SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૪ 1 એમાં કુશળ હતા તે હમેશાં એકાંતરે આહાર કરીને તેઓને (કારીગરેતે) શિખામણે આપ્યા કરતા હતા. ૧૯૦ પછી પ્રતિમા જ્યારે બરાબર ધડાઈ ગદ્ય, તેને ઘસીને લીસી કરવામાં આવી અને તે તેજસ્વી અને વિચિત્ર જણાવા લાગી ત્યારે ખાલચંદ્ર મુનિએ તુરતજ તેને ક્રાઇ મુખ્ય સ્થાને લેવડાવી લીધી. ૧૯૧ તે વખતે કેટલાએક ખળપુરૂષા, જેઓ કળિયુગના પ્રભાવથી અસહનશીલ હતા તેમાં, ધર્મકાર્યમાં પણ ઇર્ષા કરવા લાગ્યા. કેમકે ખળપુરુષો તેવાજ હાય છે. ૧૯૨ કળિયુગ તા ખળની પેઠેજ અનાય પણાથીજ ભરેલા છે અને સજ્જનેામાં ક્રાઇ પ્રકારના દોષ ન હોવા છતાં પણ તે પર દોષારાપ કરે છે. ૧૯૩ આવા કારણથી કેટલાએક સજ્જના પણ કળિયુગમાં રહેવાના સંસગથી તેના સ્વભાવને પામે છે. કેમકે આંખ પણ લીબડાના સગી શું કડવા થતા નથી ? ૧૯૪ પરંતુ પવિત્રામાં દેશલના પુણ્ય પ્રતાપથી, સાપાલના મુદ્દિવૈભવથી તથા સમરિસ'ના સત્ત્વથી તે ખળપુરુષો પણ પેાતાની મેળેજ આવીને પૂર્ણ થઈને સાધુ (દેશલ) ઉપરની દુર્જનતાથી રહીત થયા અને ઉલટા તેનું કાર્ય કરનારા થઈ પડ્યા. ૧૯૫-૧૯૬પછી આલચંદ્ર મુનિએ ભગવાનની પ્રતિમાને મૂળસ્થાને મૂકીને શ્રીપાટણનગરમાં સાધુ દેશને ખબર માકલી. ૧૯૭ એટલ દેશલ આનંદ પામીને પોતાના પુત્ર સમરતે કહ્યું કે હે પુત્ર! બિઅ તૈયાર થઈ ગયું છે અને તેને પેાતાને સ્થાને હાલ મૂક્યું છે, જેથી આપણી ઇચ્છા હવે સિદ્ધ થઈ છે. ૧૯૬ માટે ચાર પ્રકારના સંધની સાથે ત્યાં યાત્રાએ જઈને જો આપણે તેની પ્રતિષ્ઠા કરીએ તેા ખરેખર કૃતકૃત્ય થઇએ. ૧૯૯ આગલી વાત થયા પછી તે બન્ને પિતા પુત્ર પાષધશાળામાં ગુરુ શ્રીસિદ્ધસૂરિને વંદન કરવા માટે ગયા. ૨૦૦ ત્યાં જઈને તેઓએ પ્રણામપૂર્વક કહ્યું કહ્યું કે, આપ પૂજ્યના ઉપદેશ રૂપ જળસિંચનથી અમારૂં આશારૂપી વૃક્ષ અંકુરિત થયું હતું તેનિર તર આપનાં ઉપદેશામૃતથી સિચાઈ સિંચાઇને હાલમાં બિબના ( ૧૮૪ ) Jain Education International AM For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy