________________
પ્રસતાવ ૨.
શકતા નથી. વળી આ સંસારમાં સ્ત્રી તે ખરેખર હાથીને બાંધવાની સાંકળ જેવી છે, કે જે પુરુષરૂપ હાથીને એ તે વશ કરે છે કે કઈ સમર્થ પુરુષ પણ તેથી પોતાનું ઈષ્ટ સાધન કરી શકતા નથી. ૧૪ દેવે મારા પગમાં પુત્ર રૂપી મોટી બેડી નાખીને મને એવો બાંધી મૂક્યો, જેથી મને મુકિત (મોક્ષ) દુર્લભ જોવામાં આવે છે. ૧૫ અરેરે! હું જિનભગવાનનાં વચનામૃતનું હમેશાં શ્રવણ કરું છું, છતાં કામરૂપ ગ્રહના આવેશથી ગાંડે તૂર બની જઈને મેં મારા યૌવનને વ્યર્થ ગુમાવ્યું. મારી જુવાની ચાલી ગઈ છે અને મારો દેહ અતિશય વૃદ્ધાવસ્થાથી ઘેરાઈ ગયા છે. માટે શક્તિહીન થયેલા મારામાં હવે દીક્ષા લેવાની યોગ્યતા તે રહી નથી. પણ મારે પુત્ર મારી આજ્ઞામાં રહે છે અને તેણે ઘરને ભાર પણ ઉપાડી લીધે છે, તે ધનનો ધર્મમાં વ્યય કરીને હું પરલોક સાધન કરૂં.૧૮ અને ગુરુમહારાજને બેલાવી તેઓની સમક્ષ મોટા ઉત્સવપૂર્વક અઠ્ઠાઈઓ કરાવું, તેમજ સાધમિકેનું વાત્સલ્ય તથા સાર્વજનિક અન્નસત્ર કરાવી મેં મેળવેલા દ્રવ્યને સફળ કરું. ૧૯-૧૦
આ મનમાં વિચાર કરી સવારમાં તે મહાપુરૂષે પિતાના પુત્રને બેલાવ્યો અને પિતે વિચારેલો રાત્રિને સર્વ વિચાર તેને જણાવ્યો. ૨૧પિતાને એ વિચાર જાણ મનમાં પ્રસન્ન થઈને પુત્રે કહ્યું કે, “બહુ સારૂ, આપ આપે સંપાદન કરેલા દ્રવ્યને ધર્મ કાર્યમાં વાપરે; એથી બીજું મારે આપની પાસે શું માગવાનું હોય ? (અર્થાત્ હું પણ એજ માગું છું કે, ઘણુ ખુશીથી આપના દ્રવ્યને ધર્મકાર્યમાં આપ ઉપયોગ કરે.) ૨૨ હરકેઈ પુત્ર મરણ પામેલા પિતાના પિતાનું ધન લઈને તેને દેવાદાર થાય છે, પણ પિતા પોતે જ પિતાની હયાતીમાં પોતાનું ધન વાપરી નાખે તો પુત્ર તેના ઋણમાંથી મુક્ત થાય છે.” ૨૩ પુત્રના એ વચનથી જિનદેવ પ્રસન્ન થયો. તેને
(૪૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org