________________
પ્રસ્તાવ ૨.
કરેલી ગમતાથી કાઇ પણ સ્થળે પોતાના પરિશ્રમને જાણી શકયા નહિ. પછી તે પેાતાના સહાયકની સાથે રત્નપુર નામના નગરમાં જઈ પહેોંચ્યા. ૧૯૪ તે નગરમાં પ્રવેશ કરતાં જ રાજપુત્રે પટદુનિ સાંભળ્યા, જેથી કંઇ હિતવાક્ય સાંભળતા હોય તેમ તેણે પેાતાના કાનને તુરતજ તે તરફ સાવધાન કર્યાં. ૩૯૫ ( અને સાંભળ્યું કે, ) “રાજાની વહાલી પુત્રી ખક પક્ષીએ ( બગલે ) પકડેલી માછલીની પેઠે ઉગ્રદેાષથી સપડાયલી છે; માટે જે પુરુષ એને મુક્ત કરશે તેને રાજા ઇચ્છિત વસ્તુ આપશે.” આ વાત સાંભળીને શખકુમારે યક્ષના કહેવાથી પટહના સ્પર્શી કર્યાં-તે કામ કરી આપવા પોતે કબુલ થયા. ૩૯૬-૩૯૭ પછી પટઢ વગાડનારા, રાજકુમારને રાજા પાસે લઇ ગયા એટલે રાજાએ સ્વાગત વચન કહી તેને પેાતાના આસન પર એસાડયો. ૩૯૮ રાજૂ પણ તે વેળા રા'ખકુમારને જોઇને મનમાં વિચાર કરવા લાગ્યા કે, આ તે શું? એ સ્વર્ગવૈદ્યમાંના એક વૈદ્ય મારી પુત્રીને સાજી કરવા માટે અહીં આવ્યેા છે ? ૩૯૯ પછી રાજાએ વિનયપૂર્વક પૂછ્યું “ હે મહાભાગ ! જેમ ગાય કાઇ એક સિંહના પંજામાં સપડાઇ હોય તેમ, મારી પુત્રી દોષના સપાટામાં સપડાઇ છે. માટે તેને તમે દોષમુકત કરી. ૪૦૦ કેમકે કાઇ મંત્ર નથી, તંત્રશાસ્ત્રીઓનું તેવું કાઇ તંત્ર નથી, વિદ્વાનાની તેવી ક્રાઇ વિદ્યા નથી, વૈદ્યોનું તેવું કાઇ આધ નથી અને ઉત્તમ તીર્થાંમાંહેનું ક્રાઇ ઉત્તમ તીર્થં નથી કે જેને મેં (મારી પુત્રીને સાજી કરવા) ઉપયાગ કર્યો ન હેાય ! પણ તે સર્વાં ખળ મનુષ્ય પર કરેલા ઉપકારની પેઠે વ્ય થયેલું છે. ’૪૦૧-૪૦૨ તે પછી યક્ષની સાથે થાડા કંઇ વિચાર કરીને શ ંખકુમારે રાજાનું વચન સ્વીકારી લીધું એટલે જે અંતઃપુરમાં તે રાજપુત્રી હતી, ત્યાં રાજા શંખકુમારને લઇ ગયા. ૪૦૩ શંખકુમારે પણ ત્યાં જઇને એક
મ`ત્રવેત્તાને તેવે
Jain Education International
( ૨૦ )
For Private & Personal Use Only
www.jainelibrary.org