Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
Catalog link: https://jainqq.org/explore/023145/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 24 શ્રાવકની આચાર સંહિતા ? यान विधि भाषांतर ठिनप्रतिमा लखवी रहिंसा प्रतिदिन संविदा वत पौर सत्य BIA प्रत राशि पत पत रहस्यय सरमरथि पत प्रत अपरिग्रह 1Gyiप्रया पर (भा . रहरमा पत HAMARCH नमलत FARनुपान अनुवा: 15: संपE8 - ગણિવર્ય શ્રીમહાયશસાગરજી મ.સા. मारमा Page #2 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. આચાય દેવે બા રા ગણિવર્ય શ્રી મહાયશસાગરજી મ. સા. મુનિ શ્રી પ્રીતિવધ નસાગરજી મ. સા. Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકની આચાર સંહિતા યાને શ્રાદ્ધ વિધિ ભાષાન્તર – મૂળ કર્તા – આ. શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ. સા. – અનુવાદક – આદનસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન ગણિવર્ય શ્રી મહાયશસાગરજી મહારાજ Page #5 -------------------------------------------------------------------------- ________________ # અ નુ કમ ણિ કા કા પાડન, ત્રિત ૨ પૃષ્ઠ નં. * વિગત ૧ પંચપરમેષ્ટિ સ્વરૂ૫ માંગલિક ૬૮ પચ્ચકખાણ વિના ત્યાગ કરે ૨. ગ્રંથનું મંગલાચરણ, તેય ફળ નહિ * મંચમાં આવતા છ દ્વારોના નામ- ૭૦ વ્રત–નિયમ પાળવામાં સાવધાનંત | ૪ વક ધર્મને યોગ્ય ારે બને. ૭૨ શ્રાવકે કેવા નિયમે ગ્રહણ કરવા કે. આત્મા ધર્મને માટે અયોગ્ય ૭૩ સૂચિત્ત-અચિત્ત મિશ્ર વસ્તુને શ્રાવસ્થતા ૨૧ ગુણેનું વર્ણન વિચાર ૭૮ ધાન્ય સંબંધી વિચાર ૪૦ શ્રાવકના પ્રકાર ૭૨ લેટ સંબંધી વિચાર ૪૧ ભાવશ્રાવના પ્રકાર ૮૧ પકવાન, દહિન્દુધ, વિદળ ૪૨ બાર વતન ભાંગાની સમજ સંબંધી વિચાર ૪૬ શ્રાવક શબ્દને. અર્થ ૮૨ અભક્ષ્ય કોને કહેવાય ૪૮ દિવસકૃત્યનું વર્ણન શરૂ ૮૩ ઉકાળેલા પાણી સંબંધી વિચાર વહેલા ઉઠવાથી થતા લાભ ૯ ચૌદ નિયમ ધારવાની વિગત ૪૯ રાત્રે કેવી રીતે બેલવું, ૯૫ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ૫૦ નાડી તથા તેની સમજ ને હ૭ અણાહારી ચીજોના નામ - લાભાલાભ ૯૯ પચ્ચકખાણના પાંચ સ્થાન ચંદ્ર-સૂર્યનાડીમાં કરવાગ્ય કાર્યો ૧૦૧ લઘુ-વડી નીતિ કરવાની દિશા ૫૪ નવકાર ગણવાન વિધિ. ૧૦૩ સમૂર્છાિમ મનુષ્ય ક્યાં ઉપજે ૫૫ જપના પ્રકારે, અને આવર્તે ૧૪ દાતણ કેવી રીતે કરવું, કયારે ૫૬ ધ્યાનના સ્થળ ને કાળાદિકને ન કરવું અને કેવું કરવું વિચાર ૧૦૬ સ્નાન કેમ કરવું, કયારે ન કરવું ૬૧ નવકારથી કેટલું પાપ જાય ૧૦૮ દેવપૂજાદિકમાં જળ સ્નાન શાસ્ત્ર૬૩ ધર્મ જાગરિકા કેમ કરવી ૧૧૦ ભાવનાન | (સંમત ૬૫ સ્વપ્ન વિચાર ૧૧૨ પૂજામાં કેટલાને કેવા વસ્ત્રો પહેરવા ૬૭ સવારે ઉઠી હાથ જે, વડી. ૧૧૫ પૂજા કરતી વેળા સાત શુદ્ધિ લેને નમસ્કાર કરવા ૧૭ જિનમંદિર જવાન વિધિ Page #6 -------------------------------------------------------------------------- ________________ ક અનુ મણિ કા ક પૃષ્ઠ. નં ત્રિસત પૃષ્ઠ નં. વિગત ૧ પંચપરમેષ્ટિ સ્વરૂ૫ માંગલિક ૬૮ પચ્ચકખાણ વિના ત્યાગ કરે ૨ ગ્રંથનું મંગલાચરણ, તેય ફળ નહિ ૩ ગ્રંથમાં આવતા છવ્વારોના નામ- ૭૦ વ્રત–નિયમ પાળવામાં સાવધાનંત ૪ શ્રાવક અને એગ્ય કારે બને. ૭૨ શ્રાવકે કેવા નિયમે ગ્રહણ કરવા કે. આત્મા ધર્મને માટે અયોગ્ય ૭૩ ચિત્ત--આંચત્ત મિશ્ર વસ્તુને વિચાર ૭ અવકના ૨૧ ગુણનું વર્ણન ૭૮ ધાન્ય સંબંધી વિચાર ૬૦ શ્રાવકના પ્રાર ( ૭૨ લેટ સંબંધી વિચાર ૧ ભાવશ્રાવકના પ્રકાર ૮૧ પકવાન, દહિન્દુધ, વિદળ ૨ બાર વ્રતના ભાંગાની સમજ સંબંધી વિચાર ૬ શ્રાવક શબ્દનો અર્થ ૮૨ અભય કેને કહેવાય {૮ દિવસકૃત્યનું વર્ણન શરૂ ૮૩ ઉકાળેલા પાણ સંબંધી વિચાર વહેલા ઉઠવાથી થતા લાભ ૯૦ ચૌદ નિયમ ધારવાની વિગત ૯ રાત્રે કેવી રીતે બોલવું. ૯૫ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ૫૦ નાડી તથા તેની સમજ ને ૯૭ અણાહારી ચીજોના નામ લાભાલાભ. ૯૯ પચ્ચકખાણના પાંચ સ્થાન ૫૩ ચંદ્ર-સૂર્યનાડીમાં કરવા ગ્ય કાર્યો ૧૦૧ લઘુ-વડી નીતિ કરવાની દિશા પ૪ નવકાર ગણવાને વિધિ ૧૦૩ સમૂર્છાિમ મનુષ્ય ક્યાં ઉપજે ૧૫ જપના પ્રકાર, અને આવર્તે ૧૪ દાતણ કેવી રીતે કરવું, કયારે પ૬ ધ્યાનના સ્થળને કાળાદિકને ન કરવું અને કેવું કરવું વિચાર. ૧૦૬ સ્નાન કેમ કરવું, કયારે ન કરવું ૬૧ નવકારથી કેટલું પાપ જાય ૧૦૮ દેવપૂજાદિકમાં જળ સ્નાન શાસ્ત્ર૬૩ ધર્મ જાગરિકા કેમ કરવી ૧૧૦ ભાવનાન (સંમત ૬૫ સ્વપ્ન વિચાર ૧૧૨ પૂજામાં કેટલાને કેવા વસ્ત્રો પહેરવા ૬૭ સવારે ઉઠી હાથ જો, વડી- ૧૧૫ પૂજા કરતી વેળા સાત શુદ્ધિ - લોને તાત્કાર કરવા ૧૨૭ જિનમંદિર જવાને વિધિ Page #7 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ નં. વિગત ૧રર બત્રીસ નાટકાના નામ ૧૨૮ પ્રભુને નવ અગે પૂન પુષ્ઠ ન. મિત ૨૪૨. માતાપિતા અંગે જીવતા જ પુષ કાર્ય કરવું ૨૪૪ ગુરૂ વનના પ્રકાર ને વિધિ કેમ ૨૪૯ ગુરૂતુ' બહુમાન કરવુ', કેમ એસવું। ૨૫૦ દેશના સાંભળવાની રીત અને લાભે ૨૫૮ ક્રિયા અને જ્ઞાન વિષે ૧૩૧ પૂજાના પ્રકાર ૧૩૬ મૂળ નાયકની પ્રથમ પૂજા ૧૪ર નૈવેદ્ય પૂજા રાજ કરાય ૧૪૫ ચૈત્યવંદનના પ્રકાર ૧૪૭ પ્રભુની ત્રણ અવસ્થાનું ચિંતન ૧૪૮ મે-પાંચ-અષ્ટ-સપ્રકારી પૂજા ૧૫૩ વિસ્તૃત સ્નાત્ર પૂર્જા ૧૬૧ નાશ પામતા ચૈત્યની સાધુએ પશુ ઉપેક્ષા ન કરવી ૧૬૨ ધનરહિતશ્રાવકે દ્રવ્યપૂજા ફ્રેમ કરવી ૧૬૩ દ્રવ્યપૂજામાં ચૈત્યવંદન ભાષ્યના ૨૦૦૪ ભેદ ૧૭૫ દ્રશ્યસ્તવ-ભાવસ્તવનું ફળ ૧૭૬ જિનદર્શન અને પૂજાનું ફળ ૧૭૭દરરોજ ત્રણ ટાઈમ પૂજા કરવાનું વિધાન ૨૬૧ સાધુને સુખશાતા પુથ્વી વહે. રાવવું, ભક્તિ કરવી. ૨૦૨ દેરાસરની ઉચિત ચિંતા, ૨૦૪ જ્ઞાનની આશાતના [સંભાળ ૨૦૫ દેવની અશાતના ૧૦, ૪૦, ૮૪ ૨૧૦ ગુરૂની તેત્રીસ આશાતના ૨૧૬ દેવદ્રવ્યનુ રક્ષણ-વૃદ્ધિ કેમ કરવી ૨૩૮ ઘર ચૈત્યના ચાખા વિ.ની વ્યવસ્થા ૨૪૦ સ્વદ્રવ્યથી ધર્મ અનુષ્ઠાના કરવા ૨૪૧ સાધારણુ દૃન્ય વાપરવામાં વિવેક ૨૬૮ સાધ્વીજીની સંભાળ, ગુરૂ પાસે અભ્યાસ કરવા, કરાવવે. ૨૭૦ વ્યાપાર્જન વિધિ ૨૭૩ વ્યાપાર વિધિ ૨૭૫ આવિકાના સાત ઉપાય ૨૮૦ સેવા કાની કરવી ૨૮૬ ભિક્ષાના ભેદ ૨૮૯ કુવા માલના વ્યાપાર ન કરવા ૨૯૪ ઉત્તમ લેદાર કાણુ ૩૦૩ ઉધરાણી મીઠાશથી કરવી સાર-૩૦૫ કાઈની ઈર્ષ્યા ન કરવી ૩૦ ૬ કાળાબજાર ન કરવા ૩૦૭ ખેાટા માપતાલ ન રાખવા ૩૦૮ સ્વામિદ્રોહાદિ પાપ કર્મ ન કરવા ૩૧૪ ન્યાયમાગે જ અનુસરવું ૩૧૮ મિત્ર કેવા કરવા ૩૨૦ દુર્જન સાથે પ્રેમ વવું મોતિ હાય ત્યાં લેણદેણુ ન કરવી Page #8 -------------------------------------------------------------------------- ________________ - ૫ નં. વિગત પુષ્ઠ નં. વિગત ૩૨૩. થાપણ કેમ રાખવી, કેમ વાપરવી ૩૦૪ પશુ-પંખીથી લેવાના ગુણ ૩૨૪ સ્વગામ કે સ્વદેશમાં વેપાર કરવો ૪૦૦ સુપાત્રે દાન દેવાની રીત ૩૨૫ પરદેશ શુભ શકુને, ભાગ્યશાળી ૪૮૬ ભજનાવસરે સુપાત્ર દાન સાથે જવું ૪૮૭ સુખી શ્રાવકે ભેજન વખતે ૩૨૬ પરદેશમાં ધ્યાનમાં રાખવા જેવા દ્વાર ખુલ્લા રાખવા નીતિ વચને ૪૯૦ પ્રકૃતિને યોગ્ય પરિમિત ભોજન ૩૨૯ સત્કાર્યો સદા કરવા જોઈએ ૪૯૧ ભોજનની વિધિ કરવું ૩૩૨ કપાજ માં યત્ન કરવો ૪૯૩ પાણું કેમ અને કયારે પીવું ૩૩૩ અતિ લોભ ન કરવો. ૪૯૪ ભોજન પછીના કૃત્યાકૃત્ય ધર્મ, અર્થ, કામનું સેવન ૪૯૬ સ્વાધ્યાયના ભેદ ૩૩૬ આવક મુજબ ખર્ચનું પ્રમાણ પ૦૦ રાત્રિકૃત્ય ૩૩૯ ન્યાયયુક્ત ધનથી થતા લાભ ૫૦૧ સામાયિક–પ્રતિક્રમણ ૩૪૭ વ્યવહાર શુદ્ધિનું સ્વરૂપ ૫૦૩ પ્રતિક્રમણને ભેદ અને સમય ૩૩૫ પરનિંદા-સ્વપ્રશંસા ન કરવી ૫૦૫ જોડીયા પર્વ અને સૂતક સંબંધી ૩૫૩ લોક વિરૂદ્ધ આચરવું નહિ ૫૦૭ દેવસિ પ્રતિકમણને વિધિ ૩૫૫ ઉચિત આચારે, પિતાનું ઉચિત પ૦૯ રાઈ, પ્રતિક્રમણને વિધિ ૩૬૦-૬૧ માતાનું અને ભાઈનું ઉચિત ૫૧૦ પફિખ, ચૌમાસી, સંવત્સરી ૩૬૩ સ્ત્રીનું ઉચિત પ્રતિક્રમણની વિધિ ૩૬૮ પુત્રનું ઉચિત ૫૧૧ ગુરૂની વિશ્રામણું ૩૭૨ સગાસંબંધીનું ઉચિત ૫૧૨ ૧૮૦૦૦ શીલાંગરથનું સ્વરૂપ ૩૭પ ગુરૂનું ઉચિત ૫૧૩ અનાનુપૂર્વ અને તેનું ફળ ૩૭૭ સ્વનગરવાસીઓનું ઉચિત ૫૧૫ સ્વજનેને રોજ ધર્મોપદેશ દેવો ૩૮૦ અન્ય ધમીઓનું ઉચિત ૫૧૮ નિદ્રાની વિધિ ૩૮૨ અવસરોચિત વચનથી થતે લાભ ૫ર૪ કામરાગને કેમ છત - ૩૮૩ મૂખના ૧૦૦ લક્ષણે પર૭ કષાયોને કેમ છતવા ૩૮૬ અન્ય હિત વચને પ૩૦ ચારે ગતિમાં દુખેને વિચાર Page #9 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ નં. વિગત પૃષ્ઠ નં. વિગત ૫૩૧ ધર્મના રેજ મનોરથ ભાવવા ક૭ સ્ત્રીનું રક્ષણ, એગ્ય મિશે પર પવય-પૌષધ અંગે ૬૧૮ જિનમંદિર પ૩૪ આરંભ ને સચિત્તને ત્યાગ ૬૨૧ છતાર પ૩૫ અઠ્ઠાઈઓની વિચારણા ૬૩૫ જિનબિંબ ૫૩૮ પૌષધના ભેદે–તેની વિધિ ૪૦ અંજનશલાકા અને પ્રતિષ્ઠા ૫૫૩ ચાતુર્માસિક કૃત્ય ૬૪૧ પુત્રાદિકને દીક્ષા મત્સવ બે પ્રકારના નિયમો ૬૪૨ પદસ્થાપના, જ્ઞાનની ભક્તિ ૫૫૮ ચાતુર્માસિક અભિગ્રહ ૬૪૪ પૌષધશાળા પ૬૪ ચાતુર્માસિક કૃત્યેનું વિધાન ૬૪પ દીક્ષાને સ્વીકાર લૌકિકશાસ્ત્રમાં પણ છે ૬૪૬ ભાવશ્રાવકો કેવા હોય પ૬૮ વષકૃત્યના ૧૧ ધારે ૬૪૯ આરંભનો ત્યાગ ૫૭૦ સંધપૂજા ૬૫૦ બ્રહ્મચર્ય, ૧૧ પ્રતિમા પછી સાધર્મિક વાત્સલ્ય ૬૫૧ અંતિમ આરાધના ૫૭૬ ત્રણયાત્રા ૬૫૪ ઉપસંહાર ૫૮૫ સ્નાત્ર મહત્સવ દેવદ્રવ્યની વૃહિ ૬૫૫ ગ્રંથકારની પ્રશસ્તિ ૫૮૭ શ્રુતજ્ઞાનની આરાધના, ઉજમણું પ૭ પરિશિષ્ટ-પચ્ચફખાણે ૫૮૮ શાસનની પ્રભાવના ૬૫૮ શ્રાવકને કરવા યોગ્ય કર્ત પર આલોચના ૬૫૮ શ્રાવકના ૩૫ ગુણ ૫૦૬ આલેચન લેનારના દસ દોષ ૬૬૦ સામાયિક એટલે શું? ચાર દેષ ૫૯૭ આલોચના લેવાથી ફાયદા સ્થાપનાચાર્ય–ચરવળ શા માટે ૬૦૧ જન્મત્ય–ઘર કયાં ને કેવુ ૬૬૧ કટાસણું–મુહપત્તિ શા માટે ૬૦૩ સારા-ખરાબ પાડોશથી લાભ ૬૨ ૧૦૮ મણકા કેમ પ્રભુ પૂજાનું ફળ ૬૦૫ ભૂમિની પરીક્ષા [હાની ૬૬૩ સાથીય, નૈવેદ્ય, ફળ, ચામર૬૦૮–૯ ઘરનું માપ, ઘરની બાંધણી પૂજા શા માટે. દશ ચંદરવા, સાતમરણ, ૧૮ દેવ રહિત ૬૧૫ વરકન્યાના ગુણ . - વીતરાગ, મામદ, સાતભય એક મણકા કેમ. પર મિલ માપ ધરની અધિની Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ પૃષ્ઠ. નં. વિગત • પૃષ્ઠ નં. વિગત ૬૬૪ છ લેશ્યા અને તેનું ફળ ૬૬૮ ભાવના, પ્રભુનું ખૂળ કેટલું ૬૫ પાંચયિા, નારકીને દસ વેદના, ૬૬૯ સૂતક વિચાર-M.C. અંગે . સ્ત્રીઓ શું ન પામી શકે, ભાવ- ૬૭૦ ઈરિયાવહી કરતાં ૧૮૨૪૧૨૦ શ્રાવકના છ લિંગ, અતિક્રમ ભાંગે મિચ્છામિ દુક્કડં અપાય છે વિ. પુન્ય-પાપ કેટલા પ્રકારે સામાયિકના ૩૨ દેષ : બંધાય વિગેરે ૬૭૧ પ્રતિક્રમણમાં છ આવશ્યકના ૬૬૭ ગુરૂ વંદનથી થતા લાભો. ૨૨ હેતુઓ, પ્રતિક્રમ ણમાં આચારની અભક્ષ્ય, ૩૨ અનંતકાય, પાંચ શુદ્ધિ, પ્રતિક્રમણના આઠ નામો. પ્રતિક્રમણના સૂત્રો તેના કર્તા પ્રતિક્રમણ શા માટે કરવું જોઈએ. શ્રાવિધિ ગ્રંથમાં આવેલા દૃષ્ટાંત નં. દષ્ટાંતો પૃષ્ઠ નં. દષ્ટાંત પૃષ્ઠ ૧ BR ભુવનભાનુ કેવલિ ૪ ૧૬ છણહાશેઠ ૨ HF વરાહમિહિર ૮ ૧૭ નૈવેદ્ય પૂજા પર નિર્ધન ખેડૂત ૧૪૩ ૩ ગામડીયા કુલપુત્ર ૯ ૧૮ વિધિ-અવિધિ પર ચિત્રકાર ૧૬૭ ૪૪ આદ્રકુમાર ૧૯ અવિધિથી અ૯પલાભ ૧૭૦ ૫ શુકરાજ ૨૦ ઈર્ષ્યા પર કુંતલારાણી ૧૭ર ૬ શ્રી દત્તકેવલી ૨૧ દ્રવ્યસ્તવ પર કુવાનું ૧૭૫ ૨૨ ધર્મ અભ્યાસે મરછને ૭ સુરસુ દરકુમાર સમક્તિ ૧૮૧ - ૮ શિવકુમાર ૨૩ વિધિ બહુમાન પર ધર્મદત ૧૮૨ ૯ સમળી ૨૪ ગાયની ઉપેક્ષા પર બ્રાહ્મણે ૨૦૪ ૧૦ કમલશેઠ ૨૫ આંતરિક ભક્તિ પર ભીલ ૨૦૪ ૧૧ અંબડ પરિવ્રાજકના શિષ્યો ૮૯ ૨૬ દેવદ્રવ્ય ભક્ષણ-રક્ષણ પર ૧૨ કુલપુત્ર ૧૦૯ સાગર શેઠ ૨૧૭ ૧૩ પુણ્યસાર ૧૧૧ ૨૭ જ્ઞાન–સાધારણ દ્રવ્ય ભક્ષણ * ૧૪ કુમારપાળ : ૧૧૪ પર કર્મ સાર–પુણ્યસાર ૨૦૨૩ ૧. ૨૮ દેવું રાખવાથી દોષ પર ! Page #11 -------------------------------------------------------------------------- ________________ પૃષs ઘણાંત પુષ ન હષ્યતિ જાત ૨૨૮ ૫૧ અહિથી કમાનાર ૨૭૮ ૨૯ દેવદ્રવ્ય સંભાળનારને પ્રમાદ ' પર ગર્વ ન કરવા ઉપર ૨૮૩ થી થતા દોષ ૨૦૧ ૫ રાજ પ્રસન્ન થાય તે ન્યાલ ૩૦ મંદિરના દિવા વાપરવા પર કરી દે ૨૮૩ ઉંટડી ૨૩૩ ૫૪ મુગ્ધશેઠ ૨૯૧ ૩૧ થડા નકરાથી ઉજમણું પપ ભાવડશેઠ ૨૯૫ કરનાર લક્ષ્મીવતી ૨૩૬ ૫૬ આભડ શેઠ ૨૯૮ ૩૨ - ધમિલકુમાર ૨૪૭ ૫૭ ભાગીદારના ભાગથી લાલ ૩૦૧ ૩ મો દઢ પ્રહારી ૨૪૮ ૫૮ જ્યાં ત્યાં ન્યાય ન કરવા ૩૪ પ્રદેશીનુપ ૨૫૧ પર શેઠ પુત્રી ૩૦૪ ૩૫ DR આમરાજા ૨૫૪ ૫૯ મનમલિન પર બે મિત્રો ૩૦૬ ૩૬ થાવસ્થા પુત્ર ૨૫૫ ૬૦ વ્યવહારશુદ્ધિ અંગે હલાકશેઠ ૩૦૮ ૩૭ UR તાલીતાપસ ૨૬૦ ૬ વિશ્વાસઘાત પર વિસેમિર ૩૦૯ ૩૮ પર પૂરણતાપસ ૨૬. દૂર સત્યવચન પર મહણસિંહ ૩૧૭ ૩૮ અંગાર મઈકાચાય ૨૬૦ ૬૩ ભીમસેની ૩૧૮ ૪૦ છરણશેઠ ૨૬૩ ૬૪ ધનેશ્વરશેઠ ૩૨૧ ૪૧ UF શાલિભદ્ર ૨૬૩ ૬૫ વન આપતાં સાક્ષી રાખ ૩૨૨ ૪ર પર રેવતિ શ્રાવિકા ૨૬૪ ૬૬ ભાગ્યશાળી સાથે જવામાં ૪૩ પર જવાનદ વૈદ્ય ૨૬૫ લાભ ૩૨૫ ૪૪ મ જયંતી શ્રાવિકા ૨૬૫ ૬૭ પાપ ઋદ્ધિ અંગે ' ૩૭૧ ૪૫ 5 વંકચૂલ ૨૬૬ ૧૮ નવો વહુ ૩૩૭ ૪૬ 1 કેશાવેશ્યા ૨૬૬ ૬૮ વિદ્યાપતિ શેઠ ૪૭ અવંતિકુમાલા ૨૬૬ ૭૦ દેવ અને યશ શેઠ ૩૩૮ ૪૮ - અભયકુમાર ૨૬૭ ૭૧ સોમરાજા ૪૮ - માસતુષમુનિ ૨૬૯ ૭૨ લાખ બ્રાહ્મણને જમાડનાર ૩૪૨ ૫૦ ન્યાયપર યશોવરાજ ૨૭૦ ૭૩ અન્યાયધનથી દુખી રકશેઠ ૩૪૪ ૩૪૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ ન, દાંત પૃષ્ઠ નં. ૪ષ્ટાંત પૃષ્ઠ જ રાજ્ય વિરૂદ્ધ બોલનાર ૯૧ સંધ પૂજા પર મહણસિંહ ૫૭૦ રોહિણી ૩૫૦ કર સાધર્મિક ભક્તિ પર દંડછે, પરનિંદા કરનાર-ડોશી ૩૫ર વીર્ય રાજા પજ જ સાચા દેવો ન બેલવા પર ૩૫૩ ૧ ૯૩ સાધર્મિક ભક્તિ પર ૭૦ લાત મારનારને શું સંભવનાથ પ્રભુ વિ. ૫૭૫ કરવું? ૩પ૭ હ૪ વેપારાર્થે જતાં પૂર્વે મહા ૭૮ સ્ત્રી કહ્યાગર મંથરાળી ૩૬૭ પૂજા ભણાવવી પ૮૬ ૭૯ સંપ પર પાંચ આંગળી ૩૭૪ ૯૫ શલ્ય પર લમણા સાધવી ૫૯૮ ૮૦ વ્યવહાર શુદ્ધિ પર ધનમત્ર ૩૯૬ ૯૬ કુગ્રામવાસ પર શેઠ . ૬૦૨ ૮૧ સુપાત્રદાન, પરિગ્રહ પરિમાણ પર રત્નસાર ૪૦૩ . ૯૭ જિનમંદિરની ચીજ વાપર૮૨ એકાક્ષ ૪૯૮ ૬૦૭ વાથી નુકશાન ૮૩ પ્રતિક્રમણ પર દઢતા ૯૮ વિધિપૂર્વક ઘરબાંધવાથી લાભ ૬૧૧ (સેનૈ આપી પ્રતિક્ર. કર્યું) ૫૦૩ ૯૮ વિધમી સાથે પરણવાથી ૮૪ સ્વાધ્યાય ઉપર ધર્મદાસ ૫૧૪ નુકશાન ૬૧૪ ૮૫ ધન્યશેઠ પાઉ૧૦૦ જિર્ણોદ્ધારથી થતા લાભ 2 UR દેશાવકાશિક પર વાનર ૫૨૧ મંત્રી વાભેટ ૬૨૧ ૮૭ BR જંબૂસ્વામિ પર૫ ૮૮ પૌષધ પર ધનેશ્વર શેઠ ૫૪૪ ૧૦૧ ઉદાયનરાજા અને જિવત | સ્વામિની પ્રતિમા ૬૨૪ ૮૯ અછતી વસ્તુ ત્યાગ પર કમકમુનિ ૧-૨-૩ સામાયિક ઉપરના ત્રણ. ૧ ૯૦માસાના નિયમ પર ૧૨ રાત્રિભૂજન ત્યાગ ઉપર ૬૬ રાજકુમાર પર, ૪ ચૂનાધિક સૂત્રોથી નુકશાન ૬૭૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ ચિત્રપરિચય રૂમ પૃષ્ઠ વિગત : - ૧, ૩૯ પ્રભુની ભાવથી અષ્ટ પ્રકારી પૂજા કરતાં શ્રાવકે ૨ ૪૯૮ રાત્રિભોજન અને તેનું ફળ ૩ પ૦૦ શ્રી પાર્શ્વનાથ પ્રભુ ૪ પર૭ મધુબિન્દુ ૫ પરલ પુણ્ય-પાપનું ફલ ૬ પ૩૨ શ્રી ગૌતમ સ્વામી ૭ પ૪૯ પુન્યનું –દેવલોક વિમાને ૮ પપ૩ સ્થાપનાચાર્ય ૯ ૫૬૦ કંદમૂળ આદિ અનંતકાય ૧૦ પ૬૧ રાત્રિભેજન તેનું ફળ (પરલેક) ૧૧ પ૬૪ માંસ-મદરા-માખણ-મધ-ધુમ્રપાન કરનારને આલોક અને પરલોકમાં મળતાં માઠા ફળ ૧૨ ૫૬૫ કંદમૂળ-માંસ વિ. રાત્રિભોજન કરનારને આલોક પરલેકમાં મળતાં ફળ ૧૩ ૫૬૬ દારૂથી નુકસાન ૧૪ પ૬૮ તીર્થકર દેવ અને આઠ પ્રાતિહાર્ય ૧૫ પછ૭ ચતુર્વિધ સંઘ અને રથયાત્રા ૧૬ ૫૮૦ દેરાસરે – તીર્થભૂમિ ૧૭ ૫૮૪ તીર્થયાત્રા ૧૮ ૫૮૭ ઉજમણાનું દશ્ય–છોડ ૧૯ ૬૦૦ અષ્ટ ભાંગલિક ૨૦ ૬૦૧ તીર્થંકર પ્રભુ અને આઠ પ્રાતિહાર્યા ૨૧ ૬૧૮ દેરાસર ૨૨ ૨૩૧ પ્રભુ મહાવીર ૨૩ ૬૩૪ દેરાસરમાં વિવિધ ધર્મની ક્રિયા ૨૪ ૬૫૯ શ્રાવકની દિનચર્યા ૨૫, ૬૪ છ લેશ્યાની ઓળખ Page #14 -------------------------------------------------------------------------- ________________ » હી શ્રી શંખેશ્વર પાશ્વનાથાય નમ: | મુળીનગર મંડન શ્રી પાર્શ્વનાથાય નમ : આગામે દ્ધારક શ્રી આનન્દસાગર સૂરીશ્વરેજો નમ: | મા સ ગિ ક વ ત ય ! આર્ય દેશમાં ધર્મ પુરૂષાર્થની પ્રધાનતા રહેલી છે. ધર્મ સાધના નાનું સંપૂર્ણ ફલ મેક્ષ છે. જે ભવ્યાત્મા ધર્મ આરાધે તે કમને ક્ષય કરી પરમપદને પામે છે. માટે જ પાદર કર્મભૂમિમાંથી જ ભવ્યાત્મા વીતરાગપ્રણિત ધર્મ આરાધી સ્વશ્રેય સાધી છવમાંથી શિવ અને માનવમાંથી ભગવાન બની શકે છે. - જગતમાં ધર્મો અનેક જોવા મળશે પરંતુ તે પૈકી આત્માને મોક્ષની સાથે સંબંધ કરાવી આપે તે ક ધર્મ છે તે વ્યક્તિએ પિતાના વિવેક બળે તપાસી વિચારી પછી આરાય બનાવવો જોઈએ. કેટલાક ધર્મો આલોકનું સુખ આપે, કેટલાક સુખને બદલે દુઃખ પણ આપે આવા ધર્મો ધર્માભાસવાળા હોઈ સર્વથા હેય છે. શુદ્ધ સેનું લેનાર તેની પરીક્ષા કર્યા પછી જ લે છે તેમ જેને શુદ્ધ ધર્મને ખપ છે તેને પણ પરીક્ષા કરીને જ ગ્રહણ કરવો જોઈએ અને જીવનના અંત સુધી આરાધી લેવો જોઈએ કુમારપાળ મહારાજ ની જેમ. ધર્મ પણ સૂમ બુદ્ધિથી સમજી ગ્રહણ કર જોઈએ તેમ શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મ. સા. પણ ફરમાવે છે સુદેવ-ગુરૂ -ધર્મ અને તેથી વિપરીત કુદેવ-ગુરૂ–ધર્મનું સ્વરૂપ પણ ક. સ. ભ. શ્રી હેમચંદ્રસૂરિ મ. સા. શાસ્ત્ર વિ. ગ્રંથમાં પણ બતાવ્યું છે. વિવેક બળે આદરણુય વસ્તુને અમલમાં મૂકવી અને છોડવા જેવી વસ્તુને છોડવી એ જ પરમાર્થ. જીવન સુંદર અને પવિત્ર જીવવું હશે તો ધમકળાની ખાસ જરૂર છે. ધર્મકળા વિનાનું જીવન માનવને દાનવ બનાવે છે. દાનવતા દિષથી બચી માનવતાના ગુણોને વિકાસ કરવો હોય તો તેને જીવ નમાં ધર્મકળા અવશ્ય અપનાવવી જોઈએ. . દેશ-અંશમાત્ર ધર્મમય જીવન જીવી જાણે તેને શ્રાવક ધર્મ કહે છે અને સર્વથી ધર્મમય જીવને છરી જાણે તેને સામાજિક Page #15 -------------------------------------------------------------------------- ________________ અથવા દેશ વિરતિપર્ણ જેનામાં છે તે શ્રાવક ધર્મ અને સાવ વિરતિપાછું જેનામાં છે તેને સાધુધર્મ કહે છે. ચારિત્ર મેહનીય કામના સાપશમ વિના સર્વવિરતિ ધર્મ પામી શકાતું નથી. એટલે નકકી થયું કે સર્વવિરતિ ધર્મ એટલે સર્વ પ્રકારના પાપકાર્ય પોતે કરે નહિ. બીજા પાસે કરાવે નહિ અને કોઈએ કર્યા હોય તે તેની પ્રશંસાઅનુમોદના કરે નહિ આવો સર્વપાપથી બચવા સ્વરૂપ ધમ જગતમાં ઉત્તમમાં ઉત્તમ છે. અને જેઓનું તેવું જીવન છે તેઓ ઉત્તમતમ છે, પૂજનીય છે, વંદનીય છે. આવો સર્વવિરતિ ધર્મ બધા લઈ શકે નહિ તે બીજાઓએ કેવા પ્રકારનું જીવન જીવવું ? આ પ્રશ્ન આજથી લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે મગધદેશના મહારાજા શ્રેણિક તેમના બુદ્ધિનિધાન સુપુત્ર અભયકુમારે પ્રભુ મહાવીરદેવને પૂછતાં સર્વજ્ઞ વીતરાગ વીર પ્રભુએ શ્રાવક ધર્મના આચારની વાત પ્રરૂપી. જેને ગણધર ભગવંતેએ સૂત્રરૂપે ગુંથી તે ગ્રંથ રૂપે બની જેનું નામ છે શ્રાદ્ધવિધિ. ગ્રંથના મૂળ લેકે ૧૭ છે તેને સમજવા માટે આચાર્ય પત્નશેખરસૂરિજી મ. સા. સં. ૧૫૦૬માં શ્રાદ્ધવિધિ ગ્રંથની વિધિ કૌમુદિ નામની ટીકા ૬૭૧ શ્લોક પ્રમાણ બનાવી ત્યારે આપણે શ્રાવકના આચારો-કર્તવ્ય કેવા હેવા જોઈએ તે કાંઈક અંશે સમજી શકીએ છીએ. પૂજયશ્રીને આપણું ઉપર મોટો ઉપકાર છે. આ ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃતમાં હાઈ બધા શ્રાવકને સમજવું કઠિન થઈ પડે તે માટે તેનું ગુજરાતીમાં ભાષાંતર થાય તે તેને સમજી શકાય અને યથાશક્ય પાલન પણ કરી શકાય. આ વિચાર અને આવતા પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી મહાયશ સાગરજી મ.સા. ને અમે વાત કરી તે પૂજ્યશ્રીએ કહ્યું કે પૂર્વે આનું ભાષાન્તર થયેલું છે અને કયાંક ઉપલબ્ધ પણ થાય ત્યારે અમોએ પૂજ્યશ્રીને વિનંતિ કરી ભાષાન્તર મેટી સાઈઝની બ્રા કરતાં નાની બુક રૂપે બને તે સારું અને વર્તમાન Page #16 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિ અનુરૂપ બાળ-યુવાન વૃદ્ધો દરેકને હેશે હે વાંચવાને ઉલ્લાસ જાગે તેવું બને તે ઘણું જીવો પ્રભુ માર્ગને જાણી શકશે, પામી શકશે અને આરાધી શકશે. ઉપરની હકીકતને લક્ષમાં લઈ પ. પૂ. ગણિવર્ય મહારાજશ્રી એ ઘરે જ પરિશ્રમ લઈ આ પુસ્તકનું ભાષાંતર, વિવિધ ભાવોને દર્શાવતા ઘણું ચિત્રો અને વિવિધ દૃષ્ટાંતોથી ભરપુર આ ગ્રંથ બનાવી દીધું. જ્યાં જ્યાં આચાર્ય રત્નશેખરસૂરિજી મ. સા. ગ્રંથમાં. વાર્તાને નિર્દેશ માત્ર કર્યો હોય તે-તે વાતન વિગતથી લખેલ છે. તદુપરાંત બીજી પણ કેટલીક ઉપયોગી વાતે-દષ્ટ અને ચિત્રા દ્વારા ગ્રંથને વધુ સુંદર બનાવ્યો છે. પાછળના પરિશિષ્ટમાં ધાર્મિક જીવન, વ્યવહાર ઉપયોગી વાતો બતાવી છે. સૌનું આકર્ષણ ખેંચે તેવી વાત તે એ છે કે આ ગ્રંથમાં પેઈજ નંબર સાથે ૫. પૂ ઉપાધ્યાય શ્રી, યશોવિજયજી મ. સા. કૃત શ્રી સીમંધર સ્વામિને વિનંતિરૂપ સવાસો ગાથાનું સ્તવનની એકેક લાઈન ગોઠવી છે. આ કાર્યમાં દરેક રીતે દ્રવ્ય તથા સેવાથી સહગ આપનાર, શારદાબેન કેશવલાલ પ્રેમચંદ પારેખ, બીપીનભાઈ, ભરતભાઈ, સતીષભાઈ વિજયભાઈ ભોગીભાઈ, વાડીભાઈ, કીર્તિભાઈ, કીરણભાઈ હસમુખભાઈ, નટવરભાઈ, ખાનપુર સંધ, જામનગર સંઘ જયંતિભાઈ, મણીભાઈ પેરા સંધ, રમણભાઈ, અમૃતભાઈ મનુભાઈ, નયનભાઈ, શાંતિભાઈ, ફોટા મૂકાવનાર મહાનુભાવો અને નાને મોટા લાભ લેનાર દરેકને, સાધુ તથા સાધ્વીજી મહારાજને મુળી સંઘને ગોડીના ટ્રસ્ટી ગોકળભાઈ, અમરચંદભાઈને પ્રેસ મેનેજર ડાહ્યાભાઈ, બ્લેક ડીઝાઈન બનાવનાર આદિને આભાર માનીએ છીએ. તથા મુકેશ, ધર્મેશ, સંજય, નયન, નૃપેશ, રોહિતને કેમ ભૂલાય ? અંતમાં આ ગ્રંથના વાંચન-મનન-ચિંતનથી પવિત્ર જીવન, જીવી મોક્ષના અથિ બને એજ શુભેચ્છા. - આ ગ્રંથમાં મતિમંદતા કે પ્રેસદષથી ક્ષતિ રહી હેય તે વિધાને સુધારીને વાંચશે. પ્રકાશક Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રુતભક્તિમાં લાભ લેનારની શુભ નામાવલિ ગણુિવર્યશ્રી નરદેવ સાગરજી મ.ના ભારતીબેન જયંતીલાલ લાલભાઈના ઉપદેશર્થી છાપરીયા શેરી, સુરત, આત્મશ્રેયાર્થે મહ. રાજેન્દ્રકુમાર શેઠ મીઠાભાઈ ગુલાબચંદ કપડવંજ વિનયકુમાર બબાભાઇ ગીરધરનગર સા. મલયાલી મના ઉપદેશથી શ્રી વિશ્વનંદીકર જૈનસંધ પાલડી જેન મર્ચન્ટ તથા જામનગર ગાંધી રમણલાલ મેહનલાલ સા. પ્રગુણાશ્રીજી મ.ના ઉપદેશથી તપ.જૈન ઉપાશ્રય શામળાની પળ સા. નિપુણશ્રીજી મ.ના ઉપદેશથી મનસુખભાઇ વેલચંદ બેરીવલી સા. નવરત્નાશ્રીજીની પ્રેરણાથી વસંતલાલ બાવચંદ ઘાટકોપર જૈનસંધ નરોડા સૂર્યકાંત પી શાહ ગાંધીનગર સા. ગુણદયાશ્રીજી મ. ના શિષ્યા શ્રીગાંધીનગર વે. મૂ. જૈનસંધ, કલ્પલતાશ્રી, લક્ષીતજ્ઞાશ્રી, સુનય. , સંઘની બહેન , જ્ઞાશ્રી, ધર્મજ્ઞાશ્રી મ. સા.ના સુરેન્દ્રભાઈ બી શાહ ,, 'ઉપદેશથી નગરશેઠને વડ સુમતીલાલ સી. વખારીયા ,, સા. પ્રવિણ શ્રીજી મ.ના ઉપદેશથી ધનસુખલાલ બી. શાહ જનસંધ નવરંગપુરા દિનેશભાઈ સી. શાહ , સા. હિતશાશ્રીજી મ.ના ઉપદેશથી શાહ ચીમનલાલ નાથાલાલ , જૈનસંધ દરવાજાનો ખાં એ. એસ. કે મીસ્ત્રી એન્ડ કાં. સા.કેવલ્યશ્રીજી મ. ભવ્યાનંદશ્રી સિદ્ધાર્થભાઈ કે જવેરી ,, મ.ના ઉપદેશથી વિજયનગર સઘ રાજેન્દ્રભાઈ ટી. પરીખ , સા. ચારશીલાશ્રીજી મ, ઉપદેશથી ગીરીશભાઈ સી. શાહ શ્રાવિકા બેન બારડોલી પી. કે. શેઠ સા. કેવલ્યશ્રીજી મ. સા. કરૂણાશ્રી કીર્તિભાઈ બી. વેરા જી મ.ના ઉપદેશથી જવેરીપાર્ક બીપીન ભાઈ જે. બાવીસી સા. સુશીમાથીજી મ ના ઉપદેશથી અરવિંદભાઈ જી. દોશી જૈનસંધ દશાપોરવાડ અમીચંદ પુનમચંદ જૈન સા. પ્રિયધર્માશ્રીજી મ.ના ઉપદેશથી જી. કે. વોરા શ્રાહિઓ નાગપુર ઉજમશીભાઈ સી. શાહ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ બચુભાઈ એ. શાહ , મહીલા મંડળે ' .. નગીનદાસ નરોત્તમ શાહ દોશી પાનાચંદ રાઘવજી , પોપટલાલ નગીનદાસ શેઠ: રૂપાભાઈ ચાંપશીભાઈ , ચીનુભાઈ સી. શાહ લલીતાબેન ધરમશીભાઈ ટોળીયા, એન કે. મહેતા ગાંધી બીપીનચંદ્ર ધનવંતરાય , પ્રવિણભાઈ એન. દોશી શાહ વાડીલાલ કરસનજી , એન. કે. સેનેથા દેશી નાનચંદ પ્રાગજીભાઈ , હર્ષદભાઈ એસ. વોરા દોશી પરસોત્તમ દેવજીભાઈ , વિજયભાઈ બી. શાહ દેશી જેઠાલાલ જગજીવન ,, ચંદ્રકાંત સી. શાહ દેશી મનહરલાલ ઉકાભાઈ , ધીરૂભાઈ ડી. દેશી દોશી તારાચંદ મેતીચંદ , આ છનીયાર છે. મૂ પૂ. જૈનસંધ ડે. મનસુખલાલ નાથાલાલ , શ્રી જેન વે. મૂતપ સંધ મુળી મહેતા જીવરાજ સૌભાગ્યચંદ , કાઠારી કેશવલાલ ભુદરભાઈ મુળી સંઘવી ઉમેદચંદ્ર ગુલાબચંદ , કઠારી જગપાળ જેરાજભાઈ , શેઠ દલીચંદભાઈ વાલજીભાઈ, કોઠારી અમુલખ જસરાજભાઈ , દેશી નગીનદાસ ન્યાલચંદભાઈ , કોઠારી વાડીલાલ જસરાજભાઈ , ઉદાણી નાથાલાલ શામજીભાઈ ,, શ્રી જૈન છે. મૂ સંઘ વાંકાનેર દોશી પુનમચંદ મનસુખલાલ છે શાહ પ્રાણલાલ લીલાધરભાઇ , મહેતા વલમજી નાગજીભાઈ , મણવાર અમૃતલાલ પોપટલાલ , શાહ લાધાભાઈ દેવચંદ , મહેતા લક્ષ્મીચંદ રૂપચંદ , ગાંધી હેમચંદ ત્રીભોવનભાઈ , ભંડારી અશ્વિનભાઈ મીઠાલાલ , મેધાણી બાવાભાઈ વ્રજપાળ , નીતિસૂરિ જૈન યુવક મંડળ ,, દોશી લાલચંદ વેલજીભાઈ , શાહ પાનાચંદ ચત્રભુજ , શાહ જેઠાલાલ વર્ધમાન શેઠ જેઠાલાલ મુળજીભાઈ , શાહ શાંતિલાલ રાજપાળભાઈ ,, દેશીદેવજીભાઈ નાનજીભાઈ , શાહ સુંદરજી જેઠાભાઈ , વેરા જેઠાલાલ અભેચંદ , શાહ દુર્લભજી- કાલીદાસ , 5 Page #19 -------------------------------------------------------------------------- ________________ શાહ હીરાચંદ અબજીભાઈ , શાહ પ્રાણજીવન દીપચંદભાઈ શેઠ કાલીદાસ ડાહ્યાભાઈ , શાહ ઈશ્વરલાલ જગજીવન ધોરાજી મંજુલાબેન અમૃતલાલસિકંદ્રાબાદ કેશવલાલ પીતાંબરભાઈ ચેટીલા, લાભુલાલ ધનજીભાઈ એક સદગૃહસ્થ ચંપા ફેબા શાંતિલાલ મનસુખલાલ , શાહ ભેગીલાલ ગાંડાલાલ , શેઠ ચંપકલાલ મનસુખલાલ , શાહ મનગલાલ ઝવેરચંદ , શાહ નંદલાલ મણીલાલ , નટવરલાલ જેઠાલાલ ભીખાલાલ ચતુરદાસ બચુભાઈ મગનલાલ પાનાચંદ ગણેશભાઈ ભાનુલાલ ખીમચંદ પ્રભાબેન ગુલાબચંદ રાયગઢ કંચનબેન વનેચંદ હળવદ વસંતલાલ ઉતમચંદ ઊંઝા છોટાલાલ સુરચંદભાઈ , નટનરલાલ વાડીલાલ , એન. વી. જન . સંઘ દેરાશેરી રાજકેટ પિપટલાલ વનમાળીદાસ , હરજીવન મોતીચંદ કંસાર , શાહ જસરાજ ખેતશીભાઈ વીછીયા શાહ ભગવાનજી તલકસીભાઈ ,, શાહ અમુલખ રણછોડભાઈ , શાહ હીમચંદ ખામચંદભાઈ, શાહ નરસીદાસ તલકસીભાઈ, શાહ અમુલખ ગોરધનભાઈ , શાહ જીવરાજ સોમચંદભાઈ , શાહ મહેન્દ્રકુમાર કેશવલાલ , શાહ કાંતીલાલ ત્રીભોવનદાસ , મોદી ઈજજતરાય રતીલાલ લીમડા શાહ શાંતિલાલ ચંપકલાલ , શેઠ પદમશી રવજીભાઈ જામનગર પાટલીયા જેઠાલાલ ઝવેરચંદ , મહેતા લઘુભાઈ માણેકચંદ મહેતા વસનજી નાનચંદ , શેઠ મણીલાલ તારાચંદ મંજુલાબેન ઝવેરચંદ ચુડગર શેઠ હરજીવન મકનજી જવેરી અનુપચંદ હેમચંદ , શેઠ વ્રજલાલ નાનજીભાઈ , ખજુરીયા નારણુજી દેવચંદ ,, તં બોળી ત્રિભૂવનદાસ તેજપાળ , એક સગૃહસ્થ હ. અમુભાઈ , મહેતા મગનલાલ સવજીભાઈ , શેઠ હંસરાજ ડાહ્યાભાઈ , મકીમ પ્રભુલાલ છગનલાલ , ફેકરીયા ફુલચંદ સેમચંદ ,, શેઠ પ્રતાપરાય માણેકચંદ , Page #20 -------------------------------------------------------------------------- ________________ સંધવી વીઠ્ઠલજી ધનજી , શેઠ જગજીવન ઘેલાભાઈ , મેતા ત્રિભોવનદાસ નાગજીભાઈ, દેશી છગનલાલ દેવજીભાઈ , સંઘવી હરીલાલ ભાયચંદભાઈ, શેઠ મુલજી રણછોડભાઈ , પારેખ છગનલાલ કરસનજી , વરા મણુલાલ ગોપાલજી , અફીણી માણેકચંદ દેવસીભાઈ , શેઠ દીપચંદ ત્રિભોવનભાઈ , મેતા રાયચંદ વર્ધમાન છે. શાહ જય તીલાલ મોહનલાલ , શેઠ મણીલાલ પ્રાણજીવન છે સુતરીયા કેશવલાલ દેવચંદ , પાટલીયા મગનલાલ હીરાચંદ , પારેખ હિરાલાલ જીવરાજ , સંધવી ભગવાનજી પીતાંબર , વોરા ભગવાનજી કપુરચંદ, , ઠક્કર જીવરાજ જગજીવનભાઈ ,, મેતા જયંતીલાલ લક્ષ્મીચંદ , મેતા બુદ્ધિલાલ રણછોડભાઈ ,, મકીમ છબીલદાસ છગનલાલ ,, એક સવ્રુહસ્થ જામનગર વોરા લાલચંદ કપુરચંદ , ભણસાલી હઠીસીંગ ટેકરસી , કુંડલીયા ધીરજલાલ ચુનીલાલ, ધીરજબેન ધીરજલાલ રાહ રસીકલાલ નાગરદાસ , ધીરજબેન પ્રભુલાલ . • શેઠ વ્રજલાલ જેઠાલાલ , , પાટલીયા મણીલાલ ઝવેરચંદ , વેરા દુર્લભજી કાલીદાસ , દેશી છગનલાલ દેવજીભાઈ , શેઠ છોટાલાલ ઉમેદચંદ સુખડીયા રતીલાલ હેમતલાલ પાનાચંદ મેતા લાધાભાઈ મોરારજી દેશી જેઠાલાલ ફૂલચંદ શેઠ કે. પી. શાહ કે. એસ. શાહ મોહનભાઈ પટેલ પ્રફુલભાઈ વસા રતીભાઇ કામદાર ડે. અનુપભાઈ સંઘવી બચુભાઈ ગુલાબચંદ દોશી , પ્રતાપભાઈ શાહ પિસાતી શ્રાવકશ્રાવિકા તરફથી , લતીપુર જૈન સંધ લતીપુર સંઘવી દીપચંદ ત્રિભોવન છે ચત્રભુજ શામજી ઠક્કર બેચરલાલ દેવસીભાઈ , દેશી રવજીભાઈ ડોસાભાઈ વોરા જેસંગલાલ ગોકુલદાસ , હિતેશ એન્ડ કુ. હિતેન એન્ડ કાં. મોરબી જૈન તપગચ્છસંધ મોરબી Page #21 -------------------------------------------------------------------------- ________________ જેઠાલાલ ડાહ્યભાઈ ' પ્રાણજીવન અવિચળભાઈ મુંબઈ દેશી હરજીવન-નાગજીભાઈ મોરબી સંઘવી મેહનલાલ લાલચંદ , વસંતલાલ વલભદાસ મહેતા છે મહાસુખલાલ વલભદાસ , પારેખ દુર્લભજી ડોસાભાઈ , મહેતા પરસોતમ પાનાચંદ , પ્લોટ જૈનસંઘ સંઘવી રામજી મેઘજીભાઈ , રમણીકલાલ વસંતલાલ રાજકેટ મહેતા લક્ષ્મીચંદ નેણશીભાઇ મોરબી વર હિંમતલાલ શામજીભાઈ ,, શાહ બેચરદાસ જેઠાલાલ , મહેતા મણીલાલ ચાંપસીભાઈ ,, જેરામભાઈ મુળજીભાઈ શેઠ ,, મહેતા મોહનલાલ શીવલાલ , મહેતા મલીચંદ વર્તમાનભાઈ, સેલાણી જગજીવન પોપટલાલ, મહતા ભાયચંદ જીવરાજભાઈ , મહેતા મેરારજી સૌભાગ્યચંદ , મહેતા નવલચંદ જગજીવન ,, શાહ રેવાશંકર વલમજીભાઈ , શાહ સુખલાલ રાયચંદભાઈ ,, સંઘવી મણીલાલ શીવલાલ ,, મહેતા હરખચંદ પોપટલાલ , શાહ નંબકલાલ ન્યાલચંદભાઈ, જગદીશભાઈ સી. ત્રીવેદી , દેશી દલીચંદ ગુલાબચંદ દોશી જયંતીલાલ શીવલાલ, મહેતા છગનલાલ જાદવજી ,, વનેચંદ ગુલાબચંદભાઈ દેસાઈ, છબીલભાઈ માણેકચંદ દોશી , કીરચંદ ઉજમશી દરીયા , રતીલાલ વનેચંદ દેસાઈ , દયાકુંવર છબીલાલ દેશી ,, તારાચંદ કાલીદાસભાઈ દેશી, નવલચંદ ત્રીભવનભાઈ પારેખ,, દલીચંદ તારાચંદ ચમનલાલ અમરચંદ મહેતા ,, જીવરાજ વ્રજપાલ મહેતા ,, દરીયા નીમચંદ હરજીવન , પારેખ જેઠાલાલ દુર્લભજી , નાનાલાલ જગજીવન મહેતા , હિંમતલાલ જગજીવન મહેતા, ચંદુલાલ જલાભાઈ મહેતા ,, કંચનગૌરી ચુનીલાલ , ભગવાનભાઈ કાલીદાસ સંઘવી, જૈવંતલાલ અમૃતલાલ મહેતા છે અમરચંદ મેઘજીભાઈ પારેખ ,, કાંતીલાલ કાલીદાસ શાહ , માણેકચંદ રાજપાળ શેઠ ,, વાડીલાલ જસરાજ મહેતા , ગીરધરલાલ મોહનલાલ દેશી ,, ડો. કે. એન. સંઘવી ચરાડવા હિંમતલાલ છબીલાલ ટંકારા સંધવી દામજી ત્રીભવન જામનગર ચંદ્રકાંત શામજીભાઈ મુંબઈ ચંદુલાલ કાલીદાસભાઈ વાંટાવદર Page #22 -------------------------------------------------------------------------- ________________ ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામિને નમઃ Fou 1. AA紀庭園 ચરમ તીર્થં પતિ શ્રી મહાવીર સ્વામિ ૧૪ સ્વપ્ના – પાંચકલ્યાણકા 卐国酒 TAFF ३- नन्धावर्त OON decrtiwifie rater अष्टमंगल ४- वर्धमानक जाता. राय जी] ५ भद्रासन ६- कलश मीनयुगल ८. दर्पण Page #23 -------------------------------------------------------------------------- ________________ એ ૩૮ રેખમૃત વ, લબ્ધિ તા: સંડારે | મી ! રે મોતમ સમીપે હાઈ કા હદ તો અનન્ત લબ્લિનિધાન ગુરૂશ્રી ગૌતમ સ્વામિ અંગુઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરૂ ગૌતમ સમરીએ વાંછિત ફલદાતાર Page #24 -------------------------------------------------------------------------- ________________ શકે . જો કે શ્રી વીર પ્રભુના પાંચ કલ્યાણ કે, સમવસરણ તથા અન્ય પ્રસંગે મુનિશ્રી ક૯૫વર્ધન ગણિવર્ય શ્રી મહાયશ આચાર્ય દેવશ્રી દર્શન મુનિશ્રી પ્રીતિવર્ધન રાગરજી મ. સા. સાગરજી મ. સા. સાગરસૂરિજી મ. સા. સાગરજી મ. સા. Page #25 -------------------------------------------------------------------------- ________________ એકાગ્રતા માટે જાપ એક અમેાધ સાધન છે. જ ગલમાં ભક્તિ, માર્ગદર્શન, ધમની પ્રાપ્તિ, અંત સમયે નવકારમં ત્ર, દેવલાક. Page #26 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. આચાર્ય દેવ શ્રી દશનસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરને | વૈયાવચ્ચ ગુણસંપન્ન આ ગ્રંથના અનુવાદક ગણિવર્ય મુનિરાજ શ્રી પ્રતિવર્ધનસાગ૨જી મ. સા. શ્રી મહાયશસાગરજી મ. સા. Page #27 -------------------------------------------------------------------------- ________________ ગુણસંપન્ન સુશ્રાવક ઉત્તમ શ્રાવિકાબેન અ.સૌ. કેશવલાલ પ્રેમચંદ પારેખ શારદાબેન કેશવલાલ પારેખ ખુબજ ઉદાર, સુહૃદયી, ધર્મ મય શાંતસ્વ માવી, દયાળ, ધર્મ પરાયણ, સ્વ, અમૃતલાલ ભુદરભાઈ કોઠારી મળી જીવન છે. મુળીમાં ઉપધાનતપ ત્રણેઉપધાન કર્યા સિદ્ધાળમાં જે મને જિનશાસનની ઘણી સેવા કરી છે. કરી પ્રથમમાળા પહેરી નવ્વાણુ માસક્ષમણ, નવાણુ વધ તપ વિ. બે પુત્રોએ દીક્ષા લીધી છે. ગણિમડાયાસાગરજી યાત્રા સિદ્ધગિરિની કરી, વષો. જેમની પુત્રીએ દીક્ષા લીધી છે. મ. સા. મુનિ પ્રીતિવર્ધનસાગરજી મ. સા, તપ, ૧૬ ઉપ કરેલ છે. સાદગીજી યેતિપ્રજ્ઞા શ્રીજી સા, Page #28 -------------------------------------------------------------------------- ________________ સ. ૨૦૩ માં પ્રવચન કુશલ મુનિરાજશ્રી મહાયશ સાગરજી મ.સા. નું ઊંઝા નગરે ચાતુર્માસ થયેલ ત્યારે પર્યુષણમાં નાના-મેટાએએ આરાધના કરી ચૌસઠ પ્રહરી પૌષધ, ઉપધાનમાં જોડાયેલ નાના દ બાળકા, કાલેઝ્યને, માળના વાડા, નૂતન મુનિ શ્રી પ્રીતિવર્ધન સાગરજી મ.સા.ની દીક્ષા સ. ૨૦૩૧ના કા.વ. ૧૦ આદિ પ્રસંગે Page #29 -------------------------------------------------------------------------- ________________ કરી છે ૪ સારા જ હજારો સં. ૨૦૩૨ના મુળીનગરે મુનિરાજ શ્રી + હ યશ સાગરજી મ.સા. તથા મુનિશ્રી પ્રીતિવર્ધન સાગરજી મ.સા.નું ચાતુર્માસ થયું. ઠાકોર સાહેબના બગલામાં ઉપધાનતપની આરાધના થઇ. ઠાકોર સાહેબના હસ્તે ઉદ્ધાટન, માંગલિકશ્રવણ, સુરેન્દ્રનગર સંઘના પ્રમુખ કાંતીભાઈનું વકતવ્ય, ઉપધાન કરી પ્રથમમાળા પહેરનાર કેશવલાલભાઈ પારેખને ગુરૂદેવ વાસક્ષેપ કરી રહ્યા છે બાજુમાં બીપીનભાઈ C.A. ઉભા છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રેમી કેશવલાલ પ્રેમચંદ પારેખ તથા અ. સૌ. શારદાબેન કેશવલાલ પારેખ પરિવારે સ. ૨૦૩૪માં પ.પૂ. આ. ભ. શ્રી દર્શન સાગરસૂરીશ્વરજી મ.સા. તથા ગણિવર્ય શ્રી મહાયશ સાગરજી મ. સા.ની શુભ નિશ્રામાં પાટડીથી શખેશ્વર તીને છ'રી પાળતા સંધ કઢાવેલ તેનુ દૃશ્ય. સ. ૨૦૩૨માં મુળ નગરે ઠાકાર સાહેબના બંગલામાં ઉપધાનતપ પ્રારંભ આમત્રિત મહેમાને, માળની ક્રિયાનું દશ્ય, માળના હાડમાઠથી મળી શહેરમાં ફરતા વરઘોડો વિ. દશ્યો. Page #31 -------------------------------------------------------------------------- ________________ સ. ૨૦૩૧ના શાહપુર પાંચપળ જૈન સં. ૨૦૩૫માં તળેગામ દાભડામ ઉપાશ્રયે મુનિશ્રી મહાયશસાગરજી મ.સા. શ્રી મહાયશસા મરજી મ.સા.ના શું ની શુભ નિશ્રામાં પર્યુષણમાં સૌથી વધુ કપુરચંદજીની પુત્રીની દીક્ષા બાદ તપશ્ચર્યા અમદાવાદમાં થયેલ રથયાત્રા કાયમી જૈન પાઠશાળાની સ્થાપન વિ.ના દ. તેના દશ્ય. Page #32 -------------------------------------------------------------------------- ________________ સં. ૨૦૩૫માં મુંબઈ–ગાડીમાં પ.પૂ. ગુરૂદેવ ઉપાધ્યાય શ્રી દર્શનસાગરજી મ.સા ની આચાર્ય પદવીની વિધિ બાદ શ્રાદ્ધવર્ય કેશુભાઈ પારેખ પૂ. ગુરૂદેવને કામળી વહોરાવી લાભ લઈ રહ્યા છે. પૂ. ગુરુદેવશ્રીની સાથે શાંતિસ્નાત્રમાં મુનિશ્રી મહાયશસાગરજી (મ. સા.) વિ. દા. Page #33 --------------------------------------------------------------------------  Page #34 -------------------------------------------------------------------------- ________________ સુશ્રાવક જેઠાલાલ ચુનીલાલ શાહ જન્મ તા.૨૬-૭-૧૯૨૦ શાંત ક્રુઝ-મુ`બઈ સાધર્મિ કવ ત્સલ્ય પ્રેમો, ધર્મક્રિયાના રાગી, રાજ પ્રભુ પુજા, તત્ત્તરસિક, મોટી ઉંમરે પણ ધના અભ્યાસની ઉત્કંઠાવાળા સતત પ્રયત્નશીલ છે. શેઠશ્રી ઝવેરચંદજી દેવીચંદજી પુનમ યા (લાારા-મારવાડ) પૂના આદીનાથ સોસાયટીમાં સ’. ૨૦૩૫માં માણેકચ ંદ રતનજીના માતુશ્રીના (સ્વર્ગવાસ) બાદ ધ્યેય નિમિત્તે શાંતિ સ્નાન-અષ્ટાદિકા મહેત્ર પૂ. ગુરુદેવશ્રી મહેશ સાગર મામા તથા મુનિશ્રી પ્રીતિવધ સાગર માં નિશ્રામાં ઉજવાયેલ. ઘેર પગલા કરવા, મંગલિક શ્રવણ વિ. દૃશ્યા. Page #35 -------------------------------------------------------------------------- ________________ શેઠ શ્રી ભુરમલજી વાલાજી શાહ ઉપધાનતપ કરાવ્યા. માળ પહેરી શંખે. શ્વર આગમ મંદિરમાં મૂળ નાયકના શિખર પર વજાનો લાભ લીધો છે. સ્વ. શેઠશ્રો કેશવલાલ રૂગનાથદાસને સુપુત્ર રમણલાલ કેશવલાલ મુ. શેઠશ્રી ચમનલાલ મોહનલાલ (પુજાપરાવાળા) વાલોડ.જન્મ સં. ૧૮૮ ૬ ૧છે. ૧૧ જેમને ખાનપુર સંઘના દેરાસર તથા ઉપ. ન્ય હાઈસ્કૂલમાં આદર્શ શિક્ષક તરીકે શ્રય માટે તન-મન-ધનથી અથાગ પરિશ્રય ખ્યાત ધમીઠું રોજ પ્રભુ પૂજન કરે છે. ઉઠાવ્યા છે ખાનપુર સંધના માજી પ્રમુખ પિતાના નામનું આયંબિલ ખાતુ છે. ધામિ ક્ષેત્રે દરેક કાર્યમાં સુંદર સહયોગ આપે છે પુજાપરામાં કેળવણી મંડળના પ્રમુખ હતા Page #36 -------------------------------------------------------------------------- ________________ જન્મ : તા. ૧૩–૯–૧૯૧૭ સ્વ, શેઠશ્રી ભોગીલાલ કેશવલાલ સંઘવી (કડીવાળા) ૧૪, સરીતકુ ંજ સેાસાયટી, ખાનપુર, અમદાવાદ-૧ સ્વસ્થ : તા. ૨૯-૩-૧૯૭૭ જેમનું સારૂં જીવન ધર્મપરાયણમાં વીતેલ છે. ધર્મીષ્ઠ, મહેનતુ અને અથાક પરિશ્રમી હતા. ધધાની સાથે સાથે ધાર્મિક તથા સામાજીક બંને ક્ષેત્રે ઉદારતાથી ફાળા આપતા. શ્રી ખાનપુર જૈન દેરાસર તથા ઉપાશ્રયમાં તેમને ખૂબ મહત્ત્વના ફાળા છે. સ્વ વતન કડીમાં પણ અનેક ક્ષેત્રે તન મન ધન દ્વારા કાર્ય કરી પ્રતિષ્ઠા મેળવી હતી. Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રો તીર્થંકર પ્રભુનું સમવસરણ ભાવતિય કર સમે વસરણુમાં બીરાજી મધુર ધ્વનિએ દેશના આપી અનેક જીવાને તારનારા અતિશયવાળા વીતરાગ પ્રભુને કોટિ કાટિ વંદના શ્રાદ્ધવિધિષ્ઠ થના અનુવાદક ગણિવર્ય શ્રી મહાયશસાગરજી મ. સા. Page #38 -------------------------------------------------------------------------- ________________ A : ૬ - હી હી’ સર જાનાય નમ: અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમ સ્વામીને નમ: આગમારે શ્રી આનન્દસાગરસૂરીશ્વરે નમ: तपोगच्छगगनगमोंमणि-श्रीरत्नशेखरसूरिविरचित श्राद्धविधिप्रकरण પણ સટીક ભાષાશર સહિત ટીકાકારનું પંચપરમેશિની સ્તુતિરૂપ મંગલિક अर्हसिद्धगणीन्द्रवाचकमुनिप्रष्ठाः प्रतिष्ठास्पदं, पश्च श्रीपरमेष्ठिनः प्रददतां प्रोच्चैर्गरिष्ठात्मताम् । द्वैधान् पश्च सुपर्वणां शिखरिणः प्रोद्दाममाहात्म्यतश्वेतश्चिन्तितदानतश्च कृतिनां ये स्मारयन्त्यन्वहम् ॥१॥ જેઓ અપૂર્વ–માહાસ્યથી અને મનવાંછિતના દાનથી, એમ બન્ને પ્રકારે પંડિતેને હંમેશાં પાંચ જાતના કલ્પવૃક્ષની યાદ દેવરાવે છે, તે શ્રી અરિહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુરૂપ પાંચ પરમેષ્ટિએ ગૌરવયુક્ત ઉચ્ચ પ્રતિષ્ઠાના સ્થાન (મોક્ષ) ને આપ. श्रीवीरं सगणधरं प्रणिपत्य श्रुतगिरं च सुगुरूंश्च । રિવોનિ પજ્ઞ– “શ્રાદ્ધવિધિળ' રાત્રિત રા શા - શ્રી ગૌતમાદિ ગણુધ સહિત શ્રી વીર પ્રભુને, શાસ્વતીદેવીને અને સદ્દગુરૂઓને પ્રણમીને સ્વરચિત શ્રાવિધિ” પ્રકરણ પર વિવેચન કરું છું. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨] ઢાળ- સ્વામી સીમધરા વિનતિ, શ્રા. વિ. युगवरतपागणाचिपपूज्यश्री सोमसुन्दरगुरूणाम् । वचनादधिगततत्वः, सत्यहितार्थ प्रवत्तम् ||३|| યુગપ્રધાન એવા તપાગચ્છના નાયક પૂજ્ય શ્રી સામસુંદર ગુરુના વચનથી તત્ત્વને જાણીને ભગ્ન પ્રાણીના હિતને માટે શ્રાદ્ધવિધિ પ્રકરણુને કાંઈક વિસ્તારથી કહું' છુ’ ગ્રંથનુ મ ́ગલાચરણ ', सिरिवीरजिणं पणमिश्र, सुआओ साहेमि: क्रिमवि सइद विहिं । રાશિદ્દે મુળા, નળિયો ગમયનુાં ।। (મૂળ) કેવલજ્ઞાન, અશે।કાદિ આઠ પ્રાતિડા, વચનના પાંત્રીશ ગુણ, અતિશય વગેરે અશ્વથી યુક્ત ચરમ તીર્થંકર શ્રી વીર જિનરાજને ઉત્કૃષ્ટ ભાવપૂર્વક ત્રિકરણ યાગે. નમીને રાજગૃહનગરીમાં અભયકુમારના પુછવાથી શ્રી વીર પ્રભુએ કહેલા શ્રાવકના આચારને ( શ્રાદ્ધવિધિને શ્રતાનુસાર તથા ગુરુ-પર'પરાએ સાંભળેલા ઉપદેશ પ્રમાણે હું. ટૂંકમાં કહું છું. અહીયાં જે “વીર” પદ્મનુ' ગ્રહણ કર્યુ છે, તેનાથી કરૂપ શત્રુના નાશ કરનાર અર્થ ઘટે છે. કહ્યું છે કે,— (તપવડે) કર્મીને દૂર કરે છે, તપવડે ચાલે છે અને તપરૂપી વીયે (પરાક્રમે) યુક્ત છે, તેટલા માટે “ વીર ”કહેવાય છે. રાગાદિક શત્રુઓના જિતવાથી ‘જિન ' પદ પણ સાક જ છે; વળી ૧ દાનવીર, ૨ યુદ્ધવીર, ૩ ધર્મવીર, એમ ત્રણે પ્રકારનુ” ‘ વીરપણુ' તે તીર્થંકરમાં છે. જ. કહ્યું છે કે,—આ અસારસંસારના દારિદ્રણને [ વરસીદાન વખતે ' Page #40 -------------------------------------------------------------------------- ________________ હિ. કુ] તે સાંભળ મહારી દેવ રે; [ કરડે સેમૈિયાના દાનવડે દૂર કરીને [ દાનવીર ], તેમજ મહાદિ વંશમાં ઉત્પન્ન થયેલા ગર્ભમાં–સત્તામાં રહેલા પણ કર્મરૂપ બલવાન શત્રુઓને (મૂળમાંથી જ) હણીને { યુદ્ધવીર ], તથા ક્ષહેતુક દુસ્તપ તપને નિસ્પૃહ મનવડે. તપીને [ ધર્મવીર ], ત્રણ પ્રકારના વરયશ”ને ધારણ કરનાર ત્રણ લેકના ગુરુ શ્રી મહાવીર સ્વામી જય પામે. વીરજિન” પદથી એઓ ચાર મૂલતિશય૧ અપાયાપરામ (જેનાથી ઈતિ આદિ રૂપ કષ્ટ દૂર રહે) ૨ જ્ઞાનાતિશય–ઉત્કૃષ્ટ જ્ઞાનવાલા, ૩ પૂજાતિશય–દેવેન્દ્રોને પણ પૂજવા ગ્ય, અને ૪ વચનાતિશય જીવ સ્વભાષામાં સમજી શકે ઈત્યાદિ ગુણવાની ઉત્તમ એવી વાણી છે, એમ જણાવ્યું છે. આ ગ્રંથમાં જે છ દ્વારનું વર્ણન કરવાનું છે, તેનાં નામ, दिणरतिपयचउमासिगवच्छरजम्मकिच्चिदाराई । સદાખજુઠ્ઠા, “સવિડિ” મળિકન્નતિ ૨ા (મૂળ) ૧ દિન-કૃત્ય, ૨ રાત્રિ-કૃત્ય, ૩ પર્વ–કૃત્ય, ૪ ચાતુર્માસિક–કૃત્ય, પ વાર્ષિક-કૃત્ય, ૬ જન્મ-મૃત્યઃ એ છે દ્વારનું શ્રાવકજનના ઉપકારને માટે આ “શ્રાદ્ધવિધિ” નામના ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવશે. [ ઉપરની] પહેલી ગાથામાં મંગલ અને બીજીમાં ગ્રન્થના વિષયનું નિરૂપણ કરીને વિદ્યા, રાજ્ય, અને ધર્મ, એ ત્રણે, એગ્ય (મનુષ્ય)ને જ અપાય, એ ન્યાયે શ્રાવકધર્મ ચિગ્ય કેણ હેઈ શકે તે જણાવે છે. . . . . ! Page #41 -------------------------------------------------------------------------- ________________ તાહ રાજ શિર ધ [શ્રા, વિ. सइंडताणस जुम्गो भइमपई विसेसनिउपई । તેમ નગરથરિ વિહોરા (મૂળ) - ૧ ભદ્રક પ્રકૃતિ, ૨ વિશેષ નિપુણેમતિ, ૩ ન્યાયમાર્ગમાં પ્રેમ અને ૪ દઢ નિજપ્રતિજ્ઞ સ્થિતિ–આવા ચારે ગુણયુક્ત હોય તેને શ્રાવકે ધર્મને યોગ્ય સર્વાએ જણાવ્યું છે. ભદ્રક પ્રકૃતિ એટલે પક્ષપાત કે કદાગ્રહ રાખ્યા વગર મધ્યસ્થ ભાવ ધારણ કરવાને ગુણ, કહ્યું છે કે – रत्तो दुट्ठो मृढो पुव्वबुग्गाहिओ अ चत्तारि। ए ए धम्मारिहा अरिहो पुण हाइ मज्ज्ञत्था ॥१॥ ૧ રક્ત એટલે ( દૃષ્ટિરાગી ) એ ધર્મને અયોગ્ય છે. જેમ-ભુવનભાનુ કેવલીને જીવ પૂર્વ ભવમાં ( વિશ્વસેન) રાજાને પુત્ર ત્રિદંડીમભક્ત હતા, તેને જૈન ગુરુએ અત્યંત કષ્ટથી પ્રતિબધી દઢધમી (અંગીકાર કરેલા સમક્તિ ધર્મમાં દઢ) કર્યો; છતાં પણ પૂર્વ-પરિચિત. ત્રિદંડીના વચન દ્વારા દષ્ટિરાગ પ્રગટ થવાથી તે સમ્યક્ત્વ વમીને અનંત ભવમાં ભમે. દષ્ટિરાગી ધર્મ પાળી શકતા નથી તેના ઉપર કિ દ૧ ભુવનભાનુ કેવળીના જીવ વિશ્વસેનનું દૃષ્ટાન્ત (ભવભાવના ગ્રંથમાં અનિત્ય ભાવનાના પ્રસંગમાં ભુવનભાનુ કેવળીનું ચરિત્ર આપવામાં આવ્યું છે. આમાં ભુવનભાનું કેવળી વિજયપુરના ચંદ્રમૌલિ રાજા આગળ પિતાને જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળ્યો ત્યાંથી માંડી Page #42 -------------------------------------------------------------------------- ________________ . ક આદર તાહરી એત્ર રે, ૠમિ (૧) સ કેવળજ્ઞાન પામ્યા સુધીનું પોતાનું વૃત્તાંત ઉપમિતિ ભવપ્રપ`ચની શૈલિએ જણાવે છે. જે ટુક્રમાં નીચે મુજબ છે) વિજયપુર નામના નગરમાં ચંદ્રમૌલિ નામના રાજા રાજ્ય કરતા હતા. એક વખતે ઉદ્યાનપાલકે આવી જણાવ્યુ કે “ ઉદ્યાનમાં કેવળી ભગવંત પધાર્યા છે. ' રાજા ઉદ્યાનમાં ગયેા કેવળીભગવતને વંદન કરી બેઠો અને પુછ્યુ કે કે‘ હે ભગવન્ મને કાણુ શરણભૂત થશે અને માશ નિસ્તાર કરશે ’ ભગવાને જવાબ આપ્યા કે ‘ મને શરણભૂત થઈ મારો નિસ્તાર કર્યાં તે તમને પણ શરભૂત થઈ તમારો નિસ્તાર કરશે ’ પછી કેવળી ભગવંત, ઉપમિતિની શૈલિએ પેાતાનું વૃત્તાન્ત જણાવે છે. આથી અન'તકાળ પહેલાં ચારિત્ર ધમ રાજાના સૈન્યના સહાયક થઈ ને મેહશત્રુના સૈન્યને ક્ષય કરી શકશે તેમ માની ક પરિણામ મહારાજાએ અસ’વ્યવહા - નિગાઇમાંથી સબ્યવહાનિાદમાં મને મૂકયા. આ સમાચાર સાંભળી માડુરાજાએ કુપિત થઈને ત્યાંને ત્યાં અનંતકાળ સુધી મને ગેાંધી રાખ્યા. પછી કમ પરિણમ રાજા પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, એઇંદ્રિય, તેઈંદ્રિય, ચઉરિદ્રિય, પચેન્દ્રિય નિચ, નક અને અનાય મનુષ્યમાં મને લઈ ગયા. વચમાં વાર મેહુરાજા કુપિત થઈ ને ઘણીવાર નિગેાદમાં લઈ જતા હતા. શ્યામ અન’ત પુદગલ પસવત્ત પછી આ ક્ષેત્રમાં અન તીવાર મનુષ્યષણ' પામ્યેા છતાં ત્યાં પણ મેહરાબાએ કુલદેથી; Page #43 -------------------------------------------------------------------------- ________________ છે. કુJરની વાસના પાસમાં, [શ્રા.વિજાતિદોષથી, જાત્યંધત્વથી અને બીજા અનેક દેષથી ધર્મના નામ માત્રને જણાવ્યા વિના પૂર્વની પેઠે ફરી એકે દ્વિયાદિકમાં લઈ જઈને મને અનેક પુદ્ગલ પરાવર્ત ભમાવ્યું. એમ કરતાં એક વખત શ્રીનિલય નગરમાં ધનતિલક શ્રેષ્ઠિને વૈશ્રમણ નામે હું પુત્ર થશે. ત્યાં સ્વજન ધન ભવન યૌવન વનિતાદિ બધું અનિત્ય સમજીને હે પ્રાણીઓ આપત્તિથી રક્ષણ કરનાર એવા ધર્મનું રક્ષણ કરો” આ. પ્રમાણેને ઉપદેશ સાંભળી ધર્મ કરવાની બુદિધ થઈ અને સ્વયંભુ ત્રિદંડીને શિષ્ય થયું. ત્યાં પણ મનુષ્ય જન્મ હારીને અનંતકાળ રખડ્યા પછી વિજયવર્ધનપુરમાં સુબળ શ્રેષ્ઠિને નંદન નામે પુત્ર થયે ત્યાં આગળ યથાપ્રવૃત્તિકરણ કરી ગ્રન્થિ પ્રદેશ સુધી પહોંચ્યા પણ છેદી ન શકો ત્યાંથી પાછા ફરી અને તીવાર એકેન્દ્રિયાદિમાં રખડયે આમ રખડતાં રખડતાં હું વિશ્વસેન કુમાર થયે. મલયાપુર નગરમાં ઈન્દ્ર નામના રાજા અને વિજયા નામની રાણીને પુત્ર થયો. તેનું નામ વિશ્વસેન રાખ્યું. સમય જતાં ઈન્દ્ર રાજા મૃત્યુ પામ્યા અને વિશ્વસેન રાજા બન્યો. અને તે વિશ્વભૂતિ નામના ત્રિદંડીને પરમ ઉપાસક થયે. પ્રસંગ મળતાં વૈરાગ્ય અને ગુરૂ ઉપદેશથી યથાપ્રવૃદિકરણ કરીને વિશ્વસેન સમ્યકત્વ પામ્યો. નિરંતર ગુરૂના ભાવનાવાહી ઉપદેશથી દઢ બની એ સમ્યકૃત્વને મહાચિંતામણિ રત્નની પેટે સાચવવા લાગ્યા. અને મિથ્યાત્વી ધર્મથી દૂર રહી તેમાં દૂષણ ન લાગે તે માટે Page #44 -------------------------------------------------------------------------- ________________ જિકુd હરિણામરેજે પહયા લોક રે [e પૂરતી કાળજી રાખવા લાગ્યો. આ વાત વિશ્વભૂતિ ત્રિદંડીએ સાંભળી અને તેથી તે પિતાના ઉપાસકને ફરી પિતાને કરવા મલયાપુર નગરમાં આવ્યો, ત્યાં આગળ આવી તેણે ઘેર તપશ્ચર્યા અને મંત્ર તંત્રથી નગરના લેકને ખેચવા માંડયા. નગરના ઘણ કે તેના દર્શને ગયા. સમ્યક્ત્વની મલિનતાના ભયે રાજા ન ગયો. છેવટે થાકી વિશ્વભૂતિએ રાજાને કહેરાવ્યું કે “પૂર્વ પરિચયને આમ જલદી અંત આવી ગયો? મળવામાં કે વાતચિતમાં શું નુકશાન થશે ? રાજા દાક્ષિણ્યતાથી ગયો એટલે ત્રિદંડીએ અનેક ચમત્કાર અને મંત્ર શિખવ્યા, રાજા લેભાયો અને તેને પૂર્વ કુદણિરાગ ફૈર્યો. સમક્તિ વમી નાંખ્યું અને પહેલાં કરતાં પણ વધુ વિશ્વભૂતિને ભક્ત બન્યો એટલું જ નહિ, પણ જૈનધર્મ અને જૈન ગુરૂની નિંદામાં તલ્ચર થયો અને ધર્મ હારી ગયો. આ રીતે દષ્ઠિરાગી ધર્મ પાળી શકતા નથી. . વિવસેનના ભવ પછી અનુક્રમે ધન શ્રેષ્ઠિને પુત્ર સુભગ થયો ત્યાં વિષયરાગથી ધર્મને હારી જઈ ગૃહપતિને પુત્ર સિંહ, જિનદત્તસૂતા જિનશ્રી, ધનજય પુત્ર કુબેર, ધનાઢયને પુત્ર કુબેર, અને શ્રેષ્ઠિપુત્ર સોમદત્ત થઈ કોધ માન માયા લેભથી સમ્યકત્વરત્ન હારી ગયે. ત્યાર પછી ધનશ્રેષ્ટિના સુત સુંદરના ભવમાં હિંસાથી, મણિભદ્રના ભાવમાં મૃષાવાદથી, રેહિણશ્રાવિકાના ભવમાં વિકથાથી ભારત હારતાં ડરીકના ભવમાં સર્વવિરતિ થઈ ચૌદપૂર્વ વાવયો. ત્યાર પછી સિંહવિમ, ભાનુકુમાર ઈન્દ્રદત થઈ Page #45 -------------------------------------------------------------------------- ________________ છે તેહમીરણ મુજ વિણ મહી, ઝા સાઈસિદણાં જઈ બદ્વિરેન્દ્ર થયો. પછી કુલમચંદ્ર કેવળી પાસેથી પોતાને વૃત્તાન સાંભળી ચારિત્ર મળી વળજ્ઞાન વ્યાખ્યો અને આજે ગુણ નિજ નામશી મને લુઅભાવળી કહે છે. “હે સા જિનશાસન મને શરણભૂત થવાથી મારે નિસ્તાર થયો તેમ તારે પણ તેથી નિતૂર થશે. છેવટે ચંદ્રમૌશિ રાજાએ કેવળી ભગવતપાસે દીક્ષા લીધી ને કેવળજ્ઞાન પામ્યા. ૨ ધષી પણ ભદ્રબાહુવામીના ગુરૂભાઈ વસાહ જિહિરી કે ધર્મને ચગ્ય છે. થો . કે વસહમિહિરની કથા . ભદ્રબાહુ અને વસહમિહિર ને જ્ઞાતિએ બ્રાહ્મણ અને સગા ભાઈ હતા. વરાગ્ય ખામી બન્ને જણાએ શ્રી યશોભદ્રસૂરિ મહારાજ પાસે દીક્ષા લીધી. ગુણી અને યોગ્ય ચાની સરભદ્રસૂરિ મહારાજે પાકુ સ્વામીને પિતાના પધર સ્થાપ્યા આ કારાણી અને સ્થાત્રિના ભગ્ન પરિણામથી વરાહમિહિર ચારિને ત્યાગ કરી જૈનધર્મને દ્વેષી થયા. થયો. દીક્ષા છોડયા બાદ જ્યોતિષશારા તને નિવાહ કરવા લાગ્યા તેમાં તેણે સારી પ્રસિદ્ધિ મેળવી અને વરાહમિહિરસંહિતા જેવા વિષ સાથે પણ રચ્યા. એકદા રાજાને ત્યાં પુત્ર જન્મે બધા આશીર્વાદ આપવા ગયા વરાહમિહિર પ્રાણુ ગમે. ભાબહસ્વામિએ સાધુ આચારને ઉચિત ન હોવાથી તેમને કહ્યું. મિહિરને જૈન ધર્મ . લેનાથી જૈન આચાર્ય માહુર નિદા દ્વારા તેને Page #46 -------------------------------------------------------------------------- ________________ થી ટલવામાન કિજે.-સા(િ૨) રાળા કાન-ભેર્યા અને કહ્યું કે જૌનપુએ વ્યહારશના છે. ભબહુસ્વામિએ સ્થળ્યું કે મેઈનું મરણ કહેવું વ્યાજબી નથી પણ જયારે ખેટી રીતે જૈનધર્મની નિંદા થાય છે તે કહું છું કે “રાજકુમારનું આયુષ્ય અલભ્ય છે અને તે બિલાડીથી મૃત્યુ પામશે તેમ તેનું પ્રબળ હવાથી બેટા આશીર્વાદ આપી જુઠા બનવું તે વ્યાખ્ખી નથી માટે આવ્યા નથી.” બન્યું પણ એમજ કે રાજાએ ઘણા પ્રયત્નથી બિલાડી દ્વારા રક્ષા કર્યા છતાં લેહમય બિલાડીથી આચાર્ય કહેલ સમયે રાજકુમારનું મૃત્યુ થયું. આ ઉપરાંત બીજી પણ વરાહમિહિરના જોતિષના જ્ઞાનમાં અલને બતાવી. આથી તે વધુ નિધર્મવી થશે અને અંતે મરી વ્યંતર થઈ સંઘમાં તેણે મરકીને ઉપદ્રવ કર્યોને શ્રી ભદ્રબાહુ સ્વામિએ “ઉવસગ્રાહર” બનાવી શાંત કર્યો. આ રીતે વરાહમિહિરની પેઠે ધમષી ધર્મ પામી શકતા નથી. ૩ મૂર્ખ તે ( સિદ્ધાંતના અને ગુરૂન) વચનના ભાવાર્થને અજાણ. ગામડાના કુલપુત્રના જે. ૬.૩ ગામડાના કુલપુત્રનું દષ્ટાંત કેઈ એક કણબીને પુત્ર પોતાને ઘેરથી રાજની ચાકરી કરવાને અર્થે નીકળે. ત્યારે તેની માતાએ તેને શિખામણ દીધી કે, “રાજ-સેવાર્થે વિનય કરે.ત્યારે તેણે પૂછયું કે- “વિનય એટલે શું?” તેણુએ શીખવ્યું કે, “નીચું જોઈને ચાલવું અને રાજાની મરજને અા હર કરવામાં આ Page #47 -------------------------------------------------------------------------- ________________ 4] જ્ઞાનવાન ચરણ ગુણ વિના શ્રા વિ વચન 'ગીકાર કરીને તે કણબીનાં પુત્ર ગ્રામાંતરે ચાકરી માટે ચાહ્યા. મામાં મૃગલાં પકડવાને છૂપાઈને ઊભા રહેલા શિકારીઓને દૂરથી દેખી તેણે મેટે સ્વરે પ્રણામ કર્યાં. તેના અવાજથી મૃગલાં નાશી ગયાં. ,, ,, 66 તેથી તેઓએ તેને માર્યાં. ત્યારે તે કહેવા લાગ્યું. ૮ મારી માતાએ મને શીખવ્યુ હતું, તેથી મેં એમ કર્યુ. ત્યારે શિકારીઓ ખેલ્યા કે, “તુ મૂખ છે, આવા પ્રસ`ગે છાનાં—માના આવવુ’. તે શિકારીઓના વચનને યાદ રાખીને ત્યાંથી આગળ જતાં માગમાં ધેાખી લેાકાને જોઈને નીચાં વળી છુપાતા છુપાતા ચાલવા લાગ્યા, જેથી ધાત્રીઓએ તેને ચારની ભ્રાંતિથી ફૂટયેા. ત્યારે પ્રથમ અનેલી સાચી હકીકત કહી સ’ભળાવ્યાથી તેમણે તેને શીખવ્યુ કે, “ આવા પ્રસ ંગે તા ‘ધાવાઈને સાફ થાઓ ' એમ ખેલતા જવું.” ત્યાંથી આગળ ચાલતાં કેટલાક ખી વાવનાર ખેડુતે વાદળ સામે જોતા હતા, તેઓને જોઇને તે “ ધોવાઈને સાફ થાએ ” એમ એલ્યા; ત્યારે તેઓએ તેને અપશુકનની ભ્રાંતિથી ફૂટયા ત્યાં પણ ખરી હકીકત કહેવાથી ખેડુતાએ શીખવ્યુ કે, “ ભૂખ ! આવાપ્રસંગે તે ‘ બહુ. થા બહુ થાએ ’ એમ ખેલવું. ” આ વચનને મનમાં ધારી (ગ્રહણ કરી) તે આગણ ચાલ્યેા. આગળ જતાં જતાં એક ગામમાં કોઈક મરણ પામેલાના શબને ઉપાડી રાતા જતા લોકેાને દેખી તે બેન્ચે કે, બહુ થાએ બહુ થા' તે વખતે તે લાકોએ પણ અપશુકનિયાળ સમજી તેને ફૂટયા. તેમની ** Page #48 -------------------------------------------------------------------------- ________________ કિJ, જે કસ કલાચાર રે - 1 પાસે પણ સર્વ બનેલી બીના તેણે કહી બતાવ્યાથી તેઓએ શિખામણ આપી કે, “આવા પ્રસંગે તે “આવું ન થાઓ” એમ બોલવું. તેઓનું બોલવું માન્ય કરી આગળ જતાં એક ઠેકાણે વિવાહને સંબંધ મેળવતા દેખી વિવાહના મંડપમાં જઈ તે બેલ્યો કે “આવું ન થાઓ-આવું ન થાઓ.” આ શબ્દો સાંભળી ત્યાં ભેગા મળેલા લેકેમાંના કેટલાકે તેને ખૂબ માર્યો. જેથી તેણે અગાઉ બનેલી અને શીખેલી સર્વ સાચી વાત જણાવી. ત્યારે તેઓએ સમજાવ્યું કે, “મૂ! એવા સમય પર તે “નિરંતર થાઓ-નિરંતર થાઓ* એમ બેલવું.” તે સાંભળી, ધારી લઈ, ત્યાંથી વિદાય થયા. આગળ. જતાં એક માણસના પગમાં બેડી ઘલાતી દેખીને તે બે કે, “નિરંતર થાઓ-નિરંતર થાઓ” આ વચને સાંભળતાં. જ તે પુરુષના સંબંધીઓએ તેને કૂટે ત્યાં પણ સાચું બલવાથી તેઓએ કહ્યું કે, “અરે મૂર્ખ ! આવા પ્રસંગ. ઉપર તે જલ્દી છૂટા થાઓ-જલદી છૂટા થાઓ” એમ બેલવું. તે મનમાં યાદ રાખીને આગળ વધે. રસ્તામાં બે જણે મૈત્રી બાંધતા હતા. તેમને દેખી નજીક જઈ તે. બે કે, “જહદી છૂટા થાઓ-જલદી છૂટા થાઓ” જેથી તેમણે પણ માર્યો તેમની પાસે પણ સત્ય બોલવાથી છૂટીને ચાલી કેઈ એક ગામમાં આવી પહોંચે. ત્યાં કેટવાબના ઘરમાં તે નોકરી કરવા રહ્યો. એકદા દુષ્કાળ સમયે તે. Page #49 -------------------------------------------------------------------------- ________________ 11 લૂર્જિયા રામ- જન રાખતી, [ ગ કોટવાળના ઘરમાં ખાવા સારુ રાખ તૈયાર કરેલી. તે વખતે કોટવાળ ચારે ગયેલ હાવાથી પેલી ભૂખ તેમે ખેલાવવા ગયા. ત્યાં ઘણા માણસાની મંડળી બેઠી હતી. તેમની સમક્ષ મોટા શબ્દે ( ઘાંટા પાડી) ખેલવા લાગ્યા કે, “ ચાલા-ચલા રાખડી થઈ જશે. ” તે સાંભળી કેટવાળ ઘણા જ શરમાઈ ગયા અને ઘેર આવી તેને ખૂબ ફૂટ અને શીખવ્યુ કે, “ભૂખ ! આવી શરમભરી વાત તા ખાનગીમાં જ કહેવી, કદાપિ ચાર જણના સાંભળતાં બેલવી નહીં.... ’' ત્યારબાદ થોડેક દિવસે ઘરમાં આગ લાગી તે વખતે કાટવાળને મેલાવવા માટે તે ચારા ઉપર આવ્યા. આ વખતે પણ અગાઉની માફ્ક મ'ડળી બેઠેલી હતી જેથી તે કાંઈ પણ બાલ્યા વિના મૂળા જ ઊભેા રહ્યો; અને ઘણી વારે લોકોના સમુદાય વીખરાઈ ગયા પછી તેણે કહ્યું કે સ્વામિ ! આજે આપણા ઘરમાં આગ લાગી છે. ” તે સ્તંભળી કોટવાળ ગુસ્સે થઈ ઐી કે, “ તારા જેવા મૂખના સરદાર કોઈ પણ નહી હોય; એમાં કહેવા શુ આવ્યા ? અને કયારના મૂંગા મૂંગા શુ' ઉભા રહ્યો ? એવા પ્રસંગે તેા જલ્દી જલ્દી ધૂળ, રાખ, માટી કે પાણી નાંખવુ' જોઈએ કે તરત જ આગ એલવાઈ જાય. ?? એક સમયે કોટવાળ હજામન કરાવી મસ્તકના વાળ (ચેતી) સુધી ખૂપથી વપતા હતા, તે સમયે વાળમાંથી ધ્રુમાત નીકળત દેખી સૂખે માન્ય કે, મારે ! અગ Page #50 -------------------------------------------------------------------------- ________________ કૂ] હા કરે. લેક પાકાર રે સ્વામિ (૩) [૧૩ લાગી; તેથી તરત જ તેના ઉપર ધૂળ અને પાણી નાખવા લાગ્યા. કેટવાળે ગુસ્સે થઈ નાકરીમાંથી કાઢી મૂકયા. આવી રીતે ખરા ભાવાથ' (હેતુ) તથા સમયને નહી જાણી શકનારા પણ ધને અયોગ્ય જાણુૠ. ૧ ૪ પહેલાંથી કોઈ એ બ્યુગ્રાહિત કરેલ ( ભરમાવેલ ) હોય તે પણ ગેાશાલાથી ભરમાઈ ગયેલા નિયતિવાદી જેવા ધમ ને અયેાગ્ય જાણવા આ ચારે પ્રકારના અયેાગ્ય છે. મધ્યસ્થવ્રુત્તિ-સમષ્ટિ; તે આદ્ર કુમારાદિકના જેવા ધમ ને ચાગ્ય મધ્યસ્થ વૃત્તિવાળા જહુવા. ૬ ૪.૪ મધ્યસ્થતા ઉપર આર્દ્રકુમારની કથા (સૂયગડાંગ સૂત્રનું છઠ્ઠું અધ્યયન આ કુમાર સંબંધીનું છે તે અધ્યયનમાં ગેાશાળક, બૌદ્ધ અને બ્રાહ્મણ ધ સાથેની આ કુમારની ખૂબજ તાત્ત્વિક ચર્ચા છે. સૂયગડાંગ સૂત્રના ટીકાકાર શીલાંકાચાર્ય મહારાજે શરૂઆતમાં આર્દ્રકુમારની કથા આપી છે તેને સક્ષેપમાં અહિં કહુ છું. ) મગધ દેશમાં વસંતપુર ગામમાં સામિાયક નામના કુટુબી વસતા હતા. કાલક્રમે વૈરાગ્ય પામી ધમ ઘેષ આચાર્ય પાસે સ્ત્રી સાથે દીક્ષા લઈ તે સાધુ થયેા. એક વખત 'સાધ્વી અનેલી પેાતાની સ્ત્રીને જોઈ તેને માહ ઉત્પન્ન થયેા એ વાતની જાણ તેની સ્ત્રીને થતાં પેાતાના પતિ વ્રત ભંગ કરશે એમ માની તેની સ્ત્રીએ ખાવાપીવાનુ થ્રેડી પ્રાણ ત્યાગ કર્યો. સાધુએ પણ આ બનાવથી ખિન્ન થઈ આહારપાણી ત્યાગ કરી પોતાના પ્રાણ ત્યાગ કર્યાં. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૪] જહું નવિ ભવ તર્યાં મિરગ્રણી,” [શ્રા. વિ. બીજે જન્મે સાવી વસ'તપુરમાં એક શેઠની પુત્રી તરીકે જન્મી અને પેલા સાધુ ાદ્રકપુરના રાજાને પુત્ર આર્દ્ર કુમાર થયા. એકવાર તે કુમારે પોતાના પિતાને મ ંત્રી દ્વારા શ્રેણિક રાજાને અમૂલ્ય ભેટ મેકલતા જોયા. એટલે કુતુહલથી તેણે પણ તે રાજાના પુત્ર માટે કઈક ભેટ મોકલી. શ્રેણિક રાજાના પુત્ર અભયકુમારે ખુશ થઈ આ કુમારની ભેટ બદલ આદીશ્વર ભગવવાની સુવર્ણ પ્રતિમા મોકલાવી અને કહ્યુ કે ‘એકાંતમાં આ ભેટછુ જો જો.’ ભેટમાં પ્રતિમાના દર્શન થતાં આર્દ્ર કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેથી તે નગર છેડી ચાલી નીકળ્યા. દેવતાએ આકાશવાણીથી ભેાગાવલીકમ બાકી છે તમે દીક્ષા ગ્રહણ ન કરી' તેમ વારવાર કહ્યા છતાં આદ્ર કુમારે દીક્ષા ગ્રહણ કરી. ભવિતવ્યતાના ચેગે એકદા વસ'તપુરના તે શેઠના બગીચામાં કાયાત્સગ ધ્યાને રહ્યા. આ બગીચામાં શેઠની પુત્રી પોતાની સખીઓ સાથે બાળક્રીડા કરતાં વૃક્ષનુ કું...... માની સાધુના પગ પકડી ‘આ મારો વર' એમ ખેલી ઉઠી કે તુત નજીકમાં રહેલ દેવે સાડાબાર ક્રોડ સાનૈયાના વરસાદ કર્યાં. રાજા લાભથી તે દ્રવ્ય લેવા આવ્યો. દેવતાએ આ ધન શ્રેષ્ઠિ-પુત્રીનું છે એમ કહી રાજાને રોકી શેઠને અપાવ્યુ. મુનિ આકુમાર અનુકુલ ઉપસર્ગ વાળુ સ્થાન દેખી ત્યાંથી વિહાર કરી ગયા. વખત જતાં ખાલિકા ઉ’મર લાયક થઈ ત્યારે પિતા તેના માટે વરની શેાધ કરવા લાગ્યા. પુત્રીએ કહ્યું' કે 'હુ તે નાનપણથી તે મુનિને વરી ચૂકી Page #52 -------------------------------------------------------------------------- ________________ જિ. કઈ તારશે કેણી પરે રે [પ છું અને તેનું દ્રવ્ય દેવતા કનેથી આવેલું તમારી પાસે પણ છે માટે બીજા વરને વિચાર કરશે નહિ” પિતાએ પ્રત્યુત્તરમાં કહ્યું “ભલે તેમ રાખીએ પણ તે મુનિને તું કંઈ રીતે ઓળખીશ. પુત્રીએ જવાબ આપે કે હું તેના પગ અને તેના પગની રેખા ઉપરથી બરાબર ઓળખી કાઢીશ, અને તેમ છતાં નહિં મળે તે બ્રહ્મચારિ જીવનથી સંતોષ માનીશ.” પિતાએ આખરે તે કાર્યની સિદ્ધિ માટે ભિક્ષાદાન આપે માટે તેને રેકી. બાર વર્ષ બાદ આદ્રકકુમારમુનિ એજ ઘરે ભિક્ષા લેવા આવી ચડ્યા. બાલિકાએ પગના ચિન્હથી તેમને ઓળખ્યા. મુનિ તે આહાર લઈ ચાલી નીકળ્યા પણ બળા પરિવાર સાથે તેમની પાછળ ગઈ આદ્રકુમારને દેવતાનાં વચન સાંભળ્યાં અને ચારિત્ર પરિણામથી તેઓ ભગ્ન થયા. શ્રેષ્ઠિપુત્રી સાથે લગ્ન કરી ગૃહવાસ સ્વીકાર્યો અને તેમને એક પુત્ર થયા. પુત્ર ચાર પાંચ વર્ષને થતાં તેમણે દીક્ષા લેવાને પોતાને નિર્ણય જાહેર કર્યો. ચતુર સ્ત્રી રંટી કાંતવા માંડી. માતાને કાંતતી દેખી પુત્રે પૂછયું કે આ શું કરે છે?’ માતાએ જવાબ આપે કે “તારા પિતા આપણને છેડી ચાલ્યા જાય છે તું કમાઈ શકે તેમ નથી આથી કાંતી હું તારું અને મારું ભરણ પોષણ કરીશ” બાળકે માતાને કાંતેલા સૂતરના દોર લઈ પિતાની આસપાસ વિટયા અને બેલી ઉઠયે કે “હવે શી રીતે જશે?” આકુમારે જોયું કે તેની આસપાસ બાળકે સૂતરના બાર બાળકે મા બાહી ની માં Page #53 -------------------------------------------------------------------------- ________________ rd એમ અજાણયા પદમાં શિ. વિ. આટા છે સાથી બોર થઈ રહેવાને નિશ્ચય કર્યો. બાર વર્ષ પુરા થતાં ફરી દીક્ષા ગ્રહણ કરી ચાલી નીકળ્યા. માર્ગે જતાં શ્રેણિક રાજાને માણસોએ હાથીને પડી બાં હતે તે આકકુમારને જોતાં તુ બંધન તેડી નાસી છૂટ રાજાએ આકુમારને આનું કારણ પૂછયું ત્યારે તેણે જ્વાબ આપે કે “કાચા સૂતરના તાંતણાથી બંધાયેલ મને છૂટે થયેલે જેઈ હાથીએ પરાક્રમ કરી શંખેલા તેડી નાંખી કારણકે સ્નેહબંધનરૂપ કાચા તાંતણા તેડવા જેટલા કઠીન છે તેટલી આ શંખલા કઠીન નથી” છેવટે શુદ્ધ ચારિત્ર પાળી આદ્રકુમારે લ્યાણ સાધ્યું. આ માર મધ્યસ્થ હેવાથી ભગવાનની પ્રતિમા દેખતાં બોધપાવ્યો તેમ મધ્યસ્થ ધમપામી શકે. વિશેષ નિપુણમતિ–તે વિશેષજ્ઞ જેમ કે, હેય. (છોડવા ) રેય (જાણવા યોગ્ય) અને ઉપાય (આદરવાયેગ્ય)ને વિવેક જાણે એવી જેની બુદ્ધિ છે, પણ પૂર્વોક્ત બતાવેલા કુલપુત્રના જેવી. બુદ્ધિ નથી એ ગુણી ૩ ન્યાયમાર્ગરતિ - ન્યાય ( આગળ વ્યવહાર-શુદ્ધિ અધિકારમાં કહેવાશે તે) માર્ગમાં રતિ (પ્રીતિ) જેને હોય અને અન્યાયમાર્ગે જરાપણુ રતિ ન હોય તે પણ ધર્મને વૈશ્ય જાણ. 8 દૃઢનિજ વચનસ્થિતિ-દઢ (આકાશી) પણ શિથિલ નહીં, એવી નિજ (પિતાની) વચન સ્થિતિ (પ્રતિજ્ઞા છે. જેની છે. એ પણ ધર્મને ગ્ય જજો. એ રીતે ચાસ્તા યુક્ત જ ધમને યોગ્ય જાણવા Page #54 -------------------------------------------------------------------------- ________________ [ક્ર, કૃ.] [૧૭ પાપ પ્ધે રહ્યો જેહ. સ્વામિ (૪) વળી કેટલાક પ્રકરણામાં શ્રાવકને ચેાગ્ય એકવીશ ગુણ પણ કહ્યા છે. તે નીચે મુજબ :– શ્રાવકના એકવીશ ગુણુ :- ૧ અક્ષુદ્ર-ઉદાર આશયને, ( ગ*ભીર ચિત્તવાળા હાય છતાં તુચ્છ સ્વભાવ ન હાય એવા ); ૨ રૂપવાન્—(દેખાવડા ); પાંચ ઇન્દ્રિયાથી સ ́પૂર્ણ, ( ખાખડા, લૂલા, પાંગળા ન હોય એવા ); ૩ પ્રકૃતિસૌમ્ય-સ્વભાવથી જ શાંત (અને પાપકમાઁથી દૂર રહેનારા તથા સેવકવને સુખે સેવવા યાગ્ય ) હાય ( પણ ક્રુર સ્વભાવ ન હોય ); ૪ લેાકપ્રિય-દાન, શિયલ, ન્યાય, વિનય અને વિવેકાદ્ધિથી યુક્ત હાય; ૫ અક્રૂર-અકિલઋચિત્ત (અદેખાઈ પ્રમુખ રહિત હોય એવા; ) ૬ ભીરુ-પાપથી, લેકિનંદાથી તેમ જ અપયશથી ડરતા રહે એવા; ૭ અશò-કપટી ( પારકાને ઠંગે) નહી તે; ૮ સદાક્ષિણ્ય -પ્રાર્થનાભંગથી ભીરુ, શરણે આવ્યાને હિત–સલ; ૯ લજ્જા લુ –અકા વ ક, ( અકાર્ય ન કરવા જેવું કા, કરતાં પહેલાં જ બીએ); ૧૦ દયાળુ-સવ પર કૃપાવ’ત; ૧૧ મધ્યસ્થ-રાગ-દ્વેષ રહિત અથવા સૌમ્યદૃષ્ટિ. પોતાનાં કે પારકાંના વિચાર કર્યા વગર ન્યાયમાગમાં સનું સરખું હિત કરનાર, યથાર્થ તત્ત્વના જાણપણાથી એક ઉપર રાગ તેમ બીજા ઉપર દ્વેષ રાખે નહી, માટે મધ્યસ્થ ગણાય છે; મધ્યસ્થ અને સૌમ્યદ્રષ્ટિ એ બન્ને એક ગુણુ છે. ૧૨ ગુણુરાગી-ગુણવ ́તના જ પક્ષ કરે અને અવગુણીને ઉવેખે તે; ૧૩ સહથ-સત્યવાદી અથવા શ્ર. ૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૮] કામ કુંભાર્દિક અધિકનુ”, [શ્રા. વિ. 1 ધર્મ સંબંધી ( ઉચિત ) જ કથા (વાર્તા) પ્રિય છે જેને; ૧૪ સુપક્ષયુક્ત-ન્યાયના જ પક્ષપાતી અથવા સુશીલ, અનુકૂળ અને સભ્ય સમુદાયવ'ત (સુપરિવારયુક્ત ); ૧૫ સુદીર્ઘ શિ`-સ` કાર્યાંમાં લાંખો વિચાર કરી લાભાલાભ સમજી શકે (બહુ લાભ અને અલ્પ કલેશના કાર્યના કર્તા) ૧૬ વિશેષજ્ઞ-તત્ત્વના અભિપ્રાયના જાણુ ( પક્ષપાત રહિત હાવાથી ગુણદોષનુ અંતર સમજી શકે એવેા ); ૧૭ વૃદ્ધાનુગ-વૃદ્ધ સપ્રદાય પ્રમાણે પ્રવત્તક ( આચારવૃધ્ધ, જ્ઞાનવૃધ, વાવૃધ્ધ એ ત્રણે વૃધ્ધોની શૈલી ( પર પા ) પ્રમાણે પ્રવન્તનાર ) ૧૮ વિનીત–ગુણીનું બહુમાન કરનાર; ૧૯ કૃતજ્ઞ-કર્યાં ગુણને ભૂલે નહીં' એવા; ૨૦ પરહિતાકારી-નિઃસ્પૃહપણે પર ( પારકાના ) હિતને કાં; ૨૧ લબ્ધલક્ષ-ધર્માદ્રિ કૃત્યામાં સ’પૂર્ણ અભ્યાસ કરેલા પુરુ થૈાના પરિચયવાળા ( સવ ( ધર્મ' ) કાર્ય માં સાવધાન હોય ). આ પ્રમાણે એકવીસ ગુણા અન્ય શાસ્ત્રોમાં વણુ વેલા છે, પર'તુ આ ગ્રંથના કર્તાએ જે મુખ્ય ચાર ગુણા ગ્રહણ કર્યાં છે તેમાં ઘણું કરીને સર્વ ગુણેાના સમાવેશ થઈ શકે છે. તે આ રીતે : : ; ૩ પહેલા ભદ્રકપ્રકૃતિ ગુણમાં :- ૧ અતુચ્છ (અક્ષુદ્ર) પશું,૧ ૨ પ્રકૃતિસૌમ્ય, ૩ અક્રૂરત્વ,૫૪ સદાક્ષિણત્વ,૮ પે દયાળુ, ૧ ૬ મધ્યસ્થ સૌમ્યદ્રષ્ટિત્વ,૧૧૭ વૃધ્ધાનું૭ ગત્વ,૧૭ ૮ વિનીતત્વ, ૧૮ એમ આર્ડ, બીજા 1વશેષ નિપુણુમતિ ગુણુમાં-૯ રૂપવ તપણુ,૨ ૧૦ સુદીધ Page #56 -------------------------------------------------------------------------- ________________ દિક ધર્મનું કો નવિ મૂલ રે [૨૯ દર્શિત્વ, ૧૫ ૧૧ વિશેષજ્ઞત્વ,૧૬ ૧૨ કૃતજ્ઞત્વ.૧૯ ૧૩ પરહિતાર્થકૃતત્વ,૨૦ ૧૪ લબ્ધલક્ષત્વ,૨૧ એમ છે. ત્રીજા ન્યાયમાગેરતિ ગુણમાં–૧૫ ભીરુત્વ, ૧૬ અશઠત્વ ૧૭ લજજાલુત્વ,૯ ૧૮ ગુણરાગીત્વ,૧૨ ૧૯ સત્યથત્વ,૧૩ એમ પાંચ. ચોથા દ્રઢ-નિજ વચનસ્થિતિ ગુણમાં–ર૦ કપ્રિયત્વ,૪ ૨૧ સુપક્ષયુક્તત્વ,૧૪ એમ છે. એ પ્રકારે એકવીસ ગુણોને ચાર ગુણેમાં પ્રાયે સમાવેશ થઈ શકે છે. માટે આ શાસ્ત્રકર્તાએ ચાર જ ગુણ મુખ્ય લીધા છે. આ ચાર ગુણોમાં પણ અનુકમથી પહેલાના ત્રણ ગુણ વિનાને પુરુષ હકીલે, મૂર્ખ અને અન્યાયી હોય છે તેથી તે (શ્રાવક) ધર્મને યોગ્ય જ નથી; અને જેથી ગુણ વિનાને માણસ તે ધર્મ અંગીકાર કરે ખરે, પણ (જેમ ધૂની મૈત્રી) ગ્રંથિલ ( ગાંડા) બનેલા માણસને સુષ (સારાં વસ્ત્રો) અને વાનરના ગળામાં મેસીની માળા જેમ વધારે વખત ટકી ન શકે તેમ તે થોડા જ વખતમાં પાછે ધર્મભ્રષ્ટ થઈ જાય છે. ' , * જેમ સારી (લીસી) ભીંત ઉપર ચિત્ર, દઢપીઠ (મજબૂત પાયા) ઉપર બાંધેલું ઘર, અને સારા ઘડેલા સોના વચ્ચે જડેલું માણેક ઘણે વખત ટકી શકે છે, તેમ દગુણયુક્ત પુરુષમાં જ સમ્યગદર્શનાદિ ધર્મ યાવાજીવ ટકી શકે છે. એમ જણાવવાથી એ વાત સિદધ જ થાય છે કે, પૂર્વોક્ત ચાર ગુણ યુકત પુરુષ શ્રાવક ધર્મ (સભ્યફત્યાદિ) ના અધિકારી ( ગ્યો છે. સમ્યગદર્શનાદિ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨ી. રોકડે કુગુરૂ તે દાખવે, [શ્રા. વિ. શ્રાવક ધર્મ ચુલ્લકાદિ દશ દષ્ટાંતે દુર્લભ છતાં પણ ગુરુ વગેરેના વેગથી પામી શકાય છે, પણ તેને જીવન પર્યંત નિર્વાહ તે શકરાજાએ જેમ પૂર્વભવમાં કર્યું હતું તેમ કરે તે અત્યંત આવશ્યક હેવાથી તેમનું ટૂંકમાં વૃત્તાંત અહીંયા બતાવે છે. દ. ૫ શુકરાજની કથા ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું, ત્યાં ઋતુધવજ રાજાને પુત્ર મૃગધ્વજ નામનો રાજા રાજ્ય કરતે હતે. વસંતઋતુમાં રાજા અંતઃપુરના પરિવાર સાથે એક વખત ઉદ્યાનમાં ફરવા ગયે, ત્યાં આગળ આંબાના વૃક્ષ નીચે બેઠેલ અપ્સરા સરખી પોતાની રાણીઓને દેખી રાજા મલકાયો અને વિચારવા લાગ્યો કે “જગતમાં આવી સુંદર પવિણ રાણુઓ ભાગ્યેજ કોઈને ત્યાં હશે” આ સમયે આંબાના વૃક્ષ ઉપર બેઠેલા પિપટે કહ્યું કે “કુવામાં રહેલા દેડકાને બીજું કંઈ જલાશય મોટું લાગતું નથી તેમ હે રાજા ! જગની સ્ત્રીઓને નહિ દેખેલ હેવાથી તું મનઃકલ્પિત અહંકારથી ફુલાય છે પણ જે ગાંગલિ ઋષિની પુત્રી કમલમાલાને તું જુવે તે તારા અંતઃપુરના રૂપ પ્રત્યે તારું અભિમાન ઉતરી જશે.” રાજા ઘડા ઉપર પાછળ અને પિોપટ આગળ એમ જોત જોતામાં વનમાં પાંચસે લેજના ગયા પછી એક ઋષભદેવ ભગવાનનું મંદિર આવ્યું ત્યાં રાજાએ ભગવાનનાં ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા. પછી દર્શનબાદ ગાંગલિઋષિ રાજાને પિતાના આશ્રમમાં Page #58 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] શું થયું એહ જગ ભૂલ રે. સ્વામી (૫) [૨૧. લઈ ગયે. ત્યાં તેને ઉચિત સત્કાર કરી ત્રાષિએ કમળમાળા રાજા વેરે પરણાવી. અને રાજાને દાયજામાં પુત્રની સંતતિ આપનાર એક મંત્ર આપ્યો. અને છેવટે રાજા અને કમળમાળાને ઋષિએ વિદાય આપી. રાજાએ ઋષિને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને માર્ગ પૂછો. ઋષિ કહે મને બીલકુલ માહિતી નથી. પોપટ આગળ થયે અને રાજા તથા કમળમાળા પાછળ પાછળ ચાલ્યાં. છેટેથી ક્ષિતિપ્રતિષ્ઠિત નગર દેખતાં પોપટ અટક્યો, અને જણાવ્યું કે “હે રાજા !તારી ચંદ્રાવતી રાણી તેના ભાઈ ચંદ્રશેખરને તમારી ગેરહાજરીને લાભ લઈ સિન્ય સાથે રાજ્યને કબજે આપવા લઈ આવી છે આથી નગરમાં શત્રુ સન્ય સાથે હાલ યુદ્ધ થાય છે.” રાજા ચમક્યો. પોપટે કહ્યું “ફીકર ન કરો સૌ સારું થશે તેટલામાં તે પોતાનું સન્ય સામે તેને મળ્યું અને ચંદ્રશેખર ભેટયું લઈ રાજાને પગે પડી કહેવા લાગ્યું કે “મહારાજ ! આપની ગેરહાજરીમાં શત્રુઓ ગેરલાભ ન લે તેથી નગરરક્ષા માટે હું આવેલે, તેને આપના સિગ્યે ઉલટો અર્થ કર્યો અને આ અથડામણ ઊભી થઈ શંકા છતાં સરલ રાજાએ તે વાતની ઉપેક્ષા કરી અને પિટ તરફ જોયું તે પિપટ જણ નહિ. રાજાએ માન્યું કે ઉપકારને બદલે ન લેવો પડે માટે આ ઉપકારી ચાલ્યા ગયે જણાય છે. તપાસ કરી પણ તે ન જડે. સમય જતાં એક દિવસે મૃગધવજ રાજાએ ગાંગલિઝષિએ આપેલ મંત્રનો જાપ કર્યો અને તેના પ્રતાપે ચંદ્રાવતી Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૨] અની દેશના જે દીએ, [શ્રા. વિ. સિવાય સર્વે રાણીઓને એકેક પુત્ર થયા. આજ પ્રસંગે કમળમાળાને એક સ્વપ્નું આવ્યું તેમાં તેને ભગવાને કહ્યું કે ‘આ શુક લે પછી તને હુ'સ આપીશ' રાજાએ સ્વપ્નાના અથ એ કહ્યો ‘કે તારે બે પુત્ર થશે અને તે બન્ને તેજસ્વી થશે.’ કમળમાળાએ ગભ ધારણ કર્યાં પુરે મહીને પુત્ર જન્મ્યા અને તેનું નામ શુષ્કરાજ રાખ્યુ. શુકરાજ રાજકુ'ટુંબ ઉચિત વૈભવથી ઉછરતાં ઉછરતાં પાંચ વર્ષના થયા ત્યારે રાજા અને કમલમાળા વસંતઋતુ આવે ઉદ્યાનમાં ફરવા નીકળ્યાં અને તેજ આંબાના ઝાડ નીચે બેઠાં આનંદ અને હર્ષોંના અતિરેકમાં રાજાએ કમલમાળાને કહ્યું • પ્રિયે ! આ તેજ આમ્રવૃક્ષ છે કે જ્યાં આગળ મને પાપટે તારી ભાળ આપી હતી અને મને આશ્રમમાં લઈ જઈ તને મેળવી આપી કૃતાથ કર્યાં' પિતાના ખોળામાં રહેલા પુત્ર શુકરાજ આ વચન સાંભળી એકદમ મૃતિ થયે. રાજા રાણીએ મહાવરા બની અનેક ઉપચાર કર્યાં ત્યારે આંખ ખાલી ભૂતાવેષ્ટની માફક આમ તેમ કુમારે જોયા કર્યું. તેને ઘણુ. એલાવ્યા છતાં તેણે અક્ષરનો ઉચ્ચાર ન કર્યાં, તે નજ કર્યાં. આ પછી ઘણા ઘણા ઉપચારો કર્યાં છતાં રાજકુમારની વાચા બંધ થવાનું કોઈ નિદાન ન કરી શકયુ. અને કુમારની વાચા સદંતર બંધ થઈ. સમય જતાં દુઃખ ઓછુ થયુ અને ફરી કૌમુદી મહાત્સવપ્રસંગે કમળમાળા અને શુકરાજ સાથે રાજા ઉધાનમાં ફરવા નીકળ્યા. તે આમ્રવૃક્ષને દૂરથી જોતાં Page #60 -------------------------------------------------------------------------- ________________ દિ, કૃ] એલવે ધર્મના ગ્રંથ રે; ર૩ શકરાજની જિહા બંધ થયાનું દુઃખ તાજું થયું અને તેથી ત્યાં નહિ જવાને રાજા નિર્ણય કરે છે તેવામાં ત્યાંથી દેવદુંદુભિને અવાજ સાંભળ્યું. રાજાએ તપાસ કરી તે ત્યાં શ્રી દત્ત મુનિમહારાજને કેવળજ્ઞાન થયું છે. તે પ્રસંગને અનુલક્ષી દેવમહોત્સવ હોવાનું જણાયું. રાજા રાણી બંનેએ પુત્ર સાથે પર્ષદામાં બેસી ધર્મોપદેશ સાંભળે, દેશનાને અંતે મૃગદવજ રાજાએ શ્રી દત્ત કેવળી ભગવંતને શુકરાજની જિહા બંધ થવાનું કારણ પૂછ્યું, શ્રીદત્ત કેવલી ભગવાને તેમને–રાજા રાણુને શકરાજને પુર્વભવ કહ્યો. શુકરાજનો પુર્વભવ ભહિલપુર નગરમાં જિતારિ નામે રાજા રાજ્ય કરતા હતે. તે હંસી અને સારસી નામે વિજ્યદેવ રાજાની રંભાસમી પુત્રીઓને પરણ્ય હતે. એકદા શંખપુરથી નીકળેલા અને સિદ્ધાચળ તરફ જતાં સંઘમાં બિરાજતા શ્રતસાગર આચાર્યની ધર્મદેશનામાં સિદધાચળ તીર્થના એકવીસ નામને મહિમા અને શત્રુંજયના નામની પ્રસિદ્ધિ પિતાના નામથી થશે તે સાંભળી તેનાં દર્શન ન થાય ત્યાં સુધી આહાર પણ ન લેવાને તેણે અભિગ્રહ કર્યો, રાજાના પ્રાણ બચાવવા તીર્થરક્ષક યક્ષે દેવમાયાથી આ માર્ગમાં સિદધાચળ વિકુ. રાજાએ સત્ય તીર્થ માની પિતાને અભિગ્રહ યક્ષ વિકુર્વિત તીર્થદ્વારા પૂર્ણ કર્યો અને રાજા વિમળપુર નગર કૂસાવી વિકુર્વિત તીર્થાધિરાજની સાનિધ્યતામાં રહેવા લાગ્યું. કર્મની ગતિ વિચિત્ર છે તે • : 1 * * * * Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૪] પરમ પદને પ્રગટ ચારથી, શ્રિા. વિ. મુજબ અંત સમયે અણસણ પૂર્વક પ્રભુનું ધ્યાનસ્મરણ કરવાં છતાં દેવમંદિરના શિખર ઉપર રહેલ પોપટ ઉપર તેને જીવ ભરાયે અને રાજા મરીને પિપટ જાતિમાં જન્મ પામ્યો. તેની બે રાણીઓ કાળક્રમે ધર્મ આરાધી દેવલેકમાં ઉત્પન્ન થઈ અને તેમણે પોપટને પ્રતિબંધ પમાડે. પિપટ તીર્થભક્તિ અને અંતે અણસણ કરી દેવામાં દેવ થયે. હંસીને જીવ દેવલેકમાંથી વી હે રાજા! તું મુંગદેવજ રૂપે થશે અને સારસી મરી કમળમાળા થઈ અને આ તમારા બંનેને મેળાપ કરાવનાર પિપટ તે બીજે કઈ નહિ પણ જિતારી રાજાને જીવ દેવ હવે તે મરી તમારા પુત્રરૂપે શુકરાજા થયેલ છે. તમારી આંબાના વૃક્ષ નીચેની વાતથી કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તમને બંનેને પોતાની પૂર્વભવની સ્ત્રીઓ જાણી વિમાસણમાં પડ્યા કે હું તમને પિતા અને માતા કેમ કહું? આથી તેણે પિતાની વાણી બંધ કરી છે. પણ “હે શુકરાજ કુમાર આ સંસાર વિચિત્ર છે. માતા પિતા પુત્ર સ્ત્રી ભાઈ બહેન પુત્રી વગેરે મરીને બીજા ભવમાં અનેકવિધ સંબંધે ઉત્પન્ન થાય છે પણ વ્યવહારિક સત્યને અનુસરીને વ્યવહાર કરવામાં વાંધો નથી મારા વૈરાગ્યનું કારણ પણ આવા સમયે જ છે. (અહીં કેવલી ભગવંત પિતાનું ચરિત્ર કહે છે.) ૬.૬ શ્રીદર કેવળી ભગવંતનું દષ્ટાંત '* શ્રીમદિર નામે નગર ત્યાં સ્ત્રીલિંપટ ને કપટપ્રિય સુરકાંત નામે રાજા. ત્યાં સમશેઠ નામે નગરશેઠ તેને Page #62 -------------------------------------------------------------------------- ________________ દિ. કુ] તેહથી કેમ વહે પંથ રે. સ્વામી (૬) [૫ સેમથી પત્ની અને શ્રીદત્ત નામે પુત્ર હતું. શ્રીમતિ નામે પુત્રવધુ. ઉદ્યાનમાંથી સમશ્રીને સુરકાંત રાજા લઈ ગયે ને અંતઃપુરમાં રાખી. સમશેઠ, પ્રધાન તથા લેકના કહેવા છતાં રાજા ન માન્ય શેઠ સ્વપત્ની છેડાવવા માટે પુત્રને કહી પાા લાખ દ્રવ્ય લઈ ગુપ્ત રીતે ગયા. , - શ્રીમતિએ પુત્રીને જન્મ આપે તેથી શ્રીદત્ત દુઃખી થયો. શંખદત્ત મિત્ર સાથે સિંહલદ્વીપ ગયો. ત્યાંથી કટાહદ્વીપ ગયો અને ૧૧ વર્ષમાં આઠકોડ દ્રવ્ય મેળવ્યું, હાથીઓ અને કરિયાણાથી ભરેલા વહાણે સાથે પાછા ફરતા પિટી તરતી જોઈ, બંને સરખે ભાગે વહેંચી લેશું. પેટી ખેલી તે ઝેરથી મૂર્શિત કન્યા જોઈ. પાણી છટકાવથી તે સજીવન થઈ તેથી શંખદને કહ્યું કે જીવતી કરી છે માટે આ કન્યાને હું પરણીશ. શ્રીદતે કહ્યું કે અડધો અડધો ભાગ વહેંચવાને છે માટે તું મારું આ બધું દ્રવ્ય લે અને કન્યા મને આપ. વિવાદ થયોને બંનેની પ્રીતિને નાશ થયે. સુવર્ણકુલ પહોંચતા પહેલા શ્રી દત્ત શંખદત્તને કપટથી દરિયામાં પાડો ને મિત્રદ્રોહ કર્યો. સુવર્ણકુલના નૃપને મોટા હાથી ભેટ કર્યા, વેપાર કરે છે. નૃપ પાસે ચામર વીંઝતી રૂપવંતી સુવર્ણરેખા નામની ગણિકા જોઈ તે અર્ધલાખ વીના વાતચીત કરતી નથી. શ્રીદતે તેટલું દ્રવ્ય દઈ પેટીમાંથી નીકળેલી સ્ત્રી તથા ગણિકાને લઈ વનમાં ક્રિડા કરતા અનેક વાનરી સાથે કામક્રીડા કરતા વાનર જઈ શ્રીદત્ત બે કે આ બધી વાનરી તેની સ્ત્રી હશે? Page #63 -------------------------------------------------------------------------- ________________ ર૬] વિષયરસમાં ગૃહી માચિયા, [શ્રા. વિ. ગણિકા કહે તેની માતા, પુત્રી, બહેન બધી હોય. તેથી તેવા અવતારની નિંદા કરી તે સાંભળી વાનર પાછો ફરી બેલ્યો બીજાના છીદ્રો જુવે છે તારા જેતે નથી આ તારી આજુબાજુ માતા અને પુત્રીને બેસાડી કામક્રીડા કરે છે, મિત્રને સમુદ્રમાં નાંખે તે તું જ પાપી છે અમારી નિંદા કેમ કરે છે? શ્રી દત્ત વિચારમાં પડે કે આ કન્યા સમુદ્રમાં મળી તે પુત્રી કેમ થાય અને આ ગણિકા મારી માતા કેમ? ગણિકા કહે તું મૂર્ખ છે, તને આજે છે પશુના વચનથી શંકાશીલ થયે તે તું પશુ જે લાગે છે. તેવામાં એક મુનિને જોયા. પ્રશ્ન પુછતાં અવધિજ્ઞાનથી મુનિએ સર્વ વાત કરી કે વાનરે કીધું તે સત્ય છે. પ્રથમ પુત્રીની વાત કરી, “તારા પિતા તારી માતાને છોડાવવા કઈ પલ્લી પતિને પ લાખ આપી સૈન્ય લઈને શ્રીમંદિર નગરે આવ્યા. તે વખતે તારી પત્ની પુત્રીને લઈ પિતાને ત્યાં ગઈ. એકદા તેને સર્પ કરડ. વિષ ન ઉતરતા પેટીમાં લીંબ પત્ર વચ્ચે મૂકી ગંગાપ્રવાહમાં વહેતી કરી જે દરિયામાં તને મળી પછીની વાત તું જાણે છે માટે આ તારી પુત્રી છે.” હવે તારી માતાની વાત સાંભળ–“તારા પિતા પલ્લીનું સિન્ય લઈ દરવાજા તેડી અંદર ઘુસતા શત્રુ તરફથી બાણ, વાગતા મૃત્યુ પામે. સુરકાંત રાજા ભાગી ગયે. તારી માતાને સુભટો પકડી પલ્લી પતિને સેંપી. કઈ રીતે વનમાં ભણી ગઈ. વૃક્ષના ફળ ખાતા તે ગૌરાંગી બની ગઈ. વેપારીઓ તેને લઈને સુવર્ણકુલબંદરે લાવ્યા ને ગણિ-- Page #64 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] નાચિયા કુચર મદ પૂર રે; [૨૭ કાને ત્યાં વેચી તેનું સુવર્ણરેખા નામ પાડ્યું. તને ઓળખવા છતાં લજજા અને લેભને લીધે તેણીએ તને જાણ કરી નથી. ખેદથી શ્રીદને પૂછયું કે આ વાનર કોણ હતે. સુનિ કહે તારા પિતા મરીને વ્યંતર થયે ને તને કુકર્મમાં ગરકાવ થયેલે ઈ વાનરમાં અધિષ્ઠિત થઈ તને કહેલ. હજુ રાગને કારણે તે વાનર આવી તારી માતાને લઈ જશે એમ વાત કરે છે તેવામાં વાનરે આવી (સમશ્રી) સુવર્ણ રેખાને પીઠ પર બેસાડી લઈ ગયે. હવે વેશ્યા ન આવવાથી શ્રીદત્તને પૂછતાં મને ખબર નથી તેમ કહેતા અકકાએ રાજા પાસે ફરિયાદ કરી. શ્રી દત્તને પૂછતાં મૌન રહ્યો તેથી જેલમાં પૂર્યો ને તેની પુત્રી, ધન રાજાએ કજે કર્યું, સત્યવાત કરી તે લોકે હસ્યાને રાજા ક્રોધે ભરાઈ વધની આજ્ઞા કરી. શ્રીદત્ત વિચારે છે કે અતિ ઉગ્ર પાપનું આ ફળ છે. તે વખતે શ્રીદત્તના પુણ્યથી આવેલા મુનિચંદ્ર કેવલી ઉદ્યાનમાં પધાર્યા. રાજા વિ. ગયા. વંદન કર્યું, ધર્મ દેશનાનું કહેતા કેવલી કહે જે ન્યાય, ધર્મ સમજતે નથી તેને ધર્મદેશના શા કામની? રાજ કહે કેમ? કેવલી કહે કે સત્યવાદી શ્રીદત્તને વધની આજ્ઞા આપી માટે. નૃપે બોલાવી સત્ય વાત કહે છે. શ્રી દત્ત કહે છે. તેવામાં વાનર સુવર્ણરેખાને લઈને આવ્યો. સભા ચતિ થઈ કેવલીએ દરેક સંશ દૂર કર્યા. હવે શ્રીદત્ત કેવલીને પૂછે છે કે મને મારી માતા અને પુત્રી ઉપર રાગ કેમ ? કેવલીએ પૂર્વભવ કહ્યોકંપીલપુરનગરે અગ્નિશર્મા બ્રાહ્મણને ચૈત્ર નામે પંત્ર તેને ગૌરી Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૮]. ધૂમધામે ધમાધમ ચલી, [શ્રા. વિ. ને ગંગા નામે બે સ્ત્રી હતી. ચત્ર પિતાના મિત્ર મંત્ર સાથે દેશાંતરે જઈ પાછા ફરતાં લેભથી ચૈત્રને સૂતે જોઈ મૈત્રને મારી નાંખવાના વિચારવાળે થશે. પાકો કુકર્મથી અટકે. છેવટે બંને આર્તધ્યાને મરી તિર્યચપણદિ ઘણું ભવે ભમ્યા પછી તમે બંને જણા શ્રીદત્ત અને શંખદત્ત ઉત્પન્ન થયા. પૂર્વે મૈત્રે મારી નાંખવાને સંક૯પ કરેલ તેથી તે તેને દરિયામાં ફેંકી દીધે. પૂર્વભવની ગંગા અને ગૌરી બંને તારી સ્ત્રીઓ તાપસણી થઈ તપ કરે છે. એકદા મધ્યાહે તૃષા લાગવાથી દાસી પાસે પાણી માગ્યું, દાસી ઉંઘતી હતી. તેના ઉપર ગૌરી ગુસ્સે થઈ કહે, “શું તને સર્વે કરડી છે તે ઉઠતી નથી ને જવાબ દેતી નથી. તેથી દુષ્કર્મ બાંધ્યું. એકદા દાસી બહાર ગયેલ તેથી ગંગાને કામ કરવું પડ્યું, દાસી આવી ત્યારે કહે તને કેદખાનામાં ઘલી હતી. તે વચનથી દુષ્કર્મ બાંધ્યું. એકદા ગણિકાને કોમી પુરૂષ સાથે વિલાસ કરતી દેખી ગંગાએ તેની કામવિલાસની પ્રશંસા કરી ને પિતે વિયેગીની બની આવા દુર્યાનથી અશુભ કર્મ બાંધ્યું. તે બંને તિષમાં દેવી બની ગીરી તારી પુત્રી અને ગંગા તારી માતા થઈ. પૂર્વે વચનથી કર્મ બાંધેલા તેથી પુત્રીને સર્પદંશ અને તારી માતાને પલ્લી પતિના કેદખાનામાં અને અંતે ગણિકાપણું પ્રાપ્ત થયું. પૂર્વભવના પ્રેમને લીધે આ ભવમાં તને તારી માતા-પુત્રી ઉપર પ્રેમ થયે. શ્રીદને કહ્યું મારે ઉદ્ધાર કરે? આ કન્યા કોને આપવી. કેવલી કહે તે શંખદત્તને Page #66 -------------------------------------------------------------------------- ________________ દિકું] જ્ઞાન મારગ રહ્યો દૂર રે. સ્વામી (૭) [૯ આપવી. તેવામાં શ`ખવ્રુત્ત ત્યાં આવ્યા, શ્રીદત્તને જોઈ મારવા દોડયા પણ રાજા વિ. જોઈ અટકયા. કેવલીએ બધી વાત કરી. શાંત થયા. શ્રીદત્તે શ“ખદત્તને ખમાવ્યા પરસ્પર મૈત્રી કરી અને પેાતાની પુત્રી તેને પરણાવી, ધન આપી, ખાકીનું સાતે ક્ષેત્રમાં વાપરી દીક્ષા લીધી. ચારિત્ર પાળી મહને જીતી હું કેવળજ્ઞાન પામ્યા છું. માટે હે શુકરાજ ! સ"સાર આવા જાણી તારી જિલ્લા ખુલ્લી કર મુનિના વચન સાંભળી શુકરાજે ભગવંતને‘કૃચ્છામિ સ્લમાલમને ' બેલવા પૂર્ણાંક વંદન કર્યું અને કેવલી ભગવંતે કહેલ વાત સાક્ષાત્ દેખતા હોય તે રીતે ફરી માતાપિતાને કહી સભળાવી પેાતાની જિહ્વા ખુલ્લી કરી, મૃગધ્વજ રાજાએ કેવલી ભગવ'તને સાથે સાથે પૂછી લીધુ કે મને વરાગ્ય કયારે થશે.' જવાબમાં ચંદ્રાવતીના પુત્રને જોશે। ત્યારે. પછી કેવલી ભગવાને અન્યત્ર વિહાર કર્યાં. > 6 સમય જતાં કમળમાળાને બીજો પુત્ર જન્મ્યા તેનુ ં નામ હુ‘સરાજ પાડયું. રામલક્ષ્મણની જોડી પેઠે શુકરાજ હુસરાજ પ્રીતિથી વધવા લાગ્યા. તેવામાં ગાંગલિઋષિ સુગધ્વજ રાજાના દરમારમાં આવી ગેમેધયક્ષ મુખ્ય વિમળાચળ તીર્થે જવાના છે અને તીની રક્ષા માટે એક પુત્ર લઈ આવવાની તેણે મને સ્વપ્નામાં આજ્ઞા કરી છે તા હે મૃગધ્વજ રાજા ! તીર્થ રક્ષા માટે એક પુત્રને આપે ? રાજા રાણીએ પુત્ર વિયોગના દુઃખને સમાવી તી રા માટે શુકરાજને માકયેા. શુકરાજ તીની રક્ષા ' અનન્ય Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૦] [શ્રા. વિ. A કલહકારી કદામહ ભર્યાં, ભક્તિપૂર્વક કરવા લાગ્યા, અને તે દરમિયાન વાયુવેગ વિધાધર પાસેથી આકાશગામિની વિદ્યા મેળવી અને તેની એન વાયુવેગા તથા શત્રુમન રાજાની પુત્રી પદ્માવતીને પરણ્યા, આકાશગામિની વિદ્યાને મળે શુકરાજ અને વાયુવેગ તીથ યાત્રા કરતાં કરતાં પેાતાના સમય ભક્તિભાવમાં વીતાવે છે એ અરસામાં એક વખત દ્વૈતાઢય તીથની યાત્રા કરવા જતા હતા ત્યારે કોઈ તેજસ્વી સ્ત્રીએ ૮ હું શુકરાજ! ‘ હું શુકરાજ !' એમ બૂમ પાડી ખેલાવતી સાંભળી શુકરાજ અને વાયુવેગ થાલ્યા અને તેને પુછ્યુ કે તમે કેણુ છે ? સ્ત્રીએ જવાબ આપ્યા કે “હુ ચક્રેશ્વરી દેવી છું અને ગામેધ યક્ષની આજ્ઞાથી કાશ્મીર દેશની અંદર આવેલ વિમળાચળ તીની રક્ષા કરવા માટે જતી હતી ત્યારે ક્ષિત્તિપ્રતિષ્ઠત નગર ઉપર થઈ પસાર થતાં રસ્તામાં એક શ્રીના રાવાના શબ્દ સાંભળી હું નીચે ઉતરી. મે તેને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યુ` કે મારા પ્રાણથી જ્યારા પુત્ર શુકરાજને ગાંગલિઋષિ તીર્થ રક્ષા માટે લઈ ગયા છે તેની કશી મને ખબર અંતર ન હાવાથી રડી રહી છુ.' મે તેને આશ્વાસન આપતાં જણાવ્યુ કે *તમે બીલકુલ ફીકર કરશે! નહિ તમારા પુત્ર તેજસ્વી અને પૂણ્યશાળી છે તે સુખી જ હશે આમ છતાં હું ત્યાંજ જાઉ... છું અને તેને તું તમારી પાસે મોકલુ છુ” Rsશુકરાજ ! માતાપિતાના ઉપકારના ખદુંલા વાળી શકાતા નથી માટે તમે તુત' માતા પાસે જઇ તેમના હું Page #68 -------------------------------------------------------------------------- ________________ હિ. કુ થાપતા આપણા બેલ રે; [૩૧ આત્માને શાંતિ પમાડે.” શુકરાજે કહ્યું “હે દેવિ ! માતા . ઉપકારિણી છે તે સત્ય છે પણ નજીક આવેલ તીર્થના દર્શન કરી હું તુ જાઉં છું.” ભગવંતના ભકિત અને ઉલ્લાસથી દર્શન પૂજન કરી પાછા વળતાં વિદ્યાધર સસરા અને ગાંગલિઋષિની અનુમતિ લઈ પિતાએ કરેલ ઉત્સવપૂર્વક શુકરાજ નગરમાં આવ્યો અને માતાપિતાને વંદન કરી તેમના આત્માને સાંત્વન આપી સુખપૂર્વક રહ્યો. - કેટલાક સમય બાદ મૃગધવજ રાજા અને કમળમાળા રાણુ બંને શકરાજ અને હંસરાજકુમાર વિગેરેના પરિવાર સાથે ઉદ્યાનમાં વિચરે છે. તેવામાં વીરાંગ સરદારના પુત્ર શ્રકુમારે હંસરાજ ઉપર હલ્લે કર્યો અને બંને પરસ્પર એકબીજાને હંફાવે તેવી રીતે લડવા લાગ્યા. છેવટે શુકરાજના મંત્રબળની સહાયથી હંસરાજે શુરને ઉપાડીને દૂર ફેકયે . ગાત્ર તુટવાથી તેની શાન ઠેકાણે આવી અને તેણે ગદ્ગદ અવાજે મૃગજરાજા શુકરાજ અને હંસરાજની ક્ષમા યાચી. મૃગધ્વજ રાજાએ તેને પૂછ્યું તારે પિતા વિરાંગ મારે . સેવક છે આપણે પરસ્પર મિત્રી હોવાથી કાંઈ લડવાનું કારણ નથી છતાં તે એકાએક કેમ આ પ્રમાણે કર્યું?” રે કહ્યું “પૂર્વ ભવનું વૈરયાદ આવવાથી મેં હંસકુમાર ઉપર હલે કર્યો” રાજાએ પુછયું “તે તે શી રીતે જાણ્યું? શુરે કહ્યું કે “અમારા નગરમાં શ્રી દત્ત કેવલી મહારાજ પધાર્યા હતા તેમને મેં હારે પૂર્વભવ પુછયે. પૂર્વભવમાં જિતરિરાજાને સિંહ નામને પ્રધાન આ હલકુમાર હતે...., Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩] જિન વચન અન્યથા દાખવે, [311. fa. તે વખતે જિતારિ રાજાના દૂત હતા. વિમળપુરનગરમાં જિતારિ રાજાના મૃત્યુ પછી સિ'હપ્રધાને ભફ્લિપુર તરફ પ્રયાણ કર્યું. થોડે દૂર ગયા પછી તેણે વિસરી ગયેલી કિંમતી વસ્તુ લેવા મને પાછો મોકલ્યા. હું ત્યાં ગયા પણ તે વસ્તુ મને ન મળી. મેં પ્રધાનને વસ્તુ પ્રાપ્ત નથી થઈ તેમ જણાવ્યું પણ તેણે મારી વાત સાચી ન માની અને ખુબ માર્યાં. હું ઘેાડા વખત પછી મૃત્યુ પામી જિલપુરના જ'ગલમાં સપ થયા. તે જગલમાં એક વખત સિ'હું પ્રધાન આળ્યે તેને દેખતાં મારૂ વર તાજું થયું અને તેને ડસ દઈ તેના તત્કાળ પ્રાણ લીધા, સિંહપ્રધાન મૃત્યુ પામી વિમળાચળની વાવડીને વિષે હુંસ તરીકે ઉત્પન્ન થા, ત્યાં વાવડી અને તીથ દેખી તેને જાતિસ્મરણ જ્ઞાન થયુ' અને તેથી પશ્ચાતાપ થવાથી ચાંચમાં ફુલ લઈ ભગવાનને ચડાવવાની અપૂર્વ ભક્તિપૂર્વક મૃત્યુ પામી તે સૌધર્માં દેવલાકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી અહિ' આપને પુત્ર હુ'સકુમાર થયા. આ હંસકુમાર તે સિ ંહપ્રધાન છે તેની જાણુ થતાં વૈર નિર્યાતન માટે મેં હુંસકુમાર ઉપર હલ્લે કર્યાં પણ જય પરાજય પૂર્વના પૂણ્ય વિના મળતા નથી. હવે હુ... શ્રીદત્ત કેવલી પાસે દીક્ષા લઇ શેષ જીવન સારી રીતે પસાર કરીશ.” મૃગધ્વજ રાજા તથા બંને કુમારોએ પણ શુરની ક્ષમા માગી. મૃગવજ રાજા વિચારવા લાગ્યા ' કે કેવલી ભગવાને મને ચદ્રાવતીના પુત્રને જોઈશ ત્યારે વૈરાગ્ય થશે તેમ કહ્યુ છે તેને તે હજી સુધી પુત્રને સ'ભવ Page #70 -------------------------------------------------------------------------- ________________ દિ, ક] આક્તો વાજતે ઢોલ રે સ્વામી (૮) [૩૩ નથી. અને મારે કયાં સુધી આવા સંસારના કડવા અનુભવે સહન કરવાના અને સાંભળવાના રહેશે.” આ વિચાર કરે છે તેટલામાં એક યુવાને આવી રાજાને નમસ્કાર કર્યા રાજાએ તું કોણ છે?” તેમ પુછયું તેટલામાં આકાશવાણી ઉત્પન્ન થઈ કે “હે રાજન ! આ કુમાર ચંદ્રાવતીને પુત્ર છે. તે નિઃશક છે છતાં તને શંકા ઉપજતી હોય તે ઈશાન કેણામાં પાંચ જન ઉપર જે કદળીવન છે ત્યાં યશેમતી ગિની રહે છે તેને પુછી સર્વ વાત નિઃશંક કર” રાજા આશ્ચર્ય પામી ઈશાન કોણમાં ગયો અને ત્યાં યોગિનીને જોઈ. રાજાને જોઈ તુર્ત ગિની બોલી કે “હે રાજન! જે આકાશવાણી તે સાંભળી તે તદ્દન સત્ય છે. છતાં નિઃશતા માટે આ યુવાન ચંદ્રાવતીને પુત્ર કેમ અને કઈ રીતે છે તે માટે હું કહું તે સાંભળે. ચંદ્રપુર નગરમાં સોમચંદ્ર રાજા હવે તેને ભાનુમતી રાણી હતી. હેમવંતક્ષેત્રમાંથી એક યુગલ ચ્યવી ભાનુમતીના ગર્ભમાં ઉત્પન્ન થયું. જન્મ આદ તેના માતાપિતાએ તેનું નામ ચંદ્રશેખર અને ચંદ્રાવતી પાડયું. ઉમર લાયક થતાં ચંદ્રાવતીનું લગ્ન હે રાજ! તારી સાથે થયું અને ચંદ્રશેખરનું યશેમતી રાજકન્યા સાથે થયું. પૂર્વ ભવના સ્નેહથી ચંદ્રશેખર ચંદ્રાવતીને પરસ્પર કામવાસના જાગૃત થઈ ચંદ્રશેખરે કામદેવયક્ષને પ્રસન્ન કરી “ચંદ્રાવતીનો પુત્ર રાજાને ન મળે ત્યાં સુધી અદશ્ય રહી યથેચ્છ રીતે વર્તતાં તેને કઈ દેખશે નહિ.” તેવું તેણે વરદાન મેળવ્યું. અનુક્રમે ચંદ્રાવતી સાથે યથેચ્છ સુખ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૪] કેઈ નિજ ટ્રાયને ગાવા, શ્રા. વિ. 6 ' વિલસતાં તેને એક પુત્ર થયા તેનું નામ ચંદ્રાંક પાડ્યુ અને તે પુત્રને પેાતાની પરિણીત સ્ત્રી યશોમતીને સોંપ્યા. યશેામતી પતિ અને પુત્ર સુખથી રહિત હાવાથી પાતાના આળકની પેઠે તે છોકરાને તેણે ઉછેર્યાં. આમ છતાં આ અધુ' દેવપ્રભાવથી અજ્ઞાત રહ્યુ. જોતજોતામાં ચ'દ્રાંકકુમાર ચુવાન થયા, યશેામતીનુ' ચિત્તયુવાન ચ'દ્રાંકકુમારને દેખી વિહ્વળ બન્યુ* અને તેણે વિચાર્યુ કે જે પતિ મને છેતરી બિંગનીને ભાગવે છે તેને છેતરી મારા નિહ એવા કુમાર સાથે મને ભાગ ભાગવતા શા વાંધા છે ? ? એમ વિચારી કામવિવળ બનેલ યશોમતીએ ચંદ્રાંક આગળ દુષ્ટ વિચાર રજી કર્યાં. ચંદ્રાંક ચમકયા અને ખોલી ઉઠયો કે ‘તુ માતા થઈ આવે! નીચ વિચાર કરતાં કેમ શરમાતી નથી ?” યશેામતીએ જવાબમાં કહ્યું કે ‘ હું તારી માતા નથી તારી માતા તેા ચદ્રાવતી છે' આ પછી ચદ્રાંકકુમાર મને તિરસ્કારી તમારી શેાધ માટે નીકળ્યા. પણ હું પતિ પુત્ર અને સ’સારસુખથી વિચાગી થવાથી વિહ્વળ બની ચેનિી થઇ. “ હું રાજા ? યશેામતિ તેજ હુ ચેાગિની છું. જે ચન્ને આકાશવાણીથી તમને કહ્યુ' તેણે જ મને સ વાત કહી છે અને તે મે તમને સ‘ભળાવી ” રાજા કોષે ભરાયે અને ખેદ પામ્યા પણ યોગિનીએ સાંત્વન આપતાં કહ્યું કે “ હે રાજા સ ́સાર વિચિત્ર છે તેમાં પુત્ર પિતા વિગેરે કોઈ કોઈનુ નથી માટે હવે તમે તમારૂ કલ્યાણ સાધો.” ત્યારપછી યાગિનીએ પેાતાની ચેગિનીની રીતમુજબ રાજા '' Page #72 -------------------------------------------------------------------------- ________________ ફિક હિ, કૃ] રાપવા કઈ મત કંદરે આગળ ગીત કહ્યું તે આ રીતે— કવણુકેરા પુત્તિમિત્તા રે, કવણ કેરી નારી; હે મેહો મેરી મેરી, મૂઢ ભણે અવિચારી ના જાગ જાગને જોગી છે, જેને જોગ વિચારા મેહી અમારગ આદરી મારગ, જિમ પામે ભવપારા અતિહિ ગહના અતિહિ કૂડા, અતિહિ અથિર સસરા ભામું છોડી ગજુ માંડી, કીજે જિન ધર્મ સારા મોડેહિઓ કહેબાહિએ, લેહે વાહિઓ ધાઈ મુસિઆબભવિ અવરાકારાણ મુરખ :ખિયો થાઇ એકને જીઈ બિહને ખેચે, ત્રણે સચે ચારિ વારે છે પાંચે પાળી છએ ટાળી; આપે પાર ઉતારે છે પા ગિનીની વાણું સાંભળી મૃગદાવજ રાજા દઢ વૈરાગી થયે. રાહુ અને શકરાજ પુત્રને બેલાવી ત્યાંને ત્યાં પિતાને દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો. મંત્રી વિગેરેએ આગ્રહ પૂર્વક નગરમાં દીક્ષા લેવાનું જણાવી રાજાને નગરમાં લઈ ગયાં. રાજાએ તુર્ત શુકરાજાને રાજા તરીકે અભિષેક કર્યો. અને સવારે દીક્ષા માટેની તૈયારી કરી. રાત્રિએ રાજાની દયાનપરંપરા વૃદિધગત થઈ અને ધર્મધ્યાન શુક્લધ્યાને ચડતા ચડતા ગૃહસ્થપણામાંજ મૃગવજને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવદુંદુભિગઈ અને રાજાને દેવતાએ વેષ આવે. ત્યારબાદ મૃગાદવજ કેવળી ભગવાને દેશના આપી અને તે દેશનાના અંતે કમલમાલારાણી, હંસરાજ અને ચંદ્રાંકકુમારે દીક્ષા લીધી. શકરાજે સમ્ભત્વ પૂર્વક બારવ્રત અંગીકાર કર્યો. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૬) ધર્મની દેશના પાલટે, [શ્રા. વિ. અને કેવળીભગવાન મુગઢવજ રાજર્ષિ જગતને પવિત્ર કરતા વિચારવા લાગ્યા. કેઈન પણ કાને ચંદ્રશેખર કે ચદ્રાવતીનું વૃત્તાન્ત તેમણે જણાવ્યું નહિ. મૃગવજ રાજર્ષિની પાસે ચંદ્રિકકુમારે દીક્ષા લીધેલી જાણી ચંદ્રશેખર સમજી ગયે કે હવે હું અદશ્ય રહી શકીશ નહિ, તેણે ફરી ફરી દેવીની આરાધના કરી શુકરાજનું રાજ્ય મેળવવાનું વરદાન માગ્યું. દેવીએ કહ્યું કે “શુકરાજ દઢ સમ્યફવી છે તેનું રાજ્ય અપાવવાની મારામાં શક્તિ નથી બાકી છળથી તને ઠીક લાગે તે કર,” એક પ્રસંગે શુકરાજ તેની બે સ્ત્રીઓ સહિત સિદધાચળ તીર્થની યાત્રાએ જવા ગુપચુપ નીકળે ચંદ્રાવતીને આની ખબર પડી અને તેણે ચંદ્રશેખરને તે વાત જણાવી. ચંદ્રશેખર શુકરાજનું રૂપ કરી રાજ્ય ચલાવવા લાગે, લેકે તેને શુકરાજ સમજવા લાગ્યા. એક રાત્રે કૃત્રિમ શુકરાજ બુમાબુમ કરી કહેવા લાગ્યા કે “અરે આ વિધાધર મારી સ્ત્રીઓ અને વિદ્યાઓ લઈ જાય છે માટે પકડો પકડે” મંત્રી વિગેરે દેડી આવ્યા રાજાને શાંત પાડયા અને કહ્યું કે “ વિદ્યા અને સ્ત્રીઓ ભલે ગઈ પણ આપ તે કુશળ છે ને?” રાજા કહે “હા ! કુશળ છું પણ વિદ્યાઓ અને સ્ત્રીઓ વિના શું કરું ?” મંત્રીએ કહ્યું “આપ કુશળ તો સર્વ કુશળ” આમ કપટથી રાજકુળને ઠગી ચંદ્રાવતી સાથે રહેવા લાગે. શુકરાજ વિમળાચળ તીર્થની યાત્રા કરી સસરાને ઘેર ગયે ત્યાં કેટલાક દિવસ રહી પોતાના નગરના Page #74 -------------------------------------------------------------------------- ________________ દિ કૃ] સત્ય ભાષે નહીં મંદ રે. સ્વામી (૯) [૩૭ ઉધાનમાં આવ્યું ત્યારે ગેખે બેઠેલા બનાવટી શુકરાજે અમે પાડી “અરે મંત્રી જે વિદ્યાધર મારી બે સ્ત્રીઓ અને વિદ્યાએ લઈ ગયો હતો તે ફરી મને ઉપદ્રવ કરવા આવ્યું છે માટે તેને સમજાવી પાછું વાળ,” મંત્રી ખરા શુકરાજા પાસે ગયા અને નમસ્કાર કરી કહેવા લાગ્યું કે “વિદ્યા અને સ્ત્રીથી આપ સંતેષ પામો, હવે અમને વધુ હેરાન ન' કરે.” સાચા શુકરાજે કહ્યું “અરે ! મંત્રી તું કેમ મૂઢ બને છે, મને અને આ રાણીઓને તું સાવ ભૂલી જાય છે, આ તે બનાવટી રાજા બન્યા છે.” આમ ઘણું ઘણું કહ્યા છતાં શુકરાજાના વચન ઉપર મંત્રીને વિશ્વાસ ને બેયે. શુકરાજે વિચાર્યું કે “બળથી જે હું રાજ્ય લઈશ અગર તેને મારી નાંખીશ તે પ્રજા અને રાજ્યમંડળમાં એજ વિશ્વાસ રહેશે કે સાચે સ્વામી તે ગ, આતે બનાવટી છે માટે હવે મારે છેડે વખત રાહ જોવી જોઈએ, આ રીતે મન વાળી સત્ય શુકરાજ પાછો વળે. પરંતુ રાજ્યભ્રષ્ટ થયાનું અને સુનું રાજ્ય મુકી ચાલ્યા આવ્યાના સહસાકારનું ખુબ દુઃખ થયું, આ અવસરમાં તેને પિતાના પિતા શ્રી મૃગધવજ કેવલી મળ્યા. તેમને વંદન કરી તેણે પિતાને વૃત્તાન્ત કહ્યો. કેવળી ભગવંત ચંદ્રશેખરની બધી બીના જાણતા હોવા છતાં તે તેને ન કહી અને કહ્યું કે “જતારિ, રાજાથી આગળના ભાવમાં શ્રીગ્રામ ગામને ભદ્રક ઠાકુર હતે. તારે એક એરમાર ભાઈ હતું. બન્ને ભાઈઓને તમારા સિતાએ ભાગ Page #75 -------------------------------------------------------------------------- ________________ ' ૩૮] બહુ મુખે એલ એમ સાંભલી, [all. fa. આપ્યા હતા. એક વખતે તે એરમાન ભાઈ શ્રીગામ આગળથી પસાર થયા ત્યારે તે તેને મશ્કરીમાં રાકી રાખ્યા અને કહ્યું કે ‘હુ મોટો ભાઈ બેઠો છતાં તારે રાજ્યની ચિંતા શા માટે કરવી પડે? તે અકળાઈ ગયા અને તેણે માની લીધું કે “ જરૂર આ મારૂં રાજ્ય પચાવી પાડશે, હું શું કામ અહિં આવ્યે ? હવે શું કરૂ ? કયાં જાઉં? તેમ વિલાપ કરવા લાગ્યા. ” તે છેવટે બે ઘડી બાદ તેને છેડી મુકયા. આ મશ્કરીથી કરેલ કર્મીના ઉદયે તને રાજ્યના વિરહ થયા છે પણ ધર્મથી અંતરાય તુટે માટે ધર્મ કર.” કેવલી ભગવંતને ‘હું શું ધં કરૂ` ? તે પુછતાં તેમણે કહ્યું કે · વિમળાચળ તીર્થ અહિંથી નજીક છે ત્યાં જઈ ઋષભદેવ ભગવાનની સ્તુતિ કર અને ત્યારપછી છ માસ લગી તે ગિરિરાજમાં રહી પરમેષ્ઠિ મંત્રના જાપ કર, છ માસને અંતે ગુફામાં પ્રકાશ દેખાશે અને શત્રુ ચાલ્યા જશે.' શુકરાજાએ શ્રદ્ધાથી છમાસ લગી તે પ્રમાણે કર્યું. અંતે પ્રકાશ દેખાયા, આ તરફ દેવીએ ચદ્રશેખરને કહ્યું કે ‘તું અહિં થી ચાલ્યા જા હવે તારૂ શુકરાજનું રૂપ ટકશે નહિ',' હડધૂત થયેલ ચંદ્રશેખર ચાલી નીકળ્યા અને સાચા શુકરાજ આવી પહોંચ્યા. પ્રજાએ માત્ર એટલુ જાણ્યુ કે · કોઈક સત્ય શુષ્કરાજની ગેરહાજરીમાં રાજ્યભવનમાં ઘુસી ગયો હતા તે નીકળી ગયો.' શુકરાજને રાજય મળ્યા પછી તેની તીથ પ્રત્યેની ભક્તિ ખૂબ દૃઢ થઈ, અને તે પેાતાના પરિવાર પ્રજાજન ' 6 Page #76 -------------------------------------------------------------------------- ________________ દિ. ક] નવિ ધરે લોક વિશ્વાસ રે; (૭૮, અને મિત્રરાજાઓ સહિત સિદ્ધાચળની યાત્રા કરવા નીકળે. પિતાના કુકર્મથી કચવાતે ચંદ્રશેખર પણ યાત્રાએ સાથે નીકળે. તીર્થરાજના દર્શન પૂજન કરી પાવન થયા અને શુકરાજે “જે પરમપાવન ગિરિરાજના ધ્યાનથી શરુ ને જીત્યો માટે આનું નામ શત્રુંજય તેમ શેષણપૂર્વક પ્રસિદ્ધ કર્યું. આદીશ્વર ભગવાનના દર્શન અને પૂજન કરવાથી શુદ્ધભાવની વૃદ્ધિ થતાં ચંદ્રશેખરને પિતાના પાપને અત્યંત પશ્ચાતાપ થવા લાગ્યા. તે અવસરે મહોદય નામના મુનિરાજના મુખે “અહિ તીવ્ર તપસ્યાથી ગમે તેવાં પાપ નાશ પામે છે. તે વચન સાંભળી વરાગ્યરંગિત થઈ તેણે તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી ઉગ્ર તપસ્યા કરી. અંતે તીર્થમાં કરેલ શુદ્ધ તપના પ્રભાવે ભગિનીભક્તા ચંદ્રશેખર છેવટે કેવળજ્ઞાન પામી મુક્તિ સુખને પામ્યા. શુકરાજે વિમળાચળમાં રથયાત્રા અને સાધર્મિક વાત્સલ્ય વગેરે કરવાપૂર્વક વિવિધ રીતે શાસનની ઉન્નતિપૂર્વક તીર્થયાત્રા કરી. શકરાજને છેવટે પદ્માવતીથી પદ્માકર અને વાયુવેગાથી વાયુસાર પુત્ર થયે. પદ્માકરને રાજ્ય વાયુસારને યુવરાજ પદ આપી બે સ્ત્રીઓ સાથે વૈરાગ્યરંગિત થઈ શકરાજે દીક્ષા ગ્રહણ કરી. શુકરાજ દીક્ષા બાદ શત્રુંજય તીર્થ યાત્રાર્થે ગયા અને ત્યાં શત્રુંજય તીર્થ ઉપર જેમ ચઢતા ગયા તેમ હૃદયમાં શુકુલધ્યાનમાં આગળ વધતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી ચિરકાળ વિચારી શકરાજ અને તેની બે સ્ત્રીઓ મોક્ષ સુખને પામી. શત્રુંજય નામની પ્રસિદ્ધિ કરનાર શંકરાજે Page #77 -------------------------------------------------------------------------- ________________ વંતા ધર્મને તે થયા, [શ્રા. વિ. ભદ્રપ્રકૃતિને લઈ સમક્તિ અને ત્યારબાદ ઉત્તરોત્તર ગુણ વિકાસ સાધી મુક્તિને મેળવી. શુકરાજની ટૂંકમાં કથા. હવે શ્રાવકના ભેદપૂર્વક શ્રાવકનું સ્વરૂપ જણાવે છે. नामाई चउभेओ, सड़ो भावेण इत्थ अहिवारो તિવિ માવ, રંજ પર જુદું ઢ » (મૂળ) શ્રાવક–નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ રીતે ચાર પ્રકારે છે. અહિં ભાવશ્રાવકનો અધિકાર છે અને આ ભાવ શ્રાવક દર્શન, વ્રત અને ઉત્તરગુણને લઈ ત્રણ પ્રકારે છે શ્રાવકના પ્રકાર - . શ્રાવક ૧ નામ, ૨ સ્થાપના, ૩ દ્રવ્ય, અને ૪ ભાવ એ રીતે ચાર પ્રકારે છે. જેમ, કેઈ ઈશ્વરદાસ નામ ધરાવે, પણ દરિદ્રને દાસ હોય, તેમ જેનામાં શાસ્ત્રમાં કહેલાં શ્રાવકનાં લક્ષણ ન હોય, કેવળ શ્રાવક નામથી ઓળખાય તે ૧ નામ શ્રાવક. ચિત્રામણની અથવા કાષ્ઠ પાષાણુનિ શ્રાવકની મૂર્તિ તે રસ્થાપના શ્રાવક, જેમ ચંડપ્રદ્યોત રાજાની આજ્ઞાથી અભયકુમારને પકડવા માટે કપટ વડે શ્રાવિકાને વેષ ધારણ કરનારી ગણિકાની પેઠે અંદરથી ભાવશૂન્ય અને બહારથી શ્રાવકની કરણી કરે તે ૩ દ્રવ્ય શ્રાવક જે ભાવથી શ્રાવકની ધર્મક્રિયા કરવામાં તત્પર હોય તે જ ભાવ શ્રાવક કેવળ નામધારી, ચિત્રામણની અથવા જેમાં ગાયનાં લક્ષણ નથી તે ગાય જેમ પિતાનું કામ કરી શકતી નથી, તેમ ૧ નામ, ૨ સ્થાપના અને ૩ દ્રવ્ય શ્રાવકે પણ પોતાનું ઈટ ધર્મકાર્ય કરી શકો નથી, માટે અહિ લાવશ્રાવકને જ અધિકાર જાણ , Page #78 -------------------------------------------------------------------------- ________________ . ?] ભમર જેમ કમલ નિવાસ રે, સ્વામી (૧૦) [૪૧ ભાવ શ્રાવકના પ્રકાર: પા ૧ દર્શીન શ્રાવક, ૨ વ્રત શ્રાવક- અને ૩ ઉત્તરગુણ શ્રાવક એમ ભાવશ્રાવકના ત્રણ પ્રકાર છે. શ્રેણિક મહારાજાક્રિકની પેઠે કેવળ સમ્યકૃત્વધારી હોય તે ભાવથી ૧ દેશન શ્રાવક. સુરસુદર કુમારની સ્ત્રીઓની પેઠે સમ્યક્ત્વ મૂળ પાંચ અણુવ્રતના ધારક હાય, તે ભાવથી ૨ વ્રત શ્રાવક સુરસુંદર કુમારની સ્ત્રીઓની સંક્ષિપ્ત કથા નીચે પ્રમાણે છેઃ૬. છ એક વખત કોઈ મુનિરાજ સુરસુંદરકુમારની સ્રીએને પાંચ અણુવ્રતના ઉપદેશ કરતા હતા, ત્યારે એકાંતમાં છાના ઉભા રહી સુરસુંદર જોતા હતા અને તેથી તેના મનમાં મુનિરાજ ઉપર ઈર્ષ્યા ઉત્પન્ન થઇ તેણે મનમાં ચિંતવ્યું કે, “ આ મુનિના શરીર ઉપર હુ. લાકડીના પાંચ પાંચ પ્રહાર કરીશ. ” મુનિરાજે પ્રથમ પ્રાણાતિપાત વિરમણુ નામનું અણુવ્રત દૃષ્ટાંત સહિત કહ્યુ', ત્યારે સ્ત્રીઓએ ત અ'ગીકાર કયુ' તેથી સુરસુ ંદરે વિચાર કર્યાં કે, “ એ સ્ત્રીએ ગમે તેવી રાષે ભરાણી હશે, તે પણ વ્રત લીધેલુ હાવાથી કોઈ પણ વખત મને મારશે નહી. ” એમ વિચારી હષથી પાંચમાંથી એક પ્રહાર આ કર્યાં. એવી રીતે એકેક વ્રતની પાછળ એકેક પ્રહાર છે કરતા ગયા. આખરે તે સ્ત્રીઓએ તે પાંચે અણુવ્રત લીધાં. ત્યારે “ મને ધિક્કાર થાઓ, મેં માઠું ચિંતવ્યું. ” એમ સુરસુંદર ઘણા જ પશ્ચાત્તાપ કરી મુનિરાજને ખુમાવી વ્રત લઈ અનુક્રમે શ્રી સહિત સ્વગે ગમે Page #79 -------------------------------------------------------------------------- ________________ કરી ઢાળ-૨ એમ કુંતા રે ધર્મ સહામણ, શ્રિા. વિ. સુદર્શન શેઠ આદિક શ્રાવકની પેઠે જે સમ્યક્ત્વ મૂળ પાંચ અણુવ્રત તથા ઉત્તર ગુણ એટલે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવત એમ બાર વ્રત ધારણ કરે, તે ભાવથી ૩ ઉત્તરગુણ શ્રાવક જાણ. અથવા સમ્યકત્વ મૂળ બાર વતને ધારણ કરે તે ભાવથી ૨ વ્રત શ્રાવક જાણ અને આનંદ, કામદેવ, કાતિકશ્રેષ્ટિ ઇત્યાદિકની પેઠે જે સમ્યક્ત્વ મૂળ બારવ્રત તથા સર્વ સચિત્ત પરિહાર, એકાશન પચ્ચખાણ, ચોથું વ્રત, ભૂમિશયન, શ્રાવક પ્રતિમાદિક અને બીજા વિશેષ અભિગ્રહને ધારણ કરતે હોય તે, તે ભાવથી ૩ ઉત્તરગુણ શ્રાવક જાણ. બાર રાતના ભાંગા (૧૩,૮૪,૧૨,૮૭,૨૦૨) બારવ્રતમાં એક બે ઈત્યાદિત્રત અંગીકાર કરે તે પણ ભાવથી વ્રતશ્રાવક ગણાય. આ બારવ્રતના એકેક, ટ્રિક, ત્રિક, ચતુષ્ટય ઈત્યાદિ સાગમાં ઢિવિધિ ત્રિવિધ ઈત્યાદિ ભાંગા તથા ઉત્તરગુણ અને અવિરતિ રૂપ બે ભેદ મેળવવાથી શ્રાવકવતના સર્વે મળીને તેરસે રાશી કોડ, બાર લાખ, સત્યાશી હજાર, બસને બે ભાંગા થાય છે. તેની રીત દ્વિવિધ-ત્રિવિધ, દ્વિવિધ-દ્વિવિધ, દ્વિવિધ-એકવિધ, એકવિધ-ત્રિવિધ, એકવિધ-દ્વિવિધ અને એકવિધ–એકવિધ એમ છ ભાંગા દરેક વ્રતના થાય. પાંચવ્રતના ૩૦ ભાગા, +ઉત્તરગુણ + અવિરત મેળવતા ૩ર ભેદ શ્રાવકના થયા. ૧વતના દશાંગા. ૨ વ્રતના ૪૮ (૬૪૭=૪૨ + ૬ =૪૮) ૩ વતના ૪૮ ૪૭ = ૩૩૬ + ૬ = ૩૪ર. Page #80 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ.] મિલિ સદ્ગુરૂ એક ૪ વ્રતના ૩૪૨ x ૭ = ૨૩૯૪ + ૬ = ૨૪૦૦ ૫ વ્રતના ૨૪૦૦ x ૭ = ૧૬૮૦૦+૧૬૮૦૬ ૬ વ્રતના ૧૬૮૦૬ + ૭ = ૧૧૭૬૪૨ + ૬ = ૧૧૭૬૪૮ ૭ વ્રતના ૧૧૭૬૪૮ x ૭ =૮૨૩૫૩૬ + ૬ = ૮૨૩૫૪૨ ના ૮૨૩૫૪૨ ×૭= ૫૭૬૪૭૯૪ + ૬ = ૭૬૪૮૦૦ ,, . ૯ "" "" ના ૫૭૬૪૮૦૦ x ૭ = ૪૦૩૫૩૬૦૦ + ૬ = ૧૦ ના ૪૦૩૫૩૬૦૬×૭ = ૨૮૨૪૭૫૨૪૨ + ૬ = ૧૧ ૨૮૨૪૭૫૨૪૮ ૪૭= ૧૯૭૭૩૨૬૭૩૬ + ૬ = ૧૨ ૧૯૭૭૩૨૬૭૪૨×૭=૧૩૮૪૧૨૮૭૧૯૪ + ૬ = ૧૩૮૪૧૨૮૭૨૦૦ એમાં એક ઉત્તરગુણ અને બીજો અવિરત મેળવતા ૧૩,૮૪,૧૨,૮૭,૨૦૨ ભાંગા થાય. શ્રાવકનુ ત્રિવિધ વિવિધ પચ્ચક્ખાણુ શકા : શ્રાવકવ્રતમાં ત્રિવિધ ત્રિવિધ એ ભાંગોના ભેદ કેમ કોઈ ઠેકાણે નથી ઘટાવવામાં આવ્યે. સમાધાન : પોતે અથવા- પુત્રાદિકની પાસે આરંભેલા કાર્ય માં શ્રાવક અનુમતિને નિષેધ કરી શકે નહીં, માટે ત્રિવિધ ત્રિવિધ ભાંગા લેવામાં નથી આવ્યો. ,, [૪૩ ?". જોકે પ્રજ્ઞત્યાદિ ગ્રંથમાં શ્રાવકને ત્રિવિધિ ત્રિવિધ પચ્ચક્ખાણું પણ કહ્યુ` છે; પરતુ તેની વિશેષ વિધિ છે, તે આ રીતે જે શ્રાવક દીક્ષા લેવાની જ ઈચ્છા કરતા હાય, પણ કેવળ પુત્રાદ્ધિ સ ́તિનુ પાલન કરવા માટે ગૃહુવાસમાં અટકી રહ્યો, તે ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણુ કરી શ્રાવક પ્રતિમાના અંગીકાર કરે. અથવા કેઈ શ્રાવક સ્વયંભૂરમણુ - Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૩ તેને સાચા રે માગ દાખવ્યા, [શ્રા. વિ. મનુષ્યક્ષેત્રની સમુદ્રમાં રહેલા મયના માંસાદિકનુ કિડવા અહાર સ્થૂલહિ‘સાદિકનું કોઈ અવસ્થામાં પચ્ચક્રૃખાણુ કરે તા, તે ત્રિવિધ ત્રિવિધ ભાંગાથી કરે. આવી રીતે ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણના વિષય ઘણા અરૂપ હોવાથી તે અહિ' કહેવામાં આવ્યા નથી. મહાભાષ્યમાં પણ કહ્યું . છે કે, કેટલાક કહે છે કે, ‘શ્રાવકને ત્રિવિધ પચ્ચક્ ખાણુ નથી,’ પણ એમ નથી. કારણ કે પન્નત્તિમાં વિશેષઆશ્રયથી ત્રિવિધ ત્રિવિધનુ: કથન કયુ છે. કોઈ શ્રાવક વિશેષ અવસ્થામાં સ્વયંભૂરમણ સમુદ્રની અંદર આવેલા મત્સ્યના માંસની પેઠું મનુષ્ય ક્ષેત્રની બડ઼ાર હસ્તિ'ત, ચિત્રાનુ', ચામડુ· ઈત્યાદિ નહિ મળી શકે એવી વસ્તુનુ અથવા કાગડાનુ` માસ વગેરે પ્રયાજન રહિત વસ્તુનું પચ્ચક્ખાણ ત્રિવિધ ત્રિવિધ કરે ત દોષ નથી. કેટલાક એમ કહે છે કે, કોઈ ગૃહસ્થ દીક્ષા લેવાને તત્પર હાય, તા પણ કેવળ પુત્રાર્દિક સંતતિનું રક્ષણ કરવાને અર્થે (દીક્ષા ન લેતાં) શ્રાવક પ્રતિમા વહે, તા. તેને પણ ત્રિવિધ ત્રિવિધ પચ્ચકૢખાણ હોય.’’ સૂત્રમાં બીજી રીતે જણાવેલ શ્રાવકના પ્રકાર શકા: આંગમમાં તે બીજી રીતે શ્રાવકના ભેદો કહેલા છે? શ્રીઠાણાંગ સૂત્રમાં રહ્યું છે કે—શ્રમણે પાસક ચાર પ્રકારના કહ્યા છે. તે આ રીતે ૧ માતા પિતા સમાન, ૩, બધું સમાન, ૩ મિત્ર સમાન અને ૪ સપત્ની સમાન, અથવા બીજી રીતે ચાર પ્રકારના શ્રમણેાપાસક કહ્યા છે. તે જેમ કે, ૧ આરિસા સમાન, ૨ ધ્વજા સમાન, થાંભલા સમાન, અને જ ખરટક એટલે અશુચિ સમાન. ૩ ; Page #82 -------------------------------------------------------------------------- ________________ દિ કુ] આણી હૃદય વિવેક ' નજપ સમાધાન: ઉપર કહેલા ચાર ભેદ શ્રાવકને સાધુની સાથે જે વ્યવહાર છે તેને આશ્રયિ જાણવા. શંકાઃ ઉપર કહેલા શ્રાવકના ભેદ તમે કહેલા ભેદમાંના કયા ભેદમાં સમાય છે? સમાધાન : વ્યવહારનયને મતે આ (ઉપર કહેલા ભેદો) ભાવ શ્રાવક જ છે. કેમકે, તેવા પ્રકારને વ્યવહાર છે. નિશ્ચયનયને મતે શેક્ય સમાન અને ખટક સમાન. મિથ્યાષ્ટિ સરખા દ્રવ્યશ્રાવક અને બાકી રહેલા સર્વે ભાવશ્રાવક જાણવા. આ ભેદની સમજ આ રીતે છે. સાધુનાં જે કાંઈ કાર્ય હાય, તે મનમાં વિચારે, વખતે સાધુને કાંઈ પ્રમાદ દીઠામાં આવે, તે પણ તે સાધુ ઉપરથી સબ ઓછો ન કરે, અને જેમ માતા પિતાના બાળક ઉપર તેમ જે મુનિરાજ ઉપર અતિશય હિતવત્સલ પરિણામ રાખે, ૧ તે શ્રાવક માતા પિતા સરખે જાણ. જે શ્રાવક સાધુ ઉપર મનમાં તે ઘણે રાગ રાખે, પરંતુ બહારથી વિનય સાચવવામાં મંદ આદર દેખાડે, પણ સાધુને કઈ પરાભવ કરે, તે તે સમયે તરત ત્યાં જઈ મુનિરાજને સહાય કરે ૨ તે શ્રાવક બંધુ સરો જાણ. જે શ્રાવક પિતાને, મુનિના સ્વજન કરતાં પણ અધિક ગણે અને કાંઈ કામકાજમાં મુનિરાજ એની સલાહ ન લે તે અહંકારથી રોષ કરે, ૩ તે શ્રાવક મિત્ર સરખો જાણુ. જે ગવષ્ઠ શ્રાવક, સાધુના મિબેયા કરે, સાધુની પ્રમાદથી થએલી ભૂલ હમેશાં Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪] શ્રી સીમંધર સાહેબ સાંભલા (૧૧) 'શ્રા. વિ. કહ્યા કરે અને તેમને તણખલા સમાન ગણે, ૪ તે શ્રાવક શાય સરખો જાણવા. બીજા ચાર વિકલ્પમાં, ગુરૂએ કહેલા સૂત્રા જેવે કહ્યો હેાય તેવા જ જે શ્રાવક સ્વ હૃદયમાં ઉતારે તે સુશ્રાવકને સિદ્ધાંતમાં ૧ આરિસાસમાન વણુ ધ્યેા છે. જે શ્રાવક ગુરૂના વચનના ખરાખર નિર્ણય કરે નહી' તેથી પવન જેમ ધ્વજાને આમતેમ ભમાવે, તેમ અજ્ઞાની લેકે જેને ભમાવે તે શ્રાવક ૨ વજા સમાન જાણવા. ગીતા મુનિરાજ ગમે તેટલુ સમજાવે તા પણ જે પકડેલા હુઠ છેડે નહીં, પરંતુ મુનિરાજ ઉપર દ્વેષભાવ પણ ન રાખે, તે શ્રાવક ૩ સ્તંભ સમાન જાણવા. જે શ્રાવક ધમ ના ઉપદેશ કરનાર મુનિરાજ ઉપર પણ “તું ઉન્માર્ગ દેખાડનારા, નિન્હેવ, મૂઢ અને મધમી` છે.” એવા નિદાના શબ્દ બેલે, તે શ્રાવક ૪ ખર્ટક સમાન જેમ પાતળુ વિષ્ટાદિ અશુચિ દ્રવ્ય, સ્પર્શ કરનાર માણસને પણ ખરડયાં કરે છે, તેમ સારા ઉપદેશ કરનારને પણ જે કૃષણ આપે, તે ખર'ટક સમાન કહેવાય છે, નિશ્ચય નયમતે શેય અને ખર’ટક સમાન એ બન્ને મિથ્યાત્વી જાણવા. અને વ્યવહાર નયમતે તેા શ્રાવક કહેવાય છે, કારણ કે, તે જિનમ’દ્વિરાદ્ઘિક વગેરે સ્થળે જાય છે. મદિરની સભાળ રાખે છે. શ્રાવક અને શ્રાદ્ શબ્દના અ ( હવે શ્રાવક” એ શબ્દના અથ કહે છે. ) ‘શ’ અને ‘સ’ એ બે સરખા જાણીને શ્રાવક શબ્દના અર્થ આ પ્રમાણે થાય છે. પ્રથમ સકાર માનીને “ સત અન્નત્તર Page #84 -------------------------------------------------------------------------- ________________ [૪૭ 1. કું.] પર ઘરે જોતાં રે ધમ તુમે ફા, कर्मेति श्रावक : ’” એટલે દાન, શીયલ, તપ, અને ભાવના ઈત્યાદિ શુભ યાગથી આઠ પ્રકારના કર્માંના ત્યાગ કરે, તે શ્રાવક જાણવા. ” ખીજો શકાર માનીને “ શૃજળતિ ચલિમ્સ: સભ્ય, સમાચરીમિતિ શ્રાવલ. એટલે સાધુ પાસેથી સમ્યક્ પ્રકારે સામાચારી સાંભળે તે શ્રાવક જાણવા. ''એ બન્ને અ ભાવશ્રાવકની અપેક્ષાથી જાણવા. વળી “ જેનાં પૂર્વ અંધાયેલાં અનેક પાપા ખપે છે, અર્થાત્ જીવ પ્રદેશથી મહાર નીકળી જાય છે, અને જે વ્રતાથી નિરંતર વીટાયલેા છે, તે શ્રાવક કહેવાય છે, “ જે પુરૂષ સમ્યક્ત્વાદિક પામીને દરરોજ મુનિરાજ પાસે ઉત્કૃષ્ટ સામાચારી સાંભળે છે, તેને પણ જાણુ લાકે શ્રાવક કહે છે. ” તેમજ જે પુરૂષ (શ્રા એટલે સિદ્ધાંતના પદના અર્થ વિચારીને જે પેાતાની આગમ ઉપરની શ્રદ્ધા પરિપકવ કરે, (વ એટલે ) નિત્ય સુપાત્રને વિષે ધનનો વ્યય કરે, અને (૩ એટલે ). રૂડા મુનિરાજની સેવા કરીને પોતાનાં માઠાં કમ છેડે અર્થાત્ ખપાવે, એ માટે તેને ઉત્તમ પુરૂષષ શ્રાવક કહે છે. ” અથવા “ જે પુરૂષ શ્રા એટલે તત્ત્વના અ (ચ ંતવીને પ્રવચન ઉપરની શ્રદ્ધા પરિપકવ કરે, તથા સિદ્ધાંત સાંભળે, ‘વ' એટલે સુપાત્રે ધનનો વ્યય કરે, અને દન–સમકિત આદરે, ‘ક’ એટલે માઠાં કને છેડે, અને ઈન્દ્રિયાક્રિકના સંયમ કરે, તેને વિચક્ષણ પુરૂષા શ્રાવક કહે છે. ” હવે શ્રાદ્' શબ્દના અથ કહે છે. જેની સત્ક્રમને વિષે શ્રદ્ધા છે, તે શ્રાદ્ધ કહેવાય છે. મૂળ શબ્દ શ્રદ્ધા હતા તેને F Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૮] નિજ ઘર નલહારે ધ; [ચા. વિ મા અધ્યાવૃિતનઃ એ વ્યાકરણુસૂત્રથી શુ પ્રત્યય કર્યાં, ત્યારે પ્રત્યયના ણ કારના લેપ અને આદિની વૃદ્ધિ થવાથી માદ એવુ રૂપ થાય છે. શ્રાવક શબ્દની પેઠે શ્રાદ્ધ શબ્દને પણ ઉપર કરેલા અથ ભાવ શ્રાવકની અપેક્ષાથીજ જાણવા. માટે ગાથામાં કહ્યું કે ભાવ શ્રાવકના અધિકાર છે. પ્રમથ દિવસકૃત્યની વિધિ કહે છે. नवकारेण विबुद्धो, सरेइ सो सकुलधम्मनियमाई । पडिकमिअ सुईपूइअ, गिहे जिणं कुणइ संवरणं ॥ ५ ॥ भूः નવકારગણીને જાગૃત થવું પછી પેાતાના કુળને ચાગ્ય ધમ કૃત્ય નિયમાદિને સભારવા ત્યારબાદ પ્રતિક્રમણ કરી પવિત્ર થઈ જિનમ`દિરમાં જિનેશ્વરને પૂજી પચ્ચક્ખાણુ કરવુ. નમો હિતાની' ઇત્યાદિ નવકાર ગણીને જાગૃત્ થયેલા શ્રાવક પેાતાના કુળ, ધર્મ, નિયમ ઈત્યાદિકનું ચિંતવન કરે.’ ઈત્યાદિ પ્રથમ ગાથા નું' વિવરણ આ પ્રમાણે છે. ઉઠવાના સમય અને વહેલા ઉઠવાથી લાભ શ્રાવકે નિદ્રા થાડી લેવી. પાછલી રાત્રે પહેાર રાત્રિ આકી રહે તે વખતે ઉઠવુ'. તેમ કરવામાં આલેક સંબધી તથા પરલેાક સંબધી કાર્ય ના ખરેખર વિચાર થવાથી તે તે કાર્યની સિદ્ધિ તથા બીજા પણ ઘણા ફાયદા છે, અને તેમ ન કરવામાં, આવે તે આલાક અને પરલેાક સ``ધી કાની હાનિ વગેરે ઘણા દોષો છે. લેકમાં પણ કહ્યું છે કે— મજૂર લાકો જો વહેલા ઉઠીને કામે વળગે તે, તેમને ધન મળે છે, ધમિ પુરૂષો વહેલા ઉઠીને ધમ કાર્ય કરે તે, Page #86 -------------------------------------------------------------------------- ________________ માનિ પંચમીતનો મહિમા જેમાં થોડું પણ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, કે સાધારણદ્રવ્ય નું ભક્ષણ કરે છે અથવા જિનાના વિરૂદ્ધ વતે છે તેઓ ભવાંતરમાં અનેક ભવ સુધી દુઃખી થાય છે અને જિનાજ્ઞા મુજબ તેનું રક્ષણ કે વૃદ્ધિ કરે છે તેઓ તીર્થંકર પદ પામી શકે છે Page #87 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ SOCO JAU IMIN S રાધ્ય આદિ નું ઉપભા! કર / ૨૦/_દદેશા થાય છે. છે? કૌ57 ફીન દુવ્ય , દેવદવ્ય અને સાધારણા ૬૧ @Hવવાનર મ આવો : Sીન ની * 17મ, ગયા દરેકે જ્ઞાનની આરાધના કરવી જોઈએ વરદત્ત અને ગુણમંજરીને જ્ઞાનની વિરાધનાથી દોષિતપણું અને આરાધનાથી પરંપરાએ મોક્ષે AbE કે rich ) 0 LI - 4 કુકડો . કે. - 7 / (ક) ની ની જ છે ૮-ચક (ન, CC3 | 5 . साप — 5 ટેસ્ટ Page #88 -------------------------------------------------------------------------- ________________ દિ. | જેસ. વિ. જાણે સસ્તુરિઓ, જિ તેમને પરલેકનું સારું ફળ મળે છે, પરંતુ જેઓ સૂર્યોદય થયા છતાં પણ ઉતા નથી, તેઓ બળ, બુદ્ધિ, આયુષ્ય અને ધનને હારી જાય છે. - નિદ્રાવશ થવાથી અથવા બીજા કોઈ કારણથી જે પૂર્વે કહેલા વખતે ન ઉઠી. શકે તે, પંદર મુહૂર્તની રાત્રિમાં જઘન્યથી ચૌદમે બ્રાહ્મમુહુ (અર્થાત્ ચાર ઘડી રાત્રિ બાકી રહે) ત્યારે તે જરૂર ઊઠવું જોઈએ. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને ઉપગ ઉઠતાંની સાથે શ્રાવકે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી તથા ભાવથી ઉપગ કરે. તે આ પ્રમાણે –“હું શ્રાવક છું, કે બીજે કઈ છું ?” એ વિચાર કરે તે દ્રવ્યથી ઉપગ “હું પિતા ઘરમાં છું કે બીજાના ઘર? મેડા ઉપર છું કે, ભેંય તળીએ ?” એ વિચાર કરે તે ક્ષેત્રથી ઉપયોગ. “રાત્રિ છે કે દિવસ છે?” એ વિચાર કરે તે કાળથી ઉપયોગી કાયાના, મનના અથવા વચનના દુઃખથી હું પીડાય છું કે નહી?” એવે વિચાર કરે તે ભાવથી ઉપયોગ. એ ચતુર્વિધ વિચાર કર્યા પછી નિદ્રા બરાબર ગઈ ન હય, તે નાસિકા પકડીને શ્વાસે શ્વાસને રેકે. તેથી નિકા તદ્દન જાય ત્યારે દ્વાર (બારણું): જેઈને કાચિંતા વગેરે કરે. સાધુની અપેક્ષાથી ઘનિર્યુક્તિમાં કહ્યું છે કે- દયાદિને ઉપયોગ, અને શ્વાસોશ્વાસને વિરોધ કર.” શ્રા, ૪ Page #89 -------------------------------------------------------------------------- ________________ મૃગમાં પશ્મિલ મમ શ્રી (૧૨) [ા. વિ. રાત્રે જો કાંઈ બીજા કોઈ ને કામકાજ જણાવવું પડે તે, તે બહુજ ધીમા સાદે જણાવવુ ઊંચા સ્વરથી ખાંસી, ખુ’ખાર, હુંકાર અથવા કૈાઈ પણ શબ્દ ન કરવા, કારણ કે તેમ કરવાથી ગરાળી વગેરે હિંસક જીવ જાગે અને માખી પ્રમુખ ક્ષુદ્ર જીવાને ઉપ કરે, તથા પડેશના લોકો પણ જાગૃત થઈ પાત પેાતાના કાર્યોના આરભ કરવા લાગે. જેમકે, પાણી લાવનારી તથા રાંધનારી સ્ત્રી, વેપારી, શાક કરનાર, મુસાફર, ખેડૂત, માળી, રહે.ટ ચલાવનાર, ઘરě પ્રમુખ યંત્રને ચલાવનાર, સલાટ, ઘાંચી, ધેાખી, કુંભાર, લુહાર, સુથાર, જુગારી, શસ્ત્ર તૈયાર કરનાર, કલાલ, માછી, કસાઈ, શિકારી, ઘાતપાત કરનાર, પરસ્ત્રીગમન કરનાર, ચાર, ધાડ પાડનાર, ઇત્યાદિ લેાકેાને ધરપરાએ પાત પાતા નિધ વ્યાપારને વિષે પ્રવૃત્તિ કરાવવાના તથા બીજા પણ નિરર્થક અનેક દોષ લાગે છે. શ્રીભગવતી સૂત્રમાં કહ્યું છે કે “ ધમી` પુરૂષા જાગતા અને અધમી પુરૂષા સુતા હોય તે સારા જાણવા. એમ વત્સદેશના રાજા શતાનિકની બહેન જય'તીને શ્રીમહાવીરસ્વામીએ કહ્યુંછે, ’ કુઈ નાડી અને તત્ત્વથી શુ'લાભ થાય તેના વિચાર, નિદ્રા જતી રહે, ત્યારે સ્વરશાસ્ત્રના જાણ પુરુષે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચે તત્ત્વમાં કયુ તત્ત્વ શ્વાસેશ્વાસમાં ચાલે છે? તે તપાસવુ. કહ્યુ છે કેપૃથ્વીતત્ત્વ અને જળતત્ત્વને વિષે નિદ્રાના ત્યાગ કરવા શુભકારી છે, પણ અગ્નિ વાયુ અને આકાશ તત્ત્વાને વિષે ૫૦] Page #90 -------------------------------------------------------------------------- ________________ દિ ક જેમ તે ભૂયો રે મૃગ દિશિ દિશિ ફરે, પિ૧ તે તે દુઃખદાયક છે. શુક્લ પક્ષના પ્રાતઃકાળમાં ચંદ્ર નાડી અને કૃષ્ણપક્ષને પ્રાતઃકાળમાં સૂર્ય નાડી સારી જાણવી. શુક્લપક્ષમાં અને કૃષ્ણપક્ષમાં ત્રણ દિવસ પડવે, બીજ અને ત્રીજ સુધી પ્રાતઃકાળમાં અનુક્રમે ચંદ્રનાડી અને સૂર્યનાડી શુભ જાણવી. અજવાળી પડવેથી માંડીને પહેલા ત્રણ દિવસ (ત્રીજ) સુધી ચંદ્રનાડીમાં વાયુતત્વ વહે, તે પછી ત્રણ દિવસ (ચેથ પાંચમ અને છઠ) સુધી સૂર્યનાડીમાં વાયુતત્તવ વહે, એ રીતે આગળ ચાલે તે શુભ જાણવું. પણ એથી ઉલટું એટલે પહેલા ત્રણ દિવસ સૂર્યનાડીમાં વાયુતત્વ અને પાછલા ત્રણ દિવસમાં ચંદ્રનાડીમાં વાયુતત્વ એ પ્રમાણે ચાલે તે દુઃખદાયી જાણવું. ચંદ્રનાડીમાં વાયુતત્વ ચાલતાં છતાં જે સૂર્યને ઉદય થાય અને સૂર્યના અસ્તસમયે સૂર્યનાડી શુભ જાણવી તથા જે સૂર્યને ઉદયે સૂર્યનાડી વહેતી હોય અને અસ્તને સમયે ચંદ્રનાડી શુભ જાણવી.” વાર, સંક્રાંતિ ને ચંદ્રરાશિમાં રહેલ નાડીનું ફળ. કેટલાકના મતે વારને અનુક્રમે સૂર્ય ચંદ્રનાડીના ઉદયને અનુસરી ફળ જણાવેલ છે તે આ રીતે – “રવિ, મંગલ, ગુરૂ અને શની આ ચાર વારને વિષે પ્રાતઃકાળમાં સૂર્યનાડી તથા સોમ, બુધ ને શુક તે ત્રણ વારને વિષે પ્રાતઃકાળમાં ચંદ્રનાડી હોય તે સારી,” કેટલાકના મતે સંક્રાંતિના અનુકમથી સૂર્ય ચંદ્રનાડીને ઉદય કહેલ છે. તે આ રીતે– મેષ સંક્રાંતિ વિષે પ્રાતઃકાળમાં સૂર્યનાડી અને વૃષભ સદ્ધતિને વિષે ચંદ્ર નાડી સારી ઈત્યાદિ.” કેટલાકને મતે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫] લેવા મુસદ્દ ગધ મા. વિ. ચંદ્રરાશિના પરાવર્તનના કમથી નાડીને વિચાર છે, જેમ કે સૂર્યના ઉદયથી માંડીને એકેક નાડી અઢી ઘડી નિરંતર વહે છે. રહેંટના ઘડા જેમ અનુક્રમે વારંવાર ભરાય છે, અને ખાલી થાય છે તેમ નાડીઓ પણ અનુક્રમે ફરતી રહે છે. છત્રીસ ગુરૂ વર્ણ (અક્ષર)ને ઉચ્ચાર કરતાં જેટલે. કાળ લાગે છે, એટલે કાળ પ્રાણવાયુને એક નાડીમાંથી બીજી નાડીમાં જતાં લાગે છે.” પાંચ તાનું સ્વરૂપ, કેમ, કાળ, તથા તેનું ફળ એવી રીતે પાંચ તત્ત્વનું પણ સ્વરૂપ જાણવું તે આ પ્રમાણે-“અગ્નિતવ ઉંચું, જળતત્ત્વ નીચું, વાયુતત્ત્વ આડું, પૃથ્વીતત્ત્વ નાસિકાપુટની અંદર અને આકાશતત્વ ચારે બાજુ વહે છે. વહેલી સૂર્ય અને ચંદ્રનાડીમાં અનુક્રમે વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ એ પાંચ તત્વે વહે છે. અને એ કમ હરહંમેશને જાણવે. પૃથ્વીતત્વ પચાસ, જળતત્વ ચાલીશ, અગ્નિતત્ત્વ ત્રીશ, વાયુતત્વ વિશ અને આકાશતત્વ દસ પળ વહે છે. સૌમ્ય (સારા) કાર્યને વિષે પૃથ્વી અને જળતત્વથી ફળની ઉત્પત્તિ થાય છે. ક્રર તથા અસ્થિર એવા કાર્યને વિષે અગ્નિ, વાયુ અને આકાશ એ ત્રણ તવેથી સારૂ ફળ થાય છે. આયુષ્ય, જય, લાભ, ધાન્યની ઉત્પત્તિ, વૃષ્ટિ, પુત્ર, સંગ્રામ, પ્રશ્ન, જવું અને આવવું એટલા કાર્યમાં પૃથ્વીતત્ત્વ અને જળતત્ત્વ શુભ.જાણવાં, પણ અગ્નિતત્વ અને વાયુતત્ત્વ શુભ નથી. પૃથ્વીતત્તવ હોય તે કાર્યસિદ્ધિ ધીરેધીરે અને જળતત્વ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮ : , . તિ. ] તે જગ રે બાહિરે ધાને, પિ હોય તો તરતજ જાણવી.” (વિસ્તૃત અંગવિજાપયજ્ઞામાં) ચ, સૂર્યનાડી વહે ત્યારે કરવા ચૅગ્ય કાર્યો - “પૂજા, દ્રવ્ય પાર્જન, વિવાહ, કિલ્લાદિનું અથવા નદીનું ઉલ્લંઘન, જવું, આવવું, જીવિત, ઘર, ક્ષેત્ર ઈત્યાદિકને સંગ્રહ, ખરીદવું, વેચવું, વૃષ્ટિ, રાજાદિકની સેવા, ખેતી, વિષ, જય, વિદ્યા, પટ્ટાભિષેક ઈત્યાદિ શુભ કાર્યમાં ચંદ્રનાડી વહેતી હોય તો શુભ છે. તેમજ કોઈ કાર્યને પ્રશ્ન અથવા કાર્ય આરંભ કરવાને સમયે ડાબી નાસિકા વાયુથી પૂર્ણ હોય, તથા તેની અંદર વાયુનું વું આવવું, સારી પેઠે ચાલતું હોય તે નિશ્ચ કાર્યસિદ્ધિ થાય.” “ બંધનમાં પડેલા, રોગી, પિતાના અધિકારથી ભ્રષ્ટ થએલા એવા પુરુષના પ્રશ્ન, સંગ્રામ, શત્રુનો મેળાપ, સહસા આવેલે ભય, સ્નાન, પાન, ભજન, ગઈ વસ્તુની શેધ ખેળ, પુત્રને અર્થે સ્ત્રીને સંગ, વિવાદ તથા કઈ પણ કુર કમ એટલી વસ્તુમાં સૂર્યનાડી સારી છે.” સૂર્ય તથા ચંદ્ર અને નાડીમાં કરવા એગ્ય કાર્યો કેઈ ઠેકાણે એમ કહેલ છે કે “વિદ્યાને આરંભ, દીક્ષા, શાસ્ત્રને અભ્યાસ, વિવાદ, રાજાનું દર્શન, ગીત ઈત્યાદિ, મંત્ર યંત્રાદિકનું સાધન, એટલા કાર્યમાં સૂર્યનાડી શુભ છે, જમણ અથવા ડાબી જે નાસિકામાં પ્રાણવાયું એક સરખે ચાલતું હોય, તે બાજુને પગ આગળ મૂકીને પિતાના ઘરમાંથી નીકળવું. સુખ, લાભ અને જયના અથી પુરુષોએ પિતાના દેવાદાર, શત્રુ, ચેર, વિવાદ કરનારા Page #93 -------------------------------------------------------------------------- ________________ પ૪] મિથ્યાદ્રષ્ટિ રે અંધ શ્રી. (૧૩) [શ્રા. વિ. ઈત્યાદિકને પિતાની શુન્ય (શ્વાસોશ્વાસ રહિત) નાસિકાના ભાગમાં રાખવા. કાર્યસિદ્ધિની ઈચ્છા કરનારા પુરુષોએ સ્વજન, પોતાને સ્વામી, ગુરુ તથા બીજા પોતાના હિતચિંતક એ સર્વ લેકને પિતાની જે નાસિકા વહેતી હેય, તે નાસિકાના ભાગમાં રાખવા. પુરુષે બિછાના ઉપરથી ઉઠતાં જે નાસિકા પવનના પ્રવેશથી પરિપૂર્ણ હોય, તે નાસિકાના ભાગને પગ પ્રથમ ભૂમિ ઉપર મૂકવે.” નવકાર ગણવાને વિધિ શ્રાવકે ઉપરોક્ત વિધિથી નિદ્રાને ત્યાગ કરીને પરમ મંગલને અર્થે બહુમાનપુંક નવકાર મંત્રનું વ્યક્ત વર્ગ ન સંભળાય (કોઈ બબર ન સાંભળે) એવી રીતે સ્મરણ કરવું. કહ્યું છે કે–“બિછાના ઉપર બેઠેલા પુરૂષે પંચપરમેષ્ટિનું ચિંતવન મનમાં કરવું. એમ કરવાથી સુતેલા માણસના સંબંધમાં અવિનયની પ્રવૃત્તિ રોકાય છે.” બીજા આચાર્યો તે “એવી કઈ પણ અવસ્થા નથી કે, જેની અંદર નવકાર મંત્ર ગણવાને અધિકાર નથી, એમ માનીને “નવકાર હમેશ માફક ગણવે” એમ કહે છે.” આ બને તે પ્રથમ પંચાશકની વૃત્તિમાં કહ્યા છે. શ્રાદ્ધદિનકૃત્યમાં તે એમ કહ્યું છે કે, “શય્યાનું સ્થાનક મૂકીને નીચે ભૂમિ ઉપર બેસી ભાવબંધુ તથા જગનાનાથ નવકારનું સ્મરણ કરવું.” યતિદિનચર્યામાં તે આ રીતે કહ્યું છે કે, “રાત્રિને પાછલે પહેરે બાળ, વૃદ્ધ ઈત્યાદિ સેવે લેકે જાગે છે. માટે તે સમયે ભવ્ય જીવ સાત આઠ વાર નવકાર મંત્ર કહે છે. એવી રીતે નવકાર ગણવાને વિધિ જાણ. Page #94 -------------------------------------------------------------------------- ________________ દિ, કૃ]. જાતિ અંધારે છેષ ન આકર, પિપ જપના પ્રકાર-કમલબંધજપ હસ્તજ૫ વગેરે. નિદ્રા કરીને ઉઠેલે પુરૂષ મનમાં નવકાર ગણુ શય્યા મૂકે, પછી પવિત્રભૂમિ ઉપર ઉભે રહી કે બેસી પદ્માસનાદિ સુખાસને પૂર્વ દિશાએ કે ઉત્તર દિશા એ અથવા જ્યાં જિનપ્રતિમા હોય તે દિશાએ મુખ કરે. અને ચિત્તની એકાગ્રતા કરવાને અર્થે ૧ કમળબંધથી અથવા ૨ હસ્ત જપથી નવકાર મંત્ર ગણે. ૧ તેમાં કલ્પિત અષ્ટદળ કમળની કણિકામધ્ય ઉપર પ્રથમપાદ સ્થાપન કરવું, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશાના દળ ઉપર અનુક્રમે બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ સ્થાપન કરવું. અને, નૈઋત્ય, વાયવ્ય, અગ્નિ અને ઈશાન એ ચાર કેણ દિશામાં બાકી રહેલાં ચાર પદ અનુક્રમે સ્થાપન કરવાં. શ્રી હેમચંદ્ર સૂરિજીએ ગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે, “આઠ પાંખડીના વેલકમળની કર્ણિકાને વિષે ચિત્ત સ્થિર રાખીને ત્યાં પવિત્ર સાત અક્ષરને મંત્ર-નમે અરિહતાણુંનું ચિંતન કરવું.. પૂર્વાદિ ચાર દિશાની ચાર પાંખડીને વિષે અનુક્રમે સિદ્ધાદિ ચાર પદનું, અને વિદિશાને વિષે બાકીનાં ચાર પદનું ચિંતવન કરવું. મન, વચન અને કાયાની શુદ્ધિથી જે એ રીતે એક આઠ વાર મૌન રાખીને નવકારનું ચિંતવન કરે, તો તેને ભેજન કરતાં છતાં પણ ઉપવાસનું ફળ અવશ્ય મળે છે. નંદ્યાવત, શંખાવત, ઈત્યાદિ પ્રકારથી હસ્ત જપ કરે, તે પણ ઈષ્ટસિદ્ધિ આદિક ઘણા ફળની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે-જે ભવ્ય હસ્તજપને વિષે નંદ્યાવર્ત Page #95 -------------------------------------------------------------------------- ________________ પ નર્વ અ [શ્રા વિ. બાર સંખ્યા અને ધાર ઉપરે ફેતિ “હેલી બાર સનિક (ઢા)ને વિષે ન ફેર થતું એક ઓઠ વારે વાર મંત્ર જપે, તેને કિશોર તરે ઉપદ્ર કરે નહિ બંધનાર સંકકે હવે તે ને બદલે તેથી વિપરીત (એવળા) શંખાવર્તથી અર્થવા મંત્રનાં અક્ષરના કિંવાં પદના વિપરીત ક્રમથી નવકાર મંત્રને લક્ષાદિ સંખ્યા સુધી પણ જપ કરે. એટલે કલેશને નાશ તુરતજ થાય. ચાર આંગળીના બાર વેદો: ૧ તે શરૂ અને ૧૨ કે ૯તે અંત છે . આવૃત્ત | શાખ વૃત્ત | કકારવૃત્ત ૩ ૪ ૫ ૬ ૫ ૬ ૭ ૮ ૯ ૧ ૧૨ ૩ ૪ ૫ ૨ ૧૧ ૧૨ ૭ / ૧ ૨ ૧ ૧૦ | ૧૧ ૨ ૧ ૬ 1 to ૯૮ ' ૪ ૩ ૧૨ ૧૧ / ૧૦ ૮ ૮ ૭ હૂકારવૃત્ત ] નંદાવૃત્ત-A | વૃત્ત-B ૪ ૩ ૨ ૧ | ૩ ૪ ૫ ૧૨ | ૭ ૮ ૧ ૧૪ ૧૦ ૯ / ૧ ૮ ૯ ૧૦ ૧ ૫ ૪ ૩ ઉપર કહેલ કમળબંધ જપ અથવા હસ્ત જપ કરવાની શક્તિ ન હોય તે, સૂત્ર, રત્ન, રૂદ્રાક્ષ ઈત્યાદિકની નેકવાળી પિતાના હૃદયની સમશ્રેણિમાં રાખી પહેરેલા વસ્ત્રને કે, પગને સ્પર્શ કરે નહિ, એવી રીતે ધારેણ કરવી. અને મેરૂનું ઉલ્લંઘન ન કરતાં વિધિ પ્રમાણે જંપ કરે. કેમકે– અંગુલિને અગ્રભાગથી, વ્યચિત્તથી, તથા મેરૂના ઉલ્લંઘનથી કરેલ જંપ, પ્રાયે અલ્પ ફળને આપનારે થાય છે. લોક સમુદાયમાં જે૫ કરેવા કરતાં એકાંતમાં જે કરવું તે, Page #96 -------------------------------------------------------------------------- ________________ દિ. ક) મિથ્થા દષ્ટિ હથિી એક પિંકે મેરાક્ષરનો ઉરચાર કરીને કરવા કરતાં મૌનપણે કરે તે, એને મૌનપણે કરી કરતાં પણ મનની અંદર કરે તે શ્રેષ્ઠ છે.” એ ત્રણે જપમાં પહેલાં કરતાં બીજે અને બીજા કરતાં ત્રીજે શ્રેષ્ટ જાણો“ જપ કરતાં થાકી જાય તે ધ્યાન કરવું અને ધ્યાન કરતાં થાકી જાય તે જપ કરે. તેમજ બે કરત થાકી જાય તે તેત્ર કહેવું એમ ગુરૂ મહારાજે કહ્યું છે.” શ્રી પાદલિપ્તસૂરિજીએ કરેલી પ્રતિષ્ઠા પદ્ધતિમાં “માનસ, ‘ઉપાંશુ અને ભાષ્ય એમ જાપના ત્રણ પ્રકાર જણાવ્યા છે. કેવળ મનોવૃત્તિથી ઉત્પન્ન થયેલ અને માત્ર પોતેજ જાણી શકે તેને માનસજાપ કહે છે. બીજે સાંભળે નહિ તેવી રીતે મનમાં બોલવા પૂર્વક જે જાપ કરવામાં આવે તેને ઉપાંશુ જાપ કહે છે. તથા બીજા સાંભળી શકે તેવી રીતે જા કરવામાં આવે તેને ભાષ્ય જાપ કહેવામાં આવે છે. પહેલે માનસ જાપ શાંતિવિગેરે ઉત્તમ કાર્યો માટે, બીજે ઉપાંશુ જાપ પુષ્ટિ વિગેરે મધ્યમ કેટિના કામને માટે, અને ત્રીજે ભાષ્ય જાપ જારણ મારણ વિગેરે અધમ કેટિના કાર્યો માટે સાધક તેને ઉપયોગ કરે છે. માનસ જાપ ખુબ પ્રયત્ન સાધ્ય છે, અને ભાષ્ય જાપ હલકા ફળ આપનારે છે, માટે સાધારણ શક્તિવાળા મનુષ્યોએ ઉપાંશુ જાપને ઉપગ કર જોઈએ.” નવકારના સેળ છ ચાર અને એક એક્ષરને વિશાર. ચિત્તની એકાગ્રતા માટે સાધકે નવકારનાં પચ અથવા નવપદેને પણું નાનું પૂથી થી ગણવી જોઈએ, અને Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૮] માને અર્થ અનર્થ, શ્રી. (૪) શ્રા. વિ. સાધક તે ત્યાં સુધી કરે કે નવકારના પદ અને અક્ષરને પણ ફેરવીને ગણે. ચોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં અતિ સિદ્ધ સાત્રિ 3વાર સાદુ એ પંચ પરમેષ્ઠિના નામરૂપ સોળ અક્ષરની વિદ્યાને બવાર જાપ કરે તે ઉપવાસનું ફળ મળે, તેમજ “તિ સિદ એ છ અક્ષરનો મંત્ર ત્રણવાર “ગતિએ ચાર અક્ષરને ચારવાર અને 1 એ એક અક્ષરને પાંચ વાર જાપ કરે તે ઉપવાસનું ફળ મળે તેમ જણાવ્યું છે.” આ ફળ જીવની સપ્રવૃત્તિ માટે જણાવેલ છે, બાકી તે વાસ્તવિક રીતે નવકાર જપનું ફળ સ્વર્ગ અને મોક્ષ છે. આ યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં સિમાડાય નમ: ને અંગે જણાવ્યું છે કે “સ” નાભિકમળને વિષે, “સ મસ્તકને વિષે, “મા” મુખકમળમાં, કુ” હદયકમળમાં, અને “ના” કઠને વિષે સ્થાપીને પણ ધ્યાન કરવું. આ ઉપરાંત સર્વ કલ્યાણકારક બીજો મંત્ર ચલવી કોઈપણરીતે ચિત્તની એકાગ્રતા કરવી. | નવકાર મંત્ર ગણી જેને આ ભવ સંબંધીની મુશ્કેલીઓને દુર કરવાની ભાવના હોય તેણે “નમો અરિહંતાણું પૂર્વક ગણવું. પણ જેને કેવળ નિર્વાણનીજ ભાવના હોય તેણે “૩૪કાર પદ’ આગળ મુકવાની જરૂર નથી. આવી રીતે વર્ણ પદ વિગેરે જુદાં જુદાં પાડી ચિત્તની એકાગ્રતા કરવાની અનેક રીતિઓ જવી. આ ચિત્તની એકાગ્રતા ભાટે શાસ્ત્રમાં ખુબ મહત્ત્વ આપ્યું છે. કહ્યું છે કે, “કોડે પૂજા સમાન એક સ્તોત્ર, કોડે સ્તોત્ર સમાન એક જાપ, Page #98 -------------------------------------------------------------------------- ________________ દિ કી આપ પ્રશંસેરે. પરગુણ ઓલવે, [૫૯ કોડે જાપ સરખું એક ધ્યાન અને તેવા કોડે ધ્યાન સમાન એક લય એટલે ચિત્તની એકાગ્રતા છે. ધ્યાનના સ્થળ અને કાળાદિકને વિચાર– ચિત્તની એકાગ્રતા માટે સૌથી મુખ્ય પિતાનું આત્મબળ જોઈએ છતાં પણ સામાન્ય માણસ માટે ભૂમિ. અને કાળ પણ જરૂરી રહે છે, આથી ચિત્તની એકાગ્રતા માટે જન્મ કલ્યાણકભૂમિએ, તીર્થસ્થાને તેમજ પવિત્ર તથા એકાંત સ્થળને સાધકે ઉપગ કર જોઈએ. ધ્યાનશતકમાં આ સંબંધે કહ્યું છે કે “તરૂણ, સ્ત્રી, પશુ, નપુંસક વિગેરેથી રહિત મુનિનું સ્થાન હોવું જોઈએ. અને દયાન અવસ્થામાં પણ આવું જ સ્થાન આવશ્યક છે. ” આ સ્થાન અને કાળની અપેક્ષા સામાન્ય જનમાટે છે પણ જેમણે મન, વચન અને કાયાના પેગ સ્થિર કર્યા હોય અને દયાનમાં નિશ્ચલ રહી શકતા હોય તેવા મુનિરાજે તે ગમે તેવા માણસોથી ભરપુર લત્તામાં, અરણ્યમાં, સ્મશાનમાં કે શૂન્ય સ્થળમાં એક સરખી રીતે ચિત્તની સ્થિરતા કેળવી શકે છે, આથી જ્યાં મન, વચન અને કાયાની સ્થિરતા રહે અને કેઈપણ જીવને પિતાનાથી હરત ન થાય તેવું સ્થાન ધ્યાન માટે એગ્ય છે. જેવી રીતે સ્થાન માટે કહ્યું તેવી જ રીતે કાળ માટે પણ જાણવું. જે સમયે મન વચન અને કાયાના કેગ ઉત્તમ સમાધિમાં રહેતા હોય તે સમયે ધ્યાન કરવું. ધ્યાન માટે રાત્રિ કે દિવસને કેઈ જાતને કાળભેદ નથી. સાધકે એટલું–સ વિચારવું Page #99 -------------------------------------------------------------------------- ________________ Jo] ન ધ ગુણભેર લશ; [શ્ન વિ. કે જે સમય પાતાના દેહને પીર્ણકારી ન હોય, તે સમય ધ્યાન માટે ચેગ્ય સમજશે. થાન પદ્માસનૈ કરવું, ભા રહીને કરવુ, અસીને કરવું કે કઈ ીતે કરવું તેના પણ ખાસ નિયંમ નથી. કારણ કે સર્વકાળમાં, સદેશમાં અને ભિન્ન ભિન્ન સર્વ અવંસ્થામાં સાધક મુનિએ કેવળજ્ઞાન પામ્યા છે. માટે યાનના સબંધમાં દેશને, કાળને અને દેઢુની અવસ્થાને કોઈપણ નિયમ સિદ્ધાંતમાં કહ્યો નથી, અર્થાત્ મન, વચન અને કાયાના ચાગ સમાધિમાં રહે તે કાળે અને તે અવસ્થામાં ધ્યાન કરવું. દરેક અવસ્થામાં નવકારની ઉપકારતા નવકારમ`ત્રનું સ્મરણ આ લોક અને પરલોક બન્નેમાં ઘણું જ ઉપકાર છે. ... મહાનિશીથ સૂત્રમાં કહ્યું કે‘નવકારમ ́ત્રનુ ભાવથી ચિ ંતવન કર્યુ હાય તા ચાર, જંગલી પ્રાણી, સંપ, જળ, અગ્નિ, બંધન, રાક્ષસ, સગ્રામ અને રાજા વિગેરેના ભય નાશ પામે છે.' તેમજ અાગ્રંથમાં પણ જણાવ્યું છે કે ‘બાળકના જન્મ થાય ત્યારે નવકાર સભળાવવો કારો જેથી તે ઋદ્ધિવ'ત થાય અને મરણુ વખતે સભળાવવાથી સઅધ્યવસાય થતાં સદ્ ગતિ મળે. કોઈ એચિતી આપત્તિ આવી પડે તે પણ નવકાર ગણવાથી તે આપત્તિને ભય એ થાય છે અને આપત્તિ નાશ પામે છે, ઋદ્ધિસિધિનો પ્રસંગમાં પણ હરહમેશ નવકારમંત્રનુ મસ્તું કરવું તેમ કરવાથી ધિ સ્થિર અને વૃધ્ધિ પામે છે” Page #100 -------------------------------------------------------------------------- ________________ 1૬ .] તે જિનવાણીરે વણે નવ સુણે, નવકાર ગણવાથી કેટલું પાપ ખપે તે વિચાર શાસ્ત્રમાં જણાવ્યું છે કે નવકારને એક અક્ષર ગણવાથી સાત સાગરાપમની સ્થિતિવાળું પાપ ખપે, તેનુ એક પદ ગણવામાં આવે તે પચાસ સાગરોપમની સ્થિતિવાળુ’ પાપ ઓછું થાય. તેમજ એક સંપૂર્ણ નવકાર પાંચસેા. સાગરોપમની સ્થિતિવાળું કે ખપાવે છે. જે માણસ વિધિપૂર્ણાંક જિનની પૂજા કરે અને એક લાખ નવકાર મંત્ર ગણે તે તે શ'કારહિત તીર્થંકર નામકમ બાંધે છે. જે જીવ આઠ ક્રોડ આઠ લાખ આઠ હજાર આસા આઠ (૮૦૮૦૮૮૦૮) વાર નવકાર મંત્ર ગણે તે ત્રીજે ભવે મુક્તિ પામે છે.’ નવકારસ્મરણથી આલોક-પરલોક ફળના દૃાન્ત ૬. ૮. નવકાર માહાત્મય ઉપર આ લેાકના ફળ સબધમાં શ્રેષ્ઠિપુત્ર શિશ્નકુમારનું દૃષ્ટાન્ત છે. ‘શિવકુમાર ભ્રુગટુ' વિગેરે રમવાથી ભયંકર દુર્વ્યસની બન્યા હતા, પિતાએ તેને શિખામણ આપી કે તુ ખાટા માગે છે તે કોઈ ને કોઈ ભય'કર મુશ્કેલીમાં આવી પડે ત્યારે નવકાર મંત્ર ગુજે. સમય જતાં પિતા મૃત્યુ પામ્યા. શિવકુમાર ધન ખાઈ બેઠો, અને ધનની લાલચે કોઈ સુવર્ણ પુરુષ સાધતા ત્રિ'ડીના ઉત્તર સાધક થયા. અંધારી ચૌદસની રાત્રિએ મશાનમાં વિદડીએ. તેને શખના પગ ઘસવાનું કામ ભળાવ્યુ. ત્રિદ’ડીની ગાઠવણુ એવી હતી કે શબ મ વિધિ પૂર્ણ થશે. ઉત્તર સાધકને છો અને તેમાંથી સતણું પરુષ થાય તે મેળવી ખેડ રાવણ નિધાન મામ વસ્તુ અપના → [82 Page #101 -------------------------------------------------------------------------- ________________ 到 દ્રિ મિથ્યા ઉદ્દેશ. શ્રી. (૧૫) શ્રા વિ પગ ઘસતાં શિવકુંભારના મનમાં લયના સંચાર થશે. તેને પિતાનુ વચન યાદ આવ્યું, આથી તેણે મનમાં નવકાર મત્રના જાપ શરૂ કર્યાં. શખ ત્રણવાર ઉભું થયું. પણ ઉત્તર સાધકને નવકાર મંત્રની શક્તિના પ્રતાપે હણી શકયું નહિ. શખે ક્રોધિત થઈ ત્રિટ્ઠ'ડીને હણ્યા અને તેમાંથી સુવર્ણ પુરુષ થયા, આ સુવર્ણ પુરુષ શિવકુમારે ગ્રહણ કર્યાં. ત્યારપછી શિવકુમાર સુધરી ગયા, ધર્મીમાં સ્થિર થયા અને તેણે લક્ષ્મીના ઉપયાગ જિનમદિર બંધાવવા વિગેરે ઘણા સારા ધમ કાય માં કર્યો.’ ૬ ૯ પરલેાકના ફળ સબંધમાં વડ ઉપર રહેલ સમળીનું દૃષ્ટાંત છે—‘સિ’હુલાધિપતિ રાજાની પુત્રી પિતા સાથે સભામાં બેઠી હતી, તેવામાં એક પુરુષને સભામાં છીક આવી. છીક પછી તું તે પુરુષે નમે અરિહ’તાણુ' કહ્યું, આ પદ સાંભળતાં રાજકુમારીને મૂર્છા આવી અને તેને જાતિસ્મરણુ જ્ઞાન થયું. મૂર્છા વળ્યા પછી રાજકુમારીએ પિતાને પૂર્વભવની વાત કરી, પૂર્વભવમાં સમળી હતી એક પારધીએ મને બાણ માર્યું... હું મૂર્છા ખાઈને નીચે પડી તરફડતી હતી તેવામાં એક મુનિરાજે મને નવકારમંત્રનું સ્મરણ કરાખ્યું. આ સ્મરણથી હું આપને ત્યાં પુત્રીરૂપે અવતરી છું, ત્યારપછી રાજકુમારી પચાસ વહાણ ભરી પોતાના સમળીપણાના દેહ જ્યાં આગળ પડયા હતા તે ભરૂચ આપી અને ત્યાં તેણે સમવિકાવિહાર કરાળ્યો. આ રીતે નવાં મચણવે એઈ એ' તેની વ્યાખ્ય) થઈ Page #102 -------------------------------------------------------------------------- ________________ દિ કૃ] જ્ઞાન પ્રકારે મોહ તિમિર હરે, [૧૩ ધર્મજાગરિકા નવકારમંત્રના સ્મરણ પછી ધર્મ જાગરિકા કરવી. એટલે પાછલી રાત્રે પિતાના કર્તવ્યને વિચાર કરવો તે. તે આ પ્રમાણે—હું કોણ? મારી જાતિ કયી ? મારું કુળ કયું? મારા દેવ કોણ? ગુરૂ કયા? ધર્મ કે ? મેં ક્યા ક્યા નિયમ અને અભિગ્રહ કર્યા છે ? હું હાલ કેવી અવસ્થામાં વર્તુ છું ? મેં મારાં કર્તવ્ય કર્યા છે કે નહિ? મારા હાથે કઈ અગ્ય કાર્ય થયું છે કે નહિ? મારે તત્કાળ કરવા ગ્ય કાર્યમાં કાંઈ બાકી રહ્યાં છે કે નહિ? શક્તિ છતાં પ્રમાદને લઈને કરતે હોઉં એવું કેઈ કાર્ય છે કે નહિ? લેકમાં મારું સારું અને છેટું શું ગવાય છે? કે ગમે તે જોતા હોય પણ મારામાં સારું ખોટું શું છે? મને દુર્ગુણને નિશ્ચય થયા છતાં હું કયે દુર્ગુણ છેડતો નથી? આજે કયી તિથિ છે? અને તે તિથિએ કયા અરિહંત ભગવાનનું કયું કલ્યાણક છે? મહારે આજે શું કરવું જોઈએ ? વિગેરે વિચાર કરે તે ધર્મ જાગરિકા. આ ધર્મજાગરિકા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ રીતે ચાર પ્રકારે છે. પિતાના કુળ, ધર્મ વ્રત ઈત્યાદિનું ચિંતવન તે ભાવ ધર્મજાગરિકા. સદ્ગુરૂ આદિનું ચિંતવન તે દ્રવ્ય ધર્મજાગરિકા. હું કયા દેશમાં? કયા શહેરમાં? કયા ગામમાં અને કયે સ્થળે છું તે વિચારણું તે ક્ષેત્ર નાગરિકા. હાલ કેટલા વાગ્યા છે, પ્રભાતકાળ છે કે શાંત્રિ, અને રાત્રિ છે તે કેટલી બાકી છે તે વિચાર તે કાળજાગરિકા Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪] હો સદગુણસુર, ાિ જિ. મૂળ ગાથામાં લુટાનિયમ એ પદમાં આદિ' શબ્દ છે. તેથી ઉપર કહેલા સર્વે વિચારને અહિં સંગ્રહ કરવામાં આવ્યું છે. ધર્મજાગરિક કરવાથી કર્તવ્ય અકર્તવ્યને ખ્યાલ પિતાના દોષ અતે નુકશાન કરનાર કાર્યો તજવાની ઈચ્છા, તથા પિતે ગ્રહણ કરેલ વતનિયમેને પૂર્ણ પણે પાળવાની તમા સાથે નવા ગુણેની પ્રાપ્તિ અને ધર્મ ઉપાર્જન થાય છે. ઉપાસકદશાંગ વિગેરેમાં આનંદ કામદેવ વિગેરે ધમશ્રાવકે આવા પ્રકારની ધર્મજાગરિકા કરવાને લીધે. શ્રાવકપ્રતિમાદિ વિશેષ ધર્મ આચરણ કરી શક્યા છે માટે ધર્મજાગરિકા અવશ્ય કરવી જોઈએ. સ્વિમિ-દુસ્વમ અને અનિષ્ટ ફળસૂચક સ્વમના પરિહાર માટે કાયોત્સર્ગ ધર્મજાગરિકા પછી પ્રતિક્રમણ કરનાર શ્રાવકે રાઈ પ્રતિકમણ કરવું. જે રાત્રિ પ્રતિક્રમણ ન કરતે હેય તેમણે રાત્રે રાણાદિમય કુસ્વપ્ન, દ્વેષાદિમય દુઃસ્વપ્ન અને ભવિષ્યમાં જેનું ઘણું ખરાબ ફળ હોય તેવાં અનિષ્ટ સ્વપ્ન આવ્યાં. હોય તે તેને વિચાર કરે. કુસ્વપ્ન રાત્રે આવ્યું હોય તે એકસો આઠ શ્વાસોશ્વાસને ( સાગરવર ગંભીર સુધીના લેસ્સને ચાર વખત)- કાઉસ્સગ્ન કરશે અને દુઃસ્વપ્ન કે અનિષ્ટ સૂચક ન આવ્યુ હેલ છે, તે જાહેરસને (સંદેવિસ્મયુરા સુધીના લેગસને ચાર વખત) અહાર માં કહ્યું છે કે “પ્રાણાતિપાત * Page #104 -------------------------------------------------------------------------- ________________ જિ. ફી નિજરે જ બી રિ (હિંસા), મૃષાવાદું (અસત્ય વચન) અદત્તાદાત (ચોરી), અને પથ્રિહ (ધન ધાન્યાદિકને સંગ્રહ) એ સંબંધી સ્વપ્નમાં પોતે કર્યા, કરાવ્યાં અથવા અનુમધાં હોય તે એક સે શ્વાસે શ્વાસને કાઉસ્સગ કરે. મિથુન (સ્ત્રીસંજોગ) પિત કર્યું હોય તે ૧૦૮ શ્વાસોશ્વાસને કાઉસ્સગ કરો. પચ્ચીસ શ્વાસોશ્વાસ પ્રમાણવાળો લેગસ ચાર વાર ગણે. અથવા પશ્ચીસ શ્લોક પ્રમાણુવાળાં દશવૈકાલિકસૂત્રના યથા અધ્યયનમાં કહેલાં પાંચ મહાવત ચિંતવવાં. અથવા સ્વાધ્યાય રૂ૫ ગમે તે પચીસ કલેક ગણવા.” એવી રીતે વ્યવહાર ભાષ્યની વૃત્તિમાં પણ કહ્યું છે. ગથમ પંચાશકની વૃત્તિમાં પણ કહ્યું છે કે, “કોઈ વખતે મેહનીય કર્મના ઉદયથી સ્ત્રી સેવારૂપ કુસ્વપ્ન આવે તે, તેજ વખતે ઉઠી ઈહિ પૂર્વક પ્રતિક્રમણ કરી એક આઠ શ્વાસે શ્વાસને કાઉસગ્ગ કરે.” કાઉસગ્ન કર્યા પછી અને રાત્રિ પ્રતિક્રમણની વેળા થાય ત્યાં સુધી ઘણું નિદ્રા વગેરે પ્રમાદ થાય તે ફરી કાઉસ્સગ્ગ કરો. કોઈ વખતે દિવસે નિદ્રા લેતાં કુત્વન આવે, તે પણ એવી રીતેજ કાઉસ્સગ્ન કરવો એમ જણાય છે, પણ તે તેજ વખતે કે, સાંજે પ્રતિક્રમણ વખતે તે બહુ જાણે, સવમવિચાર વિવેકવિલાસ ગ્રંથમાં કહ્યું છે કે, છે. સારું વન જોયું હોય તે પાછું સૂઈ રહેવું નહીં, અને સૂયય થાય ત્યારે તે સ્વપ્ન) ગુરૂ આગળ કહેવું. સ્વપ્ન, જેમાં શ્રા. ૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ હો નિકાલ કપૂર, (૧૪ ાિ શિ આવે તે એમ હતું કરવું તે તેના જ સૂઈ રહેવું, અને તે કેઈ આગળ કરવું નહીં, જેના શરીરમાં કફ વાત, પિત્તાનો ખપ અથવા લઈ જાતને રોગ છે તેથી તથા જે સાંત, ધાર્મિક અને જિતેવિ હોય તેજ પુરૂષને શુભ અથવા અશુભ સાખ સારા થાય છે.” ૧ અનુભવેલી વાતથી, ર ભણી વળતી, ૩ દીધી વાતથી, ૪ પ્રકૃતિ અજીર્ણાદિ વિકાર, સ્વભાવથી ૬ નિરંતઅચિંતાથી, દેવાતાદિક દેશથી, ૮મકરણમાં પ્રભાવથી તથા ૯ અતિશય પોથી. એમા તવ કરી મનુષ્યને સ્વપ્ન આવે છેપહેલાં જ કારણથી દીલાં શુભ અટાભ સ્વપ્ન નિષ્ફળ જવાં અને છેલ્લાં સણકારી દીઠેલાં શુભ અશુભ સ્વયન પિતાનું ઋળ કેરા-જાવા રાત્રિના પહેલા, બીજા, ત્રીજા અને ચેથા પહોરે દીઠેલાં સ્વપ્ન અનુક્રમે બાર, છ, ત્રણ ચાને એકમાલે તાનાં ફળ આપે છે, રાગિની છેલ્લી બે ઘડીએ કિધુ સખ દસ દિવસમાં ફળે છે, અને સૂર્યોદયને સમયે દીઠેલું આ તત્કાળ ફળ આપે છે. પરી આવેલાં, ક્રિપણે દિલ્લા, અપની ચિંતથી, શરીરના કોઈ વ્યથિી અથવા પગારના સાણી આવેલા ફેગટ જાણવાં. પહેલાં શુભ અને પછી અશુભ અને, પહેલાં કાભ અને પછી ગુણ મળે છે જે પાછળથી આવે એન્ફળ આપનાર માં બે સ્વપ્ન આવે તે શાંતિ રહેશે. સ્વામી લાભ શાસનું Page #106 -------------------------------------------------------------------------- ________________ દિ. | જેમ નિહારારે રતન સ્ફક્તિણી, [e કહ્યું છે કે, “અનિષ્ટ સ્વપ્ન જોતાંજ રવિ હોય તે ફરીવારે સૂઈ જવું અને તે સ્વપ્ન કોઈને કયારે પણ કહેવું નહીં. કારણ કે, તેમ કરવાથી તેનું ફળ મળતું નથી,”જે પુરૂષ સવારમાં ઊઠીને જિનભગવાનનું ધ્યાન અથવા સ્તુતિ કરે, અથવા નવકાર મંત્ર ગણે, તે તેનું સ્વપ્ન ફેગટ થાય છે, દેવ ગુરૂની પૂજા તથા યથાશક્તિ તપસ્યા કરવી. એ રીતે “જે લેકે હમેશાં ધમકરણમાં રમી રહે છે, તેમને આવેલાં માઠાં સ્વપ્ન પણ સારાં ફળનાં આપનારાં થાય છે. દેવ, ગુરૂ, ઉત્તમ તીર્થ, તથા આચાર્ય એમનું નામ લઈને તથા સ્મરણ કરીને જે લોકો સૂવે છે, તેમને કોઈ કાળે પણ મારું સ્વપ્ન આવતું નથી. ” ખસ–દાદર વગેરે થઈ હોય તો તેને થુંક લગાડીને ઘસવું, અને શરીરના અવયવ દંઢ થવાને અર્થે બે હાથથી અંગમર્દન કરવું. પ્રાતકાળે ઉઠયા પછી પિતાને હાથ છે તથા વહીલાને નમસ્કાર કરે - પુરૂષે પ્રાતઃકાળમાં પહેલાં પિતાને જમણે હાથ છે, અને સ્ત્રીએ ડાબો હાથ છે. તે હાથ પિતાનું પુણ્ય પ્રગટ દેખાડે છે. જે લેકે માતા, પિતા ઈત્યાદિ વૃદ્ધ લેકેને નમસ્કાર કરે છે. તેને તીર્થયાત્રાનું સું મળે છે માટે તે (નમસ્કાર) પ્રતિદિન કરે. “જે લેકે વૃદ્ધ પુરૂષની સેવા કરતા નથી, તેમનાથી ધમ વેગ રહે છે, જે લેકે રાજસેવા કરતા નથી તેમનાથી લીમી વેગળી રહે છે અને જે તે ઘણું સાહિલ વેરાની મિત્રા ખે છે તેમનાથી આનંદ ર ૩ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨૮] તેમ જે જીવ સ્વભાવ, [શ્રા. વિ. વિરતિધારેને દેવે પણું નમસ્કાર કરે છે? ' રાત્રિ પ્રતિક્રમણ કરનારે પચ્ચકખાણને ઉચ્ચાર કરતાં પહેલાં સચિત્તાદિ ચૌદ નિયમ લેવા જોઈએ. પ્રતિક્રમણ નહિ કરનારે પણ સૂર્યોદયની પહેલાં ચૌદ નિયમ ગ્રહણ કરવા જોઈએ. શક્તિ મુજબ નવકારસી, ગંઠી સહિઅર બિયાસણું, એકાસણું, ઈત્યાદિ પચ્ચખાણ કરવું, તથા સચિત્ત દ્રવ્યને અને વિગય વગેરેને જે ચૌદ નિયમ ધારેલા હોય, તેને દેશાવકાશિક પચફખાણ કરવું. વિવેકી. પુરૂષે પહેલાં ગુરૂની પાસે યથાશક્તિ સમક્તિ મૂળ બારવ્રત રૂ૫ શ્રાવકધર્મનું ગ્રહણ અવશ્ય કરવું. કારણકે, તેમ કરવાથી ચારિત્રને લાભ થવાને સંભવ રહે છે. ચારિત્રનું ફળ ઘણું મેટું છે, મન વચન કાયાના વ્યાપાર ચાલતા ન હોય, તે પણ અવિરતિથી નિગેદિયા વગેરે જીવની પેઠે ઘણું કમબંધ અને બીજા મહાદોષ થાય છે. વધુમાં જે ભવ્ય જીવ ભાવથી વિરતિને (દેશવિરતિને કે સર્વવિરતિને) અંગીકાર કરે, તેને વિરતિ કરવાને અસમર્થ એવા દેવતાઓ પણ ઘણી પ્રશંસા અને નમસ્કાર કરે છે. વસ્તુને ત્યાગ કર્યા છતાં પચ્ચખાણ ન કર્યું હોય તે ફળ મળતું નથી – એકેન્દ્રિય જીવો કવલ આહાર કરતા નથી, પણ તેમને ઉપવાસનું ફળ મળતું નથી, એ અવિરતનું ફળ જાણવું. એકેન્દ્રિય મન વચન કાયાથી સાવધ વ્યાપાર કરતા નથી, તે પણ તેમને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધી તે Page #108 -------------------------------------------------------------------------- ________________ ક્રિ .] [e તે જિન વીરે રે ધર્મ પ્રાક્ષીઓ, કાયામાં રહેવુ પડે છે. એનું કારણ અવિરતિપણું જવું. પરભવે વિરતિ કરી હાત તે, તિય ચના જીવા આ ભવમાં કશા (ચાબૂક), અ’કુશ, પરાણી ઈત્યાદ્રિકના પ્રહાર તથા વધ, બંધન, મારણ ઇત્યાદિ સેંકડો દુ:ખ ન પામત. સદ્ગુરૂના ઉપદેશ વગેરે સવ સામગ્રી છતાં પણ અવિરતિ કમના ઉદય હાય તા દેવતાની પેઠે વિરતિ સ્વીકારવાના પરિણામ થતા નથી, માટેજ શ્રેણિક રાજા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અને વીર ભગવાનનું વચન સાંભળવુ. વિ. ઉત્કૃષ્ટચેાગ છતાં પણ માત્ર કાગડાના માંસની પણ ખાધા લઈ શકયા નહિ વિરત અભ્યાસથી સાધ્ય થાય : છે અવિરતિને વિરતિથી જિતાય છે અને વિરતિ અભ્યાસથી સાધ્ય થાય છે. અભ્યાસથીજ સવ ક્રિયામાં નિપુણતા ઉત્પન્ન થાય છે. લખવું, ભણવું, ગાવું, નાચવુ. ઈત્યાદિ સવ કળા કૌશલ્યમાં એ વાત સલાકોને અનુભવસિદ્ધ છે. અભ્યાસથી સવ` ક્રિયાઓ સિદ્ધ થાય છે, અભ્યાસથીજ સ કળાએ આવડે છે, અને અભ્યાસથીજ યાન, મૌન ઈત્યાદિ ગુણાની પ્રાપ્તિ થાય છે, માટે કઈ ચીજ એવી છે કે જે અભ્યાસથી ન બને ? જો નિર'તર વિરતિના પરિણામ રાખવાના અભ્યાસ કરે, તે પરભવે પણ તે પરિણામની અનુવૃત્તિ થાય છે. કહ્યુ છે કે- જીવ આ ભવમાં જે કાઈ તે અભ્યાસના ગુણુના અથવા દેષના અભ્યાસ કરે છે, ચાંગથીજ પરબવે તે વસ્તુ પામે છે. માટે યથાશક્તિ અને ચ્છિા પ્રમાણે વિવેકી પુરૂષે બારવ્રત સમષી નિયમ ગ્રહણ કરવા જોઈ એ. • Page #109 -------------------------------------------------------------------------- ________________ Go] પ્રખી વાય અભાવ. શ્રી. (૧૭) [શ્રા વિ તનિયમના પાલનમાં ચાખવટ અને સાવધાનતા આ સ્થળે શ્રાવકે અને શ્રાવિકાએ પોતાની ઈચ્છાથી પરિમાણ કેટલું રાખવુ’? તેની સવિસ્તર ન્યાયખ્યા કરવી જોઈ એ. જેથી સારી પેઠે સમજી ઈચ્છા માફક પરિમાણુ રાખી, નિયમના સ્વીકાર કરવામાં આવે તેા તેના ભંગ ન થાય. નિયમે વિચાર કરીને એવી રીતે લેવા કે, જેથી આપણે પાળી શકીએ. સર્વાં નિયમેામા સહસાનાભાગાદિ (અન્નત્થણાભાગેણ સહસાગારેણુ, મહત્તરાગારેણુ' સવ્વસમાહિવત્તિયાગારેણં, ચાર આગાર છે અને તે એટલા માટે રાખવામાં આવ્યા છે કે અનુપયેાગથી અથવા સહસાત્કારાદિકથી નિયમમાં રાખેલી વસ્તુ નિયમથી વધારે લેવાય, પણ નિયમના ભંગ થતા નથી, પણ અતિચાર થાય છે, આમ છતાં જાણી જોઇને નિયમ કરતાં વધારે લેશમાત્ર ગ્રહણ કરે તે નિયમના ભંગ થાય છે. કોઈ સમયે પાપકર્મના વશથી જાણતાં નિયમના ભંગ થાય, તાપણ ધમાંથી જીવે તે નિયમ પછીથી પણ અવશ્ય પાળવા. પાંચમ અને ચૌદશ ઈત્યાદિ પવતિથિએ જેણે ઉપવાસ કરવાના નિયમ લીધા હોય તેને કોઈ સમયે તપસ્યાંની તિથિએ બીજી તિથિએ શ્રાંતિ વગેરે થવાથી, જો, સૂચિત જળપાન, તાંબૂલ લક્ષણ, ઇત્યાદિ ભાજન વગેરે થાય, અને પછી તપસ્યાના દિવસ જણાય, તે સુખમાં ફળીએ હાય તે પણ ગળી જવા નહી. પરતુ તે કાઢી નાંખીને પ્રાસત જળથી સુખશુદ્ધિ કરવી અને તપસ્યાની રીતિ પ્રમાણે રહેવુ. જો કદાચિત્ ભ્રાંતિથી તપસ્યાને દિવસે પૂરેપૂરું = Page #110 -------------------------------------------------------------------------- ________________ દિ કુ. જેમ કે રેસ જીત, ભોજન કરે, તે બીજે દિવસે ને અર્થે તપસ્યા કરી, અને સાતિને અવસરે તે તપ વર્ધમાર (જેના દિલાલ પડી ગયા હોય, તેઝલાની વૃદ્ધિ કરીને કરવું. એમ કરે તે અતિચાર માત્ર લાગે, પણ નિયમને ભંગ થાય નહિં. આજે તપસ્યાને હિતક છે, એમ જાણ્યા પછી એક ધાણા પણ ગળી, જામ, તે નિયમ ભંગ થવાથી નશ્વ ગતિનું કારણ થાય છે.” “આજે તપસ્યાને દિવસ છે કે નહીં?” અથવા “એ વસ્તુ લેવાય કે નહીં ?” એ મનમાં સંશય આવે, અને તે (વ) લે તે નિયમભંગાવિ દેષ લાગે. સંવાહ, ભૂત પિશાદિકના ઉપદ્વવ થવાથી પરવશપણું અને સર્ષાદિકથી નાસમાધિમણ થવાને લીધે તપ ન wય તે પણ ચેથા ગાર (સાહિત્રિામા ) ઉચ્ચાર કર્યો છે. અમે નિસાસને ભંગ ન થાય એવી રીતે આ નિયમને વિષે જાણવું. વળી નિયમને ભંગ થાય તે એ દોષ લાગે છે, કે છેડે નિરમાં લઈને તે બરાબર પળવામાં જ ઘણે ગુણ છે. ધર્મના સંબંધમાં તારતમ્ય ચાય જાવું જોઈએ. માટેજ આશર રાખેલા છે. શત નિયમ પાછળ સંબંકિમબશ્રેષ્ઠિનું દા દ૧૦ કમળઍક્તિએ “રામીપ પહેલા કુંભારના માથાની ટાલ આ વિના મારે ભજન ન કરવું.” એ નિયમ. માત્ર થીજ લીધું હતું તે પણ તેીિ. તેને આ સિક્કાની રાશિ છે. અને તેથી તે નિયમ સફર્ણ થશે. જે પુણ્યને આ છે રિયા લેવામાં આવે તેને કેટલું જ કહેવું Page #111 -------------------------------------------------------------------------- ________________ છો] શ્યામ ઝૂલી રે સ્વામ; [શ્રા. વિ. કહ્યું છે કે પુણ્યની ઈચ્છા કરનાર પુરૂષે ગમે તે નિયમ પણ અવશ્યગ્રહણ કરશે તે નિયમ ગમે તેટલેનને હોય પણે કમળ શ્રેષ્ઠિની પેઠે ઘણું લાભને અર્થે થાય છેપરિગ્રહ પરિણામતિને વિષે દઢ રાખવા ઉપર રત્નસાર શ્રેષ્ઠિનું જીવંત છે તે આગળ કહીશું. .. - દ્રાવકે કેવા પ્રકારના નિયમે ગ્રહણ કરવા? કે શ્રાવકે નિયમ પ્રમાણે લેવા મિથ્યાત્વ છેડી દેવું જૈનધર્મને સ્વિકાર, ૨ દરરોજ શક્તિ પ્રમાણે દિવસમાં ૩-૨ કે એકવાર ભગવાનની પૂજા તથા દેવદર્શન કરવાં ક સંપૂર્ણ દેવવંદનચૈત્યવંદન કરવો નિયમ રાખ. ૪ નેગવાઈ ય તે સગરૂમેમોટી અથવા-નાની વંદના કરવી. ૫ જોગવાઈમ હોય તે સગુરૂનું નામ ગ્રહણ કરીને નિત્ય વદના કરવી. ૬ દરજી, વકાળના ચાતુર્માસમાં અથવા પંચપવી ઈત્યાદિકને વિષે અષ્ટ પ્રકારી પૂજા, અથવા સ્નાત્ર પૂજા કરવી. છ ચાવજ જીવ દરવર્ષે નવું આવેલું અન્ન, પફવાન અથવા ફળાદિક ભગવાનને અર્પણ કર્યા વગર ન લેવું. ૮ નિત્ય નૈવેદ્ય, સેપારી વગેરે ભગવાન આગળ મૂકવું. ૯ નિત્ય, ત્રણ માસામાં અથવા સંલ્સ અને દિવાળી આદિકને વિષે અષ્ટમંગલિક મૂકવા. ૧૦ મિત્ય, પર્વતિથિએ અથવા વર્ષની અંદર કેટલીક વાર ખાદ્ય (સુખડી), સ્વાઘ (મુખવાસ) વગેરે સર્વ વસ્તુ દેવને અને ગુરૂને અર્પણ કરીને (બાકી રહેલી) પોતાના ભોગમાં લેવી. ૧૧ દર મહિને અથવા દર વર્ષે મેટી દવજા ચઢાવી ઘણા Page #112 -------------------------------------------------------------------------- ________________ દિ ક પાય પુણ્યથી જે તે જગ જીવને, જિ વિસ્તારથી સ્નાત્ર મહોત્સવ પૂર્વક મી પૂજા તથા રાત્રિ-જાગરણ વગેરે કરવું. ૧૨ દરજ અથવા મહિનામાં કિંથી વર્ષમાં કેટલીકવાર ચત્યશાળા પ્રમાર્જવી અને સમારવી. ૧૩ પ્રતિમા અથવા પ્રતિવર્ષે મંદિરને વિષે અંગભૂંહણાં, દીવાને અર્થે રૂની પૂણી, કેટલાક દીવાનું તેલ, ચંદન, કેશર ઈત્યાદિક આપવું. ૧૪ પૌષધશાળાને વિષે મુડપત્તિ, નવકારવાળી કટાસણાં, તથા ચાવલા ઈત્યાદિકને અર્થે કેટલાંક વસ્ત્ર, સૂત્ર, કંબળ, ઉન ઈત્યાદિ મૂકવાં. ૧૫ વર્ષાકાળમાં શ્રાવક વગેરે લોકોને બેસવાને માટે કેટલીક પાટ વગેરે કરાવવી. ૧૬ પ્રતિવર્ષે છેવટે સૂત્રાદિકથી પણ સંઘની પૂજા કરવી, તથા કેટલાક સાધર્મિકોનું વાત્સલ્ય કરવું. ૧૭ દરરોજ કેટલાએક કાર્યોત્સર્ગ કરવા, તથા નવું જ્ઞાન યા ત્રણસો ગાથાની સજઝાય ઈત્યાદિક કરવું. ૧૮દરરોજ દિવસે નવકારસી પ્રમુખ તથા રાત્રે દિવસચરિમ પચખાણ કરવું. ૧૯ દરરોજ બે ટંક પ્રતિકમણ કરવું. ઈત્યાદિ નિયમ શ્રાવકે પ્રથમ લેવા. પછી યથાશક્તિ બારવ્રતને સ્વીકારવાં. તેમાં સાતમાં (ગેપભેગ વિરમણ) વ્રતને વિષે સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુ પ્રગટ કહી છે તે સારી રીતે જાણવી. સચિત, અચિત્ત અને શિવસ્તુને વિચાર – પ્રાયે સર્વ ધાન્ય, ધાણા, જીરૂં, અમે, વરિયાળી સવા, રાઈ, ખસખસ ઈત્યાદિ સર્વે અનાજ, સર્વે ફળ અને પત્ર, લવણ, ખારી, ખારો, રાતે સંધવ, સંચળ વગેરે અકૃત્રિમ ખાર, માટી ખડી તેમજ લીલાત Page #113 -------------------------------------------------------------------------- ________________ sી સાહેબ પસાિજ (૮) શિ. લિ વગેરે વ્યવહારથી સત્તિ છે. ખણીમાં પલાળેલા ચણા તથા ઘઉં વગેરે ધાન્ય, ચણા, મગ વગેરેની દાળ પાણીએ પલાળેલી હેય, તે કેક ઠેકાણે અંકુરને સંભવ હેવાથી તે મિક્ષ છે. પ્રથમ લવણાદિકને હાથ અથવા ઓફ દીધા વિના, કિંવા સ્તીમાં નાંખ્યા વિના શેકેલ્પ ચણા, ઘઉં, જુવાર ઈત્યાદિની ધાણીઓ, ખારાદિક દીધા વિના તલ, એમળા, (લીલા ચણા) પખ, પઉંઆ, શેકેલી મગફળી, પાપડી વગેરે, મરી રાઈ વગેરેને વઘાર માત્ર દઈને તૈયાર કરેલાં ચીભડાં વગેરે તથા જેની અંદર બીજ સચિત્ત છે, એવાં સર્વ પાકાં ફળ મિક્ષ (કાંઈક સચિત્ત કાંઈક અચિત્ત) છે. જે દિવસે તલપામડી કરી હોય તે દિવસે તે મિશ્ર હોય છે. અન્ન અથવા રેલી વગેરેમાં નાખી રાખવામાં તે તે બે, ઘડી ઉપરાંત અચિત્ત થાય છે. દક્ષિણ, માળવા ઈત્યાદિ દેશમાં ઘણો ગેળ નાંખવાથી બીજી પણ જે વસ્તુ પ્રબળ અગ્નિના સંગ વિના અશ્ચિત્ત કરેલી હોય, તે બે ઘડી સુધી મિશ્ર અને પછી અચિત્ત થાય છે, એવે વ્યવહાર છે. તેમજ કાચાં ફળ, કાચું ધાન્ય, ઘણું મર્દન કરેલું એવું પણ મીઠું ઈત્યાદિ ચીજ કાચા પાણીની પેઠે અગ્નિ વગેરે હાજર શા વિજ રાશિત થવાં તથી જી ભગવા. ના ઓગણીસમાં શતકના ત્રીજા ઉદ્દેશમાં કહ્યું છે –વસ્મયી શીલા ઉપર આમ પૃથ્વીકાય રાખી. તેને વમય પથરી છેએક વાર ગર્ણ કરીએ, તે તે યામી કયામાં ફેલાય એમાં રહે કે, જેને સ્થાન Page #114 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ન કહીએ-રે નિશ્ચે તેને, [Rae સ્પર્શી પણ થયા નથી!' સે મેસજન ઉપરથી આવેલી હરડે, ખારેક, કીસમીસ, દ્રાક્ષ, ખજૂર, મરી, પીપર, જાયફળ, બદામ, વાવડીંગ, અષાડ, વિમા, અંજીર, જળદાળુ, પીસ્તાં, ચણુક્ષ્માબા, સ્ફટિકમાં સેધવ વગેરે, સાજીખાર, બીડલવણુ ( ભઠ્ઠીમાં પકાવેલું મીઠું) બનાવટી ખાર, કુંભાર વગેરે લાકાએ તૈયાર કરેલી માટી વગેરે, એલચી, લિવ’ગ, જાવંત્રી, સુકી નાગરમાથ, કોંકણુ વગેરે દેશમાં પાકેલાં કેળાં, ઉકાળેલાં શી'ગોડાં, સેાપારી ઈત્યાદિ વસ્તુ હાય તે અચિત્ત માનવાના વ્યવહાર છે. શ્રીભૃહત્ કલ્પમાં કહ્યું છે કે, લાતિ વસ્તુ સા યેાજન ગયા પછી ( ઉત્પત્તિ સ્થાનમાં મળત હતા તે) આહાર ન મળવાથી, એકપાત્રમાંથી ખોપાત્રમાં નાંખવાથી અથડાવાથી અથવા એક વખારમાંથી બીજી વખારમાં નાંખવાથી, પવનથી, અગ્નિથી તથા ધૂમાડાથી અશિત થાય છે. ( વળી એ જ લાલ વિસ્તારથી કહે છે) લવણા િવસ્તુ પેાતાના ઉત્પત્તિ સ્થાનથી પરદેશ જતાં પ્રતિદિન પ્રથમ થાડુ', પછી તે કરતાં વધારે તે પછી તે કરતાં પણ વધારે, એમ કરતાં પણ વધારે, એમ કરતાં અનુક્રમે અચિત્ત થતાં સા યેાજન ઉપર જાય છે. ત્યારે તે સથા અચિત થાય છે. તત્કાળ કરેલી ઘણા શેળવાળી તલપાપડી તે જ દિવસે પણ અતિ ગણવાના વ્યવહાર છે. વૃક્ષ ઉપરથી તત્કાળ ગ્રહણુ, કરેલા ગુંદ, લાખ, છાલ વગેરે તથા તત્કાળ કાઢેલા. લીમડો, નાનીએર, કેરી, શેરડી વગેરેના રસ, તે તત્કાળ કાળે નાદીયાનું તેમન હિં. કૃ.] Page #115 -------------------------------------------------------------------------- ________________ પણ જે વિભાવ.વ : [શ્રા. વિ તત્કાળ ભાગેલું અને નિબીજ કરેલું નાળિએર, શીગોડ, સોપારી વગેરે નિબીજ કરેલાં પાકાં ફળ, ઘણું ખાંડીને કણુંચા રહીત કરેલું જીરૂં, અજમે વગેરે બે ઘડી સુધી મિશ્ર અને તે પછી અચિત્તાગાણુવાને વ્યવહાર છે. શંકા-શસ્ત્રને સંબધું નહિ થયો હોવા છતાં કેવળ સે જન ઉપર જવા માત્રથી લવણાદિક વસ્તુ અચિત્ત થાય છે તે શી રીતે ? ' તે સમાધાન -જે વસ્તુ જે દેશમાં ઉત્પન્ન થાય છે, તેને તે દેશ ત્યાંનાં હવા પાણી વગેરે માફક આવે છે, તે વસ્તુને ત્યાંથી પદે લઈ જઈએ તે તેને પૂર્વે જે દેશના હવા પાણી વગેરેને પુષ્ટિ આપનાર આહાર મળશે હતે તેને વિચછેદ થવાથી તે વસ્તુ અચિત્ત થાય છે. એક પાત્રમાંથી બીજા પાત્રમાં અથવા એક ધખારમાંથી બીજી વખારમાં એમ વારંવાર ફેકવાથી પણ લવણાદિ વસ્તુ અચિત્ત થાય છે. તેમજ પવનથી, અગ્નિથી અને રસોડા વિગેરે સ્થાનકને વિષે ધૂમાડો લાગવાથી પણ લવણાદિક -વતુ અચિત્ત શ્રાય છે. વળી હરતાળ, મનશીલ, પીપર, ખજુર, દ્રાક્ષ, હરડે તે વસ્તુ . પણ એ જન ઉપરાંત ગયાથી અસિજ થાય છે એમ જાણવું; પણ એમાં કેટલાક વાપરવા યોગ્ય અને કેટલાક નહિં વાપરવા ગ્ય છે. પીપર હરડે ઈત્યાદિ વાપરવા ગ્ય છે, અને ખજૂર દ્રાક્ષ વગેરે નહિ પરવા ગ્ય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ]િ પહેલે અમરે થીરે ભાખિ [૭૭ હવે સર્વે વસ્તુનું પરિણમન થવાનું સાધારણ (સને લાગુ પડે એવું) કારણ કહે છે. ગાડામાં અથવા બળદ વગેરેની પીઠ ઉપર વારંવાર ચડાવવા ઉતારવાથી, ગાડામાં અથવા બળદ ઉપર લાવેલા લવણદિ વસ્તુના ભારને વિષે માણસ બેસવાથી, બળદના તથા માણસના શરીરની ઉષ્ણતા લાગવાથી, જે ચીજને જે આહાર છે તે ન મળવાથી અને ઉપક્રમથી લવાદિ વસ્તુને પરિણમન થાય છે, અર્થાત તે અચિત થાય છે. ઉપક્રમા એટલે શસ્ત્ર, તે શસ્ત્ર, તે (શસ્ત્ર) સ્વકાય ૧, પરકાય ૨, અને ઉભયકાય ૩, એવા ભેદથી ત્રણ પ્રકારનું છે. ખારૂં પાણી મીઠા પાણીનું શસ્ત્ર છે, તે સ્વકાય શસ્ત્ર જાણવું, જળનું અગ્નિ અને અગ્નિનું જળ શસ્ત્ર છે, તે પરકાય શસ્ત્ર જાણવું, માટીથી મિશ્ર થએલું જળ શુદ્ધ જળનું શસ્ત્ર છે, તે ઉભયકાય શસ્ત્ર જાણવું. સચિત્ત વસ્તુના અચિત્ત થવાના ઈત્યાદિક ઘણું કારણ જાણવાં. ; ઉત્પલ (કમલ વિશેષ) અને પ (કમળ વિશેષ) જળનિનાં હોવાથી તડકામાં રાખીએ તે એક પહેર પણ સચિત્ત રહેતાં નથી. અર્થાત્ પહેર પૂરે થતાં પહેલાં જ અચિત્ત થાય છે. મેગરાનાં મૃગદંતિકાનાં અને જૂઈનાં ફૂલ ઉષ્ણનિ હેરાથી ઉષ્ણ પ્રદેશમાં રાખીએ કે ઘણુ કાળ સુધી સચિત રહે છે. મૃગદંતિકાના ફૂલ પાણીમાં રમીએ તે- એક પહેલાં પણ સચિત રહેતાં નથી. ઉલ્યુલર કમળ તથા પવકમળ પાણીમાં રાખીને તે ઘણા વખત Page #117 -------------------------------------------------------------------------- ________________ s] કરશે એ પામી. શ્રી. (૧૪) [. વિ આવી સમિત્ત રહે છે. પાડા, ફૂલ, બીજ, ન બંધાયેલાં ફળ અને મત્યુલા પ્રદુખ હરિતાર્થ અથવા સામયથી ત્રણ તથા વનસ્પતિ એમનુ ખીરું અથવા મૂળનાલ સૂકાય તે અચિત્ત થયુ' એમ જાણવુ એ કવૃત્તિમાં કહ્યું છે; ધાન્ય સબધી સચિત્ત અચિત્ત વિચાર : શ્રી ભગવતીસૂત્રના ૧૬ શતકના છ ઉદ્દેશામાં શાંતિ પ્રમુખ ધાન્યના સચિત્ત અચિત્ત વિભાગ ખા પ્રમાણે કહ્યો છે. પ્રશ્ન : હે ભગવંત ! શાલિ (કાલમ વગેર ચેાખાની જાતિ), ત્રીહિ (સર્વે જાતની સામાન્ય ડાંગર) ઘઉં, જવ, જવજય (એક જાતના જવ), એ ધાન્યા કોઠીમાં, વાંસથી બનાવેલા પાલામાં, માંચામાં, મ`ચમાં, માલામાં ઢાંકેલાં. ઢાંકણુની જોડે છાણુ માટીથી લી...પાયેલાં, અથવા સમાજુએ છાણુમાંટીથી લી'પાયેલાં, (મેના ઉપર) મુદ્રિત કરેલાં અને રેખા વગેરે કરીમ લાંછિત કરેલાં હેાય તે તેમની ચેતિ કેટલા કાળ સુધી રહે છે? ઉત્તર : હું ગૌતમ ! ધન્થથી અતહત અને ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ (ચાંતિ રહે છે.) તે પછી ચેમિ સુકાઈ જાય, ત્યારે (તે ધાન્યા) અચિત્ત થાય છે. અને ખીજ છે તે અમીજ થાય છે. પ્રશ્ન : હે ભગત! વટાણા, મસૂર, તિલ, મગ, અડદ, વાલ, કલથી, ચાંખા, તુવેર, કાળા ચણા ઈત્યાદિ ધાન્ય શાસ્ત્ર આ વ વગેમાં શંખીએ તે તેમની અગ્નિ કેટલા કાળ સુધી મ્હે Page #118 -------------------------------------------------------------------------- ________________ [eng *] જે જે મારે હાષ્ટિયું, ઉત્તર : હું અમ્રુતમ જલાલી હતી અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી (તિ રહે છે.) તે ાથી ચેનિ મુકાય ત્યારે (તે બ્રાન્ચ) અચિત્ત થાય એ, અને શ્રીજ છે તે અખાજ થાય છે. પ્રન્થ : હે ભગવંત ! અળસી, સુભક, કોદરા, કોંગ, બંટી, ક્ષલક, ડૂંસગ (દ્રાની એક વાત), અણુ, સરસવ, મૂલખીજ ઈત્યાદિ ધાન્યમાં સાલિ મા રાખીએ તે તેમની ચેાનિ કેટલા કાલ સુધી રહે ? ઉત્તર : હે ગૌતમ! જઘન્યથી અંતર્મુ ત અને ઉત્કૃષ્ટથી સાત વર્ષ (ચેાનિ રહે છે.) તે પછી ચેનિ સુકાય ત્યારે અચિત્ત થાય છે, અને બીજ તે અબીજ થાય છે. કપાસિયા ત્રણ વર્ષના થયા પછી અચિત્ત થાય છે. ત્યારપછી ગ્રહણ કરાય. આટો (લાટ) મિશ્ર થવાની રીતિ નહિ થાળેલો આટો શ્રાવણ અને ભાદરવા માસમાં પાંચ દિવસ સુષી, આસા અને કાર્તિકમાં ચાર દિવસ સુધી, માગસને પોષમાં ત્રણ દિવસ સુધી, અહા અને ફાણુમાં પાંચ પ્રહર સુધી; ચૈત્ર અને વશાખમાં ચાર પ્રહર સુધી, જેઠ ને આષાઢમાં ત્રણ પ્રહર સુધી શિમ રહે, ત્યારથી અચિત્ત ગણાય છે અને ઢાળેલા માને તે એ ઘી ગર છી અમિત્ત થઈ જાય છે.” પ્ર. અચિત્ત થયેલા મા ચિત્રો કરનારો ક્વલા દિવસ સુધી કલ્પે Page #119 -------------------------------------------------------------------------- ________________ તે જાણારે ધર્મ; [શ્રા. વિ. : ઉહ(શ્રાવક આયો કહે છે કે એમાં દિવસેને કઈ નિયમ નથી, પણ સિદ્ધતેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આશ્રયી નીચે મુજબ વ્યવહાર બતાવેલ છે. “દ્રવ્યથી નવા-જૂનાં ધાન્ય, ક્ષેત્રથી સારાં-નરસાં ક્ષેત્રમાં ઊગેલાં ધાન્ય, કાળથી વર્ષ, શીત, ઉષ્ણ કાળમાં ઉત્પન્ન થયેલાં ધાન્ય, ભાવથી વસ્તુના તે તે પરિણામથી પક્ષ-માસાદિકની અવધિ, જ્યાં સુધી વર્ણ, ગંધ, રસ આદિમાં ફેરફાર થાય. નહી અને ઈયલ વિગેરે છ પડે નહીં ત્યાં સુધી છે. આ અવધિના પહેલાં પણ જે વર્ણદિને ફેરફાર થાય તે ન કપે અને અવધિ પુરી થયા બાદ વર્ણાદિ ન ફર્યા હોય, તે પણ કલ્પ નહી. સાધુને આશ્રીને સાથવાની (શેકેલા ધાન્યના લેટની) યતના કલ્પવૃત્તિના ચોથા ખંડમાં આ પ્રમાણે કહી છે. જે દેશ, નગર ઈત્યાદિકમાં સાથવામાં છત્પત્તિ થતી હોય ત્યાં તે લે નહીં. લીધા વિના નિર્વાહ ન થાય તે તે દિવસને અથવા બે-ત્રણ દિવસને કે ૩-૪ દિવસને કરેલે હોય તે તે સર્વ ભેગો લે. - તે લેવાને વિધેિ આ પ્રમાણે છે-ઝીણું કપડું નીચે પાથરીને તે ઉપર: માત્ર કેબલ સખી તેના ઉપર સાથવાને વિખેરવો. પછી ઊંચા મુખે પાત્ર બંધન કરીને, એક બાજુ જઈને જે જીવવિશેષ જ્યાં વળગ્યું હોય તે ઉપાડીને ઠીકરામાં માકુ એમ વિવાર પ્રતિલેખન કરતાં જે જીવ ન દેખાય. તે તે સાથે વાપરે. અને જે જીવ દેખાય તે ફરી નવા Page #120 -------------------------------------------------------------------------- ________________ સભ્યષ્ટિને ગુઠાણુાચકો, [૧ દિ. કુ.] વાર પ્રતિલેખન કરવું. તે પણ જીવ દેખાય તેા ફરી નવ વખત પ્રતિલેખન કરવું. એ રીતે શુદ્ધ થાય તે વાપરવા અને ન થાય તે પરઠવવા તેમ છતાં નિર્વાહ ન થતા હોય તે, જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી પ્રતિલેખન કરવું અને શુદ્ધ થતાં વાપરવા, કાઢી નાંખેલી ઈયલ વગેરે જીવ ઘટ્ટ વિગેરેની પાસે ફોતરાના મ્હોટા ઢગલેા હાય ત્યાં મૂકવા તેવે ઢગલે ન હોય તે, ઠીકરામાં થ્રેડો સાથવા નાખી બાધા ન થાય તેમ મૂકવા. પાન આશ્રયી કાળ નિયમ “ સર્વ જાતિનાં પાન ( ચામાસામાં) બનાવ્યાથી પંદર દિવસ સુધી, (શીયાળામાં) એક મહિના અને (ઉનાળામાં) વીસ દિવસ સુધી કલ્પે એવા વ્યવહાર છે. આ ગાથા કયા ગ્રંથની છે એના નિશ્ચય ન થવાથી કેટલાક આચાય તા એમ કહે છે કે--જ્યાં સુધી વણ, ગંધ, રસ, સ્પર્શ' અદલાય નહી ત્યાંસુધી કલ્પનીય છે. બાકી દિવસના નિયમ નથી. ,, દહિં, દૂધ છાશના વિનાશકાળ-જો કાચા ( કાલ્યા વગરના ) ગારસ (દૂધ, દહિં, છાશ ) માં મગ, અડદ, ચાળા, વટાણા, વાલ, વિગેરે દ્વિદલ પડે તેા તત્કાળ તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે અને દહી તે મે દિવસ ઉપરાંતનુ થયુ કે તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે, ‘સિવિજીવરિ’ ( ત્રણ દિવસ ઉપરાંત એવા પાઠ ચિત છે પણ તે ઠીક નથી કારણ કે ‘વ્યતિથાતીક્રિસિ’ એવુ' શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય નું વચન છે. દ્વિદળ કાને કહેવું-જે ધાન્યને પીલવાથી તેલ ન મા. દ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૨) જાવ લહે શિવશર્મ. થી (૧૦) [શ્રા. વિ. નીકળે અને સરખા બે ફાડચા થઈ જાય તેને દ્વિદળ કહે છે. બે ફાડચાં થતાં હોય પણ જેમાંથી તેલ નીકળે તે દ્વિદળ ન કહેવાય. (મગફળી વિગેરે) - અભક્ષ્ય કેને કહેવાં–વાસી અન્ન, દ્વિદળ, નરમ પુરી, વિગેરે, એક્લા પાણીથી રાંધેલે ભાત વિગેરે બીજા સર્વ જાતિનાં કેહેલાં અન્ન, જેમાં ફુગ વળી ગઈ હોય તેવાં ઓદન પક્વાન્નાદિ, બાવીસ અભક્ષ્ય બત્રીસ અનંતકાય એ સર્વનું સ્વરૂપ અમારી કરેલી વંદિત્તા સૂત્રની વૃત્તિથી જાણવું. વિવેકવંત પ્રાણીઓ જેમ અભક્ષ્ય વર્જવા, તેમજ ઘણા જીવથી વ્યાપેલાં બહુબીજવાળાં વેંગણ, કાય, માટી, ટીંબરૂં, જાબુ, લીલાં પીલુ, પાકા કરમદા, બિલીફલ, ગુંદા, પીચુ, મહુડા, આંબા વિગેરેના મહેર, શેકેલા ઓળા, મેટાં બેર, ચા કોઠી બડાં, ખસખસ, તલ, સચિત્ત લુણ પણુ વર્જન કરવા તેમજ લાલ વિગેરે હોવાથી જેના ઉપર બરાબર તેજ નથી એવા પાકાંગેલાં, પાકાં કકડાં, ફણસ કળ. વળી જે દેશમાં જે જે વિરુદ્ધ કહેવાતાં હોય, કડવાં તંબડાં, કેહલાં, વિગેરે પણ તે દેશમાં વર્જવાં. તે દેશમાં - વજે તે ફેકટ જૈનધર્મની નિંદા થાય અને અનંતકાય તે પારકે ઘેર રંધાઈ અચિત્ત થયા હોય તે પણ નિશક્તાના પ્રસંગની અથવા ખાનારા લોકોની વૃદ્ધિ થવાના ભયથી ન જ ગ્રહણ કરવાં. જૈનધર્મની નિંદા ન થવા દેવા માટે રાંધેલું સુરણ, આદુ, વેંગણ વિગેરે જે કે અચિત્ત થયાં હેય અને પિતાને પચ્ચક્ખાણ ન હોય તે પણ વજન Page #122 -------------------------------------------------------------------------- ________________ દિ. J એમ જાણીને જ્ઞાન સા ભજી, જ કરવાં, અને વળી મૂળ તે પાન, કંદ, દાંડી, મોગરા) પંચાંગથી તજવાયેગ્ય છે, સુંઠ, હળદર તે નામ સ્વાદના બદલવાથી સુકાયા પછી કહ્યું છે. ઉકાળેલા પાણીની રીતિ-ઉનું પાણી ત્રણ વાર - ઉકાળા ન આવે ત્યાં સુધી તે મિશ્ર ગણાય છે એટલા માટે પિંડનિયુક્તિમાં કહેલ છે કે – * જ્યાં સુધી ત્રણ વાર ઉકાળા આવ્યા ન હોય ત્યાં સુધીનું ઊનું પાણી પણ મિશ્ર ગણાય છે ( ત્યાર પછી અચિત્ત ગણાય). જ્યાં ઘણા માણસની આવ-જાવ થયા કરતી હોય એવી ભૂમિ ઉપર પડેલું વરસાદનું પાણી જ્યાં ‘સુધી ત્યાંની જમીનની સાથે ન પરિણમે, ત્યાં સુધી તે પણું મિશ્ર ગણાય. ત્યાર પછી અચિત્ત થઈ જાય છે, અને અરણ્ય ભૂમિ (વગડાની જમીન) ઉપર વરસાદ જળ પડતાં માત્ર મિશ્ર છે. પછી પડતું વર્ષાનું પાણી સંચિત્ત બની જાય છે. - ચોખાના ધાવણમાં આદેશ-ત્રિકને મૂકીને તડુલેદક જ્યાં સુધી ડહેલું હોય ત્યાં સુધી મિશ્ર ગણાય છે, પણ જ્યારે નિર્મળ થાય ત્યારથી અચિત્ત ગણાય છે. (આદેશ-ત્રિક બતાવે છે) કેઈ આચાર્ય એમ કહે છે કે, ચેખાનું ધાવણ એક વાસણમાંથી બીજા વાસણમાં માખતાં જે છાંટા ઊડે છે, તે બીજા વાસણને લાગે તે છાંટા જ્યાં સુધી ન સુકાય ત્યાં સુધી ચોખાનું ધાવણ મિશ્ર ગણવું. બીજા કઈક આચાર્ય એમ કહે છે કે તે વણ એક વાસણમાંથી બીજા વાસણમાં ઊંચેથી નાંખતાં Page #123 -------------------------------------------------------------------------- ________________ ૨] છીએ આપ સ્વરૂપ; [elt. fa. પરપાટા વળે છે તે જ્યાં સુધી ન ફુટી જાય ત્યાં સુધી મિક્ષ ગણવુ'. ત્રીજા કોઈ આચાય એમ કહે છે કે, જ્યાં સુધી તે ચાખા ચડે નહી' ત્યાં સુધી ચેાખાતું ધાવણુ મિશ્ર ગણાય છે. એ ત્રણે આદેશ પ્રમાણુ ગણાય એમ નથી જણાતા; કેમકે કોઈ વાસણ કારુ' હાય તે તેને સુકાતાં વધારે વાર લાગે નહિ, તેમજ કોઈક વાસણ પવનમાં કે અગ્નિ પાસે રાખેલુ. હાય તા તત્કાલ સુકાઈ જાય અને બીજી' વાસણ પણ તેમ ન હેાય તે ઘણીવારે સુકાઈ શકે, માટે એ પ્રમાણે અસિદ્ધ ગણાય છે. ઘણાં ઊંચેથી ધાવણ વાસણમાં નાંખે તે -પરહાતા ઘણા થાય, નીચેથી નાખે તેા થાડા વખમાં ફુટી જય કે ઘણા વખતે કુટે તેથી એ હેતુ પણ સિદ્ધ થઈ શકતા નથી. તેમજ ચૂલામાં અગ્નિ પ્રબળ હાય તા થોડી વારમાં ચાખા ચડે ને મદ હોય તે ઘણી વારે ચાખા ચડે તેથી એ હેતુ પણ અસિદ્ધ છે, કેમકે એ ત્રણ હેતુમાં કાળના નિયમ નથી રહી શકતા; માટે એ ત્રણે અસિદ્ધ સમજવા. ખરા હેતુ તે એજ છે કે,—જ્યાં સુધી ચોખાનુ ધાવણુ અતિ નિર્મૂલ ન થાય ત્યાં સુધી મિશ્ર ગણવુ ને ત્યારબાદ તેને અચિત્ત ગણવુ', ઘણા આચાર્યાંના એ જ મત હાવાથી એજ વ્યવહારશુદ્ધ છે. ધૂમાડાથી ધૂમ્ર વર્ણ થયેલાં અને સૂર્યના કિરણાથી ગરમ થયેલાં, નેવાંના સપથી અચિત્ત થયેલા નેવાનાં પાણીને ગ્રહણ કરવામાં કઈ વિરાધના થતી નથી. કેટલાક આચાય. એમ કહે છે કે-ઉપર લખેલું પાણી પાતાના Page #124 -------------------------------------------------------------------------- ________________ પર પરિણતિથીરે ભ્રમ ન છડીએ, [૮૫ દ. કૃ.] પાત્રમાં ગ્રહણ કરવુ'. આ વિષયમાં ઘણા વિચાર હૈાવાથી આચાર્ય ઉત્તર આપે છે કે, પાણીમાં અશુચિપશું છે માટે પોતાના પાત્રમાં લેવાના નિષેધ છે, એટલા માટે ગૃહસ્થની કુ'ડી વિગેરે ભાજનમાં લેવુ. વળી વરસાદ વરસતા હાય તે વખતે મિશ્ર ગણવાથી તે પાણી લેવું નહી, પરંતુ વરસાદ રહી ગયા પછી પણ 'તર્મુહૂત કાળ વીત્યા પછી ગ્રહણ કરવા યાગ્ય છે. જે પાણી કેવળ પ્રાસુક થયેલુ છે. (અચિત્ત થયેલું છે) પણ ચામાસામાં ત્રણ પ્રહર ઉપરાંત ફરીને ચિત્ત થઈ જાય છે. એટલા માટે તે ત્રણ પ્રહરની અંદર પણ તે અચિત્ત જળમાં ક્ષાર વિગેરે નાખવું કે જેથી પાણી પણ નિમળ અચિત્ત થઈ રહે છે. ચેાખાનું ધાવણુ પહેલુ, ખીજું, ત્રીજી'; તત્કાળનું હાય તે અચિત્ત થાય છે, પરંતુ ચેાથું, પાંચમું વિગેરે ધાવણ ઘણા કાળનું હેાવા છતાંય સચિત્ત રહે છે. ચિત્ત જળ કયાં સુધી રહે “ ત્રણ ઉકાળે ઉકાળેલુ પાણી અને પ્રાસુક જળ સાધુજનને ક૨ે છે, પણ ઉષ્ણકાળ ઘણા લૂખા હેાવાથી ઉનાળાના દિવસેામાં પાંચ પ્રહર ઉપરાંત કાળ થતાં તે જળ પાછું સચિત્ત થઈ જાય છે. પણ કદાપિ રેગાદિકના કારણથી પાંચ પ્રહર ઉપરાંત પણ સાધુને રાખવુ. પડે તે રખાય અને શીતકાળ સ્નિગ્ધ હાવાથી શિયાળામાં ચાર પ્રહર અને ચામાસામાં તે ત્રણ પ્રસ્ફુર ઉપરાંત કાળ થતાં સચિત્ત થાય છે, માટે ઉપર ભુખેલા પાળ ઉપરંત કોઈ ને અગ્નિત્ત જળ પ્રખવાની ગિ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૮૬ નવિ પતિએ ભવ કુ. શ્રી (૧૧) [શ્રા. વિ. હોય તે તેમાં ખારપદાર્થ નાખી રાખવો. કે જેથી તે સચિત્ત થઈ શકે નહીં.” છે કેઈપણ બાહ્ય શસ્ત્ર લાગ્યા વિના સ્વભાવથીજ અચિત્ત જળ છે એમ જે કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, કે શ્રુતજ્ઞાની પિતાને જાણપણાથી જાણતા હોય તે પણ તે અવ્યવસ્થા–પ્રસંગના (મર્યાદા ટૂટવાના) ભયથી વાપરતા નથી, તેમ બીજા કેઈને પણ વાપરવાની આજ્ઞા આપતા નથી. વળી સંભળાય છે કે, ભગવાન વર્ધમાનસ્વામીએ આ દ્રહ સ્વભાવથી અચિન જળથી ભરેલ છે અને વળી, સેવાળ કે મત્સ્ય, કચ્છપાદિક ત્રસ જીવથી પણ રહિત છે.” એમ કેવલજ્ઞાનથી જાણવા છતાં પણ પિતાના કેટલા શિષ્ય તૃષા પીડિત થયેલા પ્રાણસંશયમાં હતા, તો પણ તે વાપરવાની આજ્ઞા ન આપી. એમજ કઈક વખતે શિવે ભૂખની પીડાથી પીડિત થયા હતા તે વખતે અચિત્ત (તલનાં ગાડાં) નજીક છતાં પણ અનવસ્થાદેષરક્ષા-મર્યાદા સાચવવા માટે તેમજ શ્રતજ્ઞાનનું પ્રામાણિકપણું બતાવવા માટે પ્રભુએ તે વાપરવાની આજ્ઞા ન આપી. જેમકે, પૂર્વધર વિના સામાન્ય જ્ઞાની બાહ્યશસ્ત્રના સ્પર્શ થયા વિના પાણી પ્રમુખ અચિત્ત થયું છે એમ જાણી શકતા નથી. એટલાજ માટે બાહ્યશાસ્ત્રના પ્રયોગથી વર્ણ, ગંધ રસ, સ્પર્શ પરિણામાંતર પામ્યા પછી પાણી પ્રમુખ અચિત્ત થયા પછી જ વાપરવાં. વળી કોરડું મગ, હરડેના ઠળિયા વગેરે જોકે નિર્જીવ છે તે પણ તેની નિ નષ્ટ થઈ નથી. તેને રાખવા માટે Page #126 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૩ જહાં લગે આતમદ્રવ્યનું, [co દિ. કૃ કે નિઃશુકતા પરિણામ નિવારવા માટે તેઓને દાંત વિગેરેથી (મુખમાં ઘાલી) ભાંગવાં નહીં. જે માટે આધનિયુક્તિની પચેતેરમી ગાથાની વૃત્તિમાં કોઈકે પ્રશ્ન કરેલ છે કે, મહારાજ ! અચિત્ત વનસ્પતિની યતના કરવાનું શા માટે કહેા છે? ત્યારે આચાર્ય ઉત્તર આપ્યા કે, એ પણ અચિત્ત વનસ્પતિ છે તે પણ કેટલીક વનસ્પતિઓની ચેનિઅવિનષ્ટ હોય છે કેમકે ગળા. કરતુ મગ આદિને અવિનષ્ટ ચેાનિ કહ્યા માટે (ગળા સુકેલી હોય તે પણ તે ઉપર પાણી સિ’ચીએ તે પાછી લીલી થઈ શકે છે) યાનિ રક્ષા નિમિત્તે અચિત્ત વનસ્પતિની યતના પાળવી પણ ફળવતી છે એમ સચિત્ત-અચિત્તનુ' સ્વરૂપ સમજીને પછી સપ્તમ વ્રત ગ્રહણ કે વાના વખતે બધાનાં જુદાં જુદાં નામ દઈ સચિત્તાદિ જે જે વસ્તુ ભેળવવા ચેગ્ય હેાય તેને નિશ્ચય કરીને, પછી જેમ આનંદ-કામદેવાહિક શ્રાવકોએ ગ્રહણુ કર્યું તેમ સપ્તમ વ્રત અંગીકાર કરવું. કદાપિ તેમ કરવાનુ અની શકે નહી'; તે પણ સામાન્યથી દરરાજ એક બે ચાર સચિત્ત, દશ ખાર પ્રમુખ દ્રવ્ય, એક બે ચાર વિગય પ્રમુખના નિયમ કરવા. એમ દરરાજ સચિત્તાદિકના અભિગ્રહ રાખતાં જુદા જુદા દિવસે દરરોજ ફેરવવાથી સર્વ સચિત્તનું ગ્રહણ થાય છે તેથી વિશેષ ત્રિરતિ થાય નહિ, માટે નામ લઈ સચિત્તને નિયમ કર્યાં હાય તે તે વિનાની સ સચિત્ત વસ્તુની યાવજીવ વિરતિ થાય છે. ફૂલ-ફળના રસને માંસ-મદિરાદિના સ્વાદને તથા સ્ત્રીસેવનની ક્રિયાને જાણતા છતાં જે વૈસી થયા એવા દુષ્કકારકને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮] લક્ષણ નવ જાણુ, [શ્રા. વિ. વંદન કરુ' છું. (કૌશા પ્રતિબંધક સ્થૂલ ભદ્ર મુનિ) સચિત્ત વસ્તુએમાં પણ નાગરવેલનાં પાન ક્રૂત્સ્યાય છે; બીજાં બધાં સચિત્તને અચિત્ત કર્યાં હોય તે પણ તેના સ્વાદ પામી શકીએ છીએ. વળી કેરીના સ્વાદ પણ સુકાયા પછીયે પામી શકીએ છીએ, પર`તુ નાગરવેલનાં પાન તા નિર'તર પાણીમાં લાગેલાં જ રહેવાથી નીલ-કુલ, કુંથુવાદિકની વિરાધના ઘણી જ થાય છે, માટે પાપથી ભય રાખનારા પ્રાણીએ રાત્રિએ પાન સર્વથા ખાવાં નહી'. કદાપિ કોઈ ને વાપરવાની જરૂર હોય તે, તેણે આગળથી દિવસે શુદ્ધ કર્યા સિવાય વાપરવાં નહી. વળી પાન તે કામદેવને ઉત્પન્ન થવા માટે એક અંગરૂપ હોવાથી અને તેનાં પ્રત્યેક પત્રમાં અસખ્ય જીવની વિરાધના હાાથી બ્રહ્મચારીઓને તા ખરેખર ત્યજવા ચેાગ્ય છે. જે માટે આગમમાં પણ એમ લખેલું છે કે : પર્યાપ્તાની નિશ્રાયે (સાથે જ) અપર્યાપ્તા ઉપજે છે. જયાં એક પર્યાતા ઉપજે ત્યાં અસંખ્યાતા અપર્યાપ્તા થાય છે.” જ્યારે ખાદર એકેન્દ્રિયમાં એમ કહેલું છે તેમજ સૂક્ષ્મ એકેદ્રિયમાં જ્યાં તેની નિશ્રાએ એક અપર્યાપ્તા હોય ત્યાં તે નિશ્રામાં સખ્યાત પર્યાપ્ત હાય છે એમ આચારાંગ સૂત્રની વૃત્તિમાં કહેલ છે. એમ એક પત્રાદિકથી અસંખ્યજીવની વિરાધના થાય છે; એટલું જ નહી પણ તે પાનને આશ્રયે રહેલા જળમાં નીલ—ફૂલના સભવ હાવાથી અન`ત જીવને વિધાત પણ થઈ શકે છે. કેમકે, જળ,લવણાદિક અસખ્ય જીવાત્મક જ છે. તેમાં જો સેવાળ પ્રમુખ હોય તે અનંત જીવાત્મક પણ સમજવાં. જે માટે સિદ્ધાંતામાં કહેલ છે કે ઃ Page #128 -------------------------------------------------------------------------- ________________ િક.] તિહાં લગે ગુણઠણું ભલું, [૮૮ એક પાણીના બિંદુમાં તીર્થકરે જેટલા જીવ કહ્યા છે તે છે જે સરસવ પ્રમાણ શરીર ધારણ કરે તે આખા જબૂદ્વીપમાં સમાઈ શકે નહીં. લીલા આમળા પ્રમાણ પૃથ્વીકાયના ખંડમાં જેટલા જીવ હેય છે તે કદાપિ પારેવા જેવડાં શરીર કરે તે આખા જંબુદ્વીપમાં સમાઈ શકે નહીં. પૃથ્વીકાય અને અપકાયમાં એવા સૂક્ષ્મ જીવ રહેલા છે માટે પાન ખાવાથી અસંખ્યાતા જીવોની વિરાધના થાય છે માટે વિવેકી પુરૂષ પાન સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. સવ સચિત્તને ત્યાગ કરવા ઉપર આંબડ પરિવ્રાજક (તાપસ) ના સાત શિષ્યનું દૃષ્ટાંત ૬. ૧૧ અંબડ નામના પરિવ્રાજકને સાતસે શિષ્ય હતા. તેમણે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરતાં એ નિયમ લીધો હતે કે–અચિત્ત અને કેઈએ આપેલ હોય એવાં અન્નપાણી વાપરવાં, પણ સચિત્ત અને કેઈએ આપ્યું ન હોય એવું અન્ન-જળ લેવું નહીં. તેમાં એક વખત ગંગાનદીના કિનારે થઈ ઊનાળાના દિવસમાં ચાલતા કેઈક ગામ જતા હતા, તે વખતે બધાઓની પાસે પાણી ખૂટી ગયું, તેથી પાણીની ઘણી આકરી તૃષાથી પીડાયા પણ નદીકિનારે તડકાથી તપેલાં પાણી અચિત્ત થયેલાં હતાં છતાં કેઇના આપ્યા સિવાય તેમણે ઉપર જણાવ્યા પ્રમાણે વાપરવાને નિયમ હતું તેથી તે કેમ વાપરી શકાય? અર્થાત ન વાપરતાં તે તમામ સાત પરિવાજએ ત્યાં જ અણસણ કર્યા. એ પ્રમાણે અદત્ત કે સચિત્ત કેઈએ વાપર્યું નહીં. માટે ત્યાં જ તે બધા કાલી કરી બહાદેવકે (પાંચમે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૦. કેમ આવે તાણ્યું. [શ્રા. વિ. દેવલેકે) ઈન્દ્રના સામાનિકપણે ઉત્પન્ન થયા. એમ જે પ્રાણી સર્વ સચિત્તને ત્યાગ કરે છે તે મહાસુખને પામે છે. ચૌદ નિયમ ધારવાની વિગત, જેણે ચૌદ નિયમ પહેલાં અંગીકાર કર્યા હોય તેણે દરરોજ સંક્ષેપ કરવા જોઈએ અને જેણે ચૌદ નિયમ લીધેલા ન હોય તેણે પણ ધારીને દરરોજ સંક્ષેપ કરવા, તેની રીતિ નીચે મુજબ છે. ૧ સચિત્ત–મુખ્ય વૃત્તિએ સુશ્રાવકે સચિત્તને સર્વથા ત્યાગ કરે જોઈએ તેમ ન બની શકે તે સામાન્ય ન્યથી એક બે ત્રણ પ્રમુખ સચિત્ત વાપરવાની છૂટ રાખીને બાકીના સર્વ સચિત્તને દરરોજ ત્યાગ કરે. કેમકે, શાસ્ત્રમાં લેખેવું જ છે કે, “પ્રમાણવંત નિર્જીવ પાપ રહિત આહાર કરવાથી પિતાના આત્માને ઉદ્ધાર કરવામાં તત્પર એવા સુશ્રાવકે હેય છે.” - ૨ દ્રવ્ય-સચિત્ત (માંસ) ખાવાની ઈચ્છાથી માછલાં (તંદુલીઓ આદિ) સાતમી નારકીમાં જાય છે એટલે સચિત્ત (માંસ) આહાર મનથી પણ ઈચ્છનીય નથી. સચિત્ત વિગય (માંસ) છોડીને જે કાંઈ મુખમાં નખાય તે સર્વ દ્રવ્યમાં ગણાય છે. જેમકે ખીચડી, રોટલી, રોટલે, નવીયતાને લાડુ, લાપશી, પાપડી, ચુરમુ, કરં, પુરી, ખીર, દુધપાક, એમાં ઘણા પદાર્થ મળવાથી પણ જેનું એક નામ ગણાતું હોય તે એકદ્રવ્ય ગણાય છે. વળી એક ધાન્યના ઘણા પદાર્થ બનેલા હોય તે તે જુદા જુદા દિવ્ય ગણાય છે. જેમકે, રોટલે, શટલી, પેળી, માંડા, ખાખરા, ઘુધરી, Page #130 -------------------------------------------------------------------------- ________________ હિ. ક] આતમતત્વ વિચારીએ (૨૨) હિ ઢોકળાં, થુલી, બાંટ, કણક, આટે, એક જાતિના ધાન્યનાં હોય છતાં પણ જુદા જુદા સ્વાદ અને નામ લેવાથી જુદાં જુદાં દ્રવ્ય ગણાય છે. વળી ફલા, ફલીકા, એવા નામ એક છે પણ સ્વાદની ભિન્નતાથી કે પરિણમાંતર થવાથી જુદાં જુદાં દ્રવ્ય ગણાય છે. એમ દ્રવ્ય ગણવાની રીતિ નિયમ લેનારના અભિપ્રાય તથા સંપ્રદાયના પ્રસંગથી ભિન્ન ભિન્ન હોય છે તે ગુરુ-પરંપરાથી જાણું લેવી. ધાતુની સળી તથા હાથની આંગલી દ્રવ્યમાં ગણાતાં નથી. એ દ્રવ્યમાંથી એક બે ચાર જે વાપરવાં હોય તેની છૂટ રાખી બીજા બધાને ત્યાગ કર. ૩ વિગઈ (વિગત)–વિગઈઓ ખાવા ગ્ય છે પ્રકારની છે. ૧ દૂધ, ૨ દહીં, ૩ ઘી, ૪ તેલ, ૨ ગોળ, ૬, કડા વિગય (એ છ પ્રકારની વિગઈમાંથી જે જે વિગઈ વાપરવી હોય તે છૂટી રાખી બીજીને ત્યાગ કરે. ૪ ઉવાહ (ઉપનહ) પગમાં પહેરવાના જેડા વિ. તથા કપડાનાં મેજા, કાષ્ઠની પાવડી તે ઘણુ જીવની વિરાધના થવાના ભયથી શ્રાવકને પહેરવી જ એગ્ય નથી. ૫ બોલ (તાંબૂલ) પાન સેપારી ખેરસાર કે કાશે વિગેરે સ્વાદય વસ્તુઓને નિયમ કરે. ૬ વત્થ (વસ્ત્ર)–પાંચે અંગે પહેરવાના વેષ-વસ્ત્રનું પરિમાણ કરવું, ઉપરાંતને ત્યાગ કરે. એમાં રાત્રે પતી કે બેતીઉં અને રાત્રિને પહેરવાનાં વસ્ત્રાદિ ગણાતાં નથી. ૭ કુસુમ–અનેક જાતિનાં ફૂલ સુંઘવાને, માળા, પોલિને કે મસ્તકે ઘાલવ, કે શય્યામાં રાખવા Page #131 -------------------------------------------------------------------------- ________________ કરી આતમ અને કરી, શ્રિા. વિ. નિયમ કરે. ફૂલનો પિતાના સુખ-ભેગને માટે નિમમ થાય છે, પણ દેવ-પૂજામાં વાપરવાને નિયમ કરતું નથી. - ૮ વાહણ , અશ્વ, પિઠી, પાલખી, રેલ્વે, એટર, બસ, ટ્રામ, સ્કુટર, સાયકલ, વિમાન, સ્ટીમ્બર, રીક્ષા, વિગેરે ઉપર બેસીને જવા-આવવાને નિયમ કરે ૯ સયણ (શમ્યા)-ખાટલા, પલંગ, ખુરસી, કેચ, ટેબલ, બાંકડા વિગેરે ઉપર બેસવાને નિયમ રાખ. * ૧૦ વિલેણ (વિલેપન)–પોતાના શરીરને શેભાવવા માટે ચંદન, જવા, ચુએ, કસ્તૂરી વિગેરેને નિયમ કરે પણ દેવપૂજામાં તિલક, હસ્ત કંકણ, ધૂપ વિગેરે કલ્પ છે. ૧૧ બ ભ(બ્રહ્મચર્ય) દિવસે કે રાત્રે સ્ત્રી સેવનને ત્યાગ. ૧૨ કિસિ (દિશાપરિમાણ)–અમુક અમુક દિશાએ આટલા કોશ અથવા જનથી આગલ ન જવાને નિયમકર. ૧૩ હાણ (નાન)તેલ ચાળીને ન્હાવું તે કેટલી વાર સ્નાન કરવું તેની મર્યાદા બાંધવી. - ૧૪ ભાત-રાંધેલ ધાન્ય અને સુખડી વિગેરે ત્રણ અથવા ચાર શેર આદિનું પરિમાણ કરવું. અહિયાં સચિત્ત કે અચિત્ત વસ્તુઓ ખાવાની જુદાં જુદાં નામ દઈ છૂટ રાખીને જેમ બની શકે એમ યથાશક્તિ નિયમ રાખવે. ઉપલક્ષણથી બીજા પણ ફળ, શાક વિગેરેને યથાશક્તિ નિયમ કરે. તથા વિશેષ ધારવાના નિયમ અસિ-હથિયાર, કાતર, ચપુ, સેય, છરી વિ. મસી-પેન, પેન્સીલ, બેલપેલ, લખવાના સાધને કૃષિહા, મારે, બહે વિ. મુરલી-માઈ ખાર વિ, Page #132 -------------------------------------------------------------------------- ________________ જે ભવ દુ:ખ લઈ એ; અમુક ડેલ, ઘડા વિ. તેઉ-ચૂલા, દીવા વિ. વાઉ–પંખા. વિ. વનસ્પતિ-શાક, ફલે વિ. રસ-બેઇઢિયાદિની દયા. એવી રીતે નિયમ ધાર્યા પછી પચ્ચખાણ કરવાં. તે નવકારશી, રિશી વિગેરે કાલ-પચ્ચકખાણ જે સૂર્યોદય પહેલાં ઉચ્ચર્યું હોય તે શુદ્ધ થાય નહી તે નહી. બાકીનાં પચ્ચકખાણ સૂર્યોદય પછી પણ કરાય છે. નવકારસહી જે સૂર્યના ઉદય પહેલાં ઉચ્ચરેલી હોય તે તે પૂરી થયા પછી પણ પિરસી, સાઢપરસી પ્રમુખ કાળ-પચ્ચકખાણુ પણ જે જે પચ્ચકખાણને એટલે જેટલે કાળ છે તેની અંદર કરાય છે. નમુક્કારસી ઉચ્ચાર કર્યા વગર સૂર્યના ઉદય પછી કાળ પચ્ચક્ખાણ શુદ્ધ થતું નથી. જે સૂર્યના ઉદય પહેલાં નમુક્કારસહી વિના પિરસી આદિ પચ્ચક્ખાણ કર્યા હોય તે તે પચ્ચકખાણુની પૂતિ ઉપર બીજું કાળ પચ્ચકખાણ શુદ્ધ થતું નથી, અને તેની અંદર તે શુદ્ધ થાય છે. એવી રીતે વૃદ્ધ-વ્યવહાર છે. નવકારસહી પચ્ચફખાણનું પ્રમાણ તેના આગાર થડા હોવાથી મુહૂર્તમાત્ર (બે ઘડી)નું છે. અને બે ઘડી કાળ વિત્યા પછી પણ જે નવકાર ગણ્યા વિના ભેજન કરે છે તે તેના પચ્ચક્ખાણને ભંગ થાય છે કેમકે “૩ાપ જે નગુણિ ” એમ પાઠમાં નવકાર ગણવાનું અંગીકાર કરેલું છે. પ્રમાદને ત્યાગ કરવાવાળાએ ક્ષણમાત્ર પણ પચ્ચખાણ વિના નહીં જ રહેવું. નવકારશી પ્રમુખ કાળપચ્ચખાણું પૂરું થાય તે વખતે જ ગ્રંથસહિતાદિ પચ્ચક્ખાણ કરવાં. રથીસહિત પચ્ચખાણ બહુ વાર ઔષધ ખાવા તથા Page #133 -------------------------------------------------------------------------- ________________ ૪] આતમજ્ઞાને તે ઢળે, [શ્રા, વિ. બાળ-ગ્લાનાદિક (માંદા વિગેરે )થી પણ સુખે બની શકે એવુ' છે. વળી નિર'તર અ–પ્રમાદપણાનું નિમિત્ત હાવાથી મહાલાભકારક છે. જેમકે, નિત્ય માંસાદિકમાં આસક્ત એવા વણકરે માત્ર એક વાર ગ્ર'થીહિપ પચ્ચક્ખાણ કયું" હતું. તેથી તે પકિ નામના યક્ષ થયેા. કહેવું છે કેઃ— જે પ્રાણી નિત્ય અપ્રમાદી ગણાતા ગ્રંથીસહિત પચ્ચક્ખાણુ પાંરવા માટે ગ્રથી બાંધે છે તે પ્રાણીએ સ્વર્ગ અને માક્ષનુ' સુખ પોતાની ગાંઠે બાંધ્યુ છે જે પ્રાણીએ અચૂક નવકાર ગણીગ ડિસહિત પચ્ચક્ખાણ પાળે છે તેને ધન્ય છે; કેમકે તે ગઢિસહિત પચ્ચક્ખાણને પાળતા પેાતાના કર્મોની ગાંઠને પણ છેડે છે. જો મુક્તિનગર જવાના ઉદ્યમને વાંછતા હો તે ગ્રથી સહિત પચ્ચક્રૃખાણ કરો, કેમકે, જૈન સિદ્ધાંતના જાણ પુરુષા 'થીસહિત પચ્ચક્ખાણુનુ અણુસણુના જેટલું પુણ્ય પામવાનુ' બતાવે છે. ’’ * રાત્રે ચાર પ્રકારના આહારના ત્યાગ કરનાર એક આસને બેસી ભાજન સાથે જ તાંબુલ કે મુખવાસ વાપરી વિધિપૂર્વક મુખશુદ્ધિ કીધા પછી જે ગ્રંથી સહિત પચ્ચક્ખાણુ પાળવા થી ખાધે છે, તેમાં દરરાજ એક વાર ભાજન કરનારને દર માસે એગણત્રીસ અને બેવાર ભાજન કરનારને અઠાવીસ વિદ્વારા ઉપવાસનુ ફળ મળે એવા વૃદ્ધવાદ છે. (લેાજન સાથે તાંબૂલ, પાણી વિગેરે વાપરતાં દરરોજ ખરેખર એ ઘડી વાર લાગે છે તેથી એક વાર ભેજન કરનારને દરેક માસે ઓગણત્રીસ ઉપવાસનું ફળ મળે છે, અને મેવાર ભાજન કરનારને દરરોજ ચાર ઘડી વાર જમતાં Page #134 -------------------------------------------------------------------------- ________________ હિ, કJ એમ મન સદહીએ. આતમ. (૨૩) [૮૫ લાગવાથી દરેક માસે અઠાવીસ ઉપવાસને લાભ થાય, એમ વૃદ્ધપુરૂષ ગણાવે છે.)જે માટે ઉમચરિય”માં કહે છે કે – , “જે પ્રાણી સ્વભાવથી નિરંતર બે વાર જ ભજન કરે છે તેને દર માસે અઠાવીસ ઉપવાસનું ફળ મળે છે. જે પ્રાણું દરરેજ એક મુહૂર્ત (બે ઘડીવાર) માત્ર ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે છે તેને દર માસે એક ઉપવાસનું ફળ મળે છે. અન્ય દેવને ભક્ત જે તપ દ્વારા દસ હજાર વર્ષની આયુઃ સ્થિતિ પ્રાપ્ત કરે છે, તેટલાજ તપથી જિનવનો ભક્ત; પલ્યોપમ કેટી પ્રમાણ આયુ સ્થિતિને દેવલેકમાં પ્રાપ્ત કરે છે. એમ દરજક એ, બે કે ત્રણ મુહુર્તની વૃદ્ધિ કરવાથી એક ઉપવાસ, બે ઉપવાસ અને ત્રણ ઉપવાસનું ફળ બતાવ્યું છે. ” - એવી રીતે યથાશક્તિ જે તપ કરે તેને તેવું ફળ બતાવ્યું છે. એ યુક્તિપૂર્વક ગ્રંથસહિત પચ્ચક્ખાણ ફળ ઉપર પ્રમાણે સમજવું. જે જે પચ્ચકખાણ કરેલાં હોય તે તે વારંવાર યાદ કરવાં. તેમજ જે જે પચ્ચખાણ હેય તેને વખત પૂરી થવાથી આ અમુક પચ્ચક્ખાણ પૂરું થયું એમ વિચારવું. વળી ભેજન વખતે પણ યાદ કરવું. જે ભેજન વખતે પચ્ચક્ખાણને યાદ ન કરે તે કદાપિ પચ્ચકખાણને ભંગ થાય. અશન, પાન, ખાદિમ, અસ્વાદમનું સ્વરૂપ– ૧ અશન-અન્ન, પફવાન માંડા, સાથુઓ વિગેરે જે ખાવાથી સુધા (ભૂખ) શમે તે અશન કહેવાય. ૨ પાન -છાસ, મદિરા, પાણી તે પાણું કે પાન કહેવાય. ૩ ખાદિમ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૯. જ્ઞાનાશા જે કરી, [માવિ (ખાદ્ય –સર્વ જાતિનાં ફળ, મેવા, સુખડી, સેલડી, ખ, વગેરે ખાદિમ ગણાય છે. ૪ સ્વાદિમ (વાઘ)-સુંઠ, હરડે, પીપર, મરી, જીરૂ, અજમે, જાયફળ, જાવંત્રી, કસેલે, કાયે, એરસાર, જેઠીમધ, તજ, તમાલપત્ર, એલચી, લવિંગ, કુડ, વાવડંગ, બીડલવણ, અજમેદ, કુલિંજન (પાનની જડ), પીપળામૂળ, ચણકબાબ, કયુરે, મેથ, કાંટાસેળીએ, કપુર, સંચળ, હરડાં, બેહેડાં, કુંભઠ (કુમઠીયા), બાવળ, ધવ (ધાવડી), ખેર, ખીજડે, પુષ્કરમૂળ, જવા, બાવચી, તુળસી, સેપારી, વિગેરે વૃક્ષની છાલ અને પત્ર એ ભાષ્ય તથા પ્રવચન સારોદ્ધારાદિકના અભિપ્રાયથી સ્વાદિમ ગણાય છે અને કલ્પવ્યવહારની વૃત્તિના અભિપ્રાયથી ખાદિમ ગણાય છે. કેટલાક આચાર્ય એમજ કહે છે કે–અજમો એ ખાદિમ જ છે. | સર્વ જાતિના સ્વાદિમ, એલચી કે કપૂરથી વાસિત કરેલ પાણી દુવિહારના પચ્ચક્ખાણમાં કપે (વાપરી શકાય) વેસણુ, વરીયાળી, શેવા (સુઆ) આમલગઢી, આંબાગેટી, કેઠાપાત્ર, લીંબુપત્ર, પ્રમુખ ખાદિમ હોવાથી પણ દુવિહારમાં પે નહી. તિવિહારમાં તે ફક્ત પાણી કપે છે. પણ કારેલ પાણી, ઝામેલ પાણી, તથા કપુર, એલચી, કાળે, એરસાર, સેલ્લક, વાળ પાડળ વગેરેથી વાસેલ પાણી નીતરેલું (સ્વરછ થયેલ) ગાળેલું હોય તે કલપે, પણ ગાળેલ ન હોય તે ન કહપે. - યદ્યપિ શાસ્ત્રોમાં મધ, મેળ, સાકર, ખાંડ, પતાસાં સ્વામિપણે ગણવેલાં છે, અને દ્રાક્ષનું પાણી, સાકરનું પાણી, અને છાશ પાનામાં (પાણીમાં) ગણાવેલ છે પણ Page #136 -------------------------------------------------------------------------- ________________ દિ કી તેહ ચરણ વિચારેક, દુવિહાર પ્રમુખમાં ન કલ્પે એ વ્યવહાર છે. નાગપુરીય ગચ્છના ભાષ્યમા કહે છે કે દ્રાક્ષનું પાણી તે પાણી (પાન), અને ગેળ વિગેરેને સ્વાદિમ એમ સિદ્ધાંતમાં કહેલ છે તે પણ તૃપ્તિ કરનાર હોવાથી વાપરવાની આજ્ઞા આપી નથી. તે સ્ત્રી-સંગ કરવાથી ચોવિહાર ભાંગતું નથી, પણ બાળક પ્રમુખના હોઠના ચર્વણથી ચેવિહાર તિવિહાર ભાગે છે. દુવિહારવાળાને કલ્પ છે. કેમકે પચ્ચકખાણ જે છે તે લેમ આહાર-(શરીરની ત્વચાથી શરીરમાં આહારનું પ્રવેશ થવું) થી નથી, પણ ફક્ત કવળ આહાર (કેળીયા કરી મુખમાં આહાર પ્રવેશ કરાવાય છે) તેનું જ પચ્ચક્ખાણ કરાય છે. જે એમ ન હોય તે ઉપવાસ, આંબિલ અને એકાસણમાં પણ શરીર તેલ મર્દન કરવાથી કે ગાંઠ ગુમડા ઉપર આટાની પોટીસ પ્રમુખ બાંધવાથી પણ પચ્ચકખાણ ભંગ થવાને પ્રસંગ આવશે, પણ તે તે વ્યવહાર નથી. વળી લેમ આહારનો તે નિરંતર સંભવ થયાજ કરે છે, ત્યારે પચ્ચક્ખાણું કરવાના અભાવનો પ્રસંગ આવશે. આ અણહાર ચીજોનાં નામ લીંબડાનું પંચાંગ (મૂળ, પત્ર, ફૂલ, ફલ અને છાલ) પેસાબ, ગળો કડુ, કરિયાતું, અતિવિષ, કુડો, ચીડ, ચંદન, રાખ, હળદર, રોહિણી (એક જાતની વનસ્પતિ છે), ઊપલેટ, ઘેડાવજ, ત્રિફળા, બાવળીઆની છાલ (કેઈક આચાર્ય કહે છે), ધમાસો, નાવ્ય (કેઈક દવા છે), આસંઘ, રીંગણ (ઉભી બેઠી), એળીયે, ગુગળ, હરડેદળ, વણ કપાસનું (ઝાડ), બેરડી, કચેરી, કેરડા મૂળ, પંઆડ, બેડાડી, આછી, મજીઠ, શ્રા. ૭ Page #137 -------------------------------------------------------------------------- ________________ હ૮] નિધેિ ઉગમ લિલિ, બેબ, બીએ (કચ્છ), કુંભર, ચિત્ર, કદરૂક, વિગેરે કે જેને સ્વાદ મુખને ગમે નહીં. એ હાથ તે અણહાર જાણવાં, તે ચઉવિહારમાં પણ રેગાદિક કારણે વાપરવા કહપે છે. કલ્પની વૃત્તિના ચોથા ખંડમાં કહેલ છે કે | સર્વથા એકલે છે ભૂખને શમાવે તેને આહાર કહે છે, તે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકારે. તે આહારમાં લૂણ વિગેરે જે નંખાય તે પણ આહાર કહેવાય છે. કૂર (ભાત) સર્વ પ્રકારે ક્ષુધા સમાવે છે, છાસ મદિરાદિક તે પાન (પાણી) ખાદિમ તે માંસાદિક, સ્વાદિમ તે મધ, એ ચાર પ્રકારને આહાર સમજો. વળી ક્ષુધા શમાવવા અસમર્થ આહારમાં મળેલ કે નહી મળેલ હોય એવાં જે લુણ, હીંગ, જીરું વિગેરે સર્વ હોય તે આહાર સમજવાં. પાણીમાં કપુરાદિક કરી વિગેરે ફળમાં, અને સુંઠમાં ગોળ નાખેલ હોય તે કાંઈ સુધા શમાવી શક્તા નથી પણ આહારને ઉપકાર હોવાથી આહારમાં ગણાવેલ છે. અથવા ભૂખથી પીડાયેલે જીવ જે કાંઈ કાદવ સરખી ચીજ પેટમાં નાંખે તે સર્વ આહાર જાણ, ઔષધ વિગેરેની ભજના છે. ઔષધાદિક કઈ આહારરૂપ છે અને કેઈક અનાહારરૂપ છે. ઔષધાદિકમાં કેટલાક સાકર પ્રમુખ હોય છે તે આહાર ગણાય છે અને સર્પ કરડેલાને માટી આધિક ઔષધ અપાય છે તે અણહાર છે. અથવા જે પદાર્થ સુધાવંતને પોતાની મરજીથી ખાતાં સ્વાદ આપે છે તે સર્વે આહાર ગણાય છે, અને સુધાવંતને જે ખાતાં પિતાના મનને અપ્રિય લાગે છે તે અણહાર કહેવાય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ 'હ પ. પૂ. નહિ 'કમનાં ચારા આતમ...(૨૪) મૂત્ર, લીંબડાની છાલ અને મૂળ તે પચમૂળના કાઢો (ઘણા કડવા હોય છે તે), ફળ તે આમળા, હરડે, અહેડાદિક, એ સવ અાંહાર ગણવી, એમ ચૂણી માં કહેલ છે. નીશીથચૂણી માં એવી રીતે લખેલ છે કે, “મૂળ, છાલ, ફળ અને પત્ર એ સર્વ લી'ખાડાના અણુાહાર સમજવાં,” પચ્ચક્ ખાણના ́ પાંચ સ્થાન-પચ્ચક્ખાણુમાં પાંચ સ્થાન (ભેદ) કહેલા છે. તેમાં પહેલા સ્થાનમાં નવકારસિંહ, પારિસ વગેરે કાળ પચ્ચક્રૃખ્ખાણ પ્રાયઃ ચાવિહાર કરવાં. બીજા સ્થાનમાં વિગઈનું, આંબિલનું નીવીનુ', પચ્ચકૂષ્માણ કરવું, તેમાં જેને વિગ ના ત્યાગ ન કરવા હાય તેણે પણ વિગઈનું પચ્ચક્રૂખાણ લેવું; કેમકે પચ્ચક્ખાણુ કરનારને પ્રાયે મહાવિંગઈ (દારૂ, માંસ, માખણું, મધ,)ને ત્યાગ જ હાય છે, તેથી વિગનું પચ્ચક્ખાણુ સર્વને લેવા ચેાગ્ય જ છે. ત્રીજા સ્થાનમાં એકાસણું, ખીયાસણું (બેસણુ) દુવિહાર, તિવિહાર, વિહારનું પચ્ચખ્ખાણુ કરવું, ચેાથા સ્થાનમાં પાણુસ્સ (પાણીના આગારા (પાઠ) લેવા)નુ' પચ્ચક્રૃખાણુ કરવુ. પાંચમા સ્થાનમાં પહેલા ગ્રહણ કરેલા સચત્તાદિક ચૌદ નિયમ સાંજ-સવારે સંક્ષેપ કરવા રૂપ દેશાવગાસિકનું પચ્ચક્ખાણ લેવું. ઉપવાસ, આંબિલ, નીવી પ્રાયઃ તિવિહાર-ચાવિહાર થાય છે, પણ અપવાદથી તે નીવી પ્રમુખ પોરિસ પ્રમુખનાં પચ્ચક્રૃખાણુ દુવિહારા પણ થાય છે. કહેલુ' છે કેઃ— સાધુને રાત્રિએ ચાવિહાર હોય અને નવકારશી ચાવિહાર હાય, ભવચરિમ, ઉપવાસ અને - Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦] ભગવાઈ અંગે ભાખિએ, [શ્રી વિ. આયંબિલ તિવિહાર વિહાર બને હોય છે. બાકીના પચ્ચકખાણે દુવિહાર, તિવિહાર અને ચોવિહાર હોય છે. નવી અને આયંબિલ આદિને કપ્યાકય વિભાગ, સિદ્ધાન્તના અનુસારે પોતપોતાની સામાચારીવડે જાણવો. તેમજ પચ્ચક્ખાણ ભાષ્યથી નામોન (અજાણતાં મુખમાં પડેલ) સાઇi (અકસ્માત મુખમાં પડેલ) એવાં પાઠને આશય સમજ. એમ જે નકરે તે પચ્ચક્ખાણની નિર્મળતા ન થાય. એમ vcfમા એ પદનું પ્રાસંબિક વ્યાખ્યાન કર્યું. હવે “ણુ પુત્ર એ વ્યાખ્યાન બતાવે છે. જિન પૂજા કરવા માટે દ્રવ્યશુદ્ધિ :-- * શુચિ એટલે મળત્સર્ગ (લઘુનીતિ–વડીનીતિ) કરવાં, દાતણ કરવું, જીભની ઉલ ઉતારવી, કેગળા કરવા, સર્વ સ્નાન-દેશસ્નાનાદિકે કરી પવિત્ર થવું, આ અનુવાદવાકય છે, કારણ કે–મલ–મૂત્ર-ત્યાગ વિગેરે પ્રકાર લેક–પ્રસિદધ હવાથી શાસ્ત્ર તે કરવા માટે ઉપદેશ કરતું નથી, જે વસ્તુ લોકસંજ્ઞાથી પ્રાપ્ત થર્ટી નથી, તે જ વસ્તુને ઉપદેશ કરે એમાં જ શાસ્ત્રનું સાફલ્ય છે, મલિન પુરુષે ન્હાવું, ભૂખ્યાએ ખાવું એમાં શાસ્ત્ર ઉપદેશની આવશ્યકતા નથી. લેકસંજ્ઞાથી અપ્રાપ્ત એવા ઈહ-પરલેક હિતકારી ધર્મમાર્ગને ઉપદેશવાથી જ તેની સફળતા છે. એ મુજબ અન્ય સ્થલેએ પણ જાણવું. શાસ્ત્રકારને સાવદ્ય આરંભમાં વાચિક અનમેદના કરવી એગ્ય નથી. કહેલું છે કે – પામવર્જિત વચનનું અધિકું ઓછું અંતર સમજી શકે નહીં. એટલે આ બોલવાથી મને પાપ લાગશે કે નહીં Page #140 -------------------------------------------------------------------------- ________________ સામાયિક અર્થ [૧૦ લાગે એવું સમજી શકે નહીં. તેને બેલવું પણ ગ્ય નથી તે પછી ઉપદેશ આપે કેમ યોગ્ય હોય? મત્સર્ગને ત્યાગ મૌનધારી થઈને નિષણ ગ્ય સ્થાનકે વિધિપૂર્વક કરવે ઉચિત છે. કહેલું છે કે લઘુનીતિ, વડીનીતિ, મથુન, સ્નાન, ભજન, સંધ્યાદિકનીકિયા, પૂજા ને જાપ, એટલા મૌન થઈને કરવાં. વિવેકવિલાસમાં કહ્યું છે કે લઘુનીતિ વડી નીતિ કરવાની દિશા– • વસ્ત્ર પહેરી મૌનપણે દિવસે અને બને સંધ્યા વખતે (સવારે-સાંજે) જે મળ મૂત્ર કરવા હોય તે ઉત્તર દિશા સન્મુખ અને રાત્રે કરવાં હોય તે દક્ષિણદિશા સામે કરવાં. | સર્વ નક્ષત્ર તેજ રહિત બની જાય અને જ્યાં સુધી સૂર્યને અર્ધ ઉદય ન થાય ત્યાં સુધી પ્રભાતની સંધ્યાને કાળ ગણાય છે. જે વખતે અર્ધ સૂર્ય અસ્ત થયે હોય અને આકાશતળમાં જ્યાં સુધી બે ત્રણ નક્ષત્ર દેખાતાં ન હોય ત્યાં સુધી સાયંકાળ (સંધ્યા) ગણાય છે. મળમૂત્રને ત્યાગ કરે હોય તે, જ્યાં રક્ષા, છાણ, ગાયનું રહેઠાણ, રાફડા, વિષ્ટા વગેરે હોય તેવું સ્થાન, તથા ઉત્તમ વૃક્ષ, અગ્નિ, માર્ગ, તળાવ વગેરે, સ્મશાન, નદી કિનારે, તથા સ્ત્રીઓ અને પિતાના વડિલે એમની જ્યાં દષ્ટિ પડતી હોય એવી જગ્યા તજવી જોઈએ. આ નિયમો ઉતાવળ ન હોય તે સાચવવા. ઉતાવળ હોય તે સવે નિયમ સાચવવા જ જોઈએ એ કાંઈ નિયમ નથી. સાધુમહારાજને ઉદેશીને મળમૂત્રના ત્યાગ માટે - શ્રી ઘનિર્યુક્તિ આદિક ગ્રંથને વિષે સાધુઓને Page #141 -------------------------------------------------------------------------- ________________ 193] સામાયિક, પણ તમાર [શ્રાવિ cr » ઉદ્દેશીને કહ્યુ છે કે, “જ્યાં કોઈ પણ માણસની આવ જાવ નથી, તથા જે સ્થળની અ ંદર કોઈની દૃષ્ટિ પણ પડતી નથી, જ્યાં કાઈ ને અપ્રીતિ ઉપજવાથી શાસનના ઉદ્ગાહનુ કારણ કે વાડાહિક થવાના સભવ નથી, ભૂમિ સખી હાવાથી જ્યાંથી પડી જવાય તેવુ નથી, તૃણાદિક, વસ્તુથી જે ઢંકાયેલુ નથી, જ્યાં વીછી અને કીડી આદિકના ઉપદ્રવ નથી, જ્યાંની ભૂમિ અગ્નિ વગેરેના તાપૃથી થોડાકાળની અચિત્ત કરેલી છે, જેની નીચે આામાંઓછી ચારઆંગળ ભૂમિ અર્ચિત્ત છે, વાડી, બગલા વગેરેના સમીપ ભાગમાં જે આવેલ નથી, એણમાં આ એક હાથના વિસ્તારવાળુ, ઉ ંદર, કીડી પ્રમુખનાં બિલ, ત્રસજીવ અને જયાં ખીજ (સચિત્ત ધાન્યના દાણા વિ.) નથી, એવા સ્થપ્લિને (સ્થળને) વિષે વડીનીતિના તથા લઘુનીતિને ત્યાગ કરવા. ’ ઉપર ‘ તૃણુ આદિક વસ્તુથી હકાયેલું સ્થળ નહી જોઈએ.' એમ કહ્યું એનુ કારણ કે, ઢંકાયેલુ સ્થળ હાય તા ત્યાં વીંછી વગેરે કરડવાના સૂભવ રહે છે, તથા વડીનીતિ વગેરેથી કીડી પ્રમુખ દેખાઈ જાય માટે તૃણાકિથી ઢંકાયેલ નહી હોવુ જોઈ એ. તેમજ ‘જ્યાંની ભૂમિ થાડા કાળની અચિત્ત કરેલી છે,' એમ કહેવાનુ કારણ એ છે કે, અગ્નિના તાપ વગેરે કરીને અચિત્ત કરેલી ભૂમિ બે મહિના સુધી અચિત્ત રહે છે, અને તે પછી મિશ્ર થાય છે. જે ભૂમિમાં ચામાસામાં ગામ વસ્તુ હોય, તે ભૂમિ ખાર વર્ષ સુધી શુદ્ધ સ્થ‘ડિલ અચિત્તરૂપ તણવી. વળી એક ફેબ્રુશે કહ્યું છે કે, · દિશા ધારીને બેસવું, પવન, ગ્રામ, તથા સત્ય, તરત સુખ કરીને. 6 As 5 Page #142 -------------------------------------------------------------------------- ________________ દિ કી ધારે અર્થ, આતમ...(૨૫) [૧૩ બેસવું નહિ. છાયાને વિષે ત્રણવાર પૂંછ, “ગુe સુ” કહી પોતાના શરીરની શુદ્ધિ થાય તેમ વડીનીતિને ત્યાગ કરે. વડીનીતિ લઘુનીતિ કરતાં ઉત્તર અને પૂર્વ દિશા ભણી સુખ કરવું. દક્ષિણ દિશાને વિષે કરે તે રાક્ષસ, પિશાચાદિકને ઉપદ્વવ આવી પડે છે. પવન સામું મુખ કરે તે નાસિકાને પાડા થાય, સૂર્ય અને ગામ સામું મુખ કરે તે નિંદ થાય, જે છાયા જીવ ઉત્પત્તિવાળી હોય તે ત્યાંથી દૂર જઈને છાયા તપાસી સીનો ત્યાગ કરે. છાયા ન હોય તે તડકામાં ત્યાગ કરે. ત્યાગ કરીને એક સુહ (બે ઘડી) સુધી ત્યાં બેસવું, પણ ઉતાવળતા પ્રસંગે આ નિયમે સાચવવાનો આગ્રહ રાખે નહિ. કારણકે લઘુનીતિ રેકે તે નેત્રપીડા થાય, અને વડીનીતિ કે તે જીવિતની હાનિ થાય, ઉદર્વવાયુને (ઓડકારને) રેકે તે કોઢ રોગ થાય, અથવા ત્રણેના રેકાવાથી માંદગી થાય.” વડીનીતિ, સલેખમ ઈત્યાદિકને ત્યાગ કરતાં પહેલાં “સત્તા સળ” એમ કહેવું તથા ત્યાગ કરી સ્ટાર પછી તુરત “જિ” એમ ત્રણ વાર મનમાં ચિંતવવું. સમણિય મનુષ્યો કેટલે સ્થાને ઉત્પન્ન થાય છે સળેખમ શ્રમ પ્રમુખને ધૂળથી ઢાંકલ ન કરે ન કરે તે તેને વિષે અસંખ્યાતા સમૂર્ણિમ મનુષ્યની ઉત્પત્તિ થાય તથા તેમની વિરાધના પ્રમુખ છેષ લાગે છે. શ્રી પજવણું સૂત્રમાં પ્રથમ પદને વિષે કહ્યું છે કે હે ભગવંત ! સંછિમ અનુષ્ય શી રીતે ઉત્પન થાય છેઉત્તર ગમ. પિસ્તાલીશ લાખ વજનવાળા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪ લાસાર અધ્યયનમાં, " 4 [શ્રા. વિ. મનુષ્યક્ષેત્રને વિષે અઢીદ્વીપ સમુદ્રની અંદર, પ ંદર કર્મ ભૂમિને વિષે તથા છપ્પન 'તદ્વિપને વિષે, ગર્ભ`જ મનુષ્યની વિષ્ઠા, મૂત્ર, ખળખા, નાસિકાના મળ, ખકારી, પિત્ત, વી, પુરૂષવી માં મિશ્ર થયેલ સ્રીવીય (લેહી), અહાર કાઢી નાંખેલા પુરૂષવીર્યનાં પુદ્ગલ, જીવ રહિત કલેવર, સ્રીપુરૂષનો સયેગ, નગરની ખાલ તથા સર્વે અશુચિ સ્થાનક સČને વિષે સમૂચ્છિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તે સમુમિ મનુષ્યા અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી અવગાહનાવાળા, અસ'શી, મિથ્યાદૃષ્ટિ, અજ્ઞાની; સવ” પર્યાપ્તિએ અપર્યાપ્ત અને અતર્મુહૂત આયુષ્યવાળા અતર્મુહૂતમાં કાળ કરે છે. ઉપર સર્વે અચિ સ્થાન' એમ કહ્યુ, તેથી જે કાંઈ મનુષ્યના સંસગ થી અશુચિ થાય છે, તે સર્વ સ્થાનક લેવાં એમ પન્નવણાની વૃત્તિમાં કહ્યુ છે. આથી પોતાના અશુચિ સ્થાનમાં જીવ ઉત્પત્તિ ન થાય તેની કાળજી રાખવી. દાતણુ કેવીરીતે કેમ દેવુ કરવુ, ને કયારેન કરવું. દાતણુ, દોષ રહિત (અચિત્ત) સ્થાનકે જાણીતા વૃક્ષના અચિત્ત અને કોમળ દંતકાષ્ટથી અથવા દઢતા કરનાર તર્જની આંગળીથી ઘસીને કરવું. દાંત તથા નાક વગેરેના મળ પડચા હાય, તે ઉપર ધૂળ નાંખવી. વ્યવહાર શાસ્ત્રમાં દાતણ માટે આ રીતે કહ્યુ છે :- · દાંતની દૃઢતાને માટે પ્રથમ તર્જની આંગળીથી દાંતની દાઢી ઘસવી. પછી યતનાથી દાતણ કરવુ'. જો પાણીના પહેલા કોગળામાંથી એક બિંદુ ગળામાં જાય, તે સમજવું કે આજે લેાજન સારૂ' મળશે. r 19 Page #144 -------------------------------------------------------------------------- ________________ કિ] સમક્તિ મુનિ ભાવે; [૧૫ સરળ, ગાંઠ વિનાનું, સારે કૂ થાય એવું, પાતળી અણીવાળું, દશ આંગળ લાંબું, કનિષ્ઠા આંગળીની ટોચ જેટલું જાડું, અને જાણીતા વૃક્ષનું દાતણ રાખવું. કનિષ્ઠિકા અને અનામિકા આંગળીની વચ્ચે લઈને દાતણ કરવું. તે વખતે જમણું અથવા ડાબી દાઢના તળે ધીમેથી ઘસવું. દાંતના પારાને–મૂળને પીડા ઉપજાવવી નહીં. સ્વસ્થ થઈ ઘસવામાં મન રાખવું. દાતણ કરતાં વાતચિત કરવી નહિ દાતણ કરતી વખતે પોતાનું મોઢું ઉત્તર અથવા પૂર્વદિશા ભણું રાખવું. બેસવાનું આસન સ્થિર રાખવું. અને ઘસતી વખતે મૌન રહેવું દુધવાળું, પિચું, સૂકાયેલું, મીઠું, ખાટું અને ખારૂં એવું દાતણ ન કરવું. વ્યતિપાત, રવિવાર, સૂર્ય સંક્રાંતિ, ચંદ્ર સૂર્યનું ગ્રહણ, નેમ, આઠમ, પડ, ચૌદશ, પૂનમ, અને અમાસ એ છ દિવસને વિષે દાતણ કરવું નહિ. દાતણ ન મળે તે બાર કોગળા કરીને મહું સાફ કરવું, અને જીભ ઉપરની ઉલ તે દરરોજ ઉતારવી. તે જીભ સાફ કરવાની પટ્ટીથી અથવા દાતણની ચીરીથી ધીરે ધીરે જીભ ઘસીને ઉતારવી અને આગળ ચેખા સ્થળને વિષે દાતણ ફેકી દેવું. દાતણ પિતાની સામું અગર શાંત દિશામાં કે ઊંચુ રહે તે સુખને અર્થે જાણવું, અને એથી બીજી કઈ રીતે પડે તે દુઃખને અર્થે સમજવું. ક્ષણમાત્ર ઊચું રહીને જે પડી જાય છે, તે દિવસે મિષ્ટાન્નને લાભ મળે છે એમ શાસ્ત્રના જાણ કે. કહે છે. ખાંસી, શ્વાસ, જવર, અજીર્ણ, શક, તૃષ્ણા, મોટું આવવું વિગેરે જેને દર્દ થયું હોય, અથવા જેને માથાને, Page #145 -------------------------------------------------------------------------- ________________ | મુનિલે સામતિ ક [શ્રાવિ, ચામ્ય, હૃદય અને કાનને રેગ થયું છે. તે માણસે દાતણ કરવું નહિ. વાળ સમારવા, દર્પણમાં જોવું દાતણ કર્યા પછી સ્થિર રહી હંમેશાં વાળ સારવા, પિતાના માથાના વાળ બે હાથે સમારવા નહિ. મુખ તથા તિલક જોવાને માટે અથવા માંગલિકને અર્થે દર્પણમાં મુખ જોવાય છે. એ પિતાનું શરીર દર્પણમાં ધડ વગરનું દેખાય તે પંદર દિવસે પિતાનું મરણ થાય એમ સમજવું. ઉપવાસ, રિસી ઈત્યાદિ પચખાણ કરનારને તે દાતણ પ્રમુખ કર્યા વિના પણ શુદ્ધિ જાણવી. કારણકે, તપસ્યાનું ફળ બહુ મહેઠું છે. લેકમાં પણ ઉપવાસાદિક હોય, ત્યારે દાતણ વગેરે કર્યા સિવાય પણ દેવપૂજાદિક કરાય છે. લૌકિક શાસ્ત્રમાં પણ ઉપવાસાદિક હય, ત્યારે દાતણ વગેરે કરવાને નિષેધ કર્યો છે. વિષ્ણુભકિત ચોદયમાં કહ્યું છે કે પડવે, અમાસ, છઠ અને તેમ એટલી વિધિને વિષે મધ્યાન્હ સમયે, તથા ઉપવાસ, સંક્રાંતિને અને શ્રાદ્ધને દિવસ હોય ત્યારે દાતણ ન કરવું. કારણ કે, ઉપર કહેલા દિવસે દાતણ કરે તો સાત કુળને નાશ થાય છે. વ્રત વિષે બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય વચન અને માંસને ત્યાગ એ ચાર નિયમ નિત્ય પાળવા. વારંવાર પાણી પીવાથી, એક વખત પણ તાંબૂલ ભક્ષણ કરવાથી, દિવસે સુવાથી, અને સ્ત્રીને સંગ કરવાથી ઉપવાસને દેષ લાગે છે.” ખાન કેવી રીતે કયારે કરવું, ચ્યારે ન કરવું. જ્યાં કીકીઓનાં નમ્રાં, લીલો, રે Page #146 -------------------------------------------------------------------------- ________________ [409 ... હિં. કૃ.] નિજ શુદ્ધ સ્વભાવે !! આતમ...(૨૬) છઠ્ઠાની ઉત્પત્તિ ન હોય, જ્યાં ઉંચા નીચાપ, અને પોલાણ વગેરે દોષ ન હેાય, એવા સ્થાનકે તેમજ ઉડતા જીવાની રક્ષા વગેરેની યતના રાખીને પરિમિત અને વસ્ત્રથી ગાળેલા પાણીથી ન્હાવુ. શ્રાવક નિકૃત્યમાં કહ્યું છે કે ( -‘જયાં ત્રસ પ્રમુખ જીવ નથી, એવા શુદ્ધ ભૂમિભાગને વિષે અચિત્ત અથવા ગળેલા સચિત્ત પાણીથી વિધિ પ્રમાણે ન્હાવું ઈત્યાદિ કહેલ છે. ' વ્યવહાર શાસ્ત્રમાં તે એમ કહ્યું છે કે— નગ્ન, રોગી, મુસાફ઼રી કરીને આવેલા, સારાં વજ્ર તથા અલકાર પહેરેલા, ભાજન કરી રહેલા, પેાતાના સગાવહાલાને વળાવીને આવેલા અને કાંઈ પણ મ`ગલિક કાર્ય કરી રહેલા એટલા લોકોએ ન્હાવું નહિ'. અજાણ્યા, વિષમ માગ વાળા, ચ’ડાલાદિક મલિન લેાકાએ કૃષિત કરેલા, વૃક્ષેાથી ઢંકાયેલા અને શેવાળવાળા એવા પાણીમાં ન્હાવુ નહિ. ઠંડા પાણીથી ન્હાઈ તુરત ગરમ અન્ન તથા ગૂમ પાણીથી ન્હાઈ મેં તુરત ઠંડુ અન્ન ભક્ષણ ન કરવું અને ગમે તેવા પાણીથી ન્હાયા પછી શરીરે કોઈ સમયે પણ તેલ ચાપડવુ' નહિ', ' - ન્હાએલા પુરૂષની છાયા જો ભિન્ન ભિન્ન અથવા વિદ્રુપ દેખાય દાંત માંહા માંહે ઘસાય, અને શરીરે મૃતકલેવર જેવા ગ'ધ આવે તે ત્રણ દિવસમાં તેનુ મરણુ થાય. ન્હાઈ રહ્યા પછી તે તુરતજ છાતી અને એ પગ સૂકાઈ જાય, તેા છઠ્ઠું દિવસે મરણુ થાય એમાં સ`શય નથી, ‘સ્ત્રીસ′ગ કર્યાં હોય, ઉલટી થઈ હોય, સ્મશાનમાં ચિતાનાધૂમાડા લાગ્યા હાય, ખાટુ સ્વપ્ન આવ્યું હોય, અમે હજામત કરાવી હોય તેા ગાળેલા શુદ્ધ જળથી જરૂર ન્હાવુ'.’ જામત જાતે ન કરવી, અને કેવાયસી તાવથી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૮] ' કદ કરે સંજમાં ઘરો, શ્રિા. વિ. ' “તૈલમર્દન, જ્ઞાન અને ભેજન કર્યા પછી તથા આભૂષણ પહેરી રહ્યા પછી, યાત્રાના તથા સંગ્રામના અવસરે, વિદ્યાના આરંભમાં, ઉત્સવમાં, રાત્રિએ, સંધ્યા સમયે, કોઈ પર્વને દિવસે તથા (એક વાર હજામત કરાવ્યા પછી) નવમે દિવસે હજામત ન કરાવવી.” “પખવાડીયામાં એક વાર દાઢી, મૂછ, માથાના વાળ તથા નખ કઢાવવા, ઉત્તમ પુરૂષ પિતાના હાથથી પિતાના વાળ તથા પોતાના દાંતની અણીથી પિતાના નખ ન કાઢવા જોઈએ.” દેવપૂજાદિક પવિત્રકાર્યમાં શાસ્ત્રસંમત જળસનાન જળસ્નાન એ શરીરને પવિત્ર કરી, સુખ ઉપજાવી અંતે ભાવશુદ્ધિનું કારણ થાય છે. શ્રીહરિભદ્રસૂરિએ બીજા અષ્ટકમાં કહ્યું છે કે- “પ્રાયે બીજા ત્રસ પ્રમુખ જીવને ઉપદ્રવ ન થાય તેમ શરીરની ચામડી વગેરે ભાગની ક્ષણમાત્ર શુદ્ધિને અર્થે જે પાણીથી હવાય છે, તેને દ્રવ્યસ્નાન કહે છે, સાવધ વ્યાપાર કરનારો ગૃહસ્થ આ દ્રવ્યસ્નાન યથાવિધિ કરીને દેવની તથા સાધૂની પૂજા કરે તે તેને એ સ્નાન પણ શુભ કરનારું છે. કારણકે, એ દ્રવ્યસ્નાન ભાવશુદ્ધિનું કારણ છે. અને દ્રવ્યસ્નાનથી ભાવ શુદ્ધિ થાય એ વાત અનુભવસિદધ છે. માટે દ્રવ્યસ્નાનમાં કાંઈક અષ્કાયાદિને વિરાધનાદિ દોષ છે, તે પણ બીજા સમક્તિ શુદ્ધિ વગેરે ઘણા ગુણ હોવાથી એ (દ્રવ્યસ્નાન) ગૃહસ્થને શુભકારી જાણવું.' વળી આગળ ત્યાં કહ્યું છે કે-“પૂજાને વિષે જીવહિંસા થાય છે. જીવહિંસા તે તે નિષિધ છે તે પણ જીનેશ્વર ભગવાનની પૂજા સમતિ શુધ્ધિનું કારણ Page #148 -------------------------------------------------------------------------- ________________ ગાલ નિજ દેહ, [૧૦૯ છે, માટે શુધ જાણવી.” એથી સિદ્ધ થયું કે, દેવપૂજાદિક કાર્ય કરવું હોય તે જ ગૃહસ્થને દ્રવ્યસ્નાનની અનમેદના (સિદધાંતમાં) કહી છે. આથી દ્રવ્યસ્નાન પુણ્યને અર્થે છે, એમ જે કેટલાક કહે છે, તે દુર કર્યું એમ જાણવું. જલસ્તાન દેહશુદ્ધ કરે પણ પાપશુદ્ધ ન કરે | તીર્થમાં કરેલા સ્નાન કરીને દેહની શુદ્ધિ ભલે થાય, પરંતુ જીવની તે એક અંશમાત્ર પણ શુદ્ધિ થતી નથી. સ્કંદપુરાણમાં કાશીખંડને વિષે છઠ્ઠા અધ્યાયની અંદર કહ્યું છે કે, “દુરાચારી પુરૂષે હજારે મણ માટીથી સેંકડો ઘડા પાણીથી તથા સેંકડો તીર્થોના જળથી ન્હાય, તે પણ શુદ્ધ થતા નથી. જળચર જીવ જળમાંજ ઉત્પન્ન થાય છે, અને જળમાંજ મરણ પામે છે, પણ મનના મેલ નહિ ધોવાયાથી તેઓ સ્વર્ગે જતા નથી. જેનું ચિત્ત અમદમાદિકથી, મુખ સત્ય વચનથી અને શરીર બ્રહ્મચર્યથી શુદ્ધ છે, તે ગંગા નદીએ ગયા વિના પણ શુદ્ધજ છે. જેનું ચિત્ત રાગાદિકથી, મુખ અસત્ય વચનથી અને શરીર જીવહિંસાદિકથી મલિન હોય, તે પુરૂષથી ગંગા નદી પણ વેગળી રહે છે. જે પુરૂષ પરસ્ત્રીથી, પરદ્રવ્યથી અને પારકાને દ્રોહ કરવાથી વેગળો રહે, તેને ઉદેશીને ગંગા નદી પણ કહે છે કે, એ પુરૂષ કયારે આવીને મને પવિત્ર કરશે?” ૬, ૧૨ એના ઉપર એક કલપુત્રની વાત છે તે આ પ્રમાણે કેઈ એક કુલપુત્ર ગંગા નામના તીર્થને વિષે જતા હતા, તેને તેની માતાએ કહ્યું કે, “હે વત્સ! તું જ્યાં ન્હાય ત્યાં આ મારા તુંબડાને પણ ન્હવરાવજે.” એમ કહી તેને Page #149 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદેશો વિણું જીવંત, [ત્રા. વિ. ૧૧] તેની માતાએ તુ ંબડુ આપ્યું. કુળપુત્ર પણ ગગા વગેરે તીથે જઈ માતાનાં વચન પ્રમાણે પેાતાની સાથે તુંબડાંને હેવરાવી ઘેર આવ્યેા ત્યારે માતાએ તે તુંબડાનું શાક રાંધી પુત્રને પીરસ્યું. પુત્રે કહ્યું: “બહુજ કડવું છે. ” માતાએ કહ્યું : “ જો . સેકડાવાર હેવરાવ્યાથી પણ એ તુંબડાની કડવાશ ન ગઈ, તેા સ્નાન કરવાથી તારૂ પાપ કેવી રીતે જતું રહ્યું ? તે (પાપ) તા તપસ્યારૂપ ક્રિયાનુષ્ઠાનથીજ જાય. ” માતાનાં આવાં વચનથી કુળપુત્રને વિચાર કરવાથી સાચી સમજ પ્રાપ્ત થઈ કે પાપશુદ્ધિ તપસ્યાથી થાય છે માત્ર જળસ્નાનથી નહિ. અસખ્યાત જીવમય જળ, અનંત જીવમય શેવાળ અળગણુ પાણી હાય તે તેમાં રહેલા પુરા પ્રમુખ ત્રસજીવની વિરાધના થતી હાવાથી ન્હાવુ દોષવાળુ છે. એ વાત પ્રસિદ્ધ છે. જળ જીવમય છે એ વાત લૌકિકમાં પણ કહી છે... ઉત્તરમીમાંસામાં કહ્યુ` છે કે ‘ કરાળીયાના મુખમાંથી નીકળેલા તંતુ જેવા ખારીક વર્ષથી ગળેલા પાણીના એક બિંદુમાં જે સૂક્ષ્મ જીવો છે, તે જો ભ્રમર જેટલા થાય, તે ત્રણે જગતમાં સમાય નહિ. અપવિત્ર શરીરે ભગવાનની અંગ પૂજા ન કરવી. તેમજ ભેાંય પડેલાં ફૂલ ન ચડાવવા— હવે ભાવસ્નાન કહે છેઃ— યાનરૂપ જળથી કમરૂપ મળ દૂર થવાને લઈ જીવને જે સદાકાળ શુદ્ધતાનું કારણ તે ભાવનાન કહેવાય છે. ’ કોઈ પુરૂષને દ્રવ્યસ્નાન કરે છતાં પણ જો ગુમડાં પ્રમુખ ઝરતાં હાય તો, તેણે Page #150 -------------------------------------------------------------------------- ________________ હિં કૃ નહીં દુબળ હ આતમ.(૨૭) ૨૧ પોતાની ચંદમ, કેસર, પુષ્પ પ્રમુખ સામગ્રી આપીને બીજા માણસ પાસે ભગવાનની અંગભૂજા કરાવવી અને અપૂજા તથા ભાવપૂજા પતે કરવી. શરીર અપવિત્ર હેય તે લાભને અદલે આશાતના થવા સંભવ છે, માટે તેવા પ્રસંગે શાસ્ત્રમાં અંગપૂજા કરવામાં નિષેધ કર્યો છે. કહ્યું છે કે, જે અપવિત્ર પુરૂષ સંસારમાં પડવાને ભય ન રાખતાં દેવપૂજા કરે છે અને જે પુરૂષ ભૂમિ ઉપર પડેલા ફૂલથી પૂજા કરે છે તે બને ચંડાલ સમ જાણવા.” એ ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છે – . ૧૭ “કામરૂપ નગરમાં એક ચંડાલને ત્યાં પુત્ર થયો. તે થતાંજ તેને પૂર્વભવને વૈરી કોઈ વ્યંતર દેવતા હશે, તેણે તેનું હરણ કરી વનમાં મૂકો. એટલામાં કામરૂપ નગરનો સજા રવાડીએ નીકળે છે. તેણે વનમાં તે બાળકને દીઠે. સજા પુત્રહીન હતું તેથી તેણે તે ગ્રહણ કર્યો, પાળે અને તેનું પુણ્યસાર નામ પાડયું. પુણ્યસાર તરૂણ અવસ્થામાં આ ત્યારે પિતાએ તેને રાજ્ય સેંપીને દીક્ષા લીધી. કેટલેક કાળે કામરૂપ નગરના રાજ કેવલી થઈ કામરૂપ નગરમાં આવ્યા. પુણ્યસાર કેવળીને વંદન કરવા ગયે સર્વ નગરના જને વાંદવા આવ્યા. પુયસારની માતા ચંડાલ પણ ત્યાં આવી. પુણ્યસાર રાજાને જે ચંડાલણના સ્તનમાંથી દૂર ઝરવા લાગ્યું, ત્યારે પુસાર રાજાએ કેવલી ભગવાનને એનું કારણ પૂછ્યું. કેવલીએ કહ્યું: “હે રાજન! આ તારી માતા છે. તું વનમાં પડે હો તે મારા હાથમાં આવ્યું.” પુયસારે પાછું કેવલીને પૂછયું “હે ભગવન્! Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧ બાહિર યવના બાપડા - પ્રિા. વિ. ક્યા કર્મથી હું ચંડાલ થયે,” કેવલીએ કહ્યું: પૂર્વભવે તું વ્યવહારી હતું. એક વખતે ભગવાનની પૂજા કરતાં ભૂમિ ઉપર પડેલું ફૂલ ચઢાવવું નહિં” એમ જાણતા છતાં પણ તે ભૂમિ ઉપર પડેલું ફૂલ અવજ્ઞાથી ભગવાન ઉપર ચઢાવ્યું, તેથી તું ચંડાલ થયે. કહ્યું છે કે જે પુરૂષ એઠું ફળ, ફૂલ અથવા નૈવેદ્ય ભગવાનને અર્પણ કરે, તે પરભવમાં નીચકુળમાં ઉત્પન્ન થવાનું નીચગેત્ર કર્મ બાંધે છે.” તારી માતાએ પૂર્વભવે રજસ્વલા છતાં દેવ પૂજા કરી હતી તે કર્મથી એ ચંડાલણ થઈ” કેવલીનાં એવાં વચન સાંભળી વૈરાગ્યથી પુણ્યસાર રાજાએ દીક્ષા લીધી, આ રીતે અપવિત્રતાથી તથા ભૂમિ ઉપર પડેલાં ફૂલથી દેવપૂજા કરવા ઉપર પુણ્યસાર કથા છે. આથી ભૂમિ ઉપર પડેલું ફૂલ સુગંધિ હોય, તે પણ તે ભગવાનને ચઢાવવું નહિં અને થોડી અપવિત્રતા હોય તે પણ ભગવાનને અડવું નહિં વિશેષ કરી સ્ત્રીઓએ તે રજસ્વલાની પૂર્ણશુદ્ધિ થયા વિના બિલકુલ પ્રતિમાને સ્પર્શ કર નહિ, કારણકે તેથી મટી આશાતનાને દેષ લાગે છે. પૂજામાં કેટલાં અને કેવાં વસ્ત્ર પહેરવાં? તેમજ કેઈનું પહેલું વસ્ત્ર ન પહેરવું. હાઈ રહ્યા પછી પવિત્ર, કેમળ અને સુગંધિ - કાવાયિકાદિક વચ્ચે કરી અંગ કહેઈ, પલાળેલું ધોતિયું મૂકી, બીજું પવિત્ર વસ્ત્ર પહેરી, ભીને પગે ભૂમિને સ્પર્શ ન થાય તે રીતે પવિત્ર સ્થાનકે આવવું. ઉત્તર દિશા તરફ સુખ અને ચળકત, નર્સ, પૂરેપૂરું સાંધેલાં ; અને Page #152 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] કરતાં દૂહવા; અંતર જતંબા જ્ઞાનની, ગુજરાત પહોળાં એવા બે વેત વસ્ત્રમાંથી એક પહેરવું તથા બીજું ઓઢવું. કહ્યું છે કે– જોગવાઈ હોય તે પ્રમાણે પાણીથી શરીર શુદ્ધિ કરીને ધાએલાં, ધૂપ દઈ સુગધિ કરેલાં અને પવિત્ર એવાં બે વસ્ત્ર ધારણ કરવા.” લેકને વિષે પણ કહ્યું છે કે – “હે રાજન! દેવપૂજામાં સાંધેલું, બળેલું, અને ફાટેલું વસ્ત્ર ન લેવું. તથા પારકું વસ્ત્ર પણ ધારણ ન કરવું. એક વાર પહેરેલું વસ્ત્ર, જે વસ્ત્ર પહેરીને વડીનીતિ, મૂત્ર તથા સ્ત્રીસંગ કર્યો હોય, તે વસ્ત્ર દેવપૂજામાં વજવું. તેમજ એક વસ્ત્ર ધારણ કરીને જમવું પણ નહિ, તથા પૂજા કરવી નહિ. સ્ત્રીઓએ પણ પોલકું, કાંચળી કે ચોળી વગર દેવપૂજા ન કરવી,” આ ઉપરથી એમ સિદ્ધ થયું કે, પુરૂષને બે વસ્ત્ર વગર અને સ્ત્રીઓને ત્રણ વસ્ત્ર વગર દેવપૂજા કરવાને શાસ્ત્ર નિષેધ કરે છે. ધાએલું વસ મુખ્ય પક્ષથી તેં ક્ષીરે દક પ્રમુખ બહુ ઉંચું અને તે Aવેતવર્ણ જ રાખવું, ઉદાયન રાજાની રાણી પ્રભાવતી પ્રમુખનું પણું વેત વસ્ત્ર નિશિથાદિક ગ્રંથમાં કહ્યું છે. દિનકૃત્યાદિ માં પણ કહ્યું છે કે- “મવાળોરિ" (એટલે વેતવસ્ત્ર પહેરનાર ઈત્યાદિ) ક્ષીરદક પ્રમુખ ઉર રાખવાની શક્તિ ન હોય તે રેશમી વસ્ત્ર વિગેરે શ્રેષ્ઠ વસ્ત્ર રાખવું. પૂજા પડકશાં કહ્યું છે કે—“લિત શુક અવરોતિ” (સફેદ શુભ વો) એની ટકામાં કહ્યું છે કે–વેત અને શુભ વ પહેરી પૂજા કરવી. અહિં શુભ વસથી પદ્દયુગ્માદિક રાતા, પીળા પ્રમુખ વર્ણનું લેવાય છે. “પા સારિક કાર દ” (એટલે એગસાડી શ્રા, ૮ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] નવિ તેહને થાએ. આતમ ૨૮) [શ્રા. વિ, ઉત્તરાસંગ કરેઈત્યાદિક સિદ્ધાંતનાં પ્રમાણભૂત વચન છે, તેથી ઉત્તરીય વસ્ત્ર અખંડજ રાખવું. બે અથવા તેથી વધારે કકડા સાંધેલા ન રાખવા. “દુકુલ (રેશમી) વસ્ત્ર પહેરીને જન્મદિક કરે તે પણ તે અપવિત્ર થતું નથી.” એ લેક્તિ પૂજાના વિષયમાં પ્રમાણભૂત ન માનવી. પરંતુ બીજા વસ્ત્રની પેઠે દુકુલ વસ્ત્રમાં પણ ભજન, મળ મૂત્ર તથા અશુચિ વસ્તુને સ્પર્શ વર્જ. રેશમી વસ્ત્ર જેમ વપરાય તેમ છેવું, ધૂપ દેવ ઈત્યાદિ સંસ્કાર કરીને પાછું પવિત્ર કરવું. તથા એ પૂજા સંબધી વસ્ત્ર થોડી વાર વાપરવું. પરસેવે, નાકને મળ પ્રમુખ એ વસ્ત્રથી કહેવું નહિ. કારણ કે, તેથી અપવિત્રપણું ઉપજે છે. વાપરેલા બીજા વસ્ત્રથી પૂજાનું વસ્ત્ર જુદું રાખવું. પ્રાયે પૂજાનું વસ્ત્ર પારકું ન લેવું. વિશેષ કરી બાળક, વૃદ્ધ, સ્ત્રીઓ પ્રમુખનું. ૬. ૧૪ સંભળાય છે કે-કુમારપાળ રાજાનું ઉત્તરીય વસ્ત્ર બાહડ મંત્રીને ન્હાના ભાઈ ચાહડે વાપર્યું, ત્યારે રાજાએ કહ્યું કે “નવું વસ્ત્ર મને આપ ચાહડે કહ્યું કે, “આવું નવું વસ્ત્ર તે સવાલક્ષનું બંબેરાપુરીને વિષેજ થાય છે અને તે ત્યાંથી ત્યાંના રાજાએ વાપરેલુંજ અહિં આવે છે.” પછી કુમારપાળે નહિ વાપરેલું એક રેશમી વસ્ત્ર બંબેરાના રાજા પાસે માગ્યું. પણ તે તેણે આપ્યું નહિ. કુમારપાળ રાજાએ રૂષ્ટ થઈ ચાહડને “ઘણુ દ્રવ્યનું દાન ન કરવું” એમ શિખામણ સાથે સન્ય આપી મોકલ્ય. ત્રીજે પ્રમાણે ચાહ ભંડારી પાસે લક્ષ દ્રવ્ય માગ્યું, ત્યારે તેણે આપ્યું નહિ, તેથી તેણે તેને કાઢી મૂકશે, અને યથેચ્છ દાન દઈ Page #154 -------------------------------------------------------------------------- ________________ રાગ દ્વેષ મલ ગાળવા, [૧૧૫ ૬. કૃ.] રાત્રિએ ચઉદસા ઉઉંટડી સ્વાર સાથે જઈ ખ'એરાપુરને ઘેટું ત્યારે નગરમાં સાતસા કન્યાઓના વિવાહુના સમય હતા, તેમાં વિશ્ન ન આવે માટે તે રાત્રિ વીતી જાય ત્યાં સુધી વિલખ કરીને પ્રભાત કાળ થતાંજ ચાહડે દુ (કિલ્લા) હસ્તગત કર્યાં. તેણે સાતક્રોડ સાનૈયા અને અગ્યારસા ઘેાડા અંબેરાના રાજાના દંડના લીધા, અને ઘરટ્ટથી ૬ નું ચણ કરી નાંખ્યું. તે દેશમાં પોતાના સ્વામીની (કુમારપાળની) આજ્ઞા ચલાવી, અને સાતસા સાળવીને ઉત્સવ સહિત પેાતાના નગરમાં લઈ આવ્યેા. કુમારપાળે કહ્યું. “ ચાહુડ બહુ ઉદારતા એ એક હારામાં ઢાષ છે, તે જ તને જો કે દૃષ્ટિ દોષથી પોતાનુ` રક્ષણ કરવાના એક મંત્ર છે. એમ હુ' જાણુ. છુ. કારણકે, તું મ્હારા કરતાં પણ દ્રવ્યના વ્યય અધિક કરે છે. ” ચાહડે કહ્યુ, “ મને મ્હારા સ્વામિનું બળ છે તેથી હું અધિક વ્યય કરૂ છું. આપ કાના ખળથી અધિક વ્યય કરે ?’’ ચાહડનાં એવાં ચતુરાઈભર્યાં વચનથી કુમારપાળ પ્રસન્ન થયા, અને તેણે બહુ માન કરી ચાહડને “THERE’’ એવું બિરૂદ આપ્યું. માટે ખીજાએ વાપરેલું વજ્ર ન લેવું તે ઉપર આ કુમારપાળરાજાનુ દૃષ્ટાંત છે. પૂજા કરતી વેળા સાત શુદ્ધિ રાખવી– ઃઃ પેાતે સારા સ્થાનથી અથવા પાતે જેના ગુણ જાણતા હાય, એવા સારા માણસ પાસેથી પાત્રની સ્વચ્છતા અને પાત્રના આચ્છાદન પૂર્ણાંક માČમાં પણ જયણાપૂર્વક પાણી, કુલ ઈત્યાદિક પૂજાની વસ્તુ મ’ગાવવી. ફૂલ પ્રમુખ આપનારને સારૂ' મૂલ્ય વગેરે આપીને રાજી કરવા. તેમજ, સારી Page #155 -------------------------------------------------------------------------- ________________ Lis] ઉપશમ જલ ઝીલા [ત્ર વિ. મુખકેશ બાંધી પવિત્ર ભૂમિ જોઈ યુક્તિથી જેમાં જીવની ઉત્પત્તિ ન હેાય, એવાં કેશર, કસ્તુરી પ્રમુખ વસ્તુથી મિશ્ર કરેલું. ચંદન ઘસવું. વીણેલા અને ઉંચા આખા ચાખા, સાધેલા ગ્રૂપ અને દીપ, અપૂર્વ સરસ નૈવેદ્ય તથા મનેાહેર ફળ ઇત્યાદિ સામગ્રી એકઠી કરવી, એવી રીતે દ્રવ્યમુદ્ધિ કહી છે. રાગ, દ્વેષ, કષાય, ઈર્ષ્યા, ઈહલેાકની તથા પરલેાકની ઇચ્છા, કૌતુક તથા ચિત્તની ચપળતા ઇત્યાદિ દોષ મૂકીને ચિત્તની એકાગ્રતા રાખવી તે ભાવદ્ધિ જાણવી. કહ્યુ છે કે–મન, વચન, કાયા, વસ્ત્ર, ભૂમિ, પૂજાનાં ઉપકરણ અને સ્થિતિ (આસન પ્રમુખ) એ સાતેની શુદ્ધિ ભગવાનની પૂજા કરતી વેળાએ રાખવી. દ્રવ્ય અને ભાવથી શુદ્ધ થયેલ ગૃહચૈત્યમાં પજા કરે. એવી રીતે દ્રવ્યથી અને ભાવથી શુદ્ધ થએલા મનુષ્ય ઘર દેરાસરમાં જાય. અને કહ્યું છે કે- પુરૂષ જમણેા પગ આગળ મૂકીને જમણી બાજુએ યતનાથી પ્રવેશ કરે, અને શ્રી ડાખા પગ આગળ મૂકીને ડાખી ખાજૂએ યતનાથી પ્રવેશ કરે. પૂર્વ અથવા ઉત્તર દિશાએ મુખ કરીને ડાબી નાડી ચાલે ત્યારે અને મૌન પૂર્ણાંક સુધિ અને મધુર પદાર્થાથી દેવની પૂજા કરે. તે આ રીતે. પૂર્વ દિશા કે ઉત્તરદિશા સામે બેસીને ચદ્રનાડી વહેતાં સુગધવાળા મીઠા પદાર્થાથી દેવની પૂજા કરે. સમુચ્યથી કેવી યુક્તિપૂર્વક દેવની પૂજા કરવી તે વિધિ બતાવે છે ત્રણ નિસિદ્ધિ ચિ‘તવવી, ત્રણ પ્રદક્ષિણા ફરવી, ત્રિકરણ (મન, વચન, કાયા) શુદ્ધિ કરવી એ વિધિથી શુદ્ધ પવિત્ર Page #156 -------------------------------------------------------------------------- ________________ દિ કુJ. આતમ પરિણતિ આદરી, [૧૭ પાટલા પ્રમુખપર પદ્માસનાદિક સુખે બેસી શકાય એવા આસને બેસીને ચંદનના વાસણમાંથી બીજા વાસણ (વાટકી) વિગેરેમાં કે હાથની હથેળીમાં ચંદન લઈને કપાળમાં તિલક કરી હાશ્રમાં કંકણું કે નાડાછડી બાંધીને હાથની હથેલી વળી ચંદનના રસથી વિલેપનવાબી કી ધૂપથી ધૂમ પછી ભગવતી (આ પુસ્તકમાં આગળ કહેવાશે) તે વિધિપૂર્વક પૂજા ત્રિક (અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા) કરીને પહેલાં કર્યું હોય કે ન કર્યું હોય તે પણ પ્રભુસાક્ષીએ પચ્ચક્ખાણ કરે. विहिणा जिणं जिणगेहे गंतुं अच्छइ उधिचिंतरी । રૂરિ પરવાળ પંપાવાપુરા IFા (મૂલ) વિધિપૂર્વક જિનેશ્વર ભગવંતના મંદિર જઈ વિધિપૂર્વક ઉચિત ચિંતવના કરીને દેરાસરની દેખરેખ કરી વિધિપૂર્વક જિનની પૂજા કરે. એમ સામાન્ય અર્થ બતાવી વિશેષ અર્થ બતાવે છે. જિનમદિર જણાને વિધિ– મન્દિર જનાર છે રાજા પ્રમુખ મહદ્ધિક હોય તે સર્વ અદ્ધિથી, સર્વ ઐશ્વર્યથી, સઈ યુક્તિ, સર્વ બળથી, સર્વ પરાક્રમથી, જૈનશાસનને મહિમા વધારવા માટે મારી દ્ધિપૂર્વક મન્દિરે જાય. જેમ શાસક રાજા શ્રી વિરભગવાનને વંદન કરવા ગયે હતું તેવી રીતે જોય. ૬ ૧૫ રાણુભદ્ર સલનું દૃષ્ટાંત-દશાણુંભ રાજાએ અભિમાનથી એવો વિચાર કર્યો કે, જે રીતે કેઈએ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] પર પરિણતિ પીલે. આતમ (૨૯) [શ્રા, વિપણ પ્રભુ મહાવીરને વાંદ્યા ન હોય એવા ઠાઠમાઠથી હું વાંદવા જાઉ. એમ ધારી તે પોતાની સર્વ ઋદ્ધિ સહિત, પિતાના સર્વ પુરુષોને યથાયોગ્ય શંગાર પહેરાવીને તથા દરેક હાથીના દંકૂશળ ઉપર સોના-રૂપાના શંગાર પહેરાવીને ચતુર ગિણી સેના સહિત પિતાની અંતેઉરીઓને સેના– રૂપાની પાલખીઓ કે અંબાડીમાં બેસારીને સર્વને સાથે. લઈ ઘણાજ ઠઠથી ભગવંતને વાંદવા આવે. તે વખતે તેને ઘણું જ અભિમાન થયેલ જાણી તેને મદ ઉતારવા માટે સૌધર્મેન્દ્ર શ્રીવીરને વાંદવા આવતાં દિવ્ય. દ્ધિની રચના કરી. તે વૃદ્ધ. અષિમંડળ સ્તોત્રવૃત્તિથી અહિંયાં બતાવે છે. આ પાંચ ને બાર મસ્તકવાલા એક એવા ચોસઠ હજાર હાથી બનાવ્યા. તેને એકેક મસ્તકે (કુંભસ્થળે) આઠ-આઠ. દંતુશળ, એકેક દંતશળે આઠ આઠ વાવડીઓ, એકેકી. વાવમાં લાખ પાંખડીવાળાં આઠ-આઠ કમળ, અને દરેક પાંખડીમાં બત્રીસ દિવ્ય નાટક, દરેક કર્ણિકામાં એકેક દિવ્ય પ્રાસાદ અને દરેક પ્રાસાદમાં અગ્રમહિષીની સાથે ઈન્દ્ર ભગવાનના ગુણ ગાય છે, એવી ત્રાદ્ધિથી અરાવતહાથી ઉપર બેસી આવતા ઈન્દ્રને જોઈ, દશાર્ણભદ્રરાજાને દિધને. ગર્વ ઉતરતાં દીક્ષા ગ્રહણ કરી પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. શક્રેન્ડે બનાવેલા હાથીઓના મુખની, કમળની, તેમજ કમળની પાંખડીની સંખ્યા પૂર્વાચાર્યોએ આવી રીતે બતાવી છે. તે એક હાથીને ચાર હજાર ને છ— દંતુશળ. બત્રીસ હજાર સાતસેં ને અડસઠ, વાવે, બે લાખ બાસઠ Page #158 -------------------------------------------------------------------------- ________________ દિ ક] હું એને એ માહરે હજાર એકસે ચુમાલીસ કમળ, અને તેટલી જ સંખ્યા કર્ણિકામાં રહેલા પ્રાસાદાવર્તાસકમાં થતા નાટકની છે. ૨૬ અબજ, એકવીસ કરેડ, ચુંમાલીસ લાખ કમળની પાંખડીઓ જાણવી. એવા ચોસઠ હજાર ઐરાવણ હાથી હતા. તેનાં મુખ વિગેરેની સર્વ સંખ્યા આ મુજબ છે, તેના સ્કેલ ત્રણ કરેડ, સત્તાવીસ લાખ ને અડસઠ હજાર મુખની સંખ્યા સમજવી અને છવીસ કરોડ, એકવીસ લાખ, ચુમાલીશ હજાર કુલ દાંતની સંખ્યા જાણવી. કુલ વાવે-બસે નવ કરોડ, ઈકોતેર લાખ બાવન હજાર, કુલ કમળ સેલ સીત્તોતેર -કરોડ, બહોંતર લાખ, સેળ હજાર, કર્ણિકા નાટક અને પાંખડી-સેળ કડાકોડી, સીત્તોતેર લાખ કરે, બહાંતર હજાર કરોડ એકસે સાઠ કરે; અને કુલ નાટકમાં બનેલા રૂપની સંખ્યા પાંચ કડાકડી, છત્રીસ કડાકડી, સત્યાસી લાખ કેડી, નવ હજાર કેડી, એ કેડી વીસ કરોડ જાણવી. એમ આવશ્યક સૂત્રની ચૂમાં કહેવું છે. વળી એકેકા પ્રાસાદાવતકુસમાં આઠ આઠ અગ્રમહિપીના સાથે તે સર્વ ઇંદ્રની સંખ્યા સર્વ કમળના બરાબર સમજવી, અને સર્વ ઇદ્રાણીની સંખ્યા તેર હજાર, ચાર એકવીસ કરોડ, સીત્તોતેર લાખ, અઠાવીસ હજાર જાણવી. અને એકેક નાટકમાં સર્વ સરખા ભંગારના ધારણ કરનાર એકસેઆઠ દેવકુમાર, એકસો આઠ દેવકુમારી જાણવી. - વાજિંત્રની જાત તથા સંખ્યા :- ૧ શંખ, ૨ ઇંગિકા (સીંગડી), ૩ શખિકા, ૪ પિયા, મ પરિરિકા, ૬.પર્ણવ, ૭ પટહ, ૮ ભંભા, ૯હરંભ, ૧૦ ભેરી, Page #159 -------------------------------------------------------------------------- ________________ એ હું એણિ બુહિક [શ્રા. વિ. ૧ી સલરી, ૧ર હું ભિ, ૧૩ મુરજ, ૪ મૃદંગ, ૧૫ નાંદી મૃદંગ, ૪ આ.લંગ, ૧૭ કસુમ્બ, ૧૮ મુખ, મરલ, ર૦ વિયંચી, ર૧ વલ્લકી, ૨૨ ભ્રામરી, ૨૩ પડ્ડામરી, ૨૪ પરિવદિની, રમ બmવિશ, ર૬ સુષા, ૨૭ નાદિષા, ૨૮ સતી, ર૯ કચ્છપી, ૩૦ ચિત્રવીણા, ૩૧ આમેટ, ૩૨ ઝંઝ, ૩૩ નકુલ, ૩૪ તુણા, ૩પ તુંબવીણા, ૩૬ મુકુંદ, ૩૭ હુડુકા, ૩૮ ચિરચિકી, ૩૯ કરતી, ૪૦ ડિડિમ, ૪૧ કિણિત, ૪૨ કડબ, ૪૩ દદરક, ૪૪ દરિકા, ૪પ, કસ્તુ બર, ૪૬ કળશિકા, ૪૭ તળ, ૪૮ તાળ, ૪૯ કરતાલ, ૫૦ રિગીશીકા, ૫૧ મરિકા, પર શિશુમારિકા, પ૩ વંશ, ૫૪ વાલી, પપ વેણુ, ૫૬ પરીલી, ૫૭ બંધુકા, એ આદિક વાજિંત્રેની સમજુતી નીચે મુજબ જાણવી. દરેક વાજિંત્રના વગાડનારા એક ને આઠ સમજવા. ૧ શખ એ તીક્ષણ સ્વરનું વાજિંત્ર છે, મેટો શંખ સમજે. ૨ શગીકા (સગડી) એ વાજિંત્ર પ્રસિદ્ધ છે. ૩ શંબિકા–નાને શંખ-એ ગભીર સ્વનું વાજિંત્ર છે. ૪ પવા–મેટી કાહલા વાજિંત્ર વિશેષ છે. ૫ પરિપરિકાએ કરેલીઆના પડની પેઠે બહારથી ચામડું મલું અને પાછળથી ખાલી એવું વાજિંત્ર, જે લેકમાં ડફ નામથી ઓળખાય છે. ૬-૭ પ્રણવ તથા પટહ એ બને એક જ જાતિના છે, ને તે પણવ અને ભેટો તે પ્રહ ગણાય છે. પાલી જેવા લાંબા ભાજન ઉપર ચક્તિ હોય છે એને પહો જિંત્ર કહે છે. ૮-૧૦ ભંભા, હેન્દ્રભા, ભેરી એ ત્રણ પાકિત્ર એક જ સરખા હેય છે, ઢોલના આકારે હોય Page #160 -------------------------------------------------------------------------- ________________ રિ, કૃ] ચેતન જડતા અનુભવે, [૧ છે. ૧૧ ઝલ્લરી તે ચર્મ ધી વેષ્ટિત વિસ્તીર્ણ વંશવાળી મેળ આકારે હોય છે. ૧૨ દુંદુભી–તે ઢોલને આકારે સાંકડે મુખે હેય છે એ દેવજિંત્ર છે. ૧૩ મુરજ તે માટે મદલ. ૧૪ મૃદંગ તે લઘુ મલ. ૧૫ નાંદિ મર્કલ તે એક તરફ સાંકડું મુખ અને બીજી તરફ પહેલું સુખ હોય છે, એને લેખકોમાં મૃદંગ કહે છે. ૧૬-આલિંગ તે મેટા મૃદંગ સમાન છે. ૧૭ કરતુંબ તે ચર્મવેષ્ટિત થડ નામનું વાજિંત્ર છે. ૧૯ મર્દલ તે બન્ને તરફ સરખું હોય છે, ૨૦ વિપરી તે ત્રણ તંતુવાળી વીણા સમજવી. ૨૧ વāકી તે સામાન્ય વીણા. ૨૪ પરિવાદિની તે સાત તંતુવાળી વીણુ. ૨૮ મહતીત સ તંતુવાળી વણ, ૩૫ કસ્તુમ્બ બ વીણત બુરા તુંબ યુક્ત વીણા ૩૬ મુકુંદ તે મુરજ વિશેષ છે, કે જે પ્રાયઃ અતિલીન થવાય તે પ્રમાણે વગાડાય છે. ૩૭ હુડઝ એવા નામનું વાજિંત્ર વિશેષ છે. ૪૦ ડિડિમ તે અવસરને જણાવનાર પણવા જેવું છે. ૪૨ કડબ, કરટિકા, ૪૩ દર્દક, એ પ્રસિદ્ધ છે. ૪જ નાના દદરકને દર્દરિકા કહેવાય છે. ૪૭ તબ એ હાથથી વગાડવાનું એક જાતિનું તાલ છે. ૫૪ વાલી એ સુખથી વગાડવાનું તુણવિશેષ વાજિંત્ર છે. પછ બંધુક એ પણ તુણને મળતું વાજિંત્ર મુખથી કુંકી વગાડવાનું છે. બાકીના ભેદો લેકશી જાણી લેવા. વધારે નામ ગણવેલાં છતાં પણ એમાણપચાસ વાજિંત્રમાં સર્વને સમાવેશ થઈ જાય છે. જેમ વેણુ, વીણા, વાલી પારલી, બકા એ બને શાંખમાં સમાવેશ થાય છે. શમ, શંખ્રિકા, , ચંખી, પ્રેયા, આરપી Page #161 -------------------------------------------------------------------------- ________________ * * ૧૨૨) ન વિમાસે શુદ્ધિ, આતમ. (૩) શ્રિા. વિ. એ બધા ફેંકવાથી લાગે છે. પટહ પણ એ દાંડીથી વગાડવામાં આવે છે. ભંભા, હેરભા એ બને અફાળતાં (ધા કરતાં વાગે છે. ભેરી, ઝશ્વરી, દુંદુભી તાડના કરતાં વાગે છે. મુરજ, મૃગ, નાંદી, મૃદંગ એ આલાપ કરતાં આંગળીઓથી વાગે છે. આલિંગ, કુતુબ, ગેમુખી, મલ એ જોરથી તાડતાં આંગળીથી વાગે છે. વિપંચી, વીણ અને વકી મૂર્ણન કરતાં વાગે છે. ભ્રામરી ષડૂબ્રામરી, પરિવાદિની એ ત્રણ હલાવતાં વાગે છે. બબીસા, સુષા, નંદિઘોષા, તારના ફેરવવાથી વાગે છે. મહતી, કચ્છપી, ચિત્રવીણા એ તારને કૂટતાં વાગે છે. આમ, ઝંઝા, નકુલ એ વાજિંત્ર તારને મરડતાં વાગે છે. તુણ, તુંબણા એ સ્પર્શ કરતાં વાગે છે. મુકુંદ, હડક, ચિરિચકી એ મૂઈના કરતાં વાગે છે. કરટી, વિડિમ, કિણ, કડુંબ વગાડતાં વાગે છે. દર્દર, દરી, કસ્તુ બર, કલશિકા એ ઘણું તાડન કરતાં વાગે છે. તળ તાળ, કાંસા તાળ એ વગાડતાં વાગે છે. રીગિસિકા, લત્તિકા, મારિકા, શિશુમારિકા એ ઘસવાથી વાગે છે. વંશ, વેણુ, વાલી, પિરીલી, બંધુક એ ફેંકતાં વાગે છે. આ સર્વ વાજિંત્ર દેવકુમાર અને દેવકુમારીઓ એકી સાથે વગાડે છે અને ગાય છે. . . બત્રીસબદ્ધ નાટકનાં નામ અટ માંગલિક પ્રવિભક્તિચિવ (સ્વસ્તિકને આકારે નાચવું, એમજ શ્રીવચ્છ, નંદાવ, સરાવસંપુટ, ભદ્રાસન, કળશ, મત્સ અને દુપ, એઓના આકારે નાટક કરવું Page #162 -------------------------------------------------------------------------- ________________ દિ. ક] બાહિર દષ્ટિ દેખતાં, [૧૨૪ એને અષ્ટ માંગલિક પ્રવિભક્તિચિત્ર નામા નાટક કહે છે.) ૨ વાસંતી લતા પદ્મલતા પ્રવિભકિતચિત્ર. (આવવું, જવું, પાછું જવું, હારબંધ થવું, સામસામા હારબંધ થવું, સ્વસ્તિકને આકારે બની જવું, પુષ્પમાન, સરાવ સંપુટ, મત્સનું ઈંડું, મઘર મત્સનું ઇંડું, જારમાર, પુષ્પશ્રેણિ, કમળપત્ર, સાગરતરંગ). ૩ ઈહા મૃગ, વૃષભ, તુરગ, નર, મકર, પક્ષી, સર્પ, કિન્નર, રૂરૂ, ચમરી, અષ્ટાપદ, કુંજર, વનલતા, પઘલતા, પ્રવિભક્તિચિત્ર નામા નાટક, ૪ એક તરફ વર્ક, બીજી તરફ ખડગ, એક તરફ ચક્રવાળ, દ્વિધા ચકવાળ, ચક્રાદ્ધ ચકવાળ પ્રવિભક્તિચિત્ર નામા નાટક. ૫ ચંદ્રાકાર, સૂર્યાકાર, વલયાકાર, તારાકાર, હંસાકાર, મુક્તાકાર, હારાકાર, કનકાવળી, રત્નાવળી, અભિનયાત્મક આવલી પ્રવિભક્તિચિત્ર નામનું નાટક. - ૬ ચંદ્ર ઊગવાના આકારને દેખાવ, સૂર્ય ઊગવાના આકાર દેખાવ તે ચંદ્ર સૂર્યોદય પ્રવિભકિતચિત્ર નામા નાટક, ૭ ચંદ્રના અને સૂર્યના આગમનની રચનાને ગમનાગમન પ્રવિભકિત નામનું નાટક. ૮ ચંદ્ર સૂર્ય અવતરણ પ્રવિભકિતચિત્ર નામા નાટક. ૯ ચંદ્ર અને સૂર્યના અસ્તના આકારના દેખાવરૂપ પ્રવિભકિતચિત્ર નામા નાટક. ૧૦ ચંદ્ર, સૂર્ય, નાગ, યક્ષ, ભૂત, રાક્ષસ, મહારગ, ગાંધર્વ, મંડળાકાર પ્રવિભકિતચિત્ર નામા નાટક, ૧૧ વૃષભ સિંહનાં લલિત, ગજ અશ્વિનાં વિલસિત, મદોન્મત્ત, હાથી ઘેડાના વિલંબિત, રૂ૫ દ્રત વિલંબિત પ્રવિભક્તિચિત્ર. ૧૨ સાગર નાગર પ્રવિભકિત ચિત્ર. ૧૩ નંદા ચંપા પ્રવિભકિતચિત્ર ૧૪ મત્સાંડક, મકરાંડક, જારમાર પ્રવિભકિતચિત્ર. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] જાહિર અત ધાવે, [શ્રા. લિ. : ૧૫ ફ ખ ગ ઘ ડ પ્રવિભકિતચિત્ર. ૧૬ ચ છ જ ઝ સ પ્રવિણનિશિa, ૭ ૮ ઠ ડ ઢ ણ પ્રતિભકિતચિત્ર ૧૮ ત થ દ ધ ન પ્રજિભકિતચિત્ર. ૧૯૫ ફ બ ભ મ પ્રવિ“ભકિતચિત્ર ૨૦ અશેક, આમ્ર, જંબુ, કેશબ, પલ્લવ પ્રવિભક્તિચિત્ર. ર૧ પાલતા, નાગલતા, અશકતતા, ચંપકલતા, આશ્ચલતા, વનલતા, અતિમુક્તલતા, શ્યામવા વિભકિતચિવ ૨૨ શત પ્રવિભકિતચિત્ર. ૨૩ વિલંબિત પ્રવિભક્તિચિત્ર. ર૫ અંચિત પ્રવિભક્તિચિત્ર રિણિત પ્રવિભકિતચિત્ર. ૨૭ અંચિત રિણિત પ્રવિભકિતચિત્ર . ૨૮ આરહ્મટ પ્રવિભક્તિચિત્ર. ૨૯ ભશાળ પ્રવિભક્તિચિત્ર ૩૧ ઉત્પાત, નિપાત, પ્રવૃત્ત, સંકુચિત પ્રસારિત, રેચક, રચિત, બ્રાંત, સંબ્રાંત પ્રવિભકિતચિત્ર ૩૨ તીર્થ. કરાદિ મહાપુરુષ ચરિત્રાંભિય નિબદ્ધ પ્રવિભકિતચિત્ર એ અરીસબદ્ધ નાટકનાંનામ રાયપસેય સૂત્રમાં છે. વિંત હોય તે ઉપર બતાવેલી રીતિ પ્રમાણે પિતાના આડંબર સહિત દેરાસરે દર્શન કરવા જાય. સામાન્ય પુરૂષને દેરાસર જવાની વિધિ સામાન્ય સંપદ્મવા પુરુષે ઉદ્ધતાઈને ત્યજી લેકે હાંસી ન કરે એવા પિતાના કુળાચારને કે પિતાની સંપદાને અનુસતા વેષ (વસ્ત્ર-આભૂષણ)ને આડંબર કરીને પોતાના ભાઈ, મિત્ર, પુત્ર, સ્વજન સમુદાયને સાથે લઈ દેરાસર ર્શન કરવા , " આલા પંચાલિમ : ૧ પુષ્પ, તાંબુ, સરસવ, દ, છરી વિગેરે સર્વ તિમાં ફસ, મુક, પાદુકા, Page #164 -------------------------------------------------------------------------- ________________ તર ( દેખતાં, [εfe . .] પગમાં પહેરવાના બુટ, હાથી, ગાડી, વિગેરે સચિત્ત વસ્તુઓ છેડીને. ૨ મુકુટ મૂકીને બાકીના બીજા સ આભૂષણ પ્રમુખ અચિત્ત દ્રવ્યને સાથે રાખીને, ૩ એક પાના વજ્રનું ઉત્તરાસ કરીને, ૪ ભગવતને દેખતાં તત્કાળ એ હાથ જોડી કાંઈક મસ્તક નમાવતાં નમો fiiળ એમ ખેલતા, ૫ મનની એકાગ્રતા કરતા ઉપર જણાવ્યા મુજબ પાંચ પ્રકારના અભિગમ સાચવતા “નિસીહિ”એ પદને ઉચ્ચારતા દેરાસરમાં પેસે. મહિષ`એએ પણ એમ જ કહેલુ છે. રાજાના પંચાસિગમ : રાજા જયારે જાય ત્યારે રાજ્યનાં પાંચ ચિહ્ન-૧ ખાદિ સર્વાં શસ્ર, ૨ છત્ર, ૩ વાહન, ૪ મુકુટ, ૫ બે ચામર બહાર મૂકે. અહિંયા એમ સમજવાનુ` છે કે દેરાસરને દરવાજે શ્રાવક આવ્યા ત્યારે મન, વચન, કાયાથી પોતાના ઘરના વ્યાપાર ( ચિંતવન ) છેડી દે છે એમ જણાવવા (સમજવા) દેરાસરના દરવાજા આગળ ચંઢતાં જ પ્રથમ નિશિ ત્રણ વાર કહેવી એવી વિધિ છે, પણ તેને એક જ (નિસીહિ): ગણાય છે; કેમકે, આ પ્રથમ નિસીહિથી ગૃહસ્થના ત ઘરના જ વ્યાપાર ત્યજાય છે, માટે ખેલાય ત્રણ વાર્ષ પણ આ નિસીહિ એક જ ગણાય. ત્યારપછી મૂળનાયકને પ્રણામ કરીને જેમ વિચક્ષણ પુરુષો હરકોઈ પણ શુભ કાય કરવું હોય તે ઘણુ કરીને તેને (જેથી લાભ મેળવવા હાય તેને) જમણે હાથે રાખીને કરે છે, તેમ પેાતાને જમણે અંગે પ્રભુને રાખીને જ્ઞાન, દન, ચારિત્રની પ્રાપ્તિ માટે પ્રભુને ત્રણ. પ્રદક્ષિણા આપે. શાસ્ત્રોમાં પણ કહેવું છે કેઃ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨] અક્ષય પદ પાવે.. આત. (૩૧) [શ્રા. વિ. - ત્યારપછી ના નિકા: બોલીને અર્થે અવનત જરા નીચે વળી) પ્રણામ કરીને અગર પંચાંગ નમક ર કરીને ભક્તિના સમુદાયથી અત્યંત ઉલસિત મનવાલે બની પંચાંગ પ્રણામ કરીને પૂજાના ઉપકરણ જે કેસર, ચંદનાદિક તે સર્વ સાથે લઈને ઘણીવાર ગંભીર મધુર દવનિથી જિનેશ્વર ભગવંતના ગુણના સમુદાયથી બંધાયેલા એવા મંગળ હતુતિ-સ્તોત્ર બેલતે બે હાથ જોડીને પગલે પગલે જીવરક્ષાને ઉપગ રાખતે જિનેશ્વર ભગવંતના ગુણમાં એકાગ મનવાળે થઈને ત્રણ પ્રદક્ષિણા દે. જો કે પ્રદક્ષિણા પિતાના ઘર દેરાસરમાં ભમતી ન હોવાને લીધે ન બની શકે અથવા બીજા દેરાસરમાં પણ કોઈ કાર્યની ઉતાવળથી પ્રદક્ષિણા કરી ન શકે તે બુદ્ધિમાન પુરુષ સદાય તેવા વિધિ કરવાના પરિણામને તે છેડે જ નહી. પદક્ષિણ દેવાની રીત-પ્રદક્ષિણા દેતાં સમવસરણમાં રહેલાં ચાર રૂપે શ્રી વીતરાગને ધ્યાવતે. ગભારામાં રહેલા પાછળ તેમજ જમણુ-ડાબા પાસામાં ત્રણ દિશે રહ્યા ત્રણ બિંબને વંદન કરે. એટલા જ માટે સમવસરણના સ્થાનભૂત સર્વ દેરાસરના મૂળ ગભારાના બહારના ભાગમાં ત્રણ દિશાએ મૂળ નાયકના નામનાં બિંબ ઘણું કરી સ્થાપન કરેલાં હોય છે, “વાવતઃ gs” ભગવાનની પીઠ વર્જવી જોઈએ એવું જે શાસ્ત્રવાક્ય છે તે પણ જો ભમતીમાં ત્રણે દિશાએ બિંબ સ્થાપન કરેલા હોય તે તે દોષ ચારે દિશામાંથી ટળે છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ દ્ધિ કું] ચરણુ હાય લજ્જાકે, ૧૨૭ ત્યારપછી દેરાસરનું પ્રમાળ, પાતીયા વિગેરેનું નામુ લખવુ. તે વિગેરે આગળ કહેવાશે, તે પ્રમાણે યથાયેાગ્ય ચિંતાપૂર્વક પૂજા વગેરે સામી તૈયાર કરી, દેરાસરના કામકાજ ત્યજવારૂપ બીજી “ નિસીહિ ’ દેરાસરના મુખ્ય મ'ડપ આદિમાં કહે. ત્યારપછી મૂળનાયકને ત્રણ વાર પ્રણામ કરી પૂજા કરે. ભાષ્યમાં કહેવુ છે કે : “ ત્યારપછી નિસીહિ કહીને દેસસરમાં પ્રવેશ કરીને મૂળ મ ́ડપમાં આવી પ્રભુ આગળ પૉંચાંગ નમાવીને વિધિપૂર્ણાંક ત્રણ વાર પ્રણામ કરે. ત્યારપછી હર્ષોંનાવથી ઉલ્લાસ પામતા મુખકેશ બાંધીને જિનરાજની પ્રતિમાના આગલા દિવસના ચડેલા નિર્માલ્ય ઉતારે ત્યારપછી માર પી’છીથી પ્રભુને પ્રમાના કરે. ત્યારપછી જિનેશ્વર ભગવંતના દેરાસરની પ્રમાના પાતે કરે તથા બીજા પાસે કરાવીને વિધિપૂર્વક યથાયેાગ્ય અષ્ટપટ સુખકાશ માંધીને જિનબિંબની પૂજા કરે.” સુખને શ્વાર્સ નિઃશ્વાસ દુર્ગમ તથા નાસિકાના શ્વાસ-નિશ્વાસ, દુર્ગંધ રોકવા નિમિત્તે અષ્ટપટ સુખકાશ બાંધવાની આવશ્યકતા છે. આગલા દિવસના નિર્માલ્ય જે ઉતાર્યાં હોય તે પવિત્ર નિવ સ્થાનકે નખાવવા. વર્ષા ઋતુમાં કુંથુ પ્રમુખની ઘણી ઉત્ત્પત્તિ થાય છે, તેથી નિર્માલ્ય તથા સ્નાત્રજળ જુદા જુદા ઠેકાણે એકાન્ત અને પવિત્ર જગ્યાએ નખાવવાના ઉપયાગ કરવા કે જેથી આશાતનાના સભવ ન થાય. ઘર દેરાસરે પૂજા કરવી હાય તે પ્રતિમાને પવિત્ર ઉચ્ચ સ્થાનકે સ્થાપીને ભાજન પ્રમુખમાં ન- વપરાતાં હાય Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧ર૮] કવિ મને ભગ [મા જિ. એવા પવિત્ર વાસ કે મસુખમાં પ્રભુને સ્થાપીને સન્મુખ ઉભો રહી હાથમાં કળશધારીને શુભ પરિણામથી નીચે લએલી ગાથા પ્રમાણે ચિંતવન કરતે અભિષેક કરે. “હે. સ્વામી! બાલ્યાવસ્થામાં મેરુશિખર ઉપર સેનાના કળશથી અસુર-સુરેએ તમને અભિષેક કર્યો તે વખતે જે તમારાં દર્શન કીધાં છે તેને ધન્ય છે.” ઉપર લખેલી ગાથા બેલી તેને અભિપ્રાય ચિંતવી મૌનપણે ભગવંતને અભિષેક કર, અભિષેક કરતા પિતાના મનમાં જન્માભિષેક સંબધી સહ ચિતાર ચિંતન, ત્યારપછી ઘણા યત્નથી વાળખુંચીથી ચંતન કેસર આગલા દિવસેના હોય તે સર્વ ઉતારવાં. વળી બીજી વાર પણ જળથી પખાળીને બે સુંવાળા અગલુછણથી પ્રભુનું અગ નિર્જન કરવું. સર્વાગ નિર્જળ કરીને એક અંગ પછી બીજે અંગે એમ નીચે મુજબ અનુક્રમે પૂજા કરવી. નવ અંગની ચંદનાદિકથી પૂજા. બે અંગુઠા, બે ઢીંચણ, બે હાથ, બે ખભા, એક મરતક એમ નવ અગે, જમણી બાજુથી ભગવંતની કેસર, ચંદન, બરાસ, કસ્તુરીથી પૂજા કરે. કેટલાક આચાર્ય એમ કહે છે કે, પ્રથમ ભાળસ્થળે તિલક કરી પછી બીજે અંગે પૂરી કરવી. શ્રી જિનપ્રભસૂરિકૃત પૂજાવિધિમાં તે નીચે લખેલી ગાથા પ્રમાણે અભિપ્રાય છે. સરસ સુગંધીવંત ચંદનાદિક કરી દેવાધિદેવને પ્રથમ જામણ ઢીંચણે પૂજા કરવી. ત્યારપછી જમણે ખભે ત્યારપછી ભાળથળે પછી ડાબે ખલે, પછી ડાબે ઢીચણે, Page #168 -------------------------------------------------------------------------- ________________ દિ ] ત્રીજે અધ્યયને કહ્યું, [૧૨૯ એ પાંચે અંગે તથા હદયે તિલક કરે તે છ અંગે એમ સર્વાગે પૂજા કરીને તાજા વિકસ્વર પુષ્પથી સુગધીવાલા વાસથી પ્રભુની પૂજા કરે.” પહેલાંની કરેલી પ્રજાકેઆંગી ઉતારી પૂજા થાયકેનહી? જે કઈ કે પહેલાં પૂજા કીધેલી હોય કે આંગીની રચના કીધેલી હોય અને તેવી પૂજા કે આંગી બની શકે એવી પૂજાની સામગ્રી પોતાની પાસે ન હોય તે તે આંગીના દર્શનનો લાભ લેવાથી ઉત્પન્ન થતા પુણ્યાનુબંધી પુણ્યમાં અંતરાય થવાના કારણે તે પૂર્વની આંગી ઉતારે નહીં. પણ તે આંગી પૂજાની વિશેષ શેભા બની શકે એમ હેય તે પૂર્વ પૂજા ઉપર વિશેષ રચના કરે પણ પૂર્વ પૂજા વિચ્છિન્ન કરે નહીં. જે માટે બૃહદ્ ભાષ્યમાં કહેવું છે કે – હવે કઈ ભવ્યજીવે ઘણે દ્રવ્ય-વ્યય કરી દેવાધિદેવની પૂજા કરેલી હોય તો તેજ પૂજાને વિશેષ શેભા થાય તેમ જે હેય તેતેમ કરે.” અહિંયા કેઈ એમ શંકા કરે કે પૂર્વની આંગી ઉપર બીજી આંગી કરે તે પૂર્વની આંગી નિર્માલ્ય થઈ તેને ઉત્તર આપતાં બતાવે છે કે – નિર્માલ્યના લક્ષણો અહિયા અભાવ હોવાથી પૂર્વની આંગી ઉપર બીજી આંગી કરે છે તે નિર્માલ્ય ન ગણાય? પરંતુ જે દ્રવ્ય પૂજા કીધા પછી વિનાશ પામ્યું, પૂજા કરવા ગ્ય ન રહ્યું તે નિર્માલ્ય ગણાય છે, એમ સૂત્રના અર્થને જાણનારા ગીતાર્થો કહે છે.” જેમ એક દિવસે ચડાવેલાં વસ્ત્ર, આભૂષણદિકકુંડળ જોડી તેમજ કડાં વિગેરે બીજે દિવસે પણ ફરીથી શ્રા. ૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦] એપ પહેલે અંગે જે આતમ. (૨) [શ્રા. વિ. આરોપણ કરાય છે, તેમજ આંગીની રચના કે પુષ્પાદિક પણ એક વાર ચડાવેલ હોય તે ઉપર ફરીથી બીજા ચડાવવા હોય તે પણ ચડાવાય છે. અને તે ચડાવતાં છતાં પણ પૂર્વનાં ચડાવેલાં પુષ્પાદિક નિર્માલ્ય ગણાતાં નથી. જે એમ ન હોય તે એકજ રેશમી વસ્ત્રથી એકસે આઠ જિનેશ્વર ભગવતની પ્રતિમાને અંગલુંછન કરનારા વિજયાદિક દેવતા જંબુદ્વીપપન્નત્તિમાં કેમ વર્ણન કરેલા હોય? - નિર્માલ્યનું લક્ષણ : જે કઈ વસ્તુ એક વાર ચડાવેલી શોભા રહિત થઈ જાય, અથવા ગંધરહિત અને કતિ રહિત થયેલી હય, દેખનારા ભવ્ય જીવોને આન દર લાયક ન થઈ શકતી હોય તેને નિર્માલ્ય ગણવી. એમ બહુશ્રત પૂર્વાચાર્યોએ સંધાચારની વૃત્તિમાં કહેલું છે. વળી પ્રદ્યુમ્નસૂરિ મહારાજે કરેલા વિચારસાર પ્રકરણમાં તે એમ કહેલ છે કે –“દેવદ્રવ્યના બે ભેદ હોય છે. ૧ પૂજા માટે કલ્પેલું, ૨ નિર્માલ્ય થયેલું. ૧ જિનપૂજા કરવા માટે ચંદન, કેસર, પુષ્પ, પ્રમુખ દ્રવ્ય પૂજા માટે તૈયાર કીધેલું કપેલું કહેવાય છે, એટલે પૂજા માટે કપ્યા પછી બીજા ઉપયોગમાં વપરાય નહીં, યણ દેવની પૂજામાં ઉપયોગી છે, ૨ અક્ષત, ફળ (બદામ) નૈવેદ્ય, વસ્ત્રાદિક જે એક વાર પૂજાના ઉપગમાં આવી ગયું એ દ્રવ્યને સમુદાય તે પૂજા કીધા પછી નિર્માલ્યા ગણાય છે, અને તે દ્રવ્યને દેરાસરમાં ઉપયોગ થાય છે. * અહિંયા પ્રભુ આગળ ચડાવેલા ચોખા, બદામ પણ નિર્માલ્ય થાય એમ કહ્યું, પણ બીજા કેઈપણ આગમમાં Page #170 -------------------------------------------------------------------------- ________________ દિ, કૃ] અધ્યાતમ વિણ જે ક્રિયા, [૧૩૧ કે પ્રકરણમાં કે ચરિત્રમાં કયાંય પણ એ આશય બતાવેલ નથી, તેમજ વૃદ્ધ પુરુષોને સંપ્રદાય પણ તે કઈ પણ ગચ્છમાં દેખાતો નથી. જે કઈ ગામમાં આવકને ઉપાય ન હોય, ત્યાં અક્ષત, બદામ, ફળાદિકથી ઉત્પન્ન થયેલ દ્રવ્યથી પ્રતિમાની પૂજા કરાવવાને પણ વિધિ છે. જે અક્ષતાદિક પણ નિર્માલ્ય સિદ્ધ થતા હોય તે તેનાથી ઉત્પન્ન થયેલા દ્રવ્યથી જિનપૂજા પણ કેમ થાય? માટે અમે આગળ લખી ગયા છીએ કે, જે વાપરવા ગ્ય ન રહ્યું તે જ નિર્માલ્ય કહેવું એજ યુક્તિયુક્ત લાગે છે. કેમકે શાસ્ત્રમાં લખેલ જ છે કે “માળિ રઘ નિમ્પણું વિંતિ જયસ્થા,” એ પાઠ ઉપરથી દેખાય છે કે, જે વાપરવા એગ્ય ન ર તે નિર્માલ્ય. એ ઉપરાંત વિશેષ તત્ત્વ તે સર્વર જાણે. કેસર, ચંદન, પુષ્પાદિક પૂજા પણ એવી રીતે જ કરવી કે જેથી ચક્ષુ, મુખ, પ્રમુખ આચ્છાદાન ન થાય અને શેભાની વૃદ્ધિ થાય. વળી દર્શન કરનારને અત્યંત આહૂલાદ થવાથી પુણ્યવૃદ્ધિનું કારણ બની શકે. પૂજાના ત્રણ પ્રકાર-અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા એમ ત્રણ પ્રકારની પૂજા કરવી. તેમાં પ્રથમથી નિર્માલ્ય દૂર કરવાં, પ્રમાર્જના કરવી, પ્રભુના અંગ પખાળવાં, વાળાકુંચી કરવી, ત્યારપછી પૂજન કરવું, સ્નાત્ર કરતાં કુસુમાંજલી મૂકવી, પંચામૃત સ્નાત્ર કરવું, નિર્મળ જળધારા દેવી, ધૂપિત સ્વચ્છ મૃદુ ગંધ કાષાયિકાદિક વચ્ચે કરી અંગલુછણું કરવાં. કેસર, ચંદન, કપૂર, આદિથી મિશ્ર Page #171 -------------------------------------------------------------------------- ________________ મલાલે કરવી ન વિલે ૧૩૨] તે તેનું મલાલે (શ્રા, વિ. ગોશીષચંદનનું વિલેપન અને પ્રભુની આંગી કરવી, ગૌચંદન, કરતુરી પ્રમુખે કરી તિલક કરવાં. પત્રરચના કરવી, વચમાં નાના પ્રકારની ભાતેની રચના કરવી, બહુ મૂલ્યવાળા રત્ન, સુવર્ણ, મેતીનાં આભૂષણ અને સોના-રૂપાનાં ફૂલથી આંગીની શોભનિક રચના કરવી, જેમકે, - શ્રીવાસ્તુપાળ મંત્રીએ પિતાના ભરાવેલા સવા લાખ જિનબિંબને તેમજ શત્રુંજય તીર્થ ઉપર રહેલાં સર્વ જિનબિંબને રત્ન તથા સેનાનાં આભૂષણ કરાવ્યાં હતાં. વળી દમયંતીએ પૂર્વભવમાં અષ્ટાપદ પર્વત ઉપર રહેલા ચોવીસે તીર્થંકરે માટે રત્નનાં તિલક કરાવ્યાં હતાં. એવી રીતે જેમ ભાવવૃદ્ધિ થાય તેમ કરવું એ શ્રેયસ્કારી છે. કહેવું છે કે—ઉત્તમ કારણથી પ્રાયે કરી ઉત્તમ ભાવ થાય છે, તેમ દ્રવ્યપૂજાની રચના અત્યુત્તમ હોય તે ઘણા ભવ્ય પ્રાણીઓને ભાવની અધિકતા થાય છે. એના સિવાય બીજે કાંઈ શ્રેષ્ઠતર ઉપયોગ નથી, માટે એવા કારણને સદાય ખપ કર, જેથી પુષ્ટતર પુણ્ય બંધાય છે. વળી દેરાસરમાં પૂજા વખતે વિચિત્ર (નાના પ્રકારના) ચંદરવા બાંધવા. ગ્રંથિમ (ફૂલની સાથે ગુંથેલાં), વેષ્ટિમ (સુતરથી વીંટીને હાર પ્રમુખ બનાવેલાં), પુરિમ (પરેવેલાં), સંઘાતિમ (ઢગલા કરવા) રૂપ ચાર પ્રકારનાં વિકસ્વર, કરમાયેલાં નહીં એવાં, વિધિપૂર્વક યુક્તિથી મંગાવેલાં કમળ, જાઈ, જુઈ, કેતકી, ચંપા પ્રમુખનાં ફૂલથી મુકુટ, માળા, શેખરા, પુપપગર (ફૂલનાં ઘર) વિગેરેની રચના કરવી. જિનેશ્વર ભગવંતના હાથમાં સોનાનાં બીજેરા, નારીયેળ, Page #172 -------------------------------------------------------------------------- ________________ દિ, કૃ] મમકારાદિક પગથી, [૧૩૩ સોપારી, નાગરવેલનાં પાન; સેનામહોર, વીંટી, મોદક પ્રમુખ મૂકવાં, ધૂપ ઉખેવ, સુગંધવાસ પ્રક્ષેપ કર, એવા સર્વ કારણ છે, તે બધા અંગપૂજામાં ગણાય છે. બૃહત્ ભાષ્યમાં કહેલું છે “સ્નાત્ર, વિલેપન, આભરણ, વસ્ત્ર, બરાસ, ગંધ, ધૂપ, પુષ્પ આદિથી પૂજા કરવી તે અંગપૂજામાં ગણાય છે, ત્યાં આ વિધિ છે. વચ્ચે કરીને નાસિકાને બાંધી જેમ ચિત્ત સ્થિર રહે તેમ વર્તવું. વળી દેરાસરમાં પૂજા વખતે પિતાના અંગને ખરજ પણ ખણવી નહીં.” બીજા ઠેકાણે પણ કહેવું છે કેઃ “જગદ્ગુરુની પૂજા કરતાં કે સ્તુતિ-સ્તોત્ર ભણતાં, પિતાના શરીરે ખરજ ખણવી કે મુખથી થુંક, બળ નાખવા પ્રમુખ આશાતનાનાં કારણ વજે.” દેવ–પૂજા કરતી વખતે મુખ્ય વૃત્તિએ તે મૌન જ રહેવું, જે તેમ બની શકે નહીં તે પણ પાપહેતુક વચન તે સર્વથા ત્યજવું; કેમકે, નિશીહિ કહી ત્યાંથી ઘર વ્યાપાર પણ ત્યાગ કરેલા છે, તેથી દોષ લાગે; માટે પાપહેતુક (પાપ લાગે એવી) કાયિક સંજ્ઞા (હાથને લહેક કે આંખનું મચકાવવું આદિ ક્રિયા) પણ વર્જવી. કેમકે, તેથી અનુચિતતાને પ્રસંગ આવવાનો સંભવ રહે છે. ૬. ૧૬ દેવ-પૂજા વખતે સંશા કરવાથી પણ પાપ લાગે છે તે ઉપર જણહાકનું દૃષ્ટાંત : ધોળકાને વાસી છણહાક નામને શ્રાવક દરિદ્રપણથી ઘીનાં કુડલાં અને કપાસાદિને ભાર વહીને ગુજરાન ચલાવતે હતો. તે ભક્તામરસ્તેત્ર ભણવાને પાઠ એકાગ્રચિતે કરતે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪] એમ જ્ઞાની બેસે છે આ તમ. (૩૩) [શ્રા, વિ. હતું. તેની લયલીનતા દેખીને ચકેશ્વરી દેવીએ પ્રસન્ન થઈ તેને એક વશીકરણ કરનારું રત્ન આપ્યું, તેથી તે સુખી થયે. તેને એક દિવસે પાટણ જતા માર્ગમાં ત્રણ પ્રસિદ્ધ ચેર મળ્યા. તેઓને રત્નના પ્રભાવથી વશ કરી હણને તે પાટણ આવ્યું. ત્યાંના ભીમદેવ રાજાએ તે આશ્ચર્ય સરખી વાત સાંભળીને તેને બોલાવી પ્રસન્ન થઈ બહુમાન આપી દેહની રક્ષા નિમિતે તેને એક ખગ આપ્યું. તે દેખી અદેખાઈથી શત્રુશલ્ય નામને સેનાપતિ બોલ્યો કે, મહારાજ--- તલવાર તે અભ્યાસવાળાને અપાય, જીણહાને તેલ વિ. આપે. જીણા બે કે તલવાર ભાલા વિ. પકડનાર ઘણું પણ રણમાં જીતનાર શૂરવીરને જન્મ દેનાર કેક વિરલમાતા હોય છે. નૃપે દેશની કેટવાળની પદવી આપી. ગુજરાતમાં “ર” નામ ન રહ્યું. પરીક્ષા માટે ચારણે ઉંટની ચોરી કરી, પકડા, જીણહા પૂજા કરતા હતા ત્યારે તેને ફુલનું બીંટ તેડી મારી નાંખવાની સંજ્ઞા કરી. ચારણ બે -“જીણહાને જિનેશ્વર એકમેક થયા નથી, જે હાથે પૂજે તે કેમ મારે.” જિણહા લજવાયે, તેને માફી આપી, ચોરી કરીશ નહિ. ચારણ-એક્કા ચેરી સા કીયા, જા બેલડઈન માઈ બીજી ચેરી કિમ કરે, ચારણ ચોર ન થાઈ. જીણા સમળ્યા કે આતે ચારણ છે એમ ધારી તત્કાળ તેને બહુમાન આપીને પૂછયું કે, આ તું શું બેલે છે? તેણે જણાવ્યું કે ચાર હોય તે ઊંટની ચોરી કરે ? કદાપિ કરે તે શું તેને પિતાને લડાઈ એટલે ઝુંપડે બાંધે? આ તે મેં તારી પાસે દાન લેવાને Page #174 -------------------------------------------------------------------------- ________________ દિ, કુ) હું કરતા પરભાવને; [૧૩પ જ યુક્તિ કરી છે. ત્યારે તેણે ખુશી થઈને તેને દાન આપી વિદાય કર્યો. ત્યાર પછી જીણહાકે તીર્થયાત્રા, ચૈત્ય, પુસ્તક ભંડાર પ્રમુખ ઘણુ શુભ કૃત્ય કર્યા. માથે પોટલું લઈ જાય તેના પર ટેક્ષનહિ એ વાત હજી સુધી લોકમાં ચાલે છે. મૂળ બિંબની વિસ્તારપૂર્વક પૂજા પછી અનુક્રમે જેને જેમ ઘટે તેમ યથાશક્તિ સર્વ બિંબની પૂજા કરવી. દ્વારબિંબ અને સમવસરણબિંબ પૂજા. દ્વાર બિંબ અને સમવસરણ બિંબ (દરવાજા ઉપરની અને ચામુખ પ્રતિમાની પૂજા મૂળનાયકની અને બીજા બિંબની પૂજા કીધા પછી જ કરવી સંભવે છે, પણ ગભારામાં પ્રવેશ કરતાં સંભવતી નથી. કદાપિ ગભરામાં પ્રવેશ કરતાં જ દ્વારબિંબની પૂજા કરે અને ત્યારપછી જેમ જેમ પ્રતિમાઓ અનુક્રમે હોય તેમ તેમની પૂજા કરતે જાય તે મોટા દેરાસરમાં ઘણા પરિવાર હોય તેથી ઘણા બિંબની પૂજા કરતાં પુષ્પ, ચંદન, ધૂપાદિક સર્વ પૂજન સામગ્રી સમાપ્ત થઈ જાય, ત્યારે મૂળનાયકની પ્રતિમાની પૂજા તે પૂજનની દ્રવ્ય સામગ્રી રહી (બચી) હોય તો થાય અને થઈ રહી હોય તે રહી પણ જાય. તેમ જે શત્રુંજય, ગિરનાર પ્રમુખ તીર્થે એમ કરવામાં આવે એટલે જે જે દેરાસર આવે ત્યાં પૂજા કરતે આગળ જાય તે છેવટે તીર્થનાયકના દેરાસરે પહોંચતાં સર્વ સામગ્રી ખલાસ થઈ જાય ત્યારે તીર્થનાયકની પૂજા રહી જાય, તેથી એ યુક્ત નથી. માટે મૂળનાયકની પૂજા કરીને યથાયોગ્ય પૂજા કરતા જવું એગ્ય છે. જે પહેલાં આવે તેની પૂજા પ્રથમ કરવી Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ એમ જેમ જેમ જાણે [શ્રા, વિ. એમ માનીએ તે ઉપાશ્રયમાં પ્રવેશતાં ગુરુને વંદના કરતાં પહેલાં નજીક આવેલા સાધુઓને પ્રથમ વંદન કરવું પડે, માટે નજીકમાં આવતી પ્રતિમાને પ્રણામ કરી મૂલનાયકની પૂજા પ્રથમ કરી પછી અન્ય પ્રતિમાઓનું પૂજન યોગ્ય છે. કેમકે, જીવાભિગમ સૂત્રમાં કહેલી રીતિ પ્રમાણે જ સંઘાચારમાં કહેલી વિજયદેવની વક્તવ્યતાને વિષે પણ દ્વારબિંબની અને સમવસરણબિંબની પૂજા સર્વથી છેલ્લી જ બતાવેલી છે. તે બતાવે છે કે—સુધર્માસભામાં જઈ ત્યાં જિનેશ્વર ભગવંતની દાઢાને દેખી પ્રણામ કરીને પછી ડાભડા ઉઘાડી મોરપીંછીથી પ્રમાર્જન કરે. ત્યારપછી સુગંધી જળથી એકવીશ વાર પખાળીને ગશીર્ષચંદનને લેપ કરી ફૂલથી પૂજા કરે. એમ પાંચે સભામાં પૂજા કરીને પછી ત્યાંની દ્વારપ્રતિમાની પૂજા કરે એમ છવાભિગમ સૂત્રમાં સ્પષ્ટાક્ષરથી કહેલું છે, માટે દ્વારપ્રતિમાની પૂજા જેમ સર્વથી છેલ્લી કરવી તેમ મૂળનાયકની પૂજા સર્વથી પહેલાં અને સર્વથી વિશેષ કરવી. કહેલું છે કે પૂજા કરતાં વિશેષ પૂજા તે મૂળનાયક બિંબની ઘટે છે કેમકે, દેરાસરમાં પેસતાં પ્રથમથી જ મૂળનાયક પર સર્વ લેકની દષ્ટિ અને મનની એકાગ્રતા થાય છે. મૂળનાયકની પ્રથમ પૂજા કરવા સંબંધે પ્રશ્નોત્તર શકાકાર પ્રશ્ન કરતાં પૂછે કે, જે મૂળનાયકની પૂજા પ્રથમ કરવી અને બીજા પરિવારની પૂજા પછી કરવી એમ છે તે, બધા તીર્થકર તે સરખા જ છે, ત્યારે પ્રતિમામાં સ્વામી-સેવકભાવ કેમ હોવું જોઈએ? જેમકે, એક બિંબની Page #176 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ.] તેમ તેમ અજ્ઞાની પડે, [૧૩૭ આદર, ભક્તિ, બહુમાનથી પૂજા કરવી અને બીજા બિંબની થોડી પૂજા કરવી. જો એમજ હોય તે આ મેટી આશાતના છે; એમ નિપુણ બુદ્ધિવાળાના મનમાં આવ્યા વિના રહે જ નહી. જો એમ કેાઈ સમજે તે તેને ગુરુ ઉત્તર આપે છે.— સર્વ જિનપ્રતિમાઓના પ્રાતિહાય વિગેરે પરિવાર સરખા જ છે. બુદ્ધિવંત પ્રાણીને સ્વામી-સેવકભાવની બુદ્ધિ થતી જ નથી નાયકભાવે તા સ તીર્થંકરા સમાન છતાં પણ સ્થાપના સમયે એવી કલ્પના કરી છે કે, આ તીર્થંકરને મૂળનાયક ગણવા, ત્યારે એજ વ્યવહારથી મૂળનાયક પ્રથમ પૂજાય છે, પરંતુ બીજા તીર્થંકરાની અવજ્ઞા કરવાની બુધિ બીલકુલ છે જ નહીં. એક તીર્થંકરની વંદના, પૂજા કરવાથી કે નૈવેદ્ય ચઢાવવાથી પણ ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્તતા પુરુષાની આશાતના કાંઈ જ્ઞાનીએ ઢીઠી નથી. જેમ માટીની પ્રતિમાની પૂજા ખરેખર અક્ષત, પુષ્પાદિથી જ કરવી ઉચિત સમજાય છે, પણ જળ, ચંદનાદિકથી કરવી ઉચિત સમજાતી નથી. અને સેના-રૂપાદિક ધાતુની કે રત્ન પાષાણની પ્રતિમાની પુજા જળ, ચંદન, પુષ્પાદિકથી કરવી સમુચિત સમજાય છે, તેવાજ પ્રકારે મૂળનાયકની પ્રતિમાની પૂજા પ્રથમ કરવી પણ સમુચિત સમજાય છે. જેમ ધવત પ્રાણીની પૂજા કરતાં ખીજા લેાકેાનું અપમાન કર્યું ગણાતું નથી તેમ જે ભગવંતનુ જે દિવસે કલ્યાણુ હોય તે દિવસે તે ભગવ ́તની વિશેષ પૂજા કરતાં કાંઈ બીજા ભગવ'તની પ્રતિમાઓનું અપમાન થતું નથી; કેમકે બીજાની આશાતના કરવાના પરિણામ નથી. ઉચિત પ્રવૃત્તિ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] નિજ કર્મને ઘાણે આતમ. (૩૪) [શ્રા. વિ. કરતાં બીજાનું અપમાન ગણાતું નથી તેમ મૂળનાયકની વિશેષ પૂજા કરતાં બીજા જિનબિંબની અવજ્ઞા થતી નથી. - ભગવંતના દેરાસર તથા બિંબની પૂજા જે કરે છે તે તેઓને માટે નથી પણ શુભ ભાવનના નિમિત્ત માટે જ કરે છે. જિન ભવનાદિ નિમિત્તથી આત્માનું ઉપાદાન યાદ આવે છે. વળી અધ જીવને બેધની પ્રાપ્તિ થાય છે. વળી કેટલાક પ્રાણી દેરાસરની સુંદર રચના દેખી બેધ પામે છે. કેટલાક જિનેશ્વર ભગવંતની પ્રશાંત મુદ્રા દેખી, કેટલાએક પૂજા-આંગીને મહિમા દેખીને અને સ્તવનાદિક સ્તવવાથી અને કેટલાએક ઉપદેશની પ્રેરણાથી પ્રતિબંધ પામે છે. સર્વ પ્રતિમાઓ એકસરખી પ્રશાંતમુદ્રાવાળી હતી નથી, પણ મૂળનાયકની પ્રતિમા તે વિશેષે કરી પ્રશાંત મુદ્રાવાળી જ હોય છે, તેથી ઝટ બોધ પામી શકાય છે. માટે પ્રથમ મૂળનાયકની જ પૂજા કરવી એજ યોગ્ય છે.” એટલા જ માટે ચિત્ય (દેરાસર) કે ઘરદેરાસરની પ્રતિમા. દેશકાળની અપેક્ષાએ જેમ બને તેમ યથાશક્તિયે અતિશય વિશિષ્ટ સુંદર આકારવાળી જ ભરાવવી. ઘર દેરાસરમાં તે પીત્તળ, તાંબા, રૂપા પ્રમુખનાં જિનઘર ( સિંહાસન) હમણાં પણ કરાવી શકાય છે, પણ તેમ ન બની શકે તે હાથીદાંતનાં કે આરસનાં ઘણું જ શેભાયમાન લાગે એવી કેરણ ચિત્રમણવાળા લાગે એવી કેરણી ચિત્રમણવાળાં કરાવવાં. તેમ ન બને તે પણ પીત્તળની જાળી પટાવાળી, હીંગળક પ્રમુખ વિચિત્ર રંગ-ચિત્રામણથી અત્યંત શુભાયમાન, કાષ્ઠનાં પણ કરાવવા તેમજ દેરાસરે તથા ઘરદેરાસરે Page #178 -------------------------------------------------------------------------- ________________ દિ ] પુદગલ ર્માદિક તણે, [૧૩૯ વારંવાર પ્રમાર્જના કરાવવી, ચુને ધોળાવ, રંગરોગાન કરાવવા, જિનેશ્વર ભગવંતના ચરિત્રો વિગેરેનાં વિચિત્ર ચિત્રામણ કરાવવાં. પૂજાનાં ઉપકરણે ઘણી ઘણી જાતિનાં સમારેલાં સ્વચ્છ રાખવાં. તેમજ પડદા, ચંદરવા, પુઠીયાં પ્રમુખ એવા બાંધવા કે જેથી વિશિષ્ટ શેભાની અધિકતા થાય. ઘરદેરાસર ઉપર પોતાનાં પહેરવાનાં છેતીયાં કે વાપરવાનાં વસ્ત્ર પ્રમુખ મૂકવાં નહીં. મોટા દેરાસરની પેઠે ઘર દેરાસરણ પણ ચોરાશી આશાતના ટાળવી જોઈએ. પીત્તળ, પાષાણની પ્રતિમાઓના અભિષેક કીધા પછી એક અંગવું છથી લુહ્યા પછી (નિર્જળ કીધા પછી) પણ બીજી વાર કોમલ સ્વચ્છ અંગેલું છણાથી સર્વ પ્રતિમાને લુંછવાં, એમ કરતાં સર્વ પ્રતિમાઓ ઉજજવળ રહે. જે જગ્યાએ જરા માત્ર પણ પાણું રહી જાય તે પ્રતિમાને શ્યામતા લાગે છે, માટે સર્વથા નિર્જળ કરીને પછી જ કેસર ઘણું અને ચંદન ડુ એવા ચંદનથી વારંવાર પૂજા કરતાં પણ પ્રતિમાની અધિક ઉજજવળતા થાય છે. વળી એમ ધારવું જ નહીં કે વીશિપટ્ટા અને પંચતીથી પ્રતિમાનાં સ્નાત્ર કરતાં સ્નાત્રજળને અરસપરસ સ્પર્શ થવાથી કાંઈ દોષ લાગે છે, કેમકે, જે એમ દોષ લાગતું હોય તે વીશ પટ્ટામાં કે પંચતીથમાં ઉપર-નીચેની પ્રતિમાઓને અભિષેક કરતાં એક બીજાના જળને જરૂર સ્પર્શ થાય જ છે. - રાયપાસેણુસૂત્રમાં સૂર્યદેવને અધિકાર છે, અને જીવાભિગમસૂત્ર તથા જંબૂઢીપપત્તિ સૂત્રમાં વિજયાપુરી Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦] કરતા વ્યવહારો કરતા ચૈતન કર્મના, [ા વિ. રાજધાની પાળીયાદેવના અને વિજયાદિક દેવતાના અધિકાર છે. (ત્યાં) નાના કળશ, મેરપીંછી, અ’ગલુ’છણા, ધૂપધાણા વિગેરે ઉપકરણ સર્વ જિનપ્રતિમા અને સર્વજિનની દાઢાએની પૂજા કરવા માટે એકેક જ કહ્યા છે. મેાક્ષ પામ્યા જે જિનવર, તેઆની દાઢા ઇંદ્ર લઈને દેવલાકમાં રહેલા સીકામાં ડાભડાએ અને વળી ત્રણ લેાકમાં જ્યાં જ્યાં જિનની દાઢા છે તે સ` ઉપરાઉપર મુકાય છે, એક બીજા માંહેમાંહે સ’લગ્ન છેતેઓને એક-બીજા ખેાને જળાદિકના સ્પર્શ, અગલુહાના સ્પર્શ એક-બીજાને થયા પછી થાય છે ( ઉપરની દાઢાને સ્પર્શેલું પાણી નીચલી દાઢાને લાગે છે) પૂર્ણાંધર પૂર્વાચાર્ય એ પૂર્વકાળમાં પ્રતિષ્ઠા કરેલી એવી પ્રતિમા કેટલાએક ગ્રામ, નગર, તીર્થાર્દિક ઉપર છે તેમાં કેટલીક વત્તા ( એકજ અરિહ'તની ) નામે, અને બીજી ક્ષેત્રા ( એક પાષાણુ કે ધાતુમહે પટ્ટક ઉપર ચાઇ.સ પ્રતિમા ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્રની પ્રતિમાએ કરી હાય તે નામે) વળી મહાખ્યા (ઉત્કૃષ્ટા કાળની અપેક્ષાએ એકસા સીત્તેર પ્રતિમાએ એક જ પટ્ટક ઉપર કરી હાય તે) નામે, એમ ત્રણ પ્રકારની પ્રતિમાએ શાસ્ત્રામાં પ્રસિધ્ધ જ છે. વળી પચતીથી પ્રતિમામાં ફૂલની વૃષ્ટિ કરનારા માળાધર દેવતાનાં રૂપ કરેલાં હોય છે, તે પ્રતિમાઓના અભિષેક કરતાં માળાધર દેવતાને સ્પર્શે લુ પાણી જિનબિંબ ઉપર પડે છે; વળી પુસ્તકમાં પાનાં ઉપરાઉપરી રહે છે, પરસ્પર સ’લગ્નન હોય છે, તેના પણ દોષ લાગવા જોઈએ, પણ તેમાં કઈ દોષ લાગતા નથી. તે માટે માળાધર દેવનુ Page #180 -------------------------------------------------------------------------- ________________ હિ, કૃ] નિશ્ચય સુવિચારો આતમ. (૩૫) [૧૪૧. સ્પશેલું પાણી જિન ઉપર પડે તે પણ દોષ નથી લાગતું, એમ વીસપટ્ટામાં પણ ઉપરના જિનબિંબને સ્પશેલું પાણી નીચેના જિનબિંબને સ્પર્શે છે, તેમાં કાંઈ પૂજા કરનારને કે પ્રતિમા ભરાવનારને નિર્માલ્યતા પ્રમુખને દેશ લાગતું નથી. એમ આચરણ અને યુક્તિઓ શાસ્ત્રોમાં દેખાય છે. બૃહત્ ભાષ્યમાં પણ કહેવું છે કે કેઈક ભક્તિવંત શ્રાવક જિનેશ્વર ભગવંતની ત્રાદ્ધિ દેખાડવા અને દેવતાઓના આવાગમનને પણ દેખાવ દેખાડવા માટે અષ્ટ મહાપ્રાતિહાર્યના ચિત્ર સહિત પ્રતિમા ભરાવે છે. વળી કેઈક દર્શન, જ્ઞાન, ચારિત્રના આરાધન નિમિત્તે એક પટ્ટકમાં ત્રણ પ્રતિમા ભરાવે છે. કેઈક પંચપરમેષ્ઠિના આરાધન નિમિત્તે એક પટ્ટક ઉપર પાંચ જિનની પ્રતિમા. ભરાવે છે. કેઈક વળી વીસ તીર્થંકરના કલ્યાણક તપના આરાધન નિમિત્તે એક પદક ઉપર ચોવીસે તીર્થકરની ચોવીસી ભરાવે છે. કેઈક વળી અત્યંત ભક્તિની તીવ્રતાથી. અઢીદ્વીપમાં ઉત્કૃષ્ટ કાળે વર્તતા એક સર તીર્થકરની પ્રતિમા એક જ પટ્ટક ઉપર ધનવંત હોય તે ભરાવે છે. તે માટે ત્રણ તીર્થ, પંચતીથી, વીસી ઘણા તીર્થકરોની. પ્રતિમા હોય તે ન્યાયયુક્ત છે. ઈતિ અંગપૂજા અધિકાર. અગ્રપૂજ અધિકાર-સોનારૂપાના અક્ષત કરાવીને તેથી, કે ઉજ્વળ શાલિ પ્રમુખના અખંડખાથી કે સફેદ. સરસવથી પ્રભુ આગળ અષ્ટમંગલિક કરવાં. જેમ શ્રેણિક રાજા. દરરોજ સેનાના યવથી શ્રીવીરપ્રભુના સન્મુખ જઈ સ્વસ્તિક કરતા હતા. અથવા રતનથી (જ્ઞાન દર્શન, ચારિત્ર) ના. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કર્તા શુદ્ધ સ્વભાવના નય શુદ્ધે કહીએ ! [શ્રા, વિ, આરાધન નિમિત્તે પ્રભુ આગળ ત્રણ ઢગલી કરીને ઉત્તમ પાટલા ઉપર ઉત્તમ અક્ષત ચઢાવવા. તેમજ વિવિધ પ્રકારનાં ભાત પ્રમુખ રાંધેલાં અશન, સાકરનુ પાણી, ગાળનુ પાણી વિગેરે પાન, પકવાન ફળાદિક ખામિ, તખેઠળ પાનના ખીડાં પ્રમુખ સ્વાદિમ, એમ ચાર પ્રકારના આડાર પવિત્ર હાય તે દરરાજ પ્રભુ આગળ ધરવા. તેમજ ગેાશીષ ચંદ્નનના રસ કરી પંચાંગુલીના મડળ તથા ફૂલના પગર ભરવા, આરતી ઉતારવી, મંગળ દીપક કરવા, એ સર્વે અત્રપૂજામાં ગણાય છે. ભાષ્યમાં કહેલ છે કેઃ-ગાયન કરવું, નાટક કરવું, વાંજિત્ર વગાડવાં, લુગુ ઉતારવું, પાણી ઉતારવું', આરતી ઉતારવી, દીવા કરવા એવી જે કરણીએ છે તે સ અગ્રપૂજામાં ગણાય છે. નૈવેદ્યપૂજા રાજનિજ ઘેરરાંધેલા અન્નથી પણ કરાય. નૈવેદ્યપૂજા દરરેાજ કરવી, કેમકે, એ સુખથી પણ થઈ શકે છે અને મહાફળદાયક છે. રાંધેલુ અન્ન આખા જગતનું જીવન હેાવાથી સર્વથી ઉત્કૃષ્ટ રત્ન ગણાય છે, એટલાજ માટે વનવાસથી આવીને શ્રી રામચ’દ્રજીએ પેાતાના મહાજનને અન્નનુ કુશળપશુ પૂછ્યું'. વળી કલહની નિવૃત્તિ અને પ્રીતિની પરસ્પર વૃદ્ધિ પણ રાંધેલા અન્નના ભાજનથી થાય છે. રાંધેલા અન્નના નૈવેદ્યથી દેવતા પણ પ્રાયઃ પ્રસન્ન થાય છે. સ`ભળાય છે કે આગીયા વતાળ દરરેાજના સા સુડા નૈવેદ્યના આપવાથી રાજા વિક્રમાદ્વિત્યને વશ થયા હતા. ભૂત-પ્રેતાદિક પર રાંધેલા ખીર, ખીચડા, વડા પ્રમુખનાં ભાજન કરવા માટેજ ઉત્તારામાં યાચના કરે છે. તેમજ Page #182 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] કર્તા પર પરિણામને, [૧૪૩ દિપાળાદિકને જે બળી દેવાય છે તે તથા તીર્થકરની દેશના થઈ રહ્યા પછી જે બળીદેવાય છે તે પણ અન્નથી જ થાય છે. ૬. ૧૭ નૈવેદ્યપૂજાના ફળ ઉપર ખેડુતનું દૃષ્ટાંત. એક સાધુના ઉપદેશથી એક નિર્ધન ખેડુતે એ નિયમ લીધે હતો કે, આ ખેતરની નજીક આવેલા દેરાસરમાં દરરોજ નૈવેદ્ય ચઢાવ્યા પછી જ ભેજન કરીશ. કેટલાક કાળ પિતાના દઢ નિયમથી વિત્યા પછી એક દિવસ નેવેદ્ય ચઢાવવાને મોડું થઈ ગયાથી અને ભજનને સમય થઈ વાથી તેને ઉતાવળથી નૈવેદ્ય ચઢાવવા આવતાં માર્ગમાં સિંહરૂપથી ત્રણ ભિક્ષુ દેખાડી અધિષ્ઠાયકે પરીક્ષા કરી, પણ તે ખેડુત પિતાના દઢ નિયમથી ચલે નહીં, તે દેખીને તે અધિષ્ઠાયક તેના પર તુષ્ટમાન થઈ બેલવા લાગ્યું કે, “જા, તને આજથી સાતમે દિવસે રાજ્યની પ્રાપ્તિ થશે.” સાતમે દિવસે તે ગામના રાજાની કન્યાને સ્વયંવર મંડપ હતું, તેથી તે ખેડુત ત્યાં ગયો. એટલે દૈવિક પ્રભાવથી સ્વયંવરાએ તેનેજ વર્યો, તેથી ઘણું રાજાએ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. છેવટે તેણે દૈવિક પ્રભાવથી સર્વને જીતી તે ગામના અપુત્રિયા રાજાનું રાજ્ય મેળવ્યું. લોકમાં પણ કહેવાય છેકે, ધૂપપૂજાથી પાપ બળી જાય છે, દીપપૂજાથી અમર થાય છે, નૈવેદ્યથી રાજ્ય પામે છે, અને પ્રદક્ષિણાથી સિદ્ધિ પમાય છે.” નિવેદ્ય, આરતી આદિ સર્વ કરવાનું આગમમાં જણાવેલ છે. આવશ્યક નિર્યક્તમાં કહ્યું છે કે “બલિ કરાય છે” ઈત્યાદિ નિશીથને વિષે પણ કહ્યું છે કે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪] બેઉ કિરિયા ગ્રહીએ આ (૩૬) [શ્રા. વિતે પછી પ્રભાવતીરાણીએ બલિ ધૂપદીપ પ્રમુખ સર્વ કરીને કહ્યું કે, “દેવાધિદેવ વર્ધમાન સ્વામીની પ્રતિમા હોય તે પ્રકટ થાઓ.” એમ કહી પેટી ઉપર કૂહાડે નાંખે તેથી પેટીના બે ભાગ થયા અને અંદર સર્વે અલંકારથી શોભિત ભગવંતની પ્રતિમા જોવામાં આવી. નિશીથપીઠમાં પણ કહ્યું છે કે–બલિ એટલે ઉપદ્રવ શમાવવાને અર્થે કુર (અન્ન) કરાય છે. નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે-સંપ્રતિ રાજા રથયાત્રા કરતાં પહેલાં વિવિધ પ્રકારનાં ફળ, સુખડી, શાલિ, દાલિ, કેરાં વસ્ત્ર પ્રમુખનું ભેટશું કરે છે. બ્રહત કલપને વિષે પણ કહ્યું છે કેઆ તીર્થકરે સાધુઓના સાધર્મિક નથી. સાધુ અર્થે કરેલે આહાર સાધુને જ્યારે કપે નહિ ત્યારે પ્રતિમા માટે કરેલ નવેધ તે સાધુને કપેજ કયાંથી? શ્રીપાદલિપ્તસૂરિએ પ્રતિષ્ઠા પ્રાલતમાંથી ઉદ્વરેલી પ્રતિષ્ઠાપદ્ધતિને વિષે કહ્યું છે કે – “આરતિ ઉતારી મંગલદીવો કરે પછી ચાર સ્ત્રીઓએ મળી નિમ્પંછણ નેવેદ્ય પ્રમુખ વિધિ માફક કરવું.” મહાનિશીથને વિષે ત્રીજા અધ્યયનમાં કહ્યું છે કે –“અરિહંત ભગવંતની ગંધ, માલ્ય, દીપ, પ્રમાર્જન, વિલેપન, વિવિધ પ્રકારનું નૈવેદ્ય વસ્ત્ર, ધૂપ પ્રમુખ ઉપચારથી આદરપૂર્વક પૂજા પ્રતિદિન કરવાથી તીર્થની ઉન્નતિ કરાયા છે.” દૈતિ અગ્રપૂજા. હવે ભાવપૂજા વિષે કહે છે-જેની અંદર જિનેશ્વર ભગવાનની પૂજા સંબંધી વ્યાપારને નિષધ આવે છે, એવી ત્રીજી નિતર કરી પુરૂષે ભગવાનની જમણી બાજુએ Page #184 -------------------------------------------------------------------------- ________________ દિ. કુ] ઢાળ-૪ શિષ્ય કહે જે પરભાવને, [૧૪૫ અને સ્ત્રીએ ડાબી બાજુએ આશાતના ટાળવાને અર્થે સગવડ હેય તે જઘન્યથી પણ નવ હાથ, ઘરદેરાસર હોય તે એક હાથ અથવા અર્થે હાથ અને ઉત્કૃષ્ટથી સાઠ હાથ અવગ્રહથી બહાર રહી ચત્યવંદન, તથા સારી સ્તુતિઓ ઈત્યાદિ ભણવાથી ભાવપૂજા થાય છે, કહ્યું છે કે “ચેત્યવંદન કરવાને ઉચિત એવા સ્થાનકે બેસી પિતાની શક્તિ માફક વિવિધ આશ્ચર્યકારી ગુણ વર્ણન રૂપ સ્તુતિ, સ્તંત્ર આદિ કહીને ચૈત્યવંદન કરે, તે ત્રીજી ભાવપૂજા કહેવાય છે.” નિશીથમાં-“ગંધારશ્રાવક સ્તુતિએ કરી ભગવાનની સ્તવના કરતે વતાયગિરિની ગુફામાં અહેરાત્ર રહ્યો.” તેમજ વસુદેવહિડિમાં પણ કહ્યું છે કે –“વસુદેવ રાજા સમ્યક્ત્વ પૂર્વક શ્રાવકના સામાયિક પ્રમુખ બારવ્રતને અંગીકાર કરી પચ્ચકખાણ લઈ અને કાર્યોત્સર્ગ, સ્તુતિ પૂર્વક દેવવંદના કરી વિચરે છે. એવી રીતે ઘણે ઠેકાણે “શ્રાવક પ્રમુખ મનુષ્યએ કાર્યોત્સર્ગ, સ્તુતિ વગેરે કરીને ચૈત્યવંદન કર્યું એમ કહ્યું છે.” ચિત્યવંદનના ત્રણ પ્રકાર–આ ચેત્યવંદન જઘન્યાદિ ભેદથી ત્રણ પ્રકારનું છે. ચવંદન ભાષ્યમાં કહ્યું છે કે –“નમસ્કાર એટલે હાથ જોડીને માથું નમાવવું વગેરે લક્ષણવાળે પ્રણામ માત્ર કરવાથી, અથવા “નમો નિપા એમ કહી નમસ્કાર કરવાથી, યા કાદિ રૂપ એક અથવા ઘણા શ્લોકરૂપી નમસ્કારથી પ્રણિપાત દંડક નામાં શકસ્તવ (નમુશુi) એક વાર કહેવાથી જઘન્ય હૈત્યવંદન થાય છે, ત્યસ્તવ દંડક એટલે “અરિહંત શ્રા. ૧૦ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪] અકર્તા કહ્યો પ્રાણી; A ચેઇયાણું” કહી અંતે એકજ સ્તુતિ (યુ) મધ્યમ ચૈત્યવંદન થાય. પાંચદ'ડક એટલે ૧ શક્રસ્તવ, ૨ ચત્યસ્તવ (અરિહંતચેયાણ'), ૩ નામસ્તવ (લેગસ), ૪ શ્રુતસ્તવ (પુ′ ખરવરદી), ૫ સિદ્ધસ્તવ (સિદ્ધાણુ યુદ્ધાણુ એ પાંચ દ'ડક કહી ચાર થાય (સિદ્ધાન્તની પરિભાષ પ્રમાણે ચાર થાય પરંતુ રુ ગણત્રી પ્રમાણે ૮ થાય વડે) તેમજ સ્તવન તથા જાવંતિ ચેઇઆઇ, જાવ તકેનિસાહુ અને જયવીયરાય (એ ૩ પ્રણિધાન સૂત્ર) વડે ઉત્કૃષ્ટ ચત્યવંદન બીજા આચાય એમ કહે છે કે, એક શક્રસ્તવથી જધન્ય, મે અથવા ત્રણ શસ્તવથી મધ્યમ અને ચાર અથવા પાંચ શક્રસ્તવથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય છે. સહાનિશીથસૂત્રમાં સાધુને પ્રતિદિન સાતવાર ચૈત્યવંદન કરવાના કહ્યાં છે, તથા શ્રાવકને પણ ઉત્કૃષ્ટથી સાત ચૈત્યવંદન કહ્યાં છે. ભાથમાં કહ્યું છે કે—રાત્રિ પ્રતિક્રમણમાં ૧, જિનમંદિરે ૨, ભાજન પહેલા ૩, દિવસ ચરમ (ભાજન પછીનું) ૪, દૈવસિક પ્રતિક્રમણમાં ૫, સૂતાં પહેલાં પારસી ૬, અને જાગ્યા પછી છ એમ સાધુને રાજ સાત વાર ચૈત્યવંદન હૈાય છે. એ પ્રતિક્રમણ કરનાર શ્રાવકને પ્રતિદિન સાત વાર ચત્યવંદન હાય છે, એ ઉત્કૃષ્ટ ભાંગેા જાણવો. પ્રતિક્રમણ ન કરનારને પાંચ વાર હાય છે એ મધ્યમ ભાંગા જાણુવેા. ત્રિકાલ પૂજામાં પ્રત્યેક પૂજાને અંતે એકેક મળીને ત્રણ વાર ચૈત્યવ ંદન કરે તે જધન્ય * ભાંગે જાણવા. સાત ચત્યવંદન આ રીતે જાણવાં મે પ્રતિક્રમણને અવસરે બે, સૂતા અને જાગતાં મળી છે, [શ્રા, વિ ભણે તે Page #186 -------------------------------------------------------------------------- ________________ દિ કૃ] દાન હરણાદિક કેમ ઘટે, [ ૭ ત્રિકાળ પૂજામાં પ્રત્યેક પૂજાને છેડે એકેક મળી ત્રણ એવી રીતે અહેરાત્રમાં સવ મળી સાત ચૈત્યવંદન શ્રાવક આશ્રય થયાં. એક વાર પ્રતિક્રમણ કરતા હોય તે છ થાય. સૂતી વખતે જે ન કરે તે પાંચ અને જાગતી વખતે ન કરે તે ચાર. જિનમંદિર ઘણું હોય તે પ્રતિદિન સાત કરતાં પણ વધારે ચૈિત્યવંદન થાય. શ્રાવકે ત્રણ ટંક પૂજા કરવાનું - કદાચિત ન બને તે ત્રણ ટંક અવશ્ય દેવવાંદવા. આગમમાં - કહ્યું છે કે–“હે દેવાનુપ્રિય ! આજથી માંડી જાવજજીવ સુધી ત્રણ કાળ વિક્ષેપ રહિત અને એકાગ્ર ચિત્તથી દેવ વાંદવા. હે દેવાનુપ્રિય ! અપવિત્ર, અશાશ્વત અને ક્ષણભંગુર એવા મનુષ્યપણુથી એજ સાર લેવા ગ્ય છે. પહેલા પહેરે જ્યાં સુધી દેવને તથા સાધુને વંદના ન કરાય, ત્યાં સુધી પાણી ન પીવું. મધ્યાન્હ સુધી દેવને તથા સાધુને વંદન કરાય ત્યાં સુધી ભેજન ન કરવું. તેમજ પાછલે પહેરે દેવને વંદના કર્યા વિના શયન ન કરવું.” બીજે પણ આમ કહ્યું છે ગીત નાટક ભાવ પૂજામાં પણ સમાય છે. ' ગીત નાટક પ્રમુખ અગ્ર પૂજામાં કહેલ છે, તે ભાવ પૂજામાં પણ આવે છે તે (ગત નાટક) મહા ફળનું કારણ હોવાથી મુખ્ય માગે તે ઉદયન રાજાની રાણી પ્રભાવતીની પેઠે પોતે જ કરવું. નિશીથ ચૂર્ણિમાં કહ્યું છે કે – પ્રભાવતી હાઈ કૌતુકમંગળ કરી, ઉજજવલ વસ્ત્ર પહેરી હંમેશાં આઠમ તથા ચૌદશે ભક્તિરાગથી પિતેજ ભગવાન પાસે નાટક કરે. રાજા રણની અનુવૃત્તિથી પોતે મૃદંગ વગાડે. ભગવાનની ત્રણ અવસ્થાનું ચિતવન કરવું. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪] કહે સદ્ગુરૂ વાણી, [શ્રા. વિ. પૂજા કરવાને અવસરે અરિહંતની છદ્મસ્થ, કેવળી અને સિદ્ધ એ ત્રણ અવસ્થાની ભાવના કરવી. ભાષ્યમાં કહ્યું છે કે— પ્રતિમાના પરિકર ઉપર રચેલા જે હાથમાં કળશ લઈ ભગવાનને ન્હેવરાવનારા દેવતા તથા તે પરિકરમાં રચેલા જે ફૂલની માળા ધારણ કરનાર દેવતા, તેને મનમાં ચિંતવી ભગવાનની છદ્મસ્થ અવસ્થા ભાવવી. છદ્મસ્થ અવસ્થા ત્રણ પ્રકારની છે. ૧. જન્માવસ્થા. ૨. રાજ્યાવસ્થા અને ૩. શ્રામણ્યાવસ્થા તેમાં, પરિકરમાં રચેલા ન્હેવરાવનારા દેવતા ઉપરથી ભગવાનની જન્માવસ્થા ભાવવી. પરિકરમાં રચેલા માળાધારક દેવતા ઉપરથી ભગવાનની રાજ્યાવસ્થા ભાવવી, તથા ભગવાનનું મસ્તક તથા સુખ લેાચ કરેલું જોવાથી ભગવાનની શ્રામણાવસ્થા ભાવવી. પરિકરની રચનામાં પત્રવેલની રચના આવે છે, તે જોઈને અચેાકવૃક્ષ, માળાધારી દેવતા જોઈને પુષ્પવૃષ્ટિ અને ખન્ને ખાજુએ વીણા તથા વાંસળી હાથમાં ધારણ કરનાર દેવતા જોઈને દિવ્યધ્વનિની કલ્પના કરવી. ખાકીના ચામર, આસન આદિ પ્રાતિહા તા પ્રકટ જણાય એવા છે. એવા આઠ પ્રાતિહાય ઉપરથી ભગવાનની ફેવળીઅવસ્થા ભાવવી, અને પદ્માસને બેઠેલા અથવા કાઉસ્સગ્ગકરી ઉભારહેલા ભગવાનનું યાન કરી સિદ્ધૃસ્થાવસ્થા ભાવવી પ્રતિ ભાવપૂજા, બે-ત્રણ-ચાર-૫ ચ-અષ્ટ અને સર્વ પ્રકારી પૂજા. બૃહદભાષ્યમાં કહ્યુ' છે કે પાંચપ્રકારી, અષ્ટપ્રકારી તથા વિશેષ ઋદ્ધિ હાય તા સવ પ્રકારી પણ પૂજા Page #188 -------------------------------------------------------------------------- ________________ [૪૯ શુદ્ધ નય અ મન ધારીએ. (૩૭) ભણાવવી. તેમાં ફૂલ, ચોખા, ગંધ, ધૂપ અને દીપ એ પાંચ વસ્તુથી પોંચ પ્રકારી પૂજા ભણાવવી. ફૂલ, ચેાખા, ગંધ, દીપ, ધૂપ, નવેદ્ય, ફળ અને જળ એ આઠ વસ્તુથી આઠ કમના ક્ષય કરનારી અષ્ટપ્રકારી પૂજા થાય છે, સ્નાત્ર, અર્ચન, વસ્ત્ર, આભૂષણ, ફળ, નવેદ્ય, દીપ, નાટક, ગીત, આરતી પ્રમુખ ઉપચારથી સ પ્રકારી પૂજા થાય છે.’ આ ઉપરાંત પૂજાના ત્રણ પ્રકાર જણાવ્યા છે, ફળ, ફૂલ આદિ પૂજાની સામગ્રી પાતે લાવે તે પ્રથમ પ્રકાર, બીજા પાસે પૂજાના ઉપકરણ તૈયાર કરાવવા તે બીજે પ્રકાર અને મનમાં સર્વ સામગ્રીની મંગાવવાની કલ્પના કરવી એ ત્રીજે પ્રકાર. એવી રીતે મન વચન કાયાના યાગથી તથા કરણ, કરાવવા, અનુમેાદનાથી પણ પૂજાના ત્રણ પ્રકાર ઘટે છે. તેમજ પુષ્પ, નવેદ્ય. સ્તુતિ અને પ્રતિપત્તિ (ભગવાનની આજ્ઞા પાળવી) એવી રીતે ચાર પ્રકારની પૂજા છે. તે પણ ચથાશક્તિ કરવી. લલિતવિસ્તરાદિક ગ્રંથોમાં તે પુષ્પ પૂજા, આમિષ-નૈવેદ્ય પૂજા, સ્નાત્રપૂજા અને પ્રતિપત્તિ પૂજા એ ચારે પૂજામાં ઉત્તરાત્તર એક કરતાં એક પૂજા શ્રેષ્ઠ છે, એમ કહ્યું છે. આમિષ શબ્દથી શ્રેષ્ઠ અશનાર્દિક ભાગ્ય વસ્તુ જ લેવી. (ગૌડકાષમાં કહ્યું છે કે— રત્નોને પહલે ન સ્ત્રી, સામિત્ર મોયવસ્તુની એને અથ લિગ નદ્ઘિ એવા આમિષ શબ્દના લાંચ, માંસ અને ભાગ્ય વસ્તુ એવા ત્રણ અથ થાય છે.) પ્રતિપત્તિ શબ્દને અથ તીર્થંકર ભગવાનની આજ્ઞા સર્વ પ્રકારે પાળવી’ એમ કરવા. આ રીતે આગામમાં પુજાના ચાર પ્રકાર જણાવ્યા દ. કૃ] Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦] ધ નવિ રિએ ન વા સુખ દિએ, [શ્રા. વિ. છે. તેમજ જિનેન્દ્ર ભગવાનની પૂજા દ્રવ્યથી અને ભાવથી એવી રીતે બે પ્રકારની છે તેમાં ફૂલ ચખા આદિ દ્રવ્યથી જે પૂજા કરાય તે દ્રવ્ય પૂજા. અને ભગવાનની આજ્ઞા પાળવી તે ભાવ પૂજા જાણવી. ફૂલ ચઢાવવાં, ચંદન ચઢાવવું વગેરે ઉપચારથી કરેલી સત્તર પ્રકારી પૂજા તથા સ્નાત્ર, વિલેપન આદિ ઉપચારથી કરેલી એકવીસ પ્રકારની પૂજા એ સર્વ પૂજાના પ્રકાર અંગપૂજા, અ પૂજા અને ભાવપૂજા એ સર્વ વ્યાપક ત્રણ પ્રકારમાં સમાઈ જાય છે. સત્તર પ્રકારી પૂજાના ભેદ આ રીતે કહ્યા છે – ૧ અંગપૂજા સ્નાત્ર અને ચંદન વિલેપન કરવું, ૨ વાસપૂજા બે ચક્ષુ ચઢાવવી, ૩ ફૂલ ચઢાવવા. ૩ ફૂલ ચઢાવવાં, ૪ ફૂલની માળા ચઢાવવી ૫ પચરંગી ફૂલ ચઢાવવા, ૬ ચૂર્ણ બરાસ ચઢાવવાં, ૭ મુકુટ પ્રમુખ આભરણ ચઢાવવાં, ૮ ફૂલઘર કરવું, ૮ ફૂલને પગર (રાશિ) કરે, ૧૦ આરતી તથા મંગળદી કરે, ૧૧ દવે કર, ૧૨ ધૂપ ઉખેવો, ૧૩ નવેધ ધરવું, ૧૪ સારાં ફળ ધરવાં, ૧૫ ગાયન કરવું, ૧૬ નાટક ક૨વું, ૧૭ વાજિંત્ર વગાડવાં. એવી રીતે પૂજાના સત્તર પ્રકાર કહ્યા છે. ઉમાસ્વાતિ વાચક પૂજા પ્રકરણમાં પૂજા સંબંધી કેટલીક ઉપચાની વસ્તુઓ તથા એકવીસ પ્રકારી પૂજા વિધિ નો પ્રમાણે જણાવેલ છે. પશ્ચિમ દિશાસન્મુખ મુખ કરીને દાતણ કરવું, પૂર્વ દિશાએ મુખ કરીને ન્હાવું, ઉત્તર દિશાએ મુખ કરીને ઉજવળ વસ્ત્ર પહેરવું, અને પૂર્વ અથવા ઉત્તર દિશાએ Page #190 -------------------------------------------------------------------------- ________________ પર જ તુને દેતે! 1 [૧૫૧ દ્વિ ] મુખ કરીને ભગવાનની પૂજા કરવી. ઘરમાં પેસતાં શય વર્જિત ડાખે ભાગે દોઢ હાથ ઉંચી ભૂમિ ઉપર ઘરદેરાસર કરવું. જો નીચી ભૂમિએ દેરાસર કરે તે તેને વશ એક સરખા નીચે ાય છે, અર્થાત્ ધીમે ધીમે નાશ પામે છે. પૂજા કરનાર માણસે પુર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ ઉભા રહી પૂજા કરવી. પણ દક્ષિણ દિશાએ તથા ચાર કાણુ દિશાએ મુખ કરીને ન કરવી. જો પશ્ચિમ દિશાએ મુખ કરીને ભગવાનની પૂજા કરે, તે તે માણસની ચાથી પેઢીએ તેને કુલક્ષય થાય. અને દક્ષિણ દિશાએ મુખ કરીને પુજા કરે તે માણસની આગળ સતતિ વૃદ્ધિ પામે નહિ, અગ્નિ કણુ તરફ મુખ કરીને પૂજા કરે તે તેની દિવસે દિવસે ધન હાનિ થાય, વાયવ્ય કોણ તરફ મુખ કરીને પૂજા કરે તે સંતિત ન થાય, નૈઋત્ય કોણ તરફ મુખ કરે તેા કુળ ક્ષય થાય, અને ઈશાન કેણુ તરફ મુખ કરે તે એક સ્થાને સુખ ઠરીને બેસી શકે નહિ. પ્રતિમાના બે પગ, બે ઢીચણુ, બે હાથ એ ખભા અને મસ્તક એ નવે અંગની અનુક્રમે પૂજા કરવી, ચ’જૈન વિના કોઈ પણ કાળે પૂજા ન કરવી. કપાળ, કઠ, હૃદય, ખભા અને નાભિ એટલે ઠેકાણે તિલક કરવાં. નવ તિલકથી (૧ એ અ‘ગુઠા, ર બે ઢીંચણ, ૩ એ હાથ, ૪ એ ખભા, બે મસ્તક, ૬ કપાળ, ૭ કઠ, ૮ હૃદયકમળ, ૯ નાભિ.) એમ નવ અંગે હમેશાં પૂજા કરવી. જાણ્ પુરુષાએ પ્રભાત કાળમાં પ્રથમ વાસપૂજા કરવી, મધ્યાહ્ન સમયે ફૂલથી પૂજા કરવી, અને સ ́યા સમયે ધૂપ દીપથી પૂર્જા કરવી. ધૂપધાણુ ભગવાનના ડાબે પડખે રાખવુ, અગ્રપૂજમાં ધરાય Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર) આપ સત્તા રહે એપમાં, શ્રિા. વિ. છે તે જલપાત્રાદિ સર્વે વસ્તુ ભગવાનની સન્મુખ મૂકવી. ભગવવાની જમણી બાજુએ દી મૂકે. ધ્યાન તથા ચંત્યવંદન ભગવાનની જમણી બાજુએ કરવું. “હાથથી ખસી પડેલું, વૃક્ષ ઉપરથી ભૂમિ ઉપર પડેલું, કઈ પણ રીતે પગે લાગેલું, માથે ઉચકી લાવેલું, ખરાબ વસ્ત્રમાં રાખેલું, નાભિથી નીચે પહેરેલા વસ્ત્ર પ્રમુખમાં રાખેલું, દુષ્ટ મનુષ્યોએ ફરસેલું, ઘણા લેકેએ ઉપાડી મુકી ખરાબ કરેલું અને કીડા કીડીઓએ કરડેલું એવું ફળ ફૂલ તથા પત્ર ભક્તિથી જિન ભગવાનની પ્રીતિને અર્થે ચઢાવવું નહિ, “એક ફૂલનાં બે ભાગ ન કરવા. કળી પણ તેડવી નહિં. ચંપા અને કમળ એના બે ભાગ કરે તે ઘણે દોષ લાગે.” “ગંધ, ધૂપ, દીપ, ચોખા, માળાઓ, બલિ (નેવેદ્ય), જળ અને શ્રેષ્ઠ ફળ એટલી વસ્તુથી શ્રી જિન ભગવાનની પૂજા કરવી.” શાંતિને અર્થે ધેલુફેલ લેવું, લાભને અર્થે પીળુ, શત્રુને જીતવાને અર્થે શ્યામ, મંગલિક અર્થે રાતું. અને સિદ્ધિને અર્થે પંચવર્ણનું ફૂલ લેવું, “પંચામૃતનું સ્નાત્ર આદિ કરવું, અને શાંતિને અર્થે ઘી ગોળ સહિત દી કરે. શાંતિ તથા પુષ્ટિને અર્થે અગ્નિમાં લવણ નાંખવું સારું છે. ખંડિત, સાંધેલું, ફાટેલું, તું, તથા બીહામણું એવું વસ્ત્ર પહેરીને દાન, પૂજા, તપસ્યા, હેમ, આવશ્યક પ્રમુખ અનુષ્ઠાન સર્વ નિષ્ફળ જાય છે.” પુરુષે પદ્માસને બેસી નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ રાખી, મૌન કરી, વસ્ત્રથી મુખ કેશ કરી ભગવંતની પૂજા કરવી. ૧ સ્નાત્ર, ૨ વિલેપન, ૩ આભૂષણ, ૪ ફૂલ, પ વાસ, ૬ ધૂપ, ૭ દીપ, ૮ ફળ, Page #192 -------------------------------------------------------------------------- ________________ દિ. ક. એમ હૃદયમાં ચેતે ને શુ. (૩૮) [૧૫૩ ૯ અક્ષત, ૧૦ પત્ર, ૧૧ સોપારી, ૧૨ નૈવેદ્ય, ૧૩ જળ, ૧૪ વસ્ત્ર, ૧૫ ચામર, ૧૬ છત્ર, ૧૭ વાજિંત્ર, ૧૮ ગીત, ૧૯ નાટક, ૨૦ સ્તુતિ, ૨૧ ભંડારની વૃદ્ધિ, આ એકવીસ ઉપચારથી એકવીસ પ્રકારની પૂજા થાય છે. “સર્વે દેવ ભગવાનની એકવીસ પ્રકારની પ્રસિદ્ધ પૂજા હમેશાં કરે છે, પરંતુ કલિકાળના દોષથી હાલ કેટલાક કુમતિ (સ્થા નિક્ષેપો નહિ માનનારા) જીવેએ ખંડિત કરી છે. આ પૂજામાં પિતાને જે જે વસ્તુ પ્રિય હોય, તે તે વસ્તુ ભગવાનને અર્પણ કરી પૂજામાં જોડવી.” વિવેક વિલાસમાં દેવમંદિરનું સ્થાન, પૂજા કરવાની રીતિ તથા ફૂલ પૂજાને અધિકાર ઈશાન કે દેવમંદિર કરવું.” એમ વિવેકવિલા સમાં કહ્યું છે. તેમજ “વિષમ આસને બેસી, પગ ઉપર ચઢાવી, ઉભા પગે બેસી, અથવા ડાબે પગ ઊંચે રાખી પૂજા કરવી નહિં, તથા ડાબે હાથે પણ પૂજા ન કરવી. સૂકા, ભૂમિ ઉપર પડેલા, સડેલી પાંખડીવાળા, નીચ લોકોએ અડેલા ખરાબ અને નહિ ખીલેલાં, કીડીથી ખવાયેલાં, વાળથી ભરાયેલાં, સડેલાં, વાસી, કરોળિયાનાં ઘરવાળાં, દુધી, સુગંધરહિત, ખાટાગધનાં, લઘુ-વડી નીતિ કરતા પાસે રાખેલા ખરાબ ભૂમિમાંઉગેલા એવા ફૂલ પૂજામાં લેવા નહિ.” વિસ્તૃત સ્નાત્ર પૂજા સવિસ્તાર પૂજા કરવાને અવસરે, પ્રતિદિવસ તથા પર્વ દિવસે ત્રણ, પાંચ અથવા સાત પુષ્પાંજલિ ચઢાવીને ભગવાનનું સ્નાત્ર કરવું. તેને વિધિ આ પ્રમાણે છેઃ–પ્રભાતે પ્રથમ મારા ખરાબ અસર, સડેલી પણ પૂજ. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] [શ્રા.વિ. જોગ વરો જે પુદ્ગલમા, નિર્માલ્ય ઉતારવુ, પખાલ કરવા, સક્ષેપથી પૂજા કરવી; આરતી અને મ'ગળદીવા તૈયાર કરવા. પૂજાના આર’ભસમયે પ્રથમ જિન આગળ કેસરજળથી ભરેલા કળશ મૂકવા. પછી ‘અલ'કારના સંબંધ વિના અને ક્રોધાદિક વિના પણ સારભૂત સૌમ્ય કાંતિથી રમણીય અને પોતાના સ્વભાવિક સુંદર રૂપથી ત્રણ જગતને જીતનારૂ જિનબિંબ રક્ષા કરી.’ ફૂલ તથા આભરણુથી રહિત, સ્વભાવસિદ્ધ રહેલી મનેાહર કાંતિથી શેાભતુ સ્નાત્રપીઠ ઉપર રહેલું જિનબિ બ તમને શિવ સુખ આપે. એમ કહી નિર્માલ્ય ઉતારવુ. પછી પૂર્વે તૈયાર કરેલા કળશ કરવો, અને અગલૂડણાં કરી સક્ષેપથી પૂજા કરવી. પછી ધાએલા અને સુબંધી ગ્રૂપ દીધેલા કળોમાં સ્નાત્ર ચામ્ય સુગધી જળ ભરવુ, અને તે સર્વે કળશ એક હારમાં સ્થાપના કરી તેમની ઉપર શુદ્ધ ઉજવળ વસ્ત્ર ઢાંકવુ. પછી સર્વ શ્રાવકો ધૃતાની ચંદન, ધૂપ આદિ સામગ્રીથી તિલક કરી, હાથે કંકણુ બાંધી, સ્નાત્ર કરનાર શ્રાવક શ્રેણીબદ્ધ ઉભા રહી કુસુમાંજલિકેસરવાસિત છૂટાં ફૂલ ભરેલી હાથમાં લઈ કુસુમાંજજિલના પાઠ બેલે દેવતાઓ કમળ, મેાગરાનાં પુષ્પ, માલતિ પ્રમુખ પાંચ વર્ણનાં બહુ જાતનાં ફૂલની કુસુમાંજલિ જિનભગવાના સ્નાત્રને વિષે આપે છે. એમ કહી ભગવાનના મસ્તકે ફૂલ ચઢાવવાં. સુગીથી ખેચાયેલા ભ્રમરોના મનેાહર ગુંજારવ રૂપ સંગીતથી યુક્ત એવી ભગવાના ચરણુ ઉપર મૂકેલી પુષ્પાંજલિ તમારૂ દુરિત હરણ કરો. ઈત્યાદિ પાઠ કહ્યા પછી દરેક શ્રાવક ભગવાનના ચરણુ Page #194 -------------------------------------------------------------------------- ________________ નિમ્ર જીવનાં તેહ ! [૧૫૫ ક્રિ કૃ.] ઉપર કુસુમાંજલિના પ્રક્ષેપ કરે, પ્રત્યેક પુષ્પાંજલિના પાઠ થએ છતે તિલક, ફૂલ, પુત્ર, ધૂપ આદિ પૂજાના વિસ્તાર જાણવા. પછી મ્હોટા અને ગંભીર સ્વરથી પ્રસ્તુત જે ભગવાન્ પધરાવ્યા હાય, તે ભગવાનના જન્માભિષેક કળશના પાઠ બેલવેા. પછી ઘી, શેલડીના રસ, દૂધ, દહી અને સુંગધી જળ એ પંચામૃતથી સ્નાત્ર કરવું. સ્નાત્ર કરતાં વચમાં પણ ધૂપ દેવેા, તથા સ્નાત્ર ચાલુ હાય ત્યારે પણ જિનમિ’બને માથે ફૂલ જરૂર રાખવું. વાદિવેતાલ શ્રીશાંતિસૂરિએ કહ્યું છે કે– સ્નાત્ર પુરૂ થાય ત્યાં સુધી ભગવાનનું મસ્તક ફૂલથી ઢાંકેલુ' રાખવું. સારાં સુગ'ધી ફૂલ તે ઉપર એવી રીતે રાખવાં કે, જેથી ઉપર પડતી જળધારા દેખાય નહીં. સ્નાત્ર ચાલતું હાય ત્યારે શક્તિ માફક એક સરખા ચામર, સગીત, વાજિંત્ર આદિ આડંબર કરવા. સ્નાત્ર કર્યાં પછી ફરી સ્નાત્ર કરવુ' હેય તેા નીચેના પાઠ ઉચ્ચારપૂર્વક જલધારા દેવી. “ધ્યાનરૂપ મ`ડલની ધારા સરખી ભગવાનના અભિષેકની જળધારા સ સારરૂપ મહેલની ભીતાને ફરી ફરીવાર તાડી નાખેા.” એમ કહી પછી અગલ્હણાં કરી વિલેપન આદિ પૂજા, પહેલા કરતાં વધુ સારી કરવી. સવ જાતનાં ધાન્યના પકવાન, શાક, ઘી, ગાળ આદિ વિગય તથા શ્રેષ્ઠ ફળ આદિ નૈવેદ્ય પ્રભુ આગળ ધરવું. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્નના ધણી એવા ત્રણલાકના સ્વામી પ્રભુ આગળ મ્હોટા ન્હાના ક્રમથી પ્રથમ શ્રાવકોએ ત્રણ પુજન કરી ચિત સ્નાત્રપૂજાર્દિક કરવું. પછી શ્રાવિકાએ પણ અનુક્રમથી કરવુ. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫]. તેહથી જીવ છે જુઓ, [શ્રા, વિ ભગવાનના જન્માભિષેકને અવસરે પણ પ્રથમ અય્યત ઈંદ્ર પિતાના દેવના પરિવાર સહિત સ્નાત્ર આદિ કરે છે, તે પછી અનુક્રમે બીજા ઈંદ્ર કરે છે. શેષની પેઠે સ્નાત્ર જળ માથે છાંટયું હોય તે તેમાં કેઈ દેષ લાગતું નથી. હેમચંદ્ર કૃત વીરચરિત્રમાં કહ્યું છે કે-“સુર, અસુર, મનુષ્ય અને નાગકુમાર એમણે તે સ્નાત્ર જળને વારંવાર વંદન કર્યું અને પિતાના સર્વ અંગે હર્ષયુક્ત છાંટયું.” શ્રીપદચરિત્ર ૧લ્માં ઉદ્દેશામાં-આષાડ સુદિ આઠમથી માંડી દશરથરાજાએ કરાવેલા અદાઈ મહોત્સવના ચત્ય સ્નાત્રેત્સવને અધિકાર કહ્યું છે કે-“દશરય રાજાએ તે શાંતિ કરનારૂં ન્હાવણ જળ પોતાની ભાર્યાએ તરફ મોકલ્યું, તરૂણ દાસીઓએ શીઘ જઈ બીજી રાણએને માથે તે હવણ જળ છાંટયું, પણ મોટી રાણીને પહોંચાડવાનું બ્લવણ જળ વૃદ્ધ કચુકીના હાથમાં આપ્યું, તેની વૃદ્ધાવસ્થા હોવાથી પહોચતાં તેને વાર લાગી, ત્યારે મોટી રાણી શકાતુર અને દિલગીર થઈ પછી ક્રોધ પામેલી રાણીને તે હવણ જળ આપ્યું ત્યારે તે રાણીનું ચિત્ત અને શરીર શીતળ થયાં અને તેના ઉપર પ્રસન્ન થઈ.” બહશાંતિસ્તવમાં પણ કહ્યું છે કે-“શાંતિપાનીય મસ્તકે દાતવ્ય. સ્નાત્રજળ મસ્તકે ચઢાવવું” સંભળાય છે કે– “શ્રીનેમિનાથ ભગવાનના વચનથી કૃષ્ણ નાગૅદ્રની આરાધના કરી પાતાળમાંથી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા શંખેશ્વર પુરે લાવી તેને હવણ જળથી પિતાનું સન્ય જરાસંઘની જરાથી પીડાતું હતું તે નિરોગી કર્યું. આગમમાં પણ કહ્યું છે કે-જિનેશ્વર ભગવાનની દેશનાને સ્થાનકે રાજા આદિ Page #196 -------------------------------------------------------------------------- ________________ દિ, કૃ] વલી જજ દેહ છે શુ. (૩૯) [૧૫૭ લકોએ ઉછાળે અન્નને બલિ પાછ ભૂમિએ પડતાં પૂર્વે જ દેવતાઓ તેનો અર્ધો ભોગ લે છે, પા ભાગ રાજા લે છે, અને બીજે પ ભાગ બીજા લેકે લે છે, તેને એક દાણે પણ માથામાં રાખ્યો હોય તે રેગ મટે છે અને છે મહિના સુધી બીજે રેગ થાય નહિ.” પછી સદ્ગુરૂએ પ્રતિષ્ઠિત કરેલે, મોટા મહોત્સવ પૂર્વક લાવે અને કુસુભાદિ શ્રેષ્ઠ વસ્ત્રોથી શોભતા એવા મહાદવજને દેરાસર ફરતી ત્રણ પ્રદક્ષિણા દેવરાવવી દિપાળાદિકને બલિદાન આપી ચતુર્વિધ સંઘ સહિત વાજતે ગાજતે ચઢાવ. અને યથાશક્તિ શ્રી સંઘને પહેરામણી વિગેરે સ્વામિવાત્સલ્ય તથા પ્રસાવનાદિક કરી પ્રભુ આગળ ફળ નૈવેદ્યાદિક મુકવાં. પુષ્પવૃષ્ટિ લવણ પ્રક્ષેપ અને આરતી મંગળદી કરવાની વિધિ ત્યારબાદ ભગવાનની આરતી ઉતારવા આરતી અને મંગળદી પ્રગટાવ. અને તેની પાસે પ્રગટ અગ્નિનું પાત્ર લવણ અને જળ નાંખવા માટે મુકવું. તીર્થકરના તીર્થ પ્રવર્તનના અવસરે શબ્દ કરતા ભ્રમરના સમુદાયથી યુક્ત એવી દેવતાની કરેલી પુષ્પવૃષ્ટિ તમને કલ્યાણકારી થાઓ. એમ કહી પ્રથમ પુષ્પવૃષ્ટિ કરવી. પછી–લવણ, જળ અને કુલ હાથમાં પ્રદક્ષિણા કરાવતાં એમ બેલવું. ભાંગે છે સંસારને પ્રસાર એવી પ્રદક્ષિણકરી પ્રભુના શરીરની અદ્ભુતલાવણ્ય દેખી લજવાયેલું લૂણ અગ્નિમાં પડે છે તે જુઓ. ઈત્યાદિ કહીને જિનેશ્વર ભગવંતને ત્રણવાર પુષ્પસહિત Page #197 -------------------------------------------------------------------------- ________________ [૫૮] ભક્ત પાનાદિ પુદ્ગલ પ્રતે, [ા. વિ લવણું જળ ઉત્તરવું. ત્યાર પછી આરતી અને ધૂપ ઉખેવવા, એ માજી અખંડ જળધારા કરવી અને પુષ્પ પગર કરવા. મરકતમણિના ઘડેલા વિશાળ થાળમાં માણિકયરત્નથી મડિત મંગળ દીવાને સ્નાન કરનારના હાથથી જેમ ભમાડાય છે તેમ ભવ્યજીવાના ભવની આરતી (ચિન્તા) દૂર થાઓ,' આ ખોલતાં ઉત્તમપાત્રમાં રાખેલી આરતી ત્રણવાર ઉતારવી. ત્રિષષ્ટિચરિત્ર ગ્રંથમાં કહ્યું છે કે—પછી ઇંદ્રે કૃતકૃત્ય પુરૂષની પેઠે કાંઈક પાછા ખસી ફરી આ ત્રિલોકી ભગવાનની આરતિ હાથમાં લીધી. મળતા દીવાઓની કાંતિથી શેાભતી આરતી હાથમાં હોવાથી દેદીપ્યમાન ઔષધિના સમુદાયથી ચળકતા શિખરે કરી જેમ મેરૂપ ત સુ'દર દેખાય છે, તેમ સુંદર દેખાયા. શ્રદ્ધાળુ દેવતાઓ ફૂલની વૃષ્ટિ કરતાં ઈંફે ત્રણવાર ભગવાન્ ઉપરથી આરતી ઉતારી. માંગળાવા પણ આરતીની પેઠે પુજાય છે. , સૌમ્ય દૃષ્ટિવંત એવા હે ભગવાન ! જેમ કૌશાંબીમાં રહેલા તમને સૂર્ય આવી પ્રદક્ષિણા કરી તેમ કલિકા સમાન દીપવાલા આ મગલદીવો તમને પ્રદક્ષિણા કરે છે. હે નાથ ! દેવીઆએ ભમાડેલા તમારા મગલદીવો મેરૂને પ્રદક્ષિણા કરતા સૂ` માફક દેખાય છે. મ`ગળદીવો આરતી માફક ઉતારી દૈદીપ્યમાન તેને જિનભગવાની આગળ મૂકવો, મ’ગળદીવો ઉતારતાં આરતી એલવાય તા દોષ નથી. મ'ગળદીવો તથા આરતી મુખ્ય માર્ગથી તા ઘી, ગાળ, કપૂર આદિ વસ્તુની કરાય છે. કારણ કે, તેમ કરવામાં વિશેષ ફળ જણાવેલ છે. લાકમાં પણ કહ્યું છે કે—ભક્તિમાન પુરૂષ દેવાધિદેવની Page #198 -------------------------------------------------------------------------- ________________ . કૃ.] & ન દિએ છતિ વિના પોતે; [૧૯ આગળ કપૂરના દીવો પ્રજ્વલિત કરીને અશ્ર્વમેઘનુ પુણ્ય પામે, તથા કુળના પણ ઉદ્ધાર કરે.' • અહિં “મુદ્દાif” ઇત્યાદિ ગાથાઓ હરીભદ્ર. સુરીજીની કરેલી હશે એવુ અનુમાન થાય છે. કારણુ કે, તેમના રચેલા સમરાદ્રિત્યચરિત્રના આર‘ભમાં જીવન માં वा ” એવો નમસ્કાર દેખાય છે. આ ગાથાઓ તપાગચ્છ આદિ ગચ્છામાં પ્રસિદ્ધ છે માટે અહિં બધી લખી નથી. સ્નાત્રમાંની ભિન્નસ્તંભન્ન ાિયથી વ્યામાહ ન કરવા સ્નાત્ર આદિ ધર્માનુષ્ઠાનમાં સામાચારીના ભેદથી ભિન્નભિન્ન વિધિ દેખાય છે, તા પણ તેથી ભવ્ય જીવે મનમાં તવિક ન કરવો. કેમકે, સર્વેને અરિહંતની ભક્તિ રૂપ ફળજ સાધવાનું છે. ગણધરોની સામાચારીમાં પણ ભેદ હોય છે, માટે જે જે આચરણાથી ધર્માદ્ધિકને વિરોધ ન આવે અને અરિહંતની ભક્તિની પુષ્ટિ થાય તે તે આચરણા કાઈ ને પણ ના ખુલ નથી એજ ન્યાય સર્વે ધર્માંકૃત્યામાં જાણવો. આ પૂજાના અધિકારમાં લવણુ આરતી આદિનુ ઉતારવુ. સ`પ્રદાયથી સવ ગચ્છમાં એક બીજાની દેખા દેખીથી કરાતુ' દેખાય છે. શ્રી જિનપ્રભસૂરિએ કરેલા પૂજાવિધિમાંતે એવી રીતે કહ્યુ` છે કે—પાદલિપ્તસૂરિ પ્રમુખ પૂર્વાચાર્યાએ લવણુાદિકનું ઉત્તારણ સાધારણથી કરવાની અનુજ્ઞા આપી છે, તે। હાલ તે એક બીજા પછી કરાવવાની પ્રવૃત્તિ છે. સ્નાત્ર કરતાં સર્વ પ્રકારની સવિસ્તારથી પૂજા કરનારા ચાસઠ ઈદ્ર તથા તેના સામાનિક દેવતા આદિનુ અનુકરણ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬] દાન હરણાદિ પરજંતુને, [શ્રા. વિ. અહિં મનુષ્ય કરે છે, એ ઈહલેકનું પણ ફળ જાણવું. આ પ્રમાણે સ્નાત્રવિધિ છે. કેવી પ્રતિમાની પૂજા કરવી? પ્રતિમાઓ ઘણા પ્રકારની છે. તેમની પૂજા કરવાની વિધિ સમ્યકત્વ પ્રકરણ ગ્રંથને વિષે આ રીતે કહી છે – કેટલાક આચાર્યો ગુરૂ એટલે મા, બાપ, દાદા આદિ લેઓએ કરાવેલી પ્રતિમાની બીજા કેટલાક આચાર્યો પોતે કરાવેલી પ્રતિષ્ઠાપૂર્વકની પ્રતિમાની તથા બીજા વળી વિધિથી કરાવેલી પ્રતિમાની પૂર્વોક્ત પૂજાવિધિ કરવી એમ કહે છે પણ વાસ્તવિક વસ્તુ તે એ છે કે, બાપ દાદાએ કરાવેલી જ પ્રતિમા પૂજવી એ આગ્રહ નિરૂપયેગી છે. “મમત્વ તથા કદાગ્રહ છોડી દઈને સર્વે પ્રતિમાઓ સમાન બુદ્ધિથી પૂજવી. કારણ કે સર્વ પ્રતિમાને વિષે તીર્થકરને આકાર જણાય છે તેથી “આ તીર્થકર છે.” એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જે એમ ન કરતા પિતાના કદાગ્રહથી અરિહંતની પ્રતિમાની પણ અવજ્ઞા કરે તે, દુરંત સંસારમાં રખડે છે. હવે અહિં કઈ શંકા કરે છે કે સર્વ પ્રતિમા પૂજવામાં તે અવિધિથી કરેલી પ્રતિમાનું પણ પૂજન કરવાનો પ્રસંગ આવે, અને તેથી અવિધિ કૃત પ્રતિમાને અનુમતિ આપવાથી ભગવાનની આજ્ઞા ભંગ કર્યાને દોષ આવી પડે, તેને જવાબ આપતાં કહે છે કે એ કુતર્ક ન કરે. કારણ કે આગમ વચન હોવાથી અનિધિકૃત પ્રતિમાના પૂજનમાં પણ દોષ લાગતું નથી. શ્રી કલ્પભાષ્યમાં છે છે કે–નિશ્રાકૃત એટલે ગચ્છ પ્રતિબદ્ધ અને અનિ Page #200 -------------------------------------------------------------------------- ________________ દિ. [૧૧ કૃ.] એમ નવિ ઘટે જોતે !! શુ. (૪૦) શ્રાકૃત એટલે ગચ્છ અપ્રતિબદ્ધ એવા ચતન્યને વિષે સ ઠેકાણે ત્રણ સ્તુતિ કહેવી, હવે સ ઠેકાણે ત્રણ સ્તુતિ કહેતાં વધુ વખત લાગે તે અથવા ચય ઘણાં હાય તા વેળા અને ચત્ય એ બ'નેના વિચાર કરી પ્રત્યેક ચત્યને વિષે એક સ્તુતિ પણ કહેવી. પણ જે દેરાસરે ગયા હોઈએ ત્યાં સ્તુતિ કર્યા વિના પાછા ન ફરવું, માટે વિધિથી કરી હોય કે ન હોય તે પણ પૂજવું તે જણાવ્યું. ચૈત્યમાં જો કાળિયાના જાળ આદિ થાય તે તે કાઢી નાંખવાના વિધિ કહે છે અને નાશ પામતા ચૈત્યની સાધુએ પણ ઉપેક્ષા ન કરવી જોઈએ. સાધુઓ મંદિરમાં કરાળિયાનાં જાળ વગેરે હાય તા મદિરની સ'ભાળ કરનાર બીજા ગૃહસ્થી લેાકેાને પ્રેરણા કરે. તે એવી રીતે કે તમે ચિતારાના પાટિયાની પેઠે મદિરને સ્વચ્છ રાખો. જેમ ચિતારાના ચિત્રનું પાટીયુ' ઉજજવલ હાય તેા તે સ લેાક તેને વખાણે છે, તેમ તમે જો મદિરાને વારવાર સમાન ( પૂજવુ' ) પ્રમુખ કરી ઉજ્જવલ રાખો તે ઘણા લે!કે તમારા સત્કાર કરશે. હવે તે સેવકે મંદિરના ઘર, ક્ષેત્ર ( ખેતર ) આદિની વૃત્તિ ભાગવનારા હાય તા, તેમને ઠપકા દેવા. તે આ રીતેઃ“ એક તા તમે મંદિરની વૃત્તિ ભેળવા છે, અને બીજું મદિરની સમાન આદિ સારવાર પણ કરતા નથી.” એમ કહ્યા પછી પણ તે લેાકા ને કરાળિયાનાં જાળાં આઢિ કાઢી નાંખવા ન ઇચ્છે, તા જેની અંદર જીવ દેખાતા ન હેાય તેવા તંતુાળાને સાધુ પાતે જ કાઢી નાખે. શ્રા, ૧૧ -- Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬] દાન હરણાદિક અવસરે, [ા. વિ. આવા સિધ્ધાંત વચનના પ્રમાણથી સાધુએ પણ વિનાશ પામતા ચૈત્યની સર્વથા ઉપેક્ષા ન કરવી એમ સિધ્ધ થયુ.. તા પછી શ્રાવકની શી વાત કરવી ? ( અર્થાત્ શ્રાવકોએ દેરાસરની પૂર્ણ સભાળ રાખવી જોઈએ કેમકે ઉપર અતાવ્યા મુજબ સાધુને શ્રાવકના અભાવે આટલું બધુ કરવાનું કહેવામાં આવ્યું છે તે તે કૃત્ય શ્રાવકનુ' હોવાથી શ્રાવકે હમેશાં સાવધપણે કવુ જોઈએ. ) ચત્યે જવુ. પૂજા કરવી, સ્નાત્ર કરવું આ ઉપર વિધિ કહ્યો, તે ઋષિપાત્ર શ્રાવકને આશ્રયી જાણવેા. કારણ કે, તેનાથી જ એ સર્વ અની શકવાનો સંભવ છે. ઋદ્ધિરહિત શ્રાવકે દ્રવ્યપૂજા કેમ કરવી ? ઋધિ રહિત શ્રાવક તેા પેાતાને ઘેર જ સામાયિક આદરીતે કોઈનું દેવું અથવા કોઈની સાથે વિવાદ આદિ ન હોય તે ઈર્માંસમિતિ આક્રિકને વિષે ઉપયેગ રાખી સાધુની પેઠે ત્રણ નિિિદ આદિ ભાવપૂજાને અનુસરતી વિધિથી મંદિરે જાય. ત્યાં જો કદાચિત્ કોઈ ગૃહસ્થનુ દેવપૂજાની સામગ્રીનું કાય હાય તે સામાયિક પારીને કુલ ગુંથવા વગેરે કા માં પ્રવર્તે. કારણ કે દ્રવ્ય પૂજાની પેાતાની પાસે સામગ્રી નથી અને તેટલે ખર્ચ પણ તે કરી શકે તેમ નથી તે પારકી સામગ્રીથી તેના લાભ લે તેમાં કાંઈ અનુચિત નથી. શકા: સામાયિક મૂકીને દ્રવ્યસ્તવ કરવા ઉચિત શી રીતે સમાધાનઃ— ઋષિ રહિત શ્રાવકથી સામાયિક કરવુ ઋધ્ધિ પેાતાના હાથમાં હાવાથી ગમે તે સમયે પણ ખની શકે Page #202 -------------------------------------------------------------------------- ________________ શુભ અશુભ સંક૯૫; " એમ છે; પણ મંદિરનું કાર્ય તે સમુદાયને આધીન હોવાથી કઈ કઈ સમયે જ તે કરવાને પ્રસંગ આવે છે, માટે પ્રસંગ આવે ત્યારે તે કરવાથી વિશેષ પુણ્યને લાભ થાય છે. આગમમાં કહ્યું છે કે–(દ્રવ્યસ્તવથી) ભવ્ય જીને ધિલાભ થાય છે, સમ્યગૂદષ્ટિ જીનું પ્રિય કર્યું એમ થાય છે, ભગવાનની આજ્ઞા પળાય છે, જિનેશ્વર ભગવાનની ભક્તિ થાય છે, અને શાસનની પ્રભાવના થાય છે. આ રીતે અનેક ગુણ દ્રવ્યસ્તવમાં રહ્યા છે. માટે સામાયિક પાળીને તે જ વ્યસ્તવ કરે. શ્રાદ્ધ દિનકૃત્યમાં કહ્યું છે કે નિર્ધન શ્રાવક ઘેર જ સામાયિક લઈને જે કેઈનું દેવું ન હોય, અને કેઈની સાથે વિવાદ ન હોય તે સાધુની પેઠે ઉપગથી જિનમંદિરે જાય. જે. જિનમંદિરે કાયાથી બની શકે એવું કોઈ કાર્ય હોય, તો સામાયિક પારીને દ્રવ્ય સ્વરૂપ કાર્યને કરે.” દ્રવ્યપૂજામાં ચૈત્યવંદન ભાષ્યના ૨૦૭૪ ભેદ - શ્રાદવિધિની મૂળ ગાથામાં “વિધિના” એવું પદ છે, તેથી ત્યવંદન ભાષ્યાદિ ગ્રંથમાં ચાવીસમૂળ દ્વારથી અને બેહજાર ચુમેર પ્રતિદ્વારથી કહેલ, દશત્રિક તથા પાંચ અભિગમ પ્રમુખ સર્વ વિધિ આ ઠેકાણે જાણ. તે આ રીતે –૧ ત્રણનિસિહી ૨ ત્રણ પ્રદક્ષિણ, ૩ ત્રણ પ્રણામ, ૪ ત્રિવિધ પૂજા, ૫ અરિહંતની ત્રણ અવસ્થાની ભાવના, ૬ ત્રણ દિશાએ જોવાથી વિરમવું, પગ નીચેની ભૂમિ ત્રણ વાર પૂજવી, ૮ ત્રણ વદિક ૯ ત્રણ મુદ્રા, અને ૧૦ ત્રિવિધ પ્રણિધાન એ દશત્રિક જાણવી. ઈત્યાદિ સર્વ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] દિએ હરે તુ નિજ રૂપને [શ્રા. વિ. બાબતે ધારીને વિધિપૂર્વક કરેલ દેવપૂજા, દેવવંદના પ્રમુખ ધર્માનુષ્ઠાન મહાફળદાયી થાય છે, અને વિધિપૂર્વક ન કરે તે અલ્પ ફળ થાય છે. તેમજ અતિચાર લાગે તે વખતે સારા ફળને બદલે ઉલટો અનર્થ ઉપજે છે, કહ્યું છે કે – જેમ ઔષધ અવિધિથી અપાય તે ઉલટી અનર્થ ઉપજે છે, તેમ ધર્માનુષ્ઠાનમાં અવિધિ થાય તે નરકાદિકને દુઃખ સમુદાયને નિપજાવે એ હાટો અનર્થ થાય છે, ચૈત્યવંદન આદિ ધર્માનુષ્ઠાનમાં અવિધિ થાય તે સિધ્ધાંતમાં તેનું પ્રાયશ્ચિત પણ કહ્યું છે. મહાનિશીથ સૂત્રના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે જે અવિધિથી ચિત્યવંદન કરે, તે તેને પ્રાયશ્ચિત લાગે, કારણ કે, અવિધિથી ચેત્યવંદન કરનાર પુરૂષ બીજા સાધર્મિઓને અશ્રધ્ધા ઉત્પન્ન કરે છે. દેવતા, વિદ્યા અને મંત્રની આરાધના પણ વિધિથી કરી હોય તે જ ફળસિદિધ થાય છે. નહિ તે તત્કાળ અનદિક થાય છે. ૧. દશત્રિક-નિસિડિ–દેરાસરના મૂળ બારણે પેસતાં પિતાના ઘર સંબંધી વ્યાપારને ત્યાગ કરવા રૂપ પ્રથમ, ગભારાની અંદર પેસતાં દેરાસરને પૂજવા સમારવાના કાર્યને તજવા રૂપ બીજી ચૈત્યવંદન કરવા સમયે દ્રવ્યપૂજાને ત્યાગ કરવા રૂપ ત્રીજી પ્રદક્ષિણ-જિનપ્રતિમાની જમણી બાજુથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના રૂપ ત્રણ પ્રદક્ષિણા દેવી. પ્રણામ-જિનપ્રતિમાને દેખી બે હાથ જોડી કપાળે લગાડીને પ્રણામ કરીએ તે પહેલો અંજલિબધ પ્રણામ. કેડ ઉપરને ભાગ લગારેક નમાવીને Page #204 -------------------------------------------------------------------------- ________________ દિ ક] મુખે અન્યથા જપે છે શુ, (૪૧) [૧૬૫ પ્રણામ કરીએ તે બીજો અર્ધાવત પ્રણામ, બે ઢીંચણ બે હાથ, અને મસ્તક એ પંચાંગ નમાવી ખમાસણ દઈએ તે ત્રીજે પંચાગ પ્રણામ. પૂજા : ભગવાનને અંગે કેસર, ચંદન, પુષ્પ વગેરે ચડાવવાં તે પહેલી અંગ પૂજા, ધૂપ, દીપ, અને નૈવેદ્યાદિ ભગવાનની આગળ મૂકવા રૂપ બીજી અગ્રપૂજા. ભગવાનની આગળ સ્તુતિ, તેત્ર, ગીત, બાન, નાટક આદિ કરવા રૂપ ત્રીજી ભાવપૂજા અવસ્થા:પિંડસ્થ એટલે છદ્મસ્થાવસ્થા ૧. પદસ્થ એકલે કેવલી અવસ્થા ૨. રૂપસ્થ એટલે સિદ્ધાવસ્થા ૩. દિશા–જે દિશાએ જિનપ્રતિમાં હોય તે દિશા વિના બીજી ત્રણ દિશાએ ન જેવું. પંજવુ-ચૈત્યવંદન કરતાં પગ મૂકવાની ભૂમિ ત્રણવાર પૂજવી. મુદ્રા : બે હાથની દશે આંગળીઓ માંહે મોહે મેલવી કમળના ડોડાને આકારે હાથ જોડી પેટ ઉપર કેણી રાખવી તે પહેલી વેગમુદ્રા. બે પગનાં આંગળાની વચમાં આગળથી ચાર આગળ અને પાછળથી કાંઈક ઓછું અંતર રાખી કાઉસગ્ગ કરે તે બીજી જિનમુદ્રા. બે હાથ ભેગા કરી કપાળે લગાડવા તે ત્રીજી મુક્તાશુક્તિમુદ્રા. પ્રણિધાન : જાવંતિ ચેઈથાઈ એ ગાથાએ કરી ચત્ય વાંદવા રૂપ પ્રથમ પ્રણિધાન. જાવંત કેવિસાહ એ ગાથાએ કરી ગુરૂને વાંદવા રૂપ બીજું પ્રણિધાન. જયવીયરાય કહેવા રૂપ ત્રીજું પ્રણિધાન જાણવું અથવા મન, વચન અને કાયાનું એકાગ્રપણું કરવું તે રૂપ ત્રણ પ્રણિધાન જાણવાં. આ દશાવિક છે. ૨ પ્રભુ આગળ જવાને એટલે જ્હરાસરમાં પ્રવેશ કરવાને વિધિ તે અભિગમ ૫ પ્રકારને છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬]. અન્યથા વચન અભિમાનથી, [શ્રા, વિ, ૩ સ્ત્રીઓએ પ્રભુથી ડાબા પડખે રહેવું, અને પુરૂષોએ જમણા પડખે રહેવું ૨ દિશિ. ૪ પ્રભુથી દૂર રહેવું તે અવગ્રહ ૩ પ્રકારને છે. ૫ ઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ૩ ભેદે ચૈત્યવંદના થાય છે. તે વંદનાના ત્રણ ભેદ. ૬ પંચાંગી મુદ્રાએ નમસ્કાર કરે અથવા ખમાસમણ દેવું તે ૧ ભેદ. ૭ પ્રભુની ગુણપ્રશંસાવાળા ૧ થી ૧૦૮ કલેક બોલવા તે નમસ્કારને ૧ ભેદ. ૮ ચૈત્યવંદનનાં ૯ સૂત્રમાં (બીજીવાર બોલાતાં સૂત્ર બીજીવાર ન ગણીએ એવા) ૧૬૪૭ અક્ષર છે, તે ૧૬૪૭ વર્ણ ગણાય. ૯ ચત્યવંદનનાં ૯ સૂત્રમાં (એક સરખું પદ બીજીવાર બોલાતાં ન ગણીએ એવાં) ૧૮૧ પદ એટલે અર્થ સમાપ્તિ દર્શક વાક્ય છે. ૧૦ એક શ્વાસોચ્છવાસ જેટલા કાળમાં બોલવા ગ્ય શબ્દોનું વાક્ય અથવા ગાથાનું ૧ ચરણ સંપદા (અથવા મહાપદ વિરતિ અથવા વિસામાકહેવાય, તેવી સંપદાઓ ૯૭ છે. ૧૧ નમુથુણં–અરિહંતરથાણું–લેગસ્સ–પુખરવરદી અને સિદ્ધાણં બુદ્વાણું એ પાંચ દંડકસૂત્ર કહેવાય છે. ૧૨ પાંચદંડકસૂત્રોમાં અધિકાર (એટલે મુખ્યવિષય)૧ર છે. ૧૩ અરિહંત-સિદ્ધ-મુનિ-સિદ્ધાન્ત એ ચાર વંદનીય છે. ૧૪ જે વંદનગ્ય નહિ પરંતુ માત્ર સ્મરણ કરવા ગ્ય તે ૧ શાસનદેવ છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ફ્રી કમ તું આધે; [૧૬૭ ૬. કૃ] ૧૫ નામ સ્થાપના દ્રવ્ય અને ભાવથી ૪ પ્રકારના અરિહંત, ૧૬ થાય એટલે સ્તુતિ તે એકજ થાયજોડામાં ૪ પ્રકા ની. ૧૭ ચવદન કરવાથી જે આ પ્રકારનાં ફળ મેળવવાની ઈચ્છા રાખવામાં આવે છે તે ૮ નિમિત્ત. ૧૮ તે ૮ પ્રકારનાં ફળ પ્રાપ્ત કરવામાં જે સાધન (કારણરૂપ) તે ૧૨ હેતુ. ૧૯ કાઉસ્સગ્ગ કરતી વખતે જે ૧૬ પ્રકારની છૂટ રાખવી જે કરવાથી કાઉસગ્ગના ભંગ ન ગણાય તે ૧૬ આગાર ૨૦ કાઉસ્સગ્ગમાં જે ૧૯ દનિવારવા યાગ્ય છે તે ૧૯ દોષ. ૨૧ કયાંસુધી કાઉસ્સગ્ગમાં રહેવું ? તેને કાળનિયમ તે ૧ ૨૨ પ્રભુની આગળ સ્તવન કેવા પ્રકારનું કહેવું? તે ૧ ભેદ. ૨૩ એક દિવસમાં ૭ વાર ચૈત્યવંદન કર્યે કચે વખતે કરવું ? તે દર્શાવવુ, તેના ૭ ભેદ. ૨૪ દેહાસરમાં ૧૦ પ્રકારની જઘન્ય આશાતના કે જે અવશ્ય ત્યાગ કરવા ચાગ્ય છે. (કુલ ૨૦૭૪ ભેદ) વિધિ અવધિ ઉપર ચિત્રકારનું દૃષ્ટાન્ત, ૬. ૧૮ અયેાધ્યા નગરીમાં સુરપ્રિય નામે યક્ષ છે. તે પ્રતિવષે યાત્રાને દિવસે જે યક્ષમૂર્તિ રંગવા આવ્યેા હાય તે રગનારને હશે અને રગવા ન આવ્યે હોય તેા નગરના લેાકેાને હશે. પછી ભયથી ચિત્રકારા નાસભાગ કરવા લાગ્યા. ત્યારે રાજાએ સર્વે ચિત્રકારાને એડીથી બાંધ્યા હાય એ રીતે નગરમાં રાખ્યા. પછી એક ઘડામાં સર્વેના નામેાની ચિઠ્ઠીએ નાંખી. જેના નામની ચિઠ્ઠી નીકળે તે, ચિત્રકાર તે યક્ષને રંગે. એક વખત કોઈ વૃદ્ધસ્રીના પુત્રનું નામ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮] જ્ઞાયક ભાવ જે એકલા નીકળ્યુ, ત્યારે તે ડેશી રાવા લાગી એટલામાં નગરીથી કેટલાક દિવસ ઉપર આવેલેા એક ચિત્રકારને પુત્ર હતા. તેણે નક્કી અવિધિથી યક્ષ ચિત્રાય છે.’' એમ ચિંતવી વૃદ્ધીને દૃઢતાથી કહ્યું કે, “હું યક્ષને રંગથી ચિત્રીશ” પછી તે ચિત્રકારના પુત્રે છઠ્ઠું કર્યાં. શરીર, વસ્ત્ર, જાત જાતના રંગ, પીછીએ પ્રમુખ સ વસ્તુ પવિત્ર જોઈને લીધી, મુખે આઠપડના સુખકાશ ખાંધ્યા અને બીજી પણ વિધિ સાચવી તે તે યક્ષને ચિતર્યાં, અને પગે લાગીને ચક્ષની ક્ષમા આપી તેથી સુરપ્રિય યક્ષને પ્રસન્ન થયેલે ોઈ ચિત્રકાર પુત્રે વરદાન માગ્યુ કે, “હે યક્ષ ! મારિને ઉપદ્રવ ન કરવા” અર્થાત્ હવે કોઈ ને મારવા નહિ યક્ષે તે વાત અંગીકાર કરી, વળી તેણે પ્રસન્નતાથી ચિત્રકાર પુત્રને કોઈ પણ વસ્તુના અવયવના અંશમાત્ર ોવાથી વસ્તુના સર્વાં આકાર ચિત્રાય એવું વરદાન આપ્યું. [ા. વિ કૌશાંબી એક વખત કેશાંખી નગરીને વિષે રાજસભામાં ગયેલા તે ચિત્રકાર પુત્રે ગાખમાંથી મૃગાવતી રાણીને અંગૂઠો જોઇ, તે ઉપરથી તે રાણીનુ' યથાસ્થિત રૂપ ચિતર્યું. રાન્તએ મૃગાવતીની સાથળ ઉપર તલ હતેા, તે પણ ચિત્રમાં જોઈ ચિત્રકાર પુત્રને મારી નાંખવાની આજ્ઞા કરી. બીજા સ સત્રકારોએ યક્ષનાં વરદાનની વાત રાજાને કહી. ત્યારે રાજાએ પરીક્ષા કરવા માટે એક દાસીના અંગૂઠો દેખાડી રૂપ ચિતરવા કહ્યું. તે ચિત્રકાર પુત્રે ખરાઅર ચિત્રેલુ' જોઈ રાજાએ તેના જમણા હાથ કાપી નાંખ્યા. ત્યારે ચિત્રકાર પુત્રે ફરીથી યક્ષની આરાધના કરી વરદાન Page #208 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] રહે તે સુખ સાધે છે શુ. (૪૨) [૧૬૯ મેળવી મૃગાવવાનું રૂપ ફરી વાર ડાબે હાથે ચીતર્યું, અને તે ચંડપ્રદ્યોત રાજાને દેખાડયું. પછી મૃગાવતીની માગણી કરવા માટે ચંડuતે કૌશાંબી નગરીએ દૂત મોકલ્યો. તેને ધિક્કાર કરેલ જેઈ ચંડપ્રદ્યોતે કૌશાંબી નગરીને લશ્કરથી ચારેબાજૂએ વીટી લીધું. છેવટે શતાનિક રાજા મરી ગયો, ત્યારે મૃગાવતીએ ચડપ્રદ્યોતને કહેવરાવ્યું કે, “ ઉજજયિનીથી ઇટો મંગાવીને કટ કરાવ, અને નગરમાં અન્ન તથા ઘાસ ઘણું ભરી રાખવાનું કર. પછી તારું ઇચ્છિત થશે તે પ્રમાણે ચંડપ્રદ્યોત કરે છે એટલામાં વીર ભગવાન સમવસર્યા. ભિલના પૂછવાથી ભગવાને કહે ? રાતે સંબંધ સાંભળી મૃગાવતી રાણી અને ચંડપ્રદ્યોતની અંગારવતી પ્રમુખ આઠ રાણીઓએ દીક્ષા લીધી. એ રીતે વિધિ અવિધિ ઉપર દષ્ટાંત કહ્યું છે. આ ઉપરથી “ અવિધિથી કરવા કરતાં ન કરવું તે સારૂં ?' એવા વિરૂદ, પક્ષની કપના ન કરવી. કહ્યું છે કે –“અવિધિએ કરવું, તે કરતાં ન કરવું એ સારૂં, એ વચન સિદ્ધાંત વિરુદ્ધ છે. એમ સિદ્ધાંતના જાણ આચાર્યો કહે છે. કારણ કે, ન કરે તે ઘણું પ્રાયશ્ચિત લાગે છે, અને અવિધિએ કરે તે ડું લાગે છે. માટે ધર્માનુષ્ઠાન હમેશાં કરવું જોઈએ અને તે કરતાં સર્વ શક્તિથી વિધિ સાચવવાની યતના રાખવી. એમ કરવું એજ શ્રદ્ધાવંત છનું લક્ષણ છે. કહ્યું છે કે –“શ્રદ્ધાવંત અને શક્તિમાન પુરૂષ વિધિથી જ સર્વ ધર્મક્રિયા કરે છે, અને કદાચિત દ્રવ્યાદિક દોષ લાગે તે પણ તે “ વિધિથીજ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦] શુભ અશુભ વસ્તુ સંકલ્પથી, [શ્રા. વિ. કરવું” એ વિધિને વિષેજ પક્ષપાત રાખે છે. જેમને વિધિપૂર્વક ધર્મક્રિયા કરવાને વેગ મળી આવે છે, તે પુરૂષ તથા વિધિપક્ષની આરાધના કરનારા, વિધિપક્ષને બહુમાન આપનારા, વિધિપક્ષને દેષ ન દેનારા પુરૂષને પણ ધન્ય છે. આસન્નસિદિધ છેનેજ વિધિથી ધર્માનુષ્ઠાન કરવાને સદાય પરિણામ થાય છે. તથા ભેજન, શયન, બેસવું, આવવું, જવું, બેલિવું ઈત્યાદિ ક્રિયા પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ. ભાવ વિગેરેને વિષે વિધિથી કરી હોય તે ફળવાળી થાય છે, નહીં તે અલ્પ ફળવાળી થાય છે.” ૬. ૯ અવિધિથી અ૫લાભ થાય છે તે ઉપર કથા કેઈ બે માણસોએ દ્રવ્યને અર્થે દેશાંતરે જઈ એક સિદ્ધ પુરૂષની ઘણી સેવા કરી. તેથી સિદ્ધ પુરૂષે પ્રસન્ન થઈ તેમને અદ્દભૂત પ્રભાવવાળા તુંબી ફળનાં બીજ આપ્યાં. તેને સવ આસ્રાય પણ કહ્યો. તે આ રીતે –“સો વાર ખેડેલા ખેતરમાં તડકો ન હોય અને ઉક્ત વાર નક્ષત્રને વેગ હેય, ત્યારે તે બીજ વાવવાં. વેલડી થાય ત્યારે કેટલાંક બીજ લઈને પત્ર, પુષ્પ, ફળ સહિત તે વેલડીને તે જ ખેતરમાં બાળવી. તેની રાખ એક ગદિયાણા ભાર લઈ ચોસઠ ગદિયાણા ભાર તાંબામાં નાંખી દેવી. તેથી સે ટચનું સુવર્ણ થાય.” એવી સિદ્ધ પુરૂષની શિખામણ લઈને તે બને જણા ઘેર આવ્યા. તેમાં એક જણાને બરાબર વિધિ પ્રમાણે ક્રિયા કરવાથી સો ટચનું સોનું થયું. બીજાએ વિધિમાં કાંઈક કસુર કરી તેથી રૂડું થયું માટે સર્વ કાર્યમાં વિધિ થાય તે સંપૂર્ણ ફળ મળે છે. અને અવિધિથી ક્રિયા Page #210 -------------------------------------------------------------------------- ________________ ધરે જે નવ માયા; [૧૭૧ કરી હોય તે અલ્પ ફળ મળે છે પૂજા આદિ પુણ્યક્રિયા કરી રહ્યા પછી અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહેવું. અંગપૂજાદિ ત્રણ તથા દ્રવ્યસ્તવનું ફળ “પહેલી અંગપૂજા વિઘની શાંતિ કરનારી છે, બીજી અગ્રપૂજા અસ્પૃદય કરનારી છે, અને ત્રીજી ભાવપૂજા નિર્વાણની સાધક છે. એવી રીતે ત્રણે પૂજાએ નામ પ્રમાણે ફળ આપનારી છે.” પૂર્વ કહેલી અંગપૂજા, અગ્રપૂજા, ચૈત્ય કરાવવાં, જિનબિંબની સ્થાપના કરાવવી, અને તીર્થયાત્રા કરવી ઈત્યાદિ સર્વ દ્રવ્યસ્તવ જાણવું. કહ્યું છે કે –“જિનમંદિરનું નિર્માપન જિનબિંબની પ્રતિષ્ઠા, યાત્રા, પૂજા આદિ ધર્માનુષ્ઠાન સૂત્રમાં કહેલી વિધિ માફક કરવું. અને આ યાત્રા આદિ સર્વ દ્રવ્યસ્તવ છે. કારણ કે, દ્રવ્યસ્તવ એ ભાવસ્તવનું કારણ છે.” “જે પૂજા દરજ પરિપૂર્ણ પણે કરી શકાય નહીં, તે છેવટે અક્ષતપૂજા અને દીપક પૂજા કરવી. જળનું એક બિંદુ મહાસમુદ્રમાં નાંખવાથી તે જેમ અક્ષય થાય છે, તેમ વીતરાગને વિષે પૂજા અર્પણ કરીએ તે અક્ષય થાય. કેઈ ભવ્ય જીવે આ જિન પૂજારૂપ બીજથી આ સંસારરૂપ અટવીમાં દુઃખ ન પામતાં અત્યંત ઉદાર ભેગ ભેળવીને મેક્ષ પામ્યા છે.” “પૂજાથી મનને શાંતિ થાય છે, મનની શાંતિથી શુભ. દયાન થાય છે, શુભ ધ્યાનથી મુક્તિ પામે છે અને મુક્તિ પામવાથી નિરાબાધ સુખ થાય છે.” - પુષ્પાદિકથી પૂજા કરવી, જિનાજ્ઞાનું પાલન, દેવદ્રવ્યનું રક્ષણ, ઉત્સવ કરવા અને તીર્થયાત્રા કરવી એમ પાંચ પ્રકારે તીર્થકરની ભક્તિ કહી છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨] તેટલે સહજ સુખ અનુભવે, [શ્રા. વિ. કસ્તવ આભાંગ-અનામથી એમ બે પ્રકારને છે. કહ્યું છે કે –“ભગવાનના ગુણને જાણ પુરૂષ વીતરાગ ઉપર ઘણે પૂજ્ય ભાવ રાખી વિધિથી તથા ઘણું આદરથી જિનરાજની ઉત્તમ પ્રકારે પૂજા કરે, તે આગ દ્રવ્યસ્તવ જાણવું. આ આગ દ્રવ્યપૂજાથી સકળ કર્મનું નિર્દેશન કરી શકે એ ચારિત્રને લાભ શીધ્ર ઉત્પન્ન થાય છે. માટે સમ્યગદષ્ટિ એ આ પૂજાને વિષે પ્રવૃત્ત થવું.” પૂજા વિધિ બરાબર ન હોય, જિનભગવાનના ગુણનું સારૂં જ્ઞાન ન હોય, પણ માત્ર શુભ પરિણામથી કરેલી જે પૂજા, તે અનાગ દ્રવ્યપૂજા કહેવાય છે. એ રીતે કરેલી અનાગ દ્રવ્યપૂજા પણ ગુણસ્થાનનું સ્થાનક હોવાથી ગુણકારી જ છે, કારણ કે, એથી અનુક્રમે શુભ, શુભતર પરિણામ થાય છે, અને સમ્યકત્વને લાભ થાય છે, ભાવિકાળે કલ્યાણ પામનારા ઘણા ધન્ય જીને “ગુણ નહી જાણ્યા છતાં પૂજાદિ વિષયમાં જેમ અરિહંતના બિંબને વિષે પોપટ યુગલને ઉત્પન્ન થઈ તેમ પ્રીતિ ઉત્પન્ન થાય છે.” ભારેકમી અને ભવાભિનંદી ને, આ પૂજાદિ વિષયમાં જેમ નિશ્ચયથી મરણ નજીક આવે, ત્યારે રેગી મનુષ્યને પથ્ય વસ્તુ ઉપર જેમ દ્વષ ઉત્પન્ન થાય છે, તેમ હૈષ ઉત્પન્ન થાય છે. માટે તત્વજ્ઞ પુરૂષ જિનબિંબને વિષે અથવા જિદ્ર પ્રણીત ધર્મને વિષે અશુભ પરિણામને અભ્યાસ થવાની બીકથી લેશ માત્ર પણ દ્વેષ ન થાય તેમ કાળજી રાખે છે. ૬. ર૮ પારકી જિનપૂજા ઉપર દ્વેષ કરવા સંબંધી કુતલારાણુની કથા Page #212 -------------------------------------------------------------------------- ________________ દિ. કઈ પ્રભુ આતમરાયા છે શુ. (૪૩) [૧૭૩ પૃથ્વીપુરમાં જિતશત્રુ રાજાને ઘણું ધર્મનિષ્ઠ એવી કુંતલા નામે પટરાણી હતી. તે બીજાને ધર્મને વિષે પ્રવર્તાવનારી હતી, માટે તેના વચનથી તેની સર્વ શો ધર્મનિષ્ઠ થઈ, અને કુંતલા રાણીને ઘણું માનવા લાગી. એક વખત સર્વ રાણીઓએ નવાં જિનમંદિર તૈયાર કરાવ્યાં. આથી કુંતલા રાણીના મનમાં ઘણી અદેખાઈ આવી, તે પિતાના મંદિરમાં જ સારી પૂજા, ગીત, નાટક વગેરે કરાવે, અને બીજી રાણીઓની પૂજા આદિને દ્વેષ કરવા લાગી ખરેખર ખેદની વાત એ છે કે, મત્સર કેવો દસ્તર છે ! કહ્યું છે કે- “મત્સર રૂપ સાગરમાં સમજુ પુરૂષ રૂપ વહાણ પણ ડુબી જાય છે. તે પછી પથ્થર સરખા બીજા જીવ ડૂબી જાય એમાં શી નવાઈ? વિદ્યા, વ્યાપાર, કળાકૌશલ્ય, વૃદ્ધિ, અદ્ધિ, ગુણ, જાતિ, ખ્યાતિ, ઉન્નતિ વગેરેમાં માણસ અદેખાઈ કરે તે વાત જૂદી, પણ ધર્મમાં જેઓ મત્સર કરે છે! તેઓને ધિક્કાર થાઓ ! શેક સરળ સ્વભાવની હોવાથી તેઓ હંમેશાં કુંતલા રાણીના પૂજા આદિ શુભકૃત્યને અનુમોદન આપતી હતી. અદેખાઈથી ભરેલી કુંતલા રાણી એકદા દુર્દવથી અસાધ્ય રેગે પીડાણી. રાજાએ આભરણ આદિ કિંમતી વસ્તુઓ તેની પાસે જે હતા તે સર્વ લઈ લીધી. પછી તે કુંતલા ઘણું અશાતા વેદનાથી મરણ પામી શકયની પૂજાને દ્વેષ કરવાથી મરીને કુતરી થઈ. તે પૂર્વભવના અભ્યાસથી પિતાના ચિત્યના બારણુમાં બેસતી હતી. એક વખત ત્યાં કેવળી પધાર્યા કેવળીને પુછ્યું કે કુંતલારાણી મારીને કયાં ઉત્પન્ન થયા. કેવલીએ સર્વ વાત કહી. તેથી રાણીઓના Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પર તણી આશ વિષ વેલડી, [કા. વિ. મનમાં ઘણે વૈરાગ્ય ઉત્પન્ન થયે તેઓ હંમેશાં તે તરીને ખાવા પીવા આપતી, અને સ્નેહથી કહેતી કે, “હા હા! ધર્મિષ્ઠ ! એવી તે કેમ ફેગટ આવે છેષ કર્યો છે, જેથી હારી આવી અવસ્થા થઈ. !” આ વચન સાંભળી તથા પિતાનું ચૈત્ય વગેરે જોઈ તેને (કુતરીને) જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી સંવેગ પામી તેણે સિદ્ધાદિકની સાક્ષીએ પોતે કરેલા છેષ વગેરે અશુભ કર્મ આચ્યાં , અને અનશન કરી મરણ પામી વૈમાનિક દેવતા થઈ. શ્રેષ અદેખાઈનાં આવાં કડવાં ફળ છે ઇતિ. દ્રવ્યસ્તવ. ભાવસ્તવ એટલે – જિનેશ્વરની આજ્ઞા પાળવી એ ભાવસ્તવ જાણ. તે જિનાજ્ઞા સ્વીકાર રૂપ, અને પરિવાર રૂ૫ એવી રીતે બે પ્રકારની છે. તેમાં શુભકર્મનું સેવન કરવું તે સ્વીકાર રૂપ આજ્ઞા જાણવી. અને નિષિદ્ધને ત્યાગ કરે તે પરિહારરૂપ આજ્ઞા જાણવી. સ્વીકાર રૂપ આજ્ઞા કરતાં પરિહાર રૂપ આજ્ઞા શ્રેષ્ઠ છે. કારણ કે, નિષિદ્ધ એવા પ્રાણાતિપાત પ્રમુખ સેવન કરનાર મનુષ્ય ગમે તેટલું શુભકર્મ કરે, તે પણ તેથી તેને વિશેષ ગુણ થતું નથી. જેમ રેગી માણસના રોગની ચિકિત્સા ઔષધને સ્વીકાર અને અપથ્યને પરિહાર એ બે પ્રકાથી કરાય છે. રોગીને ઘણું સારૂં ઔષધ આપવા છતાં પણ તે જે પચ્ય (ચરી) પાળે નહિ, તે તેને રેગ મટતે નથી વળી કહ્યું છે કે – રગ દવા વગર ફકત ચરીથીજ મટે છે, પણ ચરી ન પાળે તેિ સેંકડો દવાથી પણ રોગ મટે નહિ”. એ રીતે જિનભગવાનની ભકિત પણ નિષિદ્ધ આચરણ કરનારને વિશેષ Page #214 -------------------------------------------------------------------------- ________________ દિ. ફ] ફલે કર્મ બહુ ભાતિ; ૧૭પ ફળવાળી થાય નહિ. જેમ ચરી પાળનારને જ દવાથી આરામ થાય છે, તેમ સ્વીકાર રૂપ અને પરિવાર રૂપ એમ બે આજ્ઞાને રોગ થાય તેજ સંપૂર્ણ ફળસિદ્ધિ થાય છે. શ્રી હેમચંદ્રસૂરિએ વીતરાગ તેત્રમાં કહ્યું છે કે હે વીતરાગ ! તમારી પૂજા કરવા કરતાં તમારી આજ્ઞા પાળવી બહુ લાભકારી છે. કારણ કે, આજ્ઞાની આરાધના કરી હોય તે શિવસુખ અને વિરાધના કરી હોય તે ભવની વૃદ્ધિ થાય છે. હે વીતરાગ! તમારી આજ્ઞા-હમેશાં ત્યજવાયેગ્ય વસ્તુના ત્યાગરૂપ અને આદરવા યોગ્ય વસ્તુના આદરરૂપ હોય છે. અર્થાત્ આશ્રવ સર્વથા છાંડવા ગ્ય છે, અને સંવર સર્વથા આદરવા . પૂર્વાચાર્યોએ દ્રવ્યસ્તવનું અને ભાવસ્તવનું ફળ કહ્યું છે. તે આ રીતે છે – દ્રવ્યસ્તવની ઉત્કૃષ્ટપણે આરાધના કરી હોય તે બારમા દેવલેકે જાય છે, અને ભાવસ્તવની ઉત્કૃષ્ટપણે આરાધના કરી હોય તે અંતર્મુહુર્તમાં નિર્વાણ પામે છે. દ્રવ્યસ્તવ કરવામાં જે કે કાંઈક પટકાય જીની ઉપમદનાદિક વિરાધના થાય છે, તે પણ કુવાને દૃષ્ટાંતે ગૃહસ્થ જીવનવાળાને તે (દ્રવ્યસ્તવ) કરે ઉચિત છે. કારણ કે, તેથી કરનાર જેનાર અને સાંભળનાર એ ત્રણેને અગણિત પુણ્યાનુબંધિ પુણ્યને લાભ થાય છે.” ૬. ૨૧ નવા ગામમાં લેકે એ કુ ખેદવા માંડે,કુવો ખોદતાં તરસ-થાક, અંગ-વસ્ત્ર મલિન થવું વિ. થાય પણ કુવામાંથી પાણું નીકળ્યા પછી તેમને અને બીજા લોકોને તે કુવાનું પાણી સ્નાન, પાન, અંગશુચિ, તરસ, થાક વિ. દૂર કરી સર્વ પ્રકારે Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬] જ્ઞાન દહને કરી તે દેહ [શ્રા. વિ. બધાને સુખ આપનાર થયું, તેમ દ્રવ્યસ્તવની વાતમાં પણ જાણવું. આવશ્યકાનેર્યુકિતમાં કહ્યું છે કે – સર્વ વિરતિ ન પામેલા દેશવિરતિ જીવોને સંસારને પાતળે કરનારે એ દ્રવ્યસ્તવ કુવાને દષ્ટાંતે ઉચિત છે બીજે ઠેકાણે પણ કહ્યું છે કે–આરંભને વળગી શકાય જીની વિરાધનાથી વિરતિ ન પામેલા અને તેથી જ સંસાર અટવીમાં પડતા જેને દ્રવ્યસ્તવ એજ મોટું આલંબન છે.” જે શ્રાવક વાયુ સરખા ચંચળ, નિર્વાણને અંતરાય કરનાર, ઘણા નાયકના તાબામાં રહેલા, સ્વલ્પ અને અસાર એવા ધનથી સ્થિર ફળને આપનારી, નિર્વાણને સાધનારી, પિતાની સ્વાધીનતામાં રહેલી, ઘણું ફળ આપનારી અને સારભૂત એવી જિનેશ્વર ભગવાનની પૂજા કરીને નિર્મળ પુણ્ય ઉપજે છે, તેજ વણિક વાણિજ્ય કર્મમાં ઘણે નિપૂણ સમજે જિનદર્શન પૂજા કરવાથી થનાર ઉપવાસનું ફળ – શ્રદ્ધાવંત મનુષ્ય “જિનમંદિરે જઈશ” એમ ચિંતવતાં એક ઉપવાસનું, જવા માટે ઉઠતાં છનું, જવાનું નક્કી કરતાં અઠ્ઠમનું, માગે જતાં ચાર ઉપવાસનું, જિનમંદિરના બાહ્ય ભાગે જતાં પાંચ ઉપવાસનું, મંદિરની અંદર જતાં પંદર ઉપવાસનું અને જિન પ્રતિમાનું દર્શન કરતાં એક માસ ઉપવાસનું ફળ પામે છે. પઘચરિત્રમાં વળી આ પ્રમાણે કહ્યું છે કે –“શ્રદ્ધાવંત શ્રાવક “જિનમંદિરે જઈશ” એમ મનમાં ચિંતવતાં એક ઉપવાસનું, ઉઠતાં બેઉપવાસનું, માર્ગે જવા લાગતાં ત્રણ ઉપવાસનું, જતાં ચાર ઉપવાસનું, છેડે માર્ગ ઉલ્લંઘતાં પાંચ ઉપવાસનું, અધે માગે ૧૫ ઉપવાસનું Page #216 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] હેએ એક જે જાતિ કે શુ (૪૪) [૧૭૭ જિનપ્રતિમાનું દર્શન કરતાં એક મહિનાના ઉપવાસનું, જિનમંદિર પ્રવેશ કરતાં છ મહિનાના ઉપવાસનું મંદિરને બારણે જતાં એક વર્ષના ઉપવાસનું, પ્રદક્ષિણા દેતાં સે વરસના ઉપવાસનું, અને જિનપ્રતિમાની પૂજા કરતાં હજાર વર્ષના ઉપવાસનું ફળ પામે, અને જ્યારે જિનભગવાનની સ્તુતિ કરે ત્યારે અનંત પુણ્ય પામે.” “પ્રમાર્જન કરતાં સો ઉપવાસનું, વિલેપન કરતાં હજાર ઉપવાસનું, માળા પહેરાવતાં લાખ ઉપવાસનું, અને ગીત વાજિંત્ર આદિ ભાવ પૂજા કરતાં અનંત ઉપવાસનું ફળ પામે.” પ્રભુ પૂજા પ્રતિદિન ત્રણ ટંક કરવી. કહ્યું છે કે પ્રાતઃકાળે કરેલી વાસક્ષેપ જિનપૂજા રાત્રે કરેલા પાપને નાશ કરે છે, મધ્યાહ્ન સમયે કરેલી ચંદનાદિ પૂજા જન્મથી માંડીને કરેલા પાપને ક્ષય કરે છે, અને સંધ્યા સમયે કરેલી ધૂપદીપાદિ પૂજા સાત જન્મમાં કરેલાં પાપ ટાળે છે. જળપાન, આહાર, ઔષધ, નિદ્રા, વિદ્યા, દાન, ખેતી એ સાત વસ્તુ અવસરે કરી હોય તે સારૂં ફળ આપે છે, તેમ જિનપૂજા પણ અવસરે કરી હોય તે તે પણ ઘણું સારૂં ફળ આપે છે.” ત્રિકાળ જિનપૂજન કરનાર ભવ્ય સમક્તિને શોભાવે છે અને છેવટે શ્રેણિક રાજાની પેઠે તીર્થકર નામગોત્ર કર્મ બાંધે છે. ગયા છે દોષ જેના એવા જિનેશ્વર ભગવંતની સદા ત્રિકાળ જે પૂજા કરે છે, તે પ્રાણી ત્રીજે ભવે અથવા સાતમે કે આઠમે ભવે સિદ્ધિપદને પામે છે. સર્વ આદરથી પૂજા કરવાને કદાપિ દેવેંદ્ર પ્રવતે તે પણ પૂજી ન શકે, કેમકે તીર્થકરના અનંત ગુણ છે. એક એક ગુણને જુદા જુદા ગણીને પૂજા કરે તે આયુષશા. ૧૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮] રાગ ઢાય રહિત એક જે, [શ્રા. વિ. સમાપ્તિ ત પણ પૂજાના કે ગુણના અંત આવે નહી', માટે સર્વ પ્રકારથી પૂજા કરવા કેાઈ સમર્થ નથી, પણ યથાશક્તિ સ જન પૂજા કરે એમ બની શકે છે. હે પ્રભુ ! તમે અદૃશ્ય છે એટલે આંખથી દેખાતા નથી, સર્વ પ્રકારે તમારી પૂજા કરવા ચાહિયે તા બની શકતી નથી, ત્યારે તે અત્યંત બહુમાનથી તમારા વચનનું પરિપાલન કરવું એજ શ્રેયસ્કર છે. જિનેશ્વર ભગવતની પૂજામાં યથાયેાગ્ય અહુમાન અને સમ્યક્ વિધિ એ બન્ને હોય તે જ તે પૂજા મહાલાભકારી થાય છે. તે ઉપર ચાભ'ગી બતાવે છે. ૧ સાચું રૂપ અને સાચી માહેારછાપ, ૨ સાચું રૂપુ' અને ખાટી મેહેરછાપ, ૩ સાચી માહેારછાપ, પણ ખાટુ' રૂપું, ૪ ખાટી મેાહારછાપ અને રૂપું પણ ખાટુ'. ૧ દેવપૂજામાં પણ સાચું બહુમાન અને સાચી વિધિ એ પહેલે ભાંગા, ૨ સાચું બહુમાન છે, પણ વિધિ સાચી નથી એ ખીજો ભાંગા, ૩ સાચી વિધિ છે, પણ સમ્યગ્ અહુમાન નથી, આદર નથી એ ત્રીજો ભાંગા, અને ૪ સાચી વિધિ પણ નથી અને સમ્યગ્ બહુમાન પણ નથી એ ચેાથા ભાંગેા. પ્રથમ અને દ્વિતીય યથાનુક્રમે લાભકારી અને ત્રીજો તથા ચેાથેાભાંગા ખીલકુલ સેવન કરવા લાયક નથી. એટલાજ માટે બૃહદ્ભાષ્યમાં કહેલ છે કે – વાંદણાના અધિકારમાં ( ભાવપૂજામાં ) રૂપા સમાન મનથી અહુમાન સમજવું અને નાહારછાપ સમાન સ` બહારની ક્રિયાઓ સમજવી. હુમાન અને ક્રિયા એ બન્નેના સંયોગ મળવાથી વંદના સત્ય જાણ; જેમ રૂપુ' અને મેર : Page #218 -------------------------------------------------------------------------- ________________ દયા શુદ્ધ તે પાલે; [૧૯ સત્ય હોય તે રૂપીએ બરાબર ચાલે છે, તેમ વંદના પણ બહુમાન અને ક્રિયા એ બને તેવાથી સત્ય સમજવી. બીજા ભાંગ સરખી વંદના પ્રમાદિની ક્રિયા તેમાં બહુમાન અત્યંત હોય પણ કિયા શુદ્ધ નથી, તે પણ માનવા યોગ્ય છે બહુમાન છે, ક્રિયા શુદ્ધ કરાવી શકે છે. એ બીજા ભાંગી સરખી સમજવી. કેઈક વસ્તુના લાભના નિમિત્તથી કિયા અખંડ કરે, પણ અંતરંગ પ્રેમ નથી તેથી ત્રીજા ભાંગાની વંદના કશા કામની નથી. કેમકે ભાવ વિનાની કેવળ ક્રિયા શા કામની છે? એ તે કેવળ લેકેને દેખાડવા રૂપ જ ગણાય છે, એ નામની જ ક્રિયા છે, તેથી આત્માને કાંઈ ફળીભૂત થતી નથી. જેથે ભાંગો પણ કશા કામ નથી, કેમકે અંતરંગ બહુમાન પણ નથી અને ક્રિયા પણ શુદ્ધ નથી. એ ચેથાભાંગાને તત્ત્વથી વિચારીએ તે વંદના જ ન ગણાય. દેશ-કાળને આશ્રયીને છેડે અથવા ઘણે વિધિ અને બહુમાન સંયુક્ત એ ભાવસ્તવ કરો.. | શ્રી જિનશાસનમાં પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગઅનુષ્ઠાન, એમ ચાર પ્રકારના અનુષ્ઠાન કહેલાં છે. ભદ્રપ્રકૃતિ સ્વભાવવાળા જીવને જે કંઈ કામ કરતાં પ્રીતિને સ્વાદ ઉત્પન્ન થાય છે, બાલાદિકને જેમ રત્ન ઉપર પ્રીતિ ઉપજે છે તેમ પ્રીતિઅનુષ્ઠાન સમજવું. શુધ વિવંત ભવ્ય જીવને જે ક્રિયા ઉપર અધિક બહુમાન થવાથી ભક્તિ સહિત પ્રીતિ ઉત્પન્ન થાય છે. તેને પૂર્વાચાર્યો ભક્તિઅનુષ્ઠાન કહે છે. આ બંનેમાં પરિપાલણા સુરખી છે, પણ જેમ સ્ત્રીમાં પ્રીતિરાગ અને માતામાં ભક્તિરાગ એમ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦] પ્રથમ અંગે એમ ભાખિયું, [શ્રા. વિ. બંનેમાં રાગ ભિન્ન-ભિન્ન જાતિને હોય છે, તેમ પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં પણ એટલું તફાવત છે, સૂત્રમાં કહેલીવિધિ પ્રમાણે જ જિનેશ્વર ભગવંતના ગુણ જાણે તથા વખાણે, ચૈત્યવંદન, દેવવંદન, પ્રમુખ સર્વ સૂત્રમાં કહેલી રીત મુજબ કરે, તેને વચનાનુષ્ઠાન કહેવાય; આ વચનાનુષ્ઠાન ચારિત્રવંતને નિયમથી હોય છે પણ પાર્થ સ્થાદિને નહીં. ફલની આશા ન રાખનારે ભવ્યજીવ શ્રતના આલંબન વગર કેવલ પૂર્વના અભ્યાસના રસથી જ જે અનુષ્ઠાન કરે તે નિપુણ પુરૂષોએ અસંગઅનુષ્ઠાન જાણવું તે જિનકલ્પી વગેરેને હોય છે. જેમ કુંભારના ચક્રનું ભ્રમણ પ્રથમ દંડથી થાય છે. તેમ વચનઅનુષ્ઠાન આગમથી પ્રવર્તે છે અને જેમ દંડ કાઢી લીધા પછી પણ પૂર્વ પ્રયોગથી ચક ભમ્યા કરે તેમ અભ્યાસના રસથી આગમની અપેક્ષા વગર અસંગઅનુષ્ઠાન થાય છે. એમ આ બે (વચન અને અસંગ) અનુષ્ઠાન આ દષ્ટાંતથી ભિન્ન ભિન્ન સમજી લેવાં. બાળકની પેઠે પ્રથમથી પ્રતિભાવ આવવાથી પ્રથમ પ્રીતિઅનુષ્ઠાન થાય છે, પછી ભકિતઅનુષ્ઠાન, પછી વચનાનુષ્ઠાન, ત્યારપછી અસંગાનુષ્ઠાન થાય. એમ એક એકથી અધિક ગુણની પ્રાપ્તિ થવાથી અનુષ્ઠાન પણ થાય છે. તેટલા માટે ચાર પ્રકારનું અનુષ્ઠાન પણ પ્રથમ રૂપીયાનું સરખું સમજવું. વિધિ અને બહુમાન એ બંનેના સંયે ગથી અનુષ્ઠાન પણ સમજવાં, જે માટે મુનિ મહારાજે એ અનુષ્ઠાન પરમ પદ પામવા કારણપણે બતાવેલ છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ દિ ] નિજ શક્તિ અજુઆલે છે શુ. (૪૫) [૧૮૧ બીજા ભાંગાના રૂપીયા સમાન અનુષ્ઠાન પણ સત્ય છે તેટલા માટે પૂર્વાચાર્યોએ તેને એકાંતે દુષ્ટ ગણાવ્યું નથી. જ્ઞાનવંત પુરૂષોની ક્રિયા છે કે અતિચારથી મલિન હોય તે પણ શુદધતાનું કારણ છે, કેમકે રત્ન ઉપર મેલ લાગેલે હાય, પણ જે અંદરથી શુધ છે, તે બહારને મેલ સુખે દૂર કરી શકાય છે. ત્રીજા ભાંગા સરખી ક્રિયા માયામૃષાદિક દોષથી બનેલી છે. જેમકે ભેળા લોકેને ઠગવા માટે કોઈ ધૂતે શાહુકારને વેશ લઈ વંચના જાળ માંડી હોય, તેની ક્રિયા બહારથી દેખાવમાં ઘણું જ આશ્ચર્યકારક હોય પણ મનમાં અધ્યવસાય અશુધ હોય તેથી કદાપિ ઈલેકમાં માન, યશ, કીર્તિ, ધન પ્રમુખને તેને (ધૂર્તને) લાભ થાય પણ તે પરલેકમાં દુર્ગતિને જ પામે છે માટે એ કિયા બહારના દેખાવરૂપ જ હોવાથી ગ્રહણ કરવા ગ્ય નથી. ચોથા ભાંગા જેવી કિયા પ્રાયે અજ્ઞાનપણથી અશ્રદ્ધાનપણથી કર્મના ભારેપણથી ભવાભિનંદી અને હોય છે. શુદ્ધ અને અશુદધ એ બંનેથી રહિત એવી કિયા ખરેખર આરાધના વિરાધના એ બંનેથી શુન્ય છે પણ ધર્મના અભ્યાસ કરવાના ગુણથી કઈક વખત શુભ નિમિત્તપણે થાય છે ૬. ૨રજેમ કેઈ શ્રાવકને પુત્ર ઘણી વાર જિનબિંબના દર્શન કરવાના ગુણથી જે કે તે ભવમાં કઈ સુકૃત્ય કર્યા નહતાં તે પણ મરણ પામીને મત્સ્યના ભવમાં સમતિ પામે. ઉપર બતાવેલી રીત પ્રમાણે એકાગ્ર ચિત્તથી બહુમાન પૂર્વક જે દેવ પૂજા થાય તે યક્ત ફળની પ્રાપ્તિ થાય છે માટે ઉપર જણાવેલા કારણમાં જરૂર ઉદ્યમ કરે આ નિયમ ઉપર ધર્મદત્ત નૃપની કથા બતાવે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨] [શ્રા. વિ. એકતા જ્ઞાન નિશ્ચય વ્યા, ૬ ૨૩ વિધિ અને બહુમાન ઉપર ધમ દત્તનૃપ થા રૂપાના જિનમદિર શાભતા એવા રાજપુર નગરમાં ચદ્રમાની પેઠે શીતકર અને કુવલયવિકાસી એવા રાજધર નામે રાજા હતા જેમની પાસે દેવાંગનાએએ પેાતાની રૂપસ’પદા જાણે થાપણુ મૂકી હેાયની ! એવી રીતે રાજાની પ્રીતિમતી પ્રમુખ પાંચસે રાણીએ હતી. એક પ્રીતિમતી રાણી વને બાકી સવે રાણીએ જગતને આનદકારી પુત્રના લાભથી ચિત્તમાં સ ંતોષ પામી. પુત્ર ન હોવાથી વધ્યા જેવી પ્રીતિમતી રાણી મનમાં ઘણેાજ ખેદ પામી. પંક્તિભેદ સહન કરવા કહ્યુ છે, તેમાંય પ્રમુખ માણસને જો પક્તિભેદ થાય તેા તેનાથી તે સહન કરાય એ ખૂબજ કઠણ છે. અથવા જે વસ્તુ દૈવાધીન છે, તે અંગે વિચાર કરવાથી શું લાભ થવાના ? છતાં તે વાતથી દુઃખ પામનારા મૂઢ હૃદયવાળા લાકોની મૂઢતાને ધિક્કાર થા. દેવતાઓને કરેલી વિવિધ પ્રકારની માનતા પણ જ્યારે નિષ્ફળ નીવડી, ત્યારે તે પ્રીતિમતીનુ દુઃખ ઘણું વૃદ્ધિ પામ્યું. ઉપાયા નિષ્ફળ જાય, ત્યારે આશા સફળ ન થાય. એકદા હુંસનુ' અચ્ચું' ઘરમાં બાળકની પેઠે રમતુ હતુ, તે તેણે હાથ ઉપર લીધું. તે પણ મનમાં ભય ન રાખતાં હુંસે મનુષ્યવાણીથી તે રાણીને કહ્યું કે —“હે ભદ્રે ! હું અહિ' યથેચ્છ છૂટથી રમતા હતા, તે મને તું નિપુણ છતાં કેમ રમાડવાના રસથી પકડે છે ? યથેચ્છ વિહાર કરનાર જીવાને બધનમાં રહેવુ. નિર'તર મરણુ સમાન છે. તુ' પેતે વયાપણુ` ભાગવવા છતાં પાછું એવું Page #222 -------------------------------------------------------------------------- ________________ સુગુરૂ તેહને ભાખે; [૧૮૩ 1. કૃ.] અશુભ કર્મો કેમ કરે છે? શુભ કમથી ધમ થાય છે. અને ધમાઁથી પેાતાનું વાંછિત સફળ થાય છે.” પછી પ્રીતિમતીએ મનમાં ચમત્કાર અને ડર પામી હસને કહ્યું કે, “હે ચતુરશિરામણે! તું મને એમ કહે છે? તને હું થાડી વારમાં મૂકી દઉં, પણ તે પહેલાં એક વાત તને પૂછું છું કે, અનેક દેવતાઓની પૂજા, વિવિધ પ્રકારનાં દાન આદિ ઘણાં શુભ કમ હું હુંમેશાં કરું છું, તે પણ શાપ પામેલી સ્ત્રીની પેઠે મને સ'સારમાં સુખકર પુત્ર કેમ નથી થતા? પુત્ર વિના હું દુઃખી છું, તે તુ શી રીતે જાણે છે? અને મનુષ્યની વાણી શી રીતે ખેલે છે ?”હંસ બોલ્યા “મ્હારી વાતચીત પૂછવાનું તને શું કારણ છે? હુ' તને લાભકારી વચન કહુ છું. ધન, પુત્ર, સુખ આદિ સર્વ વસ્તુની પ્રાપ્તિ પૂર્વભવે કરેલા કની આધીનતામાં છે. આ લાકમાં કરેલું શુભ કમ તા વચ્ચે આવતા અતરાયાને દૂર કરે છે. બુદ્ધિહીન મનુ જે તે દેવતાની પૂજા કરે છે, તે મિથ્યા છે અને તેથી મિત્વ લાગે છે. એક જિનપ્રણીતધર્મજ જીવાને આ—લાકમાં તથા પરલેાકમાં વાંછિત વસ્તુના દાતાર છે. જે જિનધથી વિઘ્નની શાંતિ વગેરે ન થાય, તા તે ખીજા ઉપાયથી કયાંથી થવાની? જે અંધકાર સૂર્યથી દૂર થઈ શકે નહી, તે કાંઈ ખીજા ગ્રહથી દૂર થાય ? માટે તું કુછ્યું સરખા મિથ્યાત્વને છોડી દે, અને રૂડા પથ્ય સમાન અદુદ્ધ મની આરાધના કર. તેથી આ લોકમાં તથા પરલેાકમાં પણ ત્હારા મનારથ ફળીભૂત થશે.” Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] જેહ અવિક૯પ ઉપયોગમાં; [શ્રા. વિ. હંસ આટલું કહી પારાની પેઠે ઝટ કયાંય ઊડી ગયે. પછી ચમત્કાર પામેલી પ્રીતિમતી રાણી પુત્રની આશા ઉત્પન્ન થવાથી હાસ્યમુખી થઈ. ચિત્તમાં કાંઈ પીડા થઈ હોય તે ધર્મ, ગુરુ આદિ વસ્તુ ઉપર બહુ સ્થિર આસ્થા રહે છે. જીવને એ સ્વભાવ હોવાથી પ્રીતિમતી રાણીએ સદ્ગુરુ પાસેથી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. સમ્યક્ત્વ ધારણ કરનારી અને ત્રિકાળ જિનપૂજા કરનારી પ્રીતિમતી રાણી અનુકમે સુલસા શ્રાવિકા જેવી થઈ. હંસની વાણીને એ કોઈ મેટો ચમત્કારી ગુણ જાણો. એક વખત રાજધર રાજાના ચિત્તમાં એવી ચિંતા ઉત્પન્ન થઈ કે – “હજી પટ્ટરાણને એક પુત્ર થયા નથી, અને બીજી રાણીઓને તે સેંકડો પુત્ર છે. એમાં રાજ્યને વેગે પુત્ર કોણ હશે ?” - રાજા એવી ચિંતામાં છે, એટલામાં રાત્રે સ્વપ્નમાં જાણે સાક્ષાતજ હેયની ! એવા કઈ દિવ્ય પુરૂષે આવી રાજાને કહ્યું. “હે રાજન પિતાના રાજ્યને વેગે પુત્રની તું ફોકટ ચિંતા ન કર. દુનિયામાં કલ્પવૃક્ષ સમાન ફળદાયક એવા એક જિનધર્મની જ વિધિપૂર્વક તું આરાધના કર, તેથી આ–લેક, પરલોકમાં હારી ઈષ્ટસિદ્ધિ થશે.” એવું સ્વપ્ન જેવાથી રાજધર રાજા પવિત્ર થઈ હર્ષથી જિનપૂજા આદિ કરવાથી જિનધર્મની આરાધના કરવા લાગે. એવું સ્વપ્ન જોયા પછી કોણ આળસમાં રહે? પછી કોઈ ઉત્તમ જીવ હંસ જેમ સરોવરમાં અવતરે છે, તેમ પ્રથમ અરિહતની પ્રતિમા સ્વપ્નમાં દેખાડી પ્રીતિમતીની કૂખમાં અવતર્યો. તેથી સર્વે લેક આનંદ, Page #224 -------------------------------------------------------------------------- ________________ નિજ પ્રાણને રાખે ! શુ. (૪૬) [૧૮૫ દિ કું.] પામ્યા. ગના પ્રભાવથી તે પ્રીતિમતી રાણીને મણુિ રત્નમય જિનમ'દિર અને જિનપ્રતિમા કરાવવી તથા તેની પૂજા કરવી ઇત્યાદિ દોષલા ઉત્પન્ન થયા. ફૂલ ફળને અનુસરતુ થાય તેમાં શી નવાઈ? દેવતાઓની કાર્ય સિદ્ધિ મનમાં ચિતવતાંજ થઈ જાય છે, રાજાએની કાર્યસિદ્ધિ મુખમાંથી વચન નિકળતાં થાય છે, ધનવંત લોકોની કાર્યસિદ્ધિ ધનથી તત્કાળ થાય છે, અને બાકી રહેલા મનુષ્યેાની કાર્ય સિદ્ધિ તે પાતે અંગ-મહેનત કરે ત્યારે થાય છે. પ્રીતિમતીના દોહલે દુઃખથી પૂર્ણ કરાય એવા હતા, તે પણ રાજાએ ઘણા હર્ષોંથી તેના સંપૂર્ણ દાહલેા તત્કાળ પૂર્ણ કર્યાં. જેમ મેરૂપર્યંત ઉપરની ભૂમિ પારિજાત-કલ્પવૃક્ષને પ્રસવે, તેમ પ્રીતિમતી રાણીએ આગળથીજ શત્રુને નાશ કરનારા પુત્ર પ્રસળ્યા. રાજધર રાજાને પુત્ર-જન્મ સાંભળી ઘણા જ હષ થયા, તેથી તેણે પૂર્વ કેઈ સમયે નહિ કરેલા એવા તે પુત્રના જન્માત્સવ વગેરે કાર્યાં તે સમયે કર્યાં, અને તે પુત્રનું શબ્દાર્થને અનુસરતું ધર્મ દત્ત એવું નામ રાખ્યું. એક દિવસે નવનવા ઉત્સવ કરીને આનંદથી તે પુત્રને જિનમંદિર લઈ જઈ અરિહંતની પ્રતિમાને નમસ્કાર કરાવી ભગવાન આગળ ભેટા માફક મૂકયા, ત્યારે ઘણી સંતુષ્ટ થયેલ પ્રીતિમતી રાણીએ પેાતાની સખીને કહ્યુ કે, “હું સખી! તે ચતુર હંસે ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કરે એવા ઘણાજ ઉપકાર મ્હારા ઉપર કર્યાં, તે હંસના વચન પ્રમાણે કરવાથી નિન પુરૂષ જેમ દેવચેાગથી પેાતાથી મેળવી ન Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જેહ રાખે પર પ્રાણને, [મા. વિ. શકાય એ નિધિ પામે, તેમ મ્હારાથી મેળવી ન શકાય એવું જિન ધર્મરૂપ એક રત્ન અને બીજું આ પુત્રરત્ન હું પામી. પ્રીતિમતી આમ બોલે છે, એટલામાં માંદા માણસની પેઠે તે બાળક એકાએક આવેલી મૂચ્છથી તત્કાળ બેભાન થઈ ગયું, અને તેની પાછળ તેની માતા પણ આકરા દુખથી મૂચ્છ ખાઈ બેભાન થઈ જમીન પર ઢળી પડી. તુરંત પરિવારના તથા આસપાસના લોકેએ દષ્ટિદોષ અથવા કેઈ દેવતાની પીડા વગેરે હશે.” એમ કલ્પના કરી કરી ઘણા ખેદથી ઊંચે સ્વરે પિકાર કર્યો કે “હાય હાય! માતા અને પુત્ર એ બન્નેને એકદમ આ શું થયું ?” ક્ષણમાત્રમાં રાજા, પ્રધાન પ્રમુખ લેકેએ ત્યાં આવી બને માતા-પુત્રને શીતળ ઉપચાર કર્યા, તેથી થેડી વારમાં જ બાળક અને તેની પાછળ તેની માતા પણ સચેતન થઈ. પૂર્વકર્મને વેગ ઘણે આશ્ચર્યકારી છે, તે જ સમયે, સર્વત્ર આ વાતની વધામણી ગઈ, રાજપુત્રને ઉત્સવ સહિત લઈ ગયા. તે દિવસે રાજપુત્રની તબિયત સારી રહી. તેણે વારંવાર દૂધપાન વગેરે કર્યું પણ બીજે દિવસે શરીરની પ્રકૃતિ સારી છતાં અરૂચિવાળા માણસની માફક તે બાળકે દુધ પીધું નહીં, અને ચઉવિહારપચ્ચફખાણ કરનારની પેઠે ઔષધ વગેરે પણ ન લીધું. તેથી તે બાળકના માતપિતાદિ દુઃખી થયા તેના પુણ્યથી ખેંચાયેલાજ હેયની! એવા એક મુનિરાજ મધ્યાહુ સમયે આકાશમાંથી ઉતર્યા. પ્રથમ પરમ પ્રીતિથી બાળકે અને તે પછી રાજા આદિ લોકેએ મુનિરાજને વંદના કરી. રાજાએ બાળકે દૂધ વગેરે ત્યાગ કરવાનું કારણ પૂછયું, Page #226 -------------------------------------------------------------------------- ________________ યા તાસ વ્યવહાર; [ico ક્ર, કૃ.] ત્યારે મુનિરાજે સ્પષ્ટ કહ્યુ કે “હે રાજન! આ બાળકને રાગાદિકની અથવા બીજી પણ કાંઈ પીડા નથી. એને તમે જિન-પ્રતિમાનાં દર્શન કરાવે એટલે એ હમણાં દૂધપાન વગેરે કરશે.' મુનિરાજના વચન પ્રમાણે તે બાળકને જિનમદિરે લઈ જઈ દન-નમસ્કાર આદિ કરાવ્યું ત્યારે પૂર્વની માફ્ક દૂધ પીવા લાગ્યા. અને તેથી સલેક આશ્ચય અને સાષ પામ્યા. ફરીથી રાજાએ મુનિરાજને પૂછ્યું' કે “આ શુ' ચમત્કાર !” મુનિરાજે કહ્યું. હે રાજન ! તને એ વાત એના પૂર્વભવથી માંડીને કહું છું તે સાંભળ. પૂર્વભવ-જેમાં નિદ્ય પુરુષ થાડા અને ઉત્તમ પુરુષ ધણા એવી પુરિકા નામે નગરીમાં દીન જીવ ઉપર દયા અને શત્રુ ઉપર ક્રૂરદૃષ્ટિ રાખનારા કૃપ નામે રાજા હતા. બુદ્ધિથી બૃહસ્પતિની ખરાખરી કરી શકે એવા તે રાજાને ચિત્રમતી નામે મત્રી હતા, અને દ્રવ્યથી કુબેરની ખરાખરી કરનારા વસુમિત્ર નામે શ્રેષ્ઠી તે મંત્રીના મિત્ર હતા. નામથી જ એક અક્ષર એછે, પણ ઋદ્ધિથી ખરાખરીના એવા એક સુમિત્ર નામે ધનાઢય વણિકપુત્ર વસુમિત્રના મિત્ર હતા કિપુત્ર પણ અનુક્રમે શ્રેષ્ઠીની ખરાખરીના અથવા તેનાથી અધિક ચઢતા પણ થાય છે. સારા કુળમાં જનમવાથી પુત્ર સરખા માન્ય એવા એક ધન્ય નામે સુમિત્રને સેવક હતા. તે ધન્ય એક દિવસે ન્હાવા માટે સાવરે ગયા. ત્યાં દિવ્ય કમળ સરખુ` ઘણુ' સુગધી હજાર પાંખડીવાળુ કમળ મળ્યુ. પછી તે ધન્ય સરૈાવરમાંથી. બહાર નીકળી ઘણા હર્ષ થી ચાલતા થયા. અનુક્રમે Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮] નિજદયા વિણ કહો પરયા, [શ્રા. વિ. મા જતાં ફૂલ ઉતારીને જતી માળીની ચાર કન્યા મળી કન્યાઓએ કમળના ગુણ જાણે ધન્યને કહ્યું કે, “હે ભદ્ર! આ ઉત્તમ વસ્તુ ઉત્તમ પુરુષને માટે છે, માટે એને ઉપયોગ જેવા તેવા પાત્રને વિષે કરીશ નહિ ધન્ય કહ્યું. આ કમળને ઉત્તમ પુરુષને વિષે જ મુકુટ સમાન ઉપયોગ કરીશ.” પછી ધજો વિચાર કર્યો કે, “સુમિત્ર જ સર્વે સજજનેમાં શ્રેષ્ઠ છે, અને તેથી જ તે હારે પૂજ્ય છે.” જેની આજીવિકા જે માણસથી ચાલતી હોય તેને તે માણસ કરતાં બીજો કેણુ વધુ સારે લાગે ? હવે, ભેળા સ્વભાવના ધન્ય એમ વિચારી, જેમ કેઈ દેવતાને ભેટશું આપવું હોય, તેમ સુમિત્રની પાસે જઈ વિનયથી નમસ્કાર કરી અને યથાર્થ વાત કહી પેલું કમળ ભેટ ધર્યું. ત્યારે સુમિત્રે કહ્યું કે મહારા શેઠ વસુમિત્ર સર્વે લેકમાં ઉત્તમ હોવાથી તેમને જ આ ઉત્તમ વસ્તુ વાપરવા ગ્ય છે તેમના મહારા ઉપર એટલા બધા ઉપકાર છે કે, હું અહોનિશ તેમનું ‘દાસપણું કરું તે પણ તેમનાં ત્રણમાંથી મુક્ત ન થાઉં.” સુમિત્રે એમ કહ્યાથી ધન્ય તે કમળ વસુમિત્રને ભેટ આપ્યું. ત્યારે વસુમિત્રે પણ કહ્યું કે આ લેકમાં હારાં સર્વ કાર્ય સફળ કરનારે એક ચિત્રમતિ મંત્રી જ સર્વમાં ઉત્તમ છે.” વસુમિત્રનાં એવાં વચનથી ધન્ય તે કમળ ચિત્રમતિ મંત્રીને નજરાણું તરીકે આપ્યું. ત્યારે ચિત્રમતિએ પણ કહ્યું કે–“હારા કરતાં શ્રેષ્ઠ કૃપરાજા છે, કારણ કે તે પૃથ્વીને અને પ્રજાને અધિપતિ હોવાથી તેની દષ્ટિને પ્રભાવ પણ દૈવની પેઠે ઘણે અદ્ભુત છે તેની ફરદષ્ટિ Page #228 -------------------------------------------------------------------------- ________________ ક્રિકૃ] હુંએ કવણ પ્રકારે ના જી. (૪૭) [૧૮૯ જેની ઉપર પડે તે ઘણા માતબર હાય તે પણ કંગાળ જેવા થઈ જાય, અને તેની કૃપાદૃષ્ટિ જેની ઉપર પડે તે કંગાળ હાય તે પણ માતબર થાય.” ચિત્રમતિનાં એવાં વચનથી ધન્યે તે કમળ કૃપરાજાને આપ્યુ. કૃપ રાજા પણ જિનેશ્વર ભગવાનની અને સદ્ગુરુની સેવા કરવામાં તત્પર હતા, તેથી તેણે કહ્યું કે, જેના ચરણકમળને વિષે મ્હારા જેવા રાજાએ ભ્રમરની પેઠે તલ્લીન રહે છે, તેજ સદ્ગુરુ સ'માં શ્રેષ્ઠ છે, તેમના યોગ સ્વાતિ નક્ષત્રના જળની પેઠે સ્વલ્પ મળે.” કૃપરાજા એમ કહે છે, એટલામાં સ` લોકેાને આશ્ચય પમાડનાર કોઇ ચારણ મુનિ દેવતાની પેઠે ત્યાં આકાશમાંથી ઉતર્યાં. આશ્ચર્યની વાત છે કે આશારૂપ વેલડી કેવી રીતે સફળ થાય છે! કૃપ રાજા આદિ લોકો મુનિરાજને બહુમાનપૂર્ણાંક આસન દઈ, વંદના કરી પાતપેાતાને ઉચિત સ્થાને બેઠા પછી ધન્ય વિનયથી તે કમળનુ મુનિરાજ આગળ ભેટછુ' મૂકયું. ત્યારે ચારણ મુનિએ કહ્યું કે “જો તારતમ્યતાથી કોઈપણ મનુષ્યમાં શ્રેષ્ઠપણું આવતુ. હાય ત તેના છેડા અરિહંતને વિષેજ આવવો યાગ્ય છે. કારણ કે, અરિહંત ત્રણે લોકમાં પૂજય છે. માટે ત્રણ જગતમાં ઉત્તમ એવા અરિહંતનેજ આ કમળ ધારણ કરવું ઉચિત છે. આ-લેકમાં પરલોકમાં વાંછિત વસ્તુ આપનારી તે અરિહંતની પૂજા એક નવી ઉત્પન્ન થએલી કામધેનુ સમાન છે.” ભદ્રક સ્વભાવના ધન્ય, ચારણ મુનિના વચનથી હ પામ્યા અને પવિત્ર થઈ જિનમદિરે જઈ તેણે તે કમળ ભાવથી ભગવ'તને મસ્તકે છત્રની માફક ચઢાવ્યું, તે ક્રમ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦] લોકવણ જેમ નગરમેદની, [શ્રા. વિ. ળથી ભગવાનનું મસ્તક જેમ મુકુટ પહેરવાથી શેભે તેમ શેભવા લાગ્યું. તેથી ધન્યના મનમાં ઘણુંજ આનંદ ઉત્પન્ન થયે. અને શુભ ભાવના ભાવવા લાગ્યું. એટલામાં તે માળીની ચારે કન્યાઓ ત્યાં કુલ વેચવા આવી. ત્યારે ધન્ય અરિહંતને મસ્તકે મૂકેલું તે કમળ તેમના જેવામાં આવ્યું. તે શુભ કર્મની અનુમોદના કરી તે ચારે કન્યાઓએ જાણે સંપત્તિનું બીજ હેયની? એવું એક એક ઉત્કૃષ્ટ કુલ ભગવાનની પ્રતિમા ઉપર સમકાળે ચઢાવ્યું. ઠીક જ છે. શુભ અથવા અશુભ કર્મ કરવું, ભણવું, ગણવું, દેવું, લેવું, કેઈને માન આપવું, શરીર સંબંધી અથવા ઘર સંબંધી કાંઈ કાર્ય કરવું, ઇત્યાદિ કૃત્યને વિષે ભવ્ય જીવની પ્રવૃત્તિ પ્રથમ ભગવાનનું દર્શન કરીને થાય છે. પછી પિતાને ધન્ય માનતે ધન્ય અને તે ચારે કન્યાઓ પોતપોતાને ઘેર ગયાં. તે દિવસથી ધન્ય ભગવાનને પ્રાયઃ દરરોજ વદના કરવા આવે, અને એવી ભાવના ભાવે કે “રાંક પશુની પેઠે અહોરાત્ર પરતંત્રતામાં રહેવાથી દરરોજ ભગવાનને વાદવાને નિયમ પણ લેવાતું નથી, એવા મને ધિક્કાર થાઓ.” કૃપ રાજા, ચિત્રમતિ મંત્રી, વસુમિત્ર શ્રેણી અને સુમિત્ર વણિકપુત્ર એ ચારે જણાએ ચારણ મુનિના ઉપદેશથી શ્રાવક ધર્મ આદર્યો, અને અનુક્રમે તેઓ સૌધર્મ દેવલેકે ગયા. ધન્ય પણ અરિહંત ઉપર ભક્તિ રાખવાથી સૌધર્મ દેવલેકે મહર્તિક દેવતા થયે અને તે ચારે માળીની કન્યાઓ તેની મિત્રદેવતા થઈ. કૃપ રાજાને જીવ દેવલોકથી સ્વીય Page #230 -------------------------------------------------------------------------- ________________ દિ, કુ] જેમ છત્રવિણ કાયા, [૧૯૧ જેમ સ્વર્ગમાં ઈંદ્ર છે, તેમ વૈતાઢય પર્વત ઉપર આવેલા ગગનવલ્લભ નગરમાં ચિત્રગતિ નામે વિદ્યાધરને રાજા થશે. મંત્રીને જીવ દેવકથી અવીને ચિત્રગતિ વિદ્યાધરને પુત્ર થયો. તેની ઉપર માતાપિતા ઘણી જ પ્રીતિ કરવા લાગ્યાં. બાપથી વધારે તેજસ્વી એવા તે પુત્રનું વિચિત્રગતિ નામ રાખ્યું. વિચિત્રગતિએ યૌવન અવસ્થામાં આવી એક વખતે રાજયના લેભથી પોતાના બાપને મારી નાખવા માટે દઢ અને ગુપ્ત વિચાર કર્યો, લેભાંધ થઈ પિતાનું અનિષ્ટ કરવા ધારનાર એવા પુત્રને ધિક્કાર થાઓ! સારા વગથી નેત્રદેવીએ તે સર્વ ગુપ્ત વિચાર ચિત્રગતિને કહ્યો. એકાએક ઘણે ભય આવવાથી ચિત્રગતિ તે જ સમયે ઉજજવલ વૈરાગ્ય પામે અને વિચાર કરવા લાગ્યો કે, હાય હાય! હવે હું શું કરું? કોને શરણે જાઉં? કોને શું કહું? પૂર્વભવે પુણ્ય ઉપાર્યું નહી, તેથી પિતાના પુત્રથી જ હારા ભાગ્યમાં પશુની માફક મરણ અને માઠી ગતિ પામવાનો પ્રસંગ આવ્યા, તે હજી પણ હું ચેતી જઉ” - એમ ચિંતવી મનના અધ્યવસાય નિર્મળ થવાથી તેણે તે જ વખતે પંચમુષ્ટિ :લેચ કર્યો, દેવતાઓએ આવી સાધુને વેષ આપે. ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા તે ચિત્રગતિએ પંચ મહાવ્રત આદર્યા. પછી પશ્ચાત્તાપ પામેલા વિચિત્રગતિએ ચિત્રગતિને ખમાવ્યા અને ફરીથી રાજ્ય ઉપર બેસવા ઘણું વિનંતિ કરી. ચિત્રગતિએ ચારિત્ર લેવાની વાત જેવી રીતે બની, તે સર્વ કહી પવનની પેઠે અપ્રતિબદ્ધ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨] ફેક તેમ જ્ઞાનવિણ પરદયા, ાિ . વિ. વિહાર કર્યો. સાધુના કલ્પને અનુસરી વિહાર કરતાં અને દુખથી આચરાય એવી તપસ્યા આચરતાં તે ચિત્રગતિ મુનિરાજને અવધિજ્ઞાન અને તેની પછવાડે તેની સ્પર્ધાથી જ કે શું! મન:પર્યવજ્ઞાન પણ ઉત્પન્ન થયું. (ચિત્રગતિ ચારણ મુનિ રાજા પ્રત્યે કહે છે કે તે હું જ્ઞાનથી લાભ થાય એમ જાણીને તમારે મોડુ દૂર કરવા માટે અહિ આવ્યું. હવે બાકીને સમગ્ર સંબંધ કહું છું. વસુમિત્રને જીવ દેવકથી ચ્યવીને તું પૃપ રાજા થ, અને સુમિત્રને જીવ ચવીને હારી પ્રીતિમતી નામે રાણી થઈ. એ રીતે તમારી બંનેની પ્રીતિ પૂર્વભવથી દઢ થયેલી છે. પિતાનું ઉત્કૃષ્ટ શ્રાવકપણું જણાવવા કઈ કઈ કોઈ વખત સુમિત્રે કપટ કર્યું, તેથી તે સ્ત્રીપણું પામે. ખેદની વાત છે કે, સમજુ મનુષ્ય પણ પિતાનું હિત અને અહિત જાણવામાં મુંઝાઈ જાય છે. મહારા પહેલાં “મહારા. હાના ભાઈને પુત્ર ન થાઓ.” એમ ચિંતવ્યું, તેથી આ ઘણા વખત પછી પુત્ર થયે. એક વાર કેઈનું ખોટું ધાર્યું હેય તે પણ તે પિતાને ઘણું જ આકરૂં ફળ આપે છે. ધન્યના જીવે દેવતાના ભવમાં એક દિવસે સુવિધિ જિનેશ્વરને પૂછયું કે, “હું અહિંથી અવીને ક્યાં ઉત્પન્ન થઈશ?” ત્યારે તે ભગવાને તમારા બન્નેના પુત્ર થવાની વાત ધન્યના જીવને કહી. પછી ધન્યના જીવે વિચાર કર્યો કે, “માતા પિતા ધર્મ પામ્યા ન હોય, તે પુત્રને ધર્મની સામગ્રી ક્યાંથી મળે? મૂળ કૂવામાં જે પાણી હોય, તે જ પાસેના હવાડામાં સહજથી મળી આવે.” એમ વિચારી Page #232 -------------------------------------------------------------------------- ________________ હિ. ક] જિસી નટ તણી માયા છે શું. (૪૮) [૧૯૩ પિતે ધિબીજને લાભ થવા માટે હંસનું રૂપ ધારણ કરી રાણુને પ્રસ્તાવને ઉચિત વચનથી અને તેને સ્વપ્ન દેખાડીને બંધ કર્યો. એ રીતે ભવ્ય જીવે દેવતાના ભવમાં છતાં પણ પરભવે બોધિલાભ થવાને અર્થે ઉધમ કરે છે. બીજા કેટલાએક લેક મનુષ્યભવમાં છતાં પણ પૂર્વે પામેલા ચિંતામણિરત્ન સમાન બધિરત્નને બેઈ બેસે છે. - તે ધન્યને જીવ સ્વર્ગથી ચ્યવીને તમારે પુત્ર થશે. એની માતાને સારાં સ્વપ્ન આવ્યાં અને સારા દેહલા ઉત્પન્ન થયા, તેનું કારણ એ જ છે કે, જેમ શરીર પછવાડે છાયા, પતિની પછવાડે પતિવ્રતા સ્ત્રી, ચંદ્રની પછવાડે ચંદ્રિકા, સૂર્યની પછવાડે તેને પ્રકાશ અને મેઘની પછવાડે વીજળી જાય છે, તેમ એની પછવાડે પૂર્વભવથી ભક્તિ આવેલી છે. તેથી દેહલા અને સ્વપ્નાં સારાં આવ્યા. ગઈ કાલે એને જિનમંદિરે લઈ ગયા, ત્યારે ફરીફરીને જિનપ્રતિમાને જેવાથી અને હંસના આગમનની વાત સાંભળવાથી એને મૂચ્છ આવી અને તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી પૂર્વભવનું સર્વકૃત્ય એની યાદમાં આવ્યું. ત્યારે એણે પિતાના મનથી જ એવો નિયમ લીધે કે, “જિનેશ્વર ભગવાનનું દર્શન અને વંદના કર્યા વિના મહારે યાજજીવ સુધી મુખમાં કાંઈ પણ નાંખવું ન કલ્પ. . નિયમ રહિત ધર્મ કરતાં નિયમ સહિત ધર્મનું અનંતગણું અધિક ફળ છે, કહ્યું છે કે–નિયમ સહિત અને નિયમ રહિત એવા બે પ્રકારને ધર્મ છે. તેમાં પહેલે ધર્મ થડે ઉપાર્યો હોય તે પણ નિચે બીજા કરતાં અનત ગણુ શ્રા. ૧૩ Page #233 -------------------------------------------------------------------------- ________________ સર્વ આચાય પ્રવચને ૧૯૪] ત્રિ. વિ. ફૂલ આપે છે, બીજો ધમ ઘણા ઉપાયાં હોય તે પણ અલ્પ પ્રમાણવાળું અનેઅનિશ્ચિત ફળ આપે છે. નક્કી કર્યાં વગર કોઈને ઘણા કાળ સુધી અને ઘણુ જ દ્રવ્ય પીયુ હાય તે તેથી કિ ચત્માત્ર પણ વ્યાજ ઉત્પન્ન ન થાય, અને નક્કી કર્યું" હાય તા ધીરેલા દ્રવ્યની પ્રતિનિ વૃદ્ધિ થતી જાય છે. એમ ધનાવિષયમાં પણ નિયમ કરવાથી વિશેષ કળવૃદ્ધિ જાણવી. તત્ત્વાના જાણુ પુરુષ હાય તાપણુ અવિરતિના ઉદય હાય તા શ્રેણિકરા જાની પેઠે તેનાથી નિયમ લેવાતા નથી. અને અવિરતિને ઉદય ન હેાય તે લેવાય છે, પણ કઠણ વખત આવતાં દઢતા રાખી નિયમના ભગ ન કરવો, એ વાત તા આસનસિદ્ધિ જીવથી બની શકે છે. એ ધર્માંદ્યત્ત પૂર્વ ભવથી આવેલી ધમ રુચિથી અને ભક્તિથી પેાતાની એક મહિનાની ઉમ્મરે ગઈ કાલે નિયમ ગ્રહણ કર્યાં. ગઈ કાલે જિનર્દેશન અને જિનવંદના કર્યાં હતાં, માટે એણે દૂધ વગેરે પીધુ, આજે ક્ષુધા-તૃષાથી પીડાયા, તેપણુ દનના વંદનાના યાગન મળવાથી એણે મન દૃઢ રાખી દૂધ ન પીધું, અમા। વચનથી એના અભિગ્રહ પૂર્ણ થયા, ત્યારે એણે દૂધપાન વગેરે કર્યુ. પૂર્વ ભવે જે શુભ અથવા અશુભ કર્મ કર્યું હોય અથવા જે કરવા ધાર્યું હોય તે સવાઁ પરભવે પૂ`ભવની પેઠે મળી આવે છે એ મહિમાવંત પુરુષને પૂર્વ ભવે કરેલી જિનેશ્વર ભગવાનની અપ્રકટ-ભક્તિથી પણ ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરનારી પરિપૂર્ણ સમૃદ્ધિ મળશે. માળીની ચારે કન્યાઓના જીવ સ્વર્ગથી ચવીને જુદા જુદા મ્હાતા રાજકુળમાં અવતરી એની રાણીએ થશે. સાથે સુકૃત કરનારાઓના યાગ પણ માથે જ રહે છે. ” - Page #234 -------------------------------------------------------------------------- ________________ ભો અનુભવ યોગ; [ પે | મુનિરાજની એવી વાણી સાંભળી તથા બાળકના નિયમની વાત પ્રત્યક્ષ જોઈ રાજા આદિ લેકે નિયમ સહિત ધર્મને સ્વીકાર કરવામાં અગ્રેસર થયા. “પુત્રને પ્રતિબંધ કરવાને અર્થે વિહાર કરૂં છું.” એમ કહી તે મુનિરાજ ગરૂડની પેઠે ઊડી વૈતાઢય પર્વતે ગયા. જગતને આશ્ચર્યકારી પિતાની રૂપ–સંપત્તિથી કામદેવને પણ લજાવનાર એ જાતિસ્મરણ પામેલે ધર્મદત્ત, ગ્રહણ કરેલા નિયમને મુનિરાજની પેઠે પાળતે દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યાં. તેના સર્વોત્કૃષ્ટ શરીરની વૃદ્ધિ થતી હૈવાથી તેના રૂપ, લાવણ્ય પ્રમુખ લેંકેત્તર સંદ્ગુણ જણે માંહોમાંહે સ્પર્ધાથી જ વધતા હોય તેમ પ્રતિદિન વધેવા લાગ્યા. તે ધર્મદત્તના સંદ્ગુણેને ધર્મ કરવાથી વિશેષ શોભા આવી, કારણ કે, એણે ત્રણ વર્ષની ઉંમરેજ “જિનેશ્વર ભગવંતની પૂજા કર્યા વગર જમવું નહીં” એ અભિગ્રહ લીધે. નિપુણ ધર્મદત્તને લખવું, ભણાવવું, આદિ બહોતેર કળાઓ જાણે પૂર્વે લખેલી ભણેલીજ હાયની! તેમ સહજમાત્ર લીધાથીજ શીધ્ર આવડી ગઈ, પુણ્યને મહિમા ઘણો ચમત્કારી છે! પછી ધર્મદત્ત “પુણ્યાનુબંધી પુણ્યથી પરભવે પણ પુણ્યની પ્રાપ્તિ સુખે થાય છે.” એમ વિચારી સંગર પાસેથી પોતે સારા શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. ધર્મકૃત્ય વિધિ વિના સફળ થતું નથી.” એમ વિચારી તેણે ત્રિકાળ દેવપૂજા વગેરે શુભકૃત્ય શ્રાવકની સામાચારીને અનુસરી કરવા માંડયું. અનુક્રમે મધ્યમ વય પામ્યું. ત્યારે જાડી શેલડીની પેઠે તેનામાં લેકોત્તર મીઠાશ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ તેહથી મુનિ વમે મેહને, [શ્રા. વિ. આવી. એક દિવસે કઈ પરદેશી પુરૂષે ધર્મદત્તને અર્થે ઇંદ્ધિના અશ્વ સરખા લક્ષણવાળા એક અશ્વનું રાજાને ભેટયું કર્યું તે જ સમયે પિતાની આજ્ઞા લઈને ધર્મદત્ત તે અશ્વ ઉપર ચઢ. ચઢતાં જ પિતાને અલૌકિક વેગ આકાશમાં પણ દેખાડવાને અર્થે જ હોય કે શું ! અથવા ઇંદ્રના. અશ્વને મળવાની ઉત્સુક્તાથી જ કે શું? તે અશ્વ એકદમ આકાશમાં ઉડી ક્ષણમાત્રમાં અદશ્ય થેયે અને હજારે. જન ઉલ્લવી તે ધર્મદત્તને ઘણી વિકટ અટવીમાં મૂકી કયાંય ચાલ્યા ગયા. સપના ફૂકારથી, વાનરના બુત્કારથી, સૂઅરના ધુત્કારથી, દીપડાના ચમત્કારથી, ચમરી ગાયના ભેંકારથી, રેઝના ત્રકારથી અને ખરાબ શિયાળીયાની ફેકારથી ઘણી જ ભયંકર એવી તે અટવીમાં પણ સ્વભાવથી જ ભય રહિત એવા ધર્મદતે લેશ માત્ર પણ ભય મનમાં રાખે નહીં. એ તે ખરૂં છે કે સારા પુરૂષ વિપત્તિને વખતે ઘણીજ ધીરજ રાખે છે, અને સુખ આવે ત્યારે ગર્વ બિલકુલ કરતા નથી. હાથીની પેઠે અટવીમાં યથેષ્ટ ફરનારો ધર્મદત્ત તે શૂન્ય અટવીમાં પણ જેમ પિતાના રાજમંદિરના ઉદ્યાનમાં રહેતું હોય તેમ ત્યાં સ્વસ્થપણે રહ્યો. પરંતુ જિન-પ્રતિમાનું પૂજન કરવાને યોગ ન મળવાથી માત્ર દુખી થયે. તે પણ સમતા રાખી તે દિવસે ફળ આદિ વસ્તુ પણ તેણે ન ખાતાં પાપને ખપાવનારા નિલ ચઉવિહારે ઉપવાસ કર્યો. શીતળ અને જાત જાતના ફળ ઘણાં હોવાં છતાં પણ સુધાતૃષાથી અતિશય પીડાયેલા કે કઠો . Page #236 -------------------------------------------------------------------------- ________________ દિ ] વલી અરતિ રતિ શગ છે શુ. (૪) [૧૯૭ ધર્મદત્તને એ રીતે ત્રણ ઉપવાસ થયા. પિતાના આદરેલા નિયમ સહિત ધર્મને વિષે એ કેવી આશ્ચર્યકારી દઢતા છે! ધર્મદત્તનું સર્વ શરીર કરમાઈ ગયું હતું તે પણ ધર્મની દઢતા હોવાથી તેનું મન ઘણું જ પ્રસન્ન જણાતું હતું. આથી એક દેવ પ્રગટ થઈ તેને કહે લાગ્યો. અરે સત્યપુરૂષ! બહુ સારૂં! કેઈથી સધાય નહીં એવું કાર્ય તે સાધ્યું. આ તે કેવું બૈર્ય ! પિતાને જીવિતની અપેક્ષા ન રાખતાં આદરેલા નિયમને વિષેજ હારી દઢતા નિરૂપમ છે શકેળે હારી પ્રકટ પ્રશંસા કરી તે ગ્ય છે. તે વાતે મહારાથી ખમાઈ નહિ તેથી મેં' અહિં અટવીમાં લાવીને હારી ધર્મમર્યાદાની પરીક્ષા કરી છે. હે સુજાણ! હારી દઢતાથી હું પ્રસન્ન થયો છું, માટે મુખમાંથી એક વચન કાઢીને ત્યારે જે ઈષ્ટ માંગવું હોય તે માગ.” દેવતાનું એવું વચન સાંભળી ધર્મદરે વિચાર કરી કહ્યું કે, “હે દેવ જ્યારે તને યાદ કરું ત્યારે આવીને કહું તે કાર્ય કરજે.” પછી તે દેવ “એ ધર્મદત્ત અદભુત ભાગ્યને નિધિ ખરે. કારણ કે એણે મને એ રીતે તદ્દન વશ કરી લીધેએમ કહેતે ધર્મદંતનું વચન સ્વીકારી તેજ વખતે ત્યાંથી તે જ રહ્યો. પછી “મને હવે મહારા રાજભુવનની પ્રાપ્તિ વગેરે શી રીતે થશે?” એવા વિચારમાં છે એટલામાં તેણે પિતાને પિતાના મહેલમાં છે, ત્યારે ધર્મદરે વિચાર્યું કે, “હમણું મેં દેવતાનું સ્મરણ નહીં કર્યું હતું, તે પણ તેણે પિતાની શક્તિથી મને મહારે સ્થાનકે લાવી મૂકશે. અથવા પ્રસન્ન થએલા દેવતાને એમાં શું કઠણ છે?” Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯] સૂત્ર અક્ષર પરાવર્ત્તના, [ા. વિ. હવે ધદત્ત રાજપુત્ર પેાતાના મેળાપથી માબાપને, સ્રીજા સગાવહાલાને તથા પેાતાના ચાકરીને આનદ પમાડયા, પુણ્યના મહિમા અદભુત છે. પછી રાજપુત્રે પારણાને અર્થે ઘણી ઉત્સુકતા ન રાખતાં જિનપ્રતિમાની પૂજ તે દિવસે પણ વિધિસર કરી, અને પછી પારણું કર્યું. ધનિષ્ઠ પુરુષોના આચાર ઘણેા આચકારી હાય છે. હવે તે ચારે કન્યાઓના જીવ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એ ચારે દિશાઓમાં આવેલા દેશના ચાર રાજઓની સર્વ ને માન્ય એવી ઘણા પુત્ર ઉપર અનુક્રમે પુત્રીઓ થઈ. તેમાં પહેલીનું નામ ધતિ, ખીજીનુ ક્રમ મતિ, ત્રીજીનુ ધમ શ્રી અને ચેાથીનું' ધર્માંણી નામ પ્રમાણે તેમનામાં ગુણ પણ હતા, ચારે કન્યાએ વખત જતાં તરુણ અવસ્થામાં આવી ત્યારે લક્ષ્મીદેવીએ જ પેાતાનાં ચાર રૂપ બનાવ્યાં હાયની ! એવી રીતે તે દેખાવા લાગી. એક દિવસે તે કન્યાએ અનેક સુકૃતકારી ઉત્સવનુ સ્થાનક એવા જિનમદિરમાં આવી અને અરિહતની પ્રતિમા જોઈને જાતિસ્મરણ જ્ઞાન પામી. તેથી જિનપ્રતિમાની પૂજા કર્યાં વગર અમારે ભાજન કરવુ ન કલ્પે.” એવા નિયમ લઈ હમેશાં જિનભક્તિ કરતી રહી. વળી તે ચારે કન્યાઓએ એકદિલ થઈ એવે નિયમ કર્યાં કે, “આપણા પૂર્વભવને મિલાપી ધનને મિત્ર જ્યારે મળે ત્યારે તેનેજ આપણે વરીશુ. અને બીજા કોઈ ને વરીશુ નહી. તે જાણી પૂર્વ દેશના રાજાએ પાતાની પુત્રી ધરતિને અર્થે મ્હોટા સ્વયંવર મંડપ Page #238 -------------------------------------------------------------------------- ________________ સરસ શેલડી કાખી; [n& ક્રિ. કુ.] કરાબ્યા, અને તેમાં તમામ રાજાઓને તેડાવ્યા. પુત્ર સહિત રાજપર રાન્તને આમંત્રણ આપ્યુ હતુ. તે પણ ધદત્ત ત્યાં ગયેા નહીં, કારણ કે તેણે વિચાર્યું કે જ્યાં મૂળપ્રાપ્તિ થાય કે નહી ? તેના નિશ્ચય નથી એવા કાય માં કા સમજુ માણસ જાય !'' એટલામાં વિચિત્રગતિ નામે વિદ્યાધરાના રાજા ચારિત્રવત થએલા પોતાના પિતાના ઉપદેશથી પંચ મહાવ્રત આદરવા તૈયાર થયા, તેને એક પુત્રી હતી, માટે તેણે પ્રાપ્તિ વિદ્યાને પૂછ્યુ કે “મ્હારી પુત્રીને પરણી મ્હારુ' રાજ્ય ચલાવવા યાગ્ય કાણુ પુરુષ છે ?” પ્રજ્ઞપ્તિએ કહ્યું. ‘“તું હારી પુત્રી અને રાજ્ય સુપાત્ર એવા ધદત્ત કુમારને આપજે.” વિદ્યાના એવા વચનથી વિચિત્રગતિ ઘણા હર્ષોં પામ્યા, અને ધર્માંત્તને ખેલાવવાને અર્થે રાજપુર નગરે આવ્યેા. ત્યાં ધર્મદત્તના મુખથી ધતિ કન્યાના સ્વયંવરના સમાચાર જાણી, તે વિચિત્રગતિ ધમ દ્યત્તને સાથે લઈ દેવતાની પેઠે અદૃશ્ય થઇ કૌતુથી ધમ રતિના સ્વયં'વરમ'ડપે આવ્યેા. અદૃશ્ય રહેલા અન્ને જણાએ આશ્ચર્ય કારી તે સ્વયં વરસ ડપમાં જોયુ તે કન્યાએ અગીકાર ન કરવાથી ઝાંખા પડી ગયેલા અને જાણે લૂંટાઈ ગયા હાયની ! એવા નિસ્તેજ થયેલા સવ્વ રાજાએ જોવામાં આવ્યા. સર્વ લાકો “હવે શું થશે?” એમ મનમાં વ્યાકુળ થઈ ગયા. એટલામાં વિચિત્રગતિએ અણુ સહિત સૂર્ય જેમ પ્રાતઃકાળે પ્રગટ થાય, તેમ પેતે અને ધમદત્ત ત્યાં શીઘ્ર પ્રકટ થયા. ધર્મરતિ રાજકન્યા ધદત્તને જોતાં વાર Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦] તાસ રસ અનુભવ ચાખી rશ્રા. વિ. જ સંતોષ પામી અને જેમ રહિણી વસુદેવને વરી, તેમ તેણે ધર્મદત્તને વરમાળ આરપી. પૂર્વભવને પ્રેમ અથવા દ્વેષ એ બંને પિતાપિતાને ઉચિત એવાં કૃત્યને વિષે જીવને પ્રેરણું કરે છે. બાકી ત્રણે દિશાઓના રાજાએ ત્યાં આવ્યા હતા, તેમણે વિદ્યાધરની સહાયથી પિતાની ત્રણે પુત્રીઓને વિમાનમાં બેસારી ત્યાં તેડાવી, અને ઘણા હર્ષથી તે જ સમયે ધર્મદત્તને આપી. પછી ધર્મદ, વિદ્યારે કરેલા દિવ્યત્સવમાં તે ચારે કન્યાનું પાણિગ્રહણ કર્યું. તે પછી વિચિત્રગતિ વિદ્યાધર ધર્મદત્તને તથા સર્વ રાજાઓને વૈતાઢય પર્વતે લઈ ગયે. ત્યાં વિવિધ પ્રકારના ઉત્સવ કરી તેણે પિતાની પુત્રી અને રાજ્ય ધર્મદત્તને અર્પણ કર્યું. તે જ સમયે વિદ્યારે આપેલી એક હજાર વિદ્યાઓ ધર્મદત્તને સિંદ્ધ થઈ. એ રીતે વિચિત્રગતિ પ્રમુખ વિદ્યાધરની પાંચસે કન્યાઓનું વૈતાઢય પર્વત ઉપર પાણિગ્રહણ કરી ધમદત્ત અનુક્રમે પોતાને નગરે આવ્યો. અને ત્યાં પણ રાજાઓની પાંચસે કન્યાઓ પર. તે પછી રાજેધર રાજાએ આશ્ચર્યકારી ઘણા ઉત્સવ કરીને જેમ વેલડી સારા ક્ષેત્રમાં વાવવી, તેમ પોતાની સમગ્ર રાજ્યસંપદા પોતાના સદ્ગુણ પુત્ર ધર્મદત્તને માથે વૃધિને એથે પી; અને ચિત્રગતિ સગુરુની પાસે પોતાની પટ્ટરાણી પ્રીતિમતીની સાથે દીક્ષા લીધી. પોતાને સુપુત્ર રાજ્ય ચલાવવા ગ્ય થયા પછી તેણે પોતાના આત્માનું હિત ન કરે? વિચિત્રગતિએ પણ ધર્મદત્તને પૂછીને દીક્ષા લીધી. અનુક્રમે ચિત્રગતિ, વિચિત્રગતિ, રાજધર રાજા અને પ્રીતિમતી રાણી એ ચારે મેક્ષે ગયા. . . Page #240 -------------------------------------------------------------------------- ________________ દિ કૃ] જિહાં એક છે સાખી શુ. (૫૦) રિ૦૧ ધર્મદત્તે રાજ્યની લગામ હાથમાં લીધી પછી હજારો રાજાઓને સહજમાં જીતી લીધા. અને તે દસ હજાર રથ, દસ હજાર હાથી, એક લાખ ઘેડા અને એક કોડ પાયદિલ એટલા સન્યની સાહ્યબીવાળો થશે. ઘણા પ્રકારની વિદ્યાને મદ ધરનાર હજાર વિદ્યાધરના રાજાઓ ધર્મદત્તના તાબે થયા. એ રીતે ઘણા કાળ સુધી ઈન્દ્રની પેઠે ઘણું રાજ્ય ભગવ્યું. સ્મરણ કરતાં જ આવનારે જે પૂર્વે પ્રસન્ન થએલ દેવતા હતો, તેની સહાયથી ધર્મદને પોતાના દેશને દેવકુરુક્ષેત્રની પેઠે મારી, દુર્ભિક્ષ વગેરે જેમાં નામ પણ ન જણાય એ કર્યો. પૂર્વે ભગવાનની સહસ્ત્રદળ કમળથી પૂજા કરી, તેથી એટલી સંપદા પાપે.” પણ યથાવિધિ ત્રિકાળ પૂજા કરવામાં તે ઘણે તત્પર હતે. પતાના ઉપર ઉપકાર કરનારનું પિષણ અવશ્ય કરવું જોઈએ.” એમ વિચારી તે ધર્મદત્તે નવા ચૈત્યમાં પ્રતિમા બેસારી તથા તીર્થયાત્રા, સ્નાત્રમહોત્સવ આદિ શુભ કૃત્ય કરીને પિતાની ઉપર ઉપકાર કરનારી જિનભક્તિનું ઘણું જ પિષણ કર્યું. તે ધર્મદત્તના રાજ્યમાં અઢારે વર્ણ “જે રાજા તેવી પ્રજા.” પ્રમાણે ઘણાખરા જૈનધમી થયા. - તે જૈનધર્મથી જ આ ભવે તથા પરભવે ઉદય થાય છે, તે ધર્મદત્ત અવસર ઉપર પુત્રને રાજ્ય આપી પતે રાણીઓની સાથે દીક્ષા લીધી, અને મનની એકાગ્રતાથી તથા અરિહંત ઉપર દઢ ભકિતથી તીર્થકર નામકર્મ બાંધ્યું, અહીં બે લાખ પૂર્વનું આયુષ્ય ભેગવીને સહસાર દેવલેકે દેવતા થયે. તથા તે. ચારે રાણીએ જિન Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] આતમરામ અનુભવ ભજે, [શ્રા. વિ. ભકિતથી ગણધર કર્મ બાંધીને તે જ દેવલેક ગઈ. પછી ધર્મદત્તને જીવ ચારે રાણીઓના જીવની સાથે સ્વર્ગથી ઍવ્યો. ધર્મદત્તને જીવ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર દેવ થશે અને ચારે રાણીઓના જીવ તેને ગણધર થયા. ધર્મદત્તને જીવ તીર્થકર નામકર્મ વેદીને અનુક્રમે ગણધર સહિત મુક્તિએ ગયે. આ ધર્મદત્તને અને ચારે રાણી એને સંગ કે આશ્ચર્યકારી છે? સમજુ જીવેએ આ રીતે જિનભક્તિનું આશ્વર્ય જાણું ધર્મદત્ત રાજાની પેઠે જિનભક્તિ તથા બીજા શુભકૃત્ય કરવાને અર્થે હમેશાં તત્પર રહેવું. આ રીતે આદર-વિધિપૂર્વક જિનપૂજા કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે તે ઉપર આ ધર્મદત્તની કથા છે. દેરાસરની ઉચિત ચિંતા, સાર-સંભાળ. હવે રિઝવતો ' એ પદનું વ્યાખ્યાન બતાવે છે, દેરાસરની ઉચિત ચિંતા એટલે દેરાસરની પ્રમાર્જના કરવી-કરાવવી, વિનાશ પામતા દેરાંના ખૂણા ચર તથા પૂજાના ઉપકરણ, શાળી, વાટકા, કેબી, કુડી લોટા, કળશ વિગેરેને સમારવા, મજીવવા, શ્ધ કરાવવા પ્રતિ, પ્રતિમાના પરિકરને નિર્મળ કરવા વિવા-દીવીએ પ્રમુખ કરવા ૮૪ આશાતના ટાળવી. દેરાસરતા બદામ, ચોખા, વેધને સંભાળા, રાખવા, વેચવાની ચોજના કરવી, ચંદન, કેસર, ધૂપ, ઘી, તેલ પ્રમુખનો સંગ્રહ કર આગળ દૃષ્ટાંત કહેવાશે એવી ચેત્યદ્રની રક્ષા કરવી, ત્રણ ચાર સાર તેથી અધિક શ્રાવકને વચ્ચે સાક્ષી રાખીને દેરાસરતાં તામાં લેખ અને ઉઘરાણી કરવી-કરા Page #242 -------------------------------------------------------------------------- ________________ તો પરતણી માયા, [૩ વવી; તે દ્રવ્ય યતનાથી સ`ને સંમત થાય એવા ઉત્તમ સ્થાનકે સ્થાપન કરવું; તે દેવદ્રવ્યની આવક અને ખર્ચ વિગેરેનું ચાખ્ખી રીતે નામું' લેખ' કરવુ’-કરાવવુ’, દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી-કરાવવી. ચાકરેને મેાકલી દેવદ્રવ્ય વસુલ કરાવવા, તેમાં દેવદ્રવ્ય ખાતુ ન થાય તેમ યતના કરવી; તે કામમાં ચેાગ્ય પુરુષાને રાખવા; ઊઘરાણીના ચેાગ્ય, દેવદ્રવ્ય સાચવવા યેાગ્ય, દેવના કામ કરવા ચેગ્ય પુરુષોને રાખી તેની તપાસ કરવી એ સદેરાસરની ઉચિત ચિંતા ગણાય છે. તેમાં નિર'તર યત્ન કરવા. જે સુખી શ્રાવક હોય તે પાતે તથા પાતાના દ્રવ્યથી તેમજ પોતાના નાકરેથી સુખે કરી તપાસ રખાવે અને દ્રવ્ય રહિત જે શ્રાવક હેાય તે પેાતાના શરીરથી દેરાસરનાં જે કાંઈપણુ કામ બની શકે તે કરે અથવા પોતાના કુટુબમાંથી ફોઈકની પાસે કરાવવા યાગ્ય હાય તા તેની પાસે કરાવી આપે. જેવુ સામર્થ્ય હાય તે પ્રમાણે કરીને કામ કરાવી આપે, પણ યથાશકિતને ઉલ્લુંઘન ન કરે. થોડા વખતમાં બની શકે એવુ કાંઈ કામ દેરાસરનુ હાય તો તે બીજી નિસીહ પહેલા કરી લે અને થાડા વખતમાં ન બની શકે તા બીજી નિસીડિની ક્રિયા કરી લીધા પછી યથાશક્તિ કરે. એવી જ રીતે ધર્માંશાળા, પૌષધશાળા, ગુરુ, જ્ઞાન વગેરેની સારસ'ભાળ પણ દરરાજ કરવામાં ઉદ્યમ કરવા. કેમકે દેવ ગુરુ ધર્મનાં કામની સારસંભાળ શ્રાવક વિના ખીજે કેણુ કરે ? માટે શ્રાવકે જ જરૂર કરવી. પણ ચાર બ્રાહ્મણુ વચ્ચે મળેલી એક ગાયની પેઠે આળસમાં ઉવેખે નહીં. હિ. કૃ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] એહ છે સાર જિન વચનને; [શ્રા. વિ. H [૬.૨૪ કાઈ એક બ્રાહ્મણને યજમાને એક ગાય આપી. ઘણું દુધ દે. વારાફરતી દોહતા પણ ઘાસચારા આપતા નહિ, મૂર્છા વિચારતા કે આજે હ· ખવડાવીશ તે તેનુ દુધ કાલે બીજાને મળશે. આમ ગાય ભુખી મરી ગઈ સભાળ ન રાખવાથી.] કેમકે પ્રમાદ દેવ, ગુરુ, ધમના કામને ઉવેખી નાંખે, ખનતી મહેનતે સારસભાળ ન કરે તે સમિકતમાં પણુ દૂષણ લાગે, જ્યારે ધર્મના કામમાં પશુ આશાતના ન ટાળે અથવા આશાતના થતી જોઈને તેનું મન દુ:ખાય નહીં, ત્યારે તેને અંત ઉપર ભક્તિ છે એમ કેમ કહેવાય ? લૌકિકમાં પણ એક દૃષ્ટાંત છે કે, ૬. ૨૫ “કોઈક મહાદેવની મૂર્તિ હતી તેમાંથી કોઈ કે આંખ કાઢી નાખેલી, તેના ભક્ત ભીલે તે ઢેખી, મનમાં અત્યંત દુઃખ લાવી તત્કાળ પોતાની આંખ કાઢીને તેમાં ચાડી.” માટે સગાવહાલાંના કામ કરતાં પણ અત્યંત આદરપૂર્ણાંક દેરાસર પ્રમુખનાં કામમાં નિત્ય પ્રવર્તમાન રહેવું. કહેલ છે કે દેહ, દ્રવ્ય અને કુટુંબ ઉપર, સવ પ્રાણીઓને પ્રીતિ રહે, પણ મેક્ષાભિલાષી પુરુષાને તે શ્રીતીથંકર જિનશાસન અને સંધ ઉપર અત્યંત પ્રીતિ હાય છે. જ્ઞાન, દેવ અને ગુરુ, એ ત્રણેની આશાતના જન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની છે. જ્ઞાનની અશાતના : પુસ્તક, પાટી, ટીપણુ, જપમાળા પ્રમુખને મુખમાંથી નિકળેલુ. થુ'ક લગાડવાથી; અક્ષરાના હીનાર્ષિક ઉચ્ચાર કરવાથી, જ્ઞાન ઉપકરણ પોતાની પાસે છતાં અધોવાયુ સરવાથી જે આશાતના થાય તે જઘન્ય. Page #244 -------------------------------------------------------------------------- ________________ દિ, ક] વલી એહ શિવછાયા છે શુ, (૫) [૨૦૫ અકાળે પઠન, શ્રવણ, મનન કરવું; શ્રાવકોએ ઉપધાન કર્યા વિના દેવવંદનના નવકારાદિ સૂત્રો, સાધુઓએ વેગ વહ્યા વિના સૂત્ર ભણવું, બ્રાંતિથી અશુદ્ધ અર્થની કહપના કરવી; પુસ્તકાદિને પ્રમાદથી પગ પ્રમુખ લગાડવું, જમીન ઉપર પાડવું; જ્ઞાનનાં ઉપકરણ પોતાની પાસે છતાં ભજન કે લઘુનીતિ કરવી; તે મધ્યમ. પાટી ઉપર લખેલા અક્ષરને થુંક લગાડી ભૂંસી નાખવા, જ્ઞાનના ઉપકરણ ઉપર બેસવું, સૂવું જ્ઞાન અથવા જ્ઞાનના ઉપકરણ પિતાની પાસે છતાં વડીનીતિ કરવી; જ્ઞાન કે જ્ઞાનીની નિંદા કરવી, તેના સામા થવું જ્ઞાન કે જ્ઞાનીને નાશ કરવા ઉત્સુત્ર ભાષણ કરવું એ સર્વ જ્ઞાનની ઉત્કૃષ્ટ આશાતના ગણાય છે. દેવની આશાતના-વાસક્ષેપ, બરાસ કે કેસરની ડબી તથા રકેબી, કળશ પ્રમુખ ભગવંતને અફાળવાં, અથવા નાસિકામુખને ફરસેલાં વસ્ત્ર પ્રભુને અડાડવાં, વાળાકુંચી પછાડવી, સ્વ નિવાસને સ્પર્શ વિ. તે જઘન્ય. પવિત્ર ધોતી પહેર્યા વિના પ્રભુની પૂજા કરવી, પ્રભુની પ્રતિમાદિ જમીન ઉપર પાડવી, અશુદ્ધ પૂજનદ્રવ્ય પ્રભુને ચડાવવાં, રમકડા જેમ હાથમાં લેવા મૂકવા વિ. પૂજાની વિધિને અનુક્રમ ઉલ્લંઘન કરે તે મધ્યમ. તે પ્રભુની પ્રતિમાને પગ લગાડે; સલેખમ, બળ, થુંક વગેરેને છાંટા ઉડાડે નાસિકાના સલેખમથી મલિન થયેલા હાથે પ્રભુને લગાડવા, પ્રતિમા પોતાના હાથેથી ભાંગવી. (ઑવત) ચેરવી, ચેરાવવી. [હાલ તે સારા ગણાતા એવા પણ આના ઠેકેદાર હોય છે.] વચનથી પ્રતિમાના. અવર્ણવાદ બોલવા તે ઉત્કૃષ્ટ છે. તે વજવી જોઈએ. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬] એમ નિશ્ચય નય સાંભલીજી, શ્રા. વિ. દેરાસરની જઘન્યથી ૧૦, મધ્યમથી ૪૦ ભેદે, અને ઉત્કૃષ્ટથી ૮૪ ભેદે, આશાતના વર્જવી તે બતાવે છે. જંઘન્ય ૧૦-૧દેરાસરમાં તંબેળ (પાન-સોપારી) ખાવું, ૨પણ વિ. પીવું, ભોજન કરવું, કબુટ પહેરીને જવું, પસ્ત્રીસંભોગ કર,સુવુ, થુકવું, પેશાબ કરે, વૂડીનીતિ કરવી, ૧૧ જુગાર વિગેરે રમવું એ દેરાસરની દસ જઘન્ય મધ્યમ ૪૦-ઉપરની દસ તથા પગ પર પગ ચઢાવવા ૧૧ જુ–માંકડ-વિવા, વિકથા કરવી, ૧પલાંઠી વાળી ને યા ચરે ફાળીયું બાંધીને બેસેતેમ બેસવું, ૧૪ જુદા જુદા પગ લાંબા કરીને બેસવું. ૧૫પરસ્પર વિવાદ કે બડાઈ કરવી. ૧ કેઈની હાંસી કરવી, ઈર્ષા કરવી, ૧૯ સિંહાસન પાટ, બાજોઠ વિગેરે ઊંચા આસન ઉપર બેસવું, લકેશ, શરીરની વિભૂષા કરવી. ૨છત્ર ધારવું, ૨૧તલવાર રાખવી, રમુગટ રાખવે, ચામર ધરાવવા, રઘરણું નાખવું (કેઈની પાસે માંગતા હોઈએ તેને દેરાસરમાં પકડે), સ્ત્રીઓની સાથે (માત્ર વચનથી) કામવિકાર તથા હાસ્યવિનેદ કરવાં કોઈ પણ કીડા કરવી (પાન, લંગડી, હતુતુતુ વિગેરે રમવા), રમુખકેશ બાંધ્યા વિના પૂજા કરવી, મલિન વચ્ચે કે શરીરે પૂજા કરવી, ૨૯પૂજા વખતે પણ ચિત્તને ચપળ રાખવું, દેરામાં પ્રવેશ વખતે સચિત્ત વસ્તુને દૂર છેડે નહીં, અચિત્ત પદાથે શેભા કરી હોય તેને દર મૂકવા, ૩૨એકસાદિક (અખંડ વસ્ત્ર)નું ઉત્તરાણ કર્યા વિના દેરામાં જવું, ૩૩પ્રભુની પ્રતિમા જતા પણ બે હાથે ન જોડવા, ૩૪છતી શક્તિએ પ્રભુપૂજા ન કરે, ૩પપ્રભુને ચઢાવવા Page #246 -------------------------------------------------------------------------- ________________ એલે એક અજોલ; [૨૭ ૬. કું] ચેાગ્ય ન હોય એવા પદાથ ચડાવવા, ૩ પૂજા કરવા છતાં અનાદરપણું રાખવુ, ભકિતબહુમાન નાખવાં, ૩૭ ભગવંતની નિંદા કરનાર પુરુષોને અટકાવે નહી, દેવદ્રવ્યને વિનાશ ઉવેખે, ૩છતી શક્તિએ દેરે જતાં વાહન માં બેસે, ૪‘દેરામાં વડેરાથી પહેલાં ચત્યવંદન કે પૂજા કરે. આ ૪૦ મધ્યમાં ઉત્કૃષ્ટ ૨૪–૧ખેલ-નાસિક લીટ નાંખે, જુગાર, ગા, સેત્રજ, ચોપાટ વગેરેની રમત કરે, ગ્લેંડાઈ કર, પ્રધનુષ વિગેરેની કળા શીખે, પકોગળા કરે, બાળ ખાય, તલના કૂચા નાંખે, કાઈને ગાળ આપે; લઘુ નીતિ–વડીનીતિ કરે, "હાથ, પગ, મુખ, શરીર ધ્રુવે, ૧૧ કેશ સમારે, ૧૨નખ ઉતારે, ૧૩લાહી પાડે, ૧૪સુખડી વિગેરેં ખાય, ૧પશુમડાં, ચાઠાં વિગેરેની ચામડી નાંખે ૧૬મુખમાંથી નીકળેલું પિત્ત નાંખે, ૧૭ઉલટી કરે, ૧૯દાંત પડી જાય તે નાંખે. ૧૯પગ વિ, દુખાવવા, ગાય, ભેંસ, ઊંટ, ઘેાડા, -અકરાં, ઘેટાં વગેરેનુ દમન કરે. ૨૧૪ાંત્ત-૨૨:આંખ-૨૩નમ -૨૪ગાલ–૨૫નાક–૨૬શિર-૨૭કાન-૨૮શરીરના મેલ નાંખે. ૨૯ ભુતાદિનાનિગ્રહ માટે મત્ર સાધના કે રાજકાય ના વિચાર કરવા, ૩૦ વિવાહ વિગેરેનાં સાંસારિક કાર્ય માટે પચ "મળે, ૩૧ ઘરના કે વેપારનાં નામાં લખે, ૩૨ રાજાના કર અથવા પેાતાના સગાંવહાલામાં ધનાદિની વહેંચણી કરે, ૩૩ સ્વ દ્રવ્ય દેરાસરમાં કે દેવ ભંડારમાં સાથે રાખે, ૩૪ પગ ઉપર પગ ચડાવે ૩૫ દેરાસરની ભીત એટલા, જમીન ઉપર છાણાં થાપે, સુકાવે, ૩૬ પેાતાના વચ્ચે મુકાવે, ૩૭ મગ, ચણા, મઠ, તુએરની દાળ સુકર્વે, ૩૮ પાપડ, ૩૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮] આદરશું અમે જ્ઞાનને, [શ્રા, વિ. વડી, ખેર, શાક, અથાણ વિ. પદાર્થ સુકાવે, ૪૦ નુપાદિ ભયથી દેરાસરના ગભારા, ભેંયરા; ભંડારમાં સંતાવું, ૪૧ દેરાસરમાં સંબંધીનું મરણ સાંભળી રડવું, ૪૨ સ્ત્રીકથા, રાજકથા, દેશકથા, ભેજનકથા, વિકથા કરવી, ૪૩ યંત્ર, ઘાણી વિગેરે શસ્ત્રો ઘડવા. ૪૪ ગૌ, ભેંસ, બળદ, ઘેડા, ઊંટ વિગેરે રાખવા, ૪૫ ટાઢ પ્રમુખના કારણે અગ્નિ સેવન કરવું, ૪૬ પિતાને માટે રાંધવું ૪૭ રૂપીયા, સેનું, રત્ન વિગેરેની પરીક્ષા કરવી, ૪૮ દેરાસરમાં પેસતાં–નિકળતાં નિસહિ આવસ્યહિન કહે ૪૯ છત્ર, ૫૦ પગરખાં, ૫૧ શસ્ત્ર, ચામર એ વસ્તુઓ દેરાસરમાં લાવવી, પર મનને એકાગ્ર ન રાખવું, પ૩ તેલ પ્રમુખ ચળાવવું, ૫૪ સચિત્ત પુષ્પાદિકને ત્યાગ ન કરે, પ૫ દરરોજ પહેરવાના દાગીને દેરે જતાં ન પહેરે તે લેકમાં પણ નિંદા થાય છે જુઓ આ કે ધર્મ કે દરરોજ પહેરવાના દાગીના પણ દેરે જતાં પહેરવાની મનાઈ છે, ૫૬ જિનપ્રતિમા દેખીને બે હાથે ન જોડવા, ૫૭ ઉત્તરાયણ (એસ) વિના દેરામાં જાય, ૫૮ મુકુટ. મસ્તકે ધારે, ફેંટો રાખે, ૫૯ માથા ઉપર પાઘડીમાં ફેટો. રાખ, ૬૦ માથે રાખેલા ફુલતોરા કલગી વિ. ન ઉતારે. ૬૧ હેડ (શરત) કરે જેમકે મુઠીએ નાળીએર ભાંગી આપે તે અમુક આપું, ૬૨ દડાગેડી રમવું, ૬૩ મેટા માણસને જુહાર કરે, ૬૪ જેમ લે કે હસી પડે એવી કોઈ પણ જાતની ભાંચેષ્ટા કરવી, જેમકે કાંખ વગાડવી વિગેરે, ૬૫ તિરસ્કાર વચન બોલવું, ૬૬ કેઈની પાસે લહેણું હોય તેને દેરાસરમાં પકડ અથવા લંઘન કરવું, ૬૭ રણસંગ્રામ, Page #248 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ શુ કીજે પચ્ચખાણુ, [Re કરવા, ૬૮ વાળ ઓળવા, ૬૯ પલાંઠી ખાંધીને બેસવુ', ૭૦ કાષ્ઠની પાવડી પહેરવી; ૭૧ પગ લાંબા કરી બેસવુ, ૭૨ શરીરના સુખ માટે (પગચ’પી કરાવે) ૭૩ ઘણું પાણી ઢોળી દેરામાં જવાના માર્ગમાં કીચડ કરે, ૭૪ ધૂળવાળા પગ ઝાટકે, જેથી દેરામાં ધૂળ ઉડાડે, ૭૫ મૈથુન સેવે,૭૬ માંકણ, જૂ વિ. નાખે અથવા વીણે, ૭૭ ભાજન કરે, ૭૮ ગુહ્મસ્થાન બરાબર ઢાંકયા વિના બેસે તથા દયુિદ્ધ અને આયુદ્ધ કરે, ૭૯ વૈદું કરે (ઔષધ વિગેરે દેરામાં કોઈ ને બતાવે), ૮૦ વેચાણુ અથવા સાટુ' કરે, ૮૧ શય્યા કરી સૂવે, ૮૨ પાણી પાયે અથવા દેરાસરની અગાસી યા પરનાળથી પડતાં પાણી ઝીલે, ૮૩ સ્થાન કરે, ૮૪ દેરાસરમાં સ્થિતિ કરે (રહે). એમ ત્રણે પ્રકારની આશાતના ટાળવી. અહમાષ્યમાં ૧ દેરાસરમાં અવજ્ઞા કરવી, ૨ પૂજામાં અનાદર ૩ ભાગ, ૪ દુષ્ટપ્રણિધાન, ૫ અનુચિતપ્રવૃત્તિ કરવી, એમ પાંચે પ્રકારે આશાતના થાય છે. ૧ અવજ્ઞા આશાતના તે-પલાંઠી વાળવી, પ્રભુને પુ કરવી, પુડપુડી (પગચ’પી) કરવી, પગ પસારવા, પ્રભુની સામે દુષ્ટ આસને બેસવુ', ૨ અનાદર આશાતના તે–જેવાતેવા વેશથી, જેવેતેવે વખતે અને શૂન્યચિત્ત પૂજા કરવી. ૩ ભાગ આશાતના તે–દેરાસરમાં તએળ ખાવુ. તે ખાતાં જ્ઞાનાવરણાદિક અંધાય છે માટે પ્રભુની આશાતના કહેવાય છે. ૪ દુષ્ટપ્રણિધાન તે રાગ-દ્વેષ-મેહથી મનેાવૃત્તિ મલીન થઈ હાય એવા વખતે જે ક્રિયા કરવામાં આવે તેવુ કાય પ્રભુપૂજામાં કરવુ. ૫ અનુચિતપ્રવૃત્તિ તે-કોઈના ઉપર શા. ૧૪ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦] ભગી જિન સીમંધર સુણે વાત (પર) [શ્રા. વિ.. ઘરણું નાખવું, સંગ્રામ કરે, રૂદન કરવું, વિકથા કરવી, જનાવર બાંધવા, રાંધવું, ભોજન કરવું, ઘરની કોઈપણ ક્રિયા કરવી, ગાળ દેવી, વિદું કરવું, વ્યાપાર કરે. | સર્વે આશાતના હંમેશાં વિષયાસક્ત અને અવિરતિ દેવતા પણ સર્વથા વજે છે. કહેવું છે કે “વિષયરૂપ વિષથી મુંઝાયેલા દેવે પણ દેવાલયમાં કોઈ પણ વખતે અસરાઓની સાથે હાસ્ય-વિનેદરૂપ પણ આશાતના થવાના ભયથી કરતા નથી.” ગુરૂની તેત્રીશ આશાતના–૧ ગુરૂની આગળ ચાલે તે. માર્ગ દેખાડવા વિગેરે કઈ કામ વિના ગુરૂની આગળ ચાલવાથી અવિનયને દોષ લાગે છે. જે ગુરૂના બે (પાસ) પડખે બરાબર ચાલે તે અવિનય જ ગણાય. ૩ ગુરૂની નજીક પછવાડે ચાલતાં પણ ખાંસી, છીંક વગેરેના પરમાણુઓ ગુરૂને લાગવાથી. ૪ ગુરૂને પીઠ કરી બેસે. ૫ ગુરૂને બે પડખે બરોબર બેસે. ૬ ગુરૂની પાછળ નજીક બેસવાથી શુંક વિ. ઉડે તેથી. ગુરૂની આગળ ઊભા રહે તે દર્શન કરનારને અડચણ. ૮ ગુરૂની બે બાજુમાં ઊભા રહેવાથી સમાસન થાય. * ગુરૂની પાછળ ઊભા રહેવાથી થુંક, બળ લાગવાને સંભવ. ૧° આહારપાણ કરતાં ગુરૂથી પહેલાં વાપરે. ૧૧ ગુરૂથી પહેલાં ગમનાગમનની લેયણા કરે. ૧૨ રાતે સૂતા પછી ગુરૂ બોલે કે, કોઈ જાગે છે? જાગતે હોય પણ ઉત્તર ન આપે. ૧૩ ગુરૂ કાંઈક કહેતા હોય તે પહેલાં પોતે બેલી ઊઠે. ૧૪ આહારપાણી લાવી પ્રથમ બીજા સાધુઓને કહી પછી ગુરૂને કહે. ૧૫ આહાર–પાણી Page #250 -------------------------------------------------------------------------- ________________ કિરિયા ઉથાપી કરી, [૨૧૧ લાવી પ્રથમ બીજા સાધુઓને દેખાડી પછી ગુરૂને દેખાડે. આહારપાણની નિમંત્રણ પ્રથમ બીજા સાધુઓને કરી પછી ગુરૂને કરે. ૧૭ ગુરૂને પૂછ્યા વિના સ્વેચ્છાએ સ્નિગ્ધ, મધુર આહાર બીજા સાધુને આપે. ૧૦ ગુરૂને નિરસ આપી સ્નિગ્ધાદિક આહાર પોતે વાપરે. ૧૯ ગુરૂનું બેલ્યું, સાંભળ્યું અણસાંભળ્યું કરી જવાબ ન આપે. ૨° ગુરૂના સામે કર્કશ કે ઉચ્ચ સ્વરથી બોલે. ૨૧ ગુરૂએ બલા છે આસને બેઠાં ઉત્તર આપે. ૨૨ ગુરૂએ કંઈ કામ સાટે લાવ્યા છતાં શું કહે છે? શું છે? એમ કહે. ૨૩ ગુરૂજી કામનું કંઈ કહે તે બોલે તમે જ કરેને? ૨૪ ગુરૂનું વ્યાખ્યાન સાંભળીને રાજી ન થતાં ખેદ પામે. ગુરૂ કંઈક કહેતા હોય તે વચ્ચે બોલવા લાગી જાય કે એમ નથી, હું કહું છું તેમ છે, એમ કહી ગુરૂ કરતાં અધિક બેલવા માંડે. ૨૬ ગુરૂ કથા કહેતા હોય તેમાં ભંગાણ પાડીને પિતે વાત કહેવા મંડી જાય. ર૭ ગુરૂની પર્ષદા તેડી નાંખે, જેમકે ગોચરી કે પડિલેહણ વેળા થઈ છે. ૨૮ ગુરૂએ કથા કહ્યા પછી સભા બરખાસ્ત થઈ હોય ત્યારે પોતાનું ડહાપણ જણાવવા માટે તે, તે કથા વિસ્તારથી કરે. ૨૯ ગુરૂની શય્યા (આસન) ને પગ લગાડે. ગુરૂના સંથારાને પગ લગાડે. ૩૧ ગુરૂના આસન ઉપર બેસે ૩૨ ગુરૂથી ઊંચા આસને બેસે. ૩૩ ગુરૂથી સરખે આસને બેસે. આવશ્યચૂર્ણમાં તે “ગુરૂ કહેતા હોય તે સાંભળી વચમાં જ પિતે બોલે કે હા એમ છે.” તે પણ આશાતના થાય. ગુરૂની જઘન્યાદિ ત્રિવિધ આશાતના-૧ ગુરૂને Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨] એ મ ર સળેખસિ જિ. છાંડી તેણે લાજ; [શ્રા. વિ. પગ પ્રમુખથી સંઘદૃન કરવું તે જઘન્ય. ૨ સળેખમ, બળખે અને થુંકને છાંટે ઉડે એ મધ્યમ અને ૩ ગુરૂને આદેશ માને નહીં, પણ વિપરીત કરે, કહેલું સાંભળે જ નહીં, અને સાંભળ્યું હોય તે પાછે કઠોર કે અપમાનપૂર્વક બોલે તે ઉત્કૃષ્ટ આશાતના. સ્થાપનાચાર્યની આશાતના-ત્રણ રીતે. ૧ જ્યાં સ્થાપેલ હોય ત્યાંથી આમતેમ ફેરવતાં વસ્ત્ર, અંગ કે પગને સ્પશે તે જઘન્ય. ૨ ભૂમિ પર પાડશે, જેમ તેમ મૂકવા, અવગણના કરવી વિગેરેથી મધ્યમ. ૩ સ્થાપનાચાર્ય ગુમાવે ભાગે તે ઉત્કૃષ્ટ આશાતના. - તથા દશન-ચારિત્રના ઉપકરણની આશાતના પણ વર્જવી. કેમકે, રજોહરણ (એ), મુહપત્તિ, દાંડે, દાંડી પ્રમુખ પણ દવા નાળાતિ અથવા જ્ઞાનાદિક ત્રણના ઉપકરણે પણ સ્થાપનાચાર્યને સ્થાનકે સ્થપાય” જે વધારે રાખે તે આશાતના થાય જેમ તેમ રખડતાં મૂક્તાં આશાતના લાગે છે માટે મહાનિશીથસૂત્રમાં કહેવું છે કે અવિધિથી એઠવાને કપડે, રજોહરણ, દાંડે, જે વાપરે તે ઉપવાસની આયણ આવે છે. માટે શ્રાવકે ચરવલે, મુહપતિ પ્રમુખ વિધિપૂર્વક જ વાપરવાં, અને પાછાં એગ્ય સ્થાનકે મૂકવા જે અવિધિએ વાપરે કે રખડતાં મૂકે તે ચારિત્રના ઉપકરણની અવગણનાથી આશાતના લાગે. ઉત્સત્રભાષણ આશાતના વિષે – ઉસૂત્ર (સૂત્રમાં કહેલા આશયથી વિરુદ્ધ) બોલવા દ્વારા અરિહંતની કે ગુરુની અવગણના કરવી એ મેટી આશાતનાઓ અનંત સંસારને Page #252 -------------------------------------------------------------------------- ________________ નવિ જાણે તે ઉપજે, [૨૧૩ હેતુ છે. જેમકે ઉસૂત્ર પ્રરૂપણથી સાવદ્યાચાર્ય, મરિચી, જમાલિ, કુળવાલક સાધુ વિગેરે ઘણું જીવેએ સંસાર વધાર્યો છે. વળી કહ્યું છે કે – ઉસૂત્રના ભાષકને બધિબીજને નાશ થાય છે અને અનંત સંસારની વૃદ્ધિ થાય છે, માટે પ્રાણ જતાં પણ ધીર પુરુષ ઉસૂત્ર વચન બોલતા નથી. તીર્થકર, પ્રવચન જ્ઞાન, આચાર્ય, ગણધર, મહદ્ધિકની આશાતના કરતાં પ્રાણી ઘણું કરીને અનંત સંસારી થાય છે. દેવદ્રવ્યાદિ નાશ કરવાનું ફળ-દેવદ્રવ્ય તથા ગુરુદ્રવ્ય, વસ્ત્ર–પાત્રાદિકને નાશ કરવાથી કે તેની ઉપેક્ષા કરવાથી પણ મટી આશાતના થાય છે. દેવદ્રવ્યને વિનાશr (ક્ષણ કે ઉપેક્ષા) કરે, સાધુને ઘાત કરે, જેનશાસનની નિંદા કરાવે, સાધવનું ચોથું વ્રત ભંગાવે તે તેના બોધિલાભ (ધર્મપ્રાપ્તિ) રૂપ મૂળમાં અગ્નિ લાગે છે. શ્રાવકદિનકૃત્ય અને દર્શનશુદ્ધિમાં કહેવું છે કે – દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યને મૂઢ મતિવાલે વિનાશે છે તે કાં તે ધર્મને જાણતો નથી અને કાં તે તેણે નરકાયુ અંધેલું હોય છે. સાધારણ દ્રવ્ય-દેવદ્રવ્ય તે પ્રસિદ્ધ જ છે, પણ સાધારણ દ્રવ્ય તે-દેરુ, પુસ્તક, આપતગ્રસ્ત શ્રાવક વિગેરેને ઉદ્ધારવાને (સહાય કરવાને) ચગ્ય દ્રવ્ય ઋદ્ધિવંત શ્રાવકેએ મળી મેળવ્યું હોય, તેને વિનાશ કરે અથવા વ્યાજ કે વ્યાપાર આદિવડે તેને ઉપભોગ કરે તે સાધારણ દ્રવ્યને વિનાશ કર્યો કહેવાય છે. કહેવું છે કે – - જેના બે બે પ્રકારના ભેદની કલ્પના કરાય છે, એવા દેવદ્રવ્યનો નાશ થતે દેખી સાધુ પણ જે ઉપેક્ષા કરે તે Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] કારણ વિણ નવિ કાજ સો. (૫૩) [શ્રા. વિ. અનંતસંસારી થાય છે. બે બે ભેદની કલ્પના બતાવે છે. દેવદ્રવ્ય અને કાષ્ઠ, પાષાણુ, ઈટ, નળીયાં વિગેરે જે હોય તેને વિનાશ, તેને પણ બે ભેદ છે, એક એગ્ય અને બીજે અતીતભાવ. એગ્ય તે નવાં લાવેલાં અને અતીતભાવ તે દેરાસરમાં લગાડેલાં. તેના પણ મૂળ અને ઉત્તર નામના બે ભેદ છે. મૂળ તે થંભ, કુંભી વિગેરે, ઉત્તર તે છાજ, નળીયા વિગેરે, તેના પણ સ્વપક્ષ અને પરપક્ષ નામના બે ભેદ છે. સ્વપક્ષ તે શ્રાવકાદિકે કરેલે નિવાશ, અને પરપક્ષ તે મિથ્યાત્વી વિગેરે લેકેએ કરેલે વિનાશ. ઈત્યાદિ. ગાથામાં “અપિ” શબ્દથી શ્રાવક પણ જાણવા એટલે શ્રાવક કે સાધુ જે દેવદ્રવ્યને વિનાશ થતે ઉવેખે તે અનંતસંસારી થાય છે. પ્રશ્ન : મન, વચન, કાયાથી સાવધ કરવા, કરાવવા, અનુમોદવાને પણ જેને ત્યાગ છે એવા સાધુઓએ દેવદ્રવ્યની રક્ષા શા માટે કરવી જોઈએ? ઉત્તરઃ સાધુ જે કેઈક રાજા, દીવાન, શેઠ પ્રમુખની પાસેથી યાચના કરી ઘર, હાટ, ગામ, ગરાસ લઈ તેના દ્રવ્યથી જે નવું દેરાસર બંધાવે, તે દેષ લાગે, પણ કેઈક ભકિક છે એ ધર્મના માટે પહેલાં આપેલું જિન દ્રવ્યનું અથવા બીજા કોઈ ચેત્યદ્રવ્યનું સાધુ રક્ષણ કરે તે તેમાં કાંઈ દોષ નથી પરંતુ ચારિત્રની પુષ્ટિ છે, કારણ કે, જિનાજ્ઞાનું પાલન થાય છે. દેરાસર નવીન ન કરાવે પણ પૂર્વે કરાવેલાને કે દેરાસર દ્વેષીને તેને શિક્ષા આપીને પણ બચાવ કરે તેમાં કાંઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. Page #254 -------------------------------------------------------------------------- ________________ દિ કુ. નિશ્ચય નય અવલંબતાજી, [૧૫ તેમ કાંઈ પ્રતિજ્ઞા પણ ભંગ થતી નથી. આગમમાં પણ એમ જ કહેવું છે કે પ્રશ્નઃ દેરાસરના કામને માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરતાં ખેતર, સુવર્ણ, ચાંદી, ગામ, ગરાસ, ગાય, બળદ, વિગેરે દેરાસરના નિમિત્ત ઉપજાવનાર સાધુને ત્રિકરણાગની શુદ્ધિ કયાંથી હોય? ઉત્તરઃ ઉપર લખેલાં કારણ જે પોતે કરે એટલે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પોતે યાચના કરે તે તેને ચારિત્રની શુદ્ધિ ન કહેવાય; પણ તે ચૈત્યસંબંધી કઈ વસ્તુની કે ચોરી કરે, તે ખાઈ જાય, કે લઈ લેતે હેય તે તેને ઉપેક્ષે તે ત્રિકરણ વિશુદ્ધિ ન કહેવાય; છતી શકિતયે જે ન નિવારે તે અભક્તિ ગણાય છે, માટે જે દેવદ્રવ્યને કેઈ વિનાશ કરતો હોય તે તેને સાધુ અવશ્ય અટકાવે; ન નિવારે તે દેષ લાગે છે. દેવદ્રવ્યના ભક્ષણ કરનાર પાસેથી દ્રવ્ય પાછું લેવાના કાર્યમાં કદાપી સર્વ સંઘનું કામ પડે તે સાધુ અને શ્રાવકે પણ તે કાર્યમાં લાગીને (તે કાર્ય ) પાર પાડવું, પણ ઉવેખવું નહીં. વળી બીજા ગ્રંથોમાં પણ કહેવું છે કે – - દેવદ્રવ્યનું ભક્ષણ કરે કે ભક્ષણ કરનારને ઉવેખે તથા પ્રજ્ઞા-હીનપણથી, દેવદ્રવ્યને ઉપયોગ કરે તે પણ પાપકર્મથી લેવાય છે. પ્રજ્ઞાહીનપણું એટલે દેવદ્રવ્ય કઈક અંગ-ઉધાર આપે, શેડા મૂલ્યવાળા દાગીના રાખી વધારે દેવદ્રવ્ય આપે, આ પુરૂષ પાસેથી દેવદ્રવ્ય પાછું અમુક કારણથી વસુલ કરાવી શકીશું એ વિચાર કર્યા વિનાજ આપે. આ કારણથી દેવદ્રવ્યને છેવટ વિનાશ થાય, તે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ નવિ-જાણે તસ મર્મ; [શ્રા. વિ. પ્રજ્ઞાહીનપણું ગણાય છે. આ વિચાર કીધા વિના આપે છેવટે દેવદ્રવ્યને વિનાશ કરે છે. જે શ્રાવક દેરાસરની આવકને ભાંગે, દેવદ્રવ્યમાં આપવું કબૂલ કરીને પછી આ પેજ નહીં, દેવદ્રવ્યને નાશ તે ઉવેખે તે પણ સંસારમાં પરિભ્રમણ કરે છે. જિન-પ્રવચનની વૃદ્ધિ કરાવનારું, જ્ઞાન-દર્શન–ચારિત્ર વિગેરે ગુણેની વૃદ્ધિ કરાવનારૂં એવું જે દેવદ્રવ્ય છે તેનું જે પ્રાણું ભક્ષણ કરે છે તે અનંત સંસારી થાય છે. દેવદિવ્ય હોય તે મન્દિરનું સમારકામ તથા મહાપૂજા, સત્કાર આદિ થવાનો સંભવ છે. ત્યાં મુનિરાજને પણ યોગ મલી આવે છે. વ્યાખ્યાન સાંભળવા આદિ જિન પ્રવચનની વૃદ્ધિ થાય છે. એવી રીતે જ્ઞાન-દર્શન ગુણની પ્રભાવના થાય છે. જિનપ્રવચનની વૃદ્ધિ કરાવનારું, જ્ઞાન-દર્શન ગુણને દીપાવનાર એવું જે દેવદ્રવ્ય છે તેનું જે પ્રાણી રક્ષણ કરે છે તે અપભવમાં મોક્ષપદ પામનાર થાય છે. જિન પ્રવચનની વૃદ્ધિ કરાવનારું, જ્ઞાનદર્શનગુણને દીપાવનારૂં એવું જે દેવદ્રવ્ય છે, તેની જે પ્રાણી વૃદ્ધિ કરે છે તે તીર્થંકરપદને પામે છે. વૃદ્ધિ કરવી એટલે જૂનાનું રક્ષણ અને નવું પ્રાપ્ત કરવું. દર્શનશુદ્ધિ પ્રકરણમાં એ પદની વૃત્તિમાં લખેલ છે કે, દેવદ્રવ્યના વધારનારને અહંત ઉપર ઘણી જ ભક્તિ હોય છે તેથી તેને તીર્થકર ગોત્ર બંધાય છે. દેવદ્રવ્યની વૃદ્ધિ કેવી રીતે કરવી ? પંદર કમાન કુ-વ્યાપાર છે, તેમાં દેવદ્રવ્યની ધીરધાર Page #256 -------------------------------------------------------------------------- ________________ [૧૭ છેડે જ વ્યવહારને જી, કરવી નહીં, પણ ખરા માલની લેવડદેવડ કરનારા સદ્વ્યાપારીઓના દાગીના રાખી તે ઉપર દેવદ્રવ્ય વ્યાજે આપીને વૃદ્ધિ વિધિપૂર્વક કરવી. જેમ તેમ અથવા વગર દાગીના રાખે કે પંદર કર્માદાનના વ્યાપારના કરનારને આપી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી નહીં. શાસ્ત્રકારે કહ્યું છે કે જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું ખંડન જેમાં થાય એવી રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારા પણ કેટલાક મૂર્ખ મેહમાં મુંઝાએલા અજ્ઞાની છે ભવસમુક્માં ડૂબે છે. કેટલાક આચાર્ય તે એમ કહે છે કે, શ્રાવક વગર બીજા કેઈને દેવદ્રવ્ય ધીરવું હોય તે સમાન અથવા અધિક મૂલ્યવાળા દાગીના રાખીને જ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે. વળી સમ્યકત્વ પચીસીની વૃત્તિમાં આવેલી શંકાસશેઠની કથામાં પણ દાગીના ઉપર દેવદ્રવ્ય વૃદ્ધિ કરવાનું લખે છે. દેવદ્રવ્યના ભક્ષણરક્ષણ ઉપર સાગરશ્રેણીનું દષ્ટાંત ૬. ર૬ સાકેતપુર નામના નગરમાં અરિહંતને ભક્ત એ સાગરશ્રેષ્ઠી નામે સુશ્રાવક રહેતું હતું. સર્વ શ્રાવકેએ. સાગરશ્રેષ્ઠીને સુશ્રાવક જાણી સર્વ દેવદ્રવ્ય સોંપ્યું, અને કહ્યું કે “મંદિરનું કામ કરનારા સૂતાર આદિને આ દ્રવ્ય આપતા રહેજો” પછી સાગરશ્રેષ્ઠીએ લેભથી દેવદ્રવ્ય વાપરી ધાન્ય, ગેળ, ઘી, તેલ, કપડાં આદિ ઘણું ચીજે વેચાતી લઈ મૂકી, અને તે સૂતાર વગેરેને રોકડનાણું ન આપતાં તેના બદલામાં ધાન્ય, મેળ, ઘી આદિ વસ્તુ મેંઘે ભાવે આપે, અને લાભ મળે તે પિતે રાખે. એમ કરતાં તેણે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] લોપે તે જિન ધર્મ છે . (૫૪) [શ્રા. વિ. રૂપિયાના એંશીમાં ભાગરૂપ એક હજાર કાંકિણુને લાભ લીધે, અને તેથી મહાઘેર પાપ ઉપાર્યું. તેની આલેચના ન કરતાં મરણ પામી સમુદ્રમાં જળમાનવ થે. ત્યાં જાત્ય રત્નના ગ્રાહકોએ જળને અને જલચર જીવેના ઉપદ્રવને ટાળનાર અંડોલિકાને ગ્રહણ કરવાને અર્થે તેને વાઘરમાં પી તે મહાવ્યથાથી મરણ પામી. ત્રીજી નરકે ગયે. વેદાંતમાં કહ્યું છે કે–દેવદ્રવ્યથી તથા ગુરૂદ્રવ્યથી થયેલી દ્રવ્યની વૃદ્ધિ પરિણામે સારી નથી, કેમકે, તેથી ઈહલેકે કુલનાશ, પરલોકે નરકગતિ થાય છે. નરકમાંથી નીકળીને પાંચસે ધનુષ્ય લાંબે મહામસ્ય . તે ભવે કઈ પ્લેછે તેને સર્વાગે છેદ કરી મહા-કદર્થના કરી, મરીને ચિથીનરકે ગયે. પછી તે સાગરશ્રેષ્ઠીના જીવે એક હજાર કાંકણી જેટલા દેવદ્રવ્યને ઉપભોગ કર્યો હતે. તેથી લાગટ તથા આંતરાથી શ્વાન, ભૂંડ, ભેંસ, બેકડે, ઘેટે, હરિણ સસલે. સાબર, શિયાળિ બિલાડી, ઉંદર, નેળિયે, કેલ, ગિરોલી, સર્પ, વીછી, વિષ્ટાનાકૃમિ, પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, શંખ, છીપ, જળ, કીડી, કીડા, પતંગ, માખી, ભારે, મચ્છર, કાચશે, ગર્દભ, પાડે, બળદ, ઉંટ, ખચ્ચર, ઘોડો, હાથી વગેરે પ્રત્યેક જીવનિએ એકેક હજાર વાર ઉત્પન્ન થઈ સર્વ મળી લાખો ભવ સંસારમાં ભમતાં પૂરા કર્યા. પ્રાયે સર્વ ભવે શસ્ત્રઘાત આદિ મહાવ્યથા સહીને મરણ પામ્યા. પછી ઘણું પાપ ક્ષીણ થયું ત્યારે વસતપુર નગરમાં કોડપતિ વસુદત્ત શ્રેષ્ઠીથી તેની સ્ત્રી વસુમતિની કુખે પુત્રપણે ઉત્પન્ન Page #258 -------------------------------------------------------------------------- ________________ દિ. કુ નિશ્ચય દષ્ટિ હૃદય ધરજી, [૨૧૮ થયે. તે ગર્ભમાં છતાં જ વસુદત્ત શ્રેષ્ઠીનું સર્વ દ્રવ્ય નાશ પામ્યું. પુત્ર જન્મે તે જ દિવસે વસુદત્ત શ્રેષ્ઠી મરણ પામે, પાંચ વર્ષને થયે વસુમતી પણ દેવગત થઈ. તેથી લકોએ તેનું “નિપુણ્યક' એવું નામ પાડ્યું. કેઈ રાંકની પેઠે જેમ તેમ નિર્વાહ કરી તે વૃદ્ધિ પામે. એક દિવસે તેને મામો તેને સ્નેહથી પિતાને ઘેર લઈ ગયે. દૈવયોગે તે જ રાત્રિએ મામાનું ઘર પણ ચોરોએ લૂંટયું. એમ જેને ઘેર તે એક દિવસ પણ રહ્યો. તે સર્વને ત્યાં ચેર, ધાડ, અગ્નિ વગેરે ઉપદ્રવ થયા. કઈ ઠેકાણે ઘરધણી જ મરણ પામે. “આ પારેવાનું બન્યું છે? કે બળતી ગાડરી છે? અથવા મૂર્તિમાન ઉત્પાત છે? એવી રીતે લેકે તેની નિંદા કરવા લાગ્યા. તેથી ઉગ પામી તે નિપુણ્યક (સાગરશ્રેષ્ઠીને જીવ) બહુ દેશાંતરે ભમતાં તામ્રલિપ્તિ નગરીએ ગયા. ત્યાં વિનયધર શ્રેષ્ઠીને ત્યાં ચાકરપણે રહ્યો. તે જ દિવસે વિનયધર શ્રેષ્ઠીનું ઘર સળગ્યું. તેથી તેણે પિતાના ઘરમાંથી હડકાયા શ્વાનની પેઠે તેને કાઢી મૂકો. પછી શું કરવું ? તે ન સૂઝવાથી પૂર્વભવે ઉપજેલા દુષ્કર્મની નિંદા કરવા લાગ્યા. કહ્યું છે કે-સર્વે જીવ સ્વવશપણે કર્મ કરે છે, પણ તે ભેગવવાને અવસર આવે ત્યારે પરવશ થઈને ભગવે છે, નિપુણ્યક “ગ્ય સ્થાનને લાભ ન થવાથી ભાગ્યના ઉદયને હરત. આવે છે.” એમ વિચારી સમુદ્રતીરે ગયે. - ત્યાં ધનાવહ શ્રેષ્ઠીની ચાકરી કરવી કબૂલ કરી તે, દિવસે વહાણ ઉપર ચડે. શ્રેષ્ઠીની સાથે ક્ષેમકુશળથી Page #259 -------------------------------------------------------------------------- ________________ રર૦] પાલે જે યવહાર; [શ્રા. વિ. પરીપે ગયે, અને મનમાં વિચાર કરવા લાગ્યું કે, મ્હારૂં ભાગ્ય ઊઘડ્યું. કારણ કે, હું અંદર બેઠા પછી પણ વહાણ :ભાંગ્યું નહીં. અથવા હારૂ દુર્દવ આ વખતે પિતાનું કામ ભૂલી ગયું. પાછા વળતાં તે વડાણને કકડા થયા. દેવગથી નિપુણ્યકને હાથે પાટિયું આવી ગયું તેની મદદથી તે સમુદ્રકાંઠાના એક ગામે આવ્યું, અને ત્યાંના ઠાકરને ત્યાં રહ્યો. એક દિવસે એ ઠાકરના ઘરે ધાડ પાડી અને નિપુણ્યકને ઠાકરને પુત્ર જાણી પકડી બાંધીને પલ્લીમાં લઈ ગયા. તે જ દિવસે બીજા કેઈ પલ્લીપતિએ ધાડ પાડી તે પલ્લીને મૂળથી નાશ કર્યો. પછી તે ચોરોએ પણ તે નિપુણ્યકને કમનશીબ જાણીને કાઢી મૂકશે. જેમ માથે ટાલવાળા પુરૂષ માથે તડકે લાગવાથી ઘણે જ તપી ગયે, અને શીતળ છાયાની ઈચ્છાથી દેવગે બિલીના ઝાડ નીચે જઈ પહશે. ત્યારે ત્યાં પણ ઉપરથી પડતા એક મોટા બિલીના ફળથી તેનું માથું ભાંગ્યું. મતલબ કે, કમનશીબ પુરૂષ જ્યાં જાય ત્યાં આપદા પણ તેની સાથે જ આવે છે. આ રીતે જુદા જુદા નવસે નવાણું સ્થળેના વિષે ચેર, જળ, અગ્નિ સ્વચક, પરચક, મરકી આદિ અનેક રોગ થવાથી તે નિપુણ્યકને લેકેએ કાઢી મૂકો. ત્યારે તે મહા દુઃખી થઈ એક મહટી અટવીમાં આરાધક જનેને પ્રત્યક્ષ ફળ આપનારા સેલક નામ યક્ષને મંદિરે આવ્યું. પિતાનું સર્વ દુઃખ યક્ષ આગળ કહી એકચિત્તથી તેની આરાધના કરવા લાગે એકવીસ ઉપવાસ કરવાથી પ્રસન્ન થએલા યક્ષે તેને કહ્યું કે “દરરોજ સંધ્યા Page #260 -------------------------------------------------------------------------- ________________ પુણ્યવત તે પામરાજી, [૧ દ્ધિ કું] સમયે મ્હારી આગળ સુવર્ણમય એક હજાર ચંદ્રને ધારણ કરનારા મારી નૃત્ય કરશે. તેનાં દરરોજ પડી ગએલાં પિચ્છાં તારે લેવાં. ” યક્ષના આવા વચનથી ખુશી થયેલા નિપુણ્યકે કેટલાંક ઉપચ્છાં સ યા સમયે પડી ગયાં, તે એકઠાં કર્યાં. એમ દરરાજ એકઠાં કરતાં નવસો પિચ્છાં ભેગાં થયાં. એકસો બાકી રહ્યાં. પછી નિપુણ્યકે દુવની પ્રેરણાથી મનમાં વિચાયું કે, “ ખાકી રહેલાં પિચ્છાં લેવાને માટે હવે કેટલા દિવસ આ જંગલમાં રહેવું? માટે બધાં પિચ્છાં સામટાં એક મૂઠીથી પકડીને ઉખેડી લેવાં એ ઠીક’” એમ વિચારી તે દિવસે મેર નાચવા આવ્યા, ત્યારે એક મૂઠીથી તેનાં પિચ્છાં પકડવા ગયા. એટલામાં માર કાગડાનુ' રૂપ કરીને ઉડી ગયા, અને પૂર્વે એકઠાં કરેલાં નવસા પિચ્છાં પણ જતાં રહ્યાં ! દેવની મર્યાદા ઉલ્લધીને જે કાર્ય કરવા જઈએ, તે સફળ થાય નહી. જુએ, ચાતકે ગ્રહણ કરેલુ સરોવરનુ જળ પેટમાં ન ઉતરતાં ગળામાં રહેલા છિદ્રથી બહાર જતુ રહે છે. માટે “ ધિક્કાર થાએ મને! કેમકે મે ફોગટ એટલી ઉતાવળ કરી, ’” એમ દીલગીરી કરતા નિપુણ્યકે . આમ તેમ ભમતાં એક જ્ઞાની ગુરૂને દીઠા. તેમની પાસે જઈ વંદના કરી. તેણે તેમને પેાતાના પૂર્વકનું સ્વરૂપ પૂછ્યું. જ્ઞાનીએ પણ તેના પૂર્વભવનુ' સ્વરૂપ જેવું હતું તેવું પ્રકટપણે કહી દીધું. તે સાંભળી પૂર્વે દેવદ્રવ્ય ઉપર પેાતાની આજીવિકા કરી તેનું પ્રાયશ્ચિત મુનિરાજ પાસે માગ્યું. મુનિ મહારાજે કહ્યું કે, “ જેટલુ દેવદ્રવ્ય તે પૂર્વભવે પર Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨] ભવ સમુદ્રના પાર ॥ સા. (૫૫) [ત્રા. વિ. વાપર્યું”, તે કરતાં વધારે દ્રવ્ય દેવદ્રવ્ય ખાતામાં આપ. અને દેવદ્રવ્યની રક્ષા તથા તેની વૃદ્ધિ વગેરે યથાશક્તિ કર. એટલે હાદુ દુષ્કર્મ ટળશે. તથા પરિપૂર્ણ ભેળ, ઋદ્ધિ અને સુખના લાભ થશે. ” તે સાંભળી નિપુણ્યકે જ્ઞાની ગુરૂ પાસે નિયમ લીધે કે, “ મેં પૂર્વભવે જેટલુ દેવદ્રવ્ય વાપર્યું... હાય. તે કરતાં હજારગણુ દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે મ્હારાથી ન અપાય, ત્યાં સુધી અન્ન-વસ્ત્ર ચાલે, તે કરતાં વધારે દ્રવ્યના સગ્રહ ન કરવા. ” એવા નિયમની સાથે શુદ્ધ શ્રાવક ધર્મ પણ તેણે ગુરૂની સાખે આદર્યાં. તે દિવસથી માંડી તેણે જે જે વેપાર કર્યાં, તે સમાં તેને બહુ દ્રવ્યના લાભ થયા જેમ જેમ લાભ થયા, તેમ તેમ તે માથે રહેલુ દેવદ્રવ્ય ઉતારતા ગયા. પૂર્વભવે વાપરેલી એક હજાર કાંકિણીના બદલામાં દસલાખ કાંકિણી તેણે થાડા દિવસમાં દેવદ્રવ્ય ખાતે આપી. દેવદ્રવ્યના ઋણમાંથી છૂટયા પછી ઘણુ' દ્રવ્ય ઉપાઈને તે પેાતાને નગરે આબ્યા. સર્વે મ્હોટા શેઠોમાં શેઠ થવાથી તે નિપુણ્યક રાજાને પણ માન્ય થયા. પછી તે પાતે કરાવેલા તથા બીજા પણ સ` જિનમદિરાની સારસંભાળ દરરોજ પોતાની સ` શક્તિથી કરે, દરરોજ હેાટી પૂજા પ્રભાવના કરાવે, અને દેવદ્રવ્યનુ ઉત્તમ પ્રકારે રક્ષણ કરી તેની યુક્તિથી વૃદ્ધિ કરે. એવા સત્કૃત્યથી ચિરકાલ પુણ્ય ઉપાઈને છેવટ તેણે જિનનામકમ માંયુ.. પછી તે નિપુણ્યકે અવસરે દીક્ષા લઈ ગીતાથ થઈ, યથાયેાગ્ય ઘણી ધર્મદેશના આદિ દેવાથી જિનભક્તિરૂપ પ્રથમ સ્થાનકની આરાધના કરી અને તેથી જિનનામકમ ફ્ Page #262 -------------------------------------------------------------------------- ________________ તુરંગ ચઢી જેમ પામિએ”, [553. દે ] નિકાચિત કર્યું . સર્વાસિદ્ધે દેવ થઈ અનુક્રમે મહાવિદેહે તીકર થઈ મેક્ષે જશે. સાગરશેઠની કથા પૂર્ણ ૬. ૨૭ જ્ઞાન અને સાધારણ દ્રવ્ય ઉપર કુસાર અને પુણ્યસારનું દૃષ્ટાંત ભાગપુર નગરમાં ચાવીસકોડ સાનૈયાના ધણી ધનાવહ શેઠ હતા, તથા ધનવતી તેની સ્ત્રી હતી. તે દુપતીને પુણ્યસાર અને કસાર નામે બે સુંદર પુત્ર એક સાથે જન્મ્યા હતા, એક દિવસે ધનાવહ શ્રેષ્ઠીએ કેઇ નિમિત્તિયાને પૂછ્યુ* કે, “ મ્હારા બન્ને પુત્રા આગળ જતાં કેવા થશે ? ” નિમિત્તિયાએ કહ્યું. કર્મોંસાર જડ સ્વભાવના અને ઘણા જ મંદતિ હાવાથી આડું અવળું ડહાપણ વાપરીને ઘણા ઉદ્યમ કરશે, પણ પિતાનું સવ દ્રવ્ય ખેાઈ દેવાથી અને નવું ન મેળવવાથી તે ઘણા કાળ સુધી દુઃખી અને દરિદ્ર રહેશે. પુણ્યસાર પણ પિતાનું તથા પાતે નવુ કમાએલું. સવ દ્રબ્ય વારવાર જતુ રહેવાથી કમ`સાર જેવાજ દુઃખી થશે, તથાપિ પુણ્યસાર વેપાર વગેરે કળામાં બહુ ડાહ્યો થશે. ખન્ને પુત્રાને પાછલી અવસ્થામાં ધન, સુખ, સંતતિ વગેરેની ઘણી સમૃદ્ધિ થશે. ' શેઠે બન્ને પુત્રાને એક પછી એક સર્વ વિદ્યા તથા કળામાં નિપુણ એવા ઉપાધ્યાય પાસે ભણવાને મૂકયા. પુણ્યસાર સર્વ વિદ્યાએ ભણ્યા. કર્મોંસારને તે ઘણા પરિશ્રમ કરે, પણ વાંચતાં એક અક્ષર આવડે નહીં. લખતાં વાંચતાં પણ ન આવડે. ત્યારે વિદ્યાગુરુએ પણ મૂઢ સમજી તેને ભણાવવાનુ` મૂકી દીધું, પછી અન્ને પુત્ર યુવા Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪] વેગે પુર પંથ; [શ્રા. વિ. વસ્થામાં આવ્યા ત્યારે મા-બાપે ધન ઘણું હોવાથી સુખે મળેલી બે શેઠની પુત્રીઓની સાથે બંને જણને વાજતે. ગાજતે પરણાવ્યા. મહામહે કલહ ન થવું જોઈએ એમ વિચારી ધનાવહ શેઠે એકેક પુત્રને બાર બાર કોડ સેનૈયા. જેટલો ભાગ વહેંચી આપી અને પુત્રને જુદા રાખ્યા, અને ધનાવહ શેઠ પિતાની પત્ની સાથે સ્વર્ગે ગયે. હવે કર્મસાર પોતાના સગાનું વચન ન માનતાં પિતાની કુબુદ્ધિથી એવા વ્યાપાર કરવા લાગ્યો છે, જેમાં તેને પૈસે ટકે નુકશાન જ થયું. થોડા દિવસમાં પિતાએ આપેલા બાર કોડ સેનૈયા તે ચરેએ ખાતર પાડીને લૂંટી લીધા. બન્ને ભાઈ દરિદ્રી થયા. સ્વજન સંબંધી આદિ લોકોએ તેમનું નામ પણ મૂકી દીધું. બન્ને જણાની સ્ત્રીઓ અન્ન-વસ્ત્ર પણ ન મળવાથી પિતાને પિયર ગઈ કહ્યું છે કે- કે ધનવંતની સાથે પિતાનું ખોટું પણ સગપણ જગતમાં દેખાડે છે, અને કોઈ નિર્ધન સાથે ખરેખર અને નજીકનું સગપણ હોય તે કહેતાં પણ શરમાય છે, ધન જતું રહે છે, ત્યારે ગુણવાન પુરુષને પણ તેના પરિવારના કે તજી દે છે અને ધનવાન પુરુ નાં ગીત ગાય છે. “તમે બુદ્ધિહીન તથા ભાગ્યહીન છે.” એમ લોકો ઘણી નિંદા કરવા લાગ્યા. ત્યારે લજજા પામીને તે બને ભાઈ દેશાંતર ગયા. - બીજે કાંઈ ઉપાય ન હોવાથી બન્ને જણે કઈ મોટા શેઠને ઘેર જુદા જુદા ચાકરી કરવા રહ્યા. જેને ઘેર કર્મસાર રહ્યો હતે, તે શેઠ કપટી અને અતિ કૃપણ હતો, ઠરાવેલે. પગાર પણ આપે નહીં. ફલાણે દિવસે આપીશ.” એમ Page #264 -------------------------------------------------------------------------- ________________ . 'દિ. ] માગ તેમ શિવ લહેછે, રે, વારંવાર ઠગ્યા કરે. આમ હોવાથી કર્મસારે ઘણી વખત થયા છતાં કોઈ પણ પૈસા એકઠા કર્યા નહીં. પુણ્યારે તે થોડા ઘણુ પૈસા ભેગા કંર્યા અને તેનું પ્રયત્નથી રક્ષણ પણ કર્યું હતું, છતાં ધૂત લકે તે સર્વ હરણ કરી ગયા. પછી કર્મસાર જુદા જુદા ઘણા શેઠી આની પાસે ચાકરીએ રહ્યો, તથા કિમિયા-ભૂમિમાંથી દ્રવ્ય કાઢવાની વિદ્યા, સિદ્ધ રસાયન, રેહણાચલે ગમન કરવાને અર્થે મંત્રસાધન, રૂદંતી આદિ ઔષધીની શોધખોળ વગેરે કૃત્યે તેણે મોટા આરંભથી અગીઆર વાર કર્યો, તે પણ પિતાની કુબુદ્ધિથી તથા વિધિવિધાનમાં વિપરીતપણું હોવાથી તે કિંચિત્માત્ર પણ ધન સંપાદન કરી શકે નહીં. ઊલટું ઉપર કહેલાં કામ કરતાં તેને નાનાવિધ દુખે ભેગવવાં પડયાં. પુણ્યસારે તે અવિઆર વાર ધન મેળવ્યું અને તેટલી જ વાર પ્રમાદાદિકથી ખાયું. છેવટે બંને જણે બહુ ખેદ પામ્યા અને એક વહાણ ઉપર ચઢી રત્નદ્વીપે ગયા. ત્યાંની ભક્ત જિનેને સાક્ષાત્ ફળ દેખાડનારી એક દેવી આગળ મૃત્યુ અંગીકાર કરી બન્ને જણા બેઠા. એમ કરતાં સાત ઉપવાસ થયા, ત્યારે આઠમે દિવસે દેવીએ કહ્યું કે, “તમે બન્ને ભાગ્યશાલી નથી.” દેવીનું વચન સાંભળી કર્મસાર ઊઠી. એકવીસ ઉપવાસ થયા ત્યારે દેવીએ પુણ્યસારને તો ચિંતામણિ રત્ન આપ્યું. કર્મસાર પશ્ચાત્તાપ કરવા લાગે ત્યારે પુણ્યસારે કહ્યું “ભાઈ ખેદ કરીશ નહીં.' આ ચિંતામણિ રત્નથી તારી કાર્યસિદ્ધિ થશે.” પછી બન્ને ભાઈ આનંદ પામી પાછા વળ્યા અને એક વહાણ ઉપર ચઢયારાત્રે શ્રા. ૧૫ Page #265 -------------------------------------------------------------------------- ________________ ર૬] વ્યવહાર નિગ્રંથ છે સે. (૫૬) [શ્રા. વિ. પૂર્ણ ચંદ્રમાને ઉદય થશે ત્યારે મોટાભાઈએ કહ્યું, “ભાઈ! ચિંતામણિરત્ન કાઢ આપણે જોઈ એ કે, રત્નનું તેજ વધારે છે કે, ચંદ્રમાનું તેજ વધારે છે?” પછી વહાણુના કાંઠા ઉપર બેઠેલા ન્હાનાભાઈએ દુર્દેવની પ્રેરણાથી ચિંતામણિરત્ન હાથમાં લીધું, અને ક્ષણમાત્ર રત્ન ઉપર તથા ક્ષણમાત્ર ચંદ્રમા ઉપર એમ આમતેમ દષ્ટિ ફેરવતાં તે રત્ન સાગરમાં પડયું. તેથી પુણ્યસારના સર્વ મનોરથને ભંગ થશે. પછી એક સરખા દુઃખી થએલા બન્ને ભાઈ પિતાને ગામે પાછા આવ્યા. એક સમયે તેમણે બન્ને જણાએ જ્ઞાની મુનિરાજને પિતાને પૂર્વભવ પૂછે ત્યારે જ્ઞાનીએ કહ્યું “ચંદ્રપુર નગરમાં જિનદત્ત અને જિનદાસ નામે પરમ શ્રાવક શેઠ રહેતા હતા. એક સમયે શ્રાવકેએ ઘણું એકઠું થએલું જ્ઞાનદ્રવ્ય જિનદત્ત શેઠને અને સાધારણ દ્રવ્ય જિનદાસ શેઠને રાખવા માટે સંપ્યું. તે બને શેઠે સેપેલા દ્રવ્યની ઉત્તમ પ્રકારે રક્ષા કરતા હતા. એક દિવસે જિનદત્ત શેઠ પિતાને માટે કઈ લખનાર પાસે પુસ્તક લખાવ્યું અને પાસે બીજુ દ્રવ્ય ન હોવાથી “એ પણ જ્ઞાનનું જ કામ છે એમ વિચારી જ્ઞાનદ્રવ્યમાંથી બાર દ્રમ્મ લખનારને આપ્યા. જિનદાસ શેઠે તે એક દિવસ વિચાર કર્યો કે, “સાધારણ દ્રવ્ય તે સાતે ક્ષેત્રે વપરાય છે. તેથી શ્રાવકથી પણ એ વાપરી શકાય એમ છે, અને હું પણ શ્રાવક છું. માટે હું મારા કામને અર્થે વાપરું તે શી હરક્ત છે?” એમ વિચારી કાંઈ ઘણું જરૂરનું કામ પડવાથી અને પાસે Page #266 -------------------------------------------------------------------------- ________________ દિ ] મહેલ ચઢતા જેમ નહીંછ, [૨૨૭ બીજું નાણું ન હોવાથી તેણે સાધારણ દ્રવ્યમાંના બાર દ્રગ્સ ઘરકામમાં વાપર્યા. પછી તે બન્ને જણે કાળક્રમે મરણ પામી તે પાપથી પહેલી નરકે ગયા. | વેદાંતમાં–પ્રાણ કંઠગત થાય, તે પણ સાધારણ દ્રવ્યને અભિલાષ ન કરે. અગ્નિથી બળી ગયેલ ભાગ રૂઝે છે, પણ સાધારણ દ્રવ્યના ભક્ષણથી જે દઝાણે તે પાછો રૂઝાતું નથી. સાધારણ દ્રવ્ય, દરિદ્રીનું ધન, ગુરુની સ્ત્રી અને દેવદ્રવ્ય એટલી વસ્તુ ભેગવનારને તથા બ્રહ્મહત્યા કરનારને સ્વર્ગમાંથી પણ નીચે ઉતારે છે. નરકમાંથી નીકળીને તે બન્ને જણ સર્ષ થયા. ત્યાંથી બીજી નરકે ગયા. ત્યાંથી નીકળી ગીધ થયા. પછી ત્રીજી નરકમાં ગયા. એ રીતે એક અથવા બે ભવ આંતરામાં કરીને સાતે નરકમાં ગયા. પછી એકે દ્રિય, બેઈદ્રિય, તે ઈ. દ્રિય, ચૌદ્રિય અને પંચેન્દ્રિય તથા તિર્યએનિમાં બાર હજાર ભવ કરી તેમાં ઘણું જ અશાતાદનીય કર્મ ભેગવી ઘણું પાપ ક્ષીણ થયું, ત્યારે જિનદત્તને જીવ કર્મ સાર અને જિનદાસને જીવ પુણ્યસાર એવા નામથી તમે ઉત્પન્ન થયા. બાર દ્રમ્ય દ્રવ્ય વાપર્યું હતું, તેથી તમારે બને જણાને બાર હજાર ભાવમાં ઘણું દુઃખ ભોગવવું પડ્યું. આ ભવમાં પણ બાર કોડ એનૈયા જતા રહ્યા, બાર વાર ઘણો ઉદ્યમ કર્યો, તે પણ એકને બિલકુલ ધનલાભની પ્રાપ્તિ થઈ નહીં, અને બીજાને જે દ્રવ્ય મળ્યું હતું, તે પણ 1 x વીસ કેડીએ એક કાંકિણી, ચાર કાંકિણીયે એક પણું, અને તેવા સેળ પણે એક દ્રમ્મ થાય. Page #267 -------------------------------------------------------------------------- ________________ "રેર૮] તેણે તુરંગનું કાજ; શિ. વિ. જતું રહ્યું, તેમજ પારકે ઘેર દાસપણું તથા ઘણું દુઃખ જોગવવું પડ્યું. કર્મસારને તે પૂર્વભવે જ્ઞાનદ્રવ્ય વાપરવાથી બુદ્ધિની ઘણીજ મંદતા વગેરે માઠું ફળ થયું.” - મુનિરાજનું એવું વચન સાંભળી બને જણાએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને જ્ઞાનદ્રવ્ય તથા સાધારણ ‘દ્રવ્ય લીધાના પ્રાયશ્ચિત્ત તરીકે કર્મ સારે બાર હજાર દ્રશ્ન જ્ઞાનખાતે તથા પુણ્યસારે બાર હજાર કશ્મ સાધારણખાતે જેમ ઉત્પન્ન થતા જાય, તેમ આપવા એ નિયમ લીધું. પછી પૂર્વભવના પાપને ક્ષય થવાથી તે બન્ને જણાને પુષ્કળ નાણું મળ્યું, તેમણે જ્ઞાનદ્રવ્ય તથા સાધારણ દ્રવ્ય કબૂલ કર્યું હતું એટલું આપ્યું. તે ઉપરાંત બને ભાઈની પાસે થોડા વખતમાં બાર કોડ સોનૈયા જેટલું ધન થયું તેથી તે મેટા શેઠ સુશ્રાવક થયા. તેમને જ્ઞાનદ્રવ્ય-સાધારણ દ્રવ્યની સારી રક્ષા તથા વૃદ્ધિ વગેરે કરી. આ રીતે ઉત્તમ પ્રકારે શ્રાવકધર્મની આરાધના કરી અને દીક્ષા લઈ તે બને જણ સિદ્ધ થયા. જ્ઞાનદ્રવ્ય, દેવદ્રવ્યની પેઠે શ્રાવકને ન જ કલ્પ. સાધારણ દ્રવ્ય પણ સંઘે આપ્યું હોય તે જ વાપરવું કલ્પ, નહિ તે નહીં, સંઘે પણ સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રોને વિષેજ વાપરવું, પણ યાચકાદિકને આપવું નહીં. હાલના વ્યવહારથી તે જે દ્રવ્ય ગુરુના ન્યૂછનાદિકથી સાધારણ ખાતે એકઠું કરેલું હોય, તે શ્રાવક-શ્રાવિકાને અપાય નહી. ધર્મશાળાદિકના કાર્યમાં તે તે શ્રાવકથી વપરાય. એવી રીતે જ્ઞાનદ્રિવ્યમાંથી સાધુને આપેલા કાગળ-પત્રાદિક Page #268 -------------------------------------------------------------------------- ________________ * * * 4 : : દિ ફી સફલ નહિ નિશ્ચય લહેજી, [૨૨૯ શ્રાવકે પોતાના કામમાં ન વાપરવા તેમજ અધિક નકરો આપ્યા વિના પોતાને માટે પણ પુસ્તક ન લખાવવું, સાધુ સંબંધી મુહપત્તિ વગેરેનું વાપરવું પણ ગ્ય નથી. કારણ કે તે ગુરુદ્રવ્ય છે માટે. સ્થાપનાચાર્ય અને નેકારવાળી આદિ તે પ્રાયે શ્રાવકને આપવા માટે જ ગુરુએ વહોરી હોય છે, અને તે ગુરુએ આપી હોય તે તે વાપરવાને વ્યવહાર દેખાય છે. ગુરુની આજ્ઞા વિના સાધુ સાધ્વીને લેખક પાસે લખાવવું અથવા વસ્ત્ર-સૂત્રાદિકનું વહેરવું પણ ન કલ્પે. * આ રીતે દેવદ્રવ્ય, જ્ઞાનવ્ય આદ ડું પણ જે પિતાની આજીવિકાને અર્થે ઉપયોગમાં લે છે, તેનું પરિણામ દ્રવ્યના અંક પ્રમાણ કરતાં ઘણું જ હેટું અને ભયંકર થાય છે. તે જાણીને વિવેકી લેકેએ થેડા પણ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાંધારણ દ્રવ્યને ઉપગ સર્વ પ્રકારે વ . માટે જ માળ પહેરાવવી, પહેરામણી, ન્યુ છન ઈત્યાદિકનું કબૂલ કરેલું દ્રવ્ય તેજ વખતે આપવું. કદાચિત તેમ ન થઈ શકે તે જેમ શીધ્ર અપાય તેમ અધિક ગુણ છે. વિલંબ કરે તે વખતે દૈવથી સર્વ દ્રવ્યની હાનિ અથવા મરણ વગેરે થવાને સંભવ છે, તેમ થાય તે સુશ્રાવકને પર્ણ અવશ્ય નરકાદિ દુર્ગતિએ જવું પડે. દેવું રાખવાથી થતા દેષ અંગે કહભષદત્તની કથા. ૬. ૨૮ મહાપુરનામે નગરમાં અરિહંતને ભક્ત એ ઝાષભદત્ત નામે મહટે શ્રેષ્ઠી રહેતું હતું. તે કોઈ પર્વ આવતાં મંદિરે ગયે. પાસે દ્રવ્ય ન હોવાથી ઉધાર ખાતે પહેરો. *" Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦] તેમ તનુ કિરિયા સાજ સો. (૫૭) [શ્રા, વિ. મણીનું દ્રવ્ય આપવાનું કબૂલ કર્યું. જુદા જુદા કામમાં લાગી જવાથી તેનાથી કબૂલ કરેલું દેવદ્રવ્ય શીવ્ર અપાયું નહીં. એક સમયે દુર્દેવથી તેના ઘર ઉપર ધાડ પાડી શસ્ત્રધારી ચેરેએ ઘરમાં હતું તેટલું સર્વ દ્રવ્ય તૂટી લીધું, અને “શેઠ આગળ જતાં આપણને રાજદંડ વગેરે કરાવશે.” એ મનમાં ભય ઉત્પન્ન થવાથી તેમણે શસ્ત્રપ્રહારથી રૂષભદત્ત શ્રેષ્ઠીને પ્રાણ લીધો. રૂષભદત્તને જીવા મરણ પામી તેજ મહાપુર નગરમાં નિર્દય, દરિદ્રી અને કૃપણ એવા એક પખાલીના ઘરે પાડે થયે. તે નિત્ય જળાદિક ભાર ઘેર—ઘર ઉપાડે છે. તે નગર ઊંચું હતું. અને નદી ઘણું ઊંડાણમાં હતી. તેથી ઊંચી ભૂમિ ચઢવાની, અહેરાત્ર ભાર ઉપાડવાને અને આકરી સુધા તથા પીઠ ઉપર માર સહવાને. એવા એવા કારણથી તે પાડાએ ઘણું. કાળ સુધી મહાવેદના સહન કરી. એક દિવસે નવા બનાવેલા જિનમંદિરને કેટ બંધાતું હતું, તેને માટે પાણી ઉપાડતાં જિનમંદિર તથા જિનપ્રતિમા આદિ જોઈ તે પાડાને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે કોઈ પણ રીતે જિનમંદિર છોડીને જાય નહીં. પછી પૂર્વભવનાં પુત્રોએ જ્ઞાની ગુરુના વચન ઉપરથી ભીસ્તીને દ્રવ્ય આપીને પાડાને છેડાવ્યો, અને તેણે પૂર્વભવે જેટલું દેવદ્રવ્ય આપવા કબૂલા કર્યું હતું, તે કરતાં હજારગણું દ્રવ્ય આપી પૂર્વભવના પિતાના પિતાને ત્રણમાંથી મુક્ત કર્યો, પછી તે પાડે અનશન કરી સ્વર્ગે ગયે અને અનુક્રમે મુક્તિ પામ્યો. દેવદ્રવ્યાદિ આપવામાં વિલંબ કરવા ઉપર રૂષભદત્તની કથા Page #270 -------------------------------------------------------------------------- ________________ દિ, કૃ] નિશ્ચય નાંવ પામી શકે છે, રિ૩૧ આમ કબૂલ કરેલું દેવાધિદ્રવ્ય ક્ષણમાત્ર પણ ઘરમાં ન રાખવું. વિવેકી પુરુષે બીજા કેઈનું દેવું હેય. તે પણ વ્યવહાર સાચવવાને અર્થે આપવાને વિલંબ નથી લગાડતા, તે પછી દેવાદિતવ્ય આપવાને વિલંબ શી રીતે લગાડાય? તે કારણ માટે દેવ, જ્ઞાન, સાધારણ આદિ ખાતામાં, માલ, પહેરામણ વગેરેનું જેટલું દ્રવ્ય જે ખાતે આપવા કબૂલ કર્યું હોય, તેટલું દ્રવ્ય તે ખાતાનું થયું. માટે તે શી રીતે ભેગવાય ? અથવા તે રકમથી ઉત્પન્ન થયેલું વ્યાજ આદિ પણ શી રીતે લેવાય? કારણ કે, તેમ કરે તે ઉપર કહેલે દેવાદિ દ્રવ્યપભેગને દેષ લાગે. માટે દેવાદિકનું દ્રવ્ય તત્કાળ આપવાનું ન બની શકે, તેણે પ્રથમથી જ પખવાડીયાની અઠવાડિયાની મુદત બાંધવી, અને મુદતની અંદર ઉઘરાણીની વાટ ન જોતાં પિતેજ આપી દેવું. મુદત વીતી જાય તો દેવાધિદ્રવ્યપ-- ભેગને દોષ લાગે. દેવદ્રવ્યાદિકની ઉઘરાણી પણ તે કામ કરનાર લેકે એ પોતાના પૈસાની ઉઘરાણીની માફક તાબડતેબ અને બરાબર મન દઈ કરવી તેમ ન કરે અને આળસ કરે તે વખતે દુર્દેવના યોગથી દુભિક્ષ, દેશને નાશ, દારિદ્રયપ્રાપ્તિ ઈત્યાદિક થાય, તે પછી ગમે તેટલું કરે તેપણું ઉઘરાણી ન થાય અને તેથી મોટો દોષ લાગે આ અંગે દ્રષ્ટાંત છે. ૬. ૨૯ દેવદ્રવ્યસંભાલનારને પ્રમાદથી થતાં દેષ મહેંદ્ર નામના નગરમાં એક સુંદર જિનમંદિર હતું. તેમાં ચંદન, બરાસ, ફૂલ, ચોખા, ફળ, નિવેદ્ય, દી, તેલ, ભંડાર, પૂજાની સામગ્રી, પૂજાની રચના મંદિરનું સમારવું, Page #271 -------------------------------------------------------------------------- ________________ ! - પાલે બુદ્ધિ વ્યવહાર શ્રિા. વિ. દેવભુની ઉઘરાણી તેનું નામું લખવું, સારી યતેનાથી દેવદ્રવ્ય રાખવું, તેનું જમે ખચને વિચાર કરે, એટલાં કામ કરવાને અર્થે શ્રીસંઘે દરેક કામસુાં ચાર ચાર મૂાણસ રાખ્યા હતા. તે લેકે પિપિતાનું કામ બરાબર કરતા. એક દિવસે ઉઘરાણી કરનાર પૈકીને મુખ્ય માણસ એક ઠેકાણે ઉઘરાણી કરવા ગયે, ત્યાં ઉઘરાણી ન થતાં ઉલટું દેણદારના મુખમાંથી નીકળેલી ગાળો સાંભળવાથી તે મનમાં ઘણું પદ પામ્યા. અને તે દિવસથી તે ઉઘરાણીના કામમાં આલસ કરવા લાગ્યું, “જે ઉપરી તેવા તેના હાથે નીચેના લેકે હેય છે.” એ લેકવ્યવહાર હોવાથી તેના હાથ નીચેના લકે પણ આળસ કરવા લાગ્યા. તેટલામાં દેશને નાશ વગેરે થવાથી ઉધાર રહેલું ઘણું દેવદ્રવ્ય નાશ પામ્યું, પછી તે કર્મના દોષથી ઉઘરાણી કરનારને ઉપરી અસંખ્યાતા ભવ ભયે. આ રીતે દેવદ્રવ્યની ઉઘરાણું કરવાના કામમાં આલસ કરવા ઉપર દષ્ટાંત કહ્યું છે. તેમજ દેવદ્રવ્ય આદિ જે આપવાનું હોય તે સારું આપવું, ઘસાયેલું અથવા ખોટું નાણું વગેરે ન આપવું. કારણ કે, તેમ કરવાથી કેઈ પણ રીતે દેવદ્રવ્યાદિકનો ઉપભોગ કર્યાને દેવ માથે આવે છે. તેમજ દેવ, જ્ઞાન તથા સાધારણ દ્રવ્ય સંબંધી ઘર, દુકાન, ક્ષેત્ર, વાડી, પાષાણુ, ઈર, કાષ્ઠ, વાંસ, નળયાં, મા, ખડી, સીમેન્ટ, પતરા આદિ ચી તથા ચંદન, કેશર, બસ, ફૂલ છાબડીઓ, ચંગેરીઓ ધૂપધાણું, કળશ, વાળકુંચી, છત્રસહિત સિંહાસન, ચામર, ચંદ્રવાએ, ગુલરી, ભેરી આદિ વાજિંત્ર, તંબુ, કેડિયાં, Page #272 -------------------------------------------------------------------------- ________________ * .i s હિ. કઈ પુણ્યરહીત જે એહવા, રિરૂ પડદા, કાંબળ, સાદડી, કબાટ, પાટ, પાટલા, પાટલીઓ, કુંડી, ઘડા, ઓરસીઓ, કાજળ, જળ અને દીવા આહ્નિ વસ્તુ તથા મંદિરની શાળામાં થઈને પરનાળાના માર્ગે આવેલું જળ વગેરે પણ પિતાના કામને માટે ન વાપરવું. કારણ કે, દેવદ્રવ્યની પેઠે તેના ઉપરથી પણ દેષ લાગે છે. ચામર તંબુ આદિ વસ્તુ તે વાપરવાથી કદાચિત મલિન થવાને તથા તૂટવા-ફાટવાને પણ સંભવ છે, તેથી ઉપભેગ કરતાં પણ અધિક દોષ લાગે. કહ્યું છે કે ભગવાન આગળ દી કરીને તેજ દીવાથી ઘૂરનાં કામ ૩ કરવાં. તેમ કરે તે તિયચ યોનિમાં જાય. એ ઉપર દૃષ્ટાંત છે કે – મન્દિરને દીવો વાપરત્ર અંગે ઊંટડીનું દષ્ટાંત. ૬.૩૦ ઇંદ્રપુર નગરમાં દેવસેન નામે એક વ્યવહારી હતું. અને ધનસેન નામે એક ઊંસ્કાર તેને સેવક હ. ધનસેનના ઘરથી દરરોજ એક ઊંટડી દેવસેનને ઘેર આવતી ધનસેન તેને મારી-કૂટીને પાછી લઈ જાય, તે પણ તે નેહને લીધે પાછી દેવસેનને ઘેર જ આવીને રહે એમ થવા લાગ્યું. ત્યારે દેવસેને તેને વેચાતી લઈને પિતાના ઘરમાં રાખી અને પરસ્પર બંને પ્રીતિવાલાં થયાં. કોઈ સમયે રાની મુનિરાજને ઊંટના સ્નેહનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે, “એ રડી પૂર્વભવે તારી માતા હતી, એણે ભગવાન આગળ દી કરીને તેજ દીવાથી ઘરનાં કામ કર્યા. ધૂપધાણામાં રહેલા અંગારાથી ચૂલે સળગાશે. તે પાપકર્મથી એ ઊંટડી થઈ કહ્યું છે કે-જે મૂઢ મનુષ્ય ભગવાનને અર્થે દી તથા ધૂપ કરીને તેનાથી જ પિતાના Page #273 -------------------------------------------------------------------------- ________________ ર૩૪) તેહને કુણ આધાર છે સે (૫૮) [શ્રા વિ. ઘરનાં કામ મેહથી કરે છે, તે વારંવાર તિર્યચપણું પામે છે. આ રીતે તમારે બન્નેને સ્નેહ પૂર્વભવના સંબંધથી છે. ' માટે દેવની આગળ કરેલા દીવાના પ્રકાશમાં કાગળ ન વંચાય, કાંઈ પણ ઘરનું કામ ન કરાય તથા નાણું ન પરખાય, દેવ આગળ કરેલા દીવાથી પિતાને અર્થે બીજે દિ પણ કરે નહીં, ભગવાનને ચંદનથી પિતાનાં કપાળાદિકમાં તિલક ન કરવું, ભગવાનના જળથી હાથ પણ છેવાય નહીં. દેવની શેષ (નમણ) પણ નીચે પડેલું કે પડતું સ્વલ્પ માત્ર લેવું પરંતુ પ્રભુના શરીરથી પિતાના હાથે લેવું નહીં. ભગવાનનાં ભેરી, ઝલ્લરી વગેરે વાજિંત્ર પણ ગુરુને અથવા સંઘને કામે વાડાય નહીં. અહીં કેટલાક મત એ છે કે કાંઈ તેવું જરૂરનું કામ હોય તે દેવના ભેરી આદિ વાજિંત્ર વાપરવાં, પણ વાપરતાં પહેલાં તેના બદલામાં દેવદ્રવ્ય ખાતે હેટ નકરે આપ. કહ્યું છે કે-જે મૂઢ પુરુષ જિનેશ્વર મહારાજનાં ચામર, છત્ર, કળશ આદિ ઉપકરણ પિતાને કામે કિસ્મત આપ્યા વિના વાપરે, તે દુઃખી થાય. આ નકરે આપીને વાપરવા લીધેલા વાજિંત્ર કદાચિત ભાંગી-તૂટી જાય તે પિતાના પૈસાથી તે સમારી આપવાં. ઘરકામ સારૂ કરેલે દી દર્શન કરવાને અર્થે જ જે જિનેશ્વર ભગવાનની પ્રતિમા આગળ આણેલે હોય, તે તે તેટલા કારણથી દેવદીપ થતું નથી. પૂજાને અર્થે જ ભગવાન આગળ મૂક્યો હોય તે, તે. દેવદીપ થાય, મુખ્યમાર્ગમાંથી તે દેવદીપને અર્થે કેડિયાં, બત્તી અથવા ઘી, તેલ પિતાને કામે ન વાપરવાં. કોઈ Page #274 -------------------------------------------------------------------------- ________________ દિ, કૃ] હેમ પરિક્ષા જેમ હુએ, [૨૩: માણસે પૂજા કરનાર લેકેને હાથ–પગ દેવાને માટે મંદિરે જુદું જળ રાખ્યું હોય, તે તે જળથી હાથ-પગ ધવાને. કાંઈ હરકત નથી. છાબડિઓ, ચંગેરી, ઓરસીયા આદિ તથા ચંદન, કેશર, કપૂર, કસ્તુરી આદિ વસ્તુ પિતાની નિશ્રાએ રાખવી. કારણ કે, દેવની નિશ્રાએ ન રાખી હોય તે પિતાના ઘરમાં કાંઈ પ્રયજન પડે તે તે વાપરી શકાય છે. એ જ રીતે ભેરી, ઝલ્લરી આદિ વાજિંત્ર પણ સાધારણખાતે રાખ્યું હોય તે તે સર્વ ધર્મમાં વાપરી શકાય છે. પિતાની. નિશ્રાએ રાખેલે તબુ, પડદા આદિ વસ્તુ દેવમંદિર વગેરેમાં વાપરવાને અર્થે કેટલાક દિવસ સુધી રાખ્યા હોય તેપણ તેટલા કારણથી તે વસ્તુ દેવદ્રવ્યમાં ગણાય નહીં. કારણ કે, મનના પરિણામ જ પ્રમાણભૂત છે. એમ ન હોય તે, પિતાના પાત્રમાં રહેલું નૈવેદ્ય ભગવાન આગળ મૂકે છે, તેથી તે પાત્ર પણ દેવદ્રવ્ય ગણવું જોઈએ. - શ્રાવકે દેરાસર ખાતાની અથવા જ્ઞાનખાતાની ઘરપાટ આદિ વસ્તુ ભાડું આપીને પણ ન વાપરવી. કારણ કે, તેથી નિર્વસ પરિણામ વગેરે દેષની પ્રાપ્તિ થાય છે સાધારણ ખાતાની વસ્તુ સંઘની અનુમતિથી વાપરવી, તે પણ લેકવ્યવહારની રીતને અનુસરી ઓછું ન પડે એટલું ભાડું આપવું. અને તે પણ કહેલી મુદતની અંદર પોતે જ જઈને આપવું. તેમાં જે કદાચિત્ તે ઘરની ભીંત, કરા, આદિ પૂર્વના હોય, તે પડી જવાથી પાછા સમારવા પડે તે તેમાં જે કાંઈ ખરચ થયું હોય, તે ભાડામાં વાળી Page #275 -------------------------------------------------------------------------- ________________ * * * સુહતુ હુતાશન તાસ; [શ્રા. વિ લેવું, કારણ કે, તે લેકવ્યવહાર છે, પરંતુ જે પેતાન અર્થે એકાદ માળ નવે ચણ અથવા તે ઘરમાં બીજુ કાંઈ નવું કર્યું હોય તે તેમાં જે ખરચ થયું હોય, તે ભાડામાં વાળી લેવાય નહીં. કારણ કે તેથી સાધારણ દ્રવ્યને ઉપયોગ કરવાને દેષ આવે છે. કેઈ સાધમભાઈ સદાતે હોય, તે તે સંઘની સમ્મતિથી સાધારણ ખાતાના ઘરમાં વગર ભાડે રહી શકે. તેમજ બીજું સ્થાનક ન મળવાથી તીર્થાદિકને વિષે તથા જિનમંદિરમાં જે ઘણીવાર રહેવું પડે. તથા નિકા આદિ લેવી પડે તે જેટલું વાપરવામાં આવે, તે કરતાં પણ વધારે નકરે આપ, થોડો નકર આપે તે સાક્ષાત દોષ છે. આ રીતે દેવ, જ્ઞાન અને સાધારણ ખાતાનાં વસ્ત્ર, નાળીયેર, સેનારૂપાની પાટી, કળશ, ફૂલ, મુકુવાન, સુખડી, વગેરે વસ્તુ ઉજમણામાં, નદિમાં અને પુસ્તક પૂજા વગેરે કૃત્યમાં સારે નકરે આપ્યા વિના ન મૂકવી. ઉજમણા પિતાના નામથી મહેતા આડંબરે માંડયા હેય તે લેકમાં ઘણ પ્રશંસા થાય” એવી ઈચ્છાથી થડે નકરે આપીને ઘણી વસ્તુ મૂકવી એ યોગ્ય નથી. લક્ષ્મીવતીનું દૃષ્ટાંત. થોડા નકારાથી ઉજમણુમાં વસ્તુઓ મૂકવા અંગે ૬. ૩૧ લક્ષ્મીવતી નામે શ્રાવિકા ઘણી દ્રવ્યવાન, ધર્મિષ્ટ અને પોતાની મોટાઈ ઈચ્છનારી હતી તે હંમેશાં ડે નકરો આપીને ઘણા આડબરથી વિવિધ પ્રકારના ઉજમણું આદિ ધર્મકૃત્ય કરે અને કરશે, તથા મનમાં એમ જાણે કે, “દેવદ્રવ્ય વૃદ્ધિ તથા પ્રભાવના કરૂં છું.” એવી : - - * Page #276 -------------------------------------------------------------------------- ________________ હિ. કું] જ્ઞાન દશે તેમ પંખીએજી, ૨૩૭ રીતે શ્રાવકધર્મ પાળીને તે મરણ પામીને સ્વેગે ગઈ, તે પણ બુધિપૂર્વક અપરાધના દેષથી ત્યાં નીચ દેવીપણે ઉત્પન્ન થઈ. કાળ થતાં સ્વર્ગથી વી કેઈધનવાન તથા. પુત્ર રહિત શેઠને ત્યાં માન્ય પુત્રીપણે ઉત્પન્ન થઈ. પણ તે ગર્ભમાં આવી ત્યારે ઓચિંતે પરચક્રને. હોટે ભય આવ્યાથી તેની માતાને સીમંતને ઉત્સવન થયે, તથા જન્મત્સવ, છઠીને જગરિકત્સવ, નામ પાડવાનો. ઉત્સવ આદિ ઉત્સવ પિતાએ મોટા આડંબરથી તૈયારી કરી હતી, તે પણ રાજા તથા મંત્રી આદિ હોટા લોકના ઘરમાં શેક ઉત્પન્ન થવાથી તે ન થયા, તેમજ શેઠે રત્નજડિત સુવર્ણના સર્વ અંગે પહેરાય એટલા અલંકાર : ઘણા આદરથી કરાવ્યા હતા, તે પણ ચરાદિકને ભયથી તે પુત્રી એક દિવસ પણ પહેરી શકી નહીં. તે માબાપને તથા બીજા લેકેને પણ ઘણી માન્ય હતી તે પણ પૂર્વકર્મના દોષથી તેને ખાવા પીવાની તથા પહેરવા-ઓઢવાની વસ્તુ ઘણે ભાગે એવી મળતી હતી કે, સામાન્ય માણસને પણ સુખે મળી શકે. કહ્યું છે કે સાગર! તું રત્નાકર ' કહેવાય છે, અને તેથી તું રત્નથી ભરેલો છે, છતાં મહારા હાથમાં દેડકે આવ્યો ! એ હારે દોષ નથી પણ મહારા. પૂર્વકર્મને દોષ છે, પછી શેઠે “એ પુત્રીનો ઉત્સવ થયે નથી માટે મોટાઆડંબરથી તેને લગ્નમહોત્સવ કરવા માં. લગ્ન દિવસ નજીક આવ્યું, ત્યારે તે પુત્રીની માતા. અકસ્માત મરણ પામી ત્યારે બિલકુલ ઉત્સવ ન થતાં વરવહુને હસ્તમેળાપ માત્ર રૂઢી પ્રમાણે કર્યો. . Page #277 -------------------------------------------------------------------------- ________________ ૮] જિહાં બહુ કિરિયા વ્યાપ ૫ સે. (૫૯)[શ્રા. વિ. મ્હાટા ધનવાન અને ઉદાર શેઠને ઘેર આપી હતી, અને સાસરા આદિ સર્વે લેાકને માનીતી હતી, તે પણ પૂર્વની પેઠે નવા નવા ભય, શેક, માંદગી આદિ કારણુ ઉત્પન્ન થવાથી તે પુત્રીને પોતાના મનગમતા વિષયસુખ, તથા ઉત્સવ ભાગવવાના ચાગ પ્રાયે ન જ મળ્યે. તેથી તે મનમાં ઘણી ઉદ્વિગ્ન થઇ, અને સવેગ પામી. એક દિવસે તેણે કેવળી મહારાજને એ વાતનુ' કારણ પૂછવાથી તેમણે કહ્યુ` છે કે, “ પૂર્વભવે તે થાડો નકશો આપીને મંદિર આદિની ઘણી વસ્તુ વાપરી અને મ્હોટા આડંબર દેખાડચેા. તેનાથી જે દુષ્ટ ઉપાયુ તેનુ' આ ફળ છે. કેવળીનાં એવાં વચન સાંભળી તે પ્રથમ આલેાયણ કરી અને પછી દીક્ષા લઈ અનુક્રમે મેાક્ષ પામી. "" • માટે ઉજમણા આદિમાં મૂકવા પાટલીઓ, નાળિએર, લાડુ, આદિ વસ્તુ જેનુ' મૂલ્ય હાય, તથા તે તૈયાર કરતાં, લાવતાં જે દ્રવ્ય બેઠુ હાય તેથી પણ કાંઇક વધારે રકમ આપવી, એમ કરવાથી શુદ્ધ નકરા કહેવાય છે. કોઈ એ પેાતાના નામથી ઉજમણા વગેરે માંડયું હાય, પર`તુ અધિક શક્તિ આદિ ન હેાવાથી માંડેલા ઉજમણાની રીત ખરાખર સાચવવાને અર્થે કોઈ ખીને માણસ કાંઈ મૂકે, તા તેથી કોઈ દોષની પ્રાપ્તિ થતી નથી. ગૃહચૈત્યમાં મૂકેલ ચાખા વિગેરેની વ્યવસ્થા પેાતાના ઘરદેરાસરામાં ભગવાન આગળ મૂકેલા ચેાખા, સેપારી, નૈવેદ્ય આદિ વસ્તુ વેચવાથી નિપજેલી રકમમાંથી પુષ્પ, ભાગ ( કેસર, ચંદન) વસ્તુ પોતાના ઘરદેરાસરમાં Page #278 -------------------------------------------------------------------------- ________________ ૬. કૃ] આલંબન વિષ્ણુ જેમ પડે, - ૩૯ તેજ તે ન વાપરવી; અને બીજા જિનમદિરમાં પણ પાતે ભગવાન ઉપર ન ચઢાવવી. પરંતુ ખરી વાત કહીને તે પૂજક લેાકેાના હાથથી ચઢાવે. જિનમદિરે પૂજકના ચેગ ન હોય તા સ॰લાકને તે વસ્તુનું સ્વરૂપ પ્રકટ કહીને વસ્તુ ભગવાન ઉપર ચઢાવે. એમ ન કરે તે, ગાંઠનુ ન ખરચતાં ફાગઢ લોકો પાસેથી પેાતાની પ્રશ'સાકરાવ્યાના દોષ લાગે છે. ઘરદેરાસરની નૈવેદ્ય આદિ વસ્તુ ગેાઢી-માળીને આપવી, પણ તે તેના માસિક પગારની રકમમાં ન ગણવી. જો પ્રથમથી માસિક પગારને બદલે નૈવેદ્ય આદિ આપવાના ઠરાવ કર્યો હોય તે કાંઈ દોષ નથી. મુખ્ય માગે પગાર જુદો જ આપવા. ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલા ચેાખા, નૈવેદ્ય આદિ વસ્તુ હેાટા જિનમદિરે મૂકવી. નહી' તે “ ઘરદેરાસરની વસ્તુથી ઘર-દેરાસરની પૂજા કરી, પણ ગાંઠના દ્રવ્યથી ન કરી ” એમ થાય અને અનાદર, અવજ્ઞા આદિ દોષો પણ લાગે, એમ થવુ ાગ્ય નથી. પેાતાના શરીર, કુટુંબ માટે ગૃહસ્થ ઘણા દ્રવ્યવ્યય કરે છે. તેમ જિનમ'દિરે જિનપૂજા પણ શક્તિ પ્રમાણે પેાતાના દ્રવ્યથી જ કરવી. પણ પેાતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલા નૈવેદ્ય આદિ વસ્તુ વેચીને નિપજેલા દ્રવ્યથી અથવા દેવદ્રવ્ય સંખ'ધી ફૂલ આદિ વસ્તુથી ન કરવી. કારણ કે તેમ કરવાથી ઉપર કહેલા દોષ આવે છે તેમજ જિનમદિરે આવેલ નવેદ્ય, ચેાખા, સેાપારી આદિ વસ્તુની સ્વવસ્તુની જેમ સંભાળ લેવી. સારૂ' મૂલ્ય ઉપજે એવી રીતે વેચવી. પણ જેમ તેમ રખડતી રાખવી નહી. તેમ કરવાથી દેવદ્રવ્યના વિનાશકર્યાંના દોષ આવે છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ - પાયા વિષમી વાટ; . . વિ - સર્વ પ્રયત્નોથી રક્ષણ કરવાં છતાં પણ જે કદાચિંત ચર, અગ્નિ વિ. ઉપદ્રવથી દેવદિવ્યાદિકને નાશ થઈ જાય તે સારસંભાળ કરનારને મથે કાંઈ દેષ નથી કારણ કે, અવશ્ય થનારી વાત આગળ કોઈ ઉપાય નથી. સ્વદ્રવ્યથી ધર્માનુષ્ઠાન કરવા યાત્રા-તીર્થની અથવા સંઘની પૂજા સાધમિક વાત્સલ્ય, સ્નાત્ર, પ્રભાવના, પુસ્તક લખાવવું, વાંચન આદિ ધર્મકૃત્યમાં જે બીજા કેઈ ગૃહસ્થના દ્રવ્યની મદદ લેવાય છે, તે ચાર-પાંચ પુરુષને સાક્ષી રાખીને લેવી અને તે દ્રવ્ય ખરચવૈને સમયે ગુરુ, સંઘ આદિ લેકેની આગળ તે દ્રવ્યનું ખરૂં સ્વરૂપ યથાસ્થિત કહી દેવું, એમ ન કરે તે દોષ લાગે. તીર્થ આદિ - સ્થળને વિષે દેવપૂજા સ્નાત્ર, વિજારે પણ પહેરામણી આદિ - ધ સ્વદ્રવ્યથી જ કરવાં અને તેમાં બીજા કેઈનું દ્રવ્ય ન લે: ઉપર કહેલાં ધર્મકૃત્ય ગાંઠના દ્રવ્યથી કરીને પછી બીજા કેઈએ ધર્મકૃત્યોમાં વાપરવા દ્રવ્ય આપ્યું હોય તે તે મહાપૂજા, ભોગ, અંગપૂજા આદિ કૃત્યમાં સર્વની - સમક્ષ જુદું વાપરવું. જ્યારે ઘણું ગૃહસ્થ ભેગા થઈને યાત્રા, સાધમિક વાત્સલ્ય, સંઘ પૂજા આદિ કૃત્ય કરે ત્યારે જેને જેટલો ભાગ, હોય તેને તેટલે ભાગ વગેરે સર્વ સમક્ષ કહી દે. એમ ન કરે તે પુણ્યને નાશ, તથા ચારી આદિને દોષ માથે આવે. - તેમજ માતા–પિતા આદિ લેકેની અંત ઘડી આવે, ત્યારે જ તેને પુણ્યને અર્થે દ્રવ્ય ખરચવાનું હોય તે, મરનાર માણસ છુંદ્ધિમાં છતાં ગુરુ તથા સાધર્મિક વગેરે, Page #280 -------------------------------------------------------------------------- ________________ મુગ્ધ પડે ભવભૂપમાં, [૨૪૧ સર્વ લોકેની સમક્ષ મરનારને કહેવું કે, “તમારા પુણ્યને અર્થે આટલા દિવસની અંદર આટલું દ્રવ્ય હું ખરચીશ. તેની તમે અનુમોદના કરે.” એમ કહી તે દ્રવ્ય કહેલી મુદતમાં જાણે તેમ જલદી ખરચવું. જે પોતાના નામથી તે દ્રવ્યને વ્યય કરે તે પુણ્યસ્થાને પણ ચેરીને દોષ આવે. પુણ્ય સ્થાનકે ચોરી કરવાથી મુનિને પણ હીણતા આવે છે. દશવૈકાલિકમાં–સાધુ તપ, વ્રત, રૂપ, આચાર અને ભાવ, એની ચોરી કરે તે કિલિબષીદેવ થાય છે. સાધારણ દ્રવ્ય વાપરવામાં વિવેક| મુખ્યવૃત્તિએ ધર્મ ખાતે કાઢેલું દ્રવ્ય સાધારણ રાખવું. તેમ કરવાથી ધર્મસ્થાન બરાબર જોઈને તે ઠેકાણે તે દ્રવ્યને વ્યય કરી શકાય છે. સાતે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સીદાતું હોય તેને સહાય આપવામા બહુ લાભ દેખાય છે. કેઈ શ્રાવક માઠી અવસ્થામાં હોય અને તેને જે તે દ્રવ્યથી સહાય કરાય, તે તે શ્રાવક આશ્રય મળવાથી ધનવાન થઈ સાતે ક્ષેત્રોની વૃદ્ધિ કરે એ સંભવ રહે છે. લૌકિકમાં પણ કહ્યું છે કે-હે રાજેદ્ર! તું દરિદ્ર માણસનું પિષણ કર, પણ ધનવાન પુરુષનું કરીશ નહીં, કારણ કે, રોગીને જ ઔષણ આપવું હિતકારી છે પણ નીરોગી માણસને ઔષધ આપવાથી શું લાભ થવાનો ?” માટે જ પ્રભાવના, સંઘની પહેરામણ, કવ્ય યુક્ત મોદક (લાડુ) અને લ્હાણું આદિ વસ્તુ સાધમિકેને આપવી હોય, ત્યારે નિર્ધન સાધર્મિકને સારામાં સારો વસ્તુ હોય તે જ આપવી એગ્ય છે. એમ ન કરે તે ધર્મની અવજ્ઞા શ્રા. ૧૬ Page #281 -------------------------------------------------------------------------- ________________ ર૪] તેમ વિણ કિરિયા ઘાટ પાસે. (૬૦) [શ્રા. વિ. આદિ કર્યાને દેશ આવે, હિર જે આજે ઘણું વિપરીત જેવા મળે છે. ધનિકને આગળ સ્થાન, સન્માન અને નિર્ધનને તિરસ્કાર કેગ હોય તે ધનવાન કરતાં નિર્ધન સાધર્મિકને વધારે આપવું; પણ વેગ ન હોય તે સર્વેને સમાન આપવું. સંભળાય છે કે, યમુનાપુરમાં જિનદાસ ઠકુરે ધનવાન સાધમિકને આપેલા સમક્તિ મોદકમાં એક એક સને અદર નાંખ્યું હતું, અને નિર્ધન સાધર્મિકને આપેલા મોદકમાં બે બે સેનૈયા નાંખ્યા હતા. ધર્મ ખાતે વાપરવા કબૂલ કરેલું સર્વ દ્રવ્ય તેજ ખાતે વાપરવું જોઈએ. [અન્યખાતુક્ષેત્ર કે બોલ્યા કરતાં ઓછું ન વાપરે.] માતાપિતાદ અંગે તે પુણ્ય જીવતાંજ કરવું- મુખ્યમાર્ગે જોતાં તે, પિતાદિ એ પુત્રાદિની પાછળ અને પુત્રાદિએ પિતા પાછળ જે પુણ્યમાર્ગો ખરચવું હોય, તે પ્રથમથી જ સર્વની સમક્ષ જાહેર કરવું. કારણ કે, કે જાણે તેનું ક્યાં અને શી રીતે મરણ થશે ? માટે પ્રથમ નક્કી કરીને જેટલું કબૂલ કર્યું હોય, તેટલું અવસરે જુદું જ વાપરવું, પણ પોતે કરેલા સાધમિકવાત્સલ્ય વિ.માં ન ગણવું. કારણ કે, તેથી ધર્મ સ્થાનને વિષે ફોગટ દેષ લાગે છે. તીર્થયાત્રા અંગે કહેલું દ્રવ્ય એમ છતાં કેટલાક લેકે યાત્રાને અર્થે ‘આટલું દ્રવ્ય ખરચીશું” એમ કબૂલ કરીને તે માંથી જ ગાડીભાડું. ખાવું પીવું, એકલવું આદિ સ્થાનકે લાગેલું ખરચ તે દ્રવ્યમાં ગણે છે, તે મૂઢ લોકે કેણ જાણે કે, કઈ ગતિ પામશે ? યાત્રાને અર્થે જેટલું દ્રવ્ય માન્યું હોય, તેટલું દેવ-ગુરુ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૬. કું] ચિત ભણી બહુલાકમાંજી, [૪૩ આદિનુ દ્રવ્ય શ્યુ. તે દ્રવ્ય જે પોતાના ઉપલેાગમાં વાપરે તે દૈવાદિ દ્વવ્ય ભક્ષણ કર્યાંના દોષ કેમ ન લાગે? એવી રીતે જાણે અજાણે કોઇ પ્રસગે દેવાદિ દ્રવ્યના ઉપભાગ થયા હાય તેની આલેાયણા તરીકે, જેટલા બ્યના ઉપભોગ અનુમાનથી ધ્યાનમાં આવે તેટલુ સ્વ દ્રવ્ય દેવાદિ દ્રવ્યમાં નાંખે, એ આલાયા અંત સમયે તા અવશ્ય કરવી, વિવેકી પુરુષે પોતાની અલ્પશક્તિ હાય તા ધના સાતક્ષેત્રાને વિષે પેાતાની શક્તિ પ્રમાણે અલ્પદ્રબ્ય વાપરવું, પણ માથે કોઇનું દેવું ન રાખવુ.. તેમાં પણુ દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણ ખાતાનું દેવું તેા બિલકુલ ન જ રાખવુ, કહ્યું છે કે શ્રેષ્ઠ પુરુષે કાઈનું ઋણ એક ક્ષણ માત્ર પણ કાઈ કાળે ન રાખવું, તે પછી અતિ દુઃસહ દેવાહિકનું ઋણુ કાણુ માથે રાખે? માટે બુદ્ધિમાને ધર્મનું સ્વરૂપ જાણીને સ્વ ઠેકાણે ચા વ્યવહાર રાખવા. કહ્યું છે કે જેમ ગાય પડવાનાચ’ને, નાળિયા નાળિયણને, હુંસ પાણીમાં રહેલા દૂધને અને પક્ષી ચિત્રાવેલને જાણે છે, તેમ બુદ્ધિ. માના સૂક્ષ્મધર્મ જાણે છે. છત પૂજા-દેવદ્રવ્યાદિ વિચાર. પચ્ચક્ખાણની વિધિ-ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા • આ રીતે જિનપૂજા કરીને જ્ઞાનાદિ પાંચ આચારને દૃઢપણે પાળનાર એવા ગુરુની પાસે જઈ પોતે પૂર્વે કરેલુ. પ્રચક્ખાણ અથવા તેમાં કાંઈક વધારીને ગુરૂ પાસે ઉચ્ચવુ, જ્ઞાનાદિ પાંચ આચારની વ્યાખ્યા અમારા રચેલા આચાર પ્રદીપ ગ્રંથથી જાણવી. પચ્ચક્ખાણુ ત્રણ પ્રકારનુ` છે. ૧. આત્મસાક્ષિક, ૨ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪]. ભરતા દિકના જેહ; (શ્રા. વિ. દેવસાક્ષિક ૩. ગુરૂસાક્ષિક. તેને વિધિ-જિનમંદિરે દેવવંદન અર્થે સ્નાન દર્શનને અર્થે અથવા દેશના આદિ કારણથી આવેલા સદ્ગુરૂની પાસે વંદન વગેરે કરી વિધિપૂર્વક પચ્ચકખાણ લેવું. મંદિરે ન હોય તે ઉપાશ્રયમાં જિનમંદિરની પેઠે ત્રણ નિશીહિ તથા પાંચ અભિગમ વગેરે યથાગ્ય વિધિથી પ્રવેશ કરી દેશનાથી પહેલાં અથવા તે થઈ રહ્યા પછી સગુરૂને રપ આવ.થી દ્વાદશાવર્ત વંદના કરે. ગુરુવદનનું ફલ: વંદનાનું ફળ બહુ મોટું છે. માણસ શ્રધ્ધાથી વંદના કરે તે નીચત્રકમને ખપાવે, ઉચ્ચત્રકર્મ બાંધે અને કર્મની ગ્રંથિ શિથિલ કરે. કૃણે ગુરૂવંદનાથી સાતમીને બદલે ત્રીજીનરકનું આયુષ્ય અને તીર્થંકરનામકર્મ બાંધ્યું, તથા ક્ષાયિકસમ્યક્ત્વ પામ્યા. શીતળાચાર્યને વંદના કરવા માટે આવેલા, રાત્રીએ બહાર રહેલા અને રાત્રે કેવળજ્ઞાન પામેલા (શીતલાચાર્યના) ચાર ભાણે જેને પહેલાં ક્રોધથી દ્રવ્ય વંદના કરી અને પછી કેવલી ભાણેજના વચનથી ભાવવંદના કરી ત્યારે તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. ગુરૂવંદનના પ્રકાર અને વિધિ ભાષ્યમાં કહ્યું છે કે ગુરુવંદન ત્રણ પ્રકારે છે. એક ફેટાવંદન, બીજું ભવંદન અને ત્રીજું દ્વાદશાવવંદન. એકલું માથું નમાવે, કે બે હાથ જોડે તે ફેટાવંદન જાણવું, બે ખમાસમણ દે તે બીજું ભવંદન જાણવું, અને બાર આવર્ણ, પચ્ચીશ આવશ્યક વગેરે વિધિ સહિત બે વાંદણા દે, તે ત્રીજું દ્વાદશાવર્ત વંદન જાણવું. તેમાં પ્રથમફેટાવંદન Page #284 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] લેપે શુભ વ્યવહારને જી, [૨૪૫સર્વ સંઘે માંહેમાહે કરવું. બીજુ ભવંદન ગ૭માં રહેલા રૂડા મુનિરાજને અથવા કારણથી લિંગમાત્રધારી સાધુને પણ કરવું. ત્રીજું દ્વાદશાવર્તાવંદન તે (આચાર્ય, ઉપાધ્યાય પંન્યાસ,ગણિ) આદિ પદસ્થાને જ કરવું. જેને રાઈ પ્રતિક્રમણ કર્યું નથી, તેણે વિધિથી વંદન કરવી. ભાષ્યમાં કહ્યું છે કે–પ્રથમ ઈરિયાવહી પ્રતિક્રમીને કુસુમિણ દુસુમિણ” ટાળવાને માટે સે ઉચ્છવાસને દુઃસ્વપ્નાદિ હોય તે એકસો આઠ ઉચ્છવાસને કાઉસ્સગ્ગ કર પછી આદેશ માંગીને ચત્યવંદન (જગચિંતામણીથી જયવિયરાય) કરે, પછી આદેશ માગી મુહપત્તિ પડિલેહે, પછી બે વાંદણાં દેઈ રાઈ આવે પછી ફરીથી બે વાંદણાં દે, અષ્ણુદિઓ અભિતર રાઈ ખમાવે, પછી વાંદણ દઈ પચ્ચક્ખાણ કરે, પછી ભગવાનë ઈત્યાદિ ચાર ખમાસણું દેઈ, પછી સઝાય સંદિસાહે? અને સક્ઝાય કરું? બે આદેશ માગી સ્વાધ્યાય કરે. એ પ્રભાત વંદનવિધિ–સાંજે વંદન વિધિ-પ્રથમ ઈરિયા હિપ્રતિકમીને આદેશ માગી ચૈત્યવંદન કરે, પછી મુહપત્તિ પડિલેહે; બે વાંદણ દે, પછી દિવસ ચરિમ પચ્ચક્ખાણ કરે પછી બે વાંદણ દઈ દેવસિ આવે, પછી બે વાંદણ દેઈ દેવસિઅ ખમાવે, બે વાંદણ અભુદિઓ પછી ચાર ખમાસમણું દેઈ ભગવાનë પછી માગી દેવસિયપાયછિત્ત વિરોહણને અર્થે (ચાર લેગસને) કાત્સર્ગ કરે, પછી ખમા દેઈ સજઝાય સંદિસાહું? અને સક્ઝાય કરું? એ આદેશ માંગી સઝાય કરે. ગુરૂ કેઈ કામમાં વ્યસ્ત્ર, Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪] બાધિ હશે નિજ તેહ ૫ સે. (૧) [શ્રા, વિ. હેવાથી તે દ્વાદશાવત વક્રના કરવાના ચૈત્ર ન આવે તા, ચાલવ ́દનથી જ ગુરૂને વદના કરવી. પછી ગુરૂ પાસે પચ્ચક્ખાણુ કરવુ કહ્યુ છે કે : • પેાતે જે પહેલાં પચ્ચખાણ કર્યુ હોય તે જ અથવા તેથી વધારે ગુરૂસાક્ષિએ ગ્રહણ કરવું, કારણ કે ધના સાક્ષી ગુરૂ છે. ધકૃત્ય ગુરૂસાક્ષિએ કરવામાં ત્રણ લાભ છે. (ગુરૂ સાક્ષિએ ધમ હોય છે) ૧ જિનાજ્ઞાર્મનું પાલન થાય છે. ૨. ગુરૂના વચનથી શુભપરિણામ થવાથી અધિક ક્ષાપશમ થાય છે. ૩. પૂર્વે` ધાયુ હાય તે કરતાં પણ વધારે પચ્ચક્ખાણુ લેવાય છે. શ્રાવક પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે-પ્રથમથી જ પચ્ચક્ખાણ વગેરે લેવાના પરિણામ હોય તે પણુ ગુરૂ પાસે જવામાં એ લાભ છે કે, પરિણામની દૃઢતા થાય છે, જિનાજ્ઞાનુ પાલન અને કર્માંના ક્ષયાપશમની વૃદ્ધિ થાય છે. તયા દિવસ કે ચાતુર્માસના નિયમ આદિ પણ ચાગ હોય તે ગુરૂસાક્ષિએ જ ગ્રહણ કરવા. અહિ પાંચ નામાદિ ૨૨ મૂળદ્વાર તથા ૪૯૨ પ્રતિદ્વાર સહિત દ્વાદશાવત` વંદનની વિધિ તથા દશપ્રત્યાખ્યા નાદિ નવ મૂળદ્વાર અને નેવુ. પ્રતિદ્વાર સહિત પચ્ચક્રૂ ખાણવિધિ પણ ભાષ્ય આદિ ગ્રંથમાંથી જાણી લેવી. પચ્ચફ્માણનુ લેશમાત્ર સ્વરૂપ પૂર્વે કહ્યું છે. પચ્ચક્ખાણુનું ફળ : હવે પચ્ચક્ખાણુના ફળ વિષે કહીએ છીએ. ધમ્મિલકુમાર છ માસ સુધી આંખિલ તપ કરી મ્હોટા શ્રેષ્ઠીઓની, રાજાઓની અને વિદ્યાધરાની અત્રીશ કન્યા પરણ્યા, તથા ધણી વૃદ્ધિ પામ્યા. એ ઈહુ Page #286 -------------------------------------------------------------------------- ________________ [૨૭ દિ. કૃ.] બહુ દલ દિસે જીવનાંજી, લેાકમાં ફળ જાવું. તથા ચારે હત્યા આદિના કરનાર દૃઢપ્રહારી છ માસ તપ કરીને તેજ ભવે મુક્તિ જનારા થયા. એ પરલેાકનું ફળ જાણવું. ', દ. કર. ધમ્મિલકુમારની કથા-કુશાગ્રપુરમાં સુરેન્દ્રદત્ત-સુભદ્રાના પુત્ર ધમ્મિલકુમાર હતા. યશામતી સાથે લગ્ન થયા. ધર્મિષ્ઠ હેાવાથી સ’સારસુખથી વિમુખ રહ્યો. પુત્રવધુ દ્વારા માત-પિતાએ જાણ્યું. શેઠે ધમ્મિલને જુગારીની સાખત કરાવી અ'તે વેશ્યાગામી બની વસ ́તસેનાની પુત્રી વસંતતિલકામાં આસક્ત થયા. પિતા પાસે ધન મગાવે, પિતા માકલે, ઘણા લુબ્ધ થયે તેથી માતાપિતાની માંદગી વખતે સમાચાર મેકવવા છતાં ન આવ્યા અંતે “ હાથના કર્યા હૈયે વાગ્યા ” તેની ખળતશમાં મૃત્યુ પામ્યા. હવે યશેામતિ પતિભક્ત હાઈ ધન મોકલે છે. ધન ખૂટતા બધું વેચી યશે!મતિ પીયર ગઈ. અકાએ જાણ્યું કે સ્મિલ પાસે ધન નથી તેથી પુત્રીને કહે નિનને તું છોડી દે, ત્યારે વસતતિલકા કહે છે હુ નહિ છેડુ' તેના ત્યાગમાં મારો પ્રાણ ત્યાગ થશે. એકદા અકાએ અનેને ચંદ્રહાસ દારૂ પાઈ બેભાન કર્યાં અને ધમ્મિલને જગલમાં મૂકયા. ભાનમાં આવતા ધમ્મિલ ઘેર આવ્યા. અધુ સુનું. પૂછતા ખબર પડી માતાપિતાનુ મૃત્યુ, પત્ની પિયરે ગઇ. હવે મૂઢ થઈ ગયા. આપધાત કરવા જતા કાઈ એ રાકયા. જગલમાં આગળ જતાં અગઢદત્ત મુનિ મળ્યા. વિષયવાસના છડી ધમાર્ગે આગળ વધવા ઘણુ કહ્યુ. પણ તેમાં તે સફળ ન થયા, મુનિના Page #287 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારે શિવયોગ; ૨૪૯] [શ્રા, વિ. ઉપદેશથી છ માસ સુધી આયંબિલ તપ કર્યાં, અંતે આકાશવાણી થઈ કે—“ધમ્મિલ તુ ૩૨ રાજકન્યાના સ્વામી થઇશ, ઘણી ઋદ્ધિ મેળવીશ, પ્રાંતે કલ્યાણુ સાધીશ.'' તે જ રાત્રિએ વિમળા રાજકન્યા સકેતવાળા ધસ્મિલને અદલે આ ધમ્મિલકુમારને મળી. અંતે તેના પુણ્ય વડે ૩૨ રાજકન્યા પરણ્યા. યજ્ઞેશતિ અને વસંતતિલકાને મળ્યું. કુશાગ્રપુરે આવ્યા. સુખપૂર્વક રહે છે. ધમ આરાધે છે. પદ્મનાભ પુત્રને ગૃહપાર સાંપી યશેામતિ–વિમળા સાથે દીક્ષા લે છે. કાળ કરી બારમે દેવલાકે ગયા. આ ભવમાં તપ કરવા ઉપર ધમ્મિલકુમારની કથા છે. ૬ ૪. ૩૩. દઢપ્રહારીની કથા-વસતપુરે એક બ્રાહ્મણ હતા. ધન ઘણુ પણ વિષયાદિકમાં ગુમાવ્યું. પછી ચારી કરવા લાગ્યા. પકડાયા, નૃપે શિક્ષા કરી, ન અટકયા. નગર બહાર કાઢી મૂકયેા. પલ્લીમાં ગયા. ચેારને પુત્ર ન હાઈ પુત્ર તરીકે રાખ્યો. શરીરે દૃઢ મજબુત ને સ્વભાવે ક્રૂર હતા. જેના પર પ્રહાર કરે તે મરી જતેા તેથી લોકોએ તેનું દૃઢપ્રહારી નામ પાડયું. એકવાર કોઈ શહેરમાં સાથી સાથે ધાડ પાડી. ત્યાં કોઈ ગરીબ બ્રાહ્મણે હઠીલા બાળકોને ખીર ખાવા આપી ત્યાં ધાડપાડુ આવ્યા અને ફૂટતા ખીરપાત્ર સિવાય કંઈ નહિ, તે ઉપાડયું બાળકો રોકકળ કરવા લાગ્યા. બ્રાહ્મણથી સહન ન થતા અગળા ઉપાડી મારવા લાગ્યો. દૃઢપ્રહારીને ખબર પડતાં તલવારથી મારી નાંખ્યા. રસ્તામાં ગાય આવી તેને મારી નાંખી. સામે ગણી બ્રાહ્મણી મળી તેને મારી નાખી. તેના ગર્ભ ભૂમિ Page #288 -------------------------------------------------------------------------- ________________ દિ, કૃ] છાંડી તાકે પારિજી, [૨૪૯, ઉપર પડે. આ બધું જોઈ બાળકો કરુણ સ્વરે રેવા લાગ્યા. દઢપ્રહારી ઢીલ થઈ ગયે. નગર બહાર મુનિને જેઈ ચાર હત્યાના પાપનું પ્રાયશ્ચિત માંગ્યું. મુનિએ દીક્ષા આપી. પિતે ત્યાં જ રહ્યા. લોકોએ છ માસ સુધી તિરસ્કાર કર્યો. છતાં મુનિ સમતાભાવે સહન કરી ચિત્તને સ્થિર રાખી પોતાનું કલ્યાણ કર્યું. પચ્ચખાણથી લાભ જાણવો. કહ્યું છે કે- પચ્ચક્ખાણ કરવાથી આશ્રવને ઉચ્છેદ થાય છે. આશ્રવના ઉછેદથી તૃષ્ણાને ઉચ્છેદ થાય છે. તૃષ્ણાના ઉછેદથી માણસોને ઘણે ઉપશમ થાય છે. ઘણા ઉપશમથી પચ્ચખાણ શુદ્ધ થાય છે. શુદધ પચ્ચખાણથી ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. ચારિત્રધર્મની પ્રાપ્તિથી કર્મને ક્ષય થાય છે. કર્મના ક્ષયથી ક્ષપકશ્રેણિને પ્રારંભ થાય છે અને તેથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયાથી સદાય સુખનું દાતાર એવું મોક્ષ મળે છે. પશ્ચ ખાણ કર્યા પછી ચતુર્વિધ સંઘને યથાયોગ્ય વંદન કરવું. ગુરુનું બહુમાન કરવું, ગુરુ પાસે કેમ બેસવું ? જિનમંદિર આદિ સ્થળે ગુરૂનું આગમન થાય તે તેમને સારી પેઠે આદરસત્કાર સાચવવે અને વળી ગુરૂને જોતાં જ ઊભા થવું. સામા આવતા હોય તે સન્મુખ જવું. બે હાથ જોડી માથે અંજલિ કરવી. પોતે આસન આપવું. ગુરુ આસને બેઠા પછી ગુરુને ભક્તિથી વંદના કરવી. ગુરુની સેવાપૂજા કરવી, અને ગુરુ જાય તેમની પાછળ જવું. એ રીતે સંક્ષેપથી ગુરુનો આદરસત્કાર જાણ. તેમજ ગુરુની બે બાજુએ મુખ આગળ અથવા પૂઠે પણું Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫o] છોડી પંથ અોગ છે સે. (૬૨) [શ્રા. વિ. ન બેસવું. ગુરુના સાથળને પોતાના સાથળ લગાડીને તેમની પાસે ન બેસવું. તેમજ શ્રાવકે ગુરુની પાસે પગ કે બાહુની પલાંઠી વાળીને અથવા પગ લાંબા કરીને પણ ન બેસવું. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે–પલાંઠી વાળવી, એઠિંગણ દેવું, પગ લાબાં કરવા, વિકથા કરવી, ઘણું હસવું, વિ. ગુરુ પાસે વર્જવાં. દેશના સાંભળવાની રીતિ અને ભાભ વળી કહ્યું છે–શ્રાવકે નિદ્રા તથા વિકથા વજી મન-- વચન-કાયાની ગુપ્તિ રાખી હાથ જોડી બરાબર ઉપયોગ સહિત ભકિતથી બહુમાનપૂર્વક ગુરુને ઉપદેશ સાંભળ. વળી સિધ્ધાંતમાં કહેલી રીત પ્રમાણે ગુરુની આશાતના ટાળવાને માટે ગુરુથી સાડાત્રણહાથનું અવગ્રહ ક્ષેત્ર મૂકી તેની બહાર જીવજંતુરહિત ભૂમિએ બેસીને ધર્મ દેશના સાંભળવી. લાભ– કહ્યું છે કે–શાસ્ત્રથી નિદિત આચરણ આચરવાથી ઉત્પન્ન થયેલા તાપને નાશ કરનારું, સદ્ગુરૂના. મુખરૂપ મલયપર્વતથી ઉત્પન્ન થયેલું ચંદનરસ સરખું વચનરૂપી અમૃત ધન્ય પુરુષને જ મળે છે. ધર્મદેશના સાંભળવાથી અજ્ઞાન અને મિથ્યાજ્ઞાનને નાશ થાય, સમ્યફત્વનું જ્ઞાન થાય, સંશય ટળે, ધર્મને વિષે દઢપણું થાય, વ્યસનાદિ કુમાર્ગની નિવૃત્તિ, સન્માર્ગને વિષે પ્રવૃત્તિ, કષાય આદિ દેષને ઉપશમ થાય, વિનયાદિ ગુણોની પ્રાપ્તિ, કુસંગતિને ત્યાગ, સત્સંગતિને લાભ મળે, સંસારને વિષે વૈરાગ્ય, મેક્ષની ઈચછા, શક્તિ માફક દેશરિતિ કે. સર્વવિરતિની પ્રાપ્તિ થાય અને અંગીકાર કરેલી Page #290 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] આવશ્યકમાંહે ભાખિઓછ, ૨ દેશવિરતિની અથવા સર્વવિરતિની સર્વ પ્રકારે એકાગ્રમનથી આરાધના થાય વગેરે અનેક ગુણ છે. તે નાસ્તિક એ પ્રદેશની રાજા, આમરાજા, કમપા, થાવરચ્ચા પુત્ર વગેરેના દૃષ્ટાંત ઉપરથી જાણવા. કહ્યું છે કે જિનેશ્વર ભગવાનનું વચન સાંભળે તે બુધિને વ્યોમેહ જ રહે, કુપંથને ઉચ્છેદ થાય, મોક્ષની ઈચ્છા વૃદિધ પામે, શાંતિ વિસ્તાર પામે. અધિક વૈરાગ્ય ઉપજે અને અતિશય હર્ષ થાય. એવી કઈ વસ્તુ છે કે, જે જિનેશ્વર ભગવાનનું વચન સાંભળવાથી ન મળે ? પેતાનું શરીર ક્ષણભંગુર છે. બાંધવ બંધન સમાન છે. લક્ષ્મી વિવિધ અનર્થને ઉત્પન્ન કરનારી છે, માટે જૈન સિદ્ધાંત સાંભળ. તેથી સંવેગ ઉત્પન્ન થાય છે, અને તે સિધ્ધાંત માણસ ઉપર કેઈ ઉપકાર કરવામાં ખામી રાખતા નથી. એ ઉપર પ્રદેશી રાજાનું સંક્ષિપ્ત દૃષ્ટાંત હૃ. ૩૪ તાંબી નગરીમાં પ્રદેશી નામે રાજા અને ચિત્રસારથી નામે તેને મંત્રી હતે. ચિત્રસારથી મંત્રીએ ચાર જ્ઞાનના ધારક શ્રીકેશી ગણધર પાસે ભાવસ્તિ નગરીમાં શ્રેષ્ઠ શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. એક વખતે ચિત્રસારથી મંત્રીના આગ્રહથી કેશીગણધર વેતાંબી નગરીએ પધાર્યા. ચિત્રસારથી મંત્રી ઘોડા ઉપર બેસી ફરવાના બહાને પ્રદેશ રાજાને કેશિ ગણધર પાસે લઈ ગયા. ત્યારે મુનિરાજને કહ્યું કે- “હે મુનિરાજ ! તમે વૃથા કષ્ટ ન કરે. કારણ કે ધર્મ વિગેરે જગતમાં સર્વથા છે જ નહિ, મહારી માતા શ્રાવિકા હતી અને પિતા નાસ્તિક હતું, Page #291 -------------------------------------------------------------------------- ________________ એહજ અથ વિચાર: [શ્રા, વિ. ,, ૨૨] મરણ સમયે મેં એમને કહ્યું કે, “ મરણ થયા પછી સ્વર્ગીમાં તમને જે સુખ અથવા નરકમાં દુઃખ થાય, તે મને જણાવજો ” પણ મરણ પામ્યા પછી માતાએ સ્વ સુખ આદિ તથા પિતાએ નરક દુઃખ આદિ કાંઈ પણ મને જણાવ્યું નહીં. વળી ચારના મે` તલ જેવડા કટકા ો તા તે પણ ક્યાંય પણ મને જીવ દેખાયા નહી. તેમજ જીવતા તથા મરણ પામેલા માણસને તેાલતાં ભારમાં કાંઈપણ ફેર જણાયે નહીં. વળી મેં છિદ્ર વિનાની કાઠી અંદર એક માણસને પૂર્વી અને તે કોઠી ઉપર સજ્જડ ઢાંકણું ઢાંકયું. અંદર તે માણસ મરી ગયા. તેના શરીરમાં પડેલા અસ`ખ્ય ક્રીડા મે' જોયા. પણ તે માણસના જીવ અહાર વાને તથા તે કીડાના જીવાને અંદર આવવાને વાળના અગ્રભાગ જેટલા પણ માર્ગ મારા જોવામાં આવ્યે નહી', એવી રીને ઘણી પરીક્ષા કરીને હું નાસ્તિક થયા છું.” શ્રીકેશિ ગણધર કહ્યુ ત્હારી માતા સ્વČસુખમાં નિમગ્ન હાવાથી તને કહેવા આવી નહીં, તથા હાર પિતા પણ નરકની ધોર વેદનાથી આકુળ હોવાથી અહી આવી શકયો નહી. અરણીના કાષ્ઠની અંદર અગ્નિ છતાં તેના ગમે તેટલા ઝીણા કટકાં કરીએ, તે પણ તેમાં અગ્નિ દેખાતા નથી તેમજ શરીરના ગમે તેટલા ઝીણા કટકા કરો, તે પણ જીવ કયાં છે તે દેખાય નહીં. લુહારની ધમણ વાયુથી ભરેલી અથવા ખાલી તેાળા, તથાપિ તેલમાં રતિમાત્ર પણ ફેર જણાશે નહી. તેમજ શરીરની અંદર જીવ છતાં અથવા તે નીકળી ગયા પછી શરીર Page #292 -------------------------------------------------------------------------- ________________ ૬. કૃ.] [૫૩ ફલ સંશય પણ જાણતાંજી, તોળશે, તે તાલમાં કાંઈ ક્રૂર જણાશે નહીં. કાઠીની અંદર પૂરેલા માણસ અંદર શંખ આદિ વગાડે તો શબ્દ બહાર સભળાય, પણ તે શબ્દ કયે માગે બહાર આવ્યા તે જણાય નહી. તેમજ કુંભની અંદર પૂરેલા માણસના જીવ શી રીતે બહાર ગયા અને કુભીની અદર થએલા કીડાના જીવ શી રીતે અદર આવ્યા તે પણ જણાય નહી.” ,, એવી રીતે શ્રીકેશિ ગણુધરે યુક્તિથી ખરાખર મેધ કર્યાં, ત્યારે પ્રદેશી રાજાએ કહ્યું “ આપ કહેા છે તે વાત ખરી છે. પણ કુળપર પરાએ આવેલું નાસ્તિકપણું શી રીતે છેડુ' ? ” શ્રીકેશિ ગણુધરે કહ્યું. “ જેમ કુળપર પરાથી આવેલા દારિદ્રિ, રાગ, દુઃખ આદિ મૂકાય છે, તેમ નાસ્તિક પણુ... પણ મૂકી દેવું જ.” આ સાંભળી પ્રદેશી રાજા સુશ્રાવક થયા. તે રાજાની સૂર્યકાંતા નામે એક રાણી હતી, તેણી પરપુરુષને વિષે આસકત થઈ એક દિવસે પૌષધને પારણે પ્રદેશી રાજાને ઝેર ખવરાવ્યું. તે વાત તુરત રાજાના યાનમાં આવી, ને તેમણે ચિત્રસારથીને કહી. તે પછી તેણે ચિત્રસારથી મંત્રીના વચનથી પોતાનુ મન સમાધિમાં રાખ્યું, અને આરાધનાં તથા અનશન કરી તે સૌધમ દેવલાકે સૂર્યાલ વિમાન ની અંદર દેવતા થયા. વિષપ્રયાગની વાત ખબર પડવાથી સૂર્યકાંતા ઘણી શરમાઈ, અને બીકથી જ'ગલમાં નાસી ગઈ, ત્યાં સના દંશથી મરણ પામી નરકે પહેાંચી. એક વખત આમલકા નગરીમાં શ્રી વીરભગવાન્ સમવસર્યાં. ત્યારે સૂર્યાભદેવતા ડાખા તથા જમણા હાથથી Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] જાણજે સંસાર મા સે. (૬૩) [શ્રા. વિ. ૧૦૮ કુંવરને કુંવરીઓ પ્રકટકરવા વગેરે પ્રકારથી ભગવાન પાસે આશ્ચર્યકારી દિવ્યનાટક કરી સ્વર્ગે ગયે, ત્યારે ગૌતમસ્વામીના પૂછવાથી શ્રી વીરભગવાને સૂર્યાભદેવતાને પૂર્વભવ તથા દેવના ભવથી ચ્યવી મહાવિદેહક્ષેત્રે સિદ્ધિ પામશે વગેરે વાત કહી. આ રીતે પ્રદેશ રાજાનું દષ્ટાંત છે. ક ૬, ૩૫ આમરાજાની કથા–પાંચાલ દેશમાં કુંભ ગામે બપ ક્ષત્રિય હતે. ભટ્ટી પત્ની હતી. તેઓને સુરપાળનામે પુત્ર હતા. દિક્ષા વખતે બપ્પભટ્ટી નામ રાખ્યું. રેજના હજાર લેક મઢે કરતાં. કમ આચાર્ય થયા. એક વખત યશોવર્મા રાજાને પુત્ર અમકુમાર રિસાઈને બપ્પભટ્ટી સૂરી પાસે આવ્યો. તેમની પાસે અભ્યાસ કરે છે. અવસરે પિતાનું રાજ્ય મળ્યું. રાજા થયે. બપ્પભટ્ટી સૂરીને સ્વનગરે બેલાવી– “આ રાજ્યને સ્વીકાર કરો” સૂરી કહે અમારે રાજ્યને શું કરવું છે. ગુરુના ઉપદેશથી "દેરાસર બનાવ્યું. તેમાં સોનાની વીરપ્રભુની પ્રતિમા સ્થાપન કરી. એક વખત નટનું કેળું નાચતું હતું, તેમાં એક સ્ત્રીનું સુંદર લાવણ્ય દેખી આમરાજા મેહાંધ બને. ગુરને ખબર પડતાં પાણીની ઉક્તિવાળ કલેક લખાવ્યો. રાજાએ વાંચ્યું, શરમાય, પ્રાયશ્ચિત માટે તપાવેલી પુત. બળીને ભેટવા તૈયાર થયે. ગુરુએ તેને સમજાવ્યું કે તે પાપને સંકલ્પ કર્યો છે. માટે ચિત્ત શુદ્ધિ કરી ધર્મ આરાધ ફેગટ મૃત્યુ ન પામે. પછી વ્રત ગ્રહણ કર્યા અને ધમ બન્ય. એકદા આમરાજાને પૂર્વભવ જાણવાની - ઈચ્છા થતાં ગુરુએ કહ્યું કે, તું પૂર્વભવે તાપસ હવે Page #294 -------------------------------------------------------------------------- ________________ દિ, ] ઢાળ-૬ અવર છો નય સાંભલી, [૨૫૫ એકાંતર ઉપવાસથી ૧૫૦ વર્ષ સુધી તપસ્યા કરી ત્યાથી મરીને તું રાજા થયો છે. તેની ખાત્રી માટે કલિંજરગિરિની તળેટીમાં શાલવૃક્ષ નીચે હજુ તારી જટા પડેલો છે. સેવકો દ્વારા જટા મંગાવી. પૂર્વભવ જા. ગુરૂ મહારાજની નિશ્રામાં સંઘ સહિત શત્રુ જ્યની યાત્રા કરી. પછી દિગંબરેએ પચાવી પાડેલ ગિરનારતીર્થ વેતામ્બરોને અપાવ્યું. આમરાજા બક્ષથસૂરિના અને કુમારપાળરાજ શ્રી હેમચંદ્રસૂરિના સદુપદેશથી બોધ પામ્યા એ વાત પ્રસિદ્ધ છે. હવે થાવસ્ત્રાપુત્રની કથા સંક્ષેપથી કહે છે. ૬. ૩૬ થાવાપુની કથા દ્વારિકા નગરીમાં કઈ સાર્થવાહની થાવગ્ના નામે સ્ત્રી ઘણી ધનવતી હતી, થાવસ્થાપુત્ર એ નામે ઓળખાતે તેને પુત્ર બત્રીશ કન્યા પર હતે. એક સમયે શ્રી નેમિનાથ ભગવાનની દેશનાથી તે પ્રતિબંધ પામે. થાવસ્થામાતાએ ઘણે વાર્યો, તે પણ તેણે દીક્ષા લેવાને વિચાર માંડી વાળે નહિ ત્યારે તે થાવચ્ચ પુત્રના દીક્ષા ઉત્સવને અર્થે કેટલાંક રાજચિહ્ન કૃષ્ણ પાસે માગવા ગઈ કૃષ્ણ પણ થાવાને ઘેર આવી તેના પુત્રને કહ્યું કે, “તું દીક્ષા લઈશ નહીં વિષયસુખ ભગવ.” થાવાપુત્રે કહ્યું કે, “ભય પાસેલા માણસને વિષયભોગ ગમતા નથી.” કૃગણે પૂછયું. “મારા છતાં તને ભય શાને?” થાવરચ્ચાપુત્રે કહ્યું “મૃત્યુને” પછી કૃષ્ણ પિતે તેને દીક્ષા ઉત્સવ કર્યો, થાવગ્નાપુત્રે હજાર શ્રેષ્ઠી સાથે દીક્ષા લીધી. અનુક્રમે તે ચૌદપૂવ થયા, અને સેલક રાજાને તથા તેના પાંચસો Page #295 -------------------------------------------------------------------------- ________________ રપ એક ગ્રહે વ્યવહારે; [શ્રાવિ મંત્રીઓને શ્રાવક કરી સૌધિકા નગરીમાં આવ્યા. તે સમયે વ્યાસને પુત્ર શુક નામે પરિવ્રાજક ત્યાં પિતાના હજાર શિષ્ય સહિત હતે. તે ત્રિદંડ, કમંડલું, છત્ર, ત્રિકાઠી, અંકુશ, પવિત્રક અને કેસરી નામા વસ્ત્ર એટલી વસ્તુ હાથમાં રાખતા હતા. તેનાં વસ્ત્ર ગેરુથી રંગેલાં હતાં. તે સાંખ્ય શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ચાલનારે હોવાથી પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ વ્રત અને શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય તથા ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ મળીને દશ પ્રકારના શૌચમૂળ પરિવ્રાજક ધર્મની તથા દાનધર્મની પ્રરૂપણા કરતું હતું. તેણે પૂર્વે સુદર્શન નામે નગરશેઠ પાસે પિતાને શૌચમૂળ ધર્મ લેવરાવ્યા હતા. થાવસ્થાપત્ર આચાર્યો તેને જ ફરી પ્રતિબધ કરી વિનયવાળા જિનધર્મ અંગીકાર કરાવ્યું. પછી સુદર્શન શેઠના દેખતાં શુક તથા થાવસ્થાપત્ર આચાર્યને એક બીજાને નીચે મુજબ પ્રશ્નોતર થયા. શુક પરિવ્રાજકા–“હે ભગવન્! સરિસવય ભક્ષ્ય છે, કે અભક્ષ્ય છે?” થાવગ્ના-પુત્ર-“હે શુક સરિસવ ભક્ષ્ય છે, અને અભક્ષ્ય પણ છે. તે આ રીતે -સરિસવય બે પ્રકારે મિત્ર-સરિસવય (સરખી ઉમ્મરના) અને બીજા ધાન્ય સરિસવય (શર્ષવ). મિત્ર સરિસવય ત્રણ પ્રકારના છે, એક સાથે ઉત્પન્ન થયેલા, બીજા સાથે વૃદ્ધિ પામેલા અને ત્રીજા બાલ્યાવસ્થામાં સાથે ધૂળમાં રમેલા. એ ત્રણે પ્રકારના મિત્ર સરિસવય સાધુઓને અભક્ષ્ય છે. ધાન્ય સરિસવય બે પ્રકારના-શસ્ત્રથી પરિણમેલા શસ્ત્રથી ન પરિણમેલા શસ્ત્રથી પરિણમેલા બે પ્રકારના-પ્રાસુક અને અપ્રાસુક. પ્રાસુક Page #296 -------------------------------------------------------------------------- ________________ મ દ્વિવિધ તસ નવિ લહે [૨૫૭ દિ. Ë.] પણ બે પ્રકારના—જાત અને અજાત. જાત પણ એ પ્રકારના એષણીય અને અનેષણીય. એષણીય પણ એ પ્રકારના. લબ્ધ, અલબ્ધ. ધાન્ય સરિસવયમાં અશસ્ત્ર પરિણમેલા, અપ્રાસુક અજાત, અનેષણીય અને અલબ્ધ એટલા અભક્ષ્ય છે અને બાકી ધાન્ય સરિસવય સાધુઓને ભક્ષ્ય છે. એવી રીતે જ કુલત્થ=કલથી ને કુલસ્થ એ અર્થ અને માસ=મહિના, અડદ, અને તાલમાપ ત્રણ અર્થ જાણવા. એવી રીતે થાવચાપુત્રઆચાયે એધ કર્યો ત્યારે પોતાના હાર શિષ્ય સહિત શુકપરિવ્રાજકે તેમની પાસે દીક્ષા લીધી. થાવ ચાપુત્રઆચાય પેાતાના હજાર શિષ્યના પરિવાર સહિત શત્રુંજય તીર્થ સિદ્ધિ પામ્યા, પછી શુકાચાયે શૈલકપુરના શૈલક નૃપ તથા તેના પાંચસે મત્રીને પ્રતિબેાધિ દ્વીક્ષા આપી, પાતે સિદ્ધિપદ પામ્યા. શેલકમુનિ અગિયારઅંગના જાણ થઈ પેાતાના પાંચસા શિષ્યાની સાથે વિચરે છે.' હુંમેશાં લૂખાઆહાર વાપરવાથી શેલકમુનિરાજને ખસ, પિત્ત વિ. થયા. વિહાર કરતા શેલકપુરે આવ્યા, ત્યાં સંસારી પુત્ર મંદુક રાજા હતેા, પેાતાની વાહનશાળામાં રાખ્યા. પ્રારુક ઔષધના અને પથ્યના સારા ચેગ મળવાથી શેલક મુનિરાજ રાગ રહિત થયા, પણ સ્નિગ્ધ આહારની લેાલુપતાથી વિદ્વાર ન કરતાં તે ત્યાં જ રહ્યા. પછી પથક નામે એક સાધુને શેલક મુનિરાજની વૈયાવચ્ચ માટે રાખી બીજા સાધુઓએ વિહાર કર્યાં. એક સમયે કાર્તિક ચામાસીના શેલકમુનિ સ્નિગ્ધ આહાર કરી સૂઈ રહ્યા. પ્રતિક્રમણ સમયે પથકે ખમાવવાને અર્થે પગે માથું અડાડવુ', તેથી તેમની નિદ્રા ઉડી ગઈ શ્રી. ૧૯ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮] શુદ્ધ અશુદ્ધ વિચારો રે તુજ. (૬૪) [શ્રા. વિ. ગુરુને ગુસ્સે થએલા જેઈને પંથકે કહ્યું, “ચાતુર્માસમાં થએલા અપરાધ ખમાવવાને અર્થે મેં આપ સાહેબના ચરણને સ્પર્શ કર્યો.” પંથકનું એવું વચન સાંભળી શેલક મુનિરાજ વરાગ્ય પામ્યા, અને મનમાં વિચાર કરવા લાગ્યા કે, “રસવિષયમાં લેલુપ થએલા મને ધિક્કાર થાઓ!” એમ વિચારી તેમણે તરત વિહાર કર્યો. પછી બીજા શિષ્ય પણ શેલક મુનિરાજને મળ્યા. તેઓ શંત્રુજય પર્વત ઉપર પિતાના પરિવાર સહિત સિદ્ધ થયા. જ્ઞાતાસૂત્રમાં આ કથા છે. કિયા અને જ્ઞાન વિષે-દરરોજ ગુરુ પાસે ધર્મોપદેશ સાંભળે. સાંભળીને તે જ પ્રમાણે યથાશક્તિ ઉદ્યમ કરે. કેમકે ઔષધ કે ભેજનના જ્ઞાનમાત્રથી આરોગ્ય અથવા તૃપ્તિ થતી નથી, પણ તેને ઉપયોગ કરાય તે જ આરોગ્ય કે તૃપ્તિ થાય છે. કહેવું છે કે, કિયો જ ફળદાયક છે. કેવળ જાણપણું ફળદાયક થઈ શકતું નથી. જેમકે સ્ત્રી, ભઠ્ય, અને ભેગને જાણવાથી તેના સુખને ભોગી થઈ શક્તા નથી પણ ભોગવવાથી થાય છે. તરવાની કિયા જાણનાર હોય તે પણ નદીમાં જે હાથ હલાવે નહીં તે ડુબી જાય છે એમ જ્ઞાની પણ કિયા વિના એ બની જાય છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં કહેલ છે કે જે અકિયાવાદી છે તે ભવી કે અભવી હોય તે પણ નિશ્ચયથી કૃષ્ણપક્ષીય ગણાય છે. કિયાવાદી તે નિશ્ચયથી ભવીજ અને શુક્લપક્ષીજ હોય, ને સમ્યકૃત્ની હેય કે મિથ્યાત્વી હોય પણ એક પુદ્ગલપરાવર્તિમાં જ સિદ્ધિપદને પ્રાપ્ત થાય છે. માટે ક્રિયા કરવી શ્રેયસકરી છે. જ્ઞાન વિના કિયા ફળદાયક નીવડતી નથી. કહ્યું છે Page #298 -------------------------------------------------------------------------- ________________ તુજ વિણ ગતિ નહિ જંતુને, ૬. કૃ [૨૫૯ કે અજ્ઞાનથી કમ ક્ષય થાય તે મ ુક (દેડકા) ના ચૂર્ણ સરખા જાણવા. (જેમકાઈ દેડકો મરણ પામ્યા પછી સુકાઈ ગયેલા છતાં તેના કલેવરનુ ો ચૂણું કીધુ હાય તા તેમાંથી હજારા દેડકાં થઈ શકે છે. તે ચૂણુ પાણીમાં નાખ– વાથી હજારા દેડકાં તત્કાળ ઉત્પન્ન થઈ જાય છે. એટલે અજ્ઞાનથી ક ક્ષય થાય તેમાં ભવપરંપરા વધી જાય છે), અને સમ્યકૢજ્ઞાન સહિત ક્રિયા તા મ`ડુકનાચૂર્ણની રાખ સરખી છે (એટલે ભવની પરપરાની વૃદ્ધિ થઈ શકતી નથી) જેટલાં કર્મ ઘણાં ક્રોડા વર્ષોં તપ કરવાથી અજ્ઞાની ખપાવે છે, એટલાં (ક) મન-વચન-કાયાની ગુપ્તિવાળા જ્ઞાની એક શ્વાસોચ્છવાસમાં ખપાવી દે છે. એટલા જ માટે તામિલ, પૂરણાદિક તાપસ વિગેરેને ઘણા તપ કરતાં છતાં પણ ઈશાનેન્દ્ર અને ચમરેન્દ્રપણારૂપ અલ્પ ફળની જ પ્રાપ્તિ થઈ. તેમજ શ્રદ્ધા વિના એકલા જ્ઞાનવાળા અંગારમકાચાય ની પેઠે સમ્યક્રિયાની પ્રવૃત્તિ થાય નહીં. કહ્યું છે કે જ્ઞાન રહિત પુરુષની ક્રિયા કરવાની શક્તિ, ક્રિયા વિનાના પુરુષનું જ્ઞાન અને મનમાં શ્રદ્ધા નથી એવા પુરુષની ક્રિયા અને જ્ઞાન, એ સ` નિષ્ફલ છે. અહિ ચાલનાની શક્તિ છે. પણ માના અજાણુ-આંધળાનુ, માના જાણુ છતાં ચાલવાની શક્તિ નહી પાંગળાનુ અને ચાલવાની શક્તિ છતાં ખાટે માગે ચાલનાર પુરુષનું, એમ ત્રણ દૃષ્ટાંત એક પછી એક જાણવા; કારણ કે, દૃષ્ટાન્તમાં કહેલ ત્રણે પુરુષો અંતરાય રહિત કેઈ ઠેકાણે જઈ શકતા નથી. તેમ જ્ઞાન, દર્શીન, ચારિત્ર, એ ત્રણના સથેાળ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦] તું જગ જતુને દીવ રે; [શ્રા. વિ. થથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે માટે એ ત્રણની આરાધના કરવા ઉદ્યમ કરે. તામીલી તાપસ વિની કથા- દ. ૩૭ તામલી તાપસની કથા – તામ્રલિપિ નગરે તામલિ નામે શેઠ હતે. એકદા રાત્રે વિચાર્યું કે એ સુખ વૈભવ ખૂબ ભેગાવ્યા હવે પરભવનું કલ્યાણ સાધવું જોઈએ.” સવારે ઘરને ભાર પુત્રને સોંપી તાપસી દીક્ષા લીધી તેને ૬૦ હજાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. અંતે બે મહિનાની સંખણા કરી. મરીને ઈશાને ઈન્દ્ર છે. દ, ૩૮ પૂરણનાપસની કથા – બક્ષેલ ગામે પૂરણ નામે સુખી અને પરિવારવાળો ગ્રહપતિ હતે. મધ્યરાત્રે વિચાર છે કે મેં વૈભવ ખુબ ભેગળે હવે પરભવનું કલ્યાણ સાધવું જોઈએ.” નક્કી કરી પુત્રને ઘરને ભાર સપી તાપસી દીક્ષા લીધી. આતાપના લે છે. જે કંઈ ખાવાનું મળે તેના ચાર ભાગ કરતે. જળચર જીવોને, પક્ષીઓને, મુસાફરોને અને પોતે સરખે વહેંચીભાગે ખાતે. ઉગ્ર તપશ્ચર્યા કરી ચમચંચા નગરીમાં ચમરેન્દ્ર પણે ઉત્પન્ન થયો. માથે સૌધર્મેન્દ્રને જોઈ લડવા માટે ગયો. સૌધર્મેન્દ્ર વજ મૂકયું. ચમરેન્દ્ર ભાગે અને વીરપ્રભુના ચરણમાં સંતાઈ ગયે. ઈન્દ્ર વજી પાછુ લીધુ અને પ્રભુના શરણથી બચી ગયે. ક દૃ. ૩૯ અંગારમકાચાર્યનું દર્શત – ક્ષિતિપ્રતિષ્ઠિતનગરે વિજયસેનસૂરીના શિષ્ય સ્વપ્નમાં પાંચ હંસયુક્ત એક કાગડે છે. સવારે સ્વનું ગુરુને કહ્યું. ગુરું વ્યા, “કેઈ અભવ્યગુરૂ પાંચ સારા શિષ્યો સાથે આવશે.” થોડા સમય બાદ રૂદ્રાચાર્ય પાંચસે શિષ્યો સાથે Page #300 -------------------------------------------------------------------------- ________________ દિ. | જીવીએ તુજ અવલંબને, [૨૬૧ પધાર્યા. વયાવચ્ચ ભક્તિ કરી. હવે આ આચાર્ય અભવી છે? તેની ખાત્રી માટે પ્રશ્રવણની જગ્યાએ ઝીણી કેલસી પથરાવી. શિવેને ખાનગીમાં કહી રાત્રે પરીક્ષા માટે સાવધ રહેવાનું જણાવ્યું. માત્રુ કર્યા પછી શિષ્ય તરફથી જવાબ ન મળતાં રૂદ્રાચાર્ય પોતે પરઠવા જતા પગ નીચે કેલસીને અવાજ ચમચમ થતાં બોલ્યા કે “અરિહંતના જીવડા બુમે પાડે છે.” આ શબ્દ વિજયસેનસૂરી તથા પિતાના પાંચ શિષ્યએ સાંભળે. ખાત્રી થતાં અભવી ગુરુને છોડી દીધા. સાધુને સુખશાતા પૂછવી તથા વહેરાવવું વિગેરે - પ્રવચન સાંભળ્યા પછી સાધુના કાર્યને નિર્વાહ કરનાર શ્રાવક એમ પૂછે છે કે સ્વામી! આપને સંયમયાત્રા સુખે વર્તે છે? અને ગઈ રાત્રિ સુખે વતી ? શરીર નિરાબાધ છે વ્યાધેિ તે નથી ને? વિદ્ય કે ઔષધાદિકનું પ્રયોજન છે? કાંઈ આહાર પચ્ચેની આવશ્યકતા? એમ પૂછવાથી મહાનિર્જરા થાય છે. કહેલું છે કે ગુરુની સમા જવું, વંદન કરવું, નમસ્કાર કર, સુખશાતા પૂછવી, એ પ્રમાણે કરવાથી ઘણાં વર્ષનાં બાંધેલા કર્મ ક્ષણવારમાં વિખરાઈ જાય છે. ગુરુવન્દનાવસરે પૂર્વે ઈચ્છકાર સુહરાઈ” ઈત્યાદિ પાઠવડે સુખશાતા પૂછેલી હોવા છતાં પણ સંપૂર્ણ જાણવા અને તેને ઉપાય કરવા માટે પૂછાય છે. તેથી ગુરુને પગે લાગીને કહે. છે ઈછા કરી હે ભગવન ! મારા ઉપર દયા , કરી, અચિત્ત અને સુઝતા આહાર, પાણી, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કબળ પાયjછ પ્રાતિહાર્યું તે સર્વ કામમાં વાપરવા યોગ્ય બાજોઠ), પીઠ પાછળ મૂકવાનું પાટિયું) .?. શરીર નિસ આતા નથી ને? વઘ કે Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨) તું સાહેબ ચીર છવો રે તુજ (૧૫) [શ્રા. વિ. શચ્યા (પગ પસારીને સુવાય તે), સંથાર (શગ્યાથી કાંઈક નાને), ઔષધ (એક વસાણાનું), ભેષજ (ઘણું વસાણાવાળું), વિ. માંથી હે ભગવન ! ખપ હોય તે સ્વિકારી મારા ઉપર અનુગ્રહ કરે. એમ પ્રગટપણે નિમંત્રણા કરવી. હાલ આવી નિમંત્રણા તે બૃહવંદન કીધા પછી શ્રાવક કરે છે, પણ જેણે ગુરુની સાથે પ્રતિક્રમણ કર્યું હોય તે તે સૂર્ય ઊગ્યા પછી જ્યારે પિતાને ઘેર જાય ત્યારે નિમંત્રણ કરે. જેને ગુરુ પાસે પ્રતિકમણ ન કર્યું હોય તેણે ગુરુને વાંદવાના પ્રસંગે નિમંત્રણા કરવી. ઘણે ભાગે તે દેરાસરમાં જિનપૂજા કરી નૈવેદ્ય ચઢાવી ઘેર ભોજન કરવા જવાના અવસરે ફરી ગુરુ પાસે આવી નિમંત્રણા કરવી; એમ શ્રાદ્ધદિનકૃત્યમાં લખેલ છે. પછી યથાવસરે વૈધાદિકની પાસે ચિકિત્સા કરાવી ઔષધાદિક આપે. જેમ એગ્ય હોય એમ પથ્યાદિક વહેરાવે. જે જે કાર્ય હોય તે કરી-કરાવી આપે. કહ્યું છે કે સાધુના તે જ્ઞાનાદિક ગુણને સહાયભૂત આહાર, ઔષધ અને વસ્ત્ર વિગેરે જેમ કેગ્ય લાગે તેમ આપવું. જ્યારે ઘેર સાધુ વહોરવા આવે ત્યારે હંમેશાં તેમના યોગ્ય જે જે પદાથો તૈયાર હોય તે નામ દઈને વહોરાવે. જે એમ ન કરે તે કરેલી નિમંત્રણ નિષ્ફલ થાય છે, નામ દઈને વહેરતાં પણ જો સાધુ વહોરે નહીં તે પણ લાભ છે કહ્યું છે કે મનથી પણ પુન્ય થાય છે, વળી વચનથી (નિમંત્રણ કરવાથી) વધારે પુન્ય છે, અને કાયાએ તેની જોગવાઈ મેળવી આપવાથી પણ પુન્ય થાય છે માટે દાન તે કલ્પવૃક્ષની જેમ ફળદાયક જ છે. ગુરુને જે Page #302 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] જેહ ન આગમ વારીએ, [૨૬૩ નિમંત્રણ ન કરીયે તે આપણે ઘરમાં તે પદાર્થ નજરે દેખવા છતાં પણ સાધુ તેને લેભી જાણું યાચતા નથી, માટે હાનિ થાય છે. દરરોજ સાધુને નિમંત્રણ કરતાં પણ જે આપણે ઘેર વહોરવા ન આવે તે પણ તેથી પુન્ય જ થાય છે. વળી ભાવની અધિકતાથી અધિક પુન્ય થાય છે. ૬. ૪૦ નિમત્રણ ઉપર જીર્ણશેઠની કથાવિશાલીમાં છદ્મસ્થપણામાં ચોમાસી તપકરી કાઉસગે ઉભા રહેલા વીર પ્રભુને દરરોજ પારણાની નિમંત્રણ કરનાર જીર્ણશેઠ ચોમાસીને પારણે આજે તે જરૂર જ પારણું કરશે એમ ધારી ઘણું નિમંત્રણા કરી ઘેર આવી, ઘરઆંગણે ભાવના ભાવે છે. અહો ! ધન્ય છું હું, આજે મારે ઘેર સ્વામી પધારશે, પારણું કરશે, ઈત્યાદિક ભાવના ભાવતાં જ તેણે અશ્રુતસ્વર્ગનું આયુષ્ય બાંધ્યું, અને પારણું તે પ્રભુએ મિથ્યાદષ્ટિ અભિનવશેઠને ઘેરે ભિક્ષાચરણની રીતે દાસીને હાથે અપાયેલા અડદના બાકળાથી કીધું. ત્યાં પંચદિવ્ય થયાં, એટલેજ માત્ર તેને લાભ થયે. બાકી તે વખતે જે જશેઠ દેવદુંદુભિને શબ્દ ન સાંભળતા તે તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થાત, એમ જ્ઞાનીયે કહ્યું. માટે ભાવનાથી અધિકતર ફળની પ્રાપ્તિ થાય છે. આહારદિકવહેરાવવા ઉપર શાલીભદ્રનું, ઔષધના દાન ઉપર મહાવીરસ્વામીને ઔષધ આપવાથી તીર્થકરેગોત્રની બાંધનારી રેવતીશ્રાવિકાનું દૃષ્ટાંત દ. ૪૧ શાલીભદ્રની કથા-ભદ્ર અને ભદ્રા શેઠાણને પુત્ર શાલીભદ્ર અત્યંત રૂધિવંત હતે. રત્નકંબલે જે રાજા ન લઈ શકે તે ભ માતાએ બધી લીધી. અને Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪) દીસે અસઠ આચાર રે; શ્રિા. વિ. બત્રીસ પુત્રવધુને આપી. બીજે દિવસે વાપરીને કાઢી નાંખી. આ વાત શ્રેણીકના જાણવામાં આવતા શાલીભદ્ર વભવ જેવાની ઈચ્છા થઈ ત્રાધિ જોઈને આશ્ચર્યમુગ્ધ બન્યા. શાલીભદ્રના મનમાં પહેલા તે એમ થયેલું કે “રાજા” તે કઈ કરીયાણું હશે. પરંતુ માતાથી જાણ્યું કે આ આપણો સ્વામી છે. “સ્વામી” શબ્દ સાંભળતાં શાલીભદ્રને સંસાર અસાર લાગે અને આવી દિધ છોડીને સંયમ લીધે. પૂર્વભવે તે ભરવાડને બાળક હતું જેમતેમ કરીને ખાવા માટે ખીર બનાવી અને તપસી સાધુને તે બાળકે ભાવપૂર્વક વેરાવી. અનુમોદના કરી કે આજ મારૂં અહોભાગ્ય કે મને આ લાભ મળે તેવા ભાવથી ત્યાંથી મરીને શાલીભદ્રથયો. UF દ. ૪ર રેવતી શ્રાવિકાની કથા – શ્રાવસ્તિનગરીમાં વીર પ્રભુ ઉપર ગોશાળાએ તેજલેશ્યા મુકી. જેથી પ્રભુને લેહીના અતિસારથી છ માસ પડા રહી તે અવસરે સિંહ મુનિ રેવતી શ્રાવિકાને ત્યાંથી કેળાપાક વહોરી લાવી પ્રભુને વપરા અને રોગ મટયો. પ્રબળભાવ વૃધિથી વહોરાવતા રેવતીએ તીર્થકર નામકર્મ બાંધ્યું. જે ભાવીચોવીસીમાં સમાધિનાથ નામે તીર્થંકર થશે. ગ્લાન સાધુની વયાવચ્ચ વિષે-માંદા સાધુની વૈયાવચ્ચે કરવામાં મહાલાભ છે. જે માટે આગમમાં કહેવું છે કે, હે ગૌતમ ! જે ગ્લાન સાધુની સેવા કરે છે તે મારા દર્શનને અંગીકાર કરે છે, જે મારા દર્શનને અંગીકાર કરે છે તે ધ્યાનની સેવા જરૂર કર્યા કરે જ અહંતના દર્શનને સાર એ છે કે, જિનઆણું પાળવી. ગ્લાનની સેવા કરવા Page #304 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] તેહજ બુધ બહુ માનીએ, [૨૬૫ ઉપર કીડા અને કઢથી પીડિત સાધુને ઉપાય કરનાર ઝભષભદેવના જીવ જવાનંદ નામના વૈદ્યનું દૃષ્ટાંત સમજવું, ક ૬, ૪૩ જીવાનંદ વૈદ્યની કથા – રૂષભદેવ પ્રભુને જીવ સમકિત પામ્યા પછી નવમાં ભવે જીવાનંદ વૈદ્ય હતા. તેને કેશવ, મહિધર, સુબુદિધ, પૂર્ણભદ્ર ને ગુણાકાર એ પાંચ મિત્રો હતાં. એકદા કોઢ રેગવાળા મુનિને જોયા. શરીરમાં કૃમિ ઉત્પન્ન થયા હતાં. મિત્રે ગોશીષચંદન અને રત્નકંબલ લાવ્યા વૈદ્ય લક્ષપાક તેલ લાવ્યા. મુનિના શરીરે પ્રથમ તેલ ઘસ્યું પછી રત્નકંજલ ઢાકી તેમાં કૃમિ ચટયા તે મરેલી ગોયનાં શબમાં મુક્યા આમ ત્રણ વાર કરી મુનિને નીરોગી કર્યા. આ પુણ્યથી છએ મિત્ર દેવ થયા. વૈદ્યનો જીવ તે રૂષભદેવપ્રભુ થયા. તેમજ સુસ્થાનકે સાધુને ઊતરવા માટે ઉપાશ્રય વિગેરે આપે, જે માટે શાસ્ત્રમાં લખેલ છે કે વસતિ, શય્યા, આસન ભાત, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિક. જે અધિક ધનવાન ન હોય તેય છેડામાંથી થોડું પણ આપે. તપ નિયમના જેગથી યુકત મુનિવરોને જે ઉપાશ્રય આપે છે, તેણે વસ્ત્ર, અન્ન, પાન, શયન અને આસન વિગેરે આપ્યાં જ છે. સાધુને ઉપાશ્રય આપવાથી જયંતિશ્રાવિકા વંકચૂલ, કેશા અવંતીકુમાલ, વિગેરે સંસારરુપસમુદ્ર તર્યા છે. ૬. ૪૪ જયંતિ શ્રાવિકાની કથા – કૌસાંબી નગરીમાં શતાનીક નૃપની બેન જયંતી હતી. વીરપ્રભુનાં સાધુઓને પ્રથમ વસતિ આપનાર હતી. એકદા વીરપ્રભુ સમવસર્યા. જીવહિંસા વિગેરે અનેક પ્રશ્નોના ઉત્તર મેળવ્યા. પછી ચંદનબાળા પાસે દીક્ષા લીધી. અંતે મેક્ષ પામ્યા. * * . Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬] શુદ્ધ કહ્યો વ્યવહારે છે તુજ, (૬૬) [શ્રા. વિ. દ. ૪૫ વંકચૂલની કથા – વિમળયશ રાજાને પુષ્પચૂલ અને પુષ્પચૂલા નામે પુત્ર-પુત્રી હતાં. પુષ્પચૂલના ઉધતપણાથી રાજા અને પ્રજાએ વંકચૂલ કહી અંતે કંટાળી કાઢી મુકો. બહેન અને પત્ની પણ ગયા. ભીલેએ રાજા બનાવ્યું. નિર્દયી અને પાપરસીક બન્યા. એકદા ચોમાસું બેસતા સાધુઓ ત્યાં આવ્યાં. સ્થાનની માંગણી કરી. વંકચૂલે ધર્મોપદેશ ન દેવાની શરતે રાખ્યાં. ચાતુર્માસ વિતે મુનિને વળાવવા સીમાડા સુધી ગો. એગ્ય જાણી ચાર શીખામણ આપી. (૧) અજાણ્યા ફળ ખાવા નહીં. (૨) ૭-૮ કદમ પાછા ફર્યા વિના ઘા કરે નહિં. (૩) રાજાની પટ્ટરાણ ભેગવવી નહિં. (૪) કાગડાનું માંસ ખાવું નહિં. સમય જતાં ચારે નિયમોથી પિતાને અનેક લાભ થયા. પ્રાંતે નિયમોના પાલનથી બારમે દેવલોકે દેવ થયા. દ. ૪૬ કેશાવેશ્યાની કથા – પાટલીપુરમાં કેશાવેશ્યા હતી. તેને ત્યાં સ્થૂલભદ્ર બાર વર્ષ સુધી રહ્યા. બંનેને ગાઢ સનેહ હતે. પિતાના મૃત્યુથી સ્થૂલભદ્રને મંત્રી મુદ્રા પ્રસંગે વૈરાગ થતાં દિક્ષા લીધી. ત્યાં ચાતુર્માસ રહી તેને પ્રતિબધી ગુરુ પાસે ગયા. હવે રથકાર નામે યુવાન રૂપાળો કેશાવેશ્યાને જુદી જુદી કલા દેખાડી આંબાની લુમ તેડીને આપી. કેશાએ તેને ગર્વ તેડવા સરસવ ઉપર સેય રાખી નાચ કરી કહ્યું કે સરસવ ઉપર નાંચવું તે કઠિન નથી પણ સ્થૂલભદ્ર મુનિ આવા આવાસમાં પ્રમદાની વચ્ચે રહી સંયમી રહ્યા તે મહા દુષ્કર છે. પર દ. ૪૭ અવંતીસુકુમારની કથા – ઉજજૈયિની Page #306 -------------------------------------------------------------------------- ________________ ત કરનાર પર દિ. ક] જેહમાં નિજ મતિ કલ્પના, રિ૬૭ નગરીમાં ધનાશેઠની પત્ની ભદ્રાને અવંતીસુકુમાર પુત્ર ૩૨ સ્ત્રીઓ સાથે વૈભવથી રહેતો હતે. એકદા આર્ય મહાગિરિએ ત્યાં વસતી કરી. પ્રતિક્રમણ પછી સ્વાધ્યાયમાં નલિની ગુલ્મ વિમાનના વર્ણનને સ્વાધ્યાય આવે, તે તેણે સાંભળ્યું અને જાણે પોતે અનુભવ્યું ન હોય તેમ લાગ્યું. રાત્રે મુનિ પાસે ગયે. હમણા નલિની ગુલ્મવિમાન વિશે જે કહ્યું તે તમે જોયું છે ? અમે જોયું નથી. પણ જ્ઞાનથી અને જ્ઞાનીએ ભાખેલું તે કહ્યું છે. કુમારે પૂછ્યું કે પ્રત્યે આ સ્થાન હું કેવી રીતે પામી શકું? સંયમથી સર્વ પામી શકાય છે. માતા અને પત્નીઓને સમજાવી દિક્ષા લીધી અણસણ કર્યું. એક દિવસને સંયમ પાળી મૃત્યુ પામી તે જ વિમાનમાં ઉત્પન્ન થયો. જૈન શ્રેષ તથા સાધુનિંદકને રેક્કા-શ્રાવકે સર્વ પ્રકારે જિનપ્રવચનના દ્વેષી તથા સાધુની નિંદા કરનારાઓને અટકાવવા. કહ્યું છે કે છતી શકિતએ આજ્ઞાભંગ કરનારને નિશ્ચયથી નહીં ઉવેખતાં મીઠા વચનથી અથવા કઠણ વચનથી પણ તેઓને શિખામણ આપવી. જેમ અભયકુમારે પિતાની બુદિધથી જૈનદ્રમક મુનિની નિંદા કરનારાઓને નિવાર્યા હતા તેમ. * દ. ૪૮ અભયકુમારની કથા – એકવાર સુધર્મા સ્વામી પાસે કેઈક કઠિયારાએ દીક્ષા લીધી. કેટલાક અજ્ઞાની લેકે એ “ખાવા ન મળવાથી દીક્ષા લીધી” તેમ કહી તેની મશ્કરી કરવા લાગ્યા અભયકુમારે તે વાત જાણું, નગરમાં ઢઢેરે પીટ જેને આ રત્નોના ઢગલા જોઈએ તે લઈ જાઓ. લોકોના ટોળેટોળા આવ્યા. અભયકુમારે એક શરત રાખી હતી કે સ્ત્રી, અગ્નિ અને સચિત્તને જિંદગીભર સ્પર્શ ન Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮] [શ્રા. વિ. મોંઢા જોવા . જેથી નવ ભવ પાશે રે, કરે તે આ ઢગલા લઈ જાએ. એકબીજાના લાગ્યા. ત્યારે અભયકુમારે કહ્યું શ્રી, અગ્નિ આદિને નહી અડનાર આ કિયારા રત્ના લેવા ન આવ્યે, જ્યારે તમે લેવા દોડતા આવ્યા. ખાલે ભિખારી કોણ ? તમે કે તે ? લેાકેા શરમાયા અને પોતાની ભૂલ કબૂલ કરી. સાદેવીજી મહારાજ સબંધી વિચાર-સાધુની પેઠે સાવીને પણ સુખશાતા પૂથ્વી. વળી એટલુ' વિશેષ છે કે, કુશીલીયા અને નાસ્તિકોથી રક્ષણ આપવું. પાતાના ઘરની પાસે ચાતરથી ગુપ્ત અને ગુપ્ત દરવાજાવાળા ઘરમાં વસવાને ઉપાશ્રય આપવે. સ્વ સ્ત્રીએ પાસે સાધ્વીની ભક્તિ કરાવવી. સ્વપુત્રીએને તેઓની પાસે અભ્યાસ માટે રાખવી તથા વ્રતની સન્મુખ થયેલી સ્ત્રી, પુત્રી, બેન વિ. ને તેની પાસે શિષ્યા રૂપે આપવી. વિસ્તૃત થઈ ગયેલી કરણીએ તેને સ્મરણ કરાવવી. અન્યાયની પ્રવૃત્તિથી અટકાવવા. એકવાર અયેાગ્ય વર્તણુ‘ક થાય તે મધુરવાણીથી સમજાવવા. તેમ કરતાં પણ જો ન માને તે પછી કઠોર્ વચન કહીને પણ તના કરવી. કુચિત સેવા-ભકિતમાં ઉચિત વસ્તુ આપીને તેમને સદાય પ્રસન્ન રાખવાં. ગુરુ પાસે નિત્ય અભ્યાસ કરવા-ગુરુ પાસે નિત્ય અપૂર્વ અભ્યાસ કરવા. જે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે છે. આંખમાંથી અજન ગયુ. તથા રાફડાનુ વધવું દેખીને (એટલે સવાર થયું. જાણીને), દાનદેવામાં અને નવા અભ્યાસ કરવામાં દિવસ વાંઝિયા ન કરવો. સ્વશ્રી, ભોજન અને ધન, એ ત્રણમાં સંતાષ કરવે, પણ દાન, અયયન, Page #308 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ.] અધ પરંપરા ખાંધીઆ, [૬૯ અને તપમાં સ ંતાષ કરવા જ નહી, ધર્મ સાધના કરવા વખતે એવી બુદ્ધિ રાખવી કે જાણે યમરાજે મારા મસ્તકના કેશ પકડી લીધા છે તે છેડનાર નથી માટે જેટલુ જલ્દી થાય તેટલું જલ્દી કરી લઉ અને વિદ્યા તથા દ્રવ્યઉપાર્જન વખતે એવી મુધ્ધિ રાખવી કે હું તા અજરામર છુ' માટે જેટલું શીખાય એટલું શીખ્યું જ જવુ, એવી બુધ્ધિ ન રાખે તે શીખી ન શકાય. અતિશય રસના વિસ્તારથી ભરેલા અને અાગળ કાઈ દિવસ શીખેલા નહીં એવા નવીન જ્ઞાનના અભ્યાસમાં જેમ જેમ પ્રવેશ કરે છે તેમ તેમ તે નવા અભ્યાસના કરનાર મુનિ નવા નવા સવેગ અને શ્રધ્ધાથી આન દિંત થાય છે. જે અપૂર્વ અભ્યાસ નિર ંતર કરે છે તે આવતા ભવે તીર્થંકરપદને પામે છે; અને જે શિષ્યાદિકને સમ્યકૂ જ્ઞાન ભણાવે છે તેને તેથી કેટલા બધા લાભ થશે તેનુ શુ કહેવું! થાડી બુધ્ધિ હોય તેા પણ નવા અભ્યાસ કરવામાં “ ઉદ્યમ રાખવાથી માષતુષાદ્રિક મુનિની પેઠે તે જ ભવમાં કેવળજ્ઞાનાકિનો લાભ પામે છે, માટે નવા અભ્યાસમાં નિર'તર પ્રવૃત્તિ ચાલુ રાખવી. ૬. ૪૯ માષતુષમુનિની કથા – મેાટી ઉમરે કોઈ એ દિક્ષા લીધી. પૂર્વસ ચિત કર્માયે ઘણી મહેનત કરવા છતાં કાંઈ આવડયું નહિ. ત્યારે ગુરુએ–મારૂષ માતુષ એટલે કાઈ ઉપર ક્રોધ ન કરવા કે પ્રેમ ન રાખવા માષ માતુષ’” આટલુ ગોખવાનું આપ્યું. તે પણ યાદ ન રહે એટલે માસતુષ માસતુ” ગોખવા લાગ્યા. કરા Page #309 -------------------------------------------------------------------------- ________________ ર૭૦] તેહ અશુદ્ધ આચરે રે છે તુજ, (૬૭) [શ્રા. વિ. મશ્કરીમાં માસતુષ કહીને હસે છતાં મુનિ સમતાભાવમાં રહ્યા બાર વર્ષ સુધી આ પદ યાદ ન થયું. પરંતુ સંવેગ અને સમતા ભાવમાં રહેવાથી કેવલજ્ઞાન પામ્યા. દ્રવ્ય ઉપાર્જન વિધિ-જિનપૂજા કરી જોજન કર્યા પછી જે રાજા હોય તે રાજસભામાં, મંત્રી વિ. મહેટ હેદ્દેદાર હેય તે ન્યાયસભામાં, વ્યાપારી હોય તે બજારે, દુકાને કે પિતાપિતાના એગ્ય સ્થાનકે આવી ધર્મમાં વિરોધ ન પડે એ રીતે દ્રવ્ય ઉપાર્જન કરે. રાજાઓએ આ દરિદ્રી છે કે ધનવાન છે, આ માન્ય છે કે અમાન્ય છે, તથા ઉત્તમ મધ્યમ અધમ જાતિ–કુળ સ્વભાવનો વિચાર કરીને ન્યાય કરે. ૬.૫૦ ન્યાય ઉપર યશોવર્માનું દષ્ટાંત-કલ્યાણકટકપુર નગરે યશવમ રાજા રાજ્ય કરતા હતા. તે ન્યાયી હતા. મહેલની આગળ એક ન્યાયઘંટ બાંધે હતો. એકદા અધિષ્ઠાયિકા દેવીને એ વિચાર થયો કે, “જે ન્યાયઘંટ બાંધ્યો છે તે ખરે છે કે ખોટે છે તેની પરીક્ષા કરવી જોઈએ.” એમ ધારીને પોતે જ ગાયનું રૂપ ધારણ કરી તત્કાળ ઉત્પન્ન થયેલા વત્સની સાથે કીડા કરતી રાજમાર્ગો વચ્ચે ઉભી રહી. એવા અવસરમાં તેજ રાજાને પુત્ર દોડતા ઘોડાવાળી ગાડીમાં બેસી અતિશય ઉતાવળ કરતે તેજ માર્ગે આવે. ઘણાજ વેગથી ચાલતી ઘોડાગાડીનું ચક ફરી જવાથી તે વાછરડો તત્કાળ ત્યાં જ મરણ પામે; જેથી ગાય પિકાર કરવા લાગી અને જેમ રેતી હોય એમ આમતેમ જોવા લાગી, તેને અવાજ કરતાં કંઈક પુરુષે કહ્યું કે રાજદર Page #310 -------------------------------------------------------------------------- ________________ શિથિલ વિહારીએ આચર્યા, [૨૧ દિ. ] રમાં જઈ તારા ન્યાય કરાવ. ત્યારે તે ગાય ચાલતી ચાલતી દરબાર આગળ જ્યાં ન્યાયઘંટ બાંધેલેા છે ત્યાં આવી, અને પેાતાના શી'ગડાના અગ્રભાગથી તે ઘંટને હલાવી વગાડયા. આ વખતે રાજા ભાજન કરવા બેસતા હતા, છતાં તે ઘટના શબ્દ સાંભળી ખેલ્યા કે અરે કાણુ ઘંટ વગાડે છે? નાકરેએ તપાસ કરી કહ્યું કે સ્વામી ! કોઈ નથી. સુખેથી ભાજન કરો. રાજા ખેલ્યા આ વાતના નિર્ણય થયા વિના કેમ ભેાજન કરાય ? એમ કહી ભાજન કરવાના થાળ એમજ પડતા મૂકી પોતે ઊડીને દરવાજા આગળ જીવે છે તા ત્યાં બીજા કોઈને ન દેખતાં ગાયને દેખી તેને કહેવા લાગ્યા કે શું તને કઈ પીડા ? તેણીએ માથું ધુણાવીને હા કહ્યાથી રાજા ખોલ્યેા. ચાલ મને દેખાડ, કાણુ છે ? આવું વચન સાંભળી ગાય ચાલવા લાગી. રાજા પણ તેની પાછળ ચાલવા લાગ્યા. જે જગાએ વાછરડાનું કલેવર પડેલુ હતુ. ત્યાં આવી તે ગાયે બતાવ્યુ. ત્યારે તેના પર ચક્ર ફરી ગયેલું દેખી રાજાએ નાકરાને હુકમ કર્યાં કે, જેણે આ વાછરડા ઉપર ગાડીનું ચક્કર ચલાવ્યુ. હેાય તેને પકડી લાવા. આ હકીકત કેટલાક લાકે જાણતા હતા, પરંતુ તે રાજપુત્ર હેાવાથી તેને રાજા પાસે કોણ લાવી આપે ? એવું સમજી કેાઈ એલ્યુ નહી. તેથી રાજા આયેા કે, જયારે આ વાતના નિણૅય અને ન્યાય થશે ત્યારેજ હુ` ભાજન કરનાર છું, તે પણ કાઈ ખેલ્યું નહીં. જ્યારે રાજાને ત્યાં ને ત્યાં જ ઊભા એક લાંઘણુ થઈ ત્યારે રાજપુત્ર પાતે જ આવી રાજાને કહેવા લાગ્યા. Page #311 -------------------------------------------------------------------------- ________________ અવલંબન જે કુડારે; [પ્રા. વિ. કે, “પિતાજી! હું એને ઉપર ચક્કર ચલાવનાર છું. માટે જે દંડ કરવાનું હોય તે મારે કરે.” રાજાએ તેજ વખતે સ્મૃત્તિઓના જાણનારાઓને બેલાવી પૂછ્યું કે, આ ગુન્હાને શે દંડ કરે? તેઓ બેલ્યા કે સ્વામી! રાજપદને યોગ્ય એક જ આ પુત્ર હોવાથી એને શો દંડ દેવાય? રાજા બોલ્યો કે, કેનું રાજ્ય ? કે પુત્ર! મારે તે ન્યાયની સાથે સંબંધ છે, મારે તે ન્યાય જ પ્રધાન છે, હું કંઈ પુત્રને માટે કે રાજ્યને માટે અચકાઉં એમ નથી. નીતિમાં કહ્યું છે કે, દુષ્ટને દંડ, સજજનને સત્કાર, ન્યાયમાર્ગથી ભંડારની વૃદ્ધિ, અપક્ષપાત, શત્રુઓથી પોતાના રાજ્યની રક્ષા, એ પાંચ પ્રકારના જ યજ્ઞ રાજાઓને માટે કહેલા છે. એમનીતિમાં પણ કહેવું છે કે, “અપરાધનાજ જે દંડ પુત્ર ઉપર પણ કર.” માટે આને શું દંડ આપ એગ્ય લાગે છે? તે કહો. તે પણ તે કાયદાના જાણ પુરુષ કાંઈ પણ બોલ્યા નહીં, અણબેલ્યા રહ્યા. રાજા બેલ્યા-આમાં કેઈનિકંઈ પણ પક્ષપાત રાખવાની જરૂર નથી, ન્યાયથી જેણે જે અપરાધ કીધેલ હોય તેને તે દંડ પ જોઈએ. માટે આપણે આ વાછરડા ઉપર ચક્કર ફેરવ્યું છે તો એના ઉપર પણે ચકકર ફેરવંવું થિગ્ય છે. એમ કહી રાજાએ ત્યાં ઘડગાડી મંગાવી પુત્રને કહ્યું કે, અહિંય તું સુઈ જા. ત્યારે તેણે વિનીત હોવાથી તેમજ કર્યું. ઘેડાગાડી હાંકનારને કહ્યું કે આના ઉપર ગાડીનું ચક્કર ચલાવે, પણ તેણે ગાડી ચલાવી નહીં ત્યારે લેકે ના પાડતાં છતાં પણ રાજા પોતે તે Page #312 -------------------------------------------------------------------------- ________________ હિ, ક] નિયત વાસાદિક સાધુને, RUOS ગાડી ઉપર ચડીને તે ગાડીને ચલાવવા માટે ઘડાને ચાબુક મારીને તેના ઉપર ચક્કર ચલાવવા ઉદ્યમ કરે છે, તેજ વખતે ગાય બદલાઈ ગઈ અને રાજ્યાધિષ્ઠાયિકા દેવી બની (અનેલી ગાયને બદલે ખરી દેવીએ) યજય શબ્દ કરતાં તેની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી કહ્યું કે હે રાજન! ધન્ય છે તને, તે આ ન્યાય અધિક પ્રિયતમ ગ, માટે ધન્ય છે તને, તું ચિરકાળ પર્યત નિર્વિઘ રાજ્ય કર, હું ગાય કે વાછરડે કંઈ નથી. પણ તારારાજ્યની અધિષ્ઠાયિકા દેવી છું. તારાન્યાયની પરીક્ષાકરવા આવીહતી. ન્યાય પર કથા. રાજાના કારભારીએ તો જેમ રાજા અને પ્રજાને અર્થ સાધન થઈ શકે અને ધર્મમાં પણ વિરોધ ન આવે તેમ અભયકુમાર તથા ચાણક્ય આદિની જેમ ન્યાય કરવો. કહ્યું છે કે રાજાનું હિત કરતાં લોકેથી વિરોધ થાય, લેકેનું હિત કરતાં રાજા રજા આપી દે, એમ બનેને રાજી રાખવામાં મોટો વિરોધ થાય, પણ રાજા અને પ્રજા એ બનેના હિતના કાર્ય કરનાર મળે મુશ્કેલ છે. એથી બન્નેના હિતકારક બની પોતાને ધર્મ સાચવીને ન્યાય કરે. વ્યાપારવિધિ-વ્યાપારીઓને ધર્મને અવિરે તે વ્યવહારશુદ્ધિ વિગેરેથી થાય છે. વ્યાપારમાં નિર્મળતા હોય (સત્યતાથી વ્યાપાર કરવામાં આવે) તે ધર્મમાં વિરોધ થતું નથી. તેજ વાત મૂલગાથામાં કહે છે. ववहारसुद्धि-देसाइ-विरुद्धच्चाय उचिअचरणेहिं । તે ગુરુ અસ્થતિ નિતિ નિ ધH ITગા (મૂલ) વ્યવહારશુદ્ધિથી, દેશાદિકના વિરુદ્ધને ત્યાગ શ્રા. ૧૮ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪] તે નવિ જાણએ રૂડાંરે તુજ. (૬) [શ્રા. વિ. કરવાથી, ઉચિત આચારનું આચરણ કરવાથી, પિતાના ધર્મને નિર્વાહ કરતાં દ્રપાર્જનની ચિંતા કરે. વ્યવહારશુદ્ધિમાં ખરેખર વિચારતાં મનવચન-કાયાની નિર્મળતા (સરળતા) છે. તે જ નિર્દોષ વ્યાપારમાં મનથી, વચનથી, અને કાયાથી કપટ રાખવું નહીં, અસત્યતા રાખવી નહીં, અદેખાઈ રાખવી નહીં આથી વ્યવહારશુદ્ધિ થાય છે. વળી દેશાદિક વિરુદ્ધને ત્યાગ કરીને વ્યાપાર કરતાં પણ જે દ્રવ્ય ઉપાર્જન કરાય છે તે પણ ન્યાયપાર્જિત વિત્ત ગણાય છે. ઊચિત આચારનું સેવન કરવાથી એટલે લેવડદેવડમાં જરા માત્ર કપટ ન રાખતાં જે દ્રવ્ય ઉપાર્જન થાય તે પણ ન્યાયપાજિત વિત્ત ગણાય છે. ઉપર લખેલા ત્રણ કારણથી પિતાને ધર્મ બચાવીને એટલે કે પિતે અંગીકાર કરેલ વ્રત પચ્ચકખાણ અભિગ્રહનો બચાવ કરતાં ધન ઉપાર્જન કરવું, પણ ધર્મને દૂર મૂકીને ધન ઉપાર્જન કરવું નહીં. લેભમાં મુંઝાઈને પોતે લીધેલાં નિયમ વ્રત–પચ્ચખાણ ભૂલી જઈ ધન કમાવવાની દષ્ટિ રાખવી નહીં. કેમકે ઘણું જણને પ્રાયે વ્યાપાર વખતે એમજ વિચાર આવી જાય છે કે એવું જગતમાં કંઈ નથી, કે જે ધનથી સાધી શકાતું ન હોય, તેટલા જ માટે બુદ્ધિવાન પુરુષે ઘણા જ પ્રયત્નથી એક માત્ર દ્રવ્ય ઉપાર્જન કરવું. ” અહીં અર્થચિતા કરવી એમ આગમ કહેતું નથી, કારણ કે, માણસ માત્ર અનાદિ કાલની પરિગ્રહની સંજ્ઞાથી પિતાની મેળેજ અર્થ–ચિન્તા કરે છે. કેવલિ–ભાષિત આગમ તેવા સાવધ વ્યાપારમાં નિર્વાહની પ્રવૃત્તિ શા માટે કરાવે? Page #314 -------------------------------------------------------------------------- ________________ દિ, કૃ] આજ ન ચરણ છે આકરૂં, [૨૫ અનાદિ કાલની સંજ્ઞાથી સુશ્રાવકને અર્થચિન્તા કરવી પડે ત્યારે તેણે ધર્મ વિગેરેને બાધ ન આવે તેવી રીતે એ કરવી, એટલી જ આગમની આજ્ઞા છે. જોકે જેમ સાંસારિક કાર્યોનો આરંભ કરીને અહેરાત્ર ઉદ્યમ કરે છે, તેના એક લાખમા ભાગ જેટલે પણ ઉદ્યમ જે ધર્મમાં કરે તો શું મેલવવાનું બાકી રહે? અર્થાત્ બધું જ મળી રહે. આજીવિકાના સાત ઉપાય માણસની આજીવિકા ૧ વ્યાપાર, ૨ વિદ્યા, ૩ ખેતી, ૪ ગાય-બકરાં આદિ પશુનું રક્ષણ, ૫ કળાકૌશલ્ય, સેવા અને ૭ ભિક્ષા એ સાત ઉપાયથી થાય છે. તેમાં વણિકે વ્યાપારથી, વૈદ્ય આદિ લેકે પિતાની વિદ્યાથી, કણબી લેકે ખેતીથી, ગોવાળ તથા ભરવાડ લેકે ગાય આદિના રક્ષણથી, ચિત્રકાર, સૂતાર વગેરે લકે પોતાની કારીગરીથી, સેવક લેકે સેવાથી અને ભિખારી લેકે ભિક્ષાથી પિતાની આજીવિકા કરે છે. તેમાં ધાન્ય ઘત, તેલ, કપાસ, સૂતર, કાપડ, તાંબા, પિત્તળ, આદિ ધાતુ, મેતી, ઝવેરાત, નાણું વગેરે કરિયાણાના ભેદથી અનેક પ્રકારના વ્યાપાર છે. ત્રણ સાઠ પ્રકારનાં કરિયાણું છે” એવી લેકમાં પ્રસિદ્ધિ છે. પિટાના ભેદ જાણવા જઈએ, તે સંખ્યાને પાર આવે એમ નથી. વ્યાજે ધીરવું એ પણ વ્યાપારની અંદર જ સમાય છે. ઔષધ, રસ, રસાયન, અંજન, વાસ્તુ, શુકન,નિમિત્ત, સામુદ્રિક, ધર્મ, અર્થ, કામ, જર્યોતિષ, તક વગેરે ભેદથી નાના પ્રકારની વિદ્યાઓ છે. તેમાં વિદ્યા અને ગાંધીપણું એ બે વિદ્યાથી પ્રાચે માઠું દયાન થવાને Page #315 -------------------------------------------------------------------------- ________________ શહ સહિતનાદિ પેરે (શ્રા. વિ. સંભવ હોવાથી વિશેષ ગુણકારી નથી. કેઈ ધનવાન પુરુષ માં પડી જાય અથવા બીજા કોઈ એવાજ પ્રસંગે વૈદ્યને તથા ગાંધીને ઘણું લાભ થાય છે, ઠેકઠેકાણે બહુમાન મળે છે. કેમકે શરીરે રેગ થાય ત્યારે વૈદ્ય પિતા સરખે છે; તથા રેગીના મિત્ર વૈદ્ય, રાજાના મિત્ર હાજી હાજી કરી મીઠાં વચન બેલનાર, સંસારી દુઃખથી પીડાયેલા માણસેના મિત્ર મુનિરાજ અને લક્ષ્મી એઈને બેઠેલા પુરુષના મિત્ર જોષી જાણવા. વ્યાપારમાં ગાંધીને જ વ્યાપાર સરસ છે, કારણ કે, તે વ્યાપારમાં એક ટકે ખરીદેલી વસ્તુ સે. ટકે વેચાય છે. આ વાત સાચી છે કે વૈદ્યને તથા ગાંધીને લાભ તથા માન ઘણું મળે છે, પરંતુ જેને જે કારણથી લાભ થાય છે, તે માણસ તેવું કારણ હંમેશાં બની આવવાની ઈચ્છા રાખે છે. કહ્યું છે કે-સુભટે રણસંગ્રામની, વૈદ્યો હોટા હોટા ધનવંત લેકેની માંદગીની, બ્રાહ્મણે ઘણા મરણની અને નિર્ગથ મુનિઓ લેકમાં સુભિક્ષની. તથા ક્ષેમકુશળની ઈચ્છા કરે છે. મનમાં ધન ઉપાર્જવાની ઈચ્છા રાખનાર જે વૈદ્ય લેકે માંદા પડવાની ઈચ્છા કરે છે. રોગી માણસના રોગને ઔષધથી સાજા થતા અટકાવી દ્રવ્યલેભથી ઉલટી તેની હાનિ કરે છે, એવા વૈદ્યના મનમાં દયા કયાંથી હોય? કેટલાક વૈદ્ય તે પિતાના સાધમક દરિદ્રો, અનાથ મરણને કાંઠે આવેલા એવા લોકો પાસેથી પણ બળાત્કારે દ્રવ્ય લેવાને ઈચ્છે છે, અભક્ષ્ય વસ્તુ પણ ઔષધમાં નાંખીને રેગીને ખવરાવે; અને દ્વારિકાના અભવ્ય વૈદ્ય ધન્વતરિની Page #316 -------------------------------------------------------------------------- ________________ દિ. કુ એમ નિજ અવગુણ આલવી, [૨૭૭ પિઠે જાતજાતના ઔષધ આદિના કપટથી લોકોને ઠગે છે હવે શેડો લોભ રાખનારા પરોપકારી, સારી પ્રકૃત્તિને જે વૈદ્યો છે તેમની વિદ્યવિદ્યા છેષભદેવ ભગવાનના જીવ છવાનદ વૈદ્યની પેઠે ઈહલોકે તથા પરલોકે ગુણકારી જાણવી. હવે ખેતી, ત્રણ પ્રકારની છે. એક વરસાદના પાણીથી થનારી, બીજી કુવા આદિને પાણીથી તથા ત્રીજી અને–વરસાદ તથા કુવાના પાણીથી થનારી. ગાય, ભેંસ, બકરી ઊંટ, બળદ, ઘોડા હાથી વગેરે જાનવરો પાળીને પિતાની આજીવિકા કરવી તે પશુરક્ષા વૃત્તિ કહેવાય છે. તે પાળવાનાં જાનવર જાતજાતનાં હોવાથી અનેક પ્રકારની છે. ખેતી અને પશુરક્ષાવૃત્તિ એ બન્ને વિવેકી માણસને કરવા યોગ્ય નથી. વળી કહ્યું છે કે-હાથીના દાંતને વિષે રાજાઓની લક્ષ્મી, બળદના બંધ ઉપર પામર લોકેની, ખગની ધારા ઉપર સુભટોની લક્ષ્મી તથા શંગારેલા સ્તન ઉપર વેશ્યાઓની લક્ષ્મી રહે છે. કદાચિત બીજી કાંઈ વૃત્તિ ન હોય, અને ખેતી જ કરવી પડે તે વાવવાને સમય વગેરે બરાબર દયાનમાં રાખો. તથા પશુરક્ષાવૃત્તિ કરવી પડે તે મનમાં પણ દયા રાખવી. કેમકે જે ખેડુત વાવવાને વખત ભૂમિને ભાગ કે છે? તે તથા તેમાં ક પાક આવે? તે જાણે અને માર્ગમાં આવેલું ખેતર મૂકી દે, તેને ઘણું જ લાભ થાય તેમજ જે માણસ દ્રવ્યપ્રાપ્તિને અથે પશુરક્ષાવૃત્તિ કરતે હોય, તેણે પિતાના મનની અંદર રહેલો દયાભાવ છેડે નહીં. તે કામમાં સર્વ ઠેકાણે પોતે જાગૃત રહી છવિચ્છેદ વગેરે વર્જવું. હવે શિલ્પકળા સો જાતની છે, કહ્યું છે કે–કુંભાર, Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮] કુમતિ કદાગ્રહ પોષેરે છે તુજ. (૬૯) [શ્રા. વિ. લુહાર, ચિત્રકાર, સુતાર અને હજામ એ પાંચનાં પાંચ શિલા જ (કારીગરી) મુખ્ય છે. પાછા એક એક શિલ્પના વીસ વીસ પેટભેદ ગણતાં સર્વ મળી સે ભેદ થાય છે. પ્રત્યેક માણસની શિલ્પકળા એક બીજાથી જુદી પાડનારી હેવાથી જૂદી ગણીએ તો ઘણું જ ભેદ થાય. આચાર્યના ઉપદેશથી થએલું તે શિલ્પ કહેવાય છે, ઉપર કહેલા પાંચ શિલ્પ ઋષભદેવ ભગવાનના ઉપદેશથી ચાલતાં આવેલાં છે. આચાર્યના ઉપદેશ વિના જે કેવળ લેક–પરંપરાથી ચાલતું આવેલું ખેતી-વ્યાપાર વિગેરે તે કર્મ કહેવાય છે સિદ્ધાંતમાં કહ્યું છે કે-આચાર્યના ઉપદેશથી થએલું શિલ્પ અને ઉપદેશથી ન થએલું તે કર્મ કહેવાય છે. કુંભારનું, લુહારનું ચિત્રકારનું વિગેરે શિલ્પના ભેદ છે, અને ખેતી, વ્યાપાર અને પશુરક્ષાવૃત્તિ એ ત્રણ કર્મ અહિં પ્રત્યક્ષ કહ્યાં, બાકી રહેલા કર્મ પ્રાયે શિલ્પ વગેરેમાં સમાઈ જાય છે. પુરુષની તથા સ્ત્રીઓની કળાઓ કેટલીક વિદ્યામાં અને કેટલીક ફિલ્મમાં સમાઈ જાય છે. કર્મને સામાન્યથી ચાર પ્રકાર છે. કહ્યું છે કે–બુદ્ધિથી કર્મ કરનારા ઉત્તમ, હાથથી કર્મ કરનારા મધ્યમ, પગથી કર્મ કરનારા અધમ અને મસ્તકથી (ભાર ઉપાડીને) કર્મ કરનારા અધમમાઅધમ જાણવા. બુદ્ધિથી કર્મ કરવા ઉપર એક દષ્ટાંત કહે છેદ. ૫૧ બુદ્ધિથી કમાનારનું દષ્ટાંત-ચંપાનગરીમાં મદન નામે એક શ્રેષ્ઠીને પુત્ર હતું. તેમણે બુદ્ધિ આપનારા લેકની દુકાને જઈ પાંચ રૂપિયા આપી એક બુદ્ધિ લીધી કે“બે જણ લડતાં હોય ત્યાં ઉભા રહેવું નહિં,” ઘેર Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉતર ગુણમાંહે હીડા, [GL ક્રિક] આવ્યા ત્યારે મિત્રોએ પાંચસે રૂપિય બુદ્ધિ લીધી સાંભળી તેની ઘણી મસ્કરી કરી, તથા પિતાએ પણ ઘણા ઠપકે આપ્યા. તે મદન બુધ્ધિ પાછી આપી પાતાના નાણાં લેવા દુકાનવાળા પાસે આબ્યા, ત્યારે દુકાનદારે કહ્યુ` કે “ જ્યાં એ જણાની લડાઈ ચાલતી હાય ત્યાં અવશ્ય ઉભા રહેવું. ” એમ તું કબૂલ કરતા હાય તા રૂપિયા પાછા આપુ. તે વાત કબુલ કરવાથી દુકાનદારે મદનને પાંચસો રૂપીયા પાછા આપ્યા. હવે એક સમયે માગ'માં . એ સુભાનેા કાંઈ વિવાદ થતા હતા, ત્યારે મદન તેમની પાસે ઉભેા રહ્યો. બન્ને સુભટાએ મદનને સાક્ષી તરીકે કબૂલ કર્યાં, ન્યાય કરવાના સમય આળ્યે ત્યારે રાજાએ મદનને સાક્ષી તરીકે ખેલાવ્યેા. ત્યારે બન્ને સુભટાએ મદનને કહ્યુ` કે “જો મ્હારી તરફેણમાં સાક્ષી નહી પૂરે; તે હારૂ આવી બન્યું એમ જાણુજે.” એવી ધમકીથી આકુળ-વ્યાકુળ થએલા ધન શ્રેષ્ઠીએ પેાતાના પુત્રના રક્ષણ માટે ક્રોડ રૂપીયા આપીને બુધ્ધિ દેનારની પાસેથી એક બુધ્ધિ લીધી કે તું હારા પુત્રને ગાંડા કર ” એમ કરવાથી ધનશ્રેષ્ઠી સુખી થયા. વ્યાપાર આદિ કરનારા લેાક હાથથી કામ કરનારા જાણવા. તપણુ' વગેરે કામ કરનારા લોકો પગથી કામ કરનારા જાણવા. ભાર ઉપાડનારા વગેરે લોકો મસ્તકથી કામ કરનારા જાણવા. ૧ રાજાની ૨ રાજાના અમલદાર લેાકની, ૩ શ્રેષ્ઠીની અને ૪ ખીજા લોકોની મળી ચાર પ્રકારની સેવાથી અહેારાત્ર પરવશતા આદિ ભેગવવુ પડતુ હાદાથી જેવા તેવા માણસથી થાય તેમ નથી. કહ્યું છે કે Page #319 -------------------------------------------------------------------------- ________________ સ0]. ગુર કાલાદિક પાખે, [શ્રા. વિ. સેવક કાંઈ ન બોલે તે મૂંગે કહેવાય, જે છુટથી બેલે તે બકનારે કહેવાય, જે આઘે બેસે તે બુધિહીન કહેવાય, જે સહન કરે તે હલકા કુળને કહેવાય માટે યોગીઓથી પણ ન જાણી શકાય એ સેવાધર્મ બહુજ કઠણ છે. જે પોતાનાથી ઉન્નતિ થવાને અર્થે નીચું માથું નમાવે, પિતાની આજીવિકાને અર્થે પ્રાણ આપવા પણ તૈયાર થાય અને સુખપ્રાપ્તિને અર્થે દુઃખી થાય એવા સેવક કરતાં બીજે કણ મૂખ હશે? પારકી સેવા કરવી તે ધાનવૃત્તિ સમાન છે, એમ કહેનારા લેકે એ બરાબર વિચાર કર્યો જણાતું નથી, કારણ કે, શ્વાન ધણીની ખુશામત માથું નમાવી નમાવીને કરે છે ત્યારે માણસને બહુ બહુ કરવું ને સહેવું પડે છે, માટે સેવકની વૃત્તિ શ્વાન કરતાં પણ નીચ છે એમ છતાં પણ બીજી કઈ રીતે નિર્વાહ કરે. કેમકે મહેાટે શ્રીમાન હોય તેણે વ્યાપાર કરે, અલપ ધનવાન હોય તેણે ખેતી કરવી અને સર્વ ઉદ્યમ જ્યારે ખૂટી પડે ત્યારે છેવટે સેવા નેકરી કરવી. સેવા કેની કરવી-સમજુ, ઉપકારને જાણ તથા જેનામાં બીજા એવાજ ગુણ હોય, તે ધણુની સેવા કરવી. કેમકેજે કાનને કાજે ન હોય, તથા શૂરવીર, કરેલા ઉપકારને જાણ, પોતાનું સર્વ રાખનારે, ગુણ, દાતા, ગુણ ઉપર પ્રીતિ રાખનાર એ ઘણી સેવકને ભાગ્યથી જ મળે છે, દૂર, વ્યસની, લેભી, નીચ, ઘણા કાળને રોગી, મૂર્ખ અને અન્યાયી એવા માણસને કદિ પણ પિતાને અધિપતિ ન કર. જે માણસ અવિવેકી રાજા પાસેથી પિતે અધિ Page #320 -------------------------------------------------------------------------- ________________ કુલ ગુણ નહિ હિષ્ણુતા, [૧ દિ. ૩] વત થવાને ઈચ્છે છે, તે પશુ છતાં પેાતાને ઋદ્ધિપ્રાપ્ત થવાને અર્થે સો યેાજન પગે જવાની ધારણા કરે છે, અર્થાત્ તે નકામી એમ સમજવુ. નીતિસ્રારમાં વળી કા છે કે વૃધ્ધ પુરુષની સમતિથી ચાલનારા રાજા સત્પુરુષાને માન્ય થાય છે, કારણ કે ખરામ ચાલના લાકે કદાચિત્ તેને ખાટે માગે દારે તા પણ તે જાય નહીં. ધણીએ પણુ સેવકના ગુણુ પ્રમાણે તેના આદર સત્કાર કરવા જોઇ એ. કહ્યું છે. કેજ્યારે સારા તથા નરસા સર્વ સેવકાને સરખી પંક્તિમાં ગણે ત્યારે ઉદ્યમ કરવાને સમર્થ એવા સેવકોના ઉત્સાહભાંગી જાય છે, સેવકે પણ પેાતાને વિષે ભક્તિ, ચતુરતા વગેરે અવશ્ય રાખવાં જ જોઈએ કેમ કે,સેવક ધણી ઉપર ઘણી પ્રીતિ રાખનારા હોય તે પણ તે જે બુધ્ધિહીન અને કાયર હાય ! તેથી પત્નીને શું લાભ થવાના ? તથા સેવક બુધ્ધિશાલી અને પરાક્રમી હાય તો પણ તે જો ધણી ઉપર પ્રીતિ રાખનારા ન હેાય તેા તેથી પણ શું લાભ થવાના ? માટે જેનામાં બુધ્ધિ, શૂરવીરપણું અને પ્રીતિ એ ત્રણ ગુણ હેાય તે જ રાજાના સપતકાળમાં તથા વિપત્તિકાળમાં ઉપયેગી થઈ પડે એવા જાણવા અને જેનામાં ગુણ ન હાય તે સેવક સ્ત્રી સમાન સમજવા. કાચિત્ રાજા પ્રસન્ન થાય તે। તે સેવકને માનપત્ર આપે છે. પણ સેવકે તા તે માનના બદલામાં વખતે પેાતાના પ્રાણ આપીને પણ રાજા ઉપર ઉપકાર કરે છે. સેવકે રાજાદિકની સેવા ઘણી ચતુરાઈથી કરવી, કેમકે સેવકે સર્પ, વ્યાઘ્ર, હાથી અને સિ ંહ એવા ક્રૂર જીવાને પણ ઊપાયથી Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨] એમ પ્ ́ચાસક ભાખેરે ! તુજ. (૭૰) [શ્રા. ત્રિ વશ કરેલા જોઈને મનમાં વિચારવું કે બુદ્ધિશાળી અને ડાહ્યા પુરૂષાએ “રાજાને વશ કરવા એ વાત સહજ છે.” રાજાને વશ કરવાની રીતિ-રાજાદિકને વકરવાના પ્રકાર નીતિશાસ્ત્રમાં કહ્યા છે ડાહ્યાસેવકે રાજાની બાજુએ બેસવુ, તેના મુખતરફ દૃષ્ટિ રાખવી, હાથજોડવા અને રાજાને સ્વભાવ જાણીને સર્વકાર્યમાં સાધવાં. સેવકે સભામાં રાજાની પાસે બહુનજીક તથા બહુદૂર પણ ન બેસવું, રાજાનાં આસન જેટલા કે વધારે ઉંચા આસને ન બેસવુ, રાજાની આગળ કે પાછળ ન બેસવુ', કારણુ બહુ પાસે બેસવાથી અકળામણુ થાય, બહુ દૂર બેસે તા બુદ્ધિહીન કહેવાય, આગળ બેસે તેા બીજાને ખેાટુ લાગે, પાછળબેસે તેા રાજાની ષ્ટિ ન પડે માટે ઉપર કહ્યા પ્રમાણે બેસવુ સ્વામી આદિને વિનતિ કયારે કરવી-થાકીગએલા; ક્ષુધા-તૃષાથીપીટાયલેા ક્રોધપામેલા, કાઈકામાં રોકાયેલા, સુવાના વિચારકરનારા તથા ખીજાકેાઈની વિન'તી સાંભળવામાં રાકાયલા સ્વામી હાય તે સમયે સેવકે તેને કાંઈવાત કહેવાની હાય તા કહેવી નહીં. સેવકે જેમ રાજાની સાથે તેમજ રાજમાતા, પટ્ટરાણી, પાટવીકુમાર, મુખ્યમંત્રી, રાજગુરુ, અને દ્વારપાળ એટલા માણસેાની સાથે પણ વવું. “ પૂર્વ મેં જ એ સળગાબ્યા છે જ, માટે હું એની અવહીલના કરું, તા પણ એ મને બાળશે નહી. ” એવી ખાટી સમજથી જો કાઈ માણસ પેાતાની આંગળી ઢીવા ઉપર ધરે તે તે તત્કાળ બાળી નાંખે છે. તેમ “મે જ એને રાજપદવીએ પહેાંચાડયા છે, માટે તે રુષ્ટ ન થાય એવી સમજથી જો Page #322 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ ગ્રહવશ લિંગીયા, [૨૮૩ કઈ માણસ રાજાને આંગલી પણ અડાડે તે તે રુણ થયા વગર રહે નહીં. માટે તે રુઝ ન થાય તેમ ચાલવું. કોઈ પુરુષ રાજાને ઘણે માન્ય હોય તે પણ મનમાં તેણે તે વાતને ગર્વ ન કરવું, “ગવ વિનાશનું મૂળ છે.” એમ. કહ્યું છે. આ ઉપર એક વાત છે કે – દુ. પર. દીલ્હીના બાદશાહના મહેટા પ્રધાનને ઘણો ગર્વ થયે. તે એમ સમજો કે, “રાજ્ય મ્હારા ઉપરજ ટકી રહ્યું છે.” એકદા મહોટ માણસ પાસે તેણે ગર્વની વાત પણ કહી દીધી, તે વાત બાદશાહને કાને પડતાંજ તેણે મુખ્ય પ્રધાનને પદથી ઉતારી મૂકો, અને તેના સ્થાને હાથમાં રાંપડી રાખનારો મચી હતું તેને રાખે. તે કામકાજના કાગળ ઉપર સહીની નીશાની તરીકે રાંપડી લખતે હતું, તેને વંશ હજી દિલ્લીમાં હયાત છે. રાજ સેવાની શ્રેષ્ઠતા-આ રીતે રાજાદિક પ્રસન્ન થાય. તે ઐશ્વર્યાદિકને લાભ થાય છે કહ્યું છે કે-શેલડીનું ખેતર, સમુદ્ર, નિ પિષણ અને રાજાને પ્રાસાદ એટલાં વાનાં તત્કાળ દરિદ્રપણું દૂર કરે છે. સુખની વાંછાકરનારા અભિમાનીલેકે રાજા આદિની સેવા કરવાની ભલે નિંદા કરે, પણ રાજસેવા વિના સ્વજનને ઉદ્ધાર અને શત્રુને સંહાર થાય નહિ. કુમારપાળ નાશી ગયા, ત્યારે સરી બ્રાહ્મણે તેમને સહાયતા આપી તેથી પ્રસન્ન થઈ અવસર આવતાં તે બ્રાહ્મણને લાટદેશનું રાજ્ય આપ્યું. ૬.૫૩ કઈ દેવરાજ નામે રાજપુત્ર જિતશત્રુ રાજાને ત્યાં પિલિયાનું કામ કરતું હતું. તેણે એક સમયે સર્પને. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮] લેઈ સુખતિ. ૨જ મારે બ્રિા. વિ. ઉપદ્રવ દૂર કર્યો, તેથી પ્રસન્ન થએલા જિતશત્રુ રાજાએ તે દેવરાજને પિતાનું રાજ્ય આપી પિતે દીક્ષા લઈ સિદ્ધ થયા. મંત્રી, શ્રેષ્ઠી, સેનાપતિ આદિનાં સર્વ કામે પણ રાજસેવામાં જ સમાઈ જાય છે, મંત્રી આદિનાં કામે ઘણાં પાપમય છે અને પરિણામે કડવાં છે માટે શ્રાવકે તે વર્જવાં. કહ્યું છે કે-જે માણસને જે અધિકાર ઉપર રાખીએ, તેમાં તે ચેરી કર્યા વગર રહે નહીં. જુઓ ધોબી પિતાના પહેરવાનાં વસ્ત્ર વેચાતાં લઈને પહેરે છે કે શું ? મનમાં અધિક ચિંતા ઉત્પન્ન કરનારા અધિકાર કારગૃહ સમાન છે. રાજાના અધિકારીઓને પ્રથમ નહીં પણ પરિણામે બંધન થાય છે. હવે સુશ્રાવક સર્વથા રાજાઓનું કામકાજ કરવાનું મૂકી ન શકે તો પણ ગુણિપાળ, કેટવાલ, સીમાપાળ વિ. અધિકાર તે ઘણા પાપમય અને નિર્દયમાણસથી બની શકે એવા છે, માટે શ્રધ્ધાવંત શ્રાવકે તે જરૂર તજવા. કેમકેતલ ૨, કેટવાળ, સીમાપાળ, પટેલ આદિ અધિકારી કેઈ સુખ દેતા નથી. બાકીના અધિકાર કદાચિત કઈ શ્રાવક સ્વીકારે તે તેણે મંત્રી વસ્તુપાળ તથા પૃથ્વી પરની પેઠે શ્રાવકના સુકૃતની કીર્તિ થાય તેવી રીતે તે અધિકાર ચલાવવા. કેમકે જે માણસે એ પાપમય એવાં રાજકાર્યો કરવા છતાં સાથે ધર્મનાં કૃત્ય કરીને પુણ્ય ઉપાર્યું નહિ તે માણસને ધન માટે ધૂળદેનારા કરતાં પણ હું મૂઢ જાણું છું. પોતાની ઉપર રાજાની ઘણી કૃપા હોય તે પણ તે શાશ્વતપણું ધારી રાજાના કેઈ પણ માણસને કપાવ નહીં, તથા રાજા આપણને કોઈ કાર્ય સેપે તે રાજા પાસે Page #324 -------------------------------------------------------------------------- ________________ દિ, કJ નિજ ગુણ પર અવગુણુ લવે, રિ૮ તે કામ ઉપર ઉપરી માણસ માગવે. સુત્રોવ કે આ રીતે. રાજસેવા કરવી. તે બનતાં સુધી શ્રાવક રાજાની જ કરવી, એ ઉચિત છે. કહ્યું છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત એ હું કઈ શ્રાવકને ઘેર ભલે દાસ થાઉં પણ મિથ્યાત્વ મોહિત મતિવાલે રાજા કે ચકવતી ન થાઉ, હવે કદાચિત્ બીજું કાંઈ નિર્વાહનું સાધન ન હોય, તે સમક્તિના પશ્ચિખાણમાં “વિત્તીકતારેણું” એ આગાર રાખે છે, તેથી કઈ શ્રાવક જે મિથ્યાષ્ટિની સેવા કરે, તે પણ તેણે પિતાની શક્તિ અને યુક્તિથી કરી શકાય તેટલી સ્વધર્મની પીડા ટાળવી. તથા બીજા કેઈ પ્રકારે થડે પણ શ્રાવકને ઘેર નિર્વાહ થવાને વેગ મળે, તે. મિથ્યાદષ્ટિની સેવા મૂકી દેવી. એ પ્રકારે સેવાવિધિ કહ્યો છે. સેનું વગેરે ધાતુ, ધાન્ય, વસ્ત્ર ઈત્યાદિ વસ્તુના ભેદથી ભિક્ષા અનેક પ્રકારની છે. તેમાં સર્વસંગપરિત્યાગ કરનારા મુનિરાજના ધર્મકાર્યના રક્ષણને અર્થે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુની ભિક્ષા ઉચિત છે, કેમકે-હે ભગવતિ ભિક્ષે! તું પ્રતિદિન પરિશ્રમ વિના મળી શકે એવી છે, ભિક્ષુકલેકોની માતા સમાન છે, મુનિરાજની તે કપલ્લી છે, રાજાઓ પણ તને નમે છે, તથા તું નરકને ટાળનારી છે, માટે હું તને નમસ્કાર કરું છું. બાકી સર્વ પ્રકારની ભિક્ષા માણસને અતિશય લઘુતા ઉત્પન્ન કરનારી છે. કેમકે માણસ જ્યાં સુધી “આપ” એમ બોલે નહીં, એટલે માગણી કરે નહીં, ત્યાં સુધી તેનામાં રૂપ, ગુણ, લજજા, સત્યતા, કુલીનતા અને અહંકાર રહેલાં છે એમ જાણવું. તૃણ બીજીવસ્તુથી હલકું Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬] ઈન્દ્રીય વૃષભ નવિ નાથે તુજ. (૭૧) [શ્રા. વિ. છે, અને યાચક તે રૂ કરતાં પણ હલકે છે, પવન કેમ ઉડાડીને લઈ જતે નથી? કારણ કે, પવનના મનમાં એવો ભય રહે છે કે, હું યાચકને લઈ જઉં તે મારી પાસે પણ એ કાંઈક માગશે. રેગી, ઘણાકાળ સુધી પ્રવાસ કરનાર, રેજ પરઅન્ન ખાનાર અને પારકે ઘેર સુઈ રહેનાર એટલા માણસનું જીવિત મરણ સમાન છે. ભિક્ષાથી નિર્વાહ કરનારો નિષ્કાળજી, બહુખાનારે, આળસુ અને ઘણીનિદ્રા લેનાર હોવાથી જગતમાં તદ્દન નકામે થાય છે. કહ્યું છે કેડોઈ કાપાલિકના ભિક્ષા માગવાના ઠીકરામાં એક ઘાંચીના બળદે હોટું ઘાલ્યું ત્યારે ઘણા કોલાહલ કરીને કાપાલિકે કહ્યું કે, “મને બીજી ઘણી ભિક્ષા મળશે, પણ એ બળદે ભિક્ષાના વાસણમાં મહોઢું ઘાલ્યું, તેથી રખેને એનામાં ભિક્ષાચરના આળસ, બહુ નિદ્રા આદિ દે આવવાથી આ નકામે થઈ ન પડે, માટે મને બહુ દિલગીરી થાય છે.” ભિક્ષાનાં ત્રણભેદ-શ્રી હરિભદ્રસૂરિએ પાંચમા અષ્ટકમાં ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. ૧ સર્વસંપત્કરી, ૨ પૌરૂષદની અને ૩ વૃત્તિભિક્ષા. આ ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. ૧ ગુરુની આજ્ઞામાં રહેલા, ધર્મધ્યાન આદિ શુભ ધ્યાન કરનારા અને યાજજીવ સર્વ આરંભથી નિવૃત્તિ પામેલા સાધુઓની ભિક્ષા સર્વસંપત્કરી કહેવાય છે. જે પુરુષ પંચમહાવ્રતને અંગીકાર કરીને યતિધર્મને વિરોધ આવે એવી રીતે ચાલે, તે ગૃહસ્થની પેઠે સાવદ્ય આરંભ કરનારા સાધુની પૌરુષની કહેવાય છે. કારણ કે, ધર્મની લઘુતા ઉત્પન્ન કરનારે તે મૂઢસાધુ, શરીરે પુષ્ટ છતાં દીન થઈ ભિક્ષા માગીને ઉદરપોષણ Page #326 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] નાગરહિત હિત પરિહરી, [૨૮૭ કરે તેથી તેને કેવળ પુરુષાર્થ નાશ પામે છે. દરિદ્રા, આંધળા, પાંગળા તથા બીજા પણ જેમનાથી કાંઈ બધેકા થઈ શકે એમ નથી; એ લેકે જે પિતાની આજીવિકાને અર્થે ભિક્ષા માગે છે તે વૃત્તિભિક્ષામાં બહુ દોષ નથી, કારણ કે તેના માગનારા દરિદ્રી આદિ લેક ધર્મને લઘુતા ઉપજાવતા નથી, મનમાં દયા લાવી લો કે તેમને ભિક્ષા આપે છે. માટે ગૃહસ્થ અને વિશેષ કરીને ધમી શ્રાવકે ભિક્ષા માગવી વર્જવી. ભિક્ષા માગનાર પુરુષ ગમે તેટલું શ્રેષ્ઠ ધર્માનુષ્ઠાન કરે તે પણ જેમ દુર્જનની મૈત્રીથી દોષે છે તેમ તેનાથી લેકમાં અવજ્ઞા, નિંદા વગેરે થાય અને જે જીવ ધર્મની નિંદા કરાવનારે થાય, તેને સમ્યફવપ્રાપ્તિ થવું મુશ્કેલ છે. ઘનિયુક્તિમાં સાધુ આશ્રયી કહ્યું છે કે, જીવનિકાય ઉપર દયા રાખનાર સંયમી પણ, આહારનિહાર કરતાં તથા ગોચરીએ અન્નગ્રહણ કરતાં જે કાંઈ ધર્મની નિંદા ઉપજાવે, તે બધિલાભ દુર્લભ થાય. ભિક્ષા માગવાથી કેઈને લક્ષ્મી અને સુખ વિગેરેની પ્રાપ્તિ થતી નથી. કહ્યું છે કે–પૂર્ણ લક્ષ્મી વ્યાપારની અંદર વસે છે, ડી ખેતીમાં છે, સેવામાં નહીં જેવી છે અને ભિક્ષામાં તે બિલકુલ છે જ નહીં. ઉદરપષણ તે ભિક્ષાથી પણ થાય છે. તેથી અંધ પ્રમુખને તે આજીવિકાનું સાધન થઈ પડે છે. મનુસ્મૃતિના ચેથા અધ્યાયમાં કહ્યું છે કે–રૂત, અમૃત, મૃત, પ્રકૃતિ અને સત્યાગ્રુત એટલા ઉપાયથી પિતાની આજીવિકા કરવી, પરંતુ નીચ સેવા કરી પિતાને નિર્વાહ કદી પણ ન કર. ચૌટામાં પડેલા દાણ વિણવા Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮] નિજ હસણ ગુણ ઉમે શિા વિ તે રૂત કહેવાય છે. યાચના કર્યા વગર મહું તે અમૃત અને યાચના કરવાથી મળેલું તે મૃત કહેવાય છે. અમૃત તે ખેતી અને સત્યાગ્રુત એટલે વેપાર જાણ. વણિક લેકેને તે દ્રવ્ય સંપાદન કસ્વાને મુખ્ય માર્ગ વ્યાપાર જ છે. કહ્યું છે કે-લક્ષ્મી વિષ્ણુના વક્ષસ્થળે ક્મળવનમાં રહેતી. નથી, પણ પુરુષના ઉઘમરૂપ સમુદ્રમાં તેનું મુખ્ય સ્થાન છે. વિવેકી પુરુષે પિતાને અને પોતાના સહાયક ધન, બળ, ભાગ્યોદય, દેશ, કાળ આદિને વિચાર કરીને જ વ્યાપાર કરે નહીં તે ખોટ વગેરેને સંભવ રહે છે. કહ્યું છે કે-બુદ્ધિશાળી પુરુષે પોતાની શક્તિ હોય તે પ્રમાણે જ કાર્ય કરવું. તેમ ન કરે તે લેકમાં કાર્યની અસિદિધ, લજજા, ઉપહાસ, હાલના તથા લક્ષ્મીની અને બળની હાનિ થાય. અન્ય ગ્રંથકારોએ પણ કહ્યું છે કેદેશ કર્યો છે? મહારા સહાયકારી કેવા છે? કાળ કે છે? મહારે આવક તથા ખર્ચ કેટલું છે ? હું કરું છું અને હારી શક્તિ કેટલી છે? એ વાતને દરરોજ વારંવાર વિચાર કર. શીધ્ર હાથ આવનારાં વિદન વિનાના, પિતાની સિદ્ધિને અર્થે ઘણાં સાધને ધરાવનારાં એવાં કારણે પ્રથમથી જ શીધ કાર્યની સિદિધ સૂચવે છે. યત્ન વગર પ્રાપ્ત થનારી અને યત્નથી પણ પ્રાપ્ત ન થનારી લક્ષ્મી પુણ્ય અને પાપમાં કેટલે ભેદ છે? તે જણાવે છે. વ્યાપારમાં વ્યવહારશુદ્ધિ અને તેના ભેદ. વેપારમાં વ્યવહારશુધિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ એ પ્રકારના ચાર ભેદથી જાણવી. Page #328 -------------------------------------------------------------------------- ________________ હિ, કૃ] મુનિજનનાં ગુણ સાંભળી, [૨૮૯ દ્રવ્યશુદિ–તેમાં દ્રવ્યશુધિ તે પંદર કર્માદાન આદિનું કારણ એવું કરિયાણું સર્વથા વવું. કહ્યું છે કે-ધર્મને પીડા કરનારૂં તથા લેકમાં અપયશ ઉત્પન્ન કરનારૂં કરિયાણું ઘણે લાભ થતું હોય, તે પણ પુણ્યાથી લોકેએ કદિ ન લેવું કે ન રાખવું. તૈયાર થએલાં વસ, સૂતર, નાણું, સુવર્ણ, રૂપું વિગેરે વ્યાપારની ચીજ પ્રાયે નિર્દોષ હોય છે. વ્યાપારમાં જેમ આરંભ એ થાય, તેમ હંમેશાં ચાલવું. દુર્ભિક્ષ આવ્યું છતે બીજી કોઈ રીતે નિર્વાહ ન થતું હોય તે, ઘણા આરંભથી થાય એ વ્યાપાર તથા ખરકમ વગેરે પણ કરે. તથાપિ ખરકમ વગેરે કરવાની ઈચ્છા મનમાં ન રાખવી. તે પ્રસંગ આવ્યે કરવું પડે તે પિતાના આત્માની અને ગુરુની સાખે તેની નિંદા કરવી. તથા મનમાં લજજા રાખીને જ તેવાં કાર્ય કરવાં. સિદધાંતમાં ભાવશ્રાવકના લક્ષણમાં કહ્યું છે કે–સુશ્રાવક તીવ્ર આરંભ વજે અને તે વિના નિર્વાહ ન થતો હોય તે મનમાં તેવા આરંભની ઈચ્છા ન રાખતાં કેવળ નિર્વાહને અથે જ તીવ્ર આરંભ કરે; પણ આરંભ–પરિગ્રહ રહિત એવા ધન્યવાદને લાયક જીવોની સ્તુતિ કરવી, તથા સર્વ જીવ ઉપર દયાભાવ રાખવો. જે મનથી પણ કેઈ જીવને પીડા ઉપજાવતા. નથી અને જે આરંભનાં પાપથી વિરતિ પામેલા છે એવા ધન્ય મહામુનિઓ ત્રણકેટિએ શુદ્ધ આહાર ગ્રહણ કરે છે. કેવા માલનો વ્યાપાર ન કરવો ?–નહીં દીઠેલું તથા નહીં પારખેલું કરિયાણું ગ્રહણ ન કરવું. તથા જેને વિષે લાભ થાય કે ન થાય? એવી શંકા હેય; અથવા જેમાં શ્રા. ૧૯ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦] તેહ અનાજ સેરે છે તુજ (૩૨) [શ્રા. વિ. બીજી ઘણી વસ્તુ ભેગી થએલી હોય એવું કરિયાણું ઘણું વ્યાપારીઓએ પતિથી લેવું. એટલે વખતે ખેટ આવે તે સર્વેને સરખે ભાગે આવે, કેમકે વ્યાપારી પુરુષ વ્યાપારમાં ધન મેળવવા ઈચ્છતા હોય તે, કરિયાણા દીઠા વિના બાનું ન આપવું, આપવું હોય તે બીજા વ્યાપારીઓની સાથે આપવું. ક્ષેત્રશુદ્ધિ. ક્ષેત્રથી તે જ્યાં સ્વચક, પરચક, માંદગી અને વ્યસન આદિને ઉપદ્રવ ન હોય, તથા ધર્મની સર્વ સામગ્રી હોય, તે ક્ષેત્રમાં વ્યાપાર કર. બીજે બહુ લાભ થતું હોય તે પણ ન કરે. કાલ શુદ્ધિ-કાલથી બાર માસની અંદર આવતી ત્રણ અઠ્ઠાઈઓ, પર્વતિથિ વ્યાપારમાં વજેવી, અને વર્ષાદિ ઋતુ આશ્રયી જે જે વ્યાપારને સિધાંતમાં નિષેધ કર્યો છે, તે તે વ્યાપાર પણ વર્જવા. કઈ ત્રાતમાં કયે વ્યાપાર વર્જ? તે આ ગ્રંથમાં જ કહીશું. ભાવશુદ્ધિ-ભાવથી તે વ્યાપારના ઘણા ભેદ છે. તે આ રીતે - ક્ષત્રિય જાતના વ્યાપારી તથા રાજા વગેરે, એમની સાથે થોડો વ્યવહાર કર્યો હોય તે પણ પ્રાયે તેથી લાભ થતે નથી. પિતાને હાથે આપેલું દ્રવ્ય માગતાં પણ જે લેકેથી 'ડર રાખવું પડે, તેવા શસ્ત્રધારી આદિ લેકની સાથે થોડે વ્યવહાર કરવાથી પણ લાભ કયાંથી થાય? કહ્યું છે કેઉત્તમ વણિકે ક્ષત્રિય વ્યાપારી, બ્રાહ્મણ વ્યાપારી તથા શસ્ત્રધારી એમની સાથે કઈ કાળે પણ વ્યવહાર ન રાખવે. પાછળથી આડું બેલનાર લેકેની સાથે ઉધારને " વ્યાપાર પણ ન કરે, કેમકે–વસ્તુ ઉધાર ન આપતાં Page #330 -------------------------------------------------------------------------- ________________ અણસમ દોષ જે પરતણે, [૨૯૧ સંગ્રહ કરી રાખે, તે પણ અવસર આવે તેને વેચવાથી મૂળ કિંમત જેટલું નાણું તે ઉપજશે, પણ આડું બોલનારા લોકોને ઉધાર આપ્યું હોય તે તેટલું દ્રવ્ય પણ ઉત્પન્ન ન થાય. તેમાં વિશેષ કરી નટ, વિટ (વેશ્યાના દલાલ) વેશ્યા તથા જુગારી એમની સાથે ઉધારને વ્યાપાર થડે પણ ન કરે. કારણ કે તેથી મૂળ દ્રવ્યને પણ નાશ થાય છે. વ્યાજવટાવને વ્યાપાર પણ જેટલું દવ્ય આપવું હોય, તે કરતાં અધિક મૂલ્યની વસ્તુ ગિરવી રાખીને જ કરે ઉચિત છે. તેમ ન કરે તે, ઉઘરાણી કરતાં ઘણો ફલેશ તથા વિરોધ થાય. વખતે ધમની હાનિ થાય. તથા લાંઘવા બેસવા આદિ અનેક અનર્થ પણ ઉત્પન્ન થાય. આ વિષય ઉપર મુગ્ધશેઠનું દૃષ્ટાંત છે. ૬. ૫૪. જિનદત્ત નામે એક શ્રેષ્ઠી તથા તેને મુગ્ધ નામે એક પુત્ર હતું. મુગ્ધ પિતાના નામ પ્રમાણે ઘણે ભેળે હતો. પિતાના બાપની મહેરબાનીથી તે સુખમાં લીલાલહેર કરતે હતે. અવસર આવતાં જિનદત્ત શ્રેષ્ઠીએ દસ પેઢીથી શુધ્ધ કુળમાં ઉત્પન્ન થએલી નંદિવર્ધન શ્રેષ્ઠીની કન્યાની સાથે હોટા ઉત્સવથી પિતાના પુત્રને પરણાવ્યો. આગળ જતાં પુત્રની ભલમનસાઈ જેવી અગાઉ હતી તેવી જ જોવામાં આવી, ત્યારે જિનદત્ત શ્રેષ્ઠીએ ગૂઢ અર્થને વચનથી તેને આ રીતે ઉપદેશ કર્યો. “હે વત્સ! ૧ સર્વ ઠેકાણે દાંતની વાડ રાખવી. ૨ કેઈને વ્યાજે દ્રવ્ય ધીર્યા પછી તેની ઉઘરાણી ન કરવી. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી. ૪ મીઠું જ ભેજન કરવું. ૫ સુખે જ નિદ્રા લેવી. ૬ ગામે Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] મેરૂસમાન તે બેલેરે [શ્રા, વિ, ગામ ઘર કરવું. ૭ દરિદ્રાવસ્થા આવે તે ગંગાતટ ખેદ. ૮ ઉપર કહેલી વાતમાં કોઈ શંકા પડે તે પાટલિપુત્ર નગરે સેમદત્ત શ્રેષ્ઠી નામે હાર સ્નેહી રહે છે તેને પૂછવું. મુગ્ધશ્રેષ્ઠીએ પિતાને આ ઉપદેશ સાંભળે, પણ ભાવાર્થ તેના સમજવામાં આવ્યું નહીં. આગળ જતાં તે મુગ્ધશ્રેણી ઘણે દુઃખી થયો. ભેળપણમાં સર્વ નાણું ખોયું. સ્ત્રી આદિ લેઓને તે અપ્રિય બન્યું. “એકે કામ એનું પાર પડતું નથી. એની પાસેનું નાણું પણ ખૂટી ગયું, એ મહામૂખ છે.” એમ લેકમાં તેની હાંસી થવા લાગી. પછી તે (મુગ્ધશ્રેણી) પાટલીપુત્ર નગરે ગયે. સોમદત્ત શ્રેષ્ઠીને પિતાના ઉપદેશને ભાવાર્થ પૂછયે. સમદરે કહ્યું “સર્વ ઠેકાણે દાંતની વાડ રાખવી એટલે મુખમાંથી છેટું વચન બોલવું નહીં. અર્થાત સર્વ લેકને પ્રિય લાગે એવું વચન બોલવું. ૨ કેઈન વ્યાજે પૈસા ધીર્યા પછી તેની ઉઘરાણી ન કરવી. એટલે પ્રથમથી જ અધિક મૂલ્યાવાળી વસ્તુ ગિરવી રાખીને દ્રવ્ય ધીરવું કે, જેથી દેણદાર પોતે આવીને વ્યાજ સહિત નાણું પાછું આપી જાય. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી એટલે પિતાથી સ્ત્રીને જે પુત્ર અથવા પુત્રો થઈ હય, તે જ તેની તાડના કરવી. તેમ ન હોય તે તે તાડના કરવાથી રેષ કરીને પિયર અથવા બીજે કોઈ સ્થળે જાય. અથવા કૂવામાં પડીને કિવા બીજી કોઈ રીતે આપઘાત કરે. ૪ મીઠું જ ભજન કરવું, એટલે જ્યાં પ્રીતિ તથા આદર દેખાય ત્યાં જ જમવું એજ જનની ખરેખર મીઠાશ છે. અથવા ભૂખ લાગે ત્યારે જ ખાવું એટલે સર્વ મીઠું જ લાગે. પ સુખેથી Page #332 -------------------------------------------------------------------------- ________________ જેહસુ પાપની ગાડી, [૧૯૩ ક્રિ. કૃ] નિદ્રા કરવી એટલે જ્યાં કોઈ પ્રકારની શકા ન હેાય, ત્યાં રહેવુ એટલે સુખે નિદ્રા આવે. અથવા આખમાં નિદ્રા આવે ત્યારેજ સૂઈ રહેવુ', એટણે સુખે નિદ્રા આવે. ૬ ગામે ગામ ઘર કરવું એટલે ગામેગામ એવી મૈત્રી કરવી કે જેથી પેાતાના ઘરની પેઠે ત્યાં ભેાજનાર્દિક સુખે મળી શકે. ૭ દરિદ્રાવસ્થા આવે તે ગ ગાતટ ખેાદવે એટલે ૭ તાગ હારા ઘરમાં જ્યાં ગંગા નામે ગાય આંધાય છે, તે ભૂમિ ખાદ્યવી, જેથી પિતાએ દાટી રાખેલુ' નિધાન તને ઝટ મળે. ” સેામદત્ત શ્રેષ્ઠીના મુખમાંથી એ ભાવાથ સાંભળી મુગ્ધશ્રષ્ઠીએ તે પ્રમાણે કર્યુ, તેથી તે દ્રવ્યવાન, સુખી અને લેાકમાં માન્ય થયા. એ રીતે પુત્રશિક્ષાનું દૃષ્ટાંત કહ્યું છે. માટે ઉધારના વ્યવહાર ન જ રાખવા, કદાચિત્ તે વિના ન ચાલે તેા સત્ય માલનાર લેાકાની સાથે જ રાખવા. વ્યાજ પણ દેશ, કાળ આદિનો વિચાર કરીને જ એક, બે, ત્રણ, ચાર, પાંચ અથવા એથી વધારે ટકા લેવું, પણ તે એવી રીતે કે, જેથી શ્રેષ્ઠ લોકોમાં આપણી હાંસી ન થાય. દેવાદારે પણ કહેલી મુદતની અંદરજ દેવું પાછું આપવું. કારણ કે, માણસની પ્રતિષ્ઠા મુખમાંથી નીકળેલું વચન પાળવા ઉપર જ આધાર રાખે છે; કેમકે જેટલાં વચનને નિર્વાહ કરી શકે, તેટલાંજ વચન તમે મુખમાંથી બહાર કાઢો. અર્ધામાગ માં ભાર મૂકવા ન પડે, તેટલા જ ભાર પ્રથમથી ઉપાડવેા. કદાચિત કોઈ આર્ચિતા કારણથી ધનની હાનિ થઈ જાય, અને તેથી કરેલી કાળમર્યાદામાં ઋણુ પાછુ* ન વાળી શકે, તેા કટકે કટકે લેવાનું કબુલ કરાવી લેણુદારને Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪] તેહસું હિંયડલું ખેલેરે છે તુજ. (૭૩) [શ્રા, વિ. સંતેષ કરે. એમ ન કરે તે વિશ્વાસ ઉઠી જવાથી વ્યવહારમાં વાંધો પડેવિવેકી પુરૂષે પોતાની સર્વ શક્તિથી કણ ઉતરવાને પ્રયત્ન કરે. આ ભવે અને પર ભવે દુઃખ દેનારું ત્રણ ક્ષણ માત્ર પણ માથે રાખે એ કેણ મૂઢમતિ હશે? કહ્યું છે કે-ધર્મને આરંભ, ત્રણ ઉતારવું કન્યાદાન, ધન મેળવવું, શત્રુને ઉચછેદ અને અગ્નિને તથા રોગને ઉપદ્રવ મટાડે, એટલાં વાનાં જેમ બને તેમ જલદીથી કરવાં. શરીરે તેલનું મર્દન કરવું, અણ ઉતારવું અને કન્યાનું (દીકરીનું) મરવું એ ત્રણ વાનાં પ્રથમ દુઃખ દઈને પાછળથી સુખ આપે છે. પિતાનું ઉદરણપોષણ કરવાને પણ અસમર્થ હોવાથી જે ઋણ પાછું આપી ન શકાય તે, પિતાની યોગ્યતા માફક શાહુકારની સેવા કરીને પણ ત્રણ ઉતારવું, એમ ન કરે તે આવતે ભવે શાહુકારને ત્યાં સેવક, પાડે, બળદ, ઊંટ, ગર્દભ, ખચ્ચર, અશ્વ વિ. થવું પડે. અને તે રીતે પણ દેવું ચૂકવવું પડે છે. ઉત્તમ લેણદાર કેણુ-શાહુકારે પણ ઝણ પાછું વાળવા અસમર્થ હોય તેની પાસે માગવું નહીં, કારણ કે તેથી ફેગટ સંકુલેશ તથા પાપની વૃદ્ધિ માત્ર થવાનો સંભવ રહે છે. માટે એવા નાદારને શાહુકારે કહેવું કે, “તને આપવાની શક્તિ આવે ત્યારે મહારું ત્રણ આપજે અને ન આવે તે હારું એટલું દ્રવ્ય ધર્મ ખાતે થાઓ.” દેવાદારે ઘણું કાળ સુધી ઋણને સંબંધ માથે ન રાખો કારણ કે, તેમ કરવાથી વખતે આયુષ્ય પૂરું થઈ જાય તે, આવતે ભવે છે અને સંબંધ હેઈ બૈર વગેરે વધે Page #334 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] સૂત્ર વિરૂદ્ધ જે આયરે, [૨૯૫ છે. ભાવડ શ્રેષ્ઠીને પૂર્વભવના ત્રાણુના સંબંધથી જ પુત્ર થયા. દ. ૫૫ લાવડ શેઠનું દષ્ટાંત-ભાવડનામે એક શ્રેષ્ઠી હતો તેની સ્ત્રીને પેટે એક જીવ અવતર્યો, તે વખતે ખોટાં સ્વપ્ન આવ્યાં, તથા શ્રેષ્ઠીની સ્ત્રીને દોહલા પણ ઘણા જ માઠા ઉત્પન્ન થયા. બીજા પણ ઘણાં અપશુકન થયાં. સમય પૂર્ણ થયે શ્રેષ્ઠીને મૃત્યયેગે દુષ્ટ પુત્ર થશે. તે ઘરમાં રખાય નહીં, તેથી માહણી નદીને કાંઠે એક સૂકાયેલા વૃક્ષનીચે તેને મૂકો. - તે બાળકે પ્રથમ રુદન કરી અને પાછળથી હસીને કહ્યું કે, “એક લાખ નયા હું તમારી પાસે માગું છું, તે આપે; નહીં તે તમારા ઉપર ઘણા અનર્થ આવી પડશે.” તે સાંભળી ભાવડ શ્રેષ્ઠીએ પુત્રને જન્મત્સવ કરી છે દિવસે એક લાખ સેર્નયા વાપર્યા ત્યારે તે બાળક મરણ પામ્યા. એ જ રીતે બીજો પુત્ર પણ ત્રણ લાખ સોનૈયા આપ્યા ત્યારે મરણ પામ્યા. ત્રીજો પુત્ર થવાને અવસરે સ્વપ્ન તથા શુકન પણ સારા થયા. પુત્ર ઉત્પન્ન થયા પછી તેણે કહ્યું કે, “મહારે ઓગણીશ લાખ સેનયા લેવાના છે.” એમ કહી તેણે માબાપ પાસેથી ઓગણીસ લાખ સોનૈયા ધર્મખાતે કઢાવ્યા. પછી તે નવ લાખ સેનૈયા ખરચીને કાશમીર દેશમાં શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી પુંડરીક ગણધર અને ચકેશ્વરી દેવી એ ત્રણની પ્રતિમા લઈ ગયે. દસ લાખ સોનયા ખરચીને ત્યાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. પછી ઉપાર્જન કરેલું અસંખ્ય સુવર્ણ અઢાર વહાણમાં ભરીને તે શવંજયે ગયે. ત્યાં લેપ્યમય પ્રતિમાઓ હતી, તે કાઢીને તેને ઠેકાણે તેણે મમ્માણ રત્નની પ્રતિમાઓ સ્થાપના કરી. આ રીતે ત્રણ ભવાંતરે વાળવું પડે છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬] થાપે અવિધિના ચાલાને [શ્રા. વિ. ઋણુના સબંધમાં પ્રાયઃ કલહ તથા વૈરની વૃદ્ધિ વગેરે થાય છે, તે લેાકમાં પ્રસિદ્ધ છે માટે ઋણના સમાધ ચાલતા ભવમાં જ ગમે તે ઉકાય કરીને વાળી નાંખવા. બીજી', વ્યવહાર કરતાં જો દ્રવ્ય પાછુ ન આવે, તે મનમાં એમ જાણવુ' કે તેટલુ દ્રવ્ય મે' ધર્માર્થે વાપર્યું. આપેલુ દ્રવ્ય ઉઘરાણી કરતાં પણ પાછુ ન મળે તે, તે ધર્માર્થ ગણવાના માગ રહે, તે માટે જ વિવેકી પુરૂષ સાધર્મિક ભાઈઓની સાથેજ મુખ્ય માર્ગ વ્યવહાર કરવા, એ ચેાગ્ય છે. મ્લેચ્છ આદિ અનાય લેક પાસે લેણું હાય, અને તે જો પાછુ ન આવે તે તે દ્રવ્ય ધર્માર્થ' છે એવુ' ચિ’તવવાને કાંઈ પણ રસ્તા નથી, માટે તેના કેવળ ત્યાગ કરવા અર્થાત્ તેના ઉપરથી પાતાની મમતા છેડી દેવી. કદાચિત્ ત્યાગ કર્યાં પછી તે દ્રવ્ય દેણદાર આપે તે તે શ્રી સંઘને ધર્માર્થે વાપરવાને અર્થે સાંપવુ. દ્રવ્ય, શસ્ત્ર આદિ આયુધ અથવા આજી પણ કોઈ વસ્તુ ખાવાઈ જાય, અને પાછી મળવાના સભવ ન રહે, ત્યારે તેને પણ ત્યાગ કરવા જોઇએ. એમ કરવાથી જો ચાર આદિ ચારાઈ ગએલી વસ્તુના ઉપયેગ પાપકમ માં કરે, તે તે દ્વારા થતા પાપના ભાગીદાર આપણે થતા નયી એટલે લાભ છે. વિવેકી પુરુષે પાપના અનુબંધ કરનારી, અનતા ભવ સબધી શરીર, ગૃહ, કુટુંબ દ્રવ્ય, શસ્ત્ર, આદિ વસ્તુને ત્યાગ કરવા. એમ ન કરેતા અન’તાભવ સુધી તેના સંબધથી થનારાં માઠાં ફળ ભોગવવા પડે. આ અમારું વચન સિદ્ધાંતથી વિરૂદ્ધ છે, એમ નથી. શ્રી ભગવતીસૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં Page #336 -------------------------------------------------------------------------- ________________ દ્ધિ ] તે અતિ નિવિડ મિથ્યામતિ, [૧૯૭ શિકારીએ હરિને માર્યાં, ત્યારે જે ધનુષ્યથી, માણુથી, ધનુષ્યની દોરીથી તથા લેાઢાથી હિરણ હણાયા તે ધનુષ્ય, આણુ વગેરેના મૂળ જીવાને પણ ડિસાઢિ પાપક્રિયા લાગે એમ કહ્યું છે. વિવેકી પુરુષે કોઈ ઠેકાણે કાંઈ ધનહાનિ આદિ થાય તે, તેથી મનમાં દિલગીર ન થવું. કારણ કે દિલગીરી ન કરવી એ જ લક્ષ્મીનું મૂળ છે કહ્યુ છે કેદૃઢ નિશ્ચયવાળા, કુશળ, ગમે તેટલા ફ્લેશને ખમનારા અને અહારાત્ર ઉદ્યમ કરનારો માણસ પાછળ લાગે તા લક્ષ્મી કેટલી દૂર જવાની ? યાં ધનનું ઉપાર્જન કરાય ત્યાં થાડું ઘણું તેા નાશ પામે જ, ખેડૂતને વાવેલા ખીજથી ઉત્પન્ન થએલા ધાન્યના પર્યંત સરખા ઢગલા મળે, તે પણ વાવેલુ બીજ તેને પાછુ મળતું નથી. તેમ જ્યાં ઘણા લાભ થાય, ત્યાં ઘેાડી ખેાટ પણ ખમવી પડે. સમયે દુવથી ધનની ઘણી હાનિ થાય, તે પણ વિવેકી પુરુષે દીનતા ન કરવી; પણ ઉપર કહેલી રીત પ્રમાણે ખેાટ ગએલ દ્રવ્ય ધર્માર્થ' ચિંતવવુ. તેમ કરવાના માર્ગ ન હોય તે તેને મનથી ત્યાગ કરવેા, અને લેશમાત્ર પણ ઉદાસીનતા ન રાખવી. કહ્યુ છે કે કરમાએલુ' વૃક્ષ પાછુ' નવપલ્લવિત થાય છે, અને ક્ષીણ થએલે ચંદ્રમા પણ પાછે પિરપૂણ્ દશામાં આવે છે, એમ વિચાર કરનારા સત્પુરુષા આપત્કાળ આવ્યે મનમાં ખેદ કરતા નથી. સ*પત્તિ અને વિપત્તિ એ અને મ્હાટા પુરુષોને ભાગવવી પડે છે. જુએ ! ચંદ્રમાને વિષે જ ક્ષય અને વૃદ્ધિ દેખાય છે, પણ નક્ષત્રને વિષે દેખાતી નથી. હું આમ્રવૃક્ષ ! “ફાગણ માસે મ્હારી સર્વાં Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮] બેલે ઉપદેશ માલારે છે તુજ, (૩૪) શ્રિા. વિ શેભા એકદમ હરણ કરી” એમ જાણ તું શા માટે ઝાંખે પડે છે? થેડા સમયમાં વસંતઋતુ આવતાં પાછી પૂર્વે હતી તેવી જ હારી શોભા તને અવશ્ય મળશે. પ્રબલ પદય હોય તે ગયેલી લક્ષ્મી પાછી મળે છે. આ ઉપર ૬, ૫૬ આભડ શેઠનું દૃષ્ટાંત-પાટણમાં શ્રીમાળી જ્ઞાતિને નાગરાજ નામે એક કેટિધ્વજ શ્રેષ્ઠી હતું, અને મેલાદેવી નામે તેની સ્ત્રી હતી. એક સમયે મેલાદેવી ગર્ભવતી હતી ત્યારે નાગરાજ શ્રેષ્ઠી કેલેરાના રેગથી મરણ પામે. “શ્રેષ્ઠીને પુત્ર નથી” એમ જાણ રાજાએ તેનું સર્વ ધન પિતાના કબજામાં લઈ લીધું ત્યારે મેલાદેવી પિતાને પિયર ધોળકા ગઈ. ગર્ભના સુલક્ષણથી મેલાદેવીને અમારી પડહ વજડાવવાને દેહલો ઉત્પન્ન થયે, તે તેના પિતાએ પૂર્ણ કર્યો. અવસર આવ્યું પુત્ર થયે તેનું અભય એવું નામ રાખ્યું. તે લોકોમાં “આભડ” એવા નામે પ્રખ્યાત થયે. પાંચ વર્ષનો થયે, ત્યારે તેને નિશાળે ભણવા મેક. એક વખતે સાથે ભણનાર બીજા બાળકોએ એને ઉપહાસથી “નબાપે, નબાપ” એમ કહ્યું. તેણે ઘેર આવી ઘણા આગ્રહથી માતાને પિતાનું સ્વરૂપ પૂછ્યું. માતાએ સત્ય વાત બની હતી તે આભડને કહી. પછી આભડ ઘણું આગ્રહથી અને હર્ષથી પાટણ ગયે, અને ત્યાં વ્યાપાર કરવા લાગ્યા. અનુક્રમે તે આભડ લાછલદેવી નામે કન્યાને પરણ્ય. પિતાએ દાટેલું નિધાન આદિ મળવાથી. તે પણ કેટિવિજ થયે. તેને ત્રણ પુત્ર થયા. અનુક્રમે સમય જતાં માઠા કર્મના ઉદયથી તે આભડ Page #338 -------------------------------------------------------------------------- ________________ પામર જન પણ નિવ કહે, {૨૯૯ નિધન થયા. પેાતાના ત્રણ પુત્ર સહિત તેણે સ્ત્રીને પિયર મોકલી દીધી અને પાતે મણિહારની દુકાન ઉપર મણિ આદિ ઘસવાના કામ ઉપર રહ્યો. તેને એક માપ જવ મળતા હતા. તેને તે પોતે દળીને રાંધીને ખાતા હતા. લક્ષ્મીની ગતિ એવી વિચિત્ર છે. કહ્યુ` છે કે—જે લક્ષ્મી સ્નેહથી ખેાળામાં બેસાડનાર સમુદ્રના અને કૃષ્ણના રાજમહેલમાં સ્થિર ન રહી, તે લક્ષ્મી ખીજા ઉડાઉ લેાકાના ઘરમાં શી રીતે સ્થિર રહે ? એક સમયે આભડ શ્રી હેમચ'દ્રાચાય જી પાસેથી પરિગ્રહ પરિમાણ વ્રત લેવા ઊભે થયા. દ્રવ્ય પરિમાણુના બહુ જ સક્ષેપ કરેલા જોઈ શ્રી હેમચ'દ્રાચાય જીએ તેને તેમ કરતાં વાર્યાં. ત્યારે નવલાખ દ્રનુ અને તેના અનુસારથી ખીજી વસ્તુનું પણ તેણે પરિમાણુ રાખ્યું. પરિમાણુ કરતાં ધન આદિ વૃદ્ધિ પામે તા તેણે ધર્માં કાર્યોંમાં વાપરવાના નિશ્ચય કર્યાં. આગળ જતાં પાંચ દ્રસ્મ એકઠા થયા. એક સમયે આભડે પાંચ દ્રુમ્મ આપી એક બકરીના ગળામાં મણિ બાંધ્યા હતા, તેને ઓળખી ખરીદ્યો; તેના કટકા કરી એકેકનું લાખ લાખ મૂલ્ય ઉત્પન્ન થાય એવા મણિ તૈયાર કરાવ્યા, તેથી અનુક્રમે તે પૂર્વે હતા તેવા દ્રવ્યવાન થયા. ત્યારે આભડના કુટુંબના સ` માણસો ભેગા થયા. તેના ઘરમાંથી દરરાજ સાધુ મુનિરાજને એક ઘડા જેટલું ઘત વહેારાવતા. પ્રતિ દિન સાધર્મિ વાત્સલ્ય, સદાવ્રત તથા મહાપૂજા આદિ ડને ઘેર થતું હતું. વર્ષે વર્ષે સર્વીસધની પૂજા થતી હતી. તથા નાના પ્રકારનાં પુસ્તક લખાતાં, તેમજ с આભ એ વાર દિ. કૃ. . Page #339 -------------------------------------------------------------------------- ________________ 3co] સહસા જુઠ સશુકારે; [ત્રા. વિ. જીણુ મદિરના જર્ણોદ્ધાર થતા હતા, તથા ભગવાનની મનેાહર પ્રતિમાએ પણ તૈયાર થતી હતી. એવાં ધર્માંકૃત્ય કરતાં આભડની ચેારાશી વર્ષની અવસ્થા થઈ. અ`તસમય નજદીક આવ્યે ત્યારે આભડે ધમ ખાતાના ચાપડો વચા બ્યા, તેમાં ભીમરાજાના સમયના અડાણું લાખ દ્રષ્મને વ્યય થએલે તેના સાંભળવામાં આવ્યેા. તેથી આડે દિલગીર થઈને કહ્યું કે-“ મે. કૃપણે એક ક્રોડ દ્રમેં પણ ધકાયે વાપર્યા નહી. ' તે સાંભળી આભડના પુત્રાએ તે જ સમયે દશલાખ દ્રષ્મ ધર્માંકૃત્યમાં વાપર્યાં. તેથી સ મળી એક ક્રોડ અને આઠ લાખ દ્રસ્મ ધમ ખાતે થયા. · વળી ખીજા આઠ લાખ દ્રુમ્મધર્મને માટે વાપરવાના આભડના પુત્રાએ નિશ્ચય કર્યાં. પછી કાળસમયે આભડ અનશન કરી સ્વગે ગયા. પૂર્વ ભવે દુષ્કૃતના ઉદયથી પૂર્વના સરખી અવસ્થા ફરીથી ન આવે, તે પણ મનમાં ધીરજ રાખવી, કારણ કે આપત્કાળરૂપ સમુદ્રમાં ડુબતા જીવને ધીરજ વહાણુ સમાન છે. સવે દિવસ સરખા કેાના રહે છે? કહ્યુ છે કે-આ જગત્માં સદાય સુખી કોણ છે? લક્ષ્મી કોની પાસે સ્થિર રહી ? સ્થિર પ્રેમ કયાં છે? મૃત્યુના વશમાં કેણુ નથી ? અને વિષયાસક્ત કાણુ નથી? માઠી અવસ્થા આવે ત્યારે સર્વ સુખનુ` મૂળ એવા સ ંતાષ જ નિત્ય મનમાં રાખવા. તેમ ન કરે તે ચિંતાથી આ લેકનાં તથા પરલેાકનાં પણ તેનાં કાર્ય વિનાશ પામે. કહ્યું છે કે-ચિંતા નામે નદી આશારુપ પાણીથી ભરપૂર ભરેલી વહે છે. હે મૂઢ જીવ! Page #340 -------------------------------------------------------------------------- ________________ જુ' કહે મુનિ વેષ જે, [૩૦ દિ. .] તે નદીમાં તુ' ડુએ છે, તને એમાંથી તારનાર સંતેષરૂપ જહાજના આશ્રય લે. નાના પ્રકારના ઉપાય કર્યા પછી પણ જો એમ જણાય કે, “ પેાતાની ભાગ્યદશા જ હીણુ છે. ” તા કાઈ ભાગ્યશાળી પુરુષના સારીયુક્તિથી કોઈપણ રીતે આશ્રય કરવા. કારણ કે કાષ્ઠના આધાર મળે તા લેાહુ' અને પથ્થર પણ પાણીમાં તરે છે. તે ઉપરથી કથા કહે છે ૬.૫૭ ભાગીદારના ભાગ્યથી થતા લાભનું દૃષ્ટાન્તએક ભાગ્યશાળી શેઠ હતા. તેને વણિકપુત્ર (મુનીમ) ઘણા જ વિચક્ષણ હતા. તે પેાતે ભાગ્યહીન છતાં શેઠના સંબધથી દ્રવ્યવાન થયા. અનુક્રમે શેઠ મરણ પામ્યા, ત્યારે તે પણ નિધન થયા. પછી તે શેઠના પુત્રોની પાસે રહેવાની ઈચ્છા કરતા હતા, પણ નિન જાણી તેની સાથે શેઠના પુત્રા એક અક્ષર પણ બોલતા નહાતા. ત્યારે તેણે એ ત્રણ સારા માણસાને સાક્ષી રાખીને યુક્તિથી શેઠના જૂના ચાપડામાં પેાતાના હાથના અક્ષરથી લખ્યું કે, “ શેઠના બે હજાર ટક મ્હારે દેવા છે.” આ કામ તેણે ઘણી જ છુપી રીતે કર્યું. એક વખતે શેઠના પુત્રોના જોવામાં તેના હાથ અક્ષર આવ્યા, ત્યારે તેમણે મુનીમ પાસે બે હજાર ટકની માગણી કરી. તેણે કહ્યુ, “ વ્યાપારને અર્થે થોડું ધન મને આપે તે હું થોડા દિવસમાં તમારું દેવું આપું. ” પછી શેઠના પુત્રોએ તેને વ્યાપારને અર્થે દ્રવ્ય આપ્યું. અનુક્રમે મુનીમે ઘણું દ્રવ્ય સપાદન કર્યું. શેઠના પુત્રોના આશ્રયથી મુનીમ ધનવાન થયા. અહંકાર ન કરવા-નિર્દયપણું', અહુ'કાર, ઘણા લાભ, કઠોર ભાષણ અને નીચ વસ્તુ ઉપર પ્રીતિ રાખવી એ પાંચ . Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨] તે પરમાર્થ ચુકેરે છે તુજ (૭૫) શ્રિા. વિ. વાનાં લક્ષ્મીની સાથે નિરંતર રહે છે, એવું એક વચન પ્રસિદ્ધ છે, પણ તે સજ્જન પુરુષને લાગુ પડતું નથી. હલકા સ્વભાવના લેકેને ઉદ્દેશીને ઉપરનું વચન પ્રવૃત્ત થયું છે માટે વિવેકી પુરુષે દ્રવ્ય આદિ ઘણું મળે તે પણ અહંકારાદિ ન કરે. કેમકે-જે પુરુષનું ચિત્ત આપદા આવે દીન થતું નથી, સંપદા આવે અહંકાર પામતું નથી, પારકું દુઃખ જોઈને દુઃખી થાય, અને પિતે સંકટમાં આવે તે સુખી થાય, તેમને નમસ્કાર થાઓ. સામર્થ્ય છતાં પારકા ઉપદ્રવ ખમે, ધનવાન છતાં ગર્વ ન કરે અને વિદ્વાન છતાં પણ વિનય કરે, એ ત્રણ પુરુષો પૃથ્વીને ઉત્તમ અલંકાર છે. વિવેકી પુરુષે કેઈની સાથે સ્વલ્પમાત્ર પણ કલેશ ન કરો. તેમાં પણ મોટા પુરુષની સાથે તે ક્યારે પણ ન જ કરે. કહ્યું છે કે–જેને ખાંસીને વિકાર હોય તેણે ચોરી ન કરવી, જેને ઘણીનિદ્રા આવતી હોય તેણે જારકર્મ ન કરવું, જેને રેગ થયો હોય તેણે મધુરાદિ રસ ઉપર આસક્તિ ન કરવી, જીભ વશમાં રાખવી. જેની પાસે ધન હોય તેણે કોઈની સાથે ફલેશ ન કરે, ભંડારી, રાજા, ગુરુ, અને તપસ્વી એમની સાથે તથા પક્ષપાતી, બલિષ્ટ, કુર અને નીચ એવા પુરૂષની સાથે વિવેકી પુરુષે વાદ ન કરે. કદાચિત્ કઈ મોટા પુરુષની સાથે દ્રવ્યાદિને વ્યવહાર થયે હોય તે વિનયથી જ પિતાનું કાર્ય સાધવું. બળાત્કાર, ફલેશ આદિ ન કરે. પંચોપાખ્યાનમાં પણ કહ્યું છે કેઉત્તમ પુરુષને વિનયથી, સૂર પુરુષને ભેદનીતિથી નીચપુરુષને અલ્પ દ્રાદિકના દાનથી અને આપણું બરાબરી હોય તેને Page #342 -------------------------------------------------------------------------- ________________ નિષ્ય હૃદય છ કાયમાં, [૩૩ ઉદે. કું] પેાતાનુ' પરાક્રમ દેખાડી વશ કરવા ધનના અથી અને ધનવાન એ અન્ને પુરુષોએ વિશેષે કરી ક્ષમા રાખવી જોઇએ. કારણકે, ક્ષમા કરવાથી લક્ષ્મીની વૃધ્ધિ અને રક્ષણ થાય છે. કહ્યુ' છે કે- બ્રાહ્મણુનું બળ હેામમંત્ર, રાજાનું બળ નીતિશાસ્ત્ર, અનાથ પ્રજાઓનુ બળ રાજા અને વિષ્ણુપુત્રનુ ખળ ક્ષમા છે' મીઠું વચન અને ક્ષમા એ એ ધનનાં કારણુ છે. ધન, શરીર અને યૌવન અવસ્થા એ ત્રણ કામનાં કારણુ છે. દાન, દયા અને ઇન્દ્રિયનિગ્રહ એ ત્રણ ધર્મનાં કારણ છે, અને સર્વાંસ’ગના પરિત્યાગ કરવા એ મૈાક્ષનુ કારણ છે. વચનફ્લેશ તે સથા વવા. શ્રી દારિદ્રસ વાદમાં કહ્યું છે કે–(લક્ષ્મી કહે છે.) હું ઇંદ્ર ! જ્યાં મ્હાટા પુરુષોની પૂજા થાય છે; ન્યાયથી ધન ઉપાજે છે અને લેશમાત્ર પણ વચન કલહ નથી, ત્યાં હું છું. (દરિદ્ર કહે છે.) હમેશાં શ્રુત (જુગાર રમનાર) સ્વજનની સાથે દ્વેષ કરનાર, ધાતુવાદ (કિમિયા) કરનાર એવા પુરુષની પાસે હું હુંમેશાં રહુ છુ.... ઉઘરાણી મીઠાસથી કરવી-વિવેકી પુરુષે પેાતાનાલહેણાની ઉઘરાણી પણુ કોમળતારાખી નિંદા ન થાય તેવી રીતે કરવી, એજ યોગ્ય છે. એમ ન કરે તે દેવાદારની દાક્ષિણ્યતા, લજજાના લેાપથાય અને તેથી પેાતાના ધન, ધર્મ, પ્રતિષ્ઠા એ ત્રણેની હાનિ થવાના સ’ભવ છે, માટે જ પાતે લાંઘણુ કરે તે પણ ખીજાને લાંઘણુ ન કરાવવી પાતે ભાજન કરીને બીજાને લાંઘણુ કરાવવી એ સવથા અયેાગ્ય જ છે. ભોજનાઢિ અ’તરાય કરવા એ ઢંઢકુમારાદિકની પેઠે અહુ દુઃસહ છે. સ પુરુષાએ તથા ઘણુ કરી વણકજનાએ Page #343 -------------------------------------------------------------------------- ________________ જે મુનિવેષે પ રે; ૩૦૪] [311. [a. સર્વથા સ ́પ સલાહથી જ પેાતાનું સČકામ સાધવુ'. કેમકે સામ, દામ, ભેદ અને દંડ એ કાર્ય સાધન કરવાના ચાર ઉપાય અહુ પ્રસિધ્ધ છે, તા પણ સામથી જ સત્ર કાÖસિધ્ધિ થાય છે બાકીના ઉપાય તે કેવળ નામના જ છે, કોઈ તીક્ષ્ણ તથા ક્રૂર હોય તેા પણ તે સામથી વશ થાય છે. જુએ, જિલમાં ઘણીમીઠાશ હાવાથી કઠોર દાંત પણ દાસીની. પેઠે તેની સેવા કરે છે લેણદેણમાં જો ભ્રાંતિથી અથવા વિસ્મરણ વિગેરે થવાથી કાંઈ વાંધા પડે તે માંહેામાંહે વિવાદ ન. કરવેા, પરંતુ ચતુર લેાકમાં પ્રતિષ્ઠા પામેલા, હિતકારી અને ન્યાય કરી શકે એવા ચાર-પાંચ પુરુષો નિષ્પક્ષપાતથી જે કાંઇ કહે તે માન્ય કરવું, તેમ ન કરે તે ઝઘડો ન પતે. કહ્યુ" છે કે સગા ભાઈઓમાં વિવાદ હોય તે પારકા પુરુષો જ મટાડી શકે, કારણ કે ગુંચવાઈ ગએલાવાળ કાંચકીથી જ જુદા. થઈ શકે છે, ન્યાય કરનારા પુરુષાએ પણ મધ્યસ્થ વૃત્તિ રાખીને જ ન્યાય કરવા. અને તે પણ સ્વજનનું અથવા સ્વધમી નુ કાર્ય હાય તાજ સારીપેઠે સવ વાતના વિચાર કરીને કરવા, જ્યાંત્યાં ન્યાયકરવા ન બેસવુ', કારણકે લાભ ન રાખતા સારી પેઠે ન્યાય કરવામાં આવે તે પણ તેથી જેમ વિવાદના ભંગ થાય છે અને ન્યાયકરનારને માટાઈ મળે છે તેમ તેથી એક આ દોષ ઉત્પન્ન થાય છે કે વિવાદ ભાંગતાં. ન્યાય કરનારાના ધ્યાનમાં વખતે ખરી મીના ન આવવાથી દેવુ' ન હેાય તા તે માથે પડે છે અને કોઈનુ' ખરુ દેવુ... હાય તા તે ભાગી જાય છે. આ ઉપર એકવાત છે– ૪ ૫૮ શેઠની પુત્રીનું દૃષ્ટાંત-એક શ્રેષ્ઠી લેાકમા Page #344 -------------------------------------------------------------------------- ________________ દિ કૃ] હી યતિ ધર્મથી બાહેરા, [૩૦૫ બહુપ્રખ્યાત હતું, તે મોટાઈના અને બહુમાનના અભિમાનથી. જ્યાંત્યાં ન્યાય કરવા જાય, તેની ઘણું સમજુ એક વિધવા પુત્રી હતી. તે હંમેશા તેમ કરતાં. વારે, પણ માને નહી: એક વખત પિતાને બોધ માટે પુત્રીએ પેટે ઝઘડે , માંડે, થાપણ મૂકેલા મહારા બેહજાર સેનૈયા આપે તેજ હું ભોજન કરું, એમ કહીને પુત્રી લાંઘણુ કરવા લાગી, કેઈપણ રીતે માને નહી: પિતાજી વૃધ થયા તે પણ મહારાધનને લેભ. કરે છે એમ જેવા તેવાં વચને બોલવા લાગી. પછી શેઠે લજવાઈને ન્યાયકરનાર લોકેને લાવ્યા, તેમણે આવીને વિચાર કર્યો કે “આ શેઠની પુત્રી છે, બાળવિધવા છે, માટે એની ઉપર દયા રાખવી જોઈએ. એમ વિચારી ન્યાયકરનાર , પંચએ શેઠ પાસેથી બે હજાર સેના પુત્રીને અપાવ્યા. તેથી શેઠે પુત્રીએ ફેગટ હારું ધન લીધું અને લેકમાં અપવાદ ફેલાવ્ય, એ વિચાર કરીને મનમાં ખેદ પામ્યા. થોડીવારે. પુત્રીએ પિતાને સર્વ અભિપ્રાય પિતાને કહી સમજાવી સોનિયા પાછા આપ્યા, તેથી પિતાને હર્ષ થયે ન્યાય કરવાના પરિણામ ધ્યાનમાં આવવાથી જ્યાંત્યાં ન્યાય કરવાનું છોડી દીધું. કેઈની ઈર્ષ્યાન કરવી-માટે ન્યાયકરનાર પચાએ જ્યાંત્યાં જેતે ન્યાય ન કરે. સાધમનું, સંઘનું, હેટા. ઉપકારનું અથવા એવું જ ગ્યકારણ હોય તે ન્યાય કરે. તેમજ કેઈ જીવની સાથે મત્સર પણ ન કરે. લક્ષ્મીની પ્રાપ્તિ કર્માધીન છે. નકામે મત્સર કરવાથી શું લાભ બંને ભવમાં દુઃખપાત્ર થાય છે. કહ્યું છે કે જેવું બીજાનું ચિંતવે, તેવું પિતે પામે. એમ જાણ ક માણસ બીજાની લક્ષ્મીની શ્રા, ૨૦ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬] તે નિધન ગતિ વરે છે તુજ. (૭૬) [શ્રા. વિ. વૃદ્ધિ જોઈને મત્સર કરે? તેમજ ધાન્યનાવેચાણમાં લાભથવાને અર્થે દુભિક્ષની ઔષધીમાં લાભથવાને અર્થે રેગવૃદ્ધિની તથા વસ્ત્રમાં લા મથવાને અર્થે અગ્નિથી વસ્ત્રના ક્ષયની ઈચ્છા ન કરવી; કારણકે, જેથી લેકે સંકટમાં આવી પડે એવી ઈચ્છાકરવાથી કર્મબંધન થાય છે. દુર્દવના વેગથી કદાચિત દુકાળ પડે તે પણ વિવેકી પુરુષે “ઠીક થયું એમ પણ ન કહેવું તેથી પોતાનું મન મલિન થાય છે. દ. ૫૯ મન મલિન અંગે બે મિત્રોનું દૃષ્ટાંત-બે મિત્ર હતા, તેમાં એક ઘીની અને બીજે ચામડાની ખરીદી કરવા જતા હતા. માર્ગમાં વૃદ્ધસ્ત્રીને ત્યાં ભોજનકરવા રહ્યા. વૃદ્ધ સ્ત્રીએ તેમને ભાવ જાણ ઘી ખરીદનારને ઘરની અંદર અને બીજાને બહાર બેસાડીને જમાડ્યા. બન્ને જણાખરીદી કરીને પાછા તેજ વૃદ્ધીને ત્યાં આવ્યા. ત્યારે ચામડાખરીદનારને અંદર અને બીજાને બહાર બેસાડીને જમાડ્યા. પછી પૂછવાથી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે, જેનું મન શુદ્ધ હતું તેને અંદર બેસાર્યો, અને જેનું મનમલિન હતું તેને બહાર નિંદા ન થાય તેટલો લાભ લેવો, કાળાબર ન કરવા–સે રૂપયે ચાર પાંચ ટકા સુધી ઉચિતવ્યાજ અથવા “વ્યાજમાં નાણું બમણું થાય.” એવું વચન છે, તેથી ધીરેલાદ્રવ્યની બમણવૃદિધ અને ધીરેલાધાન્યની ત્રમણવૃદિધ થાય તેટલે લાભ વિવેકી પુરુષે લે. તથા જે ગણિમ, ધરિમાદિ વસ્તુને કાંઈ કારણથી ક્ષય થઈ ગયું હોય, અને આપણી પાસે હોય તે તેને ચઢતે ભાવે એટલે લાભ થાય તેટલે લે, વધુ નહિ. કેઈ સમયે ભાવિભાવથી કઈ વસ્તુને નાશ Page #346 -------------------------------------------------------------------------- ________________ સાધુ ભગતિ જિન પૂજન, [૩૦૭ થવાથી પિતાની પાસે સંગ્રહકરેલી તે વસ્તુ વેચતાં બમણો કે વધારે લાભ થાય, તે મનના પરિણામ શુધરાખીને લેવે, પણ વસ્તુનો નાશ થયે એ “ઠીક થયું” એમ મનમાં ન ચિંતવે. તેમજ કોઈપણ ઠેકાણે પડેલી વસ્તુ પારકી છે. આપણું નથી, એમ જાણતાં છતાં ઉપાડવી નહીં. વ્યાજવટાવ કે કય-વિકય આદિ વ્યાપારમાં દેશ, કાળ વગેરેની અપેક્ષાએ ઉચિત તથા શિષ્ટ જનોને નિંદાપાત્ર ન થાય તેવી રીતે જેટલે લાભ મળે તેટલે જ લે. એમ પ્રથમ પંચાશકનીવૃત્તિમાં કહ્યું છે. ખોટાં માપ–તેલ ન રાખવાં–તેમજ ખોટાંકાટલાં અથવા ખેટાંમાપ રાખીને, ચૂનાધિક વ્યાપારકરીને રસની અથવા બીજવસ્તુની ભેળસેળ કરીને, મર્યાદા કરતાં અગ્ય મૂલ્ય વધારીને, અયોગ્યરીતે વ્યાજવધારીને, લાંચ આપીને અથવા લઈને, કૂડ કપટ કરીને, ખોટું કે ઘસાયેલુંનાણું આપીને, કેઈન ખરીદ વેચાણને ભંગ કરીને, પારકા ગ્રાહકોને ભરમાવી ખેંચી લેઈને, નમૂને એક બતાવી બીમાલ આપીને, જ્યાં બરાબર દેખાતું ન હોય એવા સ્થાનકે વ્યાપાર કરીને, લેખમાં ફેરફાર કરીને તથા બીજા એવાજ પ્રકારથી કેઈને પણ ઠગવું નહીં. કહ્યું છે કે-જે લેકે વિવિધ પ્રકારે કપટ કરીને પરને ઠગે છે. તે લેકે મોહજાળમાં પડી પોતાના જીવને જ ઠગે છે, કારણ કે, તે લેકે ફૂડ-કપટ ન કરત તે વખતે સ્વર્ગનાં તથા મેક્ષનાં સુખ પામત. આ ઉપરથી એ કુર્તક ન કર કે ફૂડ-કપટ કર્યા વિના દરિદ્રી તથા ગરીબ લેકે વ્યાપાર ઉપર શી Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮] દાનાદિક શુભ કમરે (શ્રા. વિ. રીતે પેતાની આજીવિકા કરે? આજીવિકા તે કર્મને આધીન છે, તે પણ વ્યવહાર”શુદ્ધ રાખે તે ઊલટા ગ્રાહકે વધારે આવે અને તેથી વિશેષ લાભ થાય. દ. ૬૦ વ્યવહારશુદ્ધિ અંગે હલાક શેઠની કથા એક નગરમાં ફેલાક નામે શેઠ હતું. તેને ચાર પુત્ર હતા, તથા બીજે પરિવાર પણ મહેટ હતે. હલાક શેઠે ત્રણશેર, પાંચશેર વિ. ટાંકાટલાં વગેરે રાખ્યાં હતાં. તથા ત્રિપુષ્કર, પંચપુષ્કર નામ કહી પુત્રને ગાળદેવાના બહાનાથી ખોટાં તેલ માપ વાપરીને તે લેકેને ઠગતે હતે. તેના ચોથા પુત્રની સ્ત્રી બહુ સમજુ હતી. તેણે તે વાત જાણી એકસમયે શેઠને સમજાવ્યા. શેઠે કહ્યું કે, “શું કરીએ! એમ ન કરીએ તે નિર્વાહ શી રીતે થાય? કહ્યું છે કે ભૂખ્યોમાણસ શું પાપ ન કરે?” તે સાંભળી પુત્રની સ્ત્રીએ કહ્યું કે “હે તાત? એમ ન કહે, કારણ કે, વ્યવહાર રાખવામાં જ સર્વ લાભ રહ્યો છે. કહ્યું છે કે-લક્ષ્મીનાઅથી સારામાણસે ધર્મને તથા નીતિને અનુસરીને ચાલે તે તેમનાં સર્વકાર્ય ધર્મથી જ સિદ્ધ થાય છે, ધર્મ વિના કઈ પણ રીતે કર્મની સિદ્ધિ થતી નથી, માટે હે તાત! પરીક્ષા જેવાને અર્થે છમાસ સુધી શુદ્ધવ્યવહાર કરે. તેથી ધનની વૃદ્ધિ થશે. અને તેટલામાં સાબિતિ થાય તે આગળ પણ તેમજ ચલાવજે.” પુત્રની સ્ત્રીનાં એવાં વચનથી શેઠે તેમ કરવા માંડયું. વખત જતાં ગ્રાહકઘણા આવવા લાગ્યા, આજીવિકા સુખે થઈ અને ચાર તેલા સેનું થયું. પછી “ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ખવાય તે પણ તે પાછું હાથ આવે Page #348 -------------------------------------------------------------------------- ________________ દિ. ક] શ્રાવક જન કહ્યો અતિ ભલે, [૩૦૯ છે,” એ વાતની પરીક્ષા માટે પુત્રની સ્ત્રીના વચનથી શ્રેષ્ઠીએ ચારતેલા સોના ઉપર લેડું મઢાવીને તેનું એકાટલું પોતાના નામનું બનાવ્યું અને છમાસ સુધી તે વાપરીને નદીમાં નાંખી દીધું, માછલી “કાંઈ ભક્ષ્ય વસ્તુ છે” એમ જણી તે ગળી ગઈ. ધીવરે તે માછલી પકડી, તેના પેટમાંથી પેલું કાટલું નીકળ્યું. નામ ઉપરથી ઓળખીને ધીવરે તે કાટલું શેઠને આપ્યું. તેથી શેઠને તથા તેના પરિવારના સર્વ માણસોને શુદ્ધવ્યવહાર ઉપર વિશ્વાસ ઉત્પન્ન થયે. શેઠને બધ થયો ત્યારે તે સમ્યફપ્રકારે શુક્રવ્યવહાર કરી ટો ધનવાન થશે. રાજદ્વારમાં તેને માન મળવા લાગ્યું અને શ્રાવકમાં અગ્રેસર અને સર્વ લોકોમાં એટલે પ્રખ્યાત થયે કે–તેનું નામ લીધાથી પણ વિદન—ઉપદ્રવ ટળવા લાગ્યાં. હાલના વખતમાં પણ વહાણ ચલાવનારા લોકો વહાણ ચલાવવાની વખતે “હેલા હેલાથી શેઠનું નામ યાદ કરે છે. સ્વામિદ્રોહ વિ. મોટાપાપકર્મવજવા-વિવેકી પુરુષે સર્વ પાપકર્મ તજવાં, તેમાં પણ પિતાના સ્વામી, મિત્ર, વિશ્વાસ રાખનાર, દેવ, ગુરુ, વૃદ્ધ તથા બાળક એટલાની સાથે વેર કરવું કે તેમની થાપણ ઓળવવી, એ તેમની હત્યા કરવા સમાન છે, માટે એ તથા બીજાં મહાપાતકે વિવેકી પુરુષે અવશ્ય વાં. કહ્યું છે કે ખોટી સાક્ષી પૂરનાર, ઘણા કાળસુધી રોષ રાખનાર, વિશ્વાસઘાતી અને કૃતઘ એ ચાર કર્મચાળ અને પાંચમે જાતિચાંડાળ જાણ. અહિ વિસેમીરાને સંબંધ કહીએ છીએ ૬૬૧ વિશ્વાસઘાત ઉપર વિસેમીરાની સ્થા-વિશાલામાં Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦] નહિ મુનિવેષે અમરે; ॥ તુજ. (૭૭) [શ્રા. વિ. નંદરાજા, ભાનુમતી રાણી, વિજયપાળ નામે પુત્ર અને બહુશ્રુત નામે દિવાન હતા. નંદરાજા ભાનુમતી રાણીને વિષે ઘણુંા માહિત હાવાથી તે રાજ્યસભામાં પણ રાણીને પાસે બેસાડતા હતા. જે રાજાના વૈદ્ય, ગુરુ અને દ્વિવાન પ્રસન્નતા રાખવાને અર્થ કેવળ મધુર વચન ખેલનારા જ હાય, રાજાના કપ થાય એવા ભયથી સત્ય વાત પણ કહે નહીં, તે રાજાના શરીરના, ધર્મના અને ભ'ડારને વખત જતાં નાશ થાય. એવુ' નીતિશાસ્ત્રનુ' વચન હેાવાથી રાજાને સત્ય વાત કહેવી એ ક બ્ય છે. એમ વિચારી દિવાને રાજાને કહ્યું કે, “ મહારાજ ! સભામાં રાણી સાહેબને પાસે રાખવાં એ ઘટિત નથી. કેમકે-રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રીએ એ ચાર વસ્તુ હુ પાસે હાય તા વિનાશ કરે છે, અને બહુ દૂર હોય તે તે પેાતાનુ ફળ ખરાખર આપી શકતી નથી; માટે ઉપર કહેલી ર ચારે વસ્તુ બહુ પાસે અથવા બહુ દૂર ન રાખતાં સેવવી. માટે રાણીની એક સારી છખી ચિતરાવી તે પાસે રાખો.” નદરાજાએ દીવાનની વાત સ્વીકારી. એક છબી ચિતરાવી શારદાનંદન નામે પોતાના ગુરુને દેખાડી. શારદાનદને પેાતાની વિદ્વતા બતાવવાં કહ્યું કે,− રાણીના ડાબા સાથળ ઉપર તલ છે. તે આ ચિત્રમાં ખતાબ્યા નથી. ” ગુરુના આ વચનથી રાજાના મનમાં રાણીના શીલને વિષે શક આવ્યા, તેથી તેણે શારદાન'દનને મારી નાંખવા દિવાનને હુકમ આપ્યો. 66 ,, લાંખી નજરવાળા દિવાને વિચાર કર્યાં કે “ કેઈ સહસા કાર્ય ન કરવુ. વિચાર ન કરવા એ મ્હાટા સ’ક ટાનું સ્થાનક છે. સદ્ગુણોથી લલચાયેલી સ‘પદાએ પ્રથમ Page #350 -------------------------------------------------------------------------- ________________ કેવલ લિંગ ધારી તણેા, [૩૧૧ દિ. કું.] પૂર્ણ વિચાર કરીને પછી કાય કરનારને પેાતે આવીને વરે છે. પડિત પુરુષાએ શુભ અથવા અશુભ કાર્ય કરતાં પહેલાં તેના પરિણામના યત્નથી નિર્ણય કરવા; કારણ કે અતિ શય ઉતાવળથી કરેલા કામનુ પરિણામ શલ્યની પેઠે મરણ સુધી હૃદયમાં વેદના ઉત્પન્ન કરે છે. એવાં નીતિશાસ્ત્રનાં વચન તેને યાદ આવ્યાં, તેથી તેણે પાતાના ઘરમાં શારદાન દનને ગુપ્તપણે રાખ્યા. એક વખતે વિજયપાળ રાજપુત્ર શિકાર રમતાં એક સૂઅરની પછવાડે બહુ દૂર ગયા. સંધ્યા સમયે સરોવરનું પાણી પીને રાજપુત્ર વાઘના ભયથી એક ઝાડ ઉપર ચઢચેા. ત્યાં બ્યતરાધિષ્ઠિત વાનર હતા, તેના ખેાળામાં પહેલાં રાજપુત્ર સૂઈ રહ્યો અને પછી રાજપુત્રના ખેાળામાં વાનર સૂતા હતા; એટલામાં ભૂખથી પીડાયેલા વાઘના વચનથી રાજપુત્રે વાનરને નીચે નાંખ્યા. વાનર વાઘના મુખમાં પડચા હતા, પણ વાઘ હસ્યા, ત્યારે તે મુખમાંથી બહાર નીકળ્યે અને રુદન કરવા લાગ્યા. વાઘે રુદ્ઘન કરવાનું કારણ પૂછવાથી વાનરે કહ્યુ* કે, “ હે વાઘ! પેાતાની જાતિ મૂકીને જે લોકો પરજાતિને વિષે આસક્ત થાય, તેમને ઉદ્દેશીને હું એટલા માટે રુદન કરું છુ કે, તે જડ લેાકેાની શી ગતિ થશે ? પછી એવા વચનથી તથા પેાતાના કૃત્યથી શરમાયેલા રાજપુત્રને તેણે ગાંડા કર્યાં, ત્યારે રાજપુત્ર વિસેશિરાવિસેસિરા, એમ કહેતા જ ગલમાં ભટકવા લાગ્યા. રાજપુત્રનો ઘોડો એકલે જ નગરમાં જઇ પહેાંચ્યા. તે ઉપરથી ન.૪રાજાએ શેાધખાળ કરાવી પેાતાના પુત્રને ઘેર આણ્યા. ઘણા '' • Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨] જે વ્યવહાર અશોરે; [શ્રા. વિ. ઉપાય ક્ય, તે પણ રાજપુત્રને લેશમાત્ર પણ ફાયદો થયે નહીં. ત્યારે નંદાજાને શારદાનંદન યાદ આવ્યા. “જે રાજપુત્રને સાજો કરે તેને હું હારું અર્ધ રાજ્ય આપીશ.” એ ઢઢરે પીટાવવાને રાજાએ વિચાર કર્યો, ત્યારે દીવાને કહ્યું, “મહારાજ ! મ્હારી પુત્રી થોડું ઘણું જાણે છે.” તે સાંભળી નંદરાજા પુત્ર સહિત ર્દીવાનને ઘેર આવ્યા. ત્યારે પડદાની અંદર બેસી રહેલા શારદાનંદને કહ્યું કે, “વિશ્વાસ રાખનારને ઠગ એમાં શી ચતુરાઈ? તથા ખોળામાં સૂતેલાને મારે એમાં પણ શું પરાક્રમ? શારદાનંદનનનું એ વચન સાંભળી રાજપુત્રે “વિ”િ એ ચાર અક્ષરમાંથી ઉર મૂક્યો. “સેતુ (રામે બંધાવેલી સમુદ્રની પાળ) જેવાથી તથા ગંગાના અને સાગરના સંગમને વિષે સ્નાન કરવાથી બ્રહ્મહત્યા કરનાર પિતાના પાપથી છુટે છે, પણ મિત્રને હણવાની ઈચ્છા કરનાર માણસ સેતુને જોવાથી અથવા સંગમ સ્નાનથી શુદ્ધ થતું નથી.” આ વચન સાંભળી રાજપુત્રે બીજે તે અક્ષર મૂકી દીધું. મિત્રને હણવાની ઈચ્છા કરનાર, કૃતધ, ચાર અને વિશ્વાસ ઘાત કરનાર એ ચારે જશા જ્યાં સુધી ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી નરકગતિમાં રહે છે.” આ ત્રીજુ વચન સાંભળી રાજપુત્રે ત્રીજો ન અક્ષર મૂક્યો. “રાજન ! તું રાજપુત્રનું કલ્યાણ ઈચ્છતો હોય તે સુપાત્રે દાન આપ. કારણ કે, ગૃહસ્થ માણસ દાન આપવાથી શુદ્ધ થાય છે. ” એ ચેથું વચન સાંભળી રાજપુત્રે ચોથે જ અક્ષર મૂકો. પછી સ્વસ્થ થયેલા રાજપુત્રે વાઘ અને વાનર આદિનું Page #352 -------------------------------------------------------------------------- ________________ [૩૧૩ વંદ કૃ] આદરીએ નવિ સર્વથા, સર્વ વૃત્તાંત કહ્યું. રાજા પડદા અંદર રહેલા રહેલા શારદા નંદને દીવાનની પુત્રી સમજતો હતો, તેથી તેણે તેને પૂછ્યું કે, “હે બાળા! તું ગામમાં રહે છે, તેમ છતાં જંગલમાં થયેલ વાઘની, વાનરની અને માણસની વાત શી રીતે જાણે છે?” એમ રાજાએ પૂછયું, ત્યારે શારદાનંદને કહ્યું કે, “હે રાજન્ ! દેવ-ગુરુના પ્રસાદથી મારી જીભની અણી ઉપર સરસ્વતી વસે છે, તેથી જેમ મેં ભાનુમતી રાણીને તલ જા, તેમ આ વાત પણ હું સમજું છું” આ સાંભળી રાજા અજાયબ થયે અને કહેવા લાગ્યું કે, “શું શારદાનંદન!” સામે “હા” ને જવાબ મળતાં બંનેને મેળાપ થયે, અને તેથી બંને જણાને ઘણે આનંદ થયે. પાપના પ્રકાર–આ લેકમાં પાપ બે પ્રકારનું છે. એક ગુપ્ત અને બીજું જાહેર. ગુપ્ત પાપ પણ બે પ્રકારનું છે. એક લઘુ પાપ અને બીજુ મહાપાપ. ખોટાં ત્રાજવાં તથા ખોટાં માપ વગેરે રાખવાં એ ગુમ લઘુ પાપ અને વિશ્વાસઘાત વગેરે કરે એ ગુપ્ત મહાપાપ છે. જાહેર પાપના પણ બે પ્રકાર છે. એક કુળાચારથી કરવું તે અને બીજું લોકલજજા મૂકીને કરવું તે. ગૃહસ્થ લોકે કુળાચારથી જ હિંસા આદિ કરે છે, તે જાહેર લઘુ પાપ જાણવું; અને સાધુને વેષ પહેરી નિર્લજ્જપણાથી હિંસા આદિ કરે તે જાહેર મહાપાપ જાણવું. લજજા મૂકીને કરેલા જાહેર મહાપાપથી અનંત સંસારીપણું વગેરે થાય છે. કારણ કે, જાહેર મહાપાપથી શાસનનેઉદ્દાહ આદિ થાય છે. કુળાચારથી જાહેર લઘુ પાપ કરે તે થે કમ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪] જાણી ધર્મ વિરૂદ્ધ રે કે તુજ. (૭૮) [શ્રા, વિ, બંધ થાય અને જે ગુપ્ત લઘુ પાપ કરે તે તીવ્ર કર્મબંધ થાય છે. કારણ કે, તેવું પાપ કરનાર માણસ અસત્ય વ્યવહાર કરે છે. મન-વચન કાયાથી અસત્ય વ્યવહાર કરો એ ઘણું જ હોટું પાપ કહેવાય છે અને અસત્ય વ્યવહાર કરનારા માણસો ગુપ્ત લઘુપાપ કરે છે. અસત્યને ત્યાગ કરનાર માણસ કઈ સમયે પણ ગુપ્ત પાપ કરવાને પ્રવૃત્ત થાય નહીં, જેની પ્રવૃત્તિ અસત્ય તરફ થઈ તે માણસ નિર્લજજ થાય છે અને નિર્લજ્જ થએલો માણસ શેઠ, દોસ્ત, મિત્ર અને પિતાના ઉપર વિશ્વાસ રાખનારને ઘાત કર આદિ ગુપ્ત મહાપાપ કરે છે. એ જ વાત ગશાસ્ત્રમાં કહી છે. તે એ કે–એક બાજુએ ત્રાજવામાં અસત્ય રાખીએ અને બીજી બાજુએ સર્વ પાતક મૂકીએ તે તે બેમાં પહેલું જ તેલમાં વધારે ઉતરશે તેથી તેને ઠગ એ અસત્યમય ગુપ્ત લધુ પાપની અંદર સમાય છે માટે કેઈને ઠગવાનું સર્વથા તજવું. ન્યાય માર્ગને જ અનુસરો-ન્યાયમાર્ગે ચાલવું એ જ દ્રવ્યની પ્રાપ્તિ કરાવનાર એક ગુપ્ત મહામંત્ર છે. હમણાં પણ જણાય છે કે-ન્યાયમાર્ગને અનુસરનારા કેટલાક લોકે ડું થોડું ધન ઉપાર્જન કરે, તો પણ તેઓ ધર્મસ્થાનકે નિત્ય ખરચે છે. તેમ છતાં જેમ કૂવાનું પાણી નીકળે ડું, પણ કેઈ વખત બંધ પડે નહિ, તેમ તેમને પૈસે નાશ પામતું નથી. બીજા પાપકર્મ કરનારા લોકે ઘણા પૈસા પિદા કરે છે તથા બહુ ખરચ કરતા નથી, તે પણ મરુદેશનાં સરોવર થડા વખતમાં સૂકાઈ જાય છે, તેમ તે Page #354 -------------------------------------------------------------------------- ________________ દિ ક] ઢાળ-૭ જે મુનિર્વેષ શકે નવિ ઈડી, [૧૫. લોક થેડા વખતમાં નિર્ધન થાય છે, કેમકે પારકાં છિદ્ર કાઢીને સ્થાર્થ સાધવાથી પિતાની ઉન્નતિ થતી નથી, પણ ઉલટો પિતાને નાશ જ થાય છે, જુઓ, રહેંટના ઘડા છિદ્રથી પિતામાં જળ ભરી લે છે, તેથી તેમાં જળ ભરાએલું રહેતું નથી, પણ વારંવાર ખાલી થઈને જળમાં ડુબે છે. શંકા - ન્યાયવાન એવા પણ કેટલાક લોકે નિર્ધનતા આદિ દુઃખથી ઘણા પીડાયેલા દેખાય છે તેમજ બીજા અન્યાયથી ચાલનારા લોકે પણ આશ્ચર્ય આદિ પણું હોવાથી સુખી દેખાય છે, ત્યારે ન્યાયથી સુખ થાય એમ આપ કહે છે તે પ્રમાણભૂત કેમ મનાય ? સમાધાન : ન્યાયથી ચાલનારા લોકેને દુઃખ અને અન્યાયથી ચાલનારા લોકોને સુખ દેખાય છે, તે પૂર્વભવના કર્મનાં ફળ છે, પણ આ ભવમાં કરેલાં કર્મનાં ફળ નથી. શ્રી ધર્મઘોષસૂરિજીએ કહ્યું છે કે-૧ પુણ્યાનુબંધી. પુણ્ય, ૨ પાપાનુબંધી પુણ્ય ૩ પુણ્યાનુબંધી પાપ અને ૪ પાપાનુબંધી પાપ, એમ ચાર પ્રકાર છે. જિન ધર્મની વિરાધના ન કરનારા જીવો ભરત ચકવતીની પેઠે સંસારમાં દુઃખ રહિત નિરુપમ સુખ પામે છે, તેમને પુણ્યાનુબંધી પુણ્ય જાણવું, અજ્ઞાન કષ્ટ કરનારા છ કેણિક રાજાની પેઠે હોટી ત્રાદ્ધિ તથા રેગ રહિત કાયા આદિ ધર્મ સામગ્રી છતાં પણ ધર્મકૃત્ય કરે નહિ, અને પાપકર્મને વિષે રક્તથાય, તેઓને પાપાનુબંધી પુણ્ય જાણવું. જે છ દ્રમક મુનિની પેઠે પાપના ઉદયથી દરિદ્રી અને દુઃખી છતાં પણ લેશમાત્ર દયા આદિ લેવાથી જિનધર્મ પાળે છે. તેમને Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૬] શ્રા. વિ. ચરણ કરણ ગુણ હીણા; પુણ્યાનુબંધી પાપ જાણવુ. જે જીવા કાલશૌરિકની પેઠે પાપી, ઘાતકી કમ કરનારા, અધમી, નિય, કરેલા પાપના પસ્તાવા ન કરનાર અને જેમ જેમ દુઃખી થતા જાય, તેમ તેમ અધિક અધિક પાપકમ કરતા જાય એવા છે, તેઓને પાપાનુબંધી પાપનું ફળ જાવુ. પુણ્યાનુબંધી પુણ્યથી બાહ્ય ઋદ્ધિ અને અંતરગ ઋદ્ધિ પણ પમાય છે. તે એ ઋદ્ધિમાં એક પણ ઋદ્ધિ જે માણસ ન પામ્યા તેના મનુષ્યભવને ધિક્કાર થાએ ! જે જવા પ્રથમ શુભ પરિણામથી ધમ કૃત્યના આરભ કરે પણ પાછળથી શુભ પરિણામ ખ'ડિત થવાથી પરિપૂર્ણ ધમ કરે નહીં; તે જીવા પરભવે આપદા સહિત સ‘પદા પામે. આ રીતે કોઈ જીવને પુણ્યના ઉદયથી આ લાકમાં દુ:ખ જણાતુ નથી, તેા પણ તેને આવતા ભવમાં પરિણામે નિશ્ચયથી પાક નુ ફળ મળવાનુ` એમાં કાંઈ શક નથી, કેમકે દ્રવ્ય સ’પાદન કરવાની બહુ ઈચ્છાથી અંધ થયેલા માણસ પાપકમ કરીને જે કાંઈ દ્રવ્ય વગેરે પામે તે દ્રવ્ય આદિ વસ્તુ માંસમાં પરાવેલા લેાઢાના કાંટાની પેઠે તે માણસને નાશ કર્યાં વગર પચતી નથી, માટે જેથી સ્વામિદ્રોહ થાય એવાં દાણચારી વગેરે અકાસથા તજવાં. કેમકે, તેથી આ લાકમાં તથા પરલાકમાં અન પેદા થાય છે. જેથી કાઈ ને સ્વપ માત્ર પણ સંતાપ ઉત્પન્ન થતા હાય તે વ્યવહાર, તથા ઘરહાટ કરાવવાં, લેવાં તથા તેમાં રહેવું વગેરે સવ છેડવુ'; કારણું કે, કોઇ ને સ‘તાપ ઉત્પન્ન કરવાથી પોતાની સુખાદિ ઋદ્ધિ વધતી નથી. કેમકે જે લેકે મૂર્ખતાથી મિત્રને, Page #356 -------------------------------------------------------------------------- ________________ દિ. ] [3૧ : તે પણ મારગ માહે દાખ્યા, કપટથી ધંને, સુખથી વિદ્યાને અને કરપણાથી સ્રોને વ કરવા તથા પરને સંતાપ ઉપજાવી પોતે સુખી થવા ઇચ્છતા હાય, તે મૂખ જાણવા. વિવેકી પુરુષે જેમ લાકો આપણા તે ઉપર પ્રીતિ કરે તેમ પોતે વર્તવુ, કહ્યું છે. કે ઇન્દ્રિયા જીતવાથી વિનય ગુણ ઉત્પન્ન થાય છે, વિનયથી ઘણા સગુણાની પ્રાપ્તિ થાય છે; ઘણા સદગુણાથી લોકોના મનમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે અને લેકના અનુરાગથી સ સંપત્તિ ઉત્પન્ન થાય છે. વિવેકી પુરુષે પોતાના ધનની હાનિ, વૃદ્ધિ અથવા કરેલેા સ'ગ્રહ વગેરે વાત કેાઈની આગળ ખુલ્લી ન કરવી. કેમકે–જાણ પુરુષે સ્રી, આહાર, પુણ્ય, ધન, ગુણુ, દુરાચાર, મમ અને મત્ર એ આડ પેાતાની વસ્તુ ગુપ્ત રાખવી. કોઇ અજાણ્યા માણુસ ઉપર કહેલી આઠ વસ્તુનુ‘ સ્વરૂપ પૂછે તા, અસત્ય ન બેલવું, પણ એમ કહેવુ* કે, “ એવા સવાલનું શું કારણ છે ? ” વગેરે જવાબ ભાષાસમિતિથી આપવા. રાજા, ગુરુ વગેરે મ્હાટા પુરુષા ઉપર કહેલી આઠ વસ્તુ વિષે પૂછે તેા, પરમાથ થી જે વસ્તુ જેવી હાય તેવી કહી દેવી.કેમકે-મિત્રાની સાથે સત્ય વચન બેલવુ, સ્ત્રીની સાથે મધુર વચન ખેલવું, શત્રુની સાથે અસત્ય પણ મધુર વચન ખેલવુ' અને પેાતાના સ્વામીની સાથે તેને અનુકૂળ પડે એવુ સત્ય વચન બેલવું. સત્ય વચન એ એક માણસને મ્હાટી આધાર છે. કારણ કે સત્ય . વચનથી જ વિશ્વાસાદિ ઉત્પન્ન થાય છે. આ અંગે કથા. ૬.૬ર સત્યવચન ઉપર મહણસિંહનું દૃષ્ટાંત-દિલ્લી નગરીમાં મહંસ નામે એક શેઠ રહેતા હતા. તેની 1 .... ફે Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮] મુનિગુણ પક્ષે લીણા. [શ્રા. વિ. ' સત્યવાદીપણાની કીતિ સઘળે સ્થળે જાહેર હતી. બાદશાહે એક દિવસે મહણસિંહની પરીક્ષા કરવાને અર્થે તેને પૂછ્યું કે, “ હારી પાસે કેટલુ' ધન છે ?' ત્યારે મણિસ હે કહ્યું કે-“ હું ચેાપડામાં લેખ જોઈ ને પછી કહીશ ’’ એમ કહી મહસિ’હું સ લેખ સમ્યક્ પ્રકારે જોઈ બાદશાહને સાચે સાચુ કહ્યું કે, “ મ્હારી પાસે આશરે ચેારાશી લાખ ટંક હશે. ” “ મે થોડું ધન સાંભળ્યુ હતુ... અને એણે તે બહુ કહ્યું, ” એમ વિચાર કરી બાદશાહ ઘણુંા પ્રસન્ન થયેા અને તેણે મસિહુને પેાતાના ભંડારી બનાવ્યા. ૬ ૬૩ ભીમ સેાનીનું દૃષ્ટાંત : આવી જ રીતે ખંભાત એવે નગરમાં વિષમ દશામાં આવે તે પણ સત્ય વચનને ન ડે શ્રી જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય ભીમ નામે સાની રહેત હતા. એક વખતે શસ્ત્રધારી યવનાએ શ્રી મલ્લિનાથજીના મ`દિરમાંથી ભીમને પકડી બંદીખાનામાં રાખ્યા, ત્યારે ભીમના પુત્રાએ પેાતાના પિતાજીને છેડાવવાને માટે ચાર હજાર ખાટા ટંકનું તે લોકોને ભેટછું કર્યુ.. યવનાએ તે ટકની પરીક્ષા ભીમ પાસે કરાવી. ત્યારે ભીમે જે હતુ તે કહ્યુ. તેથી પ્રસન્ન થઈ તેમણે ભીમને છોડી દીધા. મિત્ર કેવા કરવા ! વિવેકી પુરુષે આપત્તિ વખતે મદદ મળે તે સારુ એવા એક મિત્ર કરવા કે જે ધમ થી ધનથી, પ્રતિષ્ઠાથી તથા બીજા એવા જ સદ્ગુણાથી આપણી ખરાખરીને, બુદ્ધિશાળી તથા નિલેૉંભી હાય. રઘુકાવ્યમાં કહ્યું છે કે-રાજાના મિત્ર તદ્દન શક્તિ વિનાના હોય તે પ્રસ‘ગ આવે રાજા ઉપર ઉપકાર કરી ન શકે. તથા તે મિત્ર રાજાથી Page #358 -------------------------------------------------------------------------- ________________ દિ કૃ] મૃષાવાદ વિકારણ જાણી, ૩૧૯ વધારે શક્તિમાન હોય તે તે રાજાની સાથે સ્પર્ધાથી વેર વગેરે કરે, માટે રાજાના મિત્ર મધ્યમ શક્તિના ધારણ કરનારા જોઈએ. બીજા એક સ્થળને વિષે પણ કહ્યું છે કે–આવેલી આપદાને દૂર કરનાર મિત્ર, માણસને એવી અવસ્થામાં સહાય કરે છે કે જે અવસ્થામાં માણસને સગે ભાઈ, પ્રત્યક્ષ પિતા અથવા બીજા સ્વજન પણ તેની પાસે ઊભા રહી ન શકે. હે લક્ષ્મણ! આપણા કરતાં મોટાસમર્થની સાથે પ્રીતિ રાખવી એ મને ઠીક લાગતું નથી, કેમકે તેને ઘેર આપણે જઈએ, તે આપણે કાંઈ પણ આદરસત્કાર થાય નહીં, અને તે જે આપણે ઘેર આવે તે આપણે શક્તિ કરતાં વધારે ધન ખરચીને તેની પરેણુગત કરવી પડે. એવી રીતે આ વાત યુક્તિવાળી છે ખરી, તે પણ કઈ પ્રકારે જે હેટાની સાથે પ્રીતિ થાય છે તેથી બીજાથી ન સધાય એવાં આપણાં કાર્યો બની શકે છે, તથા બીજા પણ કેટલાક લાભ થાય છે. કેમકે–ભાષામાં પણ કહેલું છે કે –પિતે જ સમર્થ થઈને રહેવું અગર કઈ મોટો પિતાને હાથ કરી રાખવે. આમ કરવાથી ધારેલું કામ પાર પાડી શકાય છે, કામ કાઢી લેવાને આ ઉત્તમ ઉપાય છે. હોટા પુરુષે હલકા માણસની સાથે પણ મત્રી કરવી, કારણકે સ્ફોટા પુરુષ ઉપર કઈ વખતે હલકા માણસ પણ સહાય કરી શકે છે, પંચાખ્યાનમાં કહ્યું છે કે – બળવાન અને દુર્બળ એવા બન્ને પ્રકારના મિત્રે કરવા. જુઓ, અટવીની અંદર બંધનમાં પડેલા હાથીના ટોળાને ઉંદરડે છોડાવ્યું. શુદ્ર જીવથી થઈ શકે એવાં કામે સર્વે Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩ર૦] મારગ શુદ્ધ પ્રરૂપે; [શ્રા. વિ. ' હેતા લોકો એકત્ર થાય, તે પણ તેમનાથી તે થઈ શકે. નહીં, સોયનું કાર્ય સાયજ કરી શકે, પણ તે ખગ્ન આદિ. શસ્ત્રોથી થાય નહીં, તૃણનું કાર્ય તૃણ જ કરી શકે, પણ તે હાથી વગેરેથી થાય નહીં તેમજ કહ્યું છે કે-તૃણ, ધાન્ય, મીઠું, અગ્નિ, જળ કાજળ, છાણ, માટી, પત્થર, રક્ષા, લેટું, સય. ઔષધીચૂર્ણ અને કૂંચી વગેરે વસ્તુઓ પિતાનું કાર્ય પિતે જ કરી શકે, પણ બીજી વસ્તુથી થાય નહીં. દજને સાથે કેવી રીતે વર્તવુ-દુર્જનની સાથે પણ વચનની સરળતા આદિ દાક્ષિણ્યતા રાખવી. કહ્યું છે કે મિત્રને શુદ્ધ મનથી, બાંધને સન્માનથી, સ્ત્રીઓને પ્રેમથી, સેવકને દાનથી અને બીજા લેકોને દાક્ષિણ્યતાથી વશ કરવા. કોઈ વખતે પોતાની કાર્યસિદ્ધિને અર્થે ખળ પુરુષને પણ અગ્રેસર કરવા. કેમકે-કઈ સ્થળે બળ પુરુષને પણ અગ્રેસર કરીને જાણ પુરુષે સ્વીકાર્ય સાધવું. રસને ચાખનારી જિહુવા કલહ, કલેશ કરવામાં નિપુણ એવા દાંતને અગ્રેસર કરી પોતાનું કાર્ય સાધે છે. કાંટાને સંબંધ કર્યા વિના પ્રાયઃ નિર્વાહ થતું નથી. જુઓ, ક્ષેત્ર, ગ્રામ, ગૃહ, બગીચા આદિ વસ્તુની રક્ષા કાંટાવડે જ થાય. પ્રીતિ હેાય ત્યાં લેણ દેણ ન કરવી-જ્યાં પ્રીતિ હોય ત્યાં દ્રવ્યસંબંધ આદિ રાખવા જ નહીં. જ્યાં મત્રી. કરવાની ઈચ્છા ન હોય ત્યાં દ્રવ્યસંબંધ કરે અને પોતાની પ્રતિષ્ઠાને ભંગ થાય એવા ભયથી જ્યાં ત્યાં ઊભા ન રહેવું. તેમનીતિને વિષે પણ કહ્યું છે કે-જ્યાં દ્રવ્યસંબંધ અને સહવાસ એ બે હોય ત્યાં કલહ થયા વિના રહે નહિ. Page #360 -------------------------------------------------------------------------- ________________ દે નવ વઢાવે મુનિને, [3ર0 ઃઃ * **] પેાતાના મિત્રને ઘેર પણ કોઈ સાક્ષી વિના થાપણ મૂકી નહી, તેમજ પેાતાના મિત્રને હાથે દ્રવ્ય માકલવુ પશુ નહી; કારણ કે-“અવિશ્વાસ ધનનુ મૂલ છે અને વિશ્વાસ અનનુ મૂલ છે.'' કહ્યુ' છે કે-વિશ્વાસુ તથા અવિશ્વાસ અને માણુસા ઉપર વિશ્વાસ ન રાખવા, કારણ કે વિશ્વાસથી ઉત્પન્ન થએલા ભય મૂળથી નાશ કરે છે. એવા કાણ મિત્ર છે કે જે ગુપ્ત થાપણ મૂકી હાય તે તેને લેભ ન કરે ? કહ્યું છે કે-શેઠ પાતાના ઘરમાં કેાઈની થાપણ આવી પડે ત્યારે તે પેાતાના દેવતાની સ્તુતિ કરીને કહે છે કે જો એ થાપણના સ્વામી શીઘ્ર મરણ પામે તે તને માનેલી વસ્તુ આપીશ.” વળી એમ પણ કહ્યુ` છે કે-ધન અનનુ' મૂળ છે, પણ જેમ અગ્નિ વિના, તેમ તે ધન વિના ગૃહસ્થના નિર્વાહ કોઈ પણ રીતે થાય નહીં; માટે વિવેકી પુરુષે ધનનું અગ્નિની પેઠે રક્ષણ કરવું. આ પર કથા. ૬. ૬૪ ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત-ધનેશ્વર નામે એક શેઠ હતા. તેણે પાતાના ઘરમાંની સ` સાર વસ્તુ એકઠી કરી તેનુ રોકડું નાણું કરી એકેકના ક્રોડક્રોડ સાનૈયા દામ ઉપજે, એવાં આ રત્ન વેચાતાં લીધાં, અને કાઈ ન જાણે તેવી રીતે પોતાના એક મિત્રને ત્યાં અનામત મૂકયાં. પછી પોતે ધન મેળવવા માટે પરદેશ ગયેા. ત્યાં બહુ કાળ રહ્યા પછી ધ્રુવના યાગથી એચિંતી શરીરે માંદગી થઈ અને મરણ પામ્યા. કહ્યું છે કે-પુરુષ મનમાં કાંઈ ચિંતવે છે અને દૈવયેાગથી કાંઈ જુદું' જ થાય છે. અ`તસમયે પાસે સ્વજન સંબધી હતા. તેમણે શ્રેષ્ઠીને દ્રવ્યનુ સ્વરૂપ પૂછ્યું. ત્યારે શ્રા. ૨૧ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨] આપ થઈ નિજ રૂપેજી. (૭૯) [શ્રા. વિ. શ્રેષ્ઠીએ કહ્યુ કે “ પરદેશ ઉપાર્જન કરેલુ બહુ દ્રવ્ય છે, તે પણ તે જયાં ત્યાં વિખરાયેલુ' હાવાથી મ્હારા પુત્રોથી તે લેવાય તેમ નથી; પણ મ્હારા એક મિત્રની પાસે મે આઠે રત્ન અનામત મૂકયાં છે, તે મ્હારા શ્રી–પુત્રાદિકને અપાવજો.’’ એમ કહી ઘેાડા સમય પછી શેઠ મરણ પામ્યા. સ્વજનાએ આવી ધનેશ્વર શેઠના પુત્રાદિકને એ વાત કડી, ત્યારે તેમણે પેાતાના પિતાના મિત્રને વિનયથી, પ્રેમથી અને બહુમાનથી ઘેર લાવ્યેા અને અભયદાનાદ્ધિ અનેક પ્રકારની યુક્તિથી રત્નોની માગણી કરી; તે પણ લેાભી મિત્રે તે વાત માની નહીં અને રત્ન પણ આપ્યા નહી. પછી તે વિવાદ ન્યાયસભામાં ગયા. સાક્ષી, લેખ વગેરે નહીં હાવાથી રાજા, મંત્રી વગેરે ન્યાયાધીશેા રત્ના અપાવી શકયા નહી'. માટે કોઈને પણ સાક્ષી રાખીને દ્રવ્ય આપવુ. સાક્ષીરાખ્યા હાય તા ચારને આપેલુ દ્રવ્ય પણ પાછુ મળે છે. ૬. દૃશ્ય ધન આપતાં સાક્ષી રાખવા એક વણિક ધનવાન તેમજ બહુ ઠગ હતા. પરદેશ જતાં માગ માં તેને ચારીની ધાડ નડી. ચારાએ જુહાર કરીને તેની પાસે દ્રવ્ય માંગ્યુ. વણિકે કહ્યું સાક્ષી રાખીને આ સર્વાં દ્રવ્ય તમે ગ્રહણ કરો અને અવસર આવે પાછું આપજે, પણ મને મારશે। નહી.” પછી ચારાએ આ કોઈ પરદેશી મૂખ માણસ છે.” એમ ધારી એક જંગલી કાબરચિત્ર વણુ ના બિલાડાને સાક્ષી રાખી સ` દ્રવ્ય લઈ વિણકને છેડી દીધા, તે વણિક અનુક્રમે તે સ્થાન બરાબર ધ્યાનમાં રાખીને પાછો પેાતાને ગામ ગયા, કેટલાક વખત જતાં એક દિવસે તે ચાર વણિકના ગામના '' Page #362 -------------------------------------------------------------------------- ________________ દિ ] મુનિ ગુણ રાગે પુરા શૂરા, [૩૨૩ કેટલાક ચેરેની સાથે ઘણી વસ્તુ લઈને આવ્યા. તે વણિકે ચેરેને ઓળખી પોતાના દ્રવ્યની માગ કરી તેથી કલહ થયે, અને છેવટે તે વાત રાજદ્વારે ચઢી. ન્યાયાધીશોએ વણિકને પૂછ્યું. “દ્રવ્ય આપ્યું તે વખતે કઈ સાક્ષી હતું?” વણિકે પાંજરામાં રાખેલા એક કાળા બિલાડાને આગળ મૂકીને કહ્યું. “આ હારે સાક્ષી છે.” ચોરોએ કહ્યું. “હા કે સાક્ષી છે તે દેખાડ” વણિકે દેખાડશે. ત્યારે ચોરોએ કહ્યું. “તે આ નથી. તે કાબરચિત્રો હતો અને આ તે કાળે છે.” આ રીતે પોતાને મુખે જ ચોરેએ કબૂલ કર્યું, ત્યારે ન્યાયાધીશોએ તેમની પાસેથી વણિકને તેનું સર્વ ધન પાછું અપાવ્યું. થાપણ કેમ રાખવી-કેમ વાપરવી–થાપણ મૂકવી કે લેવી હોય તે છાની મૂકવી નહીં; કે લેવી નહી. પણ સ્વજનેને સાક્ષી રાખીને જ મૂકવી તથા લેવી. ધણીની સમ્મતિ વિના થાપણ હલાવાય પણ નહી, તે પછી વાપરવાની તે વાત જ શી? કદાચિત થાપણ મૂકનાર માણસ પરદેશે મરણ પામે તે તે થાપણ તેના પુત્રોને આપવી. તેને પુત્ર આદિ ન હોય તે સંઘના સમક્ષ તે ધર્મ સ્થાને વાપરવી. ઉધાર થાપણ આદિની નોંધ તે જ વખતે કરવામાં લેશમાત્ર પણ આળસ ન કરવી. કહ્યું છે કે ગાંઠમાં દ્રવ્ય રાખવામાં, વસ્તુની પરીક્ષામાં, ગણવામાં, છાનું રાખવામાં, ખરચ કરવામાં અને નામું રાખવામાં જે માણસ આળસ કરે તે શીઘ વિનાશ પામે છે. પાછળથી માણસના દયાનમાં સર્વ વાત રહેતી નથી, બહુ ભૂલી જવાય છે. અને વૃથા કર્મબંધ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪] જે જે જયણા પાલે; શ્રિધ. દેષ માથે આવે છે. પિતાના નિર્વાહને અથે ચંદ્રમા જેમ રવિને અનુસરે છે તેમ રાજા તથા મંત્રી આદિને અનુસરવું. નહીં તે વખતે વખતે પરાભવ આદિ થવાને સંભવ છે. કહ્યું છે કે-ડાહ્યા પુરુષે પિતાના મિત્રજન ઉપર ઉપકાર કરવાને માટે તથા શત્રુજનને નાશ કરવાને માટે રાજાને આશ્રય માગે છે, પણ પિતાના ઉદરપોષણને અર્થે નહિ; કારણ કે રાજાના આશ્રય વિના કેણ પિતાનું ઉદરપષણ કરતું નથી ? ઘણુ કરે છે. વસ્તુપાળ મંત્રી, પેથડશા લોકેએ પણ રાજાના આશયથી જિનમંદિર આદિ અનેક પુણ્યકૃત્ય કર્યા છે. ધર્માદિના સેગન ન ખાવા-વિવેક પુરુષે જુગાર, કિમિયાદિ વ્યસનને દૂરથી જ ત્યાગ કર. કહ્યું છે કેદૈવને કેપ થાય ત્યારેજ ઇત, ધાતુર્વાદ, અંજનસિદ્ધિ, રસાયન અને યક્ષિણીની ગુફામાં પ્રવેશ કરવાની બુદ્ધિ થાય છે. તેમ કઈ કામમાં સોગન પણ ન ખાવા, વિશેષ કરીને દેવ, ગુરુ, જ્ઞાનના તે ન જ ખાવા. કહ્યું છે કે-જે મૂહ પુરુષ દેવાદિના સાચા કે જુઠા સમ ખાય તે બેધિબીજ વમે અને અનંતસંસારી થાય. જાણુ પુરુષે કોઈને જામીને વગેરે સંકટમાં ન પડવું. કહ્યું છે કે–દરિદ્રીને બે સ્ત્રીઓ, માર્ગમાંક્ષેત્ર, બે પ્રકારની ખેતી, જામીનપણું અને સાક્ષીપણું એ પાંચ અનર્થ માણસે પિતે ઉત્પન્ન કરેલા હોય છે. પિતાના ગામમાં કે દેશમાં વેપાર કરવ-વિવેકી પુરુષે બનતાં સુધી જે ગામમાં પિતાનું સ્થળ હોય તે જ ગામમાં વ્યાપાર આદિ કરે, તેથી પોતાના કુટુંબના માણસેને વિગ થતું નથી. ઘરનાં તથા ધર્મનાં કામ Page #364 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] તે તેહથી શુભ ભાવ લહીને, [૩૨૫ યથાસ્થિત થાય છે. આ ગુણ પિતાના ગામમાં જ વ્યાપાર વગેરે કરવામાં છે. પિતાના ગામમાં નિર્વાહ ન થતું હોય તે પિતાના દેશમાં વ્યાપાર વગેરે કરે, પણ પરદેશે ન જવું. પિતાના દેશમાં વ્યાપાર કરવાથી શીઘ્ર તથા વારેવારે પિતાને ગામે જવાય છે, તથા ઘરનાં કામે વગેરે પણ જોવાય છે. કેણ દરિદ્રી માણસ પોતાના ગામમાં અથવા દેશમાં નિર્વાહ થવાને સંભવ છતાં પરદેશ જવાને કલેશ માથે લે? કહ્યું છે–હે અર્જુન! દરિદ્રી, રેગી, મૂર્ખ, મુસાફર અને નિત્ય સેવા કરનારો એ પાંચ જણ જીવતા છતાં પણ મરણ પામ્યા જેવા છે. પરદેશે શુભશુકને અને ભાગ્યશાળી સાથે જવું– હવે જે પરદેશ ગયા વિના નિર્વાહ ન ચાલતું હોય, તેથી પરદેશમાં વ્યાપાર કરે પડે તે પોતે વ્યાપાર ન કરે, તથા પુત્રાદિક પાસે પણ ન કરાવ; પરંતુ સમ્યક્ પ્રકારે પરીક્ષા કરવાથી વિશ્વાસપાત્ર થએલા મુનિ પાસે વ્યાપાર ચલાવ. જે કોઈ સમયે પિતાને પરદેશ જવું પડે તે શુભદિને સારૂં મુહૂર્ત, સારા શુકન આદિ જેઈ તથા ગુરુને વંદન વગેરે માંગલિક કરી ભાગ્યશાળી પુરુષોની સાથે જ જવું, અને સાથે પિતાની જ્ઞાતિના કેટલાએક ઓળખીતા લોકે પણ લેવા તથા માર્ગમાં નિશદિ પ્રમાદ લેશમાત્ર પણ કરે નહિ. પણ ઘણું યત્નથી જવું. પરદેશમાં વ્યાપાર કરે પડે અથવા રહેવું પડે તે પણ આ રીતે જ કરવું, કારણ કે, એક ભાગ્યશાળી સાથે હોય તે સર્વ લેકેનું વિઘ ટળે છે. આ ઉપર કથા ૬૬ એકવીસમાણસો ભાસામાં Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨] કર્મ આપણા ટાલે છે. [. વિ. કઈ ગામે જતા હતા. તેઓ સંધ્યા સમયે એક મંદિરે ઉતર્યા. ત્યાં વારેવારે વિજળી મંદિરના બારણા સુધી આવે ને જાય. તે સર્વ જણાએ મનમાં ભય થવાથી કહ્યું કે, આપણામાં કઈ અભાગી પુરુષ છે, માટે એકેક જણએ. મંદિરને ફરતી પ્રદક્ષિણા દઈને પાછું અહિં જ આવવું,” તેમ કરતાં વીસ જણાએ એક પછી એક એમ પ્રદક્ષિણ દઈ મંદિરમાં પાછો પ્રવેશ કર્યો, એકવીસમે પુરુષ બહાર નીકળતું નહોતું. તેને વશ જણાએ બળાત્કારથી ખેંચીને બહાર કાઢયે. ત્યારે વીસ જણા ઉપર વીજળી પડી. તેઓમાં એક જ તે ભાગ્યશાળી હતે. માટે ભાગ્યશાળી પુરુષની સંગાથે જવું, તથા જે કાંઈ લેણદેણ હોય, અથવા નિધિ આદિ રાખ્યો હોય તે તે સર્વ પિતા, ભાઈ અથવા પુત્ર આદિને નિત્ય જણાવવું. તેમાં પણ પરગામ જતી વખતે તે અવશ્ય જણાવવું જ. તેમ ન કરે તે દુર્દેવના યુગથી જે કદાચિત પરગામમાં અથવા માર્ગમાં પોતે મરણ પામે તે ધન છતાં પિતા, ભાઈ, પુત્ર વગેરેને વૃથા દુઃખ જોગવવું પડે. પરદેશમાં ધ્યાનમાં રાખવા જેવા નીતિવચનવિવેકી પુરુષે પરગામ જતી વખતે ધનાદિકની યોગ્ય ચિંતા કરવાને અર્થે કુટુમ્બના સર્વે લેકેને સારી શિખામણ દેવી, તથા બહુમાનથી સર્વ સ્વજનની સાથે વાત કરી વિદાય થવું. કહ્યું છે કે-જેને જગતમાં જીવવાની ઈચ્છા હોય, તે માણસે પૂજ્ય પુરુષનું અપમાન કરી, પોતાની સ્ત્રીને કટુ વચન કહી, કેઈને તાડના કરી તથા બાળકને રેવરાવી પરગામે ગમન ન કરવું. પરગામ જવાને વિચાર Page #366 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] આપ હિનતા જે મુનિ ભાખે, [૩૨૭ કરતાં જે કાંઈ નજીકમાં પર્વ અથવા ઉત્સવ આદિ આવ્યો હોય તે તે કરીને જવું. કહ્યું છે કે ઉત્સવ, ભજન, હોટું પર્વ તથા બીજા પણ મંગળ કાર્યની ઉપેક્ષા કરીને તથા જન્મનાં અને મરણનાં મળી બે પ્રકારનાં સૂતક હોય તો અને પોતાની સ્ત્રી રજસ્વલા હોય તે પરગામે જવું નહી એમજ બીજી વાતને પણ શાસ્ત્રાનુસારે વિચાર કર. વળી કહ્યું છે કે-દૂધનું ભક્ષણ, સ્ત્રીસંભોગ, સ્નાન, સ્ત્રીને તાડના, વમન તથા ઘૂંકવું એટલાં વાનાં કરીને તથા આક્રોશ વચન સાંભળીને પરગામે ન જવું. હજામત કરાવીને, નેત્રમાંથી આંસુ ગાળીને તથા સારા શુકન થતાં ન હોય તે પરગામે ન જવું. પિતાના સ્થાનકથી કાંઈ કાર્યને અર્થે બહાર જતાં જે ભાગની નાડી વહેતી હોય, તે બ જુને પગ આગળ મૂકવે. તેમ કરવાથી માણસના વાંછિત કાર્યની સિદ્ધિ થાય છે. જાણે પુરુષે માર્ગે જતાં સામા આવેલા. રોગી, વૃદ્ધ, બ્રાહ્મણ, અંધ, ગાય, પૂજ્ય પુરુષ, રાજા ગર્ભણી સ્ત્રી અને માથે ભાર હેવાથી નમી ગએલે માણસ એટલા લેકોને પ્રથમ માર્ગ આપીને પછી પિતે જવું. પર્વ અથવા અપક્વ ધાન્ય, પૂજવા યોગ્ય મિત્રનું મંડળ, નાંખી દીધેલ ઉવટાણું, સ્નાનનું ઉદક, રુધિર અને મડદુ એટલાં વાનાં ઉલ્લંઘીને ગમન ન કરવું. થેંક, લેમ, વિષ્ટા, મૂત્ર, પ્રજ્વલિ અગ્નિ, સર્પ, માણસ અને આયુધ એટલાં વાનાં બુદ્ધિશાળી પુરુષે કઈ કાળે પણ ઉલ્લંઘન ન કરવાં. વિવેકી માણસે નદીના કાંઠા સુધી, ગાયે બાંધવાના સ્થાનક સુધી, વડ આદિ વૃક્ષ, તળાવ, સરોવર, કૂવા Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮] માન સાંકડે લોકેજી; શ્રિા, વિ. આરામ વગેરે આવે ત્યાં સુધી પિતાના બંધને વળાવવા જવું. કલ્યાણના અથી પુરુષે રાત્રિને વખતે ઝાડની નીચે રહેવું નહીં. ઉત્સવ તથા સૂતક પુરૂ થયા પહેલા દૂર પ્રદેશ ન જવું. જાણ પુરુષે એકલા અજાણ્યા માણસોની સાથે અથવા દાસીની સાથે ગમન ન કરવું. તથા મધ્યાહ્ન સમયે અથવા મધ્ય રાત્રિએ પણ માગે ગમન ન કરવું. કર પુરુષ, રખેવાળ, ચાડીયા, કર લેક અને અગ્ય મિત્ર એટલાની સાથે ઘણી વાતો ન કરવી. તથા અકાળે એમની સાથે કયાંય પણ ગમન ન કરવું. લક્ષમીની ઈચ્છા કરનાર માણસે માર્ગમાં ગમે તેટલો થાક લાગે તે પણ પાડા, ગર્દભ, અને ગાયની ઉપર બેસવું નહિ. માણસે માગે જતાં હસ્તિથી એક હજાર, ગાડાથી પાંચ તથા શિંગડાવાળા પશુથી અને અધથી દશ હાથને છેટે ચાલવું. બુદ્ધિશાળી પુરુષે ભાથું લીધા વિના માર્ગે ગમન ન કરવું, મુકામ કર્યો હોય, ત્યાં ઘણી નિદ્રા ન લેવી. તથા સાથે આવનાર લેક ઉપર વિશ્વાસ ન રાખ. સેંકડે કાર્ય હોય તે પણ કયાંય એકલા ન જવું. જુઓ–એકલા કાકીડા સરખા તિર્યંચ જીવે બ્રાહ્મણની રક્ષા કરી. એકલા માણસે કેઈપણ માણસને ઘેર ગમન ન કરવું. કેઈના ઘરમાં આડે માગે પણ પ્રવેશ ન કરે. બુદ્ધિમાન પુરુષે જીર્ણ નાવમાં ન બેસવું, એકલાએ નદીમાં પ્રવેશ ન કરે અને સગા ભાઈની સાથે માર્ગે જવું નહીં. વિવેકી પુરુષે પિતાની પાસે સાધન ન હોય તે જળના અને સ્થળના વિષમ પ્રદેશ, ઘોર અટવી તથા ઊંડુ જળ એટલાં વાનાંનું ઉલ્લંઘન ન કરવું. જેમાં ઘણા Page #368 -------------------------------------------------------------------------- ________________ દિ ક એ દુદ્ધાર વ્રત એહનું દાખ્યું, [૩૯ ખરા લેકે ક્રોધી, સુખના અભિલાષી અને કૃપણ હોય તે સમુદાય પિતાને સ્વાર્થ ખોઈ બેસે છે. જેમાંના સર્વે લોક નાયકપણું ધરાવે છે, તે પિતાને પંડિત માને છે અને મોટાઈ ઈચ્છે છે, તે સમુદાય ખરાબ અવસ્થામાં આવી પડે છે. જ્યાં બંદીવાનેને તથા ફાંસીની શિક્ષા પામેલા લેકને રાખતા હોય, જુગાર રમાતે હોય, જ્યાં પોતાને અનાદર થતો હોય ત્યાં તથા કોઈના ખજાનામાં અને અંતઃપુરમાં ગમન ન કરવું, જાણ પુરુષે મનને ગમે નહીં તેવા સ્થળે, સ્મશાન, શૂન્ય સ્થાન, ચઉટું, ઊંતરા તથા જયાં સૂકું ઘાસ ઘણું પથરાયેલું હોય, જ્યાં પ્રવેશ કરતાં ઘણું દુઃખ થાય, તથા જ્યાં કચરો નંખાતે હોય એવું સ્થાનક, ખારી ભૂમિ, વૃક્ષને અગ્રભાગ, પર્વતની ટૂંક, નદીને તથા કૂવાને કાંઠે અને જ્યાં ભસ્મ કયલા, વાળ અને માથાની પરીઓ પડેલી હોય એટલી જગ્યાએ ઘણીવાર ઉભા ન રહેવું. ઘણે પરિશ્રમ થાય તે પણ જે જે કૃત્ય કરવાનું હોય તે ન મૂકવું. કલેશને વશ થએલે પુરુષ પુરુષાર્થના ફળરૂપ ધર્મ, અર્થ અને કામ એ ત્રણે મેળવી શકતું નથી. સત્કાર્યોના મનેર કરવા જોઈએ-માણસ છેક આડંબર રહિત હોય તે તેને જ્યાં ત્યાં અનાદર થાય છે, માટે બુદ્ધિશાળી પુરુષે કઈ પણ સ્થળે આડંબર છોડે નહિ વિવેકી પુરૂષએ પરદેશ ગયા પછી પિતાની ગ્યતા માફક સર્વાગે વિશેષ આડંબર તથા સ્વધર્મને વિષે પરિપૂર્ણ નિષ્ઠા રાખવી, કારણ કે તેમ કરવાથી જ મોટાઈ, બહુમાન તથા ધારેલા કાર્યની સિદ્ધિ આદિ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩] . જે નવિ ફૂલે ફેકે છે. (૮૦) [શ્રા. વિ. થવાને સંભવ છે. પરદેશે બહુલાભ થાય તે પણ ઘણા કાળ સુધી ન રહેવું, કારણ કે તેમ કરવાથી ગૃહકાર્યની અવ્યવસ્થા આદિ દોષ ઉત્પન્ન થાય છે. કાષ્ઠશ્રેષ્ઠિ આદિની પેઠે લેવા–વેચવા આદિ કાર્યના આરંભમાં, વિક્રને નાશ અને ઈચ્છિત લાભ વગેરે કામ સિદ્ધ થવાને અર્થે પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવું, ગોતમાદિકનું નામ ઉચ્ચારવું તથા કેટલીએક વસ્તુ દેવન, ગુરુના અને જ્ઞાન આદિના ઉપયોગમાં આવે એવી રીતે રાખવી. કારણ કે, ધર્મની પ્રધાનતા રાખવાથી જ સર્વ કાર્ય સફળ થાય છે. ધનનું ઉપાર્જન કરવાને અર્થે જેને આર–સમારંભ કરે પડે તે શ્રાવકે સાત ક્ષેત્રમાં ધન વાપરવાના તથા બીજા એવા જ ધર્મકૃત્યના નિત્ય હેટા મને રથ કરવા કહ્યું છે કે વિચારવાળા પુરુષે નિત્ય મોટા મોટા મને રથ કરવા, કારણ કે પિતાનું ભાગ્ય જેવા મનોરથ હોય તે પ્રમાણે કાર્યસિદ્ધિ કરવામાં યત્ન કરે છે. ધન, કામ અને યશ એ. ત્રણ વસ્તુની પ્રાપ્તિને અર્થે કરેલે યત્ન વખતે નિષ્ફળ થાય છે, પરંતુ ધર્મકૃત્ય કરવાને કેવળ મનમાં કરેલે, સંકલ્પ પણ નિષ્ફળ જતા નથી. લાભ થાય ત્યારે પૂર્વે કરેલા મરથ લાભના અનુસારથી સફળ કરવા, કેમ કે ઉદ્યમનું ફળ લક્ષ્મી છે, અને લક્ષ્મીનું ફળ સુપાત્રે દાન દેવું એ છે, માટે જે સુપાત્રે દાન ન કરે તે ઉદ્યમ અને લક્ષ્મી અને દુર્ગતિનાં કારણ થાય છે. સુપાત્રે દાન દે, તે જ પોતે ઉપાર્જન કરેલી લક્ષમી તે ધર્મની અદ્ધિ કહેવાય, નહીં તે પાપનીઝદ્ધિ, Page #370 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] પ્રથમ સાધુ બીજો વર શ્રાવક, [૩૩કહેવાય. કહ્યું છે કે-ઋદ્ધિ ત્રણ પ્રકારની છે. એક ધર્મદ્ધિ , બીજી ભેગઋદ્ધિ અને ત્રીજી પાપધિ, તેમાં જે ધર્મ , કૃત્યને વિષે વપરાય છે તે ધર્મઋધિ છે, જે શરીર સુખને અર્થે વપરાય તે ભેગઋધિ અને જે દાનના તથા ભાગના કામમાં આવતી નથી તે અનર્થ ઉત્પન્ન કરનારી પાપત્રદિધ. કહેવાય છે. પૂર્વભવે કરેલા પાપકર્મથી કે ભાવી પાપથી. પાપદિધ પમાય છે. આ વિષય ઉપર નીચેનું દૃષ્ટાંત કહે છે– ૬.૬૭ પાપરદ્ધિ અંગે દષ્ટાંત–વસંતપુરમાં એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, એક વણિક અને એક સોની–એ ચાર જણે મિત્ર હતા. તેઓ દ્રવ્ય ઉપાર્જન કરવાને અર્થે સાથે પરદેશ જવાને નીકળ્યા. રાત્રિએ એક ઉદ્યાનમાં રહ્યા. ત્યાં વૃક્ષની શાખાએ લટક એક સુવર્ણપુરુષ તેમણે દીઠે, ચારમાંથી એક જણે કહ્યું. “ દ્રવ્ય છે.” સુવર્ણપુરુષે કહ્યું, “દ્રવ્ય અનર્થ આપનારું છે.” તે સાંભળી સેવે જણાએ ભયથી સુવર્ણપુરુષને તો, પણ સોનીએ સુવર્ણપુરુષને કહ્યું નીચે પડ” ત્યારે સવર્ણ પુરુષ નીચે પડે. પછી સોનીએ તેની એક આંગળી કાપી લીધી અને બાકી સર્વે સુવર્ણ પુરુષને એક ખાડામાં ફેંક, તે સર્વેએ દીઠો. પછી તે ચાર જણામાંથી બે જણા ભેજનને અર્થે ગામમાં ગયા અને બે જણા બહાર રહ્યા. ગામમાં ગએલા બે જણા બહાર રહેલા માટે વિષમિશ્રિત અન્ન લાવ્યા, બહાર રહેલા બે જણાએ ગામમાંથી આવતા બે જણાને ખડૂગપ્રહારથી મારી નાંખી “પિતે વિષમિશ્રિત અન્ન ખાધું. એમ ચારે જણ મરણ પામ્યા. અનીતિનું ધન તે અનર્થનું કારણ છે. નીચે પડે છે, પણ તેના સરે જણાએ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩ર) એ સવેગ પાખીજી; [શ્રા. વિ. તે માટે શ્રાવકે દરરોજ દેવપૂજા, અન્નદાન આદિ પુણ્ય તથા સંઘપૂજા, સાધર્મિકવાત્સલ્ય વગેરે અવસરે પુણ્ય કરીને પિતાની લક્ષ્મી ધર્મકૃત્યે લગાડવી. સાધર્મિક વાત્સલ્ય વગેરે અવસરનાં પુણે ઘણા દ્રવ્યને વ્યય કરવાથી થાય છે અને તેથી તે શ્રેષ્ઠ પણ કહેવાય છે અને દરરોજ થતાં પુણે ન્હાનાં કહેવાય છે, એ વાત સત્ય છે, તે પણ દરરોજનાં પુણ્યો નિત્ય કરતા રહીએ તે તેથી પણ હોટું ફળ ઉત્પન્ન થાય છે. માટે દરરોજન પુણ્ય કાર્ય કરીને જ અવસરનાં પુણ્ય કાર્ય કરવાં એ ઉચિત છે. ધન અલ્પ હોય તથા બીજા એવાં જ કારણ હોય તે પણ ધર્મકૃત્ય કરવામાં વિલંબાદિક ન કરે. કહ્યું છે કે-ઘેડું ધન હોય તે થોડામાંથી થોડું પણ આપવું, પણ હેટા ઉદયની અપેક્ષા ન રાખવી. ઈચ્છા માફક દાન આપવાની શક્તિ કયારે? કોને મળવાની ? આવતી કાલે કરવા ધારેલું ધર્મકાર્ય આજેજ કરવું. પાછલે પહેરે કરવા ધારેલું ધર્મકાર્ય બપોર પહેલાં જ કરવું; કારણ કે મૃત્યુ આવશે ત્યારે એમ નહીં વિચાર કરે છે, “એણે પિતાનું કર્તવ્ય કેટલું કર્યું છે અને બાકી રાખ્યું છે?” દ્રવ્યાપાજનને યત્ન સદા કર-દ્રવ્ય ઉપાર્જન માટે યથાગ્ય ઉદ્યમ પ્રતિદિન કરે, કેમકે-વણિક, વેશ્યા, કવિ ભટ્ટ, ચોર, ગારા, બ્રાહ્મણ એટલા લેકે જે દિવસે કાંઈ લાભ ન થાય તે દિવસ નકામે માને છે. થેડી લક્ષમી મળવાથી ઉદ્યમ છેડી ન દે. માઘે કહ્યું છે કે-જે પુરુષ છેડા પૈસા મળવાથી પિતાને સારી સ્થિતિમાં આવેલ માને, તેનું દૈવ પણ પિતાનું કર્તવ્ય કર્યું એમ જાણી તેની Page #372 -------------------------------------------------------------------------- ________________ [333 ન દિકર એ ત્રણે શિષ મારગ કહીએ, સંપત્તિ વધારતુ નથી, એમ ખરેખર અમને લાગે છે. અતિ લેાલ પથુન કરવા.-અતિલાભ ન કરવા. લેકમાં કહ્યુ છે કે અતિલોભ ન કરવા. તથા લાભના સમૂળ ત્યાગ પણ ન કરવા. અતિલેાભને વશ થએલા સાગરશેઠ સમુદ્રમાં ખુડીને મરણ પામ્યા. હુદ વિનાની ઈચ્છા જેટલુ ધન કોઈને પણ મળવાના સાઁભવ નથી, રંક પુરુષ ચક્રવ્રુત્તિપશુ વગેરે ઉચ્ચ પદવીની ઈચ્છા કરે, તે પણ તે તેને કોઈ વખતે મળવાનું નથી, ભેાજન, વસ્ત્ર આદિ તા ઈચ્છા પ્રમાણે મળી શકે. કહ્યું છે કે-ઈચ્છા માફક ફળ મેળવનાર પુરુષ પોતાની ચાગ્યતા માફક ઈચ્છા કરવી, લેાકમાં પણ પ્રમાણવાળી વસ્તુ માગે તેા મળે છે અને પ્રમાણવિનાની માગે તા મળતી નથી, માટે પેાતાના ભાગ્ય આદિના અનુસારથી જ ઈચ્છા રાખવા. જે માણસ પોતાની ચાગ્યતા કરતાં અધિક જ ઈચ્છા કર્યા કરે, તેને ઈચ્છિત વસ્તુના લાભ ન થવાથી હંમેશાં દુઃખી જ રહેવું પડે છે. નવાણું લાખ ટકના અધિપતિ છતાં ક્રોડપતિ થવાને અર્થે અહેાનિશ ઘણી ચિંતા કરનાર ધનશ્રેષ્ઠીનાં તથા એવાં જ બીજા દૃષ્ટાંત અહિં જાણવાં. વળી કહ્યુ` છે કે-માણસાના મનારથ જેમ જેમ પૂર્ણ થતા જાય, તેમ તેમ તેનું મન વધુ લાભને માટે દુઃખી થતુ જાય છે, જે માણસ આશાના દાસ થયે તે ત્રણે જગતનો દાસ થયા. અને જેણે આશાને દાસી કરી તેણે ત્રણે જગતને પોતાના દાસ કર્યાં. ધમ, અથ, કામનું સેવન-ગૃહસ્થ પુરુષે ધર્મ, અથ અને કામ એ ત્રણેનુ એક બીજાને માધ ન થાય તેવી રીતે Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪] જિહાં છે પ્રવચન સાખી”. [ા, વિ. સેવન કરવુ.. કેમકે–ધમ, અથ અને કામ એ ત્રણ પુરુષાથ લાકમાં મુખ્ય ગણાય છે. ડાહ્યા પુરુષો અવસર જોઇ ત્રણેનુ સેવન કરે છે, તેમાં જ ગલી હાથીની પેઠે ધર્મના અને અર્થાંના ત્યાગ કરીને ક્ષણિક વિષયસુખમાં આસક્ત થયેલો કાં માણસ આપદામાં નથી પડતા ? જે માણુસ વિષયસુખને વિષે ઘણી આસક્તિ રાખે છે, તેના ધનની, ધર્માંની અને શરીરની પણ હાનિ થાય છે. ધર્મને અને કામને છોડી દઈને મળેલું ધન પારકા લોકો ભોગવે છે અને મેળવનાર પોતે હાથીને મારનાર સિંહની પેઠે માત્ર પાપના ભાગી થાય છે. અથ અને કામ છેડીને એકલા ધર્મની જ સેવા કરવી-એ તે! સાધુ મુનિરાજને શકય છે, ગૃહસ્થને નહી. ગૃહસ્થે પણ ધર્મને બાધા ઉપજાવીને અંનું તથા કામનું સેવન ન કરવુ”; કારણ કે—ખીજભાજી ( વાવવાને અર્થે રાખેલા દાણા ભક્ષણ કરનાર ) કણબીની પેઠે અધાર્મિક પુરુષનુ પિરણામે કઇ પણ કલ્યાણ થતું નથી. સેમનીતિમાં પણ કહ્યું છે કે—જે માણસ પરલેાકના સુખને ખાધા ન આવે તેવી રીતે આ લેાકનું સુખ લેગવે તે જ સુખી કહેવાય. તેમજ અને બાધા ઉપજાવીને ધમનુ... અને અતુ સેવન કરનારને સ’સારી સુખને લાભ ન થાય. આ રીતે ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત થએલા, મૂળભાજી (મૂળને ખાઈ જનાર) અને કૃપણ એ ત્રણે પુરુષના ધર્મ, અર્થ તથા કામને બાધા ઉત્પન્ન થાય છે, જે માણસ કાંઈ પણ એકઠું નહી. કરતાં જેટલું ધન મળે તેટલુ વિષય સુખને અથે જ ખરચે, તે ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત Page #374 -------------------------------------------------------------------------- ________________ હિ. ક) શેષ ત્રણ ભવ મારગ કહીએ, [કપ કહેવાય. જે માણસ પોતાના બાપદાદાનું એકઠું કરેલું નાણું અન્યાયથી ભક્ષણ કરે તે બીજ કહેવાય અને જે માણસ પિતાના જીવનને, કુટુંબને તથા સેવકવર્ગને દુખ દઈને ' દ્વવ્યને સંગ્રહ કરે, પણ યોગ્ય-જેટલું ખરચવું જોઈએ તેટલું પણ ન ખરચે તે કૃપણ કહેવાય. તેમાં ક્ષણિક, વિષયસુખને વિષે આસક્ત થએલા અને મૂળભોજી એ બન્ને જણાનું નાણું નાશ પામે છે, તેથી તેમનાથી ધર્મ અને કામ સચવાતા નથી, માટે એ બન્ને જણાનું કલ્યાણ થતું નથી. હવે કૃપણે કરેલે દ્રવ્યને સંગ્રહ પારકે કહેવાય છે. રાજા, ભાયાત, ભૂમિ, ચેર આદિ લેકે કૃપણના ધનના ધણી થાય છે, તેથી તેનું ધન ધર્મના અથવા કામના ઉપરોગમાં આવતું નથી. કેમકે–જે ધનને ભાંડુઓ ઈરછે, ચોર લૂટ, કાંઈ છળભેદ કરી રાજાએ હરણ કરે, ક્ષણમાત્રમાં અગ્નિ ભસ્મ કરી નાખે, જળ ડુબાવે, ભૂમિમાં દાટયું હોય તે યક્ષ હરણ કરે, પુત્રો દુરાચારી હેય તે બલાત્કારથી બેટે માર્ગો ઉડાડે, તે ધણુના તાબામાં રહેલા ધનને ધિક્કાર થાઓ. પિતાના પુત્રને લાડ લડાવનાર પતિને જેમ દુરાચારિણી સ્ત્રી હસે છે. તેમ મૃત્યુ શરીરની રક્ષા કરનારને અને પૃથ્વી ધનની રક્ષા કરનારને હસે છે. કીડીઓએ સંગ્રહ કરેલું ધાન્ય, મધમાખીઓએ ભેગું કરેલું મધ અને કૃપણે મેળવેલું ધન એ ત્રણે વસ્તુ પારકાના ઉપભોગમાં આવે છે; માટે ધર્મ, અર્થ અને કામને બાધા ઉત્પન્ન કરવી એ વાત ગૃહસ્થને ઉચિત નથી. જ્યારે પૂર્વકર્મના વેગથી તેમ થાય, ત્યારે ઉત્તરોત્તર બાધા થાય તે પણ પૂર્વ પૂર્વનું Page #375 -------------------------------------------------------------------------- ________________ ૨% મત કહાગ્રહ ભરીયા; શ્રિા. વિ. રક્ષણ કરવું. કામને બાધા થાય તે પણ ધર્મનું અને અર્થનું રક્ષાણુકરવું, કારણ કે ધર્મ અને અર્થની સારી રીતે રક્ષા કરી હશે તે કામ-ઇચ્છા સુખેથી પૂર્ણ થઈ શકશે. વળી અર્થ અને કામ એ બન્નેને બાધા થાય તે પણ સર્વ પ્રકારે ધર્મની રક્ષા કરવી, કેમકે અર્થનું અને કામનું મૂળ ધર્મ છે. કેમકે- ભલેને કેપરીમાં ભિક્ષા માગીને પોતાની આજીવિકા ચલાવતું હોય, તે પણ માણસ જે પિતાના ધર્મને બાધા ન ઉપજાવે, તે તેણે એમ જાણવું કે, “હું હેટ ધનવાન છું.” કારણ કે, ધર્મ તે જ પુરુષોનું ધન છે. જે માણસ મનુષ્યભવ પામીને ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું સાધન ન કરે, તેનું આયુષ્ય પશુના આયુષ્યની પેઠે વૃથા જાણવું. તે ત્રણમાં પણ ધર્મ શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે વિના અર્થ અને કામ ઉત્પન્ન થતા નથી. આવક મુજબ ખર્ચનું પ્રમાણ-દ્રવ્યની પ્રાપ્તિના પ્રમાણમાં ઉચિત ખરચ કરવું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કેજેટલી નાણાંની પેદાશ હોય તેને ચોથા ભાગને સંચય કરે; બીજે ચોથે ભાગ વ્યાપારમાં અથવા વ્યાજે લગાડે, ત્રીજે ચે ભાગ ધર્મકૃત્યમાં તથા પોતાના ઉપગમાં લગાડ, અને એથે ચતુર્થ ભાગ કુટુંબના પિષણને અર્થે ખરચવે. કેટલાક એમ કહે છે કે–પ્રાપ્તિને અધે અથવા તે કરતાં પણ અધિક ભાગ ધર્મકૃત્યમાં વાપર અને બાકી રહેલા દ્રવ્યમાં બાકીનાં સર્વ કાર્યો કરવાં, કારણ કે, એક ધર્મ વિના બાકીનાં કાર્યો નકામાં છે. કેટલાક લેકે કહે છે કે–ઉપર આપેલાં બે વચનમાં પહેલું વચન ગરીબ Page #376 -------------------------------------------------------------------------- ________________ દિ, કુ] ગૃહિ યતિ લિંગ કુલીગેલખીયે, [૩૩૭ ગૃહસ્થને તથા બીજુ ધનવાન ગૃહસ્થને માટે કહ્યું છે એમ સમજવું. તથા જીવિત અને લક્ષ્મી કેને વલ્લભ નથી ? પણ અવસર આવે પુરુષો તે બન્નેને તણખલા કરતાં પણ હલકાં ગણે છે. ૧ યશને ફેલા કર હોય, ૨ મિત્રતા કરવી હોય, ૩ પિતાની પ્રિય સ્ત્રીને માટે કાંઈ કરવું હોય, ૪ પોતાને નિર્ધન બાંધને સહાય કરવી હોય, ૫ ધર્મકૃત્ય કરવું હોય, ૬ વિવાહ કરે હોય, ૭ શત્રુને ક્ષય કરવો હોય અને ૮ કાંઈ સંકટ આવ્યું હોય તે ડાહ્યા પુરુષો (એ આઠ કૃત્યમાં) ધનના ખરચની ગણત્રી રાખતા નથી. જે પુરુષ એક કાંકિણી (પૈસાને ચોથો ભાગ) પણ બેટે માગે જાય તે એક હજાર નૈયા ગયા એમ સમજે છે તે જ પુરુષ યોગ્ય અવસર આવે જે કોડે ધનનું છુટથી ખરચ કરે, તે લક્ષ્મી તેને કઈ વખતે પણ છોડે નહીં. ૬૬૮નવી વહુનું દૃષ્ટાંત-એક શેઠના પુત્રની વહુ નવી પરણેલી હતી. તેણે એક દિવસે પોતાના સસરાને દીવામાંથી નીચે પડેલા તેલના છાંટાવડે પગરખાને ચેપડતાં જોયા. તે જોઈને તે મનમાં વિચારવા લાગી કે, “મહારા સસરાની એ કૃપણતા છે કે ઘણી કરકસર છે?” એવો સંશય આવ્યાથી તેણે સસરાની પરીક્ષા કરવાનું ધાર્યું. એક દિવસે “હારું માથું દુઃખે છે.” એવા બહાનાથી તે સૂઈ રહી, અને ઘણી ઘણી બૂમ પાડવા લાગી. સસરાએ ઘણા ઉપાય કર્યા, ત્યારે તેણે કહ્યું. “મને પહેલાં પણ કેઈ વખતે એવો દુઃખાવો થતે હતું, ત્યારે ઊંચા મોતીના ચૂર્ણના લેપથી તે મટતે.” તે સાંભળીને સસરાને ઘણે હર્ષ થયું. તેણે તુરત ઊંચા મોતી શ્રા. ૨૨ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮] સકલ દેવના દરીયાઝ. (૮૧) [.. વિ. મંગાવી વાટવાની તૈયારી કરી, વહુએ સાચુ કહી અટકાવ્યા. સુશ્રાવકે ધનને ધર્મકૃત્યમાં ખરચવું એ એક લક્ષ્મીનું વશીકરણ છે. કારણ કે તેમ કરવાથી જ તે સ્થિર થાય છે. કહ્યું છે કે-દાનથી ધનને નાશ થાય છે, એમ તું કેઈકાળે પણ સમજીશ નહીં. જુઓ કુવા, બગીચા, ગાય વગેરે જેમ જેમ દેતા જાય છે, તેમ તેમ તેમની સંપદા વૃદ્ધિ પામે છે. ૬.૬૯વિદ્યાપતિનું દૃષ્ટાંત-વિદ્યાપતિ નામે એક શ્રેષ્ઠી ઘણે ધનવાન હતે. લક્ષમીએ સ્વપ્નમાં આવી તેને કહ્યું કે, “હું આજથી દસમે દિવસે હારા ઘરમાંથી નીકળી જવાની છું.” પછી શ્રેષ્ઠીએ પિતાની સ્ત્રીના કહેવાથી સર્વે ધન તે જ દિવસે ધર્મના સાતે ક્ષેત્રોમાં વાપર્યું. અને તે ગુરુ પાસેથી પરિગ્રહનું પ્રમાણ કરીને રાત્રે સુખે સુઈ રહ્યો. પ્રભાત સમયે જોયું તે પાછું ઘરમાં પહેલાંની માફક પરિપૂર્ણ ' ધન તેને જોવામાં આવ્યું, ત્યારે ફરીથી તેણે સર્વ ધન ધર્મકૃત્યમાં વાપર્યું. એમ કરતાં નવ દિવસ થયા. દશમે દિવસે ફરી સ્વપ્નમાં આવી લક્ષ્મીએ કહ્યું કે, હારા પુણ્યને લીધે હું હારા ઘરમાંજ ટકી રહી છું.” લક્ષ્મીનું આ વચન સાંભળી વિદ્યાપતિ શ્રેષ્ઠી પરિગ્રહ પરિમાણ વ્રતને કદાચ ભંગ થાય, એવા ભયથી સ્વનગર મૂકી બહાર જઈ રહ્યો. એટલામાં કોઈ એક નગરને રાજા પુત્ર વિનાને મરી ગયા હતા, તેની ગાદીએ ગ્ય પુરુષને બેસાડવાને માટે પસ્તીની શુંઢમાં મંત્રી વગેરે લોકોએ કળશ અભિષેક રાખ્યો હતે. તે હાથીએ આવી આ વિદ્યાપતિ શ્રેષ્ઠીને અભિષેક કર્યો. પછી આકાશવાણી થવા પ્રમાણે Page #378 -------------------------------------------------------------------------- ________________ દિ. ક] જે વ્યવહાર મુગતિ મારગમાં, [૩૩૯ વિદ્યાપતિએ રાજા તરીકે જિનપ્રતિમાની સ્થાપના કરી રાજ્ય ચલાવ્યું, અને છેવટે તે પાંચમે ભવે મોક્ષ પામ્યા. ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનથી થતા લાભ-ન્યાયથી ધનનું ઉપાર્જન કરનાર માણસ ઉપર કોઈ શક રાખતું નથી, પણ જ્યાં ત્યાં તેની પ્રશંસા થાય છે. પ્રાયે તેની કઈ પ્રકારની હાનિ થતી નથી, અને તેની સુખસમૃદ્ધિ વગેરે દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. માટે ધનનું ઉપાર્જન કરવું તે ઉપર કહેલી એ રીતે અલેકમાં પરલોકમાં લાભકારી છે. કેમકે–પવિત્ર પુરુષે પિતાની શુદ્ધ ચાલચલગતના બળની મગરુરી હોવાથી સર્વ ઠેકાણે ધીરજથી વર્તે છે. પણ પાપી પુરૂષ પિતાના કુકર્મથી હણાયેલા હોવાને લીધે સર્વ ઠેકાણે મનમાં શંકા રાખીને ચાલે છે. આ પર દેવ અને યશની કથા છે. ૬.૭૦ દેવ અને યશ શેઠનું દષ્ટાંત-દેવ અને યશનામે શેઠ બહુ પ્રીતિથી સાથે ફરતા હતા, કેઈ નગરને વિષે માર્ગમાં પડેલું રત્નજડિત કુંડલ તેમના જેવામાં આવ્યું. દેવ શ્રેષ્ઠી સુશ્રાવક, પિતાનાં વ્રતને દઢ વળગી રહેલ અને પર ધનને સર્વ અનર્થ સમાન ગણનારે હેવાથી પાછો વળે, યશ શ્રેષ્ઠી પણ તેની સાથે પાછો વળ્યો, પણ “પડેલી વસ્તુ લેવામાં બહુ દેષ નથી,” એમ વિચારી તેણે દેવ શ્રેષ્ઠીની નજર ચૂકાવીને કુંડલ ઉપાડ્યું. અને પાછું મનમાં એમ વિચાર્યું કે, હારા મિત્રને ધન્ય છે, કારણકે, “એનામાં એવી અલૌકિક નિર્લોભતા વસે છે. તે પણ યુક્તિથી હું એને આ કુંડલમાં ભાગીદાર કરીશ.” આમ વિચારી યશશ્રેષ્ઠીએ કુંડલ છુપું રાખ્યું અને બીજે શહેરે જઈ તે Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦] ગુતાણાને લેખે; [શ્રા, વિ. કુંડલના દ્રવ્યથી ઘણું કરીયાણું ખરીદ્ય, અનુક્રમે બન્ને શ્રેષ્ઠી પેાતાને ગામે આવ્યા. લાવેલા કરીયાણાની વહેંચણી કરવાના અવસરે ઘણું કરીયાણું જોઈ દેવશ્રેષ્ઠીએ આગ્રહથી તેનું કારણ પૂછયુ.. યશશ્રેષ્ઠીએ પણ જે વાત હતી તે કહી. દેવશ્રેષ્ઠીએ કહ્યુ, “ અન્યાયથી મેળવેલુ એ કોઈ પણ રીતે સ'ધરવા યાગ્ય નથી; કેમકે, જેમ કાંજી અંદર પડે દૂધ નાશ થાય છે, તેમ આવુ' ધન લીધાથી પોતાનુ ન્યાયથી ઉપાર્જેલું ધન પણ એની સાથે અવશ્ય નાશ પામે છે. એમ કહી દેવશ્રેષ્ઠીએ તે સવ અધિક કરિયાણું હતું તે જુદું કરી યશશ્રેષ્ઠીને આપ્યુ. “ પોતાની મેળે ચાલ્યું આવેલું ધન કાણુ મૂકે ?” એવા લેાભથી યશશ્રેષ્ઠી સર્વ કરિયાણુ પેાતાની વખારું લઈ ગયા, તેજ રાત્રીએ ચેારાએ યશશ્રેષ્ઠીની વખારે ચારી કરી સર્વાં કરિયાણુ` લઈ ગયા. સવારે કરીયાણાના ગ્રાહક ઘણા આવ્યા, તેથી ખમણું તથા તેથી પણ વધારે મૂલ્ય મળવાથી દેવશ્રેષ્ઠીને લાભ થયા. પછી યશશ્રેષ્ઠી પણ પસ્તાવા થવાથી સુશ્રાવક થયા. અને શુદ્ધ વ્યવહારથી બન ઉપાને સુખ પામ્યા. આ રીતે ન્યાય-અન્યાયથી ધન મેળવવા પર કથા. લૌકિકશાસ્ત્રમાં પણ દૃષ્ટાંત બતાવે છે. ૬. ૦૧ સામરાજાનુ દષ્ટાંત-ચ'પાનગરીમાં સામ નામે રાજા હતા. “ સુપને વિષે દાન આપવા યોગ્ય સારૂ દ્રવ્ય કચ' ? અને દાન લેવાને સુપાત્ર કાણુ ?” એવું મ’ત્રીને પૂછ્યું. મત્રીએ કહ્યું. આ નગરમાં એક સુપાત્ર બ્રાહ્મણ છે, પણ ન્યાયથી ઉપાર્જન કરેલા શુભ દ્રવ્યના યેાગ મળવા સવ ઢાકાને અને વિશેષ કરી રાજાને દુર્લભ છે. કેમ કે Page #380 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમે ગુણ શ્રેણીનું ચઢવું, [૪૧ ૬. કૃ.] —–જેમ સારા બીજને અને સારા ક્ષેત્રના ચેગ મળવા કઠણ છે, તેમ શુદ્ધ મનનાં દાતા અને યાગ્ય ગુણને ધરાવનાર પાત્ર એ બન્નેને યોગ મળવા પણ દુર્લભ છે. તે સાંભળી સામ રાજાએ પર્વ ઉપર પાત્રે દાન દેવાના હેતુથી કાઈન જાણે તેવી રીતે વેષ બદલીને રાત્રિને સમયે ણિક લાકોની દુકાને જઈ સાધારણ વણિક પુરુષને કરવા ચેાગ્ય કામ આઠ દિવસ સુધી કરી તેના બદલામાં આઠે દ્રષ્મ ઉપાર્જન કર્યાં. પ આવેથી સર્વ બ્રાહ્મણેાને નિમંત્રણ કરી સુપાત્ર બ્રાહ્મણને ખેલાવવા સારું' મંત્રીને મેકલ્યા. મત્રીએ તે બ્રાહ્મણને મેલાવતાં તેણે કહ્યુ. કે- “ જે બ્રાહ્મણ લાભથી રાજા પાસેથી દાન લે, તે તમિસ્ત્રાદિક ઘેાર નરકમાં પડી દુઃખી થાય. રાજાનું દાન મધમાં મિશ્ર કરેલા ઝેર સરખું છે. અવસર આવ્યે પેાતાના પુત્રનું માંસ ખાવું તે સારું, પણ રાજા પાસેથી દાન ન લેવું. દસ કસાઈ સમાન કુભાર છે, દસ કુંભાર સમાન કલાલ છે, દસ કલાલ સમાન વેશ્યા દશ વેશ્યા સમાન રાજા છે. એવાં સ્મૃતિ, પુરાણુ આદિનાં વચનાથી રાજા પાસેથી દાન લેવામાં દોષ છે માટે હુ' રાજદાન નહીં લઉં.... ” પછી મંત્રીએ કહ્યું, “ રાજા પાતાના ભુજાબળથી ન્યાયમાગે મેળવેલું સારૂ નાણું તમને આપશે, માટે તે લેવામાં કાંઈ પાપ નથી.” વગેરે વચનેાથી ઘણું સમજાવી મંત્રી તે સુપાત્ર બ્રાહ્મણને રાજાની પાસે લઈ ગયેા. તેથી રાજાએ ઘણા હુ થી બ્રાહ્મણને બેસવા સારુ આસન આપ્યું. પગ ધોઈ વિનયથી તેની પૂજા કરી, અને ન્યાયથી આઠ દ્રમ્સ તેને દક્ષિણા તરીકે કોઈ ન જોઈ શકે એવી Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨] તેહજ છનવર દેખે છે. [શ્રા, વિ રીતે તેની મૂઠીમા આપ્યા. બીજા બ્રાહ્મણે તે જોઈ છેડા ગુસ્સે થયા. તેમના મનમાં એ વહેમ આવ્યું કે, રાજાએ કાંઈ સારી વસ્તુ છાની રીતે એને આપી.” પછી રાજાએ સુવર્ણ વગેરે આપી બીજા બ્રાહ્મણને સંતુષ્ટ કર્યા બીજા સર્વે બ્રાહ્મણોનું રાજાએ આપેલું ધન કેઈનું છે માસમાં, તે કોઈનું તેથી થોડી મુદતમાં ખપી ગયું, પણ સુપાત્ર બ્રાહ્મણને આપેલા આઠ દ્રમ્મ, અન્ન, વસ્ત્ર આદિ કાર્યમાં વાપર્યા, તે પણ ન્યાયથી ઊપજેલા તેથી ખુટયા નહીં'. વળી અક્ષય નિધિની પિઠે તથા ક્ષેત્રમાં વાવેલા સારા બીજની પેઠે લક્ષ્મીની વૃદ્ધિ ઘણા કાળ સુધી થતી રહી. આ રીતે ન્યાયાર્જિત ધન ઉપર સેમ રાજાની કથા છે. દાનની ચભંગી-૧ ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્ર દાન એ પુણ્યાનુબંધિપુણ્યનું કારણ હેવાથી ઉત્કૃષ્ટ દેવતાપણું યુગલિયાપણું તથા સમતિ વગેરેને લાભ અંતે મેક્ષ પણ થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. ધનસાર્થવાહ, શાલિભદ્ર વિ.ના દષ્ટાંતે જાણવાં. ૨ ન્યાયથી મેળવેલું ધન અને કુપાત્રદાન એ પાપાનુબંધિપુણ્યનું કારણ હોવાથી કેઈ કઈ ભવમાં વિષયસુખને દેખીતે લાભ થાય પણ અંતે તેનું પરિણામ કડવું જ નિપજે છે. લાખબ્રાહ્મણને જમાડનાર જેમ. ૬. ૭ર એક બ્રાહ્મણે લાખબ્રાહ્મણને ભેજન આપ્યું. તેથી તે કેટલાક ભાગમાં વિષયભેગ આદિ સુખ ભોગવી મરીને સર્વાગ સુંદર અને સુલક્ષણ અવયને ધારણ કરનારે સેચનક નામે ભદ્રજાતિને હાથી થશે. તેણે લાખ બ્રાહ્મણને જમાડયા ત્યારે બ્રાહ્મણને જમતાં બચેલું અન્ન સુપાત્રે દાન Page #382 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] જે પણ દ્રવ્ય ક્રિયા પ્રતિપાલે, [૩૪૩ આપનારો બીજો એક દરિદ્રી બ્રાહ્મણ હતા. તે સુપાત્રદાનના પ્રભાવે સૌધર્મદેવલેકે જઈ વી, પાંચસો રાજકન્યાઓને પરણનાર નંદિષેણ નામે શ્રેણીકપુત્ર થયે. તેને જોઈ સેચનકને જાતિસ્મરણ જ્ઞાન થયું, અંતે તે સેચનક ૧લી નરકે ગ. ૩ અન્યાયથી ઉપજેલું ધન અને સુપાત્રદાન. સારાક્ષેત્રમાં હલકું બીજવાવવાથી જેમ અંકુરા ઊગે છે, પણ ધાન્ય થતું નથી, તેમ આનાથી પરિણામે સુખને સ બંધ થાય છે તેથી રાજાઓ, વ્યાપારિઓ અને ઘણા આરંભથી ધન મેળવનારલોકને તે માનવા લાયક થાય છે. કેમકે–એ લક્ષમી કાશયષ્ટિની પેઠે ભાવિનાની અને રવિનાની છતાં પણ ધન્યપુરુષોએ તેને સાતક્ષેત્રમાં લાવીને સેલડી સમાન કરી, ગાયને ખોળ આપતાં તેનું પરિણામ દૂધ જેવું થાય છે, અને દૂધ સર્પને આપતાં તેનું ઝેરના રૂપમાં પરિણામ આવે છે. સુપાત્રે અને કુપાત્રે વસ્તુનો ઉપયોગ કરવાથી એવાં ભિન્ન ભિન્ન પરિણામ નિપજે છે, માટે સુપાત્રે દાન કરવું એ જ ઉત્તમ છે. સ્વાતિનક્ષત્રનું જળ સર્પના મુખમાં પડે તે ઝેર અને છીપના સંપુટમાં પડે તે મેતી થાય છે, પાત્રના ફેરફારથી પરિણામમાં કેટલે ફેર પડે છે? આ વિષય ઉપર આબૂ પર્વત ઉપર જિનમંદિર કરાવનાર વિમલમંત્રી વગેરેનાં દૃષ્ટાંત લોકપ્રસિદ્ધ છે. મહેટા આરંભ-સમારંભ વગેરે અનુચિત કર્મ કરીને ભેગું કરેલું ધન ધર્મકૃત્યમાં ન વાપરે તે, તે ધનથી આ લેકમાં અપયશ અને પરલોકમાં નરક પ્રાપ્ત થાય. અહિં મમ્મણશેઠ વગેરેનાં દષ્ટાંત જાણવાં. ૪ અન્યાયથી મેળવેલું ધન અને કુપાત્રદાન, એથી માણસ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ તે પણ સન્મુખ ભાવેજી; શ્રા. વિ. આ લેકમાં સહુરૂષને ધિક્કારવા યોગ્ય થાય છે. પરકમાં નરકાદિતિમાં જાય છે માટે એ ચેાથે ભાંગ વિવેકી પુરુષોએ અવશ્ય તજે. કેમકે–અન્યાયથી મેળવેલા ધનનું દાન આપવામાં બહુ દોષ છે. ગાયને મારી તેના માંસથી કાગડાને તૃપ્ત કરવા જેવી આ વાત છે. અન્યાયે મેળવેલાધનથી લેકે જે શ્રાદ્ધ કરે છે, તેથી ચંડાલ, ભિલ અને હલક જાતના લેકો ધરાઈ રહે છે. ન્યાયયથી મેળવેલું ઘેડું પણ ધન જે સુપાત્રે આપે છે, તેથી કલ્યાણ થાય છે. પરંતુ અન્યાયથી મેળવેલું ઘણું ધન આપે તે પણ તેથી કાંઈનીપજવાનું નથી. અન્યાયે મેળવેલા ધનથી જે માણસ સ્વકલ્યાણની ઈચ્છા રાખતા હોય તે કાલકૂટ ઝેરનું ભક્ષણ કરી જીવવાની આશા રાખે છે. અન્યાયે મેળવેલા ધન ઉપર પિતાને નિર્વાહ ચલાવનાર ગૃહસ્થ પ્રાયે અન્યાયના માર્ગે ચાલનારે, કલેશી અહંકારી અને પાપકમી હોય છે. આ પર રંકઠીની કથા ૬.૭૩ અન્યાયનાધનથી દુઃખી થનાર જંકશેઠની કથા મારવાડ દેશમાં પાલી ગામમાં કાકૂયાક અને પાતાક નામે એ ભાઈ હતા. તેમાં ન્હાને ભાઈ પાતાક ધનવંત અને મોટો ભાઈ કાયાક બહુ દરિદ્રી હતા. મોટો ભાઈ દરિદ્રી હેવાથી ન્હાનાને ઘેર ચાકરી કરી પોતાને નિર્વાહ કરે. એક સમયે વર્ષાકાળમાં દિવસે બહુ મહેનત કરવાથી થાકી ગએલે કાયાક રાત્રિએ સૂઈ રહ્યો, એટલામાં પાતાકે એલંભા દઈને કહ્યું કે, “ભાઈ આપણા ખેતરના ક્યારામાં પાણી ઘણું ભરાઈ ગયાથી ફાટી ગયા છતાં તને કાંઈ તેની ચિંતા નથી ?” એ ઠપકે સાંભળી તુરત પિતાની પથારી Page #384 -------------------------------------------------------------------------- ________________ દિ, કૃ] ફુફલ બીજની ચંદ્રકલા, [૩૪૫ છેડી કાકૂયાક દરિદ્રી પારકે ઘેર ચાકરી કરનાર પોતાના જીવની નિંદા કરતે છતે કેદાળા લઈ ખેતરે ગયે; અને કેટલાક લોકોને ફાટી ગએલા કયારાને ફરીથી સમા કરતા જોઈ તેણે પૂછ્યું કે, “તમે કોણ છે ?” તેના જવાબમાં તેમણે કહ્યું કે “અમે હારા ભાઈને ચાકર છીએ.” પાછું કાકૂયાકે પૂછયું કે, “હારા ચાકર કઈ ઠેકાણે છે?” તેમણે કહ્યું કે, “વલભીપુરમાં છે” અનુક્રમે કેટલાક સમય ગયા પછી અવસર મળતાં જ કાક્યાક પિતાને પરિવાર સાથે લઈ વલભીપુરે ગયો. ત્યાં ગપુરમાં ભરવાડ લેક રહેતા હતા, તેમની પાસે એક ઘાસનું ઝુંપડું બાંધી તે લેકની મદદથી જ એક હાની દુકાન કાઢીને રહ્યો. કાકૂયાક શરીરે બહુ દુબળો હોવાથી ભરવાડ લકે તેને રંકશ્રેષ્ઠી” એવા નામથી કહેવા લાગ્યા. એક સમયે કઈ કાર્પટિક શાસ્ત્રમાં કહેલા ક૫ પ્રમાણે ગિરનાર પર્વત ઉપર સિદ્ધ કરેલે કલ્યાણરસ તુંબડીમાં લઈ આવતા હતા. એટલામાં વલભીપુરના નજદીકના ભાગમાં આવતાં “કાકૂ તુંબડી” એવી વાણું કલ્યાણરસમાંથી નીકળી, તે સાંભળી ડરી ગએલા કાર્પટિકે વલભીપુરના પરામાં કપટી એવા કાયાકના ઘરમાં કલ્યાણરસની તુંબડી થાપણ મૂકી, પિતે સોમનાથની યાત્રાએ ગયે. એક વખતે કઈ પર્વ આવે કાયાકના ઘરમાં પાકવિશેષ વસ્તુ તૈયાર કરવાની હોવાથી ચુલા ઉપર તાવડી મૂકી તે તાવડી ઉપર પેલા તુંબડીના કાણામાંથી એક રસનું ટપકું પડી ગયું. અગ્નિને સંગ થતાં જ તે તાવડી સુવર્ણમય થએલી જેઈ કાયાકે નિશ્ચયથી Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬] જેમ પુ` ભાવમાં આવેજી. (૮૨) [શ્રા. વિ. જાણ્યું કે, “ આ તુંબડીમાં કલ્યાણરસ છે. ” પછી તેણે ઘરમાંની સČસાર વસ્તુ અને તે તુ ંબડી બીજે સ્થળે રાખી તે ઝુપડું સળગાવી દીધું, અને ખીજે ગેાપુરે એક ઘર અધાવીને રહ્યો. ત્યાં એકવાર એક સ્ત્રી ઘી વેચવા આવી, તેનુ ઘી તાળી લેતાં કાયાકની નજરમાં એમ આવ્યું કે ગમે તેટલુ ઘી કાઢતાં પણ એ ધીનુ પાત્ર ખાલી થતુ નથી તે ઉપરથી કાયાકે નિશ્ચય કર્યાં કે એ પાત્રની નીચે ઉઢાણી છે તે કાળી ચિત્રવેલીની છે. '' પછી તેણે કઈ અહાનું કરીને તે કુલિકા લીધી. આ રીતે જ કપટ કરી તેણે બેટા ત્રાજવાથી અને ખેટાં માપથી બ્યાપાર કર્યાં. પાપાનુધિ પુણ્ય જોરાવર હોવાથી તેવા વ્યાપારમાં પણ રકશ્રેષ્ઠીને ઘણા ધનના લાભ થયા. એક સમયે કોઈ સુવર્ણ સિદ્ધિ કરનાર પુરૂષ તેને મળ્યા, ત્યારે તેણે છળભેદ કરી તેને ઠગીને સુવર્ણ સિદ્ધિ ગ્રહણ કરી, આ રીતે ત્રણ પ્રકારની સિદ્ધિ હાથ આવવાથી રકશ્રેષ્ઠીઓ કેટલાક કરેાડા ધનના માલીક થયા. પેાતાનુ* ધન કાઇ તીથૅ, સુપાત્રે તથા અનુકપા દાનમાં યથેચ્છ વાપરવાનું દૂર રહ્યું, પણ અન્યાયથી મેળવેલા ધન ઉપર નિર્વાહ કરવાનું તથા પૂર્વીની ગરીબ સ્થિતિ અને પાછળથી મળેલી ધનસ પદાના પાર વિનાના અહંકાર એવા કારણાથી રકશ્રેષ્ઠીએ સ લોકોને ઊખેડી નાંખ્યા, બીજા ધનવાન લોકોની સાથે હરીફાઇ તથા મત્સર વગેરે કરવા અદ્ઘિ દૃષ્ટ કામેા કરી પેાતાની લક્ષ્મી લાકોને પ્રલયકાળની રાત્રી સરખી ભય'કર દેખાડી. એક સમયે ર'કશ્રેષ્ઠીની પુત્રીની રત્નજડિત કાંસકી બહુ Page #386 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] તે કારણ લાદિકથી પણ, [૩૪૭ સુંદર હોવાથી રાજાએ પિતાની પુત્રી માટે માગી, પણ તે શેઠે આપી નહીં. ત્યારે રાજાએ બળાત્કારથી તે કાંસકી લીધી. તેથી રાજા ઉપર રેષ કરી રંકશ્રેષ્ઠી મ્લેચ્છ લોકોના રાજ્યમાં ગયે, અને ત્યાં કોડે સોનૈયા ખરચી મેગલ લોકેને વલભીપુર ઉપર ચઢાઈ કરવા લઈ આવ્યો. મેંગલેએ વલભીપુરના રાજ્યના તાબાને દેશ ભાંગી નાંખ્યો, ત્યારે રંકશ્રેષ્ઠીએ સૂર્ય મંડળથી આવેલા અશ્વના રખવાળ લોકેને છાનું દ્રવ્ય આપી તેમને ફોડી કપટકિયાને પ્રપંચ કરાવ્યો. પૂર્વે વલ્લભીપુરમાં એવો નિયમ હતું કે-સંગ્રામનો પ્રવેશ આવે એટલે રાજા સૂર્યના વચનથી આવેલા ઘોડા ઉપર ચઢે અને પછી પહેલેથી જ તે કામ માટે ઠરાવી રાખેલા લે કે પંચવાજિંત્રો વગાડે, એટલે તે ઘોડે આકાશમાં ઊડી જાય. પછી ડાં ઉપર સ્વાર થયેલે રાજા શત્રુઓને હણે, અને સંગ્રામની સમાપ્તિ થાય ત્યારે ઘડો પાછો સૂર્ય મંડળે જાય. આ પ્રસંગે રંકશ્રેઠીએ પંચવાજિંત્રો વગાડનાર લેકેને ફેડયા હતા, તેથી તેમણે રાજા ઘડા ઉપર ચઢયા પહેલાં જ પંચવાજિંત્રો વગાડ્યાં. એટલે ઘેડો આકાશમાં ઊડી ગયે. શિલાદિત્ય રાજાને તે સમયે શું કરવું તે સૂર્યું નહીં. ત્યારે શત્રુઓએ શિલાદિત્યને મારી નાખ્યો અને સુખે વલભીપુરને ભંગ કર્યો. કહ્યું છે કે વિક્રમ સંવત ૩૭૫ વરસ થયા પછી વલભીપુર ભાંગ્યુ, રંકશ્રષ્ઠીએ મેગલેને પણ જળ વિનાના પ્રદેશમાં પાડીને મારી નાંખ્યા. એ રીતે રંકશ્રેષ્ઠીનો સંબંધ કહ્યો. વ્યવહાર શુદ્ધિનું સ્વરૂપઃ અન્યાયથી મેળવેલા ધનનું Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮] શીલરે જે પ્રાણીજી; [શ્રા. વિ. એવું પરિણામ ધ્યાનમાં લઈ ન્યાયથી ધન મેળવવાને સારુ ઉધમ કરે. કેમ કે-સાધુઓના વિહાર, આહાર, વ્યવહાર અને વચન એ ચારે વાનાં શુદ્ધ છે કે નહીં તે જોવાય છે. પણ ગ્રહસ્થને તે માત્ર એક વ્યવહાર જ શુદ્ધ છે કે નહિ તે જોવાય છે. વ્યવહાર શુદ્ધ હોય તે સર્વે ધર્મ કૃત્યો સફળ થાય છે. દિનકૃત્યકારે કહ્યું છે કે- વ્યવહાર શુદ્ધ રાખવે એ ધર્મનું મૂળ છે. કેમકે વ્યવહાર શુદ્ધ હોય છે તેથી મેળવેલું ધન શુદ્ધ હોય છે. ધન શુદ્ધ હેય તે આહાર શુદ્ધ હોય છે. આહાર શુદ્ધ હોય તે દેહ શુદ્ધ હોય છે, અને દેહ શુદ્ધ હોય તે માણસ ધર્મકૃત્ય કરવાને ઉચિત થાય છે તથા તે માણસ જે જે કાંઈ કૃત્ય કરે છે, તે તે કૃત્ય તેનું સફળ થાય છે. પરંતુ વ્યવહાર શુદ્ધન હોય તે, માણસ જે જે કાંઈ કૃત્ય કરે તે સર્વે તેનું નકામું છે. કેમકે વ્યવહાર શુદ્ધ ન રાખનાર માણસ ધમની નિંદા કરાવે છે, ધર્મની નિંદા કરાવનાર માણસ પિતાને તથા પરને અતિશય દુલર્ભધિ કરે છે. માટે વિચક્ષણ પુરૂ બની શકે તેટલે પ્રયત્ન કરી એવા કૃત્ય કરવા કે, જેથી મૂર્ખને ધર્મની નિંદા કરે નહીં. લેકમાં પણ આહાર માફક શરીર પ્રકૃતિ બંધાય છે. એ વાત પ્રકટ દેખાય છે. જેમ પિતાની બાલ્યાવસ્થામાં ભેંસનું દૂધ પાનારા ઘોડાઓ જળમાં સુખે પડયા રહે છે, અને ગાયનું દૂધ પીનારા ઘડાઓ જળથી દૂર રહે છે. તેમ માણસ પણ નાનપણ આદિ અવસ્થામાં જે આહાર ભેગવે છે, તેવી તેમની પ્રકૃતિબંધાય છે, માટે વ્યવહાર શુધ્ધ રાખ. Page #388 -------------------------------------------------------------------------- ________________ દિ કૃ] ધન્ય તે કૃતપુણ્યકૃતારથ, [૩૪૯ દેશ વિરૂદ્ધઃ વળી દેશાદિ વિરુદ્ધ વાતને ત્યાગ કરે, એટલે જે વાત દેશવિરુદ્ધ (દેશની રૂઢીને મળતી ન આવે એવી) અથવા સમયને અનુસરતી ન હોય એવી કિવા રાજાદિકને ન ગમે એવી હોય, તે છોડી દેવી. હિતેપદેશમાળામાં કહ્યું છે કે, જે માણસ દેશ, કાળ, રાજા, લેક તથા ધર્મ આમાંથી કોઈને પ્રતિકૂળ આવે તેવી વાત છે વજે, તે તે સમક્તિ અને ધર્મ પામે. તેમાં સિંધ દેશમાં ખેતી અને લાટ દેશમાં દારૂ નિપજાવ એ દેશવિરુદ્ધ છે. બીજુ પણ જે દેશમાં શિષ્ટ લોકોએ જે વર્યું હોય તે તે દેશમાં દેશવિરુદ્ધ જાણવું. અથવા જાતિ કુળ વગેરેની રીતભાતને જે અનુચિત હોય તે દેશવિરુદ્ધ કહેવાય. જેમ બ્રાહ્મણે મદ્યપાન કરવું તથા તલ, લવણ વગેરે વસ્તુને વિકય કરે એ દેશવિરુદ્ધ છે. તેમના શાસ્ત્રમાં કહ્યું છે કે તલને વ્યાપાર કરનારા બ્રાહ્મણે જગતમાં તલ માફક હલકા તથા કાળું કામ કરનારા હોવાથી કાળા ગણાય છે, તથા પરલોકે તલની પેઠે ઘાણીમાં પલાય છે. કુળની રીત ભાત પ્રમાણે તે ચૌલુકય વગેરે કુળમાં થએલા લેકેને મદ્યપાન કરવું તે દેશવિરુદ્ધ છે; અથવા પરદેશી લકે આગળ તેમના દેશની નિંદા કરવી વગેરે દેશવિરુધ કહેવાય છે. કાલવિરૂદ્ધઃ હવે કાલવિરુદ્ધ આ રીતે - શિયાળામાં હિમાલય પર્વતના આસપાસના પ્રદેશમાં જ્યાં ઘણી ટાઢ પડતી હોય ત્યાં, અથવા ગરમીની મોસમમાં મારવાડ જેવા અતિશય નિર્જળ દેશમાં, અથવા વર્ષાકાળમાં જ્યાં ઘણું પાણી, ભેજ અને ઘણે જ ચીકણે કાદવ રહે છે, એવા Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ] મહાનિસી વાણીજી (શ્રા. વિ. પશ્ચિમ તથા દક્ષિણ સમુદ્રને કાંઠે આવેલા કણ વગેરે દેશમાં પિતાની સારી શક્તિ તથા કેઈની સારી સહાય ' વગેરે ન છતાં જવું; તથા ભયંકર દુકાળ પડયો હોય ત્યાં, - બે રાજાઓની માંહોમાંહે તકરાર ચાલતી હોય ત્યાં, પાની . ધાર વગેરે પડવાથી માર્ગ બંધ પડ્યા હોય ત્યાં, અથવા પાર ન જઈ શકાય એવા હેટા જંગલમાં તથા સમીસાંજ વગેરે ભયંકર સમયમાં પિતાની તેવી શક્તિ વિના તથા કેઈની તેવી સહાય વગેરે વિના જવું, કે જેથી પ્રાણની અથવા ધનની હાનિ થાય નહીં તે બીજે પણ કેઈ અનર્થ સામે આવે, તે કાલવિરુદ્ધ કહેવાય. અથવા ફાગણ માસ ઉતરી ગયા પછી તલ પિલવા, તલને વ્યાપાર કરે, અથવા તલ ભક્ષણ કરવા વગેરે, વર્ષાકાળમાં તાંદલજા વગેરેની - ભાજી લેવી વગેરે, તથા જ્યાં ઘણું જીવાકુળ ભૂમિ હેય ત્યાં ગાડી, ગાડાં ખેડવાં વગેરે. એ મહેટ દોષ ઉપજાનાર કૃત્ય કરવું તે કાલવિરુધ કહેવાય. રાજવિરુદ્ધઃ હવે રાજવિરુધ આ રીતે –રાજા વગેરેના દેષ કાઢવા. રાજાના માનનીય મંત્રી વગેરેનું આદરમાન ન કવું, રાજાથી વિપરીત એવા લેકેની સેબત કરવી, વૈરીના સ્થાનકમાં લેભથી જવું, વેરીના સ્થાનકથી આવેલાની સાથે વ્યવહાર વગેરે રાખે, રાજાની મહેરબાની છે એમ સમજી રાજાના કરેલા કામમાં પણ ફેરફાર કર, નગરના આગેવાન લોકોથી વિપરીત ચાલવું, પોતાના ધણીની સાથે નીમકહરામી કરવી, વિ.રાજવિરૂદ્ધ કહેવાય છે. તેનું પરિણામ ઘણું દુઃસહ છે. - ૬ ૭૪ રોહિણીની કથા-જેમ ભુવનભાનુ કેવળીના-જીવ Page #390 -------------------------------------------------------------------------- ________________ હિ. ફ] એ વ્યહવારને મન ધારો, કિપ૧ રૂપ રહિણનું થયું તેમ. તે રોહિણે નિષ્ઠાવાળી તથા ભણેલી, સ્વાધ્યાય ઉપર લક્ષ રાખનારી એવી હતી, તે પણ વિકથાના રસથી વૃથા રાણીનું કુશીલપણું વગેરે દેષો બલવાથી રાજાને તેના ઉપર રોષ ચઢ, તેથી ઉત્તમ શ્રેષ્ઠીની પુત્રો હોવાથી માનીતી એવી રોહિણીની જીભના રાજાએ કટકે કટકા કર્યા, અને દેશ બહાર કાઢી મુકી. તેથી દુઃખી થએલી રહિએ અનેક ભવમાં જિહાછેદ વગેરે દુઃખ સહ્યાં. પરનિંદા અને સ્વપ્રશ સા ન કરવી : લેકની તથા વિશેષે કરીને ગુણીજનેની નિંદા ન કરવી. કેમકે લોકોની નિંદા કરવી અને પોતાનાં વખાણ કરવાં એ બન્ને લોક વિરૂદ્ધ કહેવાય છે. કેમકે ખરા ખોટા પારકા દેષ બોલવામાં શું લાભ છે? તેથી ધનનો અથવા યશને લાભ થત નથી, એટલું જ નહીં પણ જેના દોષ કાઢીયે, તે એક પિતાને ન શત્રુ ઉત્પન્ન કર્યો એમ થાય છે. સ્વસ્તુતિ, પર નિંદા, વશ ન રાખેલી જીભ, સારાં વસ્ત્ર અને કષાય આ પાંચે સંયમપાળવાને અર્થે સારઉદ્યમ કરનારા એવા મુનિરાજને પણ ખાલી કરે છે (પાડે છે.) જે પુરુષમાં ખરેખર ઘણા ગુણ હોય તે તે ગુણે, વગર કહે પિતાને ઉત્કર્ષ કરશેજ, અને જે તે (ગુણ) ન હોય તે ફેગટ પિતાનાં પિતે કરેલાં વખાણથી શું થાય? પિતાની જાતે પિતાનાં બહુ વખાણ કરનારા સારા માણસને તેના મિત્ર હસે છે, બાંધ વજને નિંદા કરે છે, મોટા લોકો તેને કોરે મૂકે છે, અને તેનાં માબાપ પણ તેને બહુ માનતા નથી. બીજાને Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨] નિશ્ચયનય મત દાબ્યુંજી; [ા. વિ. પરાભવ અથવા નિ'ા કરવાથી તથા પેાતાની મ્હોટાઈ પેાતે પ્રકટ કરવાથી ભવે ભવે નીચ ગાત્ર કમ બધાય છે તે કમ કરાડા ભવ થયે પણ છૂટવુ મુશ્કેલ છે. પારકી નિંદા કરવી એ મહાપાપ છે. કારણ કે નિંદા કરવાથી ખીજા પાપા વિના પણ નિદાકરનાર ખાડામાં ઉતરે છે. ૬. ૭૫ પરિન દાકરનાર વૃદ્ધાશીનું દૃષ્ટાંત ઃ સુગ્રામ નામના ગામમાં સુંદર નામના એક શ્રેણી હતા તે મ્હોટા ધમી હતા. મુસાફર વગેરે લોકાને ભેાજન, વસ્ત્ર, રહેવાનુ' સ્થાનક વગેરે આપી તેમના ઉપર મ્હોટો ઉપકાર કરતા હતા. તેની પડોશમાં એક વૃદ્ધ બ્રાહ્મણી રહેતી હતી. તે શેઠની હમેશાં નિદા કર્યાં કરે અને કહે કે, “મુસાફર લાક પરદેશમાં મરણ પામે છે તેમની થાપણ વગેરે મળવાની લાલચથી એ શ્રેષ્ઠી પેાતાની સચ્ચાઈ બતાવે છે વગેરે.” એક વખતે ભૂખ તરસથી પીડાએલો એક કાર્પેટિક આવ્યે. તેને ઘરમાં કાંઈ ન હેાવાથી ભરવાડણ પાસે છાશ મંગાવીને પાઈ, અને તેથી તે મરી ગયા. કારણ કે ભરવાડણે માથે રાખેલા છાશના વાસણમાં ઉપરથી જતી સમડીએ મેઢામાં પકડેલા સપના મુખમાંથી ઝેર પડયું હતું. કાટિક મરણ પામ્યા, તેથી ઘણી ખુશી થએલી બ્રાહ્મણીએ કહ્યું કે, “જુઓ, આ કેવુ. ધર્મિ પણ !” તે સમયે આકાશમાં ઉભી રહેલી હત્યાએ વિચાર કર્યાં કે, “દાતાર નિરપરાધી છે. સ અજ્ઞાની તથા સમડીના માઢામાં સપડાયેલા હેાવાથી પરવશ છે, સમડીની જાત જ સર્પને ભક્ષણ કરનારી છે, અને ભરવાડણું પણ એ વાતમાં અજાણ છે. માટે હવે હુ કોને Page #392 -------------------------------------------------------------------------- ________________ હિ. ક] પ્રથમ અંગમાં રિતિગિચ્છાએ, કિમ વળગું!” એમ વિચારી છેવટે તે હત્યા વૃદ્ધ બ્રાહાણને વળગી, તેથી તે કાળી કૂબડી અને કેઢ રેગવાળી થઈ આ રીતે પારકા બેટાદેષ બેલવા ઉપર લેકપ્રસિધ્ધ દષ્ટાંત. દ ૭૬ સાચાવોન બાલવા અંગે ૩પુતળીની કથાહવે કે રાજાની આગળ કઈ પરદેશીએ લાવેલી ત્રણ પુતળીઓની પંડિતેએ પરીક્ષા કરી. એકના કાનમાં દેશે નાંખે તે તેના મુખમાંથી બહાર નીકળે. તે સાંભળ્યું હોય તેટલું મોઢે બકનારી પુતળીની કિસ્મત કુટી કેડીની કરી. બીજી પુતળીના કાનમાં નાખેલે દોરે તેના બીજા કાનમાંથી બહાર નીકળે તે એક કાને સાંભળી બીજો કાને બહાર નાંખી દેનારાની કિંમત લાખ સોનિયા કરી. ત્રીજીના કાનમાં નાખેલે દોરે તેના ગળામાં ઉતર્યો તે સાંભળેલી વાત મનમાં રાખનારીની કિંમત અમૂલ્ય કહી. લોક વિરુદ્ધ આચરવું નહી–સરળ લેકેની મશ્કરી કરવી, ગુણવાન લોકોની અદેખાઈ કરવી, કૃતજ્ઞ થવું, ઘણા લેકની સાથે વિરોધ રાખનારની સોબત કરવી, લેકમાં પૂજાએલાનું અપમાન કરવું, સદાચારી લોક સંકટમાં આવે રાજી થવું, આપણુમાં શક્તિ છતાં આફતમાં સપડાયેલા સારા માણસને મદદ ન કરવી, દેશ વગેરેની ઉચિત રીતભાત છોડવી, ધનના પ્રમાણથી ઘણે ઉજળ અથવા ઘણે મલિન વેષ વગેરે કરવો. એ સર્વ લેકવિરુદ્ધ કહેવાય છે. એથી આ લેકમાં અપયશ વગેરે થાય છે. વાચકશિરોમણી શ્રી ઉમાસ્વાતિ વાચકજીએ કહ્યું છે કે, સર્વ ધમી લોકોને આધાર લેક છે, માટે જે વાત લોકવિરુધ્ધ શ્રા. ૨૩ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪] ભાવ ચરણે નવિ ભાખ્યું છે. (૮૩) [શ્રા. વિ. કે ધર્મ વિરુધ હોય તે છોડવી. લોક-ધર્મવિરૂદ્ધ વાત છેડવામાં લોકની આપણા ઉપર પ્રીતિ ઉપજે છે, સ્વધર્મ સચવાય અને સુખે નિર્વાહ થાય વગેરે ગુણ રહેલા છે. કહ્યું છે કે લોકવિરુદ્ધ છોડનારા માણસ સર્વ લોકને પ્રિય થાય છે અને લોકપ્રિય થવું એ સમક્તિ વૃક્ષનું મૂળ છે. ધર્મવિરુદ્ધ–હવે ધર્મવિરુધ કહીએ છીએ. મિથ્યાત્વ કૃત્ય કરવું, મનમાં દયા ન રાખતાં બળદ વગેરેને મારવા, બાંધવા વગેરે. જુ તથા માંકડ વગેરે તડકે નાંખવા, માથાના વાળ મોટી કાંસકીથી સમારવા, લ વગેરે ફેડવી, ઉષ્ણકાળમાં ત્રણ વાર અને બાકીના કાળમાં બે વાર મજબૂત મહેટા જાડા ગળણાથી સંખાર વગેરે સાચવવાની યુક્તિ, પાણી ગાળવામાં તથા ધાન્ય, છાણ શાક, ખાવાનાં પાન, ફળ વગેરે તપાસવામાં સમ્યફ પ્રકારે ઉપયોગ ન રાખ. આખી સોપારી, ખારેક, વાલોળ, ફળી વગેરે મોઢામાં એમની એમ નાંખવી, નાળવાનું અથવા ધારાનું જળ વગેરે પીવું, ચાલતાં, બેસતાં, સૂતાં, ન્હાતાં, કાંઈ વસ્તુ મૂકતાં અથવા લેતાં. રાંધતાં, ખાંડતાં, દળતાં અને મળમૂત્ર, બળ, કેગળે વગેરેનું પાણી તથા તાંબુલ, વગેરે નાંખતા બરાબર યતના ન રાખવી. ધર્મમાં આદર ન રાખો. દેવ, ગુરુ તથા સાધર્મિક એમની સાથે શ્રેષ કર, દેવદ્રવ્ય વગેરેની તથા સારા લોકેની મશ્કરી કરવી, કષાયને ઉદય બહુ રાખવે, બહુ દેષથી ભરેલું ખરીદવેચાણ કરવું, ખરકમ તથા પાપમય અધિકાર આદિ કાર્ય વિષે પ્રવર્તાવું. એ સર્વ ધર્મ વિરુધ્ધ કહેવાય છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ દિ. ] અવર એક ભાખે આચાર, [૩૫૫ ઉપર આવેલાં મિથ્યાત્વ વગેરે ઘણાં ખરાં પદેની વ્યાખ્યા અથદીપિકામાં કરી છે. ધમ લોકે દેશવિરુદ્ધ કાળવિરુધ્ધ, રાજવિરુધ અથવા લોકવિરુદધ આચરણ કરે તે તેથી ધર્મની નિંદા થાય છે, માટે તે સર્વ ધર્મવિરુધ્ધ સમજવું. ઉપર કહેલું પાંચ પ્રકારનું વિરુદ્ધકર્મ શ્રાવકે છેડવું. આ રીતે દેશાદિ પાંચ વિરુદધકર્મને ત્યાગ કર. ઊંચત આચાર અને તેના નવ ભેદ-હવે ઉચિત કર્મ કહીએ છીએ. ઉચિતાચરણના પિતા સંબંધી, માતા સંબંધી વગેરે નવ પ્રકાર છે. ઉચિતાચરણથી આ લેકમાં પણ સ્નેહની વૃદિધ તથા યશ વગેરેની પ્રાપ્તિ થાય છે. તે હિતોપદેશમાળામાં જે ગાથાઓ વડે દેખાડ્યું છે, તે અહીં લખીએ છીએ. માણસ માત્રનું માણસપણું સરખું છતાં કેટલાક માણસો જ આ લેકમાં યશ પામે છે, તે ઉચિત આચરણને મહિમા છે એમ નકકી જાણવું. તેનાં નવ પ્રકાર છે, તે એ કે – પોતાના પિતા સંબંધી, માતા સંબંધી, સગા ભાઈ સંબંધી, સ્ત્રી સંબંધી, પુત્રપુત્રી સંબંધી સગાંવહાલાં સબંધી, વડીલ લેકે સંબંધી, શહેરના રહીશ કે સંબંધી તથા અન્યદર્શની સંબંધી. એ નવ પ્રકારનું ઉચિત આચરણ દરેકે કરવું. પિતાનું ઉચિત : પિતાની શરીર–સેવા ચાકરની પેઠે પોતે વિનયથી કરવી, તે એમ કે – તેમના પગ દેવા તથા દાબવા, વૃધ્ધાવસ્થામાં તેમને ઉઠાડવા તથા બેસાડવા, દેશના અને કાળના અનુસારથી તેમને પંચે એવું ભેજન, બિછાનું વ, ઉવટાણું વગેરે ચીજો આપવી. એ તથા એવાં બીજા Page #395 -------------------------------------------------------------------------- ________________ પર દયા માત્ર શુદ્ધ જ વ્યહવાર; શ્રિા, વિ. પિતાજીનાં કામ સુપુત્રે વિનયથી કરવાં, પણ કઈને કહેવાથી પરાણે અથવા કચવાતા મને તિરસ્કાર વગેરેથી ન કરવાં. અને તે પોતે કરવાં, પણ ચાકર વગેરે પાસે ન કરાવવાં. કહ્યું છે કે–પુત્ર પિતા આગળ બેઠા હોય ત્યારે તેની જે ભા દેખાય છે, તે શેભાને સોમો ભાગ પણ તે ઉંચા સિંહાસન ઉપર બેસે તે પણ ક્યાંથી આવે ? તથા મુખમાંથી બહાર પડયું ન પડયું એટલામાં પિતાનું વચન ઊઠાવી લેવું. એટલે પિતાનું વચન સત્ય કરવાને અથે રાજ્યાભિષેકને અવસરે જ વનવાસને અર્થે નીકળેલા રામચંદ્રજીની પેઠે સુપુત્રે પિતાના મુખમાંથી વચન નીકળતાં જ “હાજી, આપની આજ્ઞા પ્રમાણ છે. આજ્ઞા માફક હમણાં જ કરું છું” એમ કહી ઘણુ માનથી તે વચન સ્વીકારવું, પણ સાંભળ્યું ન સાંભળ્યું કરી માથું ધુણાવી, કહ્યા માફક કરતાં ઘણીવાર લગાડવી અથવા કહેલું કામ અધુરું મૂકીને પિતાના વચનની અવજ્ઞા કરવી નહીં. સુપુત્ર દરેક કામમાં દરેક રીતે પિતાના મનને પસંદ પડે તેમ કરવું, કેમકે પોતાની બુદિધથી કાંઈ ખાસ કરવા જેવું કામ ધાર્યું હોય તે પણ તે પિતાને મનગમતું હોય તે જ કરવું. તથા સેવા ગ્રહણ આદિ તથા લૌકિક અને અલૌકિક સર્વ વ્યવહારમાં આવનાર બીજા સર્વ જે બુદ્ધિના ગુણે તેમને અભ્યાસ કર. બુધિને પહેલે ગુણ માબાપ વગેરેની સારી સેવા કરી હોય તે, તેઓ દરેક કાર્યનાં રહસ્ય અવશ્ય પ્રકટ કરે છે. કહ્યું છે કે જ્ઞાનવૃદધ લોકેની સેવા ન કરનારા અને પુરાણુ તથા આગમ વિના પોતાની બુદ્ધિથી જુદી Page #396 -------------------------------------------------------------------------- ________________ શિક્ષા કરી જાના પ્રશ્નમાં જ મારનારને દિ ક જે બોલે તેહજ ઉત્થાપે, [૩પ૭ જુદી કલપના કરનારા લેકેની બુદિધ ઘણું પ્રસન્ન થતી નથી. એક અનુભવી જે જાણે છે, કરેડો તરૂણ લેકો પણ તે જાણી શકતા નથી. કાદ૭૭ લાત મારનારને શું કરવું? – એવા રાજાના પ્રશ્નમાં યુવાન મંત્રીઓએ ફાંસી વિ. શિક્ષા કહી. જ્યારે વૃદધ મંત્રીઓએ વિચારી કહ્યું કે સન્માન દાન કરવું. યુવાન મંત્રીઓ કહે કેમ? રાજાને લાત મારનારમાં પ્રેમપાત્ર રાણી અથવા ખેાળામાં રહેલ રાજકુમાર હોય. તે સાંભળી નૃપે ઈનામ દીધું. વૃદ્ધ પુરૂષ અનુભવી હોય છે. વૃદધ પુરુષોનું વચન સાંભળવું તથા કામ પડે બહુશ્રુત એવા વૃદધને જ પૂછવું. પિતાને મનમાંને અભિપ્રાય પિતાની આગળ જાહેર રીતે કહે પિતાને પૂછીને જ દરેક કામને વિષે પ્રવર્ત. જે કદાચ પિતા કેઈ કામ કરવાની ન કહે છે તે ન કરે; કઈ ગુન્હો થયે પિતાજી કઠણ શબ્દ બોલે તે પણ પોતાનું વિનીતપણું ન મૂકે, અર્થાત્ મર્યાદા મૂકીને ગમે તેમ દુરૂત્તર ન બોલે. જેમ અભયકુમારે શ્રેણિક રાજાના તથા ચિલ્લણ માતાના મનોરથ પૂર્ણ કર્યા, તેમ સુપુત્રે પિતાના સાધારણ લૌક્કિ મનોરથ પણ પૂર્ણ કરવા. દેવપૂજા કરવી, સદ્ગુરુની સેવા કરવી, ધર્મ સાંભળો, વત પચ્ચકખાણ કરવું, પડાવશ્યક વિશે પ્રવર્તવું, સાત ક્ષેત્રમાં ધન વાપરવું, તીર્થયાત્રા કરવી, અને દીન તથા અનાથ લેકને ઉધાર કરે,વગેરે જે ઈચ્છા થાય તે પિતાના ધર્મ મને ઘણું જ આદરથી પૂર્ણ કરવા, કેમકે, આ લેકમાં મોટા એવા માબાપના સંબંધમાં સુપુત્રોનું કર્તવ્ય જ છે. કેઈ પણ રીતે જેમના ઉપકારને સાથે રહેલે Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮] શુદ્ધ કરૂં હું મુખ ઈ જશે.(૮૪) [શ્રા. વિ. ભાર ઊતારી શકાય નહીં એવા માબાપ વગેરે ગુરુજનેને કેવલિભાષિત સધ્ધર્મને વિશે જેડવાથી ઉપકારને બદલે વાળી શકાય છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે, ત્રણજણના ઉપકારને બદલે વાળી શકાતું નથી. માબાપને, સ્વામિને અને ધર્માચાર્યને. માતા-પિતાદિના ઉપકારનો બદલો કેઈ પુત્ર જાવજીવ સુધી પ્રભાત કાળમાં પિતાનાં માબાપને શત પાક તથા સહસ્ત્રપાક તેલવડે અત્યંગન કરે સુગંધી પીઠી ચોળે, ગંધેદક, ઉષ્ણદક અને શીતેદક એ ત્રણ જાતના પાણીથી ન્હવરાવે, સર્વે વસ્ત્ર પહેરાવી સુશેભિત કરે, પાક શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે બરાબર રાંધેલું, અઢાર જાતિનાં શાક સહિત મનગમતું અન્ન જમાડે અને જાવજજીવ પિતાના ખભા ઉપર ધારણ કરે તે પણ તેનાથી પોતાના માબાપના ઉપકારને બદલે વાળી ન શકાય, પરંતુ જે તે પુરુષ પિતાના મા-બાપને કેવલિભાષિત ધર્મ સંભળાવી, મનમાં બરાબર ઉતારી તથા ધર્મના મૂળ ભેદની અને ઉત્તરભેદની પ્રરૂપણા કરી તે ધર્મને વિશે સ્થાપન કરનારે થાય તે જ પુત્રથી પોતાનાં માબાપના ઉપકારને બદલે વાળી શકાય. સ્વામીના ઉપકારનો બદલો-કઈ મહાન ધનવાન પુરુષ એકાદ દરિદ્રી માણસને ધન વગેરે આપીને સારી અવસ્થામાં લાવ્યો અને તે ઘણે સુખી થઈને રહ્યો. પછી તે માણસને સારી સ્થિતિમાં લાવનાર ધનવાન પુરુષ કોઈ વખતે પિતે દરિદ્રી ગરીબ થઈ પૂર્વે જે દરિદ્રી હતું તે માણસ પાસે Page #398 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] જીન પૂજાદિક શુભ વ્યાપાર, [૩૫૯ શીઘ આવે ત્યારે તે માણસ પોતાના તે ધણને સર્વસ્વ આપે તે પણ તેના ઉપકારને બદલે વાળી શકાય નહીં, પરંતુ જે કેવલિભાષિત ધર્મ કહી સમજાવી અને અંતભેદ સહિત પ્રરૂપીને તે ધર્મને વિશે સ્થાપન કરનારે થાય તે જ તેનાથી ધણીના ઉપકારને બદલે વાળી શકાય. ધર્માચાર્યના ઉપકારને બદલો કેઈ પુરૂષ સિધાંતમાં કહેલા લક્ષણવાળા એવા શ્રમણ ધર્માચાર્યની પાસે જે ધર્મ-સંબંધી ઉત્તમ એકજ વચન સાંભળી મનમાં તેને બરાબર વિચાર કરી મરણને સમય આવે મરણ પામી કોઈ દેવકને વિશે દેવતાપણે ઉત્પન્ન થાય. પછી તે દેવતા પિતાના તે ધર્માચાર્યને જે દુભિક્ષવાળા દેશમાંથી સુભિક્ષ દેશમાં લાવી મૂકે, વિકરાળ જંગલમાંથી પાર ઊતારે, અથવા કઈ દીર્ઘકાળના રોગથી પીડાતા તે ધર્માચાર્યને તેમાંથી મૂકાવે, તે પણ તેનાથી તે ધર્માચાર્યના ઉપકારને બદલે વાળી ન શકાય. પણ તે પુરૂષ કેવલિભાષિત ધર્મથી ભ્રષ્ટ થયેલા તે ધર્માચાર્યને કેવલિભાષિત ધર્મ કહી સમજાવી. અંતભેદ સહિત પ્રરૂપી ફરી વાર તે ધર્મને વિશે સ્થાપન કરનારો થાય તે જ તે પુરૂષથી તે ધર્માચાર્યના ઉપકારને બદલો વાળી શકાય.” માતાપિતાની સેવા કરવા ઉપર, પિતાનાં આંધળાં માબાપને કાવડમાં બેસારી કાવડ પિતે ઉંચકી તેમને તીર્થયાત્રા કરાવનાર શ્રવણનું દષ્ટાંત જાણવું. માબાપને કેવળીભાષિત ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પિતાજીને દીક્ષા દેનાર શ્રી આર્યરક્ષિતસૂરિનું અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થયે છતે Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦] તે માને આરંભ અપાર, [શ્રા. વિ. પણ માબાપને પ્રતિબંધ થાય ત્યાં સુધી નિરવદ્ય વૃત્તિઓ ઘરમાં રહેલા કૂર્માપુત્રનું દૃષ્ટાંત જાણવું. પિતાના શેઠને ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પ્રથમ કેઈ મિથ્યાત્વી શ્રેષ્ઠીના મુનિમપણાથી પિતે મહટ થએલે, અને વખત જતાં દુર્ભાગ્યથી દરિદ્ર થએલે મિથ્યાત્વી શેઠને પૈસા વગેરે આપીને ફરીથી તેને મોટો શેઠ બનાવનાર અને શ્રાવક ધર્મને વિષે રથાપન કરનાર જિનદાસ શેઠનું દષ્ટાંત જાણવું. પિતાના ધર્માચાર્યને ફરીથી ધર્મને વિશે સ્થાપન કરવા ઉપર નિદ્રા વગેરે પ્રમાદમાં પડેલા સેલકાચાર્યને બેધ કરનાર પંથક શિષ્યનું દષ્ટાંત જાણવું. આ વગેરે પિતા સંબંધી ઉચિત આચરણ છે. માતા સંબંધી ઉચિત આચરણ માતા સંબંધી ઉચિત આચરણ પિતા સરખું છે છતાં પણ તેમાં એટલું વિશેષ છે કે, માતા જાતે સ્ત્રી હોય છે અને સ્ત્રીને સ્વભાવ એ હોય છે કે, નજીવી બાબતમાં તે પિતાનું અપમાન થયું હોય એમ માની લે છે. માટે માતા પિતાના મનમાં સ્ત્રી સ્વભાવથી કાંઈ પણ અપમાન ન લાવે એવી રીતે સુપુત્ર પિતા કરતાં પણ તેમને વધારે સાચવવું. કારણ કે, માતા, પિતાજી કરતાં અધિક પૂજ્ય છે. મનુએ કહ્યું છે કે ઉપાધ્યાયથી દસગણું શ્રેષ્ઠ આચાર્ય છે, આચાર્યથી સોગણા શ્રેષ્ઠ પિતા છે, અને પિતાથી હજારગણી શ્રેષ્ઠ માતા છે. બીજાઓએ પણ કહ્યું છે કે પશુઓ દૂધપાન કરવું હોય ત્યાં સુધી માતાને માને છે, અધમ પુરુષ સ્ત્રી મળે ત્યાં સુધી માને છે, મધ્યમ પુરૂષો Page #400 -------------------------------------------------------------------------- ________________ દિ, કૃ] નાવિ જાણે ઉતરતા નઈ [૩૧ ઘરનું કામકાજ કરી શકે ત્યાં સુધી માને છે અને ઉત્તમ પુરુષો તે જાવજીવ તીર્થની પેઠે માને છે. પશુની માતા પુત્રને જીવતે જોઈને ફક્ત સંતોષ માને છે. મધ્યમ પુરુષોની માતા પુત્રની કમાઈથી રાજી થાય છે, ઉત્તમ પુરુષોની માતા પુત્રના શૂરવીરપણાનાં કૃત્યથી સંતોષ પામે છે અને લોકેન્સર પુરૂષોની માતા પુત્રના પવિત્ર આચરણથી ખુશી થાય છે. ભાઈઓનું ઉચિતઃ પિતાના સગા ભાઈના સંબંધમાં ગ્ય આચરણ એ છે કે તેને પોતાની માફક જાણવ, ન્હાના ભાઈને પણ મોટા ભાઈ માફક સર્વ કાર્યમાં બહુ માનવો. મોટા ભાઈ માફક” એમ કહેવાનું કારણ એ છે કે, જયેઠે જાતા પિતુઃ સમઃ” એટલે મોટા ભાઈ પિતા સમાન છે–એમ કહ્યું છે, જેમ લક્ષ્મણ શ્રી રામને પ્રસન્ન રાખતા હતા તેમ સાવકા ન્હાના ભાઈએ પણ મારા ભાઈની મરજી માફક ચાલવું. એ રીતે જ ન્હાના-હોટ ભાઈઓનાં સ્ત્રી, પુત્ર વગેરે લોકોએ પણ ઉચિત આચરણ ધ્યાનમાં રાખવું. ભાઈ પિતાના ભાઈને જુદો ભાવ કદિ ન દેખાડે, મનમાંને સારો અભિપ્રાય પૂછે, તેને વ્યાપારમાં પ્રવૃત્ત. તથા ડું પણ ધન છાનું ન રાખે. વ્યાપારમાં પ્રવર્તાવે એટલે જેથી તે વ્યાપારમાં હોંશિયાર થાય, તથા ઠગ લોકોથી ઠગાય નહીં. ધન છાનું ન રાખે એટલે કે મનમાં દરો રાખીને ધન ન છુપાવે; પણ ભવિષ્યમાં કાંઈ દુઃખ પડશે ત્યારે ઉપગી થશે તે ખ્યાલથી કાંઈ ધનને સંગ્રહ કરવો જોઈએ, એમધારી જે કાંઈ છૂપું રાખે તો એમાં દોષ નથી. ભાઈને શિખામણઃ હવે નઠારી સેબતથી પિતાને ભાઈ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬રી મુનિને જીવદયા કયાં ગઈ (૮૫) [શ્રા. વિ. ખરાબ રસ્તે ચડે તે તેના દસ્તા પાસે સમજાવે, પછી પોતે એકાંતમાં તેને તેના કાકા, મામા, સાસરે, સાળા વગેરે લેકે પાસે શીખામણ દેવરાવે, પણ પિતે તે તેને તિરસ્કાર કરે નહીં. કારણ કે તેમ કરવાથી તે કદાચ બેશરમ થાય અને મર્યાદા મૂકી દે. હૃદયમાં સારે ભાવ હેય તે પણ બહારથી તેને પિતાનું સ્વરૂપ કોપી જેવું દેખાડે, અને જ્યારે તે ભાઈ વિનય માર્ગ સ્વીકારે ત્યારે તેની સાથે ખરા પ્રેમથી વાત કરે. ઉપર કહેલા ઉપાય કર્યા પછી પણ જે તે ભાઈ ઠેકાણે ન આવે તે “તેને એ સ્વભાવ જ છે.” એવું તત્ત્વ સમજી તેની ઉપેક્ષા કરે. ભાઈની સ્ત્રી, પુત્ર વગેરેને વિષે દાન, આદર વગેરે બાબતમાં સમાન દષ્ટિ રાખવી, એટલે પિતાનાં સ્ત્રી, પુત્ર વગેરેની માફક તેમની પણ સારસંભાળ કરવી. તથા સાવકા ભાઈનાં સ્ત્રી-પુત્ર વગેરેના જ્ઞાન વગેરે સર્વ ઉપચાર તે પિતાના સ્ત્રી-પુત્ર કરતાં પણ વધુ કરવા. કારણ કે, સાવકા ભાઈના સંબંધમાં છેડે પણ ભેદ રાખવામાં આવે તે તેમનાં મન બગડે છે, અને લોકમાં પણ અપવાદ થાય છે. એ રીતે પોતાના પિતા સમાન, માતા સમાન તથા ભાઈ સમાન લેકેના સંબંધમાં પણ ઉચિત આચરણ તેમની યેગ્યતા પ્રમાણે ધ્યાનમાં લેવુ. કેમકે- 'ઉત્પન્ન કરનાર, ૨ઉછેરનાર, વિદ્યાઆપનાર, અન–વસ્ત્રદેનાર અને પજીવ બચાવનાર, પાચ પિતા કહેવાય છે. રાજાની સ્ત્રી, ગુરુની સ્ત્રી, પોતાની સ્ત્રીની માતા, પિતાની માતા પિતાની ધાવમાતા પાચે માતા કહેવાય છે. સગોભાઈ સાથે ભણનાર, મિત્ર Page #402 -------------------------------------------------------------------------- ________________ દિ. ક] જે ઉતરતા મુનિને નદી. [૩૬૩. *માંદગીમાં સાચવનાર અને માર્ગમાં વાતચીત કરી મૈત્રી કરનાર પાંચે ભાઈ કહેવાય છે. ભાઈઓએ માંહોમાંહે ધર્મકરણીની એકબીજાને સારી પેઠે યાદ કરાવવી. કેમ કે-જે પુરુષ, પ્રમાદ રૂપ અગ્નિથી સળગેલા સંસારરૂપ ઘરમાં. મેહનિદ્રાથી સૂતેલા માણસને જગાડે તે તેને પરમ બંધુ કહેવાય. ભાઈઓની માંહોમાંહે પ્રીતિ ઉપર ભરતને દૂત આવે શ્રી કષભદેવ ભગવાનને સાથે પૂછવા ગયેલા અઠાણું ભાઈઓનું દષ્ટાંત જાણવું. ભાઈ માફક દેસ્તની સાથે ચાલવું. સ્ત્રીનું ઉચિતઃ હવે સ્ત્રીની બાબતમાં પણ કાંઈક કહીએ. છીએ. પુરુષે પ્રીતી વચન કહી, સારૂં માનરાખી પોતાની સ્ત્રીને સ્વકાર્યમાં ઉત્સાહવંત રાખવી. પતિનું પ્રીતિવચન તે એકસંજીવની વિદ્યા છે. તેથી બાકીની સર્વ પ્રીતિઓ સજીવ થાય છે. મેગ્યઅવસરે પ્રીતિ-વચનને ઉપગ કર્યો હોય તે તે દાનાદિકથી પણ ઘણું જ વધારે ગૌરવ પેદા કરે છે. કેમકે-પ્રીતિવચન જેવું બીજું કઈ વશીકરણ નથી, કળા-કૌશલ જેવું બીજું ધન નથી, અહિંસા જે બીજે ધર્મ નથી અને સંતેષસમાન બીજું સુખ નથી. પુરુષે પિતાની સ્ત્રીને ન્હવરાવવું, પગ દબાવવા વગેરે પોતાની કાયસેવામાં પ્રવર્તાવે. દેશ, કાળ, પિતાનું કુટુંબ ધન વગેરેને વિચારકરી ઉચિત એવા વસ્ત્ર, આભૂષણ આદિ તેને આપે, તથા જ્યાં નાટક, નૃત્ય જેવાય છે, એવા ઘણા લોકોના મેળાવડામાં તેને જતાં અટકાવે. પિતાની કાય–સેવામાં સ્ત્રીને જોડવાનું કારણ એ છે કે તેમ કરવાથી તેણીને પતિ ઉપર સારે વિશ્વાસ રહે છે, તેને મનમાં સ્વાભાવિક રીતે Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪] વિધિ જે નાવિ હિંસા વદી શ્રા, વિ. પ્રેમ ઉપજે છે. અને તેથી તે કેઈસમયે પણ પતિને અણગમતું કામ કરે નહીં. આભૂષણ આપવા કારણ એ કે સ્ત્રીઓ આભૂષણ વગેરેથી શોભતી હોય તે તેથી ગૃહસ્થની લક્ષ્મી વધે છે. કેમકે–લક્ષ્મી સારાં કાર્યકરવાથી પેદા થાય છે, ધીરજથી વધે છે, દક્ષતાથી પોતાનું જડમૂળ કરીને રહે છે, અને ઈન્દ્રિય વશરાખવાથી સ્થિર રહે છે. નાટક, સીનેમા, મેળામાં સ્ત્રીઓને જતાં અટકાવવા. કારણ કે ત્યાં લકેના અટકચાળા, મર્યાદા વગરનાં હલકાં વચન તથા બીજી ખરાબ ચેષ્ટાઓ જેવાથી નિર્મળ એવું સ્ત્રીઓનું મન વરસાદના પવનથી શુદ્ધ આરિસાની પેઠે પ્રાયે બગડે છે, માટે નાટક જેવા નહિ. પુરૂષ પોતાની સ્ત્રીને રાત્રિએ બહાર રાજમાર્ગો અથવા કોઈને ઘેર જતાં અટકાવે, અને કુશીલીની, પાખંડીની સેબતથી દૂર રાખે, દેવું, લેવું, સગાં વહાલાનું આદરમાન કરવું, રસેઈ કરવી વગેરે ગૃહકાર્યમાં તેને અવશ્ય જોડે, તથા આપણાથી છૂટી–એકલીને જુદી ન રાખે, સ્ત્રીને રાત્રિએ બહાર જતાં અટકાવવાનું કારણ એ છે કે, મુનિરાજની પેઠે કુલીન સ્ત્રીઓને પણ રાત્રિએ હરવું-ફરવું ઘણું નુકશાનકારી છે. ધર્મ સંબંધી આવશ્યક વગેરે કામને અર્થે મોકલવી હોય તે મા, બહેન વગેરે સુશીલ સ્ત્રીઓના સમુદાયની સાથે જ જવાની આજ્ઞા આપવી. સ્ત્રીઓએ ઘરમાં કરવાના કામ-પથારી ઉપાડવી, ઘર સાફ કરવું, પાણી ગાળવું, ચૂલો તૈયાર કરવો, થાળી તપેલા આદિ વાસણ વાં, ધાન્ય દળવાં તથા ખાંડવાં, ગાયે દેહવી, દહીં વલોવવું, પાક કરવો, જમનારાઓને ઉચિત પણે અને Page #404 -------------------------------------------------------------------------- ________________ દિ કૃ] તે વિધિ જગે જિન પૂજતા, [૩૬૫ પીરસવું, વાસણ વગેરે ખાં કરવાં, તથા સાસુ, ભરથાર નણંદ, દીઅર વગેરેને વિનય સાચવવો. એ રીતે કુલવધૂનાં ગૃહકૃત્ય જાણવાં. સ્ત્રીને ગૃહકૃત્યમાં અવશ્ય જોડવાનું કારણ એ છે કે, તેમ ન કરે તે સ્ત્રી સર્વદા ઉદાસ રહે. સ્ત્રી ઉદાસીન હોય તે ગૃહકૃત્ય બગડે છે. સ્ત્રીને કાંઈ ઉઘમ ન હોય તે તે ચપળ સ્વભાવથી બગડે છે. ગૃહકૂમાં સ્ત્રીઓનું મન રાખવાથી જ તેમનું રક્ષણ થાય છે. શ્રી ઉમાસ્વાતિજીએ પ્રશમરતિગ્રંથમાં કહ્યું છે કે–પુરૂષે પિશાચનું આખ્યાન સાંભળીને કુળસ્ત્રોનું હંમેશાં રક્ષણ કરવું, આમાને સંયમમાં રાખવો. સ્ત્રીને આપણાથી છુટી ન રાખવી–એમ કહ્યું એનું કારણ એ છે કે પ્રાયે માંહોમાંહે જેવા ઉપર જ પ્રેમ રહ્યો છે. કહ્યું છે કે જેવાથી, વાર્તાલાપ કરવાથી, ગુણનાં વખાણ કરવાથી, સારી વસ્તુ આપવાથી, અને મન માફક કામકરવાથી, પુરૂષને વિશે સ્ત્રીને દઢપ્રેમ થાય છે. ન જેવાથી, અતિશય જેવાથી, ભેગા થયે ન બોલવાથી, અહંકારથી અને અપમાનથી એ પાંચકારણથી પ્રેમ ઘટે છે. પુરૂષ સદા મુસાફરી કરતા રહે તે સ્ત્રીનું મન તેના ઉપરથી ઉતરી જાય, અને તેથી કદાચ વિપરીતકામ પણ કરે, માટે સ્ત્રીને આપણાથી બહુ છૂટી ન રાખવી. કાંઈક અપરાધ થયેલ હોય તે તેને એકાંતમાં એવી શીખામણ દે કે પાછે તે એવો અપરાધ ન કરે. ઘણું ક્રોધે ભરાણી હોય તે તેને સમજાવે, ધનના લાભની અથવા નુકશાનની વાત તથા ઘરમાંની ગુપ્તમસલતે તેની આગળ કહે નહી. “હારા ઉપર બીજી પરણું લાવીશ. એમ ન બોલવું. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬] શિવ કારણ મત ભૂલે જન. (૮૬) [શ્રા, વિ. કારણ કે કેણ એવો મુખ છે કે, જે સ્ત્રીઉપર ક્રોધ વગેરે આવ્યાથી બીજીસ્ત્રી પરણવાના સંકટમાં પડે! કેમકે બે સ્ત્રીના વશમાં પડેલ પુરુષ ઘરમાંથી ભૂપે બહાર જાય, પાણીને છાંટો પણ ન પામે અને પગધેયા વિના જ સુઈ રહે. પુરુષ જેલમાં નંખાય, દેશાંતરમાં ભટકે કે નરકા: વાસ ભોગવે તે કાંઈક ઠીક, પણ તેણે બે સ્ત્રીઓને ભર થવું, એ ઠીક નથી. કદાચ કઈ કારણે સ્ત્રીઓ પરણવી પડે, તે બન્નેને વિષે તથા બન્નેના પુત્રાદિકને વિષે સમ દષ્ટિ રાખવી; પરંતુ બેમાંથી કોઈને વારોઅંડિત ન કરવો - કારણ કે શેથનેવારે તેડાવીને પિતાના પતિની સાથે - કામસંગકરનાર સ્ત્રીને ચેથાવતનો બીજો અતિચાર લાગે છે એમ કહ્યું છે. ઘણી ક્રોધે ભરાણી હોય તે તેને સમ: જાવવાનું કારણ એ છે કે, તેમ ન કરે તે તે કદાચ સમભદ્રની સ્ત્રીની પેઠે સહસાત્કારથી કૂવામાં પડે, અથવા બીજું એવું જ કાંઈ અકૃત્ય કરે, માટે સ્ત્રીઓની સાથે હંમેશાં નરમાશથી વર્તવું. કેઈ કાળે પણ કઠેર પણું ન - બતાવવું કેમકે પાં%ાલ સ્ત્રીષ માદવમ્ પાંચાલ ઋષિ કહે છે કે, સ્ત્રીઓને વિશે નરમાશ રાખવી, નરમાશથી જ સ્ત્રીઓ વશ થાય છે, અને તે રીતે જ તેમનાથી સર્વત્ર સર્વ કામ સિદ્ધ થએલા દેખાય છે. અને નરમાશ ન હોય તે કાર્યસિદિધને બદલે કાર્યમાંબગાડ થએલે પણ અનુભવમાં આવે છે. નગુણી સ્ત્રી હોય તે બહુ જ નરમાશથી કામ લેવાની કાળજી રાખવી જોઈએ. દેહમાં જીવ છે ત્યાં સુધી મજબૂત બેડી સરખી વળગેલી તે નગુણુ સ્ત્રીથી જ કઈ Page #406 -------------------------------------------------------------------------- ________________ દિ, કૃ] વિષયારભાતણે જ્યાં ત્યાગ, [૩૧૭ પણ રીતે પિતાનું ગૃહસૂત્ર ચલાવવું. અને સર્વ પ્રકારને નિર્વાહ કરી લેવો. કારણ કે “ગૃહિણું તે ઘર” એવું શાસ્ત્રનું વચન છે. “ધનના લાભની અથવા નુકશાનની વાત ન કરવી.” એમ કહેવાનું કારણ એ છે કે, પુરુષ ધનને લાભ સ્ત્રી આગળ કરે તે તે તુચ્છપણથી જ્યાં ત્યાં તે વાત કરે અને ભર્તારની ઘણા કાળથી મેળવેલી હોટાઈ ગુમાવે, ઘરમાંની છાની વાતે તેની આગળ નહીં કહેવાનું કારણ એ છે કે, સ્ત્રો સ્વભાવથી જ કેમળ હદયની હોવાથી તેના મુખમાં છાની વાત ટકે નહીં. તે પિતાની બહેનપણીઓ વગેરેની આગળ તે વાત જાહેર કરે, અને તેથી આગળથી ધારેલાં કાર્યો નિષ્ફળ કરી નાંખે. કદાચ કોઈ છાની વાત તેને મુખે જાહેર થવાથી રાજદ્રોહને વાંક પણ ઉભે થાય, માટે જ ઘરમાં સ્ત્રીનું મુખ્ય ચલણ ન રાખવું કહ્યું છે કે જે ઘરમાં સ્ત્રીનું ચલણ વધે તે ઘરનાશ પામે છે. ૬. ૭૮મંથરકોળીનું દૃષ્ટાંત ઃ કેઈ નગરમાં મથર નામને કેવી હતું. તે વણવાને દાંડો વગેરે કરવાને અર્થે લાકડાં લાવવા જંગલમાં ગયો. ત્યાં એક સીસમના ઝાડને કાપતાં તેના અધિષ્ઠાયક વ્યંતરે ના પાડી, તે પણ તે સાહસથી તેડવા લાગ્યો. ત્યારે પ્રસન્ન થયેલા વ્યંતરે કેળીને કહ્યું વરદાન માગ” તેના ઘરમાં તેની સ્ત્રીનું રહોવાથી સ્ત્રીને પૂછવા ગયે. માર્ગમાં દોસ્ત મજે, તેણે કહ્યું, “તું રાજ્ય માગ.” તે પણ તેણે સ્ત્રીને પૂછયું. સ્ત્રી તુચ્છ સ્વભાવની હતી, વિચાર્યું કે “પુરુષ લક્ષ્મીના લાભથી ઘણે વધી જાય ત્યારે પિતાના જૂના દસ્ત, સ્ત્રી અને ઘર એ ત્રણ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮] તેહથી લહિએ જવલતાગ; [શ્રા. વિ. વસતુને છોડી દે છે.” એમ વિચારી તેણે ભર્તારને કહ્યું કે ઘણાં દુખદાથી સજ્યને લઈને શું કરવું છે? બીજા બેહાથ અને એકમસ્તક માગ એટલે હારાથી બે વસ્ત્ર સાથે વણાશે.” પછી કેળીએ સ્ત્રીના કહ્યા પ્રમાણે માગ્યું અને વ્યંતરે આયું. પણ લેકેએ તેવા વિચિત્ર સ્વરૂપે ગામમાં પેસનારા તે કેળીને રાક્ષસ સમજી લાકડાથી અને પથ્થરથી મારી નાંખે જેને પિતાને અક્કલ નથી, મિત્રનું કહેલું પણ માને નહિ અને સ્ત્રીના વશમાં રહે, તે મંથરળીની પડે નાશ પામે. ઉપર કહેલે પ્રકાર કવચિત બને છે, માટે સુશિક્ષિત અને બુદ્ધિશાળી સ્ત્રી હોય તે તેની સલાહ લેવાથી ઘણો ફાયદો જ થાય છે. આ વાતમાં અનુપમાદેવી અને વસ્તુપાલ-તેજપાલતુ દષ્ટાંત જાણવું. સારા કુળમાં પેદા જન્મેલી, પાક વયની, કપટ વિનાની, ધર્મકરણી કરવામાં તત્પર, પિતાના સાધર્મિક અને સગા-વહાલાની સ્ત્રીઓની સાથે પિતાની સ્ત્રીની પ્રીતિ કરાવવી. ખરાબ કુળમાં પેદા થયેલી સ્ત્રીની સાથે સેબત કરવી એ કુળવાન સ્ત્રીઓને અપવાદનું મૂળ છે. સ્ત્રીને ગાદિક થાય તે તેની ઉપેક્ષા પુરૂષ ન કરે. તપસ્યા, ઉજમણું, દાન, દેવપૂજા, તીર્થયાત્રા વિ ધર્મમાં સ્ત્રીને તેને ઉત્સાહ વધારી ધન વગેરે આપીને સહાય કરે, પણ અંતરાય નકરે. કારણ કે પુરૂષ સ્ત્રીને પુણ્યનો ભાગ લેનારે અર્થાત્ ધર્મકૃત્ય કરાવવું એ જ પરમ ઉપકાર છે. સ્ત્રીસંબંધમાં આ ઉચિતચારણ છે. પુત્રનું ઉચિત : હવે પુત્રના સંબંધમાં પિતાનું ઉચિત આચરણ કહીએ છીએ. પિતા બાલ્યાવસ્થામાં પૌષ્ટિક અને, Page #408 -------------------------------------------------------------------------- ________________ દ. કૃ.] જિનપૂજામાં શુભ ભાવથી, [૩૬૯ સ્વેચ્છાથી હરવું-ફરવું, ભાતભાતનાં રમકડાં વગેરે ઉપાયથી પુત્રનું લાલન-પાલન કરે, અને તેના બુદ્ધિનાગુણુ ખીલી નીકળે ત્યારે તેને કળામાં કુશળ કરે. ખાલ્યાવસ્થામાં પુત્રનું લાલનપાલન કરવાનું કારણ એ છે કે, તે અવસ્થામાં તેનુ શરીર જો સ'કડાએલુ' અને દુખળ રહે તે તેકોઈ પણ કાળે પુષ્ટ ન થાય. માટે જ કહ્યું છે કે, પુત્ર પાંચવર્ષીના થાય ત્યાં સુધી તેનું લાલનપાલન કરવુ.. તે પછી દશ વર્ષ સુધી અર્થાત્ પંદર વર્ષ ના થાય ત્યાં સુધી તાડના કરવી, અને સાળમું વર્ષ બેઠા પછી પિતાએ પુત્રની સાથે મિત્રની પેઠે વવું. પિતાએ પુત્રને દેવ ગુરુ, ધર્મ, મિત્ર તથા સ્વજન એમના 'મેશાં પરિચય કરાવવેા. તથા સારા માણસેાની સાથે તેને મૈત્રી કરાવવી. ગુરુ આદિકને પરિચય આલ્યાવસ્થાથી જ હાય તા વટ્ઝલચીરની પેઠે હમેશાં મનમાં સારી વાસના જ રહે છે. ઉત્તમ જાતના, કુલીન તથા સુશીલ લેાકેાની સાથે મૈત્રી કરી હાય તા કદાચ નશીખનાવાંકથી ધન ન મળે તે પણ આવનારા અન તેા ટળી જાય જ, એમાં શક નથી. અનાર્ય દેશમાં થએલા એવા પણ આ કુમારની અને અભયકુમારની મૈત્રી તે જ ભવમાં સિદ્ધિને અર્થ તે થઈ. પિતાએ પુત્રને કુળથી, જન્મથી અને રૂપથી બરાબર હાય એવી કન્યા પરણાવવી. તેને ઘરના કા ભારમાં જોડવા, તથા અનુક્રમે તેને ઘરની માલિકી સેાંપવી. “ કુળથી, જન્મથી અને રૂપથી ખરાબર હોય એવી કન્યા પરણાવવી ” એમ કહેવાનુ કારણ એ છે કે-કજોડાવાળી સ્ત્રી સાથે ભર્તારને ચૈાગ થાય તે તેમના ગૃહવાસ નથી, પણ માત્ર વિટ...બા શા. ૨૪ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩eo] વિષયારંભ તો ભય નથી. (૮૭) [શ્રા. વિ. છે; તથા એક-બીજા ઉપરને રાગ ઉતરી જાય તે કદાચ બને જણે અનુચિત કૃત્ય કરે. આ ઉપર એક વાત કહે છે. કજોડાનું દષ્ટાંતઃ ભેજરાજાની ધારાનગરીની અંદર એક ઘરમાં ઘણે કુરૂપ અને નિર્ગુણ એ પુરુષ તથા અતિ રૂપવતી અને ગુણવાન એવી સ્ત્રી હતી. બીજા ઘરમાં તેથી ઉલટું એટલે પુરૂષ સારે અને સ્ત્રી બેશીકલ હતી. એક સમયે બન્ને જણના ઘરમાં ચેરે ખાતર પાડ્યું, અને બન્ને કડાને જેઈ કાંઈ ન બોલતાં સુરૂપ સ્ત્રી સુરૂપ પુરૂષ પાસે, અને કુરૂપ સ્ત્રી કુરૂપ પુરૂષ પાસે ફેરવી નાંખી. જ્યાં સુરૂપને વેગ થશે, તે બને સ્ત્રી-પુરૂષ પ્રથમ ઘણા ઉદ્વિગ્ન રહેતા હતા. તે હર્ષ પામ્યા; પણ જેને કુરૂપ સ્ત્રીને યંગ થયે, તેણે રાજસભામાં વિવાદ ચલાવ્યું. રાજાએ ઢંઢેરો પીટાવ્યા ત્યારે ચોરોએ આવીને કહ્યું કે, હે મહારાજ ! રાત્રે ચેરી કરનારા અને વિધાતાની ભૂલ સુધારી, એક રત્નને બીજા રત્નની સાથે ભેગા કર્યો. તે ચેરની વાત સાંભળી હસીને રાજાએ તેજ વાત પ્રમાણ કરી. વિવાહના ભેદ વગેરે આગળ કહેવાશે. “તેને ઘરના કાર્યભારમાં જેડે.એમ કહેવાનું કારણ એ છે કે, ઘરના કારભારમાં જોડાયેલ પુત્ર હમેશાં ઘરની ચિંતામાં રહેવાથી સ્વચ્છેદ અથવા મદેન્મત્ત ન થાય તેમજ ઘણું દુઃખ સહન કરી ધન કમાવવું પડે છે, એ વાતની જાણ થતા અનુચિતવ્યય કરવાનું મનમાં ન લાવે. “ઘરની માલિકી સેંપવી” એમ કહ્યું, તેનું કારણ એ છે કે હેટા લેકે એ રોગ્યકાર્ય ન્હાનાને માથે નાખવાથી ન્હાનાની પ્રતિષ્ઠા થાય Page #410 -------------------------------------------------------------------------- ________________ કરી સામે પુત્ર જ શી વગેરેના સબમજ પુત્રની દિ, ક] સામાયિક પ્રમુખે શુભ ભાવ, [૩૭. છે. ઘરને કાર્યભાર સારી પરીક્ષા કરીને ન્હાને પુત્ર એગ્ય હોય તે તેને માથે જ નાંખો. કારણ કે તેમ કરવાથી જ નિર્વાહ થવાને, તથા તેથી શભા વગેરે વધવાને પણ સંભવ છે. પ્રસેનજિત રાજાએ પહેલાં સર્વે પુત્રની પરીક્ષા કરી સેમે પુત્ર જે શ્રેણિક તેને માથે જ રાજ્ય સેપ્યું. પુત્રની પેઠેજ પુત્રી, ભત્રીજા વગેરેના સંબંધમાં પણ ચગ્યતા માફક ઉચિત આચરણ કરવાનું જાણવું. તેમજ પુત્રની વહૂના સંબંધમાં પણ સમજવું. જેમ ધનશ્રેષ્ઠીએ ચાખાના પાંચ દાણા આપી પરીક્ષા કરી. જેથી વહૂ રહિણીને જ ઘરની સ્વામિની કરી, તથા ઉક્ઝિતા, ભગવતી અને રક્ષિત એ ત્રણે હટી વહુઓને અનુકમે કચરા વગેરે કાઢવાનું, રાંધવાનું તથા ભંડારનું કામ સોંપ્યું. પિતા પુત્રની તેના દેખતાં પ્રશંસા ન કરે, કદાચ પુત્ર વ્યસનમાં સપડાય એમ હોય તે તેને ઘતાદિ વ્યસનથી થતો ધનને નાશ, લેકમાં અપમાન, તર્જના, તાડના આદિ દુર્દશા સંભળાવે, તેથી તે વ્યસનમાં સપડાતે અટકે છે. તથા લાભ, ખરચ અને શિક્ષક એ ત્રણે પુત્ર પાસેથી તપાસી લે. તેથી તે સ્વચ્છંદી થતો નથી, તથા પિતાની મોટાઈ રહે છે. પુત્રની પ્રશંસા જ ન કરવી. કહ્યું છે કે-ગુરુની તેમના મુખ આગળ, મિત્રોની તથા બાંધવોની પછવાડે, દાસની તથા ચાકરની તેમનું કામ સારું નીવડે ત્યારે તથા સ્ત્રીઓની તેઓ મરી ગયા પછી પ્રશંસા કરવી. પણ પુત્રની તે નહીં જ. કદાચ પ્રશંસા કરવી પડે તે પણ પ્રત્યક્ષ ન કરવી. કારણ કે, તેથી તેના ગુણ આગળ વધતા અટકે છે Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨] યદ્યપિ લહીએ ભવજલ નાવ; [શ્રા. વિ. અને વૃથા અહંકાર વગેરે આવે છે. પિતાએ પુત્રને રાજસભા દેખાડવી, તથા પરદેશના આચાર અને વ્યવહાર પણ પ્રકટપણે દેખાડવા, રાજસભા દેખાડવાનું કારણ એ છે કે-રાજસભાને પરિચય ન હોય તે કઈ વખતે દુર્દેવથી ઓચિંતુ કાંઈ દુઃખ આવી પડે ત્યારે તે કાચર થાય, તથા પારકી લક્ષ્મી જોઈ અદેખાઈ કરનારા શત્રુઓ તેને નુકશાનમાં નાખે. કેમકે-રાજદરબારમાં જવું, રાજાના માનીતા કે જેવા, તેથી કાંઈ અર્થલાભ ન થાય તે પણ અનર્થને નાશ તે થાય જ, માટે રાજસભાને અવશ્ય પરિચય કરાવવો. પરદેશના આચાર તથા વ્યવહાર દેખાડવાનું કારણ એ છે કે, પરદેશના આચાર-વ્યવહારનું જ્ઞાન ન હોય, અને કારણ પડેથી ત્યાં જવું પડે તે ત્યાંના લેકે એને પરદેશી જાણુને સહજવારમાં દુઃખમાં નાંખી દે, માટે પરદેશના આચાર–વ્યવહાર દેખાડવા. પિતાની પેઠે માતાએ પણ પુત્રના સંબંધમાં તથા પુત્રની વહૂના સંબંધમાં સંભવ માફક ઉચિત આચરણ સાચવવું. માતાએ ઓરમાન પુત્રના સંબંધમાં વિશેષ ઉચિત આચરણ સાચવવું, કારણ કે, તે પ્રાયે સહજમાં પિતાને કાંઈ ઓછું પડયું એમ માનનારે હોય છે. આ વિષયમાં સાવકી માએ આપેલી અડદની રાબડી એકનાર પુત્રને દાખલે જાણવો. સગાં સંબંધિઓનું ઉચિત : પિતાના, માતાના તથા સ્ત્રીના પક્ષના લેકે સ્વજન કહેવાય છે. તેમના સંબંધમાં પુરૂષનું ઉચિત આચરણ આ રીતે છે. પોતાના ઘરમાં પુત્રજન્મ તથા વિવાહ-સગાઈ આદિ મંગળ કાર્ય હોય ત્યારે Page #412 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] તો પણ જિનપૂજાએ સાર, [૩૭૩ તેમને હંમેશાં આદરસત્કાર કરવો. તેમજ તેમને માથે કાંઈ નુકસાન આવી પડે તે પોતાની પાસે રાખવા. સ્વજનેને માથે કોઈ સંકટ આવે, અથવા તેમને ત્યાં કાંઈ ઉત્સવ હોય તે પોતે પણ હંમેશાં ત્યાં જવું તથા તેઓ નિધન અથવા ગાતુર થાય તે તેમને તે સંકટમાંથી ઉદ્ધાર કરવો. કેમકે-રોગ-આપદા-દુકાળ તથા શત્રુનું સંકટ માથે આવે છતે તથા રાજદ્વારે અને સ્મશાને જવાને અવસરે જે સાથે રહે તે બાંધવ કહેવાય. સ્વજનને ઉદ્ધાર કરવો તે ખરેખર જોતાં પોતાને ઉધાર કરવા બરાબર છે, કેમકે રહેટના ઘડા જેમ ભરાય છે અને ખાલી થાય છે તેમ માણસ પણ પૈસાદાર અને દરિદ્રી થાય છે. કેઈની દરિદ્રી અથવા કે પૈસાવાળી અવસ્થા ચિરકાળ ટકતી નથી. માટે કદાચ દુર્દેવથી આપણે સાથે માઠી અવસ્થા આવી પડે તે પૂર્વે આપણે જેમના ઉપર ઉપકાર કર્યા હોય તેઓ જ આપણે અત્પદાથી ઉધાર કરે. માટે અવસર આવે સ્વજનોને સંકટમાંથી ઉદ્ધાર કરવોજ પુરૂષે સ્વજનોની પૂછે નિંદા ન કરવી; તેમની સાથે મશ્કરી વગેરેમાં પણ વગર કારણે શુકવાદ ન કરવો, કારણ કે તેથી ઘણાકાળની પ્રીતિ તૂટી જાય છે. તેમના શત્રુની સાથે દોસ્તી ન કરે, તથા તેમના મિત્રની સાથે મૈત્રી કરે. પુરૂષે સ્વજન ઘરમાં ન હોય અને તેના કુટુંબની એકલી સ્ત્રીઓ જ ઘરમાં હોય તે તેના ઘરમાં પ્રવેશ ન કરવો, તેમની સાથે પૈસાને વ્યવહાર ન કરવો, તથા દેવનું, ગુરૂનું અથવા ધર્મનું કાર્ય હોય તેમની સાથે એકદીલ થવું. સ્વજનેની સાથે પૈસાને વ્ય Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૪] જિનને વિનય કહ્યો ઉપચાર. (૮૮: શ્રિા, વિ. વહાર ન કરવાનું કારણ એ છે કે તેમની સાથે વ્યવહાર કરતાં પ્રથમ જરાક એમ લાગે છે કે એથી પ્રીતિ વધે છે; પણ પરિણામે તેથી પ્રીતિને બદલે શત્રુપણું વધે છે. કહ્યું છે કે જ્યાં ઘણી પ્રોતિ રાખવાની ઈચ્છા હોય ત્યાં ત્રણ વાનાં ન કરવાં, એક વાદવિવ , બીજો પૈસાને વ્યવહાર અને ત્રીજુ તેની પછવાડે તેની સ્ત્રી–સાથે ભાષણ. ધર્માદિક કાર્યમાં એકદિલ થવાનું કારણ એ છે કે સંસારી કામમાં પણ સ્વજનેની સાથે એકદીલપણું રાખવાથી જ પરિણામ સારું આવે છે, તો પછી જિનમંદિર આદિ દેવાદિકના કાર્યમાં તે જરૂર એકદિલપણું હોવું જ જોઈએ. કેમકે, તેવા કાર્યોને આધાર સર્વ સંઘના ઉપર છે. અને તે સર્વ સંઘનાં કાર્યો એકદિલથી થાય તેમાંજ નિર્વાહ તથા શોભા વગેરેને સંભવ છે, માટે તે કાર્યો સર્વની સંમતિથી કરવાં. સ્વજનની સાથે એકદિલ રાખવા ઉપર દૃષ્ટાંત. ૮. ૭૯ સંપ ઉપર પાંચ આંગળીઓનું દષ્ટાંત-પ્રથમ તર્જની (અંગુઠાની જોડેની) આંગળી લખવામાં તથા ચિત્રકલા વગેરે સર્વ કાર્યોમાં પ્રથમ હોવાથી તથા વસ્તુ દેખાડવામાં, ઉત્તમ વસ્તુનાં વખાણ કરવામાં, વાળવામાં અને ચપટી ભવરવામાં ડાહી હોવાથી અહંકાર પામી મધ્યમા (વચલી) આંગળીને કહે છે, “તારામાં શા ગુણ છે ?” મધ્યમાએ કહ્યું. “હું સવે આંગળીઓમાં મુખ્ય મહેટી અને મધ્ય ભાગમાં રહેનારી છું. તંત્રી, ગીત, તાલ, વગેરે કળામાં કુશળ છું. કાર્યની ઉતાવળ જણાવવા માટે અથવા દેષ, છળ વગેરેને નાશ કરવાને માટે ચપટી Page #414 -------------------------------------------------------------------------- ________________ દિ. કુ] આરંભાદિક શંકા ધરી, [૩૭૫ વગાડું છું અને ટચકારાથી શિક્ષા કરનારી છું.” એમજ ત્રીજી આંગળીને પૂછયું ત્યારે તેણે કહ્યું, “દેવ, ગુરુ, સ્થાપનાચાર્ય, સાધર્મિક વગેરેનીનવાંગ ચંદનપૂજા, મંગલિક, સ્વસ્તિક, નંદ્યાવર્ત વગેરે કરવાનું તથા જળ, ચંદન, વાસક્ષેપ, ચૂર્ણ વગેરેનું અભિમંત્રણ કરવું હારા તાબામાં છે.” પછી ચોથી આંગળીને પૂછયું ત્યારે તેણે કહ્યું કે, “ડું પાતળી હોવાથી કાનની અંદર ખણવા આદિ ઝીણ કામ કરી કરી શકું છું. દુઃખ આવે છેદાદિ પીડા સહું છું. શાકિની વગેરેના ઉપદ્રવ દૂર કરું છું, જપ સંખ્યા વગેરે કરવામાં પણ અગ્રેસર છું.” તે સાંભળી ચારે આંગળીઓએ મહેમાહે મિત્રતા કરી અ ગૂઠાને પૂછયું કે, હારામાં શા ગુણ છે?” અંગૂઠે કહ્યું, “અરે ! હું તે તમારો ધણું છું ! જુઓ લખવું, ચિત્રામણ કરવું, કેળીયે વાળ, ચપટી વગાડવી, ટચકારો, કરો, મૂઠી વાળવી, ગાંઠ વાળવી, હથિયાર વગેરે વાપરવાં, દાઢી મૂછ સમારવી, તથા કાતરવી, કાતરવું, લેચ કરે, પીંજવું, વણવું, છેવું, ખાંડવું, દળવું, પિરસવું, કાંટે કાઢ, ગાય વગેરે દોહવી, જપની સંખ્યા કરવી, વાળ અથવા ફૂલ ગૂંથવાં, પુષ્પપૂજા કરવી, વગેરે કાર્યો મહારા વિના થતાં નથી. તેમજ વૈરીનું ગળું પકડવું, તિલક કરવું, શ્રી જિનામૃતનું પાન કરવું, અંગૂઠ પ્રશ્ન કરે વગેરે કાર્યો એકલા મહારાથી જ થાય છે.” તે સાંભળી ચારે આંગળીઓ અંગ્રહાને આશ્રય કરી સર્વ કાર્યો કરવા લાગી. ગુરુનું ઉચિત – સ્વજનના સંબંધમાં ઉપર કહ્યું વગેરે Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬] જો જિનરાજ ભકિત પરિહરિ; [શ્રા. વિ. ઉચિત આચરણ જાણવું. હવે ધર્માચાર્યના સંબંધમાં ઉચિત આચરણ કહીએ છીએ. પુરૂષે દરરેજ ત્રણ રંક ભક્તિ તથા શરીરવડે અને વચનવડે માનથી ધર્માચાર્યને વંદના કરવી. ધર્માચાર્યો દેખાડેલી રીત પ્રમાણે આવશ્યક વગેરે કામ કરવાં, તથા તેમની પાસે શ્રધ્ધાથી ધર્મોપદેશ સાંભળવો ધર્માચાર્યને આદેશનું બહુમાન કરે, એમની મનથી પણ અવજ્ઞા ન કરે. અધમી લેકોએ કરેલા ધર્માચાર્યના અવર્ણવાદને પોતાની શક્તિ પ્રમાણે રેકે; પણ ઉપેક્ષા ન કરે. કહ્યું છે કે–મહટાઓની નિ દા કરનારજ કેવળ પાપી નથી, પણ તે નિંદા સાંભળનાર પણ પાપી છે. તથા ધર્માચાર્યને તુતિવાદ હંમેશાં કરે, કારણ કે, સમક્ષ અથવા પાછળ ધર્માચાર્યની પ્રશંસા કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. ધર્માચાર્યનાં છિદ્ર ન જેવાં, સુખમાં તથા દુઃખમાં મિત્રની પેઠે તેમને અનુવર્તવું, તથા પ્રત્યેનીકલકોએ કરેલા ઉપદ્રવોને પિતામાં જેટલી શકિત હોય તેવી શક્તિથી વારવા. પ્રશ્ન પ્રમાદથી રહિત એવા ધર્માચાર્યમાં છિદ્રો જ ન હોય, ત્યારે તે ન જેવાં એમ કહેવું વ્યર્થ છે. તથા મમતા રહિત ધર્માચાર્યની સાથે મિત્રની પેઠે શી રીતે વર્તવું ?” ઉત્તર : ખરી વાત છે, ધર્માચાર્ય તે પ્રમાદથી અને મમતાથી રહિત જ છે, પણ જુદી જુદી પ્રકૃતિના શ્રાવકોને પોતાની પ્રકૃતિને અનુસારથી ધર્માચાર્યને વિષે પણ જુદો જુદો ભાવ ઉત્પન્ન થાય છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે “હે ગૌતમ ! ચાર પ્રકારના શ્રાવક કહ્યા છે, એક માતા-પિતા સમાન, બીજા ભાઈ સમાન, ત્રીજા મિત્ર સમાન, ચોથા શક્ય Page #416 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] દાન માન વંદન આદેશ, [૩૭૭ સમાન.” વગેરે આ ગ્રંથમાં પૂર્વે કહી ગયા છીએ. પ્રત્યેનીક લેઓએ કરેલે ઉપદ્રવ દૂર કરવાના સંબંધમાં કહ્યું છે કે, સાધુઓને, જિનમંદિર તથા વિશેષે કરી જિનશાસનને કઈ વિરોધી હોય, અથવા કઈ અવર્ણવાદ બોલતે હોય, -તે તેને સર્વ શક્તિથી વારે.” આ વિષય ઉપર ભગીરથ નામના સગર ચક્રવતીના પૌત્ર જયકુમાર, જેણે પ્રાંત ગામના રહીશ સાઠ હજાર લેકએ કરેલા ઉપદ્રવથી પીડાયેલા યાત્રાએ જનાર સંઘને ઉપદ્રવ ટાળ્યું હતું, તેને દાખલો જાણવો. પુરુષે પોતાને કંઈ અપરાધ થએ તે ધર્માચાર્ય શિખામણ દે ત્યારે “આપ કહે તે એગ્ય છે” એમ કહી સર્વ કબૂલ કરવું. કદાચ ધર્માચાર્યની કંઈક ભૂલ જણાય તે તેમને એકાંતમાં “મહારાજ, આપ જેવા ચારિત્રવંતને આ વાત ઉચિત છે કે ” એમ કહે. શિષ્ય સામું આવવું, ગુરુ આવે ત્યારે ઉઠવું, આસન આપવું, પગચંપી કરવી, તથા શુદ્ધ એવાં વસ્ત્ર, પાત્ર, આહાર આદિનું દાન વગેરે સમયને ઉચિત એવો સર્વ વિનય સંબંધી ઉપચાર ભક્તિથી કરવો. અને પિતાના હૃદયમાં ધર્માચાર્યને વિષે દૃઢ તથા કપટ રહિત અનુસંગ ધારણ કરવો, પુરૂષ પરદેશમાં હોય તે પણ ધર્માચાર્યો કરેલા સમ્યકત્વ આદિ ઉપકારને નિરંતર સંભારે. ઈત્યાદિ ધર્માચાર્યના સંબંધમાં ઉચિત આચરણ જાણવું. સ્વ–નગર-નિવાસીઓનું ઉચિત-પુરુષ જે નગરમાં પિતે રહેતું હોય, તે જ નગરમાં બીજા જે વણિકવૃત્તિએ આજીવિકા કરનારા લેકે રહેતા હોય, તે “નાગર એવા નામથી કહેવાય છે. નાગર લોકોના સંબંધમાં યોગ્ય આચરણ આ રીતે Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮] તો તુજ સબલે પડો કલેશ, (૮૯) [શ્રા. વિ. જાણવું. નગરમાં રહેનાર લેકેને દુઃખ આવે પોતે દુઃખી થવું, તથા સુખ આવે પિતે સુખી થવું તેમજ તેઓ સંકટમાં હોય તે પોતે પણ સંકટમાં પડયા હોય એમ વર્તવું. તથા તેઓ ઉત્સવમાં હોય તે પિતે પણ ઉત્સવમાં રહેવું. એમ ન કરતાં એક નગરમાં રહેલા સરખા ધંધાના લોકે જે કુસંપમાં રહે, તે રાજાના અધિકારીઓ તેમને, શીકારીઓ જેમ મૃગલાઓને જાળમાં ફસાવે છે, તેમ સંકટમાં ઉતારે. મોટું કાર્ય હોય તે પણ પોતાની મોટાઈ વધારવા સારુ સર્વે નાગરેએ રાજાની ભેટ લેવા જુદા જુદા ન જવું. કાંઈ કામની છાની મસલત કરી હોય તે તે ઉઘાડી ન પાડવી. તથા કેઈએ કેઈની ચાડી ન કરવી. એકેક જણ જુદો જુદો રાજાને મળવા જાય છે તેથી બીજાના મનમાં વૈર વગેરે પેદા થાય છે, માટે સર્વેએ ભેગા થઈને જવું તથા સર્વેની યેગ્યતા સરખી હોય તે પણ યવનની પેકે. કેઈને પણ મુખ્ય કરી સર્વેએ તેની પછવાડે રહેવું પણ રાજાના હુકમથી મંત્રીએ પરીક્ષા કરવાને અર્થે આપેલી એક શય્યા ઉપર સવે સુવાને માટે વિવાદ કરનારા પાંચસો મૂખની પેઠે કુસંપથી રાજાની ભેટ લેવા અથવા તેને વિનંતી વગેરે કરવા ન જવું. કેમકે ગમે એવી અસાર વસ્તુ હોય તે પણ તે જે ઘણું ભેગી થાય, તે તેથી જ થાય છે. જુઓ તૃણના સમુદાયથી બનેલું દોરડું હાથને પણ બાંધે છે. મસલત બહાર પાડવાથી કાર્ય ભાંગી પડે છે, તથા વખતે રાજાને કેપ વગેરે પણ થાય છે, માટે ગુપ્ત મસલત બહાર ન પાડવી. મહોમાંહે ચાડી કરવાથી રાજા આદિ Page #418 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપથી દિસે સાવધ, [૩૭૯: અપમાન તથા વખતે દંડ વગેરે પણ કરે. તથા સરખા ધંધાવાળા લેકેનું કું સપમાં રહેવું નાશનું કારણ છે કેએક પેટવાળા અને જુદાં જુદાં ફળની ઈચ્છા કરનારા ભારંડ પક્ષીની પેઠે કુસંપમાં રહેનારા લોકોને નાશ થાય છે. જે લકો એક બીજાનાં મનું રક્ષણ કરતા નથી. તે રાફડમાં રહેવા સર્પની પેઠે મરણ પર્યત દુઃખ પામે છે. કાંઈ વિવાદ ઉત્પન્ન થાય તે ત્રાજુ સમાન રહેવું; પણ સ્વજન સંબંધી તથા પિતાની જ્ઞાતિના લોકો ઉપર ઉપકાર કરવાની અથવા લાંચ ખાવાની ઈરછાએ ન્યાયમાર્ગનું ઉલ્લંઘન ન કરવું.પ્રબળ લકોએ દુર્બલ લોકોને ઘણું દાણ, કર, રાજદંડ વગેરેથી સતાવવા નહીં. તથા ડે અપરાધ હોય તે એકદમ તેને દંડ ન કરવો. દાણ, કર વગેરેથી પીડાયેલા લેકે માહમાંહે પ્રીતિ ન હોવાથી સંપ મૂકી દે છે. સંપ ન હોય તે ઘણા બલિષ્ટ લેકે પણ વગડામાંથી જુદા પડેલા સિંહની પેઠે જ્યાં ત્યાં પરાભવ જ પામે છે. માટે મહામહે સંપ રાખવો એજ સારું છે. કેમકે–માણસોને સંપ સુખકારી છે, તેમાં પણ પિતા પોતાના પક્ષમાં તે અવશ્ય સંપ હોવો જ જોઈએ. જુઓ ફેતરાથી પણ જુદા પડેલા ચોખા ઊગતા નથી. જે પર્વતને ફેડી નાંખે છે તથા ભૂમિને પણ વિચારે છે, તે જળના પ્રવાહને તૃણનો સમુદાય રોકે છે. એ સંપને મહિમા છે. પિતાનું હિત ઈચ્છનારા લોકોએ ધનને વ્યય કરનારા રાજાના. દેવસ્થાનના અથવા ધર્મ ખાતાના અધિકારી તથા તેમના હાથ નીચેના લોકોની સાથે લેણદેણના વ્યવહાર ન કરે, અને જ્યારે આમ છે તે રાજાની સાથે વ્યવહાર ન જ કરે એમાં Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩ ૦] અનુબંધે પૂજા નિવિદ્ય; [શ્રા. વિ. તે કહેવું શું? રાજાના અધિકારીઓ વગેરેની સાથે વ્યવહાર ન કરવાનું કારણ એ છે કે, તે લેકે ધન લેવું હોય તે વખતે માત્ર ગાયે પ્રસન્ન મુખથી વાર્તાલાપ કરી તથા તેમને ત્યાં ગએ બેસવા આસન, પાન-બીડાં આદિ આપી બેટો-દેખાડવાને ભભકો દેખાડે છે, અને ભલાઈ ઉઘાડી કરે છે. પણ અવસર આવે ખરૂં લહેણું માગીએ, ત્યારે અમે ફલાણું તમારું કામ નહેતું કર્યું?” એમ કહી પિતે કરેલે તલના ફેરા સરખે યત્કિંચિત્ માત્ર ઉપકાર પ્રકટ કરે છે, અને પૂર્વના દાક્ષિણ્યને તેજ વખતે મૂકી દે છે એ તેમને સ્વભાવ છે. કહ્યું છે કે-૧ બ્રાહ્મણમાં ક્ષમા, ૨ માતામાં ઢષ, ૩ ગણિકામાં પ્રેમ અને ૪ અધિકારીઓમાં દાક્ષિણ્યપણું એ ચારે અનિષ્ઠ જાણવાં, એટલું જ નહીં, પણ તે ઉલટા લેણદારને ખેટા તહેમતમાં લાવી રાજા પાસે શિક્ષા કરાવે છે કહ્યું છે કે-લે પૈસાદાર માણસ ઉપર બેટા તહેમત મૂકી તેને હેરાન કરે છે પણ નિર્ધન માણસ અપરાધી હોય તે પણ તેને કોઈ ઠેકાણે નુકસાન થતું નથી. રાજાના સાથે ધનને વ્યવહાર ન રાખવાનું કારણ એ કે, કેઈ સામાન્ય ક્ષત્રિય પાસે પણ લહેણું માગીએ તે તલવાર દેખાડે છે. તે પછી સ્વભાવથી ક્રોધી એવા રાજાઓની શી વાત કહેવી ? આ રીતે સરખે બંધ કરનારા નાગર લેકના સંબંધમાં ઉચિત આચરણ કહ્યું - સરખો ધ ન કરનારા અગર નાગર લેકની સાથે પણ ઉપર કહ્યા પ્રમાણે જ યથાયોગ્ય રીતે વર્તવું. -અન્ય ધમએનું ઉચિત અન્યદની ભિક્ષુકે આપણે Page #420 -------------------------------------------------------------------------- ________________ દિ, કૃ] જે કારણ જિનગુણ બહનાન, ૩૮૧] ઘેર ભિક્ષાને અર્થે આવે છે તેમને યથાયોગ્ય દાન આદિ આપવું. તેમાં પણ રાજાના માનનીય એવા અન્યદર્શની ભિક્ષાને અર્થે આવે છે તેને વિશેષે કરી દાન અવશ્ય આપવું. જો કે શ્રાવકના મનમાં અન્યદર્શનીને વિષે ભક્તિ નથી, તેના ગુણને વિષે પક્ષપાત નથી, તે પણ આવેલાનું ગ્ય આદરમાન કરવું એ ગૃહસ્થને ધર્મ છે. આચાર : ઘેર આવેલાની સાથે ઉચિત આચરણ કરવું, એટલે જેને જેવી યોગ્યતા હોય તે પ્રમાણે તેની સાથે મધુર ભાષણ કરવું, તેને બેસવા આસન આપવું. આસનદિકના માટે નિમંત્રણ કરવું, કયા કારણથી આવવું થયું? તે પૂછવું તથા તેનું કામ કરવું, વગેરે ગ્ય આચરણ જાણવું. તથા સંકટમાં પડેલા લેકીને તેમાંથી કાઢવા. અને દીન, અનાથ, આંધળા, બહેરા, રેગી વગેરે દુઃખી લોકે. ઉપર દયા કરવી, તથા તેમને પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી તે દુઃખમાંથી કાઢવા એ ધર્મ સવંદશનીઓને સમ્મત છે. લૌકિક આચરણ કરવાનું કારણ એ છે કે-જે માણસ ઉપર કહેલું લૌકિક ઉચિત આચરણ કરવામાં પણ કુશળ નથી, તેઓ લેકેત્તર પુરૂષની સૂક્ષમ બુધ્ધિથી ગ્રહણ કરાય એવા જૈનધર્મને વિષે શી રીતે કુશળ થાય? માટે ધર્માથી લોકોએ અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું. બીજે સ્થળે પણ કહ્યું છે સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરવું. ગુણ ઉપર અનુરાગ રાખવે, દેષને વિષે મધ્યસ્થપણું" રાખવું અને જિનવચનને વિષે રૂચિ રાખવી, એ સમ્યગ્દષ્ટિનાં. લક્ષણ છે. સમુદ્ર પિતાની મર્યાદા મૂક્તા નથી, પર્વતે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨] જે અવસરે વરતે શુભ ધ્યાન (©) [શ્રા. વિ. ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરૂષો ઉચિત આચરણ છોડતા નથી, જગતના ગુરૂ એવા તીર્થકર પણ ગૃહુથપણમાં માતાપિતાના સંબંધમાં અદ્ભુત્થાન (હાટા પુરૂષ આવે ત્યારે આદરથી ઉભું રહેવું) વગેરે કરે છે. આ રીતે નવ પ્રકારનું ઉચિત આચરણ કહ્યું. - અવસ્ટોચિત વચનથી થતે લાભ: અવસરે કહેલા રોગ્ય વચનથી ઘણો લાભ થાય છે. જેમ આંબડ મંત્રીએ મલ્લિકાર્જુનને જીતીને ચૌદ કરેડ મૂલ્યના મતીના ભરેલા છ મૂડા, એકેક તેલમાં ચૌદ ભાર જેટલે એવા ધનના બત્રીશ કુંભ, શંગારના રત્નજડિત કોડ વસ્ત્ર, તથા વિષને હરણ કરનાર શુક્તિ (છીપ) વગેરે વસ્તુ કુમારપાળના ભંડારમાં ઉમેરી, તેથી તેણે (રાજાએ) સંતુષ્ટ થઈ આંબડ મંત્રોને રાજ-પિતામહ એ બિરૂદ, કોડ દ્રવ્ય, વીશ સારા જાતિવંત અશ્વ વગેરે ઋધિ આપી. ત્યારે આખંડ મંત્રીએ પોતાના ઘર સુધી પહોંચતાં પહેલાં જ માર્ગમાં તે સર્વ વ્યાધિ યાચકજનેને આપી. એ વાતની રાજા પાસે કેઈએ ચાડી ખાધી, ત્યારે મનમાં માઠા અધ્યવસાય આવ્યાથી કુમારપાળ રાજાએ કોધથી આંબડ મંત્રીને કહ્યું કે, “કેમ તું હારા કરતાં પણ વધારે દાન આપે છે?” આંબડે કહ્યું “મહારાજ ! આપના પિતાજી દશ ગામડાના ધણી હતા અને આપ તે અઢાર દેશના ધણી છે, એમાં આપ તરફથી પિતાજીને કોઈ અવિનય થએલો ગણાય?” વગેરે ઉચિત વચનથી રાજાએ રાજી થઈને આંબડને રાજ. પુત્ર એ કિતાબ અને પૂર્વે આપી હતી તે કરતાં બમણી Page #422 -------------------------------------------------------------------------- ________________ દિ, કૃ] જિનવર પૂજા દેખી કરી. [૩૪૩ દિધ આપી. ગ્રંથાંતરમાં કહ્યું છે કે,-દાન દેતાં, ગમન કરતાં, સૂતાં, બેસતાં, ભેજન–પાન કરતાં, બેલતાં તથા બીજે સર્વ સ્થાનકે અવસર ઉચિત હોય તેજ તે મને હર લાગે છે માટે સમયને જાણ પુરૂષ સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરે છે. કેમકે એક તરફ એક ઉચિત આચરણ અને બીજી તરફ બીજા કોડે ગુણે છે. એક ઉચિત આચરણ ન હોય તે સર્વ ગુણેને સમુદાય ઝેર માફક છે, માટે પુરૂષે સર્વ અનુચિતઆચરણ છેડી દેવું. તેમજ જે આચરવાથી પિતાની મૂખમાં ગણતરી થાય તે સર્વે અનુચિત આચરણમાં સમાય છે. લૌકિકશાસ્ત્રમાં છે. તે અહિ ઉપકારી હાઈ બતાવે છે. મૂર્ખનાં સે લક્ષણઃ “રાજા ! સો મૂખ કયા? તે સાંભળ, અને તે તે મૂર્ણપણાનાં કારણ મૂક. તેમ કરવાથી તું આ જગતમાં નિર્દોષ રત્નની પેઠે શોભા પામીશ.” છતી શક્તિએ ઉદ્યમ ન કરે, પંડિતની સભામાં પિતાનાં વખાણ કરે, ૩ ગણિકાના વચન ઉપર વિશ્વાસ રાખે, ૪ દંભ, તથા આડંબર ઉપર ભરોસે રાખે, ૫ જુગાર, કિમિયા વગેરેથી ધન મેળવવાની આશા રાખે, કે ખેતી આદિ લાભનાં સાધનોથી લાભ થશે કે નહીં? એવો શક રાખે, છ બુધ નહીં છતાં મોટું કામ કરવા ધારે. ૮ વણિક થઈ એકાંતવાસ કરવામાં રૂચિ રાખે. ૯ માથે દેવું કરી ઘરબાર વગેરે ખરીદે, ૧° પિતે વૃદ્ધ થઈ કન્યા પરણે, ૧૧ ગુરૂ પાસે ન ધારેલા ગ્રંથની વ્યાખ્યા કરે, ૧૨ ખુલ્લી વાત ઢાંકવાને પ્રયત્ન કરે, ૧૩ ચંચળ સ્ત્રીને ભર્તાર થઈ ઈષ્ય રાખે, ૧૪ શત્રુ સમર્થ છતાં મનમાં તેની શંકા Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪] ભવિયણ ભાવે ભવજલ તરી; [શ્રા. વિ ન રાખે, ૧૫ પ્રથમ ધન આપીને પાછળથી પશ્ચાત્તાપ કરે. ૧૪ અભણ છતાં મોટા સ્વરથી કવિતા બેલે, ૧૭ અવસર આવે નહીં છતાં બેલવાની ચતુરતા દેખાડે, ૬ બલવાને અવસર આવે મૌન રાખે, ૧૯ લાભને અવસરે કલહ કલેશ. કરે, ૨° ભજનને સમયે કોધ કરે, ૨૧ મોટા લાભની. આશાથી ધન વિખેરે, ૨૨ સાધારણ બલવામાં કિલષ્ટ એવા સંસ્કૃત શબ્દ વાપરે, ૨૩ પુત્રના હાથમાં સર્વ ધન આપી પિતે દીન થાય, ૨૪ સ્ત્રી પક્ષના લેક પાસે યાચના. કરે, ૨૫ સ્ત્રીની સાથે ટટો થવાથી બીજી સ્ત્રી પરણે, ૨૬ પુત્ર ઉપર ક્રોધ કરી તેનું નુકશાન કરે, ૭ કામી પુરૂષોની સાથે હરીફાઈ કરી ધન ઉડાવે, ૨૮ યાચકોએ કરેલી સ્તુતિથી મનમાં અહંકાર લાવે, ૨૯ પિતાની બુદ્ધિના અહંકારથી બીજાનાંહિત વચન ન સાંભળે; ૩° અમારું મહેસું કુળ. એવા અહંકારથી કોઈની ચાકરી ન કરે, ૧ દુર્લભ એવું દ્રવ્ય આપીને કામગ સેવે, ૩૧ મૂલ્ય આપીને ખરાબ-- માળે જાય, ૩૩ રાજા લેભી છતાં તેની પાસેથી લાભ થવાની આશા રાખે, ૩૪ અધિકારી દુષ્ટ છતાં ન્યાયની. આશા રાખે, ૩૫ કાયસ્થને વિષે સ્નેહની આશા રાખે, ૩૬ મંત્રી કર છતાં ભય ન રાખે, ૩૭ કૃતજ્ઞ પાસે ઉપકારનાબદલાની આશા રાખે, અરસિક પુરૂષ આગળ સ્વગુણ જાહેર કરે, ૩૯ શરીર નિગી છતાં વહેમથી દવા ખાય, ૪૦ રેગી છતાં પરેજી ન પાળે, ૪૧ લેભથી સ્વજનને છોડી દે, ૪૨ મિત્રના મનમાં રાગ ઉતરી જાય એવાં વચન બેલે, ૪૩ લાભને અવસર આવે આળસ કરે, ૪૪ Page #424 -------------------------------------------------------------------------- ________________ દિ ક] છકાયના રક્ષક હેય વળી, [૩૮૫ હેટો અધિવંત છતાં કલહ કરે, ૪પ જોષીના વચન ઉપર ભરોસે રાખી રાજ્યની ઈચ્છા કરે, ૪૬ મૂખની સાથે મસલત કરવામાં આદર રાખે, દુર્બળ લેકેને ઉપદ્રવ કરવામાં શૂરવીરપણું બતાવે, ૪૮ જેના દોષ જાહેર દેખાય છે, એવી સ્ત્રીઉપર પ્રીતિરાખે, ૪૯ ગુણને અભ્યાસ કરવામાં ક્ષણ માત્ર રૂચિ ન રાખે, ૫° બીજાએ સંચય કરેલું ધન ઉડાવે, ૫ માન રાખી રાજા જેવા ડોળ ઘાલે, પર લેકમાં રાજાદિકની જાહેર નિંદા કરે, ૫૩ દુખ દીનતા બતાવે, ૫૬ સુખ આવે ભાવિ કાળે થનારી દુર્ગતિ ભૂલી જાય, ૫૫ થડા બચાવવાને અર્થે ઘણે વ્યય કરે, ૫૬ પરીક્ષાને અર્થે ઝેર ખાય, પ૭ કિમિયામાં ધન હોમ, ૫૮ ક્ષય રોગ છતાં રસાયન ખાય, ૫૯ પોતે પોતાની મહેનટાઈને અહંકાર રાખે, ૬° ક્રોધથી આત્મઘાત કરવા તૈયાર થાય, ૬૧ નિરંતર વગર કારણે ભટક્ત રહે, ૨ બાણના પ્રહાર થયા હોય તે પણ યુધ્ધ જુએ, હેટાની સાથે વિરોધ કરી નુકશાનમાં ઉતરે, ૬૪ થેડુધન છતાં આડંબર પ્લેટો રાખે, " હું પંડિત છું એમ સમજી બહુ બકબકાટ કરે, ૬૬ પિતાને શૂરવીર સમજી કોઈની બીક ન રાખે, ૬૭ ઘણું વખાણ કરી સામા માણસને ત્રાસ ઉપજાવે, ૬૮ હાંસી કરતાં મર્મ વચન બોલે, ૬૯ દરિદ્રીના હાથમાં પિતાનું ધન આપે, ૭૦ લાભ નકકી નહીં છતાં ખરચ કરે, પોતાના ખરચને હિસાબ રાખવાને પોતે કંટાળો કરે, નશીબ ઉપર ભરોસે રાખી ઉદ્યમ ન કરે. ૭૩ પિતે દરિદ્રી થઈ વાતે કરવામાં વખત ગુમાવે, ૭૬વ્યસનાસક્ત થઈ ભજન શ્રા. ૨૫ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬) એહ ભાવ જાણે કેવલી. (૯૧) [શ્રા. વિ. કરવાનું પણ ભૂલી જાય, ૭૫ પિતે નિર્ગુણ છતાં પિતાના કુળની ઘણુપ્રશંસા કરે, ૭૬ કઠેરસ્વર છતાં ગીત ગાય, 99 સ્ત્રીનાભયથી યાચકને દાન આપે નહીં, ૭૮ કૃપણતા કરવાથી માઠી અવસ્થા પામે, ૭૯ જેના દેષ ખુલ્લા દેખાતા હોય તેનાં વખાણ કરે, ૮°સભાનું કામ પૂરું થયા વિના ઉઠીજાય, ૮૧ દૂત થઈ સંદેશે ભૂલી જાય, ૮૨ ખાંસીને રોગ છતાં ચોરી કરવા જાય, ૨૩ યશને અર્થે ભજનનું ખર્ચ હે રાખે; ૮૪ લેક વખાણ કરે એવી આશાથી છેડે આહાર કરે, ૮૫ જે વસ્તુ થેડી હોય તે ઘણું ભક્ષણ કરવાની મરજી રાખે, ૬૬ કપટી અને મીઠા બેલા લેકના પાસમાં સપડાય, ૮૭ વેશ્યાના યારની સાથે કલહ કરે, ૮૮ બે જણા કાંઈ મસલત કરતા હોય તે વચ્ચે જાય, ૮૯આપણા ઉપર રાજાની મહેરબાની હંમેશાં રહેશે એવી ખાત્રી રાખે, ૯૦ અન્યાયથી સારી અવસ્થામાં આવવાની ઈચ્છા કરે; ૧ધન પાસે નહીં છતાં ધનથી થનારાં કામે કરવા જાય, લેકમાં ગુરૂવાત જાહેર કરે, ૭ યશને અર્થે અજાણ માણસને જામીન થાય, ૯૪ હિતનાં વચન કહેનારની સાથે વેર કરે, ૯૫ બધે ભરોસો રાખે, ૯s લેકવ્યવહાર ન જાણે, ૯૭ યાચક થઈ ઉષ્ણભેજન જમવાની દેવરાખે, મુનિરાજ થઈ ક્રિયાપાળવામાં શિથિલતા રાખે. ૯૯ કુકર્મ કરતાં શરમાય નહીં, અને ૧ બોલતાં બહુહસે. તે મૂર્ખ જાણવો.” આ રીતે સો પ્રકારના મૂર્ખ કહ્યા છે. અન્ય હિતવચનો : વળી જેથી અપયશ થાય તે છોડવું. વિવેકવિલાસ ગ્રંથમાં કહ્યું છે કે-વિવેકી પુરૂષ સભામાં આવી છે અને પાવત જાહેર Page #426 -------------------------------------------------------------------------- ________________ જલ તરતાં જલ ઉપર યથા, [૩૮૭ મગાસુ, ઓડકાર, હાસ્ય વગેરે કરવાં પડે તે મે આગળ લુગડું ઢાંકીને કરવાં, તથા સભામાં નાક ખાતરવું નહીં અને હાથ મરડવા નહી, પલાંઠી ન વાળવી, પગ લાખા ન કરવા, તથા નિદ્રા, વિકથા અને કુચેષ્ટા ન કરવી, અવસરે કુલીન પુરૂષાનું હસવુ' માત્ર હાઇ પહેાળા થાય એટલું જ હાય છે, પણ ખડખડ હસવુ. અથવા ઘણું હસવું સથા અનુચિત છે. ખગલમાં સીસેટી વગાડવા આદિ અગવાઘ, વગર પ્રયેાજને તૃણના કટકા કરવા, પગે અથવા કે હ્રાથે જમીન ખાતરવી, નખથી નખ કે દાંત ઘસવા વિવેકી પુરૂષ ભાટ, ચારણુ અને બ્રાહ્મણ વગેર લોકોએ કરેલા પેાતાની પ્રશ'સા સાંભળી મનમાં અહંકાર ન લાવવો. તથા સમજી લાકો વખાણ કરે તે તે ઉપરથી આપણામાં ગુણુ છે એટલે નિશ્ચક્ક્ત કરવી, પણ અહંકાર ન કરવો. વિચક્ષણ પુરૂષોએ પારકા વચનના અભિપ્રાય બરાબર ધારવો, નીચ માણુસ હલકા વચન મેલે તે તેનેા બદલા વાળવા તેમાં વચન મુખમાંથા કાઢવાં નહીં. ડાહ્યા પુરૂષે જે વાત અર્થાત, અનાગત તથા વર્તમાન કાળમાં ભરોસા રાખવા ચેાગ્ય ન હાય, તે વાતમાં એ એમ જ છે એવો સ્પષ્ટ અભિપ્રાય ન જણાવવો. વિવકી પુરૂષોએ પારકા માણુસ પાસેથી શરૂ કરાવવા ધારેલુ કામ તે માણસ આગળ પહેલેથીજ કાઈ દાખલા-દલીલથી અથવા વિશેષ વચનથી જણાવવું. આપણા ધારેલા કાર્યને અનુકૂળ વચન હાય તે તે આપણા કાર્યની સિદ્ધિને અર્થે અવશ્ય કબૂલ કરવું. જેનું કાર્ય આપણાથી ન બની શકે એમ હાય તેને પહેલે દિ. કું] Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮] મુનિને દયા ન હએ વૃથા [શ્રા. વિ. થીજ તેમ કહી દેવું, પણ મિથ્યાવચન કહીને ખાલી કેઈને ધકકા ન ખવરાવવા. સમજુ લોકોએ કોઈને કડવાં વચન ન સંભળાવવાં. પિતાના શત્રુઓને તેવાં વચન સંભળાવવાં પડે છે તે પણ અન્યક્તિથી અથવા બીજા કઈ બહાનાથી સંભળાવવાં. જે પુરૂષ માતા, પિતા, રોગી, આચાર્ય, પરણા, ભાઈ, તપસ્વી, વૃધ્ધ, બાળક, દુર્બળ માણસ, વૈદ્ય, પિતાની સંતતિ, ભાઈયાત, ચાકર, બહેન, આશ્રિત લેકે, સગાં-સંબંધી અને મિત્ર એટલાની સાથે જે કલહ ન કરે તે ત્રણે જગતને વશ કરે છે. એક સમ્મુ સૂર્ય તરફ ન જેવું તેમજ ચંદ્ર-સૂર્યનું ગ્રહણ, ઊંડા કૂવાનું પાણી અને સંધ્યા સમયે આકાશ ન જેવું. સ્ત્રી-પુરૂષને સંજોગ, મૃગયા, તરૂણ અવસ્થામાં નગ્ન સ્ત્રી, જાનવરની કીડા અને કન્યાની નિ એટલા વાનાં ન જેવા વિદ્વાન . પુરૂષ પિતાના મુખને પડછાયો તેલમાં, જળમાં, હથિયારમાં, મૂત્રમાં તથા લેહમાં ન જુએ. કારણ કે, એમ કરવાથી આયુષ્ય ઘટે છે. સારા માણસે કબૂલ કરેલ વચનને ભંગ, ગઈ વસ્તુને શોક તથા કેઈને નિદ્રાભંગ કેઈ કાળે પણ ન કરવો. ઘણાની સાથે બૈર ન કરતાં ઘણા મતમાં પિતાને મત આપવો. જેમાં સ્વાદ નથી એવાં કાર્યો પણ સમુદાયની સાથે કરવાં. સુજ્ઞ પુરૂષોએ સર્વે સારા કાર્યમાં અગ્રેસર થવું. માણસે કપટથી પણ નિસ્પૃહપણું દેખાડે તે પણ તેથી ફળ નીપજે છે. પુરૂષોએ જે કૃત્ય કરવાથી કેઈનું . નુકસાન નીપજે એવું કામ કરવા તત્પર ન થવું. તથા સુપાત્ર માણસની કઈ કાળે અદેખાઈ કરવી નહીં. Page #428 -------------------------------------------------------------------------- ________________ હિ. ક] પુષ્પાદિક ઉપર તિમ જાણ, [૩૮૯ પિતાની જાતિ ઉપર આવેલા સંકટની ઉપેક્ષા ન કરવી, પણ ઘણા આદરથી જાતિને સંપ થાય તેમ કરવું, કારણ કે એમ ન કરે તે માન્યપુરુષની માનખંડના અને અપયશ થાય. પિતાની જાતિ છેડીને પરજાતિને વિષે આસક્ત થએલા લેકે કુકર્મમાં રાજાની પેઠે મરણપર્યંત દુઃખ પામે છે. જ્ઞાતિ માંહોમાંહે કલહકરવાથી પ્રાયે નાશ પામે છે, અને સંપમાં રહે છે, જેમ જળમાં કમળિની વધે છે તેમ વૃદિધપામે. સમજુ માણસે દરિદ્રી અવસ્થામાં આવેલે પોતાને મિત્ર, સાધમી, જ્ઞાતિના આગેવાન, મોટા ગુણી તથા પુત્ર વિનાની બહેન એટલા લોકોનું અવશ્ય પોષણ કરવું. જેને હોટાઈ ગમતી હોય, એવા પુરુષે સારથિનું કામ, પારકી વસ્તુનું ખરીદ-વેચાણ તથા પોતાના કુળને અનુચિત કાર્ય કરવા તૈયાર ન થવું. મહાભારત ગ્રંથમાં પણ કહ્યું છે કે પુરુષે બ્રાહ્મ મુહૂર્તને વિષે ઉઠવું અને ધર્મનો તથા અર્થને વિચાર કરે. સૂર્યને ઊગતાં તથા આથમતાં કે ઈવખતે પણ ન જે. પુરૂષે ઉત્તર દિશાએ તથા રાત્રિએ દક્ષિણ દિશાએ અને કાંઈ હરકત હોય તે ગમે તે દિશાએ મુખકરીને મળ-મૂત્રને ત્યાગ કરવો. આચમન કરીને દેવની પૂજા વગેરે કરવી, ગુરુને વંદનાકરવી, તેમજ ભોજન કરવું. હે રાજા! જાણ પુરુષે ધન પ્રાપ્ત કરવા પ્રયત્ન અવશ્ય કરવો કારણ કે તે હેય તેજ ધર્માદિ વગેરે થાય છે. એટલે ધનને લાભ હોય તેને ભાગ ધર્મકૃત્યમાં, ભાગ સંગ્રહમાં અને બાકી રહેલા બેથા ભાગમાં પોતાનું પિષણ ચલાવવું અને નિત્ય નૈમિત્તિક ક્રિયાઓ કરવી. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૦] પુષ્પાદિક પૂજાને ઠાણ, (૨) [શ્રા. વિ. વાળસમારવા, ઓરિસામાં મુખ જેવું, તથા દાતણ અને તીર્થકર દેવની પૂજા કરવી એટલાવાનાં બેપર પહેલાં જ કરવાં. પોતાના હિતની વાંછા કરનાર પુરુષે હંમેશાં ઘરની આઘે જઈ મળ-મૂત્ર કરવું, પગધવા, તથા એ ઠવાડનાંખવો. જે પુરુષ માટીના ગાંગડા ભાગે, તૃણના કટકા કરે, દાંતવડે નખઉતારે, તથા મળ-મૂત્ર કર્યા પછી બરાબર શુધિ ન કરે, તે આ લેકમાં લાંબુ આયુષ્ય ન પામે, ભાંગેલા આસન ઉપર ન બેસવું. ભાંગેલું કાંસાનું પાત્ર રાખવું નહીં. વાળ છુટા મૂકી ભેજન ન કરવું તથા નગ્ન થઈને ન ન્હાવું, નગ્નપણે સુઈન રહેવું, ઘણીવાર એંઠા હાથ વગેરે ન રાખવા, મસ્તકના આશ્રયતળે સર્વ પ્રાણ રહે છે, માટે એંઠા હાથ મસ્તકે ન લગાડવા, માથાના વાળ ન પકડવા, તથા મસ્તકને વિષે પ્રહાર પણ ન કર. પુત્ર તથા શિષ્ય વિના સીખામણને અર્થે કેઈને તાડના પણ ન કરવી. પુરુષોએ કઈ કાળે પણ બે હાથે મસ્તક ન ખાવું, તથા વગર કારણે વાર વાર માથે ન્હાવું નહીં. ગ્રહણવિના રાત્રિએ હાવું સારું નથી. તથા ભેજનકરી રહ્યા પછી અને ઊંડાઘરમાં પણ ન નહાવું. ગુરુને દેષ ન કહે, ગુરુ ફોધ કરે તે તેમને પ્રસન્ન કરવા. તથા બીજાલેકે આપણા ગુરુની નિંદા કરતા હોય તે તે સાંભળવી પણ નહીં. હે ભારત! ગુરુ, સતી સ્ત્રીઓ, ધમી પુરુષે તથા તપસ્વીઓ, એમની મશ્કરીમાં પણ નિન્દા ન કરવી. કેઈપણ પારકી વસ્તુ ચેરવી નહીં, કિંચિત્માત્ર પણ કડવું વચન ન બોલવું, મધુરવચન પણ વગરકારણે બોલવું નહીં. પારકાદોષ ન કહેવા. મહાપાપ કરવાથી પતિત Page #430 -------------------------------------------------------------------------- ________________ [3r . .] ૐ તા મુનિને નહીં કિમ પૂજના, થયેલા લેાકેાની સાથે વાર્તાલાપ પણ ન કરવા, તેમના હાથનું અન્ન ન લેવુ', તથા તેમની સાથે કાંઈ પણ કામ કરવું નહી. એકઆસન ઉપર ન બેસવું, ડાહ્યા માણસે લેકમાં નિંદા પામેલા, પતિત, ઉન્મત્ત, ઘણાલેાકેાની સાથે વરકરનારા, અને મૂર્ખ એટલાની દોસ્તી કરવી નહી.. તથા એકલા મુસાફરી કરવી નહીં. હે રાજા ! દુષ્ટ વાહનમાં ન ચઢવું, કિનારા ઉપર આવેલી છાયામાં ન બેસવું, તથા આગળ પડી જળના પ્રવાહની સામા જવુ' નહીં. સળગેલા ઘરમાં દાખલ થવુ. નહી', પર્વતની ટુંક ઉપર ન ચડવું, મુખ ઢાંકયા વિના બગાસું, ઉધરસ તથા શ્વાસ ખાવાં નહીં. ડાહ્યા માણસે ચાલતાં ઊંચી, આડીઅવળી અથવા દ્રષ્ટિ ન રાખવી, પણુ આગળ ચારહાથ જેટલી ભૂમિ ઉપર નજર રાખીને ચાલવુ'. ડાહ્યા માણસે ખડખડ હસવુ' નહીં, સીસોટી ન વગાડવી, દાંત તથા નખ ન છેદવા, પગ ઉપર પગ ચઢાવીને બેસવુ' નહી”. દાઢીમૂછના વાળ ચાવવા નહીં. હાઠ દાંતમાં વારંવાર ન પકડવા, એઝુ' હાય તે ભક્ષણ ન કરવુ, તથા કોઈ પણ ઠેકાણે દ્વાર ન હેાય તેા ચારમાર્ગે જવું નહી. ઉનાળાની તથા ચેામાસાની ઋતુમાં છત્રલઇને તથા રાત્રિએ અથવા વગડામાં જવુ હોય તેા લાકડી લઈને જવું. પગરખાં, વસ્ત્ર અને માળા એ ત્રણવાનાં કોઇએ પહેરેલાં હાય તે પહેરવા નહી'. સીએને વિષે ઈર્ષ્યા કરવી નહી', તથા પેાતાની સ્ત્રીનું પ્રયત્નથી રક્ષણકરવુ. ઈર્ષ્યાકરવાથી આયુષ્ય ઘટે છે. હે મહારાજ ! રાત્રીએ જળના વ્યાપાર, દહી અને સાથવા તેમજ મધ્યરાત્રિએ ભાજન કરવું નહી. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨) એમ તું શું ચિંતે શુભ મના; [ કા. વિ. ડાહ્યા માણસે ઘણીવાર સુધી ઢીંચણ ઊંચાકરીને ન સૂવું. ગોહિકા આસને ન બેસવું, તથા પગે આસન ખેંચી પણ ન બેસવું. પુરુષે તદ્દન પ્રાતઃકાળમાં, તદ્દન સંધ્યાને વિષે તથા તદ્દન બપોરમાં તથા એકાકીપણે અથવા ઘણા અજાણ માણની સાથે જવું નહીં. હે મહારાજ ! બુદ્ધિશાળી પુરુષોએ મલિન દર્પણમાં પિતાનું મુખ વગેરે ન જેવું. તથા દીર્ધાયુષ્યની વારછા કરનાર પુરુષે રાત્રિએ પણ દર્પણમાં પિતાનું મોં જોવું નહીં. હે રાજા! પંડિતપુરુષે એક કમળ અને લાલકમળ વજીને લાલ માળા ધારણ કરવી નહીં, પણ સફેદ ધારણકરવી, હે રાજન! સૂતાં, દેવપૂજા કરતાં તથા સભામાં જતાં પહેરવાનાં વસ્ત્ર જુદાં જુદાં રાખવાં. બેલવાની તથા હાથપગની ચપળતા, અતિશય ભેજન, શય્યાઉપર દી, તથા અધમપુરુષોની અને થાંભલાની છાયા એટલાં વાનાં અવશ્ય તજવાં, નાક ખોતરવું નહીં, પોતે પોતાનાં પગરખાં ન ઉપાડવાં, માથે ભાર ન ઉપાડે, તથા વરસાદ વરસતે હોય ત્યારે દોડવું નહીં. પાત્રભાંગે તો પ્રાયે કલહ થાય છે અને ખાટભાગે તે વાહનને ક્ષયથાય. જ્યાં સ્થાન અને કૂકડે વસતા હોય ત્યાં પિતરાઈએ પિતાને પિંડ લેતા નથી. ગૃહસ્થ તૈયાર કરેલા અન્નથી પહેલાં સુવાસિનીસ્ત્રી, ગર્ભિણી, વૃદ્ધ, બાળક અને રેગી એમને જમાડવા અને પછી જમવું. હે પાંડવ ! શ્રેષ્ઠ ગાય, બળદ આદિ ઘરમાં બંધનમાં રાખી તથા જેનારા માણસોને કાંઈ ભાગ ન આપી પિતે જ એકલે જે માણસ ભજન કરે, તે કેવળ પાપભક્ષણ કરે છે. ગૃહની વૃદ્ધિ વાંછનાર ગૃહસ્થ પિતાની જ્ઞાતિને Page #432 -------------------------------------------------------------------------- ________________ દિ, કુ) રેગીને ઔષધ સમ એહ, [૨૯૩ વૃદ્ધ પુરુષ અને પિતાને દરિદ્રીથયેલો મિત્ર એમને ઘરમાં રાખવા. ડાહ્યા માણસે અપમાન આગળ કરી તથા માન પાછળ રાખી સ્વાર્થ સાધવે. કારણ કે, સ્વાથી માણસે ભ્રષ્ટ થવું એ મૂર્ખતા છે. થોડા લાભને અર્થે ઘણું નુકશાન ખમવું નહીં. થોડું ખરચી ઘણાને બચાવ કર એમાં જ ડહાપણ છે. લેણું–દેણુ તથા બીજા કર્તવ્ય જે સમયે કરવાં જોઈએ તે સમયે શીઘ ન કરાય તે તેની અંદર રહેલો રસ કાળ ચુસી લે છે. જ્યાં જતાં આદર સત્કાર ન મળે, મધુર વાર્તાલાપ ન થાય, ગુણ-દોષની પણ વાત ન થાય તેને ઘેર જવું નહીં. હે અર્જુન! વગર બોલાવે ઘરમાં પ્રવેશ કરે, વગર પૂછે બહુ બોલે તથા ન આપેલા આસને પિતે જ બેસે તે પુરુષ અધમ જાણો. અંગમાં કપ નહીં છતાં કેપકરે. નિધન છતાં ધનને વાં છે, અને પિતે નિર્ગુણ છતાં ગુણને વકરે એ ત્રણે પુરુષ જગતમાં લાકડી સમાન સમજવા. માતાપિતાનું પોષણ ન કરનારો, કિયાને ઉદ્દેશીને યાચના કનારે અને મૃત પુરુષનું શાદાન લેનારે એ ત્રણે જણાને ફરીથી મનુષ્યને અવતાર દુર્લભ છે. કોઈ કાળે પાછી ન જાય એવી લક્ષ્મીની ઈચ્છા કરનાર પુરુષે પોતે બલિષ્ઠ પુરુષના સપાટામાં આવતાં નેતરની પેઠે નગ્ન થવું, પણ સર્પની પેઠે કદાપિ ધસી ન જવું. નેતર માફક નમ્ર રહેનાર પુરૂષ અવસરે ફરીથી હેટી લક્ષ્મી પેદા કરે છે, પણ સર્પની પેઠે ધસી જનાર માણસ કેવળ વધ માત્ર પામવા યોગ્ય થાય છે. બુદ્ધિશાળી પુરુષે અવસર આવે કાચબાની પેઠે અંગોપાંગને સંકેચ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ નિરોગી છે મુનિવર દેહ. (૩) [શ્રા. વિ. કરી તાડનાઓ સહન કરવી, અને તે અવસર આવે તે કાળાસાપની માફક ધસી જવું. સંપમાં રહેલા ગમે તેવા તુચ્છ લેને પણ બલિષ્ઠ લેકે ઉપદ્રવ કરી શકતા નથી. સામે પવન હોય તે પણ એકજથ્થામાં રહેલી વેલડીઓને તે કાંઈ પણ બાધા ઉત્પન્ન કરી શકતા નથી. વિદ્વાન પુરુષે શત્રુને એકવાર વધારીને તેને તદ્દન નાશ કરે છે, કારણ કે, પ્રથમ ગળખાઈને સારી પેઠે વધારે કફ, સુખે બહાર કાઢી શકાય છે. જેમાં સમુદ્ર વડવાનળને દરરોજ નિયમિત જળ આપે છે તેમ બુદ્ધિશાળી પુરુષે સર્વસ્વ હરણ કરવા સમર્થ એવા શત્રુને અલ્પ-અલ્પ દાન કરીને પ્રસન્ન કરે છે. જોકે પગમાં ભાંગેલા કાંટાને હાથમાના કાંટાથી કાઢી નાખે છે, તેમ ડાહ્યો પુરુષ એક તીણ શત્રુને જીતી શકે છે. જેમ અષ્ટાપદ પક્ષી મેઘને શબ્દ સાંભળી તેની તરફ કૂદકા મારી પિતાનું અંગ ભાંગી નાખે છે, તેમ પિતાની તથા શત્રુની શક્તિને વિચાર ન કરતાં જે મનુષ્ય શત્રુઉપર દોડે છે તે નાશ પામે છે. જેમ કાગડીએ સુવર્ણસૂત્રથી કૃષ્ણ સર્પને નીચે. પાડે, તેમ ડાહ્યા પુરુષે બળથી નહી થઈ શકે એવું કાર્ય યુક્તિથી કરવું.નખવાળા અને શીંગડાવાળા જાનવરે, નદીઓ, શસ્ત્રધારી પુરુષ સ્ત્રીઓ રાજાઓ-એમને વિશ્વાસ કરે નહીં. પશુ અને પંખીથી લેવાના ગુણે-સિંહથી એક, બગલાથી એક, કુકડાથી ચાર, કાગડાથી પાંચ, કૂતરાથી છ અને ગધેડાથી ત્રણ શિખામણ લેવી. સિંહ જેમ સર્વ શક્તિવડે એક ફાળ મારી પિતાનું કામ સાધે છે તેમ ડાહ્યા પુરુષે થોડું અથવા ઘણું જે કામ કરવું હોય તે સર્વ શક્તિથી કરવું. Page #434 -------------------------------------------------------------------------- ________________ દ, કૃ] ઢાળ-૯ ભાવ સ્તવ મુનિને ભલોજી, [૩૯૫ બગલાની પેઠે અર્થને વિચાર કરે. સિંહની પેઠે પરાક્રમ કરવું વરુની માફક લૂટવું અને સસલાની પેઠે નાસી જવું. ૧સૌના પહેલાં ઉઠવુ, લઢવું, બંધુવર્ગમાં ખાવાની વસ્તુ વહેંચવી અને ૪ સ્ત્રીને પ્રથમ તાબામાં લઈ પછી ભેગવવી, એ ચારશિખામણે કૂકડાથી લેવી. એકાંતમાં સંગ કરે, રધિઠાઈ રાખવી, અવસર આવે ઘરબાંધવું, ૪પ્રમાદ ન કરવો પકોઈ ઉપર વિશ્વાસ ન રાખવો, એ પાંચ શિખામણે કાગડાથી લેવી. મરજી માફક ભેજન, અવસરે અલ્પમાત્રમાં સંતેષ રાખવે, સુખે નિદ્રા લેવી, સહજમાં જાગૃત થવું. સ્વામી ઉપર ભક્તિ રાખવી અને શૂરવીર રહેવું એ છ શીખામણે કૂતરા પાસેથી લેવી. ૧ઉપાડેલો ભાર વહેવો, ટાઢની પરવા રાખવી નહી અને હંમેશાં સંતુષ્ટ રહેવું, એ ત્રણશિખામણે ગધેડા પાસેથી લેવી.” આ વગેરે નીતિશાસ્ત્રમાં કહેલા સર્વ ઉચિત આચરણને સુશ્રાવકે સમ્યફ પ્રકારે વિચાર કરે. કહ્યું છે કે-જે માણસ હિત કયું ? અહિત કર્યું? ઉચિત વાત કઈ? અનુચિત કઈ? વસ્તુ કઈ? અવસ્તુ કઈ? એ પિતે જાણી શકો નથી, તે શિંગડાવિનાને પશુ, સંસારરૂપી વનમાં ભટકે છે. જે માણસ બોલવામાં જોવામાં રમવામાં, પ્રેરણું કરવામાં, રહેવામાં, પરીક્ષા કરવામાં, વ્યવહારકરવામાં, ભવામાં, પૈસા મેળવવામાં, દાન દેવામાં, હાલચાલ કરવામાં, અભ્યાસ કરવામાં, ખુશીથવામાં અને વૃદ્ધિ પામવામાં કોઈ જાણતું નથી, તે બેશરમ-શિરોમણિ દુનિયામાં શા માટે જીવતા હશે? જે માણસ પિતાને અને પારકે ઠેકાણે બેસવું, સૂવું, ભેગવવું, Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૬] બેઉ ભેદે ગૃહી ધાર; [શ્રા. વિ. પહેરવું, બોલવું એ સર્વ બરાબર જાણે તે ઉત્તમ વિદ્વાન જાણ. આ સંબંધી વિસ્તારથી લખતા નથી. ૬. ૮૦ વ્યવહારશુદ્ધિ ઉપર ધનમિત્રની કથા વ્યવહારશુદ્ધિ વગેરે ત્રણ શુધિથી પસા મેળવવા સંબંધી આ પ્રમાણે દષ્ટાંત છે– વિનયપુર નગરમાં ધનવાન એ વસુભદ્રને ધનમિત્ર નામને પુત્ર હતું. નાનપણમાં તેના માતા-પિતા મરણ પામવાથી તે ઘણે દુઃખી તથા ધનની હાનિ થવાથી ઘણે દરિદ્રી થયે. તરૂણ વયમાં પણ તેને કન્યા મળી નહીં. ત્યારે તે શરમાઈને ધન મેળવવા પરદેશ ગયે. જમીનમાં દાટેલું ધન કાઢવાના ઉપાય, કિમિયા, સિધરસ, મંત્ર, જળની તથા સ્થળની મુસાફરી, જાતજાતના વ્યાપાર. રાજાદિકની સેવા વગેરે ઘણું ઉપાય કર્યા, તે પણ તે ધનમિત્રને ધન મળ્યું નહીં. તેથી તેણે અતિશય ઉદ્વિગ્ન થઈ, ગજપુર નગરમાં કેવળી ભગવાનને પિતાને પૂર્વભવ પૂ. કેવળી ભગવાને કહ્યું, “વિજયપુર નગરમાં ઘણે કૃપણ એવો ગંગદત્ત નામને ગૃહપતિ રહેતું હતું. તે મત્સરી હતી તથા બીજાને દાન મળતું હોય અથવા બીજા કેઈને લાભ થતું હોય તે તેમાં પણ અંતરાય કરતો હતો. એક વખતે સુંદર નામને શ્રાવક તેને મુનિરાજ પાસે લઈ ગયે. કાંઈક ભાવથી તથા કાંઈક દાક્ષિણ્યથી તેણે દરરોજ ચિત્યવંદન કરવાને અભિગ્રહ બરાબર પાળે. તે પુણ્યથી હે ધનમિત્ર ! તું ધનવાન વણિકને પુત્ર થયે અને અમને મળે. તથા પૂર્વભવે કરેલા પાપથી ઘણે દરિદ્રી અને દુઃખી થયા. જે જે રીતે કર્મ કરાય છે, તે જ રીતે Page #436 -------------------------------------------------------------------------- ________________ દિ. કો ત્રીજે અધ્યયને કણોજી, [ગ્રહ તેના કરતાં હજારગણું જોગવવું પડે છે, એમ જાણીને ઉચિત હોય તે આચરવું. કેવળાના એવા વચનથી પ્રતિબંધ પામેલા ધનમિત્ર શ્રાવકપણું સ્વીકાર્યું, તથા રાત્રિના અને દિવસના પહેલા પહોરમાં ધર્મ જ આચરે, એ અભિગ્રહ પણ ગ્રહણ કર્યો. પછી એક શ્રાવકને ઘેર તે ઉતર્યો. પ્રભાતકાળમાં માળીની સાથે બાગમાં ફૂલ ભેગાં કરીને તે ઘરદેરાસરમાં ભગવાનની પરમ-ભક્તિથી પૂજા કરતો હતે. તથા બીજા, ત્રીજા વગેરે પહેરમાં દેશવિરુદ્ધ, રાજવિરુદ્ધ વગેરેને છોડી દઈને વ્યવહારશુદ્ધિથી તથા ઉચિત આચરણથી શાસ્ત્રોક્ત રીતિ પ્રમાણે તે ધનમિત્ર વ્યાપાર કરતું હતું, તેથી તેને નિર્વાહ જેટલું સુખ મળવા લાગ્યું. જેમાં તેની ધર્મને વિષે દઢતા થઈ તેમ તેને વધુ ધન મળવા લાગ્યું, અને ધર્મકરણીમાં વધુ ને વધુ વ્યય કરવા લાગ્યા. આગળ જતાં ધનમિત્ર જુદા ઘરમાં રહ્યો અને ધમિઠ અને ઉત્તમ જાણીને કઈ શેઠે તેને પિતાની કન્યા પણ આપી. એક વખતે ગાયોને સમુદાય વગડામાં જવા નીકળે ત્યારે ગોળ, તેલ આદિ વસ્તુ વેચવા તે જાતે હતે. ગાયના સમુદાયને ઘણી ગોવાળિયે “આ અંગારા છે, એમ સમજીને સેનાને નિધિ નાંખી દેતું હતું, તેને જોઈ ધનમિત્રે કહ્યું. “આ સેનું છે કેમ નાંખી થો છે?” ગોકુળના ધણીએ કહ્યું, “પૂર્વે પણ અમારા પિતાજીએ આ સેનું છે એમ કહી અમને ઠગ્યા, તેમ તું પણ અમને ઠગવા આવ્યું છે.” ધનમિત્રે કહ્યું. “હું ખોટું કહેતા નથી” ગેકુળના ધણીએ કહ્યું. “એમ હોય તે અમને ગોળ વગેરે આપીને તું જ આ સોનું લે.” પછી ધનમિત્રે તે પ્રમાણે કર્યું Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮] મહાનિશિથ મઝાર. શ્રિા. વિ. અને તેથી તેને ત્રીશ હજાર સૌનૈયા મળ્યા. તથા બીજું પણ તેણે ઘણું ધન મેળવ્યું, તેથી તે માટે શેઠ થયે. તે જ ભવમાં ધર્મનું માહાત્મ્ય કેટલું સાક્ષાત દેખાય છે? એક દિવસે ધનમિત્ર કર્મને વશ થઈ સુમિત્ર શેઠને ઘેર એકલે જ ગયે. ત્યારે સુમિત્ર શેઠ કોડ મૂલ્યને રત્નને હાર બહાર મૂકીને કોઈ કાર્યને અંગે ઘરમાં ગયે અને તુરત પાછો આવ્યા. એટલામાં રત્નને હાર કયાંયે જતો રહ્યો. ત્યારે અહિં બીજે કઈ આવ્યો નથી માટે તે જ લીધે” એમ કહી સુમિત્ર ધનમિત્રને રાજસભામાં લઈ ગયે. ધનમિત્રે - જિનપ્રતિમાના અધિષ્ઠાયક સમકિતી દેવતાને કાઉસ્સગ કરી પ્રતિજ્ઞા કરવા માંડી. એટલામાં સુમિત્રની એાટીમાંથી જ રત્નને હાર નીકળ્યો. તેથી સર્વ લોકોને અજાયબી થઈ. આ વાત જ્ઞાનીને પૂછતાં તેમણે યથાયોગ્ય રીતે કહ્યું, “ગંગદત્ત નામને ગૃહપતિ અને મગધા નામની તેની સ્ત્રી હતી. ગંગદને પિતાના શેઠની સ્ત્રીનું એક લાખ રૂપિયાની કિસ્મતનું રત્ન કેઈન જાણે એવી ગુપ્ત રીતે મેળવ્યું, શેઠની સ્ત્રીએ ઘણી માગણી કરી, તે પણ પિતાની સ્ત્રીને વિષે મોહ હોવાથી ગંગદને તેને બહારા સગાવ્હાલાઓએ જ તે ચેર્યું છે.” એમ કહી ખોટું આળ દીધું, પછી શેઠની સ્ત્રી બહું દિલગીર થઈ. તાપસી થઈ અને મરણ પામી વ્યંતર થઈ. મગધા મરણ પામી સુમિત્ર થઈ, અને ગંગદત્ત મરણ પામીને ધનમિત્ર થશે. તે વ્યંતરે ક્રોધથી સુમિત્રના આઠ પુત્ર મારી નાખ્યા. હમણાં રત્નને હાર હરણ કર્યો. હજી પણ સર્વસ્વ હરણ કરશે અને ઘણું ભવ સુધી વેરને બદલે વાળશે. Page #438 -------------------------------------------------------------------------- ________________ દિ, ક] સુણે જિન! તુઝ વિણ- [૩૮૯ “અરે રે ! વેરનું પરિણામ કેવું પાર વિનાનું અને અસહ્ય આવે છે? આળ દીધાથી ધનમિત્રને માથે આળ આવ્યું. ધનમિત્રના પુણ્યથી સમ્યગ્દષ્ટિ દેવતાએ વ્યંતર પાસેથી રત્નાવણી હાર બળાત્કારથી છેડા.” જ્ઞાનીનાં એવાં વચન સાંભળી સંવેગપામેલ રાજા તથા ધનમિત્ર હેટા પુત્રને પિતાની ગાદીએ બેસાડી દીક્ષા લઈ મોક્ષે ગયા. આ રીતે વ્યવહારશુદ્ધિ આદિ ઉપર ધનમિત્રની કથા છે. मज्झण्हे जिणपूआ, सुपत्तदाणाइजुत्ति मुंजित्ता । વશરાવારૂ બ બસ્થતિ ; સાથે વા (મૂલ) મધ્યાન્હ પૂર્વોક્ત વિધિએ વળી વિશેષથી ઉત્તમ ભાત પાણી વગેરે જેટલા પદાર્થ ભેજન માટે નીપજાવેલા હોય તે સંપૂર્ણ પ્રભુની આગળ ચઢાવવાની યુતિને અનુક્રમ ઉલંઘન નહીં કરતાં પછી ભેજન કરવું. અહિં ભેજના કરવું એ અનુવાદ છે. મધ્યાહુની પૂજા અને ભજનના કાળને કંઈ નિયમ નથી, કેમકે ખરેખરી સુધા લાગે એ જ ભજનને કાળ છે. એ જ રૂઢી છે. મધ્યાન્હ થયા પહેલાં પણ જે પ્રત્યાખ્યાન પાળીને દેવપૂજાપૂર્વક ભજન કરે તે તેમાં કઈ બાધ આવતું નથી. - આયુર્વેદમાં તે વળી આવી રીતે બનાવેલું છે કે–પહેલા પહોરમાં ભેજન કરવું નહીં, બે પહર ઉલ્લંઘન Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૦] કવણ આધાર. (૯) [શ્રા. લિ. કરવા નહીં (ત્રીજે પહેર થયા પહેલાં ભેજન કરી લેવું ), પહેલા પહેરમાં ભેજન કરે તે રસની ઉત્પત્તિ થાય છે અને બે પહોર ઉલ્લંઘન કરે તે બળની હાનિ થાય છે. સુપાત્ર દાન આદિ કરવાની રીત-શ્રાવકે ભેજનને અવસરે પરમભક્તિથી મુનિરાજને નિમંત્રી તેમને પિતાને ઘેર લાવવા. અથવા શ્રાવકે પોતાની ઈચ્છાએ આવતા મુનિરાજને જોઈ તેમની આગળ જવું. પછી ક્ષેત્ર સંવેગીનું ભાવિત છે કે અભાવિત છે? કાળ સુભિક્ષને છે કે ભિક્ષને છે? આપવાની વસ્તુ સુલભ છે કે દુર્લભ છે? તથા આચાર્ય, ઉપાધ્યાય, ગીતાર્થ, તપસ્વી, બાળ, વૃધ, રેગી, સમર્થ– દિવા અસમર્થ છે? ઈત્યાદિ વિચાર મનમાં કરે અને હરીફાઈ મોટાઈ, અદેખાઈપ્રીતિ, લજજા, દાક્ષિણ્ય, બીજા લકે દાન આપે છે માટે મહારે પણ તે પ્રમાણે કરવું જોઈએ.” એવી ઈચ્છા, ઉપકારને બદલો વાળવાની ઈચ્છા, કપટ, વિલંબ, અનાદર, કડવું ભાષણ, પશ્ચાતાપ વગેરે દાનના દોષ તજવા. પછી કેવળ પોતાના જીવ ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી, ૪ર દેષથી રહિત એવી પોતાની સંપૂર્ણ અન્ન, પાન, વસ્ત્રાદિ વસ્તુ, પ્રથમ ભજન, પછી બીજી વસ્તુ એવા અનુક્રમથી પિતે મુનિરાજને વિનયથી આપવી, અથવા પોતે પિતાના હાથમાં પાત્ર વગેરે ધારણ કરી પાસે ઊભું રહી પિતાની સ્ત્રી વગેરે પાસેથી અપાવવું. આહારના ૪૨ દોષ પિંડવિશુદ્ધિ નામના ગ્રંથમાં જોઈ લેવા. દાન દીધા પછી મુનિરાજને વંદના કરી તેમને પિતાના ઘરના બારણા સુધી પહોંચાડી પાછું વળવું. મુનિરાજને યુગ ન હોય તે, “મેઘ વિનાની વૃષ્ટિમાફક જે કદાચ Page #440 -------------------------------------------------------------------------- ________________ હિ. કૃ] વલી તિહાં ફલ દાખિયું, [૪ળ મુનિરાજ કયાંયથી પધારે તે હું કૃતાર્થ થાઉં” એવી ભાવના કરી મુનિરાજની આવવાની દિશા તરફ જેવું. કેમકે જે વસ્તુ મુનિરાજને ન અપાઈ, તે વસ્તુ કેઈપણ રીતે સુશ્રાવક ભક્ષણ કરતા નથી, માટે ભેજનને અવસર આવે દ્વારતરફ નજર રાખવી. મુનિરાજને નિર્વાહ બીજી રીતે થતો હોય તે અશુઆહાર આપનાર ગૃહસ્થ તથા લેનાર મુનિરાજને હિતકારી નથી, પરંતુ દુભિક્ષ આદિ હોવાથી જે નિર્વાહ ન થતું હોય તો આતુરના દૃષ્ટાંતથી તે જ આહાર બંનેને હિતકારી છે. તેમજ વિહારથી થાકી ગએલા, ગ્લાન થએલા, લેચ કરેલા એવા આગમ શુદ્ધ વસ્તુને ગ્રહણ કરનાર મુનિરાજને ઉત્તરપારણાને વિષે દાન આપ્યું હોય, તો તે દાનથી બહુફળ મળે છે. આ રીતે શ્રાવક દેશ તથા ક્ષેત્ર જાણીને પ્રાસુક અને એષણીય એવા આહાર જેને જે ગ્ય હોય તે તેને આપે. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ઔષધ અને ભષજ્ય એ સર્વે વસ્તુ પ્રાસુક અને એષણય હોય તે મુનિરાજને આપે. મુનિરાજને શી રીતે નિમંત્રણ કરવી? તથા ગોચરી શી રીતે વહેરાવવી? ઈત્યાદિ વિધિ મેં બનાવેલ શ્રાદ્ધપ્રતિકમણુ-વૃત્તિથી જાણી લેવી. એ સુપાત્રદાન જ અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે. કહ્યું છે કે ન્યાયથી ઉપાર્જન કરેલા તથા કલ્પનીય એવા અન્ન-પાન આદિ વસ્તુનું દેશકાળ, શ્રદ્ધા , સત્કાર અને કમ સાચવીને પરમભક્તિએ પોતાના આત્મા ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિએ મુનિરાજને દાન આપવું, તેજ અતિથિસંવિભાગ કહેવાય છે. સુપાત્રદાનથી દિવ્ય તથા ઔદારિક વગેરે વાંછિત ભેગની પ્રાપ્તિ થાય છે, સર્વ સુખની શ્રા. ૨૬ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૨ દ્રવ્ય સ્તવનુરે સાર, [શ્રા. વિ. સમૃદ્ધિ થાય છે, તથા ચકવત્તિ વગેરેની પદવી અને અંતે થોડા સમયમાં જ મોક્ષ સુખને લાભ થાય છે. કહ્યું છે કે, અભયદાન. સુપાત્રદાન, અનુકંપાદાન, ૪ઉચિતદાન અને કીર્તિદાન. એમ દાનના પાંચ પ્રકાર છે તેમાં પહેલા બે પ્રકારના દાનથી ભેગ અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે, અને છેલ્લા ત્રણ પ્રકારના દાનથી માત્ર ભેગ-સુખદિક મળે છે. સુપાત્રનું લક્ષણ આ રીતે કહ્યું છે, ઉત્તમપાત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવકે અને જઘન્ય પાત્ર અવિરતિ સમ્યગ્દષ્ટિ જાણવા. તેમજ કહ્યું છે કે-હજારે મિથ્યાદષ્ટિ કરતાં એક બારવ્રતધારી શ્રાવક ઉત્તમ છે, અને હજારે બારવ્રતધારી શ્રાવકો કરતાં એક પંચ મહાવ્રતધારી મુનિરાજ ઉત્તમ છે. હજારો મુનિરાજ કરતાં એક તત્વજ્ઞાની ઉત્તમ છે. તત્વજ્ઞાની જેવું પાત્ર થયું નથી અને થશે પણ નહીં. સત્પાત્ર, હેટી શ્રધા, યોગ્ય કાળ, ઉચિત એવી આપવાની વસ્તુ, એવી ધર્મસાધનની સામગ્રી ઘણુ પુણ્યથી મેળવાય છે. ૧અનાદર, ૨વિલંબ કપરાં મુખપણું, *કડવું વચન અને પપશ્ચાત્તાપ એ પાંચવાનાં શુદ્ધદાનને પણ દૂષિત કરે છે. ૧ભ્રમર ઊંચી ચઢાવવી, દષ્ટિ ઊંચી કરવી, અંતવૃત્તિરાખવી,કપરાં મુખ થવું, "મૌનકરવું અને કાળવિલંબ કરે, એ છ પ્રકારને નાકારે કહેવાય છે. આંખમાં આનંદનાં આંસુ, શરીરનાં રૂવાટાં ઊંચાં થવાં, બહુમાન, પ્રિય વચન અને અનુમોદના એ પાંચ પાત્રદાનનાં ભૂષણ કહેવાય છે. સુપાત્રદાન ઉપર અને પરિગ્રહ પરિમાણવ્રત પાળવા ઉપર નીચે પ્રમાણે રત્નસારકુમારની કથા છે – Page #442 -------------------------------------------------------------------------- ________________ દ્ધિ. કૃ.] ૬૮૧ [૪૦૩ સ્વ બારમું ગેહિનેજી, સુપાત્રદાન,પરિગ્રહપરિમાણુ પર રત્નસારનુ સૌંપત્તિના મ્હોટા નિવાસસ્થાનરૂપ રત્નવિશાળા નામની નગરી હતી, તેમાં સમરસિહ એવું યથા નામ ધારણ કરનારો રાજા રાજ્ય કરતા હતા. માઠી અવસ્થામાં આવી પડેલા લેકનાં દુ:ખાને હરણ કરનારા વસુસાર નામના એક ચ્હાટા ધનાઢય વ્યાપારી ત્યાં રહેતા હતા. તેની વસુધરા નામે સ્ત્રી હતી. તેમને રત્ન સરખા ઉત્કૃષ્ટ ગુણાને ધારણ કરનાર રત્નસાર નામે પુત્ર હતા. તે એક વખતે પેાતાના દસ્તા સાથે વનમાં ગયે. વિચક્ષણુ રત્નસારે ત્યાં વિનયધર આચાય ને જોઈ વંદન કરી તેમને પૂછ્યું કે, “હે મહારાજ! આલેાકમાં પણ સુખ શી રીતે મળે છે?” આચાર્ય શ્રીએ કહ્યું, “હે દક્ષ! જીવ સતાષની વૃદ્ધિ રાખવાથી આ લેાકમાં સુખી થાય છે; પરંતુ ખીજી કોઈરીતે નથી થતા. સતાષ દેશથી’ અને સર્વથી એવા બે પ્રકારના છે. તેમાં દેશ સંષથી ગૃહસ્થ પુરુષોને સુખ મળે છે. પરિગ્રહપરિણામ વ્રતના અગીકારથી ગૃહસ્થ પુરુષોને દેશથી સંતાષ વૃદ્ધિ પામે છે; કારણ કે, પરિગ્રહ પરિમાણુ કરવાથી પાર વિનાની આશા મર્યાદામાં આવી રહે છે. સ થી સતેાષની વૃદ્ધિ તે મુનિરાજથી જ કરી શકાય છે, તેથી અનુત્તર વિમાનવાસી દેવતા કરતાં પણ સારૂ' સુખ આલેાકમાં જ મળે છે. ભગવતીમાં કહ્યુ છે—એક માસના દીક્ષાપર્યાંયવાળા સાધુ આદરેલા ચારિત્રના વિશુદ્ધપરિણામથી વાશુન્ય તરની, એમાસના દીક્ષાપર્યાયવાળા ભવનપતિની, ત્રણ માસના દીક્ષાપર્યાયવાળા અસુરકુમારની, ચારમાસના પર્યાયવાળા જ્યાતિષી Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪] એમ દાનાદિક ચાર, સુણે. (૫) [શ્રા. લિ. ની પાંચ માસના પર્યાયવાળા ચંદ્ર-સૂર્યની, છમાસના પર્યાયવાળા સૌધર્મ તથા ઈશાન દેવતાની, સાત માસના પર્યાયવાળા સનસ્કુમાર તથા મહેન્દ્ર દેવતાની, આઠમાસ સુધી પાળનારા બ્રહ્મવાસી તથા લાંતકવાસી દેવતાની, નવમાસ સુધી પાળનારા શુકવાસી તથા સહસ્ત્રારવાસી દેવતાની, દશમા સુધી પાળનારા આનત આદિ ચારદેવલોકમાં રહેનાર દેવતાની, અગીઆરમાસ સુધી પાળનારા પ્રવેયકવાસી દેવતાની તથા બારમાસ સુધી સંયમ પાળનારા અનુત્તરપપાતિક દેવતાના સુખને અતિક છે. જે માણસ સંતેષી નથી તેને ઘણાં ચક્રવર્તિ રાજથી, અખૂટ ધનથી, તથા સર્વે ભોગપભોગનાં સાધનોથી પણ સુખ પ્રાપ્ત થતું નથી. સુબૂમ ચકવતી, કેણિક રાજ, મમ્મણ શેઠ, હાસા-મહાસાને પતિ વગેરે મનુષ્ય સંતોષ ન રાખવાથી જ દુઃખી થયા.કેમકે–અભયકુમારની પેઠે સંતોષ રાખનારને જે કાંઈ સુખ મળે છે, તે સુખ અસંતેષી એવા ચક્રવતીને તથા ઇંદ્રને પણ મળી શકતું નથી. ઉપર ઉપર જેનારા સર્વે દરિદ્ર થાય છે; પણ નીચે નીચે જેનારા ક્યા માણસની હેટાઈ વૃદ્ધિ ન પામી ? માટે સુખને પુષ્ટિ આપનાર એવા સંતેષને સાધવાને અર્થે તું પિતાની ઈચ્છામાફક ધન-ધાન્ય આદિ પરિગ્રહનું પરિમાણ કર નિયમપૂર્વક લેશમાત્ર ધર્મ આચર્યો હોય, તો પણ તેથી પાર વિનાનું ફળ મળે છે, પરંતુ નિયમ લીધા વિના ઘણે ધર્મ આચર્યો હોય તે પણ તેથી સ્વલ્પમાત્ર ફળ મળે છે જુઓ! કૂવામાં સ્વલ્પમાત્ર ઝરણું હોય છે, તે પણ તે નિયમિત હોવાથી તેનું જળ કેઈકાળે ખૂટતું નથી, અને Page #444 -------------------------------------------------------------------------- ________________ દિ ] છઠે અંગે દ્રૌપદીજી, જિનપ્રતિમા પૂજેય; [૪૦૫ સરેવરનું જળ કાંઠા સુધી ભર્યું હોય તે પણ તે નિયમ વિનાનું હોવાથી ખૂટે છે, માણસે નિયમ લીધે હોય તે સંકટ સમય આવે પણ તે ન મૂકાય અને નિયમનું બંધન ન હેય તે સારીઅવસ્થામાં હોય છતાં પણ કદાચ ધર્મકૃત્ય મૂકાય છે. તેમજ નિયમ લીધે હોય તે જ માણસની ધર્મને વિષે દઢતા થાય છે. જુઓ ! દેરડું બાંધવાથી જ જાનવરો પણ ઉભારહે છે. ધર્મનું જીવિત દઢતા, વૃક્ષનું જીવિત ફળ, નદીનું જીવિત જળ, સુભટનું જીવિત બળ, ઠગમાણસનું જીવિત જુઠ, જળનું જીવિત શીતળપણું અને ભક્યનું જીવિત વૃત છે, માટે ડાહ્યા પુરૂષોએ ધર્મકરણને નિયમ લેવામાં તથા લીધેલા નિયમને વિષે દઢતા રાખવામાં ઘણોજ મજબૂત પ્રયત્ન કરે, કારણ કે, તેમ કરવાથી વાંછિત સુખની પ્રાપ્તિ થાય છે.” - રત્નસારકુમારે સદ્ગુરૂની એવીવાણું સાંભળીને સમ્યકૃત્વ સહિત પરિગ્રહ પરિમાણવ્રત લીધું.તે આ રીતે “મહારમાલિ. કીમાં એકલાખ રત્ન, દસલાખ સુવર્ણ, મેતી અને પરવાળાના દરેકના મૂડા, નાણાબંધ આઠકોડ નૈયા, દસહજાર ભાર રૂપું વગેરે ધાતુઓ, સામૂડા ધાન્ય, એકલાખભાર બાકીનાં કરીયાણાં, ૬૦૦૦૦ ગાયે, ૫૦૦ ઘર તથા દુકાને, ૪૦૦ વાહન, ૧૦૦૦ ઘોડા અને હાથી રાખવા. એથી વધારે સંગ્રહ ન કરે. તથા મહારે રાજ્ય અને રાજ્યને વ્યાપાર પણ ને સ્વીકાર. શ્રદ્ધાવંત તે રત્નસારકુમાર આ રીતે પાંચ અતિચારથી રહિત એવા પાંચમાઅણુવ્રતનો અંગીકાર કરી શ્રાવકધર્મ પાળવા લાગ્યું. એકદા તે પાછે પિતાના શુદ્ધ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ સૂરયાભિ પરે ભાવથીજી [શ્રા. વિ. મનવાળા દાસ્તાની સાથે ફરતાં ફરતાં રાલ’ખલાલ” નામના બગીચામાં આવ્યો. બગીચાની શાલા જોતા તે ક્રીડાપવત ઉપર ગયા. ત્યાં કુમારે દ્વિવ્યરૂપ અને દ્વિવ્યવેષ ધારણ કરનારૂ' તથા દિવ્ય ગાયન કરી રહેલુ એક કિન્નર જોડલુ જોયુ, તે બન્નેનુ મુખ ઘેાડા જેવુ' અને બાકીના શરીરના તમામ ભાગ માણસ સરખા, એવુ કોઈ દિવસે ન જોએલુ સ્વરૂપ જોઈ ચમત્કાર પામેલા કુમારે હાસ્ય કરીને કહ્યું કે, “જો એ માણસ અથવા દેવતા હાય ! એનું મુખ ઘેાડા જેવું કેમ હાય? માટે એ માણસ નથી,અને દેવતા પણ નથી. પરંતુ કોઈ બીજા દ્વીપમાં ઉત્પન્ન થએલ કોઈ દેવતાનું વાહન હશે” તે કુમારનું કાનને કડવું લાગે એવું વચન સાંભળી દુઃખ પામેલા કિન્નરે કહ્યું. “હે કુમાર ! તું કુકલ્પના કરીને મ્હારી ફેાગટ વિડ`ખના શું કરવા કરે છે? જગતમાં પોતાની ઈચ્છા પ્રમાણે કામવિલાસ કરનારો હુ વ્યંતરદેવ છું પણ તું માત્ર તિર્યંચ સરખા છે, કારણ કે, હારા પિતાએ તને દેવતાએને પણ ન મળી શકે એવી એક દિવ્યવસ્તુથી નાકરની માફક દૂર રાખ્યા છે. અરે કુમાર ! સમરાંધકાર નામના નીલવણુ ધારણકરનારા ઉત્તમ ઘેાડા દ્ઘારા પિતાને કોઈ દૂર દ્વીપમાં પૂર્વે મળ્યા. જેમ ખરાબ રાજા કૃશ અને વક્ર મુખને ધારણ કરનારા, હલકા કાનના, ઠેકાણાવગરના, પગેપગે દ'ડ કરનારા અને ક્રોધી હાય છે, તેમ તે અશ્વ પણ કૃશ અને વાંકામુખને ટૂંકાકાનને ધારણકરનારા, બહુજચપળ, સ્કંધને વિષે એડીરૂપ ચિહ્ન ધારણકરનારા અને પ્રહાર ન ખમી શકે એવા છે. આ રીતે ખરાબ રાજા Page #446 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] એમ જિનવર કહેય. શુણે, (૯૬) - [૪૭ સરખો તે અશ્વ છે ખરે, તે પણ એ આશ્ચર્ય છે કે- તે સર્વ લેકેના મનને ખેંચનારે તથા પિતાની અને પિતાના ધણીની સર્વ પ્રકારે અદ્ધિને વધારનાર છે. કેમકે-કુશમુખ વાળા, નહીં બહુ જાડા નહી બહુ પાતળા એવા, મધ્યભાગને ધારણ કરનારા ટુંકા કાનવાળા, ઉચાખંધને અને પહેલી છાતીને ધારણકરનારા, સ્નિગ્ધ રામરાજીવાળા પુષ્ટ એવા પાછલા બે પાસાને ધારણકરનારા, પૃષ્ઠભાગે ઘણું જ વિશાળ અને ઘણા વેગવાળા એવા સર્વ ઉત્તમગુણેને ધારણ કરનાર ઘોડા ઉપર રાજાએ બેસવું.” પવન કરતા પણ ચપળ એ તે ઘોડે અસવારનું મન વધારે આગળ દોડે છે કે, હું દેડું છું” એવી હરિફાઈથી જ કે શું ? એક દિવસમાં સગાઉં જાય છે. જાણે લક્ષ્મીને અંકુર જ હોય નહિ! એવા બેસવા લાયક ઘોડા ઉપર જે પુરુષ અસવાર થાય, તે સાતદિવસમાં જગતમાં શ્રેષ્ઠ એવી વસ્તુ મેળવે છે, એ ઘણી આશ્ચર્યની વાત છે ! અરે કુમાર ! તું પોતાના ઘરમાંની છાની વાત જાણતું નથી, અને પોતે પંડિતાઈને હોટ અહંકાર ધારણ કરી માત્ર અજ્ઞાનથી મહારી વગર કારણે નિદા કરે છે! જે તુ તે ઘેડ મેળવીશ, તે હારૂં ધર્ય, શૂરવીરપણું અને ડહાપણ જણાશે.” એમ કહી કિન્નર, કિન્નરીની સાથે આકાશમાં ઉડી ગએ. રત્નાસારકુમાર ઘણી અપૂર્વ વાત સાંભળી ઘેર આવ્યા અને પોતાને ઘણો જ ઠગાચેલે માની આમણે દમણે થઈ શક કરવા લાગ્યા, પછી ઘરના મધ્યભાગમાં જઈ બારણું દઈ પલંગ ઉપર બેઠે. ત્યારે દીલગીર થયેલા પિતાએ આવી તેને કહ્યું કે, “હે. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮] નારદ આવ્યું નવિ થઈ,ઊભી તેહ સુજાણ; [શ્રા. વિ. વત્સ! તને શું દુઃખ થયું ? કાંઈ મનને અથવા શરીરને પીડા થઈ નથી ને? જે કાંઈ તેવું હોય તો હું તેને ઉપાય ક” જે હોય તે વાત મને કહે, કેમકે મેતીની પણ કિંમત વિંધ્યા વિના થતી નથી.” પિતાનાં એવાં વચનથી સંતોષ પામેલા રત્નાસારે શીઘ બારણું ઉઘાડ્યાં, અને જે વાત બની હતી અને જે મનમાં હતી, તે સર્વ પિતાજીને કહી. પિતાએ ઘણું આશ્ચર્ય પામીને કહ્યું કે, “હે વત્સ! એ અમારે પુત્ર આ સર્વોત્તમ અશ્વ ઉપર બેસી ભૂતળને વિષે ચિરકાલ ફરતાં એ અમને પોતાના વિયેગથી દુઃખી કરે” એવી કલ્પનાથી મેં આજસુધી તે ઘેડે ઘણું મહેનિતે ગુપ્ત રાખે, પણ તે હવે તારા હાથમાં જ સોંપજ પડશે, પરંતુ તેને યોગ્ય લાગે તે જ કર. એમ કહી પિતાએ હર્ષથી રત્નસારકુમારને તે ઘોડો આપે. માગ્યા પછી પણ ન આપવું એ પ્રીતિ ઉપર અગ્નિ મૂકવા સરખું છે. જેમ નિધાન મળવાથી નિર્ધનને આનંદ થાય છે, તેમ રત્નસારકુમારને ઘોડે મળવાથી ઘણે આનંદ થયે, શ્રેષ્ઠ વાંછિત વસ્તુ મળે ત્યારે તેને આનંદ ન થાય? પછી ઘણે બુધિશાળીકુમાર, સૂર્ય જેમ ઉદયાચલ ઉપર આવે છે, તેમ રત્નજડિત સુવર્ણનું પલાણચડાવેલા તે ઘોડા ઉપર ચઢ અને વયથી તથા શીલથી સરખા એવા શુભતા ઘોડા ઉપર બેઠેલા શ્રેષ્ઠ મિત્રની સાથે નગરની બહાર નીકળ્યો. ઈદ્ર જેમ પિતાના ઉશ્રવા અશ્વને ચલાવે છે, તેમ તે કુમાર, મેદાનમાં જેની બરાબરીને અથવા ચઢિયાતા લક્ષણવાળે ઘોડે જગતમાં પણ નથી, એવા અશ્વને ફેરવવા લાગે. ડાહ્યા એવા કુમારે તે Page #448 -------------------------------------------------------------------------- ________________ તે કારણ તે શ્રાવિકાજી, [ ' @. કૃ.] ઘોડાને આક્ષેપથી અનુક્રમે ચારિત, વહ્નિત, ભુત, અને ઉત્તેજિત ચાર પ્રકારની ચાલમાં ચલાન્યા. પછી શુકલધ્યાન જીવને પાંચમી ગતિએ પહેાંચાડે છે ત્યારે તે જીવ જેમ બીજા સર્વ જીવને પાછળ મૂકે છે, તેમ કુમારે તે ઘોડાને આાસ્કતિ નામની ગતિએ પહોંચાડયો, ત્યારે તે ઘોડાએ બીજા સર્વે ઘોડાને પાછળ મૂકયા. એટલામાં શેઠના ઘરને વિષે પાંજરામાં રાખેલે એક બુદ્ધિશાળી પોપટ હતા, તેણે કાના પાર ધ્યાનમાં લઈ વસુસાર શેઠને કહ્યુ કે, “ હે તાત! આ મ્હારા ભાઈ રત્નસારકુમાર હાલમાં અશ્વરન ઉપર બેસીને ઘણા વેગથી જાય છે. કૌતુકના ઘણા રિસક એવા કુમાર ચાલાક મનના છે; ઘેાડા હિરણ સરખેા ઘણા ચાલાક અને ચાલતાં જખરા ક઼દકા મારનારા છે, અને દૈવની ગતિ વીજળીનાચમકારા કરતાં પણ ઘણી વિચિત્ર છે, તેથી અમે જાણી શકતા નથી કે, આ કામનુ પરિણામ કેવુ આવશે ? સારા ભાગ્યને જાણે એક સમુદ્ર જ હાયની ! એવા મ્હારા ભાઈનું અશુભ તા કઈ ઠેકાણે થાય જ નહીં, તથાપિ સ્નેહવાળા લોકોના મનમાં પેાતાની જેના ઉપર પ્રીતિ હાય તેવી બાબતમાં અશુભકલ્પનાએ આવ્યા વિના રહેતી નથી. સિંહુ જ્યાં જાય ત્યાં પેાતાની પ્રભુતા જ ચલાવે છે, તથાપિ તેની માતા સિંહણનુ મન પાતાના પુત્રના સંબંધમાં અશુભ કલ્પના કરી અવશ્ય દુઃખી થાય છે. એમ છતાં પણ પહેલાંથી જ પેાતાની શક્તિ પ્રમાણે યત્ના રાખવી એ બહુ સારી વાત છે. તળાવ મજબૂત હેાય તેવામાં જ પાળ બાંધવી, એ યુક્તિથી બહુ સારૂ Page #449 -------------------------------------------------------------------------- ________________ કo] ભાખે આલ અજાણુ, સુણે (૭) [શ્રા. વિ દેખાય છે, માટે હે સ્વામિન્ ! આપની આજ્ઞા થાય તે હું કુમારની ખેળ માટે એક પાળાની માફક તુરત જઉં. દૈવ ન કરે, અને કદાચ કુમાર ઉપર કાંઈ આપદા આવી પડે તે, હું હર્ષ ઉત્પન્ન કરનારાં વચને વગેરે સંભળાવી તેને સહાય પણ કરૂં. પછી શેઠના મનમાં જે અભિપ્રાય હતે તેને મળતી વાત કરનાર પિપટને શેઠે કહ્યું કે “હે. ભલા પિપટ! તે બહુ સારું કહ્યું. હારુ મન શુધ છે, માટે એ વત્સ! હવે તું શીઘ જા. અને ઘણા વેગથી ગમન કરનારા એવા રત્નસારકુમારને વિકટ માર્ગમાં સહાય કર. લક્ષમણ સાથે હોવાથી રામ જેમ સુખે પાછા આવ્યા. તેમ હારા જે પ્રિય મિત્ર સાથે હોવાથી તે કુમાર પિતાની વાંછા પૂર્ણ કરીને સુખે નિશ્ચયથી પાછે પિતાને સ્થાનકે આવશે.” શેઠના એવાં વચન સાંભળી પિતાને કૃતાર્થ માનનારે તે માનવંત પોપટ શેઠની આજ્ઞા મળતાં જ, સંસારમાંથી જેમ સબુધિ માણસ બહાર નીકળે છે, તેમ શીu. પાંજરામાંથી બહાર નીકળે. બાણની પેઠે ગમન કરનાર તે પિપટ તુરત જ કુમારને આવી મળે. કુમારે પિતાના ન્હાનાભાઈની પેઠે પ્રેમથી બોલાવી ખળામાં બેસાર્યો. જાણે રત્નસારની પ્રાપ્તિ હોવાથી પ્રમાણ વિનાના અહંકારમાં આવ્યું હોય નહિ! એવા તે અશ્વરને વેગથી ગમન કરતાં રત્નસારના મિત્રના અશ્વોને નગરની પાછળ ભાગોળમાં જ મૂકયા. બુદ્ધિશાળી પુરુષ મતિમંદપુરુષને જેમ પાછળ મૂકે છે, તેમ કુમારના અધરને પાછળ મૂકેલા બાકીના ઘોડા પ્રથમથી જ નિરુત્સાહ હતા, તે થાકી ત્યાં જ ઊભા રહ્યા. Page #450 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] જિનપ્રતિમા આગલ કહ્યો, [૪૧૧ હવે અતિશય કૂદકા મારનાર, શરીરથી પ્રાયે અધરચાલન નારે કુમારને ઘેડે જાણે શરીરે રજ લાગવાની બીકથી જ કે શું ભૂમિનેપશ પણ કરતા નહોતે. તે સમયે નદીઓ, પર્વતે, જંગલની ભૂમિઓ વગેરે સર્વ વસ્તુ જાણે કુમારના અશ્વની સાથે હરીફાઈથી જ કે શું! વેગથી ચાલતી. હેય એવી ચારેતરફ દેખાતી હતી ! ઝડપથી ભૂમિનું ઉલ્લંઘન કરનાર તે શ્રેષ્ઠ ઘેડે કૌતુકથી ઉત્સુક થએલા કુમારના મનની પ્રેરણાથી જ કે શું ! પિતાને થતા શ્રમતરફ કઈ સ્થળે બિલકુલ ધ્યાન નહીં પહોંચાડ્યું. એમ કરતા તે ઘોડે અનુકમે વારંવાર ફરતી ભીલની સેનાથી ઘણું ભયંકર એવી શબરસેના નામની મોટી અટવામાં આવ્યું. તે મોટી અટવી સાંભળનારને ભય અને ઘેલછા ઉત્પન્ન કરનાર, તથા જંગલી કર જાનવરની ગર્જનાઓના બહાનાથી જાણે “હું સર્વ અટેવીઓમાં અગ્રેસર છું એવા અહંકાર વડે ગર્જના જ કરતી ન હોય! એમ લાગતું હતું. ગજ, સિંહ, વાઘ, સૂઅર, પાડા વગેરે જાનવર કુમારને કૌતુક દેખાડવાને અર્થે જ કે શું! ચારે તરફ પરસ્પર લડતા હતા. તે મહાઇટવી શિયાળીઓના શબ્દના બહાનાથી “અપૂર્વ વસ્તુના લાભની તથા કૌતુક જોવાની ઈચ્છા હોય તે શીધ્ર આમ આવ.” એમ કહીને કુમારને બેલાવતી જ ન હોય? એવદેખાતી હતી. તે મહટી અટવીના વૃક્ષ પ્રજતી શાખાએના બહાનાથી જાણે તે અશ્વરત્નને વેગ જોઈ, ચમત્કાર પામી પોતાનાં મસ્તક ધુણાવતાં ન હોય? એવા દેખાતાં હતાં. તે મહા અટવીમાં ભીલની સ્ત્રીઓ જાણે કુમારનું Page #451 -------------------------------------------------------------------------- ________________ રાકેસ્તવ તેણે નાર, ૧૨] ત્રિા. વિ. મનેારજન કરવાને અર્થે જ શુ! કિન્ત્રીની પેઠે મધુર સ્વરથી ઉલટ ગીતા ગાતી હતી. આગળ જતા રત્નસાર કુમારે હિડાળા ઉપર હિંચકા ખાતા એક તાપસકુમારને સ્નેહવાળી નજરથી જોયા, તે તાપસકુમાર મલાકમાં આવેલા નાગકુમાર જેવા સુદર હતા; પ્રિય ખાંધવ સરખી તેની દૃષ્ટિ જોતાંવેત જ સ્નેહવાળી દેખાતી હતી; અને તેને જોતાંજ એમ જણાતુ હતુ કે, હવે જોવા જેવુ કાંઈ રહ્યું નથી, તે તાપસકુમાર પણ કામદેવ સરખા સુંદર રત્નસારકુમારને જોઈ ને, જેમ વરને જોવાથી કન્યાના મનમાં લજજા વગેરે પેદા થાય છે, તેમ તે તાપસ કુમારના મનમાં લજજા, ઉત્સુકતા, હષ વગેરે મનેવિકાર ઉત્પન્ન થયા. ઘણા મને વિકારથી ઉત્તમ એવા તાપસકુમાર મનમાં શૂન્ય જેવા થયા, તથાપિ કોઈપણ રીતે ય પકડીને તેણે હિંડોળા ઉપરથી ઉતરી રત્નસાર કુમારને આ રીતે સવાલ કર્યાં. “હું જગવલભ! હું સૌભાગ્યનિધે! અમારા ઉપર કૃપાદૃષ્ટિ રાખ, સ્થિરતા ધારણ કર, અને અમારી સાથે વાતચીત કર. ત્હારા નિવાસથી કયા દેશ અને યુ નગર જગમાં ઉત્તમ અને પ્રશ'સાયેાગ્ય થયું? ત્હારા જન્મથી કયુ. કુળ ઉત્સવથી પરિપૂર્ણ થયુ...?ત્હારા સંબંધથી કઈ જાતિ જાઈના પુષ્પ પેઠે સુગંધીવાળી થઈ? કે જેની અમૈં પ્રશસા કરીએ? એવા ત્રૈલોકયને આનઢ પમાડનારા દ્ઘારા પિતા કયા ? તને પણ પુજવા યાગ્ય એવીહારી માન્ય માતા કાણુ ? સમગ્ર સુંદર વસ્તુમાં શ્રષ્ઠ એવા તુ જેમની સાથે સબંધ રાખે છે, તે સજ્જનની પેઠે જગતને Page #452 -------------------------------------------------------------------------- ________________ દિને રુ જાણે પણ ત્રણ ભાવિષ્રષ્ટ, [3 આનંદ પમાડનારાં હારાં સ્વજન ક્યાં? જે વડે જગમાં તું આળખાય છે, તે મ્હોટાઇનુ સ્થાન એવુ નામ કયું? તારે પાતાના ઈષ્ટ માણસને દૂર રાખવાનુ જી કારણુ બન્યું ? કેમકે, તુ' કાઈ પણ મિત્ર વિના એકલા જ દેખાય છે. બીજાને તિરસ્કાર કરનારી એવી આ અતિશય ઉતાવળ કરવાનુ પ્રત્યેાજન શુ' ? અને મ્હારી સાથે તુ પ્રીતિ કરવા ઇચ્છે છે, તેનૢ પણ કારણ શું ??' તાસ કુમારનુ' એવું મનેાહર ભાષા પૂર્ણ પણે સાંભળતાં એક્વે રત્નસાર જ નહી, પરંતુ ઘેાડા પણ ઉત્સુક થયે, તેથી કુમારનું મન જેમ ત્યાં સ્થિર થયું, તેમ તે અશ્વ પણ ત્યાં સ્થિર ઉભા રહ્યો. ઉત્તમ અશ્વોનું વન અસવારની મરજી માફક જ હોય છે. રત્નસાર તાપસકુસારના સૌન્દર્યાંથી અને ખેલવાની ચતુરાઈથી માહિત થવાથી તથા ઉત્તર આપવા જેવી બાબત ન હોવાથી કાંઈ ઉત્તર આપી શકશે નહી' એટલામાં તે ભલે પાપત વાચાળ માણસની માર્ક ઉચ્ચ સ્વરે મેલવા લાગ્યા. જે સર્વ અવસરના જાણુ હામ, તે અવસર મળે કાંઈ વિલંબ કરે ? પાપટ કહે છે. હું તાપકુમાર ! કુમારનું કુળ વગેરે પૂછવાનું પ્રયાજન શુ છે ? હાલમાં તે અહિં કાંઈ વિવાહ માંડયેા નથી ઉચિત આચરણુ આચરવામાં તું ચતુર જ છે, તથાપિ તે તને કહુ છું. સવ વ્રતધારીઓને ઘેર આવેલા અતિથિ સર્વ પ્રકારે પૂજવા લાયક છે. લૌકિક શાસ્ત્રકારોએ કહ્યું છે કે-ચારે વર્ણાના ગુરુ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણના ગુરુ અગ્નિ છે, સ્ત્રીઓના ભરથાર એ જ એક ગુરુ છે, અને સર્વે લોકોના Page #453 -------------------------------------------------------------------------- ________________ જા૪] એવ વિધ હૃદય વિચાર. સુણે.(૯૮) [શ્રા. વિ. ગુરુ ઘેર આવેલ અતિથિ છે માટે હું તાપસકુમાર ! જે હારું ચિત્ત આ કુમાર ઉપર હોય તે, એની ઘણી પરણાગત કર. બીજા સર્વ વિચાર મૂકી દે.” પોપટની એવી ચતુર ઉક્તિથી રાજી થએલા તાપસકુમારે રત્નના “ હાર સરખી પોતાની કમળમાળા ઝટ પોપટના ગળામાં પહેરાવી. અને રત્નસારને કહ્યું કે-“હે શ્રેષ્ઠ કુમાર ! તું જ - જગતમાં વખાણવા લાયક છે, કારણકે, હરો પોપટ વચનચાતુરીમાં ઘણેજ નિપુણ છે. ત્યારું સૌભાગ્ય સર્વે કરતાં ઉત્તમ છે, માટે હે કુમાર ! હવે ઘડા ઉપરથી ઉતર, મ્હારે - ભાવ ધ્યાનમાં લઈ મહારે (પણ) મહેમાન થા, અને અમને કૃતાર્થ કર. વિકાસ પામેલાં કમળથી શોભતું અને નિર્મળ જળને ધારણ કરનારૂં એવું આ ન્હાનું સરખું એક તળાવ છે. આ સઘળે સુંદર વનને સમુદાય છે, અને અમે હાર તાબેદાર છીએ. હારા જેવા તાપસથી હારી પરણાગત તે શી થવાની? તપસ્વીને મકમાં રાજાની આસના-વાસના તે શી થાય? તથાપિ હું હારી શક્તિ પ્રમાણે તને કાંઈક ભક્તિ દેખાડું. કેઈ સ્થળે વરખડાનું ઝાડ પિતાની છાયાથી નીચે બેસનારને વિશ્રાંતિ સુખ નથી આપતું ? માટે શીવ્ર મહેરબાની કરી આજ હારી વિનંતિ કબૂલ કર. મુસાફરી કરનારા પુરુષો કેઈની વિનંતિ કઈ પણ વખતે ફેટ જવા દેતા નથી.” રત્નસારના મનમાં ઘોડા ઉપરથી ઉતરવાને વિચાર પહેલેથી જ આવ્યું હતું. પાછળથી જાણે સારા શકુને જ ન હોય એવાં તાપસકુમારનાં વચનથી તે નીચે -ઉતર્યો. પછી તે બને કુમારે જાણે જન્મથી માંડીને જ Page #454 -------------------------------------------------------------------------- ________________ હિ. ] પુજે જિન પ્રતિમા પ્રતેજી, [૪૧૫ મિત્ર ન હોય! તે રીતે પ્રથમ મનથી મળ્યા હતા તે હમણાં પ્રીતિથી એક બીજાને સુખ ઉત્પન્ન કરનાર શરીરવડે પણ માંહોમાંહે આલિંગન કરીને મળ્યાં. પછી માંહોમાંહે દઢ થયેલી પ્રીતિ તેવી જ રાખવાને અર્થે તે બન્ને જણા એક-બીજાને હાથ પકડી ડી વાર ત્યાં આમતેમ ફરવા લાગ્યા. પ્રીતિથી માંહોમાંહે હસ્તમેલાપ કરનારા અને કુમાર જંગલની અંદર કીડા કરનાર બે હાથીના બચ્ચાંની પેઠે શોભવા લાગ્યા. તાપસકુમારે જેમ પોતાનું સર્વસ્વ દેખાડ્યું, તેમ તે અટવીમાં પર્વત, નદીઓ, તળાવ, કીડા કરવાનાં સ્થાનકે વગેરે સર્વ રત્નસારને દેખાડયાં. ફળોની તથા ફૂલેની ઘણી સમૃદ્ધિ થવાથી નમી ગએલાં એવાં, પૂર્વે કઈ સમયે જેવામાં ન આવેલાં, કેટલાંક વૃક્ષે નામ દઈને તાપસકુમારે રત્નસારને પોતાના ગુરુ માફક ઓળખાવ્યાં, પછી રત્નસાર, તાપસકુમારના કહેવાથી થાક દૂર કરવાને માટે અને કૌતુકને અર્થે હાથીની પેઠે એક ન્હાના સરેવરમાં ન્હાયે. તાપસકુમારે રત્નસારને સારી પેઠે ન્હાયાની વાત પૂછીને તેની આગળ ફૂલ-ફળાદિ લાવી મૂકયાં. જાણે પ્રત્યક્ષ અમૃત જ ન હોય, એવી પાકી તથા કાંઈક કાચી દ્રાક્ષ, વ્રતધારી લેકનાં મન પણ જેમને નજરે જોતાં જ ભક્ષણ કરવાને અર્થે અધીરા થઈ જાય એવાં પાકેલાં સુંદર આમ્રફળ, ઘણાં નાળિયેર, કેળાં, પાકાં સુધાકરીનાં ફળ, ખજૂરનાં ફળ, મીઠાશનું માપ જ ન હોય! એવાં ઘણાં રાયણનાં ફળ, પાકાં ક્ષીરામલકીનાં ફળે, જેની અંદર સ્નિગ્ધબીજ છે એવા હારબંધ ચારેળીનાં ફળ, સારાં બીજવાળાં સુંદર બીજ ફળે, સારાં મધુર Page #455 -------------------------------------------------------------------------- ________________ ૧૬] રિયાભ મુરરાય [શ્રા. વિ. મીરાં સુંદર નારગી, સર્વોત્કૃષ્ટ દામા, પાકાં સાકર નિમ્મૂ, જામૂડા, ખેર, ગ્ ́ાં, પીલુ, *ણુસ, શીગાડાં, સકરટેટી ચીભડાં, પાકાં તથા કાચાં એવા જુદાં જુદાં વાલુક વગેરે ફળા, કમળપત્રના દડાથી પીવાય એવાં દ્રાખ વગેરેનાં સરસ શરખતા, નાળિયેરનું તથા સ્વચ્છ સરેવરનુ' જળ, શાને ઠેકાણે કાચાં આમ્ટવેતસ, આમલી, નિભૂ વિગેરે; સ્વાદિમને ઠેકાણે કાંઈક લીલી તથા કાંઈક સૂકી હારબંધ સાપારીઓ, પહેાળા અને નિમાઁળ પાન, એલચી, લવિંગ, લખતીફળ, જાયફળ વગેરે, તથા ભાગ સુખને અર્થે શતપત્ર અકુલ, ચપક, કેતકી, માલતી, મોગરા, કુદ, સચકુદ, ઘણા જ સુગંધી જાતજાતના કમળા, હર્ષી ઉત્પન્ન કરનાર ડમરો આદિ પુષ્પો તથા પત્રા; તેમજ કપૂવૃક્ષથી ઉત્પન્ન થએલાં કપૂરનાં રજકણ અને જેટલી મળી તેટલી કસ્તુરી, વગેરે તાપસકુમારે ઉપર કહેલી સવ* ઉત્તમ વસ્તુઓ ખાખર ગોઠવીને રત્નસારકુમારની આગળ મૂકી. એટલી મધી વસ્તુઓ મૂકવાનું કારણ એમ છે કે, તે અટવીમાં સર્વ ઋતુના ફળ-ફૂલ હમેશાં સુખે મળતાં હતાં. તથા પ્રત્યેક માણસના મનની રુચિ ભિન્ન ભિન્ન હાય છે, માટે વિસ્તારથી સર્વ વસ્તુ તાપસકુમારે મૂકી. પછી મ્હોટા મનને ધારણ કરનારા રત્નસાર કુમારે કરેલી ભક્તિની રચના અંગીકાર કરવાને માટે તે સર્વ વસ્તુઓ ઉપર ઘણા આદ રથી એક વાર નજર ફેરવી, અને જાણે પૂર્વે કોઈ વખતે ભક્ષણ કરી જ ન હેાય ! એવી તે સવ વસ્તુઓ ઉપયાગમાં આવી તે રીતે થોડી થોડી ભક્ષણ કરી. દાતાર પુરુષની Page #456 -------------------------------------------------------------------------- ________________ દ, ક] વાંચી પુસ્તક રત્નનાંછ, જિ૧૭ એવી જ મહેરબાની હોય છે! પછી તાપસકુમારે, રાજા ભેજન કરી રહ્યા પછી જેમ તેના સેવકને જમાડે તેમ તે પિપટને તેની જાતને ઉચિત એવા ફળોથી તૃપ્ત કર્યો. ઘડાને પણ તેની જાતને લાયક આસના વાસના કરી, તથા ગ્ય વસ્તુ ખવરાવી તાપસકુમારે થાક વિનાને તથા તૃપ્ત કર્યો, ઠીક જ છે. મોટા મનવાળે પોપટ રત્નસાર કુમારને અભિપ્રાય સમ્યક્ પ્રકારે જાણું પ્રીતિથી તાપસકુમારને પૂછવા લાગ્યું કે હે તાપસ કુમાર ! જેને જોતાં જ રેમરાજી વિકસ્વર થાય એવા આ નવયૌવનમાં કલ્પના પણ ન કરી શકાય એવું આ વ્રત તે કેમ આદર્યુ? સર્વે સંપદાઓને જાણે એક સુરક્ષિત કેટ જ ન હોય ! એવું આ હારૂ સ્વરૂપ કયાં ? અને સંસાર ઉપર તિરસ્કાર ઉત્પન્ન કરનારું એવું આ તાપસ વત તે કયાં? જેમ અરણ્યમાં માલતીનું પુષ્પ કેઈન ભેગમાં ન આવતાં વ્યર્થ સૂકાઈ જાય છે, તેમ તે હારૂં આ ચાતુર્ય અને સૌંદર્ય પ્રથમથી જ આ તાપસ વ્રત લઈ નિષ્ફળ કેમ કરી નાખ્યું? દિવ્ય અલંકાર અને દિવ્ય વેશ પહેરવા લાયક એવું આ કમળ કરતાં પણ કોમળ શરીર અતિશય કઠોર એવા વલ્કલેને શી રીતે સહન કરી શકે? જેનારની નજરે મૃગજળ પેઠે બંધનમાં નાંખનાર એ આ હારે કેશપાશ કૂર એવા જટાબંધને સંબંધ સહેવા લાયક નથી. આ હારૂં સુંદર તારૂણ્ય અને પવિત્ર લાવણ્ય તેને યોગ્ય એવા નવનવા ભેગોપભોગે શૂન્ય હોવાથી હાલમાં અમને ઘણું દયા ઉત્પન્ન કરે છે, માટે હે તાપસકુમાર ! વૈરાગ્યથી, કપટ કરવામાં ડહાપણ હેવાથી શ્રા. ૨૭ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૮] લેઈ ધર્મ વ્યવસાય, સુણે. (૯૯) [શ્રા. વિ. ભાગ્યગથી, માડા કર્મથી, કેઈન બલાત્કારથી, કેઈ મહાતપસ્વીને શાપ હોવાથી અથવા બીજા ક્યા કારણથી આ કઠણ તપસ્યાને સ્વીકાર કર્યો? તે કહે.” પોપટે આ રીતે પ્રશ્ન કરી રહ્યા પછી તાપસ કુમાર એક સરખી નેત્રમાંથી ઝરતી આ સુધારાના બહાનાથી અંદર રહેલા દુઃખને વમતે ન હોય તેવી રીતે ગગદ સ્વરથી કહેવા લાગે –“હે. ભલા પિપટ! હે ઉત્તમકુમાર! તમારી બરાબરી કરી શકે એ જગતમાં કેણ છે? કારણ કે અનુકંપાપાત્ર એવા મહારે વિષે તમારી દયા સાક્ષાત દેખાય છે. પોતાને અથવા પિતાના કુટુંબીઓને દુઃખી જોઈ દુઃખી થયેલા કેણ દેખાતા નથી ? પણ પારકા દુઃખથી દુઃખી થનાર પુરુષે ત્રણે જગતમાં હશે તે માત્ર બે-ત્રણજ હશે. કહ્યું છે કે-શૂરવીર, પંડિત તથા પોતાની લક્ષ્મીથી કુબેરને પણ ખરીદ કરે એવા ધનાઢય લેકે, પૃથ્વી ઉપર પગલે પગલે હજારે જોવામાં આવશે, પણ જે પુરુષનું મન પારકા દુઃખી માણ સને પ્રત્યક્ષ જોઈ અથવા કાને સાંભળી તેના દુઃખથી દુઃખી થાય એવા સતપુરુષ જગતમાં પાંચ કે છ હશે, સ્ત્રીઓ, અનાથ, દીન, દુઃખી અને ભયથી પરાભવ પામેલા એમને સપુરુષ સિવાય બીજે કેણ રક્ષણ કરનારો છે? માટે હે કુમાર ! હારી જે હકીકત છે તે હું હારી આગળ કહું છું. મનથી ખરેખર પ્રેમ રાખનાર માણસ આગળ છાનું રખાય એવું તે શું હોય? તાપસકુમાર આમ બોલે છે, એટલામાં મદોન્મત્ત હાથીની પેઠે વનને વેગથી સમૂળ ઉખેડી નાંખનારે, એક સરખી ઉછળતી ધૂળના ઢગલાથી Page #458 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] યણિી સૂત્રમાંજી, મોહે એહ પ્રબંધ [૪૧૯ ત્રણે જગતને કઈ વખતે જોવામાં ન આવેલા ઘનઘેર ધૂમાડામાં અતિશય ગર્મ કરનારે, ન સંભળાય એવા મહાભયંકર ઘુત્કાર શબ્દથી દિશામાં રહેનારા માણસેના કાનને પણ જજર કરનારે, તાપસ કુમારના પિતાના વૃત્તાંત કહેવાના મનોરથરૂપ રથને બળાત્કારથી ભાંગી નાંખી પિતાના પ્રભંજન એવા નામને યથાર્થ કરનારે, અકસ્માત્ ચઢી આવેલા મહાનદીના પૂરની પેઠે સમગ્ર વસ્તુને ડુબાડનારે તથા તોફાની દુષ્ટ ઉત્પાત પવનની પેઠે ખમી ન શકાય એ પવન સખત વેગથી વાવા લાગ્યો. પછી કાબેલ ચારની માફક મંત્રથી જ કે શું ! રત્નસારની અને પોપટની આંખ ધૂળવડે બંધ કરીને તે પવને તાપસ કુમારને હરણ કર્યો. ત્યારે પિપટે અને રત્નસાર કુમાર કાને ન સંભળાય એ તાપસ કુમારને વિલાપ માત્ર સાંભળે કે “હાય હાય ! ઘણી વિપત્તી આવી પડી ! સકળ લાકોના આધાર, અતિશય સુંદર, સંપૂર્ણ લેકના મનનું વિશ્રાંતિ સ્થાનક, મહેતા પરાક્રમી, જગતની રક્ષા કરવામાં દક્ષ એવા હે કુમાર ! આ દુખમાંથી મને બચાવ! બચાવ! ” કોધથી યુદ્ધ કરવા તૈયાર થયેલો રત્નસાર “ અરે પાપી! હારા જીવિતના જીવન એવા તાપસકુમારને હરણ કરીને ક્યાં જાય છે?” એમ ઉચ્ચ સ્વરે કહી તથા દષ્ટિવિષ સર્પ સરખી વિકરાળ તલવાર મ્યાનમાંથી કાઢીને હાથમાં લઈવેગથી તેની પછવાડે દેડયો. ભલે, પિતાને શૂરવાર સમજનાર લોકોની રીતિ એવી જ છે. વિજળીની પેઠે આંતશય વેગથી નિસાર શેડોક દૂર ગયે, એટલામાં રત્નસારના અદ્દભુત ચરિત્રથી અજા Page #459 -------------------------------------------------------------------------- ________________ [શ્રા, વિ. કુમાર ! તું રત્નસાર ૪૨૦] એહુ વચન અણુમાનતાંજી, ચખ થયેલા પાપટે કહ્યું કે, “ હું ચતુર છતાં મુખ્ય માણસની પેઠે કેમ પાછળ દોડે છે ? તાપસ કુમાર કયાં અને આ તફાની પવન કયાં? યમ જેમ જીવિત લઈ જાય એમ આને પવન કેવી રીતે લઈ ગયા ? હે કુમાર ! એટલી વારમાં તે પવન તાપસકુમારને અસ લક્ષ ચેાજન દૂર લઈ જઈ ને કયાંય સ'તાઈ ગયા, માટે તુ હવે શીધ્ર પાછા ક્ર.” ઘણા વેગથી કરવા માંડેલું કામ નિષ્ફળ જવાથી શરમાયેલા રત્નસાર પોપટના વચનથી પાછે આવ્યા અને ઘણા ખિન્ન થઈ વિલાપ કરવા લાગ્યો કેઃ- હે પવન ! મ્હારા પ્રેમનુ' સર્વસ્વ એવા તાપસકુમારને હરણ કરી તે દાવાગ્નિ સરખુ વત્તન કેમ કર્યુ? હાય હાય! તાપસકુમારને મુખચંદ્રમા જોઈ હારા નેત્રરૂપ નીલકમળા કયારે વિકસ્વર થશે? અમૃતની લહેરી સરખા સ્નિગ્ધ, મુગ્ધ અને મધુર એવા તે મનને પ્રસન્ન કરનારા દૃષ્ટિ—વિલાસ ફરીથી મને શી રીતે મળશે ? રાંક સરખા હુ. તેનાં પવૃક્ષના પુષ્પ સરખાં, અમૃતને પણ તુચ્છ કરનારાં વારંવાર મેાંમાંથી નીકળતાં મધુર વચન હવે શી રીતે સાંભળીશ ? ” સ્ત્રીના વિયેાગથી દુ:ખી થયેલા પુરુષની માક એવા નાનાવિધ વિલાપ કરનાર રત્નસાર કુમારને પાપટે યથાર્થ જે વાત હતી, તે કહી. “ હું રત્નસાર ! જેને માટે તુ' શેક કરે છે, તે નક્કી તાપસકુમાર નથી. પણ કાઈ પુરુષે પોતાની શક્તિથી રૂપાંતર કરી ફેરવી નાંખેલી એ કાંઈક વસ્તુ છે, એવુ મ્હારી ધારણામાં આવે છે. તેના દેખાયેલા જુદા જુદા મનેાવિકારથી, મનોહર વચન ખેલ ,, Page #460 -------------------------------------------------------------------------- ________________ દિ. કુ.] કરે કરમને બંધ, સુણે, (૧૦૦) [૪૨૧ વાના પ્રકારથી, કટાક્ષવાળી ખેંચાયેલી નજરથી અને બીજા એવાં જ લક્ષણેથી હું તે નક્કી એમ અનુમાન કરું છું કે તે એક કન્યા છે. એમ ન હોત તે તે પૂછયું ત્યારે તેનાં નેત્ર આંસુથી કેમ પૂરેપૂરાં ભરાઈ ગયાં? એ સ્ત્રીજાતિનું લક્ષણ છે. ઉત્તમ પુરુષને એવા લક્ષણને સંભવ જ નથી. તે ઘનઘેર પવન નહોતું, પણ તે કાંઈક દિવ્ય સ્વરૂપ હતું. એમ ન હોત તે તે પવને પેલા તાપસકુમારને જ હરણ કર્યો, અને આપણે બે જણાને કેમ છોડી દીધા? હું તે નક્કી કહી શકું છું કે, તે કેઈક બિચારી ભલી કન્યા છે, અને તેને કઈ પાપી દેવતા, પિશાચ વગેરે હેરાન કરે છે. ખરેખર એમ જ છે. દુષ્ટ દેવ આગળ કેનું ચાલે એમ છે? તે કન્યા દુષ્ટ પિશાચના હાથમાંથી છૂટશે, ત્યારે જરુર તને જ વરશે. કેમકે, કલ્પવૃક્ષ જોયું છે, તેની બીજા ઝાડ ઉપર પ્રીતિ શી રીતે રહે? જેમ સૂર્યને ઉદય થએ ત્રિરૂપ પિશાચિકાના હાથમાંથી કમલિની છૂટે છે, તેમ તે કન્યા પણ હાર શુભ કર્મને ઉદય થએ દુષ્ટ પિશાચના હાથમાંથી છૂટશે. એમ હું ધારું છું. પછી સારા ભાગ્યના વશથી તે કન્યા તને કયાંય શીઘ મળશે. કેમકે, ભાગ્યશાળી પુરુષને જોઈતી ચીજની પ્રાપ્તિ જરૂર થાય છે. હે કુમાર ! હું જે કલ્પના કરીને કહું છું તે હારે તે કબૂલ રાખવી. એ તે સત્યપણું અથવા અસત્યપણું થોડા કાળમાં જણાઈ જશે, માટે હે કુમાર ! તું ઉત્તમ વિચારવાળે છતાં મુખમાંથી ન ઉચ્ચારાય એ આ વિલાપ કેમ કરે છે? આ વાત વીર પુરુષને શોભતી Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨] વિજય દેવ વક્તવ્યતાજી, શ્રા. વિ. નથી. કર્તવ્યના જાણ એવા રત્નસાર કુમારે એવી યુક્તિથી પરિપૂર્ણ ભરેલી પોપટની વાણી મનમાં ધારીને શેક કરે મૂકી દીધો. જાણ પુરુષનું વચન શું ન કરી શકે ? પછી રત્નસાર કુમાર અને પોપટ તાપસ કુમારને ઈષ્ટદેવની પેઠે સંભારતા છતાં અધરત્ન ઉપર બેસી પૂર્વની પેઠે માગે ચાલવા લાગ્યા. તે બંને જણાએ એક સરખું પ્રયાણ કરતાં અનુક્રમે હજાર મહોટાં વને, પર્વત, ખીણે, નગરે, સરેવરે અને નદીએ ઉલ્લંધી આગળ આવેલું એક અતિશય મનહર ઝાડેથી શોભતું ઉધાન જોયું. તે ઉદ્યાન, બીજે સ્થળે ન મળી શકે એવા સુગંધી પુપને વિષે ભમતા ભ્રમરને ઝંકાર શબ્દવડે જાણે રત્નસાર કુમારને ઘણ અદરથી માન ન આપતું હોય ! એવું દેખાતું હતું. પછી બંને જણે તે ઉદ્યાનમાં જતાં ઘણે હર્ષ પામ્યા. એટલામાં નવનવાં રત્નથી શોભતું શ્રી આદિનાથ પ્રભુનું મંદિર તેમણે જોયું. એ મંદિર પિતાની ફરકતી દવાથી હે કુમાર! આ ઠેકાણે તને આ ભવની તથા પરભવની ઈટ વસ્તુને લાભ થશે.” એમ કહી રત્નસાર કુમારને જાણે દૂરથી બોલાવતું જ ન હોય! એવું લાગતું હતું. કુમાર અશ્વ ઉપરથી ઉતરી, તેને તિલકવૃક્ષને થડે બાંધી, તથા કેટલાંક સુગંધી પુપ ભેગાં કરી પોપટની સાથે મંદિરમાં ગયે. પૂજાવિધિના જાણ એવા રત્નસાર કુમારે શ્રી આદિનાથ ભગવાનની જાતજાતના ફૂલવડે યથાવિધિ પૂજા કરીને જાગૃત બુદ્ધિથી આ રીતે સ્તુતિ કરવા માંડી. “સંપૂર્ણ જગતને જાણનારા અને દેવતાઓ પણ જેમની Page #462 -------------------------------------------------------------------------- ________________ દિ કૃ] જીવાભિ ગમે રે એમ; [૨૩ સેવા કરવા ઘણું તત્પર થઈ રહે છે, એવા શ્રી દેવાધિદેવ શ્રી આદિનાથ ભગવાનને હારે નમસ્કાર થાઓ. પરમ આનંદકંદ સરખા, પરમાર્થને ઉપદેશ કરનારા, પરબ્રહ્મ સ્વરૂપવાન, અને પરમયેગી વીતરાગ એવા શ્રી આદિનાથ ભગવાનને નમસ્કાર થાઓ. પરમાત્મસ્વરૂપ, પરમ આનંદના દાતાર, ત્રણે જગતના સ્વામિ અને ભવ્ય જીવના રક્ષક એવા શ્રી યુગાદિ દેવને મારે નમસ્કાર થાઓ, મહાત્માઓને વંદન કરવા ગ્ય, લક્ષ્મીનું અને મંબિલનું સ્થાનક તથા ગીપુરુષોને પણ જેમના સ્વરૂપનું જ્ઞાન થતું નથી એવા શ્રી આદિનાથ ભગવાનને હારે નમસ્કાર થાઓ.” ઉલ્લાસથી જેના શરીર ઉપર ફણસના ફળ માફક રોમરાજી વિકસ્વર થઈ છે, એવા રત્નસાર કુમારે જિનેશ્વર ભગવાનની આ રીતે સ્તુતિ કરી, તવાર્થની પ્રાપ્તિ થવાથી એમ માન્યું કે “મને મુસાફરીનું પૂરેપૂરું ફળ આજે મળ્યું.” પછી રત્નસારકુમારે તૃષાથી મંદિરના આગલાભાગમાં રહેલી શોભારૂપ, પીડાયેલ માણસની પેઠે ઉત્તમ અમૃતનું વારંવાર પાન કરીને તૃપ્તિ સુખ ભોગવ્યું. તે ઉપરાંત, શ્રેષ્ઠ શેભાનું સ્થાનક એવા મંદિરના ઓટલા ઉપર બેઠેલે રત્નસાર, મન્મત્ત અરાવત હાથી ઉપર બેઠેલા ઈન્દ્રની પેઠે ભવા લાગે. પછી રત્નસાર કુમારે પિપટને કહ્યું કે, “તાપસ કુમારની હર્ષ ઉત્પન્ન કરનાર કાંઈ પણ શુદ્ધિ હજી કેમ નથી મળતી?” પિપટે કહ્યું કે, “હે મિત્ર! વિષાદ ન કર, હર્ષ ધારણ કર. આગલા ભાગમાં શુભ શુકન દેખાય છે, તેથી નિચે આજ તને તે તાપસકુમાર મળશે.” Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪ર૪] જે સ્થિતિ છે એ સુરત , [શ્રા. વિ. એટલામાં, સર્વ અંગે પહેરેલાં સુશોભિત આભૂષણથી સર્વે દિશાઓને પ્રકાશિત કરતી એક સુંદર સ્ત્રી સામી આવી. મસ્તકે રત્ન સરખી શિખા ધારણ કરનાર, જેનાર લોકોને ઘણો આનંદ પેદા કરનાર, મનેહર, પિચ્છના સમુદાયથી શોભાને ધારણ કરનાર, મુખે મધુર કેકારવ કરનાર, બીજા મયૂરોને પોતાની અલૌકિક શેભાથી હરાવનાર અને ઇંદ્રના અશ્વને પણ પિતાના વેગથી તુચ્છ ગણનાર એવા એક દિવ્ય મયૂરપક્ષી ઉપર દિવ્ય કાંતીવાળી તે સ્ત્રી બેઠી હતી. સ્ત્રીધર્મની આરાધના કરવામાં નિપુણ એવી તે સ્ત્રી પ્રજ્ઞપ્તિ દેવી માફક દેખાતી હતી. કમલિનીની પેઠે પિતાના સર્વ શરીરમાંથી તે કમળ પુષ્પ જેવી સુગંધીની વૃષ્ટિ કરતી હતી તેની સુંદર તરુણ અવસ્થા દીપતી હતી, અને તેનું લાવણ્ય અમૃતની નીક સરખું જણાતું હતું. જાણે રંભા જ પૃથ્વી ઉપર આવેલી ન હોય! એવી તે સ્ત્રીએ શ્રી આદિનાથ ભગવાનને ભિકતથી વંદના કરી, મયૂર ઉપર બેસીને જ નૃત્ય કરવા લાગી. એકાદ નિપુણ નર્તકી માફક તેણે મનને આકર્ષણ કરનારા હસ્ત-પહલવના કંપાવવાથી, અનેક પ્રકારના અંગ– વિક્ષેપથી, મનને અભિપ્રાય વ્યક્ત કરનારી અનેક ચેષ્ટાથી તથા બીજા પણ નૃત્યના જુદા જુદા પ્રકારથી મનહર નૃત્ય કર્યું. જાણે સર્વ વાત ભૂલી જઈ તન્મય જ થઈ ગયાં ન હોય! એવી રીતે કુમારનું અને પોપટનું ચિત્ત તે નૃત્યથી ચાત થયું. હરણ જેવાં ચાલાક નેત્રને ધારણ કરનારી તે સ્ત્રી પણ આ સુંદર કુમારને જોઈને ઉલ્લાસથી વિલાસ કરતી અને ઘણા કાળ સુધી ચમત્કાર પામેલી હોય તેવી Page #464 -------------------------------------------------------------------------- ________________ [૪૨૫ દિ કૃ] àા જિનગુણ શ્રુતિ કેમ. સુર્ણા (૧૦૧) દેખાઈ, પછી રત્નસાર કુમારે તે સ્ત્રીને કહ્યુ, “ હું સુંદર સ્ત્રી ! જો ત્હારા મનને કાંઈ પણ ખેદ ન થતા હાય તા હું કાંઈક પૃષ્ઠું છું. '' તે સ્ત્રીએ “ પૂછે; કાંઈ હરકત નથી. ” એમ કહ્યું, ત્યારે કુમારે તેની સર્વ હકીકત પૂછી, બાલવામાં ચતુર એવી તે સ્ત્રીએ મૂળથી છેડા સુધી પોતાના મનેવેધક વૃત્તાંત કહ્યો. • ઘણા સુવણ ની શેાભાથી અલૌકિક શાભાને ધારણ કરનારી કનકપુરી નગરીમાં પેાતાના કુળને દીપાવનાર સુવર્ણની ધ્વજા જેવા કનકધ્વજ નામે રાજા હતેા. તે રાજાએ પેાતાની અમી નજરથી તણખલાંને પણ અમૃત સમાન કર્યાં.. એમ ન હેાત તેા તેના શત્રુએ દાંતમાં તણખલાં પકડી તેને સ્વાદ લેવાથી શી રીતે મરણ ટાળીને જીવતા રહેત ? પ્રશંસા કરવા જેવા ગુણેાને ધારણુ કરનારી અને સ્વરૂપથી ઇંદ્રાણી જેવી સુંદર એવી કુસુમસુંદરી નામે ઉત્તમ રાણી કનકધ્વજના અંતઃપુરમાં હતી. તે સુંદર સ્ત્રી એક વખતે સુખનિદ્રામાં સૂતી હતી, એટલામાં કન્યાની પ્રાપ્તિ કરાવનારૂં સ્વપ્ન તેના જોવામાં આવ્યું. મનમાં રિત અને પ્રીતિ ઉત્પન્ન કરનારૂ, રતિ અને પ્રીતિ એ . બન્નેનુ જોડુ' કામદેવના ખેાળામાંથી ઉઠીને પ્રીતિથી મ્હારા ખેાળામાં આવીને બેઠું. તેના સ્વપ્નમાં એવા સબધ હતા. શીઘ્ર જાગૃત થયેલી કુસુમસુંદરીએ વિકસ્વર કમળ સરખાં પેાતાનાં નેત્ર ઉઘાડયાં. જેમ મ્હાટા પૂરથી નદી ભરાય છે તેમ કહી ન શકાય એવા આનંદપૂરથી તે પિરપૂર્ણ ભરાઈ ગઈ. પછી તણે કનકધ્વજ રાજા પાસે જઈને જેવું જોયુ હતુ, તેવુ' સ્વપ્ન કહ્યુ', સ્વપ્નવિચારના જાણુ એવા રાજાએ પણ સ્વપ્નનું ફળ કહ્યું. તે નીચે પ્રમાણે Page #465 -------------------------------------------------------------------------- ________________ કરક સિદ્ધાર્થ રાયે કર્યા, [શ્રા. વિ. હે સુંદરી ! વિધાતાની સૃષ્ટિને શ્રેષ્ઠ પંક્તિએ ચઢાવનારૂં અને જગતમાં સારભૂત એવું એક કન્યાનું જેડું તને થશે.” એવું વચન સાંભળી કન્યાને લાભ થવાને છતાં પણ કુસુમસુંદરને ઘણું જ હર્ષ થયે. ઠીકજ છે, પુત્ર અથવા પુત્રી ગમે તે બીજા સર્વ કરતાં ઉત્તમ હોય તે કોને ન ગમે? પછી કુસુમસુંદરી ગર્ભવતી થઈ. વખત જતાં ગર્ભને પ્રભાવથી તેનું શરીર ફીકું થઈ ગયું. જાણે ગર્ભ પવિત્ર હોવાને લીધે પાંડવર્ણના મિષથી તે નિર્મળ, થઈ ન હોય! ગર્ભમાં જડને (પાને) રાખનારી કાદબિની (મેઘની પંક્તિ) જે કૃષ્ણવર્ણ થાય છે, તે ગર્ભમાં મૂહને ન રાખનારી કુસુમસુંદરી પાંડુવર્ણવાળી થઈ તે ઠીક જ છે. સારી નીતિ જેમ કીર્તિ અને લક્ષ્મીરૂપ જેડાને પ્રસવે છે, તેમ અવસર આવે કુસુમસુંદરીએ બે પુત્રીને જન્મ આપે અશકમંજરી અને બીજીનું તિલકમંજરી એવું નામ રાખ્યું. જેમ મેરૂપર્વત ઉપર કલ્પલતાઓ વૃદ્ધિ પામે છે, તેમ પાંચ ધાવમાતાઓ વડે લાલનપાલન કરાતી બને કન્યાઓ ત્યાં મેટી થવા લાગી, તે બન્ને થોડા દિવસમાં સર્વે કળાઓમાં નિપુણ થઈ. બુદ્ધિશાળી મનુષ્યોને બુદ્ધિથી બની શકે એવું કાર્ય કરતાં શી વાર ? પહેલેથી તે કન્યાઓની રૂપસંપદામાં કાંઈ ખામી નહતી, તથાપિ સ્વભાવથી જ સુંદર વનશ્રી જેમ વસંતઋતુ આવે ત્યારે વિશેષ શોભે છે, તેમ તે નવી યૌવનદશા આવ્યે વધારે શેલવા લાગી. કામદેવે જગતને જીતવા માટે બે હાથમાં પકડવાનાં બે ખબ જ ઉજજવળ. કરી રાખ્યાં ન હોય એવી તે કન્યાઓની શોભા દેખાતી. Page #466 -------------------------------------------------------------------------- ________________ ક્રિ. કુ.] યાગ અનેક પ્રકાર; [૪૨૭ • હતી. સર્પની એ જિહ્વા માફ્ક અથવા ક્રુર ગ્રહનાં બે નેત્ર માફ્ક જગતને કામવિકાર કરનારી તે કન્યાઓની આગળ પેાતાનું મન વશ રાખવામાં કોઈનુ ધૈય ટકી શકયુ* નહિ. સુખમાં, દુઃખમાં, આનંદમાં અથવા વિષાદમાં એક ખીજીથી જુદી ન પડનાર, સ કાર્યમાં અને સર્વ વ્યાપારામાં સાથે રહેતી, રૂપ તથા શીલથી માંહેામાંહે સરખી એવી તે કન્યાઆની જન્મથી બધાયેલી પરસ્પર પ્રીતિને જો કદાચ ઉપમા આપી શકાય તે બે આંખની જ આપી શકાય. કહ્યુ છે કે—“ સાથે જાગનારી, સાથે સૂઈ રહેનારી, સાથે હુ પામનારી અને સાથે શાક કરનારી એ આખાની પેઠે જન્મથી માંડીને નિશ્ચળ પ્રેમને ધારણ કરનારાઓને ધન્ય છે.'' કન્યાએ યૌવનદશામાં આવી, ત્યારે કનકદવજા રાજા મનમાં વિચારવા લાગ્યા કે એમને એમના જેવા વર કાણુ મળશે ? રતિ તથા પ્રીતિના જેમ એક કામદેવ વર છે, તેમ એ બન્નેના એક જ વર શોધી કાઢવા જોઈ એ. જો કદાચ એમને જુદા વર થશે, તે માંહોમાંહે બન્નેના વિરહ થવાથી મરણાંત કષ્ટ થશે. એમને આ જગતમાં કયા ભાગ્યશાળી તરૂણ વર ઉચિત છે ? એક કલ્પલતાને ધારણ કરી શકે એવુ' એક પણ કલ્પવૃક્ષ નથી, તેા બન્નેને ધારણ કરનારા કયાંથી મળી શકે? જગતમાં એમાંથી એકને પણ પરણવા જેવા વર નથી, હાય ! હાય ! હું કનકધ્વજ ! તું એ કન્યાના પિતા થઈ ને હવે શું કરીશ ? ચેાગ્ય વરને લાભ ન થવાથી આધાર વિનાની કલ્પલતા જેવી થએલી આ કન્યાએની શી ગતિ થશે?”’એવી રીતે અતિશય ચિંતાના '' Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮] કલ્યસુત્રે એમ ભાખિયુંછ, [શ્રા. વિ. તાપથી તપી ગયેલે કનકાવજ રાજા મહિનાઓને વર્ષ માફક અને વર્ષોને યુગ માફક પસાર કરવા લાગે. શંકરની દષ્ટિ સામા પુરુષને જેમ દુઃખદાયક થાય છે, તેમ કન્યા કેટલીય સારી હોય, તે પણ તે પિતાના પિતાને દુઃખ આપનારી તે ખરી જ! કહ્યું છે કે પિતાને કન્યા ઉત્પન્ન થતાં જ કન્યા થઈ એવી મોટી ચિંતા મનમાં રહે છે. પછી હવે તે કેને આપવી? એવી ચિંતા મનમાં રહે છે. લગ્ન કર્યા પછી પણ “ભર્તારને ઘેર સુખે રહેશે કે નહીં.” એવી ચિંતા રહે છે, માટે કન્યાના પિતા થવું એ ઘણું કષ્ટકારી છે, એમાં સંશય નથી. હવે કામદેવ રાજાને મહિમા જગતમાં અતિશય પ્રસિદ્ધ કરવાને અર્થે પોતાની પરિપૂર્ણ ઋધિ સાથે લઈ વસંતઋતુ વનની અંદર ઊતરી. તે વસંતઋતુ જેને અહંકાર સર્વત્ર પ્રસરી રહ્યો છે, એવા કામદેવ રાજાને ત્રણ જગતને જિતવાથી ઉત્પન્ન થએલે જશ મનહર ત્રણ ગીતે વડે ગાતી જ ન હોય ! એમ લાગતી હતી. ત્રણ ગીતમાં મલયપર્વત ઉપરથી આવતા પવનને સત્કાર શબ્દ એ પહેલું ગીત, ભ્રમરેના ઝંકાર શબ્દ એ બીજું ગીત અને કેકિલ પક્ષીઓના મધુર શબ્દ એ ત્રીજું ગીત જાણવું. તે સમયે કીડા કરવાના રસવડે ઘણી ઉત્સુક થએલી તે બન્ને રાજકન્યાઓ મનનું આકર્ષણ થવાથી હર્ષ પામી વનમાં ગઈ. કેઈ હાથીના બચ્ચા ઉપર તે કઈ ઘડા ઉપર, કઈ ખચ્ચર જાતિના ઘડા ઉપર, તે કઈ પાલખી અથવા રથ વગેરેમાં એવી રીતે જાતજાતના વાહનમાં બેસી ઘણી સખીઓને પરિવાર તેમની સાથે Page #468 -------------------------------------------------------------------------- ________________ દિ, કૃ] તે જિનપૂજા સાર, સુણે. (૧૨) [૪ર૯ નીકળે. પાલખીમાં સુખે બેઠેલી સખીઓના પરિવારથી બન્ને રાજકન્યાઓ, વિમાનમાં બેઠેલી અને દેવીઓના પરિવારથી શોભતી એવી લક્ષ્મી અને સરસ્વતી માફક ભવા લાગી. શેકને સમૂળ નાશ કરનારાં ઘણાં અશકવૃક્ષે જેમાં સર્વત્ર વ્યાપી રહ્યાં છે, એવા અશોકવન નામના ઉદ્યાનમાં તે રાજકન્યાઓ આવી પહોંચી. અંદર કીકી સરખા ભ્રમર હોવાથી નેત્ર સમાન દેખાતાં પુષ્પની સાથે જાણે પ્રીતિથી જ કે શું ! પિતાનાં નેત્રને મેળાપ કરનારી રાજકન્યાઓ ઉદ્યાનમાં જવા લાગી. યૌવનદશામાં આવેલી અશકમંજરી કીડા કરનાર સ્ત્રીના ચિત્તને ઉસુક કરનારી, રક્ત અશોકવૃક્ષની શાખાઓ મજબૂત બાંધેલા હિંડોળા ઉપર ચઢી. અશકમંજરી ઉપર દઢ પ્રેમ રાખનારી સુંદર તિલકમંજરીએ પ્રથમ હિંડોળાને હિંચકા નાખ્યા. સ્ત્રીના વશમાં પટેલે ભર્તાર જેમ સ્ત્રીના પાદપ્રહારથી હર્ષ પામી શરીરે વિકસ્વર થયેલા માંચ ધારણ કરે છે, તેમ અશકમંજરીના પાદપ્રહારથી સંતુષ્ટ થએલે અશોકવૃક્ષ વિકસ્વર પુના મિષથી પિતાની મરજી વિકસ્વર કરવા લાગ્યું કે શું ! એમ લાગ્યું. આશ્ચર્યની વાત એ છે કે હિંડોળા ઉપર બેસી હીંચકા ખાનારી અશકમંજરી તરુણ પુરુષોના મનમાં નાનાવિધ વિકાર ઉત્પન્ન કરી તેમનાં મનને અને નેત્રને પણ હિંડોળે ચઢયાં હોય તેમ હીંચકા ખવરાવવા લાગી. તે વખતે રણઝણ શબ્દ કરનારા અશકમંજરીનાં રત્નજડિત મેખલા આદિ આભૂષણે જાણે પિતે તુટી જશે એવા ભયથી જાણે રુદન કરવા લાગ્યાં કે શું ! એમ લાગ્યું. કીડારસમાં Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦] શ્રમણેાપાસક તે કહોછ, [શ્રા. વિ. નિમગ્ન થયેલી અશેકમ'જરી તરફ તરુણુ પુરુષો વિસ્તર રામરાજીવાળા થઈ અને તરુણુ સ્ત્રીએ મનમાં ઈર્ષ્યા આણી ક્ષણમાત્ર જોતાં હતાં, તેટલામાં દુર્ભાગ્યથી પ્રચંડ પવનના વેગવડે હિડાળા ત્રટ વટ શબ્દ કરી અકસ્માત્ ત્રુટી ગયા, અને તેની સાથે લેાકાના મનમાંના ક્રીડારસ પણ જતા રહ્યો. શરીરમાંની નાડી તૂટતાં જેમ લેાકેા આકુળ-વ્યાકુળ થાય છે, તેમ હિંડોળા તુટતાં જ સર્વે લોકે “આનું હવે શુ થશે ?” એમ કહી આકુળ-વ્યાકુળ થઇ હાહાકાર કરવા લાગ્યા. એટલામાં જાણે કૌતુકથી આકાશમાં ગમન કરતી ન હાય ! એવી તે અશાકમ જરી હિડાળા સહિત આકાશમાં વેગથી જતી વ્યાકુળ થએલા સર્વે લોકોના જોવામાં આવી. ત વખતે લોકેએ હાય હાય ! કાઈ યમ સરખા અદૃશ્ય પુરુષ અને હરણ કરી જાય છે ! !” એવા ઉચ્ચ સ્વરે ઘણા કોલાહલ કર્યાં. પ્રચંડ ધનુષ્યા અને ખાણુના સમુ દાયાને ધારણ કરનારા શત્રુને આગળ ટકવા ન દેનારા એવા શૂરવીર પુરુષો ઝડપથી ત્યાં આવી પાસે ઉભા રહી અશાક મંજરીનુ' હરણ ઊંચી દૃષ્ટિએ જોતા હતા; પરતુ તેઓ કાંઈ પણ કરી શકયા નહી. ઠીક જ છે, અદૃશ્ય અપરાધીને કાણુ શિક્ષા કરી શકે ? કનકધ્વજ રાજા કાનમાં શૂળ પેદા કરે એવું કન્યાનું હરણ સાંભળીને ક્ષણમાત્ર વાપ્રહાર થયાની માફક ઘણા દુઃખી થયા. “ હે વત્સે ! તુ' કયાં ગઈ ! તું મને કેમ પોતાનું દર્શન દેતી નથી ? હે શુદ્ધ મનવાળી ! પૂર્વના અતિશય પ્રેમ તે' છેડી દીધા કે શું? '' ,, હાય હાય ! કનકવજ રાજા વિરહાતુર થઇ આ રીતે Page #470 -------------------------------------------------------------------------- ________________ પહેલા અંગ મઝાર; [૪૩૧ દિ કૃ] શેાક કરતા હતા, એટલામાં એક સેવકે આવીને કહ્યું કે, “ હાય હાય ! હે સ્વામિન્ ! અશેકમ'જરીના શાકથી જર્જર મનવાળી થએલી તિલકમ જરી જેમ વૃક્ષની મંજરી પ્રચંડ પવનથી પડે છે, તેમ જબરી મૂર્છા ખાઈને પડી, તે જાણે ક'માં પ્રાણ રાખી શરણ વિનાની થઈ ગઈ ન હાય ! એવી જણાય છે. કનકવજ રાજા ઘા ઉપર ખાર નાંખ્યા જેવું અથવા શરીરના મળી ગયેલા ભાગ ઉપર ફાલ્લા થાય તેવુ આ વચન સાંભળી કેટલાક માણસોની સાથે શીઘ્ર તિલકમ'જરી પાસે આવ્યા. પછી તિલકમ જરી ચન્દ્વનને રસ છાંટવા આદિ ઠંડા ઉપચારા કરવાથી મહામહેનતે સચેતન થઇ, અને વિલાપ કરવા લાગી. “ મદાન્મત્ત હસ્તિ પેઠે ગમન કરનારી હારી સ્વામિની ! તુ ક્યાં છે ? તું મ્હારા ઉપર ઘણા પ્રેમ રાખનારી છતાં મને અહી મૂકીને કયાં ગઈ ? હાય હાય! ભાગ્ય વિનાની મ્હારા પ્રાણ હારા વિચાગથી શરણ વિનાના અને ચારે બાજુથી આણવડે વી. ધાયેલા જેવા થયેલા હવે શી રીતે ટકી શકશે? હું તાત ! હું જીવતી રહી એ કરતાં બીજી શી ખરાબ વાત છે? સહન કરી ન શકાય એવા મ્હારી હેમ નના વિયેાગ હવે હુ કેવી રીતે સહન કરુ છુ” એવા વિલાપ કરનારી તિલકમાંજરી ઘેલી થયાની માફક ધૂળમાં આળોટવા અને જળમાં માછલીની માફક ઉછળવા લાગી, જેમ ધ્રુવના સ્પર્શથી વેલડી સૂકાઇ જાય છે. તેમ તે ઉભી ઉભી જ એટલી સૂકાઈ ગઈ, કે, કોઈ ને પણ તેના જીવનાની આશા ન રહી. એટલામાં તેની માતા પણ ત્યાં આવીને Page #471 -------------------------------------------------------------------------- ________________ ફ૩૨] યાગ અનેરા નવિ કરેછે, [શ્રા. વિ. આ રીતે વિલાપ કરવા લાગી. “હે દુદેવતે નિર્દય થઈ એવું દુઃખ મને શા સારૂ આપ્યું? તું એક મારી પુત્રીને હરણ કરી ગયો અને બીજી પુત્રી તેના વિરહથી દુઃખી થઈ મારા દેખાતાં મરણ પામશે ? હાય! હાય! નિભંગી એવી હું હણાણું !!! હે નેત્રદેવીએ ? વનદેવીએ! આકાશદેવીએ! તમે હવે તુરતજ પાસે આવે, અને એ મારી પુત્રીને જીવતી રાખો. રાણીની સખીઓ, દાસીઓ અને નગરની સતી સ્ત્રીઓ ત્યાં આવી રણને દુઃખથી પોતે દુઃખી થઈ ઉચ્ચસ્વરે, અતિશય વિલાપ કરવા લાગી. તે વખતે ત્યાંના સર્વ લેકેને શેક થયે, એમાં શું કહેવું? અરેક એવું નામ ધરાવનારા ઝાડે પણ ચારે તરફથી (વિલાપ) શેક કરતાં હોય એમ લાગ્યું. તે વખતે લેકના દુઃખથી જાણે અતિશય દુઃખી થઈ ત્યાં રહી શકતે ન હેય? તેની જેમ સૂર્ય પણ પશ્ચિમ સમુદ્રમાં ડૂબી ગયે. પૂર્વ દિશા તરફથી ફેલાતા અંધકારને અશકમંજરીના વિરહથી થયેલા શેકે માર્ગ દેખાડશે તેથી તે સુખે ઝડપથી ત્યાં સર્વ ઠેકાણે પ્રસરી રહ્યો. મનની અંદર શક હોવાથી પ્રથમથી જ ઘણા આકુળ-વ્યાકુળ થયેલા સર્વ લેકે, બહાર અંધકાર થઈ ગમે ત્યારે ઘણા જ અકળાયા. મલિન વસ્તુનાં કૃત્ય એવાં જ હોય છે. પછી અમૃત સરખા સુખદાયી છે કિરણ જેનાં એ ચંદ્રમા શૈલયને મલિન કરનારા અંધકારને દૂર કરતે (છતે જાહેર થો) ઉ. જેમ સજળ મેઘ વેલડીને તૃપ્ત કરે છે, તેમ ચંદ્રમાએ મનમાં દયા લાવીને જ કે શું? પોતાની ચંદ્રિકારૂપ અમૃતરસની વૃદ્ધિથી Page #472 -------------------------------------------------------------------------- ________________ હિ. ક. તે જાણે નિરધાર, સુણો. (૧૦૩) ૩ તિલકમંજરીને પ્રસન્ન કરી. પછી રાત્રિને પાછલે પહેરે જેમ માર્ગની જાણ પથિક મુસાફર સ્ત્રી ઉઠે છે તેમ જાણમાં ઉત્તમ એવી તિલકમંજરી મનમાં કાંઈક વિચાર કરીને ઊઠી. અને મનમાં કપટ ન રાખતાં સખીઓને પરિવાર સાથે લઈ ઉધાનની અંદર આવેલા નેત્રદેવી ચકેશ્વરીદેવીના મંદિરમાં શીધ્ર ગઈ. મહિમાનું સ્થાનક એવી શ્રીચકેશ્વરી દેવીની પરમ ભક્તિ વડે સારા કમળની માળાઓથી પૂજા કરીને તિલકમંજરીએ તેને નીચે પ્રમાણે વિનંતી કરી –“હે સ્વામિના મેં જે મનમાં કપટ રહિત ભક્તિ રાખીને સર્વ કાળ હારી પૂજા, વંદના અને સ્તુતિ કરી હોય, તે આજ મહારા ઉપર પ્રસાદ કરી પોતાની પવિત્ર વાણથી દીન હારી બહેનની શુદ્ધિ કહો. હે માતાજી! આ વાત લ્હારાથી ન બની શકે છે, “મેં ભેજનને આ જન્મે છે ત્યાં સુધી ત્યાગ કર્યો એમ માનજે. કેમકે નીતિને જાણુ માણસ પોતાના ઇષ્ટ માણસના અનિષ્ટની ૫ના મનમાં આવે તે શું ભેજન કરે ખરે?” તિલકમંજરીની ભકિત, શકિત અને બોલવાની યુક્તિ જોઈ ચકેશ્વરી દેવી પ્રસન્ન થઈ શીધ્ર પ્રગટ થઈ. માણસ મનની એકાગ્રતાથી કરે તે શું ન થાય? ચકેશ્વરીએ હર્ષથી કહ્યું કે, “હે તિલકમંજરી ! હારી બહેન સારી પેઠે છે. હે વત્સ! તું મનમાં ખેદ કરે છે તે છેડી દે, અને ભજન કર, અશકમંજરીની શુદ્ધિ એક માસમાં તને એની મેળે મળશે, અને તે જ વખતે દેવગે તેને અને ત્યારે મેળાપ પણ થશે. “ હારે હારી બહેનની સાથે મેળાપ કયાં, કયારે કેવી રીતે થશે?” એમ જે તું પૂછતી હોય તે શ્રા, ૨૮ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪] એમ અનેક સૂત્રે કહ્યું છે, [શ્રા, વિ. સાંભળ. વૃક્ષેની બહુભીડ હોવાને લીધે કાયર માણસથી ઉલ્લંઘન ન કરી શકાય એવી એક મહટી અટવી આ નગરીની પશ્ચિમ દિશાએ દૂર આવેલી છે તે સમૃધ અટવીમાં કેઈ ઠેકાણે પણ રાજાને હાથ પસી શકતું નથી. તથા સૂર્યના કિરણ પણ પ્રવેશ કરી શકાતા નથી. ત્યાંના શિયાળીઆ પણ અંતઃપુરમાં રહેલી રાણીઓની પેઠે સૂર્યને કઈ કાળે જોઈ શકતાં નથી. - ત્યાં જાણે સૂર્યનું વિમાન જ પૃથ્વી ઉપર ઉતર્યું ન હોય ! એવું શ્રી ત્રાષભદેવ ભગવાનનું શોભીતું એક રત્નજડિત હોટું મંદિર છે. આકાશમાં જેમ ણ ચંદ્રમાં શોભતે રહે છે, તેમ તે મંદિરમાં શ્રેષ્ઠ ચંદ્રકાંત મણિની જિનપ્રતિમા શોભે છે વિધાતાએ કલ્પવૃક્ષ, કામધેનું, કામકુંભ વગેરે વસ્તુથી મહિમાને સાર લઈને પ્રતિમા ઘડી હોય કે શું ? કેણ જાણે! હે તિલકમંજરી તું તે પ્રશસ્ત અને અતિશય જાગતી પ્રતિમાની પૂજા ભકિત કર. તેથી હારી બહેનને પત્તો મળશે અને મેળાપ થશે, તેમજ તારૂં બીજું પણ સર્વ સારું જ થશે. દેવાધિદેવ શ્રીજિનેશ્વર ભગવાનની સેવાથી શું ન થાય? જે તું એમ કહીશ કે “તે દૂર મંદિરે પૂજા કરવા દરરેજ હું શી રીતે જાઉં અને પાછી શી રીતે આવું તે હે સુંદરી ! હું તેને પણ ઉપાય કહું છું તે સાંભળ. કાર્યને ઉપાય ગરબડમાં પૂરેપૂરો ન કહ્યો હોય તે કાર્ય સફળ થતું નથી. શંકરની પેઠે ગમે તે કાર્ય કરવા સમર્થ અને કહેલું ગમે તે કાર્ય કરવા તૈયાર એવો એક હાર ચંદ્રચૂડ નામે સેવક દેવતા છે. જેમ બ્રહ્માના આદેશથી Page #474 -------------------------------------------------------------------------- ________________ જિન પૂજા ગ્રહિ કૃત્ય; [૪૩૫ દ્ધિ કૃ] હુસ સરસ્વતીને લઈને જાય છે. તેમ મ્હારા આદેશથી તે દેવ મયૂરપક્ષીનુ' રૂપ કરીને તને વાંછિત જગ્યાએ લઈ જશે.’’ ચક્રેશ્વરી દેવીએ એમ કહેતાંની સાથે જ જાણે આકાશમાંથીજ પડયા કે શું ? કાણુ જાણે એવા મધુર કેકારવ શબ્દ કરનારે એક સુંદર પિંછાવાળો મયૂરપક્ષી કયાંકથી પ્રગટ થયા. જેની ગતિની કોઇ ખરેાબરી ન કરી શકે એવા તે દ્વિવ્ય મયૂરપક્ષી ઉપર બેસી તિલકમ’જરી દેવીની પેઠે શ્રીજિનેશ્વરદેવની પૂજા કરવા ક્ષણમાત્રમાં આવે અને પાછી જાય છે. જ્યાં તિલકમ જરી આવે છે, તે આ મનને આનંદ ઉત્પન્ન કરનારી અટવી, તે જ આ મદિર ! તે જ હું તિલકમ'જરી અને તે જ એ મ્હારા વિવેકી મયૂરપક્ષી છે. હે કુમાર! મ્હારા વૃત્તાંત મેં તમને કહ્યો. હું ભાગ્યશાળી ! હવે હું શુદ્ધ મનથી તમને કાંઈક પૂછું છું. આજ એક માસ પૂરા થયા. હું દરરોજ અહિં આવું છુ. મારવાડ દેશમાં જેમ ગગા નદીનું નામ પણ ન મળે, તેમ મે' મ્હારી મ્હેનનું આજ દિન સુધી નામ પણ સાંભળ્યુ નહીં. હે જગતમાં શ્રેષ્ડ ! કુમાર ! રૂપ વગેરેથી મ્હારા સરખી એવી કાઈ કન્યા જગતની અંદર ભ્રમણ કરતાં કોઈ પણ સ્થળે ત્હારા જોવામાં આવી ?” તિલકમ જરીએ એવા પ્રશ્ન કર્યાં ત્યારે રત્નસાર કુમારે વશ થયાની પેઠે મધુર સ્વરથી કહ્યું કે, “બીક પામેલી હરણીની પેઠે ચંચળ નેત્રવાળી ત્રૈલાકયની અંદર રહેલી સ સ્ત્રીઓમાં શિરેમણી એવી હે તિલકમ'જરી ! જગતમાં ભ્રમણ કરતાં મેં તદ્ન ત્હારા જેવી તેા કયાંથી ? પર`તુ એક અંશથી પણ ત્હારા જેવી કન્યા જોઈ નહિ, અને જોવામાં Page #475 -------------------------------------------------------------------------- ________________ ક૬ જે કવિ માને તે સહીછ, ગ્રિા. લિ. આવશે પણ નહીં. કેમકે જગતમાં જે વસ્તુ હોય, તે જ જેવામાં આવે, ન હોય તે ક્યાંથી આવે ? તે પણ દિવ્યકાંતિવાળે, હિંડોળે બેકેલે, અને લક્ષ્મી જે મનહર તાપસકુમાર શબરસેના અટવીમાં જે હતું જે રૂપ, આકાર, વચનની મધુરતાથી તારા જે. હોટા મનવાળી હે તિલકમંજરી! તે તાપસ કુમારે સ્વાભાવિક પ્રેમથી જે હારે આદરસત્કાર કર્યો, તે સર્વ વાતને સ્વપ્ન માફક વિરહ થયે. એવાત જ્યારે જયારે યાદ આવે છે ત્યારે મહારૂ મન હજી પણ કટકેકટકા થતું હોય, અથવા બળતુ હોય એમ લાગે છે. તે તાપસકુમાર જ તું છે. અથવા તે તમારી હેન હશે, એમ લાગે છે, કેમ કે, દૈવની ગતિ મુખથી કહી ન શકાય એવી હોય છે.” કુમાર એમ કહે છે એટલામાં બોલવામાં ચતુર એ પિપટ કલકલ શબ્દ કરી કહેવા લાગ્યું કે, “ હે કુમાર! એ વાત પહેલેથી જ મેં જાણી હતી. અને તેને કહી પણ હતી હું નિશ્ચયથી કહું છું કે તે તાપસકુમાર ખરે ખર કન્યા જ છે અને તે પણ એની ડેન જ છે. હારી સમજ પ્રમાણે માસ પૂર્ણ થયેલ છે, તેથી આજ કઈપણ રીતે તેને મેળાપ થશે.” તિલકમંજરીએ પિપટનાં એવાં વચન સાંભળી કહ્યું કે “હે શુક! ! જગતમાં સારભૂત એવી હારી વ્હેનને જે હું આજે જોઈશ, તો હું નિમિત્તના જાણ એવા હારી કમળવડે પૂજા કરીશ” આ રીતે તિલકમંજરીએ અને કુમારે પણ આદરથી “હે ચતુર! તે બહુ સારું વચન કહ્યું” આ પ્રમાણે તે પિટના વખાણ કર્યા. એટલામાં મધુર શબ્દ કરનારા નુપૂરથી શોભતી, જાણે Page #476 -------------------------------------------------------------------------- ________________ દ દ્વિ, કૃ] કરશે બહુ ભવ નૃત્ય ! સુા. (૧૦૪) [૪૩૭ આકાશમાંથી ચદ્રમંડળી જ પડતી ન હોય! એવી ભ્રાંતિ ઉત્પન્ન કરનારી, અતિશય લાંખા આકાશપથ કાપવાથી થાકી ગયેલી તથા ખીજી હુ...સીએ અદેખાઈથી, હુંસા અનુરાગષ્ટિથી અને કુમાર વગેરે લેકે આશ્ચયથી તથા પ્રીતિથી જેની તરફ જોતા રહ્યા છે, એવી એક દિવ્ય હુ‘સી રત્નસાર કુમારના ખેાળામાં પડી આળોટવા લાગી, અને પ્રીતિથી જ કે શું? કુમારના મુખ તરફ જ જોતી તથા ભયથી ધ્રુજતી છતાં મનુષ્ય ભાષાએ ખેલવા લાગી. સત્ત્વશાલી લોકેાની પકિતમાં માણિકયરત્ન સમાન, શરણે આવેલા જીવે ઉપર યા અને રક્ષા કરનાર એવા હે કુમાર! તુ મારી રક્ષા કર, શરણુની અથી એવી હુ શરણે જવા ચેાગ્ય એવા હારા શરણે આવી છું. કેમકે, વ્હોટા પુરુષા શરણે આવેલા લેાકાને વજીના પાંજરા સમાન છે. કોઈ વખતે અથવા કોઈ સ્થળે પવન સ્થિર થાય, પર્વત ચાલે, જળ તપાવ્યા વગર સ્વાભાવિક રીતે અગ્નિની માફક બળવા લાગે, અગ્નિ અરફસરખા શીતળ થાય,પરમાણુ ને મેરૂ મેરૂના પરમાણુ થાય, આકાશમાં અધર કમળ ઊગે, તથા ગભને શી'ગડાં આવે તથાપિ ધીર પુરુષા શરણે આવેલા જીવને કલ્પાંત થયે પણ છોડતા નથી. ધીર પુરુષા શરણે આવેલા જીવાની રક્ષા કરવાના માટે વિશાળ રાજ્યને રજકણ જેવા ગણે છે, ધનનો નાશ કરે છે, અને પ્રાણને પણ તણખલા જેવા ગણે છે.” રત્નસાર કુમાર કમળ સરખા કામળ એવાં તે હસીના પિચ્છ ઉપર હાથ ફેરવી કહેવા લાગ્યો. “ હે સિ ! ીકણુની માફક મનમાં ખીક ન રાખ ! કોઈ મનુષ્યના ,, Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮] ઢાળ-૧૦ અવર કહે પૂજાદિક કામ, (શ્રા. વિ. રાજા, વિદ્યાધરને રાજા, વૈમાનિક દેવતાને અથવા ભવનપતિને ઈન્દ્ર પણ મારી પાસેથી હરવા સમર્થ નથી મહારા ખેળામાં બેઠી છતાં ધ્રુજનારી તું શેષનાગની કાંચળી જેવા પિતાના પિચ્છના સમૂહને કેમ ધ્રુજાવે છે? એમ કહી દયાળુ રત્નસાર કુમારે આકુળ-વ્યાકુળ થયેલી હસીને સરોવરમાંથી નિર્મળ જળ અને સરસ કમળતંતુ મંગાવી આપીને સંતુષ્ટ કરી. આ કેણ છે? કયાંથી આવી? કોનાથી ભય પામી? અને મનુષ્ય વાણીથી શી રીતે બેલે છે? એ સંશય કુમાર વગેરે લેકના મનમાં આવે છે, એટલામાં શત્રુના કોડે સુભટનાં ભયંકર વચન તેમને કાને પડ્યાં. તે એવી રીતે કે “કેણ ત્રયને અંત કરનારા યમને કપાવે? કેણ પોતાના જીવિતની દરકાર ન રાખતાં શેષનાગના મસ્તકે રહેલા મણિને સ્પર્શ કરે ? તથા કણ પ્રલયકાળના અગ્નિની જવાળાઓમાં વગર વિચારે પ્રવેશ કરે ?' એવાં વચન સાંભળતાં જ ચતુર પિપટના મનમાં શંકા આવી, અને તે શીવ્ર મંદિરનાં દ્વારમાં આવી શું બનાવ બને છે, તે જોવા લાગે. એટલામાં ગંગા નદીના પૂરની માફક આકાશમાર્ગે આવતી વિદ્યાધર રાજાની ઘણી શુરવીર સેના તેના જેવામાં આવી. તીર્થના પ્રભાવથી, કાંઈક દૈવિક પ્રભાવથી, ભાગ્યશાળી રત્નસારના આશ્ચર્યકારી ભાગ્યથી અથવા રત્નસારના પરિચયથી કેણ જાણે કયા કારણથી પિપટ શૂરવીર પુરુષનું વ્રત પાળવામાં અગ્રેસર થયું. તેણે ગંભીર અને ઉચ્ચ સ્વરથી શત્રુઓની સેનાને હંકારે કરીને કહ્યું કે, “અરે વિદ્યાધર સુભટ ! દુષ્ટ બુદ્ધિથી ક્યાં દોડે છે ? દેવતાથી Page #478 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] પુણ્યબંધ છે શુભ પરિણામ; [૪૩૯ પણ ન છતાય એ કુમાર આગળ બેઠે છે તેને નથી જોતા? સુવર્ણ સરખી તેજસ્વી કાયાને ધારણ કરનાર એ કુમાર જેમ ગરૂડ ચારે તરફ દોડનારા સર્ષને મદ ઉતારે છે, તેમ મદોન્મત્ત એવા તમારે અહંકાર ક્ષણમાત્રમાં ઉતારશે. આ કુમારને જે ક્રોધ ચઢશે તે યુદ્ધની વાર્તા તે દૂર રહી ! પણ તમને નાસતાં પણ ભૂમિને છેડે નહીં આવે.” વિદ્યાધરના સુભટો વીર પુરુષ સરખે પિોપટને એ હોકારો સાંભળીને વિલખા થયા, આશ્ચર્ય પામ્યા, ડરી ગયા, અને મનમાં વિચારવા લાગ્યા કે “એ કઈ દેવતા અથવા ભવનપતિ પોપટના રૂપે બેઠો છે. એમ ન હોય તે એ આ રીતે વિદ્યાધરોને પણ હકારથી શી રીતે બેલાવે ? આગળ રહેલે કુમાર કે ભયંકર છે? કેણું જાણે આજ સુધી વિદ્યાધરોના ઘણા સિંહનાદ પણ અમે સહન કર્યા છે, એમ છતાં આજ આ એક પોપટને તુચ્છ હોકારે અમારાથી કેમ સહન કરાતો નથી? વિદ્યાધરને પણ ભય ઉત્પન્ન કરે એ જેને પોપટ પણ શૂરવીર છે, તે આગળ રહેલે કુમાર કોણ જાણે કે હશે? યુદ્ધ કરવામાં નિપુણ હોય તે પણ અજાણ્યાની સાથે કેણુ યુદ્ધ કરે ! કઈ તરવાને અહંકાર રાખતો હોય તે પણ તે પાર વિનાના સમુદ્રને કેમ કરી શકે ?” બીક પામેલા, આકુળવ્યાકુળ થએલા અને પરાક્રમથી ભ્રષ્ટ થએલા સર્વે વિદ્યાધરના સુભટે પોપટને હોંકારો સાભળતાં જ ઉપર પ્રમાણે વિચારી શિયાળિયાની માફક એકદમ ભાગી ગયા! જેમ બાળકે પિતા પાસે જઈને કહે, Page #479 -------------------------------------------------------------------------- ________________ કબૂ ધર્મ ઈહાં નવિ કઈ દિસે (શ્રા. લિ. તેમ તે સુભટોએ પિતાના રાજા પાસે જઈ યથાર્થ વાત હતી તે કહી. ઠીક જ છે, પિતાના સ્વામી આગળ કાંઈ ગુપ્ત રખાય? સુભટનું વચન સાંભળતાં જ વિદ્યાધરરાજાનાં નેત્ર રેષથી રક્તવર્ણ થયાં, અને વીજળી પેઠે ચમકવા લાગ્યા. તેનું મુખ લલાટ ઉપર ચઢાવેલ બ્રમરથી ભયંકર દેખાવા લાગ્યું. પછી સિંહ સરખા બલિષ્ઠ રાજાએ કહ્યું કે“અરે સુભટો ! શૂરવીરતાનો અહંકાર ધારણ કરનારા પણ ખરેખર જતાં કાયર અને વગર કારણે ડર રાખનારા તમને ધિક્કાર થાઓ! પોપટ, કુમાર અથવા બીજે કઈ દેવતા કે ભવનપતિ તે શું? અરે રાંક સુભટ! તમે હવે મારૂં પરાક્રમ જોતા રહે.” આ રીતે ઉચ્ચ સ્વરથી ધિક્કારયુક્ત વચન કહી વિદ્યાધર રાજાએ દશ મુખવાળું અને વિશ હાથવાળું રૂપે પ્રગટ કર્યું. એક જમણા હાથમાં શત્રુના બખતરને સહજમાં કાપી નાખનાર ખડૂગ, અને એક ડાબા હાથમાં ઢાલ, એક હાથમાં મણિધર સર્પ સરખે બાણને સમુદાય અને બીજા હાથમાં યમના બાહુદંડની માફક ભય ઉત્પન્ન કરનારૂં ધનુષ્ય, એક હાથમાં જાણે પિતાને મૂર્તિ મંત યશ જ ન હોય ! એ ગંભીર સ્વસ્થાળે શંખ અને બીજા હાથમાં શત્રુના યશરૂપ નામને બંધનમાં નાંખનારે નાગ પાશ. એક હાથમાં યમરૂપ હાથીને દંત સર શત્રુને નાશ કરનાર ભાલ અને બીજા હાથમાં શત્રુથી દેખી ન શકાય એવી ફરસી, એક હાથમાં પર્વત સર હેટો મુદુગર અને બીજા હાથમાં ભયંકર પત્રપાળ, એક હાથમાં બળતી કાંતિવાળે સિંદિપાળ, અને બીજા હાથમાં Page #480 -------------------------------------------------------------------------- ________________ દિ, કૃ.] જેમ વ્રત પરિણામે મન હીસે (૧૦૫) [૪૪૧ તીક્ષ્ણપણાથી જેની કાઈ ખરેખરી ન કરી શકે એવુ શલ્ય, એક હાથમાં મ્હોતુ. ભયંકર તામર અને બીજા હાથમાં શત્રુને શૂળ ઉત્પન્ન કરનારૂ' ત્રિશૂળ, એક હાથમાં પ્રચ’ડ લાહુદંડ અને બીજા હાથમાં મૂર્તિ'મત પોતાની શક્તિ જ ન હાય ! એવી શક્તિ, એક હાથમાં શત્રુના નાશ કરવામાં ઘણો નિપુણ એવા પટ્ટીશ અને બીજા હાથમાં કાઈ પણ રીતે કુટી ન શકે એવા દુસ્ફેટ, એક હાથમાં વૈરી લોકોને વિન્ન કરનારી શતની અને ખોજા હાથમાં પરચક્રને કાળચક્ર સમાન ચક્ર, આ રીતે વીસ હાથમાં અનુક્રમે વીસ આયુધા ધારણ કરી તે વિદ્યાધરરાજા જગન્ને ભય ઉત્પન્ન કરનારાથયા. વળી એક મુખથી સાંઢ જેમ ત્રાડ્કાર શબ્દ કરે તેમ હાંકારા કરતા, બીજા મુખથી તાફાની સમુદ્રની પેઠે ગજ્જુના કરતા, ત્રીજા મુખથી સિંહ સરખા સિ ંહનાદ કરતા, ચોથા મુખથી અટ્ટહાસ્ય કરનાર પુરુષની માફક શત્રુને ભય પેદા કરનારુ' અટ્ટહાસ્ય કરતા, પાંચમા મુખથી વાસુદેવની માફક મ્હાટા શખ વગાડતા, છઠ્ઠા મુખથી મંત્રસાધક પુરુષની પેઠે ન્યિ મંત્રાને જાપ કરતા, સાતમા મુખથી હેાટો વાનર જેમ મુક્કારવ કરે છે, તેમ મુક્કારવ કરતા, આઠમા મુખથી પિશાચની પેઠે ઉચ્ચ સ્વરે ભયંકર કિલકિલ શબ્દ કરતા, નવમા મુખથી ગુરુ જેમ ક્રુશિષ્યાને ઘણી તના કરે છે, તેમ પેાતાની સેનાને તજના કરતા, તથા દશમા મુખથી વાદી જેમ પ્રતિવાદીના તિરસ્કાર કરે, તેમ રત્નસાર કુમારના તિરસ્કાર કરતા એવા તે વિદ્યાધર રાજા જુદી જુદી ચેષ્ટા કરનારાં દશ મુખથી નણે દશે દિશાઓને Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૪ર નિશ્ચય ધર્મ ન તેણે જાણે, [શ્રા. વિ. સમકાળે ભક્ષણ કરવા જ તયાર ન થા હાય! એ દેખાતું હતું. એક જમણી અને એક ડાબી એવી બે આવડે પિતાની સેના તરફ અવજ્ઞાથી–ધિક્કારથી તે, બે આંખવડે પિતાની વીસ ભુજાઓને અહંકારથી અને ઉત્સાહથી જોતે, બે આંખવડે પિતાના આયુધને હર્ષથી અને ઉત્કર્ષથી જેતે, બે આંખ વડે પોપટને આક્ષેપથી અને દયાથી જોતે, બે આંખવડે હસી તરફ પ્રેમથી અને સમજાવટથી જેતે, બે આંખવડે તિલકમંજરી તરફ અભિલાષથી અને ઉત્સુકતાથી જોતે બે આંખવડે મયૂરપક્ષી તરફ ઈચ્છાથી અને કૌતુકથી જેતે, બે આંખવડે જિનેશ્વર ભગવાનની પ્રતિમા તરફ ઉલ્લાસથી અને ભક્તિથી જોતે, બે આંખવડે કુમારને અદેખાઈથી અને રેષથી તે બે આંખવડે કુમારના તેજ તરફ ભયથી અને આશ્ચર્યથી જેતે એ તે વિદ્યાધર રાજા પિતાની વીસ ભુજાની હરિફાઈથી જ કે શું ! પિતાની વીસ આંખવડે ઉપર કહ્યા મુજબ જુદા જુદા વીસ મને વિકાર પેદા કરતું હતું. પછી તે વિદ્યારે રાજા યમની માફક કેઈને વશ ન થાય એ, પ્રલય અને ઉત્પાતની પેઠે જગને ક્ષેભ ઉત્પન્ન કરનાર એ. થઈ આકાશમાં ઉછળે. વાનર સરખે પોપટ ભયંકર અને. જોઈ ન શકાય એવા સાક્ષાત રાવણ સરખા વિદ્યાધર રાજાને જોઈને શીધ્ર બીક પામે. ઠીક જ છે, તેવા ક્રૂર સ્વરૂપ આગલ કેણ સામે ઊભે રહે? કેણ પુરુષ દાવાગ્નિની બળતી જવાલાને પીવા ઈચ્છે? હશે, બીક પામેલે પોપટ શ્રીરામ સરખા રત્નસાર કુમારને શરણે ગયે. તે ભય Page #482 -------------------------------------------------------------------------- ________________ દિ ક જે શેલેથી અંત વખાણ્યો; [૪૪૩ આવે બીજે કેણ શરણ લેવા ગ્ય છે? પછી વિદ્યાધર રાજાએ આ રીતે હોંકારો કરી બોલાવ્યા. “અરે કુમાર ! દૂર ચાલ્યા જા, નહિ તે હમણું નાશ પામીશ. અરે દુષ્ટ ! નિર્લજજ! અમર્યાદ! નિરંકુશ ! તું મારા જીવિતનું સર્વસ્વ એવી હંસીને ખળામાં લઈને બેઠો છે? અરે! તને બિલકુલ કેઈની બીક કે શંકા નથી ? જેથી તું મહારા આગળ હજી ઊભે છે. હે મૂર્ખ ! હંમેશાં દુઃખી જીવની માફક તું તરત મરણને શરણ થઈશ” આ પ્રમાણે વિદ્યાધર રાજા તિરસ્કાર વચન બોલી રહ્યો, ત્યારે પોપટ શ કાથી, મયૂરપક્ષી કૌતુકથી, કમળ સમા નેત્ર ધારણ કરનારી તિલકમંજરી ત્રાસથી અને હંસી સંશયથી કુમારના મુખ તરફ નીહાળતી હતી. એટલામાં કુમારે કિંચિત્ હાસ્ય કરીને કહ્યું. “અરે ! તું વગર પ્રજને કેમ હીવરાવે છે ? એ હીવરાવવું કઈ બાળક આગળ ચાલશે, પણ શરીર આગળ નહિ ચાલે. બીજાઓ તાળી વગાડવાથી ડરે છે. પરંતુ પડહ વાગે તે પણ ધીઠાઈ રાખનાર મઠમાંને કપોતપક્ષી બિલકુલ નહીં બીએ. એ શરણે આવેલી હંસીને કલ્પાંત થાય તે પણ હું નહીં મૂકું, એમ છતાં સાપના માથામાં રહેલા મણિની પેઠે તું એની ઈચ્છા કરે છે માટે તને ધિક્કાર થાઓ. અરે! એની આશા છેડીને તું શીધ્ર અહિંથી દૂર થા. નહીં તે હું હારા દશ મસ્તકથી દશ દિપાળને બળી આપીશ.” એટલામાં રત્નસારકુમારને પોતે સહાય કરવાની ઈચ્છા કરનારા ચંદ્રચૂડ દેવતાએ મયૂરપક્ષીનું રૂપ મૂકી શીઘ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૪] ધ અધર્મ તણે ક્ષયરી, [શ્રા. વિ. પોતાનું દેવતાઈ રૂપ લીધું, અને હાથમાં જાતજાતનાં આયુધ ધારણ કરીને જાણે કુમારે બોલાવે જ ન હોય ! તેમ કુમારની પાસે આવે. પૂર્વભવે કરેલાં પુણેની બલિહારી છે ! પછી ચંદ્રચૂડે કુમારને કહ્યું કે, “હે કુમાર ! તું હારી મરજી પ્રમાણે લડાઈ કર, હું તને હથિયાર પૂરાં, પડું, અને ત્યારા શત્રુના ચૂરેચૂરા કરી નાંખું.” ચંદ્રચૂડનું એવું વચન સાંભળી લોઢાનું કવચ તથા કુબેરને પક્ષ મળવાથી તક્ષકાદિકની માફક બમણ ઊત્સાહ પાસે, અને તિલકમંજરીના હાથમાં હંસીને આપી પોતે તૈયાર થઈ વિષ્ણુ જેમ ગરૂડ ઉપર ચડે તેમ તે સમરાંધકાર અશ્વ ઉપર ચઢ. ત્યારે ચંદ્રચૂડે શીઘ એકાદ ચાકરની માફક કુમારને ગાંડીવને તુછ કરનારૂં ધનુષ્ય અને બાણના ભાથાં આપ્યાં. તે વખતે રત્નસાર કુમાર દેદીપ્યમાન કાળની માફક પ્રચંડ ભુજાદંડને વિષે ધારણ કરેલા ધનુષ્યને હાટે ટંકાર શબ્દ કરતો આગળ આવ્યો. પછી બને મહાન યુદ્ધાઓએ ધનુશ્વના ટંકારથી દશે દિશાઓ બહેરી કરી નાખે એવું જાણ યુદ્ધ ચલાવ્યું. બન્ને જણા ચાલાક હસ્તવાળા હોવાથી તેમનું બાણનું ભાથામાંથી કાઢવું, ધનુષ્ય જોડવું અને છેડવું દક્ષ પુરૂષથી પણ દેખાયું નહીં. માત્ર બાણની વૃષ્ટિ એક સરખી થતી હતી તે પોપટ વગેરે સર્વના જોવામાં આવી. ઠીક જ છે. જળથી ભરેલે ને મેઘ વૃષ્ટિ કરે, ત્યારે વૃષ્ટિની ધારાને પૂર્વાપર કય ક્યાંથી જણાય ? બાણ ફેકવામાં સવાભાવિક હસ્તચાતુર્ય ધારણ કરનારા અને કેઈ કાળે પણ આકુળ-વ્યાકુળ ન થાય એવા તે બન્ને વચ્ચેનાં કારણે જ Page #484 -------------------------------------------------------------------------- ________________ દિ. ૬] શિવ સુખ દેજે ભવ જલ તારી. (૧૦૬) [૪૫ માંહામાંહે એક બીજાને પ્રહાર કરતાં હતાં, પરંતુ તેમને શરીરે એક પણ લાગ્યુ નહી. ઘણેા ક્રોધ પામેલા તે બન્ને મહાયાદ્ધાઓનુ` ઘણા કાળ સુધી સેલ, આવલ્લ, તીરી, તેમન, તબલ, અર્ધચંદ્ર, અનારાચ, નારાચ વગેરે જાતજાતનાં તીક્ષ્ણ મણેાથી યુદ્ધ ચાલ્યું. સશ્રામ કરવામાં કુશળ એવા તે બન્ને જણા ઘણા કાળ સંગ્રામ થયા તે પણ થાક્યા નહી, સરખે સરખા એ જબ્બર જુગારી હાય તા તેમનામાં માંઢાંમાંડે કણ જીતશે ? તેમ આમાં કોણ જીતશે તેના સ’શય રહ્યો. ઠીક જ છે, એક વિદ્યાના બળથી અને બીજો દેવતાના ખળથી બલિષ્ઠ થએલા, વાલિ અને રાવણ સરખા તે અન્ને ચાન્દ્રાઓમાં કાના જય થાય, તે શીઘ્ર શી રીતે નક્કી કરાય? સારી નીતિનું ઉપાર્જન કરેલું મન જેમ વખત જતાં ચઢતી દશામાં આવે છે, તેમ નીતિનુ અને ધનુ' ખળ ઘણું હાવાથી રત્નસાર કુમારના અનુક્રમે જય થયા. તેથી વિલખા થએલા વિદ્યાધર રાજાએ પેાતાના પરાજય થયેા એમ જાણીને સંગ્રામ કરવાની સીધી રીતિ છોડી દીધી, અને તે પેાતાની સ શક્તિથી કુમાર ઉપર ધસી આવ્યા. વીસ ભુજાઓમાં ધારણ કરેલાં વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી કુમારને પ્રહાર કરનારા તે વિદ્યાધર રાજા, સહસ્ત્રાર્જુનની માફ્ક કેાઈથી ન ખમાય એવા થયા. મનમાં શુદ્ધ વિચાર રાખનારા રત્નસાર કુમાર અન્યાયથી સંગ્રામ કરનાર કોઈપણ પુરુષની કાઈ કાળે જીત ન થાય” એમ ધારી ઘણા ઉત્સાહવત થયા. વિદ્યાધરનૃપના બધા પ્રહારથી અશ્વરનની ચાલાકીથી બચાવ કરનાર કુમારે ક્ષુરપ્રમાણ હાથમાં લીધુ. શસ્ત્રો કેમ તેડવા તેના Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬] તસ સાધન તું જે જે દેખે, [શ્રા. લિ. મર્મ જાણનાર કુમારે, અસ્ત્રાવડે જેમ વાળ કાપે તેમ તેનાં સર્વ શસ્ત્રો તેડી નાંખ્યાં. પછી કુમારે સંગ્રામમાં એક બારીક અર્ધચન્દ્ર બાણવડે વિદ્યાધરનું ધનુષ્ય તોડયું ને બીજા અર્ધચંદ્ર બાણથી કેઈથી ન ભેદાય એ વિદ્યાધર રાજાની છાતીમાં પ્રહાર કર્યો. ઘણું અજાયબ છે કે એક વણિકુમારમાં પણ એવું અલોકિક પરાક્રમ હતું. લાખના રસ સરખે લેહીને ઝરનાર અને છાતીમાં થએલા પ્રહારથી દુઃખી થયેલે વિદ્યાધર રાજા હથિયાર વિનાને હોવાથી પાન ખર ઋતુમાં પાંદડાં વિનાના થએલા પીપળાના ઝાડ જે. થયો. વિદ્યાધર રાજા તેવી સ્થિતિમાં હતું, તે પણ ક્રોધાંધ થઈ તેણે વેગ બહુ હોવાને લીધે કેઈથી પકડાય નહીં એવાં અનેક જાતનાં રૂપ બહુરૂપિણી વિદ્યાવડે કર્યા. વિદ્યાધર રાજાએ આકાશમાં પ્રકટ કરેલાં તે લાખ રૂપે પવનના તેફાનની માફક સંપૂર્ણ જગતને ભયકારી થયાં, તે સમયે પ્રલયકાળને ભયંકર વાદળાં સરખાં તે રૂપથી સર્વ પ્રદેશ રોકાયેલ હોવાથી આકાશ ન જોવાય એવું ભયંકર થયું. રત્નસાર કુમારે જ્યાં જ્યાં પોતાની નજર ફેરવી ત્યાં ત્યાં ભંયકર ભુજાના સમુદાયથી ન જવાય એ વિદ્યાધર રાજા જ તેના જેવામાં આવ્યું. એટલું થયું તે પણ કુમારને અજાયબ ન લાગ્યું, અને કિંચિત્માત્ર પણ ભય ન લાગે. ધીર પુરુષે કલ્પાંતકાળ આવી પડે તે પણ કાયર થતા નથી, પછી કુમારે નિશાન કર્યા વિના ચારે તરફ બાણની વૃષ્ટિ શરૂ કરી. ઠીક જ છે, સંકટને વખત આવે ધીર પુરુષે અધિક પરાક્રમ પ્રગટ કરે છે. Page #486 -------------------------------------------------------------------------- ________________ નિજ નિજ ગુણ ઠાણાને લેખે; [૪૪૭ ૬. રૃ. કુમારને ભયંકર સકેંટમાં સપડાયેલા જોઈ ને ચંદ્રચૂડ દેવતા હાથમાં મ્હોટા મુગર લઈ વિદ્યાધર રાજાને પ્રહાર કરવા ઊઠયા. હાથમાં ગદા ધારણ કરનાર ભીમસેનની માફક ભયંકર સ્વરૂપ ધારણ કરીને આવતા ચંદ્રચૂડને જોઈ દુઃશાસન સરખા વિદ્યાધર રાજા શીઘ્ર ક્ષેાભ પામ્યા. તથાપિ ઘણુ ધૈય` પકડી પેાતાના સર્વ ભુજાએથી, સ` શિકિતથી અને બધી તરફથી દેવતાને પ્રહાર કરવા લાગ્યા. દેવતાની શકિત અચિત્ય અને કુમારનુ ભાગ્ય અદ્ભુત હાવાથી ચંદ્રચૂડ ઉપર થયેલા શત્રુના સર્વે પ્રહાર, કૃતવ્ર માણુસ ઉપર ઉપકારની માફ્ક નિષ્ફળ ગયા. જેમ ઇંદ્ર વાવડે પર્વતને તેાડી પાડે, તેમ ક્રોધથી દુર થયેલા ચંદ્રચૂડે મુગરવર્ડ પાતાની સર્વ શકિતથી વિદ્યાધર રાજા ઉપર પ્રહાર કર્યાં ત્યારે કાયર માણસના પ્રાણ નીકળી જાય એવા ભયકર અવાજ થયેા. વિદ્યાબળથી અહંકારી થયેલા, ત્રલેાકયને જીતવાની સત્તા રાખનાર એવા વાસુદેવ જેવા વિદ્યાધર રાજાનું વજ્ર સરખું મજબુત માથું તે પ્રહારથી છેદાયું નહિ. તથાપિ તેની બહુરૂપ ધારણ કરનારી મહાવિદ્યા ભય પામીને જ કે શુ'! કાગડાની પેઠે શીઘ્ર નાસી ગઈ. દેવતાની સહાય આશ્ચર્યકારી હેાય એમાં શક નથી. આ કુમાર સ્વભાવથી જ શત્રુઓને રાક્ષસ સરખા ભયંકર લાગતા હતા. અને તેમાં અગ્નિને સહાયકારી જેમ વાયુ મળે, તેમ તેને જેના પરાભવ ન કરાય એવા દેવતા સહાયકારી મળ્યા. ” એમ વિચારી બીકણુની માફ્ક વિદ્યાધર રાજા નાસી ગયા, કહ્યુ છે કે-જે ભાગે તે જીવે. 66 Page #487 -------------------------------------------------------------------------- ________________ w૮ તેહ ધરમ વ્યવહારે જાણે શા. વિ. પાયદળને સ્વામી તે વિદ્યાધર રાજા જાણે પિતાની ભાગી ગએલી ઈષ્ટ વિદ્યાને લેવાને અર્થે તેની પાછળ શાળ વેગથી દોડતે ગ. સંનિયોગ શિષ્ટ (પરસ્પર સોગથી બની ગએલાં) કાર્યોમાં જેમ એકને નાશ થવાથી પણ બીજાને નાશ થાય છે તેમ વિદ્યાને લેપ થતાં જ વિદ્યાધર રાજાને પણ લેપ થયે. સુકુમાર કુમાર ક્યાં? અને કઠોર વિદ્યાધર કયાં ? તથાપિ કુમારે વિદ્યાધરને જીત્યા. એનું કારણ કે, જયાં ધર્મ હોય, ત્યાં જાય છે. વિદ્યાધર રાજાને સેવક જે વિદ્યાધર હતા, તે પણ તેની સાથે જ ના ગયા ! ઠીક જ છે, દીવો બુઝાઈ ગયા પછી તેને પ્રકાશ પાછળ શું રહે ? જેમ રાજા સેવકની સાથે મહેલમાં આવે, તેમ કુમાર દુર્જય શત્રુને જીતવાથી ઉત્કર્ષ પામેલા દેવતાની સાથે મહેલમાં આવ્યું. અતિશય ચમત્કાર ઉત્પન્ન કરનારૂં કુમારનું એવું ચરિત્ર જોઈને તિલકમંજરી હર્ષથી વિકસ્વર થએલી રામરાજીને ધારણ કરતી છતી મનમાં વિચાર કરવા લાગી કે, “ત્રણે લેકમાં શ્રેષ્ઠ એવે એ તરૂણ કુમાર પુરુષમાં એક રત્ન છે, માટે ભાગ્યથી જે હારી બહેન હમણું મળે તે આવા ભર્ધારને લાભ થાય” એમ વિચારી મનમાં ઉત્સુકતા, લજજા અને ચિંતાધારણ કરનારી તિલકમંજરી પાસેથી કુમારે બાળકની માફક હંસીને ઉપાડી લીધી, અને તેથી હંસી કહે છે કે ધીર પુરુષોમાં અગ્રેસર, કાર્યભાર ચલાવવા સમર્થ, વીર પુરુષોની ગણતરીમાં મુખ્ય એવા હે કુમારરાજ! તું ચિરકાળ જીવતે અને જયવંતે રહે. હે ક્ષમાશીલ કુમાર! Page #488 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] કારજ કારણ એક પ્રમાણે. (૧૦૭) [૪૪૯ દીન, રાંક, અતિશય બીકણ અને અકાર્ય એવી મેં હારે માટે તને ઘણે ખેદ આપે, તેની ક્ષમા કર. ખરેખર જોતાં વિદ્યાધર રાજા જે હારા ઉપર ઉપકાર કરનાર બીજે કઈ નથી. કેમકે, જેની બીકથી હું અનંત પુણ્યથી પણ ન મળી શકે એવા હારા ખેળામાં આવીને બેઠી. ધનવાન પુરુષના પ્રસાદથી જેમ નિર્ધન પુરુષ સુખી થાય છે, તેમ અમારા જેવા પરાધીન અને દુઃખી જીવ હારા ગથી ચિરકાળ સુખી થાઓ.” કુમારે કહ્યું. “મીઠું બોલનારી હે હંસી! તું કેણ છે? વિદ્યાધરે તને શી રીતે હરણ કરી? અને આ મનુષ્યની વાણી તું શી રીતે બોલે છે તે કહે” પછી તે ઉત્તમ હંસી કહેવા લાગી – “મહેટા જિનમંદિરથી શોભતા વૈતાઢય પર્વતના શિખરના અલંકારભૂત એવા રથનપુરચક્રવાળ નામે નગરની રક્ષા કરનારે અને સ્ત્રીઓને વિષે આસક્ત એ તરૂણીમૃગાંક નામે વિદ્યાધર રાજા છે. એકદા તેણે આકાશમાર્ગે જતાં કનકપુરીમાં મનેવેધક અંગચેષ્ટા કરનારી અશકમંજરી નામે રાજકન્યા જોઈ. સમુદ્ર ચંદ્રમાને જોતાં જ જેમ ખળભળે છે, તેમ હિંડોળા ઉપર કીડા કરનારી સાક્ષાત દેવાંગના સરખી તે કન્યાને જોઈ વિદ્યાધર રાજા ક્ષેભ પામ્યા પછી તેણે તેફાની પવન વિકુવને હિંડોળા સાથે રાજકન્યાને હરણ કરી. પોતાની મતલબ સાધવા યથાશક્તિ કણ પ્રયત્ન ન કરે.” વિદ્યાધર રાજાએ રાજકન્યાને હરણ કરી શબરસેના નામે મહેદી અટવીમાં મૂકી. ત્યાં તે હરિણીની પેઠે બીક પામવા શ્રા. ૨૯ Page #489 -------------------------------------------------------------------------- ________________ એવભૂત તણા મત ભાખ્યા, ૪૫૦] [ા. વિ. લાગી. અને ટીટોડીની માફક આર્ક કરવા લાગી. વિદ્યાધર રાજાએ તેને કહ્યું “હે સુંદર સ્ત્રી! તું કેમ બીકથી ધ્રુજે છે? દિશાઓને વિષે નજર કેમ ફેકે છે? અને હે સુંદરી! આક્રંદ પણ કેમ કરે છે ? હુ કાઈ ખંદીખાનામાં રાખનારા કે પરસ્ત્રીલંપટ નથી, પણ ત્હારા દાસ થઈ ત્હારી પ્રાર્થના કરૂં છું. માટે મ્હારી સાથે પાણિગ્રહણ કર અને તમામ વિદ્યાધરોની તું સ્વામિની થા.” “અગ્નિની માફક બીજાને ઉપદ્રવ કરનારા કામાંધ લેકે દુષ્ટ અને અનિષ્ટ ચેષ્ટા કરીને પાણિગ્રહણ કરવા ઈચ્છે છે, એમને અતિશય ધિકાર થાઓ ! !” મનમાં એવા વિચાર કરનારી અÀાકમ જરીએ વિદ્યાધર રજાને કાંઈ પણ ઉત્તર આપ્યા નહી. અનિષ્ટ ચેષ્ટા પ્રકટ દેખાતી હોય તે પુરુષને કયા સત્પુરુષ મેઢે ના—હા ના જવાબ સરખા આપે ! માતા-પિતા તથા સ્વજનના વિરહથી હાલમાં એને નવુ‘ દુઃખ થયુ' છે, તથાપિ અનુક્રમે સુખેથી એ હારી ઈચ્છા ફળીભૂત કરશે,”મનમાં એવી આશાનાખીને વિદ્યાધર રાજએ શાસ્ત્રી જેમ પેાતાના શાસ્ત્રનું સ્મરણ કરે છે, તેમ પેાતાનુ સર્વાં કામ પરિપૂર્ણ કરનારી સુંદર વિદ્યાને સભારી તેનું સ્મરણ કર્યું. કન્યાનું સ્વરૂપ ગુપ્ત રાખવા માટે વિદ્યાના પ્રભાવથી તે વિદ્યાધર રાજાએ રાજકન્યાને નટની માફક એક તાપસ કુમારના સ્વરૂપમાં પ્રગટ કરી. જેનામાં બિલકુલ સત્ત્વ નથી, તથા બાળક જેવી બુદ્ધિવાળા એવા વિદ્યાધર રાજા કેટલીયવાર અશાકમ’જરીને મનાવતા હતા. મનાવતાં તેણે જે આદર સત્કારના વચન કહ્યાં, તે અશેાકમાંજરીને તિરસ્કારરૂપ લાગ્યાં. બીજા સારા ઉપચાર Page #490 -------------------------------------------------------------------------- ________________ દિ કી શુદ્ધ દ્રવ્ય નય એમ વલિ દાખે; [૪પ૧ કર્યા તે આપદાની પ્રાપ્તિ જેવા લાગ્યા અને પ્રેમપૂર્વક આલાપ કર્યા તે પાપની વાણું સરખા લાગ્યા, રાખમાં હામ કર, જળના પ્રવાહમાં પેશાબ કર અથવા ખારી ભૂમિમાં વાવવું, સી ચવું, વગેરે જેમ નકામું છે, તેમ વિદ્યાધર રાજાના સર્વ મનાવવાના પ્રકાર અશકમંજરીને વિષે નકામાં થયા, તો પણ વિદ્યાધર રાજાએ મનાવવાના નિષ્ફળ પ્રકાર બંધ કર્યા નહીં. ચિત્તભ્રમ રોગવાળા પુરુષની માફક કામી પુરુષોને દુરાગ્રહ કહી ન શકાય એ હોય છે. તે પાપી વિદ્યાધર રાજા એક વખતે કોઈ કાર્યને બહાને પોતાને શહેર ગયે, ત્યારે વેષધારી તાપસ કુમારે હિંડોળાની કાડા કરતા તને જે, તાપસકુમાર હારા ઉપર ભર્સ રાખી, પિતાની હકીકત કહે છે, એટલામાં વિદ્યાધર રાજા ત્યાં આવી પવન જેમ આકડાના કપાસને હરણ કરે છે, તેમ તેને હરણ કરી ગયે, અને મણિરત્નથી દેદીપ્યમાન પોતાના દિવ્ય મંદિરમાં લઈ જઈ તેણે કોધથી તેને કહ્યું કે “અરે દેખાતી ભેળી! ખરેખર ચતુર! અને બોલાવામાં ડાહી! એવી હે સ્ત્રી! તું કુમારની તથા બીજા કોઈની સાથે પ્રેમથી વાર્તાલાપ કરે છે, અને હારા વશમાં પડેલા મને ઉત્તર સરખો પણ આપતી નથી ! હજી હારી વાત કબૂલ કર, દુરાગ્રહ મૂકી દે, નહીં તે દુઃખદાયી યમ સરખે હું હાર ઉપર રુષ્ટ થશે એમ સમજ.” એવું વચન સાંભળી, મનમાં ધિર્મ પકડી અશોકમંજરીએ કહ્યું, “અરે વિદ્યાધર રાજા! છળબળથી શું લાભ થાય! છળવંત તથા બળવંત લોકોથી કદાચ રાજ્યાદ્ધિ આદિ સધાય, પરંતુ કેઈ કાળે પણ Page #491 -------------------------------------------------------------------------- ________________ કપર) નિજ સ્વભાવ પરિણતિ તે ધર્મ, [શ્રા, વિ. છળ- બળથી પ્રેમ ન સધાય. બન્ને જણાના ચિત્ત પ્રસન્ન હોય તેજ ચિત્તરૂપ ભૂમિમાં પ્રેમરૂપ અંકુર ઉત્પન્ન થાય છે, જેમ ઘી વિના લાડવા બાંધવા, તેમ સ્નેહ વિનાને સ્ત્રી -પુરુષોને પ્રેમ શા કામને? એ સ્નેહ વિનાને સંબંધ તે જંગલમાં બે લાકડાઓને પણ મહેમાંહે થાય છે, માટે મૂર્ખ વિના બીજે કશે પુરુષ નેહ રહિત બીજા માણસની મનવાર કરે ? સ્નેહનું સ્થાનક જોયા વિના દુરાગ્રહ પકડનારા મતિમંદ માણસને ધિક્કાર થાઓ.” અકુશ વિનાને વિદ્યાધર રાજા અશકમંજરીનાં એવાં વચન સાંભળી ઘણ રેષ પામ્યા અને સ્થાનમાંથી શીધ્ર પગ બહાર કાઢી કહેવા લાગ્યું કે અરેરે! હમણાં હું તને મારી નાખ્યું ! હારી પણ નિંદા કરે છે!” અશોક મંજરીએ કહ્યું “અનિષ્ટ માણસની સાથે સંબંધ કરવા કરતાં મરવું એ મને વધુ પસંદ છે. જે મને છેડવાની હારી ઈચ્છા ન હોય તે તું બીજે કાંઈ પણ વિચાર ન કરતાં અત્યારે જ મને મારી નાંખ. ” પછી અશકમંજરીના પુણ્યના ઉદયથી વિદ્યાધર રાજારા મનમાં વિચાર આવ્યો કે, “હાય હાય! ધિક્કાર થાઓ ! આ શું મેં દુષ્ટ બુદ્ધિનું કામ માંડયું ? પિતાનું જીવિત જેના હાથમાં હોવાથી જે જીવિતની માલિક કહેવાય છે, તે પ્રિય સ્ત્રીને માટે કયો પુરુષ કોધથી એવું ઘાતકીપણાનું આચરણ કરે ? શોપચારથી જ સર્વ ઠેકાણે પ્રેમ ઉત્પન્ન થવાનો સંભવ છે. તેમાં પણ સ્ત્રીને વિષે એ નિયમ વિશેષ કરી લાગુ પડે છે, પાંચાલ નામે નીતિ શાસ્ત્રના કર્તાએ કહ્યું છે કે-“ સ્ત્રીઓની સાથે ઘણી સરળતાથી Page #492 -------------------------------------------------------------------------- ________________ દિ ક) ને વિભાવ તે ભાવ જ કર્મ, (૧૦૮) [૪૫૩ કામ લેવું.” કૃપણને સરદાર જેમ પિતાનું ધન ભંડારમાં રાખે છે, તેમ વિદ્યાધર રાજાએ એમ વિચારી મનમાં ઉલ્લાસ લાવી પિતાનું ખડ્ડગ પાછું શીઘ મ્યાનમાં રાખ્યું અને નવી સુષ્ટિકર્તા જે થઈ કામ કરી વિદ્યાથી અશકમંજરીને મનુષ્યની ભાષા બોલનારી હંસી બનાવી. પછી માણિજ્યરત્નમય મજબૂત પાંજરામાં હંસીને રાખી તે પૂર્વની માફક આદરથી તેને સારી રીતે પ્રસન્ન કરતે રહ્યો. વિદ્યાધર રાજાની કમળા નામે સ્ત્રી હતી, તેના મનમાં કંઈક શંકા આવી. તેથી તેણે સાવચેત રહી એક વખતે પિતાના ભર્ધારને હંસીની સાથે ડહાપણથી ભરેલાં ચાટુ વચન બોલતાં પ્રકટપણે દીઠો. તે કમળા, મનમાં અદેખાઈ ઉત્પન્ન થવાથી સામું જોવાય નહીં' એવી તથા મત્સર ઉત્પન્ન થવાથી કેઈથી મનાવી શકાય નહીં એવી થઈ, એમાં કાંઈ નવાઈ નથી, સ્ત્રીઓને સ્વભાવ એ જ હોય છે. કમળાએ પિતાની સખી જેવી વિદ્યાની મદદથી હંસીનું વૃત્તાંત મૂળથી જાણ્યું, અને હૃદયમાં ખૂચેલું શલ્ય જેમ કાઢે તેમ તે હંસીને પાંજરામાંથી કાઢી મૂકી. શકયભાવે પણ તેને ભાગ્યાગથી અનુકૂળ પડયું, જાણે નરકમાંથી બહાર ન નીકળતી હોય તેમ વિદ્યાધર રાજાના ઘરમાંથી બહાર પડેલી હંસી શબરસેના અટવી તરફ ચાલી. “પાછળ વિદ્યાધર આવશે” એવી બીકથી ઘણી આકુળ-વ્યાકૂળ થએલી હંસી ધનુષ્યથી છુટેલા બાણની માફક વેગથી ગમન કરતી થાકી ગઈ, અને પિતાના ભાગ્યદયથી વિશ્રાંતિ લેવા અહિં ઉતરી. તેમજ કમળમાં જેમ સંતાઈ જાય તેમ તમને જોઈ તમારા Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪) ધર્મ શુદ્ધ ઉપયોગ સ્વભાવે, શ્રા, વિ ખોળામાં સંતાઈ ગઈ. હે કુમારરાજ !તે હંસી હું જ છું. જે મારી પાછળ આવ્યું, તમે જીત્યે, તે વિદ્યાધર છે.” તિલકમંજરી પિતાની બહેનની એવી હકીક્ત જાણ બહેનના દુખથી દુઃખી થઈ ઘણે જ વિલાપ કરવા લાગી. સ્ત્રીઓની રીતિ એવી જ હોય છે, તિલકમંજરીએ કહ્યું “હાય હાય! હે સ્વામિનિ ! ભયની જાણે રાજધાનીજ ન હોય! એવી અટવીમાં એકલી તાપસપણામાં શી રીતે રહી? દેવની વિચિત્ર ગતિને ધિક્કાર હો. બહેન ! આજ સુધી સુખમાં રહેલી તે દેવાંગનાને તિર્યચના ગર્ભમાં રહેવા સમાન કઈથી સહન ન કરાય એ ઘણે દુઃખદાયક પિંજરવાસ શી રીતે સહન કર્યો ! હાય હાય ! વડીલ બહેન ! આ ભવમાં જ તને તિર્યચપણું પ્રાપ્ત થયું! દેવ નટની માફક સુપાત્રની પણ વિડંબના કરે છે માટે તેને ધિક્કાર થાઓ! હેન પૂર્વભવે તે કૌતુકથી કેઈને વિગ પડા હશે અને મેં તેની ઉપેક્ષા કરી હશે, તેથી આ અકથ્ય એવું માઠું ફળ મળ્યું. હાય ! હાય ! દુર્દેવથી ઉત્પન્ન થએલું અથવા જાણે મૂર્તિમંત દુર્ભાગ્ય જ ન હોય ! એવું ત્યારે તિયચપણું હવે શી રીતે દૂર થશે!” તિલકમંજરી એવો વિલાપ કરે છે એટલામાં સન્મિત્રની માફક ખેદ દૂર કરનાર ચંદ્રચૂડ દેવતાએ તે હંસી ઉપર જળ છાંટીને પોતાની શક્તિથી તેને પૂર્વ પ્રમાણે કન્યા બનાવી. જાણે નવી સરસ્વતી જ ઉત્પન્ન થઈ કે શું ! અથવા લક્ષ્મી જ સમુદ્રમાંથી નીકળી કે શું ! એવી કુમાર વગેરેને ઘણે હર્ષ ઉત્પન્ન કરનારી કન્યા તે વખતે બહુ શોભવા લાગી. વિકસ્વર રેમ Page #494 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] પુણ્ય પાપ શુભ અશુભ વિભાવે; [૪૫૫ રાજીના બહાનાથી જેમના શરીર ઉપર હર્ષના અંકુરે જ ઉત્પન્ન થયા ન હોય એવી તે બન્ને બહેનો ઉતાવળથી એકબીજને આલિંગન કરી રહી. પ્રેમનો મહિમા એ જ છે. પછી રત્નસાર કુમારે કૌતુકથી કહ્યું. “તિલકમંજરી! અમને આ કામમાં ઈનામ અવશ્ય મળવું જોઈએ. હે ચંદ્રમુખી ! કહે, શું આપવા યોગ્ય છે? જે આપવા એગ્ય હોય તે તુરત જ આપ. ધર્મની માફક ઔચિત્ય દાન વગેરે લેવામાં વિલંબ કેણ કરે? ઔચિત્યાદિ દાન, ત્રણ ઉતારવું, ઠરાવેલે પગાર લેવો, ધર્મ કરે અને રેગ તથા શત્રુને ઉચ્છેદ કરવું હોય તો વિલંબ ન કરે. કોઇને જુસ્સો આવ્યો હોય, નદીના પુરમાં પ્રવેશ કરવો હોય, કાંઈ પાપકર્મ કરવું હોય, અજીર્ણ ઉપર ભજન કરવું હોય, તથા ભયવાળી જગ્યાએ જવું હોય તે વખત ગાળવે એ જ ઉત્તમ છે. એટલે આ બધાં વાનાં કરવાં હોય તે આજનું કાલ ઉપર મુલત્વી રાખવું” કુમારનાં વિનોદવચન સાંભળી તિલકમંજરીના મનમાં લજજા ઉત્પન્ન થઈ, શરીરે કંપ છૂટયે, પરસેવે વળે અને મરાજિ વિકસ્વર થઈ, સ્ત્રીઓની લીલા અને વિલાસ તેણે પ્રગટ કર્યા, તથા કામવિકારથી ઘણું પાડાઈ, તે પણ તેણે ધર્ય પકડીને કહ્યું કે, “અમારા ઉપર સર્વ પ્રકારે ઉપકાર કરનારને હું સર્વસ્વ આપવા યોગ્ય છું એમ માનું છું, માટે હે સ્વામિન ! હું આપને દાનનું એક આ બાનું આપું છું. એમ નક્કી જાણજે.” એમ કહી ખુશી થયેલી તિલકમંજરીએ વણે પિતાનું મૂર્તિમંત મન જ ન હોય! એ મોતિને Page #495 -------------------------------------------------------------------------- ________________ ધર્મ હેતુ વ્યવહાર જ ધર્મ, ૪૫૬] [ગ્રા. વિ. મનેાહર હાર કુમારના ગળામાં પહેરાબ્યા, ઈચ્છા વિનાના એવા કુમારે પણ તે હાર ઘણા જ માનથી સ્વીકાર્યા. પેાતાના ષ્ટિ માણસે આપેલી વસ્તુ સ્વીકારવા પ્રેરણા કરનારી પ્રીતિ જ હાય છે. હવે, તિલકમ'જરીએ શીઘ્ર પોપટની પણ પૂજા કરી, ઉત્તમ પુરુષાનુ સાધારણ વચન પણ કોઈ જગ્યાએ મિથ્યા ન થાય. ઉચિત આચરણ કરવામાં નિપુણ એવા ચંદ્રચૂડે તે વખતે કહ્યું કે, “હે કુમાર ! પહેલેથી જ તને હારા ભાગ્યે આપેલી બે કન્યાએ હું હમણાં તને આપુ છું. સારા કાર્યામાં વિન્ન ઘણાં આવે છે. માટે તું પ્રથમથીજ મનમાં સ્વીકારેલી એ બન્ને કન્યાઓનું તુરત જ પાણિગ્રહણ કર.” ચદ્રચૂડ દેવતા એમ કહી વર અને કન્યાઓને જાણે શેશભાને સમુદાય જ ન હોય ! એવા તિલકવૃક્ષના કુંજમાં પરણવાને માટે હષઁથી લઈ ગયા. ચક્રેશ્વરી દેવીએ રૂપ ફેરવી શીઘ્ર ત્યાં જઈ મૂળથી છેડા સુધી એ સર્વ ઉત્તમ વૃત્તાંત પ્રથમથી જ જાણ્યું હતું; માટે વેગથી પવનને પણ જીતે એવું અતિશય મ્હાટુ વિમાન ખનાખ્યું. જે વિમાન રત્નોની પહેાળી ઘટાઓથી ટ ́કાર શબ્દ કરતું હતું, રત્નમય શાભતી ઘુઘરીઆવડે શબ્દ કરનારી સેકડા ધ્વજાએ તે વિમાનને વિષે ફરકતી હતી. મનેાહર માણિકય રત્નાવડે જડેલા તારણથી તેને ઘણી શેશભાઆવી હતી. નૃત્યના, ગીતના અને વાજિત્રના શબ્દથી તે વિમાનની પૂતળી જાણે બાલતી ન હાય ! એવા ભાસ થતા હતા. પાર વિનાની પારિજાત વગેરે પુષ્પાની માળાએ તેમાં ઠેકાણે ઠેકાણે ગેાઠવેલી હતી. હાર, અધ હાર વગેરેથી અનુપમ શાભા તેને આવી હતી, સુંદર ચામરા તેને વિષે ઉછળતાં હતાં, તેની રચનામાં Page #496 -------------------------------------------------------------------------- ________________ દે, રૃ, ] નિજ સ્વભાવ પરિણતિના મ. (૧૦૯) [૪૫૭ બધી જાતનાં મણિરત્ના આવેલાં હાવાથી તે પેાતાના પ્રકાશથી સાક્ષાત્ સૂર્યંમડળની માફક ગાઢ અંધકારને પણ કાપી નાંખતું હતુ.. એવા વિમાનમાં ચક્રેશ્વરી દેવી એડી, ત્યારે બીજી તેની ખરાખરીની ઘણી દેવીએ પોતપાતાના વિવિધ પ્રકારના વિમાનમાં બેસી તેની સાથે ચાલવા લાગી, અને બીજા ઘણા દેવતાએ તેની સેવામાં તત્પર રહ્યા. આ રીતે ચક્રેશ્વરી દેવી તિલકવૃક્ષના કુંજમાં આવી પહોંચી. વર તથા કન્યાએ ગોત્રદેવીની માફક તેને નમ્યાં. ત્યારે ચક્રેશ્વરીએ પતિ-પુત્રવાળી વૃદ્ધ સ્ત્રી જેમ આશિષ આપે છે, તેમ વરને તથા કન્યાઓને આશિષ આપી કે ઃ-હું વધ્રુવર ! તમે હંમેશાં પ્રીતિથી સાથે રહેા અને ચિરકાળ સુખ ભાગવે. પુત્ર-પૌત્રાદિ સતતિવર્ડ જગત્ાં ઉત્કષ થાઓ.” ઉચિત આચરણ કરવામાં ચતુર એવી ચક્રેશ્વરી દેવીએ પોતે અગ્રેસર થઇ ચારી આદિ સવ વિવાહની સામગ્રી તૈયાર કરી, અને દેવાંગનાઓનાં ધવલ મંગલ ગીતા પૂર્વક યથાવિધિ તેમના વિવાહમહાત્સવ મ્હાટા આડંબરથી પૂર્ણ થયા. તે વખતે દેવાંગનાઓએ પાપટને વરના ન્હાનાભાઈ તરીકે માનીને તેના નામથી ધવલ ગીતા ગાયાં, હેાટા પુરુષોની સેાખતનું ફળ એવું આશ્ચય કારી થાય છે. જેમનુ' વિવાહુમંગળ સાક્ષાત્ ચક્રેશ્વરીદેવીએ કર્યુ, તે કન્યાઓના અને કુમારના પુણ્યના ઉદય અદ્ભુત છે. પછી ચક્રેશ્વરી દેવીએ બીજુ સૌધર્માવત ́સક વિમાન જ ન હોય ! એવા સ રત્નમય મહેલ ત્યાં બનાવીને તેમને રહેવાને અર્થે આપ્યું. વિવિધ પ્રકારની ક્રીડા કરવાનાં સારાં સ્થાનક જુદાં જુદાં Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮] શુભયોગે દ્રવ્યાશ્રવ થાય, શ્રિા. વિ. કરેલાં હેવાથી મનહર દેખાતે. સાત માળ હોવાથી સાત દ્વીપોની સાત લક્ષમીઓનું નિવાસસ્થાન જ ન હોય ! એ જોવામાં આવતે, હજારે ઉત્કૃષ્ટ ગેખથી હજાર નેત્રવાળા ઇંદ્રજ ન હોય ! એવી શેભા ધારણ કરતે, મનનું આકર્ષણ કરનાર એવા ગેખથી વિધ્યપર્વત સરખે દેખાતે, કઈ સ્થળે કકેતન રત્નના સમુદાય જડેલા હતા. તેથી વિશાળ ગંગા નદી સરખે દેખાતે, કઈ સ્થળે ઊંચી જાતનાં વૈડૂર્ય રત્ન જડેલાં હોવાથી યમુના નદીના જળ જે દેખાતે, કોઈ ભાગમાં પરાગ રત્ન જડેલાં હોવાથી સંધ્યાકાળના જે રક્તવર્ણ દેખાતે, કોઈ ઠેકાણે હરિત રત્ન જડેલાં હોવાથી લીલા ઘાસવાળી ભૂમિ સરખી મનેવેધક શોભા ધારણ કરતે, કોઈ સ્થળે આકાશ જેવા પારદર્શક સ્ફટિક રત્ન જડેલાં હેવાથી સ્થળ છતાં આકાશ છે એવી ભ્રાંતિ ઉત્પન્ન કરનારે, કેઈ સ્થળે સૂર્યકાંત મણિ જડેલાં હોવાથી સૂર્યકિરણના સ્પર્શવડે અમૃતવૃષ્ટિ કરનારો એ તે મહેલ હતે. પુણ્યને ઘણે ઉદય હોવાથી ચકેશ્વરી દેવીએ જેનું વાંછિત પૂર્ણ કર્યું છે એ રત્નસાર કુમાર, બે સ્ત્રીઓની સાથે મહેલમાં એવું સર્વોત્કૃષ્ટ અને સર્વ પ્રકારનું વિષયસુખ ભોગવવા લાગ્યું કે, કેટલાક તપસ્વીઓ પણ પિતાની તપસ્યા વેચીને તે સુખની વાંછા કરતા રહ્યા. સર્વાર્થસિદ્ધ વિમાનનું સુખ મનુષ્યભવમાં પામવું દુર્લભ છે, તથાપિ રત્નસાર કુમારે તે તીર્થની ભક્તિથી, દિવ્ય ઋદ્ધિના ભેગવવાથી અને બે સુંદર સ્ત્રીઓના લાભથી ચાલતા ભવમાં જ સર્વાર્થસિદ્ધિપણું મેળવ્યું. ગેન્દ્ર Page #498 -------------------------------------------------------------------------- ________________ દિ, કૃ] તિજ પરિણામે ન ધર્મ હણાય; ૪િ૫૯ દેવતાએ શાલિભદ્રને પિતાના સંબંધથી સંપૂર્ણ ભેગ આપ્યા એમાં શું નવાઈ! પણ એ ઘણી અજાયબ વાત છે કે, ચકેશ્વરીની સાથે કુમારને માતા, પુત્ર વગેરે કઈ જાતને સંબંધ નહીં છતાં દેવીએ કુમારને વાંછિત ભેગ પરિપૂર્ણ આપ્યા. અથવા પૂર્વ ભવના પ્રબળ પુણ્યને ઉદય હોય ત્યાં આશ્ચર્ય શું છે! ભરત ચક્રવર્તીએ મનુષ્ય ભવમાં જ ગંગાદેવીની સાથે ચિરકાળ કામગ શું નથી ભગવ્યા? એક વખતે ચંદ્રચૂડ દેવતાએ ચકેશ્વરીની આજ્ઞાથી કનક વજ રાજાને વધૂ-વરની શુભ વાર્તાની વધામણી આપી. ઘણા હર્ષવાળ કનકદવજ રાજા પુત્રીઓને જોવાની ઘણા કાળની ઉત્કંઠાએ તથા પુત્રીઓ ઉપર રહેલી ઘણી પ્રીતિએ શીવ્ર પ્રેરણા કરવાને લીધે સાથે સેનાને પરિવાર લઈ નીકળે. થડા દિવસમાં કનકાવજ રાજા, અંતઃપુર, માંડલિક રાજાઓ, મંત્રીઓ શ્રેણીઓ, વગેરે પરિવાર સહિત તથા સેના સહિત ત્યાં આવી પહોંચે. શ્રેષ્ઠ શિષ્ય જેમ ગુરુને નમસ્કાર, કરે છે, તેમ કુમાર, પિપટ, કન્યાઓ વગેરે લેકેએ શીવ્ર સન્મુખ આવી ઉતાવળથી રાજાને પ્રણામ કર્યા. ઘણા કાળથી માતાને જેવા ઉત્સુક થએલી બને કન્યાઓ, વાછરડીઓ પિતાની માતાને જેવા પ્રેમથી આવી મળે છે, તેવા કહી ન શકાય એવા અતિ પ્રેમથી આવી મળી. જગતમાં ઉત્તમ એવા કુમારને તથા તે દિવ્ય-દ્ધિને જોઈ પરિવાર સહિત કનકદવજ રાજાએ તે દિવસ ઘણો કિંમતી મા. રત્નસાર કુમારે કામધેનુ સરખી ચકેશ્વરી દેવીના પ્રસાદથી પરિવાર સહિત કનકધજ રાજાની સારી રીતે પરણાગત કરી. Page #499 -------------------------------------------------------------------------- ________________ ક૬૦] યાવત પગ ક્રિયા નહી થંભી; શ્રિા. વિ. કનકદેવજ રાજા પાછો પિતાની નગરીએ જવા પહેલાં ઉત્સુક હતે તે પણ કુમારે કરેલી પરોણાગત જોઈ તેની ઉત્સુકતા જતી રહી. ઠીક જ છે, દિવ્ય ત્રાદ્ધિ જોઈ કેનું મન ઠંડું ન થાય? કનકધ્વજ રાજાને તથા તેના પરિવારને કુમારે કરેલી નવાનવા પ્રકારની પરણાગતને લાભ મળવાથી તથા તીર્થની સેવા પણ થતી હોવાથી પિતાના દિવસ લેખે લાગે છે, એમ જણાયું. એક વખતે સ્વાર્થને જાણ એવા કનકધ્વજ રાજાએ કુમારને પ્રાર્થના કરી કે, “હે સપુરુષ! ધન્ય એવા તે જેમ હારી આ બે કન્યાને કૃતાર્થ કરી, તેમ જાતે આવીને અમારી નગરીને પણ કૃતાર્થ કર” એવી ઘણી વિનતિ કરી ત્યારે કુમારે કબૂલ કરી. પછી રત્નસાર કુમાર, કન્યાઓ તથા બીજા પરિવાર સાથે રાજા પિતાની નગરી તરફ ચાલ્યો. તે વખતે વિમાનમાં બેસી સાથે ચાલનાર ચકેશ્વરી, ચંદ્રચૂડ વગેરે દેવતાઓએ ભૂમિને વ્યાપારી સેનાની સ્પર્ધાથી જ ન હોય તેમ પોતે આકાશ વ્યાપી નાખ્યું. સૂર્યનાં કિરણ જ્યાં પ્રવેશ કરી શકતાં નથી એવી ભૂમિ જેમ તાપ પામતી નથી, તેમ ઉપર વિમાન ચાલતાં હોવાથી એ સર્વેએ જાણે માથે એક છત્ર જ ધારણ કર્યું ન હોય ! તેમ કોઇને પણ તાપ લાગે નહીં. કનકધ્વજ રાજા કુમારની સાથે અનુક્રમે નગરીના નજીક ભાગમાં આવ્યું ત્યારે વધૂ-વરને જોવા માટે ઉત્સુક થએલા શહેરી લેકેને ઘણે હર્ષ થયા. પછી કનકદેવજ રાજાએ શક્તિથી અને નીતિએ જેમ ઉત્સાહ શોભે છે, તેમ બે પ્રિય સ્ત્રીથી શોભતા રત્નસાર કુમારને ઘણુ ઉત્સવથી પોતાની નગરીમાં પ્રવેશ કરાવ્યું. Page #500 -------------------------------------------------------------------------- ________________ દિ, ક] તાવત જીવ છે યોગારંભી. (૧૧૦) [૪૬૧ તે નગરી જ્યાંત્યાં કેસરના છંટકાવ કરેલા હોવાથી તરૂણ સ્ત્રી સરખી શેભતી, ઢીંચણ સુધી ફૂલ પાથરેલાં હોવાથી તીર્થંકરની સમવસરણ ભૂમિ સરખી દેખાતી, ઉછળતી દવજારૂપ ભુજાથી જાણે હર્ષવડે નાચતી ન હોય! એવી દેખાતી, દવાની ઘુઘરીઓના મધુર સ્વરથી જાણે ગીત ગાતી ન હોય એવી દેખાતી હતી. તથા તે નગરીની દેદીપ્યમાન તેરણની પંક્તિ જગની લક્ષ્મીનું કીડાસ્થાનક હોય એવી હતી. ત્યાંના માણસે ઊંચા ખાટલા ઉપર બેસી સુંદર ગીતે ગાતાં હતાં. પતિ-પુત્રવાળી સ્ત્રીઓનાં હસતાં મુખોથી પદ્મસરોવરની શોભા તે નગરીને આવી હતી. તથા સ્ત્રીઓનાં કમળપત્ર સરખાં નેત્રેથી નીલકમળના વન સરખી તે નગરી દેખાતી હતી, એવી નગરીમાં પ્રવેશ થયા પછી રાજાએ માનનીય પુરુષોમાં શ્રેષ્ઠ એવા કુમારને હર્ષથી અનેક જાતના ઘડા, દાસ-દાસીઓ, ધન વગેરે ઘણી વસ્તુ આપી. રીતભાતના જાણે પુરુષની એવી જ રીત હોય છે. પછી જેને વિલાસ પ્રિય છે એ રત્નસારકુમાર પુણ્યના ઉદયથી સસરાએ આપેલા મહેલમાં બીજા રાજાની માફક બે સ્ત્રીઓની સાથે કામવિલાસ ભેગવવા લાગ્યા. સેનાનાં પાંજરામાં રહેલ પિપટ ઘણે કૌતુકી હોવાથી વ્યાસની માફક કુમારની સાથે હંમેશાં સમસ્યાપૂર્તિ, આખ્યાયિકા, પ્રહેલિકા વગેરે વિનેદના પ્રકાર કરતું હતું. ત્યાં રહેલા કુમારે દેદીપ્યમાન શ્રેષ્ઠ લક્ષ્મીની પ્રાપ્તિ હોવાથી જાણે માણસ કાયાથીજ સ્વર્ગે ગયે ન હોય ! તેમ પૂર્વની કઈ પણ વાત સંભારી નહીં. એવા સુખમાં કુમારે એક વર્ષ એક ક્ષણની માફક ગાળ્યું. તેવામાં દેવગથી જે વાત થઈ તે કહું છું. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨) મલિનારભ કરે જે કિરિયા, [શ્રા. વિ. એક વખત હલકા લેકેને હર્ષ આપનારી રાત્રિના વખતે કુમાર પોપટની સાથે ઘણી વાર સુધી વાર્તાલાપરૂપ અમૃતપાન કરી રત્નજડિત ઉત્તમ શય્યાગૃહમાં બિછાના ઉપર સૂ હતું, અને નિદ્રાવશ થઈ ગયે. અંધકારથી સવ લેકેની દષ્ટિને દુઃખ દેનાર મધ્યરાત્રિને વખત થશે. ત્યારે સર્વે પહેરેગીર લેકે પણ નિદ્રાવશ થયા. એટલામાં દિવ્ય આકાર ધારણ કરનાર, દેદીપ્યમાન અને મૂલ્યવાન શંગારથી શેતે, ચાર ગતિએ ચાલનારે અને મ્યાનમાંથી બહાર કાઢેલી તરવાર હાથમાં ધારણ કરનારો એ કેઈક ક્રોધી પુરુષ લોકેનાં નેત્રની માફક મહેલનાં સર્વે દ્વાર ચારે તરફથી બંધ થયા છતાં પણ કેણ જાણે ક્યાંથી ત્યાં આવી પહોંચે ! તે પુરુષ છુપી રીતે શય્યાગ્રહમાં પેઠે, તે પણ દેવ અનુકૂળ હોવાથી કુમાર શીધ્ર જાગે. કહ્યું છે કે પુરુષોની નિદ્રા થડા સમયમાં તુરત જ જાગૃત થાય એવી હોય છે. “આ કેણ છે? શા માટે અને શી રીતે શય્યાગ્રહમાં પેઠે?” એવો વિચાર કુમારના મનમાં આવે છે, એટલામાં ક્રોધથી કેઈને ન ગણે એવા તે પુરુષે ઉચ્ચ સ્વરે કહ્યું કે “અરે કુમાર ! તું ઘેરો હોય તે સંગ્રામ કરવા તૈયાર થા, સિંહ જેમ ધૂતારા શિયાળિયાના બેટા પરાક્રમને સહન ન કરે, તેમ હું હારા જેવા એક વણિકના બેટા ફેલાયેલા પરાક્રમને સહન કરૂં કે શું?એમ બોલતાં બોલતા જ તે પુરુષ પિપટનું સુંદર પાંજરું ઉપાડી ઉતાવળથી ચાલવા લાગે. કપટી લેકેના કપટ આગળ અક્કલ કામ કરતી નથી. હશે, કુમાર Page #502 -------------------------------------------------------------------------- ________________ હિ, ક] અસદારંભ તજિને તરિયા; જિs પણ મનમાં રેષને આવેશ આવ્યાથી, બિલમાંથી જેમ સર્ષ બહાર નીકળે તેમ મ્યાનમાંથી ખડ્ઝ બહાર કાઢીને તે પુરુષ પાછળ દોડ્યો. તે પુરુષ આગળ અને કુમાર પાછળ એ રીતે ઉતાવળા ચાલતા અને એક બીજાને જોતા એવા તે બન્ને જણા વચ્ચે આવેલા કઠણ પ્રદેશ, ઘર વગેરે વસ્તુને સહજ ઉલ્લંઘન કરતા ચાલ્યા. દુષ્ટ ભૂમિ જેમ મુસાફરને આડે માર્ગે લઈ જાય છે, તેમ તે દિવ્ય પુરુષના તેજના અનુસારથી તેની પાછળ જનાર કુમારને તે પુરુષ ઘણેજ દૂર કયાંય લઈ ગ. પછી કઈ પણ રીતે તે દાવાગ્નિ સરખો પુરુષ કુમારને મળે, કુમાર શીધ્ર ચેરની માફક તેને જીવતે પકડવા લાગ્યા, એટલામાં તે ચેર પુરુષ, કુમારના જોતાં જ ગરૂડ પક્ષીની માફક આકાશમાં ઊડી ગયે! કુમારે આકાશમાં ગમન કરનાર તે પુરુષને કેટલેક દૂર સુધી જે. પણ પછી તે અદશ્ય થયે. કુમારના ભયથી નાસી ગયે કે શું? કેણ જાણે! પછી કુમાર આશ્ચર્યથી મનમાં વિચારે છે કે, “એ કોઈ નકકી હારે વેરી છે. કોણ જાણે વિદ્યાધર, દેવ કે દાનવ હશે ! જે કઈ હશે. એ શું મારૂં નુકશાન કરનાર હતે? એ આજ સુધી મહારે શત્ર હતું, પણ હારૂ પિપટરૂપી રત્ન લઈ જવાથી તે હવે ચાર પણ થયો. હાય! હાય ! જાણ પુરુષની પંક્તિમાં અગ્રેસર, ધીર, શર, એવા હે પિપટ ! વ્હાલા દસ્ત! લ્હારા વિના મને હવે સુભાષિત સંભળાવી કાનને સુખ કેણ આપશે! અને હે ધીરશિરોમણિ! મને માઠી અવસ્થામાં હારા વિના બીજા કે મદદ આપશે! Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪] વિષય કષાયાદિકને ત્યાગે, [શ્રા. વિ. એ ક્ષણમાત્ર મનમાં ખેદ કરીને પાછે કુમાર વિચાર કરવા લાગ્યું કે, “વિષભક્ષણ કરવા જે આ ખેદ કરવાથી શું સારું પરિણામ નીપજવાનું? નાશ પામેલી વસ્તુની પ્રાપ્તિ કદાચ થાય તે તે ગ્ય ઉપાયની જનાથી જ થાય. ઉપાયની યોજના પણ ચિત્તની સ્થિરતા હોય તે જ સફળ થાય છે. નહીં તે થતી નથી. મંત્ર વગેરે પણ ચિત્તની સ્થિરતા વિના કોઈ કાળે પણ સિદ્ધ થતા નથી, માટે હું હવે એ નિર્ધાર કરું છું કે, “હારે પોપટ મને મળ્યા વિના હું પાછો વળું નહીં.” પિતાના કર્તવ્યને જાણ રત્નસાર કુમાર એ નિશ્ચય કરી પેટની ધમાં ભમવા લાગે. ચેર જે દિશાએ આકાશમાં ગયો, તે દિશાએ થાક વિના ઘણે દૂર સુધી કુમાર ગયે, પરંતુ ચારને કાંઈ પણ પત્તો લાગ્યું નહીં. ઠીક જ છે, આકાશ માર્ગો ગએલાને પત્તે જમીન ઉપર કયાંથી લાગે? હશે, તથાપિ “કોઈપણ ઠેકાણે કઈ રીતે પોપટને પત્તો લાગશે” મનમાં એવી આશા રાખી કુમારે તપાસ કરવામાં કંટાળે નહીં કર્યો. પુરુષોની પિતાના આશ્રિતને વિષે કેવી લાગણી હોય છે ? પિપટે મુસાફરીમાં સાથે રહી અવસરને ઉચિત મધુર સુભાષિત કહી કુમારને માથે જે ત્રણ ચઢાવ્યું હતું, તે ત્રણ પોપટની તપાસ કરતાં કલેશ સહન કરનાર કુમારે ઉતારી નાખ્યું. કુમારે આ રીતે પિોપટની શોધમાં ભમતાં એક આખો દિવસ ગાળ્યો. બીજે દિવસે આગળ સ્વર્ગ સમાન એક નગર તેના જેવામાં આવ્યું, તે નગર આકાશ સુધી ઊંચા સ્ફટિકમય દેદીપ્યમાન કેટવડે ચારે તરફથી Page #504 -------------------------------------------------------------------------- ________________ દ. કૃ.] ધમ મતિ રહીએ શુભ માગે. (૧૧૧) [૪૬૫ વી'ટાયેલુ હતુ, તેની દરેક પાળને વિષે માણિકય રત્નના દરવાજા હતા, રત્નજડિત હેટા મહેલાના સમુદાયાથી તે નગર રાણુ પર્વતની બરાબરી કરતું હતું, મહેલ ઉપર હુજારા સફેદ ધ્વજાઓ ફરકતી હતી, તેથી તે સહસ્રમુખી ગંગા નદી જેવુ' દેખાતુ' હતુ`. ભ્રમર જેમ કમળની સુગ’ધથી ખે’ચાય તેમ નગરની વિશેષ શેાભાથી ખેંચાયેલા રત્નસાર કુમાર તેની પાસે આવ્યા. બાવના ચંદનનાં બારણાં હાવાથી જેની સુગ'ધી આસપાસ ફેલાઈ રહી છે એવા તથા જગતની લક્ષ્મીનુ' જાણે સુખ જ ન હેાય ! એવા ગાપુરદ્વારમાં કુમાર દાખલ થવા લાગ્યા. દ્વારપાલિકાની માફક કોટ ઉપર બેઠેલી એક સુંદર મેનાએ કુમારને અંદર જતાં અટકાવ્યેા. કુમારને એથી ઘણુ' અજાયબ લાગ્યું'. તેણે ઉચ્ચ સ્વરથી પૂછ્યું' કે, “ હું સુંદર સારિકે ! તું શા માટે મને વારે છે ?” મેનાએ કહ્યું “ હું મહાપતિ ! ત્હારા ભલાને માટે રાકુ છું. જો હારે જીવવાની મરજી હોય તે આ નગરની અંદર ન જા. તું એમ ન સમજ કે, આ મેના વૃથા મને વારે છે. અમે જાતનાં તે પક્ષી છીએ, તે પણ પક્ષિજાતિમાં ઉત્તમપણું હેાતુ જ નથી એમ નથી. ઉત્તમ જીવા હેતુ વિના એક વચન પણ ખેલતા નથી. હવે તને હુ' રશકુ છુ, તેના હેતુ જાણવાની ઈચ્છા હાય તા સાંભળ— + આ રત્નપુર નગરમાં પરાક્રમ અને પ્રભુતાથી ખીજે ઈન્દ્ર ન જ હાય એવા પુર'દર નામે રાજા પૂર્વે થયા; કોઈથી ન પકડાય એવા હાવાથી જાણે નગરનું એક મૂર્તિમંત દુર્ભાગ્ય જ ન હોય ! એવા કેાઈક ચાર જાતજાતના શ્રા. ૩૦ Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬] સ્વર્ગ હેતુ જે પુણ્ય કહી છે, [શ્રા. વિ. વેષ કરીને આખા શહેરમાં ચોરીઓ કરતે હતે. તે મનમાનતા વિચિત્ર પ્રકારનાં ખાતર પાડતું હતું, અને ધનનાં ભરેલાં પાર વિનાનાં પાત્ર ઉપાડી જતું હતું. કાંઠાનાં વૃક્ષો જેમ નદીના મહાપુરને રેકી ન શકે. તેમ તલવાર તથા બીજા રખવાળ વગેરે માટે સુભટો તેને અટકાવી શક્યા નહિ. એક દિવસે રાજા સભામાં બેઠો હતે એટલામાં નગરવાસી લોકોએ પ્રણામ કરી ચેરના ઉપદ્રવ સંબંધી હકીક્ત રાજાને સંભળાવી, તેથી રાજાને રોષ ચઢ, તેનાં નેત્ર રાતાં થયાં, અને તે જ વખતે તેણે મુખ્ય તલવારને બેલાવી ઘણે ઠપકો દીધો. તલવારે કહ્યું. “હે સ્વામિન! અસાધ્ય રોગ આગળ જેમ કેઈ ઈલાજ ચાલતું નથી, તેમ મહારો અથવા હારા હાથ નીચેના અમલદારે તે ચાર આગળ કઈ પણ ઉપાય ચાલતું નથી, માટે આપને ઉચિત લાગે તેમ કરે.” પછી હોટ પરાક્રમી અને યશસ્વી પુરંદર રાજા પિતે રાત્રિએ છુપી રીતે ચેરની શોધ ખોળ કરવા લાગ્યું. એક વખતે રાજાએ કઈ ઠેકાણે ખાતર પાડી પાછા જતા તે ચેરને ચેરીના માલ સાથે જે. ઠીક જ છે, પ્રમાદ મૂકીને પ્રયત્ન કરનારા પુરુષે શું ન કરી શકે? ધૂતારે બગલે જેમ માછલી પાછળ છાનેમાને જાય છે, તેમ રાજા છુપી રીતે તે વાતને બરાબર નિર્ણય કરવાને સારુ તથા તેનું સ્થાનક પણ જાણવાને માટે તેની પાછળ જવા લાગ્યો. ધૂર્ત ચારે પાછળ પડેલા રાજાને કઈ પણ રીતે તરતજ ઓળખે.વ અનુકૂળ હોય તો શું ન થાય? ધીઠો અને તુરતબુદ્ધિ એ તે ચોર ક્ષણમાત્રમાં રાજાની નજર Page #506 -------------------------------------------------------------------------- ________________ દ્વિ કૃ] તા સરાગ સૉંચમ પણ લહીજે; [૪૬૭ ચૂકવીને એક મઠમાં ગયા તે મઠમાં રૂડી તપસ્યા કરનાર કુમુદ નામે એક શ્રેષ્ઠ તાપસ નિદ્રામાં હતા. તે મહાશ ચાર તાપસ નિદ્રામાં હતા તેના લાભ લઈ પોતાના જીવને ભારભૂત થએલા ચારીના માલ ત્યાં મૂકી કયાંક નાશી ગયા. ચારની શેાધખાળ કરતા રાજા આમતેમ તેને ખાળતા મઠમાં ગયે. એટલે ત્યાં ચારીના માલ સહિત તાપસ તેના જોવામાં આવ્યે રાજાએ ક્રોધથી તાપસને કહ્યું, “ દૃષ્ટ અને ચાર એવા હું દંડચર્મ ધારી તાપસ ! ચારી કરી હમણાં જ તુ કપટથી સૂઈ રહ્યો છે! ખાટી નિદ્રા લેનાર તને હું હમણાં જ મરણને શરણુ કરીશ એટલે કે મહાનિદ્રા લાવીશ.” રાજાના વજ્રપાત સરખાં આવાં કઠીણુ વચનથી તાપસ ભયભીત થયે, ગભરાયા અને જાગૃત થયેા હતેા, તે પણ ઉત્તર દઈ શકયા નહિ. નિર્દય રાજાએ સુભટ પાસે બધાવીને તેને સવારમાં શૂળીએ ચઢાવવાના હુકમ કર્યાં. અરે રે। અવિચારી કૃત્યને ધિકકાર થાએ !!! તાપસે કહ્યું “ હાય હાય ! હે આ પુરુષા ! હું ચારી કર્યાં વિના તપાસ ન કરવાને લીધે માર્યાં જાઉં છુ” તાપસનુ' કહેવુ‘ સાચું હતું, તે પણ તે વખતે અધિક ધિકકારને પાત્ર થયું જયારે દૈવ પ્રતિષ્ફળ થાય ત્યારે અનુકૂળ કેણુ રહે ? જીએ રાહુ ચદ્રમાને એકલા જોઈ ગ્રાસ કરે છે ત્યારે તેની મદદમાં કેઈ આવતું નથી, યમના વિકરાળ દૂત સરખા તે સુભટોએ તે તાપસને મુંડાવી. ગભ ઉપર ચઢાવી તથા ખીજી ઘણી વિટબણા કરી પ્રાણઘાતક શૂળી ઉપર ચઢાવ્યા, અરેરે! પૂર્વે ભવે કરેલાં ખાટાં કર્યાંનું પરિણામ કેવુ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮] બહ રાગે જે જિનવર પૂજે, (૧૧) [શ્રા. વિ. ભયંકર આવે છે! ! તાપસ સ્વભાવથી શાંત હતા, તે પણ તેને ઘણે ક્રોધ આવ્યો. જળ સ્વભાવથી શીતળ છે, તે પણ તેને તપાવીએ તે તે ઘણું ગરમ શું ન થાય? તાપસ તત્કાળ મરણ પામીને રાક્ષસ યુનિમાં ગયા. મરણ વખતે તેવી અવસ્થામાં રૌદ્રધ્યાનમાં) રહેનારા જીવને વ્યંતરની ગતિ મળે છે. હીન નિમાં ઉત્પન્ન થયેલા તે દુષ્ટ રાક્ષસે રેષથી ક્ષણ માત્રમાં એકલા રાજાને મારી નાખે. અરેરે! અણુવિચાર્યું કાર્ય કરવાથી કેવું માઠું પરિણામ આવે છે! પછી રાક્ષસે નગરવાસી બધા લોકોને બહાર કાઢી મૂક્યા. રાજાને અવિચારી કૃત્યથી પ્રજાઓ પણ પીડાય છે. તે રાક્ષસ હજી પણ જે કેઈ નગરીની અંદર પ્રવેશ કરે છે, તેને ક્ષણમાત્રમાં હણે છે. અથવા અંતઃપુરમાં પ્રવેશ કરનારને કણ ક્ષમા કરે ? માટે હે વીરપુરુષ! હારૂં શુભ ઈચ્છનારી હું તને યમના મુખ સરખી એ નગરીમાં પ્રવેશ કરતાં અટકાવું છું.” રત્નસાર કુમારને મેનાનું એવું હિતકારી વચન સાંભળી તેનું વાક્ચાતુર્ય જેઈ આશ્ચર્ય લાગ્યું તે પણ રાક્ષસથી લેશ માત્ર ડર્યો નહિ! વિવેકી પુરુષે કઈ પણ કાર્ય કરતાં ઉત્સુક કાયર તથા આળસુ ન થવું એમ છતાં કુમાર તે નગરની અંદર પ્રવેશ કરવા ઘણે ઉત્સુક થયા. પછી કઈને ડર ન રાખનાર શૂરવીર કુમાર રાક્ષસનું પરાકમ જેવાને કૌતુકથી જેમ સંગ્રામભૂમિમાં ઉતરે તેમ શીધ્ર તે નગરીમાં ગયે. આગળ જતાં કુમારે જોયું તે કઈ ઠેકાણે મલય પર્વત સરખા ચંદન કાષ્ઠને ઢગલા પડયા હતા. યુગલિયાને જોઈએ તેવાં પાત્ર આપ Page #508 -------------------------------------------------------------------------- ________________ તસ મુનિની પરે પાતક ધ્રુજે. [૪૯ દ્ધિ. કૃ.] નાર ભગાં કલ્પવૃક્ષની પેઠે, કોઈ ઠેકાણે સુવર્ણના રૂપાના તથા ખીજા પાત્રનાં ઢગલા પડયા હતા, ખેતરના ખળામાં જેમ અનાજના ઢગલા પડેલા હોય છે, તેમ ત્યાં કોઈ ઠેકાણે કપૂર સાલ આદિ ધાન્યના ઢગલા પડેલા હતા. કાઈ ઠેકાણે સાના નિવાસસ્થળની માફક સાપારી વગેરે પાર વિનાનાં કરિયાણાં પડયાં હતાં. સરોવર જેમ સરસ જળવાળું હાય છે, તેમ કોઈ ઠેકાણે સરસ લાડવાવાળી એવી કંદોઈની દુકાનેાની શ્રેણિ હતી; કોઈ ઠેકાણે સફેદ કિરણવાળા ચંદ્રમાની માફ્ક સફેદ કપડાંવાળી કાપડિયાની દુકાના હતી; કોઈ ઠેકાણે સેના, રૂપા આદિ ઉત્તમ વસ્તુવાળા નિધિની માફક કપૂર આદિ સુગધી વસ્તુવાળી સુગધીની દુકાને હતી. કાઈ ઠેકાણે હિમવત પત્ની માફક જાતજાતની ઔષધિને સગ્રહ રાખનારી ગાંધીની દુકાના હતી. અભવ્ય જીવેાની ધર્મક્રિયા જેમ ભાવ વિનાની હોય છે, તેમ કોઈ ઠેકાણે ભાવ વિનાની અક્કલની દુકાના હતી; સિદ્ધાંતનાં પુસ્તક જેમ સુ-વથી ( અક્ષરથી ) ભરેલાં હાય છે, તેમ કોઈ ઠેકાણે સુવણુ થી ( સેાનાથી ) ભરેલી શરાફોની દુકાનો હતી, મુક્તિપદ જેમ અન`ત મુકૃતાઢય ( પાર વિનાના મૈતીથી શેાલતી ) એવી મેતીની દુકાનો હતી; વના જેમ વિદ્રમ-પૂર્ણ ( સારા વૃક્ષથી વ્યાસ ) હાય છે, તેમ કાઈ ઠેકાણે વિક્રમપૂર્ણ ( પરવાળાથી વ્યાપ્ત ) એવી પરવાળાની દુકાનો હતી; કોઈ ઠેકાણે રાહણુ પવ તની માફક ઉત્તમ રત્નવાળી ઝવેરાતની દુકાના હતી; કઈ ઠેકાણે આકાશની માફક દેવતાધિષ્ઠિત એવા કુત્રિકાપણુ હતા; Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦] ભાવસ્તવ એહથી પામી જે (શ્રા. વિ. સુતેલા અથવા પ્રમાદી પુરુષનું ચિત્ત જેમ શૂન્ય દેખાય છે તેમ તે નગરીમાં સર્વ ઠેકાણે શુન્યતા દેખાતી હતી; પણ વિષ્ણુ જ્યાં જાય ત્યાં જેમ તેની સાથે લમી હોય છે, તેમ ત્યાં સર્વ ઠેકાણે ઘણી લક્ષ્મી દેખાતી હતી. બુદ્ધિશાળી રત્નસાર કુમાર સર્વ રત્નમય નગરીને અનુક્રમે જેતે જેતે ઈદ્ર જેમ પિતાના વિમાનમાં જાય તેમ રાજમહેલમાં ગયે, એક પછી એક ગજશાળા, અશ્વશાળા, શસ્ત્રશાળા વગેરેને ઉલ્લંઘન કરતે કુમાર ચકવર્તીની માફક ચંદ્રશાળાએ (છેલ્લે મજલે) ગયો. તેણે ત્યાં એક ઈદ્રની શય્યા સરખી ઘણી જ મનેહર રત્નજડિત શય્યા દીઠી. ઈદ્ર સરખે સાહસી અને ભય રહિત એ કુમાર ઘણી નિદ્રા આવતી હોવાથી તથા થાક દૂર કરવાને માટે શયા ઉપર પિતાના ઘર માફક હર્ષવડે સૂઈ રહ્યો. એટલામાં રાક્ષસ માણસના પગની હાલચાલ જાણે કોઈ પાયે, અને મોટો શિકારી જેમ સિંહની પાછળ જાય, તેમ કુમારની પાસે આવ્યું. અને કુમારને સુખે સૂતે જોઈ તેણે મનમાં વિચાર્યું કે, “જે વાત બીજે કોઈ મનમાં ન આણી શકે, તે વાત તેણે સહજ લીલાથી કરી. પિઠાઈનાં કામ કાંઈ વિચિત્ર પ્રકારના હોય છે. આ હારા વૈરીને કયા મારથી મારું? જેમ નખથી ફળ તોડે છે, તેમ એનું મસ્તક નખથી તેડું કે કેમ? અથવા એને ગદાવડે મારી એકદમ ચૂરેચૂરા કરી નાખું? અથવા બળતા નેત્રથી નીકળેલા અગ્નિથી શંકરે જેમ કામદેવને બાળી નાંખ્યો, તેમ તેને આળી નાખું? કિવા આકાશમાં જેમ દડો ફેંકે છે, તેમ Page #510 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] દ્રવ્યસ્તવ એ તેણે કહીજે; [૪૭૧ એને ઊંચે ફેકી દઉં ? અથવા મહેલમાં સૂતાં છતાં જ એને ઉપાડી સ્વયંભૂરમણ સમુદ્રમાં નાંખી દઉં ? અથવા એને સૂતેલાને જ અજગરની માફક ગળી જાઉ? અથવા અહિં આવીને સૂતેલા પુરુષને હું શી રીતે મારૂં? શત્રુ પણ ઘેર આવે તે તેની પરણાગત કરવી એગ્ય છે, કેમકે સપુરુષે આપણે ઘેર આવેલા શત્રુની પણ પરણાગત કરે છે. શુક ગુરુને શત્રુ છે, અને મીન રાશિ એ ગુરુનું સ્વગૃહ કહેવાય છે, એમ છતાં પણ શુક જ્યારે મીનરાશીએ આવે ત્યારે ગુરુ તેને ઉચ્ચ સ્થાન આપે છે, માટે એ પુરુષ જાગૃત થાય ત્યાં સુધી પિતાના ભૂતોનાં ટોળાને બેલાવું. પછી જે ઉચિત લાગશે તે કરીશ. રાક્ષસ એમ વિચાર કરીને ગયો, અને પાયદળનો ઉપરી જેમ તેને લઈ આવે, તેમ ઘણાં ભૂતનાં ટોળાંને તેડી લાવ્યો, તે પણ કન્યાને પિતા જેમ કન્યાદાન કરી વગર ધાસ્તીએ સૂઈ રહે છે, તેમ તે પુરુષ પહેલાંની માફક જ સૂતે હતો. તેને જોઈ રાક્ષસે તિરસ્કારથી કહ્યું. “અરે અમર્યાદ! મૂઢ! બેશરમ! નિડર ! તું મારા મહેલમાંથી ઝટ નીકળ! નહીં તે હારી સાથે લડાઈ કર.” રાક્ષસનાં એવાં તિરસ્કાર ભરેલાં વચનથી અને ભૂતના કિલકિલ ઇવનિથી કુમારની ઊંઘ ઊડી ગઈ. પછી કુમારે સુસ્તીમાં છતાં જ કહ્યું કે, “અરે રાક્ષસ! જેમ ભજન કરતા માણસના ભેજનમાં અંતરાય કરે, તેમ સુખે સુતેલા હારા જેવા એક પરદેશી માણસની નિદ્રાને તે કેમ ભંગ કર્યો? ૧ ધર્મની નિંદા કરનારે, પંક્તિને ભેદ કરનારે, વગર કારણે Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨] દ્રવ્ય શબ્દ છે કારણ વાચી, [શ્રા, વિ, નિદ્રાને છેદ કરનારે, ચાલતી કથામાં અંતરાય કરનારે અને પવગર કારણે રસોઈ કરનારો એ પાંચે પુરુષે અતિ શય પાતકી છે, માટે મને ફરી ઝટ નિદ્રા આવે તે માટે સહારા પગના તળિયાં તાજા ઘીના મિશ્રણવાળા ઠંડા પાણીથી મસળ.” કુમારનાં એવાં વચન સાંભળી રાક્ષસે મનમાં વિચાર્યું કે, “આ પુરુષનું ચરિત્ર જગત કરતાં કાંઈ જુદા પ્રકારનું દેખાય છે! એના ચરિત્રથી ઈદ્રનું હદય થરથર ધ્રુજે, તે પછી બીજા સાધારણ જીની શી વાત! ઘણી આશ્ચર્યની વાત છે કે, એ મહારી પાસેથી પિતાનાં તળિયાં મસળવાની ધારણા રાખે છે! એ વાત સિંહ ઉપર સવારી કરીને જવા જેવી છે. એનું નિડરપણું કાંઈ અજબ પ્રકારનું છે એમાં કોઈ શક નથી. એનું કેવું જબરું સાહસિકપણું! કેવું જબરૂં પરાક્રમ ! કેવી ધીઠાઈ ! અને કેવું નિડરપણું? અથવા ઘણે વિચાર કરવામાં શું લાભ છે? સંપૂર્ણ જગતને શિરોમણિ સમાન એ પુરુષ આજ મહારે અતિથિ થયે છે, માટે એના કહ્યા પ્રમાણે એક વાર કરું” એમ ચિંતવી રાક્ષસે કુમારના પગનાં તળિયાં કોમળ પોતાના હાથે ઘી સહિત ઠંડા પાણી વડે થેડી વાર મસળ્યાં. કઈ કાળે જેવાય, સંભળાય કે કલ્પના પણ કરાય નહીં, તેજ પુણ્યશાળી પુરુષોને સહજમાં મળી આવે છે. પુણ્યની લીલા કાંઈ જુદા પ્રકારની છે ! “રાક્ષસ ચાકરની માફક પિતાનાં પગનાં તળિયાં થાક વિના મસળે છે.” એમ જેઈ કુમારે તુરત જ ઊઠીને પ્રીતિથી રાક્ષસને કહ્યું કે, “હે રાક્ષસરાજ! તું મોટે સહનશીલ છે, માટે Page #512 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] ભરમે ન ભૂલો કર્મ નિકાચી. (૧૧૩) [૪૭૩ જે કાંઈ મનુષ્યમાત્ર અને અજાણ એવા મેં કરેલ અપમાનથી મને માફી આપ. હે રાક્ષસ રાજ! હારી ભક્તિ જોઈ હું મનમાં ઘણે ખુશી થયે, માટે તું વર માગ. હારું કાંઈ કષ્ટ-સાધ્ય કાર્ય હશે, તે પણ હું ક્ષણમાત્રમાં કરીશ—એમાં શક નથી.” કુમારનાં એવાં વચનથી અજાયબ પામેલે રાક્ષસ મનમાં વિચારવા લાગ્યો કે, “અરે ! આ તે વિપરીત વાત થઈ! હું દેવતા છતાં મહારા ઉપર એ મનુષ્ય પ્રાણી પ્રસન્ન થ! મ્હારાથી ન બની શકે એવું કષ્ટસાધ્ય એ સહજમાં સાધવા ઈચ્છે છે! ઘણું આશ્ચર્યની વાત છે. નવાણુનું જળ કૂવામાં પ્રવેશ કરવા ઇછે! આજ કલ્પવૃક્ષ પોતાની સેવા કરનાર પાસે પોતાનું વાંછિત મેળવવા ઈચ્છે! આજ સૂર્ય પણ પ્રકાશને અર્થે બીજા કોઈની પ્રાર્થના કરવા લાગે! હું શ્રેષ્ઠ દેવતા છું. મને આ જે માનવી છે તે શું આપવાને હતા? તથા મહારા જેવા દેવતાને માનવી પાસે માગવા જેવું તે શું હોય? તે પણ કાંઈક માગું. મનમાં એમ વિચારી રાક્ષસે ઉચ્ચ સ્વરે કહ્યું કે–“જે બીજાનું વાંછિત આપે, એ પુરુષ ત્રલોકમાં પણ દુર્લભ છે, તેથી હું માગવાની ઈચ્છા છતાં પણ શી રીતે માણું ?” “મારું” એ વિચાર મનમાં આવતા જ મનમાંના સર્વે સદ્ગુણે અને “મને આપે” એવું વચન મુખમાંથી કાઢતાં જ શરીરમાંના સર્વ સગુણ જાણે ભયથી જ ન જતા હોય તેમ જતા રહે છે, બન્ને પ્રકારના માર્ગણે (બાણ અને યાચક) બીજાને પાંડા કરનારા તે ખરા જ; પણ તેમાં અજાયબી એ છે કે, પહેલે શરીરમાં પેસે ત્યારે જ પીડા કરે છે, અને Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ઢાળ-૧૧. કુમતિ એમ સકલ દૂર કરી, શ્રિા, વિ. બીજે તે જોતાં વાર જ પીડા ઉપજાવે છે. બીજી વસ્તુ કરતાં ધૂળ હલકી, ધૂળ કરતાં તૃણ હલકું, તૃણ કરતાં કપાસ (રૂ) હલકું, કપાસ કરતાં પવન હલકે, પવન કરતાં યાચક હલકો અને યાચક કરતાં યાચકને ઠગનારે હલકે છે. કેમકે-હે માતા ! બીજા પાસે માગવા જાય એવા પુત્રને તું જણશ નહીં, તથા કેઈ માગવા આવે તેની આશાને ભંગ કરનાર એવા પુત્રને તે તું ગર્ભમાં પણ ધારણ ન કરીશ. લેકના આધાર, ઉદાર એવા હે રત્નસાર કુમાર ! તેટલા સારૂ હારી માગણું જે ફેગટ ન જાય તે હું કાંઈક હારી પાસે માગું.” રત્નસારે કહ્યું, “અરે રાક્ષસરાજ ! મનથી, વચનથી, કાયાથી, ધનથી, પરાક્રમથી, ઊદ્યમથી, અથવા જીવને ભોગ આપવાથી, પણ હારૂં કાર્ય સધાય એવું હોય તે હું જરૂર કરીશ” તે સાંભળી રાક્ષસે આદરથી કહ્યું, “હે ભાગ્યશાળી શ્રેષ્ઠિપુત્ર ! એમ હોય તે તું આ નગરીને રાજા થા. હે કુમાર ! હારામાં સર્વે સદ્દગુણો ઉત્કર્ષથી રહ્યા છે એમ જોઈ હું તને હર્ષથી આ સમૃદ્ધ રાજય આપું છું. તે તુ પોતાની મરજી પ્રમાણે ભોગવ. હું હારે વશ થયેલો છું, માટે હંમેશાં હારી પાસે ચાકર જેવો થઈને રહીશ, અને દ્રવ્ય-ત્રદ્ધિ દિવ્ય ભેગ, સેનાને પરિવાર તથા બીજી જે વસ્તુ જોઈએ તે આપીશ. મનમાં શત્રતા રાખનારા સવે રાજાઓને મેં જડળમૂથી ઉખેડી નાંખ્યા છે, માટે બીજા અગ્નિ તે જળથી ઓલવાય છે, પણ ત્યારે પ્રતાપ રૂપ ને અગ્નિ શત્રની સ્ત્રીના આંસુના જળથી વૃદ્ધિ પામે. હે કુમારરાજ ! હાર તથા બીજા Page #514 -------------------------------------------------------------------------- ________________ ધારીએ ધર્મની રીત રે; દેવતાની સહાયથી સંપૂર્ણ જગતને વિષે હારૂં ઈંદ્રની માફક એક છત્ર રાજ્ય થાઓ, લક્ષ્મીથી ઈંદ્રની બરાબરી કરનાર તું આ લેકમાં સામ્રાજ્ય ભેળવવાં છતાં, દેવાંગનાઓ પણ સ્વર્ગમાં હારી કીર્તિનાં ગીત ગાતી રહો.” હવે રત્નસાર કુમાર મનમાં વિચાર કરવા લાગ્યું કે, “એ રાક્ષસ મહારા પુણ્યના ઉદયથી મને રાજય આપે છે. પૂર્વે મે તે સાધુ મુનિરાજની આગળ પરિગ્રહ પરિમાણ નામે પાંચમું અણુવ્રત લીધું, ત્યારે રાજય ન ગ્રહણ કરવાનો નિયમ કર્યો છે, અને હમણાં મેં એ રાક્ષસની આગળ પિતે કબૂલ કર્યું છે. “જે તું કહીશ, તે હું કરીશ.” આ મહોટું સંકટ આવી પડયું ! એક તરફ ખાડો અને બીજી તરફ ધાડ, એક તરફ વાઘ અને બીજી તરફ નદી, એક તરફ પારધી અને બીજી તરફ ફાસે, એવી કહેવત પ્રમાણે હાલ હારી સ્થિતિ થઈ છે. પિતાના વ્રતને વળગી રહીશ તે રાક્ષસની માગણી ફોગટ જશે, અને રાક્ષસની માંગણી સ્વીકારીશ તે સ્વીકારેલા વ્રતને ભંગ થશે. હાય! હાય! અરે રત્નસાર ! તું ઘણા સંકટમાં પડયે !! અથવા બીજે ગમે તેવી માગણી કરે તે કોઈ પણ ઉત્તમ પુરુષ, જેથી પિતાના વતને ભંગ ન થાય તે જ વાત કબૂલ કરશે. કારણ કે પોતાના વતનો ભંગ થાય, ત્યારે બાકી શું રહ્યું ! જેથી ધર્મને બાધ આવે એવી સરળતા શા કામની? જેનાથી કાન તૂટી જાય એવું સનું પહેરવું શા કામનું? વિચક્ષણ પુરુષોએ સરલતા, શરમ લભ વગેરે ગુણે શરીર માફક બાહ્ય જાણવાઅને સ્વીકારેલું વ્રત પોતાના જીવ સરખું જાણવું. તુંબને નાશ. Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬] હારીએ નવિ પ્રભુ બલ થકી, [શ્રા વિ, એ આરાનું શું પ્રજન? રાજાને નાશ થએ સુભટોનું શું પ્રજન? મૂળ બળી ગયે શાખાનું શું પ્રજન? પુણ્યને ક્ષય થયે આષધનું શું પ્રજન? ચિત્ત શુન્ય થએ શાસ્ત્રોનું શું પ્રજન? એમ પોતાનું સ્વીકારેલું વ્રત ખંડિત થએ દિવ્ય અશ્વર્ય, સુખ વગેરેનું શું પ્રજન? રત્નસાર કુમારે એ વિચાર કરી રાક્ષસને પરમ આદરથી તેજદાર અને સારભૂત વચન આ રીતે કહ્યું. “હે રાક્ષસરાજ! તે કહ્યું તે ઉચિત છે, પણ પૂર્વે ગુરુ પાસે મે નિયમ સ્વીકાર્યો છે કે, ઘણા પાપોનું સ્થાનક એવું રાજય હારે ન સ્વીકારવું. યમ અને નિયમ એ બન્ને વિરાધ્યા હોય તે તીવ્ર દુઃખ દે છે. યમ તે આયુષ્યને અંતે દુઃખદાયી છે પણ નિયમ જન્મથી માંડીને હંમેશાં દુઃખદાયી છે, માટે હે પુરુષ! મહારા નિયમને બિલકુલ ભંગ ન લાગે એવું ગમે તે દુઃખમય કાર્ય મને કહે, હું તે શીઘ કરૂં” પછી રાક્ષસે ક્રોધથી કહ્યું. અરે! ફેકટ કેમ બકબક કરે છે? પહેલી માગણી નિષ્ફળ ગુમાવી હવે હારી પાસે બીજી માગણી કરાવે? અરે પાપી ! જેને માટે સંગ્રામ આદિ પાપકર્મ કરવું પડે તે રાજયને ત્યાગ કરે ઉચિત છે, પણ દેએ આપેલા રાજ્યમાં પાપ તે કયાંથી હોય? અરે મૂઢ! હું સમૃદ્ધ રાજ્ય દેવા છતાં તું લેવા આળસ કરે છે? અરે! સુગંધી વૃત પીવા છતાં ખાલી છી છી” એ શબ્દ કરે છે. અરે મૂઢ! તું ઘણા મિજાસથી મહારા મહેલમાં સુખે ગાઢ નિદ્રામાં સૂતે રહ્યો ! અને મહારી પાસે પોતાના પગનાં તળિયાં પણ મસળાવ્યાં! હે મરણને Page #516 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] પામીએ જગતમાં જીરે. [૪૭૭ કાંઠે આવેલા! મ્હારૂં કહ્યું વચન હિતકારી છતાં તું માનતે. નથી, તે હવે મહારા ફળદાયી કોધનાં કેવાં કડવાં ફળ છે? તે જે.” એમ કહી રાક્ષસ, ગીધપક્ષી જેમ નિર્ભયપણે માંસને કટકે ઉપાડીને જાય, તેમ કુમારને ઝટ અપહેરીને આકાશમાં ઉડી ગયો. પછી ક્રોધથી કેઈને ન ગણે એવા તે રાક્ષસે પિતાના હોઠ ધ્રુજવતાં શીઘ પિતાને સંસાર સમુદ્રમાં નાંખવાની પેઠે કુમારને ઘેર સમુદ્રમાં નાંખે. તે વખતે કુમાર, આકાશમાંથી શીધ્ર અપાર સમુદ્રમાં જંગમ મૈનાક પર્વતની પેઠે પડ્યો. ત્યારે વજપાત જે ભયંકર અવાજ થયે. જાણે કૌતુથી જ કે શું! પાતાળમાં જઈ પાછે તે જળ ઉપર આવ્યું. જળને સ્વભાવ જ એવો છે. પછી “જડમય સમુદ્રમાં અજડ (જાણ) કુમાર શી રીતે રહી શકે ? એમ વિચારીને જ કે શું? રાક્ષસે પિનાને હાથે કુમારને સમુદ્રમાંથી કાઢયે, અને કહ્યું કે, દુરાગ્રહનું ઘર અને વિવેકશૂન્ય એવા હે કુમાર ! તું કેમ ફેકટ મરી જાય છે. રાજ્યલક્ષ્મીને કેમ અંગીકાર નથી કરતે ? નિઘ ! હું દેવતા છતાં મે હારૂં નિઘ કબૂલ કર્યું અને તું જે કાંઈ માનવી છતાં મહારૂં હિતકારી વચન પણ માનતે નથી! અરે! તું મહા વચન હજી જલ્દી કબૂલ કર, નહીં તે બેબી જેમ વસ્ત્રને પછાડે તેમ તને પત્થર ઉપર વારંવાર પછાઈ પછાડીને યમને ઘેર એકલી દઈશ, એમાં લેશ માત્ર શંકા રાખીશ નહીં. દેવતાને કેપ ફેકટ જ નથી અને તેમાં પણ રાક્ષસને તે ન જ જાય”. એમ કહી કોપી રાક્ષસ કુમારને પગે પકડી અને તેનું મુખ નીચું કરી તેને પછાડવા Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮) સ્વામી સીમંધર તુ જયે, (૧૧૪) [શ્રા. વિ. માટે શિલા પાસે લઈ ગયે ત્યારે સાહસી કુમારે કહ્યું “અરે રાક્ષસ !તું મનમાં વિકલ્પ ન રાખતાં પિતાનું ધાર્યું કર. એ વાતમાં વારંવાર તું મને શું પૂછે છે? પુરુષનું વચન તે એક જ હોય છે. પછી કુમારને પિતાના સત્યને ઉત્કર્ષ થવાથી આનંદ થયો. તેના શરીર ઉપરની રામરાજિ વિકસ્વર થઈ, અને તેજ તે કઈથી ખમાય નહીં એવું દેખાવા લાગ્યું. એટલામાં રાક્ષસે જાદુગરની માફક પોતાનું રાક્ષસનું રૂપ સંહયું. તુરત જ દિગ્ય આભૂષણેથી દેદીપ્યમાન એવું પિતાનું વૈમાનિક દેવતાનું સ્વરૂપે પ્રગટ કર્યું અને મેઘ જેમ જળની વૃષ્ટિ કરે, તેમ તેણે કુમાર ઉપર પુષ્પવૃષ્ટિ કરી, પછી ભાટ-ચારણની માફક કુમારની આગળ ઊભું રહી તે દેવતા જય-જયકાર બોલ્યો અને આશ્ચર્યથી ચક્તિ થયેલા કુમારને કહેવા લાગ્યા કે, “હે કુમાર ! જેમ મનુષ્યમાં શ્રેષ્ઠ ચકાત, તેમનું સત્વશાળી પુરુષોમાં ઉત્તમ છે. તે પુરુષરત્ન અને અપ્રતિમ શૂરવીર હોવાથી પૃથ્વી આજ હ રાવડે ખરેખર રત્નગર્ભા(રત્નવાળી)અને વીરવતી થઈ. જેનું મન મેરુપર્વતની ચૂલાની માફક નિશ્ચળ, એવા તે ગુરુ પાસે ધર્મ કાર્યો એ બહુ જ સારી વાત કરી. ઈદ્રને સેનાધિપતિ હરિર્ણગમેષી નામે ઉત્તમ દેવતા બીજા દેવતા પાસે હારી પ્રશંસા કરે છે, તે બરાબર છે. ” દેવતાનું એવું વચન સાંભળી રત્નસાર કુમારે આશ્ચર્યથી ચક્તિ થઈ પૂછયું કે હરિણમેષી નામે શ્રેષ્ઠ દેવતા જેમાં કાંઈ વખાણવા જેવું નથી એ હું છું તે મહારી કેમ પ્રાંસા કરે છે?” દેવતાએ કહ્યું. સાંભળ. હું એક વખતે જેમ ઘરધણીની ઘરની બાબતમાં Page #518 -------------------------------------------------------------------------- ________________ દિ, કૃ] ભાવ જાણે સકલ જંતુના, [૪૭૮ તકરાર ચાલે છે તેમ નવા ઉત્પન્ન થયેલા હોવાથી સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્રએ બન્નેમાં વિમાનની બાબતમાં વિવાદ પડે. સૌધર્મેન્દ્રનાં વિમાન બત્રીસ લાખ અને ઈશાનેદ્રનાં અઠ્ઠાવીસ લાખ છતાં તેઓ માંહોમાંહે વિવાદ કરવા લાગ્યાં. ખરેખર આ સંસારને ધિક્કાર થાઓ! વિમાનનીઝદ્ધિના લેશિયા એવા તે બંને જણાના બે રાજાઓની પેઠે બાહુયુદ્ધ તથા બીજા પણ ઘણા સંગ્રામ અનેક વાર થયા. તિર્યમાં કલહ થાય તે મનુષ્ય શીઘ તેમને શાંત પાડે છે. મનુષ્યમાં કલહ થાય તે રાજાઓ વચ્ચે પડીને સમજાવે છે; રાજાઓમાં કેઈ સ્થળે કલહ થાય તે દેવતા વચ્ચે પડીને સમાધાન કરે છે; દેવતાઓમાં કલહ થાય તે તેમના ઈદ્ર મટાડે છે, પણ ઈકો જ જે માંહમાંહે કલહ કરે તે તેને વજન અગ્નિ માફક શાંત પાડ અશકય છે. કોણ અને શી રીતે તેમને રોકી શકે? પછી મહત્તર દેવતાઓએ કેટલેક વખત ગએ છતે માણવક સ્તંભ ઉપરની અરિહંત પ્રતિમાનું આધિ, વ્યાધિ, મહાદેષ અને મહાવૈરને મટાડનારૂં હુવણજળ તેમના ઉપર છાંટયું. એ તુરત જ તે બંને જણ શાંત થયા. હુંવણ જળને મહિમા છે કે, તેથી શું ન થાય? પછી બને ઇંદ્રોએ માહે માંહેનું વર મૂકી દીધું. ત્યારે તેમના મંત્રીએ “પૂર્વની વ્યવસ્થા આ રીતે છે.” એમ કહ્યું. ઠીક જ છે. બુદ્ધિશાળી પુરુષ અવસર જોઈને જ વાત કરે છે. મંત્રીઓએ વ્યવસ્થા કહી તે આ રીતે –“દક્ષિણ દિશાએ જેટલાં વિમાન છે. તેટલાં સૌધર્મ ઈંદ્રના છે, Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૮] ભવ થકી દાસને રાખ, [શ્રા. વિ. અને ઉત્તર દિશાએ જેટલાં આવ્યાં તે સર્વે ઉપર ઈશાન ઇંદ્રની સત્તા છે. પૂર્વ દિશાએ તથા પશ્ચિમ દિશાએ સર્વે મળી તેર ગોળ આકારનાં ઇંદ્રક વિમાન છે, તે સૌધર્મ ઈદ્રિનાં છે. તે જ બને દિશાઓમાં ત્રિકોણ અને ચતુષ્કોણ જેટલાં વિમાન છે, તેમાંના અર્ધા સૌધર્મ ઇંદ્રનાં અને અધ ઈશાન ઇંદ્રનાં છે. સનસ્કુમાર તથા મહેન્દ્ર દેવલેકમાં પણ એજ વ્યવસ્થા છે. તે સ્થળે ઈદ્રક વિમાન તે ગેળા આકારનાં જ હોય છે. મંત્રીઓના વચન પ્રમાણે આ રીતે વ્યવસ્થા કરી બંને ઈદ્રો ચિત્તમાં સ્થિરતા રાખી, પરસ્પર વેર મૂકી મહેમાહે પ્રીતિ કરવા લાગ્યા. એટલામાં ચંદ્રશેખર દેવતાએ હરિણમેષી દેવતાને. સહજ કૌતુકથી પૂછ્યું કે, “સંપૂર્ણ જગતમાં લેભના સપાટામાં ન આવે એ કઈ જીવ છે? અથવા ઇંદ્રાદિક પણ ભાવશ થાય છે. તે પછી બીજાની વાત શી? જેણે ઈંદ્રાદિકને પણ સહજમાં ઘરનાં દાસ જેવા વશ કરી લીધા, તે લેભનું ત્રણે જગતમાં ખરેખર અદ્ભુત એકચક સામ્રાજ્ય છે. પછી હરિનગમેષી દેવતાએ કહ્યું. “હે ચંદ્રશેખર તું ! કહે. છે તે વાત ખરી છે, તે પણ એવી કઈ પણ ચીજ નથી, કે જેની પૃથ્વીને વિષે બિલકુલ સત્તા જ ન હોય. હાલમાં શ્રેષ્ટિવર્ય શ્રી વસુસારને પુત્ર રત્નસાર નામે પૃથ્વી ઉપર છે, તે કઈ પણ રીતે લેભને વશ થાય તેમ નથી. એ વાત બિલકુલ નિઃસંશય છે. તે રત્નસાર કુમારે ગુરુ પાસે પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કર્યું છે. તે પિતાના વ્રતને એટલે દઢ વળગી રહ્યો છે કે, જેને સર્વ દેવતા અથવા Page #520 -------------------------------------------------------------------------- ________________ મેલિયા ખેલ જે તે ગણું, [૪૧ હે કૃ] ઈંદ્ર પણ ચલાવી ન શકે, દૂર સુધી પ્રસરી રહેલા અપાર લાભરૂપ જળના મહાપુરમાં બીજા સ તૃણ માફક વહેતા જાય એવા છે; પરંતુ તે કુમાર માત્ર કાળી ચિત્રાવેલીની માફક પલળે નહી' એવા છે.” જેમ સિદ્ધ બીજાના હાકારો સહન કરી શકતા નથી તેમ રિગમેષી દેવતાનું વચન સહન કરનારા ચંદ્રશેખર દેવતા ત્હારી પરીક્ષા કરવા માટે આવ્યેા. પાંજરા સહિત પેાપટને તે હરી ગયા. નવી એક મેના તેણે તૈયાર કરી. એક શૂન્ય નગર પ્રગટ કર્યું, અને એક ભયકર રાક્ષસરૂપ ધારણ કર્યુ. તેણે જ તને સમુદ્રમાં ફેકયા, અને બીજી પણ ધાસ્તી ઉપાવી. પૃથ્વીને વિષે રત્ન સમાન એવા હે કુમાર ! તે જ ચંદ્રશેખર દેવતા હું છું. માટે હે સત્પુરૂષ ! મ્હારા આ સવે દુષ્ટ કૃત્યાની માફી આપ. અને દેવતાનુ" દર્શીન નિષ્ફળ જતું નથી, માટે મને કાંઇક આદેશ કર.” કુમારે દેવતાને કહ્યુ.. “ શ્રીધર્મના સમ્યક્ પ્રસાદથી મ્હારાં સર્વે કાર્યો સિદ્ધ થયાં છે, માટે મ્હારે હારી પાસે માગવા જેવુ... કાંઈ નથી, પરંતુ હું શ્રેષ્ઠ દેવતા! તુ* નદીશ્વર આદિ તીર્થાને વિષે યાત્રાએ કર, એટલે ત્હારા દેવતાના ભવની સફળતા થશે. ’ ચ‘દ્રશેખર દેવતાએ તે વાત કબૂલ કરી, પોપટનું પાંજરૂ કુમારના હાથમાં આપ્યુ. અને કુમારને ઉપાડી ઝટ કનકપુરીમાં મૂકયા. પછી રાજા આદિ લાકોની આગળ કુમારને મહિમા પ્રગટ કહી ચંદ્રશેખર દેવતા તુર'ત પેાતાની જગ્યાએ ગયા. પછી રત્નસારે કોઈ પણ રીતે રાજાની પરવાનગી લીધી, અને બન્ને સ્ત્રીઓને સાથે લઈ પેાતાના નગર તરફ પ્રયાણ કર્યું. શ્રા. ૩૧ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨] સફલ જે છે તુજ સાખરે. સ્વામી (૧૧૫) [શ્રા. વિ. સામંત, મંત્રી વગેરે રાજાના લેકે કુમારની સાથે આવ્યા. તેથી માર્ગમાં જાણે પુરુષો પણ રત્નસારને રાજપુત્ર સમજવા લાગ્યા. માર્ગમાં આવેલા રાજાઓએ ઠેકાણે ઠેકાણે રત્નસારને સત્કાર કર્યો. વખત જતાં કુમાર કેટલેક દિવસે રત્નવિશાળાપુરીમાં આવી પહોંચ્યા. સમરસિંહ રાજા પણ રત્નસારની સારી ત્રાદ્ધિને વિસ્તાર જોઈ ઘણુ શેઠની સાથે સામો આવ્યા. પછી રાજાએ તથા વસુસાર આદિ મોટા શેઠીઆઓએ ઘણી ત્રાદ્ધિની સાથે કુમારને નગરીમાં પ્રવેશ કરાવ્યું. પૂર્વ પુણ્યની પટુતા કેવી અદ્ભુત છે! પરસ્પર આદર-સત્કાર આદિ ઉચિત કૃત્યે થઈ રહ્યા પછી ઉચિત કૃત્ય કરવામાં ચતુર એવા પોપટે રત્નસાર કુમારને સમગ્ર વૃત્તાંત રાજા વગેરે લેકની આગળ કહ્યો. કુમારનું આશ્ચર્યકારી સત્ત્વ સાંભળી રાજા વગેરે સવે લોકો ચકિત થયા, અને કુમારનાં વખાણ કરવા લાગ્યા. એક વખતે વિદ્યાનંદનામે ગુરુરાજ ઉદ્યાનમાં સમવસર્યા. રત્નસારકુમાર, રાજા વગેરે લોકો તેમને વંદના કરવા માટે હર્ષથી ગયા. આચાર્ય મહારાજે ઉચિત દેશના આપી. પછી રાજાએ આશ્ચર્ય પામી રત્નસાર કુમારને પૂર્વભવ ગુરુ મહારાજને પૂછયે. ત્યારે ચાર જ્ઞાનના ધણી એવા વિદ્યાનંદ આચાર્ય નીચે પ્રમાણે કહેવા લાગ્યાઃ “હે રાજા! રાજપુત્ર નગરમાં ધનથી સંપૂર્ણ અને સુંદર એ શ્રીસાર નામે રાજપુત્ર હતો. એક શ્રેષ્ઠી પુત્ર, બીજે મંત્રીપુત્ર અને ત્રીજો ક્ષત્રિયપુત્ર, એવા ત્રણ રાજપુત્રના દોસ્ત હતા. ધર્મ અર્થ અને કામથી જેમ ઉત્સાહ શેભે છે, તેમ એ ત્રણે મિત્રેથી રાજ, Page #522 -------------------------------------------------------------------------- ________________ દિકું.. એક છે રાગ તુજ ઉપરે, [૪૭ કુમાર પણ મૂર્તિમંત ઉત્સાહ સરખા થેભતા હતા. ચારમાં ક્ષત્રિયપુત્ર જે હતા તે પોતાના ત્રણ મિત્રાનુ. કલા-કૌશલ્ય જોઈ જડમૂઢ એવા પોતાની નિંદ્યા કરતા હતા, અને જ્ઞાનને માન આપતા હતા. એક વખતે રાણીના મહેલમાં કઈ ચારે ખાતર પાડયું. સુભટોએ તે ચારને ચારીના માલ સહિત પકડયા. ક્રોધ પામેલા રાજાએ ચારને શુળી ઉપર ચઢાવવાના આદેશ કર્યાં, શુળી ઉપર ચઢાવનાર લાકો તે ચારને વધ કરવા લઈ જવા લાગ્યા, એટલામાં યાળુ શ્રીસારકુમારે રિણની માફક ભયભીત આંખથી આમતેમ જોતા તે ચારને જોયા. “ મ્હારી માતાનુ દ્રવ્ય હરણુ કરનારા એ ચાર છે, માટે હું એને પેતે વધ કરીશ. ” એમ કહી તે વધ કરનાર લેાકેાની પાસેથી ચારને પેાતાના તાબામાં લઈને કુમાર નગર બહાર ગયા. દિલના ઉદાર અને દયાળુ એવા શ્રીસારકુમારે “ ફરીથી ચેરી કરીશ નહીં.” એમ કહી કાઈ ન જાણે એવી રીતે ચારને છોડી દીધા. સત્પુરુષાની અપરાધી પુરુષને વિષે પણ અદ્ભુત દયા હોય છે. સ મનુષ્યાને બધા ઠેકાણે પાંચમિત્ર હોય છે. અને પાંચ શત્રુ પણ હોય છે. તેમ કુમારને પણ હાવાથી કોઇએ ચેારને છેડાવવાની વાત રાજાને કાને નાંખી. “ આજ્ઞા ભંગ કરવા એ રાજાના શસ્ત્ર વિનાના વધ કહેવાય છે. ” એમ હાવાથી રોષ પામેલા રાજાએ શ્રીસારને ઘણા તિરસ્કાર કર્યાં, તેથી ઘણા દુ:ખી થયેલા અને રાષ પામેલા શ્રીસારકુમાર ઝટ નગરથી બહાર નીકળી ગયા. માની પુરુષ પોતાની માનહાનિને મરણ કરતાં વધારે અનિષ્ટ ગણે છે Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ તેહ મુજ શિવતરૂ કરે [પ્રાવિ. જ્ઞાન, દર્શન અને ચારિત્રની જેમ ભવ્ય જીવને આવી મળે તેમ હંમેશાં મિત્રતા રાખનારા ત્રણે મિત્રે શ્રીસારને આવી મળ્યા કેમકે–સંદેશે મકલ પડે ત્યારે દૂતની, સંકટ આવે બાંધવોની, માથે આપદા પડે ત્યારે મિત્રની અને ધન જતું રહે ત્યારે સ્ત્રીની પરીક્ષા કરાય છે. માર્ગમાં જંગલ આવ્યું ત્યારે તે ચારે જણા એક સાથેની સાથે ચાલતા હતા, પણ કર્મગતિ વિચિત્ર હોવાથી સાર્થથી ભૂલા પડયા. સુધા–તૃષાથી પીડાયેલા એવા તે ચારે જણા ત્રણ દિવસ સુધી ભમી ભમીને છેવટે એક ગામમાં આવ્યા, અને ભજનની તૈયારી કરવા લાગ્યા, એટલામાં જેને ભવ છેડે બાકી રહ્યા છે એવા કોઈ જિનકલ્પી મુનિરાજ તેમની પાસે ભીક્ષા લેવાને તથા તેમને ઉત્કૃષ્ટ વૈભવ આપવાને સારુ આવ્યા. રાજકુમાર સ્વભાવે ભદ્રક હેવાથી તેણે ચઢતે ભાવે મુનિરાજને ભિક્ષા આપી. અને મહાન ભેગફળ કર્મ ઉપાડ મુનિરાજને ભિક્ષા આપવાથી બે મિત્રને આનંદ થયો. તેમણે મન-વચન-કાયાથી દાનને અનુદના આપી. અથવા ઠીક જ છે, સરખા મિત્રએ સરખું પુણ્ય ઉપાર્જન કરવું ઉચિત છે. “સર્વ આપે. એવે વેગ ફરીવાર અમને ક્યાંથી મળવાને ?” આ પ્રમાણે તે બન્ને મિત્રોએ પિતાની અધિક શ્રદ્ધા જણાવવાને સારું કપટ વચન કહ્યું. ક્ષત્રિયપુત્રને સ્વભાવ તુચ્છ હતું. તેથી દાનને વખતે બેલ્યો કે, “હે કુમાર ! અમને ઘણી ભૂખ લાગી છે, માટે અમારે સારું કાંઈક રાખે.” ખોટી બુદ્ધિથી ક્ષત્રિયપણે ફેગટ દાનમાં અંતરાય કરીને ભેગાંતરાય કર્મ બાંધ્યું. Page #524 -------------------------------------------------------------------------- ________________ િ નવ ગણું તુજ પરે અવરને, [૪૫ , કુ.] પછી રાજાએ ખેાલાવ્યાથી તે પાતપેાતાને સ્થાનકે ગયા, અને ખુશી થયા. મધ્યમ ગુણવાળા તે ચારે જણામાં રાજકુમારને રાજ્ય, શ્રેષ્ઠિપુત્રને શ્રેષ્ઠિપદ, મ`ત્રીપુત્રને મ`ત્રીપદ, અને ક્ષત્રિયપુત્રને સુભટાનું અગ્રેસરપણુ' મળ્યું. અનુક્રમે તેઓ પાતપેાતાનું પદ ભોગવી મરણ પામ્યા. સુપાત્રદાનના પ્રભાવથી શ્રીસારકુમાર રત્નસાર થયા, શ્રેષ્ઠીપુત્ર અને મત્રીપુત્ર રત્નસારની સ્ત્રીએ થઈ, કેમકે, કપટ કરવાથી સ્ત્રીભવ પ્રાપ્ત થાય છે. ક્ષત્રિયપુત્ર પોપટ થયા, કારણ કે દાનમાં અંતરાય કરવાથી તિય 'ચપણુ મળે છે. પાપટમાં જે ઘણી ચતુરતા દેખાય છે, તે પૂર્વભવે જ્ઞાનને ઘણું માન દીધુ હતું તેનુ ફળ છે. શ્રીસારે છે।ડાવેલા ચાર તાપસ વ્રત પાળી રત્નસારને સહાય કરનારા ચ'દ્રચૂડ દેવતા થયેા.” રાજા આદિ લોક મુનિરાજનાં એવાં વચન સાંભળી સુપાત્રદાનને વિષે ઘણા આદરવત થયા અને સમ્યક્ પ્રકારે જૈનધમ પાળવા લાગ્યા. ઠીક જ છે, તત્વનુ સાન થાય ત્યારે કાણું આળસ કરે ? સત્પુરુષોના સ્વભાવસૂર્ય સરખા જગતમાં શાલે છે. કેમકે, સૂર્ય જેમ અંધકાર દૂર કરીને લેાકેાને સન્માગે લગાડે છે, તેમ સત્પુરુષા પણ અંધકાર દર કરી લોકોને સન્માર્ગે લગાડે છે. ઘણા પુણ્યશાળી રત્નસાર કુમારે પેાતાની બે સ્રીએની સાથે ચિરકાળ સુધી ઉત્કૃષ્ટ ભાગ ભોગવ્યા. પેાતાના ભાગ્યથી જ ધન જોઇએ તેટલું મળી ગયાથી શુદ્ધ બુદ્ધિવાળા રત્નસારે ધર્મ અને કામ એ બે પુરુષાથ ને જ માંહોમાંહે ખાધા ન આવે Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬] જો મિલે સુર નર વૃ દરે, સ્વામી (૧૧૬) શ્રા. વિ તેવી રીતે સમ્યક્ પ્રકારે સાયા. કુમારે રથયાત્રા, તીયાત્રાએ, અરિહંતની રૂપાની, સેાનાની તથા રત્નની પ્રતિ. મા, તેમની પ્રતિષ્ઠાએ, જિનમ દિા, ચતુર્વિધ સંઘનુ વાત્સલ્ય, ખીજા દીનજના ઉપર ઉપકાર વગેરે સારાં કૃત્ય ચિરકાળ સુધી કર્યાં. એવાં સુકૃત્યા કરવાં એ જ લક્ષ્મીનુ ફળ છે. કુમારના સહવાસથી તેની બે સ્ત્રીઓ પણ કુમાર સરખી જ ધર્મનિષ્ઠ થઈ. સત્પુરુષોની સાથે સહવાસ કરવાથી શુ ન થાય? પછી રત્નસાર કુમાર આયુષ્ય પૂરું થયું ત્યારે એ સ્ત્રીઓની સાથે પતિમરણવડે દેહ ોડીને અચ્યુત દેવલાકે ગયા. શ્રાવકને એ ગતિ ઉત્કૃષ્ટ કહી છે. રત્નસારને જીવ ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં અવતરશે. અને જૈનધમ ની સમ્યક્ પ્રકારે આરાધના કરી શીઘ્ર મેાક્ષસુખ પામશે. ભવ્ય જીવાએ આ રીતે કહેલું આશ્ચર્ય કરી રત્નસારકુમારનું ચરિત્ર બાબર ધ્યાનમાં લેવું, અને પાત્રદાનને વિષે તથા પરિગ્રહ પરિમાણુવ્રત આદરવાને વિષે ઘણા જ યત્ન કરવા. સુપાત્રદાન ઉપર રત્નસારની કથા. ભેાજનાવસરે સુપાત્રદાન વગેરે-વિવેકી પુરુષ સાધુ આદિના યાગ હોય તા ઉપર કહેલી રીતે દરરોજ વિધિ પ્રમાણે અવશ્ય પાત્રદાન કરે. તેમજ સેાજનને વખતે અથવા પહેલાં આવેલા સાધમી એને પણ શક્તિ પ્રમાણે પોતાની સાથે જમાડે, કારણ કે, સાધીક પણ પાત્ર જ કહેવાય છે. સાધી વાત્સલ્યની વિધિ વગેરે આગળ આવશે. તેમજ બીજા પણ ભીખારી વગેરે લોકોને ઉચિત અનુક‘પા દાન આપવું. તેમને નિરાશ કરી પાછા કાઢવા નહી.. ક બધ કરાવવા Page #526 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] તુજ વિના મેં બહુ દુઃખ લહ્યા, [૪૮૭ નહીં, ધર્મની હીલના પણ ન કરાવવી, પિતાનું મન નિર્દય ન રાખવું. ભેજનને અવસરે દ્વાર બંધ કરવું વગેરે એ હેટા અથવા દયાળુ પુરુષનું લક્ષણ નથી. સાંભળ્યું છે કે ચિત્રકૂટને વિષે ચિત્રાંગદ રાજા હતે. તેના ઉપર ચઢાઈ કરનાર શત્રની સેનાએ ચિત્રકૂટ ગઢને ઘેરી નાંખ્યો. શત્રઓની અંદર પેસવાની ઘણું ધાસ્તી હોવા છતાં પણ ચિત્રાંગદ રાજા દરરોજ ભોજનને વખતે પળને દરવાજે ઉઘડાવતે હતે. તે મર્મની વાત ગણિકાએ જાહેર કરવાથી શત્રુઓએ ગઢ તાબામાં લીધે. શત્રને ભય છતાં રાજાએ નિયમ ન છેડ–એવી રીત છે, માટે શ્રાવકે અને તેમાં પણ દિવંત શ્રાવકે ભોજનને વખતે દ્વાર બંધ કરવા નહી, કેમકે કોણ પોતાનું ઉદર-પોષણ કરતું નથી ? પરંતુ ઘણા જીવને નિર્વાહ ચલાવે તેની જ પુરુષમાં ગણત્રી છે. માટે ભોજન વખતે આવેલા પોતાના બાંધવ આદિને જરૂર જમાડવા. ભોજનને વખતે આવેલા મુનિરાજને ભક્તિથી, યાચકને શક્તિના અનુસાર અને દુખી જીવને અનુકંપાથી યથાયોગ્ય સંતુષ્ટ કર્યા પછી જ મોટા પુરુષોને ભોજન કરવું ઉચિત છે. આગમમાં પણ કહ્યું છે કે-સુશ્રાવક ભજન કરતાં દ્વાર બંધ કરે નહીં. કેમકે જિતેંદ્રોએ શ્રાવકને અનુકંપાદાનની મનાઈ કરી નથી. શ્રાવકે ભયંકર ભવસમુદ્રમાં જીવેને સમુદાય દુઃખથી હેરાન થએલે જોઈ નાતજાતનો અથવા ધર્મને મનમાં તફાવત ન રાખતાં દ્રવ્ય, અન્નાદિક દઈને તથા ભાવથી સન્માર્ગે લગાડીને યથાશક્તિ અનુકંપા કરવી. એવું શ્રી ભગવતી આદિ સૂત્રોમાં Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮] તુજ મિત્યે તે કેમ હૈયેરે; [શ્રા. વિ. શ્રાવકના વર્ણનને પ્રસંગે “અમgar ” એવું વિશે. પણ દઈ “શ્રાવકે સાધુ આદિ લોકોને પ્રવેશ કરવા માટે હંમેશાં દ્વાર ઉઘાડાં રાખવાં” એમ કહ્યું છે. તીર્થકરોએ પણ સાંવત્સરિક દાન દઈ દીન લોકોને ઉદ્ધાર કર્યો. વિક્રમરાજાએ પણ પોતાના રાજ્યમાંના સર્વે લેકેને અનુણી કર્યા, તેથી તેમના નામને સંવત ચાલ્યો. દુકાળ આદિ આપદા આવી પડે ત્યારે અનાથ લોકોને સહાય આપવાથી ઘણી ફળપ્રાપ્તિ થાય છે. કેમ કે-શિષ્યની વિનય ઉપરથી, સુભટની સંગ્રામને સમય આવવાથી, મિત્રની આપદાને પ્રસંગ આવવાથી અને દાનની દુર્મિક્ષ પડવાથી પરીક્ષા થાય છે. વિ. સંવત ૧૩૧૫ માં વર્ષે દુકાળ પડે, ત્યારે ભદ્રેશ્વર નગરના રહીશ શ્રીમાલજ્ઞાતિના જગડુશાહે એકસે બાર સદાવ્રત રાખી દાન આપ્યું. કહ્યું છે કે-દુકાળ પડે છતે હમ્મીરે બાર, વીસળદેવે આઠ, બાદશાહે એકવીસ અને જગડુશાહે હજાર મા ધાન્યના આપ્યા. અણહિલપુર પાટણમાં સિંધાક નામે મોટો શરાફ થયે. તેણે અશ્વ, ગજ, હોટા મહેલ આદિ ઘણી ત્રાદ્ધિ ઉપાર્જન કરી. સ વત ૧૪૨૯ મે વર્ષે તેણે આઠ મંદિરે બંધાવ્યા અને મહાયાત્રાઓ કરી. એક વખતે તેણે જ્યોતિષીના કહેવા ઉપરથી આવતા કાળમાં દુકાળ પડવાને હવે તેમ જાણ્યું. અને બે લાખ મણ ધાન્ય એકઠું કરી રાખ્યું. તેથી દુર્મિક્ષ પડે ભાવની તેજીથી તેને ઘણો લાભ થશે. ત્યારે વીશ હજાર મણ ધાન્ય તેણે અનાથ કોને આપ્યું. હજાર બંદીવાન છેડાવ્યા. છપ્પન રાજાઓને છેડાવ્યા. જિન Page #528 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] મેહ વિણ માર માચે નહીં, [૪૮૯ મંદિરે ઉઘડાવ્યાં, શ્રી જયાનંદસૂરિ તથા શ્રી દેવસુંદરસૂરિનાં પગલાં સ્થાપન કર્યા–આદિ અનેક તેનાં ધર્મકૃત્યે જાહેર છે. માટે શ્રાવકે વિશેષે કરી ભેજન વખતે અવશ્ય અનુકંપાદાન કરવું. દરિદ્રી ગૃહસ્થ પણ ઘરમાં અન્ન વગેરે એકઠું કરવું કે જેથી કોઈ ગરીબ આવે તે તેની યથાશક્તિ આસનાવાસના કરાય. એમ કરતાં તેને કાંઈ બહુ ખરચમાં ઉતરવું પડતું નથી. કારણ કે ગરીબ લોકોને ડામાં પણ સંતોષ થાય છે. કેમકે –કેળિયામાંથી એક -દાણ નીચે ખરી પડે છે તેથી હાથીના આહારમાં શું ઓછું પડવાનું હતું? પણ તે એક દાણ ઉપર કીડીનું તે આખું કુટુંબ પિતાને નિર્વાહ કરી લે છે. બીજું એ નિરવદ્ય આહાર ઉપર કહેલી રીતે કિંચિત્ અધિક તૈયાર કર્યો હોય તે તેથી સુપાત્રને વેગ મળી આવે શુદ્ધ દાન પણ અપાય છે. તેમજ માતા, પિતા, બાંધવ, બહેન, પુત્ર-પુત્રીઓ, પુત્રની સ્ત્રીઓ, સેવક, ગ્લાન, બંધનમાં રાખેલા લોકો તથા ગાય જાનવરે આદિને ઉચિત ભજન આપીને, પંચપરમેષ્ઠીનું ધ્યાન કરીને તથા પચ્ચકખાણને અને નિયમને બરોબર ઉપગ રાખીને પિતાને સદનું હોય તેવું ભોજન કરવું. કહ્યું છે કે—ઉત્તમ પુરુષોએ પહેલાં પિતા, માતા, બાળક, ગર્ભિણી સ્ત્રી, વૃદ્ધ અને રેગી એમને ભોજન કરાવીને પછી પોતે ભોજન કરવું. ધર્મના જાણ પુરુષે સર્વે જાનવરેની, તથા બંધનમાં રાખેલા લેકેની સારસંભાળ કરીને પછી પોતે ભોજન કરવું, તે વિના ન કરવું Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૯] મેહ દેખી માચે સોયરે. સ્વામી (૧૧૭) શ્રા, વિ. પ્રકૃતિને ચગ્ય પરિમિત ભેજન કરવું હવે જે વસ્તુનું સામ્ય હોય તે વસ્તુ વાપરવી. આહાર, પાણી, વગેરે વસ્તુ સ્વભાવથી વિરુદ્ધ હોય તે પણ કોઈને તે માફક આવે છે, તેને સામ્ય કહે છે. જન્મથી માંડીને પ્રમાણસર વિષભક્ષણ કરવાની ટેવ પાડી હોય તે તે વિષજ અમૃત સમાન થાય છે. અને ખરેખર અમૃત હોય તે પણ કઈ વખતે ન વાપરવાથી પ્રકૃતિને માફક ન આવતું હોય તે તે વિષ માફક થાય છે. એ નિયમ છે, તથાપિ પથ્ય વસ્તુનું સામ્ય હોય તે પણ તે જ ઉપયોગમાં લેવી, અને અપથ્ય વસ્તુનું સામ્ય ન હોય તે ન વાપરવી “બલિષ્ઠ પુરુષને સર્વે વસ્તુ હિતકારી છે.” એમ સમજી કાળકૂટ વિષનું ભક્ષણ ન કરવું. વિષશાસ્ત્રને જાણ પુરુષ સુશિક્ષિત હોય તે પણ કોઈ વખતે વિષ ખાવાથી મરણ પામે છે. તેમજ કહ્યું છે કે-જે ગળાની. નીચે ઉતર્યું તે સર્વ અશન કહેવાય છે, માટે ડાહ્યા. લેકે ગળાની નીચે ઉતરે ત્યાં સુધી ક્ષણ માત્ર સુખને અર્થે જિહુવાની લેલુપતા રાખતા નથી એવું વચન છે. માટે જિહ્વાની લેપતા પણ મૂકવી. તથા અભક્ષ્ય, અનંતકાય અને બહુ વસ્તુ પણ વર્જવી. પિતાના અગ્નિબળ માફક પરિમિત ભેજન કરવું. જે પરિમિત ભજન કરે છે, તે બહુ ભેજન કર્યા જેવું છે. અતિશય ભૂજન કરવાથી અજીર્ણ, બેકારી, જુલાબ તથા મરણ વગેરે પણ થોડી વારમાં થાય છે. કેમ કે—હે જીભ ! તું ભક્ષણ કરવાનું અને બોલવાનું માપ રાખ, કારણ કે, અતિશય ભક્ષણ Page #530 -------------------------------------------------------------------------- ________________ દિ. કૃ] મનથકી મિલન મેં તુજ કિયો, [૪૯ કરવાનું અને અતિશય બોલવાનું પરિણામ ભયંકર નીપજે છે. હે જીભ! જો તું દોષ વિનાનું તથા પરિમિત ભેજન કરે અને જે દોષ વિનાનું તથા પરિમિત બેલે, તે કર્મ રૂપ વીરોની સાથે લડતા એવા જીવ થકી તને જ પત્રિકા મળશે એમ નક્કી જાણ. હિતકારી, પરિમિત અને પરિપફવાત્ત ભક્ષણ કરનારે, ડાબે પાસે–શયન કરનારે, હમેશાં ફરવા-હરવાની મહેનત કરનારો, વિલંબ ન લગાડતાં મળમૂત્રને ત્યાગ કરનાર અને સ્ત્રીઓની બાબતમાં પોતાનું મન વશમાં રાખનારો પુરુષ રેગેને જીતે છે. ભજનની વિધિ-અતિશય પ્રભાતકાળમાં, તદન સંધ્યાને વખતે અથવા રાત્રિએ તથા ગમન કરતાં ભેજન ન કરવું. ભજન કરતી વખતે અનની નિંદા ન કરવી. ડાબા પગ ઉપર હાથ પણ ન રાખો. તથા એક હાથમાં ખાવાની વસ્તુ લઈ બીજા હાથે ભેજન ન કરવું. ઉઘાડી જગ્યામાં, તડકામાં, અંધકારમાં અથવા વૃક્ષને તળે કેઈ કાળે ભેજન કરવું નહીં; તથા ભેજન કરતી વખતે અંગૂઠા પાસેની આંગળી ઊભી ન રાખવી. મેં, કપડાં અને પગ ધોયા વિના, નગ્નપણે, મેલાં કપડાં પહેરીને તથા ડાબો હાથ થાળીને લગાડયા વિના ભેજન કરવું નહીં. એક જ વસ્ત્ર પહેરીને, મસ્તકે ભીનું વસ્ત્ર વટીન, અપવિત્ર શરીરે તથા અતિશય જીભની લોલુપતા રાખીને વિચક્ષણ પુરુષે ભજન કરવું નહીં. પગમાં પગરખાં પહેરીને, ચિત્ત ઠેકાણે રાખ્યા વિના કેવળ જમીન ઉપર જ અથવા પલંગ ઉપર બેસીને, ખૂણાઓમાં અગર દક્ષિણ દિશામાં મુખ કરીને તેમજ પાતળા આસન. અગર અથવા પહ B Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૨) ચરણ તુજ ભેટવા સાંઈ રે, [શ્રા. વિ. ઉપર બેસીને ભોજન કરવું નહીં. આસન ઉપર પગ રાખીને, તથા ધાન, ચંડાળ અને પતિત લોકોની નજર પડતી હોય તેવી જગ્યાએ ભજન કરવું નહીં. તેમજ ભાંગેલા અથવા મલિન વાસણમાં ભેજન કરવું નહી. અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થએલું, ગર્ભ હત્યા વગેરે કરનાર લોકોએ જેએલું, રજસ્વળા સ્ત્રીએ સ્પર્શ કરેલું, તથા ગાય, શ્વાન, પક્ષી વગેરે જીએ શું ઘેલું એવું અન્ન ખાવું નહીં. જે ભક્ષ્ય વસ્તુ કયાંથી આવી તેની ખબર ન હોય, તથા જે વસ્તુ અજાણી હેય તે ખાવી નહીં, એક વાર ધેલું અન્ન ફરી વાર ઉનું કર્યું હોય તે તે પણ ન ખાવું. તથા ભેજન કરતી વેળાએ “બચબચ” એ શબ્દ, વાંકુંચૂંકું મોં કરવું નહીં. કેવું ભેજન કરવું–ભજન કરતી વખતે આસપાસ રહેલા લેકેને ભજન કરવા બેલાવીને પ્રતિ ઉપજાવવી. પિતાના ઈષ્ટ દેવનું નામ સ્મરણ કરવું. તથા સરખું, પહોળું અને ઘણું નીચું-ઊંચું નહીં એવા સ્થિર આસન ઉપર બેસીને પોતાની માસી, માતા, બહેન અથવા સ્ત્રી વગેરે લકે એ રાંધેલું તથા પવિત્ર અને ભોજન કરેલા લેકેએ આદરથી પીરસેલું અન્ન એકાંતમાં જમણે સ્વર વહેતું હોય ત્યારે ખાવું, ભેજન કરતી વેળાએ મૌન કરવું, તથા શરીર વાંકુંચૂંકું ન રાખવું; અને પ્રત્યેક ખાવા ગ્ય વસ્તુ સૂંઘવી; કેમકે, તેથી દષ્ટિદેષ ટળે છે. ઘણું ખારૂં, ખાટું, ઘણું ઉન્હ તથા ઘણું ઠંડું અન્ન ખાવું નહીં. શાક ઘણું ન ખાવું. અતિશય મીઠી વસ્તુ ન ખાવી. તથા રુચિકર વસ્તુ પણ ઘણી ન ખાવી. અતિશય ઉનું અન્ન રસને નાશ કરે, અતિશય ખાટું Page #532 -------------------------------------------------------------------------- ________________ કીજિએ જતન જિન એ વિના, [૪૯૩, દિ મૂ] ઇન્દ્રિયની શક્તિ ઓછી કરે, અતિશય ખારૂં અન્ન નેત્રોને વિકાર કરે; અને અતિશય ચીકણુ' અન્ન ગ્રહણીને (કોઠામાંની છઠ્ઠી કોથળીને) બગાડે. કડવા અને તીખા આહારથી કફના, તરા અને મીઠા આહારથી પિત્તના, સ્નિગ્ધ અને ઉષ્ણ આહારથી વાયુને અને ઉપવાસથી માકીના રાગેાના નાશ કરવા. જે પુરુષ શાકભાજી બહુ ખાય, ઘીની સાથે અન્ન ખાય, દૂધ આદિ ચીકણી વસ્તુ સેવે, બહુ પાણી ન પીએ, અજીણુ વખતે ભાજન ન કરે, લઘુ નીતિ કે વડીનીતિની શંકા ન ડાય ત્યારે, ચાલતાં ખાય નહીં, અને ખાધેલું પચ્યા પછી અવસરે ભાજન કરે, તેને શરીરે રોગ થાય તે બહુ જ આછા થાય. નીતિના જાણ પુરુષા પ્રથમ મધુર, વચ્ચે તીખુ અને છેડે કડવુ' એવું દુનની મૈત્રી સરખુ` ભાજન ઈચ્છે છે. ઉતાવળ ન કરતાં પ્રથમ મધુર અને સ્નિગ્ધ રસ ભક્ષણ કરવા; મધ્યે પાતળા, ખાટા અને ખારા રસ ભક્ષણ કરવા તથા અંતે કડવા અને તીખારસ ભક્ષણ કરવા. પુરુષે પહેલાં પાતળા રસ મધ્યે કડવા રસ, અને અંતે પાછા પાતળા રસના આહાર કરવા તેથી ખળ અને આરોગ્ય જળવાય છે. પાણી કેમ અને કયારે પીવું–ભાજનની શરૂઆતમાં જળ પીએ તો અગ્નિ મં થાય, મધ્યભાગમાં પીએ તે રસાયન માક પુષ્ટિ આપે, અને અંતે પીએ તેા વિષ માફક નુકશાન કરે. માણસે ભોજન કરી રહ્યા પછી સર્વ રસથી ખરડાયેલા હાથે એક પાણીના કોગળા દરરોજ પીવા. પાણી પશુની માફક ગમે તેટલું ન પીવુ. એઠું રહેલુ પણ ન પીવું, તથા ખાળેથી પણ ન પીવું. કેમકે, પાણી Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪] અવર ન વાંછિએ કાંઈ રે ! વામો (૧૧૮) [શ્રા. વિ. પરિમિત પીવું તે જ હિતકારી છે. ભેાન કરી રહ્યા પછી ભીને હાથે બે ગાલને, ડાબા હાથને અથવા નેત્રોને સ્પ ન કરવા. પરંતુ કલ્યાણને માટે બે ઢીંચણને હાથ લગાડવા. ભાજન પછીના કૃત્યાકૃત્ય-બુદ્ધિશાળી પુરુષે ભેાજન કરી રહ્યા પછી કેટલીકવાર સુધી શરીરનું મન, મળમૂત્રને ત્યાગ, ભાર ઉપાડવા, બેસી રહેવુ', ન્હાવુ' વગેરે કરવુ નહીં. ભાજન કર્યા પછી તુરત બેસી રહે તે પેટ મેથી જાડુ થાય, ચત સૂઈ રહે તે ખળની વૃદ્ધિ થાય; ડામે પાસે સુઈ રહે તે આયુષ્ય વધે, અને દોડે તા મૃત્યુ સામું આવે. ભોજન કરી રહ્યા પછી તુરત એ ઘડી ડાળે પાસે સૂઈ રહેવું; પણ ઉ'ધવુ' નહીં અથવા સે। પગલાં ચાલવું. આ રીતે ભોજનને લોકિકવિધિ કહ્યો છે. સિદ્ધાંતમાં કહેલા વિધિ નીચે પ્રમાણે જાણવા સુશ્રાવક નિરવદ્ય, નિર્જીવ અને પરિમિત એવા આહારવડે આત્માના નિર્વાહ કરનારા હેાય છે. એ આહાર કરતાં સર સર' ચમ ચમ’ શબ્દો ન થાય એવી રીતે તથા નીચે ખાતાં ખાતાં દાણા કે છાંટા ન પડે તેમ; મન, વચન અને કાયાની ગુપ્તિક સાધુની જેમ ઉપયેાગપૂર્ણાંક સાદડીના પ્રતર ખાલે તેમ ધીમે અથવા સિંહની જેમ ઉતાવળથી નહીં. આ પ્રમાણે એકલા અથવા અનેકની સાથે ધૂમ્ર અને ઈંગાલ દોષો ન લાગે તેમ આહાર કરે. જેમ ગાડી ખેડવાનાકામમાં જવાથી લેપની યુક્તિ હાય છે. તે પ્રમાણે સંયમરૂપ રથ ચલાવવાને માટે સાધુઓને આહાર કહ્યો છે. અન્ય ગૃહસ્થાએ પોતાને અર્થે કરેલુ Page #534 -------------------------------------------------------------------------- ________________ દિ કૃ] તુજ વચન રાગ સુખ આગલે, [૪૫ તીખું, કડવું, તૂરું, ખાટું, મીઠું અથવા ખારું એવું જેવું અન્ન મળે તેવું સાધુઓએ મીઠા ઘીની માફક ભક્ષણ કરવું. તેમજ રોગ, મેહને ઉદય, સ્વજનને ઉપસર્ગ થએ છતે, જીવદયાનું રક્ષણ કરવાને માટે, તપસ્યાને માટે, તથા આયુષ્યને અંત આવે શરીરને ત્યાગ કરવાને અર્થે આહારને ત્યાગ કરે. એ વિધિ સાધુ આશ્રયી કહ્યો. શ્રાવક આશ્રયી વિધિ પણ યથાયોગ્ય જાણ. બીજે સ્થળે પણ કહ્યું છે કે– વિવેકી પુરુષે શક્તિ હોય તે દેવ, સાધુ, નગરને સ્વામી, તથા સ્વજન સંકટમાં પડ્યા હોય, અથવા સૂર્ય–ચંદ્રને ગ્રહણ લાગ્યું હોય ત્યારે ભેજન કરવું નહીં. તેમજ અજીર્ણથી રે ઉત્પન્ન થાય છે માટે અજીર્ણ, નેત્રવિકાર વગેરે રોગ થયા હોય તે ભજન કરવું નહીં. કહ્યું છે કે–તાવની શરૂઆતમાં શક્તિ ઓછી ન થાય એટલી લાંઘણ કરવી, પણ વાયુથી, થાકથી, કોધથી, શેકથી, કામવિકારથી અને પ્રહાર થવાથી ઉત્પન્ન થએલ તાવમાં લાંઘણ કરવી નહીં. તથા દેવ, ગુરુને વંદનાદિકને વેગ ન હોય; તીર્થને અથવા ગુરુને વંદના કરવી હોય, વિશેષ વ્રત પચ્ચક્ખાણ લેવા હેય, મોટું પુણ્યકાર્ય આરંભવું હોય તે દિવસે, તેમજ અષ્ટમી, ચતુર્દશી વગેરે મહા પર્વના દિવસે પણ ભોજન કરવું નહીં. માસખમણ વગેરે તપસ્યાથી આ લેકમાં તથા પરલોકમાં ઘણા ગુણો ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે—તપસ્યાથી અસ્થિર કાર્ય હોય તે સ્થિર, વાંકુ હોય તે સરળ, દુર્લભ તથા અસાધ્ય હોય તે સુસાધ્ય થાય છે. વાસુદેવ, ચકવતી વગેરે લોકોનાં તે તે દેવતાને પિતાને સેવક બનાવવા વગેરે ઈહલેકનાં કાર્યો પણ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૬] નવ ગણ` મુર નર શરે; ાિ. વિ. અઠ્ઠમ વગેરે તપસ્યાથી જ સિદ્ધ થાય છે, પણ તપ વિના સિદ્ધ થતાં નથી. આ રીતે ભોજન વિધિ કહ્યો છે. સુશ્રાવક ભોજન કરી રહ્યા પછી શ્રી નવકાર સ્મરણ કરીને ઊઠે અને ચૈત્યવંદન વિધિવડે દેવને તથા ગુરુને યેાગ હોય તે પ્રમાણે વાંદે, ચાલતીગાથામાં સુપત્તયાળા કુત્તિય પદમાં આદિ શબ્દનુ ગ્રહણ કર્યુ છે, તેથી એ સર્વાં વિધિ કહ્યો છે. સ્વાધ્યાયના ભેદ–હવે ગાથાના ઉત્તરાયની વ્યાખ્યા કરીએ છીએ–ભોજન કરી રહ્યા પછી દિવસરિમ અથવા ગ્રંથિ સહિત પ્રમુખ પચ્ચક્ખાણ ગુરુ પ્રમુખને એ વાંદણાં દઈને અથવા તે વિના ગ્રહણ કરવુ. અને ગીતા મુનિરાજ પાસે, ગીતા એવા શ્રાવક, સિદ્ધપુત્ર વગેરેની પાસે યાગ હૈય તેમ પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવા. ૧ વાછના, ૨ પૃચ્છના, ૩ પરાવતના, ૪ ધ કથા અને ૫ અનુપ્રેક્ષા એ સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. જેમાં નિરાને માટે યથાયેાગ્ય સૂત્ર વગેરેનું દાન કરવું અથવા ગ્રહણ કરવું તે વાચના કહેવાય છે. વાચનામાં કઈ સશય રહ્યા હૈાય તે ગુરુને પૂછવા તે પૃચ્છના કહેવાય છે. પૂર્વે ભણેલા સૂત્રાદિકને ભૂલી ન જવાય તે માટે વાંર વાર ફેરવવુ તે પરાવના કહેવાય છે. જ ખૂસ્વામી વગેરે સ્થવિરાની કથા સાંભળવી અથવા કહેવી તે ધમ કથા કહેવાય છે. મનમાં જ સૂત્રાદિકનું વારંવાર સ્મરણ કરવુ તે અનુપ્રેક્ષા કહેવાય છે. અહિં'ગુરુમુખથી સાંભળેલા શાસ્ત્રાર્થ ના જાણ પુરુષો પાસે વિચાર કરવા રૂપ સજ્ઝાય વિશેષ કૃત્ય તરીકે જાણવી. કારણ કે, તે તે વિષયના જાણ પુરુષોની સાથે શાસ્ત્રાના રહસ્યની વાતાના વિચાર કરવા” એવુ Page #536 -------------------------------------------------------------------------- ________________ દિ ક " કેડી જે કપટ કઈ દાખવે, " કહ૭ શ્રી ચગશાસ્ત્રનું વચન છે. એ સજઝાય ઘણુ ગુણકારી છે. કહ્યું છે કે – સજઝાયથી શ્રેષ્ઠ ધ્યાન થાય છે. સર્વે પરમાર્થનું જ્ઞાન થાય છે, તથા સજઝાયમાં રહેલે પુરુષ ક્ષણે ક્ષણે વૈરાગ્ય દશા મેળવે છે. પાંચ પ્રકારની સઝાય ઉપર દષ્ટાંત વગેરેનું વિવરણ આચારપ્રદીપગ્રંથમાં કર્યું છે, તેથી અત્રે તે કહેલનથી, આ રીતે આઠમી ગાથાને અર્થ પૂરે થયે. (૮) संझाइ जिणं पुणरवि, पूयइ पडिक्कमइ तह विहिणा । વિસમ સજ્જર, વિહં જો તો વાહ ઘ ISI (મૂલ) સંધ્યા વખતે ફરીથી અનુક્રમે જિનપૂજા, પ્રતિક્રમણ, તેમજ વિધિપૂર્વકમુનિરાજની સેવા-ભક્તિ અને સઝાય કરવી, એ પછી ઘેર જઈ સ્વજનને ધર્મોપદેશ કરે. (૯) શ્રાવકે હંમેશા એકાસણું કરવાં એ ઉત્સર્ગ માર્ગ છે. કહ્યું છે કે શ્રાવકે ઉત્સર્ગ માગે સચિત્ત વસ્તુને વજનરે, હંમેશા એકાસણું કરનારો તેમજ બ્રહ્મચર્ય વ્રત પાળનારે હોય છે. પરંતુ જેનાથી દરરોજ એકાસણું થઈ ન શકે એમ હોય, તેણે દિવસના આઠમા ઘડીઆમાં પહેલી બે ઘડીએ અર્થાત્ બે ઘડી દિવસ બાકી રહે છતે જન કરવું. છેલ્લી બે ઘડી દિવસ બાકી રહે ત્યારે ભેજન કરે તે રાત્રિજનને મહાદેષ લાગવાને પ્રસંગ આવે છે. સૂર્ય અસ્ત થયા પછી રાત્રિએ મેડું ભેજન કરે તે ઘણું દેષ લાગે છે. તેનું દષ્ટાંત સહિત સ્વરૂપ મેં કરેલી અર્થદીપિકા ઉપરથી જાણવું. ભજન કરી રહ્યા પછી પાછે સૂર્ય ઉદય થાય, ત્યાં સુધીનું ચઉવિહાર, તિવિહાર અથવા દુવિહાર દિવસચરિમ પચ્ચકું શ્રા, ૩૨ Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮] નવિ તણું તાએ તુજ ધર્મ. સ્વામી (૧૧૯) [શ્રાવિ. ખાણ કરે. એ પચ્ચક્ખાણ મુખ્ય ભાગે દિવસ છતાં જ કરવું જોઈએ. પણ બીજે ભાગે રાત્રિએ કરે તે પણ ચાલે એમ છે. ત્રિ ભોજન અને ત્રિ ભોજનનું ફળ(પરભવ) ગરોળી - --- કાગો જ = = સય . . , શકાદ-દિવસચરિમ પચ્ચક્ખાણ નિષ્ફળ છે, કારણકે એકાશન વગેરે પચ્ચખાણોમાં તે સમાઈ જાય છે? સમાધાન –એમ નહી. એકાશન વગેરે પચ્ચક્ખાણના આઠ ઈત્યાદિક આગાર છે. અને દિવસચરિમના ચાર આગાર છે, તે માટે આગારને સંક્ષેપ એજ દિવસચરિમમાં મુખ્ય છે. તેથી તે સફળ છે, દિવસ બાકી છતાં કરવાનું છે, તથા ત્રિભેજનની પચ્ચકખાણને યાદ કરવાના છે, રાત્રિભેજનના પચ્ચકખાણવાળાને પણ તે ફળદાયી છે. એમ આવશ્યક લઘુવૃત્તિમાં કહ્યું છે. એ પચ્ચક્ખાણ સુખે કરાય એવું તથા બહુ ફળદાયી છે. એના ઉપર કથા છે: . દુરદશાર્ણનગરમાં એક શ્રાવિકા સાંજે ભોજન કરીને પ્રતિદિન દિવસચરિમ પચકખાણ કરતી હતી. તેને ભર્તાર મિદષ્ટિ હતું. તે “સંધ્યાએ જમ્યા પછી રાત્રિએ Page #538 -------------------------------------------------------------------------- ________________ દિ ક તું મુજ હૃદયગિરિમાં વસે, (૪૯૯ કોઈ કાઈ ભાણ કરતું નથી જ, માટે એ દિવસચરિમ) મોટું પચ્ચકખાણ કરે છે.” એવી રીતે શ્રાવિકોની હમેશાં હાંસી કરતું હતું. એક દિવસ શ્રાવિકોએ “તું ભાંગીશ” એમ કહીને ઘણી ના પાડી, તે પણ તેણે દિવસચરિમ પચ્ચક્ખાણ કર્યું. રાત્રિએ સમ્યગદષ્ટ દેવી પરીક્ષા કરી માટે તથા શિખામણ દેવાને માટે તેની બહેનનું રૂપ ધારણું કરી તેને ઘેબર વગેરે આપવા લાગી. શ્રાવિકાએ ઘણે વાર્યો, તે પણ જીભની લોલુપતાથી તેણે તે ખાવા માંડ્યું, એટલામાં દેવીએ પ્રહાર કર્યો કે જેથી તેના ડોળા બહાર નીકળી ભૂમિ "ઉપર પડયા. “હારો અપયશ થશે એમ ધારી શ્રાવિકાએ કાઉસ્સગ કર્યો. પછી શ્રાવિકાના કહેવાથી દેવીએ તત્કાળ કઈ એક મરતા બાકડાનાં નેત્ર લાવી તે પુરુષને લગાડયાં, તેથી તેનું એડકાક્ષ એવું નામ પડયું. પછી પ્રત્યક્ષ ખાત્રી થવાથી તે પુરુષ શ્રાવક થશે. લેકે કૌતુકથી તેને જોવા માટે આવવા લાગ્યા, તેને જેવાથી ઘણા લેકે શ્રાવક થયા. આ રીતે દિવસ ચરિમ ઉપર એકાક્ષનું દષ્ટાંત કહ્યું. પછી સંધ્યાવખતે છેલ્લી એ ઘડી દિવસ રહે ત્યારે સૂર્યબિંબ અર્ધો અસ્ત થતાં પહેલાં ફરીથી ત્રીજી વાર યથાવિધિ આરતી–દીવાસ્વરૂપ જિનપૂજા કરવી. તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિ-વિરચિત શ્રાદ્ધવિધિપ્રકરણની “શ્રાદ્ધવધિકૌમુદી ટીકામાં પ્રથમ દિનકૃત્યવિધિને ગુજરાતીમાં અનુવાદ આગમાદારક આચાર્ય આનન્દસાગરસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય આચાર્ય શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ. સા. ન શિષ્ય રત્ન પ્રવચન પ્રભાવક ગણિવર્યશ્રી મહાશશસાગરજી મ. સા. દ્વારા સંપૂર્ણ થયો. Page #539 -------------------------------------------------------------------------- ________________ * ૧૦] સિહુ જો પ્રમ નિરીહરે [ત્રા. વિ. ૐ હ્રી" આ " ૐ મુળીનગર મ`ડન શ્રી પાર્શ્વનાથાય નમઃ રાત્રિ કૃત્ય શ્રાવક ત્રીજીવાર જિનપૂજા કર્યાં પછી શ્રીમુનિરાજની પાસે અથવા પૌષધશાળા-ઉપાશ્રયમાં જઈ યતનાથી પૂછ સામાયિક વગેરે વિધિસહિત ષડાવશ્યકરૂપ પ્રતિક્રમણ કરે. તેમાં સ્થાપનાચાયની સ્થાપના, મુહપત્તિ, ચરવળો વિ. પિકરણ લેવા તથા સામાયિક કરવું. આ સંબધી બીજી કેટલીક વિધિ શ્રાદ્પ્રતિક્રમણુસૂત્રવૃત્તિમાં કહી છે, માટે અહિ' કહેતા નથી. શ્રાવકે સમ્યકૃત્વાદિકના સર્વે અતિચારની શુદ્ધિને માટે તથા ભકપુરુષે અભ્યાસાદિકને માટે દરરાજ બે વખત જરૂર પ્રતિક્રમણ કરવુ'. વૈદ્યના ત્રીજા રસાયનઔષધ સરખું પ્રતિક્રમણ છે, માટે અતિચાર લાગ્યા ન હાય, તો પણ શ્રાવકે તે ખાસ કરવું. સિદ્ધાંતમાં કહ્યુ છે કે-પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં અને ટંકનુ પ્રતિક્રમણ દરરોજ કરવું જરૂર છે, અને બાવીસતીર્થંકરના શાસનમાં કારણે પ્રતિક્રમણ કહ્યુ` છે. કારણ એટલે કે અતિસાર લાગ્યા હોય તેા. ૧ઔષધ વ્યાધિ હોય તે મટાડે અને ન હોય તા નવા ઉત્પન્ન કરે. ઔષધ વ્યાધિ હોય તેા મટાડે Page #540 -------------------------------------------------------------------------- ________________ કૃમત માતંગના જીથથી, [૫૧ સહ.] અને ન હોય તેા નવા રોગ ઉત્પન્ન ન કરે. ઔષધ વ્યાધિ હોય તે મટાડે, ન હોય તેા સર્વાંગને પુષ્ટિ આપે, સુખની અને ખળની વૃદ્ધિ કરે; તેમજ ભાવિકાળે થવા ન દે, પ્રતિક્રમણ ત્રીજા રસાયન ઔષધ સમાન છે. તેથી અતિચાર લાગ્યા હોય તેા તેની શુદ્ધિ કરે છે અને ન લાગ્યા હોય તે ચારિત્રધર્મની પુષ્ટિ કરે છે. સામાયિક અને પ્રતિક્રમણની ભિન્નતા વિષે શ’કાઃ આવશ્યકચૂર્ણિમાં કહેલા સામાયિક વિધિ તે જ શ્રાવકાનું પ્રતિક્રમણ છે. કેમકે, પ્રતિમણુના છ પ્રકાર છે તથા એ વખત જરૂર કરવુ' – એ સ એમાં જ (સામાયિક વિધિમાં જ) ઘટાવાય તેમ છે. તે એ રીતે કેઃ પ્રથમ ૧ સામાયિક કરી . પછી એક પછી એક એમ ૨ ઇરિયાવહી, ૩ કાર્યાત્મગ, ૪ ચઉવીસત્થા, ૫ વાંઢણાં અને ૬ પચ્ચક્ખાણુ કરવાથી છ આવશ્યક પૂરાં થાય છે. તેમજ “સામાઈયસુભયસ અ’” એવુ વચન છે, તેથી પ્રભાતે અને સંધ્યાએ કરવાનું નક્કી થાય છે. સમાધાનઃ- ઉપર કહ્યું તે ખરેાખર નથી, કેમકે, સામાયિક વિધિમાં છ આવશ્યક અને કાળ નિયમસિદ્ધ થતા નથી. તે એમ કેઃ–(શ'કાકારના) અભિપ્રાય મુજબ પણ ચૂર્ણિકારે સામાયિક, ઈરિયાવહી અને વાંદણાં એ ત્રણ જ ખાસ દેખાડયાં છે, બાકીનાં દેખાડયાં નથી. તેમાં પણ ઈરિયાવહી પ્રતિક્રમણ કહ્યું છેતે ગમનાગમન સંબંધી છે, પણ આવશ્યકના ચેાથા અયયનરૂપ નથી. કારણ કે, ગમનાગમન તથા વિહાર કરે છતે, રાત્રિએ નિદ્રાના અ’તે તથા સ્વપ્ન જોયા પછી, તેમજ નાવમાં Page #541 -------------------------------------------------------------------------- ________________ 4 પદ્મર] તાકિશી પ્રભુ મુજ બિહરે, સ્વામી (૧૨૦) [શ્રા. વિ એસવુ પડે તે,નદી ઉતરવી પડે તે ઈરિયાવહી કરવી, એવુ' વચન છે; ખીજુ શ્રાવકને સાધુની માફક ઇરિયાવહીમાં કાઉસગ્ગ અને ચણ્વીસત્થા જેમ કહ્યાં છે, તેમ સાધુની માફ્ક પ્રતિક્રમણ પણ કેમ ન કહેવાય? વળી શ્રાવકે સાધુના જોગ ન હેાય તે ચૈત્ય સ'અ'ધી પૌષધશાળામાં અથવા પેાતાના ઘરમાં સામાયિક તથા પ્રતિક્રમણ કરવુ'. એ રીતે આવશ્યકચૂર્ણિમાં પણુ સામાયિકથી પ્રતિક્રમણ જુદું કહ્યું છે, તેમજ સામાયિકના કાળ પણ નિયમિત નથી. કારણ કે “જ્યાં વિશ્રાંતિ લે, અથવા નિર્વ્યાપારપણે બેસે, ત્યાં સત્ર સામાયિક કરવુ.” તેમજ “જ્યારે અવસર મળે ત્યારે સામાયિક કરવુ.” તેથી કાંઈ પણ ભંગ ન લાગે એવાં ચૂણિનાં પ્રમાણભૂત વચન છે. હવે ‘સામાઈયસુભયસ'અ'' એવુ' જે વચન છે તે સામાયિક પ્રતિમાની અપેક્ષાથી કહ્યુ છે, કેમકે, ત્યાં જ સામાયિકને નિયામત કાળ સભળાય છે. અનુયાગદ્વાર ત્રમાં તે ખાસ શ્રાવકને પ્રતિક્રમણ કહ્યુ છે. તે એમ કેઃ–સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા એ સર્વ જણૢ પેાતાના ચિત્ત-મૂન, લેશ્યા–સામાન્ય કે તીવ્ર અધ્યવસાય તથા ઇન્દ્રિયા પણ આવ શ્યકને વિષે જ તલ્લીન કરી તથા અથ ઉપર બરાબર ઉપયેગ રાખી આવશ્યકની જ ભાવના ભાવતાં પ્રભાતકાળે તથા સંધ્યાએ પ્રતિક્રમણ કરે. તે જ સૂત્રમાં કહ્યું છે જે માટે સાધુને અને શ્રાવકને રાત્રિના તથા દિવસના અંત ભાગે પ્રતિક્રમણ કરવુ જોઈ એ, માટે પ્રતિક્રમણને આવશ્યક કહે છે. માટે સાધુની પેઠે શ્રાવકે પણ શ્રી સુધર્માસ્વામી આદિ આચાયની પર પરાથી ચાલતી આવેલી સામાચારી મુજબ પ્રતિક્રમણમુખ્યમાગે Page #542 -------------------------------------------------------------------------- ________________ રા. ફી કેડી છે દાસ પ્રભુ તાહરે, [૫૩ ઉભયકાળ કરવું કેચકે તેથી દિવસે તથા રાત્રિએ કરેલાં પાપની શુદ્ધિ થતી હોવાથી ઘણી ફળપ્રાપ્તિ થાય છે. વળી કહ્યું કે પાપને જીવપ્રદેશમાંથી કાઢી નાખનારું, કષાયરૂપ ભાવશત્રુને જીતનારું, પુણ્યને ઉત્પન્ન કરનારું અને મુક્તિનું કારણ એવું પ્રતિક્રમણ દરજબેવાર કરવું પ્રતિક્રમણ ઉપર એક કથા છે.૬.૮૩ દિલ્લીમાં દેવસરાઈ પ્રતિક્રમણકરનારો શ્રાવક હતું. રાજવ્યાપારમાં કંઈતહેમતમાં આવવાથી બાદશાહે તેને સર્વાગે બેડીઓ જડીને બંદીખાને નાખે, તે દિવસે લાંઘણ થઈ હતી, તો પણ તેણે સંધ્યા વખતે પ્રતિક્રમણ કરવાને સારું રખેવાળોને સેનૈયા એક આપવાનું કબૂલ કરી બે ઘડી સુધી હાથ છેડાવ્યા અને પ્રતિક્રમણ કર્યું. એ રીતે એક મહિનામાં સાઠ સેના પ્રતિક્રમણ માટે આપ્યા. પિતાને નિયમ પાળવામાં તેની એવી દઢતા જાણુને બાદશાહ સંતુષ્ટ થશે, અને શેઠને મુક્ત કરી પહેરામણી આપી, અને તેનું વધુ સન્માન કર્યું. આ રીતે પ્રતિક્રમણ કરવામાં યતના અને દઢતા રાખવી જરૂરી છે. પ્રતિકમણુ ભેદ અને સમય-પ્રતિકમણના દેવસી, રાઈ પફિબ, ચોમાસી અને સંવત્સરી એવા પાંચ પ્રકાર છે. એમને સમય ઉત્સર્ગમાગે ગીતાર્થ પુરુષે સૂર્યને અર્ધભાગ અસ્ત થાય ત્યારે પ્રતિક્રમણ સૂત્ર કહે છે. એ વચન પ્રમાણભૂત છે તેથી દેવસી પ્રતિક્રમણને સમય સૂર્યને અર્ધો અસ્ત એ જ જાણુ. રાઈ પ્રતિક્રમણને કાળ-આચાર્યો પ્રતિક્રમણ કરવાને વખત થાય છે ત્યારે ઊંઘ તજી દે છે, અને આવશ્યક એ રીતે કરે છે કે, જેથી દશ પડિલેહણા કરતાં સૂર્યોદય થાય, અપવાદમાર્ગથી તે દેવની પ્રતિક્રમણ દિવસના ત્રીજા પહેરથી Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૦% માહરે દેવ તું એકરે; [શ્રા. વિ. અધી રાત્રિ સુધી કરાય છે. શાસ્ત્રની વૃત્તિમાં તે દેવસી. પ્રતિકમણ બારથી માંડી અધી રાત્રિ સુધી તેમજ રાઈ પ્રતિક્રમણ મય રાત્રિથી માંડી બપોર સુધી કરાય-એમ કહ્યું છે વળી કહ્યું છે. કે–“રાઈપ્રતિકમણ આવશ્યક ચૂર્ણિના અભિપ્રાય પ્રમાણે ઉગ્ધાડપોરિસિ સુધી કરાય છે. અને વ્યવહાર સૂત્રના અભિપ્રાય પ્રમાણે બપોર સુધી કરાય.” પાક્ષિક પખવાડીયે ચાતુર્માસિકમાસાને અંતે સાંવત્સરિક વર્ષને અંતે કરાય છે. શકાઃ- પફિખ પ્રતિકમણ ચૌદેશે કરાય કે અમાસ–પૂનમે? ઉત્તર:-ચૌદશે જ કરાય, એમ અમારું કહેવું છે જે અમાસે તથા પૂનમે પફિબ પ્રતિકમણ કરાય, તે ચૌદશે તથા પક્રિખને દિવસે પણ ઉપવાસ કરવાને કહ્યો છે, તેથી પફિખ આલેયણ પણ છઠવડે થાય અને તેમ કરવાથી આગમવચનને વિરોધ આવે છે. કહ્યું છે કે-સંવત્સરીએ અઠ્ઠમ, માસીએ છઠ્ઠ અને પખિએ ઉપવાસ કર. આગમમાં જ્યાં પાક્ષિક શબ્દનું ગ્રહણ કર્યું છે ત્યાં ચતુર્દશી શબ્દજુદો લીધે નથી. તે આ રીતે – અમિચઉદસીસ ઉપવાસકરણું” એ વચન પાક્ષિકચૂર્ણિમાં છે. અમિ ચઉદસીસુ ઉપવાસ કરેઈ એવચન આવશ્યકચૂર્ણિમાં છે. “ચઉત્થછડુંમકરણે અહૂમિપબિચઉમાસવરિસે આ ”િ એ વચન વ્યવહારભાષ્ય પીઠિકામાં છે. “અદ્રુમિચઉસીણાણપચમચઉમાસ–વગેરે વચન મહાનિશીથનાં છે. વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદ્દેશામાં “પખસ્સ અઠ્ઠમી ખલુ, માસસ્સ ય પખિ મુણે અવં” એ વચનની વ્યાખ્યા કરતાં ચૂર્ણિકારે અને વૃત્તિકારે પાક્ષિક શબ્દનો અર્થ ચતુર્દશી એમ જ કર્યો છે. જે પક્રિખ અને ચતુર્દશી જુદાં હોય તે આગમમાં બે શબ્દ જુદા આવત, પણ તેમ નથી. તેથી પફિખ ચતુર્દશીને દિવસે જ થાય. Page #544 -------------------------------------------------------------------------- ________________ ૨. ક. કિજીએ સાર સેવક તણી, પિ૦૫ ચેમાસી પૂનમે અને સંવત્સરી પાંચમે પૂર્વે કરતા હતા, પણ હાલના વખતમાં શ્રી કાલિકાચાર્યની આચરણાથી ચોમાસી ચૌદશે અને સંવત્સરી ચેાથે કરાય છે, એ વાત સર્વ સંમત હોવાથી પ્રામાણિક છે. શ્રી કલ્પભાષ્ય આદિ ગ્રંથમાં કહ્યું છે કે-કઈ પણ ગીતાર્થ આચાયે કોઈ પણ વખતે મનમાં શઠતાં ન રાખતાં જે કાંઈ નિરવા આચરણ કર્યું હોય અને અન્ય આચાર્યોએ તેને જે પ્રતિષેધ ન કર્યો હોય તે બહુમતી આચરિત જ સમજવું. તીર્થોદ્ગાર નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે- શાલિવાહન રાજાએ સંઘના આદેશથી શ્રીકાલિકાચાર્ય પાસે ચૌદશને દિવસે માસી અને ચોથને દિવસે સંવત્સરી કરી. વીર સંવત નવસે ત્રાણુંમા વર્ષે ચતુર્વિધ શ્રી સંઘ ચૌદશને દિવસે માસી પ્રતિક્રમણ કર્યું. તે આચરણ પ્રમાણભૂત છે. આ વિષયમાં અધિક ચર્ચા જેવી હોય તે પૂજ્ય શ્રી કુલમંડનસૂરિએ કરેલો વિચારામૃત સંગ્રહ નામને ગ્રંથ જેવો. [ક ચૌદસ-પૂનમ, ચૌદસ-અમાસ અને ભાદરવા સુદ ૪ અને ૫ આ જોડ્યા પર્વો છે. આમાં બને દિવસોની આરાધના કરવાની હોય. હાલમાં અમુક વર્ગ બંનેતિથિને સમાવેશ એક જ વાર અને તારીખમાં કરી દે છે એટલે કે સવારે તિથિ જુદી અને સાંજે તિથિ જુદી. કયારેક સવારે કાસુ. ૧૫ કરે, પટે દર્શન કરવા જાય. બપોરે ચૌમાસીદેવ વાંદે અને સાંજે ચૌમાસી પ્રતિક્રમણ કરે. ભા. સુ. ૪ અને ૫ માં પણ આવી હાલત કરી. જેના પરિણામે સંવત્સરી જેવા મહાપર્વની આરાધના કઈ વર્ષે આગળ તે કોઈ વર્ષે પાછળ. કર્મગ્રંથમાં બતાવ્યું Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫] એ તુજ ઊંચત વિવેક રે. સ્વામી (૧૨૧) શ્રા. વિ. છે કે અપ્રત્યાખ્યાની કષાયની સ્થિતિ વર્ષની કહી છે જો એક રાત્રિ વધી જાય તે। આત્મા અનતાનુબ"ધી કષાયમાં ચાલ્યા જાય માટે જ પૂ. કાલકસૂરિએ પાંચમની ચેાથે સંવત્સરી કરી. અન’તાનુબધી કષાયમાં આયુષ્યના બધ કરે તેા નરકગતિના અધ કરે. ચેાથ તે વાષિ કપવ છે અને પાંચમ તે જ્ઞાનનુ પર્વ છે. બ'ને આરાધનીય છે છતાં તેએ ભા. સુ. ૪૫ લખે, ઉપર ૪ના ક્ષય લખે. વળી જિતકલ્પની આચરણામાં પણ ફેરફાર કર્યાં-પકૃિષ વિ. પ્રતિક્રમણમાં મેટી શાંતિ એલી, લોગસ્સ ખાઇ ‘સતિકર' એલવુ જોઈ એ તે પણ બંધ કર્યુ. એકાસણાદિથી ઉપવાસ સુધીના પચ્ચ. પણ જે પેરિસિ વિના ન પાળી શકાય તે નવકારસીથી પાળવા. લાગ્યા. કોઈ એમ કહે કે સ ́તિકર ખેલવુ' એવું કાં લખ્યુ છે? તા તેના ઉત્તર–સ્તવન ખેલ્યા પછી સઝાય સદિસાહ્ અને સાયકરૂ આ બે આદેશ માગી નવકાર, ઉવસગ્ગહર'ને સ’સારદાવાનલ થાય, ખેલીયે છીએ. આમાં એક સ્તવન અને સસારદાવા થાય છે તેા પછી સજ્ઝાય માની બાલા છે કેવી રીતે ? તે જેમ મનાય છે તેમ સતિકર” બોલવું તે પણ માનવુ જોઈએ. જન્મ-મરણના સૂતકના અપલાપ કર્યાં. ત્રણ દિવસ અંતરાયવાળી બાઈનું માતુ પણ ન જોવાય તે પછી જેને જન્મ આપેલ છે તેવી સુવાવડી બાઈના હાથે તેના ઘેરથી સુતક મર્યાદાકાળ પૂર્ણ થયા પહેલા ગોચરી કેવી રીતે લેવાય. દર વર્ષે શ્રી પસૂત્ર વાંચે અને સાંભળે છે કે પ્રભુના જન્મસ’બ’ધી સુતકના દિવસો વીત્યા બાદ પ્રભુના માતપિતાએ Page #546 -------------------------------------------------------------------------- ________________ ૨. કૃ] ભક્તિ ભાવે ઈસ્યુ ભાખીએ, [પce બારમે દિવસે સગા-સ્વજનેને બોલાવી, જમાડી, પહેરામણી કરી પછી પ્રભુનું નામ પડ્યું. આ પૂર્વમાંથી કપસૂત્રની સંકલના મૃતકેવલી ભદ્રબાહુ સ્વામીએ કરેલી છે જે સર્વને માન્ય છે. જે પ્રભુના સંબંધમાં પણ આ વાત હોય તે પછી પ્રાકૃત લેકના જન્મ સંબંધી સૂતક કેમ ન હોય ? જેને કાયમની પૂજાને નિયમ છે તેવા સ્મસાનમાં જઈને આવ્યા પછી નાહીને પૂજા કરી શકે છે, ન કરે તે. નિયમ ભંગ થાય.” બહેને ઋતુધર્મ વખતે, પુરૂષે માંદગી પ્રસંગે, ગડગુમડા-પરૂ-લેહી નીકળતું હોય ત્યારે પૂજા ન કરે તે તેને નિયમ ભંગ થયે સમજે? વળી ૬૪ પ્રહરી પૌષધ લેનાર કે સંયમ લેનારને પણ પૂર્વે નિયમ હોય તે ભંગ થયે ગણાય? નવકારસી પછી પિરિસિનું પચ્ચ. કરે તે નવકારસીને ભંગ થયો કહેવાય? બિયાસાસુ પછી એકાસણાનું પચ. લે તે બિયાસણને ભંગ કર્યો ગણાય? વિચારવા જેવું લાગે છે. આમ સુતક પણ ઉડાડ્યું. દેવસિ પ્રતિકમણનો વિધિ-યેગશાસ્ત્રની વૃત્તિમાં ચિરંતનાચાર્ય કૃત ગાથાઓ કહેલી છે, તે નીચે પ્રમાણે છે-- મનુષ્યભવમાં સાધુએ તથા શ્રાવકે પણ પંચવિધઆચારની. શુદ્ધિ કરનારૂં પ્રતિક્રમણ ગુરુની સાથે અથવા ગુરુને ભેગા ન હોય તે એકલાએ અવશ્ય કરવું. (૧) ચૈત્યવંદન કરી. ચાર ભગવાનë૦ પ્રમુખ ખમાસમણ દઈ ભૂમિને વિષે મસ્તક રાખી સર્વે અતિચારને મિચ્છા મિ દુક્કડ દે. (૨) પ્રથમ સામાયિક ઈચ્છામિ ડામિ કાઉસગ્ગ ઈત્યાદિ સૂત્ર બેલવું. અને પછી ભૂજાઓ તથા કેeી લાંબી કરી, રજોહરણ Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૮] રાખીએ એહ મનમાંહિ રે [શ્રા. વિ. અથવા ચરવળ તથા મુહપત્તિ હાથમાં રાખી ઘોડગ વગેરે દેષ ટાળી કાઉસગ કરે. તે વખતે પહેરેલ ચાળ પટ્ટો -નાભિથી નીચે અને ઢીંચણથી ચાર આંગળ ઊંચો હોવો જોઈએ (૩-૪) કાઉસ્સગ કરતાં મનમાં દિવસે કરેલા અતિચાર અનુક્રમે ચિંતવવા. પછી કાઉસ્સગ પારી લોગસ્સા કહેવો. (૫) સંડાસક પૂજી નીચે બેસી પરસ્પર ન લાગે તેમ લાંબી બે ભૂજાઓ કરી મુહપત્તિની તથા કાયાની ૨૫૨૫ પડિલેહણ કરવી. ઉઠી, ઉભા રહી વિનયથી વિધિપૂર્વક ગુરુને વંદના કરવી. તેમાં ૩૨ દેષ ટાળવા અને ૨૫ આવશ્યકની વિશુદ્ધિ સાચવવી. પછી સમ્યક્ પ્રકારે શરીર નમાવી, બે હાથમાં યથાવિધિ મુહપત્તિ અને રજોહણ અથવા ચરવળો લઈ ગુરુ આગળ અનુક્રમે પ્રકટપણે અતિચાર ચિંતવવા. (૬-૭-૮) પછી નીચે બેસી સામાયિક વગેરે સૂત્ર ચેતનાથી કહે. તે પછી ઉઠીને અભુદિએલ્ડિ વગેરે પાઠ વિધિ પૂર્વક કહે. (૯) પછી વાંદણાં દઈ પાંચ આદિ સાધુઓ હોય તે ત્રણ સાધુને ખમાવે પછી વાંદણ દઈ આયરિએ પાઠ કહે. (૧૦) આ રીતે સામાયિકસૂત્ર તથા કાર્યોત્સર્ગ સૂત્રને પાઠ કહી, પછી ચારિત્રાચારની શુદ્ધિને અર્થે કાઉસ્સગ કરી બે લેગસ્સ ચિંતવવા. (૧૧) પછી યથાવિધિ કાઉસ્સગ્ગ પારીને સમ્યક્ત્વની શુદ્ધિને અર્થે પ્રગટલેગસ્સ કહે તેમજ સર્વલેકને વિષે રહેલાં અરિહંત ચિત્યોની આરાધનાને માટે કાઉસ્સગ કરી તેમાં એક લેગસ્સ ચિંતવે, અને તેથી શુદ્ધ સમ્યક્ત્વધારી થઈને કાઉસ્સગ પારે તે પછી મૃતશુદ્ધિને માટે પુફખરવરદી કહે. (૧૨-૧૩) પછી પચીશ ઉછૂવાસને કાઉસ્સગ કરે અને Page #548 -------------------------------------------------------------------------- ________________ શકું] દાસનાં ભવ દુઃખ વારીએ, [૫૯ યથાવિધિ પારે. તે પછી સકળ શુભ ક્રિયાનાં ફળ પામેલા એવા સિદ્ધ પરમાત્માને સ્તવ કહે. (૧૪) પછી શ્રુતસમૃદ્ધિને અર્થે શ્રુતદેવીના કાઉસ્સગ્ગ કરે, અને તેમાં નવકાર ચિંતવે. તે પછી શ્રુતદેવીની થઈ સાંભળે અથવા પાતે કહે. (૧૫) એજ રીતે ક્ષેત્રદેવતાના કાઉસગ્ગ કરી તેની થઈ સાંભળે અથવા પાતે કહે, પછી પંચમંગળ કહી સડાસા પ્રમાઈને નીચે બેસે. (૧૬) પછી પૂર્વોક્ત વિધિએ જ મુહુપત્તિ ડિલેહી ગુરુને વાંદણા દેવાં. પછી ઈચ્છામે અણુસિદ્ધ્ કહી ઢીંચણુ ઉપર બેસવું. ગુરુ સ્તુતિ કહી “નમેાસ્તુ વમાનાય” ઉચ્ચ સ્વરે કહે પછી નમાત્થણું કહી પ્રાયશ્ચિત્તને માટે કાઉસ્સગ્ગ કરવા (૧૭–૧૮) રાઈય પ્રતિક્રમણના વિધિ-એ પ્રમાણે જ પણ એટલે જ વિશેષ છે કે- પ્રથમ મિચ્છા મિ દુક્કડ વ્રુઈને પછી શક્રસ્તવ કહેવુ. (૧૯) ઉઠીને યથાવિધિ કાઉસ્સગ્ગ કરે અને તેમાં લેગસ ચિ'તવે તથા દશ નશુદ્ધિને માટે બીજો કાઉસ્સગ્ગ કરી તેમાં પણ લાગમ્સ જ ચિંતવે (૨૦) ત્રીજા કાઉસ્સગ્ગમાં રાત્રિએ થએલા અતિચાર અનુક્રમે ચિંતવે અને પછી પારે. તે પછી સિદ્ધસ્તવ કહી સ`ડાસા પ્રમાઈને બેસે. (૨૧) પૂર્વીની જેમ મુહપત્તિની પડિલેહણા, વંદના તથા લેગસ્સ સૂત્રના પાઠ સુધી કરવું તે પછી વંદના, ખામણાં, પછી વના કરી આયરિય કહી કાઉસ્સગ્ગ કરવો. (૨૨) તેમાં ચિતવે કે—જેથી મ્હારા સયમયાગની હાનિ ન થાય તે તપસ્યાને હું' અંગીકાર કરૂ.. પહેલાં છમાસી તપ કરવાની તા મ્હારામાં શક્તિ નથી. (૨૩) છમાસીમાં એક દિવસ Page #549 -------------------------------------------------------------------------- ________________ પ૦] તારીએ સો ગ્રહી બાહર. સ્વામી (૧૨૨) શ્રિા. વિ. એ છે, બે દિવસ ઓછા એમ કરતાં ઓગણત્રીસ દિવસ ઓછા કરીએ તે પણ તેટલી તપસ્યા કરવાની મહારામાં શક્તિ નથી. તેમજ પંચમાસી, માસી, ત્રિમાસી, બેમાસી તથા (માસખમણ પણકરવાની મહારમાં શક્તિ નથી. (૨૪) માસ ખમણમાં તેર ઊભું કરીએ ત્યાં સુધી તથા સોળ ઊપવાસથી માંડી એકેક ઉપવાસ એ છે કરતાં ઠેઠ ચેથભક્ત (એક ઉપવાસ) સુધી તપસ્યા કરવાની પણ મહારામાં શકિત નથી. તેમ જ આબિલ આદિ, પિરિસિ છેવટ નવકારસી સુધી ચિંતવવું. (૨૫) જે તપસ્યા કરવાની શક્તિ હોય તે હૃદયમાં ધારવી અને કાઉસ્સગ્ગ પારી મુહપત્તિ પડિલેહવી. પછી સરળ ભાવથી વાંદણ દઈ જે તપસ્યા મનમાં ધારી હોય તેનું યથાવિધિ પચ્ચકખાણ લેવું. (૨૬) પછી ઈચ્છા અણુસડુિં કહી નીચે બેસી ધીમા સ્વરથી વિશાલલોચન કહે તે પછી નમસ્કુણું વગેરે કહી ચૈત્યવંદન કરવું. (૨૭) પફિખ, ચૌમાસી, સંવત્સરી પ્રતિકમણને વિધિહવે ચૌદશના કરવાનું પક્રિઓ પ્રતિક્રમણ કહીએ છીએ તેમા અગાઉ કહ્યા પ્રમાણે દેવસી પ્રતિક્રમણ સૂત્રના પાઠ સુધી વિધિ કહી, પ્રતિક્રમણ કરી, પછી આગળ કહેવાશે તે અનુક્રમ પ્રમાણે સારી પેઠે કરવું. (૨૮) પ્રથમ મુહપત્તિ પડિલેહથી તથા વંદના કરવી, પછી સબુદ્ધા ખામણાં તથા અતિચારની આલોચના કરી, પછી વાંદણા તથા પ્રત્યેક ખામણાં કરવાં પછી વાદણાં પછી પખિસૂત્ર કહેવું. (૨૯) પ્રતિક્રમણ સૂત્ર કરી ઊભા થઈ કાઉસ્સગ્ગ કરો પછી મુહપત્તિ પડિલેહી, માલણ છૂઈ પાયક ખામણાં કરે અને ચાર થોભવંદના Page #550 -------------------------------------------------------------------------- ________________ સ. ફી બાલ જેમ વાત આગલ કહે, [પા કરે. (૩૦) પછી અગાઉ કહેલી વિધિ પ્રમાણે દેવસી વદનાદિક કરવું. તેમાં ભવનદેવતાને કાઉસ્સગ્ન કરે અને અજિતશાંતિ કહે (૩૧) એ રીતે જ માસી પ્રતિક્રમણને તથા સંવત્સરી પ્રતિક્રમણને વિધિ જાણ. તેમાં એટલે વિશેષ કે–પફિલ્મ, ચોમાસી અને સંવત્સરી જે હોય એવાં જુદાં જુદાં નામ બલવાં. (૩૨) તેમજ પફિખના કાઉસ્સગમાં બાર, ચોમાસામાં વીસ અને સંવત્સરીના કાઉસ્સગ્નમાં નવકાર સહિત ચાલી લોગસ્સનો કાઉસ્સગ ચિંતવવો. તથા સંબુદ્વાખામાં પડી, ચોમાસી અને સંવત્સરીએ અનુક્રમે ત્રણ, પાંચ તથા સાત સાધુનાં અવશ્ય કરવાં. (૩૩) આ રીતે ચિરતનાચાકાત પ્રતિક્રમણ ગાથા કહી. વર્તમાનવિધિ છતક૫ મુજબ છે. હરિભદ્રસૂરિકૃતિ આવશ્યક વૃત્તિમાં વંદનકનિયુક્તિની અંદર આવેલી થરાશિ પડિક્લેમણે એ ગાથાની વ્યાખ્યાને અવસરે સંબુદ્ધા બામણના વિષયમાં કહ્યું છે કે–દેવસી પ્રતિક્રમણમાં જઘન્ય ત્રણ, પફિખ તથા ચોમાસામાં પાંચ અને સંવત્સરીમાં સાત સાધુઓને જરૂર ખમાવવા. પાક્ષિકસૂત્રવૃત્તિ અને પ્રવચન સારોદ્ધારનીવૃત્તિમાં આવેલી વૃદ્ધસામાચારીમાં પણ એ પ્રમાણે કહ્યું છે. પ્રતિકમણના અનુક્રમને વિચાર પૂજ્ય શ્રી જયચંદ્રસૂરિકૃત પ્રતિક્રમણ ગર્ભ હેતુ ગ્રંથમાંથી જાણવે. ગુરૂની વિશ્રામણું–તેમજ આશાતના ટાળવા વગેરે વિધિથી મુનિરાજની અથવા ગુણવંત તથા અતિશય ધર્મિષ્ઠ શ્રાવક આદિની સેવા કરે. વિશ્રામણ એક ઉપલક્ષણ છે, માટે સુખ-સંયમયાત્રાની પૃચ્છા વગેરે પણ કરે. પૂર્વ ભવે પાંચસે સાધુઓની સેવા કરવાથી ચકવાત કરતાં અધિક Page #551 -------------------------------------------------------------------------- ________________ ૧૨] વિનવું હું તેમ તુજરે; [ા. વિ. બળવાન થએલા બાહુબળી વગેરેના દૃષ્ટાંતથી સેવાનું ફળ વિચારવુ. ઉત્સ માગે સાધુએ કોઈ પાસે પણ સેવા ન કરાવવી, કારણ કે, “સંવાહણુદ તપહેાઅણ્ણા ય” એ આગમવચનમાં નિષેધ કર્યા છે. અપવાદે સેવા કરાવવી હોય તા સાધુ પાસે જ કરાવવી તથા કારણે પડે સાધુને અભાવે લાયક શ્રાવક પાસે કરાવવી. જો કે મ્હોટા મુનિરાજ સેવા કરાવતા નથી તથાપિ મનના પરિણામ શુદ્ધ રાખી સેવાને બદલે મુનિરાજને ખમાસમણ દેવાથી પણ નિજ રાના લાભ થાય છે, અને વિનય પણ સચવાય છે. સ્વાધ્યાય કરવું. તે પછી પૂર્વે કહેલા દિનનૃત્ય આદિ શ્રાવકના વિધિ દેખાડનારા ગ્રંથાની અથવા ઉપદેશમાળા, કમ ગ્રંથ વગેરે ગ્રંથાને ફેરવવારૂપ, શીલાંગરથની ગાથા ગણવારૂપ અથવા નવકારની વલયાકારે આવૃત્તિ વગેરે સ્વાધ્યાય પોતાની બુદ્ધિ પ્રમાણે મનની એકાગ્રતાને માટે કરવા. ૧૮ હજાર શીલાંગ રથનું સ્વરૂપ કરણે જોએ 'સન્ના પઇદિઅ ૧°ભૂમાઈ ૧°સમણધમ્મ અ, સિંગ સહ સહસ્સાણું, અઠ્ઠરસગસ્સ ણપ્ફત્તી. કરણું, કરાવણુ, અનુમોદન એ ત્રણ કરણ, એ ત્રણેને મન, વચન અને કાયાના ત્રણ યાગથી ગુણતાં ૯ થયા. તે તે નવને આહાર, ભય, મૈથુન, પરિગ્રહ એ ચાર સ`જ્ઞાથી ગુણતાં ૩૬ થયા. તેને ચક્ષુ, સ્પશ, શ્રોત્ર, રસ અને ઘ્રાણુ એ પાંચઇ દ્રિયાથી ગુણતાં ૧૮૦ થયા. તેને પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, એઇ દ્રિય, તે દ્રિય, ચરિદ્રિય, પોંચેન્દ્રિય અને અજીવકાય એ દસે ગુણતાં ૧૮૦૦ Page #552 -------------------------------------------------------------------------- ________________ ઉચિત જાણા તેમ આચ, [૫૩ રા ] થયા. તેને ક્ષાંતિ, માવ, આવ, મુક્તિ ( નિલેભિતા ) તપ, સયમ, સત્ય, શૌચ ( પવિત્રતા ), અકિચનતા (પરિ ગ્રહત્યાગ) અને બ્રહ્મચર્ય એ દૃશપ્રકારના સાધુધ સાથે ગુણતાં ૧૮૦૦૦ થાય. એ શીલાંગરથના ૧૮૦૦૦ અંગની ઉત્પત્તિ જાણવી. હવે શીલાંગરથની ભાવના આ રીતે છે ઃ“જે ના કરતિ મણસા, નિજ઼િઅ આહાર સઙ્ગ સાઇટ્વી, યુદ્ધવિકાયારંભ', ખંતિજુઆ તે મુણી વંદે.” આહાર આદિ સ'જ્ઞા અને શ્રોત્ર વગેરે ઈદ્રિયાને જિતનાર જે મુનિએ પૃથ્વીકાય વગેરેના આરંભ મનથી પણ નથી કરતા, તે ક્ષાંતિ વગેરે દવિધ ધર્માંના પાળનાર મુનિઓને હુ' વંદન કરું છું. “ન હણેઈ સય. સાહૂ મણુસા આહાર સુન્ન સંવુડ, સાઈ "દિચ્ય સવરણા, પુદ્ધવિજીએ ખ'તિસ’પન્ના.” આહાર વગેરે સ`જ્ઞાએના અને શ્રોત્ર આદિ ઈદ્રિચેાના સંવર કરનાર, પૃથ્વીકાય વગેરે આરંભને વનાર તથા ક્ષાંતિ આદિ દૃવિધ ધર્મને પાળનાર એવા સાધુ તે મન વડે પણ હિંસા ન કરે. શીલાંગરથ, સામાચારીરથ, ક્ષમણારથ; શ્રમણધમ રથ, નિયમથ, આલેચનારથ, તારથ, સ ́સારથ, ધરથ, સંયમરથ, શુભલે યાત્રિકરથ, અશુભલેયાત્રિકરથ, પ્રકરરથ, ઈર્ષ્યાપથિકીરથ, રાગત્રિકથ, રત્નત્રિકરથ, પચ્ચક્ખાણુરથ, ધર્માં'ગરથ, કામાવસ્થારથ, નિંદારથ અને ચક્રવાલસમાચારીરથ વગેરેના પાઠ પણ આ રીતે જ જાણવા. નવકાર આદિની અનાનુપૂર્વી અને તેનું ફલ-નવકારની વલક ગણનામાં તે પાંચ પદ આશ્રયી એક પૂર્વાનુ મા. ૩૩ Page #553 -------------------------------------------------------------------------- ________________ પ૧૪] નવિ રહ્યો તુજ કિધુ ગુંજરે. સ્વામી (૧૨૩) [શ્રા. વિ. પૂવી, એક પશ્ચાનુપૂવી અને બાકી ૧૧૮ અનાનુપવીએ આવે છે. નવપદ આશ્રયી અનાનુપૂવી ૩૬ર૮૭૮. અનાનુપૂવી વગેરે ગણવાને વિચાર તથા તેનું સ્વરૂપ પૂજ્યશ્રી જિનકીતિસૂરિકૃત સટીક પરમેષ્ટિ સ્તવથી જાણવું. આ રીતે નવકાર ગણવાથી દુષ્ટ એવા શાકિની, વ્યંતર, વૈરી, શહ, મહારોગ વગેરેને શીધ્ર નાશ થાય છે. એનું આલેકમાં પ્રત્યક્ષ ફળ છે. પરલોકમાં એનું ફળ તે અનંત કર્મક્ષય છે. જે પાપકર્મની નિર્જરા છમાસની અથવા એક વર્ષની તીવ્ર તપસ્યાથી થાય છે, તેજ પાપની નિર્જરા નવકારની અનાનુપૂર્વે ગુણવાથી અર્ધ ક્ષણમાં થાય છે, શીલાંગરથ વગેરેના ગણવાથી પણ મનવચન-કાયાની એકાગ્રતા થાય છે, અને તેથી ત્રિવિધ ધ્યાન થાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે-ભંગિક શ્રત ગણનારે પુરુષ વિવિધ ધ્યાનમાં વતે છે. આ રીતે સ્વાધ્યાય કરવાથી ધર્મદાસની જેમ પોતાને કર્મક્ષયાદિ તથા બીજાને પ્રતિબેધાદિક ઘણા ગુણો થાય છે. ૬.૮૪ ધર્મદાસનું દૃષ્ટાંત ધર્મદાસ દરરેજ સાંજે દેવસીપ્રતિક્રમણ કરીને સ્વાધ્યાય કરતું હતું. તેને પિતા સુશ્રાવક હોવા છતાં સ્વભાવથી જ ઘણે ક્રોધી હતા. એકદા ધર્મદાસે પિતાના પિતાને કોઇને ત્યાગ કરવા માટે ઉપદેશ કર્યો. તેથી તે ઘણે ગુસ્સે થયે અને લાકડી લઈ દોડતા રાત્રે થાંભલા સાથે અથડાઈને મરણ પામ્યા અને દુષ્ટસર્પની એનિમાં ગયા. એકદા તે દુષ્ટસર્પ અંધકારમાં ધર્મદાસને કરડવા આવતા હતા, ત્યારે સ્વાધ્યાય કરતાં ધર્મદાસના મુખમાંથી ગાથા સાંભળી કે – Page #554 -------------------------------------------------------------------------- ________________ શકું.] [૫૫ મુજ હાજો ચિત શુભ ભાવથી, “તિશ્વ ષિ પુન્ત્રકાડીકયપિ સુયં મુર્હુત્તમિત્તણુ, કોઠુર્ગાહિઓ ણિ', હુ હા ! હવઈ ભવદુગે વિ દુહી.’ અક્રોધી પ્રાણી પૂક્રોડ વર્ષ સુધી કરેલા ઘણા સુકૃતને હણીનેમ'ને ભવમાં મહાદુ:ખી થાય છે.” તે સાંભળતાં જ સને જાતિસ્મરણજ્ઞાન થયું. પછી અનશન કરી સૌધમ દેવલાકે દેવ થયે, અને પુત્રને સર્વ કામેામાં મદદ આપવા લાગ્યા. એકદા સ્વાધ્યાયમાં તલ્લીન ધર્માંદ સને ત્યાંજ કેવળજ્ઞાન થયું. માટે જરૂર સ્વાધ્યાય કરવા. ઘરના માણસને હમેશા ધર્મોપદેશ આપવા-પછી શ્રાવકે સામાયિક પારીને પેાતાને ઘેર જવું, અને પેાતાની સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ, સેવક, વ્હેન, પુત્રની વહુ, પુત્રી, પૌત્રો, પૌત્રી, કાકે, ભત્રીજો અને વાણુાતર તેમજ બીજા સ્વજનાને પણ જેની જેવી યાગ્યતા હાય તે પ્રમાણે ધમના ઉપદેશ કરવા. ઉપદેશમાં સમ્યક્ત્વ મૂળ મારવ્રત સ્વીકારવાં, સવે ધર્માંકૃત્યામાં પોતાની સર્વ શક્તિ વડે યતના કરવી. જ્યાં જિનમંદિર તથા સાધર્મિક ન હોય એવા સ્થાનકમાં ન' રહેવું. કુસંગતિ તજવી, નવકાર ગણવા, ત્રિકાળ ચૈત્યવંદન તથા જિનપૂજા કરવી અને પચ્ચક્ખાણ વગેરે અભિ ગ્રહ લેવા, શક્તિ પ્રમાણે ધમ ના સાતે ક્ષેત્રાને વિષે ધન વાપરવું, વગેરે કહેવું. દિનકૃત્યમાં કહ્યુ` છે કે-જો ગૃહસ્થ પેાતાની, સ્ત્રી, પુત્ર વગેરેને સન-પ્રણીત ધર્મને વિષે ન લગાડે, તે તે ગૃહસ્થ આલેકમાં તથા પરલેાકમાં તેમના કરેલાં કુકર્માંથી લેપાય. કારણકે એવા લેાકમાં રિવાજ છે. જેમ ચારને અન્ન-પાન વગેરે સહાય આપનાર માણુસ Page #555 -------------------------------------------------------------------------- ________________ [શ્રા. વિ. પા ૫૧] ભવા ભવ તાહરી સેવરે; પણ ચારીના અપરાધમાં સપડાય છે, તેમ ધર્મોની બાબતમાં પણ જાણવુ', માટે તત્ત્વના જાણુ શ્રાવકે દરરાજ શ્રી, પુત્ર, વગેરેને દ્રવ્યથી યથાયાગ્ય વસ્ત્ર વગેરે આપીને તથા ભાવથી ધર્મોપદેશ કરીને તેમની સારી અથવા માઠી સ્થિતિની ખખર લેવી. પોષ્ય-પાષક'' એવુ વચન છે માટે શ્રાવકે સ્રી–પુત્રાદિકને વસ્ત્રાદિ દાન અવશ્ય કરવું અન્ય સ્થળે પણ કહ્યું છે કે દેશનું કરેલુ. પાપ રાજાને માથે, રાજાનું કરેલું પાપ પુરેાહિતને માથે, સ્ત્રીનુ કરેલું પતિને માથે; અને શિષ્યનું કરેલું પાપ ગુરુને માથે છે. સ્ત્રી–પુત્ર વગેરે કુટુંબના લેકે ઘરના—દુકાનના કામમાં વળગી રહેલા હાવાથી તથા પ્રમાદી વગેરે હાવાને લીધે તેમનાથી ગુરુ પાસે જઈ ધમ સાંભાળતા નથી, માટે ગૃહસ્થ ઉપર કહ્યા પ્રમાણે ધર્મોપદેશ કરવાથી તે ધમને વિષે પ્રવર્તે છે. અહિં ધન્યશ્રેષ્ઠીના કુટુંબનું દૃષ્ટાંત જાવું'. ૬૮૫ ધન્યરોડનુ દષ્ટાંત-ધન્યપુર નગરમાં રહેનાર ધન્યશે ગુરુના ઉપદેશથી સુશ્રાવક થયા. તે દરરોજ સ`યા વખતે પેાતાની સ્ત્રીને અને ચાર પુત્રોને ધર્મોપદેશ કરતા હતા. એક પછી એક એમ સ્ત્રી અને ત્રણ પુત્ર પ્રતિબંધ પાળ્યા; પણ ચેાથે પુત્ર નાસ્તિકની માફક પુણ્ય-પાપનું ફળ કયાં છે ? એમ કહેતો હાવાથી પ્રતિધ ન પામ્યા. ધન્યશ્રેષ્ઠીના મનમાં ઘણા ખેદ થતા હતા. એક વખત પાડોશમાં રહેનારી એક વૃદ્ધ સુશ્રાવિકાને મરણ વખતે તેને ધમ સભળાવ્યા અને નિશ્ચય કરાવ્યે કે દેવતાથઈ ને મારા પુત્રને પ્રતિબંધ કરવા. તે વૃદ્ધ સ્ત્રી મરણપામી સૌધમ દેવલાકે દેવી થઈ. Page #556 -------------------------------------------------------------------------- ________________ રા. કૃ] યાચીએ કેડી યતને કરી, પછી તેણે પિતાની દિવ્ય ત્રાદ્ધિ વગેરેને દેખાડીને ધન્યશ્રેષ્ઠીના પુત્રને પ્રતિબંધ કર્યો. આ રીતે ઘરના સ્વામીએ પિતાના સ્ત્રી પુત્ર વગેરેને રેજ પ્રતિબંધ કરે. એમ કરતાં પણ જે તેઓ પ્રતિબંધ ન પામે, તે પછી ઘરના માલિકને માથે દોષ નથી. કેમકેસવે શ્રોતાજનેને હિતવચન સાંભળવાથી ધર્મ જ મળે છે, એ નિયમ નથી, પરંતુ ભવ્ય જીવે ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી ધર્મોપદેશ કરનારને તે જરૂર ધર્મપ્રાપ્તિ થાય છે. આ રીતે નવમી ગાથાને અર્થ પૂર્ણ થયે. पायं अबभविरओ, समए अप्पं करेइ तो नि । निद्दावरमे थीतणु-असुइत्ताई विचिंतिज्जा ॥१०॥ : તે પછી સુશ્રાવકે ઘણું કરીને સ્ત્રીસંગથી છૂટા રહીને મનમાં થોડો વખત ઊંઘ લેવી. અને ઊંઘ ઉડી જાય, ત્યારે સ્ત્રીના શરીરનું અશુચિપણું ચિંતવવું. (૧૦) - સુશ્રાવક સ્વજનેને ધર્મોપદેશ કરી રહ્યા પછી એક પર રાત્રિ ગયા પછી અને મધ્યરાત્રિ થયા પહેલાં પિતાની શરીરપ્રકૃતિને અનુકૂળ આવે તે વખતે સૂવાના સ્થળે જઈને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થોડી ઊંઘ લે. ઊંઘવા જતી વખતે શ્રાવકે કેવું રહેવું જોઈએ? તે વિષે કહે છે. અબ્રહ્મ તે સ્ત્રીસંગ, તેથી નીરાળા રહેવું, કારણ કે ચાવજીવ ચતુર્થવ્રત પાળવાને અસમર્થ એવા તરૂણ શ્રાવકે પણ પર્વતિથિ આદિ ઘણા દિવસેને વિષે બ્રહ્મચારીપણે જ રહેવું જોઈએ. કેમકે, બ્રહ્મચર્યનું ફળ બહુ જ મોટું છે. મહાભારતમાં Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮] એહ તુજ આગલે દેવરે. સ્વામી (૧૨) [શ્રા. વિ. પણ કહ્યું છે કે-હે ધર્મરાજ! એક રાત્રિ સુધી બ્રહ્મચર્ય પાળનાર બ્રહ્મચારીને જે શુભગતિ થાય છે, તે શુભગતિ હજારે યજ્ઞ કરવાથી પણ થાય કે નહી? તે માટે શંકા રહે છે. ગાથામાં “નિ એ વિશેષ્ય છે, અને અપુએ નિદ્રાનું વિશેષણ છે. તથા એ ન્યાય છે કે, કેઈપણ વિધિ અથવા નિષેધ વિશેષણ સહિતના હોય તે તે વિધિ અથવા નિષેધ પિતાને સંબંધ વિશેષણની સાથે રાખે છે.” તેથી ઊંઘ લેવી હોય તે બેડી લેવી” એમ કહેવાને ઉદ્દેશ છે, પણ ઊંઘ લેવી એમ કહેવાને ઉદ્દેશ નથી કારણ કે દર્શનાવરણીય કર્મને ઉદય થવાથી ઊંઘ એની મેળે આવે છે માટે ઊંઘલેવાની વિધિ શાસ્ત્ર શું કરવા કહે? જે વસ્તુ બીજે કઈ પ્રકારે મળતી નથી, તેને વિધિ શાસ્ત્ર કહે છે. એવો નિયમ છે. બહુ નિદ્રા લેનાર માણસ આ ભવથી તથા પરભવથી પણ ભ્રષ્ટ થાય છે. ચેર, વૈરી, ધૂતારા, દુર્જન વગેરે લેકે પણ સહજમાં તેની ઉપર હુમલે કરી શકે છે. થોડી ઊંઘ લેવી એ મહાપુરુષનું લક્ષણ છે. આગમમાં કહ્યું છે કે- જે પુરુષ અલ્પાહારી, અલ્પ વચની, અલ્પનિદ્રા લેનાર તથા ઉપધિ અને ઉપકરણ પણ અભ્યરાખનારે હોય છે, તેને દેવતા પણ પ્રણામ કરે છે. નીતિશાસ્ત્રાદિકમાં નિદ્રાવિધિ નીચે પ્રમાણે કહી છે. નિદ્રાની વિધિ-જીથી ભરેલે, ટૂંકે, ભાગેલે, મેલે, પડપાયાવાળે, તથા બળેલા બાળવાનાલાકડાથી બનાવેલે એ ખાટલે સૂવાના કામમાં વાપરે નહીં. સૂવાના તથા બેસવાના કામમાં ચાર સુધી જેડેલાં લાકડાં હોય તે સારાં. પાંચ આદિ લાકડાને યોગ સુનાર ધણીને તથા તેના કુળને નાશ કરે Page #558 -------------------------------------------------------------------------- ________________ રા, કૃ] ઈમ સકલ સુખ કર દુરિત ભયહર; પિ૧૯ છે. પોતાના પૂજનિક પુરુષથી ઊંચે સ્થાનકે ન સૂવું, તથા પગ ભીના રાખીને, ઉત્તર-પશ્ચિમ દિશાએ મસ્તક કરીને વાંસની પેઠે લાંબો થઈને, પગ મૂકવાને ઠેકાણે મસ્તક કરીને ન સૂવું; પરંતુ હસ્તિના દંતની માફક સૂવું. દેવમંદિરમાં, રાફડા ઉપર, વૃક્ષની નીચે, સ્મશાનમાં તથા વિદિશાએ મસ્તક કરીને ન સૂવું. કલ્યાણની ઈચ્છા કરનાર પુરુષે સૂવાને વખતે મળમૂત્રની શંકા હોય તે તે દૂર કરવી, મળ-મૂત્ર કરવાનું સ્થાનક ક્યાં છે તે બરાબર જાણવું. પાણી પાસે છે કે નહીં તે જેવું અને બારણું બરોબર બંધ કરવું.ઈષ્ટદેવને નમસ્કાર કરીને અપમૃત્યુને ભય ટાળ, પવિત્ર થવું, પછી વસ્ત્ર બરાબર પહેરીને રક્ષામંત્રથી પવિત્ર કરેલી પહોળી પથારીને વિષે સર્વ આહારને પરિત્યાગ કરીને ડાબે પડખે સૂઈ રહેવું. કોધથી ભયથી, શેકથી, મદ્યપાનથી, સ્ત્રીસંગથી, ભાર ઉપાડવાથી વાહનમાં બેસવાથી તથા માર્ગે ચાલવાથી ગ્લાનિ પામેલા, અતિસાર, શ્વાસ, હેડકી, શૂળ, ક્ષત (ઘા), અજીર્ણ વગેરે રોગથી પીડાયેલા, વૃદ્ધ, બાળ, દુર્બળ, ક્ષીણ થએલા અને તૃષાતુર થએલા એટલા પુરુષોએ કઈ વખતે દિવસે સૂઈ રહેવું. ગ્રીષ્મ ઋતુમાં વાયુને સંચય, હવામાં રૂક્ષતા તથા ટૂંકી રાત્રિ હોય છે. માટે તે વાતમાં દિવસે ઊંઘ લેવી લાભકારી છે, પણ બીજી તુમાં દિવસે નિદ્રા લે તે તેથી કફ, પિત્ત થાય. ઘણી આસક્તિથી અથવા અવસર વિના ઉંધ લેવી સારી નથી, કેમકે તેવી ઊંઘનો વખત રાત્રિની માફક સુખને તથા આયુષ્યને નાશ કરે છે. સૂતી વખતે પૂર્વ દિશાએ મસ્તક કરે તે વિદ્યાને અને દક્ષિણ Page #559 -------------------------------------------------------------------------- ________________ પર0] વિમલ લક્ષણ ગુણધરે, [શ્રા. વિ. દિશાએ કરે તે ધનને લાભ થાય. પશ્ચિમ દિશાએ મસ્તક કરે તો ચિંતા ઉપજે, તથા ઉત્તર દિશાએ મસ્તક કરે તે મૃત્યુ અથવા નુકશાન થાય. આ રીતે નીતિશાસ્ત્રાદિકમાં કહ્યું છે. આગમમાં કહેલે શયન વિધિ-સૂતી વખતે ચૈત્યવંદન કરીને દેવને તથા ગુરુને વંદના કરવી, ચઉવિહાર વગેરે પચ્ચક્ખાણ ગ્રંથિસહિત ઉચરવું, તથા પૂર્વે ગ્રહણ કરેલા વ્રતમાં રાખેલા પરિમાણને સંક્ષેપ કરવારૂપ દેશાવકાશિકવ્રત સ્વીકારવું દિનકૃત્યમાં કહ્યું છે કે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને દિનલાભ. (પ્રભાતસમયે વિદ્યમાન પરિગ્રહ) એ સર્વે પૂર્વે નિયમિત ન હતા તેને નિયમ કરું છું. તે એ કે–એકેદ્રિયને તથા મશક, જુ વગેરે ત્રસ જીવેને મૂકીને સમગ્ર આરભંથી અને સાપરાધ ત્રસજીવ સંબંધી તથા બીજી સર્વ હિંસા, મનને શેકવું અશક્ય છે, માટે વચનથી તથા કાયાથી ગાંઠ ન છોડું ત્યાં સુધી ન કરું અને ન કરાવવું. એ રીતે જ મૃષાવાદ, અદત્તાદાન અને મૈથુનને પણ નિયમ જાણ, તથા દિનલાભને પણ નિયમ નહોતો, તેને સંક્ષેપ નિયમ કરું છું. અનર્થદંડને પણ નિયમ કરું છું, શયન, આચ્છાદન વગેરે મૂકીને બાકીના સર્વ ઉપગ-પરિભેગને, ઘરને મધ્ય ભાગ મૂકી બાકી સર્વ દિશિગમનને ગાંઠ ન છોડું ત્યાં સુધી વચનથી તથા કાયાથી ન કરું અને ન કરાવવું. આ રીતે દેશાવકાશિક સ્વીકારવાથી મોટું ફળ મળે છે, અને એથી મુનિરાજની માફક નિઃસંગપણું પેદા થાય છે. આ વ્રત વૈદ્યના જીવ વાનરે જેમ પ્રાણુત સુધી પાળ્યું, અને તેથી તે જેમ આવતે ભવે સર્વોત્કૃષ્ટ ફળ પામે, તેમ Page #560 -------------------------------------------------------------------------- ________________ ૨. કૃ] પ્રભુ અજર અમર નરિંદ વંદિત, પિરા બીજા વિશેષ ફળના અથી મનુષ્ય પણ મુખ્ય માર્ગો પાળવું. સંપૂર્ણ પાળવાની શક્તિ ન હોય તે અનાગાદિ ચાર આગરામાં ચેથા આગારવડે અગ્નિ સળગે દશાવકાશિક વત ત્યારે મૂકે, તે પણ વ્રતભંગ ન થાય. વૈદ્યના જીવ વાનરનું દૃષ્ટાંત અમારા આચારપ્રદીપ ગ્રંથમાંથી જોઈ લેવું. કદ,૮૬ દેશાવકાશિક ઉપર વાનરનું દૃષ્ટાંત-કાંતિમતી નગરીમાં સિદ્ધ નામે વૈદ્ય રહેતું હતું. તે લેભી હિતે અને પાપવાળી ઔષધીઓ વાપરતો હતે. એક વખત લેકની સાથે તે મુનિરાજની દેશના સાંભળવા ગયે. દેશના સાંભળી વૈદ્યનું હૃદય કુણું પડયું. પરંતુ પૂર્વના મહાભથી પિતાને બંધ કરવા માંડયો. અંતે મૃત્યુ પામી વાનર થયો. પોતાના ટોળાને અગ્રણું બની વાનરીઓ સાવે કીડા કરે. એક વખત સમેતશીખર જતા મુનિઓના સમુદાયમાંના એક મુનિને પગે કાંટો વાગ્યે. તે મુનિ ત્યાં જ રોકાયા. ડીવારે ત્યાં વાનરેનું ટેળું આવ્યું જેમાં વૈદ્યને જીવ જે વાર થયું હતું અને નાયક પણ હતા. તેણે પોતાના પૂર્વ ભવના અભ્યાસથી મુનિના પગમાંથી કાટ ખેંચી કાઢયે અને સંહણ ઔષધિ લગાવી મુનિના પગને સારે બનાવ્યું. મુનિએ વાંદરાને ઉદ્દેશીને કહ્યું. “હે વાનર! તું તિર્યંચ છે છતાં તું પ્રયત્ન કરે તે તારૂ કલ્યાણ સાધી શકે છે.” મુનિએ વાનરને બોધ આવે અને દેશાવકાશિક વ્રત સમજાવ્યું. વાનરનું ચિત્ત દેશાવકાશિક ઉપર ચેટયું. વાનરને સંપૂર્ણ ફળની ઈચ્છા થઈ તેથી તેણે તેજ રાત્રિએ એક પર્વત ઉપર દેશાવકાશિક વત સ્વીકાર્યું. Page #561 -------------------------------------------------------------------------- ________________ પર૨] " વિના સીધરે (શ્રા. વિ. રાત્રે એક સિંહે વાનર ઉપર હુમલો કર્યો. વાનર વ્રતને સંભાળી ડગલું પણ ખચ્ચે નહીં. સિંહે વાનરને ફાડી નાંખે. વાનરે મન સ્થિર રાખ્યું અને ધર્મધ્યાનમાં મૃત્યુ પામી ભવનપતિમાં હજારો વર્ષના આયુષ્યવાળો દેવ થયે દેવલેકનું આયુષ્ય પૂર્ણ કરી વાનરને જીવ મણિ મંદિર નામે નગરમાં મણિશેખર રાજાની પટરાણી મણુમાલાની કુખે જન્મે. તેનું નામ અરૂણદેવ રાખ્યું. તેણે પ્રજ્ઞપ્તિ વિગેરે હજારે વિદ્યાઓ મેળવી અને સમય જતાં ચકવતિ રાજા થયે. એક વખત રથયાત્રાના ઉત્સવમાં સાધુસમુદાય મણિમંદિરનગરમાં પધાર્યા. આ સાધુસમુદાયમાં અગ્રેસર શ્રી પ્રભસૂરિની પાસે એક વૃદ્ધ સાધુ ઉભા હતા. આ સાધુને જોતાં ચક્કર આવ્યા અને મૂચ્છ ખાઈને જમીન ઉપર ઢળી પડે. શુદ્ધિ આવતાં તેમણે સૌ પ્રથમ તે વૃદ્ધ, મુનિને વાંધા. આચાર્યને બદલે વૃદ્ધ સાધુને વાંદતા લેકને નવાઈ લાગી તેથી રાજાએ પોતાને પૂર્વભવ વાનરપણાને કહી બતાવ્યું અને જણાવ્યું કે “આ મારો પરમ ઉપકારી, છે.” આચાર્યે કહ્યું, રાજન ! તિર્યચપણામાં પણ તમે ધર્મ કરી આવી રાજ્યઋદ્ધિ પામ્યાં તે માનવ ધર્મમાં શુદ્ધ રીતે ધમકરો તે જગતની કેઈપણ વસ્તુ મેળવી શકાય. રાજા પ્રતિબંધ પામ્યો. તેમણે આચાર્ય પાસે દીક્ષા લીધી અને ઉગ્ર તપશ્ચર્યા આરંભી. અરૂણદેવરાજર્ષિ લક્ષ્મીદેવી દ્વારા. અનુકૂળ તેમજ પ્રતિકૂળ ઉપસર્ગો સહન કર્યા. તે ભવમાં ઉગ્રતપશ્ચર્યા કરી. નિરતિચાર ચારિત્ર પાળી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. આયુષ્ય પૂર્ણ કરી દસમાં દેવલેકે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહે તીર્થકર થઈમેક્ષે જશે. Page #562 -------------------------------------------------------------------------- ________________ રા. કૃ] નિજ નાદ તર્જિત મેઘ ગર્જિત, પિર૩ તેમજ ચાર શરણાં અંગીકાર કરવાં. સર્વે જીવરાશિને ખમાવવા, અઢારે પાપસ્થાનકને ત્યાગ કરે. પાપની નિંદા કરવી. પુણ્યની અનુમોદના કરવી. પહેલાં નવકાર ગણી– જઈ એ હજજ પમાઓ.ઈમરૂ દેહસ્સ ઈમારયણીએ આહાર મુવહિ દેહં સવૅ તિવિહેણ સરિએ આ ગાથાવડે ત્રણ વાર સાગારી અનશન કરવું અને સૂતી વખતે નવકાર ચિંતવવે. એકાંત શાને વિષેજ સૂવું, પણ જ્યાં સ્ત્રી વગેરે સંસર્ગ હોય ત્યાં ન સૂવું. કેમકે, વિષયસેવનને અભ્યાસ અનાદિકાળને છે, અને વેદને ઉદય ખમે બહુમુશ્કેલ છે, તેથી કદાચ કામવાસનાથી જીવ પીડાય; કેમ કે-જેમ લાખની વસ્તુ અગ્નિની પાસે મૂકતાં તુરત પીગળી જાય છે, તેમ ધીર અને દુર્બળ શરીરવાળા પુરુષ સ્ત્રી પાસે હોય તે પીગળી જાય છે. પુરુષ મનમાં જે વાસના રાખીને સૂઈ જાય છે. તે જ વાસનામાં તે પાછે જાગૃત. થાય ત્યાં સુધી રહે છે–એવું ડાહ્યા પુરુષનું કહેવું છે, માટે મેહને સર્વથા ત્યાગ કરીને વૈરાગ્ય વગેરેની ભાવના ભાવતાં ઊંઘ લેવી. તેમ કરવાથી છેટું સ્વપ્ન અથવા દુઃસ્વપ્ન આવતું નથી ધર્મની બાબતનાં જ સારાં સ્વપ્ન આવે છે. બીજુ સૂતી વખતે શુભ ભાવના ભાવે તે, સૂતો માણસ પરાધીન હોવાથી, આપદા ઘણહેવાથી, આયુષ્ય સોપકમી હોવાથી તથા કર્મગતિ વિચિત્ર હોવાથી કદાચ. મરણ પામે તે પણ તેની શુભગતિ જ થાય. કેમકે છેવટે જેવી મતિ, તેવી ગતિ થાય” એવું શાસ્ત્રવચન છે. અહિં વિનયરન અને પિસાતી ઉદાયન રાજાનું દૃષ્ટાંત જાણવું. Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪] વૈય નિર્જિત મંદરા, [શ્રા. વિ. કામરાગના વિજય કેથી રીતે કરવા ? પાછલી રાત્રિએ ઊંઘ મંડી જાય ત્યારે અનાદિકાળના ભવના અભ્યાસના રસથી ઉદય પામતા એવા દુય કામરાગને જીતવાને માટે સ્ત્રીના શરીરનું અશુચિપણું વગેરે મનમાં ચિંતવુ'. માટે જંબુસ્વામી, સ્થૂલલ સ્વામી આદિ મ્હોટા ઋષિઓએ તથા સુદન વગેરે સુશ્રાવકોએ દુઃખથી પળાય એવુ શીળ પાળવાને માટે જે મનની એકાગ્રતા કરી તે, કષાય વગેરેના જય કરવાને માટે જે ઉપાય કર્યો તે, સસારની અતિશય વિષમ સ્થિતિ, અને ધર્માંના મનોરથ મનમાં ચિંતવવા. તેમાં સ્ત્રીના શરીરનું અપવિત્રપણું, નિ’દ્યપણું, વગેરે સર્વ પ્રસિદ્ધ છે. પૂજય શ્રી મુનિમુ દરસૂરિજી મ. સા. એ અધ્યાત્મકપદ્રુમમાં કહ્યું છે કે-અરે જીવ! ચામડી, હાડકાં, મજ્જા, આંતરડાં, ચરખી, લેાહી, માંસ, વિષ્ટા વગેરે અશુચિ અને અસ્થિર એવા પુદ્ગલેાના સ્કંધ સ્ત્રીના શરીરના આકારે પરિણમ્યા છે, તેમાં તને રમણીય શુ લાગે છે? અરે જીવ! થોડી વિષ્ટા વગેરે અપવિત્ર વસ્તુ ક્રૂર પડેલી જોવામાં આવે, ને તું શું શું કરે છે, અને નાક મરડે છે, એમ છતાં હું મૂર્ખ! તે જ અશુચિ વસ્તુથી ભરેલા સ્ત્રીના શરીરની શા સારૂ અભિલાષા કરે છે? વિષ્ટાની જાણે કાયળી જ ન હેાય ! એવી, શરીરના છિદ્રમાંથી નીકળતા ઘણા મળથી મિલન થએલા કૃમિના જાળાથી ભરેલી, તથા ચપળતાથી, કપટથી અને અસત્યથી પુરુષને ઠગનારી એવી સ્ત્રીને તેની બહારની સફાઈથી મેહમાં પડી જે ભોગવે છે, તેથી તેને નરક મળે છૅ. Page #564 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવિજય અધ ચરણ સેવક [પસ્ય · ૫. કુ. કામવિકાર ત્રણે લાફને વિટબણા કરનારા છે, તથાપિ મનમાં વિષય—સ’કલ્પ કરવાનું વજે તા કામવિકારને સહુજમાં જીતાય. કહ્યું છે કે—હે કામદેવ ! હું ત્હારૂ મૂળ જાણું. તું વિષય સંકલ્પથી ઉત્પન્ન થાય છે, માટે હું વિષયસંકલ્પ જ ન કરૂ કે, જેથી તું મ્હારા ચિત્તમાં ઉત્પન્ન થાય. આ રીતે વિષય ઉપર પાતે નવી પરણેલી આઠ શ્રેષ્ઠકન્યાઓને પ્રતિબોધ પમાડનાર અને નવાણુ ક્રોડ સેખૈયા જેટલા ધનને ત્યાગ કરનાર શ્રી જંબૂસ્વામીનું, કોશા વેશ્યાને વિષે આશકત થઈ, સાડી બાર ક્રોડ સાનૈયા ખરચી કામવિલાસ કરનાર તત્કાળ દીક્ષા લઈ કાશાના મહેલમાં જ ચામાસુ` રહેનાર શ્રી સ્થૂલભદ્રસ્વામીનુ, તથા અભયા રાણીએ કરેલા અનેક અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગ થ મનમાં પણ જરાય વિકાર ન પામનાર સુદર્શન શેઠ વગેરેનુ દૃષ્ટાંત પ્રસિદ્ધ છે, માટે અહિ તે કહેવાની જરૂર નથી. ૬ ૬. ૮૭ જ’બુસ્વામીની કથા-રાજગૃહમાં ઋષભદત્ત નામે શેઠ અને તેની ભાર્યા ધારીણી રહેતા હતા. તેમના પુત્રનું નામ જબુકુમાર હતું. એકવખત સુધર્માંસ્વામીની દેશના સાંભળવા જબુકુમાર ગયે.. સુધર્માંસ્વામીની દેશના જબુકુમારને અસર કરી ગઈ. અને દિક્ષા લેવા તૈયાર થયા. જે આઠ કન્યા સાથે વિવાદ્ધ કર્યાં છે તેની સાથે લગ્ન કર્યાં પછી દીક્ષા લેવાની માતાપિતાએ રજા આપી. કન્યાઓએ પણ કહ્યું, “તેઓ દીક્ષા લેશે તે અમે પણ તેમની સાથે દીક્ષા લઈશું'. કન્યાના દાયજામાં કન્યાના માસાળ તરફથી પેાતાના મેાસાળ તરફથી અને પેાતાના પિતાની મિલકત Page #565 -------------------------------------------------------------------------- ________________ પર૬] જશવિજય બુધ જય કરો. (૧૫) શ્રિા, વિ. મેળવીને નવ્વાણું ક્રોડ સોનામહેરને માલિક જબુકુમાર થયે. પ્રથમ રાત્રિએ સ્ત્રીઓએ ઘણું હાવભાવ કર્યો પણ જ બુકુમાર સ્થિર રહ્યા. આ વખતે પ્રભવ નામને ચેર પિતાના પાંચ સાથીઓ સાથે ચોરી કરવા આવે ત્યારે જબુકુમારે ગણેલ નવકાર મહામ્યથી કેઈ દેવતાએ તેમને સ્તબ્ધ કર્યા. તેણે કહ્યું. “ભાગ્યશાળી! હું તમારી ચેરી કરવા માંગતે નથી પરંતુ તમારી પાસે જે સ્તબ્ધ કરનારી વિદ્યા છે તે મને આપે અને હું અવસ્થાપિની અને તાલેદ્ઘાટિની બે વિદ્યાઓ આપું.' જવાબમાં જ બુકુમારે કહ્યું, હું તે પ્રાત:કાળે દીક્ષા ગ્રહણ કરવાને છુ. કારણકે આ ભેગો તે મધુબિંદુ જેવા છે. અને જંબુકુમારે તેને મધુબિંદુનું દષ્ટાંત આપી પ્રતિબોધ કર્યો. તથા સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના, કનકસેના, નભસેના, કનકશ', રૂપશ્રી અને જ્યશ્રી એ અનુક્રમે ખેડૂતનું, વાનરનું, નુપૂરપંડિતાનું, કણબીનું, સિદ્ધિબુદ્ધિનું, વિપ્રપુત્રનું, માસાહસ પક્ષીનું અને બ્રાહ્મણ પુત્રીને દષ્ટાંતે કહ્યાં અને પ્રત્યુત્તર જબુસ્વામીએ અનુક્રમે કાગડાનું, કઠીઆરાનું, , વિદ્યુમ્ભાલીનું, વાનરનું, ઘટકનું, વિપ્રકથા, ત્રણમિત્રનું અને લલિતાંગ કુમારનું દષ્ટાંત આપે આ પછી આઠસ્ત્રીઓ પ્રતિબોધ પામી. - પ્રાતઃકાળે જ બુકુમારે પ્રભવાર તેના પાંચ સાથીદાર, આઠ સ્ત્રીઓ, સાસુ-સસરા અને માતાપિતા સાથે દીક્ષા અંગીકાર કરી. દિક્ષા બાદ જબુસ્વામી નિરતિચાર શુદ્ધ ચારિત્રપાળી ચૌદપૂવ થયા અને અનુક્રમે ચારઘાતિ કર્મ ખપાવી કેવળજ્ઞાન મેળવી મુક્તિ પદને વર્યા. Page #566 -------------------------------------------------------------------------- ________________ ૨. કૃ] ધન્ય તે મુનિવર રે, 8 (3ëછે. fr * ' ' LLI I મધના બિંદુ સમાનવિષયસુખોમાં GST આસક્ત માનવ મૃત્યુ વિ. ભટ #ળ = = આફતોને નોતરે છે કષાયાદિને જીતવાની પદ્ધતિહવે કષાય વગેરે દેશને જય, તે તે દેની મનમાં Page #567 -------------------------------------------------------------------------- ________________ પો જે ચાલે સમભાવે; [ત્રા. વિ. વિરૂદ્ધ ભાવના કરવાથી થાય છે. જેમ ક્રોધના જય ક્ષમાથી, માનના નિરભિમાનપણાથી, માયાના સરળતાથી, લાભના સત્તાષથી, રાગના વૈરાગથી, દ્વેષને મૈત્રીથી, મેાહુના વિવેકથી, કામના સ્ત્રીના શરીર ઉપરની અશુચિ ભાવના ભાવવાથી, મત્સરના બીજાની વધી ગએલી સંપદા જોવા છતાં મનમાં અદેખાઇ ન રાખવાથી, વિષયના ઇંદ્રિયદમનથી, મન-વચન-કાયાના અશુભ યાગના ત્રણ ગુપ્તિથી, પ્રમાદને સાવધાનતાથી અને અવિરતિના જય વિરતિથી સુખે થાય છે. તક્ષક નાગના માથે રહેલા મણિ મેળવવા, અથવા અમૃતપાન કરવું. એવા ઉપદેશ માફ્ક આ વાત બનવી મુશ્કેલ છે; એવી પણ મનમાં કલ્પના ન કરવી. સાધુ મુનિરાજ વગેરે તે તે દોષના ત્યાગ કરીને સદ્ગુણી થએલા સ્પષ્ટ રીતે દેખાય છે, તથા દૃઢપ્રહારી, ચિલાતીપુત્ર, રોહિણેય ચાર વગેરે પુરુષોના દાખલા પણ આ વિષય ઉપર જાહેર છે. કહ્યુ છે કે-હે લોકો ! જે જગત્માં પૂજય થયા તે પહેલાં આપણા જેવા જ સાધારણ માણસ હતા, એમ સમજી તમે દોષના ત્યાગ કરવામાં ઘણા ઉત્સાહવત થાએ. કાંઈ કોઈ એવું ખેતર નથી કે, જેમાં સત્પુરુષો ઉત્પન્ન થાય છે, અને શરીર, ઇંદ્રિયા વગેરે વસ્તુ જેમ માણસને સ્વાભાવિક હેાય છે તેમ માણસને સાધુપણુ સ્વભાવિક નથી મળતું, પરંતુ જે પુરુષ ગુણ્ણાને ધારણ કરે છે તે જ સાધુ કહેવાય છે. માટે ગુણાનું ઉપાર્જન કરો. અહા ! હૈ પ્રિયમિત્ર વિવેક! તુ ઘણા પુણ્યથી મને મળ્યો. તારે ક્યારે પણ અમારી પાસેથી કયાંય પણ ન વું. હું ત્હારી સ્હાયથી જલ્દી જન્મ-મરણના ઉચ્છેદ Page #568 -------------------------------------------------------------------------- ________________ રા, કૃ] ભવસાયર લીલાએ ઉતરે, પિસ્ટ કરું છું. કે જાણે ફરીથી હારે અને મહારે મેળાપ થાય કે ન થાય. ઉધમ કરવાથી ગુણેની પ્રાપ્તિ થાય છે, અને પ્રયત્ન કરે આપણા હાથમાં છે, એમ છતાં “ફલાણે હોટ ગુણ છે.” એ વાત કેણ જીવતે પુરુષ સહન કરી શકે? - પથ્થઇ ફળ] પાપ ન થવા 'મોદી ror OuT ( કો ગુણથી જ સન્માન મળે છે, જ્ઞાતિ-જાતિના ડબરથી કાંઈ ન થાય. વનમાં ઉત્પન્ન થએલું પુષ્પ લેવાય છે, અને પ્રત્યક્ષ પિતાના શરીરથી ઉત્પન્ન થએલે મળ નાંખી દેવાય છે. ગુણથી જ જગતમાં મહિમા વધે છે; પણ હટા શરીરથી અથવા પાકટ–મોટી વયથી વધતું નથી. જુઓ, કેવડાનાં મોટા અને જૂનાં પાદડાં કરે રહે છે, અને વચ્ચે આવેલાં ન્હાનાં પાંદડાં સુગંધી દેવાથી તેને સર્વે સ્વીકારે છે. શ્રા. ૩૪ Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૩] સંયમ કિરિયા નાવે. ધન્ય. (૧) [શ્રા. વિ. વળી જેનાથી કષાયાદિકની ઉત્પત્તિ થતી હોય તે વસ્તુને અથવા પ્રદેશને ત્યાગ કરવાથી તે તે દોષને નાશ થાય છે. કેમકે જે વસ્તુથી કવાયરૂપ અગ્નિની ઉત્પત્તિ થાય તે વસ્તુ છોડવી, અને જે વસ્તુથી કષાયને ઉપશમ થાય તે વસ્તુ અવશ્ય લેવી એમ સંભળાય છે કે, સ્વભાવે ક્રોધી એવા ચંડરૂદ્ર આચાર્ય કૌધની ઉત્પત્તિ ન થવાને માટે શિષ્યથી જુદા રહ્યા હતા. ચારે ગતિમાં દુઃખાનો વિચાર–સંસારની અતિશય વિષમ રિથતિ, પ્રાગે ચારે-ગતિમાં દુઃખ ઘણું ભેગવાય છે તે ઉપરથી વિચારવી. તેમાં નારકી અને તિર્યંચ એ બનેમાં બહુ દુઃખ છે. તે તે પ્રસિદ્ધ છે. કેમકે-સાતે નરકભૂમિમાં ક્ષેત્રવેદના અને શાસ્ત્ર વિના એક બીજાને ઉપજાવેલી વેદના પણ છે. પાંચ નરકભૂમિમાં શસ્ત્રજન્ય વેદના છે અને ત્રણમાં પરમાધામી દેવતાની કરેલી વેદના પણ છે. નરકમાં અપેનિશ પચીરહેલા નારકીજીને આંખમીંચાય એટલા કાલ સુધી પણ સુખ નથી. એક સરખું ભયંકર દશ પ્રકારે દુઃખ જ છે. હે ગૌતમ ! નારકી જી નરકમાં જે તીવ્ર દુઃખ પામે છે, તેના કરતાં અનંતગણું દુઃખ નિગોદમાં જાણવું. તિર્યંચ પણ ચાબુક, અંકુશ, પણ આદિને માર સહે છે વગેરે. મનુષ્યભવમાં પણ ગર્ભવાસ, જન્મ, જરા, મરણ, નાનાવિધ પીડા, વ્યાધિ, દરિદ્રતા વગેરે ઉપદ્રવ હોવાથી દુઃખ જ છે. કહ્યું છે કે હે ગૌતમ! અગ્નિમાં તપાવી લાલચેળ કરેલી સોયે એક સરખી શરીરમાં ઘોંચવાથી જેટલી વેદના થાય છે, તે કરતાં આઠગણું વેદના ગર્ભવાસમાં છે. જીવ ગર્ભમાંથી બહાર નીકળતાં નિયંત્રમાં પીલાય Page #570 -------------------------------------------------------------------------- ________________ • શકું.] ભાગપતજી ઉપર બેઠા, [૫૭૧ છે. ત્યારે તેને ઉપર કહેલી વેદનાથી લક્ષગણી અથવા ક્રોડાક્રોડગણી વેદના થાય છે. બંદીખાનામાં અટકાવ, વધ, અધન, રોગ, ધનનો નાશ, મરણ, આપદા, મનમાં સ'તાપ, અપયશ, નિંદા એવાં દુઃખ મનુષ્ય ભવમાં ઘણા છે. કેટલાક જીવા મનુષ્ય ભવ પામીને પણ માઠી ચિંતા, સંતાપ, દારિદ્ર અને રોગ એથી ઘણા ઉદ્વેગ પામીને મરી જાય છે. દેવ ભવમાં પણ ચ્યવન, પરાભવ, અદેખાઈ વગેરે છે જ. વળી કહ્યુ છે કે અદેખાઈ, ખેદ, મદ, અહંકાર, ક્રોધ; માયા, લાભ વગેરે દોષથી દેવતાઓ પણ લપટાણા છે; તેથી તેમને સુખ કયાંથી હાય ? ધના મનોરથા આ રીતે ભાવવા :—શ્રાવકના ઘરમાં જ્ઞાન-દર્શનધારી દાસ થવું સારું, પણ મિથ્યાત્વથી ભરેલી બુદ્ધિવાળા ચક્રષતી થવું સારૂ નથી. હું સ્વજનાદિકના સંગ મૂકી કયારે ગોતા અને સંવેગી એવા ગુરુમહારાજના ચરણકમળ પાસે દીક્ષા લઈશ ? હું તપસ્યાથી દુબળ શરીરવાળા થઇ કયારે ભયથી અથવા ધારઉપસર્ગ થી ન ડરતાં સ્મશાન વગેરેને વિષે કાઉસ્સગ્ગ કરી ઉત્તમપુરુષોની કરણી કરીશ ? તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિ-વિરચિત શ્રાદ્ વિધિપ્રકરણ’ની‘શ્રદ્ધવિધિ કૌમુદી' ટીકામાંદ્વિતીય રાત્રિકૃત્ય વિધિના ગુજરાતીમાં અનુવાદ આગમા દ્વારક આચાય શ્રી આન...દસાગરસુરીશ્ર્વરજી મ. સા. ના પ્રશિષ્ય આચાય શ્રી દનસાગર સૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક ગણિવ શ્રી મહાશયસાગરજી મ. સા. દ્વારા પૂર્ણ થયે Page #571 -------------------------------------------------------------------------- ________________ પ૩૨ પકજ પરે જે ન્યારા; [શ્રા. વિ. થી અનંત લક્વિનિધાન શ્રી ગૌતમસ્વામિને નમઃ તૃતીય પ્રકાશ પર્વ કૃત્ય पव्वेसु पासहोई बभअणारंमतवविसेसाइ । ગારિદિપ વિસે છે ? (મૂલ) સુશ્રાવકે એને વિષે તથા આસ તથા ચિત્રની આઈ વિષે પૌષધ વગેરે કરવું, બ્રહ્મચર્ય પાળવું, આરંભ વજે અને વિશિષ્ટ તપશ્ચર્યા વગેરે કરવી. (૧૧) પષ=ધર્મની પુષ્ટિ, ધ ધારણ કરે તે પૌષધ કહેવાય છે. શ્રાવકે સિદ્ધાંતમાં કહેલા આઠમ, ચૌદશ વગેરે પને વિષે પૌષધ આદિ વ્રત જરૂર કરવું. આગમમાં કહ્યું છે કે-જિનમતમાં સર્વે કાળ પવેને વિષે પ્રશસ્ત ગ છે જ. તેમાં પણ શ્રાવકે આઠમ તથા ચૌદશને વિષે અવશ્ય પિૌષધ કરે. ઉપર પૌષધ વગેરે કહ્યું છે માટે વગેરે શબ્દવડે શરીરે સારૂ ન હોય કે બીજા કોઈ ગ્ય કારણે પૌષધ ન કરી શકે, તે બેવાર પ્રતિકમણ, ઘણાં સામાયિક દિશા વગેરેના અતિશય સંક્ષેપવાળું દેશાવકાશિકવત વગેરે જરૂર કરવાં. તેમજ પર્વેને વિષે બ્રહ્મચર્ય પાળવું, આરંભ ચજ, ઉપવાસાદિ તપશ્ચર્યા શક્તિ માફક પહેલાં કરતાં Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫. ક) સિંહપરે નિજ વિકમ શૂરા, પિ૩૩ વધારે કરવી. ગાથામાં આદિ શબ્દ છે તેથી સ્નાત્ર, ચૈત્યપરિપાટી, સર્વસાધુઓને વંદના, સુપાત્રદાન વગેરે કરીને, હંમેશાં જેટલું દેવ-ગુરુપૂજન, દાન વગેરે કરાય છે તેના કરતાં પર્વને દિવસે તે વિશેષ કરવું. કેમકે–જે દરરોજ ધર્મની કિયા સમ્યફ પ્રકારે પાળે, તે ઘણે લાભ છે, પણ જે તેમ કરી શકાતું ન હોય, તે પર્વને દિવસે અવશ્ય પાળે, દશેરા, દિવાળી, અખાત્રીજ વગેરે લૌકિપને વિષે જેમ મિષ્ટાન્નનું, ભેજન તથા વસ્ત્ર, આભૂષણ પહેરવાની વિશેષ યતના રખાય છે, તેમ ધર્મના પર્વ આવે ધર્મને વિષે પણ વિશેષ યતના રાખવી. જૈનેતર પણ અગિયારશ, અમાસ વગેરે પર્વોને વિષે કેટલેક આરંભ વસે છે, ઉપવાસ વગેરે કરે છે તથા સંક્રાંતિ, ગ્રહણ વગેરે પને વિષે પણ પિતાની સર્વ શક્તિથી દાનાદિક આપે છે, માટે શ્રાવકે તે સર્વે પર્વદિવસે અવશ્ય પાળવા જોઈએ. પર્વદિન આ રીતે કહ્યા છે-બે આઠમ, બે ચૌદશ, પૂનમ અને અમાસ એ છે પર્વ દરેક માસમાં આવે છે, પખવાડિયામાં ત્રણ પર્વ આવે છે. તેમજ “ ગણધર શ્રી ગૌતમસ્વામીએ બીજ, પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદશ” એ પાંચ પર્વતિથિ કહી છે. બીજ બે પ્રકારને ધમ આરાધવાને અર્થે, પાંચમ પાંચ જ્ઞાન આરાધવાને અર્થે, આઠમ આઠે કર્મ ખપાવવાને અર્થે, અગિયારસ અગિયાર અંગની સેવાને અર્થે તથા ચૌદશ ચૌદપૂર્વેની આરાધનાને માટે જાણવી. તેમાં પૂનમ અથવા અમાસ ઉમેરીએ તે પખવાડિયામાં ઉત્કૃષ્ટ છ પર્વ થાય છે, Page #573 -------------------------------------------------------------------------- ________________ પ૩૪] ત્રિભુવન જન આધાર, ધન્ય, (૨) [શ્રા, વિ. આખા વર્ષમાં તે અઠ્ઠાઈ માસી વગેરે ઘણાં પર્વો છે. આર ભ અને સચિરાહારનો ત્યાગ–પર્વને દિવસે આરંભ સર્વથા વજી ન શકાય તે પણ ચેડામાં છેડે તે વજ અથવા થડા આરંભમાં રહેવું. સચિત્ત આહાર જીવહિંસામય હેવાથી તે કરવામાં ઘણે આરંભ થાય છે. ગાથામાં આરંભ વર્જવાનું કહ્યું છે, પર્વને દિવસે સર્વ સચિત્ત આહાર અવશ્ય વજે એમ સમજવું. માછલીઓ સચિત્ત આહારના નિમિત્તથી સાતમી નરકભૂમિએ જાય છે. માટે સચિત્ત આહાર મનથી પણ ઈચ્છવાયેગ્ય નથી એવું વચન છે. માટે મુખ્ય માગે તે શ્રાવકે હંમેશા સચિત્તઆહાર વર્ષ જ જોઈએ, પણ તેમ ન કરી શકે તે પર્વને દિવસે જરૂર વજે જ જોઈએ. પર્વને દિવસે સ્નાન, માથાના વાળ સમારવા, માથું ગુંથવું, વસ્ત્રાદિ દેવાં કે રંગવાં, ગાડાં, હળ ચલાવવા, ધાન્ય વગેરેના પુરા બાંધવા, ચરખા વગેરે યંત્ર-કારખાના ચલાવવાં, દળવું, ખાંડવું, પીસવું, પાન ફૂલ–ફળ વગેરે તેડવાં, સચિત્ત ખડી, રમચી આદિ વાટવી, ધાન્ય આદિ લણવા, લીંપવું, માટી વગેરે ખેદી, ઘર વગેરે બનાવવું ઈત્યાદિ સર્વ આરંભ યથાશક્તિ વર્જવા. પિતાના કુંટુંબને નિર્વાહ આરંભ વિના કરી ન શકે તે કેટલેક આરભ તે ગૃહસ્થ કરે પડે, પણ સચિત્ત ત્યાગ કરે પિતાના હાથમાં હોવાથી અને સહજમાં કરી શકાય તેમ હોવાથી તે અવશ્ય કરે. ઘણી માંદગી વગેરે કારણથી સર્વ સચિત્ત આહારનો ત્યાગ કરી ન શકાય, તે એક બે આદિ સચિત્ત વસ્તુ નામ લઈને છૂટ રાખી બાકીની સર્વ સચિત્ત વસ્તુને નિયમ કરે. Page #574 -------------------------------------------------------------------------- ________________ [૫૩૫ ૫. કૃ] જ્ઞાનવત જ્ઞાનીશું મળતા, અઠ્ઠાઈઓની વિચારણ-આની, ચત્રની, સંવત્સરીની, (અષાઢ, કાર્તિક અને ફાગણ એ) ત્રણ ચોમાસીની અઠ્ઠાઈ પવને વિષે ઉપર કહેલા વિધિ મુજબ વિશેષ ધર્માનુષ્ઠાન કરવું. કહ્યું છે કે સુશ્રાવકે છ અઠ્ઠાઈ વિષે પરમ આદરથી પ્રભુપૂજા, તપસ્યા તથા બ્રહ્મચર્યાદિક ગુણેને વિષે તત્પર રહેવું. ચૈત્રની અને આની અઠ્ઠાઈઓ શાશ્વતી છે, કારણ કે, તે બંને અઢાઈઓ વિષે સર્વે દેવતાઓ તથા વિદ્યાધરે નંદીશ્વરદ્વીપને વિષે તીર્થયાત્રા-ઉત્સવ કરે છે. તથા મનુષ્ય પિતપેતાનાં સ્થાનકેને વિષે કરે છે. વળી ત્રણ માસી, સંવત્સરી, છ પર્વતિથિઓ, તથા તીર્થંકરદેવના જન્માદિ કલ્યાણક વગેરેને વિષે યાત્રા કરે છે, તે અશાશ્વતી જાણવી. છવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે-ઘણા ભવનપતિ વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવતાઓ તે નંદીવરદ્વીપને વિષે ત્રણ ચોમાસીએ તથા સંવત્સરીએ ઘણું મહિમાથી અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. ઉદયતિથિનું પ્રામાણ્ય પ્રભાત વખતે પચ્ચક્ખાણ વખતે જે તિથિ હોય તે પ્રમાણભૂત ગણાય છે. સૂર્યોદયને અનુસરીને જ લેકમાં પણ દિવસ વગેરે સર્વ વ્યવહાર ચાલે છે. કહ્યું છે કે-પક્રિખ માસી, સંવત્સરી, પંચમી, અષ્ટમીમાં તે તિથિઓ જણાવી કે જેમાં સૂર્યોદય હાય પણ બીજી નહિ. પૂજા,પચ્ચકખાણ, પ્રતિક્રમણ, નિયમ તે તિથિએ કરવા કે જે તિથિમાં સૂર્યને ઉદય હોય. ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ કરવી બીજી તિથિ કરવામાં આવે તે આજ્ઞાભંગ અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના થાય છે. પારાશરસ્મૃતિ Page #575 -------------------------------------------------------------------------- ________________ તન મન વચને સાચા [શ્રા. વિ. નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે જે તિથિ સૂર્યોદયની વેળાએ ડી પણ હોય, તેજ તિથિ સંપૂર્ણ જાણવી, પરંતુ ઉદય વખતે નહિ છતાં તે પછી ઘણા કાળ સુધી હોય તે પણ તે સંપૂર્ણ ન જાણવી. શ્રી ઉમાસ્વાતિ વાચકનું વચન પણ એમ સંભળાય છે કે પર્વતિથિને ક્ષય હોય તે તેની પૂર્વની તિથિક્ષય કરવી, તથા પર્વ નિધિની વૃદ્ધિ હોય ત્યારે બીજીને આઠમ, ચૌદસ પર્વતિથિપણે કરવી, (એટલે સાતમ, તેરસની વૃદ્ધિ કરવી) અને શ્રી વીર પ્રભુનાં જ્ઞાન તથા નિર્વાણકલ્યાણક લેકેને અનુસરીને કરવાં, અરિહંતના જન્માદિ પાંચકલ્યાણક પણ પર્વતિથિરૂપ જ જાણવાં. બે-ત્રણ કલ્યાણક જે દિવસે હોય તે તે વિશેષ પર્વ તિથિ જાણવી. સંભળાય છે કે-સર્વે પર્વતિથિઓની આરાધના કરવાને અસમર્થ એવા કૃષ્ણ મહારાજે શ્રી નેમિનાથ ભગવાનને પૂછયું કે, “હે સ્વામિન! આખા વર્ષમાં આરાધવા યોગ્ય ઉત્કૃષ્ટ પર્વ કયું?” ભગવાને કહ્યું-“હે મહાભાગ ! જિનરાજના પાંચ કલ્યાણકથી પવિત્ર થએલી માગશર શુદિ ૧૧ આરાધવા યોગ્ય છે. આ તિથિને વિષે પાંચ ભરત અને પાંચ એરવત મળી દશા ક્ષેત્રમાં એકેકમાં પાંચ પાંચ પ્રમાણે સર્વ મળી પચાશ કલ્યાણક થયા.” પછી કૃષ્ણ મૌન, પૌષધેપવાસ વગેરે કરીને તે દિવસની આરાધના કરી. તે પછી “જે રાજા તેવી પ્રજા” એ ન્યાય હોવાથી સર્વ લોકોમાં એ એકાદશી પર્વ આરાધવા ગ્ય છે” એવી પ્રસિદ્ધિ થઈ. પર્વતિથિએ વ્રત પશ્ચખાણ વગેરે કરવાથી મોટું ફળ મળે છે, કેમકે, તેથી શુભ ગતિનું આયુષ્ય બંધાય છે. આગમમાં કહ્યું છે કે Page #576 -------------------------------------------------------------------------- ________________ ૨. કુ) વવ્યભાવ સુધા જે ભાષે. પિર પ્રશ્ન – હે ભગવન! બીજ વગેરે પૂર્વ તિથિઓને વિષે કરેલું ધમનુષ્ઠાન શું ફળ આપે છે? ઉત્તર –હે ગૌતમ! બહુ ફળ થાય છે. કેમ કે, પાયે આ પર્વતિથિઓને વિષે પરભવનું આયુષ્ય બંધાય છે, માટે એ પર્વને વિષે જાતજાતની તપસ્યા તથા ધર્માનુષ્ઠાન કરવાં કે જેથી શુભ આયુષ્ય ઉપાર્જન કરાય. પ્રથમથી જ આયુષ્ય બંધાએલું હોય તે પાછળથી ઘણુંએ ધર્માનુષ્ઠાન કરવાથી પણ ટળતું નથી. જેમ પૂર્વે શ્રેણિક રાજાએ ગર્ભવતી હરણને હણી, તેને ગર્ભ જુદો પાડી પોતાના ખભા તરફ દષ્ટિ કરતાં નરક ગતિનું આયુષ્ય ઉપાયું, પાછળથી તેને ક્ષાયિક સમ્યક્ત્વ થયું, તે પણ તે આયુષ્ય ટળ્યું નહીં. અન્યદર્શનમાં પણ પર્વતિથિએ તેલ ચોપડીને ન્હાવું, મૈથુન વગેરે કરવાની ના કહી છે. વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે હે રાજેન્દ્ર ! ચૌદશ, આઠમ, અમાસ, પુનમ અને સૂર્યની સંક્રાંતિ એટલાં પર્વ કહેવાય છે. જે પુરુષ આ પર્વોને વિષે અભંગ કરે, સ્ત્રી ભેગવે અને માંસ ખાય તે પુરુષ મરણ પામીને વિમુત્રભેજન નામે નરકે જાય. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે- તુને વિષેજ સ્ત્રીસંભંગ કરનારે અને અમાવાસ્યા, અષ્ટમી, પૂર્ણિમા અને ચતુદશી એ તિથિએને વિષે સંગ ન કરનાર બ્રાહ્મણ હંમેશા બ્રહ્મચારી કહેવાય છે, માટે પર્વ આવે તે વખતે પિતાની સર્વ શક્તિ વડે ધર્મા ચરણને સારું યત્ન કરો. અવસરે ડું પણ પાન-ભેજન કરવાથી જેમ વિશેષ ગુણ થાય છે, તેમ અવસરે થોડું પણ ધર્માનુષ્ઠાન કરવાથી ઘણું ફળ મળે છે. વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮] સાચી જિનની વાચા, ધન્ય, (૩) શ્રા. વિ. કે શરઋતુમાં જે કાંઈ જળ પીધુ હાય, પાષ તથા મહા માસમાં જે કાંઈ ભક્ષણ કર્યુ હાય અને જ્યેષ્ઠ તથા અષાઢ માસમાં જે કાંઈ ઊ’ઘ લીધી હાય, તે ઉપર માણસે જીવે છે. વર્ષાઋતુમાં મીઠું, શરદ ઋતુમાં પાણી, હેમંત (માગશર-પાષ ) ઋતુમાં ગાયનુ` દૂધ. શિશિર ( મહા તથા ફાગણુ) ઋતુમાં આમળાનો રસ, વસંત (ચૈત્ર તથા વૈશાખ) ઋતુમાં ઘી અને ગ્રીષ્મ ( જયેષ્ડ તથા અષાડ ) ઋતુમાં ગાળ અમૃત સમાન છે. પના મહિમા એવા છે કે તેથી પ્રાયે અધીને ધમ કરવાની, નિશ્ચયને દયા કરવાની, અવિરતિ લોકોને વિરતિના 'ગીકાર કરવાની કૃપણ લોકેાને ધન વાપરવાની, કુશીલ પુરુષાને શીલ પાળવાની અને કોઇ કાળે તપસ્યા ન કરનારને પણ તપસ્યા કરવાની બુદ્ધિ થાય છે. આ વાત હાલમાં સર્વે દનાને વિષે દેખાય છે. કેમકે જે પર્યાંના પ્રભાવથી નિર્દય અને અધી પુરુષોને પણ ધમ કરવાની બુદ્ધિ થાય છે, એવા સ'વત્સરી અને ચામાસી પર્યાં જેણે યથાવિધિ આરાધ્યા, તે પુરુષ જયવંત રહેા; માટે પર્યંને વિષે પૌષધ વગેરે ધર્મોનુષ્ઠાન જરૂર કરવું. તેમાં પૌષધના ચાર પ્રકાર વગેરે અદીપિકામાં કહ્યા છે. તેને વિસ્તારને લીધે અત્રે કહ્યા નથી. પૌષધવ્રતના ભેદો અને તેની વિધિ ૧ અહારાત્રિ પૌષધ, ૨ દિવસપૌષધ અને ૩ રાત્રિ પૌષધ એવા ત્રણ પ્રકારના પૌષધ છે, તેમાં અહારાત્રિ પૌષધના એ વિધિ છે કે :-શ્રાવકે જે દિવસે પૌષધ લેવે હાય તે દિવસે સર્વે ગૃહ-વ્યાપાર તજવા અને પૌષધના Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫. કૃ] મુલ ઉત્તર ગુણ સંગ્રહ કરતા, [૫૩૯સર્વે ઉપકરણ લઈ પૌષધશાળાએ અથવા સાધુની પાસે જવું. પછી અંગનું પડિલેહણ કરીને વડી નીતિની તથા લઘુનીતિની ભૂમિ પડિલેહવી. તે પછી ગુરુની પાસે અથવા નવકાર ગણી સ્થાપનાચાર્યની સ્થાપનાકરી ઈરિયાવહી પડિકકેમે પછી એક ખમાસમણે વંદના કરી પૌષધ મુહપત્તિ પડિલેહે. પછી એક ખમાસણ દઈ ઊભો રહીને કહે કે, इच्छाकारेण स दिसह भगवन् ! पासह स देसावेमि ३२॥ વાર એક ખમાસણ દઈ કે, નિદૈ fમ એમ કહી નવકાર ગણું આ મુજબ પિષધ પાઠ ગુરુ પાસે ઉચ્ચરાવે. ન મરે! નટ્ટુ ગાદાર નવ રેતો વા, सरीरसक्कारपोसह सव्वओ, बभचेरपासेह सव्वओ, अव्वावारपोसह सव्वओ चउबिहे पोसहे ठामि, जाव अहोरत्त पज्जुवासामि, दुविह तिविहेण मणेण वायाए कायेण , न करेमि न कारवेमि तस्स भते पडिक्कमामि નિંfમ રિમિ, સMા નિrfમ (એવી રીતે ગુરુ ન હોય તે પિતે ઉચ્ચરી) મુહપત્તિ પડિલેહી બે ખમાસમણાં દઈ સામાયિક કરે, ફરી બે ખમાસમણ દઈ જે ચોમાસું હોય તે કાષ્ઠાસનને અને બાકીના આઠ માસ હોય તે પાઉંછણગને વિશે સંહિતામિ એમ કહી આદેશ માગ. તે પછી ખમાસમણ દઈ સઝાય કરે પછી પડિકકમણ કરી બે ખમાસમણ દઈ વહુવેરું સંવિસાવેfમ એમ કહે, તે પછી એક ખમાસમણ દઈ gિ fમ એમ કહે તથા મુહપત્તિ, પુંછણું અને પહેરવાનું વસ્ત્ર પડિલેહે. શ્રાવિકા હોય તે મુહપત્તિ, પુંછણું, ઓલું કપડું, કાંચળી. Page #579 -------------------------------------------------------------------------- ________________ તજતા ભિક્ષા રાષ); *ro] [શ્રા, વિ. અને ચણિયા ડિલેહે. ખમાસમણ દઈ અનેિ મળવન ડિહેરના ડિહેદાવા એમ કહે, તે પછી ઇ કહી સ્થાપનાચાર્ય ને પડિલેહી સ્થાપીને એક ખમાસમણ દેવુ'. ઉપષિ મુહપત્તિની પડિલેહણા કરી ઉપાધિ સત્તાવો એમ કહે. પછી વસ્ત્ર, ક'બળ વગેરે પડિલેડી પૌષધશાળા પ્રમા કાજો ઉપાડીને પરડવે તે પછી રિયાદી રુદી સમાજમળ સાÊારૂં એક ખમાસમણ દઈ માંડલામાં બેસે અને સાધુની માટૅક સજઝાય કરે, પછી પાણી પેરિસ થાય ત્યાં સુધી ભણે, ગણે અથવા પુસ્તક વાંચે. એક ખમાસમણુ દઈ મુહુપત્તિ પડિલેહી કાળ વેળા થાય ત્યાં સુધી પૂર્વની માફ્ક સજ્ઝાય કરે. જો દેવ વાંઢવા હાય તે ગાવÆદ કહી જિનમદિર જઈ દેવ વાંદે. જો આહાર કરવા હાય તેા પચ્ચક્ખાણ પૂર્ણ થયે એક ખમાસમણ દઈ મુહપત્તિ પડિલેહી, પાછુ એક ખમાસમણુ દઈ કહે કે, પારાવદ પોલિી દુમિંઢો વા ૨૩૪ાર શો तिविहार कओ वा आसि निव्त्रिण आयंबिलेणं एगासणेण પ્રાબાદારૈન વા ના જાય વેજા તીર આ રીતે કહી; દેવવાંદી, સજ્ઝાય કરી, ઘેર જઈ, જો ઘર સો ડગલા કરતાં વધારે દૂર હોય તે દરિયાની ડિની માગમનું આલાઈ સંભવ હોય તે પ્રમાણે અતિથિસ'વિભાગ વ્રત સાચવે. પછી સ્થિર આસને બેસી, હાથ, પગ તથા મુખ પિડલેહી એક નવકાર ગણી પ્રાસુક અન્ન રાગ-દ્વેષ ન રાખતાં જમે અથવા પૂર્વે કહી રાખેલા સ્વજને પૌષધશાલામાં લાવેલુ અન્ન ખાય; પર’તુ ભિક્ષા ન માગે. પછી પૌષધશાળાએ . Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫. કJ પગ પગ વ્રત દૂષણ પરિહરતા, [1. જઈ ઈરિયાવહી પડિક્કમી દેવ વાંદી વાંદણ દઈ તિવિહારનું અથવા ચઉવિહારનું પચ્ચક્ખાણ કરે. જો શરીરચિંતા કરવી હોય તે વર કહી સાધુની માફક ઉપગ રાખ. જીવ રહિત શુદ્ધ ભૂમિએ જઈ વિધિ માફક મળમૂત્રને ત્યાગ કરી, શુદ્ધતા કરી પૌષધશાળાએ આવે. પછી ઈરિયાવહી પડિકકમી એક ખમાસમણ દઈ કહે કે, इच्छा कारेण संदिसह भगवन् गमणागमण आलोउ" પછી “જી” પછી માવતર કરી વસતિ થકી પશ્ચિમ તથા દક્ષિણ દિશાએ જઈ દિશાઓ જોઈને અજુદ એમ કહી સંડાસગ અને ધૈડિલ પ્રમાજીને વડીનીતિ તથા લઘુનીતિ વોસિરાવે. તે પછી નહિં કહીને પૌષધશાળામાં જાય અને સાત જેક વિધ જ વિહિ તા મિચ્છામિ દુલહું એમ કહે. પછી પાછલે પહેર થાય ત્યાં સુધી સજઝાય કરે. ખમાસમણ દઈ પડિલેહણને આદેશ માગે, બીજુ ખમાસમણ દઈ પૌષધશાળા પ્રમાર્જવાને આદેશ માગે. પછી શ્રાવકે મુહપત્તિ, પુંછણું, પહેરવાનું વસ્ત્ર પડિલેહવું અને શ્રાવિકાએ મુહપત્તિ, પુછાણું, ચણિયે, કાંચળી અને ઓઢેલું વસ્ત્ર પડિલેહવું. પછી સ્થાપનાચાર્યની પડિલેહણા કરી પૌષધશાળા પ્રમાઈને એક ખમાસમણ દઈ ઉપાધિ મુહપત્તિનું પડિલેહણ કરી એક ખમાસમણ દઈ મંડળીમાં ઢીંચણ ઉપર બેસી સજઝાય કરે. પછી વાંદણા દઈને પચ્ચક્ખાણ કરે. બે ખમાસમણ દઈ ઉપાધિ પડિલેડવા આદેશ માગી વસ્ત્ર, કાંબળી વગેરે પડિલેહીને જે ઉપવાસ કર્યો હોય તે સર્વ ઉપધિને છેડે પહેરવાનું વસ્ત્ર પડિલેહે. શ્રાવિકા તે પ્રભાતની માફક ઉપધિનું પડિ Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨] કરતા સંયમ મેષ, ધન્ય, (૪) [શ્રા, વિ લેહણ કરે. સાંજને સમય થાય, ત્યારે પથારીને વિષે અંદર તથા બાહિર બાર બાર માત્રાની તથા સ્પંડિતની ભૂમિ પડિલેહે. પછી દેવસી પડિક્રમણ કરીને વેગ હોય તે સાધુની સેવા કરી એક ખમાસમણ દઈ પિરસી થાય ત્યાં સુધી સજઝાય કરે, પિરસી પૂરી થાય ત્યારે એક ખમાસમણ દઈ इच्छाकारेण सदिसह भगवन् बहु पडिपुन्ना पारिसि राई ત્તિથvemનિ એમ કહે. પછી દેવવાંદી શરીરે મળમૂત્રની શંકા હોય તે તપાસી સર્વે બહારની ઉપાધિ પડિલેહે, ઢીંચણ ઉપર સંથારાને ઉત્તરપટ મૂકીને જ્યાં પગ મૂકવા હેય ત્યાં ભૂમિ પ્રમાજીને ધીરે ધીરે પાથરે, ત્યારબાદ ડાબા પગવડે સંથારાને સ્પર્શીને મુહપત્તિ પડિલેહી, “નિશદિ એ પદ ત્રણવાર બોલી નમે માસમા અણુનાદ નિgિ એમ કહેતે સંથારા ઉપર બેસી નવકારને આંતરે ત્રણવાર રેમ સામા કહે,પછી આ ચાર ગાથા કહે અણજાણહ પરમગુરુ, ગુરુગુણરયણેહિ ભૂસિઅસરીરા, બહુ પડિપુના પરિસિ, રાઈ સંથારએ ઠામિ ના અણજાણહ સંથાર, બાહુવહાણેણ વામપાસણ, કુડિપાય પસારણ-અતરંત પમજજએ ભૂમિ પર સંકેઈથ સંડાસ, ઉવહેંતે આ કાયપડિલેહા, દબ્લાઈવિઓગ, ઊસાસનિભણાએ ૩ જઈ મેહુજ પમાઓ, ઈમસ્ત દેહસઈમાઈ રયણીએ, આહારમુહિદેહ, સવ્વ તિવિહેણ સિરિઅંદા એ ચાર ગાથા કહી “વારિ વિગેરે ભાવના ભાવીને નવકારનું સ્મરણ કરતે ચરવળ વગેરેથી શરીરને Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫. કુ. મેહ પ્રતે હણતા નિત આગમ, [૫૪૩ સંથારા ઉપર પ્રમાઈને ડાબે પાસે બાહુ એશિક લઈને સુવે, જે શરીરચિંતાએ જવું પડે તે સંથારે બીજાને સંઘાવીને ગવરદ્ કરી પહેલાં જોઈ રાખેલ શુદ્ધ ભૂમિમાં કાયચિંતા કરે. પછી ઈરિયાવહિયા કરી ગમણાગમણ આઈ જઘન્યથી પણ ત્રણ ગાથાઓની સઝાય કરીને નવકારનું સ્મરણ કરતે પૂર્વની માફક સુઈ રહે. રાત્રિને પાછલે પહેરે જાગૃત થાય, ત્યારે ઈરિયાવહી પડિક્કમીને કુસુમિણ દુસુમિણને કાઉસ્સગ કરે, પછી ચૈત્યવંદન કરી આચાર્ય વગેરેને વાંચી પ્રતિક્રમણની વેળા થાય ત્યાં સુધી સક્ઝાય કરે. તે પછી પૂર્વની માફક પ્રતિક્રમણથી માંડી મંડળીમાં સક્ઝાય કરવા સુધી કરે. જે પિસહકરવાની ઈચ્છા ન હોય તે એક ખમાસમણ દઈ इच्छाकारेण सदिसह भगवन् मुहपत्ति पडिलेहेमि એમ કહે. ગુરુ કહે છે પછી મુહપત્તિ પડિલેહી એક ખમાસમણ દઈ ફુછાળા મra૬ ના વારં? ગુરુ કહે કુળો વિ ચ પછી કહેવું કે પરમ ગુરુ કહે નાથ જ મુત્ત પછી નવકાર ગણું ઢીચણે તથા ભૂમિએ મસ્તક લગાડી આ ગાથાઓ કહેવી : સાગરચંદ કામે, ચંદડિસે સુદંસણે ધને, જેસિં પિસહ પડિમા, અખંડિઆ કવિઅંતે વિ ૧ ધન્ના સલાહણિજજા સુલસા આણંદકામદેવા અ, જેસિં પસંસઈ ભયવં, દઢવયત્ત મહાવીરે છે ૨ પછી પિસહ વિધિએ લીધું, વિધિએ પાર્ક, વિધિ, કરતાં જે કાંઈ અવિધિ, ખંડના તથા વિરાધના મન વચન Page #583 -------------------------------------------------------------------------- ________________ ભણા સદગુરૂ પાસે, (વિ. કાયાએ થઈ હોય તે “તસ્સ મિચ્છામિ દુકકડું” એમ કહેવું. સામાયિકને વિધિ પણ આ રીતે જ જાણ, તેમાં સામાઈયવયજુનો, જાવ મણે હાઈ નિઅમ સંજુરો, છિન્નઈ અસુહં કર્મ, સામાઈઅ જત્તિઓ દ્વારા માન. છઉમથે મૂઢમણે, કિરિઅમિત ચ સંભાઈ , જ ચ ન સુમરામિ અહં, મિચ્છામિ દુક્કડં તસ્સ મારા સામાઈઅપસહ-સંકિઅલ્સ જીવસ્ય જાઈ જે કાલે, સો સફલે બોધ, સેસે સંસાર ફલ હેઊ સા પછી સામાયિક વિધિએ લીધું ઈત્યાદિ કહે. દિવસે પિસહ પણ આ રીતે જ જાણ, વિશેષ એટલે જ કે, પૌષધ દડમાં “જાવ લિવર જુવામિ ” એમ કહેવું. દેવસી પ્રતિક્રમણ કરી રહ્યા પછી દિવસ પસહ પરી શકાય. છે. રાત્રિ પિસહ પણ આ રીતે જ જાણવો. તેમાં એટલે ‘જ ફેર છે કે સહદંડકમાં “લાર્વવિરત્તિ પશુવારામ એમ કહેવું. બપોર પછી બે ઘડી દિવસ રહે ત્યાં સુધી રાત્રિ પિસહ લેવાય છે. પોસહના પારણાને દિવસે સાધુને જોગ હોય તે જરૂર અતિથિસંવિભાગ દ્રત કરીને પારણું કરવું, આ રીતે પૌષધ વિધિ કહ્યો છે. પૌષધ આદિ કરીને પર્વદિનની આરાધના કરવી. એની નીચે પ્રમાણે કથા છે – દ૮૮ પૌષધ વ્રત ઉપરધનેશ્વર શેઠનું દષ્ટાંત ધન્યપુરમાં ધનેશ્વર નામે શેઠ, ધનશ્રી નામે તેની સ્ત્રી અને ધનસાર નામે તેને પુત્ર એવું એક કુટુંબ રહેતું હતું. ધનેશ્વર શેઠ પરમ શ્રાવક હતા. તે કુટુંબ સહિત દર પખવાડિયે વિશેષ આરંભ જેવા વગેરે નિયમ પાળતે. Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી દુષમ કાલે પણ ગુણવંતા, [૫૪૫ હતું, અને “ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા તથા પૂર્ણિમા એ તિથિઓને વિષે પરિપૂર્ણ પૌષધ કરનારે હત” આ રીતે ભગવતીસૂત્રમાં તુંગકા નગરીના શ્રાવકના વર્ણનને પ્રસંગે કહ્યું છે, તે પ્રમાણે દર માસે છ પર્વતિથિઓને વિષે પૌષધ વગેરે યથાવિધિ કરતે હતે. એક વખતે ધનેશ્વર શ્રેષ્ઠી અષ્ટમીને પૌષધ કરેલ હોવાથી રાત્રિએ શૂન્ય ઘરમાં પ્રતિમા અંગીકાર કરીને રહ્યા, ત્યારે સૌધર્મેદ્ર તેની ધર્મની દૃઢતાની ઘણી પ્રશંસા કરી. તે સાંભળી કોઈ મિથ્યાદષ્ટિ દેવતા તેની પરીક્ષા કરવા આવ્યા પહેલાં તેણે શેઠના દસ્તનું રૂપ પ્રકટ કરી “કોડે સેનૈિયાનો નિધિ છે, તમે આજ્ઞા કરો તે તે હું લઉં.” એમ ઘણી વિનંતિ કરી. પછી તે દેવતાએ શેઠની સ્ત્રીનું રૂપ પ્રકટ કર્યું અને આલિંગન વગેરે કરીને તેની (શેઠની) ઘણી કદર્થના કરી. તે પછી મધ્ય રાત્રિ હોવા છતાં પ્રભાતકાળને સૂર્યનો ઉદય તથા સૂર્યનાં કિરણ વિકુવીને તે દેવતાએ શેઠનાં સી, પુત્ર વગેરેનાં રૂપ પ્રકટ કરી શેઠને પૌષધનું પારણું કરવાને માટે ઘણી વાર પ્રાર્થના કરી. એવા ઘણુ અનુકૂળ ઉપસર્ગ કર્યા, તે પણ સક્ઝાય ગણવાને અનુસારે મધરાત્રિ છે. એમ શેઠ જાણતા હતા, તેથી તિલમાત્ર પણ ભ્રમમાં પડ્યા નહીં. તે જોઈ દેવતાએ પિશાચનું રૂપ લીધું, અને ચામડી ઉખેડવી, તાડના કરવી, ઉછાળવું, શિલા ઉપર પછાડવું, સમુદ્રમાં ફેકી દેવું, વગેરે પ્રાણતિક પ્રતિફળ ઉપસર્ગ કર્યા તે પણ શેઠ ધર્મધ્યાનથી ચલિત થયા નહીં. કહ્યું છે કે આ પૃથ્વીને દિશાઓના હસ્તી, કાચબો, કુલપર્વત શ્રા. ૩૫ Page #585 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ વરતે શુભ અભ્યાસે ધન્ય (૫) શ્રિા. વિ. અને શેષનાગ એમણે પકડી રાખી છે, તે પણ ચલે છે, પરંતુ શુદ્ધ અંતઃકરણવાળા પુરુષોનું અંગીકાર કરેલું વત પ્રલય થાય તો પણ ચલે નહીં. પછી દેવતાએ પ્રસન્ન થઈ ધનેશ્વર શેઠને કહ્યું “હું સંતેષ પામ્યો છું, તું વાંછિત વર માગ.” એમ કહ્યું તે પણ શેઠે પિતાનું ધર્મધ્યાન છેડયું નહીં. તેથી અતિશય પ્રસન્ન થયેલા દેવતાએ શેઠના ઘરમાં ક્રોડે સેનૈયાની અને રત્નની વૃષ્ટિ કરી. તે મહિમા જોઈ ઘણું લોકે પર્વની આરાધનાને વિષે આદરવંત થયા. તેમાં પણ રાજાને ઘેબી, ઘાંચી, અને એક કૌટુંબિક (ખેડૂત નેકર) એ ત્રણે જણ જે કે રાજાની પ્રસન્નતા મેળવવા ઉપર એમણે ઘણું ધ્યાન આપવું પડતું હતું, તે પણ છએ જેને વિષે પોતપોતાને ધધ તેઓ બંધ રાખતા હતા. ધનેશ્વર શેઠ પણ નવા સાધમી જાણે તેમને પારણાને દિવસે સાથે જમાડી, પહેરામણ આપી જોઈએ તેટલું ધન વગેરે આપી તેમને ઘણે આદર-સત્કાર કરતે હતે. કહ્યું છે કે-સુશ્રાવક સાધર્મનું જેવું વાત્સલ્ય કરે છે, તેવું વાત્સલ્ય માતા, પિતા અથવા બાંધવજને પણ કોઈ કાળે કરી ન શકે. આ રીતે શેઠને ઘણે સહવાસ થવાથી તે ત્રણે જણ સમ્યક્ત્વધારી થયા કહ્યું છે કે-જેમ મેરૂપર્વતે વળગી રહેલું તૃણુ પણ સુવર્ણ બની જાય છે, તેમ સપુરુષને સમાગમ કુશીલિયાને પણ સુશીલ કરે છે એક દિવસે કૌમુદી મહોત્સવ થવાને હતો, તેથી રાજાના લેકે એ “આજે ધોઈને લાવ” એમ કહી ચતુર્દશીને દિવસે રાજાનાં અને રાણીનાં Page #586 -------------------------------------------------------------------------- ________________ L[૫૭ ૫. કૃ] છઠઠું ગુણ ઠાણું ભવ અડવી, વસ્ત્ર તે ધાબીને ધેવા આપ્યાં. બીએ કહ્યું, “મને તથા મારા કુટુંબને નિયમ હોવાથી અમે પર્વને દિવસે વસ્ત્ર ધેવા આદે આરંભ કરતા નથી.” રાજાના લોકોએ કહ્યું કે, રાજાની આગળ હારી બાધા તે કેવી ? રાજાની આજ્ઞાને ભંગ થાય તે પ્રાણાંતિક દંડ થશે.” ' પછી ધાબીના સાથીઓએ તથા બીજા લોકોએ પણ વસ્ત્ર ધેવાને માટે તેને ઘણું કહ્યું, ધનેશ્વર શેઠે પણ રાજદંડ થવાથી ધર્મની હીલના વગેરે ન થાય,” એમ વિચારી ચામોરો એ આગાર છે, ઈત્યાદિ યુક્તિ દેખાડી, તે પણ ધોબીએ “દઢતા વિનાને ધર્મ શા કામને ? એમ કહી પિતાના નિયમની દઢતા ન મૂકી. એણે એવા દુઃખના વખતમાં પણ કેઈનું કહ્યું ન માન્યું. પોતાના માણસના કહેવાથી રાજા પણ રૂછ થશે. અને હારી “આજ્ઞા તેડશે તે સવાર થતાં તને તથા તારા કુટુંબને શિક્ષા કરીશ.” એમ કહેવા લાગે એટલામાં રાત્રિએ કર્મયોગથી રાજાના પટમાં એ શૂળરેગ થયે, કે જેથી આખા નગરમાં હાહાકાર વતી રહ્યો, એમ કરતાં ત્રણ દિવસ ચાલ્યા ગયા. ધર્મના પ્રભાવથી બેબીએ પિતાને નિયમ બરાબર પાળે. પછી પડવાને દિવસે રાજાનાં તથા રાણુના વસ્ત્ર ધાયાં. બીજને દિવસે રાજાના માણસોએ માગ્યાં ત્યારે તે તેણે તુરંત આપ્યાં. એવી રીતે કાંઈ ખાસ કામને સારુ બહુ તેલને ખપ પડવાથી રાજાએ શ્રાવક ઘાંચીન ચતુર્દશીને દિવસે ઘાણી ચલાવવાને હૂકમ આયે. ઘાંચીએ પાતાને નિયમની દૃઢતા Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮] ઉઘણ જેણે લહિલ; [શ્રા. વિ. જણાવી, તેથી રાજા ગુસ્સે થયે. એટલામાં પરચક આવ્યું. રાજાને પોતાની સેના સાથે શત્રુની સામે જઈ સંગ્રામમાં ઉતરવું પડ્યું. પછી રાજાને જય થયે. પણ એ કામમાં રાજા વ્યગ્ર થઈ જવાથી તેલને ખપ પડ્યો નહીં અને ઘાંચીને નિયમ સચવાયે. હવે રાજાએ એક વખતે અષ્ટમીને શુભ મુહૂર્ત તે શ્રાવક કણબીને હળ ખેડવાની આજ્ઞા કરી ત્યારે તેણે પિતાને નિયમ કહ્યો. તેથી રાજાને કોધ ચડે, પણ એટલામાં ધારાબંધ એક સરખે વર્ષાદ પડવાથી તેને નિયમ સુખેથી સચવાયે. આ રીતે પર્વને નિયમ અખંડ પાળવાના પુણ્યથી તે ત્રણે જણા અનુક્રમે મરણ પામી છઠ્ઠી લાંતક દેવલેકે ચૌદ સાગરોપમ આયુષ્યવાળા દેવતા થયા. ધનેશ્વર શેઠ સમાધિએ મરણ પામી બારમા અચુત દેવલેકે ગયે. પછી તે ચારે દેવતાઓની ઘણી મૈત્રી થઈ શેઠને જીવ જે દેવતા સના પાકને Eો કે આ 1 Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫. કુ] તસ સોભાગ સકલ મુખ એકે, પિટ થયું હતું, તેની પાસે બીજા ત્રણે દેવતાઓએ પિતાના ચ્યવનને અવસરે કબૂલ કરાવ્યું હતું કે “ત્યારે પૂર્વભવની માફક આવતે ભવે પણ અમને પ્રતિબંધ કર.” પછી તે ત્રણ જણ દેવકથી જુદા જુદા રાજકુળને વિષે અવતર્યા. અનુકમે યુવાન અવસ્થા પામી હેટા દેશના અધિપતિ થઈ, ધીર, વીર અને હીર એવા નામે જગતમાં પ્રસિદ્ધ થયા. તેમાં ધીર રાજાના નગરમાં એક શેઠને પર્વને દિવસે સદા કાળ પરિપૂર્ણ લાભ થતું હતું, પરંતુ અન્ય દિવસોએ હાનિ પણ બહુ થતી હતી. તેણે એક વખતે જ્ઞાનીને આ વાત પૂછી, જ્ઞાનીએ કહ્યું, “તે પૂર્વભવને વિષે દરિદ્રાવસ્થામાં સ્વીકારેલા નિયમને દઢપણે વળગી રહી યથાશક્તિ પર્વ દિવસ સમ્યફ પ્રકારે પાળ્યા, પરંતુ એક વખતે ધર્મ સામગ્રીને જેમ છતાં પણ તું ધર્માનુષ્ઠાન કરવામાં આલસ્ય વગેરે દોષથી પ્રમાદી થયે. તેથી આ ભવને વિષે તને આ રીતે લાભ-હાનિ થાય છે. વળી કહ્યું છે કે ધર્મને વિષે પ્રમાદ કરનારો માણસ જે કાંઇ પિતાનું નુકશાન કરી લે છે. તે ચેરના લુંટવાથી, અગ્નિના બાળવાથી, અથવા જુગટામાં હાર ખાવાથી પણું થતું નથી. જ્ઞાનીનું એવું વચન સાંભળી તે શઠ પિતાના કુટુંબ સહિત હંમેશાં ધર્મકૃત્યને વિષે સાવધાન રહ્યો, અને પિતાની સર્વ શક્તિથી સર્વ પર્વોની આરાધના કરવા લાગે, અને ઘણા જ ડે અથવા થોડો આરંભ કરી તથા વ્યવહારશુદ્ધિ બરાબર સાચવીને વ્યાપાર વગેરે બીજ આદિ પર્વને દિવસે જ કરતા હતા, પરંતુ બીજે વખતે નહીં. તેથી Page #589 -------------------------------------------------------------------------- ________________ પપ૦] કેમ કરી જાએ કહીં. ધન્ય. (૬) [શ્રા. વિ. સર્વે ગ્રાહકોને વિશ્વાસ પડી ગયે. સર્વે તેની સાથે જ વ્યવહાર કરવા લાગ્યા, પણ બીજાઓની સાથે કઈ વ્યવહાર કરે નહીં. એથી થોડા દિવસમાં તે કોડે સેનિયાને સ્વામી થ. કાગડા, કાયસ્થ અને કૂકડા એ ત્રણ જણ પિતાના કુળનું પોષણ કરે છે, અને વણિક, ધાન, ગજ તથા બ્રાહ્મણ એ ચારે જણ પોતાના કુળને નાશ કરે છે. એવી કહેવત છે, તે પ્રમાણે બીજા વણિક લોકોએ અદેખાઈથી રાજાની પાસે ચાડી ખાધી કે, “એને કોડે નૈયાનું નિધાન મળ્યું.” તેથી રાજાએ શેઠને ધનની વાત પૂછી. શેઠે કહ્યું. “મેં સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન વગેરેને ગુરુ પાસે નિયમ લીધે છે.” પછી બીજા વાણિયાઓના કહેવાથી રાજાએ “એ ઘર્મ ઠગ છે.” એમ વિચારી તેનું સર્વ ધન પિતાના કબજામાં લઈ તેને તથા તેના પરિવારને પિતાના મહેલમાં કબજે રાખે. શેઠે મનમાં વિચાર્યું કે, “આજે પંચમી પર્વ છે, તેથી આજ મને કેઈપણ રીતે અવશ્ય લાભ થશે જોઈએ.” પ્રભાત વખતે રાજા પિતાના સર્વ ભંડાર ખાલી થયેલા અને શેઠનું ઘર સેના હેરથી તથા ઝવેરાતથી સંપૂર્ણ ભરાઈ ગયેલું જોઈ ઘણું આશ્ચર્ય અને ખેદ પામે, પછી તેણે શેઠને ખમાવીને પૂછયું કે, “હે શેઠજી ! આ ધન શી રીતે હારે ઘેર ગયું ?શેઠે કહ્યું. “હે સ્વામિન! હું કંઈ જાણતો નથી, પરંતુ પર્વને દિવસે પુણ્યના મહિમાથી મને લાભ જ થાય છે.” આ રીતે સર્વ વાત શેઠે કહી, ત્યારે પર્વને મહિમા સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામેલા રાજાએ પણ છએ પર્વો પાળવાને યાજજીવ નિયમ લીધે Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫. કૃ] ગુણઠાણાની પરિણતિ જેહની, [પપ - તે જ વખતે ભંડારીએ આવી રાજાને વધામણી આપી કે “વર્ષાકાળના વરસાદથી જેમ સરોવર ભરાય છે, તેમ આપણું સર્વ ભંડાર ધનથી હમણાં જ પરિપૂર્ણ થયા છે.” તે સાંભળી રાજા ઘણુ અજાયબ થયે અને હર્ષ પાપે. એટલામાં ચંચળ એવાં કુંડળ આદિ આભૂષણેથી દેદીપ્યમાન એ એક દેવતા પ્રકટ થઈ કહેવા લાગ્યું કે, “હે રાજન ! ત્યારે પૂર્વભવનો મિત્ર જે શેઠને જીવ કે, જે હમણાં દેવતાને ભવ ભગવે છે, તેને તું એાળખે છે? મેં તને તારા પૂર્વભવે વચન આપ્યું હતું તેથી તેને પ્રતિબંધ કરવાને અર્થે તથા પર્વ દિવસની આરાધના કરનાર લોકોમાં અગ્રેસર એવા એ શેઠને સહાય કરવાને સારું આ કામ કર્યું; માટે તું ધર્મકૃત્યમાં પ્રમાદ ન કર. હવે હું ઘાંચીના અને કૌટુંબિકના જીવ જે રાજાઓ થયા છે, તેમને પ્રતિબંધ કરવા જઉં છું. કહી દેવતા ગયે. પછી તે બન્ને રાજાઓને સમકાળે સ્વપ્નમાં પૂર્વભવ દેખાડે, તેથી તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેઓ શ્રાવક ધર્મની અને વિશેષે કરી પર્વ દિવસની સમકૃપ્રકારે આરાધના કરવા લાગ્યા. પછી તે ત્રણે રાજાઓએ દેવતાના કહેવાથી પિત પિતાના દેશને વિષે અમારિની પ્રવૃત્તિ, સાતે વ્યસનની નિવૃત્તિ, ઠેકાણે ઠેકાણે નવા નવા જિનમંદિર, પૂજા, યાત્રા, સાધર્મિક વાત્સલ્ય, પવને પહેલે દિવસે પટની ઉલ્લેષણ તથા સર્વે ને વિષે સર્વે લેકેને ધર્મકૃત્યને વિષે લગાડવા વગેરે ધર્મની ઉન્નતિ એવી રીતે કરી કે, જેથી એકછત્ર સામ્રાજ્ય જે જૈનધર્મ પ્રવર્તી રહ્યો. Page #591 -------------------------------------------------------------------------- ________________ પપર] ન છીપે ભવ જ જાલે; શ્રિા. વિ. તેના પ્રભાવથી તથા શેઠના જીવ દેવતાની મદદથી તે ત્રણે રાજાઓના દેશમાં તીર્થકરની વિહારભૂમિની માફક અતિવૃષ્ટિના, અનાવૃષ્ટિના, દુર્ભિક્ષના, સ્વચક-પરચકના, વ્યાધિના, મરકીના તથા દરિદ્ર વગેરેના ઉપદ્રવ સ્વપ્નમાં પણ રહ્યા નહીં. એવી દુઃસાધ્ય વસ્તુ શી છે કે, જે ધર્મના પ્રભાવથી સુસાધ્ય ન થાય? આ રીતે સુખમય અને ધર્મમય રાજ્યલક્ષ્મીને ચિરકાળ ભેળવી તે ત્રણે રાજાઓએ સાથે દીક્ષા લઈ ઘણી તપસ્યાથી શીઘ્ર કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. શેઠનો જીવ દેવતા, તેમને મહિમા ઠેકાણે ઠેકાણે ઘણે જ વધારવા લાગ્યા પછી પ્રાયે પિતાનું જ દષ્ટાંત કહી ઉપદેશ કરી પૃથ્વીને વિષે સર્વ પર્વરૂપ સમ્યફ ધર્મનું સામ્રાજ્ય અતિશય વિસ્તર્યું, અને ઘણું ભવ્ય જીવને ઉદ્ધાર કરી પોતે મોક્ષે ગયા. શેઠને જીવ દેવતા પણ અચુત દેવકથી હોટે રાજા થઈ ફરી વાર પર્વને મહિમા સાંભળવાથી જ તિસ્મરણ જ્ઞાન પામ્યો, અને દીક્ષા લઈમેક્ષે ગયે. આ રીતે પર્વની આરાધના ઉપર કથા કહી. છેતપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિવરચિત “શ્રાદ્ધવિધ પ્રકરણની “શ્રાદ્ધવિધિકૌમુદી ટીકામાં તૃતીય પર્વત્ય” ને ગુજરાતી અનુવાદ ગણુવિર્ય મહાયશસાગરજી મ. સા. દ્વારા સંપૂર્ણ થયે. Page #592 -------------------------------------------------------------------------- ________________ ચા એ પિપ૩ રહે શેલડી ઢાંકી રાખી, ચતુર્થ પ્રકાશ છે ચાતુર્માસિક કૃત્ય ! હવે અડધી ગાથામાં ચાતુર્માસિક કૃત્ય કહેવામાં આવે છે. पइचउमोस समुचिअ-नियमगहो पाउसे विसेसेण ॥ જે શ્રાવકે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું હોય, તેણે દરેક ચેમાસાને વિષે પૂર્વે લીધેલા નિયમમાં કાંઈક ઓછું કરવું. જેણે પરિમાણ વ્રત પૂર્વે ન લીધું હોય, તેણે પણ દરેક ચોમાસામાં યોગ્ય એવા વિશેષ નિયમ અંગીકાર કરવા. વર્ષાકાળના ચોમાસામાં તે ઘણું કરી ઉચિત નિયમ ગ્રહણ કરવા જ. તેમાં જે નિયમ જે સમયે લીધાથી બહુ ફળ થાય, તથા જે નિયમ ન લીધાથી ઘણું વિરાધના અથવા ધર્મની નિંદા વિગેરે દેષ થાય તે નિયમ તે વખતે ઉચિત કહેવાય છે. જેમ વર્ષાકાળમાં ગાડાં ગાડી ચલાવવાની બાધા વગેરે લેવી તથા વાદળ, વર્ષાદિ થવાથી ઈયળ વગેરે પડવાને લીધે રાયણ તથા આંબા વગેરેના ફળને ત્યાગ કરે તે ઉચિત નિયમ જાણવા, અથવા દેશ, પુર, ગામ, જાતિ, કુળ, વય, અવસ્થા વગેરેની અપેક્ષાએ નિયામાં ઔચિત્ય જાણવું. બે પ્રકારના નિયમ –તે નિયમ બે પ્રકારના છે. એક દુખે પળાય એવા તથા બીજા સુખે પળાય એવા. ધનવંત વ્યાપારી અને અવિરતિ લેકેને સચિત્ત સને તથા શાકને ત્યાગ અને સામાયિકને સ્વીકાર વગેરે નિયમ દુઃખે પળાય Page #593 -------------------------------------------------------------------------- ________________ પવે કે કાલ પરાલે. ધન્ય. (૭) [શ્રા, વિ. એવા છે, પરંતુ પૂજા, દાન વગેરે નિયમો તેમનાથી સુખે પળાય તેમ છે. દરિદ્રી પુરુષોની વાત એથી ઊલટી છે. એમ છે તે પણ ચિત્તની એકાગ્રતા હોય તે ચક્રવતીએ તથા શાલિભદ્ર વગેરે લેકેએ જેમ દીક્ષાદિ કષ્ટ સહન કર્યા, તેમ સર્વે નિયમ સર્વથી સુખે પળાય તેવા છે. કહ્યું છે કે-જ્યાં સુધી ધીર પુરુષે દીક્ષા લેતા નથી, ત્યાં સુધી મેરુપર્વત ઉંચે છે, સમુદ્ર દુર છે, અને કામની ગતિ વિષમ છે. એમ છતાં પાળી ન શકાય એવા નિયમ લેવાની શક્તિ ન હોય, તે પણ સુખે પળાય એવા નિયમ તે શ્રાવકે જરૂર લેવા જ. જેમ વર્ષાકાળમાં કૃષ્ણની માફક તથા કુમારપાળ વગેરેની માફક સર્વ દિશાએ જવાને ત્યાગ કરે ઉચિત છે. તેમ કરવાની શકિત ન હોય તે જે વખતે તે દિશાઓને વિષે ગયા વિના પણ નિર્વાહ થઈ શકે એમ હોય, તે વખતે તે તરફ જવું નહીં. એમજ સર્વ સચિત્ત વસ્તુને ત્યાગ કરી ન શકે તે, જે વખતે જે વસ્તુ વિના નિર્વાહ થઈ શકે એમ હોય, તે વખતે તે વસ્તુને નિયમ લેવો. જે માણસને જે ઠેકાણે, જે વખતે જે વસ્તુ મળવાને સંભવ ન હોય, જેમકે, દરિદ્રી પુરુષને હાથી વગેરે, મરુદેશમાં નાગરવેલનાં પાન વગેરે, તથા આંબા વગેરે ફળની ચતુ ન હોય તે, તે તે ફળ દુર્લભ છે, માટે તે પુરુષે તે ઠેકાણે તે વખતે તે વસ્તુને તે નિયમ ગ્રહણ કરો. આ રીતે અછતી વસ્તુને નિયમ કરવાથી પણ વિરતિ વગેરે મોટું ફળ થાય છે. ૬.૮૯ અછત વસ્તુના ત્યાગ વિષે કમકમુનિનું દષ્ટાંત એમ સંભળાય છે કે રાજગૃહી નગરીમાં એક ભીખા Page #594 -------------------------------------------------------------------------- ________________ ચાકૃ], તેહવા ગુણ ધરાવા અણધીરા, [પપપ ? રીએ દીક્ષા લીધી, તે જોઈ લેકે “એણે ઘણું ધન છેડીને દીક્ષા લીધી” એ રીતે તેની હાંસી કરવા લાગ્યા. તેથી ગુરુ મહારાજે વિહાર કરવાની વાત કરી. ત્યારે અભયકુમારે ચૌટામાં ત્રણ ક્રોડ સેનૈયાને એક હોટે ઢગલે કરી સર્વ લેકોને બોલાવીને કહ્યું કે, “જે પુરુષ કૂવા વગેરેનું પાણી, દેવતા, અને સ્ત્રીને સ્પર્શ, એ ત્રણ વાનાં યાજજીવ મૂકી દે, તેણે આ ધનને ઢગલે ગ્રહણ કરે.” લોકેએ વિચાર કરીને કહ્યું કે, “ત્રણ ક્રોડ ધન છેડી શકાય, પરંતુ પાણી વગેરે ત્રણ વસ્તુ ન છેડાય.” મંત્રીએ કહ્યું કે, “અરે મૂઢ લોક! તે તમે આ દ્રમક મુનિની હાંસી કેમ કરે છે? એણે તે જળાદિ ત્રણ વસ્તુને ત્યાગ કરેલ હેવાથી ત્રણ ક્રોડ કરતાં પણ વધુ ધનને ત્યાગ કર્યો છે.” પછી પ્રતિબોધ પામેલા લોકોએ દ્રમક મુનિને ખમાવ્યા આ રીતે અછતી વસ્તુને ત્યાગ કરવા ઉપર દાખલે કહ્યો છે. માટે અછતી વસ્તુના પણ નિયમ ગ્રહણ કરવા જોઈએ, તેમ ન કરે તે તે તે વસ્તુ ગ્રહણ કરવામાં પશુની માફક અવિરતિ પણું રહે છે, તે નિયમ ઝડણ કરવાથી દૂર થાય છે, ભતૃહરિએ કહ્યું છે કે-“અમે ક્ષમા આપી પણ અપમાન સહન ન કર્યું. સંતોષથી ઘરમાં ભોગવવા યોગ્ય સુખને ત્યાગ કર્યો નહી, દુસહ ટાઢ, વાયુ અને તાપ સહન કર્યા પણ કલેશ વેઠીને તપ કર્યું નહી, રાત-દિવસ ધનનું ધ્યાન કર્યું, પણ નિયમિત પ્રાણાયામ કરીને મુક્તિનું ધ્યાન ધર્યું નહીં આ રીતે મુનિઓએ કરેલાં તે તે કર્મો તે અમે કર્યા પણ તે તે કર્મોનાં ફલ તે અમને પ્રાસ ન જ થયાં.” Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬] [ા. વિ. ፡ જો પણ સૂત્રુ... ભાષી; અહેારાત્રમાં દિવસે એક વાર ભાજન કરે, તા પણ પચ્ચક્ખાણ કર્યા વિના એકાશણાનુ ફળ મળતુ નથી. લેકમાં પણ એવી જ રીતિ છે કે, કોઈ માણસ કોઈનુ ઘણુ ધન ઘણા કાળ સુધી વાપરે, તેા પણ કહ્યા વિના તે ધનનુ થોડું વ્યાજ પણ મળતુ' નથી. અછતી વસ્તુના નિયમ ગ્રહણ કર્યો હોય તેા, કદાચ કોઈ રીતે તે વસ્તુને ચેગ આવી જાય તે પણ નિયમ લેનાર માણસ તે વસ્તુ લઈ ન શકે, અને નિયમ ન લીધા હોય તેા લઈ શકે. આ રીતે અછતી વસ્તુને નિયમ ગ્રહણ કરવામાં પણ પ્રકટ ફળ દેખાય છે. જેમ પલ્લોપતિ વ'કચૂલને ગુરુમહારાજે “ અજાણ્યાં ફળ ભક્ષણ ન કરવાં ' એવા નિયમ આપ્યા હતા, તેથી તેણે ભૂખ ઘણી લાગી હતી, અને લેાકેાએ ઘણું કહ્યું તે પણ અટવીમાં કપાકફળ અજાણ્યાં હોવાથી ભક્ષણ કર્યાં નહી. પણ તેની સાથેના લેાકેાએ ખાધાં, તેથી તે લાક મરણ પામ્યા. દરેક ચામાસામાં નિયમ લેવાનું કહ્યુ, તેમાં ચેામાસ' એ ઉપલક્ષણથી જાણવુ'. તેથી પખવાડિયાના અથવા એક, બે ત્રણ માસના તથા એક, બે અથવા તેથી વધુ વના પણ નિયમ શક્તિ માફક ગ્રહણ કરવા. જે નિયમ જ્યાંસુધી અને જે રીતે આપણાથી પળાય, તે નિયમ ત્યાં સુધી અને તે રીતે લેવા. નિયમ એવી રીતે ગ્રહણ કરવા કે, જેથી નિયમ વિના એક ઘડી રહી ન શકે, કેમકે વિરતિ કરવામાં મ્હોટા ફળના લાભ છે, અને અવિરતિપણામાં ઘણા કર્મ બંધનાદિક હોય છે, એ વાત પૂર્વે કહેવામાં આવી છે. પૂર્વે જે નિત્ય નિયમ કહેવામાં આવ્યા છે, તે જ નિયમ વર્ષાકાળના ચામાસામાં વિશેષે કરી લેવા. જ Page #596 -------------------------------------------------------------------------- ________________ ચા, કJ જિનશાસન શાભાવે તે પણ, [પપ૭ તેમાં દિવસમાં બે વાર અથવા ત્રણ વાર પૂજા, અષ્ટાકારી પૂજા, સંપૂર્ણ દેવવંદન, જિનમંદિરે સર્વે જિનબિંબની પૂજા અથવા વંદના, સ્નાત્ર મહોત્સવ, મહાપૂજા, પ્રભાવના વગેરે અભિગ્રહ લેવા, તથા ગુરુને હેટી વંદના, દરેક સાધુને વંદના, વીશ લેગસ્સનો કાઉસગ્ગ, નવા જ્ઞાનને પાઠ, ગુરુની સેવા, બ્રહ્મચર્ય, અચિત્ત પાણી પીવું, સચિત્ત વસ્તુને ત્યાગ ઈત્યાદિ અભિગ્રહ લેવા. તથા વાસી, વિદળ, પુરી, પાપડ, વડી, સૂકું શાક, તાંદલજા વગેરે પાંદડાની ભાજી, ખારેક, ખજુર, દ્રાક્ષ, ખાંડ, સુંઠ, વગેરે વસ્તુને વર્ષાકાળના ચેમાસામાં ત્યાગ કરે. કેમકે, એ વસ્તુમાં લીલફૂલ, કુંથુઆ, અને ઈયળ વગેરે ઉત્પન્ન થવાને સંભવ રહે છે. ઔષધ વગેરે કામમાં ઉપર કહેલી વસ્તુ લેવી હોય તે સારી પેઠે તપાસીને ઘણી જ સંભાળથી લેવી. તેમજ વર્ષાકાળના ચોમાસામાં ખાટલે, ન્હાવું, માથામાં ફૂલ વગેરે ગુંથાવવાં, લીલું દાતણ, પગરખાં વગેરે વસ્તુને યથાશક્તિ ત્યાગ કરવો ભૂમિ પેદવી, વસ્ત્ર વગેરે રંગવાં, ગાડી વગેરે ખેડવાં, બીજે ગામે જવું વગેરેની પણ બાધા લેવી. - ઘર, હાટ, ભીંત, થાંભલે, કપાટ, પાટ, પાટિયું, શી કું, ઘી, તેલનાં તથા પાણી વગેરેનાં તથા બીજાં વાસણ, ઈધણ, ધાન્ય વગેરે સર્વે વસ્તુઓને નીલકૂલ વગેરે જીવની સંસક્તિ ન થાય, તે માટે જેને જેને જે યોગ્ય હોય તે પ્રમાણે કેઈને ચૂને લગાડ, કેઈમાં રાખ ભેળવવી, તથા મેલ કાઢી નાંખ, તડકામાં સૂકવું, શરદી અથવા ભેજ ન હોય તેવા સ્થાનમાં રાખવું વગેરે સંભાળ Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮] સુધા સંવેગ પામી, અન્ય. (૮) [ત્રા. વિ. લેવી. પાણીને પણ એ ત્રણ વાર ગાળવા વગેરેથી સંભાળવુ’. ચીકણી વસ્તુ, ગેાળ, છાશ, પાણી વગેરેની પણ સારી પેઠે ઢાંકણું વગેરે મૂકીને સભાળ કરવી. એસામણુનું તથા સ્નાનનું પાણી વગેરે લીલફૂલ વળેલી ન હાય એવી ધૂળવાળી શુદ્ધભૂમિને વિષે છૂટું છૂટું અને થોડું થોડુ' નાંખવુ’ ચૂલાને અને દીવાને ઉઘાડો ન મૂકવા અને તે માટે ખાસ સ'ભાળ લેવી. ખાંડવું, દળવુ, રાંધવુ', વસ્ત્ર પાત્ર વગેરે ધાવું ઈત્યાદ્ધિ કામમાં પણ સમ્યક્ પ્રકારે જોઈ કરીને સંભાળ રાખવી. જિનમંદિરની તથા પૌષધશાળા વગેરેની પણ જોઈએ એવી રીતે સમારવાવડે ઉચિત યતના રાખવી. વળી ઉપધાન, માસાદિ પ્રતિમા, કષાયજય, ઈન્દ્રિયજય, યાગવિશુદ્ધિ, વીશ સ્થાનક, અમૃત આઠમ, અગિયાર અગ, ચૌદ પૂર્વ વગેરે તપસ્યા તથા નમસ્કાર ફળતપ, ચતુર્વિ શતિકા તપ, અક્ષયનિધિતપ, દમયંતી તપ, ભદ્રશ્રેણી તપ, મહાભદ્રશ્રેણીતપ, સ’સારતારણ તપ, અઠાઈ, પક્ષખમણુ, મ સખમણ વિગેરે વિશેષ તપસ્યા પણ યથાશક્તિ કરવી. રાત્રિએ ચઉવિહાર અથવા વિહારનું પચ્ચક્ખાણુ કરવું. પ ને વિષે વિગઈના ત્યાગ તથા પૌષધ ઉપવાસ વગેરે કરવું. દરરોજ અથવા પારણાને દિવસે અતિથિસ વિભાગના અવશ્ય લાભ લેવા વગેરે. પૂર્વાચાર્યાએ કહેલા ચાતુર્માસિક અભિગ્રહી પૂર્વાચાર્યાએ ચામાસાના અનિગ્રહ કહ્યા છે, તે આ પ્રમાણે-જ્ઞાનાચાર, દનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર. એના દ્રવ્યાદિ ભેદથી અનેક પ્રકારના ચાતુર્માસિક અભિગ્રહ હોય છે, તેના અનુક્રમ આ પ્રમાણે Page #598 -------------------------------------------------------------------------- ________________ ચાકું] સહણી અનુમોદન કારણ, [પકડે જ્ઞાનાચારને વિષે-મૂળસૂત્ર વાંચવારૂપ સજઝાય કરવી, વ્યાખ્યાન સાંભળવું, સાંભળેલા ધર્મનું ચિંતવન કરવું, અને યથાશક્તિ અજવાળી પાંચમને દિવસે જ્ઞાનની પૂજા કરવી. | દર્શનાચારને વિષે-જિનમંદિરમાં કાજે કાઢવે, લીંપવું, ગહેલી માંડવી વગેરે જિનપૂજા, ચત્યવદન અને જિનબિંબને એપ કરીને નિર્મળ કરવા આદિ કાર્યો કરવાં. ચારિત્રાચારને વિષે-જળ મૂકાવવી નહિં, જૂ તથા શરીરમાં રહેલા ગંડળ પાડવા નહિ, કીડાવાળી વનસ્પતિને ખાર ન દે, લાકડામાં, અગ્નિમાં તથા ધાન્યમાં, ત્રસ જીવની રક્ષા કરવી. કોઈને આળ ન દેવું, આક્રોશ ન કરે, કઠોર વચન ન બોલવું, દેવ-ગુરુના સોગન ન ખાવા, ચાડી ન ખાવી તથા પારકે અવર્ણવાદ ન બોલ. પિતાની તથા માતાની દૃષ્ટિ ચૂકવીને કામ ન કરવું, નિધાન, દાન અને પડેલી વસ્તુને વિષે યતના કરવી. દિવસે બ્રહ્મચર્ય પાળવું રાત્રિને વિષે પુરુષે પરસ્ત્રીની તથા સ્ત્રીએ પરપુરુપની સેવા ન કરવી, ધન, ધાન્ય વગેરે નવવિધ પરિગ્રહનું પરિમાણ જેટલું રાખ્યું હોય તેમાં પણ ઘટાડે કર. દિશાપરિમાણ વ્રતમાં પણ કેઈન મેકલવું, સંદેશે કહેવરાવવો, અધભૂમિએ જવું વગેરે તજવું. સ્નાન, અંગરાગ ધૂપ, વિલેપન, આભૂષણ, ફૂલ, તાંબૂલ, બરાસ, અગર, કેસર, અંબર અને કસ્તૂરી એ ત્રણ વસ્તુનું તથા રત્ન, હીરા, મણિ, સોનું, રૂપું, મોતી વગેરેનું પરિમાણ કરવું. ખજૂર, દ્રાક્ષ, દાડમ, ઉત્તમ, ઉત્તતિય, નાળિએર, કેળાં, મીઠાં લિંબુ, જામફળ, જાંબુ, રાયણુ, નારંગી, બજેરા, Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૬) ગુણથી સયમ કિરિયા; [શ્રા. વિ. કાકડી, અખરોટ, વાયફલ, કઠ, ટિંબરૂ, બિલીફળ, આમલી, બેર, બિલ્વક ફળ, ચીભડાં, ચીભડી, કેરાં, કરમદાં, ભોરડ, લિંબુ, આરૂવેતસ, એમનું અથાણું, અંકુરા જાતજાતનાં ફૂલ તથા પત્ર, સચિત્ત, બહુબીજ, અનંતકાય પણ એક પછી એક વર્જવા. કાતરી જટાટા કદમૂળો છે (. ) ) લસણ, ડુંગળી , _શકકરીયાં ર૬ ટે. સુરાગ મૂળાં, લોડો , || (બહૂળજોરાંગણ - ગાજ્ય S :// વિગઈનું અને વિગઈની અંદર આવનારી વસ્તુનું પરિમાણ કરવું. વસ્ત્ર ધેવ, લિંપવું, ખેત્ર ખણવું, હવરાવવું, બીજાની જૂ કાઢવી, ક્ષેત્ર સંબંધી જાતજાતનાં કામ, ખાંડવું, દળવું, પાણીમાં ઝીલવું, અન્ન રાંધવું, ઉવટણ લગાડવું વગેરેને ઘટાડે કરે. તથા બેટી સાક્ષી પૂરવી. નહીં. દેશાવકાશિક વ્રતને વિષે ભૂમિ ખોદવાનું, પાણી લાવવાનું, કપડાં ધોવાનું, ન્હાવાનું, પીવાનું, અગ્નિ સળગાવવાનું, લીલેત્રી કાપવાનું, મહેટા વડીલેની સાથે છુટથી બલવાનું, અદત્તાદાનનું તથા સ્ત્રીએ પુરુષની સાથે તથા Page #600 -------------------------------------------------------------------------- ________________ યા. કૃ] વ્યવહારે રહિયા તે ફરસે, [પ૬૧ પુરુષ સ્ત્રીની સાથે બેસવું, સૂવું, બોલવું, જેવું વગેરેનું વ્યવહારના સંબંધમાં પરિમાણ રાખવું, દિશિનું માન રાખવું તથા ભેગપભેગનું પણ પરિમાણ રાખવું, તેમજ સર્વે અનર્થદંડને સંક્ષેપ કરે, સામાયિક, પૌષધ તથા અતિથિસંવિભાગમાં પણ જે છુટ રાખી હોય, તેમાં દરરોજ કંઈક ઓછું કરવું, ખાંડવું, રાંધવું, જમવું, ખણવું, વસ્ત્રાદિ રંગવું, કાંતવું, પીંજવું, લઢવું, ઘર વગેરે ધોળાવવું, લીંપવું, ઝાટકવું, વાહન ઉપર ચઢવું, લીખ વગેરે જેવી, પગરખાં પહેરવાં, ખેતર નીંદવું, લણવું, એ છણ કરવું - - - - - - - જા' 7 st જ રા>િ ભાજન - તેનું ફળપરવર) | શ્રા, ૩૬ Page #601 -------------------------------------------------------------------------- ________________ પદ૨] જે નિશ્ચય નય દરિયા ધન્ય (૯) [શ્રા. વિ. વગેરે કાર્યોને વિષે દરરોજ બનતાં સુધી તેને સંવર રાખવે. ભણવું, જિનમંદિરે દર્શન કરવા, વ્યાખ્યાન સાંભળવું, ગણવું, એટલાં કામોને વિષે તથા જિનમંદિરનાં સર્વે કામોને વિશે ઉદ્યમ કરે. આઠમ, ચૌદશ, કલ્યાણક તિથિએમાં તપ વિશેષ કરેલા હોય તેને, લેકેને ધર્મ પમાડવા વર્ષ દિવસમાં ઉદ્યાપન મહોત્સવ કર, ધર્મને અર્થે મુહપત્તિ, પાણીનાં ગળણાં તથા ઔષધ વગેરે આપવાં. યથાશક્તિ સાધર્મિક-વાત્સલ્ય કરવું, અને ગુરુને વિનય સાચવવે. દર મહિને સામાયિક તથા દર વર્ષે પૌષધ તથા અતિથિ સંવિભાગ યથાશક્તિ કર.” આ રીતે શ્રાવક-શ્રાવિકાના માસાસંબંધી નિયમ કહ્યા છે તે ઉપર રાજકુમારનું દ. છે. ૬.૯૦ રાજકુમારની કથા-વિજ્યપુરમાં વિજયસેન રાજા હતું. તેને ઘણુ પુત્ર હતા. તેમાં વિજય શ્રી રાણીને પુત્ર રાજ્ય ચલાવવા લાયક થયે, એમ જાણું રાજાએ તેને આદર સન્માન દેવાનું મૂકી દીધું. એમ કરવામાં રાજાને એ અભિપ્રાય હતું કે, “બીજા પુત્રે અદેખાઈથી એને મારી નાખે નહી” પણ તેથી રાજકુમારને ઘણું દુઃખ થયું. તે મનમાં વિચારવા લાગ્યું કે, “પગથી ઉડાયેલી ધૂળ ઉડાડનારને - માથે ચઢે છે, આમ અપમાન સહન કરનાર કરતાં ઉત્તમ છે, એવું નીતિશાસ્ત્રનું વચન છે,” માટે હારે અહિં રહીને શું કરવું છે? હું હવે પરદેશ જઈશ. કેમકે જે પુરુષ ઘરમાંથી બહાર નીકળીને સેંકડે આશ્ચર્યથી ભરેલા સંપૂર્ણ પૃથ્વીમંડળને જેતે નથી, તે કૂવાના દેડકા જેવું છે. પૃથ્વીમંડળને વિષે બ્રમણ કરનાર પુરુષે દેશદેશની ભાષાઓ Page #602 -------------------------------------------------------------------------- ________________ ચા. કૃ.] દુષ્કરકાળ થકી પણ અધીકા, [૫૬૩ જાણું છે, દેશદેશના વિચિત્ર રિવાજ જાણે છે, અને વિવિધ પ્રકારના આશ્ર્ચર્યકારી ચમત્કાર જુએ છે. ,, રાજકુમાર એમ વિચારી રાત્રિએ કોઇ ન જાણે તેવી રીતે હાથમાં તલવાર લેઈ બહાર નીકળ્યે, અને પૃથ્વીને વિષે પાતાની ઈચ્છા પ્રમાણે ફરવા લાગ્યા. કેાઈ વખતે અટવીમાં ફરતાં બપોરના વખતે ભૂખ-તરસથી બહુ હેરાન થયા. એટલામાં સર્વાંગે દ્વિવ્ય આભૂષણ પહેરેલા એક દિવ્ય પુરુષ આવ્યા. તેણે સ્નેહપૂર્વક તેની સાથે કેટલીક વાર્તા કરી અને કુમારને એક સર્વે પ્રકારના ઉપદ્રવને દૂર કરનારૂ અને બીજું સર્વ ઉત્તમ વસ્તુને આપનારૂ એવાં બે રત્નો આપ્યાં. કુમારે “તું કાણુ છે ? ” એમ તેને પૂછ્યું, ત્યારે તેણે કહ્યુ કે, “જ્યારે તુ તારા શહેરમાં જઈશ ત્યારે મુનિરાજના વચનથી હારૂં ચિરત્ર જાણીશ. "" પછી રાજકુમાર તે રત્નાના મહિમાથી સવ ઠેકાણે યથેચ્છ વિલાસ કરતા રહ્યો. એક વખતે પડતુના ઉદ્ઘાષ સાંભળવાથી તેના જાણવામાં આવ્યું કે, “ કુસુમપુરને દેવશર્મા નામે રાજા આંખના દરદથી ઘણીજ વેદના ભાગવે છે. ” પછી રાજકુમારે તુરતજ ત્યાં જઈ રત્નના પ્રભાવથી આંખની ઈજા દૂર કરી. રાજાએ પ્રસન્ન થઈ રાજકુમારને પેાતાનું રાજ્ય તથા પુણ્યશ્રી નામે પુત્રી આપી પોતે દીક્ષા લીધી, પછી કુમારના પિતાએ પણ કુમારને રાજ્ય ઉપર બેસાડી પેાતે દીક્ષા લીધી. આ રીતે રાજકુમાર એ રાજ્યે ચલાવા લાગ્યા. એક વખતે ત્રણુ જ્ઞાનના ધણી થએલા દેવશર્માં રાજવિએ કુમારના પૂર્વભવ આ પ્રમાણે કહ્યો કે— Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪] માંસ આલાન બરબાદી જ્ઞાન ગુણે ઈમ તેહેા; મહા વિગઇ માટ ફળ ઝગડો કનું કુળ [શ્રા, વિ. ! “ ક્ષેમાપુરીને વિષે સુવ્રત નામે શેઠ હતા, તેણે ગુરુની પાસે પેાતાની શક્તિ પ્રમાણે ચેામાસા સંબંધી નિયમ લીધા હતા. તેના એક ચાકર હતા, તે પણ દરેક વર્ષાકાળના ચામાસામાં રાત્રિભાજનના તથા મધ, મદ્ય, માંસસેવનના નિયમ કરતા હતા. પછી તે ચાકર મરણ પામ્યા અને તેના જીવ તું રાજકુમાર થયેા, અને સુવ્રત શેઠના જીવ મ્હાટો ઋદ્ધિવંત દેવતા થયા. તેણે પૂર્વભવની પ્રીતિથી તને એ રત્ના આપ્યાં ” આ રીતે પૂર્વ ભવ સાંભળી કુમાર જાતિસ્મરણ જ્ઞાન પામ્યા, અને ઘણા પ્રકારના નિયમ પાળીને સ્વગે ગયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. આ રીતે ચામાસાના નિયમ ઉપર કથા કહી છે. ચાતુર્માસિક મૃત્યુ અંગે લોકિકશાસ્ત્રોનુ સમર્થન લૌકિક પ્રથામાં પણ આ વાત કહી છે. વસિષ્ઠ ઋષિએ પૂછ્યું ,, Page #604 -------------------------------------------------------------------------- ________________ ચા. ફી ધમદાસ ગણી વચને લહિયે, પિ૬૫ કે, “હે બ્રહ્મદેવ! વિષ્ણુ ક્ષીરસમુદ્રમાં શી રીતે નિદ્રા કરે છે? અને નિદ્રા કરે ત્યારે શી શી વસ્તુ વર્જવી? અને તે વસ્તુ વર્જવાથી શું શું ફળ થાય?” બ્રહ્મદેવે કહ્યું : “હે વસિષ્ઠ! વિઘણુ ખરે ખર નિકા કરતા નથી અને જાગૃત પણ થતા નથી, પરંતુ વર્ષાકાળ આવે ત્યારે ભક્તિથી વિષ્ણુને એ સર્વ ઉપચાર કરાય છે. હવે વિષ્ણુગનિદ્રામાં રહે, ત્યારે શું શું વર્જવું? તે સાંભળ. u' , રાત્રિભોજન જે પુરુષ માસામાં મુસાફરી ન કરે, માટી ન ખણે, રિંગણા, ચેળા, વાલ, કળથી, તુવેર, કાલિંગડા, મૂળા અને તાંદળજે એટલી વસ્તુને ત્યાગ કરે. તથા હે વસિષ્ઠ? જે પુરુષ માસામાં એક અન્ન ખાય, જે પુરુષ હંમેશાં Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૬] જેને પ્રવચન રહે. ધન્ય. (૧૦) (શ્રા. વિ. તથા ઘણુ' કરી. ચામાસામાં રાત્રિભેજન ન કરે, તે આ લાકમાં તથા પરલોકમાં સ` અભિષ્ટ વસ્તુ પામે. જે પુરુષ ચામાસામાં મઘ, માંસ, વજે છે, તે દરેક માસમાં સે। વ સુધી કરેલા અશ્વમેઘ યજ્ઞનુ પુણ્ય પામે છે. વગેરે. માય ઋષિએ પણ કહ્યું છે કે :-હે રાજન ! જે પુરુષ ચામાસામાં તલમન કરતા નથી, તે ઘણા પુત્ર તથા ધન પામે છે અને નિરોગી રહે છે. જે પુરુષ પુષ્પાદિકનો ભોગ ાડી દે છે, તે સ્વલાકને વિષે પૂજાય છે. જે પુરુષ કડવા, ખાટા, તા, મીઠા અને ખારેા એ રસાથી ઉત્પન્ન થતા રસને વજે, તે પુરુષ કુરૂપતા તથા દૌર્ભાગ્ય કોઈ ઠેકાણે પણ દારૂથી ગુનો Dra દ બિમારી ભિખારી નુકશાન ઝગડો c દુષ્ટ Page #606 -------------------------------------------------------------------------- ________________ ચા. ફી સુવિહિત ગ૭ કિરિયાને ઘેરી, પિ૬૭ પામતું નથી. તાંબૂલભક્ષણ કરવાનું વજે તે ભેગી થાય અને શરીરે લાવણ્ય પામે. જે ફળ, શાક અને પાંદડાંનું શાક વજે તે ધન તથા પુત્ર પામે. હે રાજન ! ચેમાસામાં ગોળ ન ખાય તે મધુર સ્વરવાળે થાય. તાવડી ઉપર પાકેલું અન્ન ભક્ષણ કરવાનું તજે તે, બહુ સંતતિ પામે. ભૂમિને વિષે સંથારે સૂઈ રહે તે વિષ્ણુને સેવક થાય. દહીં તથા દૂધ વજે તે ગેલેક નામે દેવલેકે જાય. બપોર સુધી પાણી પીવાનું તજે તે રોગપદ્રવ ન થાય. જે પુરુષ માસામાં એકાંતર ઉપવાસ કરે તે બ્રહ્મકમાં પૂજાય. જે પુરુષ ચોમાસામાં નખ અને કેશ ન ઉતારે તે દરરોજ ગંગાસ્નાનનું ફળ પામે. જે પારકું અન્ન તજે તે અનંત પુણ્ય પામે, ચોમાસામાં ભેજન કરતી વેળાએ જે મૌન ન રહે, તે કેવળ પાપ જ ભેગવે એમ જાણવું. મૌનપણે ભેજન કરવું, ઉપવાસ સમાન છે, માટે ચેમાસામાં જરૂર મૌન ભજન તથા બીજા નિયમ રાખવા. ઈત્યાદિ ભવિષ્યોત્તર પુરાણમાં કહ્યું છે. { તપાગચ્છીય શ્રી રત્નશેખર વિરચિત છે છે “શ્રાદ્ધવિધિ પ્રકરણની શ્રાદ્ધવિધિ કૌમુદી ટીકામાં ચતુર્થ ચાતુર્માસિક કૃત્ય પ્રકાશને છે ગુજરાતી અનુવાદ ગણિવર્ય શ્રી મહાયશ- છે સાગરજી મ. સા. દ્વારા સંપૂર્ણ થ. Page #607 -------------------------------------------------------------------------- ________________ પ૬૮] શ્રી હરિભદ્ર કહાય; [શ્રા. વિ. છે. ) પંચમ પ્રકાશઃ વર્ષકૃત્ય દેઢ ગાથામાં અગિયાર દ્વાર વડે વર્ષકૃત્ય કહે છે: पइव रिसं संघच्चणसाहम्मिअभत्तिजत्ततिगं ॥१२॥ जिणगिहि ण्हवणं जिधण-बुड्ढी महपूअधम्मजागरिआ। सुअपूआ उज्जवणं, तह तित्थपभावणा सोही ॥१३॥ શ્રાવકે દરવર્ષે જઘન્યથી એકવાર પણ ૧ ચતુર્વિધ શ્રી સંઘની પૂજા, ૨ સાધમિક વાત્સલ્ય, ૩ તીર્થયાત્રા, રથયાત્રા, અને અઠ્ઠાઈ યાત્રા એ ત્રણ યાત્રાઓ, ૪ જિનમંદિરને વિષે સ્નાત્રમહત્સવ, ૫ માળા પહેરવી, ઈંદ્રમાળા વગેરે પહેરી, પહેરામણી કરવી, ધેતિયાં વિગેરે આપવા તથા દ્રવ્યની ઉછામણી પૂર્વક આરતી ઉતારવી વગેરે ધર્મકૃત્ય કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬ મહાપૂજા, ૭ રાત્રિને વિશેષ ધર્મ જાગરિકા, ૮ શ્રતજ્ઞાનની વિશેષ પૂજા, ૯ અનેક પ્રકારનાં ઉજમણ, ૧૦ જિનશાસનની પ્રભાવના અને ૧૧ આલેય. એટલાં ધર્મકૃત્યે યથાશક્તિ કરવા જોઈએ. તેમાં શ્રીસંઘની પૂજામાં પોતાના કુળને તથા ધન વગેરેને અનુસરીને ઘણું આદરથી અને બહુમાનથી સાધુ–સાવીના ખપમાં આવે એવી આધાકર્મકૃત્ય આદિ દોષ રહિત વસ્તુ ગુરુ મહારાજને આપવી. તે વસ્તુ એ કે –વસ્ત્ર, કંબળ Page #608 -------------------------------------------------------------------------- ________________ વ, કૃ] એહભાવ ધરતો તે કારણ [૫૬૯ પછનક, સૂત્ર, ઉન, પાત્રો, પાણીનાં તુંબડાં (ઘડા) વગેરે પાત્ર, દાડે, દાંડી, સેય, કાંટાને ખેંચી કાઢનારે ચીપીયે, કાગળ, ખડીયા, લેખણને સંગ્રહ, પુસ્તક વગેરે. દિનકૃત્યમાં કહ્યું છે કે–વસ્ત્ર, પાત્ર આપવાદિક પાંચ પ્રકારનું પુસ્તક, કબળ, પ્રાદછનક, દાંડ, સંથારે, સિજજા તથા બીજું પણ વિક તથા ઔપગ્રહિક મુહપત્તિ, પુંછણું વગેરે જે કાંઈ શુદ્ધ સંયમને ઉપકારી હેય, તે આપવું, પ્રવચનસારોદ્ધાર વૃત્તિમાં વળી કહ્યું છે કે- “જે વસ્તુ સંયમને ઉપકારી હોય, તે ઉપકાર કરનારી હોવાથી ઉપકરણ કહેવાય છે. તેથી અધિક વસ્તુ રાખવી તે અધિકરણ કહેવાય છે. અસંતપણે વસ્તુનો પરિહાર એટલે પરિભેગ(સેવન)કરનારે અસંયત કહેવાય છે.” અહિં પરિહાર શબ્દનો અર્થ પરિગ કરનારો એ કર્યો, કારણ કે વિદ્યારે પરિમાણો એવું વચન છે, તેથી અસંતપણે જે પરિભેગ કરે એ અર્થ થાય છે. એમજ પ્રાતિહારિક, પીઠ, ફલક, પાટે વગેરે સંયમેપકારી સર્વે વસ્તુઓ સાધુ મુનિરાજને શ્રદ્ધાથી આપવી. સોય વગેરે વસ્તુઓ પણ સંયમનાં ઉપકરણ છે એમ શ્રી કલ્પમાં કહ્યું છે. તે એવી રીતે કે સરળrg વOા પુત્ર જ તિત્તિ અથ:-અશનાદિક, વસ્ત્રાદિક અને સયાદિક એ ત્રણ ચતુષ્ક મળીને બાર; જેમકે ૧ અશન, ૨ પાન, ૩ ખાદિમ અને ૪ સ્વાદિમ એ આશનાદિક ચાર, ૫ વસ્ત્ર, ૬ પાત્ર, ૭ કંબલ અને ૮ પ્રાદDાંછનક એ વસ્ત્રાદિક ચાર; . તથા ૯ સોય, ૧૦ વસ્ત્રો, ૧૧ નેણું અને ૧૨ કાન ખેતરવાની સળી એ સયાદિક ચાર; આ રીતે ત્રણ ચતુષ્ક Page #609 -------------------------------------------------------------------------- ________________ પ૭૦] મુઝ મન તેહ સુહાય. ધન્ય. (૧૧) [શ્રા, વિ. મળીને બાર વસ્તુ સંયમનાં ઉપકરણ છે. એમજ શ્રાવકશ્રાવિકારૂપ સંઘને પણ શક્તિ માફક ભક્તિથી પહેરામણી વગેરે આપીને સત્કાર કરે. દેવગુરુ વગેરેના ગુણ ગાનારા યાચકાદિકને પણ ઉચિત લાગે તેમ તૃપ્ત કરે. ૧. સંઘપૂજા-ત્રણ પ્રકારની છે. એક ઉત્કૃષ્ટ, બીજી મધ્યમ અને ત્રીજી જઘન્ય. “જિનમતધારી સર્વ સંધને પહેરામણ આપે તે ઉત્કૃષ્ટ સંઘપૂજા થાય. સર્વ સંઘને માત્ર સૂત્ર વગેરે આપે તે જઘન્ય સંઘપૂજા થાય. બાકી રહેલી સવે મધ્યમ સંઘપૂજા જાણવી. તેમાં જેને વધારે ધન ખરચવાની શકિત ન હોય, તેણે પણ ગુરુ મહારાજને સૂત્ર, મુહપત્તિ વગેરે તથા બે–ત્રણ શ્રાવક-શ્રાવિકાઓને સોપારી વગેરે આપીને દરવર્ષે સંઘપૂજા ભકિતથી સાચવવી. દરિદ્રી પુરુષ એટલું કરે, તે પણ તેને ઘણે લાભ. કેમકે-લક્ષ્મી ઘણી છતાં નિયમ આદર, શકિત છતાં ખમવું, યૌવન અવસ્થામાં વ્રત લેવું, અને દરિદ્રી અવસ્થામાં થોડું પણ દાન આપવું” એ ચારે વસ્તુથી બહુ ફળ મળે છે. વસ્તુપાળ મંત્રી વગેરે લેકે તે દરેક ચેમાસામાં સંઘપૂજા કરતા હતા અને ઘણા ધનને વ્યય કરતા હતા, એમ સંભળાય છે. ૬૯૧ દિલ્લીમાં જગસી શેઠને પુત્ર મહણસિંહ શ્રીપાગચ્છાધિપ પૂજ્ય શ્રી દેવચંદ્રસૂરિજીને ભક્ત હતા. તેણે એકજ સંઘપૂજામાં જિનમતધારી સર્વ સંઘને પહેરામણી વગેરે આપીને ચેરાશી હજાર ટંકને વ્યય કર્યો. બીજે જ દિવસે પંડિત દેવમંગળગણિ ત્યાં પધાર્યા. પૂર્વે મહણસિંહ લાવેલા શ્રીગુરુ મહારાજે તે ગણિજીને મેકલ્યા હતા. Page #610 -------------------------------------------------------------------------- ________________ વ, ક] સંયમઠાણ વિચારી જતાં, પિ૭૧ , તેમના પ્રવેશને વખતે મહણસિંહે ટુંકમાં સંઘપૂજા કરી, તેમાં છ૫નહજાર ટંકને વ્યય કર્યો. સંઘપૂજા વિધિ કહી છે. ૨. સાધર્મિક વાત્સલ્ય-સાધર્મિક વાત્સલ્ય પણ સર્વે સાધ ર્મિકભાઈઓનું અથવા કેટલાકનું શકિત પ્રમાણે કરવું સાધમી ભાઈને વેગ મળવો જે કે દુર્લભ છે. કેમકે–સર્વે જીવે સર્વે પ્રકારના સંબંધ માહેમાહે પૂર્વે પામેલા છે, પરંતુ સાધર્મિક આદિ સંબંધને પામનારા છે તે કોઈક ઠેકાણે વિરલા જ હોય છે. સાધર્મિક ભાઈને મેલાપ પણ ઘણે પુણ્યકારી છે, તે પછી સાધર્મિકને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે આદર-સત્કાર કરે તે ઘણે પુણ્યબંધ થાય એમાં શું કહેવું? કહ્યું છે કે–એકતરફ સર્વે ધર્મ અને બીજી તરફસાધમિક વાત્સલ્ય રાખી બુદ્ધિરૂપી ત્રાજવાએ તેલિયે તો બન્ને સરખા ઊતરે છે એમ કહ્યું છે. સાધર્મિકને આદરસત્કાર આ પ્રમાણે કરે. પોતાના પુત્ર વગેરેને જન્મત્સવ, વિવાહ વગેરે હોય તે સાધર્મિક ભાઈઓને નિમંત્રણ કરવું અને ઉત્તમ ભજન, તાંબૂલ, વસ્ત્ર આભરણ વગેરે આપવું. કદાચ તેઓ કેઈ વખતે બહુ મુશ્કેલીમાં આવી પડે તે પિતાનું ધન ખરચીને તેમને આફતમાંથી ઉગારવા. પૂર્વ કર્મના અંત રાયના દોષથી કેઈનું ધન જતું રહે છે તેને પાછે પૂર્વની અવસ્થામાં લાવવો. જે પિતાના સાધર્મિક ભાઈઓને પૈસે ટકે સુખી ન કરે, તે પુરુષની હોટાઈ શા કામની ? કેમકે “જેમણે દીન જીને ઉદ્ધાટન કર્યો, સાધમિકેનું વાત્સલ્ય ન કર્યું અને હૃદયને વિષે વિતરાગનું ધ્યાન ન કર્યું.” તેમણે પિતાને જન્મ વૃથા ગુમાવ્યું. પિતા સાધર્મિક Page #611 -------------------------------------------------------------------------- ________________ પાછી - જેન લહે નિજ સાંખે; [શ્રા. વિ. ભાઈઓ જે ધર્મથી ભ્રષ્ટ થતા હોય તે, ગમે તે રીતે તેમને ધર્મને વિષે દઢ કરવા. જે તેઓ ધર્મકાર્ય કરવામાં પ્રમાદ કરતા હોય છે, તેમને યાદ કરાવવું અને અનાચારથી નિવારવા પ્રયત્ન કરે. કેમકે –પ્રમાદ કરે તે યાદ કરાવી, અનાચારને વિષે પ્રવૃત્ત થાય તે નિવારવા, ભૂલે તે પ્રેરણા કરવી, અને વારંવાર ચૂકે તે વખતે વખત પ્રેરણા કરવી. તેમજ પિતાના સાધર્મિકેને વાચન, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા વગેરેને વિષે જોગ મળે તેમ જોડવા, અને શ્રેષ્ઠ ધર્માનુષ્ઠાનને વિષે સાધારણ પૌષધશાળા વગેરે કરાવવી. શ્રાવિકાઓનું પણ સાધર્મિક વાત્સલ્ય કરવું શ્રાવિકાઓનું વાત્સલ્ય પણ શ્રાવકની માફક કરવું. કાંઈ પણ ઓછું વધતું ન કરવું. કેમકે, જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરનારી, ઉત્કૃષ્ટ શીલને પાળનારી, તથા સંતોષવાળી એવી શ્રાવિકાઓ જૈનધર્મને વિષે મનમાં અનુરાગવાળી હોય છે, માટે તેમને સાધર્મિકપણે માનવી. શંકાલેકમાં તથા શાસ્ત્રમાં સ્ત્રીઓ ઘણી પાપી કહેવાય છે, એ તે ભૂમિ વિનાની ઝેરી કેળનું ઝાડ, મેઘ વિનાની વિજળી, જેના ઉપર ઔષધ ચાલતું નથી એવી, કારણ વિનાનું મૃત્યુ, નિમિત્ત વિનાને ઉત્પાત, ફણ વિનાની સર્પિણી અને ગુફા વિનાની વાઘણ સરખી છે. એમને તે પ્રત્યક્ષ રાક્ષસી સમાનજ ગણવી. ગુરુ ઉપરને તથા ભાઈ ઉપરને નેહ તુટવાનું કારણ એજ છે. કેમકે–અસત્ય વચન, સાહસિકપણું, કપટ, મૂર્ખતા, અતિભ, અશુચિપણું Page #612 -------------------------------------------------------------------------- ________________ વ. કૃ] તે જુઠું બોલીને દુરમતિ, પિ૭૩ અને નિર્દયપણું એટલા સ્ત્રીઓના દોષ સ્વાભાવિક છે. કેમકે–હે ગૌતમ! જ્યારે અનંતી પાપની રાશિઓ ઉદયમાં આવે ત્યારે સ્ત્રીપણું પમાય છે. એમ તું સમ્યફ પ્રકારે જાણ. આ રીતે સવે શાસ્ત્રોમાં સ્ત્રીઓની નિંદા પગલે પગલે જવામાં આવે છે, માટે તેઓથી દૂર રહેવું, એમ છતાં તેમનું દાન સન્માનરૂપ વાત્સલ્ય કરવું શી રીતે ઘટે ? સમાધાન :-“સ્ત્રીઓ જ પાપી હોય છે” એ એકાંત પણ નથી. જેમ સ્ત્રીઓમાં તેમ પુરુષોમાં પણ પાપીપણું સરખું જ છે. કેમકે, પુરુષો પણ ક્રર મનવાળા, ઘણા દુષ્ટ, નાસ્તિક, કૃતળ, પોતાના શેઠની સાથે દુશ્મનાવટ કરનારા, વિશ્વાસઘાતી, જૂઠું બેલનારા, પારકું ધન તથા પારકી સ્ત્રી હરણ કરનારા, નિર્દય તથા ગુરુને પણ ઠગનારા એવા ઘણું જોવામાં આવે છે. પુરુષ જાતિમાં કેટલાક એવા લોકો છે. તેથી પુરુષોની અવજ્ઞા કરવી જેમ ઘટિત તથી, તેમ સ્ત્રી જાતિમાં પણ કેટલીક પાપી સ્ત્રીઓ છે, તેમ ઘણી ગુણવંતી સ્ત્રીઓ પણ છે. જેમ તીર્થંકરની માતાએ ઉત્તમ ગુણવડે યુકત હોય છે. માટે તેમની પૂજા દેવતાના ઇદ્રો પણ કરે છે, અને મુનિઓ પણ સ્તુતિ કરે છે. લૌકિક શાસ્ત્રના જાણ પણ કહે છે કે સ્ત્રીઓ કોઈ અદ્ભુત ગર્ભ ધારણ કરે છે કે, જે ત્રણે જગતને ગુરુ થાય છે, માટે જ પંડિત લેક સ્ત્રીઓની ઘણી હોટાઈ કબૂલ કરે છે. કેટલીક સ્ત્રીઓ પોતાના શીળના પ્રભાવથી અગ્નિને જળ સમાન, જળને સ્થળ સમાન, ગજને શિયાળિયા સમાન, સર્પને દેરડી સમાન અને ઝેરને અમૃત Page #613 -------------------------------------------------------------------------- ________________ પ) શું સાધે ગુણ પાખે. ધન્ય. (૧૨) [શ્રા. વિ. સમાન કરે છે, તેમજ ચતુર્વિધ શ્રીસંઘનું ચોથું અંગ શ્રાવિકાઓ છે. શાસ્ત્રમાં જે તેમની ઘણી નિદા સંભળાય છે, તે પુરુષોએ તેમને વિષે આસકિત ન કરવી માટે જ છે. સુલસા વગેરે શ્રાવિકાઓના ગુણની તે તીર્થકરેએ પણ ઘણું પ્રશંસા કરી છે. તેમની ધર્મને વિષે રહેલી દઢતા ઈદ્રોએ પણ સ્વર્ગોને વિષે વખાણી છે, અને જબરા મિથ્યાત્રીઓ પણ એમને સમ્યક્ત્વથી ચલાવી શક્યા નહિ. તેમજ કેટલીક શ્રાવિકાઓ ચરમ દેહવાળી તથા કેટલીક બે ત્રણ ભવ કરીને મોક્ષે જનારી શાસ્ત્રમાં સંભળાય છે, માટે માતાની માફક, બહેનની માફક તથા પુત્રીની માફક એમનું વાત્સલ્ય કરવું ઉચિત જ છે, આને વિસ્તાર નથી કરતા. ૬૨ દંડવીથ રાજાનું દષ્ટાંત-સાધનિક વાત્સલ્ય કરીને રાજાએ પિતાનું અતિથિસંવિનાશ વ્રત સાચવે છે. કેમકે, મુનિઓને રાજપિંડ કલ્પત નથી, આ વિષય ઉપર ભારતના વશમાં થએલા ત્રણખંડના સ્વામિ દંડવીર્ય રાજાનું દષ્ટાંત છે. દંડવીર્ય રાજા હમેશાં સાધનિક ભાઈને જમાડી પછી જ પોતે ભોજન કરતા હતે એક વખતે ઈન્ડે મનમાં તેની પરીક્ષા કરવાનું ધાર્યું તેને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ રત્નની સૂચક સુવર્ણની જનઈ અને બાર વતેના સૂચક બાર તિલકને ધારણ કરનાર તથા ભરતે રચેલા ચાર વેદને મુખે પાઠ કરનારા એવા તીર્થયાત્રા કરીને આવેલા કોડે શ્રાવક જણવ્યા. દંડવીર્ય તેમને ભક્તિથી નિમંત્રણ કરી જમાડી રહે છે, એટલામાં સૂર્ય આથમે. પછી ઈ એ રીતે લાગ આઠ દિવસ શ્રાવક પ્રકટ કર્યા, તેથી રાજાને Page #614 -------------------------------------------------------------------------- ________________ વ. ક. નવિ માયા ધમે નવિ કહેવું, પિ૭૫ આઠ ઉપવાસ થયા. પણ તેની સાધર્મિક-ભક્તિ તે તરૂણ પુરૂષની શક્તિની માફક દિવસે દિવસે વધતી જ રહી. તેથી ઈંદ્ર પ્રસન્ન થયો, અને તેણે તેને દિવ્ય ધનુષ્ય, રથ, હાર તથા બે કુંડળ આપી શત્રુંજયની યાત્રા કરવા તથા તીર્થોદ્ધાર માટે પ્રેરણા કરી, દંડવીયે પણ તે પ્રમાણે કર્યું. ૬. ૯૩ સંભવનાથ ભગવાન આદિના દષ્ટાંતે શ્રી સંભવનાથ ભગવાન પણ પૂર્વના ત્રીજાભવમાં ધાતકીખંડની અંદર આવેલા અરવતક્ષેત્રની ક્ષેમાપુરીનગરીમાં વિમળવાહન નામે રાજા હતા ત્યારે તેમણે મોટા દુષ્કાળમાં સર્વે સાધમિક ભાઈઓને ભેજનાદિક આપીને જિનનામ કર્મ બાંધ્યું. પછી દીક્ષા લઈ આયપૂર્ણ થયે આનત દેવલેકમાં દેવતાપણું ભગવી શ્રી સંભવનાથ તીર્થંકર થયા. તેઓ ફાગણ સુદિ આઠમને દિવસે અવતર્યા, ત્યારે હેટે દુષ્કાળ છતાં તે જ દિવસે ચારે તરફથી સર્વ જાતનું ધાન્ય આવી પહોંચ્યું, તેથી તેમનું સંભવ એવું નામ પાડયું. બૃહદ્ભાગ્યમાં કહ્યું છે કે શું શબ્દને અર્થ સુખ કહેવાય છે. ભગવાનના દર્શનથી સર્વે ભવ્ય જીવને સુખ થાય છે, માટે તેમને સંભવ કહે છે. આ વ્યાખ્યાનને અનુસરીને સર્વે તીર્થકરે સંભવ નામથી ઓળખાય છે. સંભવનાથજીને સંભવ નામથી ઓળખવાનું બીજું પણ એક કારણ છે. કઈ વખતે શ્રાવસ્તી નગરીમાં કાળદેષથી દુષ્કાળ પડશે. ત્યારે સર્વે માણસ દુઃખી થયા. પણ સેનાદેવીની કુક્ષિમાં સંભવનાથજી અવતર્યા. ત્યારે ઇંદ્ર પોતે આવીને સેનાદેવીની પૂજા કરી, અને જગતને વિષે એક સૂર્ય સમાન પુત્રની Page #615 -------------------------------------------------------------------------- ________________ પ૭૬). પરજનની અનુવૃત્તિ, શ્રિા. વિપ્રાપ્તિ થયાની તેમને સેનાદેવીને) વધામણ આપી. તે જ દિવસે ધાન્યથી પરિપૂર્ણ ભરેલા ઘણ સાથે ચારે તરફથી આવ્યા, અને તેથી ત્યાં સારે સુકાળ થયે. જે માટે તે ભગવાનના સંભવથી (જન્મથી) સવે ધાને સંભવ થયે, તે માટે માતા-પિતાએ તે ભગવાનનું સંભવ નામ આપ્યું. દેવગિરિ (વર્તમાન દેલતાબાદ)માં જગસિંહ નામે શેઠ પિતાના જેવા સુખી કરેલા ત્રણ સાઠ વાણેતર પાસે હમેશાં બહોતેર હજાર ટંકને વ્યય કરી પ્રતિદિવસ એકેક સાધર્મિક વાત્સલ્ય કરાવતું હતું. આ રીતે દર વર્ષે તે શેઠનાં ત્રણ સાઠ સાધમિક વાત્સલ્ય થતાં હતાં. થરાદમાં શ્રીમાળી આભૂનામા સંઘપતિએ ત્રણ સાધમી ભાઈઓને પિતાના સરખા કર્યા. કહ્યું છે કે તે સુવર્ણ પર્વતને તથા રૂપાના પર્વતને શું ઉપગ? કારણ કે, જેને આશ્રય કરી રહેલાં કાષ્ઠનાં વૃક્ષો કાષ્ઠમય રહે છે, પણ સોના રૂપાનાં થતાં નથી. એક મલય પર્વતને જ અમે ઘણુ માન આપીએ છીએ; કેમકે, તેને આશ્રય કરી રહેલા આંબા, લીંબડા અને કુટજ નામનાં વૃક્ષો પણ ચંદનમય થાય છે. સારંગ નામના શ્રેષ્ઠીએ પંચપરમેષ્ઠી મંત્રને પાઠ કરનાર લોકોને પ્રવાહવડે દરેકને સુવર્ણના ટંક આપ્યા, એક ચારણને, બેલ એમ ફરી ફરી કહેવાથી તે નવ નવકાર બેલ્ય, ત્યારે તેણે નવ સોનિયા આપ્યા. આ રીતે સાધર્મિક વાત્સલ્યને વિધિ કહ્યો છે. ૩. યાત્રાએ-શ્રાવકે દરવર્ષે જઘન્યથી એક પણ યાત્રા ખાસ કરવી. યાત્રાએ ત્રણ પ્રકારની છે. તે એ કે–૧ અઠ્ઠાઈ Page #616 -------------------------------------------------------------------------- ________________ વ, કી ધર્મવચન આગમમાં કહિયે; [પ૭૭ ૨ રથયાત્રા યાત્રા અને ૩ તીર્થયાત્રા. આ રીતે ત્રણ પ્રકારની યાત્રા પંડિતજને કહે છે. તેમાં અઠ્ઠાઈ યાત્રાનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. તેમાં સવિસ્તર સર્વ ચૈત્યપરિપાટી કરવા વગેરે અઠ્ઠાઈ યાત્રા તેને ચૈત્યયાત્રા પણ કહેવાય છે. છે કે સંપ્રતિરાજાની રથયાત્રા-રથયાત્રા તે આચાર્ય હેમચંદ્રસુરિવિરચિત પરિશિષ્ટપર્વમાં કહી છે, તે એ રીતે કે -પૂજ્ય શ્રીસુહસ્તિ આચાર્ય અવંતિ નગરીમાં પધાર્યા હતા, ત્યારે એક વાર સંઘે અત્યયાત્રા ઉત્સવ કર્યો. ભગવાન સુહસ્તી આચાર્ય મ. પણ દરરોજ સંઘની સાથે ચૈત્યયાત્રામાં આવી મંડપને શોભાવતા હતા. ત્યારે સંપ્રતિ રાજા ન્હાનામાં ન્હાના શિષ્યની પેઠે હાથ જોડી સુહસ્તી સૂરિની આગળ બેસતે હતે. ચૈત્યયાત્રા ઉત્સવ થઈ રહ્યા પછી સંઘે રથયાત્રા શરૂકરી યાત્રાને ઉત્સવ રથયાત્રા કરવાથી સંપૂર્ણ થાય છે. સુવર્ણની તથા માણિકય રત્નોની કાંતિથી દિશાઓને પ્રકાશિત કરનાર એ સૂર્યના રથ સરખે રથ રથ શાળામાંથી નીકળે. વિધિને જાણ અને ધનવાન શ્રાવકોએ રથમાં પધરાવેલી જિનપ્રતિમાની સ્નાત્ર પૂજા વગેરે કરી. અરિહંતનું સ્નાત્ર કર્યું, જન્મ કલ્યાણકને અવસરે જેમ મેરૂના શિખર ઉપરથી, તેમ રથમાંથી સ્નાત્રજળ નીચે પડવા લાગ્યું, જાણે શ્ર. ૩૭ Page #617 -------------------------------------------------------------------------- ________________ પ૭૮] કપટ રહિત મન વૃત્તિ. ધન્ય, (૧૩) [શ્રા. વિ. ભગવાનને કાંઈ વિનંતિ જ ન કરતા હોય એવા મુખે મુખકેશ બાંધેલા શ્રાવકોએ સુગંધી ચંદનાદિ વસ્તુથી ભગવાનને વિલેપન કર્યું. માલતી, કમળ વગેરે ફૂલની માળાઓથી ભગવાનની પ્રતિમા પૂજાઈ, ત્યારે તે શરસ્કાળના મેઘથી વીંટાયેલી ચંદ્રકળાની માફક શેભવા લાગી. બળતા મલયાગરના ધૂપથી થએલી ધૂમાડાની રેખાઓથી વિંટાયેલી ભગવાનની પ્રતિમા નીલ વસ્ત્રોથી પૂજાયેલી ન હોય? એવી રીતે શોભવા લાગી. જેની અંદર દીપતી દીપશિખાઓ છે એવી ભગવાનની આરતી શ્રાવકોએ કરી તે દીપતી ઔષધીવાળા પર્વતની ટૂંક માફકશેભતી હતી. અરિહ તના પરમભક્ત એવા તે શ્રાવોએ ભગવાનને વંદના કરી અશ્વની માફક આગળ થઈ પિતે રથ છે. તે વખતે નગરવાસી જનેની સ્ત્રીઓએ હલ્લીસકરાસ શરૂ કર્યા. શ્રાવિકાઓ ચારે તરફ ઘણાં મંગળ ગીત ગાવા લાગી. પાર વિનાનું કેશરનું જળ રથમાંથી નીચે પડતું હોવાથી આગળના રસ્તામાં છંટકાવ થવા માંડે. આ રીતે પ્રત્યેક ઘરની પૂજા ગ્રહણ કરતે રથ, દરરોજ સંપ્રતિ રાજાના દ્વારમાં હળવે હળવે આવતું હતું. તે જોઈ સંપ્રતિ રાજા પણ રથની પૂજા કરવાને તૈયાર થાય અને ફણસ ફળની માફક સર્વાગ વિકસ્વર રેમરાજીવાળા થઈ ત્યાં આવે. પછી નવા આનંદ રૂપ સરોવરમાં હંસની માફક કીડા કરતા સંપ્રતિ રાજા, રથમાં વિરાજમાન થયેલી પ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરે. મહાપદ્યચકીએ પણ પિતાની માતાના મનોરથ પૂર્ણ કરવા ઘણા આડંબરથી રથયાત્રા કરી. કુમારપાલે કરેલી રથયાત્રા-કુમારપાળે કરેલી Page #618 -------------------------------------------------------------------------- ________________ સચમ વિષ્ણુ સમૃતતા થાપે, [૫૯ વ. રૃ.] રથયાત્રા આ રીતે કહી છે—ચૈત્ર માસની આઠમને દિવસે ચેાથે પહેારે જાણે ચાલતા મેરૂ પત જ ન હાય ! એવે અને સુવર્ણ મય મ્હોટા દંડ ઉપર રહેલી ધ્વજા, છત્ર, ચામર વગેરે વસ્તુથી દીપતે એવે સવમય રથ ઘણી ઋદ્ધિની સાથે નીકળે છે, તે વખતે હર્ષથી નગરવાસી લાકા એકઠા મળીને મંગળકારી જય જય શબ્દ કરે છે. શ્રાવક સ્નાત્ર તથા ચંદનતું વિલેપન કરી સુગંધી પુષ્પોથી પૂજાયેલી શ્રી પાર્શ્વ જિનની પ્રતિમાને કુમારપાળના બંધાવેલા મહેર આગળ ઉભા રહેલા રથમાં ઘણી ઋદ્ધિથી સ્થાપન કરે છે. વાજિ ંત્રના શબ્દથી જગને ભરી દેનાર અને હષથી મંગળ ગીતા ગાનારી સુંદર સ્ત્રીઓની તથા સામતના અને મત્રીએના મંડળની સાથે તે રથ કુમારપાળના રાજમહેલ આગળ જાય પછી રાજા રથની અંદર પધરાવેલી પ્રતિમાની પટ્ટવસ્ત્ર, સુવર્ણમય આભૂષણ વગેરે વસ્તુઓથી પતે પૂજા કરે, અને વિવિધ પ્રકારના ગાયન, નાટક વગેરે કરાવે. પછી તે રથ ત્યાં એક રાત રહી સિ'દ્વારની બહાર નીકળે, અને ફરકતી વજાએથી જાણે નૃત્ય જ કરી રહેલા ન હાય! એવા પટમડપમાં આવીને રહે. પ્રભાતકાલે રાજા ત્યાં આવી રથમાં શેામતી જિનપ્રતિમાની પૂત વગેરે કરે અને ચતુર્વિધ સઘ સમક્ષ તે આરતી ઉતારે. પછી હાથી જોતરેલા રથ સ્થાનકે બંધાવેલા ઘણા પટ્ટમડપમાં રહેતા નગરમાં ફે. તી યાત્રા અને તેની વાધહવે ત્રીજી તીર્થ યાત્રાનું સ્વરૂપ કહું છું. તેમાં શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થં સમજવાં. તેમજ તીથ "કરાના જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણુ Page #619 -------------------------------------------------------------------------- ________________ પાપ શ્રમણ તે ભાષ્યા; [શ્રા, વિ ૫૦] અને વિહારની ભૂમિએ પણ ઘણા ભન્ય જીવાને શુભ ભાવ ઉત્પન્ન કરે છે અને ભવસમુદ્રમાંથી તારે છે, માટે તે ભૂમિએ પણ તીથ જ કહેવાય છે. આ તીર્થાને વિષે સમ્યક્ત્વશુદ્ધિ માટે જવુ તે તીથ'યાત્રા કહેવાય છે. તેને વિધિ. · એકઆહાર, સચિત્તપરિહાર, ભૂમિશયન, બ્રહ્મચર્ય વ્રત વગેરે કઠણ અભિગ્રહે યાત્રા કરાય ત્યાં સુધી પળાય એવા પ્રથમ ગ્રહણ કરવા. પાલખી, સારા ઘેાડા, પલ’ગ વગેરે સમગ્ર ઋદ્ધિ હાય, તા પણ યાત્રા કરવા નીકળેલા ધનાઢ્ય શ્રાવકને પણ શક્તિ હાય તા પગે ચાલવું જ ઉચિત છે કેમકે-યાત્રા કરનારે છ’રી પાળવી એકાહારી, સમક્તિધારી, ભૂમિશયનકારી, સચિત્તપરિહારી, પાદચારી અને બ્રહ્મચારી રહેવુ. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-યાત્રા કરતાં વાહનમાં બેસે તે યાત્રાનુ' અ* ફળ જાય, પગરખાં પહેરે તેા ફળના ચેાથેા ભાગ જાય, મુંડન ન કરે તેા ત્રીજો ભાગ જાય, અને તીથૅ જઈને દાન લે તેા યાત્રાનુ સ ફળ જતું રહે. માટે તીર્થયાત્રા કરનાર પુરુષે એક ટક ભાજન કરવુ', ભૂમિ ઉપર સૂવુ' અને શ્રી ઋતુવતી છતાં પણ Page #620 -------------------------------------------------------------------------- ________________ વ, કૃ] ઉત્તરાધ્યયને સરલ સ્વભાવે, બ્રટ્ટાચારી રહેવું. ઉપર કહ્યા પ્રમાણે અભિગ્રહ લીધા પછી શક્તિ પ્રમાણે રાજાને ભેટયું વગેરે આપી પ્રસન્ન કરી તેની આજ્ઞા લેવી. યાત્રામાં સાથે લેવા માટે શક્તિ પ્રમાણે ઉત્તમ મંદિર તૈયાર કરવાં. સ્વજનના તથા સાધર્મિક ભાઈઓના સમુદાયને યાત્રાએ આવવા માટે પ્રેમપૂર્વક નિમંત્રણ કરવું. પરમભક્તિથી સદ્ગુરુને પણ નિમંત્રણ કરવું, અમારી પ્રવર્તાવવી. જિનમંદિરમાં મહાપૂજાદિ મહત્સવ કરાવવા. જેની પાસે ભાતું ન હોય તેને ભાતું તથા જેને વાહન ન હોય તેને વાહન આપવું. નિરાધાર માણસોને પૈસાનો તથા સારા વચનને આધાર આપો. યોગ્ય મદદ આપીશ એવી ઉદ્ઘેષણ કરી ઉત્સાહ વિનાના યાત્રાળુ લેકોને પણ સાર્થવાહની પેઠે હિમ્મત આપવી; આડંબરથી મહેોટા અને અંદરના ભાગમાં ઘણું સમાસવાળી કોઠીઓ, શરાવલ, કનાતે, તંબૂઓ, મોટી કઢાઈયું તથા બીજા પણ પાણીનાં હેટાં વાસણો વગેરે કરાવવાં. ગાડાં, પડદાવાળા રથ, પાલખી, પિઠિયા, ઉંટ, અશ્વ વગેરે વાહને સજજ કરાવવાં. શ્રીસંઘની રક્ષાને સારુ ઘણા શૂર અને સુભટોને સાથે લેવા, અને કવચ શિરસ્ત્રાણ વગેરે ઉપકરણ આપીને તેમને સત્કાર કરે. ગીત, નૃત્ય, વાજિંત્ર વગેરે સામગ્રી તૈયાર કરાવવી. પછી સારા શકુન; નિમિત્ત વગેરે જોઈને ઘણા ઉત્સાહવાળા થઈ સારા મુહુર્તા જવું. માર્ગમાં યાત્રાળુના સર્વ સમુદાયને એકઠો કરે. સારાં પકૂવાને જમાડી તેમને તાંબૂલ વગેરે આપવું. તેમને અંગે આભૂષણ તથા વસ્ત્રો પહેરાવવાં. સારા પ્રતિષ્ઠિત, ધર્મિષ્ઠ, પૂજ્ય અને ઘણા ભાગ્યશાળી પુરુષો પાસે સંઘવી Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨) શુદ્ધ પરૂપક દાખે, ધન્ય. (૧૪) [શ્રા. વિ. પણાનું તિલક કરાવવું. સંઘપૂજા વગેરે માટે ઉત્સવ કરો. બીજાઓ પાસે પણ ગ્યતા પ્રમાણે સંઘવીપણા વગેરેનું તિલક કરવાને ઉત્સવ કરાવે. સંઘનું જોખમ માથે લેનારા, આગળ ચાલનારા, પાછળ રહી રક્ષણ કરનારા તથા મુખ્યપણે સંઘનું કામ કરનારા વગેરે લેકને ચગ્ય સ્થાનકે રાખવા. શ્રી સંઘના ચાલવાના તથા મુકામ વગેરેના જે ઠરાવ થયા હોય, તે સર્વ પ્રસિદ્ધ કરવા. માર્ગમાં સર્વે સાધમીઓની સારી પેઠે સારસંભાળ કરવી. કેઈનું ગાડાનું પૈડું ભાંગે, અથવા બીજી કોઈ હરકત આવે તે પોતે તેમને સર્વ શક્તિએ યેાગ્ય મદદ કરવી. દરેક ગામમાં તથા નગરમાં જિનમંદિરને વિષે સ્નાત્ર, મહાટી દવજા ચઢાવવી. ચિત્યપરિપાટી વગેરે માટે ઉત્સવ કર, જીર્ણોદ્ધાર વગેરેને પણ વિચાર કરવો. તીર્થનાં દર્શન થયે સોનું, રત્ન, મતી આદિ વસ્તુ વડે વધામણી કરવી. લાપશી, લાડુ આદિ વસ્તુ મુનિરાજને વહેરાવવી. સાધર્મિક-વાત્સલ્ય કરવું. ઉચિતપણે દાન વગેરે આપવું તથા મહા પ્રવેશોત્સવ કરે. તીર્થે દાખલ થયા પછી પહેલાં હર્ષથી પૂજા, ઢીકન વગેરે આદરથી કરવું. અષ્ટપ્રકારી પૂજા કરવી તથા સ્નાત્ર વિધિથી કરવું. માળ પહેરાવવી વગેરે કરવું. દુધ (ઘી)ની ધારાવડી દેવી. પહેરામણી મૂકવી. જિનેશ્વર ભગવાનની નવાગે પૂજા કરવી તથા ફૂલઘર, કેલિઘર વગેરે મહાપૂજા રેશમી વસ્ત્રમય દવજાનું દાન, કેઈને હરકત ન પડે એવું દાન (સદાવ્રત), રાત્રિ જાગરણ, ગીત, નૃત્ય વગેરે નાનાવિધ ઉત્સવ, તીર્થ પ્રાપ્તિ-નિમિત્ત ઉપવાસ, Page #622 -------------------------------------------------------------------------- ________________ ૧. કુ. એક બાલ પણ કિરિયાનમેં તે, પિ૮૩ છઠ્ઠ વગેરે તપસ્યા કરવી. કોડ, લાખ ચોખા વગેરે વિવિધ વસ્તુ વિવિધ ઉજમણમાં મૂકવી. જાતજાતના ચેવીશ, બાવન, બોતેર અથવા એક આઠ ફળે અથવા બીજી જાતજાતની એટલી જ વસ્તુઓ તથા સર્વ ભક્ષ્ય અને ભેજ્ય વસ્તુથી ભરેલો થાળ ભગવાન આગળ ધરવો. તેમજ રેશમી વગેરે ઉત્તમ વસ્ત્રના છેડ (ચંદ્રઆ.) પહેરામણી, આંગલુછણાં, દીવાને સારું તેલ, ધેતિયા, ચંદન, કેસર, ભેગની વસ્તુ, પુષ્પ લાવવાની છાબડી, પિંગાનિકા, કળશ, ધૂપધાણું, આરતી, આભૂષણ, દવાઓ, ચામર, નાળીવાળા કળશ, થાળીઓ, કળા, ઘંટાઓ, ઝલરી, પટહુ વગેરે વાજિત્રે આપવાં. સૂતાર વગેરેને સત્કાર કર. તીર્થની સેવા, વિણસતા તીર્થનો ઉદ્ધાર તથા તીર્થના રક્ષક લોકોને સત્કાર કરે. તીર્થને ગરાસ આપ. સાધર્મિક વાત્સલ્ય, ગુરુની ભક્તિ તથા સંઘની પહેરામણી વગેરે કરવું. યાચક વગેરેને ઉચિત દાન આપવું. જિનમંદિર વગેરે ધર્મકૃત્યો કરવાં. યાચકોને દાન આપવાથી કીર્તિ માત્ર થાય છે. એમ સમજી તે નિષ્ફળ છે એમ ન માનવું; કેમકે યાચકો પણ દેવના, ગુરુના તથા સંઘના ગુણ ગાય છે માટે તેમને આપેલું દાન બહુ ફળદાયી છે. ચક્રવત્તી વગેરે લકે જિનેશ્વર ભગવાનના આગમનની વધામણી આપનારને પણ સાડાબાર કોડ સોનૈયા જેટલું પ્રીતિ દાન આપતા હતા. સિદ્ધાંતમાં કહ્યું છે કે-સાડાબાર કોડ સેનિયા જેટલું, ચક્રવતનું પ્રીતિદાન જાણવું. આ રીતે યાત્રા કરી પાછા વળતો સંઘવી ઘણું ઉત્સવથી પિતાના ઘરમાં પ્રવેશ કરે. Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪] શાન ન નવિબાલા; [શ્રા. વિ. પછી દેવાહાનાદિ ઉત્સવથી કરે; અને એક વર્ષ સુધી તીર્થોપવાસ વગેરે કરે. આ રીતે તીર્થયાત્રાને વિધિ કહ્યો છે. વિકમરાજા આદિ સંઘનું વૃત્તાંત શ્રીસિદ્ધસેન દિવાકરે પ્રતિબંધ પમાડેલા વિક્રમાદિત્ય રાજા શત્રુંજયની યાત્રાએ ગયા ત્યારે તેના સંઘમાં ૧૬૯ સેનાના અને પ૦૦ દાંત, ચંદનાદિમય જિનમંદિર હતાં. શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે ૫૦૦૦ આચાર્ય હતા. ચૌદ મુકુટધારી રાજાઓ હતા. તથા સીત્તરલાખ શ્રાવકનાં કુટુંબ, ૧૧૦૦૯૦૦૦ ગાડાં, અઢાર લાખ ઘોડા, ૭૬૦૦ હાથીઓ અને જ ઊંટ, બળદ વિ. ઘણા હતાં. '' કુમારપાળે કહેલા સંઘમાં સુવર્ણરત્નાદિમય અઢાર ચુમોતેર (૧૮૭૪) જિન મંદિર હતા. થરાદમાં પશ્ચિમ મંડળિક નામે પ્રસિદ્ધ એવા આભુસંઘવીની યાત્રામાં સાતસો (૭૦૦) જિનમંદિર હતાં, અને તેણે યાત્રામાં બાર કોડ સોનૈયાને વ્યય કર્યો. પેથડ નામા શ્રેષ્ઠીએ તીર્થનાં દર્શન કર્યા ત્યારે અગિયાર લાખ રૂપામય ટંકને વ્યય કર્યો, અને તેના સંધમાં બાવન દેરાસર અને સાત લાખ માણસ હતાં. વસ્તુપાળ મંત્રીએ કરેલી સાડીબાર યાત્રામાં પ્રસિદ્ધ છે. Page #624 -------------------------------------------------------------------------- ________________ પિ૮૫ પ, કી સેવે યોગ્ય સુસંયતને તે, ૪.સ્નાત્ર મહત્સવ તથા જિનમંદિરમાં દરરોજ ઘણા આડે. બરથી સ્નાત્રોત્સવ કર, તેમ કરવાની શક્તિ ન હોય તે દરેક પર્વને વિષે કરે, તેમ પણ ન કરી શકાય તે વર્ષમાં એક વાર તે અવશ્ય સ્નાત્રોત્સવ કરવો, તેમાં મેરૂની રચના કરવી. અષ્ટ માંગળિકની સ્થાપના કરવી. નૈવેદ્ય ધરવું તથા ઘણા બાવનાચંદન, કેશર, સુંગધી પુષ્પો અને ભેગ વગેરે સકળ વસ્તુને સમુદાય એકઠે કર. સંગીત આદિની સામગ્રી સારી રીતે તૈયાર કરવી. રેશમી વસ્ત્રમય મહાધ્વજા આપવી, અને પ્રભાવના વગેરે કરવી. સ્નત્રોત્સવમાં પિતાની સંપત્તિ, કુળ, પ્રતિષ્ઠા વગેરેને અનુસરી સર્વ શક્તિવડે ધનને વ્યય વગેરે કરી સર્વ આડંબરથી જિનમતની ઘણી પ્રભાવના કરવાને સારૂ પ્રયત્ન કરે. સંભળાય છે કે–પેથડ શેઠે શ્રી ગિરનારજી ઉપર સ્નાત્ર–મહોત્સવને અવસરે છપ્પન ધડી પ્રમાણ સુવર્ણ આપી ઇંદ્રમાળા પહેરી. અને તેણે શ્રી શત્રુંજય ઉપર તથા ગિરનારજી ઉપર એક જ સુવર્ણમય દવા આપી. તેને પુત્ર ઝાંઝણ શેઠે તે રેશમી વસ્ત્રમય દવજા આપી. આ રીતે સ્નાત્રેત્સવનું સ્વરૂપ કહ્યું છે. ૫-૬-૭.દેવદ્રવ્યની વૃદ્ધિ-દેવદ્રવ્યની વૃદ્ધિને માટે દરેક વર્ષે માળદ્ઘાટન કરવું. તેમાં ઈદ્રમાળા અથવા બીજી માળા દરવર્ષે શક્તિ પ્રમાણે ગ્રહણ કરવી. શ્રી કુમારપાળના સંઘમાં માળઘાટન થયું ત્યારે વાભટ્ટ મંત્રી વગેરે સમર્થ લોકે ચાર લાખ, આઠલાખ ઈત્યાદિ સંખ્યા જોલવા લાગ્યા. તે સમયે સોરઠ દેશને મહુવાને રહીશ પ્રાગ્વાટ હંસરાજ ધીરૂને પુત્ર જગડ, મલિનવસ્ત્ર પહેરી ત્યાં ઉભે હતું. તેણે સેવાકોડની રકમ Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૮] એલે ઉપદેશ માલા. ધન્ય, (૧૫) [શ્રા. વિ. કહી. આશ્ચર્ય થી કુમારપાળ રાજાએ પૂછ્યું, ત્યારે તેણે કહ્યુ કે—મ્હારા પિતાએ નૌકામાં બેસી દેશ-દેશાંતર વ્યાપાર કરી ઉપાર્જન કરેલા દ્રવ્યથી સવા સવા ક્રોડ સોનૈયાની કિમતનાં પાચ માણિકય રત્ન ખરીદ્યાં, અને અંત વખતે મને કહ્યું કે“શ્રીશત્રુ ંજય, ગિરનાર અને દેવપટ્ટન ભગવાનને એકેક રત્ન ચડાવવું. અને એ રત્ન પેાતાને માટે રાખવાં.” પછી જગડુશાએ તે ત્રણે રત્ના સુવર્ણ જડિત કરી શત્રુ’જય ઋષભદેવ ભગવાનને, ગિરનાર શ્રી નેમિનાથજીને તથા દેવપટ્ટણ શ્રી ચંદ્રપ્રભસ્વામિને કંઠાભરણ તરીકે આપ્યાં. એક વખતે શ્રી ગિરનારજી ઉપર દિગંબર તથા શ્વેતાંબર એ બંનેના સદ્ય સમકાળે આવી પહાંચ્યા અને બન્ને જણાએ અમારું' તીથ કહી વિવાદ કરવા માંડયો. ત્યારે જે ઇંદ્રમાળા પહેરે તેનુ આ તીથ છે' એવા વૃદ્ધ જનાના વચનથી પેથડ શેઠે છપ્પન પડી પ્રમાણુ સુવણ આપી ઇંદ્રમાળા પહેરી અને યાચકને ચાર ઘડી પ્રમાણ સુવણુ આપી તી પોતાનુ છે એમ સિદ્ધ કર્યું. આ રીતે જ પહેરામણી, નવી ધેાતીએ, જાતજાતના ચંદરવા, અંગલૂછણાં, દીપક, તેલ, ઊંચું ચંદન, કેસર ભાગ વગેરે જિનમંદિરે ખપમાં આવતી વસ્તુએ દરવર્ષે શક્તિ પ્રમાણે આપવી. તેમજ ઉત્તમ આંગી વેલ મુટ્ટિની રચના, સર્વાં ́ગનાં આભૂષણ, ફૂલઘર, કેલિઘર, પૂતળીના હાથમાંના ફુવારા વગેરે રચના તથા વિવિધ પ્રકારનાં ગાયન, નૃત્ય વગેરે ઉત્સવવડે મહાપૂજા તથા રાત્રિજાગરણ કરવાં. ૬૯૪ જેમ એક શેઠે સમુદ્રમાં મુસાફરી કરવા જતાં એક લાખ. Page #626 -------------------------------------------------------------------------- ________________ વ, કૃ] રિયાન પણ એક બાલતે, [પહ દ્રવ્ય ખરચીને મહાપૂજા ભણાવીને મનગમત લાભ થવાથી બાર વર્ષે પાછો આવ્યા ત્યારે હર્ષથી એક ફ્રોડ રૂપિયા ખરચી જિનમંદિરે મહાપૂજા વગેરે ઉત્સવ કર્યો. ૮. શ્રુતજ્ઞાનની આરાધના તેમજ પુસ્તક વગેરેમાં રહેલા શ્રતજ્ઞાનની કપૂર આદિ વસ્તુવડે સામાન્ય પૂજા તો ગમે ત્યારે બની શકે તેમ છે. મૂલ્યવાન વસ્ત્ર વગેરે વસ્તુવડે વિશેષ પૂજા તે દરમાસે, અજવાળી પાંચમને દિવસે શ્રાવકને કરવી યોગ્ય છે. તેમ કરવાની શક્તિ ન હોય તે જઘન્યથી વર્ષમાં એક વાર તો અવશ્ય કરવી જ, આ વાત જન્મકૃત્યની અંદર આવેલા જ્ઞાન–ભક્તિદ્વારમાં વિસ્તારથી કહીશું. [પ્રમ જ્ઞાનની વિરાધનાથી બચવું પછી જ્ઞાનભકિત કરવી.] KEYII भिमनतीमखा બી પાત્ર wખr . . . :: » ક, Lee ૯. ઉઘાપન મહત્સવ–તેમ જ નવકાર, આવશ્યક સૂત્ર, ઉપદેશમાળા, ઉત્તરાધ્યયન વગેરે જ્ઞાન, દર્શન અને જુદા Page #627 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮] જે લિંગી મુનિ રાગી; [શ્રા. વિ. જુદા પ્રકારના તપ સંબંધી ઉજમણમાં જઘન્યથી એક ‘ઉજમણું તે દરવર્ષે યથાવિધિ જરૂર કરવું. કેમકે માણસોની ઉજમણું કરવાથી લક્ષ્મી સારે સ્થાનકે જોડાય, તપસ્યા પણ સફળ થાય, અને નિરંતર શુભ ધ્યાન, ભવ્ય અને સમકિતને લાભ, જિનેશ્વર મહારાજની ભક્તિ તથા જિનશાસનની શેભા થાય, એટલા ગુણ થાય છે. તપસ્યા પૂરી થયા પછી ઉજમણું કરવું તે નવા બનાવેલા જિનમંદિરે કળશ ચઢાવવા સમાન, ચેખાથીભરેલા પાત્ર ઉપર ફળ મૂકવા સમાન અથવા ભેજન કરી રહ્યા પછી તાંબૂલ દેવા સમાન છે. શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે નવકાર લાખ અથવા ક્રોડ વાર ગણું જિનમંદિરે સ્નાત્રેત્સવ, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા વગેરે ઘણા આડંબરથી કરવું. લાખ અથવા કોડ ચોખા, અડસઠ સોનાની અથવા રૂપાની વાડકિયે, પાટિયે, લેખણે તથા રત્ન, મોતી, પરવાળાં, નાણું, તેમજ નાળિયેર વગેરે અનેક ફળ, જાતજાતનાં પફવાને, ધાન્ય તથા ખાદ્ય અને સ્વાદ્ય એવી અનેક વસ્તુઓ, કપડાં વગેરે વસ્તુઓ મૂકી નવકારનું ઉજમણું કરનાર, ઉપધાન કરવા આદિવિધિ સહિત માળા પહેરી આવશ્યક સૂત્રનું ઉજમણું કરનાર, ગાથાની સંખ્યા માફક એટલે પાંચસો ચુમ્માલીશ પ્રમુખ મેદક, નાળિયેર, વાટકિય વગેરે વિવિધ વસ્તુ મૂકીને ઉપદેશમાળાદિકનાં ઉજમણું કરનાર, સોનૈયા વગેરે વસ્તુ નાખી લાડવા આદિ વસ્તુની પ્રભાવના કરી દર્શનાદિકનાં ઉજમણ કરનારા ભવ્ય છે પણ હાલના કાળમાં દેખાય છે. માળા પહેરવી એ મોટું ધર્મકૃત્ય છે, કેમકે નવકાર, Page #628 -------------------------------------------------------------------------- ________________ વ, કૃ] જ્ઞાનયોગમાં જશ મન વરતે, [૫૮૮ ઇરિયાવહી ઈત્યાદિ સૂત્ર શક્તિ પ્રમાણે તથા વિધિ સહિંત ઉપધાન વહ્યા વિના ભણવા-ગણવાં એ અશુદ્ધ દિયા ગણાય છે. શ્રતની આરાધના માટે જેમ સાધુઓને વેગવહેવા, તેમ શ્રાવકેને ઉપધાનતપ જરૂર કરવું જોઈએ. માળા પહેરવી એજ ઉપધાનતપનું ઉજમણું છે; કૈઈજીવ ઉપધાનતપયથાવિધિ કરી. પોતાના કંઠમાં નવકાર આદિ સૂત્રની માળા તથા ગુરુએ પહેરાવેલી સૂતરની માળા ધારણ કરે છે, તે બે પ્રકારની શિવશ્રી (નિરુપદ્રવપણું અને મોક્ષલક્ષ્મી ઉપાજે છે. મુક્તિરૂપ કન્યાની વરમાળા જ ન હોય ! સુકૃતરૂપ જળ ખેંચી કાઢવાની ઘડાની માળા ન હોય! તથા પ્રત્યક્ષ ગુણેની ગુંથેલી માળા જ ન હોય ! એવી માળા પુણ્યવાનથી જ પહેરાય છે. આ રીતે અજવાળી પાંચમ વગેરે વિવિધ તપસ્યાએ, ઉજમણાં પણ તે તે તપસ્યાના ઉપવાસ વગેરેની સંખ્યા પ્રમાણે નાણું, વાટકિયે, નાળિયેર, લાડુ વગેરે જુદી જુદી વસ્તુ મૂકી યથાશ્રત સંપ્રદાયને અવલંબીને કરવાં. ૧૦. શાસનની પ્રભાવનાં તેમજ તીર્થની પ્રભાવનાને માટે શ્રી ગુરુ મહારાજ પધારવાના હોય ત્યારે તેમનું સામૈયું, પ્રભાવના વગેરે દરવર્ષે જઘન્યથી એકવાર તે શક્તિ પ્રમાણે જરૂર કરવી જ. તેમાં શ્રીગુરુ મહારાજનો પ્રવેશત્સવ બધી રીતે ઘણા આડંબરથી ચતુર્વિધ સંઘ સહિત સામા જઈ તથા શ્રીગુરુ મહારાજને તથા સંઘને સત્કાર વગેરે કરીને શક્તિ પ્રમાણે કરે; કેમકે શ્રીગુરુ મહારાજને સન્મુખ ગમન, વંદન, નમસ્કાર અને સુખશાતાની પૃચ્છા કરવાથી ચિરકાળથી સંચિત કરેલું પાપ એક ઘડી વારમાં શિથિલ Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦] તે કરિયા સેાભાગી, ધન્ય. (૧૬) [all. fa. બંધવાળુ થાય છે. પેથડ શેઠે તપા॰ શ્રી ધર્મ ઘાષસૂરિજીના પ્રવેશેાત્સવમાં અહેાંતેર હજાર ટકના વ્યય કર્યાં. ‘સંવેગી સાધુઓને પ્રવેશોત્સવ કરવા એ વાત અનુચિત છે’ એવી ખાટી ૯૫ના કરવી નહી, કેમકે સિદ્ધાંતમાં–સામું જઈ તેમના સત્કાર કર્યાનુ પ્રતિપાદન કરેલ છે, એ જ વાત સાધુની પ્રતિમાને અધિકારે શ્ર વ્યવડારભાષ્યમાં કડી છે. પ્રતિમા પૂરી થાય ત્યારે પ્રતિમાવહન સાધુ જ્યાં સાધુઆના સંચાર હેાય એવા ગામમાં પેાતાને પ્રકટ કરે, અને સાધુને અથવા શ્રાવકને સંદેશા કહેવરાવે. પછી ગામના રાજા, અધિકારી અથવા તે ન હોય તે શ્રાવિકાઓના અને સાધુ સાદૈવીએના સમુદાય તે પ્રતિમાવહન સાધુને આદરસત્કાર કરે. આ ગાથાના ભાવાર્થ એવા છે કે પ્રતિમા પૂરી થાય ત્યારે જે નજીકના ગામમાં ઘણા ભિક્ષાચરા તથા સાધુએ વિચરતા હાય ત્યાં આવી પેાતાને પ્રકટ કરે, અને તેમ કરતાં જે સાધુ અથવા શ્રાવક જોવામાં આવે, તેની પાસે સંદેશ કહેવરાવે કે, “ મે' પ્રતિમા પૂરી કરી અને તેથી ટુ' આવ્યા છું. ” પછી ત્યાં આચાર્ય હોય તે રાજાને આ વાત જાહેર કરે. “ અમુક મોટા તપસ્વી સાધુએ પેાતાની તપસ્યા યથાવિધિ પૂરી કરી છે, તેથી તેના ઘણા સત્કારથી ગચ્છમાં પ્રવેશ કરાવવા છે’ પછી રાજા, તે ન હોય તે ગામના અધિકારી, તે ન હોય તે સમૃદ્ધ શ્રાવકવગ અને તે પણ ન હૈ। તા સાધુ–સાવી આદિ ચતુવિધ શ્રીસંધ પ્રતિમાવહન સાધુના યથાશક્તિ સત્કાર કરે. ઉપર ચંદરવા બાંધવા, મંગળ વાજીંત્રો વગાડવાં, સુગંધી વાસક્ષેપ કરવા વગેરે Page #630 -------------------------------------------------------------------------- ________________ ૫. કૃ] બાલાદિક અનુકુલ કિરિયાથી, સત્કાર કહેવાય છે એ સત્કાર કરવામાં ગુણ છે, તે એવો કે પ્રવેશ વખતે સત્કાર કરવાથી જૈનશાસન ઘણું શોભે છે. બીજા સાધુઓને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે કે જેથી એવી શાસનની ઉન્નતિ થાય છે, તે સત્કૃત્ય અમે પણ એવી રીતે કરીશું, તેમજ શ્રાવક-શ્રાવિકાઓની તથા બીજાઓની પણ જિનશાસન ઉપર બહુમાન બુદ્ધિ ઉત્પન્ન થાય છે, “જેમાં એવા મહેટા તપસ્વીઓ થાય, તે જિનશાસન મહાપ્રતાપી છે,” તેમજ ખોટા તીથિકની હીલના થાય છે, કેમકે તેમનામાં એવા મહાસત્ત્વવંત પુરુષ નથી. તેમજ પ્રતિમા પૂરી કરનાર સાધુને સત્કાર કરવો એ આચાર છે. વળી તીર્થની વૃદ્ધિ થાય છે, એટલે કે પ્રવચનને અતિશય જોઈને ઘણા ભવ્ય સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા લે છે. આ રીતે વ્યવહારભાગ્યની વૃત્તિમાં કહ્યું છે. તેમજ શક્તિ પ્રમાણે શ્રીસંઘની પ્રભાવના કરવી. એટલે બહુમાનથી શ્રીસંઘને આમંત્રણ કરવું, તિલક કરવું, ચંદન, જવાદિ, કપૂર, કરતુરી વગેરે સુગંધી વસ્તુને લેપ કર, સુગંધી ફૂલ અર્પણ કરવાં, નાળિએર આદિ વિવિધ ફળ આપવાં તથા તાંબૂલ અર્પણ કરવું. વગેરે પ્રભાવના કરવાથી તીર્થંકરપણું વગેરે શુભ ફળ મળે છે. કહ્યું છે કે-અપૂર્વજ્ઞાનગ્રહણ, શ્રતની ભક્તિ અને પ્રવચનની પ્રભાવના આ ત્રણ કારણ વડે જીવને તીર્થકરપણું પ્રાપ્ત થાય છે. ભાવના શબ્દ કરતાં પ્રભાવના શબ્દમાં “g? એક અક્ષર વધારે છે, તે યુકતજ છે. કેમકે ભાવના તે તેના કરનારનેજ મેક્ષ આપે છે, અને પ્રભાવના તે તેના કરનારને તથા બીજાને પણ મોક્ષ આપે છે. Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨] [શ્રા. વિ. ૐ આપે ઈચ્છા ચોગી; આલાયણા–વળી ગુરુના ચૈાગ હોય તે દરવર્ષે જઘન્યથી એક વાર તા ગુરુ પાસે જરૂર આલાયા લેવી, કારણ કે પોતાના આત્માની શુદ્ધિ કરવાથી તે દણની માફ્ક નિમળ થાય છે. આગમમાં શ્રી આવશ્યકનિયુક્તિમાં કહ્યુ` છે કેચામાસી તથા સંવત્સરીને વિષે આલેાયણા તથા નિયમ ગ્રહણ કરેલા અભિગ્રહ કહીને નવા અભિગ્રહ લેવા. શ્રાદ્ધજીતકલ્પ' આદિ ગ્રંથમાં આલાયાવિધિ કહ્યો છે. તે નીચે પ્રમાણે કૃિષ ચામાસી અથવા સ'વત્સરીને દિવસે તેમ ન અને તે, આર વરસ જેટલા કાળે તેા અવશ્ય ગીતા ગુરુ પાસે આલેયણા લેવી. ક્ષેત્રથી સાતસે યેાજન પ્રમાણ ક્ષેત્રમાં તથા કાળથી માર વરસ સુધી ગીતા ગુરુની ગવેષા કરવી. ૧૧. આલાયણા આપનાર ગુરુનું લક્ષણુ-શાસ્ત્રમાં આલે ચણા આપના રઆચાય ગીતા એટલે નિશીથ વગેરે સૂત્ર અર્થાંના જાણુ, કૃતયેગી એટલે મન વચન કાયાના શુભ ચેગ રાખનારા અથવા વિવિધ તપસ્યા કરનારા, અર્થાત વિવિધ પ્રકારના શુભ ધ્યાનથી તથા વિશેષ તપસ્યાથી પોતાના જીવને તથા શરીરને સસ્કાર કરનારા. નિરતિચાર ચારિત્ર પાળનારા, આલેાયણા લેનાર પાસે બહુ યુક્તિથી જુદા જુદા પ્રકારનાં પ્રાયશ્ચિત્ત તથા તપ આદિ કબૂલ કરાવવામાં કુશળ, આલાયા તરીકે આપેલી તપસ્યા વગેરે કરવામાં કેટલેા શ્રમ પડે છે? તેના જાણુ, આલેયણા લેનારને મ્હોટા દોષ સાંભળવામાં આવે, તે પણ વિષાદ ન કરનારા, આલેાયણા લેનારને જુદાં જુદાં દૃષ્ટાંત કહી વૈરાગ્યના વચનથી ઉત્સાહ આપનારા કહ્યા છે. ૧. જ્ઞાનાઢિ પાંચઆચારને પાલન કરનારા, ૨ Page #632 -------------------------------------------------------------------------- ________________ વ, ફી અધ્યાત્મ મુખ યોગ અભ્યાસે, [૫૯૩ આલએલા દેષનું બરાબર મનમાં સ્મરણ રાખનારા, ૩ વ્યવહારવાન એટલે પાંચ પ્રકારને વ્યવહાર જાણી પ્રાયશ્ચિત્ત આપવામાં સમ્યફ પ્રકારે વર્તન કરનારા, તે એ કે (૧) પહેલે આગમવ્યવહાર તે કેવળી, મનઃ પર્યવજ્ઞાની, ચતુર્દશપૂર્વ, દશપૂર્વ અને નવપૂવને જાણ. (૨) બીજો મુતવ્યવહાર તે આઠથી અર્ધ પૂર્વ સુધીના પૂર્વધર, અગીઆર અંગના ધારક તથા નિશીથાદિક સૂત્રના જાણુ વગેરે સવે શ્રતજ્ઞાનીઓને જાણવો. (૩) ત્રીજે અજ્ઞાવ્યવહાર તે ગીતાથ બે આચાર્યો દૂર દેશમાં રહેલા હોવાથી એક બીજાને મળી ન શકે તેમજ તેનું કઈ જાણી ન શકે તેવી રીતે જે મહેમાંહે આલેયણું પ્રાયશ્ચિત આપે છે તે પ્રમાણે જાણ. (૪) ચોથો ધારણુવ્યવહાર તે પોતાના ગુરુએ જે દેશનું જે પ્રાયશ્ચિત આપ્યું હોય, તે ધ્યાનમાં રાખી તે મુજબ બીજાને આપવુ તે રૂપ જાણ. (૫) પાંચમે જીતવ્યવહાર તે સિદ્ધાંતમાં જે દોષનું જેટલું પ્રાયશ્ચિત કહ્યું હોય, તે કરતાં ઓછું અથવા અધિક પ્રાયશ્ચિત પરંપરાને અનુસરીને આપવું એ રૂપ જાણવે. હાલમાં આ જીતવ્યવહાર મુખ્ય છે. ૪ આયણ લેનાર શરમથી બરાબર ન કહેતે હોય તે તેને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી કથાઓ એવી રીતથી કહે કે, તે સાંભળતાં જ આલેયણા લેનાર શરમ છોડીને સારી રીતે આવે. ૫ આલેયણ લેનારની સમ્યફ પ્રકારે શુદ્ધિ કરે એવા. ૬ આયણે આપી હોય તે બીજાને ન કહેનારા. ૭ જે જેટલું પ્રાયશ્ચિત લઈ શકે તેને તેટલું જ આપનારા. ૮ સમ્યફ આયણ અને પ્રાયશ્ચિત ન કરનારને આ ભવમાં શા. ૩૮ Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪] કેમ વિ હિયે' ચેગી. ધન્ય. (૧૭) [શ્રા, વિ, તથા પરભવમાં કેટલું દુઃખ થાય છે. તે જાણનારા; એવા આઠે ગુણવાળા ગુરુ આલેાયણા આપવાને સમથ છે એમ કહ્યું છે, આલાયા લેવાના શુભ પરિણામથી ગુરુની પાસે જવા નીકળેલા ભવ્ય જીવ, જો કદાચ આલાયા લીધા વિના વચ્ચે જ કાળ કરી જાય, તા પણ તે આરાધક થાય છે. સાધુએ અથવા શ્રાવકે પહેલાં તે પેાતાના ગચ્છના જ જે આચાય હાય, તેમની પાસે જરૂર આલેાયણા લેવી, તેમના જોગ ન હોય તેા પેાતાના જ ગચ્છના ઉપાધ્યાય, તે ન હાય તે પેાતાના જ પ્રવર્તક, સ્થવિર અથવા ગણાવચ્છેદી એમની પાસે લાવણા લેવી. પેાતાના ગચ્છમાં ઉપર કહેલા પાંચેના જોગ ન હોય તે સાંભાગક-પેાતાની સામાચારીને મળતા એવા બીજા ગુચ્છમાં આચાર્ય આદિ પાંચમાં જેને જોગ મળે તેની પાસે આલેયા લેવી. સામાચારીને મળતા પરગચ્છમાં આચાર્યાદિ પાંચેને ચેામ ન હાય તે, ભિન્ન સામાચારીવાળા પરગચ્છમાં પણ સંવેગી આચાર્યાદિકમાં જેને યાગ ડાય, તેની પાસે આલેાચણા લેવી. તેમ ન બને તે ગીતા પાસસ્થાની પાસે આલેાયણા લેવી. તેમ ન બને તે ગીતા પશ્ચાદ્ભુત પાસે આલેાવવું, સફેદ કપડાં પહેરનારા, મુડી, કચ્છ વિનાના રજોડુરણ વગેરે ન રાખનારા, બ્રહ્મચર્ય પાળનારા, ભાર્યા રહિત અને ભિક્ષાવૃત્તિએ નિર્વાહ કરનારા એવા હોય તે સાષિક કહે. વાય છે. સિદ્ધપુત્ર તે શિખા અને ભાર્યા સહિત હાય છે. ચારિત્ર તથા સાધુનેવેષ મૃકી ગૃહસ્થ થએલે તે પશ્ચાદ્ભુત કહેવાય છે. ઉપર કહેલા પાસસ્થાદિકને પણ ગુરુની માફક વંદન Page #634 -------------------------------------------------------------------------- ________________ વ. કૃ] ઉચિત કિરિયા નિજ શક્તિ છાંડ, પિય વગેરે યથાવિધિ કરવું. કારણ કે ધર્મનું મૂળ વિનય છે. જે પાસત્કાદિક પિતાને ગુણ રહિત માને અને તેથી જ તે વંદના મ કરાવે, તે તેને આસન ઉપર બેસાડી પ્રણામ માત્ર કરે, અને આલેયણા લેવી. ઉપર કહેલા પાસત્કાદિકને વેગ ન મળે તે રાજગૃહી નગરીમાં ગુણશીલાદિક ચત્યને વિષે જ્યાં ઘણી વાર જે દેવતાએ અરિહંત, ગણધર વગેરે મહાપુરુષોને આલેયણું આપતાં દીઠા હોય, ત્યાં તે સમ્યગ્દષ્ટિ દેવતાને અઠ્ઠમ વગેરે તપસ્યાથી પ્રસન્ન કરી તેની પાસે આલેયણા લેવી, કદાચ તે સમયનો દેવતા ચવ્યું હોય અને બીજો ઉત્પન્ન થયે હોય તે તે મહાવિદેહક્ષેત્રમાં જઈ અરિહંત ભગવાનને પૂછી પ્રાયશ્ચિત્ત આપે છે. તેમ ન બને તે અરિહંતની પ્રતિમા આગળ આલઈ પોતે જ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. અરિહંતની પ્રતિમાને પણ જોગ ન હોય તે પૂર્વ અથવા ઉત્તર દિશાએ હોટું રાખીને અરિહતેની તથા સિદ્ધોની સમક્ષ આવે. પણ આલોયા વગર ન રહે. કેમકે, શલ્ય સહિત જીવ આરાધક કહેવાતું નથી. પોતે ગીતાર્થ નહીં હોવાથી ચરણશુદ્ધિ તથા આલેણ આપવાથી થતું હિત ન જાણે, તે તે પુરુષ પોતાને અને આલોયણા લેનારને પણ સંસારમાં પાડે છે. આલોચના સમયની શુદ્ધિ-જેમ બાળક બોલતું હોય ત્યારે તે કાર્ય અથવા અકાર્ય જે હોય તે સરળતાથી કહે છે, તેમ આલોયણા લેનારે માયા અથવા મદ ન રાખતાં આલોવવું, માયા મદ વગેરે દોષ ન રાખતાં વખતે વખતે Page #635 -------------------------------------------------------------------------- ________________ જે અતિવેગે ચઢત; [શ્રા. વિ. સંવેગભાવનાની વૃદિધ કરી જે અકાર્યની આલોયણા કરે, તે અકાર્ય જરૂર ફરીથી ન કરે. જે પુરુષ શરમ વગેરેથી, રસાદિ ગરવમાં લપટાઈ રહ્યાથી એટલે તપસ્યા ન કરવાની ઈચ્છાથી અથવા હું બહુશ્રત છું એવા અહંકારથી, અપમાનની બીકથી અથવા આલોયણા ઘણી આવશે એવા ડરથી ગુરુની પાસે પિતાના દોષ કહીને ન આલોવે, તે જરૂર આરાધક કહેવાતો નથી. તે તે સંવેગ ઉત્પન્ન કરનાર આગમવચનેને વિચાર કરી તથા શલ્યને ઉધાર ન કર વાનાં ખોટાં પરિણામ ઉપર નજર દઈ પિતાનું ચિત્ત સંવેગવાળું કરવું અને આલોયણું લેવી. . આલોયણુ લેનારના દશ દેષ ૧ ગુરુ ઘેડી આલેયણા આપશે, એમ ધારી તેમને વૈયાવચ્ચ વગેરેથી પ્રસન્ન કરી પછી આલેયણું લેવી. ૨ તેમજ આ ગુરુ ઘેડી તથા સહેલી આલોયણા આપવાનાં છે એવી કલ્પના કરી આલોવવું. ૩ જે પિતાના દોષ બીજા કેઈએ જોયા હોય, તે જ આલોવે, પણ બીજા છાના ન આલોવે. ૪ સૂક્ષ્મ (ન્હાના) દોષ ગણત્રીમાં ન ગણવા, અને બાદર (હેટા) દોષની જ માત્ર આલોયણા લેવી. ૫ સૂક્ષ્મની આલોયણું લેનાર બાદર દોષ મૂકે નહિ. એમ જણાવવાને સારૂ તૃણહણાદિ નાના દેશની માત્ર આલોયણા લેવી અને બાદરની ન લેવી. ૬ છન્ન એટલે પ્રકટ શબ્દથી ન આલોવવું. ૭ તેમજ શબ્દાકુળ એટલે ગુરુ સારી પેઠે ન જાણે એવા શબ્દના આડંબરથી અથવા આસપાસના લોકે સાંભળે તેવી રીતે આલોવવું. ૮ આલોવવું હોય તે ઘણું લોકોને સંભળાવે. Page #636 -------------------------------------------------------------------------- ________________ [૫૯૭ ૩ સ્વ. કૃ] તે ભવચિતિ પરિષાક થયા વિણા, અથવા આલોયણા લઈ ઘણા લોકેાને સભળાવે. ૯ અવ્યકત એટલે છેદ ગ્રંથના જાણ નહિ એવા ગુરૂ પાસે આલોવવું. ૧૦ લોકમાં નિદા વગેરે થશે એવા ભયથી પેાતાના જેવા જ દોષને સેવન કરનાર ગુરુની પાસે આલોવવુ. આલાયા લેવાના ફાયદા-૧ જેમ ભાર ઉપાડનારને ભાર ઉતારવાથી શરીર હલકુ લાગે છે, તેમ આલોયણા લેનારને પણ શલ્ય કાઢી નાંખ્યાથી પેાતાના જીવ હલકા લાગે છે. ૨ આનંદ થાય છે. ૩ પેાતાના તથા બીજાઓના પણ દોષ ટળે છે, એટલે પાતે આલોયણા લઈ દોષમાંથી છૂટો થાય છે એ જાહેર જ છે, તથા તેને જોઈ ને ખીજાએ પણ આલોયણા લેવા તૈયાર થાય છે તેથી તેમના દોષ પણ દૂર થાય છે. ૪ સારી રીતે આલોયણા કરવાથી સરળતા પ્રકટ થાય છે. ૫ અતિચારરૂપ મળ ધોવાઇ ગયાથી આત્માની શુદ્ધિ થાય છે. ૬ તેમજ આલોયણા લેવાથી દુષ્કર કામ કયું એમ થાય છે. કેમકે, દેષતુ' સેવન કરવું તે કાંઈ દુષ્કર નથી, અનાદિકાળથી દોષ સેવનને અભ્યાસ પડી ગયા છે, પણ દોષ કર્યાં પછી તે આલોવવા એ દુષ્કર છે. કારણ કે મેાક્ષ સુધી પહેાંચે એવા પ્રબળ આત્મવીના વિશેષ ઉલ્લાસથી જ એ કામ અને છે, નિશીથચૂણી માં પણ કહ્યું છે કે જીવ જે દોષનુ સેવનકરે છે તે દુષ્કર નથી; પણ સમ્યક્ પ્રકારે આલોવે તેજ દુષ્કર છે; માટે જ સમ્યક્ આલોયણાની ગણતરી પણ અભ્યંતર તપમાં ગણી છે, અને તેથી જ તે માસખમણુ વગેરેથી પણ દુષ્કર છે. લક્ષ્મણાસાવી વગેરેની તેવી વાત સંભળાય છે, તે નીચે આપી છે Page #637 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] જરામાં દિસે પડને ધન્ય. (૧૮) [શ્રાવિ. દ૯૫ લમણુ આર્યાનું દષ્ટાંત.આ વીશીથી અતીત કાળની એંશીમી વીશીમાં એક બહુપુત્રવાન રાજાને સેંકડે માનતાથી એક બહુમાન્ય પુત્રી થઈ. તે સ્વયંવર મંડમાં પરણી, પણ દુર્દવથી ચોરીની અંદર જ પતિના મરણથી. વિધવા થઈ. પછી તે સમ્યફપ્રકારે શીલ પાળી સતી સ્ત્રીઓમાં પ્રતિષ્ઠા પામી, અને જૈનધર્મને વિષે ઘણી જ તત્પર રહી. એક વખતે તે વીશીના છેલ્લા અરિહંતે તેને દીક્ષા આપી. પછી તે લક્ષ્મણે એવા નામથી જાણીતી થઈ. એક વખતે ચકલા-ચકલીને વિષયસંગ જોઈને તે મનમાં વિચારવા લાગી કે, “અરિહંત મહારાજે ચારિત્રિઓને વિષયસંગની કેમ અનુમતિ ન આપી? અથવા તે (અરિહંત) પિતે વેદ રહિત હોવાથી વેદનું દુઃખ જાણતા નથી.” વગેરે મનમાં ચિંતવીને ક્ષણવારમાં લક્ષ્મણ સાઠવી ઠેકાણે આવી અને પસ્તાવો કરવા લાગી. “હવે હું આલેયણા શી રીતે કરીશ ?” એવી તેને લજજા ઉત્પન્ન થઈ. પરંતુ શલ્ય રાખવાથી કેઈપણ રીતે શુદ્ધિ નથી, એ વાત ધ્યાનમાં લઈ તેણે આલેયણા કરવા પિતાને ધીરજ આપી, અને તે ત્યાંથી નીકળી. એટલામાં એચિંતે એક કાંટો પગમાં ભાંગે તે અપશુકન થયાં એમ સમજી લક્ષ્મણે મનમાં બીજવાઈ, અને “જે એવું માઠું ચિંતવે, તેને શું પ્રાયશ્ચિત્ત ?” એમ બીજા કોઈ અપરાધીને (હાને) પછી આલેયણા લીધી, પણ શરમને અંગે અને મોટાઈને ભંગ થશે એવી બીકથી લક્ષ્મણએ પિતાનું નામ જાહેર કર્યું નહિ. તે દોષના પ્રાયશ્ચિત્ત તરીકે તેણે પચાસ વર્ષ સુધી Page #638 -------------------------------------------------------------------------- ________________ વ. ક.] માચે મોટાઈમાં જે મુનિ, ઉગ્ર તપસ્યા કરી કહ્યું છે કે–વિગય રહિતપણે છઠ્ઠ, અઠ્ઠમ, દશમ (ચાર ઉપવાસ) અને દુવાલસ (પાંચ ઉપવાસ) એ તપસ્યા દસ વર્ષ, તેમ ઉપવાસ સહિત બે વર્ષ, ભેજનવડે બે વર્ષ મા ખમણ તપસ્યા સેળ વર્ષ, અને આંબિલ તપસ્યા વીસ વર્ષ. આ રીતે લક્ષ્મણ સાઠવીએ પચાસ વર્ષ સુધી તપસ્યા કરી. આ તપયા કરતાં તે સાવીએ પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયા આદિ મૂકી નહિ. તથા મનમાં દીનપણું કિંચિત્ પણ આપ્યું નહિ. આ રીતે દુષ્કર તપસ્યા કરી તે પણ લક્ષ્મણા સાવી શુદ્ધ થઈ નહિ. છેવટ આર્તધ્યાનમાં તેણે કાળ કર્યો. દાસી વગેરે અસંખ્યાત ભમાં ઘણાં આકરાં દુઃખ ભોગવી અંતે શ્રી પદ્મનાભ તીર્થકરના તીર્થમાં તે સિદ્ધિ પામશે. કહ્યું છે કે–શલ્યવાળે જીવ ગમે તે દિવ્ય હજાર વર્ષ સુધી ઘણી ઉગ્ર તપસ્યા કરે, તે પણ શલ્ય હોવાથી તેની તે તપસ્યા તદ્દન નકામી છે, જેમ ઘણે કુશળ એ પણ વૈદ્ય પિતાને રોગ વૈદ્યને કહીને જ સાજો થાય, તેમ જ્ઞાની પુરૂષના પણ શલ્યને ઉદ્ધાર બીજા જ્ઞાની પાસેથી જ થાય. | ૭. તેમજ આલેયણા કરવાથી તીર્થકરેની આજ્ઞા આરાધિત થાય છે. ૮ નિઃશલ્યપણું જાહેર થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં કહ્યું છે કે-હે ભગવંત! જીવ આયણ લેવાવડે શું ઉત્પન્ન કરે છે? (જવાબ) રાજુભાવને પામેલે જીવ અનંત સંસારને વધારનાર એવા માયાશલ્ય, નિયાણશશ્ય અને મિથ્યાદર્શન શલ્ય એ Page #639 -------------------------------------------------------------------------- ________________ foo] ચલવે ડાકડમાલા; [all. Fa. ત્રણ પ્રકારના શલ્યથી રહિત નિષ્કપટ થઈ સ્ત્રીવેદને તથા નપુસકવેદને બાંધતા નથી, અને પૂર્વે આંધ્યા હોય તા તેની નિર્જરા કરે છે. આાયણના આઠ ગુણ છે. આ રીતે શ્રાદ્ધજીતકલ્પમાંથી તથા તેની વૃત્તિમાંથી લેશમાત્રઉદ્ધાર કરી કાઢેલા આલેયણા વિધિ પૂણ થયા છે. અતિશય તીવ્ર પરિણામથી કરેલા મ્હોટા તથા નિકાચિત્ થએલા પણ બાળહત્યા, સ્ત્રીહત્યા, યતિહત્યા, દેવ, જ્ઞાન વગેરેના દ્રવ્યનું ભક્ષણ, રાજાની સ્ત્રી સાથે ગમન વગેરેના મહાપાપની સમ્યક્ પ્રકારે આલેાયણા કરી ગુરુએ આપેલુ પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે તે તે જીવ તે જ ભવમાં શુદ્ધ થાય. એમ ન હેાત તે દૃઢપ્રહારી વગેરેને તે જ ભવે મુક્તિ શી રીતે થાય ? આલેયણા દરેક ચામાસે અથવા દરવર્ષે જરૂર લેવી. આ રીતે વકૃત્ય ગાથાના ઉત્તરાર્ધ ના અથ કહ્યો છે. TPE તપાગચ્છીય શ્રી રત્નરોખરસૂરિાવરચિત 'શ્રાદ્ધવિાંધ પ્રકરણ'ની ‘શ્રાદ્ધવિધકૌમુદી' ટીકામાં પચત્ર વર્ષ કૃત્ય-પ્રકાશના ગુજરાતીમાં અનુવાદ ગણિત્ર શ્રી મહાયરાસાગરજી મ. સા. દ્વારા સંપૂર્ણ થયા. T EDUS 23 Page #640 -------------------------------------------------------------------------- ________________ જ. રૃ.] શુદ્ધ પરૂપણ ગુણ વિણ ન ઘટે. TDI NE DTGTT NOT છઠ્ઠો પ્રકાશ : જન્મકૃત્ય [૬૦૧ XXXXXXXXXXXXX जम्मंमि वासठाणं, तिवग्गसिध्धी कारण उचिअं । ચિત્ર વિજ્ઞાનદ્દળ, વાગિદ્દાં ૨ મિન્નારૂં ?! મૂલ હવે જન્મકૃત્ય ત્રણ ગાથા તથા અઢાર દ્વારવડે કહે છે. ૧. નિવાસસ્થાન કેવુ અને કયાં રાખવું ? જન્મરૂપ મંદીખાનામાં પહેલાં નિવાસસ્થાન ઉચિત લેવુ. જેથી ત્રિવગની એટલે ધર્માં કામની સિદ્ધિ થાય એવુ, ત્યાં રહેવું, ખીજે ન રહેવુ', કેમકે તેમ કરવાથી આભવથી તથા પરભવથી ભ્રષ્ટ થવાના સભવ રહે છે. વળી કહ્યું છે કે ભિલ્લલેાકેાની પલ્લીમાં, ચારના રહેઠાણુમાં, પહાડી લેાકેા રહેતા હેાય તેવી જગામાં અને હિ'સક તથા પાપી લેાકેાના આશ્રય કરનારા પાપી લોકોની પાસે સારા માણસે ન રહેવું. કેમકે, કુસ'ગત સજ્જનને દોષ લગાડનારી છે. જ્યાં રહેવાથી મુનિરાજે પાતાને ત્યાં પધારે, પાસે જિનમદિર હાય, તથા જેની આસપાસ શ્રાવકોની વસ્તી હાય એવા સ્થાનકમાં ગૃહસ્થે રહેવું, યાં ઘણાખરા વિદ્વાન લેાકા રહેતા હેાય, જ્યાં શીલ, જીવતર કરતાં પણ વધારે વહાલું ગણાતું હોય અને જ્યાંના લેકે 'મેશાં સારા Page #641 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨] તસભવ અરહટ માલા. ધન્ય. (૧૯) [શ્રા, વિ. ધર્મિષ્ટ હોય ત્યાં સારા માણસે રહેવું. કેમકે પુરુષની સેબત કલ્યાણને કરે છે. જે નગરમાં જિનમંદિર, સિદ્ધાંતના જાણ સાધુ અને શ્રાવકે હેય તથા જળ અને બળતણ પણ ઘણું હોય, ત્યાં હંમેશાં રહેવું. ત્રણસે જિનમંદિર તથા ધર્મિષ્ઠ, સુશીલ અને જાણ એવા શ્રાવક વગેરેથી શેભતું એવું અજમેરની નજીકહર્ષપુર નામનું નગર હતું. ત્યાં રહેનાર અઢાર હજાર બ્રાહ્મણ અને તેમના શિષ્ય છત્રીશહજાર મોટા શેકીઆઓ હતા. એકદા શ્રી પ્રિયગ્ર થસૂરિ તે નગરમાં પધાર્યા ત્યારે પ્રતિબંધ પામ્યા. સારા સ્થળમાં રહેવાથી પૈસાવાળા, ગુણ અને ધર્મિષ્ઠ લોકોને સમાગમ થાય છે. વળી તેથી ધન, વિવેક, વિનય, વિચાર, આચાર, ઉદારતા, ગંભીરપણું, ધૈર્ય, પ્રતિષ્ઠા વગેરે ગુણો તથા સર્વ રીતે ધર્મકૃત્ય કરવામાં કુશળતાપ્રાય વિના પ્રયત્ન મળે છે. એ વાત હમણ પણ સાક્ષાત્ જણાય છે, માટે અંત પ્રાંત ગામડા વિગેરેમાં ધનપ્રાપ્તિ વગેરેથી સુખે નિર્વાહ થતું હોય, તે પણ ન રહેવું. કેમકે જ્યાં જિન, જિનમંદિર અને સંઘનું મુખકમળ એ ત્રણ વસ્તુ દેખાતી નથી, તેમજ જિનવચન સંભળાતું નથી ત્યાં ઘણી સંપદા હોય તે શું કામની? જે હારે મૂર્ખતા જોઈતી હોય, તે તું ગામડામાં ત્રણ દિવસ રહે, કારણ કે ત્યાં નવું અધ્યયન થાય નહિ, અરે! પૂર્વેભણેલું હોય તે પણભૂલી જવાય. દ. ૯૬ કુગ્રામવાસ પર સંભળાય છે કે-કઈ નગરને વણિક એક ગામડામાં જઈ દ્રવ્ય-લાભને માટે રહ્યો. ખેતી તથા બીજા ઘણું વ્યાપાર કરી તેણે ધન મેળવ્યું. એટલામાં Page #642 -------------------------------------------------------------------------- ________________ નિજગણ સચે મન નવ ખંચે, [૬૦૩ જ **] તેનું રહેવાનુ` ઘાસનું ઝુ ંપડું' હતુ. તે મળી ગયું. આ રીતે ફ્રી ફ્રી ધન મેળવ્યા છતાં કોઈ વખતે ચારની ધાડ, તે કોઈ વખતે દુકાળ, રાજદંડ વગેરેથી તેનું ધન જતુ' રહ્યું. એક વખતે તે ગામડાના રહીશ ચારીએ કેઈ નગરમાં ધાડ પાડી તેથી રાજાએ ગુસ્સે થઇ તેમનુ (ચારાનુ) ગામડું માળી નાખ્યુ, અને શેઠના પુત્રાદિકને સુભટાએ પકડયા. ત્યારે શેઠ સુભટાની સાથે લડતાં માર્યાં ગયા. આ રીતે કુગ્રામવાસ ઉપર દાખલેા છે. રહેવાનુ... સ્થાનક ઉચિત હોય તે પણ ત્યાં સ્વચક્ર, પરચક્ર, વિરાધ, દુષ્કાળ, મરકી અતિવૃષ્ટિ વગેરે, પ્રજાની સાથે કલહ, નગર આદ્ઘિના નાશ ઇત્યાદ્રિ ઉપદ્રવથી અસ્ત્રસ્થતા ઉત્પન્ન થઇ હાય તા, તે સ્થાન શીઘ્ર છોડી દેવુ.... તેમ ન કરે તે ધર્માર્થ કામની કદાચ હાનિ થાય. જેમ યવન લેાકાએ દિલ્લી શહેર ભાંગી નાંખ્યુ', ત્યારે ભય ઉત્પન્ન થવાથી જેમણે દિલ્લી છેાડી, અને ગુજરાત વગેરે દેશમાં નિવાસ કર્યાં. તેમણે પેાતાના ધર્મ, અર્થ અને કામની પુષ્ટિ કરીને આ ભવ તથા પરભવને સફળ કર્યા, અને જેમણે દિલ્લી છેાડી નહિ, તે લેાકાએ બંદીખાનામાં પડવા આદિના ઉપદ્રય પામી પેાતાના બન્ને ભત્ર પાણીમાં ગુમાવ્યા. નગરક્ષય થએ સ્થાનત્યાગ ઉપર સિદ્ધાંતમાં કહ્યું છે કે—ક્ષિતિપ્રતિષ્ઠિત, વણકપુર, ઋષભપુર, કુશાગ્રપુર, રાજગૃહ, ચંપા, પાટલીપુત્ર વગેરે. રહેવાનુ સ્થાનક એટલે નગર, ગામ વગેરેના વિચાર કર્યાં. સારા-નરસા પાડોશીથી લાભ હાનિઘર પણ રહેવાનું સ્થાનક કહેવાય છે, જયાં સારાપાડાશી હાય Page #643 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪] ગ્રંથ ભણીજન વચે; [શ્રા, વિ. ત્યાં કરવું તથા બહુ ખૂણામાં ગુપ્ત ન કરવું. શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે પરિમિત બારણું આદિ ગુણ જે ઘરમાં હોય, તે ઘર ધર્માર્થકામને સાધનારૂં હોવાથી રહેવાને ઉચિત છે. ખરાબ પાડોશી શાસ્ત્રમાં નિષિદ્ધ કર્યા છે, તેટલા સારું કે–તિર્યંચ યોનિના પ્રાણી, તલાર, બૌદ્ધ વગેરેના સાધુ, બ્રાહ્મણ, સ્મશાન, વાઘરી વ્યાધ, ગુતિપાળ, ધાડપાડુ, ભિલ્લ, મચ્છીમાર, જુગારી, ચેર, નટ, નાચનાર, ભટ્ટ ભવૈયા અને કુકર્મ કરનાર એટલા લેકને પાડોશ પિતાના ઘર આગળ અથવા દુકાન આગળ પણ સારા માણસે તજ. તથા એમની સાથે દસ્તી પણ કરવી નહીં તેમજ દેવમંદિર પાસે ઘર હોય તે દુઃખ થાય, ચૌટામાં હોય તે હાનિ થાય, અને ઠગ તથા પ્રધાન એમના ઘર પાસે આપણું ઘર હોય તે પુત્રને તથા ધનને નાશ થાય. સ્વહિત ઈચ્છનારે બુદ્ધિશાળી પુરુષ મૂખ, અધમ, પાખંડી, પતિત, ચેર, રેગી ક્રોધી, ચંડાળ, અહંકારી, ગુરુની સ્ત્રીને ભેગવનાર, વૈરી, પોતાના સ્વામીને ઠગનાર, લોભી અને મુનિહત્યા, સ્ત્રી હત્યા અથવા બાળ હત્યા કરનારા એમને પાડોશ તજે. કુશીલિયા વગેરે પાડશી હોય તે તેમના વચન સાંભળવાથી તથા એમની ચેષ્ટા જેવાથી માણસ પિતે સગુણ હોય તે પણ તેના ગુણની હાનિ થાય. પાડોશણે જેને ખીર બનાવી આપી, તે સંગમ નામે શાલિ ભદ્રને જીવ સારાપાડોશીના દાખલા તરીકે, તથા પર્વ દિવસે મુનિને વહોરાવનાર પાડેશણુના સાસુસસરાને ખોટું સમજાવનારી સેમભદનીભાર્યા ખરાબ પાડોશણના દાખલા તરીકે જાણવી. Page #644 -------------------------------------------------------------------------- ________________ જ. .] [૬૫ લુંચે કેશ ન મુલ્યે માયા, અતિશય જાહેર સ્થળમાં ઘર કરવું સારુ નથી, કેમકે આસપાસ ખીજું ઘર ન હેાવાથી તથા ચારે તરફ્ ખુલ્લે ભાગ હાવાથી ચાર વગેરે ઉપદ્રવ કરે છે. અતિશય ગીચ વસતિવાળા ગુપ્ત સ્થળમાં ઘર હોય તે પણ સારૂ નહિ. કેમકે, ચારે તરફ બીજા ઘરો આવેલાં હોવાથી તે ઘરની શેાભા જતી રહે છે. તેમજ આગ વગેરે અંદર જવું અથવા બહાર આવવું કઠણ થઈ પડે છે. ઉપદ્રવ થએ ઝટ ભૂમિની પરીક્ષા-ઘરને માટે સારી જગ્યા તે શલ્ય, ભસ્મ, ખાત્ર વગેરે દોષથી તથા નિષિદ્ધ આયથી રહિત હોવુ જોઈ એ. તેમજ દૂર્વાએ, ફૂપલાં; દબ’ના ગુચ્છ વગેરે જયાં ઘણાં હોય, એવું તથા સારાવણુની અને સારા ગધની માટી, મધુર જળ તથા નિધાન વગેરે જેમાં હોય એવુ' હાવુ' જોઈ એ, કહ્યું છે કે—ઉનાળામાં ઠંડા સ્પર્શ વાળી અને શિયાળામાં ઉન્હા સ્પ વાળી, તથા વર્ષાઋતુમાં ઠંડા તથા ઉન્હા સ્પશવાળી જે ભૂમિ હોય તે સવ શુભ કારી જાણવી. એક હાથ ઊડી ખેાદીને પાછી તેજ માટીથી તે ભૂમિ પૂરી નાખવી. જો માટી વધે તે શ્રેષ્ઠ, બરાબર થાય તો મધ્યમ અને આછી થાય તે અધમ ભૂમિ જાણવી. જે ભૂમિમાં ખાડો કરીને જળ ભર્યુ હોય તો તે જળ સેા પગલાં જઈ એ ત્યાં સુધીમાં જ જેટલું હતુ તેટલું જ રહે ! તે ભૂમિ સારી. આંગળ જેટલુ ઓછુ થાય તા મધ્યમ અને તે કરતાં વધારે એછુ થાય તા અધમ જાણવી. અથવા જે ભૂમિના ખાડામાં રાખેલાં પુષ્પ ખીજે દિવસે તેવાં ને તેવાં જ રહે તે તે ઉત્તમ ભૂમિ, અર્ધા સૂકાઈ Page #645 -------------------------------------------------------------------------- ________________ za] તા વ્રત ન રહે પચે. ધન્ય. (૨૦) [શ્રા. વિ. જાય તા મધ્યમ અને સર્વે સૂકાઈ જાય તે અધમ જાણવી. જે ભૂમિમાં વાવેલ ડાંગર વગેરે ધાન્ય ત્રણ દિવસમાં ઊગે તે શ્રેષ્ઠ, પાંચ દિવસમાં ઉગે તે મધ્યમ અને સાત દિવસમાં ઉગે તે અધમ ભૂમિ જાણવી. ભૂમિ રાફડાવાળી હોય તે વ્યાધિ, પેલી હોય તે દારિદ્ર, ફાટવ.ળી હોય તેા મરણ અને શલ્યવાળી હોય તેા દુ:ખ આપે છે, માટે શલ્ય ઘણાજ પ્રયત્નથી તપાસવું, માણસનુ' હાડકું' વગેરે શલ્ય નીકળે તા તેથી માણસની જ હાનિ થાય, ગધેડાનું શલ્ય નીકળે તા રાજાર્દિકથી ભય ઉત્પન્ન થાય, શ્વાનનુ' શલ્ય નીકળે તે ખાળકના નાશ થાય, બાળકનુ શલ્ય નીકળે તે ઘરધણી મુસાફરીએ જાય, ગાયનું અથવા બળદનુ' શલ્ય નીકળે તેા ગાયબળદોના નાશ થાય અને માણસના કેશ, કપાળ, ભસ્મ વિગેરે નીકળે તે તેથી મરણ થાય વિગેરે. ધ્યાનમાં લેવા ચેાગ્ય કટલીક વાર્તા- પહેલે અને ચાથેા પહેાર મૂકી બીજા અથવા ત્રીજા પહેારે ઘર ઉપર આવનારી ઝાડની અગર ઘ્વજા વગેરેની છાયા સદા કાળ દુઃખ આપનારી છે, અરિહંતની પૂંઠ, બ્રહ્મા અને વિષ્ણુનુ પડખુ’, ચંડિકા અને સર્પ એમની નજર તથા મહાદેવનું ઉપર કહેલું સત્ર (પૂઠ, પડખુ' અને નજર) વવુ. વાસુદેવનુ ડાબુ' અંગ, બ્રહ્માનુ જમણું અંગ, નિર્માલ્ય, ન્હવણ જળ, ધ્વજની છાયા, વિલેપન, શિખરની છાયા અને અરિહંતની દૃષ્ટિ એટલાં વાનાં ઉત્તમ છે. કહ્યું છે કે અરિહંતની પૂઠ, સૂર્ય' અને મહાદેવની પૂંઢ ડાબે પાસે પડતી હોય તેા ત કલ્યાણકારી છે, પણુ Page #646 -------------------------------------------------------------------------- ________________ ચેોગ ગ્રંથના ભાવ ન જાણું, [૬૭ જ. કૃ.] એથી વિપરીત હોય તે બહુ દુ:ખ થાય, તેમાં પણુ વચ્ચે માગ હોય તે કાંઈ દેષ નથી. શહેરમાં અથવા ગામમાં ઈશાનાદિક કણ દિશામાં ઘર ન કરવું. તે ઉત્તમ જાતના લોકને અશુભકારી છે, પણ ચ'ડાળ વગેરે નીચ જાતિને ઋદ્ધિકારી છે. રહેવાના સ્થાનકના ગુણુ તથા દોષ, શકુન, પ્ન, શબ્દ વગેરે નિમિત્તોના બળથી જાણવા. સારૂં સ્થાન પણ ઉચિત મૂલ્ય આપી તથા પાડોશીની સમ્મતિ વગેરે લઈ ન્યાયથી જ ગ્રહણ કરવુ’, પણ કાઈ ના પરાભવ આદિ કરીને લેવુ નહીં, તેમ કરવાથી ધર્માકામના નાશ થવાનો સંભન્ન છે, આ રીતે જ ઈંટો, લાકડાં પત્થર વગેરે વસ્તુ પણ દોષ વિનાની મજબૂત એવી હાય તે જ ઉચિત મૂલ્ય આપીને વેચાતી લેવી અને મંગાવવી, તે વસ્તુ પણ વેચનારે એની મેળે તૈયાર કરેલી લેવી; પણ પેાતાને માટે તેની પાસે તૈયાર કરાવીને ન લેવી, કેમકે તેથી મહા-આરંભ વગેરે દોષ લાગવાના સ'ભવ છે. ઉપર કહેલી વસ્તુ જિનમંદિર વગેરેની હોય તેા લેવી નહી', કેમકે તેથી ઘણી હાનિ વગેરે થાય છે. એવી વાત સંભળાય છે કે— જિનમંદિરનીવસ્તુઓના ઉપયાગથી થતી હાનિ– ૬. ૯૭ કોઈ એ વિણક પાડોશી હતા. તેમાં એક પૈસાદાર હતા, તે બીજાના પગલે પગલે પરાભવ કરતા હતા. બીજો દરિદ્રી હેાવાથી નુકશાન કરીન શકયા ત્યારે પહેલાનુ ઘર નવુ અધાતુ` હતુ`, તેની ભીંતમાં કાઈ ન જાણે તેવા રીતે જિનમ'દિરના પડેલો એક ઇંટના કટકા નાખ્યા, ધર બંધાઈ ને તૈયાર થયું ત્યારે દરિદ્રી પાડોશીએ શ્રીમંત પાડોશીને જે વાત ખની Page #647 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮] જાણે ન પ્રકાશે; [શ્રા. વિ. હતી તે પ્રમાણે કહી દીધી. ત્યારે શ્રીમંત પાડેશીએ કહ્યું કે, એટલામાં શું દેવ છે?” એવી અવજ્ઞા કરવાથી વિદ્યુત્પાત વગેરે થઈ શ્રીમંત પાડોશીને સર્વ પ્રકારે નાશ થશે. કહ્યું છે કે-જિનમંદિર, કૂવા, વાવ, સ્મશાન, મઠ અને રાજમંદિરને સરસવ જેટલો પણ પત્થર, ઇંટ કે કાક તજવાં. ઘરનું માપ વિગેરે-પાષાણમય સ્તંભ, પીઠ, પાટિયાં, બારસાખ વગેરે વસ્તુઓ ગૃહસ્થને વિરુદ્ધકારક છે, પરંતુ તે ધર્મસ્થાનકે શુભ જાણવી. પાષાણમય વસ્તુ ઉપર કાષ્ટ અને કાષ્ઠમય વસ્તુ ઉપર, પાષાણના સ્તંભ વગેરે વસ્તુઓ ઘરમાં અથવા જિનમંદિરમાં પ્રયત્નથી વર્જવી. હળનું કાષ્ઠ, ઘાણી, શકટ વગેરે વસ્તુ તથા રહેંટ આદિ યંત્રે, એ સર્વ કાંટા વાળા વૃક્ષના, વડ આદિ પાંચ ઉંબરના તથા જેમાંથી દૂધ નીકળતું હોય એવા આકડા વગેરે ઝાડના લાકડાનાં વર્જવાં. ઉપર કહેલી વસ્તુઓ બીજોરી, કેળ, દાડમ, મીઠાં લીંબુને આપનાર લિંબળી, બે જાતની હળદર, આમલી, બાવળ, બેરડી તથા ધંતુરા એમનાં લાકડાંની પણ વર્જવી. જે ઉપર કહેલા વૃક્ષનાં મૂળ પાડોશથી ઘરની ભૂમિમાં પેસે, અથવા એ ઝાડની છાયા ઉપર આવે તે તે ઘરધણીના કુળને નાશ થાય છે. ઘર પૂર્વ ભાગમાં ઊંચું હોય તે ધન જતું રહે છે, દક્ષિણ ભાગમાં ઊંચું હોય તે ધનની સમૃદિધ થાય છે. પશ્ચિમ ભાગમાં ઊંચું હોય તે વૃધિ થાય છે, અને ઉત્તરદિશામાં ઊંચું હોય તે શૂન્ય થાય છે. વલયાકારવાળું ઘણા ખૂણાવાળું, અથવા એક, બે કે ત્રણ ખૂણ વાળા, જમણી તથા ડાબી બાજુએ લાંબાંઘરમાં રહેવું નહિ. જે Page #648 -------------------------------------------------------------------------- ________________ જ. | ફોગટ મેટાઈ મન રાખે, દિબ્દ કમાડ પિતાની મેળે બંધ થાય અથવા ઉઘડે તે સારાં નહિ. શુભ અને અશુભ ચિત્રે-ઘરના મૂળ બારણામાં ચિત્રમય કળશાદિકની વધુ શોભા સારી કહેવાય છે. જે ચિત્રમાં ગિનીના નૃત્યને આરંભ, ભારત, રામાયણને અથવા બીજા રાજાઓને સંગ્રામ, ઋષિનાં અથવા દેવનાં ચરિત્ર હેય, તે ચિત્ર ઘરને વિષે સારાં ન જાણવાં. ફળેલાં ઝાડ, ફૂલની વેલડીએ, સરસ્વતિ, નવનિધાનયુક્ત લક્ષમી, કળશ, વધામણ, ચૌદ સ્વપ્નની શ્રેણી વગેરે ચિત્રે શુભ જાણવાં. વૃક્ષેથી થતી લાભ હાનિ-જે ઘરમાં ખજૂરી, દાડમી, કેળ, બોરડી અથવા બિજોરી એમનાં ઝાડ ઊગે છે, તે ઘરને સમૂળ નાશ થાય છે. જેમાંથી દૂધ નીકળે એવાં ઝાડ હોય તે તે લક્ષ્મીને નાશ કરે છે, કાંટાવાળાં હોય તે શત્રુથી ભય આપે છે, ફળવાળાં હોય તે સંતતિને નાશ કરે છે, માટે એમનાં લાકડાં પણ ઘર બનાવવામાં વાપરવાં નહી, કોઈ ગ્રંથકાર કહે છે કે ઘરના પૂર્વ ભાગમાં વડનું દક્ષિણ ભાગે ઉંબર અને પશ્ચિમ ભાગમાં પિંપળો અને ઉત્તર ભાગમાં ખાખરાનું ઝાડ શુભકારી છે. ઘરની બાંધણી-ઘરના પૂર્વ ભાગમાં લક્ષ્મીનું ઘર (ભંડાર), અગ્નિ ખૂણામાં રસોડું, દક્ષિણ ભાગમાં સૂવાનું સ્થાન, નૈરૂત્ય ખૂણામાં આયુધ વગેરેનું સ્થાન, પશ્ચિમ દિશામાં ભજન કરવાનું સ્થાનક, વાયવ્ય ખૂણામાં ધાન્યને સંગ્રહ કરવાનું સ્થાન, ઉત્તર દિશામાં પાણિયારું અને ઈશાન ખૂણામાં દેવમંદિર કરવું. ઘરના દક્ષિણ ભાગમાં અગ્નિ, જળ, ગાય, વાયુ અને દીપક એમનાં સ્થાન કરવાં. અને શા. ૩૯ Page #649 -------------------------------------------------------------------------- ________________ ૬૧૭૧ તસ ગુણ દુરે નાસે ધન્ય (ર૧) [શ્રા. વિ. ઉત્તર તથા પશ્ચિમ ભાગમાં ભેજન, ધાન્ય, દ્રવ્ય અને દેવ એમના સ્થાન કરવાં, ઘરના દ્વારની અપેક્ષાએ એટલે જે દિશામાં ઘરનું બારણું હોય તે પૂર્વ દિશા અને તેને અનુસરતી બીજી દિશાઓ જાણવી. જેમ છીંકમાં તેમ અહિં પણ જેમાં સૂર્ય ઉદય થાય છે, તે પૂર્વ દિશા ન જાણવી. તેમજ બનાવનાર સૂતાર તથા બીજા મજૂર વગેરેને જે કરાવ કર્યો હોય, તે કરતાં વધુ પણ ઉચિત આપી તેમને રાજી રાખવા, પરંતુ કેઈ ઠેકાણે પણ તેમને ઠગવા નહિ. જેટલામાં પિતાના કુટુંબાદિકને સુખે નિર્વાહ થાય, અને લેકમાં પણ શોભા વિગેરે દેખાય, તેટલેજ વિસ્તાર (લાંબાપહેળા) ઘર બંધાવવામાં કરે, સંતેષ ન રાખતાં વધારે જ વિસ્તાર કરવાથી નાહક ધનને વ્યય અને આરંભ વગેરે થાય છે. ઉપર કહ્યા પ્રમાણે કરેલું ઘર પણ પરિમિત (પ્રમાણુવાળા) દ્વારવાળું જ જોઈએ, કેમકે, ઘણાં બારણું હોય તે દુષ્ટ લેકની આવ-જાવ ઉપર નજર ન રહે, અને તેથી સ્ત્રી, ધન વગેરેને નાશ થવાનો સંભવ રહે છે. પરિમિત (પ્રમાણુવાળા) બારણાનાં પણ પાટિયાં, ઉલાળે, સાંકળ, ભૂંગળ વગેરે ઘણુ મજબૂત કરવાં, તેથી ઘર સુરક્ષિત રહે છે. કમાડ પણ સુખે વસાય અને ઉઘાડાય એવા જોઈએ અને તેવી સ્થિતિમાં હોય તે સારાં નહિ તે અધિક અધિક જીવ-વિરાધના થાય અને જવું–આવવું વગેરે કાર્ય જેટલું તરત જ થવું જોઈએ તેટલું શી ન થાય. ભારતમાં રહેનારી ભૂંગળ કઈ પણ રીતે સારી નહિ; કારણ કે, તેથી પંચેદ્રિય વગેરે ની પણ વિરાધના Page #650 -------------------------------------------------------------------------- ________________ જ. કૃ] મેલે વેશે મહિયલ હાલે, [૬૧ થવાને સંભવ છે. એવાં કમાડ પણ વાસવાં હેય તે જીવજંતુ વગેરે બરાબર જોઈને વાસવાં. આ રીતે જ પાણીની પરનાળ, ખાળ વગેરેની પણ યથાશક્તિ યતના રાખવી. ઘરનાં પરિમિત બારણું રાખવા વગેરે સંબંધી "શાસ્ત્રમાં પણ કહ્યું છે કે' જે ઘરમાં વેધ આદિ દોષ ન હોય, આખું દૂધ (પાષાણ, ઈટ અને લાકડાં) નવું હોય, ઘણાં બારણાં ન હોય, ધાન્યને સંગ્રહ હય, દેવપૂજા થતી હોય, આદરથી જળ વગેરેનો છંટકાવ થતે, હેય, લાલ પડદો, વાળવું વગેરે સંસ્કાર હમેશાં થતા હોય, ન્હાના-મોટાની મર્યાદા સારી રીતે પળતી હોય, સૂર્યનાં કિરણ અંદર આવતાં ન હોય, દીપક પ્રકાશિત રહેતે હોય, રોગીઓની ચાકરી ઘણું સારી રીતે થતી હોય, અને થાકી ગએલા માણસને થાક દૂર કરતે હોય, તે ઘરમાં લક્ષ્મી વાસ કરે છે. આ રીતે દેશ, કાળ, પિતાનું ધન તથા જાતિ વગેરેને ઉચિત દેખાય એવું બંધાવેલું ઘર યથાવિધિ સ્નાત્ર, સાધમિક વાત્સલ્ય, સંઘપૂજા વગેરે કરીને શ્રાવકે વાપરવું. સારા મુહૂર્ત તથા શકુન વગેરેનું બળ પણ ઘર બંધાવવાના તથા તેમાં પ્રવેશ કરવાના વખતે જરૂર જેવું. આ રીતે યથાવિધિ | બનાવેલા ઘરમાં લક્ષ્મીની વૃદિધ વગેરે થવું દુર્લભ નથી. વિધિપૂર્વક બંધાએલા ઘરના લાભ અંગે દષ્ટાંતે ૬ ૯૮ એમ સંભળાય છે કે, ઉજજયિની નગરીમાં દાંતાક નામા શેઠે અઢાર કોડ નયા ખરચી વસ્તુશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે એક સાત માળવાળે મહેલ તૈયાર કરાવ્યું. Page #651 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨] બક પરે નીચે ચાલે; [શ્રા. વિ. એને તૈયાર થતાં બાર વર્ષ લાગ્યાં હતાં. તે મહેલમાં દાંતાક રહેવા ગયે, ત્યારે પડું કે? પડું કે? એ શબ્દ તેના સાંભળવામાં આવ્યું. તેથી ભય પામી શેઠે મૂલ્ય તરીકે ધન લઈ તેમહેલ વિકમરાજાને આપે. વિક્રમ રાજા તે મહેલમાં ગયા અને પડું કે? પડું કે? એ શબ્દ સાંભળતાં જ રાજાએ કહ્યું-પડ, કે તુરત જ સુવર્ણપુરુષ પડે. વગેરે. વળી વિધિ પ્રમાણે બનાવેલા અને વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરેલા શ્રી મુનિસુવ્રત સ્વામિને સ્તૂપના મહિમાથી કેણિક રાજા પ્રબળ સેનાને ધણું હતું, તથાપિ તે વિશાળા નરીને બાર વર્ષમાં પણ લઈ શક્યું નહિ, ભ્રષ્ટ થએલા ફૂલવાલકના કહેવાથી જ્યારે તેણે સૂપ પાડી નંખા. ત્યારે તે જ વખતે નગરી તાબામાં લીધી. આ રીતેજ એટલે જેમ ઘરની યુક્તિ કહી તે પ્રમાણે દુકાન પણ સારે પાડોશ જોઈ ઘણું જાહેર નહિ, તથા ગુપ્ત નહિ એવી જગ્યાએ પરિમિત બારણાવાળી પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવવી, એજ સારું છે. તેથીજ ધર્મ, અર્થ અને કામની સિદિધ થાય છે. ઊચિત વિદ્યાનું ગ્રહણ–ત્રિવર્ગસિદિધનું કારણ એ પદને સંબંધ બીજા દ્વારમાં પણ લેવાય છે, તેથી એ અર્થ થાય કે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણની સિધિ જેથી થતી હોય, તે વિદ્યાઓનું એટલે લખવું, ભણવું, વ્યાપાર વગેરે કળાઓનું ગ્રહણ એટલે અધ્યયન સારી રીતે કરવું. કેમ કે, જેને કળાઓનું શિક્ષણ ન મળ્યું હોય તથા તેમને અભ્યાસ જેણે ન કર્યો હોય, તેને પિતાની મૂર્ખતાથી તથા હાંસી કરવા યોગ્ય હાલતથી પગલે પગલે તિરસ્કાર Page #652 -------------------------------------------------------------------------- ________________ જ. કૃ] જ્ઞાન વિના જગ ધંધે ઘાલે, [૬૧૩ ખમ પડે છે. કાલિદાસ કવિ પહેલાં તે ગાયો ચારવાને બંધ કરતે હતે. એક વખત રાજાની સભામાં તેણે સ્વતિક એમ કહેવાને બદલે ઉશરટ એમ કહ્યું. તેથી તે ઘણે ધિક્કારાયે, પછી દેવતાને પ્રસન્ન કરી હાટે પંડિત તથા કવિ થશે. ગ્રંથ સુધારવામાં, ચિત્રસભા-દર્શનાદિક કામમાં જે કળાવાન હોય, તે જે કે, પરદેશી હોય, તે પણ વાસુદેવાદિકની માફક સત્કાર પામે છે. કેમ કે પંડિતાઈ અને રાજા પણું એ બે સરખાં નથી; કારણ કે રાજા પોતાના દેશમાંજ પૂજાય છે, અને પંડિત સર્વ ઠેકાણે પૂજાય છે. | સર્વે કળાઓ શીખવી. કેમકે દેશ, કાળ વગેરેને અનુસરી સવેર કળાઓને વિશેષ ઉપગ થવાનો સંભવ છે. તેમ ન કરે તે કદાચ માણસ પડતી દશામાં આવે છે. કહ્યું છે કે સટ્ટમ પણ શીખવું, કારણ કે શીખેલું નકામું જતું નથી. અમદૃના પ્રસાદથી ગોળ અને તુંબડું ખવાય છે. સર્વે કળા આવડતી હોય તે પહેલા કહેલા આજીવિકાના સાત ઉપોમાંના એકાદ ઉપાયથી સુખે નિર્વાહ થાય, તથા વખતે સમૃદ્ધિ આદિ પણ મળે. સર્વે કળાએને અભ્યાસ કરવાની શક્તિ ન હોય તે, શ્રાવકપુત્રે જેથી આલેકમાં સુખે નિર્વાહ અને પરલેકમાં શુભ ગતિ થાય, એવી એક કળાને પણ સમ્યફ પ્રકારે અભ્યાસ જરૂર કરો. વળી કહ્યું છે કે શ્રતરૂપ સમુદ્ર અપાર છે, આયુષ્ય ડું છે, હાલના જીવ એછી બુદ્ધિના છે માટે એવું કાંઈક શીખવું છે કે જે થોડું અને સારું કાર્ય સાધી શકે એટલું હોય. આ લેકમાં ઉત્પન્ન થએલ મનુષ્યને બે વાત જરૂર Page #653 -------------------------------------------------------------------------- ________________ ૧૪] તે કેમ મારગ ચાલે. ન્ય. (૨૨) શ્રા. વિ. શીખવી જોઈએ. (૧) જેથી પોતાના સુખે નિર્વાહ થાય, (૨) મરણ પછી સદ્ગતિ પામે તે, જેથી નિદ્ય અને પાપમય વ્યાપારવડે નિર્વાહ કરવા અનુચિત છે. મૂળ ગાથામાં “ ઉચિત ” પદ છે, માટે નિદ્ય તથા પાપમય વ્યાપારના નિષેધ થયા, એમ જાણુવુ. ઈતિ ખીજું દ્વાર સંપૂર્ણ, ૨ પાણિગ્રહણઃ-પાણિગ્રહણ એટલે વિવાહ. તે પણ ત્રિવગ ની એટલે ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ' કારણ છે, માટે ઉચિતપણાથી કરવા જોઈએ. તે ( વિવાહ) પાતાથી જુદા ગાત્રમાં થએલા તથા કુલ, સારે। આચાર, શીલ, રૂપ, વય વિદ્યા, સ'પત્તિ, વેષ, ભાષા, પ્રતિષ્ઠા વગેરેથી પેાતાની ખરાખરીના હાય તેમની સાથે જ કરવા. અનેનાં કુળ, શીલ વગેરે સરખાં ન હોય તેા માંહેામાંહે હીલના, કુટુબમાં લહુ, કલંક વગેરેની પ્રાપ્તિ થાય છે. ૬.૯૯ જેમ પેાતાનપુર નગરમાં શ્રીમતી નામે એક શ્રાવક કન્યા આદર સહિત કોઈ અન્ય ધીની સાથે પરણી હતી. તે ધર્મીને વિષે ઘણી દૃઢ હતી, પણ તેના પતિ પરધી હાવાથી તેના ઉપર રાગરહિત થયા. એક વખત પતિએ ઘરની અંદર ઘડામાં સર્પ રાખી શ્રીમતીને કહ્યું કે, ફૂલાણા ઘડામાં પુષ્પની માળા છે તે લાવ.’' નવકાર સ્મરણના મહિમાથી સપ મટી પુષ્પમાળા થઈ. પછી શ્રીમતીના પતિ વગેરે લાકા શ્રાવક થયા. માટે બન્નેનાં કુલ, શીલ વગેરે સરખાં હેાય તે ઉત્તમ સુખ, ધમ તથા મ્હોટાઈ આદિ મળે છે. એ ઉપર પેથડશેઠ તથા પ્રથમિણી શ્રી વગેરેનાં દ્ર્ષ્ટાંત સમજવાં. 66 Page #654 -------------------------------------------------------------------------- ________________ જ. કૃ] પર પતિ પોતાની માને, [૬૫ વર અને કન્યાના ગુણદેષ –સામુદ્રિકાદિક શાસ્ત્રોમાં કહેલા શરીરનાં લક્ષણ તથા જન્મપત્રિકાની તપાસ વગેરેથી કન્યાની તથા વરની પરીક્ષા કરવી. કહ્યું છે કે-૧ કુલ, ૨ શીલ, ૨ સગાંવહાલાં, ૪ વિદ્યા, ૫ ધન, ૬ શરીર અને ૭ વય. એ સાત ગુણ વરને વિષે કન્યાદાન કરનારે જેવા. એ ઉપરાંત કન્યા પોતાના ભાગ્યના આધાર ઉપર રહે છે. મૂર્ખ, નિર્ધન, દૂર દેશાંતરમાં રહેનારે શૂર, મેક્ષની ઈચ્છા કરનાર અને કન્યાથી ત્રણ ગુણ કરતાં પણ વધુ ઉંમરવાળો એવા વરને ડાહ્યા માણસે કન્યા ન આપવી. ઘણું આશ્ચર્ય લાગે એટલી સંપત્તિવાળ, ઘણે જ ઠંડે અથવા ઘણે જ ક્રોધી, હાથ, પગે અથવા કેઈપણ અંગે અપંગ તથા રેગી એવા વરને પણ કન્યા ન આપવી. કુળ તથા જાતિવડે હીન, પિતાના માતાપિતાથી છૂટા રહેનારા અને જેને પૂર્વે પરણેલી સ્ત્રી તથા પુત્ર હેય એવા વરને કન્યા ન આપવી. ઘણું વેર તથા અપવાદવાળા, હંમેશાં જેટલું ધન મળે તે સર્વનું ખરચ કરનારા, આળસથી શૂન્ય મનવાળા એવા વરને કન્યા ન આપવી. પિતાના ગોત્રમાં થએલા, જુગાર, ચોરી વગેરે વ્યસનવાળા તથા પરદેશી એવા વરને કન્યા ન આપવી. પિતાના પતિ વગેરે લેકેની સાથે નિષ્કપટપણે વર્તન નારી, સાસુ વગેરે ઉપર ભક્તિ કરનારી. સ્વજન ઉપર પ્રીતિ રાખનારી, બંધુવર્ગ ઉપર સ્નેહવાળી અને હંમેશાં પ્રસન્ન સુખવાળી એવી કુલ સ્ત્રી હોય છે, જે પુરુષના પુત્ર આજ્ઞામાં રહેનારા તથા પિતા ઉપર, ભક્તિ કરનારા હોય, Page #655 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬] વતે આરત ધ્યાને; [શ્રા. વિ. સ્ત્રી મન માફક વર્તનારી હોય, અને મન ધરાય એટલી સંપત્તિ હોય; તે પુરુષને આ મર્યલેક સ્વર્ગ સમાન છે. વિવાહના આઠભેદ –અગ્નિ તથા દેવ વગેરેની રૂબરૂ હસ્ત મેળાપ કરે, તે વિવાહ કહેવાય છે. તે લેકમાં આ પ્રકારને છે. ૧ આભૂષણ પહેરાવી તે સહિત કન્યાદાન આપવું. તે બ્રાહ્મ વિવાહ કહેવાય છે. ૨ ધન ખરચીને કન્યાદાન કરવું તે પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે. ૩ ગાય બળદનું જેડું આપીને કન્યાદાન કરવું તે આર્ય વિવાહ કહેવાય છે. ૪ યજમાન બ્રાહ્મણને યજ્ઞ દક્ષિણ તરીકે કન્યા આપે તે દેવ વિવાહ કહેવાય છે. આ ચાર પ્રકારના વિવાહ ધર્મને અનુસરતા છે. પ માતા, પિતા અથવા બંધુવર્ગ એમને ન ગણતાં માંહોમાંહે પ્રેમ બંધાયાથી કન્યા મનગમતા વરને વરે તે ગાંધર્વ વિવાહ કહેવાય છે. કોઈ પણ ઠરાવ કરીને કન્યાદાન કરે તે આસુરી વિવાહ કહેવાય છે, ૭ જબરાઈથી કન્યા હરણ કરવી તે રાક્ષસ વિવાહ કહેવાય છે. ૮ સૂતેલી અથવા પ્રમાદમાં રહેલી કન્યાનું ગ્રહણ કરવું તે પૈશાચ વિવાહ કહેવાય છે. આ ચારે વિવાહ ધર્મને અનુસરતા નથી. જે વહુની તથા વરની મહામહે પ્રીતિ હોય તે છેલ્લા ચાર વિવાહ પણ ધર્મને અનુસરતા જ કહેવાય છે. પવિત્ર સ્ત્રીને લાભ એ જ વિવાહનું ફળ છે. પવિત્ર સ્ત્રીને લાભ થાય અને પુરુષ તેનું જે બરાબર રક્ષણ કરે તે તેથી સંતતિ સારી થાય છે, મનમાં હંમેશાં સમાધાન રહે છે, ગૃહકૃત્ય વ્યવસ્થાથી ચાલે છે, કુલીનપણું જળવાઈ રહે છે, આચાર-વિચાર પવિત્ર રહે છે. દેવ, અતિથિ તથા બાંધવ જનને સત્કારનું પુણ્ય થાય છે. Page #656 -------------------------------------------------------------------------- ________________ જ. ] બંધ મિક્ષ કારણ ન પીછાને, [૬૧૭ સ્ત્રીનું રક્ષણ-હવે સ્ત્રીનું રક્ષણ કરવાના ઉપાય કહીએ છીએ. તેને ઘરકામમાં જોડવી, તેના હાથમાં ખરચ માટે માફકસર રકમ રાખવી, તેને સ્વતંત્રતા આપવી નહિ. હંમેશાં માતા સમાન સ્ત્રીઓના સહવાસમાં તેને રાખવી. વગેરે સ્ત્રીના સંબંધમાં પૂર્વે જે યેગ્ય આચરણ કહ્યું છે, તેમાં કહી ગયા છીએ. વિવાહ વગેરેમાં ખરચ તથા ઉત્સવ વગેરે આપણું કુળ, ધન, લેક વગેરેના ઉચિતપણું ઉપર ધ્યાન દઈ જેટલું કરવું જોઈએ તેટલું જ કરે, પણ વધારે ન કરે, કારણ કે, વધુ ખરચ આદિ ધર્મકૃત્યમાં જ કરવા ઉચિત છે. આ રીતે બીજે ઠેકાણે પણ જાણવું. વિવાહ વગેરેને વિષે જેટલું ખરચ થયું હોય, તે અનુસારે સ્નાત્ર, મહાપૂજા, મહાનવેદ્ય, ચતુર્વિધ સંઘને સત્કાર વગેરે ધર્મકૃત્ય પણ આદરથી કરવું. સંસારને વધારનાર વિવાહ વગેરે પણ આ રીતે પુણ્ય કરવાથી સફળ થાય છે. (૩) ચાગ્યમિત્રો-વળી મિત્ર સર્વ કામમાં વિશ્વાસ રાખવા ગ્ય હોવાથી અવસરે મદદ કરે છે. ગાથામાં આદિ શબ્દ છે, તેથી વણિકપુત્ર, મદદ કરનાર નેકર વગેરે પણ ધર્મ, અર્થ તથા કામનાં કારણ હેવાથી ઉચિતપણથી જ કરવા. તેમનામાં ઉત્તમ પ્રકૃતિ, સાધર્મિકપણું, વૈર્ય, ગભીરતા, ચાતુર્ય, સારી બુદ્ધિ આદિ ગુણ અવશ્ય હોવા જોઈએ. આ વાત ઉપરના દષ્ટાંતે પૂર્વે વ્યવહારશુદ્ધિ કહી છે. (૪) चेइअपडिमपइट्ठा सुआइपव्वावणा य पयठवणा । પુસ્થàવીયા પોહલીકા વાયવ ાા (મૂલ) Page #657 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮] તે પહિલે ગુણ ઠાણે. ધન્ય. (૨૩) [શ્રા. વિ. | જિનમન્દિર તેમજ (૫) ઊંચા તારણ, શિખર, મંડપ વગેરેથી શોભતું, ભરત ચક્રવતી વગેરેએ જેમ કરાવ્યું તેમ રત્ન ખચિત, સેનામય, રૂપામય, વગેરે અથવા શ્રેષ્ઠ પાષાણાદિમય હેટે જિનપ્રસાદ કરાવો. તેટલી શક્તિ ન હોય તે ઉત્તમ કાષ્ઠ, ઈટ વગેરેથી જિનમંદિર કરાવવું. તેમ કરવાની પણ શક્તિ ન હોય તે જિનપ્રતિમાને અર્થે ઘાસની ઝુંપડી પણ ન્યાયથી કમાએલા ધનવડે વિધિપૂર્વક બંધાવવી. કેમકે-ન્યાયથી ઉપાર્જન કરેલા ધનને ધણી, F LA to coote UR Bishnu w II - - કિર્ણ - S *સી . Page #658 -------------------------------------------------------------------------- ________________ કિરિયા વ પણ જે જ્ઞાનોના, [૧૯ or. .] બુદ્ધિમાન, શુભ પરિણામી અને સદાચારી એવા શ્રાવક ગુરુની આજ્ઞાથી જિનમાંઢિર કરાવવાને અધિકારી થાય છે. દરેક જીવે પ્રાયે અનાદિ ભવમાં અનંતા જિનમદિર અને અન`તી જિનપ્રતિમાએ કરાવી; પણ તે નૃત્યમાં શુભ પરિણામ ન હેાયાને લીધે તેથી ભક્તિના લવલેશ પણ તેને મળ્યા નહિ. જેમણે જિનમદ્વિર તથા જિનપ્રતિમા કરાવી નહિ, સાધુઓને પૂજ્યા નહિ, અને દુર વ્રત પણ અ'ગીકાર કર્યું નહિ, તેમણે પોતાના મનુષ્યભવ નકામે ગુમાવ્યે. જે પુરુષ જિનપ્રતિમાને વાસ્તે એક ઘાસની ઝુંપડી પણ કરાવે, તથા ભકિતથી પરમગુરુ જિનેશ્વર દેવને એક ફૂલ પણ અર્પણ કરે, તે તેના પુણ્યની ગણત્રી કયાંથી થાય ? વળી જે પુણ્યશાળી મનુષ્ય શુભ પિરણામથી મ્હાટું, મજબૂત અને નક્કર પથ્થરનુ જિનમંદિર કરાવે છે, તેમની તા વાત જ શી ? તે ધન્યપુરુષ તા પરલોકે વિમાનવાસી દેવતા થાય છે. જિનમ'દિર કરાવવાના વિધિ તા પવિત્ર ભૂમિ તથા પવિત્ર દળ (પથ્થર, લાકડાં) મજુર વગેરેને ન ઠગવું, મુખ્ય કારીગરનું સન્માન કરવુ વગેરે પૂર્વે કહેલ ઘરના વિધિ પ્રમાણે સ ઉચિત વિધિ અહિં વિશેષે કરી જાણવા. કહ્યું છે કે-ધ કરવાને સારું ઉદ્યમવાન થએલા પુરૂષ કોઈ ને પણ અપ્રીતિ થાય એમ કરવું નહીં. આ રીતેજ સયમ ગ્રહણ કરવા તે શ્રેયસ્કર છે. જેમ પ્રભુવીરે “ મ્હારા રહેવાથી આ તાપસાને અપ્રીતિ થાય છે અને અપ્રીતિ તે અધિનુ' બીજ છે ” એમ જાણી ચામાસાના કાળમાં પણ તાપસને આશ્રમ તજી દઈ વિહાર કર્યાં. જિનમ ંદિર Page #659 -------------------------------------------------------------------------- ________________ દૂo] દષ્ટિ શિરાદિક લાગે; [શ્રા. વિ. બનાવવાને અર્થે કાષ્ટ વગેરે દળ પણ શુદ્ધ જોઈએ. કોઈ અધિષ્ઠાયક દેવતાને રેષ પમાડી અવિધિથી લાવેવું અથવા પિતાને સારૂ આરંભ-સમારંભ લાગે એવી રીતે બનાવેલું પણ જે ન હોય, તેજ કામ આવે. ગરીબ એવા મજૂર લેક વધુ મજુરી આપવાથી ઘણો સંતોષ પામે છે. અને સંતોષવાળા થઈ પહેલાં કરતાં વધારે કામ કરે છે. જિનમંદિર અથવા જિનપ્રતિમા કરાવે ત્યારે ભાવશુદ્ધિને સારુ ગુરુ તથા સંઘ રૂબરૂ એમ કહેવું કે, “આ કામમાં અવિધિથી જે કાઈ પારકું ધન આવ્યું હોય, તેનું પુણ્ય તે માણસને થાઓ.”ડશકમાં કહ્યું છે કે—જે જેની માલીકીનું દ્રવ્ય આ કામમાં અનુચિતપણે આવ્યું હોય તેનું પુણ્ય તે ધણીને થાઓ. આ રીતે શુભ પરિણામથી કહે છે તે ધર્મકૃત્ય ભાવશુદ્ધ થાય. પાયે ખોદ, પૂર કાષ્ઠનાં દળ પાડવાં, પત્થર ઘડાવવા, ચણવવા વગેરે મહારંભ-સમારંભ જિનમંદિર કરાવવામાં કરવું પડે છે, એવી શંકા ન કરવી. કારણ કે, કરાવનારની યતનાપૂર્વક પ્રવૃત્તિ હોવાથી તેમાં દેષ નથી. જિનમંદિર કરાવવાથી નાનાવિધ પ્રતિમા સ્થાપન, પૂજન, સંધને સમાગમ, ધર્મ દેશનાકરણ, સમક્તિ વત વગેરેને અંગીકાર, શાસનની પ્રભાવના, અનુમોદના વગેરે અનંત પુણ્યની પ્રાપ્તિ હેવાથી તેનાં સારાં પરિણામ નીપજે છે. સૂત્રોક્ત વિધિને જાણ પુરુષ યતનાપૂર્વક કઈ કામમાં પ્રવર્તે, અને જે કદાચ તેમાં કાઈ વિરાધના થાય, તે પણ અધ્યવસાયની શુદ્ધિ હોવાને લીધે તેને નિર્જરા જ થાય છે. દ્રવ્યસ્તવ ઉપર કૂવાનું દૃષ્ટાંત પૂર્વે કહેલ છે. (પૃ. ૧૭૫) Page #660 -------------------------------------------------------------------------- ________________ જ. કૃ] તેથી સુજશ (હિ) સાહિબ, [૬૨૧ જીર્ણોદ્ધાર – જીર્ણોદ્ધાર કરવાના કામમાં પણ ઘણે જ પ્રયત્ન કરો. કેમકે—જેટલું પુણ્ય નવું જિનમંદિર કરાવવામાં છે, તે કરતાં આઠગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવામાં છે, જીર્ણ મંદિર સમરાવવામાં જેટલું પુણ્ય છે તેટલું નવું કરાવવામાં નથી, કારણ કે નવું મંદિર કરાવવામાં ઘણું જીવની વિરાધના તથા હારૂં મંદિર એવી પ્રખ્યાતિ પણ ખરી. માટે તેમાં જીર્ણોદ્ધારના જેટલું પુણ્ય નથી. તેમજ કહ્યું છે કે-જિનકલ્પી સાધુ પણ રાજા, પ્રધાન, શેઠ તથા કૌટુંબિક એમને ઉપદેશ કરી જીર્ણ જિનમંદિર સમરાવે, જે પુરુષો જીર્ણ થયેલાં, પહેલાં જિનમંદિરોને ભક્તિથી ઉદ્ધાર કરે છે, તેઓ ભયંકર સંસારસમુદ્રમાં પડેલા પિતાના આત્માને ઉદ્ધાર કરે છે. આ ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છે – ૬.૧૦૦ શત્રુંજયને જીર્ણોદ્ધાર કરવાનું પિતા(ઉદાયને)અભિગ્રહ સહિત ધાર્યું હતું, તેથી મંત્રી (વાલ્સટે) તે કામ શરૂ કરાવ્યું, ત્યારે હેટા શેઠીઆ લોકોએ પિતાની ગાંઠનું નાણું પણ તે કામમાં આપ્યું. છ દ્રમ્પની મૂડી રાખનાર ભીમ નામે એક ઘી વેચનાર હતું, તેની પાસે ફરતી ટીપ આવી, ત્યારે તેણે ઘી વેચી મૂડી સહિત દ્રવ્ય આપી દીધું. તેથી તેનું નામ સર્વની ઉપર લખાયું અને તેને સુવર્ણનિધિને લાભ થશે. પછી કાષ્ટમય ચૈત્યને સ્થાનકે શિલામય મંદિર તૈયાર થવાની વધામણી દેનારને મંત્રીએ બત્રીશ સુવર્ણની જીભે આપી. તે ઉપરાંત જિનમંદિર વીજળી પડવાથી તૂટી પડયું એવી વાત કહેનારને તે મંત્રીએ ચોસઠ સુવર્ણની જો આપી. તેનું કારણ કે, મંત્રીએ મનમાં એમ વિચાર્યું કે– Page #661 -------------------------------------------------------------------------- ________________ 122] સીમર તુઝ સી. ધન્ય. (૨૪) [શ્રા. વિ. હુ' જીવતા છતાં ખીજો ઉદ્ધાર કરવા સમર્થ છું. ખીજા જીર્ણોદ્ધારમાં એ ક્રોડ સત્તાણુ હજાર એટલ' દ્રવ્ય વાપર્યું". પુજાને માટે ચોવીશ ગામ અને ચાવીશ બગીચાઓ આપ્યા. ગાગ્ભટ્ટ મંત્રીના ભાઈ આંબડ મ`ત્રીએ ભરૂચમાં દુષ્ટ વ્યતરીના ઉપદ્રવને ટાળનાર શ્રી હેમચંદ્રસૂરિની મદદથી અઢાર હાથ ઊંચા શકુનિકાવિહાર નામે પ્રાસાદના છાઁદ્ધાર રાખ્યા. મહ્લિકાર્જુન રાજાના ભ ́ડાર સંબધી મંત્રીશ ધડી સુવર્ણના બનાવેલે કલશ શકુનિકાવિહાર ઉપર ચઢાવ્યેા. તથા સુવર્ણમય દઉંડ, વજા વગેરે આપ્યાં અને માંગલિક દ્વીપને અવસરે ખત્રીશ લાખ ક્ષ્મ યાચક જનાને આપ્યા. પહેલાં જીર્ણોદ્ધાર કરી પછી જ નવું જિનમદિર કરાવવુ' ઉચિત છે. માટે જ સપ્રતિ રાજાએ પણ પહેલાં સન્યાશી હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા, અને નવાં જિનમંદિર તા છત્રીશ હજાર કરાવ્યા. આ રીતે કુમારપાળ, વસ્તુપાળ, વગેરે ધર્મિષ્ઠ લોકોએ પણ નવા જિનમંદિર કરતા જાઁદ્વાર જ ઘણા કરાવ્યા. તેની સંખ્યા વગેરે પણ પૂવે કહી ગયા છીએ. જિનમંદિર તયાર થયા પછી વિલ બ ન કરતાં પ્રતિમા સ્થાપન કરવી. શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યુ' છે કે બુદ્ધિશાળી પુરુષે જિનમંદિરમાં જિનબિબની શીઘ્ર પ્રતિ ઠા કરાવવી. કેમકે એમ કરવાથી અધિષ્ઠાયક દેવતા તુરંત ત્યાં આવી વસે છે, અને તે મંદિરની આગળ જતાં વૃદ્ધિજ થતી જાય છે. મદિરમાં તાંબાની કૂડીએ, કળશ, એરસીએ, દીવા વગેરે સર્વ પ્રકારની સામગ્રી પણ આપવી. તથા શક્તિ પ્રમાણે મન્દિરના ભંડાર કરી તેમાં રોકડ નાણુ : Page #662 -------------------------------------------------------------------------- ________________ જ. કી સઝાય જગત હે સ્વાર્થ કે સાથી, [૨૩ તથા વાડી, બગીચા વગેરે આપવા. રાત વગેરે જે મંદિર કરાવનાર હોય તે, તેણે ભંડારમાં ઘણું નાણું તથા, ગામ ગોકુળ વગેરે આપવું જોઈએ. જેમકે-માલવદેશના જાડી પ્રધાને પૂર્વે ગિરનાર ઉપર કાષ્ઠમય ચૈત્યને સ્થાનકે પાષાણુ મય જિનમંદિર બંધાવવું શરૂ કરાવ્યું, પણ તે દુદેવથી મરી ગયે. તે પછી એકસો પાંત્રીસ વર્ષ પસાર થયા ત્યારે સિદ્ધરાજ જયસિંહના દંડાધિપતિ સજજને ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્ર દેશની ઉપજ સત્તાવીસ લાખ દ્રશ્ન આવી હતી, તે ખરચી જિનપ્રાસાદ પૂરે કરાવ્યું. સિદ્ધરાજ જયસિંહે રણ વર્ષનું પેદા કરેલું દ્રવ્ય સજ્જન પાસે માગ્યું, ત્યારે તેણે કહ્યું કે, “મહારાજ ! ગિરનાર પર્વત ઉપર તે દ્રવ્યનો સંગ્રહ કરી રાખે છે પછી સિદ્ધરાજ ત્યાં આવ્યા અને નવું સુંદર જિનમંદિર જોઈ હર્ષ પામી છે કે, “ આ મંદિર કોણે બનાવ્યું ?” સજજને કહ્યું. “મહારાજા સાહેબે કરાવ્યું. આ વચન સાંભળી સિદ્ધરાજ બહુ જ અજબ થયે. પછી સજેને જેમ બની તેમ સર્વ વાત કહીને અરજ કરી કે-“ આ સર્વે મહાજને આપ સાહેબનું દ્રવ્ય આપે છે. તે , અથવા જિનમંદિર કરાવ્યાનું પુણ્ય જ . આપની મરજી હેય તે મુજબ કરે.” પછી વિવેકી સિદ્ધરાજે પુણ્ય જ ગ્રહણ કર્યું અને તેને નેમિનાથજીના મંદિરને ખાતે પૂજાને સારૂ ગામ આપ્યા. તેમજ જીવિતસ્વામિની પ્રતિમાનું મંદિર પ્રભાવતી રાણીએ કરાવ્યું હતું. પછી અનુક્રમે ચંડપ્રદ્યોત રાજાને પ્રતિમાની પૂજાને માટે બારહજાર ગામ આપ્યા. તે વાત નીચે પ્રમાણે છે. ' Page #663 -------------------------------------------------------------------------- ________________ દરજી સમજ લે કૌન હૈ અપના; બ્રિા. વિ. ઉદાયનરાજા તથા જીવિતસ્વામીની પ્રતિમાનું વૃત્તાંત ૬૧૦૧ ચંપાનગરમાં સ્ત્રીલંપટએ એક કુમારનદીનામને સેની રહેતું હતું. તે પાંચસે સેનૈયા આપીને સુંદર કન્યા પરણતે હતે. આ રીતે પરણેલી પાંચસો સ્ત્રીઓની સાથે ઈષ્યવાળે તે કુમારનંદી એક થંભવાળા પ્રસાદમાં કીડા કરતે હતે. એક વખતે પંચશલ દ્વીપની અંદર રહેનારી હાસા તથા પ્રહાસા નામની બે વ્યંતરીઓએ પિતાને પતિ વિન્માળી ચળે, ત્યારે ત્યાં આવી પિતાનું રૂપ દેખાડી કુમારનદીને વ્યાહ પમાડે. તેણે પ્રાર્થના કરી ત્યારે “પંચશલ દ્વિીપમાં આવ” એમ કહી તે બન્ને ચાલી ગઈ. પછી કુમારનદીએ રાજાને સુવર્ણ આપી પડહ વજડા કે, “જે પુરુષ અને પંચશેલ દ્વિીપે લઈ જાય, તેને હું ક્રોડ દ્રવ્ય આપું” પછી એક વૃદ્ધ ખલાસી હતા, તે કેટિ દ્રવ્ય લઈ, તે પિતાના પુત્રોને આપી, કુમારનંદીને વહાણમાં બેસારી સમુદ્રમાં બહુ દૂર ગયે, અને પછી કહેવા લાગે કે, “આ વડવૃક્ષ દેખાય છે, તે સમુદ્રને કિનારે આવેલી ડુંગરની તલાટીએ થએલ છે. એની નીચે આપણું વહાણ જાય, ત્યારે તું વડની શાખાને વળગી રહેજે. ત્રણ પગવાળા ભારંડપક્ષી પંચૌલ દ્વીપથી આ વડ પર આવીને સુઈ રહે છે. તેમના વચલે પગે તું પિતાના શરીરને વસ્ત્ર વડે મજબૂત બાંધી રાખજે; પ્રભાત થતાં ઉડી જતાં ભારડ પક્ષીની સાથે તું પણ પંચૌલ કિપે પહોંચી જઈશ. આ વહાણ તે મોટા ભમરમાં સપડાઈ જશે.” પછી નિર્ધામકના કહેવા પ્રમાણે કરી કુમારનંદી પંચૌલ દ્વીપ Page #664 -------------------------------------------------------------------------- ________________ ચે કાયા કાચા કુંભ, [કરપ જ. કું.] ગયા. ત્યારે હાસા–પ્રસાસાએ તેને કહ્યું કે, “હારાથી આ શરીરવડે અમારી સાથે ભેગ કરાય નહી' માટે અગ્નિપ્રવેશ વિગેરે કર.” એમ કહી તે સ્ત્રીએએ કુમારનદીને હસ્તસંપુટમાં બેસારી ચ`પા નગરીના ઉદ્યાનમાં મૂકયેા. પછી તેના મિત્ર નાગિલ શ્રાવકે ઘણા વાર્યાં, તે પણ તે નિયાણુ કરી અગ્નિમાં પડયા અને મરણ પામી પંચૌલ દ્વીપના અધિપતિ વ્યતર દેવતા થયેા. નાગિલને તેથી વૈરાગ્ય ઉત્પન્ન થયા, અને તે દીક્ષા લઈ કાળ કરી ખારમા અચ્યુત દેવલોકે દેવતા થયા. એક વખતે નંદીશ્વર દ્વીપે જનારા દેવતાઓની આજ્ઞાથી હાસા–પ્રહાસાએ કુમારનઢીના જીવ વ્યંતરને કહ્યું કે, “તું પડહુ ગ્રહણ કર.” તે અહંકારથી હુંકાર કરા લાગ્યા; એટલામાં પડતુ તેને ગળે આવીને વળગ્યા. કોઈ પણ ઉપાયે તે પડહુ છૂટા પડે નહિ. તે વખતે અવિધ જ્ઞાનથી જાણીને નાગિલ દેવતા ત્યાં આવ્યેા, જેમ ઘુવડ સૂર્યના તેજથી નાસીપાસ થાય તેમ તે દેવતાના તેજથી કુમારનદી વ્યંતર નાસવા લાગ્યા, ત્યારે નાગિલ દેવતાએ પેાતાનું તેજ સંરીને કહ્યું કે, “તું મને એળખે છે ?” વ્યંતરે કહ્યુ ઇંદ્ર આદિ દેવતાએને કેણુ ઓળખે નહી ?” પછી નાગિલ દેવતાએ પૂર્વભવના શ્રાવકના રૂપે પૂ ભવ કહી વ્યંતરને પ્રતિખાધ પમાડયેા. ત્યારે વ્યંતરે કહ્યું, “હુવે મારે શું કરવું ?” દેવતાએ કહ્યું, હવે તું ગૃહસ્થ પણામાં કાર્યાત્સગ કરી રહેલા ભાવયતિ શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા કરાવ એમ કરવાથી તને આવતે ભવે એધિલાભ થશે.” દેવતાનું આ વચન સાંભળી વ્યંતરે શ્રી શ્રા. ૪૦ Page #665 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬] નાહક તું દેખ કે કુલતા; [શ્રા. વિ. મહાવીરસ્વામીની પ્રતિમા જોઈ મહાહિમવંત પર્વતથી લાવેલા ગશીર્ષ ચંદનવડે તેવી જ બીજી પ્રતિમા તૈયાર કરી પછી પ્રતિષ્ઠા કરી સર્વાગે આભૂષણે પહેરાવી તેની પુષ્પાદિક વસ્તુવડે પૂજા કરી, અને જાતિવંત ચંદનને ડાભડામાં રાખી. પછી એક વખતે વ્યંતરે સમુદ્રમાં એક વહાણના છ મહિનાના ઉપદ્રવ તે પ્રતિમાના પ્રભાવથી દૂર કર્યા, અને તે વહાણના ખલાસીને કહ્યું કે, “તું આ પ્રતિમાના ડાબ સિંધુસૌવીર દેશમાંના વીતભયપત્તનમાં લઈ જા, અને ત્યાંના ચૌટામાં “દેવાધિદેવની પ્રતિમા . એવી ઉદ્ઘપણ કર.” ખલાસીએ તે પ્રમાણે કર્યું ત્યારે તાપસને ભક્ત ઉદાયન રાજા તથા બીજા પણ ઘણું દર્શનીઓ પિતાપિતાના દેવનું સ્મરણ કરી તે ડાભડા ઉપર કુહાડાવડે પ્રહાર કરવા લાગ્યા, અને કુહાડા ભાંગી ગયા યણ ડાબડે ઉઘડે નહિ. તેથી સર્વે લોકે ઉદ્વિગ્ન થયા. બરને અવસર પણ થઈ ગયે. એટલામાં પ્રભાવતી રાણીએ રાજાને ભેજનકરવા બેલાવવા માટે એકદાસી મોકલી. તે જ દાસીને હાથે સંદેશોમેકલી રાજા એ પ્રભાવતીને કૌતુક જેવાને સારૂ તેડાવી. પ્રભાવતી રાણીએ આવતાં જ કહ્યું કે, “આ ડાબડામાં દેવાધિદેવ શ્રી અરિહંત છે, પણ બીજા કોઈ નથી. હમણાં કૌતુક જુ.” એમ કહી રાણીએ યક્ષકર્દીમવડે ડાબડા ઉપર અભિષેક કર્યો અને પુષ્પની એક અંજલી મૂકીને કહ્યું કે, દેવાધિદેવ મને દર્શન આપે, એમ કહેતાં જ પ્રભાત સમયમાં જેમ કમળકલિકા પિતાની મેળે ખીલે છે તેમ ડાબડે પિતાની મેળે ઉઘડી ગયો! નહિ સુકાઈ ગએલા Page #666 -------------------------------------------------------------------------- ________________ જ કૃ] પલક મેં ફૂટ જાયેગા, [૬૨૭ ફૂલની માળાવાળી પ્રતિમા અંદરથી બહાર દેખાઈ, અને જૈનધર્મની ઘણું ઉન્નતિ થઈ. પછી વહાણવટીને સત્કાર કરી પ્રભાવતી રાણી તે પ્રતિમાને પોતાના અંતઃપુરમાં લઈ ગયાં, અને પિતે નવા બંધાવેલ ચત્યમાં સ્થાપન કરી દરરોજ ત્રણ ટંક પૂજા કરવા લાગી. એક વખતે રાણીના આગ્રહથી રાજા વીણા વગાડતો હતે; અને રાણી ભગવાન આગળ નૃત્ય કરતી હતી. એટલામાં રાજાને રાણીનું શરીર માથા વિનાનું જોવામાં આવ્યું તેથી રાજા ગભરાઈ ગયે, અને વીણા વગાડવાની કબકા તેના હાથમાંથી નીચે પડી ગઈ નૃત્યમાં રસભંગ થવાથી રાણું કોપાયમાન થઈ, ત્યારે રાજાએ યથાર્થ જે હતું તે કહ્યું એક વખતે દાસીએ લાવેલું વસ્ત્ર સફેદ છતાં પ્રભાવતીએ રાતા રંગનું જોયું, અને ક્રોધથી દર્પણ વડે દાસીને પ્રહાર કર્યો, તેથી તે (દાસી) મરણને શરણ થઈ. પછી તે વસ્ત્ર પ્રભાવતીએ જોયું તો સફેદ જ દેખાયું, તે દુનીમત્તથી તથા નૃત્ય કરતાં રાજાને માથા વિનાનું શરીર દેખાયું, તેથી પોતાનું આયુષ્ય થવું રહ્યું એવો રાણીએ નિશ્ચય કર્યો, અને સ્ત્રીહત્યાથી પહેલા પ્રાણાતિપાત વિરમણ વતને ભંગ થયે, તેથી વૈરાગ્ય પામી દીક્ષા લેવાની રજા લેવા સારૂ રાજા સમીપ ગઈ. રાજાએ “દેવતાના ભવમાં તું મને સમ્યક પ્રકારે ધર્મને વિષે પ્રવર્તાવજે” એમ કહી . આજ્ઞા આપી. પછી પ્રભાવતીએ તે પ્રતિમાની પૂજા સારુ દેવદત્તા નામની કુજાને રાખીને પિતે ઘણા ઉત્સવ સહિત દીક્ષા લીધી, અને તે અનશન વડે કાળ કરી સૌધર્મ દેવલેકે દેવતા થઈ પ્રભાવતીના જીવ દેવતાએ ઘણું બંધ કર્યો, Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮] પતા યુ ડાલસે ગિરતા જ, (૧) [શ્રા. વિ. તા પણ ઉદાયન રાજા તાપસની ભકિત ન મૂકે. દૃષ્ટિરાગ તાડવા એ કેટલે મુશ્કેલ છે ! હશે, પછી દેવતાએ તાપસના રૂપે રાજાને દિવ્ય અમૃત ફળ આપ્યું. તેને રસ ચાખતાં જ લુબ્ધ થએલા રાજાને તાપસરૂપી દેવતા પોતે વિવેલા આશ્રમમાં લઈ ગયા. ત્યાં વૈષધારી તાપસાએ ઘણી તાડના કરવાથી તે (રાજા) નાઠો. તે જૈનસાધુએના ઉપાશ્રયે આવ્યા. સાધુઓએ અભયદાન આપ્યું, તેથી રાજાએ જૈનધમ અંગીકાર કર્યાં. પછી દેવતાએ પોતાની ૠધ્ધિ દેખાડી, રાજાને જૈનધર્મીને વિષે દૃઢ કરી આપદા આવે મને યાદ કરજે ’’ એમ કહી અદૃશ્ય થયા. હવે ગાંધાર નામના કોઈ શ્રાવક સર્વ ઠેકાણે ચૈત્યવંદન કરવા નીકળ્યા હતા. ઘણા ઉપવાસ કરવાથી તુષ્ટ થએલી દેવીએ તેને વતાય પતે લઈ જઈ ત્યાંની પ્રતિમાને વઢાવી અને પેાતાની ઈચ્છા પાર પડે એવી એકસા આઠ ગોળી આપી. તેણે તેમાંની એક ગોળી મોંઢામાં નાંખીને ચિંતવ્યુ` કે, “ હુ વીતભય પાટણ જાઉં. ગુટિકાના પ્રભાવથી તે ત્યાં આવ્યા. કુબ્જા દાસીએ તેને તે પ્રતિમાને વંદાવી. પછી તે ગાંધાર શ્રાવક ત્યાં માંદા પડયો. કુખ્ત દાસીએ તેની સારવાર કરી. પાતાનું આયુષ્ય ઘેાડુ' રહ્યુ એમ જાણી તે શ્રાવકે સર્વે ગુટિકાએ કુખ્ત દાસીને આપી દીક્ષા લીધી. કુબ્જા દાસી એક ગુટિકા ભક્ષણ કરવાથી ઘણી સુંદર થઇ, તેથી જ તેનું સુવણુ ગુલિકા એવુ` નામ પ્રસિદ્ધ થયું. બીજી ગોળી ભક્ષણ કરીને તે દાસીએ ચિ'તવ્યુ` કે, ચાદ મુકુટધારી રાજાઓએ સેવિત એવા ચ'ડપ્રદ્યોત રાજા Page #668 -------------------------------------------------------------------------- ________________ જ, કૃ] મનુષ્યકી ઐસી જિંદગાની, [૬૨૯ મહારે પતિ થાઓ, એટલે ઉદાયન રાજા પિતા સમાન થશે. અને બીજા રાજાઓ તો ઉદાયનના સેવક છે.” પછી દેવતાના વચનથી ચડપ્રદ્યોત રાજાએ સુવર્ણ ગુલિકાને ત્યાં દૂત મોકલ્ય, પણ સુવર્ણગુલિકાએ ચંડપ્રદ્યોતને લાવ્યાથી તે અનિલગ હાથી ઉપર બેસી સુવર્ણગુલિકાને તેડવા માટે ત્યાં આવ્યું. સુવર્ણગુલિકાએ કહ્યું કે, “આ પ્રતિમા લીધા વિના હું ત્યાં ન આવું માટે આ પ્રતિમા સરખી બીજી પ્રતિમા કરાવીને અહિં સ્થાપન કરો એટલે આ પ્રતિમા સાથે લઈ જવાશે. પછી ચંડપ્રદ્યોતે ઉજજયિનીએ જઈ બીજી પ્રતિમા કરાવી. અને કપિલ નામના કેવળીને હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રતિમા સહિત પાછે વતભય પાટણ આવ્યું. નવી પ્રતિમા ત્યાં સ્થાપન કરી જુની પ્રતિમાને તથા સુવર્ણગુલિકા દાસીને લઈ ચંડપ્રદ્યોત કઈ ન જાણે તેવી રીતે રાત્રિએ પાછા ઘેર આવ્યું. પછી સુવર્ણ ગુલિકા અને ચંડપ્રદ્યોત બને વિષયાસકત થયાં, તેથી તેમણે વિદિશાપુરીના રહીશ ભાયલ સ્વામી શ્રાવકને તે પ્રતિમા પૂજા કરવાને સારૂ આપી. એક વખતે કંબલ-શેબલ નાગકુમાર તે પ્રતિમાની પૂજા કરવા આવ્યા, પાતાળમાંની જિનપ્રતિમાઓને વાંદવાની ઈચ્છા કરનાર ભાયલને તે નાગકુમારે કહને માગે પાતાળે લઈ ગયા, તે વખતે ભાયલ પ્રતિમાની પૂજા કરતું હતું પણ જવાની ઉતાવળથી અધી જ પૂજા થઈ, પાતાળમાં જિનભક્તિથી પ્રસન્ન થએલ ભાયલે કહ્યું કે, જેમ મહારા નામની પ્રસિદ્ધ થાય તેમ કરે.” નાગેન્કે કહ્યું. તેમજ Page #669 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦] અબ તું ચત અભિમાની; [શ્રા. વિ. થશે” ચંડપ્રદ્યોત રાજા વિદિશાપુરીનું હારા નામને અનુસરી દેવકીયપુર એવું નામ રાખશે, પણ તું અધી પૂજા કરી અહિં આવ્યું તેથી આવતા કાળમાં તે પ્રતિમા પિતાનું સ્વરૂપ ગુપ્ત જ રાખશે અને મિથ્યાદષ્ટિએ તેની પૂજા કરશે. “આ આદિત્ય ભાયલસ્વામી છે.” એમ કહી અન્યદર્શનીઓ તે પ્રતિમાની બહાર સ્થાપના કરશે. વિષાદ, ન કરીશ. દુષમકાળના પ્રભાવથી એમ થશે.” ભાયેલ, નાગેન્દ્રનું આ વચન સાંભળી ને આવ્યા હતા તે પાછો ગયો. હવે વીતભય પાટણમાં પ્રાતઃકાળે પ્રતિમાની માળા સૂકાઈ ગએલી, દાસી જતી રહેલી અને હાથીના મદને સ્ત્રાવ થએલે જોઈ લોકોએ નિર્ણય કર્યો કે, ચંડપ્રોત રાજા આવ્યા હશે અને તેણે તે પ્રમાણે કર્યું હશે. પછી સેળ દેશના અને ત્રણસો ત્રેસઠ પુરના સ્વામી ઉદાયના ૨ જાએ મહાસેના દિક દસ મુકુટધારી રાજાઓને સાથે લઈ ચડાઈ કરી. માર્ગમાં ઉન્હાળાની ઋતુને લીધે પાણીની અડચણને લીધે રાજાએ પ્રભાવતીને જીવ જે દેવતા, તેનું સ્મરણ કર્યું. તેણે તુરત આવી પાણીથી પરિપૂર્ણ એવાં ત્રણ તળ ભરી નાંખ્યાં. અનુક્રમે યુદ્ધ કરવાનો અવસર આવ્યું ત્યારે રથમાં બેસીને યુદ્ધ લડવાને ઠરાવ છતાં ચંડપ્રદ્યોત રાજા અનિલગ હાથી ઉપર બેસીને આવે, તેથી પ્રતિજ્ઞા–ભંગદેષ ચંડપ્રદ્યોતને માથે પડે, પછી હાથીના પગ શાસ્ત્રવડે વિંધાયાથી તે પડો, ત્યારે ઉદાયને ચંડપ્રદ્યોતને આંધી તેનાકપાળે હારી દાસીને પતિ એવી છાપ એડી. Page #670 -------------------------------------------------------------------------- ________________ જીવનકા કયાં ભરેસ હૈ, [૪૩૧ V Less પછી ઉદાયન રાજા ચંડપ્રદ્યોતને સાથે લઈ પ્રતિમા લેવાને સારૂ વિદિશા નગરીએ ગ. પ્રતિમાને ઉદ્ધાર કરવાને ઘણે પ્રયત્ન કર્યો તથાપિ તે કિંચિત્ માત્ર પણ સ્થાનકથી ખસી નહિ. પછી પ્રતિમાએ કહ્યું કે, હું જઈશ તે વીતભય પાટણમાં ધૂળની વૃષ્ટિ થશે, માટે હું આવતી નથી.” તે સાંભળી ઉદાયન રાજા પા છે વન્યો. રસ્તામાં ચોમાસું આવ્યું. ત્યારે એક ઠેકાણે પડાવ કરી સેનાની સાથે રહ્યો, સંવત્સરી પર્વને દિવસે ઉદાયન રાજાએ ઉપવાસ કર્યો, રસોઈયાએ ચંડપ્રદ્યોતને પૂછયું કે-આજે રસોઈ શી કરવાની? ચંડપ્રદ્યોતના મનમાં “એ મને કદાચ અન્નમાં વિષે આપશે, એ ભય ઉત્પન્ન થયું. તેથી તેણે કહ્યું કે-તે ઠીક યાદ કરાવ્યું, મહારે પણ ઉપવાસ છે, મ્હારા માતા-પિતા શ્રાવક હતા” તે જાણું ઉદાયને કહ્યું કે “એનું શ્રાવકપણે જાણ્યું તથાપિ તે જે એમ કહે છે, તે Page #671 -------------------------------------------------------------------------- ________________ કુર] કરી લે ધમકી કરણી જ (૨) [શ્રા. વિ. તે નામ માત્રથી પણ મ્હારા સાધી થયે, માટે તે અ'ધનમાં હેાય ત્યાં સુધી મ્હારૂ' સ'વત્સરી પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ થાય ?’’ એમ કહી ઉદાયને ચ'પ્રદ્ઘાંતને ખ'ધનમાંથી મુક્ત કર્યાં, માન્યા, અને કપાળે લેખવાળે પટ્ટ બાંધી તેને અવતી દેશ આપ્યું. ઉદાયન રાજાના ધર્મિષ્ઠપણાની તથા સતેષ વગેરેની જેટલી પ્રશસા કરીએ તેટલી ઘેાડી છે. ચામાસુ' પુરૂ' થયા પછી ઉદાયન રાજા વીતભય પાટણે ગયા. સેનાને સ્થાનકે આવેલા વિણક લોકોના રહેઠાણુથી દશપુર નામે એક નવું નગર વસ્યું. તે નગર ઉદ્યાયન રાજાએ જીવજંતસ્વામીની પૂજાને માટે અણુ કર્યું. તેમજ વિદિશા પુરીને ભાયલસ્વામીનુ નામ દઈ તે તથા ખીજા' ખાર હજાર ગામ જીવતસ્વામીની સેવામાં આપ્યાં. હવે ઉદાયન રાજા, પ્રભાવતીને જીવ જે દેવતા, તેના વચનથી કપિલ કેવળીએ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમાનું નિત્ય પૂજન કરતા હતા. એક વખતે પિમ પૌષધ હાવાથી તેણે રાત્રિજાગરણ કર્યું. ત્યારે તેને એકદમ ચારિત્ર લેવાના દૃઢ પરિણામ ઉત્પન્ન થયા પછી પ્રાતઃકાળે તેણે કપિલ દેવળીએ પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજાને સારૂ ઘણાગામ, આકર, પુર વગેરે આપ્યાં. “ રાજ્ય અંતે નરક આપનારૂ છે, માટે તે પ્રભાવતીના પુત્ર અભીચિને શી રીતે આપુ?” મનમાં એવા વિચાર આવ્યાથી રાજાએ કેશિ નામના પોતાના ભાણેજને રાજ્ય આપ્યું, અને પાતે શ્રીવીર ભગવાન પાસે ચારિત્ર લીધું. તે વખતે કેશિ રાજાએ દીક્ષા ઉત્સવ કર્યાં. Page #672 -------------------------------------------------------------------------- ________________ જ. કૃ] ખજાના માલને મદિર, [૬૩૩ એક વખતે અકાળે અપથ્ય આહારના સેવનથી ઉદાયન રાજર્ષિના શરીર મહાવ્યાધિ ઉત્પન્ન થયે. “શરીર એ ધર્મનું મુખ્ય સાધન છે.” એમ વિચારી વધે ભક્ષણ કરવા કહેલા દહીને જેગ મળે, તે માટે ગોવાળના ગામોમાં મુકામ કરતા તેથી વીતભય પાટણે ગયા, કેશી રાજા ઉદાયના મુનિને રાગી હતા, તો પણ તેના પ્રધાન વગે તેને ભરમાવ્યો કે, “ઉદાયન રાજ્ય લેવા માટે અહિં આવ્યું છે.” પ્રધાનની વાત ખરી માનીને કેશી રાજાએ ઉદાયન મુનિને વિષમિશ્ર દહી અપાવ્યું. પ્રભાવતી દેવતાએ વિષ અપહરી ફરીથી દહી લેવાની મના કરી. દહીને ખારાક બંધ થવાથી પાછો મહાવ્યાધિ વ. દહીનું સેવન કરતાં ત્રણ વાર દેવતાએ વિષ અપહયું. એક વખતે પ્રભાવતી દેવતા પ્રમાદમાં હતું ત્યારે વિષમિશ્ર દહી ઉદાયન મુનિના આહારમાં આવી ગયું. પછી એક માસનું અનશન કરી કેવળજ્ઞાન થએ ઉદાયન રાજષિ સિદ્ધ થયા. પછી પ્રભાવતી દેવતાએ રેષથી વીતભય પાટણ ઉપર ધૂળની વૃષ્ટિ કરી, અને ઉદાયન રાજાને શય્યાતર એક કુંભાર હતું, તેને સિનપલ્લીમાં લઈ જઈ તે પલ્લીનું નામ કુંભારકૃત પલ્લી એવું રાખ્યું. ઉદાયન રાજાને પુત્ર અભીચિ, પિતાએ યોગ્યતા છતાં રાજ્ય આપ્યું નહિ તેથી દુઃખી થયો, અને તેની માસીના પુત્ર કોણિક રાજાની પાસે જઈ સુખે રહ્યો. ત્યાં સમ્યગ પ્રકારે શ્રાવક ધર્મની આરાધના કરતા હતા, તો પણ “પિતાએ રાજ્ય ન આપી મારું અપમાન કર્યું.” એમ વિચારી પિતાની સાથે બાંધેલા વરની આલોચના કરી નહિ, Page #673 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪] તું કર્યું કહેતા મેશ મેરા: [શ્રા. વિ. તેથી પંદર દિવસ અનશનવડે મરણ પામી એક પલ્યોપમ આયુષ્યવાળે શ્રેષ્ઠ ભવનપતિ દેવતા થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. પ્રભાવતી દેવતાએ ધૂળની વૃષ્ટિ કરી, ત્યારે ભૂમિમાં દટાઈ ગએલી કપિલ કેવળી પ્રતિષ્ઠિત પ્રતિમા કુમારપાળ રાજાએ ગુરુના વચનથી જાણ પછી તેણે પ્રતિમા જ્યાં દટાઈ હતી તે જગ્યા ખોદાવી, ત્યારે અંદરથી પ્રતિમા પ્રગટ થઈ અને ઉદાયને આપેલે તામ્રપટ્ટ પણ નીકળે. યથાવિધિ પૂજા કરી કુમારપાળ તે પ્રતિમાને ઘણા ઉત્સવથી અણહિલપુર પાટણે લઈ આવ્યું. નવા કરાવેલા સ્ફટિકમય જિનમંદિરમાં તે પ્રતિમાની તેણે સ્થાપના કરી, અને ઉદાયન રાજા એ તામ્રપમાં જેટલાં ગામ, પુર વગેરે આપ્યાં હતાં, તે સર્વ કબૂલ રાખી ઘણુ વખત સુધી તે પ્રતિમાની પૂજા કરી. તેથી તેની સર્વ પ્રકારે વૃદ્ધિ થઈ, આ રીતે દેવાધિદેવની પ્રતિમાને તથા ઉદાવન રાજા વગેરેને સંબંધ કહ્યો છે. मंदिर विधि s/vie , H : R મ ] S S / / જs 2: . - / M Wi * , જે કે 2018 (4) * * * & Page #674 -------------------------------------------------------------------------- ________________ જ. J યહાં સબ છોડ જાના હૈ, ૬૫. આવી રીતે દેવને ગરાસ આપવાથી, નિરંતર ઉત્તમ પૂજા વગેરે તથા જિનમંદિરની જોઈએ તેવી સારસંભાળ, રક્ષણ આદિ પણ સારી યુક્તિથી થાય છે. કેમકે જે પુરુષ પોતાની શક્તિ પ્રમાણે અશ્વર્યવાળું જિનમંદિર કરાવે. તે પુરુષ દેવકમાં દેવતાઓએ વખણાયે છતાં ઘણું કાળ સુધી પરમ સુખ-પામે છે. એમ પાંચમું દ્વાર સમાપ્ત થયું. ૬. જિનબિંબ–તેમજ રત્નની, ધાતુની, ચંદનાદિક કાષ્ઠની, હસ્તિદંતની, શિશાની અથવા માટી વગેરેની જિનપ્રતિમા યથાશક્તિ કરાવવી. તેનું પરિમાણ જઘન્ય અંગુઠા પ્રમાણ. અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્ય જાણવું. કહ્યું છે કે-જે લોકે સારી મૃત્તિકાનું, નિર્મળ શિલાનું, હસ્તિદંતનું, રૂપાનું, સુવર્ણનું, રત્નનું, માણેકનું, અથવા ચંદનનું સુંદર જિનબિંબ શક્તિ મુજબ કરે છે. તેઓ ઉભયલોકમાં પરમસુખ પામે છે જિનબિંબ કરાવનાર લોકોને દારિદ્ર, દુર્ભાગ્ય, નિંઘ જાતિ, સિંઘ શરીર, માઠી ગતિ, દુર્ગતિ, અપમાન, રંગ અને શેક આટલાં વાનાં ભેગવવાં પડતાં નથી. વાસ્તુ શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે તૈયાર કરેલી શુભ લક્ષણવાળી પ્રતિમાઓ આ લેકમાં પણ ઉદય વગેરે ગુણ પ્રકટ કરે છે. કહ્યું છે કે-અન્યાયથી ઉપાર્જન કરેલા ધનથી કરાવેલી, પારકી વસ્તુના દળથી કરાવેલી તથા ઓછા અથવા અધિક અંગવાળી પ્રતિમા પિતાની તથા પરની ઉન્નતિને વિનાશ કરે છે. જે મૂળનાયકજીમાં મુખ, નાક, નયન, નાભિ અથવા કેડ એટલામાંથી કઈ પણ અવયવનો ભંગ થો હોય, તે મૂળનાયકજીને ત્યાગ કરે. પણ જેનાં આભૂષણ, વસ્ત્ર Page #675 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬] ન આવે સાથ અબ તેરા જ, (૩) [શ્રા, વિ. પરિવાર, લંછન અથવા આયુધ એમને ભંગ થયો હોય, તે પ્રતિમાને પૂજવાને કાંઈ પણ હરક્ત નથી. જે જિનબિંબ સો વર્ષ કરતાં વધારે જુનું હોય તથા ઉત્તમ પુરુષે પ્રતિષ્ઠા કરેલું હોય, તે બિંબ કદાચ અંગહીન થાય, તે પણ તેની પૂજા કરવી. કારણ કે, તે બિંબ લક્ષણહીન થતું નથી. પ્રતિમાના પરિવારમાં ભિન્ન-ભિન્ન વર્ણની અનેક જાતની શિલાઓ હોય તે શુભ નહિ. તેમજ બે, ચાર, છે આદિ સરખા આંગળવાળી પ્રતિમા કઈ કાળે પણ શુભકારી ન થાય. એક આંગળથી માંડી અગીઆર આંગળ પ્રમાણની પ્રતિમા ઘરમાં પૂજવા ગ્ય છે. અગીઆર આંગળ કરતાં વધારે પ્રમાણની પ્રતિમા જિનમંદિરે પૂજવી, એમ પૂર્વાચાર્યો કહી ગયા છે. નિરિયાવલિસૂત્રમાં કહ્યું છે કેલેપની, પાષાણની, કાષ્ઠની, દંતની તથા લેઢાની અને પરિવાર વિનાની અથવા પ્રમાણ વિનાની પ્રતિમા ઘરમાં પૂજવા રોગ્ય નથી. ઘરદેરાસરમાંની પ્રતિમા પાસે બળિને વિસ્તાર (નૈવેદ્ય) ન કરે, પણ રેજ હવણ અને ત્રણટંક પૂજા કરવી. સવે પ્રતિમાઓ મુખમાગે તે પરિવાર અને તિલકાદિ આભૂષણ સહિત હેવી જોઈએ, તેમ કરવાથી વિશેષ શોભા દેખાય છે, અને પુણ્યાનુબંધી પુણ્યને બંધ વગેરે થાય છે. કહ્યું છે કે-જિનપ્રસાદમાં વિરાજતી પ્રતિમા સર્વ લક્ષણ સહિત તથા આભૂષણ સહિત હોય તે, મનને જેમ જેમ આહૂલાદ ઉપજાવે છે, તેમ તેમ કર્મનિજ રા થાય છે. જિનમંદિર, જિનબિંબ વગેરેની પ્રતિષ્ઠા કરાવવામાં બહુ પુણ્ય છે. કારણ કે, તે મંદિર અથવા પ્રતિમા વગેરે જ્યાં Page #676 -------------------------------------------------------------------------- ________________ જ, કૃ] કુટુંબ પરિવાર સુત દારા, [૬૩૭ સુધી રહે, તેટલા અસખ્યાત કાળ સુધી તેનું પુણ્ય ભેગવાય છે. જેમ કે, ભરતચીએ ભરાવેલી અષ્ટાપદજી ઉપરના દેરાસરની પ્રતિમા, ગિરનાર ઉપર બ્રહ્મજ્જે કરેલ કાંચનબધાનકાદિ દેરાસરની પ્રતિમા, ભરતચકવતીની મુદ્રિકામાંની કુલપાક તીર્થે વિરાજતી માણિકચસ્વામીની તથા સ્તંભનશંખેશ્વર પાર્શ્વનાથ વગેરેની પ્રતિમાઓ હજી સુધી પૂજાય છે. કહ્યું છે કે-જળ, ઠંડું અન્ન, ભજન, વસ્ત્ર, માસિક, વર્ષ કે જાવજ જીવ આજીવિકા એ વસ્તુઓના દાનથી અથવા સામાયિક, પારસી, એકાસણું, આયંબિલ, ઉપવાસ, અભિગ્રહ અને વ્રતથી અનુક્રમે ક્ષણવાર, એક પહેર, એક દિવસ, એક માસ, છ માસ, એક વર્ષ અને જાવજીવ સુધી ભગવાય એટલું પુણ્ય થાય છે, પરંતુ જિનમંદિર, જિનપ્રતિમા વગેરે કરાવવાથી તે તેના દર્શન વગેરેથી થએલું પુણ્ય અસંખ્યાત કાળ સુધી ગવાય છે. માટે જ આ વીશીમાં પૂર્વકાળે, ભરત ચક્રવતિએ શત્રુંજય પર્વત ઉપર રનમય ચતુર્મુખથી વિરાજમાન ચોરાશી મંડપથી શોભતું, એક ગાઉ ઊંચું, ત્રણ ગાઉ લાંબું જિનમંદિર પાંચ કોડ મુનિ સહિત જ્યાં શ્રી પુંડરીકસ્વામી કેવળજ્ઞાન અને નિર્વાણ પામ્યા હતા, ત્યાં કરાવ્યું. તેમજ બાહુબલિની તથા મરૂદેવી વગેરેની કેને વિષે, ગિરનાર ઉપર, આબુ ઉપર, વૈભાર પર્વતે, સમેતશિખરે તથા અષ્ટાપદ વગેરેને વિષે પણ ભરતચકવતીએ ઘણુ જિન પ્રાસાદ, અને પાંચસો ધનુષ્ય વગેરે પ્રમાણની પ્રતિમાઓ પણ કરાવી. દંડવીય, સગર ચક્રવર્તી આદિ રાજાઓએ તે મંદિરના તથા પ્રતિમાઓના ઉધાર પણ કરાવ્યા, હરેણુ ચકવતીએ જિનમંદિરથી પૃથ્વીને સુશોભિત કરી. Page #677 -------------------------------------------------------------------------- ________________ - ૬૩૮]. સુપન સમ દેખ જગ સારા; શ્રિા, વિ. સંપ્રતિ રાજાએ પણ સે વર્ષ આયુષ્યના સર્વ દિવસની શુદ્ધિના સારૂ છત્રીસ હજાર નવાં તથા બાકીના જીર્ણોદ્ધાર મળી સવા લાખ જિન–દેરાસર બનાવ્યાં. સુવર્ણ વગેરેની સવાકોડ પ્રતિમાઓ ભરાવી. આમ રાજાએ ગવદ્ધન પર્વત ઉપર સાડા ત્રણ કોડ નાહોર ખરચી સાત હાથ પ્રમાણ સુવર્ણની પ્રતિમા યુક્ત મહાવીરસ્વામીનું દેરાસર કરાવ્યું. તેમાં મૂળ મંડપમાં સવા લાખ સુવર્ણ તથા રંગમંડપમાં એકવીસ લાખ સુવર્ણ લાગ્યું. કુમારપાળે તે ચૌદસો ચુ માલીશ નવાં જિનમંદિર તથા સોળસો જીર્ણોદ્ધાર કરાવ્યા. છનું કોડ દ્રવ્ય ખરચીને પિતાના નામથી બનાવેલા ત્રિભુવનવિહારમાં એકસો પચીસ આંગળ ઊંચી મૂળનાયકની પ્રતિમા અરિષ્ટરત્નમયી ફરતી બહેર દેરીઓમાં ચૌદ ભાર પ્રમાણની ચોવીશ રત્નમયી, વીશ સુવર્ણમયી અને વીસ રૂપામયી પ્રતિમાઓ હતી. વસ્તુપાળ મંત્રીએ તેરસે તેર નવાં જિનમંદિર, અને બાવીસે જીર્ણોદ્ધાર કરાવ્યા. તથા સવા લાખ જિનબિંબ ભરાવ્યાં. પેથડશાહે ચોરાશી જિનપ્રાસાદ કરાવ્યા. તેમાં સુરગિરિને વિષે ચત્ય નહિ હતું, તે બનાવવાનું વિચાર કરી વીરમદ રાજાના પ્રધાન વિપ્ર હેમાદેના નામથી તેની પ્રસન્નતાને સારૂ પેથડશાહે માંધાતાપુરમાં તથા કારપુરમાં ત્રણ વર્ષ સુધી દાનશાળા મંડાવી. હેમાદે તુષ્ટમાન થયે અને સાત રાજમહેલ જેટલી ભૂમિ પેથડને આપી, પાયે બેઘો અને મીઠું પાણી નીકળ્યું. - ત્યારે કેઈએ રાજા પાસે જઈ ચાડી ખાધી કે, “મહારાજ! -મીઠું પાણી નીકળ્યું. છે માટે વાવ બંધાવો.” તે વાત Page #678 -------------------------------------------------------------------------- ________________ જ. .] નીલ જબ હંસ વેગા, [૬૩૯ જાણતાં જ રાતેારાત પેથઠ શાહે બાર હજાર ટંકનું મીઠુ પાણીમાં ન ખાજુ, આ ચૈત્ય બનાવવા સારુ સાનૈયાથી ભરેલી ખત્રીશ ઊંટડીએ માકલી. પાયામાં ચારાશી હજાર ટ'કનુ' ખરચ થયુ. ચૈત્ય તૈયાર થયું ત્યારે વધામણી આપનારને ત્રણ લાખ ટંક આપ્યા. આ રીતે પેથડ વિહાર બન્યા વળી તે પેથડે જ શત્રુ જયપવ ત ઉપર શ્રી ઋષભદેવ ભગવાનનું ચૈત્ય એકવીશ ધડી પ્રમાણુ સુવણું થી ચારે તરફ મઢાવીને મેરુ પર્યંતની માફક સુવર્ણ મય કર્યું. ગિરનાર પતના સુવર્ણ મય અલાનકના સબધ નીચે પ્રમાણે છે— ગઈ ચાવીશીમાં ઉત્તજ્જયિની નગરાને વિષે ત્રીજા શ્રી સાગર તીર્થંકરને કેવળીની પદા જોઈ નરવાહન રાજાએ પૂછ્યું કે, “હું કયારે કેવળી થઈશ ?” ભગવાને કહ્યું આવતી ચાવીશીમાં બાવીશમાં તીથકર શ્રી નેમિનાથ ભગવાનના તીમાં તું કેવળી થઈશ” નરવાહન રાજાએ દીક્ષા લીધી અને આયુષ્યને અતે બ્રહ્મેન્દ્ર થઈ શ્રી નેમિનાથ ભગવાનની વજ્રસૂત્તિકામય પ્રતિમા કરી દશ સાગરોપમ સુધી તેની પૂજા કરી પોતાના આયુષ્યના અ`ત આવ્યા, ત્યારે ગિરનાર પવ ત ઉપર સુવર્ણ –રત્નમય પ્રતિમાવાળા ત્રણ ગભારા કરી તેની આગળ એક સુણમય બલાનક કર્યું; અને તેમાં તે વસ્મૃત્તિકામય પ્રતિમાની સ્થાપના કરી. અનુક્રમે સંઘપતિ શ્રી રત્નશ્રેષ્ઠી મ્હાટા સંઘ સહિત ગિરનાર ઉપર યાત્રા કરવા આવ્યા. ઘણા હર્ષોંથી સ્નાત્ર કરવાથી મૃત્તિ કામય (લેપ્ટેમય) પ્રતિમા ગળી ગઈ. તેથી રત્નશ્રેષ્ઠી ઘણા ખેદ પામ્યા. સાઠ ઉપવાસ કરવાથી પ્રસન્ન I Page #679 -------------------------------------------------------------------------- ________________ Ya] ઉસી દિન હૈ સુખી ન્યારાજ, (૪) શ્રિા, વિ થયેલ અમાદેવીના વચનથી સુવર્ણ મય ખલાનકમાંની પ્રતિમા કે; જે કાચા સૂત્રથી વીટાયેલી તે લાવ્યેા. ચૈત્યના દ્વારમાં આવતાં પાછળ જોયુ. તેથી તે પ્રતિમા ત્યાં જ સ્થિર થઈ. પછી ચૈત્યનું દ્વાર ફેરવી નાંખ્યુ. તે હજી સુધી તેમ જ છે. કેટલાક એમ કહે છે કે—સુવર્ણ મય ખલાનકમાં મહાંત્તર મ્હાટી પ્રતિમાએ હતી. તેમાં અઢાર સુવર્ણની, અઢાર રત્નની, અઢાર પાષાણની હતી. આ રીતે શ્રી ગિરનારની ઉપરના શ્રી નેમિનાથભગવાનના પ્રખ`ધ છે, ઈતિ છટ્ઠ' દ્વાર. ૭. પ્રતિમાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા— તેમજ પ્રતિમાની પ્રતિષ્ઠા, અંજનશલાકા શીઘ્ર કરાવવી, કેમકે ષોડશકમાં કહ્યું છે કેઃ-પૂર્વે કહેલ વિધિ પ્રમાણે અનાવેલી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા, તત્કાળ દશ દિવસની અંદર કરવી. પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારની છે. એક વ્યક્તિ પ્રતિષ્ઠા, ખીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠા. સિદ્ધાંતના જાણુ લેાકેા એમ કહે છે કે-જે સમયમાં જે તીર્થંકરનું શાસન ચાલતુ... હાય, તે સમયમાં તે તીર્થંકરની એકલી પ્રતિમા હાય તે વ્યક્તિ પ્રતિષ્ઠા કહેવાય છે. ઋષભદેવ આદિ ચાવીશેની ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે, અને એકસેાસીતેર ભગવાનની મહાપ્રતિષ્ઠા કહેવાય છે, બૃડુભાગ્યમાં કહ્યું છે કે એક વ્યક્તિપ્રતિષ્ઠા, ખીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠા તે અનુક્રમે એક, ચાવીશ અને એકસાસિત્તેર ભગવાનની જાણવી. સર્વ પ્રકારની પ્રતિમાની સામગ્રી સ’પાદન કરવી, શ્રી સ`ઘને તથા ગુરુ મહારાજને ખેલાવવા. તેમને પ્રવેશ વગેરે ઘણા ઉત્સવથી કરી સમ્યક્ પ્રકારે તેમનુ Page #680 -------------------------------------------------------------------------- ________________ જ. કી તેરે સંસાર સાગર કે, [૧૪૧ સ્વાગત કરવું. ભોજન, વસ્ત્ર વગેરે આપી તેમને સર્વ પ્રકારે સત્કાર કરે, બંદીવાનેને છોડાવવા, અમારી પ્રવર્તાવવી, કોઈને પણ હરક્ત ન પડે એવી દાનશાળા ચલાવવી. સૂતાર વગેરેને સત્કાર કરે. ઘણા ઠાઠથી સંગીત આદિ અદ્ભુત ઉત્સવ કરે. વગેરે પ્રતિષ્ઠાવિધિ પ્રતિષ્ઠાકલ્પ આદિ ગ્રંથેથી જાણ. પ્રતિષ્કામાં સ્નાત્રને અવસરે જન્માવસ્થા ચિંતવવી. તથા ફળ, નૈવેદ્ય, પુષ્પ, વિલેપન, સંગીત વગેરે ઉપચારને વખતે કુમાર આદિ ચઢતી અવસ્થા ચિંતવવી. છદ્મસ્થપણુંના સૂચક વસ્ત્રાદિક વડે શરીરનું ઢાંકવું કરવું વગેરે ઉપચારવડે ભગવાનની શુદ્ધ ચારિત્રાવસ્થા ચિંતવવી. અંજનશલાકાવડે નેત્રનું ઉઘાડવું કરતાં ભગવાનની કેવી અવસ્થાચિતવવી તથા પૂજામાં સર્વ પ્રકારના મહેટા ઉપચાર કરવાનો અવસરે સમવસરણમાં રહેલ ભગવાનની અવસ્થા ચિંતવવી એમ શ્રાદ્ધસમાચારીવૃત્તિમાં કહ્યું છે. પ્રતિષ્ઠા કર્યા પછી બાર માસ સુધી મહિને મહિને તે દિવસે ઉત્તમ પ્રકારે ખાત્ર વગેરે કરવું. વર્ષ પૂરું થાય ત્યારે અઠાઈ ઉત્સવ કરે, અને આઉખાંની ગાંઠ બાંધવી. તથા ઉત્તરોઉત્તર વિશે પૂજા કરવી. વર્ષ-ગાંઠને દિવસે સાધમિકવાત્સલ્ય તથા સંઘપૂજા વગેરે શક્તિ પ્રમાણે કરવું. પ્રતિષ્ઠા છેડશકમાં તે વળી કહ્યું છે કે ભગવાનની આડદિવસ સુધી એકસરખી પૂજા કરવી. તથા સર્વે પ્રાણીઓને યથાશકિત દાન આપવું. ૮. પુત્રાદિકને દીક્ષા મહોત્સવ તેમજ પુત્ર, પુત્રી, ભાઈઓ, ભત્રીજે, પિતાનો મિત્ર, શ્રા. ૪૧ Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨] જપે જે નામ જીનવર કે; [શ્રા, વિ. સેવક આદિને દિક્ષાને તથા વડી દીક્ષાનો ઉત્સવ ઘણું આડંબરથી કરે. કેમકે-ભરત ચક્રવર્તાના પાંચ પુત્ર અને સાતસો પૌત્ર એટલા કુમારએ તે સમવસરણમાં સાથે દીક્ષા લીધી. શ્રીકૃષ્ણ તથા ચેટક રાજાએ પિતાની સંતતિને નહિ પરણાવવાને નિયમ કર્યો હતો, તથા પિતાની પુત્રી આદિને તથા બીજા થાવાપુત્ર વગેરેને ઘણું ઉત્સવથી દિક્ષા અપાવી તે વાત પ્રસિદ્ધ છે. દીક્ષા અપાવવી–એમાં ઘણું પુણ્ય છે. કેમકે–જેમના કુળમાં ચારિત્રધારી ઉત્તમ પુત્ર થાય છે, તે માતા-પિતા અને સ્વજન-વર્ગ ઘણું પુણ્યશાળી અને ધન્યવાદને એગ્ય છે. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-જ્યાં સુધી કુળમાં કેઈ પુત્ર પવિત્ર સંન્યાસી થત નથી, ત્યાં સુધી પિંડની ઈચ્છા કરનારા પિતરાઈએ સંસારમાં ભમે છે. આમ આઠમું દ્વાર સમાપ્ત થયું. ૯ પદસ્થાપના- તેમજ પદસ્થાપના એટલે ગણિ, વાચનાચાર્ય, વાચક, આચાર્ય દીક્ષા લીધેલા પિતા પુત્ર આદિ તથા બીજા પણ જે યેગ્ય હેય, તેમની પદસ્થાપના શાસનની ઉન્નતિ વગેરેને સારુ ઘણુ ઉત્સવથી કરાવવી. સંભળાય છે કે અરિહંતના પ્રથમ સમવસરણને વિષે ઇંદ્ર પિતે ગણધર પદની સ્થાપના કરાવે છે. વસ્તુપાળમંત્રીએ પણ એકવીશ બાચાર્યોની પદસ્થાપના કરાવી હતી. ઈતિનવમું દ્વારા ૧૦. શ્રુતજ્ઞાનની ભક્તિ- તેમજ શ્રીકા આદિ આગમ, જિનેશ્વર ભગવાનનાં ચરિત્ર વગેરે પુસ્તક ન્યાયથી સંપાદન કરેલા દ્રવ્યવડે શુદ્ધ અક્ષર તથા સારાં પાનાં વગેરે યુતિથી લખાવવાં. તેમજ વાચન એટલે સંવેગી ગીતાર્થ Page #682 -------------------------------------------------------------------------- ________________ જ. ક] કહે ખાતિ યહી પ્રાણી, [૬૪૩ એવા મુનિરાજ પાસે ગ્રંથને આરંભ થાય, તે દિવસે ઘણે ઉત્સવ વગેરે કરી અને દરરોજ બહુમાનથી પૂજા કરી વ્યાખ્યાન કરાવવું, તેથી ઘણું ભવ્ય પ્રતિબંધ પામે છે. તેમજ વ્યાખ્યાન વાંચનાર તથા ભણનાર મુનિરાજોને કપડાં વગેરે વહેરાવી તેમને (સહાય) ભક્તિ કરવી. - કહ્યું છે કે-જે લેક જિનશાનનાં પુસ્તકો લખાવે, વ્યાખ્યાન કરાવે, ભણે, ભણાવે, સાંભળે અને પુસ્તકોની ઘણી યતનાથી રક્ષા કરે, તે લેકે મનુષ્ય લેકનાં, દેવવેકના તથા નિર્વાણનાં સુખ પામે છે જે પુરુષ કેવળીભાષિત સિદ્ધાંતને પિતે ભણે, ભણવે અથવા ભણનારને વસ્ત્ર, ભેજન, પુસ્તક વગેરે આપી સહાય કરે, તે પુરૂષ આ લેકમાં સર્વજ્ઞ જ થાય છે. જિનભાષિત આગમની કેવળજ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠતા દેખાય છે. કે-અહી યુપયોગ રાખનાર શ્રુતજ્ઞાની સાધુ જે કદાચ કેવલીની દષ્ટિએ અશુધ્ધ વસ્તુ વહેરી લાવે તે તે વસ્તુને કેવળી ભગવાન પણ વાપરે છે. કારણ કે, એમ ન કરે તે તે શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય. ' સાંભળ્યું છે કે–“અગાઉ દુષમ કાળના વેગથી બાર વર્ષ સુધી દુકાળ પડશે. તેથી તથા બીજા અનેક કારણોથી સિદ્ધાંત બુચ્છિન્નપ્રાયઃ થએલ જોઈ ભગવાન નાગાર્જુન, સ્કંદિલાચાર્ય વિગેરે આચાર્યોએ તેને પુસ્તકારૂઢ કર્યો. ” માટે સિદ્ધાંતને માન આપનાર માણસે તે પુસ્તકને વિષે લખાવવું, તથા રેશમી વસ્ત્ર આદિ વસ્તુવડે તેની પૂજા કરવી સંભળ ય છે કે, પેથડશા સાત કોડ દ્રવ્ય બરચીને ત્રણ જ્ઞાન ભંડાર લખાવ્યા. થરાદના સંઘવી આભૂએ ત્રણ Page #683 -------------------------------------------------------------------------- ________________ ૨૪] હઠાવે કમ જ જીકેજ, (૫) પ્રા. વિ. કોડ ટંક ખરચીને સર્વ આગમની એકેક પ્રત સુવર્ણમય અક્ષરથી અને બીજી સવ ગ્રંથની એકેક પ્રત શાહીથી લખાવી. ૧૧. પૌષધશાલા–તેમજ પૌષધશાલા એટલે શ્રાવક વગેરેને પૌષધ કરવાને માટે ખપમાં આવતી સાધારણ જગ્યા પણ પૂર્વે કહેલ ઘર બનાવવાની વિધિ માફક કરાવવી. સાધમિઓને સારૂ કરાવેલી તે પૌષધશાળા સારી સગવડવાળી અને નિરવદ્યગ્ય સ્થાનક હેવાથી અવસર ઉપર સાધુઓને પણ ઉપાશ્રય તરીકે આપવી. કારણ કે તેમ કરવામાં ઘણું પુન્ય છે. કહ્યું છે કે-જે પુરુષ તપસ્યા તથા બીજા ઘણા નિયમ પાળનાર એવા સાધુ મુનિરાજોને ઉપાશ્રય આપે તે પુરૂષે વસ્ત્ર, અન્ન, પાન, શયન, આસન વગેરે સર્વ વસ્તુઓ મુનિરાજને આપી એમ સમજવું. વસ્તુપાળ મંત્રીએ નવસે ચારાશી પૌષધશાળાઓ કરાવી હતી. સિદ્ધરાજ જયસિંહના મુખ્ય મંત્રી સાજુએ પિતાને ને મહેલ વાદિદેવસૂરિને દેખાડીને કહ્યું કે “એ કે છે ?” ત્યારે શિષ્ય માણિકયે કહ્યું. “જે એની પૌષધશાળા કરે તે અમે એને વખાણુએ.મંત્રીએ કહ્યું. “એ પૌષધશાળા થાઓ.” તે શાળામાંની બહાર પરશાળામાં શ્રાવકેને ધર્મધ્યાન કરી રહ્યા પછી મુખ જેવાને સારુ એક પુરુષ પ્રમાણુ ઊંચા એવા બે આરિસા બે બાજૂએ રાખ્યા હતા. અગ્યારમું દ્વાર તથા પંદરમી ગાથાને અર્થ સમાપ્ત થયો. आजज्मं संमत्तं, जहत्ति वयाइ दिक्खगहणं वा । आरंभचाउ बमं पडिमाई आंतिआरहणा ॥ १६ ॥(भूप Page #684 -------------------------------------------------------------------------- ________________ જ. કૃ] સુખની લાલશા જ બધા દુઃખેનું મુળ છે. [૬૪પ ૧૨. ૧૩. સમ્યક્ત્વ અને અણુવ્રત–આજન્મ એટલે બાલ્યાવસ્થાથી માંડીને જાવાજજીવ સુધી સમક્તિ અને અણુવ્રત આદિ યથાશક્તિ પાળવાં. આનું સ્વરૂપ અર્થદીપિકામાં કહ્યું છે. ૧૪. દીક્ષાનો સ્વીકાર તેમજ દીક્ષા ગ્રહણ એટલે અવસર આવે ચારિત્ર સ્વીકારવું. એને ભાવાર્થ એ છે કે–શ્રાવક બાલ્યાવસ્થામાં દીક્ષા ન લેવાય તે પોતાને ઠગાયેલાની પેઠે સમજે. કેમકે–જેમણે સર્વ લોકોને દુઃખદાયી કામદેવને જીતીને કુમાર અવસ્થામાં જ દીક્ષા લીધી, તે બાળ મુનિરાજોને ધન્ય છે. પિતાના કર્મને વશથી મળેલું ગૃહસ્થપણું, સર્વવિરતિના પરિણામ એકાગ્રચિત્તથી અહર્નિશ રાખીને પાણીનું બેડું માથે ધારણ કરનારી સ્ત્રીની માફક પાળવું. કહ્યું છે કે-એકાગ્ર ચિત્તવાળે ગી અનેક કર્મ કરે, તે પણ પાણલાવનારી સ્ત્રીની માફક તેના દોષથી લેપાય નહિ. જેમ પર–પુરુષને વિષે આસક્ત થયેલી સ્ત્રી ઉપરથી પતિની મરજી રાખે છે, તેમ તત્ત્વજ્ઞાનમાં રાચી રહેલા ચગી સંસારને અનુસરે છે. જેમ શુદ્ધ વેશ્યા મનમાં પ્રીતિ ન રાખતાં “આજે અથવા કાલે એને છોડી દઈશ” એ ભાવ રાખી જાર પુરુષને સેવે છે, અથવા જેને પતિ મુસાફરી આદિ કરવા ગયે છે, એવી કુલીન સ્ત્રી પ્રેમરંગમાં રહી પતિના ગુણોનું સ્મરણ કરતી છતી ભજન-પાન વગેરેથી શરીરને નિર્વાહ કરે છે, તેમ સુશ્રાવક સર્વવિરતિના પરિણામ નિત્ય મનમાં રાખી પિતાને અધન્ય માનતે છતે ગૃહસ્થપણું પાલે. જે લેકેએ પ્રસારતા મેહને રેકીને જેની દીક્ષા લીધી, તે પુરુષોને ધન્ય છે અને તેમનાવડે આ પૃથ્વીમંડળ પવિત્ર થએલું છે. Page #685 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬] સતકર્મને સરવાળો કર (શ્રા. વિ. - ભાવશ્રાવકે કેવા હેય? ભાવશ્રાવકનાં લક્ષણ પણ એ રીતે કહ્યા છે, કે–૧ સ્ત્રીને વશ ન થવું, ૨ ઇંદ્રિયે વશ રાખવી, ૩ ધન અનર્થને હેતુ છે એમ માનવું ૪ સંસાર અસાર જાણ, ૫ વિષયને અભિલાષ રાખ નહીં, ૬ આરંભ તજ, ૭ ગૃહવાસ બંધન સમાન ગણવે, ૮ આજન્મ સમક્તિ પાળવું, ૯ સાધારણ માણસે ગાડરિયા પ્રવાહે ચાલે છે, એમ વિચારવું, ૧૦ આગમના અનુસારે સર્વ ઠેકાણે જવું, ૧૧ દાનાદિ ચતુવિધ ધર્મ યથાશક્તિ આચર, ૧૨ ધર્મ કરતાં કોઈ અજ્ઞ જન હાંસી કરે તે તેની શરમ ન રાખવી, ૧૩ ગૃહકૃત્યે રાગ દ્વેષ ન રાખતાં કરવાં, ૧૪ મધ્યસ્થપણું રાખવું, ૧૫ ધનાદિક હોય તે પણ તેમાં જ લપટાઈ ન રહેવું, ૧૬ પરાણે કામ પભેગન સેવવા, ૧૭ વેશ્યા સમાન ગૃહવાસમાં રહેવું. આ સત્તર પદવાળું ભાવ શ્રાવકનું લક્ષણ ભાવથી સંક્ષેપમાં જાણવું. હવે પ્રત્યેક પદોના ખુલાસા વિસ્તારથી કહીએ છીએ. ૧ અનર્થને ઉત્પન્ન કરનાર, ચપળ ચિત્તવાળી અને નરકે જવાના રસ્તા સરખી એવી સ્ત્રીને જાણે પિતાનું હિત વાંછનાર શ્રાવકે તેના વશમાં ન રહેવું. ૨ ઈન્દ્રિયરૂપ ચપળ ઘડા હંમેશાં દુર્ગતિના માર્ગે દોડે છે, તેને સંસારનું સ્વરૂપ યથાર્થપણે જાણનાર શ્રાવકે સમ્યગૃજ્ઞાનરૂપ લગામવડે તેમને બેટા માર્ગે જતાં અટકાવવા. ૩ બધા અનર્થોનું પ્રયાસનું, કલેશનું કારણ અને અસાર એવું ધન જાણીને બુદ્ધિશાળી પુરૂષે છેડે પણ દ્રવ્યને લેભ ન રાખ. ૪ સંસાર પિતે દુઃખરૂપ દુઃખદાયી ફળ આપનાર, પરિણામે Page #686 -------------------------------------------------------------------------- ________________ જ કી બહ્મભંગ કાર કરે [૬૪૭ દુઃખની સંતતિ ઉત્પન્ન કરનાર, વિટંબણારૂપ અને અસાર છે એમ જાણી તેના ઉપર પ્રીતિ રાખવી નહીં. ૫ વિષ સરખા વિષય ક્ષણમાત્ર સુખ દેનારા છે, એ હંમેશાં વિચાર કરનાર પુરુષ સંસારથી ડરનારો હોય છે. ૬ તીવ્ર આરંભ વજે, નિર્વાહ ન થાય તે સર્વે જીવ ઉપર દયા રાખી પરણે છેડે આરંભ કરે, અને નિરારંભી સાધુઓની સ્તુતિ કરે. ૭ ગૃહવાસને પાશ સમાન ગણતે તેમાં દુઃખથી રહે અને ચારિત્ર મેહનીય કર્મ ખપાવવાને ઘણે ઉદ્યમ કરે. ૮ બુદ્ધિશાળી પુરુષ મનમાં ગુરુભક્તિ અને ધર્મની શ્રદ્ધા રાખીને ધર્મની પ્રભાવના, પ્રશંસા વગેરે કરતો નિર્મળ સમક્તિ ધારણ કરે. ૯ વિવેકથી પ્રવૃત્તિ કરનાર ધીર પુરુષ, “સાધારણ માણસો ગાડરિયા પ્રવાહથી એટલે જેમ એકે કર્યું તેમ બીજાએ કરવું એવી અણસમજથી ચાલનારા છે–એમ જાણું લેકસંજ્ઞાનો ત્યાગ કરે. ૧૦ એક જિનાગમ વિના પરલોકનું બીજું કઈ પ્રમાણુ નથી, એમ જાણી જાણ પુરૂષે સર્વે કિયાએ આગમને અનુસાર કરવી. ૧૧ જીવ પિતાની શકિત ન ગોપવતાં જેમ ઘણું સંસારનાં કૃત્ય કરે છે, તેમ બુધિમાન પુરુષ શકિત ન ગોપવતાં દાનાદિ ચતુર્વિધ ધર્મ જેમ આત્માને બાધાપીડા ન થાય તેવી રીતે આદરે. ૧૨ ચિંતામણિ રત્નની માફક દુર્લભ એવી હિતકારી અને નિરવઘ ધર્મકિયા પામીને સમ્યફ પ્રકારે આચરણ કરતાં આપણને જોઈ અજ્ઞાન લોકે આપણું હાંસી કરે, તે પણ તેથી મનમાં લજજા લાવવી નહિ. ૧૩ દેહસ્થિતિનાં મૂળ કારણ એવી ધન, સ્વજન, Page #687 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮] બુરાઈઓની બાદબાકી કરે [શ્રા, વિ. આહાર, ગૃહ વગેરે સંસારગત વસ્તુઓને વિષે રાગ-દ્વેષ ન રાખતાં નિર્લેપભાવે સંસારમાં રહેવું. ૧૪ પિતાનું હિત વાંછનાર પુરુષે મધ્યસ્થપણામાં રહેવું તથા નિત્ય મનમાં સમતાને વિચાર રાખી રાગ-દ્વેષને વશન થવું તથા કદાગ્રહને પણ સર્વથા છેડી દે. ૧૫ નિત્ય મનમાં સર્વ વસ્તુઓની ક્ષણભંગુરતાને વિચાર કરનારે પુરુષ ધનાદિકને ધણું છતાં પણ ધર્મકૃત્યને હરકત થાય એ તેમને સંબંધ ન રાખે. ૧૬ સંસારથી વિરક્ત થએલા શ્રાવકે ગોપગથી જીવને તૃપ્તિ થતી નથી, એમ વિચારી સ્ત્રીના આગ્રથી પરાણે કામગ સેવ. ૧૭ વેશ્યાની માફક આશંસા રહિત શ્રાવક “આજે અથવા કાલે છેડી દઈશ” એમ વિચાર કરતે પારકી વસ્તુની માફક શિથિલ ભાવથી ગૃહવાસ પાલે. આ રીતે કહેલા સત્તર ગુણવાળે પુરુષ, જિનાગમમાં ભાવશ્રાવક કહેવાય છે. એ જ ભાવશ્રાવક શુભકર્મનાયેગથી શીઘભાવસાધુપણું પામે છે. આ ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે. ઉપર કહેલી રીતે શુભ ભાવના કરનારે, પૂર્વે કહેલ દિનાદિ કૃત્યને વિષે તત્પર એટલે “આ નિગ્રંથ પ્રવચન જ અર્થરૂપ તથા પરમાર્થરૂપ છે, બાકી સર્વ અનર્થ છે.” એવી સિધાંતમાં કહેલી રીત મુજબ સર્વ કાર્યોમાં સર્વ પ્રયત્નથી યતનાવડે જ પ્રવૃત્તિ કરનારે, કેઈ ઠેકાણે પણ જેનું ચિત્ત પ્રતિબંધ પામ્યું નથી એ અને અનુક્રમે મોહને જીતવામાં નિપુણ થએલે પુરુષ પિતાના પુત્ર, ભત્રીજા વગેરે ઘરને ભાર ઉપાડવા લાયક થાય ત્યાં સુધી અથવા બીજ કે કારણસર કેટલેક મત હવાસમાં Page #688 -------------------------------------------------------------------------- ________________ જ. કૃ] સદ્દગુણેને ગુણાકાર કરે [૬૪૯ ગાળી યોગ્ય સમયે પોતાની તુલના કરે. પછી જિનમંદિરે અઠ્ઠાઈ ઉત્સવ, ચતુર્વિધ સંઘની પૂજા, અનાથ વગેરે લેકેને યથાશકિત અનુકંપા દાન અને મિત્ર, સ્વજન આદિને ખમાવવું વગેરે કરીને સુદર્શન આદિ શેઠની માફક વિધિ પૂર્વક ચારિત્ર ગ્રહણ કરે. કહ્યું છે કે કેઈ પુરુષ સર્વથા રત્નમય એવા જિનમંદિરવડે સમગ્ર પૃથ્વીને અલંકૃત કરે, તે પુણ્ય કરતા પણ ચારિત્રની દિધ અધિક છે. તેમજ પાપકર્મ કરવાની પીડા નથી, ખરાબ સ્ત્રી, પુત્ર તથા ધણ એમનાં દુર્વચને સાંભળવાથી થનારૂં દુઃખ નથી. રાજા આદિને પ્રણામ કરે ન પડે, અન્ન, વસ્ત્ર ધન, સ્થાન એની ચિંતા કરવી ન પડે, જ્ઞાનની પ્રાપ્તિ થાય, લેકથી પૂજાય, ઉપશમ સુખમાં રતિ રહે, અને પરલેક, મેક્ષ આદિ પ્રાપ્ત થાય, ચારિત્રમાં આટલા ગુણ રહ્યા છે, માટે હે બુદ્ધિશાળી પુરુષ! તમે તે ચારિત્ર આદરવાને અર્થે પ્રયત્ન કરે. ઈતિ ચૌદમું દ્વાર ૧૫ આરંભનો ત્યાગ કદાચ કઈ કારણથી અથવા પાળવાની શકિત વગેરે ન હોવાથી શ્રાવક જે ચારિત્ર ન લઈ શકે, તે આરંભ–વજનાદિક કરે, તે જ કહે છે. અથવા દીક્ષા આદરવાનું ન બને તો આરંભને ત્યાગ કરે. તેમાં પુત્રાદિક ઈપણ ઘરને કારભાર નભાવે એવો હોય તે સર્વ આરંભ છે, અને તેમ ન હોય તે સચિત્ત વસ્તુને આહાર વગેરે કેટલાંક આરંભ જેમ નિર્વાહ થાય તેમ તજ. બની શકે તે પોતાને સારૂ અન્નને પાક વિગેરે પણ ન કરે. કહ્યું છે કે જેને માટે અન્નપાક (ઈ) થાય, તેને માટે Page #689 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦] - ધર્મક્રિયાનું દૂષણ દન [શ્રા. વિ. જ આરંભ થાય છે. આરંભમાં જીવહિંસા છે, અને જીવહિંસાથી દુર્ગતિ થાય છે. એમ પંદરમું દ્વાર સમાપ્ત થયું. ૧૬. બ્રહ્મચર્ય વ્રત પાલન – શ્રાવકે યાજજીવ બ્રહ્મચર્ય પાળવું. જેમ પેથડશાડે બત્રીશમે વર્ષે બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું અને પછી તે ભીમસનીની મઢીમાં ગયે. બ્રહ્મચર્ય વગેરેનું ફળ અર્થદીપિકામાં કહ્યું છે. ઈતિ ૧૬ દ્વારા શ્રાવકની ૧૧ પ્રતિમાઓ-૧૭ શ્રાવકે પ્રતિમાદિ તપસ્યા કરવી. સંસારતારણાદિક કઠણ તપસ્યા જાણવી. તેમાં એક માસિકી આદિ ૧૧ પ્રતિમાઓ કહી છે. તે બતાવે છે – दसण १ वय २ सामाइअ ३ पोसह ४ पडिमा ५ अबम ६ सचिते ७॥ आरंभ ८ पेस ९ ऊद्दिवज्जए १० समणभूए ૨૨ = mઅર્થ-૧પહેલી દર્શનપ્રતિમાતે, રાજાભિયેગાદિ છ આગાર રહિત, શ્રદ્ધાના પ્રમુખ ચાર ગુણે કરી સહિત એવા સમક્તિને ભય, લેભ, લજજા આદિ દેષવડે અતિચાર ન લગાડતાં એક માસ સુધી પાળવું, અને ત્રિકાળ દેવપૂજા વગેરે કરવું તે રૂપ જાણવી. ૨ બીજી વ્રતપ્રતિમા તે બે માસ સુધી ખંડના તથા વિરાધના વગર પાંચ અણુવ્રત પાળવાં, તથા પ્રથમ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી, તે રૂપ જાણવી. ૩ ત્રીજી સામાયિક પ્રતિમા તે, ત્રણ માસ સુધી ઉભયકાળ પ્રમાદતજી બેટેક સામાયિક કરવું તથા પૂર્વે કહેલ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી ૪ થી પૌષધપ્રતિમા તે, પૂર્વાકત પ્રતિમાના નિયમ સહિત ચાર માસ સુધી ચારપર્વતિથિએ અખંડિત અને પરિપૂર્ણ પૌષધ કરવો તે રૂપ જાણવી. ૫ પાંચમીપડિમા પ્રતિમાનામની એટલે કાર્યોત્સર્ગપ્રતિમા તે, Page #690 -------------------------------------------------------------------------- ________________ જીવનનુ-દૂષણ-દુરાચાર. પૂર્વોકત પ્રતિમાની ક્રિયા સહિત પાંચમાસ સુધી સ્નાનવઈ, રાત્રિએ ચઉવિહારપચ્ચક્ખાણ કરવું, દિવસે બ્રહ્મચર્ય પાળવું, તથા કાછડી છૂટી રાખી ચારપર્વતિથિએ ઘરમાં, ઘરના દ્વારમાં અથવા ચૌટામાં પરિષહ-ઉપસર્ગથી ન ડગમગતાંઆખી રાત, સુધી કાઉસ્સગ્ન કર ૬. છઠી બ્રહ્મચર્ય પ્રતિમા તે છમાસ, સુધી નિરતિચાર બ્રહ્મચર્ય પાળવું તે રૂપ જાણવી ૭ સાતમી સચિત્તપરિહાર પ્રતિમા તે, સાત માસ સુધી સચિત્તવર્જવું ૮ આઠમી આરંભ પરિહાર પ્રતિમા તે આઠમાસ સુધી પિતે. કોઈપણ આરંભ ન કરવો તે ૯ નવમી પ્રેષણપ્રતિમા તે. નવમાસ સુધી પિતાના નેકર પાસે પણ આરંભ ન કરાવે તે ૧૦ દશમી ઉદિષ્ટ પરિહારપ્રતિમા તે દસમાસ માથું મુંડાવવું, અથવા ચોટલી જ રાખવી, નિધાનમાં રાખેલા ધનસંબંધી કઈ સ્વજન સવાલ કરે છે તે જાણમાં હોય તે દેખાડવું, અને ન હોય તે હું જાણતો નથી એમ કહેવું, બાકી ગૃહકૃત્ય તજવું, તથા પિતાને સારૂ તૈયાર કરેલે પણ આહાર ભક્ષણ કરે નહી તે. ૧૧ અગિયારમી શ્રમણભૂતપ્રતિમા તે, અગિયારમાસ સુધી ઘર આદિ છોડવું, લેચ અથવા મુંડન કરાવવું, એ, પાત્રા આદિ મુનિ વેષ ધારણ કરે, પિતાની આધીનતામાં રહેલાં ગોકુળ વગેરેને વિષે વાસ કરે, અને પ્રતિભાવાહકાય શ્રમણે પાસકાય ભિક્ષા દત્ત એમ કહી સાધુની માફક આચાર પાળવે, પણ ધર્મલાભ શબ્દ. ન ઉચ્ચાર. - ૧૮. અંતિમ આરાધના–અંતે એટલે આયુષ્યને છેડે સમીપ આવે, ત્યારે આગળ કહીશું તે પ્રમાણે Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ભક્તિનુદૂષણ-સ્વાર્થ (શ્રા. વિ. સલેખના આદિ વિધિ સહિત કરવી, એને ભાવાર્થ એ છે કે –“તે પુરૂષે અવશ્ય કરવા ગ્ય કાર્યને ભંગ થએ અને મૃત્યુ નજદીક આવે છતે પ્રથમ સંલેખના કરી પછી ચારિત્ર સ્વીકાર કરી” વગેરે ગ્રત વચન છે, શ્રાવક અવશ્ય કર્તવ્ય જે પૂજા પ્રતિક્રમણ વગેરે કિયા, તે કરવાની શક્તિ ન હોય તે, અથવા મૃત્યુ નજદીક આવી પહોંચે તે દ્રવ્યથી તથા ભાવથી બે પ્રકારે સંખેલના કરે, તેમાં અનુક્રમે આહારને ત્યાગ કરે તે દ્રવ્યથી અને કષાયને ત્યાગ કરે તે ભાવથી સંલેખના છે. કહ્યું છે કે-શરીર સંલેખનવાળું ન હોય તે મરણ વખતે સાત ધાતુને એકદમ પ્રકોપ થવાથી જીવને આર્તધ્યાન ઉત્પન્ન થાય છે. હું હારું આ (શરીર) વખાણ નથી કે શરીર કેવું સારું છે? કે હારી આંગળી ભાંગી કેમ? માટે હે જીવ! તું ભાવ સંલેખના કર. નજદીક આવેલ મૃત્યુ સ્વપ્ન શકુન તથા દેવતાના વચન વગેરેથી ધારવું. કહ્યું છે કે-માઠાં સ્વપ્ન, પિતાની હંમેશની પ્રકૃતિમાં જુદી રીતને ફેરફાર, માઠાં નિમિત્ત, અવળા ગ્રહ, સ્વરના સંચારમાં વિપરીત પણું એટલાં કારણેથી પુરુષે પિતાનું મરણ નજદીક આવેલું જાણવું. આ રીતે સંખના કરી સકળ શ્રાવક ધર્મના ઉથાપનને સારૂ જ જાણે ન હોય? તેવી રીતે અંતકાળને વિષે પણ ચારિત્ર ગ્રહણ કરે. કહ્યું છે કે-જીવ શુભ પરિણામથી એક દિવસ પણ જે ચારિત્રને પ્રાપ્ત કરે. અને કદાચ જે મોક્ષને પામે નહીં તથાપિ વૈમાનિક દેવતા તે જરૂર થાય છે. Page #692 -------------------------------------------------------------------------- ________________ ફી [3. ઃઃ આરધન પણ-કોંગ્રહ નળ રાજાના ભાઈ એરના પુત્ર ના પરણ્યા હતા, તેમ પણ હવે “ તારૂં આયુષ્ય પાંચ જ દિવસ છે” એમ જ્ઞાનીનુ કહેવુ", સાંભળીને તત્કાળ તેણે દીક્ષા લીપી અને છેવટે સિદ્ધપદને પામ્યા. હરિવાહન રાજા જ્ઞાનીના વચનથી પેાતાનું આયુષ્ય નવ પહેાર બાકી જાણી દીક્ષા લઈ સર્વા સિદ્ધ વિમાને પહોંચ્ચા. સંથારાને અવસરે શ્રાવક દીક્ષા લે ત્યારે પ્રભાવના વગેરેને અર્થે શક્તિ પ્રમાણે ધર્મોમાં ધનના વ્યય કરે. થરાદના આલૂ સંઘવીએ જેમ અવસરે તે (અત વખતે) સાત ક્ષેત્રોમાં સાત ક્રોડ ધન વધ્યું. ૪. હવે અંતકાળે સયમ લેવાનું જેનાથી ન અને, તે શ્રાવક અંતસમય આવે સ`લેખના કરી શત્રુંજય આદિ શુભ તીથે જાય, અને નિર્દોષ સ્થડિલને વિષે (જીવજંતુરહિત ભૂમિને વિષે) શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ચતુવિધ આહારનુ પચ્ચક્ખાણ કરી આન દાર્દિક શ્રાવકોની માફક અનશન સ્વીકારે. કહ્યુ` છે કે–તપસ્યાથી અને મતથી મેક્ષ થાય છે, દાનથી ઉત્તમ ભેગ મળે છે, દેવપૂજાથી રાજ્ય મળે છે. અને અનશન કરી મરણ પામવાથી ઈંદ્રપણ' પમાય છે. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે હે અર્જુન ? વિધિપૂર્વક પાણીમાં અતવખતે રહે તે તે સાત હજાર વર્ષ સુધી, અગ્નિમાં પડે તે દસ હાર વર્ષ સુધી, ઝપાપાત કરે તે સાળ હજાર વર્ષ સુધી, મ્હોટા સ ંગ્રામમાં પડે તે સાઠ હજાર વર્ષ સુધી, ગાય ડાવવાને સારૂ દેહ ત્યાગ કરે તે એશી હજાર વર્ષ સુધી શુભ ગતિ ભાગવે, અમે અતકાળે અનશન કરે તે અક્ષય ગતિ પામે, પછી સર્વ Page #693 -------------------------------------------------------------------------- ________________ -૬૫૪] મનનું દૂષણ ઈર્ષ્યા [ત્રા. વિ. અતિચારના પરિહારને માટે ચારે શરણરૂપ આરાધના કરે. દશે દ્વારરૂપ આરાધના એ રીતે કહી છે કે :-૧ અતિચારની આલેાયણા કરવી, ૨ વ્રતાદિક ઉચ્ચરવાં, ૩ જીવાને ખમાવવા, ૪ ભાવિતાત્મા એવા શ્રાવક અઢાર પાપસ્થાનકને વેસિરાવે, ૫ અરિહંત આદિ ચારે શરણ કરવાં, ૬ કરેલા દુષ્કૃતની નિંદા કરવી, છ કરેલા શુભ કર્માંની અનુમૈાદના કરવી, ૮ શુભ ભાવના ભાવવી, ૯ અનશન આદરવું અને ૧૦ પચપરમેષ્ટિનવકાર ગણવા. એવી આરાધના કરવાથી જો તે ભવમાં સિદ્ધ ન થાય, તા પણ શુભ દેવતાપણું તથા શુભ મનુષ્યપણું પામી આઠ ભવની અંદર સિદ્ધ થાય જ; કારણ કે, સાત અથવા આઠે ભવ કરે, તેથી વધારે ન કરે એવુ આગમવચન છે. ઇતિ અઢારમુ' દ્વાર તથા સાલમી ગાથા. હવે પ્રકરણના ઉપસ'હાર કરતાં નકૃત્યાદિકનું ફળકહે છે. एअं गिहिधम्मविद्दि, पइदिअहं निव्वहंति जे गिहीणो । ફદ મવિ વર્મનિ નિવુર્ણ—મુદ્દે હજું તે હતૢતિ પુત્રં ।।?ગા(મૂલ) આ ઉપર કહેલ નિકૃત્ય આદિ છ દ્વારવાળા શ્રાવકના જે ધવાય, તેને નિર'તર જે શ્રાવકા સમ્યક્ પ્રકારે પાળે, તેએ આ વતમાન ભવને વિષે સારી અવસ્થામાં રહી સુખ પામે, તથા પરલોકે સાત-આઠ ભવની અંદર સુખના હેતુભૂત પણે સુખની પર પરા રુપ મુક્તિસુખ તત્કાળ જરૂર પામે છે. V~~~~~~~~ તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂારાવરાચત ' શ્રાદ્ધવિાધ પ્રકરણ' ની શ્રાદ્ધાવાધામુદી' ટીકામાં છઠ્ઠા જન્મ કૃત્ય પ્રકાશના ગુજરાતી અનુવાદ ગણિવર્ય શ્રી મહાયરસાગરજી મ. સા. દ્વારા સમાપ્ત થયા. LL L Page #694 -------------------------------------------------------------------------- ________________ વચનનું દૂષણ-ખુશામત [૬૫૫ પંચમ ગણધર શ્રો સુધર્માસ્વામિને નમ, - ગ્રંથ કા ૨ ની પ્ર શ સ્તિ જગતમાં શ્રી જગતચંદ્રસૂરિ તપા એવા નામથી પ્રસિદ્ધ થયા છે. તેઓશ્રીના પટ્ટ ઉપર અનુક્રમે પ્રસિદ્ધિને પામેલા શ્રીદેવસુંદરસૂરિ પ્રખ્યાત થયા.(૧) એ દેવસુ દરસૂરિ મહારાજને પાંચ શિષ્ય થયા. તેમાં પ્રથમ જ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર એવા જ્ઞાનસાગરગુરુ થયા. જેએએ વિવિધ પ્રકારની ઘણું શાની અવર્ણીરૂપી લહેરેને પ્રકટ કરવાથી પિતાનું નામ સાર્થક કર્યું હતું. (૨) બીજા શિષ્ય શ્રી કુળમંડનસૂરિ થયા, જે એ ઘણા સિદ્ધાંત ગ્રંથમાં રહેલા અનેક પ્રકારના આલાવા લઈને વિચારામૃતસંગ્રહ વિગેરે ઘણુ ગ્રંથના બનાવનાર થયા. તથા ત્રીજા શિષ્ય શ્રી ગુણરત્નસૂરિ થયા. (૩) જે ગુણરત્નસૂરિ મહારાજેષટદશનસમુચ્ચયની વૃત્તિ અને હમીવ્યાકરણને અનુસારે જિયારત્નસમુચ્ચય, વગેરે વિચારનિ ય એટલે વિચારના સમૂહને પ્રગટ કર્યા છે અને શ્રી ભુવનસુંદરાદિક શિષ્યના વિદ્યાગુરુ થયા હતા. (૪) જેઓને અતુલ મહિમા છે એવા શ્રીસેમસુંદરસૂરિ ચેથા શિષ્ય થયા. જેઓનાથી સાધુ–સાવીને પરિવાર સારી રીતે પ્રવર્તે. જેમ સુધર્માસ્વામીથકી ગ્રહણ-આસેવનાની રીતિ પ્રમાણે સાધુ-સાધ્વી પ્રવર્યા હતા, તેમ. (૫) યતિજતકલ્પવૃત્તિ વગેરે ગ્રંથના રચનાર પાંચમા શિષ્ય શ્રી સાધુનસાર એવા થયા કે જેઓએ હસ્તાવલંબન દઈને સંસારરૂપ કૂપથી બુડતા મારા જેવા શિષ્યને ઉદ્ધાર કર્યો. (૬) પૂર્વોક્ત પાંચ શિષ્યના ગુરુ શ્રી દેવમુ દરસૂરિના પાટે યુગવર પદવીને પ્રાપ્ત થયેલા શ્રી સમસુંદરસાર થયા. અને તેઓને પણ પાંચ શિષ્ય થયા હતા. (૭) પર્વચાર્યનમહિમાને ધારણ Page #695 -------------------------------------------------------------------------- ________________ હૃદ શરીરજી ણ ધનિયા ાિ. વિ. કરનારા, અ'તિર' Ôત્ર રચીને મરકીના રોગને દૂર કરનારા, સહસ્રાવધન વિગેરે કાર્યાંથી એળખાતા, એવા શ્રી મુનિ સુ ંદરસૂરિ પ્રથમ શિષ્ય હતા. (૮) સંઘના, ગચ્છનાં કા કરવાને અપ્રમાદી બીજા શિષ્ય શ્રી જયચંદ્રસૂરિ થયા અને દૂર દેશાવરમાં વિહાર કરીને પણ પોતાના ગચ્છને પરમ ઉપકાર કરનારા ત્રીજા શષ્ય શ્રી ભુવનસુદરસૂરિ થયા. (૯) જે જીવનસુંદરસૂરિ ગુરુએ વિષમ મહાવિદ્યાઓની વિટ’બનારૂપ સમુદ્રમાં પ્રવેશ કરાવનારી નાવડીની પેઠે વિષમપદની ટીકા કરી છે. એવા જ્ઞાનિધાન ગુરુને પામીને મારા જેવા શિષ્યા પણ પેાતાનુ' જીવિતસ ફળ કરે છે. (૧૦) તપશ્ચર્યા કરવાથી એસ્પ્રંગી (એકવડીયા શરીરવાળા) છે છતાં પણ અગીઆર અંગના પાછી ચેથા શિષ્ય શ્રી જિનસુ દસૂરિ થયા; અને નિગ્ર થપણાને ધારણ કરનારા, ગ્રંથોની રચના કરનારા પાંચમા શિષ્ય શ્રી જિનકીર્તિસૂરિ થયા. (૧૧) પૂર્વોક્ત પાંચ ગુરુઓના પ્રસાદ પામીને સવ‘ત ૧૫૦૬ ના વર્ષે આ શ્રાવિધિ સૂત્રની વૃત્તિશ્રી રત્નશેખરસૂરિએ કરી. (૧૨) અહિંયા ગુણરૂપી દાનશાળાના જાણકારોમાં મુકુટ સન્માન ઉદ્યમવ’તા શ્રી જિનહ સગણિ પ્રમુખાએ લખવા, શેાધન કરવા વિગેરે કાર્યોંમાં સાન્નિધ્ય-સહાય કરી છે. (૧૩) વિધિનુ વિવિધપણુ દેખવાથી અને સિદ્ધાંતામાં રહેલા નિયમે ન દેખવાથી આ શાસ્ત્રમાં જો ક ંઈ ઉત્સૂત્ર લખાયુ હાયતા તે મારાં પાપ મિથ્યા થાઓ. (૧૪) એ પ્રકારે આ વિધિકૌમુદી વૃત્તિમાં પ્રત્યેક અક્ષરના ગણવાથી છ હજાર સાહસે અને એકસઠ શ્લોક છે. શ્રાવકોના હિતને માટે શ્રાદ્ધવિધિ પ્રકરણની “ શ્રાદ્ધવિધિ કૌમુદી ” નામની આ ઢીકા રચી છે તે ઘણાકાળ સુધી પડિતાને જયનેઆપનારી થઈ જયવતી વર્તા. (૧૬) ,, Page #696 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય] બીજાના દુઃખ`ખી રાજી ન થવું [૫૭ 5 પચ્ચક્ખાણા H નમુક્કારસહિં મુર્ફિંસહિઅ –ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅ” મુટ્ઠિસહિઅ પચ્ચક્ ખાઇ, ( પચ્ચક્ખામિ ) ચઉન્નિહ`પિ આહાર', અસણું પણ ખાઇમં સાઇમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણ, મહત્તરાગારેણું, સવ્વસમાહિવત્તિયાગારેણ, વાસિરઇ (વાસિરામિ ). પારિસિ–સાઢપારિસિ–ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં; પારિસિ સાઢપારિસિ... મુટ્ઠિસહિઅ... પ્રચક્ખાઇ (પચ્ચક્ખામિ ) ઉગ્ગએ સૂરે, ચન્નિહ.પિ આહારં, અસણું, પાણું ખાઈમ, સાઈમ’, અન્નત્થણા ભાગેણું સહસાગારેણું પુચ્છન્તકાલેણું, દિસામેાહેણં, સાહવયણેણં, મહત્તરાગા રેણં, સવ્વસમાહિ વત્તિયાગારેણું વૈસિરઈ (વેસિરામિ) આયખિલ નિવિ–એકાસણુ−યાસણું:- ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિ, પારિસિ, સાઢપારિસિ, મુટ્ઠિહુઅ પચ્ચક્ખાઈ ( પચ્ચક્ખામિ) ઉગ્ગએ સૂરે, ચન્વિRsપિ આહારં, અસણું, પાણુ, ખામ સાઈમ" અન્નત્થણાભોગેણં, સહસાગારેણ, પચ્છન્તકાલેણ, દિસામે હેણું સાહુવયણેણં, મહત્તરાગારેણુ, સવ્વસમાહિત્તિયાગારેણું; આય‘બિલ' નિષ્વિગઈઅ· વેગ પચ્ચક્ખાઇ (પચ્ચક્ ખામિ) અન્નત્થણા ભાગેણં, સહસાગારેણં, લેવાલેવેણ, ગહત્થસ સ ઉક્તવવેગેણં, પડુચમિક્ખએણુ, પાપરાવિણયાગારેણ મહત્તરાગારેણુ' સવ્વસમાહિવત્તિયાગારેણં, બિયાસણું, એકાસણુ, પંચફ્ખાઈ, (પચ્ચક્ખામિ) તિવિહ`પિ આહારં, અસણું; ખાઈમ' સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉંટણપ સારેણુ,ગુરુઅદ્ભુઠ્ઠાણે પારીટ્ઠાવણિયાગારેણું, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણુ' પાણ લેવેણ વા, અલેવેણુ વા, અžણ વા, બહૂલેવેણુ વા, સસિન્થેણ વા, અસિત્થેણુ વા. સિરઈ (વેસિરામિ) ( જો બિયાસણાનું પચ્ચક્ખાણ કરવું હોય તે બિયાસણ ' અને એકાસણાનુ... પચ્ચક્ખાણુ કરવું હોય તેા “ એકાસણું ’” પાઠ કહેવા.) ચવિહાર ઉપવાસઃ- સૂરે ઉગ્એ અખ્મત્તનૢ પચ્ચક્ખાઈ (પચ્ચક્ ખામિ) ચઉત્ત્રિહ.પિ આહારં, અસણું, પાણ, ખાઈમ 6 શ્રા. ૪ર Page #697 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮] હંમેશા પ્રભુપૂજા કરવી જોઇએ [શ્રા.વિ. સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિફાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ). તિવિહાર ઉપવાસ:- સૂરે ઉગ્ગએ, અબ્બતટ્ટ, પચ્ચક્ખાઈ, (પચ્ચકખામિ) તિવિહં પિ આહારં, અસણં, ખાઇમં, સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવસમાહિત્તિયાગારેણં, પાણકાર પરિસિ, સાઢપરિસિ, મુષ્ટિસહિએ પચ્ચકખાઈ (પચ્ચખામિ), અન્નત્થણાભોગેણં, સડસાગારેણં, પુચ્છનકાલેણું, દસાહેણું, સાવયણેણં ભત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્થ વા, અસિત્થણ વા સિરઈ (વોસિરામિ). દેસાવગાસિક-દેસાવગાસિય, ઉવભેગં, પરિભેગં, પચ્ચકખાઈ (પચ્ચકખામિ), અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ (સિરામિ). સાંજના પચ્ચક્ખાણે પાણહાર -પાણહાર દિવસચરિમં પચ્ચક્ખાઈ, (પચ્ચક્ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણું, સવ્વસમાહિત્તિયાગારેણં, સરઈ (વોસિરામિ ). ચઉવિહાર-તિવિહાર:-દિવસયરિમં પચ્ચખાઈ (પફખામિ), ચઉવિપિઆહાર, તિવિહંપિઆહાર અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણું સવ્વસમાહિત્તિયાગારેણું વસિરઈ (વોસિરામિ), શ્રાવકને કરવા લાયક છે કર્તવ્યો :-પ્રભુપૂજા-સાધુભક્તિ-સ્વાધ્યાય–પાંચ ઈન્દ્રિય અને મન ઉપરનો સંયમ, તપ અને દાન આત્માને સ્વભાવ અણહારી છે તે મેળવવા દરરોજ નવકારશી આદિ પચ્ચકખાણ કરવા. આહાર સંજ્ઞાને જીતવા માટે પાંચ તિથિએ યથાશક્તિ તપ કરવું. ચિત્તની પ્રસન્નતા મેળવવા દરરોજ પ્રભપૂજા કરવી. સાધુજીવનના અભ્યાસ માટે સામાયિકે કરવા સંયમી જીવન સુલભ થાય માટે મુનિરાજેને વંદન કરવું તથા ભક્તિ કરવી. Page #698 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ] જ્ઞાનીના વિનય-બહુમાન કરવા [૬પ૯ K માટે ત્રિવિધતાપથી બચવા વ્યાખ્યાન સાંભળવું. મનની એકાગ્રતા નવકારવાળી ગણવી. વિચારોને ભ્રષ્ટ કરનાર નાટક, સીનેમા, ટી, ન. જોવા નહી. તથા તેવા સાહિત્ય વાંચવા નહી, અનંતા જીવાને અભયદા આપવા બટાટા, મૂળા, આદુ અનતકાય ત્થા અભક્ષ્ય ખાવા નહી. શ્રાવકના પાંત્રીસ ગુણા :– ન્યાયથી ધન મેળવવું. શિષ્ટાચારની પ્રશંસા કરવી. સરખા કુળાચાર સાથે વિવાહ કરવા. પાપા ડર રાખવો. પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે ચાલવું. કાઈના અવગુણુ ખાલવા નિહ, કેવા ધરમાં રહેવું. સદાચારીની મિત્રતા કરવી, માતા-પિતા વડીલની ભક્તિ કરવી. ઉપદ્રવાળા સ્થાનને ત્યાગ કરવો. નિ ંદનીય કાર્ય કરવું નહિ. આવક પ્રમાણે ખર્ચ કરવું. ધન અનુસારે વેશ Page #699 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦] દાન દેવાની ભાવના સદા રાખા [શ્રા વિ ધારણુ કરવા. બુદ્ધિના આઠ ગુણા મેળવવા. ધર્મ નિરંતર સાંભળવા, અજ થતાં ભાજન કરવું નહી. પ્રકૃતિ અનુસાર ભોજન કરવું. ધર્મ અથ અને કામ પરસ્પર બાધ નહીં આવે તેમ સાધવું, સાધુ– અતિથિ–દીનદુઃખીની સેવા કરવી. કદાગ્રહ કરવા નહિ. ગુણીજનાના પક્ષપાત કરવા અયેાગ્ય દેશકાળમાં ફરવું નહી. પોતાની શક્તિના વિચાર કરી કાર્ય કરવું. વ્રતધારિ-જ્ઞાનીપુરૂષોનાં સેવા કરવી. પાણુ કરવા લાયકનુ` પાષણ કરવું. દીદી બની વિચાર કરવા, સારાખાટાના જાણકાર થવું. ઉપકારને જાણવા. લેકપ્રિય બનવું. લજ્જાવાન બનવું. દયાળુતા રાખવી. શાંતસ્વભાવવાળા બનવું. પરોપકાર કરવામાં તત્પરરહેવું. કામક્રોધાદિ (છને) જીતવા ઈન્દ્રિયાને વશ રાખવી. સામાયિક એટલે શુ? સમસ્થિતિ પોતાના સ્વરૂપમ! લીનતા. અનાદિની વિષમસ્થિતિને સમ કરવી, સર્વ જીવ પ્રત્યે સમભાવ મિત્રતા, બંધુત્વભાવ. સ્વઆત્માની જેમ અન્ય પ્રત્યે સમાન વર્તન રાખવું, રાગદ્વેશ રહીત થવું. કાઈ જીવાને પીડા, ત્રાસ, હિંસા, થાય નહી તેવુ" કાળજીપૂર્ણાંકનું જીવન જીવવાની શિક્ષા. પ પવ્યાપારનો ત્યાગ. કમેલ ધાવાના ઉપાય. છ કાયની રક્ષાની પ્રતિજ્ઞા. અનુકુળ પ્રતિકુળ વસ્તુમાં સમભાવ રાખવા. આવા સામાયિકમાં વર્તતા શ્રાવક સાધુ જેવા હોય છે. મન-વચન-કાયાના બત્રીસ દાષાને! ત્યાગ કરવો. ચાર દોષો રહિત સામાયિક વિ.કરવુ. ૧ અર્વાધ-વિધિને જે ક્રમ હાય તેમાં પૂરા આદર ન રાખવો. ૨. ન્યુના ધક-ઓછા કે અધિક અક્ષરા ખે!લવા. એછે કે અધિક ટાઈમ ૩ દુગ્ધ-શુભાશુભ કર્માનું ચિંતન કરવું', સંકલ્પ વિકલ્પે! કરવા. ૪ શુન્ય-સામાયિક કેવી રીતે કરવું, કેમ કરવું તેની સમજણના અભાવ. આ ચારે દોષો વવા. સ્થાપનાચાર્ય શા માટે? ધર્મની દરેક ક્રિયા ગુરૂ સમક્ષ કરવાની છે. ગુરૂના આલંબનથી શુદ્ધ સામાયિક થાય છે. ગુરૂની ગેરહાજરીમાં સ્થાપ્નાચાય એ ગુરૂ છે. ચરવળે શા માટે—સામાયિક-પ્રતિક્રમણ ઉભા ઉભા કરવાનું છે. કાઈ જીવને પીડા, ત્રાસ કે ભય ન થાય તેને દૂર કરવા માટે ચરવળા છે જયણા વડે ક`રજ દૂર થાય છે. Page #700 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ] સદાચારી–સંસ્કારી બનવું. [૬૬૧ કટાસણું શા માટે–અપ્રમત્ત થઈને સામાયિક પ્રતિક્રમણ ઉભા ઉભા કરવાના છે. પરંતુ જેમની શરીરની શક્તિ ન હોય તે બેસણે સંદીસાઉ અને બેસણે ઠા’ના આદેશ માંગી બેસવાની આજ્ઞા લે છે. કટાસણું ગરમ જોઈએ તેનાથી છકાયના જીવોની કિલામણથતી નથી. મુહપત્તી શા માટે ઉપયોગપૂર્વક બોલવા માટે મુખથી ચાર આંગળ દૂર મુહપત્તી રાખી બોલવાથી જીવદયાનું પાલન થાય છે. સંપાતિક જીવોનું રક્ષણ થાય છે. મુહપત્તીના પુરૂષોને પ૦ અને સ્ત્રીઓને ૪૦ બોલ બોલવાના હોય છે. મોઢે બાંધી રાખવાથી દયા પળાતી નથી. સામાયિકમાં સ્વાધ્યાય- સામાયિકમાં વાંચન, ચિંતન, મનન, માળા વગેરે કરવાના હોય છે. ઈર્ષા, મમતા કે કષાયે કરવા નહિ. સામાયિક ઉપર દષ્ટાંત–(૧)એક શેઠ હતા. આબરૂ ઘણી હતી કે થાપણ મૂકી જાય. શેઠના વહાણ દેશાવર ગયા હતાં. ઘણો સમય થયો છતાં કેાઈ સમાચાર આવ્યા નડી લેણદારેએ પૈસા માટે ઉતાવળ કરી-શેઠ અકળાયાં. સ્ત્રીને કહે છે કે ઝેર પીવું પડશે. લેણ રોને શું મોઢું બતાવું. સ્ત્રીએ કહ્યું એક સામાયિક કરી છે. પછી ઝેર પીજે. પુરૂ થયું બીજું, ત્રીજુ કરાવ્યુ દ્રવ્ય સામાયિક છે ભાવ નથી તેવામાં કોઈ આગેવાન પુરૂષ આવ્યો તેને યાત્રાએ જવું હતું. ત્રણ કરોડ રૂપિયા થાપણુ તરીકે આપીને ગયે શેઠને હિંમત આવી. લેણદારનું કામ પતાવ્યું. થોડા દિવસમાં વહાણો આવી ગયા શેઠને સામાયિક ઉપર શ્રદ્ધા થઈ ગઈ ત્યારથી રાજ કરવા લાગ્યા. (૨) કઈ ગામમાં શેઠને ત્યાં ચાર ચેરી કરવા આવ્યો બંને સામાવિકમાં હતા ધર્મ ચર્યા કરે છે. સાંભળી પછી ઘરમાં ઘૂસ્યો, અવાજ થયો ત્યારે શેઠે પોતાના મનને સમજાવ્યું કે તારૂ છે તે “કઈ લઈ જાય નહિ. તારૂ જ્ઞાન, દર્શન, ચારિત્ર ધન તારી પાસે જ છે માટે ચાર પર ક્રોધ કરતા નહી. સામાયિકમાં તે બધુ વસરાવ્યું તે પછી તેને વિચાર શા માટે ? વિકલ્પ ન કર. તારા ભાગમાં હશે તે કોઈ લઈ જશે નહી જે લઈ જશે તે પાછું આવશે માટે શ્રદ્ધા રાખ તેવામાં જોરે પોટલા બાંધી બહાર નાખ્યા. શેઠ નમે Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨] માતા પિતાને જ પગે લાગવું. [શ્રાવિ. અરિહંતાણું બે ચાર વિચારે છે આવું ક્યાંક સાંભળ્યું છે. જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વ ભવ જે. મેં પૂર્વભવે સામાયિકમાં વિકલ્પ કર્યા તેથી રખડતે બ. ચોરી કરી પેટ ભરવાને વખત આવ્યે તેવી આત્મનિંદા અને શેઠની અનુમોદના કરતાં ચારને કેવળજ્ઞાન થયું જેઓ પચ્ચખાણ, પૂજા, પ્રતિક્રમણ, પ્રવચન સામાઈક આદિ કરે અને મેં કાંઈ કર્યું છે એ સંતે માને પરંતુ વર્તનમાં વિશુદ્ધિ આવે નહીં તે યથાર્થ ફળ મળતું નથી. (૩) એક શેઠ હતાં. ઘરે સામાયિક કરે ત્યારે વિવિધ ચેષ્ટા, ઈશારા, ખાંખારા કર્યા કરે. તેની પુત્રવધુએ વિચાર્યું કે આવા સામાયિકનું ફળ કેવું આવે માટે શિખામણ આપવી જરૂરી છે. એકવાર શેઠ સામાયિક કરે છે વેપારી આવ્યો, પુછયું શેઠ ક્યાં ગયા છે ? વહુ કહે શેઠ ઢેડવાડે ગયા છે, શેઠે સાંભળ્યું ગુસ્સો આવ્યો વહુને પૂછ્યું તે કહ્યું કે સામાયિક વખતે તમે કેવા વિચારો કરે છે અને કેવા વચને બોલે છે મનને ઉઘરાણી વગેરેમાં મોકલે છે. સામાયિકમાં સંસાર ભૂલી જવો જોઈએ તેના બદલે તમે યાદ કરે છે એટલે વેપારીને કહ્યું કે ઢેડવાડે ગયા છે શેઠ સારાંશ સમજી ગયા અને સુધરી ગયા. માળામાં ૧૦૮ મણકો શા માટે ? () અરિહંતના-૧૨, સિદ્ધના-૮ આચાર્યન-૩૬, ઉપાધ્યાયના-૨૫, સાધુના-ર૭=૧૦૮ ગુણ મેળવવા માટે (૨) સંસારમાં જીવ ગ અને કષાયથી ૧૦૮ પ્રકારે આવો-૫, બાંધે છે. તેને દૂર કરવા માટે શાળાના મણકા ૧૦૮ છે. સંરંભ-કઈ જીવને મારવાને વિચાર કરો કરાવવા અને અનુમોદવો. ક્રોધ, માન, માયા, લેભથી, મનવચન કાયાથી. ૩૪૪૪૭=૩૬. સમારંભ-કેઈપણ જીવને પીડા ઉપજાવવી તે. આરંભ-કોઈપણ જીવની હિંસા કરવી તે. ઉપરના ૩૬૩૬ ભેદમાં મેળવતાં ૧૦૮ થાય છે માટે માળામાં ૧૦૮ મણકા હોય છે. પ્રભુપૂજનનું ફળ-ઉપસર્ગોને નાશ થાય છે, વિદનની વેલડીએ. છેદાઈ જાય છે. મનની પ્રસન્નતા મળે છે. શ્રાવકે રોજ પૂજા કરવી જોઈએ. સાથે શ માટે સંસારની ચારે ગતિમાં પાપ તાપ સંતાપ, આધિ વ્યાધિ ઉપાધિ, જન્મ જરા મૃત્યુ, આમાં કયાંય સુખ શાંતિ Page #702 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ) હિંસા, જુ, ચારીને ત્યાગ કરે [૬૬૩ નથી, ભવભ્રમણ અટકાવવા, દર્શન, જ્ઞાન, ચારિત્ર જે આત્માના મૂળ ગુણે છે તેને પ્રગટ કરવા ત્રણ ઢગલી કરાય છે. અને તે ગુણો વડે આત્મા પાંચમી ગતિ-મેક્ષ પામે છે. આવી ભાવના વિચારવી. નૈવેદ્યપૂજા શા માટે–શરીરવાળાને ખાવાનું જોઈએ છે પરંતુ મેક્ષમાં અશરીર છે ત્યાં આહાર નથી, અણહારીપદ મેળવવા નૈવેદ્ય સાથિયા ઉપર મૂકવાનું છે. ફળપૂજા શા માટે–પાંચમીગતિ મોક્ષ-સિદ્ધશીલા ઉપર સ્થાન મેળવવાની ભાવના માટે ફળ સિદ્ધશિલા ઉપર મૂકવાનું છે. દર્પણપૂજા શા માટે-દર્પણમાં પ્રભુનું મૂખ જોઈ તેમના જેવા વિતરાગી સ્વરૂપ મેળવવા, રાગદ્વેષ રહીત થવા દર્પણમાં જોવાનું છે. ચામરપૂજા શા માટે–પ્રભુ પ્રત્યે ભક્તિ, પ્રીતિ, બહુમાન પ્રગટ કરવા ચામર વાંઝવા નૃત્ય પૂજા કરવાની છે. શ્રાવકને ત્યાં દશ ચંદરવા જોઈએ- દેરાસર, વધશાળા, સામાઇકશાળા, ભોજનશાળા, વલેણુનું સ્થાન, ખાંડવાનું સ્થાન, પીરસવાનું સ્થાન, ચૂલા ઉપર, પાણીયારા ઉપર, સૂવાના સ્થાન પર. સાત ગળણું રાખવા જોઈએ –પાણીનું, ઘીનું. તેલનું, છાનું, દૂધનું, ઉકાળેલા પાણીનું ગળણું અને લેટ ચારવાની ચારણી. ૧૮ દોષ રહીત જિનેશ્વર દે:-દાનાંતરાય લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય, વીર્થાતરાય હાસ્ય, રતિ. અરતિ, ભય શોક, જુગુપ્સા નિંદા, કામ મિથ્યાત્વ, અજ્ઞાન, નિંદ્રા અવિરતિ, રાગ, દ્વેષ. આઠમદ (અભિમાન) અને તે કર્તાનું નામ - જતિમદ – હીરકેશી તપમદ – કુરગડુમહર્ષિ કુળમદ - મરીચિ | ઋદ્ધિમદ - દશાર્ણભદ્ર બળમદ – શ્રેણીક-(વસુભૂતિ) વિદ્યામદ – સ્થૂલભદ્રજી રૂપમદ - સનતકુમાર ચક્રવત લોભમદ – સુલૂમ ચક્રવતી સાત ભનાનામ-ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતભય, આજીવિકા ભય મરણભય, અપયશ કે અપકીર્તિ ભય આદરવા યોગ્ય ધૂમના પ્રકારેના નામ- દાન, શીલ, તપ, ભાવ. પાંચ પ્રકારની ક્રિયા – વિષ, ગરલ, અનનુષ્ઠાન, તદુહેતુ, અમૃત Page #703 -------------------------------------------------------------------------- ________________ બ્લુ મૂકીને જ જવાનુ છે. તેનુ ફળ વૈશ્યા તેજો લેયા નારકપણું” સ્થાવરપણુ તિ ચપણું પદ્મ લેશ્યા શુલ વૈશ્યા ફĂાની ઓળખ હવા તથા ચોરનું ટ્રષ્ટાન્ત. ૬૬૪] સા કૃષ્ણ લેશ્યા નીલ વૈશ્યા કાપાત લેફ્સા C_4 # G હા લેયા માત્ર રાતન ધારીનો વધ WE WER શુક્લે વૈશ્યા 9879 -- - [શ્રા.વિ. તેનુ કુલ મનુષ્યપણ દેવપ મેાક્ષપ્રાપ્તિ - นม પુરૂષ વધ પદ્મલા ચે પડેલા જાંબુ-ભક્ષણ પોત લેયા Page #704 -------------------------------------------------------------------------- ________________ પરિશિ૧] ધમ વિના કયાંય સુખ નથી. [૧૬૫ વિષ-આ લેકમાં સુખ મેળવવાની ઈચ્છાથી જે ક્રિયા કરવામાં આવે છે. ગલ – પરભવના સુખ માટે જે ક્રિયા કરવામાં આવે તે. અનુષ્ઠાન – ઉપયોગ શન્ય થતી ક્રિયા છે. તહેતુ – શુક્રિયાના રાગ પૂર્વક કરાતી ક્રિયા છે. અમૃત – ઊંચકેટિના ભાવપૂર્વક કરાતી સંપૂર્ણ શુદ્ધ ક્રિયા. દશા પ્રકારની વેદના સહન કરતાં નારકીના છ – શીત, ઉષ્ણ, સુધા, પિપાસા, ખંજવાળ, પરવશતા, જવર, દાહ, ભય, શાક, સ્ત્રીઓ તે જ ભવમાં શું શું ન પામી શકે – તીર્થકર પદવી, ચક્રવતપણું, વાસુદેવપણું, બળદેવપણું, ભિન્નતલબ્ધિ, ચારણલબ્ધિ, ચૌદપૂર્વ, ગણધરલબ્ધિ, પુલાલબ્ધિ, આહિરક શરીર. ( શ્રી મલિનાથપ્રભુ સ્ત્રીવેદે તીર્થકર થયાં તે એક આશ્ચર્યમાં ગણાય છે.) ભાવશ્રાવકના છ લિંગ – કતવ્રતકર્મા, શીલવાન, ગુણવાન, જુવ્યવહારી, ગુરુશ્રુષા અને પ્રવચનકુશળ. આંતક્રમ – વ્રત ભંગ થાય તેવી પ્રવૃત્તિની ઈચ્છા નથતિમ – વ્રત ભંગ થાય તેવી પ્રવૃત્તિ કરવાની લગભગ શરૂઆત અતિચાર – વ્રતમાં વધારે પડતી ખામી તે અનાચાર – ક્રોધાદિક આવેશ હોય, જીવની હિંસા થાય, વ્રત તરફ દુર્લય હોય એ સ્પષ્ટ વ્રતભંગ જ છે અને તે અનાચાર કહેવાય છે. પુણ્ય કેટલા પ્રકારે બંધાય અને કઈ રીતે – પુણ્ય નવ પ્રકારે બંધાય છે. સાધુઓને અન્ન, પાણી, સ્થાન, બિછાનું, વસ્ત્ર, આપવાથી, પ્રાણીઓના કલ્યાણ માટે સારો વિચાર કરવાથી, સારૂ બલવાથી, શરીરના શુભવ્યાપારથી, દેવગુરૂને નમસ્કાર કરવાથી, આ ઉપરાંત જિનમંદિર આદિ સાતે ક્ષેત્રની ભક્તિ વગેરેથી વિશિષ્ટ પુણ્ય બંધાય છે. પાપ કેટલા પ્રકારે બંધાય:- જીવને મારી નાખવા (દુઃખ દેવું.) જુઠું બોલવું, ચોરી કરવી, વિષયો સેવવા, ધન્ધાન્યને સંગ્રહ કર, ગુસ્સો કરવ, અહંકાર કરવો, કપટ કરવું, અસંતોષ રાખ, પ્રીતિ કરવી, તિરસ્કાર કરવો, કજીયે, ખોટું આળ દેવું, ચાડી ખાવી, સુખમાં હવન કરવો, દુઃખમાં શોક કર, પારકી નિંદા Page #705 -------------------------------------------------------------------------- ________________ $$] પરલાકમાં ભલું થાય તેવુ કરા કરવી, કપટ સાથે જુઠ્ઠું ખેલી છેતરવુ, કુદેવ, કુશુરૂ અને ધર્માંતે માનવા. અઢાર પ્રકારે બંધાય છે અને બ્યાસી પ્રકારે ભોગવાય છે. દરેક રાત્રિ ભાજનના ત્યાગ કરવા જોઈએ-દ્રષ્ટાંત કેશવે રાત્રિ ભાજન ત્યાગના ગુરૂ મહારાજ પાસે નિયમ લીધેા, સાત દિવસ રાત્રે ભોજન ન કરતા માતા-પિતાએ ક્રેધ કરી કેશવને કાઢી મૂકયા. કેશવ ચાલતાં ચાલતાં અટવીમાં આવ્યા અને થાકેલા ઝાડ નીચે સૂઈ ગયા ત્યાં રહેલા કાઇ દેવે રાત્રે ખવડાવવા આકરી કસેાટી કરી. પણ કેશવ ન ડગ્યા. રાત્રી ભોજન ન જ કર્યું. દેવે પ્રસન્ન થઈ પુષ્પની વૃષ્ટિ કરી અને વરદાન આપ્યું. નિયમના પ્રભાવે કેશવને રાજ્ય મળ્યુ.. એકદા ઝરુખામાં બેઠેલા કેશવરાજાએ દુઃખી અવસ્થામાં રહેલા પોતાના માતા-પિતા અને રાગી બને તેયા ઝટ નીચે ઉતરી પગમાં પડયા. રાજા કેશવનું હૈયું ભરાઈ આવ્યું. પિતાએ જણાવ્યું તારા ગયા પછી તારા ભાઈ હંસ રાત્રે ભોજનમાં સપનુ ગરલ આવી જવાથી ખૂબ દુ:ખી થયા છે. અને અમે પણ નિન થયા છીએ. કેશવરાજાએ દેવનું વરદાન તથા રાત્રિભોજના ત્યાગને મહિમા કહ્યો. દેવની સહાયથી હુંસ નીરાગી થયા. અ!મ માતાપિતા તથા નગરજને રાત્રિભોજન ત્યાગના મહિમા પ્રત્યક્ષ જોઈ ધર્મ પામ્યા તથા વ્રતમાં આદરવાલા બન્યાં. અને ઘણા ભાગ્યશાળીએ યથાશક્તિ પચ્ચકખાણ લઈ પાળી સુખી થયા, રાત્રિભોજન કરવાથી જિનાજ્ઞાભંગના મહાન દાષ લાગે છે. અને શુભ પરિણામના નાશ થાય છે. વળી પરભવમાં કાગડા, ઘુવડ, ગીધ, ખીલાડી, શીયાળ, સાપ, વીંછી, ભુંડ અને ગરોળી જેવા દુષ્ટ અવતાર પ્રાપ્ત થાય છે. અહી. પ્રત્યક્ષ પણ ઘણાં નુકશાન થાય છે. ભોજનમાં કીડી આવઆવવાથી બુદ્ધિના નાશ થાય છે. જુ થી જલેાદર, માખીથી ઉલ્ટી, કરાળીયાથી કાઢરાગ વગેરે થાય છે માટે કદીપણ રાત્રિભોજન કરવુ" નહી... મા "ડ ઋષીએ રાત્રી સમયે લેવાતાં પાણીને લેાડી અને ખારાકને માંસની ઉપમા આપી છે, વિશેષ યાગશાસ્રાદિ ગ્રંથામાંથી [ા વિ. Page #706 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ જગત આખુ સ્વાર્થ માં રાચે છે. [૬૬૭ જાણી લેવું. (આ બુકમાં પૃ. નં. ૪૯૮, પ૬૧, ૫૬પમાં ચિત્રો જુવો) વંદન કરવાથી થતા લાભ-વિનય આવે, અભિમાનને નાશ થાય, જિનેશ્વરભગવાનની આજ્ઞાનું પાલન, ધર્મની આરાધના, વડીલનપૂજા, અને મોક્ષ પ્રાપ્તિ થાય છે. (૧૭ સંડાસા અને ૨૫ આવશ્યકપૂર્વક) વજેવા ગ્ય ર૨ અભક્ષ્ય માંસ-માછલી–ઇંડા, કાડલીવરતેલ, મધ, માખણ, દારૂ-તાડી–ચરસ ગાંજે, ઉંબરે, કાલુંબર, પિપળા, પિપર, વડના ટેટાં, બરફ-કુલ્ફી આઈસક્રીમ, ઝેર, કરા, કાચી માટી, રીંગણ, બહુબીજ-પંપરા અંજીર-ખસખસ, બેર અથાણું, વિદલ, તુ૭ફળ, અજાણ્યા ફળ, રાત્રિ ભોજન, ચલિત રસ, વાસી ભોજન, બે રાત પછીનું દહીં, વાસી મા, આદ્રા પછીની કેરી, કાળ પછીની મીઠાઈ આદિ, ફાગણ માસી પછી મેવા, ભાજી, પાન અનંતકાય, કંદમૂળ વિગેરે. વજેવા યોગ્ય ૩૨ અનંતકાય સુરણકંદ, વજકંદ, આદુ, બટાટા, હિરલીકંદ, લસણ, ગાજર, પદ્મીનીકંદ, ગરમર, ખીરસુખકંદ (કેમેરો), થેગ, લીલીમોથ, મૂળાં કંદજાતિ, લીલે કચૂરો, શતાવરી, કુંવારપાઠા, થેરજાતિ, લીલી ગળો વાંસકારેલી, લુણી, લુણુની છાલ, ખિલેડા, અમૃતવેલ, વથુલાભાજી, સુઅરવેલ, પાલક ભાજી, કૂણું આમળી, રતાળુ, પિંડાળું, કોમળ. વનસ્પતિ શેવાળ વિગેરે. તથા સાત વ્યસનેને છેડી દેવા. પંચપ્રતિક્રમણમાનાં સૂત્રો અને તેના રચયિતા:જગચંતામણિ - શ્રી ગૌતમ સ્વામીજી મહારાજ ઉવસગ્ગહર – , ભદ્રબાહુ સ્વામીજી , સંસારદાવાનલ – એ હરિભદ્રસૂરિજી નાની શાંતિ – ,, માનદેવસૂરિજી મહારાજ સકલ તીર્થ - ,, જીવવિજય મુનિ ,, સકલહંત - , હેમચંદ્રસૂરિજી , અજીતશાંતિ - , નદિષેણસૂરિજી ,_ Page #707 -------------------------------------------------------------------------- ________________ કની નિજરા થાય તેવુ કરો માનદેવસૂરિજી માનતુ ંગસૂરિજી ભતામર માનતુ ગસૂરિજી કલ્યાણ મદિર સિદ્ધસેન દિવાકર મેટીશાંતિ ૧૬] તિજયપદ્ગુત્ત મિશણ -O T ૧૨ ,, - "" .. د. ', 39 ,, શિવાદેવી માતા. ,, ત્રણેય લેકમાં શાશ્વતા દહેરાસરા કુલે ૮,૫૭,૦૦,૨૮૨. છે અને શાશ્વતી પ્રતિમાએ કુલ ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ છે, ૭ ભાવના એટલે સંસાર ઉપરને મેહ ઘટે અને મેાક્ષ મેળવવાની ઈચ્છા થાય તેવી વિચારણા. તે ભાવના ૧ર છે. અનિત્ય ભાવના, અશરણુ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના અન્ય ભાવના અશુચિત્ત્વ, આશ્રવ, સંવર, નિરા, લાકસ્વભાવ, ખાધિદુભ, અને ધર્માભાવના તથા મૈત્રી-પ્રમેાદ-કારૂણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવના. તી...કર પરમાત્માને કેટલું. બળ : (અન-તખલી કહ્યા છે). યોધ્ધાનુ બળ = ૧ આખલામાં હાય. ૧૦ આખલાનું મળ = ૧ ધેાડામાં હોય ૧૨ ઘેાડાનું ખળ = ૧ પાડામાં હાય. ૧૫ પાડાનું બળ = ૧ હાથીમાં હાય. ૫૦૦ હાથીનું ખળ = ૧ સિંહમાં હાય. ૨૦૦૦ સિંહનુ બળ ૧૦ લાખ અષ્ટાપદનું બળ = ૧ બળદેવમાં હાય ! ૨ બળદેવનુ બળ = ૧ વાસુદેવમાં હોય ! ૨ વાસુદેવનુ બળ ૧૧ લાખ ચક્રવતી = ૧ ચક્રવતી માં હાય ! = ૧ નાગેન્દ્રમાં હાય ! ૧ કાડ નાગેન્દ્રનુ બળ = ૧ ઈન્દ્રમાં હાય ! અનંત ઈન્દ્રોનુ` બળ = શ્રી જિનેશ્વરની ટચલી આંગળીમાં હાય. સૂતક વિચાર–પુત્રપુત્રી જન્મે ૧૧ દિવસ સુતક, જુદા જમતા હાય તા ખીજાના ઘરના પાણીથી પૂજા થાય. જેટલા માસના ગ "" [શ્રા.વિ. = ૧ અષ્ટાપદ (પ્રાણી)માં હાય ! Page #708 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ] અભક્ષ્ય, અનંતકાય ખવાય નહિ [૬૬૯ પડે તેટલા દિવસનું સૂતક. પ્રસવવાળી સ્ત્રી ૧ માસ દર્શન ન કરે અને ૪૦ દિવસ પૂજા ન કરે તથા સાધુને વહેરાવે નહિ, અને ૮ દિવસને અસ્વાધ્યાય. જેને ઘેર મરણ થાય ત્યાં જમનારા ૧૨ દિવસ પૂજા ન કરે અને સાધુને હેરાવાય નહિ. શેત્રીને ૫ દિવસનું સુતક. મૃતકને સ્પર્શ કરનાર ૩ દિવસ પૂજા ન કરે; વાચિક સ્વાધ્યાય દિન બે ન કરે; ગત્રિયોને ૫ દિવસનું સૂતક, પરસ્પર સ્પર્શ કરનાર, ૨ દિવસ પૂજા ન કરે. ફક્ત સ્મશાનમાં ગયા હોય તે ૨૪ કલાક બાદ પૂજા થાય. જન્મે તે દિવસે મરે અથવા દેશાંતરે મર તે ૧. દિવસનું સૂતક, આઠ વર્ષ સુધીનું મરણ પામે તે ૮ દિવસનું સૂતક ઢેરનું મૃતક જ્યાં સુધી પડયું હોય ત્યાં સુધી પરંતુ ગાયના મરણનું ૧ દિન સુતક, દાસદાસી જન્મ કે મરે તો ક દિવસનું સૂતક. સ્ત્રીને ઋતુના ત્રણ દિવસ સુધી અસ્વાધ્યાય, ચાર દિવસ પ્રતિક્રમણ ન કરે, પાંચ દિવસ પૂજા ન કરે, રોગાદિ કારણે પાંચ દિવસ પછી પણ રૂધિર આવે તે ફક્ત પૂજા ન કરે. ઋતુ સ્ત્રાવ (માસિકધર્મ) અંગે જરૂરી માહિતી-ભારત વર્ષની પવિત્ર સંસ્કૃતિમાં આધ્યાત્મિક તત્વની મુખ્યતા છે, તેની જાળવણી માટે ઉચ્ચ વિચાર અને પવિત્ર આચારની ખૂબ જ જરૂર છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના વિષમય વાતાવરણથી એવી કઢંગી સ્થિતી થવા પામી છે કે સભ્યતા (Civilization) ને નામે પાયાની શુદ્ધિ જોખમાતી જાય છે. જેમકે સ્ત્રીઓને કુદરતી, શારીરિક બંધારણથી થતાં માસિક-ઋતુસ્ત્રાવ (M. C.) પ્રસંગે જાળવવી જોઈતી મર્યાદાઓ ભૂલાતી જાય છે. આપણું જૈનધર્મની દૃષ્ટિએ આવા પ્રસંગે ઘરનું કે ધાર્મિક કોઈપણ કાર્ય ન કરવું. શાસ્ત્રકારોએ આ બાબત ઘણી જ ગંભીર આલેખેલી છે. વૈદિક, ખ્રિસ્તી, યહુદી, પારસી, અને મુસ્લિમ ધર્મના દર્શનકારેએ આવા પ્રસંગે પવિત્રતા જાળવવા સૂચના કરી છે પાશ્ચાત્યની દષ્ટિએ આવા પ્રસંગે જે સ્ત્રીઓ અન્ય પદાર્થોને સ્પર્શ કરે તો તે બગડી જાય છે કે તેનું અન્ય રંગમાં Page #709 -------------------------------------------------------------------------- ________________ co] રાત્રિ ભેજન મહાપાપનું કારણ છે. [શ્રાવિ. રૂપાંતર થઈ જાય છે. સુગંધીવાળા દ્રવ્યોની સુવાસ બગડી જાય છે. ડાકટર ઑપરેશન થીયેટરમાં પ્રવેશ સામે જોખમ માને છે. દેવળ ધામિક ક્ષેત્રોમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યું છે. ભારતમાં પણ પડછા પડે તો પાપડ લાલ થઈ જાય છે. શીતળા નીકળ્યા હોય તે ત્યાં પ્રવેશ થવા દેવાતો નથી. વહાણમાં બેસે તે વહાણ ડૂબે. ફલ પર અસર થાય છે. ટૂંકમાં ઋતુસ્ત્રાવ માસિકધર્મ વાળી સ્ત્રીઓએ આવા પ્રસંગે તમામ પ્રવૃત્તિઓને તિલાંજલી આપી ઉચાર હિત મનમાં શાંતિપૂર્વક નવકારમંત્રનું સ્મરણ કરવું જોઈએ. એક ઈરિયાવહીયા કરતાં ૧૮૨૮૧૨૦ ભાગ-એ મિચ્છા મિ દુકકડે અપાય છે. પ૬૩ જીવભેદ x અભિયાદિ ૧૦ ૪ રાગદ્વેષ ૨ x ૩ યુગ મન-વચન-કાયા x ૩ કરવું -કરાવવું-અનુમોદન * ૩ કાળ x ૬ અરિહંત સિદ્ધ સાધુ દેવ ગુરૂ આત્મા સાક્ષો. ૦ સામાઈકમાં ત્યજવાન ૩ર દેષ – ૧૦ મનના - શત્રુપરક્રોધ, અવિવેક ચિંતવ, સૂત્રાર્થ ન વિચારો, મનમાં કંટાળવું, યશની ઈચ્છા રાખવી, અવિનય કરે, ભય રાખવો, સાંસારિક કામના વિચાર કરવા, સામાયિકનું ફળ મળશે કે નહીં ? તેવો વહેમ રાખ, નિયાણું કરવું. (નિયાણું એટલે કેઈપણ સાંસારીક ફળની ઈચ્છા). ૧૦ વચનના-કુવચન બોલવું, હું કારગર્વ કરવો, પાપનું કામ કરવા કહેવું, લવારે કરે, કજીયે કલહ કરવો, –જાવ-બેસો વગેરે હુકમે. સત્કારના વાક્ય બોલવાં, ગાળો દેવી, શ્રાપ દેવા, બાળકને રમાડવું, કુથલીનિંદા, વિકથા કરવી, ઠઠ્ઠામશ્કરી કરવી. ૧૨ કાયાના આસન સ્થિર ન રાખવું, ચારે તરફ જોયા કરવું, સાવઘ કામ કરવું, આળસ મરડવી. અવિનયપણે વર્તવું. ઓઠું લઈને બેસવું, મેલ ઉતારવો, ખરજ ખણવી, પગ ઉપર પગ ચડાવી બેસવું, ઢાંકવા લાયક અંગ ઉઘાડું મૂકવું, ઉઘાડું મૂકવા લાયક અંગ ઢાંકવું, ઉંધવું. Page #710 -------------------------------------------------------------------------- ________________ D પરિશિષ્ટ] [૬૭૧ પાપ કરવાથી દુઃખ આવે છે. પ્રતિક્રમણમાં છ આવશ્યકેાના હેતુ – સામાઇક - પાપયાગથી બચવુ. ચર્વિસ થા w ૨૪ તીર્થંકરાના ગુણાનું કીર્તન. વંદન ગુણુવંતની પ્રતિભક્તિ સત્કાર. પ્રતિક્રમણ— અતિક્રમ, વ્યતિક્રમ, અતિયારની નિંદા, ગરહા, ભૂલ સુધારવી, કાઉસગ્ગ કણુ ચિકિત્સા, દા.ત. ગુમડું થયુ. હેાય તેને જબરજસ્તીથી કાપવામાં આવે છે. અને દવા લગાડાય છે. તેમ દાષાને બળજબરીથી કાઢી નાખવા ત્રણે યેાગેનું બળ કરવું તે. પચ્ચક્ખાણ -ત્યાગરૂપ ગુણુ ખીલવવે. સાવદ્યયેાગના ત્યાગ. ર . -- પ્રતિક્રમણમાં આયારાની શુદ્ધિ-સામાયિકમાં ચારિત્રચારની, ચ વિસત્થામાં દનાચા ની, વદનમાં જ્ઞાનાચારની, પ્રતિક્રમણમાં સ આચારાના અતિયારાની શુદ્ધિ, કાઉસ્સગ્ગમાં વીર્યાચારની, પ્રત્યા મ્યાનમાં તપાચારની શુદ્ધિ. પ્રતિક્રમણના આઠ નામેા- પ્રતિક્રમણ-પાપયેાગમાંથી પાછા ફરી સામાઈકયેાગમાં આવવું. પ્રતિકરણ-અનાજ્ઞામાં જે જે ભગ કર્યો ઢાય અજ્ઞાનતાથી તેમાંથી પાછા ફરવું. પડિહરણા–દોષ ન લાગે તેની પહેલેથી જ કાળજી રાખવી, સંયમ વ્રત પાળવાં. વારણાં-પ્રથમથીજ પ્રમાદના ત્યાગ કરી જાગૃતી રાખી થતાં દેાષાને અટકાવવા. નિવૃત્તિ-ભૂલથી કે સેાબતથી કે સયાગાથી દોષમાં દોરાઈ જવાય, તા તુરંત ભાનમાં આવી જવું. નિંદાત્રિથયેલા ઢાષા વિશે ખેદરકારી ન રાખતાં પેાતાની જાતને ટપકા આપવે. મનસાક્ષીએ આત્મનિ દા કરવી. ગહગુરૂપાસે ર્શન દા કરવી સ્વદોષો ખુલ્લાં કરવા આત્મશુદ્ધિ માટે સકાચ ન રાખવે, શાધન (શુદ્ધિ)-મેલુ વસ્ત્ર સાબુથી ધોઈ સાફ કરાય છે તેમ દેષોથી મેલે આત્મા પ્રતિક્રમણુ રૂપી સાજીથી સાફ થાય છે. પ્રતિક્રમણ શા માટે કરવુ જોઈએ.–સજ્ઞોએ નિષેધ કરેલાનુ આચરણ કરવાથી, ઉપદેશેલાનું અનાચરણ કરવાથી, જિનવચને Page #711 -------------------------------------------------------------------------- ________________ ૧૭] ધમ કરવાથી સુખ મળે છે. [શ્રા.વિ. ઉપર અશ્રદ્ધા રાખવાથી અને જિનાજ્ઞા વિરૂદ્ધ પ્રરૂપણા કરવાથી જે અતિયારા લાગે છે તેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું જરૂરી છે. " ૧ પાટલીપુત્રમાં અશાશ્રી રાજાએ પેાતાના કુણાલ પુત્રને ભણવા ઉજજૈની મેકલ્યા. એકદા રાજાએ પત્રમાં લખ્યું કે અધીયતાં કુમાર: ' તેમાં ખીજી રાણીએ ‘અ' માથે મીડુ કર્યું. પત્રકુમારે વાંચ્યા તેમાં અધીયતાં કુમાર : ' શબ્દો વાંચી પેાતાની આંખા ફાડી નાંખી, એક બિંદી વધતાં કેવા અન થાય છે. કુતી-કુત્તી. ૨ ક્રામીકાનામે સરાવર હતું. તેના તીરે વંજુલ નામે વૃક્ષ હતું તેની ઉપરથી કાઈ તિર્યંચ સરોવરના પાણીમાં પડે તે તે તીનાં પ્રભાવે માનવ થાય. અને માનવ પડે તા દેવ થાય. અધિક લેાભથી તેમાં ખીજીવાર પડે તેા મૂળરૂપ પાછું પામે. એકવાર વાનર–વાનરીના જોતાં પુરુષ-સ્ત્રી તે વૃક્ષ ઉપર ચઢી સાવરમાં પડયાં અને દેવ-દેવી જેવા થયાં તે જોઈ વાનર વાનરી ઉપરથી પડયાં અને રૂપાળાં નરનારી થયાં, પછી વાનરે કહ્યું ફરીને પડીએ તા દેવ થઈએ. સ્ત્રીએ ના પાડી છતાં તે પડયા અને વાનર થયા. અને સ્ત્રી કોઈ રાજાની રાણી બની. ( આમ સુત્રપાઠામાં અધિક અક્ષરે ખેલવાથી નુકશાન થાય છે. ) : ૩ કાઈ વિદ્યાધર અ!કાશગામીની વિદ્યાને એક અક્ષર ભૂલી જતાં નીચે પડયા, અભયકુમારે પદાનુસારિની લબ્ધિ વડે અક્ષર કહ્યો ત્યારે તે સુખી થયા. ( ઓછા અક્ષરા ખેાલવાથી દોષ. ) ૪ જેમ રાગીને તેના પિતા વગેરે. યા ચિંતવી કડવા, તીખાં કષાયેલા ઔષધ ઓછા આપે તે જલ્દી સાજો થાય નહી અને અધિક આપે તા મરી જાય એટલે અન્યનાધિક ઔષધ અને આહાર વડે સાજો થાય છે. (તેમ અન્યનાધિક સૂત્ર ખેલવાથી જ લાભ થાય છે. ) Page #712 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. આ. ભ. શ્રી દશનસાગરસૂરીશ્વરજી મ. સા. પે તા ના વિદ્વાન શિષ્ય રત્ન મહાયશસાગરજી મ.સા. ને કાનમાં વિધિપૂર્વક ગણિપદનાં મંત્રાક્ષરે કહી રહ્યા છે. સંવત 2036 શ્રી કેશવલાલ તથા શારદાબેન પરિવાર ગણીપદના પટ વહે રાવી રહ્યા છે. ,