________________
પ્રતિષ્ઠાવિધાન
જઇ પ્રિયાલવૃક્ષ ( રાયણ )ની નીચે રહેલાં શ્રીયુગાદિદેવનાં પગલાંનું પૂજન કર્યું.૧૪ તે સ્થળે પોતે કરાવેલી મયૂરની મૂર્તિ કે જે લેાકાને આશ્ચર્ય ઉપજાવે તેવી હતી, તેને જોઇને તેના મનમાં અત્યંત દુ થયા, તેથી તે સ્થળે તેણે મેાતી અને સુવના અલંકાર વગેરેની ષ્ટિ કરી મૂકી. ૨૦ એ પ્રકારે દેશલની અદ્ભુત ભક્તિ જોઇને આદિનાથના એ તી ઉપર રાયણનું જે એક વૃક્ષ હતું, કે જે છ પણ એની એ સ્થિતિમાં જ છે. તેણે અમૃતની પેઠે પેાતાના દૂધ ( ક્ષીર) વડે તે સમયે વૃષ્ટિ કરી.૨૧ તે પછી સાધુ દેશલે મેટા ઉત્સવે કર્યા, યાચકાને વઆદિનાં દાન કર્યાં, ખાવીશ તીર્થંકરાની પૂજા કરી અને સસ્થળે પ્રદક્ષિણા કરી. તે પછી છેક પૃથ્વીતલ ઉપર મસ્તક મૂકીને આદિનાથ ભગવાનને પ્રણામ કરી પેાતાના પુત્રાની સાથે તે પેાતાના નિવાસસ્થાનમાં ગયા અને પ્રતિષ્ઠા કરાવવા. માટે સત્વર તત્પર થયા. ૨૩
પ્રતિષ્ઠા વિધાન
તેણે પ્રતિષ્ઠાવિધિની તૈયારી કરાવવામાટે પેાતાના પુત્ર સમરસિંહને આજ્ઞા કરી, કેમકે બધા પુત્ર સમાન હોય છે તેા પણ તેમાં કાઇ એકનું જ ભાગ્ય આવું કાર્ય કરવાને ચાગ્ય હાઇને સર્વોત્કૃષ્ટ હાય છે.૨૪ પિતાની એ આજ્ઞા સંપાદન કરીતે સમરિસ હું પણ પેાતાની યેાગ્યતાને મુનિના ગૈારવ જેવીજ માની–પોતાનામાં મુનિના ગૈારવતી યેાગ્યતા જેવી યાગ્યતા માની (?) કેમકે વેદમાં પણ કહેવાય છે કે, કાર્યમાં નિયેાગ–પ્રેરણા તે બહુ માનનું કારણ બને છે.૨૫ તેણે અઢાર પ્રકારના સત્રમાં ઉપયોગી મીઠાઇ (?) ઉત્તમ પ્રતિનાં પકવાને તથા સેંકડા ( સુગંધી ) મૂળીયાં વગેરે સં વસ્તુ, કે જે પ્રતિષ્ઠાવિધિમાં ઉપયેગી છે તેને તૈયાર કરાવીને એકત્ર કરી. ૨૬ તે સમયે સૌરાષ્ટ્રના નવ વિભાગમાંથી તથા વાળાકમાંથી અનેક ઉત્તમ,
( ૨૦૩ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org