________________
છે તેહમીરણ મુજ વિણ મહી, ઝા સાઈસિદણાં જઈ બદ્વિરેન્દ્ર થયો. પછી કુલમચંદ્ર કેવળી પાસેથી પોતાને વૃત્તાન સાંભળી ચારિત્ર મળી વળજ્ઞાન વ્યાખ્યો અને આજે ગુણ નિજ નામશી મને લુઅભાવળી કહે છે. “હે સા જિનશાસન મને શરણભૂત થવાથી મારે નિસ્તાર થયો તેમ તારે પણ તેથી નિતૂર થશે. છેવટે ચંદ્રમૌશિ રાજાએ કેવળી ભગવતપાસે દીક્ષા લીધી ને કેવળજ્ઞાન પામ્યા.
૨ ધષી પણ ભદ્રબાહુવામીના ગુરૂભાઈ વસાહ જિહિરી કે ધર્મને ચગ્ય છે. થો . કે વસહમિહિરની કથા . ભદ્રબાહુ અને વસહમિહિર ને જ્ઞાતિએ બ્રાહ્મણ અને સગા ભાઈ હતા. વરાગ્ય ખામી બન્ને જણાએ શ્રી યશોભદ્રસૂરિ મહારાજ પાસે દીક્ષા લીધી. ગુણી અને યોગ્ય ચાની સરભદ્રસૂરિ મહારાજે પાકુ સ્વામીને પિતાના પધર સ્થાપ્યા આ કારાણી અને સ્થાત્રિના ભગ્ન પરિણામથી વરાહમિહિર ચારિને ત્યાગ કરી જૈનધર્મને દ્વેષી થયા. થયો. દીક્ષા છોડયા બાદ જ્યોતિષશારા તને નિવાહ કરવા લાગ્યા તેમાં તેણે સારી પ્રસિદ્ધિ મેળવી અને વરાહમિહિરસંહિતા જેવા વિષ સાથે પણ રચ્યા. એકદા રાજાને ત્યાં પુત્ર જન્મે બધા આશીર્વાદ આપવા ગયા વરાહમિહિર પ્રાણુ ગમે. ભાબહસ્વામિએ સાધુ આચારને ઉચિત ન હોવાથી તેમને કહ્યું. મિહિરને જૈન ધર્મ .
લેનાથી જૈન આચાર્ય માહુર નિદા દ્વારા તેને