________________
ત્રેવીશમા તીર્થંકર શ્રીપાર્શ્વનાથના શિષ્ય શુભદત્ત નામે ગણુ ધર હતા. તેના શિષ્ય કેશી નામે થયા કે
ઊકેશ ગચ્છની સ્થિતિ જેણે પ્રદેશી રાજાને માધ પમાડી નાસ્તિકમાંથી જૈનધર્મમાં અસ્થાવાળા કર્યાં. તેની પાટે સ્વયં પ્રભસૂરિ થયા. તેના શિષ્ય રત્નપ્રભસૂરિ થયા. તેમણે મહા( જેમણે વીરનિર્વાણુથી સિત્તેરમે વર્ષે ઊકેશપુરમાં મહાવીર ભગવાનના મંદિરની સ્થાપના કરી હતી. )
(૨) યક્ષદેવસૂરિ
૫વસરિ
(૩) કક્કસૂરિ
1
(૪) સિંહસેનસૂરિ
Jain Education International
।
(૫) દેવગુપ્તસરિ
1
+ + + + +
I કક્કસૂરિ
+ + + + +
યદેવસૂરિ ( દશપૂર્વધર )
+ + + + +
દેવગુપ્તરિ
સિદ્ધસૂરિ વિ. સં. ૧૩૩૦માં આચાર્ય પદ..
કક્કસૂરિ
જેમણે વિ. સં. ૧૩૯૩ મા કાંજરેાટપુરમાં રહી આ પ્રબંધ રચ્યા હતા. ૧ ઊકેરાગચ્છીય પટ્ટાવલિમાં શુભદત્તની પાર્ટ હરિદત્ત, હરિદત્તની પાર્ટ
હું
For Private & Personal Use Only
www.jainelibrary.org