SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ દિ. કૃ.] મિલિ સદ્ગુરૂ એક ૪ વ્રતના ૩૪૨ x ૭ = ૨૩૯૪ + ૬ = ૨૪૦૦ ૫ વ્રતના ૨૪૦૦ x ૭ = ૧૬૮૦૦+૧૬૮૦૬ ૬ વ્રતના ૧૬૮૦૬ + ૭ = ૧૧૭૬૪૨ + ૬ = ૧૧૭૬૪૮ ૭ વ્રતના ૧૧૭૬૪૮ x ૭ =૮૨૩૫૩૬ + ૬ = ૮૨૩૫૪૨ ના ૮૨૩૫૪૨ ×૭= ૫૭૬૪૭૯૪ + ૬ = ૭૬૪૮૦૦ ,, . ૯ "" "" ના ૫૭૬૪૮૦૦ x ૭ = ૪૦૩૫૩૬૦૦ + ૬ = ૧૦ ના ૪૦૩૫૩૬૦૬×૭ = ૨૮૨૪૭૫૨૪૨ + ૬ = ૧૧ ૨૮૨૪૭૫૨૪૮ ૪૭= ૧૯૭૭૩૨૬૭૩૬ + ૬ = ૧૨ ૧૯૭૭૩૨૬૭૪૨×૭=૧૩૮૪૧૨૮૭૧૯૪ + ૬ = ૧૩૮૪૧૨૮૭૨૦૦ એમાં એક ઉત્તરગુણ અને બીજો અવિરત મેળવતા ૧૩,૮૪,૧૨,૮૭,૨૦૨ ભાંગા થાય. શ્રાવકનુ ત્રિવિધ વિવિધ પચ્ચક્ખાણુ શકા : શ્રાવકવ્રતમાં ત્રિવિધ ત્રિવિધ એ ભાંગોના ભેદ કેમ કોઈ ઠેકાણે નથી ઘટાવવામાં આવ્યે. સમાધાન : પોતે અથવા- પુત્રાદિકની પાસે આરંભેલા કાર્ય માં શ્રાવક અનુમતિને નિષેધ કરી શકે નહીં, માટે ત્રિવિધ ત્રિવિધ ભાંગા લેવામાં નથી આવ્યો. ,, [૪૩ ?". જોકે પ્રજ્ઞત્યાદિ ગ્રંથમાં શ્રાવકને ત્રિવિધિ ત્રિવિધ પચ્ચક્ખાણું પણ કહ્યુ` છે; પરતુ તેની વિશેષ વિધિ છે, તે આ રીતે જે શ્રાવક દીક્ષા લેવાની જ ઈચ્છા કરતા હાય, પણ કેવળ પુત્રાદ્ધિ સ ́તિનુ પાલન કરવા માટે ગૃહુવાસમાં અટકી રહ્યો, તે ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણુ કરી શ્રાવક પ્રતિમાના અંગીકાર કરે. અથવા કેઈ શ્રાવક સ્વયંભૂરમણુ -
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy