SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ આચાય પદ મીતિથી એક નાકાને બીજી નૌકા સાથે જોડીને ઉપર સાદડીએ પાથરી દીધી અને તેના ઉપર સંધ સહિત દેવાલયને ચઢાવીને જળમાર્ગે નગરમાં તે સર્વને પહેાંચાડી દીધાં ૨૨૫–૨૨૬ વળી એ દીવમાં હુર્રિપાલ નામને એક કરાડેાતિ વ્યવહારી રહેતા હતા. તે ણેાજ મુદ્ધિમાન હતા, અને તેણે સંધહિત દેશલનું આદરાતિથ્ય પણ ધણું સારૂં કર્યું હતું. ૨૨૭ સધપતિ દેશલે ત્યાં પશુ અઠ્ઠાઇ ઉત્સવ કરીને યાચકાને ઈચ્છિત દાન અર્પણ કર્યું અને પછી ફરીથી ને રાત્રુંજયતીર્થ ઉપર ગયા. ૨૨ આચાર્ય પદ આ તરફ શ્રીસિદ્ધસ્તરે ગુરુ કષ્ટક વ્યાધિને લીધે શરીરે અસ્વસ્થ થયા, તેથી તેએ જાનાગઢમાંજ રહી ગયા. ૧૨૯ તે સમયે સમગ્ર સંધે પરિવાર સાથે એકત્ર થઇને એક દિવસ ગુરુને વિતિ કરી કે હે પ્રભુ ! આપનું શરીર કંઇક વ્યાધિગસ્ત થયેલું જણાય છે, વળી ચાલુ સમયમાં ાઇને વિશિષ્ટ જ્ઞાન નહિ હેાવાથી કાનું આયુષ કેટલું છે તે જાણી શકાતું નથી; માટે કાઇક શિષ્યને આપ સુરિમંત્ર અર્પણુ કરે. ૨૩૦-૨૩૧ તે સાંભળી ગુરુએ સર્વીસમક્ષ પેાતાના અભિપ્રાય જણાવ્યા કે, મારૂં આયુષ પાંચ વ, એક માસ અને નવ દિવસનું હજી બાકી છે. ૨૩૨ અને શ્રીસત્યાદેવીએ કહેલા શિષ્ય પણ મારી પાસે છે, પણ હમણા કાને આચાર્ય તરીકે સ્થાપી શકું તેમ નથી. સમય આવશે ત્યારે સુરી તરીકે સ્થાપીશ. ૨૩૪ ગુરુનાં એવાં વચન સાંભળી ફરી પણ સધે વિનતિ કરી કે, હે પ્રભુ ! હુષ્ટ પણુ ખીજી એક વિનતિ આપને કરવાની છે; અને તે એજ છે કે, આપ પૂજ્યપાદે હુમાં સ્થાવર તી ( શત્રુંજય ઉપરનું ) તા સ્થાપિત કર્યું પણ હવે તેજ પ્રમાણે અમાર પર કૃપા કરીને જ ંગમ તીની ( આપના પટ્ટ ઉપર ક્રાઇ સિર મહારાજની) સ્થાપના કરો. ૨૩૪-૨૬૫ તે પછી સધની એ વિનંતિથી (૨૫) ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy