________________
પ્રસ્તાવ ૨. પરિવાર પણ તેના જેવો જ ધાર્મિક બન્યો હતો. ૧૮૯ શ્રીરત્નપ્રભસૂરિ પણ ત્યાં આવી આવીને ઘણી વાર માસકલ્પ રહેતા હતા, જેથી તેમના અનેક માસકલ્પ ત્યાં થયા હતા. ૧૯° પૂજ્ય શ્રી રત્નપ્રભસૂરિએ ત્યાં રહી રહીને વાણુઆઓના અઢાર હજાર સોને બોધ આપે હતો. ૧૯૧ એક દિવસે આચાર્ય મહારાજે શ્રાવકેને કહ્યું કે, “તમે આ ચંડિકા દેવીનું પૂજન કરો મા. કેમકે પ્રાણીઓને ઘાત કરીને તે નહમેશાં પાપિણું થયેલી છે.” ૧૯૨ તે સાંભળી શ્રાવકેએ કહ્યું કે, “હે પ્રભુ આ દેવી ચમત્કારી છે. જો અમે તેનું પૂજન ન કરીએ તો તે અમારા કુટુંબને તથા અમારે નાશ કરી નાખે”. ૧૯૩ ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે, “હું તમારી રક્ષા કરીશ.” પછી સર્વ શ્રાવકે દેવીનું પૂજન કરતા બંધ થયા એટલે તે દેવી ગુરુમહારાજ ઉપર કાપી ઉઠી. ૧૯૪ તેણે નિરંતર ગુરુમહારાજ માટે લાગ જેવા માંડે. એક દિવસે સાયંકાળના સમયે ગુરુમહારાજ ધ્યાન રહિત અવસ્થામાં બેઠા હતા ત્યારે તે દેવીએ તેમના નેત્રોમાં પીડા કરી ૧૦૫ ગુરુમહારાજ પોતાના જ્ઞાનવડે તે જાણું ગયા કે આ કામ દેવીનું જ છે. પછી તેમણે દેવીને એવી તો જકડી બાંધી કે જેથી ખીલાઓથી જડી દીધેલા શરીરની પેઠે તેને પીડા થવા લાગી. ૧૯૬ તે પિોકારી ઉઠી કે, “હે સ્વામિન! અજ્ઞાનભાવને લીધે મેં આપને અપરાધ કર્યો છે, માટે ક્ષમા કરે. હું ફરી આ પ્રમાણે કદી નહિ કરું, પ્રસન્ન થાઓ.” ૧૯૭ તે વેળા આચાર્ય મહારાજે તેને પૂછયું કે, “તેં ક્રોધ કેમ કર્યો હતો ? ” ત્યારે તે બોલી કે મારા સેવકની તમે રક્ષા કરી હતી, તેથી મેં ક્રોધ કર્યો હતો. ૧૯૮ પછી આચાર્ય મહારાજે પૂછયું કે, “તને શું ઇષ્ટ છે ? ત્યારે તેણે કહ્યું કે, “મને તો કડડા મડડા એટલે માંસ પ્રિય છે.” તે સાંભળી ગુરુમહારાજે કહ્યું કે, “હે દેવિ ! તું જે મારું વચન કરીશ તો હું તારું પ્રિય કરીશ.” પછી દેવીએ કહ્યું કે, “હે પ્રભુ! મને મારું
તો સમયે ત્રિમાં પીડા
જ છે.
ધણા શરીરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org