________________
૩૦૦
મેળવી શકે છે તેવી જ રીતે માનવ દેહ વડે પણ મનુષ્ય ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરી શકે છે. માનવદેહ વડે સ્વર્ગ અને મેાક્ષની પ્રાપ્તિ પણ કરી શકાય છે. અને જો તેના દુરુપંચાગ કરવામાં આવે તે નરકની ગતિમાં પણ જવુ' પડે છે. માનવ કઈ દિશામાં પુરુષાથ ી રહેલા છે એ જ મહત્વના પ્રશ્ન છે. જો તે સમ્યગ્ર દિશામાં પ્રયત્ન કરી રહેલ હાય તા માનવદેહ વડે મેાક્ષ અને સ્વર્ગ મેળવી શકે છે અને વિપરીત દિશામાં પ્રયત્ન કરે તા નરકગતિ પણ મેળવે છે. ખ ધુએ! તમારી પ્રવૃત્તિ સ્વગ અને મેક્ષ તરફની છે કે નરક ગતિ તરફની છે ? તેનેા નિણ ય તમે જાતે જ કરી શકેા છે. મહાન પુરૂષા તા એટલુ જ કહે છે કે આ માનવદેહ મહામહેનતે મળેલા છે. માટે માનવદેહ વડે મનુષ્યત્વ પ્રાપ્ત કરવુ' અને સભ્યદિશામાં તેના ઉપયોગ કરવા તેમાં જ માનવભવની સાથ`કતા છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીવાના અધિકાર ચાલે છે. તેમાં દેવભદ્ર અને યશોભદ્ર ખ'ને ઉગતી ઉંમરના કામળ ફૂલ જેવાં માળકો છે. એમને માનવભવની મહુત્તા સમજાઈ ગઈ છે, માનવ જીંદગીની ક્ષણ ક્ષણ એમની કં'મતી જાય છે. તે માતા-પિતાને કહે છે હું માતા પિતા ! આ માનવ જિંૠગીમાં આપણેા વિશ્વાસ એ અશાશ્વત છે. તેમજ તેમાં પણ અંતરાયા ઘણી જ આવે છે. વળી આયુષ્ય પણ લાંબુ નથી. માટે : " तम्हा गिर्हसि न रई लभामो, आमन्तयामो चरिस्सामु मोणं ।
આવા ક્ષણિક જીવનમાં કયારે આધિ-વ્યાધિ અને ઉપાધિના હુમલેા આવશે તેની ખબર નથી માટે હું પિતા ! અમને આ તમારા ઘરમાં સ્હેજ પણ ન આવતા નથી. આપણા જીવન દીપક કયારે મૂઝાઇ જશે તેની પણ ખબર નથી.
આવશે એ કાળ કયારે કઈએ કહેવાય ના, દીપક ભૂસાથે કયારે સમજી શકાય ના, જિંદગીને મહેલ માની રચ્ચે પચ્ચેા મહીં, પાનાના મહેલ છે એ મને ખબર પડી નહિ', ખબર નહિ (૨) એ મહેલના નહી કરવા ભરોસા (૨) આવશે. માટે હું પિતા ! અમે સયમ માગે પ્રયાણુ યુવાન થયાં. યુવાન મટીને વૃદ્ધ થયા. માથે જીવનની ક્ષણિકતા સમજાણી નથી. તમે
આવી આપણી જિંદગી રહેલી છે. કરીશું. ખંધુએ ! તમે તે બાળક મટી ઢાળા બદલે ધેાળા આવ્યા. પણ હજુ કયારે સમજશે?
જ્ઞાની પુરૂષાએ અનાદિકાળના દુઃખા દૂર કરવાને માટે અને મેક્ષ માગની પ્રાપ્તિ માટે જ ત્યાગ ધમ મતાન્યા છે. તમને માનવભવ મળ્યા છે. કંઈક મનુષ્યત્વનાં લક્ષણા