________________
પ્રતિષ્ઠાવિધાન
લયના ચારે ખૂણામાં તથા સ મડામાં રેશમી વસ્ત્રથી ખનાવેલા તથા મેાતીની સેરાવાળા ચંદરવા બંધાવી દીધા હતા.૧૦૯ સઁધનાયક દેશલે સર્વ દોષોથી રહિત એવા ભગવાન જિનેશ્વરની આગળ અખંડ ( અણીશુદ્ધ ) ચાખાઓથી, મગથી, સેાપારીએથી, નાળીએરથી તથા અલ'કારાથી મેરુ પર્યંત પૂર્યાં અને જિનેશ્વર ભગવાનના જન્મસમયે જેમ મેરુપર્યંત ઉપર સ્નાત્રાત્સવ થયેા હતા તેવાજ સ્નાત્રાત્સવ એ સમયે આદિનાથ ભગવાનના કર્યાં. ૧૧૦-૧૧૧ તે પછી દેશલે ઉપવાસ તથા વ્રત કરી પવિત્ર થઇને પેાતાના પુત્રા, પાત્રા અને અનુયાયીએની સાથે ખીન્ન પણ સ જિનેશ્વરાનું પૂજન કર્યું અને દશ દિવસના ઉત્સવ ચાલુ કર્યાં. ૧૧૨ તે વેળા પશુ દેશલે પૃથ્વીના સર્વ ખડાની લક્ષ્મી સોંપાદન કરવા માટે ઉત્તમ પ્રકારના કપૂરથી તથા ચંદનથી ભગવાનના શરીરનું અ`ન કર્યું.૧૧૩ તેમજ મરણ પછી દેવેાની લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે તે શુદ્ધ મનવાળા દેશલે રસળી, કેવડા, ચપા તથા નૂઇ વગેરેનાં પુષ્પાથી આદિનાથ ભગવાનની પૂજા કરી. ૧૧૪ સાધુ સાહપાલ રાત્રિના સમયે પલપ્રમાણુ કપૂર ટીને અને તે વડે વિલેપન કરીને આદિનાથ ભગવાનના શરીરને કસ્તૂરીથી ભૂષિત કરતા હતા અને લાખાની સંખ્યામાં માલતી, વડા, મેાગરા તથા ચંપા-વગેરેનાં પુષ્પાથી અદ્દભુત મહાપૂજા રચતા હતા. ૧૧૧-૧૧૬ સાધુ સમસિંહ તે વખતે જિન ભગવાન આગળ પ્રજવક્ષિત અગ્નિમાં ઉત્તમ જાતનું કપૂર તથા કાળુ અગર હેામતા હતા, જેથી તેના ધૂમાડાને બહાને દેશલનાં પાપા તેના પુણ્યથી જાણે દૂર થતાં હેાય તેમ લાગતું હતું. ૧૧૭ તે પછી દેશલ સહજપાલની સાથે મડપમાં ઉભા રહી અરિુત ભગવાન ઉપર પેાતાની દૃષ્ટિને સ્થિર કરતા હતા અને તીર્થંનાથના ગુણમાં મુદ્ધિને એકાગ્ર કરી નાટચમહાત્સવ કરાવતા હતા.
( ૨૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org