________________
દેશલને વંશ.
શને અટકાવવા માટે દુર્ગમાં એક કિલે કરાવ્યું. એ કિલ્લામાં ચોવીસ નાની નાની દહેરીઓ આવેલી હતી તથા સુંદર હવેલીઓની શ્રેણિ શોભતી હતી. ૯૪૦-૫પછી દેશલે પિતાના કુળને પ્રકાશમાં લાવવાને પ્રદીપ્ત દીવો હોય તે એક સુવર્ણકલશ દેરાસર ઉપર સ્થાએ,૯૫૧ તેમજ જગતમાં ભ્રમણ કરતી પિતાની કીતિને એક સ્થળે સ્થિર કરવાનો દાંડે હોય તેવો એક સુવર્ણને ધ્વજદંડ પણું દેરાસર ઉપર સ્થા.૯૫૨ એ પ્રમાણે અનેક પ્રકારનાં ધર્મકૃત્યોથી આ દેશમાં શ્રીજિનશાસનની ઉન્નતિ કરીને દેશલ કેઈક મેટા કાર્યની સિદ્ધિ માટે ગુરુની સાથે ગૂર્જરભૂમિના અલંકારરૂપ પાટણ નગરમાં ગયો.૯૫૭
બીજો પ્રસ્તાવ સમાપ્ત.
--
( ૧૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org