SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦] કરતા વ્યવહારો કરતા ચૈતન કર્મના, [ા વિ. રાજધાની પાળીયાદેવના અને વિજયાદિક દેવતાના અધિકાર છે. (ત્યાં) નાના કળશ, મેરપીંછી, અ’ગલુ’છણા, ધૂપધાણા વિગેરે ઉપકરણ સર્વ જિનપ્રતિમા અને સર્વજિનની દાઢાએની પૂજા કરવા માટે એકેક જ કહ્યા છે. મેાક્ષ પામ્યા જે જિનવર, તેઆની દાઢા ઇંદ્ર લઈને દેવલાકમાં રહેલા સીકામાં ડાભડાએ અને વળી ત્રણ લેાકમાં જ્યાં જ્યાં જિનની દાઢા છે તે સ` ઉપરાઉપર મુકાય છે, એક બીજા માંહેમાંહે સ’લગ્ન છેતેઓને એક-બીજા ખેાને જળાદિકના સ્પર્શ, અગલુહાના સ્પર્શ એક-બીજાને થયા પછી થાય છે ( ઉપરની દાઢાને સ્પર્શેલું પાણી નીચલી દાઢાને લાગે છે) પૂર્ણાંધર પૂર્વાચાર્ય એ પૂર્વકાળમાં પ્રતિષ્ઠા કરેલી એવી પ્રતિમા કેટલાએક ગ્રામ, નગર, તીર્થાર્દિક ઉપર છે તેમાં કેટલીક વત્તા ( એકજ અરિહ'તની ) નામે, અને બીજી ક્ષેત્રા ( એક પાષાણુ કે ધાતુમહે પટ્ટક ઉપર ચાઇ.સ પ્રતિમા ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્રની પ્રતિમાએ કરી હાય તે નામે) વળી મહાખ્યા (ઉત્કૃષ્ટા કાળની અપેક્ષાએ એકસા સીત્તેર પ્રતિમાએ એક જ પટ્ટક ઉપર કરી હાય તે) નામે, એમ ત્રણ પ્રકારની પ્રતિમાએ શાસ્ત્રામાં પ્રસિધ્ધ જ છે. વળી પચતીથી પ્રતિમામાં ફૂલની વૃષ્ટિ કરનારા માળાધર દેવતાનાં રૂપ કરેલાં હોય છે, તે પ્રતિમાઓના અભિષેક કરતાં માળાધર દેવતાને સ્પર્શે લુ પાણી જિનબિંબ ઉપર પડે છે; વળી પુસ્તકમાં પાનાં ઉપરાઉપરી રહે છે, પરસ્પર સ’લગ્નન હોય છે, તેના પણ દોષ લાગવા જોઈએ, પણ તેમાં કઈ દોષ લાગતા નથી. તે માટે માળાધર દેવનુ
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy