________________
શત્રુંજય તીર્થના ઉદ્ધારા.
એટલા બધા ઉદ્ઘારા થયા છે કે જેએની સખ્યા સમુદ્રના જળખ દુની સંખ્યા પ્રમાણે અણિત છે—ગણી ગણાય તેવી નથી. ૮૮-૮૯ ખીજા તીર્થમાં તપ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ તીર્થનાં ભાવપૂર્વક દર્શોન માત્રથીજ પ્રાપ્ત કરી શકાય છે.જ॰ બીજા કોઇ ક્ષેત્રાદિમાં એક કરોડ મનુષ્યાને યથેચ્છ ભાજન કરાવવાથી જે ફળ મેળવી શકાય છે તેજ ફળ આ શત્રુંજય તીર્થ ઉપર એક ઉપવાસ કરવાથી મેળવી શકાય છે.૯૧ આ ભૂમંડળ ઉપર ખીજા જે કાઇ તીથૅ સર્વોત્કૃષ્ટ ગણાય છે તેએ સર્વાંનાં આ મહાતીનાં દનથીજ દન થઇ ચૂકયાં ગણાય છે. ૯૨ આ તીરાજનાં દર્શન જેવાં થાય છે કે તે સમયે ભવિષ્યકાળની નરક—તિય આદિ દુર્ગતિએ દૂર થાય છે, તેમજ કુદેવ અથવા કુમનુષ્યગતિનું પણ વાર થાય છે.૩ હિંસા કરનારા હિંસક પ્રાણીએ પણ આ તીર્થમાં આવીને ઉભા રહ્યા હાય તે ૯૪ આના પ્રભાવથીજ પાપરહિત થઇને સુગતિને પામે છે. આ શ્રીશત્રુંજય પર્વત ઉપર જઇને જિતેશ્વર ભગવાનનાં જે દન કરવાં તેજ મનુષ્ય જન્મના જીવનનું તથા ધનનું ફળ ગણાય છે. ૧ એટકુંજ નહિ પણ આ પર્વત ઉપર જઇને જે કાઈ ઉપાસના, તપ, દાન, શાસ્ત્રાધ્યયન, શીલ તથા જપક્રિયાનું અનુષ્ઠાન કરે છે તેને સદા અન’તગણું ફળ પ્રાપ્ત થાય છે.૬ જે બુદ્ધિમાન મનુષ્ય આ તી માં માત્ર અંગુઠા જેવડીજ પ્રતિમાની પ્રતિષ્ઠા કરે છે તે અંતે આ લાકમાં ચક્રવર્તી આદિતી સમૃદ્ધિ ભાગવીને સ્વર્ગમાં જાય છે. ૯૬ આ મહાતીમાં કંપી નામના યક્ષ, શ્રીનાભિનંદન ભગવાનને સેવક થઈ રહ્યો છે અને ભવ્ય જીવેાની નિર ંતર ભક્તિ કરે છે. ૯૮ હું સાધુસત્તમ દેશલ ! આ સર્વોત્તમ તી રાજના પ્રભાવનું વર્ણન કરવાને આ જગતમાં ક્રાણુ સમર્થ છે ?૯૯ શ્રી વીર ભગવાનના નિર્વાણ પછી પણ આ મહાતીર્થ ઉપર રાજા
Jain Education International
( ૧૪૭ )
For Private & Personal Use Only
www.jainelibrary.org