________________
૮૩
અર્તેના કહે છે કે મઝીયારા વહેંચાણા તે પેલા ખાગ છે તે માગનું શુ કર્યું ? તેની આર્થક સારી છે. બહેનેાને આ બાબતમાં કાંઈ સ્વાર્થ નથી અને બગીચામાં સંતરા, માસ`ખી, ચીકુ, કેરી આદિ જે ફળા થાય છે તે મળવાનાં નથી. છતાં જોવાનુ એટલું છે કે અજ્ઞાનતાને લઈને જીવ અનર્થાદંડમાં કયાં દંડાઈ જાય છે! જેઠાણી કહે: એ બગીચાના ભાગ પાડયા જ નથી. મારા સાસુજી કહી ગયા છે કે નાનાભાઈ ને માગ દઈ દેશે. એટલે એ બગીચા નાના ક્રિયરને અક્ષિસ કરી દીધા છે.
જ્યાં ચાર ચાટલા ભેગા થાય ત્યાં ધંધા શું કરે? સામાના એટલા જ ભાંગે ન? કે ખીજું કાંઈ ? જેઠાણીને કહે–તમે તેા સાવ ભેાળા જ લાગેા છે. ખાર મહિને દેશ હજારની બેઠી આવકના અગીચા કાંઈ બક્ષીસ કરી દેવાય? વળી તું વહેલી પરણીને આવી છે. સાસુની સેવા તે કરી છે માટે બગીચા તને જ મળવા જોઈ એ. જેઠાણી કહે, અમારે એવુ કાંઈ જુદાઈ જેવુ છે જ નહિ. તમે આવુ' ન ખેલશે. અમારા સ્કાર ખગડી જાય. મહેનેાની વાત ધ્યાનમાં લીધી નહિ. જેઠાણી ખીજે દિવસે ગઇ. એની એજ વાત શરૂ થઈ, ત્રીજે દિવસે પણ એ જ વાત, એકની એક જ વાત કાને આવે છે. ત્યારે માણસના મન ઉપર અસર થાય છે. એટલે જેઠાણીના મનમાં આ વાત એસી ગઈ. હું તે કહું' છું મહેના ! ઉપાશ્રયમાં આવીને બે સામાયિક કરતાં હૈ। તા એક કરજો પણ આવા ધંધા ન કરશેા. કાઇના ઘરનું શાંત વાતાવરણ હોય તેને બગાડશે નહિ.
દિયેર ઘેર આવ્યા. ભાભીનું મુખ ઉદાસ જોઈને કહે છે, ભાભી ! હું રાજ આવું ત્યારે તમે હસતાં જ હા છે. આજે તમે કેમ આટલા બધા ઉદાસ છે ? શું આજે તમને કાંઈ થયું છે? ઘણું કહ્યું ત્યારે ભાભી કહે છે, હું તમને એક વાત કહું, તમે સાંભળો. મારે ઝઘડા કરવા નથી. આપણા ખીચા તમને બક્ષીસ કર્યાં છે. પિતાજીના અવસાન વખતે તેમને શાંતિ થાય એટલે જ અમે હા પાડી દીધી છે. પણ ન્યાયથી જોઈએ તે એમાં મારા ભાગ છે. દિયર કહે, ભાભી ! તમે માટા છે ને એ બગીચા તમારા જ છે. દિયર તેા ચાહ્યા ગયા. સાંજ પડી. પતિ ઘેર આવ્યેા. બહેનનુ માઢું ચડેલુ જ છે. પતિ પૂછે છે તને શું થયુ છે ? પત્ની કહે-કાંઈ નિહ. પણુ આ ખાગ આપણને મળવા જોઈએ. પતિ કહે, તને આવેા વિચાર કેમ થયા ? આપણે મેાટા છીએ, તુચ્છ મન ન કરાય, આ રીતે માટાભાઈ પત્નીને ખૂબ સમજાવે છે પણ તે સમજતી નથી. તરત જ નાના ભાઈ આવે છે, અને કહે છે ભાઈ-ભાભી માફ કરો. મારે આ બગીચા ન જોઇએ. તમે કહા તેા ઘરબાર બધુ આપને દઇ દઉં, અમે તમારા દાસ બનીને રહીએ. ભાઈ નમ્રતા બતાવે છે. મેાટાભાઈ કહે, તું શા માટે આમ કહે છે. હું તારી ભાભીને સમજાવી દઈશ. ભાઈ કહે, મારા નિમિત્તે ઝઘડા ન થવા જોઈએ. આ ખંનેમાં ખીજે કોઈ ઝગડા નથી. લડયા-ખાઝથા નથી, પણ લેાકાએ એવી નાનાભાઈનું ઘરખાર–માલમિલ્કત બધું લઈ લેવાના છે.
વાત ફેલાવી કે મેટોભાઇ લાફો અને ખાજુની