________________
તાપસની કથા.
અતુલ દાન, અહા અદ્ભુત પુણ્ય” એમ કહીને અનુમેાદના કરી હતી, જેથી તેણે પણ પુણ્ય સપાદન કર્યું. ૮૪૮ અરે ! સુપાત્ર દાન વડે (પ્રાપ્ત થતા ) દાનરૂપ રાજ્યનાં હું શું વખાણુ કરૂ ? કેમકે જગ્તમાં પૂજ્ય એવા સાધુ પણ એને કર આપે છે. એની આગળ પેાતાના હાથ લખાવે છે. ૮૪૯ ખરેખર! સુપાત્ર દાનનું ફળ કોષ્ટક અદ્ભુત છે. કેમકે, દાન કરનારા મનુષ્ય માત્ર અન્નનું જ દાન કરીને અનંત સોંપત્તિએ પ્રાપ્ત કરે છે. ૮૫૦ તે પછી પેલા મુનિ, દાન લઇને ખીજે સ્થળે ચાલ્યા ગયા અને તે ત્રણ જણાએ પણ પાત પેાતાનું આયુષ્ય પૂર્ણ કરીને ચિત્તની એકાગ્રતાપૂર્વક મરણ પામ્યાં. ૮૫૧ હે રાજા ! પછી તે ત્રણે જણાં સૌધર્મ દેવલાકમાં અન્યાન્યની સાથે જ રહેનારા ત્રણ દેવ થયા અને ત્યાં સ્વર્ગનાં સુખ ભાગવીને અનુક્રમે આ ત્રરૂપે ઉત્પન્ન થયાં છે. ૮૫૨ પૂર્વે જે ગામપતિના જીવ હતા તે તારા પુત્ર થયા છે, તેની પત્નીના જીવ હતો તે આના મિત્રરૂપે ઉત્પન્ન થયા છે અને તેએના સેવકના જીવ હતો તે વચ્ચે ક્રાઇ મિથ્યાત્મિના સસ`થી એક મનુષ્યભવ કરી અજ્ઞાનકષ્ટ ભાગવીને આ યક્ષરૂપે ઉત્પન્ન થયા છે, જે હમણાં તારા પુત્ર ઉપર પ્રીતિ રાખે છે.૮૫૩-૮૫૪
એ પ્રમાણે પેાતાના પુત્રના પૂર્વ ભવ સાંભળી નરેાત્તમ રાજા સ'સારથી વિરક્ત મનવાળા થયા અને તેણે ગુરૂને નમન કરી વિનંતિ કરી કે- ૦૫ હે પાલક પ્રભુ ! પ્રાણી માત્રને ભય આપનારા અને પરિણામે દારુણુ આ કાળસ્વરૂપ સંસારરાક્ષસથી તમે મારૂં રક્ષણ કરો. ” ૮૫૬ તે સાંભળી ગુરુએ કહ્યું કે, હે મહારાજા ! જે મનુષ્ય જિનમુદ્રા (જૈની દીક્ષાથી) યુક્ત થાય છે અને ઉત્તમ આગમારૂપ મહા મંત્રાના આશ્રય કરે છે, તેને આ સસારરાક્ષસથી ભય નથી. ૮૫૭ ગુરુએ એમ કહ્યું એટલે નરાત્તમ રાજાએ નગરમાં,
""
( ૧૨૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org