________________
પ્રતિષ્ઠાવિધાન
સેંકડો મૂળાનું ઘર્ષણ કરવા માંડવું ૩૬ તે સ્ત્રીઓ મંગળગીતના ગાનપૂર્વક હર્ષથી તેને વાટવા લાગી અને મોક્ષલક્ષ્મીને વશ કરવા માટે જાણે ચૂર્ણ તૈયાર કરવામાં આવતું હોય તેવું ચૂર્ણ તૈયાર થવા લાગ્યું. બીજી બાજુથી સમરસિંહ, અનેક પ્રકારનાં શ્રેષ્ઠ પટ્ટ તથા વચ્ચે તે સ્ત્રીઓને આપવા લાગ્યો અને પોતાને પુણ્યના રજકણ સમાન તે સેંકડો મૂલના ચૂર્ણને કેડીયામાં નાંખવા લાગ્યો.૨૮ ૩૯તે પછી જિનમંદિરની ચારે દિશામાં નવ નવ પ્રકારની અંગવેદિકાઓ સ્થાપી દેવામાં આવી, કે જેઓ સમરસિંહના પુણ્યથી ચારગણું થઈને ત્યાં પ્રાપ્ત થયેલાં નવ નિધિઓની પેઠે શોભી રહી હતી.૩૯ તેની આસપાસ ચારે બાજુ લીલા યવના અંકુર પણ મૂકી દેવામાં આવ્યા હતા કે જેઓ નવ નિધિઓના અંતરના આનંદથી પ્રકટ થયેલા રમાંકુરની પેઠે તે શોભતા હતા–તે વાંકુરે નવનિધિના હર્ષના રોમાંચ હોય તેવા શોભી રહ્યા હતા.” તે પછી સાધુ સમરસિંહે દેવના આગળના ભાગમાં મંડપની વચ્ચે ચાર ખૂણાવાળી એક વેદિકા તૈયાર કરાવી. તે વેદિકા એક હાથ ઉંચી હોઈને નંદ્યાવર્ત નામને પદ તેના પર રહી શકે તેવડી મોટી હતી. તે વેદિકા ઉપર સાધુ શ્રેષ્ઠ સમરસિંહે એક મંડપ તૈયાર કરાવ્યો. તે મંડપ ચાર ખૂણે રહેલા ચાર થાંભલા ઉપર બંધાયો હતો, તેના ઉપરના ભાગમાં સુવ
ને એક કળશ આવી રહ્યો હતો, તેની શોભા અતુલ હોઈને સર્વ પ્રકારે પરિપૂર્ણ હતી અને વિવિધ પ્રકારનાં વસ્ત્રોથી બનાવેલા કેળના સ્તંભની શોભાથી તે અત્યંત સુંદર લાગતો હતે. એ મંડપની પાસે શ્રોષભદેવ ભગવાનના મુખ્ય દેરાસર માટે એક ધ્વજ દંડ પણ મૂકાવી દેવામાં આવ્યો કે જેના ઉપર એક મહાન ધ્વજા ફરકી રહી હતી. આ દંડને કારીગરો પાસે પ્રતિષ્ઠા કરાવવા માટે બરાબર તૈયાર કરીને ત્યાં સ્થાપવામાં આવ્યો હતો. શ્રી આદિનાથ ભગ
(૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org