________________
બિંબનું ઘડવું મૂળસ્થાને સ્થાપનથી ફળીભૂત થયું છે. ૨૦-૦૨ તો હે પ્રભુ! તેની પ્રતિષ્ઠા કરવાના અમારા ઉત્તમ દેહલાને હવે તમે તુરતજ સફળ કરે. ૨છે તેમજ હે ભગવન્! છેવકથી માંડીને કલશ પર્યત મુખ્ય દેરાસરના શિખરને ઉદ્ધાર પરિપૂર્ણ કરાવ્યું છે. અને દેવની જમણી બાજુ ચેનીશ ભગવાનેથી યુકત અષ્ટાપદ સમાન દેખાવનું એક નવું દેરાસર પણ કરાવ્યું છે. ૨૦૫ વળી બલાનક મંડપને ત્રિભુવનસિંહે પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે ઉદ્ધાર કરાવ્યો છે. ૨૦ અને તે જ સત્પષે ચાલુ સમયમાં પૃથ્વી પર વિહાર કરી રહેલા (વિહરમાન) અરિહંતોનું પણ એક નવું દેરાસર મૂળનાયકજી ભગવાનના પાછળના ભાગમાં બંધાવ્યું છે. ૨૦૭ તેમજ નિર્દોષ બુદ્ધિવાળા સ્થિરદેવના પુત્ર સાધુ લંકે, નાની નાની ચાર દેહરી બંધાવી છે. ૨૦૮ અને જૈત્ર તથા કૃષ્ણ નામના બે સંધપતિઓએ જિનબિંબથી યુક્ત મુખ્ય આઠ દેહેરીઓ કરાવી છે. ૨૦% વળી સાધુ પૃથ્વીટની જાણે કીર્તિ હોય તેવા સિદ્ધ કટાકોટિના ચૈત્યને મ્લેચ્છ લેકાએ પાડી નાખ્યું હતું તેને પણ હરિશ્ચંદ્રને પુત્ર સાધુ કેશવ, જે મહાભાગ્યશાળી છે અને ઉત્તમ ગુણેને આધાર છે તેણે ઉદ્ધાર કરાવ્યો છે ૨૧૦-૩૧ તેમજ જે કોઈ અન્ય દેહેરીઓને ચૂને વગેરે ઉખડી ગયો હતો, તે સર્વને કોઈ કાઈ પુણ્યશાળી પૂરુષે કરાવી છે. ૧૨ એ રીતે શત્રુંજય ઉપરનાં સર્વ સ્થાનકે પૂર્વની પેઠે મૂળ સ્થિતિમાં આવી ગયાં છે અને તેવું એક પણ સ્થાન કેઈ ઠેકાણે નથી કે જેના ભંગ થયો હોય એમ કોઈ જાણી શકે. ૨૧૩ માટે હવે હે પ્રભુ ! સર્વ અરિહંત ભગવાનના કળશની તથા દંડની પ્રતિષ્ઠા અમારે કરવી છે. ૨૧૪
તે સાંભળી ગુરુ બોલ્યા–“હે સાધુ ! પ્રતિષ્ઠા માટેનું મુહૂર્ત જ્યારે ઉત્તમ હેય, ત્યારે તે કરવી જોઈએ, જેથી તે સ્થર થાય.”
*
.
( ૧૮
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org