SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ સઘનું ગિરનાર તરફ પ્રયાણ તે ઉત્તમ જાતિનાં વસ્ત્રો પદસ્થ એ પાંચસેા સાધુઓને દેશલે પરમ ભક્તિપૂર્વક વહેારાવ્યાં. ૧૬૭ તેમજ જેને જોઇએ તેવાં ખીજ અનેક પ્રકારનાં વસ્ત્રા, ખીજા બે તુજાર સાધુઓને વહેારાવ્યાં. ૧૬૮ ખીજ તરફ દાનમંડપમાં બેસીને સમરસિંહે સાતસા ચારણેાને, ત્રણ હજાર ભાટાને તથા લગભગ હજાર ઉપર ગવૈયાઓને ધેાડા, સુવર્ણ તથા વસ્ત્ર વગેરેનાં મનવાંતિ દાન આપીને તેઓનું સન્માન કર્યું . ૧૭૦ ઉપરાંત શત્રુંજય પર્વતની આસપાસ કેટલીક વાડીઓમાં રેટ ભાંગી ગયા હતા, કેટલીક વાડીમાં રેટ નહિ હાવાથી વૃક્ષા લગભગ હિભિન્ન જેવાં થઇ ગયાં હતાં અને કેટલીક વાડીને કરતી વાડ ન હતી, તે સ વાડીઓને સમસિહે ભગવાનની નિત્ય પૂજા માટે માળીઓને પુષ્કળ ધન આપી રાખી લીધી અને તેઓને ફ્રી નવી અનાવી. ૧૭૧-૧૭૨ તેમજ જિતેન્દ્રની સેવામાં તત્પર રહેનારા પૂજારાને, ગવૈયાઓને, કારીગરોને તથા ભાટ વગેરે લેાકાને સમરસિંહૈ વાગ્ભટની પેઠે ઇચ્છિત પગાર બાંધી આપીને ત્યાં રાખી~લીધા. ૧૭૩ સઘન ગિરનાર તરફ પ્રયાણ એ પ્રમાણે તે શત્રુંજય તીર્થ ઉપર પોતાના પુણ્યવૃક્ષને સ્થાપીને દેશલે ગિરનાર તીર્થને વંદન કરવા માટે તૈયારી કરી. ૧૭૪ સારા. મુવાળા દિવસે દેવાલય સૌની આગળ ચાલ્યું અને તેની પાછળ સ સધલાકની સાથે દેશલ ચાલતા થયા. ૧૭૫ માર્ગોમાં અમરાવતી (અમરેલી) વગેરે શહેરા તથા ગામડાં આવ્યાં ત્યાં અદ્ભુત કૃત્યા કરીને જિનશાસનને દીપાવતા દીપાવતા ગિરનાર પર્વત તરફ તે જતા હતેા. ૧ ૬૭ રાજા મહિપાલદેવ અને સમરિસ ંહના સમાગમ. જજૂનાગઢને રાન્ન મહીપાલ, તે વેળા શ્રીદેશલ તથા સમરસિંહના ગુણાથી મનવડે ખૂણે આકર્ષાયા હેાય તેમ, સધતિ દેશલને ( ૨૧૯ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy