________________
ઘનું પ્રયાણ માતલિ સારથિં આરહણ કરે તમ સામન્ત હાથમાં રાશ પકડીને દેવાલયરૂપ રથ ઉપર ચઢી બેઠે ૨૪૧ તે સમયે એક સુવાસિની સ્ત્રી, ચોખાથી ભરેલો અને ઉપરના ભાગમાં જેમાં નાલીએર, હતું તે એક થાળી લઈને ત્યાં આવી પહેચી. ૨૫૨ અને તેણે સાધુ દેશના તથા સમરસિંહના મસ્તક ઉપર અક્ષય નિધિની પેઠે અક્ષત નાંખ્યા, ૨૫૩ તેમજ એક નાળીએ તેમના હાથમાં આપીને તથા શ્રીખંડનું તિલક કરી ગળામાં પુષ્પની એક માળા નાંખીને તેણીએ આશીર્વાદ કહ્યા. ૨૫૪ પછી સામતે આગળના ભાગમાં શ્રેષ્ઠ વાદિના શપૂર્વક ઘણુંજ હર્ષથી જગતને જાગ્રત કરીને દેવાલયને આગળ ચલાવ્યું. ૨૫૫ તે વખતે શોભાયમાન એ એક હાથી, બળદ, સાથીઓ તથા પલાણે ઘોડે આવા પ્રકારના અનેક શુભ શકુને થયાં, જેઓને જોઈને સાધુ દેશલે પોતાના કાર્યની સિદ્ધિને હાથમાં રહેલી જ માની. ૨૫૬૨૫૭ વળી તે સમયે મોટા મોટા સૂરિઓ સૌની આગળ ચાલતા હતા અને ઘણું મુનીશ્વરે પણ સાથે હતા, જેથી તે અપૂર્વ દેવાલય જાણે દેવમાર્ગમાં ચાલી રહ્યું હોય તેવું જણાતું હતું. ૨૫૯ કેટલાએક શ્રાવકે પણ રાજાઓની પેઠે રત્નના અલંકારોથી સુશોભિત થઈ ઘોડેસ્વાર તરીકે દેવાલયની આગળ ચાલતા હતા. ૨૫૪ વળી તે વખતે ચોતરફ ફેલાઈ રહેલા વાદિના શબ્દોથી જાણે બોલાવેલા હોય તેમ એટલા બધા માણસો એકઠા મળ્યા હતા, કે તેઓ શેરીઓમાં સમાતા પણ ન હતાં. ૨૬૦
તે વેળા માર્ગમાં એટલી બધી ગડદી હતી, જેથી લેકે એક પગલું ચાલવાને પણ અસમર્થ થઈ પડ્યા હતા, અને એક બીજાએ જણે ઉપાડી લીધા હોય તેમ મહાસંકટે આગળ ચાલતા હતા. ૨૬ ૧ સર્વ સંધનાં પગલાંથી ઉડેલી ધૂળ છેક આકાશ સુધી પહોંચી હતી અને સૂચવતી હતી કે સંધનું આરાધન કરવાથી કયા
( ૧૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org