________________
આ અવસર્પિણી કાળમાં પ્રથમ ઉદ્ધાર ભરત ચક્રવર્તીએ
કરાવેલો છે. બીજો ઉદ્ધાર અજિતનાથના શત્રુ જય તીર્થના , પુત્ર સગર ચક્રવર્તીએ કર્યો છે. ત્રીજો ઉદ્ધાર પ્રાચીન ઉદ્ધારે. પાંડવોએ કર્યો છે, તે સિવાય મહાવીર
સ્વામીના નિર્વાણ થયા પછી સંપ્રતિ, વિક્રમ, પાદલિપ્ત સૂરિપ્રતિબંધિત આમ રાજા, દત્ત અને સાતવાહન વગેરે ઘણું રાજાઓએ ઉદ્ધાર કરાવ્યા છે. અને કલિકાલમાં જાવડશાના પુત્ર જાવડિએ ચોથો ઉદ્ધાર કર્યો છે, અને પાંચમે ઉદ્ધાર ઉદયન મંત્રીના પુત્ર રવાભટે કર્યો છે.
આ પાંચ ઉદ્ધાર પ્રસિદ્ધ છે. જ્યાં સુધી શત્રુંજય તીર્થ શત્રુ જયના તીર્થના ઉદ્ધારની છે ત્યાં સુધી ખરી રીતે કશું પણ ગયું નથી, દેશલની પ્રતિજ્ઞા. માત્ર તીર્થનો ઉદ્ધાર કરાવનાર જઈએ.
આ પ્રમાણે સિદ્ધસેનસૂરીએ કહ્યું એટલે હાથ જોડીને દેશલ બેલ્યો. આ મહાતીર્થ છે તો હું એને ઉદ્ધાર અવશ્ય કરાવીશ. કેમકે અત્યારે મારી પાસે તેની બધી સામગ્રી તૈયાર છે. ભુજા બળ, ધનબળ, પુત્રબળ, મિત્રબળ અને નૃપબળ મારી પાસે છે. પણ આપની સહાયની જરૂર છે.
૧ સંપz-
વિવાદ-૪-તિ-ત્તરાગારું जं उद्धरिहिंति तयं सिरिसत्तुंजयं महातित्थं ॥
શત્રુંજયક૯૫. २ श्रीमद्वाग्भटदेवोऽपि जीर्णोद्धारमकारयत् ।
सदेवकुलिकस्यास्य प्रासादस्यातिभक्तितः।। शिखीन्दुरविवर्षे १२१३ ध्वजारोपे व्यधापयत् ।
વિ. સં. ૧૩૩૪ માં વિરચિત પ્રભાવચરિત્ર.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org