SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ દિ કુJ. આતમ પરિણતિ આદરી, [૧૭ પાટલા પ્રમુખપર પદ્માસનાદિક સુખે બેસી શકાય એવા આસને બેસીને ચંદનના વાસણમાંથી બીજા વાસણ (વાટકી) વિગેરેમાં કે હાથની હથેળીમાં ચંદન લઈને કપાળમાં તિલક કરી હાશ્રમાં કંકણું કે નાડાછડી બાંધીને હાથની હથેલી વળી ચંદનના રસથી વિલેપનવાબી કી ધૂપથી ધૂમ પછી ભગવતી (આ પુસ્તકમાં આગળ કહેવાશે) તે વિધિપૂર્વક પૂજા ત્રિક (અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા) કરીને પહેલાં કર્યું હોય કે ન કર્યું હોય તે પણ પ્રભુસાક્ષીએ પચ્ચક્ખાણ કરે. विहिणा जिणं जिणगेहे गंतुं अच्छइ उधिचिंतरी । રૂરિ પરવાળ પંપાવાપુરા IFા (મૂલ) વિધિપૂર્વક જિનેશ્વર ભગવંતના મંદિર જઈ વિધિપૂર્વક ઉચિત ચિંતવના કરીને દેરાસરની દેખરેખ કરી વિધિપૂર્વક જિનની પૂજા કરે. એમ સામાન્ય અર્થ બતાવી વિશેષ અર્થ બતાવે છે. જિનમદિર જણાને વિધિ– મન્દિર જનાર છે રાજા પ્રમુખ મહદ્ધિક હોય તે સર્વ અદ્ધિથી, સર્વ ઐશ્વર્યથી, સઈ યુક્તિ, સર્વ બળથી, સર્વ પરાક્રમથી, જૈનશાસનને મહિમા વધારવા માટે મારી દ્ધિપૂર્વક મન્દિરે જાય. જેમ શાસક રાજા શ્રી વિરભગવાનને વંદન કરવા ગયે હતું તેવી રીતે જોય. ૬ ૧૫ રાણુભદ્ર સલનું દૃષ્ટાંત-દશાણુંભ રાજાએ અભિમાનથી એવો વિચાર કર્યો કે, જે રીતે કેઈએ
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy