SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૨ પકજ પરે જે ન્યારા; [શ્રા. વિ. થી અનંત લક્વિનિધાન શ્રી ગૌતમસ્વામિને નમઃ તૃતીય પ્રકાશ પર્વ કૃત્ય पव्वेसु पासहोई बभअणारंमतवविसेसाइ । ગારિદિપ વિસે છે ? (મૂલ) સુશ્રાવકે એને વિષે તથા આસ તથા ચિત્રની આઈ વિષે પૌષધ વગેરે કરવું, બ્રહ્મચર્ય પાળવું, આરંભ વજે અને વિશિષ્ટ તપશ્ચર્યા વગેરે કરવી. (૧૧) પષ=ધર્મની પુષ્ટિ, ધ ધારણ કરે તે પૌષધ કહેવાય છે. શ્રાવકે સિદ્ધાંતમાં કહેલા આઠમ, ચૌદશ વગેરે પને વિષે પૌષધ આદિ વ્રત જરૂર કરવું. આગમમાં કહ્યું છે કે-જિનમતમાં સર્વે કાળ પવેને વિષે પ્રશસ્ત ગ છે જ. તેમાં પણ શ્રાવકે આઠમ તથા ચૌદશને વિષે અવશ્ય પિૌષધ કરે. ઉપર પૌષધ વગેરે કહ્યું છે માટે વગેરે શબ્દવડે શરીરે સારૂ ન હોય કે બીજા કોઈ ગ્ય કારણે પૌષધ ન કરી શકે, તે બેવાર પ્રતિકમણ, ઘણાં સામાયિક દિશા વગેરેના અતિશય સંક્ષેપવાળું દેશાવકાશિકવત વગેરે જરૂર કરવાં. તેમજ પર્વેને વિષે બ્રહ્મચર્ય પાળવું, આરંભ ચજ, ઉપવાસાદિ તપશ્ચર્યા શક્તિ માફક પહેલાં કરતાં
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy