________________
પ્રસ્તાવ ૧.
એકાગ્ર ચિત્તે સાંભળેા, ૧૩૮ પૂર્વે ક્રાઇ એક રાજપુત્ર હતા. તે સદ્ભાગ્યથી રહિત હતા. પણ તેની બહેન કાઇ એક રાજા સાથે પરણી હતી. તેણી રૂપમાં કામદેવની સ્ત્રી રતિને પણ જિતનારી હતી, જેથી પેાતાના પતિને પ્રીતિવક થઇ પડી હતી. ખીજી તરફ તેણીના ભાઇ, કે જે ભાગ્યહીન હતા તે પ્રતિદિન અતિ દુઃખી અવસ્થામાં આવ્યે જતા હતા. ૧૭૯-૧૪૦ એક દિવસે તે દુઃખી મનુષ્ય પેાતાના અનેવી–રાજા પાસે આવ્યા અને જેવા સની સમીપમાં નિસ્તેજ થયેલા ચંદ્ર જણાય તેવા, તે જણાવા લાગ્યા. ૧૪૧ પછી તે પેાતાની બહેનને મળ્યા, એટલે તેણીએ પેાતાના પતિ સાથે તેને મેળવી આપ્યા. રાજાએ પણ તેનું સન્માન કરી પેાતાની સેવામાં તેની ચેાજના કરી. ૧૪૨ પછી તેા પેલા માણસ પણ રાજાની કૃપાથી અને સ સ્થળે જવા આવવાની છૂટ હાવાથી નિત્ય આવ જા કરીને સભામાં સની સાથે જોડાઇ ગયા.૧૪૭ અને એવા પ્રકારની સેવા કરવા લાગ્યા,કે જેથી રાજા તેના પર પ્રસન્ન થા. પણ જે સમયે પ્રસન્ન થઇને રાજા તેને કંઇ આપવા માટે તૈયાર થતા હતા તે સમયે જ તેના કાષ્ટ અપુણ્યના ઉદયથી અકસ્માત્ રીતે કાઇ અંતરાય આવી પડતા હતા, જેથી રાજાનું ચિત્ત ખીજે સ્થળે લાગી જતું હતું, તેમજ સભા પણ વિસર્જન થઇ જતી હતી. ૧૪૪-૧૪૫ એ રીતે પૂર્વની પેઠે જ ખેદ પામતા હતા, જેથી પટરાણી પેાતાના ભાઇની એ સ્થિતિ જોઇને ( એક દિવસે ) રાજાને કહેવા લાગી કે, ૧૪૬ - હે નાથ ! મને લાગે છે કે, હું તમારી પ્રિય પત્ની નથી. ’ ત્યારે રાજાએ કહ્યું કે, શા ઉપરથી તું એમ કહે છે ? એટલે તેણીએ કહ્યું કે, મારા ભાઇ તમારી પાસે રહેલા છે, છતાં તેને તમે કઈ આપતા નથી.૧૪૭ જેમ કાષ્ઠ એક મનુષ્ય, જળથી ભરેલા સરૈાવરને કિનારે બેઠા હાય છતાં તૃષાથી સંતાપ પામે તેમ, મારા ભાઇ તમારી સમીપમાં રહેવા છતાં દુ:ખી થાય છે. ૧૪૮ જો હું તમને પ્રિય હાઉં તો મારેા ભાઇ પણ તમને પ્રિય હાવા જોઇએ.
( ૨૦ )
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org