SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ધનદેવનું દૃષ્ટાંત, .. કર્યું' છે, માટે પુત્રી હાવા છતાં મારા શત્રુરૂપ આ કન્યાને કાઈક દુ:ખમાં હું નાખી દઉં. કેમકે રાજાને પાતાની આજ્ઞાના અપમાન જેવું બીજું કાઇ મરણુ નથી. અર્થાત પેાતાની આજ્ઞાનું અપમાન તે રાજાને મરણુ કરતાં પણ અધિક દુ:ખદાયી છે. ૧૬૯-૧૭૦ આવે! વિચાર કરી રાજાએ તે કન્યાને કહ્યું કે, “હુ પાપણિ ! જે કનું જ ફળ સČને મળે છે તે તું પણ તારા કર્મનું ફળ ભોગવ.” ૧૭૧ એ સાંભળી તે મહા સુદ્ધિમાન કન્યા હપૂર્વક પિતાના પગમાં પડી અને ખેલી ઉઠી કે, પિતાની આજ્ઞા મને માન્ય છે. ” ૧૭૨ એમ કહીને તે ત્યાંથી ચાલી ગઇ એટલે રાજાએ કાટવાળને આજ્ઞા કરી કે, “ જે કાઈ મનુષ્ય દુ:ખીમાં પણ અતિ દુઃખી હાય તેને તું મારી પાસે લાવ.”૧૭૩ રાજાની તે આજ્ઞા થતાં જ કાટવાળ, પ્રણામ કરીને તેવા પુરુષની શોધ કરતા કરતા ચાટામાં આવી ચઢયો. ત્યાં કાઢીઆના સ્વરૂપમાં રહેલા પેલા વિદ્યાધરને તેણે જોયા, ૧૭૪ એટલે તેણે વિચાર કર્યાં કે, રાજાએ જેવા પુરુષને તેડી લાવવા માટે મને કહ્યુ છે તેવા જ આ પુરુષ દુ:ખી મનુષ્યામાં પણ અતિ દુ:ખી જોવામાં આવે છે. ૧૭૫ પછી તેણે પેાતાના માણસેાદ્વારા તેને ઉપડાવીને સાયકાળના સમયે રાજાની આગળ હાજર કર્યાં. રાજા પણ તે કાઢીમાને તેવા અતિદુ:ખી જોઇને અત્યંત આનંદ પામ્યા અને તેને આ પ્રમાણે કહ્યું: “ તું મારી કન્યાનું પાણિગ્રહણ કર. કેમકે તે મને પ્રિય છે.' તે સાંભળી કાઢીએ મેલ્યાઃ– હે રાજા ! મારા જેવા એક કાઢીઆની તમે મશ્કરી શા માટે કરા છે ?'’ ત્યારે રાજાએ કહ્યું:આમાં કઇ મશ્કરી કરવા જેવું છે જ નિહ. કેમકે તું મારા જમાઇ છે, મારી પુત્રીના પતિ હાઇને મને માન્ય છે, માટે તું મશ્કરીતે પાત્ર કદી હાય જ નહિ.” ૧૭૬-૧૭૮ પછી કાઢી ખેાયેઃ“તમે વિદ્વાન છે–સમજુ છે, છતાં તમને આવા વિચાર કેમ સૂઝયા ? હું એક કાઢીએ છું, મરણુ પથારીએ પડયા છું, તેને તમે પેાતાની tr ( ૨૩ ) ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy