________________
પ્રસ્તાવ ૩
ક્ષુદ્ર મનુષ્યા, સૂર્યના તાપથી તપેલી ધૂળની પેઠે કાઇ સામાન્ય મિત્રની સહાયથી પણુ જગતમાં અસહ્ય થઈ પડે છે-અભિમાનથી છકી જાય છે, પણ એ સમરસિંહ, પેાતાના પર સુબાની કૃપા હતી છતાં પણ ચંદ્રના કિરણસ્પર્શથી ચદ્રકાંત મણ જેમ શીતલ બને છે તેમ, શીતલ રહેતા હતા. ૧૫ જેમ મેઘ, સમુદ્રમાંથી જળ મેળવીને દેશનાં ખેતીવાડી જેવાં કામ કરી આપે છે, તેમ સમરસિંહું પણ સુખાની કૃપા મેળવીને પેાતાના દેશના રાજાઓનાં કામ કરી આપતા હતા ૬ તે સમરસિંહ મનુષ્યાને આનંદકર્તા હતા, સદાચારી હતા અને મહા તેજસ્વી હતા, તેથી સમુદ્ર જેમ ચંદ્રમા વડે શાલે તેમ, એને પિતા દેશલ તેના વડે શાલતા હતા.૧૭ જેમ કુબેર સમગ્ર અશ્વશાળી હાવાથી સુખપૂર્વક કાળ નિ`મન કરે છે તેમ, દેશલ પશુ સમગ્ર ઐશ્વશાળા તથા સરળ મનના હાઇને પાટણમાં સુખેથી કાળ નિર્ગમન કરી રહ્યો હતેા.૧૮
શત્રુંજ્ય તીર્થના ભગ.
હવે એક દિવસે એવું બન્યું કે, દુઃખમાકાળના પ્રભાવથી અથવા પૃથ્વીપરના સર્વ પદાર્થો અસ્થિર હાવાથી કે કલ્યા ણુના ક્ષેત્રા સદા વિઘ્નાથીજ ભરપૂર હાય છે તેથી શ્રીશત્રુંજય તીના નાયક શ્રીઆદિનાથ ભગવાનની પ્રતિમાના દૈવયેાગે પ્લે( મુસલમાનેા )ના સૈન્યાએ નાશ કર્યાં,૧૯-૨૦
કાનમાં શૂળ ભાંકયા જેવી આ વાત જ્યારે સાંભળવામાં આવી, ત્યારે સમ્યગદૃષ્ટિ સર્વ મનુષ્યાનાં મન એટલાં બધાં પરવશ થઇ ગયાં કે તેઓને પેાતાનાં સ્વરૂપનું પણ ભાન રહ્યું નહિ.ર૧ કેટલાકે તેા તે દુઃખથી મનમાં દુખી થઇને અનશન કર્યા અને કેટલાક અશ્રુથી ઉભરાઇ જતાં નેત્રે
Jain Education International
( ૧૪૦ )
For Private & Personal Use Only
www.jainelibrary.org