________________
પાત્રદાન વિષે શખરાજ કથા.
અદ્ભુત સોંપત્તિ પ્રાપ્ત થઇ. ૭૬૮૭૬૯ આ સાંભળી વલીએ કહ્યું કે, હે રાજા ! તું એકાચિત્તે સાંભળ.
શખરાજાના પૂર્વભવની કથા. “આ ભરતક્ષેત્રમાં સુસ્થિત નામનું એક શ્રેષ્ઠ ગામ છે. તેના રાજા લલિત નામના એક ક્ષત્રિય હતા. તે રાજાની તરવાર તેના એક મંત્રીરૂપે હાઇને શત્રુએને ઉચ્ચાટ ઉપજાવતી હતી.૭૭૦-૭૭૧ એ રાજાને તારાદેવી નામની સ્ત્રી હતી. તે આખા દેશમાં પ્રિય થઇ પડી હતી અને તેણે પેાતાના ગુણારૂપી દારડાંથી પેાતાના પતિના મનરૂપ વાનરને આંધીને સ્થિર કર્યાં હતા.૭૭૨ જેમ ગાવાળ ગાયાનું સમાન રીતે પાલન કરે તેમ, એ રાજા તે ગામની સર્વ પ્રજાઓનું સમાન રીતે પાલન કરતા હતા. અને ગેાવાળ જેમ ગાયામાંથી સ્વચ્છ દૂધનું દોહન કરે તેમ, એ રાજાએ પણ પ્રજામાંથી ઉજ્જવળ યશ સંપાદન કર્યા હતા.૭૭૩ એક દિવસે તે ગામના દરવાજામાં ખેડા હતા અને ગામના લોકસમુદાયમાં કઇ ચર્ચા કરતા હતા તેવામાં ગધેડાના પૂડાને વળગી રહેલા કાએક પુરુષ તેના જોવામાં આવ્યા.૭૭૪ તેને ગધેડા ઉપરાઉપરી પાછ્યા પગની લાતા માર્ગે જતા હતા તાપણ તેણે તેનું પૂરું છેાડવું નહિ, પણ પેાતાના શરીરને સંાચી રાખી પુંછડે પકડેલા સાપની પેઠે ઉલટું પકડીજ રાખ્યું. ૭૭૫ ગામના લેકાએ તેને વારંવાર કહ્યું કે, તું ગધેડાનું પૃù મૂકી દે. તેમજ ગધેડે પણ ઉપરાઉપરી તેને મારતા હતેા, છતાં તેણે પૂછ્યું છેાડયુ હિ, જેથી આખરે અશક્ત થઇને ડાળી ઉપરથી પડેલા વાનરની પેઠે તે પછડાઈ પડયો અને મોટેથી રડવા લાગ્યા,૭૭૬ ત્યારે ગામધણી વગેરે સલાકાએ ધ્યાને લીધે તેને ઉઠાડચા અને વસ્ત્રના છેડાથી તેનું શરીર લૂછી નાખીને ચડું જળ તેને પીવરાવ્યું. ૭૭૭ પછી લાકના સમુદાયમાં તેને લાવીને પૂછ્યું કે, તારે
Jain Education International
( ૧૧૯ )
For Private & Personal Use Only
www.jainelibrary.org