________________
જેહસુ પાપની ગાડી,
[૧૯૩
ક્રિ. કૃ] નિદ્રા કરવી એટલે જ્યાં કોઈ પ્રકારની શકા ન હેાય, ત્યાં રહેવુ એટલે સુખે નિદ્રા આવે. અથવા આખમાં નિદ્રા આવે ત્યારેજ સૂઈ રહેવુ', એટણે સુખે નિદ્રા આવે. ૬ ગામે ગામ ઘર કરવું એટલે ગામેગામ એવી મૈત્રી કરવી કે જેથી પેાતાના ઘરની પેઠે ત્યાં ભેાજનાર્દિક સુખે મળી શકે. ૭ દરિદ્રાવસ્થા આવે તે ગ ગાતટ ખેાદવે એટલે ૭ તાગ હારા ઘરમાં જ્યાં ગંગા નામે ગાય આંધાય છે, તે ભૂમિ ખાદ્યવી, જેથી પિતાએ દાટી રાખેલુ' નિધાન તને ઝટ મળે. ” સેામદત્ત શ્રેષ્ઠીના મુખમાંથી એ ભાવાથ સાંભળી મુગ્ધશ્રષ્ઠીએ તે પ્રમાણે કર્યુ, તેથી તે દ્રવ્યવાન, સુખી અને લેાકમાં માન્ય થયા. એ રીતે પુત્રશિક્ષાનું દૃષ્ટાંત કહ્યું છે.
માટે ઉધારના વ્યવહાર ન જ રાખવા, કદાચિત્ તે વિના ન ચાલે તેા સત્ય માલનાર લેાકાની સાથે જ રાખવા. વ્યાજ પણ દેશ, કાળ આદિનો વિચાર કરીને જ એક, બે, ત્રણ, ચાર, પાંચ અથવા એથી વધારે ટકા લેવું, પણ તે એવી રીતે કે, જેથી શ્રેષ્ઠ લોકોમાં આપણી હાંસી ન થાય. દેવાદારે પણ કહેલી મુદતની અંદરજ દેવું પાછું આપવું. કારણ કે, માણસની પ્રતિષ્ઠા મુખમાંથી નીકળેલું વચન પાળવા ઉપર જ આધાર રાખે છે; કેમકે જેટલાં વચનને નિર્વાહ કરી શકે, તેટલાંજ વચન તમે મુખમાંથી બહાર કાઢો. અર્ધામાગ માં ભાર મૂકવા ન પડે, તેટલા જ ભાર પ્રથમથી ઉપાડવેા. કદાચિત કોઈ આર્ચિતા કારણથી ધનની હાનિ થઈ જાય, અને તેથી કરેલી કાળમર્યાદામાં ઋણુ પાછુ* ન વાળી શકે, તેા કટકે કટકે લેવાનું કબુલ કરાવી લેણુદારને