________________
પ્રસ્તાવ ૧
સજ્જન સ્તુતિ.
પ્રત્યેક વસ્તુના સૂક્ષ્મ તત્ત્વને પ્રત્યક્ષ જોનારી જેએની બુદ્ધિ, બીજા મનુષ્યા દાષાથી ભરપૂર હેાવા છતાં પણ તેએ વિષે કેવળ એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ ગુણનુંજ અવલેાકન કરે છે, તે સજ્જનાની હું સ્તુતિ કરૂં છું. ૬
૬
નાની પણ સ્તુતિ.
ખરેખર દુર્જન પણ સ્તુતિપાત્રજ છે. કેમકે તે સ્વાદિષ્ટ-મધુર એવી કવિતારૂપી સાકરમાંથી દારૂપ કાંકરાઓને બહાર કાઢે છે અને તેથી તે ઉપકારકજ છે, તેા પછી તેની નિંદા કેમ થઇ શકે?S વસ્તુનિ શ
એ પ્રમાણે નમસ્કાર કરીને શ્રીશત્રુ ંજય તીર્થરાજના " જે પ્રમાણે ઉદ્ધાર થયા છે, તે વિષેની આ કથાનું હું વર્ણન કરૂં છું. જ્યારે સુષમા કાળ હતેા તે સમયે એ તીરાજના અનેક ઉદ્વારા થયા છે અને તેમાં કંઇ આશ્ચર્ય જેવું પણ નજ ગણાય. કેમકે સુવર્ણના ઉત્પતિક્ષેત્રમાં સુવર્ણજ ઉત્પન્ન થાય તે કઇ આશ્ચર્યજનક નજ હાય—અર્થાત્ સુષમાકાળ કેવળ ધર્મથીજ ભરપૂર હાય-ધર્મનાજ સમય હાય અને તે સમયે તેવાં ધર્મકાર્યો થાય તેમાં કંઇ નવાઇ નથી. પણ આ દુઃષમાકાળ, કે જેમાં ધર્મની કથા પણ પ્રાપ્ત કરવી અશકય છે તેમાં આ સમુદ્ધાર થયા તેજ આશ્ર જનક છે. અરે! તેજ મભૂમિ (નિર્જળપ્રદેશ)માં કલ્પવૃક્ષના સમાગમ જેવું છે-જેમ નિર્જળ ભૂમિમાં એકાદ વૃક્ષ પણ મળવું અશકય છે છતાં તે સ્થળે કલ્પવૃક્ષની પ્રાપ્તિ જેમ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેમ આ દુઃખમાકાળ, કે જેમાં ધર્મનું નામ નિશાન પણ ભાગ્યેજ મળી શકે છે, તેમાં આવું શત્રુંજય સમુદ્ધાર જેવું કાર્ય અ
( ૪ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org