________________
ઊકેશ ગચ્છની સ્થિતિ.
કરનારી શહિણીથી નિશાનાથ-ચંદ્ર શેને તેમ, એ આશાધર રત્નક્ષીની સાથે શાલી રહ્યો હતા. ૨૬૮ એ પ્રમાણે તે આશાધર, પુત્રરહિત એવી પેાતાની સ્ત્રી સાથે સાત પ્રકારનાં મુખ્ય ક્ષેત્રામાં સુખેથી દાનાદિવિધિરૂપ ધાન્યની વાવણી કરી રહ્યો હતેા. ૨૬૯ એક દિવસે તે આશાધર પૌષધશાળામાં ગયા, અને ત્યાં સિદ્ધસરિને વંદન કરી એ હાથ જોડીને એઢા. ૨૭૦ તે પછી આચાર્ય મહારાજે પોતાની અસ્ખલિત વાણીથી સંસારના યથાર્થ સ્વરૂપને દર્શાવનારી ધર્મદેશના કરવાના આરંભ કર્યાં. ૨૦૧
જેમકે:—“હું ભવ્ય જીવા ! આ સંસારમાં ભમી રહેલાં પ્રાણીએને ધર્મસાધન કરવામાં કારણભૂત મનુષ્યત્વ આદિ સામગ્રી ખરેખર દુર્લભ છે. ૨૦૭૨ મનુષ્યજન્મ, આ`દેશ, ઉત્તમકુળ, ભાવના, ગુરુના ઉપદેશનું શ્રવણુ, નીરૅગિપણું અને વિવેકીપણું—આ સર્વ દુભ સામગ્રી સ`પાદન કરીને વિદ્વાનેએ ધર્મ કરવામાં જ ઉદ્યમ કરવા જોઇએ; જેથી માસિદ્ધિ સુલભ થાય. ૨૭૩-૨૭૪ એ ધર્મને જિનેશ્વરાએ એ પ્રકારના કહ્યો છે. એક તા સ પ્રકારે સંપૂર્ણ રીતે સાવદ્ય પદાર્થાના ત્યાગ અને ખીજો દેશ—અમુક અંશે સાવદ્ય પદાર્થોના ત્યાગ. ૨૭૫ તેમાં પ્રથમનેાસ સાવદ્ય ત્યાગ વ્રતધારી સાધુએથી જ પાળી શકાય છે પણ બીજો દેશતઃ ત્યાગ ગૃહસ્થાશ્રમીએ પણ કરી શકે છે. ૨૭૬ પ્રથમના સર્વ સાવદ્યત્યાગ, જેએએ સ પ્રકારના સંગના ત્યાગ કરેલા હાય છે તેવા સાધુએ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચ અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતાદ્દારા પાળી શકે છે, ૨૭૭ પણ ખીજા દેશતઃ સાવદ્ય ત્યાગને અમુક અંશેજ સોંગને! ત્યાગ કરી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ–આ પાંચ અણુવ્રતાદ્વારા, દિગ્નિરતિ આદિ ગૃહસ્થાશ્રમીના ત્રણ ગુણવ્રતા તથા સામાયિક આદિ ચાર શિક્ષાત્રતાદ્વારા પાળી શકે છે. આ પ્રમાણે ગૃહ
( 30 )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org