SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ અલપખાન અને સમરસ હું. પથી સત્વર નાસી ગયા હતા અને પરદેશમાં ભટકી ભટકીને રકની પેઠે મરણ પામ્યા હતા.પ માળવ દેશના રાજા પશુ જેના ભયથી ઘણા દિવસ સુધી કિલ્લામાં ભરાઈ પેટા હતા અને કેદીની પેઠે ત્યાંજ પુરુષાર્થ રહિત મરણ પામ્યા. તેમજ ઇન્દ્ર સરખા પરાક્રમથી પ્રકાશી રહેલા તે રાજાએ કર્ણાટ, પાંડુ, તિલ ંગ-આદિ ણા દેશના રાજાએને વશ કર્યા હતા.૭ વળી તેણે સમિયાનક તથા જાખાલિપુર વગેરે વિષમ સ્થાન ાતાને અજે કર્યાં હતા, જેએની સંખ્યા કરવી પણ અશકય છે. ખરાદિની સેનાની ટાળીઓ પાતાના દેશમાં જે ભ્રમતી હતી, તેના સબંધમાં તેણે એવું કર્યું હતું કે, જેથી ફરી તેઓ કદી દેખાયા જ નહિ. અલપખાન અને સમરિસ હું. તે વખતે પાટણમાં સુલતાનના માનીતા અલપખાન નામે સુખે રહેતા હતા, જે નગરનાં સર્વ લેાકાના નાયક હતેા.૧॰ એ સુખાના શત્રુઓની સ્ત્રીઓ, પેાતાના પતિએ પરલેાકમાં ચાલ્યા ગયેલા હાવાથી કદી નિદ્રા લઈ શકતી ન હતી અને નિદ્રાથી વ્યાકુળ એવાં તેણીનાં નેત્રમાંથી નિરંતર અશ્રુધારા સભ્યા કરતી હતી. ૧૧ કેટલીએક રાજરાણીએ પણુએ સુબાની સ્તુતિપાડિકા તરીકે તેની પાસે રહેતી હતી અને શબ્દાયમાન કકાના ખણખણાટથી તેના ગૌરવને જાણે કહી રહી હૈાય તેવી જણાતી હતી. ૧૨ શ્રેષ્ઠી દેશલને પુત્ર શ્રીસમરસિદ્ધ આ સુબાની હંમેશાં સેવા કરતા હતા. કેમકે સેવા સકાય તે સિદ્ધ કરી આપનારી છે.૧૩ અલપખાન પણ તેના ગુણાથી પ્રસન્ન થઇ પેાતાના ભાઇની પેઠે તેના પર પ્રીતિ શખતા. હતા; કેમકે ગુણેાજ મનુષ્યેાના ગૈારવનું કારણ બને છે.૧૪ કેટલાએક ( ૧૩૯ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy