Page #1
--------------------------------------------------------------------------
________________
સોન
康康康康康康康康康康康康
康康社
康康
મણકી ૯ મ
* શ્રી નેિન્દ્રચ નમ: 1
[ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર – અધ્યયન ૧૪ મું છે જીવના અધિકાર
康康康好
ચારિત્ર
શારદા-પરિમલ
卐
પ્રવચનકાર
પૃભાત સોંપ્રદાયના પૂજ્ય મા. પ્ર. વિદુષી શ્રી શારદાબાઇ મહાસતીજી
રાજકોટ ચાતુર્માસ : સમૃત ૨૦૨૬
卐
સંપાદક
પૂજ્ય ખા. અ. શ્રી શારદાબા મહાસતીજીના સુશિષ્યા પૂ. કમળાબાઈ અહાસતીજી
5
પ્રકાશક
સાંધવી
ગુલાલ પદમશી
૨૫, સઘવી સદન, ભારત સેાસાયટી, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર
કિંમત : : ચાર રૂપિયા
પડતર કિંમત ૯ રૂપિયા
在
济南演盛
康康康康康院
Page #2
--------------------------------------------------------------------------
________________
દશન હર હ
હર હર જે રસ જે મણકે ૯ મે ળ વી ગિનેના ના .. [શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન ૧૪ મું] .
છ જીવને અધિકાર શારદા-પરિમલ
પ્રવચનકાર ખંભાત સંપ્રદાયના પૂજ્ય બા.બ્ર. વિદુષી
શ્રી શારદાબાઈ મહાસતીજી - પાજકોટ ચાતુર્માસ : સંવત ૨૦૨
સંપાદક - પૂજ્ય બા.. શ્રી શારદાબાઈ મહાસતીજીના
સુશિષ્યા પૂ. કમળાબાઈ મહાસતીજી
પ્રકાશક સંધવી જીવણલાલ પદમશી ૨૫, સંઘવી સદન, ભારત સંસાયટી, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર
કિંમતઃ ચાર રૂપિયા + પડતર કિંમત ૯ રૂપિયા છે કે જે છે
છે એ
જ ચારિત્ર :
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાર છે સંઘવી પદમશીભાઈ કાનજીભાઈના સ્મરણાર્થે સંઘવી પદમશી કાનજીભાઈ
સંઘવી જીવણલાલ પદમશીભાઈ - ઠે. ખેરવા પા શેરી,
૨૫, સંઘવી સદન, ભારત સોસાયટી,
- સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર) રલિફેન ઓફિસ : ૨૪૫
ટેલી : એફિસ ૩૯૩–૭૦૦ આ જ ઘર ? ૨૦૯
ઘર ૧૫૮
*
પ્રાંગધ્રા (સૌરાષ્ટ્ર)
વીર સંવત ૨૪૯૮
વિક્રમ સંવત ૨૦૨૮
ઈ. સ. ૧૯૭૧
અ ૫
ણ
પિતાના હૃદયની વાત્સલ્ય ભાવના અને પુરુષાર્થના પ્રકાશે અમારી જીવનમાં ધર્મશ્રદ્ધાનાં બીજ રેપી સદાય ધર્મકાર્ય કરવા તરફ દોરનાર પૂજ્ય માતા-પિતાને સાદર સમર્પણ
અમે છીએ આપના ત્રણ પુત્ર - જયંતીલાલ, જીવણલાલ, પ્રાણલાલ, હીરાલાલ, મનહરલાલ.
ક
સુદ્રક : મણીલાલ છગનલાલ શાહ ધી નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ, ઘીકાંટા, નેવેટી સિનેમા પાસે, અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
护理班班碎碎:你你你你你你你密密
સ્વ. સંઘવી પદમશી કાનજીભાઈ-ધ્રાંગધ્રા
班每班班语強強強強強強強強強強強強強強強強強強強強每每每
જન્મ : સંવત ૧૯૪૭ આશે 46 13 dl. 36-10-12-1
ગુરૂવાર
સ્વર્ગવાસઃ સંવત ૨૦૧૦
ફાગણ શુદ ૧૪ dl. 1-3-1-18
图像像像像像像像像像像像像像像球球球球
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
પિતૃ દેવો ભવ !
શ્રદ્ધાં જ લિ
માતૃ દેવા ભવ !
સ્વ॰ પૂ॰ પિતાજીના ચરણ કમળામાં
ખાય-શિશુ યમાંથી જ આપે અમારામાં ધાર્મિક સજ્કારોનું જે સિંચન કર્યુ" અને અમારા જીવનને સદાચાર અને સુસ’સ્કારિતાના સન્માર્ગે લઈ જવામાં પ્રેરણાનાં જે પિયૂષ પાયાં, તે માટે અમે આપના ભવાભવના ઋણી છીએ....
ધ્રાંગધ્રા કાર્તિક પૂર્ણિમા : ૨૦૨૮
આપના એ પરમ ઉપકારક ઋણ-તપણુની યત્કિંચિત સ્મૃતિ રૂપે, “શાદા-પશ્મિલ” નામનું આ પ્રવચન પુસ્તક અમે આપને અપણુ કરીએ છીએ અને એથી કંઈક અંશે અમે કૃતકૃત્ય થયાના સતાષ અનુભવીએ છીએ.
આપના પુત્રા સંઘવી જયંતીલાલ પદમશી સંઘવી જીવણલાલ પદમશી
સંધવી પ્રાણલાલ પદમશી સંઘવી હીરાલાલ પસંગી
સંઘવી અનૅહુરલાલ પદમશી
Page #7
--------------------------------------------------------------------------
________________
બાલ બ્રહ્મચારિણી પૂજ્ય શ્રી શારદાબાઈ મહાસતીજી સંવત ૨૦૨૬ ના ચાતુર્માસ માટે રાજકોટમાં પધાર્યા હતા. તેઓ ખંભાત સંપ્રદાયના પરમ શાંત અને વિદ્વાન સાધ્વીજી છે. તેઓશ્રીએ રાજકેટ ચાતુર્માસના સમયે કરેલાં પ્રવચને આ ગ્રંથમાં આપવામાં આવ્યાં છે.
એમની વ્યાખ્યાન શૈલિ પરંપરાના આદર્શને જાળવી રાખે છે, એટલું જ નહિ પણ શ્રોતાઓના હૃદય પર જૈનદર્શનની એક ભવ્ય છાપ ઉભી કરે છે. સામાન્ય માનવી પણ સમજી શકે એવી પ્રવચનધારા તેઓશ્રી અખલિત વહાવી શકે છે અને આધુનિક ભૌતિક લાલસા પર આધ્યાત્મિક અને ધર્મતત્વની ઉત્તમ પ્રકારે છાપ ઉપસાવે છે.
તેઓશ્રીએ પોતાના પ્રથમ પ્રવચનમાં તાવ માપવાના થર્મોમિટરનું સુંદર ઉદાહરણ આપી આ સંસાર દુઃખમય છે કે સુખમય છે તે માપવાની વાત કરી છે અને સંસારનું સ્વરૂપ માપવાનું થર્મોમિટર જ્ઞાનરૂપી ભાવનામાં પડેલું છે તે સચેટ રીતે સમજાવ્યું છે.
કર્મબંધની મજબુત ગ્રંથીઓને ભેદવા માટે તેઓએ તપ, ત્યાગ, વ્રત, નિયમ, શ્રદ્ધા, જ્ઞાન આદિ તને ઉપગ કરી કર્મબંધનને લેવાની રીત પણ સરલતાથી સમજાવી છે.
એમના દરેક વ્યાખ્યામાં ધર્મદ્રષ્ટિને જીવંત રાખનારાં અને પાપભીરતા પ્રગટાવનાશ અર્થાત્ પાપવૃત્તિથી દૂર રહેવાનાં નાનાં નાનાં દષ્ટાંતે પણ આપ્યાં છે. આ દષ્ટાંતે અર્થધની દષ્ટિએ ઉત્તમ પ્રકારનાં છે અને શ્રોતાઓનાં હૈયા પર સચોટ અસર કરી જતાં હોય છે.
પૂજ્ય મહાસતીજીના કેટલાક વ્યાખ્યાને સાંભળવાને મને પણ લાભ મ હતું અને મારા મનમાં થયેલું કે આવા મહાસતીજીએ ધારે તે આપણા વ્યવહાર જીવનમાં અને સામાજિક જીવનમાં જે આધુનિક બદીઓ દાખલ થઈ છે તે જરૂર નીકળી જાય એટલું જ નહિં પરંતુ ભૌતિકલાલસા વચ્ચે ઘેરાયેલાં આપણા જૈન પરિવારોમાં ધર્મતને - પ્રકાશ પણ પથરાય.
પ્રસ્તાવના કે ભૂમિકા લખવાને મને અધિકાર નથી, કારણ કે નત્રયની આરાધના કરી રહેલા ત્યાગીઓની વાણુ પર હું એક સંસારમાં સબડતે માનવી કઈ રીતે પિ પિષણ કરી શકું? હા, હું માત્ર મહાસતીજીના વાણી રૂપ અમૃતને વંદના જ કરી શકું.
આમાં પ્રગટ થયેલાં દરેક વ્યાખ્યાને મનન પૂર્વક વાંચવા જેવાં તે છે જ. સાથેસાથ આજના પલટાતા જીવનને સાચે માર્ગ દર્શાવનારાં પણ છે.
પૂજ્ય બાલ બ્રહ્મચારિણી શ્રી શારદાબાઈ મહાસતીજીને ભાવ વંદના કરી હું કૃતકૃત્ય થાઉં છું. તા. ૧-૧૦-૭૧ ઈ.
થઇ મેહનલાલ ચુનીલાલ ધામી
રાજકેટ
3
Page #8
--------------------------------------------------------------------------
________________
強強強強強強強強密依依你依強強強強
ગંગાસ્વરૂપ પૂ. માતુશ્રી કેવળીબહેન પદમશી સંઘવી-ધ્રાંગધ્રા
密密密密密密密密密密密密密密密密密串串串串串串串串串串密密密密密
發發發發發發發發發發發密德發發發發發發發發發發發發發容發發發發發
是叫青年。
જન્મ : સંવત ૧૯૬૨, પિશ વદ ૫
強強強強強強強強強強強強強強強強強強強
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
સ્વ. સંઘવી પદમશી કાનજીભાઈની જીવન ઝરમરે
એ સમયના ઝાલાવાડના પાટનગર ગણતા ધ્રાંગધ્રા શહેરમાં રહેતા સ્થાનકવાસી જૈન સમાજના અગ્રેસર તરીખે વિખ્યાત શેઠશ્રી કાનજીભાઈ દેવસીભાઈને ત્યાં તેમના ધર્મપત્ની શ્રી મેંદી બહેનની કુંખે તેમને જન્મ સંવત ૧૯૪૭ના આશો વદિ ૧૩ ને ગુરૂવાર તા-૨૯-૧૦-૧૮૯૧ માં થયો હતો. અને તેમનું નામ શ્રી પદમશીભાઈ રાખવામાં આવ્યું હતું.
બાલ્યાવસ્થાથી જ વિદ્યાભ્યાસમાં ખૂબજ તેજસ્વી હતા. વિદ્યાભ્યાસમાં આગળ વધવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં–તેમને પિતાશ્રીના ધંધામાં જોડાવું પડયું. અને પિતાશ્રીના કારભારમાં સંપૂર્ણપણે દાખલ થઈ ધંધામાં ખૂબજ કામયાબી હાંસલ કરી.
તેમનું પ્રથમ લગ્ન સંવત ૧૯૬૪માં વઢવાણ શહેરમાં થયું હતું, પરંતુ ટુંક સમયમાં જ તેમના ધર્મપત્નીનું અવસાન થયું. ત્યારબાદ તેઓશ્રીને ધંધાના વિકાસ અર્થે પરદેશ જવાની તીવ્ર ઈચ્છા થઈ પરંતુ તે વખતના વડીલે પોતાના પુત્રને પરદેશ મોકલવા તૈયાર ન હતા. પિતાશ્રીને સમજાવી પિતાશ્રીની રાજીખુશીથી પરવાનગી મેળવી ખૂબજ નાની ઉંમરે એ વખતના બ્રીટીશ ઈસ્ટ આફ્રીકામાં તેઓ નિરખી ગયા હતા.
પરદેશમાં ધંધામાં ખૂબ જ સારી નામના મેળવી. ત્યાં અચાનક પહેલું વિશ્વ યુદ્ધ થતાં પરદેશમાં વધુ સમય રોકાઈ જવું પડયું હતું. યુદ્ધ બંધ થયા પછી તેઓ સુખરૂપ સ્વદેશ આવ્યા હતા. ત્યાર બાદ પિતાશ્રીની પરદેશ જવાની પરવાનગી નહિં મલતાં તેઓ દેશમાં રહ્યા હતા.
સંવત ૧૯૭૭ ની સાલમાં વઢવાણ શહેરના રહીશ વેરા વેલસીભાઈ જગજીવનદાસની સુપુત્રી શ્રી કેવળી બહેન સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. અને તેમનાથી તેઓને પાંચ સુપુત્રે અને બે સુપુત્રીઓ થયાં, જે નીચે મુજબ હાલમાં સુખરૂપ છે. સુપુત્રો
સુપુત્રીઓ સંઘવી જયંતીલાલ પરમથી
ગુણીબહેન જી. દેશી સંઘવી જીવણલાલ પદમણી
જયાબહેન અ. સખીદાસ સંઘવી પ્રાણલાલ પદમશી સંઘવી હીરાલાલ પદમશી સંઘવી મનહરલાલ પદમશી
બધા સુપુત્રો-સુપુત્રીઓ પરિણિત અને ખુબજ સુખરૂપ છે. સ્વ. પદમશીભાઈ ખુબજ માયાળુ, સરળ, ઉદારઅને ધર્મચુસ્ત હતા. કુટુંબ અને સમાજ પ્રત્યે તેઓ ખૂબજ ઉદાર અને માયાળુ હતા. તે વખતના દેશી રજવાડામાં તેમનું ખૂબ જ માન હતું. ધ્રાંગધ્રાના રાજસાહેબે તેમને નગરશેઠને માન ભયે હો આપ્યા હતા.
સદ્દગત રોજ સવાર સાંજ સામાયિક પ્રતિક્રમણ કરતા હતા તેમજ કાયમ માટે ચૌવિહારને નિયમ હતું. તેઓનું પ્રતિક્રમણ એટલું બધું મનરમ્ય હતું કે જ્યારે તેઓ સમુહમાં પ્રતિક્રમણ મધુર કંઠે અને ભાવવાહી શૈલીથી કરાવતાં ત્યારે સાંભળનારા સૌ
Page #11
--------------------------------------------------------------------------
________________
કઈ પ્રસન્ન ચિત્ત બની જતા. પર્યુષણ પર્વમાં તેઓ એકસાથે છ છ પૌષધ કરતા, એટલું જ નહીં પણ એક બે વાર તો તેમણે એક સાથે ૮ પૌષધ પણ કર્યા હતા. સ્થાનકવાસી જૈન સમાજમાં તેઓ ખૂબજ આગળ પડતા અગ્રેસર હતા. અને એટલા જ માટે સ્થાનકવાસી જૈન સમાજે જ્ઞાતિના શેઠ તરીકે માનદ હોદ્દો આગે હો. ઉંમર લગભગ ૬૪ વર્ષની થઈ. શરીર સંપૂર્ણ તંદુરસ્ત હતું. તેમાં સંવત ૨૦૧૦ના ફાગણ સુદ ૧૩ તા. ૧૭–૩–૧૫૪ના રેજ બજારમાંથી ઘેર આવ્યા બાદ પ્રતિક્રમણ કર્યું, ચૌવિહાર કર્યો. પછીથી તરતજ અજીર્ણ જેવું જણાતાં પોતાના ધર્મપત્ની, પુત્ર તથા પુત્રી વિ.ને બેલાવ્યા. અને પોતાના દર્દની હકીકત કહી. તરત જ પુત્રએ ડોકટરને
લાવ્યા. ડોકટરે રાત્રે લેવાની દવાની એક પડીકી આપી અને દવા લેવા માટે કુટુંબીજાએ ખૂબજ આગ્રહ કર્યો, પરંતુ ધર્મની અપાર શ્રદ્ધા રાખનાર આ મહાન માનવીએ પિતાના કુટુંબીજનેને ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મારે ચૌવિહાર છે. હું કેઈપણ સંજોગોમાં મારા વ્રતને ખંડિત કરવાનું નથી. સૌએ જ્યારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે તેમણે કહ્યું કે હવે મારું આયુષ્ય ટકવાનું નથી, હું ડીજ ક્ષણેને મહેમાન છું, શરીર નાશવંત છે. દેહને ભોસ નથી માટે તમે બધા મારા મૃત્યુ બાદ કેઈ "જલની અશાન્તિ કરતાં નહિ. “નામ છે તેને નાશ છે” અને “જન્મ છે તેનું મરણ છે”. એન્મ અને મૃત્યુ કુદરતને ક્રમ છે, એટલે મારા મૃત્યુબાદ જરા પણ શોક કરતા નહિ
એવી સુંદર શબ્દમાં ભલામણ કરી કે ધર્મધ્યાન કરશે અને સૌ સંપથી અને પ્રેમથી રિહીને તમારા સૌનું જીવન ખૂબજ સારી રીતે અને ઈજજત આબરૂ વધારીને ચલાવશે એજ મારે તને વારસો છે, એવી સુંદર ભલામણ કરતાં તેમના બીજા નંબરના સુપુત્ર શ્રી જીવણભાઈ વધારે પડતા લાગણીશીલ થઈ રડી પડ્યા. ત્યારે તેમણે કહ્યું કે બેટા ! શા માટે રડે છે? ઢીલે થાય છે? જન્મ-મરણ એ કુદરતને કેમ છે અને મારી ઉંમર ૬૪ વર્ષની થઈ છે. પછી મૃત્યુ આવે તેમાં શી હરકત ! માટે શાન્તિ રાખે. આમ કહ્યું અને કુટુંબ પ્રત્યેની તમામ ભલામણ કર્યા બાદ ડીજ વારે દર્દીની વ્યાધિ વધારે વધતાં તેઓશ્રીને આત્મા નવકાર મંત્રનું એકધારું સ્મરણું કરતાં આ નાશવંત દેહને છોડીને સંવત ૨૦૧૦ના ફાગણ શુદ ૧૪ તા. ૧૮-૩–૧૫૪ ની વહેલી, સવારે ૧૦-૧૫ મીનીટે એટલે કે સવા દસ વાગ્યે પ્રયાણ કરી ગયા. તેઓશ્રીના આ
કરી ગયા. તેઓશ્રીના આત્માની શક્તિ ઈચ્છી અને સહકુટુંબે તેમની અંતિમ કીયા વિગેરે કરી લીધું. પ. વ. પદમશીભાઈ શ્રી ખંભાત સંપ્રદાયના પૂ. બા. બ્ર. વિદુષી શારદાબાઈ મહાપુનીજીના સંસાર પક્ષે મામા થાય છે. સ્વ.ને પરિવાર ખૂબજ ધર્મ ભાવનાવાળે છે. તેમના ધર્મ પત્ની, સુપુત્ર, સુપુત્રીઓ, તેમજ પુત્ર વધૂઓ વિ. તથા તેમના સુપુત્ર સંઘવી જીવણલાલ પદમશીભાઈ તથા તેમનાં ધર્મપત્ની અ. સૌ લીલાવંતી જીવણલાલે આ પુસ્તક પ્રગટ કરવા માટે ખૂબજ જહેમત ઉઠાવી છે.
લી. તેમને પરિવાર
Page #12
--------------------------------------------------------------------------
________________
નમ્ર નિવેદન
શ્રી ખંભાત સંપ્રદાયના પૂજ્ય બા. બ્ર. વિદુષી શ્રી શારદાબાઈ મહાસતીજી આદિ ઠાણ ૧૩ નું ચાતુર્માસ સંવત ૨૦૨૬ની સાલમાં રાજકોટ થયેલ હતું. આ ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય બા. બ્ર. વિદુષી શ્રી શારદાબાઈ મહાસતીજીએ ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનમાં આવેલ છે જીવના અધિકાર ઉપર સવારમાં વ્યાખ્યાને ફરમાવેલા હતા. પૂ. વિદુષી મહાસતીજીએ હૃદયસ્પર્શી, સચોટ સરલ અને આત્મલક્ષી વાણીમાં વ્યાખ્યાને ફરમાવ્યા હતા, જે વ્યાખ્યાને જેન અને જૈનેતરને પ્રેરક અને આત્મકલ્યાણક હતા.
બા. બ્ર. વિદુષી શારદાબાઈ મહાસતીજીના વ્યાખ્યાને સાંભળવા એ જીંદગીને મહાન–અમુલ્ય અવસર છે એમ અમને લાગ્યું છે. એક વખત વ્યાખ્યાન સાંભળનાર વ્યક્તિ વ્યાખ્યાન કદાપિ છેડતી નથી એ અમારા અનુભવે સમજાયું છે. કર્મબંધનથી મુક્ત થવામાં જ્ઞાનની જરૂરત છે, ગમે તે રીતે પણ તમે બંધાયેલ છે. એ બંધનના કારણે જાણે અને તેને તેડવાના સાધને તૈયાર કરી તેની પાછળ સંપૂર્ણ બળથી પ્રયત્ન કરે. જેને ધન આદિ સંપત્તિમાં સંતોષ થતો નથી અને થવાને પણ નથી, કારણ તે અપૂર્ણ છે, સંપૂર્ણ એવા આત્મ પ્રકાશને પ્રગટ કરવાથી જ સંતોષ અને શાંતિ પ્રાપ્ત થશે દષ્ટિકોણું બદલવાની જરૂરત છે. ક્ષણિક એવા વિષયેની રમણતા અને તેના ઉપગની પાછળ થતો કાળને અનુભવ અને તેમાંથી અન્યરૂપે પ્રગટ થતી સુખની લાલસાઓનાં વિચાર કરી છે અનંત શક્તિવાન આત્મા, તારા પિતાના સ્વરૂપ તરફ પાછો ફર, પ્રવૃત્તિના માર્ગથી નિવૃત્તિના ઘર તરફ જા, જે તે ખરે ત્યાંજ શાન્તિ આનંદ પ્રેમ જ્ઞાન અને અનંત જીવનના અમુલ્ય ભંડાર ભર્યા છે. માયાવી સંસારના ભેગવિલ સી તારી વૃત્તિઓ ફરશે તે જ સમયે અંતરના આત્મિક દ્વારે ઉઘડી જશે. પ્રભુને સાક્ષાત્કાર–આત્માની ઝગમગતી જ્યોતિ તારા હૃદયમાં પ્રગટવા લાગશે.
શ્રી મુમુક્ષુ વાચક વર્ગ આ પુસ્તક વાંચી તેનું મનન અને ચિન્તન કરી ધર્મલક્ષી
Page #13
--------------------------------------------------------------------------
________________
.
મની પાતાના આત્મ-વિકાસ તર પ્રયત્નશીલ થશે તે આ પુસ્તકથી અલભ્ય લાભ થયા ગણાશે અને આ પુસ્તક છપાવવા માટે અમે કૃતકૃત્ય થયા એમ માનતા અમાને હર્ષ થશે.
જૈન સમાજને ચરણે આવું કે'મતી પુસ્તક શારદા-પરિમલ' સમાજને ઉપયોગી થાય તેવી સરલ શૈલીમાં ધરતાં અમેને ઘણુા આનંદ થાય છે. આ વ્યાખ્યાના ખૂબજ લાકપ્રિય બન્યા છે. ગામે ગામ જ્યાં જ્યાં આ પુસ્તક પહોંચશે અને વધારેમાં વધારે માંગ આવશે, નાના ગામડાં કે શહેરમાં આપણા પૂ. સાધુ સાધ્વીજીઓની ગેરહાજરીમાં આવા વ્યાખ્યાનના પુસ્તકાનુ' વાંચન સારી અસર કરે છે.
જેમણે વ્યાખ્યાન શ્રવણુ કર્યાં છે તે શ્રાવક શ્રાવિકાઓની ઇચ્છા અક્ષરસઃ વ્યાખ્યાના છપાય તા સારૂં' એવી હતી તેથી એ દૃષ્ટિએ આ પુસ્તકમાં પૂ મહાસતીજીના સુશિષ્યા જ્ઞાનાભિલાષી પૂ. કમળામાઇ મહાસતીજીએ તૈયાર કરેલી નોંધ પરથી અક્ષરસઃ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
આપણા સમાજના પ્રસિદ્ધ લેખક અને કવિ શ્રી વૈદ્ય મેાહનલાલ ધામીએ આ પુસ્તકની આલેાચના કરી સુંદર વંદના” લખી આપેલ છે, તે માટે અમે તેઓના ઋણી છીએ.
આ પુસ્તક પ્રગટ કરવામાં અમેાને જે જે ભાઇ મ્હેનેાએ અને સંસ્થાએએ સહકાર આપ્યા છે તે બદલ અમેા અંતકરણપૂર્વક આભાર માનીએ છીએ.
-પ્રકાશક
Page #14
--------------------------------------------------------------------------
________________
શારદા-પરિમલ-૧-૨-૩
વ્યાખ્યાન નં. ૧ સંસાર સુખનાસેહામણું સ્વપ્ન (જાહેર પ્રવચન)
અષાડ શુદ ૯ ને રવિવાર તા. ૧૨-૭-૭૦
વિતરાગ પ્રભુના વિરાટ શાસનમાં અને વિતરાગ વાટિકામાં વિચરનાર શ્રમપાસકને આત્માના સાચા સુખનું ભાન થવા ભગવતે અનેક માર્ગો બતાવ્યા છે.
આજના પ્રવચનને વિષય છે “ સંસાર સુખના સહામણું સ્વપ્ના.” તમેને સુખ શબ્દ પ્રિય છે. તેનાં સોહામણાં સ્વપ્નની વાત છે. તમે રાત્રે સૂતા હો અને એવું સ્વપ્ન આવે કે રાજાની પદવી ભેગવે છે. રાજભવના ભૌતિક સુખની લહેજત માણી રહ્યાં છે, ત્યાં સવાર પડતાં જાગૃત થયા તે એ રાજભવના સ્વપ્નને આસ્વાદ લઈ શકશે ખરા? નહી મળે. કેમ કે જ્ઞાનીઓનું વચન છે કે હે આત્માઓ! તમે જેને શાશ્વત સુખ માની રહ્યાં છે તે શાશ્વત નથી, પણ રાત્રીના સ્વપ્ના જેવું ક્ષણિક છે.
તમે જે સંસારને મમત્વભાવથી મારો માની આત્મસાધનાને સમય ગુમાવી રહ્યા છે તે સંસાર તમારે નથી જ. જેમ કાગળના કલ્પિત કુસુમમાં સારું કે સુગંધ સંભવી શકતા નથી તેમ આ અસાર સંસારમાં સાર કે સુખ કયાંથી સંભવે! તેથી જ અનંત જ્ઞાનીઓએ જાણ્યું, દેખયું, અનુભવ્યું અને પછી જ જગતની સમક્ષ રજુઆત કરી. સાચું સુખ અને દુઃખ કેને કહેવાય?
જન્મે દુખિં જરા દુકૂખ, રેગાણિ મરણાણિ ય
અહો દુખો હુ સંસાર, જલ્થ કીસંતિ જન્ત છે ઉ. સૂ. અ ૧૯ ગા. ૧૫ આ વાત કે આ શબ્દ મારા કે તમારા ઘરનાં નથી. છદમસ્થ કે અવધિજ્ઞાની કે મન:પર્યવજ્ઞાનીના નથી પણ કેવળજ્ઞાનીની વાણી છે. અહીં આ દુખમય સંસારને અજ્ઞાની આત્માઓ સુખમય માની રહ્યાં છે, તે એક ભ્રમ છે. તે ભ્રમને દૂર કરવા સંસાર સુખમય છે કે દુઃખમય છે તેનું સત્ય દર્શન કરવા થર્મોમીટર દ્વારા તપાસવું પડશે કે આ સંસારમાં સુખનું પલ્લું નીચું નમે છે કે દુખનું ?
તમારા દિકરાને તાવ આવ્યું હોય, કેઈ પણ રીતે ઉતરતું નથી. ત્યારે તેને માપવા તમે થર્મોમીટર મૂકે છે. તમારે ઘેર ન હોય તે પાડેશીને ત્યાં લેવા જાવ છે. ત્યાં ન હોય તે બજારમાં જાય છે. અને બે પાંચ રૂપિયા ખર્ચ કરીને તમે લઈ આવે છે અને કેટલી ડીગ્રી તાવ છે તેનું માપ કાઢી બરફ, પિતા આદિ ઉપચારો દ્વારા તને દૂર કરવા પ્રયત્ન કરે છે. બેલે તે ખરા ? ત્યાં તમે વિલંબ કરે છે? (સભા-સાહેબ જરૂરિયાતની ચીજમાં કંઈ વિલંબ કરાય ?) જેમ તમે ત્યાં વિલંબ નથી કરતા તેમ ૧ શા.
Page #15
--------------------------------------------------------------------------
________________
આ સંસાર સુખમય છે કે દુઃખમય છે તેનું થર્મોમીટર વડે માપ કાઢવાનું છે. તમે જ અમને કહે છે ને કે મહાસતીજી! આ સંસારમાં કંઈ સાર નથી. ઘણું બહેને કહે છે કે મારી વહુ સારી નથી અને દિકરે પણ વહુને થઈ ગયો છે. પણ અમે તે કહીએ છીએ કે બહેન ! હવે શું પિકાર કરે છે ? તમે જ આ સંસારની જંજાળમાં બંધાવવા ખૂબ ધામધૂમ કરી, વાજા વગડાવી દિકરાને પરણાવ્યું. વહુના માથે હાથ મૂકીને કહ્યું કે વહુ બેટા! આ ઘર ને બાર તમારા છે. તે હવે દિકરે તેને થાય તેમાં શી નવાઈ
મેહનીય કર્મને આ જીવને નશો ચડ્યો છે, તેથી તેને સત્ય સ્વરૂપનું ભાન થતું નથી, જીવ મહા મહનીય કર્મ કેટલા પ્રકારે બાંધે છે. ખબર છે ને ? ત્રીસ પ્રકારે. જુઓ સવારે દૂધ લેવા નીકળીએ ત્યારે કંઈક ઠેકાણે સંસારના નાટક જોવા મળે છે. બાપ દિકરાને રમાડતો હોય અને બેલે કે બાપા, તું કેમ રડે છે! અરે બાપ તું છે કે તે છે?
સામે અરિસે હોય અને કંઈક ભાઈએ વાળ ઓળી, સારાં કપડાં પહેરીને જોતા હોય કે હું કે સુંદર દેખાવું છું ! ચામડીને શણગારવામાં કેટલે સમય બગાડે છે.? પહેલાં તે જમીન ઉપર જ રંગોળી પૂરાતી હતી પણ હવે તે પફ-પાવડર-લાલી ને લિસ્ટીક વડે બહેનના મેઢા ઉપર પણ રંગોળી પૂરાય છે.
તમારો સંસાર રૂડે ને રંગીલે છે, એ આશામાં સુખનાં સ્વપ્નાં સેવી રહ્યા છે. પિણી જીંદગી વિતી ગઈ. હજી સુખ મળ્યું નહિ. કોઈ ભિખારીને, ધનવાનને કે મધ્યમને પૂછે કે તું સુખી છે? તે કઈ એમ નહિ કહે કે અમે સુખી છીએ. પણ અમારા આ સંત-સતીજીએને ભર નિદ્રામાંથી જગાડીને પૂછે કે તમે કેવા સુખી છે? તો તે કહેશે કે અમારા સુખની તે કાંઈ સીમા જ નથી. અમને તે કાલની પરવા નહિ. સવાર પડતાં જે જોઈએ તે દૂધ-કેફી બધું જ મળે, છતાં આસક્તિને છાંટો ન મળે. જે મળે તેમાં સંતોષ. કેમ કે અમને માનવ જીવનની મહત્તા સમજાણી છે.
આ માનવ જીવન મેળવવા માટે કેટલાં કષ્ટો વેઠયાં! તે જેમ તેમ નથી મળ્યું. આ લીબડા, પીપળા, સંતરા, મોસંબી, ગાય કે બળદનાં વર્ષો જતાં નથી પણ માનવજીવનનાં જાય છે. તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા, એકાંત સમકિતી સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલ દેવ જે ત્યાં બેઠા મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા કેવળી ભગવંતને પ્રશ્ન પૂછે અને ભગવંત તેનું મનથી જ સમાધાન કરે એવા એકાવતારી દેવ પણ માનવજીવનની ઈચ્છા કરે છે. જ્યારે તમને તેની કિંમત સમજાઈ નથી. ગંગાજળના પવિત્ર પાણીને ખાળમાં નાખી રહ્યા છે. બહેનના કાનમાં પહેરેલું હીરાનું બુટિયું ખવાઈ જાય તે શોચ થાય છે, પણ આ માનવજીવનની સોનેરી ક્ષણે જતાં શેચ થતું નથી. કારનું બુટિયું ફરીને મળશે પણ આ અમૂલ્ય અવસર ફરીને નહીં મળે. વસ્તુની કિંમત સમય આવે જ સમજાય છે,
Page #16
--------------------------------------------------------------------------
________________
સંતે કહે, પાણી ઓછું વાપરે, પાણીના એક બિંદુમાં ભગવંતે અસંખ્યાત છે કહ્યા છે, છતાં માને નહિ પણ અમે બાબરામાં હતા ત્યારે પેપરમાં વાંચવું કે જુનાગઢમાં પાણીની ખૂબ તંગી છે. એક રૂપિયાનું એક બેડું પાણી મળે છે. આ સમયે તમે પાણીના વપરાશમાં કેટલો કાપ કરે છે !
જેમ તાવ માપવાનું થર્મોમીટર તમે બજારમાંથી પૈસા ખર્ચીને લાવે છે તે અહીં સંસાર સુખમય છે કે દુઃખમય? તેને માપવાનું થર્મોમીટર મફત મળે તેમ છે. લેવું છે? લેવું સહેલું છે પણ તેને લીધા પછી અમલમાં મૂકવું મુશ્કેલ છે. તેને ખ્યાલ રાખજે. મફત મળે છે પણ માથા સાટે માલ છે. અહીં જે ચૂક્યા તે સમજી લેજે કે ચેરાસીના ચક્કરમાં ભ્રમણ ઉભું જ છે.
જન્મનું દુઃખ :- તેથી પ્રથમ તે આ જીવને જન્મનું દુઃખ છે. આ લાડી, વાડી, બગીચા, બંગલા બધું ભગવ્યું કયારે? જયારે જન્મ લીધે ત્યારે ને? નવ માસ સુધી માતાના ગર્ભમાં કેરીની માફક ઊંધે મસ્તકે લટક અને કેવાં કષ્ટ વેઠયાં! આજે તે ઉપાશ્રયમાં ગરમી લાગે તે યુવાન વર્ગ બોલે છે કે બધે સુધારે થયે પણ હજુ અહીં કેમ સુધારે નથી થતું ! હું કહું છું કે ભાઈ ! ત્યાં માતાના ગર્ભમાં હજુ કાંઈ સુધારે થયે છે? કહી દે તમારા વૈજ્ઞાનિકને કે ત્યાં સુધારો કરે. પછી અહીં સુધારો કરવાની વાત કરજે,
જ્ઞાની કહે છે કે જન્મ સમયનું સુખ અનંત ગણું છે, છતાં તમે કહેશે કે અમને જન્મ સમયનું દુઃખ યાદ નથી. શું તમને યાદ છે તેને તમે માનો ! ખેર. તમને યાદ નથી એ વાત છોડી દે. પણ અત્યારે જે જન્મે છે તે તે તમે જાણે છે ને? કંઈકના જન્મ સમયે કેટલી દેખાદેડી થઈ પડે છે! ફેકટરના શરણે જવું પડે છે. અને ડોકટરને લખી દેવું પડે છે કે નાના જીવનું જે થવું હોય તે થાય પણ મોટા જીવને બચાવે.
બીજી વાત તમારા અનુભવની કરું. માની લો કે તમને પેટમાં અસહ્ય દુખાવે થ. ડોકટરને બતાવ્યું. તેને અભિપ્રાય છે કે એપેન્ડીશનું દર્દ છે, અને ઓપરેશન કરાવવું પડશે, તુરતજ દર્દીને ઓપરેશન થીયેટરમાં લઈ જાય છે અને ઓપરેશન કરતાં પહેલાં તેને કલેરેફામ સુંઘાડી બેભાન કરી દેવામાં આવે છે. પછી પિટ ચીરી બગાડ કાઢી ટાંકા લઈ લે છે. કેફ ઉતર્યા પછી દર્દીને પૂછે કે તેને કેવું દુઃખ થયું તે તે દુઃખનું વર્ણન કરી શકશે નહિ. તે જ રીતે જન્મના દુઃખનું આપણે સમજી લેવું જોઈએ.
, બીજું દુઃખ વૃદ્ધાવસ્થાનું છે. જ્ઞાનીએ કહ્યું છે કે “જરા દુફખ” કાને સંભળાય નહિ, આંખે દેખી શકાય નહિ, નાકમાંથી ચીકણું પાણી વહેતા હોય, કમર વાંકી વળી જાય, શરીર કામ કરતું ન હોય. પુત્રે જવાબ આપતા નથી અને પત્ની દાદ દેતી નથી,
Page #17
--------------------------------------------------------------------------
________________
ત્યારે માનવીને ઘડપણમાં સુખનું ગાંડપણ વળગે છે. અને તમે માનેલું એ સુખ અંતે દુઃખનો દાવાનળ પ્રગટાવે છે. એથી જ મરણ સમયે દેહમાં રહેલે જીવ સુખ, શાંતિ અને સંતોષથી નીકળી શકતો નથી. આ તમારે સંસાર આ દુઃખમય હોવા છતાં પણ તમને તે સહામણે લાગે છે. તેનું કારણ અનાદિ કાળથી ઝેર ચઢી ગયું છે. ઝેરી નાગ કરડ હેય અને ઝેર ચઢયું હોય ત્યારે કહે લીંબડો ખવડાવવામાં આવે અને તેને પૂછો કે ભાઈ કડવો લાગે છે કે મી! તે કહે છે કે મીઠે લાગે છે. જેમ જેમ ઝેર ઉતરે છે તેમ તેમ સમજાય છે કે આ તે કડવે ઝેર લીંબડો છે. તેમ તમારા જીવનમાંથી ભેગે ને તૃષ્ણારુપી નાગણીનું ઝેર ઉતરતું જશે તેમ તેમ તમને સંસાર કેવો લાગશે. ઘડપણ આવવા છતાં જીવનની ઝંખના-તૃષ્ણ ઓછી થતી નથી પણ વધતી જ જાય છે.
ગામડામાંથી શહેરમાં આવતાં, માણસ એ વિચાર કરે છે કે રહેવા માટે એક સરસ મકાન મળી જાય અને વર્ષે પચીસ-ત્રીસ હજારની આવક થઈ જાય તે સંતોષથી બેઠે બેઠે ખાઉં અને આધ્યાત્મિક જીવન જીવું. હવે વર્ષો વીતી જાય. અને એક સાદા મકાનને બદલે આધુનિક સગવડો વાળ સુંદર ફલેટ મળી જાય. ટેકસીન ભાડાના પૈસા ન હતાં તેને બદલે મેટર મળી જાય. પચ્ચીસ હજારને બદલે પાંચ લાખની આવક થઈ જાય, છતાં તમને સુખ કે સંતેષ મળશે ખરે? ભલા. તમે શાંતિથી બેસીને વિચાર કરે કે હવે મારે કેટલું જોઈએ છે? પચ્ચીસ વર્ષ પહેલાં આવ્યું ત્યારે મારી પાસે કાંઈ ન હતું, કેમ આ વાત બરાબર છે ને?
કેઈ મિત્ર તમને આવીને પૂછે કે સ્ત! તારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ? તમે કહો કે “હા,” તે પણ તમારા મેઢા ઉપર આનંદ કેમ દેખાતું નથી ? તેનું કારણ એક જ છે કે એ સુખ બાહ્ય છે, આત્યંતર નથી.
માણસે આજ સુધી જીવન એવું કેળવ્યું છે કે ધનપાન સિવાય બીજા કશાને વિચાર જ નથી કર્યો. અને તેને માટે સમય પણ કાઢયે નથી. દુઃખ છે પણ દુઃખી કેમ છે એનું કારણ શોધ્યું નથી. શરીર તૂટતું હોય, રાતના સૂવા જાય, છતાં અજ પિ રહે, બેચેની રહે, ઊંઘ આવે નહિ, તેને માટે ગેળીઓ લે, છતાં ગેળીઓનું ઘેન કલાક બે કલાકમાં ક્યાંય ઉડી જાય અને જાગી જવાય. બધું મળ્યું છતાં શાંતિ નથી. ત્યારે અંદરથી કેઈ કહે છે કે આનાથી મને સંતોષ નથી. મારે ખોરાક જુદો છે. તેણે ' કોમળતા, મૃદુતા, વિશ્વપ્રેમ છે. આ બધો ખોરાક કોઈ દિવસ મેળવ્યું નથી.
દેવાનુપ્રિય! સાચા સુખે તે આત્મિક છે. બીજા બધા સુખે ક્ષણિક છે. જગતનાં તમામ સુખે એક બાજુમાં મૂકે તે આત્મિક સુખમાં ભૌતિક સુખ અલ્પાંશે પણ આવી શકશે નહિ. એક દિવસના ચારિત્રમાં જેટલું સુખ છે, તેટલું સુખ ખુદ ઈજાને કે ચક્રવતિને પણ નથી. કારણ કે તે બધાં સુખે વિનશ્વર છે. એ પૌગલિક સુખમાં રાચતાં કીડાઓને કયાંથી ખબર હોય કે આ બધું જ છેડીને મારે એક દિવસ જવું પડશે
Page #18
--------------------------------------------------------------------------
________________
સસારની અંદર સિનેમાના પડદાની જેમ અનેકવિધ અવનવા સુખ દુઃખના દરમ્યા નજરે જોવા છતાં સ ંસારને સુખમય માનવા એ મૂખનુ લક્ષણ છે.
આ તમારા દેખાતાં સેહામણા સ'સારમાં કાણુ કેવુ છે? સંસારના સુખ રેતીના મંગલા જેવાં છે. ઝરમર ઝરમર વરસાદ વસે ત્યારે નાના માળકો રૂતીના મંગલા બનાવે છે, છાપરૂ બનાવે છે, ખારીએ પણ મૂકે છે. અને બાળક હરખાય છે કે મે' કેવા સુદર ખંગલા ખનાથૈ ? આ બાળકની વાત છે, પણ વૃદ્ધ કે યુવાનની નથી. ખીજી વાત પાગલની. એક પાગલ માણસ નકામા કાગળ ચીથરાં બધું ભેગું કરે છે. અમે સુખઈથી પાછાં ફરતાં મરેલી આવ્યા. રસ્તામાં પાગલની હાસ્પિતાલ આવી. તે અધકચરા ગાંડા અમને જોઈ ને કૂદવા લાગ્યા. આ પાગલની વાત કરી પણુ તમારી નથી. જેમ બાળક રેતીના મહેલ જોઇને ખુશ થાય છે પણ એક પવનના ઝપાટા લાગ્યા ત્યાં તેને રેતીના રમ્ય મહેલ રેતવતુ અની ગયા. આ જોઈ માળક સારે છે. અજ્ઞાન કેટલું ભયંકર terrible ( ટેરીખલ) છે ! આચારગ કહ્યું છે કે àાયલી નાળ આદિવાય ટુ અજ્ઞાન જીવનમાં ઉભાં કરે છે. અજ્ઞાન જ સંસારની મુસાફરી વધારનાર છે. અજ્ઞાન જ માનવીને સત્ય સમજવા દેતું નથી. માહુના ક્દામાં ધકેલનાર જો કોઈ તત્વ હાય તેા તે અજ્ઞાન જ છે. ખરેખર માહની ગતિ ન્યારી છે. સંસારના પ્રવાસી પણુ અજ્ઞાન બાળકના રેતીના રમ્ય રહેઠાંણની જેમ દુઃખ ભરેલા સંસારમાં સુખના સેણુલાં સેવી રહ્યો છે.
આંખમાંથી આંસુ સૂત્રમાં ભગવાને
કેટલાં અનિષ્ટા
નાના બાળક તે રાવે પણ આ ઠેકાણે કોઈ બુઢ્ઢા બાપાના મહેલ પડી જાય તે રાવે કે ન રેાવે! જેને મૂકીને જ જવાનું છે. એક સેાય જેટલુ પણ સાથે લઈ જવાનુ નથી, છતાં આટલી હાય બળતરા છે, તે પછી લઈ જવાનુ હાય તે કેટલી હાય ? હું તે માનું છું કે ખાપ-દિકરા સામા સામા ઉભા ન રહી શકે, સતા તમને સમજાવે છે પણ સમજતાં નથી.
બળતરા
હવે બન્યુ એવું કે એક દિવસ રાત્રે લાઈ ટા ખંધ થઇ જતાં પાગલા રાડા પાડવા લાગ્યા. મોટા શહેરેમાં લાઈટ હોય ત્યાં ફ્રાનસા ન રાખે. એ કચરા લાગે, પણ જ્યારે લાઈટા બંધ થઈ જાય ત્યારે ફાનસ શેાધવા નીકળે. ખડિયા સળગાવીને લાવ્યા. અંદરથી સાંકળ ખંધ કરી, દીવા જોઈ ને પાગલેા ખૂબ હરખાયા. કપડાંના છેડે અડાડચા ત્યાં સળગ્યું. ખીજાએ ત્રીજાએ પેાતાના કપડાં સળગાવ્યા અને ખૂબ હરખાવા લાગ્યા, કે અમે કેવા સરસ દેખાઇએ છીએ ! દાઝે છે તે પણ હરખાય છે. તેમની બૂમા સાંભળી ડાહ્યા માણસો દોડી આવ્યા. બહારથી ખેંચે છે પણ બારણાં ખાલતા નથી. બારણાં પરાણે ખાલીને અંદર આવીને પાગલાને આગમાંથી બચાવે છે, ત્યારે પાગલે કહે છે કે અમને એવાજ રહેવા દે. તેઓ કૂદાકૂદ કરે છે, નાચે છે, ગાય છે, પણ આગમાંથી મુક્ત થવાનુ
Page #19
--------------------------------------------------------------------------
________________
મન થતું નથી. તે જ રીતે સંતે રૂપી ડાહ્યા પુરૂષને થાય છે કે સંસારમાં મેહમદિરાના કેફથી આત્માઓ જ્યાં ને ત્યાં પટકાઈ રહ્યા છે. અજ્ઞાનના અંધકારમાં અથડાઈ રહ્યા છે અને અલિતા પલિતા રૂપ સંસારમાં બની રહ્યાં છે, તેમને ગમે તેમ કરીને બચાવી લઈએ. પણ માછલીને પાણીમાંથી બહાર કાઢવામાં આવે છે તે મરી જાય. તેમ તમને પણ સંસારમાં જ રહેવું ગમે છે. કહેવામાં આવે કે દેવાનુપ્રિય! ધર્મ માટે એક કલાકને ટાઈમ મેળવે, તે કહે છે કે શું કરીએ ! ટાઈમ મળતું નથી.
હું તમને પૂછું છું કે તમે ગમે તેટલા કામમાં હો પણ હાજત જવાની પેટમાં પીડા થાય તે જાવ કે નહિ! ત્યાં તમે ટાઈમ કાઢે છે કે નહિ? તે જ રીતે અહીં પણ ટાઈમ લઈને આવે. હામણે દેખાતે તમારે સંસાર અમારી દ્રષ્ટિએ તે બિહામણે જ લાગે છે. સંસારમાં કોઈ કોઈનું નથી. એ તમારી ભ્રામક દૃષ્ટિ સુધારવા એક દષ્ટાંત આપું છું -
દષ્ટાંત - એક માનવી સંસારમાં વસે છે. કર્મની ગતિ ન્યારી છે. નોકરી કે ધધ કરે છે પણ સફળતા મળતી નથી. પાસા સવળા નાખે તે પણ ઉંધા પડે છે. ભાઈનું નામ તેની માતાએ પાડ્યું હતું લક્ષમીચંદ. નામ છે લક્ષમી, પણ લક્ષમી દેવી પ્રસન્ન થતાં નથી. નામ પાડવાથી કંઈ લક્ષમી ડી જ મળે છે? લક્ષમીચંદ ગમે તેમ કરે પણ પૈસા મળતાં નથી, ઘરે જાય તે શ્રીમતી કકળાટ કરે છે. એની પત્ની ક્રોધી હતી. પિતે પેટે પાટે બાંધી શકતી નહતી. પેટ ભરવા પૈસા જોઈએ અને પતિ પૈસા લાવતે નથી.
પૈસા વિનાનો માણસ સંસારમાં કંસાર જે નહિં પણ કસાર જે જણાય છે.
લક્ષમી તે ભાગ્ય હોય તે જ મળે છે. આજે તમે ધનવિનાના માણસને શી ઉપમા આપે છે? કહેવત છે ને કે નાણાં વગરને નાથીઓ, નાણે નાથાલાલ, વસુ વિના નર પશુ. સંસારમાં કોની કેટલી કિંમત અંકાય છે તે આ કહેવત ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે, છતાં તમારી આંખ ખુલતી નથી. એકાદ વખત ધકો મળે પછી જ આંખ ખુલે છે.
લહમીચંદની પત્નીએ કહી દીધું કે પૈસા વિના મારા ઘરમાં પગ નહિ મૂકાય. કમાવાની ત્રેવડ ન હતી તે શા માટે ઘર માંડ્યું છે? no wealth no cost (ને વેલ્થ ને કોટ) પત્નીના તિક્ષણ વચનોથી લક્ષ્મીચંદનું હૃદય વિંધાઈ ગયું. બેલે તે ખરા, ઘર કોનું ?... તમારૂં કે પત્નીનું ? છતાં પગ મૂકવા દેતી નથી. લક્ષ્મીચંદ મૂંઝાઈ ગયે. હવે કરવું શું? માનવ મૂંઝાય ત્યારે તે શું કરે? (“સભા- આપઘાત કરે”) લક્ષ્મીચંદે નકકી કર્યું કે હવે આ દુનિયામાં જીવવું વ્યર્થ છે. જેને હું મારા માનતે હતો તે મારા નથી. તે પૈસાનાં જ સગાં છે. નિર્ધન જીવન હવે મારે જીવવું નથી.
Page #20
--------------------------------------------------------------------------
________________
વિશેષ કરીને જ સુખ ઉપર રાગ અને દુઃખ ઉપર દ્વેષ વાળા હોય છે. સુખ અને દુઃખને માનવી સત્ય સ્વરૂપે સમજે તે તેના હૃદયમાં સુખ-સગવડતામાં રાગ અને દુઃખના સાધન પર દ્વેષ જન્મ નહિ. સુખ મેળવવા પ્રાણને તજ સ્વર્ગનાં સુખ-શાંતિનાં સવ સેવે નહિ. સુખ અને દુખ શુભાશુભ કર્મના ફળ છે. જેના પાપકર્મના અંધારા ચારે કોર ફળી વળ્યા હતાં એ લક્ષ્મીચંદ ગામ બહાર એક વડલાના ઝાડ નીચે ગયો.નિરાશાની રાશથી બંધાયેલે લક્ષ્મીચંદ ઝાડની ટોચે ચડ્યો અને તે પરથી પડવા વિચાર્યું, પણ વિચાર થયો કે પડુ ને હાથ-પગ ભાંગે તે? કેમ પડાય! પાછો ઉતર્યો. દેરડું લાવ્યા. બાંધીને ફાંસ ખાવા જાય છે, પણ ફસે ખાઈ શકતું નથી. પણ ધીમે ધીમે દેરડું ગાળામાં બેસાડતે જાય છે. મરવાની અણી ઉપર છે, ત્યાં તેને ભાગ્યોદય જાગે. અને દેવવાણી સંભળાય છે.
હે માનવી ! તું શા માટે આ માનવભવ હારી જાય છે! શા માટે આ ગળે ફાંસો ખાય છે? લક્ષમીચંદ કહે છે–આ સંસારમાં ધન વિના મારી કોઈ વેલ્યુ નથી. મરવા સિવાય ઉપાય નથી. દેવ કહે છે તું પાપી પેટની ચિંતા છેડી દે. હું આજથી તારા ઉપર પ્રસન્ન થયે છું. પ્રસન્ન થયેલા દેવના વચન સાંભળી દુઃખી થયેલે માન થી પ્રભાતના ખીલેલા પુછપની જેમ પ્રકુલિત બની ગયે. અને બોલ્યો કે દેવ! આપ મારા પર પ્રસન્ન થયા છે તે હું દુઃખથી કંટાળી ગયે છું અને સુખ જોઈએ છે. તે હવે આપ મને છેડે સમય આપે જેથી હું સુખ શોધી આવું.
લક્ષમીચંદ સુખની શોધ કરવા નગરમાં ઉપડે. એક મેટી હવેલીમાં ગયો. મકાનની બહારની શેભા જોઈને તેનું મન પાણી પાણી થઈ ગયું. નોકરને કહે છે ભાઈ ! મારે આવું મકાન બંધાવવું છે, મને જેવા જવા દે. રજા મળી. અંદર દાખલ થયો. અંદરના ઠાઠમાઠ જોઈ તેને થયું. બસ, આવું સુખ હું દેવ પાસે માંગીશ. તેની વિચારણા કંઈક આગળ વધે તે પહેલાં તે તેના કાને અંદરથી બાઈના રૂદનને કરણ વર સંભળાય. નેકરને પૂછે કે આવા સુંદર મકાનમાં કેણુ રડે છે? તે કહે છે એ તે અમારા શેઠાણું છે. તે શા માટે રડે છે? મને તેમની પાસે લઈ જાવ. પાસે જઈને રૂદનનું કારણ પૂછે છે. બહેન ! આટ આટલી સુખ સામગ્રી હોવા છતાં શા માટે રડો છે ? તમારા સુખને જોઈ હું આશ્ચર્ય પામું છું, ત્યાં તું રડી રહી છે, તેનું કારણ શું ? ભાઈ! આ મારું સુખ અને શાંતિ દેનાર નથી પણ ભંગાર છે. પડછાયા જેવું છે. બધાય સુખની પાછળ દુઃખને દરિયે પડે છે. આ સુખ અને સાધનની સામગ્રી વસાવનાર, લીલી વાડીના ખીલવનાર, મારા શિરછત્ર એવા મારા સ્વામીનાથ આ લેક છેડી પરલેકવાસી થયાં છે. હવે મારે આ સુખ શા કામના? ભાઈ! આવા સુખને ત સુખ માને છે? લક્ષ્મીચંદ કહે-આને હું સુખ નહિં પણ દુઃખ જ માનું છું. મારે આવું સુખ ન જોઈએ. ત્યાંથી તે પાછો ફર્યો.
Page #21
--------------------------------------------------------------------------
________________
બીજી હવેલીમાં દાખલ થયે. ત્યાં એક શેઠનું સુખ જોઈને આ સંસારને પ્રવાસી હર્ષથી છલકાઈ ગયે. અહ! આ શેઠ તે દેવના સુખ ભોગવી રહ્યા છે. હું આવા સુખને માગીશ. અને મારા દુઃખને ભાંગીશ. સુખાનંદમાં મહાલીશ અને મારી જિંદગી પસાર કરીશ. એમ વિચાર કરી કહે છે શેઠજી! મને તે આપ જ સુખી દેખાય છે. મારા ઉપર દેવ પ્રસન્ન થયે છે. હું આપના જેવું જ સુખ માંગીશ. શેઠ કહે ભાઈ! તને મારું સુખ ગમ્યું, તે એની ઈચ્છા કરી પણ મારું સુખ મને ક્ષણભંગુર લાગે છે. પરભવમાં સાથે આવનાર નથી. મેં પૈસા મેળવવામાં લેહીના પાણી કર્યા. પરલેકની ચિંતા કરી નહીં. પાપ કરતાં પાછો વળે નહીં ને પુણ્ય કાંઈ કર્યું નહીં. પુત્રના પારણા પાછળ આશામાં ને આશામાં વૃદ્ધ થયે, પણ પુત્રની પ્રાપ્તિ થઈ નહીં. દુઃખમાં ને દુઃખમાં જીવતે છતાં મરવા જેવો જ છું. આ સુખ મને મધથી ખરડેલી તીક્ષ્ણ તલવારની ધાર જેવાં લાગે છે. અને તું આવા સુખની ઈચ્છા કરે છે?
બેલે તે ખરા! તમે બધા સુખી તે છો ને? તમને કઈને આવા દુઃખ તે નથી ને? કારણ! તમારી પાસે પૈસા છે, પુત્ર છે, પત્ની છે, પરિવાર છે, સુંદર મકાન છે, મટર છે, નોકર ચાકર છે, એટલે જ બધાં સુખીયાં છે ને ? સાથે સંસારના રસીયાં છે ને ? (સભા - સુખી નથી, દુઃખી છીએ) જે સુખી નથી, એટલું તમને સમજાયું હોય તે હવે સંસાર પ્રત્યેને રસ ઓછો કરો. - લક્ષ્મીચંદ (ચાર્યું કે આવું સુખ શા કામનું? ત્યાંથી વિદાય થયે. ફરતે ફરતે વીરાણી પૌષધશાળામાં આવ્યું. સંતેની પાસે બેઠે. સંતના મુખ ઉપર આનંદની સીમા નથી. તપના તેજ ઝળકે છે. કેઈ તપસ્વી છે. તે કઈ જ્ઞાન ધ્યાનમાં મસ્ત છે. તે કઇ વિયાવચ્ચમાં મસ્ત છે. કયાંય અશાંતિ કે દુઃખને છાંટે ન જોયો. ધનવાન કે ગરીબ બધા ઉપર એક જ સમાન દષ્ટિ છે. સાચું સુખ તે અહીં જ છે. પૈસા વિન ઘરમાં ગયે તો જે પત્ની પાસેથી સેહામણાં સુખની આશા રાખતા હતા તે પત્નીએ જાકારો કર્યો. આજે ત્રણ ત્રણ દિવસ થયાં પણ સંત જાકારે કરતા નથી, માટે જ જ્ઞાનીએ કહ્યું છે કે –
ખણમિત્તસુફખા બહુકાલદુખા, પગામદુખા અણિગામ સુફખા સંસાર મફખસ વિપકૂખભૂયા, પાણી અણWાણ ઉ કામભેગા
ઉ. સૂ. અ. ૧૪. ગા. ૧૩ મહાન પુરૂ કહે છે કે તું જ્યાં સુખ માને છે ત્યાં સુખ નથી. ક્ષણિક સુખની પાછળ ઘણું કાળનું દુઃખ છે. જન્મ જરા અને મરણનું દુઃખ સર્વ જીવોના માથે ઊભેલું જ છે. બાકી સંસારમાં સ્વાર્થની જ બાજી છે. પતિ પત્નીને કહે કે પેટીમાં જે દાગીના ભર્યા છે તે આપ. હમણાં મારો હાથ ભીડમાં છે. દીકરો માતા પાસે માંગે તે પ્રેમમાં
Page #22
--------------------------------------------------------------------------
________________
ખટાશ આવે કે નહિ ? હું માંગે તે ઠીક પણ બધું જ માંગે છે તે જોઈ લે કે કે પ્રેમ રહે છે. આ સંસાર સ્વાર્થમય છે.
દેવ પ્રસન્ન થયા. સુખની શોધ કરવા જતાં લકમીચંદની આંખ ખુલી. કંઈક વખત દુઃખ સારા માટે આવે છે. સંતેના સુખ જેવું બીજું કેઈ સુખ નથી. લક્ષમીચંદની પત્નીને ખબર પડી કે તેને પતિ ઉપાશ્રયમાં જ રહે છે. તેને બીક લાગી કે રખે સાધુ થઈ જશે? તે દેડતી આવીને કહે છે કે સ્વામીનાથ ! ઘરે પધારે, દીક્ષા લેવી નથી. મારે ગેળની બાધા છે. ઘી ને ગળપણની બાધા છે. આ સમયે અંતરંગ વૈરાગ્ય હેય તે જ ટકી શકાય છે.
લક્ષ્મીચંદ કહે છે સાચા શાશ્વત સુખની ચાવી તે ત્યાગમાં જ છે, રાગમાં નહિ. મારે રાગની આગમાં બળવું નથી. મારે તે ત્યાગમાર્ગ અંગીકાર કરી સાચા સુખની પ્રાપ્તિ કરવી છે. સંસાર સુખનાં સહામણાં સ્વપ્નાં તે સંધ્યાના રંગ જેવા છે.
બંધુઓ આ ક્ષણિક સુખે રાગ ઘટાડી જિંદગીની એક એક સોનેરી પળ પ્રમાદમાં નહીં ગુમાવતાં આત્મકલ્યાણની લગનીમાં લગાડે. એ જ અનંત જ્ઞાનીઓને સંદેશ છે. ટાઈમ થઈ ગયું છે. વધુ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન રચાતુર્માસને મંગલ સંદેશ [અષાડ સુદ પુનમ ને શનિવાર, તા. ૧૮-૭-૭૦ ]. આજનો દિવસ એ પવિત્ર દિવસ છે. આ વિશાળ હોલમાં નજર કરતાં થાય છે કે આજે શું રવિવાર છે? ના, રવિવાર તે નથી પણ આજે તે શનિવાર છે. પણ એ રવિવારને ય વટાવી આગળ વધીને આજે આપણે અષાઢી પૂર્ણિમાને પવિત્ર દિન છે. પૂર્ણિમા તે દર મહિને એક વખત આવે છે, પણ આજની પૂર્ણિમા આપણુ દરેકના દિલમાં આનંદની ઉર્મિ પ્રગટાવે છે.
આજના દિવસે દુનિયાભરમાં વિચરતા જૈન સંતે પિતે નિશ્ચિત કરેલા સ્થાને સ્થિર થઈ જશે. મુનિરાજોને વિહાર પ્રિય હોય છે અને વિહારમાં સંતને અનુભવ સાથે સંયમની સુરક્ષા પણ થાય છે. જ્યારે શ્રાવકેને તે સ્થિર થાય છે ત્યારે આનંદ આવે છે. ઉપાશ્રયમાં સંતે બિરાજમાન હોય ત્યારે શ્રાવકે દરરોજ પ્રભાતમાં જાગૃત થઈ સંતદર્શન કરે, માંગલિક સાંભળે, સંતેનાં વ્યાખ્યાન સાંભળે; અને શ્રાવકના જે બાર વત છે તેમાંથી એક વ્રતના પાલનને લાભ પણ મેળવી શકે. શ્રાવકના બાર વ્રતમાં સ્વાધીન કેટલા ને પરાધીન કેટલા? જ. ૧૧ વ્રત સ્વતંત્ર છે. તમે જ્યારે કરવા ધારો ત્યારે કરી શકે છે, પણ બારમું એક જ વ્રત એવું છે કે તમે સ્વતંત્રપણે કરી શકતાં નથી. એ તે ગામમાં સંતે બિરાજમાન હોય ત્યારે જ ભાવના ભાવીને પૂર્ણ કરી શકાય છે. ૨ શા.
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૮
આજે ચાતુર્માસની શરૂઆતને મંગલ દિવસ છે. તે સ્થિર થાય પણ તેમને આનંદ કયારે આવે ? જ્યારે શ્રાવકે જિનશાસનમાં સ્થિર થાય ત્યારે. તમે સંતને સ્થિર કરીને આનંદ માનો છે. જ્યારે સંતે શ્રાવકને સ્થિર કરાવવામાં આનંદ માને છે. જો કે અમને તે વિચારવામાં જ આનંદ હોય છે. કારણ કે જેમ નદી વહેતી હેય ત્યારે તે તેના કિનારે રહેલાં વૃક્ષેને તાજગી આપે છે, અને આગળ વધે જ જાય છે. તે જ રીતે સંતે જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં શ્રાવકના સણમાં પણ તાજગી આવતી જાય છે. અને તેના કારણે સંતેના હૃદયમાં પણ આનંદ હોય છે. આજે સ્થિર થવા છતાં અમારા મુખ પર આનંદ છે, તેનું કારણ એ જ છે કે અમે પ્રભુની આજ્ઞાનું પાલન કરીએ છીએ. આ દિવસે માં સમૂર્ણિમ જીવેની તેમ જ લીલેતારી તથા લીલ કુલની ઉત્પત્તિ વધુ પ્રમાણમાં થાય છે. તે જેની વિરાધના ન થાય તે માટે પ્રભુએ ફરમાન કર્યું છે કે હું મારા સંતે! તમે ચાર મહિના વિહાર કરશે નહિ. આ આજ્ઞપાલનને અમને આનંદ છે. પ્રભુએ અમને સ્થિર રહેવાનું કહ્યું છે, તે આમાંથી તમને કંઈ લાગુ પડે કે નહીં ? અમે સંપૂર્ણ ત્યાગી છીએ, તમે કંઇક આગારવ ળ દો. છતાં બને તેટલા, આ દિવસે માં આરંભ-સમારંભ કરવા નહિ. વિના પ્રજને બહારગામ જવું નહિ. એક સ્થાનકે રહી બને તેટલી ધર્મ આરાધના કરવી જોઈએ.
વણનું ચાતુર્માસ અષાઢ સુદ અગિયારશથી શરૂ થાય છે. તે દિવસને તેઓ દેવપોઢી અગિયારશ કહે છે. તેમણે દેવને સુવાડી દીધા પણ આપણે તે અંદરમાં બેઠેલા ચેતનદેવને જગાડવા ના છે. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ મડ ૨ નનું શાસન ચાલતું હતું ત્યારે તેમણે વિચાર્યું કે બહારગામથી રાજાએ મારી સભામાં આવે છે. તે આ લશ્કર સહિત આવે છે. તે આ દિવસોમાં જીવેની કેટલી વિરાધના થઈ જશે ! અવિરતી સમ્માદકિટ હોવા છતાં દિલમાં પ્રત્યેની કેટલી અનુકંપા છે ! કૃષ્ણ મહારાજાએ આદેશ કર્યો કે હે રાજાએ ! અષાડ સુદ અગિયારસથી લઈને કારતક સુદ અગિયારસ સુધી કોઈએ મારી સભામાં આવવું નહિ એટલે આ અગિયારસને દેવપોઢી અને કારતક સુદ અગિયારસને વૈષ્ણવે દેવ ઉઠી અગિયારસ માને છે. તમારા દિલમાં પણ અનુકંપા આવવી જોઈએ.
એક વર્ષમાં ત્રણ કાળ આવે છે. (૧) શીતકાળ (૨)ઉષ્ણકાળ (૩) વર્ષાકાળ. આ ત્રણે કાળમાં જે કોઈ અતિમહત્વને કાળ હોય તે વર્ષાકાળ જ છે. કારણ કે શિયાળામાં વધુ ઠંડી ન પડે તે કાંઈ નુકન થતું નથી. ઉનાળામાં વધુ ગરમી ન પડે તે પણ કાંઈ નુકશાન થતું નથી. પણ જે ચેમાસામાં વરસાદ ન પડે તે ન થા પશુ પક્ષી એનો કેવી દશા થાય છે એ તો આપણી પ્રત્યે જે કીએ છીએ
અષાડનાં વાદળાંન જે 1 જ જેમ મોર વાદળાંની ગજ ના તાં નળવા આતુર બની જાયછે તેમ ચાતુર્માસ નજીક આવતાં શ્રદ્ધાવાન શ્રાવકો પણ વીર વાણીને ટહુકાર સાંભળવા ઉત્સુક
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૧
ખની જાય છે. વરસાદ આવતાં જેમ ધરતી રળિયામણી બની જાય છે, ચારે તરફ પ્રાકૃતિક સોન્દ્રય ખીલી ઉઠે છે, તેમ ચાતુર્માસના દિવસોમાં પ્રવચન સાંભળ્યા પછી આપણા જીવનના બાગ પણ રળિયામણા બની જવા જોઈએ. વરસાદ વરસી ગયા અને ઉનાળાની સખ્ત ગરમીથી તપેલી ધરતીને શીતળ બનાવી ગયે અને વધારામાં વનસ્પતિથી ધરતીને લીલીછમ બનાવી ગયે. તે જ રીતે-શ્રાવકાના જીત્રનમાં જ્ઞાન-ધ્યાન-તપ અને ત્યાગના અંકુરા ફૂટવા જોઇએ. સત્ય-નીતિ અને સદાઇની સૌરભથી જીવનખાગ મહેકવા જોઈએ.
વરસાદની ધારાએ સડકે ઉપર અને ગરેમાં જે ગંદકી થઈ હાય છે તેને ધોઇ નાખે છે. તેમ વીતરાગ-વાણીની ધારાઓને આપણે આપણા હૃદયમાં ઉતારી અંદર રહેલા રાગ-દ્વેષ-માન-માયા આદિ દોષાનાં જે થર જામી ગયા છે તેને ધાઇને અંતર. પ્રદેશને સાફ કરવાના છે. અને કષાયાની ગરમીથી તપેલા આત્માને શાંત ને શિતળ અનાવવાના છે. જો આપણા જીવનમાં વીરવાણી સાંભળ્યા પછી કંઈ સુધારો ન થતા હાય તા સાંભળ્યું તે ય શું અને ન સાંભળ્યું તે ય શું? વરસાદ વરસે પણ જ્યાં જોઇએ ત્યાં ન વરસે તે વરસાદ વરસવાથી કાંઇ લાભ થતા નથી. તે જ રીતે આપણાં કષાયે તેમ જ દુર્ગુણા દૂર ન થતાં હાય તા સાંભળ્યાની સાકતા ખરી?
અહીંથી તમે વીતરાગવાણી સાંભળીને ગયા. ઘરેથી એર આપીને આવ્યા હતા કે આજે અમુક ચીજ મનાવજો. અને ઘરે ગયા પછી ભાણામાં એ ચીજ ન આવી તે થાળી, વાડકા પછાડા ને ? ભાણા પરથી ઉભા થઇ જાવ. આવા સમયે ખરેખર સમતાભાવ રાખવા જોઇએ. ક્રોધી આત્માએથી ઘરનાં માણસા પણ ત્રાસી જાય છે.
જે ભગવંતને ચક્રવર્તિએ અને ઇન્દ્રો તથા રાજા-મહારાજાએ વંદન કરે છે, તેમની પાસે જવાની હિંમત કરવી સહેલી નયી, તેવા પ્રભુ પાસે એક સ્ત્રીએ જવાની હિંમત કેળવી. એ હતી જયંતી શ્રાવિકા. પ્રભુને વંદન કરીને તે પૂછે છે કે હું ત્રિàાકીનાથ ! જગતના જીવાને અધકારમાંથી પ્રકાશમાં જવાના માર્ગ બતાવનાર, કરૂણાસાગર ! પૃથ્વી ઉપર રહેલા જીવા જાગતા ભલા કે ઉંઘતા ભલા? પ્રભુ માલ્યા, જયંતી ! કઈક જીવા જાગતા સારા ને કંઈક જીવા ઉંઘતા સારા. આ વાત તે તમે ઘણી વખત સાંભળી હશે. અને મારા ખેલતાં પહેલાં જ તમે કહી દેશે. હવે તમારે વિચાર કરવાના છે કે આ એમાં મારેા નખર કયાં છે? જયંતી કહે છે, પ્રભુ ! કયા જીવેા જાગતા સારા ને કયા જીવા ઉંઘતા સારા? પ્રભુ કહે છે જેના જાગવાથી અનેક જીવા ફફડે છે, ત્રાસ ઉત્પન્ન થાય છે, અને આખા દિવસ પાપનાં કાર્યો કરે છે તેવા જીવેા ઉંઘતા સારા છે. ઘે એટલા વખત તા શાંત રહે. અને જેના જાગવાથી અનેક જીવાને આન ંદ થાય છે, કંઈક જીવેા ધમ પામે છે, 'ઇકના દુઃખ દૂર થાય છે એવા જીવા જાગતા સારા. એક દિવસ સવારે હું દૂધ વહેારવા નીકળેલ. આ રાજકેટની વાત નથી. સા ઘરઘરમાં ઘૂમનારા હેાય છે એટલે દરેકને તેમને જલ્દી ખ્યાલ આવે છે. ડાકટર તા
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૨
એક એક રાગના સ્પેશ્યાલીસ્ટ ડાય છે. નાક ને ગળાનાં સ્પેશ્યાલીસ્ટ હાય તે તેમાં જ તે જાણી શકે. આંખના સ્પેશ્યાલીસ્ટ આંખની તકલીફ દૂર કરે પણ સતા તે તમારા દ્રવ્ય અને ભાવ અન્ને પ્રકારના રાગના સ્પેશ્યાલીસ્ટ હેાય છે. એક ઘરેથી ખીજે ઘરે ગૌચરી કરતાં કરતાં એક ઘરમાં દાખલ થયા. ઘરમાં બાળક પણ ખૂબ ભાવનાવાળા. ખાળકા કહે–હુ વહેારાવું, ખીજે કહે હું મહાસતીજીને વહેારાવું. એમ બાળક ખૂબ જોરશે(રથી ખેલવા લાગ્યા. મેં કહ્યુ', તમે બધા શાંન્તિથી એક એક વસ્તુ વહેારાવા, અધાના હાથે વડારીશ. ત્યાં શ્રાવિકાજી ખાળકોને કહે છે કે તમે બધા ધીમુ ખેલે. મે કહ્યું : કેમ બહેન! તમે આમ કહેા છે ? તે કહે છે કે આ પલંગમાં સૂતા છે તે માંડ ઉંઘે છે. તે જાગી ન જાય માટે ધીમુ ખેલવાનું કહું છું. ત્યારે મને થયુ` કે કદાચ બિમાર હશે. અથવા બીજા કાઇ મહેમાન આવેલ હશે. એટલે મેં પૂછ્યું-મહેન, આ કાણુ છે? તમારા સસરા છે કે બીજા કાઇ છે? તે બિમાર છે કે કોઈ ચિંતાનું કારણ છે? જે બિમાર હાય તા માંગલિક સંભળાવું. તેા કહે છે, મહાસતીજી! હું... જેને પરણી છું તે મારા પતિ છે. તે ખિમાર નથી પશુ શી વાત કરૂ? એ ઉ ંધે છે ત્યાં સુધી સુખે ચા-પાણી પી લઇએ. એ જાગશે ત્યારે કંઇક ગડબડી કરશે. કાઇને મારશે તે કાઈ ને ધમકાવશે. એવા ક્રોધી સ્વભાવ છે કે બધા ફફડીએ છીએ. એ જમીને દુકાને જાય ત્યારે અમને થાય કે હાશ! હવે શાંતિ થશે. જેના જાગવાથી ખીજાને ત્રાસ થાય તેવા જીવા ઉ ંઘતા જ સારા છે. તમે વિચારજો કે અમે તે આવા નથી ને!
ચાતુર્માસના પવિત્ર દિવસેામાં સંતા બિરાજે છે. અને વીર વાણીના ધોધ વહાવે છે. આ ધોધ દ્વારા આપણા કષાયેાને શાંત કરવાના છે. સામાયિક, પ્રતિકમણુ કર્યો પછી કષાયાની આગ હાવી ન જોઇએ. એજ પ્રભુ મહાવીરના દિવ્ય સ ́દેશ છે. સાંભળેા, ત્રિલેાકીનાથ શાસનપતિ પ્રભુને દીક્ષા લીધા પછી કેવી કેવી આપત્તિએ આવી ! પણ કષાયને છાંટા દિલમાં આવવા દીધા નથી. મારનાર પ્રત્યે અને પૂજન કરનાર પ્રત્યે સમતાભાવના ઝરણાં વહાવ્યાં છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યુ` છે કે ઃ
“ લાભાલાભે સુહૈદુકખે, વિએ મરણે તા
સમે। નિંદા પસ’સાસુ, તહા માણાવમાણુઓ । ” ઉ. અ. ૧૯-૯૦
જે લાભ-અલાભ, સુખ-દુ:ખ, જીવન-મરણુ, નિંદા અને પ્રશસામાં સમતાભાવ રાખે તે જ સાચેા શ્રમણ છે. તમે સાધુપણુ ન લે તે ખેર, પણ શ્રાવકપણામાં રહીને આવા ભાવ કેળવતાં શીખેા. જે સમજણ કેળવી હશે તેા જ કમેદયના સમયમાં સમભાવ રાખી શકાશે.
ક”ને જેવું બાંધીએ છીએ તેવું તુરત જ તે ઉદયમાં આવતું નથી. સત્તામાં રહે છે. ભગવંત કહે છે હું આત્મા, કર્મ એ સત્તામાં છે, હજી ઉડ્ડયમાં આવ્યા નથી, તે
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૩ તે ઉયમાં આવે તે પહેલાં સામાયિક પ્રતિક્રમણ-પૌષધ અને તપશ્ચર્યા દ્વારા સત્તામાંથી જ તેને નાબૂદ કરે.. ઉદયમાં આવ્યા પછી તા ભાગવે જ છૂટકા છે.
૮૮ ભવકેાડી સ`ચિય' કમ્મ', તવસા નિજરિજ્જઈ " ઉ. સુ. અ. ૩૦, ગા. ૬નું પદ્મ. ક્રોડા ભવનાં સંચિત કરેલા કર્મો તપશ્ચર્યા દ્વારા નાબૂદ કરી શકાય છે. જીવ જેવા પરિણામે કમ બાંધે છે તેવા પ્રકારને અમાધાકાળ પડે છે. મેાહનીય કર્મીની સ્થિતિ સિત્તેર ક્રોડાકોડી સાગરાપમની છે. તેને અખાધાકાળ ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષના છે, જેની ત્રીસક્રોડાક્રોડી સાગરાપમની સ્થિતિ છે તેને ત્રણ હજાર વર્ષના, અને વીસ ક્રોડા ક્રોડી સાગરાપમની સ્થિતિવાળાઓને બે હજાર વર્ષના અખાધાકાળ પડે છે. કમના કાયદા ક્રૂર અને કુટિલ હાવા છતાં પણુ અમાધાકાળના સમય સુધી સુધરવાની તક આપે છે.” અખાધાકાળના સમય પૂર્ણ ન થાય ત્યાં સુધી તે કર્મો આપણને હેરાન કરતાં નથી. જેમ પાંજરામાં પૂરાયેલા સિહ પાંજરામાં છે ત્યાં સુધી તે કઈ જ કરી શકતા નથી અને છૂટયા પછી કાઇને છેડતા નથી. સીધા તરાપ મારે છે. તેમ સત્તામાં રહેલા કર્મો અખાધાકાળ પૂર્ણ થશે ત્યારે કોઈને છેડશે નહિ. એક માણસે સરકારના ગુન્હા કી, તે પકડાઈ ગયા અને જામીન ઉપર તેને છેડવામાં આવ્યા. પણ મુદ્દતના દિવસ આવે ત્યારે તેને કોર્ટમાં હાજર થવું પડે. મુદત પૂર્ણ થતાં ગુન્હા અનુસારે જે શિક્ષા થાય તે તેને ભાગવવી પડે છે. તેા કર્મના ઉદયકાળ આવે તે પહેલાં જ ચેતીને તેને વિખેરી નાંખેા.
ચાતુર્માસના દિવસેામાં કર્માની મજબૂત ગાંઠ ઉપર તપ-ત્યાગ-ત-નિયમ રૂપી તીક્ષ્ણ કુહાડાથી પ્રહાર કરી તે ગાંઠને ચીરી નાખવાને પુરૂષાર્થ કરે. જે જથ્થર પુરૂષાર્થ ઉપડે તેા એ ગ્ર ંથીભેદ થયા વિના ન રહે. મેઘરાજા વરસ્યા ને ધરતી હરિયાળી ખની ગઈ તેમ સંતા વીરવાણીની વર્ષા કરે ત્યારે આપણું અંતર-ઉપવન પશુ લીલુંછમ અની જવું જોઈએ અને શ્રદ્ધામાં દૃઢ મનવું જોઈએ.
તમને થશે કે સિદ્ધાંતમાં તે સાધુઓની જ વાત આવે છે. શ્રાવકાની ક્યાં વા આવે છે? ઉપાસકદશાંગ સુત્રમાં શ્રાવકની વાત પણ આવે છે, તે તમારે ભૂલવું ન જોઇએ. કામદેવ શ્રાવક અને સુદર્શન શેઠની શ્રદ્ધા કેવી હતી તે તેા તમે જાણા છે ને! કામદેવ શ્રાવક પૌષધશાળામાં પૌષધ લઈ ને બેઠા છે. તેની પરીક્ષા કરવા દેવ આવે છે. પિશાચનું બિહામણું રૂપ લઈ ને કહે છે, હે કામદેવ ! એક વખત કહી દે કે, મહાવીરને ધર્મ અસત્ય છે. જો તું એમ નહીં કહેતેા હું તને જીવતા નહિ મૂકું, છતાં કામદેવ ચલાયમાન ન થયા અને કામદેવની જે અડગ શ્રદ્ધા છે તે અઢી હજાર વર્ષ પછી પણ આજે આગમમાં મેાજીદ છે. એમણે કહ્યું: તમે મારા શરીરને મારી શકે છે, આત્માને નહિ. આ શરીર તે અનતી વખત મળ્યું છે. માટે આત્માના શાશ્વત ધર્મને કામદેવ કદી પણ અસત્ય કહી શકશે નહિ. ભલે મારા અણુએ અણુ જુદા થઈ જાય પણ એમાંથી
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૪
એક જ અવાજ આવશે કે મારા ભગવાનને ધમ સત્ય છે. આ જીવે હજી વાતા જ કરી છે પણ દેહ કરતાં ધમ વહાલે છે કે નિહ તેનું માપ કાઢ્યું જ નથી. સાચા શ્રાવકને જયાં સુધી તેની સાધનામાં આપત્તિ ન આવે, કસોટીને સમય ન આવે ત્યાં સુધી મજા ન આવે. ઉપસગ આવે અને મન ચલાયમાન ન થાય ત્યારે ખબર પડે કે હું સાધનામાં કેટલે સ્થિર રહી શકું છું. મિઠાશ સાથે થેડી કડવાશ તેા જોઇએ. કેરીની સીઝનમાં તમે રસપુરી જમતાં હતાં ત્યારે ભેગું કારેલાનું શાક ખાતા હતા. શા માટે ? મીઠી વસ્તુ સાથે મીઠી ચીજ ભાવે નહીં, તેનેા સ્વાદ મા જાય. શીરા સાથે પતાસું ન ખવાય તેમ ભૌતિક સુખાની મિઠાશમાં વિપત્તિરૂપી કડવાશ આવે ત્યારે જ સમતાભાવનુ માપ નીકળી શકે છે.
એક વખત મુખઈમાં રહેતા એક શેઠના રસેાઈયાએ રસાઈ બનાવી. કારેલાના શાકમાં ખૂબ મરચું નાખ્યું. શેઠની જીભ તતડવા લાગી અને આંખમાંથી પાણી આવી ગયા. શેઠ પૂછે છે ભાઈ ! આજે શાકમાં મરચું ખૂબ નાંખ્યું છે. તે કહે છે, મને થયું કે આજે મારવાડ જેવું શાક મનાવું. થોડા દિવસ પછી એક દિવસ શાકમાં મરચું નાખવું જ ભૂલી ગયા. શેઠ જમવા બેઠા અને પૂછે છે ભાઇ ! આજે તા આયંબીલ જેવુ શાક અનાવ્યું છે. ત્યારે રસાઇચા કહે છે કે મને થયું કે આજે મુ ંબઈ જેવું શાક મનાવું—, પણ પોતાની ભૂલ કબૂલ કરતા નથી. શેઠ તેા સમભાવવાળા હતા. તેએ કઈ જ ન એહ્યા. વધુ મસાલે પડી ગયા તે કહે છે કે મારવાડ જેવું અને આછો પડયા તા કહે છે કે મુખ જેવું શાક ખનાવ્યું. પણ તેને પેાતાની ભૂલ જ દેખાતી ન હતી.
નાની તા કહુ છે કે કેઇ તમારા ઉપર ક્રોધ કરે તેા પણ તમે શાંત રહેજો. ક્રોધ કરનાર સાથે પણ પ્રેમ કરેા. મેઘની ગર્જના સાંભળી મેાર નાચી ઉઠે છે, તેમ તમારા ઉપર અકારણે કોઇ ગરજી ઉઠે તેા તમારા મનને મધુર બનાવી દેજો. તે વ્યક્તિ હમણાં નહિ તેા ચાર દિવસ પછી પાતે પોતાની ભૂલ સમજશે અને તેને પશ્ચાતાપ થશે અને પેાતાની ભૂલ હાય તા ભૂલના પશ્ચાતાપ કરો.
આજે તે મોટા ભાગે માનવીને પેાતાની ભૂલ સમજાતી જ નથી. કાઈ પાતાની ભૂલ કાઢે તે પણ ગમતું નથી. ઘર ઘરમાં આ જ પરિસ્થિતિ છે. લગ્ન પછી ચાર મહિનામાં વહુ જુદી રહેવા ગઈ. તેની સાસુને પૂછવામાં આવે કે તમારી વહુ ચાર મહિનામાં જુદી કેમ થઈ ગઈ ? તે સાસુ કહે છે કે એને જુદી કાઢવા જેવી જ હતી. એની વાત કરવા જેવી નથી. એના નિત્ય નવા નખરાંથી હું કંટાળી ગઈ. તે જ રીતે વહુને પૂછવામાં આવે કે પરણીને ચાર મહિનામાં જુદા કેમ થયા ! તેા કહે છે કે મારી સાસુ બહુ વસમી છે. તેની જીભ તા સવા ગજની છે. તે વાતે વાતે મહેણાં માર્યાં કરે છે. બંનેએ એક ખીજાની નિંદા કરી, પણ પેાતાની ભૂલ કાઈને દેખાતી નથી.
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૫
આ જીવ અનાદિ કાળથી પરાયા જ દેષા જીવે છે, પણ સ્વદોષને જોતા જ નથી. આમ ને આમ દિવસેા ગયા. મહિના ગયા, ને વષૅ ગયા અને જિંદગી પણ પૂર્ણ થશે, પણ જીવ અત્યાર સુધી ન સમજ્યા. જ્ઞાની કડે છે કે જાગ્યા ત્યારથી સવાર અને સમજ્યા ત્યારથી જન્મ. ભત્રની ગણત્રી સમકિત પામ્યા ત્યારથી જ થાય છે. બાકી તે રખડપટી જ છે. હવે જો સમજ્યા હૈ। તેા ચાનુર્માસના ચાર મહિના મેજ શેાખ ને એશઆરામ છેાડી કષાયેાને મંદ પાડવા એક કલાક વીરવાણીના લાભ લેવા નિર્ણય કરજો. પ્રભુ મહાવીરનું અંતિમ ચાતુર્માંસ પાવાપુરીમાં થયું. તે પાવાપુરી નગરી ધન ધાન્યથી સમૃદ્ધ અને પ્રશંસનીય હતી. આજે તે તે નગરી એ હાલ થઈ ગઈ છે. ત્યાંના માણસને ખાવાના પણ સાંસા છે. દર વર્ષે દેરા ાસી ભાઈ એ પ્રભુ મહા ા નિર્વાણુ દિન ઉજવવા ત્યાં જાય છે અને ફાળે કરીને તેમને અનાજ વહેંચે છે. જે રાજગૃહી નગરીમાં પ્રભુએ સૌથી વધુ ચાતુર્માસ કર્યાં તે નગરી પશુ શૂન્ય બની ગઈ છે, પણ પ્રભુ વિચરતા ત્યારે તે નગરીએ સમૃદ્ધ હતી.
પાવાપુરીમાં અંતિમ સમયે સાળ પ્રહર સુધી પ્રભુએ અખંડ દેશના આપી, જેમાં વિપાક સૂત્ર અને ઉત્તરાધ્યયન મૂળ સૂત્ર છે, જેના ૩૬ અધ્યયન છે. દરેક અધ્યયનમાં વિવિધ ભાવા ભરેલા છે. સૌથી પ્રથમ અધ્યયન વિનયનુ છે. કારણ કે “ વિનય એ ધનુ મૂળ છે.” વય ગમે તેટલી વધે પણ વિનય વિવેક વિનાની વયની કાંઈ કિં’મત નથી. જ્યાં સુધી વિનય નથી ત્યાં સુધી આત્માની ઉન્નતિ નથી. મકાન ગમે તેટલુ મેટું- દશમાળનું મનાવા પણ જો પાસે મજબૂત નડુિ હોય તે જમીનદાસ્ત બની જશે. તેમ સાધુ હાય કે સંસારી, પણ જો હાય અને ભાષામાં વિવેક ન હેાય તે તેનુ જીવન અંધકારમય
વાવાઝોડુ થતાં મકાન સ્વભાવમાં કેમળતા ન
છે.
એક સાસુજી દિવાનખાનામાં સામાયિક લઈને બેઠા હતા. અને વહુ રસેાડામાં રસાઇ કરી રહી હતી. સાત શેર દૂધ ઉકાળવા સગડી પર મૂકેલુ, ઉભરે આવતાં વહુ સાળુસી લઈને દૂધનું તપેલુ' ઉતારવા જાય છે. પણ પકડ ઢીલી હાવાથી તપેલું ભોંય પડી જાય છે. તેના અવાજ થતાં સામાયિકમાં બેઠેલાં સાસુજી હાથમાં ગુચ્છા લઈને બહાર આવ્યાં. દૂધ ઢોળાઈ જવાથી વહુ ભયભીત ખની ગઈ છે. આંખમાં આંસુ છે. હાથપગ ધ્રુજે છે. જીવાની જતના કરનાર ગુચ્છા અને મેઢે મુહપત્તિ ખાંધી સમત - સાગામાં સ્નાન કરી રહેલ મારા સાસુજી મારા પર કેવી કરુણા કરશે તેને મનમાં ફાટ છે. વહુના મુખ ઉપરના ભાવા જોઈ સાસુજી સમજી ગયાં. ધીમે રહીને સાસુ કહે છે, બેટા ! શું થયું ? આમ જો છે! શા માટે ? આંખમાં આંસુ કેમ આવ્યા? આ શબ્દો સાંભળતાં વહુના ભય આછા થયા. કહે છે ખા ! દૂધનું તપેલુ ઉતારતાં સાસીમાંથી છટકી જવાથી બધું જ દૂધ ઢોળાઇ ગયું. સાસુ મીઠાસથી કહે છે કે દૂધ
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૬
જ ઢાળાઇ ગયું છે ને ? પણ બેટા ! તમને તપેલીના કાંઠા તે નથી વાગ્યા ને ? ગરમ દૂધના છાંટા તે તમને નથી ઉડયા ને ? દઝાયું તે નથી ને ? વહુ કહે છે, મને કંઈ જ થયું નથી. સાસુજી કહે છે. વહુ બેટા ! દૂધ ઢોળાઈ જતાં કંઈ જ નુકશાન નથી થયું પણ જો તમારા પગ ઉપર પડ્યુ. હાત તેા કાંઠા વાગી જાત અથવા દાઝયા હાત તા મારે અત્યારે ને અત્યારે દવાખાને લઈ જવા પડત અને પાટા અ`ધાવવા પડત. પૈસાના ખ થાત અને હું ધર્મધ્યાન કરતી અટકી જાત તે માટું નુકશાન થાત. આ સાંભળી વહુ કહે છે કે ખા ! આવી તે પિયરમાં માતા પણ ન હતી. દીકરી સાસરે જાય ત્યારે રડે છે, પણ જો આવા સાસુજી હેાય તે રડે ખરી ? વીરવાણી સાંભળ્યા પછી તેની અસર થવી જોઈએ. એક દવાના ડાઝ પીએ છે તે તેની અસર પણુ કલાક રહે છે, તેા વીતરાગ વાણીના પાવર ૨૪ કલાક તે રહેવા જોઇએ. પ્રથમ અધ્યયનમાં વિનયની વાત કરી. સાધુ વંધ્રુણામાં પણ ખેાલીએ છીએ. એકેક મુનિવર રસના રે ત્યાગી, એકેક જ્ઞાન ભંડાર રે પ્રાણી, એકેક મુનિવર વૈયાવચ્ચ વૈરાગી, એના ગુણનાનાવે પાર રે પ્રાણી, સાધુજીને વંદના નિત નિત કીજે.
પ્રભુના એકેક સતા વિનય, વૈયાવચ્ચ આદિ ગુણાથી ભરપુર હતા. વિનયવંત આત્માએ “ ગુરૂ રહ્યા છટ્ઠમસ્થ પણ વિનય કરે ભગવાન ” કેવળજ્ઞાન પ્રાપ્ત કરા તા પણ જ્યાં સુધી જાણ ન થાય ત્યાં સુધી છદમસ્થ ગુરૂના વિનય કરે છે. ગુરૂ એઠા રહે ન શિષ્ય કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી જાય છે.
પંથકના ગુરૂ પ્રમાદી હતા. ખાઇ પીતે પડ્યા રહેતા હતા. કારતક ચામાસી પાખીના દિવસ આળ્યો. વિનયવાન શિષ્ય પંથકજી ચરણ સ્પર્શી કરવા જાય છે. ગુરુ જાગી જતાં તાડુકી ઊઠે છે. છતાં શિષ્ય એમ નથી ખેાલતા કે ચામાસી પાખી છે ને તમે કેમ ખમાવતા નથી ? વિનયવંત ા ગુરૂ કહે છે તે કરે છે પણ કરે છે તેમ કરતા નથી. આજે ચાલુ દિન છે. ટાઈમ થઈ ગયા છે. પણ ચાતુર્માસની પાખીના મહાન દિવસ છે. જેમ તમે વેપાર કરતાં પહેલાં મુકરર કરી છે! કે મારે કઈ લાઈન લેવી. તેમ અમારે પણ વીરવાણીની ચાર મહિના સુધી ધારા વહાવવી છે. તેમાં આત્માત્માને કઇ રીતે વધુ લાભ મળે તે નકી કરવુ' છે. આ ચાર મહિનામાં તમારે રાત્રીભાજનને ત્યાગ કરવા, લીલેાતરીને ત્યાગ કરવા, બ્રહ્મચર્યનું પાલન કરવું, અને તેટલી તપશ્ચર્યા કરવી. તપશ્ચર્યા થવાથી આરંભ સમારંભ ઘટે છે. પાણીમાં અને લીલેાતરીમાં જીવ છે તે અનંતા ભગવતાએ કહેવું છે, પણ તમને વિશ્વાસ ન હતા, પણ આજે તેા વિજ્ઞાન પણ આ વાત સાબિત કરે છે.
આ હાલમાં છેલ્લી લાઈનમાં વડોદરાના આનંદીલાલ ખી. કાઠારી ડાકટર સાહેબ પણ બેઠેલા છે, તેમના જીવનમાં ધર્મની કેટલી લગની છે! તેઓ સર્જન છે. એ વ
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૭.
પહેલાં તેમણે માસખમણની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. ૨૭ દિવસ સુધી વગર ચાજે તેઓ ઓપરેશન કરતા અને દર્દીઓને રાહત આપતા. આવા કેળવાયેલા આત્માને પણ ધર્મ રૂપે છે. જે ધર્મમાં કંઈ ન હેત તે આવા માણસને ધર્મ રૂચત જ નહી.
કહેવાનો આશય એ છે કે પ્રભુની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સુત્રનું પ્રથમ અધ્યથન વિનય અને બીજુ પરિષહ છે. જે જીવમાં વિનયગુણ વણાયે નહીં હોય તે પરિષહમાં સ્થિર રહી શકે નહીં. આ રીતે ઉત્તરોત્તર ક્રમથી જ અધ્યયન ગઠવ્યાં છે. તેમાં ચૌદમું અધ્યયન જેમાં છ જેને અધિકાર છે. જેમાં એક તરફ ચાર છે અને બીજી તરફ બે જીનાં પાત્ર છે. કમલાવતી રાણીએ ઈષકાર રાજાને જગાડશે. બીજી તરફ યશાભાર્યા તેના પતિને સંસારમાં રોકી રાખવા માટે સમજાવશે, કમલાવતી રાણી સ્ત્રી હોવા છતાં સભા વચ્ચે ઈષકાર રાજાને સત્ય વાત કહેતાં સહેજ પણ અચકાતી નથી વગેરે વાતે આ અધિકારમાં આવશે. આવા સુત્રના ગહન ભાવે એકાગ્ર ચિત્તથી સાંભળવાથી અપૂર્વ ભાવ આવશે. હવે વિશેષ અવસરે
વ્યાખ્યાન નં.-૩ અષાડ વદ એકમ ને રવિવાર તા. ૧૯-૭-૭૦. સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને ! શાસન સમ્રાટ ત્રિલોકીનાથના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. વીર પ્રભુની વાણીમાં કેવી તાકાત રહેલી છે ! જે આપત્તિઓને દૂર કરવા તમે ગમે તેટલે પુરૂષાર્થ કરે છતાં દૂર ન કરી શકે તે વીર વાણી કરી શકે છે. તે સંપત્તિને આપનારી અને વિપત્તિને ભેદનારી, ત્રિવિધતાપને મટાડનારી છે. આવી વીરવાણી પ્રત્યે જ્યાં સુધી તમને અટલ શ્રદ્ધા નથી ત્યાં સુધી તમે તેના મધુરા ઘૂંટડા પી શકશે નહિ. જેમ તમારા શરીરમાં દર્દ થયું. ડોકટર પાસે જઈને નિદાન કરાવ્યું. અને ડોકટરે કહ્યા પ્રમાણે પથ્યનું પાલન કરે છે, તેમ તમારા ભવરેગનું સંતરૂપી ડેકટરોએ નિદાન કર્યું છતાં તેમાં તમને શ્રદ્ધા થઈ નથી.
જ્ઞાની ભગવંત કહે છે કે આત્મા અનાદિ કાળથી રાગ-દ્વેષ અને મહિના બંધનમાં બંધાએલો છે. તેને તેડીને આત્મા તરફનું લક્ષ કર. આજે દરેક ઈચ્છે છે કે મને સ્વર્ગ મળે, પણ એ સ્વર્ગે સુખની પ્રાપ્તિની આકાંક્ષા રાખે છે તેને છોડી દે. સ્વર્ગમાં તમારી સીટ રીઝવર્ડ કરાવવા કરતાં તમે જ્યાં વસો છે તેને તમે સ્વર્ગ બનાવી દે. બીજા સ્વર્ગની તમે ઈચ્છા ન કરે. જે ઘરમાં સદા સંપ સંતોષ અને શાંતિ હેય તે ઘર જ સ્વર્ગ બને ને ! તમને વધુ ત્રહાલું શું છે? ઘર કે. ઉપાશ્રય ! ઉપાશ્રયથી ઘર વધુ વહાલું છે. ઘર શબ્દ
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૮
જ
દરેકને પ્રિય છે. ઘઉંટ વગાડયા કે સ્કુલમાં ગયેલ વિદ્યાર્થીને ઘેર જવાનું મન થાય છે. ખાળક રડતુ હોય તે તેને કહેવામાં આ વે કે ચાલેા ઘેર જઇએ, તેા તરતજ ચુપ થઈ જાય છે. જંગલમાં ચરવા ગયેલા ઢોરને લીલેાછમ ચારા ચરવાના પ્રિય ટાય છે. છતાં સાંજ પડતાં તે ઢારને ખાંધ્યા, તેને ગમાણમાં નાંખેલા ચારે ખાવા મળે તે પણ સાંજે પોતાના સ્થાને પહેાંચી જાય છે. તમે જે એફીસમાં નાકરી કરી છે ત્યાં બેસવાની સીટ સારી છે. ત્યાં મજાના એરકંડીશનરૂમ છે, ટાઇલ્સ જડેલા છે. અધા સાહેબ, સાહેબ’ કરે છે, છતાં ઘરે જવાનું મન થાય છે. શ્રીમંતને ઘેર કામ કરનારી ખાઈને શેઠાણી વાસણ આપવામાં માડુ' કરશે તે તરતજ કહેશે, ખાઈ સાહેબ, જલ્દી કરા, મારે ઘેર જવાનું મેડુ થાય છે. ખાઈ કહે-બહેન ! આવું સુંદર મારું ઘર મૂકીને તારા અધ રા એરડ માં જ્યાં બેસતાં પણ કપડાં બગડે એવા લી પણવાળા ઘરમાં જવાની આટલી બધી કેમ ઉતાવળ કરે છે ? દરેકના ઘર ચકચકતી લાદી જડેલા સુંદર હેાય એવું નથી, પણ દરેકને પોતાના ઘર પ્રત્યેનું આકષ ણ હાય છે. તમે પણ પ્રવચન પૂરૂ થતાં ઘેર જશે! પણ યાદ રાખજો કે જે ઘરમાં રહેતાં ઘરના માણસા ધક્કા મારે, કાઢી મૂકે તે સાચું ઘર નથી. માની લે કદાચ તમારા પુણ્યદય હાય તો કાઇ કાઢી ન મૂકે, પણ આયુષ્ય પૂર્ણ થાય ત્યારે તે મજબૂત બંધને ખાંધીને કાઢી મૂકશે. છતાં ઘરઘર શા માટે કરા છે? જે સાથે આવવાનું નથી તેના ઉપર આટલી બધી મમતા શી ?
ચાર દિવસના ચાંદરડા પર જુઠી મમતા શા માટે? જે ના આવે સંગાથે તેની માયા શા માટે?
આ વૈભવ સાથે ના આવે, પ્યારા
સ્નેહીએ પણ સાથે ના આવે, તું ખૂબ મથે છે જેને મેળવવા, એ યૌવન સાથે ના આવે. અહી'નુ' છે તે અહીં રહેવાનું, તેની ચિ ંતા શા માટે....જે ના આવે
તમને પૂછવામાં આવે છે કે આ કેનુ ઘર છે? તા કહો છે કે આ તે મારૂ ઘર છે. પણ ખરેખર તે “એગેડું નત્થિ એ કાઈ, નાહમન્નસ કસ્સઈ ” આ સંસારમાં મારૂં કાઇ જ નથી અને હું પણ કોઈ ના નથી. કોઇ કાઈનું નથી, આવા શબ્દે અમે તમારા મુખે સાંભળીએ ત્યારે એમ થાય કે અહા ! આ શ્રાવક કેટલે વૈરાગી છે! આ શબ્દો નાભીમાંથી નીકળે છે કે હાઠેથી ! જેના અંતરના ઉદગારા નીકળ્યા તે તે ઘર છેડીને ચાલી નીકળ્યા. ચેાવીસ તીર્થંકરામાંથી એકાકી નીકળ્યા હાય તે તે પરમ તીર્થંકર પ્રભુ મહાવીર છે.
ઘેાડી તાતનુ ઘર છેાડી રાજવૈભવ-વીર વનમાં વસે....હો વીર... એક કપડે ક્ વીર જંગલમે, નહી. સાથ મળે કોઇ સ ંગતમે, ખાડા, ટેકરા, કાંટા ને સાપ, મળે ઔર કાઇ નહી.....હો ઔર...છેડી....
Page #32
--------------------------------------------------------------------------
________________
ત્યાં તેમને સાહ્યબી હતી કે નહીં ? (સભામાંથી જવાબ -હતી.) તે એનાથી પણ વધુ તમારે ત્યાં હશે, ખરુંને? એના ચરણમાં તે ઈન્દ્રો અને રાજામહારાજાઓ નમતાં હતાં પણ તમારા ચરણમાં તો તમારી શ્રીદેવી નહીં નમતી હોય. કેઈ બહેનને કહીએ કે તમે તમારા પતિને પગે લાગવાની બાધા લે, તો તરત જ ના પાડી દેશે. આ જીવને અનાદિકાળથી જેટલે બાહા પદાર્થોમાં રસ છે તેટલે અંતરના ઉઘાડ માટે નથી.
ઉપાશ્રયે કેઈ બહેન પોષધ કરવા આવી અને પૂછે કે બીજા બહેને આવ્યાં છે? ખબર પડી કે કેઈ નથી, તે કહેશે કે મારે પૌષધ કરી નથી. કેમ બહેન! ૧૩ મહા સતીજીબ છીએ ને ! તે કહેશે કે તમે તેના ભલે છવ્વીસ હે પણ મારા જેવી કઈ ન હોય ત્યાં સુધી મને મઝા ન આવે. કેમ ન મઝા આવે તે તમો સમજ્યા ને? તારી વહુએ આમ કર્યું ને મારી વહુએ આમ કર્યું, જે સમજણપૂર્વક આવી હોત તો એમ વિચાર કરતા કે હું એકલી છું તે વાંચન-મનન વધુ થશે અને સત્સંગ વધુ થશે. જેટલો રસ વિકથામાં છે તેટલે ધર્મકથામાં નહિ આવે ત્યાં સુધી ભવના ફેરા ટળવાના નથી.
આજે આપણે મુખ્ય વાત “ઘર”ની ચાલે છે. આજે તે રવિવાર છે, એટલે દશ વાગશે તે વાંધ નહિ, પણ જે દરરોજ લા (સાડા નવ) ના બદલે દશ વાગે વ્યાખ્યાન પૂરું કરું તો તમે પથરણું સંકેલવા માંડશો. એથી ન સમજ્યા તે ઘડિયાળ તરફ નજર કરે અને એથી પણ ન સમજ્યા તો ખુંખારા ખાવા અને આડકતરી રીતે મેઢા સામું જુઓ, છેવટે “ભાવભેદ અવસરે' ની રાહ જુએ, કદાચ આટલું કરવા છતાં બંધ જ ન કરીએ તે કહેશે કે મહાસતીજી તમારું ગળું દુઃખશે. ખરેખર તમે અમારી દયા ખાવ છો કે તમારે ઝટ ઘરે જાવું છે? શું બેલો! આવા શ્રાવકની શી વાત કરવી !
દુકાને બેસી છેતરે ઘરાકને, સ્થાનકમાં ગુરૂને છેતરે, એવા શ્રાવકથી ભગવાન થાકયા તે સાધુથી કેમ સમજાશે કે..વાણુઓ.
ભાવ ભેદ અવસરે કહેવાશે કે વાણી, વીંટી પથરણું ઝટ ભાગશે....વાણીયે. મારા રાજકેટના શ્રાવકે ! તમે આવા ન બનતા. એવાં તે અમને ભક્તો મળે છે કે વાત પૂછો મા. અમે કહીએ, દેવાનુપ્રિય ચોમાસુ બેઠું. કંદમૂળની બાધા કરો. રાત્રિભેજનને ત્યાગ કરે, ત્યારે હાથ તે જેડે અને મનમાં શું ધારે “મારે સાજે છૂટ, માં ,” “ ગામ છૂટ, પરગામ છૂટ.” તે પછી બાધા કયાં રહી? કદાચ સંત નો ઉપયોગ ન હોય અને બધા આપી દીધી તે બહાર જઈને હરખાય કે મેં કેવું કામ કર્ય! છૂટનો છૂટ અને બાધાની બાધા. પણ યાદ રાખજો કે...
“અન્ય સ્થાને કૃતં પાપં, ધર્મ સ્થાને વિમુચ્યતે ધર્મસ્થાને કૃતં પાપં, વજ લેપે ભવિષ્યતિ
Page #33
--------------------------------------------------------------------------
________________
બીજે સ્થાને કરેલું પાપ અહીં દેવાઈ જશે પણ અહીં બાંધેલું પાપ વજીના લેપની જેમ મજબૂત બંધાશે. એને પૂછીએ કે તમે શી પ્રતિજ્ઞા લીધી? તે કહેશે મારે ૫૦ થી વધુ બીડી ન પીવી. તે એથીવધુ કેટલી પીવી? દસથી અધિક પાન ન ખાવાં, વાઘ, સિંહ કે હાથી ઉપર સ્વારી ન કરવી. બાધા લીધી પણ ક્યાં તેના બાપે ચેકમાં હાથી બાંધ્યા છે? અને સિંહ કે વાઘની સામે ઉભા રહેવાની તે તાકાત નથી, છ છોકરાનું પૂરું કરવાની ત્રેવડ નથી ત્યાં આંગણે હાથી કયાંથી બાંધી શકે ? આવા ભક્તોથી ખુદ ભગવાન થાકી જાય તે અમારે તે કલાસ જ કયાં રહ્યો
કદાચ અમે કહીએ ને તમે કડક બાધા લે તે તેમાં અમારું કલ્યાણ થઈ જવાનું નથી. લાભ તમને થવાનું છે. દરિયામાં સ્ટીમર ફરે છે ત્યાં અમુક ઠેકાણે દિવાદાંડી હોય છે, કારણ કે જ્યાં ખાડા ને ખડક આદિ વિષમ માર્ગ હેય ત્યાં એકસીડેન્ટ થઈ જવાને ભય રહે છે. તેની ચેતવણી માટે દિવાદાંડી નાખવામાં આવે છે. તેમ તમારા જીવનની નૌકા વિષય અને વ્યસને રૂપ ખડક સાથે અથડાઈને ભૂક્કો ન થઈ જાય તે માટે સંતે દિવાદાંડી સમાન છે. કેઈકહે અમુક સંતના ચાતુર્માસમાં મેં માસખમણ કર્યું. કેઈ બહેન કેઈ ગુરૂણી પાસે દીક્ષા લઈ લે તે તેમાં ગુરૂણીના ભવને ફરે નહીં ટળે પણ કરનારનું જ કલ્યાણ થાય છે. સંતે તે સાચે માર્ગ બતાવે છે.
હવે આપણે ઘરની વાત કરીએ. તમે મુસાફરી કરતાં છે ત્યારે કેઈક ઠેકાણે ડાકબંગલે આવ્યો હશે. જેમાં ફક્ત રાત્રે સૂવાની, ચા પાણી બનાવવા માટે સ્ટવની અને સૂવા માટે પલંગ આદિ સગવડ છે. તેમાં તમે બે દિવસ રહી રવાના થાવ. આગળ ચાલત બીજું મકાન આવ્યું. એનું નામ છે હોટલ, આગળ જતાં ત્રીજું મકાન આવ્યું જેમાં રહેવાની સૂવાની બધી સગવડ છે. એમાં એક વિશાળ હોલ પણ છે. એનું નામ છે ધર્મશાળા અને ચોથું એક મકાન છે, જેમાં માણસ રહી પણ શકે છે, ભેજન બનાવી શકે છે. સુઇ શકે છે. દરેક પ્રકારનાં ફનચર અને સગવડોથી સજિજત છે, આનું નામ છે ઘર. ચારે ય મકાન ઇંટ-માટી-સીમેન્ટ ચુના આદિમાંથી જ બન્યા છે, છતાં દરેકને જુદું નામ આપ્યું. બધામાં સાધન સામગ્રી તે મળે છે, છતાં તમને ઘર યાદ આવે છે. ડાક બંગલો કે હોટલ ભલે સુંદર હોય છતાં ડાક બંગલામાં માણસ બે દિવસ રહે છે. હોટલમાં ચાર દિવસ, અને ધર્મશાળામાં થોડા દિવસ રહે છે, પણ અંતે તે એમ જ થાય કે ચાલે ઘેર જઇએ.
હવે તમને જે “ઘર” પ્રિય છે, જેમાં તમે વસ્યા છે તે ઘરમાં નાના-મેટાં દરેકના પ્રેમને તમે જીતી શકે તે જ તમારો સંસાર સ્વર્ગ જેવું બની શકે. બાકી જે ઘરમાં ધર્મ. આરાધનાની વાત નથી, જ્યાં કલેશને જ દાવાનળ ભભૂકી રહયો છે તે સ્થળ તે નરકથી પણ ભયંકર છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલા દેવે ગમે તેટલી સાહાબીવાળા છે, છતાં
Page #34
--------------------------------------------------------------------------
________________
૧
તે એક વ્રત–પ્રત્યાખ્યાન કરવા સમર્થ નથી. જે ઈન્દ્રો ખુદ તીર્થંકર પ્રભુના જન્માત્સવ કરવા આવે છે, અનેક રૂપો બનાવવાની જેમનામાં તાકાત છે તેવા દેવા મૂળરૂપે અહી આવતા નથી. મૂળ શરીર ત્યાં જ રહે છે, વૈક્રેય રૂપ ધારણ કરી અહીં આવે છે. ત્યાં તેમની ભોગ લેાગવવાની ક્રિયા તા ચાલુ જ હાય છે. પ્રભુનેા જન્મ મહોત્સવ કરે તેટલે સમય પણ તે બ્રહ્મચર્યંના પ્રત્યાખ્યાન લઈ શકતા નથી. અને તમે અહી આવીને મેસે એટલેા સમય તે તમારી પાપક્રિયા બંધ થઈ ને? આ મનુષ્યભવ દેવાને પણ દુર્લભ કહ્યો છે. તે તમે અધેા ડઝનના ખાપ બન્યા તેથી નહિ. સેાગ વિષયમાં મસ્ત રહેવા કે સાત માળની ઈમારત ઉભી કરો તે માટે નહી, પણુ દેવા જે વ્રત પ્રત્યાખ્યાન કરી શકતા નથી તે તમે કરી શકો છે, માટે દેવા પાસે વૈભવ છે એટલુ જ નહી પણ એની શક્તિ કેટલી ખી છે. એક ચપટી વગાડા ત્યાં જ બુદ્વીપને ફરતાં ત્રણ અને સાત ચપટી વગાડો ત્યાં એકવીસ આંટા મારી આવે. આટલી ઝડપ રેકેટની છે? જો તેનામાં તાકાત હૈાત તે પહેલાં એપલે માકલીને શા માટે તપાસ કરે છે ! છતાં ત્યાંની સફળતા મેળવી શકયા નથી. આ માટે જ માનવજન્મની દુલભતા છે.
દેવાનુ પ્રિય ! તમને કહેવામાં આવે કે ભાઈ ! કેમ ઉપાશ્રયે આવતાં નથી! તે કહેશેા કે શુ' જઈએ ? મહાસતીજી તેા ખાધાનું બંધન વળગાડે છે માટે ઉપાશ્રયે જવું નથી. અમે તમને બંધનમાં નાંખતા નથી, પણ તમને બંધનમાંથી મુક્ત કરીએ છીએ. છતાં તમને ડર લાગે છે. એક રીતે મધન સારૂં' પણ છે. ધન વિના ભૂરી હાલત થાય છે. એક ગુલામનું કુલ વિચાર કરે કે મારે ડાળી ઉપર નથી રહેવુ. વૃક્ષનુ બંધન મારે ન જોઇએ, તેા, તે, લેાકેાના પગ નીચે કચરાઇ જાય છે. એ કાંઠાની વચમાં વહેતી નદી વિચાર કરે કે મારે કાંઠાનુ ખંધન જોઇતુ નથી એમ સમજી કાંઠાની મર્યાદાનું ઉલ્લ’ધન કરી વહેવા લાગે તેા નદી વેરાન ખની જશે. પછી શું પવિત્ર કહેવાશે ? શિષ્ય વિચાર કરે કે મારે ગુરૂનું ધન ન જોઈએ. સાધુ સ્વચ્છ દપણે એકલા વિચરે તે તમે તેને આ ઉપાશ્રયમાં ઉતરવા દે ખરા? નાકર વિચાર કરે કે મારે શેઠની પરાધીનતામાં નથી રહેવું, મરજી મુજખ ચાલવું છે, તે શેઠે દુકાનમાં પેસવા દે ખરા ? ન જ પેસવા દે. ત્યાં તે બંધન સારૂ છે. તેમ વ્રત પ્રત્યાખ્યાનના બંધન તમારી પાપક્રિયાને રોકી દેશે. આશ્રવના દરવાજા બંધ કરી દેશે. અને કમના અધનાથી મુક્તિ અપાવશે, છતાં આ બંધન નથી ગમતું. સંસારવક અધન ગમે છે.
તમે એકલા હતા ત્યારે એ પગે ચાલતા હતાં. પછી પંચની તથા અગ્નિની સાક્ષીએ પરણ્યા ત્યારે ચાર પગ થયા. હવે ચાર પગ કાને હાય ? કેમ ખેલતા નથી? પશુને ! (હસાહસ) અને ચારથી વધુ પગ કાને હાય ? કાનખજુરાને. જેમ જેમ પગ વધતા ગયા તેમ તેમ તમે અધનમાં જકડાતા ગયા. એક ચાતરની અનેલી વાત.
Page #35
--------------------------------------------------------------------------
________________
એક માતા વિધવા બની. જેને પતિ ચલે ગયે. તેને પૈસા હોવા છતાં તેનું સર્વ સંસારી સુખ ચાલ્યું જાય છે. કારણ કે વિધવાપણું દુઃખદાયી છે. માતાને એક દિકરો છે. તેને ભણાવ્ય, ગણાવ્યો ને સારા સંસ્કાર આપ્યા. જે શિક્ષણ સે શિક્ષકો નથી આપી શકતાં તે એક માતા આપી શકે છે. માતા કહે છે બેટા! હવે તું મેટો થયો છે. હવે તું લગ્ન કરે તો હું આ બંધનમાંથી મુક્ત બનું. હવે દીક્ષા લઉં તેવી મારી શારીરિક શક્તિ નથી પણ નિરાંતે ધર્મારાધના કરી શકું. બધો ભાર વહને સેંપી દઉં. સાધુ નિર્દોષ આહારની ગવેષણ કરે છે તેમ હું તે બે વખત જમવા જ આવીશ. હું એમ નહિ કહે કે મારા માટે આ બનાવજે. આ દેહ ક્ષણભંગુર છે તેને શું ભરોસો છે? લીધે શ્વાસ પાછો મૂકીશું કે નહિ તેની પણ ખબર નથી. અને જે રાત્રિ દિવસે ચાલ્યા જાય છે તે પાછા આવતાં નથી.
જા જ વચ્ચઈ ચણ, ન સા પડિનિયdઈ અહમ્મ કુણમાણસ, અફલા જતિ રાઈઓ છે જા જા વચ્ચઈ રયણી, ન સા પડિનિયાઈ છે ધમ્મ ચ કુણમાણુક્સ, સફલા જતિ રાઈઓ છે ઉ. સૂ. અ ૧૪ ગા. ૨૪-૨૫.
મહાન પુરૂ કહે છે કે રાત્રિ અને દિવસો ધમી અને અધમ બંનેના જાય છે. ફરક એટલેજ છે કે ધમીના સફળ જાય છે અને અધમના અફળ જાય છે. ધનને ઉપયોગ બે રીતે થાય છે. દાન કરનાર સાચી વાવણું કરે છે અને ચા, પાન, સિનેમા, બીડી, આદિમાં જે વપરાય છે તે પાપની વાવણી કરી રહ્યો છે. રવિવારને દિવસ હોય ત્યારે અગાઉથી નકકી કરી છે કે કઈ ટેકીઝમાં કયું પિકચર જેવા જવું! અગાઉથી ટિકિટ પણ મંગાવી રાખે છે. કયાં ફરવા જવું તે નકકી કરી રાખે છે પણ એ વિચાર કરી રાખે છે ખરા કે રવિવારે મારે કયું વ્રત કરવું Tહના નાટક તે આ જીવે અનંતી વાર જોયાં. હે દેવાનુપ્રિયો! ગત જન્મમાં સારી આરાધના કરી છે, આ માટે માનવજીવન પામ્યા છે. તેને ફેશન અને વ્યસનમાં ગુમાવશે નહિ.
તમારા સંતાનના સંસ્કાર બગાડનાર તમે જ છે. રવિવારે ફેમીલી (Family) સહિત સિનેમા જેવા જાય છે. ત્યાં જેવા પ્રકારની વેશભૂષા જોઈ તેવી તમારા સંતાન શીખી લાવે છે. અને દિકરી કહે, બાપુજી, મારે આવું સ્કર્ટ જોઈએ, તે તે પ્રમાણે લાવી આપે છે. પહેલાં તે સ્ત્રીઓની રોભા વાળથી વધે છે એમ માનતાં હતા. અત્યારે તે એટલા કપાવીને નવરી થઈ જાય છે. (હસાહસ) આ સિનેમાએ તે દિ વાળી દીધું છે. એક વખત એક યુવાન દર્શન કરવા આવ્યા. તે ઉપાશ્રયમાં આમતેમ જેવા લાગ્યો એટલે મેં પૂછયું, ભાઈ! કેને શું છે ? તે કહે ખુરશી શોધું છું. મેં કહ્યું, ભાઈ! તમે તે યુવાન છે અને ખુરશીની શી જરૂર? કંઇ દર્દ છે કે કેડના મણુકા ખસી ગયા છે? તે કહે એમ નથી. મારા પેન્ટને સળ પડી જાય, બહેને સ્કર્ટ
Page #36
--------------------------------------------------------------------------
________________
-
૨૩
પણ એવા પ્રકારના પહેરે છે કે તેઓ નીચે બેસી શકતાં નથી. આવા પેન્ટ અને સ્કટ પહેરાવી પાછા મા બાપ ખુશ થાય કે અમારા દિકરા દિકરી કેવા સુંદર દેખાય છે! બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તે કપડાં પહેરવામાં પણ મર્યાદા હોવી જોઈએ. તમારા દિકરા દિકરીને કહી દેજે કે સે રૂપિયે વારનું કપડું પહેરાવીશ પણ આ ફેશનેબલ વો ન જોઈએ. છે કહેવાની તાકાત! ત્યાં તે ડર લાગે છે કે રખે દિકરો રિસાઈ જાય, પણ તિજોરીમાંથી નેટના બંડલ ઉપાડી જાય તે તમે તેને કંઈ કહે કે નહિ? (સભા -ત્યાં તે તરત જ કહી દઈએ) ત્યાં રીસાઈ જવાને ડર ન લાગ્યો પણ જ્યાં જીવનની બરબાદી છે ત્યાં જ ડરે છે.
માતા કહે છે કે દિકરા ! તું લગ્ન કર. માતાઓને પણ સાસુ બનવાના કોડ હોય છે, કે વહુ આવે ને હું ચાકળે બેસું અને કહ્યું કે, વહુ પાણીને લોટ આપે. પછી તે નીવડે તેવા ખરા. સાસુજી કહે, વહુ આવશે પછી હું ખૂબ ધર્મ કરીશ, પણ વહુ આવ્યા પછી તે બંધનમાં પડી જાય છે. અને કરતાં હતાં તે પણ અટકી જાય છે.
આ માતાએ દીકરાને પરણાવ્યું. વહુ સાસુજીના પગમાં પડી અને સાસુજીનો પાલવ પકડ્યો એટલે સાસુજી માથે હાથ મૂકીને કહે છે, વહુ બેટા ! આ ઘરબાર તિજોરી બધું જ તમારૂં છે અને વધુમાં મારે દીકરે પણ તમારે છે. દીકરી વહુને સંપી દીધે. પણ જે ચાર દિવસ દિકરે માતાને ન બોલાવે તે જોઈ લે મઝા ! ખેર, હવે વહુને પરણ્યા અઠવાડિયું થયું. ઘી ગોળ તેલ અનાજ બધું કયાં કયાં રહે છે તેથી બધી રીતે માહિત ગાર કરી દીધી. તિજોરીની ચાવી, દાગીનાં, કપડાં બધુંજ વહુને સેંપી દીધું. ત્યારે વહ વિચાર કરે છે કે મારા સાસુજી કેવા ભેળા ભગવાન જેવા છે.! પિતે કંઈજ ખાનગી રાખ્યા સિવાય બધુંજ મને અર્પણ કરી દે છે. હે પ્રભુ! મને કઈ દિવસ કુબુદ્ધિ ન આપીશ. મારું ઘર સ્વર્ગ બની રહે એવી હું પ્રાર્થના કરું છું.
- પાંચ વર્ષ તે વીતી ગયાં. કઈ જાતને વાંધો ન આવ્યો. સાસુ પણ વ્યવહારના કોઈ કાર્યમાં માથું મારતા નથી. ધર્મસ્થાન કરે છે. પણ બાજુમાં રહેતી પાડોશણ વહુને કહે છે, બહેન ! તને આવું જીવન કેમ ગમે છે? કઈ દિવસ તમારે હરવા ફરવા જવાનું નહિ, નાટક, સિનેમા જેવા કે ભેળ ખાવા જવાનું નહિ. આ તે કેમ ગમે? વહુ કહે છે, બહેન! અમે તો અાનંદથી રહીએ છીએ. મને કઈ જાતનું દુઃખ નથી. મારા સાસુજીની આજ્ઞા છે કે૮ પાણીને બદલે દુધ પીજે, તેલના બદલે ઘી વાપરજે, પણ આપણા ઘરના સંસ્કાર બગડવા જોઈએ નહિ.” માટે તમે તે બાબતમાં કંઈ જ કહેશે નહિ.
વહુ તે સારી છે, પણ સંગ તેને બગાડે છે. સંગ કરો તે સત્સંગ કરજે પણ કુસંગ કરશો નહિ. પાડેશણ રેજ આ વાત કરે છે ત્યારે હવે વહુના દિલમાં પણ પરિવર્તન થયું. પણ તે સમજે છે કે મારા સાસુજી તે દેવને અવતાર છે. પાંચ પાંચ
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૪
વર્ષ સુધી તેમના સામું બોલી નથી, તે હવે કેમ બોલાય? તો પાડોશણ કહે છે-સાસુ હોય જ નહિ તે શું ખોટું? સાસુને કાઢવાને હું તમને કીમિયે બતાવું. વહ તે કુસંગે ચઢી. પાડોશણે બરાબર શીખવી દીધું. સાસુજી પોષધ ઉપર પિરસી કરી ઘરે જમવા આવ્યા છે. જમીને સહેજ આડા પડયા છે. વહુ બહાર ગઈ છે. જ્યાં બહારથી પાછી આવે છે ત્યાં તે માથાના વાળ છૂટા મૂકી દીધા અને અરીયા-પરીયાના નામ લઈને હું તે ફલાણી છું. આ છું, તે છું, કહીને ધુણવા લાગી. સાસુ વિચાર કરે છે કે મારી વહુ ગઈ ત્યારે સાજી સારી હતી, કંઈ જ ન હતું, તેને શું થઈ ગયું? તેને વ્યંતર દેવ વળ લાગે છે. દુકાનેથી દિકરાને બોલાવ્યું. તેણે જોયું. એટલે માતાને કહે છે-બા, આને બીજું કાંઈ નથી. તારી વહુ બીજાના સંગે ભળી છે તેને આ વળગાડ છે. બીજું કાંઈ જ નથી.
માતા કહે છે દીકરા! આવું ન બેલ. વહુ તે ડાહીને સુશીલ છે. તેને ભૂત વળગ્યું છે. માટે ચંડીપાઠ બેસાડ. ભૂવાને બોલાવ, પણ વહુને માટે તેમ કર. બા! ભૂત એ પણ વ્યંતર દેવ છે. દેવને પડછાયે ન હોય. તેની કીકી સ્થિર રહે અને તે જમીનથી અદ્ધર રહે છે. આમાં એવું કંઈ જ દેખાતું નથી. તેમ બીજે કઈ રેગ પણ નથી. માતાએ દીકરાની વાત માની નહીં ને બધી જ ક્રિયા કરી. પણ સાચે રેગ હોય તે માટે ને! વને ઓરડામાં પૂરીને તાળુ લગાવી દીધું, ત્યાં ધુણવાનું બંધ થઈ ગયું. કૃત્રિમ હતું એટલે થાક તે લાગે ને! નાટક કયાં સુધી ચાલે? ત્રણ-ચાર દિવસ પછી દિકરે ઓરડાની અંદર જાય છે. સાંકળ ખખડે ત્યાં ધુણવાનું ચાલુ થઈ જાય છે. દીકરો પૂછે કે તમે કોણ છે? તમારે શું જોઈએ છે? તે કહે, મારે તે એને જીવ જોઈએ. તે કહે છે, જીવ જોઈએ તે જીવ લઈ જા, પણ હેરાન શા માટે કરે છે? આ વિચારે છે કે એને પતિ તે બે માથાને લાગે છે. એટલે બોલી. બીજી વસ્તુ માગું તે તમે આપી શકશે? આપ તે છેડી દઉં. દિકરે કહે છે શું જોઈએ? તમારી માતાનું માથું મુંડાવી માથે ચુને ચોપડી મેઢે મેશ પડી તેને એટલે મારા ખોળામાં મૂકી પગે લાગે તે જીવતી છોડું. છેકરે પૂછે છે કે મારી માતા કે એની? ના. એની નહિ તમારી. તરત જ તે બહાર નીકળી ગયે. ઓરડે તાળું મારી તેની માતાને કહે છે બા,! તારા પ્રેમને એને મૂંઝારે થયે છે, માટે હમણાં થોડા દિવસ તને મેસાળમાં મૂકી આવું. પિતાના ગામથી બે માઈલ દૂર એસાળ છે અને પિતાનું સાસરું પણ બે માઈલ દૂર છે. બન્ને ઉત્તર દક્ષિણમાં છે. સાસુ કહે છે બેટા! વહુ માંદી હોય ને હું પિયર જાઉં! દિકરે કહે છે બા, એ તે ધતીંગ છે. માતાને ઘેડે બેસાડી મોસાળ મૂકીને દીકરે સાસરે ગયે. અડધી રાત્રે જમાઇને આવેલે જેઈ સાસુજી પૂછે છે જમાઈરાજ ! મધ્યરાત્રે એકાએક આવવાનું કેમ બન્યું? મારી દિકરી તે મઝામાં છે ને? તમારી દીકરી સાબુ હેત તે શું જોઈએ?
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૫ *
એને વળગાડ વળગે છે. વળગાડ હોય તે ચંડીપાઠ કરાવો. બધું જ કરી ચૂકયા, પણ એ તે માગે છે બીજું. તે જે માગે તે દઈ દે. અપાય તેવું મારી પાસે હોત તે અહીં આવત શા માટે? ત્યારે સાસુ પૂછે છે, શું માગે છે? જમાઈ કહે, કહેતાં જીભ ઉપડતી નથી. સાસુ કહે છે તમે જલ્દી કહો. ત્યારે તે કહે છે. એ તે એવું માંગે છે કે તમારા માથેથી એટલે ઉતારી માથે ચુને ને મેઢે મેશ ચેપડી મારા ખેળામાં તેને એટલે મૂકે તે હું જાઉં. નહી તે એને જીવ લઈશ. મારી એકની એક દિકરી બચી જતી હોય તે તેમ કરવા તૈયાર છું. છ મહિના બહાર નહિ જાઉ તે વાળ આવી જશે.
જઈ કહે, બા, તમે એટલું જ કહેજે-લે, ભા, લે. અને એને છે. બીજું કાંઈ જ બોલશે નહિ. સાસુજી માથેથી વાળ ઉતારી માથે ચુને ને મેઢે મેશ લગાવી જમાઈ સાથે આવી ગયા. હજુ અજવાળું થયું નથી ત્યાં તેઓ પહોંચી ગયા. એારડે ખેતી અંદર ગયા. વહુના મેળામાં એટલે મૂકી માતાજી બેલ્યા–લે, ભા, લે. હવે એને છોડી દે. આ તે કૃત્રિમ નાટક હતું, એટલે વહુ જીરવી ન શકી. તુરત જ બેલી “દેખે ૨ડીકા ખેલ, સુખ કાળા ને શીર ધોળા” મેં કેવું કર્યુંત્યાં પડખે ઉભેલે તેને પતિ આ સાંભળીને તુરત જ બેલી ઉઠ... “દેખો બંદેકા ખેલ, મા મેરી કે તેરી” (હસાહસ) “મા મેરી કે તેરી” આ શબ્દો સાંભળીને વહુ તુરત જ ઉભી થઈ ગઈ અને પતિના પગમાં પડી ગઈ. ધિક્કાર છે મને, પોતે સારી હતી પણ કુસંગથી બગડી હતી. હવે તેની સાન ઠેકાણે આવી ગઈ.
પરનું બુરું કરતાં પહેલાં પોતાનું થઈ જાયખરેખર એ કુદરતને ન્યાય. ખાડે છે તે જ પડે છે, રડનારે પિતે રડે છે, ધાયું ધરણીધરનું થાયે, મન ધાયું નવ થાય,
ખરેખર એ કુદરતનો ન્યાય (૨) પરનું બુરું મહાનપુરૂષે કહે છે કે તું જે બીજાનું બૂરું કરવા ઈચ્છીશ તે પહેલાં તારૂં જ બૂરું થઈ જશે. માટે જે તમારાથી કેઈનું સારું ન થાય તે ભલે, પણ ખરાબ તે કરશે જ. નહિ. દિકરે કહે છે કે તારી મા કરતાં મારી મા કેટલી સારી છે, છતાં તું એનું બૂરું કરવા ઉઠી. એણે તારા માટે બધું જ છેડી દીધું છે પણ તે કિંમત ન કરી. વહુ માફી માગીને કહે છે કે હવે હું કદી કુસંગ નહિ કરું. સત્ય વસ્તુને સમજી ગઈ.
દેવાનુપ્રિયે! જે ઘર તમને અતિપ્રિય છે તે કયારે બદલાઈ જશે, તમને ધક્કા મારશે તેની ખબર નથી. તે હવે એવું ઘર શેાધી લે કે જ્યાં ગયા પછી જન્મ, જરા કે મરણના ફેરા ઉભા ન રહે. આવું સ્થાન હોય તે એક સિદ્ધક્ષેત્ર જ છે, કે જ્યાં જન્મ, ૪ શા.
Page #39
--------------------------------------------------------------------------
________________
જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ, માતા ભવાની, દેરા ધાગા કે માદળિયા, હનુમાન કાંઈ કરવા પડે નહિ.
તેરમા ગુણસ્થાને પણ વેદનીય તે છે, કારણ કે તેરમું ગુણસ્થાન સગી છે. તેમને તે આહાર લેવું પડે છે, કારણ કે ચાર અઘાતી કર્મ બાકી છે. તેરમે ગુણસ્થાને વર્તનાર તીર્થંકર પ્રભુને ન બનવાનું બની ગયું અને ગોશાલકે ઉપસર્ગ આપે. ચૌદમે ગુણસ્થાને કોઈ ઉપાધિ જ નહિ. તે અગી છે. પાંચ હસ્વ અક્ષર “એ, ઈ, ઉ, ત્રા, એટલું બેલે ત્યાં તે લેકને મસ્તકે જઈને બિરાજમાન થઈ જાય. જે મેક્ષમાં જાય છે તેને તે કયાંય વળાંક પણ લેવું પડતું નથી. જેને કર્મને વેગ છે, વક્રગતિમાં જવાનું હોય, તેને જ વળાંક લે પડે છે. તેજસ ને કાર્મણને કથળે છે ત્યાં સુધી જ ઉપાધિ છે. સિદ્ધ થનાર આત્માને વચમાં કઈ પણ જાતની રૂકાવટ પણ હતી નથી. વચમાં મેરૂ પર્વત આવે કે ગમે તે આવે, તેને ભેદીને આત્મા મુક્તિના મહાસુખની મેજ માણવા ચાલ્યા જાય છે.
જો તમારે પણ આવું શાશ્વત સુખ જોઈતું હોય તે આગમની રૂએ ચાલવું પડશે. તમારે ઉપાશ્રયે આવવું છે પણ વન વે આવે છે તે રસ્તે ફરવું પડે છે. ટુંકે રસ્તે આવે તે સરકાર ગુન્હેગાર ઠરાવે અને કાયદેસર શિક્ષા ભોગવવી પડે છે. જેમ શેઠ અને સરકારના કાયદાનું બરાબર પાલન કરે છે તેમ ભગવંતના કાયદાનું અણીશુદ્ધ પાલન કરે, તે કર્મના ભુક્કા થઈ જાય.
આપણું સિદ્ધાંત બત્રીસ છે. ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળ સૂત્ર અને ચાર છેદ સૂત્ર તથા બત્રીસમું અવશ્ય કરવા યોગ્ય એવું આવશ્યક સૂત્ર. તમારા દેહને શુદ્ધ બનાવવા હમામ આદિ ઉંચી કવોલીટીના સાબુ વાપરે છે. આ દેહને હજારો કે લાખે વખત સ્નાન કરાવે પણ આત્માને શુદ્ધ કરવાનું મન થાય છે? પ્રતિક્રમણ એ આવશ્યક સૂત્ર છે. “પાપમાં પડતા આત્માને પવિત્ર કરનાર કોઈ સાબુ હોય તે પ્રતિકમણ છે.” પાપ કર્મના ભારથી હળવા બનવા અને ભવના ફેરા મટાડવા આ ચાતુર્માસના પવિત્ર દિવસમાં પ્રતિકમણ કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, ચાર મહિના ન બને તે પર્યુષણ સુધી તે અવશ્ય કરવું જોઈએ. શરીરને પુષ્ટ બનાવવા વિટામીન ખાવ છે, પણ વિટાપીનનું કે વિટામીન હોય તે તે બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યમાં અદ્દભુત શક્તિ રહેલી છે. બ્રહ્મચર્યને મહિમા અચિંત્ય છે. તમને રંગ લાગ જોઈએ,
બત્રીસ સિદ્ધાંતમાં ઉત્તરાધ્યયન મૂળ સૂત્ર છે, તેમાં ધર્મના મૂળ રૂપે સૌથી પ્રથમ વિનય બતાવ્યું છે. વિનયથી વેરી પુણ વશ થઈ જાય છે. પ્રભુ કહે છે કે હે સાધક તું સાધુપણું લેતાં પહેલાં વિચારજે કે મારામાં વિનય છે કે નહિ? પ્રથમ અધ્યયનમાં કહ્યું છે કે જેમ સડેલા કાનવાળી કૂતરીને ક્યાંય સ્થાન મળતું નથી, સર્વત્ર તેને બહિર
Page #40
--------------------------------------------------------------------------
________________
કાર થાય છે, તેવી જ રીતે અવિનીત આત્માને પણ ક્યાંય સ્થાન મળતું નથી. સંસાર સુખી થવા માટે પણ વિનયની જરૂર પડે છે. તે આ આત્મિક સુખ માટે કેટલે વિનય જોઈએ! તેને તમે વિચાર કરી લેજે. વિનયવંત આત્માને સંસાર પણ સ્વર્ગ જે બને છે અને અવિનીતને સંસાર દાવાનળ સરખે બની જાય છે.
બીજા અધ્યયનમાં બાવીસ પરિસહની વ્યાખ્યા કરી છે. વિનય નહિં હોય તે પરિસહને સહન કઈ રીતે કરાય! ત્રીજા અધ્યયનમાં ચાર બેલની દુર્લભતા બતાવી. ચેથા અધ્યયનમાં આયુષ્ય તૂટું સંધાય નહિ. પાંચમા અધ્યયનમાં જીવન તે જીવી ગયા, પણ કેવા મરણે મરવું છે, સકામ કે અકામ મરણે તે બતાવ્યું છે. આ રીતે ઉત્તરોઉત્તર બીજા અધ્યયન ક્રમ બતાવ્યા છે. તેમાં આપણે ચૌદમા અધ્યયનનું વાચન કરવાનું છે. તેમાં બે પાત્રે કેવા મજબૂત છે. ઈષકાર રાજા અને કમલાવતી રાણી, ભગુ પુરહિત અને યશા ભાર્યા અને તેના બે પુત્ર-એ છીએ આત્માએ મેહ નિદ્રા ખંખેરી કઈ રીતે જાગૃત બનશે અને શાશ્વત સુખને પ્રાપ્ત કરશે તે વાત આવશે. આપણે પણ એ સુખને પ્રાપ્ત કરવું છે, માટે ટાઈમસર જિનવાણુને લાભ લેશો.
વ્યાખ્યાન નં-૪
અષાઢ વદ ૨. સોમવાર તા. ૨૦-૭-૭૦ શાસનસમ્રાટ રિલેકીનાથ, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સંયમ લીધા પછી સાડા બાર વર્ષ ને પંદર દિવસ સુધી અઘરમાં અર એવી આરાધના કરી. તેઓ તે જ ભવમાં કેવળજ્ઞાન પામવાના છે એ તે નિશ્ચિત હતું, છતાં તેમણે એજ વિચાર કર્યો કે
જ્યાં સુધી મારા માથે કર્મના ઢગ પડયા છે ત્યાં સુધી મારાથી સુખે કેમ સૂઈ શકાય! કર્મની ગંજીને બાળવા ઉગ્ર સાધના કરી. એમના જેટલા પારણાના દિવસ છે તેટલાં આપણાં ઉપવાસના દિવસ થવા મુશ્કેલ છે. સાડા બાર વર્ષને પંદર દિવસની તપશ્ચર્યામાં ફક્ત પારણું ૩૪૯. અને એક વર્ષના દિવસ ૩૬૦ એક વર્ષ જેટલા પણ તેમના પારણાના દિવસે નથી. જયારે આપણાં તે પારણું અને અત્તરવારણ સૂકાય જ નહિ. કંઈક જ એવા પણ છે કે જેમાં એક વર્ષમાં ફક્ત સંવત્સરીને જ ઉપવાસ કરે છે. અને ઉપવાસના આગલા દિવસે રાત્રિના આઠ વાગ્યા સુધી તે ટોપરા ને લવીંગ ચાવતાં હોય છે. ખરી રીતે ઉપવાસના આગલા દિવસે ચેખો ચોવિહાર જોઈએ.
ભગવાને છ માસી તપ ચૌવિહાર કર્યા છે. તમને તે ઉપવાસની શરૂઆત ન થાય તે પહેલાં પારણું યાદ આવે છે. આપણે સર્વેને મેક્ષમાં જવું છે પણ “લડુ ભી ખાના ઔર મેક્ષ ભી જાના, એસી બાત છે તે કહના, નહિ તે મત બોલના”
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૮
આના જેવી આપણી વાત છે. અમે કહીએ કે ધર્મધ્યાન કરે પણ અજ્ઞાની છે તે એમ કહે છે કે તમે તે સાત નરક બતાવે છે પણ જે ચૌદ હોય તે પણ અમને કેડે બાંધીને ફરવાની ત્રેવડ છે. આમ જોરથી બોલતા હોય છે પણ જ્યારે ભયંકર રોગથી ગ્રસ્ત થઈ જાય છે ત્યારે કેવા રાંકડા બની જાય છે! સાધુ હોય કે સંસારી હોય પણ કર્મ તે કેઈને છઠતા જ નથી.
મસ્તકે મુંડન કરાવવા માત્રથી કંઈ સાધુ થઈ જવાતું નથી. અને ભવને બેડે પાર થઈ જતું નથી. ભગવંતે ઉત્તરાધ્યયન સૂત્રના ૨૫ મા અધ્યયનમાં કહ્યું છે કે
ન વિ મુડિએણ સમણે, ન ઓકારેણ બમ્મણે
ન મુણી રણવાસેણું, કુસ ચીરેણ ન તાવ છે ઉ. સૂ. અ. ૨૫ ગાથા ૩૧ સંસાર છોડી સાધુ બન્યા એટલે જવાબદારી વધે છે. ત્યાગમાર્ગમાં આવીને જમ્બર પુરૂષાર્થ કરવો પડે છે. જેમ નેકર કરતા શેઠને જવાબદારી અધિક હોય છે. નોકર તે એના રૂલ પ્રમાણે નોકરી કરે અને સાંજ પડે ઘેર જઈને આરામથી સૂઈ જાય. માલના ભાવમાં વધઘટ થાય તે શેઠની ઉંઘ ઉડી જાય, પણ નેકરને કંઈ અસર થાય ખરી? કારણ કે એની કાંઈ જવાબદારી નથી. તે જ રીતે શ્રાવક કરતાં સાધુની જવાબદારી વધુ હોય છે. ત્યાગીઓને જાગૃતિ ખૂબ રાખવી પડે છે.
ત્રિલેકીનાથ મહાવીર પ્રભુએ ત્રીસ વર્ષની ઉમરમાં દીક્ષા લીધી. ૭૨ વર્ષનું તેમનું આયુષ્ય હતું. પ્રભુના ચાતુર્માસ કેટલા થયા તે જાણે છે ને? ચાખે હિસાબ છે. પ્રભુના કર ચાતુર્માસ થયાં. તેમાં પ્રભુએ રાજગૃહી નગરીમાં ૧૪ ચાતુર્માસ કર્યા. તુંગીયાપુરીમાં કર્યા, પરંતુ જે ભૂમિમાં પિતે નેહની સાંકળથી છૂટયા, રાગના બંધને તેયા, ત્યાં ગયા નથી, એટલે એક પણ ચાતુર્માસ ત્યાં કર્યું નથી. ગ્રામનુગ્રામ વિચરતાં છેલ્લું ચાતુર્માસ પાવાપુરીમાં કર્યું. અને અતિમ સમયે સોળ પ્રહર સુધી એકધારી દેશના આપી. આપણે ઉન્માર્ગે ચાલ્યા ન જઈએ, અને આત્માનું અધઃપતન ન કરીએ તે માટે કરુણાનિધીએ અપાર કરૂણા કરી છે. પ્રભુની અંતિમ વાણી જીવનના અંત સુધી આપણે યાદ રાખવી જોઈએ. અને એમની છેલ્લી શિખામણને આપણે પહેલી આચરવાની છે.
ઉત્તરાધ્યયન સૂત્ર એ ચાર મૂળ સૂત્રમાંનું એક મૂળ સૂત્ર છે. તેને મૂળ સૂત્ર શા માટે કહ્યું છે? ઉત્તરાધ્યયન સૂત્રમાં સૌથી પ્રથમ અધ્યયન વિનયનું છે. વિનય એટલે જે વિશેષ પ્રકારે આત્મા તરફ લઈ જાય તેનું નામ વિનય.
“વિણઓ જિણસાસન મૂલે, વિણયાએ સંજમે તે વિણયાએ વિષ્પમુક્કસ, ઓ ધમો ક ત છે”
જૈન શાસનમાં વિનયને જ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. માસખમણ કરે, સેળ ભથ્થુ કરે કે ગમે તેટલું જ્ઞાન મેળવે, પણ જે વિનય ના હોય તે પાયા વિનાના
Page #42
--------------------------------------------------------------------------
________________
ઘર ચણવા જેવું છે. બાહુબલિમાં ભરત ચકવતિને પણ પાછા હઠાવી દે એટલું બળ કયાંથી આવ્યું? તેમણે પૂર્વભવમાં ૫૦૦ સાધુઓને વિનય કર્યો હતો. વિનયપૂર્વક મેળવેલું જ્ઞાન લાંબા સમય સુધી ટકી રહે છે.
ન થાવચ્ચ પુત્રે દીક્ષા લીધી તે વખતે કૃષ્ણ મહારાજાએ ઢંઢરે પિટાવ્યું હતું કે–જેને દીક્ષા લેવી હોય તે લો. રાજકુમાર જેવી સાદાબી છોડી થાવચ્ચપુત્રને દીક્ષા લેતે જોઈ એક હજાર પુરૂષએ તેની સાથે દીક્ષા લીધી. પ્રભુની એકજ વખત દેશના સાંભળી વૈરાગ્યના રંગે રંગાઈ ગયા અને લેટબંધ પુરૂષે દીક્ષા લેવા ચાલી નીકળ્યા. એ કે અજબ રંગ હશે !
થાવચ્ચ પુત્ર દીક્ષા લીધા પછી કાલક્રમે ચૌદપૂર્વના જ્ઞાતા બની ગયા. તેમની યેગ્યતા જોઈ પ્રભુએ એક હજાર શિષ્યો સહિત વિચરવાની આજ્ઞા આપી. એક ગામથી બીજે ગામ વિચરતા સેગંધીય નગરીમાં પધાર્યા. બીજી તરફ શુકદેવ સંન્યાસી પણ પિતાના હજાર શિષ્યો સહિત તે નગરીમાં પધાર્યા છે. બંનેની ઉદ્ઘેષણ જોરશોરથી ચાલી રહી છે. થાવસ્થા અણુગાર હજારોની મેદનીમાં લોકોને ધર્મ સમજાવે છે. ધર્મનું મૂળ શું છે તે વાત ચાલે છે. “વિણય મૂલે ધ” વિનય એ ધર્મનું મૂળ છે. બીજી તરફ શકદેવ સંન્યાસી પણ મોટી મેદની વચ્ચે ધર્મનું સ્વરૂપ સમજાવે છે. તે કહે છે “શચી મૂલે ધમ્મ ” શચી એ ધર્મનું મૂળ છે. તે કહે છે, હાવું, દેવું, શરીર તથા વને સાફ રાખવાં, તે બેસે ત્યાં પણ પાણી છાંટીને બેસે. જ્યારે જૈન ધર્મ પાણી વધુ વાપરવાની ના પાડે છે.
એક જ ગામમાં બે પ્રકારની ઉપદેશધારા વહે છે. ત્યારે લોકોમાં પરસ્પર શંકા ઉત્પન્ન થઈ કે, એક કહે છે શુચી એ ધર્મનું મૂળ છે-અને બીજા વિનયને ધર્મનું મૂળ બતાવે છે. તે આમાં સાચી વાત કેની? જ્યાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવોની વિરાધના થતી હોય ત્યાં ત્રણે કાળમાં ધર્મ નથી. જેમ જેમ ઈન્દ્રિયે વધતી ગઈ તેમ તેમ પ્રાણુ વધતા ગયા. એકેન્દ્રિયને ચાર પ્રાણ છે. બે ઈન્દ્રિયને છ પ્રાણુ, તે ઇન્દ્રિયને સાત પ્રાણ, રેન્દ્રિયને આઠ પ્રાણ, અસંસી પંચેન્દ્રિયને નવ પ્રાણુ અને સંજ્ઞી પંચેન્દ્રિયનેદશ પ્રાણ હોય છેઆ દશ પ્રાણમાંથી એક પણ પ્રાણુની હિંસા થતી હોય ત્યાં ધર્મ નથી. તમે જેમ જેમ સમજતાં જાવ તેમ તેમ ખબર પડે ને? પહેલાં તે એક સામાન્ય એકસીડન્ટ થાય તે સજા થતી હતી જેથી કરીને બેદરકારી રહે નહિ અને આજે તે માણસને એકસીડન્ટ થાય તો સરકાર પુરા માગે છે. જીવ પ્રત્યે સહાનુભૂતિ જ નથી.
અહિંયા બંનેની વાતમાં પરસ્પર ભિન્નતા દેખાય છે. શહેરમાં લેકને શંકા ઉભી થઈ. શુકદેવ સંન્યાસી વિચારે છે કે હું તેની પાસે જાઉં અને તેને હરાવી દઉં. મારા શુચી મૂળ ધર્મનું નિકંદન કાઢવા ઉઠે છે, તેને ઠેકાણે લાવી દઉ'. અંદર અભિમાન ભર્યું હતું.
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૦
થાચ્ચા અણુગાર પણ અટલ છે. જેના ગુરુ અટલ હાય તેના શ્રાવકે પશુ કેવા સ્થિર હાવા જોઈએ ! તમે પ્રતિક્રમણમાં રાજ ખેલે છે કે “શ્રાવકો કોઈના ડગાળ્યા ડગે નહિ, કોઈના ચળાવ્યા ચળે નહિ”. આ વાત સાચી છે ને ! તમે પાકા છે ને ! ગમે તેવા પ્રસંગોમાં ડગી નહિ જાવ ને ? પ્રસંગ આવે ખબર પડે. તમને હાથ પગ તૂટવા લાગ્યા, માથું દુઃખવા આવ્યું અને માપ્યુ તે ા ટેમ્પરેચર આવ્યું, તે થશે કે હવે ઉપાશ્રયે જવું નથી. પણ ત્રણ ડીગ્રી તાવ છે. દિકરા દુકાનેથી દોડતા આવીને કહે, ખાપુજી, દુકાને ઘરાક આવ્યું છે, ૫૦૦૦ રૂપિયાનો માલ ખરીદવા છે પણ એને મારા વિશ્વાસ નથી આવતા. એ કહે છે કે મેટા શેઠ આવે તે માલ લઈ જા; નહીં તે ખીજેથી ખરીદી લઈશ. એલે, આ વખતે તમે શું કરો ? ( સભામાંથી જવાબ ઃ– ત્યાં તે તરત જ પહેાંચી જઈ એ.) ત્યાં ત્રણ ડીગ્રી તાવ હોય છતાં જાવ અને ૯૯॥ તાવ હોય તેા પણ ઉપાશ્રયે આવવાનું છેડી દો. તમે કેટલા અચલ છે એ વાત અહી` પુરવાર થાય છે ને ?
જેને હાડહાડની મજામાં રંગ લાગ્યા છે એવા શ્રાવક બિમાર પડે તે ડાકટરને કહી દેશે કે સાહેબ, વધુ પૈસા લેવા હેાય તે લેજો, પણ મને દરરાજ વીતરાગ વાણીના લાભ લઈ શકાય એવા સાન્ને મનાવા, જેથી મારે લાભ ગુમાવી ન દેવાય. મારે ખીજું કંઈજ ન જોઇએ. આવું કહેનાર તા વિરલ જ હેાય છે. શીતકાળ, ઉષ્ણકાળ અને વર્ષાકાળ ત્રણે કાળમાં તમે કમાવ છે. ઉનાળે કમાયા, શિયાળે કમાયા. આત્માના નાણાં કમાવવાની મેાસમ ડાય તે તે ચાતુર્માસ જ છે. ચાતુર્માસના ત્રણ દિવસ તે ચાલ્યા ગયા. એમ કરતાં ચાર માસ પણુ પૂર્ણ થઈ જશે. જે દિવસેા જાય છે તે પાછા આવતા નથી. માટે આજથી શુ કરવુ, માસખમણુ કરવું છે, સેળભથ્થું કરવું છે, આજીવન બ્રહ્મચર્ય વ્રત 'ગીકાર કરવું છે, કંદમૂળના ત્યાગ કરવે છે ? રાત્રે તે મારાથી જમાયજ નહિ. તમારા દિલમાં આવી ઉમિ ઉછળવી જોઈ એ. વ્યાખ્યાન સાંભળી જી સાહેબ, જી સાહેબ, કર્યાં કરા પણુ પાપથી પાછા હઠે તે જ સાંભળ્યાની સાકતા છે.
શુકદેવજી અભિમાની અને જબ્બર વિદ્વાન હતા. તેને માનનાર પણ ઘણા હતા. તેઓ થાવચ્યા અણુગાર પાસે જઈ ને ઉભા રહ્યા. નમન પણ કર્યું નહિ. તેમની સાથે કંઇક લેાકેા કુતુહલ જોવાની ઈચ્છાથી જાય છે અને કાંઇક સત્યવાત સમજવાની ઇચ્છાથી જાય છે. શુકદેવજી કહે છે કે મુનિ ! તમે મારા પ્રશ્નના સાચા જવાબ આપશે તે હું મારા હજાર શિષ્યા સહિત આપને શિષ્ય બની જઈશ. અને જે મારા પ્રશ્નના ઉત્તર નહિ આપી શકે તા તમારી નિંદા કરીશ, એલે-કિ મૂલે ધમ્મે ? ” થાવોં પુત્ર જવાબ આપે છે “વિષ્ણુય મૂલે ધમ્મે. ” શુકદેવજી કહે અમારા શુચી મૂળ ધ છે. થાવોં પુત્ર તેમને સમજાવે છે કે
જ્યાં હિંસા છે ત્યાં ધમ નથી.એકેન્દ્રિય એટલે પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ આદિમાં તથા એ ઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, આદિમાં જીવ છે, જ્યાં તેની હિંસા થતી હાય
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૧
ત્યાં વિનય ધમ સચવાતા નથી, માટે જીવાની દયા પાળવામાં જ સાચા ધર્મ છે. જેમ લેાહીથી ખરડાયેલું કપડું લેાહીથી સાફ કરી શકાતું નથી તેમ પાપથી ખરડાયેલા આત્મા પાપ કરવાથી પવિત્ર ન અની શકે. માટે જીવ–અજીવતુ જ્ઞાન પ્રાપ્ત કરા.
5
ck
વિનાની જીંદગી કેવળ પશુ સમાન. સાત દુનિયામાં જન્મ લેનારા બધા પેટ ભરે છે, પણ છાણુના કીડા જેવી દશા છે, જેમાં જન્મે છે તેમાં જ તે મરે છે. થાવર્યા અણુગારના શબ્દો સાંભળી શુકદેવજી સ્થંભી ગયા, તેમને અભિમાન સાથે વિનય હતા. સાનાના પાત્રમાં સિંહણુના દૂધ ટકયા વિના ન રહે.
શુકદેવજીએ ખીજા કેટલાક પ્રશ્નો પૂછ્યાં. અને થાર્યાં અણુગા૨ે તેનુ યુક્તિપૂ ક સમાધાન કર્યું. સત્ય તત્ત્વને સમજતાં ખાટું છોડી દીધું. દરરાજ સાવંદણામાં આપણે ખાલીએ છીએ કેઃ—
ધન્ય થાવો પુત્ર તજી ખત્રીસે નાર, તેની સાથે નીકળ્યા પુરૂષ એક હજાર, શુકદેવ સન્યાસી એક સહસ્ર શિષ્ય લાર, પંચશયશુ સેલક લીધા સંયમ ભાર; સ` સહસ્ર અઢાઈ ઘણા જીવાને તાર, પુંડરગિરિ ઉપર કીયા પાપગમન સંથાર, આરાધિક હુઈ ને કીધા ખેડા પાર, હુવા માટા મુનિવર, નામ લિયા નિરતાર.” થાવસ્થ્ય અણુગારાદિ એક હજાર સતા હતા, શુકદેવજીએ પેાતાના હુજાર શિષ્યા સહિત જૈન ધર્મની દીક્ષા લીધી. અને તેમની સાથે શેલક રાજાએ પાંચસા પુરૂષ સાથે દીક્ષા લીધી. કુલ અઢી હજાર સતાએ દીક્ષા લઈ પુંડરિગિર પર્યંત ઉપર જઈ સ થારા કરી શાશ્વત સુખને પ્રાપ્ત કર્યુ
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયનમાંથી ચૌદમા અધ્યયનના અધિકાર વાંચવા છે. પહેલા અધ્યયનથી માંડીને દરેક અધ્યયનના એકખીજા સાથે પરસ્પર સંબંધ છે. ચૌદમાની પહેલાં તેરમું અધ્યયન છે. તેરમા અધ્યયન સાથે ચૌદમુ` સકળાયેલું છે. તેની સાથે આ પ્રકારે તે સંબંધ ધરાવે છે.
જા
તેરમા અધ્યયનની ભૂમિકામાં સૌ પ્રથમ વાત આવે છે કે સાગરચંદ્રમુનિ પાસે ચાર ગાવા ળયાએએ દીક્ષા લીધી હતી. તેમાંથી ચિત્ત અને સંભૂતિનું વર્ણન તરમા મધ્યયનમાં આવ્યુ છે. પણ બાકીના એ મુનિએ શુદ્ધ સંયમનું પાલન કરી અનુક્રમે કાળ કરી દેવલેકમાં ગયા. તેએ અને દૈવલેાકથી ચ્યવીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં કાઈ મહુ. દ્ધિક શ્રેષ્ઠીના ઘેર પુત્ર પણે ઉત્પન્ન થયા. અને પુત્રા યુવાન થતાં તમને ચાર વેપારીએ સાથે મિત્રતા થઇ, અને એ છએ આત્માએએ ફરીને દીક્ષા અંગીકાર કરી. તેમાંથી ચાર આત્માએ એ ધર્મમાં માયા રહિત સંયમની આરાધના કરી અને બે આત્માઓએ સહેજ માયા સહિત સંયમની આરાધના કરી. અનુક્રમે છએ સાધુએ, કાળ કરાને પ્રથમ દેવલેાકના નલિનીશુક્ષ્મ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા, પણ માયા કરનાર એ આત્માએ દેવીપે ઉત્પન્ન થયા,
Page #45
--------------------------------------------------------------------------
________________
ર
પૂર્વભવમાં માયા કરી હશે તેથી આ આઢણાં આઢવા પડયા છે. પુરૂષ માયા કરે તેા ી થાય, શ્રી માયા કરે તે નપુ ંસક થાય અને જો નપુંસક માયા કરે તે પૃથ્વી આદિ એકેન્દ્રિયમાં જાય. હું તે। અમારી બહેનેાને કહું છું કે પૂર્વે` માયા કરીને આવ્યા છીએ પણ હવે આઢણાં ન એઢવાં હાય તે માયા ન કરશે।. શ્રી એની પુણ્યાઇ કેટલી આછી છે. પુરૂષ એક સમયમાં સિદ્ધ થાય તે ૧૦૮ થાય અને સ્ત્રી એક સમયમાં વીસ સિદ્ધ થાય. તમારા હદ્દો ઉંચા છે, પણ યાદ રાખજો કે તમે માયા કરશે। તે સ્ત્રી ખનશો, તમે સ્ત્રીઓનું સ્થાન નીચુ ગણેા છે, પણ કાઇક વખત સ્ત્રીએ પણ પુરૂષને મુઝવનારી બને છે. એક દૃષ્ટાંત દ્વારા સમજાવું છું.
એક પ્રધાન પાસે એક પેટી હતી. દરરાજ તે પેટી ખેાલીને તેની સામે હાથ જોડી ઉભું રહે અને ધીમેથી કંઈક એલે. દરાજ આમ બને છે ત્યારે પ્રધાનની સ્ત્રીને શંકા થઈ કે આ પેટીની સામે હાથ જોડીને શું ખેાલતા હશે? આમાં કઈક હોવું જોઇએ. હવે પેટી ખોલે છે ત્યારે પણ ચાકી પહેરી રાખે છે પણ પ્રધાન એ જાય ત્યાં પેટી બંધ કરી દે છે. એક દિવસ પ્રધાન પેટી સામે હાથ જોડી મસ્ત ખની ગયા છે. ત્યાં તેની પત્ની પહાંચી જાય છે. અને છે છે કે સ્વામીનાથ ! આ પેટી ખોલી દરરાજ તમે શુ ખેલે છે ? આમાં ભગવાનના ફોટો છે કે માતા-પિતાના ફોટા છે ? પ્રધાન કહે છે કે આમાં બીજું કંઇ જ નથી. પણ આમાં તારા કોઈ વિષય નથી. જો કંઈ જ નથી તે દરરોજ તેને સામે રાખીને શું ખેલે છે? તને કહેવાથી શું લાભ ! ત્યારે સ્ત્રી કહે છે શું સ્ત્રી ના ક ંઈ હૅક જ નહિ ! ત્યારે પ્રધાન કહે છે, જો, ગરમ શાલ સિવાય અંદર ખીજું કાંઈ છે? ફક્ત ગરમ શાલ સિવાય કાંઈ જ ન હતું. પત્ની કહે છે, આ શાલ ઓઢવા જેવી છે, તેા પછી તમે તેને પેટીમાં રાખી શી પ્રાના કરા છે ? પ્રધાન કહે છે હું માના નથી કરતા પણ ભાવના ભાવું છું. આ શાલ આઢી શકુ એવી મારામાં પાત્રતા નથી. આ શાલ તે લાખ રૂપિયા આપતાં પણ મળે નહિ.
પત્ની કહે છે કે આમાં એવું શું છે ! પ્રધાન કહે છે કે મારા ૨૭ મિત્રોએ ગુરૂ સમક્ષ આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરી છે, તે પવિત્ર આત્માઓને શ્રી સઘે બહુમાન કરીને આ શાલ એઢાડી છે. મારા મિત્રાને વિચાર થયા કે અમે તે આ વ્રત અંગીકાર કરી લીધુ પણ અમારે એક મિત્ર તેમાંથી ખાકી ન રહેવા જોઈ એ, એ બ્રહ્મચય નત અંગીકાર કરનાર આત્માઓને બહુમાનમાં ઓઢાડેલી શાલ મારાથી કેમ આઢાય ? હવે હું તેને દરરાજ સામે રાખી એવી ભાવના ભાવું છું કે હે પ્રભુ ! મને આવા અવસર કયારે આવશે કે હું આ વ્રત અંગીકાર કરૂ!
આ શબ્દે સાંભળી પ્રધાનની પત્ની ધડાક દઈને ઉભી થઇ અને એલી, સ્વામીનાથ ! હું એ વ્રત અંગીકાર કરવા તૈયાર છું. પ્રધાનની ઉંમર ૩૨ વર્ષની હતી અને ની
Page #46
--------------------------------------------------------------------------
________________
ઉંમર ૨૮ વર્ષની હતી. પ્રધાન કહે છે કે તારી ઉમર નાની છે. તારી સંપૂર્ણ તૈયારી છે ને! પત્ની કહે છે, મારી તે તૈયારી છે, પણ સ્વામીનાથ! તમે તૈયાર છે ને? પ્રધાન કહે છે હું તે તારી રાહ જોતા હતા. બંને એકબીજાના વિચારોમાં સંમત થઈ ગયા અને સંત પાસે જઈને ભર યુવાનીમાં બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા અંગીકાર કરી લીધી..
બેલે, મારા રાજકોટ શહેરના શ્રાવકે! તમે પણ આ રીતે અમારી શ્રાવિકાના વિચારોમાં સંમત થશોને? મહાવીરને શ્રાવક હંમેશાં પાપથી ભયભીત રહે, અને ગમે કે ન ગમે પણ સંતે કહે કે આમ કરવામાં પાપ, પાપં ને પાપ છે. ઝેર, ઝેર ને ઝેર છે તે પછી તે પાપ તરફ પગલાં ન ભરે. મેસુબ ગમે તેટલું સરસ બનાવ્યો હોય પણ કેઈ આવીને કહે કે એમાં ઝેર છે તે તમે ફેંકી દે છે. આ ઝેર તે એક જ ભવ બગાડે છે પણ વિષયનું વિષમ વિષ તે અનંત ભ બગાડે છે. માટે કામના કીડા બની જીંદગીને બરબાદ ન કરો.
પ્રધાન તેની પત્નીને કહે છે, ધન્ય છે કે, મને તારા જેવી દેવી મળી. મને ધર્મકાર્યમાં સહકાર આપ્યો. તમે તે એમ કહો કે ધન્ય છે મને, કે તારા જેવી રૂડી ને રૂપાળી તું મળી. ચામડાના પૂજારીઓ ! ચામડામાં મોહ ન પામશે. પણ તમે પત્ની ને ધર્મના માર્ગે વાળે કે પત્ની તમને જગાડે ત્યાં ધન્યવાદ આપજે. કઈ શ્રાવક બાર વ્રતમાંથી એક વ્રત અંગીકાર કરે તે સંતે ધન્યવાદ આપી શકે પણ કઇ ફેકટરી બેલે ત્યાં ધન્યવાદ ને આપી શકે. કારણકે ત્યાં એકાંત પાપનું જ કાર્ય છે. પૈસા કમાઈને તે ધર્મના કાર્યમાં ગમે તેટલા વાપરે પણ ત્યાં સંતે ધન્યવાદ ન આપી શકે.
હવે જે છ છ દેવલોકમાં ગયા છે. બે દેવી પણે ઉત્પન્ન થયા છે અને ચાર દેવપણે ઉત્પન્ન થયા છે. તેમાંથી ચાર છનું આયુષ્ય વહેલું પૂર્ણ થાય છે. ત્યાંથી ચવીને તે આત્માઓ ક્યાં ઉત્પન્ન થશે અને કોણ કેને જગાડશે અને કઈ રીતે તે આત્માએ નરેગ્ય રંગમાં રંગાશે, તેની ચૌદમા અધ્યયનમાં સુંદર રજુઆત કરવામાં આવી છે. તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૫ અશાડ વદ ૩ ને મંગળવાર તા. ૨૧-૭-૭૦
શાસન સમ્રાટ ત્રિકીનાથ ભગવંતના મુખમાંથી ઝરેલી શાશ્વત વાણી તેનું નામ સિદ્ધાંત. દુનિયામાં બધું બદલાય પણ સિદ્ધાંતના ભાવ કદી બદલાય નહિ. જ્ઞાનીઓને ૫ શા
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૪
જ્યારે પૂછવામાં આવશે ત્યારે એક જ સરખી વાતનું નિરૂપણ કરવામાં આવશે. તમારા વિજ્ઞાનની વાતામાં તેા વૈજ્ઞાનિકા આજે બતાવી રહ્યા છે તેને ઘેાડા દિવસ પઈ જુદી જ રીતે બતાવશે. ઉંચે જઈ ને આજે જે આવ્યા છે તેને ફરીને જશે ત્યારે જુદી જ રીતે કહેશે. પણ સજ્ઞની વાતમાં કયારે પણ ફેરફાર થતા નથી. ભગવાને અઢીહજાર વર્ષ પહેલાં જે કહ્યુ છે કે એક પાણીના ટીપામાં અસંખ્યાત થવા છે. હવે તે વૈજ્ઞાનિકાએ આ વાત સાબિત કરી છે.
પ્રભુના અંતિમ ચાતુર્માસની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રનું ચૌદમું અધ્યયન ચાલે છે. તેરમા અને ચૌદમા અધ્યયનના પરસ્પર સ'બ'ધ છે. ચૌદમા અધ્યયનમાં છ જીવાના અધિકાર ચાલે છે. એ મુનિએ દેવàાકમાંથી આવીને શેઠને ત્યાં ઉત્પન્ન થયા. તેમને ચાર વેપારીએ સાથે સબંધ થયા. છ એ આત્માએ દીક્ષા લઇ પ્રથમ ધ્રુવલાકે નલિની ગુમ નામના વિમાનમાં ઉત્પન્ન થયા. તેમાંથી ચાર જવા દેવપણે ઉત્પન્ન થયા અને માયાના કારણે એ આત્માએ દૈવીપણે ઉત્પન્ન થયા. દીક્ષા લીધા પછી પણ જો માયાનુ સેવન કર્યુ હાય તા તે માયા સંસારવક છે.
છે આત્મામાંથી ચાર આત્માઓની ધ્રુવભવની સ્થિતિ પૂર્ણ થવા આવે છે. દેવની સ્થિતિ પૂર્ણ થાય ત્યારે ત્યાંથી તેમને ચવવું પડે છે. ચાહે અનુત્તર વિમાનના દૈવ હાય, ઈન્દ્ર હાય, મનુષ્ય હાય, તિન્ચ હાય કે નરક ગતિના રૌ રૌ વેદના ભોગવનારા નારક હાય, પણ આઢુષ્ય પૂર્ણ થયે સૌને સ્થાન બદલવુ પડે છે. ફક્ત ચવવું ન પડે એવુ જો કોઈ સ્થાન હાય તે એક સિદ્ધગતિ જ છે અહીંથી જવાની ગતિ પાંચ છે અને આવવાની ગતિ ચાર છે. જ્યાં ગયા પછી ફરીને ગતિ કરવી ન પડે એની ગતિને જો પ્રાપ્ત કરવી હાય તા સૌથી પ્રથમ રાગ, દ્વેષ અને મેહુના ત્યાગ કરવા પડશે.
આપણા શાસનમાં એવુ નથી કે શાસન પર આપત્તિ આવે ત્યારે ફરીને ભગવાનને જન્મ લેવા પડે. જેએ રાગને જીતીને રાગના વિજેતા થઈ ગયા તેમને ફરીને શા માટે આવવું પડે ? આપણે તે શરીરને સાજી રાખવા દવા લેવી પડે. કોઇ માનતા રાખે, માદળિયા આંધે, પણ હું તમને પૂછું છું કે આ બધું કરનારાએ કઈ દિવસ માંદા પડતા હશે કે નહિ ? જ્યાં રાગ નથી, ઘડપણ નથી, જન્મ નથી, ખાદ્યપણ નથી અને યુવાવસ્થા પણ નથી એવું સ્થાન હોય તા મેાક્ષ છે. ત્યાં ગયા પછી ચતુતિના રૂટમાં ફરવું પડે નહિ, આ જીવે અનંત પુદ્ગલ પરાવના કર્યાં છે. હવે આપણે ખ્યાલ શખષાના છેકે ભવાટવીમાં ભમવું ન પડે.
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં જે છ થવાના અધિકાર ચાલી રહ્યો છે તે છ જીવા કયાંથી આવે છે તે વાત સૌથી પ્રથમ ગાથામાં ફરમાવે છે,
Page #48
--------------------------------------------------------------------------
________________
પ
દેવા ભવિત્તાણુ પુરે ભવમ્મ, કેઈ ચુયા એગ વમાણુવાસી ।
પુરે પુરાણું ઉડ્ડયાર નામે, ખાએ સમિધ્યે સુરલેગ રમ્મે ! ઉ. અ. ૧૪-૧
આ છે જીવાત્માએ પ્રથમ દેવલાકના નિલિન ગુમ નામનાં એક જ વિમાનમાં રહેનાર છે ત્યાંની સ્થિતિ પૂર્ણ કરી ચાર આત્માએ આવે છે.
દેવલાકમાં દરેકની સ્થિતિ સરખી હોતી નથી. ઉપરના દેવલેકની સ્થિતિ ઉત્તરાત્તર વધારે હોય છે. પણ એછામાં ઓછી સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની હાય છે. દેવલાકમાં ગયેલા જીવ આછામાં ઓછા પુણ્યવાળા હાય તા પણ દશ હજાર વર્ષનું આયુષ્ય તે હોય જ છે. આ છ આત્માએ માંથી ચાર આત્માએ ત્યાંની સ્થિતિ પૂર્ણ કરે છે. દેવોમાં સમકિતી દેવો પણ હોય છે અને મિથ્યાત્વી દેવો પણ હાય છે. દવાને પેાતાની સ્થિતિ પૂર્ણ થતાં પહેલાં છ મહિના અગાઉથી ખબર પડી જાય છે. સમકિતી દેવો જાણે કે હવે મારી સ્થિતિ પૂર્ણ થાય છે ત્યારે તેમને અનેર સ્માન આવે છે. કારણ કે તમે જે કરા છે તે કરવાની ભાવના થાય છે. પણ અવિરતીચેાથા ગુણસ્થાનકના ધણી હાવાથી તે કરી શકતા નથી. અવિરતીપણાના મધન તેાડી વિરતી ભાવમાં આવવાના તેમને આનંદ હોય છે. દેવો અવધિજ્ઞાનના ઉપયાગ મૂકીને અત્યારે જીવે અને તમને સામાયિકમાં બેઠેલા જુવે ત્યાં તેમની છાતી ગજ ગજ ઉછળે ધન્ય છે આ આત્માઓને કે તે કેવી આરાધના કરે છે અને મને પણ આવે અવસર કયારે આવશે ! ”
દેવગતિમાંથી નીકળીને મધા જ મનુષ્ય થાય એવું નથી. પહેલા બીજા દેવલેાકના નીકળ્યા કેટલા ઈંડકમાં જાય ? પાંચ ઈંડકમાં જાય, મનુષ્ય, તિર્યંન્ગ, પૃથ્વી, પાણી અને વનસ્પતિ. એ પાંચ દડ્ડમાં જાય. હવે વિચાર કરેા કે જે દેવલેાકમાં દીવા ને લાઈટની જરૂર પડતી નથી ત્યાં સૂર્યની પણ જરૂર નહીં. ત્યાં તે તેમના રત્ના એટલા બધા ટુર્દિષ્યમાન છે કે તેના પ્રકાશથી ખૂબ અજવાળુ' આવે છે. સૂર્યની જરૂર અઢીઢીપમાં હેાય છે. વાંચવામાં આવ્યુ છે કે પહેલાના માણસા મકાન ખધાવતા હતા ત્યારે ધર્મારાધના કરવા ઐાષધશાળા ભેગી ખાંધતા હતા. ત્યાં બેસી પાતે પેાતાનું વાંચનાદ કરી શકે તે માટે મકાનની થાંભલીમાં રત્ના જડાવતા હતા કે જેથી તેના પ્રકાશથી પાતે પાતાનું કાય કરી શકતા. અત્યારની જેમ લાઈટ આદિ આરંભના સાધને ત્યારે ન હતા. ધ્રુવેને ચંદ્ર અને સૂર્યની પણ ગરજ નથી. તેવા દેવાને સંઘયણ કેટલાંઢાય ? રાજકેટ નગરીના શ્રાવકે મેલા. જવાબ દેવા અસ ંઘયણી હાય. દેવા અસ`ઘયણી શાથી હાય ? તેમનું શરીર બૈક્રેય હાય છે. તેમનુ શરીર આપણી જેમ અનુચી પુદ્ગલનું હેતુ નથી. તેથી દેવાને આપણી જેમ શૌચ આદિ ક્રિયા પણ હાતી નથી. કોઈ પણ જાતની ખટપટ જ નહિ. ઉપાધિ માત્ર અહિં છે. દેવાને એક સમચઉસ સઠાણુ હાય છે, તે પલાંઠી
Page #49
--------------------------------------------------------------------------
________________
વાળીને બેસે ત્યારે ગમે ત્યાંથી માપ લેવામાં આવે તે ચારેય તરફનું માપ સરખું થાય છે એટલે તેનું નામ સમચઉરસ સંઠાણ છે.
દેવલોકમાં પુણ્યનો જ ભેગવટો કરવાનો હોય છે. જ્યારે પુણ્ય અને પાપને ક્ષય કરી કર્મની નિર્જર કરવા માટે એક માનવભવ છે. નરક અને તિયન્ચ ગતિમાં વધ બંધનના દુઃખ ભોગવવાના છે. મુખ્ય વાત એ હતી કે પહેલા બીજા દેવલોકના દે અવીને પાંચ દંડકમાં જાય છે. તમે વીરવાણી સાંભળતી વખતે ખૂબ ઉપયોગ રાખજે. સાંભળવામાં જે ઉપગ ચૂકશે તે યથાર્થ ભાવને પકડી શકશે નહિ. અને સત્ય હકીકત નહી સમજવાથી કેવી અવ્યવસ્થા ઉભી થાય છે તે એક દષ્ટાંત દ્વારા સમજાવું છું.
એક માણસને સંગ્રહણીનું દર્દ થયું. ઘણી દવાઓ કરી, પણ મટતું નથી. છેવટે શૈદરાજની દવા લાગુ પડી. છ મહિના દવા લીધી અને શરીર ત્રાંબા જેવું થઈ ગયું. એક વખત તેની જ્ઞાતિમાં જમણવાર થયો. જમણમાં શીરે બનાવવાને હતા. પેલા દહીંને થયું કે આજે જમણવાર છે. મારાથી શીરે ખવાય કે નહિ? લાવ. શૈદરાજને પછી આવું. તે શૈદરાજને પૂછવા આવ્યું કે મારી તબિયત સાવ સાજી છે. દર્દીને મટયા પણ બાર મહિના થઈ ગયા. હવે હું શીર ખાઉં કે ન ખાઉં ? વૈદરાજ કહે છે ભાઈ, તને ગમે તેવું સારું હોય પણ તારા માટે શીરે ઝેર છે. ચાર જણ બહાર બેઠેલા તેમણે તારા માટે શબ્દ ન સાંભળે પણ શીરે ઝેર છે, એટલે શબ્દ સાંભળે. આગળ પાછળની ન સાંભળે તે વાતને વેડ થઈ જાય. પૂરી વાત જાણી નહિ અને ચાર જણાએ બધે વાત ફેલાવી કે શીરો ઝેર છે. જમણવારમાં કાવત્રુ છે. ચાર જણના મેથી ચોત્રીસ જણાએ વાત જાણી. એમ કરતાં આખા ગામમાં વાત ફેલાઈ ગઈ આ જગ્યાએ કઈ ધર્મ દલાલીની વાત હોય તે આટલી જલદી જાહેરાત ન થાય.
આખી જ્ઞાતિના માણસોએ નિર્ણય કર્યો કે જમણવારમાં કાવત્રુ છે. શીરામાં ઝેર નાખ્યું છે. માટે આપણે કેઈએ જમવા જવું નહિ. જમવાનો સમય થયે. પણ કઈ જમવા આવતું નથી. ત્યારે જમણવાર કરનાર તપાસ કરાવે છે કે ટાઈમ થઈ ગયે છતાં કઈ જમવા કેમ આવતું નથી ! તપાસ કરતાં ખબર પડી કે આવી અફવા ઉડી છે. પૂછતાં પૂછતાં પેલા ચાર જણ પકડાય છે. તેમને પૂછયું કે તમને આવી વાત કોણે કરી! ત્યારે તેઓ કહે છે કે આપણે ગામમાં જે મોટા શૈદરાજ છે તે કહેતા હતા. શૈદરાજ કહે કે હું તે કાંઈ જ જાણતું નથી. ત્યારે પેલા ચાર જણ કહે છે કે અમે બહાર બેઠાં હતાં અને પેલા રમણલાલના મઢે તમે કહેતા હતા કે શીરે ઝેર છે. ત્યારે શૈદરાજ કહે છે કે એ રમણલાલ તે સંગ્રહણીને દર્દી છે. તે મને પૂછવા આવ્યું હતું કે શી ખવાય ! ત્યારે મેં તેને કહ્યું હતું કે “તારા માટે શીરે ઝેર છે.” સત્ય હકીકત સમજાઈ ગઈ તે ઠીક થયું. નહિ તે જમણુ કરનારને બધે શીરે ઉકરડે નાખવે
Page #50
--------------------------------------------------------------------------
________________
કેછે. પડત. ક શબ્દ ને કયું વાકય કેના સંબંધમાં કઈ રીતે કહેવાયું છે, તે પૂરું ન સમજાય તે અનર્થ થઈ જાય.
આગમમાં એવા ઘણા શબ્દ છે કે જ્યાં એક શબ્દના અનેક અર્થો થતા હોય છે. આગળ પાછળના સંબંધથી સમજવું જોઈએ કે અહીં આ શબ્દને શું અર્થ કરાયે છે! સંસ્કૃતમાં “દિધી એટલે રાણી અને “વિ' એટલે પાડો થાય. બંનેના અર્થમાં કેટલે ફરક પડે છે! હવે રાણીને “વી ને બદલે “મદિવ' કહીને કઈ બેલાવે તે અપમાન જનક લાગે.
આ તે સ્વાદુવાદ દર્શન છે. દરેક નય એ પ્રમાણને અંશ છે. અને અંશે દરેક નયની વાત સત્ય હોય છે. પણ જે તે નયવાળા પિતાની વાતને એકાંતથી પકડી લે તે તે નય દુર્નય બની જાય. જૈન દર્શન એવું વિશાળ દર્શન છે કે જે કેઈને નિરાશ કરતું નથી. કેઈને કેઈ અપેક્ષાએ વાતને સત્ય સમજાવે છે, પણ એકાંતથી નહિ, જૈન દર્શનમાં અનેકાંતવાદની જ વિશેષતા રહેલી છે.
પહેલા ને બીજા દેવલેકના દેવે પાંચ દંડકમાં જાય છે. હવે જે દેવે મહાન ઋદ્ધિના ધણી હોય છે તેમને તિર્યચ, પૃથ્વી, પાણી ને વનસ્પતિમાં જવું પડે તે તેને કેટલું દુઃખ થાય! ઝુંપડી છેડી મહેલમાં જવાનું હોય તે આનંદ થાય, પણ દિવ્ય મહેલ છે ઝુંપડીમાં જવાનું થાય તે ન ગમે. તમારા ગમે તેટલા સુંદર મહેલો હોય પણ તે દેવલોકના ભવની પાસે તો કંઈજ નથી. આ રાજકોટના વ્યાખ્યાન હેલ જેવો ભવ્ય ને સુંદર હોલ અત્યાર સુધીમાં બીજે ક્યાંય જે નથી, છતાં દેવેની ઋદ્ધિ પાસે તે કાંઈ નથી. દેવને ભવ આશ્રી અવધિજ્ઞાન હોય છે. તેમને અવધિજ્ઞાન માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. આવા દેવામાં મિથ્યાત્વી દેવોને ખબર પડે કે દેવગતિના સુખ મારે છેડવા પડશે તે તેમને દુઃખ થાય છે. જ્યારે સમકિતી દેવને આનંદ થાય છે. તે મનુષ્યભવને ઝંખે છે. “હું હવે મારા ભવબંધનના ફેરા મટાડીશ.” તમને તે મનુષ્યભવ પ્રાપ્ત થયેલ છે તે એમ થાય છે કે હવે મારા વધુ ભવ ન થવા જોઈએ. તમારા એક દિવસ પણ સામાયિક, પ્રતિક્રમણ, સંતદર્શન કે જિનવાણી સાંભળ્યા વિના લુખે ન જવો જોઈએ. અને ભૂખ જાય તે પશ્ચાતાપ થ જોઈએ. જ્યાં સુધી સિદ્ધગતિમાં ન જઈએ ત્યાં સુધી ચાર ગતિ અને વીસદંડકમાં દંડાવાનું છે. આ સંસાર સંગ્રહણીના દર્દ જેવો દુઃખદાયી લાગવો જોઈએ. જે દુઃખદાયી લાગ્યો હોય તે ભેગ-વિષને તિલાંજલી આપે.
જેમ અરિસામાં મુખ જોઈ ડાઘને દૂર કરે છે તેમ આત્મા ઉપર પડેલાં ડાઘને દૂર કરવા આગમ રૂપી અરિસામાં દષ્ટિ કરે. વિતરાગ શાસનને પામેલો શ્રાવક પાપથી ભયભીત રહેવો જોઈએ અને સંસારના ત્રાસથી ધ્રુજવો જોઈએ. હે પ્રભુ ! અનંતકાળથી ભટકું છું, હવે કયારે ઉદ્ધાર થશે! એમ અંદરથી વલોપાત થવા જોઈએ. હમણાંજ વસુબાઇએ ત્રણ પૂતળીને ન્યાય આપે કે દૂધની તપેલીમાં ત્રણ પૂતળી મૂકી. એક સાકરની, બીજી
Page #51
--------------------------------------------------------------------------
________________
કપડાંની અને ત્રીજી આરસની. જો તમે સાકરની પૂતળી જેવા હશો તે તે પીરસાતાં વીરવાણી રૂપી દૂધથી આ વીરાણી હોલ દૂધના કુંડાં સમે બની જશે. અને જેમ સાકરની પૂતળી દૂધમાં ઓગળી ગઈ તેમ વિતરાગવાણી સાંભળીને તમારું હૃદય પીગળી જશે. તમે તે ભાગ્યવાન અને બુદ્ધિશાળી શ્રાવકે છે. આ રાજકોટના શ્રાવકે કંઈ જેવા તેવા નથી. સંતોને પણ લાગે કે આ શ્રાવકો જાણકાર છે.
એક ગામમાં ઘણા વર્ષે સંતના પગલાં થયાં. વર્ષોથી જેમણે સંતના દર્શન કર્યા નથી, જૈનશાળા શું કહેવાય તે ખબર નથી. સંતને ચમાસી પાખીને દિવસ આવી ગયો. બીજે કયાંય પહોંચી શકાય તેમ નથી. એટલે પૂછે છે ભાઈ! હું તમારા ગામમાં ચાતુર્માસ કરૂં? શ્રાવકે કહે, બાપજી, ખુશીથી રહો. ઘણાં આનંદની વાત છે. બીજે દિવસે શ્રાવકે પૂછે છે કે બાપજી ! કયું સિદ્ધાંત વાંચશો ! સંત વિચાર કરે છે કે હું તે સમજ હતું કે આ ગામના શ્રાવકો તે અબુધ છે. પણ આ તે સારા જાણપણાવાળા લાગે છે. બેલે શ્રાવકજી! તમે કહો તે વાંચીએ. શ્રાવકો કહે છે કે અમારે ભગવતી સૂત્ર સાંભળવું છે. મહારાજ કહે, ભલે, પણ ભગવતી સૂત્ર સાંભળતા પહેલાં હું આપને પ્રશ્ન પૂછું છું કે હાથીને કેટલી ઇન્દ્રિય હાય! તે કહે છે પાંચ. કારણ તેને ચાર પગ અને એક સુંઢ છે, માટે હાથી પંચેન્દ્રિય છે, તે પૂછે ઘેડાને કેટલી ઈન્દ્રિય? શ્રાવકે કહે છે તેને ચાર પગ છે માટે ઘડો ચૌરેન્દ્રિય કહેવાય. શ્રાવકો, તમને કેટલી ઈન્દ્રિય છે તે કહે છે અમારે બે પગ ને માથે પાઘડી છે, માટે અમે તેઈન્દ્રિય. અને બાપજી! આપને બે પગ જ છે માટે તમે બેઈન્દ્રિય....(હસાહસ). મહારાજે શ્રાવકેના જાણપણાનું માપ કાઢી લીધું. સાંજ પડી ને શ્રાવકે પ્રતિક્રમણ કરવા આવ્યા. મહારાજ પૂછે છે તમને પ્રતિકમણ આવડે છે? તો કહે કે અમને કઈને આવડતું નથી. મહારાજ કહે છે ભલે તે હું કરું તેમ તમે કરજે. હવે મહારાજ વંદણ કરે ત્યારે શ્રાવકે વંદણા કરે. સંત ખમાસમણ લે છે તેમ શ્રાવકે પશુ છે. કાઉસગ કર્યો ત્યારે શ્રાવકેએ પણ ધ્યાન કર્યું. હવે વાત એવી બની કે મહારાજને લઈને રેગ હતે. અધું પ્રતિક્રમણ થયું અને મહારાજને વઈ આવી. મહારાજ પડી ગયા. હાથ-પગ પછાડવા લાગ્યા. મોઢ ફીણ આવી ગયા ત્યારે પેલા શ્રાવકે પણ મહારાજની જેમ ભેંય આળોટવા લાગ્યા. હાથ-પગ પછાડવા લાગ્યા, પણ મહારાજની જેમ મોઢે ફીણ આવતા નથી. ત્યારે પેલા કહે છે કે સાબુ લાવે એટલે ફીણ થશે. તેઓ મેઢામાં સાબુ નાંખીને ફીણ લાવવા મહેનત કરે છે, ત્યાં મહારાજને વઈ ઉતરી ગઈ. અને આ બધાને આળોટતાં જઈ કહે છે, તમે આ શું કરે છે? તે કહે છે તમે કહ્યું હતું ને કે હું જેમ કરૂં તેમ કરજે. અરે ભાઈ! મારા પાપકર્મના ઉદયે મને તે આ રોગ થયે છે. તમે શું કરવા મંડી પડયા છે! એ તે અબુધ હતા. આ તે રાજકોટ નગરીનાં શ્રાવકે સાકરની પુતળી જેવા છે, ઓછામાં ઓછું બાર વતમાંથી એક વ્રત તે અંગીકાર કરવું જ જોઈએ. હવે ચૌદમા
Page #52
--------------------------------------------------------------------------
________________
અધ્યયનની પ્રથમ ગાથામાં કહ્યું છે કે :દેવા ભવિજ્ઞાણ પુરે ભવસ્મિ, કેઈ ચુયા એગ વિમાણવાસી છે”
એકજ વિમાનમાં રહેવાવાળા પૂર્વભવમાં જે દેવો હતા તેમાંથી કેટલાક દે ત્યાંથી વીને કઈ નગરીમાં કોને ત્યાં ઉત્પન્ન થશે અને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૬ [અષાઢ વદ ૪ બુધવાર તા. ૨૨-૭-૭૦ ] શાસકાર ભગવંત ત્રિલેકીનાથ જેઓ આ સંસારના સુખની શૈયાને ત્યાગ કરી સંયમ માર્ગે વિચર્યા. તેમણે અખંડ સાધનાને અંતે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ તેમના મુખમાંથી વાણીને ધધ વહ્યો. અને ગણધર ભગવંતેએ એ બધને ધિધ ઝીલી લીધે. તિર્થંકરની વાણી અર્થરૂપે હોય છે.
“અલ્યા ભાસતિ અરહા નિઉણુ ગુથતિ ગણહરા ” અને ગણધરે તેની ગદ્ય અને પદ્યરૂપે ગુંથણ કરે છે. ભગવાનની અંતિમ દેશના ઉત્તરાધ્યયન સૂત્ર તેના છત્રીસ અધ્યયનેમાંથી આપણે ૧૪મા અધ્યયનને અધિકાર શરૂ કર્યો છે.
મહાવીર સ્વામી મેક્ષે ગયા પછી તેમની પાટાનુ પાટે પ્રથમ ગણધર સુધર્માસ્વામી આવ્યા. ભગવાનના ગણધર ૧૧ હતા. તેમાંથી પહેલા, બીજા કે ત્રીજા-ચોથા પાટે ન આવ્યા. અને પાંચમા જ આવ્યા, તેનું શું કારણ? ભગવંતની હયાતીમાં જ નવ ગણધર તે મોક્ષે ગયા. ફક્ત પહેલા ઈન્દ્રભૂતિ અને પાંચમા સુધર્માસ્વામી જ બાકી હતા. તેમાં ગૌતમ સ્વામીને પણ કેવળજ્ઞાન થયું. એટલે સુધર્મા સ્વામી પાટે આવ્યા. સુધર્માસ્વામી પાટે બેસી ઉપદેશ આપે ત્યારે કહે કે આ સર્વશની વાણી છે. ભગવંત જેમ કહી ગયા તેમ હું કહું છું. આ શબ્દો છદ્મસ્થ કહી શકે પણ કેવળી ન કહી શકે. કારણ કે તીર્થકર અને સામાન્ય કેવળી બંનેના જ્ઞાનમાં કંઈ અંતર હોતું નથી. ફરક એટલે જ છે કે તીર્થંકર પ્રભુને અનંત ભવની પુણ્યાઈને ભેગવટો કરવાનું હોય છે. જેથી સાસરણની રચના દેવે કરે છે. ચામર વીજે છે. અને બાર પ્રકારની પ્રખદા વાણી સાંભળે છે. બાકી કેવળજ્ઞાનમાં અંતર નથી.
સુધર્માસ્વામીના શિષ્ય જંબુસ્વામી પૂછે છે કે, હે પ્રભુ! સર્વજ્ઞ ભગવંત મહાવીર સ્વામીએ આ અધ્યયનમાં ક્યા જવાની વાત સમજાવી છે. અનુક્રમે ચૌદમા અધ્યયનની વાત આવતાં સુધર્માસ્વામી પિતાના પ્યારા શિષ્ય જંબુસ્વામીને કહે છે ?
દેવા ભવિજ્ઞાણ પુરે ભવગ્નિ, કેઈ ચુયા એગ વિમાણવાસી પુરે પુરાણે ઉસુયાર નામે, ખાએ સમિધે સુરલેગ રમે છે ગા. ૧
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૦
એ જીવે કયાંથી આવ્યા છે, પૂર્વ ભવમાં એમણે શી આરાધના કરી છે અને આ ભવમાં તે જીવે કેવી આરાધના કરશે તે વાત અહીં બતાવવાની છે. આ જીવા આગલા ભવમાં મનુષ્ય હતા, ત્યાં રૂડી રીતે સંયમની આરાધના કરી. ત્યાંથી કાળ કરીને તેઓ દેવલાકમાં ઉત્પન્ન થયા.
જે જીવે સયમ લઈને ભગવતની આજ્ઞાની સહેજ પણ વિરાધના કરતા નથી તે આરાધક સાધુ કાળ કરીને કેવા દેવા થાય છે તે જાણા છે ને ? દેવામાં પણ ચાર જાતિ છે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યાતિષી અને વૈમાનિક. તેમાં ભવનપતિ તે નીચે અધેલેકમાં રહે છે. વાણવ્યંતર અને નૈતિષી ત્રીછાલેાકમાં રહે છે. મેરૂપર્યંત તે એક લાખ જોજનને છે. અને જ્યાતિષ ચક્ર તા ૯૦૦ ચાજન જ ઉંચુ છે, યેાતિષીની ઉપર બૈમાનિક છે, બૈમાનિકમાં ખાર દેવલાક, નવ વેગૈયક અને પાંચ અનુત્તર વિમાન. તેમાં ખાર દેવલેાકમાંથી આ આત્માએ પ્રથમ દેવલે કમાંથી આવે છે. પહેલા દેવલેાકમાં ખત્રીસ લાખ વિમાન છે. તે દેવલાકના નલીનીશુક્ષ્મ વિમાનમાંથી “કેઈ ચુયા ” કેટલાએક જીવા જુનામાં જીની ઈષુકાર નગરીમાં આવીને ઉત્પન્ન થાય છે. પુરાણી એટલે ભાંગી પડેલી, ખંડેર જેવી નગરી ન હતી. પણ તે નગરી કેવી હતી ! “ ખાએ સમિધ્યે સુરલાગ રમ્ભે ” તે ઈંકાર નગરી પ્રખ્યાત છે. ધન-ધાન્યાદિકથી સમૃદ્ધ છે. તે નગરીમાં ઘણાં લેકે ધડ છે. દુઃખનું તે નામ પણ ત્યાં છે નહિ. જે લેકે બહારગામથી કમાવા માટે આવે છે, તે બધા ત્યાં સમાઈ જાય છે. બહારગામથી આવનારની પાસેથી કાઈ
»
જાતના વેરા લેવાતા ન હતા.
હવે તે પરદેશમાં જવું ાય ત્યારે અગાઉથી પાસપોર્ટ કઢાવવા પડે. અને અમુક જ ટાઈમ રહી શકાય. ખમાં, આફ્રિકા, ડાંગકોંગ, સુદાન આદિ પરદેશમાં જેએ વર્ષોથી વસ્યા છે તેમને પણ હાંકી કાઢે છે. બિચારા જાત તેાડીને કમાયા હાય, ઘરમાર વસાવ્યા હાય, તે બધું છેાડીને ખાલી હાથે નીકળી જવું પડે છે. આ તો પ્રત્યક્ષ છે ને ! જેમ પ્રતિવાસુદેવ યુદ્ધ કરી પાપનાં ભાથાં ભરી રાજવૈભવે એકઠા કરે છે અને વાસુધ્રુવ તેને હરાવી ગાદી ઉપર બેસી જાય છે. પાપ કરીને મેળવે પ્રતિવાસુદેવ અને ભાગવે વાસુદેવ.
બંધુએ! આપણે પણ એ જ વાત સમજવાની છે. જે જીવા રાત-દિવસ અન્યાય, અનીતિ, અધમ કરી કાળાં નાણાં એકઠાં કરી રહ્યા છે, પણ એને કાણુ ભાગવશે તેની જીને ખબર છે? પુત્રાની ચિંતા કર્યા વિના પહેલા પોતાનું જીવન સુધારા, “પાતે જ પેાતાનું કરી પરંતુ પછી લો હાથમાં, ૉડી ઉપાધિ ગામની, લીન રહેા આત્મભાનમાં.
""
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૧
માર્ગાનુસારીના ખેલ આવે છે, તેમાં ન્યાય સંપન્નતા પણ એક ગુણુ છે. આજના વધતા જતા મેાજશેાખને કારણે ખર્ચ વધ્યાં. તેને પહેાંચી વળવા કાવાદાવા અને કાળા ધાળા આદિ અનેક પાપા કરેા છે. જો તમારે એક શરીર ટકાવવા જેટલું જ મેળવવું હશે તા કંઈ જ કરવુ' નહિ પડે. કત રાટલી ને ઢાળ જેટલું તે નિર્દોષ જીવન જીત્રતાં પશુ મળી રહે છે. રોટલી ન મળે તે રોટલેા ને દાળ ખાવ. દાળ ન મળે તે રોટલે ને પાણી ખાવ. પણ હવે પાપની ગર્જીએ ખડકવી નથી, એટલું તે જરૂર સમજો. દેહનું તેા ઘણુ રક્ષણ કર્યું. હવે આત્માનું રક્ષણ કરા.
તમારા દિકરા પરદેશ જતા હાય, તમે તેને એડ્રામ પર મૂકવા જાવ ત્યારે છેક સુધી શી ભલામણ કરેા છે ? (સભામાં જવામ) કમાવવાનું લક્ષ રાખજો. (હસાહસ ) ના....ના....તમે પહેલા તેા એમ ન કહેા. પણ એમ કહે કે દિકરા ! પરદેશની વાટે જાય છે. તમિયત સાચવજે. ખરાખર સભાળીને રહેજે. અને નાણાં કમાવાનું લક્ષ રાખજે. હું તમને પૂછું છું કે પુટ્ટુગલના પૂજારીએ ! તમે શરીરને સાચવવાની અને નાણાં કમાવવાની ભલામણ કરી પણ કોઇ દિવસ એવુ કહ્યુ છે કે તારા આત્માને સાચવજે. સરણ, પાણુ અને વિધ્વંસહ્ સ્વભાવવાળા શરીરને સાચવવા કેટલી ભલામણુ કરે છે ? પણ આ શરીર કેવું છે?
“ માનવ તન કે રામ, રામમેં, ભરે હુએ હૈ રોગ અપાર । કારણ પાર વહી રોગ સબ, આતે હૈ માહિર દુઃખકાર । ફુટે ઘટકે જલ સમ હી યહ, આયુ ક્ષીણુ હાતા દિન રાત । રોગ ભરે ઇસ નશ્વર તનસે, કરતા માહ અરે કર્યાં ભ્રાતા રાગ અને અશુચિથી ભરેલા શરીરને સાચવવા કેટલી ચિંતા કરો છે ! પણ ખારદાનમાં માલ ભર્યો હૈાય ત્યાં સુધી જ ખારદાનની કિંમત છે. માલ વિનાના ખારદાનની કંઇ જ કિ ંમત નથી. પાકીટમાં રૂપિયાની નાટા ભરી હોય તેવા પાકીટને સાચવીને મૂકે છે. શ્રીમતીજીને પાકીટ સાંપે તે કેટલી ભલામણ કરે છે ? દાળમાં મસાલે પછી નાંખજો. દૂધ ભલે ઉભરાઈ જાય, પણ પાકીટને પહેલા તિજોરીમાં મૂકી દે. શું ચામડાના પાકીટની કિંમત છે કે અંદર મૂકેલા કલદારની ! (સભામાંથી જવાબ :કલદારની કિંમત છે) ભાઇ! આ દેહરૂપી પાકીટમાં આત્મા રૂપી માલ ભર્યાં છે ત્યાં સુધી જ તેની કિ ંમત છે. પછી તેા દેહને કયાંય જલાવી દેવામાં આવશે. માટે તમારા દિકરાને તમે ભલામણ કરાતા એવી કરો કે દિકરા ! દેહને ખૂબ સાચવ્યા. પણ તારા આત્મા માજોાખમાં માં ન પડે તેનું ધ્યાન રાખજે..
દેહના દર્દીની જેટલી હાય લાગે છે તેટલી આત્માના દર્દ માટે નથી લાગતી. એક કેન્સરનું નામ પડે ત્યાં હાયકાર। લાગી જાય છે અને માણસ ઢીલો થઇ જાય છે, ઘણી વખત
મૈં શા.
Page #55
--------------------------------------------------------------------------
________________
૨
હેકટરે પણ કહે છે કે મનને મજબુત કરે. આત્મબળ કેળવે તે રેગ આપ મેળે ચા જશે. મુંબઈ ટાટા હેસ્પિતાલમાં એક બેર્ટીસનામને ડેકટર હતે. ખૂબ પ્રેમી, કેન્સરને સ્પેશ્યાલીસ્ટ, તેની ઉંમર પણ ૫૦ વર્ષની હશે. તેનાં હાથે ઘણા દર્દીઓએ રાહત મેળવેલી. એ જ હેકટર બેઝીસને પણ કેન્સર થયું ત્યારે બીજા ડોકટરે કહે છે, સાહેબ! તમે વિલાયત જાવ. ત્યારે બેઝસ કહે છે ભાઈ. હું જ ડોકટર છું. મેં ઘણું દદીઓના ઓપરેશન કર્યા. કિરણ આપ્યા. જેનું જેટલું આયુષ્ય હતું તેટલા જ જીવ્યાં. તેમ મારું આયુષ્ય હશે તેટલું જ હું જીવીશ. હું વિલાયત જાઉં કે અમેરિકા જાઉં, પણ આયુષ્યમાં વધારો થવાનું નથી. અહીં રહું તે દર્દીઓની સેવા કરી શકું. કેન્સર જેવું દર્દ હતું પણ દે છેડાવા અગાઉ જોવીસ કલાક સુધી તેણે લેકેના એપરેશન કર્યા. દદીઓની સેવા કરી. જવાનું છે તે જવાનું છે. પણ આટલી મક્કમતા તમારામાં છે? તમે વ્રત કરે છે, તપશ્ચર્યા કરે છે અને બેલે પણ છે કે“દેહ મરે છે હું નથી મરતે, અજર અમર પદ મારૂ” પણ સમય આવે ત્યારે સમતાભાવ રહેવું મુશ્કેલ છે. દર્દી આવે ત્યારે ડેકટરને શું કહે છે, સાહેબ ! ગમે તેમ થાય પણ મને જલ્દી સારું થઈ જાય તેમ કરે. દેહના અથીએ દેહને સાચવવા થાય તેટલા પ્રયત્ન કરે છે. ત્યારે આત્માથી જીવે દેહના ભેગે પણ આત્માને સાચવવા પ્રયત્ન કરે છે.
જે ઈષકાર નગરીમાં આત્માથી જ આવીને ઉત્પન્ન થયાં છે તે નગરી કેવી છે. તે નગરીમાં પુણવાન છ વસે છે. ગરીબ બહુ અલ્પ છે. કર્મોદયથી ગરીબ હેય પણ ભીખ માંગતા નથી. ભગવાનને શ્રાવક ન્યાય સંપન્ન હોય દેહનું પિષણ કરવા કમાવું પડે પણ અનીતિ ન કરે. જેમ આંખમાં તણખલું પડે તે ખટકે છે, પગમાં કાંટે વાગે તે ખટકે છે, તેમ તમને પાપ ખટકવું જોઈએ. તમે તે સમજે છે કે એક દિન છોડીને જવાનું છે, છતાં કેટલી ભૂખ છે? તમને થતું હશે કે ચાર દિકરા છે તેને માટે ચાર દુકાને નાખી દઉં, પેઢીને ધીખતી કરી દઉં, કરોડની મિલકત ભેગી કરી દઉં, પણ ભાઈ! તમે ગમે તેટલું કરે, જેના કિસ્મતમાં હશે તે જ ભોગવી શકશે.
બાપ કરોડોની મિલક્ત મૂકીને ગયે હોય, છતાં તેને દિકરે તેને ભેગાવી શકો નથી, તેવું બને છે ને? આ નશ્વર લક્ષમીને જવાનાં ઘણાં રસ્તા છે. આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે –
જેમ કેઈ ધનલુબ્ધ મનુષ્યની પાસે ભોગપભેગની વિવિધ પ્રકારની સામગ્રીઓ જરૂરિયાત કરતાં પણ અધિક માત્રામાં ભેગી થઈ હોય છે. તેમાં કોઈ વખત સ્વજને ભાગ પડાવે છે. ચાર લેકે ચોરી જાય છે. રાજા છીનવી લે છે, વેપારમાં નાશ પામી જાય છે. આગ લાગવાથી બળી જાય છે. પૂરમાં તણાઈ જાય છે. માટે સમજીને પાપ કરતાં અટકે.” અહીં એવો કઈ સિદ્ધાંત નથી કે ગંગા નદીમાં નાન કરવાથી પાપને
Page #56
--------------------------------------------------------------------------
________________
નાશ થઈ જાય છે. તમે માનતા હો કે લોકોના લેહી ચુસીને ધન કમાઈ લઉં. પછી બે-પાંચ હજાર રૂપિયા ધર્મસ્થાનકમાં આપીશ, બે હજાર પાંજરાપોળમાં આપીશ. અને સંવત્સરીના દિવસે લાંબે અવાજે મિચ્છામિ દુક્કડં કરી દઈશ એટલે પાપકર્મથી છૂટી જઈશ, અહીં તે અટલ ન્યાય છે.
અપ્પા કત્તા વિકત્તા ય દુહાણુ ય સુહાણુ ય ઉ. સૂ. અ. ૨૦ગા. ૩૭ કર્મથી મૂક્ત થવાવાળો પણ આત્મા છે અને કર્મ બાંધવાવાળે પણ આત્મા છે.
પુણવાન ત્યાં વસે છે તે ભૂમિ પણ પવિત્ર હોય છે. તમારી રાજગૃહી જેવી રાજકેટ નગરી કેવી પુણયવાન છે કે અહીં તે સંતે કાયમ માટે બિરાજમાન હોય, પણ દૂર દૂર વિચરતા સંતને પણ વિચાર થાય કે રાજકેટ જઈએ. તમારી નગરી જ પુછયવાન છે. અમે તમને ભાગ્યવાન શાથી કહીએ છીએ? તમારા આંગણામાં ચાર કાર ઉભી છે માટે નહિ. કાળા કરીને કરોડપતિ બન્યા માટે નહિ. એક ઠગનના બાપ બને તેથી નહિ, પણ તમે જે ધર્મારાધના કરે છે, તમારી નગરીમાં સતેને સદા જોગ હોય છે, તેથી તમને અમે પુરયવાન કહીએ છીએ. જે નગરી ધન-વેપાર ને વૈભવથી છલકાતી હોય, દેવલેક જેવી રમણીય દેખાતી હોય પણ જે નગરીમાં સંતોનું આવાગમન થતું નથી, ધર્મનું જ્યાં નામ-નિશાન હોતું નથી તે નગરીના શાસ્ત્રમાં વખાણ કરવામાં આવ્યા નથી.
પૂર્વના પુણયથી સંપત્તિ મળી છે. જેના આંગણે સુખને સાગર છલકાઈ રહ્યો છે. પણ જે ઘરના માણસોને આંગણે સંત આવે તે પધારે કહી આદરમાન દેતા આવડતું નથી, પગે લાગવાની ખબર પડતી નથી, આહાર-પાણી વહેરાવવામાં સમજતા નથી તેઓ પૂર્વના પુણયને ધુમાડો કરી રહ્યાં છે અને સંસારની વૃદ્ધિ કરે છે. આવા માનવેના જ્ઞાનીઓ વખાણ કરતા નથી.
હમણાં કાંતિભાઈએ પ્રાકૃત-અર્ધમાગધી માટે વર્ગ ખેલવાની જાહેરાત કરી. મોહનભાઈને પણ એ બાબતમાં ખૂબ રસ છે. અને અર્ધમાગધી ભાષા શીખવા જેવી છે, કારણ કે તીર્થકર ભગવંતે અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપતા હતા. બાર પ્રકારની પ્રખદાના જ તીર્થકર પ્રભુના અતિશયના બળથી સો પિતાની ભાષામાં સહેલાઈથી સમજતા હતા.
આપણું આગમો પણ અર્ધમાગધી ભાષામાં જ લખાયેલા છે. જે સિદ્ધાંતનું વાંચન હોય અને સાથે અર્ધમાગધીનું જ્ઞાન નહિ હોય તે તમને કઈ કઈ સમજાવી જશે, તે તમે માની લેશો, પણ જે ભાષાનું જ્ઞાન હશે, તે તમે આપમેળે સત્ય હકીક્ત સમજી શકશે. સાથે કર્યો શબ્દ કયા ધાતુમાંથી બન્યા છે, કઈ વિભક્તિ છે, કહ્યું વચન છે, આ સમજાશે તે અર્થની ધારણા જતી થઈ જશે. ગોખવું પણ નહિ પડે અને સત્ય સમજ્યા હશે તે તમને કે હું સમજાવશે તે તમે સમજશે નહિ.
Page #57
--------------------------------------------------------------------------
________________
88
જેમ એક રાજાને પાખ’ડી ગુરૂ મળ્યા. રાજાને તત્ત્વજ્ઞાનના શેખ હતા, પણ જ્ઞાન ન હતું. એક ગુરૂ તેને મળી ગયા. તત્ત્વજ્ઞાનના બહાના નીચે મીઠી મીઠી વાતા કરી તેને ભરમાવી દીધા. દરરાજ ગુરૂ પાસે રાજા આવે છે. રાજાએ તેના ગુરૂ તરીકે સ્વી. કાર કર્યાં. ગુરૂ શેાધતાં પહેલાં ખૂબ વિચાર કરો. જો જો.....
99
“ સદ્ગુરૂને . ખલે મદ્ગુરૂ ન મળી જાય આ રાજાને મક્રગુરૂ મળ્યા. રાજા એના રંગે રંગાઈ ગયા છે. એક દિવસ ગુરૂના મુખ પર ઉદાસીનતા જોઈ રાજા પૂછે છે ગુરૂદેવ ! આજે આપનું મુખ ઉદાસ કેમ છે! ગુરૂ કહે-મને ખીજી કોઈ ચિંતા નથી. પણુ હવે મને મારા સ તા ખેાલાવે છે. એટલે અન્ય તીમાં જવાનું છે. તેથી એ ચિ'તા થાય છે કે માંડ માંડ તું કંઈક સમજ્યા છે. હવે તારા ઉઘાડ થવા આન્યા છે. અને હવે રખેને કાઈ પાખ'ડી ગુરૂ મળી જાય અને તું ભરમાઈ જાય તેા તારુ... શું થાય ! રાજા કહે છે ગુરૂદેવ ! હું આપના સિવાય ખીજા કાઈને ગુરૂ માનીશ નહિ. ગુરૂ કહે છે, એવું તે હું તને નથી કહેતા, પણ એક àાક આપી જઉ છું. તેના અર્થ જે એવા કરે કે,, ગાખે બેઠી બિલ્લી ચણા ચાવે ” તેને તું સાચા ગુરૂ માનજે.
ગામના લાકોને ખબર પડી કે આપણા રાજા ધમ સમયે છે પણ કોઇ પાખંડી ગુરૂના પાશમાં ફસાયા છે. તેની આંખ ખાલવી જોઈએ. ગામમાં સારા સતાને એલાવે છે. રાજાને આમ ંત્રણ આપે છે એટલે રાજા પણ આવે છે, પણ કોઈને પગે લાગતા નથી, જઈને ઉભા રહે છે. અને પેલા લાકનો અથ કરાવે છે. દરેક શ્લોકનો સાચા અથ કરેછે. પશુ રાજાના મગજમાં પેલી ઘેડ એસી ગઈ છે, એટલે જુદો અથ કરે ત્યાં ઉઠીને ચાલતા
થઈ જાય છે.
સાચી સમજ વિના જીવા, માનવજીવન પૂરું કરી,
આ રાજાને સાચી સમજણુનેા અભાવ છે, એટલે ખાટામાં અટવાઈ ગયા છે. અને સત્ય હકીકત સમજી શકતા નથી. ખાટુ છૂટે તે સત્ય સમજાય ને? એક વખત ગામમાં જૈન મુનિ પધાર્યા છે. તેમના મતિ અને શ્રુતજ્ઞાન અતિ નિર્મળ છે. તેમની વાણીમાં અપૂર્વ એજસ છે. પ્રધાન રાજાને ત્યાં લઈ જાય છે. રાજા ત્યાં જઈ ને ઉભા રહ્યો. સાચા સંતા ખીજાને સમજાવે ખરા પણ ખીજાને સમજાવતાં પેાતાના મહાવ્રતમાં દ્વેષ લગાડે નહિં. સંત કહે છે, રાજન્ ! તારી માન્યતા પ્રમાણે આ શ્લોકના અ-ગાખે એડીબિલ્લી ચણા ચાવે—એવો થાય છે. આગળ શું શબ્દ વાપર્યાં. હું આમ અર્થાં કરૂ છુ એમ ન કહ્યુ પણ તારી માન્યતા પ્રમાણે થાય છે એમ કહ્યું. રાજા સમજ્યા, ઠીક મારા ગુરૂના કહેવા પ્રમાણે અ કર્યો માટે સાચા છે. હવે રાજાને રગ લાગ્યા. દરાજ સંત પાસે આવે છે અને વ્યાખ્યાન સાંભળે છે.
સ'સારમાં ભટકાય છે, ચારાથી માંહી જાય છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
એક દિવસ સંત પુછે છે, મહારાજા ! તમે સંસ્કૃત કે માગધી ભાષાનું જ્ઞાન મેળવ્યું છે ખરું રાજા કહે છે મને એવું કંઈ જ્ઞાન નથી. સંત તેને ભાષાની મહત્તા સમજાવે છે. એટલે રાજા કહે છે અને હવે ભાષા શીખવાડે. તેથી સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન રાજાને શીખવાડ્યું. થોડા સમયમાં ઘણું શીખી જાય છે. ત્યારે સંત કહે છે રાજાજી! હવે પેલે લોક લાવે અને તમે જાતે જ તેને અર્થ કરે, તે લોક નીચે પ્રમાણે હતે.
એગે છએ છયા પંચ, પંચ છએ છયા દસ,
સહા છ જિણિત્તાણું, સવ્ય સત્ત જિણમહં . અ. ૨૩-૬ એક આત્માને જીતવાથી પાંચ ઇન્દ્રિયે જીતી શકાય છે, પાંચ ઈન્દ્રિયોને જીતવાથી ચાર કષાય અને મનને જીતી શકાય છે. એ દશને જીત્યા પછી સર્વ શત્રુઓને જીતી શકાય છે.
ભાષાનું જ્ઞાન થતાં રાજાને પિતાને જ સત્ય અર્થ સમજાઈ ગયો. રાજાને ઉઘાડ થઈ ગયે. સદગુરૂ મળ્યા તે સત્ય હકીકત સમજાવી. કુગુરૂના સંગે જ રહ્યો હેત તે સત્યને પામી શકત નહિ.
બંધુઓ! પ્રાકૃત ભાષા શીખવાથી તમારે ઉઘાડ થશે. અને આ જ્ઞાન મેળવવા જેવું છે. સંઘ પણ તમને કેટલી સગવડ આપે છે. સંત-સતીજીઓ તથા ભાવ દીક્ષિત બહેનેને ભણવા માટે કાયમ પંડિતજીની સગવડ આપે છે. આવું સુંદર સ્થાન હોય તે તેને લાભ અવશ્ય ઉઠાવવું જોઈએ.
આ પુયવાન આત્માએ સમૃદ્ધ અને પ્રસિદ્ધ એવી ઈપુકાર નગરીમાં ઉત્પન્ન થશે. ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૭.
[અષાઢ વદ પાંચમ ને ગુરૂવાર તા. ૨૩-૭-૭૦ ] સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને! અનંત જ્ઞાનીના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત મહાનપુરૂષે કહે છે, હે આત્માઓ! તમે ઉત્તર ગુણે વિશે સામાન્ય કંઈ જાણતા હો પણ જ્યાં સુધી મૂળ ગુણે વિષે અજ્ઞાન છે ત્યાં સુધી. તમારી દશા કેવી છે? મૂળને છેડી ડાળને પકડવા જેવ, ડાળો ગમે તેટલી મોટી હોય પણ મૂળની બરાબર ન હોય.
દેવાનુપ્રિયે! આત્માના મૂળ ગુણે જાણવાથી ઉત્તર ગુણે જીવનમાં સહજ રીતે આવતા જાય છે. મૂળ ગુણેને ખ્યાલ આવતાં સત્ય, નીતિ, સદાચાર તે સહજ બની
Page #59
--------------------------------------------------------------------------
________________
જાય છે. એને માટે બહારથી સરકારના કરાયેલા કાયદાઓની કોઈ જરૂર નહિ રહે. કારણ કે જ્યારે અંદરની જાગૃતિ આવે છે ત્યારે આત્મા વિચારે છે કે હું સ્વરૂપે પૂર્ણ અને શત હોવા છતાં આ કેવા ધંધા કરી રહ્યો છું. પિતાના ગુન્હાથી પિતાને જ શરમ આવે એવી પરિસ્થિતિ ત્યાં સુધી ન જાગે ત્યાં સુધી બહારના કાયદાઓને શો અર્થ?
ત્યાં સુધી અજ્ઞાન અવસ્થામાં પડેલો આત્મા બહારથી સાર થવા માટે ફાંફા મારી રહ્યો છે ત્યાં સુધી દુઃખ મટવાનું નથી અને સુખ આવવાનું નથી.
સાંભળે ! બિમાર માણસને સારા કપડાં પહેરાવીને, સારા સેન્ટ છાંટીને, પાવડર ચપીને, તાજો માજે કરીને બેસાડી દેવામાં આવે તે એ તમારા સેન્ટ અને પાવડરની શોભા ક્યાં સુધી રહેવાની બિમારી તે અંદર પડેલી છે. માટે પલટો કોને લાવવાને છે. સમજાય છે ને? અંદરને લાવવાનું છે. જે એકને જાણે છે તે સર્વને જાણી શકે છે. શ્રી આચારંગ સત્રમાં ભગવંતે કહ્યું છે કે – “જો એગં જાણુઈ સ સર્વ જાણુઈ, જે સવું જણાઈ સો એગ જણાઈ” આચારાંગ સૂત્ર.
જે એક સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને યથાર્થ રીતે જાણી લે છે તેને બીજા પદાર્થોનું જ્ઞાન તે સહજ રીતે થઈ જાય છે. પણ આત્મા પિતાના સચ્ચિદાનંદ સ્વરૂપને ભૂલી બહારની વસ્તુઓનાં અટવાઈ ગયા છે.
તમે માનતા છે કે હું કેટલે સૌંદર્યવાન છું, પણ બહારના સૌંદર્યની કઈ કિંમત નથી. કારણ કે તે સૌંદર્ય એક દિવસ વિણસી જનાર છે. ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમાં અધ્યયનમાં રાજેમતીનું શરીર કેવું હતું તે બતાવવામાં આવ્યું છે. હીરા અને રનથી પણ અધિક રાજેતીનું શરીર પ્રકાશમાન હતું. વરસાદથી ભીંજાઈ ગયા અને અંધારી ગુફામાં તેઓ ગયા. ગુફામાં કેઈ નથી તેમ માનીને ભીંજાયેલા વસ્ત્રો સૂકવવા વસો ઉતારે છે. એના શરીરનું સૌંદર્ય જોઈ રહનેમી મેહ પામી ગયા. બેલે! એ શરીર કેવું હશે! આવું સુંદર શરીર પ્રાપ્ત થવાં છતાં રાજેમતીએ એ જ વિચાર કર્યો કે આ શરીરને વિશ્વાસ કરવા જેવો નથી. ઉત્તરાધ્યયત સૂત્રના ૧ભા અધ્યયયનમાં કહ્યું છે કે
| “ઈમ સરીર અણિચં, અસુઈ અસુઈ સંભવ છે
અસાસયા વાસમિણું, દુકખ કેસાણ ભાયણું ઉ. અ. ૧૯-૧૩, આ શરીર ગમે તેટલું સુંદર–પ્રકાશમાન હય, છતાં જ્ઞાની તે કહે છે કે, આ તારું પ્રિય શરીર અશુચીમય છે. એટલું જ નહિ પણ તે અશુચીમાંથી જ ઉત્પન્ન થયેલું છે. વળી અશાશ્વત છે. દુઃખ અને કલેશનું ભાજન છે.
આ શરીર છે ત્યાં સુધી જ ઉપાધિ છે. શરીર માંદુ પડે તે દવા ખવડાવે, સારા સારા કપડાંથી શણગારે, સારાં ભેજન આપે, છતાં જેમાં દુર્ગન્ય સિવાય બીજું કાંઈ નથી. આવા શરીરને શો મેહ! આ પુદ્ગલમાં તમે પાગલ બન્યા છે.
-
Page #60
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલ ભાવમાં પ્રીતિ બંધાણી; ક્ષાયક સ્વભાવની શાંતિ ન જાણી;
રાગ અને દ્વેષે તું ભૂલે નિરાકાર, દિપક પ્રગટે દિલમાં, જિનવાણી જયજયકાર... શાઓના.
પુદ્ગલની પાછળ પાગલ બની પિતાના સત્ય સ્વરૂપને વિસરી ગયા છે. જેને તત્વની પિછાણ થઈ હોય એવા આત્માઓની ભાવના કેવી હોય! “ આત્મવત્ સર્વ ભૂતેષુ” દરેક આત્માઓ પિતાના આત્મા સમાન છે, એમ માને. જેમ માતાને પિતાના સંતાન પ્રત્યે વાત્સલ્યના વહેણ વહેતાં હોય છે તેમ તિર્થંકર પ્રભુની એવી જ ભાવના હોય છે કે- “સવિ જીવ કરૂં શાસન રસી” સર્વ આત્માઓને હું શાસન રસીક બનાવું. તમે દુનિયાની વાત બાજુ પર મૂકે. ગામની વાત પણ છોડી દે, પણ એક મારૂં કુટુંબ શાસનરસીક બનાવું એટલી ભાવના પણ થાય છે? જે આવી ભાવના થતી હશે તે તમે તમારા દિકરાને કહેતા હશો કે દિકરા ! પૈસા ઓછા કમાઇશ તેને મને અફસેસ નથી; પણ મારા ઘરના નેકરથી માંડીને એક પણ માણસ ધર્મથી વિમુખ ન રહેવું જોઈએ. વ્યાખ્યાન વખતે ઘરને નેકર પણ ઘેર ન રહેવું જોઈએ. નોકરને પણ કહી દેજે કે ભાઈ! મારું કામ મોડું થશે તે ચલાવી લઈશ, પણ વ્યાખ્યાનને લાભ ચૂકીશ નહિ. સાંભળ્યા પછી એક શબ્દ પણ અચરણમાં આવશે તે જિંદગી સફળ છે.
ભગવાનની વાણી સાંભળતાં ઘરમાં ઘોર પાપી પણ પાવન થઈ ગયા તે બીજા કેમ ન સમજે? અર્જુન માળી જે જ સાત જીની ઘાત કરનાર કામ કાઢી ગયે. પ્રભુના કાયદા કાનુનનું પાલન કરવાનું અને સ્તવન કરવાનું તે દૂર રહ્યું, પણ ફક નામસ્મરણમાં કેટલી તાકાત છે !
આસ્તાં તવ સ્તવનમસ્ત સમસ્ત દેવં.
સંકથાપિ જગતાં દુરિતાનિ હન્તિ છે કરે સહસ્ત્રકિરણ કુરૂતે પ્રવ
પદ્માકરેણુ જલજાનિ વિકાશ ભજિ છે ભક્તામરસ્તાવ . જ હે પ્રભુ! તારું નામ-સ્મરણ તે દૂર રહે પણ ભાવપૂર્વક કરેલી તારી કથા પણ જગતના જીનાં પાપ દૂર કરે છે. આ તે શ્રદ્ધાને વિષય છે. આગમમાં વરૂણ નાગ નટુઆને ન્યાય આપે છે. તે રથ ચલાવનાર સારથી હતા. લડાઈના મેદાનમાં બાણ વાગતાં વીંધાઈ ગયો ત્યારે અંતિમ સમયે શું કહે છે! મારા માલિકને જેની શ્રદ્ધા હોય તેનું મને શરણું છે. તેવી જ રીતે નાગ નાગણી લાકડામાં બળી રહ્યા હતા ત્યારે પાર્શ્વનાથ ભગવાનના આત્માએ તેમને પિતાના આત્મા સમાન ગણી શરણ દીધાં ત્યારે નાગ નાગણી કહે છે, અને જે પ્રભુનું નામ સંભળાવી રહ્યા છે જેને અમને શરણું છે, તે મરીને તેઓ ધરણેન્દ્ર દેવ અને પદમાવતી દેવી થયા.
''
'
'
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રભુ સ્મરણમાં શ્રદ્ધા હોવી જોઈએ. કોઈને નાગ કે વીંછી કરડે ત્યારે તમે તેને ઉતારનાર પાસે જાવ છે. હવે તે ઉતારનારે શું મંત્ર બોલે છે તેની કેઈને ખબર નથી. પછી ભલે તે નવકારમંત્ર બેલતે હોય કે કઈ પણ મંત્ર લે, પણ તમને કેટલી શ્રદ્ધા છે. આટલી શ્રદ્ધા નવકારમંત્ર ઉપર છે? રેગથી ઘેરાઈ ગયા ને ડોકટર પાસે ગયા. ડોકટર ગમે તે દવા આપે તે તેના ઉપર કેવી શ્રદ્ધા રાખે છે? તમે ગમે તેટલા ભણેલાં છે, હોંશિયાર છે, પણ ત્યાં તમારે વિષય નથી. ડેકટર કહે તેમ કરવા કબુલ કરે છે. ત્યાં કઈ જાતની આનાકાની કરતા નથી તેમ બંધુઓ ! ભગવંત જન્મ, જરા અને મરણના રાગનાં નિષ્ણાત ડોકટરો ખરા કે નહિં! પણ અહીં તે તમારૂં ધાર્યું કરવા જાય છે. કંઈક અમે તમને કહીએ તે તમે કહે છે કે આમ નહિ આમ. અમારાથી નહિ બને. અહીં તમે ઝટ સાણસામાં આવે તેમ નથી. પણ યાદ રાખજો કે આ સાણસામાં નહિ આવે તે ભવના ભુક્કા નહી થાય.
આ જીવે પુદ્ગલની કથા ઘણી કરી પણ ધર્મકથામાં તેને રસ જાગ્ય નથી. અહીંથી વ્યાખ્યાન સાંભળીને ગયા પછી પોતે સાંભળેલું જે બીજાને સંભળાવે તે પણ જીવ શુભ કર્મ બાંધે. વિકથા કરવાથી અશુભ કર્મને બંધ થાય, માટે હવે સમજે અને આત્મ સ્વરૂપની પિછાણું કરે. - જ્યાં સુધી તન્યની પિછાણ નથી કરી ત્યાં સુધી એક નાના બાળકની જેવી તમારી દશા છે. જેમાં નાનકડે બાળક બહાર રમવા ગયે, તેને કોઈ ધુતારો ભેટી ગયો. તે ધુતારે શું કરે છે ! બાળકને ભોળવવા તેની સામે ૫-૫૦ ચેકલેટ ધરે છે. બાળકને પ્રેમથી બોલાવે છે. એટલે બાળક તેની પાસે જાય છે. અને પીપરમીટ લેવા હાથ ધરે છે. એટલે ગુંડે તેના હાથમાં પહેરેલી સેનાની પહેચી ધીમે રહીને કાઢી લે છે. પણ બાળકને તેની કંઈ સમજ પડતી નથી. એ તે હાથમાં આવેલી એક સામટી બધી પીપરમીટ લઈ હર્ષભેર દેડતે તેની બા પાસે આવે અને કહે, બા ! આ કેટલી બધી પીપરમીટ લા! બાળકની માતા પીપરમીટ જુવે છે ત્યાં ખબર પડી કે હાથમાં રહેલી પહોંચી ગુમ થઈ ગઈ. મા પૂછે છે બેટા, હાથમાંથી પહોંચી કયાં ગઈ? તે બાળક કહે છે. એ તે મને જેણે પીપરમીટ આપી તેણે કાઢી લીધી. એ તે પાંચ વર્ષને અણસમજુ બાળક હતું એટલે તેને અફસોસ ન થયું. એજ બાળક પંદર વર્ષને થાય અને આ બનાવ બને તે પહેંચી કાઢવા દે ખરે? “ના” કારણ ! ત્યારે તે વસ્તુની કિંમત સમજી શકે છે. ભાઈ! તમે કેટલા વર્ષના થયા? (સભામાંથી જવાબ૬૦ વર્ષના હસાહસ). 0 1 બાળકની જેમ આ જીવ વસ્તુઓ ભેગી કરીને રાજી રાજી થાય છે કે અહો ! કલા પૈસા, કેટલું ધન, કેટલે વૈભવ! હું પહેલાં કે ગરીબ હતો અને અત્યારે
Page #62
--------------------------------------------------------------------------
________________
કે શ્રીમંત બની ગયે! બંધુઓ ! તમને મનગમતી બધી સામગ્રી મળી, પણ હૈયામાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી રત્નજડિત પહોંચી સરકી ગઈ છે. તેનું શું ! પેલી પીપરમીટ સમાન તમારા ધન-વૈભવ અને વિલાસે તે થોડા સુખની ખાતર મહામૂલ્યવાન એવી જીંદગી ચાલી જશે, તેનું તમને ભાન છે?
આજે ચારે તરફ પુદગલની જ મહત્તા દેખાય છે, પણ મૂળતત્વ તે ગુમ થઈ ગયું છે, માટે મૂળ તત્વની શોધ કરવાની છે. તમારે તેને જાણવાનું છે અને અમાસમાંથી પૂર્ણિમા પ્રતિ પ્રયાણ કરવાનું છે. કૃષ્ણપક્ષનું અંધારીયું પૂર્ણ થતાં અને શુકલપક્ષના અજવાળીયાને ઉદય થતાં સર્વ જગતમાં પર્ણાનંદ રૂપી ચંદ્રમાની કળા સોળે કળાએ ખીલી ઉઠે છે. જગતની અપેક્ષાએ કૃષ્ણ પક્ષ એટલે ક્રમે ક્રમે ચંદ્રમાની કળાને અસ્ત અને શુકલ પક્ષ એટલે ધીમે ધીમે ચંદ્રમાની કળાને ઉદય.
જૈન દર્શનના તત્વજ્ઞાનમાં આત્માના ગુણ સાથે આ વાત લાગુ પડે છે. જેના ભ્રમણની મર્યાદા હજુ નક્કી ન થઈ હોય એવા પ્રકારના આત્માને કૃષ્ણ પક્ષ કહેવાય અને જ્યારથી સમ્યકત્વની પ્રાપ્તિ કરે, હૃદયમાં સૂર્યોદય પ્રગટે ત્યારે તે શુકલપક્ષી બન્યા કહેવાય.
અબજો ગણું અંધારા કરતાં રતિભાર પ્રકાશ વધી જાય છે. મિથ્યાત્વથી ઘેરાયેલા હૃદયમાં આત્મજ્ઞાનની એક ચીનગારી પ્રગટે તેનું નામ સમ્યક્ત્વ. સમ્યકત્વના કેટલા પ્રકાર છે તે તમે જાણો છો ને! સુસ્વાદાન, ઉપશમ, પશમ, ક્ષાયક અને વેદકઃ તેમાં પશમ, સમકિત ઘણી વખત આવીને ચાલ્યું જાય છે. અને ક્ષાયક સમ્યકત્વ આવ્યા પછી જતું નથી. ભલે ક્ષાપશમ સમકિત આવે ને ચાલ્યું જાય, પણ તે એક વખત પ્રાપ્ત થયા પછી જીવનના જન્મ-મરણના ફેરા નકી થાય છે. સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી, તે વસી જાય છતાં અર્ધ પદુગલ પરાવર્તનમાં તે અવશય તેને મેક્ષ થઈ જાય, કારણ કે પાછે તે ઠેકાણે આવી જાય. પુગલ પરાવર્તન કેને કહેવાય ? એ તે સૂમ વાત છે. એના કાળની ગણતરી લાંબી છે, પણ ટુંકમાં સમજાવું છું કે અઢીદ્વીપ છે. ઉર્વલક, અલેક અને ત્રી છે લોક એમ ત્રણ લેક છે અને ચૌદ રાજલોક છે. ચોદ રાજ લોકમાં બધું જ સમાઈ જાય છે. આ ચોદ રાજકમાં આ જીવે માથાને વાળ મૂકે તેટલી જગ્યા પણ ખાલી મૂકી નથી.
“ ન સા જાઈ ન સા જેણી, ન તં કુલ ન ત ઠાણું” પાંચ જાતિમાંથી એક પણ જાતિ, ૮૪ લક્ષ છવા યોનીમાંથી એક પણ એની, એક પણ કુળ કે સ્થાન આ જીવે સ્પર્યા વિના ખાલી મૂક્યાં નથી, કે જ્યાં આ જીવ અનંતી વખત જ કે મર્યો ન હોય. ચૌદ રાજલકમાં એક ઠેકાણેથી મરીને ભમીને ૭ શ,
Page #63
--------------------------------------------------------------------------
________________
પાછો એ જ જગ્યામાં અનંતા ભવ ભમતે ચૌદ રાજકના બધા પ્રદેશો પૂરા કરે ત્યારે એક પુદગલ પરાવર્તનનું ચય પુરૂં થાય. કોઈ જીવ ઉગ્ર સાધના કરે તે ત્રીજે ભવે અથવા પંદરમે ભવે મોક્ષે જાય નહિ તે અર્ધ પુદગલ પરાવર્તન જેટલા કાળમાં જરૂર મેક્ષના સુખ માણી શકે.
આવું સમ્યકત્વ જેને થાય તે શકલપક્ષી કહેવાય, સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી જીવની દશા જ જુદી હોય છે. તે સમયે ન હતું ત્યાં સુધી પુદ્ગલની મમતા હતી. હવે આત્માની સમજણ શરૂ થઈ. આત્માની સમજણ એટલે બધા પુદ્ગલ મૂકી દે એવું નથી, કારણ કે જ્યારે બધાં કર્મો પૂરા થાય ત્યારે આત્મા પુદગલની પકડમાંથી છૂટી શકે છે. તે આત્મા જગતમાં જુદી જ દષ્ટિથી રહે છે.
સમકિત દષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાળ,
અંતરથી ન્યારે રહે, જેમ ધાવ ખીલાવત બાળ,
આ રીતે સમક્તિી આત્મા જીવન જીવે છે. પછી તેને સારું કે હું કાંઈ જ રહેતું નથી. તેને ઠંડું પાણી આપ કે સામાન્ય ઠંડું આપે, પણ તેને માત્ર તરસ છીપાવવાનું જ લક્ષ હોય છે. ભેજન પણ દેહ ટકાવવા માટે જ કરે. એક વખત તાલા વેલી લાગવી જોઇએ. મિથ્યાત્વના તિમિર ટાળી સમ્યકત્વની જોત જગાવે. સમ્યકત્વની પ્રાપ્તિથી શો લાભ થાય છે એ તે તમને હવે સમજાવું છું.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનની વાત ચાલે છે. તે એ ઉગ્ર સાધના કરી હતી. એવા પુણ્યવાન છ ઈષકાર નગરીમાં ઉત્પન્ન થયાં. તે નગરી પુરાણી (ની) છે. નગરી કેને કહેવાય? જેમાં બાવન બજાર અને ચોરાશી ચૌટા હોય તેને નગરી કહેવાય. હવે બજાર અને ચાટું, તેમાં બજાર કોને કહેવાય અને ચૌટું કોને કહેવાય? તે વાત કાલ કરીશું. તમારા બજાર અને આ બજાર જુદાં છે. તમારા બજારમાં જ્યાં એકલાં કાપડની દુકાન હોય તે કાપડબજાર કહેવાય, જ્યાં ત્રાંબા પિતળના વાસણ મળે તેને કંસારા. બજાર કહેવાય, દાગીના મળે તે સેના-બજાર, એકલા કરિયાણાની દુકાને હોય તેને કરીથાણું બજાર કહે છે. આ દ્રવ્યબજાર છે. એવી જ રીતે ભાવ બજાર અને ચોટ પણ રહેલાં છે.
આ ઈષકાર નગરી પુણ્યવાન છે. ત્યાં ભાગ્યવાન છે આવીને ઉત્પન્ન થાય છે. જે નગરીમાં ન્યાય-નીતિસંપન્ન છ વસતા હોય તે નગરીમાં જન્મ પામનારને સત્ય, નીતિ, સદાચાર શીખવાડવા પડતાં નથી. એ તે સહજ રીતે આવી જાય છે. જે ગામમાં ધર્મ છે ત્યાં જન્મ થ તે પુર્યોદય છે. જે ગામમાં ધર્મનું નામ નિશાન નથી તે ગામમાં જન્મ થ પાદિય છે. સુલભબધી જીવને સહજ રીતે નિમિત્ત મળી જાય છે. નિમિત્ત અને નૈમિત્તિક સંબંધ અરસપરસ સંકળાયેલાં હોય છે.
એક વૃદ્ધ માજી લાકડાને ભારે માથે લઈને જંગલમાં આવી રહ્યાં હતાં. લાકડાનો ભારે માથે વજનદાર છે. ઉનાળાને દિવસ હવાથી માથું તપી ગયું છે, ખૂબ થાકથી
Page #64
--------------------------------------------------------------------------
________________
પરેશાન થઈ ગયા છે એટલે વિચાર કરે છે કે જે ગામ આવે અને કંઈક એશ જેવી ઉંચી જગ્યા આવે તે માથેથી ભાર ઉતારું અને વિસામો લઉં. જે જમીન પર ભાર ઉતારૂં અને ચઢાવનાર ન હોય તે માટે ભારે ચઢાવો મુકેલ થાય. તાપ ને થાકથી આકુળ વ્યાકુળ થયેલ માછ ચાલ્યાં જાય છે. માર્ગમાં તીર્થકર દેવનું સમોસરણ આવ્યું. થાકેલા અને દુખિત થયેલા આત્માને શાંતિ મળે એવી તીર્થકર દેવ એક ધારી મીઠી દેશનાને ધધ વહાવે છે. પ્રમુની વાણીને રણકાર સાંભળી માજી સ્થિર થઈ જાય છે.” અહે! કેવી સુંદર વાણું છે! આવું તે મેં કહી સાંભળ્યું નથી.” સાંભળવામાં એવી લીનતા આવી ગઈ છે કે સવા કલાક દેશના સાંભળી, છતાં પોતાના માથે લાકડાને ભારો છે એ પણ ભૂલી ગયા. ત્યારે સાંભળવામાં આત્માનું જોડાણ થાય છે ત્યારે બાહા લક્ષ છૂટી જાય છે.
બંધુઓ! તમે ઘર છોડી અહીં આવીને બેઠા છે તે તમને પણ તમારું ઘર ભૂલાઈ ગયું હશેને! કે મનમાં બાણ ઉપાધિની કચરાપટી ભરીને બેઠા છે? કંઈકને ઘેર શાકભાજી મોડી લાવવાનો રિવાજ હોય છે. એવા કંઇક અહીં બેઠા હોય ને મનમાં એવા વિચારે રમતા હોય કે અહીંથી ઉઠીને શાકમારકીટે જવું છે. અને આજે ભીંડા ને શેળી ખરીદવા છે, અમુકને વેર ઉઘરાણી જવું છે, આવા વિચારે ચાલતા હોય. અહીં આવીને કલાક બેસે ત્યાં સુધી મનને સ્થિર છે. સ્થિરતા કેળવે. જ્ઞાનીઓ કહે છે,
હું જગત ખવાય ત્યાં, સાચું જગત ઉષ થતું, I\ પણ આત્માને જાણ્યા પછી, સહુ સહુમાં શમી જતું. ||
જ્યાં જ છોડયું ત્યાં સાચું સમજાય છે. પણ મુખ્ય વાત જ એ છે કે જીવને રસ પેદા થ જોઈએ. જ્યાં રસ હોય છે ત્યાં કોઈ જાતની વિષમતા લાગતી નથી. બહેને પાણી ભરવા ગઈ હોય, મારે પાણીની હેલ ભરી હોય પણ જે કઈ વાત કરનારી સખી મળી ગઈ તે અડધે કલાક ઉભા રહેતાં થાક લાગતું નથી. પણ જે રસ્તામાં ગાડું મળ્યું, બળદને વાળવા પડે તેમ છે. અને જે ગાડાવાળાને વાળતાં વાર લાગે તે, કહેશે કે ભાઈ! જહદી વાળને ! માથે પાણી ભરેલું બેડું છે. માથું તપી ગયું છે. જે અહીં વ્યાખ્યાન મોડું ઉઠ તે એમ થાય કે ઓફીસે જવાનું મોડું થાય છે. પણ જે કેઈ મિત્ર મળી ગયા અને તેની સાથે વાત કરવા રોકાયા તે ત્યાં મોડું થયું એમ નથી લાગતું. ત્યાં એફીસ ભૂલાઈ ગઈ. સવારે સાત વાગે ગરમાગરમ ચાનો કપ જોઈએ જ, એના વિના તે ચાલે જ નહિ. કેઈ દિવસ નવકારશી પણ કરી શકતાં નથી. પણ એજ ટાણે કે ઘરાક આવી ગયે ને દુકાને જવું પડ્યું. અને માલ આપતાં નવ વાગી ગયાં, ત્યાં પેલું પેટી ભૂલાઈ ગયું. અહીં જ સમજાય છે કે તમને ભૌતિક સુખેમાં કેટલે બધે રસ છે? આત્મામાં આટલે રસ આવે તે બેડ પાર થઈ જાય, આ ઈહુકાર નગરીમાં પુણ્યવાન છો વસે છે. સમકિતી અને માર્ગાનુસારી છે ત્યાં વસે છે. ત્યાં
Page #65
--------------------------------------------------------------------------
________________
પર:
વસનારા બધા જ છે સમકિતી હતાં એવું નથી, પણ મોટા ભાગે ધર્મિષ્ઠ 9 હતા. ખુદ તીર્થકર દે મહાવિદેહમાં બિરાજે છે, ત્યાં પણ નરકે જનારા જી-આત્માએ હોય છે, છતાં આત્માની જાગૃતિવાળા છ વધુ હોય છે. આ નગરીમાં ઉત્પન્ન થનારા જીને કેવા છે તે ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૮
અષાઢ વદ ૬ ને શુક્રવાર તા. ૨૪-૭-૭૦
શાસકાર ભગવંત ત્રિલોકીનાથે આ જગતના જીવને જગાડવા માટે પડકાર કરી ને કહ્યું કે હે ભવ્ય જ! મેહની નિદ્રામાં અનંત કાળ પસાર કર્યો. હવે તો જાગો ! એહ નિદ્રાથી જાગૃત બન્યા સિવાય ત્રણે કાળમાં તમારી સિદ્ધિ થવાની નથી. ભગવંતે આચારંગ સૂત્રના ત્રીજા અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં કહ્યું છે કે
સુત્તા અમુણ મુણિણે સયા જાગતિ ” આચારાંગ સૂત્ર. અજ્ઞાની માનવ, દ્રવ્યથી નિદ્રા રહિત હોવા છતાં પણ તે સૂતેલા જ છે. અને જ્ઞાની પુરૂ દ્રવ્યથી સૂતેલા હોવા છતાં પણ તે સદા જાગૃત જ છે.
મહાન પુરૂષોએ નિદ્રા બે પ્રકારની બતાવી છે. (૧) દ્રવ્ય નિદ્રા અને (૨) ભાવ નિદ્રા. દેહ અને ઇન્દ્રિઓના થાકને દૂર કરવા માટેની નિદ્રા તે દ્રવ્ય નિદ્રા છે. આ નિદ્રા માં સૂતેલા પ્રાણી જલ્દી જાગૃત થઈ જાય છે. પરંતુ જે મેહ રૂપી ભાવ નિદ્રામાં સૂતેલા છે તે તે જાગતાં દેખાવા છતાં પણ સૂતેલા જ છે. મિથ્યાત્વ, અજ્ઞાન તથા મેહ રૂપ નિદ્રામાં સૂતેલા સંસારી પ્રાણી સત્-અસતના વિવેથી રહિત હોવાથી તે ભાવનિદ્રાથી સૂતેલા છે. એનાથી વિપરીત કેાઈ વિરલ વિભૂતિ અજ્ઞાન રૂપી અંધકારને દૂર થવાથી તથા મોક્ષમાર્ગમાં સતત પ્રવૃત્તિ કરવાથી સદા જાગૃત રહે છે, તેવા આત્મા કદાચ દ્રવ્ય નિદ્રાથી યુક્ત હોવા છતાં સદા જાગૃત જ છે.
સંસારનાં બીજા પ્રાણું દ્રવ્ય નિદ્રાથી જાગૃત હોવા છતાં પણ ભાવ નિદ્રાથી સૂતેલા જ છે, તેથી જ તેઓ સંસારમાં થતાં જન્મ–જરા-મરણ–રેગ-દુઃખ-સંકટ આદિ નાટકને જોતાં થકાં પણ તે જોઈ શકતા નથી, આંખે ખુલ્લી હોવા છતાં પણ તેમને અજ્ઞાનને પડદે એ પડી ગયો છે કે જેવા ગ્ય વસ્તુને તેઓ જોઈ શકતાં નથી, અને તેથી જ તે ભાવ નિદ્રા છે. ગીતામાં પણ કહ્યું છે કે
Page #66
--------------------------------------------------------------------------
________________
યા નિશા સર્વભૂતાનાં, તસ્યાં જાગતિ સંચમી યસ્યાં જાગૃતિ ભૂતાનિ, સા નિશા પશ્યતે મુનેઃ ” બધા લોકોને માટે જે રાત છે તેમાં સંયમી પુરૂષે જાગે છે અને જયારે સમસ્ત પ્રાણીઓ જાગે છે ત્યારે જ્ઞાનીઓને રાત દેખાય છે. ભાવનિદ્રાથી સૂતેલે પ્રાણ તીવ્ર નરકાદિના દુઃખને પ્રાપ્ત કરે છે. અને જે વિવેક સંપન્ન થઈને સદા જાગૃત દશાને અનુભવ કરે છે તે કલ્યાણને ભાગી બને છે. જે સૂવે છે તેનું શ્રત પણ સૂઈ જાય છે અને જે જાગે છે તેનું શ્રુતજ્ઞાન પણ સ્થિર હોય છે. જયંતિ શ્રાવિકાને પૂછવાથી ભગવાને આ પ્રમાણે કહ્યું હતું કે, ધમ પુરૂષ જાગતા ભલા અને અધમ સૂતા ભલા. જ્ઞાની પુરૂષ દર્શનાવરણીય કર્મના ઉદયથી નિદ્રા લેતા હોય પણ દર્શનમેહનીય રૂ૫ મહાનિદ્રા ચાલી જવાથી તે સદા જાગ્રત હોય છે. અને અજ્ઞાની મનુષ્યો દ્રવ્ય નિદ્રાથી જાગતાં હોવા છતાં પણ દર્શન મેહનીય રૂ૫ ગાઢ અંધકારમાં સૂતેલા હોવાથી સદા સૂતેલા જ છે. માટે જ જ્ઞાની પુરૂષ કહે છે કે મોહ નિદ્રામાંથી જાગૃત બન્યા સિવાય કયારેય પણ ઉદ્ધાર થવાનું નથી,
- હવે આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં છ : જીની વાત આવે છે. એ આત્માએ દેવકમાંથી ચવીને જુનામાં જુની ઈષકાર નગરીમાં ઉત્પન્ન થયા. તે નગરી કેવી છે તેનું વર્ણન ચાલે છે. તે નગરી કેવી છે. “ સુરલૅગ રમે પ્રખ્યાત છે, સમૃદ્ધ છે અને દેવલોક જેવી રમણીય છે. તે નગરીમાં શું શું રહેલું છે.
નગરી સોહંતી જલ વૃક્ષ ભાગા, રાજા સોહંતા ચતુરંગી સેના |
નારી સોહંતી પરપુરૂષ ત્યાગી, સાધુ સહંતા નિરવદ્ય વાણી છે” - જે નગરીમાં જળના જલાશ હોય, દેહની શાંતિ માટે બગીચાઓ હોય, પશુ-પક્ષી– એને કિલેલ કરવા માટે ઘટાદાર વૃક્ષ હેય, તેવી તે નગરી શોભે છે. જેમ તમે દેહની શાંતિ માટે બગીચામાં ફરવા જાય છે, તેમ સાધુને ફરવા માટે પણ બાગ હોય છે. હું સ્પષ્ટીકરણ ન કરૂં તે તમને થશે કે સાધુને વળી બાગમાં ફરવા જવાનું હોય? તમારે અને અમારે બાગ જુદો છે.
ધર્મ બાગે ફરે ભિક્ષુ, ધીર ને ધર્મ સારથી,
ધર્મમાં રક્ત દંતાત્મા, બ્રહ્મચર્ય સમાહિત. (સાધક સહચરી) દેહના રાગમાં આસક્ત બનેલા, ઇન્દ્રિયોના વિષયમાં આનંદ માનનારા એવા આત્માઓને બગીચે જુદે છે. સાધુ તે ધર્મ રૂપી બગીચામાં ફરે છે. ધર્મ શબ્દ અઢી અક્ષરનો છે. અને દ્વીપ પણ અઢી છે. જબુદ્વીપ, ઘાતકીખંડ અને અર્ધપુષ્કર દ્વીપ, કુલ અઢી દ્વીપ છે. મનુષ્ય ક્ષેત્ર પણ અઢી દ્વીપ પ્રમાણ છે. તેમાં વિચરતા સંતે ધર્મબાગમાં બેસી આત્માની શાંતિ મેળવે છે. તમે જેમ સ્નાન કરે છે તેમ સંતે પણ બ્રહ્મચર્યના કુંડમાં સ્નાન કરે છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
ધર્મ છે જળને કુંડ, બ્રહ્મચર્ય સુતીર્થ છે,
તેમાં ના જશે દે, શાંતિને શુદ્ધિ પામશે.” સાધક સહચરી જેમ નગરમાં બગીચા, જળાશ આદિ હોય તે જ તેની શોભા છે. રાજા પાસે ચતુરંગી સેના હોય તે રાજા શેભે છે. આ ધર્મ સ્થાનક પણ કયારે શેલે? સાપુ, સાવી અને શ્રાવક-શ્રાવિકાઓથી શોભે છે, જ્યાં જેની જરૂર હોય ત્યાં વસ્તુ શેભે છે.
ગધેન હિન કુસુમ ન ભાતિ, તે ન હિન વદને ન ભાતિ સત્યેન હિનં વચન ન જાતિ, પુયેન હિને પુરૂષ ન ભાતિ પ્રજ્ઞા પ્રકાશ.
સુંદરમાં સુંદર દેખાતું ગુલાબનું ફૂલ તમે હાથમાં લીધું પણ જો તેમાં સુગંધ ન હોય તે શાભા શા કામની? મેઢામાંથી દાંત પડી ગયા તે મોટું રાંદલમાના ગોખલા જેવું દેખાય છે. બેટી માન્યતાથી બધા ગોખલામાં દેવ-દેવી બેસાડેલા હેય, પણ રાંદલમાના ગેખલામાં કાંઈ જ ન હોય. તેથી રાંદલમાને ગોખલે કહેવાય છે. વાણીમાં ગમે તેટલી મધુરતા હોય પણ જે સત્ય ન હોય તે વચનની કંઈ કિંમત નથી. માણસ ગમે તેટલે સારો અને સ્વરૂપવાન હય, પણ જે તેનામાં સદાચાર નથી તે આ સંસારમાં તેની કંઈ કિંમત નથી.
બંધુઓ! કમની બેડીમાં જકડાયેલે આત્મા અનાદિકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે. કે અનાદિ કાળથી આત્માની સાથે હતાં અને છે. તમારા મનમાં પ્રશ્ન થશે કે આત્માને કર્મ લાગ્યા તે લાગતાં પહેલાં આત્મા કે હતે? અને શુદ્ધ આત્માને કર્મો કેવી રીતે લાગ્યા ! આત્મા જે નિર્મળ અને શુદ્ધ હવે તે આત્માને કર્મ લાગવાની શી જરૂર પડી ! અને આ વાત સ્વીકારીએ તે મોક્ષ ગયા પછી, શુદ્ધ થયા પછી પણ આત્માને કર્મો કેમ નહિ લાગે?
વાસ્તવિક રીતે સમજીએ તે વિભાવ દશાથી કર્મો બાંધે છે અને સ્વભાવમાં સ્થિર થાય ત્યારે આત્મા કર્મને તેડે છે. તમે સોનાની ખાણમાં જાઓ તે ત્યાંથી નીકળતી, ચમકતી ૨જ જોઈને તમને એમ નહિ લાગે કે આ સેનું છે. પણ આ ધૂળ સારી છે, ઘરે વાસણ માંજવા કામ લાગશે. લાવે, થાડી લઈ જઈએ. પણ તે ખાણને અધિકારી કહેશે કે ભાઈ! આ ધૂળ નથી પણ સેનું છે. પણ અત્યારે તે ધૂળની અવસ્થામાં છે. હવે કોઈ પૂછે કે સેનું ધૂળની સાથે કયારે મળ્યું? કેટલા હજાર વર્ષો પહેલાં મળ્યું? કોણે મેળવ્યું અને શા માટે મેળવ્યું તે ઉત્તર મળશે? તેનું અનાદિ કાળથી ધૂળની સાથે મળેલું જ હતું. તેના સમયની મર્યાદા જ ન આપી શકાય. જેવી રીતે સોનું ધૂળની સાથે મળેલું છે તેમ આત્મા કર્મની સાથે મળે છે.
ઈ કહે કે આત્માની ઉત્પત્તિ કયારે થઈ? આત્માની ફિલસુફીની અજ્ઞાનીને કયાંથી ખબર પડે? વિજ્ઞાનને એક સિદ્ધાંત છે કે જેને જન્મ થયે તેનું મૃત્યુ તે
Page #68
--------------------------------------------------------------------------
________________
પ
અવશ્ય થવાનું જ, આપણે તે માનીએ છીએ કે આત્મા અમર છે, તે પછી આત્માના જન્મ કે મરણું ક્યાંથી હોઈ શકે ? આમાને કેઈએ ઉત્પન્ન કર્યો નથી, જ્યાં આત્માની ઉત્પત્તિ સ્વીકારી ત્યાં એને અંત સમજી લેવાને. જેનું સર્જન થાય છે તેનું વિસર્જન તો થવાનું જ છે. એ એક વસ્તુના બે છેડા જ છે. જેનું સર્જન કોઈએ કર્યું જ નથી તે તેને વિનાશ ક્યાંથી હોય? પણ પર્યાય બદલાય છે.
પણ આ આત્માની સાથે કર્મનું મિશ્રણ હેવાથી માણસની વૃત્તિઓમાં ફેરફાર થાય છે. કર્મ આ જીવને વિવિધ પ્રકારના નાચ નચાવે છે. તેનું કારણ આત્મા ઉપર કર્મની અસર છે. દરેક કર્મનું ફળ જુદી જુદી રીતે ભેગવવું પડે છે. દરેક કર્મ પિતાના ઉદય પ્રમાણે મનને નચાવે છે. તમે કર્મની જંજીરમાં જકડાઈ ગયા પછી કર્મના ઈશારા પ્રમાણે તમારે ચાલવું પડે છે. તમે કોઈ એક વાહનની selection (સીલેકશન) પસંદગી કરી. પછી તમે તે વાહનના હાથમાં આવી જાવ છે એટલે છૂટવું મુશ્કેલ થઈ જાય છે. દા. ત. ટેઈનમાં તમે બેસી ગયા અને અધવચ્ચે જ તમને વિચાર આવે કે હવે સ્ટેશન આવતાં પહેલાં જ મારે ટેઈનમાંથી ઉતરી જવું છે તે તમે નહિ ઉતરી શકે. બીજા ટેશન સુધી તે તમારે જવું જ પડશે. કારણ કે અધવચ્ચે ગાડી ઉભી ન રહે. જે તમે એમ કહે કે મારા મનમાં થયું કે અધવચ વગડામાં ઉતરી જાઉં માટે મેં સાંકળ ખેંચી તે દંડ ભર પડે અને કાં તે તમે ગાંડામાં ખપી જાવ. અને તમારે હેસ્પિતાલમાં દાખલ થવું પડે. તમારી મનસુબી પ્રમાણે મન ફાવે ત્યાં ન ઉતરી જવાય! કારણ કે એ વાહન બંધન છે.
બીજા દાખલા આપે. તમે પ્લેનમાં બેઠા. પલેન આકાશમાં ઉડવા લાગ્યું. પછી તમને એમ થાય કે મને હવે પ્લેનમાં ગમતું નથી, મારે ઉતરી જવું છે, તે ત્યાં તમારું ધાર્યું નહિં થાય. તમારા એકના માટે પ્લેન નીચે ઉતરશે નહિ. જુઓ! પ્લેન તમે પસંદ કર્યું. ટિકીટના પૈસા તમે ખર્ચા પણ તમે બેઠા પછી એને આધીન બની ગયા. એટલે તમારૂં કંઈ જ ચાલતું નથી.
બંધુઓ! અહીં આપણે એ જ વાત સમજવાની છે કે આ જીવાત્મા પણ કર્મ રૂપી વાહનને આધીન બની ગયું છે. એટલે તે કર્મ રૂપી વાહનમાં બેસી ગયો છે તેથી તેને કર્મ પ્રમાણે ઉડયન કરવું પડે છે. તમે કહેશે કે મારે આમ નહિ ચાલે તે ત્યાં કંઈ જ ચાલશે નહિ. તમારે કર્મ પ્રમાણે જ ચાલવું પડશે. આઠ કર્મો પ્રકૃતિએ ભિન્ન ભિન્ન છે. અને તેની પરિણતિઓ પણ ભિન્ન ભિન્ન છે. અને એ પરિણતિઓ પ્રમાણે જીવન નાવ ચાલતું હોય છે. આ કર્મવાદ જે સમજાઈ જાય તે આત્મા કેણે બનાવ્યું, પહેલાં કે હતે આદિ પ્રશ્નો તમારે નહિ થાય. અને આત્માના અસ્તિત્વને અનુભવ થાય. કેઈ માણસ અજ્ઞાન હોય તે સમજવું કે આમાં જ્ઞાાનવરણીય કર્મને ઉલ્ય છે, ભૂખ લાગે ત્યારે સમજવું કે વેદનીય કર્મને ઉદય છે, અને વાસનાઓમાં મન
Page #69
--------------------------------------------------------------------------
________________
પર
બહુ દોડતુ હાય ત્યારે સમજવું કે મેહનીય કર્માંના ઉદય છે. આ રીતે આઠે કની પ્રકૃતિએ જુદી જુદી હાય છે. એકેક ક`માનવને કેવી કેવી વિચારણામાં અને જીવનને જુદી જુદી પરિસ્થિતિમાં મૂકી દે છે. આબુ' જગત કમની અસર પ્રમાણે કામ કરતુ હાય છે.
આત્મા જેમ જેમ ક`થી વધારે લદાય છે, તેમ તેમ તે સંસારમાં વધારે પિર ભ્રમણુ કરે છે. જેમ જેમ આત્મા કમ ખપાવે છે તેમ તેમ તે હળવા ખનતા જાય છે. આત્માએ અંદર ખરાબ જડ કમ તત્વ ભરી રાખેલું ડેાય છે, એટલે જ તે અપૂર્ણ છે. રસ્તામાં ભ્રમતા ભિખારી પેાતાની ઝોળીમાં કાગળના ડૂચા ભરે, ચીંથરા ભરે, ડખલા ભરે પણુ એની કિંમત કાંઈ નથી. પણ સેાની નેટ નાનકડી હાય પણ એ કેવી ક'મતી હાય છે? પસ્તીના ઢગલે ઢગલા મૂકે તેા પણ એની કિંમત ન થાય.
મધુએ ! આ આત્માએ આવું તે કેટલું ભેગું કર્યું! એ તા પસ્તી જેવું છે. દેખાય ઘણું પણ કંઈ કામનું નહિ. અને જો તમારે ઉપડવાના સમય આવશે તે મધુ જ મૂકીને જવુ પડશે. તમે એવુડ ભેગુ' કર્યુ છે કે જેને જીવનમાં સાચવવાની ચિંતા અને જાય ત્યારે સાથે કંઈજ લઇ જવાનું નહિ, છતાં તમને કેટલી ચિંતા છે! જે આત્માઓ અપરિગ્રહી છે તેમને કેટલુ સુખ છે! સુખે ખાઈ-પીને આરામથી સાડા નવ વાગે તા થી જાય, મુખે ધર્મારાધના પણ કરી શકે. તમને ધ કેમ નથી આવતી ! તમને ચિંતા છે પૈસા કેમ કમાવવા? એની ગેાઠવણુ કઇ રીતે કરવી? કયાં શકવા ? કયાં વ્યાજ વધારે મળશે? જ્યાં વ્યાજે મૂકવા માગું છું તે કંપની ડૂખી જાય તેા મારા બધા શેરા ડૂબી જાય. કંપનીના એક શેર લેવા હાય તે તમે આખી કંપનીનુ ખજેટ પહેલાં જોઇ આવેા. કંપનીના મેનેજિંગ ડિરેકટર કેણુ છે? વગેરે બધુ જ પહેલાં વિચારી લ્યે છે.
એક માટે કેટલી ચિંતા છે. જેને હજારા અને સુખી કહેવાય ? તમે તે એને જ સુખી માનેા છે.
લાખા શેશ શખવા પડતા હશે, તે શું એક કવિએ ઢીક કહ્યુ છે.
મહેાત વણુજ મહાત મેટિયાં, ઢા નારી ભરથાર;
ઉસકે અબ કયા મારીએ, માર રહ્યો કરતાર.
જેને ઘણા માટેા વેપાર હાય, ઘણી પેઢીએ હાય અને ઘણાં સંતાનેા હાય તેને કેટલી ઉપાધી હાય છે? ચિંતાના તે પાર જ નહિ. તેમાં પણ જો એ સ્ત્રીઓ હાય તેની તા વાત જ પૂછે મા. કવિ કહે છે કે તેને આપણે શું મારી શકીએ ! એને તા એનાં કર્મો જ મારી રહ્યાં છે.
એક ધનાઢય શેઠને એ પત્નીઓ હતી. શેઠનાં ઘરમાં રાતના બાર વાગે છાનામાના એક ચાર દાખલ થઈ ગયા. હવે શેડની દશા જોવા જેવી છે. ચાર છાનામાના ખૂણામાં
Page #70
--------------------------------------------------------------------------
________________
લપાઈને બેઠે છે. શેઠ દાદરમાંથી નીચે ઉતરે છે ત્યારે એક પત્ની ઉપરથી બાવડા ખેંચે છે, જ્યારે બીજી પત્ની નીચેથી ખેંચે છે. શેઠ બનેની વચમાં અધવચ ટીંગાઈ રહ્યા છે. ચાર વિચાર કરે છે, કે આજે મારે ચેરી નથી કરવી. આવું નાટક જેવાને અવસર ફરી ફરીને ક્યાં મળશે? ( હસાહસ) બંને પત્નીએ ખેંચતાણ કરે છે. અઢી વાગ્યા સુધી ઝઘડો ચાલ્યો. માંડ ત્રણ વાગે ઝઘડે પત્યે ને શેઠ નીચે આવ્યા. ત્યાં પલંગ નીચે ચાર દીઠે, એટલે પિોલિસને બોલાવ્યું. ચોરને પિલિસને હવાલે કરવામાં આવ્યો. ચાર પકડાઈ ગયે. હાથમાં બેડી પહેરાવી પણ ચાર તે હસે છે. બીજે દિવસે સવાર પડતાં શેઠને બોલાવવામાં આવ્યા. ફોજદાર પૂછે છે ભાઈ ! તેં શેઠના ઘરમાં શી ચોરી કરી ? ચાર કહે છે સાહેબ! હું શેઠના ઘરમાં ગયે અને ચેરી પણ કરી છે. કેજદાર પૂછે છે ભાઈ ! તે શેની ચોરી કરી છે? ચેર કહે છે, હીરા, માણેક, મોતી આદિ મૂલ્યવાન વસ્તુઓ આપતાં પણ જે જોવા ન મળે એવી ચોરી કરી છે. સાહેબ ! હું આપને એ જ કહું છું કે મેં ચોરી કરી છે. તેથી આપને જે શિક્ષા કરવી હોય તે કરે. પરંતુ બે બાયડીને ધણી બનવાની શિક્ષા ન કરશે. ફેજદાર પૂછે છે, કે તું શું કહેવા માગે છે? ત્યારે ચાર કહે છે કે, આ શેઠને પૂછી જુઓ કે તેમની કેવી કરુણ પરિસ્થિતિ છે! ઉપરથી ગમે તેવા સુખી શ્રીમાન દેખાય છે, પણ રાત્રે તે એમની સ્થિતિ જોવા જેવી હતી. તેમની નવી પત્ની ઉપર ખેંચતી અને જુની પત્ની નીચે ખેંચતી. અઢી કલાક સુધી મેં આ નાટક જોયું. બીજી કોઈ ચોરી કરી નથી. માટે કહું છું કે સાહેબ! બધી શિક્ષા કરજે પણ બે બાયડીને ધણી બનવાની શિક્ષા ન કરશે.
બંધુઓ ! આ જગતમાં એકેક જીવની પરિસ્થિતિ કેવી વિચિત્ર છે! આત્મા વાસનાઓની વૃત્તિઓથી, વિકારોથી, કર્મથી અને પરિગ્રહના સંગ્રહથી ભરેલું હોય તે આધ્યાત્મિક દ્રષ્ટિએ એની કિંમત ઓછી થતી જાય છે. દુનિયા કેની કિંમત આંકે છે, તે તમે ન જશો. પણ આધ્યાત્મિક જગતમાં તે જે વાસનાથી અપૂર્ણ છે તે જ પૂર્ણ છે. તેનાથી અપૂર્ણ? કર્મથી અપૂર્ણ. જેના કર્મો ખરી ગયા તે શુદ્ધ બની ગયા અને તેઓ પૂર્ણતાને પામી ગયા.
ભગવતી સૂત્રમાં શ્રી ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવંત! આ આત્મા ભરેલો હોય ત્યારે ડૂબી જાય અને ખાલી હોય ત્યારે તરી જાય તેનું શું કારણ? ત્યારે પ્રભુએ ફરમાવ્યું કે હે ગૌતમ ! જેમ એક તુંબડું હોય, એના પર માટીને એક થર લગાવીને તેને સુકવ્યું, એના પર બીજો થર કર્યો, તેને સૂકવીને તેના ઉપર ત્રીજે થર કર્યો. એમ આઠ થર લગાવીને અંદર પણ કાંકરા આદિ ભરીને સૂકવ્યા પછી તુંબડાને પાણીમાં મૂકવામાં આવે તો શું થાય? તરવાના સ્વભાવવાળું તુંબડું ડૂબી જાય છે, કારણ કે માટીના થરોથી તે ભારે બન્યું છે,
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૮
ફરી ગૌતમ સ્વામી પૂછે છે, પ્રભુ ! એ તળીએ ગયેલું તુમડું ઉંચું કઇ રીતે આવે ? ભગવત કહે છે, જેમ જેમ માટીના થર પાણીમાં પલળે છે તેમ તેમ પેલો થર ધોવાતા જાય છે. તુંબડું ઊંચું નીચું થાય છે. અને બધા કિચડ ધાવાઇ જાય છે ત્યારે તે પેાતાના અસલ સ્વભાવ પ્રાપ્ત કરે છે અને શુદ્ધ બનીને સપાટી ઉપર આવ છે.
અંધુએ ! આપણા આત્માને પણ આઠ થર લાગેલા છે. જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આ આઠે કર્મના મજબૂત થર લાગી ગયા છે. આ આઠ કર્મોની ચિકાશને લીધે આત્મા ભારે થતા જાય છે અને પરિણામે ભવસાગરમાં ડૂબે છે. જ્યારે આત્મા કથી અપૂર્ણ અને છે, ખાલી થાય છે ત્યારે પરમાત્માની પૂર્ણતાને પામે છે.
હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. આત્માની પૂર્ણતાને પામવાવાળા જીવા દેવલાકમાંથી ચવીને જે નગરીમાં ઉત્પન્ન થયા છે તે નગરી કેવી છે તેનું વણુ ન ચાલે છે. ગઈ કાલે વાત કરી હતી કે નગર કાને કહેવાય ? જેમાં માવન બજાર અને ચેાર્યશી ચૌટા હોય તેને નગર કહેવાય. હવે મજાર કેાને કહેવાય અને ચૌટુ કાને કહેવાય ? એ તેા તમારા વિષય છે એટલે તમે તે જાણતાં જ હશેા. જ્યાં હરાજીનેા માલ વેચાતા હાય અને હરીફાઈ થતી હાય તેને ચૌટ' કહેવાય. અને જ્યાં પ્રમાણિકતાથી માલ વેચાતા હાય. દુકાનેા ઉપર એ લગાવેલા હાય તે બજાર કહેવાય. આ તા તમારા સંસારના દ્રવ્ય મજાર અને દ્રવ્ય ચૌટાની વાત કરી. હવે એ બાવન બજાર અને ચાર્યાશી ચૌટા આપણે આપણા આત્મા ઉપર ઘટાવવા છે.
જેમ એક નદી છે. એ નદીના એ કિનારા છે. એક કિનારે સ`સાર છે અને ખીજે કિનારે મેક્ષ છે. હવે એ નદીને આપણે આળંગવી છે. તે તેને માટે આપણે સહારા લેવા પડે છે. જો પુલની સગવડ હાય તા પુલ ઉપરથી જવાય. સ્ટીમર કે હાડી દ્વારા પણ સામે કિનારે જવાય અને જો તરતાં આવડતું હાયતા તરીને પણ જઈ શકાય છે, પણ સહેલાઈથી જે જવું હોય તે તે પુત્રના માર્ગે જઈ શકાય છે. કારણ કે પુલ ઉપર જવામાં કેઈ જાતનું જોખમ નહિ. સહી સલામત સામે કાંઠે પહેાંચી જવાય છે. હાડી કે સ્ટીમરમાં બેસવાથી ક્યારેક જોખમના પ્રસંગ આવે છે અને તરવામાં પણ જો ખરાબર તરતાં ન આવડતુ હાય તે। ડૂબી જવાય છે. આ ત્રણ રીતે નદીને પાર કરી શકાય છે.
પુલના માર્ગે સહીસલામત જવા રૂપ સાધુ જીવન છે. કારણ કે પુલ ઉપરથી જલ્દી પહોંચી જવાય છે. ખાર વ્રતમાંથી એક પણ વ્રત અંગીકાર કરવા રૂપ હાડીના ખીને મા છે. અને ખાર 1 જે અંગીકાર કરે છે તેને માટે તરવારૂપ ત્રીજો મા છે. બાવન બજાર અને ચેાર્યાસી ચૌટા આ મનુષ્યભવરૂપી નગરીમાં રહેલા છે. જેમાં બાવન બજાર એટલે સવતત્ત્વના કેટલા ભેદછે? સામાન્ય પ્રકારે સવરતત્ત્વના વીસ
Page #72
--------------------------------------------------------------------------
________________
પર
ભેદ છે અને વિશેષ પ્રકારે સત્તાવન ભેદ છે. તેમાં બાવન બજાર રહેલાં છે. જેમાં ઠગાવાની કે છેતરાવાની વાત નથી. આ બાવન બજાર કઈ છે? પાંચ સમિતિ, સણું ગુપ્તિ, દશ યતિધર્મ, બાવીસ પરિષહ અને બાર ભાવના કુલ બાવન, આ બાવન બજાર છે. જેમાં પાંચ પ્રકારના ચારિત્રરૂપી પાંચ પ્રકારને માલ વેચાય છે. તે પાંચ ચારિત્ર ક્યા છે? (૧) સામાયિક (૨) દેપસ્થાપનીય (3) પરિહારવિશુદ્ધ (૪) સુહમસં૫રાય (૫) યથાખ્યાત ચારિત્ર. છેલ્લું ચારિત્ર તે અગ્યારમાથી ચૌદમા ગુણસ્થાનકે જ હોય છે. આ પાંચ પ્રકારને માલ છે. હવે તમારે કયે માલ ખરીદ છે?
મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ ઉપર જે વિજય મેળવે તે આત્મા ઉંચામાં ઊંચે યથાખ્યાત ચારિત્રરૂપી માલ ખરીદી શકે છે. કેઈને માટે પ્રતિબંધ નથી. આ બજાર માં છેતરાવાને ભય નથી. રાજગૃહી જેવી રાજકેટ નગરીના શ્રાવકે અહીં આવીને સામાયિક વગર બેસે છે. સામાયિક એ પણ અંશથી ચારિત્ર છે. તમે જ્યારે આ સંવરના બજારમાં આવશે ત્યારે માલ ખરીદી શકશે. જેમ આહાર વિના શરીર ટકી શકતું નથી, તેથી શરીરને ખેરાક આપે છે, તેમ તમારા આત્માને પણ ખેરાક આપ જ જોઈએ,
આ બજારમાંથી કયે માલ ખરીદવે છે તે તમે નક્કી કરી લે છે. ચોર્યાશી લક્ષ છવાનીરૂપી ચોર્યાસી ચીટા છે. ચોટામાં હરાજીને માલ વેચાય છે, હરીફાઈ થાય છે અને હરરાજીના માલમાં કયારેક છેતરાઈ જવાનો ભય રહે છે તેમ ચોર્યાસી લક્ષ છવાયોનીરૂપી ચૌટામાં ભૂલા ન પડે. આત્મા અનંતકાળ લક્ષ ચોર્યાસીમાં લખ્યો છે ને ચોટામાં મૂલ્ય છે. હવે જે ન જમવું હોય તે સત્ય સ્વરૂપની પિછાણુ કરે.
જેમાં આવા બાવન બજાર અને ચોર્યાશી ચાટ રહેલાં છે એવી ઈષકાર નગરીમાં કેવા પવિત્ર આત્માઓ ઉત્પન્ન થયા તે બધી વાત અવસરે.
વ્યાખ્યાન નં-૯
[ અષાઢ વદ ૭ ને શનિવાર તા. ૨૫-૭-૭૦ ]
| ત્રિલેકીનાથ શાસ્ત્રકાર ભગવતે જગતના છના કલ્યાણને માટે, જગતના જીવે ઉપર મહાન અનુકંપા કરીને પરમ પાવનકારી, અમૃતમય વાણીનાં ઝરણાં વહાવ્યાં. એ વીર પ્રભુની વાણી આપત્તિને ભેદનારી, સંપત્તિને આપનારી, ત્રિવિધ તાપને હરનારી અને ઇચ્છિત સુખને આપનારી કલ્પવૃક્ષ સમાન છે. આ વાણીનું શુદ્ધ ભાવપૂર્વક શ્રવણ કરવાથી આપણે આ લેક અને પરલોક સુખી થાય છે પણ તેમાં શ્રદ્ધા જોઈએ.
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રભુની અંતિમ વાણી એવું ઉત્તરાધ્યયન સૂત્ર, જેના છત્રીસ અધ્યયન છે. તેમાં ચૌદમું અધ્યયન. જેમાં છ ઇવેને અધિકાર ચાલે છે. પુણ્યવાન છે કેવી નગરીમાં ઉત્પન્ન થયાં તે નગરીનું વર્ણન થઈ ગયું. જે નગરીની પ્રજા ધર્મિષ્ઠ છે, જે કુટુંબમાં ત્યાગ વૈરાગ્યના કુવારા ઉડે છે ત્યાં પવિત્ર છે આવીને ઉત્પન્ન થયા છે. આપણે જે કુળમાં ધર્મનું નામ નિશાન નહિ હોય તેવા કુળમાં પણ ઉત્પન્ન થઈ આવ્યા છીએ. અત્યારે તે આદેશ, ઉત્તમકુળ, કેવળ પ્રરૂપિત ધર્મ અને જિનવાણુંનું શ્રવણ બધું જ મળ્યું છે. હવે આચરણ કરવાનું જ બાકી છે. જેમ કેઈ બહેનને રોટલી બનાવવી છે તે કણક, સગડી, તાવડી, ચીપીઓ-બધીજ સામગ્રી મેજુદ છે પણ રોટલી બનાવવાની કિયા તે તેણે જ કરવી પડશે. તમે ઘરે ગયા. શ્રીમતીજીએ પાટલે મૂકી ભાણામાં બધુંજ પીરસી દીધું પણ ખાવાની ક્રિયા તે પિતાને જ કરવી પડે છે, તેમ આપણને અહીં ધર્મારાધના કરવાના બધા જ સાધને મળ્યાં છે. એ સાધનો દ્વારે સાધક બનવાને પુરુષાર્થ તે આત્માએ જ કરવું જોઈએ, કારણ કે પુરૂષાર્થ એ પૂર્ણિમા છે અને આળસ એ અમાસ છે. પૂર્ણિમા પ્રકાશ છે અને અમાસ અંધકાર છે. માટે પ્રકાશ જોઈને હોય તે પુરૂષાર્થ કરો.
છ આત્માએ કેવા હતા, કેવી રીતે આ નગરીમાં ઉત્પન્ન થયા તે વાત નીચેની ગાથામાં શાસ્ત્રકાર ભગવંત બતાવે છે.
સકમ્મ મેસેણ પુરાણું, કુલે સુદગેસુ ય તે પસુયા છે નિવિણ સંસાર ભયા જહાય, જિણિંદ મગં સરણે પવન્ના છે ઉ. અ ૧૪-૨
પૂર્વભવમાં કરેલાં કર્મોને ખપાવતાં શેષ થોડાં કર્મો બાકી રહી ગયા છે. કર્મો શુભ અને અશુભ એમ બે પ્રકારના છે. કર્મો શુભ હોય કે અશુભ હેય પણ કર્મ તે કર્મ જ છે. બેડી તે સેનાની પણ હોય અને લોખંડની પણ હય, શુભ કર્મ સોનાની એકી છે અને અશુભ કર્મ લેખંડની બેડી છે. એમ તમને થતું હશે કે મારે ઘેર તે શૈભવની છેળે ઉછળે છે, મારા જેવો સુખી કેણ છે? પણ બંધુઓ ! તમને એ સુખ મીઠા અને મધુર લાગતાં હોય, પણ યાદ રાખજો કે | | મધુરા મીઠાં ને મનગમતાં પણ બંધને અંતે બંધન છે, | લઈ જાય જન્મના ચકરાવે, એવું દુઃખદાયી આલંબન છે,'
હું લાખ મનાવું મનડાને (૨) પણ એકજ એને ઉંહકારે.... બંધન. તમે શુભ કર્મના પાંજરામાં પુરાયા છે. જેમ કેઈ નેતા જેલમાં પૂરા છે. નેતાઓને જેલમાં ખેતીવાડી કે મજુરી કરવી પડતી નથી. ત્યાં તે એમને એશઆરામથી રહેવાનું મળે છે. રેડિયે વગાડવાને, છાપુ વાંચવાનું વગેરે બધી જ સગવડ મળે છે, છતાં કઈ પૂછે કે ફલાણા નેતા અત્યારે કયાં છે તે શું કહેવાશે? જેલમાં છે. તેમ આ તમને મનગમતા ગમે તેટલાં સુખ મળતાં હોય પણ આ એક પ્રકારની જેલ
Page #74
--------------------------------------------------------------------------
________________
દર
જ છે, પણુ અમારી વાત તમને રૂચે નહિ ત્યાં સુધી તમને આ જેલ છે એવું નહિં થાય. એક વાર અનુભવ થવા જોઇએ. નાના બાળક અંગારાને ચમકતા જોઈ હાથમાં પકડી લે પણ હાથ દાઝી જાય એટલે ફરીને એ અંગારાને પકડવા નહિ જાય. કારણ કે તેને અનુભવ થઈ ગયે કે આને પકડવાથી દઝાય છે. તમને પશુ આ સાંસારનાં ઘણાં અનુભવા થયા હશે પણ જ્યારે થાય ત્યારે થાય, ઘડી પછી સત્કાર સન્માન મળે, કે પાછા હતા તેવા ને તેવા. સંસાર એ સ ધાતુથી બનેલો છે. સુ એટલે સરકવુ. ખસતું. તેમાંથી સમજીને સરકી જાય તે ડાહ્યા ને સજ્જન છે. અજ્ઞાનીને તેની ખબર પડતી નથી. ડાહ્યા માણસે તેમાંથી સરકી ગયા. પણ અજ્ઞાની હોય છે તે જ ચક્કરમાં ભમે છે. ભગવાન મહાવીર ત્રીસ વર્ષી ગૃહસ્થાવાસમાં રહ્યા, ત્યાં સુધી કાઈ જ દુ:ખ પડયું નહિ. ત્યાં તે સુખ અને સગવડતાની છેાળા ઉછળતી હતી, પણ જે દિવસે દીક્ષા લીધી તે જ રાતથી ઉપદ્રવા શરૂ થયાં. સાડા ખાર વર્ષોં ને પંદર દિવસ સુધી આકરી કસેાટી થઈ અને અંતે નિમળ બની ગયા, શુદ્ધ અન્યા અને દુઃખને બદલે આનઃરૂપમની ગયા.
ક્રમને નહિ સમજનારા એક ડોશીમા શું કહે છે? કે બિચારા મહાવીર તે દીક્ષા લઈને દુઃખી દુઃખી થઈ ગયા. ત્રીશ વર્ષ ઘરમાં જ રહ્યાં ત્યાં સુધી કઇ જ નહિ. સાધુ થયા એટલે દુઃખી, દુ:ખી ને દુઃખી. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં એમણે નાકરના કાનમાં સીસુ રેડાવ્યુ હતુ, તે કમ ઝમકીને ઉદયમાં આવ્યું, “ કે આજે હું તારા કાનમાં ખીલા નાંખુ, ” તીર્થંકર જેવા ચરમ શરીરી આત્માને પણ કમે છેડયાં નથી તે આપણા જેવાની તે વાત જ કયાં રહી! આ સમયે ભગવાન સમતા રાખે છે. લે, તું પણ લઈ જા. તું મારા કાનમાં ખીલા નથી મારતા પણ દેવામાંથી મને મુક્ત કરે છે. તેવું જ ચૂકવવાનું હતુ ખાકી કાંઇ નહિ. મનમાં ન દ્વેષ-ધિક્કાર કે તિરસ્કાર. બંધુઓ ! આ જગ્યાએ આપણે કેટલી સમતા રાખી શકીએ !
અરે! આપણને તે એક કીડી ચટકા ભરે તે ઉંચા નીચા થઇ જઇએ છીએ. એક કાઉસગ્ગ કર્યો હાય અને મચ્છર કરર્ડ તેા કાઉસગ્ગ પણ પૂરા કરી શકશે નહિ. ત્યાં તે “ નમા અરિહંતાણું ” એટલી અધૂરા કાઉસ્સગ પાળીને ઉભા થઈ જાવ. ઘેાડા ટાઈમ માટે પણ આપણને ધીરજ રહેતી નથી. પ્રભુ તા કઠોર સાધના કરી જેમ જેમ ક થી ખાલી થતા ગયા તેમ તેમ પૂર્ણ અનતા ગયા. પૂર્ણતા એટલે અંદર ભરેલા ક રૂપી કચરા સંપૂર્ણ ખાલી કરી આત્મજ્ઞાનથી પૂર્ણ થવુ તેનુ નામ પૂણતા છે.
આવા પૂર્ણ સ્વરૂપ ભગવાન પાસે શા માટે જઈએ છીએ ! એમના જેવું પૂ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે ને! સુખ અને દુઃખમાં પ્રભુએ સમતાભાવ રાખીને કર્મના દેણાં ચૂકવી દીધા. તમારા સંસારમાં પણ જ્યારે કોઈ માણસની પેઢી હૂલવાની તૈયારીમાં હાય છે. તે સમયે જો દેવાદાર શાહુકાર હશે તે તે ભાગી નહિ જાય, પણ એ જાહેરાત
Page #75
--------------------------------------------------------------------------
________________
કરશે કે મારી પેઢી ફૂલે છે માટે જે જે લેવું હોય તે લઈ જાવ. એમ સામેથી જાહેરાત કરે. તેમ ભગવાન મહાવીર સ્વામીએ પણ જાહેરાત કરી કે હે કર્મો! તમારું દેવું ચૂકવવા માટે સંસાર છોડી ત્યાગી બને. જેને આવવું હોય તે ખુશીથી આવે. જેનું જે લેણું બાકી હોય તે લઈ જાવ. - તમે જ્યારે દેવું ચૂકવવા બેસે ત્યારે લેણદારો હાજર જ હોય. શાહુકાર પાસે લેવા જાવ પણ પૈસા ખલાસ થઈ જાય તે શું કહે ? હવે એની પાસે શું છે તે આપવાનો છે! ખાલી દેડાડી શા માટે કરવી? હમણું તે આપી શકે તેમ નથી. પણ જેવી કેને ખબર પડે કે એના ઘર-બાર વેચીને પણ દેણું પૂરું કરે છે ત્યાં તે લેણદારે લેવા માટે દેડા દોડ કરી મૂકે. ચાલે, હવે એ દેવા માટે તૈયાર છે તે આપણે આપણું લેણું લઈ આવીએ. તેમ જે માણસે કર્મના દેવામાંથી છૂટા થવા માંગે છે એની પાસે કર્મરૂપી લેણદારે લેવા આવે છે. “મારૂં મને પહેલાં આપી દે.” જે ધર્મના માર્ગે જાય છે તેને મુશ્કેલીઓ ખૂબ નડે છે. સાચા માર્ગે જાય તેને દુખ પડે. અને જે આત્માના માર્ગે જાય તેને ન ધારેલી વિપત્તિઓ આવીને કસેટ કરે છે.
કઈ માણસ ધર્મિષ્ઠ બને અને જે તેના માથે સંકટ આવે ત્યારે અજ્ઞાની લેક શું બોલે છે? જુઓ!
ધમીને ઘેર ધાડ પડી અને પાપીને ઘેર પતાસાં” ભાઈ! આ ધાડ નથી પણ સેવાની કેસેટી છે. સુવર્ણની પરીક્ષા અગ્નિમાં થાય છે ત્યારે જ તે સો ટચનું સોનું બને છે. તેમ આપણે આવી કસોટીમાંથી પાર ઉતરીએ ત્યારે જ આત્માને સુવર્ણ જે બનાવી શકીએ.
જે આપણે આત્માની પૂર્ણતાને પામવું હોય તે જુના વેર, ઝેર, કલેશ, કંકાશ કાઢી નાખે. કેઈ જુના વેરને યાદ કરાવે તે કહો કે હવે એ વાતને જવા દે. ભૂલી જાવ. ઝગડો થયું હતું. ૧૯૬૫ માં અને અત્યારે ૧૯૭૦ની સાલ ચાલે છે. એ વાતને પાંચ વર્ષો વીતી ગયા. હવે એ કોણ મૂખ હેય કે જુના ઘાને તાજો કરીને પાછો જીવતે કરે. આજના માનવી તે જુની જુની વાતે જ યાદ કર્યા કરતા હોય કે આ મને આમ કહ્યું હતું, આણે મારું અપમાન કર્યું હતું, આવી જુની વાતને યાદ કરી મગજમાં ભરી ભરીને બેઠા છે તેથી સ્કૂર્તિમય, સુંદર, જ્ઞાનની વાતે અંદર ભરી શકતા નથી. સારી વાતને યાદ રાખવા અંદર જ સડો ભર્યો છે તેને બહાર કાઢ ઝડશે.
માની લે કે તમારે કોઈની સાથે સારા સંબંધ થયે હેય, તે વખતે કે તમને જાની વાતે યાદ કરાવે કે તમે આની સાથે બેસતા થઈ ગયા! તમારે તે એની સાથે કેવા ઝગડા થયા હતા ! શું એ વાત તમે ભૂલી ગયા? આવા ઈર્ષાળુ માણસે પણ છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
$39
પણ જે ડાહ્યા અને સજ્જન છે તે તે કહે “ ગઈ ગુજરી ભૂલી જાએ. ”
જેટલા આપણને હેરાનગતિ કરનારાં છેતે બધાં લેણિયાત છે. જો લેણિયાતા ન હાય તા તમારા અને એના સંચાગ કયાંથી થાય? લેણદારાને જે લેવું હાય તે ભલે લઇ જાય પણ તમે તમારા મનની સ્થિરતા ગુમાવશે નહિ. તે વખતે દ્વેષ કે તિરસ્કારની પસ્તીએ આત્મામાં ન ભરે તે। જ સારી વસ્તુ મેળવી શકે. જે ખાલી છે, જેના ક રૂપી કચરા નીકળી ગયો છે એ આનંદથી પૂર્ણ છે, એટલે પ્રેમાન ગ્રંથી પૂર્ણ છે. કુવાનુ પાણી ગધાઈ ગયુ. હાય. ત્યારે અંદર જે કહેાવાઇ ગયેલો કચરા છે તે કાઢી નાખવામાં આવે તે પાતાળમાંથી નવા પ્રવાહ આવે અને પાણી શુદ્ધ મને. પશુ જ્યાં સુધી અંદર કચરા છે ત્યાં સુધી સારા પાણીને પણ તે દુધી બનાવે છે તેમ આપણે પણ જો પવિત્ર અને નિળ બનવું હાય તા ક્રોધ અને વિષય-કષાયના કચરા કાઢવા જોઇએ. અંદર કચરા ભરીને બહારથી ધર્મની અને તપ-ત્યાગની ગમે તેટલી વાતા કરશે! તે આત્મા પવિત્ર મનવાને નથી.
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનની વાત ચાલે છે. જેમાં છ જીવેાની વાત છે. આ ગાથામાં સક્ષેપથી કહ્યું છે કે તે જીવા શેષ કર્યું જે ખાકી રહી ગયાં છે તેને ખપાવવા માટે કુલેસુ દગ્ગસુ ય તે પસુયા ” ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા. હવે અહી આપણે સમજવાનું એ છે કે છ એ જીવેા સાથે ત્યાંથી ચળ્યા નથી, પણ ચાર જીવા પહેલાં આવ્યા છે, એ જીવાનું આયુષ્ય હજી પૂર્ણ થયું નથી. આ ચાર આત્માએ કાણુ છે અને એ બાકી રહ્યા તે આત્માએ કાણુ છે તે વાત હજી આગળ આવશે. આ આત્માએ કેવાં છેઃ
''
નિવિષ્ણુ સંસાર ભયા જહોય, જિિંદ મગ્ન' સરણું પવત્તા ” જેમને સંસારના ભય લાગ્યો છે, જેમને સંસારના ભય લાગે છે તે જ ભગવાન જિનેશ્વર દેવના શરણે જાય છે.
તમને સંસારના ભય લાગ્યો છે ખરા ? માથે કાળાના ધેાળા થઇ ગયા, પણ હજી વિષયા છૂટતાં નથી. પણ યાદ રાખજે કે શેરડીના સાંઠો છેક સુધી ચુસવા ગયા તા અંતે તા ખારાશ જ આવવાની છે. તેમ જિંદગીના અંત સુધી વિષયા રૂપી શેરડીના સાંઠના ચૂસ્યા કરશા, તા ભવભ્રમણ કરીને તમારા હાડકા ભાંગી જશે. અહી” હાડકા ભાંગશે તેા હાડવૈદ સાંધી દેશે પણ દુર્ગતિમાં જશે ત્યાં કાઇ હાડવૈદ નહિ મળે. આજે એકેક માણુસના મેઢા સામુ જોવામાં આવે તે દેખાય છે કે યુવાન જાણે ઘરડા ડાશા જેવા દેખાતા હાય છે. તેમના ખાળકેા હાથ પગ દ્વારડી, પેટ ગાગરડી. એક બાળક સવા વર્ષનું થાય ત્યાં માતા ખીજા બાળકને જન્મ આપે. પછી તેમની તંદુરસ્તી કયાંથી સારી હાય અને માતા સારા સ ંસ્કાર પણ કયાંથી આપી શકે? ભગવાન મહાવીરે
Page #77
--------------------------------------------------------------------------
________________
૨૮ વર્ષની ઉંમરમાં ભેગોને છોડી દીધા. કદાચ તમને થાય કે મહાવીરની વાત જુની થઈ ગઈ છે. અને મહાવીરને આપણે કયાં જોયા છે? તે અત્યારની ચાલુ વાત મહાત્મા ગાંધીજીને તે તમે સહુ જાણે છે. મહાત્મા ગાંધીજીએ પણ ભરયુવાનીમાં બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા કરી હતી.
ચક્રવર્તિ જેવા ચક્રવર્તિએ જે છ છ ખંડની સમૃદ્ધિ ત્યાગીને ચાલી નીકળ્યા. એમના છ ખંડને બદલે તમે તે છ એરડાના તે ધણી છે ને? છતાં છોડવાનું મન થાય છે? સંસાર દાવાનળ જે લાગે છે? જ્યારે તમને અંદરથી ડંખ લાગશે ત્યારે અમારે તમને બહુ કહેવું નહિ પડે.
આ ચારે ત્યાં કેવી સમૃદ્ધિ હતી. એક વખતના મહાન સુખી આત્માઓ તે બધી સુખ સંપત્તિને ત્યાગ કરી ભગવાનના માર્ગનું શરણું કેવી રીતે અંગીકાર કરશે, એ ચાર આત્માઓમાં ઈષકાર રાજા, કમલાવતી રાણી, ભૂગુ પુરહિત અને યશાભાર્યા છે, તેઓ કઈ રીતે આત્મ-સાધના કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં–૧૦
અષાડ વદ ૮ ને રવિવાર તા. ૨૬-૭-૭૦ શાસકાર ભગવંત ત્રિલકીનાથ મહાવીર સ્વામીએ જગતના જીના આત્મકલ્યાણને અર્થે ફરમાન કર્યું છે કે હે ભવ્ય આત્માઓ ! સમજે. સમજે ને સમજે. આ જીવે વિષયાધીન બનીને અનંત કાળ સંસારમાં પરિભ્રમણ કર્યું છે. પણ હજુ તેને થાક લાગે નથી. અમારું આટલું સતી મંડળ બેઠું છે તેમને ત્રણ વખત વંદણ કરતાં તમને થાક લાગી જાય છે, એકને વંદન કરે એટલે બધુ આવી ગયું, એમ માને છે પણ સંસારને અર્થે તમે કેટલું કરે છે? ત્યાં તમને સહેજ પણ થાક લાગતો નથી. જ્યારે આત્માને પિતાના સ્વરૂપની પિછાણ થશે ત્યારે તેને સંસારને ભય લાગશે.
- ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં જે છે જેને અધિકાર ચાલે છે, તે આત્માઓ પૂર્વકૃત કર્મોને ખપાવી દેવલેકમાંથી અવીને ઈષકાર નગરીમાં ઉત્તમ કુળને વિષે ઉત્પન્ન થયા છે. તે આત્માઓ કેવા છે?
નિવિણ સંસાર ભયા જહાય, જિણિંદ મગં શરણું પવન્ના” તે આત્માએ સંસારના ભયથી નિર્વેદ પામી કામગને છોડી દે છે. પણ જેઓ સંસારના સુખમાં મગ્ન બનેલા છે તેમને સત્ય હકીક્ત ક્યાંથી સમજાય ! જ્ઞાની પુરૂષેએ આ સંસારનું સ્વરૂપ જોઈ જગતને મેહ નિદ્રામાંથી જગાડવાને માટે સંસારની ત્રણ વ્યાખ્યા કરી છે. સંસાર કેને કહેવાય?
Page #78
--------------------------------------------------------------------------
________________
• '
સમજીને જેમાંથી સરકી જવું તેનું નામ સંસાર. જાણીને જીવન જીવવું તેનું નામ જીવન. અને મૂકીને મુક્ત થઈ જવું એનું નામ મોક્ષ. બંધુઓ! ડાહો માણસ કોણ કહેવાય? જે સંસારમાં રહે પણ ખરો અને ધીમે ધીમે તેમાંથી સરકતે પણ જાય. | માની લો કે તમે રસ્તે ચાલ્યા આવતા હે, પાસે પૈસા ને માલ છે. તે વખતે ચાર પાંચ ગુંડાએ તમને ઘેરી વળ્યા. અને તમે કદાચ ભાગવા જાઓ તે તે તમને છર મારે એવી સ્થિતિ હોય ત્યારે તમે શું કરે? તમે કુશળતાથી મીઠી મીઠી વાત કરીને ગુંડાની પકડમાંથી છૂટવાને ઉપાય શેને? - આ રીતે સંસારના સકંજામાં બરાબર સપડાઈ ગયા છે. હવે જે એકદમ ભાગવા જાઓ તે લેકે તમારાં કપડાં ફાડી નાખે ત્યાં સુધી તમને વળગે, “તમે અમને છોડીને ન જાએ, અમને છેડીને ન જાઓ.” તમારૂં અમારે ઘણું કામ છે. કારણ કે એ બધા સમજે છે કે આ વગર પગારને નોકર રળી રળીને બધાને માટે ચિંતા કરતે હેય એ શેધવા જઈએ તોય મળે નહિ. હું ઘણું માણસને જોઉં છું. જેએનું શરીર જર્જરીત થઈ ગયું છે, પૂરૂં ઘડપણ આવી ગયું છે, છતાં છેલ્લી ઘડી સુધી દુકાન છેડે નહિ. અને એ છોકરાઓને રમાડતે હેય ત્યારે એના મુખ ઉપર કેટલે આનંદ હોય છે! અને પાછા મનમાં વિચાર કરે કે આ છોકરાઓનું કોણ કરશે? પણ એ ગમારને ખબર નથી પડતી કે તું જે આ ચિંતામાં પડીશ તે તારૂં કોણ કરશે?
એ તમારાં માનેલાં સગાં ને નેહિઓ સમજે છે કે આજના જમાનામાં બસે રૂપિયા આપતાં પણ આવો પ્રમાણિક નોકર નથી મળતો. આ માણસ વગર પગારે ખાલી બે ટંક જમીને આખો દિવસ આપણે માટે મહેનત કર્યા કરે ! તે આવે નેકર શું ખૂટે? એટલે એ લોકો તમને ખુશ રાખવા થાય તેટલા પ્રયત્ન કરે, પણ આત્માએ વિચાર કર જોઈએ કે આમાં મારું શું છે? હું જિંદગીના અંત સુધી આ બધું સાચવ્યા કરીશ, વેવાઈ અને વેવાણેને મનાવ્યા કરીશ, સગાં વહાલાઓને સાચવ્યા કરીશ, લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા કરીશ તે આમ ને આમ મારું જીવન સમાપ્ત થઈ જશે. હા, એક વાત છે, કે આ બધા વ્યવહાર સાચવનારને દુનિયા ડાહ્યો કહેશે, વ્યહાર કુશળ માનશે, અને કહેશે કે આને તે ઘણી ઓળખાણ–પીછાણ છે.
દેવાનુપ્રિયે, તમે વિચાર કરજે. દુનિયામાં તમે મેટા શેઠશાહુકાર કે નેતાઓની ઓળખાણ કરો, પ્રતિષ્ઠા મેળવે પણ જ્યાં સુધી આત્માની ઓળખાણું નહિં થાય ત્યાં સુધી આ બધી જ ઓળખાણ નકામી છે. આત્માની ઓળખાણ કરવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભૂમિકા હોય તો આ મનુષ્ય જન્મ જ છે. આત્માને ઓળખ્યા વિના જે આત્માએ દિગલિક પદાર્થો પ્રત્યે મમતા રાખે છે અને બધાને મારા માને છે તેની શી પરિસ્થિતિ થાય છે તે સમજવા માટે એક દૃષ્ટાંત આપું છું. ૯. શા.
Page #79
--------------------------------------------------------------------------
________________
એક શ્રીમંત શેઠ પૂબ ધન કમાયા. તેમની પાસે નવાણું લાખ ને નવાણું હજાર રૂપિયાની મિલ્કત ભેગી થઈ, પણ સંતેષનું નામ ન મળે. કહ્યું છે કે “જહા લાહ તહા હા ” મનુષ્યને જેમ જેમ લાભ મળતું જાય છે તેમ તેમ તને લાભ વધતા જાય છે. પણ આત્માના સુખ માટે લેભ થતું નથી. અહીં તે એક સામાયિક કરી, વ્યાખ્યાન સાંભળ્યું કે પ્રતિક્રમણ કરી લીધું એટલે જાણે ઘણું કર્યું. આઠ વાગે દુકાન ખોલી. સારો ઘરાક આવી ગયો. અને ચાર દિવસમાં જે કમાણી નહોતી થઈ તે એક જ કલાકમાં થઈ. પછી તમને એવું થાય ખરૂં કે ઘણું મળી ગયું. આજે આઠમને દિવસ છે માટે હવે દુકાન બંધ કરીને ઉપાશ્રયે જાઉં ને વ્યાખ્યાન સાંભળું! “ના” ત્યાં તે સંતેષ થાય જ નહિ ને? સતેષ ધર્મધ્યાનમાં થાય,
આ શેઠને નવાણું લાખ ને નવાણું હજાર રૂપિયા મળ્યા છે. પણ મનમાં એક આકાંક્ષા છે કે હવે એક હજાર રૂપિયા મળી જાય તે હું ક્રોડાધિપતિ બનું અને ક્રોડાધિપતિની વજા ફરકાવું. આ મેહ છે, એટલે એક હજાર રૂપિયા મેળવવા માટે આ શેઠ અથાગ પ્રયત્ન કરે છે, પણ કર્મોદય એ છે કે કઈ હિસાબે એક હજાર રૂપિયા મળતા નથી. એક હજાર મેળવવા જાય ત્યાં બે હજાર ગુમાવે, બે હજાર મેળવવા મહેનત કરે ત્યાં પાંચ હજાર ગુમાવે, પણ દોડ મેળવવાની ઈચ્છા પૂરી થાય નહિ.
જેટલા ધંધા વધારે તેટલી ચિંતા વધારે. જેટલાં મગજનાં ખાનાં તેટલી જાતની ચાવીએ. અને ચાવીઓ ઘણું. એ મૂંઝવણ ઓછી કરવા ખાના પણ ઓછાં કરવાનાં છે. મન ક્યાં દેડે છે? જ્યાં ખાનાં હોય ત્યાં દેડે ને? વસ્તુ વિના વિચાર ન આવે તમને કઈ દિવસ એવો વિચાર આવે છે કે ઘોડાના શિંગડા કેવા હશે? કારણ કે તે વસ્તુ છે જ નહિ. જે વસ્તુનું દુનિયા પર અસ્તિત્વ છે તેને માટે જ વિચાર આવે. અને એ જડ પદાર્થને મેહ જેર જમાવે છે. તેના મહત્વને કારણે સંસારી આત્માઓ તેની પાછળ ભમે છે.
આ શેઠને કોઠાધિપતિ બનવું છે. મકાન ઉપર ધવજ ફરકાવે છે, એટલે શેઠ તે જોષી અને ભુવા પાસે જવા માંડયાં. કોઈ ઈલાજ કામ ન લાગે. અંતે શેઠને થયું કે, સાધુ પાસે જાઉં. મમતાનું ઝેર લઈને સાધુ પાસે જવા પણ તૈયાર થઈ ગયા. કારણ કે તૃષ્ણનું જોર ઘણું જ છે. આવા ઘણા આત્માએ છે કે સાધુ પાસે માંગલીક સાંભળવા આવે તે ઉડે ભાવના તે જુદી જ હોય કે આજે માંગલિક સાંભળીને જાઉં તે વેપારમાં નફે મળે. મારે આજ દિવસ સફળ થાય.
અમદાવાદમાં એક વખત એક ભાઈ એના મિત્રની સાથે ઉપાશ્રયે આ વ્યા, પણ બહાર ઉભા રહ્યા એના મિત્રે પરાણે બોલાવ્યું કે ભાઈ! આવ્યા છે તે મહાસતીજીના દર્શન તે કરે ! તે માંડ અંદર આવે, માંગલિક કહી ત્યાં એને થયું કે આમાં તો કંઈ
Page #80
--------------------------------------------------------------------------
________________
ચમત્કાર હોય છે. એટલે હાથ જોડી ધ્યાનપૂર્વક માંગલિક સાંભળીને ગયે. આ ભાઈને સટ્ટા બજારને ધંધે હતો “ કાગનું બેસવું ને ડાળનું પડવું ” ભાઈને તે દિવસે સટામાં રૂ. ૨૫૦૦ને ફાયદો થશે. અને થયું કે આવી માંગલીક તે સારી. બીજે દિવસે એકલો આવ્યું. જેની માંગલીક સાંભળી હતી તે મહાસતીજી હાજર ન હતા. બીજા મહાસતીજીએને પૂછયું તે ખબર પડી કે એ તે પંચભાઈની પળે ગૌચરી ગયા છે. મોડા આવશે. એટલે એ ભાઈ ઉપાશ્રયના ઓટલે બેઠા. પણું વાગે એ મહાસતીજી આવ્યા ત્યારે એ અંદર ગયે. મહાસતીજી પૂછે છે કે, કેમ ભાઈ! અત્યારે આવ્યા છે? શું કંઈ પ્રતિજ્ઞા લેવી છે, બ્રહાચર્યની બાધા લેવી છે કે પરિગ્રહની મર્યાદા કરવી છે ત્યારે પેલો ભાઈ કહે છે કે મારે તે માંગલિક સાંભળી લેવી છે. મહાસતીજીએ કહ્યું કે ઉપાશ્રયમાં બીજા સતીજીએ હતાં તે તમારે માંગલિક સાંભળવી હતી ને? તે કહે કે, મારે તે આપની માંગલિક સાંભળવી છે. કારણ શું? એ પછી કહીશ. માંગલિક કહી એટલે પેલા ભાઈ કહે છે. કાલે આપની માંગલિક સાંભળીને ગયો તે રૂ. ૨૫૦૦ને નફે થયે. આજે તે એકાવન હજાર મળવા જ જોઈએ. (હસાહસ) ભાઈ! માંગલિકમાં કાંઈ ફરક નથી. એમાં તમારું પ્રારબ્ધ કામ કરે છે. તે ભાઈ એજ માંગલિક સાંભળીને ગયા. ફરીને નફે ન મળે, તે શું કહેવાના? માંગલિકમાં તે એવું કંઈ નથી. અમે તે માંગલિક સંભળાવતાં એ જ કહીએ છીએ કે તમે ગમે ત્યાં જાવ પણ આ ચાર શરણું તમે સાથે ને સાથે રાખજોપણ આજે માંગલિક સાંભળવાના ભાવ જુદા હોય છે. પણ ભલા, તમારા સટા માટે આ માંગલિક નથી. તમારી આ ભૂખ લઈને માંગલિક સાંભળતા નહિ.
આ શેઠ એમની ભાવનાનું ઝેર લઈને મહારાજ પાસે ગયા. શેઠ કહે છે, બાપજી ! ઘણા પ્રયત્ન કરવા છતાં હું ક્રોડાધિપતિ બની શક્યો નથી. તે તેને ઉપાય ખરે! મહારાજ કહે છે કે ક્રોડપતિની ધજા ફરકાવવા શું મહેનત કરે છે? આ સંસારનું સ્વરૂપ કેવું છે! તે તું સમજે છે? આ સંસારમાં તે આજને કરોડપતિ તે કાલને રોડપતિ અને આજને ચમરબંધી તે આવતી કાલનો ચિંથરેહાલ! આજને શ્રી કુણુ તે કાલને સુદામા ” આવા કંકો ચાલ્યા કરે છે. માટે તું કોડપતિની દવજા ફરકાવવાની મહેનત કર્યા કરતાં તારા આત્માની પ્રવજા ફરકાવ ને ?
શેઠ પૂછે છે બાપજી! તમે આમ કેમ કહો છો? તે મહારાજ કહે છે શેઠ, આજથી સાતમા દિવસે તમારા ઘર ઉપર ભયંકર વિજળી પડવાની છે. શેઠ કહે. બાપજી, કાંઈ વાંધો નહિ. હું ઘર છોડી બીજે રહેવા જઈશ. મહારાજ કહે છે તું જે ઘરમાં રહેવા જઈશ ત્યાં વિજળી પડશે, અને તારા ઉપર જોખમ છે. આથી શેઠને ભય લાગ્યો કે મહારાજ કોઈ દિવસ બેલે નહિ અને બેલે તે ખેડું હોય નહિ.
Page #81
--------------------------------------------------------------------------
________________
સંતે પણ કદી બેલે નહિ અને બેલે તે તે જ્ઞાની જ બોલી શકે. તે પણ પાછળનું પરિણામ શું આવશે તેનું લક્ષ રાખીને જ બેલે.
હવે શેઠને મરણને ભય લાગે “મારા પર વિજળી પડશે અને હું મરી જઈશ.' ક્રોડપતિ બનવાને કેયડે કરમાઈ ગયે. શેઠનું મોટું ફિકકું પડી ગયું. આંખમાંથી બેર બોર જેવડાં આંસુ સરે છે. ચિંતાતુર બની ગયા છે. ખાવું પણ ભાવતું નથી. શેઠાણ પૂછે છે કે, તમને શું થયું છે? આમ શા માટે રડે છે? ત્યારે શેઠ કહે છે, આજથી સાતમા દિવસે આપણું ઘર ઉપર વિજળી પડવાની છે અને હું મરી જઈશ. શેઠને પેઢી કે ઘર કાંઈ જ દેખાતું નથી. ફક્ત નજર સમક્ષ મૃત્યુના પડછાયા દેખાય છે.
આ વાત ધીમે ધીમે આખા ગામમાં ફેલાઈ ગઈ. શેઠને મહેલે પચાસ ઘરને મટે છે. મહોલ્લામાં વસતા માણસો વિચાર કરે છે કે શેઠના મકાન ઉપર વિજળી પડવાની છે. પણ કદાચ ભવિષ્ય ભૂલે અને આપણું ઘર ઉપર પડે તે ? સૌને મૃત્યુને ડર લાગે છે. મહોલ્લાના બધા માણસો માલ-મત્તા લઈને સગેવહાલે જતાં રહયા. આ મહેલે ઉજજડ બની ગયે. ફકત શેઠનું એક જ ઘર ખુલ્યું છે. શેઠનું ઘર સૂનું-ભૂતિયા મહેલ જેવું દેખાવા લાગ્યું. આમ ને આમ ચાર દિવસ તે વીતી ગયા. શેઠને દુઃખને પાર નથી.
બંધુઓ ! હવે જો કે આ તમારે સાકર જે સંસાર કે મીઠો છે? ધીમે રહીને શેઠાણી કહે છે સ્વામીનાથ ! બનવાનું છે તે બનવાનું છે. એમાં કઈ મિથ્યા કરી શકે તેમ નથી. હું પણ આડા હાથ દઈ શકું તેમ નથી. આપ ગુરો નહિં. રડે નહિ. જે આપ ખુશીથી રજા આપે તે આ બે બાબાને લઈને હું મારા પિયર જાઉં. જે બધા જ મરી જશે તે આ લક્ષમી કેણ ભગવશે? આ શબ્દો સાંભળી શેઠને પગથી માથા સુધી કરંટ લાગે. અહ? હું આ શું સાંભળી રહ્યો છું ? આ કેણ બેલી રહ્યું છે? શેઠાણી ! કંઈક તે વિચાર કરે. ચાર-ચાર દિવસથી હું ગુર્યા કરું છું. આ મહેલે ખાલી થઈ ગયો છે. આખા ઘરમાં હું અને તમે સિવાય બીજું કઈ નથી. આવા સમયે તમે પાસે હે તે મને હુંફ રહે, અને તમે કહો છો કે હું પિયર જાઉં ! તે પછી મારૂં કેણ? શેઠાણી કહે છે શેઠ! આવા સગપણ આપણે ઘણાંજ બાંધ્યા અને મૂકવા માટે મને જવા દે.
શેઠ કહે છે ઠીક, કાળા કરીને કરોડ કમાયે, પાપ કરતાં પાછું વાળીને જોયું નહિ. જેના માટે ભેગું કર્યું તે તે જવા તૈયાર થઈ છે. અહીં આપણે એ સમજવાનું છે કે કેમ તે જે કરે છે તેને જ ભોગવવા પડે છે. ભગવંતે કહ્યું છે કે “કત્તારમેવ અણજાઈ કર્મો ” કર્મ કરનારની પાછળ જ જાય છે. શેઠ કહે-હું મુનીમને બોલાવું. જે તે મારી પાસે રહેવાની હા પાડે તે તમને જવાની રજા આપું. શેઠ ચિઠી લખીને પેઢી ઉપર મેકલે છે. તેમાં લખ્યું છે કે-ચાર મુનીમમાંથી કઈ પણ મુનીમ જે ત્રણ દિવસ માટે મારી પાસે રાત-દિવસ રહેશે તે હું તેને બબે લાખ રૂપિયા આપીશ. મુનીએ ચિઠી વાંચી અને જણાવ્યું કે શેઠજી! તમે આઠ લાખ રૂપિયા આપે
Page #82
--------------------------------------------------------------------------
________________
તે પણ આપની પાસે રહેવા આવવાની અમારી હિંમત નથી. કઈ પણ કરે રહેવા આવવાની હા પાડતું નથી, કારણ કે જીગરજાન શ્રીમતીજી જ્યારે પિયર પધારે છે તે પછી અમે મરવા શા માટે આવીએ?
મુનીમ કે નોકર કેઈ આવવાની હા પાડતા નથી ત્યારે શેઠ કહે છે કે, હવે શું કરવું? ત્યારે શેઠાણી કહે છે શેઠ! “તમે જીવો કે મરે, હું તે મારા પિયર જાઉં છું.” (હસાહસ) શેઠને તે એ ઝાટકે લાગ્યો કે આ શું? ખરેખર સંતના શબ્દ સાચા જ છે.
કેઈ કેઈનું નથી રે (૨) નાહકના મરીએ બધાં મથીમથી રે...કઈ... આ મારો દીકરો આ મારો બાપ છે, આ મારી પત્ની ને આ મારી માત છે, મુઆની સંગાથે કોઈ જાતું નથી રે.. કોઈ કેઈનું નથી રે .
શેઠને તે આંખ કરતાં આંસુ મેટાં, દુઃખને પાર નથી. ખૂબ ઝૂરે છે. ગામમાં શેઠને એક મિત્ર રહે છે. તે સામે મળે ત્યારે બંને સામ-સામા જુહાર કરે-હાથ જોડે. આ સિવાય બીજે કાંઈ સંબંધ ન હતા. આ જુહાર મિત્ર ધર્મિષ્ઠ હતે. સુખમાં સાથે રહે અને દુઃખ વખતે ભાગી જાય એવો આ મિત્ર સ્વાથી ન હતું. તેને ખબર પડી કે મારા મિત્રની આ સ્થિતિ છે. પિતાની પત્નીની રજા લઈને તે શેઠની પાસે આવે છે. શેઠની સ્થિતિ જોઈને વિચારે છે, કે માણસને મૃત્યુને ભય કે પાગલ બનાવે છે!
દુઃખ વખતે મિત્રને જોઈ શેઠ તેને ભેટી પડયા. અહા ! મિત્ર, તું આવ્યું? શેઠ! સમય આવ્યે સહારે ન આપું તે મિત્ર શેને? તમે હવે રડે મા, મૂંઝાશો નહિ. આ સંસાર જ એ વિચિત્ર છે. આ બધા મેહ, રંગ ને રાગનાં નાટક છે. તેમાં “ઈમં ચ મે અસ્થિ ઈમ ચ નથિ ” આ મારું છે. આ મારું નથી એ મમત્વ ભાવ રાખે નહિ. | તમને કેણે કહ્યું કે વિજળી પડશે.! શા માટે આર્તધ્યાન કરે છે! ભાઈ! –ગુરૂદેવે કહ્યું છે કે તારા ઘર ઉપર વિજળી પડશે. અરે શેઠ ! વિજળી પડવાની હતી તે પડી ગઈ. શેઠ કહે છે. કયાં પડી છે? તમારા ઘરમાં. પેલી વિજળી તે પડતાં પડશે પણ આ તમારી પત્ની તમને છોડીને પિયર ચાલી ગઈ છે. એ વિજળી નથી તે બીજું શું છે! - હવે તમને કાંઈ સમજાય છે કે આ સંસારમાં મારું કઈ નથી. ધન કમાવવાની પાછળ કઈ દિવસ સંતની વાણી સાંભળી નહિ. દાન કર્યું નહિ. બ્રહ્મચર્ય પાળ્યું નહિ, પણ અંતિમ સમયે જીવને શરણભૂત હોય તે તે એક ધર્મ જ છે.
ધમાધના કરવાથી આપત્તિના પહાડે પણ ચાલ્યા જાય છે. માટે હવે ધર્મારાધનામાં લાગી જાય. હજુ બચવાની બારી છે. શેડ અઠમ તપ લગાવીને બેસી ગયા. શેઠના મિત્રે એવું સચોટ સમજાવી દીધું કે મૃત્યુને ભય ભૂલાવી દીધું. જ્ઞાની અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં આટલે જ ફરક છે. ભલે હોય જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુ:ખ રહિત ન કેઈ,
જ્ઞાની વેદે વૈર્યથી, અજ્ઞાની વેદે રાઈ.
Page #83
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનીને સમાગમ થાય તે જીવનને ૫ થઈ જાય છે. બંધુઓ! મિત્ર શોધે તે આ શોધ કે ખરા વખતે કામ આવે. જ્ઞાનીને દુઃખ આવે અને અજ્ઞાનીને પણ દુઃખ આવે. પણ ફરક એટલે છે કે જ્ઞાની સમજણપૂર્વક–સમતા ભાવે કર્મને વેદે છે અને અજ્ઞાની હાય કરીને વેચે છે. શેઠ તે ધ્યાનમાં લીન બની ગયા છે.
મિત્ર સમજાવે છે કે શેઠ! તમે તમારા ભાવમાં રહેજો. દેહ રૂપી પર્યાય પટાય છે, આત્મા પટાતે નથી. હે ચેતન! તું તારામાં જ મસ્ત રહેજે.
આઠ મેમાં ચાર કર્મઘાતી છે અને ચાર અઘાતી છે. આજે માણસ ઘાતી ઉપર ઘા કરતું નથી. અઘાતી ઉપર ઘા કરે છે. ઘાતીથી ડરતા નથી. અઘાતીથી ડરે છે, પણ ભાઈ, અઘાતી કર્મને તેડવાની ખુદ કેવળીની પણ તાકાત નથી. સમુદઘાત કરીને કેવળી સમસ્થિતિમાં કરે પણ તેડી શકે નહી. સહેજ વેદનીયને ઉદય થાય ત્યાં દવાખાને દેડે. જે ન મટે તે અંબાજી અને ભવાની કરવા જાય. વેદનીય કર્મના બે ભેદ છે. શાતાવેદનીય અને અશાતા વેદનીય. અશાતા કોઈને ગમતી નથી.
જીવને અનાદિથી સંસારમાં મુંઝવનાર હોય તે તે મેહનીય છે. મોહનીય કર્મના બે ભેદ છે. દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય. ચારિત્ર મેહનીયની ૨૫ પ્રકૃતિ છે અને દર્શન મોહનીયની ત્રણ છે. સત્ય વસ્તુનું ભાન થવા ન દેનાર કંઈ હોય તે દર્શન મેહનીય છે. તેની ઉપર ઘા કરે. અઘાતી કર્મથી ડરે નહિ
શેઠ પિતાનામાં સ્થિર થઈ ગયા છે. બબે દિવસે કયાં પસાર થઈ ગયા તેની ખબર પડી નહિ. છેલ્લે દિવસ આવી ગયો. રાત પડી. લેકો ધાબા ઉપર ચડીને જોવા લાગ્યા. આ જીવને કયાં રસ છે, જે આ જગ્યાએ ધર્મજાગરણ કરવાનું હોય, એક સામાયિકતુ. મા ખમણ કરાવવામાં આવે ત્યારે જગાડવા માટે કંઈક ટીખલ કરાવે. પણ અહીં કેઈને જગાડવા પ્રયત્ન કરે પડતું નથી. રાત્રિના બાર વાગ્યા. ખૂબ વિજળી થવા લાગી. આ મિત્ર શેઠની પાસે આવ્યો છે. તેની પત્નીને લેકે સામેથી કહેવા લાગ્યા કે હાથે કરીને રંડાપ લેવા પતિને શા માટે જવા દીધો? હજુ પણ બોલાવી લાવે, વિજળી ખૂબ થાય છે. મિત્રની પત્ની ખૂબ ગંભીર હતી. કહે છે કે, ભાઈ, એક જીવને જે શાંતિ મળતી હેય, સમાધિ રહેતી હોય તે લાભનું જ કારણ છે. જે થવાનું છે તેમાં કાંઈ જ મિયા થવાનું નથી. તમે કાંઈ જ ચિંતા ન કરે. ધર્મથી પાપ ચાલ્યું જાય છે.
વિજળી શેઠના મકાન ઉપર ઘુમરી ખાય છે. જોકે કહે છે કે, નક્કી મહારાજની વાત સાચી જ પડશે. કડાકા થાય છે પણ શેઠને કંઈ જ ખબર નથી. બરાબર રાત્રિના ત્રણ વાગે વિજળી પડી પણ ક્યાં પડી ! શેઠના મકાનના છાપરાની છતને વધારાને ભાગ છે તેના ઉપર પડી અને તે ભાગ તૂટી ગયો. વિજળી પડવાથી મોટો ધડાકે થયે. એ ધડાકે કે મેટે થયે હશે? શેઠ તે પિતાના ઉપગમાં સ્થિર છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૧
વત્સુ સાહાવે ધમ્મા ” વસ્તુને જે સ્વભાવ છે તે જ તેને ધમ છે. એનુ ચિ'ત્વન કરે છે. તેમને બહાર શું થાય છે તેની કંઈ જ ખબર નથી. કારણ કે આત્માની લગની લાગી ગઈ છે. હવે ક્રૅડુની મમતા નથી રહી તેથી ઉપચાગ પેાતામાં વતા થયા. તમે એક કાઉસગ્ગ કરીને બેઠા હૈા પણુ કયારે કેણુ આવ્યું તેની પણ તમને ખખર હાય, કેમ ખરૂં ને ? (હસાહસ) સ ંવત્સરીના દિવસ હાય, તે દિવસે પ્રતિક્રમણમાં ભીડ હાય, કાઉસગ્ગ કર્યો હાય, અંધારે કોઈનું ડેબુ' વાગી ગયું તે તમને કાઉસગ્ગમાં ખબર પડે કે નહિ ? જો પેાતાના ઉપયેગમાં હા તે ખબર ન પડે.
''
તે
બ ંને
સવાર પડતાં માણસેા ઢાડી આવે છે. લેકે। માને છે કે શેઠ અને તેમના ચિત્ર અને ખળીને ખાખ થઈ ગયાં હશે. પણ આવીને જીવે છે ભક્તિમાં લીન છે. શુ મન્યુ' તેની ખખર નથી. શેઠ જાગૃત બન્યા. આપત્તિ આવી પણ બચી ગયાં. શેઠ કહે છે મિત્ર ! ખરેખર! તે જ મને આપત્તિમાંથી ઉગાર્યાં છે. ચાર ચાર દિવસ મેં આતધ્યાન અને રૌદ્રધ્યાન કર્યું. તારા આવ્યા પછી ત્રણ દ્વિવસ કયાં ન પડી અને મને સમજાઈ ગયું કે આ સંસાર કેવા છે ? છે ને કે આમાંથી સમજીને સરકી જવા જેવું છે.
શેઠની આંખ ખુલી ગઇ. હવે ક્રોડાધિપતિ બનવાની મમતા ન રહી. હવે તે એમ જ થયું કે આ બધું છેાડવા જેવુ છે. શેઠ પોતાના મિત્રને પાંચલાખ રૂપિયા આપે છે. મિત્ર લેવાની ના પાડે છે. શેઠ કહે છે મિત્ર ! જો તુ' ન મળ્યે હાત તેા મારી કેવી દશા થાત ! ખૂબ આગ્રહ કરીને મિત્રને પૈસા આપે છે, બીજા પચાસ લાખ રૂપિયા શેઢ દાનમાં વાપરે છે. ત્યાં સ્વાના સગા શેઠાણીને ખબર મળ્યા કે વિજળી પડી ગઈ અને શેઠ ખચી ગયા. અને પચાસ લાખ રૂપિયાનું દાન કર્યું ! ત્યાં શેઠાણી ઢાડતા આવ્યાં અને કહેવા લાગ્યાં—સ્વામીનાથ ! હું નાની ખાળ છું, એ બાળકો છે અને આમ પૈસા દાનમાં ફ્રેમ વાપરી નાખેા છે ! તમે બચી ગયા એ તેા મારી ખાધા-આખડી ફળી, મારે ઘીની ખાધા, ગાળની ખાધા અને મિઠાઇની ખાધા છે. મારા નાથ ! તમને ઉત્તે વા ય ન વાશે.... (હસાહસ). શેઠ કહે છે શેઠાણી ! તમારે માટે હજી મૂડી રાખી છે. તમને રઝળતા નહીં કરૂ, પશુ હવે મને એ વાત સમજાઈ ગઈ કે આ સ'સારમાં કાઇ કાઇનુ નથી. સગા-સંબ ́ધી બધા સ્વાના છે. માટે હું હવે તમારા રંગ-રાગમાં સાઉં તેમ નથી.
શેઠને જ્યારે આવું બન્યુ ત્યારે ભાન થયું કે ખરેખર ! જ્ઞાનીઓએ સસારમાંથી સમજીને સરકી જવાનું કહ્યું છે તે શ્રેષ્ઠ છે, કારણ કે આવે! માનવદેહ ફરી ફરીને નિહ મળે. જે માનવ દેહ માટે દેવા ઝ ંખના કરે છે! ગુરૂ દેવે જે કહ્યું હતુ તે આ રીતે શેઠને જગાડવા માટે જ,
પસાર થઈ ગયા તેની ખબર બંધુઓ ! હવે તમને લાગે
Page #85
--------------------------------------------------------------------------
________________
७२
દેવાનુપ્રિયે ! સાંભળેા, તમારા કરતાં દેવા કેટલા સમૃદ્ધ છે! હીરાથી, પન્નાથી એ શાભિત હાય છે, છતાં દેવભવ માનવ ભવ કરતાં ઉંચા નહિ કારણ કે વ્રત-નિયમ અહી' જ છે. અહિંસા સંયમ અને તપ આ ત્રણ તત્ત્વથી યુક્ત એવા ધમ' એ સર્વાં મંગલામાં ઉત્કૃષ્ટ મંગલ છે. આ ધમ જેના હૈયામાં વસે છે તેને ધ્રુવે પણ નમસ્કાર કરે છે. “ ધમ્મા મંગલ મુઠિં, અહિંસા સજમા તવા ।
ધ્રુવા વિ તં નમ’સતિ, જસ્સ ધમ્મે સયા મણેા ! ” દશ સૂ. અ.૧ ગા ૧. કરોડપતિએ આવીને મુનિને નમે એમાં મુનિએ કાંઇ ફુલી જવાની જરૂર નથી, કારણ કે લેાકેા માણસને નથી નમતા પણ એણે જે ત્યાગ કર્યું છે તેને નમે છે, અને દેવતાઓ નમન કરે છે તે કયા ભાવથી કરે છે ? એ માણુસ સત્તાધીશ છે, એણે ઘણી ડીગ્રીએ મેળવી છે અગર ઘણી પદવીએ મેળવી છે એટલે નહિ, પણ એ જે નમન કરે છે એની પાછળ સદ્ભાવ છે. અહિંસા, સંયમ અને તપ આગળ દેવા ઝૂકે છે.
જે માણસ અહિંસક છે એની પ્રવૃત્તિ કેવી હાય ! એના જીવનથી, એની કરુણાથી કોઈને દુઃખ ન થાય, ક્યાંય એ હિ ંસાનું નિમિત્ત ન બને. તેવી જ રીતે મનમાં એમ વિચારે કે મારે કાઈનું અશુભ શા માટે ચિંતવવું જોઈએ! અને ખેલતી વખતે એવે વિચાર કરે કે મારી વાણી કડવી તેા નથી ને? મારી ભાષા નિર્દોષ અને મીઠી તેા છે ને! લેાકેા કારેલાનું શાક બનાવે છે તે પણ તેમાં ઘેાડા ગોળ નાંખે છે. કડવાં ન લાગવા જોઈ એ. તે વિચાર કરો. માણસની વાણીમાં કટુતા હોય તે સાંભળનારને કેટલું દુઃખ થાય ? એટલે સાચા અહિંસક મન-વચન-કાયા આ ત્રણે રીતે નિર્દોષ હાય છે.
ખીજા નખરમાં આવે છે સંયમ. આ પાંચે પાંચ અનિયંત્રિત ઈન્દ્રિયો રેસના ઘેાડા જેવી છે. એ નિયત્રિત હાય તા જ કાબૂમાં રહી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં કહ્યું છે કે—
44
મણેા સાહસી
ભીમા, દુર્દા પરિધાવઈ ।
ત' સમ્મં તુ નિગિર્હામિ, ધમ્મસિકખાઈ કન્થગ′ u ઉ. સૂ. અ ૨૩ ગા—૫૮ મન એ સાહસિક દુષ્ટ ઘેાડા છે. તેના ધમ રૂપી શિક્ષાથી સમ્યક પ્રકારે નિગ્રહ કરવામાં આવે તે જ તે કાબૂમાં રહી શકે છે. પાંચ ઇન્દ્રિયા અને છડા મન ઉપર સૉંચમ લાવી તેના સુ ંદર રીતે ઉપયેગ કરવા જોઇએ. માણસ નક્કી કરે કે મારે મારી ઇન્દ્રિયાના સારા ઉપયાગ કરવા છે તેા એ સુંદર તત્ત્વને પામી શકે. આંખથી ઉચ્ચ કક્ષાનું વાંચન કરી તત્ત્વજ્ઞાનના ઉમદા ભાવા મનમાં વસાવી શકે.
કાન દ્વારા કોઈનીય ખરાખ વાત સાંભળવી ન ગમવી જોઈએ. કાઇનું ય ખરામ સાંભળીએ એટલે આપણને એ વ્યક્તિ પ્રત્યે અભાવ થઈ જાય છે. અને એના પ્રત્યેના સદ્ભાવ સામાન્ય રીતે નીકળી જાય છે, માટે કાઈની મલીન વાત સાંભળવી, એના કરતાં વીર પ્રભુની વાણી સાંભળવી, જીવનમાં પ્રેરણાદાયી કથાઓ સાંભળવી, મહાન પુરૂષોના જીવનમાં
Page #86
--------------------------------------------------------------------------
________________
03
બની ગયેલાં મહત્વના મનાવા સાંભળ્યા હાય તા મન એ ભાવાથી કેવું પવિત્ર બને છે! ખરાબ વાતા ઘણી વખત આપણાં દિવસે અને રાત્રીએ બગાડી નાંખે છે. જ્યારે સૂવા જતાં પહેલા સાંભળેલી કે વિચારેલી એક સારી વાત રાત્રીને સુદર ભાવાથી ભરી દે છે.
જો ભગવાનના જીવન પ્રસંગાનું દરરાજ સૂતાં પહેલાં સ્મરણ કરતાં હૈ, ગુરૂને યાદ કરી તેમના ગુણાનુ સ્મરણ કરી તમને સૂવાની ટેવ હશે તે સ્વપ્નો પણ તેવાં જ આવશે. તમને પણ એમ થવુ જોઇએ કે આજે મને સ્વપ્નમાં ગુરૂનાં દન થયાં. ખરેખર હું એવું જીવન કથારે જીવીશ ! એવાં સ્વપ્ના મેળવવા માટે સૂતાં પહેલાં પૂરી શાંતિ જોઈએ. કાનમાં સારા શબ્દોનું ગુંજન હાય, આંખમાં ચારિત્રવાન સંતાના ક્રેન હાય અને પ્રાણામાં પ્રભુતાની પરાગ હાય તેનું નામ સંયમ જીવન.
છે.
અહિંસા અને સયમ પછી આવે છે તપ. કાઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હાય તા તપશ્ચર્યા જોઈએ. તપશ્ચર્યા એટલે માત્ર એકાસણુ કે ઉપવાસ જ નહિ, બે કલાક પલાંઠી વાળીને એક આસને બેસવું એ પણ તપ છે. ક્ષમા રાખવી એ પણુ તપ “ક્ષમા તુલ્ય તપા નાસ્તિ” અને અનુકુળ પ્રતિકુળ સ’ચેગામાં સમભાવ રાખવા એ પણ તપ છે. તમે નિણ્ય કર્યું કે હું આટલું ધ્યાન કરીને જ ઉઠીશ, એ સંકલ્પથી તમે જે કર્યું... તેનુ નામ અભ્યંતર તપ છે. તમારી કાયાના ઉત્સ કરી સ’કલ્પના ખળથી એટલી વાર તમે એક આસન પર બેઠા તે આંતરિક તપ છે. જોનારને ખ્યાલ ન આવે કે આ માણસ તપ કરે છે પશુ કરનારની સાધના ચાલુ છે એટલે એ અભ્યંતર તપ છે. દુનિયામાં જેટલા મહાન કાર્યો છે તે તપશ્ચર્યાં વિના સિદ્ધ થઈ શકતા નથી.
આ અહિંસા, સંયમ અને તપ જેના હૃદયમાં હાય તેને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. દુનિયામાં દેવે ઉત્તમ કહેવાય છે. પણ દેવાને મન આવા માણસ વધારે ઉત્તમ છે, કારણ કે આત્મસ્વરૂપની પિછાણ, આત્માના વિકાસ, અને આ દેહ દ્વારા મેાક્ષ જે કાઈ મેળવી શકે તેમ હેાય તે તે માનવ જ છે.
અંધુએ ! આ શરીર એ કોઇ સામાન્ય ચીજ નથી. આ દેહથી મેાક્ષ મળે છે. માટે દુનિયામાં આ માનવ દેહ જેવું ખીજું એક પણ ઉત્તમ સાધન નથી, માટે જ્ઞાની કહે છે, આ શરીરનું રત્નના કરડિયાની જેમ રક્ષણુ કરો. પણ માત્ર આત્મ સાધનાના લક્ષથી જ. મનમાં તમારું ધ્યેય નકી કરી લેજો કે મારે મૂકીને મુક્ત થવું એટલે માક્ષ મેળવવા માટે મારે આ સસારમાંથી સમજીને સરકી જવું જોઇએ. જીવ અન્નાનથી આવૃત્ત છે એટલે સમજીને સરકતા નથી.
બંધુએ ! શેઠ જ્યાં સુધી સમજ્યાં ન હતાં ત્યાં સુધી તેમને મમતા હતી, પણ જ્યાં તેમની આંખ ખુલી ત્યાં તે સમજીને સરકી ગયા. તમે પણ જો સમજ્યા હાય તે સરકવા માંડજો.
૧૦ શા,
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૪
જે છ આત્માની વાત ચાલે છે તે આત્માએ સ ́સારના ભયથી ત્રાસ પામીને, કામભોગાને છેાડીને જિનેશ્વર પ્રભુનું શરણુ કેવી રીતે અ ંગિકાર કરશે અને શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે,
આજે બા. બ્ર. પૂ. મણીબાઈ મહાસતીજીની પુણ્યતિથિ છે. ખરેખર મહાન આત્માનાં જીવન જ એવાં હાય છે કે જે પાતે આ દુનિયામાંથી ચાલ્યા જવા છતાં બીજાને પ્રેરણા આપતા જાય છે. તે જ પ્રમાણે પૂ. મણીબાઇ મહાસતીજી આજે તેમના સંયમી:જીવનની સુવાસ સૌને આપતાં ગયા છે. તેમના જન્મ ૧૯૪૪ના બૈસાખસુદ ૧૧ના દિવસે માળીયા ગામમાં દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં થયા હતા. બાલ્યાવસ્થામાંથી જ ધર્મના સ`સ્કાર મળતાં પૂ માંધીબાઇ મહાસતીજી પાસે માતા ને દિકરી અન્તએ દીક્ષા લીધી. દીક્ષા લઇને પૂ. ગુરૂણીના ચરણ કમળમાં રહી આત્મ જાગૃતિમાં રહેતા ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભવ્ય જીવને જીનેશ્વરના માનું ભાન કરાવ્યું. પૂ. મણીબાઇએ પેાતાના સંયમી જીવનની સુવાસ ફેલાવી આત્મ-સાધના સાધી અનેક જીવાને તાર્યો. કે જે હાલ વર્તમાનમાં બિરાજમાન પૂ. મા. પ્ર. શ્રી યાબાઈ મડ઼ાસતીજી, વિજયાબાઈ મહાસતીજી વિગેરે ઠાણાઓ વિદ્યમાન છે, તે બધા પ્રતાપ પૂ. મણીબાઇ મહાસતીજીને છે. આમ સાડાઓગણપચાસ વર્ષી દીક્ષા પર્યાય પાળી ટકારા ગામમાં ૨૦૦૬ ના જેઠ વદ આઠમના દિવસે સ` જીવને ખમાવી આ મહાન સતીજીના જીવન દિવડા સદાને માટે બૂઝાઈ ગયેા. આજ સૌ કાઈ સારા પચ્ચખાણુ લેશો તેા જ પુણ્યતિથિની સાકતા કહેવાશે.
વ્યાખ્યાન ન—૧૧
અષાડ વદ ૯ ને સામવાર તા. ૨૭-૭-૭૦
શાસ્ત્રકાર ભગવત ત્રિલેાકીનાથ પ્રભુ મહાવીર સ્વામીએ ફરમાવેલ ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયનમાંથી ચૌદમા અધ્યયનમાં છ જીવાનું વર્ણન આવે છે. તે છ જીવા પૂર્વે કાણુ હતા, કયાંથી આવ્યા છે અને કઇ નગરીમાં ઉત્પન્ન થયા છે, તેનું વર્ણન સિદ્ધાંતકારે કર્યુ` છે. તેમના નામ શું છે તે આગળની ગાથામાં આવશે. પણ તે જીવા કેવા હતા !
નિષ્વિણુ સંસાર ભયા જહાય, જિણિંદ મગ્ન સરણું પવન્ના”
તે આત્માએ પૂર્વભવમાં કરેલા દેવગતિને ચેાગ્ય શુભ કમના ભાગવટો કરીને શેષ બાકી રહેલાં ક્રમને ભેગવવા માટે જ્યાં જિનેશ્વર દેવ પ્રણીત ધમ નજીક હોય તેવા પ્રધાન-ઉત્તમ કુળને વિષે આવીને ઉત્યન્ન થયાં. ત્યાં પણ સંસારના ભયથી ત્રાસ પામ્યા;
Page #88
--------------------------------------------------------------------------
________________
કામગ છેડીને તે આત્માઓએ શ્રી જિનેશ્વરેદેવના શાસનનું શરણ અંગીકાર કર્યું, કારણ કે પૂર્વે કરેલાં શુભ કર્મોના પ્રભાવથી ઉત્તમ કુળ અને તેને અનુકુળ સામગ્રીઓ તે મળી જાય છે, પણ જિનેશ્વર પ્રણીત ધર્મની પ્રાપ્તિ તે આત્માના ક્ષાયિક અને ક્ષપશમ ભાવથી જ પ્રાપ્ત થાય છે. તેથી તે આત્માઓ દ્રવ્યથી ભૌતિક સુખેથી યુક્ત અને ભાવથી આધ્યાત્મિક સુખેથી યુક્ત હતા.
બંધુઓ, તમે અમારાથી દૂર જઈને બેસે કે નજીક બેસે પણ એક વખત તે ભગવાન જિનેશ્વરના પ્રરૂપેલા ધર્મના શરણે તમારે આવવું જ પડશે. જેમ વ્યવહારમાં એક ઢેર જે તેના માલિકના ખીલડે હોય છે તે તેને તેને માલિક મનમાજે ચારે ને ખાણ ખવડાવે છે, તેને પંપાળે છે, પણ જે ઢાર તેના માલિકના ખીલડાને છોડી ગમે ત્યાં રખડે છે તે તેને ડફણાં જ મળે છે, તેમ આપણે પણ જે ભગવાનની આજ્ઞાનો ખીલડો છેડીને મરજી મુજબ ફરીશું તે આપણે માટે પણ ચતુર્ગતિના દુઃખ રૂપી ડફણું તૈયાર છે. આ આત્માઓને ત્યાં વૈભવની કમીના ન હતી, છતાં ભગવાનનું શરણુ શા માટે અંગીકાર કર્યું? તેમને સંસારનો ભય લાગ્યો હતો.
સંસારમાં સુખ કરતાં દુખ વધારે છે. જેમ પૃથ્વીમાં જમીન કરતાં પાણી વધારે છે તેમ સંસારમાં સુખને ભાગ શેડો છે ને દુઃખનો ભાગ વધારે છે. એ ગમે ત્યાંથી છાલક મારીને આવી જાય છે. એટલે સતત જાગતિમાં આપણે કહેવું જોઈએ અને વિચાર કરવો જોઈએ કે મને આ ભૌતિક સાધને મળ્યા છે, બહારના વિપૂલ પદાર્થો અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થયાં છે, એ તે પૂર્વના પુરયેયથી; પણ હવે મારે એ મય બનવું નથી, પણ તેનાથી અલિપ્ત રહેવું છે. ઉત્તરાધ્યયન સત્રનાં ૨૫ મા અધ્યયનમાં કહ્યું છે કે
જહા મિં જ જાય, નેવ લિમ્પઈ વારિણા
એવં અલિપ્ત કામેહિ, તે વયં બૂમ માહિણું ” ઉ. સૂ. અ. ૨૫ ગા. ૨૭ ભાગ અને વાસનાઓના શૈભવથી જેટલા અલિપ્ત રહેશો તેટલા સંસારમાં તમે આનંદથી રહી શકશો. જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થાય છે, છતાં તેનાથી અલિપ્ત રહે છે, તેમ તમે સંસારમાં રહે , વ્યવહાર ચલાવે છે, પણ બધું મારું નથી, એવી રીતે ઉદાસીન ભાવથી રહે. જે ઉદાસીન ભાવ કેળવ્યું હશે, તે કપર સંયોગોમાં પણ તમારી સ્વસ્થતા ટકી શકશે.
તરંગ વગરના સ્થિર સરોવરના શાંત પાણી બિલારીના કાચ જેવા પારદર્શક હોય છે. એના કિનારે જઈને તમે બેસે તે તેમાં તમારૂ પ્રતિબિંબ દેખાશે. તેમ મનમાં
જ્યારે ભૌતિક સુખ મેળવવાના તરંગે શાંત થઈ જાય છે ત્યારે જીવન પણ બિલેરીના કાચ જેવું બની જશે, ત્યારે જે આનંદ અંદરથી આવે છે એ કઈ અદૂભૂત હોય છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
તેની અનુભૂતિ થતાં માણસ મનમાં ને મનમાં મલકાય છે. શાંત તરંગ વિનાને સરોવર જેવી અવસ્થા માણસના ચિત્તમાં થાય છે ત્યારે જ અંદરને મલકાટ આવે છે. એવી અવસ્થા પ્રાપ્ત કરવાને માટે પ્રયત્નપૂર્વક સતત જાગૃત રહેવું પડે છે. એક વખત સત્ય સ્વરૂપની પિછાણ થવી જોઈએ.
ઘણી વખત કેટલીક વસ્તુઓમાં તમને સુખ દેખાતું હોય પણ વાસ્તવિક સુખ તેમાં હોય જ નહિ. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેમાં સુખ દેખાતું નથી, પણ હોય છે તે ખરું જ. એવી જ રીતે પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ રૂપ પદાર્થમાં શાંતિનું દર્શન થાય, પણ અનુભવ કરવા જાય ત્યારે લાંબે વખતે જરૂર સમજાશે કે આમાં માત્ર દુઃખ જ છે.
બંધુઓ! તમને સંસારને ભય લાગ જોઈએ. ભવને ખેદ થે જોઈએ કે હું આ સંસારના સ્વાર્થની સાંકળમાં જકડાઈને કાળાબજાર કરી કર્મોનું બંધન કરી રહ્યો છું, તે મારું શું થશે? મારા ભવ કેવા જશે? તમને ખેદ તે જરૂર થાય છે પણ કયાં? તમે ઓફીસે ગયા અને તમારું ધાર્યું જે ન થયું તે ખેદ થાય છે. પુત્ર આજ્ઞા ન માને તે ખેદ થાય છે, પણ ભવને ભય લાગ જોઈએ “ભવભીરૂ બન્યા વિના ભવકટ્ટી ન થાય અને પાપભીરૂ બન્યા વિના પવિત્ર ન બનાય” એટલું તમે જરૂર સમજી લેજે. સંસાર પ્રત્યેને ખેદ કર્મનું બંધન કરાવશે અને ભવન ખેદ ભવનાં બંધને તેડી નાખશે.
સુખ કઈ ભૌતિક બાદ પદાર્થ કે રંગરાગમાં નથી, પણ પ્રભુની આજ્ઞામાં જ સાચું સુખ છે. બત્રીસ આગમમાંથી તે બતાવે કે લક્ષ્મીદેવીના શરણે જવામાં કે પત્ની પુત્રના શરણે જવામાં શું સુખ છે? બાહ્યદષ્ટિ નહીં છૂટે ત્યાં સુધી તમે સાચા સુખની મેજ માણી શકશો નહિ, પણ જ્યાં અંતર્દષ્ટિ ખુલી જશે પછી તે તમને આ દેહને રાગ ૫ણ છૂટી જશે. આ શરીર પણ એક સાધન છે. જેમ ઉપર ચઢવું હોય તે સીડી સાધન છે અને એ સાધન દ્વારા તમે ઉપર ચઢી ગયા. પણ જે સીડીને છેડો નહિ તે તમને કેઈ મૂર્ખ કહેશે અને કહેશે કે ભાઈ! તું ઉપર ચઢી ગયે, હવે સીડીને મેહ શા માટે રાખે છે! હવે છોડી દે. તેમ સાધનાની સીડી ઉપર જે તમારે જવું હોય, મેક્ષની મંઝીલે પહોંચવું હોય તો તમારે દેહને રાગ પણ છેડે પડશે.
આવતી કાલથી ઉપવાસની પચરંગી કરાવવાની છે. તેની જાહેરાત કરવામાં આવે છે ત્યારે કેટલાક એમ કહે છે કે શું કરીએ.! પંચરંગી તે કરવી છે પણ ભૂખ લાગે છે. જ્ઞાની પુરૂષે તે કહે છે કે –
“તન દુર્બલ હોને કે ભય સે, તુંને તપ-વ્રત કીયા નહિ, સામાયિક એકાસન કર કે, શુદ્ધ ભાવ રસ પિયા નહિ, પુષ્ટ બનાયા જિસે રાત-દિન, પિલા ખિલા કર ભજન પાન, વહ શરીર ભી તુઝે છેડ કર, હે જાતા હૈ નષ્ટ નાદાન.”
Page #90
--------------------------------------------------------------------------
________________
૭૭. શરીર સૂકાઈ જવાના ભયથી તપ કરતા નથી પણ વિચાર કરો કે આ શરીર તપથી જ સૂકાય છે એમ નથી. શરીર અનેક પ્રકારે સૂકાય છે. ચિંતાથી શરીર સૂકાય છે. ટી. બી. આદિ રેગથી પણ શરીર સૂકાય છે. કદાચ ન સૂકાય તે પણ એક દિવસ તે તેને છોડવાનું જ છે. તેના કરતાં સમજીને તેનો મોહ છોડવામાં મઝા છે.
તમે પચરંગી પાઘડી પહેરીને, વરના બાપ બનીને દિકરાને પરણાવવા ગયા હતા, ત્યાં તે તમારે આનંદ કેઇ એર હતું, પણ એ આનંદ તમારો ખંખેરાઈ જશે. જે તમે આ ઉપવાસની પચરંગીરૂપ પાઘડી પહેરશે તે ભગવાનના દરબારમાં તમને સ્થાન મળશે. પચરંગી કરવાના ભાવ છે પણ વસમું લાગે છે ? ભાઈ, હું તમને એક વાત પૂછું છું કે તમે વરરાજા બનીને પરણવા ગયા. માયાના માયરામાં બેઠા, ત્યારે તમને એ વિચાર આવ્યો હતો કે હું હવે ચાર પગવાળો થઈશ, પછી દિકરાને બાપ બનીશ. ત્યારે આ સંસારની ધુંસરી ઉપાડી શકીશ કે નહિ?: પત્ની સાથે બનશે કે નહિ? જીવનમાં સુખ-દુઃખના વાયરા વાશે ત્યારે કડવા ઘૂંટડા પીને મારી આબરૂં સાચવી શકીશ કે નહિ? તે વખતે જરાય શંકા પણ થતી નથી. અને ચારિત્રની વાત આવે છે ત્યારે રેંજી પંજી બનીને કંગાલતા બતાવે છે ! આત્માને પ્રબળ પુરૂષાર્થ ઉપાડશો તો આત્મિક શક્તિઓને ઉઘાડ થઈ જશે. તમારા રાજકોટમાં કેવા મહાન પુરૂષ હતા. તેમના શક્તિને તમને ખ્યાલ છે ને?
પૂ. ડુંગરશી મહારાજ થઈ ગયા, એ તે મહાન જ્ઞાની અને સમર્થ હતા પણ તેમના શિષ્ય એક ડાહ્યાલાલજી મહારાજ હતા. જેવા નામ તેવા ગુણ તેમનામાં હતા. તેમની પ્રશંસા ચારે તરફ ખૂબ થવા લાગી. પૂ. અજરામરજી મહારાજે તેમની પ્રશંસા સાંભળી. ત્યારે તેમને શંકા થઈ કે તેમના ગુરૂ તે મહાન છે, પણ શું એમનો શિષ્ય એ વિદ્વાન હશે! પૂ. અજરામરજી મહારાજ વિહાર કરીને ડુંગરશી મહારાજની પાસે આવ્યા અને કહે છે, જે આપની આજ્ઞા હેય તે માટે આપના શિષ્યની પરીક્ષા કરવી છે. ત્યાં ગુરૂનું હૈયું હરખાઈ ગયું કે મારા શિષ્યમાં કેટલી પાત્રતા છે, લાયકાત છે, તે બહારગામથી સંત તેની પરીક્ષા લેવા આવ્યા. આ જગ્યાએ તમારી કઈ પરીક્ષા લેવા આવે તે હરખ થાય કે ખેદ થાય ? એનું માપ તમે જ કાઢી લેજે કે, મારી એટલી તૈયારી
ડુંગરશી મહારાજ કહે છે, ખુશીથી તમે મારા શિષ્યની પરીક્ષા કરી શકે છે. વ્યાખ્યાનમાં જતી વખતે ડાહ્યાલાલજી મહારાજને લાવ્યા અને પ-૨૫ ક નહિ પરંતુ ૫૦૦લેક પૂ. અજરામરજી મહારાજે આપ્યાં અને કહ્યું કે તમે આટલાં બ્લેક તૈયાર કરી દેજે. આજ્ઞા આપીને એ તે વ્યાખ્યાનમાં ચાલ્યા ગયા. ગૌચરી-પાણીથી પરવાર્યા. બપોરે વાંચણીને સમય થયે, ત્યારે કહે છે પેલા કે બોલી જાવ.ત્યાં ડાહ્યાલાલજી મહારાજ ૫૦૦ શ્લેકે કડકડાટ બેસી ગયા.
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૮ તમને કહેવામાં આવે કે શ્રાવકજી, પ્રતિક્રમણ આવડે છે ! તે શું કહે છે? મહારાજ! હવે “પાકી કેડીએ કાંઠા ન ચડે.” એ તે માટી છે એટલે કાંઠા ન ચડે પણ તમે તે પંચેન્દ્રિય છે ને! તમારે વેપાર કર હોય, બેંકના ખાના ભરવાના હોય, આદિ કામે. માં કઈ દિવસ કહે છે કે પાકી કેડીએ કાંઠા ન ચડે. કંઈક શ્રાવકે મોટી ઉંમરે પણ શાસ્ત્ર ભણે છે. જીવની જિજ્ઞાસા જાગવી જોઈએ. વધુ ન આવડે તે ઓછામાં એાછું સામાયિક અને પ્રતિક્રમણ તે તમને અવશ્ય આવડવું જ જોઈએ. આ ડાહયાલાલજી મહારાજ ૫૦૦ કલેક કડકડાટ બોલી ગયા. આ જોઈ અજરામરજી મહારાજ સ્થિર થઈ ગયા. અહા ! જેવા ગુરૂ છે તે જ તેમને શિષ્ય છે. જેમ તમને કમાઉ દિકરે વહાલો લાગે છે તેમ શાસનની વૃદ્ધિ કરે તે વિનયવંત શિષ્ય પણ ગુરૂને વહાલે હોય છે.
જ્ઞાન ગેખવાથી આવડતું નથી, શરીર ધુણાવીને ગમે તેટલું ગેખવાથી જે જ્ઞાન મળતું નથી તે વડીલેને વિનય કરવાથી તથા તેમની આજ્ઞાનું પાલન કરવાથી મળે છે.
ભરૂચમાં એક બાપ-દિકર, સાસુ અને વહુ એમ ચાર માણસનું કુટુંબ હતું. અને ચારેયને એ નિયમ હતું કે દરેક આઠમ પાખીના દિવસે બાપ દિકરાએ એકાસણું કરવું અને સાસુ વહુએ ઉપવાસ કરે. આઠમ પાખીના દિવસે ચાર વાગે દુકાન બંધ કરી દેવાની. ઘરાક હોય તે મુનીમને સેંપી દે પણ પિતે દુકાનમાં ન રહે. ઘરે આવીને બે સામાયિક કરે. આ ચારે જ સવારે વ્યાખ્યાનમાં શું સાંભળ્યું હતું, ગુરૂદેવે કયા ભાનું નિરૂપણ કર્યું હતું તે વિષયમાં ચર્ચા કરે. ગ્રહણ કરવા એગ્ય વાતને ગ્રહણ કરે. પછી પ્રતિક્રમણ કરે. આ રીતે તેમને કાર્યક્રમ હતે.
એક દિવસ એવું બન્યું કે ઘરમાં ઘઉં સાફ કરવાના હતા, એટલે સાસુ વહુ બંને ચર્ચા કરવા જઈ શક્યા નહિ. બાપ દિકરે ઉપર ચર્ચા કરે છે. નીચે અવાજે આવે છે. અડધે કલાક તો અવાજ આવ્યું, પછી અવાજ આવતું બંધ થઈ ગયો. ત્યારે વહુ કહે છે બા ! ઉપરથી અવાજ આવતું બંધ થઈ ગયો. બંને કેમ મૌન થઈ ગયા હશે? સાસુ કહે છે ધ્યાનમાં હશે. વહુ કહે છે તમે ઉપર જઈને તપાસ કરો. આમ કેમ બન્યું છે? સાસુજી ઉપર ગયાં, જઈને જુવે છે તે બાપ-દિકરો બંને બેભાન થઈને પડયા છે.
સાસુ વહુને ઉપર બેલાવે છે. બંનેને શું થયું? ઝેર ચઢયું હોય તેમ લાગે છે, સામાયિક પૂરી થઈ હશે કે નહિ? સાસુ તે રડવા લાગ્યા. વહુ ડાહી ને સમજણી હતી. કહે છે બા ! તમે રડશો નહિ. બીજું કાંઈજ નથી. કંઈ ખાવામાં આવ્યું લાગે છે, ભગવાનના શરણે જવાથી જન્મ-જરા ને મરણના ભયંકર ઝેર ઉતરી જાય છે. તે પછી આ ઝેર કેમ ન ઉતરે? તમે મારા સસરાજીનું માથું ખોળામાં લો અને હું તમારા દિકરાનું માથું મેળામાં લઉં. અને તમને ભકતામર સ્તોત્ર આવડે છે, આપણે બંને એને બ્લેક બોલીએ.
Page #92
--------------------------------------------------------------------------
________________
રકતેક્ષણે સમદ કેલિ કન્ડનીલ
ક્રોધોધનં ફણિનમુફણ માં પતખ્તમ છે આક્રામતિ ક્રમયુગેન નિરસ્ત શંક !
ત્વનામ નાગદમની હદિ યસ્ય પુસઃ ૫ ભક્તામર ગા. ૪૧ ગમે તે સર્પદંશ થયે હેાય કે ઝેર ચઢયાં હોય તે ભક્તામસ્તોત્રથી ઉતરી જાય છે, પણ તેમાં શ્રદ્ધા હોવી જોઈએ. સાસુ ને વહુ બંને એકાગ્ર ચિતે કલેક બોલી રહ્યાં છે. જ્યાં એકવીસ વખત ફલેક બેલ્યા ત્યાં વહુના મેળામાં રહેલા તેના પતિને મીટ થવા લાગી. પેટમાંથી બધું ઝેર નીકળી ગયું અને તે બેઠે થઈ ગયે, પણ સસરાનું ઝેર ઉતરતું નથી. ત્યારે સાસુજી કહે છે બેટા! મારા દિકરાનું ઝેર ઉતરી ગયું અને તમારા સસરાને કેમ ઉતરતું નથી? લેક તે હું અને તે બંને સાથે જ બેલ્યા. વહુ કહે છે બા ! એ વાત પછી કહીશ. પણ હમણાં તમે મારા બાપુજીનું માથું મારા ખેાળામાં મૂકી દો. એ ભલે મારા સસરા છે પણ મારે મન મારા પિતાજી છે. વળી તમે પણ પાસે જ બેઠાં છે.
સસરાનું માથું મેળામાં લઈ ફરીને ભક્તામર સ્તંત્રને કલેક બેલે છે. જ્યાં સાત વખત વહુ બેલી ત્યાં સસરાજીને મીટ શરૂ થઈ ગઈ અને જ્યાં બીજી સાત વખત બેલ્યા ત્યાં ભાન આવ્યું અને ત્રીજી સાત વખત બોલ્યા ત્યાં તે સસરાજી બેઠા થઈ ગયા. વહુના મેળામાં માથું જોઈ પૂછે છે બેટા ! તમારા ખોળામાં મારું માથું કેમ ? વહ કહે છે પિતાજી! આપની આવી સ્થિતિ હતી. આવા સમયે તો આપ પિતા સમાન છે. બંને બાપ-દિકરો શુદ્ધિમાં આવ્યા અને પૂછે છે તમને શું થયું? તે બંને કહે છે કે આજે જમ્યા-ન જમ્યા અને અમને કંઈક થઈ જવા લાગ્યું. શું થાય છે તે ખબર ન પડી. અમને લાગ્યું કે ગરમી સખ્ત છે માટે આમ થતું હશે. વહુ કહે છે, ખાવામાં જ કંઈક થયું હોવું જોઈએ.
તે દિવસે કામ કરનારી બાઈ આવી ન હતી. તપાસ કરી જોયું તે દાળની તપેલીમાં નાનું ગળીનું બચ્ચું જોયું. એનું જ ઝેર ચઢયું છે. બહેનો! અયત્નાથી કામ કરવામાં કેટલું નુકશાન થાય છે. ભલે ધર્મધ્યાન ઓછું થાય તે ખેર, પણ તમે ઘરનું કામ કરવામાં ખૂબ ઉપગ રાખજે.
હવે સાસુ પૂછે છે બેટા ! તારે અને મારે લેક એક સરખે હેવા છતાં તમેઝર ઉતારી શક્યા અને મારાથી કેમ ન ઉતર્યું ! વહુ કહે છે બા! હું કહેવાને લાયક નથી, આપ પૂછો છો તે કહું છું બા ! તમને પહેલાં ભકતામર સ્તોત્ર આવડતું ન હતું. હું દરરોજ બેલું છે તે સાંભળતા સાંભળતા આપને આવડી ગયું એટલે આપે ગુરૂ સમીપે તે જ્ઞાન લીધું નથી. અને હું મારા ગુરૂ પાસે વિનયપૂર્વક શીખી છું. દરરોજ
Page #93
--------------------------------------------------------------------------
________________
ગુરૂને વંદન કરી શાતા પૂછીને હું, શ્લેાક લેતી હતી. ગુરુના મુખેથી તેના અર્થ અને પરમા સાંભળીને હૃદયમાં ધારણ કરેલ છે. એટલે હું જ્યારે Ôાત્ર મેલુ' અને મને અંદરથી જે ભાવ આવે તે આપને નહિ આવે. મારામાં ને તમારામાં આ જ ફક છે. સાસુ કહે છે બેટા! ભલે તમે વહુ છે પણ હવે હું દરરાજ તમને વંદણા કરીને વિનયપૂર્વક લેાક શીખીશ. તું ગુરૂ અને હું શિષ્ય. જ્ઞાન મેળવતી વખતે આવે વિનય જોઈ એ, માલા મહેના! તમે આ રીતે કરો ખરા ને ! સાસુજી વિનયપૂર્વક ભક્તામર અર્થાં સહિત વહુ પાસેથી શીખી ગયા. કહેવાના આશય એ છે કે વિનય કરીને લીધેલું જ્ઞાન ટકે છે અને ફળદાયી નીવડે છે. માટે આપ સવારે દરરોજ પ્રાથના થાય છે તેમાં જરુર આવવાનું રાખશે.
વ્યાખ્યાન ન−૧૨
અષાડ વદ ૧૦ને મગળવાર તા. ૨૮-૭-૭૦
ત્રિલેાકીનાથ શાસ્ત્રકાર ભગવતે જગતના જીવાના કલ્યાણને માટે શાશ્વત માગ ખતાવેલ છે. જ્ઞાની ભગવંતના મુખમાંથી વાણીનાં જે ફુલડાં ઝર્યા છે તેને ગણધર પુરૂષોએ માળા રૂપે શુંથી લીધા છે. ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાં ચૌદમા અધ્યયનના છ જીવાના અધિકાર ચાલે છે.
તે આત્માએ પેાતે કરેલાં કર્મોને દેવભવમાં ભાગવીને જે શેષ કાં બાકી રહી ગયા છે તેને ભાગવવા માટે ઉત્તમ કુળમાં જન્મ પામ્યા છે.
ક્રમ શબ્દ એક છે પણ તેના બે વિભાગ છે. એક શુભ અને ખીજો અશુભ. પુણ્યના કૂળા શુભ હાય છે અને પાપના ક્ળે અશુભ હૈાય છે. પુણ્યથી જીવને અનુકુળ સામગ્રી મળે છે. જીવ જ્યારે આવે છે ત્યારે તે એકલા જ આવે છે. ફ્કત તેના શુભાશુભ કર્માં જ તેની સાથે હાય છે. તમે કદાચ એ વાતને નહિ માના પણ અધુએ, સાંભળેા. જીવ આવે છે એકલાપણુ અહીં જન્મ પામ્યા પછી કાઇકને વિશાળ કુટુંબ હોય છે, ખમ્મા ખમ્મા થતી હાય છે જ્યારે કોઇને કાઈ જ હેતુ નથી. આ એકપણુ અને અનેકપણું! આ બધી કાની લીલા છે!
પૂર્વ જન્મમાં આત્માએ જે પુણ્ય કર્યું તે જ પ્રમાણે આ જન્મમાં ગાઠવણી થાય છે. આ સૂક્ષ્મ ગુથણીમાં કાઇની બુદ્ધિ કામ કરતી નથી. આત્મા એક ભવમાંથી ખીજા ભવમાં જાય છે ત્યારે તેની સાથે ફાણુ આવે છે? એક કર્મ નામની સત્તા, ક્રમ
Page #94
--------------------------------------------------------------------------
________________
૮૧
એક છે પણ તેનાં પુણ્ય અને પાપરૂપથી એ ભે પડયાં છે. જીવ એક ગતિમાંથી મીંજી ગતિમાં જાય છે ત્યારે પુણ્ય ને પાપ તેનાં લેમિયાં-સાથી બને છે.
દેવાનુપ્રિયા ! તમે જેના ઉપર મમત્વ રાખીને મારા મારા કરેા છે તે સગાંસ્નેહીએ પણ તમારી સાથે આવવાનાં નથી.
66
મૃત્યુ સમય પર પ્યારી નારી, ઘરમે... રાતી રહે જાતી,
માતા મમતા મયી દ્વાર તર્ક, જાતી હૈ ધુનતી છાતી, મિત્ર કુટુ બી શ્મશાનસે, આગે જાતે નહિ અરે,
યહ તન ભી તે। જલ જાએગા, તુઝે અકેલા જાના રે.” જેને તમે મારાં માન્યા તે પણ સાથે નહિ આવે અને જેને તમે તમારા દુશ્મન માન્યા તે પણ સાથે નહિ આવે. વહાલા અને વૈરી બધાય અહી' જ રહી જવાના છે પણ એ નિમિત્તે કરેલાં પાપ અને પુણ્ય જ સાથે આવશે.
સંસારની સાઇડ તમે તપાસે કે તમારા સંસાર કેવા છે? જે માપ, દિકરા માટે મહેનત કરી પૈસા ભેગા કરી મૂકીને જાય છે, એ દિકરાની ખાપને પ્રેમ કરવાની રીત કેવી વિપરીત છે! બાપને અગ્નિ સ`સ્કાર દિકરા જ કરે. જે બાપે દિકરાનુ પાલન–પેાષણ કર્યું, ભણાવી ગણાવી મેટા કર્યાં એ જ દિકરાને માળવાને હુક મળે. ખંધુએ ! આ તમારા સંસારના પ્રેમ આગ લગાડવાના જ ને! બંધુએ, વિચાર કરેા. એ દિકરા ખાપને અગ્નિ સ ંસ્કાર કરવા જાય છે, તે જ વખતે ખૂબ પવન નીકળ્યેા. તે વખતે દિકરા પેાતાનું ધાતિયું સકારે છે. કોઈ પૂછે ભાઈ ! આમ શા માટે કરે છે ? તા દિકરા કહેશે કે જો મારું ધાતિયું ન સકાર્` તે હું પણુ ભેગા મળી જા' ને ? પેાતાનું એક કપડું પણુ ખળે નહિ તે પેાતાને સાચવીને બાપને અંશુકે અગ્નિ ચાંપે છે. જેટલાં સગાં આગ લગાડે છે તેટલા દૂરના નથી લગાડતાં. શોક અને સંતાપ બધું નજીકનાથી ઉભું થાય છે. લેકે જેને સ્નેહ કહે છે તેમાંથી જ દુઃખના દાવાનળ ઉભા થાય છે.
આ જગતમાં જે કંઇ અવનવુ' દેખાય છે તે પાપ અને પુણ્યનાં ખેલ છે. અને તેને લીધે જીવને સુખ અને દુઃખના યોગ થાય છે. જે વસ્તુની કલ્પના પણ ન હોય તેની પ્રાપ્તિ થાય છે, અને જે પ્રાપ્ત થયેલું ાય છે તેના વિયેાગ થાય છે. પુણ્યને લીધે અનુકુળ સંયોગો મળે ત્યારે તમે નમ્ર બનજો અને પાપને લીધે પ્રતિકુળ સ યેમે મળે ત્યારે તેમાં સમભાવ રાખો, પ્રતિકુળમાં તમે અનુકુળ ખની જશો તે પ્રતિકુળતા આપમેળે ચાલી જશે.
આજે દુનિયામાં દરેકને સુખ જ ગમે છે. દુઃખ ગમતુ નથી. સુખ અનુકુળ લાગે છે અને દુઃખ પ્રતિકુળ લાગે છે. પશુ સુખ અને દુઃખ પેાતાના કર્યાંથી જ પ્રાપ્ત થાય છે. અને સમભાવે ભાગવી લઈએ તેા જ મુકિત થાય. એક કવિએ કહ્યુ છે કે જેમ
૧૧ શા.
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૨
પગમાં દેરીની ગૂચ પડી ગઈ હોય તે તે વખતે કૂદાકૂદ કરવાથી તે ગૂંચ વધુ પડે છે, પણ શાંતિથી જે ઉકેલવામાં આવે તે ઉકેલી જાય છે, તેમ આપણા કર્મને લીધે જે ગુંચ પડી ગઈ છે તેને ઉકેલવા માટે શાંતિ, સમભાવ, ધ્યાન, મન અને સ્વાધ્યાય કરવાને બદલે ધાંધલ અને ધમાલ કરવા માંડીએ તે એ કમને કોયડ કઈ રીતે ઉકેલી શકાય? કરમને કેયડ અલબેલો, એજી એને પામ નથી સહેલો,
કરમને કેયડે અલબેલો. ચંદન બાળા રાજકુમારી, ધરમ જેને વરેલો, કંચન કાયા એની ચોટે વેચાણી, કરમે પીછે કરેલો...
કરમને કેયડ અલબેલો. ચંદનબાળા જેવી સતી જે રાજકુમારી હતી, છતાં એને કર્મોને ઉદય થયો. એને ચૌટે વેચાવું પડ્યું. મૂળ શેઠાણીએ તેને કેવાં દુખે આપ્યાં. અને તે સમયે સતી ચંદનબાળાએ કેવી સમતા રાખો, આ વાત તે તમે સૌ જાણે છે ને? પ્રતિકુળતામાં પણ અનુકૂળ બની ગયા, તે મોક્ષના મોતી બની ગયા. કર્મોદય સમયે જે આર્તધ્યાન થાય તે દુઃખમાં વધારો થાય અને જો ધર્મધ્યાન કરવામાં આવે તે જુનાં કર્મો ખપી જાય અને દુખના વાદળ ખસી જતાં સુખને સૂરજ ઉગવાને જ છે. તત્વ કોને સમજાય ! જે કઈ કર્મના સ્વરૂપને સમજ્યાં છે તેને. એ તે પિતાના આત્માને આવું જ પૂછે કે શું આ નિમિત્તોમાં એટલી તાકાત છે કે તેઓ દુઃખ આપી શકે? દુઃખ તને કેણ આપે છે! નિમિત્તો નહિ પણ તારા પૂર્વ જન્મનું દેવું દે છે.
સાધુને ભાવિક શ્રાવકે વંદન કરે પણ જે રસ્તામાં કોઈ મગજને ચસકેલો મળે તે ગાળ દે. તે વખતે સંત શે વિચાર કરે ? એણે મને ગાળ કેમ દીધી ? તુંકારે કેમ કર્યો? એ વિચાર ન કરે પણ એ વિચાર કરે કે આ તે બિચારો પાગલ છે, અજ્ઞાન છે, એને કમને ઉદય છે. એના નિમિત્તે મારે આવું સાંભળવાને ઉદય છે. એક જીવ કર્મનું બંધન કરે છે ત્યારે બીજે સમતાભાવથી કર્મને તેડે છે.
ઈન્દ્રો ભગવાનને વંદન-નમસ્કાર કરે છે ત્યારે સંગમદેવ ભગવાનને ઉપસર્ગો આપે છે. એક ઉપાસના કરે છે, બીજે ઉપહાસ કરે છે. એ બેની વચ્ચે સમતુલા રાખવી એ જ જીવનની ઉમદા તક છે. આ સમજણ જેટલી જેટલી જીવનમાં ઉતરતી જાય છે તેટલા જન્મ સુધરતાં જાય. અને દેવાની વસૂલાત થાય. દેવું ચૂકવાઈ જશે તે લેયાત લેવા નહિ આવે. આ બાબતમાં શાંતિથી જીવે વિચારવાનું છે કે મેં જે કર્મો બાંધ્યા છે એનું પરિણામ પુણ્ય ને પાપ છે. એમાં સમતુલા રાખવા સદા જાગૃત રહેવું જોઈએ.
વીતરાગ પાસે ચક્રવતીને ન હોય એવી સિદ્ધિઓ હોય છે અને જેગીઓ પાસે ન હોય તેવી ત્યાગવૃત્તિ હોય છે,
Page #96
--------------------------------------------------------------------------
________________
આજે તમારી લક્ષમી અને વૈભવે તમને દેવ, ગુરૂ અને ધર્મની નજીક લાવવાને બદલે હર લઈ જાય છે. સાચી શ્રીમંતાઈ કોને કહેવાય? જેમ જેમ ધન વૈભવ વધે, જેમ જેમ સગવડતા મળે તેમ તેમ દેવ, ગુરૂ અને ધર્મની નજીક તમને લઈ જાય તે જ ખરી શ્રીમંતાઈ છે.
દેવાનુપ્રિય! આ જીવે અજ્ઞાનને વશ થઈ કેટલાં કર્મો બાંધ્યાં? હવે આવું વિતરાગ શાસન પામ્યા પછી કંઈક તે સમજે. ભૂલ કરી તે કરી પણ હવે ફરીને ભૂલ ન થાય તેને માટે ખૂબ સાવચેત રહેવાનું છે. કદાચ અજાણ પણે ભૂલ થઈ જાય તે તેને ખૂબ પશ્ચાત્તાપ થ જોઈએ કે હવે ફરીને મારાથી કદી આવી ભૂલ ન થાય.
એક વખત ચાર છોકરાએ જુગાર રમી રહ્યા હતાં. તેમાંથી એક પ્રધાનને પુત્ર હતો. બીજે પુરોહિતને દિકરો હતે. ત્રીજે મુસલમાનને દિકરા હો અને એથે કેળીને દીકરે હતે. આ ચારે જણને જુગાર રમતાં પિલીસ જેઈ ગયે. એટલે તેઓને પોલીસે પકડી લીધા. અને રાજાની પાસે લાવ્યા. હવે ચારેય જણાં જુગાર તે રમ્યા હતા. ગુહે ચારેયને સરખે હતું, છતાં રાજાને દંડ ચારેયને માટે જુદો હતો. દરેકની શિક્ષામાં ફરક હતો.
પ્રધાનના દિકરાને રાજાએ કહ્યું ભાઈ ! તું કોને દિકરે છે? આવા કોની સાથે તું જુગાર રમે ? આ તને શોભે છે? બસ રાજાએ આટલું જ કહ્યું ત્યાં પ્રધાન પુત્ર શરમાઈ ગયે. અને ફરીને જુગાર નહિ રમવાની પ્રતિજ્ઞા લીધી. એટલે રાજા કહે છે, બસ તું હવે ઘર ભેગો થઈ જા.
બીજો પુરોહિતને પુત્ર હતો. તેને રાજાએ કહ્યું: તું બ્રાહ્મણ-કુળમાં ઉત્પન્ન થઈ આવા નીચ લેકની સાથે જુગાર રમે? તારા પિતા કેણ છે? જુગાર રમવાથી કેટલા અનર્થે થાય છે? એ તને ખબર નથી ! ચરમ શરીરી–મેક્ષગામી છ જે પાંડવે દુર્યોધન સાથે જુગાર રમ્યાં તેનું શું પરિણામ આવ્યું? જુગારમાં સતી દ્રોપદીને હોડમાં મૂકતાં પણ અચકાય નહિ. અને હારી ગયાં. અને ચૌદ ચૌદ વર્ષ વનવાસ ભોગવવું પડશે. આ સાંભળી પહિતના પુત્રને પણ પસ્તા થયો. અરે ! હું કે પાક? મારા લીધે મારા બાપને પણ સહન કરવું પડશે. રાજાએ તેને સે રૂપિયા દંડ કરીને છોડી મૂકો.
ત્રીને મુસલમાનને પુત્ર હતું. તેના સામું જઇને રાજા કહે છે કે તારે બાપતે સવાર-સાંજ બે ટાઈમ નમાજ પઢનાર છે. મુસલમાને ગમે ત્યાં જાય. ચાહે ગામમાં હોય કે બહારગામ જાય કે ગાડીમાં હેય પણ તે લેકે તેમને નિયમ ચૂક્તા નથી. અને આ અમારા ભગવાનના શ્રાવકેને સામાયિક કરતાં શરમ આવે છે. મુહપતિ બાંધતા શરમ આવે છે. અને પ્રતિક્રમણ કરવું તે ગમતું જ નથી. તમને રેડિયે સાંભળવામાં, ફરવા જવામાં આનંદ આવે છે. ખરેખર ! જ્યાં કર્મનું બંધન થતું હોય ત્યાં શરમ આવવી જોઈએ. અને
Page #97
--------------------------------------------------------------------------
________________
કર્મોના બંધન તૂટતાં હોય ત્યાં શરમ છોડી દેવી જોઈએ. પણ આજે અવળો પ્રવાહ વહી રહ્યો છે. મુસલમાનના છોકરાને પણ શોક થયો કે હું જુગાર રમે તે ખોટું કર્યું. રાજાએ તેને એક હજાર રૂપિયા દંડ કરી છૂટે કર્યો.
કેળીને દીકરો હતો, તેને રાજાએ, માથું મુંડાવી મેઢે ચુને લગાવી ગધેડા પર બેસાડી દેશનિકાલ કરી દીધે, કારણ કે તેને પિતાના ખરાબ કામની શરમ ન હતી. તે નિર્લજજ હતે. ચાર છોકરાઓને એક જ સરખો ગુ હતું છતાં રાજાએ દરેકને જુદી રીતે દંડ કર્યો. તેનું કારણ શું હશે? તમને કંઈ સમજાય છે?
રાજાની પાસે એક અમલદાર ઉભે હતો તેણે પૂછયું, સાહેબ ! એક સરખો ગુન્હ હોવા છતાં આપે શિક્ષા જુદી જુદી કરી તેનું શું કારણ? રાજા કહે છે કે દરેકને શિક્ષા મળી ગઈ છે. તમને થતું હશે કે પ્રધાનના દિકરાને એટલું જ કહ્યું કે તું કે દિકરો છે, તને આ શોભે? આટલું જ કહીને છેડી મૂકો. પણ ભાઈ! એને સૌથી વધારે સજા થઈ છે. તારે જેવું હોય તે તેને ઘેર જઈને જોઈ આવ.
અમલદાર પ્રધાનને ઘેર ગયે, તે પ્રધાનનો દિકરે એક ઓરડામાં બેસીને રડી રહ્યો છે. ખાતે પોતે પણ નથી, શૂનમૂન થઈ ગયેલ છે. શરમાઈ ગયો છે, કારણ કે તે જાતિવંત અને કુળવાન હતું. તેજી ઘોડાને એક જ ટકે રે બસ છે. તેમ કુળવાનને એક જ ટકેર કરતાં સમજી જાય છે. વારંવાર કહેવું પડતું નથી. પછી પુહિતના ઘરે ગયા તે પુરેહિતપુત્ર પણ શરમાઈ ગયે હતે. મેં જપુરોહિતનો પુત્ર થઈને આવું નીચ કાર્ય કર્યું? મુસલમાનનો દિકરે વિચારી રહયે હતું કે એક વખત જુગાર રમે અને પકડાઈ ગયે અને એક હજાર રૂપિયા દંડ પડે. હવે જે ફરીને રમીશ અને પકડાઈ જઈશ તે હજાર રૂપિયા દંડ પડશે અને દરરોજ નમાજ પઢવાવાળા મારા બાપને પણ કલંક લાગશે. પણ
છે જે કેળીને દીકરા હતા તેને તે કઈ જાતને અફસોસ ન હતું. એ તે કહેવા લાગે કે કેવું સારું થયું ! મને આખા ગામમાં ફેરવ્યા. એના મુખ ઉપર મેશ લગાડવામાં આવી છતાં મોઢા ઉપર લજજા ન હતી, પણ તે ખુશ થતું હતું.
એક વખત અમે ખંભાતની પાસે રાસ ગામ છે ત્યાં ગયેલા. એક માજી ખાટલામાં સૂતેલા. ગામના લેકે કહે કે મહાસતીજી, આ માછ હજુ ગઈ કાલેજ જેલમાંથી છૂટીને આવ્યા છે. મેં પૂછયું કે સાઠ વર્ષની ઉંમરે માજીએ એ શું ગુન્હો કર્યો કે એમને જેલમાં જવું પડ્યું ? માજીને પૂછવામાં આવ્યું તે કહે છે, હું તે દારૂ ગાળવાનું કામ કરુછું. એટલે પકડાઈ ગઈ હતી. કાલે જ છૂટી છું, પણ હવે ફરીને પકડાવાની રાહ જોઉં છું. મને જેલમાં મજા આવે છે. અહિં ત્યાં જેવું સુખ દેખાતું નથી. કારણ કે અહીં તે બહુ કટકટ કરે. પૂરું ખાવાનું પણ આપે નહીં. અને ત્યાં ભલે જુવારને જેટલું મળે પણ આનંદથી રહેવાનું. કરીને દારૂ બનાવીશ અને પકડાઈ જઈશ. દુનિયામાં આવા માણસે પણ છે કે જેને કઈ જાતની શરમ હોતી નથી.
Page #98
--------------------------------------------------------------------------
________________
૮૫
બંધુએ ! તમે જાતિસંપન્ન અને કુલસ‘પન્ન હશો તેા તમને પ્રધાનના પુત્રની જેમ હાય લાગી જશે. અમે તમારા ઘેર ગૌચરી આવીએ અને તમારા ઘરમાં બટાટા જોઈ એ ત્યારે પૂછીએ કે આ ઘર કેવુ છે? અમે ઘર તેા ભૂલ્યા નથી ને ? તમારા બટાટાનું શાક જોઇને કહીએ કે ભાઈ ! તમે કયા કુળમાં ઉત્પન્ન થયા છે ? તમે કેાના દિકરા છે ? તમારા ભાણામાં કંદમૂળનું શાક? આટલું જ કહીએ ત્યાં તમને પેલા પ્રધાનના પુત્રની જેમ શરમ આવવી જોઇએ, કે મને મહાસતીજી ઓળખે છે, છતાં કહે છે કેાના દિકરા છે ? સતાની ટકાર થયા પછી હવે મારાથી કંદમૂળના સ્વાદ ચખાય જ કેમ ? તમને શરમ આવી જવી જોઈએ. અને તમારા ઘરમાં કંદમૂળ ન જ આવવુ જોઇએ. તા જ તમે જૈન છે. તમને પાપમના ભય લાગવા ોઇએ.
આપણે જે છ જીવાના અધિકાર ચાલે છે તે આત્માઓને સંસારમાં સપૂર્ણ સામગ્રી પ્રાપ્ત થવા છતાં સંસારના ભય લાગ્યા, અને સ'સારથી તે નિવેદ પામ્યા. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા અધ્યયનમાં ભગવતે કહ્યું છે કેઃ —
66
નિવેદ્દેશ બન્ને જીવે ક" જયઈ ? નિબ્બેઠેલું દિવ્વમાણુસ તેચ્છિ એસ કામ ભેાગેષુ નિવ્રેય હવ્વમાગથ્થઈ. સવ્વ વિષએસુ વિરઈ. સવ્વ વિષએક્સુ વિરજમાણે આરમ્ભ પરિગ્ગ પરિચ્ચાય કરેઈ. આરમ્ભ પરિગઢ પરિચાય કરમાણે સંસાર મગ્ વાચ્છિન્નઈ સિદ્ધિમÄ' પડિવને ય હવઇ. ” ઉ. સૂ. અ.૨૯-એલ-૨
નિવેદ્ય પામવાથી આ જીવ સંસાર સંબધી સર્વ કામભેગથી વિરક્ત બને છે. વિષયાની વિરક્તિ પ્રાપ્ત થવાથી આરંભ-સમારંભના ત્યાગ કરે છે. સ` પ્રકારના આરંભના ત્યાગ થવાથી સંસાર કટ થાય છે. અને અંતે તે જીવ મેાક્ષ માને પ્રાપ્ત કરે છે. આ આત્માઓને પણ સંસાર ઉપરથી નિવેદ ભાવ થયા છે જેને ભવને ભય લાગે છે તે આત્માઓ જિનેશ્વર ભગવાનનું શરણુ અંગીકાર કરે છે. આ આત્માઓએ જિનેશ્વર પ્રભુના માર્ગનુ શરણુ સ્વીકાર્યું છે. હવે તે આત્માએ કાણુ છે, કયા કયા કુળમાં ઉત્પન્ન થયા છે, તેમનાં નામ શું છે તેના ભાવ અવસરે કહેવાશે.
Page #99
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન નં-૧૩
અષાડ વદ ૧૧ બુધવાર તા. ૨૯-૭-૭૦ સૂત્રકાર ભગવાન શું ફરમાવે છે? હે ભવ્ય છે! અનાદિ કાળથી જીવને સંસારવિષયનું વિષ ચઢયું છે. સ્વઘર તરફ-સ્વ લક્ષ તરફ જીવે થેડી પણ મીટ માંડી નથી. આચારંગ સૂત્રમાં કહ્યું છે કે “અહા ય રા ય પરિતમ્પમાણે” આ જીવ રાત્રી દિવસ પરિતાપ પામે છે. અજ્ઞાની માણસ પિદુગલિક સુખ મેળવવા પ્રયત્ન કરે છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના પ્રાણીઓ સુખના અભિલાષી છે, પણ સુખ કેને કહેવાય તેની સમજણ નથી. બાળક પાણીમાં હેડી તરવે કે રેતીના મહેલ બનાવી રમત કરે પરંતુ રમત પૂરી થતાં હેડી અને મહેલ ફેંકીને ચાલ્યા જાય છે, પરંતુ તમે અનાદિ કાળથી જે રમત માંડીને બેઠા છે તેને અંત કેમ નથી આવત?
તમે વૃદ્ધાવસ્થાને અટકાવવા માંગતા હશે તે તે નહિ બને. બારણું બંધ કરશે તે પણ તેને સમય થતાં તે આવશે જ. અશક્તિ વધતાં બદામનાં તેલ પી બલિષ્ઠ પદાર્થ ખાઓ છે, ધળા થઈ જતાં વાળને કાળા કરવા કરામત કરે છે, દાંત પડી જતાં ચેગઠાની આળ પંપાળમાં પડી જાય છે અને ઘડપણ રેવા કકળાટ કરો છો, પરંતુ તે તે આવવાનું જ છે. બધી ઉપાધિઓ પણ છેડવાની જ છે. તે જ્ઞાન ચક્ષુ ખેલે અને દષ્ટિને ઊંડી ઉતારે. સંતે ઉપવાસ કરવાનું કહે છે ત્યારે નથી કરી શકતા, પણ માંદા પડી ગમે તેટલી લાંઘણે ખેંચે છે. દેવાનુપ્રિયે ! ઉપવાસ ન કરે તે ખાવાના દ્રવ્યની મર્યાદા કરે. આજે તે ચટણી સંભારના મોટા મોટા થાળ ભરે છે, પણ તે બધું નથી ખાઈ શકવાના, પરંતુ મર્યાદા કરવાનું મન નથી થતું. જીભના બધા રસ ચાખે છે પણ નથી ચાખે ફક્ત આત્માને રસ. જ્ઞાનીએ નવ પ્રકારના રસ બતાવ્યા છે. શૃંગાર રસ, વીરરસ, કરૂણરસ, હાસ્યરસ, રૌદ્રરસ, ભયાનકરસ, બિભત્સરસ, અદભૂત રસ અને શાંતરસ-આ નવ રસમાંથી શાંતરસ ધારણ કરવા ગ્ય છે. ભકતામર તેત્રમાં માનતુંગ આચાર્ય ભગવાન કહે છે કે
વૈઃ શાન્ત રાગ રૂચિભિઃ પરમાણુ ભિન્દ્ર નિર્માપિત અિ ભુવને કલલામ ભૂત તાવત એવ ખલું તે ! પ્રણવ પૃથિવ્યાં,
ય સમાન મપર નહિ રુપમસ્તિ છે ભક્તામર. ગા ૧૨ હે નાથ ! આખા જગતના વિવિધ સ્વરૂપને જોઈ વળે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર બધા ને પણ જોયા, પરંતુ તે ત્રણ ભુવનના શણગાર! શાંત રસથી ચમકતા પરમાણુઓ વડે તમારૂં જે રૂ૫ રચાયું છે તે અનન્ય છે. શાંતરસ ગ્રહણ કરનાર તમને કઈ પર રોગ નથી. ઘરમાં ઘર ઉપસર્ગ આપનાર પર તમને દ્વેષ નથી. જેને તાપ
Page #100
--------------------------------------------------------------------------
________________
૮૭.
જીરવી ન શકાય તેવા વજને ધારણ કરનાર ઈન્દ્ર આપના પગે પડે છે. પ્રભુના માર્ગને રણકાર નથી થયો ત્યાં સુધી સાધુ સાધુપણાને સમજ નથી અને શ્રાવક સાચે શ્રાવક થયે નથી. - હવે આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં જ્ઞાનીઓએ જે ભાવનું નિરૂપણ કર્યું છે તે ભાવો આપણે સમજવા છે. જે છ આત્માએ સુલભ બેધી છે, મોક્ષની નજીક જેઓ આવી ગયા છે, એટલે જેઓ આ મનુષ્ય ભવ પ્રાપ્ત કરી મેક્ષે જવાના છે તેમને દેના વૈભવ તુચ્છ લાગે છે. અને જયાં ધર્મ આરાધના કરવાની નજીક હોય છે ત્યાં તેમને આનંદ આવે છે, કારણ કે ભૌતિક સુખમાં ચેડા કાળનું સુખ છે અને લાંબે કાળ દુઃખ ભોગવવાનું છે. એક જ વખત આત્મિક સુખને સ્વાદ ચાખી લેશો તે તેને સ્વાદ જશે નહિ.
મેં હું કોન કહાં સે આયા, મુઝે કહાં પર જાના હૈ, કૌન જગતમેં મેરા હૈ, ઈસ જગમેં કહાં ઠિકાના હે! માત-પિતા પુત્ર નારી યહ, મેરે કૌન જગત ભીતર,
કિસ કારણ સંબંધ હુઆ હૈ, કર વિચાર ઈસકા હે નર છે હું કેણુ છું, કયાંથી આવ્યું છું અને અહીંથી મરીને હું કયાં જઈશ, એને કોઈ દિવસ જીવે વિચાર કર્યો નથી. એટલે નશ્વર દેહને પિષવા પ્રયત્ન કરે છે, તેટલો પ્રયત્ન આત્માને પિષવા માટે નથી કર્યો. અત્યારે તમે અહીં આવીને બેઠા છે, આમાંથી જે ચા પીતા હશે તે ચા પીને આવ્યા હશે. પણ આત્માને ખેરાક સ્વાધ્યાય સામાયિક, સમભાવ આદિ રહે છે તે આત્માને કરી આપે છે? સવારના પહેરમાં ઉઠીને આત્માને ખેરાક આપનાર આત્માઓ બહુ જ ઓછાં છે. આટલા બધામાંથી કેઈકને જ એમ હશે કે સવારમાં ઊડીને સામાયિક પ્રતિક્રમણ કરવું અને આત્માને ખોરાક આપવો. કેઈ દિવસ આત્માને બરાક આપવાનું મન તમને થતું નથી.
અ૫ સુખને ભેગવવા માટે જીવ મડાન કર્મ બાંધે છે. અને એ એવા બંધાય છે કે જેને ભેગવતાં જીવ અનંત કાળ સુધી ઉચે આવી શક્તિ નથી. ધર્મનું ભાથું બાંધવા માટે મનુષ્ય ભવને જે લાભ મળે છે, તે લાભ ઉઠાવી શક્તો નથી, અને ઉલ્ટ પાપના ભાથા બાંધે છે અને પિતાનું અહિત કરી બેસે છે. જાણે આ બધું છોડીને અહીંથી જવાનું જ નથી, તે રીતે વર્તે છે. બસ, મળ્યું છે તે ખવાય તેટલું ખાઈ લેવું, પીવાય તેટલું પી લેવું, જેટલા ભેગો ભેગવાય તેટલાં ભોગવી લેવાં. પણ જ્ઞાની કહે છે ભાઈ! “ભેગા ન ભુક્તા વયમેવ ભુક્તા.” ભેગેને ભેગવતાં પહેલાં તું પિતે જ ભગવાઈ જઈશ. પોતે જ પોતાના પગ પર કુહાડો મારી રહ્યો છે. કારણ કે આ કર્મ બંધનની જંજીરમાં જકડાએલા જેને પિતાના આત્માની દયા આવતી
Page #101
--------------------------------------------------------------------------
________________
નથી. જડ-ચૈતન્ય, વિભાવ-સ્વભાવ અને સ્વ-પરની જેને વહેંચણી કરતાં આવડતી નથી તેવા આત્માઓ અધોગતિમાં જાય છે.
મહા આરંભના સાધને ઉભાં કરીને હરખાય છે કે હું કે શ્રીમંત છું! મારે મીલ છે, બે ફેકટરી છે, આંગણામાં ચાર ચાર કારે મારે માટે ખડી રહે છે, મેં મારી હોંશિયારીથી આટલી કમાણી કરી, આ બધું મેં કર્યું એમ થાય છે, પણ જ્યારે તારા પુણ્યરૂપી સૂર્યને અસ્ત થશે અને પાપને ઉદય થશે ત્યારે શું કહેશે? આ મેં નથી કર્યું, મારા કર્મો કર્યું છે. ત્યાં કમને દેષ કાઢે છે. આ જીવની અજ્ઞાન દશાનું પ્રદર્શન છે. માટે જ્ઞાનીઓ કહે છે કે તારે પુણ્ય રૂપી સૂર્ય પ્રકાશે છે ત્યાં સુધી તું તારા આત્માનું કરી લે. જેને છેડીને જવાનું છે તેને આટલો બધે ગર્વ શા માટે કરે છે?
તમને “આ મેં કર્યું એવું અભિમાન આવે છે. અભિમાની થવું એ પણ અજ્ઞાન દશાનું જ કારણ છે. તેના કારણે જ હૈયામાં હુંકાર પ્રવેશી જાય છે. પણ તમને ખબર છે કે એ હું કેવી રીતે લખાય છે ! એક આંકડી, બીજો આંકડી ને ત્રીજે પણ આંકડી અને એથું એના માથે મીંડું મૂકાય છે. ત્યારે “હું” લખાય છે. અભિમાનને જીવને ઉમળકે આવે છે, પણ અભિમાન એ તે અધગતિને રાજમાર્ગ છે. રાજા રાવણ જેવાનું અભિમાન પણ રહ્યું નથી, તે સામાન્ય જીની તો વાત જ કયાં કરવી ? માટે હું કાર છેડી ધર્મમાં જીવન જડે.
જરા જાવ ન પીઇ, વાહી જાવ ન વડૂઢઈ
જાવિંદિયા ન હાયન્તિ, તાવ ધમ્મ સમાયરે છે દશ. સૂ. અ. ૮. ગા. ૩૬ હે દેવાનુપ્રિયે ! જયાં સુધી જરા રૂપી રાક્ષસે તમને ઘેર્યા નથી, શરીરમાં એક પણ વ્યાધિ આવી નથી અને પાંચે ઈન્દ્રિમાંથી એક પણ ઇન્દ્રિયની હાની થઈ નથી, ત્યાં સુધી તમે ધર્મનું આચરણ કરી લે. તમે માનતા હે કે આખી જિંદગી પડી છે, નિરાંતે ધર્મધ્યાન કરીશું, પણ ભાઈ! મેક્ષ માર્ગની ટિકિટ મેળવવા માટે સ્થાન મેળવવું એ નાની સૂની વાત નથી. હળદર-મરચાં ને ધાણા-જીરાંની દુકાન નથી પણ આ તે ઝવેરાતની દુકાન છે. અહીં જેવા તેવાનું કામ નથી.
આ તે શૂરાના સંગ્રામ, માથું મૂકી જાણે રે,
અહિં કાયરનું નહિં કામ, માથું મૂકી જાણે રે..આ તે. વીરની આજ્ઞાનું પાલન કરતાં કદાચ માથું દેવાનો પ્રસંગ આવે તે માથું પણ દઈ દે પણ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહિ. તે વખતે પિતાનામાં અડગ રહે. અપ્રમત્ત ગુણસ્થાનકે હોય તે વખતે પૂર્વના વેરના કારણે કોઈ દેવ તેનું હરણ કરી ઉપાડીને લઈ જાય છે. સાધુને દેવ કયારે ઉપાડી શકે? સાતમા અપ્રમત ગુણસ્થાનકે, દશ, અગિયાર કે બારમે ગુણસ્થાનકે ન ઉપાડી શકે. પણ પ્રમત અવસ્થામાં જ ઉપાડીને લઈ જાય, એ પણ હરતા ફરતા હોય ત્યારે નહિ, પણ જ્યારે ધ્યાનમાં હોય ત્યારે ઉપા
Page #102
--------------------------------------------------------------------------
________________
ડીને લઈ જાય છે, જ્યાં તેને ઉપગ આવે અને ખબર પડે કે આ દેવ મને લઈ જાય છે. મારા પૂર્વ કર્મને ઉદય છે. હે આત્મા! રખે તું તારા સ્વરૂપને ભૂલતે ! આ તે તારી કસોટીને સોનેરી સમય છે. સોનાને તેજાબમાં નાંખે પછી જ તેની કિંમત થાય છે, કસેટી હીરાની કે સુવર્ણની થાય છે. કાચ કે પિત્તળની થતી નથી, માટે મારે સમભાવમાં રહેવાનું છે. આ સાધુ ત્યાં આવી પડિક્કમી દેહનું મમત્વ છેડી ત્યાં સથારે કરે છે. દેવ તેને ઘણે ઉચેથી નદી કે દરિયામાં ફેંકી દે છે. તે વખતે લીલ કુગ તેમજ અપકાના છાનું છેદન ભેદન થઈ જાય છે, પણ તેનું પ્રાયશ્ચિત સાધુને લાગતું નથી. કારણ ‘કે તેમને તે છ કાયના જીવો પ્રત્યે અનુકંપાભાવ હોય છે. આપણે કહીએ છીએ કે મદીમાં કે સમુદ્રમાં સિદ્ધ થાય છે, તે એ આ રીતે સિદ્ધ થાય છે. દેવે ફેંકી દે તે વખતે 'સમતભાવ આણી સંથારો કરે અને આયુષ્ય પૂર્ણ કરી તે જીવ સિદ્ધ થાય છે.
સાધુ પિતાના દેહના ભાગે પણ પિતાની પ્રતિજ્ઞાઓ છોડતા નથી. પિતાનામાં રહીને પર કલ્યાણ સાધે છે. “સાધયતિ સ્વ–પર કાર્યાણિ ઈતિ સાધુ!”
પૂર્વ ભવમાં જેમણે સાધુપણું પામ્યું છે તેવા છે આત્માની વાત સિદ્ધાંતકોર બતાવે છે. છે જેમાં બે આત્માઓએ સાધુપણામાં માયા કરી તેથી તેમણે સ્ત્રીલિંગ બટું, કારણ કે જે આત્મા સંસારના રંગરાગ માટે માયા કરે છે તે જીવ વેદ પામે છે. પછી વેદ સંસારમાં રખડપટી કરાવે છે, પણ ધર્મમાં જે માયા કરે છે તેને આ લિંગ બંધાય છે, પણ ભવમાં ભમવું પડતું નથી. જેમ મલિનાથ પ્રભુના જીવે આગલા ભવમાં ધર્મમાં માયા કરી એક છઠ કર્યો. “હું અહિં મટે છું તે બીજા ભવમાં પણ મોટો જ થાઉં” એટલે પિતાના મિત્રેથી કપટ કરીને છઠ કર્યો, તેના ફલ સ્વરૂપે સ્ત્રીલિંગ બાંધ્યું પણ તીર્થકર થયા અને મોક્ષે ગયા. પણ તમે જે માયા કરે છે એ તે સંસારના સુખે માટે કરે છે. ભાઈના ભેગે ધંધે કરે અને પાછે માયા કપટ કરી ખાનગી ધંધે પણ કરતે હેય, અને તેમાં જુદા રસોડે પણ ઉભા થઈ જાય છે. બંધુઓ! અનાદિ કાળથી તમે માયા કરતા આવ્યા છે અને હજુ પણ કર્યા કરશે તે યાદ રાખજો કે તમારા હાડકાં ભાંગી જશે. અહીં હાડકું ભાંગશે તે હાડવૈદ હાડકાં સાંધી દેશે ૫ણું પરકમાં ગમે તેટલી રાડ પાડશે તે ત્યાં કેઈ હાડવૈદ નહિ આવે. ત્યાં તે ભગવે જ છૂટકે છે.
આ છ આત્માઓ પૂર્વભવમાં ચારિત્રની આરાધના કરીને આવ્યાં છે. તેમાંથી બે પુરૂષ પણે ઉત્પન્ન થયો છે. બે સ્ત્રી પણે ઉત્પન્ન થયાં છે, બીજા બે છ પુરૂષપણે ઉત્પન્ન થશે. તેમના નામ શું છે તે નીચેની ગાથામાં બતાવે છે.
પુમત્તમાગમ્ય કુમાર દે વી, પુરેહિઓ તસ્સ જસા ય પત્તી
વિસાલકિત્તી ય તહેસુયારે, રાયસ્થ દેવી કમલાવઈ ય છે ગાથા ૩ ૧૨ શા,
Page #103
--------------------------------------------------------------------------
________________
દેવલોકમાંથી ઍવીને છ આત્માઓ પુકાર નગરીમાં ઉત્પન્ન થયાં છે. તેમાં પ્રથમ ઈષકાર રાજા છે. જેની કીર્તિ ચારેય દિશામાં ફેલાયેલી છે. બીજી તેની પત્ની કમલાવતી રાણી છે. ત્રીજે ભૃગુ નામનો પુરેહિત અને તેની યશા નામની સ્ત્રી એ ચાર ઉત્પન્ન થયાં છે. અને તે ભૂગુ પુરોહિતને ઘેર બે પુત્રે ઉત્પન્ન થશે.
જે નગરમાં ધર્મના કુવારા ઉડતા હોય ત્યાં પવિત્ર છે આવીને ઉપજે છે. તમે બગીચામાં જઈને બેસે છે ત્યાં પાણીને હેજ હોય, હોજમાં ફુવારા ઉડતા હેય, . પવન આવી રહ્યો હોય ત્યાં તમને આનંદ આવે છે ને? તેમ ધમી છને ધર્મના તપ-ત્યાગના ફુવારા ઉડતા હોય ત્યાં જ આનંદ આવે છે. તમારો આનંદ તે ક્ષણિક છે. કમનું બંધન કરાવનાર છે. ત્યારે આત્માને આનંદ કાયમ માટે ટકી રહે છે અને કર્મોના બંધન તૂટે છે, તે જીવેના પુણ્યદય છે. સુખ-સંપત્તિમાં કમીના નથી છતાં તેમાં ન રાચતાં પુરૂષાર્થ કરી મોક્ષ નજીક કરી લીધે, પુકાર નગરી કેવી રમણીય છે તેનું વર્ણન તે આગળ આવી ગયું છે. રાજા પણ પવિત્ર છે. ન્યાય નીતિ સંપન્ન છે. જ આ છ એ આત્માઓને પૂર્વને સંબંધ છે, એટલે આ ભવમાં પણ કે સંબંધ થાય છે. એક આત્મા ઇષકાર રાજા બને છે અને બીજો ભગ પુરહિત બને છે. તે રાજ પુરોહિત છે. રાજાને ખૂબ માનનીય છે અને પૂર્વના સંબંધને લઈને રાજા ભગુ પુરોહિતને અઢળક સંપત્તિ આપે છે. રાજા પાસે ભગપુરહિતનું ખૂબ માન છે, એટલે જે સુખસગવડ જોઈએ તે બધીજ રાજા તરફથી તેને મળી જાય છે, કારણ કે રાજાની મહેરબાની છે. રાજા રીઝે તે શું બકી રહે! કહેવત છે કે–
દેશપતિ જબ રીઝત હૈ તબ દેત ગામ કરતે નિહાલી, :
ગામપતિ જબ રીઝત હે તબ દેત ખેત કે વાડી, ખેતપતિ જબ રીઝત હૈ તબ દેત ધાન પાલી દે પાલી,
બનીયાભાઈ જબ રીઝત હે તબ દેત તાલી દે તાલી. ” રાજા રીઝયે તે પુરોહિતનું કામ થઈ ગયું. ગામને માલિક જે ખુશ થાય તે વીઘા બે વીઘા જમીન આપી દે પણ તમે રીઝે તે (હસાહસ) વાણીયાભાઈ રીઝે તે તાળી પાડીને હસીને પતાવી દે. બંધુઓ ! વાણીયા માટે આ એક કલંક છે. મારા રાજકેટના શ્રાવકે, તમે અમને એવું કરી બતાવો કે અમે હસીને તાળી આપીને પતાવીએ એવા નથી, એવું કરી બતાવે કે સંતે ચાતુર્માસ કરવા આવે. એ તમારા સદગુગ જોઈને વિચાર કરે અને કહે કે રાજકોટના શ્રાવક એટલે શ્રાવકે છે. સાધુને તમારાં નાણાં કે મોટર-ગાડી નથી જોઈતાં. તમારા દિકરા દિકરી પણ ઉપાડીને લઈ જવાના નથી. જે ઉપદાન તૈયાર હાય અને ભગવાનની વાણી રૂચે અને વૈરાગ્યભાવ આવી જાય તે સાધુ કહે કે “અહ સુર્ય દેવાણપિયા મા પડિબંધકરેહદેવાનુપ્રિય! તમને સુખ ઉપજે તેમ કરે, સારા કાર્યમાં
Page #104
--------------------------------------------------------------------------
________________
વિલંબ ન કરે. અને શુદ્ધ સંયમ પાળી કર્મના વિજેતા બને. દેવાનુપ્રિયે! સાધુપણું લઈ લેવાથી ન્યાલ થવાનું નથી પણ લીધા પછી જીવનના અંત સુધી સમતા ભાવમાં રહેવાનું છે. અત્યારે તે સાધુને પહેલાં જેવી કસોટી આવતી નથી.
પહેલાં સંત ચાતુર્માસ કરવા જતાં ત્યારે ઘણી વખત આઠ આઠ દિવસ સુધી વરસાદની હેલીઓ થતી. અમારા ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ એક વખત વાત કરતાં હતાં કે અમારા ગુરૂદેવ પૂ. છગનલાલજી મહારાજ સાહેબને એ પ્રસંગ બનેલે કે સાણંદમાં ચાતુર્માસ હતું, વરસાદની હેલી થઈ. દિવસે વરસાદ આવે અને સૂર્યાસ્ત સમયે બંધ થઈ જાય. પણ પછી તે સાધુ ગૌચરી જઈ શકે નહિ. આ રીતે સળંગ આઠ દિવસ સુધી વરસાદ પડશે. ચૌવિહારી અઠાઈ થઈ ગઈ, નવમે દિવસે વરસાદ બંધ થયે. આકાશમાં સૂર્યદેવનાં દર્શન થયાં. પણ સંત ગૌચરી જઈ શક્યા નહિ, કારણ કે તે વખતે ગટર ન હતી. એટલે સતત આઠ દિવસના વરસાદના પાણી ભરાઈ ગયેલાં. તેમાં જીવાત થઈ ગયેલી, આવા પાણીને ખૂંદીને સંત કેમ જઈ શકે? શ્રાવકેને તો ચિંતા થાય ને ! એટલે નાના નાના બાળકને ઉપાશ્રયે દયા પાળવા મોકલ્યાં. ટીફીન લઈને બાળકે આવ્યા. દયા પાળીને ઉપાશ્રયે રહ્યા છે. બપોરને ટાઈમ થયે અને જમવા માટે ડબ્બા ખોલ્યા અને મહારાજ સાહેબને કહે છે. બાપજી! લાભ આપે. અમારે માટે લાવ્યા છીએ. ત્યારે મહારાજ કહે છે ભાઈ ! સામો લાવેલ આહાર સાધુને કહપે જ નહિ. વળી તેમે તે પાણીના છ ખુંદીને આવ્યા છે. અમને આ આહાર કહપે નહિ. ત્યારે કહે છે. જે નહેતું લેવું તે અમને કહેવું હતું ને! અમે તે આપને આઠ આઠ દિવસના ઉપવાસ છે, એટલે આપને ખવડાવવા આ રીતે કર્યું હતું. (હસાહસ) આઠ દિવસ પછી બીજા ત્રણ દિવસે પાણી ઉતરી ગયાં. રસ્તા સાફ થયાં. ત્યાં અગિયાર ચૌવિહારા ઉપવાસ થયા. આ તે શૂરાને માર્ગ છે, કાયરને નહિ. પૂ. ગુલાબચંદજી મહારાજ સાહેબ છઠ છઠનાં પારણું કરતા અને પારણને દિવસે વરસાદ આવી જાય તે બીજે દિવસે પાછો છઠ કરી લેતા એટલે પાંચ ઉપવાસ થઈ જતાં અને આપણે છઠ કર્યા હોય, પારણાના દિવસે વરસાદ પડે તે ચેાથે દિવસે તે પારંણું કરીએ. તે મહાપુરૂષ એમ કહેતાં કે મારે અંતરાય હતી માટે વરસાદ આવ્યું. માટે પારણું કરતાં ન હતાં. આવા કંઈક પ્રસંગે આવી જાય છે. અને ત્યારે જ સાધુપણાની
કિંમત થાય છે.
: ,
ઇષકાર રાજાની ભય પુરેહિત ઉપર અસીમ કૃપા છે. શૈભવને પાર નથી. એ રાજા ન હતે પણ એક નાનકડું રાજ્ય વસાવી શકે તેટલી તેની પાસે સાદાબી હતી. વેબ વધા પણ એક વાતનું એના મનમાં દુઃખ થાય છે કે આ બધી સંપત્તિને ભેગવનાર સંતાન નથી. અમારા પછી આ બધી સંપત્તિ કોણ ભગવશે? આ રીતે ભૂગ પુરોહિત
Page #105
--------------------------------------------------------------------------
________________
અને યશા ભાર્યાં ચિંતા કરે છે. ખીજી તરફ એ દેવા હજી દેવલાકમાં છે. તેમનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે એટલે તેમની પુષ્પની માળા કરમાય છે. રત્નની ક્રાંતિ ઝાંખી પડે છે. તે સમયે એ દેવા અવધિજ્ઞાન વડે ઉપયેગ મૂકીને જીવે છે કે આપણે અહીંથી મરીને કયાં ઉત્પન્ન થઈશું....! અવધિજ્ઞાન દ્વારા જાણ્યું કે આપણે બ્રાહ્મણને ઘેર ઉત્પન્ન થઈશુ. વૈભવ-વિલાસ ને સ`પત્તિને પાર નથી પણ ત્યાં જૈનધમ ની પ્રાપ્તિ આપણને નહીં મળે! હળુકી જીવા ધન કે વૈભવને જોતાં નથી. તેમને પુદગલેાની કિ’મત નથી, એમને તે ધર્માં મળે ત્યાં જવુ છે. તમને ધમ મળ્યું છે છતાં ધર્મ થી વિમુખ રહેવા માંગેમ છે. જેને ગમે છે અને જે આવે છે તેની તે વાત જ નથી, પણ કંઇક જીવા જૈનકુળમાં જન્મ પામ્યા હશે, છતાં જૈનધર્મ શું છે.તે પણ જાણતા નહિ હોય અને કંઈક તેમ પેાતાને જૈન તરીકે ઓળખાવવા પણ તૈયાર નથી. ખંધુએ ! ફીકીને આવું વીતરાગ શાસન નહિ. મળે. મળ્યું છે.તેને પિછાણી શકતા નથી. તેને તમને શૈાચ થવા જોઇએ.
આ એ દેવાને ખબર પડી કે આપણે બ્રાહ્મણુ કુળમાં ઉત્પન્ન થઇશુ. જૈનધર્મી, આપણને નહિ મળે ! એના શેચ થાય છે. હવે તે દેવે શું વિચારણા કરશે અને જિનમાની પ્રાપ્તિ તેમને કેવી રીતે થશે અને શુ' ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન. ૧૪
અષાડ વદ ૧૪ ને શુક્રવાર તા. ૩૧-૭-૭૦
શાસ્ત્રકાર ભગવત અનંતજ્ઞાની પ્રભુ ફરમાવે છે કે અનાદિ કાળથી આત્માએ પુદ્ગલના રાગ કર્યો છે, પણ પુદગલને એળખાવનાર પાતાના રાગ કર્યો નથી. આત્મા છે. એવા હેજી અનુભવ કો નથી. અરીસામાં શરીર દેખાય તેની પાછળ આમાં દેખાય ત્યારે સમજજો કે, હું કઇક દેખું છું, તમે અરિસામાં જીવા છે. ત્યારે શું જીવા છે ? તે ખબર છે ને ? આંખ, નાક, કાન, કાળા ધેાળા રંગ, આ બધુ તમે જીવા છે કે ખીજુ કઈ રૃખા છે ? અ....હા ! જીવ કેટલે ગમાર છે. એને એ વિચાર નથી થતા કે તું તા રંગ વગરના છે. આ જે રંગ દેખાય છે તે તારા નથી. કાળા, ધેાળા, પીળા આ બંધા રગ દેહના છે. દેવાનુપ્રિયા ! એ રંગની શીખેા. આ જે રહના રંગરાગ
પાછળ ન રાચેા. અંદર બેઠેલા નિર ંજનને એાળખતા દેખાય છે તે બધા ક્યાં સુધી રહેશે ? જ્યાંસુધી
Page #106
--------------------------------------------------------------------------
________________
સૌ
ચેતનદેવ બેઠા છે ત્યાં સુધી અને જ્યાં તે નીકળી ગયા ત્યાં ગમે તેવી કૃતિ હશે પણ તેની કાંઈ કિંમત નથી. રંગ વગરનાના આ જે રંગ છે તે જ ચેતન છે. તમારા જે સ્નેહીએ તમને સલામ ભરે છે, તમારા સગાઓ, અરે! તમારા ધર્મ પત્ની આ તમારા શરીરને સૂવા માટેની કાળજીપૂર્વક જ પથારી કરે છે એ જ સ્વજના અને એ જ તમારા શ્રીદેવી જ્યાં રંગ વગરના ચેતન દેવ દેહમાંથી નીકળી જશે ત્યારે આ શરીરને લાકડામાં મૂકતાં વાર નહિ લગાડે. માટે ખાસ વધુમાં વધુ ઓળખવા જેવા કોઈ હાય તે તે આત્મા છે. ભલે એ અરુપી આત્મા દેખાતા નથી. જે નથી દેખાતા તેનુ કારણ તે અરૂપી છે. મકાનના પાયે દેખાય નહિ પણ મકાન પાયા ઉપર ઉભું છે. સંસારમાં પાયે કાણુ છે? આત્મા છે. આપણને આત્માના વિચાર નથી આવતા. ચાવીશે કલાક પુદગલને જ વિચાર આવે છે.
અહી સૌ ભલે વાહ વાહ કરે. તમને ઘણું સન્માન દે. પણ યાદ રાખજો કે તે આત્મા માટે થવું પણ નહિ કર્યુ. હાય તે અહીંથી ગયા એટલે એને પત્તાના મહેલ ધૂળ ખરાખર છે. વૈભવ-સંપત્તિ એ બધી પેાતાના પુટ્ટુગલમાંથી ઉભી કરેલી માજી છે. નીચેનું પાન ખસી ગયું. આત્મા ગયા એટલે આખા મહેલ પડી જવાના છે. એટલા માટે જ્ઞાનીઓએ કહ્યુ છે કે તું ચાહું તે ચિંતન કર કે જે મહેલ ભા કર્યો છે. તેમાં તારી શી અવસ્થા છે? આવેા વિચાર કાણે કર્યું છે તે તમને ખખર્ છે? ભરત ચક્રવતિ સ્નાન કરીને જ્યારે અરિસાજીવનમાં આવ્યા અને જ્યાં અરિસામાં શ્વેતાનુ પ્રતિબિં મ. જોશું ત્યાં સામે ઉભા રહીને વિચાર કરવા લાગ્યા. હુ કાણુ છું. શું આ પુદગલ દેખાય છે,તે? ના,..ના આ બધું કષ્ના માટે? અરે! હું કયાં? શા માટે હું આ બંધનમાં છુ ? એમ વિચાર કરતાં પાતામાં ડૂબકી મારી તા કેવળજ્ઞાન પામી ગયા. ખએ! જ્યારે આવી વિચારણા ઉત્પન્ન થશે ત્યારે જ આપણને રસ્તા જડશે. જેમ કાઈ બહેન વલેણું કરતી હેાય તેા વલાણાને જોઈ રહેવાથી માખણુ નહિ મળે. પણ, માખણ, ક્યારે અને છે? સામસામી દેરી ખેંચે, ઘમસાણ થાય, પછી અંદર માખણુ આવ્યું છે કે નહિ તે જોવા માટે હાથ ચીકણાં થાય, ત્યારે માખણ મળે છે. આ જ રીતે આત્મા જેમ જેમ મંથન કરતા જશે તેમ તેમ તેને પેાતાના સ્વરૂપનું ભાન થતુ જશે. આ માનવભવનું ટાણું મળ્યું છે. અત્યારે આત્મસ્વરૂપ નહિ સમજીએ તે કયારે સમજીશું ? જેને આત્મ-સ્વરૂપની લગની લાગી છે તેવા છે . આત્માઓમાંથી ચાર આત્માઓની વાત થઇ. હવે જે એ દેવલેાકમાં ખાકી છે તેના વિચાર કરીએ,
જે આત્માએ પુદગલાની નથી પણ આત્માની છે, તેઓ દેવલાકમાં રહીને પણ શું વિચાર કરે છે ? દેવને ચવવાના છ મહિના બાકી રહે છે ત્યારે તેમના બધા જ ચિન્હા બદલાય છે. તેમના શરીરમાં બેચેની થાય છે ત્યારે તેઓ વિચાર કરે
Page #107
--------------------------------------------------------------------------
________________
છે કે આપણે મહીંથી ચવીને કયાં ઉત્પન્ન થઇશુ ? અવધિજ્ઞાન વડે જોતાં ખખર પઢી કે આપણે મનુષ્ય થઇશુ. સમકિતી આત્માને દેવલાકમાંથી મનુષ્યભવમાં જવાનું થાય ત્યારે અપૂર્વ આનંદ આવે. કારણ કે આત્મ-સાધનાનાં સાધના મનુષ્યભવમાં મળે છે. તે સામગ્રી બીજે કયાંય મળી શકતી નથી. જોતાં ખબર પડી કે આપણે બ્રાહ્મણને ઘેર . જન્મીશું, ત્યાં તે આપણને જૈન ધર્મની પ્રાપ્તિ થવી જ મુશ્કેલ છે. કારણ કે બ્રાહ્મણા તા વેદ પુરાણને માનનારા હોય છે. અને આત્માની સાધના માટે જો સર્વોચ્ચ સાધન હાય તા તે એક વીતરાગના પ્રરૂપેલે જ માર્ગ છે. હવે જ્યાં જન્મવાનું છે ત્યાં જ જન્મવાનુ છે. એમાં મીનમેખ ફેર પડવાના નથી. પણ આપણે કઈક કરીએ એમ વિચારી અને દેવા મનુષ્યનું રૂપ લઇને મૃત્યુ લેાકમાં આવે છે.
અહીં ભૃગુ પુરેાહિત અને યશાભાર્યાં પેાતાને પુત્ર નહિ હાવાથી તલસે છે. પુત્રપ્રાપ્તિની ઝંખના કરી રહ્યા છે, કે અહા! ધન-વૈભવના પાર નથી પણ તેના ભાગવનાર કાઇ નથી. ભાઈએ કરતાં અહેના પુત્ર માટે વધુ પાગલ હૈાય છે. સંતાન માટે પથ્થર તેટલાં દેવ કરે છે. પણ તેને ખખર નથી કે સતાના કયાં સ્વગે પહોંચાડવાના છે! પહેલાં એવા રિવાજ હતા કે પરણ્યા પછી પાંચ દશ વર્ષ સુધી જે સંતાન ન થાય તા બીજી સ્ત્રી પરણતાં એટલે પત્નીને તે જીવતા શેક આવે. અત્યારે ગવર્નમેન્ટ ઠીક કર્યુ છે કે એક પત્ની ઉપર ખીજી પત્ની ન લાવવી,
અહી ભૃગુ પુરોહિતની યશાભાર્યાં પુત્ર પ્રાપ્તિ માટે પાગલ બનીને ફાંફા મારે છે. તે સમયે આ બંને દેવા બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં આવે છે. અને કહે છે: અમે ભૂત, ભવિષ્ય અને વતમાનકાળની વાત જાણીએ છીએ. જેને જોષ જોવડાવવાં હાય તે આવે. જ્યાં આવું કંઈક આવે ત્યાં અમારી બહેનાના નબર પહેલા લાગે. મધા બહેનેા જલ્દી ભેગા થઈ જાય. અરે! ભાઈએ પશુ દોડતાં આવે. એક ભિખારી જેવા એઠા હાય અને જોષ જોતા હાય તા તેની પાસે હાથ જોવડાવવા પણ તૈયાર થઇ જાય. તમે વિચાર કરે। કે જે બધું જોઇ તે છે તે, એનુ પહેલાં ન જોઇ લે! તે તમારા પર શા માટે ભીખ માંગવા આવત !
બધુએ! સમજો. આત્મા જન્મ્યા પહેલાં છ ખેલ ખાંધીને આવ્યા છે. (ગતિ, જાતિ, સ્થિતિ, અવગાહના, પ્રદેશ અને અનુભાગ) તેમાં તેને વિશ્વાસ નથી એટલે ફ્રાંફા મારે છે. જેટલી પૌઢગલિક પદાર્થની તમને શ્રદ્ધા છે તેટલી જ્ઞાનીના વચન ઉપર નથી. જેને જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા છે તે પૈસા માટે અને સંતાન માટે જ્યાં ને ત્યાં ભીખ માંગતા ફરે નહિ. અહી' યશાભર્યાં બ્રાહ્મણાને હાથ બતાવે છે ‘ મારા નશીબમાં સંતાન છે કે નહિ ? આ બ્રાહ્મણા કહે છે, માતા ! તારે હાથ બતાવવાની પણ જરૂર નથી, અમે વગર હાથ જોયે કહીએ
Page #108
--------------------------------------------------------------------------
________________
છીએ કે તમારે ત્યાં જેડલે પુત્રને જન્મ થશે. પણ એક વાત છે કે તે બંને પુત્રે બાલપણથી જ "ધર્મના અનુરાગી બનશે અને સાધુપણું લેશે. ત્યાં તમે તેમને રોકવા જશે તે પણ તે રોકાશે નહિ. માટે તેમને તમે ધર્મના સંસ્કાર આપજે. સંત સમાગમ કરાવજે. આટલી વાત કબૂલ છે ને? તે અમે આશીર્વાદ આપીએ છીએ. આ વખત આવે તે તમે શું કરે? કબૂલ કરે કે નહિ? (હસાહસ) આ ભૂગુ પુરોહિત બ્રાહ્મણ હતો પણ રાજાના રાજ્યમાં રહીને વણીક જેવી તેની બુદ્ધિ થઈ હતી. એટલે તેણે એ જ વિચાર કર્યો કે જે અત્યારે ના પાડીશ તે આશા પૂર્ણ થશે નહિ. પછી આગળ ઉપર જોઈ લઈશું, એટલે બ્રાહ્મણની વાત, તેમણે કબૂલ કરી અને દેવે આ રીતે કહીને ચાલ્યા જાય છે.
બંધુઓ ! દેવકની ધોમધામ સાદાબીમાં રહેલા અને પણ સાધુપણું લેવા માટે કેટલી ઉમિઓ ઉછળી રહી છે. જ્યારે તમને બધે ગ મળવા છતાં કાદવમ એવા ખેંચી ગયા છે કે નીકળવાનું મન જ થતું નથી. પણ યાદ રાખજે કે એક બંખત ભાગને ત્યાગ કર્યા વિના કે જ નહિ થાય. કારણ કે આ શૈવિક સંપત્તિ કેવી છે? - જે આજ તે કાલે નહિ, ઘડીએ ઘડી પલટાય છે,
એથી જ આ સંસારમાં, શાંતિ નહિ દેખાય છે.”
જે શક્તિ અને સંગ આજે તમને મળ્યાં છે, તે કાલે રહેશે કે નહિ તેની શું ખાત્રી છે? જેનો પળેપળે પલટાવાને સ્વભાવ છે, તેમાં સુખ કે આનંદ કેમ માની શકાય? પણ અજ્ઞાન દશાને કારણે માણસને જડમાં આનંદ લાગે છે. જ્ઞાની ભગવતે કહે છે કે તું આનંદઘન છે ત્યારે તમને સમજાશે કે આત્માએ જડની સાથે ભાગીદારી કરી છે. અને એ ભાગીદારીનું દુઃખ અત્યારે સાલે છે. આ દેહ મરે છે પણ આત્મા મરતો નથી. નબળે ભાગીદાર મરે તે સબળા ઉપર અસર થાય છે. તેમ આત્માએ દેહરૂપી નબળા ભાગીદારને અને કર્મને સંગ કર્યો છે અને તે સંગના રંગે રંગાઇ ગયે છે, તેના પરિણામે ઘડીએ ઘડીએ તેને દુઃખ ભોગવવું પડે છે. સંસારમાં પરિબ્રમણ કરવું પડે છે. મુક્ત હોવા છતાં મરવું પડે છે. જે આ દુઃખ મટાડવું હોય તે એ ભાગીદારી ધીમે ધીમે ઓછી કરવી પડશે. એ ભાગીદારી ઓછી કરવા માટે ચારિત્રને માર્ગ અને તપને માર્ગ રામબાણ દવા છે.
મોગલમાં છેલે બાદશાહ અહમદશાહ થઈ ગયે. તેની પડતી થઈ. આ ભવો કાયમ એક સરખાં રહેતાં નથી. હમણાં જ કહ્યું કે “જે આજ છે તે કાલે નહિ, ઘડીએ ઘડીએ પલટાય છે.” માટેજ જ્ઞાની પુરૂષ કહે છે કે તું એમ ન માનીશ કે હું હેશિયાર છું, મને સંપત્તિ ભેગી કરતાં આવડે છે અને સાચવતાં પણ આવડે છે. એટલે બધું મળ્યું છે તે ટકી રહ્યું છે અને કાયમ માટે ટકી રહેશે. પણ જ્યાં તારું પુણ્ય ખલાસ
Page #109
--------------------------------------------------------------------------
________________
ret
થશે ત્યારે પૈસા પગ કરીને ચાલ્યા જશે. તે વખતે રોકવા કોઈ સમથ નહી અને. અખોની મિલ્કતમાંથી એક લાખ જેટલી પણ રહેતી નથી. અહમદશાહની પણ એવીજ સ્થિતિ થઇ ગઇ. તેના ખજાના ખાલી થઈ ગયા. જાહેાજલાલી જુહાર કરીને ચાલી ગઇ. સૈનિકા અને નાકરોનું દેવું વધી ગયું. ચૂકવવા માટે પૈસા રહ્યા નહિ, એટલે મધ્ય રાત્રે ચારની જેમ દિલ્હી છેાડીને તે ભાગી છુટા.
ખ’ધુએ ! અહીંથી ભાગી જશો પણ કમ તે કાઇને છેડનાર નથી. અહમઇશાહ નાસી છૂટયો, પશુ તેના સૈનિકા તેને છેડે તેવા ન હતાં. જંગલમાંથી પકડી લાવ્યા અને જેલમાં પૂરી દીધા. ખૂબ હેરાન હેરાન થઇ ગયા. પૂરૂં ખાવા-પીવાનુ' પણ મળતુ નથી. ઉનાળાના દિવસ છે. ખૂબ તરસ લાગી છે. પાણી પાણી કરે છે, કાઇ પાણી આપતું નથી, ત્યારે એક સૈનિકને કહે છે કે, મારી ખાતર ન આપે તે કાંઈ નહિ. અલ્લાહની ખાતર મને પાણી આપ. જે માણસોએ ભીખ માંગતા અવાજ સાંભળ્યે હશે તેને પણ અસુ ક્રમ નહિ આવ્યા હોય ? હીરા-માણેક ને પન્નાના પહેરનાર બાદશાહુ પાણી માટે તરફ? સૈનિકને દયા આવી અને માટીના કાર્ડિયામાં પાણી આપ્યું. ફીને પાણી માંગે છે. એક વખતના બાદશાહ આજે અન્ય 'ક, સમૃદ્ધિના પડછાયા માનવને કયારે પલટાય છે તે આપણાથી સમજી શકાતું નથી.
દેવાપ્રિયા ! ભગવંતા કહે છે કે આત્મા પુદ્દગલના સંગે નિન બંને છે, કેમ કે પુદંગલના સ ંગથી તે પેાતાના આત્માનું જે સાચું ધન જ્ઞાન-દાન વિર છે તેને ગુમાવી બેસે છે, તેથી તે દુઃખી થાય છે અને સંસારમાં પરિભ્રમણુ કર્યાં જ કરે છે. દેવલાકમાં રહેલા એ આત્માઓને પણ એ જ વિચાર આવ્યો કે આવા ભાગે અમલી વખત પ્રાપ્ત ર્યા ને ચા. આ પુદ્ગલે આપણને ગમે ત્યારે ગમે તેમ નચાવે છે. પશુ તેનાથી હવે આપણે નાચવું નથી. પણ જે વસ્તુ આપણને નચાવે છે તેને જ આપણે નાવીએ. આવા તેમના ભાવ હાવાથી મનુષ્ય લાકમાં આવી પોતાની ભૂમિ વિશુદ્ધ કરી ગયા. એમને સપત્તિ કરતાં સંયમની મહત્તા વધુ સમાણી હતી,
જૈને આત્મા તરફનું લક્ષ થાય છે તેને મન તે ભૌતિક સુખા માટીના ઢેફાં જેવા રખાય છે. અને આત્માની કિંમત સમજાય છે. તેઓ તે એમ જ માને છે કે મારે હુ તા એક કવર છે. અંદર રહેલા કાગળ તેનાથી જુદો છે. કાગળ અને કવર જુદાં છે. એવુ તા કોઈ વિરલ વ્યક્તિઓને જ સમજાય છે. માટા ભાગે તે માનવીઓને આ તે એક કવર છે અને અંદર એક કાગળ છે એની જ ખબર નથી. જેમ વાસ પૈસાના કલમાં લાખ રૂપિયાના ચેક હાય તા પેલા વીસ પૈસાના કવરના કાંઈ કિંમત ખરી ? કિંમત તે અંદર રહેલા લાખ રૂપિયાની જ છે ને?
Page #110
--------------------------------------------------------------------------
________________
બંધુઓ ! તમને તમારા વેપારીએ અગાઉથી ખબર આપ્યાં હોય કે હું અમુક તારીખે લગભગ લાખ રૂપિયાનો ચેક મોકલીશ. હવે તમે એ તારીખની રાહ જોઈ રહ્યાં છે. એ તારીખ આવી ગઈ. ચેક મોકલનારે કવરમાં તમને ચેક મેક પણ ખરે. હવે એ કવર એવું ફીટ છે કે તેને ફેડવા માટે જગ્યા નથી. ચારે તરફ ફેરવી ફેરવીને જુવે કે કઈ બાજુથી ફાડું કે જેથી ચેક ન ફાટે. એક બાજુથી ફડાય તેમ ન લાગે તે કુશળ વેપારી કવરને ગમે તે બાજુથી ફાડી નાંખે. એને લાગે કે અંદરને ચેક ફાટી જાય તેમ છે તો બીજી બાજુથી ફાડે, વચ્ચેથી ફાડે, અરે ! આખું કવર ફાડી નાંખે કારણ કે એને કવરની સાથે કાંઈ જ સંબંધ નથી. એને કિંમત છે અંદર રહેલાં ચેકની.
આ જ રીતે જ્ઞાનીઓ કહે છે કે હે આત્માઓ! આ દેહ તે વીસ પૈસાનું કવર છે અને એમાં આત્મારૂપી જે ચેક છે તેની જ કિંમત છે. આ ચેકને ઓળખવાની જે શક્તિ તેનું જ નામ સમ્યગ્દર્શન છે. - જ્યારે આપણને આવી દષ્ટિ મળશે ત્યારે તમને થશે કે મારા આત્માને સાચવીને હું આ શરીર પાસેથી કામ લઉં. આ શરીર એક કવર તરીકે જરૂર ઉપયોગી છે. પણ આ કવરની કોઈ મહત્તા હેય તે એટલા જ પૂરતી છે કે એ જેમ પેલા ચેકને એક ગામથી બીજે ગામ પહોંચાડવાનું કામ કરે છે તે જ રીતે આ શરીરની મહત્તા એટલા માટે જ છે કે અંદર રહેલા ચેતનરૂપી ચેકને મોક્ષ નગરીમાં પહોંચાડવા માટે એ સાધન છે. આ દષ્ટિ મળ્યા પછી ભલે તમે ગમે ત્યાં બેઠા હે, ચાહે અરણ્યમાં હો કે ઉપાશ્રયમાં છે અથવા ઓફિસમાં છે, પણ તમે જાગતાં છે અને સમજે છે કે આ તે ઉપરનું કવર છે, અંદર રહેલા ચેક રૂપી ચેતન એ હું, કવરથી અલગ છું. જેના અંતરમાં આવી દષ્ટિ આવે તે જ સાચો ધર્મિષ્ઠ છે.
જેની દષ્ટિ ખુલી છે તે આત્માઓ કર્મની ફિલોસોફીને બરાબર સમજે છે. ભગવાન મહાવીર સ્વામીએ ત્રીસ વર્ષે સંયમ લીધો અને કર્મનો ઉદય થયો તે વખતે ભરવાડે કાનમાં ખીલા ભેંક્યા. અનાર્ય દેશમાં પણ કેવાં ઉપસર્ગો આવ્યા! જ્યાં ખુદ તીર્થકરને પણ જ્યારે કર્મોએ છેડ્યા નથી તે આપણું જેવાની તે વાત જ કયાં? પણ એ કર્મોને બાંહ્ય ઝાલીને હઠાવનાર કેઈ રાજા હોય તે તે આત્મા છે. જે આત્માની શક્તિ ખીલે તે કર્મ શિયાળીયાંની જેમ મૂઠી વાળીને ભાગી જાય છે, પણ આત્મા પિતાની શકિતનું ભાન ભૂલીને દાસ બની ગયા છે. જ્યારે ભગવાન મુક્તિની મંઝીલે પહોંચી ગયા છે. આપણે પણ એ જ સ્થાનની પ્રાપ્તિ કરવી છે. પણ એના વિચારોમાં ને વિચારમાં વર્ષો વીતી ગયાં. એ સ્થાનને પ્રાપ્ત કરવા માટે આત્મામાં જે વેરઝેરની, ૧૩ શા.
Page #111
--------------------------------------------------------------------------
________________
ગાંઠે પડી છે તેને કાઢવી પડશે. જેમ સાયમાં દેરે પરેવ હેય તે તે દેરામાં રહેલી ગાંઠે ભલે પહેલાં ન દેખાય પણ નાકામાં આવે ત્યારે અટકી જાય છે તે જ રીતે મનમાં વેર-ઝેર અને બૂરાઈની ગઠિ વળી ગઈ હશે તે મુક્તિ રૂપી સેયમાં આત્મારૂપી દેરાને પસાર થતી વખતે અટકી જવું પડશે. અન્યાય, અનીતિ અને અધર્મ કરવા છતાં પણ પુણ્યના બળે ચમકતાં હશો પણ મુક્તિ રૂપી સેના દ્વારે તે એને અટકવું જ પડશે. માટે જે તમારે મુક્તિ નગરીમાં પ્રવેશ કર હશે તે ગ્રંથી ભેદ તે કરવું જ પડશે.
દેવલોકમાં રહેલા બે આત્માઓને મનુષ્ય ભવ પ્રાપ્ત કરી સંયમ લેવાનો કેટલે હર્ષ છે, જ્યારે તમને સંયમ લેવાનું કહીએ તે દૂર ભાગે છે. ગામમાં કઈ સંત પધારે અને તેમની વાણી સાંભળે પછી એમ કહે છે કે મહારાજની વાણીમાં જાદુ છે. ત્યાં જઈએ એટલે દીક્ષા લેવાનું મન થઈ જાય છે. એમની વાણી સાંભળીને બરાગ્યને રંગ લાગી ગયો તે તમે તમારા દિકરા-દિકરીને ઉપાશ્રયે આવતાં પણ બંધ કરી દે. (હસાહસ) રખેને સંતને પડછાયે લાગી જાય.
અહીં બ્રાહ્મણે કહીને ગયા પછી ભગુ પુરોહિત અને યશાભાર્યાને તે હર્ષને પાર નથી. જે ચાર આત્માએ ઈષકાર રાજા, કમલાવતી રાણી, ભગુ પુરોહિત ને યશાભાર્યા હજુ જાગ્યા નથી. એ તે પિતાનામાં પડેલા છે પણ જે આ બે આત્માઓ આવશે તે આ ચારને જગાડશે. હજુ જન્મ તે થયે પણ નથી તે પહેલાં અંતરથી આત્માની ઊર્મિઓ ઉછળી છે. આત્મ સાધના કરવાની લગની લાગી છે, તમને પણ કેઈ ને કઈ કાર્યમાં લગની તે જરૂર લાગે છે. તમે તમારા ઘરમાં બેસીને નેટના બંડલ ગણતા હે તે વખતે તમે એવા એકાગ્ર હો કે અમે તમારા ઘેર આવીએ અને તમારી પાસે થઈને જ પસાર થઈએ તે પણ તમને ખબર ન પડે. અને નેટ જોઈને ખુશ થઈને એવા ડેલતા છે કે જાણે મોટું રાજ્ય ન મેળવ્યું હોય! પણ બંધુઓ! તમે જાણે છે ને કે ડેલે કોણ? “ નાગ.” નાગ જેમ ડેલે તેમ નોટના બંડલ દેખીને તમે ડોલે છે. પણ યાદ રાખજો કે નાગ જેમ બીલમાં રહે છે તેમ તમારે પણ બીલમાં જવું પડશે.
ધન કેવી ચીજ છે! એક શેઠ એ લેભી કે કમાઈને નેટો ખૂબ ભેગી કરેલી. એ નેટેના બંડલ તિજોરીમાં ભેગા કરે. તિજોરી પણ એક અલગ રૂમમાં રાખેલી. એ તિજોરી ખેલીને રૂપિયા ગણે તે વખતે અંદર કોઈને જવાનું નહિ. તિજોરીમાં એ ઈલેકટ્રીક કરંટ રાખેલે કે એની કળની કોઈને ખબર ન હોય અને અજાણ્યો ખોલવા જાય તે કરંટ લાગી જાય. એક વખત શેઠ બારણું બંધ કરી નેટ ગણી રહ્યા છે ત્યાં સહેજ બારણું ખખડયું. શેઠને થયું કે કેઈ આવ્યું લાગે છે. રખે મારી નેટના બંડલે જોઈ જશે. એટલે બધા નેટના બંડલ ભેગા કરીને તિજોરીમાં પેસી ગયા અને બારણાં બંધ કરી દીધા, પણ ચાવીને ગુડ બહાર રહી ગયો. આ તે મજબુત લેખંડી તિજોરી, નીકળવાની બારી રહી નહિ. અંદર શેઠ તે મુંઝાઈ ગયા, પણ બહાર નીકળાય કેવી રીતે?
Page #112
--------------------------------------------------------------------------
________________
હવે ઘરના માણસને ઓરડામાં જવું હતું પણ અંદરથી બાપા બહાર ન આવે ત્યાં સુધી કેની તાકાત છે કે જઈ શકે? જમવાને ટાઈમ થયે પણ બાપા બહાર ન આવ્યા. સાંજ પડવા આવી પણ બાપા બહાર નીકળ્યા નહિ. ત્યારે પુત્રવધૂઓ કહેવા લાગી કે આ રૂમ ખેલે તે ખરાં. બાપા તે લેભી છે, કેને ખબર શું કરતા હશે? હિંમત કરી રૂમ છે તે અંદર બાપા નથી. તિજોરીની ચાવીઓ બહાર છે તે બાપા કયાં ગયાં? ખૂબ તપાસ કરી પણ બાપાને પત્તો ન લાગ્યું. ત્યારે થયું કે લક્ષમીના લભી બાપા લક્ષમીના મેહના કારણે કદાચ તિજોરીમાં તે નહિં પેસી ગયા હેય ને! તિજોરી ખેલે છે તે અંદર શેઠનું મડદું પડયું છે. કોડની સંપત્તિ મેળવી, એ કોણાર્ક જે રાત દિવસ રક્ષણ કરતા હતા તે સંપત્તિ તેને બચાવી શકી? પુદગલના રંગરાગમાં પડે જીવ પોતાને આ ભવ અને પરભવ બગાડે છે. અને જાગૃત આત્મા આ ભવ અને પરભવને સુધારે છે. હવે બે કમાર યશાભાર્યાને ત્યાં જન્મ લેશે અને એ બનશે તેના ભાવ અવસર કહેવાશે.
વ્યાખ્યાન ન. ૧૫
અષાઢ વદ અમાસ ને શનિવાર તા. ૧-૮-૭૦ અનંત કરૂણાનિધિ શાસનપતિ શ્રી મહાવીર સ્વામીએ આજથી ૨૫૦૦ વર્ષો પૂર્વે વિશ્વના આંગણે ધર્મને દિપક પ્રગટાવ્યું. તેમણે પિતાના કેવળજ્ઞાનમાં જોઈને જીવને બતાવ્યું કે “દુઃખ પાપાત્ સુખં ધર્માત્ ” દુઃખનું કારણ પાપ છે અને સુખનું કારણ ધર્મ છે. નાથે સમજાવ્યું છે કે હે ભવ્ય જીવો ! દુઃખથી મુક્ત થવા માટે પાપને ત્યાગ કરે અને પરમ સુખની પ્રાપ્તિ કરવા માટે ધર્મનું શરણ સ્વીકારે. આપણને જ્ઞાનીઓએ કેટલે સુંદર માર્ગ બતાવે છે! બસ, આ જ મૂળભૂત વાતને અનેકાન્ત દ્રષ્ટિ બિંદુથી સમજાવવા શાસ્ત્રોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ શાસ્ત્રોને સરળ આત્માઓ તે શ્રદ્ધાપૂર્વક સમજીને સ્વીકારે છે. અને શાસ્ત્રોના કથન મુજબ પિતાના આત્માને શુદ્ધ કરવા પુરુષાર્થ કરે છે. પરંતુ મનુષ્ય ધર્મશાને આજે શ્રદ્ધાથી માની લેવા તૈયાર થતું નથી. તેવા જ પ્રત્યે કરૂણાષ્ટિથી ભગવાન મહાવીર દેવે સેંક તર્ક પ્રમાણે બતાવ્યા. ધર્મના તને તર્કથી સમજાવનાર દર્શનશાસ્ત્ર કહેવાય છે.
ભવ બંધનના ફેરાથી છોડાવનાર હોય તે સર્વ બતાવેલે માગ જ છે. જુઓ - મકાવીએ મર્કટને નાચવાની, ખેલવાની અને કુદવાની કળા શીખવાડી. હજારે માણસની
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ૧
મેદની વચ્ચે માંકડાને મદારી પૂછે કે તને તારી મા વહાલી કે તારી પત્ની વહાલી તારી મા માંદી પડે તે તું દેડતું જાય કે તારી પત્ની માંદી પડે તે દેડતું જાય ! આ બધી કળાએ તે શીખી ગયા અને જેનારને ખુશ કરી દે છે. પણ મદારીએ જે સાંકળથી માંકડાને બાંધ્યું છે તેને અંકેડે છોડવાની કળા શીખવાડી નથી. માંકડું બિચારૂં બધું શીખ્યું પણ બંધનમાંથી મુક્ત થવાની કળા શીખ્યું નહિ. બંધુઓ ! તમારી આવી સ્થિતિ તે નથી ને? ભગવાન મહાવીરે આપણને બંધનમાંથી મુક્ત થવાની સુંદર કળા શીખવાડી છે અને કહ્યું છે કે હે આત્મા! તું અનંતકાળથી ચતુર્ગતિમાં રખડી રહ્યો છે. શુભાશુભ કર્મના બંધને બંધાઈ ગયું છે. તે બંધનને જાણીને બંધનને તેડવા પુરૂષાર્થ કર. છેતમને કયું બંધન છે, જાણે છે ને? જ્ઞાની કહે છે, પહેલાં તમે બંધનને જાણે અને પછી તેને તેડવાને પુરૂષાર્થ કરે. જે તમને બંધન એ બંધનરૂપ લાગ્યું હશે તે તમે તેને તોડવાને પુરૂષાર્થ કરશે. આ જીવને મોટામાં મોટું બંધન હોય તે તે અવિરતપણાનું છે. એ અવિરતીના બંધન તેડવા માટે તમને એક વખત લગની લાગવી જોઈએ. જેને લગની લાગી છે તે છે અઢળક સંપત્તિમાં વસતાં હોવા છતાં પુરૂષાર્થ કરે છે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં જે છે જેનો અધિકાર ચાલે છે તેમાં જે બે આત્માએ દેવલોકમાંથી અવવાની અણી ઉપર છે. તેમને એ જ ચિંતા થઈ કે આપણે જ્યાં જન્મવાના છીએ ત્યાં સંપત્તિને પાર નથી, ભૌતિક સુખની કમીના નથી પણ આપણે જે બંધન તેડવા માંગીએ છીએ તે ત્યાં તૂટશે નહિ. એટલે તેઓ મૃત્યુલેકમાં આવીને ભગુ પુરે હિત અને તેની પત્ની યશાને ચેતવણી આપી ગયા. તેઓને જૈન ધર્મના સંસ્કાર આપી ગયા.
અતિ સુખમાં માનવ ધર્મારાધના કરી શકતો નથી. સુખમાં થોડી કડવાશરૂપ દુઃખ જોઈએ. દેવભૂમિમાં તે એકલું સુખ છે એટલે ત્યાં આત્મકલ્યાણ ન થાય તેમજ અવિરતીના બંધને પણ તૂટે નહિ. તમે કેરીને રસ અને પૂરી એકલાં ખાતા નથી. જે એકલે રસ ખાવામાં આવે તે મોટું ભાંગી જાય. પેટમાં કરમીયા થઈ જાય. પણ તમે કેરી સાથે કારેલાનું શાક અને વાલની દાળ ખાવ છે. ગળપણ સાથે ચેડી કડવાશ જોઈએ. કેમ બરાબર છે ને ? આ જ રીતે સાચા સુખની પ્રાપ્તિ માટે, અવિરતીના બંધને તેડવા માટે તપ ત્યાગની કસોટી રૂપી કડવાશ જઈએ.
ભગુ પુરહિત અને યશાને બે દેવે બ્રાહ્મણના રૂપમાં આવીને કહી ગયા કે તમારે બે પુત્ર થશે. ત્યાં તેમના હર્ષને પાર ન રહ્યો. જેમાં પુત્ર પ્રાપ્તિની ભાવનાથી દંપતીનું હૈયું હરખાય છે, તેમ અમારૂં હૈયું જ્યારે હરખાય ? અમારા મહાવીરના
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૧.
શાસનમાં એકેક શ્રાવક જે ધર્મમાં શ્રદ્ધાવાન થાય, જ્યાં જાય ત્યાં રાણીગરા રૂપિયાની જેમ રણકાર કરે. સાચો શ્રાવક છૂપ ન રહે. પણ પિતાનું શુરાતન બતાવે. અને બધા જાણે કે આ સાચે શ્રાવક છે. આવા શ્રાવકેની શ્રદ્ધા અને ધર્મધ્યાનમાં તેની તલ્લીનતા જેઈ સંતેને આનંદ થાય. આવા દઢવમ અને પ્રિયધમ શ્રાવકોને સિદ્ધાંતમાં ભગવાને સાધુના અમ્મા-પિયા તરીકે વર્ણવ્યા છે.
આ બે દેવ દેવકની સ્થિતિ પૂર્ણ કરી યશાભાર્યાની કુક્ષીએ ઉત્પન્ન થાય છે. પુણ્યવાન આત્માઓ છે. ભવબંધને તેડનાર છે. એવા જીવ ગર્ભમાં આવે છે ત્યારે માતાને પણ સારી ભાવના થાય છે. ગર્ભમાં પાપી જીવ આવીને ઉત્પન્ન થાય છે ત્યારે માતાને ખરાબ ભાવના થાય છે. ગર્ભમાં પુણ્યવાન જી ઉત્પન્ન થયા છે એટલે યશા ભાર્યાને શુભ ભાવનાઓ થાય છે કે સંતના દર્શન કરૂં, દાન આપું. અનુક્રમે તેને ત્યાં બે બાળકોને જન્મ થાય છે. બાળકે ધીમે ધીમે મોટા થાય છે. આ માતાપિતાને વિચાર થાય છે કે પેલા જેવી કહી ગયા છે કે આ બંને બાળકો કિશોરવયમાંજ સંસારના બંધને તેડી ત્યાગી બની જશે. તો હવે આપણે એ કિમિયો કરીએ કે આ બાળકે ને સાધુને સમાગમ જ ન થાય.
ભૂગુ પુરોહિત રાજાને માનનીય છે. પૂર્વને સ્નેહ છે એટલે રાજા તે તે જે માગે તે દઈ દેવા તૈયાર છે. રાજાની તેના ઉપર અસીમ કૃપાદ્રષ્ટિ છે. જેના ઉપર રાજાની કૃપાદ્રષ્ટિ હોય તેને શે ફિકર! બંધુઓ, સંતે તમારા ઉપર કૃપા કરે છે અને કહે છે કે તમે જાગો. હવે કયાં સુધી મોહનિદ્રામાં ઉંઘશે ! આ પુરોહિત કહે છે બાપુ ! મારા દિકરા રૂપાળા છે, નજરાઈ ન જાય, માટે મારા આ બાળકોને લઈને આ નગરી થી થોડે દૂર રહેવા જવું છે. આપની આજ્ઞા હેય તે. રાજા કહે છે અરે ! જે આપને દૂર જવું હોય તે નાનું નગર વસાવી આપું. ઈષકાર નગરીથી થોડેક દૂર કર્પટ ગામ વસાવી આપે છે. મારે તમને એ કહેવું છે કે જ્યાં રાજાની કૃપા હોય ત્યાં અતિ કઠિન કાર્ય પણ સહેલાઈથી થઈ જાય છે. મોટાની કૃપા માનવને મહાન બનાવે છે. કરોડપતિને રેડપતિ બનાવે છે.
એક વખત એક રાજાની સવારી નીકળી. આખું ગામ વજાપતાકાઓથી શણગાર્યું. દુકાનદારોએ રાજાના માનમાં પિતાની દુકાને સુંદર રીતે શણગારી છે. ગામની શોભા જોઈને રાજા હરખાય છે. અહો! મારું કેટલું માન છે! પણ એક દુકાન શણગાર્યા વિનાની છે. આ જોઈ રાજા વિચારે છે કે, બધાએ મારા માનમાં દુકાને શણગારી છે. અને આ માણસે કેમ આમ કર્યું હશે ! અંદરનું માન માનવને મુંઝવે છે. માન જાય તે કામ થઈ જાય. બાહુબલીજીએ કેટલી ઉગ્ર સાધના કરી. મચ્છરના ત્રાસ આગળ આપણે કાયર બની જઈએ તેના બદલે જેના શરીર ઉપર કીડીઓએ દર બનાવ્યા, જેના
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૨
માથે પંખીઓ માળા નાંખ્યા, શરીરે વેલડીએ વીંટળાઈ ગઈ, શરીરને સુશ્કેલુ કરી નાંખ્યું, પણ અંદરમાં રહેલે અહં ઓગળે નહિ, ત્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ. પણ એ જાતિવંત આત્મા હતા, એટલે બહેનોની હેજ ટકેર થતાં જાગી ગયા. પણ બધાના મનમાં વિચાર થયે કે આવા ગરીબના સામું જોઈને રાજા મુખડું મલકાવે છે તે નકી આની સાથે રાજાને કંઈક સંબંધ છે. આ રાજાને પ્રેમી છે. માટે હવે આ માણસ આપણી બધી પિલ રાજા પાસે ખુલ્લી કરી દેશે. તે આપણને ક્યાંય સ્થાન મળશે નહિ. માટે આપણે આની સાથે સંબંધ બાંધીએ, તે આપણને કોઈ વાંધો આવે નહિ.
આજ સુધી આ માણસના સામું કેઈ જેતું ન હતું. પણ હવે તેને બધા બોલાવવા લાગ્યા અને કહેવા લાગ્યા -ભાઈ! તારે કંઈ જરૂર હોય તે કહેજે. કેઈ સામેથી પૈસા આપવા લાગ્યા. આમ કરતાં આ ગરીબ માણસ પાસે પૈસા આવે છે. પુણ્યને સિતારો ચમકે છે. અને તે લાખે પતિ બની જાય છે. બીજે વર્ષે ફરીને સવારી નીકળી. આ ગરીબ માણસે આખા ગામ કરતાં વધારે સુંદર સજાવટથી પિતાની દુકાન શણગારી છે. આ જોઈ રાજા કહે છે આ કેની દુકાન છે? ત્યારે પેલા ગરીબ માણસ જે ધનવાન બની ગયે છે તે રાજાના ચરણમાં પડીને કહે છે મહારાજા! એ આપની કૃપાને પ્રતાપ છે. મેં આપની કૃપાથી આટલું મેળવ્યું છે. જે તેણે માંગ્યું હતું તે માંગેલું મળત. પણ આ તે મહાન સુખ પામી ગયે. આ તે એક સામાન્ય રાજાની કૃપા થઈ અને આટલું મેળવી ગયા. તે તમે વિચાર કરે છે જેના ઉપર મહારાજાને પણ મહારાજા તુષમાન થાય તે શું ન મેળવે? મહારાજાને પણ મહારાજા કેણ! તમે જાણે છે ને? વીતરાગના વારસદાર સંતે મહારાજાના પણ મહારાજા છે. તેઓની તમારા પર અમી–આંખડી પડે છે અને તમને કહે છે કે દેવાનુપ્રિયે! હવે જાગે. વિષયમાં ગ્રુધ ન બનશે. ત્યાં તમને એમ થવું જોઈએ કે અહો ! સંત મને સામેથી કહે છે. હું કેટલું પુણ્યવાન છું! એક હાકલે તમે જાગી જવા જોઈએ. રોજ બ્રહ્મચર્ય વ્રતની વાત કરવામાં આવે છે. પણ એક પણ શ્રાવક જાગતું નથી. જાણે કે બધાએ પ્રતિજ્ઞા લઈ લીધી ના હોય ! રાજાની કૃપા તે એકજ ભવ પૂરતી હતી પણ સંતની કૃપા તે ભવને પાર કરાવે છે. જન્મ, જરા ને મરણના ફેરા મટાડી દે છે.
અહીં ભગુ પુરોહિત ઉપર પણ પૂર્વના સ્નેહને લઈને ઈષકાર રાજાની ખૂબ કૃપા છે. ઈષકાર નગરીથી ત્રણ માઈલ દૂર જુદી નગરી વસાવા આપે છે. ત્યાં જઈને આ ભૃગુ પુરહિત, તેની પત્ની અને બે બાળકો આનંદથી રહે છે. હવે આ બાળકોને આ માતા-પિતા સમજાવે છે કે પુત્રો! જે જૈન સાધુઓ હોય છે, તેમના મુખ ઉપર મુહપતિ બાંધેલી હોય છે, હાથમાં રજોહરણ હોય છે અને જમીન તરફ દષ્ટિ કરીને, હાથમાં કપડાની થી લઈને ચાલતા હોય છે, તે ઝોળીમાં તે લેક છરી, કાતર, ચાકુ આદિ શસ્ત્રો રાખે છે, તે તમારા જેવા કુમળા
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૩
માળકીને પકડી લે છે અને તે શસ્ત્રા દ્વારા નાક-કાન કાપી લે છે અને મારી નાંખે છે, માટે તમારે એવા સાધુઓથી દૂર રહેવું. તેમની પાસે તમારે જવું નહિ. એમના સંગ કરવા નહિ. કુમળા ખાળકોને જેવા સંસ્કાર આપવામાં આવે તેવી તેના માનસ ઉપર અસર થાય છે. આજે બાળકા ડરપેાક કેમ હોય છે? એક ટાકરીયા ખાવા આવે તે પણ હરીને ઘરમાં પેસી જાય. અરે! ઘણાં બાળકો તે અમારાથી પણ ડરે છે. કારણ ! નાનું બાળક રડતુ હોય અને એમાં અમે જઈ પહેાંચીએ ત્યાં તેની માતા કહે કે છાનેા રહે, નહિતર આ મહારાજ તને લઈ જશે. એટલે એના મગજમાં એવા સંસ્કાર પડી જાય છે અને બાળક રડે છે. તમે સંતાની બીક કદી આપશે નહિ.
માતાપિતાના આવા શિક્ષણથી આ મને ખળકા જૈન સાધુથી ભયભીત રહેવા લાગ્યા. મા-આપ વિચાર કરે કે આમ કરીએ તે આપણા દિકરાઓને મુનિના સમાગમ થાય નહિ‘ અને દીક્ષા પણ લે નહિ. પણ ઉપાદાન શુધ્ધ હાય છે તે કેવું નિમિત મળી જાય છે? એ જ આપણે અહી... વિચારવાનુ છે. એક વખત એવુ બન્યું કે આ બંને ખાળકે રમતાં રમતાં ગામ બહાર ચાલ્યા ગયાં છે. તે સમયે રસ્તા ભૂલી જવાથી એ મુનિ આ નવુ નગર વસાવ્યું છે ત્યાં આવે છે. એટલું જ નહિ પણ ભૃગુપુરાહિતને ઘેર જ ગેાચરી માટે જાય છે. યશા ભાર્યાં ખૂબ ભાવપૂર્વક નિર્દોષ આહાર-પાણી વહેારાવે છે. વહેારાવ્યા પછી કહે છે ગુરૂદેવ ! આ ગામના માણસા અનાડી છે. તે સાથી અત્યંત અપરિચિત છે, એટલું જ નહિ પણ તે લેાકેા સંતાના દ્વેષી છે. અને છેકરાએ તે એટલા તફાની છેકે જેની વાત પૂછે મા. મારાં પેાતાનાં કરા પણ એવા જ તાફાની છે. બાળકે સાધુઓની પણ મશ્કરી કરે છે, પથ્થર મારે છે, માટે આપ આહાર પાણી લઇને અહીથી ઘેાડે દૂર ઈષુકાર નગરી છે ત્યાં પહાંચી જાવ. જેથી આ ગામના લેાકેા આપના અવિનય કરે નહિ અને આપને મુશ્કેલીમાં કાવું ન પડે.
ખંધુએ ! સતા તમને ગમે તેટલાં પ્રિય હાય પણ જો તમારા દિકરા કે દિકરી હળુકમી હાય અને વૈરાગ્ય આવી જાય તે તમને પણ એક વખત તે અભાવ થઈ જ જાય, ઉપાશ્રયે આવવાનું પણ બંધ થઈ જાય. કહીએ કે કેમ શ્રાવકજી ! તમે દેખાતા નથી ? તે કહે કે શું આવીએ ( તમારે તે બધાને સાધુ બનાવવા સિવાય કંઈ ધધા છે ?).! ભાઈ, આમાં શુ મુંઝાવ છે ? ચક્રવર્તિ જેવા રાજા મહારાજાને વૈરાગ્ય આવ્યેા તે કાઈ રોકી શકયું નથી. સાચા વૈરાગી કાઇના રોકયા રોકાય નહિ. તમે એમ માને કે હું કેવા ભાગ્યવાન ! હું તે। સંસારમાં પડચો છું, પણ મારું સંતાન શાસનને દીપાવવા જાય છે. અમને અવા અવસર કયારે આવશે ?
ભૃગુ પુરાહિત અને યશાભાર્યાંની ભાવના જોઈ સ ંતને થયું કે જેના ગામના રાજા આટલા ભાવિક છે . તેની પ્રજા આવી અનાડી કેમ હાય ! સંત તે પુરાહિતના કહેવાથી
Page #117
--------------------------------------------------------------------------
________________
આહાર પાણી લઈ ગામની બહાર નીકળી ગયાં. જે બનવાનું છે તે બનવાનું જ છે. આ બાળકો જે તરફ રમી રહયા છે તે તરફ જ આ મુનિએ પણ ગયા. આ સાધુને જોઈને બંને બાળકે ભયભીત બની ગયા. આ સાધુએ આપણને મારી નાંખશે, પકડી જશે, એ ભયથી થરથર ધ્રુજવા લાગ્યા. સાધુની બીકથી બંને બાળકે એક મોટા ઝાડ પર ચઢી ગયા. હવે સાધુ પણ એ જ વૃક્ષ નીચે નિર્દોષ જમીન જોઈને ત્યાં બેસે છે. ઉપર આ બાળકે છે તેની સંતને ખબર નથી. સંતે વિના પ્રજને આડી અવળી દષ્ટિ કરતાં નથી. બાળકોને થાય છે કે આ તે અહીં જ આવ્યા. હવે આપણને પકડી જશે.
આ બંને મુનિએ ભૂમિનું પડિલેહણ કરી પોતાનાં વસ્ત્ર–પાત્રાદિનું પડિલેહણ કરે છે. અને ત્યારબાદ લાવેલા આહાર-પાણી વાપરે છે. આ બાળકે સાધુની બધી ક્રિયા ઝાડ ઉપર બેઠા બેઠા નિહાળે છે. જ્યારે સંતેના પાત્રાઓમાં કંઈ જ ન જોયું ત્યારે કહે છે. આપણા માતા-પિતા તે આવું કહેતા હતા, પણ આ સંતે પાસે કઈ શસ્ત્ર-છરી કે કાતર કંઈ જ નથી. એમના પાત્રામાં પણ આપણાં ઘરનાં જે શુદ્ધ આહાર જ છે. બીજું કાંઈ છે જ નહિ. આ બધું ધ્યાનપૂર્વક જોઈને આ બંને બાળકને ભય ચાલ્ય ગયો. હવે આ બાળકે નીચે ઉતરશે અને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૧૬
શ્રાવણ સુદ ૧ને રવિવાર તા. ૨-૮-૭૦ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી, સર્વશ કોણ બની શકે તે વાતને વિચાર કરવામાં આવે છે. જિનશાસન ગુણને મહત્તા આપે છે. જિનશાસનમાં વ્યક્તિની પૂજાને સ્થાન નથી પણ પ્રભુમાં જે ચાર ગુણો અને ચેત્રીસ અતિશય છે તેની જ વિશેષતા છે.
પ્રભુએ જ્યારે રાગ અને દ્વેષને ખતમ કર્યા ત્યારે જ તેઓ સર્વજ્ઞ બન્યાં. સર્વજ્ઞ બન્યાં કે તરત જ જગતના ઉદ્ધારક બન્યાં. ઉચ્ચ કક્ષાનાં ને તે મહાન પુરુષના જીવન જોતાં જ સમજાઈ જાય છે, પણ જે સામાન્ય કક્ષાનાં જીવે છે તેમને સમજાવવા માટે દેશના આપવી પડે છે, કે હે ભવ્ય આત્માઓ! પૈસા એ ઉદ્ધારનું કારણ નથી. પૈસા પ્રાપ્ત કરવાની પાછળ જીવનમાં ઘણી હેળીઓ સળગે છે. કેઈક દર્દી માણસને એક હજાર રૂપિયા આપવામાં આવે તે શું એ પૈસા એનું દર્દ શાંત કરી શકશે? નહિ જ. આ સાચી લેકસેવા નથી, “જનસેવા તે પ્રભુ સેવા” એ સૂત્રે તે સત્યાનાશ
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૫ વાળે છે. આ વાક્યના પરિણામે આજે ધર્મભાવના નષ્ટ થતી જાય છે. જનસેવાને સાચો અર્થ એ છે કે કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના જગતના જીવને સાચો રાહ સમજાવે. વીરની દેશનાનું ધન આપવું. વીતરાગના વારસદાર એવા સંતે તમને કંઈક દેવા માટે આવ્યા છે. તેઓ કહે છે કે હે આત્મબંધુઓ ! આ સંસારની કઈ પણ વસ્તુ તમને કદી પણ આશ્વાસન આપી શકે તેમ નથી. પણ રમે રોમથી તમે રાગ-દ્વેષને નાશ કરો. આ દેશના એજ જનસેવાને સહેલામાં સહેલે અને છેલ્લામાં છેલ્લો ઉપાય છે. જે રાગ-દ્વેષ આદિ ભાવ શત્રુઓ જીતે છે તે જ સાચો વીર બની શકે છે.'
સૂયગડાંગ સૂત્રમાં ભગવંતે ફરમાવ્યું છે કે હે આત્માઓ! તમે મોહનિદ્રાને ત્યાગ કરી જાગૃત બને.
“સંબુજઝહ કિ ન બુજઝહ, સંબેહી ખલુ પેશ્ય દુલહાર
ને હવણુમંતિ રાઈઓ, નો સુલભં પુણરાવિ જીવિયં | સૂ. અ-૨ ગા. ૧. ઉ. ૧
આવા બેધિબીજની પ્રાપ્તિ કરવાનો અવસર તમને ફરી ફરીને નહિ મળે. તમે કલદારની પ્રાપ્તિ કરવામાં કાલની રાહ જોતાં નથી. ત્યાં તે એ વિચાર કરો છો કે આવી નાણાં કમાવવાની સીઝન ફરી ફરીને નહિ મળે. સખત ગરમી પડતી હોય, દુકાનમાં પરસેવાથી રેબઝેબ થઈ ગયા છે, આકુળ વ્યાકુળ થઈ ગયા હો, અને દુકાનમાં કુલ ઘરાકી હોય છે ત્યારે તમે એમ વિચાર નથી કરતા કે હવે કાલે પૈસા કમાઈશું તે જ્યાં કમની જંજીરો તોડવી છે, ત્યાં કાલની રાહ કેમ જવાય! :
માણસ બહેરે હોય, મૂંગે હોય કે અંધ હોય તે પણ તેને કેળવણી આપવામાં આવે તે તે ધન કમાઈ શકે છે. માં માણસ પથારીમાં રહીને પણ બીજાને સૂચના અને સલાહ આપીને પૈસા કમાઈ શકે છે. પગે લુલ હોય તે પણ ખુરશીમાં બેસી ફેન કરીને પૈસા કમાઈ શકે છે. અંધ માણસે પણ ગ્રેજ્યુએટ થાય છે અને તે પૈસા કમાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેની ઈન્દ્રિયે હિન હોય છે તે માણસ પૈસા કમાઈ શકે છે, પણ જેની ઈન્દ્રિયે હિન હશે તે માણસ ધર્મઆરાધના કરી શકશે નહિ.
કર્મના મેદાનમાં શૂરવીર હોય તે જ ઉભું રહી શકે છે. જ્યારે યુદ્ધભૂમિમાં જવાનું થાય ત્યારે કેણ જય! જેનું શરીર સશક્ત હોય, તલવારના ઘા સહન કરવાની જેનામાં તાકાત હોય તે જ રણમેદાનમાં જઈ શકે છે. તેમ આ કર્મમેદાનમાં પણ ગમે તેવી મુશીબતેને સામને કરવું પડે તે પણ જે ડરે નહિ તે જ ઉભે રહી શકે છે. અહીં કાયરનું કામ નથી.
- તમને હજુ કર્મને કાંટે ખટકો નથી. કર્મને કાંટે કાઢવાનો ઉપાય કેણ કરે? જેને કર્મ એ શત્રુ છે તે સમજાય જેમ પગમાં એક નાનકડે કાંટો વાગ્યો હોય પણ તે જ્યાં સુધી તમને ખટકતો નથી, દુઃખદાયી લાગતું નથી ત્યાં સુધી તમે તેને કાઢવા પ્રયત્ન ૧૪ શા,
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૬.
કરતા નથી, પણ ખટકે ત્યારે જ તેને કાઢવા પુરૂષાર્થ કરે છે. તેમ જેને જન્મ-જરા અને મરણના ફેરા ખટકે છે તે જ તેને ટાળવાના ઉપાયે શેધ છે. પહેલાં તે એ વિચારે છે કે જન્મ-જરા અને મરણના ફેરાનું મુખ્ય કારણ શું છે?
રા ય દેવિ ય કમ્મબીયં, કમ્મ ચ મેહ૫ભવં વયપિતા કમ્મ ચ જાઈ મરણસ્સ મૂલં, દુકખંચ જાઈ મરણું વયન્તિ ઉ. સૂ. અ. ૩૨-૭
રાગ અને દ્વેષ કર્મનાં બીજ છે. તેનાથી કર્મ બંધાય છે. અને કર્મના કારણે મેહ થાય છે. કર્મ એ જ જન્મ-મરણનું મૂળ છે, અને જન્મ-જરા અને મરણ એ જ દુઃખ છે.
રાગ અને દ્વેષ એ જ આત્માનું અહિત કરનાર મોટા દુશમને છે. આજે જે કંઈ કલેશ, ઝગડા, ટંટા દેખાય છે તે રાગ અને દ્વેષને કારણે જ થાય છે. એક વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે જ્યારે આપણને રાગ થાય છે ત્યારે બીજા પ્રત્યે દ્વેષ થાય છે.
જેમ તમારે પાડોશી તમારી એક તસુ જમીન દબાવે તે તમે તેની સાથે ઝગડે કરે, તેથી ન માને તે તમે તેની સામે કેસ કરે, કારણ કે પુત્ર માટે ઘર બનાવ્યું છે, તેની જમીન ઓછી થઈ જાય. આ તમને બતાવી આપે છે કે પુત્ર પ્રત્યે તમને રાગ છે અને પાડોશી પ્રત્યે દ્વેષ છે. જેને સંસાર દાવાનળમાંથી ઉગરવાની જિજ્ઞાસા જાગી છે તે જ તેના ઉપાય શોધે છે. તમને કઈ રોગ લાગુ પડ્યો, તેની દવા લેવા માટે ડોકટર પાસે ગયા અને દવા લાગ્યા. હવે એ દવા કડવી છે. તેને બૂચ ખેલતાં બીજાને પણ વાસ આવે છે. વગર પીધે પણ ઉછાળા મારે તેવી દવા પણ રોગ મટાડવા માટે પી જાય છે, તેમ જ આત્માને આચરણ કરવું કઠિન લાગે છે તે રૂ યા ન રૂચે છતાં કર્મના બીજને બાળનાર એ ઔષધિ છે, એમ સમજે તે જન્મ-જરા ને મરણનાં રોગ મટી શકે.
કામગ એ ભયંકર વિષ સમાન છે. વિષ તે માણસ પીએ તે ઝેર ચઢે છે અને તે મરી જાય છે. પણ વિષયનાં વિષ તે એવાં છે કે જેને જોવા માત્રથી, વિષય સંબંધી કથા સાંભળવાથી પણ તેનાં ઝેર ચડે છે. માટે જ્ઞાનીઓ કહે છે કે વિષયોનું ઝેર ચઢે એવા સાધનાથી પાછા હઠ, જ્યારે આજે તે એનાથી ઉલટું જ બની રહ્યું છે. એક સીનેમાની નટી બહાર નીકળવાની હોય તે હજારો યુવાને તેને જોવા માટે સીનેમા ટોકીઝમાં જાય. અને તે નટીનું અનુકરણ કરે. પછી કામગ વધે નહિ તે બીજું શું થાય ? પણ ચામડાના પૂજારીઓ ! તમે યાદ રાખજો કે આજ નહિ તે કાલ પણ બ્રહ્મચર્યનું પાલન તે કરવું જ પડશે. માણસ પિતાનું ચારિત્ર ગુમાવી દે છે તે તેને મહાન નુકશાન થાય છે. વિષયથી અંધ બનેલે માનવ કેવા કુકર્મો કરે છે તે એક દષ્ટાંત દ્વારા સમજાવું છું.
દષ્ટાંત - એક માતાને વહાલસે એકને એક પુત્ર હતે. માતા બાળપણમાં જ વિધવા થઈ હતી. પણ પાસે પૈસો ઘણે હતે. એક પુત્ર ઉપર તેની આશાના મિનારા બંધાયા હતાં. દુનિયામાં બધું જ ખરીદી શકાય છે પણ માતાનું હેત ક્રોડેની કિંમત
Page #120
--------------------------------------------------------------------------
________________
૧
આપતાં મળતું નથી. આ દિકરાને માતાએ ભણાવી-ગણાવી સારા સંસ્કાર આપ્યા. બાળકના જીવનનું ઘડતર માતા કરે છે. “હે પુત્ર! તું કુમાર્ગે જ નહિં. કટોકટીના સમયમાં પણ તું તારું ચારિત્ર ગુમાવીશ નહિ.” એવી હિત શિખામણ આપે છે, પણ ભાવિ કંઈક જુદું જ વિચારે છે.
આ છોકરાને ખરાબ મિત્રો મળી ગયા અને તેમના કુસંગે ચઢી નાટક-સિનેમા જેતે થઈ ગયે. વ્યસનમાં પણ પૂર બની ગયે, અને જ્યાં ને ત્યાં ભટકવા લાગ્યો. માતા એના પુત્રને સમજાવે છે, પણ કુસંગે ચલે પુત્ર માતાની શિખામણ માનતા નથી. હવે એને માતાની શિખામણ કડવી ઝેર જેવી લાગે છે. સંતની શિખામણ કેને ગમે ! પણ જેને પાપને લેશ પણ ડર ન હોય, તેને તે ઝેર જેવી જ લાગે ને? આ છોકરો પણ દુષ્ટ મિત્રેના સંગે ચઢી જેમ ફાવે તેમ વર્તવા લાગ્યો. વારંવાર માતા પાસે પૈસા માગે છે. માતા રાજીથી પૈસા આપે પણ છે. કારણ કે કંઈ કરતાં જે છોકરા સમજે તે સારૂં પણ આ છેક ધીમે ધીમે પરીગમન કરતે થઈ ગયો. વિષયોનાં વિષ તેના રગેરગમાં વ્યાપી ગયાં.
એક દિવસ ઘરમાંથી છાનામાને પૈસા વગેરે બધું લઇને તે ભાગી ગયો અને વેશ્યા ને ઘેર ચાહયો ગયો. માતા પુત્રને શોધે છે. અરેરે....એક જ પુત્ર છે. આટલા ભણવ્ય, સંસ્કાર આપ્યાં છતાં આ પાક ? બધું લઈને ગયો તે ખેર, પણ એ મારે દિકરા કયાં ગયો હશે ? એનું શું થયું હશે? કયારે આવશે? એમ માતા રડે છે, Pરે છે. આ છેક માલમિલ્કત લઈને વેશ્યાને ઘેર ચાલ્યો ગયો. એક મહીને વેશ્યાના ઘેર રહ્યો. પૈસા ટકા પૂરા થઈ ગયા. આ વેશ્યા કંઈ તેની પત્ની ન હતી. એ તે પૈસાની પૂજારણ હતી, એટલે કહે છે કે હવે આ ઘર છેડીને ચાલ્યો જા. અહીં નિધનને આદર મળતું નથી. અહીં તે ધનવાનનું સન્માન છે. વેશ્યાએ તેને ઘરમાંથી લાત મારીને કાઢી મૂકયો. આ તે પાછા માતાના ઘેર આળે. માતાને થયું કે હવે મારે દીકરે ઠેકાણે આ લાગે છે. માતા પુત્રને પ્રેમથી બોલાવે છે, પણ અંદર વિષયનું વિષ વ્યાપેલું છે, એટલે માતાને પ્રેમની પીછાણુ કયાંથી થાય? થોડા દિવસ થયા, એટલે માતા પાસે જે કંઈ થોડું ઘણું હતું તે લઈને રવાના થઈ ગયો. જેને લાત મારીને કાઢી મૂકી હતું છતાં તેની પાસે તે આવ્યું અને લાવેલ પૈસા ફરીથી ખલાસ થતાં પાછા વેશ્યા કાઢી મૂકે છે ત્યારે આ છેકરે કહે છે, તારે ખાતર ઘરમાં હતું તે બધું જ લઈ આવ્યા. હવે મારી પાસે કંઇ જ નથી. વેશ્યા કહે છે–તારી મા પાસે જે હોય તે લઈ આવ. છેકરે કહે છે–હવે તે મારી મા પાસે પણ કંઈ નથી. જે તારી માતા પાસે કંઈ જ ન હોય અને તારે મારા મહેલની મેજ માણવી હોય તે હું કહું તેમ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૮
કરવુ‘ પડશે. આ છેકરા કહે છે, શું કરૂ? તું જેમ કહે તેમ કરવા તૈયાર છું, પણ મને તારે ઘેર રહેવા દે.
વેશ્યા કહે છે, તારી માતાનુ કાળજી લઈ આવ. છેકરા એવુ કાય પણ કરવા તૈયાર થઇ ગયા. માણસ જ્યારે વિષયાંધ અને છે ત્યારે કેટલા નિષ્ઠુર બની જાય છે! ભગવાને આઠે પ્રકારના અંધ બતાવ્યા છે. જન્મ અંધ, જરા અંધ, રાત્રિ અંધ, દિન અંધ, ક્રોધ અંધ, માન અંધ, માયા અંધ અને લાભ અધ તથા ખીજા પ્રકારના આઠે અંધ છે, કામાંધ, ક્રોધાંધ, કૃપણાંધ, માનાંધ, મદાંધ, ચારાંધ, જુગારાંધ, ચુગલ્યાંધ.
“ દવા પશ્યતિ ને લૂકા, કાકે નકત ન પશ્યતિ, અપૂર્વ કાપિકામાન્યી, દિવા નક્ત ન પતિ.
ઘુવડ દિવસે દેખતું નથી. કાગડા રાત્રે દેખતા નથી. પણ જે માણુસ કામાંધ છે તે તે રાત્રે પણ દેખતા નથી અને દિવસે પણ દેખતા નથી. તેને કૃત્યાકૃત્યને પણ વિચાર આવતા નથી. ખંધુઓ! વિષયા નરક ગતિમાં લઇ જનાર છે. માટે ખૂબ વિચાર કરજો, જો આટલું સાંભળવા છતાં પણ તમારી આંખ ન ખુલતી હૈાય તા ઘાર દુઃખા સહન કરવા પડશે. જો પરસ્ત્રીગમન કરશે તે તમારે ભયંકર અગ્નિમાં માટલાની જેમ પકાવું પડશે. પરમાધામી દેવા લેખ'ડની ધગધગતી પૂતળી સાથે કામી જીવાને આલિંગન કરાવે છે. ત્યાં ગમે તેટલી બૂમ પાડશેા તે તમને કાઇ છેડાવવા આવશે નહિ. માટે સમજીને બ્રહ્મચના ઘરમાં આવી જાવ. પ્રત્યાખ્યાન કરી લે. કદાચ તમે માનતા હા કે અમે બ્રહ્મચર્યાંનુ પાલન કરીએ છીએ. મન મજબૂત હાય તે પચ્ચખાણની કયાં જરૂર છે, એમ ઘણા કહે છે, પરંતુ....
અંધુએ ! જ્યાં સુધી તમે પચખાણ નહિ લે ત્યાં સુધી તમને પાપની ક્રિયા તા આવશે જ. જેમ કેાઇની સાથે તમે ભાગીદારીમાં ધંધા કરતા હૈા અને તમને ખબર પડે કે હુવે મારી પેઢી ખેાટમાં છે. ફૂલવાની અણી ઉપર છે. તે તમે ભાગીદારીથી છૂટા થઈ ગયા પણ જ્યાં સુધી સરકારમાં નોંધાવા નહિ ત્યાં સુધી તમે ભાગીદારીથી સંપૂર્ણ મુક્ત થયા નથી. પેઢી દેવામાં ડૂલી ગઇ તે વખતે લેણીયાતા તમારી પાસે પૈસા લેવા આવ્યા. તમે કહો કે હું તેા છ મહિનાથી છૂટા થઈ ગયા છું, પણ પેલે માણસ કહેશે કે તમે સરકારના કાયદામાંથી છૂટા થયા નથી, માટે તમારી ઉપર અમારા ક છે. તેમ તમે જ્યાં સુધી વીતરાગના કાયદા રૂપી પચ્ચખાણ નહિ કરો ત્યાં સુધી પાપના ભાગીદાર છે.
પેલા છેકરા પાછો ઘરે આવ્યેા. માતાને થયું' કે આખરે દિકરા સમજયા તે ખરા ! દિકરા નમ્ર બનીને માતાને કહે છે. મા! મેં બહુ જ ભૂલ કરી. મેં તને અહુ જ દુઃખ આપ્યું. હવે હું આવી ભૂલ નહિ કરૂ . એમ કહી માતાને પીગળાવી દીધી. મા સમળે છે કે હવે દિકરાની શાન ઠેકાણે આવી છે, એટલે પુત્રને પ્રેમથી રાખે છે, પણ
Page #122
--------------------------------------------------------------------------
________________
મન વેશ્યા પાસે જવા તલસી રહ્યું છે. પિતાનું કામ કરવા ફાંફાં મારે છે. માતા એજ દિવસ ભર નિદ્રામાં સૂતી છે. ઘસઘસાટ ઊંઘે છે. તે સમયે છોકરો છ લઈને મત્તાની છાતી ઉપર ચઢી બેઠે. જે છાતીમાં છરો ભોંકવા જાય છે ત્યાં માતા બેલીઃ દિકરા; દિકરા, આ શું કરે છે! પણ માતાના શબ્દો કેણ સાંભળે ! આ માતા ખૂબ પવિત્ર અને તપસ્વી હતી. તે તેના આત્માને કહે છે કે હે ચેતન દેવ! તું કષાયમાં ના જોડાતે આ મારો પુત્ર મઈને જન્મે છે પણ પૂર્વને કોઈ મારો વૈરી છે. મેં પૂર્વે એને ઘણું કષ્ટ આપ્યું હશે તેથી આ ભવમાં મને મારવા ઉઠે છે. ઘણી વખત પૂર્વે જે વૈર બાંધીને આવ્યા હોઈ એ તે સાંકડી સગાઈમાં ઉત્પન્ન થઈને વૈરની વસુલાત કરવી પડે છે.
જ્યારે કેણિક ચેલણાના ગર્ભમાં આવ્યું ત્યારે ચેલણાને શ્રેણીક રાજાના કાળજાન માંસ ખાવાનું મન થયું. તેથી ગર્ભમાં આવેલ છવ દુષ્ટ છે એમ સમજી ચેલણાએ ગર્ભપાત કરવાના ઉપાયો કર્યા, છતાં ગર્ભપાત ન થા. છેવટે કેણિકને જન્મ થતાં તેને ઉકરડે ફેંકાવી દે છે. અને એ જ શ્રેણીક રાજા એને ઉકરડેથી લઈ આવે છે. એવા પવિત્ર પિતાના ઉપકારને ભૂલી જઈ કેણિક મેટ થતાં પિતાને પાંજરામાં પૂરે છે. તે વખતે શ્રેણીક રાજા સમકિત પામી ગયા હતા. જે તે સમકિત પામ્યા ન હિત, તે ઘરની પરંપરા વધત. પાંજરામાં પૂરી કોણિક કેવી શિક્ષા કરે છે.! કપડાં ઉતારી લંગડી પગે ઉભા રાખી બરડામાં મીઠું છાંટી રેજ ૫૦૦ કેરડાને માર મારવા ૪૯ કોરડા મારી લીધા હોય અને અધર રાખેલે પગ ધરતીને અડી જાય તે ફરાન ૫૦૦ કેરડાને માર મારવાને. આવા કટીના સમયમાં પણ શ્રેણીક રાજા તે વિચાર કરે છે કે હે ચેતન ! જેજે, તું ભૂલતા નહીં. આ તે તારી કસોટીને સમય છે. કર્મના દેણ ચૂકવવાનો આ મેઘેરે અવસર છે. માટે તું મુંઝાતો નહિ. આ તને કોણી, શિક્ષા નથી કરતે પણ તારા કર્મો શિક્ષા કરે છે.
પ્રાણ લુંટયાં તે કંઈક જીના, વાજે કચ્ચર ઘાણ, એમાં તું ના અટવાતા હે, જીવડા એ તે તારા દેહને મારે,
* જેજે હો ચેતન રાજા, રખે ના અટવાઈ જાતે તે તે કંઈક એવોને જીવતા મારી નાખ્યા છે. આ તે તારા દેહને મારે છે. પણ તારા પ્રાણ તે નથી લેતે ને ? આટલી કસેટીમાં પણ આવો સમભાવ રહે અકેલ છે. આ પ્રભાવ સમ્યકત્વને છે. જેને સમ્યકત્વ પ્રાપ્ત થઈ ગયું તેને એક સટીફિકેટ મળી જાય છે કે તે અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં અવશ્ય મોક્ષે જાય છે. કોઈ માણસ લાખ કે અબજો રૂપિયા કમાઈ જાય તો તેને એવું સર્ટીફિકેટ મળે છે કે તે જીવ નરકગતિમાં ન જાય? તે ગરીબને ઘેર નહિ જન્મ કે તિયગ્નમાં નહિ જાય? પણ સમકિતીને તે મહાર
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૦
લાગી જાય છે. સમક્તિીને પહેલાં જે આયુષ્યને બંધ પડે નહોય તે તે જીવ સાત બેલને બંધ પાડતું નથી. નરક, તિર્યચ, ભવનપતિ, વાણવ્યંતર, તિષી, સ્ત્રીવેદ અને નપુંસકવેદ, એ સાત બોલમાં ન જાય. એણીક રાજાની જેમ પહેલાં બંધ પડી ગયેલ હોય તે જ એ જીવને નરકમાં જવું પડે. બાકી સમકિતી જી ભવનપતિ, વાણવ્યંતર જેવા હલકી કેટીના દેવમાં પણ જતા નથી.
આ માતા પણ ખૂબ સમભાવ રાખે છે. દિકરે છરે મારે છે, પણ માતાના અશુમાં પણ કષાય ન આવી. માતાના પ્રાણ ચાલ્યા જાય છે. અત્યંત સમભાવમાં મૃત્યુ પામવાથી માતાને આત્મા મરીને દેવ થાય છે. આ છેક માતાનું કાળજું લઈને ચાલતે થઈ ગયે. આ દેવ અવધિજ્ઞાનને ઉપગ મૂકીને જુવે છે કે મેં પૂર્વે એવું શું કર્યું કે હું મરીને દેવ થયે! ત્યાં પિતાના પુત્રને પિતાના પૂર્વના દેહના કલેવરમાંથી લેહીથી નીતરતું કાળજું લઈને જતે જોવે છે. પિતાની દુષ્ટ ભાવના પૂરી કરવા તે દોડતે જઈ રહ્યો છે. ત્યાં પથ્થર સાથે અથડાવાથી પડી જાય છે. આ કાળજું હાથમાં રહ્યું છે. માતાને જીવ જે દેવ થયે છે તે અદશ્યપણે આવીને કહે છે “ખમ્મા” ત્યાં તે ચમક. અહે! જે માતાને મારી એનું કાળજુ કાઢયું એ કાળજું મને કહે છે ખમ્મા! ત્યાં સ્થિર થઈ ગયે. અહે! તે શું કર્યું? કેનું કાળજુ કાઢયું? તારી વિષય વાસનાનું પોષણ કરવા વેશ્યાના પ્રેમમાં પાગલ બની પવિત્ર માતાની હત્યા કરી? માતાની વાત કરીને તું કયાં જઈશ? એની શાન ઠેકાણે આવી ગઈ. ત્યાં અદશ્યપણે દેવ બેલે છે. “તારી માતા સમાધિ મરણે મરીને હું દેવપણે ઉત્પન્ન થઈ છું. તને સમજાવું છું કે જેની કુખે તું જન્મે એ માતાના સંતાને ભાવમાં ભટકવું ન જોઈએ. જે માતા-પિતા પોતાના સંતાનને ભવમાં ભ્રમણ કરતાં અટકાવે છે તે જ સાચા ઉપકારી છે. એ જ માતાનું સાચું હેત છે, પણ હિ બૂરી ચીજ છે.
આજે આ સૃષ્ટિ પર યુદ્ધ થાય છે, તેફાને થાય છે, કજીયા ને કંકાસ થાય છે. આ બધું જ મેહનું નાટક છે. એક વચનની ખાતર મહાભારત રચાયું. જેમાં ખૂનખાર લડાઈ થઈ. લાખે માણસના મેત નિપજ્યાં. આ બધું શાના કારણે? મહાભારતના યુદ્ધમાં કૌર અને પાંડ લડયા. લેહીની નીકે વહી અને પાંડવોની છત થઈ. સમજદાર આત્માઓના દિલમાં પા૫ કણાની જેમ ખટકે છે. - અહિં ધર્મરાજા લડાઈમાંથી નિવૃત્ત થયા પછી યુધિષ્ઠિરનું હૈયું હાથ રહેતું નથી. અહ! એક રાજ્યની ખાતર મેં કેટલા ને હયા? મેં તેને માર્યા? હવે આવી રાજગાદી માટે જોઈતી નથી. એમ પાપને પશ્ચાતાપ કરે છે, ત્યાં કૃષ્ણ મહારાજ આવે છે અને પૂછે છે હે ધર્મરાજા! તમારી આંખમાં આંસુ કેમ છે? ત્યારે ધર્મરાજા કહે છેહે પ્રભુ! આ ભયંકર યુદ્ધ ખેલ્યાં, લાખે ને કચ્ચરઘાણ વાળી નાખે. આ રાજ્ય
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૧
માટે મેં કેટલે। અન કર્યાં ? રણમેદાનમાં થયેલેા માનવસંહારના ચિતાર મારી નજર સમક્ષ તરવરે છે, ત્યારે મારૂં કાળજું ક‘પી જાય છે. આટલું ખેલતાં તે યુધિઝરમાં ડૂમા ભરાઈ ગયા. તે ગદગદ કંઠે કહે છે-પ્રભુ! મને તેા હવે એમ થાય છે કે આ પાપાનું પ્રક્ષાલન કરવા જંગલમાં જઈને અઘેાર તપ કર્અને એ તપ રૂપી અગ્નિમાં મારા પાપા જલાવી દઉં. ત્યારે કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર ! પ્રજાને પાપીઓના પજામાંથી છેડાવવા આપણે ધર્મયુદ્ધ કર્યુ છે અને હવે જંગલમાં જવાની વાત કરા છે? તમે અત્યારે ક્યા સ્થાને બેઠા છે ? તમારી શી ફરજ છે? એનાતા ત્રિચાર કરા. દુષ્ટ દુર્ગંધન અને દુઃશાસનના પંજામાંથી પ્રજાને મુક્ત કરાવી. હુવે એ પ્રશ્નને સુખી કરવી એ તમારી મહત્ત્વની ફરજ છે. અત્યારે મહાભારતના યુદ્ધમાં ધર્મિષ્ઠ અને સમજી શાસનકર્તા ચાલ્યા ગયા. આપ જ એક સજ્જન અને વિવેકી રહ્યા છે. જો તમે રાજકાજ છેોડીને જંગલમાં ચાલ્યા જશે તેા પ્રજાનું શું થશે !
ધરાજા રડતી આંખે કહે છે, પ્રભુ ! મને મારૂં' પાપ ડંખે છે. બસ, મારે તે પાપનું પ્રાયશ્ચિત કરવું છે. અને પાપને ધોવા માટે તેા તપ જ શ્રેષ્ઠ સાધન છે બંધુએ ! માણસ પાપ તા કરે છે પણ પાપ કર્યા પછી જેને પશ્ચાતાપ થાય છે, જે પાપના એકરાર કરે છે એ આત્મા ફરીને પાપ કરતા નથી તે જ સાચું પ્રાયશ્ચિત છે. અહિં· કૃષ્ણ મહારાજ કહે છે ધરાજા ! તમારે આત્મ કલ્યાણ જ કરવુ' છેને? તે હું તમન રાજ્યગાદી સંભાળતા સંભાળતા પણ તમે આત્મ સાધના સાધી શકે એવા સરળ ઉપાય ખતાવું. પછી કઈ છે ? પ્રભુ ! જે એવા ઉપાય હાય તે બતાવે. કૃષ્ણ કહે છે, જુએ. ધમ રાજા, હવે ચેડા જ સમયમાં કળિયુગના પગરણુ મંડાશે. સત્યયુગમાં ધ્યાનથી આત્મ-કલ્યાન્નુ થતુ હતુ પણ કળિકાળમાં ભગવાનનું ભાવપૂર્વક જો નામ-સ્મરણ કરીએ તે પણ આત્માનું કલ્યાણ થાય છે. ત્યારે ધર્મરાજા, ભીમ, અર્જુન, સહદેવ અને નિકુળ પાંચને આશ્ચય થાય છે. તેઓ કહે છે, પ્રભુ ! કળિયુગ એટલે પાપનુ’ ઘર. જ્યાં ચારે કાર પાપનુ સામ્રાજ્ય વ્યાપી ગયું હૈાય એવા કળિયુગમાં પ્રભુનું નામ આત્માને કઈ રીતે તારી શકે ?
કૃષ્ણ કહે છે :–અત્યારે તમારું હૃદય પાપના ભયથી ઉવિગ્ન બની ગયું છે. તમે પાપથી ધ્રુજી ઉઠયા છે. એટલે હું તમન ગમેતે રીતે સમજાવીશ તે પણ આ વાત તમારા ગળે ઉતરવાની નથી. માટે તમે પાંચે ભાઈએ આવતી કાલે પ્રભાતના પહારમાં નિર્જન વનમાં ચાલ્યા જજો. અને ત્યાં જે કાંઈ અવનવું જી મેં। તે શાંતપણે નિહાળજે. પછી તમે મને આવીને કહેજો એટલે તમારુ મન શાંત થઇ જશે.
ખીજે દિવસે પાંચેય પાંડવે વહેલી સવારે અસ્ત્ર શસ્ત્ર લઇને ચારે તરફ ફરવા નીકળી ગયા. દરેક જુદી જુદી દિશામાં ફરવા ગયા, દરેકે નવું કૌતક જોયુ. સાંજે પાથે ભાઈ એ પાછા હસ્તિનાપુર આવી ગયાં. જમી પરવારી તેઓ કૃષ્ણ મહારાજા પાસે ચા,
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૨૦
હવે કૃષ્ણ. પૂછે છે કે આલા, ધર્મરાજા ! તમે જંગલમાં શું જોઈ આવ્યા ? ધ રાજા કહે છે, પ્રભુ ! મે' તે કઈ દિવસ નહિ જોયેલું એવું જોયું. શું જોયુ એ તે કહે!! ત્યારે ધમ રાજા કહે છે, મેં જંગલમાં એક હાથી જોયે. ખરેખર હાથી તા કાળેા હાય પણ આ તે શંખ જેવા સફેદ હતા, એટલું જ નહિં પણ વધુ આશ્ચયની વાત તે એ છે કે એ હાથીને આગળ કે પાછળ બંને બાજુ સુંઢ હતી. અને તે મને સુઢાથી ખાતા હતા. આવુ મે’ આટલી જિંદગીમાં કદી જોયું નથી
કૃષ્ણ" મહારાજા હસીને કહે છે-યુધિષ્ઠિર ! આમાં કંઈ જ નવુ નથી. આ કળિયુગનુ લક્ષણ છે. કળિયુગના નેતાઓ, પ્રધાને અને મેટા વેપારીએ એ હાથી જેવા પાકશે. આજે તમે એક જ ધાળા હાથી જોયા, પણ કળિયુગમાં તે તમને ઠેર ઠેર સફેદ હાથી જોવા મળશે. અંદરથી એમનું કાળજી કાળુ મેશ જેવુ રહેશે અને ઉપરથી સફેદ બગલાની પાંખ જેવા બનીને ફરશે. આજના માનવી પફ પાવડર છાંટી, ટીનાપાલ નાંખીને ખાયેલાં સફેદ કપડાં પહેરી, ઉપરથી ઉજળા થઈને ફરે છે પણ અંતરમાં કપટની કાલીમા ભરી હોય છે. આજના નેતાએ અને શેઠિયાએ પ્રજાના ઉપર કરવેરા નાંખી, પ્રજા અને રાજ્યનું મને ખાજુથી ખાઇ રહ્યાં છે, એમનાં પેટ એવાં મેટાં થઈ ગયાં છે કે ગમે તેટલુ ખાઈ જાય તે પણ તેમનુ પેટ ભરાતું નથી. જેટલું મળે તેટલુ એહિયાં થઈ જાય. એક ન્યાયાધીશ હતા. તેમની પાસે એક કેસ આળ્યે, એ કેસ જરા નબળા હતા, એટલે વકીલે પેાતાના અસીલને સલાડુ આપી કે ભાઈ ! તારા કેસ નમળે છે, માટે ન્યાયાધીશને માડી લાંચ આપ તેા તારુ' કામ થશે. પેલેા અસીલ કહે છે સાહેબ ! હું લાંચ આપવા જાઉં અને કંઈક અવળું પડી જાય તેા મારુ' તે માત જ આવી જાય. વકીલ કહે છે, તને હજી સમય પારખતાં જ આવડતુ નથી. હું તને કહું તેમ કર. કઇ નહિ થાય. કાલે રવિવારના દિવસ છે, એટલે સાહેબ જમી પરવારીને બેઠા હાય તે સમયે તુ ત્યાં જજે. સાહેબની સાથે ચોડીવાર આડી-અવળી વાતા કરીને પાઘડી પેટે પચ્ચીસેક રૂપિયા સાહેબના મામાના હાથમાં આપી દેવાના. લાંચ પેટે આપું છુ... એમ કહેવાનું જ નહિ. એ તા માખાભાઈને પ્રેમથી આપું છુ. એમ કહેવાનું. અત્યારે તે પવન પ્રમાણે પુંઠ ફેરવીએ તેા ઝટ કામ થાય. સામી વ્યકિત પાસેથી ધાર્યું" કામ કઢાવવુ હાય તા કળા શીખી લેવી જોઇએ. જો કળા ન આવડે ના ફસાઇ જવાય.
વકીલ સાહેબની સલાહુ પ્રમાણેં આ અસીલ તે ન્યાયાધીશને ઘેર આન્યા. ચેડી વાર આડી અવળી વાતા કરી ઉડવાના સમય થયે ત્યાં ન્યાયાધીશના ખામે પણ રમતા રમતા ત્યાં આન્યા. એટલે આ અસીલે રૂ.૨૫ ) ખાખાના હાથમાં મૂકી દીધા. ન્યાયાધીશ કહે છે ભાઈ ! આ શું કરે છે? એ તેના ના કરતાં રહ્યા. અને આ અસીલ કહે છે :આપને નથી આપતા, આ તેા ખાખાભાઈ ઉપર મને પ્રેમ આવ્યે ને આપું છું. એમ કહીને ચાલતા થઇ ગયા. હવે આ વાતની પ્રતિવાદીને જાણ થઇ, એટલે એને થયું, આ તે રૂા. ૨૫
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૩ આપી આવ્યું એટલે એનું કામ થઈ જશે અને મારે કેસ હાથમાંથી જશે. માટે લાવ, હું પણ જાઉં, એમ વિચારીને પ્રતિવાદી પણ ગયે અને ન્યાયાધીશની સાથે વાત ચિતે કરીને કહે છે, બાબાભાઈ નથી ? સાહેબ કહે છે તમારે બાબાનું શું કામ છે ? એ તે રમતો હશે. સાહેબ, મારે બાબાભાઈને રમાડવા છે. ગરજ તણખલા કરતાં પણ હલકી છે. આ માણસ હતો મોટી ઉંમરને પણ પાંચ વર્ષના બાબાને પણ ગરજે બાબાભાઈ કહે છે. બાબાને બાથમાં લઈને રૂ. ૫૦૦) ની થેકડી હાથમાં આપી દીધી. આ ન્યાયાધીશ કહે છે ભાઈ ! આ શું કરે છે? સાહેબ, આપને ત્યાં સાત સાત બેબી ઉપર બાબે છે. મને ખૂબ વહાલે છે, એટલે આપું છું. આપને નથી આપતા, એમ કહીને ચાલ્યા ગયે.
હવે ન્યાયાધીશે જે તરફ પલ્લું નમ્યું તે તરફને ન્યાય કર્યો. બંધુઓ ! તમે કાળાં કર્મો કરી વકીલ અને જજના ખીસ્સા ભરી કેસ ફેવરમાં લઈ લેશે પણ કર્મરાજાના કાયદા આગળ આવા કપટ કામ નહિ આવે. પેલા ગરીબ માણસને થયું, અરે રે, સાહેબને પચ્ચીસ રૂપિયાની પાઘડી બંધાવી તે પણ મારા સામું ન જોયું. તે ન્યાયાધીશ પાસે જઈને કહે છે સાહેબ ! જરા મારી પાઘડી સામું તે જેવું હતું! ન્યાયાધીશ કહે છે ભાઈ! શું કરું! તમે તે પાઘડી પહેરાવી ગયા હતા પણ એ પાઘડી ભેંસ ચાલી ગઈ. (હસાહસ).
બંધુઓ ! આ ન્યાયાધીશ બંને બાજુથી ખાનારે હતે. પેલે ગરીબ બિચારો બેલતેજ બંધ થઈ ગયે. તમે પણ વિચાર કરજે. અઠાઈ, સોળભણ્યું કે મા ખમણ કરતા હો, ઉપાશ્રયના ફાળામાં હજાર રૂપિયા આપી દેતા હો, પણ આ ન્યાયાધીશની જેમ બંને બાજુથી ખાતા નથી ને? ધળા હાથી જેવા તે નથી ને? એ ન્યાયાધીશ જેવા બનશે તે તમારે ત્રણે કાળમાં ઉદ્ધાર નહિ થાય. માટે તમારું હૃદય પવિત્ર બનાવજે.
હવે કૃષ્ણ ભીમને પૂછે છેઃ બેલે ભીમસેન ! આપે આજે શું જોયું? ભીમ કહે છે પ્રભુ,! કંઈ કહેવા જેવી વાત નથી. પણ કહો તે ખરા !ત્યારે ભીમ કહે છે, પ્રભુ! વાછરડી ગાયને દૂધપાન કરે એવું મેં અત્યાર સુધી જોયું છે, પણ આજે તે ગાય વાછરડીને દૂધપાન કરતી હતી એવું મેં જોયું. પ્રભુ, આમ કેમ? કૃષ્ણ કહે છે ભાઈ! આ કળિયુગને પ્રભાવ છે. જે માતાપિતાએ પુત્રોને ઉછેરીને મોટાં કરે છે તે જ છોકરાઓ પરણે છે, ઘરમાં વહુ આવે છે, કમાત થઈ જાય છે ત્યારે માતાપિતાને ધર્મકાર્યમાં કે વાપરવા માટે પૈસા જોઈએ તે છોકરા પાસે હાથ લંબાવ પડે છે. પિતાને પુત્ર આપે તે કામ ચાલે. સાસુને વહુ પાસે હાથ ધરે પડે છે. સાસુને વહુ બનીને રહેવું પડે છે. દિકરો રજા આપે તે જ માતાપિતા ધર્માદા કે દાન પુણ્યમાં પૈસા વાપરી શકે. આ બધે કળિયુગને પ્રભાવ છે.
હવે કૃષ્ણ અર્જુનને પૂછે છે–બેલે અર્જુનજી ! તમે નવું શું જોયું? પ્રભુ, આજનું દશ્ય જોઈને મને તે આશ્ચર્ય પાર નથી રહ્યો. હું તે જંગલમાં ફરતે ફરતે ઘણે ૧૫ શા,
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૪
દૂર નીકળી ગયે. ત્યાં એક વૃક્ષ ઉપર અસંખ્ય કાગડાઓ “કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ બોલી રહ્યા હતા, આ જોઈને મને તે થયું. અહે! આ કાગના મુખમાં કૃષ્ણનું નામ! હું તે કાગડાઓનું કૃષ્ણ નામનું કીર્તન સાંભળવા ઝાડ નીચે શાંતિથી બેસી ગયે. ત્યાં તે ઘણા કાગડાએ મને ચારે તરફથી વીંટળાઈ વળ્યાં અને મને ચાંચ મારવા લાગ્યા. એ તે સારું થયું કે મારી પાસે ગાંડીવ ધનુષ્ય હતું તેથી મેં બધાને હઠાવ્યા, નહિ તે બધા કાગડાએ આજે મને ફેલી ખાત. પ્રભુ! મેં તે આજે
મુખમેં રામ ઔર બગલમેં છુરી જે ઘાટ જે.” કૃષ્ણ કહે છે અન! આ કળિયુગમાં આવા માનવીએ થશે. ઉપરથી ધમી બનવાને ઢળ કરશે પણ અંતરમાં તે દુષ્ટતાનો પાર નહિ હોય. વધારે ભલે ભેળે ભેટી જાય અને એનું કાટલું કાઢી નાખે. કપાળે તે ભેંસ ભડકે તેવું તિલક કર્યું હોય, મુખેથી પ્રભુનું મરણ કરતા હોય પણ ધંધે તે ગરીબને છેતરવાને જ કરતે હેય. એક ભકતે ગાયું છે કે
કાળાં નાણુથી તારા મંદિર બંધાવ્યા, ભકતને ભેજન દીધાં ને વરઘોડા ચઢાવ્યા, આવા દઉં છું દાન, તે યે દુનિયા મારે છે....તું કયાં... તું તે જાણે છે કે રેજ દર્શન કરવા આવું છું, માળા ગણું છું ને તિલક લગાવું છું, તે યે તે શેતાન” કહીને દુનિયા મારે છે,
તું કયાં છે ભગવાન ! મને દુનિયા મારે છે. જે ને દુનિયા મારે છે. ભક્ત કહે છે-કાળા બજાર કરી તે નાણાંમાંથી તારા મંદિર બંધાવ્યા, ભકતને જમાડયા, દાન દીધાં, રેજ તારા દર્શન કરવા આવું છું અને કપાળમાં મોટું તિલક કરૂં છું અને તારા નામની માળા ગણું છું. આટલું કરવા છતાં દુનિયા મને “શેતાન” કહીને ફિટકાર આપે છે. બંધુઓ! કાળાં કર્મો કરીને ‘શાહબનાતું નથી, માટે તમારા અંતરની આરસી સ્વચ્છ રાખજે. બહારથી શ્રાવક બની અંદરથી શેતાન ન બનશે. ગરીબનાં ખિસ્સા ખાલી કરાવશે નહિ.
હવે કૃષ્ણ સહદેવને પૂછે છે: સહદેવજી! આજે તમે શું જોયું તે કહે. પ્રભુ, મેં તે જંગલમાં ત્રણ કુંડ જોયા. એ ત્રણે કુંડ પાસે પાસે લાઈનસર હતાં. એક કુંડનું પાણી બીજા કુંડમાં થઈને ત્રીજા કુંડમાં જવું જોઈએ, તેના બદલે મેં તે એવું જોયું કે પહેલા કુંડનું પાણી ત્રીજા કુંડમાં જતું હતું પણ વચલે કુંડ તે કરે જ હતે. આનું કારણ? સહદેવ! આમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. આ બધાંજ કળિયુગનાં કારસ્તાન છે. આ કળિયુગમાં ભાઈ ભૂખે મરશે અને સાથે પિષાશે. અમદાવાદમાં બે ભાઈ હતા, તેમાં એક ભાઈ લાખે પતિ અને બીજો ભાઈ ગરીબ. નાનાભાઈને પાપકર્મના ઉદયે ટી.બી. ને રોગ થયે. ખાવાના સાંસા પડ્યા છે, જ્યારે માટે ભાઈ મેજ ઉડાવે
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૫
છે. બીજા લોકોને પિતાની વાહવાહ માટે દાન દે છે, પણ ભાઈની ખબર લેતું નથી. આ જગ્યાએ સાથે હોય તે પહેલી ખબર લેવા જાય. ઘણાં વર્ષે બહેન સાસરેથી આવે અને કહે કે ભાઈ! મારે ફરવા જવું છે. તારા ભાણીયાને અમુક વસ્તુ જોઈએ છે. ત્યારે ભાઈ કહે કે બહેન ! બધું સાચું પણ મારે શેઠ એ માથાને ફરે છે કે મને એક દિવસની રજા પણ મળે તેમ નથી. બહેન, ગાડીમાં બેસે અને સાળી ઉતરે તે તેને માટે રજા મળે અને નિત્ય નવા ગ્રિામે ગેહવાય.
સાળી આવે લાડ કરે ને બહેની રડતી જાય” માટે આ બીજા કુંડનું સ્થાન ભાઈ બહેનનું છે. અને ત્રીજા કુંડનું સ્થાન સાળાનું છે. જેમાં ત્રીજા કુંડમાં પાણી આવે છે અને બીજે કે રહી જાય છે, તેમ બંધુઓ! આ યુગના માનવીઓ સાળાસાળીને પોષે છે, પણ પિતાના માડીજાયા ભાઈ બેનને જાકાર કરે છે. બહેની રડતી જાય છે, સાળી શેલા પહેરીને જાય છે.
હવે છેલલે નકુળને વારે આવે. કૃષ્ણજી પૂછે છે, બેલે નકુળજી! આજે તમે શું જોયું? નકળજી તે સૌથી નાના હતા. તે કહે છે પ્રભુજી ! હું તે વરણાગી કહેવાઉં હું તે જંગલમાં ધૂમતે ઘૂમતે એક વિશાળ પહાડ પાસે પહોંચી ગયે. એ પહાડ તે ઘણે ઉંચે હતે. એના શિખરે તે ગગનમાં ગાજતા હતા. એવામાં એકદમ પ્રલયને પવન ફૂંકાવા લાગ્યા. ધરતી ધ્રુજવા લાગી અને પર્વતના શિખરે ગગનભેદી અવાજે સાથે તૂટી તૂટીને નીચે પડવા લાગ્યા. ઉપરથી મોટી મોટી શિલાઓ પડવાથી મોટાં મોટાં વૃક્ષે નાની સળીઓની જેમ ભાંગીને ભુક્કો થઈ જવા લાગ્યાં. ઉપર હજાર મણુની શીલા પડે ત્યાં વૃક્ષે ટકે પણ કઈ રીતે? એ તો ઠીક પણ આશ્ચર્યની વાત તે એ છે કે પ્રભુ! ઉપરથી એક મોટી શીલા ગબડતી આવી અને એક તરણાને આધારે વચમાં અટકી ગઈ, એનું શું કારણ?
કુષ્ણુજી કહે છે નકુળ! આ તે ખૂબ સમજવા જેવી વાત છે. જેમ પહાડનાં ઉંચા ઉંચા શિખરે તુટી પડયા તેમ કલિયુગમાં ધર્મ પિતાના ઉચ્ચ સ્થાનેથી ગબડી પડશે. અને જ્ઞાન, ધ્યાન, તપ રૂપી મેટાં વૃક્ષે જડમૂળથી ઉખડી જશે. ધર્મરૂપી મોટી શીલા પ્રભુના નામ-મરણરૂપી તરણને આધારે ટકી રહેશે, એમ દેખાવમાં લાગશે નાનું, પણ એમાં અમેઘશકિત સમાયેલી છે. પ્રભુનું નામ વૃદ્ધ, યુવાન, અધિકારી, અધિકારી, સર્વે લઈ શકે છે. પ્રભુનું નામ સ્મરણ અમૃત સમાન છે. જેમ કેઈ માણસને રોગ મટે કે ન મટે એ શંકાસ્પદ છે, પણ જે પ્રભુના નામ સ્મરણરૂપી અમૃતનું પાન કરે છે એને એક પણ રોગ રહેતું નથી. આ દુનિયામાં દરેક જીવને મોટામાં મોટો રોગ હોય તે તે ભવરોગ લાગુ પડે છે. તેને કોઈ અકસીર ઈલાજ હેય તે તે જિનેશ્વર ભગવંતે એ પ્રરૂપલે ધર્મ છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૬ ..
દેવાનુપ્રિયા ! આ વિષમ કાળમાં આત્મ કલ્યાણુ સહજ રીતે થઈ શકે છે. અગાઉ માસખમણુના પારણે માસખમણુ કરે અને જે ફળ મળતુ હતું તે આજે એક ઉપવાસમાં માસખમણ જેટલુ ફળ મળે છે. તમારી શારીરિક શક્તિ સારી ન હોય અને તપ કરવા સમ ન હેા તા સુપાત્રે દાન દેજે. પાસે પૈસા હાય તા અનાથના આંસુ લુછજો. પૈસા ન હેાય અને સશકત શરીર મળ્યુ. હાય તેા શરીર દ્વારા સેવા કરજો. જો સેવા પશુ ન કરી શકે તે એટલું તેા જરૂર કરો કે મારે આ જીભથી મધુર વચન એલવુ, કોઈને દુઃખ થાય તેવું કટુ વચન ખેલવુ નહિ.
આ જીભ મળી છે કામળ, મીઠું મધુરું ખાલવા, કડવા મેલીને કેાઈના (૨) દિલડા દુભાવશે મા. માંઘેરૂં. આ માનવ જીવન હારી જાશેા મા....
આ જીભના ઉપયાગ કરતાં ન આવડે તેા મહા અનથ થઈ જાય છે. આ જીભ કહે છે કે હું જેમ કામળ છું તેમ તમે મૃદુ વાણી એલે. જો વગર વિચાર્યે મન ફાવે તેમ ખેલવામાં આવે તે અઢી ઇંચની જીભ કેવા દાટ વાળે છે. આ માટે હું ભુદેવનુ એક નાનું દૃષ્ટાંત આપું છું. કેઈની પાસેથી કામ કઢાવવુ હાય તા વાણીમાં મિઠાશ હાવી જોઈએ. જો વાણીમાં મિઠાસ નહિ હાય તા બધી માજી બગડી જાય છે.
એક ગરીબ બ્રાહ્મણુ ભિક્ષાર્થે નીકળ્યા છે. તે ફરતા ફરતા એક પટેલના ઘરે આન્યા. આ ગરીબ બ્રાહ્મણને જોઈ પટલાણીને ખૂબ દયા આવી એટલે પ્રેમથી એટલે બેસાડચો અને ઘરમાંથી ખીચડી લાવીને કહ્યું, ભૂદેવ ! આપ અહુ જ ભૂખ્યા લાગા છે. તે। આ ખીચડી ને શાક આપું છું. આપ આપના હાથે જ અહીં' બનાવીને જમે. આપને દૂધ પણ આપીશ. એટલે ભુદેવજીએ તે પટલાણીના આંગણામાં ઈટા મૂકીને ચુલે। મનાવ્યે અને ખીચડી ચઢવા મૂકી. ચૂલે ખીચડી ચઢે છે. ભુદેવજીની નજર પટલાણીના શરીર પર પડી અને ભ્રુદેવનું મુખ જરા મલકાઇ ગયુ. પટલાણીની ષ્ટિ પણ તે જ વખતે ભુદેવ તરફ ગઈ એટલે પટલાણી કહે છે દેવ ! આપ હસ્યા કેમ ? ભુદેવ કહે છે કંઈ નહિ. પટલાણીએ ખૂબ પૂછ્યું ત્યારે ભુદેવ શું કહે છે?
તમે પટેલનું ખાઈ ખાઈ ને આ શરીર કેવુ' પાડા જેવુ' મનાવ્યુ' છે! કંઈ કામકાજ કરે છે કે નહિ ? હવે જેણે ખાવા ખીચડી આપી તેને એમ કહે કે ખાઈ ખાઈ ને પાડા જેવી થઈ છું, તા પટલાણી એક ઘડી ઉભા રહેવા દે ખરી ? પટલાણીના મિજાજ ગયા. હાથમાં લાકડી લઈને કહે છે ભામટા ! અહિંથી નીકળ. પટલાણીનું રૌદ્રસ્વરૂપ જોઈને ભુદેવ ક પી ગયા અને કરગરીને કહેવા લાગ્યા-બહેન, હવે ખીચડી ચડવાને ઘેાડી વાર છે. જમીને ચાલ્યું. જઈશ....ના, હવે તું મારે આંગણે એક સેકન્ડ પણ ન જોઈએ. બ્રાહ્મણુ ખૂબ કરગર્યો ત્યારે પટલાણીએ પેલી અધચઢેલી ખીચડી તેની ઝેળીમાં નાંખીને વિદાય કર્યાં. ખીચડી હજી ચઢી ન હતી એટલે ઝેળીમાંથી પાણી નીતરતું હતું. ભૂદેવ ચાલ્યા
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૭,
જાય છે. ગામના ચોરે ઘણા માણસો બેઠા હતા તેમાંથી એક માણસ કહે છે, ભૂદેવ, આ ઝેળીમાંથી શું નીતરે છે? ત્યારે ભૂદેવે પશ્ચાતાપભર્યા સ્વરે કહ્યું. બીજું શું નીતરે ભાઈ! એને મારી ભૂલી નીતરે છે. (હસાહસ.) આ મારી જીભ વશમાં ન રાખી. એણે દાટ વાળ્ય.
શબ્દ શબ્દ કયા કરો, નહિ હાથ નહિ પાંવ,
એક શબ્દ ઘા રૂઝ, એક શબ્દ કરે છે ઘાવ.” માણસ ગમે તેમ બોલી નાંખે છે, ત્યારે તે વિચાર નથી કરતો કે આનું શં પરિણામ આવશે ? ભૂદેવે તેની જીભ વશમાં ન રાખી તે અધકચરી ખીચડી લઈને ભાગવું પડયું અને પશ્ચાતાપનો પાર ન રહ્યો. માટે બોલતાં ખૂબ વિચારીને બેલવું. જેમ પાણીનું ગળણું હોય છે તેમ શુદ્ધ ભાષા એ વચનનું ગરણું છે. સમય થઈ ગયો છે. હવે વધુ ભાવ અવસરે કહેવાશે.
હવે માસખમણના ધરને આજથી ચાર દિવસ બાકી છે. મારી રાજગૃહી જેવી રાજકોટ નગરીના શૂરવીર શ્રાવક તૈયાર થશે. જે શહેરની આટલી ખ્યાતિ હોય તે શહેરના શ્રાવકે તે શૂરવીર જ હોય ને? તપ એ કર્મની ભેખડે તેડવા માટે અમોઘ દવા છે. જેનાથી તપશ્ચર્યા થતી હોય તે અવશ્ય કરવા તૈયાર થજે.
વ્યાખ્યાન ને-૧૭
શ્રાવણ સુદ ૨ ને સોમવાર તા. ૩-૮-૭૦ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને ! શાસન સમ્રાટ ત્રિલોકીનાથ ભગવાન મહાવીર સ્વામીએ જગતના જીના આત્મકલ્યાણને માટે શાશ્વતી વાણીનું નિરૂપણ કર્યું તેનું નામ સિદ્ધાંત, ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનને અધિકાર પ્રભુએ જે સ્વરૂપે વર્ણવ્યું છે તે વાત સુધર્માસ્વામી પિતાના પ્યારા શિષ્ય જંબુને સમજાવી રહ્યા છે. દેનાર પણ મહાન હતા અને લેનાર પણ મહાન હતા. દ્વધ સિંહણના હતાં અને સામું પાત્ર પણ સોનાનું હતું. એક જ વખત સુધર્માસવામીની દેશના સાંભળીને જંબુકમાર વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. અહીં તે ઉપદેશ આપતાં વર્ષોના વર્ષો વીતી ગયા પણ અમારા શ્રાવકને વીરવાણુને રંગ ચઢતા નથી. તેનું કારણ એક જ છે કે પ્રભુની વાણીમાં જે સત્ય રહેલું છે તેને હજુ સમજ્યા નથી. જે તમને સમજાતું હોય કે “ તમેવ સચ્ચે નિસંકે જ જિર્ણહિ પઇયં, એ જ સત્ય છે. નિશંક છે જે જિનેશ્વર ભગવંતે એ પ્રરૂપ્યું છે. આ સૂત્ર જે સમજાઈ જાય તે ગમે તેવા પ્રસંગમાં
Page #131
--------------------------------------------------------------------------
________________
પણ માનવ સત્યનિષ્ઠ રહી શકે છે. જેમ કે પતિવ્રતા અને એને પતિ સુખ આપે કે દુખ આપે પણ તે બધું જ સહન કરવા માટે તૈયાર હોય છે. અને વિધવા થયેલી બાળ વિવાપણાનું દારૂણ દુઃખ સહન કરે છે પણ તે પોતાના સત્યને છોડતી નથી. તેમ સત્ય તત્વને સમજેલો પુરૂષ સત્ય સિવાય કંઈ જ ઈચ્છતું નથી. ગમે તેવાં કષ્ટ પડે, ઉપસર્ગો આવે ત્યારે તે મૃત્યુને ભેટવા તૈયાર થાય છે, પણ પિતાનું સત્ય છોડતે નથી. સત્યનું પાલન કરવામાં બહુ થાય તે મૃત્યુ થાય એથી અધિક કસોટી તે થવાની નથી ને? આજનો માનવી બે-પાંચ રૂપિયાના સામાન્ય લાભ માટે અમૂલ્ય સત્યરૂપી રત્નને વેચી દેવા તૈયાર થઈ જાય છે. પણ ખરેખર, આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું કે “સચ્ચસ્સ આણાએ વિદ્વિએ મહાવી મારે તરતિ” સત્યની આજ્ઞામાં ઉભે રહેનાર માનવી મૃત્યુંજય બની જાય છે. અર્થાત મૃત્યુને જીતી લે છે. આપણાં આચાર્યોએ પણ કહ્યું છે કે “સત્યમ શિવ સુન્દર” જે સત્ય છે તે સુંદર પણ છે અને તે કલ્યાણકારી પણ છે. પણ આજે માણસો શરીરની સુંદરતામાં જ સુખ માની લે છે. પણ જ્યાં સુધી આત્મા સુંદર અને પવિત્ર નહિ બને ત્યાં સુધી બહારની સુંદરતા કામમાં આવવાની નથી. સુંદરતામાં જ સુખ માનનાર માનવી એક તત્વ પાસે આવીને કહે છે બાપુ! સંદરતામાં સુખ છે તે સત્ય અને શીવને માનવાની શી જરૂર ? ત્યારે તત્વજ્ઞ કહે છે ભાઈ! તને એકલી સુંદરતા જ ગમે છે? તે કહે “હા” તત્વને જાણકાર કહે છે–જે તને બધું જ સુંદર ગમે છે તે તને સુંદર ભાષામાં કઈ ગાળો દેશે તે એ તને સુંદર લાગશે? ફૂલને બદલે નાના ફૂલ જેવા બાળકના હાથનાં કાંડા કાપીને આપશે તે તે તને સુંદર લાગશે? ત્યાં પૂછનાર વ્યક્તિ સમજી ગઈ કે એકલી સુંદરતાની કઈ વિશેષતા નથી. કોઈ સ્ત્રી ખૂબ જ સ્વરૂપવાન હય, સુંદર વસ્ત્રાભૂષણથી સજજ થયેલી હોય પણ તેના જીવનમાં કલેશ-કપટ-માયા અને ઈષ ભરી હોય, ચારિત્ર શુદ્ધ ન હોય, તો તેવી સુંદરતા શા કામની ? પણ ખરેખર, જે સત્ય અને શિલથી યુકત સૌંદર્ય હોય તે જ તે સૌંદર્ય શોભી ઉઠે છે.
બંધુઓ! આ ક્ષણિક જીવનને ભરેસે નથી, માટે જીવનને સંયમથી સૌંદર્યયુક્ત બનાવે. તમને એમ થતું હશે કે આજે નહિ કાલે કરીશું. પણ કાલ-કાલ કરતાં તમારે કાળ આવી જશે. અને જયારે કાળ આવશે ત્યારે સગા સ્નેહી અને સ્વજને કોઈ તમને બચાવવા સમર્થ નહિ બને. “જહેહ સીહ વ મિયં ગહાય, મર્ચી નર નેઈ હુ અન્તકાલે ન તરસ માયા વપિયા વ ભાયા, કાલમ્િ તમ્મ સહરા ભવન્તિ ઉ. સૂ. અ. ૧૩ ગા થરાર
ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનની આ વાત છે. એક ભાઈ ભેગમાં ડૂબે ત્યારે બીજો ભાઈ જેણે દીક્ષા લીધી છે તેવા ચિત્તમુનિ કહે છે કે બ્રહ્મદત્ત ! તું ભેગામાં
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૨
મસ્ત બન્યા છે પણ કાળરાજાના પંજામાં સપડાઈશ ત્યારે તારી પ્રાણ પ્યારી પ્રિયાએ કે માત.-પિતા અદિ સ્વજના કાળરૂપી સિંહુના પંજામાંથી તને છેડાવશે નહિ. જ્યારે તમારે બાળક સિ ́હના પૂજામાં સપડાઈ ગયા હોય તે વખતે તમે સામે ઉભા હૈ છતાં પણ સિ'હની સામે જવાની હિં`મત કરતા નથી. તેમ કાળરૂપી સિંહના પંજામાંથી પણુ કાઇ કાઈ ને છેાડાવવા સમર્થ બનતું નથી.
આ જીવનની ગાડી કયારે ઉપડશે તેની પણ ખખર નથી. સ્ટેશને ગાડી કયારે આવે છે, કેટલા ટાઇમ ઉભી રહે છે અને કયારે ઉપડે છે, કઈ બસ કેટલા વાગ્યે ઉપડે છે, તેનું તમારે ઘેર ટાઈમ ટેબલ હાય છે, પણ આ જીવનની ગાર્ડી કયારે ઉપડશે તેનું કેાઇ ટાઇમ ટેબલ આપણી પાસે નથી. તેમ જ તમારે બહાર ગામ જવાનું હાય ત્યારે સ્ટેશન પર ગાડી આવવા પહેલાં કલાક અગાઉ પહેાંચી જાવ છે. એટલુ જ નહિ પણ ગાડી આગળના સ્ટેશનથી રવાના થાય ત્યારથી પ્લેટફાર્મ ઉપર જઈને ઉભા રહ્યા છે, કારણ કે સાથે ખિસ્તરે હોય, એ ચાર એગ હાય, ત્રણુ ચાર નાનાં બાળકે હાય, ધર્મ પત્ની હાય, વૃદ્ધ માતા હૈાય. આ બધાને ગાડીમાં બેસાડવાનાં હાય એટલે તૈયાર થઈને ઉભા રહેા છે, કારણ કે જેટલે સામાન ઝાઝી તેટલી ઉપાધિ વધારે, પશુ એટલે સામાન એછે! હાય તેટલી ઉપવિ પશુ આછી šાય. તેમ જેટલે પરિગ્રહ વધારશે! એટલી તમને ચિંતા વધશે. પશુ ભૌતિક પદાર્થોના માડુમાં સુગ્ધ અનેલા માનવને એ ચિંતાજનક લાગતુ નથી.
ઘણી વખત મહેને ૨૦-૨૫ ચાવીઓના ઝુડા કેડે ખેાસીને આવે છે ત્યારે અમને એમ થાય છે કે આને ભાર નહિં લાગતા હૈાય,? ભાર તેા લાગે પણ તેના પ્રત્યે મેહદશાને કારણે એ ભાર ભારરૂપ લાગતા નથી. હવે માહનિદ્રાને ત્યાગ કરી જ્યાં સુધી કાળરૂપી સિહુના પંજામાં સપડાયા નથી ત્યાં સુધી કામ કરી લેા. જેને માક્ષમાર્ગનાં જવાની લગની લાગી છે તેવા ભૃગુપુરહિતના બે દિકરા જે ધ્રુવલેાકમાં હતા ત્યારથી જ તેમણે નકી કર્યુ હતુ કે માનવભવ પામીને આપણે દીક્ષા લેવી, પણ તમે તેા કેણ જાણે કચા દેવલેાકમાં ખેડા છે કે હજી સળવળતા જ નથી. આ તમારી સાહ્યબીની પાછળ ઘણાં કાળનુ દુ:ખ છે. તમે પૈસા ભેગા કર્યાં પછી પણ સુખે સુઈ શકતા નથી. કારણ ? એ નખરના પૈસા ભેગા કર્યાં પછી તેને કયાં વ્યાજે મૂકવા, તેની શી વ્યવસ્થા કરવી તેની ચિંતા હેાય છે. કારણ કે આજની ગવર્નમેન્ટ બધાનું લઇ લેવા કરે છે. પહેલાના રાજાએ પ્રજાને સુખી જોઈ આનંદ માનતા હતા. રાજા શ્રેણિક શાલિભદ્રને ઘેર ગયાં. તેની ઋદ્ધિ જોઇ, પણ તેમને એમ ન થયું કે મારા કરતાં મારી પ્રજા આવી સુખી છે? પણ એમ થયું કે અહા ! મારા રાજ્યમાં આવા શ્રીમા વસે છે, તેા હું પણ ભાગ્યવાન છું, એમ ખુશ થતા. આજે તા સરકારના કાયદા આગળ તમને ઉપાધિના પાર જ નથી. માટે જ્યાં ત્યાગ છે ત્યાં જ સાચું સુખ છે,
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૦
આ બંને કુમારે સાધુ ન બની જાય તે માટે એની માતા યશાએ તેમને કેવા ભરમાવી દીધા છે. આ મેહનીયનું નાટક કેવું છે? જેનામાં જે દેષ નથી તે દેવનું આપણું કરવું તે મહા પાપ છે. પણ મેહમાં પડેલા જીને તેનું ભાન રહેતું નથી. એટલે બાળકને કહે છે કે વહાલસોયા પુત્રો! જૈન મુનિઓ એમની ઝોળીમાં છરે– કાતર-ચપુ વિગેરે શસ્ત્રો રાખે છે. અને તે તમારા જેવા બાળકને પકડીને મારી નાંખે છે, માટે તમે તેને પડછાયે પણ લેશે નહિ.
જેમ કાલસૂરિ કસાઈ મરવા પડે છે, જીવ મૂંઝાય છે, ત્યારે દીકરી પૂછે છે કે બાપા ! તમને શી મૂંઝવણ છે? ત્યારે કહે છે બેટા ! મહાવીર નામનો એક અવધૂતયોગી વિચરે છે તેને એક શબ્દ પણ તું સાંભળીશ નહિ. મને વચન આપે તે મારે જીવ શાંતિથી જાય. કારણ તેને શ્રદ્ધા હતી કે મહાવીરને એક શબ્દ પણ કાને પડશે તે મારે ધંધે બંધ થઈ જશે. પિતે પાપના કિચ્ચડમાં ડૂબેલે છે અને દિકરાને પણ તે ડૂબાડવા માગે છે. રેહણિયા ચેરને મહાવીરને શબ્દ સાંભળ ન હતું, પણ જ્યાં પ્રભુની દેશના ચાલતી હતી ત્યાંથી નીકળે. કાનમાં આંગળી નાંખી તે જ વખતે તેના પગમાં કાંટે વાપે. તે કાંટે કાઢવા કાનમાંથી આંગળી કાઢવી પડી અને બે શબ્દ કાનમાં પડી ગયા અને રેહણિયે ચાર ઉગરી ગયે. ભગવાનની વાણીના એક શબ્દમાં પણ કેટલી તાકાત છે. જ્યાં સૂર્યને ઉદય થાય ત્યાં અંધકાર ન રહે તેમ જ્યાં ભગવાનની વાણીને દિલમાં દિપક પ્રગટે ત્યાં ભવના ફેરા ઉભા રહે ખરા?
આ બે બાળકોને માતાએ સમજાવ્યું હતું કે આવા સાધુઓ પાસે જવું નહિ. પણ યોગાનુયોગ કે બન્ય! જયાં બાળકે રમતાં હતાં ત્યાં જ મુનિએ આવ્યા. બાળકો ભયભીત થઈને ઝાડ ઉપર ચઢી ગયાં છે. મુનિ પણ તે જ વૃક્ષ નીચે બેસી પિતાનાં વો-પાત્ર આદિ ઉપકરણનું પડિલેહણ કરે છે, ત્યારે ઝાડ પર રહેલા બંને બાળકે વિચાર કરે છે કે હવે આ બધું છોડે છે. આમાંથી હથિયારે કાઢશે અને આપણને મારશે. જે નીચે પડીને ભાગવા જઈએ તે પણ તેઓ આપણને પકડીને મારી નાંખે. આપણે તે ખરેખર ઉપર ચઢીને ફસાઈ ગયા. સામાની દષ્ટિમાં જેવા વિચારે રમતા હોય તેવાં જ દયે આપણને દેખાય છે. છોકરાઓના મનમાં ભય છે એટલે તેમને એવું જ બધું દેખાય છે. દુનિયામાં દરેક જીને જીવવા જે કઈ આનંદ નથી અને મરણ જે કઈ ભય નથી.
સર્વે જીવાદવિ છત્તિ, વિલું ન મરિજિજઉં.” દુનિયામાં કેઈ જીવને મરવું ગમતું નથી. તમને જેમ તમારું જીવન વહાલું છે તેમ કડીથી માંડીને કુંજર સુધીના સર્વ પ્રાણીઓને જીવવું ગમે છે. તમને આટલું સમજાશે તે તમે શાક સમારતાં હશે ત્યારે પણ અરેરાટી છૂટશે. અહે પ્રભુ! મારે આ
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૧
વનસ્પતિના જીવેાનુ છેદન ભેદન કરવું પડે છે. આવી અરેરાટી થાય તે પણ એક ભવ્યતાનું નિશાન છે.
ખંભાત સંપ્રદાયના પૂજ્ય આચાર્ય શ્રી હરખચંદ્રજી મહારાજ થઈ ગયાં. જેમનુ સંસારમાં હુશાનચંદ્ર નામ હતું. જેએ મૂળ પ ંજાબના હતા. પણ મુંબઈમાં પાયધુની પર રહેતા હતા. મુંબઈમાં રહેતા એક દિવસ માછલીના ટોપલા ભરાઈ ને જતાં જોઈ તેમના હૈયામાં અરેરાટી થઈ. હૈયુ. ધ્રુજી ઉઠયું. અહા ! જયાં આટલી હિંસા થાય છેતે ભૂમિમાં કેમ રહેવાય ? હું વેપાર કરૂ છુ તેમાં પણ આવા પાપના પૈસે તે આવતા જ હશે ને ! મારે આ પાપની ભૂમિમાં રહેવુ નથી. અને જો નિર્દોષ જીવન જીવવુ હાય તે દીક્ષાં સિવાય બીજો એક પણ ઉપાય નથી. પેાતે પરણેલાં હતાં પણ સંતાન કાંઈ હતું નહિ. ફક્ત એક પત્ની જ હતી. તેમણે એક થાળી, વાટકા અને એક લેાટા રાખી આખી પેઢી સમેટી લીધી અને માલ વેચી બધા પૈસેા દેશમાં મેાકલી દીધા અને કહેવડાવી દીધું કે તમારી આજીવિકા જેટલું બધું સાધન મેં તમને મેકલાવી દીધું છે. હવે હું આ પાપમય સંસારમાં રહી શકું તેમ નથી. હું હવે આત્મ-સાધના કરવા માટે જઈ રહ્યો છું.
:
આ હુશાનચંદ મુંબઈ છેાડી ગુરૂની શેાધમાં નીકળી ગયાં. ફરતાં ફરતાં તેએ અમદાવાદમાં આવ્યા. સારંગપુર દરવાજાની મહાર આવ્યા ત્યાં સવારમાં જૈન મુનિ લે જતાં સામા મળ્યા. તેમને જોતાં હુશાનચંદજીનું હૈયું હરખાઈ ગયુ.. વંદન કરીને પૂછે છે, ગુરૂદેવ ! આપ કયાં ખીરાજો છે ? તે કહે છે, પચમુખી હનુમાન પાસે સારંગપુર ઢાલતખાનાનાં ઉપાશ્રયે, પૂ. ગુરૂદેવ માણેકચંદજી મહારાજ સાહેબની સાથે છીએ. આપ હમણાં અહિં ઉભા રહેા. અમે પાછા વળતાં આપને લઈ જઈશુ. આ સતાની સાથે પૂ. ગુરૂદેવ માણેકચંદજી મ. પાસે આવે છે. અને ગુરૂના ચરણમાં મસ્તક મૂકીને કહે છે ગુરૂદેવ! મને પંચ મહાવ્રતની ભિક્ષા આપો. મને આ પાપમય ક્ષણભંગુર સંસારમાં રહેવું ગમતું નથી. કોઈ રેાટલાની ભીખ માંગે, કઈ વસ્રની ભીખ માગે પણ હું તેા પંચમહાંવ્રતની શીખ માંગુ છું. એને તીવ્ર વૈરાગ્ય, ગભીરતા અને લાયકાત જોઈ ગુરૂદેવ કહે છે ભાઈ! હમણાં ચેાડા દિવસ અહિં રહેા, પછી જોઈશું. ગુરૂ પાસે રહીને હુશાનચંદે પ્રતિક્રમ શીખવાની શરુઆત કરી અને પ્રતિજ્ઞા લીધી કે પ્રતિક્રમણ પૂરૂ ન થાય ત્યાં સુધી મારે લાંખા થઇને સૂવું નહિ. આઠ દિવસમાં એમણે પ્રતિક્રમણ પૂરૂં કરી નાંખ્યું. ગુરૂદેવને કહે છે : ગુરૂદેવ! મારી એક એક ક્ષણ લાખેણી જાય છે, મને જલ્દી દીક્ષા આપેા. આ જીવને દીક્ષા લેવાની તીવ્ર ભાવના છે.
ખીજી તરફ અમદાવાદના માણસે શુ ખેલે છે? આ શું દર્દીક્ષા લેવાના છે? દીક્ષા લેશે તે પણ ભાગી જશે, માટે મહારાજ ! આને રવાના કરી દે, લેાકેાને
૧૬ શા.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨
જમવા જાય તે પણ પિતાની થાળી લઈને જાય કેઈ ખાવાનું આપે છે, કઈ માને આ છે તે કઈ અપમાન કરે છે, જે દઢ વૈરાગી છે એને માન-અપમાનની પણ પડી નથી. - ટૂંકમાં માગશર મંહિનામાં અમદાવાદમાં એક બહેનની દીક્ષા નકકી થઈ. એટલે આ સંતાભાઈ કહે છે ગુરૂદેવ ! આ બહેનની સાથે મને પણ દીક્ષા આપી દે. ગુરૂદેવ કહે, લકે કહે છે આ તે ભાગી જશે. જો હું કદાચ ભાગી જઈશ તે આપનો એક ચલેટે ને પછેડી લઈ જઈશ, બીજું શું લઈ જવાને છું? આપને તે ઘણાં ભાવિક શ્રાવકે વહરાવશે. પણ મને જલ્દી પંચ મહાવ્રતની ભિક્ષા આપ. આ ગુરૂ પાસે કરગરે છે. તે સમયે સારંગપુર સંઘના એક ભાવિક શેઠાણી આવ્યા. આ હુશાનચંદની ભાવના જોઈ કહે છેઃ ગુરૂદેવ ! હુશાનની દીક્ષા કયારે છે? ગુરૂદેવ કહે છે કે આ બહેનની સાથે જ, મંડપમાં હશાનને પણ “કરેમિ ભંતેમને પાઠ ભણાવવાનું છે, તે બહેન કહે છે કે તેમને વરઘોડો ચઢાવવાને છે ને? ગુરૂદેવ કહે છે, એને વરઘોડાની કંઈ જ જરૂર નથી. પિલી બહેન દીક્ષા લેવાની છે, તેને વરઘેડે ચઢે છે, ત્યારે આ શેઠાણી હુશાનચંદ્રને પિતાને ઘેર લઈ જાય છે. જલદી જલ્દી કંસાર બનાવી જમાડે છે. અને ગુજરાતી પિશાક પહેરવા આપે છે. પણ આ પંજાબી છે, તેમને ગુજરાતી ધેતિયું પહેરતાં આવતું નથી. જેમ તેમ કપડાં પહેર્યા. ગુજરાતી પિશાક તેમને શોભર્ત પણ નથી. પણ જે સાથે બૈરાગી છે, તેને કપડાં શોભે કે ન શોભે તેની પરવા દેતી નથી. શેઠાણી સમજે છે કે, આ આત્માની અમદાવાદની જનતાને કિંમત નથી, બાકી આ આત્મા સાચું કહીનુર છે. છૂપું રત્ન છે. આ શેઠાણી ખૂબ હોંશથી સેનાને નવસેરે હાર કાઢી, હુશાનચંદ્રના ગળામાં પહેરાવે છે. આ કહે છે-બહેન ! મારે તે એને છોડવું છે, અને એ ભાર રૂપ લાગે છે. આ હાર લઈને કદાચ હું ભાગી જઈશ, તે તમારે પસ્તાવાનું થશે. બહેન કહે છે ભાઈ, તમે ભાગી જાવ તેવા નથી. - સુશાલભાઈને શણગારી ગાડીમાં બેસાડી દીક્ષાના મંડપમાં લાવે છે. અને ગુરૂ તેને
રેમિ ભંતેને પાઠ ભણાવે છે. દીક્ષા આપ્યા પછી તેમનું નામ પૂજ્ય હરખચંદ્રજી મહારાજ શાખામાં આવે છે. દીક્ષા લીધા પછી તેમણે જાવજીવ છઠ કરવાના પચ્ચખાણ કરેલ. એમજ જ્ઞાનને સૂર્ય તે એટલે પ્રકાશિતે હતું કે દીક્ષા લીધા પછી છ મહિનામાં પૂ.
ખથજી મહારાજ સાહેબે પહેલી જ વખત વ્યાખ્યાન ફરમાવ્યું. તેમના ઉપદેશની પ્રથમ ધારાથી જ એક વકીલ અને તેમનાં પત્ની વૈરાગ્ય પામ્યાં અને પ્રતિજ્ઞા કરી કે અમારે બે વર્ષમાં દીક્ષા લેવી. તેમણે સમાજ ઉપર સુંદર છાપ પાડી. જેમને લેકે કાંકરા જેવા ગણતા હતા તે સાચા કેહીનુર બની ગયા. લેકે પણ ચકિત થઈ ગયા, જેમણે દીક્ષા લીધા પછી ખંભાત સંપ્રદાયમાં વીસ તે સાધુ બનાવ્યા, ખંભાત સંપ્રદાય ઉપર અને સમાજ ઉપર તેમને અનહદ ઉપકાર છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
*
*
આજે પૂ. હરખચંદ્રજી મહારાજ સાહેબની પૂણ્યતિથિ છે. ખંભાત સંપ્રદાયના દરેક ક્ષેત્રમાં આ તિથિ તપ-ત્યાગ દ્વારા ઉજવાય છે. સાણંદમાં તે પાખી પાળવામાં આવે છે. ૫. ગુરૂદેવના જીવનમાં ઘણાં જ ગુણે હતા. તેઓ વચનસિદ્ધ હતાં.
આજે આપ સી કે તેમના પવિત્ર જીવનમાંથી ગુણ ગ્રહણ કરીને તત-નિયમ જરૂરથી લેશે.
વૃક્ષ ઉપર ચઢેલાં બે બાળકે ભયભીત બની ગયાં છે. મુનિ તે જાણતા પણ નથી કે ઉપર કેણ છે? પિતે પિતાની ક્રિયામાં મસ્ત છે, તેમના ઉપકરણોમાં સાય, કતર કે ચાકુ કંઈ હથિયાર છે નહિ, જૈન મુનિઓને કોઈ પણ જાતનું શસ્ત્ર રાખવું કપડું તથી, કપડાં સીવવા સેય લાવ્યા હોઇએ તે પણ સાંજે ગૃહસ્થને પાછી આપીવી પડે, પણ રાત વાસે રખાય નહિ. દવા પણ રાત્રે પાસે રાખવી સાધુને કપતી નથી. જે રાખવાની છૂટ હોય તે આ મુનિઓની પાસેથી નીકળતું. જ્યારે આ છોકરાઓએ મને પાસે કોઈ જ હિંસક શસ્ત્ર ન જોયું એટલે થયું કે આપણું માતાએ આપણને ભ્રમમાં નાંખી ફસાવ્યા છે. આ તે કેટલા પવિત્ર સંત છે. જેના દર્શન કરતાં પણ આપણાં દુઃખ દૂર ચાલ્યાં જાય છે. આમ વિચાર કરતાં કરતાં આ બંને બાળકોને જાતિસ્મરણ સાન ઉત્પન્ન થશે અને તેઓ વૃક્ષ ઉપરથી ઉતરીને સૃતિની પાસે આવ્યો અને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે..
વ્યાખ્યાન નં ૧૮
શ્રાવણ સુદ ૩ ને મસળવાર તા. ૪-૮-૭૦ શાકાર ભગવંત ત્રિલેકીનાથે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યા પછી જગતના જીવ ઉપર અનુકંપા આણીને કહયાણકારી વાણીને ધોધ વહાશે. જેમાં બાહ્ય સુખ દેખાતું નથી પણ આત્મિક સુખને ખજાને ભરેલું છે.
ચાર મૂળ સૂત્રમાંથી ઉત્તરાધ્યયન સૂવના ચૌદમા અધ્યાયમાં છ છવને અધિકાર આગમમાં વર્ણવ્યું છે. એ છએ આત્માઓ જામ્બર પુણ્યવાન છે. તે છએ જીવે એ જ ભવે મોક્ષે જવાના છે. સંગ પણ કે મળે છે કે એક જ જગમાં એ આત્માએ અરસ પરસ સંબંધમાં સંકળાયા છે. જે નગરમાં પ્રસિંહ મનુ વત્તા હય, જ્યાં સંતનું આગમન થતું હોય તે નગરના મનુષ્યને સહજ રીતે મજાકાર મળે છે. પણ જે ગામના માણસને ધર્મ શું ચીજ છે તે જ ખબર ન હોય તે અજાણ પણ સંસ્કાર કયાંથી હૈયા આ નગર તે ધર્મથી અને ધનથી બને તે અસદ્ધ હતું. અત્યારની સરકારની જેમ હુંડિયામણ કમાવું પડતું ન હતું. અમેરીકાથી જ આવે
Page #137
--------------------------------------------------------------------------
________________
તે ભારતને ઘઉં પૂરા પડે એવું ન હતું. અત્યારે તે પ્રજા અનાજ માટે પિકાર કરતી હેય પણ વચમાં રહેલા નેતાઓ પ્રજાને અવાજ સરકારના કાન સુધી પહોંચવા દેતા નથી. પુદગલના લેચા ભેગા કરવામાં જ તે પડ્યા છે, પછી પ્રજાને સંસ્કાર ક્યાંથી મળે? - બ્રિટીશ સરકાર ગુજરાતમાં આવી તેણે ચાને પ્રચાર કર્યો. અને નાના બાળકની
પડીઓમાં પણ પહેલું વાક્ય આવે “બા મને ચા પા” એટલે ચા પીવાના જ સંસ્કાર મળેને? જે પુસ્તકે સ્કુલમાં ચાલી રહ્યા છે તેમાં લખે છે કે મછિ ખાવાથી આ જાતનું વિટામીન મળે છે. ઈંડા ખાવાથી આ જાતનું વિટામીન મળે છે. માંસ ખાવાથી શરીરને પુષ્ટિ મળે છે. વિચાર કરે કે આ સરકાર ભાવિ પ્રજાના સંસ્કાર સુધારી રહી છે કે બગાડી રહી છે? બાળકે સ્કુલમાં ભણે એટલે એના બાલમાનસ ઉપર એ જાતના સંસ્કાર અંકિત થઈ જાય છે. આ સરકાર તે જે મછિ-ઉદ્યોગ કરે તેને પૈસા આપવા તૈયાર થાય છે! માટે બંધુઓ ! હવે ચુંટણી આવે તે વખતે વોટ આપતાં વિચાર કરજે. જેને તમે વેટ આપી સત્તાની ખુરશી ઉપર બેસાડે છે તે "જે એકાંત પાપનાં જ ખાતાં ખોલતે હેય તે જૈનેને કલંક રૂપ છે. * " ભગવંત કહે છે, કે મારે એક એક શ્રાવક પાપભીરૂ હોવા જોઈએ. આજે દુનિયામાં બે પ્રકારના ભીરૂ છે. એક પાપ ભીરૂ અને બીજે દુઃખભરૂ. બંધુઓ ! માનવ જીવન પામ્યા પછી જે પાપ જ કર્યા કરતા હે તે તે કેટલા અફસની વાત છે! જ્ઞાનીએએ કહ્યું છે કે આ ધરતી ઉપર ચાલનારા બે પગવાળા પ્રાણી તે મનુષ્ય છે. બુદ્ધિમાન છે. જેને પુણ્ય અને પાપનું ભાન છે, અગર જેને ભાન થયું છે તે આત્મા શું સેનાના થાળમાં ગંધ મારતો દારૂ રેડે ખરે? બોલે, તમે જ્યારે ઉપાશ્રયમાં આવે છે ત્યારે ત્રણ વાર નિસ્ટિહિ બેલો છે. આનું શું કારણ છે, એ તમને સમજાય છે? અહીં તમે આત્મા સાથે કરાર કરે છે કે મારા આત્મા રૂપી સેનાના થાળમાં જૂઠ–પ્રપંચ નિંદા-કુથલી, કેઈની સામે આંખથી ઈશારા કરવા આ બધા જ દુર્ણ દારૂથી પણ વધારે દુર્ગધ વાળા છે, તે હવે મારા જીવનમાં કદી ભરાય જ નહિ. જ્યારે તમને ખ્યાલ આવશે ત્યારે જ તમે આત્મદર્શન કરી શકશે. : હું તમને એક વાત પૂછું છું કે તમે બધા શેનાથી ડરે છે? પાપથી ડરો છે? તમે એક માર્ગથી જઈ રહ્યા છે. હવે તે માર્ગમાં એક બાજુ કંટક વેરાયેલા છે. બીજી બાજુ કીડીઓ ઉભરાણી છે. તે હવે તમે શેનાથી સાવધાન રહેશે? કંટકથી કે કીડીઓથી? તમે કાયમ નીચું જોઈને ચાલે છે ને? બેલે તમે પાપભીરુ છે કે દુખ ભરૂ? મારા રાજકેટના શ્રાવકો ! તમે દુઃખભીરૂ ન બને, પણ પાપભીરૂ બને. - જ્યાં કાંટા વેરાયેલા છે ત્યાં તમે બૂટ ન પહેર્યા હોય તે ભલે એ વખતે પહેરી * લે, પણ જ્યાં કીડીએ ઉભરાણું છે ત્યાં તમે બૂટ પહેર્યા હોય તે પણ ઉતારી
નાખજે. ઊંચું જોઈને ચાલતા હે તે નીચું જોઈને ચાલજો.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૫
દેવાનુપ્રિયે ! ત્યાં તમારું હૃદય કંપવું જોઈએ. રખે, કઈ કીડી મારા પગ નીચે આવી ન જાય. તેમ ઉપગપૂર્વક ચાલજે. અને જે બીજે રસ્તે હોય તે જ્યાં જીવ જંતુ હેય તે રસ્તે છોડી દેશે અને લાંબે પણ નિર્વઘ રસ્તે પાસ કરજો. પણ ટૂંકે સાવ રસ્ત છોડી દેજે તે હું સમજું કે તમે પાપભીરૂ છે. દુખીરૂ તે કીડી-મંકડાકૃમી અળસિયા બધા છે.જ્યારે તમે તે પાંચ ફૂટ ને પાંચ ઈંચના માનવ છે અને તમે દુખભીરૂ બનો એમાં કાંઈ તમારી વિશેષતા નથી પણ પાપભીરુતા એ જ તમારા જીવનની સાચી વિશેષતા છે. - ગરમી થાય એટલે તમને તરત સ્નાન યાદ આવે છે. ભૂખ લાગે કે જમવાનું યાદ આવે. આ બધું તમને યાદ આવે છે પણ જન્મ જરા ને મરણના ફેરા મટાડું એ તમને કેમ યાદ નથી આવતું ! પૈસા કમાવા છે એમ તમારું મન કહે છે પણ ભેગું મન એમ કહે છે ખરું કે મારે પાપ કરીને નથી કમાવવા? જ્યાં અજ્ઞાનીને સ્ટેજ દર્દ થાય છે કે તરત જ તેમને હાયય થાય છે. કેડલીવર ઓઈલ પી જાય છે. આવું કરનાર દુખભીરૂ છે પણ પાપભીરૂ નથી. દેવાનુપ્રિયો ! જ્યારે તમે પાપભીરૂ બનશે ત્યારે તમે જરૂર પાપ કરતાં અટકશે. જ્યારે તમે પાપથી ગભરાશે ત્યારે તેમને એમ થશે કે ગરીબ માણસ મારે ત્યાં માલ લેવા આવે અને હું તેને ગેરલાભ ઉઠાવું એ હવે મારાથી બને જ કેમ? જે આત્મા આ પાપભીરૂ છે તે જ સાચો માનવ છે. પણ જે પાપભીરૂ નથી તે ખરેખર જૈન તરીકે યોગ્ય નથી અને માનવ તરીકે લાયક પણ નથી. - જ્યારે માનવમાં પાપભીરુતા પ્રગટે છે ત્યારે આત્મામાં કેટલું પરિવર્તન થાય છે! તેના ઉપર બનેલી એક કહાણી છે. આ કહાણું ગુજરાતમાં બનેલી છે. એક માતાના બે પુત્રો હતા. તેમાં જે માટે છોકરે છે, તેને એક શ્રીમંત શેઠ સાથે ખૂબ જ ભાઈબંધી હતી. બંને જીગર જાન મિત્રોને પરસ્પર ખૂબ જ પ્રેમ હતો. હવે જે આ માતાને બીજે પુત્ર છે, તે વૈદ છે અને ખૂબ હોંશિયાર છે. પણ કર્મની કહાણું કંઈ ઓર છે. તેને ત્યાં ઘરાકી જામતી નથી. તેથી ઘર ખર્ચને પહોંચી નહી શકવાથી તેણે પિતાના મિત્ર એવા શેઠ પાસેથી નાણાં વ્યાજે લીધેલા પણ એ દિવસ જ આવ્યો નહિ કે તે ભરપાઈ કરી શકે, પરિણામ એ આવ્યું કે નાણાંના મહે શેઠની દષ્ટિ બદલાવી. અને પ્રેમને તાર તેડી નંખાજો. તથા વેરની વણઝાર ઉભી કરી. એટલે કે શેઠે પિતાના માંગતા નાણાં માટે કેર્ટમાં દા કર્યો. હવે જે દિવસે સુનાવણું છે તે દિવસે જેને ખૂબ જ આઘાત લાગે છે તે ચૌદ કેર્ટમાં જવાની ના પાડે છે.
તેના મનમાં એ આઘાત છે કે અહે ભગવાન, હજુ આજથી બે વર્ષ પહેલાં જ્યારે શેઠ માંદા પડયા ત્યારે મેં રાત-દિવસ જોયા વિના તેની પાછળ મારાથી બનતા બધા ઉપાયે કર્યા. અને ત્રણ મહિના સુધી મેં કિંમતી દવાઓ મફત ખવડાવી તેને મૃત્યુના મુખમાંથી બચાવ્યું. તેને બદલે તેણે આજ આપે ! બસ, આ જ સંસાર
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૬
અને આ જ મારે મિત્ર! તેમ વૈદ્યરાજને આઘાત લાગવાથી તે કેર્ટમાં ગયે નહિં, અને નાનો ભાઈ ગયો. જ્યારે નાને ભાઈ કેર્ટમાં હાજર થયે ત્યારે તેણે વકીલને બ્રિનંતી કરી કે સાહેબ! અમારે શેઠને પૈસા જરૂર આપવાના છે. અમારે કઈ કરજ લઇને આ જન્મમાંથી બીજા જન્મમાં જવું નથી. પણ હાલ યુક્ત પૈસા ભરી શકીએ એની અમારી સ્થિતિ નથી. પણ આપ અમને ત્રણ મહિનાના હપ્તા પાડી આપે તે અમે જરૂર ભાઈ કરી આપીશું. વકીલે કહ્યું – તમે બંને ઘરમેળે સમાધાન કરી લે. તેથી શેઠે ઘરમેળે સમાધાન કરી ત્રણ ત્રણ મહિને હપ્તા ભરી આપે તેવી કબૂલાત કરાવી. દેણદાર કબૂલ થયે પણ તેની કબૂલાતની કદર લેણદાર કરી શકે નહિ
તે ગેળા જેવડું પેટ ગરીબના નાણાં ચૂસવામાં પાછું ન પડયું. તેને કહે છે - તે તમારી વાત માન્ય રાખું છું પણ તારે મને વધારાના રૂ. ૫૦૦ આપવાના. હવે દર બ્રીજે મહિને નાના ભાઈ હપ્ત ભરવા જાય છે, તે આપીને રસીદ લેતે આવે છે. એ ભાઈ જ નથી. તેને ખૂબ જ આઘાત છે. આ રીતે હપ્તા ભરતા સંપૂર્ણ કરજ
સુલ કરી દીધું. પછી નાના ભાઈએ કહ્યું કે શેઠજી ! આપે જે ૫૦૦ રૂ. વધારાનાં માગ્યા છે તે માફ કરે. અમે બે ભાઈઓએ અમારા ઘરના તમામ દાગીના વેચી દીધા છે. અમારા પેટને પાટા બાંધીને તમેને વ્યાજ સહિત મૂળ રકમ ચૂક્ત કરી દીધી છે. તે આપ અમારા ઉપર કૃપા કરે. ખરેખર નાણુ વધારવા સહેલાં છે પણ તેને પચાવવા કઠણ છે. નણુને ગર્વ દારૂના નશા જેવી છે. શેઠને નાણાંની ખૂબ જ મગરૂરી છે. રને ધનરૂપી દારૂને નશે ચઢયે છે એવા એ શેઠને કયાં ભાન છે કે હું આજે ગરીબની હાય લઈ રહ્યો છું પણ કાલે મારું શું થશે? નાણુના કેફમાં મશગુલ બનેલા શેઠ કહે છે કે એ કદી નહિ બને. જાપાંચસો રૂપિયા પૂરા દેવા જ પડશે. છેવટે આંસુ સારતે નાને ભાઈ ઘેર આવે છે. ઘરના બધા ભેગા થઈને રડે છે. ભગવાન ! આના તણાં ક્યાં લીધાં? આબરૂ ખૂબ વહાલી છે. બંને ભાઈમાં જાત છે. પુણ્ય-પાપને
ખ્યાલ છે તેથી છેવટે મહા મહેનતે રૂ. પ૦] ભેગા કરીને નાને ભાઈ આપવા જાય છે. ત્યારે શેઠ ભયંકર બિમારીને બિછાને પડે છે. તેથી વેદના નાના ભાઈને આવતે જોઈ જુની સ્મૃતિ તાજી થતાં શેઠ ખૂબ રડી પડ્યાં. રૂપિયા આપવા ગએલ કરજદાર
ત્યાં શેઠને રૂ. ૫૦) આપે છે ત્યાં ધ્રુસકે ધ્રુસકે રડતાં શેઠ કહે છે કે હાલા ભાઈ! મારે નથી જોઈતાં. મેં મારી પૂરી રકમ વ્યાજ સહિત લઈ લીધી છે. કઈ હિસાબે મારે હવે રૂપિયા નથી જોઈતા. પણ જીદ કરીને લેણદારે રૂ. ૫૦૦ આપી દીધા. જ્યારે આપીને પાછો વળે છે ત્યારે શેઠ વૈદ્યરાજને રડતે આંસુએ સમાચાર કહેવડાવે છે કે શ્રદરાજને કહેજે કે હું મારી ભૂલની માફી માંગુ છું. મેં વરસ દિવસથી તેમનું મુખ જોયું નથી. અને તેઓ મારા ઉપર ખૂબ નારાજ છે, એટલે તેઓ મારૂં મુખ શેના જુએ! ખરેખર,
Page #140
--------------------------------------------------------------------------
________________
૧
મેં અભાગીએ પૈસાના મેહમાં હીરા જે મિત્ર ગુમાવી દીધું. આ વખતે માંદગીમાંથી મને કોણ બચાવશે? એમ કહેતાં શેઠ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. ઘેર જઈને તેણે બધી વાત પિતાના મેટાભાઈ એવા વૈદને કહી. - જેનામાં માનવતાને સિતારો ચમકી ઉઠે છે, જેના હૃદયમાં દયાના ઝરણાં વહી રહ્યા છે તે મોટે ભાઈ (દ) એકદમ ચમકી ઉઠશે અને તરત જ ત્યાં જવા માટે તૈયાર થશે. ત્યાં શેઠને નેકર એક રૂમાલથી ઢાંકેલી રકાબી લઈને આવ્યું. અને વૈદરાજને ચરણે રકાબી મૂકી. વૈદરાજ તરત જ ઓળખી ગયા કે આ મારા શેઠને મેકર છે. વેદે પૂછયું : શું લાવ્યા છે? તરત જ નેકરે કાબી ઉપરથી રૂમાલ ઉપાડી લીધ અને વૈદરાજના ચરણકમળમાં ચિઠી મૂકી. એ ચિઠીમાં લખ્યું હતું કે મારા પ્રાણાધાર ! અભિમાની શેઠે નાણાના નશાથી મસ્તીમાં પઢીને ઘણી ભૂલ કરી છે તે માર્સ ભૂલ માફ કરજે. હું મૃત્યુની શય્યા પર સૂતો છું. તમારા જેવા પવિત્ર આત્માની મેં કદર કરી નથી. મારે આત્મા હવે કઈ ગતિમાં ફેંકાઈ જશે. તે રીતે સામાના હદયને પીગળાવી દે તેવા અનેક શબ્દ લખેલાં હતાં. તે વાંચતાની સાથે જ વૈદરાજ એકદમ ઉભા થઈ ગયા અને શેઠની સેવામાં હાજર થઈ ગયાં.
વૈદ તન-મન ને ધનથી શેઠની ખૂબ સેવા કરે છે. આયુષ્ય બળવાન હોવાથી શેઠ બચી જાય છે. પિતાની ભૂલનું ભાન થવાથી રૂ. ૫૦૦૦] વૈદના ચરણે ધરે છે, પણ વૈદરાજ લેતાં નથી. તે નાણાંના ભૂખ્યા ન હતાં, પણ સેલને જ ભૂખ્યા હતાં. તેથી નાણાંને સ્પર્શ પણ કરતાં નથી.
અહીં બેઠેલા મારા શ્રાવકે, બેલે! અલ જગ્યાએ તમે જે વૈદશજ હેત તે શું કરત? ભલે તમે ન બેલે પણ હું તમારા બદલે કહું છું કે તમે પ્રથમ તે જાવ જ નહિ અને કદાચ સદ્બુદ્ધિ થઈને જાવ તે શું આ પાંચ હજારની રકમ વહેતી મૂકે સર (તામાં અવાજ ના...ના....) વૈદરાજે શું કર્યું તે કહી દઉં. તે છે કેઈ હિસાબે માથે અડશે જ નહિ. આવી ગરીબીમાં પણ કેટલી અમીરી છે! છેવટે તે નાણાં ગરીબી સેવા માટે અપાવે છે, દરાજે પોતાની માનવતાનું સિકને દર્શન કસબં, કારણ કે તેનામાં પાપભીરુતા હતી. શેઠ પણ દરાજના પરિચથી સાચે પાપભીર બને અને ન્યાયનીીિ જીવન જીવવા લાગે. તમે પણ સારા પાપભીરૂ અને તે જ આશા રાખું છું.
અહીં આ ભગુ પુરોહિતઃ બે પુત્રો જે વૃક્ષ ઉપર દુખબીરૂ ની ગાં હતા. પણ મુનિનાં વસ્ત્ર–પાત્ર આદિ ઉપકરણમાં કઈ જ હિંસક શસ્ત્ર કયું નહિ, આહાર પણ નિર્દોષ હો, તે બંને બાળ મને મન વિચારે છે અ! આપા માતાપિતાએ આપણને કેવું ભૂસું ભરાવી દીધું. જે આપણે બધું નજરે પડ્યું ન હતા તે આ સંતાથી દૂર જ ભાગ્યા કરત. આ સ જેવા પવિત્ર છે, તેમને આચાર પણ
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૮
કેટલે શુદ્ધ છે, એમ વિચારની શ્રેણીએ ચઢયાં, ત્યાં તે બંને બાળકને જાતિસ્મરણ
ન ઉત્પન્ન થયું. પૂર્વે જે પર્યાયને અનુભવ કર્યો છે તેનું પ્રત્યક્ષ સ્મરણ થાય છે. અહે! આપણે દેવભવથી પહેલાં આવું જ સાધુપણું અંગીકાર કર્યું હતું. ત્યાંથી આપણે છે જ છે સાથે એક જ વિમાનમાં ઉત્પન્ન થયાં હતાં. બે આત્માઓએ માયા કરી તેઓ સ્ત્રીલિંગે ઉત્પન્ન થય. જેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જીવેએ વચમાં અjરીતે ભવ ન કર્યો હોય તો સળંગ ૯૦૦ ભવ જોઈ શકે છે. પણ જે વચમાં અસંજ્ઞીને ભવ કર્યો હોય તો એ ભવ પછીનાં ભવે જોઈ શકે છે. આ બંને ભાઈઓ પોતાના પૂર્વના ભવેનું સ્મરણ થવાથી જેઓ દુખભીરૂ બન્યા હતા તેઓ “હવે આપણે એક ક્ષણ પણ સંસારમાં રહેવું નથી, પૂર્વે સાધના કરતો જે અધુરી રહી છે તે સાધના આપણે જલદી કરી લઈએ એમ વિચારી રહ્યા હતા. - બંધુઓ ! તમને એવું લાગે છે કે અમૂલ્ય અવસર ચાલ્યા જાય છે. આવી અમૂલ્ય ઘડી ફરી ફરીને મળવાની નથી. તમે પણ અમુક સમયે ટાઈમની કિંમત આંકો છે. માની લે કે સાંજે તમારા લગ્ન છે. તે દિવસે બપોરના તમારે મિત્ર તમને કહે-દસ્ત! ચાલ, આજે આપણે પિકચર જોવા જઈએ, સરસ પિકચર છે. પહેલવહેલું ચડયું છે. મેં રીઝવર્ડ ટિકિટ પણ તારા માટે લીધી છે. ત્યારે પેલે મિત્ર શું કહેશે? બેલે તે ખરા. આ તો તમારા અનુભવની વાત છે ને ? (હસાહસ) પેલો મિત્ર કહેશે કે મૂખ! તને ખબર નથી કે આજે ક દિવસ છે? આજે મારા લગ્નને દિવસ છે. મારી પાસે સમય એ છે છે અને કામ ઘણાં પતાવવાના છે. આજે શું સિનેમા જેવાને સમય છે? - જ્ઞાની પુરૂષ કહે છે કે જેને લગ્ન કરવાં છે તે માણસ પણ પિતાને સોનેરી સમય સિનેમા ટોકીઝમાં, બગીચામાં ફરવામાં કે વાતનાં ગપાટા હાંકવામાં ગુમાવતા નથી. છતાં માની લે કે તે ભૂલ કરે તે તેને વધું નુકશાન થવાનું નથી. પણ જેને આત્મસાધના કરવી છે તે માણસ જે આ પ્રમાદ કરે તે તેને અમૂલ્ય સમય ગુમાવે તે ખરેખર એને ધધ કરી રહ્યો છે.
- તમને તે કારની જ લગની છે. કલાકાર મેળવવામાં તમે સમયને ઓળખે છે. જીવનમાં કલાકારની જ કિંમત તમને સમજાઈ છે, પરણવાના દિવસની કિંમત રામજાઈ છે. જેમ પેલા મિત્રને કહી દે છે કે મૂર્ખ ! અત્યારે ફરવાનું હોય તેમ સવારમાં તમે વ્યાખ્યાનમાં આવવા તૈયાર થયાં. તે સમયે કઈ મિત્ર કહે કે મિત્ર! આજે તે મારી સાથે તમારે અત્યારે બગીચામાં ફરવા આવવું જ પડશે. આ સાંભળી એમ કહેશે ખરા કે મૂર્ખ ! ફરવા તે મેડા પણ જવાશે. અત્યારે વીતરાગવાણી સાંભળવાનો સમય છે. હું તારી સાથે અત્યારે નહિ આવી શકું! ત્યાં તે તમે તૈયાર થઈ જાવ, કારણ કે પૈસા કરતાં પ્રભુ તમને વધારે વહાલા લાગ્યા નથી.
Page #142
--------------------------------------------------------------------------
________________
પથ્થર જેવા પૈસા અને પારસ જેવા પ્રભુ,
એમાં કોણ તમને પ્યારું બે પૈસા કે પ્રભુ... તમારા હૈયે હાથ મુકીને બેલે કે કોણ વહાલું છે ? (સભામાંથી અવાજ:- પ્રભુ બહાલા છે. હસાહસ). તમારી વાત ઠીક છે, કારણ કે તમે અહીં બેઠા છો ત્યાં સુધી તમને પ્રભુ વહાલા છે. અહીંથી બહાર નીકળ્યા કે પૈસા વહાલા થઈ જાય છે. કેમ બરાબર છે ને? હું તમને પૂછું છું કે કેઈએ નેટના બંડલ ભેગા કર્યા હશે પણ તેમને કેન્સરને રોગ થયે. ન્યુમોનિયા કે ટાઈફોઈડ થયે, તે સમયે નોટે પાથરીને સૂવાડવામાં આવે તે પણ રાગ શાંત થશે ખરે? છેવટે ડોકટરને બેલાવવામાં આવે અને ડોકટરને પણ કહી દો કે ભલે ૫૦૦૦ રૂપિયા લે, પણ એને રેગથી મુકત કરે. તે ડોકટર પણ કહી દેશે કે આમાં મારે કઈ ઈલાજ કામ આવે તેમ નથી. ત્યાં તમે દુખીરૂ છો.
જ્યારે તમને પાપનો ડર લાગશે ત્યારે તમે પાપભીરૂ બનશે; શાસનમાં ભલે ૫૦૦ શ્રાવક ન હય, પાંચ જ હોય, પણ તે પાપભીરૂ હોવા જોઈએ.
આજે અમારા પૂજ્ય જશુબાઈ મહાસતીજીની પુણ્યતિથિ છે. સાણંદમાં અમે બંનેએ એક જ સાથે ૧૯૯૬માં દીક્ષા લીધી હતી. સંસારમાં તેમનું નામ જીવીબેન હતું. તેઓ ૨૫ વર્ષની નાની ઉંમરમાં જ વિધવા થયા હતાં. તેમને એક પુત્રી હતાં. તેમને સંયમની ભાવના જાગેલી પણ કુટુંબમાંથી રજા મળતી ન હતી. એવામાં મને વૈરાગ્યભાવ આવે. અને દીક્ષા નકી થઈ, ત્યારે તેઓ કહે કે, તું આટલી નાની વયમાં સંયમ પંચે જાય છે અને હું રહી જઈશ. તેમણે તેમના કુટુંબીજનોને પિતાની દીક્ષા લેવાની તીવ્ર ભાવના જણાવી અને આજ્ઞા મેળવી. અમે બંનેએ એક જ દિવસે પૂ. ગુરૂદેવ રતનચંદ્રજી મહારાજ સાહેબ તેમજ પૂ. ગુરૂણી પાર્વતીબાઈ મહાસતીજી પાસે ૧૯૬ના શાખ સુદ છઠના દિવસે ભાગવતી દીક્ષા લીધી. સાધનામાં મને એમને ખૂબ સહકાર હતે. પણ એ અમારી જોડી અખંડ રહી શકી નહિ. કાળ કેઈની રાહ જોતો નથી.
સંવત ૨૦૧૬માં અમારૂં ચાતુર્માસ સાબરમતી હતું. ત્યારે તેમનું ચાતુર્માસ સુરત પાસે કઠોર ગામમાં હતું. આગલી સાલ તેમણે સુરત ચાતુર્માસ કરેલું. તે સમયે તાપી નદીમાં સખત પૂર આવ્યું. આખા સુરતમાં પાણી પાણી થઈ ગયું. એ પાણી આખા ગામમાં ભરાઈ ગયા. જે ઉપાશ્રયમાં તેઓ રહેતાં હતાં તે ઉપાશ્રયમાં પણ પાણી ભરાઈ ગયા. સીડીના પગથિયાં સુધી પાણી આવી ગયા. સૂર્યાસ્ત થઈ ગયા હતા. બાજુમાં રહેલાં શ્રાવકે કહે છે, મહાસતીજી! અમારા મકાનમાં આવી જાવ. કારણ કે ઉપાશ્રયનું મકાન એક મજલાનું છે. અને અમારું મકાન બે માળનું છે. રાત્રે વધુ પાણી ભરાઈ જશે અને સીડી ડૂબી જશે તે આ૫ મુશ્કેલીમાં મૂકાઈ
શે. તે વખતે પૂ. મહાસતીજીએ શ્રાવકેને સાફ કહી દીધું કે જે થવું હોય તે થાય. શા. ૧૭
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પણ સૂર્યાસ્ત થઈ ગયા પછી અમને બીજું મકાન કહપતું નથી. વળી સચેત પાણીમાં પગ મૂકાય નહિ. તમે પણ અપકાય છની વિરાધના કરીને કોઈ અહીં આવશે નહિ. જે અમારું આયુષ્ય પૂરું થયું હશે તે કઈ બચાવી શકવાનું નથી. એમ મનને મક્કમ બનાવી પિતાના બે શિષ્યાઓ સહિત પાટે બેસી ગયા. અને સ્વાધ્યાયમાં લીન બની ગયા. હવે પાણીને આવવું હોય તે આવે કે જવું હોય તે જાય, કેઈની પરવા નથી. જ્યાં તેઓ સ્વાધ્યાય કરવા લાગ્યા ત્યાં પાણીના પૂર પણ ઓસરી ગયાં.
સ્વાધ્યાય-ધ્યાનમાં પણ આટલી શક્તિ છે. હાથમાં સાધન છે, પણ આપણને એટલી શ્રદ્ધા નથી. તેઓ ખૂબ દઢ હતા. સુરતનું ૨૦૧૫નું ચાતુર્માસ પૂર્ણ કરી વિહાર કર્યો. ત્યાં બીજે ગામ જ તેમને હાર્ટ એટેકની બિમારી આવી. એટલે સુરત પાછા આવ્યા. તબિયત સારી થઈ એટલે ધીમે ધીમે વિહાર કરી તેઓ કઠેર ચાતુર્માસ પધાર્યા.
ત્યાં પતે વ્યાખ્યાન આદિ પિતાનું કાર્ય બરાબર કરતા હતા. તેમાં પાછી એકાએક બિમારી આવી. ટૂંકી બિમારી ભેગવી શ્રાવણ સુદ ત્રીજના દિવસે પોતાનાં શિષ્યાઓને પાસે બોલાવી કહે છે, તમે ગૌચરીપાણી પતાવી દે, ત્યારે શિષ્યાઓ કહે છે કે મહાસતીજી! હજુ પાંચ વાગ્યા છે. ગોચરીને હજુ વાર છે. તે કહે છે: નવી ગૌચરી લેવા જવું નથી. જે છે તે પતાવી દે. પછી શિષ્યાઓને પાસે બેલાવી હિત શિખામણ આપી. તબિયત વધારે બગડતાં શ્રાવકને બેલાવ્યા. અને છ વાગે સમાધિપૂર્વક પિતાની જીવનલીલા સંકેલી પિતાના બે શિષ્યાઓને ટળવળતા મૂકી પરલેકે પ્રયાણ કરી ગયા.
અમે જ્યારે ૨૦૦૬માં રાજકોટ આવ્યાં ત્યારે તેઓ પણ અમારી સાથે હતાં. અમારા પૂ. ગુરૂષી સહિત અમે ચાર ઠાણ હતાં. તેમને મારા ઉપર અનહદ ઉપકાર છે. તેમને બદલે હું વાળી શકું તેમ નથી. આજે તેમની પુણ્યતિથિના દિવસે આપણે તેમના જીવનમાં રહેલાં ગુણેને યાદ કરી કંઈક ગુણે અપનાવીએ. એ અભ્યર્થના.
આ બંને બાળકને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું છે. તેઓ વૃક્ષ ઉપરથી નીચે ઉતરી મુનિના ચરણમાં પડી ગયા છે. હવે તેઓ મુનિને શું કહેશે અને શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૯
શ્રાવણ સુદ ૪ ને બુધવાર તા. ૫-૮-૭૦ અનંત ઉપકારી જિનેશ્વર દેવ શ્રી મહાવીર પ્રભુએ કેવળજ્ઞાન અને કેવળદર્શન પામ્યા પછી ભવ્ય જેના કલ્યાણના માટે સિદ્ધાંતની પ્રરૂપણા કરેલ છે. સમુદ્રમાં જેમ
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૧
દીવાદાંડી ખડકા વગેરે ભયસ્થાના બતાવી વહાણાને માગદશન આપે છે, તેમ પ્રભુના સિદ્ધાંતા સંસારરૂપ સમુદ્રમાં ખડક અને ભયનાં સ્થાન મતાવી જીવાને માદર્શન આપે છે. આ સિદ્ધાંતના આલંબનથી ભૂતકાળમાં અનંતા જીવા માક્ષે ગયા છે, વમાન કાળમાં સંખ્યાતા જીવા માક્ષે જાય છે અને ભવિષ્યકાળમાં અનંતા જીવા માણે જશે.
અનંત જ્ઞાની મહાપુરૂષો કહે છે કે હે ભવ્ય જીવા ! એ તમારે મુક્તિ જોઇતી હાય તા ધર્મની આરાધના કરે. ધર્મની આરાધના કરનારા જીવ જ્યારે મુકિત પામવાને ચેાગ્ય ધર્મોની આરાધના કરે ત્યારે મુકિત પામે, ત્યાં સુધી તેને સંસારમાં જે ભવ કરવા પડે, તેમાં પણ તેને સુખની સામગ્રી ઘણી મળે. અને ભવ પશુ સારી ગતિના જ કરે. અને જ્યાં સુધી સંસારમાં રહેવું પડે ત્યાં સુધી સસારના રાગ કરતાં ધમકથાના રાગ વધુ હેાય. અને તે ધર્મકથાના આન ંદથી તે આત્માને ભાન થાય કે ખરેખર ! મેહરૂપી જે મહાવિષ છે તે વિષના ો કાઇ મારક હાય તેા આત્મસ્વરૂપની ઓળખાણુ જ છે. એટલે આત્મામાં સુંદર તત્ત્વની ભાવના જાગે. એટલે સવેગના રસરૂપી જે અમૃત છે તે આત્મામાં પ્રગટે, અને માહરૂપી મહાવિષ વિલીન થઈ જવા પામે અને સવેગના રસ રૂપી અમૃતને પ્રવાહ આત્મામાં વહેતા થાય. તે વખતે તેને અ અને કામની વાતમાં એવા વિવેક થાય કે આ પુણ્ય અને પાપનું ફળ છે. પણ એ ઉપાદેય નથી. અને જ્યાં મેાક્ષની વાત આવે ત્યાં આત્મા એવા આનંદ અનુભવે કે જાણે માક્ષના સુખને સાક્ષાત અનુભવ ન કરી દ્યો હાય !
અમૃત
દેવાનુપ્રિયા ! ચાર પુરૂષામાં જ્યારે ધમ અને મેક્ષમાં રસ જાગશે ત્યારે તમને અહીંયા મેાક્ષના સુખને જાણે અનુભવ કરતાં હાય એવા આનંદ આત્મામાં પ્રાપ્ત થશે. જ્યારે તમારામાંથી મેહનું ઝેર નીચાવાઈ જશે ત્યારે તમને આ સંસાર કેવા લાગશે તે ખબર છે ? જે સંસાર તમને સુખના ભરેલા લાગતા હતા તે દુઃખના ભરેલા લાગશે. અનિત્ય અને અપૂર્ણ સુખવાળા દેખાશે. અરે ! સંસારનું સુખ હવે મને ગમતું નથી, એમ તમને લાગશે ત્યારે તમે જાણો કે ખરેખર ! તમારામાં સવેગ પ્રગટયા છે અને માક્ષની ઇચ્છા જોરદાર બની છે. તમે સાંભળ્યુ. તા હશે કે પૃથ્વીચંદ્ર રાજગાદી પર બેઠા બેઠા અને ગુણુસાગર પેાતાના લગ્ન ઉત્સવના ચાલુ પ્રસંગમાં બેઠા બેઠા કેવળજ્ઞાન પામ્યા. વિચાર તેા કરે કે રાજ્યગાદી પર કેવળજ્ઞાન પામનાર પૃથ્વીચંદ્રનુ હૈયુ. કેવું હશે ? અને પોતાના લગ્નના ચાલુ ઉત્સવ પ્રસંગમાં કેવળજ્ઞાન પામનાર શ્રી ગુણુસાગરનું હંસુ કેવું હશે? આ રીતે કેવળજ્ઞાન લેવું તે કંઈ જેવી તેવી વાત નથી. ધર્માંની આરા ધનાપૂર્વક આત્માની કેટલી શુદ્ધિ કરી હશે ? રાજ્યગાદી પ્રત્યે અને લગ્ન પ્રત્યે કેવા ભાવ કેળળ્યેા હશે? તમને ખખર તા છેને? કે વિતરાગ બન્યા વિના કેવળજ્ઞાન આવે નહિ અને વીતરાગપણું, કષાયના સર્વથા ક્ષય થયા વિના આવે ખરૂ? નહિ, અને કષાયને
Page #145
--------------------------------------------------------------------------
________________
સર્વથા ક્ષય કરવા માટે ક્ષપક શ્રેણી માંડવી પડે છે. ક્ષપકશ્રેણુ અપ્રમત ભાવ આખ્યા વિના મંડાય નહિ. એટલે એ આત્માઓને અપ્રમત ભાવ આવેલ. એ અપ્રમત ભાવમાં રમતાં રમતાં તેમણે ક્ષેપક શ્રેણી માંડેલી. એમાં કષાયને સર્વથા ક્ષય કરીને વીતરાગ બનેલા. અને એ પછી જ તેઓ કેવળજ્ઞાનને પામેલાં. આ બધું જ રાજગાદી ઉપર બેઠા બેઠાં બનેલું ને! લ ત્સવમાં બેઠા બેઠા બનેલું ને ? એ સ્થાન એવું છે કે ત્યાં પાપના ભાવ આવે. એ સ્થાન તે આભાને મહાપ્રમાદી પણ બનાવે, પરંતુ આ આત્માએ ધર્મની આરાધના કરતાં કરતાં અને આત્મશુદ્ધિ સાધતાં સાધતા આવેલાં છે, તેથી જ તેઓ કેવળજ્ઞાન પામી ગયા છે. જે તમારે કેવળજ્ઞાન પામવું હોય તે ધર્મ આરાધના અત્યારથી શરૂ કરીને આત્માને જોરદાર બનાવો. - ભૃગુ પુરેહિતનાં બંને બાળકે સુલભ બધી આત્માઓ છે. આત્મશુદ્ધિ કરતાં કરતાં આવેલ છે. માતા-પિતાએ સાધુને ભય બતાવ્યું છે, છતાં કે ગાનુયોગ બની ગયે! કયાં બાળકને રમવા જવું અને કયાં સંતનું ભૂગુ પુરોહિતના કહેવાથી ગામ બહાર જવું! વગડામાં પણ સંતને ભેટે એ મહાન ભાગ્ય વિના બનતું નથી. પ્રભુ મહાવીરના આત્માને નયસારના ભાવમાં કયાં લાકડાં કાપવા જવું, નયસારે જમતી વખતે ભાવના ભાવી કે સુપાત્રે દાન દઈને જ જમું અને ત્યાં જ તપાસ કરતાં અટવીમાં ભૂલા પડેલાં સંત ભેટી ગયા. સુપાત્રે દાન દઈ નયસાર કૃતાર્થ થયે. સંતને ઉપદેશ સાંભળીને સમક્તિ પામી ગયે. આ બંને બાળકે વૃક્ષ ઉપર બેઠાં બેઠાં આત્મમંથન કરે છે. અહે! કેવા પવિત્ર સંતે છે! જેમનું એક જ વચન આપણું હૃદયને સ્પર્શી જાય તે આપણાં ભવના ફેરા ટળી જાય. આપણે સાધુ વંદણામાં રોજ બેલીએ છીએ કે –
“ એક વચન મારા સદ્દગુરૂ કેરું, જે બેસે દિલમાંય રે પ્રાણી,
નરક ગતિમાં તે નહિ જાવે, એમ કહે જિનરાય રે પ્રાણી.” આ પદ બેલતાં પણ એવાં પવિત્ર ભાવ આવે છે કે એ વીરના વચનમાં કેટલી શક્તિ હશે! કોડ રૂપિયાનો ચેક દઈ દે અને તમે કહે કે મારા નરક ગતિના દરવાજા બંધ કરી દે. તે તે કરવા કેઈ સમર્થ નથી. પણ પંચમહાવ્રતધારી સંત જેના હૃદયમાં સદા વૈરાગ્યની વીણું વાગે છે તેમનું એક જ વચન હૃદયમાં અવધારો તે તમારે માટે નરક ગતિના દરવાજા બંધ થઈ જાય. ત્યાં તમને સર્ટીફિકેટ મળી ગયું. ત્યાં ફ્રોડના ચેકની પણ જરૂર નથી, એ તે પ્રભુની વાણીમાં જ એવી તાકાત છે. . આ સંતે એ બાળકના સામું પણ જોયું નથી. એ તે પિતાની ક્રિયામાં જ પ્રવૃત્ત છે. પણ જેની દષ્ટિ ખીલી છે, જેનું ઉપાદાન શુદ્ધ છે, તેવા આત્માઓ જાગૃત થાય છે. કેઈ ઘણી વખત કહે છે કે તમારામાં તાકાત હોય તે અમને સાધુ બનાવી દે! પણ ભાઈ! કેઈને પરાણે પાટે બેસાડી દેવાતાં નથી. સાધુ તે નિમિત્ત માત્ર છે. ઉપાદાન તે તમારૂં જ જોઈએ. જેમ દિવાસળીના ટેકામાં જે ગંધક રહેલો છે, તેમાં અગ્નિ
Page #146
--------------------------------------------------------------------------
________________
(૩૩
પ્રગટ થવાની તાકાત છે, તેા પેટી સાથે ઘણું થતાં અગ્નિ પ્રગટે છે. ઉદ્યાન જે શુદ્ધ હોય તે નિમિત્ત સહજ રીતે મળી જાય છે. જો અમે તમારૂં સ`થા કલ્યાણ કરી શકતા હાત તેા તમને કાઈ ને આ સંસારમાં રખડવા દ્વૈત નહિં. માટે અંદર જે ચૈતન્ય દેવ સૂતે તેને પડકાર કરીને જગાડા, કે હવે જાગ, કયાં સુધી અજ્ઞાનના અંધકારમાં અથડાઈશ ? કયાં સુધી મેાહનિદ્રામાં પડી રહીશ? જે અમૂલ્ય અવસર મળ્યા છે તેને આળખી તા.
આ એ બાળકે વૃક્ષ ઉપર બેઠા બેડ! આત્મામાં લીન થયાં. અને તેમને જાતિ સ્મરણુ જ્ઞાન થયું. “અહા! આ સંતને તે આપણે વંદન કરવાં જોઈ એ, કારણ કે તેએ પાપભીરૂ બન્યા છે. અને અત્યાર સુધી તે દુઃખભીરૂ હતાં. આ જીવ અનત કાળથી તે દુઃખભીરૂ બનતા આવ્યા છે. કીડી- મકૈાડા-અળસીયાં-પશુપક્ષીમાં ગયા ત્યાં મધે દુ:ખભીરૂ બન્યા હતા પણ પાપભીરૂ બન્યા નથી. તમે પણ હજી દુ:ખભીરૂ છે. એ નખરના ચાપડા ન પકડાય, એ નંબરના નાણાં ન પકડાય, સરકાર દાડી ન પાડેતે માટે તમે સાવધાન રહે છે ! ત્યાં તમે કેટલાં દુઃખીરૂ અનેા છે. ? પણુ અશુભ ક રૂપી ચારે રાત-દિવસ તમારું આત્મિક ધન લુંટી રહ્યાં છે, તેની તમને જરાપણ ચિંતા થાય છે ?
અહીથી છૂટીને એ ફીસે જાવ, દુકાને જાવ, ત્યાં તમને તમારા ધંધા યાદ આવે, ભૂખ લાગે ત્યારે ભાજન યાદ આવે, મિત્ર મળે તેા હરવા-ફરવાનું યાદ આવે, રવિવારને દિવસે નાટક અને સિનેમા યાદ આવે, મજારમાં જાવ ત્યારે વસ્તુ ખરીદવાનુ મન થાય, પણ પંચમહાવ્રતધારી સાધુને જોઈને તમને કાઈ દિવસ દીક્ષા યાદ આવે છે ખરી ? તપસ્વી વિજ્યામાઈ મહાસતીજીને આજે ચૌદમા ઉપવાસ છે. એમને જોઈ ને તમને ભાવ થાય છે કે આપણે પણુ માસખમણુ કરીએ! અનાદિ કાળથી ખાતાં આવ્યાં છીએ. ખાવું તે આત્માના સ્વભાવ નથી. પણ આત્માના સ્વભાવ તે અણુાહારક છે. જો આત્માના ખાવાના સ્વભાવ હોય તો સિદ્ધને પણ ખાવું પડત, પણ આ જીવ કયાં ફાંફાં મારી રહ્યો છે? તમને ચારિત્રવત સાધુને જોઈ ને ચારિત્ર યાદ આવતું નથી. પૈાષધ કરવાનું યાદ આવતુ નથી. પણ જો અહીં કાઈ મહેન નવી ડીઝાઈનની સાડી પહેરીને આવી અને તે જોઈ એટલે તરત જ એમ થાય કે હું પણ આવી સાડી ખરીદી લાવું. પણુ તપસ્વીને જોઈને એમ નથી થતું કે હું ઉપવાસ કરૂં, માસખમણુના માંડવડા નાંખવા માટે શુક્રવારે મહીનાના ધરના દિવસ આવી રહ્યો છે. વચમાં કાલના જ દિવસ છે. માટે તૈયારી કરી લેજો. જ્ઞાની પુરૂષ એ ચાર પ્રકારની સ’જ્ઞાને તેાડવા માટે ચાર સાધન બતાવ્યા છે. આહારસંજ્ઞાને તેાડવા માટે તપ છે. ભય સ ંજ્ઞાને તોડવામાટે અભયદાન છે.મૈથુન સ’જ્ઞાને તેાડવા માટે બ્રહ્મચર્યાં વ્રત છે. અને પરિગ્રહ સંજ્ઞાને તેાડવા માટે દાન છે. માટે આત્માની શુદ્ધિ કરો. આત્મપ્રદેશ પર કર્માંના મેલ જામી ગયા છે તેને ખંખેરવા માટે પુરૂષાર્થ કરવા પડશે.
Page #147
--------------------------------------------------------------------------
________________
કર્મની વર્ગણ તે બધે ભરેલી છે, પણ તે આત્માને એમ ને એમ ઍટતી નથી. પણ
જ્યારે આત્મામાં રાગ અને દ્વેષ રૂપી ચિકાશ આવે છે, ત્યારેજ કર્મવર્ગણા આત્માને ચૂંટે છે. આજે તલ-મગફળી-એરંડા વિગેરેમાં ચીકાશવાળું તત્વ રહેલું છે, તેથી તેને પીલાવું પડે છે. પણ કાંકરાને કેઈ પીલતું નથી. કારણ કે તેમાં ચીકાશ નથી. અત્યાર સુધી જીવે તપ કર્યા, દાન દીધાં, આ બધું બાહ્યાભાવે જ કર્યું છે, પણ આત્માની લગનીથી કર્યું નથી. એટલે કર્મનું બંધન તૂટતું નથી. જેણે છ મહિનાની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી અને કામગ છોડયા, પછી એને ચામડાની રંગબાજીમાં રાચવું કેમ ગમે! જે જે છૂટી ગયું હોય તેની તરફ ફરીને દષ્ટિ ન કરે.
આ બંને બાળકોની દષ્ટિ ખુલી ગઈ છે. તેઓ વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યા અને મુનિના ચરણમાં પડી ગયા. જેની દષ્ટિ નિર્મળ થાય છે તેની પ્રત્યેક ક્રિયામાં ફરક પડી જાય છે. મિથ્યાત્વીની દષ્ટિ અવળી હોય છે અને સમકિતીની દષ્ટિ સવળી હોય છે, મિથ્યાત્વી સદા પરના જ દેષ જુવે છે અને સમકિતી હમેશાં સ્વદેષ જ જુવે છે. જેની દષ્ટિ સમ્યક હોય તે સર્વત્ર ગુણને જ જુએ છે. આ બાળકની દષ્ટિ સવળી થઈ અને જાતિ સ્મરણ જ્ઞાન થયું. એટલે જ વિચારે છે કે આપણે માત પિતાએ ગમે તે રીતે આપણને સંતેથી ડરાવ્યા અને તેમનાથી દૂર રહેવાનું કહ્યું, પણ આપણે એવું એક પણ દૂષણ આ સંતેમાં જોયું નથી. અવળી દષ્ટિને કારણે ઘણી વખત નજરે જોયેલું પણ ખરું પડે છે, માટે કોઈ પણ વાતની એકસાઈ કર્યા વિના એકદમ તેને ફેંસલો કરવો નહિ.
એક વખત એક ગામમાં પંચમહાવ્રતધારી સંત પધાર્યા. જેના રોમેરોમમાં સંયમની સુવાસ ભરેલી છે. લલાટ ઉપર તપનાં તેજ ઝળકે છે. જેની વાણુમાં અજોડ શક્તિ છે. જ્યારે તેઓ વ્યાખ્યાન આપે છે ત્યારે ચા-પાન-બીડી-જુગાર આદિ વ્યસનના ત્યાગ ઉપર ખૂબ જ ભાર મૂકે છે. વાણી સાંભળી કંઇક છાએ વ્યસનને ત્યાગ કર્યો. ગામમાં માણસે વાત કરે છે કે અહ! આ સંતની વાણીમાં ભારે જાદુ લાગે છે. તે કંઈક લોકોના વ્યસને છોડાવી દેશે. આ વાત સાંભળી ચાર પાંચ મિત્રને વિચાર થશે કે ચાલે, આપણે પણ એ સંત પાસે જઈએ. અને ચર્ચા કરીએ. આ પાંચ મિત્રોની ટોળી ઉપાશ્રયે આવી. પાંચમાંથી એક મિત્ર આસ્તિક છે. બાકીના ચાર જૈન છે પણ નાસ્તિક છે. આ મિત્રની ટેળી ઉપાશ્રયે આવી. સંત આહાર-પાણી કરીને જરા સૂતા છે, એટલે આ મિત્રો કહે છે. આપણે થોડીવાર બહાર જઈને આવીએ.
આ બધાં બહાર આવ્યાં. પેલા ચાર જણ કહે છે અલ્યા! આપણે ઉપાશ્રયમાં તે ગયા પણ કાંઈ જોયું ? જે આસ્તિક છે. તે કહે છે ભાઈ! મહારાજ સૂઈ ગયા હતાં. બીજું શું જોવાનું હોય ! અરે, આ સાધુઓ તે ધુતારા છે.વાણીમાં શૂરા છે. ભેળા લેકોને માછલાની જેમ જાળમાં ફસાવે છે. અને તેમાંય તારા જેવા ભેળા ભરમાઈ જાય. બધાને
Page #148
--------------------------------------------------------------------------
________________
તેઓ વ્યસનત્યાગને ઉપદેશ આપે છે. અને એમને તે બીડીના ભૂંગળા ફેંકવા જોઈએ છીએ. આ મિત્ર કહે છે ભલા! વિચાર તે કરો. જૈન થઈને ગુરૂના ઉપર આ આક્ષેપ મૂકે છે! જેન મુનિ કદી સીગારેટ પીતા જ નથી. જેને અગ્નિને અડવાના જાવજીવન પચ્ચખાણું છે તે બીડી કઈ રીતે પી શકે ! પેલા ચાર જણ કહે છે અરે ! અમે નજરે જોયું છે. એ સાધુ જે પાટ પર સૂતા છે તેની નીચે જ સીગારેટનો ડખે પડે છે. પેલો મિત્ર કહે, ચાલો જઈને ખાત્રી કરી લઈએ. પૂરી ખાત્રી કર્યા વિના વચન બોલવું નહિ. આ મિત્રે પાછા ઉપાશ્રયમાં આવે છે. સંત તે હજુ સૂતા છે. પેલો મિત્ર વાંકે વળી પાટ નીચેથી સીગારેટને ડબ્બો લેવા જાય છે ત્યાં સંત જાગી જાય છે. સંતની નિંદ મૃગલા જેવી હોય છે, પેલે આસ્તિક મિત્ર કહે છે ગુરૂદેવ ! આ ડઓ શેનો છે? તે સંત કહે છે, મારા પગે ખરજવું થયું છે. હું આજે ગૌચરી ગયા હતા, ત્યાં એક ડોકટરે પૂછયું, આ શું થયું છે? એણે આ ખરજવું જોઈ મને પગે ચોપડવા માટે મલમ આપે છે. તે વખતે આ ડઓ ખાલી પડયો હતો એટલે એમાં ડોકટરે મલમ ભરી દીધું છે. સાંજે પાછો આપી દેવાનું છે. તમારે જેવું હોય તો ખેલીને જોઈ લે અને ખાત્રી કરવી હોય તે ફલાણા ડેકટરને ત્યાંથી લાવ્યો છું, તેમને જઈને પૂછી આવે. ડખે ખેલીને જોયું તે અંદર ખરજવાને મલમ જ છે. ત્યાં આ મિત્રોને ખાત્રી થઈ. પણ જે ચોકસાઈ ન કરી હતી તે કેટલો અનર્થ થઈ જાત! ડખે સિગારેટને હતો પણ અંદર વસ્તુ જુતી હતી. માટે બંધુઓ ! કઈ પણ વાતની પૂરી ખાત્રી ન • થાય ત્યાં સુધી જાહેરાત કરવી નહિ. પહેલાં પૂરી ચેકસાઈ કરવી અને પછી જ બલવું.
આ બે બાળકોએ નજરે જોયું તેથી ખાત્રી થઈ ગઈ કે જેવું માતા-પિતાએ કહ્યું હતું તેવું આ નથી. સંતના ચરણમાં પડી ગયા. સંતના ચરણે શીશ ઝુકાવી દીધું. જેણે શિર ઝુકાવ્યું તેને અર્પણ થઈ ગયા કહેવાય. કારણ કે મસ્તક એ હેડ ઓફિસ છે. મસ્તકને ઉત્તમ અંગ કહેવાય છે. જ્યાં મસ્તક ઝૂકાવ્યું ત્યાં તમે આખા અર્પણ થઈ ગયા સમજો. જો તમને આવું કહીશ તે પાછા માથું નમાવતાં પણ અટકી જશે. આ બાળકે વંદન કરીને કહે છે ગુરૂદેવ ! અમારું જીવન આજે ધન્ય બની ગયું. આજે અમે આપના દર્શનથી કૃતાર્થ બન્યા. અમારી આંખે આજે પાવન થઈ. હવે આપ અમારી એક વિનંતી સ્વીકારે. સંતે કહે છે ભાઈ! તમારી શી વિનંતી છે? તે કહે છે ગુરૂદેવ ! આ નજીકમાં જ દેખાય છે તે કર્પટ નામનું નાનું ગામ છે. ત્યાં અમે રહીએ છીએ. અને નજીકમાં જ ઈષકાર નામની ભવ્ય નગરી છે. તે નગરીને રાજા ઈષકાર પરદુઃખભંજન અને ધર્મિષ્ઠ છે.
એમનું શૌર્ય અને પરાક્રમ પ્રજાના રક્ષણમાં જ વપરાય છે. વળી અમારા ઈષકા૨ મહારાજા ચંદ્રના જેવી સૌમ્ય પ્રકૃતિવાળા અને લોકપ્રિય છે. તેમનામાં એક પણ કાંક નથી, વળી અમારી નગરીના રાજા સુપાત્રે દાન દેવામાં ઉદાર છે. સુપાત્રે દાન દઈને
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૬
પિતાની અદ્ધિ સિદ્ધિની સાર્થકતા માને છે. વળી તેઓ જુગાર આદિ વ્યસનના સેવનમાં પણ છે, એટલે તે વ્યસનેમાં તેઓ એક પાઈ પણ ખર્ચે તેમ નથી. જે
તેના સેવક હોય તે વ્યસનને વેરી જ હેય ને ! વળી પરસ્ત્રી સામે તેઓ દષ્ટિ પણ કરતા નથી. પરથી પરાહમુખ રહે છે. પણ જ્યારે શત્રુઓ સામનો કરવા આવે છે ત્યારે સન્મુખ બની રહે છે શત્રુની સામે જઈ પ્રજાનું અને રાજ્યનું રક્ષણ કરે છે.
ગુરૂદેવ ! આવા પવિત્ર, સૌમ્ય અને ઉદાર એવા અમારી નગરીના રાજા છે. કેઈ જાત ને નગરીમાં ઉપદ્રવ નથી. પ્રજા પણ સંતપ્રેમી છે. માટે આપ અમારા નગરમાં પધારે. અને ચેડા દિવસ અમારા ગામમાં રહેજો. અમારે હવે આ સંસારને ત્યાગ કરી સાધુ બનવું છે. અમને આ સંસારમાં હવે ગમતું નથી. એટલે અમે ઘેર જઈ અમારા માતા-પિતાની આજ્ઞા મેળવીએ. બેલે નરભેરામભાઈ ! આ બાળકેએ કેટલી વખત સંતેના દર્શન કર્યા! (સભા :- એક જ વખત) અને તમે કેટલી વખત દર્શન કર્યા? તમને દીક્ષા લેવાનો રંગ લાગ્યા નથી, તે ખેર! પણ હવે આત્મશુદ્ધિનું પરમ મંગલકારી પર્વ સંવત્સરી આવે છે. તે હવે આત્મા ઉપર ચૂંટેલા કચરાને સાફ કરવા માટે તપશ્ચર્યાને રંગ લગાડજે. આગે કદમ ઉઠાવે. ભગવાન કહે છે કે જ્યારથી કરવા માંડયું ત્યારથી તેને કર્યું કહેવાય. “કડે માણે કહે તિ” તમે ભાવનાની ઉર્મિ જગાડે. આત્માની શક્તિ અનંત છે. તમે માસખમણની ભાવનાથી તપશ્ચર્યા કરે. તમારી અંતરાય તૂટી હોય તે પાર પડી જશે. પણ તમે જે ભાવનાથી શરૂઆત કરી ત્યારથી તમને લાભ થઈ ચૂક્યો છે. ભગવાને છ માસી તપ કર્યા. ચોમાસું તે ચાર માસનું. હતું, આ તરફ આ બે બાળકે રમવા ગયેલા, બાળકને મુનિનું મિલન થઈ ગયું. ભાવમાં જે બનવાનું છે તેને મિથ્યા કેણ કરી શકે? કાળ-સ્વભાવ-નિયતિ–પુરુષ થે અને પૂર્વ કર્મ આ પાંચ સમવાય ભેગા થાય ત્યાં બધું કામ આપે આપ થઈ જાય છે.
આ બાળકે સમજી ગયા કે આપણને સાધુનો ભેટો ન થઈ જાય માટે આપણા માતા પિતાએ આ કીમી કર્યો હતો. પણ જેણે સંયમ્ના સુખને લહેજત માણે તેમણે પિતાના જાતિસ્મરણ જ્ઞાનથી પ્રત્યક્ષ જોયું. હવે એને સંસારના ખાડામાં પડવું ગમે ખરું! જેને અમારા સુખને અનુભવ થાય છે તેને બીજાં સુખે ગમતાં નથી. બધી વાત અનુભવથી જ સમજાય છે. - એક વખત હું અમદાવાદમાં હાજા પટેલની પળે ગૌચરી ગયેલી. એક ઘરમાં એક બહેન ધમપછાડા કરે, કૂદાકૂદ કરે. મેં પૂછયું: બહેન! તમે આટલા મોટા થઈને આમ ધમપછાડા કેમ કરે છે! તમને શું થયું છે! તે કહે મને વીંછી કરડે છે, ત્યારે મેં કહ્યું: બહેન! એક નાનક વીંછી કરડ તે, સાડાત્રણ હ થના મોટા શરીરથી સહન નથી કરી શકતાં કે આટલી કૂદાકૂદ કરો છે! તે બાઈ કહે, મહાસતીજી! તમને કઈ વખત વીંછી કરડે છે? મેં કહ્યું ના બહેન, મને કઈ વખત વીછી કરડ પી.
Page #150
--------------------------------------------------------------------------
________________
ત્યારે બહેન કહે છે, એ તે અનુભવ થાય ત્યારે જ ખબર પડે. તમને કઈ વખતે વીંછી કરડે ત્યારે મને યાદ કરજે (હસાહસ). તે વખતે ચોમાસાને સમય અને અમદાવાદમાં વીંછીને ઉપદ્રવ પણ ઘણે, કુદરતે કરવું અને બરાબર એક મહિને મને જ વીંછી કરડે. પરોઢીયે ચારવાગે રજોહરણ વડે જમીન પુંજીને પથરણું પાથરીને સ્વાધ્યાય કરવા બેઠી. ત્યાં વીંછીએ ચટકે ભર્યો. એકદમ ઝાટકો લાગ્યો. એટલે થયું કે નકકી પેલી બાઈ કહેતી હતી તેવું જ થાય છે. માટે વીંછી કરડે લાગે છે. જોરથી ચસકાઈને દોરી બાંધી દીધી, પણ અંદર વેદના ખૂબ થાય, એટલે પગ તે ઉંચો નીચે થઈ જાય પણ પગને દબાવી દઉં. આત્માને સમજાવું કે રખે ધમપછાડા કરતો. પેલી બાઈ આવશે તે મને એ કહેશે. આમ કરતાં વ્યાખ્યાનો સમય થયે. અમારા પૂ. ગુરૂણી કહે છે, આજે વીંછી કરડે છે, વેદના ખૂબ છે, માટે વ્યાખ્યાન વાંચવું નથી. મેં કહ્યું? જે વ્યાખ્યાનમાં ઉપયોગ જોડાશે તે વેદના ઓછી થશે. આ રકઝક ચાલતી હતી ત્યાં સંઘના શેઠિયા અ વ્યાં. બધાંને ખબર પડી એટલે કહે છે. આજે વ્યાખ્યાન વાંચવું નથી. બોર્ડ ઉપર લખાવી દીધું કે “શારદાબાઈ મહાસતીજીને વીંછી કરડે છે માટે આજે વ્યાખ્યાન બંધ છે.” માણસો વ્યાખ્યાનમાં આવવા લાગ્યાં. સૌ બેડ ઉપર વાંચીને આવે એટલે ખબર પડી ગઈ કે વીંછી કરડે છે. એટલે અમારે તે તમારા કરતાં સગાં નેહી ઘણું. એટલે જેટલા આવે તેટલા પૂછવા લાગ્યા. મહાસતીજી કયાંથી વીંછી કરડે ! તે કહ્યું અહીંથી. કયારે કરશે? તે કહ્યું ચાર વાગ્યે. કેટલે ચઢયો છે? કેવી વેદના થાય છે? જવાબ દઈને થાકી ગયા. વીંછીની વેદના કરતાં જવાબની વેદના વધી ગઈ. આમ કરતાં નવ વાગ્યા ને પેલી બાઈ બેડ પર વાંચીને આવી. એને જરા હર્ષ થયો. લાવ-ઉં તો ખરી. મહાસતીજી મને કહેતા હતાં તે તેમની સમતા કેટલી છે! (હસાહસ) મારી પાસે આવીને કહે છે કેમ મહાસતીજી! કેવી વેદના થાય છે! તમને ખબર પડી ને કે વીંછીની વેદના કેવી હોય છે! મેં કહ્યું. હા બહેન ! જે વેદે તેને જ ખબર પડે છે. અનુભવ થાય ત્યારે જ સમજાય છે. અમારા સુખને અનુભવ કેવી રીતે થાય! તમને વૈરાગ્ય આવે તો ખબર પડે ને ! અંતરમાં વૈરાગ્યની જ્યોત જાગતી જ નથી. સંપૂર્ણપણે સાધુ ન બની શકે તે ખેર, એક બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે તે પણ સંયમના સુખને શેડો અનુભવ થશે.
આ બંને કુમાર સંતને વિનંતી કરે છે ગુરૂદેવ! અમારી વિનંતીને સ્વીકાર કરી અમારા નગરમાં પધારે. અમારે દીક્ષા લેવી છે. આ બાળકોને વૈરાગ્ય અને ભવ્યતા જઈને સંતે કહે છે, “ક સુદં લેવાનુપિયા મા વંધ ” હે દેવાનુપ્રિયો! તમને સુખ ઉપજે તેમ કરો. સારા કાર્યમાં પ્રમાદ ન કરો. સંતને ઉપદેશ સાંભળી દર્શન કરી બંને બાળકે હવે ઘર તરફ પાછા ફરે છે.
આ તરફ સંત ગૌચરી લઈને ગયા. બાળકને રમવા ગયાં ઘણી વાર થઈ પણ શા. ૧૮
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પાછા આવ્યા નહિ. એટલે માતા-પિતાને ચિંતા થાય છે. અહ! આપણું વહાલસોયા હજુ કેમ ન આવ્યા! હવે આ બાળકોના બેલવા ચાલવામાં ફેર પડી ગયા છે. એમનું પહેલાનું ખેલવાનું-કૂદવાનું અને રમવાનું જુદું હતું. બાલ મસ્તી હતી. હવે તે આત્માની મસ્તીને અનુભવ કરી રહ્યાં છે. કોઈ જીવની હિંસા ન થાય તે રીતે યત્નાપૂર્વક ધીમે ધીમે ચાલે છે; મુખ ઉપર ચારિત્રના આનંદની સીમાને પાર નથી. દૂરથી પુત્રને આવતાં જોઈ માતા હર્ષઘેલી બની ગઈ. જ્યાં આવ્યાં ત્યાં બંને પુત્રને બાથમાં લઈ કહે છે બેટા! આજે તમે કયાં રમવા ગયા હતાં? આજે તમને આટલી બધી વાર કેમ લાગી? આ બાળકે કહે છે માતા! આજે અમે અપૂર્વ આનંદ અનુભવ્યો. બેટા! શેને આનંદ! ત્યારે બાળકો કહે છે માતા ! અમે આજે સંતનાં દર્શન કર્યા. એવા સંતને અમે આ જિંદગીમાં કઈ દિવસ જોયા ન હતા. તેમને સંતે ખૂબ વહાલા હોય પણ જે તમારા દિકરા-દિકરીને દીક્ષા લેવાને ભાવ જાગે તે તમને સંત ભરણ જેવા લાગે. હો... પણ વિચાર કરે. તમારા ભાગ્ય હોય તે તમારા સંતાનને સંયમ લેવાના ભાવ જાગે. તે વખતે તમે એ વિચાર કરજે કે તે સંયમ લેવા સમર્થ નથી પણ સંતાનને તે દીક્ષા લેવા દઉં. એને શા માટે સંસારમાં રખડાવું?
સંતના દર્શન કર્યા પછી આ બાળકોના અંતરમાં ઊમિ ઉછળી રહી છે. ક્ષણે ક્ષણ લાખેણી જાય છે. સંતના દર્શનમાં પણ કેટલો લાભ છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯માં અધ્યયનમાં પ્રભુને પ્રશ્ન કર્યો કે –
"बदंणएण भते जीवे किं जणयइ ? वदणएण नीयागोयं कम खवेइ, उच्चागोयं कम्म निबन्धइ।"
સંતને ભાવપૂર્વક વંદન કરવાથી નીચ ગેત્રનાં કર્મ ખપી જાય છે અને જીવ ઉંચ ગોત્રના કર્મને બાંધે છે. એક વંદનમાં આટલે બધે લાભ છે, તે જેઓ સંતની આજ્ઞાને હદયમાં અવધારે તેમને કેટલે લાભ થાય! -
આ બાળક ને હૈયામાં આનંદ સમાતું નથી. જ્યારે માતાના હૈયામાં ચડે પડે છે. અહો અહીંથી ગયા તે જ સાધુ ભેટી ગયા લાગે છે. બેટા ! તમે સાધુને અડ્યા તે નહતા ને? બા! સાધુના ચરણમાં મસ્તક ઝુકાવી દીધું. માતા વિચારે છે કે ભલે સાધુ ભેટી ગયા પણ બાજી હજુ મારા હાથમાં છે ને ! પણ સાચે વૈરાગી છૂપે રહેતું નથી. જેને ઉલ્ટી થવાના ચિન્હો થાય, ઉછાળા આવે ત્યારે માણસ વિચાર કરે કે આજે તે હું મિષ્ટાન્ન જ છું. માટે મારે ઉલટી થવા દેવી નથી. ગમે તેટલું દબાવવા જાય પણ ઉછળેલું ધાન્ય કઈ દિવસ પિટમાં ટકતું નથી. તેમ જેને સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું, અંતરમાં વૈરાગ્યને રંગ લાગી ગયે, તે વૈરાગી સંસારમાં રહી શકતું નથી. સાચો વૈરાગી કેઈને રેક રકાત નથી. હવે આ માતા-પિતા બાળકોને શું સમજાવશે, બાળકે માતા-પિતાને કે ઉત્તર આપશે અને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
Page #152
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ન, ૨૧ (મહિનાનું ઘર)
શ્રાવણ સુદ ૬ ને શુક્રવાર તા. ૭-૮-૭૦
પરમ ઉપકારક, જગત ઉદ્ધારક, પરમ પિતા, પ્રભુ મહાવીર સ્વામીએ જગતના જીવા ઉપર પરમ અનુકપા કરી મુક્તિના ધારી માગ ખતાન્યે. જો તમને મુક્તિનું સુખ મેળવવાનું મન થયું હશે તેા ખંધનાથી મુક્ત થવાના પુરુષાથ કરશેા. અમે તમને સારામાં સારા સુખ આપવા માંગીએ પણ એ તમને કયાંથી ગમે? જેમ એક રાજા જંગલમાં ફરવા ગયા હતા. એ જગલમાં રખડતી એક ભિખારણુનુ સૌંદય જોઈ મુગ્ધ બની ગયા. રાજા કહે છે તારા જેવી સ્વરૂપવ'તીને ભીખ માંગવાની હાય ! એ ભિખારણને રાજા પેાતાના મહેલમાં લાવ્યેા અને પેાતાની મહારાણી મનાવી. આ મહારાણીને ખત્રીસ જાતનાં ભેાજન મળે છે. પહેરવા મેઘામૂલા વસ્ત્રો અને હીરાના દાગીના મળે છે. તેની સેવામાં દાસ-દાસીઓ હાજર રહે છે. હવે આવા સુખમાં રહેવાથી રાણીનું શરીર સારૂ રહેવું જોઈએ તેને બદલે તે દિવસે દિવસે સૂકાવા લાગી. રાણીનું શરીર સૂકાતુ જોઈ રાજાને ફિકર થવા લાગી. (કહેવત છે ને કે : ધણીની માનીતી ખાર ગાઉ ઉજ્જડ કરે.) આ રાણીને રાજ બત્રીસ પ્રકારના મિષ્ટાન્ન મળવા છતાં કેમ સૂકાવા લાગી એ તે તમે જાણા છે ને ? (સભામાંથી અવાજ : એને ભીખ માંગીને ખાવાની ટેવ પડી ગઈ હતી.) જેને માંગીને ખાવાની ટેવ પડી હાય તેને એ માંગીને લાવે ને ખાય ત્યારે જ સતાષ થાય. આ રાજા રાણીને માટે વૈદ્ય-ડાકટરો અને હકીમેા લાવ્યેા. કિંમતી દવાઓ મંગાવીને ખવડાવી, પણ રાણી સાજી થતી નથી. એટલે રાજા ગમગીન બની ગયા. રાજાને ગમગીન જોઈ પ્રધાન પૂછે છે બાપુ! આપ ઉદાસ કેમ છે ? રાજાએ ઉદાસીનતાનું કારણુ બતાવ્યું. આ પ્રધાન રાજકોટના શ્રાવકો જેવા ચતુર હતા. રાણીને સૂકાવાનું કારણ તે સમજી ગયા. રાજાને કહે છે, મને આ કામ સેાંપી દે. હું રાણીને સાજું મનાવી દઉં. રાજા કહે, ગમે તેમ કરે, પણ રાણીજીને સાજા કરો. પ્રધાને એક મકાનમાં ઘણાં ગેાખલાં બનાવ્યાં. તેમાં એક ગેાખલામાં શટલે તા ખીજામાં રેાટલી, ત્રીજામાં ચણા ને મમરા વગેરે મૂકાવીને રાણીને કહે છે, મા સાહેબ! આપ અહીં રહે।. આપની પાસે કોઈ પણ માણુસ આવશે નહિ. અને આપને અહીં શાંતિ રહેશે. એમ કહી રાણીને ત્યાં રાખ્યા. હવે આ રાણી બનેલી ભિખારણ ચેખલા પાસે જઇને “ બટકું આપે। મા-બાપ ! ” એમ માંગે છે અને ગેાખલામાં મૂકેલા રોટલા ને રાટલીનાં મટકાં ખાય છે. આ અટકા ખાવામાં એને ખૂબ જ આન≠ આવે છે, તેથી તેનું શરીર સારૂં થઈ ગયું.
Page #153
--------------------------------------------------------------------------
________________
કહેવાને આશય એ છે કે જેને જે જાતની ટેવ પડી હોય તેને તે જાતની સગવડ મળે તે આનંદ આવે. જેમ રાજાએ તેને ખૂબ સુખમાં રાખી પણ એ સુખ ભિખારણને ન ગમ્યું. તેમ અમે તમને મોક્ષના સુખને માર્ગ બતાવવા ચાહીએ છીએ, પણ તમને રૂચ નથી. હવે અમારે તમને કેવા કહેવા? તમે તમારી જાતે જ સમજી લેજો કારણ કે મારે તે હજુ ત્રણ મહિના અહીં રહેવું છે. એટલે તમને મારે તે કંઈ જ કહેવું નથી. અમે તો કહીએ છીએ, દેવાનુપ્રિયે! અમારે ત્યાં આવા સુખે છે. પણ પેલી રાણીની જેમ ગમે જ નહિ. તમે સંસારમાં ગમે તેવા વીંધાઈ રહ્યાં છે છતાં સંસાર જ મીઠો લાગે છે. તમારા સંસારના સુખ ભિખારણ રાણીને માંગેલા રોટલાના ટુકડા જેવાં છે. અને મુક્તિના સુખ એ રાજાના સુખો જેવા કિંમતી છે. માટે આ રોટલાના ટુકડા સમાન સુખેને છોડી દે.
ભગવાન કહે છેઃ મારા શ્રાવકે કેવા હેય! શ્રાવકે ઉચ્ચ આચારને પાળનાર હાય. એ શ્રાવક શબ્દના ત્રણ અક્ષર છે. શ્રાવક શબ્દ શું ધાતુ પરથી બનેલું છે. કૃ = સાંભળે, વ = એટલે વાવે અને ક = એટલે કાપે. હવે ત્રણ અક્ષર ઉપસ્થી ત્રણ શબ્દો બને છે. શ્રણોતિ, વતિ અને પતિ આ ત્રણે શબ્દ સંસ્કૃત છે. શ્રાવક શું સાંભળે, શું વાવે અને શું કાપે? શ્રાવક હમેશાં જિનવાણીનું શ્રવણ કરે. દીનદુઃખીની ભૂમિમાં પૈસા વાવે અને કામ-કેપ રૂપી કાળી વાસનાઓને જડમૂળમાંથી કાપી નાખે. સંસારમાં રહેવા છતાં સદા એવી ભાવના ભાવે કે હવે મારે જન્મ-મરણના ચક્રમાં ફસાવું નથી. મારે તે આત્માના અવ્યાબાધ સુખ મેળવવા છે. એવી જ ભાવના ભાવતા હોય. આખો સંસાર ભલે રહ્યો, તિજોરીમાં પૈસા ભલે રહ્યાં, પણ આ સંસાર અને પૈસા તમારા હૈયામાં વસી ન જવા જોઈએ. જ્યારે તમને સ્વરૂપનું ભાન થશે ત્યારે બધું વિનાશી અને અશરણું લાગશે. લંડન જઈને એફ. આર. સી. થઈને આવ્યું હોય છતાં કર્મના ઉદય આગળ બધું જ ફોગટ છે. ડોકટરે પણ કહે છે કે જ્યારે કર્મ નબળાં હેય ત્યારે અમારો ઈલાજ કામ આવે, બાકી તે અમે કાંઈ જ કરી શકીએ નહિ.
દેવાનુપ્રિયે! ભગવંત કહે છે તું આ સંસારમાં રહીને હેય, રેય અને ઉપાદેયનો ખ્યાલ કરી લે. જાણવા એગ્ય જાણું લે, છાંડવા ગ્ય છાંડી દે, અને આદરવા યોગ્ય આદરી લે. હવે તમને થશે કે જાણવું છું, છાંડવું અને આદરવું શું? નવતત્ત્વ છે તેમાં જાણવા યોગ્ય કેટલા, છાંડવા યોગ્ય કેટલા અને આદરવા યોગ્ય કેટલા ? એટલું તે શ્રાવકને આવડવું જ જોઈએ, નવતત્ત્વમાં જીવ અને અજીવ એ જાણવા ગ્ય છે. પુણ્ય-સંવરનિર્જરા અને મોક્ષ એ ચાર આદરવા યોગ્ય છે. પણ પુણ્ય નિર્જરાની અપેક્ષાએ નિશ્ચય નયથી હેય છે, પણ તેરમે ગુણસ્થાને ન પહોંચીએ ત્યાં સુધી ઉપાદેય છે. પાપ-આશ્રવ અને બંધ એ ત્રણ છાંડવા ગ્ય છે. આ રીતે જાણવા ગ્ય જાણી લે, છાંડવા યોગ્ય છાંડી દે અને આદરવા ચોગ્ય આદરી લે તે જ તમે સ્વઘર તરફ પ્રયાણ કરી શકશે.
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રાવક વાણીનું શ્રવણ કરી અંતરમાં અવધારે કે હું કોણ છું? મારામાં કેટલી શક્તિ રહેલી છે ! શું હું ઘેર ઘેરથી ભીખ માંગેલા ટુકડામાં આનંદ માનનાર છું? કે બત્રીસ પ્રકારના મિષ્ટાન્ન જમનાર છું? હું ચણોઠીના હાર પહેરું તે છું કે હીરાને હાર પહેરું તે છું! આત્માના સ્વરૂપના સુખમાં રમણુતા કરનાર હું તે હીરાને હાર પહેરું તે છું. ચઠીના હારમાં કે ભીખ માંગેલા ટુકડા સમાન ભૌતિક સુખમાં આનંદ માનનાર નથી.
સ્વરૂપની પિછાણ થયા પછી શ્રાવક વાવે શું ? પૂર્વના પુણ્યથી સુખ મળ્યાં છે, તે તેના વડે ગરીબના આંસુ લુછજો. તમારે ધર્મ શું છે? સ્વધર્મી બંધુ ભૂખે મરતો હોય અને તમે જ માણે તે કેમ શેભે? ભૂખે માણસ શું નથી કરત? સંસ્કૃતમાં કહ્યું છે કે “કુમુક્ષિ જિં પતિ પાપ” ”ભૂખે માણસ શું પાપ નથી કરતા તમે તમારા માજશેખમાં, વ્યસનેમાં કાપ મૂકજે, ફેશને અને વ્યસન ઓછાં કરજે પણુ ગરીબને સહાય કરજો.
સહારા ઘો તમે (૨) આ દુખી મનને
નવકારને ગણનારા, સાધમી બાંધને....સહારા ફૂલ પથારી તમે સૂવે ને, ભાઈ તમારે રઝળે છે, મેવા મિષ્ટાન તમારે ત્યાં, એ બાલુડા ટટળે છે,
ઉડી કેમ ના જાયે નિદ્રા તમારી!
મીઠી વાનગી કાં બને ને અકારી! 'સુખમાં ડૂબેલા મનને મનાવે, તમને મળ્યું એને બધાનું બનાવે (૨) વચન સુણ્યા જે વીર પ્રભુના ફેગટ જેજે થાય ના...
સહારા જો તમે (૨) કઈ પરિગ્રહની મમતા ઘટાડી દાન કરતા હોય તે રેકશે નહિ, પણ તેને મજબૂત બનાવજે. જેને જ્યારે ભાવ આવે ત્યારે દાન આદિ સત્કાર્યો કરવા દેજે. સાશ કાર્યમાં અંતરાય ન પાડશે. કેઈમાણસને ભાવ આવે કે આ વર્ષે આટલું દાન કરવું છે તે કરી લેવા દેજે. એમ ન કહેશો કે આ વર્ષે નહિ આવતા વર્ષે કરો. કારણ કે એના જે ભાવ આ વખતે છે તેવા ભાવ આવતા વર્ષ સુધી રહેશે કે નહિ તે નક્કી નથી. માટે સમજી લેજો કે આ તિજોરીમાં નાણાં ભર્યા છે તે નાણું સ્વધર્મી અને દુઃખીની સેવામાં જે વપરાય તે જ સાચા નાણાં છે તે જ સાથે આવનાર છે. બાકી તે કાંકરા જ છે. આ રીતે પિતાના પૈસાને જે ગરીબની ભૂમિમાં વાવે છે તે જ નાણુની સાર્થકતા છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
ત્રીજું છે “પરશ્રાવક શું કાપે? કાળી વાસનાઓ અને કર્મના બંધન કાપે. અહીં કેઈને ખિસ્સા કાપવાના નથી. કેઈભેળે ભટકી જાય તેના ગળા કાપવાનાં નથી. પણ ભવ બંધનના ફેરા કાપવાનાં છે. જન્મ મરણના ફેરા ટાળવાને, કર્મોના બંધનને કાપવાને જે અવસર મને મળે છે તે ફરી ફરીને મળવાનું નથી. આ દેડ ક્ષણભંગુર છે માટે મારા જીવનની સાર્થકતા કરી લઉં. આ તે જાગૃત રહેવાનું સ્થાન છે. અહીં પ્રમાદ કરવાનું નથી.
મનુષ્યનું જીવન કેવું છે. તે ભગવંતે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે હે આત્માઓ!
નવિચ માં ઉમાચઆ જીવન ક્ષણિક છે એમ સમજીને પ્રમાદ ન કરે. વળી કહ્યું છે કે “માં વહીદા રજુમો” ભીરંડ પંખીનું દષ્ટાંત આપીને સમજાવ્યું છે. પછી ચાહે શ્રાવક હોય કે સાધુ હોય. શ્રાવક એટલે શ્રમણે પાસક. તમે શ્રમણનાં ઉપાસક છે. સાધુને જે વાત લાગુ પડે એ તમને પણ લાગુ પડે છે. સાધુને સર્વથા અને તમને દેશથી પણ લાગુ તે પડે જ છે. અહીં ભારંડ પંખીનું દૃષ્ટાંત શા માટે આપ્યું? ભારેડ પંખીને બે મોઢાં હોય છે. પણ એને ખાવાનું તે એક જ મોઢાથી. જે એ ભાખંડ પંખી બે મોઢેથી ખાવા જાય તે મરી જાય. કારણ કે એના બે મોઢા છે તેની વચમાં એક પાતળું પડે છે. જે એ ખાવામાં રહેજ ભૂલ કરે તે પડદો તૂટી જાય અને મરી જાય માટે એ ખાવામાં સહેજ પણ ભૂલ કરતું નથી. તેમ આપણે પણ આ માનવ ભવ પામીને સહેજ પણ પ્રમાદ કરવા જેવો નથી. એ પંખી ખાવામાં ભૂલ કરે તે મરી જાય છે. અને એક ભવ બગડે છે, પણ આપણાં કેટલાં ભવ બગડશે! આપણું જે સહેજ ભૂલ થઈ તે સમજી લેજે કે આપણે અનંત સંસાર વધી જશે. કારણ કે આપણું સ્ટેજ તેના કરતાં ઊંચું છે. પ્રમાદને છોડી જાગૃત બનવાને આ અવસર છે.
આજના દિવસનું નામ મહિનાનું ઘર છે. ધર એટલે પકડવું. આ ધરના દિવસો એક મહિનામાં કેટલી વખત આવશે? (સભામાંથી જવાબ - ચાર વખત) આજથી પંદરમે દિવસે બીજું પંદરનું ધર. ત્રીજું અઠ્ઠાઈ ધર અને ચોથું તેલા ધર. આ ચારે પર આપણને જાગવાની સૂચના કરે છે. આપણે આજથી જ જાગૃત બનવાનું છે. બંધુઓ આજથી એક મહિને સંવત્સરી પર્વ આવે છે. આપણે ગયા સંવત્સરી પર્વ પછી અત્યાર સુધીના અગિયાર મહિનામાં જે કંઈ સાંભળ્યું, જે વાયુને જે વિચાર્યું તેને એક માસમાં આપણા જીવનમાં ઉતારી લઈએ, તે જ આપણે પ્રાપ્ત કરેલ જ્ઞાનની સાર્થકતા છે. કદાચ તમે કહેશે કે હવે એક મહિનામાં અમે શું કરી શકીએ ? ભાઈ ! તમે મહિનામાં તો ધારે તે કરી શકો તેમ છે. જેમ કેઈ એક માણસ બીજા માણસને એક પૈસો આપે
Page #156
--------------------------------------------------------------------------
________________
અને કહે કે તારે આ પૈસાને દરરાજ બમણે કરતા જવું. આજે એક પૈસો છે તેના કાલે બે કરવા. પરમ દિવસે બેના ચાર કરવા. એમ એક મહિના સુધી બમણું કરતાં કેટલી રકમ થાય છે? તમે તો એને હિમાબ જલ્દી કરી શકે. કાલે હિસાબ કરી લાવજે. જેમ એક પૈસાને દરરોજ બમણ કરતાં એક મહિનામાં કેટલી સંપત્તિ વધી જાય છે? તે જ રીતે આપણે આપણું અમૂલ્ય માનવ જીવન રૂપી સંપત્તિમાંથી આત્મ સાધના માટે એક મિનિટથી માંડી હંમેશા તેને સમય બમણો કરતાં જઈએ અને આત્મશુદ્ધિ કરતાં જઈએ તે સંવત્સરી પર્વ આવે ત્યાં સુધીમાં કેટલી આત્મશુદ્ધિ કરી શકીએ ! આ મહિનાનું ઘર આપણને શુદ્ધ થવાની સૂચના કરે છે.
આત્મશુદ્ધિ માટે સર્વપ્રથમ જ્ઞાનની જરૂર છે. આજે જ્ઞાન તે ઘણું વધી રહ્યું છે. પણ સાચી વિદ્યા છે તે જ છે કે “સા વિદ્યા યા વિમુળે” જે આત્માના બંધનમાંથી મુક્ત કરે. વિદ્યા એ સર્વ શ્રેષ્ઠ વસ્તુ છે. વિદ્યાથી માણસ મહાન બની શકે છે. પૂજનિક બની શકે છે. અને એ વિવા આચારમાં આવે તે કલ્યાણ થઈ જાય છે.
વિદ્વવં ચ નૃપવં ચ નવં તુલ્ય કદાચન !
સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે ” રાજાપણું અને વિદ્વાનપણું બંને સરખા નથી. કારણ કે મોટો રાજા હોય પણ તે બહુ બહુ તે પિતાના દેશમાં જ પૂજાય છે. અથવા બીજા દેશમાં તેની ઓળખાણ પિછાણ હોય તો ત્યાં પૂજાય છે. પણ વિદ્વાન માણસ તે બધે પૂજાય છે. કેમ કે “વિઘાચા સત્ર જૂચ વિદ્યાથી માણસ બધે પૂજાય છે. વિદ્યાની આટલી મહત્તા છે પણ તેને આચાર પાસે નમવું પડે છે. ચારિત્ર સાથે જ્ઞાન ભી ઊઠે છે. માટે આપણે જેટલું સમજીએ, જ્ઞાન મેળવીએ તેટલું આપણે આપણું જીવનમાં ઉતારવું જોઈએ.
દરેક બોલી રહ્યા છે કે ધર્મને પ્રચાર કરવું જોઈએ, પણ મને પ્રચાર કેવી રીતે કરાય તે વાતને સમજતા નથી. શું અઠ્ઠાઈ કરીને વરઘડે કાઢવાથી કે જમણવાર કરવાથી ધર્મને પ્રચાર થઈ શકે છે? ના, ધર્મનો પ્રચાર કરવાની ઉત્તમ રીત હોય તો તે આચાર છે. આપણે જે વાતનો પ્રચાર કરે છે તેને આપણે પ્રથમ આચારમાં ઉતારવાની જરૂર છે. ભગવાન મહાવીરને તમે જોયાં નથી. એટલે તેમની વાત બાજુમાં મૂકે. પણ ગાંધીજીને તે તમે સૌ ઓળખે છે ને? શું ગાંધીજી બેરીસ્ટર હતા માટે આજે લેકે તેમને યાદ કરે છે! લોકમાન્ય તિલક વિગેરેને તમે આજે શા માટે યાદ કરો છો? શું તે વિદ્વાન હતાં માટે તેમને આજે સૌ કોઈ યાદ કરે છે, તેનું મુખ્ય કારણ એ છે કે તેમણે જે જાણ્યું તેને સર્વ પ્રથમ પિતાના જીવનમાં ઉતાર્યું હતું. આજે લેકે પિતાના પુત્રને ગ્રેજ્યુએટ બનાવવાની ઈચ્છા રાખે છે પણ તને સદાચારી બનાવવાનું લક્ષ રાખે છે ખરા? પિતાના પુત્રને ધનવાન કે ગ્રેજ્યુએટ બનાવ એ પિતાના હાથની વાત નથી, પણ માણસ,
Page #157
--------------------------------------------------------------------------
________________
જે ધારે તે પિતાના પુત્રને સદાચારી તે બનાવી શકે છે. સદાચાર જ એક એવી ચીજ છે કે જે અપનાવીને નિર્ધન અને અભણ માણસ પણ પોતાનું જીવન સાર્થક બનાવી શકે છે. આ સંવત્સરી પર્વ પણ આત્માને સદાચારી બનવાનો સંદેશ આપે છે. જીવનમાં જે જે દોષો ભર્યા છે તેને તમે દફનાવી દે. અનાદિકાળથી જીવે પરના જ દેષ જોયા છે. પણ સ્વ દેષ જોયા જ નથી. પિતાને દુઃખ ન પડે તે માટે જેટલી સાવધાની છે તેટલી પરને માટે નથી, કારણ કે ત્યાં પર માન્યું છે. જ્યાં પર માન્યું છે ત્યાં કંઈ બને તે ચિંતા થતી નથી પણ જ્યાં સ્વ માન્યું છે ત્યાં જ દુઃખ થાય છે.
એક વખત એક શેઠને ઘાટી બહારગામ ગયેલ. તે બહારગામથી આવ્ય ને સીધો શેઠના ઘેર આવ્યું અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. શેઠ પૂછે છે, તું બહારગામથી ચાલ્યો આવે છે અને આટલું બધું રડે છે શા માટે? આ તે વધુ ને વધુ રડવા લાગ્યો શેઠ ખૂબ કહે છે ભાઈ ! તું કેમ રડે છે, કહે તે ખરે? નેકર કહે છે શેઠજી ! શું કહું, કહેવાય તેમ નથી. પણ ભાઈ જે હોય તે કહે. જલદી કહે. ત્યારે ઘાટી કહે છે શેઠ!
મરી ” એમ કહી પાછે ખૂબ રડવા લાગ્યું. ત્યારે શેઠ કહે છે ભાઈઆ દુનિયાને એ કમ છે કે જે જન્મે છે તે મરે. છોકરી મરી ગઈ તેમાં આટલું બધું શા માટે રડે છે? એ ગઈ અને શું તારે નથી જવાનું? ઘાટી કહે છે બાપુ ! કહેવું સહેલા છે પણ સમય આવે સમતા રહેવી મુશ્કેલ છે. શેઠ મારી દિકરી નહિ પણ “તુમવી સ્ત્રી” આ સાંભળી શેઠકહે છે હું મારી દિકરી? કઈ દિકરી? ઘાટી કહે છે હું બહારગામ ગયો હતો. ત્યાં મને થયું કે આ બહેનનું ગામ છે. માટે આવ્યો છું તો લાવ મળતે જાઉં. હું ગમે તે બહેનને ઘેર રોકકળ ચાલતી હતી. મોટા બેન ગુજરી ગયાં છે. તેમના ઘરના માણસોએ મને કહ્યું કે તમે જલ્દી ગાડીમાં બેસે અને શેઠને ખબર આપે, એટલે હું તરત જ આવ્યો છું. જ્યાં શેઠને ખબર પડી કે એ તો મારી દિકરી મરી ગઈ ત્યાં હૈયાફાટ રૂદન કરવા લાગ્યાં. ત્યારે ઘાટી કહે છે બાપુ ! આપ મને હમણાં જ કહેતા હતા ને આપ આ શું કરો છો ? આપ સમતા રાખે. આજે આપણા બધાની દશા આવી જ છે. આપણે પરને ઉપદેશ આપવામાં જ પંડિત છીએ, પણ પિતાને માથે આવે ત્યારે પંડિતાઈ ચાલી જાય છે. “વિદ્યા ભણ્ય હું વાદ માટે કેટલી કથની કહું!”
આજે વિદ્યા સ્વકલ્યાણ માટે ભણતી નથી પણ બીજાની સાથે વાદ કરવા માટે ભણાય છે. આ જીવે પર માટે ઘણું કર્યું છે, પણ સ્વ માટે કંઈ જ કરતે નથી. ભૂગુ પુરોહિતના બે બાળકોને સ્વ કલ્યાણની લગની લાગી છે. તેમને આ સંસાર અસાર લાગે છે. તેમને સંસારના બંધન તેડીને મુક્તિ મેળવવી છે. એટલે ગુરૂદેવને ગામમાં પધારવાની વિનંતી કરીને બંને બાળકો પોતાને ઘેર આવે છે. માતા પુત્રની પાછળ ઘેલી બનેલી છે. પુત્રોને બાથમાં લઈને કહે છે બેટા! તમે અત્યાર સુધી ક્યાં ગયાં હતા?
Page #158
--------------------------------------------------------------------------
________________
માતાને પુત્ર પ્રત્યે ખૂબ વાત્સલ્ય હોય છે. પછી એ લાલ માતાને પાળશે કે નહિ એ તે જ્ઞાની જાણે. દિકરાને પણ મા હાલી જરૂર હોય છે. પણ તે કયાં સુધી? બે પગવાળો હોય ત્યાં સુધી! જ્યાં ચાર પગ થયા એટલે માતાના હેત ભૂલી જાય છે. પહેલાં પુત્ર માતા માટે કેટલું કરતો હોય છે. અને એને માતા કેવી વહાલી હોય છે તેનું દષ્ટાંત–
રવિન્દ્રનાથ ટાગોરે એક પ્રસંગ લખ્યો છે. એક માતાને એક નાનકડો બાળક છે. માતા માંદગીના બિછાને સૂતેલી છે. તેની સ્થિતિ એક દિવસ ગંભીર બનવા લાગી. તેને વહાલસે લાલ નિશાળે ગયે છે. માતા કહે છે મારા લાલનું મુખ મારે જેવું છે. પણ જે એને અત્યારે બેલાવવામાં આવશે તે એને ખૂબ દુઃખ થશે. માતા અંતિમ સમયે પણ પુત્રને દુઃખ ન થાય તેની કેટલી સંભાળ રાખે છે. માટે હમણું તેને બેલાવશે નહિ. આ માતા પ્રાણ ત્યાગ કરે છે. માતાને અગ્નિસંસ્કાર વગેરે વિધિ પતી જાય છે. બાર વાગ્યે સ્કૂલ છૂટે છે અને બાળક ખેલતો કૂદ ઘેર આવે છે. બાપ ગમગીન ચહેરે બેઠો છે. નાના બાળકને બીજી કાંઈ ખબર પડતી નથી પણ પોતાની માતા ઘરમાં દેખાતી નથી એટલું તે સમજી શકે છે. બાપુજી! મારી બા આ પલંગમાં સૂતી હતી તે કેમ દેખાતી નથી? મારી બા ક્યાં ગઈ છે? પિતા કાંઈ જવાબ આપતા નથી. બાળક તે નિર્દોષ હોય છે. એને થયું કે કયાંક ગઈ હશે ! હમણાં આવશે એટલે દફતર મૂકીને બાળક રમવા ગયે. ઘેડીવારે પાછો આવીને પૂછે છે બાપુજી! મારી બા હજુ નથી આવી? પિતાની હાલી પત્નીને હજુ અગ્નિસંસ્કાર કરીને આવેલા પિતા બાળકને શો જવાબ આપે? પિતા કંઈ બોલી શક્યા નહિ. આંખમાં આવેલા આંસુને લૂછીને આંગળી ઊંચી કરી ગદ્ગદ્ કંઠે બોલ્યાઃ બેટા! તારી માતા ઉપર ગઈ છે. ફૂલ જેવો બાળક શું સમજે? એણે માન્યું કે મારી બા મેડી ઉપર ગઈ છે. માતાના હેતન ભૂખ્યો બાળક દેડ મેડી ઉપર ગયે. ઉપર માતા દેખાતી નથી. બાપુજી! મારી બા ઉપર પણ નથી. માતાને નહિ જેવાથી બાળક રડે છે. ત્યારે પિતા કહે છે બેટા! મેડી ઉપર નહિ પણ આકાશમાં ગઈ. જેમ તેમ સમજાવ્યું પણ બાળક માતા વિના ઝૂરે છે. દુનિયામાં માતાના હેત અલૌકિક હોય છે. માટે જ કહેવત છે કે “લાખ કમાતે બાપ જાય પણ ઘંટીનું પૈડું ફેરવીને પેટ ભરનારી માતા ન મરશે. કારણ કે લાખો ને કોડ રૂપિયા આપતાં પણ માતાનાં હેત મળતાં નથી. તમે પૈસા કમાઈ જાણે પણ માતા જે બે ઉપાડી શકે છે, બાળકને પ્રેમનું પીયૂષ પાઈ શકે છે તે તમે પીવડાવી શકતા નથી. આ પિતા બાળકના માથે હાથ ફેરવતા સૂતા છે. જરા ઊંઘ આવી ગઈ. મધ્યરાત્રીને સમય છે, બાળક પથારીમાંથી ઉઠી છાનોમાને અગાશીમાં ગયો, અને આકાશ સામું ટગરટગર જોઈ રહ્યો છે. આ વિશાળ આકાશમાં તેની માતા કયાં હશે? આ અગણિત તારામાંથી કેને પૂછું કે મારી માતા કયાં છે? અનિમેષ દૃષ્ટિથી બાળક આકાશ તરફ બે હાથ પ્રસારી કરૂણ સ્વરે બોલે છે કે મા ! તું કાલની કયાં ચાલી ગઈ છે? બા, તું જલદી નીચે આવ. હું સ્કૂલેથી આવતે ત્યારે તું મને મીઠું દૂધ પાતી હતી. કાલનું મને કેઈએ દૂધ પણ
શા. ૧૯
Page #159
--------------------------------------------------------------------------
________________
પાયું નથી. મા, તું જલદી આવ. આ તારે બાલ તારા વિના ગૂરી રહ્યો છે. આ પુત્રને અવાજ સાંભળી બાપ જાગે. પડખામાં પુત્રને ન જોતાં અગાશીમાં આવ્યું. બાળકને ઝૂરત જોઈ મનમાં વિચારે છે કે હું આ બાળકને આટલું સાચવું છું પણ એની માતા જેવી હંફ તે આપી શકતો નથી ને? બેટા! હું તને તારી માતાની જેમ જ સાચવીશ. નીચે ચાલ. બાળક કહે છે મારે તો મારી માતા જ જોઈએ. બાલ્યવયમાં કેઈની માતા કદી મશે નહિ,
એ તરફડતો બાલુડે, માતા વિનાને મૂરત, સાચવે ઘણું બાપ જ તેયે માતા વિનાને સૂને..એ...
માતા વિનાને સૂને..બાલ્યવયમાં... આ પિતાને પોતાની પત્ની કરતાં બાળકને જોઈ ખૂબ આઘાત લાગી ગયો. બાળકને ખબર નથી કે મારી મા કાયમ માટે મને છોડીને ચાલી ગઈ છે. સમજાવીને નીચે લાવે છે. અને બીજે દિવસે સ્કૂલે મોકલે છે. ત્યાં સ્કૂલમાં તો બધા છોકરાઓ કહે છે, તારી મા તે મરી ગઈ છે. આ છોકરો કહે છે મરી ગઈ એટલે શું? ત્યારે છોકરાઓ કહે છે, તારી મા હવે તને કદિ નહીં મળે. આ સાંભળી પાટી લઈને ઘેર આવ્યા. માથા ફોડવા લાગે. બાપુજી! શું મારી બા મરી ગઈ? હવે કદી નહિ મળે? બસ, મને તે મારી બા લાવી આપો. ભાઈ! ગમે તેમ કરે, ગમે તેટલા પૈસા આપે. પણ ગયેલી મા પાછી મળતી નથી. માતાને પ્રેમ છૂપ રહેતો જ નથી.
દેવાનંદા માતા મહાવીર પ્રભુના દર્શન કરવા આવ્યા. એને ખબર નથી કે આ મારે દિકરે છે, પણ જ્યાં પ્રભુને જોયાં ત્યાં સ્થિર થઈ ગઈ. અંતર હરખી ગયું. અંતરમાં છુપાયેલાં વાત્સલ્યના વહેણ વહેવા લાગ્યાં. માતા દેવાનંદાના સ્તનમાંથી દૂધની ધારા છૂટી અને પ્રભુના મુખ ઉપર છંટાઈ ગઈ. આ છે માતાના હેત.
યશા ભાર્યાને પણ પોતાના પુત્ર પ્રત્યે અથાગ પ્રેમ છે. જ્યાં માતાને કહ્યું કે અમે સંતના દર્શન કર્યા. ત્યાં જ તેને થઈ ગયું કે જોષીએ કહ્યું હતું કે તમારે ત્યાં બે પુત્ર જોડલે જન્મશે. એ વાત તે સાચી પડી. સાથે તેણે કહ્યું હતું કે બંને બાલ્યવયમાં સાધુ બની જશે. તે આ છોકરા હવે સાધુ તે નહિ બની જાય ને? એને ડર લાગે. તમે પણ અહીં આવે છે પણ તમારા સંતાનોને સંતને પડછાયો ન પડી જાય તેની કેટલી સાવધાની રાખે છે? રખેને સાધુ અમારા સંતાનને ભરમાવી ન દે.
અમે રેજ તમને સમજાવીએ પણ તમારામાં કંઈ ફેર જ ન પડે. એક સુથાર લાકડા ઉપર રંદ ફેરવે અને કારીગરી કરીને સુંદર ફનીચર બનાવે. લોખંડને ટુકડો કારીગરના હાથમાં આવે તે મશીન બનાવે. અને પથ્થરને ટુકડો એક શિલ્પીના હાથમાં
Page #160
--------------------------------------------------------------------------
________________
મહ
આવે તા સુ ંદર મૂર્તિ મનાવે. પણ કોણ જાણે તમારાં કાળજા કઈ જાતનાં ઘડાયાં છે કે અમે રાજ વીર વાણીરૂપી રંદા ફેરવીએ પણ કંઈ ફર્નિચર, મૂતિ કે મશીન ખનતું જ નથી. (હસાહસ). તમારા ગળે અમારી વાત ઉતરતી જ નથી,
પહેલાનાં લેાકા વરસાદ પડે ત્યારે છત્રી રાખતા હતાં. એટલે છત્રી હાય તા થાડું પણ પલળાય. પણ હવે તા રેઈનકાટ પહેરે છે. એટલે સ્હેજ પણ ભીંજાવાય નહિ. મને તા લાગે છે કે તમે અહી પણ રેઈનકેાટ પહેરીને આવતા લાગેા છે. એટલે તમને કંઈ અસર જ થતી નથી.
આ બે ખાળકા માતાને કહે છે માતા ! તે` મેહના નાટક ખૂબ ભળ્યા. હવે અમારે એ નાટક જોવા નથી. અમે જ્યાં ગયા હતા ત્યાં અમે અપૂર્વ આનંદ અનુભવ્યા. હવે તે અમને આ ઘરમાં રહેતાં પણ ભય લાગે છે. માતા કહે છે બેટા ! અહીં તમને થેના ભય લાગે છે? અહીં તા ભયનુ કાઈ કારણુ જ નથી. માળા કહે છે અમને શેના ભય લાગે છે તે તું સાંભળ,
''
जाई जरा मच्चु भयाभिभूया बहिं विहाराभिनिविट्ठ चित्ता । संसार चक्कस विमाक्खणट्ठा, दठु दुहुँण ते कामगुणे विरत्ता || માતા ! અમને હવે જન્મ-જરા ને મરણના ડર લાગ્યા છે. માતા સમજી ગઈ કે હવે માજી મગડી ગઈ. તેા ઢગલેા થઈ ને “મારા ખાળકોને સાધુના સમાગમ થયા લાગે છે. આટલી સભાળ રાખવા છતાં કોણ જાણે કયાંથી ભેગાં થઈ ગયા ?” જે સાંભળી સાંભળીને રીઢા થઈ ગયા હોય છે તેના કરતાં જે કેાઇ દિવસ આવે છે તેના ઉપર જલ્દી અસર થઇ જાય છે.
આ જ્યાં સાંભળ્યુ ત્યાં ધરતી ઉપર પડી ગઈ.
એક શેઠ રાજ વ્યાખ્યાનમાં આવે. એમની રજા તા ભાગ્યે જ પડતી હશે. એવા શેઠ એ દિવસ વ્યાખ્યાનમાં ન આવ્યા. ત્રીજે દિવસે આવ્યા. હવે મારા જેવી તા કાંય છાની રહે નહિ. ભરસભામાં પૂછ્યું : ભાઇ ! તમારી રજા કેાઈ દિવસ પડે નહિ ને એ દિવસ રજા કેમ પડી ? તા કહે કંઇ નહિ. મેં કહ્યું ના, ના. કડા તા ખરા. કેમ ઉપાશ્રયે નહાતા આવ્યા ! શેઠમાં એક ગુણુ હતા, સરળતાના. બહુ પૂછ્યું' એટલે કહ્યુ કે સાહેબ, બે દિવસથી મારી છેકરો ઉપાશ્રયે આવવાની હઠ કરતા હતા એટલે આાવી શકાયું નહિ. મેં કહ્યું, તમારા છેક નાના છે કે તેને સમજાવવા રોકાવું પડયું ! તા કહે ના—ના, છે તે વીસ વર્ષોંના યુવાન. પણ.... સાહેમ ! તમારા પડછાયા પડી જાય. શી વાત કરુ? અમારે અનાજના વેપાર છે. અનાજ લેવાના તાલા મેઢા રાખવાનાં અને દેવાનાં તાલા (માપ) નાનાં રાખવાનાં. અને તમે કહેા છે કે ખાટા તાલ ને ખોટા માપ રાખશે। તા મરીને અળક્રિયા થશે. એ દિવસ પહેલાં છેાકરાએ વ્યાખ્યાનમાં આ સાંભળ્યું, હવે કહે
Page #161
--------------------------------------------------------------------------
________________
1
* *
૧૪૮
છે આપણે મરીને બળદિયા થવું નથી. માટે આ બેટા તેલા આપણે ન જોઈએ. મારે દુકાને બેસવું નથી. મેં એને ખૂબ સમજાવ્યો કે બેટા ! મહારાજ કહે અને આપણે
જી. જી. કરવાનું. એ કહે તેમ આપણે કરવાનું ન હોય. રોજ ઉપાશ્રયે આવે તે મારે દિકરો તે સાધુ જ બની જાય ને! બીજા બધા આ સાંભળીને ખડખડાટ હસવા લાગ્યા. શેઠને ઘણું અવગુણમાં પણ સરળતા હતી એટલે જેવું હતું તેવું કહી દીધું. તમે તે સાચું કહો પણ નહિ.
જે તમારા બાળકે માં આવી અસર થતી હોય તે તેમને શા માટે ઉપાશ્રયે આવવા દેતા નથી! અન્યાય, અનીતિ કરીને લાખો રૂપિયા મેળવશે તે પણ તે અહીં જ રહી જવાનું છે. હું તો કહું છું કે તમે ભલે થોડું કમાવ પણ નીતિથી નાણું મેળવે. સાંભળે છે પણ આચરણમાં ઝાઝું ઉતારે એવા ભલે પાંચ જ શ્રાવકે હશે તો શાસન ભી ઉઠશે. સાંભળીને કંઈ જ જીવનમાં ઉતારતા ન હોય એવા બે હજાર શ્રાવકની મેદની ભરતી હોય તો તેનાથી શું લાભ! ભલે ડું કરે પણ સમજીને કરે, તે જ તમારા વિના ફેરા ટળશે. આ બંને બાળકોને રંગ લાગ્યો છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
આજે માસખમણના ઘરને પવિત્ર દિન છે. મા ખમણ તપની આરાધના કરવાને પણ દિવસ છે. જેના ભાવ થતા હોય તે કરવાની શરૂઆત કરી દેજે. કાલની રાહ જોશે નહિ. તમે નજરે જુઓ છો કે ગઈ સંવત્સરીએ જે માણસોની હયાતી હતી તેમાંથી કંઈક ચાલ્યા ગયા. જે અવસર જાય છે તે પાછો મળતું નથી. મારા બંધુઓને પણ કહું છું કે તમે જે ન કરી શકતા હે પણ અમારી શ્રાવિકા કરી શકે તેમ હોય તે તમે તેને અનુમોદના આપજે. તમે સામેથી કહેજે કે હું જે હશે તે ચલાવી લઈશ. આજ સુધી તમે મને પાણીને પ્યાલે ભરીને આપતાં હતાં. તમે તપશ્ચર્યા કરશે તે હું તમને પાણીને ગ્લાસ ભરી આપીશ. પણ જો તમારી શક્તિ હોય તે તમે કરો. કૃષ્ણ મહારાજા પોતે કરવાને સમર્થ ન હતાં પણ દલાલી ખૂબ કરતાં હતાં. ધર્મની દલાલી કરવાથી પણ જીવ મહાન લાભ મેળવે છે. માટે તમે ઘરઘરમાં તપશ્ચર્યાને સંદેશ પહોંચાડજો. વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાનનં. ૨૨ શ્રાવણ સુદ ૭ ને શનિવાર, તા. ૮-૮-૭૦ શાસ્ત્રકાર ભગવાન ત્રિલેકીનાથે આ જગતના છ ઉપર અનુકંપા કરીને આત્મકલ્યાણને રાહદારી માર્ગ બતાવ્યું. અને કહ્યું કે હે ભવ્ય આત્માઓ ! જાગો, સંપૂર્ણ
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૯
આત્મ કલ્યાણ કરવાના માર્ગ હોય તે આ માનવ ભવ છે. દેવના ભવ તા ભાગ પ્રધાન છે. ત્યાં તે કરેલા પુણ્યના ભાગવટા જ કરવાના છે. દેવાના એક એક વિમાન તા ચંદ્ર અને સૂર્ય કરતાં પણ અધિક દૃષ્યિમાન છે. તમારી મિક્ત તા ગમે તેટલી હશે છતાં મર્યાદિત છે. એની ઋદ્ધિ પાસે તમારી ઋદ્ધિ કઈ હિસાબમાં જ નથી. આપણુ આયુષ્ય બહુ મહુ તા ૬૦, ૭૦ કે ૧૦૦ વર્ષોંનુ. જ્યારે દેવાનું આયુષ્ય તા ઓછામાં ઓછુ દશ હજાર વર્ષ અને એથી અધિક પલ્યાપમ અને તેત્રીસ સાગરાપમ સુધી છે. આપણે તે માતાના ગર્ભમાં આવવાનુ, ખાલ-યુવાન અને વૃદ્ધાવસ્થા આવવાની. તેમાં પણ જો રાગ આવી જાય તેા માણસ યુવાન હોવા છતાં વૃદ્ધ દેખાય છે. જ્યારે દેવને કોઈ જાતના રોગ આવે નહિ. માતાના ગર્ભમાં આવવાનું નહિ. તેમને માલ અવસ્થા કે વૃદ્ધાવસ્થા પણ આવે નહિ. ગમે તેટલા વર્ષ જીવે પણ દેવ તા સદા તરૂણ જ રહે છે. આવા મહાન સુખાના અનુભવ કરતાં દેવાનું આયુષ્ય કયાં પુરુ થઇ જાય છે તેની પણ તેમને ખબર પડતી નથી. આટલું લાંબુ આયુષ્ય અને આવા ઉત્તમ ભેગા છેડીને દેવાને ચવવુ' પડે છે. તેા પછી આપણી તા વાત જ કયાં કરવી ? માટે જ્ઞાનીએ કહે છે હું આત્માએ ! તમારું' આયુષ્ય પલકારામાં પૂરું થઈ જશે. આ મનુષ્ય જીવન કેવું છે ?
कुसग्ग जह ओस बिन्दुए, थोव चिठ्ठह्न लम्बमाणए । एवं मणुयाण जीवियं, समयं गोयम मा पमायए ।।
66
ડાભના પાંદડાના અગ્ર ભાગ ઉપર રહેલુ આંકળનું બિંદુ કયાં સુધી ટકશે ? જેમ ડાભના પાંદડા ઉપર ઝાકળના બિંદુ ઉપર સૂર્યના કિરણેા પડે છે ત્યારે તેની શોલા સુંદર દેખાય છે, પણ જ્યાં પત્રનના એક ઝપાટા લાગ્યા ત્યાં એ બિંદુ સરી પડવાનુ છે. તેમ મનુષ્યનું જીવન પણ એવું જ ક્ષભ'ગુર છે. ત્યાં સુધી આધિવ્યાધિ ને ઉપાધિના વાયરા વાયા નથી, કાળ રાજાની સ્વારી આવી નથી ત્યાં સુધી બધા ખેલ ખેલી લેા, જ્યારે આ બધી માજી સકેલીને જવાનેતા સમય આવે ત્યારે અક્સેાસ ન કરતા.
મહાન પુરૂષ. તમને સમજાવી સમજાવીને થાકથા. એક નાના બાળકને જ્યારે સ્કુલે પહેલવહેલા મૂકવામાં આવે ત્યારે તેને સ્કુલે જવુ ગમતું નથી હાતું. એ બાળકને સ્કુલે મેાકલવા માટે એની માતા એને સમજાવી સમજાવીને માલે છે. તેમ છતાં ખાળક ન સમજે તે તેની માતા જાતે તેને મૂકવા જાય. છતાં ન માને તે એને ચાર પીપરમી'ઢ આપે. અને કહે છે બેટા ? જો તુ દરરાજ સ્કુલે જઈશ તા હું તને રાજ ચાર પીપરમીટ આપીશ. આ અણુસમજી ખાળક પીપરમીટની લાલચે સ્કુલે જવા લાગ્યા. દશ-પંદર દિવસ પીપર આપવી પડી. પણ જ્યાં એને ભણવામાં રંગ લાગ્યા ત્યાં એ
Page #163
--------------------------------------------------------------------------
________________
૧પ૦
વગર પીપરમીટે સ્કુલે જવા લાગે. પછી તે એની માતા કહે બેટા ? પાંચ મિનિટની વાર છે. ગરમ ગરમ રોટલી બનાવી દઉં, તું જમીને જા. તે પણ બાળક ના પાડી દેશે. કારણ સ્કુલે જવાનું મોડું થાય છે. આ અણસમજુ બાળક સમજી ગયે. હવે અમારે તમને કયાં સુધી પીપરની લાલચ આપ્યા કરવાની ? તમે કેટલાં વર્ષોથી સંતની વાણી સાંભળે છે? સામાયિક કરી કરીને મોઢે મુડપત્તિના દોરાના આંકા પડી ગયા. કેટલી મુહપત્તિ ફાટી ગઈ કેટલાં પથરણાં ફાડ્યાં અને ગુચ્છાને તે કંસારી ખાઈ ગઈ. પણ હજુ પ્રભુની વાણીને તમને રંગ લાગતું નથી. તમે તે માને છે કે બે કાન મળ્યા છે. એક કાને સાંભળવાનું અને બીજા કાને કાઢી નાંખવાનું. તમારામાં તાકાત હોય તે અમને બૂઝવી દે ! અમે તે બંદા એવા ને એવા જ છીએ.
બંધુઓ! કર્મના વિપાક જ્યારે ભોગવવાના આવશે ત્યારે કોડેની મિલક્ત કામ નહિ આવે. બ્રહ્મદત્ત ચક્રવતી ભેગ-વિલાસમાં મસ્ત રહેતે હતે. ચક્રવતીની રિદ્ધિ પાછળ પાગલ બન્યું હતું. એણે જીવનના અંત સુધી કામગે છેડ્યા નહિ. જ્યારે નરકના ઘોર દુઃખે ભેગવવાનો વખત આવ્યા ત્યારે એ ચક્રવતી બેલવા લાગે છે પત્ની ! તું મને બચાવ. ત્યાં કોણ બચાવે? અહીં જ તમે જુઓ છે ને કે તમે તમારા કુટુંબને માટે કમાઈ રહ્યાં છે પણ સરકારના ગુનામાં પકડાઈ ગયા તે હાથકડી તમારે જ પહેરવી પડે છે. તે વખતે સગાં ને વહાલા શેખું જ કહી દે છે કે અમે તમને ક્યાં કહ્યું હતું કે તમે અમારા માટે કાળાબજાર કરે. કમ તે જે કરે છે તેને જ ભેગવવા પડે છે.
મેવ અgs ” કમ તે કરનારની પાછળ જ જાય છે. કાળાબજાર કરીને અબજો ને કોડેની મિલક્ત ભેગી કરી. હવે તમારા હૈયાને પૂછી જેજે કે મેં પૈસા કેવી રીતે ભેગા કર્યા છે? ચેર તે રાત્રે જ ચેરી કરે છે પણ તમે તે ગાદીએ બેસીને ધોળે દિવસે થોરી કરી છે. જેમ બળદ છે કે કાળે હોય પણ એને ગાડે તે જોડવાને જ ને? તેમ તમે પણ ભલે પેલા ચેરની જેમ ખુલ્લી ચેરી ન કરતા હે પણ આડકતરી રીતે ચોરી કરતા હે પણ ચોર તે ખરાં જ ને! મારા રાજકોટના શ્રાવકે તમે તે આવા નથી ને! જો તમે ધોળા ચાર છે તે તમારા મનમાં સમજી લેજે. અંદરથી તમારા વતન ચેર જેવા હોય અને ઉપરથી શાહ જેવા બનીને ફરતા હે પણ વિચાર કરજે કે કર્મના ઉદય પાસે શાહ કે બાદશાહ કેઈનું ચાલવાનું નથી. કર્મ કરતી વખતે ભાન નથી રહેતું કે હું કેવા કર્મો કરી રહ્યો છું!
એક ગામડામાં એક ધનવાન રહેતું હતું, જેની પાસે પચાસ હજાર રૂપિયાની મિલક્ત હતી. શહેરમાં તે એટલી મિલકત હોય તે કંઈ હિસાબ નહિં. મુંબઈમાં તે પચાસ હજારને ફલેટ માંડ મળે, લખપતિ તે કઈ હિસાબમાં જ નહિ. આ ગામડામાં રહેતે શ્રીમંત પચાસ હજારની મૂડી ઉપર અક્કડ થઈને ફરે. મનમાં એ ફેકે કે હું મોટો
Page #164
--------------------------------------------------------------------------
________________
શેઠ. એક વખત એ ગામડામાં રહેતાં એ શેઠને ત્યાં એના દિકરાના લગ્નને પ્રસંગ આવ્યું. ખૂબ ધામધૂમથી શેઠના દિકરાને વરઘોડે ચઢાવ્યો છે. દારૂખાનું ખૂબ ફૂટી રહ્યું છે. એનો વરઘેડો એક ગરીબના ઝુંપડા પાસેથી પસાર થાય છે. એ દારૂખાનામાંથી એક સળગેલી હવાઈ ઉડીને એક ગરીબના ઝુંપડા ઉપર પડી અને ઝુંપડું બળીને ખાખ થઈ ગયું. એ ગરીબ માણસ તેની પત્ની ને બાળક સહિત ખેતરમાં ગયે હતો. તે ઘરે આવે, જુએ છે તે પિતાનું ઝુંપડું બળી ગયું છે. એ જોઈને ખેડૂત અને તેની પત્ની તથા બાળકો બધા રડવા લાગ્યા. અમારી ગરીબની ઝુંપડી કોણે બાળી નાંખી ?
શેઠના દિકરાને વરઘોડે અધવચ છે. આ ગરીબ નમ્રતાપૂર્વક કહે છે બાપુ! આ તમારા દારૂખાનાની હવાઈ મારી ઝુંપડી ઉપર પડી અને મારી ઝુપડી બળીને ખાખ થઈ ગઈ. મારે મન ઝુંપડી એ બંગલો છે. અત્યારે અમે નિરાધાર થઈ ગયા છીએ. અધવચ આ ગરીબ માણસે વરઘેડો રોક. વણિક ચતુર બહુ હેય. બજારમાં તે સિંહની જેમ ગાજતે હોય પણ ઘરમાં આવે અને શ્રીદેવી ધમકાવે તે બકરી જેવો બની જાય. ગામડે ઉઘરાણી ગયા છે, પેલે ઘરાક ખાટલે ઢાળીને બેસાડે અને ધારીયું બતાવે કે બેલે! હવે ધારીયું ખાવું છે કે પૈસા જોઈએ છે! ત્યાં સીધાદોર થઈ જાવ છે. દુકાને બેસીને ઘરાકને ધમકાવે છે કે તારા કાકાના પૈસા લઈ ગયો છે તે ક્યારે આપવાના છે? પણ પેલો ધારીયું બતાવે તે કહેશે બાપા મારે કંઈ જોઈતું નથી. મને જીવતો છોડી દે એટલે બસ.
આ શેઠે સમયસુચકતા વાપરી. જે અત્યારે હા-ના કરીશ તો મારી આબરૂ જશે, એટલે વાણિયાએ વચન આપ્યું કે ભાઈ! લગ્ન પતી જશે એટલે હું તને તારું છુંપડું બનાવી આપીશ. આ બિચારે સમજો કે હશે. એણે ઈરાદાપૂર્વક કંઈ મારી ઝુંપડી બાળી નથી અને શેઠ ઝુંપડી બંધાવી દેશે એટલે આનાકાની કર્યા વિના પાછા આવ્યા. લગ્ન પત્યા પછી બે ત્રણ દિવસ ગયા. મહેમાને આવેલા પણ ચાલ્યા ગયા. ત્યારે આ ગરીબ માણસ શેઠને કહે છે બાપુ ! હવે મારું ઝુંપડું બનાવી આપો. શેઠ, કહે હવે શેઠા દિવસ પછી. એ રીતે આ ગરીબ થોડા દિવસે શેઠ. પાસે જાય છે અને શેઠ વાયદા આપ્યા કરે છે. પણ શેઠ ઝુંપડું બંધાવી આપતા નથી. આ માણસે આશામાં ને આશામાં શિયાળે અને ઉનાળો તો ઝાડના આશ્રયે રહીને અનેક મુશીબતે વેઠતાં કાઢી નાંખ્યા. શેઠ વાતને ઠેલ્યા કરે છે. હવે આ ગરીબની ધીરજ ખૂટી ગઈ. શેઠની આબરૂ લગ્ન વખતે સચવાઈ ગઈ એટલે હવે એને તે ગરીબના દુઃખની પરવા નથી. કહેવત છે ને કે “ગરજ સરી એટલે વેદ વેરી” શેઠને તે મગરૂરીને પાર નથી.
હવે ચોમાસાના દિવસો આવ્યા. ધોધમાર વરસાદ વરસે છે. આ ગરીબ માણસના બાળક વરસાદની ઠંડીથી થરથર ધ્રુજે છે. આંખમાંથી આંસુની ધારા વહે છે, ખાવાના પણ
Page #165
--------------------------------------------------------------------------
________________
સાંસા છે. આ માણસ કયાંકથી બે શક્કરીયા લઈ આવ્યો છે. એ એની પત્નીને કહે છે, તું મને શેકી આપ. આ સ્ત્રીએ શકકરિયા શેકવા મૂક્યા છે. ખેડૂત બહાર ઉભે છે. તે સમયે પેલા વાણિયાને બહાર જતે જે. એટલે આ ગરીબ દેતે ગયે અને શેઠનું કાંડું પકડીને કહે છે શેઠજી ! આપ હવે આપનું વચન પાળો. આ માસામાં અમે ઠરી જઈએ છીએ. મારાં કુમળા બાળકે કરમાઈ જાય છે. હવે મને ધક્કા ન ખવડાવશે. જવાબમાં વાણિ કહે છે “હવે તારાથી થાય તે કરી લેજે. હવે હું તને ઝુપડી બનાવી આપવાનું નથી. એટલું જ કહીને અટકે નહિ. ઉપરથી છ-સાત ખરાબ ગાળો દીધી. આશાના તંતુએ જીવતા ગરીબ માણસને મોટો આંચકો લાગે. શેઠની ધષ્ઠતાથી તેની આંખમાં દડદડ આંસુની ધારાઓ વહેવા લાગી. ગરીબાઈના દુઃખ જે અનુભવે છે તેને જ ખબર પડે છે. એક કવિએ ગાયું છે કે
ધનવાન જીવન માણે છે, દુખિયારા આંસુ સારે છે. કઈ અનુભવીને પૂછી લે, એ કેમ જીવી જાણે છે...ધનવાન.” ગામમાં કોણ કઈ રીતે જીવે છે, તેની કેવી સ્થિતિ છે, એને અનુભવ આપને વધુ હોય. અંદરથી શેકાઈ રહયાં હોય પણ માણસને બહારને વહેવાર સાચવવા માટે ઉજળા થઈને ફરવું પડે છે. એક મહલ્લામાં જૈનના સાત ઘર. એમાં અમે ગૌચરી જઈએ એટલે એક બહેન ઘરમાંથી દોડતી બહાર આવે. અને એવી ભાવના ભાવે કે આપણને લાગે કે આ બાઈને કેટલા ભાવ છે. મહોલ્લામાં બધા ઘરે સાથે ફરે. પણ
જ્યાં એક ઘર બાકી રહે ત્યાં એ પોતાના ઘરમાં પેસી જાય અને બારણું બંધ કરી દે. આઠ-દશ દિવસે પાછો એ મહોલ્લામાં જવાને વારો આવે અને બાઈ હર્ષભેર દેડતી આવે અને છેલ્લે પિતાના ઘરમાં જતી રહે. આ રીતે પાંચ-છ વખત બન્યું ત્યારે વિચાર થયે કે આ બાઈ આટલી ભાવના ભાવે છે, એની ભક્તિ આટલી બધી છે. અને એનું ઘર આવે ત્યારે બારણું બંધ કરી દે છે તેનું કારણ શું હશે? ફરીને જવાનું બન્યું ત્યારે નિર્ણય કર્યો કે આ બાઈ દર વખતે આપણને રમાડી જાય છે. પણ આ વખતે તે એને જ રમાડવી છે. મહોલ્લામાં પ્રવેશ કર્યો. બાઈત દોડતી આવી. પગમાં પડીને કહે છે કે ૫ધારે બાપજી ! એટલે હું તે સીધી એને ઘેર જ ગઈ. દર વખતે એનું ઘર છેલ્લું લેતા હતાં. આજે તે એનું લક્ષ ચૂકવીને એના ઘરમાં પેસી ગયા. હવે બારણું કેવી રીતે બંધ કરે ? આ બહેન તે ટે મોઢે રડવા લાગી. મેં કહ્યું બહેન ! શા માટે રડો છો? તમારી ભાવના અને ભક્તિ ખૂબ છે. તું આટલી વખત અમારી પાછળ ફરે છે અને તારું ઘર આવે ત્યારે બારણું બંધ કરી દે છે તેનું કારણ શું? મારે એ જાણવું છે. તારા ઘરમાં જે હોય તે વહેરાવ. બાઈ તો ખૂબ રડવા લાગી. મને થયું કે આને ઘેર હું આવી તે શું તેને નહિ ગમ્યું હોય ! ગૃહસ્થીનું મન
Page #166
--------------------------------------------------------------------------
________________
૧પ૦
દુભાવીને સાધુથી ગૌચરી લેવાય નહિ. બાઈ કહે છે મહાસતીજી! મને એ દુઃખ થાય છે કે હું આપને શું વહેરાવું? હું આપની સાથે ઘરે ઘરે ફરું ત્યારે કેઈ તમને મિઠાઈ વહોરા, ઘી પડેલી રોટલી વહેરાવે. આ જોઈ ને મને થાય કે હું શું વહેરાવું? મારી પાસે તે એક જારને રોટલે જ છે. નથી મીઠું કે મરચું કે શાક! રાજ જારને એક રેટ અનાવું છું. ઘણી વખત ભાવના થાય કે હું સંતને દાન દઉં, પણ શું વહેરાવું! એમ થાય છે. મને લુખો જારને રોટલે વહેરાવતાં સંકેચ થાય છે એટલે મારી ભાવનાની ભરતીને દબાવી હું ઘરમાં પિસી જાઉં છું. બીજું કાંઈ જ કારણ નથી. મેં કહ્યું બહેન! તારી આટલી ભાવના છે અને આમ શા માટે સંકેચાય છે? સાધુને મિષ્ટાન્નની જરૂર નથી. સંતે તો ભલે લૂખો રોટલે હોય પણ નિર્દોષ આહારની ગષણા કરે. લૂખો-સૂકે પણ નિર્દોષ આહાર જે સંયમમાં પુષ્ટિ આપે છે તે માલમલીદા આપી શકતાં નથી. ત્યારથી આ બાઈને સંકેચ ચાલ્યા ગયે ને પિતે જે ખાતી તેમાંથી યથાશક્તિ સંતને વહોરાવવા લાગી.
. * બં ધુઓ. તમે આમંત્રણ આપીને સંતોને ગૌચરી લઈ જાવ એ આહાર સાધુને કલ્પ નહિ. કંઈક વખત એવું બને છે કે અમને એમને ઘેર ગૌચરી લઈ જવા ખૂબ આગ્રહ કરે. આજે તે મારે ઘેર પધારવું જ પડશે. અમે ના પાડીએ તે કહેશે કે પછી ભલે ન આવશે પણ આજે તે પધારવું જ પડશે; તે એટલું બધું શું છે! તે કહે કે આજે મરચાના ગરમ ગરમ ભજીયાં અને કચેરી બનાવી છે. ત્યારે અમે કહીએ કે સાધુ સ્વાદિષ્ટ આહારના ગૃદ્ધિ ન હોય. એ તે સહજ રીતે એ તરફ પધાર્યા હોય અને આવે તે જુદી વાત છે.
પણ આવી રીતે અમારાથી અવાય જ નહિ. ત્યારે કહે કે તમે તે હવે મોટા થયા. પણ આ બિચારી નાની નાની ચેલીએ ચારે ખાય? ભાઈ! તમારાં ભજીયાં ને કચોરી માટે અમારા સાધ્વીજીઓને તમે બિચારા બનાવે છે? સંતો બિચારા ને બાપડા ન હેય. અમે મહાવીરના સંતાને છીએ. એક દિવસની દીક્ષાપર્યાયવાળે સાધુ પણ સિંહને બાળ છે. એની સામે ગમે તેવા કાયરે આવે તે તેને જડબાતોડ જવાબ દઈ દે. માટે ભલા થઈને તમારા ભજીયાં ને કચોરી માટે સંતને બાપડા-બિચારા ન બનાવશે.
પેલી બહેનને સમજાઈ ગયું કે સંતે તે નિર્દોષ આહારના જ ગષક છે. એમને મેવા-મિઠાઈની જરૂર નથી. પછી તે નિર્દોષ આહાર વહેરાવવા લાગી. કહેવાનો આશય એ છે કે માણસની કેવી સ્થિતિ હોય છે તે અનુભવી જે જાણી શકે છે. બિચારા બહારથી ઉજળા થઈને ફરતા હોય ને ખબર પડે કે અંદરથી ખખડી ગયા છે તે તેમને કઈ મજબૂત કરવા ન જાય પણ એનું બારણું તોડી પાડે. કરામાંથી એક ઇંટ નીકળી ગઈ તે તેમાં સિમેન્ટ પૂરવાથી મજબૂત થાય છે, પણ જે હલાવવામાં આવે તે મોટું
શા. ૨૦.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ગાબડું જ પડવાનું છે. બહારથી લાખે ને કોડાનાં દાન કરનાર દાનવીરને કહું છું કે તમે મરતાને મારશે નહિ પણ તેને સહાય આપી મજબૂત બનાવજે.
ધનવાનનું હજારનું દાન અને ગરીબનું એક દોકડાનું દાન સરખું છે. જ્યારે વસ્તુપાળ અને તેજપાળ લાખ રૂપિયા ખચી દેરાસર બંધાવતા હતાં ત્યારે એક ગરીબ માણસ પાસે બત્રીસ પૈસાની જ મુડી હતી. તે તેણે મંદિર બાંધવામાં આપી દીધી. એ બત્રીસ પૈસાની મુડી એ એનું લાખનું જ દાન છે. માટે ગરીબને તુછ ન ગણશે. તમારી શક્તિ હોય તો સહાય કરજે. સહાય ન કરી શકે તે એને તમે તિરસ્કાર તે ન જ કરશે.
પેલો ગરીબ માણસ જે આશામાં ને આશામાં જીવતો હતો તેના આશાના મિનારા તૂટી ગયા. એને એ શેઠ ઉપર એ તીવ્ર ક્રોધ આવ્યો કે ન પૂછો વાત. વાણિયાના અસભ્ય વર્તનથી અને ગાળો દીધી એટલે એની આંતરડી કકળી ઉઠી. ઝાડના થડે લટકાવેલું ધારીયું તેણે એકદમ ઉપાડ્યું અને ધડ દઈને વાણિયાના ગળા ઉપર ફેરવી દીધું. શેઠનું ખૂન કરી નાંખ્યું. હવે એને થયું કે આ ખૂન મેં કર્યું છે એટલે હવે પોલીસ મને પકડયા વિના રહેશે જ નહિ. એટલે ત્યાંથી નાસી છૂટ. એ પ્રચંડ કોધ છે કે જે સામું મળે છે તેને ધારીયાથી બે કટકા કરી નાંખે છે. આ કોધાવેશમાં તેણે બે ખુન કરી નાંખ્યા. પિતે પણ લેહીલુહાણ થઈ ગયો છે. પિલીસે તેને પકડી લીધો. એની પત્નીએ શેકેલા શકકરીયા ખાવા પણ તે ન રહ્યો. પિતાના વ્હાલા બાળકોને હેત કરવા પણ ન જઈ શકે. એને પોલીસ હાથ કડી કરીને લઈ ગયે. એને જિંદગીની જેલની સજા થઈ. પણ જેલમાં જઈ એણે એવું ન્યાયનીતિપૂર્વક કામ કર્યું કે એ જેલમાંથી વીસ વર્ષે એને છૂટો કરવામાં આવ્યો. હવે તે છૂટીને ઘેર જઈ રહ્યો છે ત્યાં તેને સંત માર્ગમાં મળે છે. આ માણસ સંતના ચરણમાં પડી જાય છે અને પોતે જે પાપ કર્યું હતું તેને પોકાર કરે છે. સંત તેને ઉપદેશ આપે છે. સત્ય વસ્તુનું ભાન કરાવે છે. અને સંતના ચરણે ગયેલે પાપી પિતાના જીવનને પલ્ટો કરી પાવન થાય છે. સંતને કહે છે બાપજી! મારા પાપની મને જે શિક્ષા કરે તે હું હસતે મુખે સ્વીકારવા તૈયાર છું. આપના ચરણે આ જીવન કુરબાન કરું છું
દેવાનુપ્રિયે ! છે તમારામાં આવું કહેવાની તાકાત ! કે જાણે તમારા હૈયાં તે એવાં ઘડાઈ ગયાં છે જાણે પીગળતાં જ નથી. આ હેલમાં ટાઈટિસ જડવામાં આવી છે. આ ટાઈલ્સમાં તડ પડતી નથી. તેમ તમારા હૈયામાં પણ તડ પડતી નથી. જ્યાં સુધી તમારા હૈયામાં તડ નહિ પડે, કોમળતા નહિ આવે ત્યાં સુધી તમારા હૈયામાં ધમ વસવાને નથી.
Page #168
--------------------------------------------------------------------------
________________
"ભૃગુ પુરોહિતના આ બે દિકરાઓનાં હૈયામાં તડ પડી ગઈ અને પ્રભુની વાણી અંદર ઉતરી ગઈ. હવે એની માતાના મેહથી ભરેલા હાવભાવ એને ગમતાં નથી. એ તમારા જેવાં ન હતાં. તમે પરણવા ગયાં ત્યારે તમારી માતાએ નજર ન લાગી જાય તે માટે ગાલે એક ઝીણું મેશનું ટપકું કર્યું હતું. તેમ અમારી તમને નજર ન લાગે તે માટે મેશનું ટપકું કરીને આવતા લાગે છે. એટલે જ અસર થતી નથી. માતા પુત્રની પાછળ પાગલ છે. ગઈ કાલે કહી ચૂકી છું કે જેમ માતાને બાળકો વહાલા હાય છે તેમ બાળકને પણ માતા હાલી હોય છે પણ કયાં સુધી ? ચાર પગવાળે ન બને ત્યાં સુધી. ઘરમાં દેવી ન આવે ત્યાં સુધી જ. જ્યાં ઘરમાં દેવીના પગલાં થયાં પછી તે દેવીને પૂછ્યા વિના પાણી પણ ન પીવે.
અહીં તે દેવી આવ્યાં ન હતાં પણ સંસાર પ્રત્યેને ભય લાગે છે. માતાને કહે છે માતા ! અમને સંસારને ભય લાગે છે. અમને અમારા જીવનના સાચા સાથી સંત મળી ગયા. આ સાંભળી યશામાતાને તે સંતે પ્રત્યે ખૂબ ભાવ હતો તેને બદલે અભાવ થઈ ગયે. તમને પણ આવું જ થાય ને? તમે તમારા સંતાનોની ભલે કોટી કરે પણ સંતને દેષ ન આપશે. દુર્લભજીભાઈના પુત્ર વિદભાઈને વૈરાગ્ય આવ્યું. માતાપિતાને એમ થયું કે આવા વૈભવ ને વિલાસમાં ઉછરેલો કુલ જે મારે કોમળ વિવેદ સંયમ માર્ગમાં આકરા પરિષહ કેમ સહન કરશે ? એમ થઈ ગયું પણ સાચા વૈરાગીને વૈભવ ને વિલાસના વાયરા ડોલાવી શકતા નથી. સાચો વૈરાગી કેઈને રેકો રેકા નથી. પરિષહ તે બાવીસ છે પણ તમારા પરિષદની તે કોઈ ગણત્રી જ નહિ, છતાં તમે તેમાં જ, આનંદ માની રહયાં છે. દુઃખમાં પણ સુખ માની રહયા છે.
જેમ ઊંટ બાવળને ચાવે છે. એ બાવળને કાંટે સીધે તેની દાઢમાં પેસી જાય છે. અને અંદરથી લોહી નીકળે છે. એ લોહીમાં એને સ્વાદ આવે છે. એટલે કાંટાને તે વધુ ને વધુ દબાવે છે. તેમ એકેક સંસારી આત્માઓની આવી જ દશા છે. એને પણ કાંટા જેવા દુખે પુષ્પની શયા જેવા લાગે છે. અને એમાં આનંદ માનીને અંદર ખૂચત જાય છે. કોઈ માણસને શરીરે સોજા ચઢયા હોય, ઉપરથી પફ-પાવડર છાંટી ઈશ્વીબંધ કપડાં પહેરીને ફરતે હોય તેને શું નીરોગી કહી શકાય ? જેનું શરીર નીરોગી હોય તેને સેજા ચઢે જ નહિ. સંસારના સુખે સેજ જેવા છે. ઉપરથી શરીર પુષ્ટ દેખાય પણ અંદરથી પિલું જ છે. તેમ આ તમારા સુખ ઉપરથી તમને સારા લાગતાં હોય પણ એને ભગવ્યા પછી અનંત દુઃખની પરંપરા ઊભી થવાની છે.
બાળકો કહે છે માતા ! આ સંસારમાં અમને ભય લાગે છે. આ તારા સુખો અમને શરીરના સેજા જેવાં લાગે છે. અમને જન્મ-જરા અને મરણને ભય લાગે છે. હવે આ બાળક એના માતા-પિતાને વિશેષ શે જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
Page #169
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન .... ૨૩
માનવ અને તેનું હૃદય શ્રાવણ સુદ ૮ ને રવિવાર તા. ૯-૮-૭૦
શાસકાર ભગવંત ત્રિલોકીનાથે આ જગતના જીના કલ્યાણને અર્થે કહ્યું છે, તે આત્માઓ! તમને આ મેંઘેરો માનવભવ મળે છે. માનવભવ મહાન પુણ્યથી મળે છે. આ અમૂલ્ય માનવભવ મળ્યા પછી માનવનું હૃદય મળવું એ પણ મુશ્કેલ છે. માનવ અને માનવના હૃદયમાં શું તફાવત છે તે આજે આપણે વિચારીએ. માનવનું હૃદય કેવું હોવું જોઈએ? તમે માનવીની પરીક્ષા બહારથી કરે છે કે અંદરથી? જ્યારે તમે બજારમાં કઈ ચીજની ખરીદી કરવા જાય છે ત્યારે તેના બાહ્ય રૂપ રંગ જુએ છે કે એના ગુણ જુએ છે?
- પશુની પરીક્ષા બહારથી કરાય છે. તમારે એક ગાય કે ભેંસ ખરીદવી હોય તે તમે પહેલાં એને રંગ કે છે, એના શીંગડા કેવા છે, એ કેટલું દૂધ આપે છે, એ જશે પછી જ ખરીદશે. ઘેડે ખરીદ હશે તે પહેલાં એ જોશે કે એને વેગ કે છે, શીધ્રગતિએ ચાલે છે કે મંદગતિએ ચાલે છે? ત્યાં એનું હૃદય જેવાતું નથી. પણ તમારે એક માણસને તમારી દુકાનમાં રાખે છે તે તે માણસ કાળે છે માટે ન રાખ્યું અને રૂપાળે છે માટે રાખું એવું જોવાતું નથી. એને સૌંદર્યને નહિ જોતાં એ યુવાન છે કે નહિ તે જોશે. એ રૂપાળો હોય, યુવાન હોય પણ જો અપ્રામાણિક હશે તે તમે તેને નોકરી શખશે નહિ. પણ એક માણસ ભલે રૂપાળો ન હોય, એની ચામડી કાળી હોય પણ માણસ જે સજજન અને પ્રમાણિક હશે તે તેને તમે રાખી લેશે. કારણ કે માનવી બહારની સુંદરતાથી નહિ પણ અંદરની સુંદરતાથી જ પારખી શકાય છે. . * આ જ પ્રમાણે ભગવંત કહે છે કે સમકિતના બીજ વાવવાની પવિત્ર ભૂમિકા હોય તે તે માનવનું હૃદય છે. ધર્મ કેવા હૃદયમાં ટકી શકે છે.
“ ૩૪/મુવાર, વ સુસ્ત જિ . . ... " . નિવ્યાનું વર્ષ સારું, ઇયં લિસિથ જાવ ” .. ન ધર્મના બીજ કઈ ભૂમિમાં ઉગે છે? જેમ ખેડૂત બીજ વાવવા માટે જાય છે ત્યારે પહેલાં તપાસ કરે છે કે આ ભૂમિ પથ્થરવાળી તો નથી ને? જે ભૂમિને વર્ષો સુધી ખેડવામાં
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૭
આવે તા પણ તેમાંથી પથ્થર જ નીકળે તો તે ભૂમિ બીજ વાવવાને ચેાગ્ય નથી. પશુ જે ભૂમિ પથ્થર વિનાની સપાટ છે, પેાચી છે, કાળી છે, અને વરસાદનાં પાણી પેાતાના પેટાળમાં સમાવી શકે તેવી છે, તેમાં જ બીજ ઉગી શકે છે. તેમ જેનું હૃદય કાળી માટી જેવુ' હશે, કમળ અને પવિત્ર હશે તેના જ હૃદયમાં ધનુ' ખીજ ઉગી નીકળશે.
આજે માનવ બહારનાં ચામડાને સુથેભિત કરવા પ્રયત્ન કરે છે.. પશુ આત્માને કાળા રાખ્યું છે. જ્ઞાની કહે છે .તારા કાળા ચામડા નુકશાન નહિ કરે પણ કાળુ' અંતર હેશે તે માટું નુકશાન કરશે. નેમનાથ પ્રભુનુ શરીર શ્યામ હતું. પણ એમના અંતરાત્મા એવા ઉજળા હતા કે એ કાળી ચામડીને ભેદ્યને તેમનુ રૂપ ચમકી રહ્યું હતું. સાચા કોહીનુર હીરા કાચના કમ્રાટમાં મૂકયા હશે તે પણ એ છાનેા નહિ રહે. કાચને ભેદીને પણ તેના પ્રકાશ બહાર આવે છે. માટે મધુએ ! તમે જેવા બહારથી રહેા તેવા જ અંતરથી રહેજો.
:
ક્રિયા સરખી જ કરતાં હા પણ જો ભાવના જુદી હશે તેા તેનું ફળ જુદું' જ હશે. એક ડાકટર એક વ્યક્તિને ઓપરેશન કરે છે. તે શસ્રોદ્વારા તેના શરીરને ચીરી નાંખે છે. અને એક ચાર પણ એક માણુસના પેટમાં છરી ભેાંકી દે છે. ડોકટરની ભાવના દર્દી ને સાજો કરવાની `હાય છે. એના દિલમાં કરૂણાભાવ છે. જ્યારે ચારની ભાવના માણસને મારી ચારી કરવાની છે, એટલે બંનેનુ ફળ પણ જુદું જ મળે છે. જો. આપરેશન સારું થઈ જાય તે ડૉકટરને યશ મળે છે અને ધન પણ મળે છે. જ્યારે ચારને હાથકડી પડે છે અને જેલની શિક્ષા મળે છે.
:
કઈ દયાળુ માણસ પક્ષીઓની દયા ખાતર જુવાર આદિ ધાન્ય નાંખે છે. ત્યારે શિકારી પક્ષીઓને પેાતાની જાળમાં ફસાવવા માટે ધાન્ય નાંખે છે 'નેની ક્રિયામાં સમાનતા છે. પણું હૃદયના ભાવમાં આસમાન અને જમીન જેટલી વિષમતા છે. એટલે દરેક માણસનું હૃદય જુદા પ્રકારનુ' હાય છે. મહાન પુરૂષાએ ચાર પ્રકારના હ્રદય મતાન્યાં છે, (૧) કૃપણ હૃદય (૨) અનુદાર હૃદય (૩) ઉદાર હર્દય (૪) વિશાળ હૃદય.
(૧) ગ્રુપણ હૃદય – કુપણુને ખીજા શબ્દોમાં આપણે કંજુસ કહીએ છીએ. કંજુસ માણસ પાતે ખાતા નથી અને બીજાને ખાવા દેતા પણ નથી. કાળી મજુરી કરી જે સપત્તિ ભેગી કરે છે તેના ઉપભાગ પાતે કરી શકતા નથી અને બીજાને પણ કરવા દેતા નથી. આનું નામ છે કૃપણું હૃદય. આગળના સંતાએ કૃપણને ચાડિયાની ઉપમા આપી છે. ચાડિયા કાને કહેવાય! એ તે તમે જાણા છે ને? ખેતરમાં અનાજની રક્ષા કરવા ખેડૂતા એક પૂતળુ ઉભું કરે છે. એક વાંસડા ઉપર કાળું હાંડલું ઊંધું વાળે. વચ્ચે એક ખપાટીયુ' આડું મૂકીને હાથ જેવા આકાર મનાવી દે. એને માણસ જેવા કપડાં પણ પહેરાવી દે, એટલે એ માણસ જેવુ દેખાય, તેને ચાડિયા હેવાય. પક્ષીએ ખેતરમાં
Page #171
--------------------------------------------------------------------------
________________
૧પ૮ અનોજ ખાવા આવે પણ આ પૂતળાને જોઈને સમજે કે માણસ ઉભે છે, તેથી ડરના માર્યા બિચારા પક્ષીઓ દૂર ભાગી જાય છે. અને અનાજને દાણે ખાઈ શકતાં નથી. તેમ પૂતળું પણ ખાઈ શકતું નથી. કૃપણ માણસો પણ આવા જ હોય છે.
કેઈ વ્યક્તિએ પાણીના માટલામાં શીતળ પાણું ભર્યું છે. તરસથી હઠ સૂકાઈ રહ્યાં છે. આકુળ વ્યાકુળ થઈ રહ્યો છે પણ પાણી પીતે નથી. તેને તમે કે કહેશે? (સભામાંથી જવાબ:- મૂરખ) તેમ કોઈ માણસ પાસે પૈસા છે પણ પેટે પાટા બાંધે છે. પણ પૈસાને વાપરતો નથી. એને કે કહે ? (કંજુસ) શરીર પર પ્રેમ રાખનારને મૃત્યુ સમજાવે છે કે તું તારા શરીરને ગમે તેટલું સાચવે પણ એક દિવસ તે એની રાખ થવાની જ છે. તે જ રીતે ધન પર પ્રેમ રાખનાર પ્રત્યે પૃથ્વી હસે છે, કારણ કે એ કહે છે કે હે માનવ! તું ગમે તેટલી લાયમી ભેગી કર પણું આખરે તે એ મારા પેટમાં જ સમાવાની છે.
એક માણસ ખૂબ જ ધનવાન. પણ જે ધનવાન તે જ કંજુસ. એની કંજુસાઈની તે વાત જ પૂછ મા. દાળ વધે અને તેની સ્ત્રી ફેંકી દે તે ફેંકવા દે નહિ. એ દાળ રાખી મૂકો અને સવારે ચાને બદલે વાસી દાળ પી જાય. રસોઈ બનાવે તે ઘી-તેલ વાપરવા ન છે. પાશેર દૂધમાં અડધો શેર પાણું નાંખીને ચા બનાવડાવે. દાળ બનાવે તે શાક નહિ અને શાક બનાવે તે દાળ નહિ બનાવવાની. ભાત બનાવે તે રોટલી નહિ અને રોટલી બનાવે તો ભાત નહિ. આ રીતે ખાવામાં ખૂબ કંજુસાઈ કરે. તે ખાય નહિ અને ઘરના માણસોને ખાવા દે નહિ. ઘરમાં જન્મેલા બાળકો પણ ત્રાસી ગયા. પરણીને આવેલી પુત્રવધૂ પણ કુપના ત્રાસથી કંટાળી ગઈ. રોજનું થાય એટલે માણસો કંટાળી જાય ને? હવે આ ત્રાસ આપે પછી ઘરના માણસે શું કરે? એ ખાઈને દુકાને જાય પછી બધા ભેગા થઈને પાછળથી લસલસતે શીરે હલાવીને ખાઈ લે. એ ડોસો બહાર જાય એટલે ઘરનાં માણસો ખાઈ-પીને દિવાળી કરે. (હસાહસ) બધા ખાય પણ કૃપણ તે કેર જ રહી જાય છે.
મધમાખી જેમ મધ એકઠું કરે છે, પણ એ મધુરતાને આનંદ પિતે લઈ શકતી નથી. અને એની પાસે બીજે કઈ આવે તે તેને પણ ચટકે ભરે છે. એમ લેબી-કુપણ માણસ ધન એકઠું જ કરી જાણે છે. એને આનંદ ન તો પિતે લઈ શકે, ન તે બીજાને લેવા છે. આ છે કુપણ હૃદય.
હવે બીજું છે અનુદાર હૃદય.
અનુદાર હૃદય કૃપણ કરતાં કંઈક જુદું છે. એ પહેલાં કરતાં કંઈક ઠીક છે. પહેલે, (પણ) પિતે ખાતે નથી અને બીજાને ખાવા દેત પણ નથી, જ્યારે અનુદાર હૃદયવાળે માનવી
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૯
પાતે તા લ્હેરથી ખાય છે. પેાતાને માટે તાળા-ચાવી ખુલ્લા છે, પણ બીજાને માટે અંધ છે. પેાતે ખાય છે; પણ બીજાને ખવડાવતા નથી. પેાતાનું પેટ ભરવું એ જ એનું લક્ષ્ય છે. એને પેાતાની જ ચિંતા જ છે. એક પેાતાના પાડેાશી ભૂખે પીડાઈ રહ્યો છે, તેના સામુ જોવાનું તે દૂર રહ્યું પણ પેાતાના નજીકના સગેા ભાઈ જો ભૂખથી મરતા હશે તે પણ તેને કાંઈ ચિંતા નથી થતી. સાંજ પડી અને પે.તે મારે ફરવા ગયા ત્યાં દુકાને ઉના ઉનાં મરચાનાં ભજીયા લઈને ખાઈ લીધા. પેંડા ને બરફી લઈને ખાઈ લીધા પણ પછી ભલેને ઘરે બાળકે બિચારા ટળવળતાં હાય. પેાતાનું પેટ ભરાયુ' એટલે બીજાનું પણ ભરાઈ ગયું એમ માને અરે! કંઈક તા એવા પણ હોય છે કે સંઘના જમણવાર હોય અને કોઈ અજાણ્યા માણસ જમવા આવી ગયા. ખબર પડે કે આ આપણા સંઘના માણુસ નથી. તે ભાણા પર બેઠેલાને હાથ પકડીને ઉડાડી મૂકે. કેમ આવ્યા છું? ચાલ્યેાજા અહીથી ! બંધુએ ! તમારા જમણવારમાં એક માણસ વધારાના જમશે તેા કયાં ખૂટી જવાનું છે? હાથીના મેાઢામાંથી એક કેળિયા પડી જાય તે હજારા કીડીઓના પેટ ભરાય છે. ખરેખર તેા જમણવાર ગરીબેને માટે જ છે. શ્રીમંતા માટે નહિ. સ્વામીવાત્સલ્યમાં આરભ-સમાર‘ભ થાય છે અને સાથે સાથે કંઈક ગરીખ માણુસા ખુશ થાય છે. અને કંઈકને એવી ભાવના થાય છે કે અહા ! હું આ બધાનું ખાઉં છું. આવી રીતે મારા સ્વધમી બધુંએની એઠ મારા આંગણે કયારે પડશે! ઉત્તરાધ્યયન સૂત્રના ર૯મા અધ્યયનમાં ચેાથા ખેલમાં ભગવંતને પ્રશ્ન પૂછ્યા કે હે પ્રભુ !....
**
“ગુરુ સાહમ્મિય સુસ્સ-સાએ ણુ. ભતે જીવે કિ જયઈ? ગુરુસાહસ્મિય સુસ્સુસણાએણુ વિષ્ણુયપડિવત્તિ' જયઈ। વિષ્ણુય પડિવને ય ણુ' જીવે અણુચ્ચાસાયણ સીલે નેરઈય-તિરિકખ જોણિય મણુરસ દેવદુર્ગાઇએ નિરુમ્બઈ । વણુ-સંજલણુ-ભત્તિ મહુ માયાએ મણુસ્સ દેવર્ગીઇએ નિમન્ધઇ, સિદ્ધિ' સેાગ્ગઇં ચ વિસેહેઈ ! પસત્થાઇ ચ ણું વિષ્ણુયમૂલાઇ સવ્વકાઈ સાહેઈ। અને ય બહુવે જીવે વિણિઈત્તા ભઈ। ”
હે ભગવંત! ગુરૂ અને સ્વધમી બંધુઓની સેવા કરવાથી જીવને શું લાભ થાય ? ભગવત કહે છે કે શિષ્ય ! ગુરૂ અને સ્વધીની સેવા કરવાથી વિનયની પ્રાપ્તિ થાય છે. વિનયની પ્રાપ્તિ થવાથી, અશાતનાને ત્યાગ થવાથી જીવ નરક–તિય ચ, મનુષ્ય અને દેવ સબ"ધી દુગાઁતિને રોકી દે છે. તથા શ્લાઘા, ગુણ્ણાના પ્રકાશ, ભક્તિ અને બહુમાન ને પ્રાપ્ત કરે છે. મનુષ્ય અને દેવ સંબધી સુગતિને ખાંધે છે. સિદ્ધિ રૂપ સુગતિને વિશુદ્ધ કરે છે. તેમજ વિનયમૂલક સર્વ પ્રકારના પ્રશસ્ત કાર્યોને સાધી લે છે. અને ખીજા ઘણાં જીવાને વિનયમાગ માં જોડે છે.
ગુરૂ અને સ્વધમી મ ́ધુની સેવા કરવામાં આટલા બધા લાભ છે. તમે ગુરૂની સેવા તે ખરાખર કરી છે. ગુરૂ આંગણે પધારે ત્યારે વહેારાવવામાં પાછાં પડતા નથી. પણ
Page #173
--------------------------------------------------------------------------
________________
Ro
સ્વધર્મીને કોઈ દિવસ આંગણું બતાવે છે? હા, તમે સ્વધર્મીને માટે રડા ખેલે છે, પણ તમારું બારણું બતાવતા નથી. તમારા અહોભાગ્ય હોય તે તમારે ઘેર સ્વધમીના પગલાં થાય. એ કંઈ રખડત નથી આવ્યું. કેટલે વ્યવસાય છોડીને, ભાડા ખચીને, સંતોના દશને આવે છે. એ તમારે ઘેર બે ટંક જમી જશે તે કેટલે લાભ થશે? જે તમારે જમાઈકે વેવાઈ આવે ત્યારે ગુલાબજાંબુ, રસગુલ્લાં બજારમાંથી મંગાવે અને ચા-પાણી નાસ્તા ઉડાવો છે. આટલું મહત્વ સ્વધમ–ભાઈનું સમજાય છે ? વેવાઈને જમાડવા જાતે ઉભા રહો પણ જે સ્વધર્મી આવે તે નેકરને કહી દે કે આને જમાડી દેજે. શાલીભદ્રને ઘેર શ્રેણીક મહારાજા આવ્યાં. ભદ્રા માતા કહે છે બેટા શાલીભદ્ર! નીચે ઉતર. આપણે ઘેર શ્રેણીક મહારાજા આવ્યાં છે. શાલીભદ્ર કહે માતાજી! એનાં મૂલ્ય ચૂકવી દે અને શ્રેણીકને વખારે નાંખી દે. માતા કહે છે દિકરા ! આ કંઈ હળદળ-મરચાં કે કરીયાણું નથી. આ તે આપણ નાથ-આપણાં મહારાજા છે. હેં ! મારે માથે ધણી છે? શ્રેણીક રાજા પાસે શાલીભદ્ર આવ્યાં, એને રાજા કેરું? એ પણ ખબર ન હતી. શ્રેણુક રાજના નિમિત્તે શાલીભદ્ર વૈરાગ્ય પામી ગયાં.
કઈ સ્વધામ તમારે ઘેર આવી ગયે. તમે પ્રેમપૂર્વક જમાડ્યો. તેને ઘેર કેઈ વખત તમે જશે ત્યારે એનું હૈયું નાચી ઊઠશે. ઘણી વખત શ્રાવકો અમારી પાસે આવીને કહે કે મહાસતીજી ! અમે ફલાણે ગામ દર્શન કરવા ગયા હતાં. શું એ શ્રાવકેની ભાવના ! શું એમની ભક્તિ! પેટ ભરીને વખાણ કરે ત્યારે અમે તેમને કહીએ, ભાઈ ! તમે જઈ આવ્યા પણ એમનું કંઈ અનુકરણ કર્યું કે એમના ભક્તિભાવ જોઈને જ રહી ગયા ? વિચાર તે કરે. તમને ઘીમાં ઝબળેલી રોટલી ખાવા જોઈએ છે અને કારણે ભિખારી આવે તે
ખી રોટલી આપવાની. તમને આયંબીલની રોટલી ગળે ઉતરતી નથી, તે એને કેમ ખવાશે? તમે લેતાં જ શીખ્યા છો પણ દેતાં શીખ્યાં જ નથી. . . . . '
લેવું ખરું પણ દેવું નહિ એ તે પશુની વૃત્તિ છે. કૂતરાને કોઈએ રોટલાનું બટકું નાંખ્યું તો તે પોતે એકલે જ ખાઈ લેશે, એના જાતિભાઈને આપશે નહિ. સામે બીજા કૂતરાને જોઈને ઘુરકશે. એક સાથે બીલે દશ ગાયે બાંધેલી છે. એકને ચારે મળે એટલે ખાવા લાગશે. પછી એ ગાય કે ભેંસ એ નહિ જુવે કે મારી બહેનને ચાર મળે કે નહિ! તમે ૧૫ માણસો સાથે જમવા બેઠા . તે વખતે હજુ બધાના ભાણામાં ભજન પીરસારું નથી. અને કઈ માણસ એકલે જ જમવા માંડે તો તમે તેને કહી દેશે કે આ તો તદ્દન અસભ્ય છે. પણ સમાજમાં કંઈક માણસો ગરીબ છે. એને જમાડયા પહેલાં તમે જમી લેતા છે તે તમને કેવા કહેવા ! (હસાહસ). " ” અરે બહારગામ જતા હો ને માડી જય વીર પૂછે કે મેટાભાઈ કયાં જાવ છો? તે જતા હે અમદાવાદ અને પેલાને કહે કે વાંકાનેર જાઉં છું. કારણ? બંનેને બીઝનેસ
Page #174
--------------------------------------------------------------------------
________________
એક જાતને છે. માલના ભાવ ચઢવાના છે તેની ખાનગી ખબર પડી ગઈ એટલે જઈ રહ્યો છે. પેલે ભાઈ જાણી ન જાય માટે ખાનગી રાખે છે. અહે! જે પિતાના સગાભાઈ માટે ઉદારતા કરતા નથી તે બીજા માટે શું કરી શકવાને છે! શેઠિયાઓ ખાઈ–પીને પલંગ પર સૂવે છે. પેટ ઉપર હાથ ફેરવે છે. અને બાજુમાં રહેલો પાડેશી ભૂખે ટળવળે છે.
ખાઈ પીને પેટ પૂરણ ભર્યું, કઈ ભૂખ્યાની સંભાળ નવ લીધી,
એવા ખાવા માંહી તને ધુળ પડી.....ખાઈ પીને..... તમે તમારું પેટ ભરે છે, પણ બીજાને ભૂલી જાય છે. પિતાનું પેટ તે પશુ પણ ભરે છે. એમાં કઈ વિશેષતા નથી. તમને મળ્યું છે તે ઉદાર બને. તમે કોઈને સુખે ખાવા નહિ દો તે તમે શું કરભવમાં ખાઈ શકશે નહિ. મુમ્મણ શેઠ કેટલે ધનવાન હતો, પણ એને તેલ ને ચોળા સિવાય કાંઈ સદતું જ ન હતું. એનું કારણ શું હશે? એ તમે જાણે છે? પૂર્વ ભવમાં એણે શું કર્યું હતું?
ગત જન્મમાં એ જૈન હતું. એક વખત તેને ઘેર પીરસણામાં ચાર કેશરીયા લાડુ આવ્યા. હજુ થાળીમાં જ પડયાં છે, ત્યાં જૈન મુનિ ગૌચરી આવ્યા. સંતને જોઈને એના હદયમાં ભાવનાની એવી ઉમિ ઉછળી–અને હાથ જોડીને કહે છે પધારે ગુરૂદેવ! શ્રાવકના ભાવ જોઈ સંત પાત્ર ધરે છે. આ ચારે ય લાડવા વહોરાવવા જાય છે, ત્યારે સંત કહે છે ભાઈ અડધો વહેરાવ. સંત ના....ના... કરતાં રહયાં અને આણે તો ચારેય લાડુ પાત્રમાં નાખી દીધા. લાડવા વહેરાવતાં એવા ઉત્કૃષ્ટ ભાવ આવી ગયા કે ત્યાં તેણે જમ્બર પુણ્ય બાંધી દીધું. સંત વહોરીને ગયા પછી એવું બન્યું કે થાળીમાં લાડવાની બે ત્રણ કણીઓ રહી ગઈ તે આણે ચાખી. એ કણીમાં તેને એ સ્વાઢ લાગે કે ત્યાં તે એને થયું કે સંત તે બિચારા લેતા જ નહોતા. એ તે અડધો જ લાડ લેતા હતા, પણ મેં ચાર લાડવા વહેરાવી દીધા મોટી ભૂલ કરી. આવા લાડુ ફરીને કયાં મળશે? એને તે ખૂબ ઉત્પાત થયે. એટલે એ તે આવ્યા ઉપાશ્રયે. હવે સંતના ખાવામાં ને તમારા ખાવામાં ફેર છે. તમારે ઘેર લાડ આવે અને એની સુગંધ જોઈને ખાવાનું મન થઈ જાય તો તમે ત્યાં ને ત્યાં ઉભા ઉભા ખાવા માંડી. સાધુથી એવી રીતે ન ખવાય, ઉભા ઉભા કાણુ ખાય ? ખબર છે ને ? ઢોર ખાય. લારીમાંથી ઉના ઉના ખમણ લઈને હાલતાં હાલતાં તમે ખાવા લાગ્યા. હાલતાં હાલતાં કણ ખાય? બેલેને ! કેમ બોલતા નથી? કૂતરા. (હસાહસ). તમે નહિ કહો–પણ મારા રાજકોટના શ્રાવકે એવા ન હોય. શ્રાવક તે નીચે બેસીને વ્યવસ્થિત રીતે જમે. જમ્યા પછી પણ વારંવાર મોઢામાં નાંખે નહિ. જમીને બે કલાક ત્રણ કલાકને ચૌવિહાર કરી દે જે આવી કોઈ આદત હશે તે કઈ વખત કામ થઈ જશે. એકદમ ઘણાંને હાટ ફેલ થઈ જાય છે. બેઠેલો ગબડી પડે છે, જે પચ્ચખાણ હશે તે એનું કામ કાઢી જશે.
શા. ૨૧
Page #175
--------------------------------------------------------------------------
________________
આ સંત ગૌચરી કરીને આવ્યા છે. પાતરા ઢાંકીને મૂક્યા છે. ઈરિયાવહી પડિકમી પિતાના ગુરૂ સમીપે આલેચના કરે છે. પિતે કયાં કયાં ગૌચરી ગયા-કેને ત્યાંથી શું બહેરી લાવ્યા તે ગુરૂને કહે છે. ત્યાં પેલે મુમ્મણ શેઠ પહોંચી ગયો. હજુ આહાર કરવા બેઠાં નથી. ઢાંકેલા પાતરામાંથી બે લાડુ ઉપાડી લીધા અને કૂતરું ભાગે તેમ ભાગી ગયા. સંતે જોયું...અહ! આ તે વહોરાવેલા લાડુ ઉપાડી ગયે. પિતાના પાતરામાંથી લાડુ ઓછા થઈ ગયા તેને અફસોસ નથી. પણ સંતના પાત્રમાં આવેલું ભેજન ગૃહસ્થીને અપાય નહિ અને લઈ ગયે તેનું દુઃખ થયું. તેની પાસેથી પાછું પણ લેવાય નહિ. આનું પરિણામ એ આવ્યું કે તેણે ઉત્કૃષ્ટ ભાવે લાડવા વહેરાવ્યા તેથી પુણ્ય બાંધ્યું અને મુમ્મણ શેઠ બન્યા. કોડેની સંપત્તિ પ્રાપ્ત કરી, પણ પોતે તેલ અને ગેળા સિવાય કાંઈ ખાઈ શક્તો જ નથી.
અમે મુંબઈ હતાં ત્યારે કેટમાં ગયેલા. કોટમાં આપણે ઉપાશ્રય તે બજારગેટમાં છે. લોકાગચ્છને ઉપાશ્રય મેઈન રોડ પર છે. સામે જ બસ સ્ટોપ છે. સાંજે ઓફિસે છૂટે એટલે બસસ્ટોપે માણસની મોટી લાઈને થાય. અમે ગૌચરી જઈને આવીએ, આહાર પાણી પતી જાય તે પણ કંઈકના નંબર લાગે નહિ. બિચારા ઉભા જ હોય. ત્યારે બીજી તરફ દષ્ટિ કરીએ તે ગાડીઓમાં બેસીને કંઈક માણસે પૂરવેગે દેડી રહ્યાં હોય. કંઈકની ગાડીમાં કૂતરાને બેસાડ્યો હોય. એ કૂતરાનું નામ ટપુ. એના ગળે સોનાને પટો પહેરાવ્યો હોય. એને સૂવા માટે ગાદી–મરછરદાની બધું જ હોય. એ માંદો થાય ત્યારે ડોકટર બેલાવાતું હોય છે. એને ખાવા માટે પાઉં ને બીસ્કીટ મળે છે. આ લીલા જોઈને વિચાર આવે કે આમ કેમ હશે? માણસને બેસવા ગાડી નહિ, કંઈક બિચારા ફૂટપાથ પર પડી રહે છે. કંઈકને ખાવા માટે રોટીના સાંસા છે. શરીર ઢાંકવા માટે ફાટયાં-તૂટ્યાં વસ્ત્રો પણું નથી અને આ કૂતરાને આટલું બધું સુખ! બીજી જ ક્ષણે મને વિચાર થયો કે આ કૂતરે ગત જન્મમાં ધનવાન હશે. એણે કંઈક તે કર્યું જ છે. નહિ તો એને આવું સુખ કયાંથી મળે ! પૂર્વે એ ધનવાન હતો. હવે જેની પાસે ધન હોય તેને ઘેર સૌ આવે. કૂવામાં પાણી હોય તો હવાડામાં આવે ને! કોઈ સંસ્થાને ફાળે કરવાનું થાય એટલે શેઠિયા એને ત્યાં જાય. પેલાને આવતાં જે ત્યાં ધૂંવાધૂંવા થઈ જાય. જ્યાં આવીને ઉભા રહે ત્યાં તે પહેલાં સારી પેઠે ઘૂરકાવે હો...તમારે માટે ચામડા નીચોવીને કમાયા છીએ? આવા તો કંઈક હાલ્યા આવશે ! પેલા લેકે એની આદત જાણતા હોય, એટલે બહાર જઈને બેઠા. થોડીવારે મગજ શાંત થયું, એટલે પેલા લેકેને કહે, કેમ આવ્યા છો? આવ્યા તે આવે. પછી પેલા લોકો કહે કે ભાઈ! ફલાણી સંસ્થા માટે આટલી જરૂર છે. તમારી ઈચ્છા હોય તો આપ. લે ત્યારે આવ્યા છે તે લઈ જાવ પિતાની ઈચ્છા પ્રમાણે દોઢબે હજાર રૂપિયા દીધા. આપ્યા તો ખરા. આપ્યા તેનું પુણ્ય મળ્યું. પણ એને આપ્યા કેવી રીતે? આપતાં પહેલાં ખૂબ ભસ્યો એટલે એને અવતાર જ્યાં ભસવાનું હોય ત્યાં
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૬૩ થ. માટે મારા બંધુઓ! તમારી પાસે સંઘના સેવકે આશાભેર આવે તે તમારી જે ઈચ્છા હોય તે આજે પણ પેલાની માફક ભસશે નહિ. ભસીને દેશે તે ક્યાં જવું પડશે ! હવે સમજી ગયા ને! (હસાહસ. તમે લેતા શીખ્યાં છે તેમ દેતાં પણ શીખજે.
વાદળાં સમુદ્રમાંથી પાણી લે છે. પણ જે પૃથ્વીને ન આપે તે પ્રાણીઓની શી દશા થાય! માટે તમે પોતે સુખી છે તે બીજાને તમારા જેવા બનાવો. ભોજરાજા એક વખત ઘોડા પર બેસીને ઉદ્યાનમાં જઈ રહ્યા હતા. તે વખતે અનાજના ગાડા ઉભા હોય ત્યાં તેણે એક ગરીબ માણસને અનાજના કણ વીણીને ખાતો જોયો. ત્યારે રાજા ભેજ વિચાર કરે છેઃ અહો ! હું આ મોટો સમ્રાટ અને મારી નગરીની પ્રજામાં - આટલી બધી ગરીબાઈ! બહારની પ્રજા જાણે તે આબરૂ જાય ને! કે ભેજરાજાના રાજ્યમાં માણસો ભેય પડેલા કણ વીણીને ખાય છે! આ જોઈને ભેજરાજાના મુખમાંથી શબ્દ સરી પડયા.
" जननी एसे। ना जन भांय पड्यो कण खाय ।" હે માતા ! તારે એવું શું પડયું રહેતું હતું કે ભેંય પડેલા કણ વિણીને ખાય એવા લાલને તે પેદા કર્યો? જેને પેટ ભરવા માટે બેંચ પડેલા કણ ખાવા પડે છે. આ શબ્દો પેલા ભિક્ષુકના કાને પડયા. આજે દરેકને સ્વમાન વહાલું હોય છે. અહા ! મદમાં ઉન્મત્ત થયેલે રાજા ગરીબ ઉપર કટાક્ષ કરી રહ્યો છે. પણ વૈભવ ને વિલાસમાં વસતા એને કયાંથી ખબર પડે કે પેટની પીડા કેવી હાય! મારા પેટની આગ બૂઝવવા ભેંય પડેલા કણ ખાઈ રહ્યો છું તે એને ગમતું નથી. સાથે સાથે મારી જનનીને પણ વગોવે છે. મારે પણ એને બરાબર જવાબ આપ જ જોઈએ. એટલે તેણે રાજાને જવાબ આપે.
“રે પે સુહ્ય ના જે પ ના નીચે મારા” હે માતા! એવા પુત્રને તું પિદ ન કરતી કે જેની પાસે સંપત્તિ હોવા છતાં પણ ગરીબના દુઃખ દૂર કરતું નથી. સંપત્તિ સમાજના કામમાં ન આવે તો એની ધૂળથી વધુ કિંમત નથી. કારણ કે ધૂળ તે અમીર અને ગરીબ સૌને માટે છે. શક્તિ હોવા છતાં
વ્યક્તિને મદદ ન કરીએ તે એ સંપત્તિ શા કામની? જેનો રાજા આટલો સમૃદ્ધ હોય તેની પ્રજા ભૂખે મરે, પ્રજાની ખબર ન લે તે રાજા શા કામને? રાજા તરત જ ઘેડેથી ઉતરી ગરીબને આશ્વાસન આપે છે. અને ન્યાલ કરી દે છે. પિતાને સમજાઈ ગયું કે આ ભૂલ મારી જ છે. મારી પ્રજાની ખબર મેં ન લીધી ત્યારે આને ભેંય પડેલા કણ વીણીને ખાવા પડ્યા ને! તમારી પાસે સંપત્તિ હોય અને મેજ મઝા ઉડાવતા હે, પણ પાડેશીના ભૂખ્યા ટળવળતા બાળકોની ખબર ન લેતા હે તો તમે પણ અનુદાર હૃદયનાં જ છે.
હવે ત્રીજું છે ઉદાર હૃદય –
Page #177
--------------------------------------------------------------------------
________________
1
.
કૃપણ હૃદય અને અનુદાર હદય એ બંનેથી ઉદાર હૃદય શ્રેષ્ઠ છે. પિતે ખાય છે અને બીજાને પણ ખવડાવે છે. એ પિતાના પેટની સાથે બીજાના પેટની ચિંતા કરે છે. ગાય ઘાસ ચરે પણ એ ઉપર ઉપરથી ખાય છે અને બાકીનું બીજા માટે રાખે છે. અને ગધે તે એને જડમૂળથી જ ઉખેડીને ખાઈ જાય છે. કારણ કે એને બીજા માટે થોડું પણ રાખવાની આદત જ નથી. તમારે આ બેમાંથી શું બનવું છે? એને વિચાર તમે જ કરી લેજે. સિંહ પણ અડધો શિકાર ખાય છે અને અડધો પડતે મૂકે છે. અને હાથી પિતાની સૂંઢ વડે ચારે ખાય છે. તે ચારે બાજુ વિખેરતો વિખેરતો ખાય છે. એ આપણને સમજાવે છે કે હું વેરતો વેરતે ખાઉં છું તે તેમાંથી બિચારા બકરા-ગાયનું પેટ ભરાશે. આ પશુ પણ પિતાની સાથે બીજાનું પેટ ભરવાનું સમજે છે, પણ એક માનવસમાજ જ એ છે કે એ પિતાનું પેટ ભરવાનું સમજે છે.
ઈન્દોરમાં હકમીચંદ શેડ થઈ ગયા. એમની પાસે ખૂબ લમી હતી. જોકે, એવું અનુમાન કરતાં હતાં કે શેઠ પાસે ઓછામાં ઓછી દશ કોડની લક્ષમી તે હશે જ. એટલે એક માણસ શેઠ પાસે આવીને પૂછે છે, શેઠજી! આપની પાસે કેટલી લમી છે? શેઠ નમ્રતાપૂર્વક કહે છે ભાઈ! મારી પાસે બહુ જ અ૫ લમી છે. મારી પાસે ફક્ત સાડી સત્તાવીશ લાખની જ સંપત્તિ છે. પૂછવા આવનાર કહે છે શેઠજી! આપ આમ ખોટું શા માટે બોલે છે ! મારે તમારી મિલ્કતમાંથી એક પાઈ પણ જોઈતી નથી. આપને રહેવાને એક શીશમહેલ જ પચાસ લાખ રૂપિયાને હશે. બીજા મિલ, મકાન વિગેરે તે જુદા. અને તમે કહે છે કે મારી પાસે તે ૨ લાખની જ મિત છે. એ કેમ વિશ્વાસ બેસે ત્યારે શેઠ કહે છે ભાઈ! તમે મારે આશય સમજ્યા નથી. હજુ સુધી ગરીબોની સહાયમાં, સમાજની સેવામાં મારા હાથથી સાડી સત્તાવીશ લાખ રૂપિયા જ અપાયા છે અને એ જ મારી સાચી મૂડી છે. આ છે ઉદાર હૃદયની આરસી. આજે આવું કહેનારા અને કરનારા બહુ જ ઓછા છે.
સરોવરના પાણી જ્યારે સૂકાઈ જાય છે ત્યારે હંસે ત્યાંથી બીજા સરોવરમાં ચાલ્યા જાય છે. પંખીઓ બીજુ રહેઠાણ શોધી લે છે. પણ સરેવરમાં રહેતી માછલીઓ બિચારી કયાં જશે? એ તે ત્યાં જ તરફડીને મરી જાય છે. તેમ અહીં આ સંતે હંસ સમાન છે. સંધ રૂપી સરોવરનું સ્નેહજળ સૂકાતું જશે તે અન્ય ક્ષેત્રમાં ચાલ્યા જશે. પણ સમાજમાં રહેલાં અનાથ બાળકો, વિધવા માતાઓ, એ સંઘ રૂપી સરેવરની માછલીઓ છે. એમના દુઃખની કહાણ તમે સાંભળજે. એમના આંસુ લુછજો. તે જ તમે સાચા ઉદાર છો.
આજે તે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે જ્યાં જોઈએ ત્યાં ગરીબની હાય સાંભળનારા બહુ ઓછા છે. ધનવાનેની લાગવગ હોય ત્યાં કામ થાય. જ્યાં ને ત્યાં લાંચ રૂશ્થત લેતા થઈ ગયા છે. એક વિદ્યાથીને કોલેજમાં દાખલ કરે હોય, માર્ક શેડા ઓછા મળ્યા હોય
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫
અને સારી કેાલેજમાં દાખલ કરવા હોય તેા કામ થઈ જાય. એક પેશન્ટને દવાખાનામાં દાખલ કરવા છે. ડોકટરે ૨૧ મી તારીખ એપરેશન માટે આપી છે. પણ ીને તાકીદે આપરેશન કરવાની જરૂર છે. તે ત્યાં લાંચ આપે તે કામ થાય. ગાડીમાં ટિકિટ માટે પણ લાંચ. બેસવાની સીટ મેળવવા માટે પણ લાંચ. જ્યાં જોઈએ ત્યાં લાંચ લાંચ ને લાંચ. એ સિવાય વાત જ નહિ. બિચારા ગરીબને તા કયાંય ઉભા રહેવાનુ સ્થાન જ નહિ. તમે શ્રાવક થઈ ને ગરીબને છેતરતાં હા તા સાચા શ્રાવક નથી, પહેલાં વિશ્વાસ આપીને નીચેથી પાટિયું ખેંચી લેતા હો તે પછી ગરીબના ગળામાં છરી ફેરવવામાં શું ખાકી રહ્યું! ભગવાનના સાચા શ્રાવકે। ઉદાર હેાય. ભલે પાસે ધન ન હોય, પણ તમારામાં ખાનદાની તા હોવી જ જોઈએ. ગરીબાઈમાં પણ માણુસ કેવી ખાનન્નાની બતાવે છે !
એક ગામડામાં એક વિણુક વસતા હતા. કમેદયથી બિચારા ગરીબ છે. એનું નામ રામજી છે. એના માપના વખતમાં સારું હતું. પણ પછી ખાલી થઈ ગયેલ. `પૈસા ધીરનારાઓએ એને તિરસ્કાર કર્યાં એટલે બિચારા ગામડામાં જઇને રહેલેા. તે મેટા ગામમાંથી ૨૦ થી ૨૫ રૂ. ને માલ ખરીદી લાવે અને માથે કોથળા મૂકી ગામડામાં ફેરી કરી પેાતાનું ગુજરાન નભાવે આ એની સ્થિતિ હતી. એણે ઘરમાં જે હતુ. તે બધું જ વેચીને બાપનું દેવુ ચૂકવ્યું હતુ. એવી એનામાં ખાનદાની હતી. હવે તે રોકડેથી જ કામ પતાવતા અને એક પાઈનું પણ દેણું કરતા નહિ. કાઇના ઘેર વિના પ્રત્યેાજને જતા પણ નહિ. કોઇના ઘરનું અન્ન પણ ખાતા નહિ. એ સમજતા હતા કે આજે દુનિયા પૈસાની સગી છે.
એક વખત એવુ' અન્ય' કે રામજી ગામમાં માલ ખરીઢવા ગયા છે. ગામમાં સગાનાં ઘણાં ઘર છે. એક સગાંને ઘેર દિકરીના લગ્ન છે. આ રામજીને ગામમાં આવેલા જોઈ ગયા, એટલે કહે છે ભાઇ ! આપણે ઘેર લગ્ન ડાય ને તું આવેલા ચાલ્યા જાય તે સારૂ ન લાગે. માટે આજે જમીને જ જવાનુ છે. સગાએ ખૂબ આગ્રડ કર્યાં. રામજી કહે છે કાકા ! હું કોઇના ઘેર જમતા જ નથી, મને જવા દો. પણ સગાં સમજતાં નથી. ખૂબ જ આગ્રહ કરીને કહેવા લાગ્યાં કે અમે રાજ થાડા કહેવા આવીએ છીએ ! આજે પ્રસ`ગ છે અને આમ કૈલીને જાય તે સારૂં ન કહેવાય.
રામજી સમજ્યા કે ઠીક, આ કાકા તે ખૂબ ચતુર છે. આગ્રહ આમ કરે તેવા નથી. પણ આજે જમવા માટે આટલા બધા આગ્રહ કેમ કરતા હશે ? જે માણસ કૂતરાને મટકું શટલા નાખે તેવા નથી તે આટલે આગ્રહ કરે છે તે રોકાઈ જાઉં. કાકાના ખૂબ જ આગ્રહ થવાથી રામજી રાકાઈ ગયા. સગાસંબંધીઓને જમાડતાં મેડું થઈ ગયું. અ ધારૂ થઈ ગયું. ગામડામાં જવાના રસ્તા વિકટ હતા. અંધારી રાત હતી. અને લૂંટારાની ખૂબ બીક હતી. એટલે બધાં સગા-સંબધી કહે છે રામજી ! રાત પડી છે, માડુ' થઈ જશે
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૬
માટે તું રાકાઈ જા. સવારે જજે. રામજી ના પાડે છે પણ બધાએ ખૂમ કહ્યું એટલે ામજી રાકાઈ ગયા.
રામજી મહેમાનાની સાથે સૂતા છે પણ તેને ઉંઘ આવતી નથી. પેાતે કયાંય રાત રીકાતા નથી. આજે કાઈ ગયા છે. એની સ્ત્રીને ખાળકે એની રાહ જોતાં હશે એની ચિંતા થઈ. પરાઢિયે ચાર વાગ્યે રામજી ઉઠીને પેાતાના કોથળા લઈને રવાના થઇ ગયા. અહીંઆ શેઠના જમાઈ આવેલા છે. સવારમાં ઉઠયે ત્યાં એનું માં ઉદાસ થઈ ગયુ છે. આ જોઈ સસરાજી પૂછે છે, જમાઈરાજ ! તમે ઉદાસ કેમ છે ? કોઈ એ તમારૂ અપમાન કયું છે ? જમાઈ કહે છે ના....ના...કઈ નહિ. પણ સસરાજી એમ વાત છેડી દે તેવા ન હતાં. ખૂષ પૂછ્યું. જમાઈ સસરાની આદત જાણતાં હતાં. એ સમજતા હતા કે જો હું કહીશ તે નિર્દોષ-ગરીબ માર્યો જશે. જમાઈ ખાનદાન હતા. કોઇને માથે આળ ચઢાવવા માંગતા ન હતા. પણ તે સસરાની પાસે લાચાર બનીને કહેવું પડયું કે મારી ડેાકમાં સેાનાના ચેન હતા તે નથી.
આ તરફ રામજી ઘેર ગયા. એનાં બાળકો એને વળગી પડયાં. બાપા! તમે કાલે ઘેર કેમ ન આવ્યાં ? અમને બહુ જ ચિંતા થતી હતી. અમે તે ખાધું પણ નહિ, તમારી રાહ જોઇ ને બેસી રહયા હતાં. રામજીએ કહ્યું, આપણા ફલાણા કાકાને ત્યાં લગ્ન હતાં, મારે જવું ન હતું, પણ ખૂબ આગ્રહ કર્યાં એટલે જવુ પડયું અને સાંજના મેહુ થઈ ગયું એટલે રાત્રે ત્યાં રોકાઇ ગયા. એ ગરીબ મનમાં કાકાના એટલાં વખાણ કરે છે કે કાકાએ મને ખૂબ પ્રેમથી જમાડયે,
હવે આ તરફ જમાઇના કહેવાથી કાકા તા એવા વિફર્યાં કે વાત પૂછે મા. પેલા રામજી સૂતા હતા ત્યારથી જ મારા મનમાં હતું કે આ કંઈ લઈ ન જાય તેા સારૂ.. એ તા ચાર છે. એણે ખાધું એનુ' જ ખાયુ'. એટલેા પણ વિચારન કર્યાં, જમાઇ કહે છે ખાપુજી ! એ તે બિચારા બહુ ભેાળા માણસ છે, એ મારી સાથે જ સૂતા હતા. રાત્રે અમે સુતા ત્યાં સુધી તે એણે મારા પગ દબાવ્યાં છે. એ ગરીબ માણસ નિર્દોષ છે. એના ઉપર ખાટુ' આળ ન ચઢાવા. અરે ! જમાઇરાજ ! તમે શુ' સમજો ! એ ગરીખ તા ગેાલા. એનાં બધાં કારસ્તાન હું જાણું છું', પહેલેથી જ એ એવે છે.
બિચારા નિર્દોષ રામજી ઉપર ચારીનુ' આળ ચઢયુ. ગરીમાઈ એ શંકાનું પ્રથમ પગથિયું છે. શાહુકાર માણસ ચારી કરે કે ખૂન કરે એના સામે કોઈ આંગળી ચી’ધતુ નથી પણ ગરીબ તે બિચારા નિર્દોષ માર્યાં જાય. આ શેઠને પૈસાની મગરૂરી છે. ખસ, ખતાવી દઉં એ રામલાને..મારા જમાઈનું ચેન ચારી ગયા, એ તે ઘેાડા પર બેસીને જવા તૈયાર થયા. જમાઈ ઘણી ના પાડે છે, પણ સસરા માન્યા નહિ. એ તે। આવ્યા રામજીને ઘેર. રામજી તે ગામડામાં ફેરી કરવા નીકળી ગયા હતા.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૭
આંગણામાં આવીને શેઠ ઉભા રહી રાથી એલ્યા : કાણુ છે. ઘરમાં રામજીના કરાઓ આંગણામાં રમતાં હતાં. એમણે આ શેઠને પેાતાને ઘેર આવેલા જોઈ બાળકો ખેલવાં લાગ્યાં. કાકા આવ્યા, કાકા આવ્યા. કાકા, તમે મેસેા, હું ઘેાડાને ગમાણે બાંધી ઘઉં, તમે પાણી પીવેઢે ત્યાં મારા બાપુજી ગામમાં ગયા છે ત્યાંથી ખેાલાવી લાવું છું. નિર્દોષ બાળક હ ભેર કાકાને કહી રહ્યો છે. પણ કાકાને ક્રોધના પાર નથી. મારે તારું પાણી પીવું નથી, એ હરામખાર રામજી કયાં ગા ? આ શેઠને ગુસ્સે જોઈ છોકરા રડવા જેવા થઈ ગયા. છેકરા દોડàા બાપને ખેલાવી લાવ્યેા. રામજીએ જોયું તેા એના કાકા છે. અડ્ડા કાકા ! તમે આવ્યા ! પધાા, પધારેા ! ગરીબની ઝુંપડી પાવન કરો. એમ કહેતા કાકાને ભેટી પડ્યો, પણ ગુસ્સે થયેલા કાકાએ રામજીને ધક્કો મારી હડસેલી મૂકયો. રામજી સમજી ગયા કે આ શેઠ ગુસ્સે થયા છે માટે કઈક કારણુ હશે. મારા ઉપર આળ તેા નહિ ચઢ્યુ હાય ને !
આટલું કરવા છતાં ગરીબ રામજી બધુ જ સહન કરીને મેલ્યા-કાકા ! આજે મારાં અહેાભાગ્ય ! આપના પુનિત પગલા થવાથી મારે ઘેર સાનાના સૂ ઉગ્યેા. શેઠ કહે છે ઉગે જ ને ! પારકા માલ ચારી લાવે પછી સાનુ જ દેખાય ને! રામજી સમજી ગયા કે મારે માથે ચારીનુ' આળ આવ્યુ છે. પણ સહનશીલ રામજીએ શેઠના પગમાં પડીને કહ્યું : કાકા ! હું તમારુ ચારી લાગ્યે છુ. મારી ભૂલ થઈ ગઈ છે. હું ગરીબ છું. મારા છેકરાં ભૂખે મરતા હતાં, એટલે દાનત મગડી ને ચારી કરવાની ભૂલ થઈ ગઈ. હું તમારું' મધુ' જ આપી દઈશ. પણ મારે ઘેર આવેા. જમ્યા સિવાય જવા નહિ દઉં.
આ શેઠને શાંતિ થઈ કે એ પાતાની ભૂલ કબૂલ કરે છે એટલે આપી દેશે. રામજી એની પત્નીને કહે છે, આજે તે આપણા ઘેર કાકા આવ્યા છે. માટે દાળ-ભાત ને કંસાર બનાવ. સ્ત્રી કહે-ઘરમાં ઘી નથી. અરે! તેલના પણ ક`સાર અને તેમ નથી. કયાંથી બનાવું! ગમે તેમ કર પણુ કાકાને આજે જમાડવા છે એ વાત સાચી છે. પત્ની પણ સારી હતી. ઘરમાં બીજું કાંઈ ન હતું. એના કાનમાં એક સેાનાનું લેાળિયું હતું તે કાઢીને પતિના હાથમાં આપીને કહ્યું. આને વેચીને ઘી લઈ આવેા. હું કંસાર મનાવી દઉં છુ. ગરીખ માણુસ લેાળિયું વેચીને જે પૈસા મળ્યા તેમાંથી ઘી લાવી કંસાર ખનાવી શેઠને જમાડયા. એટલે કંઈક શાંત થયા. રામજી પૂછે છે કાકા ! તમારા જે દાગીનો ખેાવાયા છે તેની કિંમત કેટલી હતી ? શેઠ કહે છે લગભગ મસે રૂપિયા હશે.
ઠીક, કાકા તમે સૂઇ જાવ. હું. હમણાં જ આપી દઉં છું. કહી રામજી ગામમાં ગયા. એક શેઠને ત્યાં જઈ કરગરીને કહેવા લાગ્યા. શેઠ ! આજે હું ખૂબ ભીડમાં આવી
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૮ ગયે છું. મને બસે રૂપિયા આપે. હું મારી દિકરી તમારા દિકરા સાથે પરણાવીશ. પેલો શેઠ કહે છે-ના, ભાઈ ! તું ગરીબ માણસ છે. તારી આબરૂ પણ નથી. માટે મારે ઘેર તારી દિકરી ન શોભે. રામજી કહે છે શેઠજી ! તમે માની જાવ, હું ખાનદાન છું, પણ વખાને માર્યો આવ્યો છું. દૂધે ધેઈને તમારા રૂપિયા ભર્યા વ્યાજે આપી દઈશ. પારકાની એક પાઈ પણ મારે હરામ છે. અંતે શેઠ માની જાય છે. રૂા. ૨૦૦] લઈને આવે છે. બંધુઓ! ગરીબાઈમાં પણ કેટલી ખાનદાની છે? પિતે ચોરી કરી નથી છતાં પૈસા કેવી રીતે લાવે છે! આ કાકાના હાથમાં બસે રૂપિયા આપી દીધા. શેઠ વિચાર કરે છે કે ચેન વેચી આવ્ય લાગે છે. બીજી દષ્ટિથી તેણે વિચાર કર્યો હોત કે જે ચેન વેચીને પૈસા લાવ્યા હતા તે પિતાને જમાડવા કંસાર તે પિતાની સ્ત્રીનું લેળિયું વેચીને બનાવ્યું. પૈસાની મગરૂરીથી અભિમાને અંધ બનેલ શેઠ ઘેડે બેસીને ઘરે આવે ગયે.
જમાઈ કહે છે કેમ, ખોટો આંટો થયે ને? એ તે બિચારે નિર્દોષ હતે. શેઠ કહે છે અરે? હું જાઉં તેમ છું? હું એમ ને એમ પાછો આવું તેમ છું? હું તે લઈને આવ્યું. દાગીને એણે ન આપ્યો. ચેરી કરી હોય એટલે શરમ જ આવે ને ? જમાઈ કહે છે, સસરાજી! હવે બડાઈ હાંકવી રહેવા દે. મારે ચેન તે મને મળી ગયે. તમારા ગયા પછી મને ખ્યાલ આવ્યું કે રાત્રે મારે બહાર જવું પડ્યું હતું ત્યાં તે નથી પડી ગયે ને? એટલે હું ત્યાં જોવા ગયે, તે કચરામાં ચેન દબાઈ ગયે હતે. એને હેજ આંકડે દેખાતું હતું. તપાસ કરતાં તરત જ ચેન મળી ગયે.
આ જોઈ શેઠ ચમકયા. અહા ! એને ઘરમાં તે ખાવામાં પણ સાંસા છે. હવે એને ખ્યાલ આવે. મને જમાડવા માટે તેની પત્નીનું લેળિયું વેચીને ઘી લાવ્યું હતું તે બસે રૂપિયા ક્યાંથી લાવ્યા હશે ? શેઠ ઠંડા થઈ ગયા. હવે તેને રામજીની ખાનદાનીની ખબર પડી. હવે એ પૈસાનું શું કરવું? અંતે માણસ મેકલીને રામજીને પિતાને ત્યાં બેલાવે છે. ત્યાં એને ફાળ પડી કે શું હજુ બીજા પૈસા મારી પાસે માંગશે? હું ક્યાંથી લાવી આપીશ? બસે રૂપિયા તે માંડમાંડ મેળવ્યા. બિચારો ધ્રુજતા હૈયે શેઠ પાસે આવી ચરણમાં પડી કરગરવા લાગ્યા. કાકા-મને માફ કરે. હવે મારી પાસે કંઈ જ નથી. - પિલા શેઠ કહે છે ભાઈ! તારી ખાનદાનીની હદ થઈ ગઈ છે. મારે તારી માફી માંગવી છે. મારા જમાઈને ચેન મળી ગયા છે. મેં ઉતાવળ કરી તારા માથે બેટું આળ ચઢાવ્યું છે. તે બદલ હું તારી માફી માંગુ છું. આ તારા બસે રૂપિયા પાછા લઈ જા. આટલું કહ્યું ત્યારે રામજીના જીવમાં જીવ આવ્યો. રામજી કહે છે એ પૈસા મારે નથી લેવા. છેવટે બહુ જ કહેવાથી રામજી એ પૈસા લઈને જેને ત્યાંથી ઉછીના લાવ્યો હતો તેને તરત જ પાછા આપી આવે છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
બંધુઓ! પિતાની જાતના બલિદાને પણ ગરીબાઈમાં રામજીએ કેટલી અમીરી બતાવી અને શેઠને પિતાની ખાનદાનીનું ભાન કરાવ્યું. હવે ધનવાન કેણ ને ગરીબ કોણ! અનેક સંકટની હારમાળામાં ઉભેલ માનવ પિતાનું સર્વસ્વ આપીને બીજાને સંતોષે છે તે જ સાચે ઉદાર હૃદયવાળે છે, સમય થઈ ગયો છે પણ આજે રવિવારે દિવસ છે. એટલે તમારે શાંતિને દિવસ છે.
હવે શું વિશાળ હૃદય –
પોતે ન ખાતાં બીજાને ખવડાવી દેવું તે વિશાળ હૃદયની વ્યાખ્યા છે. વૃક્ષે પોતે ફળે છે, ફલે છે પણ પિતે પિતાનાં ફળ ખાતાં નથી. પણ મનુષ્યને ખવડાવે છે, નદીઓ સ્વયં વહે છે. પણ પિોતે પાણીમાંથી એક ટીપું પાણી પીતી નથી પણ બીજાની તૃષા છીપાવે છે.
રામચંદ્રજી પિતાની આજ્ઞાનું પાલન કરી ચૌદ વર્ષે પાછા અયોધ્યા નગરીમાં આવે છે. ત્યારે પ્રજા રામચંદ્રજીનું સ્વાગત કરી નગરીમાં લાવે છે. સૌના મુખ ઉપર આનંદ છવાઈ રહ્યો છે બધા આવ્યાં છે પણ એક માતા કૈકેયી દેખાતી નથી. ત્યારે રામચન્દ્રજી સિંહાસન છેડીને માતા કૈકેયી પાસે આવે છે. કૈકેયી પિતાના મહેલના ખૂણામાં બેસી ખૂબ રડે છે. ત્યારે રામચંદ્રજી કહે છે. અહીં માતાજી! તમે શા માટે રડે છે! બેટાં હું તે અભાગણી છું. હું તને મારું સુખ બતાવવાને લાયક નથી. મેં તને વનવાસ આપી મહાન અપરાધ કર્યો છે. જ્યારે કૈકેયી આ પ્રમાણે બોલે છે ત્યારે રામના મુખમાંથી શબ્દો સરી પડે છે. હે માતા ! તું શા માટે ઝરે છે! રૂદન કરે છે. માતા, મને જે કૌશલ્યાએ નથી આપ્યું છે તે આપ્યું છે. તારે મારા ઉપર અનહદ ઉપકાર છે, આજે અયોધ્યાની પ્રજા મારું સ્વાગત કરતી હોય તે તે તારો પ્રતાપ છે. રાવણની આસુરી પ્રકૃતિને હણીને લંકા ઉપર વિજય મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય તે માતા ! તારો પ્રતાપ છે. સીતા સતી તરીકે વિખ્યાત થઈ હોય તે તે પણ તારે જ પ્રતાપ છે. પિતાની આજ્ઞાનું પાલન કરવાનું ભાગ્ય મળ્યું તે પણ માતા તારો પ્રતાપ છે. ચૌદ વર્ષ વનમાં રહી પ્રકૃતિના ખોળે આનંદમાં ચૌદ વર્ષ વીતાવ્યા હોય તે તે તારાં પ્રતાપ છે. માતા ! તારે ઉપકાર હું આ જિંદગીમાં વાળી શકું તેમ નથી. એમ રામ ચંદ્રજીએ મીઠા શબ્દોથી કૈકેયીને શાંત કરી.
હવે રામચંદ્રજીનો જ્યારે ગાદી પર અભિષેક થવાનો છે ત્યારે પ્રજાના હૈયામાં આનંદની ઉર્મિઓ ઉછળી રહી છે. ત્યારે રામચંદ્રજીના મુખ પર આનંદને બદલે વિષાદની રેખા છવાઈ છે. ત્યારે પ્રજાજને કહે છે શું ! આપને અમને મિઠાઈ ખવડા થવાનું મન નથી, એટલે જ આપના મુખ પર સહેજ પણ આનંદ નથી. ત્યારે સુ કહે છે–મને એક વાત ગમતી નથી,
શા. ૨૨
Page #183
--------------------------------------------------------------------------
________________
To
.." विमल वश यह अनुचित एक', बन्धु विहाय बडेउ अभिषेक।" * . આપણ રઘુવંશના બધા રિવાજે મને ગમે છે, પણ એક જ થીજ મને ખટકે છે મારા નાના ભાઈઓને છોડીને આ રાજ્યને તાજ મને પહેરાવવામાં આવે છે તે મને ગમતું નથી. બંધુઓ ! કયાં રામચંદ્રજીના વિચારોની વિરાટતા અને હૃદયની વિશાળતા!
બંધુઓ! જીવનની નબળી પળોમાં મનવી ઘણીવાર આવેશના વેગમાં તણાઈ જાય છે ત્યારે તેને વિવેકને દીપક ઝાંખે થતાં વાર નથી લાગતી. અને ત્યારે તે ધર્મના તમે પણ અધર્મ કરી બેસે છે.
ઈતિહાસમાં તથા સિદ્ધાંતમાં શું જોવા નથી મળ્યું કે પાર્શ્વનાથ ઉપર કમઠે અનેક ઉપસર્ગો કર્યા! ભગવાન મહાવીરે રાજવૈભવ ત્યાગ કરી સંયમ લીધે ! એ ભગવાન મહાવીરને ત્રાસ પહોંચાડવામાં એમના જ શિષ્ય ગોશાળાએ કાંઈ બાકી ન રાખ્યું. પણ દરેકની હદ હોય છે. સીમા છે. દુઃખ પહોંચાડવામાં જેણે પાછું ન જોયું તેના અંતરમાં પણ કયાંક તે સંવેદનાનું નિર્મળ તત્વ તે બેઠું જ હતું. એ તાવ પરયું. આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહયા અને પ્રભુના ચરણમાં માથું મૂકતાં અંતર હળવું બની ગયું. આ બધું શાથી? મહાન પુરૂષના વિશાળ હૃદયના પ્રતાપે. આ ચાર હલ્સમાંથી તમારું હૃદય કેવા પ્રકારનું છે તે વિચારી લેશે. વિશાળ ન બને તે ઉદાર તે જરર બનશે. હવે સમય થઈ ગયો છે માટે એટલું કહી વિરમું છું.
વ્યાખ્યાન નં. ૨૪ શ્રાવણ સુદ ૯ ને સોમવાર, તા. ૧૦-૮-૭૦ શામકાર ભગવંતે આ જગતના ના દુખે મટાડવા માટે સિદ્ધાંત રૂપ વાણીનું નિરૂપણ કર્યું. આ જગતમાં દુઃખ બે પ્રકારનું છે. એક શારીરિક અને બીજુ માનસિક શારીરિક દુખ વ્યાધિ કહેવાય છે અને માનસિક દુઃખને આધિ કહેવાય છે. બંને પ્રકારની પીડાનું મૂળ કારણ કર્મ છે. તેમાં અશાતા વેદનીય કર્મના ઉદયથી બધા પ્રકારની પીડાઓ થાય છે. ભગવાનની ભક્તિ કરવાથી સંપૂર્ણ કર્મોનો નાશ થાય છે. કર્મોને નાશ થઈ જવાથી આત્માને કોઈ જાતનું દુઃખ રહેતું નથી. તેમજ જેના હૈયામાં પ્રભુને વાસ હોય છે તેના જીવનમાં અલૌકિક સમભાવ આવી જાય છે. જીવ સંસારવ્યવહાર કરતે થકે પણ સંસાર ભાવથી અલિપ્ત રહે છે. મેહ માયા એના અંતરને ફરી શકતા નથી. સમભાવ આવવાથી આ જીવને ધન-સંપત્તિ, કુટુંબ-પરિવાર
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૭૧
આદિની પ્રાપ્તિમાં એને હર્ષ થતો નથી. અને એના વિગથી એને દુખ થતું નથી. એટલું જ નહિ પણ પોતાના શરીર ઉપરથી તેને મમત્વભાવ પણ ઉતરી જાય છે. આ “વ qળો વિ ગ્નિ ના રંતિ મમાયં”
, દેહ ઉપરથી મમત્વભાવ ઉતરી જવાથી એને માનસિક પીડા પણ સતાવી શકતો નથી. કર્મોદયથી શરીરમાં રોગ ઉત્પન્ન થાય તે પણ દુઃખને અનુભવ થતું નથી. આ રીતે પ્રભુની આજ્ઞાનું જે ભાવપૂર્વક પાલન કરે છે તે અશક બની જાય છે. અતિ એ શેક રહિત બની જાય છે.
પ્રભુની અ પણ ઉપર કેટલી કરૂણ દષ્ટિ છે! કઈ પ્રભુના કહેલા માર્ગે ચાલે છે તે ચાલે પણ દરેક આત્મા ઉપર પ્રભુની અસીમ કૃપા છે. દરેકને માટે હમેશાં પ્રભુને દરબાર ખુલે છે. અહીં ઊંચ-નીચ, શ્રીમંત-ગરીબ કોઈને માટે ભેદભાવ નથી. મન બની વાત બાજુ પર રાખે. અરે! તિયાને પણ પ્રભુના સસરણમાં સ્થાન મળતું હતું. સર્વ જી પ્રભુની અમૃતમય વાણીનું પાન કરતા હતાં. સવ ને પ્રભુએ કર્મની બેડીમાંથી મુક્ત કરવા માટે ધર્મને ઉપદેશ કર્યો છે. પ્રભુ એ તે ત્રણે ભુવનના નાથ છે.
નાથ કોને કહેવાય? “ગાન ક્ષેમા નાથ” જે વેગ અને ક્ષેમ કરનાર હોય તે નાથ કહેવાય. જે વરતુ પ્રાપ્ત ન હોય તેનું પ્રાપ્ત થવું તે યંગ કહેવાય. અને જે વસ્તુ પ્રાપ્ત હોય તેની રક્ષા કરવી તેને ક્ષેમ કહેવાય છે. જે જીને સમ્યવિ અને થારિત્રની પ્રાપ્તિ થઈ નથી તેને પ્રાપ્તિ કરાવે છે. અને જેણે સમકિત અને ચારિત્ર પ્રાપ્ત કર્યું છે, તેની રક્ષા કરવાને ઉપદેશ આપે છે. તેથી ભગવાનને વેગ અને શ્રેમ કરનાર નાથ કહે છે. આવા પ્રભુએ દરેક જીવોને અહિંસાને ઉપદેશ આપ્યો છે. તીર્થ કરની વાણી સાંભળીને અનંત છે સંસાર સાગર તરી ગયાં છે. પાણીમાં પાપી જી જેની કાર્યવાહી જેમાં આપણને લાગે કે આ જે નરકમાં જશે, એવા ને પણ પ્રભુજીએ સુધારીને મોક્ષ અને સ્વર્ગનાં મહેમાન બનાવ્યાં છે. આત્મા જે પુરુષાર્થ ઉપાડે તે એનાં સઘળાં પાપ ક્ષણવારમાં નાશ પામી જાય છે.
જેમ લાખો મણ રૂની ગંજીમાં અગ્નિની એક જ ચિનગારી મૂકવામાં આવે તે વાત મણ ૨ પણ અ૫ સમયમાં બળીને ભસ્મીભૂત થઈ જાય છે. તેમ શુકલ ધ્યાન રૂમ અશ્ચિની એક જ ચિનગારી આત્માના અનાદિના કર્મોને ક્ષણવારમાં બાળીને ભસ્મ કરી નાંખે છે બંધુઓ! ધર્મ એ સામાન્ય ચીજ નથી. તેમાં પણ કેવળી પ્રરૂપિત થાય એ તે બહુ જ મહત્વની ચીજ છે. ધર્મ એ અનંત પાપ વગણીઓને લાશ તાપ સમર્થ છે. માટે ધર્મની આરાધના કરી લે. તમે એ વિચાર ન કરશે કે મેં તે
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૨ પૂબ પાપ કર્યા છે. હું તે નરકમાં જ જઈશ. માટે હવે હું શું કરું એવું ન રાખે. અનંત ના સંચિત કરેલાં કર્મો ધર્મ અને તપ દ્વારા નાશ પામે છે. ધર્મ તમને નરકના દુખેથી છેડાવે છે. ધર્મથી કર્મ પણ બદલાઈ જાય છે. કર્મ બે પ્રકારના છે. એક નિકાચીત અને બીજા નિધત્ત. જેમ કેઈ માણસ એક સામટી સો લઈને લોખંડના તારથી બાંધી દે. પછી તેને છૂટી પાડવી હોય તે તેમાં કંઈ વાર લાગતી નથી. તારને થોડો ઢીલે કરે કે તુરત જ સે વિખરાઈ જાય છે. પણ જે તે જ સોને તારથી બાંધીને તેને ખૂબ ગરમ કરીને એરણ પર મૂકીને ઘણથી કુટવામાં આવે તે તેને એક પિંડ બની જાય છે. તે સમયે જુદી થઈ શકતી નથી. આ રીતે નિકાચીત કર્મ પણ આવા પ્રકારનું છે. નિકાચીત કર્મ ચીકાશવાળું છે. એ આત્મ પ્રદેશની સાથે એવું એકમેક રૂપ થઈ ગયું છે જે તેનું ફળ ભેગવ્યા વિના આત્મ પ્રદેશોથી જુદું થઈ શકતું નથી. એટલે નિકાચીત કર્મને અવશ્ય ભોગવવું પડે છે. અને નિધત્ત કર્મ લૂખું છે. તારથી બાંધેલી સની જેમ થોડા પ્રયાસથી છૂટું પડી જાય છે. ફક્ત પ્રદેશથી ઉદયમાં આવીને ખરી જાય છે. એને રદય હેતું નથી. ધર્મમાં આવી શક્તિ છે. ત્ર કહેવાનો આશય એ છે કે ધર્મ એ કર્મના વાદળને વિખેરવામાં સમર્થ છે. કોઈ કઈ કમ ભેગવ્યા વિના પણ ખરી જાય છે. અને કઈ કર્મ એવા હોય છે કે જેને ધર્મ દ્વારા “તિવાણુ માવાનો માળુ માવું જરા તીવ્ર રસવાળા કર્મો મંદ રસવાળા બની જાય છે. એટલે તે કર્મનું ફળ તીવ્ર મળવાનું હતું તે ઘટીને મંદ ફળ મળે છે. માની લે કે નિકાચીત કર્મ બંધાઈ ગયું છે... જેમ શ્રેણિક રાજાએ એવું નિકાચીત કર્મ બાંધ્યું હતું તે તેના ફળ સ્વરૂપે તેમને નરકમાં જવું પડ્યું ને? એથી આપણે એમ ન માનવું જોઈએ કે એમણે કરેલી પ્રભુભક્તિ ફોગટ ગઈ. શ્રેણિક રાજાની મહાવીર પ્રભુ પ્રત્યેની જે ભક્તિ હતી તે ફેગટ ગઈ નથી પણ એના પ્રભાવથી એ નરક ગતિમાંથી નીકળી પદ્મનાભ નામનાં તિર્થંકર થઈને મોક્ષમાં જશે. કર્મને બંધ પડી ગયે છે કે નહિ. અગર પડી ગયે છે તે ચીકણાં કમને બંધ પડ્યો છે કે લુખાં કમને? એ આપણે છમસ્થ જીવે જાણી શક્તાં નથી. કારણ કે કર્મબંધની ક્રિયા અને કાળ બંને બહુ જ સુક્ષ્મ હોય છે એટલે એ વાત છદ્મસ્થના જ્ઞાનથી જણાતી નથી. તેને તે સર્વજ્ઞ પ્રભુ જ જાણી શકે છે. એટલા માટે સર્વજ્ઞ પ્રભુ વચન ઉપર આપણને શ્રદ્ધા હેવી જોઈએ. કારણ કે દુનિયામાં સર્વ પ્રભુથી અધિક કોઈ જ્ઞાની નથી. પ્રભુએ પ્રત્યક્ષ જ્ઞાનમાં જોઈને જ જગતના જીવ ઉપર ઉપકાર કરીને જે જે વાત કહી છે તેમાં આપણે શંકા ન કરવી જોઈએ. પ્રભુના વચનમાં શંકા કરવાથી કંઈ જ લાભ થતો નથી. આચારંગ સૂત્રમાં કહ્યું છે કે “તમેવ સર્વ નિહ. લિિહં વેજિનેશ્વર દેએ જે કંઈ કહ્યું છે તે જ સત્ય છે અને નિઃશંક છે. આવી જિનેશ્વર પ્રભુની વાણી સુણવાને અમૂલ્ય અવસર મળે છે, તો શક્તિ અનુસાર
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૯૩
ધર્માંની આરાધના કરી લેા. આવા અવસર ફરી ફરીને નહિ મળે. મનુષ્ય જન્મમાં ધમનું આચરણ એ જ અમૃત છે. કદાચ ધ'નું આચરણ કરતાં કષ્ટ આવી જાય તે પણ એ અમૃતના ફળના વિચાર કરીને હપૂર્વક ધને અંગીકાર કરો.
જ્યારે તમારા અંતરાત્મામાં લગની લાગશે ત્યારે તમે કષ્ટને ફૂલ સમજીને સહ ધર્માંના સ્વીકાર કરશેા. પણ હજી એ જાતની લગની લાગી નથી. હજી સુધી જે કંઈ ધર્મનું આચરણ કર્યું છે તે બધું બાહ્યભાવે જ કયું છે. આ જીવ ખુદ તીર્થંકર પ્રભુની વાણી સાંભળવા માટે તી કરના સમેાસરણમાં પણ જઈ આવ્યે છે. છતાં એના ઉદ્ધાર નથી થયેા. એનું કારણ શુ? એણે તીર્થંકરના સમાસરણની રચના જોઈ, પ્રભુની ભાષા કેવી છે, છત્રો કેવા છે ને ચામર કેવા વીંઝાય છે! આ બધી માહ્ય ઋદ્ધિ જોઇ છે પણ આત્મિક ઋદ્ધિ જોઈ નથી. પ્રભુની વાણીમાં શુ' ભાવ છે, એ સાંભળ્યા પછી શું આચ રવાનું છે અને શુ' છેડવાનુ છે એના વિચાર નથી કર્યાં એટલે જ આ ભવમાં ભમી રહ્યો છે.
જેને સાચી લગની લાગી છે, ભવભ્રમણથી ત્રાસ ઉત્પન્ન થયા છે એવા ભૃગુ પુરાહિતના એ લાડીલા કુમારા દેવભદ્ર ને જશેાભદ્ર જેમણે એક જ વખત સંસાર ત્યાગી વિષયાથી વિરક્ત અને ધર્મના ઉપદેશક એવા સંતેાના દંન કર્યાં અને ત્યાગ માગ ની લગની લાગી. એટલે એની માતાને કહે છે હું માતા! અમને સ'સારના ભય લાગ્યા છે. હવે આ અને બાળકો શુ કહે છે !
" जाई जरा मच्चु भयामिभूया, बहिं विहारा मिनिविठ चित्ता । संसार चक्कस विमोक्खणठ्ठा, दट्ठूण ते कामगुणे विरता ॥
ગાથા ૪
આ બાળકોના અંતરમાં ત્યાગ માની ભાવનાની ભરતી આવી છે. એમને જન્મ, જરા અને મૃત્યુનો ભય લાગ્યા છે અને સંસારથી ખહાર મેાક્ષ સ્થાનમાં પેાતાનું ચિત્ત સ્થાપન કર્યુ છે, એવા અને કુમારેશ સાધુઓને જોઇને સ'સાર ચક્રથી મુક્ત થવા માટે તત્પર બન્યા છે.
જન્મ, જરા અને મરણનાં ભયથી ભયભીત બનેલા કુમાર કહે છે પિતા ! અમને ભય લાગ્યા છે. માહમાં પડેલા પિતાને ખબર નથી કે મારા પુત્રને શેના ભય લાગ્યું છે. માતા-પિતા કહે છે હે પુત્ર! તમને શેના ભય લાગે છે? શું તમને કોઈ એ -આંગળી ચીત્રી છે? તમે જગલમાં રમવા ગયા અને કોઈ વાઘ-સિંહના ભય લાગ્યા છે? કોઈએ કડવા શબ્દ કહ્યો છે? જે હાય તે કહેા. હું બધા ભય દૂર કરી નાંખુ. ભૃગું પુરસહિતને આ કાનુ` મળ છે ? આ શબ્દો કેમ ખેલી શકે છે? એને ઈંકાર રાજાનું પીઠબળ છે. ભેંસ ખીલાના આધારે કૂદે છે. ભૃગુ પુરાહિત, પાતે તા નાના છે, પણ એ
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૪
રાજાને માનનીય પુરોહિત છે. વળી પૂર્વ ત્રાણાનુબંધી સંબંધ છે. એટલે પુરહિત પર રાજાની ખૂબ કૃપા દૃષ્ટિ છે. એટલે પુરેહિત જે કંઈ કહે તે માન્ય કરે છે. એટલે તે આ શબ્દો બોલે છે. - બાળકો કહે છે હે માતા-પિતા ! અમારું કેઈએ અપમાન નથી કર્યું. અમને ચાર-ડાકુને ભય નથી. અમને વાઘ કે સિંહને ડર પણ નથી લાગે. અમને જે ભય લાગે છે તે ભયને મટાડવાની તમારામાં તાકાત નથી. અને એ ભય મટાડવા માટે જે કઈ સમર્થ હોય તે તે મારા ગુરૂદેવ છે. કેવળી પ્રરૂપિત ધર્મ છે. પણ મેહમાં પડેલી માતા હજી સમજતી નથી કે આ મારા પુત્રને કયો ભય લાગે છે! માતા કહે છે તે ભય જુદે છે અને પુત્રને ભય પણ જુદો નીકળશે. 1. સૂતે સિંહ જાગ્યો:” એક રાજાની રાણી પિતાના પતિનું માથું ઓળતી હતી. રાજાના હાથમાં દર્પણ હતું. રાણી રાજાના માથામાં તેલ નાખી રહી છે. આ રાજા આરસીમાં પિતાનું પ્રતિબિંબ જોઈ રહ્યો છે. એકદમ રાજા કહે છે-દૂત આવ્યો ! રાજાનું સુખ વિલું થઈ ગયું. હાસ્ય ચાલ્યું ગયું. રાજાનું મુખ જોઈને રાણી કહે છે. અહે! મારે પતિ ક્ષત્રિયને બચે છે ને આ કાયર કેમ! કહે છે સ્વામીનાથ! જેને માટે આટલાં ચેકીપહેરાં હેય, હજાર સેવકે જેની રક્ષા કરતાં હોય, ત્યાં કેની તાકાત છે કે દત આવી શકે? રાજા કહે છે રાણીજી! દૂત આવી ગયો અને મારા માથે ચઢી બેઠા છે. રાણી એકદમ બાવરી બનીને કહે છે કયાં છે દૂત! મને તે દેખાતું નથી ! રાણી આમતેમ નજર ફેરવવા લાગી. ત્યાં રાજા પિતાના માથામાંથી ધોળો વાળ ચૂંટીને બતાવતાં કહે છે, દેખ આ રહ્યો દૂત! તમને કેઈને આ દૂત આવ્યું છે? હસાહસ) કંઈકના માથાં રૂની પૂણી જેવાં થઈ ગયાં છે. કંઈકના માથા અધકચરા થઈ ગયાં છે, પણ કોઈ જાતને ડર લાગ્યો નથી. આ રાજા કહે છે રાણીજી! તેડા આવ્યાં. રાણી કહે છે સ્વામીનાથ! કેના તેડા આવ્યા! ભેળી રાણી સમજતી નથી. રાજા કહે છે, યમરાજાના તેડા આવ્યા. અરે, સ્વામીનાથ! આમાં શું ડરપોક બની ગયાં છો? યમરાજા આવશે તે હું તેને લાંચ આપીને હઠાવી દઈશ. પણ તમે ગભરાશો નહિ. ત્યારે રાજા કહે છે. ઘેલી રાણી, આવું ન બેલ. “જે જમ લેવત લાંચડી તે જગમેં મત ન કેઈ” જે જમ લાંચ લઈને છોડી મૂકો હોય તે દુનિયામાં કે ઈમરત જ નહિ. દુનિયામાં બધે છક્કા-પંચા કરીને છૂટી શકાય છે, લાંચ આપીને છૂટી જવાય છે. દુકાને રેડ પડી. સરકારી પિોલીસો આવ્યા પણ એમને નોટોનું બંડલ ધરી દીધું એટલે છૂટી ગયા. પણ યમરાજાની રાડ પડશે ત્યારે તમારી ચાલાકી નહિ ચાલે.
રાજાને કહેવાને ભાવ એ હતું કે અમારા કુટુંબમાં બધા જ વડીલે માથે છે વાળ આવે તે પહેલાં જ સંસાર ત્યાગીને સાધુ બની ગયા હતાં, પણ હું કે કમભાગી
Page #188
--------------------------------------------------------------------------
________________
મને ચેતવવા આ દ્વત આવી ગયે, છતાં હજી ચેલૈ નથી. રાણુનો ભય જુદો હતો અને રાજાને ભય પણ જુદે હતે. તેમ અહીં પણ આ બે બાળકોને જે ભય લાગે છે તે જુદે છે. અને માતા-પિતા જેને ભય માને છે તે ભય પણ જુદો છે. આ પુત્રો કહે છે હે માતા ! અમને જન્મ-જરા અને મરણને ભય લાગ્યો છે.
| હે માતા ! અહીંયા જન્મ પામીને કેટલાં કર્ટો વેઠયાં! વળી ગર્ભમાં નવ માસ રહો ત્યાં પણ અમે કેટલાં કષ્ટો વેઠયાં. ગર્ભમાં ઊંધે મસ્તકે કેરીની જેમ લટકથા અહીં ઊંધા મસ્તકે અડધો કલાક ધ્યાન કરવું હોય તે કરી શકાતું નથી. સ્વાધીન ગરમી વેઠી શકતાં નથી. પ્રગધ આવે તે નાક આડા ડૂચા દે છે. માર્ગમાં વિષ્ટા પડી હોય તે સૂગ ચઢે છે. પણ ગર્ભમાં તારા નાકની દાંડી ઉપર થઈને માતાનું વિષ્ટા ચાલ્યું જતું હતું તે કેમ સહન કર્યુ? સે સે તપાવીને કોઈના શરીરમાં ભેંકી દેવામાં આવે અને જેટલી વેદના થાય છે તેથી અનંત ગણી વેદના આ જીવને જન્મતી વખતે થાય છે. વળી,
“गष्भाइ मिज्जन्ति बुयाबुयाणा, नरा परे पंचसिहा कुमारा ।
जुवाणगा मज्झिम थेरगा य, चयन्ति ते आउरखए पलिणा ॥ કંઈક છે ગર્ભમાં જ મરણ પામે છે. કંઈક જ જન્મીને તરત જ મૃત્યુ. પામે છે. કંઈક બાલ્ય અવસ્થામાં જ મૃત્યુ પામે છે તે કંઈક યુવાનીમાં મૃત્યુ પામે છે. “હે માતા ! હવે અમારે આવા કષ્ટ વેઠવા નથી. અમને જન્મને ડર લાગે છે.” તમને મરણને ભય લાગ્યો છે. એમને જન્મને ભય લાગ્યો.
મહાન પુરૂષે તમને સત્ય સ્વરૂપનું ભાન કરાવે છે. સાચા સુખને માર્ગ બતાવે છે પણ એ માર્ગ તમને રૂચ નથી. વિષ્ટાના કીડાને વિષ્ટામાં જ આનંદ આવે. ભૂંડની સામે ગમે તે સારો બરાક મૂકવામાં આવે તો પણ તેને ન ગમે. એની દૃષ્ટિ વિષ્ટા તરફ જ દોડે છે. તેમ તમને પણ ભેગમાં જ સુખ દેખાય છે. પુની વાત સાંભળી માતાના પેટમાં તેલ રેડાઈ ગયું. શું મારા પુત્રો દીક્ષા લેશે? જેપીના વચને સાચા પડશે?
મોહને નશે જેને ચઢે છે તેને બીજું કાંઈ જ દેખાતું નથી. જે માણસે દારૂ પીધે હોય છે તે માણસ માતાને બહેન કહે છે, પત્નીને માતા કહે છે. જ્યારે દારૂને નશે ઉતરે ત્યારે સાચું ભાન થાય છે. આ બે કુમારને જન્મને ડર લાગે છે. જો તમને આ ભય લાગે તે અમારે તમને રોજ ને રાજ કહેવું ન પડે. જેને ડર રાખવામાં છે તેને ડર તમે રાખ્યું નથી. જેને નથી રાખવાને તેને ડર લાગે છે. ઘરમાં ચાર પિસી જાય તેને ડર લાગે છે. એટલે બારણાં બંધ કરીને સૂઈ જાવ છો. બિરયામાંથી સો રૂપિયાની નોટ પડી જાય તે શું છે, પણ તમારી જિંદગીની ઘડીએ મહામૂલી.
Page #189
--------------------------------------------------------------------------
________________
ખોવાઈ રહી છે તેને શોધો છો ખરા? એક દિવસ દુકાન બંધ રાખવી પડે તે શોથ થાય છે પણ એક દિવસ સામાયિક વિનાને પડયે, તેને એટલે શોચ થાય છે ખરે? આટલે રસ ધર્મમાં નથી. જે વીરવાણીને રંગ લાગ્યું હશે તે એક દિવસ વ્યાખ્યાન સાંભળ્યા વિનાને પડશે તે તમને જરૂર અફસોસ થશે.
એક માતાના બે દિકરા છે. ગામમાં ખુદ મહાવીર પ્રભુ બિરાજે છે. બે ભાઈમાં નાના ભાઈને ધર્મને ખૂબ રસ છે. સંસારને કેઈ વ્યવહાર એને ન રૂચે. જ્યારે મોટાને સંસાર વ્યવહારને ખૂબ રસ છે. કેઈનાં સગપણ જોડી આપવાં, લગ્નમાં જવું ને મેકાણમાં જવું, આ બધું મોટાને બહુ ગમે. બધું જ કામ માટે પતાવે. ત્યારે બીજા લેકેએ કક ભાઈ! તારે જ કામ કરવાનું. તારો ના ભાઈ તે કાંઈ જ કરતો નથી. એટલે મેટાને થયું. વાત તે સાચી છે. એ તે કંઈ જ કરતો નથી. એક દિવસ સવારના પહેરમાં જ કેઈનું મૃત્યુ થયું. શ્મશાને જવાનું થયું ત્યારે મોટે ભાઈ કહે છે ભાઈ! આજે તું શ્મશાને જજે, હું નહિ જાઉં. ત્યારે નાનો ભાઈ કહે છે મોટાભાઈ! જે કામ હશે તે બધું દશ વાગ્યા પછી કરીશ. મારે તે પ્રભુની દેશના સાંભળવા જવું છે. અને મને ક્યાં મોકલે છે ! મોટો ભાઈ કહે છે-આજે તે તારે જવું જ પડશે. ત્યારે નાનો ભાઈ કહે છે તે એમ કરે. આજે તમે પ્રભુની દેશના સાંભળવા જાવ અને હું આભડવા જાઉં. મોટા ભાઇને પરાણે મોકલે છે પણ એને ત્યાં રસ નથી. નાનાને અનિચ્છાએ મશાને જવું પડ્યું. તેને એમાં રસ નથી. રસ વિના આનંદ આવતું નથી.
મોટે ભાઈ ગયેલ છે વ્યાખ્યાનમાં. પ્રભુની અમૃતમય વાણી વહે છે. પ્રભુ કહે છે તે ગૌતમ! આ જીવન ક્ષણભંગુર છે. સમય માત્રને પ્રમાદ ન કર. ભગવંત વારંવાર ગૌતમ સ્વામીને “ગોયમા” શબ્દથી સંબોધે છે. પેલાને મઝા આવતી નથી. એટલે એક ઝાડના થડીયે એઠીંગણ દઈને બેઠે. સહેજ ઉંઘ આવી ગઈ અને મેં પહોળું રહી ગયું. ત્યાં કાળીયે કૂતરે આ. કૂતરાને સ્વભાવ હોય છે કે બહાર ગમે તેટલી જગ્યા હોય તે છોડીને સારી જગ્યાએ આવીને છાંટણ છાંટી જાય. આ પેલા ભાઈનું ડાચું પહેલું થઈ ગયું છે. ત્યાં કૂતરાભાઈ એ છાંટ નાંખી. પેલે જાગી ગયો અને મેં ખારું થઈ ગયું. કતરે તે ચાલ્યો ગયે. એને ખબર નથી કે શું બન્યું? એ તો ઘેર આવ્યું. નાનભાઈ પણ આભડીને આવી ગમે છે. ન્હાતા ન્હાતા મોટાભાઈને પૂછે છે ભાઈ ! તમે વ્યાખ્યાનમાં શું સાંભળી આવ્યા? મારા પ્રભુની દેશના કેવી મીઠી છે? ત્યારે પેલે કહે છે કે જવા દે ને નામ. કોણ જાણે તારા ભગવાનને તે પેટમાં દુઃખતું હતું એટલે એય મા ઓય મા" કરીને રાડ પાડતા હતાં. અને એમની વાણી તે એવી હતી કે ત્યાં જઈને તે મારું મોટું ખારું ખારું થઈ ગયું. (હસાહસ) માણસ વાતને યથાર્થ રૂપે ન સમજે તે આંધળે બહેરું કુટાઈ જાય છે. નાનભાઈ તેને સમજાવે છે કે ભાઈ! તમે સમજ્યા નથી. ભગવાનને પેટમાં દુઃખતું નહિ હોય. એ તે ગૌતમ સ્વામીને “ગેયમાં” કહીને બે.લાવતા હશે.
Page #190
--------------------------------------------------------------------------
________________
પણ તમે સમજ્યા નથી. અને તમે બેઠા હતા ક્યાં? તે ભાઈ કહે છે કે ઝાડના ટેકે, ઠાક, તે તે કૂતરે આવ્યું હશે,
જે કાંઈ કરો તે બધું ખૂબ વિચાર કરીને કરે. વ્યવસ્થિત રીતે કરો, તે જ તમને આનંદ આવશે. જે માણસ કોઈ પણ કાર્યમાં સમયસૂચકતા ન વાપરે અને વગર વિચાર્યું કામ કરે તે મોટો અનર્થ થઈ જાય છે. એક મારવાડીને એક જ દિકરી છે. પૈસો ખૂબ છે. ધામધૂમ કરીને દિકરીને પરણવી. પરણાવ્યા પછી દિકરીને ઝીયાણું કરવાનો સમય આવ્યું. મારવાડી શેઠ વિચાર કરે છે કે મારે પૈસા ખૂબ છે. દિકરીને સારી રીતે ઝીયા કરૂં, કારણ કે હું મરી જઈશ પછી મારો પિસે કે જાણે કણ લઈ જશે? એના કરતાં મારા હાથે જ દિકરીને આપી દઉં. દિકરીને ઝીયાણુમાં રૂા. ૭૦૦૦ને કરિયાવર કર્યો, જાતજાતનાં કપડાં ને દાગીના આપ્યા છે. પેલા મારવાડી શેઠને વિચાર થયે કે હવે મારી ઉમર થઈ ગઈ છે. દિકરીને બધું જ આપ્યું, પણ એ દિકરી વિધવા થશે ત્યારે એને વહેવાર કોણ કરશે? માટે લાવ ભેગે એ કરિયાવર કરી દઉં. બાઈ વિધવા થાય અને જે ચીજે જોઈએ તે પણ ભેગી મૂકી દીધી. આ દિકરીને ખબર નથી. એ તે ઝીયાણું લઈને સાસરે આવી. મેટા લેકને ઘેર બધા જેવા ખૂબ આવે છે. વહુ ઝીયાણામાં શું લાવી છે? વહુના એક એક કપડાં ને દાગીના એક એકથી ચઢે તેવા છે. તે જોઈને સગાવહાલાં આશ્ચર્ય પામે છે. શું વહુ કરિયાવર લાવી છે! ટૂંકમાંથી કપડાં કાઢતાં હતાં નીચેથી કાળે સાડલે ને કાળું બ્લાઉઝ નીકળ્યું. આ જોઈને સાસરિયા પૂછે છે વહુ આ શું ? આવા રોગના કપડાં કેમ લાવ્યાં છે? વહુ કહે છે મને કાંઈ ખબર નથી. દિકરી કાગળ લખાવીને પૂછાવે છે કે બાપુજી! આપે બધા કરિયાવર સાથે કર્યો છે. પણ અંદર કાળા સાડલા કેમ મૂક્યા છે? ત્યારે આ બુદ્ધિને બેદે બાપ લખે છે. દિકરી! તું રડે ત્યારે મારી હયાતી હોય કે ન હોય પછી આ વ્યવહાર કેણ કરે? માટે મેં એ કાળાં કપડાં મૂક્યા છે. (હસાહસ) નાનો બાળ જમાઈ છે તેને માટે આવું ચિંતવે ત્યારે ક્રોધ આવે કે ન આવે? સાત હજારના કરિયાવર ઉપર પાણી ફરી વળ્યું.
જ્ઞાની પુરુષે કહે છે ગમે તેટલી સાધના કરે પણ જે વિવેકપૂર્વક નહિ કરતે તમારી બધી કરણી ઉપર પાણી ફરી વળશે. માટે જે કરે તે સમજી-વિચારીને કરે. આ બે કુમારોને જન્મને ડર લાગે છે. હવે આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
શ, ૨૩
Page #191
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન.નં. ૨૫
શ્રાવણ સુદ ૧૦ ને મંગળવાર તા. ૯-૮-૭૦
- વિકીનાથ શાસકાર ભગવંત પ્રભુ મહાવીર સ્વામીની અંતિમ વાણી તેનું નામ હિલ. ચાર મૂળ સૂત્રમાં ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનને અધિકાર ચાલી રહ્યો છે. તેમાં ભૃગુ પુરોહિતના બે પુત્ર દેવભદ્ર અને યશોભદ્ર જેમને જન્મને ભય લાગે છે. જેને જન્મને ભય લાગે છે તે ભયને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. પણ જેને ભય લાગતું જ નથી તે ભય મટાડવાનો પ્રયત્ન પણ કયાંથી કરી શકે? આચારંગ સૂત્રમાં ભાવતે કહ્યું છે કે –
"जरा मच्चु वसो वणीए नरे सययं मूढे धम्मं नाभिजाणाइ।" જશ અને મરણની જાળમાં ફસાયેલે મૂઢ માણસ ધર્મને સમજાતું નથી.
બંધુઓ! જેમ જેમ દિવસો વ્યતીત થાય છે તેમ તેમ આપણે જરા અને મૃત્યુની નજીક જઈ રહ્યાં છીએ. આયુષ્ય પૂર્ણ થયે ઈચ્છાએ કે એનિચ્છાએ આ દુનિયામાંથી વિદાય થવું પડશે. એ વાત નક્કી છે. એમાં મીનમેખ થવાનું નથી. મોહ માયા અને મમતાની આંધીમાં અટવાયેલો જીવ એ વિચાર કરે છે કે મારે આ કામ કરવાનું રહી ગયું, તે કરવાનું બાકી છે. ક્યારે પૂર્ણ થશે એમ નિરંતર ચિંતા કર્યા કરે છે. પણ પિતાને માટે જે ધર્મકાર્ય કરવાનું છે તેની તેને કોઈ દિવસ ચિંતા થતી નથી. ધર્મકાર્યમાં તમે બેદરકાર રહે છે, થાય તે ભલે, ન થાય તે પણ ભલે, પૈસા કમાવવામાં, સંસાર વ્યવહારના કાય માં જરા પણ બેદરકારી નથી થતી એ જ મેહની આંધી છે. પણ વિચાર કરે. તમારી સામે કાળ રૂપી વિકરાળ વાઘ મેં ફાડીને ઉભે છે. તમારી ઈચ્છા નહિ હેય તે પણ તે તેના મુખમાં હડસેલી લઈ લેશે.
“જાને મે વરાનં મે, કાયા ને વધુ વળે 1
इति मे म कुर्वाणं, काल वृक्षो हन्ति पुरुषाजम् ॥ આ અન્ન-પાણી, વસ્ત્ર, પત્નિ, મિત્રો, બંધુઓ બધું જ મારું છે. આ પ્રમાણે હું અને મારું મારું કરતાં મનુષ્ય રૂપી બકરા ઉપર કાળ રૂપી સિંહ આક્રમણ કરીને પકડી લે છે. પછી હું અને મારું બોલવાનું બંધ થઈ જાય છે. પણ આ અજ્ઞાની જીવ ચેતતે નથી.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭
સંસારમાં એકેક આત્માઓ અજ્ઞાનમાં અટવાયેલા છે. કારણ કે પિતાના સ્વજનેને નજરે મરતાં દેખે છે. અને જાણે પણ છે કે આ પૃથ્વી ઉપર આજ સુધી સદાને માટે કોઈ
અમર રહ્યો નથી. સૌ કોઈને જવાનું છે તે નક્કી છે, છતાં પણ સાવધાન થતા નથી. પિતાનાં સ્વજન કે પ્રિયજનનું મૃત્યુ થાય ત્યારે માણસ તેની પાછળ ગુરે છે, રડે છે, માથા ફેડે છે અને શક કરે છે. ત્યારે જ્ઞાનીઓ કહે છે કે હે મૂઢ! તું બીજાને માટે આટલે શેક કરે છે. પણ પિતાને તું ભૂલી ગયો છે.
" म्रियमाणं मृतं बन्धु, शोचन्ति परिदेविनः ।
आत्मानं नानु शोचन्ति, कालेन कबलीकृतम् ॥" કાળની કાળી ભયાનક છાયા તારી સામે છાઈ રહી છે. તારા જીવનની એક પળ ઓછી થઈ રહી છે. તે બીજાને માટે રાઈ રહે છે અને પોતાને માટે ઉપેક્ષા કરે છે.
દેવાનુપ્રિયે ! આ જગતમાં મમતાનું બંધન એ મજબૂત બંધન છે. મસતા જે. સર્વ દુઃખેની જડ છે. મમતાને કારણે જ જીવ દુઃખી થાય છે. તમે અહીં બેઠા છે અને કઈ છેક રડી રહ્યો છે. તમારા કાને અવાજ આવ્યું અને લાગ્યું કે મારે જ છેક રડે છે. પણ સામાયિક છે એટલે જઈ શકતા નથી. પણ દિલમાં દુઃખ થાય છે. ત્યાં બીજી જ ક્ષણે ખબર પડે કે ભાઈ! એ તે તમારો દિકરે નથી, એ તો મારા કેઈને છે. ત્યાં તમારું દુ:ખ ચાલ્યું ગયું. કેઈ માણસનું ખિસું કપાયું અને હજાર રૂપિયાનું પાકીટ ગયું. એવી તમને ખબર પડે તે કંઈ દુઃખ થાય? “ના.” પણ એ જ ઠેકાણે તમારા ખિસ્સામાંથી સની નોટ પડી ગઈ તો ? (સભા :- ત્યાં તે દુખ થાય ? ને !) શા માટે? ત્યાં મારાપણું માન્યું છે. મારાપણું છે ત્યાં જ દુઃખ છે. તમારા કોઈ સગાંને કેન્સરનું ભયંકર દઈ થયું તો તમને દુઃખ થશે. ત્યાં તમે કહેશે કે જોઈને અનુકંપા આવે છે. અનુકંપા એ શ્રાવકને ધર્મ છે પણ જેને તમે ઓળખતા નથી એ માણસ ભયંકર દર્દથી ઘેરાઈ ગયું હોય તેને જોઈને અનુકંપ આવે છે ને અનુકંપા તમારા દિલમાં વસી હોય તે દરેક પ્રાણીઓને માટે અનુકંપા દેવી જોઈ ને? ત્યાં તે તમારું રૂંવાડું ય ફરકતું નથી.
અનુકંપ સર્વ જી પર હોવી જોઈએ. મેઘકુમારના જીવે હાથીના ભાવમાં સસલારી દયા પાળી હતી. આખા જગલમાં દાવાનળ સળગી ઉઠયે. ત્યાં આગ ન હતી તે જગ્યામાં બધા જ ભરાઈ ગયા. હાથીએ ખણ આવવાથી પગ ઊંચે કર્યો. ત્યાં સસલું. આવીને બેસી ગયું. હાથીએ વિચાર્યું. એ બિચારું અહીં આવવાની આશાથી આવ્યું છે. ને પગ મૂકીશ તો બિચારુ મરી જશે. એના ઉપર અનુકંપા કરી પગ અદ્ધર રાખે. જ્યારે દાવાનળ ઓલવાઈ ગયે અને સૌ પ્રાણીઓ સ્વસ્થાનકે ચાલ્યા ગયા ત્યારે હાથીએ
Page #193
--------------------------------------------------------------------------
________________
પગ નીચે મૂકો. પગે કળ ચઢી જવાથી તમારી ખાઈને મરણ પામ્યો. પિતાના પ્રાણનો ભેગે પણ બીજાનું રક્ષણ કર્યું. આનું નામ અનુકંપા. અહીં મમતા ન હતી તમે જ પ્રતિક્રમણમાં બોલે છે.
રામેમિ સદવે નીવા, હવે નવા વિ મંતુ છે, .. | . * મિત્તિ સવ્વમુક્ષુ, વેર મ ર ળ છે ”
તમે જ્યારે આ બેલી રહ્યા છે તે વખતે તમારે કટ્ટો શત્રુ-જેને જોતાં તમારા અંગમાં ક્રોધ વ્યાપી જાય છે. એ માણસ વિચાર કરે કે અત્યારે આ સૂત્ર લલકારે છે માટે એને હવે મારી સાથેનું વેર ચાલ્યું ગયું હશે. જરા જેઉં તે ખરે ! એટલે એ આવીને એક હેજ તમને ચૂંટી ભરે અને તમને કંઈ ન થાય તે સમજજે કે હું સાચું બોલી રહ્યો છું. પણ જે એ દુશ્મનને જોઈ તમને દ્વેષ થતે હેય-ક્રોધની જવાળાઓ ભભૂકી ઉઠતી હોય તે આ હૈયામાંથી બેલાતું નથી, પણ હેઠમાંથી બેલાઈ રહ્યું છે. હું અને તમે
ત્યાં સુધી હોઠેથી બોલ્યા કરશું ત્યાં સુધી કલ્યાણ થવાનું નથી. વેર-ઝેર-ઈષ્ય થવાનું જે કઈ કારણ હોય તે તે મમતા છે. જ્યાં સુધી મમતા મરશે નહિ ત્યાં સુધી સમતા આવવી મુશ્કેલ છે.
ભગુ પુરોહિત અને યશાભાર્યાને એના પુત્ર પ્રત્યે ખૂબ મમતા છે. દરેક માતાપિતાઓને પિતાના સંતાને વહાલા હોય છે. તમે તમારા સંતાનનું પાલન પોષણ કરે છે તેમાં તમને આશા છે કે છોકરા મોટા થશે તે તમને કમાઈને ખવડાવશે, પણ પશુઓને સંતાન કમાઈને થેંડા ખવડાવવાના છે! છતાં પણ એકબીજાને કેવી મમતા હોય છે. એક વાંદરી પિતાનાં બચ્ચાંને કેટે વળગાડીને ફરે છે. ચક્લા ચકલી પણ ચણ લાવીને એના બચ્ચાની ચાંચમાં મૂકે છે. એક શેરીનું કૂતરૂં બીજી શેરીમાં આવે તો એને પીંખી નાંખે પણ પિતાનાં બચ્ચાંને કાંઈ થોડું ભસે છે ! તમને તમારા દિકરા રળીને ખવડાવે એટલે મમતા હેય પણ આ પશુને પણ કેટલી મમતા છે! એ જ દિકરા પરણીને જુદા થયાં ત્યાં તમારી મમતાના કિનારા તૂટી જશે. આ તમારે સંસાર. અમારે ને તમારે કઈ દિવસ બને જ નહિ. તમારી ભાવના જુદી અને અમારી ભાવના જુદી. તમને જેટલી મમતા એટલી સાધુને સમતા. તમારા દિકરા જુદા ને મહાવીરના પુત્ર જુદા. સંતે સંયમ લઈને એકજ ભાવના ભાવે છે કે હે પ્રભુ!
“છેલલા શ્વાસ સુધી નિરંતર રહે આ સંયમી ભાવના, '
આધ્યાત્મિક સ્થિતિમાં વહે મુજ ઉરે કલ્યાણની સાધના આ કાળ ભલે વિપદ શીર પડે ના દુઃખ કે વાસના,
થાને પ્રાપ્ત સુધર્મ અંત સમયે, એકે બીજી આશ ના.”
Page #194
--------------------------------------------------------------------------
________________
૧વે
“મારી ઉપર ગમે તેટલી વિપત્તિઓનાં વાદળાં ઉતરી પડે, મને ગમે તેટલાં કષ્ટ પડે, મૃત્યુ કાલે આવતું હોય તે ભલે આજે આવી જાય પણ મારી આ સંયમની ભાવના અંત સમય સુધી ટકી રહે. આ ધમની ભાવના ટકી રહે. બીજુ મારે કંઈ જ જોઈતું નથી. સિંહની પેઠે સંયમ લીધે છે તે સિંહ જેવો થઈને જ તેનું પાલન કરું. “વૈરાગી કેવા હોય છે!”
ઠાણુગ સૂત્રમાં ચભંગી બતાવી છે. એકેક છ સિંહની પેઠે સંયમ લઈને સિંહની જેમ પાળે છે. બીજા પ્રકારના છ સિંહની પેઠે સંયમ લઈને શિયાળ જેવા બનીને પાળે છે. ત્રીજા પ્રકારના જ લેતી વખતે શિયાળ જેવા હોય છે પણ પાળતી વખતે સિંહની જેમ શૂરવીર બનીને પાળે છે. ચોથા પ્રકારના સંયમ લેતી વખતે શિયાળ જેવા હોય છે અને પાલન કરવામાં પણ શિયાળ જેવા હોય છે.
જ્યારે સંતાનો સંયમ લેવા ઊઠે છે ત્યારે માતા-પિતાએ તેમને રોકવા માટે થાય તેટલા વાના કરે છે. પણ જ્યારે એને રોકવા સમર્થ નથી બનતા ત્યારે અંતે તે એમ જ કહે છે કે બેટા ! સિંહની પેઠે સંયમ લે છે તો સિંહ જે બહાદુર બનીને પાળજે. મને રેવડાવી છે પણ હવે બીજી માતાને ન રોવડાવીશ. જે સાધ્યની સિદ્ધિ કરવા સંયમ લે છે તે સાધ્યની સાધના કરી લેજે એટલે ફરીને ભવમાં ભમવું ન પડે. આવા સિદ્ધાંતમાં કંઈક દાખલા છે.
બે બાળકને પણ જન્મ ફરીને ન લેવું પડે એ વેગ ઉપડે છે. માતાને ભય લાગે છે કે મારા દિકરા શું કરશે? તમને પણ ભય તે લાગે છે હૈ? તમે રસ્તે ચાલ્યા જતાં હો તે વખતે જે તમારી પાસે માલ-મિલ્કત હોય તે તે ખૂબ ભય રહે. ચોરલૂંટારા ન મળી જાય તે માટે કેટલાં સાવચેત રહે. રાત્રે સૂઈ જાવ ત્યારે પણ કહીને સૂઈ જાવ કે બારણાં બરાબર બંધ કરી દેજે. ખુલ્લાં ન રહી જાય. પણ અમારા બારણાં બંધ હોય કે ખુલ્લા હાય, અમને જરા પણ ભય ન લાગે. કારણ! ભય છોડીને નીકળ્યા છીએ.
આ બે બાળકો તેની માતાને કહે છે હે માતા ! તું જેને ભય માને છે એ ભય અમને નથી. અમને ત્રણ જાતને ભય છે. “ગારૂ – -મજુ મા” સૌથી પ્રથમ ભય છે જાઈ– જન્મને. જે જન્મે છે તેને જ જરાવસ્થા આવે છે. માની લો કે ઘડપણ ન આવ્યું, યુવાનીમાં જ મરણ પામ્યા તે પણ મરણને ભય તે ઉભે જ છે ને? જેને જન્મ છે તેને જ વૃદ્ધાવસ્થા આવે છે, તેને જ મૃત્યુ આવે છે. માટે અમારે તો મોક્ષના સુખડાં મેળવવા છે. હવે જન્મ લે નથી. જન્મ અને મરણનાં દુઃખ વેઠીને હવે તે ત્રાસી ગયા છીએ. આજે તે કંઇક એ પ્રશ્ન પણ કરે છે કે મેક્ષમાં જઈને કરવાનું શું ? ત્યાં નહિ હરવાફરવાનું, નહિ સારા કપડાં પહેરવાનાં, એરકંડીશન રૂમ પણ ત્યાં નહિ મળે, નાટક-સિનેમા જેવાના પણ ન મળે. અરે ભાઈ! સિદ્ધના સુખનું વર્ણન ન જ કરી શકાય.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૨
“મા નક્ષ વિજ્ઞરૂ” આ જગતમાં એવી કોઈ વસ્તુ જ નથી કે જેને સિદ્ધનાં સુખેની ઉપમા આપી શકાય. ત્રણે જગતનું નાટક ત્યાં બેઠા બેઠા જોઈ શકાય. એ સુખ તે અનુભવે જ ખબર પડે. એ મુક્તિના મહાન સુખ મહાપુરૂષોએ મેળવ્યાં છે. આપણે પણ મેળવવા છે પણ મમતા મૂકાતી નથી. મમતાના બંધન તૂટે તે આપમેળે મુક્તિ મળે.
આ સંસારમાં રહીને આપણે એ જ ભાવના ભાવવાની છે કે આ જગતમાં કઈ મારું નથી. હું પણ કેઈને નથી. આવી વીતરાગની મસ્તી જીવનમાં આવી જશે તે ઈષ્ટને વિગ અને અનિષ્ટને સંગ પણ તમને દુઃખી બનાવી શકશે નહિ.
“ગરીબની હાલત કેવી છે” – - એક માણસના માથે ખૂબ જ કરજ વધી ગયું. તેના ઘર-બાર વેચાઈ ગયા. પત્નીના દાગીના પણ વેચાઈ ગયાં. ખાવાના સાંસા પડવા લાગ્યા. ખૂબ દુઃખી દુઃખી થઈ ગયે છે. ત્યારે એની પત્નીને કહે છે, આ ગામમાં મારે માટે કોઈ સ્થાન નથી. હું આપઘાત કરીને મરી જાઉં, કાં તે પરદેશ ચા જાઉં. એની પત્ની ગર્ભવંતી હતી એટલે કહે છે કે તેને આ સ્થિતિમાં મારાથી મૂકીને જવાય નહિ, પણ હવે હું અહીં રહી શકે તેમ નથી. ત્યારે પત્ની કહે છે : સ્વામીનાથ, તમે આપઘાત કરે તે ફરીને આપણે મળી ન શકીએ પણ જે તમે બહારગામ જાવ તે કઈક વખતે આપણે મળી શકીશું. અહીં એક વાત સમજવા જેવી છે. તમારા સંતાનોને વૈરાગ્ય આવે અને દીક્ષા આપશે તે તમે તેના દર્શને જશે, તેની પાસે બેસશે અને ધર્મના બે બેલ તેના મુખેથી સાંભળશે. પણ જે આયુષ્ય પૂર્ણ થયે પરલેકમાં ચાલ્યા જશે તે ફરીને એનું મિતું જોઈ શકશે ખરા ? પણ કહેવત છે ને કે –
જમને દેવાય પણ જતીને ન દેવાય” પત્નીના કહેવાથી પેલે માણસ પરદેશ જવા રવાના થયે. કયારે માણસને પુણ્યનું પાંદડું કરે છે તે આપણે જાણી શકતાં નથી. આ દેવાદાર માણસને પાપકમને ઉદય થયે પણ એ પરદેશમાં ગયા અને ત્યાં તેને સારા માણસોને સાથ મળી ગયો. અને સામેથી પિતાની દુકાનમાં લઈને અને પહેલેથી જ એને ચાર આની ભાગનાખે. પુણ્યની લીલા જુદી છે. ધીમે ધીમે એને ભાગ્યને સિતારે ચઢતે ગયે. બીજી તરફ પિતાના દેશથી પત્ર આવ્યું કે તેમના ધર્મપત્નીએ પુત્ર રત્નને જન્મ આપે છે. હજુ પુત્રને તે તેણે જે પણ નથી. તે પણ તેને પુત્ર પ્રત્યેને મેહ જા. ભાગ્ય પણું જેરમાં છે. વેપારમાં લાખો રૂપિયા કમાવા માંડયા છે.
જ્યારે પુણ્યને ઉદય થાય છે ત્યારે ગરીબમાં ગરીબ હાલતમાં ફરતે માણસ કાડાધિપતિ બની જાય છે. તેના પહેલાં એની પાસે ફાટયા તૂટયાં કપડાં પણ ન હતા. અત્યારે રેશમી કપડાં પહેરવા મળે છે. પહેલા ઘાસના ઝૂંપડામાં રહેતું હતું. કેઈ
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૩
તેની ખબર લેનાર પણ ન હતું. તે માણસ પુણ્યને ઉદય થતાં સાત માળનાં માટે લમાં મહાલે છે. તેની સેવામાં કરે હાજર હોય છે. નીતિકારે કહ્યું છે કે –
लियाश्वरित्रं पुरुषस्य भाग्य, देवो न जानाति कुतो मनुष्यः । ... સ્ત્રીઓનું ચરિત્ર અને પુરૂષનું ભાગ્ય આ બે ચીજને દેવે પણ જાણી શકતા નથી, તે સાધારણ મનુષ્ય તે કઈ રીતે જાણી શકે?
આ ભાઈને દિકરો બે વર્ષ થયા છે. પત્ની અવારનવાર પિતાના અને પુત્રના કુશળ સમાચાર મોકલ્યા કરે છે. આ ભાઈ પણ પાંચ સાત લાખ રૂપિયા કમાઈ ગા છે. પણ કુદરતને એ નિયમ છે કે જેમ લાભ મળતું જાય છે તેમ લોભ વધતું જાય છે. ભાઈ તે હવે સામાન્ય મટી મોટો શેઠ બની ગયા છે. આ તરફ ધન મળ્યું. બીજી તરફ પુત્રની પ્રાપ્તિ થઈ હવે એને કઈ ચિંતા ન રહી. માણસને કેઈ જાતની ચિંતા ન રહે ત્યારે શરીર પણ પુષ્ટ બને છે. દિવસો જતાં વાર લાગતી નથી. એને પુત્ર બાર-તેર વર્ષનો થયો છે. હવે પત્નીના ઉપરાઉપરી પત્રો આવે છે. સ્વામીનાથ! હવે આપને ગયાને ઘણે સમય થઈ ગયે. આપણે લાડીલે પુત્ર પણ હવે મોટે થયે છે. તમે એનું મુખ પણ હજુ જોયું નથી. આપણે બે અને ત્રીજો પુત્ર છે. હવે કોના માટે વધુ કમાવું છે? તમે જલ્દી દેશમાં પધારો. આ ભાઈ પણ પત્ર લખે. છે કે હવે થોડા જ સમયમાં આવીશ. એમ કરતાં કરતાં બીજા બે વર્ષ કાઢી નાંખ્યા. છેવટે પત્નીને ખૂબ જ આગ્રહ ભર્યો પત્ર આવવાથી ભાઈ દેશમાં આવવા તૈયાર થયાં. દશ લાખની કમાણી કરી લીધી છે. દેશમાં પત્ર લખી નાંખે કે ફલાણી તારીખે ફલાણી ટ્રેઈનમાં હું આવું છું.
પિતાને મળવાની ઉત્કંઠા :
પતિને પત્ર આવવાથી પત્નીના આનંદનો પાર ન રહ્યો. તેના પુત્રને કહ્યું બેટા ! તારા પિતાજી આવવાના છે. ત્યારે બાળક કહે છે બા, મારા બાપુજી આવે છે તે હું તેમને લેવા માટે બે ગામ આગળ સામે જઈશ. માતા કહે છે બેટા! તે તે તારા બાપુજીને જોયા પણ નથી. તેમને કેવી રીતે ઓળખીશ? અરે! બાપુજીને પત્ર સાથે લઈને જઈશ, પુત્રની જવાની ખૂબ ઈચ્છા જઈ માએ હા પાડી. એના બાપુજીને આવવાને દિવસ આવ્યો એટલે આ છોકરો કાગળ લઈને ઘરેથી નીકળે. અને સામે ગામ જઈ સ્ટેશન પરની ધર્મશાળામાં ઉતરવા માટે રૂમ શોધવા લાગ્યું. સારી રૂમ બધી ભરાઈ ગઈ છે. એક નાનકડી રૂમ ખાલી હતી. તે રૂમનું ભાડું ભરીને તેણે પિતાને સામાન રૂમમાં મૂક્યું. હવે તેના પિતાજીના આવવાની રાહ જોઈ રહ્યો છે. બધી રૂમમાં તપાસ કરે છે કે આમાં કઈ એના પિતાજી છે? પણ એના પિતાજી હજુ આવ્યા નથી. બીજે દિવસે
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૪
સવાર પડી. નવ વાગ્યાના સમય છે. ધમ શાળાની સામે એક મેટર આવીને ઉભી રહી, તેમાંથી એક શેઠ ઉતર્યાં.
ધનના નશા :- ધર્માંશાળાના પટાવાળાની એરડી પાસે આવીને સામાન મૂકા અને કહેવા લાગ્યા કે રૂમનુ ભાડુ' શુ છે ? તા કહે છે દરરાજના એક આા. ત્યારે આ શેઠે એક રૂપિયા પટાવાળાને આપી દીધા. પટાવાળા રૂમ શેાધે છે, પણ ચેાગાનુયાગ એવા અની ગયા કે એક પણ રૂમ ખાલી નથી. આખરે પટાવાળા પેલા શકશ જે રૂમમાં ઉતર્યું છે ત્યાં આન્યા. આ બાળકને એકલેા જોઈ ને વિચાર કર્યાં કે આ રૂમ ખાલી કરાવુ. કારણ કે શેઠે એક આનાને બદલે એક રૂપિયા આપ્યા હતા. એટલે શેઠ તા એને ભગવાન જેવા વહાલા લાગ્યા હતા, હવે શેઠને કાઈપણ રીતે રૂમ તા આપવી જ જોઈએ એટલે આ છેકરાને કહે છે, તું આ રૂમ અત્યારે ને અત્યારે ખાલી કરી દે. તુ' જેટલા વખત રહ્યો તે મક્તમાં રહ્યો. તે ભાડાના એક આના ભર્યાં હૈ તે તને પાછા આપી દઈશ.
છોકરા પણ તેજ મગજના હતા. તે રાથી કહેવા લાગ્યા. તમે ગમે તેમ કરો પણ હું' આ રૂમ કાઈ હિસાબે ખાલી નહિ કરુ. શું મેં ભાડું નથી આપ્યું? શા માટે મને ખાલી કરાવા છે ? જો ન્હાતા રાખવા તા પહેલેથી જ ના પાડવી હતી ને ? આખરે પટાવાળા થાકયા. એ શેઠ પાસે આવીને કહેવા લાગ્યા કે પેલી રૂમમાં એક જ છેકરા છે. એને મે' ખૂબ સમજાન્યા પણ રૂમ ખાલી કરતા નથી. ખૂબ માજી છે. આપ જઇને એને સમજાવો. શેઠે એના નાકરાને હુકમ કયેર્યાં કે તમે જઈને એને સમજાવે. જો સમજે તેા ઠીક છે. જો રૂમ ખાલી ન કરે તે સામાન ઉઠાવીને રૂમની બહાર ફેકી દેવા અને સામાન બહાર કાઢી રૂમ ખાલી કરાવેા.
બંધુએ ! લક્ષ્મી આવવાથી માણસ અકકડ અને છે. પૈસાના મમાં માણસ નીતિને ભૂવી જાય છે. હૃદય વજા જેવું કઠોર ખની જાય છે.
66
माया दुलत्ती कही, आत जात है लाता आतां देवे पीठ पर जातां छाती लात ॥
ܕܕ
દાલત મનુષ્યને ગધેડાની જેમ એ લાતા મારે છે. જેનું નામ જ દો....લત, જે એ લાત મારે છે. લક્ષ્મી આવે છે ત્યારે વાંસામાં એવી લાત મારે છે કે મનુષ્યની છાતી આગળ પડતી નીકળે છે. એટલે ધનવાના છાતી ફુલાવીને ચાલતા હોય છે. અને જ્યારે જાય છે ત્યારે કુલેલી છાતી ઉપર લાત મારે છે એટલે એ વાંકી ચાલે છે. આ તા તમે પ્રત્યક્ષ જુએ છે ને ? છતાં પણ લક્ષ્મી મળે છે ત્યારે કેવા પાવર આવે છે ! બસ, મારા જેવા દુનિયામાં કાણુ શ્રીમત છે ? બસ, હવે મને કાણુ કહેનાર છે ? આ લક્ષ્મી બધી મારી જ છે, પણ ભાઈ ! લક્ષ્મી તા વેશ્યા જેવી છે. એ માણસને મૂખ અનાવી દે છે,
Page #198
--------------------------------------------------------------------------
________________
ખરું પૂછ તે લક્ષમી એક પ્રકારની બિમારી છે. બિમારી તે શરીરમાં ઓછું નુકશાન કરે છે પણ લહમીની બિમારી તે માણસના આખા શરીરને બેકાર બનાવી દે છે. લક્ષમીના પ્રભાવથી માણસના કાન બહેરા બની જાય છે. ધનવાનાં હૃદય એટલાં કઠોર બની જાય છે કે કઈ ગરીબ માણસની દયાજનક સ્થિતિ જોઈને પણ તેનું હૈયું પીગળતું નથી. ગરીના રૂદનને અવાજ પણ તેના કાનમાં પ્રવેશ કરી શકતું નથી. ધનવાને પોતાને માટે પાણીની જેમ પૈસા વાપરે છે. પણ ગરીબને માટે પાઈ પણ ખર્ચ નથી.
આ શેઠની હાલતને જ વિચાર કરે. એના પાપ કર્મને ઉદય થયે તે લક્ષ્મી ચાલી ગઈ. વળી પુણ્યને ઉદય થતાં દશ લાખ રૂપિયા કમાઈ ગયો. તે પણ એનામાં વિવેક ન આવ્યું. એને સંપત્તિની ગરમી આવી ગઈ છે. એટલે તેણે આ બાળકની હાલત વિચાર ન કર્યો. નોકરને સીધે હુકમ કર્યો. નેકરા છોકરાને કહે છે ભાઈ! તું સીધી રીતે રૂમ ખાલી કરી દે ત્યારે છોકરે શું કહે છે? “મેં મુતમે નહીં ઠહરા હું મૈને કિરાયા દીયા હૈ” અત્યારે હું રૂમ ખાલી નહિ કરું. નેકરે કહે છે તને ખબર નથી કે અહીં આ શેઠ આવ્યા છે. તેમને માટે રૂમ જોઈએ છે. તે છેકરે કહે છે. એવા તે કંઈક શેઠ આવે ને જાય. એમાં હું શા માટે રૂમ ખાલી કરૂં? આખરે છોકરે ન માને ત્યાર જબરજસ્તીથી સામાન બહાર ફેંકી દીધું. અને શેઠને સામાન અંદર મૂકી દીધું.
- શેઠના નોકરોએ રૂમમાં ગાદી-તકિયા બિછાવી દીધા. શેઠ મોટરમાં બેસીને થાકી ગયા હતાં. તે આરામ કરવા માટે સૂઈ ગયાં. આ છોકરે લાચાર બનીને રૂમની બહાર, બેઠે છે. પણ એની જીભ બંધ થતી નથી. મેં અભી અકેલા હું ઈસી કારણ તેમને મેરા સામાન ફ્રિકવાયા હૈ મગર મેં ભી દેખ લૂંગા, ધનકી સારી ખુમારી ન નિકાલ તો કહનામ”
આ છોકરો બેલે છે ત્યારે નોકરો કહે છે બદમાશ! તું શું બોલે છે? એમ કહી એના ગાલ ઉપર બે – ચાર લપડે લગાવી દીધી. જે હવે બે છે તે યાદ રાખજે તારા બે કાન કાપી નાખીશ. આ છોકરી પણ એમ ચૂપ થાય તેમ કયાં હતો? એને આ શેઠની બેઈમાની પર ખૂબ ગુસે આવ્યો હતો એટલે એ બોલ્યા વિના રહી શકતે નહતા.
એને માર મારવાથી ખૂબ દુઃખ થયું. અહો ! ધનવા કેવા કઠોર હૃદયના હેય છે! એક તે મને રૂમમાંથી બહાર કાઢયો અને પાછે મને મારે છે. એમ ખૂબ દુખ થયું. કરણ સ્વરે રૂદન કરતો શેઠની આંખ ખેલાવવા માટે બોલે છે ઃ યાદ રખના “ ને મુઝે પીટવાયા હે પર ઈસકા બદલા લિયે બિના નહીં માનૂગા મેરે પિતાજી ભી પરદેશ સે આનેવાલે હૈ”
આ શબ્દો અંદર સૂતેલા શેઠના કાને પડ્યાં. એટલે પૂછે છે તારા પિતાજી કયાંથી આવવાના છે? એમનું નામ શું છે? કયાંના રહીશ છે? ત્યારે છોકરે કહે છે. મારા પિતાજી આવવાના છે એમ કહ્યું એટલે તમને છૂર લાગ્યો ને ?
શા. ૨૪
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૬
- મેરે પિતાજીક નામ પનાલાલ શેઠ હું, અમુક ગાંવકે રહીશ હૈ, ઉનકે આને ચર તુમ સબકે દેખ લૂંગા " હું મારા પણાની મમતા -
છે. આ સાંભળીને શેઠને ચહેરે બદલાઈ ગયે. એ સમજી ગયો કે એને બાપ તે હું જ છું. અને આ મારે જ પુત્ર છે. એટલે એના હૃદયમાં મમતા જાગી. શેઠ ઉઠીને રાકરાની પાસે જવા લાગ્યા ત્યારે છેક હાથમાં પથ્થર લઈને શેઠને મારવા તૈયાર થર્યો. ત્યારે શેઠ કહે છે બેટા ! શાંત થા. ક્રોધ ન કર, મારું નામ જ પન્નાલાલ છે. હું જ તારે બાપ છું. - પ્રેમથી છોકરાને બાથમાં લઈ લીધો. પણ છેક કહે છે મારા બાપુજી આવા હાય! બાપુજી! ઠીક થયું, આ તે હું જ તમારે દિકરે નીકળે. પણ જે આ જગ્યાએ બીજે ગરીબને નબળે પિચ છેક હેય તે એની શું દશા થાય? એની ત્યે આ જ સ્થિતિ કરને! આ છોકરાની નીતિપરાયણતા જોઈ બાપના હદયનું પરિ.
ન થઈ ગયું. છોકરે બાપના ચરણમાં નમી પડ્યો. ખૂબ પ્રેમથી બાપ-દિકરો ભેટી પડયા. હવે શું બાકી રહે! શેઠે છેકરાને હીરા-માણેક ને પન્નાના દાગીના પહેરાવી, રેશમી વસ્ત્રો પહેરાવી પિતાની સાથે ગાદી પર બેસાડ્યો.
દેવાનુપ્રિય! વિચારે તે કરે. થેડીવાર પહેલાં કઈ સ્થિતિ હતી? હવે શું સ્થિતિ છે. આ બધું કરાવનાર કોણ છે! “મમતા.” પહેલાં પિતાને પુત્ર માન્યો ન હતો. હવે મારાપણું આવી ગયું. જે છોકરે શેઠને તુચ્છ-ગરીબ દેખાતે હતો તે વહાલે લાગવા માંડ. જે બાપ દિકરાને રાક્ષસ જેવા લાગતા હતા તે હવે દેવ જેવા દેખાવા લાગ્યા. જે નોકરાએ છોકરાને માર્યો હતો તે પણ માફી માંગવા લાગ્યા. શેઠ કહે છે એમાં તમારે કોઈ દોષ નથી. મેં જ્યાં સુધી એને મારે માન્યું ન હતું ત્યાં સુધી બધું બની ગયું. આ-દિરે નેકર-ચાકર ભેગા થઈને પિતાને ગામ આવે છે અને આખા કુટુંબમાં અમદ આનંદ છવાય છે. છે આ બધું મેહ ને મમતાનું નાટક છે. જેના ઉપર મમતા થાય છે તે વસ્તુ ગમે છે. જેના ઉપર મમતા નથી હોતી એને જેવું પણ ગમતું નથી. આ બાળકને સંસાર ઉપરથી મમતા ઉતરી ગઈ છે. માતાને બાળકે પ્રત્યે ખૂબ મમતા છે. આગળ શું બનશે તે વાત અવસરે કહેવાશે.
Page #200
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન......નં. ૨૬
શ્રાવણ સુદ ૧૧ ને બુધવાર તા. ૧૨-૮-૭૦
સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ અને બહેના ! ત્રિàાકીનાથ, વિશ્વવનીય, સર્વજ્ઞ ભગવંતે કેવળજ્ઞાન અને કેવળર્દેશન પ્રાપ્ત કર્યાં પછી જ જગતના જીવાને ઉપદેશ આપ્યા છે. સર્વજ્ઞ ભગવંતા ત્રણે કાળ અને ત્રણે ભુવનની વાત જાણી દેખી શકે છે. તેમનાથી એક પણ વાત છાની રહેતી નથી.
ખત્રીસ સૂત્રમાં, ઉત્તરાધ્યયન સૂત્ર મૂળ સૂત્ર છે. તેમાં સૌથી પ્રથમ પ્રભુએ બતાવ્યુ છે કે ધમ નુ મૂળ વિનય છે. જે વિશેષ પ્રકારે આત્માને શુદ્ધિ તરફ લઈ જાય છે, તેનું નામ વિનય છે. જો તમારી પાસે વિનયની વાટ અને જ્ઞાનના પ્રકાશ નહિ હાય તા જીર્ણમાં ભયંકર અંધકાર વ્યાપી જશે. આજે જ્યાં ને ત્યાં અશાંતિ અને ઉકળાટ ઢેખાય છે તેનુ કારણુ વિનયે જીવનમાંથી વિદાયગીરી લીધી છે. આજે એકેક માનવીમાં વિનય વચ્ચે ડેાય તા ઘર-ઘરમાં અશાંતિ ન ઢાય. સત્ર શાંતિ જ દેખાય. વિનયવાન આત્મા પેાતે શાંતિથી જીવન જીવે છે અને એની સાથે રહેનાર પણ શાંતિના સુધારસ પીવે છે. પછી કાઈ જાતની અશાંતિ થાય ખરી?
અહી' ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં ભૃગુ પુરાહિતના બે પુત્રો પણ વિનયવાન છે, અને પુત્રોને સંતના સમાગમ થયા. સંતના સમાગમથી અને પૂના સંસ્કારથી તેમના જીવનમાં પિરવત ન થઈ ગયું. તેમણે સ ંતાને વિનયપૂર્ણાંક વંદન કર્યું. અને સતના ઉપદેશ સાંભળ્યેા. જીવનમાં જ્ઞાન કે ખેાધ કચારે ટકે છે ? જ્યારે વિનય આવે છે ત્યારે. કદાચ તાકાલિક જ્ઞાન તમે મેળવી લીધુ હશે પણ જો તે જ્ઞાન વિનય વિના લીધું હૅશે તેા લાંખે સમય ટકી શકશે નહિ. વિનયપૂર્વક લીધેલું જ્ઞાન મનુષ્યના જીવનમાં ટકે છે.
જ્ઞાન લેતી વખતે નાના-મેાતાના ભેદભાવ ન હેાવા જોઈએ. ગ્રંથકારની એક વાત છે શ્રેણીક મહારાજાના એક બગીચા હતા તેમાં એક આંખે એવા હતા કે જે મારે માસ ફળતા હતા. કાયમ તેના ઉપર કેરી આવતી હતી. વિનયપૂર્ણાંકનુ" જ્ઞાન પણ સદા ફળ આપે છે. એ ગામમાં ઝાડુ વાળનાર ભગીની સ્ત્રી ગર્ભ`વતી હતી. એક વખત તેને કેરી ખાવાના દેહદ ઉત્પન્ન થયા. એના પતિને કહે છે મને કેરી લાવી આપા. ને વૈશાખ મહિના હોય તેા કેરી મળે પણ આસે। મહિનામાં કેરી કયાંથી મળે? કોઈ હિસાબે કેરી મળતી નથી. આ ખાઈને કેરી ખાવાના ઢાદ ઉત્પન્ન થયા છે. અંદૂરની તીવ્ર ભાવના જાગી છે. એ માંગ પૂરી થતી નથી. એટલે માઈનુ શરીર દિવસે દિવસે સુકાવા લાગ્યું.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૮
બંધુઓ ! તમને અંદરથી તીવ્ર વેગ કઈ દિવસ ઉપડે ખરે? આ તપસ્વીઓને ઈને પણ ભાવના જાગે છે કે હું માસખમણ કરું. તમને ખાવાને વેગ ઊપડે છે, ધંધે કરવાને વેગ ઉપડે છે. નાણાંની ટંકશાળ પડે તે વેગ ઉપડે છે. પણ હજુ આત્માની સન્મુખ થવાને, મોક્ષ ગતિના શાશ્વત સુખ મેળવવાને વેગ હજુ ઉપડતું નથી. એ તરફ તે હજુ પગરણ માંડ્યા જ નથી. તમને થશે કે અમે રોજ સામાયિક કરીએ છીએ, વ્યાખ્યાન સાંભળીએ છીએ અને મહાસતીજી કહે છે તમે કંઈ જ કરતા નથી. એ કેમ બને? બંધુઓ ! આપણે મહાન પુરૂષની સાધના આગળ હજુ કઈ જ કર્યું નથી.
પ્રમાદના પલંગમાં માયાની ચાદર ઓઢી અનાદિકાળથી ઘસઘસાટ ઊંઘતા આ જીવે પડખું ફેરવવા જેટલે પણ હજુ પુરૂષાર્થ કર્યો નથી.
આ ભંગીની પત્નીને કેરી ખાવાને દેહલે ઉત્પન્ન થયે. તમને તે કેમ ન મેળવવું, ધનવાન બનું એ દેહદ થાય છે. જ્યારે આત્માથી જીવોને એવી ભાવના થાય છે કે હે પ્રભુ અનાદિકાળથી આ અવની પર અંધારે આથડી રહ્યો છું હવે –
અપૂર્વ અવસર એ ક્યારે આવશે,
ક્યારે થઈશું બાહયાંતર નિગ્રંથ જે સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેઠીને,
ક્યારે વિચરશું મહાપુરૂષને પંથ જે. તમને આ વાત હૈયે બેસે છે. તમને એવા ભાવ આવે છે ખરા કે મને આ અવસર કયારે આવે? દુનિયામાં બધા જ અવસર આવે છે. દિકરીના લગ્નના માંડવડા નાંખવાને અવસર આવ્યો હશે, જાન જોડી વરના બાપ બનીને જવાને અવસર આવ્યું હશે, નવું મકાન બંધાવી તેનું વાસ્તુ કરવાનો અવસર આવ્યો હશે પણ સંસાર ત્યાગીને સાધુ બનવાને અવસર નહિ આવ્યો હોય. તેનો તમને શક કેમ નથી થતો! પાડોશીના ઘેર દિકરા કે દિકરીના લગ્નની ધામધૂમ થતી હેય, વાજા વાગતા હોય ત્યારે જેને પાડોશમાં
પુત્ર ન હોય તે આંખમાંથી આંસુ સારે છે. અહ ! આપણે ઘેર સંતાન હેત આપણે ! પણ આ લ્હા લઈ શકત ને ? આપણું બારણું ઉઘાડું રહે અને આપણે વારસો સચવાત. પણ ભાઈ ! ગમે તેટલે વારસો સાચવવા જાવ છતાં એ વારસો કાયમ રહેવાને નથી. સાચો વારો કયો છે? આત્માને અપૂર્વ અમૃતરસ ચાખે અને બીજાને ચખાડે. એ જ આત્માને સાથે વાર છે જીવે હજુ અપૂર્વકરણ કર્યું નથી. ગ્રંથભેદ કર્યો નથી એટલે આ વાતે ગમતી નથી. પૂર્વે કોઈ દિવસ નહીં આવે, નહીં ચાખેલે, આસ્વાદ એક વખત આત્મામાં આવી જાય કે હે પ્રભુ! જેમણે ઘાતી કર્મ ઉપર ઘા કરી કમેની ગ્રંથોને ભેદી તેરમે
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૯ ગુણસ્થાને જે સંતે વિચારે છે એ હું ક્યારે બનીશ? મુક્ત વિહારી ક્યારે બનીશ? જેને સંસાર બંધનરૂપ લાગે તે શું કહે છે?
અકળાયેલે આ આતમ કહે છે મને મુક્ત ભૂમીમાં ભમવા દે. ના રાગ રહે ના ઠેષ રહે..એવી કક્ષામાં મને રમવા દો.
મિત્રાચારી આ તનડાની (૨) બે ચાર ઘીને ચમકારે. બંધન બંધન તમને આ બંધન હજુ સાલતું નથી પણ યાદ રાખજો કે તમે તમારા ઘરના છાપરા ચાંદીના બનાવી દો અને સોનાનાં બારણું મૂકા, રતનજડિત સિંહાસને સતા હો પણ અંતે બંધન એ બંધન જ છે. વન વિહારી વૃક્ષની ડાળે હિંચનારા પોપટને રત્નજડિત પાંજરામાં બેસી દાડમની કળીઓ ખવડાવો પણ એને મન તે એ બંધન જ છે. એને તે સ્વતંત્રતા જ ગમે છે. પણ કોઈ પોપટને નાનપણથી જ પાંજરામાં પૂરી દીધું હોય એટલે એને પાંજરામાં રહેવાની જ આદત પડી જાય છે. એને પાંજરું ખેલીને કોઈ ઉડાડવા પ્રયત્ન કરે તે પણ તે ઉડતું નથી. કદાચ ઉડે તે થોડી વારમાં જ પિતાના પાંજરામાં પેસી જાય છે. તે રીતે આત્માને સ્વભાવ તે ઉર્ધ્વગમન કરવાને છે. પણ અનાદિ કાળથી તે સંસારના બંધને બંધાયેલું હોવાથી એને પણ સંસાર જ ગમે છે. ઘરેથી શ્રાવિકા કહે હવે હું તમારાથી થાકી-તમે ઘણે સંસાર ભગવ્યે હવે સાધુ થઈ જાવ તે સારું. આમ કહે ત્યારે ઘડી પૂરતે વૈરાગ્ય આવી જાય. પણ ઘડી પછી હતા તેવાને તેવા. સંસારમાં સુખ પડે કે દુઃખ પડે તે ય તમારે મન સંસાર સાકરના ટુકડા જે મીઠે છે. જ્યાં ક્ષણમાત્રનું સુખ નથી. કદાચ તમારી દષ્ટિએ તમને સુખ દેખાતું હોય તે પણ તે અખંડ તે નહિ જ. અને એ સુખની પાછળ અનંત દુખની પરંપરાઓ સર્જાય છે છતાં જીવને રસ ક્યાં આવે છે. તમે કયા અવસરની રાહ જુએ છે ! કેવી ભાવના ભાવે છે !
અપૂર્વ અવસર એ ક્યારે આવશે, કયારે વસાવશું લાડી-વાડી ને ગાડી જે,
ક્યારે બનીશું અડધા ડઝનના બાપ જે...અપૂર્વ. બેલે તમને આની જ રટણ હોય ને? (સભા - હાય જ ને?) હસાહસ). આવી રટણ રાખશે તે મરી જશે. તમને લાડી–વાડી ને ગાડી–દિકરા મોક્ષ નહિ અપાવે ઉલટું દુઃખ વધશે. માટે એવી ભાવના ભાવવા કરતાં સંસારનાં બંધન જલ્દી કેમ તૂટે એવી ભાવના ભાવે.
ભગુ પુરોહિતના પુત્રને સંસાર એ બંધન લાગ્યું છે. એવા પુત્રો માતા-પિતાને કહે છે અમને જન્મને ભય લાગ્યું છે. જન્મ પછી જરા અને પછી મૃત્યુને ભય લાગ્યો
Page #203
--------------------------------------------------------------------------
________________
છે. તમને આને ભય લાગે જ નથી. તમે તે પરમીટ લઈને આવ્યા લાગે છે કે અહીંથી તમારે જવાનું જ નથી. આ છોકરાઓ પિતાના માતા-પિતાને વિનયપૂર્વક સમજાવી રહ્યા છે.
અહીં પિલા ભંગીની પત્નીને કેરી ખાવાની તીવ્ર ઈચ્છા થઈ છે. પણ કેરી મળતી નથી, એટલે શરીર હાડપીંજર જેવું થઈ ગયું છે. ભંગી કેરીની ખૂબ તપાસ કરે છે. કયાંય કેરી ન મળી ત્યારે છેવટે વિચાર કર્યો કે શ્રેણીક મહારાજાના બગીચામાં બે છે. અનેં તેને બારે માસ કેરીના ફળ આવે છે. ત્યાંથી ચોરી કરી લાવવી. ભંગી છાનેમને કેરી લેવા માટે બગીચામાં ગયે. આ ઘણે જ ઉંચે છે. કેરી મેળવવી મુશ્કેલ છે. આ ભંગીને વિદ્યા આવડતી હતી. તેના બળે તેણે આંબાની ડાળ નીચી નમાવી અને એક કેરી લીધી. અને તેની પત્નીને દેહદ પૂર્ણ કર્યો. પણ એ ભંગીને કેરીને એ સ્વાદ લાગે કે દરરોજ છાને માને એક એક કેરી લઈ જવા મંડે. આ તે એક જ આંબે છે. અને કેતુના ફળ તે ઓછા જ આવે ને? એટલે રોજ એકેક કરી ઓછી થાય એટલે ખબર પડયા વિના રહે નહિ. નેકરેએ એક મહારાજાને ફાિદ કરી કે આપણું બગીચામાં કોઈ ચેર હળી ગયો છે. અને તે દરરોજ એક એક કેરી લઈ જાય છે. ખૂબ તપાસ કરી. પણ કઈ રીતે ચેર પકડાતું નથી. - 1 શ્રેણીક રાજા વિચાર કરે છે કે જ્યાં મારી હાક વાગતી હોય ત્યાં એ કોણ 'શરીર જાગે છે કે મારા આંબાની કેરી ઉપાડી જાય છે! ગમે તેમ કરીને એને પકડ. ખૂબ યુક્તિપૂર્વક ચર પકડે. એને જોઈ રાજાને એ ક્રોધ આવ્યું કે ઓર્ડર આપી દીધું કે આને ફાંસીએ ચઢાવી દે. પણ શ્રેણક રાજાને પુત્ર અને બીજી તરફથી પ્રધાન એ અભયકુમાર બહુ બુદ્ધિશાળી હતો. એ અહિંસાને પૂજારી હતો જેની રગેરગમાં દયા ભરી હતી. એનું હૈયું કંપી ઉઠયું. અહે! આ ચેરે રત્ન-માણેક કે ધનની ચોરી નથી કરી. ફક્ત એક કેરીની ચેરી કરી છે. એને આવી કડક શિક્ષા? આ બિચારો આ મનુષ્ય જન્મ હારી જશે! ગમે તેમ થાય. કોઈ પણ યુક્તિથી આને બચાવી લે. આમ વિચાર કરી શ્રેણીક મહારાજાને કહે છે બાપુજી! આણે ચેરી કરી છે તે સાચી છે. પણ એને ફાંસીની શિક્ષા થાય એવી ચોરી કરી નથી. છતાં આપને યોગ્ય લાગે તે સાચું. પણ હું આપને એટલું જ કહું છું કે આંબાનું ઝાડ ખૂબ ઊંચું છે. તે આણે કેવી રીતે કરી લીધી. એને પૂછો તે ખરા. રાજાને તે ક્રોધ સમાતું નથી. એટલે અભયકુમારને કહે છે તું પૂછી જે. ચેરને પૂછતાં ખબર પડી કે એ કંઈ આંબાની ઉપર ચઢતે ન હતે. અથવા તે સીડી આદિની સહાય પણ લેતું ન હતું. પણ એની પાસે એવી વિદ્યા હતી કે તેનાથી એ ડાળી નીચી નમાવીને કેરી લઈ લેતે હતે.
અભયકુમાર કહે છે બાપુજી! એને તમે ફાંસીએ ચઢાવી દેશે તે એની વિદ્યા તે એની
Page #204
--------------------------------------------------------------------------
________________
લા પાસે રહી જશે. એને ઉપયોગ બીજા કેઈ નહીં કરી શકે. આ વિદ્યા આપને શીખી લેવા જેવી નથી લાગતી? ગમે ત્યારે વિદ્યા તે કામ આવે. માટે આપ એને ફાંસોએ ચડાવતાં પહેલાં એની પાસેથી વિદ્યા શીખી લે. એણક મહારાજાને આ વાત ગળે ઉતરી. શજીને પ્રધાન સારે હોય તે રાજ્યની શોભા વધારે. અનીતિ કરતાં રાજાને બચાવી લે પૂર્વ પ્રધાન સારે ન હોય તે રાજ્યનું તંત્ર બગડી જાય. રાજા સારો હોય તે પણ તેને અવળે પાટે ચઢાવી છે. આ અભયકુમાર તે ચતુર વણિક હતા. વલી ગેરબે ધમને વાસ હતો. પછી પૂછવું જ શું? - શ્રેણીક રાજા વિદ્યા શીખવા બેઠા. રાજા સિંહાસને બેઠા અને ભંગી નો એક ભંગી વિદ્યાને મંત્ર શીખવે છે પણ રાજાને તે આવડતું નથી ત્યારે અભયકુમાર કહે છે બાપુજી? ક્ષમા કરજે. પણ આપને એક વાત પૂછું છું કે આપણે જેની પાસેથી જ્ઞાને લઈએ તે કણ કહેવાય! જે જ્ઞાન આપે તે આપણા ગુરૂ કહેવાય. એ ગુરૂ નાના હોય કે મોટા હોય. બ્રાહ્મણ હોય કે ભંગી હોય પણ જ્ઞાન મેળવતી વખતે એ ઘમંડ ન રાખવો જોઈએ કે હું મોટે રાજા છું. જ્ઞાન લેતી વખતે નમ્ર બની જવું જોઈએ. જ્ઞાન એ તે ચક્ષુ સમાન છે.
આપણું રાજકેટ ક્ષેત્રમાં અને વડિયામાં વસંતકુમાર તથા રેશનલાલજી બે પંડિતજી છે. બંને ભાઈઓ શાસનના સાચા રત્ન છે. જેઓ પોતાનું લેહી રેડીને સંત-સતીજી, એને અને ભવિષ્યમાં દીક્ષા લેનાર વૈરાગીઓને કેટલા ખંતથી ભણાવે છે. જ્ઞાનનું દાન કરે છે. આજે રાજકોટમાં ને વડિયામાં તેનું વધુ આવાગમન થતું હોય તે તે બન્ને ભાઈઓને આભારી છે. સૌ જ્ઞાન લેવા માટે દેડીને આવે છે. પંડિતજીને પણ એવી હોંશ છે કે અમારા શાસનના સંતે જ્ઞાન ભણીને શાસનને કેમ શોભાવે! એમને કંઈ કલાકને હિસાબ નથી. બીજા પંડિતો ભણવે પણ એ કેવલ નેકરી જ કરતાં હોય. પણ આ તો અંતરના ઉમંગથી ભણાવે છે. વળી કાયમ માટે જ સંસ્થા છે. એટલે સંતને પિતાના નિમિત્તે પંડિતજી રાખવાને દેશ પણ ન લાગે. - ટૂંકમાં વિદ્યા દાન દેનાર ગુરૂનો વિનય કરવું જોઈએ. શ્રેણીક રાજાને પિતાની ભૂલ સમજાઈ. પિતે સિંહાસનેથી નીચે ઉતરી ગયા અને ભંગીને સિંહાસને બેસાડ્યો હવે રાહ વિદ્યા શીખવા બેઠા. ત્યાં ત્રણ જ વાર મંત્ર બોલ્યા અને રાજાને આવડી ગયે. રાણા કામ પતી ગયું. વિદ્યા આવડી ગઈ. એટલે કહે છે એને ફાંસીએ ચઢાવી દે. અભય કહે છે બાપુજી! જેણે આપણને જ્ઞાન આપ્યું તે ગુરૂ કહેવાય. હવે ગુરૂને ફાંસી દેવાય કે દક્ષિણા દેવાય! ત્યાં શ્રેણીક રાજા કહે છે અભય! મારી ભૂલ થઈ. એને હવે ફાંસી દેવાય જ નહિ. એને દક્ષિણામાં પાંચ ગામ આપી દો, ભંગીનું જિંદગીનું દરિદ્ર ટળી ગયું. આ રસ્તે
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯ ,
કોણે કાઢો ! વિચારો. બંધુઓ ! તમને પણ બુદ્ધિ મળી છે અને અભયકુમારને પણ બુદ્ધિ મળી હતી. હવે તમે બુદ્ધિને ઉપર આવી રીતે કરતા હશે ને!
તમે બેસતા વર્ષે પડામાં લખી દેશો કે બુદ્ધિ મળે તે અભયકુમારની મળશે. પણ તમારું હૃદય અભયકુમાર જેવું છે? એ પહેલાં તપાસી લેજો અને પછી માંગણી કરજે. કહેવાને આશય એ છે કે વિનય હોય તે જ માણસ જ્ઞાન મેળવી શકે છે, જ્ઞાન એ જ માણસને ઉન્નતિના શિખરે લઈ જનાર છે. માટે વિનય એ ધર્મનું મૂળ છે.
આ બે કુમારે એના માતા-પિતાને કહે છે હે માતા ! અમને જરા-વૃદ્ધાવસ્થા રૂપી રાક્ષસીને ભય લાગે છે. વૃદ્ધાવસ્થામાં કેવી દશા થાય છે? કેવાં કેવાં દુખે વેઠવા પડે છે! મને અને તમને હજુ પૂરું ઘડપણ આવ્યું નથી એટલે પરાધીનતાની શું ખબર પડે? જેને ઘડપણે ઘેર્યા છે તેમને પૂછી જુઓ કે તેમની કેવી દશા છે ! એક કવિએ કલ્પના કરીને લખ્યું છે કે ઘડપણ રેવે છે.
ઘડપણ રેવા બેઠું રે... ઘડપણ રેવાને બેઠું.
કેશ કહે મેં કલર બદલ્ય, નયન કહે નૂર ખાયું કાન કહે મારી કિંમત થઈ અડધી દુઃખડા કેટલા વેઠું..
ઘડપણ રોવા બેઠું રે... એ ઘડપણ કહે છે મારી વીતક શું કહું? મારા માથે વાળ ધેળાં થઈ ગયા. કાને ૫૩ સંભળાતું નથી. આંખના તેજ ચાલ્યા ગયાં. બધા ગાત્રે ઢીલાં થઈ ગયાં. ઘરનાં મને કોઈ પૂછતાં પણ નથી. આખું શરીર જાણે પૂજે છે. પહેલાં બે પગે ચાલતું હતું હવે તે ત્રીજા પગરૂપી લાકડીને સહારે લેવો પડે છે. કેડમાંથી વાંકે વળી ગયે છું. ભાવના શતકમાં પૂ૦ રત્નચંદ્રજી મહારાજે પણ ઘડપણ વિષે કહ્યું છે કે –
જિસકા તન અતિ જીર્ણ હુઆ હૈ, ડગમગ ડગમગ ચલતા હૈ, ચાર કદમ ચલને પર હી જે, કંપ કર ગીર પડતા હૈ ઉસે દેખ લેંસ રહા યુવક કો, યૌવનકા યે ચઢા નશા,
જાને કે હૈ વહી જવાની, તેરી હેગી યહી દશા. છે વૃદ્ધ માણસ લાકડીના ટેકે ચાલતું હોય, ચાર પાંચ કદમ ચાલે ત્યાં ગબડી પડે છે. આ વૃદ્ધાવસ્થાનું દશ્ય જોઈ જેમને યુવાનીનું જેમ છે તેવા યુવાને હસે છે. વૃદ્ધની મજાક ઉડાવે છે. એ વૃદ્ધને વાંકા વાંકા ચાલતાં જોઈને પૂછે છે હે બાપા! તમારું શું છવાઈ ગયું છે કે તમે વાંકા વાંકા શોધી રહયા છે ! ત્યારે એ વૃદ્ધ શું કહે છે.
जरा दण्ड प्रहारेण भग्न कटि मया कृतम् गतं मे यौवन रत्नं, पश्यामि च पदे पदे ॥
Page #206
--------------------------------------------------------------------------
________________
જરા રૂપી દડના પ્રહારથી મારી કેડા ભાંગી ગઈ છે. અને મારૂં યૌવન રૂપી રત્ન ખાવાઈ ગયું છે. તેને હું શેાધી રહ્યો છું. પણ હે યુવાન ! યુવાનીના નશામાં અમારી વૃદ્ધોની મશ્કરી કરે છે. પણ તારી યુવાની ચાર દિવસના ચમકારા જેવી છે. યાદ રાખે, તમારી પણ એક દિવસ આનાથી ખૂરી દશા થશે.
દેવાનુપ્રિયા ! ઘડપણનાં દુઃખા ભયંકર છે. જઠરાગ્નિ મંદ પડી જશે પછી પૂરું ખાઈ પણ નહી શકેા. ઘરમાંથી બધા ધક્કા મારશે. કોઇ ખખર પણ લેશે નહિ. અમારા ઘરમાં સ`ત જેમ વૃદ્ધ થાય, દીક્ષા પર્યાય વધે તેમ ચૈાગ્યતા વધે. અને તમારે ત્યાં ઘરડા થાય તેમ માન ઘટે. મારે તમારી કિંમત ઘટાડવી ન હોય તેા તમે બહાદુર બનીને અમારા ઘરમાં આવી જાવ. આ મને કુમાર કહે છે માતા !ઘડપણમાં આવા કષ્ટા વેઠવા પડે છે. માટે જ્યાં સુધી આ જરા રૂપી રાક્ષસીએ અમારા પીઅે કર્યાં નથી, શરીરમાં એક પણ ડેગ આવ્યેા નથી. અમારી એક પણ ઈન્દ્રિય હીન થઈ નથી ત્યાં સુધી અમને અમારી આત્મ સાધના સાધી લેવા દે. હજુ પણ આ બે કુમાર એની માતાને શુ સમજાવશે તેના ભાવ અવસરે કહેવાશે.
વિઘુલ્લતા ચરિત્ર :- માતપિતાના કરૂણૢ વિલાપ
ખંધુએ ! આ સંસારનુ' સુખ કેવું ક્ષણિક છે. જે ઘરમાં આનંદની ઉમિએ હિલેાળા મારતી હતી તે જ ઘરમાં એ આનંદને ઠેકાણે ઉદાસીનતા છવાઈ ગઈ. માટે જ જ્ઞાનીએ કહે છે કે—
“ સ'સારે સઘળુ દીસે, કાચા રંગ સમાન,
વધુ સુખ તે તે વધુ, ચપલ વિદ્યુત સમાન ”
આ સંસારનું સુખ જેમાં તમે રંગાઈ ગયા છે પણ એ સુખ તેા કાચા રંગ જેવું છે. વિજળીના ચમકારા ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. તેમ આ તમારુ સુખ વિજળીના ચમકારા જેવું છે. આમાં સ્હેજ પણ રાચવા જેવું નથી. આ વિદ્યુલ્લતાની કારમી ચીસ સાંભળી સગાં – સ્નેહીએ, શેઠ – શેઠાણી સાથે દોડીને આવ્યાં. પ્રકાશ ીને જોતાં એક ખાજુ પુત્રનું શખ પડ્યું છે. બીજી બાજુ વહુ પણ બેભાન થઈને પડી છે. આ જોતાંની સાથે જ શેઠ-શેઠાણી ને તમ્મર ખાઈને ધરતી ઉપર પડી ગયા.
સગાં – સ્નેહીઓએ અનેક પ્રકારના શીત ઉપચાર કર્યાં. પંખા નાંખ્યા, પાણી છાંટમાં અને શેઠ-શેઠાણી તથા વિદ્યાલતા ભાનમાં આવ્યા. આ વિદ્યુલ્લતા, શેઠ અને શેઠાણી ત્રણે જણાં ભલભલા કઠણ હૈયાનાં માનવી પણ પીગળી જાય, પથ્થર પણ પીગળી જાય, એવું છાતીફાટ રૂછુ સ્વરે રૂદન કરે છે. અને વિઘુલ્લતાને પૂછે છે બેટા ! આ શું ખની ગયું ? વિદ્યુલ્લતા કહે છે ખા! અમે એહીં આવીને ચેાપાટ રમવા બેઠા. પહેલાં એમણે પાસા
શા, ૨૫
Page #207
--------------------------------------------------------------------------
________________
નાખ્યા તે ઉંધા પડયા. અને બીજી વખત જ્યાં પાસા હાથમાં લીધા ત્યાં એકદમ દીવા બુઝાઈ ગયા. અંધારું થઈ ગયું. એટલે હું બેબાકળી બની ગઈ મારું ડાબું અંગ ફરકવા લાગ્યું. મેં એમને ખૂબ પૂછયું કે દીવા કેમ બંધ થઈ ગયા? આ શું બન્યું? તેમણે કંઈ જવાબ ન આપે. એટલે મેં અંધારામાં હાથ ફેરવીને જોયું તો એમનું શરીર ઠંડુ પડી ગયેલું. અને શરીર લાકડા જેવું થઈ ગયેલું. આ જોઈને હું તે મુંઝાઈ ગઈ અને મારા મોઢામાંથી ચીસ પડી ગઈ. પછી શું બન્યું તે મને કંઈ જ ખબર નથી. દેવસેન બેભાન અવસ્થામાં પડે છે. માતા-પિતા અને પત્નીનું હૈયું ચીરાઈ જાય છે. જ્યાં અંતરને આઘાત હોય ત્યાં રૂદન લેવા જવું પડતું નથી. આ સ્થિતિ સર્જાઈ છે. ઘરનું વાતાવરણ કરૂણાજનક બની ગયું છે. સગા-વહાલાં, આડેશી-પાડોશી સૌ ભેગાં થઈ ગયા છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાનનં. ૨૭ શ્રાવણ સુદ ૧૫ ને ગુરુવાર, તા. ૧૩-૮-૭૦
અનંત જ્ઞાની ભગવંતે બતાવેલા સિદ્ધાંતસાગરમાં અનેક અમૂલ્ય મોતીઓ રહેલાં છે. જે સાચે જાણકાર ઝવેરી હોય તે જ એ મોતીની પારખ કરી શકે છે. અને તેની કિંમત આંકી શકે છે. મેતીની માળા પહેરીને માણસ પિતાના કંઠને શેભાવે છે. અને હરખાય છે. પરંતુ એ મોતીની માળા જીવનનું કલ્યાણ સાધી શકતી નથી પણ વીર વાણું રૂપી અમૂલ્ય મોતીની માળા પહેરવાથી સ્વ કલ્યાણ સાધવાની સાથે પરનું પણ કલ્યાણ સાધી શકાય છે. આ વીર-પ્રભુની વાણી સંસાર સમુદ્રથી તારનારી છે. એટલા માટે જ વીર વાણીને જગત ઉદ્ધારિણી કહેવામાં આવી છે.
ઉત્તરાધ્યયન સૂત્રને ચૌદમા અધ્યયનમાં ભૃગુ પુરોહિતના બે પુત્ર જેઓને આત્મ સ્વરૂપનું ભાન થયું છે. તેમને એ વાત સમજાઈ ગઈ છે કે આ જીવ અનંતકાળથી સંસારમાં જન્મ-જરા અને મરણના ફેરા ફર્યા કરે છે. અને એ જન્મ-જરા ને મરણમાં કેટલે ત્રાસ આપણા જીવે વેચે છે. જાતિ મરણ જ્ઞાન થવાથી તેઓ પ્રત્યક્ષ જુએ છે કે પૂર્વે કેટલાં દુખે વેઠયા છે. એટલે એ જીવેને ભય લાગે છે. તેથી પિતાની માતાને સમજાવે છે કે હે માતા-પિતા ! અમારે આત્મા અનંતકાળથી આ દુઃખમય સંસારમાં
Page #208
--------------------------------------------------------------------------
________________
ભયે છે. જન્મવું, મેટા થવું, આ શરીરના પિંડને પિષ, વિષયમાં ચકચુર થવું, માંદા પડવું, દુખી થવું, ઘરડા થવું અને છેવટે મરી જવું. આવું તે આ જીવ ભવો ભવથી કરતા આવ્યા છે. | હે માતા ! ગર્ભવાસમાં નવ નવ મહિના સુધી અંધારી ગંધાતી કોટડીમાં ઉંધા મસ્તકે લટકે. સાડાત્રણ કોડ સોયે તપાવીને લાલચોળ કરી એક માણસને શરીરમાં એકી સાથે ભેંકી દેવામાં આવે તો તેને કેટલી પીડા થાય ! તેનાથી અનેક ગણી પીડા અમે ગર્ભવાસમાં સહન કરી. ત્યાર પછી જન્મ વખતની પીડાને તે પાર નહિ. અને તેથી અધિક મરણની પીડા. એ તે કારમી પીડા. આ બધું જ્યાં સુધી સંસારમાં રઝળવાપણું છે ત્યાં સુધી આપણી પાછળ પડેલું છે.
આપણી ઈચ્છા હશે કે નહિ હોય પણ જેને જન્મ છે તેને મૃત્યુ તે અવશ્ય આવવાનું છે. જે ખીલે છે તે કરમાય છે. જેને ઉદય છે તેને અસ્ત તે છે જ. તે જ રીતે જ્યાં સુધી અંતિમ મરણ એટલે મોક્ષમાં ન પહોંચીએ ત્યાં સુધી જન્મ પછી મરણ અને મરણ પછી જન્મ. એ ઘટમાળ ચાલું જ રહેવાની. જેમ રંટમાં પાણીની ડોલે ભરાય છે અને ઠલવાય છે. તેમ આપણે આત્મા આયુષ્ય રૂપી જળ લઈને એક ભવમાં આવ્યું અને આયુષ્ય પૂર્ણ કર્યું અને નવા ભવનું આયુષ્ય બાંધીને ચાલ્યો. હે માતા ! આપણે આત્મા સમયે સમયે સાત કર્મો બાંધે છે. અને આવતા ભવનું આયુષ્ય બાંધતી વખતે આઠ કર્મો બાંધે છે. અને ચાલુ ભવ પૂર્ણ કરીને જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય છે તે ગતિમાં ચાલ્યા જાય છે. આ સંસારને જે સનાતન કમ છે તેને ફેરફાર કરવાની કેઈનામાં તાકાત નથી. આત્માને કદી નાશ થવાનું નથી. માતા ! તું અમારા શરીર ઉપર જે મમતા રાખીને તું મારા પુત્રે, મારા પુત્રે કહે છે પણ સત્ય સમજે તે ખરી રીતે અમે પણ તારા નથી. આ શરીર તો પરાયું છે.
પિપટ! પિંજર નહીં તારું, અંતે ઉડી જવું પરબારું” આ શરીરને અમે સાથે લઈને આવ્યા ન હતાં. અને જ્યારે ત્યારે અહીંથી જઈશું ત્યારે પણ આ શરીર અમારી સાથે આવનાર નથી. આ શરીરને આહારાદિ વડે પાલન પિષણ કરવામાં, સાચવવામાં, પંપાળવામાં ઓછી મહેનત નથી કરી. હે માતા ! આ ભવ ને પરભવમાં કેટલું ખાધું ને પીધું ? કેટલું પહેર્યું? કેટલું ઓછું ? કેટલું ભેગવ્યું? આ ભવમ્સ જ આપણે જેટલું ખાધું-પીધું છે તેને જ ઢગલે આપણી સમક્ષ કરવામાં આવે તે આપણને એમ જ લાગે કે આપણે તે રાક્ષસ કરતાં પણ ભયંકર છીએ. આટલું કરવાં છતાં પણ આ શરીર તે દુર્જન મિત્ર જેવું છે. આત્મ સાધના કરવામાં સજ્જન મિત્ર જેવું છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
ખાવા પીવામાં હોંશિયાર અને કામ કરવામાં નાદાર.” સમજુ સદા પરાયું, સુંદર શરીર મારું, આવી પડે પીડા તે, હસતે મુખે સ્વીકારું, પણ શ્વાસ જ્યાં તૂટે ત્યાં, શુભ ભાવ જે દબાશે.
જીવડો કયાં જાશે.મરતાં... આવું આ શરીર કઈ દિવસ આપણું થયું નથી અને થવાનું પણ નથી. માટે શરીરને જેટલી કુટેવો પાડવામાં આવશે તે આત્માને જ નડવાની છે. શરીરમાંથી આત્મા ચા ગયા પછી શરીર તે બાળવાને લાયક જ રહેવાનું છે. એની ગમે તેટલી સારી સંભાળ રાખશે છતાં પણ જ્યારે અશુભ કર્મને ઉદય થશે ત્યારે સાચવેલું સુંદર શરીર પણ રેગ આવે છે ત્યારે કેવું વિરૂપ બની જાય છે. માટે એની પાસેથી જેટલું કામ લેવાય તેટલું લઈ લેવાનું છે. આપણા પૂર્વકર્મના ઉદયથી રોગ આવે અને પીડા થાય તે પણ હસતા મુખે સહન કરી લેજે. એટલે સમભાવ તેટલું જ સુખ છે.
સનકુમાર ચકવતિને વૈભવની જેમ રૂપને વૈભવ પણ અથાગ હતે. એક વાર ઇંદ્ર મહારાજાએ ઈંદ્ર સભામાં તેમના રૂપની પ્રશંસા કરી કે સનતકુમાર ચક્રવર્તિ જે રૂપવાન આ પૃથ્વી પર બીજે કઈ નથી, ઈન્ટે કરેલી પ્રશંસા બે દેવોથી સહન ન થઈ કારણ કે જે વિપરીત દષ્ટિવાળા હોય છે તેને કોઈનું સારું જોઈને બળતરા ઉપડે છે. ગુણાનુરાગ એ સમકિતનું બીજ છે. જે ટાઈમે સનસ્કુમાર ચક્રવતિ સ્નાનગૃહમાં સ્નાન કરવા બેઠા હતા તે સમયે મિથ્યાત્વી બંને દેવે બ્રાહ્મણના વેશમાં ત્યાં આવ્યા. અને ચકૅવતિનું રૂપ જોઈ મનમાં ખૂબ આનંદ પામે છે અને વિચારે છે કે ઈન્દ્ર આમના રૂપની છે પ્રશંસા કરી છે તેના કરતાં પણ ચક્રવતિનું રૂપ તો સવાણું છે. અને બંને દેના મસ્તક હાલી ઉઠે છે. ચકવતિ આ જોઈ તેમને પૂછે છે તમારૂં અહીં આવવાનું કારણ શું છે ! બંને દે કહે છે આપના અથાગ રૂપની ખ્યાતિ સાંભળીને અમે આપનું રૂપ જેવા આવ્યા હતા. અને આપનું રૂપ જોઈને અમે ખૂબ જ આનંદિત થયા છીએ.
દેવેની વાત સાંભળીને સનસ્કુમારે કહ્યું તમે ન્હાવાના ટાઈમે શું રૂપ જોવા આવ્યા ! શું આ રૂપ જેવાને ટાઈમ છે ! હું વસ્ત્રાલંકારથી સજજ થઈને રાજસભામાં રત્નજડિત સુવર્ણના સિંહાસને બેઠે હોઉં. મારી બંને બાજુ ચામર વીંઝાતા હોય એવા ટાઈમે આપ રૂપ જેવા આવજે. તમે અત્યારે કટાઈમે આવ્યા છે. દેવે વિચારે છે આ ચક્ર વર્તિનું રૂપ અદ્દભૂત છે પણ રૂપને જરા મદ આવી ગયે લાગે છે. ઉત્તમ પુરૂએ પિતાના મુખે પિતાની પ્રશંસા કરવી ઘટતી નથી. સનસ્કુમાર ચક્રવતિને તે જે કે સ્વાભાવિક રૂપ મળેલું હતું છતાં પણ તેવા રૂપને અભિમાન કરે પણ સારો નથી. આજની દુનિયા રૂપ અને સૌંદર્યની પાછળ અંધ બની છે. પણ એકલા રૂપની કઈ કિંમત નથી. માનવી જે રૂપવાન હોય તે જ જે સુશીલ હોય તે તે રૂપની કિંમત છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
સનકુમારની વાત સાંભળીને બંને દેવે ત્યાંથી ચાલ્યા ગયા. અને જ્યારે ચક્રવતિ રાજસિંહાસને બેઠા છે ત્યારે બે દેવે પાછા આવે છે. ચકિનું રૂપ જોતાં જ દેવનાં મુખ પર ગ્લાનિ છવાઈ ગઈ. દેવનાં મુખ પડી ગયેલાં જોઈને ચક્રવતિ તેમના ખેદનું કારણ પૂછે છે. દેવ કહે છે. સવારે આપનાં રૂપમાં જે મોહકતા હતી તેમાં અત્યારે અનંત ગુણ હીનતા છે પછી ઈન્દ્રના વૃત્તાંતનું બધું ચક્રવર્તિ આગળ નિવેદન કરે છે. અને આપના રૂપની પરીક્ષા કરવા સવારમાં આવેલા ત્યારે આપે કહેલું કે મારું રૂપ જેવું હોય તે હું રાજસભામાં બેઠે હોઉં ત્યારે આવજે. તેથી અમે ફરીને પાછા આવ્યા. તે સવારે આપનું રૂપ જોતાં અમને એટલે આનંદ થયેલે તેટલે જ અત્યારે ઉદ્વેગ થયો છે. અત્યારે આપની કાયા મહા ભયંકર રોગોથી ઘેરાઈ ગઈ છે. આખા શરીરમાં જાણે ઝેર વ્યાપી ગયું છે. આપના મુખમાં અત્યારે જે તાંબુલ છે તેમાંનું એક ટીપું નીચે પડે તો તેના પર બેસનાર માખીઓ મૃત્યુ પામી જાય. અને આ વાતની ચકવતિને ખાતરી પણ કરાવી દે છે.
સનકુમાર મૃત્યુલેકમાં ઉંચામાં ઉંચા સુખોને ભેગવનારા હોવા છતાં દેવનાં એક જ વચનથી જાગી ગયા. એમને થયું કે એક ક્ષણવારમાં શરીરમાં આટલું પરિવર્તન! તે આ દેહના ભરોસે તે રહેવાય જ કેવી રીતે ? માટે જેવું આ દેહમાં પરિવર્તન આવી ગયું તેવું જ મારે હવે મનમાં પરિવર્તન લાવી દેવું છે. એક ક્ષણમાં જે શરીરમાં આટલી બધી ઉથલપાથલ મચી જાય તે તે જ પ્રમાણે જે આત્મા સવળો પડયો હોય તે એક ક્ષણમાં કામ કેમ ન કાઢી જાય! ક્ષણમાં બાજી બગડી જાય છે અને ક્ષણમાં સુધરી પણ શકે છે. ભલે શરીરની બાજી બગડી પણ હવે મારે આત્માની બાજી બગડવા દેવી નથી. જે મારું શરીર એક ક્ષણવારમાં વિષમય બની ગયું તે ક્ષણવારમાં આત્મા અમૃતમય પણ કેમ ન બની શકે?
આ રીતે વિરાગ્ય રગે રંગાયેલા સનકુમાર મહાભિનિષ્ક્રમણ કરીને મુક્તિના માર્ગે મંગલ પ્રયાણ કરી દે છે. સંયમ લીધા બાદ વિહાર કરીને જાય છે ત્યારે તેમનું અંતેઉર, મંત્રીવર્ગ, સેવકે બધા લાગલગાટ છ મહિના સુધી તેમની પાછળ ભમે છે. પરંતુ પિતાની પાછળ ભમતા સ્નેહીઓ તરફ જરા પણ પાછું વાળીને જોયું નહિ. કેવો ઉત્કૃષ્ટ ત્યાગ અને અદ્ભુત વૈરાગ્ય ! અંતે બધા સંબંધીઓ પાછા વળી જાય છે. સનકુમાર મહર્ષિએ દીક્ષા અંગીકાર કર્યા પછી કાયા રોગથી ઘેરાયેલી હોવા છતાં સાત વર્ષો સુધી તેમના શરીરમાં મહાભયંકર રેગ રહયા. તેટલા સમયમાં અપવાદમાં પણ તેમણે દવા લીધી નથી. મડા ભયંકર રોગ હોવા છતાં શરીરની લેશમાત્ર પૃહા રાખ્યા વગર ચારિત્રનું સુંદર રીતે પાલન કર્યું. ઇંદ્રસભામાં ફરી છે તેમની પ્રશંસા કરી કે ધન્ય છે સનસ્કુમાર મહર્ષિને કે જેમની કાયા મહા ભયંકર સેળસેળ રેગોથી ઘેરાયેલી હોવા છતાં મનથી પણ દવાની જરા પણ સ્પૃહા કરતા નથી. શરીરમાં પણ તેમની કેટલી નિરપૃહતા છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
આજના યુગમાં ભેદ વિજ્ઞાનની વાતો ઘણી થાય છે. પણ તેવી વાત કરનારા પુદ્ગલાનંદી જ હોય છે. ભેદવિજ્ઞાનની ત જે આત્મામાં પ્રગટી તે આત્મા પુદ્ગલાનંદી નહીં પણ સહજાનંદી હોય છે. જેવી જ્ઞાનની ઉત્કૃષ્ટતા તેવી જ સામે ત્યાગ વૈરાગ્યની ઉત્કૃષ્ટતા તે જ સાચી જ્ઞાન દશા છે. સનકુમાર મહર્ષિ સાચા આત્મજ્ઞાની હતા. ઇંદ્ર મહારાજાએ તેમને સમજીને જ પ્રશંસા કરી છે ઇંદ્ર કરેલી પ્રશંસા સાંભળીને બે દેવ તેમની પરીક્ષા કરવા ધનવંતરીના વેશમાં તેમની પાસે આવે છે. આવીને સનકુમાર મહર્ષિને કહે છે આપની કાયા રોગોથી ક્ષીણ થયેલી દેખાય છે તેથી આપને પીડા પણ ખૂબ થતી હશે. આપની આજ્ઞા હોય તો અમે ઉપાય કરીએ. | મુનિ કહે છે પિષ્ટિક ખોરાક અને દવાઓ આપવા છતાં આ શરીર એક દિવસે તે પડી જવાનું જ છે તે શરીરથી ઉગ્ર તપ કરીને નિર્જરા સાધી લેવી એ જ શરીરનું વાસ્તવિક ફળ છે. મને શરીરના રોગની જરા પણ ચિંતા નથી. પણ ચિંતા છે ભવરગની. માટે જે આપની પાસે ભવરગ મટે એવી કઈ દવા હોય તે મારે કરવી છે. દેવેએ કહ્યું કે એ રેગથી તે અમે પણ ઘેરાયેલાં છીએ કર્મગ મટાડવાની અમારામાં તાકાત નથી. મુનિએ કહ્યું. જે તમારામાં કર્મોગ મટાડવાની તાકાત ન હોય તો દેહ રોગ મટાડવાની તે મારામાં પણ તાકાત છે. એમ કહીને ટચલી આંગળી પર ઘૂંક પડે છે અને આંગળી તપાવેલા સુવર્ણ જેવી થઈ જાય છે. મુનિ કહે છે. આ રીતે આખા શરીર પર પ્રયોગ કર્યું તે મારી કાયા કંચન જેવી થઈ જાય. પણ મારે લબ્ધિને પ્રયોગ કરે નથી.
સનકુમાર મહર્ષિને ઉત્કૃષ્ટ વૈરાગ્ય જેઈને બંને દેવે પગમાં પડી જાય છે. અને પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરી મુનિને ખમાવી ચાલ્યા જાય છે.
હવે અહીંયા આ બંને બાળકોએ પોતાના માતા-પિતાની સામે જન્મ-જા અને મરણના ભયનું ખૂબ જ સારી રીતે વર્ણન કર્યું. અને સાચે ભય કર્યો છે તે સમજાવ્યું. હવે આગળ શું કહેશે તે વાત અવસરે વિચારશું.
આજે જૈન શાસનના અમૂલ્ય રત્ન એવા વિદમુનિની પુણ્યતિથિ છે. જેમના ગુણોને યાદ કરી આપણે આપણું જીવનમાં ત્યાગ-વૈરાગ્યનાં ઝરણું વહાવવાના છે. જીવન ભલે થોડું જવાય પણ એવું જીવન છે કે મરી ગયા પછી પણ દુનિયા આપણને થાદ કરે. આજે વિદમુનિને આપણે કેમ યાદ કરીએ છીએ ! શું એ શ્રીમંતો દિકર હતે માટે? વિરાણી કુટુંબમાં જ હતા માટે ? ના, એણે જીવનમાં સંયમ અપનાવ્યો હતે માટે આપણે તેમના ત્યાગ વૈરાગ્યમય જીવનને યાદ કરીએ છીએ.
વિદભાઈને જન્મ વિક્રમ સંવત ૧૯૯૨ માં સુદાનમાં (આફ્રિકા) થયે હતે.
Page #212
--------------------------------------------------------------------------
________________
તેમના પિતાજી દુર્લભજીભાઈ અને માતા મણીબેન. આ પવિત્ર માતા મણીબેનની કુંખે જૈન સમાજનું અણમેલું રત્ન પાળ્યું. આજે મણીબેનને પાંચ પાંચ પુત્ર છે. એ ભલે ગમે તેટલા હોંશિયાર હાય, લાખો રૂપિયા કમાતા હોય પણ આપણે એમના ગુણ કેમ નથી ગાતા? જે ત્યાગ માગે ગયા એમના જ સંતે ગુણ થાય છે. જેની કુંખે આવા ઉત્તમ પુત્ર રત્નને જન્મ થાય છે તેની માતા પણ ધન્ય બની જાય છે.
આ વિનોદભાઈ નાનપણથી જ ધર્મની ભાવનાવાળા હતાં. નાનપણથી જ તેમને સત્સંગ તે ખૂબ પ્રિય હતો. તેમની બુદ્ધિ ગુણગ્રાહી હતી પણ છિદ્રગ્રાહી ન હતી. તેમને ચહેરા જ્યારે જુઓ ત્યારે પ્રકુલિત જ હોય. આત્માનું જ્ઞાન મેળવવામાં તેમણે જરા પણ પાછી પાની કરી નથી. વિનોદભાઈએ પરદેશમાં યુનાઈટેડસ્ટેટ્સ, ફ્રાન્સ, જર્મની, બેલજીયમ, સ્વીઝલેન્ડ, ઈટાલી, ઈજીપ્ત વિગેરે દેશમાં પ્રવાસ કર્યો હતો. સને ૧૯૫૩ ના લંડનમાં રાણું ઈલીઝાબેથના રાજ્યારોહણ પ્રસંગે તેઓ લંડન ગયા હતા. આ ઉગતી યુવાનીમાં તેઓ દુનિયાના રમણીય દેશમાં ફર્યા તે પણ આ વિદભાઈને પરદેશની હવા સરખી પણ સ્પર્શ કરી શકી નહિ. તેઓ તે જ્યાં ગયા ત્યાં તેમણે એ જ ચિંતન કર્યું છે કે આ આત્માએ કંઈ જ નથી જોયું તેમ નથી. માથાને વાળ મૂકે તેટલી જગ્યા મારા આત્માએ સ્પર્શવામાં બાકી રાખી નથી, તેમજ આ જીવ ચતુગતિમાં અનંતી વખત જન્મે છે.
एगया देवलोएसु, नरएसु वि एगया । एगया आसुरं कायं, आहाकम्मे हिं गच्छइ ॥"
ઉ. સુ. અ. ૩ ગાથા-૩ અહો ! આ જીવે બધાજ નાટકો ભજવ્યાં છે. દેવ અને મનુષ્ય જેવી શુભ ગતિમાં પણ મારે આત્મા ઉત્પન થયો છે. અને નરક-તિયચ આદિ અશુભ ગતિમાં પણ કર્મના વશથી ઉત્પન્ન થયો છે. એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. તેમને મુખ્ય સિદ્ધાંત ઓછી અંદગીમાં ઝાઝું મેળવવાને હતે.
પરદેશમાં રહેવા છતાં જેમણે કોઈ દિવસ કંદમૂળને ઉપયોગ પણ કર્યો નથી. સાંજ-સવાર પ્રતિક્રમણ તો સાચું. તેઓ જ્યાં જાય ત્યાં સામાયિકના ઉપકરણો સાથે જ લઈ જતા હતા. તેઓ સંસારમાં હતાં ત્યારથી જ સંડાસમાં જવાને પ્રતિબંધ હતો. તેઓ બહાર ખુલ્લી જગ્યામાં જ જતા હતાં. પોતાના હાલતા ચાલતાં, કેઈ પણ કાર્ય કરતાં ની યત્ના ખૂબ કરતાં હતાં. પિતાની નાની-મોટી કોઈ પણ ક્રિયા કરતાં એક પણ જીવ હણ ન જોઈએ એ એમનું ખાસ લક્ષ હતું. આટલા સુખી કુટુંબનાં પુત્ર હોવા છતાં પણ એકદમ સાદાઈથી જ રહેતાં હતાં. જ્યારે જ્યારે કઈ જ્ઞાનીને ભેટો થઈ જાય ત્યારે તેઓ ખૂબ જ જિજ્ઞાસાપૂર્વક જ્ઞાનને લાભ લેવા બેસી જતાં હતાં,
Page #213
--------------------------------------------------------------------------
________________
st
“ જ્ઞાની સે જ્ઞાની મિલે, કરે જ્ઞાનકી માત ગધ્ધા સે ગધ્ધા મીઢે, કરે લાતાલાત”
એમને જ્ઞાન મેળવવાની ખૂબ જ જિજ્ઞાસા હતી. તેમણે ગેાંડલ સ`પ્રદાયના પૂ પુરૂષાત્તમજી મહારાજ સાહેબ તથા મહાસતીજીએને, એટાઢ સંપ્રદાયના પૂ॰ માણેકચદ્રજી મહારાજ સાહેબ આદિ ઘણાં સ'તસતીજીએના પરિચય કર્યો હતા. તેમાં તે સૌથી પ્રથમ માતા-પિતાની સાથે ખાટાદ પૂ॰ માણેકચંદ્રજી મહારાજ સાહેબના દેશને ગયેલા, ત્યારે તેમના ઉપદેશની જે અસર થઇ છે તે સૌથી પ્રથમ મુખ્ય હતી. અને ખીજી અસર પૂ॰ લાલચંદ્રજી મહારાજના સહકુટુંબની દીક્ષા. આ એ પ્રસંગે। તેમના જીવનમાં વૈરાગ્યનું નિમિત્ત બન્યા. પછી વારંવાર પેાતાના માતા-પિતા પાસે પેાતાની ભાવના પ્રદર્શિત કરતા કે મને છૂટા કર. મારે દીક્ષા લેવી છે. ભલભલા તીર્થંકરો, ચક્રતિએ અને મહાન પુરૂષા ભાગના ત્યાગ કરી ત્યાગ માગે નીકળી ગયા. તા હવે મારે આ ભૌતિક સુખોની ભૂતાવળમાં ન ફસતાં આધ્યત્મિક ક્ષેત્રમાં બને તેટલે વિકાસ કરી લેવા તે જ ભાવનામાં તેઓ હુ'મેશ તલ્લીન રહેતા હતા.
સંવત ૨૦૧૧ માં અમે ખંભાત ચાતુર્માસ હતા ત્યારે તેઓ ખંભાત આવેલાં. ત્યારે અમે તેમને પહેલવહેલાં જોયાં હતાં. બીજી વાર તેઓ સાણું આવ્યા હતાં અને વાડીલાલ છગનલાલ (પૂ. શારદામાઇ મહાસતીજીના સ`સારી પિતાશ્રી) ના ઘેર ઉતર્યાં હતાં. ત્યાં એ દિવસ રહ્યાં અને ઉત્તરાધ્યયન સૂત્રના ૩૪ મા લૈશ્યાના અધ્યયનની વાંચણી લીધી હતી. તે જ્ઞાનના ખૂબ પિપાસુ હતા. હમણાં જ પદ્મામાઈ સ્વામીએ કહ્યું તેવી રીતે તેઓ વેરાવળમાં પૂ. પુરૂષાતમજી મહારાજ પાસે જ્ઞાન-અભ્યાસ માટે ઘર ખાલીને રહયા હતાં. જે હાલ વિદ્યમાન જશરાજજી મહારાજ સાહેબ છે તેઓ મને સાથે અભ્યાસ કરતા હતાં.
ખંધુએ ! આપને તે અનુભવ છે કે વિરાણીનુ મહેાળુ' કુટુંબ. મહેાળા પરિવાર, અને પૂના પુણ્યના ચાગથી હામ-દામ અને ઠામ જેના ઘરમાં ભરચક છે છતાં તે છેડીને સંયમ લેવા વિનાદભાઈ તત્પર બન્યાં. મા-બાપ કહે બેટા, હજી તારી ઉંમર નાની છે. માનુ હૃદય તા સદા કામળ જ હાય છે. કહે છે બેટા ! હમણાં તું ખમી જા, તને પ'ડિત રાખીને ભણાવીએ. તું અભ્યાસ કર. પણ જેને આત્મા હવે ક્ષણ વાર પણ રહેવા તૈયાર નથી તેવા વિનુભાઈ મણીબેન પ્રતિક્રમણ કરવા ખેડ. અને તેમણે ખીચન જવાની તૈયારી કરી. લાલચંદ્ર મહારાજની પાસે ગયા. જ્યારે ખીચન જવા નીકળ્યા ત્યારે તેઓ જયપુરની ટિકિટ લઇને ગાડીમાં બેઠા હતાં. વચ્ચે મહેસાણા સ્ટેશન આવ્યું ત્યાં ગાડી અઢી કલાક પડી રહેવાની હતી. તે વખતે તેમણે પાંચમુષ્ટિ લેાચ કરવા જેટલા વાળ રાખીને બાકીના વાળનું મુંડન કરાવી નાંખ્યું. તા. ૨૬-૫-૫૭ ની વહેલી સવારે
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૦૧
સાડા ચાર વાગે લેાદી પહોંચ્યા. ત્યાંથી પગે ચાલીને ખીચન પહોંચ્યા. ત્યાં મિરાજતા પૂ. મહારાજ સાહેબના દર્શન કરીને બહાર નીકળી સામાયિકના કપડાં પહેર્યાં. અને પછી મહારાજ સાહેબની સન્મુખ કરેમિ ભંતેના પાઠ ખેાલતાં જાવજીવાએ તિવિહુ' તિવિ હેણુ મેલ્યા. ત્યારે લાલચદ્રજી મહારાજ સાહેબ એકદમ ચમકીને મેલ્યા, વિનેદકુમાર તમે આ શું ખેલે છે ? ત્યાં “ અખ્ખાણું વાસિરામિ” એલી લીધુ. અને પછી મેલ્યા કે ગુરૂદેવ! એ તા ખની ચૂકયું. મેં સ્વયં દીક્ષા લઈ લીધી. હવે તેમાં કોઈ ફેરફાર થશે નહિ. હવે આપ જે આજ્ઞા હોય તે ક્રમાવે.
જ્ઞાન અને ચારિત્રમાં મહાન પુરૂષ એવા સમ`મલજી મહારાજ સાહેબે ખૂબ સમજાવ્યા. અને કહ્યુ` વિનેદ! આ રીતે દીક્ષા લેવી તે ખરાખર નથી. તમે ખાનદાન કુટુબના પુત્ર છે! તમારા માતા-પિતાને આ વાતની ખખર પડશે ત્યારે કેટલું દુઃખ થશે. માટે તમે રજોહરણ ઉપરથી કપડું કાઢી નાંખે। અને શ્રાવકના વ્રતમાં રહેા. પણ વિનાદમુનિએ સાફ કહી દીધું કે હવે આમાં કંઈ જ ફેરફાર થઈ શકે તેમ નથી. હવે આગળ મારે શું કરવુ' તે મને સમજાવા. સંતાએ અને સ ંઘે ખૂબ સમજાવ્યા. વિનાદમુનિ ન માન્યાં. અંતે તેમના માતા-પિતાને ખખર આપ્યાં. તે વખતે માતા-પિતાને જે દુઃખ થયુ' હશે એ તા એમનેા આત્મા જ જાણી શકે છે. ફુલ'ભજીભાઈ તથા મણીબેનને ખૂબ ભયંકર આઘાત લાગ્યા.
દુર્લભજીભાઈ એ રાવબહાદુર એમ. પી. સાહેબ, કેશવલાલભાઈ પારેખ અને પડિતજી પૂર્ણચંદ્રજીને એમ ત્રણને વિનેાકુમારને સમજાવીને પાછા તેડી લાવવા ખીચન મેકલ્યા. તેઓએ ત્યાં જઈને ખૂબ સમજાવ્યાં. -તેના જવાખમાં કેશવલાલભાઈ પારેખને વિનાદમુનિએ કહી દીધું કે મેં તેા દીક્ષા અંગીકાર કરી લીધી છે. તેમાં કઈજ ફેરફાર થાય તેમ નથી. તમે તેા અમારા વિરાણી કુટુંબના હિતસ્વી છે. અને જો તમે સાચા હિતસ્વી હા તે મારા મા—માપુજીને સમજાવીને મારી વડી દીક્ષાની આજ્ઞા અઠવાડિયામાં અપાવી દો. મારા માતા-પિતાના મારા પર અગણિત ઉપકાર છે. એ ઉપકારના બદલામાં મારી ભાવના તેા એ જ છે કે દરેક જીવા સંયમી અને.
આવા દૃઢ જવાબ મળવાથી તેઓ રાજકેાટ પાછા ફર્યાં. અને બધી વાત તેમના માતા–પિતાને કહી. અહી લાલચંદ્રજી મહારાજ ખીચનથી ચાતુર્માસ માટે લેાદી આવ્યાં. તેમની દીક્ષા અઢી મહિના પછી તેએ એક દ્વિવસ ઠંડડીલ જવા માટે બહાર ગયાં. કાળ કાળનુ કામ કરી જાય છે. તેઓ ઠંડીલ જઇને પાછા ફરી રહયા હતાં. વચમાં રેલવેના પાટા આવે છે. દરરાજ ત્યાંથી જતા હતાં અને આવતા હતાં. ટ્રેઈન પણુ રાજ આવતી હતી. પણ જે દિવસે જે નિમિત્તે જે બનવાનું હાય છે તેને કોઈ મિથ્યા કરી શકતુ નથી. કારમી પળેા આવી ગઈ. મુનિ જ્યાં પાછા ફરી રહયા હતાં ત્યાં રેલ્વે લાઈન ઉપર
શા. ૨૬
Page #215
--------------------------------------------------------------------------
________________
२०२
એ ગાયા આવી રહી હતી. બીજી ખાજુથી ટ્રેઈન પણ આવી રહી હતી. ગાડીની વ્હીસલ પર વ્હીસલ વાગતી હતી પણ ગાયા ખસતી ન હતી. જેની રગેરગમાં અનુક’પાને ભાવ ભરેલા હતા. જેના અંતરમાં કરૂણા ભાવ હતા તેવા વિનામુનિનું હૈયું ધ્રુજી ઉડયું. કોઈ હિસાબે આ ગાયાને બચાવવાની ભાવના હતી. એટલે પેાતાના જાનની પરવા ન કરી. ગાયાને બચાવવા પ્રયત્ન કર્યાં. ગાયને બચાવી પણ લીધી. આ કામાં પેાતાના રજોહરણ ગાડીના પાટામાં પડી ગયા તે રજોહરણ લેવા માટે ગયાં. ભગવાન કહે છે સાધુ રજોહરણ વિના ત્રણ ફૂટથી દૂર જઈ શકે નહિ. અને ભૂલથી ચાલી જાય તે પ્રાયશ્ચિત્ત આવે છે. તેમજ જેનાથી છકાયની રક્ષા કરવાની છે તે રજોહરણ જૈન મુનિઆના ધ્વજ છે.
વિનામુનિ જયાં રજોહરણ લેવા જાય છે ત્યાં કારમી ટ્રેઇન ત્યાં આવી ગઇ. વિનાદમુનિ ટ્રેઈનના ઝપાટામાં આવી ગયાં. અ ંતિમ સમયે તેમના મુખમાંથી અરિહંત.... અરિહંત....શબ્દો સરી પડયા. ત્યાં ને ત્યાં તેમના પવિત્ર આત્મા પરલેાકમાં પ્રયાણ કરી ગયા. તે આજના શ્રાવણ સુદૃ ૧૨ને દિવસ હતા. આ દિવસે આ કુમળા ફૂલ જેવા ખાલ મુનિ શાસનના સિતારા ખરી ગયા. ટૂંક સમયમાં આત્મ સાધના સાધી ગયાં. જેએ દીક્ષા લઈ ને પેાતાની માતૃભૂમિમાં પણ આવ્યા નહિ. પોતાના માતા-પિતાએ તેા સાધુના વેશમાં પેાતાના વ્હાલસેાયા પુત્રનાં દર્શીન પણ કર્યાં નહિ. તેમને એ જ દુ:ખ થયું કે અમે અમારા પુત્રની દીક્ષાના લ્હાવા તા ન લઈ શકયાં પણ એનાં દન પણ ન કરી શકયા. મહાન પુરૂષોને જ ઉગ્ર પરિષહ આવે છે. ગજસુકુમારે દીક્ષા લીધી તે જ દિવસે ઉગ્ર પરિષહ આવ્યા અને સાધના સાધી ગયાં. ખધક મુનિના ૫૦૦ શિષ્યાને ઘાણીમાં પીલ્યા, ખીજા ખધક મુનિને તેના બનેવીએ જીવતાં ચામડી ઉતરાવી. આવા ઘેાર પિરહેા પડચાં પશુ સમભાવથી કામ કાઢી ગયાં. અક્ષય નીવિયં મા પમાય ” એ સૂત્ર જીવનમાં વણીને જીવનની ક્ષણિકતા બતાવી ગયાં. એમને વિરાણી કુટુંબ ઉપર જ નહિ પણ સારા જૈન સમાજ ઉપર ઘણા ઉપકાર છે. આવા ગુણવાન આત્માના જીવનનું પુણ્ય સ્મરણ કરી આપણે પણ એમના જેવા ગુણ્ણા જીવનમાં અપનાવીએ તા જ આપણે તેમને સાચી શ્રદ્ધાંજલી આપી કહેવાય. સર્વ ભાઇ-બહેના સારા સારા વ્રત–પ્રત્યાખ્યાન કરજો. ત્યાં સુધી કહેવાણું. વિશેષ ભાવ અવસરે કહેવાશે.
Page #216
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન....નં. ૨૮ શ્રાવણ સુદ ૧૩ ને શુક્રવાર તા. ૧૪-૮-૭૦
અનંતજ્ઞાની કરૂણ સાગર પ્રભુએ જગતવાસી ઓને સમજાવ્યું કે હે આત્માઓ! સુખ ભોગવ્યા પછી પણ જે પરિણામે દુઃખ ભોગવવું પડતું હોય તે તે સુખને સાચું સુખ ન કહી શકાય.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે જેમાં ભૂગ પુરોહિત અને તેની જશા નામની ભાર્યા પૂર્વના પ્રબળ પુણ્યોદયે રાજા નહિ પણ સજા જેટલી સાહયબી ભોગવી રહ્યાં છે. એનાં બે પુત્રોને કમને મેલ આત્મા ઉપર ચઢી ગયો છે તેને સાફ કરવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી છે. આ બંને પુત્રો ૭૨ કળામાં પ્રવીણ છે. સાથે ધમકળા ભેગી લઈને આવ્યા છે. “સર્વ કા ધમંઝા જ્ઞાતેમનામાં સમ્યગદર્શનનો ગુણ પ્રગટે છે. ચરમ શરીરી આત્માઓ છે. છેલ્લે ભવ છે. જેમને સ્વ ભાન વર્તે છે તે પરમાં લેપાય નહિ. તે એમ જ સમજે કે જડ પદાર્થો મારા નથી. હું તેનો નથી. આજે તે તેલના, એરંડાના વેપારમાં માનવ મસ્ત રહે પણ જો તેને સામાયિક કરવાનું કહીએ તે કહેશે કે “No time ”. વેપાર ધંધામાં એટલો બધે રસ કે ખાવા-પીવાની પણ તેને પડી ન હોય. બસ, ટેલીફનનું ભૂંગળું કાન પર રાખે અને ભાવ તાલ બરાબર ધ્યાનપૂર્વક સાંભળે. અરે ! તમારા મગજમાં પણ તેનું જ તોફાન ચાલતું હોય છે.
એક રને વેપારી હતા. તેણે જાણ્યું કે આજે રૂ બજારમાં તેજી આવવાની છે. એટલે એ ગામડામાં રૂ ખરીદવા જાય છે. ત્યાં એક વણિકની દિકરી ઘેર છે તેને જઈને કહે છે “રૂપા”. વેપારીને ખૂબ તરસ લાગેલી એટલે રૂની ધૂનમાં પાણીને બદલે
રૂપા” કહી દીધું. તે વણિક પુત્રી બહુ ચતુર હતી તે સમજી ગઈ કે “રૂ બજાર” તેજીમાં છે. એટલે આવનાર વેપારીને ખૂબ આગતા સ્વાગતા કરી રોકી રાખ્યો. અને કહેવા લાગી. તમારા જેવા ધનવાન માણસ અમારે ત્યાં ક્યાંથી હાય ! શું હું આપને ફક્ત પાણી પીવડાવીને જ જવા દઉં ! ના, ના તે તે ન જ બને. આ૫ બેસે અને અમારા જેવા ગરીબને લાભ આપે. એમ કહી તે આવેલા વણિકને બેસાડી પુત્રીએ ટેલિફોન મારફત પિતાને બધી વાત કહી દીધી. મારે કહેવાને આશય એ છે કે જીવને જેમાં રસ હેય તેના જ વિકલ્પ મનમાં આવ્યા કરે છે. કારણ કે પર વસ્તુમાં સુબ માન્યું છે. વિભાવમાં જીવ જેટલું લક્ષ રાખે છે તેટલું લક્ષ વ્યાખ્યાન સાંભળવામાં છે! જેટલી
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૪
જડ વસ્તુ છે તે બધી પર જ છે. તેનું રહેવું કે ચાલ્યા જવું એ તારે હાથ નથી. તારું શરીર છે તે પણ પરાધીન છે. જ્યારે પક્ષઘાત થાય છે ત્યારે પત્ની, કુટુંબ, બહેળે પરિવાર રહેવા છતાં પણ પરાધીનતા દેખાય છે ને? તે પક્ષઘાતીને પથારીમાં પડ્યા એ ઝંખના થાય ને કે હું કેઈની પણ સહાય વિના ક્યારે ઉભો થાઉં? તમને પરાધીનતા ખટકે છે ખરી? શરીર તે મારું નહિ. આયુષ્ય હોય ત્યાં સુધી જીવવું અને આયુષ્ય પૂરું થયે મરવું. જીવવું તે ય પરાધીન. મરવું ન ગમતું હોય છતાં મરવું પડે છે આ બધી પરાધીન દશા. ઓ પરાધીન દશામાંથી જાગૃત બનીને દષ્ટિને ફેરવવાની જરૂર છે. અને સર્વ કળાઓ ભલે સંપૂર્ણ ન આવડતી હોય પણ ધર્મકળા શીખવાની અવશ્ય જરૂર છે. ક્રોધ-માન-માયા-લોભ – રાગ - દ્વેષ કરવા એ મારા સ્વભાવમાં તે છે જ નહિ. પણ સમ્યગદર્શન, જ્ઞાન –ચારિત્ર – ક્ષમા, શાંતિ, દયા, સહનશીલતા એ બધા મારા ગુણ છે. જેનાથી જીવને કર્મો બંધાય છે તે બંધ ભાવનાને નાશ કરે તે ભાવને અંત આવે. અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી શકે. ભગવંતે કર્મબંધના પાંચ કારણે બતાવ્યા છે. (૧) મિથ્યાત્વ (૨) અવ્રત (૩) પ્રમાદ (૪) કષાય અને (૫) અશુભ ગ. આ પાંચ કારણને છેદી નાખે તે મિથ્યાત્વી જીવ પણ કમથી ચૌદમા ગુણસ્થાને પહેંચી જાય.
આ જીવ અનંતા કાળથી ચૈતન્ય એવા આત્મદેવને મહિમા ભૂલી ગયો છે અને બેભાન બની બહિવૃત્તિઓમાં ગોથું ખાઈ રહ્યો છે. આ રખડપટ્ટી તેની આજકાલની નથી. દેવાનુપ્રિયે! ભગવંતે કઈ જન્મને વખાણ્યો નથી. જે વખાણ કર્યા હોય તે એક મનુષ્ય ભવના જ કર્યા છે. કારણ કે મનુષ્યભવ કેવી રીતે મળે છે !
“બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળે, તે યે અરે ભવચકને, આંટે નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહ,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહ રાચી રહો !” મહાન પુણ્યના ઉદયથી આપણને આ માનવભવ મળે છે. હવે આ અમૂલ્ય માનવભવ પ્રાપ્ત કરીને આપણે શું કરવાનું છે એ જ વિચારવાનું છે. તમે બધા વિચાર કરે છે. કમાવવું કેવી રીતે, ઘર કેમ ચલાવવું, નાણાંની વ્યવસ્થા કેમ કરવી એના વિચારે રાત – દિવસ તમારા મગજમાં ઘૂમતા હશે. પણ અમૂલ્ય માનવભવ પ્રાપ્ત કર્યા પછી મારું કર્તવ્ય શું છે ? એને કઈ દિવસ જીવને વિચાર સરખે પણ આવતું નથી.
જ્યારે અતિ પુણ્યના થોક ભેગા થાય છે ત્યારે અહીંથી મરીને દેવલેકમાં જાય છે અને પાપ વધે તે જીવ નરકે જાય. અને જ્યારે પુણ્ય ને પાપની સંધિ થાય છે ત્યારે મનુષ્ય ભવ પ્રાપ્ત થાય છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૦૫ તમે વેપાર કરે છે અને દિવાળીએ તેનું સરવૈયું પણ કાઢો છે. ત્યારે કાં તે નફો હોય ને કાં તે નુકસાન હોય પરંતુ એક પાઈને નફે નહિ અને નુકસાન પણ નહિ એવું કોઈ વાર બને ખરું? તેવી રીતે જીવને પરિભ્રમણ કરતાં ક્યારેક જ પુણ્ય અને પાપની સંધિ થાય છે. અને તેમાં પણ પગઈભયાએ, પગઈ વિણિયાએ, સાણુકાસિયાએ અને અમચ્છરિયાએ – જ્યારે પ્રકૃતિની ભદ્રિકતા, સરળતા, કરૂણાથી ભરેલું હૃદય અને નિરાભિમાનપણું હોય ત્યારે મનુષ્યના આયુષ્યને બંધ પડે છે. દેવેને પણ દુર્લભ મનુષ્ય જન્મમાં જ ધર્મની આરાધના થઈ શકે છે.
આ ભૃગુ પુરોહિતના બે પુત્રો તેના માતા-પિતાને હાથ જોડી નમ્ર વિનંતિ કરે છે હે માતા-પિતા! આ સંસારમાં જીવને જન્મ – જરા ને મરણનાં ભય રહેલાં છે. વળી આ સંસારના ચકથી મુક્ત થવા માટે ચારિત્ર એ જ શ્રેષ્ઠ ઉપાય છે. અને કામ એ તે ઝેર જેવાં છે. ઝેર ક્યારે પણ અમૃત બનવાનું નથી. તેમ આ સુખે ભલે દેખાવમાં મીઠા લાગે પણ એનાથી કર્મબંધન જ થવાનું છે. જેમ ઘી એ શરીરને પુષ્ટિકારક છે પણ એ જ ઘીને સે વખત પાણીથી ધોઈ નાંખવામાં આવે તે એ ઘી ઝેર બની જાય છે. એને ખાવામાં સ્વાદ બદલાતો નથી પણ એ જીવ ને કાયા જુદા કરાવે છે. કહ્યું છે કે
“હું રિચા પાઉં, પરિણામે ન સુન્દ્રા ! एवं भुत्ताण भोगाणं, परिणामो न सुन्दरो ॥”
ઉ. સૂ. અ. ૧૯ ગા. ૯ જેમ કિપાક વૃક્ષના ફળ દેખાવમાં સુંદર હોય છે અને ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. પણ એને ખાધા પછી પરિણામ વિષમ આવે છે. એટલે કે એને ખાધા પછી માણસ મૃત્યુ પામે છે. તેમ કામગ ભેગાવતી વખતે મનુષ્યને ખૂબ આનંદ આવે છે પણ એના વિપાક ભગવતી વખતે દુઃખ થાય છે. કામગ એ ધાયેલાં ઘી જેવાં છે. મીઠું ઝેર છે. એ તમને અધોગતિમાં લઈ જશે માટે સમજીને વિષયેથી વિરમે ધર્મની આરાધના કરી લે. મનુષ્ય જિંદગીને એકેક દિવસ કિંમતી જાય છે. ગયેલે દિવસ ફરીને પાછા આવતું નથી. તમારા ઘરમાં કેલેન્ડર તો હશે ? એ કેલેન્ડરમાંથી જ એક એક પાનું ખરી જાય છે તેમ તમારી જિંદગીના કેલેન્ડરમાંથી એક એક દિવસ રૂપી પાનું ખરે છે. એ સમય પાછા ફરીને મળતું નથી. ગમે તે પશ્ચાત્તાપ કરશે તે પણ આ ઘડી ને તક મળવી મુશ્કેલ છે.
એક માણસે નદીના કિનારે ખેતરમાં શેરડીને વાત કર્યો હતો. એ વાડીની વચમાં ઝુંપડી બાંધીને તે રહેતે હતે. ખેતરમાં પાકને નુકશાન કરનાર પક્ષીઓને પથ્થર મારીને તે ઉડાડતો હતો. એક દિવસ તે નદીના કિનારે આવ્યો છે. ત્યાં દૂર દૂર નદીના પાણી ઉપર તેની નજર પડી. તે દૂરથી તેણે પાણીમાં એક માટીને ઘડા પાણીમાં તરીને આવતે જે. એ ઘડા ઉપર સુંદર ગુલાબનાં કુલ ચીતરેલાં છે. વેલે ચીતરી છે. ઉપર
Page #219
--------------------------------------------------------------------------
________________
શ્રીફળ મૂકીને લાલ મદ્રાસીયાનું કપડું બાંધેલું છે. એના ઉપર પુષ્પની માળા પહેરાવી છે. આ માટીને ઘડે દૂરથી ખૂબ આકર્ષક લાગે. આ જોઈ આ માણસને થયું આ ઘડે કેટલે સુંદર લાગે છે ! આટલામાં બીજું કઈ દેખાતું નથી. જે બીજું કોઈ આવશે તો લઈ લેશે. એના કરતાં હું જ લઈ લઉં. એને તરતા આવડતું હતું એટલે નદીમાં પડે. તરીને ઘડો લઈ આવ્યા ઘડામાંથી તે સુગંધ સુગંધ બહેકે છે. હવે એ ઘડાનું મોટું છોડે છે. એને છોડતી વખતે કેટલે આનંદ હશે એ તે એને આત્મા જ જાણતા હશે. જો કે તમે એ ઠેકાણે હેત તે ત્યાં ને ત્યાં એનું મોઢું ન ખેલત. કારણ કે અંદર મત્તા ભરી હોય તે કઈ જોઈ જાય એટલે ચતુર વણિક તે ઘરે લઈ જઈને જ જુએ. કેમ બરાબર છે ને? (હસાહસ).
આ માણસે કુલની માળા, શ્રીફળ, કપડું બધું દૂર કરીને ઝટ ઝટ ઘડાનું મેટું ખેલ્યું. તે તેમાં પથરા ભરેલા હતા. આ જોઈને તેણે કપાળ કૂટયું અને બોલ્યા “રૂપે રૂડો ને ગુણમાં કુડ” આટલે તને શણગાર્યો છે અને અંદર તે પથરા જ ભર્યા છે. આ ઘડો કઈ ધનવાનને જે મળે હેત તે તેમાંથી સોનું ચાંદી નીકળતા પણ મારા નસીબમાં જ પથ્થર છે. તે સોનું કયાંથી મળે ! તેણે આ પથરાને ગણ્યાં તે ૩૬૦ થયા. પથરા દેખાવમાં તો બહુ સુંદર હતાં પણ અજ્ઞાન માણસ એને ઓળખી ન શકે. આણે તે બધા પથ્થરે વડે પક્ષીઓ ઉડાડવા માંડ્યા. એક એક કરતાં બાર વાગ્યા સુધીમાં તે તેણે બધા જ પથ્થરે ઉડાડી મૂક્યા. ફક્ત તેમાંથી એક જ પથ્થર રહી ગયા છે.
બપોર થતાં તેની સ્ત્રી ભાત લઈને ખેતરમાં આવી. એક પથ્થર ત્યાં પડેલે છે. એ નાના છોકરાએ રમતાં રમતાં ચળકતા પથ્થર ઉઠાવી લીધું. પથ્થર કરાના હાથમાં છે. આ સ્ત્રી પતિને ભાત જમાડી પોતાના બાળકને લઈને બજારમાંથી પસાર થાય છે. રસ્તામાં ઝવેરીની દુકાન આવી. ઝવેરી હાજર નથી પણ મુનીમ દુકાને બેઠો છે. એણે બાળકના હાથમાં પથ્થર જે. એને કહે છે બહેન! આ પથરો વેચવે છે! હું વીસ પૈસા આપું. મને એ પથરે આપી દે. એને મન પથ્થરની કંઈ કિંમત ન હતી. એણે તે વિસ પૈસામાં પથ્થર આપી દીધો. મા-દિકરે વીસ પૈસાનાં બજારમાંથી રમકડાં લઈ ખુશ થતાં ઘેર ગયા. આ મુનિમને થયું કે આજે તે હું શેઠને ખુશ કરી દઉં. એટલે શેઠ આવ્યા ત્યારે હર્ષભેર કહે છે આજે તે હું બહુ સારે સોદો કરી આવ્યો છું. એમ કહી હીરે શેઠને બતાવ્યો. - શેઠે હીરો હાથમાં લઈને પારખે અને કહ્યું આ હરે અમૂલ્ય છે. આ હીરે મેં કોઈ દિવસ જે પણ નથી. તે આ હીરો કેની પાસેથી લીધે? કેટલી કિંમતે લીધો ? તે મુનિમ કહે છે મેં તો એક ખેડૂતની પત્ની અહીંથી જતી હતી. તેને છોક આ હરે રમતે હતો. તેની પાસેથી વીસ પૈસામાં લીધો છે. આ શેઠ બહુ પ્રમાણિક
Page #220
--------------------------------------------------------------------------
________________
‘પdછે
હતાં એટલે કહે છે મુનિમ! આ તું મારી દુકાને રહીને ઝવેરાત પારખતા શીખી ગયે છે છતાં તે આવી છેતરપીંડી કરી? યાદ રાખ. આ અનીતિને માલ તને ફૂટી નીકળશે. તમને ખબર છે હશે કે માટીના ઘડામાં મીઠું ભરવામાં આવે છે. એ મીઠું ઘડામાં દશ-પંદર દિવસ રહે ત્યાં સુધી વાંધો ન આવે પણ પછી તે એ મીઠું ફૂટીને બહાર આવે છે. એ આખા ઘડા ઉપર મીઠાની ફેલ્લીઓ જેવું દેખાય છે. તેમ જે માણસ અન્યાય-અનીતિ અને અધર્મથી જે ધન ભેગું કરે છે તે પણ કમને ઉદય થતાં ફૂટી નીકળે છે પછી મોટા મોટા ઉદે-ડોકટરે અને હકીએ પણ તમને બચાવી શકતાં નથી. પીડાને પાર નહીં રહે. તે સમયે ગમે તેટલું કરીશ પણ પની, બાળકો કોઈ આડા હાથ ધરવા નહિ આવે. બધું અહીંનું અહીં જ રહી જાશે.
“ धनानि भूमौ पशवश्च गोष्ठे, नारि गृह द्वारि सखा स्मशाने ।
देहश्चितायां परलोक मार्ग, धर्मोऽनु गच्छति जीव एकः ॥ " તમે ખૂબ કાળજીપૂર્વક દાટેલું ધન જમીનમાં રહી જશે. હેર આદિ એના તબેલામાં જ રહી જાશે. વહાલામાં વહાલી તમારી પત્ની ગમે તેટલાં માથાં ને છાતીઓ ફૂટતી હશે પણ એ ઘરના બારણુ સુધી આવશે અને સગાવહાલાં ને સંતાનો શ્મશાન સુધી આવશે અને વહાલામાં વહાલું આ શરીર પણ ચિત્તામાં જલી જશે. પરલેક જતાં જીવને સાથે આવનાર કેઈ હોય તે ફક્ત એક ધર્મ જ છે.
બંધુઓ! જ્યાં સુધી તમારા જમ્બર પુણ્યને ઉદય છે અને પાપને ઉદય નથી થયે ત્યાં સુધી સુખ ભેગવી લે. જે અનીતિનાં નાણાં ભેગાં કરશે તે મીઠાની જેમ ફૂટી નીકળશે. ન્યાય નીતિથી કમાઈને રેટ ને દાળ ખાવામાં જે આનંદ આવશે તે અનીતિના નાણામાંથી બનાવેલા માલપુઆ ને દૂધપાકમાં નહિ આવે. એ શેઠ એના મુનિમને ખૂબ ઠપકો આપે છે. અને કહે છે એ બહેનને બોલાવી લાવ. મુનિમ પેલી બાઈને બેલાવી લાવે છે. બાઈને ભય લાગ્યો કે શેઠને ત્યાં પથ્થર વેચે છે એમાં કાંઈ ભૂલ થઈ હશે? પૈસા પાછા માંગશે? એટલે બાઈ ધ્રુજે છે પણ શેઠ મધુર શબ્દોથી પૂછે છે બહેન! તું આ પાંચીકે કયાંથી લાવી ! એ તે મહાન કિંમતી છે. મારે આ પચાસ હજારને બંગલે, જર ઝવેરાત, બધું જ તને આપી દઉં તે પણ એનાં મૂલ્ય થઈ શકે તેમ નથી. તો બહેન! હું તને આ બંગલા સહિત ક્રોડ રૂપિયાની મિલક્ત આપું છું. બાઈ કહે છે મને એટલા પૈસા ગણતા ન આવડે. હું મારા પતિને બેલાવી લાવું. એમ કહી ખુશ થતી આનંદભેર એના પતિ પાસે આવીને કહે છે તમે તે અક્કલના ઓથમીર જ રહ્યા. જડ ભરત જેવા છે. તમને કંઈ ખબર પડે છે. તમે પેલા પાંચીકા પંખીને ઉડાડવામાં ઉડાડી મૂક્યા. એક જ પાંચકો અહીં પડી રહ્યો હતે એ આપણે ગગે રમતે હતે તે ઝવેરીએ માંગે. અને મેં. આ તે એના ક્રોડ રૂપિયા મળ્યા
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૮
આ સાંભળી પેલો ખેડૂત પોકે રેવા બેઠો. એનું કારણ તમે સમજ્યા? (હા-પેલા બધા પાંચીકા ઉડાડી મૂકયા ને?) જે એક પાંચીકાની આટલી બધી કિંમત છે તે બધા જ મારી પાસે હોત તો કેટલા પૈસા મળત! દુનિયામાં દરેક જીની આવી જ દશા છે. જે મળ્યું છે તેમાં આનંદ માણી શકતા નથી. અને ગયું તેની ચિંતા કરીને રડે છે.
એક વખત એક રાજાની સ્વારી નીકળી. એક ગરીબ માણસ રાજા પાસે આવ્યા. અગાઉના રાજાએ ન્યાયી, ઉદાર ને દયાળુ હતા. એ પ્રજાની ફરિયાદ સાંભળતાં હતાં. અને તેના દુઃખ દૂર કરતાં હતાં. અત્યારની જેમ પ્રજાને ચૂસતા ન હતાં. રાજા પૂછે છે ભાઈ! તને શું છે ! ત્યારે કહે છે સાહેબ! હું ગરીબ માણસ છું. આ ધાબળા વેચીને ગુજરાન ચલાવું છું. આ સાલે શિયાળે પૂરો થયો પણ મારો એક પણ ધાબળે ખ નથી. હવે ઉનાળે આવી ગયે. અને મારા ધાબળા ન ખપ્યા. એ ધાબળા ન વેચાય ત્યાં સુધી વેપારીને પૈસા કયાંથી આપું? હવે એ પૈસા ન આપું ત્યાં સુધી મારા માથે વ્યાજ ચઢે છે. એ વ્યાજ સહિત પૈસા ક્યાંથી ભરીશ? એ ચિંતાથી હું ઉદાસ છું. રાજા પૂછે છે તારી પાસે કેટલા ધાબળા છે? તે કહે છે પચાસ. ઠીક. તારા ધાબળા હું વેચાવી આપીશ તું ચિંતા ન કરીશ.
બીજે દિવસે રાજાએ સભામાં એડર છોડે કે આવતી કાલે સભામાં આવનાર પ્રધાનથી માંડીને મોટા પેદાર માણસોને કેરે ને કોરો, જેની ઘેડ પણ ન ઉકેલી હોય, એ ધાબળો ઓઢીને આવવાનું છે જે ધાબળા ઓઢીને નહીં આવે તે નેકરી પરથી ઉતારી નાંખવામાં આવશે. રાજાના અધિકારીઓ વિચારમાં પડ્યા. અત્યારે ઝીણા કપડાં પહેરતાં પણ પરસેવે રેબઝેબ થઈ જવાય છે તે ધાબળા કેમ ઓઢાય? રાજાએ આવો ઓર્ડર કેમ છોડ હશે? રાજાનું ફરમાન એટલે ફરમાન એમાં કેઈનું કંઈ ચાલે નહિ. રાજાના ફરમાન પાસે તમે બધા સીધા ચાલે છે. પણ અમે જે એમ કહીએ કે મુહપત્તિ બાંધ્યા વિના કોઈએ આ હેલમાં આવવાનું નહિ તે તમે એ વાત કબૂલ નહિ કરે. - આ બધા અધિકારીઓ પાસે તદ્દન નવા ધાબળા તે કયાંથી હોય! સૌ નવા ધાબળા ખરીદવા બજારમાં જાય છે. ત્યાં પેલા ગરીબ માણસની નાનકડી દુકાન છે. એક જણ ત્યાં ધાબળે ખરીદ કરવા આવ્યા. પૂછયું ભાઈ ! ધાબળાની શું કિંમત? તે કહે પચાસ રૂપિયા. પછી તે એકબીજાને ખબર પડતાં ધાબળા માટે રેડ પડી. જેમ જેમ ઘરાકી વધતી ગઈ તેમ તેમ પેલા ગરીબ વેપારીની ભૂખ વધતી ગઈ. પહેલા ત્રણ-ચાર જણને પચ્ચીસ રૂપિયે ધાબળા આપી. પછી પચાસે. એમ કરતાં વધીને સો રૂપિયે કેટલાંને આપ્યા. હવે છેલે પ્રધાન આવ્યો. પ્રધાન પૂછે છે ભાઈ ! ધાબળે છે! તો કહે છે હવે તો ખલાસ થઈ ગયાં. પ્રધાન કહે છે ગમે તેમ કર પણ મને ધાબળે લાવી આપ.
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૯
કારણ કે કાલે સભામાં એઢીને જવાનુ` છે. ત્યારે પેલા માણસ કહે છે આ એક પડયા છે એની કિંમત (૧૫૦) રૂપિયા છે. પ્રધાન કહે છે ભલે દેઢસા લે પણ મને ધામળેા આપ. પહેલાં એનુ માં નાનું હતું. ધીમે ધીમે વધીને રાક્ષસ જેટલું માટુ' થઈ ગયું. એટલે એને પસ્તાવા થયે. અહેા ! મે પહેલાં આછી કિંમતે ધામનીએ વેચી દીધી. જો પહેલેથી જ વધુ કિંમતે આપી હાત તે કેટલા પૈસા આવત! એ જ માણસ ખીજે દિવસે રાજા પાસે આવ્યા. રાજા પૂછે છે કેમ ભાઇ! તારી ધાબળીએ ખપી ગઈ ને ! તા હવે શા માટે ઉદાસ છે? ત્યારે કહે છે શું કરુ...! સાહેબ ! હું તેા ઢગાઈ ગયા. પહેલાં સસ્તી કિ ંમતે ધાબળીએ આપી દીધી અને પછી તેા ધાબળીના દેઢસે રૂપિયા ઉપજ્યા. રાજા કહે છે એક તા મે' તારી ધાબળીએ વેચાવી આપી અને ઉપરથી તે` મારી પ્રજાને ચુસી લીધી. કહેવાના આશય એ છે કે માણસ વમાન સુખને ભેાગવી શકતા નથી અને ગયુ... તેને રાવે છે. મધુએ ! પેલા માણસ એના પાંચીકાને રાવે છે. આ માણસ ધાબળીને રાવે છે. એ તમને શુ' સમજાવે છે. સમયને ઓળખેા, પ્રમાદને છેડો. એની પાસે ૩૬૦ પાંચીકા હતા. તેમાંથી એણે ૩૫૯ ઉડાડી મૂકયા. ફક્ત એક જ ટુકડા હતા તે તેમાંથી તેને ક્રોડ રૂપિયા મળ્યા. તેમ એ જ રીતે એક વર્ષીના ૩૬૦ દિવસ છે. એમાંથી ૩૫૯ દિવસે ભલે અજ્ઞાન દશામાં ચાલ્યા ગયા. એક પાંચીકા રૂપી એક દિવસ હાથમાં છે ત્યાં સુધી પણ કામ કાઢી લેા. પછી ગમે તેટલા પસ્તાવા કરશે તા પણુ આવે! સમય નહિ મળે. આપણે ત્યાં તપસ્વીએની તપશ્ચર્યા ચાલી રહી છે. તે જોઈને તમે પણ તપશ્ચર્યા કરવા તૈયાર થાવ. એજ,
તે
વ્યાખ્યાન........ન. ૨૯
સ્વાત ત્ર્યદિન—પંદરમી ઓગષ્ટ શ્રાવણ સુદ ૧૪ ને શનિવાર તા. ૧૫-૮-૭૦
ત્રિલેાકીનાથ ભગવાન મહાવીર સ્વામીએ જગતના જીવા ઉપર મહાન કરૂણા કરી સિદ્ધાંત રૂપ વાણીનું પાન કરાવ્યું. ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનુ નામ સિદ્ધાંત. જેમાં ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીવાના અધિકાર ચાલે છે. તેમાં ભૃગુ પુરાહિતના બે પુત્રા જેમને જન્મ-જરા અને મરણનાં દુઃખાના ડર લાગ્યા છે.
શા. ૨૭
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૦
“जाइ जरामच्चु भयाभिभूया, बर्हिविहारा भिनिविट्ट चित्ता । संसार चक्कस विमोक्खणट्ठा, दट्ठूण ते कामगुणे विरचा ॥”
ઉપર કહેલા ભયાથી ભયભીત થયા. એટલે સંસારથી બહાર જે અનંત સુખનુ ધામ એવા મેાક્ષમાં એમણે ચિત્ત સ્થાપ્યું. એટલે કે મેાક્ષે જવાની લગની લાગી. હવે માક્ષે જવુ' હાય તે શું કરવુ જોઈએ? આ સંસારથી મુક્ત થવું પડે. આ સંસાર તા ચક્ર જેવા છે. તમે ચકડોળ તા જોયુ છે ને! એ ચકડોળનાં ચાર ખાનાં ડાય છે. તેમાં એક ખાતું નીચે રહે, એ બાજુની સાઈડમાં લે ખાનાં રહે. અને એક ખાનું ઉપર હાય છે. એ ચકડોળ કરે છે ત્યારે ઉપરનું ખાનું નીચે આવે અને નીચેનુ ઉપર જાય છે. એમ ચારે ય ખાનાનું ચક્ર ફર્યાં જ કરે છે. તેમાં સૌથી વધુ સહન કાને કરવું પડે? જે ખાતુ ઉપર છે તેમાંથી કોઈ અજ્ઞાન માણસ થૂંકે તેા નીચેવાળાને આ ત્રાસ સહન કરવા પડે છે. પણ નીચેથી કાઈ થૂંકે તા ઉપરવાળાને કંઈ સહન કરવું પડતુ નથી. આ રીતે સ'સાર પણ એક ચકડાળ છે. એનાં ચાર ખાનાં છે. તેમાં નીચે નરક છે. ઉપર દેવલાક છે. અને મનુષ્ય, તિય ચનું ખાતુ. વચમાં છે. નીચે રહેલાં નરકગતિના નારકીને એકલું દુઃખ છે. ઉપર રહેલાં દેવાને એકલુ' સુખ છે અને મનુષ્યતિય'ચોને સુખ અને દુઃખ બંને રહેલાં છે. આવું ચતુ`તિનું જે ચક્ર છે તેનાથી મુક્તિ મેળવવા માટે આ બંને બ્રાહ્મણ પુત્રોને રંગ લાગ્યો છે. તમને હજી રંગ લાગ્યા નથી.
આજના દિવસ પણ સ્વત ંત્ર દિન છે. આજે પંદરમી ઓગષ્ટના દિવસે તમે બ્રિટીશની ગુલામીમાંથી મુક્ત થયાં છે, અને તમે માના પણ છે કે અમે સ્વતંત્ર બન્યાં. પણ તમે ખરેખર! હજી સ્વતંત્ર બન્યાં જ નથી. સ્વતંત્રતાના અર્થ જ તમે સમજ્યાં નથી. તમે મેહ-માયા મમતા અને પરિગ્રહનાં બંધનથી મોંધાયેલા છે. તમને પરિગ્રહની કેટલી મમતા છે? ધનના મેાહ છૂટે તેા ધમ થાય. પણ ધનથી ધમ`ના વિજય ન થઈ શકે.
દેવાનુપ્રિયા ! તમે તે આજે ધન અને ધને એકમાં જ ખતવા છે. પણ ધનથી ધર્મ કદી ખરીદી શકાતા નથી. ધન અને ધમ અને અલગ વસ્તુ છે. તમે કહેા છે. કે ધન વિના એક વસ્તુ પણ ખરીદી શકાતી નથી. પૈસા વિના દાતણ પણ મળતાં નથી. એ વાત તમારી સાચી છે. છતાં અમુક મહત્વની ચીજો પૈસાથી ખરીઢાતી નથી. એ તા ધર્માંથી જ મળે છે. પૈસાથી ખાટાના છૂટ મળે પણ કંઈ પગ મળે ખરા ? પૈસાથી ટોપી મળે પણ માથું મળે ? પૈસાથી ફર્સ્ટ કલાસ મલમલની ગાદી મળે પણ ઉંઘ મળે ખરી ? પૈસાથી ચશ્મા મળે પણ આંખ મળે ? પૈસાથી મનમાન્યા સ્વાષ્ટિ ભેાજના મળે પણ ભૂખ મળે ? જે પૈસાથી લેાજન મળે, ગાદી મળે, પણ ભૂખ કે ઉંઘ ન મળે. એવી સ*પત્તિ શા કામની ? ભૂખ માટે દવા ખાવી પડે. ધ માટે ઘેનની ગાળી લેવી પડે, આવી સપત્તિની કાંઈ જ કિંમત નથી,
Page #224
--------------------------------------------------------------------------
________________
ર૧૧
'
તમે જન્મ લીધા તે સાથે જ હાથ-પગ-કાન-નાક આવું સુંદર શરીર મધું જે મળ્યું. આ બધું કયાંથી મળ્યું ? ધર્માંથી જ આ શરીર અને શરીરના અ ંગેાપાંગ બધું જ મળ્યુ છે. આજે સ્વતંત્ર દિન છે. તમેા ત્રેવીસ વર્ષ પહેલાં ગુલામીમાંથી મુક્ત બન્યાં. પણ એ રાજકીય ગુલામી તેા હજી તમારા માથે ઉભી જ છે. તમે અંગ્રેજના બંધનમાંથી મુક્ત થયાં પણ હજી અમેરિકા-રશિયા બધા દેશે તમારી પાસે કાશ્મીરની ખાંધ છેડ કરાવી જશે. તેને ભારત અને પાકિસ્તાનને લડતા બંધ કરાવવા છે અને ચીનને ચિનગારી આપે છે એટલે ચીન સાથે લડાવવાની તૈયારીઓ કરાવે છે. એ બધા તમને રમાડી રહ્યાં છે. અને તમે સ્વતંત્રતાના નામે જલસા ઉડાવા છે.
આજે મેનેજર બદલાયા છે પણ માલિક ખલાયા નથી. અમને આ તમારી સ્વત ંત્રતાથી આનă નહિ આવે. અમે આવી સ્વતંત્રતાને સ્વતંત્રતા માનતા જ નથી. ગુલામી એ પ્રકારની છે. એક બાહ્ય અને બીજી અભ્યંતર. આજે ભારતને સ્વતંત્રતા અપાવી પણ દેશમાં કેટલી આફ્તા આવી રહી છે. દિવસે દિવસે જાત જાતના આક્રમણા વધતા જાય છે. અને પ્રજાને માથે મુશીખતા આવતી જાય છે. આ રાજકીય ગુલામીમાંથી મુક્ત થયા નથી અને કમની આભ્યંતર ગુલામી તા હજી ઉભી જ છે. આ ગુલામી નહિ જાય ત્યાં સુધી કંઇ પણ થવાનુ નથી.
આજે આપણાં ઉપર કમ ત્રાટકી રહ્યાં છે. ત્યાં સુધી ગુલામી જ છે. કમના કારણે તમે સિત્તેર વર્ષના થાવ અને જેના ઉપર તમારી આશાના મિનારા છે એવા કરા મરણ પામે તે। દુઃખ થાય ને ? કઢના રોગ થાય એટલે જલ્દી દવા કરો. કેન્સરનુ' નામ પડે કે તરત જ સીધા ઢાટામાં દાખલ થઈ જાય. અરે ! શ્રીમંત હાય તે સ્વીટ્ઝર્લેન્ડ પહેોંચી જાય. અને રાગથી મુક્ત થવા માટે થાય તેટલા પ્રયત્ના ચાલે છે. પણ શું આ વૈજ્ઞાનિક શોધખેાળા તમને રાગથી કે દર્દથી મુક્ત કરી શકે છે? કદાચ તમને માં રાહત આપે તા એ તેા નિમિત્ત છે. એ વેઢનીય કમાઁ ઉપશાંત હાય તેા શાંતિ મળે, કદાચ એના અંત આવ્યા હાય તા મટી પણ જાય. પણ એમાં દવા કે ડૉકટરો કંઈ કરી શકતા નથી. એ બધું ક ને આધીન છે. તમારા પુણ્યના ઉદ્દયથી માટા બંગલા મળે, રૂમે રૂમે ટેલીફાન હાય, આંગણામાં ચાર કારી ખડી રહેતી હોય, ક્રોડા કે અબજોની સપત્તિના સ્વામી હૈ। અને સ્વતંત્રતા પ્રમાણે ઇચ્છિત સુખ ભાગવતાં હૈ છતાં તમે કમરાજાની કેદમાં સપડાયેલા છે.
ભયંકર પરદેશી આક્રમણ અને સ્વદેશી અંધાધૂંધીથી તમે મુક્ત થયા, તે પણ કમના કેન્દ્રી તેા છે જ. એટલે ગુલામ છે. તમને આ ગુલામી એ ગુલામી રૂપે સમજાતી નથી એ જ અજ્ઞાનતા છે. અમારે તમારી આંખ ખાલાવવી છે. પણ તમે તે આંખ અધ કરી દે છે. આજે રશિયા, અમેરિકા, કેનેડા ભારતને બધું આપે છે. પણુ સામે શરત
Page #225
--------------------------------------------------------------------------
________________
પણ કેવી કરે છે તે પણ બધી જ શરતે તમે મંજુર કરે છે. પણ આત્માને કર્મની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ભગવંતે જે જે શરતે મૂકી છે તેને સ્વીકાર કરવાનું મન થતું નથી. કારણ કે પાંચ ઈન્દ્રિયે અને છ મન એને ગુલામ બની ગયેલ છે. ઈન્દ્રિય અને મનનું કહ્યું કરવા માટે જાતને ગીરવી મૂકી દેવા તૈયાર થાય છે. કદાચ ઉપલે માળ ખાલી થઈ ગયા હોય તે ખેર! એને ખાલી રાખે પણ અંદર બીજાને બેસાડો નહિ. મનનું કહ્યું કરે નહિ.
તમારા માથે પરદેશની ગુલામી ઉભી છે. સ્વદેશની મૂંઝવણ છે. અને કર્મની ત્રિકાલાબાધિત ગુલામી છે. તેને છેડે. આજે વિદ્યાર્થીઓ કહે છે અમારે શિક્ષકની પરતંત્રતા ન જોઈએ. પત્ની કહે છે પતિની પરતંત્રતા ન જોઈએ. નેકર કહે છે મારે શેઠની પરતંત્રતા ન જોઈએ. અહીં બધે જ પરતંત્રતા લાગે છે. પણ કર્મની પરતંત્રતા સાલતી નથી. કર્મને આધીન અને ઇન્દ્રિઓને વશ થયેલે આત્મા જ ખરે ગુલામ છે. પાંચ ઈન્દ્રિઓ અને છઠું મન એ આત્માના નેકરે છે. પણ અત્યારે તે આત્મા જ નેકર બની ગયો છે. આજે નોકરોનું જ સામ્રાજ્ય વ્યાપી ગયું છે. મન રૂપી નેકર કહેશે ચાલે ફેન્ટા પીવા જવું છે. તે તૈયાર. કોકા કોલા પીવા જવું હોય તો તૈયાર. આ બધી ગુલામી જ છે ને ? બાપ પિતાના પુત્રને કહે બેટા ! તું દુકાને બેસી જા. આપણે ઈજનેર બનવું નથી. આપણે ક્યાં ઝાઝા પટ ભરવા છે? આપણે શાન્તિથી ખાઈ શકીએ તેટલું દુકાનમાં મળી રહેશે. ત્યારે દિકરે કહેશે કે હું તમે કહો તેમ કરવા તૈયાર નથી. હું તો મને ગમશે તેમ કરીશ જોઈને આ તમારી સ્વતંત્રતા. તમે તમારા પુત્ર ઉપર તમારી હકુમત ચલાવી શકતાં નથી. ઈન્દ્રિય પર અંકુશ રાખી શકતાં નથી. શું આ સ્વતંત્રતા છે કે પરાધીનતા?
અંગ્રેજ સરકારે ભારત ભૂમિ ઉપર કેટલા વર્ષો રાજ્ય કર્યું? ફક્તત દોઢસો વર્ષ એણે ફક્ત દોઢસો વર્ષ ભારત ઉપર તેની સત્તા જમાવી. અને ભારનને એની પરતંત્રતા લાગી એટલે બ્રિટીશની ગુલામીમાંથી મુક્ત બનવા માટે ભારતની જનતાએ કેટલે પુરૂ ષાર્થ કર્યો, કેટલાં યુવાનેનાં લેહી રેડી દીધા. કેટલાં પીઠીભર્યા યુવાને ખતમ થઈ ગયા. કેટલાંને જેલના સળીયા ગણવા પડ્યાં. કેટલાને લાઠીને માર ખા પડે. કંઈકના ઉપર ટીયર ગ્યાસ છોડ્યાં. એ ગ્યાસની કાળી વેદના સહન કરવી પડી. દોઢસો વર્ષની અંગ્રેજની ગુલામીમાંથી મુક્ત થવા અને સ્વતંત્રતા મેળવવા આટલું સહન કરવું પડયું. છતાં પણ હજુ પુરી સ્વતંત્રતા મળી નથી. સ્વતંત્રતાના બહાને સ્વચ્છેદો વધી રહ્યા છે. અંગ્રેજોથી પણ વધુ કનડગત કરનાર દુશ્મને હોય તે તે આપણું કર્મો છે. - આપણું ઉપર મેહનીય કર્મે દોઢસે, બસ કે પાંચસો વર્ષોથી નહિ પણ અનંતકાળથી સામ્રાજ્ય જમાવ્યું છે. અંગ્રેજના રાજ્યમાં જે કષ્ટ સહન કર્યું નથી તેનાથી
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૨.
અનંત ગણું મહાન કષ્ટ જીવ કર્મોના રાજ્યમાં સહન કરે છે. એમાંથી કઈ રીતે છૂટાય એ જ આપણે વિચારવાનું છે. આવી આઝાદી તો ઘણું વખત મેળવીને ભોગવી. પણ દુઃખ ગયું નહિ. તમામ દુઃખનું મૂળ કારણ મોહ છે. આજે આપણે જે ખરાબ સ્થિતીમાં મૂકાઈ રહ્યા છીએ, દુઃખની ગર્તામાં ગબડી રહ્યાં છીએ તેમાં મેહનીય કર્મના સામ્રાજ્યની પ્રબળતા છે. એમ સમજીને મોહ રૂપી અંગ્રેજને હરાવી તેને દૂર કરી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીએ, ત્યારે જ આપણે સાચા સ્વતંત્ર બની શકીએ. આજે ધ્વજવંદન કરીને, સારું ભોજન જમીને તમે આનંદ માને છે પણ આ વાસ્તવિક સ્વતંત્રતા નથી પણ ઔપચારિક સ્વતંત્રતા છે.
મહાન પુરૂષોએ કમ મેદાનમાં યુદ્ધ કરીને સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી. તેવા અનંતજ્ઞાની ત્રિકાલદશ દેવાધિદેવે તેવી સ્વતંત્રતા પ્રાપ્ત કરવાના ઉપાયે આપણને બતાવ્યાં છે. જે સાચી સ્વતંત્રતા મેળવવી હોય તે તીર્થકર પ્રભુએ જે સાધનો કહ્યાં છે તે મેળવવાં જોઈએ. અને જે ઉપાય બતાવ્યાં હોય તે પ્રમાણે આચરણ કરવું જોઈએ. જ્યાં સુધી મને મારવાનું મન નહિ થાય ત્યાં સુધી સ્વતંત્રતાને તમે સમજ્યા નથી.
સાચી સ્વતંત્રતા એટલે આત્માનું સામ્રાજ્ય, મોહના સામ્રાજ્યથી દૂર રહેવું એ છે સાચી સ્વતંત્રતા, દુનિયામાં જેમ પોતાના પર બહારની સરકારની સત્તાને પરતંત્રતા માનવામાં આવે છે તેમ અહીં પણ આપણાં ઉપર મોહરાજાના સામ્રાજ્યની સત્તા સ્થાપિત થઈ છે. એ જ પરતંત્રતા સમજી લે. મોહને મારવાની, તેને પ્રાણ વિનાને કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો સાચી સ્વતંત્રતા મળે. કાયમને માટે સ્વતંત્ર બનાય. આજ સુધી અનંતા દુઃખે સહ્યાં અને હજી પણ જન્મ-મરણ, આધિ-વ્યાધિ-ઉપાધિરોગ-શેક, આ બધું સહન કરવાનું ચાલુ જ છે. આનું કારણ શું? આપણું ઉપર મોહનીયનું સામ્રાજ્ય છે. જગતમાં જન્મેલે જીવ જેમ કાળથી બચી શકય નથી તેમ મેહથી પણ બચી શક નથી.
શાસ્ત્રમાં દરેક પ્રાણીઓને ચાર પ્રકારની સંજ્ઞાઓ બતાવવામાં આવી છે. અને ચારે ય ગતિના પ્રાણીઓ ઉપર મહારાજા સામ્રાજય ભોગવે છે. મેહે આત્માને એટલે બધે દબાવે છે કે જેથી તેના ગુણ અવરાય છે, ઢંકાય છે, લૂંટાય છે. બહારની સરકારને અંગે એમ કહેવાય છે કે તે હિંદને લૂંટે છે. તેમ મેહ આત્મધનને લૂટે છે. આત્માના સતત જાગૃત પ્રદેશ પર મેહનું કદી ચાલતું નથી. આ છે જીવ – અજીવને, જડ અને ચેતનને ભેદ. આટલું સમજ્યા પછી આ મેંઘેરી માનવ જિંદગાની પ્રાપ્ત કર્યા પછી પણ મેહ ઉપર વિજય પ્રાપ્ત કરવાનું ન સૂઝે તે પરતંત્રતા ક્યાંથી ટળે? આવા ક્રૂર મોહ ઉપર અપ્રીતિ ન જાગે દૂર રહેવાનું મન ન થાય તે સમજી લેજે કે તમે હજુ સ્વતંત્રતાને સમજ્યા જ નથી.
Page #227
--------------------------------------------------------------------------
________________
શકે
સિદ્ધ દશા એટલે સાચી સ્વતંત્રતા. જ્યાં સુધી જીવ સંસારમાં રખડે છે ત્યાં સુધી એ પરતંત્ર જ છે. તમારે તે સંસારમાં રહેવું છે અને સ્વતંત્ર બનવું છે. હસવું છે અને લેટ પણ ફાકે છે એ કયાંથી બને? અગ્નિમાં વસવું છે અને બળવું નથી. ચૂલામાં હાથ નાંખવે છે ને શીતળતા જોઈએ છે. એ બની શકે તેમ નથી. કારણ કે પરસ્પર વિરોધી છે. તેમ સંસાર અને સ્વતંત્રતા આ બે શબ્દને કદી પણ મેળ મળતું નથી. આ દુનિયાના તમામ પ્રાણીઓને પરતંત્રતામાં પકડી રાખનારી અને સ્વતંત્રતાની આડે આવનારી ચાર કનડગત છે. સ્વતંત્રતા એટલે જ્યાં કોઈ પ્રકારની કનડગત ન હોય તેનું નામ સ્વતંત્રતા. અને જ્યાં પારકી કનડગત રહે તેનું નામ પરતંત્રતા.
જ્યાં સુધી જીવ સ્વતંત્રતાનો આનંદ ન લૂટે ત્યાં સુધી એ બંધાયેલું રહે છે. પરતંત્રતા ન તૂટે એ દિશામાં કે તેને દુઃખ આપે તો તે અજ્ઞાનદશામાં સહન કરી લે. અજ્ઞાનદશા ન જાય ત્યાં સુધી દુઃખમાં વસવાનું. જ્યાં અજ્ઞાન દશા ગઈ ત્યાં સુખ આવ્યું સમજે. ત્યારે હવે સુખી કોણ? જ્ઞાની કે અજ્ઞાની ? સુખી જ્ઞાની છે, અજ્ઞાની નથી. કેમ વર્તવું, શું બોલવું, ન બેલવું એનું અજ્ઞાનીઓને ભાન નથી હોતું. મનુષ્યજાતિને જંગલી પ્રાણીઓ તરફથી છેડી હેરાનગતિ થાય ત્યાં એને ઠાર કરવાનો હુકમ આપવામાં આવે છે. એવા નેતાઓને દુનિયા મોટાને ઈલ્કાબ આપે છે.
જ્યાં હિંસાનું સામ્રાજ્ય વ્યાપી ગયું હોય એવી સ્વતંત્રતા એ જેનેને ગમવી જોઈએ નહિ. જે વસ્તુના વેપારથી ઓની હિંસા થવાની છે એવો વેપાર જેનેએ કરાય જ નહિ. કારણ કે જૈન ધર્મ અહિંસાને મહત્વ આપે છે. પણ આજે તો જેનેનું જૈનત્વ જ ચાલ્યું ગયું છે. ગમે તેટલી હિંસા થતી હોય પણ જ્યાં પૈસા વધુ મળે ત્યાં તમારી દેટ છે. પણ ભલા વિચાર કરે કે તમને સ્વતંત્રતાથી જીવન જીવવું ગમે છે તે તારા નાણાંની પેટીઓ ભરવા ખાતર જે નિર્દોષ જેની ક્રૂરતાથી ઘાત થાય છે તે જીવને કેટલું દુઃખ થતું હશે? ભલે ઓછું કમાવ, મજશેખ ન થાય પણ નિર્દોષ જીવને છે.
જૈન દર્શનમાં એક શ્રાવક થઈ છે. યોગ એનું જીવન કેટલું સાદું અને પ્રમાણિક હતું. એના ઘરમાં અનીતિનું નામ ન મળે. રોજ પુણી કાંતીને પિતાનું જીવન નીભાવતે હતે. એ પુણી કાંતીને પૈસા કમાતે તેથી એનું નામ પુણી શ્રાવક પડ્યું. એ બંને પતિ-પત્ની પુણી કાંતીને દરરોજ દશ દોકડા કમાતા હતાં. આજનું મળી જાય પછી એ કાલની ચિંતા કરતા નહિ. એને વિચાર થયે કે જે કુળમાં જન્મીને જે સ્વધર્મને ન જમાડું તે હું શ્રાવક ન કહેવાઉં. હવે રોજના દશ દેકડાથી વધુ પૈસા કમાતાં નથી. બીજી કઈ મૂડી પણ નથી. અને એને એવો નિયમ હતો કે દરરોજ એક સ્વધમીબંધુને જમાડીને જમવું. બંધુઓ! તમે પણ જૈનકુળમાં જન્મ્યા છે તે તમારે પણ આ નિયમ હશે ને? કે પછી આવે તેને જાકારે કરે તે નિયમ છે? (હસાહસ). હજુ બિચારે
Page #228
--------------------------------------------------------------------------
________________
પ
મહેમાન સીધા ચાલ્યું આવતા હાય તેને ઘરનું બારણુ' પણ બતાવ્યુ` નથી એ પહેલાં એમ પૂછવા માંડે કે કેટલા દિવસ રોકાવાના છે ને કયારે જવું છે ? ત્યાં વળી સ્વધમીને જમાડીને જમવાના નિયમ કયાંથી હાય !
આ પુણીચે શ્રાવક અને તેની પત્ની વારાફરતી એક દિવસ ઉપવાસ કરે છે. અને એક દિવસ જમે છે. અને જે ભેજન મચે છે તેમાંથી સ્વધમીની ભક્તિ કરે છે. અને શ્રાવક–શ્રાવિકાની જોડલી આનદથી ધર્મારાધના કરે છે. એક દિવસ પુણીયા શ્રાવક સામાયિકમાં બેઠા છે. પણ મનની સ્થિરતા રહેતી નથી. આ શ્રાવક વિચાર કરે છે કે આજે મારી સામાયિક કેમ લૂંટાઈ રહી છે ? તમે પણ સામાયિક લઈ ને મેસેા છે અને ચિત્તની ચંચળતા સામાયિકમાં થતી હશે. પણ આવા વિચાર આવે છે ખરા ? તમને આવે વિચાર ક્યાંથી આવે? કારણ કે તમે ઘેર નવરા જ ન પડેા એટલે અશુભ વિચારાના ચરા અહીં લઈને આવેા છે. અહીં મન નવરુ પડે એટલે દુકાનના વિચાર કરીશ. એફિસના વિચાર કરો. ભેગી શાકની થેલી પણ લેતા આવ્યા હશે। એટલે અહિં થી ઉઠીને શાક માકીટમાં જવું છે ને કયું શાક લેવુ એ પણ વિચાર થતા હશે.
પુણીયા શ્રાવક સામાયિક પાળીને એની પત્નીને પૂછે છે આજે આપણા ઘરમાં અનીતિનું ધન આવ્યું નથી ને ? આજે સામાયિકમાં મારું મન સ્થિર રહયું નથી માટે કંઇક કારણુ તા જરૂર છે. ત્યારે એની સ્ત્રી કહે છે સ્વામીનાથ! આજે એક સન્યાસી લાટ માંગવા આવ્યેા હતેા. એને ડબલુ લઈને લેાટ આપવા ગઈ. મેં ડખલામાંથી મૂઠી લાટ આપ્યા. એની નજર ડખલા પર પડી. હવે એ ખાવા ગમે તે હાય પણ એના ગયા પછી એક ચમત્કાર થયા. અને એ આપણું ડબલુ સોનાનુ ખની ગયું.
હવે તમે બહારગામ ગયાં હૈા. પાછળથી તમારા શ્રીમતીજી એની એ ચાર સાડીઓ, તમારા એત્રણ પહેરણુ શૂટ આપીને એક સ્ટીલની માલ્ટી લીધી. તમે બહારગામથી આવ્યા ત્યાં હર્ષભેર સામી કહેવા આવે કે જીએ-જુએ મે' ખાટી ખરીદી. તમે પૂછે કે કેટલાની ? તા કહેશે કે અરે ! પૈસા ખર્ચવાના હાય ! એ તેા મારા ને તમારા ફાટલા ડુચા આપીને લીધી. તમે પણ ભેગા હરખાવા માંડા હા.... તમે એટલા કપડામાં ક'ઈડ ગરીખનાં અંગ ઢાંકી શકો. એટલા કપડાં આપીને એક ડીખડું વધ્યું તે પણ શું અને ન વધ્યું તે પણુ શું? તમે સારા કપડાં પહેરી તે ફાટલા કપડાં તે ગરીબને આપેા.
આ પુણીયા શ્રાવક કહે છે નક્કી એ સેાનું ઘરમાં આવ્યુ. તેથી જ સામાયિકના સુધારસ હું પી શકયા નહિ. આપણે એ કચરા ઘરમાં ન જોઈએ. કારણ કે આપણે તા રાજના દશ ઢાકડા ઉપર એક પણ પાઈ રાખવી ક૯પતી નથી. આ તા કેટલી બધી કિંમત વધી ગઈ. જાવ – એને ઉકરડે ફેંકી આવેા. આ જગ્યાએ તમે હેત તા શુ કરત ? એલે! તેા ખરા ! (સભા : લઇને સંતાડી દેત.) તમારી શ્રાવિકા હાત તા એમ કહેત
Page #229
--------------------------------------------------------------------------
________________
કે આ સોનાને ડબ્બે કંઈ ઉકરડે નાંખવાને હેય! આમાંથી તે મારા દાગીના બનાવાય. અહીં તે શ્રાવિકા પણ એવાં હતાં જ્યાં એના પતિને હુકમ થયે ત્યાં સોનાને ડબ્બો માટીના હાંડલાની જેમ ફેંકી દીધે. જુઓ ! ભગવાનનાં શ્રાવકો કેવાં હેય? અનીતિની એક પણ પાઈ એને ખપતી ન હતી. જ્યારે અનીતિના કેટલા રૂપિયા તમારા પિટમાં હજમ થઈ જાય છે. આ અન્યાય-અનીતિ અને અધર્મના કારણે જ જીવ કર્મનું બંધન કરતાં જાય છે. અને કર્મની ગુલામી નીચે દબાતે જાય છે.
કર્મની કનડગતે જાય ત્યારે સાચી સ્વતંત્રતા આવે છે. મૂળ આઠ કર્મો છે. તેમાં ચાર ઘાતી છે અને ચાર અઘાતી છે. તેમાં સૌથી પ્રથમ નંબર જ્ઞાનાવરણીય કર્મને છે. જ્ઞાનાવરણીય કર્મ અનંત જ્ઞાન ગુણ રેકો છે. જ્ઞાનાવરણીને બીજો ભાઈ દર્શનાવરણીય છે. એ તો મહાન જબરો છે. એ જીવને સત્ય વસ્તુનું ભાન થવા દેતું નથી. દર્શનાવરણીય કમે અનંત દશન ગુણને રોકે છે. મોહનીય કર્મ મૂંઝવે છે. અને અંતરાય કર્મ અનંત દાન-અનંત લાભ-અનંત ભેગ અને અનંત વીર્યમાં આડે આવે છે. પાસે કોડ રૂપિયા હોય પણ દાન કયારે દેવાય ? અંતરાય કર્મની સત્તા તૂટે ત્યારે ને?
જ્ઞાનાવરણીય કર્મને સંપૂર્ણ ક્ષય થાય ત્યારે કેવળજ્ઞાન થાય. આ ચાર ઘાતી કમેં ગયા એટલે સાચી સ્વતંત્રતા આવી જ સમજે ને! નામ કર્મ અને આયુષ્ય કર્મથી નુકશાન શું છે? ઉલટું આવી દશાને પામેલાનું આયુષ્ય જે લાંબુ હોય તો લાખ જીવનું કલ્યાણ થાય. શ્રી ઋષભદેવ ભગવંત જે કરી શક્યાં તે ભગવાન મહાવીર ન કરી શક્યાં. કારણ કે તેમનું આયુષ્ય ટૂંકું હતું. ફક્ત સાડી–એગણત્રીસ વર્ષ જ તેમની સાધનાને સમય. જ્યારે ઋષભદેવ ભગવાનની સાધનાને સમય એક લાખ પૂર્વને હતે. એટલે એમના આયુષ્યથી કોડ અને લાભ થશે. કહેવાનો આશય એ છે કે અઘાતી કર્મો જીવને નુકશાન કરતાં નથી. ફક્ત આત્માનું અહિત કરનાર હોય તે ચાર ઘાતી કર્મો જ છે. એ ચાર ઘાતીને નાશ થયે કે તેરમે ગુણરથાને જીવ જાય છે. અને કેવળ જ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરી સાચી સ્વતંત્રતા મેળવે છે. બાકી સમજણ વિના ગમે તેટલી મહેનત કરશો તે પણ સ્વતંત્રતા મળવાની નથી. સાચી સ્વતંત્રતા મેળવનાર અને અપાવનાર સર્વજ્ઞ પ્રભુ મહાવીર સ્વામી કહે છે તમે સત્ય વસ્તુને સમજે. એને એ સમજ્યા પછી એને મેળવવાની શક્તિ કેળ અને આગેકૂચ કરે.
મિથ્યાત્વ-અવ્રત–પ્રમાદ-કષાય અને અશુભગ એ પાંચ કર્મબંધના કારણ છે. મિથ્યાત્વ ટળે તે સમ્યક્ત્વ આવે, અવિરતિના બંધન તૂટે તે વિરતિભાવ આવે, અવિ રતિની બેડી તેડવા પ્રમત્તાવસ્થાની બેડી તેડવાની છે. આજ સુધી પ્રમાદથી જ પાયમાલી થઈ છે. ભણવામાં પ્રમાદ હોય તે જ્ઞાન ન મળે. બજારમાં પ્રમાદ ન થાય. આત્મકલ્યાણમાં જ
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્રમાદ નડે છે. આ ધમાલ, રગડા-ઝગડા અને પરિગ્રહ આ બધું પ્રમાદને કારણે જ છે ને? દેશને અંગે પણ કહેવાય છે ને કે પ્રમાદ ન હેત તે હિંદની આ દશા ન હેત. આત્મકલ્યાણમાં પણ પ્રમાદની બેડી નડતર રૂપ છે. તેને તેડવી જોઈએ. અને પ્રમાદ – કલેશ કુસંપની હેળી કરવી જોઈએ. આ વરતુને સમજીને સાચી સ્વતંત્રતા મેળવવાને પ્રયત્ન કરો.
જ્ઞાનાવરણીયની બેડી તેડવા શ્રતને અભ્યાસ કરે. દર્શન મેહનીયની બેડી તેડી સમકિતને સુદઢ કરો. અવિરતિની બેડી તેડી વિરતિને વરે. ચેાથેથી પાંચમે ગુણસ્થાને આવે. અને દેશવિરતિ બને. એથી આગેકૂચ કરી છે આવીને સર્વવિરતિ બને. ત્યાંથી આગળ વધી સામે આવી પ્રમત્ત અવસ્થાની બેડી તેડી અપ્રમત્ત બને. આવી ઉચ્ચકક્ષાને કેળવીને તેરમે ગુણસ્થાને આવી આત્માની સાચી આઝાદી મેળવે. પછી કહે કે હું સ્વતંત્ર બન્યા. દુનિયાના અજ્ઞાન જીવોને સાચી સ્વતંત્રતાનું ભાન નથી. એટલે જ્યાં ને ત્યાં ભટકે છે. તેરમેથી ચૌદમે જાય ત્યાં તે યુગનું બંધન પણ તૂટી ગયું. એટલે શાશ્વત સ્વતંત્રતા છે. એ આવ્યા પછી કદી નષ્ટ થતી નથી. અહીં આવ્યા પછી જન્મ – જરા ને મરણ પણ નથી. એમ સમજ કર્મની પરતંત્રતાને જડમૂળથી નાશ કરે.
આજે તે સ્વતંત્રતા જોઈએ છે ને સ્વચ્છેદે વધતા જાય છે. મહાત્મા ગાંધીજીને આજે તમે યાદ કરે છે પણ એનાં આદર્શો જીવનમાં અપનાવ્યા છે ખરા! એમણે કઈ દિવસ સીવેલું કપડું પહેર્યું નથી. ફસ્ટ કલાસની મુસાફરી કરી નથી. જીવન પણ સાદું ને સ્વાવલંબી. સ્વાવલંબી. સ્વાદિષ્ટ ભોજન પણ ખાધા નથી. અને તમારે તે પૈસો વધે એટલે ઠઠારાને પાર જ નહિ. થર્ડ કલાસમાં મુસાફરી કરાય જ નહિ. કપડાં ધાબીના ઘરનાં ગમે નહિ. એ તે શીંગ કંપનીમાં જોયેલાં કપડાં જ ગમે. અને સ્વાદિષ્ટ ભજન જોઈએ નેકર અને ઘાટી વિના તો ચાલે જ નહિ. આ બધી સ્વચ્છંદતા નહિ તે બીજું શું? ભગવાને બ્રહ્મચર્ય પાલનને ઉપદેશ આપે છે. જે એનું પાલન કર્યું હેત તે સંતતિ નિયોજન લાવવાની જરૂર ન પડત. આજે સંતતિ નિયાજનના બહાને કેટલે વ્યભિચાર વળે છે! ચારિત્રનું નામનિશાન ન મળે. આજની સરકાર જ્યાં ને ત્યાં મચ્છી ઉદ્યોગ અને કતલખાના ખેલવાને પૂરજોશમાં પ્રચાર કરે છે. ત્યાં સાચી સ્વતંત્રતા કયાંથી મળે?
બંધુઓ! સાચી સ્વતંત્રતા મેળવવા માટે આ તપશ્ચર્યાનાં દિવસે ચાલી રહ્યાં છે. માસખમણના માંડવડા નંખાઈ ચૂક્યા છે. જેને બેસવું હોય તે આ મંડપમાં બેસી શકે છે. આપણા પરમ પિતા મહાવીર પ્રભુએ બે માસી, છ માસી આદિ અઘેર તપ કરી આત્માની આઝાદી મેળવી. આપણે પણ એવી આઝાદી મેળવવી છે.
ભૃગુ પુરોહિતના બે પુત્રોને પણ આત્માની આઝાદી મેળવવાની લગની લાગી છે. શા ૨૮
Page #231
--------------------------------------------------------------------------
________________
રોટ
એટલે સંસારના બંધન તેડી સંયમ માર્ગે જવા ઈચ્છે છે. તેઓ તેમના માતા-પિતાને હજુ શું સમજાવશે અને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. આજે પણ સમય થઈ ગયે છે એટલે વિદ્યુલ્લતા ચરિત્ર બંધ છે.
વ્યાખ્યાન નં..... ૩૦ શ્રાવણ સુદ ૧૫ ને રવિવાર તા. ૧૬-૮-૭૦
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને?
શાસ્ત્રકાર ભગવંત, રાગ-દ્વેષના વિજેતા અને મોક્ષમાર્ગના પ્રણેતા એવા ભગવાનના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. એ બત્રીસ સૂત્રમાં મૂળ ઉત્તરધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેનાં છ હળુકમી આત્માઓને અધિકાર ચાલે છે. ભૂગુ પુરોહિતના બે બાલુડાઓએ પ્રથમ વખત જ સંતનું દર્શન કર્યું અને વૈરાગ્ય પામી ગયા. તેમને તે સંતદર્શન કરતાં કરતાં માથે તાલ પડી ગઈ. માથે કાળા મટીને ધોળાં આવ્યા પણ હજુ સુધી દિલમાં એવો વિચાર સરખે પણ થતો નથી કે –
મેં હૈં કૌન કહાં સે આયા, મુઝે કહાં પર જાના હૈ
કન જગતમેં મેરા હૈ, ઈસ જગમેં કહાં ઠીકાના હૈ” ગમે તેટલું ધન ભેગું કરે પણ જ્યાં સુધી તમને એ વિચાર નહિ આવે કે હું કણ છું? ક્યાંથી આવ્યો છું? અહીંથી મરીને ક્યાં જઈશ? રાત-દિવસ કાળી મજૂરી કરીને ભેગું કરું છું તેમાંથી મારી સાથે શું આવશે? આ બોકસીનના આલેશાન ભવનમાં રહે છે. એને બહુ મેહ લાગે છે. પણ યાદ રાખજે એક દિવસ તે એને છોડીને જ જવાનું છે. એને પૂરો ખ્યાલ રાખજે. કોણ જાણે તમારા કાળજા જ કઈ જાતનાં ઘડ્યાં છે એ જ મને તે સમજાતું નથી. (સભા - એ કઠણ કાળજા છે. હસાહસ) કંઈકને તમે ખાંધે ચઢાવીને સોનાપુરીમાં મૂકી આવ્યા. તે લોકો સાથે કંઈ જ લઈને ગયાં નથી. જ્યારે કે ત્યારે મારે પણ આ જ રીતે એક દિવસ જવાનું છે તે મારી સાથે પણ શું આવશે? તમારી સાથે કંઈ જ આવવાનું નથી. છતાં મમતા છૂટતી નથી. વિચાર ફરે કે અત્યાર સુધીમાં જે ફોડાધિપતિ કે અબજપતિ હોય તેને શું જન્મ – જરા ને
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૯
મરણના ફેરા ટળી ગયા છે ખરા? શુ તેને નરકે જવું પડતું નથી ? વિચાર તા કરી નરકથી તે ધમ જ મચાવશે પણ નાણાં નહી' મચાવે.
ભગવાને ઠાણાંગ સૂત્રના ત્રીજા ઠાણે ત્રણ પ્રકારનાં પુરૂષો બતાવ્યાં છે. (૧) કર્મીપુરૂષ (ર) ભેાગપુરૂષ (૩) ધર્મ પુરૂષ.
જે પુરૂષ પેાતાના જ પરાક્રમથી રાજ્ય મેળવે છે તેને કમ પુરૂષ કહેવામાં આવે છે. વાસુદેવ એ ક પુરૂષ છે. તે પેાતાના પરાક્રમથી જ રાજ્ય ઉપર પેાતાનું પ્રભુત્વ જમાવે છે. તેઓ ૩૬૦ સંગ્રામ કરે છે, અને ભરતક્ષેત્રના ત્રણે ખડ ઉપર પેાતાનું પ્રભુત્વ જમાવે છે. એ મહાન પુરૂષા કેવા હેાય છે. તેનું વર્ણન શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ખૂબ વિસ્તારથી કરવામાં આવ્યું છે. વાસુદેવ અને ખળદેવના શરીર ઉપર ૧૦૮ શુભ લક્ષણેા હાય છે. ૧૦ લાખ અષ્ટાપદનુ મળ મળદેવમાં, વીસ લાખ અષ્ટાપદનું ખળ વાસુદેવમાં હાય છે. એક ક્રોડ મના ભારે પથ્થર વાસુદેવ એક કાંકરાની જેમ ફગાવી દે છે. એટલે એની એવી પ્રચંડ શક્તિ હાય છે કે જેની સામે કોઈ દુશ્મન ટકી શકતા નથી, એના શરીરમાં કોઈ દિવસ રાગ આવતા નથી. એવી વાસુદેવની પુણ્યાઈ હાય છે. જ્યારે આજે તા ઘેર ઘેર ખાટલા ને ખાટલા સૂકાતા જ નથી, છાશવારે ને છાશવારે માંદા. આજે માથુ દુખે તેા કાલે પેટમાં દુખતું હાય. સામવારે સાજા હાય ને મંગળવારે માંદા, પહેલાનાં માણસા રાત્રે સૂઈ જાય ત્યારે જ ખાટલા ઢાળતાં હતાં. અને અત્યારે તા ફેશનમાં પલંગ ઢાળેલાં જ પડચાં હાય. સ્હેજ નવરા પડે એટલે સીધા પલ`ગમાં પડે જેમ ચિડ દેખે ને ભેંસને આળેાટવાનુ` મન થાય તેમ તમને સ્હેજ નવરાશ મળી કે પલંગમાં આળોટવાનુ મન થાય. આ તમારા મેાજશેખ અને એશઆરામ જ તમારુ ચારિત્ર લૂટી રહયા છે. પહેલાનાં માણસે દિવસભર કામ કરતા હતાં. શથીરને ખૂબ શ્રમ પડતા હતા એટલે એમની ઈન્દ્રિયે બેફામ બનતી ન હતી. શરીરમાં કોઇ રોગ આવત નહિં. શરીરમાં વિકારા વધતાં ન હતાં. કહેવાના આશય એ છે કે વાસુદેવની એટલી બધી પુણ્યાઈ હતી કે જન્મથી લઈને મરણુ સુધી તેમના શરીરમાં કોઈ પણ જાતના રાગ આવતા નહિ.
વાસુદેવ અને ખળદેવ પાસે એક રથ હાય છે. એ રથ પણ એવા જથ્થર હાય છે કે એ રથની સામે દુશ્મનનું સૈન્ય ઉભું હાય અને એ રથની ખાલી ઉતારી નાંખવામાં આવે તા એના તેજથી સેના ભાગી જાય. શાસ્ત્રમાં બ્રહ્મચય ને બત્રીસ ઉપમાઓ આપવામાં આવી છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ભગવંતે ફરમાવ્યુ' છે કે સ` રથામાં પ્રભાવશાળી અને મેાટે કોઈ રથ હાય તા કૃષ્ણ મહારાજાના સંગ્રામક રથ છે. તેવી રીતે સર્વ ધર્માંમાં બ્રહ્મચય ધર્મ એ સૌથી શ્રેષ્ઠ છે. કૃષ્ણ વાસુદેવના સંગ્રામક રથની જેમ પ્રાચ એ શ્રેષ્ઠ છે. તેથી બ્રહ્મચર્યને વાસુદેવના રથની ઉપમા આપવામાં આવી છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
વાસુદેવના શરીરનું સૌંદર્ય પણ ખૂબ હોય છે. તેમના શરીરમાં કઈ પણ જાતનું 'એડોળપણું હોતું જ નથી. વાસુદેવનું શરીર સુંદર અને આકર્ષક હોય છે. પ્રત્યેક ઉત્સપિણી અને અવસર્પિણી કાળમાં ૬૩ શલાકાપુરૂ થાય છે. તેમને શલાકા પુરૂષ એટલા માટે કહેવામાં આવે છે કે તેમનામાં એક પણ પુરૂષ અભવ્ય હોતો નથી. ૨૪ તીર્થકર, ૧૨ ચકવતિ, ૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ એ ૬૩ શલાકા પુરૂષ છે. રામ અને લક્ષમણમાં રામ બળદેવ હતા અને લક્ષમણ વાસુદેવ હતાં. દરેક બળદેવ વાસુદેવના મોટાભાઈ હેાય છે. અને પ્રતિવાસુદેવને વાસુદેવ વિરોધી હોય છે. જેમ જરા સંઘની સામે કૃષ્ણ વાસુદેવ, રાવણની સામે લમણુ હતાં. પ્રતિવાસુદેવ પણ ત્રણ ખંડ ઉપર રાજ્ય કરે છે. પણ બને છે એવું કે વાસુદેવના હાથે જ પ્રતિવાસુદેવ મરે છે. અને પ્રતિવાસુદેવનું રાજ્ય વાસુદેવ ભગવે છે. વાસુદેવનું બળ એટલું બધું હોય છે કે એક તરફ એકલે વાસુદેવ અને બીજી તરફ દશ લાખની ફેજિ. એકલો વાસુદેવ દશ લાખની ફેજને ચક્લીઓની જેમ ઉડાડી મૂકે છે. લાખ મણ વજન ભરેલી ગાડી એના હાથ ઉપરથી ચાલી જાય તે પણ એના હાથનું હાડકું ભાંગી જતું નથી. વાસુદેવને વજનષભનારાય સંઘયણ અને સમસ્યઉરસ સંઠાણ હોય છે.
વાસુદેવને આ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રભાવ આદિ જે પ્રાપ્ત થાય છે તેનું મુખ્ય કારણ તપ છે. તેમણે પૂર્વભવમાં ખૂબ તપશ્ચર્યા કરી હોય છે. એ તપશ્ચર્યાનું તેજ વાસુદેવના ભવમાં એને મહિમા વધારે છે. જે મનુષ્ય વાસુદેવ પાસે નમ્રતાથી રહે છે તેને તે પિતાના પ્રાણથી પણ પ્રિય ગણે છે. અને જે તેમની આજ્ઞાથી વિરૂદ્ધ ચાલે છે. તેને મછરની જેમ ચપટીમાં ચાળી નાંખે છે. એને તે ફરી નવી માતાનું દૂધ પીવું પડે છે. આવા પ્રચંડ શક્તિશાળી અને પિતાના પુરૂષાર્થના બળથી જે રાજ્ય કરે છે તેને કર્મપુરૂષ કહેવામાં આવે છે.
હવે બીજા પ્રકારના પુરૂષને ભેગપુરૂષ કહે છે. ભેગપુરૂષ ચક્રવતિ છે. ચક્રવતિ છ ખંડ ઉપર એક છત્ર રાજ્ય કરે છે. ચકવતિ ચૌદ રત્ન અને નવ નીધિઓના સ્વામી હોય છે. એના રત્નમાં અજબ પ્રભાવ અને શક્તિ હોય છે. ચક્રવતિ બહાર નીકળે ત્યારે તેનું દંડ રત્ન એની આગળ ચાલે, અને એની આગળ ચાર ગાઉ જમીન ખાડા ટેકરાવાળી હોય તે તેને સમાન બનાવી દે છે. અને ગુફાના દરવાજા બેલી નાંખે છે. ચક્રવતિના પ્રભાવની વાત જ નિરાળી છે.
બંધુઓ! તમે આજની વૈજ્ઞાનિક શોધળામાં અંજાઈ ગયાં છે. તમે માને છે કે અમે ખૂબ આગળ વધી રહ્યાં છીએ. ગમે તેટલી યાંત્રિક શોધખોળ કરી હોય પણ આ ચક્રવતિના સુખની તુલના કરવામાં આવે તો તમારું વિજ્ઞાન ટકી શકે નહિ. જુઓ, ચકવતિની સાહ્યબી કેવી છે? જેની સેવામાં દેવકના દેવે હાજર રહેતાં હતાં. ચક્રવર્તિને
Page #234
--------------------------------------------------------------------------
________________
રા
માટે એનું ગાથાપતિ રત્ન ચમ રત્નને પૃથ્વીના આકારે બનાવી તેના ઉપર ચાવીસ પ્રકારનુ ધાન્ય અને બધી જાતના મેવા-મસાલા-શાકભાજી. વિગેરે દિવસના પહેલા પહેારે વાવે છે. બીજા પહેારે પાકી જાય છે. ત્રીજા પહેારે તૈયાર કરી ચેાથા પહારે ચક્રવતિને ખવડાવી દે છે. આવી ચક્રવતિની ઋદ્ધિ હેાય છે. આ શાસ્ત્રની વાત છે. પણ આજે જેટલી શ્રદ્ધા તમને વિજ્ઞાન ઉપર છે તેટલી ભગવાનના વચન ઉપર નથી. ભગવાને વર્ષોં પૂર્વે જે વાત કહી હાય છે તેને જ્યારે વિજ્ઞાન સિદ્ધ કરે છે ત્યારે તમને શ્રદ્ધા બેસે છે, આ પૃથ્વી ઉપર પુણ્યશાળી પુરૂષાને સોંસારની કોઈ પણ વસ્તુ દુર્લભ હેાતી નથી.
पदे पदे निधानानि, योजने रसकापका । भाग्यहीना न पश्यन्ति, बहुरत्ना वसुंधरा ॥
બંધુએ ! આ પૃથ્વીનું નામ વસુંધરા છે. વસુ એટલે ધન. આ પૃથ્વીના પેટાળમાં વિપુલ ધન સમાયેલું છે. કિંમતી રત્ના પણ પૃથ્વીમાં છુપાયેલા છે. આજે સેતુ અને ચાંદી કયાંથી આવે છે? હીરા, પન્ના આઢિ ઝવેરાત તમને કયાંથી મળે છે? આ બધી પૃથ્વીની ભેટ છે. પૃથ્વી ઉપર પગલે પગલે ખજાના, અને યાજને યાજને રસની ક્રુપીકાઓ રહેલી છે. પણ જે પુરૂષા પુણ્યવાન છે તેમને એ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. પુણ્યહીનને એ ચીજો મળતી નથી. પુણ્યવાનને માટે કોલસા પણ હીરા ખની જાય છે. અને પુણ્યહીનને માટે હીરા પણુ કાલસા ખની જાય છે. બીજા ભાગપુરૂષ ચક્રવર્તિ તે। મહાન પુણ્યશાળી હાય છે. તેનાથી પણ અધિક બળવાન અને શક્તિશાળી પુરૂષ એ ધ પુરૂષ છે.
ત્રીજા નખરમાં ધ પુરૂષ આવે છે. ધમ પુરૂષ અરિહંત ભગવત-તીર્થંકર પ્રભુ જ હાઈ શકે છે. તીથ કર પ્રભુ કાઈને પેાતાની શક્તિથી કષ્ટ આપતાં નથી. તે સંસાર ત્યાગીને સાધુ બની જાય છે. તીથ કર જન્મથી જ બળવાન હેાય છે. જન્મ સમયે ઈન્દ્રો પ્રભુને સ્નાન કરવા લઈ ગયા ત્યારે એક અંગુઠે મેરૂ પર્વત ડાલાવી દીધેા. એના ખળમાં શું કમીના હાય! તીર્થકર ભગવંત ત્રણ ખંડ કે છ ખંડના અધિપતિ નહી. પણ તે ત્રણે ભુવનના સ્વામી છે. ત્રણે ભુવનનું રાજ્ય મેળવવા માટે અકિંચન-અણુગાર બનવું પડે છે. જે ભૌતિક સુખના ત્યાગ કરે છે તેને જ ત્રણે ભુવનનું રાજ્ય મળે છે. તીથંકરના અતિશયા-સમાસરણુ આ બધી વાતે તમે સાંભળી છે પણ હજી તમને શ્રદ્ધા નથી.
દેવાનુપ્રિયા ! જ્યારે ભગવાનનાં વચને તમને રૂચશે ત્યારે તમે આ પેટી ભરવા માટે દોડાદોડ નિહ કરા. ભૌતિક ઋદ્ધિ તા પુણ્યથી મળે છે. ચક્રગતિ અને વાસુદેવની ઋદ્ધિનુ' વર્ણન તમે સાંભળ્યું ને! પણ ઋદ્ધિ ગમે તેટલી હેાય પણ જ્યારે દુકાળ પડે છે ત્યારે હીરા-માણેક-મેાતી કે પૈસા કામ આવતાં નથી. ચાહે ચક્રવતી હાય કે સમ્રાટ હાય પણ કોઈએ હીરા કે પન્નાના રોટલા હજી સુધી ખાધા હાય તેવું સાંભળ્યુ નથી.
Page #235
--------------------------------------------------------------------------
________________
જ્યારે છપની દુકાળ પડે ત્યારે તેને ખાવા અનાજ ન રહ્યું. તે વખતે એક શ્રીમંતની દિકરી, એના નાના નાના બાળકે ભૂખથી તરફડી રહ્યાં છે. ભૂખ ભૂખના પિકારે ચારે તરફ સંભળાઈ રહ્યાં છે. તે સમયે આ છોકરી આંસુભરી આંખે પિતાને ઘેર આવે છે. અને કહે છે બાપુજી! આ બે મુઠી સાચા મોતી લાવી છું. એ બે મુઠીના બદલે મને બે મુઠી જાર આપો. પુત્રીની કરૂણ કહાણી સાંભળી પિતાનું હૃદય ભરાઈ ગયું અને કરૂણ સ્વરે કહે છે બેટા ! તું તે બે જ મુઠી મેતી લાવી છે પણ હું તને દશ મુઠી મતી આપું તેના બદલામાં તું મને એક મુઠી જુવાર લાવી આપ. બોલેપૈસાનું જ મહત્વ હોય તે આવા સમયે પૈસા ખાવા કેમ કામ લાગતા નથી? પાસે હીરા ને મોતી નહિ હોય તે માણસ ભૂખે નહિ મરે પણ અન્ન નહીં હોય તે ભૂખમરે થશે.
પેટમાં જેટલું હશે તે માણસને ધર્મધ્યાન કરવું પણ ગમશે. પણ જે પેટમાં ભૂખ હશે તે માણસ કંઈ નહિ કરી શકે. કામમાં એનું ચિત્ત લાગશે નહિ અને પ્રભુના નામમાં પણ એનું મન લાગશે નહિ. કહેવત છે ને કેઃ “મૂવે મગર રાય જાજા.” ભૂખે માણસ કંઈ જ કરી શકતું નથી. જ્યારે ભૂખ કડકડીને લાગી હય, કેઈ ભેજન આપનાર ન હોય ત્યારે પૈસાની કિંમત નહિ પણ ભેજનની કિંમત અંકાય છે.
બંધુઓ ! તમને જે કંઈ મળ્યું છે તે પૂર્વના પુણ્યથી મળ્યું છે તેથી તમે જલસા કરી રહ્યા છે. પણ આ ભવમાં કંઈ જ કરશે નહિ તે આવતા ભવમાં તમારું શું થશે? કોઈ ગરીબ, દુઃખીને જોઈ તમે એ વિચાર ન કરશો કે એના કર્મો એ ભગવે છે. એમાં આપણે શું કરીએ? એ ભલે એના પાપ ભોગવે છે પણ સાથે તમારે ધર્મ શું છે ! એને વિચાર કરજે. ભગવાન મહાવીર સંસાર ત્યાગીને સાધુ થયાં તે પહેલાં એક વર્ષથી સવારથી સાંજ સુધી અખંડ દાન દેતા હતાં. તેમનાં દ્વાર ખુલ્લા રહેતા હતાં. કોઈ પણ આવે તે કોઈ પ્રભુ પાસેથી ખાલી હાથે જતો ન હતો.
ભગવાને ચાર રસ્તા બતાવ્યાં છે. દાન-શિયળ–તપ અને ભાવ. સંપત્તિ મળી હોય તે સારા માર્ગે તેને વ્યય કરે પણ વ્યસનેમાં તેને વેડફી નાંખશે નહિ. બ્રહ્મચર્ય પાળવામાં મનની મક્કમતા જોઈએ. ચારિત્ર એ મનુષ્યને સાચે શણગાર છે. જેમ માણસને વસ્ત્ર વગર ચાલતું નથી. વસ્ત્રથી શરીરની મર્યાદા સચવાય છે. તેમ ચારિત્ર ન હોય તે જીવનની કઈ કિંમત નથી.
ચારિત્ર વિષે એક બનેલી કહાણી કહું છું. એક કુટુંબ બહુ ધનાઢય પણ નહિ અને ગરીબ પણ નહિ એવી મધ્યમ સ્થિતિ છે. ખાઈ પીને આનંદ કરે છે. તેવા માતા-પિતા પોતાના પુત્રની સગાઈ કરે છે. કન્યાના મા-બાપ પણ મધ્યમ છે. પહેલાના જમાનામાં તે નાનપણમાં સગાઈ કરી દેતા હતાં. છોકરાના બાપને ગેળને વેપાર છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૨૩
કમેં એ ઘેરો ઘાલ્યો કે આ છોકરે ૧૮ વર્ષને થતાં બાપને ધંધામાં એવી બેટ આવી ગઈ કે માલ-મિલકત બધું ખટમાં ખપી ગયું. બાપને ખૂબ આઘાત લાગે છે કે શું કરીશ! આ કરજ ક્યાંથી ભરીશ ! આ આઘાતમાં બાપ મરી જાય છે. ૧૮ વર્ષના છેકરાને માથે બધે ભાર આવી જાય છે. દુકાન ગઈ પિસો ગયે ને ધંધે પણ ગયે. આ નિરાધાર કરો કરીને માટે ફાંફા મારે છે. તે કઈ કરી રાખતું નથી.
જ્યારે માણસના પાપ કર્મને ઉદય થાય છે ત્યારે વહાલાં પણ વેરી થઈ જાય છે. કર્મ જેટલાં ખેલ ન ખેલાવે તેટલાં ઓછા. આ છોકરે કર્મના ઉદયે ખૂબ દુઃખી થયે. જેમ તેમ કરીને માંડ માંડ નેકરી મળી અને મા-દિકરાનું ગુજરાન નભે છે.
હવે આ દિકરાની મા વેરાઈને ઘેર કહેવડાવે છે કે તમારી દિકરીનાં લગ્ન કરે. કરીના માતાપિતા કહે છે છોકરાને બાપ ચાલ્યા ગયે છે અને એ લોકો ગરીબ થઈ ગયાં છે માટે મારે તેવા ભિખારીને કન્યા નથી દેવી. છોકરી કહે છે કે માતા-પિતા ! એ એમનાં કર્મોદયથી ગરીબ થઈ ગયાં છે. તેમાં તમે મને પરણાવવાની ના પાડો છે એ સારું ન કહેવાય. તમે મારો વિવાહ ફેક ના કરશે. હું તેની સાથે જ પરણીશ. આ જન્મમાં મારે બીજો પતિ ન જોઈએ. છોકરીએ ખૂબ હઠ કરી એટલે મા-બાપને પરણાવ્યા સિવાય છૂટકો જ ન હતું. પરણાવવાની હા પાડી પણ આડકતરી રીતે છોકરાને હેરાનગતિ કરવા માટે ન કીમિયે શોધે. અને જમાઈને કહેવડાવ્યું કે જે મારી દિકરીને પરણવી હોય તે બે હજાર રૂપિયા રોકડા આપી દે. તે મારી દિકરીને પરણવું. આ ગરીબ છોકરે બાજુમાં પાડેશીને ઘેર જઈને ખૂબ રડે છે. આ પાડોશી મુસલમાન છે. એ જાતે મુસલમાન હતો પણ એનું દિલ મુસલમાનનું ન હતું. છોકરાને પૂછે છે ભાઈ ! તું કેમ રડે છે? આ છોકરો પોતાની બધી કહાણું કહે છે. આ મુસલમાનને જૈન મુનિને સમાગમ થયેલ હતું. એણે જૈન ધર્મ અપનાવે છે એટલે આ છોકરાને કહે છે ભાઈ ! તું રડીશ નહિ. હું તને બે હજાર રૂપિયા આપું છું. મારે એનું વ્યાજ પણ જોઇતું નથી. પણ તારે મારી એક શરત કબૂલ હોય તે આપું. શું શરત છે? તે મુસલમાન કહે છે લગ્ન કર્યા પછી તારી જાતે કમાઈને જ્યાં સુધી તું બે હજાર રૂપિયા મને ન આપે ત્યાં સુધી તમે બંને જણાએ અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવાનું. જે આ શરત કબૂલ હોય તે બે હજાર રૂપિયા લઈ જા. આ મુસલમાન પોતે પણ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાવાળો છે.
આ છોકરાએ શરત મંજૂર કરી. બે હજાર રૂપિયા લઈને સસરાને આપ્યાં. હવે તો દિકરી પરણાવવી જ પડે. આ દિકરીને એના માતા-પિતાએ પરણાવી. દિકરી પરણીને સાસરે આવે છે. એ સમજે છે કે મારા પતિની સ્થિતિ કેવી છે. અહીં એને પતિ એની સાથે વાતચીત કરે છે પણ અમુક બાબતમાં એને પ્રેમ એ દેખાય છે ત્યારે
Page #237
--------------------------------------------------------------------------
________________
२२४
પત્ની પૂછે છે સ્વામીનાથ ! આપ આમ ઉદાસ કેમ છે ? શું મારા પ્રત્યેના કાઈ અભાવ છે કે મારા કોઈ દોષ છે ? શુ મારા ખપે. એ હજાર રૂપિયા આપની પાસેથી લીધા છે એથી કંઈ ખાટું લાગ્યું છે ? મારા આપે આપની સ્થિતિને વિચાર કર્યાં નથી અને એ હજાર રૂપિયા લીધા છે એ તા પરમાટી તુલ્ય છે. આપ આવી સ્થિતિમાં બે હજાર રૂપિયા કયાંથી લાવ્યા હશેા? આપને જે ચિંતાનું કારણ હેાય તે કહેા. આ મારા ખાપે દશ હજારને કરિયાવર કર્યાં છે. આ મારા દાગીના ને કપડાં હવે તે મારી માલિકીના જ છે. માટે આપને જે રીતે ઉપયેગ કરવા હાય તે રીતે કરી શકે છો. આ બધુ આપનુ' જ છે. આપને જે દુઃખ હાય તે ખુલ્લા દિલથી મને કહેા.
એના પતિ આંખમાં આંસુ સારતા કહે છે મને તારા તરફથી કોઈ અસ તેાષનુ કારણુ નથી. પણ આ બે હજાર રૂપિયા જ્યાં સુધી મારી જાતે કમાઈ ને ભરપાઈ ન કરુ...ત્યાં સુધી આપણે અખંડ બ્રહ્મચય' પાળવાનુ છે. તારા દાગીના વેચીને પણ હું મુક્ત ન થઈ શકું'. ત્યારે પત્ની કહે છે સ્વામીનાથ મૂંઝાશે નહિ. બ્રહ્મચર્યના પાલનમાં મારે સંપૂર્ણ સહકાર છે પત્ની કહે છે આપણે અને કયાંક જઈને નાકરી કરીએ આ બધું માને સેાંપી મહારગામ જઈએ. એક બીજા નક્કી કરી એના કપડાં દાગીના બધું સાસુને સોંપી આજ્ઞા લઈને અને બહારગામ ચાલી નીકળે છે. બંને પેાલીસનાં કપડાં પહેરી એક રજવાડામાં આવે છે. અને નાકરી કરવાની માંગણી કરે છે. કુદરતે બંનેને પેાલીસની નેાકરી મળી જાય છે. આ પતિને દરવાજા આગળ ચેકીપહેરો કરવાનુ મળે છે. અને પત્નીને રાણીના મહેલના દરવાજે ચાકીપહેરા કરવાનું કામ મળે છે. અને માણુસા ખડે પગે યુટી બજાવી રહ્યાં છે. જ્યારે નેકરીમાંથી છૂટા થાય છે ત્યારે એકબીજા પેાતાના અંતરની વાતા કરે છે પણ કેાઈને ખખર નથી કે આ અને પતિ-પત્ની છે. અને જ્યારે આપસમા વાતા કરે ત્યારે બીજા નાકરાને મનમાં થાય કે આ લેકે કોઈ નિકટના સ્નેહી છે.
દેવાનુપ્રિયા ! અહી... સમજવાનું એટલું જ છે કે અને ભરયુવાન છે. એકબીજા સાથે રહેવા છતાં, સૂવા છતાં ખાંડાની ધારે બ્રહ્મચર્ય પાળે છે. મનમાં વિકાર સરખેા પણ જાગતા નથી. પણ તમારે તા “ મહાત ગઈ મગર ઘેાડી રહી. '' પણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું મન થતું નથી. તમે કઈક સમજો. બ્રહ્મચર્ય એ જીવનનું નૂર છે. બ્રહ્મચય એ તમારી ભાવી પેઢીના જીવનનું ઘડતર કરનાર છે. બ્રહ્મચય થી જ્ઞાનતંતુએ નિમ ળ બને છે. આજે વિજયાખાઈ સ્વામીને પચ્ચીસમેા ઉપવાસ છે. બીજા મહેનેાને પણ ઉપવાસ છે. એ જોઈ ને પણ તમને એમ નથી થતુ` કે મારી શારીરિક શક્તિ નથી. હું આવી તપશ્ચર્યા કરી શકતા નથી તેા ખીજુ` કરીએ. ઉપવાસ કરે તે માની લે કે શરીરમાં અશક્તિ આવી જાય. ઉભા થઈ શકે। નહિ. પણ બ્રહ્મચર્ય ના પાલનમાં કયાં અશક્તિ આવવાની છે? તપસ્વીનું બહુમાન તપશ્ચર્યાથી જ થાય. મને તે જાવજીવ બ્રહ્મચર્યંની પ્રતિજ્ઞા કરે, ન
Page #238
--------------------------------------------------------------------------
________________
બને તે બે વર્ષ-પાંચ વર્ષ જેનાથી જેટલા અંશે પાળી શકાય તેટલી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરે પણ કામગ ઓછા કરે. બદામપાક અને અડદિયામાં જે તાકાત નથી તે તાકાત બ્રહાચર્યમાં છે. રાજકોટનું નામ રાજગૃહી નગરી છે.
અમે મુંબઈ કાંદાવાડી ચાતુર્માસ હતાં ત્યારે પંદરમી ઓગષ્ટના દિને એક સાથે સજોડે એકાવને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી. અને અહીં તે પંદરમી ઓગષ્ટને દિન કાલે ગયે પણ રાજકોટને એક પણ રાજપૂત જા નથી. તમને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવાનું મન થતું નથી. કંઈ નવીન ચીજ જુઓ તે લેવાનું મન થઈ જાય છે. કોઈ અમેરીકન ગાડી જુઓ તે એમ થાય છે કે આની આગળ મારી ફીયાટ ગાડી તો ડબલા જેવી લાગે છે. હું પણ આવી ગાડી વસાવું. કેઈના સારા દાગીના કે કપડાં જોઈ એના જેવા વસાવવાનું મન થાય છે પણ અમારે ત્યાં આવા નાના નાના મહાસતીજીઓને જોઈને દીક્ષા લેવાનું મન કેમ નથી થતું? - આ સતીજીએમાં કંઈક તમારા ગામનાં જ હશે. તમારા મેળામાં ખેલતી બાલિકાઓ સંયમના માર્ગે જઈ સાધ્વી બનીને તમને ઉપદેશ આપે છે કે કામ છોડે. તમને લજજા નથી આવતી? (હસાહસ). ભગવાનને શ્રાવક એક હુંકારે ઉભે થઈ જવો જોઈએ. કામાગો છોડશે તે મરી નહિ જાવ. પણ વધુ જીવશે. જેટલા અંશે બ્રહ્મચર્યનું પાલન કરશે તેટલા અંશે લાભ છે.
અહીં આ બે માણસો અણીશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે. અહીં મુસલમાન જોવા આવવાને નથી પણ પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા. બંને માણસો એ જ વિચાર કરે છે કે મુસલમાને આપણા ઉપર કેટલે ઉપકાર કર્યો? કે આપણે મહાન વ્રતનું પાલન કરી શકીએ છીએ. આ બંને માણસો વાતો કરે છે, ત્યાં રાણીને પણ વિચાર છે કે માને ન માને પણ આ બંને કોઈ નિકટનાં સ્નેહી છે. એ કોણ છે એ આપણે જાણવું જોઈએ.
એક દિવસ બંને જણા પરસ્પર એક બીજાનું દિલ ખોલીને વાત કરી રહ્યાં છે રાણી સંતાઈને એમની વાત સાંભળે છે. આ બે જણ કહે છે કે આપણે બંનેને ૫૦-૫૦ રૂપિયા પગાર છે. આપણે હજુ દશવર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરીએ ત્યારે બે હજાર રૂપિયા ચૂકવી શકાય. પત્ની કહે છે સ્વામીનાથ! તમે મન નબળું ન કરશે. આ વ્રતનું પાલન કરવામાં જિંદગી ખતમ થઈ જાય તે પણ શું? મારું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર છું. આપણી પ્રતિજ્ઞાનું અણીશુદ્ધ પાલન થાય એ જ મારે મન આનંદ છે. આ શબ્દ રાણીએ સાંભળ્યા. પાસે આવીને કહે છે તમારે બંનેને શું સગાઈ છે? તે કહે છે અમે બંને મિત્રો છીએ. રાણી કહે છે તમે ખોટું બોલે છે. મેં તમારી બધી વાત સાંભળી છે માટે જે હોય તે સાચું બલી જાવ ત્યારે સત્ય હકીક્ત રજુ કરે છે,
શા. ૨૯
Page #239
--------------------------------------------------------------------------
________________
અમે બંને છી-ભર છીએ. પણ ભાઈ-બહેનના સંબંધથી રહીએ છીએ. આ રીતે અમારે પ્રતિજ્ઞા છે. બરાબર છ મહિનાથી અમે આ રીતે અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. ત્યાં રાણી કહે છે ધન્ય છે તમને! આ ઉગતી યુવાનીમાં બ્રહ્મચર્ય પાળવું હેલ નથી. રાણીએ ખુશ થઈને પિતાના કંઠમાં રહેલે કિંમતી હીરાને હાર આ બંનેના કંઠમાં પહેરાવી દી. અને રાજાને આ વાતની જાણ કરી. ત્યાં રાજા પણ બંનેના ચરણમાં નમી પડ્યો. અને એનું બહુમાન કરી જવાની રજા આપે છે. આ છોકરો પેલા મુસલમાનને બે હજાર રૂપિયા આપે છે ત્યારે મુસલમાન કહે છે દિકરા ! ધન્ય છે તને બે હજાર રૂપિયાને ખાતર તે નાની ઉંમરમાં બ્રહ્મચર્યનું પાલન કર્યું. મારે હવે એ પૈસા નથી જોઈતા. તે બ્રહ્મચર્યનું શુદ્ધ ભાવથી પાલન કર્યું. મારા પૈસા વસુલ થઈ ગયા.
બંધુઓ ! તમારા દિલમાં ઉમી જગાડજો. એક અહો-રાત્રિનું બ્રહ્મચર્યનું પાલન કરે તેને ૧૮૦ ઉપવાસને નફે થાય છે. મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે. સમય થઈ ગયો છે. વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.
૩૧
રક્ષા બંધન
શ્રાવણ વદ ૧ ને સોમવાર તા. ૧૭–૯-૭૦
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને! ચાતુર્માસ એ આત્મ કલ્યાણની એસમના પવિત્ર દિવસ છે. આજનો દિવસ ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે. અગ્નિ ઉપર સખે ચઢી હોય તો ફૂંકણી મારી કાઢી નંખાય છે. તેવી જ રીતે ધર્મભાવનાઓ ઉપર થકી ગયેલી રાખને કાઢવા માટે પર્વો ફૂંકણું રૂપ છે. હિંદુ ધર્મનું આજે ધાર્મિક પર્વ છે. જેનું નામ છે બળેવ. ક્ષત્રિને મન દશેરા, વૈને મન દિવાળી, અને શુદ્રોને મન હળી તહેવાર છે તેવી જ રીતે બ્રાહ્મણને મન બળેવને મહિમા છે. સંવત્સરી જેમ જૈનેને મન આલેચનાનું પર્વ છે. તેવું બ્રાહ્મણોને માટે બળેવનું પર્વ છે. વર્ષ દરમ્યાનના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માટે જેનેની સંવત્સરી પહેલાં વીસ દિવસે આ પર્વ આવે છે. બળેવના શિવસે બ્રાહણે દરિયા કિનારે અગર નદીએ જઈ બદલવા જાય છે. આજની જઈ અને આગળની જઈમાં ઘણે તફાવત છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૨૭
પહેલાં ચારિત્ર પાલનમાં પૂરી પ્રમાણિકતા હોય તેા જ જનાઈ પહેરાવવામાં આવતો. આજ તે સાપ ગયા ને લીસેાટાં રહી ગયાં છે. જનાઈના ત્રણ તાર છે. તે રીતે ત્રણ જાતનાં ઋણ દરેકનાં માથે રહેલાં છે. તે ઋણમાંથી મુક્ત કેમ થવાય તે વિચારવાનું આ પર્વ છે. ખીજી રીતે મન–વચન અને કાયાની શુદ્ધિ જાળવવાનું પણ આ પ સૂચવે છે. જનાઈના એક પણ તાર તૂટી જાય તે એક ડગલું પણ આગળ ચલાય નહિ. બીજી જનાઈ મલાવ્યા પછી અગર તૂટેલા તાર સાંધ્યા પછી જ આગળ ચલાય. તેવી જ રીતે મનવચન અને કાયાના તારમાં એક પણ તાર અશુદ્ધ થાય તેા શુદ્ધ કર્યાં પહેલાં આગળ ચલાય નહિ તા જ મળેવનુ પર્વ સાચી રીતે ઉજવ્યુ` કહેવાય.
આ જ પ નાળિયેરી પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આમાં પણ ઘણું રહસ્ય સમાયેલું છે. નાળિયેર ફાડતી વખતે એ જ વિચારવાનુ રહે છે કે કાચલી અને ગાઢો જેમ જુદા છે તેમ દેહ અને આત્મા પણ જુદા છે. કેાઈ માણસ મૃત્યુ પામે ત્યારે આપણે એલીએ છીએ કે એણે દેહ છેડયા, પણ કાણે દેહ છેડયા ! આત્માએ. આ વાત સમજાય ત્યારે આસક્તિ છૂટે અને મુક્તિ મળે. ત્રીજી રીતે આજના ટ્વિન રક્ષા બંધનના નામે પણ એળખાય છે. આજના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. મહેન પરદેશ રહેતી હાય તા વરમાં બીડીને ભાઈને બહેન રાખડી માકલે છે. અગર ભાઈ પરદેશ વસતા હાય તા બહેન ભાઈને ટપાલમાં પરદેશ રાખડી અહીં તા મામૂલીક કિંમતની રાખડી હોય છે. પણ મારવાડમાં તે। તા સાનાની-ચાંદીની-મેાતીની અને રત્ના જડેલી રાખડી ભાઈને ખાંધે છે. બહેન એના પતિને આવી કિમતી રાખડી નહી' માંધતા ભાઇને ખાંધે છે એનું કારણ શું? હાથ લાંખા કરી રાખડી બંધાવી દેવાથી અને બદલામાં મહેનને એક સાડી કે પાંચ પચ્ચીસ રૂપિયા આપવાથી પતી જતું નથી. રાખડી બંધાવવામાં ભાઈના માથે બહેનના રક્ષણુના ભાર આવે છે.
મેાકલે છે. આપણે શ્રીમંત મહેન હોય
રક્ષાબંધન દુશ્મનાવટ દૂર કરાવવામાં પણ અતિ ઉપયાગી છે. અગાઉ પેાતાના પતિના દુશ્મન રાજાને પત્ની રાખડી મેાકલાવતી એટલે તેને અને પેાતાના પતિના મન રાજાને ભાઈ-બહેનના સંબંધ બંધાતા. અને પિરણામે દુશ્મનાવટનેાંત આવતા. એટલું જ નહિ પરંતુ દુશ્મન રાજા જરૂર પડે મહેનને સહાય કરવા તત્પર થતા આજે વિધવા બહેનેા અપશુકન રૂપ મનાય છે. પરંતુ વિધવા એ તેા શીયળવતી છે. એ શુભ શુકન છે.
અંધુએ ! સાચી રક્ષા કાણુ કરી શકે! તમારી સાચી રક્ષા કરનાર હાય ત જિનવાણી છે. આ જિનવાણીરૂપી રાખડી અમે તમને એક મહિનાથી ખાંધી રહ્યાં છીએ. તેની તમને કિંમત છે કે નથી! જિનવાણી તે આ ભવમાં રક્ષણ કરે છે એટલું જ
Page #241
--------------------------------------------------------------------------
________________
નહિ પણ અનેક ભવમાં રક્ષણ કરનાર છે. જિનવાણીનું રક્ષાબંધન એ જ સાચું રક્ષા બંધન છે. આજે તમે બધાં કાંડે રાખડી બાંધીને આવ્યાં છે. ઘણું ભાઈએ બહેનને પિતાને ઘેર બેલાવી હશે. અને ઘણી બહેને ભાઈ હશે જ નહિ. અને કંઈકને ભાઈ હશે તે ભાઈ બહેનને બોલાવતે નહિ હોય.
મહાભારતને એક પ્રસંગ છે કે આ રાખડી બાંધવાની પ્રથા કયારથી શરૂ થઈ એ તમે જાણે છે ! જ્યારે અર્જુનને પુત્ર અભિમન્યુ યુદ્ધે જાય છે તે વખતે માતા કુંતાએ અભિમન્યુને અમર રાખડી બાંધી હતી. અભિમન્યુ જે યુદ્ધ જઈ રહ્યો હતો તે ભયંકર સાત કઠાનું યુદ્ધ હતું. અભિમન્યુને આત્મા આગલા ભવમાં એની માતાના ગર્ભમાં હતો તે વખતે એના પિતાએ કઈ પણ કારણથી કે ગુનાથી કૃષ્ણ મહારાજાએ મારી નાખેલા. ત્યાર બાદ તેને ઘેર પુત્રને જન્મ થાય છે. આ છોકરે મોટો થતાં એક વખત ગેડી દડે રમી રહ્યો હતો. ત્યારે એક ડોશીમાની છાતીમાં દડો વાગે છે ત્યારે ડોશીમા કહે છે ને બાપા! આટલું જોર શાને કરે છે ! આ વચન છેકરાને હાડ હાડ લાગી ગયું. શું હું નબાપ છું? જેની મા વ્યભિચારિણી હોય એ નબાપ કહેવાય. મારી મા સતી છે. ઘરે આવીને માતાને પૂછે છે બા ! મારા પિતાજી ક્યાં છે? આ સાંભળી માતાની આંખમાં દડદડ આંસુ આવે છે. જવાબ આપતી નથી. જ્યારે દિકરે ખૂબ હઠ કરે છે ત્યારે કહે છે બેટા ! આપણા રાજા કૃષ્ણજી ખૂબ ન્યાયી છે. દયાળુ છે, પ્રજાને પ્રેમી છે. પણ તારા પિતાજી સાથે પૂર્વનું વેર હોય કે કોઈ ગુને હોય ગમે તે હોય પણ તું ગર્ભમાં હતો ને તારા બાપુજીને કૃષ્ણ મહારાજાએ મારી નાંખ્યા છે. આ છોકરાને ખબર પડી. એને ચાનક લાગી. બસ, હવે હું એ કૃષ્ણને શોધીને મારી નાંખુ, એણે મારા બાપુજીને શા માટે મારી નાંખ્યા ! માતા કહે છે બેટા ! આપણાથી એવું ન કરાય. એ તે રાજા મહારાજા કહેવાય. પણ આ છેક માતાની વાત સાંભળતા નથી. એ તે ઘરની બહાર નીકળી ગયો અને પૂછવા લાગ્યા કેઈએ કૃષ્ણ કાળીયાને જે છે! કોઈ મને કૃષ્ણ કાળીયે બતાવે. એમ બેલત ઘૂમવા લાગ્યા. આમ કરતાં એક દિવસ એને કૃષ્ણ પિતે જ મળે છે. આ છોકરે કૃષ્ણને ઓળખતે નથી. એટલે પૂછે છે ભાઈ! તમે કૃષ્ણ કાળીયાને જોયા છે? એટલે કૃષ્ણ પૂછે છે ભાઈ! તારે એનું શું કામ છે? છેકરે કહે છે એણે મારા બાપને મારી નાંખે છે. માટે મારે પણ મારા બાપનું વેર લેવું છે.
આ લેકેને પૂર્વનું વેર ચાલ્યું આવે છે. વેર એ મહાન કર્મબંધનું કારણ છે. રાઇધિનિ મહત્માન” માટે કેઈની સાથે વેર બાંધશે નહિ. જુનું વેર હોય તે છેડી દેજે અને ખમતખામણાં કરી લેજે. કૃષ્ણ સમજી ગયાં કે જે શ્રેષ્ઠીને મેં મારી નાખે છે તેને જ આ છેક હવે જોઈએ. આ વેર શું કરે છે ! કૃષ્ણ કહે છે ભાઈ! હું તને
Page #242
--------------------------------------------------------------------------
________________
કૃષ્ણ કાળી બતાવું. તે તે તમારો માટે ઉપકાર, પણ એ કૃષ્ણ કેટલે મટે છે. ત્યારે કૃણ કહે છે કૃષ્ણ તે તારા જેટલું જ છે. દેખાવે-રૂપ-રંગે તારા જે જ છે પણ એ એમ પકડાય તેવું નથી. એટલે એને પકડીને એક પેટીમાં પૂરી દે છે માટે હું એક પેટી બનાવી લાવું. કૃષ્ણ એક સાત ઢાંકણાવાળી ચાંદીની સુંદર પેટી લઈ આવે છે અને કહે ભાઈ! આ પેટીમાં લાંબે થઈને સૂઈ જા એટલે માપ નીકળી જાય. કૃષ્ણ એમાં સૂઈ શકે તેટલી છે ને? આ બિચારો બાળક તે પેટીમાં બરાબર સૂઈ ગયે. અને કૃષ્ણ પટી બંધ કરી. ઉંચકીને અંતેઉરમાં લાવ્યા.
- સત્યભામાં પટરાણીને મહેલે પિટી લાવીને મૂકી. અને સત્યભામાને કહ્યું કે આ પેટી કોઈ ખેલશે નહિ. જ્યારે જે વસ્તુને ખેલવાની ના કહેવામાં આવે ત્યારે એને ખેલવાનું બહુ મન થાય. આવી સુંદર ચાંદીની પિટી છે. અંદરથી સુગંધ સુગંધ બોંકી રહી છે. અંદર શું હશે? એ જોવાની કૃષ્ણની પટરાણીઓને ખૂબ ચટપટી લાગી. સત્યભામાં રૂકમણીને કહે છે બહેન ! તું પેટી ખેલ. તે રૂક્ષ્મણી કહે છે સ્વામીનાથની રજા નથી માટે ખેલાય નહિ. પણ ચિત્તડું તે એમાં જ છે. સાસુ બધે તાળા લગાડે તે વહુને અધિરાઈ આવે અને લાગ શેધે કે કયારે સાસુજી બહાર જાય અને ચાવીને ઝુડે હાથમાં આવે તે બધું જોઈ લઉં. પણ જે સાસુ તાળા ન લગાવે તે વહુને અવિશ્વાસ આવે નહિ. એનું મન પણ ઉદાસ રહે અહીં કૃષ્ણ પિટી ખેલવાની ના પાડી છે. પણ છવડે રહેતો નથી. એટલામાં કૃષ્ણની બેનડી સુભદ્રા આવે છે ત્યારે બધી ભાભીઓ ભેગી થઈને કહે છે નણદી ! તમે આવ્યા તે ઠીક થયું. તમારા ભાઈ આજે આ નવીન ચીજ લાવ્યા છે. એ પેટીમાં શું છે તે જોવાનું બહુ જ મન થયું છે. પણ તમારા ભાઈએ ખેલવાની ના પાડી છે. પણ જે તમે ખેલશે તો તમારા ભાઈ તમને વઢશે નહિ. માટે તમે પેટી ખોલે. બધી ભાભીઓએ સુભદ્રાને શણગારી. સુભદ્રાએ પેટી ખેલી-સાત ઢાંકણું ખોલ્યાં ત્યાં અંદરથી કલૈયાકુંવર જેવા બાળકનું કલેવર છે. આ જોઈ સુભદ્રાને ખૂબ આઘાત લાગે છે. એ પેટીમાં જે બાળકનું મૃતકલેવર પડયું છે એને જ જીવ સુભદ્રાના ગર્ભમાં આવીને ઉત્પન્ન થઈ ગયેલ છે. એ મહાભારતની રીત પ્રમાણે સુભદ્રાના ગર્ભમાં રહેલે જીવ એ છોકરાને આત્મા હતો. એને કૃષ્ણની સાથે ગાઢ વેર બંધાયું છે. જ્યારે એને જન્મ થતું નથી. ગર્ભવંતા સુભદ્રા આકુળ-વ્યાકુળ થાય છે ત્યારે બહેનને શાંતિ પમાડવા માટે કૃષ્ણ સાત કોઠાના યુદ્ધની વાતે સંભળાવે છે. એમની માન્યતા પ્રમાણે એમ કહેવાય છે કે અંદર ગર્ભમાં રહેલે જીવ આ બધું સાંભળે છે. એ જીવ શાંત થવાથી સુભદ્રાને ઊંઘ આવી જાય છે. છ કોઠા કેમ તેડાય અને કઈ રીતે જીતાય તે બધી વાત સંભળાવી. બહેન હંકાર ભણતી નથી ત્યારે કૃષ્ણ પૂછે છે બહેન! ઉંઘ આવે છે! ત્યારે અંદર રહેલે જીવ કહે છે મામા! હું જાણું છું તમે સંભળાવો. ત્યાં કૃષ્ણ સમજી ગયા કે નક્કી આ મારા વૈરી જીવ લાગે છે. એટલે કેઠાની વિદ્યાની વાત બંધ કરી
Page #243
--------------------------------------------------------------------------
________________
૩૦
દીખી. એક સાતમા સ્હેલા જે કાઠી ખાકી હતા વાત સંભળાવી નહિ. આ બધું અન્યા પછી સુભદ્રા પુત્રને જન્મ આપે છે. અને એ જ અભિમન્યુના નામથી પ્રસિદ્ધ થાય છે.
આ અભિમન્યુ મેટો થાય છે ત્યારે એનાં લગ્ન એત્રાની સાથે કરવામાં આવે છે. કૃષ્ણ માયાજાળ રચે છે. લગ્ન વખતે અભિમન્યુને કહે છે બેટા ! આપણા કુળમાં એવા રિવાજ છે કે પરણતી વખતે આંખે પાટા બાંધી દેવાના. તેથી આત્રા અને અભિમન્યુને આંખે પાટા બાંધીને પરણાવે છે. એટલે એકબીજાએ કાઇનુ માઢું પણ જોયું નથી. તે જમાનામાં કન્યા પરણીને સાથે આવતી ન હતી. પણ પછી વળાવતાં હતાં. આત્રા અને અભિમન્યુના લગ્ન થયા પછી થેાડા સમયમાં આ સાત ચક્રના યુદ્ધના પડહુ વાગે છે. ત્યારે અભિમન્યુ સાત કોઠાની લડાઇના પડહુ ઝીલે છે. માતા કુંતાને, અર્જુનને અને કૃષ્ણની બેનડી સુભદ્રાને ખખર પડી કે મારા બાલુડાએ લડાઇનેા પડહ ઝીલ્યા છે ત્યારે આંખે આંસુ સારતી દિકરાને વળગી પડે છે અને કહે છે બેટા ! તે પડદ્ધ શા માટે ઝીલ્યા ! હજી તું કાલે સવારે પરણ્યા છે. જે કન્યાના હાથ ઝાલ્મે છે એનું મુખ પણ જોયુ' નથી. આ ચક્રની લડાઈ એ તે મૃત્યુના મુખમાં જ જવાનુ છે. બેટા! તેં આ શું કર્યુ? માતા ચેાધારે આંસુએ રડે છે. પણ આ ક્ષત્રિયના બચ્ચા ક'ઇ જેવા તેવા ન હતા. એ તા પડહ ઝીલ્યા એટલે ઝીલ્યા. હવે ચાક્કસ યુદ્ધમાં જવાનું, આ તરફ એત્રાને તેડા મેકલે છે કે એત્રાને જલ્દી મેકલે. અભિમન્યુ યુદ્ધે જાય છે. એત્રાને તેડવા સાંઢણી મેાકલે છે.
બીજી તરફ આત્રા સૂતી છે. તે ઉંઘમાંથી ઝબકી ઝબકીને જાગે છે. અને માતાને કહે છે માતા ! મને ભયંકર અનિષ્ટ સૂચક સ્વપ્ના આવે છે. મારી ચુંદડી કાળી પડી ગઇ. માતા – સ્વપ્નામાં મેં જોયુ કે મારા ચુડàા નંદાઈ ગયા. આત્રા ખૂબ ડે
એની માતા એને આશ્વાસન આપે છે. બેટા ! તને “ઉનાવા પણ ના વાશે ” તું રડીશ નહિ, સ્વપ્ના કંઈ સાચા પડતાં નથી. સવાર પડતાં એત્રાના સાસરેથી તેડા આવે છે કે આત્રાને જલ્દી માલે. અભિમન્યુ યુદ્ધે જવાના છે. આ આત્રા પવનવેગી સાંઢણી ઉપર બેસી સાસરે આવે છે. એ જલ્દી આવે છે ત્યાં કૃષ્ણને વિચાર થયો કે જો એત્રા જલ્દી આવી જશે તે એના માહમાં પડી અભિમન્યુ યુદ્ધમાં નહિ જાય. એટલે અધવચ સાંઢણીના પગે ખીલા વગાડયો. સાંઢણી લૂલી થવાથી ધીમે ધીમે આવે છે. જે દિવસે એત્રા પહેાંચવાની છે તે જ દિવસે અભિમન્યુ યુદ્ધે નીકળી જાય છે. અભિમન્યુના થ અને એત્રાની સાંઢણી અને ગામ ખઢાર સામસામા ભેગા થઈ જાય છે. બંનેની નજર પરસ્પર એક થઈ જાય છે. ત્યારે અભિમન્યુને એવા વિચાર આવ્યે કે અહા ! ધન્ય છે આ ખાઈના પતિને! કે આવી દેવરૂપ જેવી કન્યાના એ સ્વામી બન્યા છે. એત્રાના મનમાં પણ એવા વિચાર આવ્યેા કે ધન્ય છે આ પુરૂષની સ્રીને! કે જે એની પત્ની
Page #244
--------------------------------------------------------------------------
________________
બની હશે તે મહાન ભાગ્યશાળી છે. પરમ સૌભાગ્યવંતી છે કે આ દેવકુમાર જે જેને પતિ છે. બંને એકબીજાને ઓળખતા નથી. | ગમે તેમ તેય અભિમન્યુ કૃષ્ણને ભાણેજ છે. ભાણેજને વંશ રાખવે છે. હવે એ પણ જાણે છે કે આ ક્ષત્રિયને બચ્ચે યુદ્ધના સંગ્રામ માટે ઘરમાંથી બહાર નીકળી ગયે છે તે પાછું પડે તેમ નથી. એટલે ગામ બહાર પડાવ નાંખીને ત્યાં ઓત્રાને અને અભિમન્યુને છ મહિના સાથે રાખે છે. એત્રાનું રૂપ જોઈ અભિમન્યુ મુગ્ધ બને છે પણ સાચે શૂરવીર પાછા ફરે નહિ. એત્રાને ત્યાં ગભ રહે છે. હવે અભિમન્યુને યુદ્ધમાં જવાને સમય થઈ જાય છે. એ કડભરી એત્રાને છોડીને અભિમન્યુ યુદ્ધમાં જઈ રહ્યો છે. તે વખતે દાદીમા કુંતા પિતાના લાડીલા બાળપુત્ર અભિમન્યુને આશીષ આપે છે અને કહે છે લાડકવાયા! આ કેડભરી કન્યાને મૂકીને જાય છે. તું વિજયના ડંકા વગાડીને વહેલે આવજે. લડાઈમાં તારો વાળ કઈ વાંકે ન કરી શકે. તું દીર્ધાયુષ બન. અમર રહે એટલે હું તને આ એક રાખડી બાંધુ છું. બેટા ! તું એને સાચવજે. એમ કહીને –
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે,
મારા લાડીલા બાલુડા તું વહેલો આવજે ઘેર કુંતા. હે દિકરા! તું વહેલો આવજે. તારી માતા સુભદ્રા ચોધાર આંસુએ રડે છે. એમ કહી વારંવાર અંતરના આશીષ આપી દાદીમા કુંતાજીએ અભિમન્યુને કાંડે અમર રાખડી બાંધી. અભિમન્યુ યુદ્ધમાં જાય છે. માતા કુંતાએ જે રાખડી બાંધી છે એના પ્રતાપે અભિમન્યુ કયાંય અટવાત નથી. ક્ષત્રિયને બચ્ચે શૂરાતનથી લડે છે. કોઈ વાતે હારતે નથી. ત્યારે કૃષ્ણ વિચાર કરે છે અહે! એના હાથે કુંતા માતાએ જે રાખડી બાંધી છે તે જ્યાં સુધી હશે ત્યાં સુધી અભિમન્યુને વાળ કોઈ વાંક નહિ કરી શકે. કારણ કે એ રાખડીની બાંધનારી માતા કુંતા બહુ પવિત્ર સતી છે. એટલે કૃષ્ણ અભિમન્યુની પાસે આવીને કહે છે બેટા ! આપણે તે ક્ષત્રિયના બચા કહેવાઈએ. આપણા હાથે આવા દેરા ને ધાગા શેભે નહિ. એને કાઢી નાંખ. અભિમન્યુ કહે છે મામા! હું એવા દેરા-ધાગાને માનતું નથી પણ આ તે મારા વૃદ્ધ માતા કુંતાજીએ હૈયાના હેતથી સ્નેહને તાર બાંધ્યું છે. એને હું નહિ તેડી શકું ત્યારે કૃષ્ણ કહે છે એમ કર. એને આ તારી તલવારની સાથે બાંધી દે. અભિમન્યુ રાખડીને તલવાર ઉપર બાંધે છે. ત્યારે કૃષ્ણ માયા કરીને ઉંદરનું રૂપ લઈને એ રાખડીને દોરે કાપી નાંખે છે. આ તલવાર પર બાંધેલી રાખડી કપાઈ ગઈ. આ જોઈ અભિમન્યુને ખૂબ આઘાત લાગ્યા. અહો ! આ મારી રાખડી તૂટી ગઈ. નક્કી હવે મારા આયુષ્યને તાર પણ તૂટી જશે. અત્યાર સુધી મેં વિજ્ય મેળવ્યું. પણ હવે શું થશે? છ છ વિષમ કઠામાં અભિમન્યુ છે. પણ સાતમો કે તેડવાના સમયે અભિમન્યુ એ લડાઈમાં મૃત્યુ પામ્યા.
Page #245
--------------------------------------------------------------------------
________________
' દેવાનુપ્રિયે! અભિમન્યુ યુદ્ધ ને ત્યારથી આ રાખડી બાંધવાને રિવાજ શરૂ થયે છે. તેમ ગ્રંથકારની વાત છે. તમે રાખડી બંધાવતા પહેલાં એ વિચાર કરો કે આ બેનની રક્ષા માટે કઈ રીતે કરવી? કંઈક ભાઈ વિનાની બહેન આજે આંસુ સારતી હશે. તમે એવી બહેનના ભાઈ બનજે. તમે જેની સાથે પંચની સાક્ષીએ લગ્ન કર્યા તે તમારી પત્ની છે. અને તે સિવાય જગતની તમામ સ્ત્રીઓ જે તમારાથી મોટી છે તે માતા સમાન છે. અને નાની છે તે બહેન સમાન છે. એમ સમજીને વ્યવહાર ચલાવે તો કોઈ બહેન ભાઈ વિનાની રહે ખરી?
આજે ભાઈ વિનાની બહેન રડતી હોય છે. પણ મને નથી લાગતું કે કઈ ભાઈ બહેન વિના રડતે હશે? બહેનને ભાઈ ઉપર અપાર હેત હોય છે. બહેનને ઠેબું વાગે તે પણ બોલે છે ખમ્મા મારા વીરને ! અને કંઈક વીર એવા પણ થઈ ગયાં કે જેમણે બહેનને માટે કેટલે ભોગ આપ્યો છે.
જૂનાગઢના રાજા રા' નવઘણની વાત તે ખૂબ પ્રચલિત છે. એ તે તમે ઘણી વખત સાંભળી હશે. રાનવઘણ નાનાં હતાં ત્યારે એક ખેડૂતને ત્યાં ઉછરેલાં, એ ખેડૂતને જાહલ નામની એક દિકરી હતી. આ નવઘણ અને જાહલ સરખી ઉંમરના છે. બંનેને ભાઈ–બહેનનાં ખૂબ જ હેત હતાં. આ ખેડૂતની પુત્રી જાહલ રાનવઘણને પિતાને ધર્મને વીર સમજી દર શ્રાવણ મહિનાની પુનમે રાખડી બાંધતી હતી. નવઘણ પિતે ખેડૂતને પર જ ઉછરેલાં હતાં એટલે એની પાસે બીજું તે શું હોય! છતાં પાસે જે કંઈ હોય તેમાંથી બહેનને નવઘણું વીરપસલી માંગવાનું કહેતા. ત્યારે જાહલ કહેતી વીરા મારા! પસલીથી શું અધિક છે ? છતાં તારી બહુ ઈચ્છા છે તે માટે અત્યારે તારી પસલી નથી જોઈતી. તું રાજ્યનું બીજ છે એટલે જ્યારે કે ત્યારે તું રાજા બનીશ તે વખતે મારે જરૂર પડશે ત્યારે હું માંગી લઈશ. સમય જતાં જાહલનાં લગ્ન થઈ ગયાં અને નવઘણ રાજા બન્ય.
એક સમય એવે આવી ગયે કે જાહલને એના પતિ સાથે દુષ્કાળને લીધે સિંધમાં જવાનું થયું. જાહલ અત્યંત સ્વરૂપવાન હતી. એક વખત સિંધના રાજા હમીર સુમરાની નજર તેના પર પડી અને સુમરે જાહલના રૂપમાં દિવાને બ. અને જાહલને પકડીને તેના મહેલમાં લઈ ગયે. જાહલે હમીરને કહ્યું મારે છ મહિના બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા છે પછી જોઈ લઈશું. એટલે હમીરે છ માસની મુદત આપી. આ વખતે મહેલમાં રહેલી જાહલે એના પતિ સાથે છૂપી રીતે રા'નવઘણને સંદેશો મોકલ્યા એ શું સંદેશ મોકલે છે!
“હે સિંધમાં રેકી સુમરે, વારે ધાને નવઘણ વીર, હે જાહલ તુજ પર મીટ માંડી રહી, મુને હાલવા ના દે હમીર, જે મુદત માસ ની વીતશે, તને સત્ય વચન કહું વીર, જાહલ મુખ જોઇશ નહિ, ને તે રહીશ રણધીર.
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૩૩ -
એ અફર નિર્ણય મેં કર્યો, સત્ય વચન વદે સતી; ' '
એ અવસર વહેલે આવજે, રખે ચૂકે જૂનાગઢ પતિ.” !! - જાહલે રા'નવઘણ ઉપર, ઉપર પ્રમાણે સંદેશો મોકલ્યો અને જણાવ્યું કે ભાઈ વીરા ! હું આજ તારી પાસે વીરપસલી માંગુ છું. મને સુમરાની કેદમાંથી મુક્ત કર અને મારે બચાવ કર. આ સંદેશે જ્યારે રા'નવઘણે વાંચ્યું ત્યારે રાનવઘણને લગ્નના ચાર દિવસ બાકી હતાં. નવઘણુ બહેનને સંદેશ વાંચી લગ્નમાં ન જતાં બહેનની વહાર જવા તૈયાર થયે. તમે આ જગ્યાએ તે શું કરે? પરણવા જાવ કે બહેનની વહારે. જાવ (હસાહસ). નવઘણ લગ્ન પડતાં મૂકીને મોટી ફેજ લઈને બહેનને બચાવવા માટે . ગ. સિંધ ઉપર ચઢાઈ કરીને સુમરાને હરાવ્યો અહે બહેન જાહલને પાપના પંજામાંથી મુક્ત કરી. આ છે ભાઈ-બહેનના સાચા હેત અને રક્ષણની ભાવના. .
રક્ષાબંધન કંઈ હિન્દુબહેન હિન્દુભાઈને જ બધે તેમ નથી. રાજપૂત રાણીઓએ મુસ્લીમ બાદશાહને પણ રક્ષાબંધન બાંધી છે. આ બધી ઐતિહાસિક વાત છે. મેવાડ ઉપર જ્યારે ગુજરાતને બાદશાહ બહાદુરશાહ રાજપૂતને નમાવવા પાટુગીઝની તપતી. મદદ સાથે ચઢી આવ્યું. ત્યારે બધા રાજપૂતે, લડવૈયાઓ, રાણી તથા રાજપૂતાણીઓએ ચિતોડના ગઢના કિલ્લાને આશ્રય લીધો હતે. અને રાણી કર્મવંતીએ દિલ્હીના મોગલ સમ્રાટ હુમાયુ ઉપર રાખડી મેકલી હતી અને વિનંતિ કરી હતી કે હે ભાઈ વીરા! આજે, હું તારી ધર્મની બહેન તને રાખડી મોકલું છું. અને તારી ક્ષેમકુશળતા ચાહું છું. અત્યારે ચિતોડ ઉપર બહાદુરશાહ ચઢાઈ લઈને આવ્યું છે. ચિતોડ ભયમાં છે તે વીરા! તારી બહેનને બચાવ. આફતમાંથી ઉગારી લે. દિલ્હીના શહેનશાહ હુમાયુએ મેવાડની રાણી કર્મવંતીના હાથથી મોકલેલી રાખડી જોઈ અને ચિઠ્ઠી વાંચી. જેમાં બહેને ઘણાં હેતથી ભાઈ વીરા! શબ્દો લખ્યા હતાં તે વાંચ્યા કે તરત જ તેણે કહ્યું કે બહેનની સગાઈ સંસારના તમામ સુખ-દોલત–શક્તિ અને સલ્તનતેથી વધારે છે. '; “તપ્ત ઉપરથી ઉતરીને પણ જે કઈ સાચી બહેનના દિલમાં સ્થાન મેળવી શકું તે હું મારી જાતને દુનિયાને સૌથી ભાગ્યશાળી માનવી સમજીશ. દુનિયાને હું બતાવવા માંગુ છું કે હિન્દુઓના રિવાજ મુસલમાનને પણ એટલા જ વહાલા છે. હુમાયુને ધર્મની બહેનને મદદ કરવાનું મન થઈ ગયું. હુમાયુ મટી ફેજ લઈને ચિડ ઉપર ચઢી આવ્યું બહાદુરશાહને હરાવ્યું. ચિતોડગઢ કબજે કર્યું પણ બે દિવસ મેડો પડ્યો જેથી તે બહેને ઘણી રાજપુત સ્ત્રીઓ સાથે જોહર કર્યાના સમાચાર તેને મળ્યા. હુમાયુ દિલગીર થ. બહેનની રાખડી પિતાના મસ્તક ઉપર ચઢાવી. ચિતેડનું રાજ્ય તેને ખરા વારસને સેંપી દીધું.
શા. ૩૦
Page #247
--------------------------------------------------------------------------
________________
આવી જ રીતે મહાન સમ્રાટ સિકંદર ઘણાં દેશને છતતે છતત ત્યારે હિંદુ સ્તાનમાં આવે છે અને પિરસના રાજ્ય ઉપર ચઢાઈ કરે છે તે વખતે સિકંદરની સાથે ઈરાનની સુંદરી રીસાના હોય છે. તે યુવતીને એમ ખબર પડે છે કે પોરસ સિકંદરને જરૂર મારી નાંખશે. એને એ ભય લાગે છે. ત્યારે તે ઈરાની યુવતી રૂબરૂમાં છુપાવેશે પિરસને મળે છે અને કહે છે વીર પિરસ! તું મારે ધર્મનો ભાઈ અને હું તારી ધર્મની બહેન છું. પરસભાઈને હું રક્ષા બાંધવા આવી છું. એમ કહી રક્ષા બાંધે છે. અને તેનું ભલું ઈચ્છે છે. પણ જ્યારે પિરસ એને વીરપસલી માંગવાનું કહે છે ત્યારે તે કહે છે “સિકન્દરને જાનથી મારીશ નહિ. આટલું તારી બહેનને પસલીમાં આપજે. પિરસ રાજી થાય છે અને બહેનને વચન આપે છે કે ભલે, બહેન! તેમ થશે. જ્યારે જ્યારે સિકંદર લડાઈમાં સપડાય છે ત્યારે પોરસ તેને જ કરે છે. પણ એક વખત કમનસીબે પિરસ કેદ પકડાય છે અને તેને સિકંદર પાસે હાજર કરવામાં આવે છે ત્યારે સિકંદર પણ તેને સ્વતંત્રતા બક્ષે છે. અને તેનું રાજ્ય પાછું મેંપી દે છે.
રક્ષાબંધન ઉપર બીજી પણ એક કહાણી છે. આ સંસારમાં જેના માતા-પિતા બાળપણમાં ચાલ્યા જાય છે તેનું કોઈ સગું થતું નથી. કહેવત છે કે “મા વિનાના સૂના વા.” ને મા-બાપ પાછળ મિલ્કત મૂકીને ગયા હોય તે કાકા-મામા, આડોશી-પાડોશી ખબર લે આવે પણ જેની પાસે કંઈ જ નથી તેની કઈ ખબર લેતું નથી. એક લૌકિક કહેણી છે.
એક પાંચ વર્ષની બહેન અને આઠ વર્ષના ભાઈને મૂકીને એના માતા-પિતા પરલેક વાસી થઈ ગયાં છે. બાળકે નિરાધાર થઈ ગયાં છે. બાપ પહેલાં ગયો છે. માતા પછી ગઈ છે. સાળથી મામા-મામી લૌકીકે આવ્યા છે. તે વખતે સગાવહાલાં કહે છે ભાઈ! આ તમારા ભાણેજે નિરાધાર થઈ ગયાં છે. તે તમે તેમને તમારે ઘેર લઈ જાવ. મામા દયાળુ હતા. એટલે લઈ જવાની હા પાડી. પણ મામી તે વાઘણ જેવી હતી. ઘરમાં મામીના રાજ હતાં. એટલે શું થાય! આ બે બાળકોને મામી ખૂબ કષ્ટ આપે છે. પૂછું ખાવા આપતી નથી. સૂવા ગાદડી પણ આપતી નથી. આખો દિવસ ગજા ઉપસંહ કામ કરાવે છે. ભાઈને જંગલમાં લાકડાના ભારા લેવા મોકલે છે. અને બહેનને પાણીનાં બેડાં ભરવા મોકલે છે. રાત્રે ભાઈ ને બહેન ભેગાં થાય છે. ત્યારે અરસપરસ એકબીજાનાં દુઃખની કહાણી કહે છે. દુનિયામાં ભાઈ-બહેનનાં હેત અલૌકિક હોય છે.
ભાઈ બહેનનાં હેતની સાંભળજે આ વાત. બચપણમાં ગુજરી ગયાં એનાં મા અને બાપ. પાંચ વર્ષની બેનડી અને આઠ વર્ષને ભાઈ બચપણમાં દુઃખ આવ્યું, ન લેતું કેઈ સંભાળ
Page #248
--------------------------------------------------------------------------
________________
ભાઈ લાવે લાકડાના ભારા, બહેની પેલે પાણીયારો. ભરી લાવે પાણીડાંની હેલ માડીના જાયા
બહેનીના મેણાં એના ભાંગવા રે.... લાકડાને ભારે નાને આવ્યું હોય તે મામી ભાઈને ખૂબ મારે. થોડું કામ ઓછું થાય તે બહેનને મારે. આ ગરીબ કુલ જેવાં બાળકે કોને કહે! એ ભાઈ અને બહેન અરસપરસ પિતાનું દિલ ખાલી કરે છે. આ તે બહુ જ કરૂણ કહાણું છે. હવે સમય થઈ ગયા છે. ઘડિયાળનો કાંટો પૂરવેગે દેડી રહ્યો છે માટે એ વાત અવસરે વિચારશું.
બંધુઓઆજે રક્ષાબંધન ઉપર ઘણું કહેવાયું છે. અમે પણ તમારી ધર્મની બહેને છીએ. અમે તમને એક મહિનાથી રાખડી બાંધીએ છીએ. તમારી બહેને બાંધેલી રાખડી તમને અમર નહિ બનાવે. પણ અમે વીતરાગ વચન રૂપી જે રાખડી બાંધીએ છીએ તે તમને દુર્ગતિમાં જતાં અટકાવશે. તમારી ઈચ્છા હોય તે કહેજે તે અમે તમને રાખડી બાંધી દઈશું. બેલે, તમારે કેવી રાખડી બાંધવી છે! હીરાની, મેતીની, સેનાની કે કાગળની? અમારે ત્યાં ચાર પ્રકારની રાખડી છે. જેને હીરાની રાખડી બાંધવી હોય તે જાવજીવ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી લેજે. જેને સાચા મોતીની રાખડી બાંધવી હોય તે પાંચ વર્ષની પ્રતિજ્ઞા લેજે. સેનાની બાંધવી હોય તે એક વર્ષની પ્રતિજ્ઞા લેજે. અને જેને ચળકતા કાગળની રાખડી બાંધવી હોય તે ઓછામાં ઓછી એક મહિનાની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા તે અવશ્ય લેજે. આટલી રાખડીમાંમી તમારે કેવા પ્રકારની રાખડી બાંધવી છે! આ રાખડી જ તમને અમરતા અપાવશે. બહેન ભાઈને રાખડી બાંધે છે પછી કંઈને કંઈ ભેટ આપે છે ને? તેમ અમે તમને રાખડી બાંધી રહયાં છીએ તે આજે તમે કંઈને કંઈ વ્રત પશ્ચકખાણ લેશે. કંદમૂળને ત્યાગ, વ્યસનને ત્યાગ તેમજ મારી બહેને મોતીના દાગીના. નાઈલેનની સાડીઓ વિગેરે પહેરવાને ત્યાગ કરશે એ જ આશા સહિત આજનું વ્યાખ્યાન સમાપ્ત કરૂં છું.
વ્યાખ્યાન નં.-૩૨
શ્રાવણ વદ ૨ ને મંગળવાર તા. ૧૮-૮-૭૦
અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવતે જગતના જીને આત્મ કલ્યાણને માર્ગ બતાવતાં ફરમાન કર્યું કે હે જી ! તમે શાશ્વત સુખને ઈચ્છો છો અને એ સુખ તમારે ધન
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૬
વૈભવમાંથી મેળવવું છે ત્યાં જ તમારી ભૂલ છે. કારણ કે ધન-વૈભવ આદિ પાતે જ અશાશ્વત છે તે તે તમને શાશ્વત સુખ ક્યાંથી આપી શકે, કહ્યું છે કેઃ
“ અનિત્યાનિ શરીરનિ, વૈમનો દ્િ શાશ્વતઃ । नित्यं सन्निहितो मृत्युः, कर्तव्यो धर्म संचयः ॥
આ તમારું શરીર પણ અનિત્ય છે. લક્ષ્મીં અને બધા વૈભવ અશાશ્વત છે. આયુષ્ય ક્ષણભ ́ગુર છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ મૃત્યુ આપણી નજીક આવતું જાય છે. આવી સ્થિતિમાં સાચું સુખ કયાંથી મળે ? જો તમારે શાશ્વત સુખ જોઈતુ હાયતા ધર્મની આરાધના કરી. આત્મસ્વરૂપની પિછાણુ કરો. ખરેખર ! શાશ્વત સુખ તા આત્મામાંથી જ મેળવી શકાય છે. આત્મા એ આત્મારામી અને તે પેાતાનામાંથી જ અખૂટ સુખના ખજાને મેળવી શકે. પણ આત્મારામી બનવાને બદલે ઇન્દ્રિયારામી અન્ય છે પછી અખૂટ સુખના આનંદ કયાંથી મેળવી શકે!
શાશ્વત સુખા મેળવવા માટે જેને લગની લાગે છે તે અશાશ્વતને છેડી દે છે. આપણે જે રાજના અધિકાર ચાલે છે. તેમાં ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનમાં જે છ જીવાના અધિકાર છે તેમાં ભૃગુ પુરાહિત અને તેની યશાભાર્યોના એ લાડીલા કુમારો દેવભદ્ર અને યશેાભદ્રને શાશ્વત સુખ મેળવવાની લગની લાગી છે. જેની અંતરદષ્ટિ ખુલે છે તેને આ સંસારનાં સુખ ફાતરાં જેવા લાગે છે. અને ચારિત્રનાં સુખા ચાખાના કણ જેવા લાગે છે. ડાંગરનાં ફોતરાં માણસની ભૂખ મટાડતાં નથી. તેમ આ સંસારનાં સુખા અમે તેટલાં હાય પણ એ આત્માને આનદ આપતા નથી. બહુ થશે તે તમારા શરીરને આનદ આપશે. પણ આવા સુખાથી આત્મદેવ ખુશ નહિ થાય. તમને આ વાત કેટલી વખત સમજાવવામાં આવી પણ સાચા સુખના સ્વરૂપને સમજ્યા નથી. એટલે સ`સારના રંગ-રાગમાં રમ્યાપચ્યા રહ્યાં છે. આત્માનાં દુ:ખ મટાડનાર કોઈ શાશ્વત વૈભવ હાય તા સમ્યગ્ જ્ઞાન-દેશન અને ચારિત્ર છે.
આ છે કુમારીને સંસારમાં રહેતાં ભય લાગ્યા. પણ કયા ભય ? જરૂમ-જરા અને મરણના ભય લાગ્યા હતા. આવા ઉત્તમ માનવ ભવ પામ્યા પછી આપણા ભવના ફેરા ટળવા જોઈએ. જેના આંગણામાં કલ્પવૃક્ષ ફાલ્યુ' હાય, જેના હાથમાં રત્ન ચિંતામણી આવી ગયુ. હાય તેને ભીખ માંગવાની હોય ખરી? જો એ વસ્તુએ મળ્યાં પછી પણ જો તમારું દરદ્ર ટળતું ન હોય તા એ કલ્પવૃક્ષ જ નથી. નદી કિનારે જઈને જો તમારી તૃષા છીપતી ન હેાય તે કાં તે નદીમાં પાણી નથી અને કાં તે જનારે પીધું નથી. આ રીતે માનવભવ પામીને જે જન્મ-જરા અને મરણના ફેરા ઢાળવાની લગની ન લાગતી હાય તા તમે માનવ ભવની મહત્તા સમજ્યા જ નથી. આ એ પુત્રાને ભવના
Page #250
--------------------------------------------------------------------------
________________
રહે
ફેરા ટાળવાને તલસાટ જાગ્યા એટલે માતાપિતા પાસે વૈરાગ્યની વાત કરે છે. હવે માતા-પિતાને તે સંતાન કેવા પ્રિય છે. તે કહે છે.
""
पियपुत्तगा दोन्नि वि माहणस्स, सकम्मसीलस्स पुरोहियस्से । सरितु पराणि तत्थ जाई, तहा सुचिण्णं तव संजमं च ॥ ૯. સૂત્ર અ. ૧૪ ગાથા ૫
*
આ એ કુમારો એના માતા-પિતાને અતિપ્રિય હતાં. આ બે પુત્ર બે કલાક બહાર રમવા ગયાં હાય તેા પણ માતા એમના વિયાગને સહન કરી શકતી ન હતી. એવા પુત્રા કહે છે મારે દીક્ષા લેવી છે. તે માતા-પિતાને કેવા આધાત લાગે ? જે પુત્રાને સતાથી વિમુખ રાખવા માટે ભવ્ય અને રમણીય ઈંકાર નગરી છેાડીને નાનકડુ ગામ વસાવી રહ્યાં હતાં. આનું કારણ અંતરના માહ છે. માતા-પિતાએ એમ માને કે મારા સંતાન બહુ ઉપાશ્રયે જશે તેા સ ંતાના રંગ લાગી જશે અને દીક્ષા લઈ લેશે. માટે એને તમે બહુ ઉપાશ્રયે ભલે ન આવવા દો પણ એ જીવ હળુકમી હશે તા ઘરે બેઠાં પણ એને નિમિત્ત મળશે. અને એના અંતરાત્મા જાગી ઉઠશે.
આ અને પુત્રાને સંયમની લગની લાગી છે એટલે માતા પિતાને ડર લાગ્યા કે મારા વહાલસેાયા સાધુ બની જશે. તેથી એમના અંતરમાં આઘાત લાગે છે. એ પુત્રાને માટે મા—માપ કેટલું કરશે એ વાત તેા હવે આવશે. આ મા-બાપને એના દિકરા હૈયાના હાર જેવાં વહાલાં છે. અને ગઈ કાલે આપણે રક્ષા બંધન વિષે એક કહાણી કહી હતી. એ ખાળક અને બાળકી પણ ફૂલ જેવા સંતાના હતાં પણ એમના જીવનમાં કેટલું દુઃખ હતું. એની કહાણી કેવી કરૂણ છે! તે સાંભળવા જેવી છે.
સુખ મળવું અને દુઃખ મળવું એ પુણ્ય અને પાપનાં ફળ છે, કમ રાજાના ખેલ છે. ક્રમ ના કોયડા ઉકેલવા મુશ્કેલ છે. કમ`રાજા પાસે ભલભલા હારી ગયાં છે. પુણ્યની ગાંઠ એ સુતરની ગાંઠ છે અને પાપની ગાંઠ એ હીરની ગાંઠ છે. સુતરની ગાંઠ જલ્દી છૂટી શકે છે પણુ હીરની ગાંઠ જલ્દી છૂટી શકતી નથી. એમ પુણ્યને ખતમ કરવુ હશે તેા જલ્દી ખતમ કરી શકાશે પણ પાપ તા ભાગવ્યે જ છૂટકો છે. પાપને ખતમ કરવા માટે દાનશિયળ-તપ-ભાવ વિગેરે કરવા પડે છે. પણ તમારે તે ધ ક્રિયા બહુ ઓછી કરવી છે. અને પાપ કરવુ છે પછી દુઃખ ભેાગવવુ નથી તે કેમ મને ! ... અહીં તમારા ગુરૂ ગુરૂની જેમ તમને મેાક્ષના પરવાના લખી દેશે નહિ. તમે સ ંતાની ગમે તેટલી ભક્તિ કરા, એમની ચરણ રજ માથે ચઢાવા, થાય તેટલા વાના કરો પણ ધર્મગુરૂઓ તમને મેાક્ષને પરવાના લખી આપવાનાં નથી. કારણ કે જૈન દશન તા કહે છે કે “ કર્તા સેા ભેાક્તા” જે કમ કરે તેને જ ભેગવવા પડે. માટે દેવાનુપ્રિયા! કમ કરતી વખતે ખૂમ સાવધાની
Page #251
--------------------------------------------------------------------------
________________
રાખજો. કમ તમે કરશે! અને બીજા ભાગવે એવું અહીં નહિ બની શકે, એ તે તમારે જ ભેાગવવા પડશે. કર્મોંમાં કોઈ ભાગ પડાવવા તૈયાર નહિ થાય.
એક વખત એક પુત્ર ખૂબ બિમાર પડયા. ઘણી દવાઓ કરી, ખૂબ ઉપચાર કર્યાં, મેાટા મેાટા વૈદ્યો અને હકીમાને મેલાવ્યા પણ કોઇ હિસાબે પુત્રના રાગ જતા નથી. એક દિવસ એને ઘેર સત પધારે છે. ત્યારે એ કરો અને સગા વ્હાલાં બધા સંતના ચરણમાં પડીને કહે છે બાપજી ! આટલા ઉપચારો કર્યાં, આટલા પૈસાનાં પાણી કર્યા પણ એના રાગ મટતા નથી. આ મહારાજ કમ'નું સ્વરૂપ સમજાવે છે કે ભાઇ ! ધન-માલ –મિલ્કતમાં સહુ ભાગ પડાવે છે પણ કમ માં કાઈ ભાગ પડાવી શકતું નથી, ત્યારે પેલે માંદો છેક પથારીમાં સૂતા સૂતા શુ ખાલે છે? મહારાજ ! તમે કહો છે તે સાચું છે પણ શું થાય ? આ રાગ કોઈને અપાય નહિ પણ જો અપાતા હોત તે આ મારા માતા-પિતા, પત્ની, ભાઇ-ભાભી આ બધાને હું એટલે બધા વહાàા છુ કે મને કોઈ આમ પીડાવા દે જ નહિ. આ સાંભળી સંત વિચાર કરવા લાગ્યાં કે અહેા, અને હજુ એ ખખર નથી કે કાણુ કેતુ' સાચું સગુ છે ? માટે મારે એની આંખ તા ખાલવી જ જોઈએ. કાણુ કેતુ છે એ હુ એને આજે બતાવી દઉં..
આ સંત શક્તિધારી હતાં. આ ટેકરાની પાસે બધા સગા-વહાલાં ભરાઈને બેઠેલા છે ત્યારે કહે છે. એક દહીના વાટકો લાવા. હું તમારા દિકરાને રાગ અત્યારે મટાડી દઉં. એના માતા-પિતાને ખૂબ આનંદ થયા. જલ્દી જલ્દી નહી'ના વાટકા લાવ્યા, મહારાજે નદી ના વાટકા છે।કશના માથે ઉતાર્યાં અને બધા રોગ વાટકામાં લઈ લીધેા. છેકરા આળસ મરડીને બેઠા થયા. બધું કુટુંબ ખુશ થયું. પણ આ મહારાજ કહે છે ભાઈ ! આ છોકરો તા સાળે થઈ ગયા પણ તમારે બધાએ આમાંથી એકેક ચમચી દહીં લેવાનું છે. એટલે તમને બધાને કંઈ ને કંઈ રોગ થશે. કાઇનુ માથું દુઃખશે, કોઇને હાથ દુ:ખશે તે કોઈને પગ દુઃખશે તે કોઇને પેટમાં દુઃખશે. પણ કોઈ મરી નહિ જાય, જ્યાં આ વાત સાંભળી ત્યાં આડાશી-પાડોશી અને દૂરનાં સગા બેઠા હતાં તે બધાં ઉઠીને રવાના થવા લાગ્યા. બધા દરઅંદર કહેવા લાગ્યાં, આપણે વગર કામની ઉપાધિ શા માટે વહેારવી જોઇએ ! એના ઘરના ભાગ પડાવશે. આપણને શું લાગે વળગે ?
હવે તેા કુટુ બી પણ ધીમે ધીમે રવાના થઈ ગયાં. ફક્ત ઘરનાં જ માણસા રહ્યાં. મહારાજ કહે છે ભાઈ! માણસા હું આછા થઈ ગયાં. તમારે બધાને એ-એ ચમચી દહી લેવુ' પડશે અને તમને રાગ પણ વધુ થશે. માલેા કાને આપુ? કાઈ જવાબ દેતુ' નથી ત્યારે મહારાજ સૌથી પ્રથમ એની માતાને દહીં આપવા જાય છે. ત્યારે માતા કહે છે બાપજી ! મને દહીં લેવામાં કોઈ જાતના વાંધા જ નથી. હું તે આખા વાટકા પી જાઉં પણ મારી હવે પૂરી ઉંમર થઈ છે, અને આંખે પૂરુ' દેખાતુ‘
Page #252
--------------------------------------------------------------------------
________________
પણ નથી. આ સ્થિતિમાં જે હું આખે વાટકો પી જાઉ અને રાગથી ઘેરાઈ જાઉં તે મારી કઈ ખબર લેશે નહિ. એના બાપને આપે. એમની સહુ ખબર લેશે મહારાજ એના પિતા પાસે ગયાં તે બાપ કહે છે મને મારે પુત્ર ખૂબ વહાલો છે. પુત્ર સાજે થાય એ કેને ન ગમે? પણ એક જ વધે છે કે હું ય ઘરડો થઈ ગયો છું, કમાતો કંઈ નથી એટલે મને તે ખાટલે જ નાંખી મૂકશે, મારિ કોઈ ચાકરી નહિ કરે એટલે માફ કરો. હું એ વાટકો પી શકીશ નહિ. હવે આ ભાઈ ને ભાભીને વારો. ત્યારે ભાઈ કહે છે મહારાજ! અમને અમારે ભાઈ ખૂબ વહાલે હોય છતાં એટલું તો જરૂર છે કે ભાઈ તે ભાગ પડાવે શટલે ભાઈને ભાઈ જેટલો વહાલો હોય એનાથી અધિક એની પત્નીને વહાલો હેય. માટે આ વાડકે એની પત્નીને આપી દે. આ બધું પેલો
કરે પથારીમાં સૂતો સૂતે જોવે છે. અને વિચારે છે અ! તે માનતે હવે કે આ બધાને હું કેટલો વહાલો છું ! હવે ખબર પડી. આ જીવ અજ્ઞાનને વશ થઈ બધું મારું મારું કરી રહ્યો છે. આચારંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે અજ્ઞાની જીવ બધે મમત્વભાવ જગાડે છે.
“મારા એ, fgયા છે, માયા ને, મળીશો ને, મન્ના છે, પુar ને, ધું છે, દુલા છે.”
આચારંગ સૂત્ર. અ. ૨ ઉ. ૧ આ માતા મારી છે, પિતા મારા છે, પત્ની, પુત્ર પરિવાર બધું મારું છે. જેમ બકરાં બેં બેં કરે છે. તેમ તમે જ્યાં ને ત્યાં મેં મેં કરે છે પણ પરલોકમાં જતાં કઈ આડા હાથ દેવા આવશે નહિ એ યાદ રાખજે.
“ माता पिता ण्हुसा भाया, भज्जा पुत्ता य ओरसा। નારું તે તવ તાળા, સુવતરૂ સમુના છે ”
. સૂ. અ. ૬ ગાથા-૩ માતા-પિતા વહાલા પુત્ર, પત્ની કઈ કર્મનાં ઉદય વખતે તમને ત્રાણ-શરણ થનાર નથી. આ છોકરાને ભાન થઈ ગયું. હવે જોઉં તે ખરે કે મારી વહાલી પત્ની શું કરે છે? હવે મહારાજ કહે છે બહેન ! બધાય ના પાડે છે પણ તમે તે લેશો ને! કારણે કે સુખ-દુઃખના સાચા સંગાથી તમે છો. માટે તમે આ વાડકો પી જાવ. પુરૂષે એની પત્ની પાછળ એટલા પાગલ હોય છે કે પત્ની આવે એટલે તીર્થ સ્વરૂપ માતા-પિતાને ભૂલી જાય છે. તમારી પાસે તમારી માતા કઈ ચીજ મંગાવે અને તમારી પત્ની મંગાવે હવે તમને કોનું મંગાવેલું યાદ રહે? પત્ની મંગાવે તે તે ને ભૂલાય–માતાની વાત ભૂલી જવાય. કેમ બરાબર છે ને? (સભા -હાં, એવું જ ચાલે છે). પત્નીને નચાવ્યા ના છે. પણ યાદ રાખજે એને તમે કેટલા વહાલા છે?
આ સ્ત્રી કહે છે મહારાજ ! આ જગત અનાદિકાળથી ચાલતું આવ્યું છે. આ
Page #253
--------------------------------------------------------------------------
________________
વાટકે પીને હું શું કરું? ત્યારે મહારાજ કહે છે ભાઈ! હું શું કરું? જે તમારે કોઈને પણ ન પી હોય તો હું એને જ પાછો પીવરાવી દઉં છું. ત્યારે એના માતા -પિતા કહે છે બાપજી! ભલે કેઈએ ન પીધે પણ હવે આ છોકરે સાજો થઈ ગયો છે એ કંઈ થડે માંદો થઈ જવાને છે? એ તે અમે કહીએ કે ન કહીએ પણ આપ એવા કરૂણાસિંધું છે કે આપ જ એ વાટકો પી જશે. અમે ના પાડીશું તો પણ તમે પી જશો. * હંસાહસ). તમે કેવા ચતુર છે. બધે એળીયોઘળી મહારાજના માથે નાખી દીધે. આ તે બધું કૃત્રિમ હતું. સંસારમાં કેણ કોનું છે એ બતાવવા માટે જ આ ઉપાય કર્યો હતે. કુદરતને કરવું આ છેકરાને રેગ મટી ગયે. અને એને સંસાર ઉપરથી વૈરાગ્યે આવી ગયે. જે સગાંને તે મારા માન હતું તે મમત્વ ભાવ ઉતરી ગયો. એને સંત જ સાચા સગા દેખાવા લાગ્યા. અંતે તે સંસાર છોડી સાધુ બની જાય છે. માતાપિતા-પત્ની બધા એને રેકે છે પણ હવે એ શેકાય ખરે? તમને હજુ સમજાતું નથી એટલે સંસાર મીઠો લાગ્યો છે. ઘણી વખત વૈરાગ્ય આવી જાય એવા પ્રસંગે તે તમારા જીવનમાં પણ બનતાં હશે ! અને ત્યારે ઘડી તે થઈ જાય કે સાધુ બની જાઉં પણ જયાં થોડું માન મળ્યું એટલે પાછા હતાં તેવા ને તેવા થઈ જાવ છો. - બંધુઓ! આપણી મુખ્ય વાત એ છે કે કર્મ કેઈને છોડતાં નથી. આ બાળકોને મામા મોસાળ લાવ્યા છે. પણ એમનાં કમેં એમને છોડ્યા નહિ. કર્મો તે એમની સાથે જ ગયાં. આ નિર્દય મામીએ બાળકો ઉપર કાળો કેર વર્તાવવા માંડ્યો. ફૂલ જેવા કમળ બાળકો પાસેથી મામીએ ગજા ઉપરાંતનું કામ કરાવવા માંડયું. છતાં સાંજ પડે પેટ પૂરતું ખાવાનું દેતી નથી. સૂકા રોટલાનાં સાંસા પડવા લાગ્યાં. એટલું જ નહિં પણ રેટીને બદલે માર અને પાણીને બદલે પ્રહાર પડવા લાગ્યા. અને ગદડીને બદલે ગાળે આપવામાં મામીએ બાકી ન રાખ્યું. આટલે જુલમ ગુજારે છે છતાં સાંજ પડે ઘેર આવે ને મામીની કટ કટ શરૂ થાય. આ બે પાપીએ મારા ઘરમાં ન જોઈએ. એને કાઢી મૂકે. આજે તે જ્યાં જોઈએ ત્યાં શ્રીમતીજીનું રાજ્ય છે. એટલે શ્રીમતી. કહે તે તહેત. કેમ ખરું ને? (હસાહસ) આ મામા એવાં ન હતાં. દયાળુ હતા એટલે એની પત્નીને કહે છે કે હે સ્ત્રી! તું વિચાર કર. આ બાપડા ભાણેજે એની મા મરી ગઈ ત્યારે આપણે ઘેર આવ્યાં છે ને? નહિં તે શા માટે આવે? તું એને ખાવાનું પણ પૂરૂં આપતી નથી. એક બટકુ રોટલે અને છાશના બદલામાં તે તારું કેટલું કામ કરે છે? એનો વિચાર કર. બાર મહિનાનાં લાકડાં અને છાણાં એ બાલુડાં વીણી લાવે છે. એંઠવાડ-પાણી, દળણું અને હેરના વાસીદાનું કામ પણ આ બાળકો જ કરે છે, વગર પગારના આવા વિશ્વાસુ અને નિર્દોષ ભાણેજને નેકર માનીને તે રાખ. આવા તે નેકર પણ નહિ મળે. માટે તું એમના પર દયા કરીને એમને પેટ ભરીને ખાવાનું તે આપ. પતિના આવા વચન સાંભળી જેમ ગુફામાંથી સિંહણ તાડુકે તેમ શ્રીમતીજી તાડુકયા. આ ભાઈ–બહેનને પણ દુખ થઈ જાય છે કે આપણે લીધે મામાને કેટલું સહન કરવું પડે છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
દિવસ જતાં આ છકરી મટી થાય છે. અને એના મામા એને પરણાવે છે. કમની કઠણાઈ કેવી છે? ગરીબનું નસીબ પણ ગરીબ હોય છે. ગરીબની દીકરીને સાસરું પણ ગરીબ જ મળે છે. આજે કરિયાવર ને રૂપ જોતાં થઈ ગયાં. ગુણની કિંમત અંકાતી નથી. એટલે વધુ કરિયાવર કરનાર શ્રીમંતની દિકરી શ્રીમંતને ઘેર જ પરણે છે. બિચારા ગરીબની વાત જ ક્યાં? અહીં તે મામા બે જોડી કપડાં જ કરવાના હતાં એટલે જી સુરતી મળતું નથી. એક સામાન્ય ઘરમાં બે દિકરા હતાં. તેમાં એક હોંશિયાર છે બીજો તે નમાલે છે. એવા હેકરા સાથે આ દુખિયારી બહેન પરણીને આવી છે. હવે ભાઈને પણ એમ થયું કે બહેન પરણીને સાસરે ગઈ. હવે મારે આ મામીનાં મહેણાં અને માર શા માટે સહન કરવા જોઈએ. મારે અહીં રહેવું નથી. હું મારું સંભાળી લઈશ. એમ વિચારી ભાઈ પિતાના ભાગ્યને સિતારો ચમકાવવા બહારગામ ચાલે જાય છે. બહેનને સાસરે પણ કમેં કનડગત કરવામાં બાકી ન રાખી. જેને પતિ નમાલો હોય તેની સ્ત્રીને પણ એશીયાળું જીવન ગાળવું પડે છે.
દિકરી પરણીને સાસરે જાય પછી પિયરીયાં તેડાવે છે પણ આને બિચારીને કેણ તેડાવે? મામીએ તે કદી બોલાવી નથી. ભાઈ બિચારો ચાલ્યો ગયો છે. અકળાઈ મૂંઝાઈ છોકરી કયાં જાય? કોનાં મોઢે વરાળ કાઢે ! વખત જતાં આ બહેનને એક દિકરે અને એક દિકરી થાય છે. સાસુ અને નણંદ વાછડ ઘડા છે. એ બહેનને ખૂબ કષ્ટ આપે છે. પણ આ બહેન કોઈને દોષ ન આપતાં પિતાના કર્મોને દેષ આપતી શાંતિપૂર્વક જીવન વિતાવે છે. સમય જતાં રક્ષાબંધનને દિવસ આવે છે. આ નાના બાળકે રમવા ગયાં છે ત્યાં બાળકે વાત કરે છે કે અમારે તે અમારા મામાના ઘેર જમવા જવાનું છે. ત્યારે આ બાલુડા ઘેર આવીને એની બાને પૂછે છે હું બા ! બધા છોકરાઓ કહે છે કે અમારે અમારા મામાને ઘેર જવાનું છે. તો બા ! આપણે મામાના ઘેર નહિ જવાનું? બા ! આપણે મામા કયાં રહે છે? આ બાળકોના કાલાઘેલા શબ્દો સાંભળી માતાની આંખમાં આંસુ આવે છે. રડતી રડતી એના બાળકોના માથે હાથ ફેરવતી બેલે છે આપણે પણ મામાને ઘેર જવાનું છે. ત્યાં નણંદી તાડુકે છે અને કહે છે તારે મામ તે ભિખારીની જેમ કયાંય ભટકતો હશે? એ તમને શું લાવવાનું છે? આ શબ્દો બહેનને હાડહાડ લાગી ગયાં. એ રડતી રડતી કૂવે પાણી ભરવા ગઈ. ત્યાં એક ભાઈ એને પૂછે છે બહેન ! તમારું નામ શું? આ બહેન પિતાનું નામ કહે છે એટલે કહે બહેન ! આ તમારા ભાઈને કાગળ છે. ઘણું વર્ષે ભાઈને પત્ર વાંચી ખૂબ જ આનંદ થયે. પત્રમાં ભાઈનું સરનામું લખ્યું છે. એટલે બહેન ભાઈને પત્ર લખવા બેઠી. બહેન પિતાની વીતક ભાઈને પત્રમાં લખે છે. અને લખે છે ભાઈ વીરા ! તું રક્ષાબંધનને દિવસે તારી બેનડીના મેણું ભાંગવા જરૂર આવજે અને તું તારા ભાણેજે માટે એક પગની ઝાંઝરી અને હાથની પહોંચી અને બે જોડી કપડાં જરૂર લાવજે, જે તેનું ન મળે તે
શા, ૩૧
Page #255
--------------------------------------------------------------------------
________________
એ જોડી કપડાં જરૂર લાવજે. મા બહેનને કાગળ લખતી જોઈ ને નણદી મહેણું મારે છે. કે તારા ભાઈ તા ભિખારી છે એ તને શું લાવી આપવાના છે? એને કાગળ ચુ લખી રહી છે ? ગમે તેમ ાય મહેનને મન એના ભાઈ છે ને ? ભટકતા અને ભિખારી શબ્દો સાંભળી બહેનનું હૃદય વિધાઈ ગયુ. અને ખેલી “ એ મારી નણંદી ! મારે એક જ ભાઈ છે એને તમે વારંવાર લટકતા ભિખારી ના કહેશેા. “ કાલે સવારે એના ભાગ્યના સિતારો ચમકશે અને એની બહેની અને ભાણેજને ખેલાવશે અને યથાશક્તિ કરિયાવર કરશે.
અહેને પેાતાના ભાઈને પ્રેમથી પત્ર લખ્યા કે વીરા ! તુ વહેલા આવજે. મારે તને રાખડી બાંધવી છે. ગઈ કાલે રક્ષામ ધન ઉપર ઘણું કહેવાયુ' છે. મેં ગઈ કાલે કહ્યું હતું કે તમને તમારી મહેનેા રાખડી ખાંધશે અને તમે તેને યથાશક્તિ ક'ઈક આપશે. તે તમે અમારી પાસે પણ-અમર રાખડી અંધાવો. કા વીર આ બહેનને રાખડી બધાવશે ? તેા અમારી રાખડી ગઈ કાલે પ્રાણલાલભાઇ દેશી અને અ. સૌ. શાન્તાબેન આંધી ગયાં છે. હજુ પણ મારા ધમના વીરા જાગજો. આપણે તે। સદા રક્ષા'ધન જ છે. તમે જ્યારે કહેશે। ત્યારે અમે રાખડી બાંધવા તૈયાર છીએ. અમારી જિનવાણી રૂપી રાખડી જન્મ-જરા અને મરણનાં ફેરાને ટાળનારી છે. અને આત્માના અમૂલ્ય સુખડાં આપનારી છે. માટે જરૂર અમારી રાખડી બાંધો. આ બહેને એના ભાઇને પત્ર લખ્યા છે. ભાઇને પત્ર મળશે અને શુ' બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન૩૩
શ્રાવણ વદ ૩ ને બુધવાર તા. ૧૯-૮-૭૦
ત્રણે ભુવનના નાથ, ભવ્ય જીવેાના નાથ, ત્રિશલાન'દન ભગવાન મહાવીર સ્વામીએ જગતના જીવાના કલ્યાણને માટે સિદ્ધાંત રૂપી વાણીની પ્રરૂપણા કરી. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ. સિદ્ધાંતની વાણી જીવેાના ભવબંધનના ફેરાને ટાળનારી છે. પણ એ વાણી હજુ સુધી તમારા હૃદયને સ્પશી જ નથી. જો સ્પશી હાત તા આપણાં જન્મ—જરા અને મરણનાં ફેરા ટળી ગયા હોત. જીવને પુદ્ગલમાં જેટલેા રસ છે તેટલે આત્મામાં નથી. એ પુગલના પથારા તમને કમ ખંધન સિવાય ક'ઈ જ કરાવશે નહિ. જો તમારે મેાક્ષ જોઈ તા હોય તેા શુભ ભાવનાથી વીરવાણીનું શ્રવણ કરે,
Page #256
--------------------------------------------------------------------------
________________
ર૪૩.
શુભ પરિણામના અભાવમાં સંપૂર્ણ ક્રિયાના યેાગ હોવા છતાં ભગવાને મેાક્ષની સિદ્ધિ કહી નથી. સં જીવા અન'તી વાર નવમી ત્રૈવેયક સુધી જઈ આવ્યાં છે. સંપૂર્ણ દ્રવ્યક્રિયાના ચેાગ વિના જીવ નવ ચૈવેયક સુધી જઈ શક્તા નથી. માટે દ્રવ્ય કરણી સવ॰ જીવાએ અન તીવાર કરી છે. પણ સમ્યકૃત્વ રૂપ શુભ ક્રિયાના અભાવમાં મામી પ્રાપ્તિ થતી નથી. અભવી પણ દ્રવ્યક્રિયાના પ્રભાવથી અને દ્રવ્ય ધર્મ ના સ`પૂર્ણ પાલનથી નવ ચૈવેયક સુધી જાય છે. પણ ભાવ ધની પ્રાપ્તિના અભાવે આગળ જઇ શકતા નથી. પરિણામની વિશુદ્ધિને જ શાસ્ત્રમાં ભાવધમ કહેવામાં આવ્યે છે. માત્ર મેાક્ષના જ આશયથી ધમ`ક્રિયા આચરવાથી પરિણામની શુદ્ધિ થાય છે. આ લેાકમાં કીતિ અને પરલેાકમાં દેવના સુખના ધ્યેયથી ધર્મક્રિયા કરનારા પણ શુદ્ધ પરિણામને પામી શાં નથી. માટે તમે જે જે અનુષ્ઠાના કરે તે ક-નિર્જરાના લક્ષે જ કરેા. માહ્યભાવે જીવે ઘણું કર્યું છે. અને જ્યાં જ્યાં ગયા ત્યાં કર્યાં જ માંધ્યા છે.
કમ બધના ચાર પ્રકાર શાસ્ત્રમાં વર્ણવ્યા છે. (૧) પ્રકૃતિ ખંધ (ર) સ્થિતિ મધ (૩) અનુભાગ બંધ (૪) પ્રદેશ અધ. કમના જે સ્વભાવ તેને પ્રકૃતિ બંધ કહેવામાં આવે છે. કોઈ કમ જ્ઞાનને આવરે છે તે કોઈ કમદનને આવરે છે. આ પ્રમાણે દરેક કર્મીના સ્વભાવ ભિન્ન ભિન્ન હેાય છે. કર્મોના કાળની જે મર્યાદા છે તેને સ્થિતિ બંધ કહે છે. જેમ કે મેાહનીય કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કાડાક્રાડ–સાગરોપમની છે. આત્માના અધ્યવસાયથી જે રસબંધ પડે છે. તેને “ અનુભાગ ખધ ” કહેવામાં આવે છે. આત્માના પ્રદેશમાં કમવગ ણાના પુદ્ગલેાના સંચય થાય છે તેને પ્રદેશ અધ કહેવામાં આવે છે. કવ`ણાના પુદ્ગલે જીવ સમયે સમયે ગ્રહણ કરે છે. અને તેમાં સ જીવ કરતાં અનંત ગણા રસવિભાગને જીવ ઉત્પન્ન કરે છે. જે આકાશ પ્રદેશમાં આત્માના પ્રદેશે। અવગાહીને રહેલા હોય છે તે જ આકાશપ્રદેશમાં કાગ્ય પુદ્ગલ-સ્ક। અવગાહીને રહેલાં હાય છે. તેવા સમક્ષેત્રમાં રહેલા પુદ્ગલ સ્કાને જીવ પેાતાના સ આત્મપ્રદેશથી ગ્રહણ કરે છે. પ્રકૃતિષધ અને પ્રદેશબધ મુખ્યત્વે યાગ બળથી થાય છે. અનુભાગમધ અને સ્થિતિબંધ કષાયના પરિણામથી થાય છે. તીવ્ર કષાયના પરિણામથી તીવ્ર રસમધ પડી જાય છે. મધના ચાર પ્રકારમાં અનુભાગમધ ( રસમધ ) તીવ્ર ન પડી જાય તે માટે જીવે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. મધમાં અનુભાગમધ મહાન ભયંકર છે. લેશ્યા અને કષાયના પરિણામથી જ તીવ્ર રસખ"ધ પડે છે. તીવ્ર એવા કષાયના પરિણામથી કયારેક નિકાચિત અંધ પણ પડી જાય છે. નિધત્ત કમ તા પ્રાયચિત્ત અને આલેાચના આદિથી ખપાવી શકાય છે. પણ નિકાચિત કમ તા ભાગવવાં પડે છે. માટે કષાયના પરિણામ ઉપર તત્ર વિજય મેળવવાથી તીવ્ર નિાથિત અંધ પડતા નથી.
વીતરાગવાણી હૃદયમાં અવધારવાથી કર્મનું બંધન કરતાં જીવ પાછા પડે છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
આપણે અહીં જ ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ભણું પુરોહિતના બે લાડીલા પુત્રને કર્મબંધનું સ્વરૂપ સમજાયું છે. માતા-પિતાને પુત્રો પ્રત્યે ખૂબ મેહ છે. બંધુઓ ! આઠ કર્મમાં પ્રધાનકર્મ હોય તે મેહનીય છે. મેહનીય કર્મનાં બે ભેદ છે. દર્શન મેહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મેહનીય કર્મ સમ્યગદર્શન પ્રાપ્ત કરવામાં બાધ કરે છે અને ચારિત્ર મોહનીય કર્મ વીતરાગતાને હણે છે.
જ્યાં સુધી વિષય-કષાયે તરફથી વૃત્તિ વળે નહીં ત્યાં સુધી સમતાભાવ આવી શકતે નથી. જ્યાં સુધી જીવે પરપદાર્થમાં સુખ માન્યું છે અને તત્વને સમજે નથી ત્યાં સુધી સમકિત પ્રાપ્ત કરી શકતું નથી. જ્યાં સુધી સમકિત પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એક પણ ચારિત્ર આવતું નથી. યથાખ્યાત ચારિત્ર અકષાયીને હેય. પાણીની લીટી જેટલા ય ક્રોધ ન હેય. સંજવલને ક્રોધ જ્યાં સુધી હશે ત્યાં સુધી વીતરાગતા પ્રગટશે નહિ.
દર્શન મેહનીય કર્મ જીવને ભ્રમ ઉત્પન્ન કરાવે છે. જેમાં સુખ નથી તેમાં સુખબુદ્ધિ, મારાપણાની બુદ્ધિ, શરીર, વૈભવ, લક્ષમી, આબરૂ આ બધું ટકે તે હું ટકું એમ પરાધીન પણે જીવન જીવનારે અજ્ઞાની જીવ સમ્યગૃભાવમાં ટકી શક્તિ નથી. મન-વચન અને શરીરથી અલગ તત્ત્વ તે આત્મતત્વ છે. પર તરફથી દષ્ટિ ઉઠાવી સ્વ તરફ મીટ માંડવાની છે.
ક્ષાયક સમ્યક્ત્વ એ મેક્ષ મંઝીલનું પાન છે. ક્ષાયક સમક્તિ આવ્યા પછી પાછું જતું નથી. એ સમ્યકત્વ જીવને સત્ય સ્થિતિનું યથાર્થ ભાન કરાવે છે. આવા દેહ તે જીવે અનંતી વાર ધારણ કર્યા અને મૂક્યા. શું દેહભાવે તને મેક્ષ મળવાને છે ? દેહાધ્યાસ ટળશે તે મેક્ષ મળશે. આવું જેને ભાન થાય છે તે જ આત્મા ઉત્થાનને માગે પ્રયાણ કરી શકે છે.
દેહના નાશથી કંઈ આત્માને નાશ થવાને નથી. આત્મા અનાદિ કાળને છે. અને અનંતકાળ રહેવાને છે. કોઈ પણ સ્થિતિમાં આત્મા પલટાતું નથી ? એના પર્યાય જ પલટાય છે.
આત્મા પ્રત્યે નિત્ય છે, પણ પર્યાયે પલટાય,
બાલાદિક વય ત્રણનું, જ્ઞાન એકને થાય.” આત્માને ત્રણે કાળમાં નાશ થવાને નથી. એ સત રૂપથી રહેલે જ છે. તત્વાર્થ સૂત્રમાં પણ ઉમાસ્વાતિ આચાર્યએ કહ્યું છે કે “વFrટું ચય વ્ય યુક્ત સત” આત્મા શાશ્વત, યુવ, નિત્ય, ત્રણે કાળે ટકવાવાળો છે. ઉત્પાદ-વ્યય અને પ્રયુક્ત ગુણવાળે છે. એવી ત્રિપદી ભગવાન મહાવીર સ્વામીએ ગણધરોને આપી. એ ત્રિપદીને અર્થ
Page #258
--------------------------------------------------------------------------
________________
પરમાર્થ વિચારતાં ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વની ગણધરેએ તિ પ્રગટાવી. જેને ત્રિપદી સમજાઈ જાય તેને ક્યારે પણ કોઈ વાતને હર્ષ કે શક ન થાય. કારણ કે એ સમજે કે આ બધી પર્યાયે જ પલટાય છે.
એક રાજાએ પિતાના રાજકુમારને મુગટ ભાંગીને કુંવરીને સોનાની ઝાંઝરી બનાવી આપી. હવે આ મુગટ ભાંગીને ઝાંઝરી બનાવી એટલે કુંવરી ખુશ થઈ અને પિતાને મુગટ જવાથી કુંવરને શોક થયા. જ્યારે રાજાને કઈ વાતને નથી હર્ષ કે નથી શોક. કારણ કે એની દૃષ્ટિ મૂળ સોના ઉપર છે. એ સમજે છે કે સુવર્ણની મુગટ રૂપી પર્યાયને વ્યય થ અને ઝાંઝર રૂપી પર્યાયને ઉત્પાદુ થયે. અને સુવર્ણરૂપી મૂળ દ્રવ્ય તે કાયમ રહ્યું છે પછી શોક શેને?
કઈ શેઠને પચ્ચીસ વર્ષને યુવાન લાડીલે પુત્ર સંસારને લાત મારી સાધુ બની ગયે. શુદ્ધ સંયમનું પાલન કરીને ટૂંકી જિંદગીમાં આત્મ સાધના સાધી ગયે. પિતાને હાલસોયે પુત્ર દીક્ષા લે અગર કાળ કરી જાય તે એના માતા-પિતાને ખૂબ શક થાય. આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરે, ખાય-પીએ નહિ. પણ એ પુત્ર તે એની આરાધનાના બળે મરીને દેવલોકમાં ઉત્પન્ન થઈ જાય છે. દેવને ઉત્પન્ન થવાની શય્યામાં દેવદૂષ્ય વસ્ત્ર ઢાંકેલું હોય છે. ત્યાં દેવ ઉત્પન્ન થાય ત્યારે દેવશય્યા ફૂલવા માંડે છે. એ શય્યા ફૂલે છે ત્યારે ત્યાંના દેવ-દેવીઓ સમજે છે કે અહીં કેઈક જીવ આવીને ઉત્પન્ન થાય છે. એક જ અંતર્મુહૂર્તમાં પાંચેય ઇન્દ્રિયોથી પર્યાપ્ત બત્રીસ વર્ષને યુવાન દેવ ઉત્પન્ન થઈ જાય છે. તે વખતે દેવીઓ આવીને બેસે છે ખમ્મા મારા નાથને! અહો મારા નાથ ! વિના ધ્યા, for , for મોદવા” તમે પૂર્વે શું દાન-પુણ્ય પરોપકાર કર્યા? શું લુખા-સૂકા-તુચ્છ આહાર કર્યા–તપ કર્યો કે અમાશ સ્વામી થયા! અને આવી દેવત્રદ્ધિનાં ધણી થયાં. દેવલોકમાં દેવ-દેવીઓ ખુશ થાય છે જ્યારે અહીં સગાનેહીએ, માતા-પિતા આદિ કુટુંબીજને તેની પાછળ રોકકળ કરે છે.
લાકડાના વાંસની નનામી બનાવી અંદર શબને સૂવાડી દરથી બાંધીને સ્મશાને લઈ ગયાં. કુટુંબમાં હાહાકાર મચી જાય છે. કૂટનાર રડતાં રડતાં શું બેલે છે.
“ કાંઈ ન હો કાંઈ ન માગે, એમ કૂટે છે નાર
ચાર જણ ઉપાડી ચાલ્યાં, કરતાં હાહાકાર...” અહીંથી જીવ ગયા પછી જેને માટે માતા-પિતા પત્ની ખૂબ વિલાપ કરે છે તેને દેવલોકમાં ખમ્મા ખમ્મા થતી હોય છે. દેવલોકમાં તાજા ઉત્પન્ન થયેલા દેવને દેવીએ પૂછે છે કે તમે કેવા પુણ્ય કર્યા કે જેથી અહીં ઉત્પન્ન થયા. ત્યારે એ દેવ રાવધિજ્ઞાનને ઉપગ મૂકીને જુવે છે ત્યારે એના પૂર્વના સ્નેહીઓને પિતાને માટે ગુરતાં
Page #259
--------------------------------------------------------------------------
________________
દેખે છે. બંધુઓ ! આ સંસારનું સ્વરૂપ આવું છે. અહીંથી એટલે મનુષ્ય પર્યાયમાંથી એને વ્યય થયે. દેવપર્યાયમાં દેવપણે એને ઉત્પાદુ થયે. અને દ્રવ્યરૂપે આત્મતત્વ નિત્ય રહ્યું. આ ત્રિપદી દરેક પદાર્થમાં ઘટાવી શકાય છે. આપણે પણ આ સ્વરૂપને સમજીએ તે સંસારના પદાર્થો આવે કે જાય, મળે કે ન મળે તે આપણને હર્ષ કે શક ન થાય.
આપણું આયુષ્ય આપે છે. ટૂંકી જિંદગીમાં જે સાધના થાય તે કરી લે. આગળના રાજા-મહારાજાઓ અને શ્રાવકો માથામાં એક સફેદ વાળ દેખાય કે સંસાર ત્યાગી સાધુ બની જતા હતાં. આજે તે પંચાવન વર્ષની ઉંમર થાય એટલે સરકાર પણ નેકરીમાંથી રીટાયર્ડ કરી તમને ધર્મધ્યાન કરવાની તક આપે છે. પણ અનાદિકાળથી જીવ પરમાં જ રમણના કરતો આવ્યો છે. દિકરો કહે બાપુજી! તમે અમારે માટે ઘણું કર્યું છે. હવે તે અમારે તમારી સેવા કરવાનો સમય આવ્યો છે. હવે તમે નિરાંતે ધર્મધ્યાન કરે. તમે હવે દુકાને આવશે નહિ. હું બધું સંભાળી લઈશ. પણ આ સંસારરસિક છવડાને સંસારની રસિકતા છોડવી કેમ ગમે? એ તે કહી દેશે કે તું આજકાલને છોકરો શું સમજે? મારા વિના દુકાને અંધારા થઈ જાય. જ્ઞાનીઓ કહે છે ભાઈ! પાછલી જિંદગીમાં ધર્મધ્યાન કરવાનો અવસર મળે છે તે પરની પંચાતમાં ન પડતાં તારા આત્માનું સુધારી લે,
આગળનાં શ્રાવકે કેવા હતાં! જરા સિદ્ધાંતમાં દષ્ટિ ને ખબર પડે. ઉપાસક દશાંગ સૂત્રને પાઠ છે. એ શ્રાવકે પિતાની જિંદગીના છેલ્લા સાડા પાંચ વર્ષો બાકી રહેતા ત્યારે પૌષધશાળામાં જ રહેતા. પિતાનું સમગ્ર કુટુંબ ભેગું કરી બધાની સમક્ષ પિતાના જ્યેષ્ઠ પુત્રને બધે વહીવટ સોંપી દેતા. રાજાઓ પણ જેમની સલાહ લેતા હતાં એવાં એ શ્રાવકે બુદ્ધિમાન હતા. ઘરમાં પણ સર્વના ચક્ષુ સમાન હતાં. ગામનાં દરેક માણસેને વિશ્વાસભૂત હતાં. આવા ડાહ્યાં ને વિચક્ષણ શ્રાવકોએ ભગવાનની વાણું સાંભળી. પિતે સર્વવિરતિ બનવાને શક્તિમાન ન હતાં. તેથી બાર વ્રત અંગીકાર કરી પૌષધશાળામાં રહી આત્માનું ચિંતન કરતા અને આત્માને પિષતા. પિતાનું જીવન સાર્થક કરી લેતાં. પિતાના ઘરનાં માણસોને કહી દેતાં કે હવે સંસારના એક પણ કાર્યમાં મને પૂછશે નહિ. તમે પૂછવા આવશે તે પણ હું તમને સલાહ આપીશ નહિ. સંસારમાં રહેવા છતાં સાધુ જેવું જીવન ગાળીશ. કેઈના લગ્નની કંકોત્રી આવે કે મરણની કાળોત્રી આવે મારે કોઈની સાથે લેવા દેવા નથી.
માસ રાજકોટના રત્ન જેવા શ્રાવકે! તમે પણ તમારા ઘરમાં આવી પૌષધશાળા રાખી હશે ને ! અને તમારામાંથી કઈ શ્રાવકે પાછલી ઉંમરે આ પ્રમાણે હેતા હશે ને ? નાનાઅરે! તમારા ઘરની પૌષધશાળાની વાત બાજુમાં મૂકે. આ પૌષક
Page #260
--------------------------------------------------------------------------
________________
શાળામાં બે ઘડી, આર વી જે ભાવપૂર્વક સ્થિરતાપૂર્વક આવીને બેસે ને તે જ કઈક કરી જાય. પણ આ પૌષધશાળામાં બે ઘડી બેસતાં પણ કીડીઓ કરડે છે અને તે કેની સગાઈ થઈ અને કોનાં લગ્ન થયા, કેણે કેટલે કરિયાવર કર્યો એ બધું જાણવામાં જ આનંદ આવે છે. દશ શ્રાવકોએ અગિયાર પડિમાએ મારી પડિમાધારી બન્યા હતાં. છેલ્લે સંથારે કયો હતો. સંસારી જીવનથી નિવૃત્તિ લઈને ધર્મધ્યાનમાં પ્રવૃત્તિ કરતા હતાં. અસંયમમાંથી નિવૃત્તિ મેળવી સંયમમાં પ્રવૃત્તિ કરતા હતા.
અંધુઓ! તમે પણ જેન કુળમાં જન્મ્યા છે. તેમાં આ રાજકોટ જેવા શહેરમાં ત્યાં કાયમ સતેની ઉપસ્થિતિ હોય છે. ૩૬૦ દિન તમને જિનવાણને લાભ મળે છે તે આ શ્રાવકો કેટલા ધર્મિષ્ઠ હોવા જોઈએ. હવે આત્માની આરાધનાનું અનુપમ પર્વ રૂમઝૂમ કરતાં નજીક આવે છે. પણ હજુ મારા શ્રાવકોના હૈયામાં ઝણઝણાટી થઈ નથી. બ્રાહ્મણના બે પુત્રને હૈયામાં ઝણઝણાટી થઈ છે.
पियपुत्तगा दोन्नि वि माहणस्स, सकम्मसीलस्स पुरोहियस्स। सरितु पाराणिय तत्थ जाई, तहा सुचिण्णं तव संजमं च ॥
ઉ. સૂ. ૧૪ અ. ગાથા. ૫ આ બે કુમારો ભગુ પુરોહિત અને યશાભાર્યાને અતિપ્રિય હતાં. એ બે બાળકોને એક જ વખતના સંતના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. એ જ્ઞાનના પ્રભાવથી તેમણે પૂર્વભવમાં કરેલાં તપ અને સંયમનું જ્ઞાન થતાં બંનેને સંસાર ઉપરથી વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયે. આ ભૂગુ પુરોહિત પણ કઈ સામાન્ય ન હતું. એ ખૂબ વિચારશીલ અને કર્મનિષ્ઠ હતે. વેદાંતને જાણકાર હતે. ભૂગુ પુરોહિત એના વેદ પુરાણમાં દઢ છે. જ્યારે એના બે પુત્રો પોતાના સંયમમાં દૃઢ છે, જેને કોઈ પણ કાર્ય હેજે થઈ શકે છે. તેની બહુ વિશષતા નથી. પણ જે કસેટીમાં મજબૂત રહે છે તેની જ વિશેષતા છે. કંઈક માણસોએ અંતરાય તેડી હોય તે માસખમણ જે તપ પણ સહેલાઈથી કરી શકે છે. જ્યારે કંઈકને અઠ્ઠમમાં પણ લથડીયાં આવે છે. ઉલ્ટી થાય છે છતાં મકકમતા કેળવે છે. તેઓ કર્મની ઉદીરણ કરે છે. ગજસુકુમાર જેવા સામેથી કર્મની ઉદીરણા કરવા સ્મશાનમાં ગયાં. ભગવાન મહાવીર આર્ય દેશમાં વિચર્યા હતા તે ઘર ઉપસર્ગો ન આવત. પણ તેઓ કર્મની ઉદીરણું કરી થોડા સમયમાં કામ કાઢી ગયા. તે જે બહેને એ માસખમણ કરવાની ભાવનાથી તપશ્ચર્યાની શરૂઆત કરી છે તેમને ધન્ય છે. હવે સેળભથ્થાને સમય આવી રહ્યો છે. બે દિવસ બાકી છે. સેળભથ્થાની ઝડી વરસાવજે. આ અમૂલ્ય અવસર ફરી ફરીને નહિ મળે. પછી ઓરતે રહી જશે.
બેસવું હોય તે બેસી જાજે, ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તે ચેતી જજે, ગાડી ઉપડી જાય છે, .
Page #261
--------------------------------------------------------------------------
________________
સ
સમજનારા સમજી જાજો, ગાડી ઉપડી જાય છે. રાજકોટ શહેરથી ગાડી ઉપડી, મુક્તિનગર લઈ જાય છે. મારા જેવા રહી ગયા તે પાછળથી પસ્તાય છે.
આ અમારી આત્માની મુસાફરીની ગાડી ઉપડી જાય છે. અમે તેને શકી ાખી છે. એ ગાડીમાં બેસવાની ટિકીટ પૌષધશાળામાં, ખીજડાશેરીના ઉપાશ્રયમાં મેઘાણી શેરીમાં અને માંડવી ચાકમાં બધે મળે છે. તમારે જ્યાંથી લેવી ડાય ત્યાંથી લઈ લેશે પણ ગાડીમાં બેસી જશે. ગાડી ઉપડી જશે પછી પસ્તાવા થશે. જીએ ! આટલા બધાં સતીજીઓ બેઠાં છે તેમાં આપણે વિજયાબાઇ સ્વામીના ગુણ ગાઈએ છીએ. શા માટે ! એમણે મહાન તપ કર્યાં છે.
આપણે રક્ષામ'ધનની વાત ચાલે છે. ઘણાં ભાઈ એએ યથાશક્તિ બ્રહ્મચર્ય, ઉપવાસ, આયંબીલ વિગેરેની પ્રતિજ્ઞા લઈને અમારી રાખડી બાંધી છે. હવે આ તપસ્વીનું બહુમાન તપ–ત્યાગથી જ કરવાનું હાય, તેની તપશ્ચર્યામાં ખીજો કોઈ આરંભ–સમારંભ કે આંખર હાય નહિ માટે સામાયિક ન કરતા હાય તેમણે સામાયિક કરવી, લીલેતરીઓના ત્યાગ, રાત્રિભાજનના ત્યાગ, કંદમૂળના ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન અને અને તેનાથી અટ્ટમ-છઠ્ઠ આદિ તપ કરો, જેને કરવુ' હાય તેને શનિવાર સુધીમાં કરી લેજો અને અમારી રાખડી ધાવી લેજો.
આ બહેને એના ભાઈને પત્ર લખ્યા અને નણંદે મહેણુ. માયુ" કે તારો રખડતા ભિખારી ભાઈ શુ' લાવશે! બહેનને આ શબ્દો ખૂખ લાગી ગયા. પણ અંતરમાં આશા છે કે પત્ર વાંચીને મારી માડી જાયા વીર જરૂર આવશે અને સાસુ-નણુંદના કારમા મહેણાં ભાંગશે. ભાઈને બહેનનો પત્ર પહોંચે છે. પત્ર વાંચી ભાઇની આંખમાંથી ખેર ખેર જેવાં આંસુ સરી પડયાં. અહે! મારી બહેન માલપણુની દુઃખયારી છે અને હજુ પણ દુઃખ જ રહ્યું? ભાઈ-મહેનના અથાગ સ્નેહ છે. બહેનના મહેણા ભાંગવા જવુ' છે પણ પાસે પૈસા નથી. એ જોડી કપડાં પણ કયાંથી લાવે ! કારણ કે ભાઈ ને નાકરી મળી હતી. પણ શેઠ ખાવા, પીવાનુ, કપડાં અને મહિને પાંચ રૂપિયાના પગાર હતા. ભાઈને પણ એમ કે મને ખાવા પીવાનુ સારી રીતે મળે છે. કપડાં પણ મળે છે. શેઠ પણ સારા છે. હવે વધુ પૈસાની શી જરૂર ! કોના માટે ભેગું કરવુ છે! પણ બહેનના પત્ર આવતાં ઉદાસ યઈ ગયા. રડવા લાગ્યા. આને રડતા જોઈને શેડ પૂછે છે. દિકરા ! શા માટે રડે છે? તને શું દુઃખ છે ? જુએ, હતા નાકર પણ શેઠની ભાષામાં કેટલી મિઠાશ છે? મીઠા શબ્દો સાંભળી પણ માણસનું અડધું દુઃખ દૂર થઈ જાય. શેઠના આ છેકરા કહે છે આપુ ! મારી બેનના કાગળ આવ્યે છે, એમ કહી આગળ તે એર્લી ન શકયો. શેઠને પત્ર વાંચવા આપ્યા, મહેનને પત્ર લખતાં આંખમાંથી કેટલા આંસુ પડયા હશે કે પત્રમાં આંસુના ટપકાં પડી ગયાં છે. પત્ર વાંચીને શેઠનું હૈયું પીગળી ગયું. આ છેશને કહે છે બેટા !
Page #262
--------------------------------------------------------------------------
________________
કે આ પૈસા. તું ન જાય તે હું જાતે જ લઈ આવું. એમ કહી શેઠ જાતે બહેનને માટે બે જોડી કપડાં, બે ભાણેજે માટે બબ્બે જોડી કપડાં, ભાણેજ માટે સોનાની સાંકળી અને ભાણેજી માટે પગની ઝાંઝરી લઈ આવ્યા. અને કહે છે બેટા ! આ લઈને તું જલ્દી તારી બહેનને ગામ પહોંચી જા. રક્ષાબંધનને દિવસ નજીક આવે છે. છેક કહે છે બાપુજી! તમે આ કપડાં અને દાગીના લઈ આવ્યા છે પણ હું કરજમાંથી મુક્ત કેવી રીતે થઈશ? મારી પાસે તે બાર રૂપિયા પણ રોકડા છે નહિ. શેઠ કહે છે દિકરા! હું તને બક્ષીસ આપું છું. મારે આના પૈસા લેવાના નથી. બાપુ! તમે આટલું બધું આપે છે. તમારા ઉપકારને બદલે હું કયારે વાળી શકીશ? શેઠને ઉપકાર માનતે આ ભાઈ બહેનને માટે કપડા અને દાગીના લઈ રવાના થાય છે. તે સમયે વાહને ન હતાં. પગપાળા ચાલવું પડતું હતું. આ તરફ શ્રાવણ સુદ પુનમ-રક્ષાબંધનને દિવસ આવી ગયા. બહેન ભાઈની રાહ જોઈ રહી છે. રક્ષાબંધનના દિવસે નણંદ કહે છે કે... મોટા ઉપાડે કાગળ લખ્યું હતું જે તારે ભાઈ આવ્યો ! કયાંય ભટકતે હશે. નણંદી ! તમે મારા ભાઈને એવું ન કહે. જરૂર મારો ભાઈ આવશે. મને વિશ્વાસ છે. આમ કહી બહેન તે હાથમાં રાખડી લઈને ગામના પાદરમાં ગઈ. જરૂર આ દિશામાંથી જ મારે ભાઈ આવશે. એમ રાહ જોતી ઉભી છે. એને ખૂબ અધીરાઈ આવશે અને બહેન ઝાડ ઉપર ચઢશે. ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાનનં. ૩૪
શ્રાવણ વદ ૪ ને ગુરુવાર, તા. ૨૦-૮-૭૦
અનંત જ્ઞાની મહાપુરૂષોએ જગતના જીના આત્મ કલ્યાણ માટે પવિત્ર દિવ્ય વાણીની ગંગા વહાવી. વીરની વાણીમાં અલૌકિક સામર્થ્ય રહેલું છે. એના પ્રભાવથી અનંત છે સંસાર રૂપી સમુદ્રને તરી ગયાં છે અહીંયા ભૃગુપુરોહિતના બંને બાળકોને નિજ સ્વરૂપની પિછાણ થયા પછી એમને બીજી કઈ પ્રવૃત્તિમાં આનંદ આવતું નથી.
નિજરૂપને જાણ્યા પછી, કંઈ જાણવાનું ના રહે,
ને આત્મસુખ માણ્યા પછી, કંઈ માણવાનું ના રહે. સમ્યક્ત્વને પામેલે જીવ ભલે એ સંસારમાં ખૂએલ હેય, સંસારના અનેક કાર્યો શા, ૩૨
Page #263
--------------------------------------------------------------------------
________________
કરતે હોય. પણ અંતરથી તેને એમાં રસ આવતો નથી. માત્ર શરીરથી જ તે સંસારમાં રહ્યો હોય છે. પણ એને અંતરાત્મા તેં પરમાથીને જ ઝંખતા હોય છે. ચાહે ઉંધ હૈય, જાગતે હૈય, વેપાર કરતે હેય, ગમે તે કરતે હેય પણું એનું મન જ નિરંતર પરેમાથીને જ ઈચ્છતું હોય તે તે સમ્યક્ત્વની સાચી નિશાની છે.
વગડામાં ચારો ચરવા ગયેલી ગાયે લીલે ચારે ચરવા માટે વનવગડામાં શીખ તરફ ફરતી હોય છે. પણ તેનું ચિત્ત તેના વાછરડામાં હોય છે. તેમ સમકિતી આત્મા વ્યાપાર, વાણિજ્ય આદિની બધી પ્રવૃત્તિ કરતે હેય છતાં તેનું ચિત્ત સદા આત્મકલ્યાણ તરફ જ હોય છે. એટલે જ્ઞાનીઓએ સમકિતી જીવને સંસારમાં રહ્યો હોવા છતાં તેને અલિપ્ત કહ્યો છે. જો કે સમકિત દષ્ટિ જીવને પણ અનુપાયે પાપ આચરવું પડે છે. પાપ પ્રત્યે એના અંતરમાં લેશમાત્ર બહુમાન કે પ્રેમ હોતો નથી. અમુક કાર્ય કરવાની એની ઈચ્છા નહિ હોવા છતાં પણ સંબંધી અથવા જેનું પોતાના ઉપર વર્ચસ્વ છે એવા માણસના આગ્રહને વશ થઈ અથવા દબાણથી અનિચ્છાએ કાર્ય કરવું પડે છે. તેમ પાપકર્મ તરફ મનમાં સંપૂર્ણ ઘણું હોવા છતાં સમકિતી જીવને એવા પ્રકારના પાપકર્મના ઉદયથી પાપનું આચરણ કરવું પડે છે. અનિચ્છાએ જે કામ કરવું પડે તેમાં રસ ન હોય. અને જે અંતરના ઉમંગથી કાર્ય થાય તેમાં ભારેભાર રસ ભર્યો હોય છે. સંસારમાં રહીને પાપનું કાર્ય કરતાં તમને અરેરાટી છૂટતી હોય તે સમજી લેજે કે આ મનુષ્ય જન્મ પામીને મેં કંઈક કમાણી કરી છે. આત્માનાં એક સમ્યકત્વ ગુણમાં કેટલી તાકાત રહેલી છે. સમ્યક્ત્વ આવે જ્ઞાન સમ્યક્ થઈ જાય. તેમજ ચારિત્ર એ જ વખતે આવે એ કંઈ નિયમ નથી. કાળાન્તરે પણું ચારિત્ર મોહનીય કર્મના ક્ષપશમથી આવે અને કોઈક જીવને ચારિત્ર ક્ષપશમ ભાવમાં આવે. જ્યારે જ્ઞાન-દર્શન ક્ષાયિકભાવમાં અને ચારિત્ર ક્ષયોપશમભાવમાં એ ત્રિપુટી આવી જાય ત્યારે તે એની તાકાત કેટલી હશે ! આ ત્રણમાં જે એકને પણ અભાવ હોય ત્યાં સુધી સંપૂર્ણ મોક્ષની સિદ્ધિ થતી નથી. આ ત્રણેના સંગને જિનશાસનમાં મોક્ષમાર્ગ કહ્યો છે. તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે- “સભ્ય જ્ઞાન રાત્રિાળ મોક્ષમઃ ” આ ત્રણે હોય તે જીવ મોક્ષમાર્ગે પ્રયાણ કરી શકે છે. આટલી વાત સમજાઈ જાય તે મનડું ખીલે બંધાઈ જાય.
દેવાનુપ્રિયે! મહાન પુરૂષના જીવનનું ચિંતન કરવાથી જિનવાણી સાંભળ્યા પછી એને ચિંતનથી, મિત્રી આદિ ચારેય ભાવનાઓના ચિંતનથી, મનના પરિણામને સુધારી શકાય છે હંમેશાં શુભ ભાવનાઓના ચિંતવનથી અંદરના રાગદ્વેષ આદિને ક્ષય થાય છે. સંસારના પદાર્થોની અનિત્યતા અને આખા જગતનું અશરણપણું અહેનિશ વિચારમાં આવે તો કર્મોના બંધન શિથિલ થયા વગર રહે જ નહિ. શરીરથી અટકી ગયેલાં મનુષ્ય પણ શુભ ભાવનાના ચિંતવનથી પિતાના પરિણામને સુધારી શકે છે, જ્યારે તનથી ધર્મ
Page #264
--------------------------------------------------------------------------
________________
ન થાય ત્યારે આ રીતે મનથી પણ ધર્મ થઈ શકે છે. ગમે તેવા અશુભ કર્મોદયના કાળમાં પણ મન આ ધ્યાનમાં ન પડી જાય તે માટે સતત જાગૃત રહેવાની જરૂર છે.
મિથ્યાત્વી જીવે ડગલે ને પગલે આધ્યાન કરતા હોય છે. જ્યારે સમકિતી આત્મા ઉપર ગમે તેટલાં વિપત્તિનાં વાદળે ઉપરાઉપરી તૂટી પડતાં હોય તેવા સમયે પણ તે જીવ જિનવાણીનું આલંબન અંગીકાર કરે છે. ઉપરાઉપરી દુઃખો પડતાં હોય ત્યારે કર્મોના વિપાક સંબંધી ચિંતવણું કરવી એ પણ એક પ્રકારનું ધર્મધ્યાન છે. કર્મના વિપાકની ચિંતવન કરવાથી મન આર્તધ્યાનથી બચી જાય છે. જે મનને સાધી લેતાં આવડે તે સિદ્ધિ હાથમાં છે. પહેલાનાં વખતમાં લેક સુવર્ણસિદ્ધિ માટે કાચાપારાને સાધતા હતા. તેમાં કાચ પાર સધાય એટલે સુવર્ણસિદ્ધિ સાધી શકાય. તેમ મન સધાઈ જાય તે આપણા માટે મોક્ષ દૂર નથી. જેણે મનને સાધી લીધું તેને મોક્ષ મેળવો સહેલ છે. પણ સૌથી પ્રથમ મનને સાધી લેવું એ કંઈ સહેલી વાત નથી. આજે ઘણાં કહે છે કે - “મન ચંગા તે કથટીમેં ગંગા” મગર મન લફંગા તો ફિર કિધર ગંગા હૈ”? મન દુષ્ટ બને તે કયાંય ગંગા નથી માટે મનને શુદ્ધ બનાવે.
આજે ઘણાં માણસે પ્રશ્ન કરતા હોય છે કે અમે ભગવાનના નામની માળા ગણીએ છીએ. સામાયિક કરીએ છીએ પણ અમારું મન સ્થિર રહેતું નથી. તો એનું કારણ શું? દેવાનુપ્રિય! હું તમને પ્રશ્ન પૂછું છું કે માળા ગણતાં અને સામાયિક કરતાં તમારું મન બહાર ભટકવા જાય છે પણ નેટના બંડલ ગણતાં તમારું મન બીજે કયાંય ભટકવા જાય છે ખરું? (ત્યાં તે એકાગ્રતા હોય. બહાર કયાંથી જાય-હસાહસ) જ્યારે નોટોના બંડલ ગણતાં તમારું મન બહાર જતું નથી અને ભગવાનના નામની માળા ગણતાં તમારું મન બહાર જાય છે. તેનું કારણ એક જ છે કે તમે નાણામાં સાર માન્યો છે. અને ભગવાનનું નામ અસાર માન્યું છે. અમારી બહેને ઘણી વખત આનુપૂર્વી ગણતાં ઝોલાં ખાતી હોય છે. પણ એને રોટલી બનાવતાં કઈ દિવસ ઉંઘ આવે છે? ના. ત્યાં તો આંખનું મટકું પણું ને મારે. અહીં જ સમજાય છે કે જેમાં જીવને રસ હોય છે તેમાં તેનું મન ચેટે છે. નાણાં એકઠા કરવામાં તમને જેટલે રસ છે તેટલો જ રસ ધર્મપ્રવૃત્તિમાં લાગે તે મન તેમાં એંટી જાય. તમે તે “વ્યાપારમાં લીન અને પ્રભુ સ્મરણમાં દીન છે”
વેપારમાં જીવ એટલે બધો લીન બની જાય છે કે બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં એ સમયે એનું મન પરેવાતું નથી. દુકાનમાં ફૂલ ઘરાકી હેય. ધંધે તેજમાં હોય તે સમયે જમવાને વખત થઈ ગયા હોય. ઘરેથી જમવા માટે બોલાવતાં હોય પણ તમે કહેવડાવી દે કે હમણાં મને ઘરાક સિવાય બીજા કોઈ સાથે બેસવાને પણ ટાઈમ નથી. માટે દુકાને જ થાળી મોકલી આપજે. નવરાશ મળશે ત્યારે જમી લઈશ. હમણાં વેપારની સીઝન છે એટલે વહેલું મોડું થાય તે ખાવા માટે મારી રાહ ન જોશે. બેલે! તમારું મન
Page #265
--------------------------------------------------------------------------
________________
પર
વેપારમાં કેટલુ લીન બને છે! જડની લીનતામાં ખાવા-પીવાનું પણ ભૂલી જવાય છે. અને એ જ માણસ પ્રભુનું નામ લેવા બેસે ત્યારે તદ્દન દીન બનીને પ્રભુનું નામ જપતા હાય છે, માટે જ જ્ઞાનીઓ કહે છે કે આવા જીવાની મુક્તિ કયાંથી થાય? જેમાં લીન અનવાનું છે તેમાં દીન બને છે અને જેમાં દીન ખનવાનુ છે તેમાં લીન અન્યા છે. મહાનપુરૂષા સ્વસ્વરૂપમાં લીન બનીને કેવળજ્ઞાન પામી ગયાં. અને જેઓ પર સ્વરૂપમાં લીન અન્યા તે ચાર ગતિમાં રખડયા. હવે તમે નિણ ય કરી લેજો કે અમારે લીનતા શેમાં કેળવવી ? મન અશુભ ધ્યાનમાં સ્હેજે જોડાઇ જાય છે. તેને શુભ ધ્યાનમાં જોડવા માટે પ્રયત્ન કરવા પડે છે. માટે જો તમે એને શુભ પ્રવૃત્તિમાં નહીં જોડા તો એ અશુભમાં જોડાઈ જશે. કારણ કે અનાદિ કાળના અવળા અધ્યાસ છે. એ અવળા અધ્યાસને તેાડવા માટે શુભ પ્રવૃત્તિમાં જોડવાના અભ્યાસ કરવા કારણ કે અશુભ વિચારોમાં પ્રવૃત્ત થયેલું મન એ તા કમ બાંધવાનું કારખાતુ છે. જેમ કોઈ ફેકટરી અથવા કારખાનુ હોય તેમાં મશીના ઘણાં હાય છે, એ મશીનામાં કેટલાય નાના જીવેા પીલાઈ જાય છે. મશીનને સાફ કરનાર કારીગર પણ જે ઉપયાગ ન રાખે, કપડાં સારીને ન ચાલે, તેા મશીન એને પણ ઝપાટામાં લઈ લે છે. એ એમ વિચાર નહિ કરે કે આ મને ચલાવનાર કારીગર છે. અગર આ ફેકટરી કે કારખાનાંના માલીક છે. મશીન એનુ કામ કર્યાં જ કરે છે તેમ મન પણ એનુ કામ કર્યાં કરે છે. શુભમાં જોડાય તા કમ તાડે છે અને અશુભમાં જોડાય તેા કમ આંધ્યા જ કરે છે. માટે મનને નવરું પડવા દેવું જ નહિ. નવરુ' પડેલું મન શેતાનનું ઘર છે. અથવા તા પ્રતિ સમયે નવા ખંધાતા કેમ નું કારખાનું કહેવાય.
કોઈ એક વણિક ગૃહસ્થે મંત્રવિદ્યા વડે એક યક્ષને વશ કર્યાં. એના મંત્રની વિદ્યા વડે એ યક્ષ વિણકને આધીન થયા. એટલે એણે કહ્યું કે તે મને મત્રવિદ્યા દ્વારા વશ કર્યાં છે એટલે મારે તારૂ કામ કરવુ' પડે પણ હુ એ શરત કરૂ છુ... કે મને નિર ંતર કંઈક ને કંઈક કામ ખતાવતા રહેજો, ત્યાં સુધી તમારા વિકાસ છે. અને કામ નહિ બતાવી શકે તે દિવસે તમારા વિનાશ છે. તમારે મને તાખામાં રાખવા હાય તે આ શરતનુ ખૂબ ધ્યાન રાખો.
આ વણિક શેઠે વિચાર કર્યાં કે મારે ઘેર કામના કયાં દુકાળ છે? મારે મેટા વેપાર છે. જમીન પણ ઘણી છે માટે અને કંઈ ને કંઈ કામ બતાવ્યા કરીશ. એણે તે યક્ષની શરત કબૂલ કરી. અને યક્ષને કંઈક ને કાંઈક કામે લગાડી દે છે. ઘડીકમાં કહું કે તું અહીં કૂવા ખેાદીને પાણી કાઢ અને ઘડીકમાં કહે કે તું મારે માટે સુંદર મહેલ બનાવી દે. કયારેક કહે કે તું ખેતરમાં વાવણી કરી આવ. તે ઘડીકમાં કહે છે કે અમુક દેશમાંથી હીરામાણેક મેાતી આદિ ઝવેરાત લઈ આવ. યક્ષ તે એક પ્રકારના દેવ છે. એટલી એની દૈવીક શક્તિના પ્રભાવથી શેઠ જેટલું કામ ખતાવે તેટલું આંખના પલકારામાં
Page #266
--------------------------------------------------------------------------
________________
પતાવી દે છે. હવે તે કામ પણ ખૂટવા આવ્યું છે. એટલે શેઠને મનમાં મૂંઝવણ થઈ કે હવે તો કામ ખૂટવા આવ્યું છે. કંઈ જ કામ નહિ રહે ત્યારે મને ક્યાંય સ્વાહા કરી નાંખશે. હવે મારે શું કરવું? લેભને વશ થઈ એણે શરત કબૂલ કરતાં વિચાર ન કર્યો. હવે મૂંઝાવા લાગે.
એ સમયમાં ગામમાં એક સંન્યાસી ગુરૂ પધાર્યા છે. આ શેઠી સંત પાસે આવીને કહે છે ગુરૂદેવ ! મને બચાવે હું ખૂબ મૂંઝાઈ ગયો છું. મને જીવાડે કે મારે. હું તમારા શરણે છું. સંતો શરણે આવેલાનું રક્ષણ કરે છે. સંતેને સંસારીની જેમ સ્વાર્થ વૃત્તિ હોતી નથી. એટલે આ સંત કહે છે ભાઈ! તમારે શું મૂંઝવણ છે? આટલા બધા કેમ ગભરાઈ ગયા છે ? શેઠે બધી વાત કરી. ગુરૂ કહે છે આમાં મૂંઝાવા જેવું છે શું? હું તમને આને માટે એક સાદે ને સીધે ઉપાય બતાવું. ત્યારે શેઠ કહે છે ગુરૂદેવ! આપને હું મોટો ઉપકાર માનીશ. હું માનીશ કે આપે જ મને જીવનદાન આપ્યું છે. શેઠ! તમે જંગલમાંથી ત્રણ મોટા અને મજબૂત વાંસ મંગાવે. અને સામસામા બે વાંસ ઊભા કરાવી વચમાં એક વાંસ આડે નંખાવી દો. પછી પેલા યક્ષને કહી દેજે કે હું તને જ્યાં સુધી બીજું કામ ન બતાવું ત્યાં સુધી તું વાંસડા ઉપર ચઢ ઉતર કરવાનું કામ કર્યા કરજે. આ તને કાયમ માટેનું કામ સોંપવામાં આવે છે. ગુરૂદેવ પાસેથી આ કળા સાંભળી ઘરે આવીને વાંસડા મંગાવી જમીનમાં દટાવી તૈયાર કરીને પિલા યક્ષને કામે લગાડી દે છે. અને યક્ષને કામ મળી જતાં શેઠ સદાને માટે ભયમુક્ત બની ગયે. ઓ તે એક દષ્ટાંત છે. આ દૃષ્ટાંતને આપણે મન ઉપર ઘટાવવાનું છે. આપણું મન પણ એ દુષ્ટ યક્ષ જેવું છે. એ દુષ્ટ મનને પડકાર કરીને કહી દેવું જોઈએ કે તને જ્યાં સુધી બીજી કઈ પણ પ્રકારની શુભ વૃત્તિમાં ન જેડું ત્યાં સુધી અંદર બેઠું બેડું નવકાર મંત્ર ગણ્યા કર. નવકાર મંત્રના ધ્યાનમાં મન પરેવાઈ જાય એટલે મનમાં બીજા ખરાબ વિચારોને પ્રવેશ કરવાને અવકાશ જ ન રહે. નવરું પડેલું મન અશુભ પ્રવૃત્તિમાં ઘેરાઈ જાય છે. માટે મન સહેજ પણ નિવૃત્ત થાય કે તરત જ નવકાર મંત્રનું સ્મરણ કરવું. એટલે બીજા વિચાર આવતા અટકી જાય.
જેનું મન સંયમમાં તરબોળ બની ગયું છે તેવા બે કુમારે ભૃગુ પુરહિતને અતિ પ્રિય છે. આ તરફ ભૃગુ પુરોહિત પણ “ મસીસ પુરોહિચહ્ય” તેના વેદ – વેદાંત આદિ અનુષ્ઠાનમાં રક્ત છે. દરેકનું મન પિતપોતાની પ્રવૃત્તિમાં રક્ત છે. મનુષ્યનું મન એ ઊપજાઉ ભૂમિ જેવું છે. જેના પર નાંખેવું કઈ પણ બીજ નકામું જતું નથી. તે જ રીતે બંધુઓ! તમે ધ્યાન રાખજો કે આ મનની ભૂમિ ઉપર કદી પણ કુવિચારનાં બીજ વેરાઈ ન જાય. નહિ તે તે બીજ પ્રયત્ન વગર જ ઘાસની જેમ મનની ભૂમિ ઉપર ઊગી નીકળશે. માટે આ ભૂમિ ઉપર સવિચારનાં બીજ વાવતાં રહે. પાણીમાં ગમે
Page #267
--------------------------------------------------------------------------
________________
૨પ૪
તેટલું તેલ નાંખવામાં આવે પણ તે કદી પાણી સાથે ભળશે નહિ પણ પાણીની સપાટી ઉપર તરતું જ રહે છે. તેમ જે સાધકનું મન સાધનાથી સધાઈ ગયું છે તે સંસારની વચ્ચે રહે છતાં પણ સંસારના ભાવથી રંગાઈ જતું નથી.
આ પુત્રને સમાગમ થયા પછી એમને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂર્વભવમાં કરેલા સુકૃત્યને નજરે જોવે છે. અને પૂર્વે આ જીવે કેવાં કષ્ટ સહન કર્યા છે આ બધું જેને પ્રત્યક્ષ દેખાય છે એ સંસારમાં રાચે નહિ. એમના મનની પવિત્ર ભૂમિમાં સંયમનું બીજ વવાઈ ગયું. હવે એ માતા-પિતા ગમે તેટલું એમને સમજાવે પણ હવે એ સંસારમાં શિકાય તેમ નથી. મૃગાપુત્રને પણ સંતને જોઈને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. એની માતાને કહ્યું કે હે માતા! મારે દીક્ષા લેવી છે, ત્યારે માતાએ કહ્યું મારા લાડીલા દિકરા! “તુદોડ્ડશો તુમ પુત્તા, કુમારી સુમન્નિશો”તું તે સુકોમળ છે. સુખમાં જ ઉછરેલે છે અને સુખમાં જ ડૂબેલે છે. કેઈ દિવસ પગે ચાલ્યું નથી. તું સંયમ માર્ગના ઉગ્ર પરિષહેને કેવી રીતે સહન કરી શકીશ? ત્યારે મૃગાપુત્ર કહે છે હે માતા ! મેં પૂર્વભવમાં રી રૌ નરકતી ઘેર યાતનાઓ સહન કરી છે તેને હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. નરકમાં જેનું પેટ મોટું હેય અને મેટું સાંકડું હોય એવી કુંભમાં ઉત્પન્ન થયે. બહાર નીકળવા બરાડા પાડતે હતું ત્યારે પરમાધામીઓએ તીક્ષણ ચીપીયા વડે મને બહાર કાઢ. મારા શરીરના ચૂરેચૂરા કરી નાંખ્યા. એ તે કહ્યાં ન જાય એવા કષ્ટો મેં સહન કર્યા છે. હવે ફરીને મારે -એવા દુઃખ વેઠવાં નથી.
નરકના દુઃખનું વર્ણન વાંચતા અને સાંભળતાં આપણું હૈયું કંપી જાય છે. બંધુઓ! આજે તમને અને મને ભલે જાતિસ્મરણ જ્ઞાન થયું નથી. નરક્ત દુબેને આપણે પ્રત્યક્ષ જોયા નથી પણ કઈ માણસ ભયંકર રોગમાં ઘેરાઈ ગયે હેય છે. એની કારમી વેદનાએ તે પ્રત્યક્ષ જોઈએ છીએ ને? એની વેદના જોઈને પણ આપણને થવું જોઈએ કે આ જીવે કેવા અશુભ કર્મો કર્યા છે. તેથી અસહ્ય વેદના ભેગવી રહ્યો છે. જે હું એવા કર્મો કરીશ તે મારે પણ એવી વેદના ભેગવવી પડશે. તમે સમજે તે આ પ્રત્યક્ષ નરક જ છે. મૃગાપુત્રએ માતાને બરાબર જવાબ આપી દીધું. અહીં પણ આ પુત્રને એના માતા-પિતા પ્રશ્નો કરશે ત્યારે તે કેવા જવાબ આપશે તે વાત આગળ આવશે. અત્યારે તે બંને પક્ષ પિત પિતાનામાં મજબુત છે. પુત્રને માતા-પિતા ખુશ રાખીને સંસારમાં રાખવા ઈચ્છે છે.
અહીંયા રક્ષાબંધનનો દિવસ આવી ગયે અને ભાઈ ન પહોંચી શકો એટલે નણંદ મહેણું માર્યું. એટલે બહેનને ખૂબ આઘાત લાગે. રાખડી લઈને ગામને પાદર પહેરી સઈ. પ્રભુને પ્રાર્થના કરીને બોલે છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
ચાલું –
ચાલ ઃ
મહેશી મારવી નહુડી, સી ન જાય મારા વીર, વહેલા વહેલા તુ આવજે, રડી રહી છે તારી ખંહેન, જોવે તારા ભાણૈજો રાહુ, જેવે તારી બેનડી રાહુ, વહેલા વહેલા આવ મારા વીર........ માડીના જાયા, અરુનીના મહેણાં અને ભાગવા ૨,
રક્ષા લીધી હાથમાં, અડેની ચાલી પાદર માંચ, વાટ જોઈ ને થાકી ગઈ, ચઢી ગાડ ઉપર બહેન, જોઈ રહી છે ભાઈની વાટ, કયારે આવે મારા વીર, ત્યાં તેા નીકળ્યા કાળા નાગ, ઊઁચા કરડવાના લાગ, બહેનીને કરડયો કાળો નાગ........ માડીના જાયા.
બહેનીના મ્હેણાં અને ભાંગવા
અહે। વીરા ! મારા માથે પ્રહાર પડવામાં બાકી રહ્યાં નથી. તું જલ્દી જલ્દી આવ વીરા. આ દુઃખીયારી તારી મહેનડી રાહ જોઈને અંતરના ઉમળકાથી તને વધાવવા હાથમાં અમર રાખડી લઇને ઉભી છે. મહેની ચારે કોર નજર ફેરવે છે. કયાંય ભાઈ ન દેખાયા ત્યારે તે ઝડ ઉપર ચઢી ગઈ. સ્ત્રીઓની હિં`મત ઓછી હાય પણ ભાઈને મળવાના અતિ ઉમરેંગ છે એટલે સાહસ કરીને વૃક્ષની ટોચે ચઢીને મીટ માંડી રહી છે. જેમ મેઘ ગાજે ને મેાર ટહુકાર કરે, આકાશ તરફ માર મીટ માંડે છે તેમ આ બેનડી પણ મીટ માંડી રહી છે, ઝાડની ડાળી તૂટશે અને હું પડી જઈશ તે મારું શું થશે એનું પણ એને ભાન નથી. હૈયામાં એક જ નાદ ગુંજે છે કે મારા માડી જાયા વીર કયારે આવે.
ચાલ –
આ બેનડી ઝાડ ઉપર ચઢી એના વીરા તરફ મીટ માંડી રહી છે. એનુ ધ્યાન ભાઇમાં છે. ત્યાં એક કાળા ભારી`ગ નાગ નીકળ્યા. પણ આને ખખર નથી કારણ કે તે ભાઈમાં તદ્દીન છે. હવે મહેનના પગ પાસે નાગ આન્યા. ધીમે રહીને અંશુકે ડ ંશ દીધા. ત્યાં મુખમાંથી કાળી ચીસ પડી ગઈ. જોયુ તે માટે નાગ અ હા હા ! કેમ રાજા ! y તારી વિચિત્ર ગતિ છે. કમ તને શરમ નથી.
અરર...... નાગ તે શું કર્યુ., લીધા કયા ભવના વૈર, મારા માડી જાયા વીર ન આવ્યો, અને તે લીધા મારા પ્રાણુ,
શું કર્યાં પૂČભવે પાપ મને કરડયા કાળા નાગ, મારા બાલુડા શુ કરશે આજ....... માડીના જાયા. બહેનીના મ્હેણાં એને ભાંગવા રે
Page #269
--------------------------------------------------------------------------
________________
આહ ! નાગદેવ! તમારે ખુશીથી મને કરડવું હતું. મેં પૂવે તમારી સાથે વેર બાંધ્યા હશે તે તમે મને કરડ્યા અને મને અફસોસ નથી. પણ એક વાર મારા ભાઈને મને ભેગી થવા દેવી હતી ને? મારે ભાઈ શું જાણશે કે બહેન ભાઈ માટે કેટલું સૂરતી હતી ! અરે રે બાળપણમાં મારા મા-બાપ ગયા અને અમારી કઈ ખબર લેનાર ન રહ્યું. અમે દુઃખમાં મોટા થયા. મારા સંતાનની મા હું જીવતી છું તે પણ કઈ ખબર લેતું નથી તે મારા મુવા પછી તે એની ખબર કેણ લેશે? આ મારા બાળકો પણ ન માયા થઈ જશે? અમે પૂર્વે એવા શું કર્મો કર્યા હશે કે અમારે માથે
ખની ઝડી વરસવામાં બાકી ન રહી. એમ કલ્પાંત કરતી બેનડી ઝાડેથી નીચે ઉતરી ગઈ. અને સૂર્યના સામે મુખ રાખી હાથ જોડી કહે છે હે સૂર્યદેવ! મને તે નાગ કરડે છે એટલે હમણાં મારા પ્રાણદેવ ઉડી જશે. પણ મારા ભાઈને તમે આટલે સંદેશ આપજે કે તારી બહેન હાથમાં રાખડી લઈને આવી હતી. અને ઝાડે ચઢીને તારી રાહ જોઈ રહી હતી. તેમાં એને કાળો નાગ કરડે. બહેને વાટ જોવામાં બાકી રાખી નથી. હજુ ઝાડને પણ કહેશે અને આગળ શું કરૂણ કહાણી બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન..........નં. ૩૫ શ્રાવણ વદ ૫ ને શુક્રવાર તા. ૨૧-૮-૭૦
અનંતજ્ઞાની મહાન પુરૂષોએ જગતના જીના ઉદ્ધારને માટે કરૂણાભરી દષ્ટિથી સિદ્ધાંતની પ્રરૂપણા કરી. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત મહાન પુરૂષે વીર વાણીની બંસરી વગાડી તમને જગાડે છે કે હે આત્માઓ ! જાગો. અનાદિકાળથી દ્રવ્યનિદ્રામાં ઉંઘતા જીવને જગાડવા માટે પર્વાધિરાજ પર્યુષણ પર્વ નજીક આવી રહ્યા છે. પર્યુષણ પર્વમાં આપણે શું કરવું જોઈએ તેને હવે તમે નિર્ણય કરી લેજો.
જ્ઞાની ભગવંતોએ ધર્મનું મૂળ સમ્યગદર્શન કર્યું છે. દાન-શિયળ–તપ આદિ ક્રિયાઓ સમ્યક્ત્વ સહિત હોય તે તે શુદ્ધ ક્રિયા છે. અને સમ્યકત્વ સહિતની શુદ્ધ ક્રિયાથી નિરા થાય છે. અને તેવી ક્રિયા જ જીવને મોક્ષના ફળ અપાવનાર છે.
એક રહિત સબ શૂન્ય વ્યર્થ છે, નેત્ર હિન કે વ્યર્થ પ્રકાશ, - વષ વિના ભૂમિમેં બેયા, બીજ વ્યર્થ પાતા હૈ નાશ.
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૫૭ . - ઉસી જાનિ સભ્યત્વ વિના હૈ, જપ, તપ, કષ્ટ, ક્રિયા બેકાર,
કભી ન ઉત્તમ ફલ દેતી હૈ, મિલતા કભી ન મુક્તિ પ્રકાશ.” એકડે કર્યા વિના ગમે તેટલા મીંડા કરવામાં આવે તે તે એકડા વિનાના મીડાની કઈ કિંમત નથી. વરસાદ વિના જમીનમાં વાવેલા બીજ નકામા જાય છે. અને જેમ કેઈ આંધળા માણસની સામે ગમે તે ટયુબ લાઈટને પ્રકાશ કરવામાં આવે તે તે વ્યર્થ છે. તેવી જ રીતે મનુષ્ય ગમે તેટલી ક્રિયા કરે પણ સમ્યકત્વ વિનાની કરણી કરવામાં આવે તે પણ તેનું જોઈએ તેટલું ફળ મળતું નથી. અજ્ઞાનપણે તપ આદિ કરવાથી પુણ્ય બંધાય છે પણ કર્મોની નિર્જરા થતી નથી. માટે આ મનુષ્ય જન્મમાં જે સમ્યગ્રદર્શન રૂપી એકડે આવી જાય તો આપણે મનુષ્ય જન્મ સફળ છે.
સમ્યગદર્શન એ મનુષ્યની દિવ્ય આંખ છે. અને મિથ્યાત્વ એ એક પ્રકારને અંધાપ છે. માટે સમ્યગદર્શનના અભાવમાં મિથ્યાદષ્ટિ આત્મા ગમે તે બાહ્યત્યાગ કરે, ઉગ્રમાં ઉગ્ર તપ કરે, અરે! દીક્ષા લઈ લે છતાં પણ તે કર્મરૂપી શત્રુઓ ઉપર વિજય મેળવી શકતો નથી. એ જ પ્રમાણે બંધુઓ! મિથ્યાદષ્ટિ તે જન્માંધ કરતાં પણ ભયંકર અંધ છે. અંધ માણસ તે પદાર્થોને દેખતે નથી પણ મિથ્યાદષ્ટિ તે અર્થનો અનર્થરૂપે જ માને છે. કારણ કે એની દષ્ટિ જ અવળી છે. જે માણસની આંખમાં તિમિર રેગ હેય તે આકાશમાં એક જ ચંદ્ર હોય છે તો પણ તે બે ચંદ્ર દેખે છે. મૃગજળમાં જળ નહિ હોવા છતાં હરણની દૃષ્ટિમાં દેષ હોવાથી તેમાં જળને દેખે છે અને તરસ છીપાવવાની આશાથી તેની પાછળ દોડે છે. હવે તમે જ વિચાર કરે કે એ હરણ ગમે તેટલે વખત મૃગજળની પાછળ દોડયા કરે તો પણ શું એની તરસ છીપવાની ખરી ? ત્યાં તમે પણ કહેશે કે મૃગજળથી કોઈ દિવસ તરસ છીપે જ નહિ. એ તે પાણી નહિ પણ પાણીને આભાસ જ છે.
બંધુઓહવે હું પણ તમને પૂછું છું કે આ સંસારમાં તમે જે સુખને સુખ માનીને બેસી ગયા છે તે શું સાચું સુખ છે ! જ્ઞાનીની દૃષ્ટિમાં તે સુખ નહિ પણ સુખાભાસ છે. સંસારનાં સુખ મૃગજળ જેવાં જ છે. છતાં અજ્ઞાન દશાને કારણે તમે એ સુખની પાછળ પાગલ બનીને આંધળી દેટ લગાવી રહ્યાં છે. હરણયું તે બિચારું તિર્યંચ પ્રાણી છે. પણ તમે તે મનુષ્ય છે. સમજુ ને વિવેકી છે ને? તે પણ તમે કેમ સમજતા નથી. આનું મુખ્ય કારણ એ જ છે કે હજુ આત્માની દૃષ્ટિ સમ્યક થઈ નથી. સંસારના સુખે બધા જ ક્ષણિક છે. જેમ વાદળમાં ઘણી વખત એવી આકૃતિઓ દેખાય છે કે જાણે આ કઈ નગર વસી ગયું હોય તેવું દેખાય છે. પણ જ્યાં વાદળ વિખરાઈ ગયાં ત્યાં બધો ખેલ ખતમ થઈ જાય છે. નાના બાળકે વરસાદ પડે ત્યારે રેતાનાં ઘર બનાવે છે. પણ એ કાંઈ સાચા ઘર નથી તે જ રીતે તમે માનેલાં કલ્પિત
શા ૩૩
Page #271
--------------------------------------------------------------------------
________________
પા
સુખા પણ કઈ સાચા સુખ નથી. વાદળાંની શેાભા અને આળકના બનાવેલાં માટીના ઘર જેમ અસ્થિર અને અસાર છે, તેમ ચક્રવર્તિ જેવાના વૈભવા પણ અસ્થિર ને અસાર છે. સય્યદૃષ્ટિ આત્મા આ બધા પદાર્થĪનું સ્વરૂપ સમજ્યા પછી શુદ્ધ સ્વભાવ તરફ વળે છે.
આત્માની અભ્યંતર જે જ્ઞાન જ્યેાતિ છે તે જ પરમ તત્ત્વરૂપ છે. તે સિવાયનુ આ જગતમાં જે કંઈ છે તે બધું ઉપદ્રવ રૂપ છે. અભ્યતર એવી જ્ઞાન જ્યાતિ કોઈ પણ પ્રકારની વ્યાખાધા રહિત છે. એક ક્રોડ અણુમેબ પણ એ જ્યાતિના નાશ કરવાને માટે સમથ નથી. ગાડી મેાટર સાથે એકસીડન્ટ થતાં શરીરને નાશ થાય છે. તેથી કઇ આત્માને નાશ થતા નથી. આત્મા ત। સદા અવિનાશી છે. જન્મ–જરા–મરણુ
આ બધું તે। પર્યાયાથિંક નયની દૃષ્ટિએ છે. દ્રવ્ય દૃષ્ટિએ આત્મા શાશ્વત છે. આત્મ જ્યાતિ વ્યાઘાતથી રહિત હાવાની સાથે રાગરહિત પણ છે. અભ્યંતર એવી જ્ઞાન જ્યાતિ તત્ત્વરૂપ પ્રતિભાસે અને બાકી બધું ઉપદ્રવરૂપ ભાસે એનું નામ જ સમ્યગ્દન છે.
જન્મ, જરા, મરણુ, આધિ, વ્યાધિ, ઉપાધિ, ઈટવિયેાગ અને અનિષ્ટ સચેાગ વગેરે અનેક ઉપદ્રવેાથી ભરેલા સસાર છે. તમે જે ઘરમાં રહેા છે તે ઘરમાં કોઈ ભૂતવ્યંતરના ઉપદ્રવ છે એવી તમને ખબર પડેતા તમે એ ઘરમાં રહેા ખરા ? (સભા : એવા ઘરમાં કેમ રહેવાય ?) ન રહેવાય ને? તે તમે વિચાર કરો કે જે ઘરમાં તમને સ્હેજ ભૂતના ઉપદ્રવ લાગે કે તરત જ તમે એ ઘરના ત્યાગ કરીને બીજે ચાલ્યા જાવ છે તે જ રીતે જે સ`સાર આધિ, વ્યાધિ, ઉપાધિ, આદિ અનેક ઉપદ્રવેાથી ભરેલા હાય અને છેડવાનુ' તમને કેમ મન થતું નથી ? અહીં જ સમજાય છે કે તમને સંસારના મેહુ છે. તમે સ'સાર છેાડીને સર્વાંવિતિ ન બની શકે તા ખેર ! પણ સંસાર તરફના રાગ ઓછા કરતાં જાવ તે ય આભ્યંતર ત્યાગ છે. આજે તેા સંસારના સુખા લેાગવીને વૃદ્ધ થયા પણ હજી સંસારના રાગ ઘટતા નથી. તમારે તે સંસારનેા રાગ પણ રાખવા છે અને મેાક્ષ પણ જોઈએ છે એ વાત ક્યાંથી બને ?
મધુએ ! કંઈક સમજો. દ્વેષ કરતાં પણ રાગ ભયંકર છે. દ્વેષ તા રાગની પાછળ ચાલનારો છે. દ્વેષની જડ રાગ છે. ભૌતિક સુખના રાગે દુનિયામાં કાળા કેર મચાવ્યેા છે. પૌલિક સુખાને રાગ એ જ બધા પાપાનું ઉત્પત્તિસ્થાન છે. માટે આ રાગ જ મને અનંત સંસારમાં રખડાવે છે. આવું તમને લાગે ત્યારે તમે સમજી લેજો કે હું કંઈક સમજણુના ઘરમાં આવ્યો છું.
ભૃગુ પુરાહિતના બે બાળકાને આ સંસારનુ સ્વરૂપ સમજાઈ ગયુ છે. જેમણે આત્માના આનંદ માની લીધેા, સંસારનું સ્વરૂપ સમજી લીધુ તેને હવે કંઈ જાણવાનું ફે માણવાનું બાકી રહે? જેમ કોઈ માણસને રોગ થાય, એને દવા આપવામાં આવે, તે
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૫૯
ધ્રુવા કડવી હાય કે મીઠી હાય પણ દવા એ તા દવા જ છે. રોગી માણસ જેમ ઢા હાંશે પીતા નથી. અનિચ્છાએ પીવે છે તેમ સમકિતી આત્મા આ સંસારમાં રહેવા છતાં સંસારના સુખાને ભાગવતા હેાવા છતાં એમાં એને રસ હાતા નથી. જેટલા અ ંશે સંસારના રાગ ઘટતા જશે તેટલા અ ંશે તમારા સંસારમાં ભમવાના રાગ ઘટતા જશે. જેને સંસાર ત્યાગની લગની લાગી છે. તેને કાણુ રોકી શકે?
નંદ નામના રાજાને સંતની વાણી સાંભળી સંસાર ઉપરથી વૈરાગ્ય આવ્યેા. દીક્ષા લેવાની લગની લાગી છે. પણ રાજ્યની વ્યવસ્થા કરીને પછી દીક્ષા લઉં એવી તેની ભાવના હતી. ભગવાને ભગવતી સૂત્રમાં કહ્યુ` છે કે- “ હેમાળે પહિત્ ” જ્યારથી ભાવના થઈ ત્યારથી એના ભાવથી તે એ કરી ચૂકયા જ છે. જે માણસને અમાશ તપની ગાડીમાં બેસવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી છે તે જરૂર એના ધ્યેયને પાર પાડી શકે છે. પણ જે એવા વિચાર કરે છે કે મારે માસખમણુ કરવુ` છે પણ થશે કે નહિ આ તે કાયરપણું છે.
નંદ્ઘરાજાની તીવ્ર ભાવના હતી પણ દીક્ષા લેતાં પહેલાં જ આયુષ્ય પૂર્ણ થવાથી અચાનક એનું મૃત્યુ થયું. દ્રવ્યચારિત્ર લીધું ન હતું. પણ અંતરમાં ભાવચારિત્રની રમણતા હતી. તેના કારણે મરીને દેવગતિમાં ઉત્પન્ન થયા. દેવનું શરીર મળ્યું. બ્ય ઋદ્ધિ મળી પણ તીવ્ર વૈરાગ્યની ભાવનાના કારણે એ ઋદ્ધિમાં એ મુખ્ય ન બન્યા. એ નંદરાજાના આત્મા દેવના ભવમાં વિચાર કરવા લાગ્યા કે હું તે મનુષ્યભવ પામ્યા પણ દીક્ષા લઈ શક્યે નહિ પણ મારી રાણીને તેા વૈરાગ્ય પમાડુ, જો એ દીક્ષા લે તે આત્માનું કલ્યાણ કરી શકે. એના મનુષ્યજન્મ એળે ન જાય.
મધુએ ! તમે વિચાર કરો. જે આત્મા વૈરાગ્યની વાસના લઈને ગયા. છે. તેને ત્યાં બેઠા પણ કેવી ભાવના થાય છે? એણે એ વિચાર કર્યા કે મારી રાણીને વૈરાગ્ય પમાડું. અને એને કોઈ ઉત્તમ સંતના ભેટો કરાવુ.. જેથી જલ્દી કલ્યાણ કરી શકે. માટે સાચા સંત કાણુ છે એની પહેલાં તપાસ કરું. સુપાત્ર સાધ્વીજી કયાં મળે એ શેાધવા માટે ધ્રુવે એક વૃદ્ધ સાઘ્વીજીનુ રૂપ લીધું. દેવની શક્તિ છે તે તા એની વૈયિ શક્તિ દ્વારા અનેક પ્રકારના રૂપ લઈ શકે છે. આ દેવે સાધ્વીજીનું રૂપ લઇને અકાળે સાધુજીના ઉપાશ્રયમાં પ્રવેશ કર્યાં.
બૃહત્ કલ્પસૂત્રમાં ભગવાને કહ્યું છે કે સાધુએ સાધ્વીજીના ઉપાશ્રયમાં કે સાધ્વીએ સાધુજીના ઉપાશ્રયમાં વ્યાખ્યાન અને વાંચણીના સમય સિવાય જઈ શકાય નહિ. અચા નક કાળના સમયે અજાણ્યા સાધ્વી ઉપાશ્રયમાં દાખલ થયા. બધા મુનિએ સ્વાધ્યાય કરતા હતા. આ સાધ્વીજીને આવતાં જોઇ સાધુજીએ કહ્યુ હૈ સાધ્વીજી ! અત્યારે તમારે અમારા સ્થાનકમાં અવાય નહિ. તમે ચાલ્યા જાવ. આ દેવરૂપ સાધ્વીજીએ કહ્યું ગુરૂદેવ !
Page #273
--------------------------------------------------------------------------
________________
મારે આપની પાસેથી જ્ઞાન મેળવવું છે. મુનિ કહે છે. અત્યારે જ્ઞાન લેવાને સમય નથી. તમે જલદી બહાર નીકળી જાવ. ત્યારે સાધ્વીજી કહે છે આપ પણ અવસ્થાવાન છે. હું પણ વૃદ્ધ છું માટે કંઈ વાંધો નહિ. આ૫ મને જ્ઞાન આપો. સંતે ના પાડે છે પણ સાધ્વીજી બહાર જતાં નથી ત્યારે સાધુ કહે છે તમે ભગવાનના નિયમને ભંગ કરે છે. આ ઠીક થતું નથી. જો તમે પાછા નહિ ફરે તે અમે બધા સ્થાનકની બહાર નીકળી જઈશું. મુનિઓને આ દઢ નિશ્ચય જોઈને દેવ ખુશ થયે. ધન્ય છે મારા વીતરાગના સંતેને! કેવા દઢ નિશ્ચયી છે. પ્રાણના ભેગે પણ પિતાના નિયમને ભંગ કરતા નથી. દેવે આ સંતની આજ્ઞામાં વિચરતા વિદ્વાન સાવીને એની રાણીને ભેટો કરાવી આપે અને રાણીએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી.
બંધુઓ! તમે દીક્ષા ન લઈ શકે તે ખેર! પણ જે લે તેને તે તમે પ્રોત્સાહન આપજે. આજે એક ભાઈ સજોડે આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવાના છે. એમને એ ભાવના થઈ કે હું મા ખમણ કરી શકું તેમ નથી. દીક્ષા લઈ શકું તેમ નથી. પણ બ્રહ્મચર્ય તે લઈ શકું છું. બ્રહ્મચર્ય એ મહાન તપ છે. બાર વ્રતમાં બ્રહ્મચર્યવ્રત મહાન વ્રત છે. બ્રહ્મચારી એ ભગવાન સમાન છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે –
“देव दाणव गन्धव्वा, जक्ख रक्खस किन्नरा । वम्भधारि नमसंति, दुक्करं जे करेन्ति ते ॥"
ઉ. સૂ. અ. ૧૬. ગાથા ૧૬. બ્રહ્મચર્ય વ્રત એ મહાન દુષ્કર છે. જે મુનિ સિંહની ગુફામાં ચાતુર્માસ કરીને આવ્યા, જે ભયંકર સર્પના રાફડા પાસે ચાતુર્માસ કરીને આવ્યા તેને ગુરૂદેવે એક જ વખત કહ્યું કે “દુક્કર”. પણ જે મુનિ વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરીને આવ્યા તેમને કહ્યું-દુક્કર, દુક્કર અને દુક્કર. આમ શા માટે કહ્યું હશે? શું એ શિષ્ય ગુરૂને વહાલ હતે? ના, એની સાધના દુષ્કર હતી. કારણ કે જ્યાં ભારેભાર વિષ ભર્યા હોય એવી વેશ્યાના આવાસમાં બ્રહ્મચર્યનું પાલન કરવું હેલ નથી, પિતે બ્રહ્મચર્યનું પાલન કર્યું એટલું જ નહિ પણ એ વેશ્યાને પણ ધર્મ પમાડી દીધું. અને શ્રાવિકા બનાવી. આ કંઈ જેવી તેવી વાત નથી.
પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં બ્રહ્મચર્યને બત્રીસ ઉપમાઓ આપવામાં આવી છે. જેમ વસ્ત્રોમાં જુગલીયાનું વસ્ત્ર શ્રેષ્ઠ છે, સર્વ પર્વતમાં મેરૂ પર્વત શ્રેષ્ઠ છે, સર્વ નદીઓમાં 'ગંગા નદી શ્રેષ્ઠ છે, સર્વ હાથીઓમાં અરાવત હાથી શ્રેષ્ઠ છે. સર્વ ઔષધમાં સંજીવની શ્રેષ્ઠ છે ગ્રામાં કામધેનુ ગાય, રત્નોમાં ચિંતામણી રત્ન, વૃક્ષોમાં કલ્પવૃક્ષ શ્રેષ્ઠ છે તેવી જ રીતે ભગવંતે કહ્યું છે કે –
Page #274
--------------------------------------------------------------------------
________________
"याणाण से, अभयप्पयाण', सच्चेसु वा अणवज्ज वयंति । तवेसु वा उत्तम बंभचेरं, लोगुत्तमे समणे नायपुत्तें ॥"
સૂ. અ. ૬, ગાથા ૨૪. સર્વ દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે, સર્વ સમાં અનવદ્ય સત્ય છે તેવી જ રીતે સર્વ તપમાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે. બ્રહ્મચર્ય સાગર સમાન છે અને બીજા વ્રત નદીઓ સમાન છે. આવું મહાન વ્રત પ્રાણલાલભાઈ દોશી અને અ.સૌ. શાન્તાબહેન, બીજા ધરમચંદભાઈ બાવીશી અને અ. સૌ. શાન્તાબહેન આ બે ભાઈઓએ અંગીકાર કર્યું. આજે ત્રીજા ન્યાલચંદભાઈ અને તેમના ધર્મપત્ની અ. સ. ઈન્દુમતીબેન સજોડે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે છે. બંધુઓ ! તમે આ વ્રત લેવામાં શરમ ના રાખશે. સભામાં લેવાથી બીજાને પ્રેરણું મળે છે. એક માણસ ઉપર રંગની પીચકારી છંટાતી હોય ત્યારે આજુબાજુમાં બેઠેલાને પણ તેના છાંટા ઉડે છે, તમે સભામાં જાધવ બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લેતા જોઈને બીજા ભાઈઓને પણ ભાવના થાય તે તે પણ તૈયાર થઈ જાય છે. એ જાવજીવ પ્રતિજ્ઞા લઈ શકે તેમ ન હોય તે ચાર મહિના, છ મહિના કે મહિનાની પણ પ્રતિજ્ઞા લે છે.
અંધુઓ ! અમારી ગાડી ચાલુ થઈ છે. જે ગાડીને એક એંજીન હોય તે તે અટકી જાય પણ આ ગાડીને તે બે એંજીન છે. વિજયાબાઈ સ્વામીને આજે ત્રીસ ઉપવાસ છે, તે સૌથી આગળ છે. વચમાં અમારા ભાઈ ને બહેને છે. પાછળ ઈન્દીરાબાઈ મહાસતીજી, લાભુબાઈ મહાસતીજી છે. હવે જેને આ ગાડીમાં જોડાવું હોય તે ટીકીટ લેવા માંડજે. વધુ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.....૩૬
શીયળને પ્રભાવ
શ્રાવણું વદ ૭ ને રવિવાર તા. ૨૩-૮-૭૦
અનંત જ્ઞાની મહાપુરૂષોએ ધર્મના ચાર પ્રકાર બતાવ્યા છે. તે દાન, શીયળ, તપ અને ભાવ. આ ચાર મેક્ષ માના ભવ્ય દરવાજા છે. જેમ તમારે વ્યાખ્યાન હેલમાં દાખલ થવું હોય તે તમારે કઈને કઈ દરવાજામાં તે પ્રવેશ કરે જ પડશે. તે
Page #275
--------------------------------------------------------------------------
________________
ર
સિવાય હાલમાં દાખલ થઈ શકે નહિ. તે જ રીતે આત્મ યાણુને માટે ભગવાને ચાર દરવાજા ખતાવ્યા છે. તેમાંના કોઇ એક દરવાજામાં તે તમારે પ્રવેશ કરવા જ પડશે. સૌથી પ્રથમ દાન છે. પણ દાન તે જેની પાસે પૈસા હોય તે જ કરી શકે છે. અને જેની પાસે લક્ષ્મી હાય તેણે દાન તા કરવું જ જોઈએ. ભગવાન મહાવીરે દીક્ષા લીધી ત્યારે એક વર્ષ સુધી છૂટા હાથે દાન દીધું હતુ. હળવા ખનવા માટે પરિગ્રહને છેડવા જ પડશે. જેની પાસે પૈસે ન હાય તે શુ કરી શકે? જુઓ તે ખરા ! ભગવાનની કેવી અસીમ કૃપા છે ! ગરીબને માટે ખીજે માગ ખતાન્યા છે. હું આત્મા! જો તું દાન દઈ શકતા ન હેાય તેા શીયળનુ પાલન કર. શીયળ વ્રત એવુ` છે કે જે ગરીખમાં ગરીબ હાય, કે તવંગરમાં તવંગર હાય બધા જ એ વ્રતનું પાલન કરી શકે છે.
અંધુઓ ! તમારી પાસે લાખા કે ક્રોડા રૂપિયા હેાય. પણ એમાં એવી તાકાત છે કે જે દેવા અને યક્ષોના ઉપદ્રવને જીતી શકે ! પણ જેનું શીયળ શુદ્ધ છે તે યક્ષેાના ઉપદ્રવથી પણ મચી ગયા છે. શીયળના પ્રભાવ જુદો જ છે.
“ अहो शील प्रभावेन किं न सिध्यति भूतले । शीलं शीलवतां लोके, देवेन्द्रोऽपि वशंवदः ||
,,
શીયળના પ્રભાવથી આ પૃથ્વી ઉપર માણસ શું નથી કરી શકતા? અર્થાત્ ખં જ કરી શકે છે. શીયળવતાના શીયળના પ્રભાવથી દેવાના રાજા ઈન્દ્ર પણ ચરણમાં ઝૂકે છે એવા શીયળના અપૂર્વ મહિમા છે.
સુદ્ઘન શેઠની વાત તે તમે ઘણી વાર સાંભળી હશે તે પેાતાના શીયળ વ્રતમાં કેટલા દૃઢ હતા ! તેથી આપણને જરૂર સમજાય છે કે તેમણે પેાતાના જીવનમાં આત્મગુણને જ મહત્વ આપ્યું હતુ. તેમના જીવન વિષે હું આપને ટૂંકમાં કહું છું. જ્યારે સુદર્શન શેઠ ઉપર અલયા રાણીએ ખાટા આક્ષેપ મૂકયા કે આ આક્રમણ કરવા આવ્ય હતા. ત્યારે રાજાએ શેઠને પૂછ્યું તમે તે પ્રતિષ્ઠિત વેપારી છે તે આપ કહે કે આ રાણી કહે છે તે સમંધમાં સાચું શું ? ત્યારે શેઠે આ ધ્યાન નથી કરતા, તેમજ પેાતાની માટાઈને મહત્વ નથી આપતા એટલે એ કંઇ પણ ખુલાસે નહીં કરતાં મૌન રહે છે. એ તે અહિંસાદિ આત્મગુણને જ મહત્વ આપે છે. એમના મનમાં થયું કે મારુ શીલ તા સચવાઈ ગયું પરંતુ હવે અહિંસાના અવસર છે. અહીયા જો સત્ય હકીકતમાં રાણીના પ્રપંચ કહી દઉં તે ન્યાયી રાજા એને ભયંકર સજા કરે. તા મારે એવુ' રાણીના દુઃખમાં નિમિત્ત શા માટે બનવું ? હવે અહિંસાને મમ ખરાખર સાચવી લઉ.
સુદČન શેઠની વિચારધારા કેટલી ઊંચી છે? શીલના રક્ષણુ સાથે અહિંસા વ્રતને પણ અજવાળવુ` છે. આ કેવી રીતે બન્યું? તેમના મનમાં આ ખાટા આક્ષેપ કેમ ટળી
Page #276
--------------------------------------------------------------------------
________________
જાય એવું આધ્યાન નહોતું તેનું કારણ એક જ છે કે એમણે ગતની એટી મેટાઈન મહત્વ નહિ આપતાં અહિંસાને – આત્મ ગુણને જ મહત્ત્વ આપ્યું. જે છ પુદ્ગલને મહત્વ આપે છે તે ડગલે ને પગલે આ ધ્યાન પામે છે. અને જે આત્મા વરતુને મહત્વ આપે છે તે ઈષ્ટ-અનિષ્ટ સંયોમાં પણ આત્માની ઉજજવળતાને ગુમાવતા નથી. ' કહેવાય છે. એક વાર નરસિંહ મહેતા કયાંક ભજન કરતા હતા ત્યારે કોઈએ આવીને એમને કહ્યું. મહેતા! તમારી પત્ની મરી ગઈ! ત્યારે નરસિંહ મહેતા ઉજાસ ન થયા અને ઉપરથી શું બોલ્યા! “સુખે ભજશું શ્રીગોપાલ” શું એમને પત્ની અનુકૂળ નહતી ? ના, તે તે બરાબર અનુકૂળ અને સેવા કરનારી હતી. પરંતુ નરસિંહ મહેતાને મન જેટલું મહત્ત્વ કૃષ્ણના ભજનનું હતું તેટલું પત્નીનું નહોતું.
જ્ઞાતાસૂત્રમાં તેટલીપુત્ર અને તેમની પત્ની પિફ્રિલાને પ્રસંગ આવે છે. તે બંનેને અરસપરસ ખૂબ પ્રેમ છે પરંતુ એક વાર પિફ્રિલાને એમ લાગ્યું કે હવે મારા પતિ મને બરાબર બેલાવતા નથી. મારા પરથી એમને પ્રેમ ઉડી ગયા છે. એટલે એ આત. ધ્યાન કરવા લાગી કે મારા પતિ મને કેમ પહેલાંની જેમ બેલાવે, ચલાવે અને તે તે પ્રેમ બતાવે. આથી પિટ્ટિલા પતિને વશ કરવાના ઉપાયો શોધવા લાગી. પણ કોઈ ઉપાય મળતો નથી. અને આધ્યાન તેને સતાવ્યા કરે છે. એમાં એક વાર એક સાધ્વીજી તેને મળ્યા અને પિતાની બધી કથની કહી. અને ઉપાય બતાવવા કહ્યું. ત્યારે સાધ્વીજીએ પિફ્રિલાને કહ્યું. બેન ! તું તારા દુઃખનું સાચું કારણ શું છે તે સમજતી નથી તેથી તું દુઃખી થઈને બધે ફાંફા મારી રહી છે. તેને પતિ નથી લાવતા એટલે તું દુઃખી નથી પરંતુ પિદુગલિક વિષયોને મહત્વ આપે છે અને તારા દિલમાં કામવાસનાની આગ ભભૂકી રહી છે તેથી તું દુઃખી છે. જે તારામાં કામવાસના ન હોત અને પૌગલિક વિષયને મહત્વ ન આપતી હેત તો પતિ તરફના મહિના લાડને ઈત જ નહિ. પછી એ બેલાવે કે ન લાવે તે પણ તારા દિલમાં દુઃખ થાત નહિ. તને તારા પતિ તરફથી તે જીવન જીવવાની બધી અનુકળતાઓ મળી રહે છે તે પછી આટલા માટે જ દુઃખી થાય છે? બેન! આ જીવ જડના મૂલ્યાંકન કરીને અને કામ વાસનાથી અનંતા ભવે રખડ છે, અને રખડતાં રખડતાં આજે જે સોનેરી માનવ ભવ મળે છે તે આ પૌગલિક વિષયને અને વાસનાને પોષવા માટે નહિ પણ તેના ચૂરેચૂરા કરી સાચા સુખને મેળવવા માટે. વિષયેનું સેવન કરવાથી અને એને યાદ કરવાથી તે વાસના પુષ્ટ બનશે અને ભવિષ્યમાં ત્રાસ અને વિટંબણું આપશે. માટે પૌગલિક વિષયોને જ મહત્વ ન આપવું કે જેથી એની વાસના દે નહિ.
પિફ્રિલાને મળેલું આત્મજ્ઞાન –
સાધ્વીજીની આ વાત પિફ્રિલાના ગળે ઉતરી ગઈ. એને લાગ્યું કે ખરેખર પતિના નહિ બેલાવાના કારણે હું દુઃખી નથી પણ હું વિષને મહત્વ આપી રહી છે અને
Page #277
--------------------------------------------------------------------------
________________
એની વાસનાથી જકડાઈ છું તેથી દુખ એ વિષય વાસનાને લીધે જ છે. સાધ્વીજીને અથાગ ઉપકાર માની પિહિલા કહે છે ! આપનું કહેવું બરાબર છે. આપ મારી આંતરચક્ષુ ખેલી નાખી અને સાચું દર્શન કરાવ્યું. અને આત્મા ક્યાં ભૂલે છે એનું સચોટ ભાન કરાવ્યું. તે તમે કહે કે મારે હવે શું કરવું?
આ સાધવાજીએ પિફ્રિલાને સમ્યકત્વનું સ્વરૂપ અને શ્રાવકનાં બાર ગ્રત સમજાવ્યા. તેથી પદિલાને થયું કે મનમાં અનિને દૂર કરવાની અને ઈષ્ટ વિષય મેળવવાની
શિષ કર્યા કરતાં આ સમ્યકૃત્વની અને વ્રતની ભાવના શા માટે ન કરું. ખરેખર બેટી વિષય ચિંતા કરી મનને આર્તધ્યાનથી બગાડવા કરતાં સમ્યક્ત્વ અને વ્રતની શ્રેષ્ઠતા વિચારી મનને એથી ભાવિત કરવું એમાં જ સાચી બુદ્ધિમત્તા છે. પિફ્રિલાએ સમ્યક્ત્વ સહિત બાર વ્રતે સ્વીકાર્યા. અને એવી સુંદર ભાવનાથી પાળવા લાગી કે પેલું દુઃખ તે ભૂલી અને પતિને વિશેષ આદર પામી. પિહિલાને સમજાઈ ગયું કે માનવજીવન વિષને મહત્વ આપવા માટે નહિ. પણ પરમાત્માના માર્ગને મહત્વ આપવા માટે છે. આ સુંદર સત્ય સમજી જવાથી પિફ્રિલાને ચિત્તમાં આધ્યાન મટી ગયું અને મહાશાંતિ થઈ ગઈ.
ખરેખર શીયળવંત પુરૂષ અને સ્ત્રીઓ પિતાના પ્રાણના ભેગે પણ શીયળનું રક્ષણ કરે છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે એક વખતના અબ્રહ્મચર્યમાં નવ લાખ સંજ્ઞી જેની ઘાત થઈ જાય છે. માટે બ્રહ્મચર્યનું પાલન એ અહિંસાનું જ પાલન મેં ચારિત્રના રક્ષણમાં તમારું જ રક્ષણ છે. તમારા જીવનનું ઉત્થાન છે.
રામાયણને પ્રસંગ તે તમે ઘણી વખત સાંભળ્યું હશે. સીતાજી પિતાના પતિ રામચંદ્રજીની સાથે ખુશીથી વનવાસ ગયેલા. અને ત્યાં અશોકવાટિકામાંથી રાવણ સીતાજીને હરણ કરીને લંકામાં લઈ ગયે. એ રાવણને આપણે આજે ધિક્કારીએ છીએ પણ રાવણ ગમે તે હો છતાં તેના જીવનમાં એક ગુણ મુખ્ય હતે. એને એવી પ્રતિજ્ઞા હતી કે મને જે સ્ત્રી એના મનથી ઈછે નહિ તેના ઉપર મારે બળાત્કાર કરે નહિ. રાવણની આ પ્રતિજ્ઞાના કારણે જ સીતાજીને જીભ કરડીને મરવું પડયું નથી. જો કે સીતાજીને પણ સભર્તાર સંતોષીએ એવી પ્રતિજ્ઞા હતી. રામચંદ્રજી સિવાય દુનિયાના બધા જ પુરૂષે એને મન પિતા અને ભાઈ તુલ્ય હતા. આવી પ્રતિજ્ઞા લેનારને પણ કઈક વખત મારણાંતિક ઉપસર્ગ આવી જાય છે.
સીતાજીના રૂપની પાછળ પાગલ બનેલે રાવણ સીતાજીને લંકામાં લઈ ગયા અને સીતાજીને અશોકવાટિકામાં રાખ્યા. પણ તેણે બળાત્કાર કર્યો નથી. રોજ રોજ એને સમજાવે છે પણ સીતાજી માનતા નથી. ત્યારે રાવણ એની રાણે મંદોદરીને સીતાજીને સમજાવવા માટે કહે છે. મદદરી પણ સતી હતી. મેક્ષનું મોતી હતું. એ રાવણને
Page #278
--------------------------------------------------------------------------
________________
ખાણ સમજાવે છે. આ સ્વામીનાથ! આપ આ શું બોલી રહ્યાં છે ? તમારા જેવા સમ પુને આ ઍકવાઠ ખપે? એંઠવાડમાં તે કાગડા ને કૂતરા મટું નાખે. આપને માટે આ યોગ્ય નથી. મંદેરીએ સમજાવવામાં બાકી ન રાખ્યું પણ છેવટે રાવણ માને નહિ. ત્યારે કિંમતી વસ્ત્રો, દાગીના અને માતાને થાળ ભરીને મારી સીતાજી પાસે આવે છે.
સુક્તાફળને થાળ ભરીને, આ સહસ ગમે નાર , મંદોદરી કહે માન માનુની, પહેરે હવે રાણુગાર-વહાર સત્ય ન ચૂકે ક્રોડપતિ, બેલે વિચારીને બેલજે, ઉદધિ મૂકે મર્યાદા તે પણ, મેરૂ રહે અડોલ જે,
વહારે આ રઘુપતિ નાથ... મંદરી રાણું ઘણું સ્ત્રીઓને સાથે લઈને આવે છે. અને સીતાજીને સમજાવે છે. અને કહે છે કે સીતાજી ! આ વિવિધ વસ્ત્ર પહેરે અને આ બધાં શણગાર સજીને મહેલે વધારે. આ બધા રાવણના પક્ષનાં હતાં. સીતાજી એકલા હતા. છતાં પણ કે જવાબ દે છે. ઘણી વખત તમારા પર આ પ્રસંગ આવે છે ત્યારે તમે કહે છે કે અમે શું કરીએ ? અમે એકલા પડી ગયાં. અમારું કાંઈ ચાલ્યું નહિ.
રાજેમતી ગુફામાં એકલાં હતાં, છતાં નીડર બનીને રહનેમીને કેવા કડક શબ્દો કહી દીધા. અને એની સાન ઠેકાણે લાવ્યા. સિદ્ધરાજે રાણકદેવીનું શિયળ ખંડન કરવા કેટલાં પ્રયત્ન કર્યા. પણ એણે એનાં પ્રાણના બલિદાને પણું ચારિત્ર અખંડ રાખ્યું. જેણે ચારિત્રને માટે પિતાના જીવનનું બલિદાન આપ્યું તેમના નામ અમર થઈ ગયા. જેઓ ચારિત્રથી ભષ્ટ થયા તેઓ દુનિયામાં ફટફટ થઈ ગયાં, દુનિયામાં નામ તેને નાશ છે. પણ જેઓ ચાસ્ત્રિની જોત જગાવી ગયાં તે નામ અમર કરી ગયાં. રાણકદેવી, સીતાજી, ચંદનબાળા, રાજેમતી આદિ સતીઓને આજે આપણે શા માટે યાદ કરીએ છીએ? તેઓ જીવનમાં કંઈક કરી ગયાં છે.
આ સીતાજીએ મંદોદરીને કડક શબ્દોમાં કહી દીધું કે મંદોદરી ! જે બોલે તે વિચારીને બેલજે. ગમે તેમ થશે તે પણ હું મારું ચારિત્ર પાલન કરીશ. મારા હૃદયમાં રામ સિવાય બીજા કોઈનું સ્મરણ નથી. માટે તમે બધા અહીંથી ચાલ્યા જાઓ. ત્યારે મદદરી જેવી સતી સ્ત્રી શું બેલી!
સત્ય હતું. સતી હારું ત્યારે, શીદ છોડયા તે ઈશ જે.
મુજને કલંક રાણી તુજને રંડાપ, એણે છોડયા જગદીશ જે.... ! અહો! સીતાજી, તું આવી બેટી સતી છે, જે તારી રગે રામને ભાસ છે તે
Page #279
--------------------------------------------------------------------------
________________
તુ' રામને એડીને લંકામાં શા માટે આવી? આ વચના સીતાજીને હાડહાડ લાગી ગયાં. આ વખતે સીતાજીથી ખેલાઈ ગયુ. હે મંદોદરી ! મારુ' આવવાનું કારણ...મારા માથે કલક અને તારા માથે રડાા છે. તે માટે હું રામને છેડીને લંકામાં આવી છું. શ્રા સીતાના શબ્દો સાંભળી મંદોદરી થરથરી ઉઠી. રાવણ પાસે આવીને કહે છે : સીતાજીના મુખમાંથી આવા વેણુ નીકળ્યા. નક્કી હવે રામ આવશે અને આપ હારી જશે. હું' આપને સત્ય કહું છું. આપ સામેથી સીતાજીને રામને સાંપી દે. પણ રાવણુ માન્યા નહિ. રામ, લક્ષ્મણ અને હનુમાનજી સીતાજીની વહારે આવે છે. અને સેાનાની લકા રાખમાં રાળાઈ ગઈ. અને સીતાજી રામની સાથે અપેાધ્યા આવ્યા. સીતાજી રામની સાથે વનવાસ ગયેલા તેથી સાચી પતિવ્રતા સ્ત્રી તરીકે જશ પામ્યા હતા. પણ અયેાધ્યામાં પાછા આવ્યા પછી મહારાણી બન્યા બાદ અપયશ નામ કર્માંના ઉદય પર ફેંકાયા. અને બહાર ગવાયા કે આ તા વૈભવી રૂપાળા રાવણને ત્યાં રહી આવેલાં તે સતી શાના હોય ?
સ’સાર એટલે કર્મના વિચિત્ર અને પરસ્પર વિધી એવા પણુ ઉદયમાં સરકયા કરવાનું. હમણાં દિવ્ય કાયા ને પછી ભૂંડની કાયા. સનત્કુમાર ચક્રવતિ હમણાં અનુપમ સુંદર પણ પછી સેાળ રાગ ભરી કાયા. મનુષ્યને દુરૈશામાં પુણ્યાયે એક વાર માન મળતુ હાય પણ પછી પાપના ઉદય થતાં ખાસડા પડે. જ્યારે કર્માંના ઉદય પલટાય છે ત્યારે ચમરખ...ધીના અભિમાન પણ ટકતા નથી.
જીવનમાં કયારેક કયારેક કેવા મેાટા સુખ પરથી મેાટા દુઃખ પર જવુ પડે છે ? સીતાજી રામની સાથે વનવાસ વેઠી આવ્યા. પછી મહેલમાં મહારાણી બનીને બેઠા હતા. અને તે સમયે તેઓ પુખ્ત ગાઁવતી હતા એટલે તેમને કેટલેા વિશેષ આનં હશે ? પણ લેાકવચનથી રામ વડે સીતાને જંગલમાં મેકલી દેવામાં આવ્યા ત્યારે કેટલા દુઃખમાં મૂકાઈ ગયા ? સાથે એક દાસી કે રખેવાળ સિપાઈ પણ નહિ. જ`ગલી પશુથી અચવા કોઇ શસ્ર કે વાહન પણ ન મળે. નાનકડી ભાતાની પાટકી પણ નહિ. પેાતે પુખ્ત ગર્ભવતી હતી છતાં કોઈ દાયાણી કે ગાદી પણ નહિ. અરે! પાણીના લેાટો ચ પણ ન મળે. કેવા સુખ પરથી કેવા વિષમ દુઃખ પર ધકેલાયા! પણ એક રાજા ત્યાં આવી ગયા અને તેને ધર્મની એન ગણીને પેાતાના મહેલમાં લઇ ગયા. અને ધી સુખ-સગવડો સાથે ત્યાં રાખ્યા. અને સીતાજીને બે પુત્ર લવ અને કુશના જન્મ થયા. તે કેવું સુખના માગે પ્રયાણ થયું ?
અંધુએ ! નળ દમય’તીએ સુખ-દુઃખ વચ્ચે કેવા ઝોલાં ખાધા ? શ્રીપાળ કુમારની વાત પણ આપ જાણી છે, તેઓ પણ કેવા ઘડી સુખમાં અને ઘડી દુઃખમાં મૂકાયા ! હરિશ્ચંદ્ર અને તારામતીને રાજ્યના ધામધામ સુખ પરથી એકને શ્મશાનના કર અને ખીજીને પાણી ભરનારી તરીકેના દુઃખ પર જવું પડયું ! આજનાં તમારા જીવન જોતાં જણાશે કે કયારેક સુખની લાગણી
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૯૭
તે કયારેક કેવી મહાદુઃખની પિક ! આજના તમારા વિચિત્ર સંસ્કારી તંત્ર. પરદેશેની અવનવી હીલચાલ વગેરેમાં પણ ચાર દિવસ સુખ તો પાંચમે દિવસે દુઃખ. પરાધીનપણે, અનિચ્છાએ પણ સુખમાંથી દુઃખમાં જવાનું. એ જે આપની નજર સામે રહે તે સંસાર તમને કે લાગે ! પછી એવી ઘટનાઓમાં આધ્યાન ને રૌદ્રધ્યાન શા માટે થાય! સતી સીતાને વનવાસ જવાને પ્રસંગ આવ્યો તો પણ તેમણે પોતાના ભાવ કેવી રીતે ન બગાડ્યા! અને શુદ્ધ રહ્યાં:
સતી સીતાજીના વિચારે –
સીતાજીને રામના આદેશથી વનવાસ જવાને પ્રસંગ આવ્યો ત્યારે તેમણે હાયવોય ન કરી. મન ન બગાડયું. કેમ! તે સમજતા હતા કે પતિવ્રતા સ્ત્રીને પતિની આજ્ઞા તે જ ધર્મ છે. જેમ કરિયાત માણસને પગાર અને બેનસ લેતાં આવડે તે સાથે કામ કરતાં પણ આવડવું જોઈએ. એમ શુભ કર્મને માલ ખાતાં આવડે છે તે અશુભ કર્મના દુઃખ વેઠતાં પણ આવડવું જોઈએ. વળી તે વિચારે છે કે તે આત્મા ! તું એકલા પુણ્યના જ પુંજવાળે નથી કે જેથી તને એકલું સુખ જ મળે ! પણ આત્મ ખજાનામાં પાપના પણ ગંજ ભર્યા છે તેથી દુઃખ તે આવે. જે સમયે દુઃખ આવે ત્યારે હે આત્મા! તારો પાપને ઉદય છે એમ નિશ્ચિત માની હસતા મુખે તેને વધાવી લેવું. વળી વન વાસને દુઃખનું કારણ નહીં માનતા પિતાનાં પાપ કર્મ ભગવાઈ જશે માટે પાપનાં ક્ષય કરવાનું નિમિત્ત માનવું. દુઃખ આવવાથી અને તેમાં સમભાવ રાખવાથી તે કર્મકચરો સાફ થવાનું છે, તો પછી એમાં નારાજ શા માટે થવું?
મહાન સુખમાં પણ સીતાજીની તવદૃષ્ટિ.” છેલે સીતાજીની જ્યારે અગ્નિપરીક્ષા કરી અને તેમાં તેમના સતીત્વના પ્રભાવે અગ્નિ પાણી બની ગયું અને સીતાજીનું સતીત્વ પ્રગટ થયું. પછી સીતાજીને. ત્યારે ખૂબ માન-સન્માનથી મહેલમાં રહેવાને પ્રસંગ આવ્ય, કુશ અને લવ જેવા વિનયી પુત્રની સેવા લેવાનો સમય પ્રાપ્ત થયે અને રાજ્યસુખ ભોગવવાને સમય આવ્યો ત્યારે પણ સીતાજીમાં આનંદની દૃષ્ટિ ન આવી પણ તત્ત્વ દષ્ટિ આવી કે આ પણ કર્મના ખેલ છે. ત્રણ ત્રણ વાર કમેં મને ઠગી છે. રામ જેવા પવિત્ર પતિ તે મળ્યા પણ વનવાસમાં મેકલી. ત્યાં પણ પતિની શીતળ છત્ર છાયા મળી છતાં પણ કમેં રાવણ પાસે હરણ કરાવ્યું. ત્યાંથી છૂટીને અયોધ્યામાં આવી. રાજ્યમહેલમાં આનંદથી માનભેર રહેવાનું મળ્યું. પરંતુ કમે ફરીને પાછી એકાએક વગડામાં મોકલી. આમ કર્મની વારંવાર ઠગાઈ એ જોઈ, તે હવે પાછી શા માટે ઠગાવા જાઉં! હવે તે કર્મને નાશ કરવા માટે ચારિત્ર જ લઉં અને તેમણે ચારિત્ર લીધું, ચાસ્ત્રિનું પાલન કરીને સીતાજી દેવલોકમાં ગયા.
Page #281
--------------------------------------------------------------------------
________________
બંધુઓ! પર્યુષણ પર્વ નજીકમાં આવે છે. જીવનના સુધારા માટે આ પર્વમાં શું કરવું તેને વિચાર કરી લેજે. અઠાઈધરના દિવસથી આપણી ગાડી ઉપડશે. માટે કોને કને કયા કલાસની ટિકિટ લેવી છે તેને નિર્ણય કરી લેજે. સમય થઈ ગયું છે. વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં....૩૭
જન્માષ્ટમી
શ્રાવણ વદ ૮ ને સેમવાર તા. ૨૪-૮-૭૦
અનંત કરૂણાસાગર ભગવાન મહાવીર સ્વામી જેમનું શાસન વર્તમાનમાં વિદ્યમાન છે તેમણે જીવના કલ્યાણને અર્થે અને જેને તારવાના ઉમદા હેતુથી વીતરાગ વાણીની પ્રરૂપણા કરી. પૂર્વે તેઓની “જે હવે મુજ શક્તિ ઈતિ, તે સવી જીવ કરૂં શાસનરસી”ની ઉત્કૃષ્ટ ભાવનાથી સર્વ જીવોને કર્મ મુક્ત થઈને સુખી બનાવવાની ભાવનામાં તીર્થકર નામ કર્મ બાંધ્યું હતું. જેનાથી તેઓને તીર્થંકર પદ પ્રાપ્ત થયું અને ચારિત્ર લઈને કેવળજ્ઞાન-કેવળદર્શનમાં કાલેકનાં સર્વે ભાવ જાણ્યા અને જોયા. સંસારી જીને કર્મથી રીબાતાં જોયાં અને હૈયામાં કરૂણું પ્રગટી, તેથી ઉપદેશ આપ્યું. “ભવ્ય છે, અનાત્કિાબથી તમે ચાર ગતિ, વીસ દંડક, રાશી લાખ જીવનમાં આધિ-વ્યાધી, ઉપાધી-જન્મ-જરા-મૃત્યુરૂપ વેદનાથી પિલાઈ રહ્યા છે તેમાંથી બચે. અને શાશ્વત સુખને મેળવવા પુરૂષાર્થ કરે. જ્ઞાનીઓએ આપણને આ સુંદર ઉપદેશ આપે છે. અહિં ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનને અધિકાર ચાલી રહ્યો છે. જેમને ભવબનને ત્રાસ લાગે છે એવા ભૂરુ પુરોહિતના બે પુત્રે સંયમના પથિક બનવા માટે તત્પર બન્યાં છે. “બંને બાલુડાને થયેલી મેક્ષની ઈચ્છા”
ते कामभोगेसु असज्जमाणा, माणुस्सएसु जे यावि दिव्वा - मोक्खाभिक खी अभिजाय सट्टा, तात उवागम्मइम उमंउयाहु
ઉ. . ૧૪ ગાથા ૬
Page #282
--------------------------------------------------------------------------
________________
હે
તેમને કુમારા દેવભદ્ર અને યશાભદ્ર દેવતા અને મનુષ્ય સંબંધી સ પ્રકારની
કામભાગેાથી વિરક્ત થઈને મેાક્ષની ઈચ્છા કરવા લાગ્યા. અને માક્ષને માટે વિશેષ પ્રકાથી શ્રદ્ધા કરવા લાગ્યા. આ પ્રમાણે સંસારથી વિરક્ત અને મેાક્ષની અભિલાષામાં અનુરક્ત એવા તે અને કુમારા પિતાની પાસે આવીને કહેવા લાગ્યા.
હે દેવાનુપ્રિયા ! આ બંને કુમારેશને સંસારના સુખા ક્ષણિક છે તેવી પ્રતીતિ થઇ ગઈ છે, પણ તમે આટલાં અવસ્થાવાન થયા પણ હજુ સંસાર અસાર લાગ્યા નથી. જો તમે સમજો તે આ સંસારમાં સચૈાગનાં સુખા કરતાં અધિક વિયેાગના મહાદુ:ખા ઉભેલા છે. ભેાગ–વિષયા ફૂંફાડા મારતાં સપ`થી પણ અતિ ભયંકર છે. મરણુની તલવાર માથે ઝુલી રહી છે. મેહ માયામાં મુંઝાઇને અજ્ઞાનપણે તમે માનવ જીવનની ક`મતી ક્ષણા મૂળમાં રગદોળી રહ્યાં છે. પણ યાદ રાખજો કે સંયમની શીતળ છાયામાં આવ્યા વિના તમને મુક્તિ મળવાની નથી. જો તમને સંસારના ભય લાગ્યા હશે તેા મદ્દા નો ૧ તુરું' જેવી રીતે સર્પ કાંચળી મૂકીને ભાગે છે તેમ તમારે પણ આ કાંચળી રૂપી સંસારને એકવાર છેાડવા પડશે.
જેના અંતરમાં મેાક્ષની અભિલાષા જાગી છે તેને કામલેાગ વિષભરેલા કટારા જેવા લાગે છે. પણ હજી તમને વિષય વિષ જેવા લાગ્યા નથી. ચતુતિના ચક્કરના થાક લાગ્યા નથી. અરે! આવા ક્ર્સ્ટ કલાસ હાલમાં રહીને પૌષધ કર્યો. અને જ્યાં સવાર પડે અને પૌષધ પાળીને ઘરે જતાં હા તે વખતે તમારા મેાઢા સામુ' જોઈએ તા લાગે કે આ ભાઈ ખૂબ થાકી ગયા લાગે છે. સ'વત્સરી જેવા માટા દિવસે વ્યાખ્યાન કે પ્રતિક્રમણમાંથી ઉઠીને ઉપાશ્રયમાંથી ખહાર નીકળતાં જોઈએ તે તમારા વેગ એવા પ્રકારના હાય કે જાણે પાંજરામાંથી ખકરા છૂટયા. ઝટ ઘેર જવુ' છે. આત્માની સાધના કરતાં તમને કંટાળે આવે છે. પણ આ સંસારના પિંજરમાં તમને કંટાળો આવતા નથી. હ્યુ છે કેઃ—
–
માખી ચંદન પરિહરે, તેમ અભાગી જીવડા,
માખીના એવા સ્વભાવ હાય છે કે એની સામે વિષ્ટાના ટોપા પહેંચો હાય અને ખીજી માજી મિષ્ટાન્નના થાળ પડયા હોય તા માખીની દૃષ્ટિ પહેલાં વિષ્ટા ઉપર જ જાય છે, તેમ અભાગી જીવને પકવાનના થાળ સમાન આત્મ સુખના માર્ગ બતાવવામાં આવે છે પણ અહીં બેસતાં એને કટાળા આવે છે. મને તા તમારી દશા જોઈ ને દૈયા આવે છે. વન વીતવા આવ્યુ. હાય એવા મારી પાસે દર્શન કરવા આવે અને તેમને કહું કે હે દેવાનુપ્રિય ! હવે જિંૠગીમાં કંઈક કરી લે; તે ધીમે રહીને કહેશે કે લે। ત્યારે, પંદર દિવસની પ્રતિજ્ઞા આપેા. આ તે કઈ તમારુ જીવન છે ? સરકાર પણ નોકરીમાંથી ૫૫ વર્ષે રીટાયર કરે છે, તા દિકરાને ઘેર કિરા થયાં તે પણ તમને લેગથી રીટર
ક્રસમલ ઉપર જાય, ઉંધે કાં ઉઠી જાય.
Page #283
--------------------------------------------------------------------------
________________
રષ્ઠ
થવાનું મન નથી થતું તે કેટલું ખેદજનક છે! તમને સંસારને મૂંઝારે લાગુ પડે છે. મુંઝારો થયે હેય તેને માટે પતાસું નુકશાનકારી છે. તેમ તમને પણ કામગને મૂંઝારે લાગુ પડે છે. અને તેમાં પણ જો તમને ગમતું જ અમે પીરસીએ તે તે તમારે મૂંઝારે વધતું જ જાય. ટાઈફોઈડના રોગીને મગનું પાણી જ અપાય. તેમ અમે તમારા મૂંઝારાને મટાડવા તપશ્ચર્યા અને બ્રહ્મચર્યરૂપી દવાઓ આપીએ છીએ. પણ હજુ લેવાનું મન થતું નથી. જેને મેક્ષની જિજ્ઞાસા ઉપડે એ જ અમારી ઔષધિ લેવા માટે તૈયાર થાય.
ભૂગુ પુરોહિતના બંને પુત્રોને મોક્ષે જવાની તાલાવેલી લાગી છે. એમને સંસારમાં ગમે તેટલાં સુખે મળે તે પણ એમ જ લાગે કે આ સુખો પરાયાં છે. જેમ તમે સાસરે ગયા હોય ત્યાં તમારા ઘર કરતાં પણ અધિક સાચવતાં હોય છતાં તમને તમારું ઘર યાદ આવે છે ને ! તમને પિતાના ઘરમાં આનંદ આવે છે, પિતાના ઘરથી પણ અધિક સુખ મળતું સાસરું તમને ગમતું નથી તેમ હે બંધુઓ! તમે જેને મેહ શખીને મારું માનીને બેસી ગયા છે તે પિતાનું ઘર નથી. મેક્ષ એ જ નિજ ઘર છે. આ તે પરઘર છે. માટે આ સુખમાં મમત્વભાવ ન રાખે.
બંધુઓ ! આજે જન્માષ્ટમીને પવિત્ર દિવસ છે. તમે આજના દિવસનું મહત્વ સમજ્યા નથી. આજના દિવસને ગોકુળ અષ્ટમીને બદલે જુગારાષ્ટમી બનાવી દીધું છે. મેં સાંભળ્યું છે કે વર્ષ દરમ્યાન જે જુગાર નથી રમતાં તે સાતમ-આઠમના દિવસે રમે છે. કેટલી અજ્ઞાનતા કહેવાય! જુગારને લઈને અન્યાય-અનીતિ અને અધર્મ વધે છે, ધર્મની હાની થાય છે. આસુરી વૃત્તિઓનું તાંડવ-નૃત્ય સર્જાય છે. માટે જુગાર આજે જ છેડો. જગતમાં સત્યની જ કિંમત થાય છે. આ જગતમાં પુરૂષ ત્રણ પ્રકારનાં હેય છે. (૧) ધર્મપુરૂષ, (૨) ભેગપુરૂષ અને (૩) કર્મ પુરૂષ.
(૧) ધર્મપુરૂષ- તીર્થકર ભગવંત ધર્મપુરુષ કહેવાય છે. દરેક ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થકરે થાય છે. તે મહાન પુરૂષ ઉગ્ર તપશ્ચર્યા કરી જુનાં કને ખપાવી સંયમ દ્વારા નવા આવતાં કમેને રોકી ચાર ઘાતી કર્મોને તેડી સર્વજ્ઞતા પ્રાપ્ત કરી, પરમાત્મા દશા પ્રાપ્ત કરે છે. અને નિઃસ્વાર્થ ભાવથી જગતના જીવને સાથે માર્ગ બતાવવાને ઉપદેશ આપે છે. અને અધર્મોનું નિવારણ કરી ધર્મનું સ્થાપન કરે છે. વેશપૂજાને છોડીને ગુણ પૂજાનું મહત્વ સમજાવે છે. અને આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન કરાવી મોક્ષને માર્ગ બતાવે છે.
(૨) ભેગપુરૂષ - ચક્રવતિને ભેગપુરૂષ કહેવાય છે. પિતાના બાહુબળથી ભારત વર્ષના છ એ ખંડ ઉપર પોતાની વિજયપતાકા ફરકાવે છે. અન્યાય, અનીતિ અને અમને
Page #284
--------------------------------------------------------------------------
________________
સા દૂર કરીને સારી રીતે રાજ્ય ચલાવીને રાજ્યમાં શાંતિ સ્થાપે છે. દરેક ઉત્સીિ અને અવસર્પિણી કાળમાં બાર બાર ચક્રવર્તિનો જન્મ થાય છે.
(૩) કર્મપુરૂષ -વાસુદેવ કર્મપુરૂષ કહેવાય છે. વાસુદેવ ત્રણ ખંડના ઘણી હોય છે.
દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણમાં નવ નવ વાસુદેવને જન્મ થાય છે. તેની અદ્ધિ ચક્રવતિથી અડધી હોય છે. તેમના સમયમાં જે વિષમતાઓ આવે છે તેને દૂર કરીને શાંતિની સ્થાપના કરે છે.
આજનો દિવસ કર્મવીર પુરૂષની જન્મ જયંતિ દિન છે. કૃષ્ણના પિતા કોણ હતા :
કૃષ્ણ વાસુદેવના પિતાનું નામ વસુદેવ હતું. તે વસુદેવ પણ કેવા હતા? તેઓ વસુદેવ કેમ બન્યા? એ વસુદેવ નદણનાં ત્રીજા ભવમાં ખૂબ બિહામણા રૂપવાળા હતા. એનું નાક નળીયા જેવું, કાન સૂપડાં જેવા, હેઠ ગોદડાં જેવાં. આવું એનું રૂપ હતું. મા-બાપ નાનપણમાં મૂકીને મરી ગયાં હતાં એટલે મામાને ઘેર તે ઉછર્યા. આ વસુદેવને આત્મા યુવાન થતાં એને પરણવાને કોડ જા. પણ આ બિહામણને કોણ પરણાવે ? મામીને કહે છે: મામી! મારે પરણવું છે. ત્યારે મામી કહે છે ભાઈ! આવા બિહામણું રૂપવાળા એવા તને કોણ કન્યા આપે? ત્યારે કહે છે કે આપણા ક્ષત્રીય કુળમાં તે મામા-ફઈના વરે છે, તે તમારે સાત દિકરીઓ છે. તેમાંથી એકને મારી સાથે પરણાવે. મામી કહે છે તારા મામાને પૂછી જે. મામાને વાત કરે છે ત્યારે મામા કહે છે મારી સાતેય પુત્રીઓને તું પૂછી જે, કે હું તમને કોઈને ગમું છું ! બળાત્કારે મારાથી કેાઈને તારી સાથે પરણવાય નહિ. પણ જે હા પાડે તેને તારી સાથે પરણવીશ. એટલે આ તો ઊપડયો. મામાની સાત પુત્રીઓ પાસે જઈને કહે છેઃ બેલો! સાતમાંથી હું કોઈને ગમું છું? મારી સાથે કોઈ લગ્ન કરવા તૈયાર છે? ત્યારે સાતેય કુંવરીઓ કહે છે...ઓ કદરૂપા! હાંડલાના બુંદા જેવા! તને બેલતાં શરમ નથી આવતી? આવા કુબડા સાથે કોણ પરણે? એમ કહી સાતે ય પુત્રીઓ એના ઉપર થૂકી, એનું અપમાન કર્યું. આ રીતે પિતાનું ઘોર અપમાન થવાથી એને જીવન અકારું લાગ્યું. અને આપઘાત કરવા તૈયાર છે. મામાનું ઘર છોડીને ગામ બહાર જઈ એક ઝાડ ઉપર ચઢી આપઘાત કરવા જાય છે ત્યાં એક સંત પસાર થાય છે. આમ આને આપઘાત કરતે ઈ સંત કહે છે ભાઈ ! તું શા માટે આવું ઉત્તમ માનવજીવન હારી જાય છે? આમ ઝાડ કે પહાડ ઉપરથી પડીને મરી જવાથી કંઈ સ્વર્ગ કે મેક્ષ નહિ મળે.
સંત એને ઉપદેશ આપે છે. માનવ જીવનની મહત્તા સમજાવે છે. તેથી તે
Page #285
--------------------------------------------------------------------------
________________
માં પા મહામતયારી ગ્રત બની જાય છે. દીક્ષા લઈને એણે નિષ્ણુય કર્યાં કે જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી મારે સંતાની સેવા કરવી. અને મારે માસ. ખમણુ તપ કરવું. આણે જાવજીવ માસખમણુ કરવાના દઢ નિÖય કર્યાં પરન્તુ મારે તમને એક માસખમણુ કરાવવા માટે કેટલા દિવસથી દાંડી પીટાવવી પડે છે! નદીષેણુના ગામાએ દીક્ષા લઈને સતાની ખૂબ સેવા કરી. મારુખમણને પારણે માસખમણુની ઉગ્ર તાં કરી. પણ પેાતાના મૃત્યુ અગાઉ એવુ' નિયાણું કર્યું કે મારા તપ સંયમનું જો ફળ હાય તા આવતા જન્મમાં હુ. શ્રી વલ્લભ મનુ'. સ્ત્રીઓથી અપમાનીત અન્ય હતા તે શક્ય દીક્ષા લીધી છતાં મનમાં રહી ગયુ અને આ રીતે નિયાણું કર્યું". ત્યાંથી કાળ કરીને તે દેવલાકમાં ગયા.
વસુદેવના જન્મ – નદીષેણુના આત્મા દેવનું આયુષ્ય પૂર્ણ કરીને યદુવંશમાં વસુદેવ તરીકે ઉત્પન્ન થયા. આ વસુદેવે અનુક્રમે મેાટા થતાં યુવાનીના પગથિયે પગ મૂક્યા. પૂર્વે કરેલાં નિયાણાના પ્રભાવથી અનુપમ રૂપ પામ્યાં છે. આ યુવાન વસુદેવ કામ પ્રસંગે બહાર નીકળે છે, ત્યારે આખા નગરની સ્ત્રીઓ એની પાછળ પાગલ અને છે. કાઈ રસાઈ કરતી હાય તા તે રસોઇ કરવી છેોડી દે છે, પાણી ભરતી પનીહારીઓ પાણીનાં ખેડાં કૂવે મૂકીને તે કાઈ પેાતાના પ્યારા પુત્રને છેડીને વસુદેવની પાછળ ઢાડે છે. એક એ ત્રણ વખત આમ બનવાથી આખી નગરીમાં હાહાકાર મચી જાય છે. ગામના લેક અકળાઈ જાય છે ત્યારે તેએ વસુદેવના મેાટાભાઇ સમુદ્ર વિજય રાજા પાસે આવીને કહે છે કે અહે રાજન! આપના લઘુ ભાઇ વસુદેવકુમાર બહાર નીકળે છે ત્યારે અમારી વહુદિકરીએ અને બહેના ઘરકામ છેડી એની પાછળ પાગલ અને છે. અમે તે કટાળી ગયા છીએ. જો તમે આને માટે કાંઇ જ ઉપાય નહિ કરે તે અમે બધા જ ગામ છેડીને ચાલ્યા જઇશું. ત્યારે સમુદ્રવિજય કહે છે કે મારા ભાઈ કોઈના સામે દૃષ્ટિ પણ કરતા નથી. એ તે એના કામે ચાલ્યા જાય છે. તમારી વહુ-દિકરીઓને તમે કમજે રાખા. ત્યારે આખા ગામના નાગરિકો કહે છે કે ગમે તેમ હાય; તમારા ભાઈને મંત્ર-જંત્ર આવડે છે. એની દૃષ્ટિમાં કંઈ જાદુ છે. ગમે તેમ હોય પણ આખા ગામની સ્ત્રીએ એની પાછળ મુગ્ધ બને છે. જો તમે કંઈ ઉપાય નહિ કરે તે અમે આખું' ગામ ખાલી કરી નાંખીએ છીએ. હવે પાંચ પચીસ માણસ હાય તે પહેાંચાય પણ જ્યાં આખું ગામ ખાલી થતુ હાય ત્યાં કંઈક તેા ઉપાય કરવા જ પડે,
કરેલા નિયાણાનું ફળ ”
કહે છે ભાઈ ! તું ખૂબ સ્વરૂપવાન છે. તું બહાર જાય નજર લાગે છે. માટે ભાઇ ! તુ હમણાં થાડા વખત
વસુદેવને આગલા ભવમાં
સમુદ્રવિજય રાજા વસુદેવને છે એટલે ગામના લેાકેાની તને
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૭૩
આ જુદા મહેલમાં રહે, તારે બહાર નીકળવાનું નહિ. એમ કહીને વસુદેવને નજરકેદ કર્યાં. વસુદેવને આ વાતની ખબર નથી. એ તે સમજ્યા કે મેાટાભાઇ કહે તેમ મારે કરવાનું. થાડા દિવસ ગયા ત્યાં એક દિવસ વસુદેવ મારીએ ઉભા છે. ખારીમાંથી ડાકિયુ' કરીને મહાર નજર કરે છે તેા રસ્તે જતી સ્ત્રીએ એનું મુખ જોઈ એના સૌ પર માહિત થવા લાગી. આ સમયે એક પુરૂષ ત્યાંથી પસાર થઈ રહ્યો છે. વસુદેવને જોઇને કહે છે-તારા ભાઈએ તારા કતવ્યથી કંટાળી તને નજર કેદમાં પૂર્યાં. હવે તે સીધા રહે ! જેલમાં બેઠા બેઠા પણ તારી જાદુ માયા છેાડતા નથી ? આ શબ્દો વસુદેવને હાડહાડ લાગી ગયા. હૈ.........મને મારા ભાઈ એ કપટ કરીને કેદમાં પૂર્યાં છે ? આ કાયર ન હતા. શૂરવીરના બેટા શૂરવીર હતા. તે ત્યાંથી ઉભા થઈ ગયા. મારા રાજકોટના શ્રાવકે ! તમે પણ આવા શૂરવીર બનજો. સંતાની એક ટકોરે તમે જાગી જવા જોઈએ. તમે જેવા તેવાના પુત્રા નથી, ભગવાન મહાવીરના વીર પુત્રો છે.
વસુદેવે રચેલી માયા ઃ—
વસુદેવ રાત્રે બાર વાગ્યે ઉઠયા, લાકડાની ચિતા ગેાઠવી તેને અગ્નિથી સળગાવી ભડકે કરીને વસુદેવ ત્યાંથી ભાગી છૂટયા. ત્યારબાદ સમુદ્રવિજય પેાતાના ભાઈ ને મળવા આવે છે. ત્યાં તે અગ્નિના ભડકા સળગી રહેલા જોયા. પેાતાના ભાઈ ત્યાં છે નહિ, આ જોઇ સમુદ્ર વિજયને થયું કે નક્કી મારો ભાઈ આમાં મળી ગયેા લાગે છે. મે કપટ કરીને મારા ભાઇને નજરકેદમાં પૂર્યાં એ વાતની એને જાણ થઈ લાગે છે. પાતાના ભાઈ મૃત્યુ પામ્યું છે એમ સમજવાથી સમુદ્રવિજયને ખૂબ આઘાત લાગે છે. આખા ગામમાં આ વાતની જાણ થાય છે. સમુદ્રવિજયને પેાતાના ભાઈ પ્રાણથી પણ અધિક પ્રિય હતા. વ્હાલા ખંધુની પાછળ પેાતે ખળી મરવા તૈયાર થાય છે. તે વખતે અચાનક એક ચૈાતિષી આવીને કહે છેઃ મહારાજા! તમે રડશે નહિ, ઝૂરશેા નહિ અને આપઘાત પણ કરશે! નહિ. તમારા લઘુભાઈનું મૃત્યુ થયું નથી. એ તે જીવતાં જ છે. તમે એને રમાડયાં તે એ પણ તમને રમાડી ગયાં છે. આ સાંભળી સમુદ્રવિજય રાજા કહે છે–મારા ભાઈ કયાં છે? મને કચારે મળશે? જ્યાતિષી કહે છે એ હવે તમને હમણાં નહિ મળે. પણ અમુક વર્ષી ખાદ્ય કસની બહેન દેવકીને તમારા ભાઈ વસુદેવ પરણશે ત્યારે તમે સમજી લેજો કે દેવકીને પરણનાર બીજો કોઈ નહિ પણ મારા ભાઈ વસુદેવ છે.
-
વસુદેવના દેવકી સાથે લગ્ન :
વખત જતાં વસુદેવ કસની બહેન દેવકીને પરણે છે. આ કેંસ એ મથુરાના રાજાના પુત્ર હતા. તે ખાલપણથી જ અન્યાયી અને અનીતિવાળા હતા. સંતાના દુશ્મન હતા. તે સમયે ભરત ક્ષેત્રમાં જરાસંઘ નામના રાજા પ્રતિવાસુદેવ હતા. તેની પુત્રી જીવયશા
શા. ૩૫
Page #287
--------------------------------------------------------------------------
________________
२०४
સાથે કંસના લગ્ન કરવામાં આવ્યા હતા. કંસ જેવા ઉદ્ધતાઈ અને ઉન્માદથી ભરેલા હતા તેવી જ તેની પત્ની જીવયશા પણ ઉન્માદી અને ઉદ્ધૃત હતી.. કંસે રાજ્યના માલિક અનવા માટે પેાતાના પિતા ઉગ્રસેન રાજાને કેદમાં પૂર્યાં હતા, અને રાજ્યના માલિક ખની પ્રજા ઉપર તે અત્યંત જુલમ ગુજારતા હતા. પેાતાના મોટાભાઇના આવા અત્યાચાર જોઈ નાના ભાઈ તા સંસારથી વિરક્ત થઈ ને સાધુ બની ગયા હતા. આ કંસને પેાતાના સસરા જરાસંધના રાજ્યના અને પેાતાના મૂળ પરાક્રમના નશે। હતા. તે અભિમાનમાં ચકચૂર બની કોઈના દુઃખની પરવા કરતા ન હતા. પણ જ્ઞાની તા કહે છે કે રાજા રાવણનું પણ અભિમાન ટકયું નથી. કોઈનું અભિમાન ટકયુ' નથી અને ટકવાનું પણ નથી.
यौवनं धन संपत्तिः प्रभुत्व म विवेकता । एकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम् ॥
જ્ઞાની કહે છે જેની પાસે યૌવન, ધનસ'ત્તિ, પ્રભુત્વ અને અવિવેક એ ચારમાંથી એક જ હાય તા પણ ઘાર અનથ સર્જાય છે તે જ્યાં ચારેય એકઠાં મળે ત્યાં કેવા અનથ થઈ જાય! કંસમાં ચારે ય અવગુણા ભરેલાં હતાં. એના અત્યાચારથી પ્રજા ખૂબ પીડાતી હતી. ત્રાસ ત્રાસ વ્યાપી ગયા હતા. પણ દુષ્ટ કસને કોઈની પરવા ન હતી.
એક દિવસ યાતિષીઓને ખેલાવીને કંસ પૂછે છે અહે। આ સંસારમાં મારી ખરાખરી કરી શકે તેવા બળવાન, પરાક્રમી કાઇ રાજા છે? કંસના મયુક્ત વચન સાંભળી જ્યાતિષીએ માથું ધુણાવવા લાગ્યા. મનમાં વિચાર કરવા લાગ્યાં: અહે ! અભિમાનમાં ચકચૂર બનીને આ કેવાં શબ્દો ખેલી રહ્યો છે. અહા ! અભિમાન ! તું મનુષ્યના હૃદયમાં પ્રવેશીને ન કરે તેટલું ઓછું છે. તું મનુષ્યની કામળતા, સજ્જનતા આદિના નાશ કરનાર છે. વિનયને દેશવટો દેનાર છે. અને તુ' જ સૉંસારમાં ભમાવનાર છે. જ્યાતિષીએ કઈ ક જવાબ આપે તે પહેલાં જ કસ કહે છે, તમે કેમ કંઈ જ ખેલતાં નથી! હું કેવા પ્રભાવશાળી છું કે મારા જોષ જોતાં પણ તમે મૂંઝાઈ ગયા લાગેા છે ?
કસ અને જ્યાતિષીએ :
જ્યાતિષી કહે છે સાહેબ! આપના શું વખાણુ કરીએ ? આપ તે એવા પરાક્રમી ને બળવાન છે કે તમે પહેલે જ ધડાકે ધર્મના નાશ કર્યાં છે. ન્યાય નીતિને તે નેવે ચઢાવી દીધાં છે. તમારી હાકે પ્રજા ધ્રુજે છે. તમે તમારા પૂજ્ય પિતાજી ઉગ્રસેન રાજાને કેદમાં પૂરી દીધાં છે. તમારા જેવા પરાક્રમી કાણુ ? જ્યાતિષીઓના વચન સાંભળી કંસ હરખાવા લાગ્યા. અભિમાનના નશામાં ચકચૂર બનેલા કંસને ખબર નથી પડતી કે
આ મારી પ્રશંસા થાય છે કે નિંદ્યા? હજી આગળ પૂછવા લાગ્યું કે આ તે મારામાં જે છે તે તમે કહ્યું, પણ હું તમને પૂછું છું કે મારા જેવા પરાક્રમી કોઈ રાજકુમાર
Page #288
--------------------------------------------------------------------------
________________
1
૧૯૫
છે? ત્યારે
જ્યાતિષીઓ કહે છે સાહેબ! આપનાં ગ્રહેા જોતાં એમ લાગે છે કે હમણાં ત આપને કોઈ જાતના વાંધેા નહિ આવે. પણ અમુક વર્ષાં ખાદ્ય આપના કુળના ઉચ્છેદ કરનાર અને યદુવંશના ઉદ્ધાર કરનાર એક મહાન પુરૂષ જન્મશે. એના જ હાથે આપને વિનાશ થશે. ત્યારે કંસ કહે છે બસ એટલું જ ને? એની શીખાત્રી? એની નિશાની બતાવેા.
જ્યાતિષીએ કહે છે કે તે બકાસુર આદિ રાક્ષસેાના વધ કરશે. કાળીનાગને નાથશૈ આપના વધ કરશે, તે સિવાય બીજા ઘણાં કાર્યો કરશે. ત્યારે કંસ પૂછે છે એ પુરૂષ કયાં જન્મ લેશે ? ત્યારે જોષીએ કહે છે સાહેબ ! એ ખીજે કયાંય નહિ પણ મથુરામાં જ ધ્રુવ'શી વસુદેવની પત્ની અને આપની બહેન દેવકીની કુખે જે સાતમેા પુત્ર જન્મ લેશે તે જ તમારો સંહાર કરનાર થશે. તમારા સસરા જરાસ’ઘના વિનાશ કરી ત્રણે ખંડના સ્વામી વાસુદેવ ખનશે. અને સાધુસ`તાની ખૂબ સેવા કરશે. આવી ભવિષ્યવાણી સાંભળીને કંસનુ હૃદય કંપી ઉઠયું. છતાં પણ એક લગામ તેના હાથમાં હતી તેથી તેને શાંતિ હતી. દેવકીનાં લગ્ન હજી થયાં નથી. જ્યારે એના લગ્ન થશે ત્યારે વસુદેવને કાઇ પણ રીતે આંધી લઇશ. અને જ્યાતિષી કહે એ બધું જ સાચુ હાય છે એવુ કંઈ જ નથી.
એક વખત એવા પ્રસંગ ખની ગયા કે કંસની પત્ની જીવયશા દેવકીનું માથું એળી રહી હતી. તે સમયે કંસના નાના ભાઈ જે દીક્ષા લઈને નીકળી ગયા હતા તે કરતા ક્રૂરતા મથુરાનગરીમાં પધાર્યાં અને કંસને ઘેર ગૌચરી માટે આવ્યા. પેાતાના ક્રિયરને ગૌચરી માટે આવેલા જોઈ ને બેફામ બનેલી જીયશા ક્રાધમાં આવીને ખેલવા લાગી કે તમારા ભાઈ આવા મેાટા રાજ્યનાં ધણી, આવું મેટું રાજ્ય ચલાવે અને તું ઘેર ઘેર ટુકડા માંગતા ક્રે છે ? તમારામાં રળવાની તાકાત ન હેાય તા કાંઈ નહિ, ઘરમાં બેસીને રાટલા ખાવ, પણ આ ઘરઘરના ટુકડા માંગીને અમારા કુળને લજવી રહ્યાં છે. તેા તમારું આ ભિખારીપશુ' છેડી દો. જીવયશાના ગવયુક્ત વચન સાંભળી મુનિ કહે છે, આપ મને ટુકડા માંગના। ભિખારી કહેા છે. પણ હું ભિખારી નથી.
" संजोगा विप्पमुक्कस, अणगारस्स भिक्खुणो । विणय पाउ करिस्सामि, आणुपुव्वी सुणेह मे ॥ ઉ. સૂ. અ. ૧ ગાથા. ૧
,,
હું બાહ્ય અને આભ્યંતર સચાગેાથી મુક્ત થયેલેા નિગ્રંથ મુનિ છું. જે રીતે મને કલ્પે તે રીતે ભિક્ષાચરી કરું છું. આ રીતે શાંતપણે મુનિએ જીવયશાને કહ્યું. છતાં તે મન ફાવે તેમ ખેલવા લાગી. એવામાં ત્યાં એક ગાય આવે છે. મુનિનું શરીર તપશ્ચર્યાથી સૂકાઈ ગયુ છે, એટલે ગાયનું શીગડું વાગતાં મુનિ પૃથ્વી ઉપર પડી જાય છે. આ સુનિ
Page #289
--------------------------------------------------------------------------
________________
સંસારમાં હતા ત્યારે ખૂબ બળવાન હતા. ભાભીએ મહેણું માર્યું હતું તેથી પિતાનું બળ બતાવવા તેણે કઠાના ઝાડને એક મુઠ્ઠીથી જડમૂળથી ઉખાડી નાખેલું. આ મુનિને ગબડી પડેલાં જેઈને જીવયશા મજાક ઉડાવતાં કહેવા લાગી. અહો! કોઠાના ઝાડને મુઠ્ઠીથી ઉખાડી નાંખનાર દિયરીયા! આ તમારું બળ કયાં ગયું કે ગાયના શીંગડા અડવાથી આમ ગબડી પડ્યા.
ગમે તેમ તેય મુનિ છમસ્થ હતાં. તેમણે ગાયને એક આંગળી ઉપર ધીમે રહીને ઉંચકી અને ત્રણ ફેરા ફેરવીને તેને દુઃખ ન થાય તે રીતે હળવે રહીને નીચે મૂકી દીધી. અને કહ્યું, દેખ હું નિબળ નથી પણ અમે સાધુ શકિતને અજમાશ ન કરીએ. ૩ ઈંચની લૂલી કાળો કેર કરે છે. ૩ ઇંચની લૂલી ૩ ફૂટના માનવીને જીવતે જલાવી દે છે માટે જ એક કવિએ કહ્યું છે કે –
ભૂલીને વશ રાખો, ભાઈ લુલીને વશ રાખે.” જ્ઞાની કહે છે આ જીભ મીઠી ભાષા બેલવા માટે મળી છે. એનાથી એવી મધુર ને પ્રિય ભાષા બોલે કે માણસ શેકમાં ડૂબેલે હોય તે આનંદમાં આવી જાય. પણ જ્યાં આનંદનાં ઝરણાં વહેતાં હોય ત્યાં આનંદ શેકમાં ફેરવાઈ જાય તેવી ભાષા ન બોલશે.
છવયશાના વચનથી મુનિ બેલી ગયા. જૈન મુનિઓ કોઈ દિવસ કઈ જીવને દુઃખ થાય તેવી ભાષા બોલતા નથી. ભવિષ્યમાં આમ બનશે એમ કહેતાં નથી. પણ જે બોલી જાય છે તે પ્રમાણે બન્યા વિના રહેતું નથી, મુનિ કહે છે તે છવયશા! તું આટલું બધું અભિમાન શા માટે કરે છે? જે ફૂલ ખીલે છે તે કરમાવવાને માટે જ ખીલે છે. સૂર્ય અસ્ત થવા માટે ઉદય પામે છે. તું તારા સૌભાગ્યના ચૂડા ઉપર આટલું અભિમાન કરી રહી છે તે, ખંડિત થવાનું છે. તારું સૌભાગ્યતિલક ભૂંસાઈ જવાને સમય હવે નજીકમાં આવતે જાય છે. તું જેનું માથું ઓળી રહી છે એ જ દેવકી તારા પતિને મારનારની માતા બનશે. હું તને ક્રોધમાં આવીને શાપ નથી આપતે પણ ભવિષ્યમાં જે બનવાનું છે તે જ કહું છું. મારે તને કહેવાને ઉદેશ એ જ છે કે તું અભિમાનમાં પડી ગઈ છે, તો હવે તારૂં અભિમાન છેડી સાવધાન બન. આ પ્રમાણે કહીને મુનિ ચાલ્યા ગયા.
મુનિના વચને સાંભળી છવયશાનું મુખ ફિકકું પડી ગયું. એનું હૈયું ધ્રુજવા લાગ્યું. આ જીવ શાનું મુખ જોઈને કંસ પૂછે છેઃ આજે તું આટલી બધી ચિંતાતુર કેમ બની ગઈ છે? આજે તે ઘરઘરમાં એવું બની ગયું છે કે માતા કરતાં પત્નીની મહત્તા વધારે છે. તમે બહારથી આવ્યાં. એક બાજુ તમારા શ્રીમતીજી માંદા થઈને સૂતા છે, બીજી તરફ માતા પલંગમાં માંદી થઈને સૂતી છે. હવે તમારું ચિત્ત કેની તરફ
Page #290
--------------------------------------------------------------------------
________________
આકર્ષાશે? તમારી માતા તરફ કે પત્ની તરફ? તમે પહેલાં કેની ખબર લેશે? બેલે તે ખરા! (સભા - શ્રીમતીજી. (હસાહસ) - કંસ જીવયશાને ઉદાસીનતાનું કારણ પૂછે છે ત્યારે જીવયશાએ મુનિ પધાર્યા પછી બનેલી સઘળી હકીકત કહી. આ સાંભળી કંસ ભયભીત બની ગયો. અહો ! જોષીનાં વચન અને મુનિનાં વચન મળતાં જ આવે છે. જ્યોતિષીના વચન ખોટા પડે પણ ત્રણ કાળમાં મુનિનાં વચન મિથ્યા નહિ થાય. કંસ ભયભીત બની ગયે. શું આમ બનશે? અંતરમાં ભય છે પણ એની પત્નીને કહે છે તું એને ડર ન રાખીશ. અત્યારે તે મારા જે કઈ બળવાન હોય એવું દેખાતું નથી. બીજું, જ્યારે દેવકીના લગ્ન થશે ત્યારે હું જોઈ લઈશ. વખત જતાં દેવકી મોટી થઈ અને તેના લગ્ન વસુદેવ સાથે કરવામાં આવ્યા. લગ્નવિધિ પત્યા બાદ જાનને રોકી છે. આ સમયે કંસે પોતાના બનેવી વસુદેવને કપટથી જુગાર રમવા બેસાડ્યા. વસુદેવને રમવાનાં ભાવ ન હતાં. પણ સાળાના અતિ આગ્રહથી રમવા બેઠા. આજે તમે પણ લગ્નમાં જાય છે ત્યારે જુગાર રમે છે તે સાચી વાત છે? બંધુઓ! જુગાર સાત વ્યસને માંહેનું એક વ્યસન છે.
द्युतं च मांसं च सुरा च वेश्या । पापार्द्धि चोरी परदार सेवा ॥ एतानि सप्तानि व्यसनानि लोके, घोरातिघोरं नरके पतन्ति ॥” ધર્મરાજા જેવા સત્યનિષ્ઠ પુરૂષ જુગાર રમ્યા તે કેટલે અનર્થ થઈ ગયે ! તેમાં ધર્મરાજાને જુગાર રમવાના ભાવ ન હતા. કૌરએ એમને કપટથી રમવા બેસાડયા. અને તે રમ્યા. અને તે રમ્યા તે એવું રમ્યા કે સતી દ્રૌપદીને પણ હોડમાં મૂકી દીધી. એને કારણે મોટું મહાભારત સર્જાઈ ગયું. અહીં પણ કેસે કપટથી વસુદેવને જુગાર રમવા બેસાડ્યા. રમતાં પહેલાં જ કંસે વસુદેવની સાથે એવી શરત કરી કે જે હું હારી જાઉં તે મારું રાજ્ય તમને સેંપી દઉં. અને જો તમે હારી જાય તે મારી બહેન દેવકીની સાત સૂવાવડ મારે ત્યાં જ થવી જોઈએ. વસુદેવના મનમાં કપટ ન હતું. તેમણે એ જ વિચાર કર્યો કે દેવકી એના ભાઈને ઘેર સૂવાવડ કરે તેમાં મને વાંધો છે? આ તે તેનું પિયર છે એટલે વચનથી બંધાઈ ગયા. સાથે મનમાં એ વિચાર આવ્યું કે આને એવી ખબર કયાંથી પડી કે દેવકીને સાત પુત્રો થવાનાં છે! કંસના કપટને એ જાણી શક્યા નહિ. વચનેથી બંધાઈ ગયા. પરિણામે તેઓ જુગારમાં હારી ગયા.
વખત જતાં દેવકીની સૂવાવડને પ્રસંગ આવ્યું. કંસને ઘેર દેવકી આવે છે. દેવકીને જે સંતાન જન્મે તેને તરત જ મારી નાંખવું એ કંસને ઈરાદે છે. દેવકીની સૂવાવડના સમયે હરણગમેવી દેવતાઓ તૈયાર જ હોય છે. દેવકીને પુત્ર જન્મતાંની સાથે તે દેવ એને ઉપાડીને લઈ જત અને મરેલી પુત્રીને લાવીને મૂકી દેતે. આ રીતે જ છે વખત દેવકીની સૂવાવડમાં બન્યું. આ દેવકીના પહેલાં છ પુત્રો કયાં ઉછર્યા હતાં તે તે તમે જાણે છે ને ?.
Page #291
--------------------------------------------------------------------------
________________
- ૨૭૮
re
ભદ્દીલપુર નગરી, નાગ ગાહાવઈ જાણુ, સુલસા ઘેર વધિયા, સાંભળી નેમીની વાણુ.
,,
પુત્રાને જન્મ થતાંની સાથે જ ભદ્દીલપુર નગરીમાં હરણુગમેષી દેવ મૂકી આવતા અને સુલસાની કુખે જે મરેલી પુત્રી જન્મતી તે દેવકી પાસે લાવીને મૂકી દેતા. કંસ વિચાર કરતા કે આ તા મરેલી પુત્રીએ જ જન્મે છે. એને સાતમા ગ`ના ભય છે. હવે દેવકી સાતમી વખતે ગર્ભવતી છે. આ વખતે કંસ ખૂબ સાવચેત હતા. તેણે પહેલેથી જ દેવકી અને વસુદેવને કારાગૃહમાં પૂરી દીધા હતા. અને ચારે બાજુ ચોકીપહેરા ગોઠવી દીધા હતા. કસ રાહ જોઈને બેઠા હતા કે કયારે દેવકીને પુત્રના જન્મ થાય અને હું તેને મારું! પણ જયાં ઉત્તમ પુરૂષોના જન્મ થાય છે ત્યાં પ્રતિકૂળ સંચાગેા પણ અનુકૂળ ખની જાય છે.
દેવકીને પહેલાં ગર્ભ રહેતા ત્યારે તે સિંહનું સ્વપ્ન જોતી હતી. પણ આ વખતે તેણે સાત ઉત્તમ સ્વપ્ના જોયા હતા. તેથી વસુદેવ અને દેવકીના દિલમાં આનંદ હતા કે આ વખતે વીર, સાહસિક, પરાક્રમી અને સાધુ સ ંતાની ભક્તિ કરનાર પુત્રને જન્મ થશે. માટે આ વખતે ગમે તેમ થાય પણ પુત્રનું રક્ષણ કરવુ. દેવકીએ પહેલેથી જ પેાતાની ખાલપણુની સખી યશેાદા જે ગેાકુળમાં રહેતી હતી, જે નંદ ભરવાડની પત્ની હતી, તેની સાથે સ'ક્ત કરી રાખ્યા હતા. સંયોગ પણ કેવા હતા ! દેવકી અને યશેાદા બંને એક સાથે ગર્ભવતી હતા. આ કૃષ્ણના જન્મ થતાંની સાથે જ ચમત્કાર થયા. મહાનપુરૂષોના જન્મ પહેલાં પણ કેટલે ચમત્કાર થાય છે! જ્યારે ભગવાન શાંતિનાથ માતાના ગર્ભીમાં આવ્યા ત્યારે ગામમાં મરકીના રોગ ફેલાઇ ગયા હતા, લાખા માણસા મરી જતાં હતાં તે વખતે ભગવાન શાંતિનાથની માતાએ અગાશીમાં જઈને નગરમાં ચારે તરફ દૃષ્ટિ ક્રૂરવી ત્યાં મરકીના રાગ શાંત થઈ ગયા. મહાન પુરૂષાના જન્મ પહેલાં પણ આટલે આટલે પ્રભાવ હાય છે.
કૃષ્ણના જન્મના સમય થતાં ચાકીપહેરાવાળા બધા ધાર નિદ્રામાં પડી ગયા, ખુ ગામ ઊંધે છે. વસુદેવની મેડીએ તૂટી જાય છે. આ કૃષ્ણના જન્મ થતાં જ ટોપલામાં લઈ વસુદેવ ગેાકુળમાં યશેાદાને ઘેર મૂકી આવે છે અને યશોદાને તે જ સમયે મરેલી પુત્રીના જન્મ થયા હતા તે લઈ આવે છે અને દેવકીની પાસે મૂકી દે છે. આ વાતની કોઈને કંઈ જ ખખર પડી નહિ. સવાર પડતાં કંસને ખબર પડી કે દેવકીને પ્રસૂતિ થઇ. એટલે દોડતા આન્યા અને પુત્રની માંગણી કરી. ત્યારે મરેલી પુત્રી આપી. આ જોઈ ને કસ ખૂબ નાથ્યા ને કૂદ્યો. અને વિષ્ઠ બનીને ખેલવા લાગ્યું કે અહા ! મુનિના અને જ્યાતિ ષીનાં વચન ખાટાં પડચાં. તેમણે તા કહ્યું હતું કે સાત પુત્ર થશે એને બદલે આ તા સાતે ય મરેલી પુત્રીઓ જ જન્મી છે. હવે મને આ દુનિયામાં કોણુ મારનાર છે? આ
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૦૯
કંસે મરેલી પુત્રીને પણ પગથી ઝાલીને શીલા સાથે પટકી. મૃત કલેવર ઉપર પણ એણે ક્રાધ કરવામાં બાકી ન રાખ્યુ
હવે કસ તા નિર્ભય મનીને બેફામ રીતે વર્તન કરવા લાગ્યા. એનુ' અભિમાન વધવા લાગ્યું. જે કાંઈ છે તે હુ જ છું તેમ તે સમજતા હતા. જ્યાતિષીએને ખોલાવીને કહે છે જુઓ! તમારા વચન ખાટા પડયાં. ત્યારે જ્યાતિષીએ કહે છે સાહેબ! તમે ભૂલ ખાવ છે. તમારા દુશ્મન જન્મી ચૂકયા છે. અને એ માટે થઈ રહ્યો છે. કંસ કહે છે કે એની શુ' ખાત્રી ! તેા કહે છે એ તમારાં મલ્લાને અને તમારા મુખ્ય માન્મત્ત અબ્દોને ચપટીમાં ચાળી નાંખશે.
આ માતા દેવકીને સાત-સાત પુત્રı થયા પણ તેણે પુત્રાને લાડ કરાવ્યા નહિ, હુલાવ્યા, ફુલાવ્યા નહિ. દૂધપાન કરાવ્યા નહિ. પહેલાં છ પુત્રાની તેા એમને ખબર નથી પણ સાતમે પુત્ર યશદાને ત્યાં છે એ તે જાણતાં હતાં. એટલે દેવકી કોઈ ફાઈ વખત પેાતાના પુત્રને વ્હાલ કરવા છાનીમાની ગેાકુળમાં જઈ આવતી અને દૂધપાન કરાવી આવતી. એમ કરતાં કરતાં કૃષ્ણ કિશારઅવસ્થામાં આવ્યા. આ તરફ કંસને પણુ - વિચાર થયા કે લાવ મારા બળદોને છૂટા મૂકાવું. જે મારા દુશ્મન જીવતા હશે તેા જોષીનાં વચન સાચા પડશે. આ ખળદો ખૂબ ઉન્મત બનેલાં છે. એને છૂટા મૂકવામાં આવ્યાં. એટલે એ ફરતાં ફરતાં યમુનાના તીરે આવ્યાં. તાફાની બળદોને જોઇને લેાકેા ડરવા લાગ્યા. બધા પેાતાના ઘરમાં પેસી જાય છે ત્યારે પેાતાના લાડીલા કૃષ્ણને કહે છે બેટા! આ બળદો બહુ તાાની છે, તે તને મારી નાંખશે, માટે આપણાં ઘરમાં પેસી જા. પણ આ કંઈ કાયર ન હતા. આટલા માણસેાને રંજાડે છે એવા બળદોને વશ કર્યા વિના એને કેમ જ'પ વળે! યશેાદાના આલ્યા ન રહ્યો. બળદોને શીગડેથી પકડીને ચપટીમાં મચ્છર ની જેમ ચાળી નાખ્યા. આવુ કૃષ્ણનું શૌય હતું, પરાક્રમ હતું, કારણ કે તે વાસુદેવ હતાં. હજુ કૃષ્ણે કેવા કેવા પરાક્રમે કર્યાં છે એ મુખ્ય વાત તા ખાકી છે. સમય થઈ ગયા છે પણ આજે અમીચંદજી મહારાજની પુણ્યતિથી હાવાથી તેમના વિષે કહેવાનું છે. એટલે કૃષ્ણવાસુદેવના જીવનની વિશેષતાઓ અવસરે કહેવાશે.
આજે પૂજ્ય અમીચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથી છે. પૂ. અમીચંદ્રજી મહારાજ અમી જેવા હતાં. જેવા નામ તેવા જ તેમના જીવનમાં ગુણ્ણા હતાં. અમી માંઘુ હોય, એના કૂંડા ભરવાના ન હોય. અમીના એક બિન્દુની ઘણી કિંમત હોય છે. અમીનું એક બિંદુ મળે તેા કામ થઈ જાય છે. તેા જેના જીવનમાં અમી ભયુ ' હાય તેમની તેા વાત જ શી કરવી ? મહારાજ સાહેબ પૂજ્ય પુરૂષાત્તમજી મહારાજના લાડીલા શિષ્ય રત્ન હતા. તેમનો જન્મ ૧૯૯૮ની સાલમાં અરજણ ગામમાં થયા હતા. માતાનુ નામ મૂળી બહેન અને પિતાનું નામ ઠાકરશીભાઈ હતું. મહાન પુરૂષાનાં નામનું સ્મરણ
Page #293
--------------------------------------------------------------------------
________________
કરતાં એમના ગામનું તેમજ તેમના માતા-પિતાના નામનું પણ સ્મરણ થાય છે. આ રાજકેટને આંગણે પણ જો આ વીર રત્ન જાગે તે રાજકેટનું નામ અમર બની જાય છે. આ અમીચંદજી મહારાજે રાજગૃહી સમાન રાજકોટ ગામમાં જ સંવત ૧૯૧ ના મહા વદી પાંચમ ને શનિવારે કર્મોને તેડનારી, આત્મ સાધના સાધનારી, મહામંગલકારી ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી. દિક્ષા લઈને પૂ. અમીચંદજી મહારાજે પિતાના જીવનમાં તપ-સંયમ અને સેવાની સૌરભ ફેલાવી હતી. તેમને જીવનમાં દરેક જ પિતાનું કલ્યાણ કેમ સાથે એવી ઉમદા ભાવનાને શ્રોત વહેતે હતો.
વડીયામાં શિક્ષણશાળા ચાલે છે. જ્યાં અનેક સંત-સતીજી જ્ઞાનને લાભ લે છે. પૂ. જશરાજજી મહારાજને ભણવાની જિજ્ઞાસા હતી એટલે તેમની સાથે પૂ. અમીચંદજી મહારાજ વડિયા પધાર્યા. તેઓ ત્યાં જશરાજજી મહારાજને જ્ઞાન આપતાં ખૂબ આનંદથી રહેતા અને વડિયા સંઘમાં ધર્મને મહાન ઉદ્યોત કર્યો. પછી થોડા સમયમાં અચાનક બિમારી આવી, બિમારીમાં પણ મહાન પુરૂષ પોતાની સાધનામાં તત્પર રહે છે. આત્માથી એને મન મૃત્યુ પણ મહોત્સવ હોય છે. એમને મરણને ડર હોતો નથી. સમતા ભાવે વ્યાધિઓને સહન કરતાં છેવટે સંવત ૨૦૨૨ની સાલે શ્રાવણ વદ આઠમ ને સેમવારે વડીયા શહેરમાં પૂ. અમીચંદ્રજી મહારાજ નશ્વર દેહને ત્યાગ કરી સ્વર્ગે સિધાવી ગયા. એમને જીવનદીપક બૂઝાઈ ગયો. આવા મહાન પુરૂષની આજે પુણ્યતિથિ છે. ૫. અમીચંદજી મહારાજને શ્રી સંઘ ઉપર અને સમાજ ઉપર મહાન ઉપકાર છે. એમણે શાસનની ખૂબ સેવા કરી છે. તેમના ત્રણમાંથી મુક્ત થવા આપણે આજે કંઈ ને કંઈ વ્રત-પચ્ચખાણ અવશ્ય કરવા જોઈએ. પૂ. ગુરૂદેવની શ્રદ્ધાંજલી નિમિતે યથાશક્તિ વ્રત-પ્રત્યાખ્યાન કરશે. એટલું કહી બંધ કરું છું.
વ્યાખ્યાન...નં. ૩૮ શ્રાવણ વદ ૮ ને મંગળવાર તા. ૨૫-૯-૭૦
ત્રણે કાળે સિદ્ધ થયેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત.
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ભૃગુ પુરોહિતના બે પુત્રો દેવભદ્ર ને યશોભદ્ર જેના અંતરનાં પ્રાંગણમાં વૈરાગ્યભાવના ફુવારા ઉડી રહ્યા છે. જીવને જ્યારે સ્વ-રવરૂપની પીછાણ થાય છે અને સ્વની પીછાણ થતાં સંસારના કામગ-વિષય વાસનાઓ, એ બધું એને એક વેઠ રૂપ લાગે છે. કામગ કાતીલ ઝેર
Page #294
--------------------------------------------------------------------------
________________
જેવા લાગે છે. જેમ કે માણસે ચાર શેર ઘીને મેસૂબ બનાવ્યો હોય, મેસૂબ ખૂબ સુંદર જાળીવાળો બન્યા છે. હાથમાં બટકું લઈને ખાવા બેઠા ત્યાં કેઈએ કહ્યું કે, ખમે, ખાતા નહિ. આટલાં જ શબ્દો સાંભળતાં મેસૂબનું બટકું તમારા હાથમાં જ રહી જાય છે. તમને કહેવામાં આવે કે એમાં ઝેર પડયું છે. પછી એ ઝેર કોણે નાંખ્યું, કોણે ખાધું અને કોણ મરી ગયા ? એની ખાત્રી કરવા જતા નથી. પણ બસ, ખબર પડી કે એમાં ઝેર છે ત્યાં જ તમે એ મેસૂબને છેડી દે છે. કારણ કે ત્યાં તમે સમજો છે કે ઝેર પેટમાં જાય તે મરી જવાય. તે જ રીતે જ્ઞાનીઓ કહે છે કે હે આત્મા ! એ તે દ્રવ્ય ઝેર છે પણ કામ ભેગ એ તે ભાવ ઝેર છે. પિલું ઝેર તે એક જ ભવ બગાડશે પણ તમારી ઈન્દ્રિમાં જે કામવાસનાઓ ભરી છે એ તો તમારા ભભવ બગાડશે.
ભૃગુ પુરોહિતના બે પુત્રને કામગે વિષના કટેરાથી પણ ભયંકર લાગ્યા છે. તેથી તેઓ કામગથી વિરકત બન્યાં છે.
" ते कामभोगेसु असज्जमाणा, माणुस्सएसु जे यावि दिव्वा" દેવતા મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામભેગો એમને કાતીલ ઝેર જેવા લાગ્યા છે. વિષ બે પ્રકારના છે. એક વિષ વર્ષો સુધી સાથે લઈને કરવામાં આવે તે પણ કંઈ જ નુકસાન થતું નથી. બીજું વિષ એવું છે કે જેને હથેળીમાં રાખવામાં આવે તે પણ મનુષ્યના માથાની ખેપરી ઉડાવી દે છે. એવું તાલકૂટ નામનું ભયંકરમાં ભયંકર ઝેર છે. તેમ આ ઈન્દ્રિયજન્ય કામગે પણ તાલકૂટ ઝેર જેવાં છે. જે મનુષ્ય અને તિર્યંચ સંબંધી ભેગો ભગવ્યા છે. પણ હજુ એને વિષયોથી તૃપ્તિ થઈ નથી. ભેગોથી અનંત સંસાર વધે છે માટે તેને છોડે. અને બ્રહ્મચર્યનું પાલન કરે. બ્રહ્મચર્યનું પાલન કરવા માટે શું કરવું જોઈએ તે માટે દશવૈકાલિક સૂત્રમાં ભગવાને કહ્યું છે કે
" जहा कुक्कुड पोयस्स, निच्चं कुललयो भयं । एवं खु बंभयारिस्स, इत्थी विग्गहओ भयं ॥"
દ. સૂ. અ. ૮ ગાથા ૫૪ હે સાધક ! જે તારે અણિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તે હંમેશાં સ્ત્રીના સંસર્ગને ત્યાગ કરે. જેમ કુકડાનાં બચ્ચાંને સદા બિલાડીને ભય હોય છે તે જ રીતે બ્રહ્મચારીઓને પણ સદા સ્ત્રીઓને ભય છે.
આ બે કુમારને સંયમને રંગ લાગ્યો છે અને કામગ તે કાંટા જેવા, વિષથી પણ ભયંકર લાગ્યા છે. તેવા મોક્ષના અભિલાષી પુત્ર “રાતં વાક્ય રૂમ ૩૬ ” એમના માતા-પિતાને સમજાવી રહ્યાં છે
દેવાનુપ્રિયે! આ જગત ઉપર હિંસાનું તાંડવ વધ્યું. અજ્ઞાની લેક હિંસામાં શા. ૩૬
Page #295
--------------------------------------------------------------------------
________________
૧૧
પ્રેમ માનથા લાગ્યા, બકરાં, હરણ, પાડા આદિ નિર્દોષ મૂ`ગા પ્રાણીઓને યજ્ઞમાં ડામવા લાગ્યા, ત્યારે એ હિંસાનુ નિવારણ કરવા માટે મહાવીર સ્વામીના જન્મ થયા. તે જ રીતે જ્યારે દુષ્ટોના ઉપદ્રવ વધ્યા ત્યારે એ દુષ્ટાનું દમન કરવા માટે કૃષ્ણવાસુદેવને જન્મ થયેા. શ્રી કૃષ્ણે છ દુષ્ટા ઉપર વિજય મેળવ્યેા હતા. (૧) કાળીનાગ (૨) કંસ (૩) જરાસંઘ (૪) દુર્ગંધન (૫) કાળયવન (૬) નરકાસુર.
કાળીનાગ એ ભય’કર હતા. એને કાઇ વશ કરી શકતું ન હતું, પણ કૃષ્ણ તા રમતાં રમતાં એની પીઠ ઉપર ચઢી ગયા. એક હાથમાં બંસરી છે. બંસરી બજાવતાં મજાવતાં ખીજે હાથે એનુ મસ્તક છેઢી નાંખ્યું. એનું મસ્તક છેદી નાંખ્યું ત્યાં બીજુ મસ્તક તૈયાર થઈ ગયું. ખીજું છેયું ત્યાં ત્રીજું બનાવ્યું. એ રીતે જેમ જેમ કૃષ્ણુ કાળીનાગનાં મસ્તક છેદ્યતાં ગયાં તેમ તેમ નવા મસ્તકેા બનતાં ગયાં. એમ કરતાં એક હજાર મસ્તક મનાવ્યા. અને કૃષ્ણે કાળીનાગનાં હજાર મસ્તકેાને એક હાથે છેદી નાંખ્યા. અને દુષ્ટ કાળી નાગનો સહાર કર્યાં.
બીજો દુષ્ટ કંસ :–એ મહાન પાપી અને અભિમાની હતા. કંસ કૃષ્ણના મામેા હતા. એના વિષયમાં ગઈ કાલે કહેવાયુ છે. એ માનતા હતા કે દુનિયામાં મારા જેવા કાઈ પરાક્રમી છે જ નહિ, પણ કહેવત છે ને કે “શેરને માથે સવાશેર ” એ કહેવત કૃષ્ણે સાર્થક કરી. એક દિવસ કૃષ્ણે કંસના અભિમાનના ચૂરેચૂરા કરી નાંખ્યા, અને એની સારી મસ્તી ધૂળમાં મિલાવી દીધી. જ્યારે કસના વધ થયા ત્યારે જીવયશા ધમધમ કરતી એના પિતા જરાસંઘ પાસે આવીને કહેવા લાગી. અહા પિતાજી ! આપ તા પ્રતિવાસુદેવ છે, આપનાં એઠાં કૃષ્ણે મને રડાપા આપ્યા. જો તમે શક્તિશાળી હા તા કૃષ્ણના નાશ કરો. જેથી મારા આત્માને શાંતિ વળે. ત્યારે અભિમાની જરાસંઘ કૃષ્ણની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. એ યુદ્ધમાં કૃષ્ણે જરાસંઘનો વધ કર્યાં. જીવયશા પેતે વિધવા થઈ અને એની માતાને પણ રડાપેા અપાવ્યેા. એટલે ત્રીજો જરાસંઘને વધ કર્યાં. ચાથા દુષ્ટ દુર્યોધન જેણે ભરસભામાં દ્રૌપદીના ચીર ખેંચ્યા હતાં તેના વધ કર્યાં. તેમજ પાંચમા નરકાસુર અને છઠ્ઠો કાળયવન આ છ પાપી પુરૂષાના જન્મ થયે ત્યારે તેના નાશ કરવા માટે આ પ્રતાપી પુરૂષના જન્મ થયા હતા.
દેવાનુપ્રિયા ! કૃષ્ણે જેમ છ દુષ્ટો ઉપર વિજય મેળવ્યા તેમ જીવને પણ છ દુષ્ટો ઉપર વિજય મેળવવાના છે. આત્માની સામે પણ છ દુષ્ટો ઉભા છે, તેના નાશ કરવા માટે આત્મા એ શ્રીકૃષ્ણ જ છે. એ છ દુષ્ટો કયા છે તે તમે જાણેા છે ? કામ-ક્રોધમદ્ય–મત્સર-ઈર્ષ્યા અને તૃષ્ણા. તમે પણ આ છ દુષ્ટો ઉપર વિજય મેળવા. તમારી સામે પણ કાળી નાગ ફુંફાડા મારે છે. તમે એને જોઈ શકે છે ? હું તમારી બધાની પાસે એ કાળીનાગ જોઉં છું. એલે... એ કાળી નાગ કાણુ હશે ? તમારી તૃષ્ણા એ કાળી નાગણી સમાન છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૮૩
એ તૃષ્ણા સમાન કાળી નાગણીને તમે છેદી નાંખા, નહિતર તમારા જીવનને ઝેરમય બનાવી દેશે. આજે તમને એક ઈચ્છા થાય છે એ પૂરી ન થાય ત્યાં મનમાં બીજી ઈચ્છા તૈયાર થઈ જાય છે. તમે માનતા હા કે હું ગરીબ છું. તેા જરા સારી સ્થિતિ થાય તે ધર્મધ્યાન કરુ.. હવે તમારી ઈચ્છા પાંચ હજાર મળે તેા પચાસ હજારની. પચાસ હજાર મળે તેા લાખની ઇચ્છા થાય અને લાખ મળે તે પાંચ લાખ ને ક્રેડની ઇચ્છા થાય. આમ ઇચ્છાઓ તા વધતી જ જાય છે. પાંચ લાખ મળી જાય તે એમ થાય કે હવે તે મેટર વસાવુ’. મોટર વસાવી ત્યાં આધુનિક ટાઈપના બંગલા બંધાવી દઉં. એ ખની ગયા ત્યાં થાય કે હવે તે એરક ડીશન જોઈ એ.એરકંડીશન આવે તા હવે ઘરમાં જ મગીચા બનાવી દઉં. મહાર ફરવા જવાની પણ જર ન રહે. મેલા ! તમારી તૃષ્ણાનેા અંત આવે ખરા ? કાળીનાગના માથાં તેા ગણત્રીનાં જ હતાં, પણ તમારી ઈચ્છા તે કેવી છે ?
66
,, इच्छा उ आगास समा अनंतया
આકાશના જેમ અંત નથી તેમ ઈચ્છાને કદી અંત નથી. જો તમારે સુખી થવું હાય તા કામ-ક્રોધ–મદ-મત્સર-ઇર્ષા આઢિ શત્રુઓને જડમૂળથી નાશ કરા, કૃષ્ણને એની માતાએ જન્મ આપ્યા હતા. તમને પણ તમારી માતાએ જન્મ આપ્યા છે. એ પણ એક માનવી જ હતા. આપણે પણ માનવી છીએ. ધારીએ તે કરી શકીએ છીએ. ભલે એક પુત્ર હોય પણ શૂરવીર હોવા જોઇએ. એક કવિએ કહ્યુ` છે કે—
જનની જણ તેા ભક્ત જણુ, કાં દાતા કાં શૂર, નહીંતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. ’
હું માતા! તું જન્મ આપે તેા એવા પુત્રને જન્મ આપજે કે કાં તે તે ભક્ત ડાય, કાં તા દાતાર હૈાય અને કાં તે શૂરવીર હાય ! જો આવેા પુત્ર ન હોય તે તું વાંઝણી રહેજે. પણ નમાલા પુત્રને જન્મ આપીશ નહિ. જેનું ચારિત્ર શુદ્ધ છે, જે વિશેષ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરે છે. એ જ શૂરવીર પુત્ર પેદા કરી શકે છે. વિષયèાગના કીડા તે કીડા જેવા પુત્રા જ પેદા કરે છે. એના કરતાં વાંઝીયા રહેવુ એ શ્રેષ્ઠ છે. કૃષ્ણે જન્મ લઈને અનેક દુઃખીઓના દુઃખા દૂર કર્યાં છે. તેમનું જીત્રન સઢા પરોપકારમય હતું.
ગીતામાં અર્જુનને ઉપદેશ આપતાં કૃષ્ણે ખોલ્યા છે કે હે અર્જુન! જ્યારે પૃથ્વી ઉપર પાપના ભાર વધશે ત્યારે પાપના ભાર ઉતારવા હું' જન્મ લઈશ. આ શબ્દોના આધારે એક કવિએ એની પના શક્તિથી એક રૂપક બનાવ્યુ` છે. આ કવિની કલ્પના છે,
શ્રદ્ધાનંદ નામના એક માણસ બ્રહ્માજીની પાસે ગયા. જઈને કહ્યું. પ્રભુ ! “ એક સંદેશા લઈને આવ્યા છું. હું કૃષ્ણની સામે એક ફરિયાદ લઇને આવ્યા છુ. બ્રહ્માજી
Page #297
--------------------------------------------------------------------------
________________
કહે છે ભાઈ! તારે વળી કૃષ્ણની સામે શી ફરિયાદ કરવાની છે? બ્રહ્માજી કૃષ્ણને કહે છે કે મૃત્યુલેકમાંથી મૃત્યુલોકના માનવીને પક્ષ લઈને શ્રદ્ધાનંદ વકીલ તમારી સામે ફરિ યાદ કરવા માટે આવ્યાં છે? તે હે કૃષ્ણ! તમે કઈ વકીલ તૈયાર રાખે છે કે નહિ? કૃષ્ણ કહે છે.” મારે કઈ વકીલ નથી. મારે વકીલ હું પોતે જ છું. એમને જે ફરિયાદ કરવી હોય તે ખુશીથી કરે. હું તેને ન્યાય કરવા તૈયાર છું.
શ્રદ્ધાનંદ કહે છે હે કૃષ્ણ! આપના મુખના જ શબ્દ છે. કુરૂક્ષેત્રના યુદ્ધમાં અજુનને ઉપદેશ આપતાં આપ બોલ્યાં છે કે “હે અર્જુન! જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વધશે ત્યારે હું જન્મ લઈશ. તે અત્યારે આ પૃથ્વી પર પાપના ભાર વધી રહ્યા છે. આપના વચનનું પાલન કરવા આપ હજુ સુધી કેમ જન્મ લેતાં નથી?
ત્યારે શ્રી કૃષ્ણ કહે છે. મેં કહ્યું હતું તે વાત બરાબર છે. પણ મેં એમ કહ્યું હતું કે “જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધશે ત્યારે પવિત્ર દેવકી માતા જેવી માતા અને વસુદેવ જેવા પિતા હશે તે હું જન્મ લઈશ.” બેલે, શ્રદ્ધાનંદ, વસુદેવ પિતા અને દેવકી માતા મૃત્યુ લેકમાં છે? તે હું જન્મ લેવા તૈયાર છું. પણ જે એવા પવિત્ર માતા-પિતા ન હોય તો કોને ત્યાં જન્મ લઉં! બંધુઓ! વિચાર કરે. મહાન પુરૂષને જન્મ દેતાં પહેલાં એના માતા-પિતાને પણ મહાન બનવું પડે છે. પુત્રોના જીવનનું ઘડતર કરતાં પહેલા માતા-પિતાએ પિતાનું જીવન ચરિત્રમય બનાવવું પડે છે.
કૃષ્ણ કહે છે-હું તમારી પૃથ્વી ઉપર કેવી રીતે જન્મ લઉં? હું ન આવ્યો પણ મેં મારા સાથીદારને પહેલાં જેવા મોકલ્યા કે પૃથ્વી ઉપર કેવું તંત્ર ચાલે છે તેની તપાસ કરી આવે. તે તેમને તમારી પ્રજાએ ગોળીબાર કરીને ઉડાવી દીધાં. એ હતા મેહનદાસ કરમચંદ ગાંધી. એમણે આપણું દેશને માટે કેટલાં કષ્ટ સહન કર્યા! દેશની કેટલી સેવા કરી! છતાં તમારી પ્રજા આવા રત્નને સાચવી ન શકી. ત્યાર પછી તે શ્રદ્ધાનંદ! મેં મારા પાંચ પાંડવોને મોકલ્યા. તેમને પણ તમે સાચવી શક્યા નહિ. - ધર્મરાજા સમાન અબ્દુલગફારખાનને મેકલ્યા. અબ્દુલગફારખાન એક પઠાણ હતાં. પિતે હિંસક કોમમાં જન્મેલા હોવા છતાં જેની રગેરગમાં અહિંસાની તજલી હતી, તેઓ મહાન ચારિત્રવાન અને નીતિજ્ઞ હતાં. એવા ધર્મરાજા સમાન અબ્દુલગફારખાનને મોકલ્યા. ત્યાર પછી અર્જુન સમાન મહાન બુદ્ધિશાળી અને પ્રભાવશાળી પંડિત જવાહરલાલ નહેરૂને મોકલ્યા. એ જવાહરલાલ પણ દેશનું જવાહર હતું. સાચા કોહીનુર હતા. ભીમ જેવા બહાદુર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને મોકલ્યાં. ભીમ મહાન સાહસિક વીર હતું તેમ વલ્લભભાઈ પણ મહાન સાહસિક હતાં. ગમે તેવી મુશ્કેલીમાં પણ તેઓ ગભરાતા નહિ. દુઃખ સહન કરીને તેમનું શરીર વજ જેવું બની ગયું હતું. એટલે વલ્લભભાઈને બધા લોખંડી પુરૂષ કહેતાં. એવા વલ્લભભાઈ પણ ચાલ્યા ગયા.
Page #298
--------------------------------------------------------------------------
________________
સહદેવ જેવા મૌલાના આઝાદને મોકલ્યા અને નકુળ જેવા સુભાષબાબુને મેકલ્યા. તે તેમને પણ તમે ગુમ કરી દીધા. દુનિયા પાપમય બની ગઈ છે. તેમાં પવિત્ર પુરૂષ કયાંથી જન્મ લે!
બંધુઓ ! ગઈ કાલે અને આજે બે દિવસમાં તમે કૃષ્ણના વિષયમાં ઘણું સાંભળ્યું છે. એમણે જીવનમાં ઘણાં શુભ કાર્યો કર્યા છે. તેઓ આવતી ચોવીસીમાં “અમમ” નામના બારમા તીર્થંકર થવાના છે. આવા ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવનું જીવન સાંભળીને જીવનમાં કંઈક ગુણે અપનાવે અને યથાશક્તિ પ્રત્યાખ્યાન લેજે. જુગાર રમતા હે તે જુગારને ત્યાગ કરજો. વ્યસનેને ત્યાગ, કાંદા, કંદમૂળને ત્યાગ અને ત્રીજનને ત્યાગ કરી જીવનમાં પરભવનું ભાથું બાંધજો. ત્રણ દિવસ પછી અઠ્ઠાઈધરને પવિત્ર દિવસ આવે છે. ઘરઘરમાં અઠ્ઠાઈ કરવાની દાંડી પીટાવજે. રાજકેટ શહેરમાં એક ગાડી સ્ટાર્ટ થઈ છે. એમાં મોટા મોટા પેસેન્જરેએ તે તેમના નામ નેંધાવી દીધા છે. હવે અઠ્ઠાઈ કરવા તૈયાર થશે અને એ તપ રૂપી ગાડીમાં શ્રદ્ધા રાખીને બેસી જજે.
“માયા નગરનું સ્ટેશન મેટું, ગાડી થંભી જાય છે, શ્રદ્ધા તે બેસી રહ્યાં ને બીજા ઉતરી જાય છે,
બેસવું હોય તે બેસી જાજે, ગાડી ઉપડી જાય છે. ” અઠ્ઠાઈબરના દિવસે ઉપવાસ કર્યો અને અઢાઈ કરવાના ભાવ છે. પણ બીજે દિવસે તમારા શ્રીમતીજી કે માતાજી ગરમ ગરમ રાબડી–મગ ને સુંઠ બનાવીને કહે કે, હવે પારણું કરી લે. તે વખતે આ ગાડી અટકી ન જાય. તમે મન મક્કમ કરીને અઠ્ઠાઈ કરી લે, નહિતર પછી પસ્તા થશે. સમય થઈ ગયો છે. વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન..ન. ૩૯ શ્રાવણ વદ ૧૦ ને બુધવાર તા. ર૬-૮-૭૦
અનંત જ્ઞાની શાસ્ત્રકાર ભગવતે અસીમ કૃપા કરીને શાસ્ત્રરૂપી વાણીને કુવારે ઉડાડ. એ જ્ઞાન કુવારાના બિંદુઓ જેણે પિતાના અંતરમાં ઝીલી લીધા છે તે આત્મા. એને આ સંસાર બંધનરૂપ લાગે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીને અધિકાર ચાલે છે. તેમાં ભૃગુ પુશહિતના બે પુત્રને મેક્ષ તરફની તીવ્ર રૂચિ જાગી છે
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૬
અને સંસાર તરફની અરૂચિ થઈ છે. એવા બે પુત્રો “તાર્થ વાક્ય મં ચાંદુ” એના પિતાજી પાસે આવીને શું કહે છે?
" असासयं दडु इमं विहारं, बहु अंतरायं न य दीहमाउं । तम्हा गिर्हसि न रई लभामो, आमन्तयामो चरिस्सामु मोणं ॥"
ઉ. સૂ. ૧૪ ગાથા ૭ આ બાળકો કહે છે હે પિતા ! આ મનુષ્ય જન્મરૂપી નિવાસ સ્થાન અશાશ્વત છે. જેમને મેક્ષની અભિલાષા થઈ છે તેઓને દેવ અને મનુષ્ય સંબંધી કામભેગો પ્રત્યે દુગંછા ઉત્પન્ન થાય છે અને જન્મ-જરા અને મરણના ફેરાનો ત્રાસ છૂટે છે. અને આ સંસાર એમને કારાવાસ જેવું લાગે છે.
બંધુઓ ! જેને આ સંસાર અસાર સમજાય છે તેવા આત્માઓ બાહ્ય અને આત્યંતર ભાવથી નિગ્રંથ બનવાના મનોરથ સેવતા હોય છે. સંસાર તરફથી નિર્વેદ એ સમકિતનું ત્રીજું લક્ષણ છે. કારાગૃહમાં રહેતા માણસને ગમે તેવી સગવડ આપવામાં આવે છતાં તે તેમાંથી છૂટવાની જ ઈચ્છા રાખતે હેય છે. તેમ સમ્યગદષ્ટિ આત્મા પણ સંસારમાં ભલે ચકવતિના સુખ ભગવતે હેય તે પણ તેમાંથી છૂટવાને જઈએ છે. ભવ પ્રત્યેને અંતરથી ખેદ થવો તેનું નામ જ નિવેદ. ભવ પ્રત્યે નિર્વેદ પામી ગયાં તેવા મહાન પુરૂષને સંસારમાં દુઃખ જોગવતાં આત્માઓને જોઈને અનુકંપા આવે છે. અનુકંપા એ પણ સમ્યકત્વનું ચોથું લક્ષણ છે. તેમાં દુઃખી તરફની અનુકંપા તે દ્રવ્ય અનુકંપા અને દોષિતની જે અનુકંપા તે ભાવ અનુકંપા. તમને કેઈ ગરીબ માણસને જોઈને દયા આવી જાય છે પણ ધર્મહીન મનુષ્યની દયા આવે છે? ચક્રવર્તિ જે ચક્રવતિ પણ જે ધર્મહીન હોય તો તે દયાને પાત્ર છે.
ભૌતિક ભેગમાં ડૂબેલા ધર્મહીન ચક્રવતિને જોઈને સમ્યગૃષ્ટિને વિચાર આવે કે આ બિચારાનું પરભવમાં શું થશે? આનું નામ જ ભાવ અનુકંપા. પિતાનાં સગાંનેહીઓ પણ જે ધર્મભાવનાથી રહિત હોય તે તેમના ઉપર અનુકંપા લાવીને તેમને પણ ધમ પમાડ જોઈએ. સમકિતી આત્માની તો એવી જ ભાવના હોય કે મારા સમાગમમાં આવનાર દરેક આત્મા ધર્મ પામી જાય તે કેવું સારું? દ્રવ્ય અનુકંપા કરતાં ભાવ અનકંપા શ્રેષ્ઠ છે. સમકિતીને દુઃખી પ્રત્યે અનુકંપા હાય જ. અને પોતાની શક્તિ પ્રમાણે દુખીના દુઃખ મટાડવા માટે પ્રયત્ન કરે. જિન શાસનમાં દ્રવ્ય અનુકંપાનું સ્થાન પણ મહત્વનું છે. દુઃખીને જોઈને જેનું દિલ દવે નહિ એ તે નિષ્ફર હૃદયને માનવી કહેવાય. એ નિષ્ફર હદયવાળા મનુષ્ય સમ્યગ્ગદર્શન રૂપ ભાવ ધર્મને પામી શકતાં નથી.
ભગવાનના વચન ઉપર યથાર્થ શ્રદ્ધા કરવી તે પણ સમ્યક્ત્વનું લક્ષણ છે. આચારાંગ
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૮૭
સૂત્રમાં કહ્યું છે કે “ તમેવ સજ્જ' નિલંજે હું નિબેહિ વે” તે જ સાચું અને નિશ'ક છે કે જે ભગવાન જીનેશ્વર દેવે પ્રરૂપેલું છે. ભગવાનના વચન ઉપર જો શ્રદ્ધા હાય તે જીવ દુઃખમાં પણુ કોઈ બીજાને દોષ નહિ દેતાં સમતાભાવમાં ટકી રહે છે. ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! જીવ સ્વકૃતકને વેઢે છે કે પરકૃત કર્મીને વેદે છે? ત્યારે ભગવાન કહે છે કે હે ગૌતમ! જીવ સ્વકૃત કમને વેઢે છે પણ પરકૃત કને વેઢતે નથી. ભગવાનના એકાદ વચન ઉપર જો સ.પૂ` શ્રદ્ધા હોય તા જીવ ગમે તેવા દુઃખાને પણ સમભાવથી વેદી શકે છે.
આ દુનિયામાં દરેક જીવા સુખને જ ઈચ્છે છે. પણ શાશ્વત સુખ કોને કહેવાય તે સમજતા નથી. અને શાશ્વત સુખ પ્રાપ્ત કરવાના અંશ માત્ર પ્રયત્ન પણ કરતા નથી. સંપૂર્ણ અને શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટેના અમેાઘ ઉપાય ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રના ખત્રીસમા અધ્યયનમાં બતાવ્યા છે.
'' नाणस्स सव्वरस पगासणाए, अन्नाण मोहस्स विवज्जणाए ।
રામ્સ ટ્રોલર્સ ચ સવળ, હાત વસ્તું સમુવે મોવવું. ॥ ” ઉ. અ. ૩૨-૨
સમ્યગ્જ્ઞાનના સંપૂર્ણ પ્રકાશથી અજ્ઞાન અને મેાહુના સંપૂર્ણ નાશથી અને રાગ– દ્વેષના સંપૂર્ણ ક્ષયથી છત્ર સંપૂર્ણ અને શાશ્વત સુખ મેળવી શકે છે. રાગ અને દ્વેષને સંપૂર્ણ ક્ષય થવાથી આત્મા લેાકાલેાક પ્રકાશક બની જાય છે. રાગ અનેદ્વેષમાં પણ રાગના ક્ષય થાય ત્યાં દ્વેષને ક્ષય તે સ્હેજે થઈ જાય છે. કારણ કે રાગમાં જ દ્વેષની જડ રહેલી છે. ખાદ્ઘદૃષ્ટિથી જોનારને તેા રાગ કરતાં દ્વેષ ભયંકર લાગે છે. પણ તાત્વિક દૃષ્ટિથી જોનારને રાગ અતિ ભયંકર લાગે છે, જો કે દ્વેષ પણ ભયંકર તા છે જ, છતાં રાગની અપેક્ષાએ દ્વેષ ભેાળીયેા છે. ઘેાડીવાર ભભૂકે અને પછી શાંત થઈ જાય. પણ રાગ તે મેલે અને મુત્સદ્દી છે. ખીજી રીતે જોઈએ તેા દ્વેષ એ દાવાનળ છે અને રાગ વડવાનળ છે. ગમે તેવી ભય'કર આગ લાગી હોય તેા પણ જો તેના ઉપર પાણી છાંટવામાં આવે તે તે શાંત થઈ જાય છે. પણુ વડવાનળ તા પાણીને પણ ખાળી નાંખનારો છે. વડવાનળ એક પ્રકારના અગ્નિ જ છે અને દરિયામાં ઉત્પન્ન થાય છે એ અપેક્ષાએ દ્વેષ કરતાં રાગ ભયંકર છે. બંધુઓ! રાગ ઉંદર જેવા છે. ઉંદર કરડતા જાય અને ફૂંક મારતા જાય એટલે માણસને ખબર પડે નહિ. એમાં મીઠાશ લાગે છે પણ એ મીઠાશ તા અંતે રિમાવી રિબાવીને મારનારી છે.
દ્વેષ કરતાં રાગનું ક્ષેત્ર પણ માટુ' છે. દ્વેષ ચેતન વસ્તુ ઉપર જ થાય છે જ્યારે રાગ ચેતન–અચેતન દરેક વસ્તુ ઉપર થાય છે. દા. ત. કોઈ ચીકણી વસ્તુ ઉપર તમાર પગ આવી જાય અને પગ લપસી જાય તેા પણ એ ચીકણી વસ્તુ ઉપર આપણને દ્વેષ
Page #301
--------------------------------------------------------------------------
________________
નહિ થાય કારણ કે તે નિર્જીવ વસ્તુ છે. પણ જે કઈ માણસે પાછળથી ધક્કો માર્યો હોય તો તેના ઉપર આપણને તરત જ દ્વેષ આવી જશે. માટે શ્રેષ સચેતન વરતુ ઉપર જ થાય છે. જ્યારે રાગ બંને ઉપર થાય છે. એટલે રાગ કનક પ્રત્યે હોય તેટલે જ કાન્તા પ્રત્યે હોય છે. માટે ક્ષેત્રની અપેક્ષાએ પણ રાગ ભયંકર છે.
ટી. બી. કેન્સર આદિ રોગથી હજારે માણસે રિબાઈ રહ્યાં છે, છતાં પણ એ દર્દોથી તે અમુક સંખ્યામાં માણસો રિબાય છે પણ રાગના રોગથી આખા જગતના છે રિબાઈ રહ્યાં છે. દેવકમાં રહેલા દેવેને પણ રાગને રોગ લાગુ પડે છે. ફક્ત જ્ઞાન દશામાં મસ્ત એવા મહાન પુરૂષને જ રાગને રોગ નથી. મહાન પુરૂષોએ સરાગીના સુખ કરતાં પણ વિરાગીના સુખને અનંતગણું શ્રેષ્ઠ કહ્યું છે. પાંચ ઇન્દ્રિયના તીવ્ર આસક્તિપૂર્વકના ભાગમાંથી જે સુખ સરાગી પ્રાપ્ત કરે છે તેના કરતાં વિરાગી વગર પ્રયાસે અનંતગણું સુખ મેળવે છે. સંસારી મનુષ્ય ઈન્દ્રિયજન્ય ક્ષણિક સુખ પ્રાપ્ત કરવા માટે રાત-દિવસ દોડધામ કરે છે. આકાશ પાતાળ એક કરે છે. ઈન્દ્રિયેના વિકારોનું પિષણ કરવા માટે દ્રવ્યની જરૂર પડે છે. એ દ્રવ્યની પ્રાપ્તિ કરવા માટે વ્હાલા કુટુંબ-પરિવારને છોડીને વિદેશની સફર કરવી પડે છે. ત્યાં અનેક કષ્ટ સહન કરવાં પડે છે. ભૂખ-તરસ વેઠવા પડે છે. કંજુસને ઘેર નેકરી કરવી પડે છે. થોડા પૈસાના બદલામાં ઘણું કામ કરવું પડે છે. આટલાં બધાં કષ્ટો સહન કરવા છતાં સરાગી જે સુખ પામે છે તેના કરતાં વિરાગી આત્મા વિના પ્રયાસે અનંત કોટી ગણું સુખ મેળવે છે. સરાગીને જે કર્યો સહન કરવા પડે છે. તેમાંના કષ્ટો વિરાગીને સહન કરવા પડતા નથી. સરાગીને કર્મબંધન છે જ્યારે વિરાગી કમ તેડે છે.
દેવાનુપ્રિયે! અમે જ તમારી પાસે તપશ્ચર્યાની બંસરી બજાવીએ છીએ. ત૫ એ પણ આત્માના સુખ માટે જ કરવાનું છે. ચાર મહાસતીજીઓને તપશ્ચર્યા ચાલે છે તે શા માટે તપ કરે છે? એમણે સંસારનો ત્યાગ કરી સંયમ અંગીકાર કર્યો છે. સાવદ્યપાપને ત્યાગ કર્યો છે. આવતાં કર્મોને સંવર દ્વારા રોકી દીધા છે. પણ આત્મા ઉપર જે અનાદિકાળનાં કર્મોને મેલ સેંટી ગયે છે એને સાફ કરવા માટે તેઓ તપ કરે છે. જૈન દર્શનમાં તપનું સ્થાન અતિ મહત્વનું છે. તપશ્ચર્યા કરવાથી અહિંસાનું પણ પાલન થાય છે. તપથી અનેક પ્રકારના લાભ થાય છે.
જેટલા દિવસ મનુષ્ય ઉપવાસ કરે છે તેટલા દિવસ તેના નિમિત્તે એકેન્દ્રિય જીવેનું છેદન-ભેદન થતું અટકી જાય છે. ઈન્દ્રિયેના ઘેડા બેફામ બનીને વિષય તરફ દોડે છે. તે પણ તપશ્ચર્યા કરવાથી બંધ થઈ જાય છે. ઈન્દ્રિય વિષ તરફ જતી નથી. તપ કર્યો હશે તે રેડિયે સાંભળવું ગમશે નહિ. નાટક-પિકચર જોવા પણ નહિ ગમે. તપ હશે તેટલા દિવસ આહાર બંધ થશે તેની સાથે નિહાર પણ બંધ થઈ જશે. તેથી
Page #302
--------------------------------------------------------------------------
________________
૮૯
અનેક સમુમિ જીવાની વિરાધના થતી અટકી જશે. જો જીવને શ્રદ્ધા હાય તા ભયંકર રા પણ તપશ્ચર્યાથી નાબૂદ થઈ જાય છે. સનત્કુમાર ચક્રવર્તિના શરીરમાં એકી સાથે સાળ મહાન રાગે ઉત્પન્ન થયા. તેમણે સંસાર ત્યાગી દીક્ષા લીધી અને માસખમણને પારણે માસખમણુ તપની શરૂઆત કરી. તે એમનાં સેાળ રાગે શાંત થઈ ગયાં અને અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત કરી. સિદ્ધાંતમાં કૉંઈક જગ્યાએ વાતા આવે છે કે આત્માથી જીવાએ દીક્ષા લઈને જાવજીવ સુધી છટ્રના પારણે છઠ્ઠું કરવા, આયંબીલ તપ કરવા, અને માસખમણને પરણે માસખમણુ કરવા. એવા કડક નિયમ લીધા હતા. એ આત્માએ જાવજીવ સુધી ઉગ્ર તપ કરી સાધના સાધી ગયાં. જ્યારે તમને તે જીવનમાં એક અઠ્ઠાઈ –સાળભથ્થુ કે માસખમણુ કરતાં કેટલે વિચાર કરવા પડે છે!
ક્રોડા ભવનાં સંચિત કર્માને નાબૂદ કરનાર અકસીર દવા તપ છે. આજે તમે અને હુ' ન કરી શકીએ તે તે આપણી નમળાઈ છે. પણ ખરેખર! જે આવા ઉગ્ર તપ કરી રહ્યાં છે તે ધન્યવાદને પાત્ર છે. ગૌતમ સ્વામીએ ભગવંતને પ્રશ્ન કર્યાં કે હે પ્રભુ ! એક ઉપવાસ કરવાથી જીવને શે। લાભ થાય ? ત્યારે ભગવંતે કહ્યું હું ગૌતમ ! એક ઉપવાસ કરે તેા એક હજાર વર્ષના નારકીના પાપના નાશ થાય છે. અઠ્ઠમ કરે તેા ક્રોડ વર્ષના અને ચાર તથા પાંચ ઉપવાસ કરે તેા ક્રોડાનક્રોડ વર્ષના નારકીના પાપના નાશ થાય છે. તે સિવાય મીજી રીતે વિચારીએ તે પણ તપમાં કેટલેા લાભ થાય છે ! એક ઉપવાસ કરે તેા એક જ ઉપવાસના લાભ થાય છે. એકી સાથે એ ઉપવાસના પ્રત્યાખ્યાન લે તે પાંચ ઉપવાસના નફો, એકી સાથે અઠ્ઠમના પ્રત્યાખ્યાન કરે તેા . પચ્ચીસ ઉપવાસના, ચાર ઉપવાસના પ્રત્યાખ્યાન લે તો સવાસેા (૧૨૫) ઉપવાસના, પાંચ કરે તા ૬૨૫ ઉપવાસના લાભ થાય છે. એવી રીતે એક એક ઉપવાસમાં આગળ વધતાં પાંચ પાંચ ગણા નફા થાય છે. તમને બધાને નાના વેપાર જ ગમે છે. ખેાટના ધંધા ગમતા નથી. તે આ તપમાં મહાન લાભ રહેલા છે. ગુજરાતમાં કંઈક આત્માએ એકી સાથે અઢાઈના પ્રત્યાખ્યાન લઈ લે છે. તમે પણ આવા લાભ લેવા માટે તૈયારી કરી લેજો. અઠાઈ ધરના દિવસ એ દિવસ પછી આવી રહ્યો છે.
આત્મ સાધના સાધવાના દિવસેામાં કામ છેાડી દેજો. તમારાં માનેલા સુખા ક્ષણિક છે. નાણું મળશે પણ ટાણું કરી ફરીને નિહ મળે. ગયેલેા અવસર ફરી ફરીને પાછા આવતા નથી.
ખ'ભાત સ`પ્રદાયના મહાન ગચ્છાધિપતિ, આચાય સ્વ. પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબની ૩૨મી પુણ્યતિથિ ”
આજે અમારા પરમ તારક, મહાન ઉપકારી, શાસન ઉદ્ધારક પૂ. ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબની ૩૨મી પુણ્યતિથિ છે. જૈન ધર્માંના એક મહાન દિપક પૂ.
શા. ૩૭
Page #303
--------------------------------------------------------------------------
________________
૯૦
છગનલાલજી મહારાજ સાહેબ ખભાતનાં વતની હતાં. આ રાણા રજપૂતના પિતાશ્રીનુ નામ અવલસ'ગ અને માતાનું નામ રેવાકુંવરબાઈ હતું. તેમને એક બહેન હતા. તેમના પિતાશ્રી નવાષી રાજ્યમાં નોકરી કરતા હતાં. પેાતે શ્રી ક્ષત્રિય વૈષ્ણવ હતા. તેમને જૈન મિત્રના સંગ થાતાં ઉપાશ્રયે આવવા લાગ્યા. તેમના આત્મા એવા હળુકમી હતા કે એક જ વખતના પરિચયથી વૈરાગ્યના રંગે રંગાયા. આત્મ કલ્યાણની ભાવના જાગૃત થઈ અને હળુકમી આત્મા જાગી ઊઠયો. પણ એમના કાકા–કાકીએ દીક્ષા નહીં આપવા માટે એમને પરાણે સંસારની ધૂંસરીમાં જકડાવવા લગ્ન કરાવ્યા પણ જેને આત્મા વૈરાગ્યના રંગે રંગાઈ ગયા છે તેમનું મન કેાઈ હિસાબે સંસારમાં ચાંટયુ નહી અને તેઓ ખંભાત નિવાસી જૈન મિત્રની સાથે નાસી છૂટયા. અને તેમને શ્રી વેણીરામજી મહારાજના સમાગમ થયા. અને મહારાજની પાસે પેાતાની વાતની રજૂઆત કરી. મહારાજે કહ્યું કે ભાઈ! જૈન ધર્મના કાયદા અનુસાર રજા વગર દીક્ષા ન અપાય. છેવટે કાકા કાકીએ ઘણી શેાધ કરતાં પત્તો મેળવી પેાતાના ઘેર લઈ આવ્યા. પણ વૈરાગી કદી છૂપા રહેતા નથી. તેમણે કાકા કાકીને કહ્યું કે મારી એક ક્ષણ પણ જાય છે તે લાખેણી જાય છે. તમે લેાકેા મને શક છે! શા માટે? શું મારું મૃત્યુ આવશે તેને તમે રાકી શકવાના છે ? આપ મારા આત્માનુ બગાડો નહીં. આપણા કુળનું સદ્ભાગ્ય છે કે મને આત્મ કલ્યાણના પંથ જડયા છે. હવે મને જલ્દી જવા દે. ક્ષાત્ર તેજના દૈદિપ્યમાન શબ્દોએ અદ્ભુત અસર કરી. આખરે પત્નીએ અને કુટુ'એ રજા આપી. સંવત ૧૯૪૪ના પાષ સુદ ૧૦ના દિને ખંભાત સ'પ્રદાયના પૂ. હષચંદ્રજી સ્વામી પાસે સુરત મુકામે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. સાધનાના ૫થે એક મહાન ચેાગી આત્મ કલ્યાણ સાધવા ચાલી નીકળ્યેા. દીક્ષા બાદ પૂ. ગુરૂદેવને તેમના શિરછત્ર પૂ. ગુરૂદેવને પાંચ વર્ષના અંતે વિયાગ પડચા, સહન શક્તિના ભંડાર, જૈન ધમના ચાદ્ધા શ્રી છગનલાલજી મહારાજ સાહેમ પૂ. શ્રી ભાણજીરખજી મહારાજ તથા પૂ. ગીરધરલાલજી મહારાજ સાથે વિચર્યાં. અને સંવત ૧૯૮૩માં પૂજ્ય પદ્મવીને ભાર પૂજ્યશ્રીના માથે આવી પડયો. પૂ. છગનલાલજી મહારાજની ગંભીરતા, વિદ્વતા, કાય' કુશળતા તથા પ્રભાવશાળી વ્યક્તિત્વના પ્રભાવે જેમ સૂર્ય-ચંદ્ર પ્રકાશે છે તેમ ભવ્ય જીવાએ તેમની છત્રછાયા નીચે આશ્રય લીધે. અને અનેક જીવા ધર્મ પામ્યા. પૂ. ગુરૂદેવની પ્રભાવશાળી, એજસભરી વાણીથી તેમને મહાન વિભૂતિ રત્ન શ્રી પૂ. રત્નચંદ્રજી મહારાજ, તપસ્વી શ્રી છેટાલાલજી મહારાજ, મહાન વિભૂતિ આત્મારામજી મહારાજ, સેવાભાવી (ખાડાજી) ખીમચંદ્રજી મહારાજ, તથા મહાન તપસ્વી ફુલચ’દજી મહારાજ જેવા મહાન શિષ્યા થયા. મહાન પૂજ્યશ્રીનાં શિષ્યા પણ મહાન જ હતાં. અત્યારે વિદ્યમાન વિચરતાં મહાન વૈરાગી પૂ. કાંતીઋષીજી મહારાજ સાહેબ આદિ ઠાણાઓ પણ પૂ. છગનલાલજી મહારાજ સાહેબના જ શિષ્યા છે. પૂ. ગુરૂદેવના જેવા પ્રભાવ હતા તેવા જ પ્રભાવ આજે તેઓ શાસન પર પાડી રહ્યાં છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૯૧
પૂજ્યશ્રીએ જીવનમાં ઘણાં મહાન કાર્યો કર્યો છે. જૈનશાળા, કન્યાશાળા, શ્રાવકશાળા આગ્નિ સંસ્થાઓ જ્યાં ન હતી, ત્યાં ઉભી કરાવી અને તેને વિકસાવવાના ઉપદેશ આપી સેવાનું મૂળ સમજાવતા. તે ઉપરાંત તેઓએ ડગમગતા જૈનેાને સ્થિર કરવાનુ' તથા જૈનેતરાને પ્રેમથી જૈન ધમી` બનાવવાનું ઉમદા કામ કર્યુ છે. પૂજ્યશ્રીએ મુખઈમાં ચાર ચાતુર્માંસ કર્યાં છે. સૌથી પ્રથમ ૧૯૭૫નું ચાતુર્માસ કાંદાવાડીમાં કર્યું હતું.
સંવત ૧૯૮૭ની સાલમાં અજમેરનાં બૃદસ'મેલનમાં તેમને આમંત્રણ મળેલું. પેાતાના શિષ્યા સાથે જઈને તેમણે પેાતાનું સ્થાન શૈાભાળ્યું. તેમના જેવી જ મહાન વિભૂતિના તેમને સમાગમ થયા. તે પૂજ્ય શ્રી અમેલખઋષીજી. તેમણે તેમની પાસેથી શ્રી લવજીસ્વામીના જીવનના ઇતિહાસ જાણી લીધા. અહીં તેમની જિજ્ઞાસાવૃત્તિ પ્રકાશે છે. તેમને ગાંડલ સંપ્રદાયના પૂ. શ્રી જશાજી મહારાજનો સમાગમ થયા. આ યેવૃદ્ધ જ્ઞાની પાસેથી આપણા પૂજ્યશ્રીએ પેાતાની જિજ્ઞાસાવૃત્તિ દાખવી ઘણું ઘણું મેળવી લીધું. પૂજ્યશ્રીના શિષ્ય સમુદાયમાં મહાન વિભૂતિ અને પહેલા શિષ્ય શ્રી મા. બ્ર. પૂજ્ય રત્નચંદ્રજી મહારાજ જે રત્ન સમાન હતાં. અને હુંમેશા દૈદિપ્યમાન રહ્યા. ગુરૂ અને શિષ્ય અને રાજપૂત, પછી પૂછવુ' જ શું? એ મહાન જીવન જીવી આપણને સૌને એક જ પ્રેરણા આપી ગયાં છે. પૂજ્યશ્રી વયેવૃદ્ધ, અનુભવી, માહેાશ, વિચક્ષણ, વિદ્વાન, શાંત, ગંભીર હતાં. પેાતાના સુચારિત્રની જ્યાત પ્રસરાવી ૫૧ વર્ષની દીક્ષા પર્યાય પછી આશરે ૭૫ વર્ષની ઉ ́મરે સંવત ૧૯૯૫ના વૈશાખ વદ્દી ૧૦ ને શનિવારના ઉમદા પ્રભાતે પેાતાનું આત્મ કલ્યાણ કરતાં કરતાં આપણને સૌને છેાડી ફાની દુનિયામાંથી વિદાય લઈને ચાલી નીકળ્યા.
હસતે મુખડે મૃત્યુને ભેટચા, પૂજ્ય પ્રતાપી ગુરૂજી, નમન કરતાં નયન ભીનાં છે, વિયેાગ સાથે છે ગુરૂજી, પ્રેરણાની એ જવલંત ચૈાત, કયારે ગઈ મૂઝાઈ ! અમ સૌ ખાળકોની મિલ્કત, ક્યારે ગઈ લૂંટાઈ !
સંપ, સેવા અને પુરુષાથ એ જ એમના જીવન ઉપદેશ હતા. નવીન સાહસ, નવું ખળ, નવી જાગૃતિ, નવું વિધાન, નવીન-દોરવણી. આ સપૂજ્યશ્રીના સુધારક અને ક્રાંતિમય હૈયે વસેલું હતું. પૂજ્યશ્રીના જીવનમાંથી કાઈ પણ ગુણુ અપનાવીએ તે જ તેમની પુણ્યતિથિ ઉજવી સાÖક ગણાય.
પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજના સ્વર્ગવાસ થયા પછી સ ́વત ૧૯૯૫માં મા. બ્ર. પૂ. રત્નચ`દ્રજી મહારાજ સાહેબ આચાય પદ્મવી ઉપર આવ્યા. અને પૂ. ગુરૂદેવ સંવત ૨૦૦૪ના સ્વર્ગવાસ થતાં આચાય પદવી ઉપર પૂ. ગુલાખચંદ્રજી મહારાજ આવ્યા. તેઓ મહાન
Page #305
--------------------------------------------------------------------------
________________
આત્માથી અને ઘેર તપસ્વી હતાં. તેઓ શાસનના એક મહાન રત્ન હતાં. તેમની અંતિમ સમય સુધી આત્મ સાધના ચાલુ જ હતી. ભગવતી સુત્ર તેમણે ૨૭ વાર વાંચેલ. ૩૨ સિદ્ધાંતના રહસ્ય તેમને કંઠસ્થ હતાં. તેવા મહાન સંતને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે એમના ઝળહળતા ચારિત્રને પ્રકાશ આંખ સામે રમે છે. પૂ. મહાન સંતે એવા પૂ. ગુરૂદેવે છગનલાલજી મહારાજ સાહેબ તથા પૂ. ગુલાબચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે આપ સૌ કઈ આજે વ્રતપશ્ચખાણ અંગીકાર કરશે.
વ્યાખ્યાન નં.૪૦
શ્રાવણ વદ ૧૧ ને ગુરુવાર તા. ૨૭-૮-૭૦
શાસ્ત્રકાર ભગવાન ત્રિલોકીનાથની પ્રાર્થના કર્યા પછી તેમણે બતાવેલા માર્ગનું અનુસરણ કરવું તે મનુષ્ય જીવનની મહત્તા છે. ભગવાને કર્મના બંધનને તોડીને સિદ્ધદશા પ્રાપ્ત કરી. આપણે પણ તે પરમ ગતિને પ્રાપ્ત કરવી છે. એ પરમ ગતિમાં જવું હોય તે એક વખત તે તમને આ સંસારના કામગ વિષના કરા જેવા લાગવા જોઈએ. તમારા સંસારના સારામાં સારા કાર્યો પણ કર્મબંધનનું કારણ છે. અને ધર્મનું નાનામાં નાનું કાર્ય પણ લાભનું કારણ છે. ભલે એક માણસ કાંઈ પણ સમજતો નથી, છતાં સામાયિક લઈને બેસી ગયે તે દૈહિક ક્રિયાને તે રોકી દેશે ને ? તેને નિરા નહીં થાય પણ પુણ્ય તે જરૂર બંધાશે. મહાન પુણ્યદયે તમને બધી સામગ્રી મળી છે તે તેને સદુપયોગ કરી લે.
ઘણું એવા દેશ છે કે જ્યાં લોકોને ધમ શું ચીજ છે તેની પણ ખબર નથી. એવા અનાય લોકોએ ભગવાનને ભયંકર ઉપસર્ગો આપ્યા. પણ પ્રભુ એક શબ્દ ન બોલ્યા.
ભગવાનની કેવી અજબ ક્ષમા હતી. આજે માણસ ક્ષમા તે ઘણી વખત રાખે છે પણ તેમાં તેને સ્વાર્થ હોય છે. તમે ઓફીસે જવામાં મોડા પડ્યા અને શેઠ ગુસ્સે થઈને બે ટંકારા કરે કે બે લાફો મારી લે તે પણ તમે મૂંગે મોઢે સહન કરી લે અને પ્રેમથી શેઠને બેલાવતા જાવ. આ કાંઈ ક્ષમા ન કહેવાય. આ ક્ષમામાં તે તમારી કરી ન છૂટી જાય તે માટેની ક્ષમા છે. જીવ પરવશપણે ઘણું સહન કરે છે પણ સ્વાધીનપણે સહન કરતે નથી. જ્યાં કઈ જાતને સ્વાર્થ નથી, બધે તમારી સત્તા ચાલે છે ત્યાં પરિષહ આવે અને ક્ષમા રાખે તે જ સાચી ક્ષમા છે. અને એવી ક્ષમાં રાખવાથી જ કર્મ ખપે
Page #306
--------------------------------------------------------------------------
________________
યાયી છે.
છે. કોઈ માણસ કડવું વચન કહે અને તમે અમૃતની જેમ તેને પ્રેમથી પી જાવ તે કર્મ ખપે. બાકી નહિ.
બંધુઓ ! આ સંસારમાં રાચવા જેવું જ નથી. સંસાર તે છેડવા યોગ્ય જ છે. તે તમે માનજે કે મારા પ્રબળ પુણ્યને ઉદય છે કે મને આવા પંચ મહાવ્રતધારી સંત ઉપદેશ કરી રહ્યા છે. હવે તે મારાથી આ સંસારમાં રહેવાય જ નહિ. અરે! સંસાર ન છોડી શકે તે ખેર પણ સંસારમાં રહીને એટલે તે વિચાર કરે કે મારે પ્રમાદ ન કર. ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના જ્ઞાતા ગૌતમ સ્વામીને ભગવાને કહ્યું. “સમર્થ ચમ મા "માયા.” હે ગૌતમ! સમય માત્રને પણ પ્રમાદ ન કર. ગૌતમ સ્વામીએ સહેજ પ્રમાદ કર્યો તે આણંદ શ્રાવકને ખમાવવા જવું પડ્યું. ભગવાનની આજ્ઞા થતાં ગૌતમ સ્વામી હસતા ચહેરે આણંદ શ્રાવક પાસે ક્ષમા માંગવા ગયા. માટે જ્ઞાની કહે છે કે તું સમયે સમયે ઉપગ રાખ. માણસ એક કલાકની સામાયિક લઈને બેસે. ૫૯ મિનિટ તે વિચારે શુદ્ધ રહ્યા પણ જે એક જ મિનિટ વિચારમાં મલીનતા આવી ગઈ તે ૫૯ મિનિટને માટે લાભ ગુમાવી દે છે. સત્સંગ એ જીવને મહાન લાભદાયી છે.
અહીંયા ભૃગુ પુરેહિતના બે પુત્રો નાના બાળ છે. તેમને પણ સંત સમાગમ થતાં તેઓ ચારિત્રનું પાલન કરવા માટે તૈયાર થયા છે. અંતરમાં લગની લાગી છે. તેઓ પિતાને શું કહે છે :
असासयं ददु इमं विहारं, बहु अंतरायं न दीहमाउं । तम्हो गिहंसि न रइं लभामो, आमन्तयामो चरिस्सामु मोणं ।।
ઉ. સૂ. અ. ૧૪ ગાથા ૭ હે પિતાજી! આ મનુષ્ય ભવ રૂપી નિવાસસ્થાન અશાશ્વત છે. એમાં પણ વચમાં ઘણું વિદને આવે છે. આયુષ્ય પણ અપ છે. એટલે અમને હવે ઘરમાં સહેજ પણ આનંદ આવતું નથી. માટે આપ અમને દીક્ષાની આજ્ઞા આપે.
બંધુઓ! વિચાર કરે. આ કુમારોએ એક જ વખત સંતનું દર્શન કર્યું, અને વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. તે શું આપણને આ અવસર કોઈ વખત નહિ આવે હેય! જન્માંતરમાં સંતનું દર્શન નહિ કર્યું હોય ! વીતરાગની વાણું નહિ સાંભળી હેય ! બધું જ કર્યું હશે પણ જે ભાવે કરવું જોઈએ તે ભાવે કર્યું નથી. વીતરાગ વાણી સાંભળવા અહીં આવ્યા તે ખરા પણ વરસાદની ઋતુમાં જેમ વેટરપ્રફ પહેરીને કોઈ નીકળે તે વરસાદનું પાણી તેને સ્પર્શ કરી શકે નહિ. તેમ અહીં પણ વિકારેનું-મોહ -માયા અને અભિમાનના પટાવાળું વેટરમુફ પહેરીને આવ્યા હશે તે વીતરાગ વાણીનું પાણી તમને સ્પશી શકશે નહિ. જે સાંભળવા ગ્ય હોય તેને બરાબર શ્રદ્ધાપૂર્વક
Page #307
--------------------------------------------------------------------------
________________
સાંભળે તે જ સત્ય વસ્તુનું ભાન થાય. છેડવા ગ્ય છોડવાને અને આકરવા યોગ્ય વસ્તુને આદરવાને વિવેક જાગે. પણ હજુ મૂળમાં જ સડા છે, જેથી સત્ય વસ્તુનું ભાન કયાંથી થાય! અત્યાર સુધી બેભાન રહ્યા, હવે ધર્મ તરફ દૃષ્ટિ કરે. જે ભગવંતોએ રાગ-દ્વેષને સર્વથા નાશ કરી દીધો છે એવા સમભાવી પુરૂષની વાણી સર્વ જી માટે સરખી છે. એમની વાણી હિતકારી છે.
“જિસ ગીને રાગ-દ્વેષકા જડસે કર ડાલા હૈ નાશ, જિસકે કુછ ભી સ્વાર્થ નહીં હૈ, નહીં મમત્વભાવ ભી પાસ ઉસ ઉપકારી પરમાથી કા, કહા ધર્મ હૈ સત્ય મહાન,
કમ રેગક નાશક હૈ વહ, હૈ હિતકારી પચ્ય સમાન” આજે તમે ગમે તેટલું સાંભળતા પણ જે કાનને ગમે છે તે જ તમે સાંભળો છે. એ તો અહીં બેઠા ત્યાં સુધી જ આનંદ. પછી તે હતા તેવા ને તેવા જ. તમે ડોકટરને ત્યાં જાય છે ત્યારે તમે ડોકટરને એમ કહે છે કે મને ભાવે તે ખાવા દો! અને જીભને ભાવે તે ખાવાથી રોગ મટે ખરે? જેમ ડેકટર પાસે પથ્ય પાળીને યોગ્ય દવા કરવાનું કહેવું જરૂરી છે તેવી જ રીતે વીતરાગ ભગવંત તો આ દૂર્વાસ સંસાર રૂપી વિકારને મટાડનાર મહાન ચિકિત્સક-કુશળ ડોકટર છે. તેમની વાણીમાં તમને કેમ વિશ્વાસ થતું નથી? આ જીવ રાગ-દ્વેષની વાત સાંભળીને કર્મ બાંધે છે. પરિણામે એ કર્મના બંધનમાં વધારે ને વધારે જકડાતો જાય છે. માટે તમે ધર્મમાં તત્પર બનો.
| દેવભદ્ર અને યશભદ્ર બંને કુમારો બાલવયમાં દીક્ષા લેવા તત્પર બન્યાં છે. તેઓ કહે છેઃ હે પિતા ! માનવ જિંદગી ટૂંકી છે. તેમાં પણ ધર્મ કરવાને સમય બહુ ઘેડે છે, છેડા સમયમાં પણ અંતરાયે ખૂબ નડે છે. યુવાવસ્થામાં પણ આપણને કંઈ જ રોગ નહિ આવે એની શી ખાત્રી માટે અમને તમે દીક્ષા લેવાની આજ્ઞા આપો. બંધુઓ! જેને ચારિત્ર લેવાની જિજ્ઞાસા જાગે તેને સૌથી પ્રથમ માતા-પિતા પાસે આજ્ઞા માંગવી પડે. ત્યાર પછી ગુરૂ પરીક્ષા કરે. ત્યારે ચારિત્ર અંગીકાર કરી શકાય. આ કંઈ આઠ આનાનું માટલું ખરીદવાનું નથી. અમારા બહેને માટીને ઘડે ખરીદવા જાય છે તે પણ ટકોરા મારીને લે છે. તે શિષ્ય બનાવવા એ કંઈ તમારા રાજકોટ સંઘની કમીટિ મેમ્બર બનાવવાનું નથી પણ સમાજને શિરોમણી બનાવવાનું છે એટલે જેમ તેમ દીક્ષા દઈ શકાય નહિ. સાધુને શિષ્ય નહિ હોય તે કંઈ વંશ જવાને નથી પણ શિષ્ય બનાવતાં પહેલાં એની યેગ્યતા જેવી જોઈએ.
એક ધનવાન શેઠની એકની એક પુત્રી છે. એ પુત્રીને ખૂબ કરિયાવર કરીને ધામ ધુમથી સારા શ્રીમંતને ઘેર પરણાવે છે. સારા શ્રીમંતને ઘેર દિકરી આપવાથી માતાપિતાને સંતોષ થયે. પણ કુદરતની કળા ન્યારી છે. એ છેકરીના પતિને પરણ્યા પછી
Page #308
--------------------------------------------------------------------------
________________
છ મહિનામાં જ ટાઈફોડ થયે. ખૂબ દવા કરી પણ તાવ નોર્મલ ન થયો અને એને પતિ મરણ પામ્યા. બાઈ નાની ઉંમરમાં વિધવા થઈ. ભરયુવાનીમાં વિધવાપણું વટાવવું મુશ્કેલ છે. માતા પિતાને ખૂબ આઘાત લાગે. યુવાન-વિધવા પુત્રી ઘેર આવી. પુત્રીને જોઈ માતા-પિતાનું હૃદય ચીરાઈ જાય છે. હવે આ પુત્રીને કયા માર્ગે વાળવી કે જેથી પુત્રીનું શિયળ સચવાઈ રહે, તેની તેના મા-બાપને ચિંતા થવા લાગી. યુવાવસ્થામાં ચારિત્રનું પાલન કરવા માટે સંત સમાગમ એ અતિ હિતકારી છે. પણ અત્યારે તે વિધવા થાય એટલે ઉપાશ્રયે જવાનું બંધ કરી દે ખૂણે પળાવવામાં આવે છે. જેના અંતરમાં ઊંડો આઘાત લાગ્યું હોય, પતિને વિયેગ સાલતે હોય અને જે ઉપાશ્રયમાં લઈ જવાય તે સંતે પાસેથી વીતરાગવાણી સાંભળી એનું મન શાંત થશે. જ્યારે રાવણનું મૃત્યુ થયું અને એના શરીરની અંતિમક્રિયા કર્યા પછી બીજે દિવસે ગામમાં એક મુનિને કેવળજ્ઞાન થાય છે તે સમયે રામ-લક્ષ્મણ વિભીષણ બધા મંદોદરીને કહે છે ભાભી ! ચાલે, ગામમાં સંતને કેવળજ્ઞાન મહોત્સવ કરવા દે આવ્યાં છે અને આપ કેવળી ભગવંતની વાણી સાંભળવા ચાલે. રાવણુ જેવા મહાન રાજાની રાણી મંદોદરી વિધવા થઈ અને બીજે જ દિવસે તે સંતના દર્શન કરવા માટે ગઈ હતી.
સંત સમાગમ કરવાથી હાલાને વિગ ભૂલી જવાય છે. અને સાચી સમજણ આવે છે કે મેં જેમાં સુખ માન્યું હતું તે વાસ્તવિક સુખ નથી. બીજાની પાસેથી સાંભળવા કરતાં જાત અનુભવ માણસને જાગૃતિમાં લાવે છે. માટે આવું કંઈ બને ત્યારે એને ઉપાશ્રયે લાવીને સાધુ-સાધ્વીઓને પરિચય કરાવે, વીતરાગ વાણું સંભળાવવી. અહીં કંઈ મેવા-મિષ્ટાન્ન જમી લેવાના નથી. અહીં તે વિષય કષાયને કાપનાર, ભરદરિયામાંથી કુશળ નાવિક જેમ નકાને સલામત રાખી ક્ષેમકુશળ સામે કિનારે લઈ જાય છે તેમ શાસનના નેતા સદ્ગુરૂઓ વિષયેના આવર્તથી બચાવી સબંધનાં દાન કરે છે. આ વિધવા થયેલી પુત્રીના માતા પિતાએ એક જ વિચાર કર્યો કે દુનિયાને જેમ કહેવું હોય તેમ ભલે કહે પણ આપણે પુત્રીને ઉપાશ્રયે લઈ જવી. આ પુત્રીનું જીવન સુધારવા એના માતા-પિતા એને સંતેને પરિચય કરાવે છે. સંત સમાગમ મનુષ્યનું જીવન પલટાવે છે.
પારસમણિ એર સંતમે, બડે અંતર જાણ,
વે લેહ કે સેના કરે, તે કરે આપ સમાન.” સંત સતીઓના પરિચય કરવાથી આ પુત્રી વિયેગનું દુઃખ ભૂલી જાય છે. એનું મન વ્રત-નિયમ-તપ અને સ્વાધ્યાયમાં લાગી જાય છે. શાસ્ત્ર સિદ્ધાંતનું વાંચન કરે છે. પરિણમે એના દિલમાં વૈરાગ્ય ભાવના જાગે છે. બે-પાંચ સખીઓ સાથે જ્ઞાન–ધ્યાનમાં મસ્ત રહે છે. એક વખત ગામમાં પવિત્ર આચાર્ય ગુરૂ પધાર્યા છે. તે પિતાની બે ચાર
Page #309
--------------------------------------------------------------------------
________________
સખીઓને સાથે લઈને ગુરૂદેવ પાસે જઈને વિનયપૂર્વક કહે છે-ગુરુદેવ! મને સંયમ લેવાની તીવ્ર ભાવના જાગી છે. આપ દીક્ષા લેવાની મને આજ્ઞા આપે. ત્યારે આચાર્યદેવ કહે છે બહેન! દીક્ષા લેવાની ઉતાવળ ન કરે. પાત્રતા કેળવે. પાત્રતા વિના વસ્તુ મળે નહિ. ધમધોકાર પેઢી ચાલતી હોય તે જ દિકરી બરાબર પેઢી સંભાળી શકે તે હોંશિયાર હોય તેને જ તમે પેઢી ઉપર બેસાડો ને! તેમ જેને ભગવાનની પેઢીને વારસદાર બનાવ હોય તેનામાં કેટલી પાત્રતા હોવી જોઈએ ! એની પરીક્ષા કરનાર આચાર્ય પણ ગંભીર રહેવા જોઈએ.
ગુરૂ કહે છે બહેન! પાત્રતા કેળવે. વિષય, કષાય ઉપર વિજય મેળવે. બીજું, તમારા પિતાની પેઢી ઉપર પચાસ માણસો કામ કરે છે તેમાં મુખ્ય મેનેજર રવિક નામને માણસ છે તેનાથી તમારે ચેતતા રહેવું. ગુરૂના શબ્દો સાંભળી બાઈનું મોટું વીલું થઈ ગયું કે અહે ! હું આટલું બધું પવિત્ર જીવન ગાળું છું, આટલા વખતથી વૈરાગ્યભાવમાં ઝૂલું છું. હજુ મારામાં શું ખામી હશે? મારા કેવા પાપને ઉદય કે મને ગુરૂએ કહ્યું કે પાત્રતા કેળવે. જો કે ગુરૂ કહે તે સત્ય જ હોય. પણ મનમાં ખૂબ દુખ થયું. એને આનંદ ઓસરી ગયે. મુખ ઉપર ઉદાસીનતા છવાઈ ગઈ. દિકરીને ઉદાસ જોઈ માતાપિતા પૂછે છે બેટા! તું તે અમારે મન દિકરે જ છે. આજે તારું મુખ ઉદાસ કેમ દેખાય છે? તને શું ઓછું આવ્યું! જે હોય તે જલ્દી કહે. ત્યારે પુત્રી કહે છે બાપુજી! મને બીજું કંઈ જ દુઃખ નથી. પણ આજે ગુરૂદેવ પાસે મેં મારા અંતરની દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી. ત્યારે મને મહારાજે દીક્ષા લેવાની ના પાડી નથી પણ એમ કહ્યું કે લાયકાત કેળવે. એનું મને દુઃખ થયું છે. બીજું બાપુજી! હું આપને એક વિનંતી કરું છું કે આપણી પેઢીને મેનેજર જે રવિક નામને માણસ છે તેને રજા આપી દે. એણે એમ ન કહ્યું કે મહારાજે આમ કહ્યું છે. એટલે બાપુ કહે છે બેટા! મારે પુત્ર છે નહિ. એ રવિક આપણે ત્યાં વિશ વર્ષથી કામ કરે છે. એ તે મને દિકરા જે વહાલે છે. વખારમાં કેટલે માલ છે, એને શું ભાવ છે, બધી જ કળાને એ જાણકાર છે. વળી એ ખાનદાન છે. એ આપણે ઘેર આવતું નથી. અને વિશ્વાસુ માણસ છે માટે એને શા માટે રજા આપવી જોઈએ? દિકરી ખૂબ રડી પડી. રડતી રડતી કહે છે બાપુજી! હું સમજુ છું કે રવિ પેઢીને વિશ્વાસુ માણસ છે. એ ખાનદાન માણસ છે. છતાં મારી આટલી વિનંતીને સ્વીકાર કરી એને રજા આપો.
પુત્રીને શાંત કરવા શેઠે રવિકને ઘેર બોલાવ્યા. એને પાસે બેસાડીને ચાલીસ હજાર રૂપિયા હાથમાં આપીને કહ્યું બેટા! આજથી હું તને મારી પેઢી ઉપરથી છૂટે કરું છું. આ સાંભળી રવિકની આંખમાં આંસુ આવી ગયા. બાપુજી! મારે શું વાંક છે? મને એકાએક શા માટે છૂટો કરે છે? શેઠે શાંતિપૂર્વક મીઠા વચનથી કહ્યું બેટા! તારે
Page #310
--------------------------------------------------------------------------
________________
કઈ વાંક ગુનો છે જ નહિ. તું તે ગુણવાન છે. પણ હવે મને એમ થયું કે તું મારે ઘેર કયાં સુધી નેકરી કરીશ? તું આ રૂપિયા લઈને વેપાર કર. અને મારા જે શેઠ બન એવી મારી ભાવના છે. જે તારી ઈચ્છા હોય તે અહીં જ હું તને દુકાન નંખાવી આપું. રવિક કહે છે, તો હું મારા ગામમાં જ ચાલ્યા જઈશ. શેઠે આશ્વાસન આપતાં કહ્યું દિકરા ! હું તને છૂટો કરતે જ નથી. તું કઈ વાતે મૂંઝાઈશ નહિ. તારે પૈસાની જરૂર પડે તે જરૂરથી આવજે. હું તને મદદ કરવા તૈયાર છું.
રવિક પિતાના ગામમાં જઈ વેપાર કરે છે. પિતે ખૂબ હોંશિયાર છે. વળી પુણ્યને યોગ છે. એટલે તે પણ ધનવાન બને છે. આ વાતને વર્ષો વીતી ગયાં. આ પુત્રી પણ ધર્મધ્યાન કરે છે. એક વખત શ્રાવિકાબહેનેની મંડળી સાથે ગામેગામ સંત-સતીજીઓના દર્શનાર્થે તે નીકળે છે. ગામે ગામ દર્શન કરતાં કરતાં જે ગામમાં રવિક રહેતો હતો તે ગામમાં આવે છે. બાઈ ઉપાશ્રયમાં સામાયિક લઈને બેઠી છે. રવિક પણ દર્શનાર્થે ઉપાશ્રયમાં આવ્યો છે. ત્યાં આ બાઈને જઈ એટલે એ તરત જ ઓળખી ગયે કે આ તે મારા શેઠની દિકરી છે. બાઈને સામાયિક પૂર્ણ થઈ એટલે રવિક કહે છે બહેન ! તમે આવ્યા છે? તમારે આપણા ઘેર જ આવવું જોઈએ. આપણે ઘેર ચાલે. બાઈ કહે છે ભાઈ! હું મંડળની સાથે આવી છું અને સાંજે જ અમારે જવાનું છે. માટે હું આવી શકીશ નહિ. રવિક કહે છે, જે તમે ઘરે નહિ આવે તો તમારા ભાભીને બેઠું લાગશે. મારા ઘેર તમારે આવવું જ પડશે. ખૂબ આગ્રહ થવાથી બાઈ એના ઘેર જાય છે. બનવાજોગ એવું જ બની ગયું કે એ જ દિવસે રવિકની પત્નીના પિયરથી તાર આવ્યું કે એની માતા સીરીયસ છે, માટે જલ્દી મોકલી આપો. ત્યારે રવિક કહે છે કે બહેન! તમે આવ્યા છે ને આવ્યા છે. તમે તે મારી સગી બહેન જ છે. તમારા ભાભીને પિયર જવું પડે તેમ છે તે તમે અઠવાડિયું શેકાઈ જાવ તે સારું થાય.
બનવાકાળ આગળ માણસ ભાન ભૂલી જાય છે. આચાર્ય મહારાજે કહ્યું હતું કે રવિકથી ચેતતા રહેજે એ વાતનું વિસ્મરણ થઈ ગયું અને એને આગ્રહ થવાથી ત્યાં બાઈ રોકાઈ ગઈ. રવિની પત્ની પિયર ગઈ. હવે બંને એકલા પડ્યાં. ભગવાને કહ્યું છે, બ્રહ્મચર્યનું પાલન કરનારને માટે એકાંતવાસ બહુ બૂરો છે. કયારે માણસની દૃષ્ટિમાં વિકાર જાગે છે તે કહી શકાતું નથી. તેમાં પણ ભરયુવાનીમાં તે પૂછવાની વાત જ કયાં રહી? દશવૈકાલીક સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે
हत्थ पाय पडिच्छिन्नं, कण्णनास विगप्पियं । अवि वाससय नारिं, बभयारी विवज्जए ॥
દ. સૂ. અ. ૮ ગાથા. ૧૬ શા. ૩૮
Page #311
--------------------------------------------------------------------------
________________
ર
જેના હાથ અને પગ છેદાઈ ગયાં છે, કાન અને નાક કપાઈ ગયાં છે એવી સા ની વૃદ્ધ સ્ત્રી સાથે પણ તું એકાંતમાં વાસ કરીશ નહિ.
આ બંને એકલા પડ્યાં. જમતી વખતે એકબીજા સામાસામા ખટકા આપે છે. તમારા ઝાલાવાડ કાઠિયાવાડમાં તે ઘેર મહેમાન આવે ત્યારે સામાસામા મટકાં આપવાના રિવાજ છે. અમારા ગુજરાતમાં આ રિવાજ નથી. વિક પરાણે આ ખાઈને ખટકું આપે છે. એકબીજાના પરસ્પર સ્પર્શ થવાથી અંદરના વિકાર જાગી ઊઠે છે. વિજળીના કરટની જેમ આકષ ણુ થાય છે અને ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. ખંધુએ ! એકાંત મનુષ્યને નીચે પટકાવનાર છે. માટે તમે એકાંતમાં બેસશેા નહિ. પરિણામ એવું આવ્યું કે મને ભાન ભૂલ્યાં અને ચારિત્ર ગુમાવ્યું. પાપ છાનું રહેતું નથી. માતા પિતાને આ વાતની ખબર પડી ગઈ કે મારી પુત્રીએ આવું નીચ કામ કર્યુ છે. પણ પેાતાની ઈજ્જત સાચવવા પુત્રીને નાના ગામડામાં ગુપ્તપણે રાખે છે. પ્રસૂતિનુ` કા` પતી જતાં ઘેર લાવે છે. અને બાળકને માટે એમ કહેવા લાગ્યા કે આ કોઈ અનાથ ખાળક જંગલમાંથી લાવ્યા છીએ. એમ વાત વહેતી મૂકી દીધી. ખાઇ ભૂલ કરી બેઠી. એક વખતની વૈરાગ્ય ભાવમાં તરખેાળ રહેવાવાળી, સતના સમાગમ કરવાવાળી હતી, છતાં તે ભાન ભૂલી. પણ એ પાપ એના અંતરમાં ખટકતુ હતુ.
ઘણાં સમય પછી એ જ આચાય વિચરતા વિચરતાં એ જ ગામમાં પધાર્યાં. માઇ દશ ન કરવા માટે ગઈ. વંદન કરીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. અહા ! ગુરૂદેવ ! આપે કહ્યું હતુ કે પાત્રતા કેળવા ત્યારે મને દુઃખ થયું હતુ. પણ ખરેખર ! મારામાં પાત્રતા ન હતી. હુ` ભૂલ કરી બેઠી હવે... જિ ંદગીમાં આવી ભૂલ નહિ થાય. આપ મને પાપનું પ્રાયશ્ચિત આપે.. ભરસભામાં પશ્ચાતાપપૂર્વક પાપનું પ્રાયશ્ચિત લે છે. જો કરેલાં પાપનું પાયશ્ચિત ન લે તેા ક્રુતિમાં જવુ પડે છે. પાપ કરીને ગેપવે છે તે મહાપાપી છે. પ્રાયશ્ચિત કરવા માટે પાંના અધિરાજ પર્યુષણુપવ` આવી રહ્યાં છે. તમારા અંતરના ખૂણામાં પણ જો પાપ હાય તેા તેને બહાર કાઢી અંતરને શુદ્ધ બનાવજો.
ખાઇએ પાપનું પ્રાયશ્ચિત લીધું. અંતઃકરણપૂર્વક પશ્ચાતાપ કર્યાં. પછી ગુરૂને પ્રતીતિ થઈ ગઈ કે હવે એનામાં પાત્રતા પ્રગટી છે. એને દીક્ષા લેવાની આજ્ઞા આપે છે. સચમ લઇ અઘાર સાધના કરી ખાઇ પેાતાનુ કલ્યાણ કરી જાય છે. મારા કહેવાના આશય એ જ છે કે ગુરૂની સમીપે જવાથી જીવનમાં રહેલા દોષા દૂર થાય છે. જીવનનું સાચુ' ઘડતર થાય છે. જીવનમાં રહેલી ભૂલાને સમજાવી ભયમુક્ત બનાવે તે જ સાચા ગુરૂ છે.
એ કુમારાને સાચા ગુરૂના સંગ થયા છે. ભવથી ભય પામ્યાં છે. તે પુત્રો એના માતા-પિતાને કહે છે હું તાત ! આપણુ* જીવન અશાશ્વત છે. આયુષ્ય ટૂંકું છે. એછી જિંદગીમાં ઉપાધિએ આઝી છે. સારા કાર્ય માં કયારે અંતરાય આવી પડશે તેની ખબર
Page #312
--------------------------------------------------------------------------
________________
નથી. માટે અમને તે હવે આ સંસાર કાંટાળી વાડ જેવું લાગે છે. માટે અમને દીક્ષા લેવાની આજ્ઞા આપ. હવે પિતા તેમને શું જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન
નં. ૪૧
શ્રાવણ વદ ૧૨ ને શુક્રવાર, તા. ૨૮-૮-૭૦
અનંત જ્ઞાની, કાલેકને પ્રકાશિત કરનાર અનંત જ્ઞાન અને દર્શનના કારક શ્રી વિર ભગવાનની વાણી તરસ્યાને જેમ પાણી અને આધિવ્યાધિ અને ઉપાધિથી પીડાતા માનવને સાચી શાંતિ પ્રદાન કરનારી છે. ભગવંતે કહ્યું છે કે હે આત્માઓ! પ્રાણીમાત્રને ચાર અંગે મળવા મહાન દુર્લભ છે.
"चत्तारि परमंगाणि, दुल्लहाणीह जन्तुणो ।
માણુ યુ સદા, સંજ્ઞમમિ ૨ વારિર્ચ | ઉ. અ. ૩-૧ મનુષ્યને આ ચાર વસ્તુઓ મળવી દુર્લભ છે. મનુષ્યત્વ, ધર્મનું શ્રવણ, સમ્યક્રશ્રદ્ધા અને સંયમ માર્ગમાં પુરૂષાર્થ. આ ચાર દુર્લભ વસ્તુઓમાં મનુષ્યત્વને પ્રથમ મૂકવામાં આવ્યું છે. તેનું કારણ એ જ છે કે મનુષ્ય દેહ મળ્યા પછી પણ મનુષ્યત્વ મળવું મુશ્કેલ છે. માનવદેહ મળે પણ જે મનુષ્યત્વ પ્રાપ્ત ન થાય તો માનવ માનવ મટીને દાનવ બની જાય છે. આજે મનુષ્યની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે બીજી બાજુ માનવતા ઘટતી જાય છે. મનુષ્યોની સંખ્યા વધે છે કે ઘટે છે તે વસ્તુ મહત્વની નથી પણ મહત્વની વાત તો એ છે કે જ્યારે માનવતાનું પ્રમાણ વધે છે ત્યારે જ દુનિયામાં સુખ અને શાંતિનું સ્થાપન થાય છે.
કઈ માનતું હોય કે ભૌતિક સાધનો દ્વારા શાંતિ મેળવી શકાશે. અણુબ જેવી પ્રચંડ સામગ્રી દ્વારા સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકાશે. એ ભ્રમ છે. કેઈમાનતું હોય કે કારખાનાઓના વિકાસમાં સુખ-શાંતિ ભરેલા છે તે એ માન્યતા પણ ભૂલ ભરેલી છે. સુખ-શાંતિ બાહ્યસમૃદ્ધિની વૃદ્ધિમાં રહેલા નથી. જે એમાં જ સુખ અને શાંતિ હેત તે મોટા ચમરબંધી રાજાઓ એ સમૃદ્ધિને છોડીને ત્યાગ માર્ગ અપનાવતા નહિ. મહાન-પુરૂષે ત્યાગના પંથે ગયા છે મોટે ત્યાગ માર્ગમાં જ સુખ અને શાંતિ રહેલા છે.
માનવદેહ એ કલ્પવૃક્ષ સમાન છે. કલ્પવૃક્ષ નીચે બેઠેલે માનવી ઈચ્છિત વસ્તુ
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૦૦
મેળવી શકે છે તેવી જ રીતે માનવ દેહ વડે પણ મનુષ્ય ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરી શકે છે. માનવદેહ વડે સ્વર્ગ અને મેાક્ષની પ્રાપ્તિ પણ કરી શકાય છે. અને જો તેના દુરુપંચાગ કરવામાં આવે તે નરકની ગતિમાં પણ જવુ' પડે છે. માનવ કઈ દિશામાં પુરુષાથ ી રહેલા છે એ જ મહત્વના પ્રશ્ન છે. જો તે સમ્યગ્ર દિશામાં પ્રયત્ન કરી રહેલ હાય તા માનવદેહ વડે મેાક્ષ અને સ્વર્ગ મેળવી શકે છે અને વિપરીત દિશામાં પ્રયત્ન કરે તા નરકગતિ પણ મેળવે છે. ખ ધુએ! તમારી પ્રવૃત્તિ સ્વગ અને મેક્ષ તરફની છે કે નરક ગતિ તરફની છે ? તેનેા નિણ ય તમે જાતે જ કરી શકેા છે. મહાન પુરૂષા તા એટલુ જ કહે છે કે આ માનવદેહ મહામહેનતે મળેલા છે. માટે માનવદેહ વડે મનુષ્યત્વ પ્રાપ્ત કરવુ' અને સભ્યદિશામાં તેના ઉપયોગ કરવા તેમાં જ માનવભવની સાથ`કતા છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીવાના અધિકાર ચાલે છે. તેમાં દેવભદ્ર અને યશોભદ્ર ખ'ને ઉગતી ઉંમરના કામળ ફૂલ જેવાં માળકો છે. એમને માનવભવની મહુત્તા સમજાઈ ગઈ છે, માનવ જીંદગીની ક્ષણ ક્ષણ એમની કં'મતી જાય છે. તે માતા-પિતાને કહે છે હું માતા પિતા ! આ માનવ જિંૠગીમાં આપણેા વિશ્વાસ એ અશાશ્વત છે. તેમજ તેમાં પણ અંતરાયા ઘણી જ આવે છે. વળી આયુષ્ય પણ લાંબુ નથી. માટે : " तम्हा गिर्हसि न रई लभामो, आमन्तयामो चरिस्सामु मोणं ।
આવા ક્ષણિક જીવનમાં કયારે આધિ-વ્યાધિ અને ઉપાધિના હુમલેા આવશે તેની ખબર નથી માટે હું પિતા ! અમને આ તમારા ઘરમાં સ્હેજ પણ ન આવતા નથી. આપણા જીવન દીપક કયારે મૂઝાઇ જશે તેની પણ ખબર નથી.
આવશે એ કાળ કયારે કઈએ કહેવાય ના, દીપક ભૂસાથે કયારે સમજી શકાય ના, જિંદગીને મહેલ માની રચ્ચે પચ્ચેા મહીં, પાનાના મહેલ છે એ મને ખબર પડી નહિ', ખબર નહિ (૨) એ મહેલના નહી કરવા ભરોસા (૨) આવશે. માટે હું પિતા ! અમે સયમ માગે પ્રયાણુ યુવાન થયાં. યુવાન મટીને વૃદ્ધ થયા. માથે જીવનની ક્ષણિકતા સમજાણી નથી. તમે
આવી આપણી જિંદગી રહેલી છે. કરીશું. ખંધુએ ! તમે તે બાળક મટી ઢાળા બદલે ધેાળા આવ્યા. પણ હજુ કયારે સમજશે?
જ્ઞાની પુરૂષાએ અનાદિકાળના દુઃખા દૂર કરવાને માટે અને મેક્ષ માગની પ્રાપ્તિ માટે જ ત્યાગ ધમ મતાન્યા છે. તમને માનવભવ મળ્યા છે. કંઈક મનુષ્યત્વનાં લક્ષણા
Page #314
--------------------------------------------------------------------------
________________
૩૧
પણ પ્રગટયા છે. એટલે તમને વીતરાગ વાણી સાંભળવી ગમે છે. એના ઉપર ક’ઇક શ્રદ્ધાં પણ થઈ છે તા હવે ચેાથુ. દુલ ભ અંગ ‘સંયમમાં વીય ફેરવવું' એ જ ખાકી છે એના વિના મેક્ષ મળવા મુશ્કેલ છે.
દેવાનુપ્રિયા ! સંસારના સુખા મેળવવા માટે આ જીવે કઈ જ ખાકી રાખ્યું નથી. આ શરીરને સાજી' રાખવા માટે પાપ કરવામાં બાકી રાખ્યું નથી. એ સુખ મેળવવા અને શરીરના રક્ષણ માટે જ માનવભવની દુલ ભતા નથી પણ દેહના ભેાગે સયમનુ રક્ષણુ કરવા માટે જ માનવભવની દુ ́ભતા ખતાવી છે. આજે જગતમાં આધ્યાત્મિકતાની વાર્તા કરનારાં ઘણાં છે. પણ આચરણ કરનારા તે બહુ જ અલ્પ છે. સંસારનાં સુખા ભાગવવા છે અને આત્મકલ્યાણની વાત પણ કરવી છે. એથી કંઈ જીવને લાભ થતા નથી.
कोहं च माणं च तद्देव मायं, लोभं चउत्थ अज्झत्थदासा । एयाणिवंता अरहा महेसी, न कुव्वइ पाव न कारवेइ ॥ સૂર્ય. સૂ. અ. ૬ ગાથા ૨૬
સુધર્માંસ્વામી પેાતાના ગુરૂ ત્રિàાકીનાય ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ કરતાં ખેલ્યા છે કે હે પ્રભુ ! આપે ક્રોધ – માન – માયા અને લાભ એ ચારે ય દુષ્ટ કષાયે ઉપર વિજય મેળવ્યો છે. એ ચારે ય કાયાને નાબૂદ કરી આપે પરમપદને પ્રાપ્ત કર્યું છે. ભગવંતે પાપ કરવુ' નહિ, અને પાપ કરનારને અનુમાદન આપવુ' નહિ એ સિદ્ધાંત ત્યાગીઓને સમજાવ્યેા છે,
ભગવાન મહાવીર અખૂટ શક્તિના ભંડાર હતાં. જ્યારે પ્રભુના જન્મ થયા ત્યારે ઈન્દ્રો મેરૂ પર્યંત ઉપર સ્નાન કરાવવા લઇ ગયા તે સમયે એક પગના અંગૂઠા વડે આખા મેરૂ પર્યંત ધ્રુજાવી નાંખ્યા હતા. એવા શક્તિમાન હેાવા છતાં પણ જ્યારે ઉપ સર્વાં સહન કરવાના સમય આવ્યે ત્યારે ભગવાને આંખને ખૂણેા પણ લાલ કર્યાં ન હતા. જ્યારે અત્યારે શક્તિ છે નહિ અને કોઈ સ્હેજ અપમાન કરે તે ગુસ્સાના પાર નહિ. કહેવત છે કે “ કમજોર અને ગુસ્સા મહેાત ” ભગવતે રાવતૌ સનમ્ ’” આ વાકયને માત્ર કહી બતાવ્યું જ નથી પણ આત્મસાત કરી બતાવ્યુ` છે. જે માગે તીથ કરી ચાલ્યા Û તે જ માગે ગણધર ચાલ્યા અને જે માગે ગણધરો ચાલ્યા તે જ માગે આચાય, ઉપાધ્યાય અને સાધુએ ચાલ્યા છે અને એ જ માગે` શ્રાવક-શ્રાવિકાઓને પણ ચાલવાનુ` છે,
ઉપાસકદશાંગ સૂત્રમાં ભગવાનના દશ શ્રાવક કેવું જીવન જીવી ગયા છે, તેમણે કેવા કેવા ઉપસગેગ્નેને સમતાભાવે સહન કર્યાં છે, તેનું સુંદર વણુન તેમાં કરવામાં આવ્યું છે. ભગવાન નેમિનાથના વારામાં જાહલ શ્રાવક થઇ ગયાં. તેમને ખત્રીસ તે સ્ત્રીઓ હતી. વૈભવના પાર ન હતા. આવા સુખમાં રહેવા છતાં અનાસક્તભાવે રહેતા હતાં. એ જૂલ
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શ્રાવક પૌષધશાળામાં રહીને પૌષધ કરતા હતાં. એમણે અતિમ સમયે સાંથારો કર્યાં હતા. તેમાં એમને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. ખંધુએ ! વિચાર કરી, એમનું જીવન કેટલું પવિત્ર હશે ! જીવનમાં કેટલા સદાચારનુ સેવન કર્યુ” હશે કે તેમને અંતિમ સમયે ગૃહસ્થા વાસમાં રહીને પણ અવધિજ્ઞાન પ્રાપ્ત થયુ...! અને અધિજ્ઞાન દ્વારા એમણે જાણ્યું કે આજે મને અગ્નિના પરિષઢુ આવવાના છે. અનુકૂળ સાગા એ પુણ્યનુ ફળ છે અને પ્રતિકૂળ સાગા એ પાપનું ફળ છે. પરંતુ સમભાવ એ આત્માના સ્વતંત્ર ગુણુ છે. માટે હું આત્મન્ ! જોજે, તું તારી સમતા ગુમાવતા નહિ. આ પરિષદ્ધ પણ કાનાથી આવવાના છે એ પણ જાણી લીધું.
જૂઠેલ શ્રાવકની સ્ત્રીઓ સ્વાની સગી હતી. એમણે સ થારા કર્યાં તે એમને (સ્ત્રીઓને) ગમ્યું નહિ, કારણ કે એની પાસેથી જે સુખ મળતુ' હતુ. તે ખંધ થઈ ગયું. તમારી સસાર તા સળગી રહ્યો છે. તમારા પ્રેમ ચાર ઘડીની ચાંદની જેવા છે. સાચેા પ્રેમ નેમ અને રાજુલના હતા કે જે તેમનાથ ભગવત તેારણેથી પાછા ફર્યાં. રાજેમતી કુંવારી રહી. એના માતા-પિતાએ કહ્યુ': બેટા! તને નૅમ કરતાં પણ સારા મુરતિયા સાથે પરણાવુ ત્યારે રાજેમતીએ કહી દીધુ' હે માતા-પિતા ! જેની સાથે મારુ સગપણુ થયુ. એની પત્ની હુ કહેવાઇ ગઈ. હવે આ જન્મમાં બીજો પતિ મારે ન જોઇએ. જે તેમનાથના મા` એ જ મારે માગ. એમ કહી રાજેમતી દીક્ષા લેવા તૈયાર થઈ ત્યારે એની સાથે એની ઘણી સખીએ પણ દીક્ષા લેવા તૈયાર થઈ. આનુ' નામ સાચા પ્રેમ. આ હતી સાચી પત્ની અને સાચી સખીએ. આજે તે સ્ત્રીએ પણ સ્વાથી અને સખીએ પણ સ્વાથી છે.
જાહલ શ્રાવકની પત્નીએ સ્વાર્થા હતી. જો સાચા પ્રેમ હાત તા એમ માનત કે દેઢુના રાગ ઘટાડી સંથારા કર્યાં. આપણને આવા અવસર કયારે આવશે ? પણ આ વાથી સ્ત્રીઓની કામના પૂરી ન થઈ એટલે બધી સ્ત્રીઓએ ભેગી થઈને નિર્દય ભાવનાથી ચેાકમાં લાકડાની ચિતા ખડકી-સળગાવીને જૂડેલ શ્રાવકને એમાં મૂકી દીધેા. પણ જાડલ શ્રાવકે મનથી પણ એ ઉપર ક્રાધ કર્યાં નહીં. અને શુભ ધ્યાનમાં લીન રહી સમાધિ મરણે મરીને એકાવતારી બન્યા.
કહેવાનું તાત્પય એ જ છે કે જૂલ શ્રાવકે સાધુપણું લીધું ન હતું. ગૃહસ્થા વાસમાં રહેતાં છતાં કેટલેા સમતાભાવ કેળવ્યા હતા! કષાયા ઉપર વિજય મેળળ્યે હતા અને જીવનમાં સાચી માનવતા કેળવી હતી. ભગવાનના એકેક શ્રાવકો શાસનનાં અમૂલ્ય રત્ન હતાં. તમે પણ વીર પ્રભુના શાસનમાં જન્મેલા છે. તમારું જીવન પશુ આદશ બનવું જોઇએ.
આવતી કાલથી આત્માની સાધના સાધવાના મ‘ગલકારી દિવસે આવે છે. કમ પણ
Page #316
--------------------------------------------------------------------------
________________
{ ૩૦૩
આઠ છે અને પર્યુષણ પર્વના દિવસે પણ આઠ છે. આત્માને કર્મથી મુક્ત કરવા તરફ તમે વેગ ઉપાડો. જૂઠલ શ્રીવક ચિતામાં જલી ગયા પણ સમતાભાવ ગુમાવ્યા નહિ આપણે માટે પણ તારૂપી ભઠ્ઠીમાં આપણુ આત્માને તપાવી શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાને આ સોનેરી સમય છે. જે દિવસની આપણે એક મહિનાથી રાહ જોઈએ છીએ તે દિવસ તે કાલે આવી જશે. જે પર્યુષણ પર્વમાં નહિ જાગો તે તમારે અમૂલ્ય અવસર ચાલે જશે. પયુંષણ તે આવીને જશે અને તમે હતા તેવા ને તેવા જ રહી જશે. એ આઠ દિવસમાં પણ છેલ્લે સંવત્સરીને દિવસ ખૂબ મહત્વનું છે. આગળના સાત દિવસમાં આત્મામાં રહેલા રાગ-દ્વેષ-ઈર્ષા–માનમાયા આદિ દુર્ગણોને દૂર કરવાનાં છે. જેમ દિવાળી આવે છે ત્યારે બહેને ઘરના ખૂણે ખૂણેથી બાવા ને જાળા વાળી ઝૂડીને સાફ કરે છે. આંગણામાં સુંદર રંગોળી પૂરે છે. તેમ સંવત્સરી પર્વ એ પણ આત્માની દિવાળી છે. અંતરના ઉંડાણમાં રહેલાં ક્રોધાદિ કષાયના બાવા ને જાળા સાફ કરીને તપ-ત્યાગના રંગે વડે આત્માને રંગવાને છે. તપ રૂપી અગ્નિ વડે કર્મરૂપી ઇંધનેને બાળવાના છે. માટે આવતી કાલે તપશ્ચર્યામાં જોડાવા બરાબર તૈયાર થજે. કાલથી પર્વાધિરાજ થરૂ થાય છે. વધુ વાત અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.......૪૨
અઠ્ઠાઈ ધર
શ્રાવણ વદ ૧૩ને શનિવાર તા. ૨૯-૮-૭૦
અનંત જ્ઞાની, અનંત દર્શની, સર્વ જીવેને શાંતિનો માર્ગ બતાવનાર, શાસ્ત્રકાર ભગવંતે જગતના જીવેને માટે સિંદ્ધાંત રૂ૫ વાણીની પ્રરૂપણ કરી. એ વાણીને જે જીવે અંતરમાં ઉતારે છે તે ભવ સાગરને તરી જાય છે.
જે દિવસની આપણે ઘણું દિવસથી રાહ જોતા હતાં, જેના માટે અત્યંત ઉત્સુકતા રાખતા હતા, જેને યાદ કરતાં તમારું દિલ હર્ષથી નાચી ઉઠતું હતું તે પવિત્ર મંગલકારી પર્યુષણ પર્વને આજે પહેલે દિવસ છે. આજના દિવસને આપણે અઠ્ઠાઈ ધર તરીકે ઓળખીએ છીએ. ધર પાંચ છે. મહિનાનું ધર, પંદરનું ધર, અઠ્ઠાઈ ધર, કલ્પધર અને તેલાધર. એક મહિના અગાઉથી સંવત્સરી પર્વની ચેતવણી આપવા માટે મહિનાનું
Page #317
--------------------------------------------------------------------------
________________
૦૪
,
પર આવે છે. તે દિવસે જે તમે ન ચે તે પંદરના ધરના દિવસે તે ચેતી જાવ. તે દિવસે પણ ન જાગ્યા તે આજે તે અવશ્ય જાગવાની જરૂર છે. આજે દરેકના દિલમાં અનેરો આનંદ છે. આજે સવારે તે ઘણી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉભરાય હતે. પણ મેઘરાજા પધાર્યા તેથી આનંદમાં ઓટ આવી ગઈ છતાં બપોરને સમય હોવા છતાં તમે બધા સાંભળવાની જિજ્ઞાસાથી આવીને બેસી ગયાં છે તે અઠ્ઠાઈધરના પર્વને આનંદ અત્યારે જ માનવાને રહ્યો.
આજે તમે બધાં અહીં એકત્ર શા માટે થયાં છે ? તેને વિચાર કરવાની જરૂર છે. માણસ કઈ પણ ઠેકાણે કાંઈને કાંઈ પ્રયજન વિના જ નથી. તમને કંઈ ખરીદ કરવાનું મન થાય તે જ બજારમાં જાય છે. બજારમાં તે ગયા. ઘણી ચીજો બજારમાં મળે છે. જેને લેવા માટે મન લલચાય છે. પણ જો તમારી પાસે પૈસા જ નહીં હોય તે કેવી રીતે વસ્તુ ખરીદ કરી શકશે ! આજે તે જ્યાં જુઓ ત્યાં તમે પૈસાને પ્રાધાન્ય આપ્યું છે. એક સામાન્ય ચીજ ખરીદવી હોય તે નાણાં વગર મળતી નથી અને તમારે ઉચ્ચ સ્થાનમાં જવું છે. જે તમારે મોક્ષનાં મોતી મેળવવાં હોય તે તમારી પાસે જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ રૂપી નાણાંની અવશ્ય જરૂર છે.
આ પવિત્ર દિવસોમાં તપ કરવાનું મન થાય છે. આજે નાના બાળકોએ પણ ઉપવાસ કર્યા છે. જેને જેટલી શક્તિ હોય તેટલા પ્રમાણમાં દરેકે તપશ્ચર્યા કરવી જોઈએ. કારણ કે તપ દ્વારા કર્મોની નિર્જરા થાય છે. “તાના નિર્જરા રાતપ દ્વારા મહાન પુરૂષે કર્મને ખપાવીને મોક્ષમાં ગયાં છે. ભગવાન મહાવીર સ્વામીએ કમને કાટ ઉખેડવા કેવી ઉગ્ર તપશ્ચર્યા આદરી હતી ! મેલા કપડાને સાફ કરવા માટે સાબુ અને પાણીની જરૂર છે. સેનાના દાગીના સાફ કરવા માટે તેજાબની જરૂર છે. મશીનરી સાફ કરવા પેટ્રોલની જરૂર છે. તેમ આત્માને વિશુદ્ધ બનાવવામાં જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપની જરૂર છે. શારીરિક દર્દ થયું હોય તે તમે ડૉકટર પાસે જાય છે. ડૉકટર બરાબર તપાસી નિદાન કરીને દવા આપે પણ જો તમે દવા જ નહીં પડે તે રોગ કયાંથી જવાનું છે? ઔષધિનું પાન કર્યા વિના શારીરિક રંગ જ નથી. તે આત્માને અનાદિ કાળથી આઠ કર્મોને રેગ લાગુ પડે છે. તે જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ રૂપી ઔષધિનું સેવન કર્યા વિના ક્યાંથી જશે ! આઠ કર્મમાં ચાર ઘાતી કર્મ છે. અને ચાર અઘાતી કમ છે. તેમાં ઘાતી કર્મ ઉપર ઘા કરવા માટે જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ તીક્ષણ શસ્ત્રો છે. તે શસ્ત્રો લઈને કર્મો ઉપર આપણે વિજય મેળવવાને છે.
બીજા પ્રકારે ભગવંતે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપી પંચશીલ ધર્મ બતાવે છે. તેમાં સૌથી પ્રથમ સ્થાન અહિંસાનું છે. આજે જ્યાં જોઈએ ત્યાં હિંસાનું સામ્રાજ્ય સ્થપાયું છે. આજની સરકાર પણ હિંસક શસ્ત્રોનું સર્જન કરવામાં
Page #318
--------------------------------------------------------------------------
________________
હ૦૫
પ્રોત્સાહન આપી રહી છે અને તેમાં પણ તમારી વૈજ્ઞાનિક શોધખેળ વાયુ વેગે આગળ વધી રહી છે. દિવસે દિવસે અવનવી શેધ કરીને જગતને આંજી રહી છે. અહીંયા બેઠા હજારો માઈલેની વાતે અને સમાચાર તમે જાણી શકો છો. થોડા જ કલાકોમાં માનવી સેંકડે માઈલ દૂર પહોંચી શકે છે. આવા અનેક સાધન આજે વધી રહ્યાં છે. ત્યારે તમને એમ થાય છે કે આપણે ઘણું કરી રહ્યાં છીએ. પરંતુ જરા વિચાર કરશે તો સમજાશે કે જેટલા પ્રમાણમાં વૈજ્ઞાનિક શેખેળ વધી તેટલા પ્રમાણમાં વિકાસ નથી વધ્યો પણ વિનાશ વધ્યું છે. મોજશેખનાં સાધને વધવાથી માણસ કમજોર, હાડપિંજર જેવો બની ગયું છે. અને આબ, એટમ બની શોધખોળ થતાં મનુષ્ય કેટલા ભયમાં મૂકાઈ ગયાં છે !
ભારતમાં ચારે તરફ પશ્ચિમની હવા ફેલાઈ છે. પરિણામે માણસ આર્ય મટી અનાર્ય બની ગયું છે. અને પિતાના અમૂલ્ય જીવનને એળે ગુમાવે છે. આપણા સર્વજ્ઞ ભગવંતે હજારો વર્ષો પહેલાં જે જે સમજાવી ગયાં છે તે જ વાતને આજે વેજ્ઞાનિકે પૂરવાર કરે છે. દેવ વિમાનોની વાત શાસ્ત્રમાં સાંભળતાં ત્યારે લોકો એમ બેલતાં કે આ તો ઠંડા પહોરનાં ગપ્પાં છે પણ અત્યારે તમને એ પ્રત્યક્ષ દેખાય છે ને? અને સમજાય છે ને કે ભગવંતે એ જે કહ્યું છે તે તદૃન સત્ય છે.
આ બધું જોઈને જાણીને શાસ્ત્રો ઉપર તમને શ્રદ્ધા થવી જોઈએ. તેને બદલે દિવસે દિવસે શ્રદ્ધાના પાયા ડગમગ થઈ રહ્યાં છે એ અફસોસની વાત છે. બંધુઓ! તમે કંઈક સમજે. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધ્યું છે છતાં તે અપૂર્ણ છે. જ્યારે આપણુ ભગવંતે પૂર્ણ હતાં. વિજ્ઞાનવાદીઓને ઘડીએ ઘડીએ તેમનાં સિદ્ધાંતોમાં પરિવર્તન કરવું પડે છે. ત્યાં જ સમજી શકાય છે કે તેઓ અધૂરા છે. પણ સર્વજ્ઞ ભગવંતના સિદ્ધાંતે ત્રણે કાળમાં ફરવાનાં નથી. તમારા વિચારમાં પરિવર્તન થયું પણ ભગવંતના સિદ્ધાંતમાં પરિવર્તન થયું નથી. એ ઉપરથી પણ સમજાય છે કે સર્વજ્ઞ પૂર્ણ છે અને વૈજ્ઞાનિકો અપૂર્ણ છે.
ભગવંતએ જે જગત એના જ્ઞાનમાં જોયું છે તેને ભાગ પણ વૈજ્ઞાનિક શોધી શક્યા નથી. પૃથ્વી ગોળ છે, પૃથ્વીને નકશો આવો છે એમ અપૂર્ણ વૈજ્ઞાનિકોએ ભૂગોળ શાસ્ત્રમાં જેટલાં દેશ અને જેટલી દુનિયા શોધી છે તે જૈનશાની દૃષ્ટિએ સમુદ્રમાં બિંદુ સમાન છે છતાં તમને વિજ્ઞાન ઉપર કેટલી શ્રદ્ધા છે? પણ એના અણુઅણુમાં હિંસા જ ભરેલી છે. પહેલાના સમયમાં જે લોકો યુદ્ધમાં જતા હતાં તેમનું જ મોત થતું હતું પણ આજે તે બેબની શોધ થતાં ગામનાં ગામ સાફ થઈ જાય છે. આ બધું જ થવાનું મુખ્ય કારણ હોય તે જીવનું અજ્ઞાન છે.
આજે આટલી શોધખોળ થયા છતાં જ્યાં જુઓ ત્યાં દુનિયામાં સુખ કે શાંતિને છાંટો દેખાતા નથી. જ્યાં જોઈએ ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ દેખાય છે. જે તમારે સુખ
શા. ૩૯ :
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦
અને શાંતિ જોઈતી હોય તે વિજ્ઞાનવાદ છોડી ભગવાન મહાવીરે બતાવેલી અહિંસાને જીવનમાં અપનાવો. “સર્વ ભૂતેષુ ” દરેક આત્માઓ પિતાના આત્મા સમાન છે એવી ભાવના કેળવે તમને સુખ જેમ પ્રિય છે તેમ જગતના દરેક પ્રાણીઓને સુખ પ્રિય છે. આચારંગ સૂત્રમાં પણ ભગવાને કહ્યું છે કે “સદસિ વિથ ચિં” બીજાને દુઃખ આપવાથી આપણને દુઃખ મળે છે. સુખ આપવાથી સુખ મળે છે. જો તમે કોઈના દુઃખમાં સહાયક બનશો તે કઈ તમારા દુઃખમાં સહાયક બનશે. બીજાનું દુઃખ જોઈ તમારું હૃદય દ્રવી જવું જોઈએ. સાચે શ્રાવક બીજાનું દુઃખ જોઈ શકતા નથી. જેના જીવનમાં અનુકંપા હોય છે એ જ અહિંસાવ્રતનું પાલન કરી શકે છે. ?
સ્વદયામાં પદયા સમાયેલી છે. જ્યારે જીવ પાપ કરે છે ત્યારે એને ભાન રહેતું નથી. એ પાપનાં ફળ બીજા ભવમાં ભેગવવા પડે છે. એટલે જીવને ભાન થતું નથી પણ આ ભવમાં કઈ માણસે કેઈનું ખૂન કરી નાંખ્યું. પછી એને ડર લાગે છે કે હું પકડાઈ જઈશ તે મારે જેલમાં જવું પડશે અને કષ્ટો સહન કરવા પડશે. એટલે ગુન્હાની સજા ભોગવવાના ભયથી પણ પાપ કરતા અટકે છે. એવો ભય લાગવાથી પણ માણસનું જીવન કેઈક વખત પલટાઈ જાય છે. એક કરૂણદેવીનું દૃષ્ટાંત છે. તે પહેલાં કેવી ઉન્માદ હતી પણ પછી કેવી સુધરી જાય છે!
- કેશલદેશના રાજાની રાણીનું નામ કરૂણદેવી હતું. પણ એના અંતરમાં કરૂણા ન હતી. જિન શાસનમાં નામ કે રૂપની કિંમત નથી. પણ ગુણની કિંમત છે. કોશલ નરેશની રાણી કરૂણાદેવીને એક દિવસ નદીમાં સ્નાન કરવા જવાનું મન થયું એટલે રાજાને વાત કરી. રાજાની આજ્ઞા લઈને જળક્રીડા કરવા નદી કિનારે જવા તૈયાર થઈ. આ તે રાણીસાહેબ જવાનાં એટલે ગામમાં જાહેરાત કરવામાં આવી કે અમુક સમય સુધી કેઈએ નદીએ જવું નહિ. એટલે નદીએથી સૌ માણસો ચાલ્યા ગયા. રાણી એની દાસીઓ સહિત નદી કિનારે આવે છે. નદીમાં સ્નાન કરી બહાર નીકળ્યા એટલે રાણીને ઠંડી લાગવા માંડી. શરીર થરથર ધ્રુજવા લાગ્યું. દાસીને કહે છે મને ખૂબ ઠંડી લાગે છે. તમે તાપણી કરે. દાસી કહે છે બા સાહેબ! આ તે નદીને કિનારે છે. ક્યાંય સૂકું લાકડું દેખાતું નથી. કયાંથી તાપણી કરું? બીજી દાસી કહે છે આ બધા ઝૂંપડા છે, તેમાંથી એક ઝુંપડું જલાવી દે તે તાપણી થશે. અને બા સાહેબની ઠંડી ઉડી જશે. કરૂણદેવી કહે છે જલ્દી ઝૂંપડું જલાવી દો. અને મારી ઠંડી ઉડાડે. જુઓ આ એની કરૂણા! એને એના મહારાણીના પદને ઘમંડ હતો. સત્તાની ખુમારી હતી એટલે ઓર્ડર કર્યો કે જલ્દી દીવાસળી ચાંપી દે,મને ખૂબ ઠંડી લાગે છે. ત્રીજી દાસી કહે છે રાણીસાહેબ! આપ ગાડીમાં બેસી જશે તે પા ક્લાકમાં મહેલમાં પહોંચી જવાશે અને આપની ઠંડી ઉડી જશે. પણ આ નિરાધાર ગરીબના ઝૂંપડા જલી જશે તે એમને કેટલી ઠંડી લાગશે? તેઓ કેટલી મુશ્કેલીમાં
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૦૭
મૂકાઈ જશે. તેના વિચાર કરો ! કરૂણાદેવી સત્તાના મઢમાં ઉન્ફ્રાન બનીને ગરીબના દુઃખાના વિચાર કરતી નથી.
આ લક્ષ્મી – વૈભવ અને સત્તા તમને તમારા પુણ્યથી મળી છે. એ બે–ત્રણ દિવસના વરસાદથી રાજકોટમાં પણ કેવી કરૂણ સ્થિતિ બની ગઇ છે. તમે આવા સુંદર મકાનમાં બેઠાં છે તેા પશુ ઠંડી લાગે છે, તમારે એઢવાં અને પાથરવાનાં આટલાં વસ્ત્રો છે, રૂના ગાદલાં છે. અને જેઓ નદીના કિનારે ઝૂંપડા બાંધીને રહે છે તેમની કેવી સ્થિતિ થઇ હશે ? એમનાં ઝૂંપડા તણાઈ જમાં કેવી પાયમાલી થઈ હશે ? એને તમને ખ્યાલ આવે છે? કેટલાં નિર્દેષિ પશુએ આ પુરમાં તણાઈ ગયા? જયારે તમને કંઈ પણ ફિકર ખરી? આ ભવમાં જે સુખ અને સામગ્રી મળી છે તેનાથી સૌ જીવાતુ' તમે રક્ષણ કરો, તમે કોઈનુ રક્ષણ કરશેા તેા કાઈ તમારૂં જરૂર રક્ષણ કરશે. કઈ માણસા તે એમ જ સમજે છે કે જે કંઈ મળ્યુ છે તેના ભાગવટા આ ભવમાં કરી લે.
हत्या गया इमे कामा, कालिया जे अणा गया ।
જો નાળજ્જ રે જોઇ, અસ્થિ વા નથિ વા પુળે। । . અ. ૫-૬
જે કામભાગે મળ્યાં છે તેને આ ભવમાં ભાગવી લે, પરલેાક છે કે નથી એ કાને ખબર છે? આવા સુખા ફરીને કયારે મળશે? પેાતે સુખી તે ખીજાની પરવા જ નથી. બીજાનું ગમે તે થાએ પણ મારા સુખમાં વિક્ષેપ ન પડવા જોઈ એ. પાતાના અપ સુખને ખાતર ખીજાને તમે તુચ્છ ન ગણુા.
દાસીએ કરૂણાદેવીને ખૂબ સમજાવ્યાં, પણ માન્યાં નહિ. દાસીને અભિમાનથી કહે છે તું મને શિખામણુ દેનારી કાણુ ? મને બધી ખબર પડે છે. રાણીના આર પાસે કનુ' ચાલે ? નદીકિનારે વીસ ઝૂંપડા હતા. વીસ ઝૂંપડામાં કુલ ૭૦-૮૦ માણસા રહેતા હતાં. અત્યારે કરૂણાદેવી પધાર્યાં છે એટલે બધા ઝૂંપડાવાસીઓ ગામમાં ચાલ્યા ગયાં છે. આ દાસીએ નિય બનીને ઝૂંપડું જલાવ્યું. અને કરૂાદેવી તા ઠંડી ઉડાડીને ચાલ્યા ગયા. નદીકિનારા હાવાથી પવન ખૂબ છે. આલવનાર કેાઈ જ નથી. બધા જ ઝૂંપડા બળીને સાફ થઈ ગયા.
ભગવાને કહ્યું છે કે ભયંકરમાં ભયંકર જો કોઈ શસ્ત્ર હાય તા તે અગ્નિ છે. “ तिक्खमन्नयर ं सत्थ ं, सव्वओ विदुरासयं ।
તલવાર, ભાલા કે ગાળી તા જેને વાગે તેને જ મારે છે. પણ ભયકર અગ્નિ જો ફેલાઈ જાય છે તેા ભયંકર નુકશાન કરી નાખે છે. આ પવનના ઝપાટાથી એક ઝૂંપડુ સળગ્યુ અને મધા ગરીખાના ટૂ`પડા સળગી ગયા. રાણીસાહેબ મહેલમાં પધાર્યા અને
ײן
Page #321
--------------------------------------------------------------------------
________________
૩છે
ગરીબ માણસે પિતાના સ્થાને આવ્યાં. પિતાનાં આશ્રયસ્થાન સમાન–પ્રાણસમા ઝૂંપડાં જલી ગયાં છે. ગરીબને મન એની ઝૂંપડી એ મહેલ છે. એના સામાન સહિત ઝૂંપડાં બળી ગયા તેથી તેમને કેવું દુઃખ લાગે? આ નિરાધાર બેઠેલા બધા જ માણસે કરૂણ વિલાપ કરે છે. હવે શું કરવું? આપણાં ઝૂંપડાં કોણે જલાવ્યાં? કઈ ડાહ્યો માણસ એમને કહે છે ભાઈ! એ તે રાજાની રાણીને ઠંડી લાગી. એ ઠંડી ઉડાડવા તમારા . ઝૂંપડાં જલાવી દીધા. હવે આમ રડીને શું કરશે? તમે રાજા પાસે જઈને ફરીયાદ કરે.
આ ૭૦ માણસેને કાફલ ભેગો થઈને કરૂણ સ્વરે રૂદન કરત રાજાની પાસે આવે છે. રૂદન સાંભળી રાજા પૂછે છે તમે બધા કેમ રડો છો? કોશલનરેશ ખૂબ ન્યાયી અને પ્રજાપ્રિય રાજા હતા. તેના રાજ્યમાં ગરીબ અને ધનવાન સર્વને સરખે ન્યાય મળતું હતે. ગરીબ લોકો કહે છે બાપજી! અમારા ગરીબના ઝૂંપડા જલી ગયા, અમે નિરાધાર બની ગયાં. રાજા કહે છે શી રીતે બળી ગયાં? ત્યારે કહે છે આપનાં રાણીસાહેબ નદીએ સ્નાન કરવા માટે ગયાં હતાં. એમને ઠંડી લાગી. એ ઠંડી ઉડાડવા રાણી સાહેબે અમારા ઝૂંપડાની તાપણી કરી. અમે બધાં બેહાલ બની ગયાં. હવે અમે ક્યાં જઈને રહીએ? તરત જ રાજાએ કરૂણાદેવીને બોલાવી. અને પૂછ્યું રાણીજી ! તમે ગરીબનાં ઝૂંપડાં જલાવ્યા હતાં. તે કહે, હા. શા માટે ? મને ખૂબ ઠંડી લાગતી હતી. અહે ! રાણીજી ! તમને સહેજ ઠંડી લાગી તે સહન કરી શક્યાં નહિ. તમે તે મહેલમાં બેસી ગયાં છે, ત્યારે આ ગરીબો બિચારા નિરાધાર થઈ ગયા, એમનું શું થશે? તમે એટલે પણ વિચાર ન કર્યો? રાજાના કડક શબ્દો સાંભળી કરૂણદેવી થરથર ધ્રુજવા લાગી. રાજા કહે છે જાવ, આ રાણીના દાગીના અને સારાં વસ્ત્રો ઉતારી લે અને સામાન્ય વસ્ત્ર પહે રાવી દે. અને રાણીને કોશલનરેશે સાફ સંભળાવી દીધું કે તમે જાતે મજુરી કરી ગરીબના જેટલાં ઝૂંપડાં બાળી મૂક્યા છે તેટલા બનાવી આપ, પછી જ મહારાણી પદે આવી શકશે.
રાણીને ભીખારણ જેવાં વસ્ત્રો પહેરાવી કાઢી મૂકી. બંધુઓ ! આનું નામ ન્યાય. તમારે ન્યાય આવે છે? તમને તે મોટા લેકોની શરમ પડે છે. ગરીબની દાદ તો કોઈ સાંભળતું જ નથી. આજે જ્યાં જોઈએ ત્યાં દાદાગીરી વધી છે. નીતિ અને ન્યાયને દેશનિકાલ થઈ ગયા છે. બીજાને માટે ન્યાય-નીતિની વાત કરાય છે પણ ઘરમાં આવે ત્યારે બધું જ ચલાવી લેવાય છે.
કૃષ્ણ મહારાજાએ ઢંઢેરો પીટાવ્યો કે આ સેનાની દ્વારકા એક દિવસ બળી જવાની છે માટે જેને દીક્ષા લેવી હોય તે લઈ લે. જે ભગવાન નેમનાથના શરણે જશે તે બચી જશે. ત્યારે સત્યભામા, રૂક્ષમણી આદિ પટ્ટરાણીઓ કહે છે સ્વામીનાથ! આ ઘર ઉપદેશ છે કે પર ઉપદેશ? ત્યારે કૃષ્ણ મહારાજા કહે છે પર ઉપદેશ જ નથી પણ જેને દીક્ષા લેવી હોય તેને મારી આજ્ઞા છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
કરૂણદેવીને સખ્ત ફરમાન થઈ ગયું. રાજાની રાણી જેણે કોઈ દિવસ કામ કર્યું નથી એ મજુરી કેવી કરી શકે? હવે એને ખ્યાલ આવ્યો કે મેં સત્તાના મદમાં આવીને ગરીબોના દુઃખેની દરકાર ન કરી. પણ દુઃખ કેમ વેઠાય છે? એની મને હવે ખબર પડી. રાણીજીને ત્રણ દિવસમાં કામ કરવાથી હાથે ચાંદા પડી ગયા. આંખમાંથી બેર બેર જેવડા આંસુ સરી પડે છે. ખરેખર ! કરૂણદેવી તે કરૂણાને પાત્ર બની ગઈ. ગામના લકોને પણ રાણીની ખૂબ દયા આવી. ગામમાં હાહાકાર મચી ગયે. ગામના મુખ્ય માણસો રાજા સાહેબને કહે છે બાપુ! રાણીજી તે મરણતુલ્ય બની ગયાં છે. આપ હવે માફ કરે. રાજા ના પાડે છે. ગુન્હાની શિક્ષા બાબર ભે ગવવી જોઈએ. છેવટે ઝુંપડાવાળા બધા જ માણસો રાજા પાસે આવીને કહે છે બાપુ! આપ હવે માફ કરે અને રાણી સાહેબને બોલાવી લે. આપે ન્યાય કર્યો છે જેથી અમારા ઝુંપડાં બની ચૂકયા છે. પણ કોશલ નરેશ ના પાડે છે. છેવટે ઝૂંપડાવાળા લકે સત્યાગ્રહ કરીને બેસી જાય છે. આપ રાણીસાહેબના ગુન્હાને માફ નહિ કરે, ત્યાં સુધી અમે અહીંથી ઉઠીશું નહિ. છેવટે રાજા કરૂણદેવીને બોલાવે છે. ફરીને આવી ભૂલ નહીં કરવા માટે કબૂલ કરાવે છે. હવે કરૂણદેવીને દુખીના દુઃખને ખ્યાલ આવ્યો. અને સાચી કરૂણદેવી બની ગઈ. રાજા ગરીબોને ઝૂંપડા બનાવી આપે છે.
બંધુઓ ! કહેવાનો આશય એ છે કે સત્તાના મદમાં આવીને કોઇના હિતાહિતને વિચાર કરતા નથી, પણ જ્યારે દુખ ભેગવવા પડે છે ત્યારે જ ખબર પડે છે. કમ કેઈને છોડતું નથી.
વ્યાખ્યાન નં. ૪૩
પર્યુષણ પર્વ – ૨ શ્રાવણ વદ ૧૪ ને રવિવાર તા. ૩૦-૮-૭૦
આજે પાવનકારી પર્યુષણ પર્વનો બીજો દિવસ છે. આત્મામાં જે પરભાવની ખરાબીઓ અને અનિષ્ટો ભરેલાં છે તેને વિસર્જન કરવા માટે આ પર્યુષણ પર્વ પવિત્ર પ્રેરણું લઈને આવ્યું છે.
બંધુઓ ! આ પાવનકારી પર્વ આપણને આત્મજાગૃતિને સંદેશ આપવા માટે
Page #323
--------------------------------------------------------------------------
________________
મહેમાન બનીને આવ્યું છે. તમારા ઘેર કેઈ માણસ મહેમાન બનીને આવે ત્યારે તમે તેની કેટલી મહેમાનગતિ કરો છે? તમારા ભાઈ બહેન, પાડોશી તથા તમારા જેટલાં સગાવહાલાં હોય તે બધા તેમનું સ્વાગત કરવા એકત્ર થઈ જાય છે. અને સુંદર સ્વાદિષ્ટ ભેજન બનાવી તમે પ્રેમપૂર્વક તેને જમાડે છે. તેનું અભિનંદન કરે છે. આ જ રીતે આ મંગલકારી પર્યુષણ પર્વ તમારે ત્યાં મહેમાન બનીને આવ્યું છે તેનું તમારે સ્વાગત કરવાનું છે. તેનું સ્વાગત કેવી રીતે કરશે? આધ્યાત્મિક જાગૃતિ કરવાની છે. પિતાની જાતનું અવલોકન કરી આંતરચક્ષુથી આત્માના દર્શન કરવા તે જ તેનું સાચું સ્વાગત છે. બંધુઓ! હવે આ સાત દિવસમાં અંતરંગ આત્માને ઘસી ભૂસીને ઉજજવળ કરવાને છે. ક્ષમાથી, તપથી અને સંયમથી આત્મદેવની સાધના કરવાની છે.
એક વાર ભક્ત કવિ કબીરને કેઈએ પૂછયું. તમે પૂજા નથી કરતા? નૈવેદ્ય નથી ચઢાવતા? તમે મંદિરે નથી જતા? ત્યારે કબીરે કહ્યું હું તે દરરોજ આત્મદેવની પૂજા કરું છું. હું જે કંઈ ખાઉં છું તે આત્મદેવની સાધનાને માટે. હું પાણી વગેરે પીઉં છું, છું, ચાહું છું તે બધું આત્મદેવની સાધના માટે જ. હું કોઈને દિલને દુઃખ ઉત્પન્ન થાય એવી વાણી નથી બલતે. અને કેઈને મારા શરીરથી કષ્ટ પહોંચાડતે નથી. આ બધું આત્મદેવની સાધના નહીં તે બીજું શું ? સાચો ભગવાન આપણી અંદર જ છે. તેની ઉપાસના એ જ સાચી ઉપાસના છે. તે ભગવાનની સેવા ત્યાગથી, ક્ષમાથી, સંતોષથી કરવી જોઈએ.
દેવાનુપ્રિયે! પર્યુષણ પર્વ એ આત્માની ઉપાસનાનું પર્વ છે. આ દિવસમાં આંતરનિરીક્ષણ કરવાનું છે કે મનમાં કયાંય ક્રોધની ભઠ્ઠી તો સળગતી નથી ને? માનના સપ તે ઝેરી જીભના બટકા મારતા નથી ને? તૃષ્ણાને સાગર ઉન્માદે તે ચઢયે નથી ને? વાસનાના કીડા તે ખદબદતા નથી ને? વિકારેની આંધી તે ઉઠતી નથી ને? આ બધું કદાચિત હોય તે તેને નાશ કરવા માટે જ આ પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવ્યા છે. પર્યુષણ પર્વ આ જ સંદેશ આપે છે કે આત્મામાં જે વિકારે ભરાઈ ગયાં છે તેને નાશ કરે અને સદ્દગુણને દિવડે આત્મામાં પ્રગટાવે. આ પર્વ અંધકારમાંથી પ્રકાશ તરફ, અસતમાંથી સત્ તરફ અને રાગમાંથી ત્યાગ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે. આત્માને રાગ અને દ્વેષના મેલમાંથી સ્વચ્છ બનાવે. દ્વેષ કરતાં પણ રાગ તે બહુ ભયંકર છે. એ તે ઘણી વખત હું કહી ચૂકી છું.
આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચવા માટે તે મૂળ રાગને જ ત્યાગ કરે પડશે એ માટે આપણે સર્વ પ્રથમ એ જાણવું પડશે કે શગ એ શું છે? અને આત્માને સ્વભાવમાંથી વિભાવ તરફ એ કઈ રીતે લઈ જાય છે? આપણી જે દૃષ્ટિથી સંસારના બધા જ પદાર્થો રમણીય દેખાય છે તેનું નામ જ રાગ છેરાગથી
Page #324
--------------------------------------------------------------------------
________________
આત્મામાં મમત્વબુદ્ધિ પેદા થાય છે. કોઈ વસ્તુને જેવી તે પાપ નથી કારણ કે જ્ઞાતા અને દષ્ટા એ તે આત્માનું સ્વરૂપ છે. શ્રી આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે “જે મારાં રે વિનાયા ને વિનાયા રે ગાયા ” આત્મા પોતે જ વિજ્ઞાતા છે અને જે વિજ્ઞાતા છે તે જ આત્મા છે. પણ જોવાની સાથે જે રાગદષ્ટિ હોય તો જ બંધનનું કારણ બને છે. આત્માની જ્ઞાનશક્તિ કહે છે કે આ વસ્તુને સ્વભાવ આવે છે પણ રાગદષ્ટિ કહે છે કે આ બહુ સુંદર છે. ત્યારે બીજી તરફથી ભવૃત્તિ બોલી ઉઠશે કે તને બહુ સુંદર લાગે છે. તે લઈ લે. બસ. આ લઈ લેવાની વૃત્તિ જ પાપની જનની છે. લઈ લેવાની વૃત્તિ કરાવનાર રાગ જ છે.
દુઃખકારક નહિ વરતુ, વ્યક્તિ, દુખકારક છે મમતા રાગ,
બંધન છે આસક્તિ કાજે, જગત પ્રભુને સુંદર બાગ.” રાગની ભાવના આત્મામાં છે કે પદાર્થમાં ! કોઈ વસ્તુ કે વ્યક્તિ એ દુઃખનું કારણ નથી. પણ એના ઉપરની આસક્તિ એ જ દુઃખકારક છે. આસક્તિના કારણે જ જીવ બંધાય છે. આત્માની શક્તિ અનંત છે. એ ધારે તે મમતાના બંધન તેડી શકે છે. પણ એ શક્તિઓ ઉપર આવરણ આવી ગયું છે. ભ્રમરમાં એવી શક્તિ છે કે તે કરમાં કઠોર લાકડાને છેદીને પિતાનું ઘર બનાવી શકે છે પણ તે જ ભ્રમર જ્યારે કમળની કમળ પાંદડીઓમાં કેદ થઈ જાય છે ત્યારે એને ભેદીને એ બહાર નીકળી શકતો નથી. આનું કારણ શું? એ કમળની પાંદડીઓ લાકડાંથી પણ અધિક કઠેર છે? ના. કમળ તે કમળ છે. ભ્રમર ધારે તે એને ભેદી શકે પણ એના ઉપરને રાગ છે તેથી એમાં કેદ થવું પડે છે.
બંધુઓ ! માણસને રાગ રડાવે છે અને રાગ હસાવે છે. તમે યાદ રાખજે કે જ્યાં સુધી રાગ દશા છે ત્યાં સુધી અશાંતિ કાયમ રહેવાની છે. લેઢામાં જ્યાં સુધી અગ્નિ છે ત્યાં સુધી એના ઉપર હથોડાના ઘા પડતા રહેશે. તેમ જ્યાં સુધી આત્મામાં રાગ અને દ્વેષના તોફાન છે ત્યાં સુધી સુખ અને દુઃખના વાદળો આવવાનાં જ છે. આશા અને તૃષ્ણાના સેનેરી તાર રાગ પાસે છે તેના કારણે જીવ હસે છે અને એ આશા અને તૃષ્ણાના તાર અધવચ તૂટી જાય તે જીવ રડે છે.
માતાને એના સંતાન પ્રત્યે કેટલે રાગ હોય છે! જ્યારે બાળક બહુ પજવે છે ત્યારે માતા બાળક ઉપર ગુસ્સે થઈને મારે છે અને કહે છે કે તું અહીંથી ચાલ્યા જા. પણ એ જ બાળક ફરવા ગયા અને કલાક મેડે આવે તો માતા કેટલી ચિંતા કરે છે કે મારા પુત્ર ક્યાં ગયે હશે? હજુ કેમ આવ્યું નહિ હોય! ઘડીકમાં તે બહાર જશે અને ઘડીકમાં તે અંદર આવશે, પણ એને કેટલી અધિરાઈ
Page #325
--------------------------------------------------------------------------
________________
આવે છે? અને માતા બાળકથી ત્રાસી પણ જાય છે. પણ કંઈ બાળકને ત્યાગ કરતી નથી. આ રીતે આત્મા રાગદશાથી હેરાન થાય છે. તે પણ તે રાગને તજી શકતે નથી. અનંત અનંત ભવથી આત્માને રાગ સતાવ્યા કરે છે. ચતુર્ગતિ સંસારમાં રઝળવે છે.
રાગ અને દ્વેષ એ પણ એક પ્રકારનાં કષાયે છે. ક્રોધ – માન – માયા અને લેભ એ ચારમાં ક્રોધ અને માન એ બે દ્વેષના કારણથી ઉત્પન્ન થાય છે. અને માયા અને લભ એ બે રાગના કારણથી ઉત્પન્ન થાય છે. ક્રોધ - માન – માયા અને લોભ, રાગ અને દ્વેષ એ બધા કારણથી આભા ઉપર મેલ જામી જાય છે. એ આત્માને મલીન બનાવનાર છે. બંધુઓ! પર્યુષણ પર્વના દિવસે માં આ બધી મલીનતાઓને દૂર કરી આત્માને આપણે શુદ્ધ બનાવે છે. આ બધા કષાયે કળશે ત્યારે જ આપણા વિચારોમાં પવિત્રતા આવશે.
આચારશુદ્ધિ પહેલાં વિચાર શુદ્ધિની ખૂબ જરૂર છે. કોઈ પણ કાર્યની પાછળ પ્રથમ વિચાર શુદ્ધિ હોવી જોઈએ. જે વિચાર બગડે તે ઉચ્ચાર બગડે છે અને ઉચ્ચાર બગડે તે આચાર બગડે છે. કારણ કે જેવું વિચારમાં હોય તેવું વાણીમાં આવે છે અને જેવી વાણી હોય છે તેવું જ વર્તન હોય છે. માટે સૌથી પ્રથમ વિચારને સડો નાબૂદ કરે. કરંડિયામાં બધી જ કેરીઓ સારી હશે પણ જે એક જ કેરી સડેલી હશે તે તે બધી કેરીઓને બગાડી નાખે છે. તેમ આપણે ક્રિયાઓ ગમે તેટલી સરસ કરતા કેઈએ પણ એમાં વિચારોની મલીનતા હશે તે તે ઉત્તમ કિયાને પણ બગાડી મૂકશે. વહાણ વડે હજારો મનુષ્ય નદી પાર કરે છે પણ ઘણી વાર એ જ વહાણ નદીમાં ઉંધું પણ વળી જાય છે અને તેમાં બેઠેલા માણસો નદીમાં ડૂબી જાય છે. આવું તમે ઘણી વખત સાંભળ્યું હશે. એ ન્યાયથી આપણે સમજી શકીએ છીએ કે જે સાધન તરાવનાર છે તે જ સાધન ડૂબાડનાર પણ છે. નૌકાને નાવિક જે કુશળ ન હોય તે તેની નૌકા ઉંધી પડી જાય છે તેમ આ દેહ આત્મસાધનાનું સાધન છે. પણ જે જીવાત્મારૂપી નાવિક જાગૃત નહીં હોય તે એ નૌકા કયારે ઉંધી પડી જશે, કયાં અથડાઈ જશે તેની ખબર નહિ પડે.
જેમ તમે પાણીને ગાળીને વાપરે છે તેમ તમે તમારા વિચારને ગળીને શુદ્ધ બનાવીને આચારમાં લાવે. દાન અને તપની સાધના ઉત્તમ છે. દાન દેવાથી જીવ સ્વર્ગમાં જાય છે એવું તમે સાંભળ્યું હશે પણ તમે એવું સાંભળ્યું છે કે દાન દેવા છતાં પણ નરકમાં ગયે હેય! નાગેશ્રીએ દાન કર્યું હતું. અને એ દાન કરવા છતાં પણ નરકમાં ગઈએનું કારણ શું? અને સુબાહકુમારે પણ દાન દીધું હતું. એ દાનના પ્રભાવે સ્વર્ગમાં ગયા. એને માટે સુખવિપાક સૂત્રમાં પૃછા થઈ કે અહે ભગવંત ! સુબાહુકુમારે પૂર્વભવમાં શાં દાન કર્યા, પુણ્ય કર્યા કે જેના પ્રતાપે આ ભવમાં –
"सुबाहुकुमारे इठे इठरुवे, कते कतरुवे, पिये पियरुवे, मणुन्ने मणामरुवे, सोमे सुन्नगे, पियह सणे सुरुये ॥"
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૧૩
સુબાહુકુમારને સુંદર રૂપ, ઈષ્ટ રૂપ, વૈભવ વિગેરેની પ્રાપ્તિ થઈ છે, એ ખેલે છે તા પણુ લાકોને પ્રિય લાગે છે. એનુ રૂપ પણુ ખીજાને પ્રિયકારી લાગે છે. તેા હે ભગવાન ! આ સુબાહુકુમારને આવી માનુષી સૌંપત્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ !
ભગવાને સુખાડુકુમારનું પૂર્વ જન્મનુ' વૃતાન્ત જણાવતાં શ્રી ગૌતમ સ્વામીને કહ્યું કે પૂર્વ જન્મમાં તેમણે સુદત્ત નામના મુનિવરને માસખમણને પારણે શુદ્ધ દાન આપ્યું હતું, તેમનું બહુમાન કર્યુ” હતું તેથી તેમને આવી માનુષી સ ́પત્તિ પ્રાપ્ત થઈ છે. શુદ્ધ અને સુપાત્ર દાનનું આવું મહત્વ શાસ્ત્રોમાં વણવવામાં આવ્યું છે. સયમી મુનિના સુપાત્રમાં દાન આપવુ' એ જીવનના ઉત્તમ લ્હાવા છે. સુપાત્રમાં દાન આપનાર અને લેનાર બંનેને સદ્ગતિની પ્રાપ્તિ થાય છે. પણ નાગેશ્રીના જીવ દાન દેવા છતાં અનેક ભવમાં ભમ્યા, એ જ ભવામાં એને પાપકનુ' પ્રત્યક્ષ ફળ મળ્યું.
એક માસખમણના ઉગ્ર તપસ્વી મુનિ નાગેશ્રીને ઘેર ગૌચરી પધાર્યા. ધમ ઘાષ મુનિના શિષ્ય દ્વારા પેાતાનું શરીર સુભુક્કે કરી નાખ્યુ છે. તપદ્વારા તે જીવનમાં આત્માને અલૌકિક પ્રકાશ મેળવવા ઇચ્છતા હતા. આસક્તિઓને મારવા, ઈન્દ્રિયાને દમવા અને પુરાણા પાપને પખાળવા જેમણે ત્રીસ દિવસથી આહારના ત્યાગ કર્યાં હતા, છતાં મુખ ઉપર દિવ્ય તેજ ઝળહળી રહ્યાં હતાં. ચિત્ત ઉપર અજબ પ્રસન્નતા હતી. એવા પેાતાના શિષ્યને ધર્મ ઘાષ મુનિ કહે છે અહે ! ધ રૂચી ! સમય પરિપકવ થયેા છે. ત્રીસ દિવસના વહાણાં વીતી ગયાં; જામ, ગામમાંથી ગૌચરી લાવીને દેહને ભાડુ' આપે. ગુરૂની આજ્ઞાને શિરોધાય કરી. આજ્ઞા એ તેા જીવનનું અમૃત છે. જે ગુરૂ આજ્ઞાનુ અમૃત પી જાય તે ભવમાં રખડે ખરી? ધ રૂચી અણુગાર જેવા તપસ્વી હતાં તેવા શાંત હતાં! જેના જીવનમાં નમ્રતા છે તેનુ' જીવન અલંકાર રૂપ છે. જીવન આદર્શ, સુવાસમય અને સંસ્કૃતિથી સભર કરવું હશે તેા પ્રથમ નમ્રતા અંતરમાં વસાવવી પડશે. આપણા પડછાયાની જેમ નમ્રતાને દેહ સાથે વળગાડવી પડશે.
ગુરૂની આજ્ઞા શિરોધાય કરી. જેની ચાલમાં જયણા છે, જેના નયનેામાં કરૂણા છે, જેના મુખ પર પ્રસન્નતા છે તેવા મુનિરાજ હાથમાં એક પાત્ર લઈ ને નાગેશ્રીને ત્યાં ગૌચરી માટે પધાર્યા છે. તે વખતે નાગેશ્રી ખૂબ ભાવપૂર્વક અંતરના ઉમળકાથી મુનિરાજને કહે ગુરૂદેવ ! પધારો પધારો! આજે તે મારૂં આંગણું પાવન થયું. ખાઈના ભાવ જોઈ મુનિ પેાતાનું પાત્ર ધરે છે. અને એ પાત્રમાં કડવી તુખડીનુ શાક ઉત્કૃષ્ટ ભાવથી વહેારાવી દે છે. કડવા પદાથ તે વૈદ પણ આપે જ છે ને ? કાઈ વૈદે કાઈ મુનિને કડવું ઔષધ નહિ આપ્યુ. હાય ! પણ તેથી વૈદ કઈ નરકમાં ગયા સાંભળ્યુ છે? દવા ભલે કડવી આપે પણુ અંતરમાં મુનિના રાગ નાબૂદ કરવાના ભાવ છે. વસ્તુમાં કડવાશ હાય પણ હૃદયમાં મીઠાશ ભરી છે,
શા. ૪૦
Page #327
--------------------------------------------------------------------------
________________
- નાગેશ્રી પાસે હદયની મીઠાશ ન હતી. એની જીભમાં મીઠાશ હતી. એણે સંતને સંત રૂપે પીછાણ્યાં નહિ એણે માન્યું કે ઠીક થયું. આ અણુતેડે ઉકરડો આવી ગયે. એણે આવા પવિત્ર મુનિને ઉકરડા રૂપે જોયા. નાગેશ્રીના હદયમાં રહેલી કપટ ભાવનને સરળ પ્રકૃતિવાળા મુનિ પીછાણી શકયા નહિ. મુખ્ય વાત એ હતી કે નાગેશ્રી ભૂલ કરીને પિતાની ભૂલને છૂપાવવા માંગતી હતી. એની ભૂલ બહાર બતાવવા માંગતી ન હતી. તે દિવસે એના ઘેર એના દિયરે દેરાણીઓ જમવા આવવાનાં હતાં એટલે તેણે તેલ મસાલાથી ભરપૂર તુંબડીનું શાક બનાવ્યું હતું. પણ એ તુંબડી કડવી હતી તે એને પછી ખબર પડી. હવે એ શાક નાંખી દેવું પડ્યું એમ કઈ જાણી જાય તે એની દેરાણીઓ મજાક કરે. એ એને ગમતું ન હતું. અને ફેંકી દેવું પણ ગમતું ન હતું. એટલે એણે એ જ વિચાર કર્યો કે આ મુનિ તો ગમે તેમ થશે તે કોઈને કહેવા જવાના નથી. ઉકરડામાં કઈ વિષ્ટા નાંખે કે સુગંધી પદાર્થો નાંખે, હીરાકણીઓ નાંખે કે કાચના ટુકડા નાંખે તે પણ તે પચાવી લે છે. એ કઈને કંઈ જ કહેતા નથી.
પુરી રમે મુળી વેજ્ઞા” મુનિ પણ પૃથ્વીની જેમ સહનશીલ હોય છે. તે તે પણ કોઈને કંઈ કહેશે નહિ.
પિતાની ભૂલ છૂપાવવા ખાતર એણે એટલે વિચાર ન કર્યો કે આ પવિત્ર મુનિનું શું થશે? એણે એ ન વિચાર્યું કે આપણાથી જે શાક ન ખવાય તે તપસ્વી મુનિને કેમ અપાય! એ તે એમ જ માનીને બેઠી કે હાલી ચાલીને આંગણે આવ્યા અને મેં આપ્યું તેમાં દોષ શાને? મારો બગાડ થતો અટકી ગયે? અને બીજું મારી ભૂલ થઈ છે એ વાતની કોઈને જાણ નહિ થાય. એવી ભાવનાપૂર્વક કડવી તુંબડીનું શાક મહામુનિને આપ્યું. બંધુઓ ! જીવ માનને ખાતર કેવું અઘોર પાપ કરી બેસે છે ! માન એ મીઠું ઝેર છે. તમે કદી આવી ભૂલ ન કરશે.
મુનિરાજને તે નિયમ હતું કે પાત્રમાં જે મળે તેનાથી મારે પારણું કરવું. એક પાત્રમાં ભિક્ષા મળી ગઈ. તે લઈને ધર્મરૂચી અણગાર ગુરૂની પાસે આવે છે. ગુરૂ ખૂબ જ જ્ઞાની અને ગંભીર છે. આહાર તરફ દૃષ્ટિ પડતાં જ સમજી ગયાં અને બેલી ઉઠયા; સાધક ! આ આહાર વાપરવા લાયક નથી. જો તમે આરોગશો તે તમારે વિનાશ થશે. માટે જ્યાં નિર્જીવ ભૂમિ હોય અને જ્યાં એક પણ જીવની હિંસા ન થાય ત્યાં જઈને આ આહાર તમે પરડવી આવ. આ જગ્યાએ જે તમે હો તે શું થાય? એક વહુને અઠ્ઠાઈનું પારણું છે એને જે સાસુ કંઈ કામ ચીધે તે એમ થઈ જાય કે સાસુજી બીજી વહને કામ બતાવતા નથી અને મારે અઠ્ઠાઇનું પારણું છે, છતાં મને જ કામ ચીધે છે. પણ જે વિનયવાન હોય તો એમ જ વિચાર કરે કે મારે કેટલા સદ્ભાગ્ય છે કે મને મારા સાસુ કામ બતાવે છે. વિનયવાન ધર્મરૂચી અણગાર ગુરૂઆજ્ઞાને તહત કરીને ગામ છોડી
Page #328
--------------------------------------------------------------------------
________________
પ
જંગલમાં આવ્યાં. જ્યાં કુંભારના નિભાડા જેવી કઠણુ ભૂમિ હતી ત્યાં આવીને ઉભા રહ્યા. ગુરૂની આજ્ઞા હતી કે એક પણ જીવની હિંસા ન થાય ત્યાં આહાર પરઠવજો. એટલે બધા જ આહાર એકદમ કેમ પરઠવી દેવાય? સાધુને પરડવતાં પણ ખૂબ ઉપયેગ રાખવે જોઇએ. જ્યાં ને ત્યાં ગમે તેમ પરઠવી દેવાય નહિ. એટલે ધ રૂચી અણુગાર પહેલાં એક જ ટીપુ ત્યાં નાખે છે.
“ એક જ મંદું પાડયુ જેવા ત્યાં, કીડીએની થઇ હારમાળા, તાલકૂટ વિષના પ્રભાવે, કીડીએ ત્યાં પ્રાણ ગુમાવે રે.... કામળ હૈયાના ધ રૂચી, આ દૃશ્ય દેખી ... પસ્તાયે રે, કીડીઓની કરૂણા દિલ ધરી, કડવા આહાર ત્યાં ખાયે રે.... સથારા કરી સર્વથસિદ્ધ જઈ પહોંચ્યા, મુક્તિ ગુણધારી રે, ધર્મ ઘે।ષ તણી....
જ્યાં એક ટીપું પડયું ત્યાં તેની સુગંધથી કીડીએ ઉભરાઈ. કીડીઓની ઘ્રાણેન્દ્રિયા ખૂબ તીવ્ર હાય છે. જયાં ગળપણની કણી વેરાય ત્યાં તરત જ દોડી આવે છે. આ શાક તેા ઝેરમય બની ગયું છે. પણ એમાં તેલ મસાલા આદિ ખૂબ હેાવાથી તેની સુગધે કીડીએ આવી પણ એ સુગંધ અંદર પરગમતાં બધી જ કીડીએ મરી ગઈ. કામળ હૈયાના મુનિનું હૃદય આ દશ્ય જોઈને કપી ઉડયુ'. અહા ! એક ટીપા માત્રથી આટલા જીકેની હુંસા થઈ ગઈ. તે જે બધું જ શાક પરડવી દઇશ તેા કેટલા જીવાની હિંસા થશે ? એના કરતાં જે નિર્જીવ ભૂમિ હોય તેા મારું પેટ જ છે. અનેક જીવાના સંહાર થાય તેના કરતાં મારા એક જ પ્રાણ જાય તે અતિ ઉત્તમ છે.
અનેક જીવા પ્રત્યે કરૂણા લાવી પોતે જ આહાર આરોગી ગયા. સમયે જીવનનાં મૂલ્ય ચૂકવી જાણે તે જ સાચેા સંત છે. પાતાના પ્રાણના ભાગે પણુ અન્યનુ ભલુ કરવા સજ્જ થાય તે જ સાચા સંત છે. હસતાં હસતાં સહેવુ... અને હસતાં હસતાં ખમવું એ જ મહાત્માના લક્ષણ છે. મુનિએ વિષમય આહારને આરાગી, સવ' જીવાને ખમાવી, મૈત્રી ભાવ લાવી, ચાર શરણને અંગીકાર કરી સંથારા કર્યાં. જેમ જેમ ઝેર શરીરમાં પ્રસરતું ગયું તેમ તેમ નાડી તૂટવા લાગી પણ જેણે આત્મા અને દેહને ભિન્ન માન્યા છે તે સમભાવપૂર્વક સહન કરે છે. દેહ અને કાયા જુદા થઈ ગયાં. પવિત્ર મુનિના આત્મા અનુત્તર વિમાનમાં ચાલ્યેા ગયા.
ધધાષ તણાં શિષ્ય ધર્મરૂપી અણુગાર, કીડીઓની કરૂણા આણી દયા અપાર, કડવા તુંખાના કીધેા સઘળા આહાર, સર્વોથ સિદ્ધ પાંચ્યા ચવી લેશે ભવ પાર
Page #329
--------------------------------------------------------------------------
________________
ઉત્કૃષ્ટ ભાવથી માયાથી દાન દેનારી નાગેશ્રી નરકમાં ગઈ. એને માટે એક કહેવત છે કે “માનમાં મંડાણી, દાનમાં દંડાણી અને જગતમાં ભંડાણી.”
બંધુએ ! તમે આ વાતને ખૂબ ધ્યાનપૂર્વક સમજજો. ધર્મક્રિયાઓ કરવા છતાં પણ અધોગતિ ન થાય, આત્મકલ્યાણ ચૂકી ન જવાય તેનું ધ્યાન રાખજે. સર્વ જીવને તમારા આત્મા સમાન ગણજો. તમારું સુખ ચાહતા પહેલાં બીજા જીનું સુખ ઈચ્છો. અનુકંપા એ સમકિતનું લક્ષણ છે. જૈનના દિકરાના હૈયામાં કરૂણ હેવી જ જોઈએ.
જૈન કુળમાં જન્મ લેવાથી તમારું કલ્યાણ નહિ થાય. પણ જિનના વચનને અનુસરશે તે જ તમે સાચા જૈન છે. બાકી તે જન છે. બંધુઓ ! નાગેશ્રીએ માનને ખાતર જે કર્મ બાંધ્યું છે તે એવું ભયંકર બાંધ્યું છે કે તેને નરકની શૈ રૌ વેદના જોગવવા જવું પડયું. જીવ ઘણીવાર હસતાં હસતાં કર્મ બાંધે છે અને તેને જોતાં રેતાં ભોગવવાં પડે છે. એક વાર બાંધેલું કર્મ વિપાકમાં ઓછામાં ઓછું દસગણું થાય છે. અને તીવ્ર પરિણામથી બાંધેલું હોય તે કેટકેટી ગણું થાય છે. માટે તીવ્ર પરિણામથી જીવે કર્મો નહિ બાંધવા જોઈએ. બંધકાળ કરતાં કર્મને ઉદયકાળ ભયંકર હોય છે. અને બાંધેલા અમુક નિકાચિત કર્મ તે જીવને ભેગવવા જ પડે છે. માટે કર્મોના વિપાકને વિચાર કરીને પણ નવાં કર્મ બાંધતાં અટકી જવું જોઈએ.
બંધુઓ ! બાંધેલા કર્મ તરત ઉદયમાં આવી જાય છે તે એકાંતે નિયમ નથી. દરેક કર્મોને અબાધાકાળ શાસ્ત્રોમાં વર્ણવાયેલું છે. મોહનીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોટા કેટી સાગરોપમની છે. તે તેને અબાધાકાળ ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષને સમજવાને છે. જ્ઞાનાવરણીય વગેરે અમુક કર્મોની સ્થિતિ ત્રીસ કોડા ક્રોડી સાગરોપમની છે. ને તે કમેને અબાધાકાળ ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષને છે. તેમ જઘન્ય અબાધાકાળ અંતર્મુહૂર્તને છે. એટલે કે તેટલે અબાધાકાળ પસાર થયા પછી તે તે કર્મો ઉદયમાં આવે છે. ઝાડ વાવે ને તરત ફળ મળી જાય તેમ બનતું નથી પણ કાળે કરીને ફળ આવે છે તેમ કમ પણ કાળે કરીને ઉદયમાં આવે છે. કર્મ બાંધ્યા પછી ઉદયમાં ન આવે ત્યાં સુધી વચ્ચે જે કાળ તે અબાધાકાળ છે. સાતમી નરકનું કોઈ જીવે અત્યારે આયુષ્ય બાંધ્યું હોય તે તેને અત્યારે અહીં નરકનું દુઃખ ભોગવવું ન પડે. તે કમ ઉદયમાં આવે ત્યારે જ ભેગવવું પડે છે.
બંધુઓ ! નાગેશ્રી બ્રાહ્મણએ ધમ રૂચી અણગારને માનને ખાતર માયા સહિત છવઘાતક એવી કડવી તુંબડીને આહાર વહોરાવ્યું તે તેને નરકના ભયંકર દુઃખે વેઠવા જવું પડયું. માટે કરેલાં કર્મ તે જીવને અવશ્ય જોગવવા જ પડે છે. આ પર્યુષણ પર્વ કર્મ તેડવાના પવિત્ર દિવસે છે, માટે આ મંગલકારી દિવસમાં જેટલી બને તેટલી
Page #330
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપની આરાધના કરી કમને તેડવાને પુરૂષાર્થ કરો. હવે વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં...............૪૪ શ્રાવણ વદ અમાસ ને સેમવાર તા. ૩૧-૮-૭૦
આજે આપણને સર્વજ્ઞ અને સર્વશી વીતરાગ ભગવંતના મુખમાંથી ઝરેલી ગંગા સમાન પવિત્ર વાણી સાંભળવાને સોનેરી અવસર પ્રાપ્ત થયો છે. દીઘ તપશ્ચર્યા અને ઉગ્ર સાધનાના ફળ સ્વરૂપે એ મહાત્માઓએ જે પરમતત્વનો સાક્ષાત્કાર કર્યો. તેને વિશ્વકલ્યાણની પવિત્ર ભાવનાથી પ્રેરાઈને તેમણે સંસારના જીવોની સમક્ષ પ્રવચન રૂપે ઉપસ્થિત કર્યો. શાસ્ત્રો એ મહાન પુરૂષના જીવનના અનુભવને સાર છે. તે શાસો આપણને માર્ગદર્શક બન્યાં છે. તે આપણને કલ્યાણને માર્ગ બતાવી ચેતવણી આપે છે કે હે ભવ્ય જ ! સમજે. જે નહિ સમજે તે પાછળથી પસ્તાવાને પાર નહીં રહે શાસ્ત્રકાર ભગવતેએ આપણું ઉપર કે અસીમ ઉપકાર કર્યો છે. આપણે જીવનને અંધકારભર્યો માર્ગ પસાર ન કરી શકીએ તેટલા માટે સિદ્ધાંત રૂપી દિપક આપણા માર્ગમાં ધર્યો છે. એ પ્રકાશના સહારે આપણે આપણા નિશ્ચિત સ્થાને પહોંચી શકીએ છીએ જ્ઞાનીઓએ બતાવેલા માર્ગે ચાલવાથી આપણને કેઈ જાતની મુશ્કેલી આવતી નથી.
મંગલકારી પર્યુષણ પર્વના બે દિવસો તે પસાર થઈ ગયા. આજે આત્માની આરાધના કરવાને ત્રીજો દિવસ છે. સુખના દિવસે જલ્દી પસાર થઈ જાય છે. અને દુઃખના દિવસો ડુંગર જેવડા લાગે છે. આજે તે સૂર્યનારાયણે પણ એમના સેનેરી કિરણે પાથર્યા છે. વીર પ્રભુની વાણી સાંભળવા માટે માનવ મહેરામણ ઉભરાય છે. વીરાણ પૌષધશાળા હર્ષનાદથી ગાજી ઉઠી છે. જ્ઞાનીઓ સંબોધન કરે છે કે હે આત્માઓ, જાગે ! હવે ક્યાં સુધી ઉંધ્યા કરશે? ત્યારે તમારા મનમાં એમ તે જરૂર થતું હશે કે અમે તે જાગીએ છીએ, છતાં ઉઘે છે એમ કેમ કહેતા હશે? . બંધુઓ ! જ્ઞાનીની દૃષ્ટિએ જાગ્યા નથી. મેહની નિદ્રા ખંખેરી નથી ત્યાં સુધી તમે ઉંઘમાં જ છે. માટે જ્ઞાની કહે છે કે ચેતન ! જાગ, ઉઠ અને તારા પ્રમાદને ખંખેરી નાંખ. જ્ઞાનીના શબ્દો તમને પ્રેરણા આપે છે. જ્યાં સુધી તમે પ્રમાદને ખંખેરે નહિ
ત્યાં સુધી ઉંઘ ઉડશે નહિ. એ પ્રમાદથી આત્મા સંસારમાં જન્મ જરા-મરણ અને ગિનાં દુખેની પરંપરા ઉભી કરી રહ્યો છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૮
તમને કઈ પૂછે કે તમને જન્મનું દુઃખ થયું છે? તે તમે કહેશો કે ના, અમને જન્મ સમયે કંઈ જ દુઃખ થયું નથી. અને કદાચ થયું હોય તે અમને ખબર પણ નથી. જેમ દદી હોસ્પિટલમાં દાખલ થાય અને એને ઓપરેશન માટે ઓપરેશન થીયેટરમાં લઈ જઈને ટેબલ ઉપર સૂવાડવામાં આવે છે. પણ જ્યાં સુધી એને કલેરફેર્મ આદિ દવાઓથી બેભાન કરવામાં ન આવે ત્યાં સુધી તે શસ્ત્રો જોઈને ગભરાઈ જાય છે. પણ
જ્યાં કલેરફેર્મ સૂંઘાડયું, બેભાન થઈ ગયા, પછી એનું પેટ ચીરી નાંખવામાં આવે તો પણ એને ખબર પડતી નથી. જ્યાં સુધી કરેફર્મને કેફ છે ત્યાં સુધી એને પૂછવામાં આવે કે ભાઈ! તને કંઈ દર્દ થાય છે! તો કહેશે કે ના, મને કંઇજ દર્દ થતું નથી. મને ઓપરેશન કર્યું તેની પણ ખબર પડી નથી. જેમ કલેરફેર્મના નશાથી દર્દ હોવા છતાં દર્દીની ખબર પડતી નથી તેમ તમે પણ મેહ રૂપી કલોરોફોર્મ સંઘ છે તેથી સંસારના અપાર દુઃખની ખબર પડતી નથી. જન્મનું દુઃખ તે જરૂર થયું છે પણ અવ્યક્તપણથી આપણને જન્મનું દુઃખ સમજાતું નથી. જ્યાં સુધી જન્મનું દુઃખ દૂર થયું નથી ત્યાં સુધી તમારે માટે સંસારની સગડી ઉભી જ છે. જન્મ છે તે મરણ છે જ. જન્મ અને મરણ છે તો જરાનું દુઃખ પણ છે જ. જન્મનું દુઃખ અવ્યક્તપણથી જણાતું નથી, પણ જરા એટલે વૃદ્ધાવસ્થાનું દુઃખ જાણ્યા પછી જાગો છે ખરા?
તમને જગાડવા માટે કુદરતી રીતે પાંચ પ્રકારની ચેતવણી અપાય છે. પણ ભૌતિક પદાર્થની ભૂતાવળમાં ભૂત થઈને ભમતે માનવી જાગૃત થતો નથી. મેહના ઘેનથી નેબતને અવાજ એને સંભળાતો નથી.
પહેલી ચેતવણી કાળા મટીને ધેળાં થયાં. પહેલાના સમયમાં રાજા મહારાજાઓના માથામાં એક વાળ ધૂળ થાય ત્યાં રાજપાટ છોડીને આત્મસાધના કરવા તૈયાર થઈ જતા હતા, પણ મેડન યુગમાં માનવી ધેળાના કાળા બનાવવા કલપ આદિ દ્રને ઉપયોગ કરે છે અને ધેળાના કાળા બનાવે છે. અને તે માને છે કે હજુ તે કાળા જ છે. ધળા આવ્યા નથી. જેમ જેમ માનવ વૃદ્ધ થતું જાય છે તેમ તેમ લાલસા વધતી જાય છે અને પરને માનીને બેસી ગયું છે. એને હજુ ભવ બંધનના ફેરા ખટક્યા નથી. જેને એ બંધન બંધન રૂપે લાગે તે જરૂર તોડવાને પુરૂષાર્થ કરે છે. પણ જેને બંધન ખટકતું નથી એ તે નવા બંધને ઉભાં કરે છે.
એક ડોશીમાના દિકરાને ચોરી કરવાની આદત પડી હતી. ચેરી કરતાં તે એક વખત પકડાઈ ગયે, જેલમાં ગયે અને જેલમાં કાળી મજુરી કરવી પડી. જેમ ગાડે બળદ
ડે તેમ બળદની જેમ ગાડીઓ ખેંચી બાર મહિને જેલમાંથી છૂટે છે. ત્યારે પંદર દિવસ તે સરખો ચાલે પણ પછી પાછો હતે તે ને તે થઈ ગયે, એટલે ચેરી કરવા લાગ્યો. ત્યારે એની માતા કહે છે કે લાડિલા દિકરા ! જેલમાં કષ્ટો વેઠીને આવ્યું છે, એ દુખે
Page #332
--------------------------------------------------------------------------
________________
તું ભૂલી ગયે કે પાછે હજુ ચોરી કરતે ફરે છે? ત્યારે દિકરો કહે છે માતા! મને જેલમાં જવું ગમતું નથી પણ ચેરી કરવાની આદત પડી છે તે છેડવી ગમતી નથી. તેમ ભગવંત રૂપી આપણે માતા કહે છે કે મારા લાડીલા સુપુત્ર ! શું તમને આ સંસારની જેલ નથી સાલતી કે હજુ ઈદ્રિય જન્ય વિષય સુખમાં ડૂખ્યા છે ? ત્યારે વીરના સંતાનો બેલે છે કે અમારે તો સંસારના સુખો પણ જોઈએ છે અને મુક્તિના મેવા પણ જોઈએ છે. તે બંધુઓ, મેંમાં પાણીને કોગળો ભરી રાખે છે અને કાકા પણ બલવું છે, એ કેમ બને? કાકા બોલવું હોય તે કોગળા કાઢી નાંખવું પડશે. તેમ જ બંધનમાંથી મુક્તિ જોઈતી હોય તે ભેગ-વિષયેનો ત્યાગ કરવો પડશે.
વિચાર કરો. જ્યાં જન્મ લીધો ત્યાં મૃત્યુનું સટીફીકેટ લઈને આવ્યાં છે. અમર થવાના નથી. આયુષ્યની દોરી તૂટી પછી જીવવાના ખરા? તમને રોકવા કોઈ સમર્થ બની શકશે નહીં છતાં પણ તમે કેમ ચેતતા નથી! વીતરાગની વાણી તમારા અંતરમાં કેમ ઉતરતી નથી? જેમ મગને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા. સવાર પડતાં તપેલીમાં મૂકી નીચે અગ્નિ સળગાવી બાફયા અને થાળીમાં લઈને જમવા બેઠા ત્યારે પેલે કરડું મગ દાંત નીચે આવીને અવાજ કરીને કહે છે કે દે! મને પાણીમાં પલાળે, મને બાફી નાંખ્યો તે પણ હું તે બંદો એ ને એ જ છું.
પુષ્કરાવને મુશળધાર વરસાદ વરસે તે પણ મળશેલી પથ્થર તે કરે ને કોરે જ રહી જાય છે. તેમ અજ્ઞાની છ પુષ્પરાવર્તના મૂશળધાર વરસાદની જેમ પ્રભુની વાણી એકધારી વરસે છે પણ કોરે ને કોરે જ રહી જાય છે. પણ જેનું હૃદય કેમળ હોય છે તે આત્મા જલ્દી પલળી જાય છે.
પાષાણુ જેવા હૃદયને પીગળાવવાના આ પવિત્ર દિવસ છે. જેને એમ લાગ્યું છે કે આ પવિત્ર દિવસોમાં કંઈક કરવા જેવું છે, તેઓ તે આરાધનામાં જોડાઈ ગયા છે. અમારું સતી મંડળ પણ તપશ્ચર્યાના તેજથી ઝળકી ઉઠયું છે. દરેકને શાતા રહેશે તે આગળ વધવાના ભાવ છે. માણસ બધું કરી શકે છે પણ તપ સાથે બાથ બીડી શકતો નથી. તમે ધારે તે જાવજીવ બ્રહ્મચર્યનાં પ્રત્યાખ્યાન લઈ શકો. પણ કેઈએમ વિચાર કરે કે મારે જાવજીવ સુધી ઉપવાસ કરવા છે તો એ નહિ કરી શકે. તપ કરે સહેલ નથી. પૂર્વે અંતરાય તેડી હોય તે જ કરી શકે છે. જૈન ધર્મમાં તપનું વિશેષ મહત્વ છે. તેમાં પણું પર્યુષણ પર્વના દિવસમાં તપની ભરતી આવે છે.
વીર વાણીને ચમત્કારઃ શાસ્ત્રોમાં મહાન પુરૂષના તપનું વર્ણન કરવામાં આવ્યું છે. એ વાંચતાં આપણું કાળજું કંપી જાય છે. એક વખત ભગવાન મહાવીર સ્વામી રામાનુગ્રામ વિચરતાં વિચરતાં કાકદી નગરીમાં પધાર્યા. ભગવાનની દેશના સાંભળવા માટે જિતશત્રુ રાજા જાય છે. જ્યાં રાજા જાય ત્યાં પ્રજાની તે વાત જ શી પૂછવી !
Page #333
--------------------------------------------------------------------------
________________
३२०
નગરજનો પણ ઉમટયાં છે. એ જ નગરીમાં ભદ્રા નામની સાથે વાહિની રહેતી હતી. તેને ધન્ના નામના પુત્ર હતા. તે ખૂખ વૈભવશાળી હતા. પહેલાનાં વખતમાં જે હુ શ્રીમંત હાય તે ઈચ્છ્વ કહેવાતા હતાં. આ ધન્ના પાતે રાજા ન હતા, પણ રજવાડા જેવી જ સાહ્યખી ભાગવતા હતા. જેને રહેવા માટે ત્રીસ પ્રકારનાં મહેલ હતાં. એ મહેલાનાં ભેાંયતળિયા રત્નોથી જડેલા હતા. એના બારણે લટકાવેલાં તારણા તમારા ઘરનાં તારણેા જેવા કીડીયા મણકાનાં ન હતાં. પણ સાચા મેાતી અને મણીએથી ગુંથેલાં હતાં. આવા વૈભવશાળી ધન્ના રાજશાહી સુખા ભેગવી રહ્યો છે. આ સમયે ભગવાન મહાવીર સ્વામી કાઢી નગરીમાં પધાર્યાં છે. જિતશત્રુ રાજા અને નગરજને ભગવાનનાં દર્શનાર્થે જઈ રહ્યાં છે. દરેકના સુખ ઉપર આનંદ છે. લોકોના ટોળે ટોળા ધન્નાએ પેાતાના મહેલના અરૂખામાંથી જતાં જોયાં એટલે પેાતાના માણસાને પૂછે છે કે આજે સંખ્યાબંધ લોકો કયાં જઈ રહ્યા છે? ત્યારે એના માણસોએ કહ્યું કે જેના નામ સ્મરણ માત્રથી કની ભેખડા તૂટી જાય છે, જેના દર્શીનથી દુઃખડા દૂર થાય છે એવા ભગવાન મહાવીર સ્વામી પધાર્યાં છે. આ સાંભળી ધન્નાને આનંદ થયા. અને એ પણ પ્રભુના દર્શન કરવા માટે ગયાં. તેમણે ભગવાનની દેશના સાંભળી. તેમના પવિત્ર હૃદયમાં એક જ વખતની દેશનાએ અસર કરી. ભગવાને પુદ્ગલ પરાવર્તનની વાત સમજાવી. આ જીવાત્માએ અન તકાળથી કેટલા પુદ્ગલ પરાવર્તન કર્યાં પણ હજી ભવના અંત આવ્યેા નહી. આ વાત સાંભળીને ધન્નાજીને વૈરાગ્ય આવ્યા. ગમે તેટલી સ'પત્તિ હેાવા છતાં એક વિસ છેડવાની તા છે જ. આવી સપત્તિ હું આ ભવમાં જ નહિ પણ અનંતી વાર પામ્યા અને છેડવી પડી. ભગવાનની વાણીએ ધન્નાજીનું હૃદય ભેદી નાંખ્યુ. એનુ હૃદય લાખડી ન હતું એટલે જલ્દી પીગળી ગયું.
વૈરાગ્યના રંગ : એ હાથ જોડી પ્રભુને કહે છે હું પ્રભુ! મને આ સંસાર અસાર લાગ્યા છે. આપની વાણી મને રૂચી છે. અહીથી ઘેર જઈ ને મારી માતાની આજ્ઞા લઈ ને વહેલામાં વહેલી તકે આપની પાસે સંયમ અંગીકાર કરવા માટે આવુ' '. આપ ત્યાં સુધી અહીં જ સ્થિરતા કરો. ભગવાન કહે છે—
अहासुयं देवाणुपिया ! मा पडिबंध करेह "
હે દેવાનુપ્રિય ! તને જેમ સુખ ઉપજે તેમ કર. સારા કાર્ય'માં વિલ`ખ ન કર. ધન્નાજી ભગવાનની વાણી સાંભળી ઘેર ગયા. પહેલાં જ્યારે બહારથી આ તાં ત્યારે એની દૃષ્ટિ પહેલાં અંતેર તરફ જતી હતી. આજે તેા સીધા માતાના મહેલે ગય. અને માતાને કહ્યું કે માતા ! આજે મે' ભગવાનની વાણી સાંભળી. મને હવે આ સાંસાર અસાર લાગ્યા છે. મને દીક્ષાની આજ્ઞા આપે. આ સાંભળતાં જ માતા ધરતી ઉપર ઢળી પડી. અંતે માતાને શુદ્ધિમાં લાવી માતાને સમજાવી. માતા સમજી ગયા કે હવે મારા પુત્ર શકાય તેમ નથી, એટલે રજા
"L
Page #334
--------------------------------------------------------------------------
________________
૧
આપી. માતાની રજા મળી પણ ખત્રીસ કન્યા એને રોકનારી હતી, છતાં બધાને સમજાવીને સ'પત્તિના ત્યાગ કરી ધન્નાજીએ ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી, દીક્ષા લીધી તે જ દિવસે ભગવાનને વઢણા નમસ્કાર કરીને કહે છે હે પ્રભુ! આપની આજ્ઞા હોય તેા હું જીવનભર છઠ્ઠના પારણું છઠ્ઠુ કરું અને પારણાના દિવસે આયંબીલ કરૂ'. તમારા પારણા જેવા એમનાં પારણાં ન હતાં. આયંબીલમાં પશુ એકલા ચેાખા ખાવાના. આ એક બે દિવસના સવાલ ન હતા. જિંદગીના સવાલ હતા.
ઉગ્ર તપની સાધના : ધન્ના અણુગાર પારણાના દિવસે ગૌચરી જાય છે. જેણે રાજ નવાં નવાં રસવતા ભાજન જ આરેાગ્યા હતાં એ કેવા આહાર લે છે ! લાકોને ધર રસોડું પતી ગયું હોય અને પાછળથી વધી ગયેલે તુચ્છ લખે-સૂકે આડાર વહેારી લાવે છે. અને એકવીસ વખત અચેત પાણીથી ધેાઇ તેને રસ બનાવીને પી જાય છે. આવી ઉથ તપશ્ચર્યા કરી શરીર સૂક્કો-ભૂક્કો કરી નાંખ્યુ, એમનુ પેટ ઉંડી ગખ્ખી જેવું થઈ ગયું હતું. આંખા ઉંડી ઉતરી ગઈ હતી. શરીરમાં લેાહી ને માંસ સૂકાઈ ગયાં હતાં. એ ચાલે ત્યારે જેમ મગની અને ચેાળીની શીગા ખખડે તેમ હાડકા ખખડતા હતા. જ્યાં બેઠા હોય ત્યાંથી ઉઠીને ખીજે જવુ' હાય તા તેમને શ્રમ લાગતા હતા. આવુ' જેનુ' શરીર સૂકાઈ ગયું હતું. પણ આત્માનું તેજ ઝળકી ઉઠયું હતું. તેવા ધન્ના અણુગાર ભગવાન મદ્ગાવીરની સાથે ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં રાજગૃહી નગરીમાં પધાર્યાં.
શ્રેણીક રાજાને ખખર પડી કે મારા નાથ પધાર્યાં છે. એ ભગવાનની દેશના સાંભળવા ગયા. શ્રેણીક રાજા ભગવાનની દેશના સાંભળીને વંદન નમસ્કાર કરીને પૂછે છેઃ
' इमेसिणं भंते ! इन्दभूइ पामोक्खाणं चउदसण्हं समण साहस्सीण कयरे अणगारे महादुक्कर कारए चैत्र महाणिज्जरतराए चेव ? "
હે પ્રભુ ! ઈન્દ્ર ભૂતિ પ્રમુખ આપના ચૌદ હજાર શિષ્યામાં મડ઼ાન દુષ્કર કરણી કરનાર અને મહાનિર્જરા કરનાર કયા શિષ્ય છે ? ત્યારે ભગવાને કહ્યું કે હે શ્રેણીક ! મારા બધા શિષ્યા મેતીની માળા સમાન છે. મારા ચૌદ હજાર શિષ્યામાં કાઈ જ્ઞાની છે, કોઈ વિનયવાન છે, કોઇ વૈયાવચ્ચ કરનાર છે અને કાઈ તપસ્વી છે. પણ તારા પ્રશ્ન એ જાતના છે કે દુષ્કર કરણી કરનાર કાણુ છે ? તેા ડે શ્રેણીક ! કાકી નગરીમાં રહેતી ભદ્રા સાથ વાહિનીના પુત્ર ધન્નોં જેણે મારી એક જ વાર દેશના સાંભળીને દીક્ષા લીધી છે અને ઉગ્ર તપશ્ચર્યાં કરી રહ્યો છે. મારા ચૌદ હજાર સતામાં દુષ્કર કરણી કરનાર હાય તા ધન્ના અણુગાર છે. ભગવાને ધન્ના અણુગારના તપની વાત શ્રેણીક રાજાને કહી. હવે શ્રેણીક રાજાને ધન્ના અણુગારના દર્શનની ભાવના જાગી. શ્રેણીક રાજા ભગવાનને વંદન કરી જ્યાં મેાતીની માળા સમાન ચૌઢ હજાર સતા બિરાજે છે તેવા પવિત્ર સતાને વંદન કરતાં કરતાં જ્યાં ધન્ના અણુગાર બિરાજે છે ત્યાં આવ્યા. આવીને શું કર્યું...!
શા. ૪૩
Page #335
--------------------------------------------------------------------------
________________
૩રર
धणं अपगार तिक्खुत्तो आयाहिण पयाहिण करेइ, वदेइ नमसइ वंदइत्ता नमसइत्ता एवं वयासी धन्ने सिण तुम देवाणुप्पिया ! सुपुण्णे सुकयत्थे सुकयलक्खणे सुलद्धेण देवाणुप्पिया ! तव माणुस्सए जम्मजीवियफले तिकटु ।"
(અનુત્તરવવાઈ સૂત્ર) ધના અણગારને વંદન નમસ્કાર કરીને કહે છે કે દેવાનુપ્રિય ! આપ ધન્ય છે, મહાન પુણ્યશાળી છે. આપે સંયમ લઈને તરત જ તપની આરાધના કરી લીધી છે. આપે જીવન સાધનાનું ફળ પ્રાપ્ત કરી લીધું છે. આપ કૃતાર્થ છે, કૃતલક્ષણ છે. આપે તપ સાથે સમ્યકત્વ ચાત્રિની આરાધના કરી લીધી છે. આ પ્રમાણે શ્રેણિક રાજાએ ધન્ના અણગારની સ્તુતિ કરી, વંદન નમસ્કાર કરી ભગવાન પાસે આવ્યા. છેવટે ધના અણગારે સંથારો કર્યો. નવ માસની દીક્ષા-પર્યાયમાં કામ કરી ગયા. આયુષ્ય સ્થિતિ પૂર્ણ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ પણે ઉત્પન્ન થયા. ત્યાંથી અવીને મોક્ષમાં જશે.
બંધુઓ! ધન્ના અણુગારને એક પણ વેનિંગ આવ્યું ન હતું. ચેતવણી આવ્યા પહેલાં જ વીરની એક જ હાકે જાગી ઉઠયા, પણ તમને હજુ જાગવાનું મન થતું નથી. તમારું તે આખું માથું ધોળું થઈ ગયું. પણ હજુ ચેતતા નથી, તે ક્યારે ચેતશે? એક ચેતવણીથી ન જાગ્યા તે બીજી નેબત વાગે છે.
બીજી ચેતવણીમાં આંખે ઓછું દેખાશે. આંખે ઓછું દેખાતાં સમજણવાળે આત્મા એમ વિચાર કરે કે વધે નહિ. આંખને ગમતાં પદાર્થો જોઈને મોહ ઉત્પન્ન થાય છે અને કર્મનું બંધન થાય છે. તે કર્મો બંધાતા બંધ થશે. મારા કર્મો ઉપર કાપ મૂકાશે. એ તે તમને ગમે ને ! ત્રીજી ચેતવણી આવી. કાને સંભળાતું બંધ થયું. કાને ન સંભળાય તે શું વધે ! ઓછું સાંભળશે તે મારું તારું કરતાં અટકશે. અને વચનવિલાસથી વિમુખ રહેવાશે. પણ આજનો માનવી એટલે બુદ્ધિશાળી બની ગયા છે કે આંખ ચાલી જાય તે બીજી આંખ નંખાવી દે. અને કાને ન સંભળાય તે કિંમતી યંત્ર લાવીને ગોઠવી દઈ મનની મુરાદ પૂરી કરે છે.
ત્રણ ત્રણ ચેતવણી આવી પણ જાગ્યા નહિ ત્યારે ચેતવણી આપનાર વિચારે છે કે હવે તે કડક ચેતવણી આપી દઉં. એમ વિચારી એની બત્રીશી દૂર કરી દીધી. આટલું થવાથી હવે જાગે અને ધર્મ કરે તો સારું. આ બત્રીસી ચાલી ગઈ. પણ તમે કંઈ કમ છો ! તરત જ ચોકડું બંધાવી મોઢામાં ફીટીંગ કરાવી દે છે. પણ મોટું રાંદલમાના ગોખલા જેવું દેખાય તે તમને ગમતું નથી. કૃત્રિમ દાંત હોવા છતાં કુદરતી દાંત જે આનંદ માને છે. પણ કુદરતી અને કૃત્રિમમાં ઘણે ફેર છે.
બંધુઓ! ગંગાને પ્રવાહ અસ્વચ્છ કચરો આદિ અશુચિ પદાર્થોને સંઘરતે નથી, પણ કિનારે મૂકી આવે છે અને પિતાનું પાણી સ્વચ્છ રાખી ગંગા નદી અનેક જીવે
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૨૩
પર ઉપકાર કરે છે. તેમ આત્મા પણ ગંગાના પાણી જેવા સ્વચ્છ છે પણ વિષય અને ભાગ રૂપી કચરા ભેગેા કરી નિમાઁળ આત્માને મેલે મનાવે છે. આત્માની અંદર સમ્યગૂજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યચારિત્રની કસ્તુરી ભરે છે કે અજ્ઞાન-રાગ-દ્વેષ આદિ કચરાને જ ભરે છે ! રાગ-દ્વેષ આદિ કચરાને દૂર કરા તા જ કસ્તુરીની સુગંધ મેળવી શકશે.
એક પછી એક વેાનિગ આવ્યાં છતાં આત્મા જાગ્યા નહિ. જ્ઞાની કહે છે કે હું આત્મા! તું શા માટે ફાગટ ફાંફાં મારે છે! ચારે તરફ ઘાર અંધારા છવાઈ ગયાં છે. કયાંય દિશા સૂઝતી નથી. પ્રકાશ વિના અંધકાર ટળે નહિ. આત્મામાં છવાઈ ગયેલા ઘેાર અંધકારને દૂર કરવા જ્ઞાનીના જ્ઞાનની દીવાદાંડીમાંથી અજવાળુ' આવે છે. એ દીવા દાંડીના અજવાળે અનાદિના મિથ્યાત્વ તિમિરને ટાળી આત્માના પ્રકાશ ફેલાવે. આત્માને જગાડવા કુદરત પણ તમને કેટલું સમજાવે છે. છતાં પ્રમાઢ કાઢીયેા આવીને અટકાવે છે. માડુ નિદ્રામાંથી જાગૃત કરવા ચાર ચાર નાખતા વાગી છતાં જાગ્યા નહિ ત્યારે છેલ્લી નાખત ખૂબ જોરશેારથી વાગી. એ છે વૃદ્ધાવસ્થા.
વૃદ્ધાવસ્થા બહું ખરાખ છે. વૃદ્ધાવસ્થામાં અનેક પ્રકારની લાલસાએ જાગે છે. તમે બધે ય યુક્તિએ રચી. ધેાળાના કાળા કરવા કલપ લગાડે છે. કાને સાંભળવા માટે રેડિયા લાવ્યા. આંખા નવી નંખાવી. દાંતમાં ચાઠુ· ગાઠવી દીધું. પણ જ્યાં આખા શરીરની ચામડી લટકવા લાગી, શરીર થરથર ધ્રુજવા લાગ્યું'. પછી વિચાર કરો કે મારે તા ઘરડા દેખાવું નથી. તેા કંઈ ઉપાય ખરા ! ગમે તેટલુ` કરે પણ તમારી વૃદ્ધાવસ્થા છાની નથી રહેવાની. અને દિવસે દિવસે તૃષ્ણા વધવાની છે.
સાઠ વષઁના ડાસા-ડોસી થઈ ગયાં પણ પરઘરની પંચાત છૂટતી નથી. પુત્રપુત્રી પુત્રવધૂ આદિ પરિવારની લીલી વાડી જોવાની જિજ્ઞાસા તૃપ્તિ પામતી નથી. દેહ-દ્રષ કુટુંબ પિરવાર આ ધુ' આત્માને તારનાર નથી. છતાં વૃદ્ધાવસ્થામાં પણુ શરીર ઉપર અપાર મમતા જાગે છે. સંસારમાં સ્ત્રી, પુત્ર, પરિવાર, મંગલા કે માલ મિલ્કત તારા થવાના નથી.
કાયા, માયા, કામિની, ત્રણે ભગિની થાય, જતન કરી રાખા સદા, અંતે વણસી જાય.
કાયા, માયા ને સ્ત્રી એ ત્રણેને ગમે તેટલાં સાચવશે તે પણ તે અંતે નષ્ટ થવાના છે. કાચી કાયાના રંગ ઘડી ઘડી પલટાય છે પણ આત્મામાં કંઈ જ ફરક પડતા નથી. જ્યારે પુદ્ગલ એકનુ એક હાવા છતાં એમાં પ્રત્યેક અવસ્થામાં ફરક પડતા જાય છે. વૃદ્ધાવસ્થાના ફોટો તમને જોવા પણુ ગમતા નથી. વૃદ્ધાવસ્થામાં ચલાતું નથી, ખાઈ શકાતું નથી, ખેાલી શકાતું નથી, કામ શાંત થતી નથી.
થતું નથી, છતાં તૃષ્ણા
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૪
“ વાકયને અંતે જરૂરત હાય પૂર્ણવિરામની, ધમ શાળામાં મુસાફરને જરૂર વિશ્રામની. વૃદ્ધવયમાં ઝંખના એક જ રહે આરામની, અંત કાલે ઔષધિ અકસીર છે જિન ધર્માંની.”
વૃદ્ધાવસ્થામાં શેની જરૂર છે અને તમે શુ કરી રહયાં છે ? એના તમે વિચાર કરો. જિનેશ્વરે બતાવેલા ધમની ઔષધિ છોડી દઈ તૃષ્ણામાં જ તત્પર રહેા છે, તમારે કેટલું ભેગું કરવુ` છે ? દિકરાના દિકરા ખાય તેટલું કમાયા તે પણ હજુ સતષ થયા નહિ. જો તમારે જાગવુ જ હાય તેા જીવનમાં જાગૃતિ લાવવી જ પડશે. મનને તૃષ્ણા તરફથી વાળી તૃપ્તિ તરફ લઈ જાવ. જો તમે તમારા મનને તૃપ્તિ તરફ લઇ જાવ અને આ બધી પળેાજણુ સમજીને નહિ છેડો તે કુદરત તમને છેડાવશે. એકલા આવ્યા અને એકલા જવાનું છે. જાણેા છે છતાં સમજતા નથી, જાગતા નથી. તમને શું કહેવું !
“ જાગી જોને જીવલડા તુ એકલ આવ્યે એકલ જાવું મનસૂબાના ચણે મિનારા, મૃગજળ સુખ કયાં લાગે સારા ચાર દિવસના એ ચમકારા....એકલ આવ્યા એકલ જાવું જાગી જોને જીવલડા.... ,,
ખ'ધુએ ! ખાટી આશાના મિનારા ચણી આત્માનું બગડશે નહિ. આત્મ કલ્યાણુંપથના સાચા પ્રવાસી તા એ જ છે કે જે મૃત્યુની ઘડી પહેલાં આત્મ સાધના કરી લે છે. આવી ઉત્તમ સાધના કરવા માટે પ્રભુએ અનેક માર્ગો બતાવ્યાં છે. એ બધુ કરવા માટે જીવે સમજણપૂર્ણાંક ધર્મ કરવાની જરૂર છે. ભગવાન વીતરાગની વાણીનાં એકેક વચના ગૂઢ રહસ્યાથી ભરેલાં છે. એનાં રહસ્યા માનવ ખરાખર ન સમજે તેા અને અન કરી બેસે છે.
“અવળી સમજણથી થતા કાધ”
એક વખત એક ગામની બહાર કૂવાને કાંઠે એક સન્યાસી બેઠા છે. તે આત્મજ્ઞાનમાં મસ્ત રહે છે. એને ગામના લેાકેાની કે સંસારની કોઈ પરવા નથી. કોઈ એની પાસે આવે તે તત્ત્વજ્ઞાનની વાતા સમજાવે છે. આ સંન્યાસી ત્રણ વાકા મેલ્યા કરે છે, અને એ ખેલવાની સાથે એની સાવધાની પણ ખૂબ છે. કૂવાની સામે જ ઝાડ નીચે આસન લગાવીને બેઠા છે. કૂવાના કાંઠે ગામની અનેક સ્ત્રીએ પાણી ભરવા આવે છે અને જાય છે. એક વખત એવુ' અન્ય' કે ત્રણ સ્ત્રીએ એક સાથે પાણી ભરવા માટે આવે છે. તેમાં આગળ બ્રાહ્મણની પત્ની છે, પાછળ વણિકની પત્ની છે અને વચમાં રજપૂતાણી છે. ત્રણે સ્ત્રીએ કૂવામાંથી પાણી સી'ચી માથે પાણીના બેડાં લઇને સન્યાસી
Page #338
--------------------------------------------------------------------------
________________
કરપ બેઠા છે ત્યાંથી પસાર થાય છે. બરાબર તે જ વખતે સંન્યાસી બેલે છે. “અગલી ભી અછી હૈ, પિછલી ભી અચ્છી હૈ, બિચલી કો જીત્તે કે માર” આ વાક્યને ભાવાર્થ પિતાપિતાની બુદ્ધિ પ્રમાણે એ ત્રણેએ કર્યો. બ્રાહ્મણ પત્ની અને વણિક પત્નીને ખૂબ હર્ષ થયો કે અમને બંનેને સંન્યાસી બાવાએ સારી કહી. અને રજપૂતાણીને જુત્તા વડે માર મારવાનું કહ્યું. એટલે એને કોલ આવ્યો, કે મને જોગીડાએ એવું કહ્યું!
સંન્યાસીને તે કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ ન હતું. એને કોઈને સારા કે ખોટા કહેવાને શું મતલબ હાય ! સંન્યાસીને માટે એ વાક્ય મંત્ર સમાન હતું. પણ એને આશય નહિ સમજવાથી રજપૂતાણીના મનમાં તે મેટું મહાભારત રચાઈ ગયું. અર્થને અનર્થ થઈ ગયે. રજપૂતાણીનું લેહી ઉકળી ઉઠયું. બ્રાહ્મણી અને વાણિયણને સારી કહી અને મને જ ખરાબ કહીને મારું અપમાન કર્યું છે. હવે એ અપમાનને બદલે લઉં તે જ હું સાચી રજપૂતાણી. એમ નિર્ણય કરી બેડું ઉતારીને સૂઈ ગઈ. રસોઈ પણ કરી નહિ. અંગમાં વેરની આગ લાગી છે. એટલે એને ચેન પડતું નથી. બંધુઓ ! આગ લાગે ત્યારે તેને બૂઝવવા શું કરવું જોઈએ?
માલ મિલ્કત, દુકાન, મકાન કે તમારી વખારમાં આગ લાગી હોય તે તરત જ ઉપચારો કરો છો. દ્રવ્ય સાધનોને નાશ ન થાય તે માટે તમે ખૂબ તકેદારી રાખે છે પણ અંતરમાં ક્રોધ-માન-માયા-લોભ આદિ કષાયેની જે આગ લાગી રહી છે તેને એલવવાને કોઈ દિવસ વિચાર આવે છે? એના માટે કોઈ ઉપાય કર્યા છે! જે સાધને ક્ષણિક છે તેને સાચવવામાં કેટલી સાવધાની છે ! અને જે સાધને આધ્યાત્મિક જીવનમાં શાશ્વત બની મુક્તિની નજીક લઈ જનાર છે તેને માટે થોડો પણ પ્રયાસ નથી. આંતરિક આગને શમાવવા વીતરાગ વાણીનું પાણી અજબ સહાયક નીવડે છે. એ નીરનું નિર્મળ ઝરણુ જેના જીવનમાં વહે છે તે આત્મા ભવ અટવીને પાર કરે છે.
રોમે રોમમાં વ્યાપેલી વેરની વિષમ વાળા રજપૂતાણીને બાળે છે. રજપૂત ઘેર આવ્યું. પત્નીને ખાટલામાં ગોદડી ઓઢીને સૂતેલી જોઈ. પાણીનું બેડું જેમ તેમ પડયું છે. રાઈનું ઠેકાણું નથી. આ જોઈને રજપૂત પૂછે છે. આજે તમને શું થયું છે? શું તમારી તબિયત બગડી છે? ત્યારે રજપૂતાણી કહે છે શી વાત કરવી? જેને પતિ સાથે ક્ષત્રિય છે એની પત્નીનું એક ગીડે અપમાન કરી જાય એ કેમ સહન થાય ? રજપૂતાણીએ રડતી આંખે બધી વાત કરી. વાત સાંભળી રજપૂતનું લેહી ગરમ થઈ ગયું. એણે હાથમાં તલવાર લીધી. બસ, હવે તે એ સંન્યાસીના એક ઝાટકે બે ટૂકડા કરી નાખ. તલવાર લઈને સંન્યાસી બેઠે છે ત્યાં જાય છે. પણ સંન્યાસી પાસે તે ભક્તોની મંડળી જામી છે. સંન્યાસી આત્માની વાતે તેમને સમજાવે છે. રજપૂતે વિચાર કર્યો કે આટલા બધા માણસે વચ્ચે સાહસ કરવું નકામું છે. આ બધા વિખરાય એટલે
Page #339
--------------------------------------------------------------------------
________________
ઉરેદ એને મારી નાખું. તકની રાહ જોઈ રજપૂત લપાઈને બેઠે છે. અને શું બોલે છે તે સાંભળે છે.
બધા માણસને ઉપદેશ આપત આપતે સંન્યાસી વચમાં બેલે છે કે “અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી, બીચલી કે જુત્ત કે માર” આ સાંભળી રજપૂતના કાન ચમક્યાં. અત્યારે તે કઈ સ્ત્રી નથી. છતાં આ સંન્યાસી આમ કેમ બેલે છે ! થેડી વાર થઈ અને બધા ભક્તો ઉઠીને ચાલ્યાં ગયા તે પણ સંન્યાસી એ પ્રમાણે બેલવા લાગે. ત્યારે રજપૂતને થયું કે આ સંન્યાસી આમ બેલ્યા જ કરે છે માટે નક્કી આમાં કંઈક રહસ્ય છે, નહિતર વારંવાર આમ બેલે નહિ. મારે એકદમ સાહસ કરી અકાર્ય કરવું યે ગ્ય નથી. રજપૂત એકદમ સંન્યાસી પાસે આવી ચરણમાં નમીને પૂછે છે બાપજી! આપ આગલી ને સારી કહો છે, પાછલીને સારી કહે છે અને વચલીને ખરાબ કહે છે એનું રહસ્ય શું છે? આપ કૃપા કરીને મને સમજાવે.
સંન્યાસી કહે છે ભાઈ! આ ઉત્તમ માનવભવ મેળવ્યા પછી સાર્થક કરવાને છે. છાશમાંથી માખણની જેમ તત્વમાંથી સાર કાઢતાં શીખવું જોઈએ. ભાઈ! પહેલી બાલ્યાવસ્થા છે તે નિર્દોષ હોય છે. બાલ્યાવસ્થામાં બાળકને દુનિયાનું ભાન હેતું નથી. કેઈને પ્રત્યે વેર-ઝેર હેતાં નથી. બાલ્યકાળમાં કોઈ જાતને બેજે કે ચિંતા હોતી નથી એટલે આનંદથી રહેવાનું. તેથી તે સારી છે. પાછલી સારી કહેવાનું કારણ ઈન્દ્રિયેના ઘેડા શિથિલ થઈ જવાથી ઈછા થવા છતાં પાપ કરી શકતું નથી. ઈન્દ્રિયેનું પિષણ કરી શકાતું નથી. માટે આગલી-પાછલી અવસ્થાઓમાં પાપ અતિ અલ્પ થાય છે. તે દૃષ્ટિથી મેં સારી કહી છે.
યુવાની ઉફાન છે, આંધળી છે, નિરંકુશ છે જે યુવાની દિવાની છે તે એક દિન જવાની છે. હવા ભરેલા દડા જેવી છે. દડામાં વધુ હવા ભરવામાં આવે તે ફાટી જાય તેમ શક્તિ અને મદ આવતાં યુવાની દિવાની બને છે. વધુ પાપ યુવાનીમાં જ થાય છે. ઈન્દ્રિયેના ઘડા બેકાબૂ હોય છે તેથી પાપ કરવા જલ્દી પ્રેરાય છે. જે તેને જુત્તા મારીને વશ કરવામાં ન આવે તે તે ઘડા આત્માને દુર્ગતિના ખાડામાં ફેંકી દે છે. માટે વચલીને તપ અને સંયમથી બંધનમાં રાખવાની છે. જુવાની જ એવી જાજરમાન છે કે
જ્યાં ધર્મ પણ કરી શકાય અને કર્મ પણ કરી શકાય. જે અવસ્થા રાગના દિવસની છે તે જ અવસ્થા તપ-ત્યાગની આરાધનાના દિવસોની છે. માટે યુવાનીમાં જાગૃત બની આત્માનું સાધી લે.
સંન્યાસીની વાત સાંભળી રજપૂત કહે છે, હે ગીરાજ આપની વાણીમાં તે ગુઢ રહસ્ય સમાયેલું છે. જે આને ખુલાસો ન થયે હેત તે આ તલવાર દ્વારા મેં આપના દેહને નાશ કર્યો હેત. આ તલવાર આપના રૂધિરથી રક્તવણું બની ગઈ હતી અને વગર વિચાર્યું કામ કરનારની જેમ મારે પણ પસ્તાવાને વખત આવત. મને
Page #340
--------------------------------------------------------------------------
________________
ક૭ આજે સમજાયું કે શબ્દ પર મરી ફીટવું નહિ પણ એને આશય સમજ. ન સમજાય તે નમ્ર બનીને બીજા પાસે સમજી લેવું જોઈએ. તત્વજ્ઞ પુરૂષનાં વચન ગૂઢ તત્વથી ભરેલા હોય છે.
જ્ઞાની પુરૂષ મધુર વચનોથી આપણને જગાડે છે. બંધુઓ! પર્વના દિવસે ચાલ્યા જશે આ દિવસોમાં પ્રમાદ ખંખેરી, આંખમાંથી ઉંઘ ઉડાડી જીવનમાં જ્ઞાન દષ્ટિ જગાડે. જ્ઞાનથી જ હેય, રેય અને ઉપાદેયને વિવેક આવશે. જ્ઞાન અને સમજણ વિના આત્મકલ્યાણના સાચા રાહે ચાલી શકાશે નહિ. જ્ઞાનીના વચનથી જ આત્માની રમણીયતાના પ્રભાતને આનંદ માણી શકાશે.
જે જાગે છે તે સાધે છે, ઊંઘે છે તે બગાડે છે.”
આટલું સમજશે તે આત્મ કલ્યાણ કરી શકશે. પાંચ દિવસમાં અપ્રમત્ત બનીને બને તેટલી ધર્મારાધના કરી લે. સમય થઈ ગયેલ છે. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાનનં. ૪૫
ભાદરવા સુદ ૧૫ ને મંગળવાર, તા. ૧-૯-૭૦
શાસ્ત્રકાર ભગવંત, અનંત કરૂણાનીધિ ભગવાન મહાવીરે જગતના જીને પ્રગતિને માર્ગ બતાવ્યું છે. કહેવાય છે કે આજના યુગે ઘણી પ્રગતિ સાધી છે. સુખ અને સગવડના અનેક સાધને યુગે મેળવી આપ્યા છે. આજના યુગે શોધેલા સાધન વડે તમે કલાકના ૬૦૦ માઈલની ઝડપે એટલે કે એક મિનિટમાં દશ માઈલની ઝડપે ગતિ કરી શકે છે ! તમારા કુટુંબીજને ગમે તેટલાં દૂર વસતાં હોય છતાં તેની સાથે તમે વાતચીત કરી શકે છે. થેડા જ કલાકમાં તમે તેને સંદેશ પહોંચાડી શકે છે એટલું જ નહિ પણ તમે તેની પાસે વાયુ વેગે પહોંચી પણ શકો છે.
આજે શોધાયેલ છેલ્લામાં છેલ્લી ઢબના યંત્ર વડે માણસનું કામ ઘણું ઓછું થઈ ગયેલ છે. થોડા સમયમાં તે અનેકગણું વધારે કામ કરી શકે છે. યંત્રમાં તમે ઘઉં નાખે એટલે તેમાંથી કચરો સાફ થઈ જાય, દળાઈ જાય છે અને લેટ એક થેલીમાં પિક થઈ જાય છે. યંત્રમાં તમે કાગળને આખો રોલ ચઢાવી દો એટલે તમારે જોઈએ તે માપની થેલીને કાગળ પાઈ જાય. ગુંદર ચડાઈને થેલી તૈયાર થઈ જાય છે. આવા યંત્રની આજે શોધખોળ થઈ છે, આમાં માનવીને દેખરેખ રાખવા સિવાય ખાસ મહેનત
Page #341
--------------------------------------------------------------------------
________________
ર
કરવી પડતી નથી. બધુ` જ યંત્રો વડે એટોમેટીક થઇ જાય છે.
તમારી બેસવાની મેટરો પણુ યંત્રથી જ બને છે. એને કોઈ કારીગર યંત્રની સહાય વિના અનાવવા ઈચ્છે તે તેને કેટલા સમય લાગે ! દિવસેાના દિવસેા અને મહિનાએના મહિના તે કામમાં વીતી જાય તે પશુ શુ યંત્રો વડે મનતી મેટર જેવુ' એકધારુ બંધ બેસતું કામ થાય ખરું! ન જ થાય. અમેરિકા જઈ આવેલ અને મેટરનુ કારખાનુ' જોઈ આવેલ લેાકા કહે છે કે ત્યાં તે ફક્ત પાંચ જ મિનિટમાં મેટર તૈયાર થઈ જાય છે. માટા મેાટા પતરા કપાઈ ને તેમાંથી મેટર તૈયાર થઈ ને પાંચ જ મિનિટમાં બહાર પડે આ સાંભળી તમને આશ્ચર્ય લાગે છે. પણ તેમાં નવાઈ પામવા જેવું કશું નથી. વિજ્ઞાનની મદદથી આજે એનાથી પણ વિશેષ નવાઈ પમાડે તેવાં કર્યાં થઇ રહેલાં છે. આ રીતે આજના યુગે યંત્રો આપ્યા છે. અનેક સુખ સગવડના સાધન આપ્યાં છે. માણસ બેડા હાય ત્યાંથી તેને ઉડવાની જરૂર ન રહે તેવાં સાધના આજના યુગે તમને આપ્યાં છે. તે બેઠો બેઠો ચાંપ દબાવીને બધું મેળવી શકે છે.
આજના માનવી આ કારણે ગવ અનુભવે છે. અને કહે છે કે ભૂતકાળમાં કદીયે ન થઈ હેાય તેવી પ્રગતિ અમે સાધી છે. વિકાસ સાધ્યું છે, અને અનેકવિધ સાધના આપ્યાં છે. આ કથન ખરુ' છે. છતાં આજના માનવી તે માટે અભિમાન કરી શકે તેમ નથી. કારણ કે આજની પ્રગતિ એકડા વિનાના મીડા જેવી છે. પાયા વિનાના મહેલ જેવી છે. તમે એક પછી એક ગમે તેટલા મી'ડા મૂકે પરંતુ જો મેાઢા આગળ એકડા ન હેાય તે ? એકડા વિનાના મીડા વધે તે શુ તેથી તે મીંડાઓની કઈ કિ ંમત વધે છે ખરી ! દશ મી'ડાના વીસ મીડા કરે અને વીસના ત્રીસ કરા, આથી મીડા વધશે પણ એની કિ ́મત વધશે નહિ. આવુ' જ આજની પ્રગતિનુ' છે. આજે પ્રગતિ થઇ રહી છે પણ તેમાં ધમરૂપી એકડા જ નથી. એટલે તે પ્રગતિને સાચી પ્રગતિ કહેવાય નહિ.
ધ એ પાયેા છે : કાઈ મહેલ બાંધવામાં આવે પણ તેના પાયે જ નાંખવામાં ન આવ્યે હાય તેા તે ટકી શકે ખરે ? પાયા વિના મહેલ ટકી શકતા નથી. તે કયારે જમીનદોસ્ત થઈ જશે તે કહી શકાતુ' નથી. તેવુ' જ આજની પ્રગતિનુ` છે. આજની પ્રગતિ ધર્માંના પાયા વિના થઈ છે એટલે તે કયારે વિનાશ પામશે તે કહી શકાય નહિ.
આ કથનની ઝાંખી તમને હમણાં જ થઈ ગયેલ છે. ખીજા વિશ્વયુદ્ધમાં એક અણુઓએ સજાવેલ વિનાશે આપણને પ્રતીતિ કરાવી દીધી છે કે આજનું સ'હારક વિજ્ઞાન વર્ષોની પ્રગતિને થાડી જ સેકન્ડમાં છિન્નભિન્ન કરી નાંખશે.
કદાચ તમે એમ પણ પ્રશ્ન કરશેા કે આ પ્રગતિ ધર્મ વિના થઈ છે એમ કેમ કહેવાય ? અગાઉ હતાં તે કરતાં અનેક ગણુાં મદિરા અને ધમસ્થાનકો વધ્યાં છે. દાન– યાવધક અનેક સંસ્થાએ ખાલાઇ છે. માણસે પણ ખૂબ કરે છે. અગાઉ
ધક્રિયા
Page #342
--------------------------------------------------------------------------
________________
૩ર૯ પહેલાં ન અપાયાં હોય તેટલા પ્રમાણમાં દાતાઓ આજે દાન આપી રહેલ છે તે કેમ કહી શકાય કે આજના યુગે ધર્મના પાયા ઉપર પ્રગતિ નથી કરી ! આ પ્રશ્નને જવાબ એ છે કે આજના યુગે ઉપરની બાબતમાં પ્રગતિ કરી છે, એ ખરું, પરંતુ તે પ્રગતિમાં ધર્મ રહેલું નથી. પણ ધર્મને આભાસ માત્ર રહે છે. આજના યુગે ધર્મને અને ધર્મસ્થાનકને કેદખાના રૂપ ગણ્યા છે. તેથી જીવનમાં ધર્મને બદલે અસત્ય, અનીતિ, અપ્રમાણિક્તા વિગેરે જોવામાં આવે છે. આ કારણે આજના યુગમાં અનેક જાતની ભૌતિક સુખ સગવડો હોવા છતાં કોઈના જીવનમાં વાસ્તવિક સુખ જોવામાં આવતું નથી. તમને સમજાય છે કે ધર્મ વિના કેઈ સુખ મળવાનું નથી!
આજે દરેક દેશ વિશ્વશાંતિની વાત કરે છે. પરંતુ પિતાની આંતરિક નીતિ તે બીજા દેશમાં પિતાનું સ્થાન જમાવવાની જ છે. વિજ્ઞાન આગળ વધતું જાય છે તેમ તેમ માનવીને ભય પણ વધતું જાય છે. અણુબની શેાધે દરેકને ભયભીત કરી દીધાં છે. આ રીતે વિજ્ઞાન એ ધર્મનું એક અંગ બનવાને બદલે વિનાશક અંગ બનતું જાય છે. અને તે જ કારણે તેનાથી સુખ મળ્યું છે તેના કરતાં દુઃખ વિશેષ પ્રમાણમાં વધતું જાય છે.
બંધુઓ ! આજે માણસેને પરસ્પરને વ્યવહાર પણ અધર્મમય દેખાય છે. એકબીજાની વાત ઉપર કેઈને ભરોસો હેતું નથી. બે સગા ભાઈઓને પણ એક બીજા ઉપર આ જમાનામાં વિશ્વાસ નથી તે બીજાની તે વાત જ ક્યાં કરવી ! ધંધાની પ્રવૃત્તિમાં પણ ધર્મ અધર્મની વાત ભૂલાઈ ગઈ છે. આજના યુગનું સૂત્ર છે કે જેમાં પૈસા વધુ મળતા હોય તે ધંધે કરે” પછી ભલેને તે ધંધે ગમે તેટલે હિંસક અને અનીતિમય કેમ ન હોય !
ધર્મને બાજુમાં મૂકી દીધું છે એનું પરિણામ એ આવ્યું છે કે વાસ્તવિક સુખ પણ બાજુમાં મૂકાઈ ગયું છે. ભલે તે રાષ્ટ્રપતિ હય, કોઠાધિપતિ હય, અમલદાર હોય કે મેટો પદવીધારી હોય પણ ધર્મમય જીવન નહીં હોવાથી તેઓ સાચું સુખ અનુભવી શકતા નથી. એક વાત છે. સુખ સગવડના સાધનને તમે સુખ કહેતા હે તે તેવું સુખ તે અવશ્ય મેળવી શકે છે. પણ સુખને અર્થ મનની શાંતિ, પરસ્પર પ્રેમ અને આત્મિક સુખ કરતા હે તો તેવું સુખ જીવનની દરેક પ્રવૃત્તિનું ચણતર ધર્મરૂપી પાયા પર કર્યા વિના મળવું શક્ય નથી. બીજી રીતે કહીએ તે ધર્મ કહે છે કે તમે બીજાને સુખ આપશે તે જ તમે સુખ પ્રાપ્ત કરી શકશે. માટે તમે સુખ ઇચ્છતા છે તે બીજાને સુખ ઉપજે તેવી પ્રવૃત્તિ કરે, તે સિવાય લક્ષમી વડે, સુખ સગવડનાં સાધન વડે “સુખ મેળવવાનો પ્રયત્ન કરે તે ઝાંઝવાના નીર સમાન વ્યર્થ છે. પરદેશમાં જઈને લાખો રૂપિયાની કમાણી કરનાર પણ સુખે ઉંઘી શકતા નથી. પૈસાથી સુખ સગવડના સાધનો વસાવી શકાય, ખાઈ પીને મોજ કરી શકાય, પણ આત્માને આનંદ લૂંટાઈ જાય છે. અશાંતિ ઉભી થાય છે. પૈસાના અભાવમાં માણસ સાદાઈથી રહેતા હોય છે.
શા. ૪૨
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૬૦
સુખે ખાઈને સંપથી કુટુંબ રહેતું હોય છે. પણ જયાં પૈસા વધ્યા ત્યાં રંગ-રાગ વધ્યા, અભિમાન વધ્યું, નાટક-સિનેમા વધ્યા, ફેશને અને વ્યસન વધ્યાં, કુસંપ વધે છે માટે જ જ્ઞાની કહે છે કે સંતોષી જ સાચે સુખી છે.
ન્યાય, નીતિ અને પ્રમાણિકપણાથી મેળવેલે પૈસે જ સુખ આપી શકે છે. જ્યાં અન્યાય, અનીતિ, અધર્મ અને અપ્રમાણિકતા હોય છે ત્યાં દુઃખને જ નિવાસ હોય છે. અનીતિને પૈસો માણસની બુદ્ધિમાં ભ્રમ પેદા કરે છે. અનીતિથી મેળવેલા પૈસાથી ખરીદેલા અનાજના કણ નીતિવાન માણસના પેટમાં જાય છે તે મનમાં પણ અસ્થિરતા જન્માવે છે. દા. ત. પુણીયા શ્રાવકની પત્નીએ પાડેશને ઘેરથી આવેલી વાનગી પણીયા શ્રાવકના ભાણામાં પીરસી. એણે ખાધી પરિણામે પુણીયા શ્રાવકનું મન સામાયિકમાં સ્થિર રહી શકયું નહિ. આટલું થે અનાજ પેટમાં જાય છે તે પણ મનમાં અસ્થિરતા જન્માવે છે તે અન્યાય, અનીતિ અને કાળા બજારથી મેળવેલ લમીથી તે સુખ કેવી રીતે મળી શકે? જીવનમાં નિઃસ્વાર્થ પ્રેમ, વિનય, વિવેક, સંતેષ અને સંયમ વિના ભૌતિક સંપત્તિ સાચું સુખ કયાંથી આપી શકે ! એટલે જ આજે વિજ્ઞાને અનેક સુખ સગવડનાં સાધને આપેલાં હોવા છતાં માનવીના જીવનમાં સુખ જોવામાં આવતું નથી. તેનાં મન ઉપર ગમગીનતા દેખાતી હોય છે. બહારથી ભલે તે સુખી દેખાતો હોય પરંતુ અંદરમાં તે વેદના ભરી હોય છે.
આજના યુગમાં અસંતોષની માત્રા ધર્મના અવલંબનને અભાવે પણ વધી ગયેલ છે. લાખોપતિ, કરોડપતિ અને અબજોપતિ બને તે પણ તેથી તેને સંતેષ થવાને નથી. મોટો દેશ સમૃદ્ધ હોવા છતાં પણ તેમને એટલેથી સંતોષ નથી. અન્ય દેશમાં પિતાનું સ્થાન જમાવવા માટે અનેક જાતના પ્રયને તેઓ કરી રહ્યાં છે. આ રીતે વ્યક્તિગત જીવનમાં, સામાજિક જીવનમાં, રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય જીવનમાં સર્વ સ્થળે અસંતોષની માત્રા જોવામાં આવે છે. તેનું કારણ છે મનેનિગ્રહને અભાવ ધર્મમય જીવન વિના ઈચ્છાઓ પર, મન પર કાબૂ આવે શક્ય નથી.
મનને વાંદરાની ઉપમા આપવામાં આવી છે. વાંદરે વધુ ચંચળ ગણાય છે. પણ મન તે તેથી અનેકગણું ચંચળ છે. તેના ઉપર જે તમે કાબૂ નહિ મેળવે તે તે તમને
ક્યાં ઢસડી જશે ? તે કહી શકાય નહિ. તેને વશ કરવા માટે જ સંયમ અને સંતોષની જરૂર છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે –
सुवण्ण-रुप्पस्स उ पव्वया भवे, सिया हु केलाससमा असंखया । नरस्स लुध्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अणन्तिया ।
ઉ. સૂ, અ-૯ ગાથા ૪૮
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૩૧
સોના રૂપાના કૈલાસ જેવા અસંખ્ય પર્યંતા પણ લેભી મનુષ્યને પૂરતા નથી
કારણ કે ઇચ્છા આકાશ જેવી અનત છે.
માનવીની ઈચ્છા આકાશ જેવી અનંત છે એમ દર્શાવીને શાસ્ત્રકારો કહે છે કે આમ જાણીને મનુષ્યે નિગ્રહના આશરો લેવા એ જ ઠીક છે.
पुढवी साली जवा चेव, हिरण्णं દિપુર્જા નામેÆ, રૂર્ વિષ્ના
पसुभिस्सह ।
તવં ૨૨ે ॥ ૩. અ. ૯-૪૯
ધન, ધાન્ય સહિત આખી પૃથ્વી એક જ મનુષ્યને આપી દેવામાં આવે તે પ તેનાથી તેને સ ંતાષ નહિ થાય એમ જાણી નિગ્રહના આશરો લેવા એ જ ઠીક છે.
મન ઉપર કાબૂ કેમ આવી શકે! કૌટુ'ખિક જીવનમાં સુખ અને શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય! એક દેશ ખીજા દેશથી ભય વિનાના કેમ અને ! સંહારક વિજ્ઞાનની જરૂરિયાત કયારે દૂર થાય ! માનવીના માનવી પ્રત્યે વિશ્વાસ કયારે જામે ! પરસ્પર પ્રેમભયુ વાતાવરણ કયારે સર્જાય ! આજનું શિક્ષણ માનવને લાભદાયક ક્યારે બને ? આ બધા પ્રશ્નોના એક જ જવાબ છે કે તમારી દરેક પ્રવૃત્તિઓ અને ભૌતિક વિકાસનું ચણુત્ર ધર્માંના પાયા પર કરો. રાષ્ટ્રીય નીતિ હૈાય, સામાજિક પ્રવૃત્તિ હોય કે વ્યક્તિગત પ્રવૃત્તિ હાય, ગમે તે પ્રવૃત્તિ હાય પણ તે ધમય હાય તા જ સુખ-સંતાષ-પ્રેમ વગેરે પ્રાપ્ત કરી શકાશે.
આગળ કહ્યું તે પ્રમાણે ધમને ધમ સ્થાનક પૂરતા મર્યાદિત નહી રાખતાં જીવનમાં ઉતારશેા. અને “ જીવ-જીવવા દે ”ના સિદ્ધાંતને લક્ષમાં રાખીને તમા ખીજા પ્રત્યે માનવતાભયું વન રાખશેા, ત્યારે જ તમેા ખરુ' સુખ પ્રાપ્ત કરી શકશેા. અને ખરા વિકાસ સાધી શકશો. આ જ સાચા સુખના રાજમાર્ગ છે. આ વાત આજના યુગ આજે નહિ સમજે તે તેને આવતી કાલે તે વાત અવશ્ય અપનાવવી પડશે.
પાંચ પ્રકારના કલ્પ
અંધુએ ! આત્માની આરાધનાના આજે ચેાથે દિવસ છે. આ દિવસેામાં બને તેટલી સાધના કરી લે.. આજના દિવસનું નામ કલ્પર છે. કલ્પ પાંચ પ્રકારના છે. ૧) સ્થિતિ કલ્પ ૨) અસ્થિતિ કલ્પ ૩) જિનકલ્પ ૪) સ્થિવર કલ્પ ૫) કપાતીત કલ્પ. આજથી પાંચમે દિવસે મહાન પવિત્ર સવત્સરી પર્વ આવે છે. એટલે આજના દિવસનુ નામ કધર રાખ્યું છે. અને પછી છેલ્લુ તેલાધર આવશે. તેલાધરથી ત્રીજે દિવસે સંવત્સરી ૫૧ આવે છે.
સ્થિતિકલ્પ :-સ્થિતિ એટલે જેને માટે અમુક અમુક મર્યાદા નિર્માણું કરતી
Page #345
--------------------------------------------------------------------------
________________
હેય, જેમ કે શ્રાવકેએ અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે. સાધુ-સાધ્વીઓએ બે વખત આવશ્યક (સૂત્ર) કરવું જ જોઈએ. સાધુને ત્રણ પછેડી રાખવી કલ્પે છે. સાધ્વીને ચાર પછેડી રાખવી કપે છે. કારણ કે સાધુ કરતાં સાધ્વીને શરીરની મર્યાદા વધુ સાચવવાની હોય છે. સાધુને શેષકાળમાં ૨૯ દિવસ અને સાધ્વીજીને શેષકાળમાં ૫૮ દિવસ રહેવું ક૯પે. માંદગી અથવા શરીરના કારણ સિવાય સાધુ-સાધ્વીને મર્યાદાથી વધુ સમય રહેવું કપે નહિ. પહેલાં રાષભદેવ ભગવાન અને ચરમ તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીન સંતને સ્થિતિકલ્પવાળા કહેવાય. વચ્ચેના બીજા તિર્થંકરથી માંડીને ત્રેવીસમાં તિર્થંકરના સાધુઓ અસ્થિતિ કલ્પવાળા છે. તેમને જ્યારે પાપ લાગે ત્યારે પ્રતિક્રમણ કરે. તેમને અમારી જેમ સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું જ પડે તેમ નથી. એમને તે ચાર મહાગ્રત હોય છે. અને ઋષભદેવ અને મહાવીર સ્વામીના સાધુઓને પંચમહાવ્રતનું પાલન કરવાનું હોય છે, કારણ કે
पुरिमा उज्जुजडा उ, वक जडा उ पच्छिमा ।
મણિમાં ઝુપન્ના ૩, તેમાં ઉમે ટુ #g | ઉ. અ. ૨૩-૨૬ પહેલા રાષભદેવ પ્રભુના પરિવારના સાધુ પ્રકૃતિના જડ અને સરળ હતાં, તેમને એક વખત કહે તે સમજતાં ન હતાં, પણ પાછાં સરળ હતાં. એક વખત અષભદેવ પ્રભુના સંત ગૌચરી ગયા. ગૌચરી કરીને આવતાં વાર લાગી ત્યારે ગુરૂ પૂછે છે કે સંતે ! આજે આટલી વાર કેમ લાગી ! ત્યારે સંતે કહે છે રસ્તામાં નટ રમતાં હતાં તે જોવા ઉભા રહ્યાં. જેવું હતું તેવું કહી દીધું. ત્યારે ગુરૂએ કહ્યું ભાઈ! સંસાર છોડી સાધુ બન્યા, હવે નટ નાટક આપણાથી ન જોવાય. તરત જ ભૂલ કબૂલ કરી લીધી. બીજી વખત ગૌચરી ગયાં ત્યારે રસ્તામાં નટડી નાચતી હતી તે જોવા ઉભા રહ્યાં. ફરીને ગુરૂએ પ્રશ્ન કર્યો કે આટલી વાર કેમ લાગી ! તે કહે છે ગુરૂદેવ ! નટડી નાચતી હતી તે જોવા ઉભા રહ્યા હતાં, ત્યારે ગુરૂએ કહ્યું ભાઈ! નટની રમત ન જવાય તે એનાથી નટડીને નાચ જવાય ? ત્યારે કહે છે ગુરૂદેવ ! આપે તે નટની ના પાડી હતી પણ નટડીની ના પાડી ન હતી. આવી જડતા હતી પણ જડતાની સાથે સરળતા પણ હતી. તેથી કહે ગુરૂદેવ, હવે ભૂલ નહિ કરીએ.
વચલા બાવીસ તિર્થંકરના અંતે પ્રકૃતિના સરળ અને પ્રજ્ઞાવંત હતા. એટલે એમને કંઈ કહેવું પડતું નહોતું. જ્યારે ગ્રેવીસમા તિર્થંકરને સંતાને એવા આપણે તે વક અને જડ છીએ, ભગવાનની આજ્ઞાથી વિપરીત વર્તન કરનારા છીએ. પહેલા તિર્થ કરના પરિવારને ગુરૂએ કહ્યું કે ભાઈ ! આપણાથી નાટક ન લેવાય તે એમણે ભૂલ કબૂલ કરી લીધી, પણ અત્યારના શિષ્યો તે એમ જ કહી દે કે તમારે અમને પહેલેથી જ કહેવું હતું ને ? તમે અમને એવું કયાં કહ્યું હતું કે નટ-નટડીનું નાટક ન જેવાય! - આ કારણથી વીસમા તિર્થંકરના સાધુઓ વાંકા ને જડ કહેવાય છે.
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૩૩
ત્રીજા, જિનકલ્પી સાધુઓ ખૂબ જ ઉચ્ચ પ્રકારની કરણી કરે છે. તેઓ પગમાં કાંટા વાગે છતાં કાઢે નહિ. પેાતે જે સ્થાનમાં રહેલા હૈાય તે સ્થાનમાં આગ લાગે તે તે પેાતાની જાતે બહાર નીકળે નહિ. કદાચ કોઈ કાઢે તે ઈયસમિતિ સાચવીને બહાર નીકળે. કાઈ કાંટા કાઢી દે તેા કાઢવા દે પણ પોતાની જાતે કાઢે નહિ. ઉપધિમાં એક પછેડી, ચલેાટો, મુહપત્તિ અને રજોહરણ રાખે. ઘેડુના રાગ કેટલે છૂટયા હોય ત્યારે આવી કરણી કરી શકાય ! જિનકલ્પી સાધુ આવી ઉચ કરણીના કરનાર હાય છે.
ચેાથેા સ્થિવર કલ્પ : સ્થિવર કલ્પી સાધુઓ .માટે વસ્ત્ર, પાત્ર અમુક જ રખાય એવા નિયમ હાય છે. જે મુનિએ ઢ'ડી-ગરમી-ડાંસ મચ્છરના પરિષદ્ધ સહન કરી શકે છે, તેવા મુનિએ પહેલાં જ'ગલમાં રહેતા હતાં. જેમનાથી લજ્જાના પરિષદ્ધ જીતી શકાય તે વસ્ત્ર પહેરતાં નહિ, જે લજ્જાના પરિષદ્ધ ન જીત્યા હોય તેને વસ્ત્રો પહેરવાની છૂટ છે. શરીરને ઢાંકવા માટે જ વસ્ત્રો પહેરવાના છે. જે વસ્ત્રો પહેરે તે સાધુ ન કહેવાય એવું નથી. આજે દિગબરા લઈ મંડયા છે કે જેના શરીર ઉપર વસ્ત્રના તાંતણેા હોય તેના માક્ષ ન થાય. આ વાત ખરાખર નથી. કારણ કે જો સાધુને વસ્ત્રો રાખવાના જ ન હાય તે મુદ્ઘપત્તિનું પડિલેહણ કરવુ, વસ્ત્ર પાત્રનુ પડિલેહણ કરવું, આટલાં જ વસેા રાખવાં એ બધી વાતા સિદ્ધાંતમાં શા માટે આવી ? પહેલા અને છેલ્લા તિથ કરાના સંતાને જીણુ વસ્ત્રો પહેરવાની આજ્ઞા છે. અને વચલા ખાવીસ તિર્થંકરાના સ ંતા બહુમૂલાં અને રંગીન વસ્ત્રો પણ પહેરતાં હતાં. કારણુ એમને બહુ-મૂલાં વસ્ત્રો હાય કે હલકાં હાય એના પ્રત્યે મમત્વ ન હતુ. ભગવાન કહે છે વસ્ર-પાત્ર રાખો પણ એના ઉપર મૂર્છા ન રાખેા.
પદ્મર ભેદ્દે સિદ્ધ થાય છે:
જૈન ધર્માંમાં પંદર ભેદે જીવ સિદ્ધ થાય છે. તેમાં અન્ય લિંગે પશુ સિદ્ધ થાય છે. ભલે ભગવાં વસ્ત્રો ધારણ કર્યાં હાય, લિંગ સંન્યાસીનુ હાય પણ એને જૈન ધર્મની શ્રદ્ધા થઈ તા એ સ્વલિંગી મનીને મેાક્ષે જાય છે. માટે અન્ય લિંગે સિદ્ધ થઈ શકે છે. ગૃહસ્થ લિંગે પણ સિદ્ધ થયાં છે. ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી. પાછળ મફ્તેવી માતા હું મારા ઋષભ મારા ઋષભ ’” કહીને ઝૂરતાં હતાં. અહા ! મારા ઋષભ! આ ઠંડડી ગરમીના પરિષહેા કેમ સહન કરતા હશે? બંધુએ ! તમે માતાને ભૂલી જશે પણ માતાને પુત્ર પ્રત્યે કેટલા પ્રેમ હાય છે! ગમે તેવા દુઃખમાં પણ માતા પેાતાના સંતાનનું હિત જ શ્રાદ્ધતો હાય છે.
માતાના પ્રેમમાતાને પેાતાના બાળક ઉપર જે વાત્સલ્યભાવ હાય છે એવા ભાગ્યે જ બીજાને હેાય છે. માતા પેાતાના પુત્રનુ પેાતાના પ્રાણના ભાગે પણ રક્ષણ કરે છે. એક વિધવા માતાએ પેાતાના પુત્રને ખૂબ લાડ કોડથી ઉછેર્યાં. ઘરમાં ખાવાના
Page #347
--------------------------------------------------------------------------
________________
સાંસા હતા. પુત્રને પ-૬ વર્ષને મૂકી એને પિતા ચાલે ગયે હતે. આ માતા દળણું દળી પરસેવાના પાણી ઉતારીને માંડ માંડ બે જણનું પેટ ભરતી હતી. દિકરાનું નામ સુમન હતું. માતાને આશા હતી કે મારે સુમન કાલે સવારે મેટો થશે અને મારા દુઃખના દિવસો ટળી જશે. માતા આ પ્રમાણે આશાના મિનારા ચણે છે. સુમન ભણવામાં ખૂબ હોંશિયાર છે. એ મેટ્રિક પાસ થઈ ગયે. માતાને એ જ ભાવના છે કે ભલે, અત્યારે હું મજુરી કરુ, મને કષ્ટ પડશે પણ મારે સુમન ભણી ગણીને હોંશિયાર થશે તે એનું ભવિષ્ય સુધરશે અને પછી એ ઘડપણમાં મારી સેવા કરશે. કદાચ દેવું થશે તે પણ અત્યારે તે મારા દિકરાને ભણવું. સુમન ડોકટરી લાઈન લે છે. અને એમ. બી. બી. એસ. પાસ થાય છે. સુમન માટે ડોકટર બન્યું. ડોકટરને સારા સારા ઘરની કન્યાએના માંગા આવવા લાગ્યા. એક સારા ઘરની કન્યા સાથે સુમનના લગ્ન થાય છે. માતાને હર્ષ સમાતું નથી. હાશ. “હવે મને શાંતિ થઈ.”
હવે દિકરો ને વહુ મારી સેવા કરશે. અને હું નિરાંતે ખાઈ પીને ધર્મધ્યાન કરીશ આમ અનેક વિચારે કરી આશાના મિનારા ચણતી હતી. માતાના શરીરે કરચલીઓ વળી ગઈ હતી. આજ સુધીની જિંદગીમાં મહેનત મજૂરી કરી યૌવનનું નૂર એણે ગુમાવી દીધું હતું. સુમન હોંશિયાર ડોકટર હતે. યશરેખા સારી હતી. સારા ઘરની કન્યા પર છે એટલે શૂટ-બૂટ વગેરેથી અપ-ટુ-ડેટ થઈને ફરે છે. એને મિત્રો પણ છૂટ અને બૂટવાળા જ મળ્યા હતાં. બધાં ચા-પાણી નાસ્તા ઉડાવે છે. સુમન મિત્રો અને પત્નીમાં જ મસ્ત રહેવા લાગ્યો. વહુ પણ નવા જમાનાની છે એટલે જુના જમાનાના આધેડ વયના સાસુજી એને ગમતાં નથી. - હવે સુમનને એની પ્રિય પત્ની, પ્યારા મિત્ર અને દવાખાના સિવાય જગતમાં કંઈ દેખાતું નથી. એક વખત માતાના પગ જોઈને પીનારા પુત્રને હવે માતા શું કરે છે? કયાં છે? એને શેની જરૂર છે? એ તે પૂછતે જ નહિ. માતાનું મુખ જેવાની એને ફરસદ ન હતી. એને મન એની પત્ની જ પરમેશ્વર સમાન હતી. આધુનિક જમાનાની આ પત્ની માતાને ખૂબ છણકા કરતી હતી. કામ કરાવતી હતી. જુના જમાનાની માતાને
એના રંગઢંગ ગમતાં ન હતાં પણ મૂંગે મેરે બધું જ સહન કર્યો જતી હતી. . “સત્તાને નશે શું કરે છે”– એક વખત એ પ્રસંગ બની ગયો કે એક ભિખારણ બાઈ ત્રણ દિવસની ભૂખી હતી. આ સુમન ડેકટરને ઘેર ભીખ માંગવા આવી, ડોકટરની પત્ની શ્રીમંતની દિકરી છે. તેમજ ગ્રેજ્યુએટ છે. વળી એને પતિ એફ. આર. સી. એસ. મોટો ડોકટર છે એટલે એને અભિમાનનો પાર નથી. ભિખારણ બાઈ કરૂણ સ્વરે પેટની ભૂખ મટાડવા ભીખ માગી રહી છે. ધનવાનેને ગરીબના દુઃખની ખબર નથી પડતી. બાઈ પલંગમાં સૂતી હતી. તે ઉઠીને ભિખારણને કહે છે, ચાલી જા અહીંથી. મને ઊંઘવા
Page #348
--------------------------------------------------------------------------
________________
દેતી નથી. ક્યારની શું કટ કટ કરે છે? ભિખારણ કરગરે છે ત્યારે ફેકટરની પત્ની એને એ જોરથી ધક્કો મારે છે કે બિચારી પડી જાય છે. એનું માથું ફૂટી જાય છે.
બંધુઓ! આ પર્યુષણ પર્વના પવિત્ર દિવસ છે. આ દિવસોમાં તમારા દિલ કરૂ ણાથી છલકાઈ જવા જોઈએ. મુસલમાનો ગમે તેવા પાપી હશે પણ એ રમઝાન માસમાં પાપ નહિ કરે. જહું નહિ બેલે, ખ્રિસ્તી લેકે નાતાલમાં પાપ નહિ કરે. વૈષ્ણવે શ્રાવણ માસમાં ધર્મકરણી વિશેષ પ્રમાણમાં કરે છે. મુસ્લીમને મન રમઝાન, ખ્રિસ્તીને મન નાતાલ, અને વૈષ્ણવોને શ્રાવણ માસ એ ધર્મના ધારી દિવસ છે. તેમ જેનેને મન પર્યુષણ પર્વ એ ધર્મના ધારી દિવસ છે. લોકોમાં એવી પ્રતીતિ છે કે જેના પયુંષણું એટલે એ દિવસમાં જૈને તરફથી કોઈને ત્રાસ ઉપજે નહિ. પર્યુષણમાં એની પાસે જઈએ તે આપણે ગુન્હો પણ માફ થઈ જશે. થોડું કરજ હશે તો પણ માફ કરી દેશે.
તમે તમારી આ છાપને લૂછશો નહિ. આ વર્ષે મેઘરાજા ખૂબ વરસી ગયા છે. વરસાદ જે ચેમાસામાં વરસે તે જ તેની કિંમત છે. ચોમાસા પછી વરસે તે માવઠું કહેવાય. એની બહુ કિંમત નહિ. તેમ તમારી જૈનત્વની અત્યારે જ કિંમત છે. વધુ નહિ તે આઠ દિવસ તમારે આંગણે આવેલા ભિખારીને તિરસ્કાર ન કરે એટલું તે જરૂર કરજો.
માતાજીને મીઠો ઠપકો:–ડેકટરની પત્નીએ ભિખારણ બાઈને ધક્કો માર્યો વૃદ્ધ માતાજીથી સહન ન થયું. એટલે કહે છે બેટા અરૂણા! તમને તમારા માતા-પિતાએ લાંબે હાથ કરીને આપવાનું પણ શીખવાડ્યું છે કે નહિ! તમારે પુણદય છે. એ બિચારી એના કર્મોદયે ગરીબ બની છે. એટલે માંગવા આવી છે. તમે શા માટે એને તિરસ્કાર કરે છે ! બસ માજીના આટલા શબ્દોએ દાટ વાળ્ય. વહુ ગોદડું ઓઢીને પલંગમાં પિઢી ગયા. ડોકટર ઘરે જમવા આવ્યું. પત્નીને પલંગમાં સૂતેલી જોઈ પૂછે છે કેમ! તમને આજે શું થયું છે? ડોકટરને મન એની પત્ની એ જ પરમેશ્વર હતી. પત્ની આગની જવાળાની જેમ ભભૂકી ઉઠી. અને બોલી. બસ, હવે તે એમ જ થાય છે કે જાણે ઘાસલેટ છાંટીને બળી મરું ! મારા જીવનને અંત લાવી દઉં! સુમન કહે છે. પણ છે શું? બસ તમારી મા ત્યાં હું નહિ. કાં... હું ત્યાં તમારી મા નહિ. રેજ તમારી મા મને કેટલું દુઃખ દે છે! હું તમને કહેતી નથી. આજે તે તમારી મા મારા મા-બાપ સુધી પહોંચી ગઈ. મારે હવે જીવવું નથી. દેવ, દેવી નચાવે તેમ નાચતો હતે. એની આંખમાં આંસુ જોઈ ડોકટરનું હૈયું પીગળી ગયું. પણ એને ખબર ન હતી કે સ્ત્રીઓનાં ચરિત્ર કેવાં હોય છે. માતાને કઈ દિવસ પૂછયું હોત તે ખબર પડત. પણ એ ભણેલા ગણેલા ડોકટરને માતાનું મુખ જોવાની પણ કયાં કુરસદ હતી !
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩
પત્નીની વાતા સાંભળી સુમનના પારે ચઢી ગયા. ખસ, એ ડેશી કર્યાં ગઈ ! એની ખબર લઈ નાંખું.
ઉભી કરેલી કહાણી— ગરીબ ગાય જેવી માતા એક ખૂણામાં બેસી ચેાધાર આંસુએ રડી રહી છે. માતાના આંસુ દેખાતા નથી. એકદમ માતાના ચાટલા પકડીને માતાને કહે છે, કભારા ! મારી ફુલ જેવી કોમળ અરૂણા પત્નીને તું આટલું સતાવે છે! નીકળ હવે મારા ઘરમાં તું ન જોઈ એ. પુત્રના મુખના શબ્દો સાંભળી માતાની આંતરડી કકળી ઉઠી. છતાં ધીમેથી હે છે ભલે બેટા ! તુ' અને તારી વહુ સુખેથી રહે। અને સુખી થાવ. હું તેા મારે આ ચાલી. કહી આંસુ સારતી માતા વિદાય થઈ. કેાઈ એળખીતા પાસેથી થેડા પૈસા લઈ એક ભાંગી-તૂટી નાનકડી એરડી લઇને રહેવા લાગી. હવે એનાથી મજુરી થતી નથી. પેટના ખાડા કેમ પૂરવા એની પૂરી ચિ ંતા હતી. છતાં લૂખું સૂકું જે મળે તે ખાઈને પેટના ખાડા પૂરતી હતી. અને પ્રભુનું નામ સ્મરણ કરતી હતી. ઘણાં આ માને પૂછે છે હે માતા! તમારા પુત્ર આટલે શ્રીમંત છે, મેાટા ડોકટર છે અને તમે આવા ઘરમાં કેમ એકલા રહેા છે?
વહુ-દિકરાએ કેટલું અપમાન કર્યુ " છે. છતાં માતા એમનુ` ખરાબ દેખાડવા માગતી નથી. એટલે કહે છે ભાઈ! ઘરમાં ઘણાં માણસો આવે એટલે મારાથી ધર્મધ્યાન થઈ શકતું નથી, તેથી એકલી રહે. છું. ખીજુ કોઈ કારણ નથી. આ માજી ડાકટર અને એની પત્ની તા સ્વગ નુ સુખ ભાગવે છે. માતા કક્યાં ગઈ? કયાં રહેતી હશે? એનુ પેટ કેમ ભરાતુ હશે ? એની લેશ પણ ચિંતા થતી નથી. ખંધુએ ! જે પુત્રને માટે માતાએ કેવા આશાના મિનારા ચણ્યાં હતાં, કેટલાં કષ્ટ વેઠીને ભણાવ્યા હતા! તે પુત્ર માતાને ઉપકાર ભૂલી ગયા.
**
ભૂલા ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશે નહિ. કાઢી મુખેથી કાળિયા, મ્હાંમાં ઈ માટા કર્યાં, અમૃત તણા દેનાર સામે, ઝેર ઉગાળશે નહિ. લાખેા લડાવ્યા લાડ તમને, કાડ સૌ પૂરા કર્યાં, એ કોડના પૂરનારનાં, કોડ પૂરવા ભૂલશેા નહિ.
ભલે બધું ભૂલી જાવ પણ માતા-પિતાને કદી ભૂલશે નહિ. જે વિદ્યા ભણ્યા પછી માતાને ભૂલી જાય તે શુ` કેળવણી કહેવાય ! આધુનિક કેળવણીથી માનવી એ માનવી નથી રહ્યો. લાજ, શરમ, મર્યાદાને એણે નેવે મૂકી દીધી છે. વિનય—વિવેકને એણે તિલાંજલી આપી છે. ખરેખર! ગણતર વિનાનું ભણતર શા કામનું? શબ્દોની સફાઇમાં, વાતાની
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૭ ટાપટીપમાં માણસ પોતાની માણસાઈ સમજે છે. આને શું ન જમાને, નવી રેશની કે ઘોર અંધારું કહેવું ! જે વિદ્યા ભણ્યા પછી જીવનમાં વિનય – વિવેક આવે તે જ સાચું ભણતર છે.
રોજ લૂખું સૂકું ખાવાથી સુમનની માતા બિમાર પડી. કામ થતું નથી. શરીર થરથર ધ્રુજે છે. ચાલવાની શક્તિ નથી. પાસે પૈસે પણ નથી. એટલે બીજા ડોકટર મફત દવા આપે નહિ. એટલે પિતાને છોકરા ડોકટર છે એની પાસે જાઉં, એમ વિચાર કરી બાટલી લઈને માંડ એની મા સુમનના દવાખાને પહોંચી. ડેકટર સમજી ગયે કે મા આવી છે એની ફરજ હતી કે માને જલદી તપાસી લઉં અને દવા આપી દઉં. એ ભણેલો ન હતો, ભાન ભૂલેલે હતો. એને આ વિવેક ક્યાંથી જાગે? બિચારી માતા દદીઓની બાજુમાં બેસી ગઈ. કમસર દદીઓને તપાસતાં માતાને વારો આવ્યું. માતાને તપાસી દવાની બાટલી ભરી આપી. બીજાને જેમ બીલ આપતે તેમ માતાને પણ બીલ આપ્યું. ત્યારે માતાને થયું કે દિકરે મને ભૂલી ગય લાગે છે. ધીમેથી કહે છે બેટા, હું બીજી કોઈ નથી પણ તારી મા છું. દિકરે ક્યાં નહતે જાણત? એણે જાણી જોઈને બીલ માંગ્યું હતું. ગમે તે હે, મને દવાના પૈસા આપી દે.
સુમનની માતા વિચારના ચક્કરમાં પડી ગઈ. દિકરાએ દવાનું બીલ માંગ્યું, ત્યાં એનું હૈયું ખળભળી ઉઠયું. માતાએ કહ્યું ડૉકટર ! ઘેર જઈને દવાનું બીલ મોકલી આપું છું, એમ કહીને ચાલતી થઈ. માતા ઘેર જઈ પછેડે ઓઢી છૂટી પિકે રડી. હૈયું હળવું કરી એક લાંબા કાગળ ઉપર એણે બીલ તૈયાર કર્યું. એમાં નીચે પ્રમાણે લખ્યું. હે મારા વહાલસોયા પુત્ર !
તને નવ માસ ગર્ભમાં રાખે તેને રૂ. ૧૦,૦૦૦) તથા અનેક કષ્ટ સહન કરી તેને જન્મ આપે તેના રૂ. ૧૦,૦૦૦), તને નાનેથી મેટે કર્યો, ન્હવડાવ્ય, ધવડા, દૂધપાન કરાવ્યું, મજુરી કરી, દળણું દળી તને ભણાવ્યો તેના રૂ. ૧૦,૦૦૦) તારી દવાના પૈસા કાપી મારું બીલ જલદી મોકલી આપજે.
લી. તારી રાંકડી મા.
આટલું લખી બીલ સુમન ડેકટરને મોકલી આપ્યું. ૉકટરનું દિલ દ્રવી ઉઠયુંઆ બીલ વાંચતા જ સુમનનું દિલ કંપી ઉઠયું. આંખમાં આંસુ આવી ગયા. અકે અધમ! કે પાપી ! જે માતાને મારા ઉપર અનંત ઉપકાર છે, એની પાસે દવાના પૈસા માંગતાં પણ મને લજજા ન આવી ! ધિક્કાર છે મને ! મારી કેળવણી ધૂળમાં મળી. મારા જેવા કુલાંગાર પુત્રો ખરેખર આ દુનિયામાં ભારભૂત છે. પત્નીને નચાવ્ય નાચે. જે માતાએ પારાવાર મહેનત-મજૂરી કરી
શા. ૪૩.
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩.
મને ભણાવ્યા, ગાન્યા અને આગળ વધાર્યાં. તે જ માતાની સાથે મારુ' ા વતન ! મને કેટલા લાડકોડથી ઉછેર્યાં ! મારી માએ મારી પાસેથી કેટલી આશાઓ રાખી હતી ! એને મે માથાના ચેાટલે પકડી બહાર કાઢી. આ પાપમાંથી કયારે છૂટીશ! આ રીતે પેાતાના પાપના પશ્ચાતાપ કરતા સુમન દવાખાનું છોડી દોડતા માતા પાસે ગયે. પશ્ચાતાપના આંસુએ વડે માતાનાં ચરણ પખાળ્યાં, અને પેાતાની ભૂલની ક્ષમા માંગી. હે માતા ! મને ક્ષમા કર. છેરૂ કરૂ થાય પણ માવતર કમાવતર ન થાય. માતા ! તે આજે મને નવું જીવન આપ્યુ. ત્યાર પછી ડોકટર સુધરી ગયા. માતાની સેવા કરવા લાગ્યા. પેાતાની એક જ માતા નહિ પણ જેટલી વૃદ્ધ વિધવા માતાએ દવા લેવા આવે તેમને મફત દવા આપવા લાગ્યા.
બંધુએ ! આપણે પાંચ કલ્પની વાત ચાલતી હતી. વચમાં માતાને સ'તાના ઉપર કેટલે! પ્રેમ હાય છે તે કહેતાં આ દૃષ્ટાંત આવી ગયુ. તમે પણ એ સાંભળીને તમારી કેળવણીના સદુપયોગ કરો, કુટુંબ, સંઘ અને સમાજની સેવા કરો. પાંચમે કલ્પ કપાતીત છે. તિર્થંકર ભગવંતે, કેવળી ભગવંત અને ચૌદ પૂર્વધરા વંગેરે કલ્પાતીત પુરૂષા છે. જેમ જ્ઞાનની વૃદ્ધિ થાય તેમ ચારિત્ર આવે, ચારિત્ર આવવાથી મેાહ ઉપશમે છે. આજે સમય ઘણા થઈ ગયા છે. ઘડિયાળના કાંટા દોડે છે અને પર્વાધિરાજના પવિત્ર દિવસેા પણ પૂર વેગે પ્રયાણ કરી રહ્યાં છે. પવિત્ર દિવસેામાં દિલને પવિત્ર બનાવી મહાન પુરૂષાના પાવન પંથે પ્રયાણ કરશેા. વિશેષ અધિકાર અવસરે કહેવાશે.
વ્યાખ્યાન....... ૪૬
મહાવીર જયંતિ
ભાદરવા સુદ ૨ ને બુધવાર તા. ૨–૯–૭૦
આજે હિંદભરમાં વસતા અને પરદેશમાં વસતા જૈને ભગવાન મહાવીરના જન્મદિવસ વાંચશે અને સાંભળશે. ભગવાન મહાવીર સ્વામીને થઇ ગયા આજે ૨૫૦૦ વર્ષા થવા આવ્યાં છતાં મહાવીર પ્રભુનુ' નામ સાંભળતાં દરેકના અંતરમાં અનેરા આનંદ છવાય છે. એવા ભગવાન મહાવીરને આપણે એક વર્ષીમાં ત્રણ વખત યાદ કરીએ છીએ. ચૈત્ર સુદ તેરસના દિવસે ભગવાન મહાવીરની જયંતિ ઉજવીએ છીએ. પર્યુષણ પર્વ'માં આજે ભાદરવા શુદ
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૩૯
બીજના દિને પણ જન્મ દિન વાંચીએ છીએ. અને આસે। વદ અમાસને દિવસે એમનો નિર્વાણ દિન ઉજવીએ છીએ. અને એ મહાપુરૂષનાં ગુણગ્રામ કરીએ છીએ.
જેમ ઘાર અંધકારમાં સૂર્યના કિરણા બહાર આવવાથી અંધકાર નાશ પામે છે તેમ જગતમાં જ્યારે અજ્ઞાન રૂપી અંધકાર છવાયેા હેાય ત્યારે ઉપદેશ રૂપી જ્ઞાનનાં કિરણા વડે અજ્ઞાનની આંધીમાં પડેલા માનવને ભગવાને જ્ઞાન રૂપ કિરણાથી માગ દશ ન કરાવ્યું. એવા એ તેજસ્વી પુરૂષ કેવા હતા! ભગવાન મહાવીર કયારે થયા? આજે પણ ભગવાનનું શાસન જયવંતુ વતે છે. ભગવાનના ભવની ગણત્રી કયારથી થઈ! એ વિષયમાં આજે ઘણું કહેવાનું છે.
ત્રણ ચાર પેઢી થાય એટલે છેકરાએ એમના વડવાઓને ભૂલી જાય છે. જ્યારે ભગવાન મહાવીરને થયાં ૨૫૦૦ વર્ષો થવા આવ્યા છતાં આપણે તેમને ભુલતા નથી. આજે આપણે ભગવાન મહાવીરને શા માટે યાદ કરીએ છીએ ? શું એ રાજકુમાર હતા એટલે ? “ના” વૈભવ વિલાસ કે ઐશ્વર્યથી માણસ પુજનીક અનતા નથી, પણ એમણે સંસાર ત્યાગી સાધુપણું લીધું. જગતના જીવાના કલ્યાણના રાહ મતાન્યેા. ઘાતી કર્માંના ક્ષય કરી ચાર તીની સ્થાપના કરી તે જગતના ઉદ્ધારક બન્યા, તેથી આપણે પ્રભુને યાદ કરીએ છીએ.
ભગવાન મહાવીર સ્વામીના આત્મા પણ નયસારના ભવથી એળખાયા. તે પણુ પહેલાં આપણી જેમ અનંતકાળથી અનંત પુદ્ગલ પરાવત નથી સંસાર રૂપી અટવીમાં ચાર ગતિમાં પરિભ્રમણ કરતા હતા. જીવ અનાદિથી છે તેમ કમ પણ અનાદિથી છે. જીવ અને કર્માંના સંચાગ પણ અનાદિથી છે. ક છે ત્યાં સુધી જીવ જન્મ મરણુ કરે છે. આ ભવભ્રમણથી અટકવાના માર્ગ હોય તે સૌથી પ્રથમ સમ્યગ્દર્શન છે, જે પ્રાપ્ત થાય ત્યારથીજ જીવના ભવની ગણતરી થાય.
ભગવાન મહાવીર સ્વામીના આત્માએ નયસાર નામના સુથારના ભવમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યુ. એટલે ત્યારથી તેમના ભવની ગણતરી શરૂ થઈ છે. નયસાર-નામ પણ કેવુ' ગુણનિષ્પન્ન છે ? નય + સાર. જે નયના સાર કાઢે તે નયસાર.. નય એટલે અશ અને પ્રમાણ એટલે સપૂર્ણ નય એટલે અશ. અંશ અપૂર્ણ હાય અને પ્રમાણ પૂર્ણ હાય છે. ભગત્રાન અપૂર્ણાંમાંથી પૂર્ણ અન્યા. આ નયસાર પ્રથમથી જૈન ન હતા. સુથારતા ઘરમાં જન્મ પામ્યા હતા. એના આત્મા પવિત્ર હતા. સરળ હતા. જેનુ હ્રદય પવિત્ર હાય છે તેમાંજ ધરૂપી ખીજ ટકી શકે છે.
ही उज्जु भूयस्स, धम्मो सुद्धस्स चिट्ठई । "
પોચી અને રસાળ ભૂમિમાં ખીજ ઉગે છે તેમ જ્યાં સરળતા છે ત્યાં ધમ ટકે છે,
""
Page #353
--------------------------------------------------------------------------
________________
२४०
ઉખર ભૂમિમાં વાવેલું' ખીજ નકામુ' જાય છે. તેમ જેનું હૃદય અપવિત્ર છે, જેમાં શલ્યના કાંકરા ભર્યો છે તેમના જીવનમાં ધમ ટકી શકતા નથી.
નયસાર સુથાર લાકડા પારખવામાં ઘણા ઢાંશિયાર છે. રાજાના મહેલ બનાવવા માટે સારામાં સારા લાકડાની જરૂર પડી છે. એટલે નયસાર સુથાર પેાતાના કાફલાના માણસોને સાથે લઈને જંગલમાં જાય છે. લાકડા લાકડામાં ફેર હાય છે.
"काष्टे च काटे तरता यथास्ति, दुग्धे च दुग्वे तरता यथास्ति । जले जले चा तरता यथास्थि, गुरु गुरौ चा तरता यथास्ति ।। "
લાકડાની અનેક જાતા હોય છે. માવળ-સાગ–સીસમ-દેવદાર–લી’ખડો–સુખડ અનેક જાતનું લાકડુ હાય છે, પણ ચંદનના લાકડાની કિંમત ઘણી હોય છે. દૂધ-દૂધમાં પણ ક્રૂર ડાય છે. ગાય-ભેંસ–ખકરીનું દૂધ, આકડાનું અને થારીયાનું દૂધ હેાય છે. પણ એક દૂધ જીવાડનાર છે. બીજું દૂધ મારનાર છે. પાણી-પાણીમાં પણ ફેર ડાય છે. કાઈ ગામનું પાણી એવું હાય છે કે ખાધેલું પચે જ નહિ, અને કંઈક ગામનાં પાણી એવાં હાય છે કે ગમે તેટલુ ખાઈ એ તાપણુ હજમ થઇ જાય છે. સ'સારસાગરથી પાતે તરે છે અને બીજાને તારે છે. કુગુરૂએ પેાતે ડૂબે છે અને બીજાને ડૂબાડે છે.
નયસાર જંગલમાં અનેક પ્રકારનાં લાકડા પારખે છે. અપેારને એસતી વખતે વિચાર થયા કે જો કોઈ અતિથી મળી જાય તે તેને આા જંગલમાં સતના યાગ મળવા મુશ્કેલ છે. છતાં એવા વિચાર ન તે સંત કયાંથી મળે? લાવ જમવા બેસી જાઉ', એમ નહિ, પણ સંતની તપાસ કરવા નીકળ્યે, તમે તા ભાવના ભાવા અને મનથી પાછા ભાવનાના દ્વાર બંધ કરી દો, કે અહી' કયાંથી સ'ત મળે! ચાલેાને હવે જમી લઇએ. બંધુઓ! જો તમે જૈન કુળમાં જન્મ્યા હૈ। તા જમતી વખતે એવી ભાવના જરૂર ભાવજો કે કોઈ અતિથિ આવી જાય તેા તેમને વહેારાવીને જમું. મારા કર પવિત્ર કરુ. જો અતિથિ ન મળે તે સ્વધમી અધુને જમાડુ' અને સ્વધમી' ન મળે તે ભૂખે પીડાતા ગરીખને જમાડું ભાવના ભાવીએ તા જરૂર પૂર્ણ થાય છે. કદાચ અંતરાય હાય અને ભાવના પૂરી ન થાય તે લાભ તા જરૂર થાય છે. જીરણુ શેઠે ચાર ચાર મહિના ભાવના ભાવી તે તેમની ભાવના પૂર્ણ ન થઈ. છતાં તેઓ મરીને દેવલેાકમાં ગયા. પૂરણુ શેઠે ભાવના ભાવી ન હતી, છતાં ભગવાન એને ત્યાં પધાર્યા. લૂખા-સૂકા ખાકુળાથી પરાણુ કર્યું. સાધુની તિથિ નિર્માણ ન હાય. પહેલાનાં વખતમાં સ ંતા કેવા આકરા અભિગ્રહ ધારણ કરતા હતા.
પણ
સમય થયેા. જમવા જમાડીને જમુ.
કર્યો કે અહીં
એક વખત ઉદેપુરમાં એક સ ંતે અભિગ્રહ ધાર્યું કે રાજાના હાથી મને માતૈયા લાડુ વહેારાયે તા મારા અભિગ્રહ પૂર્ણ થાય! અભિગ્રહ ધારીને જ્યાં સુધી અભિગ્રહ
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૪૧
પૂર્ણ ન થાય ત્યાં સુધી દરરોજ ગૌચરી નીકળવું જ પડે. મુનિ રાજ અભિગ્રહ પૂરો કરવા માટે નીકળે છે. પચાસ દિવસ થઈ ગયા. મુનિના અભિગ્રહ પૂર્ણ થતા નથી ત્યારે ઉદેપુરના મહારાજાને ચિંતા થઇ. પહેલાનાં સમયમાં જૈન ધર્મ વિષ્ણુક પૂરતા ન હતા. રાજા મહારાજાએ પણ વ્યાખ્યાન સાંભળવા આવતા હતાં. રાજાને થયું કે મારા ગામમાં આવા પવિત્ર સંત સૂકાઇ જાય છે. એમના શે। અભિગ્રહ હશે? અત્યારની જેમ ઈશારા કરીને સમજાવતા ન હતાં. દૃઢ નિશ્ચયી હતાં. કુદરતને કરવું અને એક દિવસ એવું બની ગયું કે મહારાજાને જે ખાસ હાથી છે તે ગાંડા બન્યા છે અને આખા ગામમાં ઢડે છે. ગામમાં દાંડી પીટાય છે કે જે બહાર હાય તે ઘરમાં પેસી જો. રાજાના હાથી ગાંડા બન્યા છે. સૌ લેાકો નાસભાગ કરે છે. સંત પણ અભિગ્રહ પૂર્ણ કરવા ગૌચરી માટે નીકળ્યાં છે. ઢાકા સૌ પાતાપેાતાના મકાનમાં, દુકાનમાં જ્યાં હતા ત્યાં પૂરાઈ ગયા. તહેવારના દિવસ હતા એટલે કંદોઈએ મીઠાઈના થાળ બહાર કાઢીને મૂકેલા. એને થયુ કે નકામા ખગાડ થશે માટે અંદર લઈ લઉં. બધી મીઠાઈ દુકાનમાં લઈ લેવા જાય છે. લેકે કહે છે ભાઈ! આ હાથી દોડતા આવે છે, તુ' મરી જઇશ. હાથી ઢાડતા આવે છે પણ જયાં કંદોઈની દુકાન આવી ત્યાં શાંત પડી ગયા. પેાતાની દુકાન પાસે આવીને હાથી શાંત થયા એટલે કઢાઈએ હાથીની સૂંઢમાં એ મેલૈયા લાડુ આપ્યા. તે લઈ ને હાથી ધીમે ધીમે મુનિ પાસે આવ્યેા. સંત દૃઢ હતાં, હાથીને સૂંઢમાં લાડવા લઈને આવતા જોયા પણ એમ નહિ કે લાવ ઝોળી . સાચા સંત એમ જીવે કે એની ભાવના છે કે નહિ! દેનારની ભાવના ન હેાય તે આહાર લેવાય નહિ. હાથી સંતની પાસે ગયા અને સૂંઢ લ'ખાવી ઝેળી તરફ. સ ંતે ઝાળી ધરી અને હાથીએ ખ'ને લાડવા વહેારાવી દીધા. એકાવનમે દિવસે અભિગ્રહ પૂર્ણ થયા. આવા કઠોર અભિગ્રહા પણ પૂરા થયાં છે.
નયસાર અતિથિની શોધમાં નીકળે છે. ત્યાં પેાતાના ગુરૂથી છૂટા પડેલા, તાપથી આકુળ વ્યાકુળ થયેલા એક સંતને ત્યાં જીવે છે. સંતને માગ જડતા નથી. ગરમી ખૂબ છે. જીવનની આશા છૂટી ગઈ છે એટલે મુનિ ભૂમિનુ પશ્લેિષણ કરી ઇરિયાવહી કરે છે. અને ત્યાં સાગારી સંથારો કરવાના નિણ ય કરે છે. આ સમયે નયસારની નજર મુનિ ઉંપર પડે છે. મુનિને જોતાં જ તેના સાડા ત્રણ ક્રાડ રામરાય હર્ષોલ્લાસથી વિકસિત થઈ ગયા. અહા ! મારા સદ્દભાગ્ય છે કે આવી અટવીમાં પણ આવા મહાન તપસ્વી, ચારિત્ર સપન્ન, નિષ્પરિગ્રહી એવા મહામુનિના મને દર્શન થયા. તૃષાના પરિષદ્ધથી મુનિના ક સૂકાઈ રહ્યો હતા, આંખે અંધારા આવતાં હતાં. કોઈ માર્ગ સૂઝતા નથી. એટલે મુનિ વિચાર કરે છે કે હવે હું એક વૃક્ષ નીચે બેસી સાગારી સંથારા કરુ. જો કોઈ માગ બતાવનાર મળશે તેા મારા સાધુ સમુદાય ભેગા થઈ જઈશ. જો નહીં મળે તે સથા શરીરને વાસરાવીને આત્માની સાધના કરીશ. આમ વિચાર કરી વૃક્ષ નીચે બેસવાની તૈયારી કરે છે તે પહેલાં નયસાર ત્યાં પહેાંચી ગયા.
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૪૧
અહા, ભગવત! આપે અહી' પધારી જંગલમાં મંગલ ખનાવ્યું. આજે મારાં ભાગ્ય ખૂલી ગયાં. આપના દર્શનથી મારું જીવન પવિત્ર અની ગયુ છે. હે પ્રભુ ! આપ કૃપા કરી મારા તંબુ પાસે પધારશે. અમે ઘણાં માણસો છીએ. અમારા માટે સ્નાન કરવા બનાવેલું ગરમ પાણી તૈયાર છે. તેમજ જમવા માટે રસોઈ બનાવેલી છે. બધી ચીજો નિર્દોષ છે માટે આપ અમને લાભ આપેા. શ્રાવકને જમવા બેસતી વખતે ખારમા અતિથિ સ'વિભાગ વ્રતની ભાવના ભાવવાની હાય છે, નયસારને સ્હેજે ખારમા વ્રતની ભાવના સફળ થઈ. શ્રાવકના ખાર વ્રતમાંથી અગિયાર વ્રત સ્વતંત્ર છે અને ખારમું વ્રત પરતંત્ર છે. કારણ કે તમારે ઘેર સંત પધારે તે જ તમારું' એ વ્રત પૂર્ણ થાય છે. અતિથિ એટલે જેની તિથિ નક્કી જ ન ાય. સત તમારે આંગણે અચાનક આવે અને તમારે ત્યાં જે નિર્દેષ આહાર હાય શ્રાવકને સંકોચ ન પડે તે રીતે ઉપયાગથી વહેારે, પણ તેમના માટે પેગ્રામા નક્કી કરવાના ન હેાય. તેમજ આમંત્રણ ન અપાય કે મહારાજ! આજે અમારે ત્યાં ખમણ બનાવવાના છે. અગર આજે મારા દિકરાની વગાંઠ છે, માટે જરૂર પધારજો. આ રીતે આમત્રણ આપે તે સાધુ તેને ઘેર ગૌચરી ન જાય. તેમજ પેાતાના નિમિત્તે મનાવેલે આહાર પણ ન વહારે.
નયસારે મુનિના દર્શન કર્યાં. પાતાના ઉતારે આવવા વિનંતી કરી અને હાથ જોડીને પૂછ્યું “હે પ્રભુ ! આપ આવી ભય'કર અટવીમાં કયાંથી આવી ચડ્યા ! મુનિ કહે છે ભાઈ ! અમારી સાથે ઘણાં મુનિરાજો હતાં. પણ હું શરીરના કારણે વારવાર શકાતા રોકાતા પાછળ આવતા હતા. તેમાં તાપથી મારુ' ગળું સૂકાઈ ગયું. હું રસ્તા ભૂલી ગયા અને કૈડીના માર્ગે ચઢી ગયા. આ અટવીમાં ખૂબ ભટકયા, પણ માગ જડયા નહી. એટલે હું સંથારા કરવાની તૈયારીમાં હતા, ત્યાં તું મને મળી ગયા. નયસારના દિલમાં હ સમાતા નથી. આવા પવિત્ર સતના સમાગમ થતાં તેના આનઢના પાર નથી.
“ સંત સમાગમ જીવને મહાન દુર્લભ છે, ”
મા-બાપ, દિકરા-દિકરી, ભાઈ, બહેન, રાજપાટ અને બંગલા બધું મળવુ' સ્પેલ છે, પણ આ જીવને સ'ત-સમાગમ મળવા મહા દુર્લભ છે. આવા મહાન દુલ ભ સંત સમાગમ નયસારને મળી ગયા. તે તેના પ્રબળ પુણ્યના ઉત્ક્રય છે. પારસમણીની સાથે લેતુ' રહે તા તે સુવણુ બની જાય છે, પણ પારસ મનતુ નથી. પણ જે માનવને પારસમણિ સમાન સ`તના સમાગમ થાય તે તેને સત પેાતાના સમાન સંત બનાવી છેૢ છે. સત સમાગમ કરવાથી સાંભળવાનું મળે,
सणे नाणे विन्नाणे, पच्चखाणे य संजमे 1. अहून तवे चेय, बोदाणे अकिरियासिद्धि ।।
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૪૩
સાંભળવાથી જ્ઞાન થાય, જ્ઞાનથી વિજ્ઞાન થાય, વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન થાય, પ્રત્યા ખ્યાનથી સંયમ થાય, સંયમથી અનાશ્રવી – આશ્રવ રહિત થવાય. તેનાથી તપ થાય અને તે તપથી કર્મની નિર્જરા થાય અને છેવટે એગ નિરોધ કરી શાશ્વત સ્થાન મોક્ષને પ્રાપ્ત કરાવે છે. બેલે, સંત સમાગમ કેટલે લાભદાયી છે! આજે તે પર્યુષણ પર્વ અને મહાવીર જન્મ હોવાથી ઉપાશ્રય અને ચેક માનવ મેદનીથી ભરચક દેખાય છે. બંધુઓ! પર્યુષણ પૂરતો જ આ ધર્મ નથી. આત્માએ દરરોજ ધર્મની ભાવના રાખવી જોઈએ. તમે ટ્રેઈનમાં મુસાફરી કરે છે ત્યારે ઘણી વખત જોવામાં આવતું હશે કે મુસલમાન ગમે તે સ્થળે હોય પણ તે પિતાને નિત્ય-નિયમ - નમાજ પઢવાનું ભૂલતું નથી. તે તમારે પણ દરરોજ એક સામયિક કરવી, શાસ્ત્રનું વાંચન કરવું, સંતના દર્શન કરવા. આ એકાદ નિયમ તો હશે ને!
નયસારને સંતના દર્શન થવાથી હર્ષને પાર નથી. સંતને પ્રાર્થના કરે છે કે આપ પધારે! અમે અમારા માટે ઘણી રઈ બનાવી છે. આપના માટે ઘણી રસોઈ બનાવી નથી અર્થાત્ આપના માટે કંઈ જ બનાવ્યું નથી. આપ એમાંથી કંઈક લઈને અમને પાવન કરે. દાતાર ઉચ્ચ ભાવનાવાળો છે તેમજ ઉચ્ચકેટીને આત્મા છે. અને લેનાર : પણ શુદ્ધ અને પવિત્ર આત્મા છે. મુનિએ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને નિર્દોષ આહારપાણી વહેર્યા. બંધુઓ! સાધુને આહાર પાણી સામા લઈ જઈને વહેરાવાય નહીં. તમે સાધુના દર્શને જાવ ત્યારે વિચાર કરે કે બજારમાંથી પડીકું લેતા જઈએ. આપણે ખાઈશું અને મહારાજને વહેરાવીશું. આ આહાર સાધુ લે નહિ. નયસાર મુનિને વહેરાવે છે પણ મનમાં એવું અભિમાન નથી કરતે કે હું છું તે મહારાજને શાતા ઉપજાવું છું. તેમ સાધુ પશુ આહાર વિહારવા માટે લાચારી બતાવતા નથી. કે અહો! તમે પુણ્યવાન છે, તમે દાતાર છે, તમે સંતની સેવા કરવાવાળા છે. તમારું કલ્યાણ થશે. એક પણ શબ્દ સાધુ બેલે નહીં. સાધુને કઈ સત્કાર કરે તે આશિષ ન આપે. તેમજ કોઈ તિરરકાર કરે, કોઈ અપમાન કરે, કેઈ હેલણા-નિંદા કરે તે તેને શ્રાપ ન આપે.
સંત આહાર પાણી કરી વિહાર કરવા તૈયાર થાય છે ત્યારે નયસાર કહે છે . પ્રભુ! આપ આ માર્ગના અજાણ્યા છે. હું આ માર્ગને જાણકાર છું. ચાલે, હું આપને ટૂંકે માર્ગ બતાવું. નયસાર જાતે જ સંતને માર્ગ બતાવવા ચાલ્યું. તમે તમારી દુકાનમાં બેઠા હો તે સમયે તમને કોઈ સંત પૂછે કે ભાઈ! મારે અમુક સ્થળે જવું છે તે તમે એમ ન કહેશે કે અહીંથી સીધા જાવ અને થોડે ગયા પછી ડાબે હાથે વળી જજો. તમે જ માર્ગ બતાવવા જજો. નયસાર અને સંત ચાલ્યા જાય છે. હું ચાલ્યા ત્યાં ગામ દેખાયું. એટલે મુનિ કહે છે ભાઈ! આ ગામ નજીક દેખાય છે. હવે હું ગામમાં જઈશ. નયસાર કહે છે ના, સાહેબ, હું આપને છેક ગામમાં આપના
Page #357
--------------------------------------------------------------------------
________________
સાધુ સમુદાય ભેગા કરીને જ જઈશ. જુઓ તે ખરા! નયસારને વિવેક કે છે! તેને સંત પ્રત્યે કેટલી ભક્તિ છે! સંત બેલ્યા હે નયસાર ! અટવીમાં ભૂલા પડેલા એવા મને તે દ્રવ્ય માર્ગ બતાવ્યો, પણ હું તને સંસાર રૂપી અટવીમાંથી બહાર નીકળવાને ભાવમાર્ગ બતાવું. ત્યાં મુનિએ નયસારને બંધ આપે. નયસાર બધ સાંભળીને આનંદ પામે. શ્રદ્ધાવાન બન્યા અને ત્યાં સમ્યફદર્શન પ્રાપ્ત થવાથી ભવની ગણતરીમાં આવી ગયે. સમકિત પામ્યા વિના ત્રણે કાળે ભવને અંત નથી.
નયસારને આવું અમૂલ્ય સમ્યકત્વ રત્ન-પ્રાપ્ત થયું. તે ભવમાં આયુષ્ય પૂર્ણ કરી તેઓ બીજા ભવમાં પ્રથમ દેવલાકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી વીને ત્રીજા ભવમાં નાભિરાજા અને મરૂદેવી માતાના પુત્ર રાષભદેવ અને તેમના પુત્ર ભરત ચક્રવતિના પુત્ર મરીચિકુમાર તરીકે ઉત્પન્ન થયા. પછી ભગવાનના છવ્વીસમા ભવ સુધી પૂ. મહાસતીજીએ ખૂબ સુંદર વર્ણન કર્યું. છવ્વીસમા ભવે દેશમાં પ્રાણત દેવલોકે પુત્તર વિમાનમાં વીસ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી આવીને સત્તાવીસમા ભવે માહણકુંડ નગરમાં રાષભદત્ત બ્રાહ્મણને ઘેર દેવાનંદા બ્રાહાણીની કુંખે ઉત્પન્ન થયા. દેવાનંદ બ્રાહ્મણીએ ત્યાં ચૌદ સ્વપ્ન જોયા. તેની કુક્ષિમાં ભગવાન સાડી ખાસી રાત્રિ રહ્યા. શક્રેન્દ્રને અવધિજ્ઞાનને ઉપગ મૂકી દેતાં ખબર પડી કે ભગવાન દેવાનંદ બ્રાહ્મણીના ગર્ભમાં ઉત્પન્ન થયા છે. શક્રેન્દ્ર વિચાર કર્યો કે તિર્થંકરને આત્મા ક્ષત્રિયકુળ સિવાય બીજા કુળમાં ઉત્પન્ન ન થવું જોઈએ. અને ભગવાન તે બ્રાહ્મણીની કુંખે ઉત્પન થયા છે તે એક આશ્ચર્ય છે. તરત જ શકે હરણગમેલી દેવને બોલાવીને આજ્ઞા કરી કે માહણકુંડ નગરને વિષે રાષભદત્ત બ્રાહ્મણને ત્યાં દેવાનંદાની કુક્ષિમાં ભગવાન મહાવીર સ્વામીને આત્મા જે ગર્ભપણે રહેલે છે તેનું સાહારણ કરીને ક્ષત્રિયકુંડ નગરને વિષે સિદ્ધાર્થ રાજાને ત્યાં ત્રિશલાદેવી રાણીની કુંખે મૂકે. અને એમના ગર્ભમાં પુત્રીપણે જે ગર્ભ છે તેને દેવાનંદાના ગર્ભમાં મૂકો. આમ બનવાનું કારણ આગલા ભવમાં દેવાનંદા અને ત્રિશલા બંને દેરાણી જેઠાણી હતાં. અને ત્રિશલાદેવીને રનને દાબડો દેવાનંદાએ ચોરી લીધે હતું. તેથી આ ભવમાં તેના રત્નના દાબડા કરતાં પણ અધિક વહાલા ગર્ભનું સાહારણ થયું.
શકેન્દ્રની આજ્ઞા પ્રમાણે હરણગમણી દેવે ગર્ભ હેરફેર કરી દીધે, એટલે દેવાનંદાને જે ચૌદ સ્વપ્નો આવ્યા હતા તે એક પછી એક નીકળીને જવા લાગ્યા અને ત્રિશલાદેવી મહારાણ શય્યામાં સૂતા હતા તે સમયે તેમને અનુક્રમે તે ચૌદ સ્વપ્ન આવવા લાગ્યા. ચૌદ સ્વપ્ના જોઈને ત્રિશલાદેવી જાગ્યા. જાગીને સિંદ્ધાર્થ રાજા પાસે જઈને રાણીએ ચૌદ સ્વપ્નની વાત કરી.
મહારાજા સિદ્ધાર્થ ચૌદ સ્વપ્નની વાત સાંભળી હૃદયમાં અવધારીને કહે છે કે ત્રિશલાદેવી ! તમે રત્નકુક્ષિણ છે. તમારી કુંખે ત્રિલોકીનાથ પધાર્યા છે, કારણ કે
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૫
તિર્થંકરની માતા અને ચક્રવર્તીની માતા ચૌઢ સ્વપ્ન જોવે. વાસુદેવની માતા સાત સ્વપ્ન જોવે. મળદેવની માતા ચાર સ્વપ્ન જોવે. અને માંડલિયની માતા એક સ્વપ્ન જોવે. સિદ્ધાર્થ રાજા કહે છે ત્રિશલાદેવી! તમે તિથ કરને જન્મ આપશે. આ વચના સાંભળી ત્રિશલાદેવીના ઉરમાં અનેરો આન થયા. સ્વપ્નને ધારણ કરીને પેાતાના મહેલે ગયા. સવાર પડતાં સિદ્ધાર્થ રાજાએ આખા ક્ષત્રિયકુંડ નગરને શણગારવા માટે સેવકાને આજ્ઞા કરી. અને મેટામોટા પ`ડિતાને સ્વપ્નનું ફળ જેવા માટે આમંત્રણ આપ્યું, બધા પડિતાનાં ઉરમાં પણ અનેરા આન' છે. સૌ સૌના ઘેરથી નીકળીને બધા એક દરવાજે ભેગા થયા. અને નિય કર્યું કે આપણે બધાએ જુદી જુદી રીતે સ્વપ્નના ફળ જોવા ખરાં પણ જવાબ આપવા માટે એક મુખ્ય પંડિતને નીમા. અને તે જ જવાબ આપે. જો આપણે આપણામાંથી કોઈ એકને મુખ્ય નહી અનાવીએ અને સૌસૌની ઈચ્છા પ્રમાણે 'ડિત બનીને જુદા જુદા જવાખ આપશે તે પરિણામ કેવું ખરામ આવશે ? જે રીતે પાંચસે સૈનિકોનું થયું હતુ તેમ આપણુ' થશે. એમ સમજી અધા એક સ'પ કરીને એકને નાયક મનાવીને સિદ્ધાર્થ રાજાના દરબારમાં ગયા.
રાજાએ તેમને ખૂબ સત્કાર કર્યાં. પડિતાએ ચૌદ સ્વપ્નનુ ફળ જોયું અને રાજાને સ્વપ્નનાં ફળ યથાર્થ રીતે કહી સંભળાવ્યા, સ્વપ્નનાં ફળ સાંભળીને સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવી ખૂબ આનંદ પામ્યા. ત્રિશલાદેવી તે સ્વપ્નના ફળને હૃદયમાં ધારણ કરીને યથાચિત રીતે ગભ નું પાલન કરવાં લાગી. સિદ્ધાર્થ રાજાએ પડિતાને પુષ્કળ દાન આપીને એવા ન્યાલ કરી દીધા કે તેમની જિંદગીનું દારિદ્ર ટળી ગયુ. ત્રિશલાદેવી આનંદપૂર્વક ગનું પાલન કરે છે. રાજ્યમાં સત્ર આનંદ વતે છે. પ્રભાતમાં શરણાઈ વાગે છે. અનેક રીતે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જ્યારથી પ્રભુ માતાના ગભમાં આવ્યા ત્યારથી રાજ્યમાં ધન ધાન્ય અને ઋદ્ધિની વૃદ્ધિ થઇ રહી છે. આથી માતા પિતાએ વિચાર કર્યાં કે આવેા પુણ્યવાન જીવ આવવાથી આપણા ઘેર અનેક પ્રકારની વૃદ્ધિ થઈ છે માટે આ કુંવરનું નામ વધ માનકુવર રાખીશું'.
ભગવત માતાના ગર્ભીમાં રહેલા છે. તેમને એકવાર વિચાર થયા કે મારા હલનચલનથી મારી માતાને દુઃખ થતુ હશે તેમ માનીને પેાતાના અંગાપાંગ સકેાચી લીધા. હલનચલન બંધ કરી દીધું. હજુ તે પ્રભુ ગÖમાં છે છતાં તેમને માતા પ્રત્યે કેટલી લાગણી અને કરૂણા છે! બંધુએ! આજે તમે ઉપકારી માતાના ઉપકારને વિસરી ગયા છે પણ વિચાર કરો. ભગવાને ગર્ભમાંથી જ માતાની કેટલી દયા કરી કે મારા તરફથી માતાને સ્હેજ પણ દુઃખ ન થવુ જોઈ એ.એમ જાણી પ્રભુએ હલનચલન બંધ કર્યુ પણ માતાને મહદશા હોવાથી દ્વિલમાં આધાત લાગ્યા. અરેરે! મારો ગભ ફકત નથી, હાલતા ચાલતા નથી. જરૂર મારા ગભ ચારાઈ ગયા હશે. એમ માનીને રૂદન
શા. ૪૪
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૧
કરવા લાગ્યા. તેમના આનદ નષ્ટ થઈ ગયા. જે મગલ વાજિંત્રા વાગતાં હતાં તે અધ થઈ ગયા. ભગવાન તા માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી જ ત્રણ જ્ઞાન લઈને આવ્યા હતા. અવધિજ્ઞાન વડે જોયું તે ખબર પડી કે અહે ! મારી માતાને મારા કેટલા માહ છે! જ્યારે મે' અ’ગ સંકોચી લીધા,હલનચલન બંધ કર્યું``તેટલામાં માતાને આટલું બધું દુઃખ થયું ? તેણે મારું હજુ રૂપ-લાવણ્ય દીઠું નથી છતાં આટલા બધા અસેાસ કરે છેતા મારા પ્રત્યે કેટલે માઠુ થશે ! ત્યાં ભગવાને અભિગ્રહ ધારણ કર્યાં કે મારે મારા માતા-પિતાની હયાતિમાં દીક્ષા લેવી નહીં. આવા અભિગ્રહ પ્રભુએ માતાના ઉદરમાંથી જ ધારણ કર્યાં. સાથે સાથે તમને હું એ વાત હુી દઉ છું કે ભગવાને અભિગ્રહ કર્યું કે મારે મારા માતા પિતા જીવે ત્યાં સુધી દીક્ષા લેવી નહિ પણ તમે તેમને વાદ ન કરશે! કે ભગવાને પણ માતા પિતા જીવ્યા ત્યાં સુધી દીક્ષા લીધી ન હતી તે અમારાથી મા-બાપ છેડીને કેમ દીક્ષા લેવાય ? ભાઈ ! ભગવાન તે જાણતાં હતાં કે મારું આયુષ્ય કેટલું' છે ! અને મારા માતા પિતાનુ આયુષ્ય કેટલું છે ! જો તમે ભગવાનની જેમ જાણતા હો તે તેમ કરી શકો છે બાકી નહીં.
ચૈત્ર સુદ્ધ તેરસની રાત્રે ભગવાનના જન્મ થયા. તે વખતે ચેાસઠ ઈન્દ્રો, છપ્પન કુમારીકાઓ અને ઘણાં દેવતાએ ભગવાનને મેરૂ પર્વત ઉપર લઈ જઈને સ્નાન કરાવે છે. જન્મ પછી બારમે દિવસે વધમાન કુમાર એવું ગુણુ નિષ્પન્ન નામ પાડે છે. આજે પણ વમાન સ્વામીનુ શાસન પ્રવર્તે છે. અઠ્ઠાવીસ વર્ષ પછી માતા-પિતાના અંતિમ સમય જાણી સથારા કરાવી પાવન કર્યાં. માતા પિતા કાળ કરી દેવલેાકમાં ગયા. ત્યાર પછી ભગવાન દીક્ષા લેવા તૈયાર થયા. મેાટાભાઈના આગ્રહથી બે વર્ષ સંસારમાં રોકાઈને ભગવાને દીક્ષા લીધી. ખંધુએ ! દર વર્ષે વીર પ્રભુની ય'તિ ઉજવવામાં આવે છે. પણ આપણે સાચી જયંતિ ઉજવી ત્યારે જ કહેવાય કે આપણે તેમના જેવા વીર મની આત્મસાધનાના પંથે પ્રયાણુ કરીએ. સમય ઘણા થઇ ગયા છે. હવે વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નો.......૪૭
ભાદરવા સુદ ૩ને ગુરૂવાર તા. ૩-૯-૭૦
શાસનપતિ ત્રિલેાકીનાથ, જગત ઉદ્ધારક ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન અને કેવળદન પ્રાપ્ત કર્યાં પછી જગતના જીવાના કલ્યાણને માટે ત્રીસ આગમા પ્રરૂપ્યાં. તેમાં મૂળ સૂત્ર ઉત્તરાધ્યયન. જેના ૩૬ અધ્યયન છે. તેમાં ચૌદમા અધ્યયનના છ જીવાના
Page #360
--------------------------------------------------------------------------
________________
કેહ
અધિકાર ચાલે છે. એ છ જેમાં ઇષકાર રાજા, કમલાવતી રાણી, ઇષકાર રાજાને માનનીય ભૂગ પુરેહિત, તેની યશા નામની ભાર્યા, અને તેના દેવભદ્ર અને યશભદ્ર નામના બે કુમારે. એ જ જીવની વાત છે. તે છ આત્માઓમાં બે કુમારે સૌથી પ્રથમ જાગ્યાં છે. એ બે કુમારેએ એક જ વખત સંતદર્શન કર્યું. અને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન થયું અને એમની રગેરગે વૈરાગ્યને રંગ લાગે. તમે અત્યાર સુધીમાં કેટલી વખત સંતના દર્શન કર્યા ! પણ હજુ સાધુ બનું તેવા ભાવ તમને આવ્યા છે?
બે કુમારોને સંસારના સુખે ક્ષણિક દેખાવા લાગ્યા. જે સંસારમાં ક્ષણવારનું સુખ નથી ત્યાં રહેવાથી શું! જ્યાં જવાથી આત્મા શાશ્વત સુખનો ભક્તા બને તે માગે આપણે જવું છે. પિતાના પિતા પાસે આવીને કહે છે હે પિતા! અમને આ સંસારમાં ક્ષણ માત્ર આનંદ આવતું નથી. માટે “બાબતયામો રિસામુ મi” આપ અમને આજ્ઞા આપે. અમે સંયમના માર્ગે પ્રયાણ કરીએ. આ મનુષ્ય ભવમાં જ આત્મકલ્યાણની સાધના કરી શકાય છે. બીજા કેઈ ભવમાંથી મોક્ષે જવાની ટીકીટ મળતી નથી. દેવેને અધિપતિ ઈન્દ્ર હોય, જેની સેવામાં ગમે તેટલાં દેવે હાજર હોય, છતાં એની તાકાત નથી કે ત્યાંથી સીધો મોક્ષમાં જઈ શકે. એક ચપટી વગાડે એટલી વારમાં જંબુદ્વીપને ફરતા સાત આંટા મારવાની જેનામાં તાકાત છે એ દેવ પણ સીધે મોક્ષે જવાને માટે શક્તિમાન નથી. મેક્ષે જવા માટે તે માનવદેહ ધારણ કરે જ પડે છે. | સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલા દેવની સ્થિતિ તેત્રીસ સાગરેપની હોય છે. એને તેત્રીસ હજાર વર્ષે આહાર કરવાનો વિકલ્પ થાય છે. ત્યાં સુધી આહાર કરવાનું વિચાર સરખે પણ આવતો નથી. છતાં દેવતાઓ વ્રત-પ્રત્યાખ્યાન કરી શકતાં નથી. તેત્રીસ હજાર વર્ષો નહિ ખાવા છતાં પણ એને તપ કહેવાય નહિં. જ્યારે આપણે એક જ ઉપવાસ કરીએ તે લાભનું કારણ બને. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવેને મનુ ષ્યના જેવા કામો હેતાં નથી. છતાં એને લાભ મળતું નથી. અને મનુષ્ય એક અહેરાત્રી બ્રહ્મચર્યનું પાલન કરે તે ૧૮૦ ઉપવાસને લાભ મેળવે છે. કોઈ માણસને ટાઈફાઈડ થયે હેય, એને ડેકટર મનાઈ કરે કે એક મગના પાણી સિવાય કંઈ જ આપવાનું નહિ. ત્રીસ દિવસ સુધી ભલે અનાજને કણ ન લે છતાં એને મા ખમણ ન કહેવાય. આપણે અહીં બધા તપસ્વીઓમાં કોઈને ૩૮, કોઈને ૨૮મે ઉપવાસ છે. એમને માટે સંઘે સીટો રીઝવર્ડ કરી છે. આ બહુમાન કોનું છે? જે સ્વેચ્છાએ-સ્વાધીનપણે ત્યાગ કરે છે તેનું જ બહુમાન છે. તપ-ત્યાગ આદિ કરવાને આ અમૂલ્ય અવસર છે. માનવભવ સિવાય આ કરણું બીજે કયાંય કરી શકાશે નહિ. તિર્યંચમાં જીવે પરાધીનપણે કેટલાં કષ્ટો સહન કર્યા છે તેને વિચાર કરે!
જીવે નરકગતિમાં પરમાધામીનાં કેટલાં કષ્ટ સહન કર્યા? તરસથી આકુળ વ્યાકુળ
Page #361
--------------------------------------------------------------------------
________________
૪૮
થઈ ગયું હોય તે વખતે બે કાંઠે વહેતી નદીને જોઈ બેબો ભરીને પાણી લેવા જાય છે, પણ એ પાણને સ્પર્શ થતાં એના હાથ ચીરાઈ જાય છે. કારણ કે નરકમાં વૈતરણી નામની નદી છે. જેનું નામ વૈતરણી એ વેતરવાનું જ કામ કરે છે. આ રીતે નરકમાં પણ કેટલાં કષ્ટો સહન કર્યા? આ બધું જ જીવે પરાધીનપણે સહન કર્યું છે, પણ સ્વાધીનપણે સહન કર્યું નથી. જે સ્વાધીનપણે કષ્ટ સહન કરે, સ્વેચ્છાથી વિષયભોગો છોડે, તપ કરે તેમાં જ કમની નિર્જરા છે. આ બે બાલુડાને સંસારના સુખે પ્રત્યેથી રાગ છૂટી ગયું છે અને સંસાર ત્યાગવા તૈયાર થયાં છે. એમને ત્યાગ કરવાને આનંદ છે. જ્યારે તમને બધું ભેગું કરવાને આનંદ છે. પણ યાદ રાખજે. તમે ગમે તેટલું ભેગું કરે, પણ અંતે એક દિવસ તે છોડવું જ પડશે.
સંત સમાગમ માણસને પિતાના સમાન બનાવી દે છે.
એક વખત એક ગરીબ માણસને ઘેર એક મહારાજ આવીને ઉભા રહ્યાં અને બોલ્યા, મૈયા! ભિક્ષા દે. મહારાજ આંગણામાં ઉભા છે. આ ઘર ખૂબ જ ગરીબ છે. જેના ઘરમાં સૂવા માટે એક ખાટલો છે. એ ખાટલાને એક પાયો ભાંગી ગયેલ છે. સૂવા માટે એક ગોદડી છે. ગોદડી પણ સાત થીગડાવાળી છે. એક રેટ ઘડીને મૂકવા માટે બીજું ભાજન પણ છે નહિ. ઘરમાં હલ્લા કુસ્તી કરે છે એવી ગરીબાઈ છે. જેની ગરીબાઈની હદ નથી. આંગણે આવીને ઉભેલા મહાત્મા કહે છે મૈયા! ભિક્ષા છે. પણ શું આપે ! આ ગરીબ માણસ કહે છે બાપુ! આજે આપે અમારું આંગણું પાવન કર્યું. આપ અમને કૃતાર્થ કર્યા. આજે અમારી ગરીબની ઝૂંપડીમાં સેનાને સૂરજ ઉગે પણ અમે કમભાગી છીએ. આપને ભિક્ષા આપવા માટે અમારી પાસે આ વા (પા) રોટલા સિવાય બીજું કાંઈ જ નથી. અમે તદન નિધન છીએ. આ વા રોટલે લઈ આપ અમને પાવન કરો. એમ કહી ખૂબ ભાવનાપૂર્વક બે ટલે મહાત્માના પાત્રમાં મૂકે છે.
આ ગરીબ માણસની ગરીબાઈ જોઈ મહાત્મા પૂછે છે ભાઈ ! તમે આટલા બધા ગરીબ છે? તમારા ઘરમાં બીજું કાંઈ જ નથી? ગરીબ માણસ કહે છે ના બાપુ! ઘરમાં બીજું કાંઈ જ નથી. ચારે ખૂણા સરખાં છે. ઘરના ખૂણામાં પડેલા પથ્થર ઉપર મહાત્માની દૃષ્ટિ પડતાં પૂછે છે-આ સામે પડે છે તે શેને પથ્થર છે ! ત્યારે કહે છે બાપુ! આ તે ચટણી વાટવાને પથ્થર છે. અમે રોજ એનાથી ચટણી વાટી રોટલે ને ચટણ ખાઈએ છીએ. મહાત્મા કહે છે એ પથ્થર લઈને તું ગામમાં દરેક જાતના વેપારીની દુકાને જજે. શાકભાજીવાળાની ગમે તેટલી દુકાને હેય પણ એક જ દુકાને જવું. કરીયાણાની બજારમાં એક કરીયાણાની દુકાને. એમ દરેક બજારમાં, સોની બજારમાં એક ચોકસી, ઝવેરાતની દુકાનમાં એક ઝવેરીને ત્યાં જઈને તું આ પથ્થરની કિંમત
Page #362
--------------------------------------------------------------------------
________________
ઝટ
અંકાવજે, બધે ફરીને છેલ્લે રાજાના દરબારમાં જજે. ગમે તેટલી તેની કિંમત અંકાય પણ આ પથ્થર તું કઈને આપતો નહિ. મને લાવજે.
મહાત્માના કહેવા પ્રમાણે આ ગરીબ માણસ પથ્થર લઈને બજારમાં ગયે. એના મનમાં વિચાર થાય છે કે મહાત્માએ કહ્યું એટલે જાઉં છું પણ ચટણી વાટવાના મામૂલી પથ્થરમાં એવું શું હશે? જે હશે તે, પણ મહાત્માએ કહ્યું છે માટે એમાં કંઈક મહત્વ જરૂર હશે. શ્રદ્ધાપૂર્વક પથ્થર લઈને બકાલાવાળાની દુકાને ગયે. બકાલાવાળે કહે છે ભાઈ! હું તને આ પથ્થરના આઠ આના આપું. તે કહે છે ના, મારે આઠ આને વેચ નથી. આગળ ચાલે અનાજના વેપારી પાસે. એ કહે પાંચ રૂપિયા આપું. ચોકસી પાસે ગયે એ કહે પચ્ચીસ આપું. એમ દરેક વેપારીઓ પાસે ગયે. જેમ જેમ આગળ વધે તેમ તેમ પથ્થરની કિંમત વધતી ગઈ. ઝવેરી પાસે ગયે. ઝવેરી કહે છે આ પથ્થરના લાખ રૂપિયા આપું. પથ્થરની લાખ રૂપિયાની કિંમત અંકાણી. ગરીબ માણસને રૂંવાડે રૂંવાડે આનંદ વ્યાપી ગયે. તમારા જીવન માં આવું બની જાય તે તમને પણ આનંદ થાય ને? (સભા કેમ ન થાય!) શેને આનંદ થાય? સંસારને કે આત્માને? (હસાહસ).
જીવને અનાદિકાળથી જડને સંગ છે. એ સંગનો રંગ લાગે છે. એટલે એને એ જ ગમે ને ! ચેતનને સંગ કેઈ દિવસ કર્યો છે ! સદ્દગુરૂને સંગ કદી કર્યો છે? તમે તમારા દેહના દર્દને મટાડવા માટે તમારે ફેમીલી ડેકટર રાખે છે; વકીલ પણ ફેમીલી રાખ્યો છે, પણ કોઈ ગુરૂ ફેમીલી રાખ્યો છે? તમે દુર્ગતિમાં જવાના કામ કરતા હે તે વખતે તમારું કાંડુ પકડીને કહે કે તું શું કરે છે? તને આ ન શોભે ! તમારા ડોકટરે દેહના દર્દો મટાડશે. તમારા વકીલ તમને કેશ તમારી ફેવરમાં લાવી આપશે, પણ દુર્ગતિના દ્વારે જતાં અટકાવશે નહિ. સદ્દગુરૂ તે તમને દુર્ગતિમાં જતાં અટકાવશે.
પેલે ગરીબ માણસ હરખાતે હરખાતે પથ્થર લઈને રાજાના દરબારમાં આવ્યું. રાજાને પથ્થર બતાવ્યું. રાજા કહે છે ભાઈ! મારે આ કેઈ વ્યવસાય નથી. આ પથ્થર કિંમતી છે એટલું કહી શકું, પણ એની કિંમત કેટલી છે તે ઝવેરીઓને બોલાવીને અંકાવી આપું. બંધુઓ ! એક ચટણી વાટવાને પથ્થર ! જેની આ લોકોને પિછાણ ન હતી, પણ સંતની દષ્ટિ પડતાં તે સાચી વસ્તુની કેવી પિછાણ કરાવે છે! રાજાએ ગામના ઝવેરીઓને બેલાવ્યા. એ પથ્થરની કિંમત અંકાવે છે. ઝવેરીએ પથ્થરને જોઈને કહે છે સાહેબ! તમારા આ વિશાળ મહેલ સહિત બધે ભંડાર આપી દો તે પણ આ પથ્થરનું મૂલ્ય ચૂકવી શકો નહિ. એટલી આની કિંમત છે. રાજા કહે છે બોલ ભાઈ! તારે આ પથ્થર વેચવે છે? મહાત્માએ વેચવાની ના પાડી છે એટલે કહે છે: મારે આ વેચવે નથી. તમે હે તે શું કરે ! આ રાજાને ભંડાર મળી જતે હોય
Page #363
--------------------------------------------------------------------------
________________
૫6
તે પછી ગુરૂને પૂછવાની રાહ જુએ ખરા ! તમે રાજકોટના શ્રાવકે બહુ ચતુર છે. તરત જ સોદો કરી નાંખે. (હસાહસ) ગુરૂના વચન ઉપર શ્રદ્ધા રાખી પેલા ગરીબ માણસે પથ્થર વેચ્યા નહિ. મહાત્મા પાસે આવીને બધી વાત કરી.
મહાત્મા કહે છે તારા ઘરમાં લોઢાને ચીપી, સાણસી, ચમચા જે હોય તે બધું જ લઈ આવ. મહાત્મા લેઢાના ચીપીયા અને ચમચાને પથ્થરને સ્પર્શ કરાવે છે. એટલે લેઢાની ચીજો સેનાની બની જાય છે. એ ગરીબ માણસને સત્ય વસ્તુનું ભાન કરાવે છે. ભાઈ ! આ ચટણી વાટવાને પથ્થર નથી, પણ પારસ છે. પારસમણી લોખંડને અડે તે તે સુવર્ણ બની જાય છે. પણ તમે એને પિછાણી શક્યા નથી.
દેવાનપ્રિયે! જેને ઘેર પારસમણી હોય તેના ઘરમાં ગરીબાઈ રહી શકે? ન રહે. પણ ગરીબ માણસેના પાપકર્મના ઉદયથી ઘરમાં પારસમણી હોવા છતાં દુઃખ ભેગવ્યું. અત્યાર સુધી કોઈ લેખંડની ચીજને તેની સાથે સ્પર્શ થવાને પ્રસંગ જ આવે નહિ. પારસમણી તે લોખંડને સુવર્ણ બનાવે છે પણ પિતાના જેવું પારસ બનાવતું નથી. જે પારસની પિછાણ કરનાર ગુરૂ છે તે એના સંગમાં રહેનારને પિતાની સમાન બનાવે છે.
બંધુઓ ! લમી પુણ્યથી મળે છે. લક્ષ્મી લક્ષ્મીમાં ફેર હોય છે. જે લક્ષમી પુણ્યાનું બંધી પુણ્યથી મળે છે, તે લક્ષ્મી મળવાથી માણસને સારા વિચારો આવે છે. જ્ઞાની પુરૂષ કહે છે પુણ્યને ઉદય એટલે સંપત્તિ નહિ પણ સુબુદ્ધિ. અને પાપ: ઉદય એટલે ગરીબી નહિ પણ દુબુદ્ધિ. આજના માણસો પુણ્યના ઉદયને જગતમાં મેળવેલી સંપત્તિ ઉપરથી માપી રહ્યાં છે. તેની પાસે કેટલી સંપતિ છે? અને જેની પાસે વધારે સંપત્તિ હોય
એને સંસારમાં પુણ્યશાળી ગણવામાં આવે છે. પણ જેની પાસે સદ્દબુદ્ધિ હોય અને * સંપત્તિ ન હોય તે લેકે એમ કહે છે કે ભણેલે છે, બુદ્ધિશાળી છે, પણ કમભાગી છે, એનું તકદીર નથી એટલે એને પુણ્યશાળી ગણવામાં આવતો નથી.
જેની પાસે સંપત્તિ હોય છે એ જ તમારી દૃષ્ટિએ ભાગ્યશાળી દેખાશે. અને પૈસા વિનાને માણસ બુદ્ધિમાન હોવા છતાં કમભાગી દેખાય છે. પણ જો તમે સાચું સમજે તે પૈસે પુણ્યથી મળે છે તે વાત સાચી છે, પણ પૈસે એ જ પુણ્ય છે એમ નથી.
સંપત્તિની સાથે સુબુદ્ધિથી થતાં લાભ | બંધુઓ! જ્યારે સંપત્તિની સાથે સુબુદ્ધિ આવે છે ત્યારે જ સાચી લક્ષ્મી બને છે. અને એ લક્ષ્મી જીવનને અજવાળે છે. અને સત્ય વસ્તુનું ભાન થાય છે. એને લાગે છે કે હું કંઈક જીવન જીવી રહ્યો છું. એના શબ્દમાં મધુરતા હય, મગજમાં નમ્રતા હાય, વિચારોમાં ધર્મ હોય. આચરણમાં સદાચાર હેય. આ બધીય વસ્તુઓ જેની પાછળ આવે છે? સંપત્તિની સાથે સુબુદ્ધિ આવે તે જ આવે.
Page #364
--------------------------------------------------------------------------
________________
પા
k
એક વખતના પ્રસંગમાં પાંડવા અને કૌરવા કૃષ્ણની સહાય માંગે છે ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું. “ જુએ! એક માજી મારુ સૈન્ય અને વિભૂતિમત્તા છે અને એક ખાજુ હું એકલા છું. એકલા આવુ' પણ લડીશ નહિ. આ બેમાં તમારે જેને પસં કરવા હાય તે કરી લે. કારણ કે મારે મન તે તમે અને સરખા છે. ત્યારે કૌરવાએ વિચાર કર્યાં અહેા ! કૃષ્ણના વૈભવ કેટલા બધા છે ! કૃષ્ણની સ'પત્તિ અને સેના પણ કેટલી વિશાળ છે! આ બધુ જો આપણને મળતુ હાય તા એકલા કૃષ્ણની આપણે શી જરૂર છે ! એમ વિચારી કૌરવાએ કહ્યું કે અમને તમારું સૈન્ય, સ'પત્તિ, હાથી-ઘેાડા બધુ... આપજો. કૃષ્ણ કહે કબૂલ છે. ત્યારે ધમ રાજાએ કહ્યું. અમારે કાંઈ ન જોઈ એ. અમારે તે તમે એક જ જોઇએ. જો તમે એક હશે। તે શૂન્યમાંથી સર્જન થશે. અને જો તમે નહિ હૈ। તે આખુ સર્જન શૂન્ય થઈ જશે.
આ માંગણીમાં જીવનનું દન થાય છે. આ તે એક રૂપક છે. પણ આમાં કૃષ્ણ એટલે શું? અને એનું સૈન્ય એટલે સ`પત્તિ અને કૃષ્ણ એટલે સુબુદ્ધિ. જીવનના રથને દોરનારા સારથી જો સુબુદ્ધિ નહિ હૈાય તે સમજી લેજો કે આ જીવન રથ કયાંય અથડાઈને ભાંગી તૂટી જવાના. કુરૂક્ષેત્રના યુદ્ધમાં અર્જુન જો સફળતા મેળવી શકયા હાય તેા એની માણુવિદ્યાની કુશળતાને લીધે, નહિ કે એના ગાંડીવના પરાક્રમને લીધે ! પણ એક કુશળ સારથીના પ્રતાપે જેની પાસે સત્બુદ્ધિ છે એને કાઇ જ મારી શકે નહિ. તમે જંગલમાં જાઓ કે કોઈપણ અજાણ્યા પ્રદેશમાં જાએ, એકલા ભલે જાવ પણ જો તમારી સાથે સદ્ગુદ્ધિ હશે તે તમને સફળતા મળ્યા વિના નહિ રહે, પણ જેની પાસે સુબુદ્ધિ નથી, માત્ર સૌંપત્તિ જ છે, એની સ`પત્તિને લેાકેા ઝૂટવી શકે છે. રાજાએ એને ઈંડ ઈ શકે છે. અને સરકાર એના ઉપર નિયંત્રણ પણ મૂકી શકે છે. શા માટે ? સ`પત્તિ છે પણ સુબુદ્ધિ નથી.
જીવનના સંગ્રામમાં જેના જીવનરથના સારથી શ્રીકૃષ્ણ રૂપ સુબુદ્ધિ છે. એ આત્મા રૂપી અર્જુનને વિજય મળ્યા વિના રહે ખરા? આ સુબુદ્ધિ જેની પાસે હાય એ જ પુણ્યવાન છે. ભાગ્યવાન છે. અને એ સુબુદ્ધિના પ્રતાપે સંસારની સઘળી સપત્તિઓને પેાતાની પાસે લાવી શકે છે, અને સ`પત્તિઓના સ્વામીએને પણ પેાતાના ચરણમાં ઝૂકાવી શકે છે.
એક વખત એક સુમુદ્ધિવાન રાજાને ત્યાં સંપત્તિવાન રાજા મહેમાન બનીને આવ્યે.. આ સ`પત્તિવાન રાજાના વૈભવ અને વિસ્તાર ઘણું વિશાળ હતા. ધનાઢય રાજાએ આ રાજાને ત્યાં ખૂબ મહેમાનગીરી માણી. સુબુદ્ધિ રાજાના મહેલ તેા સાદા હતા, એનું જીવન પણ ખૂબ સાદું હતું. સંપત્તિવાન રાજાએ સુબુદ્ધિવાન રાજાને પૂછ્યું: ભાઈ તમે રાજ્ય ચલાવા છે કે સદાવ્રતખાતું? રાજા કહે છે કેમ? તમને મારું રાજ્ય સદાવ્રત જેવું લાગ્યું
Page #365
--------------------------------------------------------------------------
________________
ત્યારે સંપત્તિવાન રાજા કહે છે. મને તે લાગે છે કે તમે રાજ્ય નહિ પણ સદાવ્રતખાતું ચલાવે છે, કારણ કે તમે પ્રજાની પાસેથી કોઈ જાતના કર લેતા નથી. અને જે કંઈ છે તેમાંથી પણ લેકોને આપો છે. ગરીબોને વહેંચી દે છે. અને તમારા ભંડારમાં કઈ સંપત્તિ દેખાતી નથી. હીરા, પના, માણેક, મોતી, ઝવેરાત પણ તમારા ભંડારમાં નથી. તમારે ભંડારી પણ કે સાદ છે? મારા ભંડારની વાત તે જવાદો પણ મારા શરીર ઉપરનું ઝવેરાત જ એક કોડ રૂપિયાનું થાય. મારા રાજ્યભંડારની સાથે તમારા રાજ્યભંડારની સાથે સરખામણી કરું છું ત્યારે મારા રાજ્ય આગળ મને તમારું રાજ્ય સદાવ્રત જેવું લાગે છે. મેં આટલા દિવસ તમારું અન્ન ખાધું તેથી મને થયું કે હું તમને રાજ્ય ચલાવવાની રીત તે શીખવતે જાઉં!
સુબુદ્ધિવાન રાજા કહે છે બતાવે. તમે કેવી રીતે રાજ્ય ચલાવે છે? ત્યારે સંપત્તિવાન રાજાએ પ્રજાને કેમ ચૂસી લેવી. અને રાજ્યભંડાર કેમ તરળ બનાવો તે બધી વાત કહી. બંધુઓ ! આજ ની સરકાર કેવી રીતે રાજ્ય ચલાવે છે! એક બાજુ પ્રજા ઉપર ટેકસ નાંખે છે. બીજી બાજુ એમના માજશેખ અને અમન ચમનમાં લાખેના ધુમાડા થાય છે. આજના નેતાઓ રાજ્યનું પણ ખાય છે અને પ્રજાનું પણ ખાય છે. બે મોઢેથી તેઓ ખાઈ રહ્યા છે. પણ એમના પેટ ભરાતા નથી. પ્રજાને નીચોવી એમની તિજોરીઓ ભરવામાં જ પડયા છે. પણ એમને ખ્યાલ નથી કે પ્રજાની શી સ્થિતિ છે?
- હવે સુબુદ્ધિવાન રાજા કહે છે–તમે તમારી રીત બતાવી. જે તમે કહો તે હવે હું મારી રીત બતાવું. સંપત્તિવાન રાજા કહે છે બતાવો. એ પહેલાં હું તમને પૂછું છું કે તમારી પાસે કેટલી સંપત્તિ છે એ મને કહો. એટલે એની પાસે જેટલી સંપત્તિ હતી તેને આશરે અંદાજ કાઢીને કહ્યું કે મારી રાજ્ય સંપત્તિ આટલા અબજની છે. ત્યારે સુબુદ્ધિ રાજા કહે છે તમારી પાસે આટલા અબજ રૂપિયા છે. તો હવે મારી પાસે કેટલી સંપત્તિ છે તે હું તમને બતાવું. સુબુદ્ધિવાન રાજાએ તરત જ પોતાના ગામમાં ઢંઢેરે પીટાવ્યું કે અત્યારે રાજ્યમાં નાણુની ભીડ પડી છે. આપણું રાજ્ય મુશ્કેલીમાં મૂકાઈ ગયું છે. બીજા રાજાને આટલા અબજ રૂપિયા મારે ભરી આપવાનાં છે. માટે સૌ પિતાની શક્તિ પ્રમાણે રાજ્યના રક્ષણ માટે રાજ્યભંડારમાં રકમ આપી જાય. ત્રણ દિવસમાં તે પ્રજાએ ધન, રત્ન, હીરા, પન્ના, દાગીના બધું લાવીને આખે ભંડાર ભરી દીધે.
સુબુદ્ધિવાન રાજાને મન પ્રજા એ જ ધન હતું. પ્રજાને માટે રાજા પ્રાણ આપતે હતે. પછી જ્યારે રાજા મુશ્કેલીમાં હોય ત્યારે પ્રજા પણ પ્રાણ આપે જ ને! સુબુદ્ધિવાન રાજાએ સંપત્તિવાન રાજાને કહ્યું, હવે તમે તમારી સંપત્તિ આ મારી સંપત્તિ સાથે સરખાવી જુઓ. આની સંપત્તિના ઢગલા પાસે સંપત્તિવાન રાજાને પિતાની સંપત્તિ બહુ અલ્પ દેખાવા લાગી. બેલે, તમને રાજ્ય ચલાવતાં આવડે છે કે મને! તમારે
Page #366
--------------------------------------------------------------------------
________________
. ઉપર
સંપત્તિને સાચવવા માટે ચોકીયાત રાખવા પડે છે. તમારી પાસે સંપત્તિ છે એટલે બીજા રાજાઓ તમારા રાજ્ય ઉપર મીટ માંડે છે. તમારું રાજ્ય લેવાને માટે ત્રાટકીને રહ્યાં છે. તમારા કંઈક શત્રુ બન્યા છે. અને મારે તે ભંડાર સાચવવા માટે કઈ ચેકીયાતની જરૂર નથી. મારું રાજ્ય લેવા પણ કોઈ ઈચછે નહિ. દુનિયામાં મારે કોઈ દુશ્મન મળે નહિ. મારો રાજ્યભંડાર મારે ત્યાં નહિ, પ્રજાને ત્યાં રહે છે. મારે રાજ્ય ભંડાર સંપત્તિ નહિ પણ સુબુદ્ધિ છે.
બંધુઓ ! સંપત્તિ અને સુબુદ્ધિ વચ્ચે કેટલું અંતર છે એ તો તમે સમજી ગયા ને? મારા રાજગૃહીના શ્રાવકે તો ચતુર અને ચાલાક છે. તમે તો રહેજમાં સમજી જાવ તેવા છે. એની પાસે સુબુદ્ધિ હતી એટલે એ પ્રસન્ન અને સંતોષી હતો. બીજાની પાસે સંપત્તિ હતી છતાં એ અસંતોષી હતા.
બંધુઓ ધર્મ એ ધનને વિરોધી નથી. ધન મળવું તે પુણ્યને આધીન છે. પણ એ પૂર્ણ નથી. સંપત્તિને લેકેએ સત્કારી છે. પણ સંપત્તિ શેનાથી શેભે છે? સુબુદ્ધિથી જ. સંપત્તિથી પ્રસિદ્ધિ અને સમૃદ્ધિ આવે પણ શાંતિ તે સુબુદ્ધિથી જ મળી શકે. આજે આપણને માનવ તરીકેનો મોટો ઈલકાબ મળી ગયો છે. પણ માનવ બનવું એ કંઈ સામાન્ય વાત નથી. માનવ બનવા માટે સુબુદ્ધિની અવશ્ય જરૂર છે. એ હોય તે જ હું કોણ છું અને ક્યાં છું એ વિચાર આવે. શત્રુ કે મિત્ર પ્રત્યે એના વિચારે મંગળમય જ હેય.
બીજા માટેના અમંગલ વિચારે તમારા મંગલ વિચારોને પણ ખરાબ બનાવે છે. મગજના સુવર્ણ પાત્રમાં આવા ખરાબ અમંગળ વિચાર શા માટે ભરવા જોઈએ ! તમારી પાસે માટીનું કઈ પાત્ર હોય અને તમારા હાથમાંથી સરકીને ગટરમાં પડી જાય તે એમાં ગટરની ગંદકી આવ્યા વિના નહિ રહે. એને તમે ગમે તેટલું સાફ કરે તો પણ ગંદકીના અંશે તે એમાં રહી જ જાય છે. એને તમે સાબુથી, ગરમ પાણીથી ગમે તેટલું છે પણ એક જ વાર ગટરમાં પડેલું પાત્ર જલ્દી શુદ્ધ થતું નથી. તે જ રીતે જે મગજમાં થોડી જ વાર માટે અશુભ વિચારે આવી ગયાં તે એટલી વાર પણ મગજનું પાત્ર ખરાબ થઈ ગયું ને ?
એટલા માટે જ જ્ઞાનીઓ કહે છે કે તમારું મગજ સુંદર વિચારથી ભરી દે. જે કોઈ તમારી સામે આવે તેને જોઈને એકજ વિચાર કરો કે આનું ભલું થાઓ.
દરેકનું સારું જોતાં શીખે. ખરાબ જોવાની આપણે શી જરૂર? સુબુદ્ધિવાન માણસ વિચાર કરતો કરતે ધીમે ધીમે પિતાની-અંદરની દુનિયાને સમૃદ્ધ બનાવતે જાય છે. મહાનુભાવો! જગતમાં આજે સંપત્તિ વધતી જાય છે. સુબુદ્ધિ ઘટતી જાય છે. સુબુદ્ધિ જોઈતી હોય તે પ્રાર્થના કરવી જોઈએ.
શા, ૪૫
Page #367
--------------------------------------------------------------------------
________________
૩
ભગવાનને કાગળ લખવા માટે શાહી નહિ, કાગળ નહિ, કાંઇ નહિ. એ માટે હૃદયના શુદ્ધ ભાવથી પ્રાથના કરો, તમારા અવાજ ત્યાં પહોંચી જશે. બંધુએ ! પ્રાથના એ શબ્દ નથી પણ હૃદયના પાકાર છે. ખાળક જેમ પેાતાની માતાને પાકારે છે તેમ આપણા હૃદયના પાકાર થવા જોઇએ કે હે પ્રભુ ! તુ' મને તારી હુંફ્ આપ. પ્રાથના એ મનુષ્યને માટે એક જરૂરી અંગ છે. માણસ જ્યારે પ્રાથનામાં બેસે છે ત્યારે અંતરનું અવલાકન કરે છે કે મારી પાસે સંપત્તિ છે કે સુબુદ્ધિ ! સપત્તિ વધી કે સુબુદ્ધિ વધી ?
પહેલાનાં વખતમાં જેની પાસે લાખ રૂપિયા હાય તે લખેશ્રી કહેવાતા. એનું કેટલુ માન હતુ.! આજે લાખ તેા ઠીક પણ ક્રોડપતિને પણું એટલી પ્રતિષ્ઠા મળતી નથી. માણસ પાસે સંપત્તિના ઢગ થયા છે પણ એની સાથે સત્બુદ્ધિ કેટલી વધી છે એના વિચાર આવતા નથી. ભગવાન અને આપણી વચ્ચે એકતાનું દર્શન થાય છે ત્યારે આપણે ભગવાનની નજીક આવતા જઇએ છીએ. અને જેમ જેમ આપણે એની નજીક આવીએ તેમ તેમ દુબુદ્ધિ ઘટતી જાય છે સુબુદ્ધિ વધતી જાય છે. પુણ્યાય એ શું છે? આપણામાં સત્બુદ્ધિ આવે ત્યારે સમજી લેવું કે હવે મારા પુણ્યાય છે. પણ સમુદ્ધિ ન આવે અને એકલી જ સંપત્તિ આવે તે એમ ન સમજી લેતાં કે મારા પુણ્યાય છે. જો તમારા પુણ્યદય હૈાત તે તમારી પાસે જેટલી સપત્તિ છે. એટલી સત્બુદ્ધિ પણ હેત.
પર્યુષણ પર્વ ના છઠ્ઠો દિવસ આજે પસાર થઈ જશે. હવે ફક્ત એ જ દિવસ આપણા હાથમાં છે. આજનું વ્યાખ્યાન સાંભળ્યા પછી તમારા જીવનમાં સદ્ગુદ્ધિ આવે એવી પ્રભુને પ્રાર્થના કરવી. સમય થઈ ગયા છે. કાન્તિભાઈને પણ કંઈક જાહેરાત કરવાની છે. હવે વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન.......ન, ૪૯
ભાદરવા સુદ ૪ ને શુક્રવાર, તા. ૪-૯-૭૦
અન‘તજ્ઞાની, બૈલેાકય પ્રકાશક, જગત ઉદ્ધારક પરમપિતા ભગવાન મહાવીર સ્વામીએ જગતના જીવાના કલ્યાણને અર્થે, ભવ્ય જીવેાના ઉદ્ધારને અર્થે ખત્રીસ સિદ્ધાંતની પ્રરૂષણા કરી. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ. ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનના અધિકાર ચાલે છે. તેમાં એ કુમારા અંતરંગ વૈરાગ્યના રંગે રંગાય છે. આ એ કુમારા એના પિતા પાસે વૈરાગ્યભાવના પ્રગટ કરે છે, ત્યારે તેના પિતા ભૃગુ પુરાહિત છુ' ખેલે છે!
Page #368
--------------------------------------------------------------------------
________________
अह तायगो तत्थ मुणीण तेसि', तवस्स वाघायकर वयासी । રૂમ વયે વેવલો વનિતા, ક ર હો કસુચાઇ શેનો ઉ. અ. ૧૪=૮)
ભૃગુ પુરોહિત પિતાના પુત્ર એવા મુનિઓને સંયમમાં વ્યાઘાત કરનારું વચન બેલે છે. પોતે પણ વેદને જાણકાર છે એટલે વેદવચન અનુસાર કહે છે કે મારા પુત્ર!
अपुत्रस्य गति र्नास्ति स्वर्गो नैव च नैव च।
गृहस्थ धर्ममनुष्ठाय तेन स्वर्ग' गमिष्यति ॥ પુત્ર રહિત મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી. પુત્ર વિના આ લેકમાં પણ સુખ મળતું નથી અને પુત્ર ન હોવાથી પિંડ આદિ આપ્યા વિના પરલોકમાં પણ સુખ ક્યાંથી મળે! આ પ્રમાણે વેદમાં કહેલું છે. જૈન દર્શનના મતે આ વચન સંયમ રૂપી તપમાં વ્યાઘાત કરનારું છે. આ ગાથામાં બે બાળકોને મુનિ કહેવામાં આવ્યા છે. હજુ તેમણે દીક્ષા લીધી નથી. સંસાર અવસ્થામાં છે. દ્રવ્ય ચારિત્ર ગ્રહણ કર્યું નથી. પણ એમને વૈરાગ્ય એટલે બધે દઢ અને તીવ્ર હતું કે ભાવ ચારિત્ર તે આવી ગયું હતું, તેથી શાસ્ત્રકારે અહીં એમને મુનિ કહ્યાં છે.
સંયમમાં વ્યાઘાતકારી વચને કોણ બોલાવે છે? આઠ કર્મમાં મેહનીય કર્મ પ્રધાન છે. મોહનીય કમ મદિરા પાન જેવું છે. મદિરાને નશો ચઢે છે ખરો પણ અમુક સમયે પાછો ઉતરી જાય છે પણ મોહનીય કર્મને નશે તે એ ભયંકર છે કે માણસને અનંત સંસારમાં રઝળવનાર છે. આ મહિને નશો ઉતારનાર હોય તે વીતરાગ ભગવંતના સંતે છે. પિતે મોહના વિષ વમી નાંખ્યા છે. અને તેમની પાસે જનારને પણ તે મેહના વિષનું વમન કરાવે છે. જેને ઉત્કૃષ્ટ વૈરાગ્ય જાગે છે એવા બે બાળકેએ એક જ વખત સંતને જોયા અને એમનું જીવન પલટાઈ ગયું. માતા-પિતાએ એમના મનમાં જે ખોટું ભૂત ભરાવ્યું હતું તે પણ નીકળી ગયું. સંતના જીવનનું લક્ષ્ય આત્મસ્થાન છે. તેમની ક્રિયા એવા પ્રકારની હોય છે કે પોતાનું ઉત્થાન કરતાં બીજાનું ઉત્થાન હેજે થઈ જાય છે. પરોપકાર તેમજ પરેદ્વાર તેઓની આત્મસાધનાનું જ એક અંગ હેય છે. સંતના જીવનની ક્ષણ ક્ષણ, શરીરના કણ કણ તથા મનના અણું અણું બીજાઓના હિતના અર્થે જ હોય છે.
સરવર તરુવર સંત જન, ચેથા વરસે મેહ.
પર પકારકે કારણે, એતા ધારી દેહ.” સમુદ્ર પિતાની પાસે અથાગ પાણીને સંચય કરી રાખે છે, તે પિતાને માટે નહિ પણ જગતમાં વ્યાપી ગયેલા સંતાપને દૂર કરવા માટે. વૃક્ષ ફળ-ફૂલથી બચી ગયેલાં હોય
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૫૬
છે, પણ વૃક્ષો પોતે ફળ ખાતાં નથી, પણ એના મધુરાં અને મીઠાં ફળેા વડે બીજાની ભૂખ મટે છે. સરોવર, વૃક્ષ અધાતુ કાય પાપકારી છે. એવી રીતે સંતે પણ પેાતાનું જીવન પરહિત માટે જ ધારણ કરે છે. જેવી રીતે અગરબત્તી ખીજાને સુગંધ આપવા માટે પાતાની જાતનું બલિદાન આપે છે. પેાતે મળીને બીજાને ખુશો આપે છે. સંતનુ' જીવન પણુ અગરબત્તી જેવુ' હાય છે. તેઓ પેાતાના દુઃખની પરવા કર્યાં વિના પરહિત માટે જ પેાતાનું સર્વસ્વ લૂંટાવી દે છે.
સંતનું હૃદય માખણ જેવુ' કોમળ હોય છે. સ'તના જીવનમાં ગમે તેટલાં કષ્ટા આવી જાય, હજારે આપત્તિએનાં પહાડ કેમ ન તૂટી પડે ! છતાં સંત ધીરજ ધારણ કરે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવંતે કહ્યુ` છે કે સાચા સંત કેાને કહેવાય !
“ છામાામે મુદ્દે યુવું, નીત્રિ મળે તા 1
""
समो निंदा संसासु, तहा माणाव माओ || ઉ. અ. ૧૯ – ૯૦
લાભ થાય કે અલાભ થાય, આહારને બદલે માર મળે, સુખ મળે કે દુઃખાના ડુંગરા તૂટી પડે, એમની સામે કોઈ પ્રશંસાના પુષ્પા વેરે કે નિંદ્યાના કાંટા વેરે, કોઈ માન આપે કે અપમાન કરે, દરેકમાં સમભાવ રાખે તે સંત કહેવાય. એમના ઉપર મારણાંતિક ઉપસગ આવી જાય તા પણ પેાતાના ઉપર દયા કરવાની આજીજી નહિ કરે. જેમ જેમ દુઃખ, અપમાન, તિરસ્કાર અને ધૃણાની વાળાએ તેને બાળી ખાખ કરવા આગળ વધતાં જશે તેમ તેમ તેનું જીવન વજ્ર જેવુ' મનતું જશે. પછી એને ચલાયમાન કરવાની કોઈની તાકાત નથી. સંત હિમાલયની માફક અડાલ હોય છે.
""
સંતાનુ હૃદય પેાતાને માટે કઠોર હોય છે. “ વજ્રરપિ ોરાણિ મૃત્યુનિ નુમાનિ’ પેાતાના કર્મ શત્રુઓને જીતવા માટે સંતનું હૃદય વજ્રથી પણ કઠોર હોય છે, અને બીજાના દુઃખા જોઇને પુષ્પથી પણુ કામળ બની જાય છે. કહેવાના આશય એ છે કે સંત કોઈના દુઃખા જોઈ શકતા નથી.
અંધુ! સતા એક પ્રકારનાં ડાકટર છે. જ્યારે તમારા શરીરમાં રાગનાં જંતુએ ભરાઈ જાય છે ત્યારે એના નાશ કરવા માટે ડાકટર પાસે જઈ ને દવા-ઈંજેકશન વગેરે લેવાં પડે છે એ જ રીતે જ્યારે તમારા મનમાં વિષય-વિકારનાં જંતુઓ ઉત્પન્ન થાય ત્યારે તમારે સંત રૂપી ડોકટરનું શરણ અવશ્ય લેવુ જ પડે છે. તેમના સપક થી વિષભયુ માનસિક વાતાવરણુ અમૃતમય બની જાય છે. અને જીવનમાં કોઈ નૂતન પ્રકાશ પથરાય છે. સંતના ચરણે જવાથી કંઈક આત્માઓના જીવનના સુધાર થયા છે.
સમર્થ ગુરૂ અને આજ્ઞાંક્તિ શિષ્ય
--
Page #370
--------------------------------------------------------------------------
________________
રામદાસજી એક સમયે પુરૂષ થઈ ગયા. જેઓ પહેલેથી જ કેવાં આત્માથી હતા! નાનપણમાં જ એમનાં લગ્ન લેવાયાં હતાં. જ્યારે એ લગ્નના મંડપમાં બેઠેલા હતાં ત્યારે બ્રાહ્મણ બોલ્યા “સાવધાન” આ રામદાસે જેવો સાવધાન શબ્દ સાંભળે તેવા જ તેઓ સાવધાન થઈ ગયા. એવાં તેઓ સાવધાન બની ગયા કે લગ્નમંડપ છોડીને ચાલી નીકળ્યા. બાર બાર વર્ષો સુધી તેમની ખૂબ શોધ ચાલી પણ પત્તો ન લાગે. પછી તેઓ સંન્યાસી બનીને ઘરઘરમાં ભિક્ષા માંગવા લાગ્યા. ખરેખર! સ્વામી રામદાસ એ ઉચ્ચ કોટીના સંત હતાં. તેમને પ્રભાવ ચારે તરફ વીજળીની રોશનીની જેમ ફેલાઈ ગયું હતું. તેમના પ્રભાવથી છત્રપતિ કહેવાતા શિવાજી મહારાજ પણ પ્રભાવિત થઈ ગયા હતાં. એ શિવાજીએ રામદાસને પિતાના ગુરૂ માન્યા હતાં.
એક વખતના પ્રસંગમાં સ્વામી રામદાસ હાથમાં ઝળી લઈને ઘરઘરમાં ભિક્ષા માટે ફરી રહ્યાં છે તે જોઈ શિવાજીના મનમાં વિચાર આવ્યો કે અહે! હું આ મોટે મહારાજા અને મારા ગુરૂ ઘરઘરમાં ભિક્ષા માગે! શું હું એકલે એમની બધી જરૂરિયાત પૂરી ન કરી શકું? તરત જ શિવાજીએ એક ચિઠ્ઠિ લખીને પિતાના નોકરને કહ્યું. આ ચિઠ્ઠી સ્વામી રામદાસની ઝોળીમાં નાંખી દેજે. નેકરે શિવાજીના કહેવા પ્રમાણે સ્વામી રામદાસની ઝોળીમાં ચિઠ્ઠી મૂકી દીધી. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ગુરૂદેવ ! મારું સમસ્ત રાજ્ય આપના ચરણમાં સમર્પણ કરું છું. “આપ આ ભિક્ષાવૃત્તિ છેડી દે.” સંત રામદાસજીએ આ ચિઠ્ઠી વાંચી અને ત્યાંથી સીધા શિવાજી પાસે આવ્યા અને કહ્યું : શિવા! તેં તારૂ આખું રાજ્ય મને સેંપી દીધું. બોલ, હવે તું શું કરીશ?
શિવાજીએ કહ્યું ગુરૂદેવ ! આપની જે કંઈ આજ્ઞા થશે તેનું પાલન કરીશ. આ શિવ આપની સેવામાં સદા હાજર રહેશે. ત્યારે રામદાસે કહ્યું “આ મારી ઝળી ઝાલી લે” અને મારી સાથે ભીખ માંગવા ચાલ. ગુરૂની આજ્ઞા એટલે આજ્ઞા. મનમાં સહેજ પણ દુઃખ ન થયું. મનમાં એમ પણ ન થયું કે જે ગુરૂને ભિક્ષા માંગતા જોઈને મને શરમ આવતી હતી તો મારાથી ભિક્ષા માંગવા કેમ જવાય! હસતે મુખડે છળી ઉપાડી ગુરૂની સાથે ભિક્ષા માંગવા ચાલી નીકળ્યા. શિવાજી મહારાજને ઝોળી લઈને ભિક્ષા માંગવા જતાં જઈને પ્રજાજનોને પણ ખૂબ નવાઈ લાગી. ગુરૂએ તેમને આખા ગામમાં ફેરવ્યા. છેવટે નદી કિનારે આવ્યાં. અને ભિક્ષા માં આવેલું ભોજન કર્યું. પછી ગુરૂએ કહ્યું બેટા ! તે મને તારું આખું રાજ્ય સમર્પણ કરી દીધું છે પણ હવે હું આખું રાજ્ય તને પાછું મેંપું છું. પણ તે રાજ્ય મારું છે એમ સમજીને રાજ્યને ટ્રસ્ટી બનીને રાજ્યને કારભાર કરજે અને આ મારુ ભગવું વસ્ત્ર પણ સાથે રાખજે. જેથી તને રાજ્ય પ્રત્યે મેહ ન થાય. ત્યારથી શિવાજીએ પિતાના રાજ્ય ઉપર ભગવો ઝંડે ફરકાવ્યો. આજે પણુ મહારાષ્ટ્રમાં ભગવા ઝંડાનું મહત્વ છે. ત્યાર પછી શિવાજીએ ગુરૂના કહેવા પ્રમાણે
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૮
રાજ્ય ચલાગુ. રાજ્યના માલિક નહિ પણ ટ્રસ્ટી બનીને રાજ્ય કર્યું. આ શિવાજી ઉપર સ્વામી રામદાસને પ્રભાવ હતા.
ભગવાન કહે છે-આ સંસારમાં તમને પૂના પુણ્યથી જે જે વસ્તુઓ મળી છે તેના ઉપર તમે મમત્વ ન રાખો. ઘરના વહીવટ ચલાવે તેમાં પણ તમે વ્યાસક્તિ રાખેા નહિ. તમે લક્ષ્મીના માલિક ન અનેા પણ ટ્રસ્ટી બનેા. બધા ખાતાઓનાં તમને ટ્રસ્ટી નીમ્યાં છે. એ ગમે તેટલી વ્યવસ્થા કરે, તન-મનથી કામ કરે, છતાં માને છે કે આ મિલ્કતના હું ટ્રસ્ટી છું, પણ માલિક નથી. ગેાવાળ ગમે તેટલી ગાયેા લઈ ને જગલમાં ચરાવવા જાય. એને કોઈ પૂછે કે ભાઈ ! આ બધી ગાયા તારી છે? તે કહેશે ના, હું તા એના ચરાવનાર છું. ગાયા મારી નથી. તેમ જ્ઞાનીઓ કહે છે તમે સવ પદાર્થના જ્ઞાતા અને દૃષ્ટા અનેા. પદ્માના જ્ઞાયક અનેા પણ નાયક નહિ. અજ્ઞાનને વશ થયેકે જીવ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં સાયક બનવાને બદલે નાયક બનીને બેસી ગયા છે. એટલે દુઃખ પામ્યા છે. જ્ઞાતા અને દૃષ્ટા બની. ટ્રસ્ટીની જેમ તટસ્થ રહેશે। તે સુખ અને દુઃખમાં સમભાવ રાખી શકશે.
મહામ’ગલકારી પયુ ષપના આજે સાતમે દિવસ છે. છ દિવસ તેા પલકારામાં પસાર થઈ ગયા. આ દિવસે દાન–શિયળ–તપ અને ભાવનાની આરાધના કરવાનાં છે. આ વર્ષે મેઘરાજા પણ ખૂબ સારી રીતે વરસ્યા છે. દાતાઓએ દાનને પશુ વરસાદ વરસાવી દીધા છે. સંઘને જેટલી જરૂરિયાત છે, કાન્તિભાઇ અને મગનભાઇની જે માંગણી છે તેને પણ તમે પૂરી કરી દીધી છે. અમારા તપસ્વી ભાઇ બહેનેએ તપશ્ચર્યા કરીને તપના પણુ વરસાદ વરસાવ્યેા છે. રાજકોટ શહેરમાં જૈન સમાજમાં તપતું પૂર આવ્યું છે. આપણી નવી પૌષધશાળા તપાવન જેવી દેખાય છે. આ ચાર ખેલમાં બે બેલની આરાધના સારી રીતે થઈ છે પણ શીયળ અને ભાવ એ એ ખેલની આરાધના કરવાની છે. હજી સુધી અમારા ત્રણ ભાઇઓએ સજોડે બ્રહ્મચયની પ્રતિજ્ઞા લીધી છે. તપસ્વીએ તપશ્ચર્યા કરી રહ્યાં છે. જેનાથી તપશ્ચર્યાં નખની શકે તેમ હેાય તે શીલ-વ્રતની આરાધના કરે. ભગવાને બ્રહ્મચર્ય ના ખૂબ મહિપા ખતાન્યા છે. બ્રહ્મચર્ય થી ઘણાં લાભ થાય છે.
બ્રહ્મચર્ય' એ અમૃત છે. જે માણસ બ્રહ્મચર્ય રૂપી અમૃતના રસાસ્વાદ માણે છે તે માણસ હમેશને માટે અમર બની જાય છે. તેનુ નામ ઇતિહાસના પાને લખાઇ જાય છે. તેનુ જીવન લાખા વષઁ સુધી પ્રકાશ આપ્યાં કરે છે, જેમણે બ્રહ્મચર્યની મહત્તાને સમજીને બ્રહ્મચર્ય ના સ્વીકાર કર્યાં છે તે પ્રગતિના સર્વેચ્ચિ શિખર પર પહોંચી ગયા છે. તે દુનિયામાં પેાતાનુ` નામ અમર બનાવી ગયાં છે.
આટલા સમય વ્યતીત થઈ ગયા છે, છતાં સીતાજીનુ જીવન પણ પ્રેરણા આપી
Page #372
--------------------------------------------------------------------------
________________
રહ્યું છે. અશેક વાટિકામાં સતી સીતાજી એકલા હતાં. ત્રણ ખંડને અધિપતિ રાવણ હાથ જોડીને સીતા પાસે કાકલૂદીઓ કરે છે. પરંતુ સીતા તેને તિરસ્કાર કરે છે. એનું અપમાન કરે છે. તેનાં પ્રલેભનેને ઠેકરે ચઢાવે છે. રાવણની ચમકતી તલવાર જોઈને પણ સીતાજી ડરતાં નથી. દેવાનુપ્રિયે ! સીતાજી પાસે કઈ તલવાર, તોપ કે બંદૂક ન હતાં. એમની પાસે જે કઈ અદ્દભૂત શક્તિ હોય તે બ્રહ્મચર્યની હતી. બ્રહ્મચર્યનું તેજ મહાન છે. એનાં તેજ આગળ બીજા બધાં તેજ નિસ્તેજ બની જાય છે. બ્રહ્મચર્યની શક્તિ આગળ બીજી બધી શક્તિઓને પરાજય થાય છે.
બ્રહ્મચર્યના પ્રભાવ વિષે વિજય શેઠ અને વિજય શેઠાણીની વાત તે તમે ઘણી વખત સાંભળી હશે. વિજયશેઠની વાત કોઈ એતિહાસિક વાત નથી. એ સત્ય હકીકત છે. જેનું જીવન આ વિશાળ સાગર જેવું છે. તેનું કોઈ તળિયું નથી કે અંત નથી. એમની જીવનકથાઓ હજારો વર્ષોથી ઉલેચાય છે. છતાંય આ મહાસાગરનાં નીર ખૂટતાં નથી. ભવિષ્યમાં પણ આ મહાસાગરનાં નીર ખૂટે એવી કોઈ શકયતા નથી. - જેના જીવનમાં બ્રહ્મચર્યનું તેજ છે, સદાચારનું બળ છે, ચારિત્રની ચાંદની ચમકે છે તેનું જ જીવન આગળ આવી શકે છે. એવાં પુરૂષોનાં નામે જ ઈતિહાસના પાને અંકિત થઈ જાય છે. દેવેન રાજા ઈન્દ્ર પણ શીયળવંત પુરૂષના ચરણમાં શીર ઝૂકાવે છે. જગતની બધી જ શક્તિઓ બ્રહ્મચારીનું સ્વામીત્વ સ્વીકારે છે. બ્રહ્મચારીને સૌ કઈ વખાણે છે. આપણું દેશમાં ભીષ્મ પિતામહ, સતી સીતા, સાવિત્રી, દ્રૌપદી આદિ મહાન આત્માઓનાં જીવનનાં ઉજવળ આદર્શો વિદ્યમાન છે. એજ દેશમાં અત્યારે ચારિત્રની દરિદ્રતાને પ્રારંભ થઈ ચૂક્યું છે. એ જોઈ મને તો ખૂબ દુખ થાય છે. આપણે દેશ ધર્મપ્રધાન કહેવાય છે. આપણે દેશ અન્ય દેશોને ધાર્મિક દરવણી આપે છે. આવા પવિત્ર દેશમાં આજે ચારિત્રનું પાલન થતું નથી. ભેગવિલાસની જ્વાળાઓમાં લેકે ગળાબૂડ ખૂંચવા લાગ્યા છે. ચલચિત્રોએ દેશમાં ખરાબ વાતાવરણ પ્રસરાવી દીધું છે. નાનાં નાનાં બાળકોની જીભ ઉપર પણ સિનેમાના ગીતોના સૂર સંભળાય છે. છોકરાઓ મા બાપને ગણકારતાં નથી. આ રીતે દેશનું નૈતિક અધઃ પતન થઈ રહ્યું છે. અનાચાર દિવસે દિવસે વધી રહ્યો છે. ક્ષયના જંતુઓની જેમ રાષ્ટ્રના દેહમાં ફૂલતાં ફાલતાં આ અનાચારોને રોકવાની જવાબદારી તમારી પેઢી પર છે. બંધુઓ! આ યુવાની ભેગોની આગમાં હોમી દેવા માટે નથી. યુવાનીના તોફાનમાં પોતાની જાતને બરબાદ કરવા માટે આ જીવન નથી.
ભારતવર્ષના ઈતિહાસમાં બે શહેરે ખૂબ પ્રસિદ્ધ છે. એક દ્વારિકા અને બીજી લંકા. એક સમય એવો હતો કે જગતનું બધું જ આશ્ચર્ય દ્વારિકામાં એકઠું થયું હતુ. યાદવોને ઋદ્ધિ સિદ્ધિને પાર નહતાઆખી દ્વારકા નગરી સોનાની બનાવવામાં આવી
Page #373
--------------------------------------------------------------------------
________________
૩%
હતી. દુનિયાનાં બધા રાજ્ય પર દ્વારકાની વજા ફરકતી હતી. યાદવકુળના આ યુવાનેમાં
જ્યાં સુધી ઉલ્લાસને પ્રકાશ રેલાતે હતો, પ્રતિષ્ઠા માટે કુરબાન થઈ જવાની ભાવના હતી, મોટાઈની ઘેલછા ન હતી, અનીતિ, અન્યાય અને ભ્રષ્ટાચાર સામે ઝઝૂમતા હતાં એમના જીવનમાં સદાચારની સૌરભ મહેકતી હતી ત્યાં સુધી તેમને વૈભવ ટકી રહ્યો. દ્વારકા નગરીની શોભા પણ ત્યાં સુધી ટકી રહી. પણ જ્યારે યાદવકુળના યુવાને વિલાસપ્રિય બનીને પિતાની જાતને ભૂલી ગયાં, સેનાનાં મહેલની છાયામાં માણસાઈની છાયા ઢંકાઈ ગઈ કેણ મોટું છે, કેણ નાનું છે, કેને સત્કાર કરવું જોઈએ, એ વાત ભૂલાઈ ગઈ અને વિકારથી જીવનનું નૂર ઝાંખું પડી ગયું.
રાવણના અભિમાનને કારણે અને સીતા જેવી સતીને સંતાપવાને કારણે એની સોનાની લંકા રાખમાં રેલાઈ ગઈ. જ્યારે માણસ પોતાની માણસાઈ ચૂકે છે ત્યારે એનું નામ સાંભળવું પણ કોઈને ગમતું નથી. દુનિયા તેના નામને પણ બહિષ્કાર કરે છે. લાખ વર્ષો વીતી જવા છતાં પણ આજે કઈ માતા કે પિતા પિતાના સંતાનનું નામ રાવણ પાડતા નથી. જો કે રાવણ ખૂબ મોટો રાજા હતા. તે સેનાના મહેલમાં રહેતે હતું. તેના ચરણમાં દેવે પણ ઝૂકી પડતાં હતાં તે પછી બીજા મહારાજાઓનું તે પૂછવું જ શું? રાવણ આટલે શક્તિશાળી હોવા છતાં આજે કોઈ પણ પોતાના સંતાનનું નામ રાવણ પાડતું નથી. આનું કારણ એ છે કે રાવણ પાસે વૈભવ ઘણે તે પણ જીવનને વૈભવ તળિયાઝાટક થઈ ગયું હતું. સેનને મહેલ તે હતો પણ સદાચારને મહેલ જમીનદોસ્ત થઈ ગયે હતે. સમુદ્ર પર તેનું શાસન ચાલતું હતું, પણ વિકાર પર તેનું શાસન ચાલતું ન હતું. એટલે આજે સૌ કઈ રાવણના નામને તિરસ્કાર કરે છે. રાવણ એકને નહિ પણ તેના સારા કુટુંબની કઈ વ્યક્તિના નામે પણ ઈન્કાર કરે છે. હજુ સુધી કોઈનું નામ કુંભકર્ણ, વિભીષણ, કોઈની બહેન કે દીકરીનું નામ મંદોદરી કે શુર્પણખા સાંભળવામાં આવતું નથી.
કહેવાનો આશય એ છે કે તમને ગમે તેટલી પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારે ઘેર વૈભવની છોળ ઉડે, બુદ્ધિને પ્રકાશ ઝળહળે પણ જે મનમાં પવિત્રતા ન હોય, વિચારમાં ઉચ્ચતા ન હોય, અને ઇન્દ્રિય પર કાબુ ન હોય, જીવનમાં સંતોષ ન હોય, તે સુખ અને શાંતિ કયાંથી મળે? જે માણસ ભેગને ભિખારી બનીને ભટકતો હોય, વિકારે અને વાસનાઓના પ્રવાહમાં તણાઈ રહ્યો હોય તે ભૌતિક વિજય તે મેળવી શકો નથી તે પછી આધ્યાત્મિક વિજય તે કયાંથી મેળવી શકે ? અશાંતિ અને દુઃખનું મૂળ કારણ અસંતોષ અને અસંયમ છે. - પૃથ્વીરાજ ચૌહાણે મહંમદ ઘેરીને યુદ્ધમાં બાર વખત હરાવ્યો હતો. તેનું કારણ યુદ્ધમાં જવાનું હોય ત્યારે તે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળતું હતું, પરંતુ તેરમી વખત યુદ્ધમાં
Page #374
--------------------------------------------------------------------------
________________
જવાનું થયું ત્યારે એના મનમાં વાસનાના તરંગો ઉત્પન્ન થયાં. એની પત્ની સંગિન તાને યુદ્ધમાં જતી વખતે કહ્યું કે સંગિતા ! આજે તું તારા હાથે મને કમરપટ્ટો બાંધી દે. વાસનાને ગુલામ બનીને યુદ્ધના મેદાનમાં ગયે. જેથી યુદ્ધમાં તેને પરાજય થયે. તેના પરાજયના કારણે ભારત પરતંત્રતાની બેડીમાં જકડાઈ ગયું.
નેપિલિયનની ચારિત્રમાં દઢતા”
નેપોલિયનના પરાજ્યનું મુખ્ય કારણ પણ અસંયમ હતું. ઈન્દ્રિના સંયમને લીધે નેપોલિયન માટે સેનાધિપતિ બન્યું હતું. એ જ્યારે ભણતો હતો ત્યારે એક નાઈને ઘેર તે રહેતે હતે. એ નાઈની (હજામ) સ્ત્રી ચંચળ મનની હતી. નાઈની સ્ત્રી તેના સૌંદર્યની પાછળ મુગ્ધ બની હતી. એ અનેક પ્રકારના ચેનચાળા કરી નેપોલિયનને પિતાના તરફ આકર્ષવાના પ્રયત્ન કરતી હતી પણ એ સ્ત્રી જ્યારે જ્યારે એની પાસે જતી ત્યારે ત્યારે નેપોલિયન પુસ્તક વાંચવામાં જ તલ્લીન હોય. કેઈના સામું જોવાની પણ એને ફુરસદ મળતી ન હતી.
નેપલિયન ભણીગણીને જ્યારે દેશને મુખ્ય સેનાપતિ બની ગયે ત્યાર પછી તે એક વખત પિલા ગામડામાં ગયો. નાઈની પત્ની દુકાનના ઓટલા પર બેઠી હતી. ઘેડ
ભાવીને નેપોલિયને તે બાઈને પૂછયું. બહેન! તમારે ઘેર નેપોલિયન બોનાપાર્ટ નામને એક યુવક ભણવા માટે રહેતું હતું તે યાદ છે? તેને સ્વભાવ કે હતો? ત્યારે પેલી સ્ત્રીએ ગુસ્સે થઈને જવાબ આપ્યો કે હું નિરસ વ્યક્તિની વાત કરવા પણ ઈચ્છતી નથી. તેણે કોઈ દિવસ હસીને મારી સાથે વાત કરી નથી. એ તે વેદિયા હેર જે હતે. ત્યારે નેપોલિયને ખડખડાટ હસીને કહ્યું. તમારું કહેવું સત્ય છે. આ જ બોનાપાર્ટ જે તમારી રસિકતામાં ડૂબી ગયા હતા તે દેશને મુખ્ય સેનાપતિ બનીને તમારી સન્મુખ ઉભે ન હોત
નેપલિયન જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં તેણે વિજ્ય પ્રાપ્ત કર્યો હતે. તે જીવનમાં સંયમ હોવાના કારણે જ! પરંતુ જીવનની આથમતી સંધ્યાએ ઈદ્રિના ગુલામ બનવાને કારણે છેલ્લા યુદ્ધમાં તેને પરાજ્ય થાય છે. આજે બ્રહ્મચર્ય વિષે ઘણું કહેવાયું છે. બધા તપમાં બ્રહ્મચર્ય એ શ્રેષમાં શ્રેષ્ઠ તપ છે. જે મનુષ્ય આ વ્રતનું પાલન કરે છે તેનું જીવન ધન્ય બને છે. જીવનનું સાચું તેજ બ્રહ્મચર્ય છે. આજના યુવાનો અને યુવતીઓ માટે પાવડર, ને આદિ લગાડીને સૌંદર્યવાન બનવાના પ્રયત્ન કરે છે. પણ જો તમારે સારું સૌંદર્ય ખીલવવું હોય તે તમે બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરો. સંત-સતીજીએ કઈ જાતના શોભાવર્ધક પદાર્થો વાપરતા નથી, છતાં જુઓ! આ તમારી સામે તપસ્વીઓનાં તેજ કેવાં ઝબકે છે!,
શા. ૪૬
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૨
આજે મા. પ્ર. ઈન્દીરાબાઈ મહાસતીજીને ૨૪મા ઉપવાસ છે. ખા. બ્ર. લાભુમાઈ મહાસતીને ૨૦મા ઉપવાસ છે. મા. બ્ર. બીજા ઈન્દીરામાઈ મહાસતીજીને ૧૭મા ઉપવાસ છે. મા. પ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને ૧૫મે ઉપવાસ છે. આ. શ્ર. કાન્તાબાઈ મહાસતીને ૭મા અને ખા. બ્ર. વસંતબાઈ મહાસતીજીને પાંચમા ઉપવાસ છે. રાજકોટ સંઘના અહાભાગ્ય છે કે સંઘમાં અને સામાં પણ આટલી તપશ્ચર્યાં થઈ છે. રાજકાટ સંઘ દરેકમાં મેખરે છે. સમય થઈ ગયા છે. વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન... Y
સાંવત્સરી મહાપ
ભાદરવા સુદ ૫ ને શનિવાર તા. ૫-૯-૭૦
આજે પરમ પવિત્ર અને મંગલકારી સંવત્સરીના દિન છે. જૈન ધર્મીમાં બધાં જ પર્યાં મહત્ત્વનાં છે, પણ પર્વાધિરાજનુ બિરુદ પર્યુષણુપ ને જ આપવામાં આવ્યુ છે. જેમ તમારે ઘેર જાન આવવાની હાય ત્યારે તમે જાનની રાડુ કેટલા હપૂર્ણાંક જુએ છે, તે જ રીતે આ માંગલિક પના દિવસેાની રાહ એક મહિનાથી જોવાય છે. પર્વાધિરાજનું આગમન થતાં લેાકેાના મનમાં નવું ચેતન, નવી જાગૃતિ અને ભવ્ય ભાવનાના ચમકારા દેખાય છે. જે ભાઇઓ અને બહેના કોઈ દિવસ ઉપાશ્રયે નહિ આવતાં હાય તેએ પણ આ પવિત્ર પર્વના દિવસોમાં ધર્મસ્થાનકોમાં આવી ધર્મારાધના કરે છે. એક સપ્તાહની ભાવપૂર્ણ સાધના પછી પર્વના જે છેલ્લા દિવસ આવે છે તેને સવત્સરી કહેવામાં આવે છે.
આજે ભારતમાં અને પરદેશમાં વસતાં જૈનેાના દિલમાં આનંદ હશે કે આજે અમારા પવિત્ર દિવસ છે. આજના દિવસે લેવાનુ અને દેવાનુ એ એ કાર્યાં કરવાનાં છે. જેમ વહેપારી વહેપાર કરે છે ત્યારે પૈસા આપે છે અને માલ ખરીદે છે. તમે તમારી દિકરી કાઈને ત્યાં પરણાવે છે અને કેાઈ એમની પુત્રી તમારે ત્યાં પરણાવે છે. આ રીતે દુનિયામાં બધે લેવડદેવડથી કામ ચાલે છે. તેમ ભગવાન મહાવીરની પેઢી ઉપર પણ આજે લેવડદેવડ કરવાની છે. તમારે જેની સાથે વેર થયુ' હાય તેની પાસે તમારે ક્ષમાપના લેવાની છે. અને જે તમારી પાસે ક્ષમા માંગવા આવે તેને તમારે
Page #376
--------------------------------------------------------------------------
________________
૨૩
હદયને પવિત્ર બનાવી ક્ષમા આપવાની છે. મહાનપુરૂષાએ જેવી ક્ષમા રાખી છે તેવી જ ક્ષમાં રાખીને આપણે પરમપદને પ્રાપ્ત કરવું છે.
સંસ્કૃતમાં પૃથ્વીને પણ “ક્ષમા” કહેવામાં આવે છે. ધરતી પર લાકડાં – છાણાં, મળ – મૂત્ર આદિ ગમે તેવા અશુચી પદાર્થો નાંખવામાં આવે તો પણ એ વસ્તુઓને ધરતી ધીમેધીમે પિતાના સ્વરૂપમાં ફેરવી નાખે છે. બધી જ વસ્તુઓનું મૂળ સ્વરૂપ બદલાઈ જાય છે. તેવી જ રીતે વેર ને ઝેર ભૂલી જઈ, પારકાએ પહોંચાડેલા કોને મનમાંથી કાઢી નાખી તેનું સહેજ પણ અહિત ન ઈચ્છવું તેનું નામ ક્ષમા. ક્ષમા વીરસ્ય મૂર્વજન્ ક્ષમા એ કાયરનું નહિ પણ વીરેનું ભૂષણ છે. જે કાયર હોય છે તે ક્ષમાશીલ હેતો નથી. અહીં જે મજબૂત શરીરવાળે કે વાણીમાં શૂરવીર હોય તેને વીર કહેવામાં આવતો નથી. પણ જે દઢ મનોબળવાળે હોય, જેમ કે ક્રોધ થઈ જાય એ પ્રસંગ આવી જાય છતાં ક્રોધાયમાન થતો નથી. ગાળોને જવાબ પણ મીઠા હાસ્યથી આપે છે. તે જ સાચે વીર છે. ભગવાને દુનિયામાં ચાર પ્રકારનાં વીર કહ્યાં છે. (૧) ધર્મવીર (૨) બુદ્ધિવીર (૩) યુદ્ધવીર (૪) દાનવીર.
(૧) સૌથી પ્રથમ નંબર છે ધર્મવીરને. ધર્મવીર કોને કહેવાય? આજે આપણે લીસ્ટ કરીશું તે તેમાં ધર્મવીરના નામે ઓછા ખેંધાશે. જે પિતાનું સર્વસ્વ જતું કરે પણ પિતાના
જીવનમાંથી ધર્મ ન જવા દે તે જ સાચો ધર્મવીર છે. કામદેવ શ્રાવક પૌષધશાળામાં પિષધ લઈને બેઠા હતાં, દેવ તેમની પરીક્ષા કરવા આવ્યા. તેમણે કામદેવને પિતાના વ્રતથી ચલાયમાન કરવા માટે ઘણાં પ્રયત્ન કર્યો, પણ તેનું મન સહેજ પણ ચલિત ન થયું.
(૨) બીજે છે બુદ્ધિવીર. જે બુદ્ધિ મળી છે તેનો ઉપયોગ જ્ઞાન દ્વારા અને ધર્મ તરફ વાળે. લોકોના અજ્ઞાનને દૂર કરી સન્માર્ગે વાળે, પાપ કરતો અટકે તે બુદ્ધિવાર છે. તમને બુદ્ધિ તે મળી છે પણ એ બુદ્ધિને સદુપયોગ થતો નથી. બીજાને છેતરવા અને દુઃખ આપવામાં બુદ્ધિને ઉપયોગ ન થવો જોઈએ. “પરું તત્ત્વ વિવાર ” તમારી બુદ્ધિને ઉપગ તત્વના ચિંતનમાં જ થ જોઈએ.
(૩) યુવીરઃ- કોઈ માણસ મોટા મોટા સંગ્રામો કરી પોતાના ભુજાબળથી દશ હજાર દુમને ઉપર વિજય મેળવે તેથી તે સાચે વીર નથી. જ્ઞાનીઓએ કહ્યું છે કે :
जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे । एग जिणेज्ज अप्पाण, एस से परमो जओ ॥
ઉ. સૂ. અ. ૯ ગાથા ૩૪ જે એક આત્માને જીતે છે, પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન ઉપર વિજય મેળવે છે, વ્યસને ઉપર કાબૂ મેળવે છે. વિષય વિકારેને જીતે છે. તે જ સાચો વીર છે. આજે
Page #377
--------------------------------------------------------------------------
________________
તે માણસો વ્યસનનાં ગુલામ બન્યાં છે. ચા દેવીનું પાન ન કરે ત્યાં સુધી પગમાં ચેતન ન આવે. બીડી ન પીવે ત્યાં સુધી ભાઈનું પેટ સાફ ન થાય. આ કેટલી ગુલામી છે ! કંઈક ભાઈ-બહેને કહે છે કે અમે ઉપવાસ કરીએ પણ ચા વિના ચાલતું નથી. એક કપ ચા પીવાની છૂટ મળે તે ખુશીથી ઉપવાસ કરીએ. એક વ્યસનને ખાતર તપ કરતાં અટકી જવાય છે. આપણે કમમેદાનમાં યુદ્ધ કરવાનું છે. ત્યાં આવી કાયરતા કેમ ચાલે? જે કર્મો સાથે યુદ્ધ કરી આત્માને મુક્ત બનાવી સિદ્ધગતિનાં સુખડાં પામે તે સાચે યુદ્ધવીર છે.
() દાનવીર – આ પવિત્ર ભારતભૂમિ ઉપર ઘણું દાનવીર થઈ ગયાં છે. ભામા શાહ, જગડુશાહ, વસ્તુપાળ તેજપાળ, બેમ દેદરાણી આદિ અનેક દાનવીરે થઈ ગયાં. ઘણાં વર્ષો પૂર્વે ચાંપાનેરમાં ચાંપશી મહેતા નામના મહાજન થઈ ગયા. તેઓ એકવાર બાદશાહના દરબારમાં જઈ રહ્યાં હતાં. તે સમયે એક ચારણે તેમનું સ્વાગત કરતાં કહ્યું.
પધારે, શાહ પહેલે અને બાદશાહ પછી.” તેની સાથે બાદશાહને એક માણસ હતો. તેને આ શબ્દ ખટક્યાં. બાદશાહ પાસે જઈને તેણે કહ્યું. સાહેબ! આપને આચરણ વાણીયાની પ્રશંસા કરે છે અને એમ કહે છે કે “શાહ પહેલે અને બાદશાહ પછી આપને વાણીયાથી પણ નીચા ગણે છે. આ સાંભળી બાદશાહને ચાનક તે લાગી પણ કહ્યું કે સમય આવ્યે જોઈ લઈશું.
બાદશાહે આ વાત ધ્યાનમાં રાખી. વખત જતાં એક વખત એવો પ્રસંગ આવ્યું કે ગામમાં દુષ્કાળ પડે, અન્ન પાણીનાં સાંસા પડયા. લેકે ભૂખ-તરસથી તરફડવા લાગ્યા. પ્રજાએ રાજાને અરજ કરી કે અમારું રક્ષણ કરે. ત્યારે બાદશાહે કહ્યું કે આવા કટેકટીના સમયે પ્રજાનું રક્ષણ કરવું એ મારી પહેલી ફરજ છે. પણ બાદશાહથી શાહ મોટા છે તે પ્રજાનું રક્ષણ કરે. બાદશાહે શાહને બેલાવ્યાં અને કહ્યું કે આ દુષ્કાળમાં નગરજનેને અનાજ પૂરુ પાડો. જે નહિ પાડી શકે તે તમારું શાહ પદ લઈ લેવામાં આવશે. પહેલાનાં વણિકો વેવલાવેડા કરીને ઉભા રહે તેવા ન હતાં. પિતાના શાહ પદને શોભાવવા માટે એક વખત પિતાનું સર્વસ્વ દઈ દેવું પડે તે દેવા માટે તૈયાર હતાં. તેઓ તમારી જેમ ભેગમાં ડૂબેલાં ન હતાં. દાનવીર હતા અને ચારિત્રવાન પણ હતાં. સુદર્શન શેઠને માથે લંક ચઢયું. તેમને શૂળીએ ચઢાવ્યા, તે તેમના શિયળના પ્રભાવથી શૂળી ફીટીને સિંહાસન થઈ ગયું. સુદર્શન શેઠ વણિક હતાં.
મહાજને ઉઠાવેલી મહેનત
શાહ નામને શોભાવવા વણિકોએ કેડ બાંધી. ગામેગામ ફરીને ટીપ કરવા લાગ્યા. દુષ્કાળમાં માણસને રેટ ને છાશ ખવરાવી શકાય તેટલે ખર્ચ આપી શકે
Page #378
--------------------------------------------------------------------------
________________
રૂપ
તેને એક દિવસ નેંધાય. ખૂબ ફરી ફરીને વણિકોએ છ માસ અને વીસ દિવસનાં નામે
ધ્યા. પાંચ માસ અને દશ દિવસે બાકી છે. મહાજન ફરતું ફરતું પગપાળા ચાલીને એક ગામથી બીજે ગામ જઈ રહ્યું છે. ખેમા દેદરાણીને ખબર પડી કે અહીંથી મહાજન નીકળવાનું છે. તે ગામના પાદરમાં આવીને ઉભે રહ્યો. મહાજન ત્યાંથી પસાર થાય છે. સામે જઈને પૂછે છે ભાઈ! આપ કયાં જઈ રહ્યાં છે ? ખેમાના કપડાં સાદા હતાં. મુખ ઉપરથી તદ્દન સાધારણ માણસ જે દેખાતું હતું. મહાજન કહે છે ભાઈ! અમે અમારા કામે જઈ રહ્યા છીએ. તારા કપડાં તે ફાટેલાં છે, તું તારું માંડ માંડ પૂરું કરતે હેાય તેવું લાગે છે. તેને કહેવાથી અમારું કામ પૂરું થાય તેમ નથી. અમારે બેટો ટાઈમ બગડે છે. એમ કહે છે–એક વખત મારી ગરીબની ઝુંપડીએ પધારે.
બંધુઓ ! આજે તમે પણ બહારનાં ભભકોને જોતાં થઈ ગયાં છે. શુટ પહેર્યો હોય, ટાઈ બાંધી હોય, તેને માન આપે છે પણ ઉપરથી સીધો સાદો દેખાતે માણસ હોય, તેનામાં ગુણે ઘણું હોય છતાં તેને કેઈ માન આપતું નથી. તમે બહારનાં દેખાવને ન જુઓ, અંતરને જુઓ. માણસ ઉપરથી ગમે તેટલું સુંદર હોય પણ તેનામાં જે દુર્ગણે જ ભર્યા હશે તે તે દેખાવ પૂરતું જ માનવ છે.
ઉપરથી સાદો અને સીધે દેખાતો માણસ મહાજનને કરગરે છે. બાપુ! આપ મારે ત્યાં પધારે. હું તમને એમ નહિ જવા દઉં. તેને ખૂબ આગ્રહ થવાથી અંતે મહાજનને જવું પડયું. મકાન બહારથી ઝુંપડી જેવું દેખાય છે. મહાજનના મનમાં એમ થાય છે કે આ આપણને શું આપવાનું છે? નકામે આપણને બેટી કરે છે. ઘરમાં લઈ જઈને જાજમ પાથરીને મહાજનને બેસાડે છે અને આ રીતે ગામેગામ ફરવાનું કારણ પૂછે છે. મહાજને બધી વાતની રજુઆત કરી. એટલે પેલે ગરીબ દેખાતે વણિક કહે છે, મારે પણ ટીપમાં કાંઈક લખાવવું છે. એમ કહી તેના બાપ પાસે ગયા. અને મહાજન આ કામે આવ્યું છે તે બધી વાત કરી. ત્યારે પિતાએ કહ્યું : તારી શી ઈચ્છા છે? ત્યારે પુત્રે કહ્યું પિતાજી! મારા વધમી બંધુઓ માટે મારું સર્વસ્વ દઈ દેવું પડે તે પણ દેવે હું તૈયાર છું. પુત્રની આવી ઉદાર ભાવના જોઈ પિતાની છાતી ગજગજ ઉછળવા લાગી. પિતાએ કહ્યું પુત્ર! ગુરૂ અને સ્વધર્મીની સેવા કરવામાં મહાન લાભ છે. આ અવસર ફરી ફરીને નહિ મળે. એટલે લાભ લેવાય તેટલે લઈ લે.
તમે રોજ પેટ ભરીને ખાતા હે, એરકંડીશન રૂમમાં આરામથી પઢતા હે, આવા સમયે દુઃખથી પીડાતા તમારા સ્વધર્મ બંધુઓને યાદ કરજે. ગામમાં કયે શ્રાવક દુઃખી છે? એ તમે જાણતા નહિ હે, પણ સાધુ ઘરઘરમાં ગૌચરી જાય તે બધું જાણતાં હોય છે. ધનવાનને ઘેર પાંચ જ માણસો હોય છતાં પાંચ લીટર દૂધના તપેલાં ભરેલા પડ્યાં હોય, જ્યારે ગરીબને ઘેર પાંચ-છ બાળકો હોય, પાંચ-છ મોટા માણસે હોય ત્યારે
Page #379
--------------------------------------------------------------------------
________________
નાનકડી તપેલીમાં ફક્ત લીટર કે અડધા લીટર દૂધ ાય છે. નાના નાના બાળકો દૂધદૂધ કરતાં હોય પણ બિચારા ક્યાંથી લાવે ? હું ધનવાનને વિનંતી કરું છું કે તમારા ખોટા ખર્ચા ઘટાડી તમે સ્વધમીની સેવા કરજો.
“ શાહુ નામને અમર અનાવ્યું'
પિતાની રજા મળી ગઈ. દિકરા મહાજન પાસે આવીને કહે છે ભાઈ! આ તમારી ટીપ ફાડી નાંખેા. જેની જેની પાસેથી પૈસા લીધા હાય તે પાછા ઇ . અને આખા વર્ષના જેટલા ખર્ચ થાય તે મારી પાસેથી લઈ જજો. આ સાંભળી મહાજન તા સ્થંભી ગયું. ભાઈ ! આટલે મેટા ખતું એક્લા કેવી રીતે પૂરા કરીશ? નમ્રતાથી ણિક કહે છે, આપે મારા ઘરે પગલાં કરી મને પાવન કર્યાં છે. ફૂલ નહિ ફૂલની પાંખડી આપના ચરણે ધરુ છું. આપ સહુ સ્વીકાર કરો. આપ જરા પણ મુંઝાશે। નહિ. આ હતા ખેમા દેદરાણી. મહાજને તેની વાત માન્ય કરી. અને કહયુ` કે, તમે આ ફાટેલાં કપડાં ઉતારી સારા કપડાં પહેરી અમારા બાદશાહ પાસે ચાલેા. ભાઈ ! એ ફાટેલા કપડામાં ઘણું ભર્યું હતું. કમ્મરે ખાંધેલી વાંસળીમાં રૂપિયાની નોટોની થપ્પીઓ ભરી હતી તે કાઢીને મહાજનને દઇ દીધી. અને કહ્યુ કે જરૂર પડે તે વધારે પૈસા, અનાજ વગેરે જે જોઈએ તે લઈ જજો. આ વાણિયા કહે છે કે મારે કપડાં બદલાવવાની જરૂર નથી. મહાજને માદશાહને ખબર આપી કે ફક્ત આ એક જ શાહે બાર મહિના સુધી પ્રજાનુ રક્ષણ કરવાનુ માથે લીધું છે. આ સાંભળી બાદશાહના ગવ ઉતરી ગયા. અને શાહને ધન્યવાદ આપતાં કહયું : ખરેખર ! ચારણે જેવા વખાણ કર્યાં હતા. તેવા જ શાહે આ પૃથ્વી ઉપર વસ્યા છે. “ શાહુ પહેલેા અને બાદશાહ પછી ” તે વાત સાચી છે અને કહ્યું કે આજથી તમારી શાહની પદવી અમર રહેશે. મધુએ ! આનુ નામ સાચા દાનવીર ! તમને મળ્યું હોય તે આવા ઉદાર બનજો. હસીને પતાવશે નહિ. રાજગૃહીના શ્રાવકો એવા ન હાય.
“ સવત્સરી પર્વના મહિમા ’
જૈનોમાં આજના દિવસ સ ́વત્સરી તરીકે મનાવવામાં આવે છે. આજનાં દિવસે નાના નાના ખાળકો પણ ઉપવાસ કરે છે, વૈષ્ણવ લેાકેામાં પણ આજના દિવસ ઋષિપ'ચમી તરીકે મનાય છે. તેઓ પણ આજે નિર્જળા ઉપવાસ કરે છે. સંવત્સરી પર્વ અષાઢ શુદ્ધ પુનમથી ૪૯ દિવસે આવે છે. વહેલું માડું આવતું નથી. તેમાં પણુ રહસ્ય છે. જ્યારે કાળ ખદલાય છે તે દિવસ અષાડી પુનમના હૈાય છે. તે સમયે સંવક નામના વિષમ વાયરા વાય છે, તેમાં પહાડ-પત-ઝાડ-પાન અધુ જ સાફ થઈ જાય છે. જૈન ધમ તથા ૩૬૩ પાખ’ડીના ધમ, અગ્નિ બધુ જ વિચ્છેતુ જાય છે. આવે વિષમકાળ આવી જાય છે. અને એ કાળ પાછો જ્યારે અદલાય છે ત્યારે અષાડ શુદ પુનમના દિવસ આવે
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૧૭
છે. ત્યારે વરસાદ વરસે છે. એ વરસાદ સતત સાત દિવસ સુધી વરસે છે. તેનાથી ધરતીમાં રહેલાં ખાર ધાવાઈ જાય છે. પછી સાત દિવસ ઉઘાડ નીકળે છે. ફ્રીને સાત દિવસ દૂધ ના વરસાદ વરસે છે. પછી સાત દિવસ ઉઘાડ નીકળે છે. સાત દિવસ ઘીને વરસાદ વરસે છે. સાત દિવસ ઉઘાડ નીકળે છે. પછી સાત દ્વિવસ અમૃતના વરસાદ વરસે છે. આ રીતે વરસાદ વરસવાથી ધરતીમાં રસકસ આવે છે. અને ૪લ્મે દિવસે પૃથ્વીમાંથી અંકુરા ફૂટે છે. ઘાસ ઉગે છે. તે દિવસે ૭૨ ખીલમાં રહેતાં મનુષ્યા જે માંસ-મચ્છ-કચ્છ આદિના જ આહાર કરતા હાય છે તે ખીલમાંથી બહાર નીકળે છે ત્યારે આ લીલુ ઘાસ જોઇને ખુશ થાય છે. અને નિર્ણય કરે છે કે આપણે આજથી માંસ ખાવું નહિ. આ ઘાસ ખાઈને રહેવુ'. આ દિવસથી માંસાહારી લાકોએ જીવાને અભયદાન આપ્યું. હિંસા કરતાં બંધ થઈ ગયા. તે દિવસ સ`વત્સરીના પવિત્ર દિન હતેા.
સંવત્સરીના પવિત્ર દિવસે શ્રાવકને માટે પાંચ કલ્પ મતાન્યાં છે. (૧) શ્રાવકે એ વખત પ્રતિક્રમણ કરવું. (૨) યથાશક્તિ દાન દેવું. (૩) શીયળ પાળવું. (૪) જેની જેની સાથે વેર બંધાયુ' હાય તેની અંતઃકરણપૂર્વક ક્ષમા માગવી. અને કોઇએ તમારો અ૫રાધ કર્યો હોય તે તમારી પાસે ક્ષમા માંગવા આવે તે મુક્ત હ્દયે ક્ષમા આપવી. (૫) તપ કરવા.
સાધુને પણ પાંચ નિયમાનું પાલન કરવાનુ... હાય છે. સંવત્સરીના દિવસે (૧) ચૌવિહારા ઉપવાસ કરવા [ર) લેાચ કરવા (૩) સંવત્સરીના દિવસે એ પ્રતિક્રમણ કરવા (૪) સૌની સાથે ક્ષમાપના કરવી (૫) શાસ્ત્ર-સિદ્ધાંતનું વાંચન કરવું. સાધુને જીવનની અંતિમ ઘડી હેાય તે પણ આજે ચાવિારા ઉપવાસ કરવા જ પડે. ગમે તેવા માંદગીના ખિછાને સૂતેલા હાય છતાં પણ મસ્તકે લેાચ કરવા જ પડે.
આજે વેર-ઝેર અને કષાયાના કાંટા ને કાંકરા કાઢી હૃદયની ભુમિને પવિત્ર અનાવવાના દિવસ છે. ખેડૂત ખેતરમાં વાવણી કરતાં પહેલાં જમીનને ખેડીને પાચી બનાવે છે. તેમ આપણા હૃદયમાં દાન-દયા-ક્ષમા આદિનાં ખીજેની વાવણી કરવી હશે તે આત્મા ઉપર રહેલાં પાપ–કષાય અને કર્મોના કાંકરા કાઢી નાંખી હૃદયને વિશુદ્ધ બનાવી દો. ક્ષમા તા એની જ માંગવાની હાય કે તમારે જેની જેની સાથે વેર ખંધાણાં હાય. પણ તમે તેા પૃથ્વીકાય—અપકાય–તેઉકાય–વાઉકાય અને વનસ્પતિકાય આદિને ખમાવશે. એ બિચારાં તમારી સાથે વેર આંધવા આવતા નથી એની તા યા પાળવાની હાય. જે જીવ જુનાં વેર-ઝેરને ભૂલે છે તે જ સાચી સંવત્સરી ઉજવી શકે છે. માટે જો તમે સાચી સંવત્સરી ઉજવતા હૈ। તા જેની જેની સાથે તમારે વેર ખ ધાણાં હોય તેને 'તઃકરણપૂર્વક ખમાવજો. તમે જેટલાં જેટલાં વેર બાંધશે તેટલેા તમને ભય વધશે. ભગવાને કહ્યું છે કે “ વેરાળુવિંિન મમયાળિ ” આ સૂત્રને સમજ્યા હા તે આજે બાર મહિનામાં થઈ
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૮
ગયેલી ભૂલાની આલાચના કરીને વિશુદ્ધ બનાવી વેર ઝેર છેાડી દેજો. તા જ તમે સાચી સંવત્સરી ઉજવી ગણાશે.
“ ગુજરાતમાં બનેલી કહાણી ”
"
એક જ માતાના ઉદરમાં આળાયેલાં એ ભાઈ હતાં. અને ભાઇઓને એકખીજા પ્રત્યે ખૂબ પ્રેમ હતા. જેમ રામ અને લક્ષ્મણ, કૃષ્ણ અને ખળભદ્ર, તેવી આ ભાઇઓની જોડી હતી. જેમ ક્ષીર અને નીર, દૂધ અને સાકર પરસ્પર એકએક થઈને રહે છે તેમ આ એ ભાઈ આના પ્રેમ દૂધ અને સાકર જેવા હતા. તેઓ એક બીજાને મૂકીને કયાંય જતા ન હતાં. સાથે જમે, સાથે રમે અને સાથે સૂવે, એવા બે ભાઇ એ માટા થતાં માતાપિતાએ તેમને પરણાવ્યાં. અમુક સમય પછી માતા-પિતા સ્વર્ગવાસી બન્યા. આ અને ભાઈઓ કમાય છે. કાયમ સરખી સ્થિતિ રહેતી નથી. ઘરમાં આસુરી લક્ષ્મી આવે છે ત્યારે કુસંપ કરાવે છે. પ્રેમમાં તડ પડાવે છે. અને જો દૈવી લક્ષ્મી આવે તે મને ભાઈ વચ્ચે અણુમનાવ હેાય તે પણ પ્રેમના અકુરા ફૂટે છે. આ ઘરમાં આસુરી લક્ષ્મીનુ આગમન થયુ.. એટલે ભાઇઓનાં પ્રેમ ઓછા થવાં લાગ્યા. દિલમાં સંકુચિતતા આવવા લાગી. દેરાણી જેઠાણીમાં પણ ઝઘડા થવા લાગ્યા. અંતે બંને ભાઇઓ જુદા થાય છે. કર્મીના કોયડા અલબેલા છે. એને કોઈ કળી શકતું નથી. નાનાભાઈના એવા ધાર પાપના ઉદય થયા કે જે કોઈ ધા કરે તેમાં ખાટ જાય છે. ધીમે ધીમે ઘરની ખધી વસ્તુઓ વેચાઈ ગઈ. ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. જ્યારે ના પાર નથી. ગાદીએ બેઠા બેઠા પૈસાની ટંકશાળ પાડે છે.
મેાટાભાઈ ને ત્યાં લક્ષ્મી
એ ત્રણ વર્ષ તેા આકરી કસેાટીમાં પસાર થયા. પણ માટ્રાભાઈ નાનાભાઈની ખબર લેતા નથી. નાનાભાઈ થાડુ' ઘણું કમાય છે અને જે કંઈ મળે છે તેમાં સંતાષ માની દ્વિવસે વીતાવે છે. આમ કરતાં ભાઈની સાથે અણુમનાવ થયાં ખાર વર્ષો વીતી ગયાં. • ખાર વર્ષથી મેાટાભાઈએ નાનાભાઈના સામું જોયુ નથી. એક વખત માટેાભાઈ બિમાર પડયા. તે અરસામાં જ સ'વત્સરીના પવિત્ર દિવસ આવ્યેા. નાનાભાઈ વ્યાખ્યાનમાં ગયા હતા. મહારાજે ઉપદેશ આપ્યા કે જેની સાથે આપણે અણુમનાવ થયા હાય તેની પાસે હૃદયપૂર્વક ક્ષમા માંગી હૃદય ઉપર જામેલા કલેશરૂપ કાળાશના પાપડાં ઉખાડી હૃદયને સ્વચ્છ દ ણુ જેવુ બનાવવું. ભૂતકાળનું કંઈ પણ કડવુ' સ્મરણ હૃદયના ખૂણામાં રહી જવું ન જોઈ એ. સ ́વત્સરી પ્રતિક્રમણ કર્યાં પછી આપણે નવા નામે જીવનના પ્રારંભ કરવાના છે. આવા ઉપદેશ સાંભળી નાનાભાઈનું હૃદય પીગળી ગયું. અહા ! માર માર વર્ષોથી મેટાભાઈની સાથે અણુખાલા છે. મેં માટાભાઈના દર્શન પણ કર્યાં નથી. માટે માજે જ મારા ભાઈના ચરણમાં પડીને તેમની પાસે ક્ષમા માંગી લઉં",
Page #382
--------------------------------------------------------------------------
________________
નાનાભાઈની સાચી ક્ષમાપના” નાને ભાઈ મોટાભાઈને ઘેર આવે છે એટભાઈ બિમાર છે. ગળેથી પાણી પણ ઉતરતું નથી. પલંગમાં સૂવે છે. નાનાભાઈને આવતે જે એટલે સૂતે સૂતે કહે છે.
આ મારે દુશ્મન આવે છે. એને કાઢી મૂકે, મારે એનું કાળું મોટું જેવું નથી. મોટાભાઈને ક્રોધ જેઈ, ભાઈના શબ્દો સાંભળી એના મનમાં થયું કે મારા જવાથી મારા વડીલ ભાઈને ખેદ થાય તેવું કામ મારે કરવું નથી. તરત જ બહાર નીકળી ગયો. અને બહાર ઉભે રહીને કહે છે મોટાભાઈ! મારે આપની પાસેથી કંઈ જ લેવું નથી. હું કંઈ જ લેવા માટે નથી આવ્યું. પણ આજે સંવત્સરીને દિન છે તેથી, આપની પાસેથી ક્ષમા માંગવા આવે છું. મોટાભાઈ! મેં આપને ખૂબ કષ્ટ આપ્યું છે. આપ મારા ગુન્હા માફ કરી મને ક્ષમા આપો. - મોટેભાઈ અંદર સૂતે સૂતે કહે છે, હું તેને સારી રીતે જાણું છું. તારા ઘરમાં કંઈ રહયું નથી. હું બિમાર છું એટલે તું ધીમે ધીમે પગપેસારો કરવા આવ્યું છે. તે નાનાભાઈની વાત સાંભળતું જ નથી. નાનોભાઈ તે ખમાવીને ચાલ્યા ગયે. ભગવાન કહે છે કે સામી વ્યક્તિ તને ક્ષમા આપે કે ન આપે પણ તું એને જરૂર ખમાવજે. તારા હૃદયની આરસી સ્વચ્છ બનાવજે.
ખરી કસોટીને દિવસ આ છે, સાધક ભૂલ થાય ના, અવસર આવે ફરી નહીં આવે, જાગૃતિ ચૂકાય ના, રાગથી રીઝી દ્વેષથી ખીજી, મનડું મેલું કરાય ના, નિંદા પ્રશંસાના પુદ્ગલ આવે, દિલને ત્યાં જોડાય ના, ખમત ખામણાં પ્રેમે કરજે, વેર વિરોધ રહી જાય ના,
રગેરગમાં રમતે કરજે, અરિહંત જાપ ભૂલાય ના” દિવસે દિવસે મોટાભાઈની બિમારી વધતી ગઈ. અંતિમ સમય નજીક આવ્યું. એના મનમાં મુંઝવણ થવા લાગી. આ મોટાભાઈને એક પુત્ર હતું. તે પણ ડેકટર હતાં. તેણે જાણ્યું કે મારા પિતાજી હવે થે તેમ લાગતું નથી. એટલે પાસે બેસીને કહે છે બાપુ આપની જે ઈચ્છા હોય તે કહે. હું પૂરી કરવા તૈયાર છું. આપના દિલમાં શો અફસે છે! જે હોય તે દિલ ખેલીને મને કહે. માતા-પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવી તે પુત્રની ફરજ છે.
મરતાં પણ વેર ના મૂકયું.” પિતા કહે છે બેટા! મારા બે વચનનું તું પાલન કરીશ? માતા પણ એને પતિ પુત્રને શું કહે છે તે સાંભળવા માટે પાસે આવીને બેઠી છે. પુત્ર કહે છે બાપુજી! જે હોય તે કહે. ત્યારે પિતા કહે છે, આ તારે કાકે છે એ મારે કટ્ટો દુશ્મન છે. પહેલું
શા. ૪૭
Page #383
--------------------------------------------------------------------------
________________
તે હું તારી પાસે એ વચન માંગું છું કે મારા મરી ગયા પછી તારે કાકે આવે તે તેને મારી નનામીને અડવા દઈશ નહિ. મારા મરી ગયા પછી પણ એને પડછાયે ન જિઈએ. દિકરે કહે છે ભલે, તમે જરા ય ચિંતા ન કરશે. બંધુઓ ! જુઓ વેર શું કરે છે? પતિને સ્વભાવ ખરાબ હતો પણ પત્ની સદગુણી હતી. તેનાથી આ સહન થયું નહિ. તે બોલી ઉઠીઃ સ્વામીનાથ! તમે આટલી લક્ષ્મી, પુત્ર, ઘરબાર છોડીને જાવ છો તે આ વેરની વણઝાર શા માટે સાથે લઈને જાવ છો? - વેર એ મહા ભયંકર છે. જીવને ભવાંતરમાં રખડાવે છે. માટે હજુ કંઈક સમજે. અને વેર છોડી દે. નાનાભાઈને ખમાવી લે. ત્યારે કહે છે તું અહીંથી ચાલી જા. મારે તારો ઉપદેશ સાંભળ નથી. દિકરો પૂછે છે બાપુજી! મારા કાકાને તમારી નનામીને અડવા નહિ દઉં. બીજું વચન શું છે? પિતા કહે છે ભાઈ! તારા કાકાને હું જોઉં છું ને જાણે દુશ્મનને જોઉં છું. એને જોતાં જ મને થાય છે કે એને મારી નાંખું. તે એને કયારને ય મારી નાંખ્યો હોત પણ જે હું એને મારી નાંખ્યું તે સરકારને ગુન્હેગાર થાઉં. ઈજ્જતને ધકકો લાગે. વળી મારે જેલમાં જવું પડે. એટલે મેં એને માર્યો નથી. પણ જે બેટા ! તું મારો સાચે પુત્ર હોય તે મારું વચન પાળજે. તું તે ડોકટર છે. એ કોઈ વખત માં પડે અને તને બેલાવે તે ડોકટરી ઈલાજ દ્વારા એનું કાસળ કાઢજે. પુત્ર કહે છે ભલે, મારાથી બનશે તે કરીશ.
મોટોભાઈ મરી ગયે પણ સાથે વેર લેતે ગયો. અને દિકરાને વેર લેવાનું શીખ. વાડતે ગયા. સગાવહાલાં આભડવા આવ્યાં છે. નાનાભાઈને ખબર પડી એટલે એ પણ રડતા રડતા આવ્યું. અને બધાની પાછળ બેઠો છે. સગાવહાલાં કહે છે ભાઈ ! હવે શા માટે પાછળ બેસે છે? તારે વેરી તે ચાલ્યો ગયો. ત્યાં ડોકટર કહે છે તમે ન માનશે કે વેરી ચાલ્યો ગયો છે પણ હજુ વેર લેનારો હું બેઠો છું. મારા બાપની નનામીને અડવાને પણ મારા કાકાને અધિકાર નથી. અહીંથી ચાલ્યા જાવ, કહીને હાથ પકડીને કાકાને કાઢી મૂક્યાં. ગરીબનું બળ કેટલું? ના ભાઈ તે ચાલ્યા ગયે. આટલું એનું અપમાન થયું, અપમાન થવા છતાં પણ ભાઈ પ્રત્યે એને હેજ પણ દ્વેષ ન આવ્યો. મનમાં એક જ અફસોસ છે કે હું કે કમભાગી ! મારે ભાઈ તે ચાલ્યા ગયે. મને એના મુખનાં દર્શન પણ ન થયાં.
નાનાભાઈની પત્ની પણ આભડવા માટે આવી છે. એ ઘરમાં જઈને ખૂણામાં બેઠી. મોટાભાઈની પત્ની કહે છે બેટા! તું શા માટે દૂર બેસે છે? અહીં આવ. મારી પાસે બેસ. હું જેવી આ ઘરની હકદાર છું તેવી જ તું પણ હકદાર છે. આપણે બાર બાર વર્ષોથી એકબીજાના મુખ જોયા નથી. એકબીજા સામે બેઠા નથી. તે બાર વર્ષે મારા ઘરમાં પગ મૂક્યું છે. દેરાણીને પિતાની પાસે લાવીને બેસાડે છે. અને કહે છે, તારા
Page #384
--------------------------------------------------------------------------
________________
જેઠ ચાલ્યા ગયા. હવે આજથી આપણે ગઈ વાતને ભૂલી જઈ નવા નામે જીવન જીવવાનું છે. બંનેએ એકબીજાની ક્ષમા માગી અને પવિત્ર બન્યા. જેઠની બધી ક્રિયા પત્યા બાદ દેરાણું પિતાને ઘેર આવી. ત્યારે તેને પતિ કહે છે, હું તે તરત જ પાછો આવ્યો અને તું આટલે બધો વખત ત્યાં કેમ રેકાઈ? ત્યારે પત્ની કહે છે, મને ભાભીએ પ્રેમથી બોલાવી. અમે એક બીજાની ક્ષમા માંગીને વિશુદ્ધ બન્યા. ભાભીને આપણા ઉપર અનહદ પ્રેમ છે.
બાપાના ગયા પછી માતા કહે છે બેટા! બાપની હિતશિખામણ માથે ચઢાવવાની હોય પણ ખરાબ શિખામણ માનવાની ન હોય. તારે બાપ તને કહી ગયો છે તેવું તું ન કરતે, આપણે તે હવે તારા કાકાને આપણે ઘેર બેલાવવા છે અને સંપથી રહેવું છે. માતાએ પુત્રને ઘણી હિત શિખામણ આપી. હવે પુત્રનું મન ચકડોળે ચઢયું.
એક તરફ બાપનું વચન અને બીજી તરફ માતાની હિત શિખામણ” બંનેની વચમાં શું કરવું અને શું ન કરવું તેની ડોકટરને સમજ પડતી નથી.
બીજી તરફ મોટાભાઈને મરણ પછી નાનો ભાઈ ખૂબ ઝૂરે છે, રડે છે, એને એક જ વાતને અફસોસ રહી ગયો કે અમે બંને ભાઈ એકબીજાની પાસે ક્ષમા માંગી શક્યા નહિ, મને મારા ભાઈના દર્શન ન થયા છે એ અફસમાં નાનો ભાઈ ખાતે પીતે નથી. મોટાભાઈના વિયોગમાં અને અફસેસમાં નાનભાઈ માંદે પડે ત્યારે નાનાભાઈ નિર્ણય કરે છે કે મારે બીજા કેઈ ડેકટરની દવા લેવી નથી. મારે ભત્રીજો ડોકટર છે, એને 'બેલા. એ આવીને દવા આપે તે જ મારે તેવી છે. મને આશા છે કે મારે ભત્રીને આવશે અને એની દવાથી મને જરૂર સારું થઈ જશે. ભત્રીને બોલાવે છે અને કહે છે બેટા ! જીવાડ કે માર. મારે તારા સિવાય બીજા કેઈની દવા લેવી નથી.
કાકા પ્રેમભાવથી ભત્રીજાને બેલાવે છે, પણ ભત્રીજાના હૈયામાં વેર વાળવાની વૃત્તિ છે. આ સમયે તેને બાપનું વચન યાદ આવ્યું. મનમાં વિચાર કર્યો કે આજે બાપનું વચન પાળવાને લાગ આવ્યો છે. બાપનું વેર લઉં એમ નિર્ણય કરી તેણે હાથમાં ઇજેકશન લીધું. ઈંજેકશનમાં દવા ભરવા જાય છે પણ હાથ ધ્રુજવા લાગ્યા. હુદય થડકવા - લાગ્યું, બીજી તરફ માતાને ખબર પડી કે દિકરો એના કાકાને ત્યાં ગયે છે. ૨ખે એના બાપનું વેર વાળવા છોકરમત કરી બેસે. એટલે દેડતી માતા દિયરને ઘેર આવી ગઈ. ડોકટર ઈજેકશન તૈયાર કરીને કાકાને મારવા જાય છે ત્યાં માતા પુત્રને હાથ પકડીને કહે છે કે બેટા ! સદૂભાવના છે કે અસદ્દભાવના ? ડોકટર કહે છે માતા ! અત્યારે મારા અંતરમાં શુદ્ધ અને અશુદ્ધ મનની લડાઈ ચાલી રહી છે. અશુદ્ધ મન કહે છે બાપનું વિર વસૂલ કરી લે, સમય આવે છે. જે ભૂલતે ! અને શુદ્ધ મન કહે છે જેજે, તેની વણઝાર લઈને જવાનું પાપ ન કરતે. માતા પુત્રને હાથ પકડી ખૂણામાં લઈ જઈને
Page #385
--------------------------------------------------------------------------
________________
ઉછેર કહે છે દિકરા! તારે તારા બાપનું વેર લેવું જ હોય તે પહેલાં આ ઇંજેકશન અને માર. પછી તારા કાકાને માર, મારુ હૃદય સળગી જાય છે, ધિક્કાર છે મને કે તારા જેવા ક્રૂર હદયના નિર્દય પુત્રની હું માતા બની. આ કરતાં વાંઝણી રહી હેત તે સારું હતું. . બેટા ! હજુ પણ તને કહું છું કે તું સમજી જા. શાંત થા. ડી ધીરજ રાખ અને તારા કાકા પાસે જઈને ક્ષમા માંગી લે. કારણ કે ક્ષમા માણસને સહનશીલ બનાવે છે, ક્ષમા આત્માની આંતરિક શક્તિને ઓળખવાને સંદેશ આપે છે. અપકાર પર અપકાર કરે એ કાર્ય તે દુર્જનનું છે. અને અપકાર પર ઉપકાર કરે એ કાર્ય સર્જનનું છે. ગમે તેવા કઠીન કાર્યને સિદ્ધ કરવું હોય તે તેને માટે વશીકરણ મંત્ર ક્ષમા છે, તારા કાકાએ તે કાંઈ ગુન્હો જ કર્યો નથી. તેમની કેટલી પવિત્ર ભાવના છે. તારા પ્રત્યે તેમને કે વિશુદ્ધ પ્રેમ છે. તેને બદલે તું આ રીતે વાળવા ઉડ્યો છે!
વેર-ઝેરના સાગરમાં તું ના જાજે,
નેહના ઝરણમાં તું સદા હાજે; ત્યાગની સરિતામાં તરજે તું હેલે...ઉડી તું જાશે,
સંસાર આ છે પંખીને મેળો, ઉડી તું જાશે–એક દિન અલો” “ડોકટરના હદયનું પરિવર્તન જ માતાના શબ્દોએ ડોકટરના દિલમાં ઝણઝણાટી પિઠા કરી. ઝેરી ઇજેકશન ફગાવી દીધું. અને દેડતે કાકાની પાસે આવી ચરણમાં પડી કહેવા લાગે : કાકા ! આ ક્રૂર ભત્રીજાને માફ કરો. આપે તે મને પ્રેમથી બેલાવ્યું હતું, પણ હું તે વેર લેવા આવ્યું હતે. આપને ઝેરી ઈજેકશન આપવાને હતો, પણ મારી માતાના ઉપદેશથી મારા જીવનમાં આજે પરિવર્તન થયું છે. તેણે પોતાનું પાપ પ્રગટ કરી દીધું. પિતાની ભુલને પશ્ચાતાપ કરી અશ્રુજળથી કાકાના ચરણ ઘેઈ નાંખ્યા. - કાકાની આંખે પણ અશ્રુજળથી છલકાઈ ગઈ. કાકા કહે છે બેટા ! માણસ માત્ર બલને પાત્ર છે. પણ ભૂલની ક્ષમા માંગવી, પિતાની ભૂલ કબૂલ કરવી તે દૈવી ગુણ છે. - કેઈની સાથે ઝઘડે થયે હોય કે વેર બંધાયું હોય તેને હૃદયમાં સંઘરી રાખવું તે પાશવીવૃત્તિ છે. આજે તારી બુદ્ધિ શુદ્ધ બની ગઈ તેને મને અત્યંત આનંદ છે. બેટા! હવે તું મને એવી દવા આપ કે જેથી મારે ગ મટી જાય. ડોકટરે હૃદયના પ્રેમથી ઈજેકશન આપ્યું. દવા આપી અને કાકાની તબિયત એકદમ સારી થઈ ગઈ. બિમારી ચાલી ગઈ. આ ડૉકટર પિતાના કાકા કાકીને પિતાના ભેગા લઈ આવે. ગઈ ગુજરી , બધી વાત ભૂલી જઈને બધા સંપથી રહેવા લાગ્યા. આનું નામ સાચી ક્ષમાપના.
Page #386
--------------------------------------------------------------------------
________________
303
માણસ જ્યારે સામા માણસ સાથેનું વેર લેવાની વૃત્તિ કાઢી નાંખે છે અને તેણે કરેલા અપરાધાને માફ કરે છે તે વખતે તેના આત્મા પ્રમળ શક્તિ ધરાવતા થઈ જાય છે. આટલી પ્રબળ શક્તિના ભૂતકાળમાં તેને કયારે ય અનુભવ થયેલા હાતા નથી. ભગવાન મહાવીરે કહ્યું છે કે જેની સાથે તારે વેર બંધાયુ' હાય તેને તારે ક્ષમા આપવી - જોઈએ. પછી ભલે તે તને સન્માન આપતા હાય કે ન આપતા હોય, તેણે તને ક્ષમા આપી હાય કે ન આપી હાય પણ તુ તેના કૃત્યા તરફ નજર કરીશ નહિ. તારે તરત જ તેની ક્ષમા માંગી લેવી જોઇએ.
ક્ષમાપના મહત્વના સ`દેશ છે કે જેની સાથે આપણે અણુખનાવ થશે ડાય કે કજિયા થયા હોય તેની ક્ષમા માંગવી. હૃદય પર જામેલા કાળાશના પાપડાને ઉખેડીને હૃદયને સ્વચ્છ દર્પણ જેવું મનાવવું. ભુતકાળનુ કાઈ પણ કડવું મણુ અંતઃકરણમાં રહેવુ ન જોઇએ. જેમ વરસાદ વરસે છે ત્યારે ગામની ગંદી ગલીઓને પણ સ્વચ્છ બનાવે છે. તેમ આજના દિવસે વીતરાગ વાણીનું શ્રવણ કરી સંવત્સરી પછી હૃદયને નિર્મળ બનાવી નવા નામે જીવનના પ્રારંભ કરવાના છે. મેતારજ મુનિ, ખધક મુર્તિ, ગજ સુકુમાર આદિ મહાન પુરૂષાએ કેવી અજબ ક્ષમા રાખી અને તે માક્ષમાં ગયા. આપણા જીવનમાં પણ એવી ક્ષમા આવે એવી પ્રભુ પ્રત્યે પ્રાથ ના કરીએ. તપ-ત્યાગચાશ્ત્રિ-ક્ષમા આદિ ગુણુાથી જીવનને શૈાભાવીએ તેા જ સંવત્સરી પર્વ ઉજન્મ્યાની સાČકતા છે. હવે સમય થઇ ગયા છે. કાન્તિભાઈ પણ સિગ્નલ આપે છે. એમને ધણી જાહેરાતા કરવાની છે. વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન.૧૦
ભાદરવા સુદ ૮ ને મંગળવાર તા. ૮-૯-૭૦
અનત ઉપકારી ત્રિàાકીનાથે સમ્યકૂદન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચાત્રિ અને તપ એ મેાક્ષનાં સાધના મતાન્યાં છે. સાધન વિના ત્રણે કાળમાં સાધ્યની સિદ્ધિ થતી `નથી. સાધન જેટલું' સારુ' હાય તેટલું કાય પણ સારું થવાનુ
આત્મા ઉપર અનાદિકાળનાં કર્મનાં કચરા જામેલા છે. એને ધાવાને માટે સમ્યગ્દન એ પાણી છે. જ્ઞાન એ સાબુ છે. ચારિત્ર એ ધાવાની ક્રિયા છે. અને તપ એ અગ્નિ છે. એકલુ પાણી હોય પણ જો સાબુ ન હોય તેા કપડાંના ખેલ થાડા આછે
Page #387
--------------------------------------------------------------------------
________________
३७४
થાય. અને પાણી વિના એકલા સાબુથી કપડાં ધોવામાં આવે તે મેલ જાય નહિ. તે જ રીતે સમ્યક્દર્શનનાં પાણી વિનાં એકલાં જ્ઞાન-ચારિત્ર અને તપ વડે કર્માંનાં કચરા ધાવાય નહિ. અને ભવભ્રમણ પણ ટળે નહિ. માનવ જન્મ સાધના માટે છે. તેમાં જો જીવ સમ્યગ્દર્શન પામી જાય તા અવશ્ય એના મેાક્ષ થઇ જાય. હીરા ખાણમાંથી નીકળે ત્યારે તે સામાન્ય પથ્થર જેવા જ દેખાય છે. પણ જ્યારે તેને સાફ કરી સરાણે ચઢાવી પેલ પાડવામાં આવે ત્યારે તેનામાં તેજનાં કિરણા ફૂટે છે. તેમ સમ્યગ્ દેશનથી આત્મા ઉપરના કચરા સાફ થઈ જાય. પછી જ્ઞાન-દર્શન અને ચારિત્રની સરાણ ઉપર ઘસવામાં આવે તે તેનાં તેજ અનેકગણાં વધી જાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીવાના અધિકાર ચાલે છે. તેમાં એ ખાળકાને સમજાઈ ગયું છે કે આ માનવદેહ જેવું ઉત્તમ સાધન મળ્યુ' છે, એ સાધન દ્વારા સાધ્યની સિદ્ધિ કરી લઈ એ. એક જ વખતના સત સમાગમથી તેઓ જાગી ગયાં. અને એમના પિતાને કહે છે હું પિતા ! અમને આ સૌંસારમાં સ્હેજ પણ આનંદ આવતા નથી. અમને સયમના રંગ લાગ્યો છે. એમને એક જ વખતના સંત સમાગમમાં સયમના રંગ લાગી ગયા. અને તમને તેા આટલા વર્ષોંથી સંત સમાગમ કરવા છતાં સયમના રંગ લાગતા નથી. યુષણ પર્વના દિવસેા પૂરા થઈ ગયાં. આજે દુઃખથી આઠમને પવિત્ર દિવસ છે. સંવત્સરીના દિવસે ક્ષમાપના કરતાં જે કંઈ કષાયાના થોડા ઘણા કાઢ રહી ગયા હૈાય તેને દૂર કરી આત્માને ઊજજવળ બનાવવાના છે. તમે દુખળી આઠમના અથ જુદો ક્યાં છે. તમે તેા કહેા છે કે પર્યુષણનાં પારણાં થઈ ગયા અને દુખળી આઠમ આવી એટલે મન દુબળા થઈ ગયા. ભલા–સવત્સરીના પારણાં કર્યાં અને ઉપાશ્રયના બારણાં છેડયાં. એવા દુખળી આઠમના સંદેશ નથી. પણ દુખળી આઠમને ક્રિન તમને એ સંદેશ આપે છે કે હે માનવ ! સંવત્સરીના દિવસે તમે ક્ષમાપના કરી. પણ હજુ અંતરના ખૂણે કષાયના કણીયા રહી ગયાં હાય, દ્વેષની આગ જલી રહી હોય, રાગમાં રમણતા થઈ રહી હૈાય તેને દુળ ખનાવી જ્ઞાન-દશ ન–ચારિત્ર દ્વારા આત્માને નિર્મળ બનાવવા. દુઃખની આઠમને સંદેશ છે.
વિના ધરમ કાઈ તરી શકે ના, અમીર હા યા મહાભિખારી, મન ઉડે જો ગગન દ્વારે, લક્ષ્મી લલનાના વિચારે, અધાતિ લેશે રે સ્વીકારી.... અમીર હા....
બંધુએ ! જેટલાં તમે ધર્મીમાં અનુરક્ત રહેશેા તેટલાં તમે સુખી થશેા. ગઈ કાલે ભયકર વરસાદે હિંદભરને મુશ્કેલીમાં મૂકી દીધું છે. કેટલાં ગામડાં તણાઈ ગયાં, કેટલાં શહેરા અને ગામે ભયમાં છે અને કેટલા લેાકેાને સ્થાન ફેરવવા પડયાં ! ભીજા બધાં શહેરોની પરિસ્થિતિ જોતાં રાજકોટ ઘણું સહીસલામત છે. અમ' માણસનું રક્ષણું કરે છે. અધમ ડૂબાડે છે. ભારતભૂમિ ધર્મની દૃષ્ટિએ પવિત્ર છે.
Page #388
--------------------------------------------------------------------------
________________
મ
'જ્યાં ધર્મ નથી, જ્યાં હિંસાના તાંડવ મચી રહ્યાં છે, તે દેશોમાં તમે દર વર્ષે કંઈક નવા જુની સાંભળે છે ને કંઈક દેશમાં વરસાદ ખૂબ પડે. અને પૂરમાં બધું તણાઈ ગયું અને લીલે દુષ્કાળ પડે. કંઈક વખત વરસાદ બિલકુલ પડતો જ નથી. ત્યારે સૂકો દુષ્કાળ પડે છે. માણસો અન-પાણી વિના તરફડે છે. જે દેશમાં માંસાહાર થત હોય, ધર્મનું નામનિશાન ન હોય ત્યાં આવી પરિસ્થિતિ સર્જાય છે. પણ જે દેશમાં ધર્મના બીજ છે, શાકાહારી દેશ છે તેને કસોટી આવે છે. કારણ કે બધા જીનાં પુણ્ય સરખા હેતાં નથી. ઘણું જીના પાપ ઉભરાય છે ત્યારે કટી થાય છે. છતાં ધર્મના કારણે બચી જાય છે.
તમને તમારા ધન-વૈભવ આફતમાંથી નહિ બચાવે. પણ ધર્મ બચાવશે. જેનામાં ધર્મ હશે તેને વાળ વાંકે કરવા માટે દેવ પણ સમર્થ નથી. અહંનક શ્રાવકની દેવે દરિયામાં કસોટી કરી. વહાણ ઉચે ઉછાળ્યું. સાથે દેવને ચિંતા હતી કે આ દઢામી_પ્રિયધમી મારા મહાવીરને શ્રાવક દરિયામાં પડે ન જોઈએ. દેવ કસોટી પણ કરે છે અને ચરણમાં પણ નમી જાય છે. દુઃખથી બચાવનાર હોય તે ધર્મ છે. “તુતિ પ્રસુરા– Gજૂન ઘરચી તિ ઘ” દુર્ગતિમાં પડતા છાને ધારી રાખે તેનું નામ ધર્મ છે. એ ધર્મ શું ચીજ છે?
"धम्मो मंगल मुकिद्र, अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ।"
દશ વ. અ. ૧-૧ મહાનપુરૂષ કહે છે કે ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. બાહય ટીલા ટપકાં કે રંગરાગમાં ધર્મ નથીપણ જ્યાં અહિંસા-સંયમ અને તપની ત્રિવેણી છે ત્યાં જ સાચે ધર્મ છે.
ક્યાં છાની હિંસા ન થતી હોય, જીવોની રક્ષા કરવામાં સતત ઉપયોગ રહેતો હોય ત્યાં સાચો ધર્મ છે. સત્તર ભેદે સંયમ પળાતે હેય તે ધર્મ છે. અને તપ પણ કમની નિર્જરાના હેતુથી જ હવે જોઈએ. તપ કરતાં તાપ ન થવું જોઈએ. મહાન પુરૂષ એ. તપ દ્વારા કર્મોને તેડયાં છે. જે તપ કરતાં જીવનમાં તાપ વધતે હેય તે કર્મનું બંધ થાય છે. દુબળી આઠમ તમને એ સૂચના કરે છે કે હે ભવ્ય છે ! ત૫ કરતાં શીર સૂકાઈ જાય છે પણ એની ચિંતા ના કરશે. આગળના વખતમાં મહાન રાજાએ, રાજાની રાણીઓ, અને રાજકુમારોએ અઘેર તપની સાધના કરી છે. - ધર્મમાં અડગ રહેતાં જીવેને કસેટી તે થાય. કસોટી વખત આપણી શ્રદ્ધાનું પાટીયું મજબૂત રહેવું જોઈએ. આપણી શ્રદ્ધાને કિલે એટલે બધે દઢ હે જોઈએ કે જે બાહય પ્રલોભનેના આક્રમણથી આપણને બચાવે. મનના સંશયાત્મક આઘાતેથી
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૭૬
પણ સુરક્ષિત રાખે. શરીરમાં રક્ત સંચરણનુ' જે સ્થાન છે તે સ્થાન જીવનમાં શ્રદ્ધાનુ છે. શરીરમાં લાહીનું સરકયુલર થતું અટકી જાય તે પક્ષઘાત થઈ જાય છે તેમ જીવનમાં શ્રદ્ધાનું સરકયુંલર ક્ષીણુ થઇ જાય તે આપણું જીવન પણ પક્ષઘાતના રોગી જેવું અશક્ત તેમજ વિલ ખની જાય છે. માટે જીવનમાં સાધનાના વૃક્ષને શ્રદ્ધાનું જળ સિ’ચતા રહેા. જેથી સિધ્ધનાં અભિનવ પુષ્પા અવશ્ય ખીલશે.
તેવા વિતં નસ્પત્તિ, નલ ઇમ્મે સામળો ।”
જેની શ્રદ્ધા ધમમાં મજબૂત હાય છે તેના ચરણમાં દેવા પણ નમે છે. પણ શ્રદ્ધાવાનને નમવુ પડતું નથી. શ્રેણિક મહારાજાને ભગવાનના સંતા પ્રત્યે અનન્ય શ્રદ્ધા હતી. અજબ ભક્તિભાવ હતા. શ્રેણીકના જીવનના ખીજો એક પ્રસંગ છે.
એક વખત શ્રેણીક રાજાને વિચાર થયા કે જેના વચનામૃત સાંભળતાં હૈયુ' તૃપ્ત થતુ નથી, દર્શીનથી આંખડી ધરાતી નથી, જે ભવસમુદ્ર તરવાના સાચા રાહ બતાવે છે, એવા ભગવાનની હું કઈ રીતે ભક્તિ કરુ` ? એણે મેાટા મેાટા પાંચ રાજવૈદ્યો રાકયા. અને વૈદ્યોને આજ્ઞા કરી કે મારા સ ંતાને વિહારમાં સહેજ પણ તકલીફ પડવી ન જોઈએ. તમારે સંતસમુદાયની સાથે જ દવાએની પેટીઓ લઈને ફરવાનું. હુ' તમને દર મહિને ખમ્બે હજાર રૂપિયા પગાર આપીશ. સ ંતાને સહેજ પણ તકલીફ થાય તા તમારે એમને ઔષધિ આપવાની. આ વૈદ્યો સતાની સાથે પગપાળા વિહાર કરે છે, એ વર્ષ વીતી ગયા પણ એકે સંતે હજી વૈદ્યની દવા લીધી નથી. વૈદ્યો મનમાં વિચાર કરે છે. બબ્બે વર્ષ થઈ ગયાં છતાં આ સંતેા આપણી પાસેથી દવાની એક પણ પડીકી લેતા નથી. તેમ કાઈ દિવસ આપણને પૂછતા પણ નથી કે તમે અમારી સાથે કેમ ફરી છે ? એ તે એમના જ્ઞાન-ધ્યાન તપ અને સ્વાધ્યાયમાં મસ્ત રહે છે. બીજી તા ઠીક, આપણે મહારાજાને જવાw શુ' આપીશું? આપણાથી મફતના પગાર કેમ ખવાય ? વૈદ્યો સતા પાસે જઈને કહે છે ગુરૂદેવ! અમે શ્રેણીક મહારાજાના વૈદ્યો છીએ. અમને રાજાએ આપની સાથે માકલ્યાં છે. આપ કોઈક દિવસ તે અમારી પાસેથી દવા લેા. ત્યારે સતા કહે છે ભાઈ! અમને એ દ્રવ્ય ઔષધીની જરૂર પડતી જ નથી. અને બિમારી જેવું લાગે કે અમે તપરૂપી ભાવ ઔષધીના ઉપયાગ કરીએ છીએ. અમારી પાસે આવી સરસ દવા હાય ત્યાં મીજી દવાની શી જરૂર ? સ ંતાના જવાખ સાંભળી વૈદ્યો ચકિત થઈ ગયા. અને પાછા ચાલ્યા ગયા. તપ એક ઔષધિ છે - દેવાનુંપ્રિયો ! તપથી શરીરનાં રાગે પણ ચાલ્યાં જાય છે. આજે કોઈ માણસ તપ કરે અને પાછળ તખિયત ખગડે તે માણસે ખેલે છે કે તપશ્ચર્યા કરી અને આમ બન્યું. ભાઈ! એ તા થવાનુ' હાય તા તપ ન કર્યાં હાત તે પણુ થાત. શું બધા તપ કરે તેથી જ માંદા થાય છે ? એ તે વેદનીય કમ ના ઉડ્ડય
Page #390
--------------------------------------------------------------------------
________________
હેય તે થાય. આ ભાગ્યવાન રાજગૃહી નગરીમાં તપસ્વીઓનાં પારણું થઈ ગયા. પણ હજુ કંઈક ભાઈ-બહેને અને ચાર સતીજીએ –બા.બ્ર.પૂ. ઈન્દીરાબાઈ મહાસતીઅને આજે ૨૮ મે, બા. બ. લાભુબાઈ મહાસતીજીને ૨૪ મે, બા.બ્ર. બીજા ઈન્દીરાબાઈ મહાસતીજીને ૨૨ મો અને બાબ્ર. નવદીક્ષિત હર્ષિદાબાઈ મહાસતીજીને ૧૯ મે ઉપવાસ છે. હજુ આપણે ત્યાં તપશ્ચર્યા ચાલુ છે. તપયજ્ઞમાં જુના કર્મરૂપી કાષ્ટની આહુતિ અપાય છે. તપથી શરીર સૂકાય છે પણ આત્માનું તેજ વધે છે. અને ભલ ભલા અસાધ્ય રોગે પણ મટી જાય છે.
અમે મુંબઈ હતાં ત્યારે એક ભાઈને કેન્સરનું દર્દ થયેલ. કેન્સરનું નામ જ એવું છે કે તે સાંભળતાં જ માણસને હાયકારો લાગી જાય. કેન્સર થતાં માણસ દુનિયામાંથી કેન્સલ જ થઈ જાય છે. આ ભાઈને ગળાનું કેન્સર હતું. ગળેથી પાણીનું ટીપું પણ ઉતરતું નહોતું. ઉનાળાને દિવસ; જીભ તે સૂકાઈ જાય છે. પાણી પાણી કરે પણ જ્યાં બે ટીપા પાણી ગળેથી ઉતારે ત્યાં એવી કારમી વેદના થાય કે એની સીમા નહિં. ખૂબ પૈસા ખચી દવાઓ કરી. કંઈ જ રાહત ન થઈ. ત્યારે એ ભાઈએ નિર્ણય કર્યો કે મેં રેગ મટાડવા થાય તેટલા વાના કર્યા. ટાટા હેસ્પિતાલમાં ગયે. કિરણ લીધા, પૈસાનાં પાણી કર્યા, પણ ગળેથી એક ટીપું પણ પાણીનું ઉતરતું નથી. હવે મારે બીજી કોઈ પણ દવા કરવી નથી. પ્રભુને પ્રાર્થના કરીને કહે છે હે પ્રભુ! તારી સાક્ષીએ આજથી ત્રીસ ઉપવાસનાં પ્રત્યાખ્યાન લઉં છું. જે મને રાહત થાય તે આહાર પાણીને આગારે છે. અને રોગ ન મટે સિરે સિરે. શ્રદ્ધાપૂર્વક તપના પ્રત્યાખ્યાન કર્યા. અને સળગે દિવસે તેણે એક પ્યાલે પાણી પીધું. ગળામાં કોઈ જાતની તકલીફ ન રહી, અને વીસ ઉપવાસ પૂરા થતાં તે સાવ સારું થઈ ગયું. એક ટીપું પાણી ઉતરતું ન હતું તેને બદલે ખાવાપીવામાં પણ તકલીફ પડતી બંધ થઈ ગઈ. એ ભાઈને તપ ઉપર એટલી બધી શ્રદ્ધા થઈ ગઈ કે ન પૂછો વાત. શ્રદ્ધાપૂર્વક કરેલ તપ ફળ્યા વિના રહેતું જ નથી.
વિશ્વાસ-શ્રદ્ધા એ આત્માની જ્યોતિ છે. સંશય એ આત્માને અંધકાર છે. વિવેક હદયની સૌરભ છે અને અવિવેક એ મનની ગંદકી છે. જેના મનમાં શ્રદ્ધાની તિ જલે છે એના કાર્યની સિદ્ધિ થયા વિના રહેતી જ નથી. શ્રદ્ધાથી માણસ આગળ વધી શકે છે. અને દુષ્કર કાર્યોમાં પણ સફળતા મેળવી શકે છે. પણ પ્રશ્ન એ છે કે આજના મનુષ્યને એક પણ બાબતમાં શ્રદ્ધા નથી. એથી પણ મેટો પ્રશ્ન એ છે કે આજે જુની શ્રદ્ધા તૂટતી જાય છે અને નવી શ્રદ્ધાનું નિર્માણ થઈ શકતું નથી. પછી ધર્મ, સમાજ અને ચારિત્રની ચઢતી કયાંથી થાય? શ્રદ્ધા એજ જીવનનું બળ છે.
આ બે કુમારોને માતા-પિતા કહે છે હે મારા વહાલસોયા પુત્ર ! તમારે દીક્ષા લેવાને આ સમય નથી. વેદમાં કહ્યું છે કે જે પુત્ર વિના મરણ પામે છે અને વર્ગની
શા. ૪૮
Page #391
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિ થતી નથી. માટે તમે લગ્ન કરે. સંસારના સુખ ભેગ. અને આ ગાદીના વારસદાર પુત્રની પ્રાપ્તિ થયાં પછી વાનપ્રસ્થ અવસ્થામાં તમે સંન્યાસ લેજો. અત્યારે તે તમારે સંસારના સુખે ભેગવવાનો સમય છે. બંધુઓ ! જેને સાચાં રનની પીછાણ થઈ જાય તે પછી કાચના ટુકડામાં ભરમાય ખરે? તમને સાચા ઝવેરાતની પીછાણ કિંથી થઈ તેથી જ અમારે તમને રોજ કહેવું પડે છે.
એક વખત એક ઝવેરી ઝવેરાતના ધંધામાં થાપ ખાઈ બેઠો. એણે બે લાખ રૂપિયાને એક હીરે ખરી. તેમાં એ છેતરાઈ ગયે. એ હીરો ખરીદ કર્યા પછી એણે તપાસ કરી તે હીરો બેટો છે. ઘરમાં સંપત્તિ રહી નહિ તેથી ખૂબ આઘાત લાગે. પરિણામે શેઠ માંદા પડયા. અંતિમ સમય નજીક આવી ગયે. શેઠ મનમાં મૂંઝાય છે કે બધી સંપત્તિ બે લાખના હીરામાં ખર્ચાઈ ગઈ. હવે પાસે કંઈ છે નહિ. દિકરે નાનું છે, આ બે જણનું શું થશે? ઉપરથી ઉજળું છું પણ ઘરમાં કાંઈ નથી. શેઠ એમની પત્નીને આશ્વાસન આપવા કહે છે, જુઓ ! તમે મા દિકરા આનંદથી રહેજે. અને જ્યારે ખૂબ અગવડમાં મૂકાઈ જાવ ત્યારે ગામમાં ફલાણા શેઠ ઝવેરી છે તે મારા ખાસ મિત્ર છે. આપણી તિજોરીમાં એક ડબ્બીમાં લાલ કાગળે એક હીરે વીંટીને મૂકે છે, તે લઈને મારા મિત્ર પાસે જ . તે તમારી અગવડતા ચાલી જશે. * મા-દિકરો માને છે કે કિંમતી હીરે મૂકીને ગયા છે પણ આપણે હમણાં વટાવ નથી. સુખે દુઃખે જીવન વિતાવે છે. અને શેઠાણી પુત્રને ભણાવે છે. પણ તેઓ જ્યારે ખૂબ કસ્ટમાં મૂકાઈ ગયા ત્યારે માતા કહે છે બેટા ! તિજોરી ખેલ અને હીરો લઈને તાશ કાકાની દુકાને જા. આ છેક ડબ્બી લઈને શેઠની દુકાને જાય છે. શેઠ આ છોકરાને ઓળખી જાય છે. અને પૂછે છે બેટા! આજે કેમ આવવાનું બન્યું? છોકરો કહે છે કાકા! મારા બાપુજી અમને આ પ્રમાણે કહી ગયાં છે. અમારી અત્યારે આ સ્થિતિ છે. માટે હું અહિં આવ્યું છું. આપ આ હીરે વેચાણ લે. અથવા ગરવી રાખે પણ મને પૈસા આપે. આપને જેમ યેગ્ય લાગે તેમ કરે. શેઠે ડબ્બી ખેલી. હીરે છે. તે કાચ છે. શેઠ રિસ્થિતિ સમજી ગયાં. અને વિચાર કર્યો કે આ તે મારે ખાસ મિત્ર હતો. એની પત્ની અને પુત્ર દુઃખમાં હોય ત્યારે મારે મદદ કરવી જ જોઈએ. પણ જે અત્યારે એમ કહીશ કે આ તે કાચને ટુકડે છે તો એમને આઘાત લાગશે. એટલે કહે છે બેટા! આ હીરા બહુ કિંમતી છે. હમણાં એના ઘરાક નહિ મળે. અત્યારે ઓછી કિંમતે વેચ પડશે. માટે તું તારે ઘેર જ લઈજા. હું તને આ પાંચ હજાર રૂપિયા આપું છું. તે લઈ જા. તું અને તારી બા ખાઈ-પીને આનંદ કરે. * બંધુઓ ! મિત્ર કેવા હોવા જોઈએ? દુઃખમાં જે સહાયક બને તે જ સાચો મિત્ર છે. આજે તે મિત્ર હોય ત્યાં સુધી શરમ પડે, પછી તું કણ અને હું કોણ? તમને
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૭૮
મળ્યું હોય તે દુઃખીના દુખ મટાડશે. ગઈ કાલના મૂશળધાર વરસાદમાં જે બિચારાના ઘર પડી ગયાં હશે, બેહાલ બની ગયા હશે, તેની કઈ દશા થઈ હશે? તમે તે ખાઈ પીને આરામથી સૂઈ ગયા હશે. તમને એમના દુઃખને ખ્યાલ આવ્યો છે?
ફૂલ પથારી તમે સૂવે ને ભાઈ તમારો રઝળે છે,
મેવા મિષ્ટાન તમારે ત્યાં, એ બાલુડાં ટટળે છે. ઉડી કેમ જાય ના નિદ્રા તમારી, મીડી વાનગી કાં બને ના અકારી, સુખમાં ડૂબેલા મનને મનાવે, તમેને મળ્યું એને બધાનું બનાવે,
વચન સુણ્યાં જે વીર પ્રભુના, ફોગટ જેજે જાય નાસહાશ.. આ દુઃખીના દુઃખ જોઈ તમારું હૈયું પીગળી જવું જોઈએ. તમારી ઊંધ ઉડી જવી જોઈએ. તમને મળ્યું છે એને તમારું એકનું જ ન માનતાં સંવિભાગ કરે તે જ તમે સાચા જેન છે.
આ છેક પાંચ હજાર રૂપિયા લઈને ઘેર આવે છે. માતાને વાત કરે છે ત્યારે માતા કહે છે બેટા! શેઠે હીરે ન રાખે માટે આપણે એ પૈસા લેવાય નહિ. તું અત્યારે જ જઈને પાછા આપી આવ. છોકરો પેઢી ઉપર પાછો આવે છે અને કહે છે બાપુજી! મારી બા આ રીતે પૈસા રાખવાની ના પાડે છે. તે શેઠ કહે છે: તું ભણવાનું છોડી દે અને મારી પેઢી ઉપર કામે લાગી જા. હું તને ધંધો કરતાં શીખવાડી દઉં આ છોકરો શેઠની પેઢી ઉપર કામે લાગી જાય છે. શેઠ એને બે વર્ષમાં સાચે ઝવેરી બનાવે છે. કિંમતીમાં કિંમતી ઝવેરાત પારખતા થઈ જાય છે. ત્યારે શેઠ કહે છે બેટા! હવે તારે હીરે લઈ આવ. છોકરે હીરે લેવા જાય છે. હવે તે એ પોતે જ ઝવેરી બની ગયેલ છે. એટલે તેણે ડબ્બી બેલીને જોયું કાચને ટુકડો છે. હવે એ કાચને ટુકડે સંઘરે ખરો? તરત જ ફેંકી દીધે. હવે એને ઝવેરીને કહેવું પણ ન પડયું. શેઠ પાસે જાય છે. શેઠ પૂછે છે બેટા! હીરે ક્યાં ગયે ? કહે છે બાપુજી! એ તે કાચને ટુકડે હતે. શેઠ કહે છે. મેં એ હીરે રાખે હેત તે તને એમ થાત કે કાકાએ મને દગો કર્યો અને હીરે બદલી લીધે. હવે તું કયારે પણ ઠગાઈશ નહીં.
આ છોકરા સાથે ઝવેરી બની ગયે. અને મહાન શ્રીમંત બની ગયે. તેમ પિલા બે કુમારે પણ એક વખતના સંત સમાગમથી આત્માના ઝવેરી બની ગયાં. સ્વ અને પરની, સત્ અને અસની પિછાણ થઈ ગઈ. હવે એના માતા-પિતા ભેગ-વિષય સમાન કાચના ટુકડામાં લલચાવે તે એ લલચાય ખરા? મને શાચ એ જ છે કે આ કુમારે એક વખતના સંત સમાગમથી વૈરાગ્ય રંગે રંગાઈ ગયા, પેલો છોકરે બે વર્ષમાં ઝવેરી પાસે રહીને સાચે ઝવેરી બની ગયે, પણ મારા ભગવાન મહાવીરના શ્રાવકો
Page #393
--------------------------------------------------------------------------
________________
વર્ષોથી સંત એવા આત્માના ઝવેરીના પાસા સેવે છે પણ હજુ એમને સ્વ-પરની પિછાણું થઈ નથી. જ્યારે તમને સ્વ–પરની પિછાણ થશે ત્યારે જ સાચું સુખ પામી શકશે.
ભાદરવા સુદ ૧૧ ના દિવસે સ્વ પૂ. ગુરૂદેવ આચાર્ય રત્નચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથિ છે. તે નિમિત્તે દશમ–અગિયારસ અને બારશના અઠ્ઠમ કરાવવા છે. એ પૂ. ગુરૂદેવ રત્ન સમાન સાચા ઝવેરી હતાં. એમને અમારા ઉપર અનહદ ઉપકાર છે. તે અઠ્ઠમ મોટી સંખ્યામાં કરશે. અમારે માલ લેશે તો સંસારને માર ખા નહિ પડે, આત્મકલ્યાણ સાધી શકાશે. વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન...નં. ૫૧
ભાદરવા સુદ ૯ ને બુધવાર તા. ૯-૯-૭૦
શાસ્ત્રકાર ભગવંત ત્રિલેકીનાથે આ જગતના છના કલ્યાણને અર્થે સિદ્ધાંત રૂપ વાણીની પ્રરૂપણ કરી. ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. ભગવાનની વાણમાં અનંત સામર્થ્ય રહેલું છે.
विश्वव्यापि तमा हिनस्ति तरणि, बलोऽपि कल्याङकुरो । दारिद्राणि गजावली हरिशिशुः काष्ठानि वह्नः कणः ॥ पीयूषस्य लोऽपि रोगनिवह यद्धत्तथा ते विभो ।
मूर्तिः स्फुतिमती त्रिजगती कष्टानि हतु क्षमा ॥ જેમ ઉગતા સૂર્યનું એકજ કિરણ વિશ્વ ઉપર વ્યાપેલા અંધકારને નાશ કરે છે. કલ્પવૃક્ષને એક અંકુરો પણ દરિદ્રતાને નાશ કરે છે. સિંહનું એક નાનકડું બન્યું હાથીઓના સમૂહને ભગાડી શકે છે. અગ્નિને એક જ કણ લાકડાંની ગંજીને બાળીને સાફ કરી નાખે છે. અને અમૃતનું એક જ બિંદુ રોગને નાશ કરે છે. માણસ ગમે તેટલે માં હેય પણ જે અમૃતનું એક બિંદુ ખાવામાં આવે તે એને રેગ નાશ પામે છે. તે જ રીતે વીરના એક જ વચન પર પ્રતીતિ થાય તે મિથ્યાત્વ રૂપી અંધ કારને નાશ થયા વિના નહીં રહે. પણ તમને સંસારના કાર્યમાં જેટલી શ્રદ્ધા છે તેટલી વીર પ્રભુના વચન પ્રત્યે નથી. જેટલા રેડિયાના સૂર સાંભળવા ગમે છે એટલા વીરવાણીના સૂર સાંભળવા ગમતા નથી.
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૮૧
આજે સૌ કોઈ રેડિયા ઉપર શું સમાચાર આવ્યા, પેપરમાં શું સમાચાર આવ્યા તે સાંભળવા અને વાંચવા માટે આતુર હોય છે. વાહનવ્યવહાર ચાલુ થયે કે નહિ. તારલાઈન શરૂ થઈ કે નહીં, એ બધું તમે જાણવા માગે છે, તે ભગવાન કહે છે કે હે આત્મા! તારી જીવન નૌકા મધદરિયે ઝૂલી રહી છે. તેની તને કંઈ ચિંતા થાય છે. કે પરની જ ચિંતા કરી છે? ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છે જેને અધિકાર ચાલે છે. તેમાં બે આત્માઓને જીવનનૌકાને તારવાની લગની લાગી છે.
જેણે સંત સમાગમ કર્યો છે, જડ ચેતની વહેંચણી કરી છે, આત્માનું મહત્વ સમજ્યા છે તેને જ સંત સમાગમ કરવાનું મન થાય છે. કારણ કે તે સમજે છે કે ધન, માલ-મિલ્કત, કુટુંબ-પરિવાર આ બધું મને અંતિમ સમયે ત્રાણું શરણુ થનાર નથી. ગરીબ યા શ્રીમંત, બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રી-પુરૂષ સર્વેને એક દિવસ તે છેડીને જવાનું છે, સાથે તે પાપ અને પુણ્ય, શુભાશુભ કર્મ સિવાય કાંઈ જ આવવાનું નથી, જીવન અવિરતપણે ચાલ્યું જાય છે. જે યુવાનીમાં ખૂબ કાળજીપૂર્વક શરીરનું જતન કરવામાં આવે છે તે યુવાની પણ પાણીના પૂરની જેમ વેગે વહી જાય છે. ઘડપણમાં શરીરની શક્તિઓ ક્ષીણ થઈ જાય છે અને શરીરની લાલી ચાલી જાય છે.
શરીર રૂપી કેડીની બહુ સંભાળ લીધી અને રન જેવા આત્માને ભૂલી ગયા. પણું દેહને રંગ જોતજોતામાં પલટાઈ જાય છે. આવા ક્ષણભંગુર શરીર માટે શાશ્વત આત્માને ભૂલી ગયા છે. જ્ઞાની કહે છે કે “મકાનની માવજતમાં માલિકને ન વિસારે, દેહના રપામાં દેહીને ન ભૂલે.” આત્માની પિછાણુ મનુષ્ય ભવ સિવાય બીજે કયાંય નહી થાય. આ અવસર ચૂક્યા તે પછી પસ્તાવો થશે. પંખીડા ખેતરમાંથી દાણું ચણી જાય ત્યારે ખેડૂત ધ્યાન ન રાખે. આળસ કરીને બેસી રહે અને પછી પસ્તાવો કરે તેને શું અર્થ? તેમ તમારું જીવન આળસમાં વ્યતીત થાય છે. અંતિમ સમયે પસ્તા થશે, પણ ગયેલે અવસર પાછા આવવાને નથી. અંતિમ સમયે તમને કોઈ બચાવનાર નથી.
તમારી પથારી પાસે તમારા સગાં-સ્નેહીઓ વીંટળાઈને ઉભા હશે, મોટામાં મોટા સજન ડોકટર હાથમાં નાડી પકડીને બેઠા હશે તે પણ હંસલે ચાલ્યા જશે. આયુષ્યની દેરી સાંધવા કેઈ સમર્થ નથી. ભગવાનને નિર્વાણ સમય નજીક આવ્યું ત્યારે ઈકોએ ચરણમાં પડીને વિનંતી કરી કે હે પ્રભુ! ભસ્મગ્રહ ઉતરી જાય એટલે સમય આપ આયુષ્ય લંબા, તે દુનિયાના જીવ શાંતિથી જીવી શકશે. ત્યારે ભગવાને કહી દીધું કે હે ઈન્દ્ર! બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહીં. આયુષ્ય ઘટે પણ વધે નહીં. ભંગીમાં કહ્યું છે કે (૧) વધી વધીને વધે તૃષ્ણા. (૨) ઘટી ઘટીને ઘટે
Page #395
--------------------------------------------------------------------------
________________
આયુષ્ય. (૩) વધે નહીં અને ઘટે પણ નહીં તે કેવળીએ પ્રરૂપેલાં ને જોયેલાં ભાવ. (૪) વધે પણ ખરા અને ઘટે પણ ખરા-મનના પરિણામ. * બંધુઓ ! આયુષ્ય તૂટેલું સંધાતું નથી. માટે આ માનવ જીવનની નૌકા ડૂબી ન જાય તેનું ખાસ લક્ષ રાખજે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩ મા અધ્યયનમાં ભગવાને હયું છે કે,
सरीरमाहु नाव ति, जीवो वुच्चइ नाविओ।
સંસાર છવો યુરો, વં તાંતિ મસળોઉ. અ. ૨૩-૭૩ માનવદેહ એ સંસાર રૂપી સમુદ્રને તરવા માટે નૌકા સમાન છે. અને અંદર બેઠેલે જીવાત્મા નાવિક છે. મહાન પુરૂષે આ નૌકામાં બેસીને સંસાર સમુદ્રને તરી ગયાં છે. જેને નાવિક સારે હોય તેની નૌકાને આંચ આવતી નથી. ક્ષેમકુશળ સામે પારે પહોંચી જાય છે. પણ જે નાવિક બે ફામ હોય તે નૌકા ખડક સાથે અથડાઈ જાય અને ભાંગીને ભુકકો થઈ જાય. તમે એક લાખ રૂપિયાની અમેરિકાની ગાડીમાં બેઠા છે. ગાડીમાં રેડિયે, એરકન્ડીશન બધી જ સગવડ છે. અંદર બેઠા બેઠા મલકાવ છો કે હે લાખ રૂપિયાની અમેરિકાની ગાડીમાં બેઠો છું. પણ ગાડીને ડ્રાયવર સારે ન હોય અને જે તે બ્રેક ગુમાવી બેસે તે એકસીડન્ટ થઈ જાય. લાખ રૂપિયાની ગાડીના ભુક્કા બલી જાય છે. ગાડી તે જડ છે. એને કંઈ થવાનું નથી. નુકશાન તમને છે. તેમ આ જીવરૂપી નાવિક જે ભવ સમુદ્રને પાર કરવામાં બેદરકાર રહેશે તે નુકશાન નૌકાને નહીં થાય, પણ ચેતનને ખોટ જશે, નૌકાને સાવધાની રાખવા સમુદ્રમાં દીવાદાંડીની જરૂર છે. તેમ છે બધુઓ ! આ સંસાર સમુદ્રમાં રાગ અને દ્વેષ રૂપી મગરમચ્છ રહેલા છે. અને કેાધ-માન-માયા અને લેભ રૂપી મેટા ખડકો ઉભા છે. માટે તમારી જીવન નૌકા સાવધાનીથી હાંકજો. નહીંતર ભાંગીને ભુકકો થઈ જશે.
આ સંસાર સમુદ્ર તરવાને માટે ભગવાને આગાર અને અણગાર એમ બે પ્રકારને ધર્મ બતાવ્યા છે. વધુ ન કરી શકે તે આગાર ધર્મમાં તે જરૂર આવે. હે રાજકોટના શ્રાવકે ! તમારા સંસારનાં સુખમાં સ્વાર્થ ભરેલે છે. શરીર ઉપરથી ઉજળું દેખાય છે, અંદર તે મલીનતા ભરેલી છે. ઘણી વખત દૂધ મેળવવામાં આવે છે તેમાં ઉપર પડ પણ સરસ જામી ગયે હોય છે. પણ નીચે પાણી જ હોય છે. તેમ સંસારના સુખે ઉપરથી 'સુંદર દેખાય છે, પણ નીચે તે પાણી જ છે. એકાંત સ્વાર્થની જ બાજી છે.
માત કહે મેરા પુત સપુતા, બહેની કહે મેરા ભૈયા,
ઘડી જેરું યે કહે, સબસે બડા રૂપિયા” માતા કહે છે-મારે પુત્ર, બહેની કહે-મારે વીર, અને ઘરની સ્ત્રી ખમ્મા મારા
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૮૩
સ્વામીનાથ' કહેતી હાય. એ મધુરૂં કર્યાં સુધી? જ્યાં સુધી સ્વાથ' સધાય ત્યાં સુધી, ખાકી તારુ' કાઈ નથી. નિમ રાજિષ જ્યારે દીક્ષા લેવા નીકળ્યા ત્યારે બ્રાહ્મણના રૂપમાં ઇન્દ્ર આવીને કહે છે કે મિરાજ ! તારી દીક્ષા એ ધનુ કારણ નથી પણ અધર્મનું કારણ છે. પુણ્યનુ કારણ નથી પણ પાપનું કારણ છે. આ તારુ અંતેર રડે છે. આખી નગરીમાં કોલાહલ મચી રયા છે. પ્રજા સુરે છે. માટે તું દીક્ષા ન લઈશ. પણ એ કંઈ પતંગિયા રંગ ન હતા, કે તડકે મૂકે ને ઉડી જાય. આ તા મઠિયા રગ હતા. નમિરાજ ઋષિને આત્માને રંગ લાગ્યા હતા. એમણે કહી દીધું કે એ તે એમના સ્થાને રડે છે. મને કાઈ રડતુ નથી,
આજે તે તમેાને ક્ષણુ પુરતા વૈરાગ્યના રંગ લાગી જાય પણ પછી સિંચન ન મળે તેા ઉતરી જાય છે. જ્યારે ખૂબ વરસાદ પડે ત્યારે નદીમાં પૂર આવે છે. આજે નદી એ કાંઠે છલકતી હોય અને કાલે જોઈ એ તા પૂર ઉતરી ગયા હૈાય. દરિયામાં સવારે જોઈએ તે અમુક સ્થળે પાણી ન હેાય, અને સાંજે ખંબાકાર પાણી હોય છે. ત્યાં ભરતી અને એટ આવે છે તેમ તમારામાં પણ ભરતી અને એટ આવે છે. સાચા વૈરાગીના જીવનમાં ભરતી અને આટ આવતા નથી. કસેાટીના સમયમાં એ પાછો હઠતા નથી. સાનુ અને પિત્તળ એ અનેના રંગ સરખા છે. પશુ અગ્નિમાં નાંખવામાં આવે ત્યારે પિત્તળ પાછું હઠી જાય છે. જ્યારે સેાનું અગ્નિમાં નાંખા કે તેજાબમાં નાંખા પણુ તેની કિંમત વધે છે.
ઠાણાંગ સૂત્રમાં ચાલ’ગી કહી છે. તેમાં ચાર પ્રકારના ગેાળા ખતાવ્યા છે. એક મીણના ગેળા, ખીજો લાકડાના ગેાળા, ત્રીજો લેખંડના ગાળા અને ચેાથા માટીના માળા. એ ચાર પ્રકારના ગેાળાને વાદાવાદી ચાલી. મીણના ગેાળા કહે છે હું જખરા, લાકડાના ગાળા કહે હું બળવાન, લેાપડના ગાળા કહે હુ મળવાન. પણ માટીના ગેાળા કહે, મારે હરીફાઈ કરવી નથી. હું તેા શાંતિથી બેઠા છું. તમે હરીફાઈ કરે. એ ચાર પ્રકારના ગાળાની જેમ ચાર પ્રકારના મનુષ્યા હાય છે.
પહેલાં મીણના ગાળાને અગ્નિમાં નાંખવામાં આવ્યે નથી પણ જ્યાં તેને અગ્નિના તાપ લાગ્યા ત્યાં આગળી જાય છે. તેમ એક પુરૂષ એવા પ્રકારના હાય છે કે જ્યાં સ્હેજ કસેાટી આવે, સ્હેજ કોઈનુ કટુવચન સાંભળે, ત્યાં ધમ છેડી દે છે. ખીજે લાકડાના ગેાળા–એને અગ્નિ પાસે મૂકવાથી કાંઈ ન થાય પણ અગ્નિમાં પડયા કે મળી જાય છે. તેમ કંઈક જીવા સ્હેજ સહન કરવામાં ધર્મ ન છેડે પણ કોઇ એને મ્હેણુ મારે, ગાળ ઢે તા તરત જ ધર્મને છેડી દે છે. ત્રીજો લાખડના મેળા, અગ્નિમાં નાંખે કે તસ્ત જ ખળી જતા નથી પણ અગ્નિમાં ખૂમ તપે ત્યારે ઢીલા પડી જાય છે, તેમ કાઇક આત્મા એવા છે કે ફોઇના આકરા વચન સહન કરે છતાં પીગળે નહિં પણ જો એને મારકૂટ
Page #397
--------------------------------------------------------------------------
________________
કરે તે ધમ છેલ દે છે. ચોથે માટીને ગોળો જેમ જેમ અગ્નિમાં તપે તેમ તેમ મજબૂત થાય છે. તેમ કંઈક જ એવા છે કે જેમ જેમ કસોટી થાય તેમ તેમ તે ધર્મમાં વધુ મજબૂત થાય છે. પિતે મજબૂત થાય છે અને બીજાને પણ ધર્મમાં મજબૂત બનાવે છે. બંધુઓ ! હવે તમારે નંબર કેવા પ્રકારના ગાળામાં છે! તમે મીણનાં ગોળા જેવાં છે, લાકડાનાં ગોળા જેવા છે, લોખંડના ગોળા જેવા છે કે માટીના ગોળા જેવા છો! તેને તમે નિર્ણય કરી લેજે.
- ભૃગુ પુરોહિતના બે પુત્રોને વૈરાગ્યને રંગ લાગે છે. માતા-પિતા પાસે વૈરાગ્યની વાત કરે છે. ત્યારે માતાપિતા તે એમને જુદું જ કહે છે. બંને બાલુડા સંસારમાંથી છૂટવાની વાત કરે છે ત્યારે માતા-પિત. એમને સંસારમાં બાંધવાની વાત કરે છે. અને કહે છે કે હે પુત્ર! પુત્રની પ્રાપ્તિ વિના સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી. હજુ પણ શું
अहिज्ज वेए परिविस्स विप्पे, पुत्ते परिदृप्प गिहंसिं जाया
મોવાણ મોહ સદ્ થિથર્દિ, આર ફોર મુળી પસંસ્થા ઉ, અ. ૧૪-૯ હે મારા વહાલસોયા પુત્રો! તમે પહેલાં વેદ ભણે. વેદને અભ્યાસ તે તમારે આ કરવું જ જોઈએ. બંધુઓ! સૌને સૌના ધર્મનું અભિમાન હોય છે. આ ભૂગુ પુરહિત
વેદમાં નિપુણ હતે ગૌતમ સ્વામી પહેલાં તે વેદાંતી હતા. એ ચાર વેદના પ્રખર વિદ્વાન હતા. તે તો પણ તમારા ધર્મના પ્રખર વિદ્વાન હશે ને? જેને જે ધર્મ હેય તેનું તત્વજ્ઞાન તે અવશ્ય મેળવવું જ જોઈએ. જે તમને તમારા તનું જ્ઞાન નહીં હોય તે પાખંડીઓ તમને પીંખી નાંખશે. તમે અટવાઈ જશે. જે તમારામાં જ્ઞાન હશે તે અટવાઈ જશે નહીં. પણ સુખ અને દુઃખમાં તમે સમાન રહી શકશે.
આજે તમારામાં જે કાંઈ નબળાઈઓ દેખાય છે તે અજ્ઞાન અને અસંયમને કારણે જ છે. તમારા નબળાં પડેલાં તને સબળ બનાવવાનો અમોઘ ઉપાય હોય તે જ્ઞાન અને ચારિત્ર છે. દુઃખ આવે તે પહેલાં દુઃખને જાણી લે. પછી તે આવશે તે તમને આકરૂં નહીં લાગે. જ્યાં ઘર છે ત્યાં દુઃખ બેઠું જ છે. ચારિત્રમાં દુઃખ નથી. એટલા માટે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે મહેલમાં જે આનંદ નથી તે ચારિત્રમાં છે. માટે મારે મહેલ નથી જોઈત. મારે સંયમ માર્ગે જવું છે. મહેલમાં જેલ છે. સંયમમાં મસ્તી છે. જ્ઞાન દશાથી વિચાર કરવામાં આવે તે સમજાય છે કે જે આત્માએ સર્વ મમતાને ત્યાગ કરી ચાસ્ત્રિ માર્ગે ગયા–તેઓ જેટલા સુખી હતા એના કરેડમા અંશે પણ અહીંને કરોડપતિ સુખી નથી, જેણે બધું છોડી દીધું તેને ચિંતા નથી,
Page #398
--------------------------------------------------------------------------
________________
(૩૫)
બંધુઓ, દુઃખ કયાં છે? મમતામાં. જ્યાં મમતા નથી ત્યાં દુઃખ પણ નથી. મમતામાં દુઃખ અને સમતામાં સુખ. જે વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે મમતા થઈ અને ત્યાં દુઃખ ઉભું થયું. પછી એના જ વિચારો આવે. મન એનામાં જ રમ્યા કરે, પછી આધ્યાત્મિક પ્રગતિ કયાંથી થાય? જેમ પતંગ દેરથી બંધાયેલ છે તેમ આ જીવ મમતાના દોરાથી બંધાયેલ છે. તેથી જીવ ગમે ત્યાં જાય પણ મમતા રૂપી દો એને પાછે નીચે લઈ આવે છે. ચક્રવતી જેવા ચક્રવતીઓએ જ્યારે છ ખંડના રાજ્યની મમતા છેડી દીક્ષા લીધી ત્યારે તેમને રાજ્ય કરતાં ત્યાગમાં ખૂબ આનંદ આવ્યું. છોડવામાં મર્દાનગી છે, ભેગું કરવાનું કામ તે ભિખારીએ પણ કરે છે. જે છેડે છે તે મહાન છે. ત્યાગ
ર્યા વિના માનવ કદી મહાન બની શકતું નથી. ચક્રવતીઓ ભેગોને છેડી દે છે ત્યારે તેઓ તેને તણખલું જાણીને છેડી દે છે. જે દુઃખ આપે, મગજમાં અનેક પ્રકારની ચિંતાઓ ઉભી કરે એની મમતા શા માટે રાખવી? વિષયેની આસક્તિ એ તે કર્મનું બંધન છે.
વિષયે મહીં આસક્તિ છે, એ બંધનું કારણ કહ્યું,
વિષયે મહીં વિરક્તિ જે, એ મેક્ષનું કારણ કહ્યું જે વસ્તુને છોડવા બેઠા તેના પ્રત્યે મમતા રાખવામાં આવે તે છોડી શકાય નહિ. મમતા એ બંધનું કારણ છે. અને વિષય તરફથી વિરક્તિ એ મોક્ષનું કારણ છે. જેને છેડવા બેઠા એની કિંમત પિતાના આત્મા કરતાં ઓછી લાગે તે જ છેડી શકાય. નહીંતર છૂટે નહીં. કદાચ સમજ્યા વિના છૂટી જાય તો પાછળથી બળતરા થાય. ચક્રવતીઓએ છ ખંડનું રાજ્ય તણખલા તુલ્ય ગણીને છોડયું અને સમતાનું સિંહાસન. મેળવી લીધું. ચારિત્રની મઝા જ એવી છે કે તમારા અંતરમાં આનંદની લહેર આવે, મતી આવે. પછી એ મસ્તી આગળ સંસારનાં બધાં જ સુખ તુચ્છ લાગે. ત્યાગ સહેજે આવી જાય. ગમે તેવી સુંદર વસ્તુ સામે આવીને ઉભી રહે તે પણ મૂછ થાય નહિ. ત્યાગીઓ છોડે તે એમ કહે કે મેં તુચ્છને છેડયું અને પરમને મેળવ્યું. અક્ષયસુખનું અને પરમ સુખનું કારણ ત્યાગ-ચારિત્ર છે. જ્ઞાન અને ચારિત્રથી આત્મામાં એવી શક્તિ, પેદા થાય છે કે પાપ તે એને અડી શકે જ નહીં. વિશ્વની કોઈ પણ તાકાત એનાથી બળવાન નથી.
જ્ઞાન અને ચારિત્રથી આત્મામાં વિવેક આવે છે. તેથી એ સમજે છે કે હું તે આત્મા છું. હું જે દેહમાં વસું છું એ દેહને જે દુખ આવે છે તે બીજું કંઈ આપતું નથી. પણ દુઃખ આપનાર મારા પિતાના જ કર્મો છે. માટે પહેલાં મારે કમને હણવાં છે, જેમ પગમાં કાંટો વાગે અને કાંટો ન નીકળે ત્યાં સુધી વેદના થાય છે. તેમ કર્મ આત્માની સાથે લાગેલા છે ત્યાં સુધી એક નહીં તે બીજી વેદના તે આવવાની જ છે. હું આત્મા છું એવી પ્રતીતિ થયા પછી પૂર્ણ બનવા માટે જે કંઈ ક્રિયાઓ થાય છે તેમાં
શા, ૪૯
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૮૬. આનદ જ આવે છે. આત્માને સમજ્યા પછી ધર્મક્રિયા કરવામાં જે રૂચિ જાગે છે તે સંખ્ય-દર્શનનું પરિણામ છે. સમ્યગદષ્ટિ આત્મા જે કઈ ક્રિયા કરે તે ધાવ માતાની જેમ કરે છે. દેહને સજાવે, નવડાવે, ખવડાવે ત્યારે કહે છે કે હે આત્મા! તું આ દેહમાં છે એટલે આને નવડાવ પડે છે, ખવડાવવું પડે છે. જે તું ન હોય તે પછી આને તે બાળી જ મૂકવાનું છે.
અજ્ઞાનીને દેહ માટે મૂછ છે. મૂછ છે ત્યાં ભય છે. આત્મ ભાવમાં અને દેહભાવમાં શું ફરક છે? જેને દેહ તરફને ભાવ છે એ બીકણું હોય છે. હું મરી જઈશ, મારું લૂંટાઈ જશે, મારું શું થશે? આમ કપનાથી ભય ઉભા કરે છે. જે માણસ બીકણું હેય, અંધારાથી ડરતો હોય તે અંધારામાં બેઠા હોય તે પણ અંદરથી તે વિચારતે હોય કે અંદર કઈ હશે તે નહીં ને? અંદર કંઈક ખખડે કે પ્રકાશ દેખાય તે તરત જ એ ભયભીત બને છે. આત્મદશા આવ્યા પછી કોઈ જાતને ભય રહેતું નથી. એ તે. એ જ વિચાર કરે કે મારા આત્માને શું નુકશાન થવાનું છે? કદાચ કંઈ થશે તે દેહને થશે પણ મારા આત્માને નહીં. એ કેઈથી ડરે નહીં. આત્માની શક્તિ અભય છે. ભય હોય તે સ્મશાનમાં ગજસુકુમારની માફક ધ્યાન લગાવી કેમ બેસી શકે? ભય હેય તેને તે એકલા ઘરમાં જતાં પણ બીક લાગે. દેહભાવ જ બીકણ છે.
એક વખત એક રાજાએ નક્કી કર્યું કે મારે સંસાર છોડી સંન્યાસી બનવું છે. પણ કોના શિષ્ય બનવું? એણે ગુરૂની શોધ કરવા માંડી. બધા સંન્યાસીઓને ખબર પડી કે રાજાને સંન્યાસી બનવું છે. ઘણાં સંન્યાસીઓએ વિચાર કર્યો કે આપણે રાજાના ગુરૂ બનીએ. રાજાના ગુરૂ બનવાની આશાથી ઘણાં સંન્યાસીઓ આવીને રાજાને કહેવા લાગ્યા કે અમે મોટા આશ્રમવાળા છીએ. માટે તમને બધી જાતની સગવડો આપી શકીશું. આ સાંભળી રાજાને હસવું તે આવ્યું પણ મૌન રહ્યા અને કહ્યું કે જેના આશ્રમનું આંગણું લાંબામાં લાંબુ હોય તેને જ હું મારા ગુરૂ બનાવું. રાજા સંન્યાસીએનું આંગણું જવા નીકળે. દરેકનું આંગણું પહેલાનાં સંન્યાસીઓનાં આંગણું કરતાં મોટું હતું. પણ એક સંન્યાસી જે મૌન હતાં તેની પાસે ગયા તો ત્યાં આંગણું જ ન મળે. ત્યારે રાજા પૂછે છે કે ગુરૂદેવ ! આપના આશ્રમને આંગણું કેમ નથી ? ત્યારે સંન્યાસી કહે છેઃ રાજાસાહેબ ! તમે જોતાં નથી? આખી ધરતી એ મારું આંગણું છે. અને આભ મારે પડે છે. હું ધરતીને બિછાવું છું. અને આભને ઓઢું છું. રાજા સંન્યાસીના ચરણમાં પડી ગયું અને એનો શિષ્ય બન્યોઃ - આ બે કુમારને આત્માનું ભાન થયું છે, જેણે કંઈ પણ જ્ઞાન મેળવ્યું છે તે ગમે ત્યાં જશે તે પણ પોતાના ધર્મને ભૂલશે નહીં. માટે હું તે કહું છું કે તમારા સંતાનોને સંસ્કારી બનાવે. સંસ્કારી પુત્રો પરના હવામાનમાં પણ રંગાતા નથી.
.
Page #400
--------------------------------------------------------------------------
________________
તે
કહે
જુઓ ! આ વીરાણી શેઠના પુત્રો ! પરદેશમાં રહે છે છતાં તેઓ સામાયિક કરવાનું છોડતો નથી. આ એમના માતાપિતાને શિક્ષણ અને સંસ્કારનું બળ છે. આ બે પુત્રોને એમના માતા-પિતાએ સંત સમાગમથી વિમુખ રાખ્યા હતા. પણ પૂર્વ ભવમાંથી સંસ્કાર લઈને આવ્યા હતા. તે નિમિત્ત મળતાં જાગી ગયા. પણ બાપ કહે છે બેટા ! તમે વેદનું અધ્યયન કરો. વેદનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યા પછી બ્રાહ્મણને ભેજન કરાવી ગૃહસ્થ ધર્મમાં પ્રવેશ કરે. સંસારના સુખો ભેગવીને પુત્ર પ્રાપ્તિ થયા બાદ એ સંતાને મોટા થાય ત્યારે તેને ઘરમાં સ્થાપન કરીને પછી તમે સંયમ લે. તે સિવાય દીક્ષા લેવાય નહીં. પુત્રોને બાપ સંસારમાં ડુબાડી રાખવાનું પ્રોત્સાહન આપે છે. આનું કારણ જીવને મેહ છે. વૃદ્ધ થાય પણ જીવને મેહ છૂટતો નથી. પુત્રોના પુત્રો સુધી ચાલે તેટલું કમાવાની ચિંતા કરે છે. પણ તમને ખબર છે કે તમારા પુત્રો તમને શું કહેશે ? એક વખત એક વૃદ્ધ પિતા માંદા પડયા. બાપને ખૂબ મૂંઝવણ થાય છે. દિકરે સામે ઉભે છે. તે પૂછે છે બાપુજી! તમને શી ચિંતા થાય છે? જે હોય તે તરત જ કહો. હું તમારી ચિંતા દૂર કરુ. બાપ કહે છે બેટા ! મને કઈ ચિંતા નથી. એક તારી જ ચિંતા થાય છે કે તું આટલે મેટ થયે પણ કમાતા શીખે નથી. ત્યારે પુત્ર કહે છે બાપુજી! મને તમારી ચિંતા થાય છે કે આટલા વૃદ્ધ થયા, આખી જિંદગી તમે કાળા બજાર સિવાય કંઈજ કર્યું નથી. મારા માટે તે તમે ઘણું કમાઈને ભેગું કર્યું છે. આવું સરસ ઘર છે. પછી શું જોઈએ ! પણ તમે કોઈ દિવસ ભગવાનનું નામ પણ લીધું નથી. તમારું શું થશે! બંધુઓ! વિચાર કરો. તમારે ઘડપણમાં આમ ના થાય.
તમે તમારો દિકરો કમાતે ન શીખે તેની ચિંતા કરી પણ એને નવકાર આવડતા નથી, એની કદી ચિંતા કરી છે? જે તમારે સુખી થવું હોય તે તમારા સંતાનને સંસ્કારી બનાવે. જેનશાળામાં મોકલે. જેનશાળામાં જઈ ધર્મનું જ્ઞાન મેળવ્યું હશે તે કદી દુઃખ નહિ આવે. આ ભૃગુ પુરોહિત તેના પુત્રને વેદનું જ્ઞાન મેળવવાનું કહે છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન...ને. પર ભાદરવા સુદ ૧૦ ને ગુરૂવાર તા. ૧૦-૯-૭૦
શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયા પછી જગતના છને વિવિધ તાપથી શાંતિ આપવા, ભવનું ભ્રમણ અટકાવવા અને
Page #401
--------------------------------------------------------------------------
________________
માહુના મૂઆા મટાડવા માટે આપણા ઉપર ખૂબ જ અનુકંપા કરી છે. એ કરૂણા આ ભવપૂરતી જ નથી પણ ભવાભવ માટે છે. જે સંસાર સમુદ્રને તરી ગયાં અને આપણને સંસાર સમુદ્ર તરવા માટે અનેક દાખલા-દલીલે। અને ઉપમા દ્વારા સમજાવી ગયાં છે.
મહાન પુરૂષાએ આ સંસારને વડલાની ઉપમા આપી છે અને મુસાફરખાનું પણ કહ્યુ` છે. ભૃગુ પુરાહિતના બે પુત્રો દેવભદ્ર અને જથ્થાભદ્ર જેમને આ સંસાર એક વડલા જેવા અને મુસાફરખાના જેવા લાગ્યા છે, જેમની દૃષ્ટિમાં સંસારનાં સુખા તુચ્છ દેખાયાં છે. તેઓ સયમ માળે જવા તૈયાર થયાં છે. જ્યાં થાડા સમય માટે ભેગા રહેવાનુ અને પાછુ' વિખરાઈ જવાનુ છે, એવા સ્નેહની સાંકળે શા માટે ખંધાવું જોઈએ ? જેમ મુસાફરખાનામાં અધા માણસો ભેગાં થાય છે અને સમય થતાં વિખરાઇ જાય છે. વડલા ઉપર સાંજ પડતાં પક્ષીએ એકત્ર થાય છે અને સવાર પડતાં ઉડી જાય છે તેમ સર્વે જીવા આ સંસાર રૂપી વડલા ઉપર આવીને એકત્ર થયાં છે. આયુષ્ય પૂર્ણ થતાં આ વડલા ઉપરથી ઉડી જવું પડશે.
જ્ઞાની પુરૂષો કહે છે કે આવા વિનશ્ર્વર સુખાની પાછળ તમે પાગલ ન અનેા. જ્યારે કે ત્યારે એને છેડવાનાં છે. સ્વાધીનપણે નહી. છેડો તેા પરાધીનપણે તે છેાડવા જ પડશે. તા શા માટે સમજીને ન છેડે ! આવી સમજણુ આવશે ત્યારે તે તમારી દશા જુદી જ હશે. સમજણના અભાવમાં જીવ જ્યાં જ્યાં જાય છે ત્યાં મમતાના ઢારે અધાય છે.
“ રશ્મિ' જે સમુધ્વન્દે, કેન્દ્િ વા સવલે રે ।
,,
ममा लुप्पइ बाले, अन्ने अन्नेहि मुच्छिए ॥ સૂય. ૩. અ. ૧-૪
આ જીવ જે જે કુળમાં ઉત્પન્ન થયા, જેની જેની સાથે રહ્યો ત્યાં તેણે એક ખીજામાં `અજ્ઞાનપણે મમતા જ ખાંધી. જ્યાં મમતા છે ત્યાં જ માર છે. અને સમતા છે ત્યાં સાર છે. માટે સમભાવ કેળવે. પણ તમે તા જ્યાં જાવ છે ત્યાં ચાંઢી જ જાવ છે.
સારી ઉપર માખી બેસે છે તેા તે જ્યાં સુધી સાકરની મીઠાશની મઝા માણવી હાય ત્યાં સુધી માણે છે. અને મન ફાવે ત્યારે ઉડી પણ જાય છે. કોઈ જાતની માધાપીડા થતી નથી. પણ જે માખી તેલ કે ઘી ઉપર બેસે છે તે સુખ અલ્પ ભેગવશે પણ અંદર પાંખ ચાંટી જશે. અને અંતે મરી જશે. તેમ તમે પણ સંસારના રંગ રાગમાં ચાંટી જશે તે માખીની જેમ મરી જશેા. દેહાથી જીવડા દેહથી જુદો હાવા છતાં પાતે પેાતાને દેહમય માની બેઠા છે. અને એમાં ચાંટી ગયા છે. કોશેટો પેાતાના મુખમાંથી લાળ કાઢી પેાતાના શરીર ઉપર લપેટે છે. પરિણામે એને ઉના પાણીમાં ખાવું પડે
Page #402
--------------------------------------------------------------------------
________________
છે. તેમાં મોટા ભાગના છે ધન-વૈભવ, સત્તા, સંપત્તિ, પુત્ર, પત્ની આદિમાં સુખ માની મધલાળમાં લપટાય છે. એને પણ અંતે દુર્ગતિઓમાં કેશેટાની જેમ બફાવું પડશે. પરભવની વાત તે જવા દો. આ ભવમાં પણ બહારથી ઉજળા થઈને ફરતા હોય છે, પણ અંદરથી તે એનું કાળજું શેકાઈ રહ્યું હોય છે.
જેના જીવનમાં સ્વ-પરનો વિવેક જાગે છે તેવા આત્માઓ ભૂલ કરે છે પણ ઠોકર વાગતાં ઠેકાણે આવી જાય છે. તે સુખમાં એંટી જતા નથી.
એક વખત એક મુનિ ગૌચરી નીકળ્યા. ઘરઘરમાં ગૌચરી કરતાં માર્ગ ભૂલ્યા. અને વેશ્યાના ઘરની સીડી ચઢી ગયાં. એમને ખબર નથી કે આ કેનું ઘર છે. તે તે ધર્મલાભ કહીને ઉભા રહ્યા. અંદરથી કામલત્તા ઘૂઘવાટ કરીને કહે છે, આ ધર્મલાભનું ઘર નથી. આ તે અર્થલાભનું ઘર છે. તમારા ધર્મલાભની મને જરૂર નથી. પણ તારા જેવા કમાવાના કાયર, ઘર છોડીને ગૌચરી નીકળેલા, અર્થના ત્યાગીમાં અર્થ લાભની આશીષ આપવાની તાકાત ક્યાંથી હોય! વેશ્યા વિષયભેગમાં ચકચૂર બનેલી હતી. તેણે એમ વિચાર ન કર્યો કે હું કે આ શબ્દો કહી રહી છું, કારણ કે વિષયાંધ માણસને કોઈ જાતને વિવેક જ હોતું નથી.
કમાવાના કાયર ! ઘરઘરમાં ભીખ માંગનાર ! આવા શબ્દો સાંભળી યુવાન મુનિન લેહી ઉકળી ગયું, હે ! અમે મુનિ એટલે શું કાયર ! અમારામાં કોઈ તાકાત નથી ? અમે ભગવાન મહાવીરના પુત્ર છીએ. શૂરવીર અને ધીર છીએ. અમારામાં જે તાકાત છે તે ઈન્દ્રમાં પણ નથી. એક દિવસના સાચા સંયમીમાં જે તાકાત છે, જે સુખ છે તે ઈન્દ્ર ચક્રવતીને પણ નથી. ચક્રવતી અને ઈન્દ્રના સુખને પણ ઓળંગી જાય તેવું મહાન સુખ સાચા સંયમીનું છે. પણ એ સુખની પિછાણ કરવા માટે દૃષ્ટિ જોઈએ. જેની જેવી દષ્ટિ હોય છે તેવી સૃષ્ટિ દેખાય છે. દરિયા કિનારે માછીમાર જાય તે માછલાં જ જોવે. ખારે જાય તે મીઠું જોવે અને ઝવેરી જાય તે રને જુએ. તેમ મારા હાલા બંધુઓ. જો તમને વીતરાગનાં વચન પ્રત્યે શ્રદ્ધા હશે તે સંતના દર્શન કરતી વખતે તમને સાધુતાનાં દર્શન થશે. અંતરમાં ઝણઝણાટી થશે કે અહો પ્રભુ! હું હવે આ સંસારનાં બંધન તેડીને સર્વવિરતી ક્યારે બનીશ! ગુરૂવંદન કરતી વખતે તમારા અંતરમાં ઘર ખટકવું જોઈએ. તમને કઈ દિવસ ઘર ખટકયું છે ખરું? કે હવે હું ગૃહસ્થી મટીને સર્વવિરતી બનું. સર્વવિરતીને ઘરમાં આવ્યા વિના ભવના ભુકકા નહિ થાય. ઘણું કહે છે કે ભરત ચક્રવતીએ અરિસા ભુવનમાં કેવળજ્ઞાન મેળવ્યું હતું. મરૂદેવી માતા હાથીના હેદ્દે કેવળજ્ઞાન પામ્યા હતાં તે શું અમને જ્ઞાન નહિ થાય? ભાઈ! તમે એમને વાત કરે છે પણ એમનાં જીવન તપાસ્યાં છે. ભરત ચક્રવતી ચક્રવતિના સુખ જોગવતાં હતાં, છતાં કેટલા અનાસક્ત ભાવે રહેતા હતાં ! ભાવચારિત્ર વિના કેવળ
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૦ જ્ઞાન થાય જ નહિ, મરૂદેવી માતાનાં આગળનાં ભાવ કેવા હતાં-એમણે કેવી કમાણી કરી હતી!
કામલત્તાના કટાક્ષ સાંભળી મુનિ છદ્મસ્થપણની લહેરમાં આવી ગયા. ભાન ભૂલ્યાં અને બોલ્યા. તારે મારી તાકાત જેવી છે? એમ કહી જમીન પર પડેલું તણખલું હાથમાં લઈ એના બે ટુકડા કરીને ય ફેંકયા ત્યાં સવા કોડ સેનામહોરને ઢગલે થઈ ગયે.. જોયુંને ! જૈન મુનિએમાં કેટલી તાકાત છે! એમ કહી મુનિ તે બારણા તરફ પાછા ફરી ગયા. આ કામલતા તે બહુ ચાલાક હતી. એણે વિચાર કર્યો કે આના જેવો ઘરાક ફરી ફરીને નહિ મળે. ઘણાં મારી પાસે આવ્યાં પણ આના જે કોઈ ન જે. હવે ફરીને શોધવા જઈશ તે પણ નહિ મળે. તમારા ઘેર આવે સંત પધારે અને આ ઢગલો થઈ જાય તે પછી તમે એને કેડો છેડો ખરા ! પછી તે એની પાછળ જ પડે. (હસાહસ).
કામલતા મુનિને આડી ફરી વળી. ચરણમાં પડીને કહે છે. આપે આ અર્થ લાભ તે આપે પણ આ અર્થના ઢગલાને ભોગવશે કોણ? કાં આ ઢગલે ઉપાડી જાવ અને કાં મારે ઘેર રહી જાવ. અહીં મુનિ મુંઝાયા. બાર બાર વર્ષના સંયમ પછી આ શક્તિ પ્રગટ કરી હતી. પણ એનું વારણ કરવાની વિદ્યા જાણતાં ન હતાં. કામલતા કહે છે હું આપને નહિ જવા દઉં. અર્થલાભ આપે તે કામલાભ પણ આપવું જ પડશે. કામલતાના કામી વચન-બાણે મુનિ વિંધાઈ ગયા. મહાત્મા મંદિણને તપમય દેહ ઢળી પડે. મુનિવેશ ઉતારી નાંખે. મુનિશનાં વસ્ત્ર અને ઉપકરણની પિોટલી બાંધીને માળીયે મૂકી દીધી. એણે કપડાં અને રજોહરણ ફગાવી ન દીધાં. કારણ! સપડાઈ ગયે પણ અંતરમાંથી બાર બાર વર્ષના સંયમભાવની લહેજત ગઈ નથી.
આંખમાંથી આંસુ સરી પડ્યાં. અહે-કામલતા ! હું આજે કાયર બની ગયો છું. ભાન ભૂલ્યો છું. મારું ગાવલી કર્મ નિકાચિત છે. પણ મારા અંતરમાં વિરતીને જે પ્રેમ છે. મારા ભગવાન મહાવીરનું જેટલું સ્થાન છે તેટલું તારું સ્થાન નથી. મારા અંતરમાં વિરતીને પ્રેમ તે હજુ એવો ને એ જ છે. ભલે હું પડે પણ આજથી પ્રતિજ્ઞા કરું છું કે દરરોજ દશ ઇવેને પ્રતિબોધ પમાડી વિરતીના પંથે વાળીશ, પછી જ હું અન્નપાણી લઈશ. ખડખડાટ હસતી કામલતા બોલી, કેઈ દિવસ દશ તૈયાર ન થયા તે શું તમે ઉપવાસ કરશે ? અરે, દશમો નહિ બૂઝે તે હું દશમ નીકળી જઈશ. વિરતીના પ્રેમ આગળ બધા ય પ્રેમ મારી પાસે તુચ્છ છે. કામલતા કહે
છે તમને વિરતી પ્રત્યે પ્રેમ છે તે મારે મન દુશ્મન છે. સ્વામીનાથ ! આપને એક અપૂર્વ - નૃત્ય દેખાડું છું. એમ કહીને શણગાર સજવા ચાલી ગઈ.
બીજી તરફ નદીષેણ વિચારમાં ડૂબી ગયા. અહો! મેં આ શું કર્યું ? એક છવ
Page #404
--------------------------------------------------------------------------
________________
નમાં ત્રણ ત્રણ ભવ કર્યા! હું કોણ ? મગધ નરેશને લાડકવા પુત્ર નદી! કયાં રાજભવનનાં સુખ અને ક્યાં ભગવાન મહાવીરના ઉપદેશથી વૈરાગ્ય રંગે રંગાયેલે હું! દેવેએ મને વૈરાગ્યના પંથે જતાં વાર્યો હતો. મને કહ્યું હતું કે “તારું ભોગાવલી કર્મ નિકાચિત છે.” ગૃહવાસ ફરીને સેવ પડશે. પણ મારા ઉત્કૃષ્ટ વૈરાગ્યને કારણે એ વાતે મેં ફગાવી દીધી હતી. મેં કહ્યું હતું કે હું તે શુરવીર છું, કાયર નથી. હું ભગવાન મહાવીરને શિષ્ય છું. કર્મો તે મારી પાસે રાંકડા છે. એમ વિચારી શૂરવીર બનીને નીકળી ગયો. અને આ મહરાજાએ મને કામલતાને ઘેર ધકેલી મૂક્યો. ઘેર તપ, અપૂર્વ સ્વાધ્યાય, બધું ભૂલી ગયા ! કડક નિયમ લીધું હતું કે આ દેહને અભડાવવા કરતાં પર્વતના શિખરેથી ઝંપાપાત કરે શ્રેષ્ઠ છે. ભગવાનની પણ એ જ આજ્ઞા છે કે – “વર વાણી વરં નવુવિકારેને વશ થવા કરતાં મૃત્યુને ભેટવું સારું છે. હું વૈરાગ્યના પર્વતના શિખરે ચઢી ગયે પણ ચઢીને પટકાઈ ગયો. આમ વિચારે છે ત્યાં કામલતા નંદીષણ પાસે આવીને વિવિધ પ્રકારનાં નૃત્ય કરવા લાગી. અનેક પ્રકારના હાવભાવ કરવા લાગી. ત્યારે નંદીષેણ કહે છે તે કામલતા ! તે હજુ મને ઓળખે નથી. તું મને ઓળખી લે. હું ભગવાન મહાવીરને શિષ્ય છું. હું વીર માતાની હિતશિક્ષાનું દૂધ પીને બળવાન બનેલો વીર છું. મોહની કપટનીતિઓથી હું પૂરા વાકેફ છું. તે અત્યાર સુધીમાં કેટલાય યુવાનેને તારા સૌદર્યની સુરા પાઈને પાગલ બનાવી દીધા છે. અને તારા ચરણનાં દાસ બનાવ્યા છે. એ બધા ભગવાન મહાવીરના સેવકો ન હતાં. પણ હું તે ભગવાન મહાવીર દાસ છું, તે બીજાને દાસ કેમ બની શકે ? ભલે તારી સાથે રહ્યો છું પણ મારું મન તે મહાવીરમાં જ છે.
મારું મનડું છે મહાવીરમાં...મને ગમતું નથી ભુવનમાં દિવસો ઉપર દિવસો ચાલ્યાં જાય છે, પણ નદીષેણ સામાયિક, પ્રતિક્રમણ, ચૌવિહાર તે છોડતાં જ નથી. એમને દરરોજને કાર્યક્રમ છે કે સવારમાં સામાયિકપ્રતિક્રમણ પછી દશ આત્માઓને પ્રતિબંધ પમાડવા. પછી ભેજન, ત્યાર બાદ આરામ અને આરામ પછી થોડે વાર્તા–વિદ–ત્યાર પછી શાસ્ત્ર સ્વાધ્યાય-પ્રતિક્રમણ અને બાર ભાવનાઓનું ચિંતન કરતાં નિદ્રાદેવીને આધીન થવું. કામલતા વેશ્યા મટીને હવે નદીપેણની પ્રિયતમા બની હતી. એના (વેશ્યાના) અંતરમાં હવે કેઈને વસવાને એણે અધિકાર રાખે ન હતો.
મગધના પ્રજાજનેમાં પણ વાતે ચાલે છે કે મગધ નરેશને પુત્ર નંદીષેણ બાર બાર વર્ષ સુધી ઉગ્ર તપ કરી, સંયમ પાળી પતન પામે છે, કામલતા વેશ્યાને વેર વસ્ય છે પણ આશ્ચર્યની વાત તે એ છે કે વેશ્યાના ઘરમાં રહીને પણ રોજ દશ આત્માઓને વૈરાગ્યના પંથે વળીને જ ભૂજન કરે છે. તે એના દિલમાં કોનું સ્થાન
Page #405
--------------------------------------------------------------------------
________________
હશે? ભગવાન મહાવીરનું કે કામલતાનુ` ? લેકે એકબીજાને પૂછે છે કે આ નંદીષેણ ભાગાત્મા કહેવાય કે ચેાગાત્મા ? ત્યારે વિવેકી માણસા કહે છે કે એની દિવસચર્ચા જોતાં એમ કહી શકાય કે એનું તન વેશ્યાના મંદિરમાં પડયું છે માટે તે ભાગાત્મા કહેવાય. પણ એના જીવ તા ભગવાન મહાવીરની આસપાસ ભમ્યા કરે છે, માટે તે ચેાગાત્મા કહેવાય. નહિતર એ વેશ્યાને ઘેર રહીને રાજ દશ દશ જીવાને પ્રતિબંધ કયાંથી પમાડી શકે ? જો એના આત્મા ભેાગમાં ડૂબેલે હાય તા એનાં વચન સામાને અસર કરી શકે નહિ. વેશ્યાના ઘરમાં રહી વૈરાગ્યની વાતા કરવી એ કાંઈ સ્પેલ નથી.
કોઈક માણસા કહે છે અહે ! શી એની સમજાવવાની શક્તિ છે ? નીર્ષણને ખીજાને પ્રતિમાધ પમાડતી વખતે અમે નજરે જોયાં છે. અને એમની વાણી સાંભળી છે. એક માણસને પ્રતિષ પમાડતાં એમણે માનવજીવનની દુલ ભતા સમજાવી, એ તે આપણાં હૃદયમાં સાંસરી ઉતરી જાય. પછી કની કુટિલતા, પાપ કર્માંનાં વિપાકો સમજાવ્યાં. અને નરક ગતિનાં દુ:ખાનું વર્ણન કર્યું ત્યારે તે આપણું કાળજું કપી જાય. વળી કામલતાએ પાતાને કઈ રીતે ફસાબ્યા, એ વાત પશુ સારૅ કહી દે છે. પેાતાના દુષ્કૃત્યાની ગાઁ કરતાં આંખમાં દડદડ આંસુ આવી જાય છે. આવી તેમની શુદ્ધ વૈરાગ્ય ભાવના છે.
આમ કરતાં કરતાં ખાર બાર વર્ષોનાં વહાણાં વહી ગયાં. એક દિવસ એવા ઉગ્યા કે જે નદીષેણુ માટે સુવર્ણ ન હતા. નિત્યક્રમ મુજબ નદીષેણે નવ આત્માઓને પ્રતિખેાધ પમાડી દીધા, પણ દશમા માણસ એવા આ કે એ નીર્ષણને કહે છે તમે મને ઉપદેશ કરી છે. તે પછી તમે શા માટે અહીં બેઠા છે ? ત્યારે નદીષેણે દુઃખિત લેિ કહ્યું–કે ભાઈ ! હું' અભાગિયા ', શું કરુ...? પણ પેલા માણસને સંતાષ થયા નહિ. એને ખૂબ સમજાવ્યે, ખાર વાગી ગયા પણ ખૂઝતા નથી. ત્યારે કામલતા કહે છે. આ ભેજન ઠંડા થઈ જાય છે. જલ્દી ઉઠે. ત્યારે નદીષેણે કહ્યું કે આ દશમા પ્રતિબંધ પામે એટલી જ વાર !!
કામલતા નદીષેણુની મજાક છ્તાં કહે છે, દશમા ન ખૂઝે તા કાંઈ નહિ. આજે તમે જ દશમા ભૂઝી જાવને ! તમારી શ્રાવિકાએ પણ કાઈક વખત તા આવી મજાક કરી હશે. પણ તમે તે ઘોળીને પી ગયાં હશેા. કેમ ખરું ને ! આ નદીષેણુ કર્મોદયથી પડી ગયા પણ અંતરના આનંદ એસરી ગયા ન હતા. કામલતાના શબ્દો સાંભળતાં જ તેને ચાનક લાગી ગઈ. પેલા અમ્રૂઝને પડતા મૂકી તરત જ પાતે ઉભા થઈ ગયાં. અહા, કામલતા ! ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય ! આજે કોઇ ન મળે તે હું... દશમા તૈયાર જ છુ. મજાકના આ શબ્દોએ તે સાચુ તાકયુ તીરં, જાગ્યા કેશરી સિહજી સૂતેલા તેાડીને જ જીર;
Page #406
--------------------------------------------------------------------------
________________
૨૩
ગણિકાના વિનાદી વેળું આજ ઉઘાડયાં નેણુ, પીરસ્યા ભોજન પડયા રહ્યા ને નીકળ્યા નદીષેણુ; વિદ્યાય દે રૂપસુ દરી, અનંત તુજ ઉપકાર. મમ ભરેલા તુજ શબ્દોએ દૂર કર્યાં અંધકાર, મલિન મનેલી સરિતાએ પાછુ પલટાવ્યુ. વેણુ.... પીરસ્યા ભેાજન પડયા રહયાં ને નીકળ્યા નંદીષેણુ.
કામલતાનાં મજાક ભરેલાં શબ્દોથી નદીષેણુ સાવધાન અની ગયા, કેશરીસિંહુ જાગી ગયા. નદીષેણે મુનિવેશનાં કપડાં જે રાખી મૂકયા હતાં તે માળીયેથી નીચે ઉતારીને એક પછી એક પહેરવા માંડયા. પાગલ બનેલી કામલતા રડતી રડતી કહે છે સ્વામીનાથ ! હું તે મશ્કરી કરતી હતી. નદીષેણુ કહે છે....એ મશ્કરી નહિ. પણ મારે માટે સેાનેરી સુવાક્ય છે. તેં કહયુ તે બરાબર જ છે. સમજી સ્ત્રીની મશ્કરી પણ સાચી જ હેાય. હું તે મારા અસલ માગે જાઉં છું. તું તારું જીવન ઉજ્જવળ અનાવજે. આ ભાગી નદીષેણુ તારા ઉપકાર કદી નહિ ભૂલે. તારા મમ ભરેલાં શબ્દોએ મારે અંધકાર દૂર કર્યો છે. થાળમાં પીરસેલા મીઠાં મધુર ભેાજને પડયાં રહયાં અને નંઢીશ્રેણ મુનિ ધર્મલાભ કહેતા આવ્યા હતાં તેમ ધર્મલાભ કહીને ચાલતાં થઈ ગયા.
બ'એ ! સાચા સિંહ પજરામાં પૂરાયેલા રહેતા નથી. એને તે સ્વતંત્રતા જ ગમે છે. નદીષેણુ કામલતાના મહેલરૂપી પિંજર છેડીને પેાતાના માર્ગે ચાલ્યા ગયાં. અહી' પણ દેવભદ્ર ને જશાભદ્રને માતાપિતાના મહેલ પાંજરા જેવા લાગે છે. એમાંથી છૂટકારા ઈચ્છે છે. પણ પિતા રજા આપતા નથી. તે પુત્રા એમના પિતાને શે। જવામ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
આવતી કાલે રાજકોટ સઘને આંગણે ત્રિવેણી સંગમ છે. આવતી કાલે અમારી જીવનનૈયાના સાચા સુકાની પરમતારક પૂ. ગુરૂદેવની પુણ્યતિથિના પવિત્ર દિવસ છે. તેમ જ ખા. મ્ર, ઈન્દીરાબાઈ મહાસતીજીને માસખમણની ઉગ્ર તપશ્ચર્યાંના પારણાંના નિ છે. તેમજ ખા. બ્ર. નવદીક્ષિત હર્ષિદાબાઈ ને પણ એકવીસ ઉપવાસનું પારણું છે. નાની ઉ'મરમાં એ ખ'ને સતીજીએએ ઉગ્ર તપની સાધના કરી છે. હિર્ષદાબાઈ એ ગઇ વખતે ભાવનગરમાં સંસારી અવસ્થામાં માસખમણ કરેલ.
આ તપસ્વીનું બહુમાન તપ-ત્યાગથી જ કરવાનું છે. એમની તપશ્ચર્યાના બહુમાનમાં ત્રીસ છૂટક છૂટક ઉપવાસ કરવા, ત્રીસ મહિના બ્રહ્મચર્યંનું પાલન કરવું, નાટક સિનેમાના ત્યાગ, કંદમૂળ ખાતા હૈા તે તેના ત્યાગ, રાત્રિèાજનને ત્યાગ, જે અને તે સારા પ્રત્યાખ્યાન કરો. વિશેષ ભાવ અવસરે કહેવાશે.
શા. ૧૦
Page #407
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન નં૫૩
ભાદરવા સુદ ૧૧ ને શુક્રવાર તા. ૧૧-૯-૭૦
શાસ્ત્રકાર ભગવાન ત્રિલેકીનાથે જગતના જીવના આત્મકલ્યાણને અર્થે શાસ્ત્રસિદ્ધાંત વાણીનું પાન કરાવ્યું. એ અમૃતવાણીના ઘૂંટડા પીતાં જીવને જઘન્ય રસ આવે તે અનંતકર્મની ભેખડે તૂટી જાય અને ઉત્કૃષ્ટ રસ આવે તે જીવ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરે છે. ઉત્તરાધ્યયન સૂત્ર એ ભગવાનની અંતિમ વાણી છે. જેના છત્રીસ અધ્યયનમાં ચૌદમું અધ્યયન છે જેને અધિકાર ચાલે છે. તેમાં બે કુમારને આત્મસ્વરૂપની પિછાણ થઈ છે. આ પુત્રો શાશ્વત સુખ મેળવવાના અભિલાષી બન્યાં છે. તેમને ભોગ તરફ ભ્રમ ભાંગી ગયો છે. જન્મ-જરા અને મરણને તેમને ત્રાસ છૂટ છે. અને તેમને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી બાળકો વિચારે છે કે - | મારું શુદ્ધ સ્વરૂપ શું? તે આપણે ભૂલી ગયાં છીએ. હું એટલે આત્મા. મારી સંપત્તિ કઈ? મારી સાચી સંપત્તિ જ્ઞાન-દર્શન અને ચારિત્ર છે. એ સિવાય જગતમાં મારું કંઈ જ નથી. બાકી તે બધું પરાયું જ છે. પરાયા કર્મ શત્રુઓ આપણા ઘરમાં ઘૂસી ગયા છે. જ્ઞાન અને દર્શન એ આત્માના સ્વભાવિક ગુણ છે. એ આત્માની સાથે જનાર છે. અને ચારિત્ર એ આ ભવ પૂરતું છે. આ જ્ઞાન–દર્શન અને ચારિત્રના ઘરમાં કર્મો ઘૂસી ગયાં છે. જે પોતાનું છે તે જતું નથી પણ જે પારકું છે તેને પુરૂષાર્થ દ્વારા અવશ્ય કાઢી શકાય છે. આત્મા અને કર્મો અનાદિનાં છે. છતાં પણ બંનેને પ્રયોગ દ્વારા અલગ કરી શકાય છે. પણ જ્ઞાન-દર્શનને અલગ કરી શકાય નહિ. સાકરને ગુણ ગળપણ છે, એને દૂધમાં નાંખો કે પાણીમાં નાંખે, પિતે પીગળી જશે પણ પિતાને ગુણ નહિ છોડે કપડાનો મૂળ કલર શ્વેત છે. પણ લાલ પીળો આદિ રંગ ઉપરથી ચઢાવવામાં આવે છે. એ ચઢાવેલે રંગ ઉતરી જશે. પણ એને વેત રંગ તો કયારે પણ જ નથી. તેમ આત્મા જ્ઞાન અને દર્શનથી ભિન્ન નથી, એ ગુણે પરાયા નથી પણ પિતાના છે.
કંચન, કામિની, કુટુંબીજને, કાયા અને કર્મે બધા જ પરાયા છે. પોતે તે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્મા એ દેહમય નથી પણ પોતાનું સ્વરૂપ ભૂલીને દેહમય બની ગયા છે. અને જે પોતાના નથી તેને પિતાના માનીને એણે ઘરમાં ઘૂસાડ્યા છે. બંધુઓ! તમે જ વિચાર કરો કે પરા પગ ઘરમાં પેસી જાય તે ઘરને માલિક બનીને બેસી જાય ને? અને ઘરને નાશ જ કરે ને? તે જ રીતે પરાયા કર્મ-પરમાણુએએ આત્માના ઘરમાં પેસીને ઘરને વિનાશ કર્યો છે. ઘરમાં રહેલી અમૂલ્ય સંપત્તિ
Page #408
--------------------------------------------------------------------------
________________
જે જ્ઞાન-દર્શન આદિને ફના કરી નાંખે છે. જીવે કેટલી મૂર્ખાઈ કરી છે કે પરાયા કર્મ પરમાણુઓ તરફ તે આકર્ષીયે. અને કર્મરાજા પાસેથી જ એણે કમ પરમાણુઓની મુડી લીધી. વ્યાજ વિના તો કઈ મૂડી આપે જ નહિ. એ તે ઉઘાડી વાત છે. પણ કર્મ રાજાનું વ્યાજ તે ચકવતિ વ્યાજ છે. રાગ–ષના પનારે પડેલા જીવે ચક્રવતિ વ્યાજ આપવાની કબૂલાત કરી. એ પરમાણુઓની મૂડીમાંથી એણે વેપાર કરવાની શરૂઆત કરી. કર્મ પરમાણુઓની મૂડીમાંથી એણે વેપારની શરૂઆત કરી. કેટલાક પરમાણુઓમાંથી કાયા બનાવી, કેટલાક પરમાણુઓમાંથી કંચન, કામિની, બગીચા, બંગલા, બાળકે, હીરા-માણેક બધું જ એણે વસાવી લીધું. એની મૂડી એમાં રોકાઈ ગઈ. વહેપાર શરૂ કર્યો. એ વહેપારમાં કમાવાનું તે બાજુમાં રહ્યું પણ ઉપરથી દેવાળું કાઢયું. હવે પિલું ચક્રવતિ વ્યાજ ધી રીતે ભરવું? કર્મરાજા એ વ્યાજની વસૂલાત અનેક રીતે કરાવે છે. કયારેક એ કર્મના વિપાકો ભેગવવા જીવને નરક-તિર્યંચ આદિ ગતિમાં જવું પડે છે. મનુષ્યભવમાં આવે તે ત્યાં જન્મથી જ અંધ, રક્તપિત્ત, આદિ રોગથી રીબાતે હોય છે. આવી અનેક પ્રકારની નવાજુની કમરાજા કરાવે છે. પરાયા કને પોતાના માનીને ઘરમાં પેસવા દીધા તેની કેવી ક્રૂર સજા ભોગવવી પડી! !
આ બે કુમારોને કરાજાની સજા પ્રત્યક્ષ દેખાઈ છે. આત્મા શુદ્ધ નિશ્ચયન પરમ ત, તેજપુંજ, અખંડ, અવિનાશી અને શુદ્ધ સ્વરૂપ છે. મેક્ષે જવા માટે લાયક છે. એ કાર્ય કરવાની શક્તિ પિતાનામાં જ રહેલી છે. આત્મામાં રહેલાં જ્ઞાન-દર્શન અને ચારિત્ર દ્વારા જ કર્મશત્રુઓને ભગાડવાનાં છે. માટે હે પિતા! અમને સંસારમાં આનંદ આવતું નથી. આપ અમને દીક્ષાની આજ્ઞા આપો. ત્યારે પિતા કહે છે -
अहिज्ज वेए परिविस्स विप्पे, पुत्ते परिदृप्प गिहंसि जाया।
મોરવા મો સદ રૂ@િથાઠુિં, મારા દાદુ મુળ પત્થા || ઉ. અ. ૧૪-૯ હે પુત્ર ! તમે શું પાગલની જેમ દીક્ષાની વાત કરી રહયાં છે ! હજુ તમારે આ સંસારમાં કેટલાં કાર્યો કરવાનાં છે! ભાઈ ! જેની વખારમાં જે માલ ભર્યો હોય તે જ નીકળે. કાપડીયા પાસે જાવ તે કાપડને માલ બતાવે. સુખડીયા પાસે જાવ તે મીઠાઈ મળે. સુથાર પાસે જાવ તે સુંદર ફનીચર બતાવે. ગાંધી પાસે જાવ તે કરીયાણું બતાવે. તેલ અને ગેળના વહેપારી પાસે જાવ તે તેલ ને ગોળ મળે. તે જ રીતે ભાગી આત્માઓ પાસે ભેગની જ વાત હોય અને ત્યાગીઓ પાસે ત્યાગની જ વાતે હાય. તમને એમ થતું હશે કે મહાસતીજી પાસે જઈ એ ત્યારે તપ, ત્યાગ અને વૈરાગ્યની જ વાતે કરે છે. પણ તેઓ નાટક-સિનેમા કે સરકસની વાતે તે કરતા જ નથી. ભલા, વિચાર તે કરે. અમારી પાસે કદી એવી વાતે હોય? સાકર ગરીબ ખાય કે શ્રીમંત ખાય, બાળક
Page #409
--------------------------------------------------------------------------
________________
ખાય કે યુવાન ખાય, હસતાં ખાય કે રડતાં ખાય. જ્યારે ખાય ત્યારે સાકર તે મીઠી જ લાગે, પણ કડવી ન લાગે તેમ અમારી પાસે ગમે ત્યારે ગમે તે આવે પણ ત્યાગ અને વૈરાગ્ય સિવાય બીજી વાત જ ન હોય. તમારી તબિયત કેમ છે? વહેપાર ધંધા કેવા ચાલે છે. તેજી છે કે મંદી? ચાલુ વર્ષે કેટલું કમાયા? આ બધો વહેપાર તમારે છે. સંત તે તમને એ પૂછશે કે દેવાનુપ્રિય! ગયા વર્ષ કરતાં આ વર્ષે તમારે આત્મા કેટલે તેજીમાં આવ્યો ! ધર્મની કેટલી કમાણી કરી? આત્માની કમાણી કરવા માટે આ માનવભવ જ ઉત્તમ છે. દેવભવમાં તે કમાણી ખાવાની છે. મનુષ્યભવની કમાણી ત્યાં ખાવાની છે. અહીં કમાણી કરી કર્મની રાશીઓને તેડવાની છે, માટે કંઈક સમજે. રંગ–ભેગમાં રંગાઈ ન જાવ.
આ બે કુમારો ત્યાગની વાત કરે છે ત્યારે એમના પિતા કહે છે કે લાડીલાઓ ! તમે વેદ ભણે, વેદ ભણ્યા વિના મુનિ બનાય નહિ, પણ બંને કુમારને તે જાતિસ્મરણજ્ઞાન થવાથી અજ્ઞાનને કાળો પડદે પણ ખસી ગયો હતો. એમણે વેદ પણ ભણી લીધા હતા. પણ મેહનાં ચશ્મા પહેરેલાં માતા-પિતા એ ક્યાં જાણતા હતા? એમણે તે એક જ વાત કરી કે તમે વેદ ભણે, બ્રાહ્મણોને જમાડે, ત્રીજી વાત કરી કે તમે પુત્રોને ઘરમાં સ્થાપન કરે. એમને જુદું ન કહેવું પડયું કે તમે પરણે. થોડામાં ઘણું સમાઈ જાય તેવી રીતે માતા-પિતા પુત્રોને સમજાવે છે. ચોથી વાત એ કરી કે
भोच्चाण भोए सह इत्थियाहिं, आरणग्गा होह मुणी पसत्था । હે પુત્રો ! તમે મનગમતી સ્ત્રીઓની સાથે સંસારનાં ભોગ ભોગ અને સંસારના સુખ ભોગવ્યા પછી પાછલી ઉંમરે અરણ્યમાં વસનાર પ્રશસ્ત મુનિ બનજે. ભેગના કીડા એકાંત ભોગની જ વાત કરે. જૈન દર્શનમાં કયાંય ભોગની વાત કરી નથી. જ્યાં
જ્યાં દૃષ્ટિ કરશે ત્યાં ભેગથી છૂટવાની જ વાત કરી છે. અત્યારના તર્કવાદના યુગમાં કંઈક માણસે બેલે છે કે પરલેકમાં સુખ મળશે કે નહિ તેની શી ખાત્રી ? આ હાથમાં આવેલાં સુખ શા માટે ન ભોગવવા? મળેલાં સુખને છેડી દેનાર તે મૂર્ખ છે. ભાઈ! તીર્થક મૂખ ન હતાં. મૂર્ખ તે તમે છે કે અમૂલ્ય તકને ગુમાવે છે. જે તમારા પૈસા, ઘરબાર, પુત્ર-પરિવાર અને બંગલા જ તમને સુખ આપતા હોય તે સ્ટેમ્પના કાગળ ઉપર લખાણ કરી આપે કે આ બધા સુખમાં કદી ઓટ આવવાની નથી. આ બધું જ અમારી સાથે આવશે. બેલે, છે આટલી ગેરંટી ! હું તમને ચેલેન્જ ફેંકીને કહું છું કે અમારા ત્યાગીઓના સુખમાં કદી ઓટ આવતી નથી, અને તમારા સુખમાં તે ઘડીએ ઘડીએ ભરતી અને ઓટ આવ્યા જ કરે છે.
તમારી નજરે જુએ છે અને કાને સાંભળે છે કે આ વરસાદની હેનારતમાં
Page #410
--------------------------------------------------------------------------
________________
વાહન વ્યવહાર ખેરવાઈ ગયું છે એટલે નવો માલ પણ આવતો નથી. શ્રીમંતોના ઘરમાં દાણા ભર્યા છે એટલે એમને કોઈ જાતની ફિકર નથી. પણ જે બિચારા રોજ રોજની ખીચડી લાવીને ખાય છે તેમની કઈ સ્થિતિ હશે ? વહેપારીઓ સમજે છે કે ઠીક છે. અત્યારે આપણે કમાવાની સીઝન છે. ગરીબ પાસેથી બમણું ભાવ લેતાં પણ અચકાતા નહિ હોય ! એ ગરીબ બિચાશ કેવા મૂંઝાઈ જતા હશે! એને ખ્યાલ સરખે આવતો નથી. કેવી રાક્ષસી મને વૃત્તિ છે! જે તમે ભગવાન મહાવીરના ઉપાસક હે, અહિંસાના પુજારી છે, તે તમે આવા ગોરખધંધા ન કરશો. જ્યાં ચારે તરફ લોકો દુઃખમાં ડૂબી રહ્યાં હોય, કંઈકના ઘરબાર તણાઈ ગયા હોય ત્યાં તમારા ગળે મીઠાઈના બટકા કેમ ઉતરી જાય છે? આ સમયે તો ભગવાનને પ્રાર્થના કરવાની હોય કે હે પ્રભુ! મારે હાલે હોય કે વેરી હોય, દરેક જીવોનું દુઃખ દૂર થાઓ. સર્વત્ર સર્વ જી સુખ અને શાંતિ પામે. બને તેટલી દુઃખીને રાહત આપે. આ જ માનવનું કર્તવ્ય છે.
આજનો દિવસ ત્રિવેણી સંગમ છે. વૈષ્ણવ ધર્મમાં જ્યાં ત્રણ નદીઓ મળતી હેય ત્યાં લોકો તેને પવિત્ર તીર્થનું સ્થાન માને છે. આજના દિવસને હું પવિત્ર ત્રિવેણી સંગમ એટલા માટે કહું છું કે અમારા આત્મામાં ત્યાગ-વૈરાગ્યની જ્યોતિ જગાવનાર, ત્યાગના પંથે વાળનાર, ભડકે બળતા સંસારરૂપી દાવાનળમાંથી બહાર કાઢનાર બા. બ્ર. ગચ્છાધિપતિ સ્વ. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ જેમને અમારા ઉપર અનહદ ઉપકાર છે તેમની પવિત્ર પુણ્યતિથિ છે. બીજું બા. બ્ર. ઈન્દીરાબાઈ મહાસતીજીને ત્રીસ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાનું તેમજ બા. બ્ર. નવદીક્ષિત હર્ષિદાબાઈ મહાસતીજીને ૨૧ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાનું આજે પારણું છે. બા. બ્ર. લાભુબાઈ મ. સ. તથા બા.બ્ર. ઈન્દીરાબાઈ મ. સને હજુ તપશ્ચર્યા ચાલે છે. ત્રીજું ગોંડલ સંપ્રદાયના ખેડાજી મહારાજ સાહેબની પણ આજે પુણ્યતિથિ છે. એટલે આજનો દિવસ પવિત્ર છે.
'ઠાણાંગ સૂત્રને ત્રીજે ઠાણે ત્રણ પ્રકારનાં અણુ ભગવાને બતાવ્યાં છે. તેમાં પ્રથમ જણ માતા પિતાનું છે. પુત્ર માતા-પિતાની ગમે તેટલી સેવા કરે, પોતાના ચામડાના જુત્તા બનાવીને પહેરાવે છે પણ તે માતા-પિતાના ઋણમાંથી મુક્ત થઈ શકે નહિ. પણ જે એ પુત્ર માતા-પિતાને અંતિમ સમયે ધર્મ પમાડે, ભવના ફેરાથી ઉગારે તે એ ત્રણથી મુક્ત થઈ શકે છે. બીજું ઋણ છે શેઠનું, જે તમારા સંસાર વ્યવહારમાં તમને સુખી કરે, તમને સાથ આપે છે. જે શેઠે તમારે હાથ ઝાલ્ય, જેના પ્રતાપે તમે સંસારમાં સુખી થયા, એ જ સુખી શેઠ તેમના કર્મોદયે ગરીબ થઈ જાય તે તે વખતે તમે તેને ઉપકાર ન ભૂલતાં. અને એની એવી કપરી સ્થિતિમાં તમે તમારું સર્વસ્વ તેને અર્પણ કરી દે છે અને આ રીતે તેના દુઃખમાં સહાયક બનીને અંતિમ સમયે તેને ધર્મ પમાડે તો જ શેઠના ત્રણમાંથી મુક્ત થઈ શકાય છે.
Page #411
--------------------------------------------------------------------------
________________
ત્રીજું અણ છે ગુરૂવર્યોનું. આપણે જીવનભર ગમે તેટલું કરીએ તે પણ ગુરૂ વર્યોના ત્રણમાંથી મુક્ત થઈ શકાતું નથી. એમને આપણું ઉપર અસીમ ઉપકાર હેય છે. કેઈ માણસ આપણા ઉપર એક સામાન્ય ઉપકાર કરે છે તે પણ આપણે તેને ઉપકાર ભૂલતાં નથી. તો જેમણે આપણને સંસાર દાવાનળમાંથી ઉગાય હેય, અંધકારમાંથી પ્રકાશમાં જવાની પ્રેરણા આપી હોય તેમને ઉપકાર તો કેમ ભૂલાય ?
गुरु विना को नहि मुक्तिदाता, गुरु विना को नहि मार्ग ज्ञाता
गुरु विना को नहि. जाडय हता, गुरु विना को नहि सौख्य कर्ता
ગુરૂ વિના આપણને કોઈ મુક્તિનો માર્ગ બતાવી શકતું નથી. જે છુટેલાં હોય તે જ છોડાવે છે. બંધાયેલા હોય તે કયાંથી છોડાવે? દરેક ધર્મોમાં ગુરૂનું સ્થાન પ્રથમ બતાવ્યું. તમે સામાયિક લે છે ત્યારે અને પાળે છે ત્યારે બંને વખત નમેન્થર્ણ ગણે છે. તેમાં પહેલું નમેલૂણું સિદ્ધ ભગવંતનું, બીજું અરિહંત પ્રભુનું, અને ત્રીજું નમસ્થણે પિતાના ધર્મગુરૂ-ધર્માચાર્યને કરવાનું હોય છે. આપણે તારક ગમે ત્યાં બિરાજમાન હોય ત્યાં આપણે તેમને વંદન કરીએ છીએ. તેનું કારણ શું? ગુરૂ આપણું જીવનમાં સુંદર રસાયણ રેડે છે, એને પાવર લાંબા સમય સુધી ટકી રહે છે.
પરદેશી રાજા એક વખત કે હિંસક હ! જેના હાથ તે લેહીથી ખરડેલાં જ રહેતાં હતા. એવા પરદેશી રાજાને કેશી સ્વામી જેવા ગુરૂ મળ્યાં. એના જીવનમાં જ્ઞાનને દીપક પ્રગટ. અનંતકાળને પરદેશી પરદેશી મટીને સ્વદેશી બની ગયે. જ્યારે પરદેશી રાજાને સૂરિકતા રાણીએ ઝેર આપ્યું, ત્યારે એને ખબર પડી કે મને ઝેર આપ્યું છે. નાડીઓ તૂટવા લાગી ત્યારે તેમણે આવી, પડિકમિ, ભૂમિનું પડિલેહણ કરીને સર્વ જીને ખમાવી સંથાર કર્યો. તે વખતે સિદ્ધ ભગવંતનું નમણૂણું ગયું, અરિહંત પ્રભુનું ગયું, ત્રીજું નત્થણું ગુરૂનું આવ્યું તે વખતે પરદેશી પિતાના ગુરૂ કેશી સ્વામીને યાદ કરે છે? અહો ! મારા તારણહાર, મારી જીવનનૈયાના સાચા સુકાની ગુરૂદેવ! આપ જે ગામમાં કે નગરમાં, જે સ્થળમાં બિરાજતા હે તે ગામને ધન્ય છે. એ નગરને ધન્ય છે. એ ભૂમિ પવિત્ર છે. આપ મારાથી હજારો માઈલ દૂર વસ્યાં છે, પણ આંખ બંધ કરી અંતરમાં અવલોકન કરું છું ત્યારે આપ મારી સમક્ષ દેખાય છે. ગુરૂદેવ ! આપને મારા ઉપર અનહંદ ઉપકાર છે. જે આપના જેવા સમર્થ ગુરૂ મને ન મળ્યા હેત તે આ પાપી પરદેશીનું શું થાત? મારા રાજ્ય વૈભવે, મારી સૂરિમંતા રાણી અને પ્રાણપ્રિય પુત્ર સૂર્યકુમાર કેઈ મને નરકના દુઃખથી ઉગારનાર નથી. એ તે મને નરકગતિની ખાઈમાં ધકેલી દેનાર છે. રાણીએ આજે મને ઝેર આપ્યુ છતાં કોઈના પ્રત્યે મને ક્રોધ આવતું નથી. શ્રેષ જાગતું નથી. દરેક પ્રત્યે સમભાવ રહ્યો હોય તે ગુરૂદેવ, એ તમારે જ પ્રતાપ છે. ગુરૂદેવના ઉપદેશના પ્રતાપે પરદેશી રાજા ઝેરન
Page #412
--------------------------------------------------------------------------
________________
ભયંકર વેદના ભૂલી ગયા અને સમતા રસના ઘૂંટડા પીવા લાગ્યા. એ ગુરૂને પ્રતાપ હતે. ગુરૂદેવને યાદ કરી અંતિમ સમયે પરદેશી રાજાની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. જીવન નૌકાને સુકાની સારે હોય તે કુમાર્ગે જતી નૌકાને સાચે માર્ગે વાળી ભયમાંથી મુક્ત બનાવી નૌકાને સુરક્ષિત અને નિર્ભય બનાવે છે. “મારા પરમ તારક ગુરૂદેવ પણ મહાન પ્રતિભાશાળી અને સમર્થ હતાં. તેમનાં હું જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે. તેઓ દિવ્ય જીવન જીવી ગયાં છે. તેઓશ્રીનાં જીવનમાં ઘણું વિશેષતાઓ હતી. તેનું સંપૂર્ણ વર્ણન કરવા બેસું તે ઘણે સમય જોઈએ. પણ આજે આપણે પાસે બહુ જ શેડો સમય છે. પ્રસંગને અનુસરીને ઘણું ભાઈ–બહેનોને પણ આજે બોલવાનું છે. અને આજે બે સતીજીએને પારણાં છે. એટલે ટૂંકમાં પૂજ્ય ગુરૂદેવના જીવનમાં રહેલા ગુણોનું મરણ કરી કૃતાર્થ થઈએ.
સ્વર્ગસ્થ પૂજ્ય, બાલ બ્રહ્મચારી શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબને શ્રદ્ધાંજલી.”
૧૦૦૮ પૂજ્યપાદ, સિદ્ધાંત વિશારદ, વ્યાખ્યાન વાચસ્પતિ, આત્મોદ્ધારક, જેનધર્મદીપક, બાલ બ્રહ્મચારી, મહાન વિભૂતિ પૂજ્ય શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની આજે ૨૨મી પુણ્યતિથિ છે. એ મહાન પુરૂષનું જીવન ઘણું જ ઉજજવળ છે. તેમાંથી અહીં સંક્ષેપમાં આપની સમક્ષ રજુ કરું છું.
ગુજરાતનું પાટનગર અમદાવાદ છે. જેની મધ્યમાં પુણ્યસલિલા સાબરમતી પિતાને શાંત પ્રવાહ વહેવડાવી રહી છે. તેના કિનારે ખંભાત રિયાસતનું ગલિયાણા નામે નાનું ગામ છે. તે શૂરવીર એવા ગરાસીયા રાજપૂતની પુણ્યભૂમિ છે. ત્યાં જેતાભાઈ નામના રાજપૂત કિસાન વસતાં હતાં. તેઓ બહુ જ સરળ અને પવિત્ર ભાવનાવાળા હતાં. જેમ પંકમાંથી પંકજ ઉત્પન્ન થાય તેમ જેતાભાઈને ત્યાં વિક્રમ સંવત ૧૯૪રની સાલમાં કાર્તિક સુદ ૧૧ ના દિવસે પુત્ર રત્નને જન્મ થયે. તેઓશ્રીનું જન્મ નામ રવાભાઈ હતું. તેઓ બે ભાઈ અને એક બહેન હતાં. માતા-પિતા ત્રણ સંતાનને બાળ અવસ્થામાં મૂકી સ્વર્ગને પંથે ચાલ્યા ગયા. ધીમે ધીમે બાળકે મોટા થયાં. એક વખત રવાભાઈને કામ પ્રસંગે વટામણમાં ખંભાત સંપ્રદાયના પૂ. મેંઘીબાઈ મહાસતીજીને સમાગમ થતાં અને ઉપદેશ સાંભળતાં તેઓ વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. તેમના પિતાને મૂળ ધર્મ સ્વામીનારાયણને હતું. તેમને ઘરમાં ચેન પડતું ન હતું. તેથી તેઓ ગઢડા ગયા. અને તેમણે તેમના આચાર્યને સંસાર ત્યાગના હૃદયના ભાવ જણાવ્યાં. તે વખતે તેમના સ્વામીનારાયણ પંથના આચાર્યે કહ્યું કે તમારે અમારા પંથમાં બ્રહ્મચારી બનવું હોય તો તમારે તમારી માલ-મિલક્ત અમારા ભંડારમાં અર્પણ કરવી પડશે. તો જ તમને અમારા પંથની દીક્ષા આપવામાં આવશે. આ સાંભળી રવાભાઈ તે વિચારમાં પડી ગયા કે આ શું? જે લક્ષ્મી અનર્થને જન્માવનારી છે તેને મેહ અને મમત્વ આ સાધુમાં
Page #413
--------------------------------------------------------------------------
________________
XCO
ભર્યા છે. માટે આ પંથમાં આત્મ કલ્યાણ થઈ શકે નહિ. તેથી ગાદીપતિને પ્રત્યુત્તર લઈ દિધું કે મને તમારા ધર્મમાં આત્મકલ્યાણને સાચે માર્ગ દેખાતું નથી. કેટલું મહાન આત્મમંથન ! કેવી અગાધ શક્તિ અને બુદ્ધિ! તેર વર્ષના બાળકની કેવી હિંમત ! રવાભાઈએ તેર વર્ષની ઉંમરમાં આટલે ઊંડે વિચાર કર્યો. ત્યારે તેમના ભાવિના ભણકારા કેટલા આનંદમય અને પ્રભાવશાળી હશે?
ત્યાંથી તેઓ પિતાના વતનમાં પાછા ફર્યા. પણ મહાસતીજીએ જે ઉપદેશ આપ્યો હતે તે તેમના મગજમાં ગૂંજતું હતું. આ બાળક વિચાર કરે છે અહો ! હું એ મહાસતીજી પાસે જાઉં. હવે મારે આ ઘરમાં રહેવું નથી. તેઓ ખંભાત સંપ્રદાયના પૂજ્ય મેંઘીબાઈ મહાસતીજી પાસે પાછા આવ્યા. અને તેમણે તેમને પૂજ્ય ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ પાસે ખંભાત અભ્યાસ માટે મોકલ્યા. ગુરૂદેવ મહાન પ્રભાવશાળી, ખૂબ વિચક્ષણ અને શક્તિશાળી હતાં. તેઓ બાળકનું લલાટ જોતાં સમજી ગયા કે આ કેઈ અમૂલ્ય રત્ન છે. ગુરૂના સાનિધ્યમાં રહેતાં તેર વર્ષના કિશોર એવા રવાભાઈએ પંદર દિવસમાં સામાયિક અને પ્રતિકમણ શીખી લીધા. ધીમે ધીમે એક વર્ષમાં ઘણે અભ્યાસ કર્યો. અને ચૌદ વર્ષને કિશોર દીક્ષા માટે તત્પર બન્યું. સગાં-સ્નેહીઓને સમજાવી વિક્રમ સંવત ૧૫૬ના મહા સુદ પાંચમ (વસંતપંચમી) ના દિવસે ખંભાત શહેરમાં ખૂબ ઉત્સાહપૂર્વક આ કિશેરે પૂજ્ય શ્રી છગનલાલજી મહારાજ સાહેબ પાસે દિક્ષા અંગીકાર કરી. પૂજ્ય ગુરૂદેવે રવાભાઈનું ભાવિ જીવન ઉજજવળ જઈ રત્નચંદ્રજી” નામ આપ્યું.
રન સમાન રત્નચંદ્રજી મહારાજ સાહેબ ગુરૂદેવના સાનિધ્યમાં રહી જ્ઞાનમાં ખૂબ આગળ વધ્યા. જેમ જેમ શાસ્ત્રજ્ઞાન સંપાદન કરતા ગયા તેમ તેમ તેમનામાં નમ્રતા અને વિનય ગુણ પ્રગટ થતાં ગયાં. વૈશાખ વદી દશમના દિને ગુરૂદેવ સ્વર્ગવાસ પામતાં ખંભાત સંપ્રદાયનું સુકાન પૂજ્ય શ્રી રત્નચંદ્રજી મહારાજના હાથમાં આવ્યું. ખંભાત સંઘે પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબને પૂજ્યશ્રી તરીકેની પદવી અર્પણ કરી. પૂજ્ય પદવી પ્રાપ્ત થયા બાદ ગુરૂદેવે સંપ્રદાયને મહિમા અને સંઘબળ ઘણું વધાર્યું. પિતાના શિરે આવેલી શ્રી સંઘની જવાબદારી બરાબર અદા કરવા લાગ્યા. ગ્રામાનુગ્રામ વિચરતાં પિતાનાં શિષ્ય સહિત વિક્રમ સંવત ૧૯૫માં તેઓશ્રી સાણંદ ચાતુર્માસ માટે પધાર્યા. તેમના ઉપદેશથી બે આત્માઓ બુઝક્યા. એક જશુબાઈ મહાસતીજી અને બીજી હ. (શારદાબાઈ મહાસતીજી). જે ગુરૂદેવે અમને સંસારની અસારતા સમજાવી, અને બળતા દાવાનળમાંથી બહાર કાઢવ્યાં અને આત્મકલ્યાણને રાહ બતાવ્યો, તે ઉપકાર કદી ભૂલાય તેમ નથી. જેમ દરિયામાં દીવાદાંડી રાખવામાં આવે છે તેમ આ સંસાર સમુદ્રમાં અમારે માટે ગુરૂદેવ દીવાદાંડી સમાન હતાં. ખરેખર! જીવન રથનાં સાચા સારથી પૂજ્ય ગુરૂદેવ જ છે. ગુરૂ વિના કોઈ માર્ગ બતાવનાર નથી,
Page #414
--------------------------------------------------------------------------
________________
૧
પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબ ૨૦૦૦ની સાલમાં સુરત ચાતુર્માસ માટે પધારેલ. ત્યારે પાળીયાદના રહીશ ત્રિકમલાલ ધનજીભાઈના સુપુત્ર શ્રી ડું'ગરશીભાઇએ દીક્ષા અંગીકાર કરી. ખા. બ્ર. દમુનિ પૂજ્ય રત્નચંદ્રજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે પ્રસિદ્ધ થયા. પૂ. ગુરૂદેવના સાનિધ્યમાં રહી તેમણે પણ વ્યાખ્યાતાનું પઢ પ્રાપ્ત કર્યું.. પૂજ્ય ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબે ખાર ચામાસા અમદાવાદમાં કર્યાં. ખાર ચાતુર્માસ ભતમાં, દેશ ચાતુર્માસ સુરતમાં, છ ચાતુર્માસ સાણંદમાં અને ચાર ચાતુર્માસ મુંબઈમાં ( વિ. સં. ૧૯૬૪-૧૯૭૪-૧૯૭૫-૧૯૮૧) કર્યાં હતા. વસેામાં ત્રણ, કઠારમાં એક, ટાદમાં એક, અને છેલ્લું ચાતુર્માંસ સં-૨૦૦૪માં ખંભાત કરેલ. ગુરૂદેવને કોઈ એ પૂછ્યું :- સાહેબ, આપનુ સં-૨૦૦૪નું ચાતુર્માસ કયાં છે ? તે કહે કે આ છેલ્લું ચાતુર્માસ ખંભાત છે. એવું તેએ સુરતથી પાછા ફરતાં વિહારપંથે ખેલ્યા હતા. તે દર ચાતુર્માસમાં વ્યાખ્યાનમાં ભગવતીજી સૂત્રનુ' વાંચન કરતાં હતાં. પણ આખરના ચાતુર્માસમાં ઉત્તરાધ્યયન સૂત્રનું પાંચમું અધ્યયન “ સકામ અકામ મરણુ ’” ના અધિકાર વ્યાખ્યાનમાં પૂજ્યશ્રીએ ખૂખ લાક્ષણીક શૈલીથી સમજાવ્યા હતા. તેમના વ્યાખ્યાનના પ્રભાવથી સંઘમાં અદ્ભૂત ઉત્સાહ વર્તાઈ રહયેા હતેા.
તે ગુરૂદેવના જીવનના ઇતિહાસ જાણવા જેવા છે. પૂજ્ય ગુરૂદેવનુ જીવન અને ચારિત્ર એટલું તેા પ્રભાવશાળી હતું કે જોનાર માનવની આંખ ઠરી જાય. ગુરૂદેવની તબિયત ભાદરવા સુદ્ઘ પાંચમના દિને શરદીનુ જોર આવવાથી બગડી હતી. પણ તેમાં ધીમે ધીમે સુધારા થયા. ભાદરવા સુદ દશમના દિવસે તેમના શિષ્ય તપસ્વી ફુલચ'દ્રજી મહારાજને ૩૮ ઉપવાસ પૂરા થયા. ત્યારે તેમણે ગુરૂદેવને વિનંતિ કરી કે સાહેબ ! મને શાતા છે. ત્રણ ઉપવાસ ભેળવીને ૪૧ ઉપવાસ કરાવેા. ગુરૂદેવ મેલ્યા—માજે હું તને છેલ્લું પારણુ કરાવું છુ. ગુરૂદેવના એકેક શબ્દો એવા હતાં કે કોઈ ને કઈ ખ્યાલ ન આવ્યેા. તે દિવસે આખા સંધમાં પૂજ્ય રત્નચંદ્રજી મહારાજ ગૌચરી કરવા માટે પધાર્યાં. ત્યારબાદ શિષ્યને પારણું કરાવ્યું. છેલ્લે સાંજના પ્રતિક્રમણુ કરવા બેઠાં તે પહેલાં પેાતાના લઘુશિષ્ય હદમુનિને માથે હાથ મૂકી ખૂબ શિખામણ આપી. તપસ્વી મહારાજને કહ્યું કે આજે તમને માનસિક ઉપસ આવવાના છે. તમે બધા ખૂબ હિંમત રાખો. વકીલ ગુલામચંદભાઈ ખંભાત ગયેલા. તેમની સાથે ત્રણ માળ સુધી ફરી વાતા કરી અને વકીલને જવાની રજા આપી તેથી વકીલ અમદાવાદ આવ્યાં. ખંભાતના અવેરી માણેકલાલ ભગવાનદાસ પટેલ ( હાલ મુંખઈ)સાયનમાં રહે છે. તેઓ મુંબઈ જતાં પહેલા પૂ. ગુરૂદેવના દર્શન કરવા આવ્યાં. તેઓને કહે છે કે તમે આજે મુખઇ ન જશો. કાલે તમારુ કામ પડવાનું છે. આવી આવી સક્ષેપમાં ઘણી વાર્તા કરી. પેાતાના જીવનની અંતિમ ઘડીના ખ્યાલ આવી જવાથી પ્રતિક્રમણ કરી
શા, ૫૧
Page #415
--------------------------------------------------------------------------
________________
0
ચૌવિહારના પચ્ચખાણ કર્યા. પછી મેડી ઉપરથી નીચે પધાર્યા. અને બધા શિષ્યને સુંદર શિખાપણુ આપી. અને મને જ્યારે અમદાવાદ ચાતુર્માસની આજ્ઞા કરી ત્યારે મેં દલીલ કરી કે ગુરૂદેવ ! મારી તબિયત સારી નથી. હમણાં જ ઠીક થયું છે. તે આપ આ વખતે મને અમદાવાદ ચાતુર્માસ ન આપે. ત્યારે ગુરૂદેવે કહયું કે ચાતુર્માસની આ છેલ્લી આજ્ઞા આપું છું. આવી ઘણી ઘણી વાત કરી પણ કઈ સમજી શકયું નહિ.
૫. ગુરૂદેવની તબિયત રાતના વધુ બગડતી ગઈ. કારમું વાદળ ઘેરાવા લાગ્યું. ગુરૂદેવે શ્રી સંઘને કહી દીધું કે મારા ચારિત્રમાં કોઈ જાતને દોષ લાગ જોઈએ નહિ, તે વાત ખાસ ધ્યાનમાં રાખજે. એમ કહી પોતે સમાધિમાં સ્થિર થવા લાગ્યા. ચાર આંગળા ઉંચા કરી સંઘને નિશાન આપી દીધું અને છેવટે ભાદરવા સુદ અગિયારસના પ્રભાતે ચાર વાગે સંવત ૨૦૦૪ની સાલે પૂ. ગુરૂદેવ આ ફાની દુનિયા છોડી શ્રી સંઘને રડતે મૂકી સ્વર્ગના પંથે પ્રયાણ કરી ગયા.
બંધુઓ! પૂજ્ય ગુરૂદેવની આ રરમી પુણ્યતિથિ છે. બા.બ્ર. ઈન્દીરાબાઈ મહાસતીજીને ૩૦ અને બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને ૨૧ ઉપવાસનું પારણું છે. માટે જે કંઈ પ્રત્યાખ્યાન કરે તે એટલા મહિનાના લેજે. મહિનાના ન લે તે ઓછામાં ઓછા ૩૦, ૨૨ અને ૨૧ દિવસનાં કરશે જ. ઉપવાસ, આયંબીલ, પૌષધ, રાત્રિભોજનને ત્યાગ, કંદમૂળને ત્યાગ જેનાથી જે બને તે અવશ્ય કરશે. તે જ પૂ ગુરૂદેવને સાચી શ્રદ્ધાંજલી આપી કહેવાય અને તપસ્વીનું બહુમાન કર્યું ગણાય.
આજે ગોંડલ સંપ્રદાયના ખેડાજી મહારાજ સાહેબની પણ પુણ્યતિથિ છે. તેઓશ્રીને જન્મ રાજકેટના દશા શ્રીમાળી જ્ઞાતિના સુશ્રાવક શ્રી વિરજીભાઈને ત્યાં સંવત ૧૮૯૨ ના કારતક સુદ અગિયારસના દિવસે થયો હતે. જુઓ, મહાનપુરૂષને કે સુમેળ છે ! પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબને જન્મદિન પણ કારતક સુદ અગિયારસને અને પૂજ્ય ખડાજી મહારાજ સાહેબને જન્મદિન પણું એ જ છે. બંનેની સ્વર્ગારોહણ તિથિ પણ ભાદરવા સુદ અગિયારસની છે.
પૂજ્ય રત્નચંદ્રજી મહારાજ સાહેબના શિષ્યનું નામ પણ ખડાજી મહારાજ સાહેબ હતું. તેઓશ્રી પણ ખૂબ વિનયવંત અને સરળ હતાં. આજે મને એ ખોડાજી મહારાજ પણ ખૂબ યાદ આવે છે.
૫. ખેડાજી મહારાજ સાહેબે સોળ વર્ષની ઉંમરે સંવત ૧૯૦૮ના અષાડ સુદી અગિયારસના શુભ દિને પૂજ્ય જસાજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. તે મહાન પુરૂષે દીક્ષા લઈને ખૂબ પ્રગતિ સાધી છે. તેઓશ્રી કવિવર્યા હતાં. તેમણે સંયમ લીધા પછી ૭૦૦ ઉપરાંત સ્તવને અને સઝાયે રચેલ છે. અને તેમનું ખેડા
Page #416
--------------------------------------------------------------------------
________________
કાવ્ય માળા ।” નામનું પુસ્તક પણ અને “ચિત્ત સ ́ભૂતિને રાસ” પણુ
xos
અહાર પડેલ છે. તે ઉપરાંત “ ખોડીદાસ ચાવીશી ” મહાકાવ્ય રૂપે વર્ણવેલ છે.
આવા મહાન પુરૂષ કવિવ શ્રી ખેાડાજી મહારાજ નાની ઉમરમાં ગુલાબના પુષ્પ જેવી સૌરભ મડે'કાવી ગયા છે. ગુલામને લસેાટી નાંખેા, કે ગરમ પાણીમાં નાંખી ઉકાળા તા પણ તે સુવાસ જ આપે છે. તેમ મહાનપુરૂષાનું જીવન આપણને સૌરભ જ આપે છે. એમના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે. તેઓશ્રી કને ખે!ડા કરી ૧૯ વર્ષ નિમાઁળ ચારિત્રનું પાલન કરી ૩૫ વર્ષની ભરયુવાન વયે કાળધર્મ પામ્યાં છે.
આવા મહાન ગુરૂવર્યાની પુણ્યતિથિ નિમિત્તે જેટલી અને તેટલી વધુ ધર્મારાધના કરશે।. સારા વ્રત–પ્રત્યાખ્યાન કરી મહાન પુરૂષોના આદશ જીવનમાં અષનાવશે.
વ્યાખ્યાન ન’.......૫૪
ભાદરવા સુદ ૧૨ ને શનિવાર તા. ૧૨-૯-૭૦
અન‘તજ્ઞાની મહાન પુરૂષોની શાશ્વતી વાણી તેનુ નામ સિદ્ધાંત. વીતરાગની વાણી રૂપી પાણીનું એક જ બિંદુ અંતરમાં ઉતરે તે આપણુ કલ્યાણ થઈ જાય.
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીવાના અધિકાર ચાલે છે. તેમાં એ પુત્રાને સોંસાર અસાર લાગ્યા છે. તમે ઘણી વખત પૂર્વ સાંભળ્યુ' હશે કે આ સસાર અસાર છે, છતાં છે।ડવાનું કદી મન થયુ' છે? તમને હજી કમ`ના દેણાં ચૂકવવાની ચિંતા થતી નથી, માટે તે તરફના પુરુષાથ જાગતા નથી. જેથી અણુગાર બનવાનું મન થતું નથી. જેટલી જિંદગી ગઈ તેટલી ભલે ગઈ હવે જાગેા તાય સારું છે. નિરાશ થવાની જરૂર નથી. જ્ઞાનીએ આત્માને ઉપર ચઢવા માટે ચૌદ ગુણસ્થાનની શ્રેણી બતાવી છે. એ સીડીના એકેક પગથિયાં ચઢવા માટે છે, પણ જ્યાં છીએ ત્યાં ને ત્યાં પડચા રહેવા માટે નોહે,
染
ચૌદ ગુણસ્થાનમાં જીવને ચેાથા ગુણસ્થાનથી મેાક્ષગતિએ જવાના મંડાણુ મ ડાય છે. સમ્યગ્દર્શન વિના જીવના મેાક્ષ થતા નથી.
नत्थ चरितं सम्मतविहुण, दंसणे उ भइयव्व ।
સમ્મત્ત પત્તા, જીવ' પુત્ર વ સન્મત્ત ૫ ઉ. અ. ૨૮-૨૯ ૨
જ્યાં સમ્યક્ત્વ હાય ત્યાં ચારિત્ર હાય પણ ખરુ' અને ન પણ હાય, એવા કાઈ
Page #417
--------------------------------------------------------------------------
________________
४०४
નિયમ નથી કે જ્યાં સમ્યક્ત્વ હોય ત્યાં ચારિત્ર હોય જ, પણું જ્યાં ચારિત્ર હોય ત્યાં સમ્યક્ત્વ હેય. જે અણગાર સાધુમાર્ગને શ્રદ્ધાથી સ્વીકાર કરે છે તે સંસારને અસાર સમજે છે. એ તે સંસારને કમોદના ફતરાની જેમ ફગાવી દે છે. એને તે જિનેશ્વરદેવને ધર્મ જ સાર રૂપ લાગે છે.
બંધુઓ! તમને તે “સંસાર અસાર છે” આ વાકય સંતના મુખે સાંભળતાં -કેટલા વર્ષોના વહાણ વાયાં.
“સુણી સુણીને ફૂટ્યા કાન, તે યે ન આવ્યું બ્રહ્મજ્ઞાન” બસ, તમે તે એક જ વાત સમજ્યા છે કે સંતોને કહેવાને ધર્મ અને અમારે સાંભળવાને ધર્મ. અમે એમ ક્યાં છેડીએ એમ છીએ. જે હવે પણ કંઈક સમજતાં હો તે તમારા સંસારનાં પદાર્થો તમે અસાર સમજે. કંઈક એવા ન્હાના કાઢે છે કે દીક્ષા લેવાનું ઘણું મન થાય પણ અમારે તે કંપની જોઈએ. ભાઈ! ભગવાન મહાવીર સ્વામીએ રાજવૈભવને ત્યાગ કરી દીક્ષા લીધી ત્યારે એકલા લીધી હતી. ચોવીસ તીર્થ, કરમાં એકાકીપણે જે દીક્ષા લીધી હોય તે ભગવાન મહાવીર સ્વામીએ જ. એમણે એ જ વિચાર કર્યો કે કર્મ બાંધતી વખતે મેં કઈ કંપનીની અપેક્ષા રાખી ન હતી. તે હવે કર્મ તેડવાના સમયે પણ કંપનીની શી જરૂર છે? આ જીવ એકલે જ આ છે અને એકલે જવાનું છે.
ભૃગુ પુરોહિતના બે લાડકવાયા પુત્રે કર્મના દેણ પતાવવા તૈયાર થયાં છે. માતાપિતા એમના પુત્રોને વિવિધ પ્રકારે સમજાવે છે કે હે પુત્ર! તમારા ઉપર અમારી આશાના મિનારા છે. બે જ પુત્રો છે. હવે તમે જ્યારે સંયમ માર્ગે જશે તે આ ગાદીને વારસદાર કોણ! એમ એમના મનમાં દુઃખ થવા લાગ્યું.
सेायग्गिणा आयगुणिन्धणेणं, मोहाणिला पज्जलणा हिएणं ।
સંતરમાવે વરિતષમાળ, રાસ્ટqમાં વહુ હું ૨ / ઉ. અ. ૧૪-૧૦ આત્માના ગુણોરૂપી ઇંધન, શક રૂપી અગ્નિ અને મેહ રૂપી પ્રચંડ વાયુથી ભૂગ પુરોહિત ખૂબ સંતાપ કરવા લાગે. બંધુઓ ! કહેવાનો આશય એ છે કે જેમ લાકડાં હાય, અગ્નિ હય, અને તેમાં પણ તેને પ્રજવલિત કરનાર પવન વાય તે અગ્નિની જવાળા ફેલાતાં વાર ન લાગે. તેમ આ ભૃગુ પુરોહિત અને યશાભાર્યા બંને આત્માઓ ભાવીના મોક્ષગામી જીવે છે, પણ મેહનું પ્રબળ જર છે. આઠ કર્મોમાં મુખ્ય સેનાપતિ જે કઈ હોય તે તે મેહનીય કર્મ છે.
“ક અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ.”
Page #418
--------------------------------------------------------------------------
________________
૪૫
આજે જીવ અધાતી ઉપર ઘા કરે છે, પણ ઘાતી ઉપર ઘા કરતા નથી. વેદનીય કમ' અઘાતી છે. પછી ચાહે શાતા વેદનીય હાય કે અશાતા વેઢનીય હાય, પણ એ અઘાતી છે. છતાં સ્હેજ તાવ આવે, શરીરમાં ° થાય, કે તરત જ એના ઉપર ઘા કરવા માટે વૈદ્યો-ડાકટરો અને હુકીમે શેાધા છે. તેથી પણ ન મટે તે માતા-માવડી અને દોરા ધાગા પણ કરી છે. અમારા કઈક ભાઈ આને તા સામાયિક લેતાં પણ શરમ આવે, પણ દારા ને માદળીયાં આંધતા શરમ આવતી નથી. મારા મહાવીરના પુત્રોને આ દોરા ને માદળીયા શાલે ? આત્માના ગુણેાના માદળીયાં પહેરા. હનુમાનજીને તેલ ચઢાવવાથી કે આકડાના ફૂલની માળા ચઢાવવાથી બળવાન નહિ મનાય. પણ બ્રહ્મચર્ય રૂપી ખળ લઈને કની જ જીરો તેાડવામાં તમારા આત્માને હનુમાન જેવા બળવાન બનાવે.
ભૃગુ પુરાહિતને પુત્રો પ્રત્યે અથાગ મેહ છે. એના કારણે પુત્રોના વચન સાંભળી અંતરમાં ખૂબ દુઃખ થયું. જેમ વાયરાથી પ્રેરિત થયેલ અગ્નિ લીલાં અને સૂકાં લાકડાએને ખાળીને ભસ્મીભૂત કરી નાંખે છે, તેવી રીતે ભૃગુ પુરાહિતના હત્મ્યમાં શેક રૂપી અગ્નિ ઉત્પન્ન થયા છે. એટલે તેના આત્માના શાંતિ આદિ ગુણેાને ખાળીને ખાખ કરી રહયા છે. તેમાં પણ માહના પ્રચંડ વાયુ મળે એટલે શુ ખાકી રહે ? શેકમાં જલતા વિલાપ પણ કરે છે. મેાહનીય કમ જેટલાં નાટક ન કરે તેટલાં ઓછાં છે. આ માહુને કારણે જ જીવ ચતુ'તિરૂપ સ'સારમાં ભમ્યા છે.
""
વીતરાગના વચનામાં જીવને શ્રદ્ધા થાય ત્યારે જ તેના સંસાર પરિત થાય. અનાક્રિના અંત કયારે આવે ? “ સંવતૌ નિયમ ” તમને જે વસ્તુઓ-ઉપભેાંગનાં સાધના મળ્યાં છે તેના ઉપરથી માહુ એ કરી એની મર્યાદા કરી. દિન પ્રત્યે અમુક દ્રવ્યો જ વાપરવાં, અમુક વો ખપે, ગમન કરવાની મર્યાદા કરે. જેટલી છૂટ લાગવા છે તેટલુ ભ્રમણ વધવાનુ છે. જેટલા નિયમમાં રહેશે તેટલેા સ`સાર પરત થશે. જો મર્યાદા નહિં કરો તા તમારી તૃષ્ણા નદીના પુરની જેમ વધતી જશે, કારણ કે તે આકાશની જેમ અનત છે.
જે મનુષ્યા સંસારની ઈચ્છાઓ પૂર્ણ કરવા મથી રહ્યા છે તેની ઈચ્છા ચાળણીને પાણીથી ભરનાર કે પૈસાથી આકાશને પૂર્ણ કરનાર જેવી વ્યર્થ છે.
''
મહા તૃષ્ણાના પૂરે, ઘણાં ભવથી તણાયાં છે, હજી પાછા નથી ફરતાં, કહેા કયારે પછી ફરશે ? ” .
ભૂતકાળથી આપણા આત્મા સંસારમાં રઝળી રહયા છે. તમને કોઈ વખત પણ એવા વિચાર થાય છે કે અનત આત્માએ ભગવાનના પંથે ચાલી સિદ્ધ થઈ ગયા તે મારા આત્મા કેમ ન થાય ? મારા ભવના હજી અંત કેમ ન આવ્યા ? ખીજા ભવામાં
Page #419
--------------------------------------------------------------------------
________________
આત્મા જે કાર્ય નથી કરી શકે તે આ ભવમાં કરવાનું છે. જે આ ભવમાં કમરે કસીને કામ નહિ કરે અને પ્રમાદમાં બેસી રહેશે તે પાછળથી પસ્તાવાને પાર નહિ રહે. કારણ કે તમે ગમે તેમ કરશે તે પણ તમારી સંસારિક ઈચ્છાઓ પૂર્ણ નહિ થાય. મહાત્મા ભર્તુહરિએ કહયું છે કે :
भोगा न भुक्ता वयमेव भुक्ताः, तपो न तप्तं वयमेव तप्ताः ।
तृष्णा न जीर्णा वयमेव जीर्णाः, कालो न या तो वयमेव यातः । ભેગોને ભગવતાં અમે જ ભગવાઈ ગયાં, અમારાથી તપ તે તપી શકાય નહિ, પણ અમે જ તપી ગયાં. અમારી તૃષ્ણા તો જીર્ણ થઈ નહિ પરંતુ અમે જ જીર્ણ થઈ ગયાં. કાળ તે ગયે નહિ અને અમે તે હવે ચાલ્યાં. આ રીતે ભર્તુહરી પણ બોલ્યાં હતાં.
દેવાનુપ્રિયે ! ત્યાગ કર્યા વિના ત્રણે કાળમાં સિદ્ધિ થવાની નથી. પૂર્વે અનંત મહાન પુરૂષએ સંસાર છોડયો ત્યારે જ તેઓ સિદ્ધ થઈ શક્યા છે. પૂર્ણ થઈ ગયાં છે. વહેપારમાં નફો મેળવવા માટે મૂડી રોકની પડે છે. ખેતરમાંથી અનાજને પાક જોઈતો હોય તે પ્રથમ તે બીજ વાવવું પડે છે. પહેલાં ત્યાગ કરે તે જ તેને લાભ મળી શકે છે. મકાનનું ભાડું જોઈતું હોય તે પહેલાં ભાડૂતને મકાન સેંપી દેવું પડે છે, તેમ બંધુઓ ! આત્માના સુખ મેળવવા માટે ત્યાગ રૂપી મૂલ્ય ચૂકવવા જોઈએ. પણ તમારે તે ત્યાગ કર નથી અને સુખ જોઈએ છે, તે કયાંથી બને ?
એક વખત એક વહેપારીએ પિતાના મુનીમને એક ડાયરીમાંથી એક કાગળ ફાડી અંદર પિતાની સહી કરી ચેક લખીને બેંકમાં ૫૦૦૦) રૂપિયા લેવા માટે મોકલ્યો. ઘડી જ વારમાં મુનીમ ચેકના કાગળના બદલામાં રૂ. ૫૦૦૦) લઈને આવી ગયે. ઝાડુ કાઢનાર નેકરે આ બધું જોયું. એના મનમાં થયું કે અહે ! શેઠે એક કાગળમાં સહી કરીને કાગળ આપે. તેમાં આ મુનીમજી પાંચ હજાર રૂપિયા લઈ આવ્યું, તે હવે મને કેમ ન મળે? બીજે દિવસે નેકર વહેલે દુકાનમાં ઝાડૂ કાઢવા ગયે. અને શેઠે જે ચેક બુકમાંથી પાનું ફાડયું હતું તેમાંથી તેણે પાનું ફાડયું. તેના ઉપર પિતાની સહી પણ કરી. બે હજારને આંકડો લખીને તે બેંકમાં ગયે. અને કેશીઅરના હાથમાં ચેક આપીને કહ્યું કે મને બે હજાર રૂપિયા આપે.
કેશીઅર કહે છે ભાઈ! અહીં તારા નામનું ખાતું જ નથી. માટે તેને રૂપિયા નહિ મળે. ત્યારે નેકર રૂઆબથી કહે છે કેમ નહિ મળે ? કાલે શેઠે સહી કરી હતી તે તમે પાંચ હજાર રૂપિયા તરત જ આપ્યા હતા. તે મેં પણ મારી સહી કરી છે. મને રૂપિયા કેમ ન મળે? ત્યારે કેશીઅર સમજાવીને કહે છે ભાઈ ! તું સમજ્યા વિના
Page #420
--------------------------------------------------------------------------
________________
४०७
જ તારા શેઠની ચેકબુકમાંથી પાનુ ફાડીને રૂપિયા લેવા માટે આવ્યે છે. પણ તને આ વિષયનું જ્ઞાન જ નથી. તારા શેઠે આ બેંકમાં લાખ રૂપિયા જમા કરાવ્યાં છે. તેથી તેમને રૂપિયા મળી શકે. તે અહીં મુડી જમા કરાવી નથી. જેણે જમા કરાવ્યા હાય તેના જ ચેક અહી ચાલી શકે છે. તારા શેઠ બે લાખની અંદરના જ ચેક લખી શકે. પણ જો એથી વધુ પૈસા લખે તા એના ચેક પણુ પા જ ફરે. કેમ, આ વાત તે સાચી છે ને ? તમે આ ખાખતમાં તે મહુ જ ચતુર છે. મારા રાજગૃહીના શ્રાવકોને આવી વાતમાં તે બહુ જ રસ આવે. જેમ એ એકમાં પહેલાં નાણાં જમા કરી તે જ જોઈએ ત્યારે પૈસા મળી શકે છે, તેમ આ ભગવાન મહાવીરની સદ્ધર એક છે તેમાં તપ-ત્યાગ અને સંચમનાં નાણાં જમા કર્યાં હશે તે જોઈશે ત્યારે મળશે.
તમે જેટલા ભાગ–વિષયામાં કાપ મૂકશેા તેટલાં તમે પરભવમાં સુખી થશે. ક રૂપી મળને દૂર કરવા માટે સમજણપૂર્ણાંકની શુદ્ધ ક્રિયા કરવામાં આવે તે ઓછામાં ઓછા ત્રીજે ભવે અને વધુમાં વધુ પંદર ભવે તા અવશ્ય મેક્ષ મળે. અને સતાના સમજાવવા છતાં પણ કામલેાગાને ન છેડે તા ભવસાગરમાં ભમે છે.
ચિત્ત મુનિએ પેાતાના પૂર્વના ભાઇ બ્રહ્મદત્ત ચક્રવતીને ખૂબ સમજાવ્યા. ભાઈ ! આ ચક્રવતીના સુખા દુતિનુ કારણ છે. માટે તું કંઈક સમજ. સમજીને છેાડીશ તા તારુ' કલ્યાણ થશે. નહિતર દુર્ગતિમાં જઇશ. ત્યારે કામ રૂપી કીચડમાં ડૂબેલે બ્રહ્મદત્ત ચિત્ત મુનિને શું કહે છે :
नागो जहा पंकजलावसन्नो, दट्ठे थलं नाभिसमेइ तीरं ।
રૂં વયં જામતુળનુ શિદ્ધા, ન મિલુળા મા મ વચામો । ઉ. અ. ૧૩-૩૦
તૃષાતુર બનેલા હાથી જેમ તળાવના કિનારે જાય છે. અને પાણીમાં ખૂબ કાદવ રહેલા છે એ જાણવા છતાં પણ એ કાદવમાં પગ મૂકે છે અને પરિણામે કાદવમાં ખૂંચી જાય છે. જેમ જેમ એ બહાર નીકળવાના પ્રયત્ન કરે છે તેમ તેમ વધુ ને વધુ એના પગ કાઢવમાં ખૂંચતા જાય છે. એ તળાવના કિનારા પણ જોવે છે અને જમીનને પણ જોવે છે. પણ એ મહાર નીકળી શકતા નથી, તેમ હે મુનિરાજ ! હું પણ એ હાથીની જેમ કામ–ભાગમાં ડૂબેલે છું. કામભેાગેા દુર્ગાંતિના દાતાર છે, એમ જાણવા છતાં પણ અને હું છેાડી શક્તો નથી.
સમતાના સાગર, દયાળુ મુનિ બ્રહ્મદત્તને કહે છે હું બ્રહ્મદત્ત ! તું કામભેાગેને સપૂર્ણ પણે છેડવાને અશકત હાય ! તું મર્યાદિત કામભોગ છેડ. અને માંસ મદિરા આફ્રિ અભક્ષ્ય વસ્તુઓના ત્યાગ કર. અને ન્યાય—નીતિ, દયા, પ્રેમ આફ્રિ સત્કા કરીશ તેા પણ તને લાભ થશે,
Page #421
--------------------------------------------------------------------------
________________
૪૦૮
“સું સારે જો રહી રાજન, જીવન શુદ્ધિ આચરે, ઇચ્છિત સુખના ભક્તા, દેવ માટો થઈશ તું.”
હે બ્રહ્મદત્ત ! સ'સારમાં રહીને પણ જો તુ' સત્કાર્યાં કરીશ તા ઇચ્છિત સુખાને ભગવનાર મહદ્ધિ કદેવ થઇશ. આ રીતે ચિત્ત મુનિએ બ્રહ્મદત્તને ખૂબ સમજાવ્યેા, છતાં મુનિની એક પણ વાત એણે કબૂલ કરી નહિ. પૂરી નાદાની નોંધાવી. બંધુએ ! તમારા માથા ઉપર એક લાખ રૂપિયાનું દેણુ હોય અને લેણદારને એક હજાર રૂપિયા આપે। તા પણ તે ખુશ થતા હોય તે પણ તમે એમ કહી દો કે, એક હજાર રૂપિયા આપવાની પણ મારામાં શક્તિ નથી. તેા તમે પુરા નાઢાર કહેવા કે નહિ ?
पंच या विभदत्तो, साहुस्स तस्स वयणं अकाउ |
અનુત્તરે મુનાિય હ્રામ મોળે, લઘુત્તરે સો નરણ વિટ્ટો ॥ ઉ. અ. ૧૩-૩૪
બ્રહ્મદત્ત મુનિનું એક પણ વચન માન્યું નહિ. અને કામલેાગેામાં જ એ રક્ત રહ્યો. તે ઉત્તમ પ્રકારનાં કામણેાગા ભાગવીને સાતમી નરકે ભય કર દુઃખા ભેાગવવા ચાલ્યા ગયા. મહાન સુખાના ભાક્તા એવા ચક્રવતી સાતમી નરકની તીવ્ર વેદનાઓ કેવી રીતે ભાગવી શકતા હશે ? જે કામના કીડા અને છે તેની આવી જ દશા થાય છે. માટે તમે પણ સમજીને છેડશે। તા સારુ છે. નહિ સમજો તેા તમારે માથે ચતુગ`તિની જેલ ઉભી જ છે.
ભૃગુ પુરોહિતે કહ્યુ` કે બેટા ! પાછલી અવસ્થામાં તમે સંસાર ત્યાગીને સંન્યાસી મનો, પાછલી ઉંમરમાં તે અન્યદાનિકે પણ સાધુ બનવાનું સ્વીકારે છે. પણ મારા સમજદાર શ્રાવકાને હજુ છેડવાનુ` મન થતું નથી, કંઈકે તે કહે છે કે બાધા લઈએ તા ખરા પણ ન પળાય તેા શું કરવુ? પહેલેથી જ છૂટવાના રસ્તા શેાધા છે.
કંઈક જીવા શૂરવીર થઈને સાધુ તા અની જાય પણ એમ વિચાર કરે કે દીક્ષા તા લઉં છું, પણ કદાચ ન પાળી શકું તે ? અથવા મને ત્યાં ન ફાવે તે મારી આજીવિકાનું સાધન તા જોઇએ ને ? એટલે સાધુપણામાં રહીને જ્યાતિષ, નંબર આપવા વગેરે બધું શીખી જાય. અને દીક્ષા ન પાળી શકે તે ખસી જાય. આવા કાયરા શાસનના શે ઉદ્ધાર કરી શકવાનાં છે? આવા સ`ખ્યાબંધ સાધુએ કે સાધ્વીએ હાય તેની અમારે જરૂર નથી. એ કરતાં ભલે એક જ હાય પણ એક જ સિંહનુ બચ્ચું હાથીના ટેાળાઆને ભગાડી મૂકે છે. એક જ ચન્દ્ર અંધકારના નાશ કરે છે, પણ અગણિત. તારા અધકારના નાશ કરી શકતા નથી.
એક વખત એક રાજાના રાજ્યમાં પાંચસે સૈનિકે આવ્યા. એમના શરીરના આંધા જોઈ રાજાએ વિચાર કર્યાં કે, છે તેા મજબૂત, પણ એક વખત લડાઈમાં ઉતરે,
Page #422
--------------------------------------------------------------------------
________________
વિજય મેળવે. એમનું કામ જોયા પછી એમને પગાર આપું. રાજા કહે છે: ભાઈઓ એક વખત તમારું પરાક્રમ જોઉં પછી તમને પગાર આપું. ત્યાં સુધી મારા રાજ્યમાં રહે. • ખાઈ-પીને આનંદ કરો. સમય આવે જોઈ લઈશું. શત્રુ સામે સામને કરવાને સમય આવી ગયા. ત્યારે રાજા કહે છે બીજું સિન્ય તે તૈયાર જ છે. પણ આ નવાં આવેલાં સૈનિકોને પહેલાં મોકલે. આ નવા આવેલા સૈનિકે તે એવા અલમસ્ત છે કે ચૂંટી ખણે ને લોહી નીકળે. મોટું પડછંદ શરીર છે. આ પણ વિકરાળ છે. એમને જોઈને જ શત્રુઓ ડરી ગયાં. આ તે ખૂબ બળવાન છે. આમને કેમ જીતી શકાશે? લડીને હારવા કરતાં પહેલેથી જ પાછા હઠી જઈએ. પેલા સિનિકો જ્યાં પાછા હઠયાં ત્યાં પેલા પાંચ જણ તાળીઓના ટબાકા વગાડી “જય અંબે-જ્ય બહુચરા” બેલીને ઉભા રહ્યાં. ત્યાં પેલા સૈનિકે સમજી ગયા કે આ તો પાયા છે. તરત જ પકડી લીધા.
બંધુઓ ! આમાં બેઠેલાં દઢધમી અને પ્રિયધમાં દેખાતાં શૂરવીર શ્રાવકે કસોટીના પ્રસંગમાં ભાગવાનાં રસ્તાં શોધતાં હોય તેને અમારે કેવા કહેવા ! (હસાહસ) મારે તમને કંઈ જ કહેવું નથી. તમે જ તમારી જાતે તમારી શક્તિનું માપ કાઢી લેજે. શાસનમાં આવા હજારે શ્રાવક હોય તે પણ શું ? ભલે એક જ શ્રાવક હોય પણ કમ -મેદાનમાં ઘા ઝીલવા તૈયાર હે જોઈએ.
બે પુત્રોને કર્મ મેદાનમાં યુદ્ધ કરવા જવું છે. પિતા કહે છે :- પુત્રો, તમે દીક્ષા લઈ લેશે તો અમારું શું થશે? પુત્રો માતા-પિતાને સમજાવશે. અને કર્મ મેદાનમાં જતાં સાચા શુરવીરો પાછા નહિ પડે. હજુ એના પિતા શું કહેશે? છોકરાઓ પણ તેમની સામે કેવી દલીલે મૂકશે અને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાનનં. ૫૫
ભાદરવા સુદ ૧૪ ને રવિવાર, તા. ૧૩-૦–૭૦
મહાન વિભૂતિ, શાસનપતિ, સર્વજ્ઞ અને સર્વદશી ભગવંતે એમના જ્ઞાનમાં સર્વ દ્રવ્ય અને પર્યાયે (જાણ્યાં અને દેખ્યાં. “સર્વ દ્રવ્ય ચેપુ રેવદ્રશ્ય !” કેવળજ્ઞાની સર્વદ્રવ્ય અને પર્યાને સંપૂર્ણ પણે જાણી શકે છે. એમણે જગતના જીને મોહનિદ્રામાં સૂતેલા જોઈને પડકાર કર્યો. હે જીવાત્માઓ! જાગો, કયાં સુધી ઉથા કશે? આ સંસાર આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપ દુખેથી ભરેલું છે. જન્મ,
શા, ૫૨
Page #423
--------------------------------------------------------------------------
________________
Kno
જરા અને મરણની સાંકળથી સંકળાયેલા છે. આવા દુઃખમય સંસારથી મુક્તિ મેળવવી હાય તા વીતરાગના વચને સમજવા જ પડશે. સમજીને સ'સારમાંથી સરક્યા વિના ઉદ્ધાર થવાના નથી. આજે નહિ સમજો તા કાલે પણ સમજવું તેા પડશે જ, ભગવાને કહ્યું છે કે – .
चतारि परमंगाणि, दुल्लहाणीह जंतुयो ।
માનુસરૢ મુદ્દે સખા, સંગમમ્મિ ચ યીRsિ૫ ઉ. અ. ૩-૧
પરમ કાવંત, પરમ ઉપકારી, શ્રુત કેવળી, ગણધર ભગવત શ્રી સુષમાં સ્વામી અન્ય જીવાના કલ્યાણને માટે ઉપદેશ આપતા ફરમાવે છે કે હે ભવ્ય જીવા! 'ચન, ક્રામિની, કાયા અને કુટુંબની ચાકડી દુલ`ભ નથી પણ માનવતા, શ્રુતવાણીનું શ્રવણ, તેના ઉપર શ્રદ્ધા અને સયમ એ ચેાકડી દુલ ભ છે. અસયમ-અનીતિ અને અનાચારમાં રમણુતા કરવી તેમાં બહાદુરી નથી. એ તે અનાદિનાં છે જ. પરંતુ સયમમાં, ન્યાય. નીતિમાં, અને સદાચારમાં રંગાવું તેમાં બહાદુરી છે. ઘાંચીના ખેલ આખા દિવસ ફરે ત્રણ સાંજે ત્યાં ને ત્યાં આવે છે. તેમ આ જીવ અન તકાળથી ૮૪ લાખ જીવાયેનીના ચક્કરમાં ભટકયા હૈાવા છતાં આજે પણ જુએ તેા પ્રાયઃ હતા ત્યાં ને ત્યાં! કારણ કે નિજને ભૂલીને અત્યાર સુધી કંચન આદિ ચાકડીમાં ફસાયેલા રહ્યો છે. આટલે કાળ ભવમાં ભટકયા પછી પણ આત્મા હજી ચરમાવતા માં આવ્યા નથી. આથી તેવા આત્માઓએ આજ સુધીમાં અનંતા પુદ્ગલ પરાવર્તન કર્યા અને હજુ પણ કેટલા કરશે એ તે જ્ઞાની ભગવત જાણે. મનુષ્યજન્મ મળે તેા પણ કર્મીની ગાઢતા હૈાય છે કે તેને એવી ઈચ્છા કેમેય કરી ન થાય કે મને કઈ મેાક્ષ માગે` ચઢાવે તે ઠીક. અભવી નવ પૂર્વ સુધી ભણે તે પણ તેને મેાક્ષની ઈચ્છા થાય જ નહિ. આ ધર્માંની વાત તા લઘુકમી ભવ્યજીવા માટેની જ છે. અભવી પણ ચારિત્ર તેા લે પર`તુ તેને પાંચ ચારિત્રમાંનું એક પણ ચારિત્ર હાય નહિ. દ્રવ્યથી તેા યથાખ્યાત ચારિત્ર જેવું ચારિત્ર પાળે. પણ તે આ લેાકના અહેમેન્દ્ર પંતના સુખેા માટે પણ મેાક્ષ માટે નહિ.
ચરમાવતમાં નહિ આવેલા આત્માને જ્ઞાનાવરણીય કમ' એવુ સજ્જડ હાય છે કે એને નવકાર મંત્ર આવડે નહિ એટલુ જ નહિ પણ ખેલાવા તે પણ ન મેલે. વ્યવહાર અધે। આવડે. કપિલાદાસી દાન આપે તે શ્રેણિકરાજાની નરક હડી જાય. એવું ભગવંતનું વચન છે, એમ કપિલા જાણે છે અને શ્રેણિક રાજા નરકે ન જાય એવું પણ તે હૃદયથી ઈચ્છે છે, છતાં પણ કપિલા દાન ન આપે તે ન જ આપે. હાથે ચાટવા ખાંધીને બળાત્કારે દાન અપાવ્યુ' તે પણ કહી દીધું કે – “આ દાન હું નથી દેતી પણ શ્રેણિક રાજાના ચાટવા આપે છે.” આનું નામ કર્માંની ગાઢતા ! આયુષ્ય કમ સિવાયના સાત કર્મોના એક કાળનફટી સાગરાપમથી ન્યુન એવા શેષભાગ રહ્યા મા માનવી જે માર્ગાનુસારી
Page #424
--------------------------------------------------------------------------
________________
બને છે તે હજુ ગ્રંથી પ્રદેશે આવેલો છે. હવે તેને માટે તે પ્રદેશે જ અસંખ્ય કાળ રહેવાને. સંખ્યાત કે અસંખ્યાત કાળે ગ્રંથી ભેદવા અને નહિ તે તે ગ્રંથીપ્રદેશથી પાછા જવાને એમ ત્રણ પ્રકાર છે. જે આત્મા હજુ ગ્રંથીને ભેદી શકે તેવી શક્તિવાળો નથી તે આત્મા તે સ્થળે અસંખ્યાતે કાળ રહીને પણું પાછો નીચે જાય. અને જે આત્મા ગ્રંથીને ભેદ કરે તેને ત્યારબાદ અનિવૃત્તિકરણ વડે સમકિતરનની પ્રાપ્તિ થાય.
એક કલ્પના કરો કે જેમ ખૂબ મેલા થયેલાં કપડાંને કે તલની ઘણી ચીકાશ જામેલાં કપડાંને તેને મેલ કાઢવામાં સામાન્ય પ્રવેગ અસર ન કરે. તેમાંના ગાઢ મેલને કાઢવા માટે તો તે કપડું બેબીને જ સેંપવું પડે છેબી ભઠ્ઠીના ઉકળતા પાણીમાં તે કપડાને નાખે અને તેમાં મેલને છૂટે કરનાર ખાર, સાબુ આદિક પદાર્થો નાખે. ખૂબ બાફે, ખૂબ ખદખદાવે, ત્યારે તે મેલ કપડાંથી છૂટો પડે. ઘણું કાળથી મેલને પિતાને માનનાર કપડું પિતે તે મેલને દૂર ન કરી શકે. એ તો બીજ મેલ છૂટો પાડી શકે. કપડું બેબીના ઉકળતા ભઠ્ઠામાં પડ્યા પછી મેલના લીધે બડબડીયાં (પરપોટા) કરે તે પણ બેબી તેનાં બડબડીયાની સામે જોઈ તેની દયા ન લાવે. એ તે મેલ. છૂટો ન પડે ત્યાં સુધી નિરપેક્ષભાવે ખદબદવા દે. અને સાથે બડબડીયાં પણું કરવા દે. પિતાના કપડાંની તેવી કરૂણ દશાને જોઈને તેને માલિક બેબીને ભદામાંથી કાઢી લેવાનું કહે તે પણ ધોબી તેના સામે ધ્યાન ન દે. તેમ ગ્રંથપ્રદેશે રહેલ આત્માની. અનંતકાળના રાગ-દ્વેષ રૂપી મેલની અત્યંત ગાઢ ગ્રંથી રૂપી આમળને ભેદી નાંખવા માટે, આત્મા રૂપ કપડાંથી અલગ કરવા માટે, આત્માને સમ્યક્ત્વ સન્મુખ લાવી મૂકનાર ગુણ રૂપ ધોબી કર્મમેલને સ્વામી આત્મા તેને રાહત આપવાનું કહે તે પણ તેની સામે ધ્યાન આપ્યા વિના તીવ્ર સદાચાર રૂપી ભઠીના તાવડામાં ખૂબ ખદખદાવે. અને તેમાં અનંતકાળને સંબંધ હોવાના કારણે તે ગ્રંથીને માલિક આત્મા તેની ઉપર કદાચ દયા લાવે છે તે સામે પણ આત્માને એ કુહાડાની તીક્ષણ ધાર જેવા તીક્ષણ પરિણામ રૂપ ગુણ બેબી નજર સરખી પણ ન કરે.
એ તીવ્ર સદાચાર રૂપ ભઠ્ઠીના તાવડામાં ખૂબ ખદખદીને આત્મા રૂપ કપડાથી તે મેલ કર્મરૂપી ગ્રંથી તદ્દન નિર્બળ થઈ જવાથી તે કપડું એ ગાઢ મેલથી મુક્ત થાય, એ મેલના ગે ખદબદતું શાંત થાય, પછી જ તે હિતસ્વી ધોબી તે આત્મા કપડામાંના તે ગ્રંથરૂપ મેલમાંથી આત્માને લાગણીપૂર્વક બહાર કાઢે, અને તે પછી તેને અનિવૃતકરણ રૂપ નદીમાં નાંખીને શાંત કરે. ત્યાર પછી તે એ આત્મારૂપ કપડાંને થાય કે “હાશ” એ પ્રકારે આત્માને ગ્રંથભેદ માટેના સતત પરિશ્રમને અંતે પ્રાપ્ત થતું સમ્યકત્વ એ “હાશ' (સંતેષ) છે. એ પછી આત્માને દુર્ગતિમાં પડતે બચાવે અને શુભ સ્થાનમાં સ્થાપે,
Page #425
--------------------------------------------------------------------------
________________
એવા લક્ષણવાળા આત્માને જિનેશ્વર દેવ કથિત ધર્મની પ્રાપ્તિ થાય છે. ધર્મ પામ્યા પછી, માર્ગાનુસારિતા પ્રાપ્ત થયા પછી આત્મા એટલું સમજતો થાય છે કે આપ્તપુરૂષના વચનને અનુસરવામાં જ લાભ છે. પણ ધર્મને નહિ સમજનારા યુવાનીઆ તે “સાઠે બુદ્ધિ નાઠી ” કહીને હસી કાઢે છે. અને અસ્થિર વસ્તુઓની પાછળ પાગલ બનીને ભમે છે. પણ વિચાર કરે ! લક્ષમી એ તે અપરિગૃહિતા દેવી છે. તેને માટે માણસ ઘરબાર તજી પરદેશમાં ભટકે છે. પાઈ પાઈ એકઠી કરીને તિજોરી ભરી પણ અંતકાળે તમારી સામે જેશે ખરી? શા માટે જુએ! તમારે મન તે લક્ષમી એક છે પણ તમે એને છોડીને જાવ એટલે એને તે અનેક! “કેળીભાઈને કૂબ, એક મૂવે ને બીજે ઉ” એ સ્થિતિ અપરિગ્રહીતા લક્ષ્મીની છે. તમે એને માટે મરી ફીટક્યા પણ તમે મરી જાવ તે તમારી પાછળ એ આવશે નહિ. તમે જીવતા એને એક જ સ્વામી હતા. પછી તે અનેક સ્વામી છે. તેથી તમે દેહ છોડીને જાવ તે પણ એ તે તિજોરીમાં જ બેસી રહે છે.
કક્કાની ચોકડીમાંની પહેલી ચીજ કંચન-લક્ષમી એવી છે. અને બીજી ચીજ છે કામિની, કે જેને એ લઉમીને ખચીને લાવેલી હોય છે. લક્ષમી કરતાં આ તો કુલીનબાળા છે ને ! એટલે પિતાને પતિ મરે ત્યારે એ લક્ષ્મીની જેમ ઘેર બેસી ન રહે પણ એ વિસામા સુધી પાછળ ચાલે છે. ત્યાં સુધી તે કૂટે છે. પણ એ કેવું? છાતી લાલ ન થાય એવું, પછાડો ખાય, પડે, આખડે પણ એમાંય કેવી માયા ! જ્યાં ખાડા-ટેકરાકાંકરા-કાદવ કે કેલસા ન હોય તેવી સપાટ જમીન હોય ત્યાં પછાડ ખાય. અને એમ કહે કે “ગયા એની પાછળ થોડું જ જવાય”! રડવામાં પણ તમે ક્યાં ગયા” એમ કહીને રડવાનું નહિ પણ અમને મૂકીને તમે ગયા, છોકરા નાના મૂકીને ગયા, હવે અમારું પૂરું કોણ કરશે ? એવા એળભા આપીને રડવાનું. એ રીતે એ પોતાનું પૂરું કરતો બંધ થઈને મરી ગયે એટલે એને વિસામે વળાવીને પાછા વળી જવાનું. . કંચન અને કામિની આ પ્રકારના સંબંધી છે. હવે ચાર કક્કાની ચેકડીમાંથી ત્રીજી થીજ કુટુંબ છે. તેનું સ્વરૂપ કેવું છે તે જોઈએ. “વનના ઉમરને મરનારના મરી ગયા પછી કુટુંબીઓ તેને શમશાન સુધી મૂકી આવે છે. તેમાં પણ લગ્ન કરીને આવેલી આ પણ જ્યારે વિસામા સુધી આવી તે અમે તે અંગત સગાંકુટુંબી, અમારે તે એથી થે વધુ પાછળ જવું જોઈએ. એમ વિચારીને તેઓ એમને વિસામાથી આગળ વધીને મશાન સુધી વળાવવા જાય છે. તે વળાવવામાં જોરથી રડે ખરા પણ એમના રડવામાં આંખમાં આંસુ ન હોય. શમશાને ગયા બાદ ભાઈની તાપણી કરે અને ઉનાળાનાં તાપમાં તાપણીથી દૂર જઈને બેસે. તેના વિશે તેમના કેઈ એકાદ કુટુંબીજનને એવું દુઃખ તે ન જ થાય કે ચેહમાં એની સાથે પડતું મૂકે. આ ત્રણ કકકાની વાત થઈ. માર્ગસારી અને આત્મા સદગુરૂને ઉપદેશ સાંભળીને સંસારની અસારતા સમજી જાય છે.
Page #426
--------------------------------------------------------------------------
________________
૪૧૩
કારની ચાકડીમાંના ચેાથા કક્કારનું નામ છે કાયા. તે કાયા કયાં સુધી સાથે આવે છે ? “વદ્ બિતાયાં ” આ દેહ વિચારે છે કે લક્ષ્મીના ભાગે, સ્ત્ર'ના ભાગે, અને કુટુબીઓના ભાગે પણ મને પાષીને હૃષ્ટપુષ્ટ કરવામાં એને કોઇ જાતની ખામી રાખી નથી. હું વૃદ્ધાવસ્થા પામી તે માત્રાએ આપીને પણ મને લાલચેાળ રાખવા આણે કમર કસી છે.
वदनं दशनविहिनं वायो न परिस्फुटा गता शक्तिः । अव्यक्तेन्द्रिय शक्तिः पुनरपि बाल्यं कृतनरया ॥
આ સુક્તિ અનુસાર મારી વૃદ્ધાવસ્થા, બાલ્યાવસ્થા સમાન બની. એટલે કે ઘડપણ માલપણુ સમાન બની જાય છે. જેવી રીતે નાના બાળકના મુખમાં દાંત હાતા નથી તેમ (ઘડપણમાં) મારે પણ મુખમાં દાંત નહિ. જેમ ખાળક સ્પષ્ટ ખેલી શકતા નથી તેમ વૃદ્ધાવસ્થામાં પણ સ્પષ્ટ એલી શકાતું નથી. ખાળકની જેમ ચાલતાં ચાલતાં પડી જવાય છે. પાંચ ઇન્દ્રિયા પણ પેાતાના વિષયને સારી રીતે ગ્રહણ કરી શકે નહિ. એટલે કાયા કહે છે કે આ વૃદ્ધાવસ્થાએ તે ફરીને મને ખાલપણું આપ્યું.
ખંધુએ ! આ વાત ખરાખર છે ને ? તમને તેા એના ખરાખર અનુભવ છે ને ? તમે કહેા છે ને કે વૃદ્ધ અને ખાળક સરખાં. જેમ નાના ખાળકને વારંવાર ખાવાનું જોઇએ અને સારું' સારું ખાવાનું મન થાય તેમ વૃદ્ધ માણસને પણ ઘડીએ ઘડીએ સારું ખાવાનું મન થાય છે. પણ બાળકની જેમ વૃદ્ધ ઘડીએ ઘડીએ માંગી શકે નહિ. અને જો માંગે તે ઘરની સ્ત્રી અથવા તેની પુત્રવધૂએ એને ખાવાનું આપે નહિ. જેના પાપકમના ઉદય હાય છે તેને ઘરનાં માણસે એમ કહી દે છે કે હમણાં ખાવાનું નહિ મળે. ટાઈમ થાય ત્યારે આવજો. આમ કહીને છણુકે છે ત્યારે પાતાની ભૂખની લાલસાને તૃપ્ત કરવા માટે શું કરે છે? પેાતાની મેાટી પુત્રવધૂને કહે છે બેટા ! આ દિકરા તે રડી રડીને અર્ધો થઈ ગયા છે. એ આના આપે તે એને ગાંઠીયા અપાવી રાજી કરુ.. એમ કહી એ આના મેળવી છેાકરાને ખજારમાં લઈ જઈ કંદોઈની દુકાનેથી બે આનાના ગાંઠીયાનું પડીકું બંધાવે છે અને રસ્તામાં પડીકું છેાડી (બીજા એમ જાણે કે નાનાં માળકને ખાતાં શીખવાડે છે એ રીતે) તેમાંથી ગાંઠીયા લઈને કહે છે : જો બેટા ! આમ ખવાય. એમ ખેલતાં ખેલતાં પેાતાના મેાઢામાં ગાંઠીયા મૂકતા જાય. આવી માયા કરીને પેાતાની લાલસા પૂરી કરે છે. ત્યારે કાયા કહે છે કે મારી વૃદ્ધાવસ્થામાં પણ મતે મરનાર આત્માએ આવી રીતે પાખેલ છે. માટે મારે તેને માટે તેના કુટુ'બીજના કરતાં પણ વિશેષ કવુ જોઈ એ. એમ સમજી કુટુબીજનાએ મરનાર માટે ખાલી ચિતામાં પાતે ઝ ંપલાવે છે એટલે પાતે મળી જાય છે. છતાં પણ એ કાયા મરનારની સાથે તે જઈ શકતી નથી. ટૂંકમાં “કાયા અહીં જ રહી.
દેવાનુપ્રિયા ! જીવતાં સુધી જેની ખૂબ સંભાળ રાખી કક્કાની ચાકડીથી તાઈ
Page #427
--------------------------------------------------------------------------
________________
કાયેલાં અકેલા અટુલા બની ગયેલા જીવને ધણી કેશુ? તે જ્ઞાની કહે છે“ નોચારિ સ g વીરઃ” તે જીવે જીવનપર્યત જેવા કર્મો કર્યા હોય છે તે કર્મો જીવને કર્માનુસાર ગતિમાં ગાયવત્ દોરીને લઈ જાય. ત્યાં તે જીવ બધાની આશા છોડીને અસહાયપણે એકલી જાય છે. મોહાંધ બનેલા જીવોને આ સજા ભોગવવી પડે છે. માટે દરેક જીને ધર્મનું શરણું અંગીકાર કરવાની જરૂર છે. તમે ધર્મ નહિ કરો તે તમારા વિના ધર્મ નિર્માલ્ય નહિ ગણાય. પણ ધર્મ નહિ કરનાર-ધર્મ વિનાને નિર્માલ્ય ગણાશે. આ સાદી અને સીધી વાતને જેઓ સમજે છે તેઓ ધર્મ તરફ ઉદાસીનભાવ નથી રાખતાં. એટલે ધર્મ સન્મુખ થયા બાદ ધર્મના માર્ગે ચઢેલા માર્ગાનુસારી જીવને હકારની ચેકડીમાંની ચેથી ચીજ કાયા પણ અસાર લાગે. દેવ-ગુરૂ અને ધર્મને જ પિતાના સાચા સંબંધી માને છે. કારણ કે પોતાનું હિત સાધવા માટે ધર્મના શ્રવણ અને સેવન માટે ડગલે ને પગલે દેવ-ગુરૂ ને ધર્મની જરૂર પડે, માટે બંધુઓ ! આટલું સાંભળ્યા પછી તમારા જીવનમાં હવે ધર્મને સ્થાન આપે. જે સમય ગયે તે તે ગયે, હવે તમારે શું કરવું તેને વિચાર કરે.
એક પળ ગઈ તે ભલે ગઈ પણ બીજી સુધારી લેજે, બીજી પળમાં શું કરવું તે આજે વિચારી લેજે. કાલનું કામ કરી લે આજે, આજનું કર અબ હાલ, સમજ્યા ત્યાંથી સવાર સમજી, બાજી સુધારી લેજે.
એક પળ ગઈ તે ભલે ગઈ પણ બીજી સુધારી લેજે. બંધુઓ! જીવનની બાજી બગાડવી કે સુધારવી તે આપણે પિતાના હાથની જ વાત છે. આ ક્ષણ ચૂક્યાં તે પડ્યા સમજી લેજે. જે ચૂક્યા તેણે ગુમાવી દીધું. અને જે ચેત્યા તેણે મેળવી લીધું. બાહ્ય દષ્ટિથી બહુ વિદ્વાન દેખાતે હય, શાસ્ત્રને જાણકાર હોય તે પંડિત કહેવાતું નથી. પણ ભગવાને કેને પંડિત કહ્યો છે? “વાં નાણા પંકિg જે ક્ષણને ઓળખે છે તે જ સાચો પંડિત છે. - પુંડરિક અને કુંડરિકની વાત તમે સાંભળી છેને?તમે રોજ સાધુ વંદણામાં બેલે છે કે
વળી પુંડરિક રાજા, કુંડીક ડગિ જાણું,
પિતે ચારિત્ર લઈને ન ઘાલી ધર્મમાં હાણ.” પંડરિક અને કુંડરિક બંને સગા ભાઈઓ હતાં. કુંડરિકે વૈરાગ્યના રંગે રંગાઈ રાજવૈભવને ત્યાગ કરી, સિંહ જે શૂરવીર બનીને દીક્ષા લીધી. વર્ષો સુધી ચારિત્રનું પાલન કર્યું. અઘોર તપ કર્યા. એક વખત વેદનીય કમને ઉદય થતાં તબિયત બગડી ગ્રામનુગ્રામ વિહાર કરતાં કરતાં પિતાને વડીલ સંતની સાથે પિતાના ભાઈના ગામમાં
Page #428
--------------------------------------------------------------------------
________________
આવ્યા. પુંડરિક રાજાનું હૃદય હરખાઈ ગયું. પોતે ચારિત્ર લીધું ન હતું. પણ જે સંયમ લઈને નીકળ્યા છે તેના પ્રત્યે ખૂબ બહુમાન હતું. પિતાના ભાઈ એવા કંડરિક મુનિને પિતાને ત્યાં સંતે સહિત લઈ આવે છે. અને રોકાવા માટે ખૂબ આગ્રહ કર્યો તેથી ત્યાં રોકાયા..સાધુને કલ્પે તેવા દવા–ઉપચાર કરાવે છે. દવા તથા સારા સારા આહારપાણ ખાવા મળ્યાં. પૂબ આરામ મળે. એટલે હવે ત્યાંથી વિહાર કરવાનું મન થતું નથી. ઈન્દ્રિએ આત્મા ઉપર સ્વામીત્વ જમાવ્યું. મન રૂપી પ્રધાને આમરાજાના રાજ્યની લગામ હાથમાં લઈ લીધી. હવે એનું શું ચાલે!
સંયમના પરિષહે હવે કેમ વેઠાય?” બંધુઓ ! સંયમમાર્ગમાં કયારેક મેવા ને મિષ્ટાન પણ મળે અને ક્યારેક લુખે રેટ પણ મળે. કોઈ વખત આહાર મળે તે પાણી ન મળે અને કોઈ વખત પાણી મળે તે આહાર ન મળે. સંતની ભાવના તે એવી જ હોય કે આહાર પાણી મળે તે સંયમની પુષ્ટિ થાશે. અને ન મળે તે તપની વૃદ્ધિ થશે. સાધુને બંને હાથમાં લાડુ છે. બંને રીતે લાભ છે. જ્યારે કુંડરિકે દીક્ષા લીધી ત્યારે પુંડરિકે ખૂબ સમજાવ્યું હતું કે વીરા ! જે કરે તે વિચારીને કરજે. આ કાયરનું કામ નથી. શૂરાને સંગ્રામ છે. ત્યારે એને વૈરાગ્ય ખૂબ તીવ્ર હતું. પણ જુઓ, મહાન તપસ્વી અને સંયમીઓ પણ કેવા પટકાઈ ગયાં છે.
કંડરિકની તબિયત સારી થઈ ગઈ એટલે ગુરૂ-મહારાજ વિહાર કરવાનું કહે છે. પણ જેનું મન નબળું પડી ગયું છે તે કુંડરિક કહે છે-હજુ મને જરા અશક્તિ લાગે છે. હમણાં વિહાર કરે નથી. ગુરૂ એના ભાવ સમજી ગયાં. માંડ માંડ સમજાવ્યું. વિહાર કરાવ્યું. સાથે વિહાર તે કર્યો. ગામ બહાર નીકળ્યા એટલે કહે છે, મને બહુ થાક લાગે છે. તમે બધા આગળ ચાલતા થાવ. હું થોડી વાર વિસામો લઈને પાછળ આવું છું. ગુરૂ તે વિહાર કરી ગયાં અને આ તો ઉદ્યાનમાં ઉભા રહયા. પુંડરિક રાજાને ખબર પડી કે મારો ભાઈ ઉદ્યાનમાં આવ્યો છે. પોતે વળાવવા ગયાં ત્યારે તો ગુરૂની સાથે હતાં. અને હવે એકલા આવ્યા છે. માટે નકકી એના જીવનનું પરિવર્તન થયું લાગે છે. નહિતર એકલા આવે જ નહિ ઓછામાં ઓછા બે સાધુ અને ઓછામાં ઓછી ત્રણ સાધ્વી હોવી જ જોઈએ. એકલા વિચરાય નહીં. એકલામાં સ્વચ્છંદતા આવી જાય છે. અને વડીલની સાથે રહેવાથી ચારિત્રમાં પિલ ચલાવી શકાતી નથી.
જે પાંચ ઇન્દ્રિય અને છ મન એ છ નોકરોને આધીન થાય છે તેનું પતન થાય છે. પુંડરિક રાજા તરત જ કુંડરિકની પાસે આવ્યાં. એનું મન પારખી ગયાં. પુંડરિક રાજા કુંડરિકને પૂછે છે–રાજકંખે વા મોક્ષક ખે? રાજ્યની ઈચ્છા છે કે મોક્ષની ? ત્યારે કુંડરિક કહે છે–રાજકંખે ન મોક્ષકંખે. મારે રાજ્ય જોઈએ છે, મોક્ષ નથી જોઈતો. પુંડરિક કહે છે ભાઈ! જરા વિચાર કર. કેડીની ખાતર કેહીનુર શા માટે ગુમાવે છે?
Page #429
--------------------------------------------------------------------------
________________
હાથીની સ્વારી મૂકી ગભની સ્વારી કેમ ઈચ્છે છે? મહેલાતે મૂકી ઝૂંપડીમાં જવાનું કેમ પસંદ કરે છે? મિષ્ટાન્ન મૂકી સૂકે ટલે કેમ ઈચ્છે છે? આ તને ન શોભે. જરા વિચાર કર. પણ જેની વૃત્તિઓ વિષયમાં ભમે છે તેને આ વાત કયાંથી ગળે ઉતરે? ઘણું સમજાવવા છતાં તે ન સમજે. પુંડરિક રાજા શાસન પ્રેમી છે. પોતાના શાસનને કલંક લાગે, ધર્મ નિરાય, તે તેને પસંદ ન હતું. તેઓ કુંડરિકને રાજ્ય સેંપી દે છે. અને એણે ઉતારેલ મૂનિવેષ પિતે ધારણ કરે છે. આગળના રાજાઓ અને શ્રાવકે શાસનને ખાતર પ્રાણુ દેવે પડે તે દેવા તૈયાર હતાં. શાસનને માટે મરી ફીટતા પણ શાસનની હીલણ થાય તેવું કાર્ય કરતાં નહિ. - આજે તે શાસનની હીવણ થતી હોય ત્યાં પહેલાં રસ ધરાવે છે. કદાચ કઈ બાલ સાધુ છમરથદશાને કારણે ભાન ભૂલ્યા તે તરત જ એને દાખલે લેવા માંડે છે. જોયુંને! સાધુપણામાં પણ કયાં સુખ છે? ભાઈ તમે પતન પામે તેને ન્યાય ન લેશે. ઉંચે ચઢે તેને આદર્શો અપનાવજે. પુંડરિક રાજા મુનિવેષ ધારણ કરી ચાલી નીકળ્યાં.
જ્યાં સુધી ગુરૂ ન મળે ત્યાં સુધી આહાર પાણીને ત્યાગ કર્યો. રેશમ જેવી સૂકમળ કાયા, કોઈ દિવસ ખુલ્લા પગે ચાલ્યા ન હતાં. તે ઉગ્ર વિહાર કરીને ગુરૂની પાસે પહોંચી ગયા. અને દીક્ષા લઈ લીધી. કેટલું અજબ મને બળ!
વૈજ્ઞાનિકો એક જડ પદાર્થમાં મનની શક્તિને કેન્દ્રિત કરીને તેમાંથી કેટલા આવિષ્કારો પ્રગટ કરે છે! અમેરિકામાં ભાષણ ચાલતું હોય અને આપણે અહીં બેઠા સાંભળીએ. એ જડની શક્તિને આવિષ્કાર નથી તે બીજું શું છે? તેવી જ રીતે ચૈતન્યની સાધનામાં મનની શક્તિઓને જે આપણે કેન્દ્રિત કરી લઈએ તે ભલ ભલા આશ્ચર્ય પામે તેવા આવિષ્કારો ચૈતન્યમાંથી પ્રગટ કરી શકાય. પુંડરિક રાજાએ પિતાની બધી જ શક્તિઓ સંયમમાં કેન્દ્રિત કરી લીધી. -ખા-સુક્કા આહાર કરી એવી સાધના કરી, મનમાં એ આનંદ અનુભવ્યું કે રાજ્યમાં પણ એ આનંદ આવ્યો ન હતો. માત્ર અઢી દિવસના ચારિત્રમાં કામ કાઢી ગયા. આ બાજુ વિષયમાં વૃદ્ધ બનેલો કુંડરિક રાણીઓના આવાસમાં આવ્યો. રાણીઓએ મહેલનાં દ્વાર બંધ કરી દીધા. પણ જેની ઈન્દ્રિયો બેફામ બની છે એને કોણ રોકી શકે? એણે તો બેફામ વિષે ભગવ્યાં. રસેન્દ્રિયમાં વૃદ્ધ બની મર્યાદાતીત આહાર-પાણી લીધાં. જેનું શરીર તપશ્ચર્યા દ્વારા જીર્ણ થઈ ગયું હોય, હાજરી કાગળની કોથળી જેવી થઈ ગઈ હોય તે ભારે ખેરાક કેવી રીતે પચાવી શકે ? એણે અઢી દિવસનાં કામ ભાગોમાં ઘણાં વર્ષોનું ઉત્તમ ચારિત્ર રત્ન ગુમાવી દીધું. શરીરમાં ભયંકર રોગો ઉત્પન્ન થયાં. તીવ્ર વેદના થવા લાગી. અમૂલ્ય લાભ ગુમાવી કુંડરિક સાતમી નરકે તેત્રીશ સાગરોપમની સ્થિતિએ દુઃખ ભોગવવા ચાલ્યો ગયે. અને પુંડરિક રાજા અહી દિવસમાં શુદ્ધ સંયમનું પાલન કરી આત્મકલ્પણ સાધી ગયાં.
Page #430
--------------------------------------------------------------------------
________________
ભગુ પુરોહિતનાં બે પુત્રો આત્મ-સાધન સાધવા તૈયાર થયાં છે. પિતાને પૂબ આઘાત લાગે છે. હજુ પણ પુત્રને સમજાવશે. પણ સમજદાર આત્માઓ માતાપિતાને સમજાવીને તેમનું પણ કલ્યાણ કરાવશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન...૫૬ ભાદરવા સુદ ૧૫ ને સેમવાર તા. ૧૬-૯-૭૦
અનંતજ્ઞાની, પરમ ઉપકારી, શાસન સમ્રાટ, શ્રમણ ભગવંત મહાવીર પ્રભુને વંદન નમસ્કાર કરી, એમના બતાવેલા ધોરી માર્ગે પ્રયાણું કરવું, એ અમારો ધર્મ છે. એમણે જે માર્ગ બતાવ્યો છે તે માર્ગે જવામાં આપણું કલ્યાણું છે. અને એ માર્ગ છોડીને ઉલ્ટા માર્ગે ચાલશે તે તમારા માટે ભવબંધનની પરાકાષ્ટા ઉભી છે. તમારે જવું છે વાંકાનેર અને ટિર્કિટ લીધી છે અમદાવાદની. તે વાંકાનેર કયાંથી પહોંચાય ? તે રીતે આપણે પહોંચવું છે મુક્તિમંઝીલે અને સંસારના રંગરાગ તરફ પણ દષ્ટિ રાખવી છે, તે મુક્તિમંઝીલે કયાંથી પહોંચાય? જે માર્ગે જવું હોય તેનું ધ્યેય નકકી કરી લેવું જોઈએ. ધ્યેય નક્કી કર્યા પછી તે માર્ગે ચાલવાને પુરુષાર્થ કરે જોઈએ.' - જેણે ધ્યેય નક્કી કરી લીધું છે એવા બે બાલુડાને સંસાર ત્યાગની લગની લાગી છે. એમને ભાન થઈ ગયું છે કે સંસારના સુખે ગમે તેટલા સારા હોય તે પણ અંતે દુઃખમિશ્રિત છે. સે ટચનું સોનું અગ્નિમાં નંખાશે તે પણ સોનું જ રહેવાનું. અગ્નિમાં રહેલી ઉણુતા ત્રણે કાળમાં શીતળતાના રૂપમાં પરિણત થતી નથી. તેમ પાણીની શીતળતા ત્રણે કાળમાં ઉષ્ણુતાના રૂપમાં પરિણુત નથી થતી. તે જ રીતે સાંસારિક સુખે એ સાચા સુખમાં કદી પરિણત થતાં નથી. ગમે તેટલાં શ્રીમંત હોય કે ચક્રવતિ હોય છતાં જ્ઞાનીએ તેને સુખી કહ્યા નથી. જો તેમાં સુખ હેત તે તેમને સુખી કહેત. પણ સાચે સુખી કેણુ?
नवि सुही देवता देवलोए, नवि सुही पुढवी पइराया,
नवि सुही सेठ सेणावई य, एगंत सुही मुणी वीतरागी. દેવલોકમાં રહેલે દેવ મહાન અદ્ધિને ભક્તા હોવા છતાં પણ સુખી નથી. પૃથ્વીને અધિપતિ રાજા પણ આ સંસારમાં સુખી નથી. માટે શ્રીમંત કોઠાધિપતિ શેઠ પણ સુખી નથી, પણ સાચું સુખી હોય તે વિતરાગને વારસદાર મુનિ છે. બાકી
શા. ૫૩.
Page #431
--------------------------------------------------------------------------
________________
તમારા સંસાનાં સુખ આપનાર શેડા અને કુકા જોઈતા હશે તે પણ પુણ્ય હશે તે મળશે, નહિતર નહિ મળે. પણ સાધુપણાનું સુખ જોઈતું હશે તે અબ ઘડી તમે મેળવી શકે છે. અમારી પાસે પદ્ગલિક સુખની કઈ સામગ્રી નથી. તમે પ્રત્યક્ષ જોઈ શકે છે કે તમારા ઘરમાં રેડિયે, સોફાસેટ, પલંગ, ફર્નીચર ગઠવીને સુંદર સજાવટ કરે છે. તે મહેલી એક પણ સામગ્રી સંતે પાસે નથી. છતાં સાધુપુરૂષ સંસારી કરતા અનંત ગણા સુખી છે, તેનું કારણ શું? સમજાય છે. ત્યાગ છે માટે સુખી છે.
ભૂરુ પુરોહિતનાં પુ એ આનંદની મઝા માણવા તૈયાર થયાં છે. પણ એમને એ માર્ગે જતા એમના પિતા અટકાવે છે. પુત્રોની સંયમ પ્રતિ પ્રયાણની વાત સાંભળી જેના હદયમાં પરિતાપ થાય છે તેવા રાગને વશ થયેલા પિતા એક વાર નહિ પણ “કાઢHIળ વદુહા વદુ રા” વારંવાર રૂદન કરે છે. બંધુઓ! ગઈ કાલે પણ મેં કહ્યું હતું કે રાગ એટલું જ રૂદન છે. કઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે રાગ ન હોય તે રૂદન ન થાય.
રાગ એ મોક્ષમાર્ગમાં બેડી સમાન છે. એ આપણે શત્રુ છે. જ્ઞાનીઓ આત્યંતર શત્રુઓનાં રાગ-દ્વેષ-મેહ અને ક્રોધાદિ ચાર કષાય એવા ચાર વિભાગ પાડીને તેના સ્વરૂપની પિછાણ કરાવે છે. ચાર વિભાગમાં પહેલો પ્રકાર રાગને છે. સદ્ગતિના માર્ગમાં રાગ એ મનુષ્ય માટે લેઢાની સાંકળ સમાન છે. કોઈ માણસના પગમાં બેડી પહેરાવી દેવામાં આવે છે તે આગળ ચાલી શકતો નથી. તેમ રાગ દશાવાળા મનુષ્ય મોક્ષમાર્ગમાં કયાંથી ઝડપી વિકાસ સાધી શકે? રાગ એ તે મોટામાં મોટું બંધન છે. આજે તમારી રાગ દશા એવી છે કે એકાદ દિવસ માટે પણ ઘર છોડવું પડે તો ભારે પડી જાય છે. પરિગ્રહ, પુત્ર, પરિવાર આદિની રાગદશાને કારણે ધર્મક્રિયામાં મનની સ્થિરતા રહેતી નથી. ઈટ સંગોમાં છ રાગને પિષેતો હોય છે પણ એ સંગને
જ્યાં વિગ થાય છે ત્યાં જીવને તીવ્ર દુઃખ ભોગવવું પડે છે. સંગનું સુખ રાઈ તુલ્ય છે અને વિયાગનું દુઃખ મેરૂ તુલ્ય છે. પગમાં કાંટે ઉપરના ભાગમાં વાગ્યું હોય તે કાઢતાં બહુ વેદના ન થાય, પણ ઉડો વાગ્યે હોય તે કાઢતાં રાડ પડી જાય તેવી વેદના થાય છે. તેમ સંસારમાં રહેવા છતાં જળ-કમળની જેમ નિલેપ ભાવે રહ્યાં છે તે સંસારમાં કોઈ પણ જાતના વિયોગ સમયે તીવ્ર દુઃખ ન થાય. અને સંસારમાં ગળાબૂડ ખેંચીને રહ્યા હશે તે વિયેગના પ્રસંગે રાડ નીકળી જવાની છે. માટે રાગદશામાં બહુ લેવા જેવું નથી. એકેકને મારાં માનીને બેસી ગયા છે પણ ખરા પ્રસંગે કોણ તમારી પડખે ઉભા રહેવાના છે એને વિચાર કર્યો? આ તે પંખીને મેળે છે. કેણુ કયા ટાઈમે ઉડી જશે તેની કાંઈ જ ખબર નથી. | માટે બંધનમાં જકડાવા જેવું નથી. વિરક્ત ભાવે રહેવા જેવું છે. આસક્ત
Page #432
--------------------------------------------------------------------------
________________
વિરક્ત અને વીતરાગ, આ રીતે જીવેના ત્રણ વિભાગ પડે છે. આ કાળમાં આપણાથી વીતરાગ બની શકાતું નથી. પણ વિરક્ત તે અવશ્ય બની શકાય તેમ છે. બ્રહદત્ત ચક્રવતિ આસક્ત હતાં તે નરકે ગયા. મેઘકુમાર-ધના-શાલિભદ્ર વિગેરે વિરક્ત હતાં તે તેઓ દેવલોકે ગયાં. અને જે વીતરાગ હતાં તે મોક્ષે ગયાં. આસક્ત બહિરાત્મા છે, વિરક્ત અંતરાત્મા છે અને વીતરાગ પરમાત્મા છે.
રાગ આસક્તિ રૂપ છે. દ્વેષ અપ્રીતિ રૂપ છે. અને મેહ અજ્ઞાનરૂપ છે. બાહ્યદષ્ટિએ છેષ ભયંકર લાગે છે, પણ તત્ત્વદષ્ટિએ રાગ ભયંકર લાગે છે. દેહના રેગથી તે અમુક જ મનુષ્ય રીબાય છે, પણ રાગના રેગથી તે આખું જગત રીબાય છે. ચરમ શરીરી પુરૂષને પણ રાત્રે હંફાવ્યા છે. રામચંદ્રજી મોક્ષગામી આત્મા હતાં છતાં લક્ષમણજી તરફના તીવ્ર રાગને લીધે લક્ષ્મણજીના મૃતકલેવરને છ છ મહિના સુધી ખભા પર ઉંચકીને પૃથ્વી પર ભમ્યા છે. કોઈ તેમને એમ કહેતું કે તમારા ભાઈ મૃત્યુ પામ્યા છે તે તેને રામ મારવા દોડતાં હતાં. તેઓ તે એમ સમજતાં હતાં કે મારે ભાઈ મારાથી રીસાઈ ગયું છે. હું તેને ગમે તેમ કરીને મનાવી લઈશ. છેવટે કોઈ મિત્ર દેવે તેમને સમજાવ્યાં. અને લક્ષમણજીના મૃત શરીરની તેમણે અંતિમ ક્રિયા કરી.
બંધુઓ! આવા મહાન પુરૂષોનાં જીવનનાં દષ્ટાંતથી પણ સમજી શકાય છે કે રાગદશા કેટલી ભયંકર છે! આવા ચરમશરીરી પુરૂષને હંફાવનારે રાગ અજ્ઞાની, જીને તે કયાં કયાંય દુર્ગતિની ઉંડી ખીણમાં પટકાવી દેશે. લક્ષમણજી વાસુદેવ હતાં. અને રામ બળદેવ હતાં. વાસુદેવ અને બળદેવ વચ્ચે એ જ ગાઢ સ્નેહ હોય છે. અંતે એ જ પ્રસંગ જ્ઞાન પામેલ એવા રામચંદ્રજી માટે વૈરાગ્યનું કારણ બને છે. અને દીક્ષા લઈ વીતરાગ બની કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયાં છે. આવા મહાનપુરૂષ તો પિતાનું કાર્ય સાધી ગયા. પણ આપણે તો એ અંદરના શત્રુઓથી ખૂબ ચેતતા રહેવાનું છે. આંતરશત્રુઓ તે ટાંપીને જ બેઠા હોય છે. એને સહેજ મોકો મળે કે તરત જ તે સીધા આપણી ગરદન ઉપર ચઢી બેસે છે.
રાગ છતાય છે એટલે ષ તે રહેજે જીતાઈ જાય છે. રાગ એ તે એક પ્રકારની આગ છે. રાગમાં જ શ્રેષની જડ રહેલી છે. ગીતામાં પણ કહ્યું છે કે “માન શોધો મિના” એટલે કે કામ રાગમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે, ક્રોધ અને માન એ છેષનાં પર્યા છે. જ્યારે માયા અને લેભ એ રાગના પર્યાયે છે. અથવા “અહં” અને મમ” એ જીવને મટામાં મોટું બંધન છે. “અહં” ને સમાવેશ ઠેષમાં થાય છે. અને મમ” મેં સમાવેશ રાગમાં થાય છે. રાગીની અકળામણ રાગી જ જાણી શકે છે. મનની આકુળતા જેવું બીજું એક પણ દુઃખ નથી અને નિરાકુળતા જેવું બીજું એક પણ સુખ નથી. વીતરાગી હમેશાં નિરાકુળ હોય છે. જ્યારે રાગી હમેશાં આકુળવ્યાકુળ
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૨૦
હાય છે. ચિત્તની સ્વસ્થતા અને સમાધિ વિના કયાંય સુખ નથી. વિરક્તને તેવા સુખના અનુભવ હાય છે અને રાગીને તેવા સુખનો અનુભવ સ્વપ્ને પણ હાતા નથી. રાગની રિખામણમાં ચિત્તની સ્વસ્થતા અને સમાધિ કયાંથી હોય ? જેટલા અંશે ખાદ્ય પદાર્થા તરફના રાગ ઘટે તેટલા અંશે ચિત્તની સ્વસ્થતા અને સમાધિ વધતી જાય છે. આ રાગની આગને જ્ઞાન અને વૈરાગ્ય રૂપી પાણી વડે ખૂઝવી શકાય છે.
આટલા માટે જ જ્ઞાનીએ આપણને વારંવાર કહે છે કે મેાક્ષમાગ માં રાગ એ એડી સમાન છે. જ્યારે દ્વેષ એ દુતિના માર્ગોમાં પ્રતિનિધિ રૂપ છે. રાગ અને દ્વેષ જીતવા ઉપર હું તમને રાજસ્થાનમાં બનેલી એક કહાણી કહું છું.
*
રાજસ્થાનના એક યુવાન પેાતાના કર્મેદ્રયથી ગરીબ બની ગયા. એટલેા બધા ગરીબ કે જેને ખાવાના પણ સાંસા પડી ગયા. નાકરી માટે આખા ગામમાં રખડયા, દુકાને દુકાને કર્યો પણ એને કેઈ નાકરી રાખતુ નથી. આજે તમારા વધમી બંધુએ કેવી સ્થિતિમાં રહ્યાં છે, પણ એમની ખબર લેનાર બહુ થાડા છે.
આ ગરીબ યુવાનને બધા જાકારા કરે છે. રખડી રખડીને થાકવાથી ઘરે આવ્યા તા પત્ની કહે છે, જો કમાવાની ત્રેવડ નહેાતી તે પરણ્યા શા માટે ? આ નાના બાળકને શું ખવડાવું ? જે રળવું ન હોય તે! મારા ઘરમાં નહિ. તને ગળે ફ્રાંસા ખાતા આવડે છે કે નહિ ? કોઈ કૂવા-હવાડા જોયા છે કે નહિ ?
આજ સુધી જેના પ્રત્યે અત્યંત રાગ હતા. જે સ્વામીનાથ કહીને ખેલાવતી હતી, તેવી પત્નીના આ શબ્દો તેને હાડહાડ લાગી આવ્યા, આ યુવાન જૈન હતા. એણે ઘણું સહન કર્યું. પણ આ છેલ્લા શબ્દો એનાથી સહન ન થયાં. ત્યારે એના મનમાં થયું કે જો અહીં રહીશ તા રાજના આ કટુવચના સાંભળીને મારા મનમાં કષાય આવી જશે. અને તેથી કદાચ કમેાતે મરી જઈશ. ભગવાને તેા કહ્યું છે કે કામ મરણે મરવાથી સ'સાર વધે છે. માટે મારે એવા મરણે મરવું નથી. એટલે કંઈ પણ ખેલ્યા સિવાય પેલા યુવાન ઘરમાંથી બહાર નીકળી ગયા. એણે નિય કર્યાં કે જે ધન કમાઉં તે જ આ ઘરમાં પગ મૂકું. આખી દુનિયા સ્વાની જ સગી છે. એની પાસે ગાડીભાડાનાં પશુ પૈસા ન હતાં એટલે પગે ચાલતે જાય છે. ઘણું ચાલ્યા પછી છેક રાજસ્થાનને છેડે એક શહેરમાં પહોંચ્યા. ઘણું માટુ' શહેર છે.
આ યુવાને વિચાર કર્યાં કે મારે કોઈ આળખીતું કે સગુ ંવહાલુ. તે છે વ્રુદ્ધિ. કાચ હોય તેા પણુ આવી કંગાલ હાલતમાં કાણુ ઉભેા રાખે? ઘરની સ્ત્રીએ ન રાખ્યા તે બીજુ કાણુ રાખે? સાચા સગાં મારાં સંતા છે અને બીજે ધર્મ છે. માટે ગામમાં જો ધમ સ્થાન હાય તા ત્યાં જાઉં. ત્યાં મને ફ઼ાઈ કાઢીનહિ મૂકે. એ શહેરમાં એક માઢુ
Page #434
--------------------------------------------------------------------------
________________
ધર્મસ્થાન છે, ત્યાં પવિત્ર સંતે બિરાજમાન છે. એ ઉપાશ્રયમાં આવ્યું. અને એક ખૂણામાં સામાયિક લઈને બેસી ગયે. સાંજે પ્રતિક્રમણ કર્યું. આખો દિવસ ધર્મકરણીમાં વીતા. બીજા દિવસે વ્યાખ્યાન બેઠું. આ ગરીબ યુવાન પણ વ્યાખ્યાનમાં બેઠે છે. મોટા મોટા શ્રીમંતે પણ વ્યાખ્યાનમાં આવ્યા હતાં. આ ગરીબ યુવાનને જોઈને કહે છે. અરે ! આ ભિખારી અહીં કયાંથી ઘૂસી ગયા છે? નીકળ અહીંથી. એને બહાર કાઢવા માંડે. ત્યારે મહારાજ કહે છે ભાઈ! એ તમારું શું બગાડે છે? એ કાલને આવ્યા છે. સામાયિક પ્રતિક્રમણ આદિ ધર્મકરણી કરે છે. એને શા માટે કાઢી મૂકો છો? અહીં તે સર્વેને સમાન હકદ છે.
બધા શેઠીયાઓ ચાલ્યા ગયાં, પણ કોઈને એમ ન થયું કે આ શ્રાવક છે. એના કર્મોદયથી બિચારો ગરીબ બની ગયું છે. અજાણે છે તે એને પૂછીએ તે ખરા કે એ કયાંથી આવ્યા છે? ત્રણ દિવસ સુધી ભૂખે ને તરસ્ય ઉપાશ્રયમાં રહયે. પણ કોઈ એને પૂછતું નથી. ભૂખ અને તરસથી પીડાતા યુવાને ઉપાશ્રયના બારણું આગળ સૂતે છે. એવામાં સોનાના દાગીનાથી ઝળકતી એક બેન ત્યાં સંતના દર્શન કરવા આવે છે. બાઈનું નામ લક્ષ્મી બહેન હતું. જેવું નામ તેવા તેનામાં ગુણો હતાં. મીઠા શબ્દોથી એણે પૂછયું– વીરા ! તું કોણ છે? અહીં શા માટે સૂતે છે? “વીરા” એ પ્રેમ ભર્યોશબ્દ સાંભળીને યુવાનને આનંદ થયો. અહો ! આવી સ્થિતિમાં મને વીરે કહેનાર કોણ છે? આ પ્રેમભર્યા શબ્દોથી જાણે એનું અડધું દુઃખ ચાલ્યું ગયું હોય તેટલે આનંદ થયો. એના મનમાં જાણે નવચેતના જાગૃત થઈ. મીઠીવાણીને કે પ્રભાવ છે ! ' લક્ષ્મીબાઈ કહે છે વીરા! હું અંદર ગુરૂદેવના મુખથી માંગલિક સાંભળીને તરત જ આવું છું. તું જ ન રહીશ. તને મારે ઘેર લઈ જઈશ. એની સ્થિતિ જોઈને બાઈ સમજી ગઈ હતી કે મારે સ્વધમી બંધુ દુઃખનો માર્યો અહીં આવ્યા લાગે છે. બાઈ માંગલિક સાંભળે છે. પણ એનું મન પેલા યુવાનમાં છે. માંડસ્વધર્મ બંધુની સેવાને અવસર મળ્યો છે. એ કયાંય ચાલ્યો ન જાય, માંગલિક સાંભળીને તરત જ પાછી ફરી. તે બહાર આવીને તરત જ યુવાનને કહે છે વીરા ! ચાલે મારે ઘેર. યુવાને કહે છે બહેન! અહીં મારે કઈ બહેન જ નથી. હું તમારે ઘેર નહિ આવું. તમારે ઘેર આવ્યાં મને શરમ આવે છે. લલીબાઈ કહે છે. તારા જેવા સ્વધામીબંધુઓ મારા ભાઈઓ છે. ખૂબ આગ્રહ કરીને પોતાને ઘેર લઈ જાય છે. એને સનાન કરવા માટે ગરમ પાણી એપ્યું. એને પહેરવા માટે નવા કપડાં આપ્યા. ત્યાર પછી જેમ ઉપવાસીને પારણું કરે તે બધું જમાડયું. ત્રણ ત્રણ દિવસના ભૂખ્યા માણસને આટલી સમાવહતા આપે તેના કેવા. આશીષ મળે ? તેમાં પણ પ્રેમપૂર્વક હૃદયના ઉમળકાથી સેવા કરનારને તે મહાન લાભ થાય છે.
Page #435
--------------------------------------------------------------------------
________________
બધું પત્યા પછી લમીબાઈ પૂછે છે ભાઈ! તમે કયાંના છે? ક્યાં રહે છે? અને આ ઉપાશ્રયમાં આવીને રહેવાનું કારણ શું? ત્યારે યુવાને લમીબાઈને પિતાની બહેન સમજીને પિતાની બધી વીતક સંભળાવી. એની વાત સાંભળી લક્ષ્મીબાઈની આંખમાં આંસુ આવી ગયાં. એને ખૂબ દયા આવી તેથી એણે પોતાની પેઢી ઉપર નેકરી રખાવ્યા. એને ખૂબ સારી શિખામણ આપી કે જે ભાઈ! કર્મના ઉદયથી તારી આ દશા થઈ છે. પણ કોઈ દિવસ કોઈને ઉપકાર ભૂલ નહિ અને કોઈ દિવસ વિશ્વાસઘાત કરે નહિ. વિશ્વાસઘાત એ મોટામાં મોટું પાપ છે. બહેનની શિખામણ હૃદયમાં અવધારી. પણ સાથે એ શરત કરી કે બહેન ! મારે જ સામાયિક, પ્રતિક્રમણ અને ચૌવિહાર કરવાને નિયમ છે, માટે શેઠને કહેજે. મને એટલો ટાઈમ નેકરીમાંથી છૂટ આપે. બહેન કહે છે ભાઈ! એ તો ઘણી આનંદની વાત છે. તારાથી થાય તેટલી બધી જ ધર્મકિયા કરજે, • આ યુવાન, શેઠની પેઢી ઉપર ખૂબ પ્રમાણિપણે કામ કરે છે. જ્યારથી એ શેઠની પેઢી ઉપર આવ્યું ત્યારથી કુદરતે શેઠને વેપાર વધે. શેડે ખુશ થઈ પગાર સારે કરી આપે. બંધુઓ! આ યુવાનને આટલે લાભ થયે હોય તે એ ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને પ્રતાપ છે. ગમે તેટલા દુઃખમાં પણ એણે ધર્મ છેડે નથી. એના પ્રભાવથી જ લક્ષ્મીબાઈને એના ઉપર દયા આવી. ધર્મ ભલે પ્રત્યક્ષ ન દેખાતે હોય પણ પરોક્ષ રહીને સહાય કરે છે. જેમ વૃક્ષના મૂળિયાં બહાર દેખાતાં નથી પણ જમીનમાં રહીને વૃક્ષને સહાય કરે છે. વૃક્ષના ઉપર ફળ-ફૂલ અને પત્ર આવતાં હોય, વૃક્ષ સુશોભિત દેખાતું હોય તે તે મૂળને આભારી છે. બંધુઓ ! તમે તમારી સંસારની લીલી વાડીમાં મહાલતાં હો તે એ ધર્મને પ્રતાપ છે. ધર્મ પક્ષ રહીને તમને સહાય કરે છે. દુઃખમાં એ તમને બચાવે છે. માટે ધર્મને કયારે પણ ભૂલશો નહિ. * આ યુવાન ખૂબ પ્રમાણિકપણે કામ કરે છે. એક વખત દુકાનમાં કોઈ મેટે. ઘરાક આવે. રૂપિયા પાંચ હજારને માલ ખરીદીને ચાલ્યા ગયે. પણ રૂપિયા વીસ હજારનું પાકીટ ભૂલી ગયે. ઘરાકના ગયા પછી થોડીવારે એણે પાકીટ જોયું. કેઈએ આ પાકીટ જોયું નથી. ઘરાક આવ્યું. માલ આપે. માલ લઈને ગયે. આ સમયે તે એકલે જ હતો. છતાં એણે દાનત બગાડી નહીં, કે કયાં મને કેઈએ જે છે? લાવને લઈ લઉં. એ પણ વાણિયે હતે. એણે એ જ વિચાર કર્યો કે મને તે હવે ઘણું મળે છે. ન હોય તે પણ અનીતિનાં નાણું તે પરમાટી બરાબર છે. શેઠની પાસે જઈને પાકીટ બતાવતાં કહ્યું. બાપુજી! કલાક પહેલાં ફલાણાભાઈ આપણી દુકાનેથી આટલે માલ ખરીદી ગયાં છે. એમણે મને પૈસા આપ્યા ત્યારે મેં જોયું હતું. આવું જ પાકીટ હતું. એટલે મને લાગે છે કે એ ભૂલી ગયા હોવા જોઈએ. એમનું પાકીટ પહોંચાડી દેશે.
Page #436
--------------------------------------------------------------------------
________________
આ યુવાનની પ્રમાણિકતા જોઈ શેઠ ખૂબ ખુશ થયા. પરિણામે એને પિતાને ભાગીદાર બનાવ્યું. અને એ મોટો વહેપારી-શ્રીમંત બની ગયો. જુઓ, ધન કે પ્રભાવ છે. ધર્મનીતિએ એને કેટલે મેટો બના? ધન કમાયા પછી એ યુવાન દશ વર્ષે પિતાને ઘેર આવે છે. પતિને સારાં વસ્ત્રો અને બે-ત્રણ માણસોની સાથે આવેલે જઈ પત્ની સમજી ગઈ. અહો ! મારો પતિ કમાઈને આબે લાગે છે. એટલે સામી જઈને કહે છે પધારો સ્વામીનાથ! તમે મને મૂકીને ક્યાં ચાલ્યા ગયા હતા? મેં તે આપને માટે ઘીની, ગળપણની બધી બાધા કરી છે. (હસાહસ). આ યુવાનને પત્નીના શબ્દો સાંભળી કંઈ જ આશ્ચર્ય ન થયું. કારણ કે એ કમની ફિલસેલ્ફી બરાબર સમજતો હતે, કે જે પત્નીએ મને કૂવે પડીને મરી જવાનું કહ્યું હતું તે પત્ની અત્યારે મને કેટલું માન આપે છે! આમાં રંગાવા જેવું નથી
આ દૃષ્ટાંત દ્વારા આપણે તો એ જ સમજવાનું છે કે લક્ષમીબાઈ કેવી પવિત્ર હતી. ધનવાન પ્રત્યે રાગ નહિ, ગરીબ પ્રત્યે દ્વેષ નહિ. યુવાન પણ કર્મની ફલેફીને સમજવાવાળો હતો, તેથી એણે પત્નીને એક પણ શબ્દ ન કહ્યો. પત્ની તથા બાળકોને આજીવિકાનું સાધન કરી આપી સંસાર ત્યાગી સાધુ બની ગયા. આ છે સંસારનું નાટક.
આ બે બાળકે આત્માના સુખને આનંદ લૂંટવા ત્યાગને માર્ગે જવા તત્પર બન્યા છે. પણ પિતાને રાગ રડાવે છે. પુત્રે સાચા વૈરાગી છે. સો ટચનું સોનું છે. સાચા વૈરાગીઓ ગમે તેવી કસોટી આવે તે પણ પિતાનાં માર્ગથી ચુત થતાં નથી. લીંબડી સંપ્રદાયના પૂજ્ય ગુલાબચંદ્રજી મહારાજને વૈરાગ્ય આવ્યું ત્યારે તેમના માતા પિતાએ એમને દીક્ષા નહિ લેવા માટે ખૂબ સમજાવ્યાં. પિતે પોતાનો નિર્ણય ન છોડો ત્યારે એમની ઘણું જ કસોટીઓ થઈ હતી. ત્યાગીઓ અને વૈરાગીઓને કસોટીને પ્રસંગ આવે ત્યારે ખૂબ આનંદ આવે છે. તે રીતે બંને બાળકો ખુબ જ મક્કમ છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૫૭
ભાદરવા વદ ૧ ને મંગળવાર તા. ૧૫-૯-૭૦
અનંતજ્ઞાની શ્રમણ ભગવંત ત્રિલેકીનાથે જગતના છના કલ્યાણને માટે ત્યાગને મહાન માર્ગ બતાવ્યું છે.
Page #437
--------------------------------------------------------------------------
________________
આપણે ચિત્ત અને બ્રહ્મદતની વાત ચાલતી હતી. ચિત્તમુનિને વિચાર થયા કે મારા ભાઈ કયાં હશે ? એને હું સાચા માની પિછાણ કરાવું. એવી એમની ભાવના છે, પણ જ્યારે મને ભાઈઓનુ મિલન થયું, ત્યારે બ્રહ્મત કહે છે હું આવેા માટે । ચક્રવતી અને મારા ભાઈ ઘર ઘરમાં ગૌચરી જાય ? એના કરતાં મારા ભાઈ મારી સાંગાથે સંસારમાં રહે તે સારુ. એમ વિચાર કરી ભાઈ. પાસે તે પેાતાના વૈલવાનુ ત્રણ ન કરે છે. અને ત્યાં પાંચ પ્રકારનાં મહેલ હતાં. ખીજા મહેલ તે ઘણાં હતાં. પણ એ પાંચ પ્રકારના મહેલા ઉત્તમ હતાં. એનાં નામ પણ જુદાં જુદાં હતાં. આજે તમે પણ સુકર મંગલા અધાવા છે. અને એના ઉપર તમારા શ્રીમતીજીનું નામ લખાવા છે. કારણ કે તમને શ્રીમતીજી પ્રત્યે અતિ પ્રેમ છે. અને બીજી'–પત્નીના નામનુ` મકાન હાય તે ટેકસ ભરવા ન પડે ત્રીજું -વર્ષો સુધી નામ અમર રહે. કેમ ખરાબર છે ને ? (હસાહસ). પ્રહ્મદત્ત ચક્રવતિના મહેલા તમારા જેવા કાંકરાના ન હતા. પણ ઉત્તમ પ્રકારના : અંદર રત્ના જડેલાં હતાં. એ મહેલેાનાં નામ શું હતાં ? અને એ મુનિને શુ કહે છે उच्चए सहु कक्के बंभे, पवेइया आयसहा य रम्भा ।
j
રૂમ શિન્ન ચિત્ત ધળ વમુ, પરૢિ પંચાહ ગુળોયવેચ । ઉ. અ. ૧૩-૧૩
ઉદય, ઉચ્ચ, મધુ, કક અને બ્રહ્મ આ વિવિધ પ્રકારનાં સુશે ભત મહેલ, મંદિશ અને પ ંચાલ દેશનું રાજ્ય. આ બધું તમારું જ છે. હે મુનિ! તમે ઘરઘરમાં ટુકડા માંગે છે, તેથી મને તે શરમ આવે છે તમારો ત્યાગ અને તપ છેડીને મારા આવા મહેલમાં ચાલેા. તમને જેટલી સગવડ જોઇશે તે બધી હું પૂરી પાડીશ, તમારે સાધુપણું પાળીને પછી દેવસેકમાં જ જવું છે ને ? તા દેવલેાક જેવાં જ સુખા મારે ત્યાં છે. તેને તમે અત્યારે જ ભેળવી લે. ભેાગી ભેગનું આમંત્રણ આપે છે.
બ્રહ્મદત્તનાં વચન સાંભળી ચિત્તમુનિ કહે છે. હું બ્રહ્મત્ત ! સાંભળ. મારે દેવલેાકમાં જવાની તે ઈચ્છા જ નથી. દેવ સબંધી અને મનુષ્ય સાધી ભેગા તે જીવે અન તીવાર ભાગવ્યાં છે. જે સુખ માટે તું મને આમંત્રણ આપે છે તે સુખે મને કેવા લાગે છે. તે તું સાંભળ.
सव्वं विलवियं गीयं सव्वं नट्टं विडम्बियं ।
સત્રે ગામના મારા, સત્વે વ્હામાં ટુદ્દાદ્દા ॥ ઉ. અ. ૧૩-૧૬
ગીત વિલાપ વિડંબન નૃત્ય છે, વિષમ ભાર ગણું ભૂષણેા બધાં, વિષયભેગ હળાહળ ઝેર અે, ક્ષણિક સૌષ્ય અનંત દુઃખ કર.
ચિત્તમુનિ કહે છે બ્રહ્મદત્ત ! જે ગીતાને તું આનંદદાયક માની રહ્યો છે તે તારા મનેાહુર ગીતા મને વિલાપ જેવાં લાગે છે. જેમ કોઈ યુવાન સ્ત્રીના પતિ અકસ્માત
Page #438
--------------------------------------------------------------------------
________________
ગુજરી ગયા હોય, જેના ઉપર કુટુંબનું ગુજરાન નભતું હતું, એના શબને અનિસંસ્કાર પણ હજુ કર્યો નથી તે સમયે પ્રિય પતિના વિયેગના દુઃખથી દુઃખી થયેલી સી કેવી કરૂણ સ્વરે વિલાપ કરે છે! એ વખતે તેને કેઈ મધુર ગીત સંભળાવે તે તેને આનંદ આવે ખરો? તેમ હે બ્રહ્મદર! જે સંગીતના સુર સાંભળતાં તને આનંદ આવે છે, તે મને તે તરતની જ વિધવા થયેલી સ્ત્રીનાં વિલાપ જેવા લાગે છે. વળ્યું છે િિાં અને આ તારાં નાટક મને તે વિડંબના રૂપ જ લાગે છે. જેમ કોઈ મનુષ્ય દારૂના નશામાં પાગલ બનીને કુચેષ્ટાઓ કરે છે તેવી જ રીતે આ સર્વ નાટકની ચેષ્ટાઓ
છે. અને હવે નામના મારા આ તારા આભૂષણે નિરર્થક ભારરૂપ લાગે છે. તેણે મા સુજE” અને જે કામમાં તમે સુખ માની રહ્યાં છે તે છેવટે દુખદાયક છે. અને તે સર્વેથી અતિ ભયંકર છે. આવા કામ તે જીવે અનંતીવાર ભેગવ્યા છે.
આ સંસારના સુખે કાદવ અને કચરું જેવાં છે. જેને એક માણસ છેડે છે તેને બીજો ભેગવવા તૈયાર થઈ જાય છે. માટે હે રાજન! આ સર્વે વૈભવિક સુખો એક દિવસ તમારે પણ અવશ્ય છોડવાના છે. કાળા દિવસે દિવસે નજીક આવતો જાય છે. મૃત્યુલોકમાં જન્મ પામીને જન્મ, જરા અને મરણના ફેરા ટાળી દેવાની જરૂર છે. મૃત્યુને ધનવાન, ગરીબ કે સર્જનની શરમ પડતી નથી. મૃત્યુની ગાડી તે અવિરતપણે ચાલ્યાં જ કરે છે. માટે બ્રહાદત ! મહેલ મિનારા ને મોટરગાડી, કાકા કુટુંબ કબીલા ને લાડી
અંત સમયે તારી સાથે નહિં આવે, બાળી મૂકે તારી કાય રે લાખ લાખ રૂપિયાની,
કોથળીઓ મનવા આવે નહિ તારી સાથે રે. તારી આ સેનાની લગડીઓ, હીરા-મોતીના હાર, અને આ સુંદર મહેલે તારી સાથે નહિ આવે. એ તારી સંપત્તિ એક સેકન્ડ પણ મૃત્યુને અટકાવી શકે તેમ નથી. તારો આત્મા ગયા પછી તારા સુંદર શરીરને તે બધા ભેગા થઈને જલાવી દેશે. પરિગ્રહ તને દૂર્ગતિમાં લઈ જશે. માટે ભાઈ ! તું સમજી જા. છતાં પણું બ્રહ્મદત્ત ન સમજ્ય. ૭૦૦ વર્ષનું આયુષ્ય ભોગવતાં જે ચક્રવતિના સુખો ભેગવ્યાં તેને પરિણામે તે નરકે ગયે. બાર ચક્રવતિમાં બ્રહ્મદત્ત અને સુભમ બે ચક્રવતિએ ભેગને ન છોડવાથી નરકે ગયાં છે. બ્રહ્મદત્ત ૭૦૦ વર્ષના સુખની પાછળ સાતમી નરકે તેત્રીસ સાગરોપમનાં દુઃખ ભોગવે છે. કયાં સાતસો વર્ષ અને કયાં તેત્રીસ સાગરેપમ !!
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ભૃગુ પુરોહિતના બે બાલુડા સંસારના દુઃખદાયક ભાગ છેડવા તૈયાર થયાં છે. પિતાને પુત્ર પ્રત્યે અત્યંત રાગ છે એટલે તે ખુબ રડે છે. હજુ આગળ તેઓ શું કહે છે?
Page #439
--------------------------------------------------------------------------
________________
। पुरोहियं तं कमसोऽणुणन्त, निमतयन्त च सुए धणेण ।
TH #ામાળ જેવ, ૩મારા તે મિસા વક ઉ.અ ૧૪-૧૧ 'તે પિતાના પુત્રોની પાસે અનુક્રમે ધન અને કામગનાં પ્રલેભને આપ્યા કરે છે, પણું સાથે વૈરાગી એમાં પીગળતે નથી, જેમ જેમ માટીના ગેળાને અગ્નિમાં તપાવવામાં આવે તેમ તેમ તે મજબૂત થાય છે તેમ સાચા વૈરાગીની જેમ જેમ કટી થાય તેમ તેમ તે મજબૂત બને છે અને ઉદાસીનભાવે રહે છે. બંધુઓ ! સંસારમાં વમે રહ્યાં છે, પણ જ્યાં સુધી છોડી ન શકે ત્યાં સુધી તમે પણ ઉદાસીનભાવથી રહે.
એક નગરમાં એક રાજા હતા. તે રાજાને સુબુદ્ધિ નામને પ્રધાન હતું. પ્રધાનનું નામ સુબુદ્ધિ હતું, તેવા જ તેનામાં ગુણે હતાં. આ પ્રધાન ધર્મમાં સન્મુખ અને કર્મ પરિણામને સમજવાવાળે હતે. જ્યારે રાજા ધર્મથી વિમુખ હતો. કર્મની થીયેરીને સમજાતું ન હતું; ખાઈ પીને સુખ ભેગવવામાં જ આનંદ માનનારે હતે. પ્રધાનને શજાના કલ્યાણ માટે ખૂબ ચિંતા થતી હતી. એને દયા આવતી હતી કે સત્તાના શિખર ચઢેલા આ મહારાજાની પલકમાં શી દશા થશે? તમને તમારા પુત્ર માટે આવી ચિંતા થાય છે? તમને એવી ચિંતા થતી હશે કે મારા બેઠા મારે પુત્ર કમાતે થઈ જાય તે સારું. પણ એના પરલેકને માટે ચિંતા નહિ થતી હોય. પ્રધાનના મનમાં થયું કે હું રાજાને ધર્મ પમાડું તે જ હું નિમકહલાલ છું. નહિતર નિમકહરામ છું. પ્રધાનની રાજા માટે કેવી સુંદર ભાવના હતી. પ્રધાન સમયની રાહ જોઈ રહ્યો હતે.
એક વખત રાજાએ મોટો ભજન-સમારંભ ગોઠવ્યો છે. તેમાં નગરના મોટા મોટા આગેવાનોને પણ આમંત્રણ આપ્યું છે. પ્રધાનને પણ આમંત્રણ આપ્યું છે. ભેજનમાં અનેક પ્રકારની મીઠાઈઓ બનાવી હતી. સમય થયે બધા જમવા માટે આવી ગયાં. બધાને ભેજન પીરસવામાં આવ્યું. જમી રહયાં પછી બધાએ રસોઈનાં ખૂબ વખાણ કર્યા. ઘણું તે બેલવા લાગ્યા કે આવું સ્વાદિષ્ટ ભજન અમે અમારી જિંદગીમાં પહેલી જ વાર જમ્યાં. જેમ બધા વખાણ કરતાં તેમ તેમ રાજાને ખૂબ હર્ષ થતો. બધાએ તો ખૂબ વખાણ કર્યા, પણ પ્રધાન કંઈ જ બોલતો નથી. રાજા પૂછે છે પ્રધાનજી ! આ બધા તે આટલાં વખાણ કરે છે અને તમે કેમ કંઈ જ બોલતા નથી ! શું તમને ભોજનમાં મઝા ન આ રી? પ્રધાન તત્વ દૃષ્ટિવાળાં હતાં. વસ્તુના ગુણ અને પર્યાયનું એને યથાર્થજ્ઞાન હતું. એટલે પ્રધાનજી કહે છે સાહેબ! મને ભેજનમાં કોઈ જાતની પ્રતિકૂળતા લાગી ન હતી. પણ એની પ્રશંસા તો હું નહિ કરી શકું. કારણ કે ભોજન બનાવતાં કેટલે આરંભ સમારંભ થાય છે! “થાય છકાયને કુટો ત્યારે બંને એક રેટો” આપણે તે ઉદરપૂર્તિ માટે જ ભેજન કરવાનું છે. વળી હે રાજન! વરતુ માત્ર પરિણમનશીલ છે. ભજન ભાણુમાં પીરસાયેલું હોય ત્યારે કેટલું સુંદર લાગે છે. અને મેંમાં નાંખીએ ત્યારથી જ એનું પરિણમન થઈ જાય છે. અને બીજે દિવસે સવારમાં તે એ બધું વિચિત્રતામાં પરિણામ પામે છે.
Page #440
--------------------------------------------------------------------------
________________
જિસકી સંગતિસે અતિ સુંદર, મિષ્ટ સુગંધિત ભજન ભી,
અતિ દુગધિત કૃમિસે પરિત, હેતા ક્ષણમેં હાય સભી. આ શરીરનો સંગ થતાં અતિ સુગંધિત ભોજન પણ અતિ દુર્ગધના રૂપમાં પરિણમે છે, માટે એમાં પ્રશંસા કરવા જેવું શું છે?
પ્રધાનની વાત સાંભળી રાજાના મનમાં થયું ? અહો ! આ પ્રધાન તે વેદિયા જે છે. એની સાથે લાંબી ચર્ચા કરવા જેવી નથી. જુઓ, વિવેકહીન મનુષ્ય સાચા માણસોને વેદિયા જેવા માને છે. ફરી એક વખત રાજા ઘણું મિત્રો સાથે ગામ બહાર ફરવા માટે જાય છે. ત્યાં રસ્તામાં એક ખાઈ આવે છે. એ ખાઈને પાણીમાંથી દુર્ગંધ આવે છે. એટલે રાજા સહિત બધા માણસોએ નાક આડા ડૂચા દીધા. ફક્ત પ્રધાને જ નાક આડે ડૂ દીધું ન હતું.
રાજા પૂછે છે અહ પ્રધાનજી ! તમને દુર્ગધ નથી આવતી? ત્યારે સમતા રસને સ્વાદ લેનારો પ્રધાન કહે છે સાહેબ ! આ દુર્ગધીનું પરિણમન પણ દુર્ગધમાં જ થાય છે. એમાં શું આશ્ચર્ય છે? ત્યારે રાજા વિચારે છે કે આ પ્રધાન છે કે લાગે છે ? એને સારાં ખોટાની પારખ જ નથી. બધા નગરમાં પાછા ફરે છે. ત્યાર બાદ પ્રધાન પિતાના નેકર પાસે એ ગંધાતી ખાઈમાંથી એક ઘડો પાણી મંગાવે છે. અને તે પાણીમાં કતકચૂર્ણ વિગેરે નાંખીને શુદ્ધ બનાવે છે. પછી તેમાં બીજા સુગંધી પદાર્થો નાંખીને સુમધુર અને શીતળ પાણી બનાવે છે. પછી પ્રધાન પિતાને ત્યાં રાજાને જમવા બેલાવે છે. રાજા જમવા બેઠે છે તે સમયે પ્રધાન પેલું પાણી સેનાના કળશમાં ભરીને રાજાને પીવા માટે આપે છે. આથી રાજા પૂછે છે, આવું શીતળ અને સુમધુર જળ આપ કયાંથી લાવે છે? મને કેમ પીવા માટે મોકલતાં નથી ?
પ્રધાન કહે છે સાહેબ ! આપ મને અભયવચન આપે પછી કહ્યું. રાજા કહે છે. આમાં આટલે બધે ડર શા માટે? તમે કયે અપરાધ કર્યો છે ? આજ તમે મને અમૃત સમાન જળપાન કરાવ્યું છે તેને ખુલાસો કરવાને છે. તમને મારા તરફથી અભયવચન છે. ત્યારે પ્રધાન કહે છે રાજન્ ! આ તે પેલી ગંધાતી ખાઈનું પાણી છે. આ વાત સાંભળી રાજા આશ્ચર્ય પામી ગયા. પણ કહે છે પ્રધાન ! આવું ખરાબ પાણી આટલું નિર્મળ કેમ બને? મને આ વાત ગળે ઉતરતી નથી. . પ્રધાન કહે છે સાહેબ! પ્રયોગથી બધું બની શકે છે. રાજા કહે છે–તમે મારી સમક્ષ પ્રગ કરી બતાવે, તો જ હું સાચું માનું. પ્રધાન ફરીથી પાણી મંગાવીને રાજાની સમક્ષ પ્રયોગ કરી બતાવે છે. આ જોઈ રાજાને પ્રધાન તરફ સદુભાવ જાણે છે. અને પૂછે છે આવું કેમ બન્યું ત્યારે પ્રધાન કહે છે–દ્રવ્ય માત્ર પરિણમન સ્વભાવી છે.
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૨૮
માટે આવુ' બને છે. રાજા પૂછે છે તમે આવું જ્ઞાન કયાંથી મેળવ્યું ? પ્રધાન કહે છે મારા ધર્મગુરૂ પાસેથી મે... આવુ જ્ઞાન મેળવ્યું છે. આ રાજાને પણ જૈન મુનિઓના સમાગમ કરવાનું મન થાય છે. પરિણામે મિથ્યાદષ્ટિ રાજા સમ્યગ્દષ્ટિ બની જાય છે.
દેવાનુપ્રિયે ! જો તમને આવું જ્ઞાન હોય તે ઈંટ-અનિષ્ટનાં સૉંચાગ-વિયેગમાં રાગ-દ્વેષની પરિણતિ થાય જ નહિ. ખાળનું પાણી જે રાજાને અનિષ્ટ લાગતું હતું તે જ ઇષ્ટ બન્યું. આથી રાજાને ધમ પર શ્રદ્ધા થઇ. ભૃગુ પુરાતિના પુત્રો સમતા રસનુ પાન કરે છે. હવે તેએ શે! જવાખ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન......ન, ૫૮
ભાદરવા વદ ૨ ને બુધવાર તા. ૧૬-૯-૭૦
અનંત કરૂણાનિધિ, ત્રિલેાકીનાથ, વિશ્વવત્સલ, ભગવાન મહાવીર સ્વામીના મુખથી અરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. જે વીરપ્રભુની વાણીના વચનામૃતાનું આપણે પાન કરીએ છીએ તે ભગવાન મંગલ સ્વરૂપ છે. આપણે વ્યાખ્યાનની શરૂઆતમાં સૌથી પ્રથમ જ એલીએ છીએ.
“ મંજ.... મળવાન વીરો, મંજ. ગૌતમ મુઃ । मंगल स्थूलभद्रा द्यां जैन धर्मोऽस्तु मंगलम् ॥
ભગવાન મહાવીર સ્વામી મંગલકારી છે. ગૌતમ ગણધર મહામંગલકારી છે. સ્ફુલિભદ્ર આદિ મુનિવરે મંગલકારી છે. અને જૈન ધર્મ પણ મંગલકારી છે. જે આવા મહાન મંગલકારી આત્માઓ છે તેમનુ' જ સૌથી પ્રથમ સ્મરણ કરવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામી મંગલકારી શાથી કહેવાય ? ધન--વૈભવ-સત્તા અને રાજકુમારપણાથી નહિ.
મુકયા મહેલ અને રિદ્ધિ સિદ્ધિ, ક્ષમા–સંયમ ને જ્ઞાન વૃદ્ધિ,
વસ્યા વીર જંગલ, કી' આત્મ મગલ....પ્રભુ મારા, ગાઉં નિત્ય હું ગુણુ ૨ તમાશ. જેણે મમતા મારી, વળી સમતા ધારી....પ્રભુ મારા, ગાઉં નિત્ય હું ગુણુ ૨ તમારા.
જેમણે સ`સારના સમગ્ર સુખેાના ત્યાગ કરીને તપ-સંયમમાં અજબપુરૂષાથ ફારવીને પહેલાં પેાતાના આત્માનુ મંગલ કરી લીધુ. જે પહેલાં પેાતાનું મંગલ કરે છે તે જ આખા જગતનુ' મંગલ કરી શકે છે. ગૌતમ સ્વામીને પણુ મંગલ સ્વરૂપ
Page #442
--------------------------------------------------------------------------
________________
''
૪૯
માનવામાં આવ્યા છે. તેનુ કારણ ગૌતમ સ્વામીમાં અનેક ગુણેાના ખજાના ભરેલા હતા. તેમના જીવનમાં વિનય ગુણુની પ્રધાનતા હતી. વિનયગુણથી જ ખીજા ગુણ્ણા આત્મામાં પ્રગટે છે. એવા પવિત્ર પુરૂષ ગૌતમ સ્વામી, ભગવાનનાં ગણધર હતાં. તે મંગલ સ્વરૂપ છે. ગૌતમ સ્વામી મહા લબ્ધિવાન હતાં. આપણે માંગલિકમાં દરરાજ એલીએ છીએ કે ઃ—
6
'શુઠે અમૃત વસે, લબ્ધિ તણાં ભંડાર,
ગુરૂ ગૌતમને સમરીએ, મનવાંછિત ફલદાતાર.”
આવા પવિત્ર પુરૂષનુ' નામ સ્મરણ કરવાથી પણ આપણા શાક સંતાપ ટળી જાય છે. તેા એમની હૃદયપૂર્વક ઉપાસના કરવાથી તા કેટલેા લાભ થાય? ભગવાન મહાવીર અને ગૌતમ સ્વામી તે મગલકારી હતાં, પણ હી તા સ્થલિભદ્રજીનું નામ પણ લીધું છે. મહાન મુનિએ તે ઘણાં થઈ ગયાં છે, છતાં અહીં સ્ફુલિભદ્રજીનું નામ લખવાનું કારણ શું?
21
સ્થૂલિભદ્રના જીવનમાં બ્રહ્મચર્યના મહાન ગુણુ હતા. એમનું મનેાખળ ખૂબ મજબૂત હતું. જેના શરીરમાં ખૂખ તાકાત હાય તેને બળવાન ન કહેવાય. રણક્ષેત્રમાં એકલા હન્દરા સૈનિકાને જીતે તેને જ્ઞાનીએ ખળવાન નથી કહ્યો. રણક્ષેત્રમાં તે શત્રુઓને સૌ જીતે પણ શત્રુના ઘરમાં દાખલ થઈને શત્રુને જીતી લેનારા તા કોઈક વીરલા જ હાય છે. તેમ જગલેામાં જઈ, ગુઢ્ઢામાં રહી અને ધર્મસ્થાનકમાં રહીને સૌ બ્રહ્મચર્ય નું પાલન કરી શકે છે. પણ જ્યાં એકાંત મેાહનું જ વાતાવરણ છે તેવા માહના ઘરમાં રહીને માહુને જીતનાર તા વીરલા જ હોય છે. સ્ફુલિભદ્રજીએ કૈાશાને ત્યાં ચાર ચાર મહિના સુધી ર’ગ–રાગના વાતાવરણમાં રહીને શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કર્યુ છે.
સ્થૂલિભદ્રના ગુરૂ સંભ્રુતિવિજય નામે મહામુનિ હતા. એક વખત ચાતુર્માસ જવાના પ્રસંગ આવ્યા, ત્યારે સ્થૂલિભદ્ર આદિ ચાર શિષ્યેા જુદા જુદા સ્થાનમાં ચાતુર્માસ રહેવાની આજ્ઞા માંગે છે. તેમાંથી એક મુનિ સિંહની ગુઢ્ઢા પાસે ચાતુર્માસ રહેવાની આજ્ઞા માંગે છે. ખીજા મુનિ સના રાફડા પાસે ચાતુર્માસ જવાની આજ્ઞા માંગે છે. ત્રીજા મુનિ કૂવાના મધ્યભાગમાં રહેલા લાકડા ઉપર ચાતુર્માસ રહેવાની આજ્ઞા માંગે છે. અને સ્થલિભદ્રજી કાશાને ત્યાં ચાતુર્માસ રહેવાની આજ્ઞા માંગે છે. ચારેય શિષ્યાની ચેાગ્યતા જોઇને ગુરૂ મહારાજ ઇચ્છિત સ્થાનામાં ચાતુર્માસ કરવાની તેમને આજ્ઞા આપે છે.
ગુરૂ આવા ભયંકર સ્થાનામાં જવાની આજ્ઞા કયારે આપે? પાતાના શિષ્યામાં એટલી ચેાગ્યતા હાય તા જ આપી શકે. ગુરૂદેવની આજ્ઞા શિરામાન્ય કરીને ચારે ય સંતા નિર્ણિત કરેલાં સ્થાને ચાતુર્માસ કરવા માટે પહોંચી જાય છે. તેમાં ફ્યુલિસદ્ર
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૩૦
મુનિ, કોશા વેશ્યાને ત્યાં જાય છે. સ્થલિભદ્રને કોશાની સાથે બાર બાર વર્ષના પૂર્વના સંબધ છે, એટલે પૂના સ્નેહથી પેાતાને ત્યાં સ્ફુલિભદ્રને આવતાં જોઈ તે હ ઘેલી બની જાય છે. અહા! જે ખાર બાર વર્ષે મારી સાથે રહ્યા હતા, મને છેડીને ગયાં હતાં તે આજે હાલી ચાલીને મારે ઘેર આવ્યા ! એના આન ંદને પાર ન રહયા. મુનિ પણ કોશાની આજ્ઞા લઈ તેના મકાનમાં ઉતરે છે. કોશાએ પેાતાની સુંદર ચિત્રશાળામાં ઉતારો આપ્યા.
બંધુએ ! જે ચિત્રશાળામાં કોશાએ મ્યુલિભદ્રને ઉતારી આપ્યા તે ચિત્રશાળા તા જાણે અરિસાભુવન જોઈ લે. એ ચિત્રશાળામાં ભલભલા માણસનું મન ચલાયમાન થઈ જાય એવાં તે મેહક ચિત્રો હતાં. અને કૈાશાનું રૂપ-સૌ. તેા અદ્ભૂત હતું. પણ એક વાર તા ચિત્રશાળાને જોઇને જ ભલભલા મનુષ્ય સ્થંભી જાય તેવું ચિત્રશાળાનું વાતાવરણ અતિમેાહક હતું. સ્ફુલિભદ્ર મહા મુનિ આવા સ્થાનમાં રહીને પણ તપ અને સયમની સાધનામાં લીન ખની ગયાં. સ્વભાવમાં રમણતા કરી રહ્યાં હતાં. એ કાઈથી ડગે તેમ ન હતા. આ તરફ કેશા પૂર્વની પ્રીત સ ંભાળીને મહામુનિને ડગાવવા માટે અનેક પ્રયાસેા કરે છે. ગૌચરીમાં દરરોજ નવા નવા પકવાના અને જાત– જાતના શાક ખૂબ અંતરના ઉમળકાથી વહેારાવે છે, પણ મુનિના અંતરમાં વિષય વાસનાના છાંટા પણ પેદા થતા નથી.
વાત
માહના સ્થાનકમાં રહીને સિંહ–કેસરિયા લાડુ પચાવવા એ કંઇ સામાન્ય નથી. એ તા જેણે પાંચે ઇન્દ્રિયા અને છઠ્ઠા મન ઉપર વિજય મેળવ્યેા હોય તેવા મહાન પુરૂષા જ પચાવી શકે છે. બીજા તેા એક રાત્રિ પણ ત્યાં ન રહી શકે. જુએ, જે મુનિ સિંહની ગુફા પાસે, સપના દર પાસે, અને કુવાના અંતરાળમાં રહેલા પાટીયા ઉપર ચાતુર્માસ રહ્યાં છે તેમને ગૌચરી મળવાની નથી, સિ'હ કે સપ` કઈ ગૌચરી વહેારાવવાના નથી. અહી* તે। મુનિની સેવામાં કેાશા હાજર જ રહેતી. પણ સાથે કસેાટી હતી. કશાની જોતાં નથી. વાત વિષય વાસનાને પેાષવા માટેની હતી, પણ મુનિ એના સામું પણુ
ત્યારે કાશા સાળ શણગાર સજી અનેક પ્રકારનાં એની સામે નાટક કરે છે. કોશા નૃત્ય કળામાં, સંગીત કળામાં તા પ્રવીણ હતી. એણે સરસવના ઢગલા ઉપર સેાય રાખી અને એના ઉપર પુષ્પ ગાઠવી તે પુષ્પ ઉપર નૃત્ય કર્યું. આપણે સરસવના દાણા ઉપર ચાલવા જઈએ તેા લપસી જઈ એ. એના બદલે એના ઉપર નૃત્ય કર્યું. વિવિધ પ્રકારનું નાટક કર્યું, છતાં મુનિ પેાતાના ધ્યાનથી લેશમાત્ર ચલિત થયા નહિ રૂપરૂપના અંબાર સમી, વીજળીના ચમકારા જેવી જેની કાયા છે એવી કૈાશાની સામે મુનિ આંખ પણ 'ચી કરતા નથી. પૂર્વ જેની સાથે અનેક પ્રકારનાં સુખા ભાગવેલાં છે, જેની સાથે ખાર ખાર વર્ષો સુધી વિષયરસ પાયેલા છે, એ જ વિષયરસમાં જોડાવા માટે કૈાશા વિવિધ પ્રકારનાં પ્રયત્નો કરી રહી છે, પણ સ્થૂલિભદ્રજી એ કોશાની સામે નજર સરખી પણ કરતાં
Page #444
--------------------------------------------------------------------------
________________
ભથી. કેવી અજબ સંયમની ધારા છે!! આનું નામ જ ખાંડાની ધાર છે, આજે શુલિભદ્ર સુનિ ખાંડાની ધાર પર ચાલી રહ્યાં છે.
કેશાએ વાત વિષયની વખાણી, સ્થૂલિભદ્દે હદયે નવ આણી,. . - હું તે પર સંયમ પશણી રેસ્થલિક મુનિ ઘેર આવે. : - જેનું મન વિષયથી વિરક્ત બની ગયું છે તેને પિતાના તરફ આકર્ષવા કેશા ગમે તેટલા પ્રયત્ન કરે પણ મુનિ ડગે ખરા? જેને અમૃતરસની પિછાણ થઈ તે ઝેરને ગ્રહણ કરે ખરા? શુલિભદ્રને વિષય સુખો ઝેર જેવા લાગ્યા છે. કેશાને વિષયની ધૂન લાગી છે. જ્યારે મુનિને સંયમની રઢ લાગી છે. એમણે કેશાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હે કેશા! હું તે સંયમરૂપી પટરાણીને વરી ચૂક્યો છું. જેના ઘરમાં પટરાણી 'હેય તેનું મન મેતરાણમાં જાય ખરું? હવે તું મારી પાસેથી તારા સુખની આશા છોડી દે. હવે મારી દ્રષ્ટિમાં તે ભેગ ભયંકર રોગ જેવાં લાગે છે. અને યોગ એ અમૃત જેવા લાગે છે. કેશા વિષયમાં રક્ત છે. મુનિ વિષયથી અત્યંત વિરક્ત છે. • ! '
જેમ ભક્તામર સ્તોત્રમાં માનતુંગાચાર્ય ભગવાન રાષભદેવની સ્તુતિ કરતાં બેલ્યા છે કે હે પ્રભુ
चित्रं किमत्र यदि ते त्रिदशाङनाभि, नीत मनागपि मनो न विकारमार्गम् । कल्पान्त काल मरुता चलिताचलेन, किं मन्दरादिशिखरं चलितं कदाचित् ॥ ....
ભક્તામર સ્તોત્ર. ગાથા. ૧૫. !! | - - હે પ્રભુ! દેવાંગનાઓ તમારા ચિત્તમાં જરા પણ વિકાર ઉત્પન્ન કરી શકતી નથી તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? કારણ કે મોટા મોટા પહાડોને કંપાવતા પ્રલયકાળના પવનથી મેરૂ પર્વત તે નહિ પણ એનું શિખર કદી પણ ડોલ્યું છે? " "
જેમ પ્રલયકાળને પ્રચંડ પવન વાવા છતાં પણ મેરૂ પર્વતનું એક શિખર પણ ચલાયમાન થતું નથી તેમ અહીં મોહને પ્રચંડ વાયરો વાવા છતાં મુનિના મનમાં પણ વિકાર ન જાગે. કે દઢ વૈરાગ્ય ! એક વખતના કશાની પાછળ પાગલ બનેલા સ્થલિભદ્રનું દઢ મનોબળ જોઈ કેશા પણ આશ્ચર્ય પામી ગઈ. એને ગર્વ ઉતરી ગયે. અહા ! આ મુનિને હું કે માદક આહાર વહેવરાવું છું ! આ ચિત્રશાળાનું વાતાવરણ પણ કેટલું મેહક છે ! છતાં પણ લેશમાત્ર ડગતા નથી. એની આગળ આજે હું દાસ બની ગઈ. એની દૃષ્ટિમાં આ મારા શણગાર તો ભંગાર જેવાં છે. છેલે પણ એ મુનિને પોતાનામાં અનુરક્ત બનવા માટે ખૂબ સમજાવે છે.
ત્યારે મુનિ કહે છે કે કોશા! આ સંસારમાં બધા પગલિક સુખે ક્ષણ પૂરતી
Page #445
--------------------------------------------------------------------------
________________
જ છે. એને , પાછળ અનંત કાળનાં સુખે ઉભેલાં છે. પણ જ્યાં ગયા પછી ફરીને જન્મ-મરણ કરવા પડતાં નથી એવા મેક્ષમાં જ સાચું સુખ છે. માટે હું એ સુખો મેળવવા પ્રયત્ન કરી રહે છે. આવા વિષયજન્ય સુખ તે આ જીવે મનુષ્ય લેકમાં અને દેવકમાં અનંતીવાર ભેગવ્યાં છે, છતાં તૃપ્તિ થઈ નથી અને થવાની પણ નથી. હે કેશ! તે અત્યાર સુધી તારી કાયાને પાપકર્મોથી અભડાવી છે. તારે પણ આત્માના શાશ્વત સુખ મેળવવા માટે પ્રયત્ન કરવાને છે. માટે તું પણ સમજીને માનવજન્મને સક્ષળ કરી છે. મુનિના વૈરાગ્ય ભય વચનથી કેશાના જીવનનું પરિવર્તન થયું. મુનિએ તેને સમ્યકત્વ પમાડીને બાર વ્રતધારી શ્રાવિકા બનાવી દીધી. - સ્થલિભદ્ર મુનિ કાજળની કોટડીમાં રહયા છતાં કાજળથી લેપાયા નહિ. ચાર ચાર મહિના વિષય ઉત્પન્ન કરે તેવા વાતાવરણમાં મુનિ રહયા છતાં મેરૂની જેમ અડેલ રહી ચાતુર્માસ પૂર્ણ કરી ગુરૂ પાસે આવ્યાં. બીજા ત્રણ મુનિઓ જે જુદે જુદે સ્થળે ગયા હતાં તેઓ સ્થલિભદ્રની સાથે આવી પહોંચે છે. ત્રણ મુનિઓ જ્યારે ગુરૂને વંદના કરે છે ત્યારે ગુરૂ કહે છે “દુકર”. અને થુલિભદ્ર વંદન કર્યું ત્યારે “ દુકકર, દુક્કર, દુકર” એમ ત્રણ વખત ગુરૂ બેલ્યાં. એટલે બીજા મુનિઓને મનમાં થયું કે જોયું? બધેય પક્ષપાત. આપણે ચાર ચાર મહિના વગડામાં રહીને કેવાં કષ્ટો સહયાં, કેવા ઉગ્ર તપ કર્યા છતાં ગુરૂએ કંઈ કદર કરી? અને જેણે વેશ્યાની સુંદર ચિત્રશાળામાં ચાર ચાર મહિના સુધી એકલા માલ પાણી ઉડાવ્યાં છે, એને ત્રણ વાર દુષ્કર- દુકકરદુકકર કહીને આપણું કરતાં પણ કેટલું બધું માન આપ્યું ? જે સપના રાફડા પાસે અને કુવાના પાટીયા ઉપર ચાતુર્માસ કરી આવ્યા તે બે મુનિને મનમાં લાગ્યું, પણ તેમણે ઈર્ષ્યા ન રાખી. પણ સિંહની ગુફામાં ચાતુર્માસ ગયેલા મુનિ મહાન સમર્થ અને જ્ઞાની હતાં છતાં સ્થલિભદ્રનું ગુરૂએ બહુમાન કર્યું તે એમનાથી સહન ન થયું. તે ઈર્ષાની આગથી જલી ઉઠયા. બીજી સાલનું ચાતુર્માસ કોશાને ત્યાં ગાળવાની તેઓ આજ્ઞા માંગે છે. ગુરૂ કહે છે ભાઈ! આમાં તારું કામ નથી. સાધુપણામાં પ્રતિકૂળ પરિષહ જીતવા સહેલાં છે, પણ અનુકૂળ પરિષહ જીતવા કઠીન છે. ગુરૂએ ખૂબ સમજાવ્યા પણ માન્યા નહ. અને કોશાને ત્યાં જાય છે. કોશા પણ ખૂબ ચતુર હતી. એ સમજતી હતી કે વેશ્યાને ત્યાં કંઈ સંતના ચાતુર્માસ હેય નહિ. સ્યુલિ મદ્ર તે મને સાચો માર્ગ બતાવવા આવ્યા હતાં, પણ આ તે સ્થૂલિભદ્રજીની હરિફાઈમાં આવ્યા લાગે છે, મને સ્થલિભદ્ર મુનિએ તે સાચા માર્ગે ચઢાવી છે, તે પણ હું અને તે બરાબર બતાવી દઉં, એમ વિચાર કરી મુનિને ચિત્રશાળામાં ઉતાર્યા. ચિત્રશાળાનું મેહક વાતાવરણ અને કેશા સેળ શણગાર સજી મુનિ પાસે આવીને ઉભી રહે છે, એને નૃત્ય અને હાવભાવ જોઈ મુનિનું મન ક્ષણવારમાં ચલિત થઈ ગયું. ચાર ચાર મહિના સિંહની ગુફા પાસે નિગ્રપણે રહેનારાં મુનિ, કેશાને ત્યાં એક રાત્રિ પણ નિર્વિકારણે પસાર ન કરી
*
.
Page #446
--------------------------------------------------------------------------
________________
સંકચર પોતાના તપના પ્રભાવથી સિંહ જેવા ક્રૂર પ્રાણીને સ્થંભાવી દેનારા મુનિને કામદેવે ક્ષણવારમાં સ્થંભાવી દીધા. આ માટે જે જ્ઞાનીઓએ કામવાસના ઉપર વિજય મેળવવાનું કામ દુષ્કર કહ્યું છે. -
જેના મનમાં વિકાર જાગે છે એવા મુનિ, કેશાની આગળ વિષયભોગની યાચના કરે છે. ત્યારે કેશા કહે છે: મહારાજ! જેની પાસે ધન હોય તેનું અહીં કામ છે. ધન વિના અહીં કેઈનું સન્માન થતું નથી. મુનિ કોશાના શબ્દો સાંભળી વિચારમાં પડી ગયા. છેવટે તેમને યાદ આવ્યું કે નેપાલ-દેશને રાજા એના રાજ્યમાં જે સાધુ પહેલા વહેલા જાય છે તેને રત્નકંબળ વહેરાવે છે. એ લાવીને કેશાના ચરણે ધરી દઉં તો મારું કામ સફળ થશે. જુઓ ! વિષયવાસના કેવી ભયાનક છે! મુનિ ભાન ભૂલ્યા અને ઉપડયા નેપાળ દેશમાં. એ મુનિને ખબર ન હતી કે આ કેશા સ્યુલિભદ્રથી બોધ પામેલી છે. મહામુશીબતે ઉગ્ર વિહાર કરીને નેપાળ દેશમાં પહોંચ્યા. રાજાની પાસે રત્નકાંબળીની યાચના કરી એટલે રાજાએ મુનિને મહાકિંમતી રત્નકાંબળી વહેરાવી. તે લઈને મુનિ પાછા ફરે છે. રસ્તામાં ચેરિએ તે કાંબળી લૂંટી લીધી. ત્યારે મુનિ ફરીને રાજા પાસે ગયાં. રાજાએ ફરીને રત્નકંબલ વહેરાવી. તે લઈને ખૂબ કષ્ટો વેઠતાં ઉગ્ર વિહાર કરીને પોતાને સ્થાને પહોંચી ગયા. અને કોશાના ચરણમાં રત્નકંબલ અર્પણ કરી. ભોગના સુખની ખાતર મુનિએ કેટલાં કષ્ટો વેઠયાં ? આટલું કષ્ટ કર્મોની નિર્જરા કરવા માટે વેઠે તો કર્મના ભુક્કા ઉડી જાય.
રત્નકાંબળી જેવી કોશાને આપી તેવી જ મુનિને દેખતાં હાથમાં લઈને પગ લુછીને તેણે ખાળમાં ફેંકી દીધી. ત્યારે મુનિ કહે છે કે શા ! તને કંઈ ભાન છે? મૂખી જ લાગે છે. આ રત્નકંબલ લાવતાં કેટલી મહેનત પડી છે? એને તું પગે લૂછીને ખાળમાં ફગાવી દે છે ? ત્યારે કોશા કહે છે મુનિ! હું તે મૂખી છું પણ તમે તે મૂર્ખના સરદાર છે. મેં તે રત્નકંબલ ખાળમાં નાખી પણ તમે તે રત્નત્રય રૂપી ભાવ-રત્નકંબલને વિષય વાસનાની ગટરમાં ફગાવી રહયાં છો ! હવે મૂર્ખ કોણ ને ડાહ્યું કણ? તેને નિર્ણય તમારી જાતે કરી લેજે. - જેમ રાજેમતીએ રહનેમીને ઠેકાણે લાવવા માટે કઠોર શબ્દ કહયાં હતાં તેમ કોશાએ આ મુનિને કઠેર વચને કહી દીધા. અને કહ્યું કે હું સ્યુલિભદ્રથી બંધ પામેલી છું. તમે એમની સામે હરિફાઈમાં ઉતર્યા છે પણ વિચાર કરે. એની બરાબરી કરી શકે તે બીજે કઈ પુરૂષ નથી. ચાર મહિનાને બદલે તમે તે એક રાત્રિ પણ નિર્વિકા પણે રહી શક્યાં નથી. ધિક્કાર છે તમારી મને વૃત્તિને ! એમ અનેક કઠણ શબ્દો કહયાં. - કેશાના વચન સાંભળી મુનિની સાન ઠેકાણે આવી જાય છે. મુનિ શાના ચરણમાં
શા. ૫૫
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૨
પડીને કહે છે । ભવસાગરમાં ડૂબતા મારા આત્માને તારવા માટે તે' મને હિત-શિક્ષારૂપે જે વચનો કહ્યાં છે તેની લાખ સોનામહેારા કરતાં પણ અનંતગણી કિંમત છે.
આ મુનિ ત્યાંથી ચાતુર્માસ પૂર્ણ' કરીને ગુરૂની પાંસે આવે છે. પ્રથમ ગુરૂને વન નહિ કરતાં સ્કુલિભદ્રનાં ચરણમાં પડી ગદૂગ૬ કંઠે ક્ષમા માંગે છે. મહા મુનિરાજ ! માપ તા મહાન કામવિજેતા છે. મારા જેવાનું કામ નહિ. જે પરાક્રમી હોય તે જ સિહણુના આંચળમાં હાથ નાખીને દૂધ કાઢી શકે છે. તેવી જ રીતે કૈાશાના સમીપમાં રહીને આપ જેવા જ કામ ઉપર વિજય મેળત્રી શકો. ખાકી મારા જેવા તા કયાંના કાંચ ફેંકાઈ જાય. પછી ગુરૂદેવની પાસે આવીને કહે છે, ગુરૂદેવ ! ખરેખર ! સિંહની ગુઢ્ઢા પાસે રહેવુ' હેલ પણ કાશાના સંસર્ગમાં રહીને કામ ઉપર વિજય મેળવવા મુશ્કેલ છે. આપે સ્થૂલિભદ્ર મુનિને જે ત્રણ વાર દુષ્કર-દુષ્કર-દુષ્કર કહ્યું છે. તે ચેાગ્ય છે. મે ખૂબ ઈર્ષ્યા કરી, આપની આજ્ઞાની અવજ્ઞા કરી તે અઢલ વારવાર ક્ષમા માંગુ છું. હવે મારા ભ્રમ ભાંગી ગયા. મને મારી ભૂલ સમજાઈ ગઈ. ત્યાં આ મુનિ પેાતાની ભૂલનું પ્રાય. શ્રિત કરી પેાતાનુ કામ કાઢી ગયા. જે માણસ ભૂલ કરીને પણ પેાતાની ભૂલને ભૂલ તરીકે કબૂલ કરે છે તે મહાન છે.
અહીંયા ભૃગુ પુરોહિતના એ માળા પણ ત્યાગને પંથે પ્રયાણ કરવા ઉત્સુક બન્યાં છે. તેમને તેમના પિતા ખૂબ સમજાવે છે. ભાગે ભાગવવાનુ આમંત્રણ આપે છે અને કહે છે કે હે પુત્ર! આવા સુંદર કામભોગા મળ્યાં છે તેને શા માટે જવા દે છે ? સંસારના સુખાના અનુભવ કરીને પછી તમારે દીક્ષા લેવી હાય તા લેજો. જેની દૃષ્ટિ ખૂલી ગઈ છે, હીરા અને કાચ પારખવાની જેનામાં તાકાત છે. તેવા પુત્રા એમના પિતા સામે પેતાના વિચારોને રજુ કરે છે.
या अहया न भवन्ति ताणं, भुत्ता दिया निन्ति तमं तमेणं ।
નાયા ચ પુત્તો ન તિ તાળાં, જો ગામ તે અનુમન્તેઙ્ગ ચં । ઉ. અ. ૧૪-૧૨
આ પુત્રા પડકાર કરીને એના પિતાને કહે છે હે પિતાજી ! વેટ્ટ ભણવાથી ક્રુતિમાં જવાના કર્મો અટકી જતાં નથી, વેદ ભણવાથી તે અધમ ને અટકાવે, મિથ્યા જ્ઞાન ટાળે અને પછી સમજણપૂર્ણાંકની ક્રિયા કરે તે આત્મકલ્યાણ થાય. પણ વેદ ભણી જવા માત્રથી આત્મા કબંધનથી મુક્ત થઈ શકતા નથી. વળી આપ કહે છે કે બ્રાહ્મણેાને ભેજન કરાવવુ એ પણ આપનેા ભ્રમ છે. કારણ કે જે બ્રાહ્મણા કુમાગે ચઢેલાં છે, જે યજ્ઞ કરીને પશુવધ કરવાનું સમર્થન કરે છે તેવા અજ્ઞાની મીજાને કેવી રીતે તારી શકશે ? એવા બ્રાહ્મણેાને કરાયેલુ' ભેાજન કેવી રીતે પુણ્યનું કારણુ ખની શકે ?
અજ્ઞાની માણસા બ્રાહ્મણાને ભેાજન ફરાવવામાં પુણ્ય માને છે, વૈષ્ણવ લેાકેામાં
Page #448
--------------------------------------------------------------------------
________________
કપ એવી માન્યતા છે. એક વખત એક બાઈને પતિ ગુજરી ગયા છે. માતા કહે છે બેટા! તારો બાપુજીની પાછળ આપણે બ્રાહ્મણોને જમાડવાનું છે. શય્યા ભરવાની છે. આ કરે એક જૈન મિત્રના સહવાસથી જૈન ધર્મની શ્રદ્ધાવાળું હતું. તેથી એને આ બધું પસંદ ન હતું. એટલે કહે છે બા, આપણે બ્રાહ્મણને બધું આપીએ તેમાં મારા બાપુજીને કંઈ થોડું મળવાનું છે? ત્યારે માતા કહે છે, એ બ્રાહ્મણોને જમાડયા વિના તારા બાપુજીને સદ્ગતિ ન મળે. માતાને ખુશ રાખવા પુત્રે એ બધું જ કર્યું. બાપ પહેરત હતો તેવા વસ્ત્રો-વીંટી-બટન-વાસણ-પલંગ–ગાદલું-ઓશીકું વિગેરે બધું જ લાવ્યા. બ્રાહ્મણોને જમાડવા માટે ચોખ્ખા ઘીના લાડવા બનાવ્યા. બાપના બારમાને દિવસે બ્રાહ્મણને બોલાવ્યાં. બ્રાહ્મણે જમવા બેઠા ત્યારે છોકરે કહે છે-મારા બાપુજીને જમતા પહેલાં અફીણ ખાવાની આદત હતી, એટલે મેં આ અફીણ ઘોળીને તૈયાર કર્યું છે. માટે તમે બધા થોડું થોડું પી જાવ. કારણ કે અફીણ પીવે પછી જ મારા બાપુજીના પગમાં જેર આવતું હતું. તે તમે અફીણ પીવે તે જ મારા બાપુજીને સ્વર્ગ મળે ને? માટે અફીણ પીવો, ત્યાર પછી જ લાડવા ખવાશે. બ્રાહ્મણે તે હાથ ધોઈને ઉભા થઈ ગયા. છોકરો કહે છે હું તમને જમવાનું ના કહેતો જ નથી. ત્યારે બ્રાહ્મણે કહે છે ભાઈ ! અમે અફીણ પીએ તેમાં તારા બાપને કંઈ મળવાનું નથી. તે તમે શા માટે આમ કરવાનું કહે છે? ત્યારે કહે કે આ તે અમારું પેટ ભરવા માટે જ અમે ઉભું કરેલું છે. - આ પુત્રો કહે છે બાપુજી! એ બ્રાહ્મણોને જમાડવાથી સગતિ મળી જતી નથી. તેમજ પુત્ર પણ આપણને સ્વર્ગની સીડી બતાવવાના નથી. માટે તમારી આ માન્યતા ભૂલભરેલી છે તેને કોણ સ્વીકાર કરે? એક જ વખતના સંતદર્શનમાં આ બે બાલુડાની મિથ્યાદષ્ટિ ટળી ગઈ. સત્ય દષ્ટિ ખુલી ગઈ. પણ હજુ સમાજમાંથી મિથ્યા માન્યતાઓ ગઈ નથી. શ્રાવકને ઘેર કંદમૂળ વપરાય? અહીં કંઈક ઘેર કંદમૂળ જોવા મળે છે. આ બધું શાણા શ્રાવકે તજવું જોઈએ.
વ્યાખ્યાન નં. ૫૯
ભાદરવા વદ ૩ ને ગુરૂવાર
તા. ૧૭-૯-૭૦
શાસ્ત્રકાર ભગવંતે ઉત્તરાધ્યયન સૂત્રના દશમા અધ્યયનમાં ફરમાવ્યું છે કે “સમય જોયમ મા પમાયાહે ગૌતમ! સમય માત્રને પણું પ્રમાદ ન કરે.
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૩૬
ભારતના મહા માનવ પરમ મનીષી તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે જે આત્મા સમયના મહત્વને જાણી શકતા નથી તે મહત્ત્વપૂર્ણ કાર્યો સંપાદિત કરી શકતા નથી. સમય એ વસ્તુ છે. જેણે માનવ જીવનને ગરીખમાંથી ધનવાન, પાપીમાંથી પુણ્યાત્મા, રાજામાંથી ૨'ક, આળસુમાંથી ઉદ્યમી બનાવ્યા છે. જેણે સમયના ખેલને એળખ્યા નથી તેની જિંદગી મૃતવત્ થઈ ગઈ. જો માનવીએ ધન કમાવવું હોય તે પુણ્યથી અને ઉદ્યોગથી તે મેળવી શકે છે. ભૂલાઈ ગયેલું જ્ઞાન અભ્યાસથી તાજી કરી શકાય છે. પરંતુ ગુમાવેલ સમય ફરી પ્રાપ્ત કરી શકાતા નથી.
એક શાયરે કહ્યું છે કે :
“ સદા ઢૌર દૌશ રહતા નહી, ગયા વક્ત ફિર હાથ
આતા નહીં ”
સમય એક વાર આપણા હાથમાંથી છટકી ગયા તે પછી ફરીથી મેળવી શકાતા નથી. એક કવિએ કલ્પના કરી કે એક માનવી કેાઈ એક સુ ંદર ચિત્રશાળામાં દાખલ થયા. ત્યાં તેને ઘણાં ચિત્રો બતાવવામાં આવ્યા. એક ચિત્રમાં એણે જોયું તેા એક મનુષ્યને ચહેરા કાળા વાળાથી ઢંકાયેલા છે અને તેના પગમાં પાંખા મૂકેલી છે. જોનાર માનવી આ જોઈને આશ્ચય પામ્યા અને તેણે આશ્ચર્યથી પૂછ્યુ... :- આ કોનું ચિત્ર છે ? ત્યારે ચિત્રકારે કહ્યું-અમૂલ્ય ક્ષણનું ચિત્ર છે.
"C
તે માનવીએ ચિત્રકારને ફરીથી પ્રશ્ન કર્યાં તેનું મેાં કેમ સંતાડેલુ છે ? ” ત્યારે ચિત્રકારે કહ્યુ. જ્યારે તે માનવીઓની પાસે આવે છે ત્યારે માનવીએ તેને ઓળખી શકતા નથી.
ફરીને તે માનવે બીજો પ્રશ્ન કર્યાં : તેના પગમાં પાંખા કેમ મૂકેલી છે? ત્યારે ચિત્રકારે હસતાં હસતાં કહ્યુ..“ એ તે ખૂબી છે. સમય તે જલ્દી ચાલ્યા જાય છે. અને એક વાર તે પાંખાથી ઉડી ગયા કે ફરી તેને કોઈ પકડી શકતું નથી. સમયના આ ચિત્રમાંથી બધાને પ્રેરણા મળે છે. તેથી જ હાથમાં આવેલા અમૂલ્ય સમય ચાલ્યા ન જાય એની કાળજી રાખવા માટે મહાપુરૂષાએ ખૂ" ભાર મૂકયા છે.
એક અંગ્રેજ વિચારકે કહ્યું છે. “ time is money સમય એ ધન છે. ધન જો નિરક વેડફાઇ જાય તા તમે કેટલેા અક્સેસ કરો છે? એટલે અફ્સાસ સમય વ્યથ વેડફાય છે તે માટે તમને થાય છે ખરા ? જે મનુષ્યો સમય રૂપી ધનનો સદુપયોગ કરે છે તે એક દિવસ જગતના પૂજનિક માનવ બની જાય છે. અને ઉચ્ચ પદ પર પ્રતિષ્ઠિત
થાય છે.
યુરાપમાં ખરીટ નામના એક માણસ લુહારના ધંધો કરતા હતા. પેાતાનાં ધંધામાં
"
Page #450
--------------------------------------------------------------------------
________________
તેને જે કુરસદને ટાઈમ મળો તેને ઉપયોગ તે વિવિધ ભાષા શીખવામાં કરતે હતે. આ રીતે તેણે સમયને સદુપયોગ કરીને લગભગ અઢાર ભાષાઓ શીખી. તે કહેતો હતો કે હું જે કંઈ શીખે છું તે બુદ્ધિબળથી નહિ પણ સમયને સદુપયેગ કરોને.
પિપ એટ્રિયમ છો બહુ ગરીબ હતે. ઘણી મહેનતથી તે પિતાનું ગુજરાન ચલાવતે હતે. આમ છતાં પણ તે પિતાની એક પળ પણ નકામી જવા દેતો ન હતે. ફુરસદના સમયે તે રાત્રે મ્યુનિસિપાલિટીની બત્તીએ પુસ્તક વાંચતે અને થોડા જ સમયમાં તે દુનિયાને અદ્વિતીય વિદ્વાન બની ગયે.
આજે જગતમાં વૈજ્ઞાનિકે એ એક એકથી ચઢીયાતી જે આશ્ચર્યજનક શોધો કરી છે, તે સમયના સદુપગનું જ ફળ છે. મોટા મોટા દાર્શનિકે, વિદ્રાને અને સંતશિરોમણીઓ સમયનો સદુપયોગથી જ ઉન્નતિ પદે પહોંચ્યા છે. સમયને સદુપયોગ માનવને મહામાનવ બનાવી શકે છે. અને ભગવાનની કક્ષા સુધી પહોંચાડી શકે છે. જે સમય ચૂકી જાય છે. તને પાછળથી પસ્તાવાનું જ રહે છે.
નેપોલિયનના વિજયનું મૂળ કારણ વિચારીએ તે સમય હતો. પાંચ મિનીટના સમયની કિંમત નહીં સમજનાર ઓસ્ટ્રિયા નિવાસીઓ નેપલિયન બેનાપાર્ટ સામે હારી ગયા. વેટરના યુદ્ધમાં નેપોલિયનની હારનું મુખ્ય કારણ તેના સાથીદાર “પુરી” એ આવવામાં પાંચ મિનિટને વિલંબ કર્યો એટલા માટે નેલિયનને બંદી બનવું પડયું. માટે સમયને ખૂબ સાવધાનીથી વિતાવવો જોઈએ. સમયની દરેક પળ સેનાના કણની જેમ કિંમતી હોય છે. સમર્થ રામદાસે પણ સમયનું મહત્વ બતાવતાં કહ્યું છે કે એક ક્ષણ પણ નકામી ન જવા દેવી અને તેને સદુપયોગ કરે એ સદ્ભાગ્યની નિશાની છે.
રાષ્ટ્રપતિ શિંગ્ટન પણ સમયની બાબતમાં ખૂબ જ ચોકકસ હતે. એકવાર તેમના એક સેક્રેટરીએ પિતે મોડા આવ્યા તે બદલ ક્ષમા માગી અને કહ્યું સાહેબ! મારી ઘડિયાળ જરા લેઈટ હતી એટલે આવવામાં મોડો પડે. સિંગને તરત જ કહી દીધું જનાબ ! કાં તે તમે તમારી ઘડિયાળ બદલી કાઢે, નહિતર પછી મારે મારે સેક્રેટરી બદલી કાઢ પડશે. તેમના જીવનને બીજે પણ એક પ્રસંગ છે.
રાષ્ટ્રપતિ શિંગ્ટન દરરોજ ચાર વાગે ભોજન કરતા હતા. એક વખત તેમણે અમેરિકન કેંગ્રેસના કેટલાક સભ્યોને પિતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. પરંતુ તે સભ્ય નક્કી કરેલા સમયથી મોડા પહોંચ્યા ત્યારે તેમણે તે સમયે રાષ્ટ્રપતિને જમતાં દીઠાં તેથી તેમના મનમાં જરા ખેદ થયે. સમયનું પાલન કરનાર શિંગ્ટને કહ્યું મારે રાઈઓ મને એમ કયારે પણ પૂછતો નથી કે મહેમાન આવ્યા કે નહિ? તે તે ફક્ત એટલું જ કહે છે કે જમવાને ટાઈમ થયે છે માટે આપ જમવા બેસો.
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૩}
આપણા ભારતના લાકે અંગ્રેજોના સહવાસથી ઘણા ગુણાવગુણુ શીખ્યા, પર પરંતુ · સમયની નિયમિતતા' ઘણી ઓછી શીખ્યા. ભારતીય લેાકજીવનમાં સમયસર ન આવવું એ સૌથી મોટી નિમ`ળતા છે. સભા-સમારંભેામાં પણ ભારતીય માટે ભાગે વખતસર જઈ શકતા નથી. વ્યાખ્યાનામાં પણ થાડા ઘણા મેાડા પડે છે. કયાં તા અમુક માણસાના સમુહ એકઠા થાય પછી આવે છે. જાણે સમયનુ પાલન કરવું એ તા પેાતાનું કર્તવ્ય સમજતાં ન હાય !
સેટ નિહાલસિ’હુ નામના એક ભારતીય સજન પેરિસની સહેલગાહે ગયા હતા. ત્યાં રસ્તા સાફ કરતાં એક હિરજનના ફ્ાટા લેવાનુ' તેમને મન થયું. હિરજને પાતાની ઘડિયાળ જોઈ ને કહ્યું, સાહેબ, મારી ડયૂટી પૂરી થવામાં પાંચ મિનિટ ખાકી છે. એ પછી તમારી ઈચ્છા હાય તા મારા ફોટા લઈ શકે છે. આ વાતની સેંટ સાહેબ પર ઉંડી અસર થઈ. તેમને થયુ. પેરિસના હિરજના પણ સમયના એટલા નિયમિત છે કે પ્રમાણિકતાથી પેાતાની ડયૂટી ખજાવે છે અને પેાતાના દરેક કાર્યો ટાઈમસર કરે છે. આ લાકો કયાં અને સમયને આમ તેમ ગપ્પામાં વેડફનારા આપણા ભારતીય લેાકો કયાં ! તેથી જૈન સિદ્ધાંત પણ આપણને પાકારી પેાકારીને કહે છે “ જાઢે દારું સમાયરે '' દરેક કાર્ય અગર દરેક સાધના તેના સમયે જ કરો. સમય પર જ એ કાર્ય કરવામાં સ્કૃતિ અને આનંદ આવે છે. સમય તા બરફની છાંટ સમાન છે. એના પર ચાલવામાં જરા જેટલી અસાવધાની હશે તેા લપસી પડતાં વાર નહિ લાગે. માટે જ જ્ઞાની પુરૂષાએ કહ્યુ` છે કે સમયની સાચી એળખાણુ તા મનુષ્યભવમાં થઈ શકે છે.
માનવીના ભવ દુર્લભ છે અને આ ભવમાંથી જ મેાક્ષ મેળવી શકાય છે. જીવની ચાર ગતિ છે. દેવ, નરક, મનુષ્ય અને તિય ́ચ. જીવ દેવમાં જાય ત્યારે ત્યાં તે ભૌતિક સુખા મેળવે છે પણ ત્યાંથી પાછુ મનુષ્ય દેહમાં આવવુ પડે છે. નરકમાં દશ પ્રકારના અનંતા દુઃખા ભાગવવા પડે છે. અને ત્યાંથી પણ આત્મ ક્લ્યાણ માટે તેા તેને મનુષ્ય-ભવમાં આવવું પડે છે. તિય`ચમાં તેમજ પશુયેાનિમાં બુદ્ધિ નહી' હાવાથી તેને જ્ઞાન મળતુ' નથી. અને આત્મજ્ઞાન વિના મેાક્ષ નથી. માટે બધા ધર્મોંમાં કહેવુ છે કે મનુષ્યના ભત્ર તે જ મુક્તિના માગ છે.
મધુએ ! ઘણાં પુણ્યના ચૈાગથી મનુષ્યભવ મળ્યા, છતાં પણ જો પેાતાના આત્માને એળખશે નહિ તેા કરીને ભવસાગરના ચક્કરમાં રખડવું પડશે. માટે અત્યારે જે મનુષ્ય ભવ મળ્યા છે તેને સાક કરી લેવા જોઇએ. તીથ કર ગાત્ર માંધ્યા પછી પણ પાર્શ્વનાથ, મહાવીર સ્વામી વિગેરે બધા તીર્થંકરાને માતાને પેટે જન્મ લેવા પડયા હતા. ઉત્તમ પુરૂષા શ્રી રામ, કૃષ્ણ વિગેરેને પણ માતાની કુખે જન્મ લેવા પડયા. અને ત્યાર પછી તેઓ ભગવાન થયા અને થશે. માટે આ મનુષ્ય જીવનમાં પેાતાના
Page #452
--------------------------------------------------------------------------
________________
આભાને ઓળખીને ભગવાન સાથે એક થઈ જવાનું છે. તે જ મનુષ્યભવ મળે કામને છે.
જ્યારે તીર્થકર પ્રભુ દેશના આપે ત્યારે દેવતા, દેવીઓ, તિય અને હજારો શ્રાવક શ્રાવિકાઓ આવે છે. અને બધા પર એક સરખી જ્ઞાનગંગા વહાવે છે, પણ જે અધિકારી હોય તે જ તેમાંથી તેને સાર મેળવી શકે છે. અને મનુષ્ય જન્મ સફળ કરી શકે છે. માટે અત્યારે જે સમય મળે છે તેને આત્મ સાધના કરવામાં વીતા. શુભાશુભ કર્મોથી જે સારું થાય છે તેને હર્ષ નહિ અને ખરાબ થાય તે તેને શોક નહિ. તેમ નિલેષપણે જે રહેતાં શીખે તે નવાં કર્મ બંધાય નહિ અને પૂર્વે કરેલાં કર્મોને બાળી શકો. અને જે કર્મો ઉદયમાં આવ્યા હોય તેને ભોગવીને નિર્જરા કરી. શકાય. આ રીતે માનવ જીવનની સફળતા મેળવી શકાય છે. . .
અત્યારે પાંચમો આરે ચાલે છે તેને કળ યુગ કહે છે. આગળના ચોથા આરાને સતયુગ કહેતાં હતાં. તે સમયમાં એટલે કે ચોથા આરામાં ઘણો જ તપ કરે ત્યારે મોક્ષ મળસે હતો. જ્યારે આ પંચમ આરામાં ભગવાને “કુંડામાં રત્ન” કહ્યું છે. - જૈનધર્મની માન્યતા છે કે એક નવકાર મંત્રના શુદ્ધ જાપથી કમની નજર થઈ શકે છે. અને હિન્દુ ધર્મની માન્યતા છે કે રામનામના જાપથી પણ આત્મા ઇશ્વરની સાથે એક થઈ જાય છે. બધા ધર્મોનું ધ્યેય તે આત્મ કલ્યાણ કરવાનું છે. પરંતુ જેન ધર્મે મુક્તિનો માર્ગ બહુ ઉંડા જઈને બતાવ્યું છે અને સમજાવ્યું છે. જે મનુષ્ય શુભ ભાવ કરે તો પહેલા બાંધેલાં કર્મોની નિર્જરા થાય છે. અને અશુભ ભાવ કરે તે નવાં કર્મો બંધાય છે. બધે આધાર ભાવના ઉપર છે. જ્યારે આ દેહ અને આત્મા બંને ભિન્ન દ્રવ્યો છે એમ સમજાશે ત્યારે જડ ચૈતન્યની ઘણાં સમયથી બંધાયેલી ગાંઠ છૂટી જશે અને પછી શરીર ઉપરનો મમત્વભાવ ઓછો થવા લાગશે. અને મનની ભાવના આત્માના શુદ્ધ સ્વરૂપ-સ્વભાવ તરફ વળવા માંડશે. તેથી ધીમે ધીમે સંસાર અસાર છે તે તમને ખ્યાલ આવતો જશે. અને તેથી કુદરતી રીતે જ ત્યાગ–અને વૈરાગ્યની ભાવના થશે. તેવી ભાવના થતાં તમારામાં કઈ ચીજની વાસના રહેશે નહિ. અને નવા કર્મ બંધાશે નહિ. તેથી ચારિત્ર તે સહજ રીતે તમારામાં આવી જશે. અને પછી જ્ઞાની પુરૂના કહેવા પ્રમાણે સમ્યદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફ ચારિત્ર થતાં મોક્ષને માર્ગ ખુલ્લે થશે. અને પછી તમારા જન્મ–જરા અને મરણના ફેરા બંધ થઈ જશે. માટે પ્રથમ જડ-ચૈતન્યના ભેદજ્ઞાન મેળવવાની જરૂર છે. આ ભેદજ્ઞાન થયા પછી નવા કર્મની આવક બંધ થઈ જશે. અને પહેલાં જે કર્મ બાંધ્યા છે તેની નિર્જરા થશે. માટે બંધુઓ! આ જે મનુષ્ય ભવને અમૂલ્ય સમય મળ્યો છે તેને વેડફી ન નાંખતા આત્મસાધના કરવામાં તેને સદુપયોગ કરે.
Page #453
--------------------------------------------------------------------------
________________
અહીંયા ભુગ પુરેહિતના બે બાલુડાને સમયની કિંમત સમજાઈ ગઈ છે. તેથી તેઓ આત્મ સાધના કરવા તત્પર બન્યા છે. આ બે પુત્ર એના પિતાને કહે છે કે પિતાજી! આપ કહે છે કે તમે વેદ ભણે, પણ અદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વ વેદ એ ચાર વેદે ભણવા માત્રથી કંઈ મેક્ષ મળતું નથી. પણ “જ્ઞાન ક્રિયાક્યાં છે?” પ્રથમ જ્ઞાન અને એ જ્ઞાન પ્રમાણે ચારિત્ર (આચરણ) કરવાથી મોક્ષ મળે છે. વળી આપ કહે છે કે બ્રાહ્મણને ભોજન કરાવે તે પિતાજી! બ્રાહ્મણ કેને કહેવાય?
સમાત સમળો હોર, વમળ મળો ” - સમતાથી સાધુ થવાય છે. અને બ્રહ્મચર્યનું પાલન કરે છે તે બ્રાહ્મણ કહેવાય છે. ખરેખર સાચે બ્રાહ્મણ તે એ છે કે, જે સંસારમાં રહેવા છતાં અલિપ્ત ભાવે રહે છે, જે કદી અસત્ય બોલતે નથી, જે બ્રહ્મચર્યનું પાલન કરે છે તે જ સાચે બ્રાહ્મણ છે, પણ અત્યારના બ્રાહ્મણે તે કેવા છે તે આપ જાણે છે. કહ્યું છે કે – માન્ ત્રાળની ચ” બ્રાહ્મણને લાડવા બહુ જ પ્રિય હોય છે. અને ધર્મને બહાને હિંસા કરનારા હોય છે. માટે બ્રાહ્મણને જમાડવાથી કંઈ પુણ્યનું કારણ બનતું નથી. આ રીતે આ બંને પગે સાચા બ્રાહ્મણ તો તપ-ત્યાગ ને ચારિત્રમાં રકત હોય તેને જ કહેવાય તેમ પિતાને સમજાવી રહ્યાં છે. કારણ કે તે બંનેના દિલમાં સાચી શ્રદ્ધાને દિપક પ્રગટી ગમે છે. તેથી જ એના પિતાને પણ જડબાતોડ જવાબ આપી દે છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન...નં. ૬૦
ભાદરવા વદ ૪ ને શુક્રવાર તા. ૧૮-૯-૭૦
આ ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાં ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે. વીતરાગ પ્રભુની વાણી મહામંગલકારી, વિન હરનારી, શાંતિ કરનારી, આપદાને ભેદનારી, ભાવરત્ન ચિંતામણી સમાન ઈચ્છિત સુખને આપનારી છે. આવી અપૂર્વ વાણી સાંભળતાં કેટલાય સમય વહી ગયે, છતાં જીવને તેમાં રસ પેદા થતું નથી.
ભૃગુ પુરોહિતનાં કુમળા ફૂલ જેવા ખાતાં સૂવે અને ખાતાં ઉઠે એવા બે બાલુડાં
Page #454
--------------------------------------------------------------------------
________________
દેવભદ્ર અને જશેભદ્રને સત સ્વરૂપની પીછાણ થઈ છે. એમને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું છે. પૂર્વના ભવમાં જેમણે વૈરાગ્યના રસને, સંયમના સુખને સ્વાદ ચાખે છે અને દેવના ભવમાં અવિરતપણે રહ્યા હતા તે બધું પ્રત્યક્ષ જોઈ રહ્યાં છે. એમને હવે માતા-પિતા ગમે તેવા સંસારના સુખના પ્રભને આપે તો પણ તેઓ એમાં હવે લેભાતા નથી. મનુષ્ય ધારે તે કરી શકે છે. મનુષ્ય ધારે તો મેક્ષમાં જવાની સાધના કરી શકે છે. અને ધારે તે નરકની ખાઈમાં પણ ધકેલાઈ જાય છે. સર્વવિરતી પણ મનુષ્ય બની શકે છે. કારણ કે તિય"ચો બહુ બહુ તે દેશવિરતી બની શકે છે. નારકી અને દેવતા-થું ગુણસ્થાન-અવિરતી સમ્યક્દષ્ટિ બની શકે છે, પણ મનુષ્ય ચી ગુણસ્થાન સ્પશી શકે છે.
સર્વાર્થસિદ્ધ વિમાનના દેવે તે સિદ્ધના પાડોશી કહેવાય. છતાં ત્યાંથી સીધા મોક્ષમાં જઈ શકતા નથી. આ મનુષ્ય જીવનની મહત્તા તમને સમજાય છે? મનુષ્ય જીવન મળ્યા પછી પણ સંયમી જીવન એ તે સોનેરી જીવન છે. તમને રૂંવાડે રૂંવાડે આત્મસાધના કરવાને તલસાટ જાગ જોઈએ. આ બાળકોને રૂંવાડે રૂંવાડે તલવાહ જાગે છે. જેમ રણસંગ્રામમાં લડતા સિનિકે સામેથી આવતા શત્રુઓના બાણથી પિતાનું રક્ષણ કરવા માટે બખ્તર પહેરે છે. જેથી બાણ છાતીમાં ખેંચી જાય નહિ. તેમ કર્મ, રૂપી બાણથી બચવા માટે વ્રત–પ્રત્યાખ્યાન રૂપી બખ્તરની જરૂર છે. બખ્તર પહેલે
દ્ધો રણમેદાનમાં નિર્ભય રહે છે. ઘાયલ થતો નથી. તેમ જે પ્રત્યાખ્યાન રૂપી. બખ્તર પહેર્યું હશે તે કર્મ મેદાનમાં ઘાયલ નહિ થાય. મનુષ્ય જીવનના અલ્પ આયુષ્યમાં
એ વીલ્લાસ જગાડે કે કેવળજ્ઞાન થઈ જાય. બીજા કોઈ પણ ભવમાં આવે વિલાસ પ્રગટે તેમ નથી.
બંધુઓ ! કર્મ ખપાવવાના સમયે તમે કેમ અસાવધાન રહે છે ? જરા સાવધાન બને. ભગવાનને એકેક શ્રાવક વૈરાગ્યવંત હોય, ઉચ્ચ કોટિની આરાધના કરવાવાળે હોય, સ્વસંવેદન, જ્ઞાન અને જિનાજ્ઞાપૂર્વક આત્મદશામાં રમણતા કરનારે હેય, પરમ સ્વરૂપને પરમ આનંદ માણનાર હોય.
ભગવાન તે કહે છે કે હે સાધક ! તું એક ઉપવાસ કરી જેટલાં કર્મો ખપાવે છે તેટલાં કર્મો ખપાવતાં નરનાં ને એક હજાર વર્ષો લાગે છે. આવા તપની અમલ ઔષધિ પણ માનવની પામે છે. તપ એ કર્મોને બાળનાર છે અને આત્માને દેદિપ્યમાન બનાવનાર છે.
એક વખત સુધર્માસ્વામીને એમના પ્યારા શિષ્ય જંબુસ્વામી પૂછે છે કે ભગવંત!. સર્વજ્ઞ અને સર્વદશી ભગવાન મહાવીરે નરકના ભયાનક દુનું સ્વરૂપ વર્ણવ્યું છે. તે કિશો. ૫૬
Page #455
--------------------------------------------------------------------------
________________
ર
હે પ્રભુ ! જીવે કેવાં કર્યાં કર્યાં હાય ત્યારે તે જીવા નરકમાં ઉત્પન્ન થાય? ત્યારે સુધર્મા સ્વામી જજીસ્વામીને કહે છે હું જ છુ! દેવ મરીને નરકગતિમાં ન જાય. નારકી મરીને નરકમાં ન જાય પણ જીગલીયા મનુષ્ય પણ મરીને નરકમાં ન જાય. પણુ પર કમભૂમિનાં મનુષ્ય, સ'ની તિયચ અને અસ'ની તિયંચ નરકમાં જાય છે. અસ'ની પહેલી નરક સુધી જ જાય.
નરકમાં ઉત્પન્ન થવાનાં ચાર કારણેા બતાવ્યા છે. તેમાં પણ મા આર ંભિયાએ, મહાપગિહિયાએ આ બે નરકમાં જવાનાં પ્રથમ કારણેા છે. આજે કાપડની મીલે। નવી શરૂ થતી હાય, જીન, ફેકટરી આદિ થતાં હોય ત્યાં મહાન આરભ થાય છે. શસ્ત્રો અનાવવાનું કારખાનું ખનતુ હાય એમાં જે તમે મેટા વ્યાજની લાલચે પૈસા ધીરતા હા તા પણ તમે એ પાપકારી સાધનો બનાવતાં જે પાપ લાગે છે, તેમાં તમે ભાગીદાર છે. જ્યાં સુધી એ શસ્રો દ્વારા હિંસા થશે ત્યાં સુધી તમને પાપ કની ક્રિયા આવશે, સારે જ્યાં આવા મહાઆર'ભ અને મહા પરિગ્રહનાં સાધના એકઠાં થતાં હોય ત્યાં સાચા શ્રાવકની અનુમાઇના પણ ન હેાવી જોઈએ. મહાપરિયડ ભેગેા કરવા માટે મહાઆરંભ થાય છે. આજે કાપડની મીલેમાં કેટલી ચરખી વપરાય છે? ધગધગતી કેાલસાની ભઠ્ઠી મુઝવવા માટે કાચા પાણી નાંખવામાં આવે છે. તેમાં તેઉકાય અને અપકાયના અસભ્ય જીવોની હિંસા થઈ જાય છે. આવી મીકેનુ ખાતમુહૂત્ત થતું હોય ત્યાં શ્રાવકથી જાય નહિ. એના ઉદ્ઘાટન સમારંભમાં જઈને અભિનંદન પણ અપાય નહિ.
દેવાનુપ્રિયા ! શ્રાવકથી પંદર કર્માદાનમાં એક પણ કર્માદાનનેા વહેપાર કરાય નહિ. તમે કર્માદાનના વેપાર કરી ગમે તેટલી સત્તા અને શ્રીમંતાઇ મેળવશે તે પણ મધુ જ અહીં મૂકીને જવાનું છે. સત્તા અને શ્રીમંતાઈ કાઈ તમારી સાથે આવનાર નથી. માટે સમજીને જીવન જીવેા.
હવે ખીજી વાત એ છે કે એક જીવ લાંબુ આયુષ્ય ભેાગવતાં હસે છે. જીવનના અંત સુધી આનંદમાં રહે છે એને ખ'મા ખમા થાય છે. જ્યારે બીજો આત્મા રાઈરાઇને લાંબુ આયુષ્ય પૂર્ણ કરે છે. અને ભગવાનને પ્રાના કરે છે હે ભગવાન ! હવે મારા આયુષ્યની દેરી ખેંચી લે. આનુ કારણ શું ? એણે પૂર્વભવમાં સતાની સેવા કરી, સુપાત્રે દાન દીધું પણ આધાકમી આહાર પાણી વહેારાવ્યાં છે. હું તેા તમને કહું છું કે,તમારે ઘેર સત પધારે ત્યારે તમે સૂઝને આહાર ભલે લૂખા-સૂકે રાટલા હાય પશુ એ નિર્દોષ વહેરાવેા. પણ આધાકમી મેવા મીઠાઈ ન વહેારાવા. કારણ કે આધાકમી આહાર તમારુ' અને સંતનું બ ંનેનુ બગાડશે. એવા દાનથી ધન તથા લાંબુ આયુષ્ય મળશે. પણ રડી રડીને ભાગવવાના વખત આવશે પછી આવી લાંખી જિંદગીની શુ કિંમત ? જીએ, ગજસુકુમારનુ` ટૂંકું આયુષ્ય, પણ એમાં આછી સાધનામાં અજબ સમતા
Page #456
--------------------------------------------------------------------------
________________
૪૪૩ રાખીને કામ કાઢી ગયાં. સિદ્ધાંતમાં સુવર્ણાક્ષરે તેમનું નામ લખાઈ ગયું. આજે એવા લેનાર અને દેનાર દુર્લભ છે. સૂત્રમાં કહ્યું છે કે
____ दुल्लहा उ मुहादाइ मुहाजीवि वि दुल्लहा ।।
મુઠ્ઠા વાર્ મુદ્દ જીવિ રો વિ છત્તિ સુજારૂં || દશ. અ. પ-૧૦૦ લેનાર પણ સુપાત્ર હોય, દેનાર પણ સુપાત્ર હોય અને દાન પણ નિર્દોષ હોય તે સેનામાં સુગંધ ભળે. જેમ દૂધ પોતે સ્વભાવથી જ મીઠું છે, તે પણ તેમાં સાકર ભળે તે મીઠાશ ઓર વધે. અને તેમાં પણ કેશર, બદામ, ઈલાયચી, પીસ્તા અને ચારેળી નાંખવામાં આવે તે કેટલી મધુરતા આવે ! તેમ દાતા અને લેનાર બંને સુપાત્ર હોય તે બંને સુગતિમાં જાય છે.
મુખ્ય વાત એ હતી કે જીવ મહા આરંભી અને મહાપરિગ્રહી બનવાથી નરકમાં જાય છે. પંદર કર્માદાન એટલે એકાંત કર્મબંધનને જ વેપાર માટે જે તમે ભગવાનના સાચા શ્રાવક હે તે પૈસા કમાવાના લેભે પાપના વેપાર કરશો નહિં. ભલે કોઈ છાના પાપ કરે પણ એ પાપ ફૂટી નીકળશે. જે કમને કર્તા છે તે જ ભોકતા છે. એ સિદ્ધાંત તમારા હૈયામાં લખી મૂકજે. નીતિનાં નિવેદોકડા સારાં છે પણ અનીતિના લાખે રૂપિયા ખેટાં છે, એમ સમજીને સાચા રાહ પર આવી જજે.
ભૂગુ પુરેહિતનાં બે પુત્ર સાચા રાહ પર આવ્યાં છે. એના પિતાને કહે છે બાપુજી! અજ્ઞાનપણે ભણાયેલા વેદનું જ્ઞાન નરકગતિમાં જતાં અટકાવશે નહિ. તેમજ જે બ્રાહ્મણે યજ્ઞમાં પશુની આહુતિ આપવી, આદિ પાપ-જનક કાર્યોનું પ્રતિપાદન કરનાર છે એમને જમાડવાથી સદગતિ થવાની નથી. તેમજ
जाया य पुत्ता न हवन्ति ताण, को नाम ते अणुमन्नेज्जएय । પુત્રે પણ પરલોકમાં ત્રાણ-શરણ થનાર નથી. પિતાજી, તમારી આવી વાતને માનવા કેણ તૈયાર થાય? આ બાળકેની ભાષામાં પણ કેટલે વિવેક છે! એમના એકેક વચનમાં કેટલે વિવેક ભર્યો છે !
ભૂગુ પુરેહિતને અત્યારે એના પુત્રો પ્રત્યે મેહ છે એટલે આ બધું કહે છે. પણ અંતે તે પુત્રોની વાત એના હૃદયમાં ઉતરશે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ-એ આઠ પ્રવચન માતા છે, તેમાં ભાષા સમિતિને નંબર પણ છે. બધાએ ભાષાને ખૂબ ઉપયોગથી વાપરવાની છે. તમે જાણે છે ને કે સારી અને કિંમતી વસ્તુ ઉપર ચેકી પહેરે હોય તેમ ભાષા પણ કિંમતી છે એટલે એના ઉપર બત્રીસ દાંત રૂપી બત્રીસ તેના ચોકીયાત છે. અને બે હોઠ રૂપી જેની આસપાસ મજબૂત કેટ છે. એવી જીભમાં ભાષા છે.
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૪૪
કાંટા, વીંછી કે સ` જે નુકશાન ન કરી શકે તે ભાષા કરી શકે છે. સત્તુ ઝેર ઉતારી શકાય છે. પણ જીભના ડંખતું કાતિલ ઝેર તા ઉતરતુ' નથી, એ તા ભવાભવ સુધી મારે છે. એટલા માટે જ મહાન પુરૂષા કહે છે કે તમારી વાણીના ઉપયેગ પરીપકાર માટે કરજો.
એક વખત એક હાંશિયાર એલચીને ઇંગ્લેન્ડથી હિંદુસ્તાનમાં મેકલવામાં આવ્યા હતા. અહીં આવીને તેને એક જ કામ કરવાનુ` હતુ` કે હિંદુસ્તાનના રાજાએ કેવા છે ? એમની રાજનીતિ કેવી છે? એમનામાં સમજશક્તિ કેટલી છે? આ બધું જાણીને ત્યાં જઇને એના બધા હેવાલ રજુ કરવાના હતા. હિંદુસ્તાનમાં આવીને તે સીધેા લખનૌના દરબારમાં ગયા. એની અંગ્રેજી ભાષા લખનૌના રાજા જાણતા ન હતા. અને રાજાની ભાષા અંગ્રેજ સમજતા ન હતા. એટલે બંનેની વચમાં અંગ્રેજી અને ઉર્દૂ ભાષા જાણનારો એક ત્રીજો માણસ રાખવામાં આવ્યેા. એટલે તે અંગ્રેજીનું કરે અને ઉર્દૂ'નુ' 'ગ્રેજી કરી ખનેને સમજાવે. એ જમાનાનાં નવાખા નૃત્ય અને મહિલામાં મસ્ત હતાં. એમને પેાતાના રાજ્યની કે પ્રજાની પડી ન હતી. એમનું બધુંય કામકાજ રાજ્યના મંત્રીએ ચલાવી લેતા હતાં.
આ નવાબે પણ એલચીને પ્રશ્ન કર્યાં કે તમારા રાજાને બેગમે કેટલી છે? વચલા માણુસ રાજનીતિમાં નિપુણ્ હતા. તેણે વિચાર કર્યાં કે જો હું અંગ્રેજને આવા પ્રશ્ન પૂછીશ તા એ સમજશે કે આ નવામ તે એકલી ભાગની જ વાત કરે છે. એટલે તેણે વાતને ફેરવીને પૂછ્યું` કે આપની કેખિનેટમાં કેટલા સભ્યા બેસે છે? એલચીએ જવાબ આપ્યા કે ૨૧૨. દુભાષિયાએ નવાબને કહ્યું ૨૧૨ એગમે છે. ?
ફીને નવાએ પૂછ્યું કે એના શાહજાદા કેટલા છે? ત્યારે દુભાષિયાએ એનુ ભાષાંતર કરીને પૂછ્યું કે તમારી કેબિનેટના મેમ્બાને કેટલું' ભથ્થુ મળે છે ? તમે ચૂંટણી કેવી રીતે કરા છે? આ રીતે નવાબે એલચીને વાતેામાં મંગલા કેટલા ? કૂતરા કેટલા ? અને મહેફિલ કરવાનાં સ્થાન કેટલાં? આવી જ વાર્તા પૂછી, કારણ કે એમના જીવનમાં ભારાભાર વિકાર અને વિલાસ ભરેલાં હતા. રાજનીતિજ્ઞ દુભાષિયા હાંશિયાર હતા. એટલે તેણે નવાખના પ્રશ્નોના અનુવાદ કરી એ જ પૂછ્યુ કે તમે કેટલેા કર લેા છે ? તમારા રાજ્યનુ વ્યવસ્થાતંત્ર કેવું છે વિગેરે ફેરવીને પૂછ્યું.
આ વાર્તાલાપથી એલચીને થયું કે હિં...દુસ્તાનના રાજનીતિમાં આપણાથી ઉતરે તેવા નથી. આવા દુભાષિયાની વિશિષ્ટ વાણીના પ્રતાપે જ.
તમે ઘી ખરાખર વાપરો તારસાઈ સારી અને, પણ એ જ ઘીને ૧૦૮ વાર
રાજાએ ભલે કંઈ ન જાણે પણુ પ્રભાવ અંગ્રેજ ઉપર પડયે તે
Page #458
--------------------------------------------------------------------------
________________
પાણીથી ધોઈ નાંખો તે ઝેર બની જાય. તેવી રીતે જે વાણીમાં કટુતા હોય, કટાક્ષ હેય અને બીજાને ઉતારી પાડવાની ભાવના હોય તે એ વાણું ઝેર રૂપ જ નિવડે ને?
ભલે ઓછું બોલાય પણ મધુર બોલવું. આપણું વચનથી કેઈને દુઃખ ન થવું જોઈએ. માણસ અહંકારથી શોભતું નથી પણ અલંકારથી શોભે છે. માનવના અલંકાર એટલે પરોપકારી વચને, માટે દરેક મનુષ્યને માન આપતાં શીખે. કારણ કે આજે નીચે બેઠેલે આત્મા કાલે ઉચ્ચ ગતિએ જનારે હોય છે. મૃગાવતી શિષ્યા હોવા છતાં ચંદનબાળા કરતાં પહેલાં કેવળજ્ઞાન પામી ગયા.
અહીં પણ ભૂગુ પુરોહિતના પુત્રો પહેલાં જાગ્યા છે. એમની વાણની મધુરતાથી, મીઠા શબ્દો વડે પિતાને કેવી રીતે સમજાવશે તેના ભાવ અવસરે કહેવાશે.
આજે બોટાદ સંપ્રદાયના બા.બ્ર. ઈન્દીરાબાઈ મહાસતીજીને મા ખમણનું પારણું છે. હજુ ભાગ્યવાન રાજગૃહી નગરીમાં વિદભાઈને તપશ્ચર્યા ચાલુ છે. આજે એમને ૧ ઉપવાસ છે. વીર પ્રભુના શાસનને કે અજબ પ્રભાવ છે !
આજે સતીજીની તપશ્ચર્યાના બહુમાન નિમિતે સૌ સારા સારા પ્રત્યાખ્યાન ક. સમય થઈ ગયું છે, એટલે આટલું કહીને વિરમું છું.
વ્યાખ્યાન નં...........૬૧
ભાદરવા વદ ૫ ને શનિવાર તા. ૧૯-૯-૭૦
અનંત કરૂણાનીધિ શાસ્ત્રકાર ભગવતે ભવ્યજીના આત્મ ઉદ્ધારને માટે આગમરૂપ વાણની પ્રરૂપણું કરી. ચાર મૂળ સૂત્રમાં ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનમાં છ જીને અધિકાર ચાલે છે. તેમાં બે આત્માઓને સંસાર દાવાનળ જેવો લાગે છે. સ્વ–પરને વિવેક જાગતાં આત્મા એ વિચારે છે કે અનાદિકાળથી જીવ પરમાં જ પડયો છે. અને પરની ગુલામી કરી રહ્યો છે. પર વસ્તુમાંથી સુખની આશા રાખી રહ્યો છે. ભૌતિક સુખ માટે અઢાર પ્રકારના પાપનું આચરણ કરી રહ્યો છે. આ જ જીવની અજ્ઞાન દશા છે.
દેવભદ્ર ને જશોભદ્ર આ બંને બાલુડાને આત્માની સાચી ઓળખાણ થઈ ગઈ છે. તેથી તેઓ વિચારે છે કે આ આત્મા દેહથી ભિન્ન ચૈતન્ય તત્વ છે. તે પિતે આનંદ
Page #459
--------------------------------------------------------------------------
________________
.
.
-
-
-
-
સ્વરૂપ છે. પરંતુ પિતાના સ્વરૂપને ભૂલીને બહારમાં સુખ માની રહ્યો છે. તેથી પોતાનાં આનંદને અનુભવ તેને થતો નથી. જેમ પાણીનો મૂળ રવભાવ ઠડે છે. અગ્નિના સંયોગે તે ઉનું થાય છતાં તેને ઠંડે સ્વભાવ નાશ પામી ગયે નથી એટલે ઉનું પાણી ઠંડુ થઈ જાય છે. તે જ રીતે આત્માને ચિદાનંદ સ્વભાવ શાંત, અનુકૂળ અને કંડ છે, પણ પુણ્ય પાપની અવરથાથી અત્યારે આકુળતા-વ્યાકુળતા થાય છે. પરંતુ તે આત્માનું મૂળ સ્વરૂપ નથી. જેમ સર્વજ્ઞ પરમાત્મા છે તે જ આ આત્માને સ્વભાવ છે. આવા સ્વભાવને લક્ષ્યમાં લઈને એકાગ્રતા કરતાં નિર્મળ શાંતિ પ્રગટે છે અને મલિનતા ટળી જાય છે. માટે સંતને સમાગમ કરી યથાર્થ સમજણ મેળવી આત્માના સ્વભાવની પ્રિતીતિ કરે તે આનંદને અનુભવ થશે અને જન્મ-મરણના ફેરા બંધ થઈ જશે. -
પરંતુ જે આત્માઓને પિતાના આત્માની ઓળખાણ થઈ નથી તેવા આત્માઓ તે લક્ષમી મેળવવા માટે રાત-દિવસ પાપ કર્યા કરે છે. પણ બંધુઓ ! તમારી આ લક્ષ્મી કેવી છે! જ્ઞાનીઓએ કહ્યું છે કે લક્ષમી વીજળી જેવી છે. વીજળીને ઝબકારે થઈને જેમ ઓલવાઈ જાય છે તેમ લમી પણ પુણ્યના ભેગથી આવે અને પાપને કિંજલ થતાં શ્રાધી જાય છે. તેને અધિકાર પતંગના રંગ જેવું છે. પતંગને રંગ જેમ ચાર દિવસની ચડતી છે તેમ લક્ષમીને અધિકાર પણ કાયમ રહેતો નથી. પણ થોડો કાળ રહીને જતા રહે છે. માટે સત્તા અથવા અધિકાર મળ્યાં તે તેને સદુપયોગ કેમ થાય, અને પ્રજાના દુઃખ દૂર કરવામાં તેને ઉપગ કેમ થાય તેનું ધ્યાન રખાય તે તે અધિકારને સદુપગ છે. માટે દરેક મનુષ્ય લક્ષમી, અધિકાર અને સત્તા મળે તે તેને ઉપગ જેટલું બને તેટલે પરોપકાર અર્થે કરવાથી જ લાભ છે. જે તેમ નહીં કરે તે પાછળથી પસ્તાવાનો વખત આવશે.
આયુષ્ય પાણીનાં મોજા જેવું છે. જેમ પાણીને હળે આવ્યો કે ગમે તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં જવું પડે છે. કામભોગ આકાશમાં ઉત્પન્ન થતાં ઈન્દ્રના ધનુષ્ય જેવા છે. ઈન્દ્રનું ધનુષ્ય વરસાદના વખતમાં દેખાય છે અને ક્ષણવારમાં નાશ પામી જાય છે. તેમ યૌવનમાં કામને વિકાર થાય ત્યારે જે સંયમ રાખવામાં ન આવે તે શરીરની શક્તિ ક્ષીણ થઈ જતાં અનેક રોગો થાય છે. અને પછી ઘડપણમાં પસ્તાવાનો વખત આવે છે. આ બધા ચંચળ અને વિનાશી છે જ્યારે આત્મા અખંડ અને અવિનાશી છે. તેથી જેણે આત્માને જાણે તેણે બધું જાણ્યું. ત્રણે કાળમાં પરમાર્થને પંથે એક છે, માટે કષાયની ઉપશાંતતા કરી, મનને કાબૂમાં રાખી દેહ અને ઈન્દ્રિયને મેહ એ છે કરે.
બંધુઓ ! આ યુગમાં જ મહાત્મા ગાંધી જેવા મહાપુરૂષ થઈ ગયા. તેમણે પિતાનું
Page #460
--------------------------------------------------------------------------
________________
છવને સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ઉપર જ કાઢયું. અને તપના તેજથી સત્યાગ્રહ કરીને પિતાના આત્માનું તેજ બ્રિટીશ જેવી સતનત ઉપર પાડયું. જેથી બ્રિટીશ સલ્તનતને અહીં રહેવું અશક્ય લાગ્યું. અને પિતાની મેળે ચાલી ગયા. ભારતને સ્વતંત્રતા અપાવી અને રાજ્ય કેમ ચલાવવું તેની પ્રણાલિકા બતાવી. અને તેમના ખાસ અનુયાયી જે અગ્રેસર હતા અને જેણે લડતમાં ઘણે ભોગ આપે તે તેમના ઉપર વિશ્વાસ રાખી રાજ્યસત્તા સોંપી. પિતે દેશને સ્વરાજ્ય અપાવ્યું હતું, છતાં પિતાના હાથમાં રાજસત્તા લીધી નહીં. ધનને લેભ રાખે નહીં. અને પોતે સાદાઈથી જ રહ્યા. પરંતુ તેમના અનુયાયીઓ રાજસત્તા ઉપર આવીને ગાંધીજીના સિદ્ધાંતે ભૂલી ગયા અને કેટલાક બીન અનુભવી, અપ્રમાણિક અને અભિમાની માણસે પ્રધાનપદ ઉપર આવતાં તેઓએ અહિંસા અને સત્યના સિદ્ધાંતને ફક્ત ભાષણ કરવામાં જ રાખ્યા. પણ ભાષણ પ્રમાણે વર્તન થયું નહિ, મૂંગા પ્રાણીઓની કતલ અટકી નહીં. બ્રહ્મચર્યને બદલે ભ્રષ્ટાચાર વધી ગયું. અને અપરિગ્રહને બદલે પિતે જ સ્વાર્થ સાધવા તકવાદી થઈને ધનસંચય કરવા લાગ્ય. અને ભેગ વિલાસમાં પડવાથી પ્રજાનું કલ્યાણ કરી શક્યા નહીં. આવી રીતે તમામે સિદ્ધાંતને ભંગ થતાં પ્રજાને કોઈ ધણી રહ્યો નહિ. દેશી રાજ્ય અને બ્રિટીશના વખતમાં તે પ્રજાને અવાજ સાંભળવામાં આવતા હતા અને પ્રજાને છેડી ઘણી રાહત પણ મળતી હતી. પણ અત્યારે તે કોઈ પ્રજાને અવાજ સાંભળનાર નથી.
અત્યારે વિજ્ઞાનમાં નવી નવી શોધ થવાથી યંત્રવાદ વધી ગયું છે. રશિયા અને અમેરિકા એટમ અને હાઈડ્રોજન બેંબ બનાવીને તેના પ્રયોગો કરી રહયા છે. અને તેઓ એકબીજાની હરિફાઈમાં ઉતર્યા છે. જ્યારે આ શોને ઉપયોગ થશે ત્યારે દુનિયામાં શું થશે તે કલ્પી શકાતું નથી. જ્યારે લશ્કરે વધે ત્યારે પરિણામે લડાઈ થાય. તે તે આપણે ઈતિહાસમાંથી જાણી શકીએ છીએ. કેસર તથા હીટલરની લડાઈથી લાખો માણસને અને મીલ્કતને નાશ થઈ ગયા હતા. તેમાંથી કંઈક ઉંચા આવ્યા ત્યારે અણુશ નીકળ્યા. તો હવે તે તેનું શું પરિણામ આવશે તે તો જ્ઞાની જાણે. સૌ શાંતિની વાતે કરે છે અને લડાઈની તૈયારીઓ કરે છે. પણ આનું પરિણામ શું આવશે? ખરેખર , બધા શાંતિ ઈચ્છતા હોય અને દુનિયાના બધા દેશને સુખ-સમૃદ્ધિ જોઈતાં હોય તે એક જ રસ્તે છે કે ભગવાનના બતાવેલા અહિંસાના માર્ગે આવવું પડશે. લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન,
મહાવીરના ચીધ્યા રાહે જાવું પડશે.પ્રભુ મહાવીરના લાખ લાખ પ્રશ્નોના સાચા ઉકેલે, શો થકી નહીં આવે, .
ભીતિથી બંધાયેલા માનવીના હૈયામાં પ્રીતિ કદી નહિ જાગે, સત્ય, અહિંસા ને શાંતિનું સંગીત, બુલંદ કંઠે ગાવું પડશે...પ્રભુ મહાવીરના
Page #461
--------------------------------------------------------------------------
________________
બંધુઓ ! જ્યાં સુધી જીવે અહિંસાના પ્રેમી નહિ બને ત્યાં સુધી સાચી શાંતિ નહિ મેળવી શકે. જે સાચું સુખ જોઈતું હોય તે દરેક ને એક વાર ભગવાન મહાવીરને સિદ્ધાંત અપનાવે પડશે. અને સત્ય, સદાચાર, પ્રમાણિકતા અને પ્રેમમય જીવન બનાવી સાચી મિત્રતા કેળવવી જોઈશે. ખરેખર, આગળનાં મિત્રો કેવા પવિત્ર હતાં અને એકબીજા માટે કે ભોગ આપતાં હતાં તે માટે જુનું દૃષ્ટાંત યાદ આવે છે. દષ્ટાંત તે જુનું છે. પણ બંને મિત્રોના ભાવ ઘણું જ સુંદર હોવાથી સમજવા જેવા છે. * રઘુ અને ચૈતન્ય નામના બે મિત્રો હતાં. આ બંને મિત્રો વચ્ચે એવી મૈત્રી કે જાણે પુષ્પ અને પરાગ જોઈ લે. બંને સમર્થ વિદ્વાન હતાં. બંને જ્યારે ભેગા થાય ત્યારે તેઓ જ્ઞાન ગેષ્ઠી જ કરે. અત્યારની માફક પાંચ સાત મિત્રો ભેગા થઈને ખાલી વાતેના ગપ્પા હાંકતા ન હતાં. એમની જ્ઞાન મેષ્ઠીમાંથી કંઈક નવીન નવનીત મળતું. એક મિત્ર ભૂલ કરે તે બીજે એને ભૂલ કરતે અટકાવે. પાણીના સંગથી જેમ વસ્ત્ર સ્વચ્છ થાય છે તેમ એકબીજાના સમાગમથી આ મિત્રો એમનાં જીવનને સ્વચ્છ અને પવિત્ર બનાવતાં. માટે જ જ્ઞાની કહે છે કે તમે સાથીદાર છે તે કે શું ?
“મિત્ર એસા કીજીયે, જે ઢાલ સરીખા હોય,
સુખમેં પીછે પડ રહે, ઔર દુખમેં આગે હાય” - મિત્ર ઢાલ જેવા હોવા જોઈએ. ક્ષત્રિયો ઢાલને નીચે બાંધે છે. જ્યારે યુદ્ધને સમય ન હોય ત્યારે હાલ પાછળ પડી રહે છે. પણ સંગ્રામમાં શત્રુઓના તલવારના ઝાટકાના ઘા ઝીલવા માટે આગળ આવે છે. તેમ તમારા મિત્રો એવા હોવા જોઈએ કે ભલે એ સુખની વેળાએ તમારી ખબર લેવા પણ ન આવતા હોય પણ જ્યારે ખબર પડે કે મારો મિત્ર દુઃખમાં છે, ત્યારે દેડીને આવે. પિતે કષ્ટ વેઠીને પણ મિત્રને મદદ કરે. મિત્રને અધેમાર્ગે જતું અટકાવે. આજે તે આવા મિત્રે મળવા મુશ્કેલ છે તમે તમારા મિત્રને બાર મહિને પણ પત્ર લખતા ન હે પણ ખબર પડે કે મારો મિત્ર કર્મોદયે દુઃખી થઈ ગયો છે, ભારે સંકડામણમાં આવી ગયો છે. તે તે સમયે તમે એને આશ્વાસન આપજે. અઠવાડિયે પત્ર લખજો. એટલું જ નહિ પણ કષ્ટ વેઠીને પણ એને મદદરૂપ બનજે.
આ રઘુ અને ચૈતન્ય બે જીવન મિત્રો હતાં. બંનેએ બાર વર્ષ સુધી ખૂબ મહેનત કરીને એક ગ્રંથનું સર્જન કર્યું. એક વખત રઘુ ચૈતન્યને ત્યાં ગયો. એના ટેબલ પર એક ગ્રંથ લખેલે પડયો હતે. મિત્રની રજા લઈને રઘુએ વાંચવા લીધે. બંનેએ એક જ વિષય પર ગ્રંથ રચે હતે. રઘુએ ચૈતન્યને ગ્રંથ વાંચી લીધે. એના મનમાં થયું કે આવા સુંદર ગ્રંથ આગળ મારે ગ્રંથ શા કામને ? મારા પુસ્તકને તે હવે કે
Page #462
--------------------------------------------------------------------------
________________
હાથમાં પણ નહિ ઝાલે. મારે બાર મહિનાને શ્રમ પાણીમાં ગયે. તેનું હાસ્ય ઉડી ગયું. મુખ ઉપર વિષાદની છાયા છવાઈ ગઈ.
મિત્રનું મુખ જોઈ ચતને પૂછે છે ભાઈ! તું આવ્યું ત્યારે તારા મુખ ઉપર કેટલે આનંદ હતા! અને અહીં આવ્યા પછી તારું મુખ ઉદાસ કેમ થઈ ગયું? તારે આનંદ, કેમ ઓસરી ગયે? ત્યારે રઘુએ કહ્યું, મિત્ર! તારો ગ્રંથ જોઈ મારું મસ્તક તારા ચરમાં મૂકી જાય છે. મને એમ થાય છે કે મારો શ્રમ પાણીમાં ગયે. આપણે બંનેએ એક જ વિષય પર લખ્યું છે. પણ તારી લખવાની શૈલી અદ્ભુત છે. તારી મૌલિકતા પણ અજબ છે. એમ એણે મિત્રની પ્રશંસા કરી. રઘુની ઉદાસીનતાનું કારણ ચૈતન્ય સમજી ગયે. એણે કહ્યું-તારી મહેનત વ્યર્થ નહિં જાય. રઘુ, તું ચિંતા ન કરીશ.
બંધુઓ ! જુઓ. આ મિત્રના પ્રેમ કેવા હતા? તમારી આજની મિત્રતાનું ક્ષેત્ર ઘણું સંકુચિત છે. પાંચ મિત્રની ટોળીમાં છઠ્ઠો ન મળી શકે. આજની તમારી મિત્રતા ખાબોચિયાના પાણી જેવી છે. તમારી મિત્રતામાં ફક્ત સ્વાર્થ ભર્યો છે. તમારા મિત્ર સાથે સધાય ત્યાં સુધી જ તમારાં છે. સ્વાર્થ સધાઈ જાય એટલે “તલ તારા ને મગ મારા” એમ કહીને છૂટા થઈ જાય છે. આ તે મૈત્રી નથી પણ મોહ છે પ્રેમ એ હેમ છે.” “અને સ્વાર્થ એ કથીર છે.” આજને પ્રેમ એ જડ પુદ્ગલ પૂરતો છે.
ચૈતન્ય રઘુની ઉદાસીનતાનું કારણ સમજી ગયે. પણ એણે એ વિચાર ન કર્યો કે હવે મારે રઘુની સાથે મૈત્રી નથી રાખવી. તમે તે તરત જ મૈત્રી તોડી નાખે. એક વખત પુનમની રાત્રે બંને મિત્રો નદી કિનારે ફરવા ગયાં છે. બંને હોડીમાં બેસી જળવિહાર કરી રહ્યા છે. નૌકા નદીના મધ્યભાગે આવી ત્યાં ચૈતન્ય બે હાથમાં કંઈક ઉપાડીને જલ્દી જળમાં પધરાવી દીધું. રઘુએ પૂછ્યું. મિત્ર! તે આ શું કર્યું? ચૈતન્ય ચંદ્રિકા જેવું સ્મિત કરીને કહ્યું. મારા મિત્રના ગ્રંથ રૂપી ચંદ્રને મારો ગ્રંથ રૂપી રાહુ ગળી જતો હતું, તેને મેં પાણીમાં પધરાવી દીધું.
મોંઘા માનવ જીવનમાં પરમાર્થ તું કરી લે, બીજાને સુખ દેવા જન્મ તું આ ધરી લે.... મેઘા.. ' સુખડ બીજાને માટે પિતે ઘસાઈ જાયે,
ઘસવા છતાં યે જ્યારે સુવાસને ના છેડે..ઘા... આ જોઈને રઘુને તમ્મર આવી ગયાં. મિત્ર ! તે આ શું કર્યું? આ અપૂર્વ ગ્રંથ તે પાણીમાં પધરાવ્ય ! જે પુસ્તક તારી કીતિને વધારત તેને તે આમ સહજમાં જળશરણ કર્યું ? ચૈતન્ય કહે, રઘુ! માણસની કિંમત છે. કીતિ એની આગળ ગૌણ છે માસ મિત્રની પ્રસન્નતા આગળ એ ગ્રંથ તણખલા તુલ્ય છે. માણસના મૂલ્ય આગળ કીર્તિ અને
શ, ૫૭
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૫૦
નામનાનું મૂલ્ય શું છે? તારે ગ્રંથ એ મારે જ ગ્રંથ છે. તારી બાર વર્ષની મહેત” પ્રત્યે મારું મન આદરથી જોવે છે.
- રઘુને પ્રેમ ટકાવી રાખવા માટે ચૈતન્ય કે ભોગ આપે ! મિત્ર છે તે આવા હે ને, ભીષ્મ પિતા ઈતિહાસને પાને એમનું નામ અમર કરી ગયા. શાથી? એમનું નામ-તે ગાંગેય હતું. પણ પિતાના પિતાને પરણાવવા ખાતર, પિતાના આનંદને ખાતર આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી. યુવાવસ્થામાં જ તેમણે ભીષ્મપ્રતિજ્ઞા અંગીકાર કરી અને જીવનના છેડા સુધી તેનું પાલન કર્યું, તેથી તે ભીષ્મપિતા કહેવાયા. દેવભદ્ર અને જશભદ્ર હજુ આગળ તેમના પિતાને કહે છે –
તમને વિનવું છું પિતાજી, તમારા પગમાં પડી, 'હવે નહીં રે રાચીએ અમે સંસારમાં ઘડી, કહેવું પિતાજી તમને ઘડી ઘડી. હવે નહીં રે રાચીએ...
ભલે રાખે તમે સહુ સંસારમાં અમને,
અમે તે વરી ચૂક્યા છીએ અમારા સંયમને, અમારા હૈયે રમે છે અરિહંતનું રટણ હવે નહીં...
સંસારના મિંઢળ અમારે નથી બાંધવા, - અન્ય કઈ દેવને નથી આરાધવા,
આ સંયમ જીવનની અમને કેડી જડી... હવે નહીં. હે પિતાજી! અમને જીવનની સાચી કેડી જડી ગઈ છે. માટે હવે અમે આ સંસારમાં એક ઘડી પણ રહેવા તૈયાર નથી. વળી આપ કહો છો કે પહેલાં વેદ ભણે, પણ હે પિલાજી ! એકલી વેદવિદ્યા પણ ત્રાણ-શરણ નથી. જેમને તમે ભોજન કરાવવાનું કહો છે તેવા બ્રાહ્મણે તે પોતાનું પેટ ભરનારા અને પશુવધ કરાવીને-યજ્ઞ કરીને પાપને પ્રોત્સાહન આપનારા છે. તેમને ભોજન કરાવવાથી “સુત્તા રિયા નિનિત તમં તમે.”
જ્યાં ઘેર અંધકારથી પણ અંધકાર છે એવી નરકમાં જવાય છે. નરકમાં પરમાધામીઓ જીવને કેટલું કષ્ટ આપે છે? આ ભવમાં જ માણસ બળદો પાસે ગજા ઉપરાંત કામ કરાવે છે. સવાયા ને દેઢા ભાર ભરે છે અને તે ઢોરો નબળા બની જાય ત્યારે વધ કરે છે. તેવા ઘેર પાપ કરનારા છને નરકમાં પરમાધામીઓ ગાડે જેડીને એની કાંધ ઉપર ધગધગતી ધૂંસરી મૂકે છે. ખૂબ માકૂટ કરે છે. જે માણસ અહીંયા પરસ્ત્રી ગમન કરતે હોય છે તેને ત્યાં પરમાધામીઓ લેઢાની તપાવેલી પૂતળી સાથે આલિંગન કરાવે છે. અપાંગ છેદી નાંખે છે. પારાની જેમ એના અંગોપાંગ પાછા મળી જાય છે. એનું આરષ્ય નિકાચિત હોય છે. એટલે કર્મની સજા ભોગવ્યા વિના તેમને છૂટકારો થતું નથી. આવા ઘેર દુઃખે નરકમાં જીવને ભેગવવા પડે છે.
Page #464
--------------------------------------------------------------------------
________________
૪૫૧
ત્રીજી વાત. હે પિતાજી! પુત્ર પણ ત્રણ-શરણ થવાના નથી. જે પુત્રે માટે પિતા શરીરના ચામડા ઉતારીને કમાય છે, પુત્ર માટે પાપ કરીને લક્ષમી ભેગી કરે છે, તો પણ પુત્ર, પિતાને દુર્ગતિમાં જતો અટકાવી શકતો નથી.
એક શેઠને અનાજની દુકાન હતી. અનાજના વહેપારમાં પાપ વધુ થાય, કારણ કે વરસાદના દિવસોમાં અનાજમાં જલદી સડો લાગી જાય છે. સડી ગયેલું અને બટાઈ ગયેલું તથા કલકલ જીવાતથી ભરેલું અનાજ અનાજના વહેપારીઓ દગો કરીને વેચી દે છે. નમુનામાં બતાવવામાં આવતું અનાજ એકદમ સારી કલીટીનું હોય અને આપવાનું તદ્દન સડેલું ! પૈસાના લેભમાં માણસ કેટલું પાપ કરે છે. આ શેઠ ખૂબ અન્યાય-દગાપ્રપંચ કરીને ખૂબ કમાયે. એક જ પુત્ર હતો પિતાની બધી મિલકત પુત્ર માટે વારસામાં મૂકીને શેઠ મરણ પામ્યાં. અને મરીને તે બેકડે છે. એ બેકડો ફરતે ફરતે જ્યાં પિતાની દુકાન છે ત્યાં આવ્યું. અનાજના કોથળા ખુલ્લા પડ્યાં છે. - તેમાં આ બોકડાએ મોઢું નાખ્યું. છેક દુકાન પર બેઠે છે. તરત જ બેકડાના માથામાં . એવી જોરથી લાકડી મારી કે બેકડો તમ્મર ખાઈને પડી ગયો. એવામાં ત્યાં એક કસાઈ આવે છે. આ છોકરે બોકડાને કસાઈને હાથ સેંપવા તૈયાર થાય છે. બરાબર તે જ સમયે એક પવિત્ર સંત ત્યાંથી પસાર થાય છે. આ કરૂણ દશ્ય જોઈને માથું હલાવે છે, ત્યારે આ છોકરો પૂછે છેઃ મહારાજ! આપે મસ્તક કેમ હલાવ્યું?
E
સંત કહે છે ભાઈ! કરેલાં કમ જીવને ભગવ્યા વિના છુટકે જ નથી. રાજામહારાજા હોય કે ચીંથરેહાલ ભીખારી હોય પણ દરેકને કરેલાં કર્મો તે ભોગવવા જ પડે છે. આ બેકડો એ બીજો કઈ નહિ પણ તારો બાપ છે. તારા માટે એણે પાપ કરવામાં બાકી રાખ્યું નથી. એના કમે એ બેકડે થયે છે. પણ તું એને કસાઈના હાથમાં ન ઓંપ. ત્યારે છોકરો કહે છે એ મારો બાપ જ છે એની શી ખાત્રી ? ત્યારે સંત કહે છેતું એને દુકાનમાં પેસવા દે. એણે અમુક ઠેકાણે ચરૂ દાટેલે છે એ ત્યાં જઈને ઉભે રહેશે અને પગથી છેદીને તને બતાવશે. બોકડે થેયે છે, તો પણ તારા પ્રત્યે એને ઘણી મમતા છે. એ બતાવે ત્યાં તું ખેદજે. જે ત્યાંથી ધનને ચરૂ નીકળે તે માનજે કે એ તારે બાપ છે. બધું જ સંતને કહેવા પ્રમાણે બને છે. આ જોઈ છોકરાનું વૈધ્રુજી ઉઠયું. સંતે છોકરાનું ભાવિ સુધરશે એમ જાણીને આવા પ્રકારની વાત કરી હતી. આ છેકરાના મનમાં થઈ ગયું કે મારે બાપ આ ધંધો કરીને બોકડો થયે, તે માટે આ પાપને ધંધો શા માટે કરવો જોઈએ? છોકરાએ પોતાનું જીવન સુધારી નાંખ્યું..
કહેવાનો આશય એ છે કે પુત્ર પણ નરકમાં જતાં અટકાવી શકતાં નથી. આ બાપે પુત્રને માટે ગમે તેટલું ભેગું કર્યું પણ એને બાંકડે બનતાં અટકાવી ન શક્ય. આ બે બાળકો
Page #465
--------------------------------------------------------------------------
________________
૪પર
કહે છે કે હે પિતાજી! પુત્રે પણ પરલોકમાં ત્રાણ-શરણ થનાર નથી. માટે આપની આ વાતને માનવા અમે તૈયાર નથી. હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૬૨
ભાદરવા વદ ૬ ને રવિવાર તા. ૨૦-૮-૭૦
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનને અધિકાર ચાલે છે. ભૃગુ પુરોહિતના બે પુત્ર દેવભદ્ર અને જશભદ્રને જડ-ચેતનનું ભેદ વિજ્ઞાન થયું છે. જડની પૂજા છેડી ચૈિતન્ય દેવની ઉપાસનામાં એમનું ચિત્ત ચુંટી ગયું છે. એવા પુત્રોને એના પિતા સંસારના વિનશ્વર સુખ ભોગવવા માટે આગ્રહ કરે તે પણ એ સમજે ખરા? એક વખત વૈરાગ્યને રંગ લાગ જોઈએ. આ બંને પુત્રો એમના માતા-પિતાને કહે છે કે-તમે અમને જેમાં ખુંચવી રાખવા ઈચ્છે છે તે સંસાર કે છે?
खणमित्तसुक्खा, बहुकालदुक्खा, पगामदुक्खा अणिगाम सुक्खा । संसार मोक्खस्स विपक्खभूया, खाणी अणत्थाण उ कामभोगा ॥
ઉત્ત. સૂ અ. ૧૪ ગાથા-૧૩ : હે પિતા! આ સંસારમાં ક્ષણમાત્રનું સુખ છે. એની પાછળ લાંબાકાળનું દુઃખ ઉભેલું છે. એવા સુખમાં કોણ રાચે? જ્યાં એક પાઈની કમાણી હોય અને તેની પાછળ સો રૂપિયાનું નુકશાન હોય એવો ધંધો તમે કરો ખરા? “ના” જે એ બેટને ધ કરતા નથી તે આ સંસારનું સુખ બેટના ધંધા જેવું છે. જે સુખમાં લુબ્ધ બની ગયા છે એ સુખ તમને દુઃખની ખાઈમાં ધકેલી દેનાર છે. એ ક્ષણિક સુખ માટે તમે પરિગ્રહ ભેગો કરી છે, પણ તે પરિગ્રડ જીવને ચતુર્ગતિ સંસારમાં રખડાવનાર છે.
બંધુઓ! પરિગ્રહ વૃત્તિને અર્થ માત્ર કઈ વસ્તુઓને ગ્રહણ કરી લેવી એટલે જ થતું નથી. જે ગ્રહણ કરી લેવા માત્રથી પરિગ્રહ થઈ જાય તે એક સાધુ અનેક ઠેકાણે ફરે છે. અનેક સ્થાનેને ગ્રહણ કરે છે. જીવન ધારણ માટે અનેક વસ્તુઓને ગ્રહણ કરે છે. તે આ પણ પરિગ્રહ થઈ જાય. પરંતુ નિષ્પરિગ્રહ શિરોમણી ભગવાન મહાવીરે તેને પરિગ્રહ કહ્યો નથી. પરિગ્રહ કયાં થાય છે અને કયાં નથી થતું તે માટે ભગવાને સિદ્ધાંતમાં બતાવ્યું છે કે –
Page #466
--------------------------------------------------------------------------
________________
પડે
जं पि वत्थं च पाय वा, कंबल पायपुंछणं । त पि सजमलज्जट्ठा, धारंति परिहरति य । न सो परिग्गहो वुत्तो, नायपुत्तण ताइणा । मुच्छा परिग्गही वुत्तो, इह वुत्त महेसिणा ॥
દશ. સૂ. અ. ૬ ગાથા ૨૦-૨૧ વસ્ત્ર, પાત્ર, પગલૂછણિયું, કામળી, રજોહરણ અથવા અન્ય જે પણ ઉપકરણ નિર્મમત્વ ભાવે સંયમયાત્રા માટે અથવા લાજ ઢાંકવા માટે મુનિ ધારણ કરે છે. તેને પ્રાણી માત્રના ત્રાતા કહી જ્ઞાતપુત્ર મહાવીરે પરિગ્રહ ગણાવ્યું નથી. પરંતુ એ મહર્ષિએ મૂછી જ પરિગ્રહ છે એમ કહ્યું છે. કહેવાને આશય એ છે કે જે વસ્તુને મેહબુદ્ધિવશ થઈને, આસક્તિપૂર્વક ગ્રહણ કરવામાં આવે છે તે પરિગ્રહ છે. ભલે પછી તે વસ્તુ સજીવ હોય કે નિર્જીવ હેય. એક આચાર્ય પણ એ જ વાત કહી છે.
"परि समन्तात् मोह बुद्धया गृह्यते स परिग्रहः ।" એટલા માટે પરિગ્રહને સીધો સંબંધ કે પદાર્થ સાથે નથી. પરંતુ આત્મા સાથે છે. કેઈ પણ સજીવ કે નિજીવ વસ્તુ ઉપર અથવા પિતાના દેડ ઉપર અથવા પિતાના વિચારો, માન્યતાઓ, સંપ્રદાય આદિ પૈકી કોઈના ઉપર પણ આત્માને આસક્તિ, આવી ગઈ–જેની મૂછી, મમતા કે આસક્તિ જેટલી તેજ હશે તે તેટલે જ અધિક સંગ્રહ કરવાની મનમાં લાલસા રાખશે, વિચાર દોડાવશે.
ભલે કોઈ પ્રાણી સંગ્રહ ન કરી શકે પરંતુ તેના મનમાં તદુવિષયક ભાવના તે રહેલી છે જ. તે ત્યાં અપરિગ્રહ નથી. કીડી, કૂતરે, ગાય આદિ મનુષ્યતર પ્રાણીઓ પાસે બાહ્ય દષ્ટિથી જોઈએ તે કઈપણ જાતને સંગ્રહ નથી. પરંતુ તેમના મનમાં સંગ્રહની વૃત્તિ ભરપૂર પ્રમાણમાં હોય છે. એટલે એ પરિગ્રહવૃત્તિ કહેવાશે, અપરિગ્રહવૃત્તિ નહિ,
અપરિગ્રહ વૃત્તિમાં ભાવનાને પહેલું સ્થાન છે. ધારો કે કઈ માણસે બહારની વસ્તુઓને ત્યાગ કર્યો, પરંતુ અંતરમાં તે એ વસ્તુઓને મળવાની આકાંક્ષા પડેલી છે. પરંતુ તે વસ્તુઓને સંગ્રહ કરી શકતું નથી. આ ત્યાગ નથી, અપરિગ્રહ વૃત્તિ નથી, પણ ભગવાન મહાવીરના શબ્દોમાં કહીએ તે -
वत्थ गंघमलंकारं, इत्थीओ सयणाणि य । अच्छदा जे न भुजति, न से चाइति वुच्चई ॥ जे य कते पिये भोये, लद्धे विपिट्ठी कुब्बई । साहीणे चयइ भोए, से हु चाइ-त्ति वुच्चई ॥
દશ. સૂ. અ. ૩ ગાથા ૩-૪
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૫૪
સુંદર વસ્ત્રો, સુગ ંધિત પદાર્થા, આભૂષણેા, સુકોમળ શય્યા વગેરેને પોતાના હાથની વાત ન હેાવાથી જે મેળવી શકતા નથી, અને એટલા માટે જ એ વસ્તુઓના ઉપભાગ પણ કરી શકતા નથી, તેને ત્યાગી ન કહી શકાય. ત્યાગી એ છે, નિષ્પરિગ્રહી એ છે જે મનહર વસ્તુઓને પાતે પ્રાપ્ત કરવાની સ્થિતિમાં છે, એ વસ્તુઓ સ્હેજે તેના આધીન છે, છતાં પણ સ્વેચ્છાથી એ વસ્તુઓને જે ત્યાગી દે છે તે જ સાચા ત્યાગી છે.
જ
મધુએ ! મહાત્મા ગાંધીજીને ઈ વાતની કમીના હતી ? કઈ વસ્તુના અભાવે સીધીસાદી લગેટી સ્વેચ્છાથી પહેરી? જો તેમણે ધાયું હાત તા તેમને સારામાં સારા પગાર મળી શકતા હતા. સારામાં સારા એશઆરામનાં સાધના તેએ મેળવી શકતા · હતા. રેલ્વેમાં મુસાફરી કરતી વખતે તેમને ફર્સ્ટ કલાસની ટિકિટ મળી શકતી હતી. રેશમી કે ખારીક મલમલનાં કપડાં તેમને મળી શકતાં હતાં. પરંતુ એ બધાને ઠોકર મારીને તેમણે પાતાની સ્વેચ્છાથી સાદગી અપનાવી, ઓ બધું ફક્ત ભારતના આત્માઓને ગુલામીની પીડાથી પીડાતા જોઈને જ કર્યું...! અ ંગ્રેજોના અત્યાચાર, અન્યાયેા અને શેષણાની ચક્કીમાં ભારતની જનતાને પિસાતી જોઈ ને તેમણે આ બધું કર્યુ.. ભારત માતાના એ પ્યારે લાલ માતાના આ અસહ્ય દુઃખને એઈ શકયા નથી. ભારત માતા દુઃખી છે, અધ નગ્ન અને અધભૂખી છે. શેષિત અને પીક્તિ છે. એ લક્ષમાં રાખીને જ ગાંધીજીએ વાઈસરાયની મુલાકાત લેતી વખતે પણુ પેાતાની એ સાદી લગેાટી જ પહેરી રાખી. ભારતની ગરીબાઈ મટાડવા માટે જ તેમણે અપરિગ્રડ વૃત્તિ અપનાવી. ભગવાન મહાવીરથી માંડીને આજ સુધી હજારા જૈન સાધુ અને સાધ્વીએ સ્વેચ્છાથી પરિગ્રહને ત્યાગ કરી દેશદેશમાં વિચરી રહ્યા છે. એ શા માટે! જગત સામે અપરિગ્રડ વૃત્તિના આનન્દ્વને આદશ રજુ કરવા માટે અને જગતને સાચી સુખ-શાંતિની ચાવી બતાવવા માટે,
બંધુએ ! ખરેખર આજે પરિગ્રહવૃત્તિનું રાજ્ય ચારે તરફ નજરે પડી રહ્યું છે. તેને લીધે શાષણ, હત્યા. મારકૂટ અને મહાયુદ્ધ સુધીની ખાખા મની રહી છે. પરિચહવૃત્તિના કારણે જ એક દેશ બીજા દેશ પર કબ્જે મેળવવા કોશિષ કરે છે, પરિગ્રહવૃત્તિ એટલી બધી ભય કર છે કે તે માણસમાં માણસાઈ રહેવા દેતી નથી, પરિગ્રહવૃત્તિ રાખતી વ્યક્તિને પેાતાના સગાં ભાઈ-મહેન પણ પેાતાના કટ્ટર દુશ્મન જેવા લાગે છે.
કલ્પના કરો. એક માણસે દશ હજાર રૂપિયામાં એક મકાન ખરીદ્યું, મકાન ખરીદતાં પહેલા એ મકાનની તેને કશી પરવા નહેાતી. પરંતુ વેચાણ લીધા પછી એ મકાન ઉપર તેને ‘ મારાપણા'ની છાપ લાગી ગઇ. એ મકાનને એ માસ ભાડે આપી ઢે છે, ભાડૂત એ મકાનને તેડે ફાડે કે કયાંય જરા ખરામ કરે ત્યાં પેલા માણસના
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૫૫
મનમાં ખેદ થાય છે. વળી ભાડૂતનાં ખાળકો જો એ મકાનમાં જાજેશથી દારુ અને રમે તે પણ તેને દુ:ખ થાય છે. તે માણસ ભાડૂત અને ભાડૂતનાં બાળકોને તેમ કરતાં શકે છે. અને ટોક ટોક કરે છે. તે ઘણી વાર તે માણસાઈને ભૂલી જઈ ભાડૂત સાથે દુર્વ્યવહાર પણ કરી બેસે છે. હવે સદ્બેગવશાત્ ખીજા જ મહિને તેણે તે મકાન દશ હજારમાં વેચી નાંખ્યુ. અને તેને દશ હજાર રૂપિયા મળી પણ ગયા. હવે ના ભાડૂત એ મકાનની ભાંગફાડ કરે કે કઈ પણ કરે, પરંતુ હવે તેને એ સાથે જાણે કશે। સંબંધ જ નથી ! કારણ ? હવે તેને મકાન ઉપરથી મમત્વ ઉઠી ગયુ છે. અને હુવે મળેલા દશ હજાર રૂપિયા પર તેને મમત્વ થયુ છે. મકાન પરથી મમત્વ ઉઠી જવાથી તેને હવે જરા પણ દુ:ખ થતું નથી.
પેલા
3
અંધુએ ! મારા કહેવાના આશય એ છે કે પરિગ્રહવૃત્તિ કસ્તુરી મૃગની જેમ નાચ નચાવે છે. સુખની તૃષ્ણામાં તેને અહીં તહીં અથડાવે છે. અને જ્યાં સુધી માનવી પરિગ્રહવૃત્તિને છેડતો નથી ત્યાં સુધી તેનુ' સુખ એક સ્વપ્નની વસ્તુ ખની રહે છે. તેના મનમાં મમતાના કારણે અસંતોષ અને અશાંતિની આગ સળગતી રહે છે. તેના કાન આડા પરિગ્રહવૃત્તિના પડદા હૈાવાથી તે સદુપદેશને પણ ગ્રહણ કરી શકતો નથી. તેની મમત્વ બુદ્ધિ, ચ્છિાએ અને તૃષ્ણાએ હનુમાનના પૂછડાની જેમ લાંબી વધતી જ જાય છે.
અંધુએ ! પરિગ્રહની તે। શી વાત કરુ? મહારાજા શ્રેણિક અને અમરકુમારની લોક આ માટે જાણવા જેવી છે. 21:37 શ્રેણિક મહારાજા ભગવાન મહાવીરના ભક્ત થયા તે પહેલાંની આ વાત છે. માયાધિપ મહારાજા શ્રેણિકને પેાતાની રાજગૃડુ નગરીમાં એક ચિત્રામણશાળા બંધાવવાના કોડ થયા મહારાજાએ અનેક શિલ્પશાસ્ત્રીઓ અને કારીગરાને આમંત્ર્યા. શ્વેતજોતામાં ચિત્રામણુશાળા તૈયાર થઈ ગઈ. પણ ભવિતવ્યતાના ચેાગે એના દરવાજો વારંવાર તૂટી પડ્યા લાગ્યે
રાજા શ્રેણિક ચિંતાતુર બન્યા. મેાટા મેાટા જોષીએને મેલાવ્યા. જોષીઓએ સલાહુ આપી. હે રાજન ! આ સ્થળે ખત્રીસ લક્ષણા ખાળકને હેમ કરવા પડશે તા જ દરવાજો ટકશે, રાજા શ્રેણિક કોઇ પણ ભાગે ચિત્રામણુશાળા ઉભી કરવા ઇચ્છતા હતા, તેથી જોષીએએ આપેલી આ અવળી સલાહ પણ તેણે સ્વીકારી.
મહારાજા શ્રેણિકે પડતુ વગડાવ્યા :
શ્રેણીક રાજાએ ગામમાં પડતુ વગડાવ્યે કે રાજાની ચિત્રશાળાને માટે જે કોઈ માતા-પિતા પેાતાના ખત્રીસ લક્ષણા પુત્ર ભેગ આપવા માટે આપશે તેને તે પુત્રના ભારાભાર સાનુ` તાળી આપવામાં આવશે. રાજગૃહી નગરના ખૂણે ખૂણે જોરથી પાડું વાગી રહ્યો છે. ચારે અને ચૌટે ઢાંઢા પિટાય છે, પણ કાણુ હૈયાફૂટયા હોય કે જે થાડા ધનની ખાતર પેાતાના બાળકને અગ્નિમાં હામવા તૈયાર થાય ! એ દિવસ સુધી તે
Page #469
--------------------------------------------------------------------------
________________
કોઈ એ પડહ છી નહિ પણ સંસારમાં ભાતભાતના લોકો હોય છે. અહીં રાજગૃહી નગરીમાં રહેતા રાષભદત્ત નામના ગૃહસ્થની પત્ની ભદ્રા બ્રાહ્મણીને વિચાર થયે કે મારે ચાર ચાર પુત્રો છે. તે હું આ પડતુ ઝીલી લઉં, તે કેટલું બધું સોનું મળે? જિંદગીનું દારિદ્ર ટળી જાય. એણે તરત જ પડહ ઝીલી લીધે. પુત્ર પ્રત્યેને ભદ્રા માતાને શ્રેષ પ્રેરણાત્મક બન્યા. દેશના પ્રચંડ અગ્નિમાં મમત્વના અંકુરા બળી ગયા. માતાના હૈયાની કોમળતા નાશ પામી. વાત્સલ્યના વારિ સૂકાઈ ગયા. તે પિતાના પતિ અષભદત્તને કહેવા લાગી કે આપણે ચાર પુત્રો છે તેમાંથી એકને દઈ દઈએ. ત્યારે રાષભદત્ત કહે છે કયા પુત્રને આપીશું? જવાબમાં ભદ્રા કહે છે સ્વામીનાથ ! પેલે સૌથી નાને અમરીયા (અમરકુમાર) કંઈ જ કામ કરતું નથી. બેઠે બેઠે ખાય છે અને મને પજવે છે પણ ખૂબ. એ મને જરાયે ગમતું નથી. માટે એને આપી દઈએ. - પરિગ્રહ શું નથી કરતા!
“વાર્થની છે આ સગાઈ, માતા-પિતા સ્વાર્થી સૌ ભાઈ,
થાયે સ્વાર્થથી બૂરાઈ, વેર-ઝેર કરાવે જુદાઈ” આ જગતમાં કોઈ કોઈનું નથી. આખું જગત સ્વાર્થમય છે. સ્વાર્થ હોય ત્યાંસુધી જ સ્નેહ છે. જ્યાં સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યાં પ્રેમ એ ઝેરના રૂપમાં પરિણમે છે. પૈસાની ખાતર પોતાના ઉદરમાં આળેટેલાં પુત્ર માટે પણ મમતા ન રહી. પૈસે કેવી ચીજ છે! પૈસો દુનિયામાં નહિ કરાવે તેટલું ઓછું છે. પીળું દેખીને ભલભલાના મન પીગળી જાય છે. રાજ્યના લેભને ખાતર કેણિક પિતાના પિતા શ્રેણિક રાજાને પાંજરામાં પૂરતાં પાછા ન પડે. સ્વાર્થને માટે જેની પાછળ પરદેશી રાજા પાગલ હતું તેવી સૂરિકતા રાણી પરદેશીને ઝેર દેતાં પાછી ન પડી. આવા સ્વાર્થ મય જગતમાં કયાં રાચવા જેવું છે?
અમર તે જંગલમાં લાકડાની ભારી લેવા ગયે છે. માથે લાકડાનો ભારે લઈને ચાલ્યા આવે છે. એક સંત જંગલમાં ભૂલા પડ્યા છે. આ છોકરાને પૂછે છે ભાઈ ! તું આ ગામને લાગે છે. હું ભૂલે પડે છું, તું મને માર્ગ બતાવીશ? છોકરો કહે છે બાપજી! ચાલે, હું આપની સાથે જ આવું. એમ કહીને માથેથી ભારે ભેંય મૂકીને સંતને માર્ગ બતાવવા ચાલે. સંત પણ વિચાર કરે છે કે આ છે તે નાનકડો બાળ પણ શું એની ભક્તિ છે? સંતને માર્ગ બતાવી સંતના ચરણમાં નમન કરી અમર પાછો ફરે છે ત્યારે સંત કહે છે ભાઈ! હું તને કંઈક આપું. સાધુ અને સંસાર એ બંને માર્ગો ભિન્ન ભિન્ન છે. સંસારી પાસે ધન ન હોય તે એની કિંમત નથી. અને સાધુ પાસે ધન હોય તે તેની કિંમત નથી, માટે અમારી પાસે ધન ન હોય, પણ હું તને આત્માનું
Page #470
--------------------------------------------------------------------------
________________
ધન આપું છું એમ કહીને એને નવકારમંત્ર શીખવાડે. અને કહ્યું કે તું આ મંત્રનું હંમેશાં સ્મરણ કરજે. જ્યારે તારુ દુનિયામાં કોઈ સગું ન રહે, તારા માથે વિપત્તિન વાદળ તૂટી પડે તે પણ તું આ મંત્રને ભૂલીશ નહીં. એ તને જરૂર સહાય કરશેતું આપત્તિમાંથી બચી જઈશ. અમરે કઈ દિવસ આ મંત્ર સાંભ જ ન હતે. એના દિલમાં અત્યંત આનંદ થયો. મેં કદી આ મંત્ર સાંભળ્યું નથી. સંત મહાત્માએ મારા ઉપર ખૂબ કૃપા કરી. આજે તમારે મન તે નવકાર મંત્ર શાકભાજી જે થઈ ગયા છે. જેટલી અન્ય ધમીને આપણું નવકારમંત્ર ઉપર શ્રદ્ધા છે એટલી શ્રદ્ધા કંઈક જૈનના દિકરાને નથી. ખૂબ શ્રદ્ધાપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરવામાં આવે તે દેવ લકમાંથી દેવને પણ નીચે ઉતરવું પડે. એ નવકાર મંત્રને અજબ પ્રભાવ છે. -
અમર લાકડાને ભાર લઈને ઘેર આવે છે. આંગણામાં ત્રાજવા પડયાં છે. રાજાના માણસો ઉભા છે. લેકની ઠઠ જામી છે. અમર હરખાતે હરખાતે ઘેર આવે છે. એને ખબર નથી કે આ બધું કેને માટે છે? અમર પૂછે છે બા ! આજે આપણે ઘેર, બધી શેની ધમાલ છે? ત્યારે તેની માતા કહે છે બેટા ! કેઈ એના પુત્રને સાકરી તળે, કઈ ચાંદીથી તોળે પણ મને એવી હોંશ છે કે હું તને સોનાથી તેનું નામ તે ભદ્રા હતું પણ સ્વભાવમાં કૂરતા હતી. બાળક તો તદૃન નિર્દોષ હતો. ઝટ દઈને ત્રાજવામાં બેસી ગયો. ભારોભાર સોનાની લગડીએથી અમર તળાઈ ગયે. તરત જ રાજાના માણસે કહે છે ભાઈ! હવે ચાલો રાજયમાં. આજે તારી માએ તારા ભારોભાર સોનું લઈને તને વેચે છે. તને યજ્ઞમાં હોમવાનો છે. આ સાંભળી બાળક ચોધાર આંસુ સારે છે. હૈયાફાટ રૂદન કરે છે પણ કોઈને ય દયા આવતી નથી.
* ધનને લેભે વેચીઓ, માતા-પિતા મુજ આજ,
કેવા અનર્થ ધન કરે, છેડી નિજ કુળ લાજ ” અમર તે થરથર ધ્રુજે છે. એને થયું કે બસ, હવે મારું આવી બન્યું. મારે આમ જ મરી જવાનું. જીવ માત્રને જીવન પ્રિય છે. જગતની કોઈ પણ ચીજ જીવનથી અધિક પ્રિય નથી. ભગવાને દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે –
सव्वे जीवा वि इच्छति, जीविउ न मरिज्जि ।। तरहा पाणिवह घोर', निरा था वउजय तिण ॥
દશ. સૂ. અ. ૬ ગાથા-૧૧ આ જગતમાં દરેક જીવન જીવવાની ઇચ્છા છે. કોઈને મરવું ગમતું નથી. જે તમે સાચા અહિંસાના પૂજારી હે તો ભગવાનને આ અમૂલ્ય સંદેશ “જી અને જીવવા દો ” હૃદયમાં લખી લે,
શા. ૫૮
Page #471
--------------------------------------------------------------------------
________________
- ભારે અને ચૌટે લોકો ફિટકાર અને તિરસ્કાર વરસાવે છે, અને કહે છે કે ધિક્કાર છે એના માબાપને. જે છેડા સના ખાતર ફૂલ જેવા કોમળ બાળકને અગ્નિમાં હેમવા-તૈયાર થયાં છે. અમર માતા પાસે જઈને કરૂણ સ્વરે રડતા રડતે કહે છે કે હું મારી વહાલી માતા !
. માતા મોરી મને મૃત્યુને ડર જ લાગે, તું તે કરૂણાની સરિતા, - માતા મારું હૈયું રે કંપ.માતા મને બચાવી લેને તું આજ... હો માતા મને.
તું તે મને પ્રાણથી પણ પ્યારી છે. પુત્રની વેદના તે માતાનું હૃદય જ જાણી શકે છે. હે માતા! હું તને કદી પજવીશ નહિ ખાવાનું પણ નહીં માંગુ. તું કહીશ તેમ કરીશ, મા...તું મને બચાવ. હું તારા શરણે છું. બેલતાં બોલતાં અમરની આંખમાંથી દડદડ આંસુ પડે છે. નાના બાળકનાં કાલાઘેલા અને કરૂણ શબ્દો કઠોર હૃદયનાં માનવીને પણ પીગળાવી દે તેવાં છે. જેવા મળેલા માણસે પણ બોલે છે આ તે કેવી માતા કહેવાય? અમરનાં શબ્દ સાંભળી લેકનું હૃદય પીગળી ગયું. પણ ભદ્રાના કઠોર હૃદયમાં કરૂણાને ઇટિ ૫ણ ઉભરતું નથી. ઉપરથી કહે છે બેટા! હું શું કરું ! તારા બાપે તને વેચી હોય છે. જ્યારે માતાની હુંફ ન મળી ત્યારે રડતે રડતો પિતા પાસે જાય છે અને કહે છે બાપુજી! મને બચાવો. ત્યારે પિતા કહે છે ભાઈ ! હું શું કરું? આ તારી મા માનતી નથી. નહીંતર હું તે તને કયારને ય બચાવી લઉં. માતા-પિતાનાં વાત્સલ્યના નીર સૂકાઈ ગયાં છે. માતા-પિતાએ એકબીજાએ માથે ન લીધું ત્યારે પિતાની સાથે મસ્તી કરનાર ભાઈ-બહેનને કહે છે એ વહાલા ભાઈ અને બહેન ! તમે માતા-પિતાને કંઈક તો સમજાવે. પણ કઈ અમરની વાત સાંભળતું નથી. છેવટે કાકા-કાકી-મામામામી આદિ સગાંઓનાં શરણે જાય છે ત્યારે સહુ એમ જ કહે છે તારા મા-બાપે તને વેચે છે એમાં અમારું શું ચાલે ! કોઈએ આશરે ન આપે. તેથી નિરાશ થઈને પાછો ફર્યો.
રાજાનાં માણસો ઉતાવળ કરે છે. અમરકુમારને હાથ પકડીને લઈ જાય છે. ગામ વએ મહાજન પણ જોવા મળ્યું છે. મહાજનને જોઈને કરુણ સ્વરે વિલાપ કરે અમર કહે છે
મારા માતા - પિતા મારા નથી, કઈ મહાજન મા ને બાપ,
મને મરવું નવ ગમે, બચાવ મહાજન મા ને બાપ. હે મહાજન! જેનું કેઈ ન હોય તેના મહાજન માતા-પિતા તુલ્ય છે. મને એક અનાથ- દીન ગણીને બચાવો- બચાવે- ત્યારે મહાજન કહે છે ભાઈ! જે રાજાને બળાત્કાર હેત તે જરૂર અમે તને બચાવી શકત. પણ આ તો રાજાને હુકમ છે. તારા મા બાપે જાણી બૂઝીને વેચે છે. એટલે એમાં અમારું કંઈ જ ચાલે તેમ નથી. દરેકને એક જ જવાબ મળે છે. અમરને સમજાઈ ગયું કે દુનિયામાં કોણ કોનું? જ્યાં સ્વાર્થના કચરા ભર્યા હોય ત્યાં સ્વચ્છતા ક્યાંથી સંભવે?
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૫૯ છેવટે શ્રેણિક રાજા પાસે અમરને લઈ જવામાં આવે છે. એ રાજાના ચરણમાં પડીને કહે છે હે રાજન ! આપ તે પ્રજાના પિતા છે. અમારા નાથ છે.
“દુનિયા રૂઠે તે ભલે રૂડે પણ તેના રૂડી મારા નાથ-દર્શન દેજે ફરી”. :
હોમ હવનની તૈયારી થઈ. અમર કુમારને નવડાવી–વડાવી ફૂલની માળા વગેરેથી શણગારી હામવા માટે હાથમાં લીધે. અમકુમારે મહારાજાને વિનંતી કરી હે રાજન! આપ પ્રજાના પાલક છે. પ્રજાના રક્ષક પિતા ઉઠીને પુત્ર તુલ્ય પ્રજાનું ભક્ષણ કરશે તે પ્રજા ક્યાં જશે? શા માટે મારા જેવા નિર્દોષ બાળકને આપ હેમી રહ્યા છો ?
જીવતા જીને ભોગ આપવો એ તે મહાન પા૫ છે. પાપ પ્રગટ રીતે કરે કે છૂપાં કરે. પર્વતની ટોચે ચઢીને કરે કે ભોંયરામાં પેસીને કરો પણ પાપ કદી છૂપું રહેતું નથી. કરેલા પાપને બદલે અવશ્ય મળે છે.
રાજાએ જવાબ આપ્યો-તારા મા બાપ તને વેચ્યો ન હોત તો તને અમે હેમત નહિ. તારી માતાને ભારોભાર નું આપીને મેં તને ખરીદી લીધું છે. મેં હક્ક વગર તને લીધે નથી. એટલે કેવી રીતે બચાવું? આમ રાજા શ્રેણિક પણ છૂટી પડે. બાળક પ્રશ્કે ને ધ્રુસ્કે રડે છે. વિલાપ કરે છે. પણ આજે તે એની વાત સાંભળવા કઈ તૈયાર નથી. ત્યારે અમરકુમાર વિચારે છે.
અમર વિચારે ગુરૂએ શીખવ્ય મંત્ર ભલે નવકાર,
જાપ જપંતા સંકટ ટળશે, નહી બીજે આધાર” હવે રાજા બ્રાહ્મણોને બોલાવી યજ્ઞ શરૂ કરાવે છે. અમરકુમારને પવિત્ર ગંગાજળથી સ્નાન કરાવી કેસર ચંદન કસ્તુરી આદિ સુગંધિત પદાર્થોનું વિલેપન કર્યું. કપાળમાં ચાંલ્લે કર્યો. કંઠમાં પુષ્પની માળા પહેરાવી. અમરને બેસાડી બ્રાહ્મણે મંત્રને ઉચ્ચાર કરે છે. રાજગૃહી નગરીની પ્રજા જેવા માટે ઉમટી છે કે આ અમરનું શું થશે? રાજાને દરવાજે કેવી રીતે બની જશે?
-અમરને ગમે તેવા વસ્ત્રો પહેરાવે કે મિષ્ટાન્ન જમાડે પણ આવા સમયે તેને કંઈ ગમે ખરું? અમર મનમાં વિચારે છે અહિ ! હવે હું તો બે ઘડીને મહેમાન છું. માતાપિતા-ભાઈ-ભગિની-રાજા-મહાજન કેઈએ મને શરણ ન આપ્યું. સહ સ્વાર્થના સંગા છે. જવાનું છે તે નકકી છે. તે જતાં જતાં હું પ્રભુને યાદ કરી લઉં. મને ગુરૂ મહારાજે કહ્યું હતું કે તારે માથે વિપત્તિના વાદળ તૂટી પડે અને કઈ તારું ન રહે ત્યારે તું આ મંત્રનું સ્મરણ કરજે. કોણ જાણે મારું ભાવિ ગુરૂરાજ જાણતાં હશે! એ જ પ્રસંગ આવી ગયે. અત્યારે તો એ ગુરૂમંત્ર જ મારું શરણ છે. એજ મારું રક્ષણ કરશે. એમ વિચારી મરણને ભય ભૂલી જઈનવકારમંત્રમાં લીન બની ગયે. તન્મય થઈ ગયે.
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૬૦
અમરકુમાર નવકારમંત્રમાં તા એવા લીન બની ગયા કે જ્યારે તેને ઉંચકીને યજ્ઞમાં ડામવા તૈયાર થયા ત્યારે તે જ ક્ષણે વાતાવરણ ફરી ગયું. અમરકુમારના નવકાર– મંત્રની અસર દેવ લેાકમાં થઈ. ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. અવિધજ્ઞાનના ઉપયેગ મૂકીને દેવે જોયું તેા રાજા શ્રેણિકને ત્યાં અમરને યજ્ઞમાં હોમવાની તૈયારી થઈ રહી છે, ત્યાં એકદમ દેવા આવે છે.
66
સુર સિ'હાસન પર બેસાડે, ઉંચકી અમરકુમાર, સૌની વચ્ચે ગુણ ગાવતા અમર અમર કુમાર”
દેવે રાજા શ્રેણિકને સિંહાસન ઉપરથી ઉથલાવી નાંખ્યા. અને અગ્નિની ભભકતી જવાળાને શીતળ કરી નાંખી. હેામ કરનારા ખીજા બધા બ્રાહ્મણેાને બેભાન કરીને પૃથ્વી ઉપર લાંબા કરી નાંખ્યા. સૌના હાશકે।શ ઉડી ગયા. અને અમરકુમારને હવન કરવાના અગ્નિના કુંડને સ્થાને સુદર સિંહાસન બનાવી તેના ઉપર બેસાડે છે. એ માજી દેવા ચામર વીઝે છે. લેકવાણી થઇ કે “ પાપના પ્રત્યક્ષ પરચા જોઈ લે. ’
આ દૃશ્ય જોઈ ને નગરજના તા સ્તબ્ધ બની ગયા. આ છેાકરી તે કઈ દૈવી લાગે છે. સૌએ અમરકુમારને બે હાથ જોડી પ્રાથના કરી કે · સહુના પ્રાણ બચાવેા. ’ મહાપુરૂષા તા બૂરુ કરનારનુંય ભલુ ઇચ્છે તરત જ અમરકુમાર નવકારમંત્ર ગણી પાણીના છાંટણા છાંટી સૌને શુદ્ધિમાં લાવે છે. જાણે નવુ' જીવન મળ્યુ' હાય તેમ સૌ એઠા થયા. રાજાને પણ ભાન થઈ ગયુ` કે આ છેક કોઈ દેવતાઈ પુરૂષ છે. પ્રજાજના પણ માઢે ખેલવા લાગ્યા કે કુમળા નિર્દેîષ બાળકની હત્યા કરનારને કેવા ફળ ભોગવવા પડયા? શ્રેણિક રાજાને પોતાની ભૂલ સમજાઇ. એ પેાતાનું આખુ` રાજ્ય અમરકુમારના ચરણે ધરે છે. નવકારમંત્રનું આવું મહાત્મ્ય જાણી રાજા શ્રેણિક જૈન ધર્મ પ્રત્યે આકર્ષાયા. અને હાથ જોડી અમરકુમારને વિન ંતી કરી, આ રાજ્યને આપ સ્વીકાર કરશે. અમારા ઉપર આપે ઘણા ઉપકાર કર્યાં છે.
અમરકુમારે સાફ ના પાડી અને કહ્યુ` કે મારે રાજઋદ્ધિ વગેરે કઇ જોઇતું નથી. આ સ્વાથી સંસારનું સ્વરૂપ મે' જોઈ લીધુ છે. આજે મારા આત્માને આ ઉચ્ચ સ્થિતિએ ભાવનાર જૈન મુનિએ શીખવાડેલ નવકારમંત્ર છે. તમે જે કઈ જોઇ શકો છે તે ખધા પ્રભાવ નવકારમંત્રના છે. માટે મારે હવે આ સંસારના પ્રલેાભનમાં મૂંઝાવું નથી. મારા સાચા સગા જૈન મુનિ એવા મારા ગુરૂ અને નવકારમંત્ર છે. જે સંપત્તિ મને મરણનાં મુખમાં ધકેલી દેનાર થઈ એ સંપત્તિ મારે શા માટે સ્વીકારવી ? મારે હવે આ ઝેરીવાસનાથી ભરપૂર સ’સારમાં રહેવુ' નથી, એમ કહી લક્ષ્મીના ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી લીધી અને આત્મસાધના માટે સ્મશાનમાં જઇ ધ્યાનમાં ઉભા રહયા.
આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. આ તરફ ખાળકને વેચી તેનાં મા-ખાપ
Page #474
--------------------------------------------------------------------------
________________
ભારભાર સુવર્ણ લઈ આવ્યાં અને ઉજાણી મનાવવા લાગ્યા. ત્યાં જ માતાએ સાંભળ્યું કે અમર તે અમર રહે છે, મર્યો નથી. એ દીક્ષા લઈને ચાલ્યા ગયે છે. આથી માતાને ચિંતા થઈ કે રાજા આ ધનને દલ્લો જરૂર આંચકી લેશે એ અમરીયે જીવતે હશે ત્યાં સુધી મને જંપ વળશે નહિ. માટે હું એને મારી નાખ્યું. આજે દીક્ષા લીધી છે. જૈન મુનિને રાત્રે તે ચલાય નહિ જઈ જઈને કેટલે દૂર ગયે હશે! ગામ બહાર જંગલમાં જ હશે. હું જઈને એને મારી નાંખ્યું. પછી રાજા ધન માંગશે તે હું કહીશ કે મને મારો પુત્ર પાછે આપ તે ધન પાછું આપું. આ દિકરાએ શું કામ કર્યું છે, એને રાજા ઉપર કે પ્રભાવ પડે છે, એ વાતની ભદ્રાને ખબર નથી.
જેના અંતરમાં ક્રોધને અગ્નિ પ્રદિપ્ત થયું છે તેવી ભદ્રા માતા અડધી રાતે હાથમાં છરી લઈ પોતાના જ બાળક અમરકુમાર મુનિવરને મારી નાખવા માટે નીકળી.
“ચાલી ઝટપટ મસાણ માંહી, આવી બાળક પાસ,
પાળીએ કરી પાપિણી મારે, પૂરે મનની આશ.” જ્યાં અમર મુનિ કાઉસગ્ન કરી ધ્યાનમાં લીન બન્યા હતાં ત્યાં માતા આવી અને છરીથી મુનિની ગરદન કાપી નાંખી. અમરે જોયું કે આ મારી માતા છે. તેણે વિચાર્યું હે આત્મન્ ! રખેને તું ભાન ભૂલતે !
દેહ વિનાશી તું અવિનાશી, જે જે મમતા તું કરતે,
માતા પ્રત્યે પ્રેમ જ ધરજે, વેરને છોટે નવ લાવતદેહ. હે ચેતનદેવ! જેજે તું ભાન ન ભૂલતે. આજે તારી કસોટી છે. માતાને ઉપસર્ગ સમતા ભાવે સહન કરી શુભ ધ્યાનના બળે અમર મુનિ ત્યાંથી કાળધર્મ પામી બારમા દેવલોકે ગયા.
બીજી તરફ માતા આવું નિર્દય કામ કરી ખુશી થતી ઘેર પાછી ફરે છે, ગુન્હો કરનારનું દિલ હમેશાં ભયભીત રહે છે. એના કપડાં લેહીવાળા થઈ ગયાં છે. કદાચ કેઈ જોઈ જશે તે બધી વાત જાણી જશે, એ ભયથી એક નાળામાં થઈને ભદ્રા મુઠીએ વાળીને ભાગે છે, પણ કરેલાં કર્મને બદલે તે અવશ્ય મળે જ છે.
"कृत कर्म भयो नास्ति, कल्पकोटि शतैरपि ।
કવરયમેવ મોતવ્ય, કૃતં જર્મ શુમાશુમ ! ” ક્રોડે પ્રયત્ન કરવા છતાં કરેલાં કમે નાશ પામતાં નથી. શુભ કે અશુભ કર્મ ભેગવ્યે જ æકે થાય છે. ભોંયરામાં પાઈને કરેલું પાપ પડકાર કર્યા વિના રહેતું જ નથી. આ ભદ્રાને એના કર્મનું ફળ તરત જ મળે છે. એ જેવી લાગે છે તેવી ત્રણ દિવસની ભૂખી વાઘણુ સામેથી આવે છે અને તરાપ મારીને ભદ્રાને ફાડી ખાય છે.
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૬૨
મુનિ હત્યા કરી પાપિણીએ, નિજ ઘર ઢાડી જાય, વાઘણુ વચમાં મળતાં એને, પાડી ફાડી ખાય.
પાપના ઘડો ફૂટયા વગર રહેતા નથી. અશુભ પ્રવૃત્તિથી કરેલા પાપકમના દુઃખવિપાકને ભાગવવા છઠ્ઠી નરકે ચાલી ગઈ. એ જ માતાની કુક્ષીએ જન્મેલ પુત્ર સંયમની સુંદર સાધના વડે સમતા ભાવે ઉપસને સહન કરી ખારમા દેવલેાકે ગયા અને ત્યાંથી સહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઇ અમર મુનિના આત્મા આત્માનું અમરત્વ લેવા મેાક્ષમાં જશે. અને ધનમાં પાગલ બનેલી માતા કના ફળ ભેાગવવા નરકે ગઈ.
બંધુએ ! મારી કહેવાના આશય એ છે કે આત્મા પાસે અમૂલ્ય ખજાના છે. પણ કર્માંના આવરણથી તે ઢંકાઈ ગયા છે.
ભૃગુ પુરાહિતના એ બાળક પણ આત્માના ખજાના મેળવવા અને આત્માનું અમરત્વ પ્રાપ્ત કરવા તૈયાર થયાં છે. આપણે પણુ આત્માનું અમરત્વ પ્રાપ્ત કરવા માટે એવા પુરૂષાર્થ કરી એક દિવસ અમર બની જઈએ. સમય થઈ ગયા છે. વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન... ૬૩
ભાદરવા વદ ૭ ને સામવાર તા. ૨૧-૯-૭૦
શાસ્ત્રકાર, શાસન સમ્રાટ, વીર ભગવંતના મુખકમળમાંથી ઝરેલી શાશ્ર્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. આ જગતનાં જીવે અનાદિ કાળથી જન્મ-જરા અને મરણનાં દુઃખથી રીખાઈ રહ્યાં છે. એ દુ;ખાથી મુક્ત થઇ અક્ષય સુખ કેમ પ્રાપ્ત કરે તે માટે જગતના જીવાને પડકાર કરીને કહ્યું: હું આત્માએ ! મેાહુની ઘેરી નિદ્રામાંથી જાગે અને કંઈક સમજો. સમજવાના આ સેાનેરી અવસર છે. અણુસમજમાં ઘણા કાળ વ્યતીત થઈ ગયા. સમજવાના કાળ અપ છે. કારણ કે આ જીવે એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયપણામાં કેટલે કાળ કાઢયા ? સંજ્ઞી પંચેન્દ્રિયમાં પણ જ્યારે મનુષ્યભવ મેળવ્યેા ત્યારે કંઈક વિવેક જાગ્યા. તેમાં પણ જૈન કુળ અને જૈન ધર્મની પ્રાપ્તિ થઈ. પછી જ ખરા વિવેક જાગ્યા. મનુષ્યનું આયુષ્ય અલ્પ છે, અલ્પ સમયમાં ઝાઝું કામ કરવાનુ છે.
જેમ સરકાર જાહેરાત કરે કે આઠ દિવસ માટે રાજકોટમાં દરરાજ આઠ વાગ્યે
Page #476
--------------------------------------------------------------------------
________________
લાઈટ બંધ થઈ જશે અને કેરોસીન પણ અઠવાડિયું મળશે નહિ તે તમે શું કરે? ઘરના માણસને કહી દો ને કે ભાઈ ! જેમ બને તેમ જલદી દિવસે જ બધું કામ કરી લે. રાત્રે લાઈટ બંધ થઈ જશે. પણ આપણે જીવન દિપક ક્યારે બૂઝાશે એની કોઈ જાહેરાત થઈ છે? એની કઈ ખાત્રી છે? “ના” તે પેલું કામ તમે જેમ દિવસે ઝડપથી કરી લે છે, તે જ રીતે આત્માની સિદ્ધિનાં કર્યો ઝડપભેર કરી લે. કાળરાજનું આક્રમણ કયારે થશે તેની ખબર નથી. ઉંઘતા હશે કે જાગતા હશે, બેઠા હશે કે ઉભા હશે, રાત્રિ હશે કે દિવસ હશે પણ એ તમને છેડનાર નથી. ' '
આ કાયા કાગડા સમાન છે અને આત્મા હંસ સમાન છે. આ હંસ જે આત્મા કાગડા સમાન દેહના સંગે ભળી એના રંગ-રાગમાં અટવાઈ ગયો છે. ભાગમાં ભરમાઈ ગયેલ છે. જે આત્માઓ એ ભેગને છેડી ચાલી નીકળ્યા તે સાચા સ્વરૂપને પામી ગયાં. અહીં ભૃગુ પુરોહિતના બે પુત્રોને એ વાત યથાતથ્ય સમજાઈ ગઈ છે. એટલે એના પિતાને કહે છે હે પિતાજી! તમે જે સુખ માટે અમને આમંત્રણ આપે છે તે વિષય સુખે કેવા છે?
खणमित्तसुक्खा वहुकालदुक्खा, पगामदुक्खा अणिशामसुक्खा ।
સંસારમો દ્વારા વિકરવમૂયા, થાળી કથા મમો ઉ. અ. ૧૪-૧રૂ. કામગેનાં સુખ મધથી ખરડેલી તલવાર જેવાં છે. મધ ચોપડેલી તલવારની ધાર કેઈ ચાટે તે તેને સહેજ મીઠાશ લાગે પણ એની જીભ કપાયા વગર રહેતી નથી. તેમ હે પિતાજી ! આ સંસારના સુખ મધ ચોપડેલી તલવાર જેવાં છે. એને ભેળવતાં ક્ષણવાર આનંદ આવે છે, પણ એનાં ફળ સ્વરૂપે નરક આદિ અશુભ ગતિઓમાં ઘણા લાંબા કાળ સુધી દુઃખે ભોગવવા પડે છે. જ્યાં દુઃખ વધારે છે અને સુખ તે અલ્પ છે એ કામગ સંસાર રૂપી બંધનનું કારણ છે. અને મોક્ષને માટે પ્રતિપક્ષી રૂપ છે. એટલે મોક્ષમાં જતાં અટકાવનાર છે. વધુ શું કહેવું? સંસારનાં સર્વ અનર્થોનું મૂળ કારણ કોઈ હેય તે કામગ જ છે.
હે પિતાજી ! આપના જેવા વિચારશીલ પિતાજીને આવા કામો માટે અમને આમંત્રણ આપવું તે બિલકુલ ઉચિત નથી. અમે અત્યાર સુધી ભાન ભૂલેલા હતા હવે કંઈક સમજણમાં આવ્યાં છીએ. હવે અમે તમારી વાતનો સ્વીકાર કરીશું નહિ. કારણે કે અનાદિકાળથી ભાન ભૂલેલા જીવ આ ચૌદ રાજલોકમાં નીચે સાતમી પાતાળ સુધી, ઉંચે સિદ્ધશીલા સુધી જઈ આવ્યું છે. જુદી જુદી વેનિઓમાં કેવી કેવી સ્થિતિ હોંથ છે! પુદ્ગલ દ્રવ્યની ખાસ કરીને દારિક આદિ આઠ વર્ગણાઓમાંથી કેવા કેવા કરી, ભાષા, શ્વાસેપ્શવાસ, મન, કર્મ વિગેરે આ જીવ બાંધે છે, તેમાંથી કર્મ બંધ, સંક્રમણ ઉદૂવતન-અપવર્તના-નિદ્ધતિ, ઉદીરણા, ઉદયે વિગેરેનું કેવું કેવું તંત્ર ચાલે છે તેની
ક
Page #477
--------------------------------------------------------------------------
________________
ખબર નથી. કારણ કે અજ્ઞાનદશામાં જ જીવ પડયો છે. બંધુઓ ! આજે જે તમે સમજે. તે જગતમાં ધર્મ પામે કેટલે દુર્લભ છે? સમ્યકત્વ અને ચારિત્ર સ્પર્શવું એ કેટલું
શું છે ! પૂર્વના મુદયથી અને ભાગ્યેાદયથી સુલભ રીતે પ્રાપ્ત કરી શકીએ તે આપણને અવસર મળે છે. કિંમતીમાં કિંમતી વરતુ આજે આપણા હાથમાં આવી છે. સર્વજ્ઞ ભગવંતે જે પ્રત્યક્ષ જોયું છે તે તત્વને જ જૈન ધર્મમાં સ્થાન આપ્યું છે. સૂક્રમમાં સૂપ કેટિની અહિંસાનું વર્ણન જૈન ધર્મ સિવાય બીજે કયાંય જોવા મળે છે? બીજા ધર્મની સમજ એટલી જ છે કે આપણે પાપ કરીએ તે પાપ લાગે. પણ કેઈ પાપ કરે તેમાં આડકતરી રીતે સાથ કે અનુમતિ હોય તે પણ પાપ લાગે એવું કયાંય એમણે સમજાવ્યું છે? પાપ ન કરવા છતાં પાપથી નિવૃત્ત ન હોય, એટલે પ્રતિજ્ઞા ન કરી હોય તે પણ પાપ લાગે તેવું સમજાવવાની તેમનામાં શક્તિ છે ખરી? આપણે કેટલા બધા ભાગ્યવાન છીએ કે એવું સુંદર સમજવાનું તત્વ આપણી સામે મે જુદ છે. અહા! આવું સુંદર તત્વ મેજુદ હોવા છતાં ન સમજીએ તે પૂરા કમભાગી જ ને! અદૂભુત અને વાસ્તવિક કેટિના ચરિત્ર માત્ર જૈન ધર્મમાં મળે છે. તે સાંભળતાં ખરેખર આત્મા ઉન્નતિના માર્ગે પ્રયાણ કરવા તૈયાર થઈ જાય, તે મહાન, શ્રેષ્ઠ અને કિંમતી ધમ મળે છે. ધર્મની હૃદયસ્પર્શી શ્રદ્ધા થાય તે આત્મામાં સમ્યકત્વને દીવે ઝગ મગતે થઈ જાય. સુબાહુકુમાર, નંદિષેણ, ધનને વિગેરે સર્વજ્ઞ પરમાત્મા મહાવીર દેવના વચન પર શ્રદ્ધા ધરાવનાર બન્યા હતા તેથી પ્રભુની વાણી સાંભળી સંસાર પ્રત્યે ભયભીત બની ગયાં. અણગમાવાળા બન્યા. “હવે આ ભયાનક સંસારને સંગ એક દિવસ પણ શા માટે રાખવું જોઈએ ?” એમ વિચારી તત્કાલ ચારિત્ર માર્ગે જીવન ઝુકાવ્યું. શ્રેણિક મહારાજા કામદેવ કે આનંદ શ્રાવકની જેમ દેશ વિરતી પણ બની શક્યા ન હતા. તે પણ સંસારમાં રહીને આખી દષ્ટિ ફેરવી નાંખી. જગત પ્રત્યેના પ્રેમનું વલણ ફેરવી નાંખ્યું. સમ્યકત્વનું ઘડતર થયા પછી જીવન પલટાતા વાર લાગતી નથી. સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્ર રૂપી સાધનામાં જ માનવ જીવનની સફળતા છે. તેના ઉપર એક દષ્ટાંત યાદ આવે છે.
એક રાજા હતા. પુન્યા મુજબ મધ્યમ રાજ સંપત્તિ તેને મળી હતી. પરંતુ આ દુનિયામાં ચડતી પડતીનું પૂછવું જ શું? રાજાની આબાદી કર્મરાજાથી સહન ન થઈ. તેથી રાજાની સામે અણધાર્યો એક દુશમન હમ કરવા માટે આવ્યું. હવે આ રાજા એવી ગફલતમાં હતું કે દુશ્મન ઠેઠ રાજમહેલ સુધી આવી પહોંચે ત્યારે ખબર પડી. પછી તે સૌ ચારે બાજુ નાઠા રાજા પણ જીવ બચાવવા માટે જંગલમાં નાઠો. એનાં હૈયામાં એવી તો દુઃખની ચોટ લાગી ગઈ કે રાજા નાના બાળકની જેમ જંગલમાં પિકે ને પિકે રેવા લાગ્યા. સુખમાં મહાઆરામી હોય એ દુઃખમાં કયાંથી ધીરજ રાખી શકે? દુખમાં હિંમત તે એ જ રાખી શકે કે જે સુખમાં સાવધાન હેય, છકી ગયે
Page #478
--------------------------------------------------------------------------
________________
૪૫
o
ન હાય, લલિતાંગદેવ સ્વય’પ્રભા દેવીના સુખમાં એવા ગળાબૂડ ખૂ ́ચી ગયા હતા કે દેવીના મૃત્યુથી ગાંડા જેવા ખની વિમાનમાં ડ્રામ ઠામ “ હું સ્વય’પ્રભા, હું સ્વય’પ્રભા ” કરતા ફરી રહયા છે. કાણુ લલિતાંગદેવ એ જાણા છે ને ! ભગવાન ઋષભદેવ સ્વામીના જીવ. તમને થશે કે એમની આ સ્થિતિ ! હા. જ્યાં સુધી જીવ પાતે માઢના અધનામાં સ્વેચ્છાએ જકડાય છે, ત્યાં સુધી ગમે તેવા આત્માની ઘેલી અવસ્થા થાય તેમાં કઈ જ નવાઈ નથી. બાંધેલ કર્માંને કયાં એવી શરમ છે કે આ મેાટા માણસ છે તે એમને આપણાથી કેમ નડાય ? એ કમ તેા તી કરપણું પામી ચૂકેલા શ્રી ભગવાન મહાવીર ઉપ૨ પશુ ગેાશાળાની તેજીલેશ્યાનું નિમિત્ત લઇને ત્રાટકયુ હતુ. અને એણે ભગવાન જેવાને પશુ છ માસ સુધી ગરમીની પીડા આપી હતી. પાપ કર્મોના ઉદય તેા ભલભલાને આવે છે. પણ એ વખતે તૈય રાખવું, સહિષ્ણુ રહેવુ' એટલે સહન કરવામાં હર્ષિત બનવુ એ જરૂરી છે, એ માટે સુખના કાળમાં છકેલ કે ગળીયા ન મનવુ જોઈએ.
રાજા ભૂલા પડેલા છે. સુખમાં તે મદમસ્ત હતા, તેથી અત્યારે દુઃખ વખતે જ ગલમાં એકલી અતૂલી નિરાધાર સ્થિતિમાં શકકળ કરે છે. હાય ! આ કેમ સહ્યું જાય ? દુશ્મન કેવા હરામી! હે ભગવાન! શું કરુ હવે! મારાથી તા આ લેવાતું નથી. હું નરાધમ ! આવુ. મન્યુ ત્યાં સુધી જીન્નતા કેમ રહયા ? વિગેરે કલ્પાંત કરવા લાગ્યા. તે એટલે સુધી માથું ને છાતી કૂટે છે કે એના હાથમાં ગળે બાંધેલ માદળિયાની ઢોરી ચાવતાં તૂટી ગઈ અને માદળિયું જમીન પર ફેંકાઈ ગયુ.. કહા, કલ્પાંત કાણુ કરાવે છે? રાજ્ય ગયું તે? ના. રાય ગયું છતાં રાજા હમણાં જ-ક્ષણ પછી કપાત ભૂલી જવાના છે. તે કલ્પાંત કાણુ કરાવ્યેા ? ઊ ંધી સમજણે, અવળી દૃષ્ટિએ. તે માનતા હતા કે રાજ્ય એટલે સુખાની ખાણુ. આ જિંદગી આવા સુખ માટે જ છે. ઉત્તમ મનુષ્ય ભવમાં આવ્યા પછી પણ આવી અવળી સમજણુ !
»
આવી દૃષ્ટિ રહે ત્યાં સુધી સમ્યક્ત્વ અને ઉચ્ચ ચારિત્ર કયાંથી સ્પશે? રાજમા ગળામાંથી પડી ગયેલા માદળિયામાંથી ચિઠ્ઠી નીકળી, તે જોઇ રાજા વિસ્મય પામ્યા કે આમાં વળી ચિઠ્ઠી શાની? ક્ષણભર દુઃખ ભૂલી ચિઠ્ઠી હાથમાં લઈ ખાલી, 'તા એમાં લખાણ જોયું, એમાં શું લખ્યું હતું? એમાં લખ્યું હતું કે “ આ પણ ટકવાનું નથી” આ વાંચતા જ રાજા ચાંકયે!. તે વિચારે છે કે શેના હું ફોગટ કલ્પાંત કરું છું ? દુઃખમાં ધીરજ ધરવા માતાજીએ નાનપણમાં આ કેવા સરસ હતેાપદેશ માદળિયામાં બાંધી માપ્યા. ચિઠ્ઠી કહે છે : આ દુઃખ લાંબું ટકવાનું નથી. તેા પછી શા માટે શાક કરવા જીવ, ઉદ્યમ કર. રાજાને ર્હિંમત આવી ગઈ. કેમ કે દૃષ્ટિ ફ્રી. સુખ ભલે સદા ન રહે, વચમાં દુ:ખ પણ આવે, પરંતુ એ દુઃખ કાંઈ ટકી ન રહે. એક ટૂંકા પણ હિતેાપદેશ કેવું સુંદર કાર્ય કરે છે. માતાનું એ ડહાપણ હતું. પૂર્વકાળે આવા ખ્યાલ બહુ રખાતે
શા. પ
Page #479
--------------------------------------------------------------------------
________________
હતે. જીવનનું ધારણ લક્ષ્મી અને ભોગ-વિલાસ પર ન હતું, પણ સમાધિ-વૈર્ય અને ધર્મની લાગણી પર હતું. રાજાને એટલે ટૂંક હિતોપદેશ સોનેરી થઈ પડે. દુઃખમાં દુર્ગાનમાંથી એ બચાવી લે છે. જીવનમાં આવા ઉપદેશનાં સ્થાન રાખવા જોઈએ. તમે શિખ્યાં છે ને? તમારા હિસાબી ચેપડાના ખૂણે એકાદુ હિત વચનનું લખાણ રાખજે.
નીતિ અને સત્યનું પાલન કરનાર જ સદગતિને અધિકારી બને છે. - રાજા માદળિયું પાછું ચિટી સાથે ગળે બાંધીને ત્યાંથી ઉઠીને મિત્રરાજા પાસે પહોંચે. મિત્રે આવકાર આપે. એણે મિત્રને બધી વાત કરી. પેલાએ સહાનુભૂતિ
ખાડી, પિતાનું લશ્કર આપ્યું. મિત્રતા આનું નામ કે જેમાં સામાને દુખના અવસરે શકય હોય તેટલી સહાય કરવાની તૈયારી હોય. લશ્કર લઈ રાજાએ પિતાના દુશ્મન પર ચઢાઈ કરી અને દુશ્મનને હરાવી રાજ્ય પાછું કબજે કર્યું”.
સમ્યકત્વના વલણની વાત હવે આવે છે. રાજાએ રાજ્યમાં બધું પહેલાંની જેમ મુસ્થિત કરી દીધું. પછી મંત્રીમંડળ સામે બેસી રાજા આનંદપૂર્વક પિતાની હકીકત કહી રહયે છે. કેમ મંત્રીજી! જાણે છે ! આ બધું કેમ બરાબર થઈ આવ્યું! ને હજુર ! અરે શું ના ? આમાં તે ચમત્કાર થયો. હું ચમત્કાર ? હા. જંગલમાં ગયા પછી મને તે કપાતને પાર ન હતો. ત્યાં આ માદળિયામાંથી ચિઠ્ઠી નીકળી. તે વાંચી હિત મેળવી. પછી તે મિત્ર રાજાની સહાયતાથી પાછા આપણે આબાદ બની ગયાં. ' ખર ચમત્કાર હજુર ! થાય જ ને. દુશ્મનનું શું ગજું? “ચિઠ્ઠીમાં એવું તે શું લખ્યું હતું ! “આ પણ ટકવાનું નથી” એવું લખ્યું હતું. આપે એને શું અર્થ કર્યો? એને અર્થ એ કર્યો કે તને ભલે દુઃખ આવ્યું પણ તે ઝાઝે સમય ટકવાનું નથી. પ્રધાન કહે છે ક્ષમા કરજો હજુર ! એનો અર્થ એ પણ થાય છે કે આ વૈભવસુખ-સંપત્તિ પણું ટકવાના નથી. આ સાંભળી રાજા ઠડ જ પડી ગયે. મનમાં હવે મંથન ચાલ્યું. વાત સાચી છે. ખરેખર! આ સંસારના ભેગે કાયમ ટકવાના નથી. એમ સમજી રાજગાદી પિતાના પુત્રને સેંપી પિતે મહર્ષિ બન્યા. આ રાજા અને મંત્રી કેવા ? મંત્રીએ રાજાની દૃષ્ટિ ફેરવી, વલણ ફેરવ્યું. વલણ ફરે તે સમ્યકત્વ તે શું પણ
ચારિત્ર આવતાં પણ વાર ન લાગે. , અહીંયા પણ એક જ વખત સંત સમાગત થતાં આ બે બ્રાહ્મણ પુત્રોની દૃષ્ટિ ફરી ગઈ છે. ચારિત્ર લેવાની જેમના ચિત્તમાં ચટપટી લાગી છે તેવા પુત્રો એમના પિતાને કહે છે - હે બાપુજી! સંસારનાં કામગ સર્વ અનર્થોની ખાણ જેવાં છે. અમને તે એક ક્ષણ પણ અહીં ગમતું નથી. જેમ કોઈ યુવાન સ્ત્રી વિધવા થાય છે ત્યારે એને પુસણુ રિવાજ પ્રમાણે સારામાં સારું ઘરચોળું ઓઢાડે છે, દાગીને પહેરાવે છે, એક
Page #480
--------------------------------------------------------------------------
________________
।
૪૬૭
બાજુ ઘરચાળા પહેરાવાય અને બીજી બાજુ એને ચુડા ભાંગવાના હાય ! આ ઘરચાળાં ખાઈ ને અંગારા જેવા લાગે છે. એ જ ઘરચેાળુ લગ્ન વખતે પહેર્યુ હશે ત્યારે એના મનમાં કેટલે આન ંદ હશે? એક જ ઘરચાળું એક વખત પહેરતાં આનંદદાયક લાગ્યું અને ખીજી વખત પહેરતાં દુઃખદાયક લાગ્યુ. આ સંસારનાં એકેક પદાર્થોં એવાજ છે. એક ક્ષણે સુખ આપનાર પદાર્થ બીજી જ ક્ષણે દુ:ખ આપનાર બને છે. એમાં શા માટે રાચવું જોઈએ ? હજી આ પુત્રો આગળ શું કહેશે તેનાં ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન........નં. ૬૪
ભાદરવા વદ ૮ ને મગળવાર તા. ૨૨-૯-૭૦
સર્વજ્ઞ પરમાત્માએ જગતના જીવાના એકાંત સુખને અર્થે સિદ્ધાંત રૂપ વાણીનું પ્રકાશન કર્યુ. સિદ્ધાંત એટલે ત્રણે કાળમાં સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનના છ જીવાના અધિકાર ચાલે છે. ભૃગુ પુરાહિતના અને પુત્રા દેવભદ્ર ને જશેાભદ્રને ભગવ ંતના નિગ્રંથ પ્રવચનમાં અપૂર્વ શ્રદ્ધા થઈ છે. તેથી તેમના આત્મામાં ઉલ્લાસ આવી ગયા છે. જ્યાં સુધી જીવની પાસે દર્શીન મેાહનીય ક છે ત્યાં સુધી જીવને સમ્યગ્દર્શન થઈ શકતું નથી. આ દનમેહનીય ક` જીવ છ પ્રકારે ખાંધે છે. ૧) કેવળજ્ઞાની અને જ્ઞાનીઓની નિદ્રા કરે તા જીવ મેાહનીય કમ બાંધે. ૨) ગુરૂ અને સંઘની નિંદા કરે તથા અવળુ વાદ્ય ખેલે તા જીવ મેાહનીય કર્મ બાંધે. ૩) વીતરાગનાં પ્રરૂપેલાં સિદ્ધાંતના વચનેાની નિંદા કરે તા જીવ માહનીય કમ બાંધે. ૪) અરિહંતની નિંદા કરે તે જીવ મેહનીય કમ` બધે. ૫) જૈન માની નિંદા કરે તેા જીવ મેાહનીય કમ બાંધે. ૬) કુમાર્ગોના પ્રકાશ કરે તા જીવ માહનીય કમ આંધે.
આ દશન માહીંય કાઁના નાશ સ્વરૂપના નિણ યથી થાય છે. અને તેને સમ્યકૃત્વની પ્રાપ્તિ થાય છે. જ્યારે આત્મામાં અપૂર્વભાવ પ્રગટ થાય છે ત્યારે જીવની અંદર રણુકા વાગે છે. અહીંયા અને પુત્રાના આત્મામાં આવે! રણકાર થઈ ગયા છે. તેથી તેઓ એ જ વિચારે છે કે અનતકાળથી જે મને નથી મળ્યું તે આજે મળ્યુ
છે. આ અને પુત્રાને સત્ય સ્વરૂપની પિછાણુ થઈ ગઈ છે. મધુએ 1 જીવ અનંત કાળથી પરમાં સ્વપણું માનીને બેસી ગયા છે. પણ તેની આ માન્યતાને તે પહેલી જ કાઢવી
Page #481
--------------------------------------------------------------------------
________________
પડશે. આ સુંદર મનુષ્યને ભવ મિથ્યાત્વમાં રગદોળવા માટે નથી મળ્યું. માટે તમે સર્વજ્ઞના સત્ય વચનમાં શ્રદ્ધા રાખતાં શીખે. અને એ શ્રદ્ધા રાખવામાં તમારે લાખ કે કોડ રૂપિયાનો ખર્ચો કરવાને નથી. જીવ ચાર કારણથી સંસારને ઘટાડે છે. તેમાં સૌથી પ્રથમ જીવ જીવદયા પાળે તો સંસારને ઘટાડે છે. ધર્મરૂચિ અણગારે કીડીઓની તથા બીજા જીવજંતુઓની કરૂણા લાવીને સંસાર પરિત કરી નાંખ્યો. શાંતિનાથ ભગવાનના પૂર્વ ભવમાં મેઘરથ રાજાના જીવે પારેવાની દયા પાળીને સંસારને ઘટાડી નાંખે. તમારે પણ જે સંસારને પરિત કરવું હોય તે તમે જીવ દયા પાળો, બીજા પાસે પળા અને જે પાળતા હોય તેને અનુમોદન આપે. જેનું શરીર કાયમને માટે માંદું રહેતું હોય તે તે જીવે જાણવું જોઈએ કે તેણે જીવદયા પાળી નથી. જીવ હિંસા કરવાથી જીવ અલ્પ આયુષ્ય બાંધે. અશાતા વેદનીય કર્મ બાંધે. આપણું જૈન ધર્મના બધા સિદ્ધાંત અહિંસાના પાયા પર નિર્ભર છે. “અહિંસા પરમો ધર્મ:એ સુવર્ણ સૂત્રથી જેન– ધર્મને ઝંડો ફરક છે. બંધુઓ! તમને જે ન ગમે તે બીજાને પણ ન ગમે એમ સમજને તમારું ધ્યેય જીવદયામાં રાખો. આ પહેલી વાત થઈ જીવદયાની. કે જીવદયા પાળે તે જીવ સંસાર ઘટાડે.
- હવે બીજું કારણ એ છે કે સમક્તિ નિર્મળ પાળવાથી જીવ સંસાર પરિત કરી નાંખે છે. સતી સુલાસની જેમ. ૩) બ્રહ્મચર્ય પાળવાથી પણ જીવને સંસાર ઘટે છે. ૪) સાધુ-સાધ્વીને નિર્દોષ-સૂઝતો આહાર વહેરાવે તે પણ જીવને સંસાર પરિત થાય છે.
દેવભદ્ર અને જશેભદ્રને આ સંસાર દુઃખમય લાગે છે. તમને સંસાર કે લાગે છે? દુઃખી કરે એ કે સુખી કરે એ ? આ સંસારમાં દુઃખ ઘણું અને સુખ અ૫નામ માત્રનું. પણ એ સુખની લાલચ જીવને એવી વળગી છે કે દુઃખી જીવ પણ સુખની આશામાં જીવે છે. અને સુખી જીવ સુખમાં એ ગાંડ બની જાય છે કે આગળ મારું શુ થશે તેની ચિંતા જ તેને ઘણું કરીને થતી નથી. એ સુખ ઉપરથી આંખે ઉઠે તે ગમે તેટલું સુખ મળ્યું હોય તો એમ થશે કે આ સુખ કાંઈ મારી મુક્તિને દાતા નથી. આ સુખ તો એવું છે કે જે એને વળગે તેને એ દુઃખી કર્યા વિના રહે નહિ. હવે મારે આ સંસારના અલપ સુખની ઈચ્છા કરવી નથી પણ મારે તે મુક્તિને ઉપાય શોધ છે. સંસારનું કોઈપણ સુખ જે આપણે સાવધ ન હઈએ તે દુઃખદાયક છે. એટલે આ દુઃખથી છૂટવા માટે સંસારનું સુખ મેળવવાને પુરૂષાર્થ કરે જોઈએ નાહીં. આવું જ્યારે જીવને સમજાઈ જાય ત્યારે એને ખરેખર ધર્મની જરૂર પડે. અને તેની સાથે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ શરૂ થઈ જાય. એમાંથી અનુક્રમે અસંખ્ય ગુણ-નિર્જરા થવા જેવી સ્થિતિ પેદા થાય અને એમાં વધતા વધતા જીવ સમ્યક્દર્શન ગુણને પામી જાય.
બધુઓ ! જ્ઞાન તે ક્ષે પશમ પ્રમાણે હોય છે. પણ જે ચારિત્ર નિર્મળ હેય, હદય સરળ હોય, તે એક નવકારને ગણનારો પણ કેવળજ્ઞાન પામી જાય છે.
Page #482
--------------------------------------------------------------------------
________________
કટ
એક વખત એક માણસને વીતરાગની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યે. દીક્ષા લેવા તૈયાર થઈ ગયે. ઉત્કૃષ્ટ વૈરાગ્ય જેઈ ગુરૂએ દિક્ષા આપી. દીક્ષા તે લીધી પણ નવકારમંત્ર જેટલું એનામાં જ્ઞાન ન હતું. દીક્ષા લઈને એણે ગુરૂને કહી દીધું કે હે ગુરુદેવ! મને કંઈ આવડતું જ નથી. હું અજ્ઞાન છું, અબુધ છું. મેં જગતમાં પૂજાવા કે જાહેરાત કરવા દીક્ષા નથી લીધી. હું તે આપની પાસે કંઈક પામવા આવ્યો છું. આપ કૃપા કરીને મને જ્ઞાન આપે. ગુરૂ જ્ઞાની છે. જોયું કે એને જ્ઞાનાવરણીય કર્મને જબ્બર ઉદય છે, એટલે એને કહ્યું કે જે ભાઈ ! ભગવાનના બધા ય સંતે કંઈ જ્ઞાની નથી હોતાં.
એકેક મુનિવર રસના ત્યાગી, એકેક જ્ઞાન ભંડાર છે. પ્રાણી... એકેક મુનિવર વૈયાવચ્ચ વૈરાગી, એના ગુણને નવે પાર રે.પ્રાણી
- સાધુજીને વંદણ નિત નિત કીજે... ભગવાનના બધા સંતેમાં કોઈ તપસ્વી હોય છે તે કોઈ જ્ઞાની હોય છે, કોઈ વિનયવાન હોય છે, પણ બધા જ ગુણવંત અને પૂજનીક છે. અહીં એકલા જ્ઞાનને મહત્વ આપ્યું નથી. જ્ઞાનની સાથે સરળતા, ક્ષમા, વિનય આદિ ગુણ હોવા જોઈએ.
આ શિષ્યને ગુરૂએ કહ્યું ભાઈ! તારે કંઈ પણ જાતને ભેદભાવ રાખ્યા સિવાય દરેક પંચમહાવ્રતધારી સંતની સેવા કરવી. સેવા કરવામાં પણ મહાન લાભ છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મે અધ્યયનમાં ભગવાનને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! " वेयावच्चेणं भंते जीवे कि जणयइ ? वेय वच्चेणं तित्थयर नाम गोत्तं कम्मं निबन्धह।"
વૈયાવચ્ચ કરવાથી પણ આ જીવ તીર્થકર નામ કર્મ બાંધે છે. વિનયવંતનો ઈલકાબ મળી જવાથી વિનયવાન બની જવાતું નથી. વિનય કરે એ કંઈ સહેલી વાત નથી. ઉપર ઉપરથી બે કામ કરી દેવાથી વિનય કર્યો ન કહેવાય. પણ વિનય કરતાં ગમે તેવી કસોટી આવે, ગુરૂ કદાચ કઠોર વચને કહી દે તે પણ પ્રસન્ન રહેવું જોઈએ. ત્યારે જ સાચો વિનય કર્યો કહેવાય.
આ શિષ્યને જ્ઞાન નથી પણ સરળ ખૂબ છે. ગુરૂની આજ્ઞા પ્રમાણે દરેક સંતેને ખૂબ વિનય કરે છે. ખૂબ આનંદપૂર્વક, ચિત્તની પ્રસન્નતાપૂર્વક, આ મારા અને આ મારા નહિ એવા ભેદભાવ વિના સેવા કરે છે. એણે એવી સેવા કરી કે દેવકમાં પણ એમનાં વખાણ થયાં. તમે બધા જેમ ભેગા થઈને વાતે કરે છે, તેમ દેવે પણ એમની સભામાં વાતે તે કરે. તમે દઢધમી હે, શ્રદ્ધાવાન છે તે તમારા પણ દેવકમાં વખાણ થયા વિના ન રહે. તમારા વખાણું થાય ત્યારે મિથ્યા દષ્ટિ દેવને એમ થાય કે ઈન્દ્ર-મહારાજા આપણી પ્રશંસા નથી કરતા અને મૃત્યુલોકના માનવીની પ્રશંસા કરે છે !
આમ મિસ્યા દષ્ટિ જીવને દુઃખનું કારણ બને છે. અવળાઈને કારણે જીવે અનાદિ
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૭૦
કાળથી પરના દોષો જોયાં છે, પણ સ્વદષ્ટ તરફ એણે દષ્ટિ કરી નથી. જ્ઞાની ભગવંત કહે છે હે જીવ! જ્યાં સુધી તું પરાયા દેશે જોયા કરીશ અને સ્વ-દોને શોધીને દૂર નહિ કરે ત્યાં સુધી ત્રણ કાળમાં તારું કલ્યાણ નહીં થાય.
અહીં આ મિથ્યાત્વી દેવથી સહન ન થયું. એટલે જૈન મુનિનું રૂપ લઈને ગામના પાદરમાં આવીને બેઠાં. શરીર તે એવું બનાવ્યું કે જાણે રક્તપિત થયો હોય તેમ આખા શરીરમાંથી લેહી ને પરૂના ઢગલાં થાય છે. દુર્ગધને પાર નથી. એવું શરીર બનાવ્યું છે. અને ગામમાં કહેવડાવે છે કે પેલે સાધુડો વિનયવાન સેવાભાવીને ઈલ્કાબ લઈને બેઠા છે, એને કહેજો કે અહીં મારી સેવા કરવા આવે. કેવું કહેવડાવ્યું ! ગામમાં આવીને માણસે ખબર આપ્યા. આ વિનયવંત સંતને તે દિવસે જ માસખમણનું પારણું છે. આ સંતે હજી પારણું પણ કર્યું નથી. ગૌચરી મૂકીને ખબર મળતાં જ ગામના પાદરમાં આવ્યા. સંતના ચરણમાં પડયા. ત્યારે પેલા સંત કહે છેઃ મોટો સેવાભાવીન બિલ્લો લઈને બેઠો છે. મેં કયારના ખબર મોકલાવ્યા છે. કંઈ ખબર પડે છે કે નહિ! હાલ્યા હાથે દોઢ કલાકે આવે. ખૂબ ક્રોધ કર્યો. પણ ક્ષમાના સાગર મુનિના મનમાં કોઈ ન આવ્યું. વિનયપૂર્વક કહે છે, ગુરૂદેવ ! મારી ભૂલ થઈ ગઈ. ક્ષમા કરે. હવે આપ ઉપાશ્રયે પધારે. ત્યારે કહે છે મને ખૂષ તરસ લાગી છે. પહેલાં પાણી લઈ આવ, પછી આવું છું. તે કહે છે તહેત. - સંત કહે છે, જે તારી માટલીનું પાણી ન લાવતે, મારે એ નહિ ખપે, ગામમાંથી વહેરીને લાવજે. આ સંત ગામમાં ગયા. ઘેર ઘેર ફર્યા પણ કયાંય પાણી છાંટો ન મળે. અને હેય તે અસૂઝતું હોય. ફરીને પાછા આવ્યા. ચરણમાં પડીને કહે છે. ગુરૂદેવ ! કમભાગી છું. કયાંય પાણીને જેગ ન મળે. કે કમભાગી કે હું આપની સેવા ન કરી શકે ! આંખમાં આંસુ આવી ગયા. વિનયપૂર્વક ચરણમાં પડીને કહે છે ગુરૂષ! આપ ગામમાં પધારે. મારા ખભે બેસી જાવ. લેહી પરૂના ઢગલાં થાય છે. એવા સંત એમના ખભે બેસી ગયા. ગામમાં લાવ્યા. પાણી પાયું. પછી કહે છે મને તે ભૂખ લાગી છે. ત્યારે કહે છે ગુરૂદેવ ! ગૌચરી તૈયાર છે. આહાર, પાણી આપે છે. તે બધા પાતરામાં લેહી પરૂવાળા હાથ નાંખી બધે આહાર ગૂંથી નાંખે, એઠોજૂઠે કરીને કહે છે, હવે મારે નથી ખાવું. એમ કહીને ઉડી ગયા. આ વિનયવંત સંત કહે છે ગુરૂદેવ ! આજે તે લૂખે આહાર લાવ્યો હતો. પણ આપે મારા ઉપર કૃપા કરીને અંદર કેટલું બધું ઘી નાંખી દીધું! માસખમણના તપસ્વી સંત અમૃતની જેમ એ આહાર આરગી ગયાં. આ કાળમાં આ વિનય કોઈ ભાગ્યવાન જ કરી શકે. તે સમયે દેવે ઉપગ મૂકીને જોયું કે અહો ! જેઉ તે ખરે કે એના અંતરમાં આનંદ છે કે બેઠ? જોયું તે માસખમણનું પારણું છે. અંતરમાં આનંદ છે. કષાયનું નામ ન મળે. ખરેખર સે ટચનું સેનું છે. તરત જ ત્યાં દેવ પિતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થાય છે.
Page #484
--------------------------------------------------------------------------
________________
FOR
અને ચરણમાં પડીને કહે છે ધન્ય છે ઃ મુનિરાજ ! આપની સમતાને ! આપની તાલે વિનયમાં કાઈ નહિ આવે. મે' જેવા આપના વખાણુ સાંભળ્યા હતાં તેવા જ આપ છે. દેવે ચૂકી ઝૂકીને નમસ્કાર કર્યાં. અંતે વિનય કરતાં કરતાં એ મુનિના જ્ઞાનવરણીય કમ નુ આવણુ ખસી જાય છે અને છેવટે કેવળજ્ઞાન પામે છે.
સાચા વૈરાગીની જેમ જેમ કસેાટી થાય તેમ તેમ તે મજબૂત બને છે, પશુ પેાતાના નિશ્ચય ફેરવતાં નથી. અમારા ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબનાં સુશિષ્ય મા. પ્ર. હે મુનિ મહારાજ હતા. જેએની સ્વગતિથિ પાષ વદી પાંચમની આવે છે, પણ ચાતુર્માસમાં વધુ ધર્મધ્યાન થાય એટલા માટે ખભાત સ ંઘે ભાદરવા વદ પાંચમની તીથી નિર્માણ કરી છે. ખ’ભાત સંપ્રદાયના દરેક ક્ષેત્રમાં તે દિવસે ખૂબ ધમ કરણી થાય છે.
તેઓ ખાલ્યકાળમાં જ વૈરાગ્ય પામ્યાં હતાં. તેઓ મૂળ લખતર પાસે વણા ગામના વતની હતાં. મેટાઢ સંપ્રદાયનાં મૂળચંદ્રજી મહારાજ સાહેબના શિષ્ય દુલ ભજી મહારાજ સાહેબ હતાં તેઓ તેમના સ'સારી પક્ષે દાદા થાય તેમની પાસે દીક્ષા લેવાના ભાવ હતા. કોઈ કોઈ વખત તેમની પાસે જઇને અભ્યાસ કરતા. પણ એમના પિતાશ્રી દ્વીક્ષાના કટ્ટા વિરાધી હતાં. એ જાય એટલે જઈને લઈ આવે. એવામાં એવુ બન્યુ કે દુલભજી મહારાજ સાહેબ કાળધમ પામ્યા. એમનું મૂળ નામ ડુંગરશીભાઇ હતું. ગુરૂદેવ કાળધમ પામ્યા. એમની વિસામાની ડાળ તૂટી ગઈ. એમણે નિણ ય કર્યાં કે સંયમ નૌકાના સાચા સુકાની ન મળે ત્યાં સુધી મારે દરરોજ પાણી સહિત છ જ ન્યે વાપરવા. તેમાં પણ દરરોજ એક દ્રવ્યના ત્યાગ કરે એટલે ચાર જ વસ્તુ ખાવાની. એમના બાપુજી એમને સાણુંદ એક દેરાવાસીને ત્યાં નાકરી કરવા માટે મૂકી ગયા.
IF
સાચા વૈરાગી કચાંય છૂપા રહેતા નથી. જેમ રણસંગ્રામમાં શૂરવીર કી છૂપા ન રહે તેમ સાચા વૈરાગી ગમે ત્યાં જાય તેા પણ છૂપા શ્વેતા નથી. એક વખત તે એમના પિતાશ્રીએ એમના પગમાં એવી છૂટી કુહાડી મારી હતી કે જો કુહાડી વાગે ને તારા પગ ભાંગી જાય તા તું દીક્ષા લેતા અટકી જાય ને! પણ બન્યું એવું કે સવળી કુહાડી એમના પગ પાસે આવતાં અવળી થઈ ગઈ. ને સ્હેજ દૂર રહી ગઈ. પણ વાગી નહીં. છતાં એટલી જ મક્કમતા હતી. એ ડુંગરશીભાઈ સાણંદમાં નાકરી કરતા હતાં તા પણ દરરાજ પાતાના નિત્ય-નિયમ-સામાયિક-પ્રતિક્રમણ વિગેરે ચૂકતા ન હતાં, તે સિવાય દુકાનમાં ઘરાકી ન હેાય ત્યારે સમય મળે ધાર્મિક અભ્યાસ પણ કરતા હતાં. દરરોજ ઉપાશ્રયમાં આવીને ધમધ્યાન કરતાં. પણ પેાતાના જીવન નૌકાના સુકાની નહિ મળવાથી એમના મન ઉપર ખૂબ ઉદાસીનતા રહેતી. સાણુંદના શ્રાવકાના મનમાં થયું કે આ છોકરી કોઈ ભવ્ય આત્મા છે. કોઈ વૈરાગી જીવો લાગે છે. પણ કઈ અજાણ્યા લાગે છે, એક દિવસ વાડીભાઈ (મા. બ્ર. પૂ. શારદાબાઇ મહાસતીજીના સ’સારી
HIR
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૭૨
પિતાશ્રી) તથા શકરાભાઈએ તેમને પૂછયું કે ભાઈ! તમે ક્યાંના રહેવાસી છે? અહીં કયા કારણે આવ્યા છે? આ બધું પૂછતાં ડુંગરશીભાઈએ પિતાની બધી વાત કરી કે હું મારા સાચા તારણહારની શોધમાં છું. ત્યારે વાડીભાઈ અને શકરાભાઈએ કહ્યું કે તે આપને ભાવના હોય તે અમારા ખંભાત સંપ્રદાયના બા.બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબનું આપને મિલન કરાવી આપીએ. વાડીભાઈએ કહ્યું. મારી દિકરીએ પણ દીક્ષા લીધેલી છે. જે તમારું મન ત્યાં ઠરે તો ત્યાં દીક્ષા લેજે. એમણે ભાવના બતાવી એટલે વાડીભાઈ તેમને પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ પાસે લઈ ગયાં. પૂ. રત્નચંદ્રજી ગુરૂનું રતન સમ તેજસ્વી મુખડું જોતાં જ ડુંગરશીભાઈનું હૈયું ઉલસી ગયું. અને પૂ. ગુરૂદેવની પાસે તેઓ જ્ઞાનાભ્યાસ માટે રોકાઈ ગયાં. પિતાને જોઈએ તેવા સાચા સુકાની–સમર્થ ગુરૂદેવ મળી ગયા. પછી તે વૈરાગીના આનંદનું પૂછવું જ શું?
બીજી તરફ એમના બાપુજીને ખબર પડી કે ડુંગરશી તે ભણવા ગયા છે. એટલે તાબડતોડ સાણંદ આવ્યા. વાડીભાઈ તથા શકરાભાઈને કહે છે કે, તમે તમારા મનમાં સમજે છે શું? મારા દિકરાને શા માટે મૂકી આવ્યા? ખૂબ કૈધ હતે. બધી વરાળ ઠાલવી. વાડીભાઈએ કહ્યું કે ભાઈ! તમારે દિકરે પાછા આવે તે લઈ આવે. અમે પરાણે મૂકી આવ્યાં નથી. મારી દીકરીએ દીક્ષા લીધી તે અમારું ચાલ્યું નથી, તે તમારા દિકરાની વાત ક્યાં કરવી? તેમના પિતાશ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ પાસે આવ્યા. ક્રોધથી ધમધમતા આવ્યા હતાં પણ જ્યાં પૂ. ગુરૂદેવની શાંત મુખમુદ્રાના દર્શન કર્યા ત્યાં આપઆપ ફોધ શમી ગયે. મહાન ત્યાગી પુરૂષના ચારિત્રને પ્રભાવ પણ અલૌકિક હોય છે. ગુરૂદેવના ચરણમાં પડીને કહે છે-ગુરૂદેવ! આપે શું જાદુ કર્યું! તે ડુંગરશીને લેવા આવ્યા હતા, પણ હવે હું આજથી તેને દીક્ષાની આજ્ઞા આપું છું. આપને જ્યારે ઈચ્છા હોય ત્યારે આપ દીક્ષા આપી શકે છે. જુઓ ! વૈરાગીને ઘેર લઈ જવા આવ્યા હતાં પણ દીક્ષાની રજા આપી દીધી. ત્યાં ને ત્યાં દીક્ષાનું મુહર્ત જેવડાવ્યું. દિવસ નકકી કર્યો. અને એમના પિતાજી કહે છે ભાઈ! હવે તું થોડા દિવસ ઘરે ચાલ. બધા સગાવહાલાંને મળીને પછી આવજે.
ડુંગરશીભાઈ પિતાજીની સાથે સુરેન્દ્રનગર આવ્યાં. કારણ કે પછી તેઓ સુરેન્દ્રનગર રહેતાં હતાં. એક મહિને ત્યાં રહી માતા-પિતાને સંતેષ પમાડીને તેઓ પાછા ગુરૂદેવ પાસે આવ્યા. હવે દીક્ષાના ૧૩ દિવસો બાકી રહ્યાં એટલે એમના પિતાજીએ બધા સગાને તેડાવી લીધાં. બીજે દિવસે દીક્ષામાં જવું છે. પણ કુદરત કંઈ જુદું જ વિચારે છે. એટલે ડુંગરશીભાઈના પિતાશ્રીને એકાએક રાત્રે ડાબી સાઈડમાં પડખાને દુખાવે ઉપડી. ડેકટરે બેલાવ્યા. પણ કેઈને કંઈ જ ઈલાજ કામ ન લાગ્યા. ચાર કલાકની ટૂંકી બિમારી ભેળવીને તેઓ ફાની દુનિયાને ત્યાગ કરીને ચાલ્યા ગયા ! આનંદને સ્થાને શોક છવાઈ ગયો!
Page #486
--------------------------------------------------------------------------
________________
૪૦
: પૂજ્ય મહારાજ સાહેબ ડુંગરશીભાઈને કહે છે ભાઈ! તારા બાપુજીનું અકર્ત અવસાન થઈ ગયું છે. તારા ભાઈઓમાં તું સૌથી મોટો દિકરે છે. માટે એ બધાર્મા આશ્વાસન ખાતર તું થોડા દિવસ દીક્ષામાં ફેરફાર કર. ત્યારે સાચે વૈરાગી આમાં કહે છે ગુરૂદેવ ! મારી દીક્ષાની તિથિ નહિ ફરે. મારા પિતાજી ગયા ને કેને ખબર છે કે, નહિ ચાલ્યા જાઉં? આયુષ્યને ભરોસો નથી. મારી ક્ષણ ક્ષણ લાખેણી જાય છે. કાપડ જે દિવસે તેરમું હતું તે જ દિવસે દીકરાએ દીક્ષા લીધી. અઢાર વર્ષની બાળવયમાં રીક્ષણ ૨૯ વર્ષની ઉંમરે દશ વર્ષ સંયમનું પાલન કરીને કામ કાઢી ગયા. એવા દઢ વૈરાગી આત્માઓને જેટો મળ મુશ્કેલ છે. જે વૈરાગ્ય હતો તે જ તેમને વિનય હતે. ખૂબ જ્ઞાન મેળવી તેઓ સુવાસ ફેલાવી ગયાં છે. એ પવિત્ર આત્માને આપણા કટિ વંદન હોને
અહીં આ બે બાલુડાઓને વૈરાગ્ય પણ ખૂબ મજબૂત છે. એમના પિતાજીને કે છે બાપુજી! કામગ તે કીચડનાં કૂડા જેવા છે. કીચડથી ખરડાયેલાં કપડાં કીચડૅમન દેવાય. પણ શુદ્ધ જળમાં જ જોવાય નહિંતર ખરડાઈ જાય. તેમ આત્માને કામગ થકી કીચડમાં રગદોળવાથી ઉજજવળ નહિ બને. પણ સંયમના શુદ્ધ જળ વડે જ આત્મા પવિત્ર બનશે. કામભોગે તે અનર્થની ખાણ છે. માટે અમે એમાં નહિ રાચીએ. હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાનનં. ૬૫
ભાદરવા વદ ૮ ને બુધવાર, તા. ૨૩-૯-૭૦
અનંત જ્ઞાની, પરમ તારક, વિશ્વવત્સલ, વિભુની વાણી તેનું નામ સિદ્ધાંત. જગતના છના કલ્યાણને અર્થે મહાન પુરૂએ આગમમય વાણી બતાવી. આગમ એટલે અરિસે. જેમ તમારા મુખ ઉપર ડાઘ પડે છે ત્યારે તમે અરિસામાં દષ્ટિ કરીને મુખ ઉપર રહે ડાઘ દૂર કરે છે, તેમ આત્મા ઉપર અનાદિકાળથી રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયાલેભ આદિ કષાયોનાં જે ડાઘ પડી ગયાં છે તેને સાફ કરવાને માટે આગમ રૂપી અરીમની જરૂર છે. અરીસે જેટલે સ્વચ્છ હશે તેટલું તેમાં મુખનું પ્રતિબિંબ પણ સ્વચ્છ પડશે. તેમ તમારું મન જેટલું સ્વચ્છ હશે તેટલું તમે જલદી આત્મદર્શન કરી શકશે.
એક વસ્ત્ર ઉપર રંગ ચઢાવ હશે તે તે વસ્ત્રને પણ પહેલાં જોઈને સ્વચ્છ બનાવવું પડશે. વસ્ત્ર જેટલું શુદ્ધ હશે તેટલે તેને રંગ પણ સારે ચઢશે. મેલું હશે તે
શા, ૬૦
Page #487
--------------------------------------------------------------------------
________________
ધાબા પડી જશે. દિવાલ સ્વચ્છ અને સપાટ ન હોય તે રંગ બગડે. અને મહેનત માથે પડે છે. ચિત્ર ખીલી ઉઠતું નથી. તે જ રીતે જેનું હૃદય અને મન પવિત્ર હોય છે તેના આત્માને વૈરાગ્યને રંગ સારે ચઢી શકશે.
અનાદિકાળના મલીન આત્માને સ્વચ્છ બનાવવા માટે વીતરાગની વાણી રૂપી પાણી છે. અને સમ્યકત્વ રૂપી સાબુ છે. આ બે વસ્તુએ જેના હાથમાં આવી જાય તેને આત્મા પવિત્ર-સ્વચ્છ બન્યા વિના રહે નહીં.
અહીં દેવભદ્ર અને જશેભદ્ર એ બંને બાલુડાને આત્મા સ્વચ્છ બની ગયેલ છે. એક જ વખત સંતના દર્શન થતાં વૈરાગ્યને મજીઠીયે રંગ ચઢી ગયે. મજીઠી રંગ ગમે તેવા તડકે કપડાં સૂકવવામાં આવે, ઉકળતા પાણીમાં બાફવામાં આવે તે પણ છાં પડતું નથી. તે જ રીતે આ બે બાળકોને એમના માતા-પિતા ગમે તેવી કસોટી કરે તે પણ એમને વૈરાગ્યને રંગ ઉતરે તેમ નથી. સાચે વૈરાગી જેમ જેમ કટી થાય તેમ તેમ મજબૂત થાય છે. માટીને ગેળો પિચે હોય પણ જેમ જેમ અગ્નિમાં તપે તેમ તેમ તે મજબૂત બનતું જાય છે. તેમ સાચા ધરાગી આત્માઓ જેમ જેમ કટીની ભઠ્ઠીમાં તપે તેમ તેમ વૈરાગ્યનાં તેજ વધુ ઝળહળી ઉઠે છે. દેવભદ્ર નિડરપણે એના પિતાને કહી દે છે કે હે પિતાજી ! આપ અમને જે સુખેને માટે આમંત્રણ આપો છે; એ તે સંસાર રૂપી કાદવના કુંડામાં ખેંચી જવાનું છે. અને આ સંસારના બધા જ સ્નેહ અને પદાર્થો કેવાં છે -
તન-મન-સાધન સહુ જગનાં ફના થવા સર્જાયા છે, રાચ-રચીલા મહેલ મજેના, ફના થવા સર્જાયા છે, માતા-પિતા કે ભ્રાતા ભગિની, ફના થવા સર્જાયા છે,
દિલથી દિલભર થઈ રહેવાના, ફના થવા સર્જાયા છે.” જગતને એક પણ પદાર્થ શાશ્વત રહેનાર નથી. સર્વ સંબંધે ક્ષણિક છે. જેના ઉપર મમતા કરવા જેવી છે! જે સુખે ઘડીકમાં હસાવી જાય અને ઘડીકમાં રડાવી જાય તેના ઉપર મહ શા માટે કર જોઈએ? જ્યાં સુધી અમે અજ્ઞાન હતા ત્યાં સુધી પૌગલિક સુખમાં રાચ્યા. હવે અમને સમજાઈ ગયું છે કે આ ક્ષણિક સુખે લાંબા કાળ સુધી દુઃખ દેનાર છે. આ તે જાણી પ્રીછીને ખોટને ધંધો કરવા બરાબર છે. માટે અમે એમાં રાચીશું નહિ. હજુ પણ બે બાળકે શું કહે છે :
परिव्वयन्ते अणियत्तकामे, अहो य राओ परितप्पमाणे । अन्नपमत्ते धणमेसमाणे, पप्पोति मच्चु पुरिसे जर च ।।
ઉત્ત, સૂ. અ. ૧૪ ગાથા ૧૪
Page #488
--------------------------------------------------------------------------
________________
કામગથી નિવૃત્ત નહિ થયેલા આત્માઓ રાત-દિવસ ચારે દિશાઓમાં પરામર્શ કરતાં ખૂબ પરિતાપના પામી રહ્યાં છે. એટલે રાત દિવસ ચિંતા રૂપી અગ્નિમાં જલી રહ્યાં છે. તેમજ પુત્ર-પરિવારને માટે ધન ભેગું કરવાને માટે અસહય કષ્ટો વેઠે છે. એમાં ને એમાં અમૂલ્ય માનવ જિંદગી ખતમ થઈ જાય છે. ધન મેળવવાને માટે દેશ છોડીને પરદેશ જાય છે. તે કઈક તો ત્યાં ને ત્યાં જ વૃદ્ધ થઈ જાય છે અને મૃત્યુ પામે છે. - બંધુઓ ! આ ઉપરથી તમને લાગે છે કે હવે આ સંસારમાંથી સમજીને સરકી જવા જેવું છે! સમજદાર – વિચક્ષણ પુરૂ તે સમજીને સરકી ગયાં. જેમ તમે ધન લઈને રસ્તેથી જતાં હે તે સમયે તમને કઈ ગુંડાઓ ચારે તરફથી ઘેરી લે તો પણ તમે ગમે તેમ કરીને તે ગુંડાઓના ટોળામાંથી સરકવાનો પ્રયત્ન કરે છે ને? તે જ રીતે તમારા કુંટુંબ પરિવારથી તમે ઘેરાઈ ગયાં છે. તમને અમે કહીએ છીએ કે હે દેવાનુપ્રિયે ! હવે આમાંથી નિવૃત્તિ મેળવે. તે તમે કહેશે કે હવે તે આ બધી જંજાળ ઉભી કરી. હવે કેવી રીતે છુટાય! તમે ધારો તે સમજણપૂર્વક એમાંથી મુક્ત બની શકે છે. પરિવારે ગમે તેટલા ઘેરી લીધાં હોય, પણ તેમાંથી જે માણસ સમજીને ખસી જાય છે, તેને ભગવાન કહે છે કે તે ભાગ્યવાન છે. માની લે કે તમારા ગામમાં અકસમાત તેફાન. ફાટી નીકળે તે સમયે તમારે દિકરે બહાર ગયો છે. એ કયાંય ફસાઈ ગયા છે, તેની તમને ખબર નથી. વાતાવરણ ખૂબ તંગ બન્યું છે. તે વખતે તમને કેટલી ચિંતા થાય? પણ તમારે દિકરો ભયંકર વાતાવરણમાંથી બચીને ક્ષેમકુશળ ઘેર આવી જાય તે તમે શું કહે છે? દિકરા ! પૂરે ભાગ્યશાળી કે આવા તેફાની વાતાવરણમાં પણ તું બચી ગયે. અમારી ચિંતા મટી ગઈ. તમે એને ભાગ્યશાળી કહે છે. - ભગવાન કહે છે હે આત્મા! તું ચાર ગતિ, વીસ દંડક અને ચોરાશી લાખ
છવાયાનીમાંથી સરકીને મનુષ્ય ભવ પામે છે તે આવા મનુષ્યભવ પામ્યાં છે તે તમે ભાગ્યશાળી ખરા કે નહિ? મનુષ્યભવ તમને જેમ તેમ નથી મળ્યું.
બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળે, તો યે અરે ભવચકનો આંટો નહિ એકે ટ; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહે,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહે ! ' મહાન પુણ્યના પુંજ ભેગા થયાં ત્યારે તમને માનવદેહ મળ્યો છે. હવે આ રે અફળ ન જ જોઈએ. તમે કોઈ ઘરાક પાસે પૈસા માંગતા હે-ઘરાકની પાસે પૈસા માંગ્યા તે કહે કે શેઠ! અત્યારે મારી પાસે પૈસા નથી પણ અમુક તારીખે તમે મારે ત્યાં આવજો. હું તમને ચૂકતે પૈસા આપી દઈશ. હવે ઘરાક ગામડામાં રહે છે. ગામ એવું અગવડવાળું છે કે બસ કે ગાડીનું સાધન પણ મળતું નથી. તેમાં પણ ઉનાળાને
Page #489
--------------------------------------------------------------------------
________________
દિવસ હય, બે માઈલ દૂર એવા તડકામાં પગે ચાલીને ઘરાકને ઘેર ગયાં, પણ વાયદો આપ્યા પ્રમાણે ઘરાક હાજર ન રહ્યો. પૈસા મળ્યાં નહિ. ગયા તેવા ખાલી હાથે પાછા ફરવું પડે તે તમારું મોટું કેવું થઈ જાય? દિવેલ પીધા જેવું થઈ જાય ને? ત્યાં તમને એમ થાય છે કે મારે આંટો અફળ ગયે. પણ તમારો એક દિવસ સામાયિક કે તપત્યાગ વિનાને જાય તે મનમાં દુઃખ લાગે છે કે મેં આજે કંઈ જ ન કર્યું ! મારે દિવસ અફળ ગયે? જ્યારે તમને તમારા મનથી એવું લાગશે કે મારી જિંદગીના કિંમતી દિવસે ચાલ્યા જાય છે ત્યારે કંઈક આગળ વધી શકશે, પણ ખરી રીતે તમને કંઈ ચિંતા જ થતી નથી. તમારી ચિંતા અમને થાય છે કે આ બિચારાઓનું શું થશે? - ' અજ્ઞાની છ વિષય વાસનાઓ પિષવા ખાતર રાત કે દિવસ જોતાં નથી. ગાડાનાં બેલ બનીને ભાર ઉંચકયા જ કરે છે, છતાં પણ શાંતિનું નામ ન મળે. જેમ ભાડભુંજે ધાણી ને ચણ શકે છે ત્યારે એના તાવડામાં ફટફટ ધાણી ફૂટે છે. તેમ અજ્ઞાની છે આ સંસારના તાવડામાં ધાણી-ચણની જેમ રાત-દિવસ ફટ ફટ ફૂટી રહ્યાં છે. અનેક પ્રકારની શિતાઓથી તેનું કાળજું ફડ ફડ થતું હોય છે. આજની સરદારના લફરામાં માણસ કિલો ફફડી રહ્યો છે? ઈન્કમટેક્ષ, સેલટેક્ષ, મરણને ટેક્ષ, કેટલાં લફરાં? એમાં તમને કંધાથી નિરાંતે ઊંઘ આવે? સરકાર અનેક પ્રકારનાં ટેક્ષ નાંખીને નાણું પડાવી રહી છે. પણું એ કોની પાસેથી પડાવે છે? એની મર્યાદા છે કે જે અમુક હજારથી વધુ કમાતા હોય એને માટે જ આ બધી ધમાલ છે. પણ જે બિચારા પિતાની આજીવિકા પૂરતું જ કમાય છે તેને કોઈ જાતને ફફડાટ નથી હેતે. એને પાપ કરવા પડતાં નથી. એ તે શાંતિથી ખાઈ-પીને ધર્મધ્યાન કરી શકે છે.
આજે દુનિયામાં જે કંઈ પાપ થાય છે તે બધું પરિગ્રહને માટે છે. અઢાર પાપથાનકમાં પરિગ્રહ એ પાંચમું પાપ છે, ઘણું ભાઈ બહેને અમારી પાસે પાપનું પ્રાયશ્ચિત લેવા આવે છે. મહાસતી ! આઠમ હતી ને ભૂલથી શાક ખવાઈ ગયું. ચાલતાં ચાલતાં પગ નીચે મુકેડો આવી ગયે, તેનું પ્રાયશ્ચિત આપો. પણ ભાઈ! આ પાંચમું પાપ ભેગું કર્યું છે. તેના માટે કેઈ પ્રાયશ્ચિત લેવા આવતા નથી. આજે કલેશ-કંકાસ-ઝઘડા-ટંટા અને ખૂનખાર યુદ્ધ થઈ રહ્યાં છે. એ બધું પરિગ્રહ માટે જ ને? હલ અને વિહલની પાસે એક હાર અને હાથી હતા. તે પદ્માવતીથી જોઈ શકાય નહીં. તેથી તેણે કણિકને ચઢાવ્યા. અને કેણિકે હલહિલની પાસે હાર અને હાથીની માંગણી કરી. હલ-વિહલે ના પાડી. અને કહ્યું : અમને બાપુજીએ આપેલ છે. માટે અમે હાર-હાથી નહીં આપીએ. છેવટનું એ પરિણામ આવ્યું કે Aણિક યુદ્ધ કરવા તૈયાર થે. હલ-વિહલ નાનાને આશરે ગયા. અને કેણિકે કરેલા અન્યાય સામે ચેડારાજાને યુદ્ધમાં ઉતરવું પડયું. એ યુદ્ધમાં કેટલા જીવને સંહાર થઈ ગયે? એક ક્રોડ એંશી લાખ માણસે એ લડાઈમાં મરાયા. એક હાર અને હાથી
Page #490
--------------------------------------------------------------------------
________________
You
માટે જ ને? પંચ મહાવ્રતધારી સંતેને ભગવાને પરિગ્રહથી દૂર રાખ્યાં છે. તે તેમને કેટલે આનંદ છે! પરિગ્રહ છે ત્યાં જ દુઃખ છે.
પાંડુરાજા અને ધૃતરાષ્ટ્ર બંને એક માતાના જાયા સગા ભાઈઓ હતાં. પાંડુરાજાના પાંચ પુત્રે તે પાંડે અને ઘતરાષ્ટ્રના સો પુત્ર તે કૌર હતાં. એ પાંડે અને કૌરવો વચ્ચે ખૂનખાર યુદ્ધ શા માટે થયાં? એક રાજ્ય માટે જ ને? યુદ્ધમેદાનમાં બધા જ કૌર ખતમ થઈ ગયા. છેલે દુર્યોધન મૃત્યુની શય્યા ઉપર સૂતો છે. છેલ્લા શ્વાસ ખેંચી રહ્યો છે. તે વખતે અશ્વત્થામા પૂછે છે મહારાજા! આપને કંઈ શોચ ન રહે જોઈએ. આપની કંઈ ઈચ્છા છે? જે હોય તે કહો. હું તમારી અંતિમ ઈચ્છા પૂર્ણ કરું. મૃત્યુના બિછાને સૂતેલે દુર્યોધન શું કહે છે! માણસ મરણ પથારીએ સૂતે સૂતે પણ વેર છોડતું નથી. દુર્યોધન કહે છે હે અશ્વત્થામા! તું મારી ઈચ્છા પૂર્ણ કરવા માંગતા હોય તે મારા દુશ્મન એવા પાંચેય પાંડનાં માથા કાપીને મારી સામે હાજર કર, તે જતાં જતાં પણ મારા આત્માને શાંતિ વળે.
અશ્વત્થામા અંધારી રાત્રિમાં ઉપડે પાંડેની છાવણીમાં. ત્યાં કંઈ લાઈટ ને હતી. એટલે તે શોધતો પાંડના તંબુમાં આવ્યું. જ્યાં દ્રૌપદી અને તેના પાંચ પુત્રે સૂતાં છે, ત્યાં આવી તલવારના એક જ ધડાકે દ્રૌપદીનાં પાંચે ય પુત્રોનાં શીર ઉડાડી દીધા. અશ્વત્થામા લોહી નીતરતાં પાંચ માથા લઈને દુર્યોધન પાસે આવ્યો. દ્રૌપદીનાં પુત્રોનાં મસ્તક જોઈને એની આંખમાં આંસુ આવી ગયા. તે બેશુદ્ધ બની ગયે અશ્વત્થામા પૂછે છે તમે કેમ રડો છે? ત્યારે દુર્યોધન કહે છે ભાઈ ! આ તે કુમળા ફૂલ જેવા નિર્દોષ બાળકે છે. જેવા મારા પુત્રો છે તેવા જ પાંડનાં પુત્ર છે. મારે આમની સાથે કયાં વેર છે ? નિર્દોષ બાળકેએ મારું શું બગાડયું છે ? કે તેં એમને વિધી નાંખ્યા? મારે તે પાંચ પાંડવોની સાથે જ વેર છે. એમ બેલતાં બોલતાં દૂર્યોધનના પ્રાણ ચાલ્યા ગયા. / /
અશ્વત્થામાને ખૂબ ભય લાગે. અહો ! દુર્યોધન તે ચાલ્યા ગયે. પાંડવોને એમના પુત્ર મરાયાની ખબર પડશે તે મને માર્યા વિના નહિ રહે. એટલે ભયભીત બનીને એ ગીચ ઝાડીમાં ભરાઈ ગયે. આ તરફ પુત્રનાં મસ્તક વગરનાં ધડ પડયાં છે. લેહીની નીક વહે છે એટલે દ્રૌપદીની પથારી પલળી ગઈ. એકદમ દ્રૌપદી ભરનિદ્રામાંથી જાગી ગઈ. પુત્રના ધડ જોઈને એકદમ એના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. આખી છાવણીમાં ફેલાહલ મચી ગયો. પાંચે પાંડે દોડી આવ્યાં. દ્રૌપદી કહે છે પાંચ પાંચ પતિની પત્ની હું પાંચાળી. ધર્મનિષ્ઠ ધર્મરાજા, ગદાધારી ભડવીર ભીમ અને ગાંડીવધારી અર્જુન આ બધા હયાત હોવા છતાં મારા પુત્રોનું આ રીતે ખૂન કેણે કર્યું? જ્યાં સુધી મારા પુત્રોને મારનાર દુશ્મનને પત્ત નહિ મળે ત્યાં સુધી મારે અન્ન-જળને ત્યાગ છે.
Page #491
--------------------------------------------------------------------------
________________
ર૭૮
પાંડે દુશ્મનને શેધવા નીકળ્યા. અશ્વત્થામાં ઝાડીમાં ભરાઈ ગયા છે. એનું હદયું થડકે છે. એક વાત નક્કી છે કે જે માણસે ગુન્હો કર્યો હોય છે તેનું હૃદય થડક્યા જ કરે છે. એને ઉંઘ પણ આવતી નથી. કદાચ ઊંઘ આવી જાય તે પણ ઉંઘમાં એનું હૈયું થડકતું જ હોય છે. જ્યારે નિર્દોષ માણસ તે આરામથી ઊંઘી જાય છે. માણસને બે કારણથી ઉંઘ ન આવે. એક તો કેઈને ભયંકર ગુન્હો કર્યો હોય તે અને બીજું વહાલી વસ્તુ કે વહાલા માણસને વિગ પડે તે પણ ઉંઘ ઉડી જાય છે.
- એક ન્યાયાધીશ બધાને ન્યાય કરે છે પણ એના ઘરમાં ન્યાય કરી શકો નથી. ન્યાયાધીશ ઘરેથી કેર્ટમાં જાય ત્યારે ખુરશીમાં બેઠેલા વકીલે પણ ઉભા થઈને સલામ ભરે એ એને હોદ્દો હતો. પણ ઘરમાં એમને હોદ્દો ન હતો. પત્ની આગળ એનું કંઈ જ ચાલતું ન હતું. આ ન્યાયાધીશ એક ગરીબ માતાને પુત્ર હતું. એવી ગરીબ સ્થિતિમાં માતાએ પુત્રને ઉછેરીને મોટો કર્યો, ભણા-ગણ અને પુત્ર મોટો ન્યાયાધીશ બ. સારા ઘરની કન્યા સાથે એનું લગ્ન થયું. આ કન્યાનું નામ દામિની હતું. આ દામિનીને દમકાર એ હતું કે ભલભભા માણસને ધ્રુજાવનાર ન્યાયાધીશ એની પની દામીનીથી થરથર ધ્રુજતે હતે. ઘરમાં વહુરાણીનાં રાજ્ય હતાં. શ્રીમતીજીને ઓર્ડર થયે કે આ ડોશીમાને આજથી મારા ઘરના રૂમમાં પગ મૂકવાને હક્ક નથી. પાછળને એક એરડે આપી દીધું. બસ હવે માજીને અહીં જ રહેવાનું અને વહુ જે આપે તે ખાઈ લેવાનું. ન્યાયાધીશને ત્યાં બે પુત્ર થયાં. ડેશીમાને એવી હેશ થાય કે મારા દિકરાના દિકરાને રમાડવા જાઉં. બાળકે રમતાં હોય તે વહાલથી
લાવે. પણ દામીનીને દેકારે એ કે બાળકો એની પાસે જઈ જ ન શકે. મા એના બાળકને એવી શિખામણ આપે કે બેટા! આ ડેશીની પાસે કદી પણ જવું નહિ. એ તે આપણને મારે. એવી ડાકણ છે. એટલે બાળક ના જાય?
છોકરાં ગમે તેવાં પાકે તે પણ માતા તે હમેંશા પુત્રની સામે પ્રેમભરી દષ્ટિથી જ જેતી હોય છે. માતા હમેંશા પુત્રનું હિત જ ચાહતી હોય છે. તેમાં એક દિવસ એવું બન્યું કે દામીની એના બે બાળકને લઈને પિયર ગઈ છે. ન્યાયાધીશ કેર્ટમાં ગયા છે. તેમાં એક કામદાર અને નેકના કેસને તે દિવસે ચુકાદો આપવાને હતે. તેમાં કામદારની જીત થઈ અને નેકરની હાર થઈ, એટલે નેકરોએ તોફાન મચાવ્યું અને નિર્ણય કર્યો કે ન્યાયાધીશ બહાર નીકળે એટલે એને મારી નાંખવે. ખૂબ તેજાન થયું. ન્યાયાધીશની માતાને ખબર પડી કે પિતાના પુત્રના માથે આવી આપત્તિ આવી પડી છે. મારા પુત્રને મારવાનાં કાવત્રા ચાલે છે. ન્યાયાધીશ કેટમાંથી બહાર નીકળી શકતે નથી. માતાએ ખાધું-પીધું નહિ અને પુત્રની ચિંતા કરવા લાગી. પ્રભુને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ! તું મારા પુત્રની રક્ષા કરજે.
Page #492
--------------------------------------------------------------------------
________________
કષ્ટ ન્યાયાધીશ જેમ તેમ કરીને રાત્રે સાડાબાર વાગ્યે છાનામાને ઘેર આવે છે, પણ ઘરનાં બારણે તાળું લગાવેલું છે. હવે તાળું ખેલવા જાય એટલી વારમાં પણ એને કઈ પાછળથી આવીને મારી નાખે તે? એ ડર હતો અને હતું પણ એમ જ, એટલે ન્યાયાધીશે વિચાર કર્યો કે મારી મા રહે છે તે પાછળના ઓરડામાંથી જો રહું. એટલે માતાના ઓરડાની બારીએ આવ્યું. હાથ અડાડે ત્યાં બારણું ખુલી ગયું મારે ઘરમાં બેઠી છે. ન્યાયાધીશ કહે છે મા! આખું ગામ ઉઘે છે અને એક વાગ્યો “છતાં તું કેમ જાગે છે? તને ઉંઘ નથી આવતી? માતા કહે છે બેટા ! મને ઉંઘ કઈ રીતે આવે? બેટા! તારે માથે મરણની આફત આવી હોય તે માને ઉંઘ કેમ આવે? બેટા! તું ઘેર આવી ગયે. તેને જોઈને મારા બહોતેર કઠે દીવા થયા. તને જોઈને મારા આનંદને પાર નથી. બેટા ! હું તારા માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી. મારી પ્રાર્થના પ્રભુએ સાંભળી. માતાના આ શબ્દો સાંભળી ન્યાયાધીશ ક્ષણભર થંભી ગયે. અહો! પાંચ પાંચ વર્ષથી જે માતાના સામું પણ મેં જોયું નથી, એની ખબર પણ લીધી નથી અને એક નકામા ઓરડામાં રાખી મૂકી છે, છતાં મારા પ્રત્યે માતાને કેટલે પ્રેમ છે! માતા પ્રત્યે લાગણી દર્શાવતે ન્યાયાધીશ પિતાના દિવાનખાનામાં આવી પલંગમાં સૂતો પણ તેને ઊંઘ આવતી નથી, કારણ કે એના મનમાં એક ચિંતા છે કે આજે તે ગમે તેમ કરીને છૂટ પણ કાલે મારું શું થશે? હવે મારે શું કરવું? એમ અનેક પ્રકારનાં તક-વિતર્ક મનમાં થાય છે પણ ઉંઘ આવતી નથી. એટલે ઉઠીને પાછો માતાની પાસે આવ્યે. તે પણ માતા તે બેઠેલી જ છે. ન્યાયાધીશ કહે છે મા ! હું તો ઘેર આવી ગયું. હવે તું શા માટે જાગે છે? ત્યારે માતા કહે છે, હે બેટા ! હું તો પ્રભુને એવી પ્રાર્થના કરું છું કે હે પ્રભુ! સર્વને સદ્દબુદ્ધિ મળે અને બધું તેફાન શમી જાય. અને મારો દિકરો ક્ષેમકુશળ રહે. આ સાંભળી
ન્યાયાધીશનું હૃદય પીગળી ગયું. આ હાશું મારી માતાની લાગણી છે? હું જેની ચિંતા કરું છું એને માટે જ મારી માતા પ્રભુને પ્રાર્થના કરે છે. પાંચ પાંચ વર્ષથી જેના પ્રેમમાં પાગલ બન્યો છું એ તો દુઃખના સમયે પીયરમાં જઈને બેઠી છે. ખરેખર! આજે હું બચી ગયો હોઉં તે માતા, તારો જ પ્રતાપ છે. ધિક્કાર છે મારા જેવા અધમપુત્રને ! માતા ! તારા ઉપકારનો બદલે કઈ રીતે વાળીશ? એમ કહી પશ્ચાતાપનાં આંસુ વડે માતાના ચરણ ધોઈ નાંખ્યા.
માતા કહે છે દિકરા! એ તે હોય. મારા પાપને ઉદય હતે. એમાં તારો દોષ નથી. ન્યાયાધીશ માતાને ઉંચકીને પિતાના દિવાનખાનામાં લઈ આવ્યું અને પલંગમાં સૂવાડી દીધી. બીજે દિવસે સવારમાં દામીની આવે છે. માજીને પલંગમાં સૂતેલાં જઈને કહે છે: આ ગંધાતી ગેબરી ડોશી મારા દિવાનખાનામાં કયાંથી આવી? ન્યાયાધીશે અત્યાર સુધી બહારને જ ન્યાય કર્યો હતે. આજે એની દષ્ટિ ખુલી ગઈ હતી. તરત જ આવીને તે કહે છે ખબરદાર! માતાને એક પણ શબ્દ કહ્યો છે તે ! માજીને હું દિવાન,
Page #493
--------------------------------------------------------------------------
________________
આનામાં લાવ્યો છું. હવે તમને એ માજી ગમતા હોય તે મારા ઘરમાં ખુશીથી રહે. નહિતર તમે તમારે પિયર પધારે. હવે તમારું કશું નહિ થાય. જ્યારે માણસની દૃષ્ટિ ખુલે છે ત્યારે સત્ય વસ્તુનું ભાન થાય છે.
કહેવાને આશય એ હતું કે માણસના હૃદયમાં ગુન્હ કર્યો હોય ત્યારે ડર હોય છે. ત્યારે એનું હૃદય થડકે છે. આ માતાને પુત્રના મરણને ડર હતે. પુત્ર પ્રત્યેના રાગના શરણે તેને ઉંઘ આવતી ન હતી. અહીં અશ્વત્થામા ડરને માર્યો ઝાડીમાં બેઠો બેઠો ધ્રુજે છે. પાંડેએ શોધતાં શોધતાં એને શેધી નાંખે. બસ. આ જ અમારા પુત્રને મારનાર છે. તેને પકડીને દ્રૌપદી પાસે લાવે છે. મરણના ડરથી અશ્વત્થામા ધ્રુજે છે. દ્રૌપદીએ એના સામું જોયું. એના અંતરમાં અપાર ક્રોધ હતે. આંખમાંથી ક્રોધના અંગારા ઝરતા હતા. પણ અશ્વત્થામાને જોઈને હતાશ થઈ ગઈ. અહે ! આ તે કૃપીને પુત્ર છે. તે એને એકને એક જ બેટી ઉંમરને પુત્ર છે. જે હું આને મરાવી નાંખીશ તે બિચારી કૃપી વાંઝણી બનશે. મારા પાંચ પુત્રે ગયા પણ હજુ તે હું નાની છું. મારે પુત્ર પ્રાપ્તિને સંભવ છે. પણ કૃપી તે ઉંમર લાયક છે. હવે એને બીજો પુત્ર થાય તેમ નથી. બીજું વેરને બદલે વેરથી ન લેવાય. મારા પુત્ર જવાથી જેવું મને દુઃખ થયું છે તેવું જ આને થશે મેં? હું એને મરાવી નંખાવું તે પણ મારા પુત્ર મને મળવાના નથી. મારે શા માટે વેરની વણઝાર વધારવી જોઈએ? દ્રપદીનું હદય પલટાઈ જાય છે અને અશ્વત્થામાને જીવતે છેડી દે છે. વેરને બદલે પ્રેમથી વાળે છે. | મુખ્ય વાત એ હતી કે પરિગ્રહના કારણે ભાઈ–ભાઈની સાથે પણ વેર બંધાય છે. દૂર્યોધન મરી ગયે તે પણ એણે વેર ન છોડ્યું. અને પાંડવોએ વેર રાખ્યું નહિ. જ્યારે દષ્ટિ સમ્યફ થાય છે ત્યારે અવળી વાતને પણ સવળાઈના રૂપમાં જ સમજે છે. દેવભદ્ર ને જશેભદ્રને પણ સત્ય હકીકત સમજાઈ ગઈ છે. પિતાનાં અવળાં વચને પણ સવળાઈના રૂપમાં પરિણમાવે છે. પિતાજી જેમ જેમ કટી કરે છે તેમ તેમ તેઓ માટીના ગળાની જેમ વધુ મજબૂત બનતા જાય છે. હજુ પણ આગળ શું કહેશે તે વાત અવસરે લઈશું.
વ્યાખ્યાન નં૬૬
ભાદરવા વદ ૧૦ ને ગુરૂવાર તા. ૨૪-૯-૭૦
અનંતજ્ઞાની શાસન સમ્રાટ સર્વજ્ઞ ભગવંત ફરમાવે છે કે હે ભવ્ય આત્માઓ ! iધક સમજે છે, સેય અને ઉપાદેયને વિવેક કરે. જાણીને છોડવા જેવું છેડે, અને
Page #494
--------------------------------------------------------------------------
________________
ગ્રહણ કરવા જેવું ગ્રહણ કરે. દેવલોકના ભેગમાં પડેલે જીવ છેઠવા ઇરછે તે પણ છેડી શકતો નથી. અને નરકમાં તે એવી ભયંકર વેદના છે કે એ વેદનાથી છવ કિર્તવ્યમૂઢ બની જાય છે. સૂયગડાંગ સૂત્રમાં નરકના દુઃખનું એવું કરૂણ લઈને આવે છે કે સાંભળતાં ભલભલાનાં કાળજા કંપી જાય. જ્યારે આપણાથી એ વર્ણન સાંભળતાં પણ ધ્રુજી જવાય છે તે એ દુઃખનું વેદન કરનાર જીવોની દશા કેવી કરૂણાજનક હશે? અને તિર્યંચનાં પરાધીનપણાનાં દુઃખે તે તમે પ્રત્યક્ષ જોઈ રહ્યાં છે. સાચી કમાણી કરવાને જે કઈ ભવ હોય તો એક માનવભવ જ છે.
પૂર્વ જન્મકા પુણ્ય ગ જબ, પ્રગટ હુઆ અતિ હે ભાઈ, તબ સુખદાયક સભી વસ્તુઓં, કિસી જીવને યદિ પાઈ છે તે અતિ ધીર સંયમી ગુરૂકા, મહા કઠીન જગમેં સંગ,
કલ્પવૃક્ષ સમ સમજે પ્રિયવર, સત્સંગતિ કા મિલના ગ.” પૂર્વના મહાન પુણ્યના ભેગથી કલ્પવૃક્ષ સમાન આ અમૂલ્ય માનવભવ મળે છે. જેના હાથમાં રન ચિંતામણી હોય, જેના આંગણામાં કલ્પવૃક્ષ ઉગ્યું હોય એને શું ભીખ માંગવાની હેય? અને કદાચ માંગવા જાય તે તમે તેને મૂર્ખ જ કહે ને? “હા”. તે તમે અમૂલ્ય માનવ ભવ પામીને બહાર ભૌતિક સુખની ભીખ માંગતા હે તે તમે પણ મૂખ ખરા કે નહિ! એવા લાખે ને કોડે રત્ન ચિંતામણી ભેગા કરે તે પણ એનાથી તમને માનવભવ નહિ મળે. માટે સમજીને તમારા જીવનમાં ધર્મનું વાવેંતર કરે. આ વર્ષે લોકો કહેતા હતા કે સેનાનું વર્ષ છે. પણ અતિવૃષ્ટિના કારણે સેનાનું વર્ષ કથીરનું વર્ષ થઈ ગયું. પણ ધર્મમાં કંઈ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થવાની નથી. અને કઈ જાતનું નુકશાન થવાનું નથી. અહીં તો જ્યારે જુઓ ત્યારે લાભ-લાભને લાભ જ છે.
એક વખત તમને સમજાવું જોઈએ કે આ માનવદેહ મળે છે તે ગાયતન માટે છે પણ ભેગાયતન માટે નથી. ભગવાને માનવભવને મહિમા કંઈ એમ ને એમ નથી ગાય. “મા + નવ” ફરીને નવ મહિના માતાના ગર્ભમાં ન આવે તેનું નામ માનવ. આ માનવના નામને સાર્થક કરવા માટે તમારે પુરુષાર્થ કરવો જરૂરી છે. કારણ કે જેમ તમારી સામે ભેજનને થાળ પીરસીને મૂક્યો હોય પણ હાથમાં લઈને મેઢામાં કેળિયે મૂકવાની ક્રિયા તો તમારે કરવી પડશે. અને ચાવીને ઉતારવામાં આવે તો જ ભૂખ મટે છે. પણ ભજન-ભેજન બેલવા માત્રથી પેટની સુધા શાંત થતી નથી. તે જ રીતે મિક્ષ–મેક્ષ બલવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. પણ પુરુષાર્થ કરવાથી મોક્ષ મળે છે. કહ્યું છે કે –
કાગળ તણી હેડી વડે સાગર કદી તરાય ના,
ચીતરેલ મોટી આગથી જોજન કદી રંધાય ના.” શા. ૬૧
Page #495
--------------------------------------------------------------------------
________________
છે સમુદ્રને તરવા માટે તે લાકડાની નૌકા જ જોઈએ. કાગળની સુંદર દેખાતી નૌકા
તે પિતે ડૂબે છે અને બીજાને ડૂબાડે છે. એ તે શોભાની જ હેય. આગને મોટે ભડકે ચિતરેલ હોય એના ઉપર તપેલી મૂકી દેવામાં આવે તો કંઈ એનાથી રસોઈ તૈયાર ન શ્રાય. એને માટે તે સાચી અગ્નિ જ જોઈએ. તેમ મેક્ષમાં જવા માટે તે સમ્ય પુરુષાર્થ જોઈએ. ઉપચારથી તમે શ્રાવક બની ગયાં છે. તમને કહીએ કે ભાઈ! ૨૪ કલાકમાંથી એક કલાક તે આત્મા માટે કાઢે. એક સામાયિક તે કરે. તે કહે છે કે અમને ટાઈમ નથી. ભાઈ! તમને અત્યારે ટાઈમ નથી તે તમે કયારે ટાઈમ મેળવશે? તમે ગમે તેટલે સંપત્તિને સાગર છલકાવશે, બેંકના ખાનામાં ગમે તેટલા નાણાં જમા કરાવશો પણ તમારી સાથે શું આવવાનું? તમે જ કહે કે અત્યારસુધીમાં તમારા વડવાના વડવા બધું છેડીને ગયા એ કંઈ જ સાથે લઈ ગયા? રાજા-મહારાજા કેઈ કંઇ જ લઈ જઈ શક્યા નથી. તમે નજરે દેખે છે છતાં પણ એની પાછળ જ વળગ્યા રહે છે. આ તમારી કેવી મૂર્ખાઈ છે. તમે જેટલો સમય ધર્મમાં વીતાવશે, જેટલી શક્તિ આત્મ કલ્યાણમાં ખર્ચશે, અને જેટલાં નાણું દાનમાં વાપરશે એ જ તમારી સાથે આવનાર છે. ધમરાધના-દાન–તપ આદિ શુભ કાર્યો કરવા, કરાવવા અને કરનારને અનુમોદના આપવી એમાં જ મહાન લાભ છે. બાકી તો બધું જ અહીં રહી જવાનું છે.
ભૃગુ પુરોહિતના બે પુત્રો એના પિતાને કહે છે હે પિતા! આ સંસાર ઘોર દુઃખનું કારણ છે. તેમાં જેઓ કામગથી નિવૃત થયાં નથી, તે લેકે રાત-દિવસ ચિંતામાં શેક રૂપી અગ્નિ વડે બન્યા કરે છે. બીજાઓની ચિંતા કરીને એ વૃદ્ધ થાય છે અને મરણના શરણ થાય છે.
आउक्खयं चेव अबुज्झमाणे, ममाइ से साहसकारी मंदे ।
ચ નો જ પરતપમાળે, બહુ મૂકે રામ? a | સૂયગડાંગ * * આયુષ્ય ક્ષણે ક્ષણે ક્ષય થઈ રહ્યું છે. એમ જેઓ સમજતા નથી અને મારાપણાની બુદ્ધિથી જેઓ વ્યાપારમાં મહાન સાહસ ખેડનારા રાત્રિ અને દિવસ તીવ્ર પરિતાપને અનુભવતા પિતાના ઘેર અજ્ઞાનને લીધે કેટલાક માણસે જાણે પોતે જ અજરામર ન હોય તે રીતે આરંભ-સમારંભાદિમાં પ્રવર્તતા હોય છે.
જે માણસને જન્મ-મરણને ડર લાગે છે તે અમુક ઉંમરે આરંભ-સમારંભમાંથી નિવૃત્ત થઈ જાય છે. સર્વથા નહીં તે છેવટે દેશથી પણ નિવૃત્તિ લે છે. સંસારમાંથી નિવૃત્તિ લે તે ધર્મ પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર અને ઉત્સાહ વધતું જાય છે. માટે મનમાં નિરંતર એવી ભાવના ભાવે કે આ મારું શરીર અનિત્ય છે. વૈભવ પણ શાશ્વત નથી. ગમે તેવી ઈષ્ટ વસ્તુઓની મને પ્રાપ્તિ થઈ હોય પણ દરેક પ્રકારની સંપત્તિ અને તે અનિત્ય છે, વિષયજન્ય સુખ તે પણ અનિત્ય છે. દેહ કહે, યૌવન કહે,
Page #496
--------------------------------------------------------------------------
________________
૪૩
જીવન કહા કે ઘરખાર કહા બધુ જ અનિત્ય છે. આ પ્રમાણે વસ્તુની અનિત્યતા વિચારતાં તેમાંથી રાગ ઉઠી જાય તેનું નામ વિરાગ છે અને વિરાગનું ફળ પરંપરાએ વીતરાગ ભાવ છે. અનિત્યાદિ ખાર ભાવનાઓનું ચિંતન કરતાં કરતાં કેવળજ્ઞાન અંદરથી રણકાર આવે છે. ખાર ભાવનાઓમાં એકેક ભાવનાના ચિંતનમાં ભવના નાશ કરવાની પ્રચંડ તાકાત રહેલી છે. હવે તમે એવી ભાવનાના ચિંતનમાં લાગી જાવ. ખાર ભાવનાનું ચિંતન એ માક્ષ પ્રાપ્તિના એક અમેઘ ઉપાય છે. પછી બીજા કઈ ઉપાયે શેાધવા નહિ પડે. ઉપર ઉપરથી લુખી ભાવના કામ નહિ લાગે. લુખી ભાવના ભાવવાથી માલ પાણી નહિ મળે. જો મેાક્ષના સુખના માલ જોઇતા હાય તા શુદ્ધ હૃદયથી
ભાવના ભાવવી જોઇએ.
અંધુએ ! આખી જિંદગી સુધી ધનના સંચય ખૂબ કર્યાં, હવે તા ધમના સય કરા. 1) '
“નિાનિ રાતાળિ, વૈમવો ્િરશાશ્વતઃ | नित्यं सन्निहितो मृत्युः, कर्तव्यो धर्मसंचयः ॥"
આ શરીર અનિત્ય છે, વૈભવ માત્ર અશાશ્વત છે. અને દિવસે દિવસે મૃત્યુ આપણી નજીક આવી રહ્યું છે. એટલું જ નહિ પણ મૃત્યુ આપણી ચેટલી પકડીને જ બેઠેલું છે. એ કયા સમયે ખે'ચી લેશે તેની આપણને ખબર નથી. એમ સમજીને હમેશા ધર્મારાધના કરવી જોઇએ. તમને એ વાત બરાબર સમજાઈ નથી, ખેંચે એઠી નથી એટલે જ રાત્રિ-દ્વિવસ ધનને સંચય કરવા માટે મથી રહ્યાં છે. વીતરાગ વાણીના એક શબ્દ અંતરમાં ઉતરી જાય તા આર આન આવે. જેમ મેટ્ઠીમાં રગતા હાય છે પણ એને જેમ જેમ વધુ ઘૂ'ટવામાં આવે તેમ તેમ એના રંગ વધુ આવે છે. તેમ જિનવાણીના શબ્દે શબ્દમાં વિરાગ ભરે છે. પણ એનું મંથન કરો તા જ મેળવી શકો.
સર્વાર્થ સિદ્ધ વિમાનમાં રહેનારા દેવા જેએ એકાવતારી જ હાય છે છતાં પણ તેમને ત્યાંથી ચ્યવે જ ટકા થાય છે. તેમને સર્વાંČસિદ્ધ વિમાનની ઋદ્ધિ છેડીને તેત્રીસ સાગરાપમનું આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુલાકમાં આવીને જન્મ લેવા પડે છે. દેવે જે વિમાનમાં ઉપન્ન થાય છે તે વિમાન શાશ્વત છે. પણ વિમાનમાં રહેનારા દેવા શાશ્વત નથી. સર્વાર્થસિદ્ધ વિમાન જે દેવલેાકમાં ઉંચામાં ઉંચુ' સ્થાન છે છતાં ત્યાં ઉત્પન્ન થયેલાં દેવા પણ આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્યલામાં આવે છે. તે પછી દુનિયામાં શાશ્વત કાણુ રહી શકવાનું છે? આ જીવ ખોટી મમતા રાખીને બેઠો છે. જો શાશ્વત-અશાશ્વત ભાવને સમજે તા જરૂર મેક્ષ મેળવવાની લગની લાગે. શરીરનું આરાગ્ય, આયુષ્ય, તાકાત, ધન-સંપત્તિ અધુ જ ક્ષણિક છે,
Page #497
--------------------------------------------------------------------------
________________
ve
તમારા જન્મની તારીખ તા તમે નોંધી રાખી હશે. પણ મૃત્યુ કયારે આવશે એને માટે કઈ તારીખ નક્કી નથી. જેમ કાળના દ્વિવસ નક્કી નથી હાતા તેમ ધમ અમુક પ્રાઈમે કરીશુ એવા કાળ ન હેાવા જોઇએ. ધમ સદાકાળ આચરવા ચેાગ્ય છે.
મધુએ ! પુષ્પ ગમે તેટલુ' સુંદર હાય પણ એમાં સુગધ ન હોય તેા પુષ્પની કાંઈ જ કિંમત નથી. સરોવર ગમે તેટલું માટુ' હાય પણ એમાં જો પાણી ન હાય તા તેની પણ શાભા નથી. તે જ રીતે તમે પણ રૂપ-વૈભવ અને સંપત્તિથી ફાલ્યાફુલ્યા દેખાતાં હૈ। પણ તમારા જીવનમાં ચારિત્ર–શિયળ ન હેાય તે તમારું જીવન નકામુ' છે. જેઓએ સ્વપરના કલ્યાણને માટે સ'સારના ત્યાગ કરી સંયમ માગ અંગીકાર કર્યાં છે તે કલ્પવૃક્ષ સમાન છે. અને જે ચારિત્ર હીન આત્માએ છે તે કટકવૃક્ષ સમાન છે. તમે સ'સારના રાગના સથા ત્યાગ ન કરી શકો પણ શુદ્ધ જીવન જીવશે। તે પણ પેાતાનું અને બીજાનું કલ્યાણ સાધી શકશેા. ચારિત્ર વિષે ખનેલે એક પ્રસંગ છે. તેની તમારી સામે રજુઆત કરું છું.
“સતી સુશીલાના રૂપમાં પાગલ અનેલ વિદ્યુતચદ્ર”
એ મિત્રા વસતા હતાં. તેમાં એકનુ નામ વિદ્યુતચંદ્ર અને ખીજાનુ' નામ ઉદયચંદ્ર. અને જીગરજાન દોસ્તા. ખ ંનેની મૈત્રી જાણે દૂધ અને સાકર જેવી. અને સાથે ફરવા જાય. કાઈ કાર્ય કરવુ... હાય તા પણ સાથે મળીને એકબીજાની સલાહ સૂચના મુજબ કરતાં. એક દિવસ અને મળે નહિ તા ચેન ન પડે, એવી તેમની ગાઢ મૈત્રી હતી. આ મિત્રોમાં ઉદ્દયચંદ્રનું લગ્ન સુશીલા નામની એક ગુણવાન કન્યા સાથે થયુ' હતુ. સુશીલા જેવી રૂપવાન હતી તેવી જ ગુણવાન હતી. એણે સદ્ગુણુની સૌરભ આખા કુટુંબમાં ફેલાવી હતી.
'ઉયચ'દ્રતુ' મહારગામ ગમન
એક વખત ઉદયચંદ્રને અકસ્માત ખહારગામ જવાનું બન્યુ. વિદ્યુતચદ્રને ખખર બ હતી કે મારો મિત્ર બહારગામ ગયા છે. એ તા એના મિત્રને મળવા માટે ઘેર આવ્યે. આ વખતે સુશીલા માથુ. એળી રહી હતી. પતિના મિત્રને જોઈને એણે માથે ઓઢી લીધુ પણ આ વિદ્યુતચંદ્ર સુશીલાનુ રૂપ જોઈ ગયા. અહે! ઉદયચંદ્રની પત્ની આટલી અધી રૂપાળી છે! એના પતિની ગેરહાજરી હાવાથી સુશીલાએ એના સત્કાર કર્યાં. પણુ હવે વિદ્યુતચદ્ર તેા જેમ પત’ગીયુ' દીપકના રૂપમાં આકર્ષિત અને છે તેમ તે સુશીલાના રૂપમાં પતંગીયુ બનીને ભમવા લાગ્યા. તે ઉદયચંદ્રની ગેરહાજરીમાં પણ વિના પ્રયાજને ારવાર યચંદ્રને ઘેર આવવા લાગ્યા. અને અનેક પ્રકારની કુચેષ્ટા કરવા લાગ્યા. સુશીલા ચતુર હતી. એનુ` રહસ્ય સમજી ગઈ કે આની બુદ્ધિમાં ફેરફાર થયા છે.
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૫
ઉદયચંદ્ર આઠ દિવસ માટે બહારગામ ગયા હતા. સુશીલા ઘરમાં એકલી જ હતો, એટલે માકા જોઈને વિદ્યુતંત્રે કહ્યું કે મારા મિત્ર તા મહારગામ ગયા છે. અને આટલા માટા ઘરમાં તમે સ્ત્રી જાતિ એકલાં જ રહેા તે સારું નહિ. જો તમે કહે। તો હું રાત્રે તમારે ત્યાં સૂવા માટે આવું. વિષયાધીન બનેલા માણસે વિષયમાં એવા ચકચૂર અની જાય છે કે તે અવસ્થામાં લજ્જા જેવી અપૂર્વ ચીજને પણ તિલાંજલી આપી દે છે.
સુશીલાનું હૃદય પવિત્ર હતું. એણે એ જ વિચાર કર્યાં કે જો મને મારા ચારિત્રનું રક્ષણ કરવાની તાકાત છે તા મને કોઈ શું કરી શકવાનુ છે ? એટલે કામરૂપી કીચડમાં ખૂંચતા ઉંડા ખાડામાં ગખડતા એવા પેાતાના પતિના મિત્ર વિદ્યુતચ'દ્રને બચાવવાની બુદ્ધિથી તેણે કહ્યું: જેવી તમારી ઇચ્છા. મને કોઈ જાતની હરકત નથી.
સુશીલાના મધુર શબ્દો સાંભળી વિદ્યુતચદ્રનું હૈયું હેંથી નાચી ઉઠયું. અહેા ! મારી ધારણા સફળ થઈ. એને માસ પ્રત્યે કેટલેા પ્રેમ છે! આનંદ પામતા તે પેાતાને ઘેર ગયા. આ તરફ્ સુશીલાએ એક સુંદર પલંગ ઢાળ્યેા છે. એના ઉપર સુંદર મખમલને રંગબેરંગી ગાલીચા બિછાવ્યા. એના ઉપર રેશમ અને જરીની ઉંચામાં ઉંચી સાડીઓ અને શેલા પાથર્યાં. અને ડેલીની અંદરના માર્ગમાં પણ ધે ગાલીચા પાથરી દીધા. અને આખા ઓરડા રોશનીથી ઝહહળાવી મૂકયા છે. એવા સુંદર રૂમ શણગાયે પણ એણે આંગણાંમાં તા મધે કીચડ જ પાથરી દીધા હતા.
સતીના પડકારથી સુધરેલ વિદ્યુતચંદ્ર
રાત્રિના દશ વાગ્યા. વિદ્યુતચદ્રે આવીને બારણું ખખડાવ્યુ. તા સુશીલા જાતે જ ખાલવા માટે ગઈ. સુશીલાને જોઈ ને એના આનંદનો પાર ન રહ્યો. “એ જાતે જ મારું સ્વાગત કરવા આવી.” અંદર દાખલ ‘થતાં ચાલવાના માર્ગમાં બધે મખમલના ગાલીચા ખિછાવેલા છે. રાશનીથી આરડા તા ઝગમગ થઈ રહ્યો છે. આ બધા ભપકા જોઈને વિદ્યુતચ ́દ્રના મનમાં આનંદની ઊમિ'એ ઉછળવા લાગી. એના મનમાં થયું કે આ બધે! ક્ષલકો તે મારા બહુમાન માટે જ છે ને? બંધુઓ! ઘુવડ તે દિવસે અધ હાય છે. અગડા રાત્રે અંધ અને છે. પણ કામી માનવ તે સદાય અંધ જ હાય છે. કામાંધ ખને વિદ્યુતચંદ્ર શણુગારેલા ઓરડામાં પેસવા જાય છે તે ખધે ગાલીચા અને કિંમતી સાડીઓ બિછાવેલાં જોઈ આગળ વધી ન શક્યા. એ ત્યાં જ સ્થ ંભી ગયા. એણે આનંદભેર પૂછ્યું': આ ગાલીચા અને જરીની સાઢીએ શા માટે બિછાવ્યાં છે. ત્યારે સુશીલાએ નમ્રતાપૂર્વક કહ્યું કે આપ પધારવાના છે એટલા માટે.
આ ગાંઢીચા અને જરીના શેલા તમે ઉપાડી લેા, કારણ કે તમારા આંગણામાં ફક્ત કાદવ કીચડ ને ડામર પાથરેલા છે. એટલે મારા પગ ખરડાઈ ગયા છે. હું... એવા ખરડાયેલા
Page #499
--------------------------------------------------------------------------
________________
• à
પગ મૂકુ' તા ગાલીચા અને કિંમતી સાડીએ બગડી જાય ત્યારે સુશીલા કહે છેઃ-વાંધા નહિ. ભલે બગડી જાય. પણ વિદ્યુતચંદ્ર કહે છે. ના' મારો જીવ ચાલતા નથી. હું આવા ગંદા પગ એમાં નહિ મૂકું. ત્યારે સુશીલા હૃદયના મને વીંધી નાખે એવા મામિક શબ્દોમાં કહે છે કે તમને આ સાડી અને ગાલીચા બગડી જાય એની ચિ ંતા છે, પણ જ્યાં તમે તમારું અને મારું જીવન અગાડવા બેઠાં છે ત્યાં આ ગાલીચા અને વસ્ત્રો કાંઇ મેાંત્રા નથી. આપણાં જીવન કરતાં આની કિંમત કંઈ વધારે નથી. જે માણસ પેાતાના અમૂલ્ય ચારિત્રને સળગાવવા ઉઠયા તે તણુખલાને શા માટે રડે ?
સુશીલાના શબ્દો વિદ્યુતચદ્રના હૈયામાં તીરની જેમ વાગી ગયા. એનું હૈયું ચિરાઈ જવા લાગ્યું. અને એના અંતરમાં પશ્ચાતાપની પ્રચંડ જવાળા પ્રગટી. એનાં વિવેકનાં નેત્રો ખુલી ગયાં. એના હૈયામાં અનેક પ્રકારનાં આંદોલના ઉપડયા. “હું કેવા અધમ ! કેવા અંધ, પાપી, નીચ કે સતીનું સતીત્વ લૂંટવા ઉઠયા. ! મારું ચારિત્ર લુંટાવવા ઉડયે ! મારા ઉપર લાગણી ધરાવનાર મિત્રની પત્ની ઉપર જ કુદૃષ્ટિ કરી ?' એને ખૂબ લજ્જા આવી ગઈ. તે સુશીલાના ચરણેામાં ઢળી પડયા. પશ્ચાતાપનાં આંસુથી સુશીલાનાં પગ ધેાઈ નાંખ્યા. પશ્ચાતાપથી હૈયું હળવુ ખની ગયુ. ગદગદ કંઠે મેલ્યાહું શિયળની મૂર્તિ સમાન સુશીલાદેવી ! તે આજે મને પાવન કર્યાં. હે માતા ! તું મને માફ કર. મારા જેવા પતિતના તુ ઉદ્ધાર કર. મારા અંધકાર ભર્યાં જીત્રનમાં તારા શિયળની જાત મને માદક બની છે. એમ એલી માફી માંગતા વિદ્યુતચ ત્યાંથી ચાલતા થયા. એ ગયા તે ગયા- ફરીને દેખાયા જ નહિ. હજી પણ એના મિત્રો એને શોધે છે પણ એના કયાંય પત્તો લાગતા નથી.
આ કિસ્સા વડાદરામાં ખનેલા છે. દેવાનુપ્રિયે! વિદ્યુતચદ્રે ભૂલ તા કરી પશુ પાછળથી એને પેાતાની ભૂલ સમજાઈ. આંખમાં પશ્ચાતાપનાં આંસું આવી ગયા. આસુંના બે ટીપામાં ઘણી શક્તિ છે. થઈ ગયેલા પાપના પશ્ચાતાપથી જો આંસુ આવે તે કમ બંધન તૂટે છે, અને ઈષ્ટના વિયાગથી અને અનિષ્ટના સંયાગથી આત ધ્યાન થતાં જો આંખમાં આંસુ આવે તે કર્મ નું મ’ધન થાય છે. ચારિત્રવાન આત્માએ પેાતાના ચારિત્રના પ્રભાવથી પતિતને પણ પાવન કરે છે. જે પુરૂષ સ્વપત્નીમાં સાષ રાખે છે અને જે સ્ક્રી પેાતાના પતિ સિવાય અન્ય પુરૂષાને ભાઈ સમાન માને છે એના ચારિત્રમાં આટલી તાકાત છે, તેા જે સ`થા બ્રહ્મચર્યનું પાલન કરે છે એનામાં કેટલે પ્રભાવ હાય ? દુનિયામાં મોટામાં મેટો કેાઈ પ્રભાવ કહેા, શક્તિ કહેા કે પ્રકાશ કહે તે બધું જ બ્રહ્મચયમાં જ છે.
તમારી સામે હું વાર’વાર બ્રહ્મચર્ચની વાત મૂકું' છુ', તે શા માટે ? તમારી દયા આવે છે કે કામ રૂપી કીચડમાં ખેંચી ગયેલાં મારા મહાવીરના પુત્રોનું શું થશે ! અહી
Page #500
--------------------------------------------------------------------------
________________
G
તમને ખબર નહિ પડે પણ જ્યારે નરકગતિની દારૂણ વેઢના ભગવશે. તે વખતે તમારી વહાલી પત્ની કે પુત્રો કે પૈસા કોઇ તમને પરમાધામીના હાથમાંથી છેડાવવા નહિ આવે. નરકગતિની એવી દારૂણ વેદનાઓ રહેલી છે.
શ્રેણિક મહારાજા અત્યારે પહેલી નરકે છે. છતાં પણ કઈ પરમાધામીએ એમની દયા ખાતા નથી કે એ તીથ ́કર થવાના છે. એ તેા સમિતી જીવ છે. સમભાવથી દુઃખને વેઢતા હાય છે. ટૂંકામાં કમ કોઈ ને છેડનાર નથી. એક વખતના અબ્રહ્મચર્ય માં ઉત્કૃષ્ટ નવ લાખ તે સ'ની જીવે અને ખીજા અસંખ્ય અસંજ્ઞી જીવાના કચ્ચરઘાણ નીકળી જાય છે. હવે તમારા જીવનમાં બ્રહ્મચર્ય પાળવાના સમય આવી ગયા છે. હવે નહુિ જાગેા તા કયારે જાગશે.
'
આ બે ખાલુડા નાની ઉંમરમાં જાગી ગયાં છે. તેઓ કહે છે કે હે પિતાજી ! આ સંસારના કામભાગે દુઃખકર્તા છે. અનંની ખાણુ છે. જે જીવા જિંદગીના અંત સુધી કામભાગેાથી નિવ્રુત નથી થતાં તે જીવા રાત-દિવસ ખૂબ પરિતાપ પામે છે. હજી આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન... ૬૭
ભાદરવા વદ ૧૧ ને શુક્રવાર તા. ૨૫-૯-૭૦
અનંત જ્ઞાની શાસ્ત્રકાર ભગવાને જગતના જીવાના કલ્યાણને અર્થ સિદ્ધાંત રૂપ વાણીની પ્રરૂપણા કરી. મહાનપુરૂષાના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનુ નામ સિદ્ધાંત. જ્ઞાની ભગવંતના મુખેથી ઝરતી અમીરસ ધારા સમાન વાણીના ઘૂંટડાં પીતાં શિષ્યા ધરાતા ન હતાં. જેમ જેમ સાંભળતા જાય તેમ તેમ જિજ્ઞાસા વધતી જતી હતી. જ્યારે તમને દિવસે દિવસે નાટોના બંડલ ભેગા કરવાના અસંતાષ જાગ્યા છે. એટલે ક્રાઈ દિવસ તૃપ્તિના એડકાર જ નથી આવતા. જંબુસ્વામી સુધર્માંસ્વામીને વિનયપૂર્વક પૂછે છે કે, હે ભગવંત! શ્રમણ ભગવાન મહાવીરે ઉત્તરાધ્યનન સૂત્રના ચૌદમા અધ્યયનમાં કયા કયા ભાવાનું કથન કર્યુ” છે ? ત્યારે સુધર્માસ્વામી પેાતાના પ્યારા શિષ્ય જજીને કહે છે: હું જખુ ! ભગવાન મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ
વાનું વર્ણન કર્યું છે. આ સુધર્માંસ્વામી પણ કંઈ કમ ન હતાં,
Page #501
--------------------------------------------------------------------------
________________
ચૌદ પૂરવાર કહીએ, જ્ઞાન ચાર વખાણુએ, જિન નહિ પણ જિન સરીખા, સુધર્માસ્વામી જાણીએ, માત-પિતા કુળ જાત નિર્મળ, રૂપ અનુપમ વખાણીએ,
દેવતાને વલભ એવા શ્રી જંબુસ્વામી જાએ. જેમને કેવળજ્ઞાન થયું ન હતું, પણ કેવળ જ્ઞાન સમાન સુધર્માસ્વામી હતા. એવું એમનું જ્ઞાન નિર્મળ હતું. સુધમાં અને જંબુ ગુરૂ-શિષ્યની અનોખી જોડી હતી. જંબુસ્વામી વાણીનાં ઘૂંટડા પીતાં ધરાતાં ન હતાં અને દેનાર સુધર્માસ્વામી પણ એવા સમર્થ હતા. બંને સમાન પાત્રો હતાં. અને તમે તે કલાક સાંભળો ત્યાં ધરાઈ જાવ છો. કારણ કે - તમે કંચન, કામિની, કાયા, કુટુંબ અને કીતિ એ પાંચ “કરકારમાં અટવાઈ ગયાં છે.
જેટલી કીર્તિની ભૂખ છે એટલી વિરતીની ભૂખ જાગે તે કલ્યાણ થાય. આ બે બાલુડા દેવભદ્ર અને જશેભદ્રને વિતીની ભૂખ જાગી છે. કંચન, કામિની, કુટુંબ, કીતિની જેને ભૂખ જ નથી. એમની દષ્ટિમાં બધું તુચ્છ અને અસાર લાગ્યું છે. સંસાર બંધન રૂપ લાગે છે. કારણ કે એમને વૈરાગ્ય મેહગર્ભિત ન હતા. કેઈ સંતને અતિ રાગ થયે ને વૈરાગ્ય આવ્યો એમ ન હતું. તેમજ દુઃખગર્ભિત કે સંસારમાં કઈ પણ જાતનું કષ્ટ પડ્યું અને દીક્ષા લેવા ઉડ્યા તેમ ન હતું. આ તે સમજણપૂર્વક જાગેલા હતાં. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હતે. એમની સામે ઈન્દ્ર આવે તે પણ એ ડગે તેવા ન હતા.
આત્માને સ્વભાવ તે બંધનથી મુક્ત બનવાનું છે. સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ગગનવિહારી છે. પણ હજુ આ જીવને બંધન ખટકયું જ નથી. એટલે બંધનમાંથી મુક્ત થવા છતાં સામેથી બંધનમાં જકડાવા જાય છે. સૌથી પ્રથમ વાત તો એ જ છે કે બંધન શું છે? એ જ જાણ્યું નથી. તે પછી મુક્તિ કયાંથી મળે? સંપૂર્ણ બંધનમાંથી મુકિત તે ત્યાગી અવસ્થામાં જ મેળવી શકાય છે. જ્યાં સુધી છકાયના જીની રક્ષા નહિ કરે ત્યાં સુધી સાચું સુખ નહિ મળે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ, સભ્ય મોહનીય, મિથ્યાત્વ મેહનીય, અને મિશ્ર મોહનીય એ સાત પ્રકૃતિને જ્યાં સુધી ક્ષેપશમ, ઉપશમ કે ક્ષય ન થાય ત્યાં સુધી સમ્યકત્વ આવે નહિ. અને જ્યાં સુધી સમ્યક્ત્વ ન આવે ત્યાં સુધી મુક્તિમહેલને પાયે નંખાય નહિ.
તમે જમીન લઈને એમાં પા નાંખી મૂકે છે અને માને છે કે જે પાયે નાંખી રાખ્યું હશે તો ભવિષ્યમાં મકાન બાંધી શકાશે. એમ જો તમે સમ્યકત્વ રૂપી પા નાંખી રાખ્યું હશે તે અવશ્ય ત્રીજે કે પંદરમા ભવે તે મોક્ષ થવાને. કદાચ સમક્તિ પામીને વમી જવાય તે પણ અધપુદગલ પરાવર્તને તે અવશ્ય મેક્ષ થાય,
Page #502
--------------------------------------------------------------------------
________________
થાય ને થાય જ, પણ તમને તે આ પાયે નાંખવાનું મન જ કયાં થાય છે? તમે તે સંસારને પાયે મજબૂત કરે છે. મકાન ગમે તેટલું ઊંચું થાય તે પણ વાંધો ન આવે. બાંધકામ પણ એવું મજબૂત કરે કે સો વર્ષ સુધી કાંકરી ખરે જ નહિ. પણ વિચાર કરજો કે મકાનની કાંકરી ન ખરે તે પહેલાં તમારી કાંકરી નહિ ખરે ને ! કંઈકના મકાન અધૂરા રહી ગયા અને ચાલ્યા ગયા. મકાન બંધાઈ ગયા અને વાસ્તુ પણ ન કર્યું, અને એક દિવસ પણ મહેલમાં મહાલ્યા વિના જ કંઈક તે ચાલ્યા ગયા. આવું આ જીવન ક્ષણિક છે. | દેવભદ્ર અને જશભદ્રને ત્યાગની તાલાવેલી લાગી છે. સંસારનાં બંધનમાંથી છૂટવાને અજંપો જાગે છે. પણ હું નથી માનતી કે તમને આ અજપિ થતું હોય ! તમારી પાસે ધનના અજંપા સિવાય બીજી વાત જ નથી. તમારાં સગાં કે સ્નેહી સવારે સાડા છે વાગ્યાના પ્લેનમાં પરદેશ જવા ઉપડવાના છે, તેને વળાવવા માટે જવાનું હોય અથવા કઈ આવવાનું હોય તે સામે લેવા માટે જવાનું હોય તો તમને કેટલે અજપિ રહે છે? ત્યાં તે અડધો કલાક વહેલા પહોંચી જાય છે. તમે બહારગામ જવા માટે સ્ટેશને જવા નીકળ્યાં. સાડા આઠની ટ્રેઇન છે. સામે કઈ મિત્ર મળી ગયું અને તમને ઉભા રાખે તે તરત જ કહી દે છે કે મહેરબાન! માફ કરજે. અત્યારે હું તમારી સાથે વાત કરવા રેકાઈ શકું તેમ નથી. કારણ કે મારે ટ્રેઈન ઉપડવાને ટાઈમ થઈ ગયું છે. બેલે! અહીં તમને કેટલે અજપ છે? કેટલી ઉતાવળ છે? પણ આ જગ્યાએ તમે વ્યાખ્યાનમાં આવવા માટે ઘરેથી નીકળ્યા. સમય થઈ જવા આવ્યો છે, તે જ સમયે કઈ ખાસ સ્નેહી મિત્ર મળી જાય તે તમે એમ કહેશે ને કે મહેરબાન ! હું અત્યારે તમારી સાથે વાત કરવા માટે નહિ રોકાઉં, કારણ કે વીરવાણી સાંભળવાને અમૂલ્ય સમય ચાલ્યું જાય છે. હું મોડો પડીશ તે મારું જશે. બેલે...તમે આવું કહેશે કે પછી વાત કરવા રોકાઈ જશે. (હસાહસ).
વીતરાગના સંતે કોઈના સહારે જીવતા નથી. અમને ભગવાને કેટલા સ્વાવલંબી બનાવ્યાં છે? કઈ જાતની પરાધીનતા જ ન મળે. ગાડી–મેટર ખપતાં નથી. શરીરની મર્યાદા સાચવવા માટે બે કપડાં જોઈએ. એક પાઈની પણ અમારે જરૂર ન પડે. “ટા ટુકડા ખાય ને હવામાં ઉડ્યા જાય” સાધુ આહાર પણ છ કારણે કરે છે.
वेयण वेयावच्चे, इरियट्टाए य संजमदाए ।
ત પાળવત્તિયાણ, છ પુજા ધર્મચિન્તા | ઉ. અ. ૨૬ ૩૩r કૃધાવેદનીય શમાવવાને માટે, વૈયાવચ્ચ કરવાને માટે, ઇસમિતિ સાચવીને માટે, સંયમને નિર્વાહ કરવાને માટે, પ્રાણીઓની દયા પાળવાને માટે અને ધમેત્રિકો જાગવાને માટે. આ છે કારણે સાધુ આહાર કરે છે. નહિ કે શરીરને હષ્ટપુષ્ટ કરીને
શા ૬૨
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૯૦
માટે. અમને કોઈ એંજીનીયર, બેરીસ્ટર કે વકીલની પણ શરમ પડતી નથી. અમે તે અકિંચન હોવા છતાં ધનવાન છીએ. તમારા સુખ ગમે તેવાં હોય પણ એ બધાં જ સુખે અમારા સુખ આગળ તણખલા તુલ્ય છે. અમને તમારા જેટલી હાયબળતરા છે? આ વાત તમારા ગળે ઉતરે છે? (સભા -સાચી લાગે છે પણ કહેવું નથી, તમે તે મહા ઉસ્તાદ છે. સાચું લાગે છે પણ બેલિવું નથી. બે તો બંધાઈ જાવ ને! એટલે બોલતાં નથી પણ યાદ રાખજો કે એક દિવસ ત્યાગ કર્યા સિવાય તો તમારે ઉદ્ધાર થવાને નથી. જેની રમણતા ત્યાગમાં છે એ બીજાને પણ આ માગે જ દોરે છે. | ભવદત્ત અને ભવદેવ નામના બે સગા ભાઈ છે. ભવદત્ત મોટો છે અને ભવદેવ માને છે. ભવદત્ત બાલપણમાં જ સંસાર ત્યાગી દીધો અને સંયમપંથે ચાલી નીકળે. બંને ભાઈઓ વચ્ચે દશ વર્ષનું અંતર છે. મોટાભાઈ એ દીક્ષા લઈને ખૂબ જ્ઞાન મેળવ્યું. ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં બાર વર્ષે પિતાના ગામમાં પધાર્યા. તે જ દિવસે નાને ભાઈ પરણીને આવે છે. ગામમાં સાધુ-સંતે બિરાજતાં હોય તે વરઘેડીયું પરણીને આવે એટલે એને ઉપાશ્રયે દર્શન કરવા લઈ આવવાને એક રિવાજ છે. ભલે ભાઈ કે બહેનને ધર્મ ગમત પણ ન હોય છતાં પરણીને પગે લગાડવા લાવે છે, શા માટે? એમાં પણ ઉડે ઉડે ભૂખ છે, કે સંતના દર્શન કરાવીએ, માંગલિક સંભળાવીએ અને પેટીમાં સવા રૂપિયે નંખાવી દઈએ તો એમની જોડી અખંડ રહે. સંસારની વાડી લીલીછમ રહે. - અહીં તે ગામમાં સંત હતા નહિ. અને તે જ દિવસે અનાયાસે સંત પધાર્યા. કે સુગ કહેવાય! ભવદેવને ખબર પડી કે સંત પધાર્યા છે. તેમાં પણ મારા વડીલ બંધુ ભવદત્ત મુનિ પધાર્યા છે. એટલે મિત્રોને સાથે લઈને ભવદેવ વડીલ બંધુના દર્શનાર્થે ગયે.
જે કન્યાની સાથે લગ્ન થયું છે તેનું નામ નાગીલા છે. નાગીલા ખૂબ સંસ્કારી છે. અને રૂપમાં તે અપ્સરા જેવી છે. હજુ ભવદેવે એનું મુખ જોયું નથી કે નાગીલાએ ભવદેવનું મુખ જોયું નથી. એક બીજા મળ્યા પણ નથી. તે પહેલાં ભવદેવ ગુરૂ મહારાજના દશને ગયે. સંતના ચરણમાં પોતાનું મસ્તક ઝુકાવે છે. ત્યારે મેં ભાઈ ભવદત્તમુનિ કહે છે ભાઈ! તને આ ઉજજવળ માર્ગ ન રુએ કે તું કાદવમાં ખરડાવા ગયે? આપણે બંને એક માતાના જાયા. એક ભાઈ અમૃત પીવે છે અને તું જાણીપ્રીછીને ઝેર પીવા ગયો! તને એમ ન થયું કે મારા ભાઈએ દીક્ષા લીધી છે તે હું પણ દીક્ષા લઉં! ત્યારે સાથે આવેલા ટીખળીયા મિત્રે બાજુમાં ઉભા છે તેઓ મશ્કરી કરતાં બેલ્યા કે મહારાજ! હજુ ક્યાં બગડી ગયું છે–એને દીક્ષા લેવી હોય તે લઈ શકે છે. મિત્રોએ મજાક કરી ત્યારે ભદેવે કહ્યું–મહારાજ! હું તૈયાર છું. મને આપ દીક્ષા આપે. મહારાજે તે સહજ ભાવે કહ્યું હતું પણ હવે એ જ્યારે મજાકને માર્યો તૈયાર થઈ ગયે તે પછી શા માટે જવા દે? મિત્રોને મનમાં એમ હતું કે આ કંઈ થડે એમ દીક્ષા લઈ લેવાને છે અને મહારાજ દઈ દેવાનાં છે ! પણ અહીં તે વાત વટ પર ચઢી ગઈ
Page #504
--------------------------------------------------------------------------
________________
૧
ભવદેવ કહે છે મને દીક્ષા આપેા. મેં આપના ચરણમાં શીર ઝૂકાવ્યું છે. હવે આપ લેાચ કરી નાંખેા. અને મને દીક્ષા આપેા. અહી' તા મહારાજે લેાચ કરી વેશ પહેરાવી દીધા. કોડભર્યાં પરણીને આવેલા ભવદેવ સાધુ બની ગયા મિત્રોના મેઢાં ઝાંખા પડી ગયા. હવે આપણે જવાબ શું આપીશું? બધા વીલે મેાઢે ઘેર આવ્યા. અને નાગીલાને તેમજ ઘરના બધાને ભવદેવ સાધુ થયાના સમાચાર આપ્યાં.
નાગીલા ખૂબ ધર્મિષ્ઠ અને સસ્કારી હતી. પણ એને સ્વપ્ને ય એવી કલ્પના તા કચાંથી હાય કે પરણીને જઈશ તે દિવસે જ મારી આશાના મિનારા તૂટી જશે. છતાં પણ ગંભીર અને ગુણવાન હતી. એટલે એણે એ જ વિચાર કર્યાં કે ધન્ય છે એની જનેતાને ! કેટલા કાડે મને પરણ્યાં? અને આમ સાધુ બની ગયા. હું કેટલી ભાગ્યવાન ! આનાથી ઉત્તમ બીજું શું! આમ તા હું દીક્ષા ન લેત, પણ હવે હું મારું જીવન ધર્મીમાં જ વીતાવીશ અને જિંદગીભર બ્રહ્મચર્યનું પાલન કરીશ અને મારૂ જીવન સાર્થક બનાવીશ.
મધુએ ! આ જગ્યાએ તમારા દિકરા અગર દિકરીને કોઈ સંત કે સતીજી દીક્ષા આપી દે તે તમે શું કરા ? (રાજકોટમાં રહેવુ. ભારે પડી જાય). પુણ્યવાન અને સમ આત્માઓને તે આનંદ થાય. પહેલાનાં વખતમાં જ્યારે ભગવાનની દેશના સાંભળવા જતાં હતાં ત્યારે ભગવાનની વાણી સાંભળીને કંઈક જીવા ત્યાં ને ત્યાં દીક્ષા લઈ લેતાં હતાં. કઈક આત્માએ ખાર વ્રતધારી મનતાં હતાં. પણ કંઇ ને કંઇ વ્રત ગ્રહણ કરીને જ આવતાં હતાં. કંઈક આત્માએ ઘરે આવીને આજ્ઞા લઇને દીક્ષિત ખનતાં હતાં. પણ જે ખાલી જોવા જ જતાં હતાં એ તે એવાં ને એવાં જ પાછાં આવતાં હતાં. બહેના કૂવે પાણી ભરવા માટે જાય છે ત્યારે ખેડુ' કાટવાળુ અને ખાલી લઇને જાય છે. પણ કૂવે જઇને ખેડુ–ઉટકીને સાર્ક કરે છે અને પાણી ભરીને આવે છે. તેમ મંધુઓ! તમે પણ અહીં આવે ત્યારે ખાલી આવે છે. પણ તમારા હૃદયમાં જે વિષય-કષાયના કાટ ચઢયા હાય તેને વીતરાગવાણીના પાણી વડે સાફ કરી શુભ ભાવનાનુ` જળ ભરીને જાવ. ખાલી આવા અને જ્ઞાનામૃતનુ પાણી ભરીને જાવ. રાજ તમે એક એક વચન ગ્રહણ કરતાં જશે! તેા પણ તમારૂ હૃદય રૂપી ખેડુ' એક દિવસ ભરાઈ જશે. અને એક દિવસ તમે મહાન ગુણવાન મની જશેા.
આ તરફ ભવદેવ મુનિ દીક્ષા લઇને પેાતાના ભાઈની સાથે વિહાર કરી ગયાં. આ તરફ નાગીલાએ પણ એવા નિણ ય કર્યાં કે મારે જીવનભર આયંબીલ તપ કરવા. કાર કે એક તા હું યુવાન છું, સ્વરૂપવાન છું. આ ઉંમરમાં બ્રહ્મચર્ય પાળવું સ્હેલ નથી. મધુએ ! એ ભુજાએ સમુદ્ર તરવા રહેલ છે, પણ ભર યુવાનીમાં બ્રહ્મચર્ય પાળવુ' એ કઠણ છે. વળી વૃક્ષને જેટલા ફળફૂલ વધુ આવશે એટલા એના ઉપર પક્ષીએ મધુ આવીને બેસશે. અને વૃક્ષને કિલામના ઉપાવશે. ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રના ખત્રીસમા અધ્યયનમાં કહ્યું છે કેઃ
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૯૨
रसा पग़ाम न निसेवियव्या, पायं रसा दित्तिकरा नराणं ।
વિત્ત ૨ જામા સમમિન્તિ, તુમ ગદ્દા સાવજ’વ પરવી ॥ ઉ.અ.૩૨-૧૦
જેટલાં જેટલાં રસાનું અને સ્વાદાનુ સેવન કરવામાં આવે તેટલે વિકાર વધે છે. અને કામ રૂપી પક્ષીએ આત્માને કલામના ઉપજાવે છે. માટે જો બ્રહ્મચર્યનું પાલન કરવુ હાય તા તપ અવશ્ય કરવા જોઈએ. જેટલે આહાર વધુ કરવામાં આવે એટલી ઇન્દ્રિયે વધુ કૂદાકૂદ કરે છે. અને જો તપ કરવામાં આવે તે એ કૂદાકૂદ બંધ થઈ જાય છે. નાગીલા ખૂબ તપશ્ચર્યામાં ઉતરી ગઈ છે. આયંબીલ ને ઉપવાસ કરીને એણે યુવાનીનું તેજ ઝંખું બનાવી દીધું. તદ્દન સાધ્વી જેવું જીવન જીવે છે. સ્ત્રીઓને એના પતિને રંજન કરવા માટે શણગાર સજવા પડે છે. ખરી રીતે તે પતિની પાસે શણગાર સજવાના હાય પણ બહાર જાય ત્યારે તે તદ્દન સાદાઈથી જ નીકળવુ જોઇએ. પણ આજે તા ઉલ્ટી ગંગા વહી રહી છે. બહાર નીકળે એટલે ભભકાના પાર નહિ. મની ઠનીને નીકળે તેમાં પણ અત્યારની વેશભૂષાએ તેા માઝા મૂકી છે. જેટલી ફેશનેા વધી, નખરાં વધ્યાં એટલાં ચારિત્ર લૂટાવા લાગ્યા છે. ખરેખર ! સ્ત્રીઓનાં શણગાર જોઈ ને એની પાછળ પુરૂષ આકર્ષાય છે. તે એને! તમારા નિમિત્તે પણ કેાઈ ચારિત્રથી વ્યુત થાય એવું શા માટે કરવુ' જોઇએ ? સતી સ્ત્રીઓએ બહાર નીકળે ત્યારે તદ્દન સાદાઈથી જ નીકળવુ. જોઇએ કે જેથી કેાઈનુ' મન ખરાખ ન થાય.
નાગીલા તા ધમય જીવન વીતાવે છે. ભવદેવને દીક્ષા લીધાંને ખારબાર વર્ષાં વીતી ગયાં. ખાર વર્ષ કામરૂપી સૂતેલા સિ'હુ જાગ્યા. ભવદેવના મનમાં વિચારો આવવા લાગ્યાં કે હું કેવા નિષ્ઠુર, કેવા ક્રૂર કે મિત્રાની મજાકમાં રંગમાં આવીને મેં દીક્ષા લઈ લીધી ! કોડ ભરેલી કામિનીને તરછેાડીને હું સંયમ માર્ગે ચાલી નીકળ્યા ! મેં એના વિશ્વાસઘાત કર્યાં! એ મારા વિયોગે ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડતી હશે ! તેને નાગીલા પ્રત્યેના મેહુ જાગ્યે, દિવસે દિવસે એના યમ–સંયમની સાધનામાંથી એનું મન નાગીલામાં રમવા લાગ્યું. સૂતાં, ઉઠતાં, બેસતાં ને સ્વાધ્યાય કરતાં એના મનમાં એક જ વિચાર ઘેાળાવા લાગ્યા કે, પતિવિšાણી નાગીલાનુ શુ થયુ હશે ? હવે મારે જલ્દી નાગીલા પાસે જવું છે. હવે મારે દીક્ષા પાળવી નથી. હવે ક્યારે જલ્દી મેાક મળે અને ગુરૂને વેશ સેાંપીને અહી થી ચાલી નીકળું! પણ ભાઇને કહેવાય કેમ? જેનું મન વિષયામાં ભમે છે.તેને પછી કોઈ જાતની શરમ રહેતી નથી.
અંતે એણે શરમ છેડીને ભવદત્ત મુનિને વાત કરી કે “ભાઈ! હવે મારે સ’સામાં જવું છે. મને નાગીલા બહુ યાદ આવે છે. આપ મને રજા આપે।. નાગીલા મને ઘણી સાંભળે, ઘડી .વર્ષ સમાન દેખાય, ખાર વર્ષાં તા વીતી ગયાં, નાગીલા જોયા વિણ,
Page #506
--------------------------------------------------------------------------
________________
res
હવે ભૂલી શકું ના લગાર રે, સંયમ કેમ પાળું છું, મને લાગ્યા નાગીયાના નેહ રે, સંયમ કેમ પાછુ જી.
ભાઇએ એને ખૂબ સમજાવ્યેા કે હે ભાઈ ! “હાથીની અ'બાડી છેડીને હવે ગઈ ભની સ્વારી કરવા કયાં જાય છે ? કોહીનુર છેડીને કાંકરા ગ્રહણ કરવાનુ તને કેમ મન થાય છે? જે મુખે પાન ચાવ્યા હોય તે મુખે હવે કાલસા ન ચવાય. ખૂબ ખૂબ સમજાવ્યેા. પણ જ્યારે માન્યા નહિ ત્યારે કહે છે-બાર બાર વર્ષે દીક્ષા લીધા પછી હવે તને માઠુ જાગ્યા છે! આવું ઉત્તમ ચારિત્ર છે।ડીને સંસારમાં જવું તેના કરતાં “મરી જવુ શ્રેયસ્કર છે.
તારા કરતાં અગંધન કુળના સપ` સારા. શ્રેષ્ઠિના એક પુત્રને પરણાગ્યે. પ્રથમ રાત્રિએ તેને અગધન કુળના સર્પ કરડયા. ઝેર ચઢયું. એ ઝેર ઉતારવા શ્રેષ્ઠિની પત્નીએ મંત્ર-તંત્રવાઢીએને મેલાવ્યાં. મંત્રના પ્રયાગથી બધાં જ સાઁ આવ્યા પણ કહે છે. મહેન અમે તારા પુત્રને કરડયાં નથી. બધાં દૂધ પીને ચાલતાં થયાં. છેલ્લે અગંધન કુળના સર્પ આન્યા. એણે કહ્યું કે અમારા કુળની પ્રતિજ્ઞા છે કે વમેલુ' ઝેર પાછુ ચૂસાય નહિ. માટે હું તારા કિરાનું ઝેર ચૂસીશ નહિ. ત્યારે કહે છે જો તારે ઝેર ચૂસવું નથી તા શા માટે આન્યા છે? સપ કહે છે આ અગ્નિના કુંડમાં ખળી મરીશ પણ ઝેર નહિ ચૂસું, પેાતાના શરીરનું ગૂ ંચળું અનાવીને અગંધન કુળના સર્પ અગ્નિના કુંડમાં મળી મર્યાં પણ વસેલુ' ઝેર ન ચૂસ્યું. તારા કરતાં આ સપ નહિ સારી ? ’ એમ અનેક પ્રકારે સમજાવ્યેા. પણ ઉછળ્યુ. અન્ન કયાં સુધી ટકે? અનવા ચેાગ્ય એવુ બન્યું કે ભવદત્ત મુનિ થોડા વખતમાં કાળધમ પામ્યાં. હવે તેને કોઈ ના ડર ન રહ્યો. બીજા મુનિએએ એને સમજાવ્યેા પણ માન્યા નહિ. અને ત્યાંથી ચાલી નીકળ્યા. વિહાર કરતાં કરતાં તે પેાતાના જ ગામમાં આન્યા.
નાગીલાએ દીક્ષા નથી લીધી પણ સાધ્વીની જેમ જ સસારમાં રહે છે. તપશ્ચર્યા વડે એણે એનુ રૂપ બાળી નાખ્યુ છે. શરીર શ્યામ પડી ગયુ` છે. યૌવન ઓસરી ગયુ છે. એટલે એ હવે પહેલાં જેવી સ્વરૂપવાન નાગીલા રહી નથી. આ ભવદેવ ગામમાં જાય છે. ત્યારે એને એક બાઈ સામી મળે છે. તેને ભવદેવ પૂછે છેઃ તમે નાગીલાને એળખા છે ? એ ક્યાં રહે છે તે તમે જાણેા છે? ખાઈ વિચાર કરે છે કે આ મહારાજ નાગીલાને શા માટે યાદ કરતાં હશે? પૂછે છે કે આપતુ' નામ શું? ત્યારે કહે છે મારુ નામ ભવદેવ. ખાઈ કહે છે, આ ગામમાંથી ભવદ્રત્ત અને ભવદેવ નામના બે ભાઈઓએ દીક્ષા લીધી છે તે તમે જ છે ? તે કહે છે હા. હું ભવદેવ છુ. ખાઈ ઓળખી ગઈ કે આ પાતાના સ્વામી જ છે, એ શા માટે આવ્યાં હશે ? શું ચારિત્રથી એનું મન લથડયું હશે? એમ અનેક પ્રકારના સ`કલ્પ વિકલ્પ કરતી નાગીલા . ખેાલી; મહારાજ ! નાગીલા સાથે આપને
Page #507
--------------------------------------------------------------------------
________________
પૂર્વને કંઈ સંબંધ છે? તે કહે છે કે હા, એ મારી પત્ની છે. મારે એને મળવું છે. ત્યારે નાગીલા કહે છે શા માટે તમારે એને મળવું છે? ત્યારે ભવદેવ કહે છે કે, મારે એનું જરૂરી કામ છે.
બાઈ કહે છે હું પોતે જ નાગીલા છું. આપને જે કામ હોય તે વિના સંકોચે મને કહે. મુનિ કહે છે અહીં કહેવાય તેમ નથી. ઘરે ચાલે. બંને ઘેર આવે છે. નાગીલા કહે છે. ગુરુદેવ! મારે લાયક સેવા હેય તે જલ્દી ફરમાવે. ત્યારે વિષયાસક્ત અમે ભવદેવ કહે છેઃ અહો નાગીલા, હું કે કઠોર! તને કેડભરી તર છેડીને ચાલ્યા ગયે ! તને કંઈ જ સુખ ન આપી શક્યા અને સાધુ બનીને ચાલી નીકળ્યો ! હવે આ સાધુવેશ છોડીને તને સંસારનું સુખ આપવા ઈચ્છું છું. આ સાંભળી નાગીલા કહે છે સ્વામીનાથ! ઉજજવળ વસ્ત્ર કાદવમાં કાં રગદળે છે? બાર બાર વર્ષથી હાથમાં આવેલું અમૂલ્ય રત્ન કાં ગુમાવે છે? આપ આ શું બોલી રહ્યાં છે? આપને આ ન શેભે. એમ નાગીલા ભવદેવને કહે છે. હજુપણુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ને........૬૮
ભાદરવા વદ ૧૨ ને શનિવાર તા. ૨૬-૯-૭૦
અનંત કરૂણાનીધિ શાસ્ત્રકાર ભગવતે જગતના જીવના કલ્યાણને અર્થે મંગલકારી વાણી વરસાવી. એ વાણી સાંભળતાં જીવને જઘન્ય રસ આવે તે કર્મની કોડે ખપી જાય અને ઉત્કૃષ્ટ રસ આવે તે તીર્થંકરનામ કમ પણ ઉપાર્જન કરી લે, એ ભગવંતની વાણીને પ્રભાવ છે. કલ્પવૃક્ષ અને રત્નચિંતામણીમાં ભૌતિક સુખ આપવાની તાકાત છે. એ બાહ્ય દરિદ્રતા દૂર કરી શકશે પણ આત્માની દરિદ્રતા દૂર કરાવી ઈચ્છિત સુખ આપનાર ભાવ કલ્પતરૂ કે ભાવ ચિંતામણી સમાન કેઈ હોય તે વીતરાગ દેવની વાણી છે. પણ એમાં જીવને શ્રદ્ધા થવી જોઈએ.
બંધુઓ ! જે તમે સ્થિર અને શ્રદ્ધાવાન બનશે તે બીજાને પણ આ માર્ગમાં સ્થિર બનાવી શકશે. પણ જે બાપ ન સમજતે હોય તે બેટાને ક્યાંથી સમજાવે કે દિકરા! સંસારની પેઢી કરતાં ભગવાન મહાવીરની પેઢીમાં કમાણી વધુ છે. જે તું આ પેઢીમાં ભાગીદારી કરીશ તે કર્મના ભુક્કા ઉડયા વિના નહિ રહે. આવું સમજાવનારા બહુ ઓછા છે.
માતાપિતાના સ્વર્ગવાસ પછી ભગવાન મહાવીર સ્વામી દીક્ષા લેવા તૈયાર થયા.
Page #508
--------------------------------------------------------------------------
________________
ય
ત્યારે તેમના વડીલમ નદીધનના હાથપગ ઢીલા થઈ ગયા. વધ માનકુમારની દીક્ષાની વાત સાંભળી એમને એવા આધાત લાગ્યા કે હે ! હું મા—માપ વિનાના થઇ ગયા. અને હવે ભાઈ વિનાના થઇ જઈશ? શુ મારા ભાઈ મને છેડીને દીક્ષા લેશે ? ભાઈના સંતાષ ખાતર વધુ માનકુમાર એ વર્ષે સંસારમાં રોકાઈ ગયા. પણ સાધુની જેમજ તે સંસારમાં રહ્યા હતાં. બે વર્ષે તે પલકારામાં વહી ગયાં.
કારતક વદ દશમના દિવસ આબ્યા. વિરાગી વધ માનકુમાર આ દિવસે મહાભિનિષ્ક્રમણના પંથે કમ ભરવાનાં હતાં. વીરા નંદીવર્ધનનું કાળજું કામ કરતું નથી. વધુ માનકુમારનું માન રાજા નંદીવનના દિલમાં હતું તેટલું જ નગરના તમામ પ્રજાજનાના અંતરમાં હતું. નંદીવનના ભાઈ છે એટલે એમને તે ભાઇ પ્રત્યે અથાગ મેહ હાય એમાં કાંઈ નવાઈ નથી, પણ જ્યાં ગામમાં ઉદ્ઘાષણા થઈ કે “ પ્રજાના લાડીલા વધુ માનકુમાર આવતી કાલે અગાર મટીને અણુગાર ખનશે. ત્યારે દરેકના દિલમાં ચાડી પડી ગયા. અહે। ! આવા સુકુમાર બાલુડા ત્યાગના કઠીન માગે જશે ? એ કષ્ટો એનાથી કેમ વેઠાશે ? ત્યારે કંઈક સમજુ માણસા ખાલે છે કે “ હિરના મારગ છે શૂરાના, હિં કાયરનુ' કામ જોને ” શુરવીરો મેદાનમાં શસ્રો વડે શત્રુને જીતે છે, પણ આ તેા ક્ષમાના શસ્રોવડે કમ શત્રુઓને જીતવા નીકળે છે. આપણને તે આવું યુદ્ધ કરતાં પણ ન આવડે. સૌ મનમાં અસોસ કરવા લાગ્યાં, રડવા લાગ્યા, પણ શુરવીર થઇને નીકળે છે તે પછી કોઈના સામુ જોતાં જ નથી.
વૈરાગી વધુ માનકુમાર રાજવૈભવાના ત્યાગ કરીને નીકળી ગયાં. રત્નજડિત શિમિકામાં બેઠાં. મ’ગલ વાજિંત્રો વાગવા લાગ્યા. ક્રોડા સેનૈયાઓના વરસાદ વધુ માનકુમારના હાથે વરસવા લાગ્યા. વમાનકુમારના મુખ ઉપર અપૂર્વ આનંદ હતા. ત્રીસ વર્ષીમાં કયારેય એવા આનંદ એમના મુખ ઉપર જોવામાં આવ્યેા ન હતા. જેને માટે પૂર્વના ત્રીજા ભવે લાખ લાખ વર્ષાં સુધી મહિના મહિનાના ઘેાર તપ તપ્યાં હતાં. ધામ ધામ સાહ્યખીથી ભરેલા દેવલેાકમાં પણ જેની મનુષ્ય ખનીને સંયમ પાળવાની તીવ્ર તમન્ના હતી. તેથી સિદ્ધાર્થ રાજાના રાજવૈભવા પણ ફિક્કાં લાગ્યાં અને એવા સંયમ અંગીકાર કરવાના મંગલ સમય આવી ગયા, પછી તા આન જ હોય ને!
ભગવાનની દીક્ષામાં નગરજના જ નહિ પણ દેવા અને ઇંદ્રો પણ આવ્યાં હતા. વ માનકુમાર ઉદ્યાનમાં પહાંચી ગયા. અને એક પછી એક વસ્ત્રો અને આભૂષણેા ઉતારવા માંડયા. સૌ ગમગીન બની ગયાં છે. આંખામાંથી ચૈાધાર આંસુ વહે છે. અને જ્યાં વમાનકુમારે મુઠ્ઠીમાં વાળ લીધા ત્યારે ન ંદીવર્ધન બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડયાં પણ વધુ માનકુમારે તે પંચમુષ્ટિ લેાચ કરી નાખ્યા. નંદીવર્ધનને ખૂબ ઉપચારો કરીને ભાનમાં લાવ્યા. દેવાએ પણ એમને આશ્વાસન આપ્યું. પણ હવે વધુ માનકુમારના સામુ જોવાની એમની હિંમત ન હતી.
Page #509
--------------------------------------------------------------------------
________________
સહુનેની વચમાં ભગવાને ગંભીર અવાજે સર્વવિરતી સામાયિક અંગીકાર કરી લીધી. વર્ધમાન હવે વર્ધમાન કુમાર મટીને શ્રમણ ભગવાન મહાવીર બન્યાં. દેવોએ એમને શ્રમણ ભગવાન મહાવીર નામ આપ્યું. અને ઈન્દ્ર ભગવાનના ખંભે દેવદૂષ્ય વસ્ત્ર નાંખ્યું. હવે ભગવાન દીક્ષા લઈને આગેકૂચ કરવા પગ ઉપાડે છે. રાજા નંદીવર્ધન એમના ચરણમાં મસ્તક ઝૂકાવી ચિધાર આંસુએ રડે છે. જ્યાં રાજા આટલું રડતે હેય ત્યાં પ્રજાજનેની તે વાત જ શી કરવી? વૃદ્ધ-બાળક-યુવાન-સ્ત્રી-પુરૂષ બધા ય જાણે કોઈ સ્વજન પરલોકમાં ન ગયો હોય? એ આઘાત અનુભવે છે. ભાનવાળા પણ ભાન ભૂલી ગયાં છે. કેઈની બુદ્ધિ કામ કરતી નથી.
કર્મશત્રુઓને હંફાવવા સજજ થયેલા વર્ધમાનકુમારને જોઈ સહુ સ્તબ્ધ બની ગયાં છે. નંદીવર્ધનનું માથું ભાઈના ચરણમાંથી ઉંચું થતું નથી. કેટલે મેહ છે ! “આટલાં બેગ ભોગવ્યાં છતાં હજુ મને વૈરાગ્યભાવ જાગતો નથી, અને આ મારો નાનો ભાઈ ભોગને ત્યાગ કરીને ચાલે !” હું એને મારું મોઢું કેવી રીતે બનાવું. અંતે નંદીવધનને ઈન્ડે સમજાવીને ઉભા કર્યા, જાણે ભયંકર ગુન્હો ન કર્યો હોય ! ભયંકર ચેરી ન કરી હાય! એ એમને અફસોસ થવા લાગે. ગદ્ગદ્દ કંઠે નંદીવર્ધનને કહે છે પ્રભુ ! મેં આપને ખૂબ હેરાન કર્યા. મારા મેહને ખાતર મેં આપને બબ્બે વર્ષ સુધી સંસારમાં જકડી રાખ્યા. પ્રભુ, મને માફ કરો. પણ ભગવાન એક શબ્દ પણ બોલતાં નથી.
મૌન ધરી ભગવાને આગે કદમ ઉઠાવ્યું. નંદીવર્ધન અને પ્રજાજનોનું રૂદન બંધ થતું નથી. પણ ભગવાન કોઈને સામું જોતાં નથી. આગળ ભગવાન અને પાછળ નંદીવર્ધન, દે અને ઈન્દ્રો અને તેની પાછળ નગરજનો ભગવાનને વળાવવા માટે ગયાં છે. બીજી તરફ વર્ધમાન કુમારની પત્ની યશોદા અને પુત્રી પ્રિયદર્શનાથી આ કરૂણ દશ્ય જોઈ શકાયું નહિ. તેમના પગ ઉપડી શકયા નહિ. એટલે બંને એક વૃક્ષ નીચે બેસી ગયા.
આજ સુખી છું કે સ્વામી મારે, સ્વામી ત્રિલેકને થાશે, દુખ એટલું કે હું અભાગી, આવી શકું નહિ સાથે, આંસુ નથી આ અપશુકનના, પુલકિત છે મુજ પ્રાણ, પામર છું હું તેમ છતાં પણ, વીર પુરૂષની નાર, હું તે નહિ પણ પગલે તમારે આવશે પુત્રી તમારી, આશિષ ઘે પ્રિયદર્શનને, પામે ઉત્તમ સ્થાન જાઓ સિધા અંતર્યામિ, કરવા જગત કલ્યાણ,
સ્વામી કરજે સુખે પ્રયાણ જ્યાં ભગવાને પગ ઉપાડે ત્યાં એ બંને મા-દિકરીના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. બંને ત્યાં બેભાન બનીને ઢળી પડયાં, પણ પ્રભુ તે આગળ વધે જ જાય
Page #510
--------------------------------------------------------------------------
________________
૪૯૦
છે. મોહથી ઘેરાયેલાં માનવીઓ કયાં સુધી આગળ ચાલે ! રાગી અને વિરાગી બંનેના પંથ ન્યારા છે.
બંધુઓ ! જગત કેવું મેહના રાગમાં ડૂબેલ છે ! સહુને પોતાના સ્વજનના જવાથી દુઃખ થયું છે. એટલે રડે છે. ભગવાનને ત્યાગ માગે કેવાં કેવાં કષ્ટો પડશે એની કલ્પના કરે છે. પરંતુ એક પણ પ્રજાજન મહને છોડીને એમની સાથે જવા તૈયાર ન થયે. ઘણે દૂર જઈને ભગવાન થંભી ગયા. સૌને મૂક સૂચના કરી કે હવે મારે મારા માગે ચાલવું છે. તમે પાછા વળો. બધા ભગવાનને વંદન કરીને ઉભા રહી ગયાં. કેઈના સાસુ જોયા વિના જગતના ઉદ્ધારક પ્રભુ ત્યાંથી એકલા ચાલી નીકળ્યાં. તેમણે દીક્ષા એકલાં જ લીધી અને કર્મમેદાનમાં એમને એકલાને જ યુદ્ધ ખેલવાનું હતું, એટલે પિતે એકાકી ચાલી નીકળ્યા. જ્યાં સુધી ભગવાન દેખાય ત્યાં સુધી સમગ્ર પ્રજાજનો અને રાજા નંદી, વર્ધન બધા રડતાં જ ઉભા રહ્યાં. યશોદા-પ્રિયદર્શના, જમાલી બધા જ ગમગીન બની ગયાં હતાં.
રાજા નંદીવર્ધન કરૂણ સ્વરે વિલાપ કરતાં કરતાં બેલે છે–એ મારા લાડીલા વીરા ! આમ અમને મૂકીને એક અટ્લે ક્યાં જઈશ! ઘેર જંગલમાં વાઘ-સિંહસપ મળશે ત્યાં તારું કેણુ? ઉનાળાના સખત તડકા, શિયાળાની સખત ઠંડી તું કેમ સહન કરીશ? ક્યારે પણ ખુલ્લા પગે નહિ ચાલેલે મારો ભાઈ ખુલ્લા પગે કેમ ચાલી શકશે ? જેની સામે કોઈ ઉંચા સાદે બેલે તે તેને હું બેલતો બંધ કરી દઉં, તેના બદલે મારા ભાઈને કઈ કટુ વચને કહેશે, અપમાન કરશે. આ બધું એ કેમ સહન કરશે? લાખે ભિક્ષુકને ભિક્ષા દેનારે ભિક્ષા માટે ઘરઘરમાં ઘૂમશે ? વીરા ! તારા વગર હું કેની સાથે વાત કરીશ! આમ રાજા નંદીવર્ધન ભાઈના ભાવિની ચિંતા કરતાં કરતાં બેભાન બની જાય છે. વળી શુદ્ધિમાં આવે છે. નગરજને સમજાવીને નંદીવર્ધનને મહેલમાં લઈ જાય છે. પણ એમને વર્ધમાનકુમાર વિના રાજમહેલ પણ ભૂતિયામહેલ જેવા દેખાવા લાગ્યાં.
રાગનું બંધન એ ભયંકર બંધન છે. નંદીવર્ધનને ભાઈ પ્રત્યેને રાગ રડાવે છે. જગત પિતા ભગવાન મહાવીરે આ વૈભવ છોડીને દીક્ષા લીધી. અને કર્મોની ઉદીરણા કરવા માટે અનાર્ય દેશમાં ચાલી નીકળ્યા. ત્યાં એમને કેવા કેવા કષ્ટ પડયાં છે એ તે તમે ઘણી વખત સાંભળ્યું છે. એમણે કર્મોને સામેથી આમંત્રણ આપ્યું છે. જ્યારે આપણે તે ઉદયમાં આવતાં કર્મને અટકાવવા તૈયાર થઈએ છીએ. આપણુ ભગવાને પિતાના પગ ઉપર કુહાડે મારીને પછી જ જગતની સામે તપ-ત્યાગની વાતો મૂકી છે. સાડાબાર વર્ષ અને પંદર દિવસ સુધી ઉંઘ કરીને ઉંદડા નથી. ચાર માસી, છ માસી, બે માસી અને પંદર દિવસના ઉપવાસ આવા અનેક મહાન તપ કર્યા. તપમાં પણ શેમાસા
શા. ૨૩
Page #511
--------------------------------------------------------------------------
________________
સિવાયના દિવસોમાં તે વિહાર જ હોય. ક્યાં એ પુરૂષની કઠોર સાધના અને ક્યાં આપણુ જેવા પામર પ્રાણીઓને પ્રમાદ! | દેવાનુપ્રિયે! સ્વઘરમાં સ્થિર થયા વિના અને પ્રમાદ છોડ્યા વિના ઉદ્ધાર થવાને નથી. એક વ્યવહારથી તમે સમજે કે જમાઈ સાસરે જાય છે ત્યારે તેમને સાસરીયાં કેટલું માન આપે છે? વળી તેમાં પણ સાસુજીને તે જમાઈરાજ ખૂબ વહાલા હોય છે. છતાં અંતે તે પિતાને ઘેર જ આવવું પડે છે. સાસરું એ તે પરાયું ઘર છે. ગમે તેવું હોય તે પણ પિતાનું ઘર સારુ, એમ તમે સમજે છે ને ? ત્યાં તમને જે વિવેક છે તે વિવેક આત્મા માટે જાગે તે આ બધાંય તેફાન મટી જાય. જે આત્મા સ્વઘરમાં સ્થિર થાય છે તેની રખડપટ્ટી અટકી જાય છે.
દેવભદ્ર અને જશોભદ્રને સ્વઘરની લગની લાગી છે. સંસાર એ પરઘર છે. સંયમ એ સ્વઘર છે. તે બે બાળકે એના પિતાજીને કહે છે –
इम च मे अत्थि इम च नथि, इमं च मे किच्च इम अकिच्च। तं एवमेव लालप्पमाणं, हरा हरति त्ति कह पमाओ ॥
ઉત્ત. સૂ. અ. ૧૪ ગાથા ૧૫ આ મારું છે. આ મારું નથી. આ કામ માટે કરવાનું છે. આ કામ મારે કરવાનું નથી. આ પ્રકારની ઘટના સંસારમાં દિનરાત ચાલ્યા કરે છે. જીવન ટૂંકું છે અને કામ ઘણું છે. આ સ્થિતિમાં કોઈ વ્યક્તિ પિતાની ઈચ્છાનુસાર પિતાનું કામ પૂર્ણ કરી શકતી નથી. અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિએ સંસારનાં કામ પૂર્ણ કર્યા હોય અને કૃતકૃત્ય થયાં હોય એમ બન્યું નથી. બની શકતું પણ નથી. મેં અમુક કામ તો કર્યું છે અને હવે અમુક કામ કરીશ એવી લાલસા જીવને વળગેલી જ હોય છે. એ લાલસાની પૂર્તિ થતી નથી. દા. ત. ગળાના આભૂષણે તૈયાર થયાં તે પછી જીવને હાથની બંગડી કરવાની ઈચ્છા થાય છે. બંગડી તૈયાર થઈ જાય એટલે પગના ઝાંઝર કરાવવાની ઈચ્છા થાય છે. જે ચાંદીના દાગીના હોય તે સેનાના અને સોનાના હોય તે હીરાનાં દાગીના બનાવવાની ઈચ્છા થાય અને આ રીતે સંસારમાં તૃણાને અંત આવતો નથી પણ તૃષ્ણ ઉત્તરોત્તર વધતી જાય છે. પરંતુ જ્યારે આત્મામાં શરીર અને આત્માનું ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આત્મા આ બધી વસ્તુઓને ત્યાગ કરી દે છે અને તૃષ્ણાને અંત આણી તેષામૃતનું પાન કરે છે. Contentment is the root of happiness
સંતોષ એ સુખનું મૂળ છે. સંતેષ એ મહામૂલ્યવાન મોતી છે. જે કોઈ દશ હજાર ઈચ્છાઓનું બલિદાન આપી સંતેષનું મેતી ખરીદ કરે છે તે ખરીદી ડહાપણું ભરેલી અને સુખદાયક ગણાય છે. આત્મા જ્યારે સંતુષ્ઠ બને છે ત્યારે જ તેને શાંતિને અનુભવ થાય છે. તે સિવાય તે આત્મા તૃષ્ણા રૂપી નદીમાં તણાઈ જઈ તેમાં જ ગોથાં
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૯ ખાઈ દુઃખ પામે છે. પરંતુ જે આત્માને ભેદજ્ઞાન થાય છે તે ધર્માત્મા તે સાંસારિક ચીજોને તુચ્છ સમજી તેને ત્યાગ કરી દે છે.
દેવભદ્ર અને જશભદ્ર કહે છે હે પિતા! આમ તે સાંસારિક કામે ઘણાં છે અને તે કામ માટે હાયેય પણ ઘણી કરવી પડે છે. પરંતુ જેના આધારે સાંસારિક કામે કરવામાં આવે છે તે આયુષ્ય તે ક્ષીણ થતું જાય છે. જ્યારે આયુષ્ય જ ક્ષીણ થતું જાય છે તે પછી સાંસારિક કામ પૂર્ણ કેવી રીતે થઈ શકે ? આયુષ્ય ક્યારે પૂર્ણ થઈ જશે તેની કોઈને ખબર નથી. મારે કહેવાનો આશય એ છે કે સંસારની તૃષ્ણ વધતી જ જાય છે. અને જે વધતી જાય તે પૂર્ણ કેવી રીતે થઈ શકે ? તૃષ્ણની વૃદ્ધિ કરવાથી આશાની પૂતિ થતી નથી. આશાની પૂતિ તે તૃષ્ણાને ત્યાગ કરવાથી થાય છે. પણ અજ્ઞાનને લઈને જીવ સ્વઘરને ભૂલી ગયો છે. અને એને પરઘર પ્યારું લાગ્યું છે. જગતમાં કોઈ માટે ઝઘડો હોય તે તે તારા અને મારાને છે. જ્યાં ગમે ત્યાં જીવ મેહ અને વાસનાને ગુલામ બન્યું છે.
આ જ રીતે ભવદેવ બાર બાર વર્ષ સુધી સંયમ પાળીને ઘેર આવ્યા. એમાં પણ મમતા જ હતીને? કે મારી નાગીલા મારા વિયોગે ઝૂરતી હશે. મેં એને સુખ ન આપ્યું. એ સંસારને ગૃદ્ધિ બનીને ઘેર આવ્યો પણ નાગીલા સંસારમાં રહેવા છતાં ચારિત્રમાં કેટલી મક્કમ છે! ભવદેવ કહે છે નાગલા! હું તને સુખ આપવા આવ્યો છું. ત્યારે નાગીલા સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે ધિક્કાર છે તમને! મિત્રની મશ્કરીમાં તમે છલાંગ મારીને સિંહ જેવા બનીને નીકળી ગયાં. કેટલે ત્યાગ કર્યો? બાર બાર વર્ષ સુધી આવી ઉત્તમ સાધના કરી અને હવે તમને ભેગની યાચના કરતાં શરમ નથી આવતી? તમે તમારા માતા-પિતાના કૂળને લજવવા ઉઠયાં છે ! સિંહ જેવા બનીને હવે શિયાળ જેવા કેમ બની ગયા? આ હાડમાંસ અને લેહીથી ભરેલા શરીરમાં શું છે? તમને આમાં શેને મેહ જાગે કે તમે પાછા આવ્યાં? કહીનુર છેડીને કાંકરા ગ્રહણ કરવા શા માટે આવ્યા? એવાં કઠોર શબ્દો કહ્યાં કે ભવદેવ સ્થિર થઈ ગયે.
નાગીલાએ દીક્ષા નહોતી લીધી. એ તે સંસારી હતી ને? છતાં પણ એનામાં કેટલી તાકાત હતી? પિતે ઘરમાં એકલી જ હતી પણ ડરી નહિ. જડબાતોડ જવાબ સાથે ખૂબ કઠોર શબ્દોમાં કહ્યું. સ્વામીનાથ! મિષ્ટાન્નના થાળ છોડીને એંઠવાડમાં મોટું નાંખવા કયાં આવ્યા? એક વખત તમે મને એંઠવાડ સમજીને વમી દીધી. વમેલ આહાર તે ભિખારી પણ ઈચ્છે નહિ. અને તમે વમેલાને ગ્રહણ કરવા ઈચ્છે છે? વમેલું કાગડા ને કૂતરા ખાય. રાજા-મહારાજા અને ચક્રવતિઓ કેટલી સ્ત્રીઓને છેડીને નીકળી ગયા છે? તમે તે મને એકને છેડી છે. વિચાર કરે. આ અમૂલ્ય ચીજને ફગાવી દેશે તે તમારી કઈ ગતિ થશે? જેમ રામતી રહેનેમિને કઠોર શબ્દો કહીને એની
Page #513
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ܚ܀
સાન ઠેકાણે લાવ્યા હતાં. અને રહનેમિને સંયમમાં સ્થિર કર્યાં હતા તેમ નાગીલાએ પણું ભવદેવને સમજાવવામાં પાછી પાની કરી નહિ. એ સાચી સિંહુણ બની ગઈ હતી.
નાગીલાના શબ્દોથી ભવદેવની શાન ઠેકાણે આવી ગઈ. ‘માતા’ ! કહીને એ નાગીલાના ચરણમાં પડી ગયે. અત્યાર સુધી એની દૃષ્ટિમાં નાગીલા પત્ની હતી, પણ હવે એણે કહ્યું : માતા ! તારો ઉપકાર કદી નહિ ભૂલ'. તે' મારા ઉપર ઘણા ઉપકાર કર્યાં છે. ભાન ભૂલેલાને તુ ઠેકાણે લાવી છું. ભવદેવે નાગીલાની માફી માંગી અને એના પુનઃ પુનઃ ઉપકાર માનતા પેાતાના ગુરૂદેવની પાસે આણ્યે. ગુરૂદેવના ચરણમાં પડી પાતે કરેલી ભુલનુ પ્રાયશ્ચિત માંગ્યું. ગુરૂદેવ ! હું ભાન ભૂલ્યા, મન અને વચનથી મારા ચારિત્રમાં દોષ લગાડચા છે પણ કાયાથી દોષ નથી લગાડયા. હવે કદી આવી ભૂલ નહિ કરું. પશ્ચાતાપનાં આંસુ સારી પાપનું પાયશ્ચિત લઈ પવિત્ર બન્યાં. ગુરૂએ કરીને એને દીક્ષા આપી. ભવ દેવ શુદ્ધ ચારિત્રનું પાલન કરીને દેવલેકમાં ગયા અને ત્યાંથી ચ્યવીને સુધર્માંસ્વામીના પ્યારા શિષ્ય જ બુકુમાર અન્યા. એ પ્રતાપ નાગીલાના છે.
અંધુએ ! તમે દીક્ષા લેા તા સારી વાત છે. દીક્ષા લેવાને સમથ ન હેા તે ગૃહસ્થ જીવનમાં સાથી શેાધેા તેા નાગીલા જેવા શેાધજો. ચામડાને મહત્વ ન આપશે. ગુણને મહત્વ આપો. તમે અધેાગતિમાં પડતાં હૈા તા એ તમને હાથ પકડીને બહાર કાઢે. એ જ સાચી સગાઈ છે. જેના સંગ થતાં ભવભ્રમણ વધે તે સાચી સગાઈ નથી. આત્માની સગાઈ એ જ સાચી સગાઈ છે. દેહની સગાઈ તા જીવે અનતી વખત માંધી છે. તેથી ભવના અંત આવ્યે નથી. બે બાળકાના નિમિત્તે માતા-પિતાને પણ વૈરાગ્ય ભાવ જાગશે. એ બાળકે હજી આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન...૬૯
ભાદરવા વદ ૧૩ ને રવિવાર તા. ૨૭-૨-૭૦
અનંત કરૂણાનીધિ, શાસનપતિ, ત્રિલેાકીનાથ ભગવાને જગતનાં જીવાને કલ્યાણના રાહુ ખતાવતાં ટકાર કરીને ભરનિદ્રામાંથી જાગૃત કર્યા. અને શાસ્ર–સિદ્ધાંત રૂપી વાણીની દિવ્ય વીણા વગાડી. ભગવાનની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રનુ` ૧૪મું અધ્યયન જેમાં ઈકાર રાજા, કમલાવતી રાણી, ભૃગુપુરૈાહિત અને યશા ભાર્યાં અને તેના એ લાડકવાયા પુત્રો દેવભદ્ર અને જશેાભદ્ર એ છ જીવાના અધિકાર ચાલે છે. જે શૂરવીર હાય
Page #514
--------------------------------------------------------------------------
________________
of
તે જ શૂર થઈને નીકળી જાય. દેવભદ્ર અને જશેભદ્ર શૂરવીર બનીને સંયમ માગે જવા તૈયાર થયાં છે. તેઓ શું કહે છે –
इम च मे अत्थि इम च नत्थि, इम च मे किच्च इम अकिच्च। त एवमेव लालप्पमाण, हरा हरंति त्ति कह पमाओं ॥
હે પિતાજી ! આ સંસારમાં એકેક જીવે શું કરી રહ્યા છે? આ મારું છે અને આ મારું નથી. આ કાર્ય મેં કરી લીધું અને આ કાર્ય હજુ મારે કરવાનું બાકી છે. એવી રીતે નિરંતર સંલાપ કરનારા ને કાળ રૂપી ચેર એક દિવસ આયુષ્ય પૂર્ણ થયે ઝપાટામાં પકડી લે છે. માટે ધર્મના કાર્યમાં પ્રમાદ ન કરવું જોઈએ. '
દેવાનુપ્રિયે! આજે મોહમાં પડેલા છે સંસારના સુખોની સામગ્રીઓ ભેગી કરવાને માટે રાત-દિવસ પાગલ બનીને ભમી રહ્યાં છે. પણ જીવને ખબર નથી કે આ બધું ભેગું કરવામાં જ મારું જીવન હેમાઈ જશે, પછી ધર્મધ્યાન કયારે કરીશ? એ વાત એ ભૂલી જાય છે કે રાત્રિ અને દિવસ રૂપી કાળા અને ધૂળ ચેક મારા આયુગની દેરી કાપી રહ્યાં છે. હું અનેક પ્રકારની આધિ-વ્યાધિ અને ઉપાધિઓમાં વ્યગ્ર રહ્યો છું, પણ કાળ આવશે ત્યારે કેઈની રાહ નહિ જુવે. માટે પ્રમાદ છેડીને નિરાંતે ધર્મ કરી લઉં. આટલું જે જીવ સમજે તે બેડો પાર થઈ જાય. આ જિંદગી તે ચાર દિવસની ચાંદની જેવી છે. પછી તે ઘેર અંધારી રાત છે. માટે જીવનની કિંમત સમજે.
મહાન પુરૂષોએ સાચું જીવન શું છે એ આપણને સમજાવ્યું છે. તેમજ જુદા જુદા તત્ત્વ ચિંતકેએ પણ પિત પિતાની કલ્પના પ્રમાણે જીવનની પરિભાષા જુદી જુદી રીતે કરી છે. સાધકની દૃષ્ટિએ જીવન નદીના પ્રવાહ જેમ અસ્થિર છે. દાર્શનિક દૃષ્ટિએ જીવન એક ચિંતન છે. અને કવિની દૃષ્ટિએ જીવન એક કાવ્ય છે. અને દ્ધાની દૃષ્ટિએ જીવન એક યુદ્ધ છે. આ પ્રમાણે દરેકે જીવનની વ્યાખ્યા જુદી જુદી રીતે કરી છે. પણ ખરેખર સમજવાનું એ છે કે જ્યાં સુધી ત્યાગમય જીવનની મહત્તા સમજાણી નથી ત્યાં સુધી જ્ઞાન-વિજ્ઞાન અને કળાઓની કંઈજ મહત્તા નથી.
એક લેખકે કહ્યું છે કે આ ઉત્તમ મનુષ્ય ભવ પામ્યા છતાં જેને આત્મ-ઉદ્ધારની ખેવના નથી, ઝંખના નથી, એ મનુષ્ય બુદ્ધિમાન હોવા છતાં પણ અબુધ છે. કલાનિપુણ હોવા છતાં પણ કમનસીબ છે. અને શ્રીમંત હોવા છતાં પણ રંક છે. ગમે તેટલી બુદ્ધિ હોય પણ બુદ્ધિને વ્યય આત્મ કલ્યાણમાં ન થતું હોય અને ભોગવિલાસ માટે જ થતો હોય તે તે સાચું જીવન નથી. તમારા જીવન રૂપી બગીચામાં વિજ્ઞાનની વાતનું ઘાસ ઉગ્યું છે અને આદર્શોની હરિયાળી ઘણી છે, પરંતુ ભાવ અને ક્રિયા રૂપી ફળેથી લચેલું એક પણ વૃક્ષ હજુ જોવામાં આવતું નથી. કેવળ ઉચ્ચ જીવન જીવવાની વાતે કર્યો કંઈ કલ્યાણ નહિ થાય.
Page #515
--------------------------------------------------------------------------
________________
૫૨
એક તત્વ ચિંતકે જીવનના ત્રણ પ્રકાર મતાવ્યાં છે. (૧) આસુરી જીવન (૨) દૈવી જીવન (૩) આધ્યાત્મિક જીવન.
જે જીવન ભાગ–વિલાસ, મેાજ-મઝા અને રાગ-દ્વેષના કાદવમાં રગદોળાયેલુ' છે તે આસુરી જીવન છે. ધન-વૈભવ અને અશ્વમાં જ જેણે સાચુ જીવન માન્યું છે. અને એને -પ્રાપ્ત કરવા માટે પ્રતિપળે પ્રયાસ કરે છે. અને એમાં જ સાચા સુખની ખેાજ કરતા હાય છે તે આસુરી જીવન. આસુરી જીવન એ ભેાગપ્રધાન જીવન છે અને આદેશ જીવન એ ત્યાગ પ્રધાન જીવન છે. પણ આજે તેા અજ્ઞાની જીવા ભાગને મહત્વ આપે છે. એક નાનું બાળક જન્મે છે ત્યારે તે પણ મુઠ્ઠી વાળીને આવે છે. એની મુઠ્ઠી ખાલાવવા ગમે તેટલે પ્રયત્ન કરવામાં આવે તે પણ તે મુડી ખેાલતે નથી. પણ મુડીમાં શું છે? ધન–જન–વસ્ત્ર વિભવ ખલ તેરૈ, જન્મ સમય પર સાથે ન થા,
આયા થા, લાતા હૈ, જાતા હૈ ।
નગ્ન રૂપ હેાને પર ભી તૂ મુઠ્ઠી ખાંધે ખંધી હુઈ મુઠ્ઠી કહતી થી, પુણ્ય સામે કહતે ખુલે હાથ યે તેર, હા સમ છેાડકે
જન્મ સમયે તમે સાથે ક'ઈ જ લાવ્યા ન હતાં. બંધ મુઠ્ઠીમાં સાથે પુણ્ય અને પાપ,શુભાશુભ કર્મો લઈ ને આવ્યાં હતાં. આવા ઉત્તમ માનવભવ પામીને ભાગવિલાસમાં પડયાં તે પુણ્યને ધુમાડો કરીને ખાલી હાથે આ બધું છેડીને જવાનુ છે.
મૃગાપુત્રને ઘેર એના મહેલની પૂરણીમાં રત્ન પૂર્યાં હતાં. મહેલનાં તળિયામાં પણ રત્ના જડયા હતાં. દેશુદ્ઘક દેવના જેવી મહાન સાહ્યખી તે ભાગવતાં હતાં. છતાં સમજ્યા ત્યારે પળમાં છેડીને ચાલ્યા ગયાં. સમજો તે તમે પણ રત્ન કરતાં પણ કિ`મતી ભૂમિમાં જન્મ્યા છે. આવેા આ દેશ મળવા દુલ॰ભ છે. ખીજા દેશોમાં લેાકેાને પુણ્ય-પાપનું ભાન નથી. જ્યાં ઘણી હિંસા થતી હોય છે, જ્યારે આ ા ધમપ્રધાન દેશ છે. જે અના ભૂમિમાં જન્મ્યાં છે એમને તે પુણ્ય પાપનું ભાન જ નથી. ભેગા ભેાગવવા, ખાઈ-પીને મઝા કરવી એ જ એમના જીવનનું કર્તવ્ય સમજે છે, તેમનું જીવન એ આસુરી જીવન છે.
છ દનાની અંદર એક ચાર્વાક દર્શન છે. એમની માન્યતા એવી છે કે આત્મા જેવી કાઇ સ્વતંત્ર વસ્તુ જ નથી, જે કંઈ છે તે આ શરીર જ છે. માટે આવા સુ ંદર શરીર વડે જેટલા ભાગવિલાસે ભેગવાય તેટલાં ભાગવી લે. તેમના આ એક શ્લોક છે. यावत् जीवेत् सुखं जीवेत्, ऋणं कृत्वा धृतं पिबेत् । 'भस्मीभूतस्य देहस्य, पुनरागमनं कृतः ? "
k
જ્યાં સુધી જીવા ત્યાં સુધી સુખપૂર્વક જીવે. જીવનમાં કઈ પણ જાતનું કષ્ટ
4
Page #516
--------------------------------------------------------------------------
________________
૧૦૩
ન વેઠા. અને દેણુ કરીને પણ ઘી પીવા. એને અથ એવા નથી કે શ્રી કંઇ થતુ, પીવાય છે? પણ ભેગવિલાસ માટે તમારી પાસે પૈસા ન હેાય તે દેવુ કરીને પણ મેાજ મઝા ઉડાવા. લૂંટફાટ કરીને પણ ભૌતિક સુખાને પ્રાપ્ત કરી. આ લેાકો બિલકુલ નાસ્તિક છે. તે ધમ જેવી ચીજ તા માનતા જ નથી. તેમની સામે આસ્તિક લોકો કહે છે ભાઈ ! દેવુ' કરીને મેાજમઝા શા માટે કરવી જોઈએ ? ગમે ત્યારે પણ એ દેવું તા ભરપાઈ કરવુ જ પડશે ને? કદાચ તમે અહીંઆ નાદારી નોંધાવી દેશે। તે ચાલશે પણ કમરાજાની હાઇકોટ માં તે ચાખ્યુ નોંધાઈ જશે. ખીજા ભવમાં ગમે તે રીતે એ દેવુ' ચક્રવતિ વ્યાજ સહિત ચૂકવવુ પડશે.
ત્યારે ચાર્વાક દનવાળા નાસ્તિકે શું કહે છે? આ લાક કે પરલેાક તા છે જ નહિ. પુણ્ય-પાપ જેવી કોઈ વસ્તુ નથી. તમને થતુ હાય કે પરલેાકમાં દુષ્ટ કર્મીની સજા ભાગવવી પડશે, પણ પરલેાક જ નથી, કારણ કે આત્મા પંચભૂતમાંથી ઉત્પન્ન થયા છે અને પોંચભૂતમાં મળી જવાના છે. આ દેહ તા ભસ્મીભૂત થઈ જવાના છે. ફ્રી ફ્રીને આવા દેહ નહિ મળે, માટે મને તેટલાં ભાગ-ભાગવી ખાઈ પી ને મઝા કરી. આનું નામ આસુરી જીવન છે. આસુરી જીવનના આધાર કામના-વાસના અને ઇચ્છા છે. ઇચ્છા તા હુ ંમેશા વધતી જ રહે છે. ઈચ્છાની તરસ કદી પણ છીપતી નથી કારણુ કે રૂચ્છા ૩ ગાવાસ સમા બળતા ” ભગવાને કહ્યું છે કે ઈચ્છા તેા આકાશ જેટલી અનંત છે. મનુષ્યનું આયુષ્ય મર્યાદિત છે. અને ઈચ્છાએ અમર્યાદિત છે. તેમજ જગતમાં જીવા અનંતા છે. અને એકેક જીવની તૃષ્ણા પણ અનંત છે. જે પદાર્થોં ઉપર મમતા છે, જેને માટે તૃષ્ણા છે, તે પદાર્થોં પરિમિત છે. એ પરિમિત પાથેĒ પ્રત્યે એકેક જીવની તૃષ્ણા અનંતી છે. હવે એ તૃષ્ણાએની તૃપ્તિ કયાંથી થાય ? જ્ઞાની પુરૂષોએ કહ્યું છે કે આસુરી જીવનના અંતે પશ્ચાતાપ સિવાય બીજું કંઈ નથી. ખરેખર થાડા- સુખ માટે કેટલું દુઃખ થાય છે તેના ઉપર એક દૃષ્ટાંત છે,
**
ક્રાડાધિપતિ શેઠના એક પુત્ર હતા. એના પિતાની પાસે ક્રોડોની સંપત્તિ હતી. પણ પાપકમના ઉત્ક્રય થતાં ભાગ્ય પલટાયું. બધી સંપત્તિ હતી ન હતી થઈ ગઈ. પિતા યુવાન પુત્રને છેડીને પરલેાકવાસી થઇ ગયાં. આ છેાકરેા યુવાન થયા છે. કમને શરમ નથી. કમ ર`કને રાજા મનાવે છે અને રાજાને રંક અનાવે છે. આજની સરકારે સત્તાધીશ રાજાઓને કેવા બનાવી દીધા છે ! હવે તે હુંડીયામણુ પણ કપાઈ ગયુ` છે. તીર્થંકર, ચક્રવતિ, શેઠ, સેનાપતિ કે રાજા-મહારાજા કાઇને કમ છેડતાં નથી. ખુદ્દ તીર્થંકર ભગવાને પણ ક્રમમાં ઉદ્દયમાં આવ્યા છે.
แ રાય રક સહુ સરખા એને, ઉંચ નીચના ભેદ્ય ન એને, જ્યારે કમની આવે સ્વારી છ
ક્રમ કાઇના પ્રત્યે ભેદભાવ નહિ રાખે. પણ ફ્ક એટલેા જ છે કે મહાન પુરૂષાએ
Page #517
--------------------------------------------------------------------------
________________
૫૦૪
શુરવીર બનીને કમને રાંકડા બનાવી દીધા. અને આપણે કર્મની આગળ નિર્બળ બની જઈએ છીએ રાહેજ ઉદયમાં આવે તો તરત જ એને દબાવવાની દવા કરવા તત્પર બનીએ છીએ. પણ યાદ રાખજો કે મારે ને તમારે કર્મ ભેગવ્યા વિના ત્રણ કાળમાં છૂટકારો નથી.
કોડપતિને દિકરે આજે રંક બની ગયા છે. બાપ મરી ગયા પછી સગા સ્નેહીઓએ ભેગા થઈને એ યુવાનને એક કન્યા સાથે પરણાવી દીધું. બંનેને સંસાર સુખપૂર્વક ચાલે છે. યુવાનને પિતા ખૂબ ધનવાન હતો એટલે પરદેશમાં પણ ઘણું વહેપારીઓ સાથે સંબંધ હતે. પિરિસના વહેપારીને ખબર નહિ કે શેઠ તે ચાલ્યા ગયાં છે. અને છોકરાની આ સ્થિતિ છે. એ પિરિસને પ્રસિદ્ધ વહેપારી શેઠના ગામમાં આવવાને હતે. એટલે આ શેઠને ત્યાં એણે એક આમંત્રણ પત્ર લખ્યું કે હું તમારા ગામમાં અમુક જગ્યાએ આવવાને છું. ત્યાં મારા તરફથી એક પાટને પ્રોગ્રામ છે. તમે ત્યાં જરૂર આવશે. આ યુવાને એની પત્નીને પત્ર વંચાવ્યા. બંનેએ વિચાર કર્યો કે આપણે કેમ કરવું ? નિર્ણય કર્યો કે આપણે ત્યાં જવું. પણ હવે એની સ્ત્રી શું કહે છે? સ્વામીનાથ ! હું તમારી સાથે આવું તે ખરી પણ ત્યાં તો બધા શ્રીમંત અને એમની સ્ત્રીઓ સુંદર વસ્ત્રાભૂષણથી સજજ બનીને આવવાની, મારી પાસે વસ્ત્રો તો સરસ છે પણ ગળામાં પહેરવા માટે હાર નથી. વસ્ત્ર સારા પહેર્યું પણ હાર વિના શોભશે નહિ. માટે તમારે મિત્ર ખૂબ ધનવાન છે તેમને ત્યાંથી એક મોતીને હાર માંગી લાવે. તે હું પહેરીને તમારી સાથે આવું. આ યુવાનને પણ પત્નીની વાત એગ્ય લાગી.એટલે મિત્રને ઘેર ગયે. અને બધી વાત કરી. મિત્રે એક બનાવટી હીરાને હાર આપે. તે લઈને ઘેર આવ્યા. અને બંને પાટીમાં ગયા. રાત્રિના બાર વાગ્યે પ્રોગ્રામ સમાપ્ત થતાં અને ઘેર આવ્યાં. બાઈ ને થયું કે પારકો હાર છે, કદાચ તૂટી જાય તો ! તેના કરતાં પહેલાં જ કાઢીને મૂકી દઉં. પણ કાઢવા જાય તે ગળામાં હાર જ ન મળે. પતિ-પત્ની બંને જણા ગભર બની ગયાં. રાત્રે ખૂબ તપાસ કરી પણ હાર મળે નહિ. હવે મિત્રને શો જવાબ આપો, એની મૂંઝવણ થવા લાગી. ચિંતામાં આખી રાત ઉધ્યા નહિ.
સવાર પડતાં બંને જણાં એક મોટા ઝવેરીની દુકાને ઉપડયાં. અને હાર જેવા મંગાવ્યા. એક પછી એક હીરાના હાર લાવ્યા. તેમાં મિત્રને ત્યાંથી જે હાર પહેરવા માટે લાવ્યા હતાં તે જ હાર જે. એટલે તેની કિંમત પૂછી. એટલે ઝવેરીએ કહ્યું: એ હારની કિંમત એક લાખની છે. આ સાંભળી બંનેના હૈયામાં. ધ્રાસ્કો પડી ગયો. અહો ! જ્યાં પાંચ હજારનાં સાંસા છે ત્યાં એક લાખ રૂપિયા ક્યાંથી લાવવા! અને મિત્રને હાર પહેરવા માટે લાવ્યા હતા એટલે પાછા આપ્યા વિના તે છૂટકો જ નથી. કર્મના ઉદયથી ગરીબ હતે પણ ગરીબાઈમાં પ્રમાણિકતા ચાલી ગઈ ન હતી. એટલે કહ્યું- અમારા કમ્દયે અમારી આ પરિસ્થિતિ સર્જાઈ છે. અમારી પાસે પૈસા નથી, પણ આ હારની
Page #518
--------------------------------------------------------------------------
________________
૫૦૫
કિંમત ચૂકવવા અમે અને માણુસ વીસ વર્ષ સુધી તમારે ત્યાં નાકરી કરીશું. તમે એ કહેશે। તે કામ કરીશું. અને તમારા વધેલા ખેારાકમાંથી જે કંઇ આપશેા તે ખાઈ લઈશું, ધ્રુવેરીએ આ વાત મંજુર કરી. એટલે એક લાખ રૂપિયાની કિંમતના હાર લઇને મિત્રને ત્યાં આપી આવ્યાં. પણ ખીજી કઇ જ વાત ન કરી,
મિત્ર ખૂબ ધનવાન હતા. એને ઘેર દાગીનાની કમીના ન હતી. એણે પણ ખેલીને જોયુ' નહિ કે આ કેવા હાર છે? જોયુ. હાત તા ખબર પડત. એણે લઇને બીજા દાગીના ભેગા હાર મૂકી દીધા. આ બંને માણસા ઝવેરીને ત્યાં નાકરી કરે છે. શેઠ ફાટેલાતૂટેલાં કપડાં આપે તે પહેરતાં અને લૂખા સૂકે રેટલા આપે તે ખાઇ લેતા. શેઠ એમની પાસે કાળી મજુરી કરાવતાં હતાં. આ રીતે આ બંને માણસે વીસ વર્ષાં સુધી નાકરી કરી. વીસ વર્ષની મુદત પૂરી થતાં પતિ-પત્ની શેઠની રજા લઈને પાછા ફરીને ઘેર આવે છે. શરીર તા સૂકી લાકડી જેવુ થઈ ગયુ છે. કપડાં પણ ફાટેલાં તૂટેલાં છે. એવી હાલતમાં ચાલ્યાં જાય છે. તે વખતે જેને હાર પહેરવા લાવ્યા હતાં તે જ મિત્ર સામેા મળે છે. અને પૂછે છે કે ભાઈ! તમે ઘણુ ં વર્ષોથી કેમ દેખાતા નથી ? અને તમારી આ હાલત કેમ? ત્યારે આ લેાકેા હારની વાત કરે છે. તમારા હાર ખાવાયે તેના બદલામાં એની કિ ંમત અમારે આ પ્રમાણે ચૂકવવી પડી, પતિ-પત્નીની વાત સાંભળી પેલે મિત્ર કહે છે. અરે! આ તા ગજબ થઇ ગયા. મેં તમને જે હાર આપેàા એ તે ખાટા હીરાના હતા. અને એની કિમત તા ફક્ત પચાસ રૂપિયાની હતી. પચાસ રૂપિયાના હારને સાચા હીરાના હાર સમજીને તમે તમારી જિંદગીના વીસ વર્ષી અરમાદ કર્યાં ! ચાલીસ વર્ષની ઉંમરમાં નેાકરી કરવા ગયા હતાં અને વીસ વર્ષ નાકરી કરી, સારી યુવાની દુઃખમાં પસાર કરી અને ઘડપણ આવી ગયુ. ૬૦ વર્ષની ઉંમર થઈ ગઈ. બંને જણાં ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યા. પાછળથી પસ્તાવા કર્યું શું વળે ? ઘેાડીવાર હાર પહેરવાના મેહ ન કર્યાં હત તા આ પરિસ્થિતિ ઉભી ન થાત. પચાસ રૂપિયાના હાર ખાતર અને સાચી ઓળખાણુના અભાવે તેમણે અમો રૂપિયા આપતાં પણ ખરીદ્દી ન શકાય એવી અમૂલ્ય માનવજીંૉંગીના વીસ વર્ષી ગુમાવી દીધા. અપ સુખ માટે કેટલું કષ્ટ વેઠયુ? જે મનુષ્યા તન–ધન અને વાસનામાં સુખની કલ્પના કરીને તેમાં જ જીવનભર લાગ્યાં રહે છે. તેમાં સાચું સુખ મળતું નથી, પરિણામે દુઃખ જ મળે છે.
હવે ખીજું છે દેવી જીવન-દૈવીજીવનમાં અંધકાર ન હોય પણ સત્યના સૂર્ય ચમકતા હાય. સદાચાર, નીતિ અને પ્રેમના દીવડા ઝગમગતા હોય, સદ્ગુણાની સુવાસ’ મઘમઘ્રતી હોય તેનું નામ છે દૈવીજીવન. દેવીજીવન જીવનાર વ્યક્તિ સૌથી પ્રથમ ચારિત્ર– વાન હાય છે. દેવીજીવન જીવનાર આત્મા નરમાંથી નારાયણ અને છે. અને માનત્રમાંથી સહા માનવ બની જાય છે. એના જીવનમાં માનવતા મહેંકી ઉઠે છે. દુઃખીને એને
શા. ૬૪
Page #519
--------------------------------------------------------------------------
________________
૫૦૬
એના દિલમાં દયાના ઝરણાં વહે છે. અને તે પિતાનું સર્વસ્વ આપી દઈને પણ દુખીના દુખ મટાડે છે.
એક વખત પ્રસંગ છે. એક બહુ મોટું નહિ અને બહુ નાનું નહિ તેવું ગામ છે. તેમાં એક ગરીબ કુટુંબ વસે છે. તેમાં એક માતા અને દિકરો બંને જણા રહે છે. આ માતાએ મહેનત મજુરી કરીને પોતાના પુત્રને ડેકટર બનાવ્યું. પણ સાથે એ સંસ્કાર પણ રેડ્યા કે દિકરા ! ભલે જીવન ઓછું જવાય, પણ દૈવી જીવન જીવવું. તું ડોકટર બનીને પરદુઃખભંજન બનજે. ગરીબનાં આંસુ લૂછજે. તેના જીવનનું આવું સુંદર ઘડતર ઘડયું છે. આ પુત્રનું નામ અશ્વિન છે. આ અશ્વિનના લગ્ન થયાં. પણ તેના દિલમાં બીબના દુઃખ કેમ મટાડી શકું એ જ તેની ભાવના છે. ગરીબોની સેવા કરતાં મારા પાપ ધોવાશે. અશ્વિનની પત્નીનું નામ સગુણ છે. સમય જતાં તેને એક પુત્ર અને પુત્રી થયા. પુત્રનું નામ સુશીલ અને પુત્રીનું નામ શીલા છે. આમ આ બધા આનંદથી રહે છે. પરંતુ ડોકટર અશ્વિનની ભાવના પરદુઃખભંજનની છે. જ્યારે સગુણને તે ગમતું નથી.
જ્યારે પાપને ઉદય હોય ત્યારે આવી પત્ની મળે. રથના બે પૈડાં બરાબર હોય તે રથ સારી રીતે ચાલી શકે તેમ સંસારમાં પણ જે પતિ-પત્ની બંને સુમેળ સ્વભાવવાળા હોય તે સંસાર સારી રીતે ચાલે. આ ડેકટર જ્યાં સારી વીઝીટ મળતી હોય ત્યાં જરા બેકાળજી કરે પણ ગરીબની વાત સાંભળે ત્યારે તેનું લેહી ઉછળી જાય. અને ત્યાં જલદી દોડી જાય. તે સમજો કે ગરીબ માણસનું કોણ?
એક વાર સગુણા ડોકટરને કહે છે–જુઓ! બધા ડોકટરને ત્યાં મોટરો દોડે છે અને આપણે ઘેર છે મેટર? તમે તે બધા ગરીબને જશે છે. ત્યારે ડોકટર કહે છે કે આ જે બધી મોટરો દોડે છે તે આપણી જ છે ને! બે-ચાર આના આપીએ કે મોટરમાં બેસવાનું મળે. પણ વિચાર તે કર કે જ્યારે આપણે મૃત્યુ પામીને પરલોકમાં જશું ત્યારે મોટર, હાટ-હવેલી કે બંગલા સાથે નહિ આવે. હું ગરીબાઈમાં જ મોટે થયે છું એટલે ગરીબ લેકેની સ્થિતિને મને પૂરે ખ્યાલ છે.
રવિવારને દિવસ છે. બપોરના જમી પરવારીને ડોકટર પિતાની પત્ની, સુશીલ અને શીલા સાથે પાટ રમે છે. હજુ પાટ પૂરી થઈ ન હતી ત્યાં બારણું ખખડાવવાને અવાજ આવ્યું. એટલે સગુણા એકદમ ચમકીને ઉઠી અને બડબડતી નીચે ગઈ બારણું ખોલ્યું અને રૂઆબમાં પૂછયું તું કોણ છે? સમય-કસમય જોયા વિના જ હાલી નીકળે છે. કેમ જાણે દાક્તર સાહેબ તે યંત્ર ન હોય! દરવાજો ખેલીને જોયું તે સામે એક ગરીબ ખેડૂત જેવો માણસ ઉભે હતો. તેણે બે હાથ જોડીને સગુણાને નમસ્કાર કર્યા. સગુણાએ વિવેક પૂરતો ય તેને નમસ્કારને જવાબ આપ્યા વિના પૂછ્યું-કેમ શું કામ છે? ગરીબ માણસ જવાબ આપે તે પહેલાં તે તે બેલવા લાગી. હેકટર સાહેબ
Page #520
--------------------------------------------------------------------------
________________
નવરા નથી. ખૂબ અગત્યના કામમાં છે. ગામમાં ઘણાં ડોકટરો છે ત્યાં જાવ ને ! આ ડોકટર સિવાય તમને બીજા કોઈ મળતા નથી? કે રવિવારે પણ જંપ વળવા દેતા નથી ! ગરીબ માણસ રડી પડે અને કહે છે બુન ! મારે એકને એક દિકરે છે. તેને પેટમાં સખત દુખાવો ઉપડે છે. આંચકી આવે છે. ઘરગથ્થુ ઘણું ઉપચાર કર્યા પણ કાંઈ સારું થતું નથી. તેથી દડાદોડ આવ્યો છું. મને ડેકટર પર ખૂબ શ્રદ્ધા છે. એક વાર મારી લાડકી દિકરીને મરતી બચાવી હતી તેથી જે ડોકટર આવે તે મારા દિકરાને સારું થઈ જાય. આ ગરીબ માણસ આમ કહે છે ત્યાં તે સગુણા જોરથી બારણું બંધ કરીને ઉપર જતી રહી. ખરેખર એ તો જેને વીતે તે જ જાણે.
ધનવાન જીવન માણે છે, દુઃખિયારા આંસુ સારે છે,
કેઈ અનુભવીને પૂછી જે, કે કેમ જીવી જાણે છે. સગુણા ઉપર ગઈ એટલે ડોકટરે પૂછયું કે કોણ હતું? તે કહે, કઈ નહિ. ત્યારે ડોકટર કહે-બારણું કે ખખડાવ્યું હતું ? એ તો આપણી કામવાળી મંગુ હતી. ડોકટર કહે-તારી બટું બેલવાની ટેવ હજુ ન ગઈ! મેં બારીમાંથી બધી વાતચીત સાંભળી છે. અને બધું જોયું છે. ડોકટર તે તરત જ ઉઠયા અને દવાની બેગ હાથમાં લઈને મેજા અને બુટ પહેર્યા વગર જુની ચંપલ પહેરીને તે ગરીબ માણસના ઘેર જવા તૈયાર થયાં. ત્યારે સીડી ઉતરતાં સ્ત્રી એ ડોકટરને કહયું આજે પિકનિકને પ્રોગ્રામ છે એટલે જલ્દી પાછા આવજે. ડોકટરે કહયું જે છેકરાને સારું હશે તો આવીશ, નહીં તે મારે મિત્ર અશક અને તેની પત્ની ઉષા બેલાવવા આવે તે તમે ત્રણે જણ જજે. ડોકટર અશ્વિન, ખેડૂતના ઘરે પહોંચી ગયે. અને ત્રણ કલાક ખૂબ ઈલાજ અને ઉપચાર કરી તેના એકના એક પુત્રને નવજીવન આપ્યું. ખેડૂતનું કુટુંબ ડોકટર પર હજારે આશીર્વાદ વરસાવી રહ્યું. મામુલી ફી લઈ અશ્વિન ઘરે ગયે. અશ્વિનને મન એ ફી કરતાં પેલા ગરીબ કુટુંબે આપેલા અંતરના આશીર્વાદ વધારે મૂલ્યવાન હતા. આવા ડોકટરે મળવા આજે મુશ્કેલ છે.
રાકટરના મિત્ર અશોક પાછળથી બેલાવવા આવ્યા પણ ડોકટર વિના સગુણા અને તેના બાળકે કઈ ગયા નહીં. અને સગુણુ રીસાઈને સૂઈ ગઈ. ડેકટરે આવીને પૂછયું પિકનિકના પ્રોગ્રામમાં ન ગયા? તે કહે ના. ડેકટર પણ સૂઈ ગયા. ડોકટરને બીજાના દુઃખ દૂર કરવાની ભાવના અને તેમને એ જ ગમે, જ્યારે સગુણને ફરવું ને નાચવું ગમે. પણ ડોકટર તેને ખૂબ સુંદર રીતે સમજાવતે. અને કહે છે સગુણ ! હું નાને હતું ત્યારે તેને માતા પિતા પાસેથી મેં સાંભળ્યું હતું કે તમે પરદુઃખભંજન બનશે તે સુખી થશે. અને એ ગરીબના આશીર્વાદથી તમારી લીલી વાડી કુલી-ફાલી રહેશે. પણ સગુણાને તેની અવળાઈને કારણે આ વાત ગળે ઉતરતી નથી.
Page #521
--------------------------------------------------------------------------
________________
૫૦૮
એક વાર સગુણા તેના પતિને કહે છે –તમે સોમવારથી શનિવાર સુધી દવાખાનું ચાલુ રાખે. રવિવારે એક દિવસ તે આરામ હે જઈએ ને? આ દલીલેને ડોકટર સુંદર જવાબ આપતે–તું કેવી વાત કરે છે? જે રેગ રવિવારે ન આવતા હતા તે હું જરૂર બંધ રાખત. પણ રેગ અને મોત ચોક્કસ દિવસની રાહ જોતા નથી. માટે કઈ રવિવારે માંદુ પડે તે ઈલાજ તે કરવું જ પડે ને ! પણ અશ્વિન ની વાત સગુણાને ગમતી નથી.
એક રવિવારે સુશીલની જન્મજયંતિના આનંદમાં સંગીત અને પાટીને પ્રોગ્રામ ગોઠવ્યું હતું. પ્રોગ્રામ ત્રીજે માળે વિશાળ અગાશીમાં હતો. એટલે સગુણા નીચે દરવાજામાં ઉભી રહી બધા આમંત્રિતોને સત્કાર કરી બીજે માળ મેક્લતી હતી. બીજે માળે અશ્વિન પણ બધાને સત્કાર-સન્માન કરી ત્રીજે માળે મેલતે. એવામાં એક ગરીબ માણસ દેડતે દોડતો રડતો રડતે આવ્યું અને કહે-બેન! ડોકટર સાહેબ છે? મારે દિકરે ખૂબ બિમાર છે. તે જીવશે કે કેમ એ શંકા છે. આનું રૂદન જોઈને ઘડીભર તે સગુણનું હૈયું પલળી ગયું. પણ બીજી જ પળે વિચાર આવ્યું કે જે અશ્વિન જશે. તે આ પાટીને બધે ય આનંદ ઉડી જશે. તેથી ડોકટરને આ વાત કરી નહિ અને આશાભેર આવેલા માનવીને નિરાશ નહીં કરતા કહ્યું હું ડોકટરને જરૂર એકલત, પણ તેઓ જરૂરી કામે વડોદરા ગયા છે. ક્યારે આવશે ? રાત્રે આવે, પરેઢિયે આવે કે સવારે આવે તે હું કહી શકું નહિ પણ તમે તમારું સરનામું આપતાં જાવ એટલે ડોકટર આવશે ત્યારે મેક્લીશ. તે ગરીબ માણસ સરનામું આપીને ઘેર ગયો. ઘેર જઈને પિતાના પુત્ર માટે બીજી દવા કરે છે પણ લાગુ પડતી નથી. એટલે રડતે રડતો ડોકટરની રાહ જોવે છે. અહીંયા સંગીતને પ્રોગ્રામ તથા પાટી બધું આનંદપૂર્વક પૂર્ણ થઈ ગયું. ત્યાં સગુણાને પેલે ગરીબ માણસ યાદ આવ્યા પણ અશ્વિનની આંખોમાં ઉંઘ ઘેરાયેલી હતી એટલે તેણે વાત ન કરી. બધા નિદ્રાધીન થઈ ગયા.
અડધી રાત્રે ભર ઉંઘમાં સૂતેલી સગુણાની આંખે એકાએક ઉઘડી ગઈ છે કે ધીમા ઉંહકારા કરી રહ્યું હતું. ઉઠીને જોયું તે શીલાનું શરીર એકદમ ગરમ અને ચાર ડીગ્રી જેટલે તાવ ચઢયે હતે. તેણે અશ્વિનને ઉડાડ અને રેવા કકળવા મંડી. જુએ, શીલાને ખૂબ તાવ ચઢયે છે. ઝટ દવા કરે. ત્યાં અશ્વિનને પલંગની નજીક સુશીલ પણ ધીમા અવાજે ઉંહકારા કરી રહ્યો હતે. સગુણાએ જોયું તે તેને પણ પુષ્કળ તાવ છે. અશ્વિને બંને માટે ખૂબ ઈલાજ અને ઉપચાર કર્યા, કેલનોટરનાં પિતાં મૂક્યા પણ સુશીલ અને શીલાને એટલે બધે તાવ છે કે એક ડિગ્રી પણ ઘટતું નથી. અને ઉપરથી તાવ વધી જવાથી બંને બાળકે બેભાન બની ગયા. - અશ્વિનને પણ હવે શું કરવું એ વિચારમાં શૂનમૂન બેઠો હતે. આમ બેઠેલો જોઈને સગુણા કહે છે, લેકેને નવજીવન આપવા દોડયા જાય છે અને અહીં કેમ ધ્યાન રાખતા
Page #522
--------------------------------------------------------------------------
________________
૫૦૯
નથી ? ત્યારે અશ્વિન કહે છે આટલા-ઉપચાર મે' કોઇ દિવસ કયાંય કેઈ ને માટે કર્યાં નથી તેટલા આ ખાળકો માટે કર્યા છે, છતાં કેમ સારુ થતું નથી ? છેવટે તેના મિત્ર છે. અશાકને ફાન કરી બધી વાત કરી. સગુણા વિચારે છે કે અશ્વિનના હાથમાં જશ રેખા છે. મૃત્યુના મુખ સુધી પહેાંચેલા દરદીએ અશ્વિનના હાથ અડકતાં નવું જીવન મેળવે છે અને આજે એકેય ઈલાજ કેમ સફળ નીવડતા નથી ? એકાએક તેને યાદ આવ્યું કે તે એક દિવસ કહેતા હતા કે જે દિવસે કાઈના દુઃખ મટાડવામાં એકાળજી કરીશ ત્યારે નક્કી સમજજે કે આપણી લીલી વાડી કરમાઇ જવાના પ્રસંગ આવશે એટલે તે એકદમ ઉઠીને ચિઠ્ઠી લાવી અને કહ્યું: ડાકટર અશેાકના આવવાથી મારા પુત્રોને નહિ મટે પશુ આપ આ ચિઠ્ઠી લે અને પેટી લઈ ને નીચે ઉતરી. મેં પાટીના આનંદ માણવાના સ્વાર્થમાં તમને વાત જ કરી નહિ. એનાં ફળ અત્યારે મારા એ ગભરૂ બાળક ભેગવી રહ્યાં છે. ઘરમાં મમ્બે ખાળકાને તાવમાં તરફડતા મૂકી ડાકટરને જવાનું' મન થતું નથી, પણ સગુણાએ મક્કમ સ્વરે કહ્યું-તમે ત્યાં જાવ. તેને મટશે તે જ મારા સંતાનેાને તાવ ઉતરશે. ડાકટર સરનામા પ્રમાણે તેના ઘેર ગયા. ડોકટરને જોઈને બધાએ કહ્યુંઃ આવે ! હવે મારા દિકરા સાો થઈ જશે. ડોકટર પર બધાને ખૂબ શ્રદ્ધા છે. શ્રદ્ધા હોય તે દ્રુ જાય. ડાકટર ગયા. કેશ હાથમાં લીધેા અને સારુ' થવા લાગ્યું.
આ બાજુ અશેક ડૉકટરે આવીને ઉપચાશ શરૂ કર્યાં. સગુણા મનમાં તે ગરીબને દીકરા ખચી જાય એવી પ્રાર્થના કરી રહી છે. સવાર થતાં સુશીલ અને શીલાને તાવ સાવ ઉતરી ગયા. ડૉ. અશ્વિન તે ગરીમના પુત્રને મટાડી ઘેર આવે છે અને જીવે છે તા બંનેના તાવ ઉતરી ગયા છે. પત્નીને ડૉકટરનુ વચન હવે સત્ય સમજાઈ ગયું કે પરદુઃખભંજન બનવાથી. ગરીબેાના આંસુ લૂછવાથી, તન-મન ને ધનથી ઉપયાગી બનવાથી આપણી વાડી લીલી જ રહેવાની, અને આસુરી જીવન જીવવાથી આ ખીલેલી વાડી કરમાઈ જવાની. સગુણા સુધરી ગઈ. છેલ્લે અશ્વિને સગુણાને કહ્યુ. ભૌતિક સપત્તિ તા મનુષ્યના પ્રાણ મચાવવામાં નિષ્ફળ નીવડે છે, પણ ગરીખાના અંતરમાંથી નીકળતા આશીર્વાદ જ મનુષ્યની અમૂલ્ય સંપત્તિ છે. ખરેખર! આવું જીવન જીવનાર સાચા માનવ છે. આનુ નામ છે દૈવી જીવન.. દૈવી જીવન આવે ત્યાં આધ્યાત્મિક જીવન સહજ આવી જાય છે.
હવે ત્રીજું આધ્યાત્મિક જીવન ઃ—
જે જીવનમાં ભગવાને બતાવેલા તત્વા પ્રત્યે અખૂટ શ્રદ્ધા હોય, સમ્યગ્ જ્ઞાનના દ્વિપક ઝગમગતા હોય, અને જ્ઞાન પ્રમાણે આચરણ કરવામાં આવતુ હાય તેનું નામ આધ્યાત્મિક જીવન છે. આધ્યાત્મિક જીવનમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રના પશ્મ વિકાસ થાય છે. જ્યાં ગંગા-યમુના અને સરસ્વતી એ ત્રણે નદીઓના
Page #523
--------------------------------------------------------------------------
________________
પાઈ
સંગમ થાય છે તે તીર્થ સમાન બની ગયું છે. એ જ પ્રમાણે આપણા આત્મા રૂપી નદીમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્રચારિત્ર રૂપી ત્રણે સરિતાઓને સંગમ થાય તે આપણું આધ્યાત્મિક જીવન પણ પવિત્ર તીર્થ સમાન બની જાય.
આ ત્રિવેણીના અભાવે જીવનમાં જેવી જોઈએ તેવી પ્રગતિ થઈ શકતી નથી. સૌથી પ્રથમ તે સત્યતત્વ ઉપર દઢ શ્રદ્ધા થવી જોઈએ. જ્યારે શ્રદ્ધા થશે ત્યારે જ્ઞાનને આનંદ આવશે. જ્યારે જ્ઞાનને આનંદ આવશે ત્યારે જીવન-આકાશમાં ચારિત્રની ચાંદની ચમકશે. આપણે જેને સમ્યકજ્ઞાન-દર્શન અને ચારિત્ર કહીએ છીએ તેને બીજા ભારતીય ચિંતકોએ ભક્તિગ, જ્ઞાનયોગ અને કર્મવેગ કહેલ છે. આપણા જીવનમાં જ્યારે આ ત્રણેને પૂર્ણ વિકાસ થાય છે ત્યારે આત્મા પરમાત્મા બની જાય છે. માટે બંધુઓ ! આજના જીવનમાં જે અશાંતિ દેખાય છે, તેનું મુખ્ય કારણ આસુરી જીવન છે. એવા જીવનને ત્યાગ કરી દૈવી જીવન જીવતાં શીખો અને તેમાંથી આધ્યાત્મિક જીવન પ્રતિ પ્રયાણ કરો. અને આત્મ સાધના સાધી લે. ફરીને જન્મ-જરા ને મરણના ફેરા કરવાનું ન રહે. સમય થઈ ગયું છે એટલે વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં...૭૦ ભાદરવા સુદ ૧૪ ને સેમવાર તા. ૨૮-૯-૭૦
અનંતજ્ઞાની મહાન પુરૂએ જગતના ઉદ્ધારને માટે શાસ્ત્રવાણી પ્રકાશી. ચાર મૂળસૂત્રમાં ઉત્તરાધ્યયન સૂત્ર જેનાં છત્રીશ અધ્યયન રહેલાં છે. તેમાંથી ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં દેવભદ્ર અને જશભદ્ર એ બે બાલુડાને સંસારની અસારતા સમજાઈ છે. એટલે હવે ભવભ્રમણના ફેરા કેમ ટળે એ માટે જ એમને પુરુષાર્થ છે. જો કે છ એ આત્માઓ હળુકમી છે. છ એ ચરમશરીરી જીવે છે. પણ હજુ બે જીવે જાગૃત થયાં છે. બાળકના નિમિત્તથી ભૃગુ પુરોહિત ને જશાભાર્યા તૈયાર થશે. અને તેમના નિમિત્તથી ઈષકાર રાજા અને કમલાવંતી રાણું જાગશે. પણ હજુ ભૂથ પુરોહિતને એના પુત્ર પ્રત્યે મોહ છે. મેહના કારણે જ આ જીવ મૂંઝાય છે.
આ વે પિતાના સ્વરૂપને ઓળખ્યા વિના અનંતકાળથી પરિભ્રમણ કર્યું છે. આત્માએ અજ્ઞાનતાથી ઉભું કરેલું દુખ આત્માના જ્ઞાનથી જ દૂર કરી શકાય છે. શરીર વિનાશી છે. અને આત્મા અવિનાશી છે. આયુષ્ય પૂર્ણ થયે શરીર તે છૂટી જાય છે.
Page #524
--------------------------------------------------------------------------
________________
પણ આત્મા તે અમર છે. આત્માએ ભેદ વિજ્ઞાનથી અજ્ઞાનને દૂર કરવાની જરૂર છે. તે જ બાહા પદાર્થો પરની મમતા ઓછી થાય. સૌએ પોતાના આત્માને સમજાવવાની જરૂર છે કે તે આત્મા! ચલાયમાન એવા જડ પુગલની એંઠને ભોગવટો તને કેમ ગમે છે? રાજહંસ જેમ માન સરોવરમાં મસ્ત રહે છે તેમ તારે જ્ઞાનસ્વરૂપમાં મસ્ત રહેવું જોઈએ.
'કુકડો જેમ ઉકરડાને જ ઉથામે છે તેમ આત્મા જ્યારે વિભાવ દશામાં હોય ત્યારે ઉકરડા જ ઉથામત હોય છે. કેટલા પુરુષાર્થે આપણને આ માનવજન્મ મળે તેને તમને વિચાર થશે ત્યારે તમારા વિચારમાં કેવું પરિવર્તન આવશે તેની તમને ખબર છે? જેમ તમને સર્પને ભય લાગે છે તેમ તમને પાપને ભય લાગશે. સમ્યફદષ્ટિ આત્મા કર્મોદયથી સંસારમાં રહ્યો હોય છે પણ અંતરના પ્રેમથી નહિ. અંતરના પ્રેમથી તે પરમાત્માને જ ઝંખતે હોય છે. સમકિતી અંતરથી મેક્ષના સુખને ઝંખે છે. દેવના ગમે તેવા સુખ હોય તે પણ તે તેને દુખ માને છે. આવા શુભ અધ્યવસાયના પરિણામે સમકિતી ઘણું નિજર કરે છે. જેનું લક્ષ પરમાત્મા તરફ વળ્યું તેને બેડે પાર થાય છે. મેક્ષમાર્ગમાં ચિત્તના અધ્યવસાયની ઘણી મોટી કિંમત અંકાયેલી છે. તેમાં શુભ અધ્યવસાય પ્રમાણે જે પુરુષાર્થ ઉપડે તે એક જન્મમાં અનેક જમેનાં કર્મો ખપી જાય છે. આ જીવે અવળે પુરુષાર્થ તો ઘણે કર્યો છે. જે હવે સમજીને સવળે પુરૂષાર્થ કરે તે પછી બાકી શું રહે? અલ્પ સમયમાં કામ કાઢી જાય. જીવની અનાદિથી રૂચી પુદ્ગલભાવની એંઠમાં જ છે. તેને સ્વભાવ તરફ રૂચી થઈ જ નથી. :
સકલ જગત તે એંઠવત, અથવા સ્વપ્ન સમાન, - તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન.”
જ્ઞાનીની દ્રષ્ટિમાં આખું જગત એંઠવત્ અથવા સ્વપ્ન સમાન ભાસે છે. અને તે જ સાચી જ્ઞાનદશા છે. જ્યાં સુધી આવા ભાવ ન આવે ત્યાં સુધી જ્ઞાન ફક્ત વાચાજ્ઞાન છે. બંધુઓ! આ જગતનાં બધા પદાર્થો જીવે અનંત વાર ભેગવ્યાં છે અને અનંતીવાર છેડ્યાં છે. અને એજ પદાર્થો બીજાઓએ પણ અનંત વાર ભોગવ્યાં છે. હવે એ એં. નહિ તે બીજું શું કહેવાય? તમને એંઠ ખાવી ગમતી નથી તે પુદગલની એંઠ કેમ ગમે. છે? જડ પુદગલે પ્રત્યેનો રાગ તમને મૂંઝવે છે.
આત્માને મેહિ નિદ્રામાંથી જાગૃત કરે. આત્મા પ્રમાદમાં પડે છે એટલે એના ઘરમાં મોહ-માન-માયા-મદ-મત્સર બધાને સ્થાન મળે છે. જે ઘરની બાઈ કુવડ હેય તેના ઘરમાં ચકલા માળા નાંખે. ઉંદરડા દર કરે અને જાળાં પણ થાય. પણ જે ઘરની શ્રી સુઘડ છે, જાગૃત છે એના ઘરમાં ચકલા માળા નાખી શકે નહિ. આત્માની પ્રચંડ
Page #525
--------------------------------------------------------------------------
________________
શક્તિ આગળ કોઈની તાકાત નથી કે કઇ ટકી શકે. પણ જ્યાં પિતાની શક્તિનું ભાન જ નથી ત્યાં શું કહેવું? - દેવભદ્ર અને જશોભદ્ર ભૃગુ પુરોહિતને કહે છે કે પિતાજી! આ સંસારમાં કંઈક જીવો આ મારું અને આ તારું, આટલું મેળવ્યું અને આટલું મેળવવાનું છે. આ વ્યવસાયમાં જ જિંદગી પૂરી કરે છે. વળી ધન ભેગું કરતાં કેટલું પાપ કરવું પડે છે! જ્યારે પુણ્યશાળી છે મળેલી લક્ષમીને છોડી દે છે. પૂર્વ જન્મમાં જેણે ખીરના દાનથી પુ૨ય ઉપાર્જન કર્યું છે તેવા શાલિભદ્રની વાત તમે સાંભળે.
શ્રેણિક મહારાજા મગધ દેશના રાજા હતા. તેમની રાજધાની રાજગૃહ નગરીમાં હતી. ત્યાં શાલિભદ્ર મોટા શ્રેષ્ઠી તરીકે રહેતા હતાં. એમની ઋદ્ધિ આગળ રાજાની અદ્ધિ સામાન્ય દેખાતી હતી. કારણ કે શાલિભદ્રને તેમના પિતાદેવ પ્રસન્ન હતાંરેજ ૯ પેટી ઉતરતી હતી. ભજન, વસ્ત્ર, અલંકારે દેવતાઈ હતાં. આ રાજગૃડ નગરીની ખ્યાતિ સાંભળીને નેપાળ દેશના વહેપારીઓ સવા લાખ સોનૈયાની કિંમતની એક એવી ૧૬ રત્નકંબળ લઈને રાજસભામાં વેચવા ગયા. ગમે તેવી ઠંડીમાં પણ નકંબળ ઢાંકવામાં આવે તે પથ્થર જેવાં કરેલાં ઘી પણ પીગળી જાય. ગ્રીષ્મ ઋતુમાં તપેલાં ઘી ઉપર ઢાંકવામાં આવે તે ઠરીને પથ્થર થઈ જાય. અને ચોમાસામાં ન શરદી કરે કે ન ગરમી કરે, આવી ગુણવાળી રત્નકંબલ મેલી થાય ત્યારે અગ્નિમાં નાંખે તે શુદ્ધ થઈને બહાર આવે. પણ રાજાએ કહ્યું-કંબલના મેહમાં સવા લાખ સોનૈયા ખરચીએ તેના કરતાં પ્રજાના રક્ષણમાં ખરચીએ તે શું ખોટું ! વહેપારીઓ સાંભળીને ખિન્ન થઈ ગયા અને બેલ્યા કે જે માલ મગધ દેશના માલીક ન ખરીદે તે બીજું કશું ખરીદ કરે ! નાહકના મહેનત કરીને આવ્યા. શાલિભદ્રની માતાએ આ વહેપારીઓને ઉદાસપણે પિતાના ઘર આગળથી જતા જોયા. દાસીને બોલાવવા મોકલી. જે માલને રાજા ખરીદી ન શક્યા તે તારી શેઠાણી શું ખરીદ કરવાના હતા?” દાસીએ કહયું-એક વખત આવે. વહેપારીઓ આવ્યા. શેઠાણને જોઈને ખુશ થયા. ભદ્રા શેઠાણી પૂછે છે-શું લાવ્યા છો? રત્નકંબળ કેટલી છે? ૧૬. બહુ છેટું કર્યું. મારે ૩૨ જોઈતી હતી, કારણ કે મારા શાલિભદ્રની સ્ત્રીઓ ૩૨ છે. કિંમતીમાં કિંમતી રત્નકંબળ માટે બત્રીસને યાદ કરનાર શાલિભદ્રની માતા પિતાને કેમ ભૂલી જાય છે? એમાં જ જૈનધર્મના હાર્દને પામેલી માતાની મહત્તા છે. એ બત્રીસ પુત્રવધૂએ એ માતાને કેવી રીતે પૂજતી હશે? સામાની પાસેથી જે તમારે ગુગ જોઇને હોય તે પ્રથમ તમે ગુણવાન બને.
પહેલાંનાં જૈન કુટુંબે ગૃહસ્થાવાસમાં પણ આ દશાનાં હતાં, કારણ કે તેમને ત્યાં ત્યાગની છોળે ઉછળતી હતી. હૃદયમાં ઉપભેગેની પિપાસા નહેતી એટલે વહુઓ પ્રત્યે પણ કરીએ એટલે સદભાવ રહે. જ્યારે આજે તે વહુ માટે ઘી, દૂધ તાળામાં હેય
Page #526
--------------------------------------------------------------------------
________________
પાય
છે. વહુએ પણ મનમાં કહે છે કે સાસુજી ! યાદ રાખજો. હાથમાં આવા એટલી વાર છે, નહિ ખવાય તેા ઢાળી નાંખશુ. આજના સાસુ વહુ એટલે કોઇ જુદી જ વસ્તુ. આ તમારા આજના સંસાર! તમે જે સંસારનાં સુખાનું વર્ણન કરે છે તે આ જ કે ખીજા ? તમે બહાદુર છે કે બંગલામાં રહી શકેા છે. તમે એવુ પુણ્ય કરીને આવ્યા છે કે સસારો સડથા સિવાય છૂટકો નથી. તમારે ગુસ્સા સંસારનેા ત્યાગ કરવાનું કહે તેના ઉપર. શાલિભદ્રની માતાનું હૃદય કેટલુ ઉદાર હશે ? શાલિભદ્રની માતા કહે છે કે સેાળના ખત્રીસ ટુકડા કરો અને પછી મને આપે. પેલા વહેપારી વિચાર કરે છે કે ટુકડા કરીએ પણ ૧૬ની કિ`મત કયાં છે ? તેથી શંકાશીલ થયાં. એ શેઠાણી જાણી ગયા. તરત જ નાકરાને હુકમ કર્યાં અને સેાનૈયાની થેલીએ વહેપારીએ આગળ ધરી અને રત્નક બળના ટુકડા થઈ ગયા. ભદ્રા માતાએ પેાતાની છત્રીસે પુત્રવધૂને એક એક ટુકડા અપણુ ર્યાં. પુત્રવધૂએએ સ્નાન કરી તે ટુકડાથી શરીરને લૂછીને તે ટુકડા ગટરમાં ફે'કી દીધા. રાણીને સમાચાર મળ્યા કે મહારાજાએ એક પણ ક`ખળ ખરીદ કરી નહિ પણ એક તે જોઈએ. તેથી રાજાએ વહેપારીઓને એલાવ્યાં. આ વહેપારીઓએ બધી હકીકત રાજાને કહી. રાજા આ સાંભળી ખૂમ આશ્ચર્ય પામ્યા. અને મનમાં વિચાયું કે અહા ! તે ફેવા. શ્રીમંત હશે? પછી સવાલાખ સેાનામહેાર આપી શાલિભદ્રને ત્યાંથી એક રત્નક બળ લેવા માણસને માકલ્યા. ભદ્રા માતા કહે છે ભાઈ! રાજાને એમ કહેજે કે રત્નક બળ તા શું. પણ ખચે આપનું જ છે. અમે બધાં પણ આપનાં છીએ. રત્નકબળ હોય તેા પણ કિંમત લઇને આપવાની હોય ? પણ લાચાર છું કે સેાળેના ટુકડા થઈ ગયા અને તેગટરમાં ફેંકાઈ ગયા. માણસે આ વાત જઈને શ્રેણીક મહારાજાને કડી. શ્રેણીકે વિચાયુ કે કેવા શ્રીમંત હશે તે ! એની સાહ્યબી કેટલી હશે ? મારે જરૂર એને જોવા જોઈએ. આસ વિચારી રાજા અભયકુમારને કહે છે કે તમે ખબર આપે। કે શાલિભદ્ર રાજસભામાં આવે. ભદ્રા માતા કહે છે આપની આજ્ઞા મારા માથા ઉપર. પણ મારા શાલિભદ્રે સૂય કયાં ઉગે છે અને કયાં આથમે છે તે જોયા નથી. સાતમા માળેથી કદી નીચે ઉતર્યો નથી. તા રાજા મારા ઘેર પધારે અને અમને પાવન કરે. રાજાએ પણ આ વાત માન્ય રાખી. રાજા સભ્યષ્ટિ હતા. ખ'નેના વિચારમાં અને ભાષામાં કેટલી સૌમ્યતા અને સુંદરતા ઝળકી રહી છે ! એ ખૂખ વિચારવા જેવું છે. આ બધા પ્રતાપ શ્રી વીતરાગના શાસનની રસિકતાનેા છે.
મધુએ ! અર્થ-કામની લાલસા એ એક ભયંકર વસ્તુ છે. દુનિયાના પદાર્થાંની આસક્તિ રૂપી અગ્નિ સળગી રહેલ છે. તેને વૈરાગ્ય રૂપ જળથી શાંત કરી. “ નમા અરિહંતાણુ ” ની નવકારવાળી કેમ ગણત્રી ? શા માટે ગણવી? તે તા ગયા છે. માટે હવે નવકારવાળી રાજ ગણા કે “ દુનિયાના પદાર્થાન
,,
66
ક્ષા. ૫
તમે બધા ભૂલી મારે, એક દિવસ
..
Page #527
--------------------------------------------------------------------------
________________
પાર
છેડયા વિના છૂટકો નથી. ” આથી તમારા આત્મા દિવસે દિવસે પવિત્ર અને. તમે દીક્ષાથી આવા છે પણ તેને લીધા વિના તમારો તા નહિ પણ તમારા મા-બાપના પણુ ઉદ્ધાર ચવાના નથી. આપણા તારક પ્રભુએ લીધું તેા તમારે લેવુ જ પડશે. વૈરાગ્યભાવવાળા આત્માઓને સ ંસાર વિષ જેવા લાગે છે.
o
દેવાનુપ્રિયા ! જ્ઞાની પુરૂષાના કહેવા પ્રમાણે માર્ગોનુસારીના પહેલા ગુણ છે ન્યાયસઅેપન્નતા. કદાચ પૈસા વિના ચાલે પણુ મમતા છૂટી જાય તેા અહેાભાગ્ય સમજજો. અનીતિ, અસત્ય, વિશ્વાસઘાત કરવા એ બધું મારે ન જોઇએ. યાદ રાખજો કે અનીતિ, અસત્ય આદિથી અંધાયેલા કર્મા જ‘પીને નહિ બેસવા દે, પરભવ છે નહિ એવી નાસ્તિકતા ન બતાવેા. શ્રીમહાવીર દેવના શાસનમાં કોઇના પક્ષપાત નથી. જો જ્ઞાની પુરૂષાની આજ્ઞા પ્રમાણે ન વર્ત્યા તા નરકનગાદ માહિના ખાડા તૈયાર છે. અમે કહીશું કે આગમા બહુ ભણ્યા, તમે કહેશે કે અમારી સાહચખી ખૂબ છે પણ એ બધુ ત્યાં નહિ ચાલે. 'ધુએ, તમારે કયાં જવુ` છે ! નરકમાં કે નિગેાદમાં! ( સભામાંથી અવાજ :– એકેમાં નહિ, કારણકે મને ખાટા છે. માટે ત્યાં જવું નથી) પણ કાર્યાં ત્યાં જવાના કરવા છે. તમારી આ મેાજ-મઝા તમને ઉત્તમ ગતિ નહિ અપાવે. માટે એમાંથી આસિત ઉઠાવી લઈને તમે ધમમાં ચિત્તને જોડા.
હવે એક વખત શાલિભદ્ર કેવા છે એ જોવા શ્રેણિક મહારાજા અને ઘેર ગયા. શાલિભદ્ર સાતમે માળ રહેતેા હતેા. જેને સૂર્ય ઉગવા-આથમવાની ખબર ન હતી. એવા શાલિભદ્રની માતાએ રાજા શ્રેણિકને પેાતાને ત્યાં આવવા આમંત્રણ આપ્યું હતું. એથી શ્રી શાલિભદ્રના ખાપ ગેાભદ્ર શેડ જે દેવતા થયા છે, તે દેવતાએ આખા નગરને શણગારી મૂકયુ. રાજા શ્રેણિકે જયારે અભયકુમારને પૂછ્યું' કે આ બધુ શું છે ? ત્યારે મંત્રીશ્વર અભયકુમારે કહ્યું કે મડારાજ! શાલિભદ્રે કરેલી આપના પ્રવેશ મહેાત્સવની તૈયારી છે. રાજા મકાન જોઈ આશ્ચય પામે છે. હવે તે વિશેષ વાત અવસરે લઈશું. આપણી મૂળ વાત પર આવીએ.
ભૃગુપુરાહિતના બાળકો કહે છે હે પિતા! આ સંસારમાં ક્ષણ માત્રના પ્રમાદ કરવા જેવા નથી. અમારે તા હવે વહેલી તકે સયમ લેવા છે. આ ભૃગુ પુરાહિત પણ જેવા તેવા ન હતા. ખૂબ બુદ્ધિશાળી હતા. વેદનેા જાણકાર હતા. તે કહે છે હું મારા પ્રિય પુત્રો ! તમે મારી વાત સાંભળે.
धणं भूयं सह इत्थियाहिं, सयणा तहा कामगुणा पगामा । तवं कए तप्प जस्सलोगो, तं सव्व साहीणमिहेव तुभं || ઉત્ત. સૂ. અ. ૧૪ ગાથા ૧૬.
હે પુત્રો! આપણે ઘેર લક્ષ્મીની કમીના નથી. પૂર્વના પુણ્યથી મળ્યું છે. મારે તા લક્ષ્મી મેળવવા માટે કોઇ જાતનું પાપ કરવું' પડયું નથી, કારણ કે ઈષુકાર રાજને
Page #528
--------------------------------------------------------------------------
________________
ભૃગુ પુરોહિતની સાથે પૂર્વ નાણાનુબંધી સંબંધ છે, એટલે મન માન્યું ધન આપે છે. સુવર્ણ-હીરા-માણેક, પન્ના આદિ ઝવેરાત પણ ઘણું છે. સાત પેઢી સુધી બેઠા બેઠાં ખાવ તે પણ ખૂટે તેમ નથી. એટલે તમારે ધન મેળવવા પાપ નહિ કરવું પડે. વળી દેવકુમારી જેવી કન્યાઓ તમને પરણાવું, અને તમે સંસારમાં રહીને મનમાન્યા સુખે ભેગ. વળી રહેવાને માટે દેવભવન જેવા મહેલો છે. શિયાળામાં રહેવાના મહેલ જુદા, ઉનાળામાં રહેવાનાં મહેલ જુદા, ચેમાસામાં રહેવાના મહેલ જુદા. તમારે કેઈ જાતની ચિંતા કરવાની નથી. છતાં આવા ઉત્તમ કામ શા માટે છેડી દો છે?
બંધુઓ ! જ્યાં ખૂબ ધન હોય છે ત્યાં ઘણે ઠેકાણે ધર્મ દેખાતું નથી. અને કંઈક પુણ્યવાન છો એવા પણ છે કે ગમે તેટલાં વૈભવ હોય, તો પણ ધર્મ એમને પ્રાણની જેમ વહાલું હોય છે. આગળનાં રાજકુમારે આવી ઋદ્ધિ છોડીને નથી નીકળ્યાં? રાજકેટમાં વીરાણીને જ દાખલે છે કે જેમને ઘેર રજવાડા જેવી સાહ્યબી છે છતાં એમના કુટુંબમાં વિનેદ મુનિ જેવાં રત્ન ન પાક્યાં? ધનની સાથે ધર્મ રૂચે એ પણ પુસ પુણ્યની વાત છે. ધર્મ સમજીને ન્યાય-નીતિથી કમાયેલું ધન લાંબા સમય સુધી ટકી રહે છે. અને અનીતિથી કમાયેલું ધન અ૫કાળ ટકે છે. અને પાપનાં પિોટલાં બંધાવે છે. ભૃગુ પુરોહિત હજુ પણ એના પુત્રોને કેવા પ્રલેભને આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન......નં. ૭૧
ભાદરવા વદ અમાસ તા. ૨૯-૯-૭૦ મંગળવાર
અનંતજ્ઞાની, શાસન સમ્રાટ, ત્રિલોકીનાથ, કરૂણા સાગર ભગવાને જગતના જીવોના ઉદ્ધારને અર્થે શાસ્ત્રમય વાણીનું નિરૂપણ કર્યું.
ભગુ પુરોહિતના બે પુત્ર પ્રમાદ છેડી જાગૃત બન્યાં છે. એમને ભૂગુ પુરોહિત કહે છે કે, મારા વહાલા પુત્રો ! તમે કહે છે કે પૈસા મેળવવા માટે મહાન પાપ કરવા પડે છે. તે હું તમને કહું છું કે તમારે પૈસા કમાવવાની જરૂર નહિ પડે. કારણ કે પૂર્વના પુણ્યથી મારી પાસે ધનની કમી નથી. તેમજ સારામાં સારી રૂપવંતી કન્યાઓ તમને પરણાવીશ. તેમની સાથે તમે સુખ ભોગવે. તેમજ આપણું કુટુંબ પણ ઘણું વિશાળ છે. સગાસંબંધી પણ ઘણું છે. તેમની સાથે તમે આનંદ કરે.
સર્વ [ તવ૬ નઢો, દર સાિિમવ તુમ ”
Page #529
--------------------------------------------------------------------------
________________
૫૧૬
હે પુત્રો ! હું તમને વધુ શું કહું? જે સુખ મેળવવાને માટે લોકોને તપ કરે પડે છે, એવા બધા સુખે તમને સહેજે પ્રાપ્ત થયાં છે. એને લાત મારીને સંયમ લે એ તે તમારી નરી મૂર્ખતા છે. માટે તમે સમજીને સંસારમાં રહે અને દીક્ષા લેવાની વાત છેડી દો.
* પિતાને પુત્રો પ્રત્યે અત્યંત મહ છે. એટલે મોહની જ વાત કરે છે. દુનિયામાં બધા જ મોહરાજાની માયાજાળમાં ફસાયેલા છે. દરેક જીવને ધન-વૈભવ અને સત્તા વહાલી છે. કેઈને સત્તા છોડવી ગમતી નથી. પણ જે સમજાઈ જાય કે મારે સાચે વૈભવ કે? તે બધે મોહ ઉતરી જાય છે. ભગવાન કષભદેવ દીક્ષા લઈને નીકળી ગયા. ત્યાર બાદ ભગવાનના સૌથી મોટા પુત્ર ભરતની આયુધશાળામાં ચક રન ઉત્પન્ન થાય છે. જે આત્માઓ ચક્રવતિ બને છે તેમને જબ્બર પુષ્યને ઉદય હોય છે. તેને ચૌદ રત્નની પ્રાપ્તિ થાય છે. તેમાં ચક્રરત્ન, છત્રરત્ન, દંડરત્ન અને ખેડૂગ રત્ન એ ચાર રન ચક્રવતિની આયુધશાળામાં ઉત્પન્ન થાય છે. અને ચર્મરત્ન, મણિરત્ન અને કાકશ્ય
ન એ ત્રણ રસ્તે લક્ષમીના ભંડારમાં ઉત્પન્ન થાય છે. આ સાત એકેન્દ્રિય રત્ન છે. અને સાત પંચેન્દ્રિય રત્નો હોય છે. સેનાપતિ રત્ન, ગાથા પતિ રત્ન, વાર્ષિક રત્ન, પુરોહિત વન, એ ચાર રત્ન ચકવતિના નગરમાં ઉત્પન્ન થાય છે. સ્ત્રી રત્ન વિદ્યાધરની શ્રેણીમાં ઉત્પન્ન થાય છે. ગજ રત્ન અને અશ્વ રત્ન વૈતાઢય પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય છે. આ રીતે ચક્રવતિને ચૌદ રત્નની પ્રાપ્તિ થાય છે. તેમાં ચકરત્ન છ ખંડની સાધના કરવાને માર્ગ બતાવે છે.
ચક્રરત્ન એવું કૈરી રન હેય છે કે જેનું રક્ષણ કરનારા એક હજાર દેવે હોય છે. એના આધારે જ ચક્રવતિ છ ખંડની સાધના કરે છે. ભગવાન રાષભદેવને કેવળજ્ઞાન થયા પછી ભરત ચક્રવતિ છ ખંડની સાધના કરવા ગયા છે. સાઠ હજાર વર્ષે એ છે ખંડ સાધીને આવે છે. ત્યારે ખૂબ ધામધૂમથી અમે ધ્યા નગરમાં પ્રવેશ કરે છે. અને ત્યાર બાદ ભરત ચક્રવર્તિના રાજ્યાભિષેકનો મહોત્સવ ઉજવાય છે. દેવાધિદેવ-ભગવંતને જેમ ઈન્દ્રો અભિષેક કરે છે તેમ નરેદેવ-ચકવતિને પણ આભિગિક દેવે અભિષેક કરવા આવે છે. ત્યાર બાદ બત્રીસ હજાર રાજાઓ અભિષેક કરવા આવે છે. સેનાપતિઓ, શ્રેષ્ઠિઓ પણ તેમનો અભિષેક કરે છે. અને સૌ ચરણમાં શીર મૂકાવી “તમે જય પામે, વિજય પામે” એવા મંગલમય શબ્દથી ચકીને વધાવે છે.
ભરત ચક્રવતિના રાજ્યાભિષેક મહોત્સવમાં દેવે, બત્રીસ હજાર મુગટબંધી રાજાઓ તેમજ નગરજને આવ્યાં. પણ સગા નવાણું ભાઈમાંથી એક પણ ભાઈ રાજ્યાભિષેકના મહત્સવમાં ભાગ લેવા આવ્યું નહિ, એટલે ભરત પહેલાં પિતાના ૯૮ ભાઈઓની પાસે એક દૂત મોકલે છે. દૂતે જઈને કહે છે–હે રાજકુમારે! તમે જે રાજ્યસંપત્તિ ભેગવવા
Page #530
--------------------------------------------------------------------------
________________
પ૭ ઈચ્છતા હો તે તમારા મોટાભાઈ ભરત મહારાજાને તાબે થાવ, અને તેમની આજ્ઞાનું પાલન કરે. ત્યારે નાના ભાઈઓ કહે છે–પિતાજીએ દીક્ષા લેતા પહેલાં જ અમને રાજ્ય વહેંચી આપ્યું છે. તે અમે શા માટે ભરતના તાબે થઈએ ! આપણે એની આજ્ઞા શેના ઉઠાવીએ? એ આપણને શું આપી દેવાના છે કે જેથી આપણે તેનો દાસ બનીએ? શું અચાનક મૃત્યુ આવશે તે ભરત કંઈ અટકાવી શકશે? વૃદ્ધાવસ્થાને રોકવા શક્તિમાન છે? આપણા શરીરમાં રેગેનું આવાગમન થશે તે એ રોગ રૂપી રિપુઓને મારીને હઠાવવાની ભરતમાં તાકાત છે કે આપણે તેમની ગુલામી કરીએ ! હા, એ આપણે વડીલ બંધુ છે. એટલે આપણે તેની સેવા કરીએ. એની આજ્ઞા માનીએ તે જુદી વાત છે. પણ એ આપણા ઉપર હુકમ શેને કરે ! છ ખંડ જીતીને આવે છે તે પણ હજુ એની તૃષ્ણની આગ શાંત નથી થઈ ? વિજયની ખુશાલીમાં નાના ભાઈઓને ખુશ કરવાની વાત તો દૂર રહી પણ આ તે પિતાજીએ અમને જે કંઈ આપ્યું છે તે પણ પડાવી લેવાની વાત કરે છે ! ભરત મહારાજા જે પિતાના પુત્ર છે તેમનાં જ અમે પણ પુત્ર છીએ. અને રાજ્યમાં અમારે સહુને સરખે હક્ક છે. માટે હે દૂતો! તમે ભરત મહારાજાને કહેજે કે અમે તેમને તાબે થઈશું નહિ. અમે આ અન્યાયને ફેંસલ કરવા માટે પૂજ્ય પિતા ઋષભદેવ ભગવાન પાસે જઈને ન્યાય કરાવીશું. ત્યાં સુધી આ બાબતમાં કંઈ નિર્ણય થઈ શકશે નહિ.
૯૮ ભાઈઓ ભેગા થઈને ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પર્વત ઉપર બિરાજમાન હતાં ત્યાં આવ્યા. એ કેવા સરળ આત્માઓ હતા? આવી વ્યવહારિક બાબતમાં પણ ભગવાનની સલાહ લેવા માટે ગયાં. પણ ભગવાન કઈ એ બાબતમાં થોડું જ માથું મારે? ભગવાનના ચરણમાં વંદન કરીને કહે છે હે પ્રભુ! અમે આપની પાસે એક ફરિયાદ કરવા આવ્યા છીએ. આપ અમારી ફરિયાદ સાંભળી બરાબર ન્યાય કરજે.
પ્રભ તે બધું જ જાણી રહ્યા હતાં. પુત્રે કહે છે પ્રભુ, આપે દીક્ષા લીધી ત્યારે સેએ પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું છે. અમે તે જે કંઈ મળ્યું તેમાં સંતોષ માન્ય છે. અમે જરા પણ તૃષ્ણ રાખી નથી. અને મોટાભાઈ ભરત મહારાજાએ છ છ ખંડનું રાજ્ય મેળવ્યું છતાં એમની તૃષ્ણ શાંત થતી નથી. તેઓ અમારું આપે આપેલ રાજ્ય પણ પડાવી લેવા ઈચ્છે છે. એમણે અમારા ઉપર ફરમાન કર્યું છે કે કાં રામ છેડી દે અને કાં મારી સેવા કરે. અમને કંઈ જ સમજણ પડતી નથી. શું અમે એવા નમાલા છીએ કે અમારા હક્કનું રાજ્ય છેડીને એની તાબેદારી ઉઠાવીએ? આપે આપેલું રાજ્ય અમારે છોડવું નથી. અને એની તાબેદારી અમારે સ્વીકારવી નથી. એટલે તેની સામે યુદ્ધ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. છતાં પણ આપને પૂછ્યા વિના અમે કંઈ જ કરવા ઈચ્છતા નથી. તે પ્રભુ! આપ જ અમને રેગ્ય સલાહ આપે કે અમે
Page #531
--------------------------------------------------------------------------
________________
પલટ
એની સામે યુદ્ધમાં ઉતરીએ કે તેની તાબેદારી સ્વીકારીએ? આપ જેમ કહે તેમ અમે કરીએ.
- ૯૮ પુત્ર, પ્રભુ શું ન્યાય કરશે-એ શું કહેશે તે સાંભળવા મીટ માંડીને બેસી ગયાં છે. ત્યાગીના શરણે જે જાય છે તેને ત્યાગની જ વાત સમજાવે છે. સર્વજ્ઞ પ્રભુ જેવી દિવ્ય દૃષ્ટિ આપનાર દુનિયામાં તેના સમાન મહાન કેઈ જ નથી. પ્રભુ કહે છે કે પુત્ર ! તમારે કેવું રાજ્ય જોઈએ છે? શાશ્વત કે નાશવંત? જે રાજ્ય ભોગવતાં અનેક શત્રુઓને ભય રહે તેવું રાજ્ય ગમે છે? પુત્રે કહે છે–જે રાજ્ય ઉપર કેઈ દુશ્મન ચઢાઈ ન કરે એવું રાજ્ય અમારે જોઈએ છે. તે હે પુત્રો ! ભરત એ તમારે દુશ્મન -નથી. તમારા સાચા શત્રુઓ એ તમારા કર્મો છે. બહારમાં તમારા કોઈ દુશ્મન છે જ નહિ. જે બહિરાત્મા હોય તે જ બહારનાને પિતાના શત્રુ માને છે. રાગ-દ્વેષ–મેહ અને કષાય એ જ આત્માના અનાદિના દુશ્મન છે. અનાદિકાળથી એ શત્રુઓએ આત્માનું સામ્રાજ્ય ઝૂંટવી લીધું છે. માટે એ દુશ્મની સામે યુદ્ધ કરે. ભરત તમારે વડીલ બંધુ છે. એ કદાચ તમારું બાહ્ય રાજ્ય લઈ લેશે અને તમારા આ લેકનાં કહેવાતા સુખને ધકકો લાગશે, પણ આ આત્યંતર શત્રુઓ તે ભવોભવમાં તમને પરાધીનતાની બેડી પહેરાવનાર છે. માટે તમારે ભારતની સામે યુદ્ધ કરવાને કંઈ જ અર્થ નથી. ભારતની રાજ્ય માટેની તૃષ્ણ ગમે તેટલી વિશાળ હેય પણ જ્યાં એ તમારા આત્યંતર યુદ્ધની વાત સાંભળશે ત્યાં એ ભી જશે. માટે જે તમારે સાચી રાજ્ય લક્ષ્મી મેળવવી હોય તે મારા કહેલા શત્રુઓની સામે જંગ માંડે.
દુનિયામાં જે કંઈ થાય છે તે બધું ભૌતિક સુખોને માટે જ થાય છે. એને માટે ન કહે તેટલાં પાપ, કષાયોનું સેવન, અન્યાય-અનીતિ બધું જ થાય છે. જેને જીવન જીવવા ખાતર જીવવું છે એને દુનિયામાં કંઈ જ ઉપાધિ નથી. આ ૯૮ પુત્રોને ભગવાન પાસે શા માટે આવવું પડયું ? રાજ્યના સુખ જતા ન રહે એ માટે જ ને! પણ ભગવાને તે સત્ય વાત સમજાવી દીધી કે રાજ્યનું સુખ ગમે તેવું હોય તે પણ તે નાશવંત છે. જે તમને રાજ્યની તૃષ્ણા નથી તે તમારે દુનિયામાં કેઈના સેવક બનવાની જરૂર નથી. દુનિયામાં સંપત્તિની પાછળ વિપત્તિ રહેલી છે. કેઈ સંપત્તિ એવી નથી કે જેની પાછળ સ્પિત્તિ ન હોય. માત્ર જ્ઞાન દર્શન અને ચારિત્રની સંપત્તિ જ એવી છે કે જેની પાછળ વિપત્તિ નથી.
પુણ્ય ખલાસ થતાં આજને રાજા કાલે રંક બની જાય છે. અને પાપને પડદો ખસી જતાં કાલને રંક રાજા બની જાય છે. ક્ષણમાં આનંદથી ગુંજતું વાતાવરણ શકમાં ફેરવાઈ જાય છે. જ્યારે પ્રવર્યા એ પરમાનંદ પ્રાપ્ત કરવાની પગદંડિકા છે. વળી રાજેશ્વરી તે નરકેશ્વરી કહેવાય છે. રાજય મળવા છતાં રાજ્યમાં ન લેવાય તે જ
Page #532
--------------------------------------------------------------------------
________________
પાલ
સદગતિનો મહેમાન બની શકે છે. માટે આવા અશાશ્વત રાજ્યને મોહ છોડી શાશ્વત રાજ્યપ્રાપ્તિ માટે સંયમ માગ જ શ્રેયકારી છે. આવી ઉત્તમ સલાહ તે ભગવાન જ આપી શકે. ત્યાં ને ત્યાં ૯૮ પુત્રોએ બોધ પામીને ભગવાન ઋષભદેવ પાસે દીક્ષા અંગીકાર કરી.
ભરત મહારાજાને ખબર પડી કે મારા ભાઈઓએ દીક્ષા અંગીકાર કરી. એટલે ભરત મહારાજાએ પિતાની આણ વર્તાવી, પણ ભરત મહારાજાના સેનાપતિએ સભામાં આવીને કહ્યું કે રાજન ! આપે બધા ઉપર વિજય મેળવી લીધું છતાં ચક્રરત્ન હજુ નગરમાં પ્રવેશ કરતું નથી, માટે હજુ પણ કઈ બાકી રહી ગયું લાગે છે. હજુ કોઈ એ હશે કે જેમણે તમારી આજ્ઞા શિરોમાન્ય ન કરી હોય. ત્યારે ભરત મહારાજા કહે છે, હજુ વળી કેણુ બાકી રહી ગયેલ છે કે ચક્રરત્ન નગરમાં પ્રવેશ કરતું નથી! ત્યારે બીજા સેનાપતિઓ કહે છે મહારાજા ! ખુદ આપના નાના ભાઈ બાહુબળી આપની આજ્ઞા શિરોમાન્ય કરતાં નથી. એને કારણે જ ચક્રરત્ન અટકી ગયું છે.
ભરત મહારાજા બાહુબલિને સમાચાર મોકલાવે છે કે જે તમે રાજ્ય સુખ ભોગવવાની અને જીવનની ઈચ્છા રાખતા હે તે માટે તાબે થઈ જાવ. બાહુબલિ આવેલા દૂતને કહે છે કે ભારતને કહી દેજે, કે બાહુબલિ તમારી આજ્ઞામાં રહેવા તૈયાર નથી. એ કંઈ કાચ પિચે નથી. સાચે સિંહ છે. ભરત મહારાજા બાહુબલિની સામે યુદ્ધ કરે છે. બંને ભાઈઓ વચ્ચે બાર બાર વર્ષ સુધી ઘોર સંગ્રામ ચાલે છે, છતાં પણ બંનેના સૈન્યમાંથી કેઈન સિન્યની હાર થતી નથી. બંને ભાઈનું યુદ્ધ જેવા માટે સ્વર્ગમાંથી દે હાજર થતાં હતાં. દેવે પણ ક્ષણભર વિચારમાં પડી જતાં હતાં કે અહો! કમની કેવી વિચિ ત્રતા છે ! બંને સગા ભાઈઓ છે. વળી ચરમ શરીરી જ છે, છતાં તુચ્છ રાજ્ય લક્ષમીની ખાતર યુદ્ધ કરી રહ્યાં છે! બંને ભાઈઓને સમજાવવા ઈન્દ્ર મહારાજા વચ્ચે પડયા. એમણે કહ્યું કે જે તમારે લડવું જ હોય તો સામસામા લડી લે. પણ નિર્દોષ મનુષ્યને સંહાર શા માટે કરે છે? એ વાત તેમને ગળે ઉતરી. ઇંદ્ર એમને પાંચ પ્રકારના યુદ્ધ નક્કી કરી આપ્યા. (૧) દૃષ્ટિયુદ્ધ (૨) વાક્યુદ્ધ (૩) બાહુયુદ્ધ (૪) મુઠુિદ્ધ (૫) દ્વયુદ્ધ. આ પ્રમાણે બંને ભાઈઓ યુદ્ધ કરે છે. આ પાંચ પ્રકારનાં યુદ્ધમાં બાહુબલિને વિજય થાય છે. ભરત મહારાજા હારી જાય છે. પિતાની હાર થતાં ભરત મહારાજા વિચારે છે કે ભરત ક્ષેત્રના છ છ ખંડ મેં સાધ્યા છે. સાઠ હજાર વર્ષ સુધી મેં સંગ્રામ ખેલ્યા છે. હવે એ રાજ્યને માલિક શું બાહુબલિ બની જશે?
એક મ્યાનમાં બે તલવાર સમાય નહિ તેમ એક જ ભરતક્ષેત્રમાં એક સાથે બે ચક્રવતિ કદી હાઈ શકતા જ નથી. ચક્રવતિનું બળ એટલું બધું હોય છે કે એને કઈ રાજા જીતી શકે જ નહિ. અહીં ન બનવાનું બની ગયું છે. બાહુબલિની પણ પ્રચંડ તાકાત છે. એને કઈ છતી શકે તેમ નથી. હવે છેલો અજમાશ કરી લઉં. છેલ્લામાં છેલ્લું
Page #533
--------------------------------------------------------------------------
________________
પર૦
શ. સુદર્શન ચક્ર મારા હાથમાં છે, એમ વિચાર કરી ભરત ચકવતિ ચક્રરત્નને યાદ કરે છે. ત્યાં ચક્રરત્નના અધિષ્ઠાયક દેવે એના હાથમાં સુદર્શન ચક આપે છે. ભારત મહારાજા ચક્રને હાથમાં લઈને જોરથી આકાશમાં ઘૂમાવે છે. ત્યારે બાહુબલિ કહે છે - યુદ્ધની ઉત્તમ રીત છોડીને તમે અધમ રીત અજમાવી રહ્યાં છે. મર્યાદાને ત્યાગ કરે એ તમારા જેવા મહાન પુરૂષને યેગ્ય લાગતું નથી. છતાં ભરત મહારાજા બાહુબલિ ઉપર સુદર્શન ચક્ર છેડે છે. પરંતુ બાહુબલિ પણ ચરમશરીરી જીવ છે. વળી બંને સગા ભાઈ છે. એક શેત્રના હોય તેના ઉપર સુદર્શન ચક્ર અસર કરી શકતું નથી. તેમ આ બંને સગા ભાઈ છે એટલે સુદર્શન ચક્ર બાહુબલિની આસપાસ પ્રદક્ષિણા કરી પાછું ફરીને ભરત ચક્રવતિના હાથ ઉપર આવી સ્થિર થઈ જાય છે.
ન બંધુઓ! આ કાળમાં વૈજ્ઞાનિકોએ ઘણી શોધખોળ કરી છે. અનેક પ્રકારના શસ્ત્રોનું સર્જન કર્યું છે. અણુબ, હાઈડ્રોજન બેબ આદિ ભયંકર વિનાશના સાધને શોધ્યાં છે. આ યુગના અણુબ આદિ શસ્ત્રો આસુરી શસ્ત્રો છે. જ્યારે સુદર્શન ચક્ર તે દેવી શસ્ત્ર કહેવાય. તે દુશ્મનનું મસ્તક છેદીને જ પાછું ફરે પણ નિર્દોષને કેઈ જાતની ઈજા પહોંચાડે નહીં. તેમજ એક જ શેત્રના મનુષ્ય ઉપર અસર કરી શકે નહિ એટલે એ દૈવી શસ્ત્ર કહેવાય. આજના તમારા આસુરી શ તે નિર્દોષ અને દોષિત બધાને સંહાર કરી નાંખે છે. ભરત મહારાજાનું ચક તે પાછું ફરી ગયું. પણ બાહુબલિ ભયંકર મુષ્ટિ ઉગામી ભરતને મારવા દોડે છે અને દેડતા જેવા ભરતની સામે આવે છે તેવા એના બધા તરંગે શમી જાય છે, અને મનમાં વિચાર થાય છે કે અહો! એક રાજ્યના ટુકડા ખાતર હું કોને સંહાર કરી રહ્યો છું? ગમે તેમ તેય મારે મોટો ભાઈ છે. નાને થઈને હું મોટાભાઈને હણવા તૈયાર થયે છું ! ધિક્કાર છે મને ! મારા કરતાં મારા નાના ૯૮ ભાઈઓ હજારે ધન્યવાદને પાત્ર છે કે જેઓ રાજ્યને લેભ છોડી પિતાના સાચા પુત્ર બની ગયા. પણ હવે આ ઉગામેલી મુષ્ટિ પાછી કેમ વાળી શકાય? તરત જ ઉગામેલી મુષ્ટિ વડે લેચ કરી નાંખે છે. અને બાહુબલિ પલવારમાં રણક્ષેત્રને ધર્મ, ક્ષેત્ર બનાવી દે છે. ત્યાં ને ત્યાં દીક્ષિત બની જાય છે. દેવે પણ અચેત પુષ્પોની વૃષ્ટિ કરે છે અને કહે છે કે ઘણું સારું કર્યું. એવી ઘોષણ કરે છે ત્યારે ભરત મહારાજા પણ એમના ચરણમાં ઝૂકી પડે છે. અને ગદ્ગદ્ કંઠે બોલે છે વીરા ! તમને ધન્ય છે. આટલી શૂરવીરતા હોવા છતાં તમે ક્ષણવારમાં રાજ્યભવને ત્યાગ કરી દીધો. તમે જ પૂજ્ય પિતાના સાચા વારસદાર છે. હું તમારા જેવો બનીશ ત્યારે જ પિતાને સાચે પુત્ર બનીશ. - ભરત મહારાજા ચક્રવતિની પદવી પામ્યાં પણ એમાં લુખ્ય ન બન્યાં. એ સંપત્તિથી અલિપ્ત રહેતાં. એણે ચેતવણી આપવા માટે પગારદાર માણસો કયા હતા, કે હે મનુષ્ય ! હું જ્યારે ભાન ભૂલીને રાજ્યસંપત્તિમાં ચકચૂર બનું ત્યારે તમે મને ચેતવણી આપજે કે – “ચેત ચેત ભરહ નરરાયા, કાલ ચપેટા દેત હ”
Page #534
--------------------------------------------------------------------------
________________
પા
હું રાજન્ ! તું ચેતી જા. તારા માથે કાળ ભમી રહ્યો છે. આટલા સુખમાં પડ્યું નિર'તર આવી જાગૃતિ રાખતા હતાં ત્યારે તે અરિસાભુવનમાં કેવળ જ્ઞાન પામી ગયા. દીક્ષા લઈને આત્મકલ્યાણ સાધી ગયા.
જો વૈભવ વિલાસમાં જ સુખ હૈાત તે ચક્રવતિ એ તેને છેડત નહિ. મહાનપુરૂષ છોડીને ગયાં છે, તેા નક્કી સમજી લેજો કે સુખ ત્યાગમાં છે, ભાગમાં નહિ. આ સપત્તિને ખાતર રાજાઓને કેવા યુદ્ધ-સંગ્રામેા કરવા પડયા. અંતે સમજયા ત્યારે છેડતાં વાર ન લાગી. ગમે તેટલું ધન હાય પણ કરેલાં કર્મીની સજા ભાગવતી વખતે જીવને સહાયક બનવાનું નથી. તે સમયે જે સાચી સહાય કરનાર હાય ! વીતરાગ કથિત ધર્મ છે, ધર્મ વિના ત્રણે કાળમાં જીવના ઉદ્ધાર થવાના નથી.
દેવાનુપ્રિયા ! ગઇ કાલે આપણે શાલિભદ્રની ઋદ્ધિની અને શ્રેણિક મહારાજા તેને ત્યાં જોવા જવાની વાત કરી હતી. આમાં ખાસ વિચારવાનુ` એ જ છે કે શાલિભદ્ર કેવા ઋદ્ધિશાળી છે છતાં જોજો, શ્રેણિકનુ શાલિભદ્રના ઘેર જવાનું નિમિત્ત કેવું રૂપ ધારણ કરે છે તે સાંભળવા જેવું છે. માટે તે વાત હું કહું છું.
શ્રેણિક મહારાજા શાલિભદ્રના મહેલ જોઈ આભેા બને છે. પહેલા ખડમાં ઉંબરે ઉભા રહેવું પડે છે. સ્વચ્છ સ્ફટિકની જમીન નિળ પાણીના સરાવર જેવી દેખાય છે. રાજા મૂઞય છે. પગ મૂકું અને ડૂબું તે! પણ બુદ્ધિના નિધાન અભયકુમાર પાસે જ હતા. ઘરમાં સરાવર કયાંથી ? એ તરત જ સમજી ગયા. એક્દમ કંઈક ચીજ કાઢી ભેાંય ઉપર નાંખી અને આગળ ચાલ્યા. રાજા પૂછે છે કે શાલિભદ્ર અહી' કેમ દેખાતા નથી ? કહે છે રાજન! શાલિભદ્ર અહી... હાય? આ તા હાથી-ઘેાડા વિગેરે પશુઓને રહેવાનુ' સ્થાન છે. શ્રેણિક મહારાજા વિચારે છે કે ભગવાન શ્રી મહાવીરદેવે કહેલા પુણ્યના અનેક પ્રકારામાંના આ પણ એક પુણ્યના પ્રકાર છે. આવા મકાનમાં અત્યારે કોઈ રાજા આવે તે તરત જ મનમાં થાય કે આ મારા કરતાં ચઢી ગયા અને તેને તેનું ધન પડાવી લેવાની ભાવના થાય, પણ આ તે સમ્યક્દૃષ્ટિ રાજા હતે. તેથી એમણે તેા વિચાયુ કે જેવુ મારી પાસે રાજપુણ્ય છે તેવું શાલિભદ્ર પાસે ભેગપુણ્ય છે. શ્રેણિક રાજાને જરા પણ ઈર્ષ્યા ન આવી. “ અરિહંતના શાસનને પામેલા સમ્યગ્દૃષ્ટિ આત્માને દુનિયાની કોઈપણ વસ્તુ અનીતિના પંથે લઈ જવા સમર્થ નથી. ”
શ્રેણિક રાજા વિચારે છે કે જે મારા રાજભુવનમાં નહિ તે એના હાથી ઘેાડા માટે ! કેવુ' પુણ્ય ! જેમ શ્રેણિક રાજા સમ્યગ્દષ્ટિ અને ભગવાન મહાવીર પ્રભુના અનુયસીહતા તેમ શાલિભદ્ર પણુ સમ્યગ્દષ્ટિ અને ભગવાન મહાવીરના અનુયાયી હતા. મહારાજા શ્રેણિક ઉપર ગયા. ચેાથે માળે ભદ્રામાતાએ કયુ. રાજન્ પધારો. અહિં જ બિરાજો. પાંચમે માળે હું રહું છું. છઠ્ઠા માળે મારા શાલિભદ્રની ખત્રીસ પત્નીઓ રહે છે અને
શા
Page #535
--------------------------------------------------------------------------
________________
પર સાતમા માળે મારે શાલિભદ્ર રહે છે. સ્ત્રીઓના આવાસમાં થઈને આપનાથી ન જઈ શકાય. હું શાલિભદ્રને નીચે બોલાવી લાવું છું. તેના ઘરને બધે વહીવટ માતા કરે છે. તે દીકરે માતા વહીવટ કરે એ માતાની કેવી ઉદારતા ! આજના મા-દીકરામાં કેવું વર્તન હોય છે ! તે તે જરા તમે સંસારમાં શેધજે તે ખરા ! જે તમારે સંસારને સ્વર્ગ વિમાન બનાવે છે તે સમ્યક દષ્ટિ બને.
સમ્યકરષ્ટિ એટલે ત્યાગન પિપાસુ, ત્યાગને જાપ કરનાર” બંધુઓ ! તમે પણ ત્યાગના પિપાસુ બનો અને રાગને લાત મારજે. જે સંસારના રાગના રસીયા બનશે તે ચતુર્ગતિ રૂપ સંસારમાં રખડશે. ભદ્રામાતા શાલિભદ્રની પાસે જાય છે. માતાને જોઈ શાલિભદ્ર વંદન કરે છે અને પૂછે છે. માતાજી! કયા કારણથી પધાર્યા? માત કહે છે-હે પુત્ર! શ્રેણિક આવ્યા છે માટે તું નીચે ચાલ. શાલિભદ્રે કહયું- માતા ! એમાં મને શું પૂછે છે! જેમ રાજ તમે તમારી મેળે કરે છે તેમ કરી લો અને નાખો વખારે. માતા કહે છે ભાઈ! શ્રેણિક એ કરીયાણું નથી કે વખારે નંખાય. આ તે આપણા ગામના રાજા છે. મગધ દેશના માલીક છે. આપણા નાથ છે. તે આપણી ફરજ છે કે નીચે આવી એમનું સત્કાર-સન્માન કરવું. શાલિભદ્ર વિચારે છે કે નાથ ! અને એ પણ મારા ! હું મનુષ્ય અને તે પણ મનુષ્ય. જરૂર મારા પુણ્યમાં ખામી છે. મારા નાથ તે ભગવાન મહાવીર એક જ છે. આ નવા નાથ વળી કોણ! હવે હું એવાં કાર્ય કરું કે નાથ જ ન રહે. શાલિભદ્રની દશા પલટાઈ ગઈ. એને બધું ખોટું ભાસ્યું. અને માતાને કહયું હું આવું છું. પણ આટલા શબ્દ માત્રથી જ દશા બદલાય અને રસ્તે પ્રયાણ કરવા માંડે એનું શું કારણ! એની પાસે પ્રલેને તે ઘણાં હતાં. આ લેકમાં પણ તે દેવતાઈભેગ ભોગવતે હતે. જે શાલિભદ્ર ધારત તે કહી શકત કે માતા! જાવ, કહી દે કે માલિક ન જોઈએ. એને થાય તે કરી લે. પિતાના પિતા ગભદ્ર શેઠ દેવ હતા, તેની પાસે લશ્કર મંગાવી લડી શકત, પણ એ બાલીશ વિચાર ન આવ્યું, કારણ કે તે સમ્યકષ્ટિ આત્મા હતા.
શ્રેણિક મહારાજા પણ અવિરતિ સમ્યક દષ્ટિ હોવા છતાં પ્રભુ મહાવીરના પરમ ભક્ત હતા. માતાના કહેવાથી શાલિભદ્ર નીચે આવ્યા. દેવકુમાર જેવા સુકોમળ શરીરવાળા શાલિભદ્રને જોઈ રાજા શ્રેણિકને ખૂબ પ્રેમ જાગે. પ્રેમથી પિતાના ખેળામાં બેસાડ. આજે તમારા ઘેર કઈ રાજા તે આવે જ નહિ પણ કોઈ મેટા અમલદાર આવે અને તમારું સન્માન કરે તો ! અમલદારની ઓળખાણ થતાં તમે બેલવા મંડી પડે કે અમલદાર મારા હાથમાં છે. આમ કરું ને તેમ કરું. પછી શું ! મગધ દેશના માલિક શ્રેણિક મહારાજા શાલિભદ્રને પૂછે છે. કેમ છે? શાલિભદ્ર કહે છે કે દેવ, ગુરૂ અને ધર્મના પ્રતાપથી આનંદ છે, પણ આપની કૃપા જોઈએ. દેવ, ગુરૂ અને ધર્મનું વચન સાંભળી રાજા વિચારે છે કે આવી ભેગની અવસ્થામાં પણ દેવ, ગુરૂ અને ધર્મને ભૂલતે
Page #536
--------------------------------------------------------------------------
________________
પર૩
નથી. આવી દેવતાઈ સાયબી ! બત્રીસ દેવાંગના જેવી સ્ત્રીઓ વચ્ચે પણ શાલિભદ્ર દેવ-ગુરૂ અને ધર્મને યાદ કરે છે. શ્રેણિક રાજાના મેળામાં થોડી વાર બેસતાં શાલિભદ્રને પરસેવો છૂટે એટલે માતા કહે છે હે રાજન ! મારા કમળ પુષ્પને આપ ખેાળામાંથી છેડી દે, નહીં તો એ કરમાઈ જશે, કારણકે એણે માણસને શ્વાસોચ્છવાસ આ રીતે કદી સહન કર્યો નથી. આવા સુકોમળ શરીરવાળે અને ધમ ધમ સાહયબીમાં રહેનારે શાલિભદ્ર પણ આગળ જતાં કેવી રીતે આત્માની સાધનાના માર્ગ પર જાય છે તે વાત અવસરે વિચારશું.
આજે વિનુભાઈને મા ખમણ તપની પૂર્ણાહુતિને દિન છે. હું તે તેમને અને જે જે ભાઈ-બહેનોએ ઉગ્ર તપની સાધના કરી છે તે સને કહું છું કે આ તપ કર્યા પછી જીવનમાં પવિત્રતા આવવી જોઈએ. અને કષાયની કાળાશ ઘટવી જોઈએ. અને આ તપ કર્યા પછી રાત્રિ ભોજનને ત્યાગ, કંદમૂળને ત્યાગ એટલું તે જીવનભર માટે થાય એ ઉત્તમ વાત છે. તપની લહેજત કાયમ માટે તમારા દિલમાં રહેવી જોઈએ. યથાશક્તિ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા પણ કરવી જોઈએ. આવા સગુણે આવવાથી જીવન શૈલી ઉઠે છે. સમય થઈ ગયેલ છે એટલે વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન....નં. ૭ર સુદ એકમ ને બુધવાર તા. ૩૦-૯-૭૦
આ
- रागो य दोसो वि य कम्मबियं, कम्म च मोहप्पभवं वयन्ति ।
મે' જ ના મળસ મૂરું, સુવું નામ વયન્તિ II લે. અ. ૩૨-૭ રાગ અને દ્વેષ એ કર્મોનાં બીજ છે. અને કર્મ મિહને પુત્ર છે. આત્મા ઉપર કર્મો ચુંટવાનું મુખ્ય કારણ મેહની ચિકાશ બને છે. આ કર્મ ભવ-પરંપરાના બીજે છે. આથી જ આત્મા જન્મ અને મૃત્યુના ચક્રમાં ફર્યા કરે છે. જન્મ અને મૃત્યુ રૂપી દુઃખનું મૂળ પણ કમ છે. આત્મા દુખથી બચવા માટે ઈચ્છે છે, પણ દુઃખના કારણથી બચવા ઈરછ નથી. તાપથી બચવા ઈચ્છે છે પણ સૂર્યનાં કિરણોનાં મેહને છોડવા ઈચ્છ નથી. પરંતુ બંધુઓ, એ વાત નિશ્ચિત છે કે જ્યાં સુધી કારણ હાજર છે ત્યાં સુધી કાર્યની પરંપરા ચાલુ રહેવાની, કાર્યની સમાપ્તિ માટે પહેલાં કારણને સમાપ્ત કરવું ઈશે. દુઃખને મટાડવા તે આપણે ચાલી નીકળ્યા, પણ રસ્તે જ જાણ નથી.
Page #537
--------------------------------------------------------------------------
________________
પર*
જો નથી, તે આપણા પ્રયત્નો નિષ્ફળ નીવડશે. દુઃખથી મુક્ત થવાને સાચે માર્ગ તે ભગવાન મહાવીર બતાવી ગયા છે.
“તુરાં ચં ન ર ો મોણો”
આ સોનેરી સૂત્રને તમે યાદ રાખો. દુઃખ તેનું હણાયું છે કે જેને મોહ થતું નથી. વિશ્વના દુખના ઉપરની છાલ તેડીને જોશે તે ત્યાં તમને મોહનું બીજ દેખાશે. જરા ઉંડા ઉતરીને જુઓ તે ખરા કે દુઃખ એ શું છે અને તે ક્યાં છે ? તમે વિયાગની ક્ષણેને દુઃખની ક્ષણે માને છે. એ ક્ષણે ક્યારેક એવી કરૂણ હોય છે કે વિયેગનું દુઃખ આંખમાં આંસુ વહાવી દે છે. તે વિગ પછી સંપત્તિને હેય કે સંબંધીન હોય પણ એ માનવના દિલને પીગળાવી દે છે. બધા વિગેમાં પુત્રના વિયોગની વાત સૌથી વધુ કરૂણ હોય છે. એ વિયાગને ઘા મમતાળુ માતાના હૃદય ઉપર પડે છે.
- રાજકોટ રાજગૃહી જેવી ભાગ્યવાન અને વિશાળ નગરી છે. લાખોની સંખ્યામાં માણસો અહીંયા વસે છે. અહીંયા પણ ઓછામાં ઓછા એક માણસ તો દરરે જ મૃત્યુ પામ હશે. પણ એ બધાનું દુઃખ શું તમારા મનને પીડા પહોંચાડે છે? (સભામાંથી અવાજ-ના.) જે મૃત્યુ જ દુઃખનું કારણ હોય તે દુનિયામાં જ મૃત્યુ પામતાં હજારે માનવીઓ તમને શામાટે દુઃખ પેદા કરતું નથી ? જો મૃત્યુ દુઃખ આપતું નથી તે પછી કોઈ વહાલી વ્યક્તિ જ્યારે સંસારમાંથી વિદાય લે છે ત્યારે શા માટે તમે કલાકના કલાક સુધી આંસુ વહાવ્યા કરે છે? દુઃખનું મૂળ રૂપ જે તમે જાણવા માગશે તે દુઃખ કેઈન જીવવા અથવા મરવામાં નથી. જો એમ હોત તો પાડોશીના પુત્રના મૃત્યુથી પણ તમને જરૂર દુઃખ થાત, પણ એવું બનતું નથી. દુઃખ તે મારાપણામાં રહેલું છે. આપણું કઈ પ્રિયજન ચાલ્યું જાય તે એને વિયેગ આપણને ખટકે છે. પુત્ર મૃત્યુ પામે એનું દુઃખ નથી. પરંતુ તે પિતાને હતો અને તેથી જ માતાની મમતા આટલી દ્રવી જાય છે અને દુઃખ થાય છે. પાડોશીમાં કઈ મરી જાય તે એના મોં પર દુઃખની રેખા પણ ફરકતી નથી. જ્યાં પિતાપણું નથી ત્યાં દુઃખ નથી અને જ્યાં પિતાપણું ગયું ત્યાં દુઃખ પણ ગયું. પરંતુ મેહમય આત્મા આ વાતને સ્વીકાર કરતા નથી. ભગવાન મહાવીરે આચારંગ સૂત્રના અધ્યયનમાં ફરમાવ્યું છે કે –
શ મેવ નવ યુગન્નતિ, બે ના મેદ વાર” આચારંગ સૂત્ર આ મહમાં મૂઠ બનેલે આત્મા સત્યને પ્રકાશ મેળવી શકતું નથી. જ્યારે હૃદયમાં મિહની આંધી આવે છે ત્યારે એને પહેલો પ્રહાર વિવેકની દીપશિખા ઉપર પડે છે. વિવેક પિતે જ પ્રકાશ છે. પરંતુ મેહ અંધકાર ફેલાવે છે. એ પિતાના ભાવિજીવન પ્રત્યે સાવધાન થતું નથી તેમ એનું શું પરિણામ આવશે એ તરફ એનું ધ્યાન પણ
Page #538
--------------------------------------------------------------------------
________________
પરંપ
જતું નથી. સીતા સેનાના મૃગ ઉપર મેહિત થઈ રામાયણ કાળમાં થનાર એ મહાયુદ્ધની મૂળમાં આ મેહ જ છૂપાયેલે રડ્યો છે. સુવર્ણમૃગને મોહ પણ યુદ્ધની એક ચિનગારી બનીને રહે છે. એના પછી આવે છે રાવણને સીતા પ્રત્યેને મેહ. આમ દરેક યુદ્ધના મૂળમાં ઉંડા ઉતરશે તે એમાં મેહ દેખાશે. પછી ભલેને એ રૂપને મેહ હોય કે પછી ધનને હોય. સંપત્તિ અને સુંદરીને લઈને જ મોટાં મોટાં યુદ્ધો ખેલાયાં છે. જે જે વિશ્વયુદ્ધો થયાં તેમાં નજર નાંખશે તે ત્યાં પણ તમને મેહને ઈતિહાસ જ મળશે. આ માટે મને એક નાનકડું દૃષ્ટાંત યાદ આવે છે.
એક વાર એક ગામની અંદર જ્યાં અનેક સંસ્કૃતિઓ ભેગી થાય છે ત્યાં મેળો ભરાયે. એક શેઠ મેળામાં ગયા અને મેળામાંથી માલ ખરીદ્યો. સામાનને પેટીમાં બરાબર પેક કરી દશ મજુરને પેટીઓ ઉપાડવા બોલાવ્યા. દરેક મજૂરના માથે ચાર ચાર પેટીઓ મૂકી. અને શેઠ પિતાના ઘર તરફ રવાના થયા. રસ્તે ખૂબ લાંબે. જેઠ મહિનાને સૂર્ય પિતાના સહસ્ત્ર કિરણે વડે પૃથ્વીને બરાબર તપાવી રહ્યો હતે. આવી પ્રચંડ ગરમીમાં ખાલી હાથે ઘરની બહાર જવાનું મુશ્કેલ બને છે. જ્યારે આ બિચારા મજુરે ચાર ચાર પેટીઓ માથે મૂકી ધોમધખતા તડકામાં રસ્તે ચાલી રહ્યા હતા. અને તેથી સખ્ત ગરમીના કારણે તેમના શરીરમાંથી પરસેવાની ધારાઓ નીતરતી હતી.
આખરે મજુરોની ધીરજની હદ આવી ગઈ. તેઓ કહેવા લાગ્યા કે હવે તે ચલાય તેમ નથી. માથે ભારત અને ચાલવું એ બની શકે તેમ નથી. હવે તે એક ડગલું ભરવું પણ મુશ્કેલ છે. જે આપણી આ જ સ્થિતિ રહેશે અને ભાર ઓછો કર્યા વિના ચાલશું તે આપણે અહીં જ ઢગલે થઈને પડી જશું. શેઠે મજુરની આ વાત સાંભળી તેથી તેમનું હદય પીગળી ઉઠયું. કારણ કે મજુરની સ્થિતિને એ બરાબર સમજતે હતો. ગરીબાઈને દુઃખ એણે અનુભવ્યા હતા. એટલે મજુરના દુઃખને સમજી શક્યો.
“જેને વીતી હોય તે જાણે રે, અજાણે કઈ ન જાણે રે, કાંટે ખરેખર બેરડી કેરે, હાથમાં વાગ્યું હોય,
વાગ્યા વિનાની વેદના રે, જાણી શકે નહીં કેય.” જે જેના ઉપર વીતે છે તે જ જાણી શકે છે. જે હમેંશા મોટરમાં ફરતો હોય તેને પગે કેમ ચલાય એ શું ખબર પડે? જે હમેંશા વિશાળ મહેલે માં વસે છે અને રોજ મિષ્ટાન્ન જમે છે એને ગરીબની જિંદગીને ખ્યાલ કયાંથી આવે? ફટપાથ ઉપર સૂનારને કેવું વીતે છે એ શ્રીમંત શું જાણે! જે માણસે દુખની વેદના ભોગવી છે તે જ બીજા દુઃખીઓના દુઃખને જાણી શકે છે.
Page #539
--------------------------------------------------------------------------
________________
પરદ
શેઠ મજુરાની સ્થિતિ સમજી ગયા અને મીઠા શબ્દોમાં કહ્યું કે ભાઈ આ ! જે જેટલે ભાર ઉપાડીને શાંતિથી ચાલી શકે તે તેટલેા જ ભારે ઉપાડે અને બાકીના અહી મૂકી દે. મને એ માટે કઈ દુઃખ નહી લાગે. તમારું કષ્ટ તે મારું કષ્ટ છે. કારણ કે તમારા સૌમાં હું મારા જ આત્માનું પ્રતિષિખ જોવુ છું. આ જડ ટુકડા કરતાં તમારામાં રહેલા ઝળકતા ચૈતન્ય પ્રત્યે મારા આત્માને ખૂબ પ્રેમ છે. શેઠનાં મધુર વચનાથી મજુરીને કંઈક આશ્વાસન મળ્યું. એમણે તા એ-એ પેટીએ ઉતારી દીધી.
હવે એક મજુર હતા, જેણે વિચાયુ કે આ પ્રશ્ન તે તે જ સમયે અમારી સામે આન્યા હતા જ્યારે અમે શેઠને ઘેર પેટીએ પહેાંચાડવાનુ વચન આપ્યું હતું. હવે અમેં જો પેટીએ ફેકી દઇએ તેા શેઠને કેટલું નુકશાન થશે ? આ બાજુ અમે અમારા વચનાથી પાછાં ફરીએ છીએ. આમ વિચારી તે ચારેય પેટી માથે મૂકીને ચાલતા રહ્યો. છેવટે ઘર આવી ગયું. એટલે બધા મજુરા ભારથી મુક્ત થઇને પેાતાને ઘેર જવા ઉત્સુક હતા. મજુરા જેવી પેટીએ ઉતારવા લાગ્યા કે શેઠ ખેલ્યા. આ કષ્ટ શા માટે કરા છે ? જેની પાસે જેટલી પેટીઓ છે તે તે લઇને તેએ પેાતાના ઘેર જઈ શકે છે. આ મધુ તમારા માટે જ છે. આ સાંભળતાં જ મજુરાએ એકદમ આંચકો અનુભવ્યેા. તેએ વિચારવા લાગ્યા, અમને આવી કયાં ખબર હતી, નહીંતર બધી પેટીએ આપણે ઉપાડી લાવત,
જે પેટીએ નીચે ફેંકવાથી મજુરીએ શાંતિ અનુભવી હતી એ જ પેટીએ માટે હવે એમની આંખેામાંથી આંસુ વહેવા લાગ્યા. કારણ કે ત્યારે પેટીએ શેઠની હતી અને હવે એ પેાતાની થઈ ગઈ. પહેલાં એના પર મારાપણું. નહેતુ એટલે માલ ભરેલી પેંટીએ ફે'કી દેવામાં શાંતિ માની હતી. હવે એ પેટીઓ પર મારાપણું આવ્યું એટલે ભારથી હલકા હાવા છતાં પણ હૃદય પર દુઃખની શિલા આવી પડી. માટે જ આપણા તારક પ્રભુ મહાવીરે કહ્યું છે કે જ્યાં મારાપણુ' છે ત્યાં જ દુઃખ રહેવાનું છે.
ાગમાં જે ગાંડા અને તેને રખાવું પડે છે. ખંધુએ ! આજે રાગ તમને લૂટી રહ્યો છે પણ તમે રાગને લૂટારા તરીકે ઓળખાને ? તમને રાગે કેવા પેાતાને વશ બનાવી દીધા છે ? એક નાના સાનાના ટુકડામાં તમે કેવા ખુશ થઈ જાવ છે ! પાંચ પચ્ચીસ હજાર રૂપિયા, એકાદ સુંદર ખડગલે અને કઇ સૌદર્યવાન કન્યા મળી જાય ત તમે તેમાં કેટલા બધા ખુશ થઈ જાવ છે!! અમે કોઈક ભાઈને પૂછીએ કે ભાઇ કેમ છે ? તાએ જલ્દી કહેશે કે હું સુખી છું. અને તરત જ સુખની વસ્તુ ગણાવા લાગશે, અને એ શુ' ગણાવશે ? બંગલા પેાતાના છે, પૈસા ઘણા ભેગા થયાં છે, સ્ત્રી પણ સારી મળી છે વિગેરે મધુ' ગણાવશે. પણ આ ' ઘેલછા નથી ? એને કાણુ સમજાવે કે બંગલે કાલે સવારે તારા મઢીને પારકા થશે. મંગલેા ત રહેશે અને તારે જવુ પડશે. પૈસા પણ રહ્યા તા રહ્યા અને છેવટ સ્ત્રી પણ મરશે અથવા તે તું મરીશ ને એને વિયેગ
Page #540
--------------------------------------------------------------------------
________________
પર
થશે. આમાં શું ખુશ થવા જેવું છે? આમાં તારું શું છે? પુત્ર મરશે તે પુત્રને રાગ “તને વિયેગની કેટલી પીડા કરશે? આમાં કાંઈ ખુશ થવા જેવું કે મલકાવા જેવું નથી. રાગના પરિણામે તારે રોવું પડશે. તેને આ બધું જે મળ્યું છે તે પૂર્વના પુર્યના
ગથી મળ્યું છે, પણ એમાં તું આસક્ત શા માટે બન્યું છે? રાગમાં જે ગાંડા બને તેમને દુખમાં રીબાવું પડે છે.
એક વખતની વાત છે. એક વાર એક યુવાન છોકરાની પત્ની અચાનક સળગી જતાં ત્રણ દિવસની વેદના ભેગવી રીબાઈને મૃત્યુ પામી. તે છોકરે મારી પાસે આવીને ખૂબ રડવા લાગે. મેં પૂછ્યું: ભાઈ ! તું શા માટે રડે છે? છોકરે કહે-મારી પત્ની ત્રણ દિવસની વેદના ભોગવીને મૃત્યુ પામી છે. તે વેદના યાદ આવે છે અને તેને મીઠે સ્નેહ યાદ આવે છે તેથી રડવું આવે છે.
ત્યારે મેં તે ભાઈને કહ્યું–ભાઈ ! આ સંસાર જ એ છે. પાપના ઉદયથી જેને ન દેખાય અને ન સહન થાય એવી વેદનાઓ સહન કરવી પડે છે. રાગ પણ એટલો ખરાબ છે કે તે માણસ જેવા માણસને પણ રોવડાવે છે. આ સંસારમાં જેટલા સાગ છે તે બધાની પાછળ વિયેગનું દુઃખ તે રહેલું જ છે. તારી પત્નીના જવાથી તું રડે છે પણ ભાઈ, ગમે તેટલું તું રડીશ પણ મરનાર આત્માનું મુખ જોવા મળવાનું નથી અને રડવાથી તે કર્મબંધન થશે. આ રડાવનાર રાગ છે. માટે હવે તારે રડવું ન પડે એવું તું કર. ત્યારે ભાઈએ પૂછયું કે, શું કરું? અમે કહ્યું–હવે આવા કેઈ સંગમાં પડવું જ નહિ કે જેથી આમ રડવાને પ્રસંગ આવે ! સૌથી શ્રેષ્ઠ ઉપાય તે એ છે કે તમે સંસાર છોડીને સંયમ માર્ગે આવી જાવ. આમ કહ્યું એટલે તે ભાઈ તરત જ રહેતા બંધ થઈ ગયો અને હસવા લાગ્યો. અને કહે-મહાસતીજી! એમ તે કાંઈ હોય ! એ તે ઘડીક લાગી આવે અને રડીએ. બાકી તો બીજે વાત ચાલે છે. આ તે એક ભાઈની વાત ચાલે છે. બાકી સંસારમાં તે આમ જ ચાલે છે.
બંધુઓ ! જે તમે ચારિત્ર લઈ શકતા ન હ અને સંસારમાં રહીને પણ સુખને અનુભવ કરે હોય અને દુઃખથી છૂટવું હોય તો જીવનમાં વિરાગભાવ કેળવવો જરૂરી છે. સંસારમાં વિરાગભાવે રહેતાં શીખે. વિરાગભાવે રહે એનો અર્થ એમ નથી કે સંસારમાં રહેજે. તમે જ્યાં સુધી સંસારને છોડી ન શકો અને સંયમને અપનાવી ન શકે ત્યાં સુધી સંસારમાં રહેવું પડે તેય વિરાગભાવે રહેવું. તમે ચારિત્ર લેવા સમર્થ નહિ પણ સંસારમાં રહેવા જેવું તે નથી એ વાત તમારા હૈયામાં કેતરી રાખજે. સંસારથી છૂટવા માટે રાગને દૂર કરવું પડશે. રાગને દૂર કરવા માટે પ્રથમ તે તેનું સ્થાન બદલવું પડશે. રાગ કરો તે સુદેવ અને સુધર્મ ઉપર કરે. પણ એ સિવાય બીજે કયાંય રાગ થાય નહિ. સુદેવ-સુગુરૂ અને કેવળી પ્રરૂપિત સુધમને રાગ તમને ભાવકટ્ટી કરાવશે.
Page #541
--------------------------------------------------------------------------
________________
પટ
અંધુએ ! ગઈ કાલે આપણે શાલિભદ્રની વાત કરી હતી. સુકોમળ શરીરવાળા અને દેવતાઈ સાહચમી ભાગવનાર શાલિભદ્રને ક્ષણવારમાં સંસારને રાગ છૂટી ગયા અને આત્મ-સાધનાના રસ લાગ્યા. તે સયમ લેવા તત્પર બન્યા. તેથી શાલિભદ્રની માતા રાજા પાસે જઇને કહે છે કે રાજન મને આપના પટ્ટહસ્તિ, છત્ર, ચામર આદિ આપવાની કૃપા કરો. મારે મારા શાલિભદ્રના દીક્ષા મહાત્સવ કરવા છે. શ્રેણિક મહારાજા કહે છે ક્રાણુ ! શાલિભદ્ર દીક્ષા લે છે? ત્યારે ભદ્રા માતા કહે-હે રાજન! એ શાલિભદ્ર આજે ખદલાઈ ગયા છે. શ્રેણિક વિચારે છે ધન્ય છે એને ! સ`સારના કેમમાં હું... કીડા છું અને આવેા સુકોમળ શાલિભદ્ર સચમ લે છે! ખરેખર, સાચેા ત્યાગી એ છે કે જે ગુવારમાં મળેલા ભાગેાને લાત મારીને ફેંકી દે. શ્રેણિક મહારાજા ભદ્રા માતાને કહે છે, હવે તમારે કંઈ કહેવાની જરૂર નથી. શાલિભદ્રના દીક્ષામહાત્સવ હું કરીશ. જે શ્રેણિકે પહેલી વાર આમત્રણ માગ્યુ હતુ. તે શ્રેણિક આજે રાજસભા મધ કરી શાલિભદ્રને ઘેર જાય છે. શાલિભદ્રને પાતે જાતે સ્નાન કરાવે છે, મગધના માલીક સ્નાન કરાવતાં કહે છે કે તું મહાન છે, ધન્ય છે, મેરૂના ભાર ઉપાડવા તૈયાર થયા છે. ખરો ત્યાગી, અમે પામર. પુણ્યવાન ! તું તરી ગયા અને અમે રહી ગયા. શ્રેણિકે પેાતે શાલિભદ્રને સ્નાન કરાવી, અલંકાર સજાવી, પાલખીમાં બેસાડયા. અને વિચારે છે, ભલે હુ` રાજા પણ આવા ત્યાગીના આગળ તે નાના છું. જે વખતે રાજા શ્રેણિક પણ ત્યાગની મહત્તા આગળ પેાતાની નાનમ મતાવે ત્યારે દુનિયામાં કેવી છાપ પડે? “ મોૌ ન રમતે । ” એના જેના હૃદયમાં જાપ ચાલતા હાય તેને કેાઈ સંસારમાંથી નીકળીને સયમ માગે જો ઢાય ત્યારે તેના આનંદની સીમા ન રહે. શ્રેણિક મહારાજા કહે છે, ધન્ય એને! ભાગ ભાંગવી પણ જાણ્યા અને ત્યાગી જાણ્યા. પુણ્યવાન દેવતાઇ સુખાને લાત મારી સંયમર મની ઉઘાડે માથે અને ઉઘાડે પગે મધ્યાન્હકાળે રેતીમાં ચાલતાં સમતા રસમાં ઝીલતા અને સંયમની સુંદરમાં સુંદર આરાધના કરતાં, તે વીર પુરૂષ છઠને પારણે છઠના અભિગ્રહ કર્યો હતા. છેલ્લીવાર માસખમણુને પારણે રાજગૃહી નગરીમાં આવી માત્ર દહીંનું પારણુ કરી ભગવાનની આજ્ઞા લઈ વૈભારગિરી ઉપર એક માસનું અનશન કર્યું. ત્યાંથી કાળ કરી સર્વાસિદ્ધ વિમાને દેવ થયા. ત્યાંથી ચ્યવી મનુષ્યલેકે આવી સંયમ લઈ કેવળજ્ઞાન ઉપાર્જન કરી મુક્તિ મેળવશે.
દેવભદ્ર અને જશેાભદ્રને મેાક્ષના સુખની પ્યાસ જાગી છે. તેઓ કહે છે કે પિતાજી ! દુગ'તિમાં પડતાં મચાવનાર કેઈ હાય તેા ધમ છે. ધન નહિ. હવે તે શું ખેલે છે:
धणेण किं धम्मधुराहिगारे, सयणेण वा कामगुणेहिं चेव मणा भविस्सा गुणोधारी, बहिंविहारा अभिगम्मभिक्ख ॥।
ઉત્ત. સૂ. અ. ૧૪ ગાથા ૧૭
Page #542
--------------------------------------------------------------------------
________________
પલ
' હે પૂજ્ય પિતાજી! આપ અમને ધન-વજન અને કામગુણેનાં પ્રલોભને આપી સંસારમાં રહેવાનું કહે છે તે એ બાબતમાં અમે આપને પૂછીએ છીએ કે જે માણસને ધર્મની ધૂંસરી ઉપાડવી છે, સંસાર છોડી સાધુ બનવું છે, મોહ-માયા અને મમતા બંધન તેડવાં છે તેને ધન-સગા સ્નેહી અને કામો સાથે શી મતલબ છે?, ધમની સામે એ બધા પદાર્થો તુચ્છ છે. અસાર છે. માટે અમે બંને તે ગુણેના સમુદાય એટલે કે જેમાં ગુણેની જ પ્રકર્ષતા છે એ સંયમમાર્ગ અંગીકાર કરીશું. અને દ્રવ્ય તથા ભાવથી અપ્રતિબદ્ધ બનીને નગરથી બહાર રહી ભિક્ષાવૃત્તિ (ગૌચર) કરીને અમારું
જીવન વ્યતીત કરીશું. કારણ કે સાચું સુખ સંયમમાં છે. ધન, કુટુંબ, પરિવાર, કઈ દુઃખમાંથી મુક્ત કરી શકતું નથી. માણસ રોગથી ઘેરાઈ ગયે હોય તે વખતે એને સોના ચાંદીની પાટો ઉપર સૂવાડવામાં આવે તે પણ શું રોગીની પીડા મટાડી શકશે ? “ના” અતુલ પીડા સહન કરતા હો, સારૂં કુટુંબ ઘેરાઈને બેઠું હોય પણ એ કંઈ રેગમાંથી મુકત કરાવશે?
જનક માતા સુબાંધવ બેનડી, રમણ પુત્ર સ્નેહી સમાજ જે, દુખ કર્મ ઉદય જબ આવતાં, ન લઈ ભાગ શકે સુખ દઈ શકે. ” ; કમ ઉદયમાં આવે છે ત્યારે કોઈ એમાં ભાગ લઈ શકતું નથી, તે પછી એવા સુખમાં શા માટે રાચવું જોઈએ? મહાનપુરૂષે તે કહે છે કે જે સ્વ છે તે રવ છે. અને પર છે તે પર છે. અને સ્વ–પરનો ભેદ જે જાણે તે ખરે તત્વજ્ઞ છે. ભૌતિક પદાર્થો ગમે તેટલાં મળે તે પણ તેમાં શાંતિ નથી. કદાચ તમે શાંતિ માની લે તે ભલે બાકી વાસ્તવિક સુખ તે નથી જ, કારણ કે આત્મામાં અનંત સુખ-સમૃદ્ધિ ભરી પડી છે. આત્મામાં સુખ પણ અનંતુ રહેલું છે. તેમ જ્ઞાન-દર્શન અને વીર્ય પણ અનંતુ ભર્યું છે. - તાત્વિક દૃષ્ટિએ જોતાં અનંત સુખ માટે આત્માને કોઈ પદાર્થની જરૂર નથી. જરૂર છે ફક્ત પિતાના સ્વરૂપની. પણ તે તે અંતરમાં ઢળે અને પરથી પાછો વળે તે જ પ્રાપ્ત થાય. જીવે બાલ પણ તે રમતગમતમાં ખાયું, યુવાની માજશેખ અને ઉન્માદમાં ગુમાવી, પ્રૌઢ અવસ્થા પ્રમાદમાં વીતાવી, ઘડપણ, ઉદ્વેગ અને અશાંતિમાં પસાર કર્યું. તે પછી મરણ વખતે સમાધિ કયાંથી મળે? જે સાચી સમાધિ પ્રાપ્ત કરવી હોય તે બહિર્મુખદૃષ્ટિ છોડી અંતર્મુખ દૃષ્ટિ કેળો. કબીરજીએ પણ કહ્યું છે કે –
इस तनकी कौन बढाई देखत नयनोमें मिट्टी मिलाइ । अपने खातर महल बनाया, आप ही जाकर जगल सोया ।। केश जले ज्यु घासकी पुलिया, हाड जले ज्यु काष्ठका मूलियां ।
कहत कबीरा सुन हो मुनिया, आप मूए पीछे डूब दुनिया ॥ શા ૬૭
Page #543
--------------------------------------------------------------------------
________________
પ0
! આવું સરસ સાંભળ્યા પછી પણ પર વસ્તુમાં પિતાપણાની બુદ્ધિ થતી હોય તે તે માનવ કમભાગી છે. હવે તમારા મનમાં થવું જોઈએ કે- શુદ્ધાવા સુર માત્ર કુળો મમ | સ્વ એટલે શુદ્ધ આત્મ દ્રવ્ય તે જ હું છું અને શુદ્ધજ્ઞાન એ જ મારૂં સ્વરૂપ છે. એ સિવાય બીજું મારું કઈ પણ છે નહિ. અને હું પણ કોઈને નથી. એટલું જે અંતરથી સમજાઈ જાય તે? મોહ મહિપતિના માથે જ તૂટી પડ્યા જેવું જ થાય ને? પણ સમજાય તે ને? - જે આત્માને પિતાના સ્વરૂપનું ભાન થાય છે તેને બાહય ભાવે સ્વપ્ન જેવા દેખાય. કોઈ પણ પદાર્થમાં એને મોહ થતું નથી. ફક્ત આત્માની ઉપાસનામાં જ લીન બની જાય છે. સંસાર પ્રત્યે ઉદાસીનતા આવી જાય છે. સંસારમાં રહેવું પડે તે ન છૂટકે જ રહે છે. પણ ચિત્તમાં તે મોક્ષની જ ઝંખના હોય છે. આ રીતે અંતરાત્મ દશામાં રમણતા કરતાં પરંપરાએ પરમાત્મ દશા પ્રાપ્ત કરે છે અને પરમ જ્યોતિના દર્શન પણ એ અંતરમાં જ કરે છે.
દેહમાં પિતાપણાની બુદ્ધિથી રહેવું તે બહિરાત્મદશા છે અને ઉદાસીનભાવે રહેવું તે અંતરાત્મ દશા છે. સિદ્ધ ભગવંતે પરમાત્મ દશા પ્રાપ્ત કરી ચૂક્યા છે. ગીપુરૂષ અંતરાત્મ દશામાં છે. આપણે આ કાળમાં પરમાત્મ દશા પ્રાપ્ત ન કરી શકીએ પણ અંતરાત્મ દશા તે પામી શકીએ ને? અંતરાત્મ દશાની શરૂઆત ચેથા ગુણસ્થાનકથી થાય છે અને બારમા ગુણસ્થાને તેની પરાકાષ્ટા થાય છે. અને તેરમે ગુણસ્થાને તે પરમાત્મ દશા પ્રાપ્ત થઈ જ જાય છે. એથે ગુણસ્થાને જીવ સમ્યક્ત્વ પામે છે. અને સમ્યક્ત્વ એ જ અંતરાત્મ દશા છે.
' દેવાનુપ્રિયે! સમકિતી આત્મા ભવભીરૂ હોય અને પાપભીરૂ પણ હોય છે. એના અંતરમાં મેક્ષ સિવાય બીજી કઈ અભિલાષા હોતી નથી. એ સંસારના તમામ પદાર્થોને પિતાથી પર અને ભિન્ન માને છે. ભેદ વિજ્ઞાનની ત એના અંતરમાં ઝળહળતી હોય છે. ટૂંકમાં કહેવાને આ શય એ છે કે આત્માની પ્રભુતા આત્માના પિતાના જ ઘરમાં છે. જે જીવ નિજ સ્વરૂપ–સ્વઘરને ભૂલીને પુદ્ગલ રૂપ પરઘરમાં રમે છે, તેથી જ તે સંસારમાં ભમે છે. આ એક જ સંસારનું મૂળ કારણ છે. આ મૂળને ઉખેડવામાં ન આવે ત્યાં સુધી સંસારને અંત આવશે જ નહિ.
દેવભદ્ર અને જશોભદ્ર પણ સંસાર રૂપી વૃક્ષનાં મૂળને છેદવા માટે તૈયાર થયાં છે. સવ-સ્વરૂપની એમને પીછાણ થઈ ગઈ છે. જેને કંઈક સમજાય છે તે અવશ્ય ત્યાગ કરે જ છે. આજે વિનુભાઈ પણું કંઈક ત્યાગ કરવા ઈચ્છે છે. માસખમણું રૂપી મંદિર ઉપર તેઓ કળશ ચઢાવે છે. ભર યુવાનીમાં વિનુભાઈ તથા જયસુખભાઈ પતીશ યાવજીવન શુકલપક્ષમાં બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરે છે, તે ધન્યવાદને પાત્ર છે. ખરેખર તપશ્ચર્યા
Page #544
--------------------------------------------------------------------------
________________
પા
કર્યાં પછી આવા રસ અંતરમાં રહેવા જ જોઇએ. બધા જ તપસ્વીઓને હું કહું છું કે તમે પણ જીવનમાં કઈ ને કઇ આવા ઉત્તમ ત્યાગ અપનાવશે. આપણે ત્યાં ૧૧ માસ ખમણમાં ચાર તે પૂ. મહાસતીજીએને હતાં. પૂ. વિજયાબાઈ મ.સ., પૂ. લાભુબાઈ મ.સ→ પૂ. ઈન્દીરાબાઈ મ.સ. બીજા ઈન્દીરાબાઈ મ.સ. અને રાયચંદભાઈ ઘી, રૂપાણીભાઇ, વિનુભાઈ અને બાકીના ચાર બહેનેા. ધન્ય છે આવા તપસ્વીએને! વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન... ૭૩
આસા સુદ ૨ ને ગુરૂવાર તા. ૧-૧૦-૭૦
અન’તજ્ઞાની, જગત ઉદ્ધારક, સ્વ-પર પ્રકાશક, ત્રિલેાકીનાથે સિદ્ધાંત પ્રરૂપ્યાં. ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત.
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીવાના અધિકાર ચાલે છે. તેમાં દેવભદ્રુ અને જશાભદ્ર એ કુમારાને જાતિ સ્મરણુ જ્ઞાન થવાથી આત્મામાં વિવેક જાગ્યા છે. એમને સંસારમાં ક્ષણમાત્રનુ' સુખ દેખાતુ નથી. સુખ માત્ર અદરમાં છે. એ બહાર ગમે તેટલા ફાંફા મારે તે પણ કાંથી મળે ?
પેાતાના સાક્ષાત્કાર પેાતાને જ કરવાના છે. એને શેાધવા તમે બહાર કાં ભમી રહ્યા છે ? જે નથી તેને દીવા લઈને ગમે ત્યાં ગાતા તા પણુ કયાંથી મળવાનું છે ? સ્વરૂપની પીછાણુ કર્યા વિના કંઈ વળવાનું નથી. દૃષ્ટિ પલટાવીને અંદર નિરીક્ષણ સે. અવિનાશી તેા અ ંદર જ બિરાજેલે છે. સાચા આરાધ્ય દેવ તે જ છે. “ સો ૢ સો ?” “ તે હું છું. તે હું છું. ” જેવા સિદ્ધના આત્મા તેવા જ આપણા આત્મા છે. સિદ્ધ ભગવતના આત્મા અસંખ્યાત પ્રદેશી છે. તેમ આપણે આત્મા પણુ અસ`ખ્યાત પ્રદેશી છે. પણ ફરક એટલા જ છે કે તેમણે આત્માના અન ત ગુણેા વ્યક્ત કર્યાં છે. અને આપા આત્માના ગુણે। અજ્ઞાનના આવરણથી આચ્છાદિત મનેલાં છે. જેમ ફાનસ ઉપર એક જા કપડુ' વીટાળી દેવામાં આવે તે એના પ્રકાશ આછા દેખાય, ઝીણું કપડું વીંટાળવામાં આવે તા એથી અધિક પ્રકાશ દેખાય અને કપડું લઈ લેવામાં આવે તે ચાખ્ખા પ્રકાશ દેખાય, તેમ આત્મા પણ તેજના પુજ છે. જ્ઞાની પુરૂષા તા કહે છે કે આત્માના તેજ પાસે રત્નાનાં અને સૂચનાં તેજ ઝાંખા પડી જાય છે. તમને પણુ પ્રકાશ તા ગમે છે
Page #545
--------------------------------------------------------------------------
________________
૫૩૨
પણ બહારના. પણ તે પ્રકાશ ચાલ્યા જાય છે, પરંતુ અંદરને-આત્માના પ્રકાશ આવ્યાં પછી કદી પણ નષ્ટ થતા નથી. અન`તકાળ સુધી સદા ટકી રહે તેવું જ્ઞાન આત્મામાં છે, છતાં જીવા અઢાર શેાધે છે.
જે આત્માઓ પરને સ્વ બનાવવા મથામણુ કરે, પેાતાનુ' પારકુ' માને અને પારકા પર પાતાનુ સ્વામિત્વ જમાવે અને પારકામાં એકરૂપ બની જાય તે છે આત્માની ઉન્માદ અવસ્થા. જ્યાં સુધી રાતે પેાતાની અવસ્થામાં હોય ત્યાં સુધી કાંઈ નહિ, પણ જ્યાં પારકી વસ્તુમાં સ્વત્વ અને સ્વામિત્વને અધિકાર આવે એટલે ઉન્માદ ઉત્પન્ન થાય.
એક વખત વિઠાખાના ઘણાં ભક્તો વિઠામાની પ્રતિમાને એક ખચ્ચર ઉપર નાની પાલખીમાં ગેાઠવી એક મંદિરથી ખીજે મદિર લઈને જઈ રહ્યાં હતાં. વરઘેાડા ખજારમાંથી પસાર થઈ રહયો છે. વાજાના અવાજ સાંભળી કાંઈક માણસા દુકાનમાંથી ઉઠીને દર્શન કરવા આવે છે. ત્યારે ખચ્ચરને થયું કે આટલા બધા માણસા મારી આગળ ચાલે છે. ઢોલ-નગારા ને વાજા વાગી રહ્યાં છે. અરે! મારી તે મને કંમત જ ન હતી. પણ મારી મહત્તા કેટલી બધી છે? ખચ્ચર તેા રંગમાં આવી ગયું. ઢોલ વાગતા જાય અને ખચ્ચરના પગ પણુ તલ પૂરાવતા જાય છે. ત્યાં તે મંદિર આવી ગયુ' ને પ્રતિમાને ઉતારી અને ખચ્ચરને છૂટુ કરી દેવામાં આવ્યું. ખચ્ચર છાતી ફુલાવતું બજારમાં ગયું. ચાલ, આજ તેા વહેપારીની દુકાનમાં પેસી જાઉ અને મનભાવતી ચીન્નેમાં માઠું નાંખીને પેટ ભરીને ખાઈ લઉં. જ્યાં માલમાં મેઢુ નાંખ્યું ત્યાં દુકાનદાર ડફણું લઈને મારવા ટાડયા. એ અને ખાવા દે ખરા ?
અજ્ઞાન ખચ્ચર એ ન સમજ્યુ કે જે ઢાલ ને વાજા વાગતાં હતાં, લેાકેા વંદન કરતા હતા, આ બધું સન્માન કેવુ હતુ ? એ સન્માન ખચ્ચરનું ન હતુ. પણ તેના ઉપર મૂતિ હતી તેનુ હતુ. ખચ્ચર અને મૂતિ અલગ હતાં. ખચ્ચર એ જ વિઠામા .ન હતા. દરેક જીવાની ખચ્ચર જેવી જ સ્થિતિ છે. તમારી પાસે પૈસેા આવે, સત્તા આવે કે જે. પી. (માનદ ન્યાયાધીશ)ની પદવી આવે તે તમારે ત્યાં સવારથી લોકો સહી કરાવવા આવે, ત્યારે તમને પણ એમ થાય કે વાહ, વાહ, મારું' કેટલું માન છે ! મારે ત્યાં કેટલ માણસ ભેગુ' થાય છે ! એમ મન ઉન્માદમાં આવી જાય. ભાઈ ! તમારી પાસે બધા માણસા આવે છે એ માન તમારું નથી, પણ તમારી પાસે સરકારના ખિતામ છે, પદ્મવી છે તેને કારણે આવે છે. અહીં સ્વ અને પરના વિભાગ કરતાં આવડવા જોઈએ. આ ભેદ વિજ્ઞાનની ખામી છે. તેને કારણે જ પારકાને મળતું માન પાતાને મળે છે એસ જીવ માની લે છે.
ઘણાં જૂના વખતની આ વાત છે. એક ગરીબ ભાઇ, બહેનને ઘેર ગયા. બહેને જેમ તેમ જમાડીને રવાના કર્યાં, ભાઈ, બહેનને ઘેરથી નીકળીને બહારગામ ધંધા કરવા
Page #546
--------------------------------------------------------------------------
________________
પક
માટે ગયે. ખૂબ ધન કમાયે. કમાઈને પાછા વળતાં ભાઈ ધનવાન બનીને બહેનને ઘેર આવે છે. બહેને ખૂબ પ્રેમપૂર્વક ભાઈનું સન્માન કર્યું. સારાં સારાં પકવાન પીરસ્યાં. ત્યારે ભાઈએ જમતી વખતે ભાણું આગળ ગીનીએ બેઠવી. ત્યારે બહેન કહે છે ભાઈ! તું આ શું કરે છે? ત્યારે ભાઈ કહે છે કે, તેં જેમને માટે આ ભેજન ગોઠવ્યું છે તે! આ બધું મારે માટે ક્યાં છે? ત્રણ વર્ષ પહેલાં હું આવ્યું ત્યારે મને પૂરે રેટ પણ ખાવા મળે ન હતું. અને આજે પાંચ પાંચ પકવાન પીરસાયાં છે. આ બધું ગીનીઓ માટે નથી શું? હે સેનામહોરે! તમે આ પકવાન પેટ ભરીને જમ આ બધું મિષ્ટાન તમારે માટે છે. મારે માટે તે લૂખો રોટલે હતો.
ઘણી વખત તે આ રીતે માણસ વસ્તુને લીધે જ પૂજાતે હોય છે. પણ પિતે અજ્ઞાનથી એમ માની લે છે કે હે ! મારું માન કેટલું બધું છે? છાતી ફુલાવીને ફરે, મનમાં કુલાય પણ કઈ વખત એનું અપમાન થાય તે જોઈ લે મઝા! એ તમારી સામે પણ નહીં જુએ. એના મનમાં એક જ પ્રશ્ન ઉડશે કે મારું આટલું બધું અપમાન ! પણ ભાઈ! તને માન હતું જ કયાં? માન માત્ર પૈસા અને પદવીનું હતું. પૈસો અને પદવી ચાલ્યા ગયાં પછી અપમાન સિવાય બાકી શું રહ્યું? પારકી વસ્તુ ઉપર આ જીવ મમત્વનું આરોપણ કરે છે. માણસ જેમ જેમ પારકી ચીજ પિતાની બનાવતે જાય છે તેમ તેમ તેની ભૂખ વધતી જાય છે.
પછી એ રાજા હોય કે મહારાજા હોય પણ એને બધે ન્યૂનતા જ દેખાય છે. પિતાના રાજ્યમાં, પિતાની વસ્તુઓમાં બધે ઓછપ જ દેખાય. મારી પાસે કેટલું ઓછું છે અને પેલાની પાસે કેટલું બધું છે! એક રાજા મોટું લશ્કર લઈને યુદ્ધ કરવા જઈ રહ્યો છે. રસ્તામાં એક મસ્ત તરવચિંતક બેઠે હતું. રાજાએ તેને પ્રણામ કર્યા. ચિંતકે ઊંચું જોયું. રાજા સામે જોઈને બોલ્યો : હે રાજન! તમે ક્યાં જઈ રહ્યાં છે? રાજા કહે છે? બીજા દેશ ઉપર ચઢાઈ કરવા. શા માટે? વિજય મેળવવા. પછી શું કરશે? બીજે દેશ જીતવા જઈશ. ત્યાંથી કયાં જશો? ત્યાંથી આગળ વધતો જઈશ. આટલા બધા દેશ જીત્યા પછી શું કરશો? “પછી? પછી આરામ કરીશ.” છેલ્લા દિવસોમાં શાંતિથી જીવનયાત્રા પૂરી કરીશ. '
ચિંતકે હસીને કહ્યું - આટલું યુદ્ધ કરીને આટલા બધા માણસને સંહાર કરીને પછી જે શાંતિ લેવાના છે તે આજથી જ કેમ શાંતિ લેતા નથી? આજે તમારી શાંતિને તમારા સિવાય કોણ નષ્ટ કરે છે? અત્યારે તમારી પાસે શું ઓછું છે? ખાવા માટે ભેજન છે, મેટો રાજ્યભંડાર છે, રહેવા માટે મહેલ છે, પહેરવા માટે સુંદર વસે છે, તે પછી તમારી શાંતિમાં કેણ આડું આવે છે? વળી તમને શી ખાત્રી કે તમે યુદ્ધમાં વિજય મેળવીને જ પાછા આવશે! રાજા ત્યાંથી આગળ વધે ને યુદ્ધમાં ગયે. યુદ્ધમાં તે હારી ગયે. એને મહેલમાં શાંતિ ન મળી. છેવટે સ્મશાનમાં પિઢી ગયે.’
Page #547
--------------------------------------------------------------------------
________________
૧૩૪
છે.
માણસમાં રહેલી ન્યૂનતાની દૃષ્ટિને લીધે એ આખી જિંદગી સુધી દોડાદોડ કરે એ પેતે નથી દોડતા પણ એનામાં રહેલી ઓછપ તેને દોડાવે છે. શી ન્યૂનતા છે એના એને ખ્યાલ નથી, પણ ન્યૂનતા સતત લાગ્યા કરે છે. કારણ કે પેાતાને પોતાના ખ્યાલ નથી. જેને સાચી ન્યૂનતા કઇ છે એ વાત સ્પષ્ટ સમજાઇ જાય છે તેવા આત્માએને ગમે તેટલા માહચ પ્રલેાભના આપવામાં આવે તે પણ તેઓ તેમાં લપટાતા નથી.
"L
ભૃગુ પુરોહિત પેાતાના પુત્રોને ધન-વૈભવ, સ્ત્રીઓ, સ્નેહીજના વગેરેના પ્રàાભના આપે છે ત્યારે પુત્રો પડકાર કરીને એના પિતાને કહે છે હે પિતાજી ! धणेण किं ધમ્મ ધુરાદ્દિવારે”. જેને ધર્માંની ધુરા વહન કરવી છે તેને ધનની શી જરૂર છે ? સ્વજને, સ્ત્રીએ અને કામગુણાથી શી મતલખ છે? ધન કેાઈને તારનાર નથી. સગાં-સખ’ધીએ દુઃખમાં સહાયક નથી અને કામગુણે! નરકમાં જતાં અટકાવનાર નથી, માટે હવે અમને સ'સારમાં રહેવું ગમતું નથી. આપ જલ્દી રજા આપે। તા અમે પ્રવજ્યાના પુનિત પંથે પ્રયાણ કરીએ.
જ્યાં ભડભડતા દાવાનળ લાગ્યા હોય ત્યાં શાંતિથી કેમ બેસી શકાય ? તમે આરામથી દુધ ચાખા ખાઈ રહયાં હો તે વખતે કોઈ બૂમ પાડે કે દોડો દોડો, તમારી દુકાનમાં આગ લાગી. ત્યાં તમે એમ વિચાર કરો ખરા કે દુધ-ચેાખા શાંતિથી ખાઈ લઉ ! પછી નિરાંતે જઇશ. ત્યાં તે તરત જ દોડો છે. અને દુકાનમાંની સાર વસ્તુઓને જલદી ખસેડી હ્યા છે. તે જ રીતે આ અસાર સંસારમાં દાવાનળ ભભૂકી ઉઠયેા છે. તેમાંથી સારભૂત આત્મતત્વને બચાવી લેવુ' છે. અનંત જ્ઞાનીએએ તુચ્છ પદાર્થીને છેડી દીધા, તા તમારે તેના સંગ્રહ કરવાની શી જરૂર છે ?
જડ વસ્તુઓ મળે તા હું સુખી અને ન મળે તે હું દુઃખી.” સાચુ` સમજાયા પછી પણ તમારી આ જડ માન્યતા યાં સુધી રહેશે? જડની કિ`મત કયાં સુધી આંકયા કરશે, રાગ અને દ્વેષ કયાં સુધી કરશેા ? જ્યાં વસ્તુ જ આપણી નથી. તેમજ આપણે જેને છેડીને એક દિવસ જવુ' છે એના આટલા ખ઼ધા મેહ શા માટે ? જ્ઞાની કહે છે કે, જો તમને સાચી વાત સમજાણી હોય તેા પર વસ્તુની મમતા છેડા અને શ્રદ્ધાના મજબૂત પાયા ઉપર ચારિત્રની ઇમારત ચણી લે.
દુનિયામાં માનવ જીવન, ધન-વૈભવ-સત્તા, લાડી-વાડી ને ગાડી મળી જવાથી કંઈ વિશેષતા નથી. બધું જ હોય પણ સાથે ચારિત્ર ન હેાય તે બધુ ન્ય છે. બધા વૈભવ એકડા વિનાના મીડાની જેમ શૂન્ય છે. આત્મ કલ્યાણની સાથે ધનને કંઇ જ લેવા દેવા નથી. ત્યાગ માર્ગોમાં એવું નથી કે ધનવાનના દીકરા દીક્ષા લે તેને મેક્ષ થાય અને સરીખના મેાક્ષ ન થાય. અહી તા સર્વેના સમાન હક્ક છે. ગરીખમાં ગરીમ માણસ પણ વહેલામાં વહેલી તકે કલ્યાણ કરી જાય છે.
Page #548
--------------------------------------------------------------------------
________________
એક વખત એક ગરીબ સાત દિવસને ભૂખે માણસ ગૃહસ્થીના આંગણે ઉભા ઉભે કલાકથી રેટીના ટુકડા માટે કરગરે છે, પણ કોઈ એને રોટલીને ટુકડે આપતું નથી. એટલે તે આગળ ગયે. અને બીજા ગૃહસ્થના આંગણામાં આવીને ઉભો રહ્યો. એ ઘરમાં બે સંતે ગૌચરી માટે પધારેલાં છે. ઘરના માણસો મહારાજને વંદન કરે છે પધારો પધારે' કહી તેમને આદર સત્કાર કરે છે. અને લાડવાનો થાળ લઈને વહેરા છે. મહારાજ કહે છે બસ-બસ, અમારે જરૂર નથી. તો પણ ગૃહસ્થ ખૂબ આગ્રહ કરીને એમને લાડવા વહેરાવે છે. બહાર ઉભેલે ભિખારી આ બધું જોવે છે. અને મનમાં વિચારે છે કે હું કલાકથી કરગરું છું, છતાં મને કોઈ લૂખી રોટીને ટુકડો પણ તું નથી અને આ સાધુઓ ના પાડે છે છતાં એમનું પાત્ર લાડવાથી ભરી દીધું. આવા મહારાજ થવું તે બહુ સારું. બીજું તો ઠીક, પણ આ ઘરઘરમાં “આપો મા-બાપ, આપે મા-બાપ એમ કરગરવું તે ન પડે ને? બંને મહારાજ ગૌચરી કરીને પાછા ફર્યા. પેલો ભિખારી એમની પાછળ પાછળ જાય છે. રસ્તામાં કોઈને ન દેખતાં મહારાજ એકલા પડયા એટલે કહે છે મહારાજ ! તમારા પાત્રમાં તે ખૂબ લાડવા આવ્યાં છે. હું સાત-સાત દિવસને ભૂખ્યો છું. મેં લાડ કદી ખાધે જ નથી માટે મને કૃપા કરી એક લાડે આપે. મહારાજ કહે છે ભાઈ! અમારો લાડ બહુ મેં છે, તને ન પચે. જો અમારો લાડ ખાવું હોય તે અમારા જેવા સાધુ બની જાવ તે લાડે મળે.
ભિખારી લાડ ખાવાની લાલચે સાધુ બનવા તૈયાર થયે. તે કહે છે મહારાજા મને તમારા જેવો સાધુ બનાવી દે. મહારાજ કહે છે ભાઈ ! અમારા ગુરૂદેવ ઉપાશ્રયમાં બિરાજે છે, તું એમની પાસે ચાલ. યોગ્ય લાગશે તો એ તને દીક્ષા આપશે. ભિખારી તે સાધુની સાથે ઉપાશ્રયમાં આવ્યું. ગુરૂ ખૂબ જ્ઞાની હતાં. એમના મતિ અને શ્રતજ્ઞાન ખૂબ નિર્મળ હતાં. જ્ઞાન વડે જાણી લીધું કે આ કોઈ સુપાત્ર જીવ છે. એને અત્યારે ખાવાની જ ભૂખ છે પણ પછી એનું જીવન સુધરવાનું છે. એટલે સંઘની અનુમતિ લઈને તેને દીક્ષા આપી. કપડાં પહેરાવી કરેમિ ભંતેને પાઠ ભણાવ્ય. ગુરૂ, શિષ્યને કહે છે કે પહેલાં તમે ગૌચરી ખાશે નહિ. પહેલાં નવદીક્ષિત સંતને જેટલું ખાવું હેય તેટલું ધરાઈને ખાઈ લેવા દે.
જે તુરતને સાધુ બને છે એને આહાર કરવા બેસાડ્યો. એક તે સાત દિવસને ભૂખે છે. વળી ગરીબ હતો એટલે ભારે ખેરાક તે કદી ખાધ જ ન હતું. એની હાજરી લૂખુપાખુ પચાવે તેવી થઈ ગઈ હતી. એને મિષ્ટાન્ન ખાવા મળે પછી બાકી શું રહે? એણે તે સારી રીતે લાડવા ઝાપટયા. હોજરી સંકેચાઈ ગયેલી. તેમાં ભારે પદાર્થ વધુ પ્રમાણુમાં પડે એટલે આકુળ વ્યાકુળ થઈ જવાય. ખૂબ ધરાઈને ખાઈ લીધુ: પણ પછી તે અકળામણ થવા લાગી. પેટમાં સખત દુખાવે ઉપડયો. શ્રાવકોને ખબર
Page #549
--------------------------------------------------------------------------
________________
૫૪
પડી એટલે તરત જ ઉપાશ્રયમાં આવ્યા. ગુરૂને પૂછે છે નવદીક્ષિતને શું થયું છે? જરૂર હોય તે ડેકટર લાવીએ. શ્રાવકે લળીલળીને વંદણ કરે છે, શાતા પૂછે છે અને તબિયતના સમાચાર પૂછે છે. ત્યારે ભિખારીમાંથી સાધુ બનેલાને વિચાર આવે છે કે અહો ! મેં તે ખાવા માટે જ દીક્ષા લીધી છે તે પણ શ્રાવકોને મારા પ્રત્યે કેટલે પૂજ્યભાવ છે ! ગુરૂને બે હાથ જોડીને કહે છે ગુરૂદેવ ! દીક્ષા એટલે શું? આપ કૃપા કરીને મને સમજાવે. ગુરૂ કહે છે ભાઈ ! દીક્ષા તે ભવના ફેરાને ટાળનારી, કર્મના બંધનેને કાપનારી અને મેક્ષના અનંત-અવ્યાબાધ સુખને આપનારી છે. સંયમી જીવન જેવું ઉત્તમ જીવન દુનિયામાં બીજું કંઈ નથી. ઈન્દ્રો પણ સાધુના ચરણમાં નમસ્કાર કરે છે.
ગુરૂના શબ્દો સાંભળી નવદીક્ષિત સાધુના પરિણામની ધારા વિશુદ્ધ બનવા લાગી. સંયમની મહત્તા સમજાઈ ગઈ. શ્રાવકે કહે છે ગુરૂદેવ ! કંઈ દવા-ઉપચાર કરીએ તે એમને જલદી શાતા થાય. પણ ગુરૂ જાણતાં હતાં કે હવે એ બહુ લાંબુ કાઢે તેમ નથી. એટલે એને સંથારો કરાવી દીધું. પ્રેમપૂર્વક ગુરૂએ આપેલી પ્રતિજ્ઞાને તેણે સ્વીકાર કર્યો. એની ભાવના વિશુદ્ધ બનતી ચાલીઉચ્ચ ભાવનામાં રાત્રિના બાર વાગ્યે કાળધર્મ પામ્યા. ત્યાંથી કાળ કરીને ચંદ્રગુપ્ત રાજાને પુત્ર અશોક, તેને પુત્ર કુણાલ અને તેને પુત્ર સંપ્રતિ રાજા થયે. અહીં તમને એમ થશે કે સાધુ મરીને તે દેવેલેકમાં જાય અને આ કેમ મનુષ્ય થયાં હશે? એનું કારણ એ છે કે દીક્ષા લેતા પહેલાં જ આયુષ્યને બંધ પડી ગયે હતે. એટલે ફેરફાર થઈ શકે નહિ. એ સંપ્રતિ રાજા જ્યારે રાજ્યગાદીએ આવ્યું. ઘણાં દેશને સ્વામી બને, ત્યાર પછી એક દિવસ મહેલના ઝરૂખામાં બેઠો છે, તે સમયે એક વખતના દીક્ષા દેનાર ગુરૂ પોતે વિહાર કરીને ગામમાં પધારે છે. શ્રાવકે ગુરૂની સામે આવ્યાં છે, સંપ્રતિ રાજા આ મહારાજને જુવે છે ત્યાં મનમાં ઉ૯લાસ આવે છે અને વિચારે છે કે આ સંતને મેં કયાંક જોયાં છે. વિચારશ્રેણીએ ચઢતાં એને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, અને જોયું કે આ તે ભિખારીના ભવમાં લાડવા ખાવાની લાલચે મેં દીક્ષા લીધી હતી. એ દીક્ષા આપનાર મારા પરમ તારક છે. આજે સંપત્તિશાળી સંપ્રતિ રાજા બને હેઉ' તે આ ગુરૂને પ્રતાપ છે. તરત જ તે મહેલમાંથી નીચે ઉતર્યો અને સંતના ચરણમાં પડી ગયે.
આ પ્રતિભાશાળી રાજા સંતના ચરણમાં પડી જાય પછી પ્રજા ઉપર એને કેવો પ્રભાવ પડે? રાજા ચરણમાં પડીને કહે છે ગુરૂદેવ! આપે મને ઓળખે? મહારાજ કહે છે ભાઈ! તમને કેણ ન ઓળખે? તમે તે સંપ્રતિ મહારાજા તરીકે પ્રખ્યાત છે. રાજા કહે છે ગુરૂદેવ ! હું આપને એ રીતે ઓળખાણ આપવા નથી માંગતે. હું તે આપને બીજી રીતે મારી ઓળખાણ આપવા ઈચ્છું છું. આપ મને બીજી રીતે પણ ઓળખે છે. ગુરૂએ પિતાના જ્ઞાનમાં જોયું, અહે ! તું તે મારે શિષ્ય કુમક! જે બાર કલાકની
Page #550
--------------------------------------------------------------------------
________________
રીક્ષા પાળી કાળધર્મ પામ્યા હતા તે જ તું છે અને આજને સંપ્રતિરાજા બની ગઈ ! રાજા કહે છે ગુરૂદેવ ! આપે તે મને ન્યાલ કરી દીધું. રંકમાંથી રાજા બનાવી દીધું. બધે આપને જ પ્રતાપ છે. હવે આજથી હું મારું સમસ્ત રાજ્ય આપના ચરણમાં અર્પણ કરું છું. આપ આજ્ઞા ફરમાવો. મહારાજ કહે છે ભાઈ! સાધુને રાજપાટવ ખપે નહિ. પણ જે આજ્ઞા સ્વીકારવી હોય તે પ્રથમ તું શ્રાવક બન. જ્યાં અનાય પ્રદેશ છે ત્યાં મુનિઓ જઈ શકતા નથી. ત્યાં જઈને તું જૈન ધમને પ્રચાર કર. ગુરૂની આજ્ઞાથી સંપ્રતિ રાજા શ્રાવક બની ગયાં અને જૈન ધર્મને રાજ્ય ધર્મ બનાવી ખૂબ પ્રચાર કર્યો.
, દેવાનુપ્રિયે ! આ દષ્ટાંતથી એક જ વાત સમજવાની છે કે દીક્ષા લેવાથી જીવને કેટલે લાભ થાય છે. ગરીબમાં ગરીબ ભિખારી દીક્ષા લેવા તૈયાર થયે પણ રાજગૃહીના શ્રાવકને સંસાર છોડવાનું મન નથી થતું. ગરીબ જ દીક્ષા લે અને ધનવાન ન લે એવું પણ અહીં નથી. શ્રેણિક મહારાજાની સુકમળ રાણી ઓ રાજ સુખોને ત્યાગ કરી ચાલી નીકળી હતી. દીક્ષા લીધી એટલું જ નહિ પણ રત્નાવલી, કનકાવલી આદિ ઉગ્ર તપ કરી કાયાને સુકે ભૂક્કે કરી નાંખી હતી. તમે એના જેવા સુકુમાર તે નથી ને? છતાં પણ ત્યાગ કરવાનું મન થતું નથી. દીક્ષા ન લે તો ખેર! હું તે કહું છું કે શ્રાવક બને તે પણ સારું છે. કાંદા-કંદમૂળને ત્યાગ કરે, બ્રહ્મચર્ય પાળો. તે પણ કંઈક સમજ્યાં છે. બાકી તે કહ્યું છે કે “અમન-ચમન તે નરક ગતિમાં ગમન”. આ દેહ એક દિવસ ખાખમાં ખપી જવાને છે. માટે જીવનમાં થોડું પણ ધર્મનું આચરણ કરે. જિનશાસનમાં જમીને જિનેશ્વરની આજ્ઞાને વફાદાર ન રહે તે ગુન્હેગાર છે. સંપ્રતિ રાજાએ ગુરૂની આજ્ઞા માથે ચઢાવી જૈન ધર્મને ખૂબ ફેલાવે કર્યો હતો. તમે પણ આવા સંપ્રતિ બને.
દેવભદ્ર અને જશેભદ્ર એમના પિતાને કહે છેઃ અમને આ સંસાર એક જેલ જે લાગે છે. બધા સુખના સાધને બંધન રૂપ લાગે છે. માટે અમને આ સંસારમાં કોઈ ત્રાણ-શરણ થનાર નથી. માટે અમે તે મહાન ગુણોના ધારક પંચમહાવ્રતધારી સાધુ બનીને ગ્રામાનુગ્રામ વિહાર કરતાં અમારું કલ્યાણ કરીશું. અને અમારી પાસે આવનારૂં પણ કલ્યાણ કરાવીશું. હવે ભૃગુ પુરોહિત આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૭૪ સુદ ૩ ને શુક્રવાર તા. ૨-૧૦-૭૦
આ
અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવંતે જગતના જીને આત્મ ઉદ્ધાર માટે ઉપદેશ આપતાં સમજાવ્યું કે હે જી ! અનાદિકાળથી જે આત્માનું કેઈ અહિત કરનાર હોય તે
શા, ૬૮
Page #551
--------------------------------------------------------------------------
________________
૫૩૮
મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ, કષાય અને અશુભયાગ. આ પાંચ કારણેાને લઈ ને જીવ સત્ય માગની પીછાણ કરી શકતા નથી. મેાક્ષમાં જતાં આ પાંચ કારણેા જીવને અટકાવે છે. અને ભવભ્રમણ કરાવે છે. હવે જો તમને લાગતું હોય કે હવે મને ભવભ્રમણના થા લાગ્યા છે તે આ પાંચ કારણેાને દૂર હઠાવવાના પુરુષાથૅ કરો.
દેવભદ્ર અને જશાભદ્રની દૃષ્ટિ સમ્યક્ મની ગઈ છે. તે એમના પિતાજીને કહે છે કે હું પિતાજી! આપે બતાવેલા પ્રાભનમાં અમે રાચનાર નથી. તમે જેમાં સુષ્મ માના છે! એ તમારી મિથ્યા ભ્રમણા છે. ત્યારે ભૃગુ પુરાહિત કહે છે હું મારા પુત્રા! તમે જે ધમકની વાતા કરી છે તે મધી તમારી પણ ભ્રમણા છે.
जहा य अग्री अरणी असन्तो, खीरे घयं तेल महातिलेसु ।
મેષ નાયા સીમિ સત્તા, સંમુજ્બુદ્નારૂં નાષિદે ।। ઉ. અ. ૧૪-૧૮ હે પુત્રા! જેવી રીતે અરણીમાં અગ્નિ નહીં હોવા છતાં પણુ અરણીથી અગ્નિ ઉત્પન્ન થઈ જાય છે. દૂધમાંથી ઘી અને તલેામાંથી તેલ ઉત્પન્ન થઈ જાય છે. તેવી જ રીતે શરીરમાંથી જ સત્વ-જીવ ઉત્પન્ન થાય છે. અને શરીરનેા નાશ થવાથી આત્માના પણ નાશ થઈ જાય છે.
એટલે આત્માનું અસ્તિત્વ જ સિદ્ધ થતું નથી. તે પછી તમારે આ સંસારના વિધમાન સુખાને છેડીને સયમ લેવાની શી જરૂર છે? તેના કરતાં સંસારના સુખા ભેાગવવા એ જ તમારા માટે લાભદાયક છે.
જ્યાં સુધી જીવ પેાતાના સ્વરૂપને નથી ઓળખતે ત્યાં સુધી તે કેવી કેવી વિચિત્ર પ્રકારની યુક્તિએ શેાધી કાઢે છે. ઝવેરાતની ઓળખ ન હૈય ત્યાં સુધી જીવ કાચના ટુકડા ભેગા કરે, લાલ કાગળે વીંટીને તિજોરીમાં મૂકે પણ જ્યારે સાચા ઝવેરી બની જાય પછી તે કાચના ટુકડા તિજોરીમાં રહેવા દે ખરા ? તરત જ ફગાવી દે, તેમ તમને પણ તમારા અસ્તિત્વનું ભાન થશે ત્યારે મિથ્યા માન્યતાએ ફગાવી દેશે. દ્રશ્ય છ છે. તેમાં પાંચ દ્રવ્યો તા જડ છે. એક જીવ દ્રવ્ય જ ચેતન છે, પાંચે દ્રવ્ય પાતપેાતાના સ્વભાવને છેડતાં નથી. ધર્માસ્તિકાયના સ્વભાવ ચાલવામાં સહાય કરવાના છે. અધર્માસ્તિકાયના સ્વભાવ સ્થિર કરવાના છે. આકાશના સ્વભાવ અવકાશ આપવાના છે. પુદ્ગલના સ્વભાવ સડનપડન—ગલન—વિધ્વંસન છે. કાળના સ્વભાવ વ ના લક્ષણ-જીનાનું નવું અને નવ નું જુનુ' બનાવવાના છે. જીવના સ્વભાવ જ્ઞાન-દર્શનમય છે. એવા જીવ પેતાના સ્વભાવ ભૂલીને આત્મા દેહમય બની ગયા છે, દેહ તે હું છું એમ અજ્ઞાન દશાથી માની બેઠો છે. એટલે ડગલે ને પગલે તે દુઃખ પામે છે.
' જીવમાં સમજશક્તિ આવે છે ત્યારે કોઇ એનું અપમાન કરે કે ગાળ દે તે પણ
Page #552
--------------------------------------------------------------------------
________________
।।
૫૩૯
એને કંઇ જ લાગતું નથી. માથે કાળી ટોપી પહેરીને એક માણસ ચાહ્યા જાય છે. તેની પાછળ બીજો ધેાળી ટોપીવાળા માણસ ચાલ્યા જાય છે. પાછળથી એક માણુસબૂમ પાડે કે હે કાળી ટોપીવાળા ભાઈ! ઉભા રહેા. ધાળી ટોપીવાળા પુરૂષે સાંભળ્યું, પણ એણે એવા વિચાર કર્યાં કે એ તે કાળી ટોપીવાળાને ઉભા રહેવાનું કહે છે. મેં તા ધેાળી ટોપી પહેરી છે. મારે શા માટે ખેાટી થવુ જોઈએ ? મારે શા માટે ાઈમ બગાડવા જોઈ એ ? તેમ કાળી ટોપી રૂપી દેતુ છે એને કઈ કઈ કરે કે કહે તે આત્માને તેની સાથે કંઇ જ લાગતું વળગતું નથી. એક વનસ્પતિ કાય વને ત્રેવીસ ટ્રુડકથી સિદ્ધના જીવા અનતગુણા અધિક છે. ત્યાં અશરીરી આત્માને જ રહેવાનુ છે. ત્યાં તમારા હીરાચંદ, મેાતીચંદ, અમરચંદ, પન્નાલાલ, માણેકલાલ એવુ સિદ્ધમાં નામ જ નથી. આ બધા નામ શરીરનાં છે, આત્માનાં નહિ.
આત્માની મલીન અવસ્થા એ જ સંસાર છે. અને શુદ્ધ અવસ્થા એ માક્ષ માન અપમાન આ બધી માહનીય કર્મની પ્રકૃતિ છે. એ બધુ આત્માના ઘરનું નથી. એને એક દિવસ છેડયે જ છૂટકો છે. આવુ' તમને બરાબર સમજાઈ જાશે ત્યારે તમે અહી' જ સિદ્ધગતિના સુખના અનુભવ કરશેા.
જેલમાં રહેલા કેદીને પણ જેલ કલ'ક રૂપ લાગે છે. ત્યાં એને ગમે તેટલાં સુખા કદાચ મળે છતાં જીવ એમ માને છે કે ગમે તેવાં સુખ હોય તે પણ આ તે જેલ છે. એને એ જેલમાંથી છૂટવાનુ મન થાય છે. પણ જ્ઞાની કહે કે એ જેલ તા એક ભવ પૂરતી છે, પણ તું અનાદિકાળથી કામ ણ કોથળામાં પૂરાયા છે. એ કોથળામાં પૂરાઈ રહેવું તને કેમ ગમે છે? એ જેલ તને કેમ નથી સાલતી? એનુ કારણુ માહુ છે. ખંધુએ ! ભેગ એ ઝેર જેવા છે અને સંસાર એક ખેડી સમાન છે.
ભૃગુ પુરાહિત એના પુત્રોને કહે છે હે લાડીલા પુત્રા! દેહના નાશે આત્માને નાશ છે. જેમ એક કપડામાંથી બધા તાર છૂટા કરી નાંખવામાં આવે તે એ કપડુ' કપડુ રહેતુ નથી. વેરિવખેર થઈ જાય છે. તેમ પાંચ ભૂતમાંથી આત્મા ઉત્પન્ન થયા છે. એ પાંચ ભૂતાના નાશ થવાથી આત્માને પણ નાશ થઈ જાય છે. વળી આત્મા જુદે નહિ. આત્મા હોય તે તે કેમ દેખાતા નથી ? આ બંને પુત્રો પણ કાચા ન- હાર સમજણુના ઘરમાં આવેલા હતાં. એ ખાળો એના પિતાને શે! જવાબ આપે છે:
ܗ
नो इन्दियग्गेज्झ अमुत्तभावा, अमुत्तभावा वि य होइ निच्चो ।
અન્નત્યોનું નિયયન વન્યો, સંસારહેવું જ વયક્તિ વમાંં ।। ઉ. અ. ૧૪-૧૯ પિતાજી ! આત્મા અદ્ભૂત છે. માટે ઇન્દ્રિયાથી જોઈ શકાતા નથી. અને અમૂત હાવાથી આત્મા નિત્ય છે. તથા અધ્યાત્મ હેતુ, મિથ્યાત્વાદિ નિશ્ચયથી ખંધનું કારણું છે, અને બંધને જ સસારના હેતુ કહેલ છે.
Page #553
--------------------------------------------------------------------------
________________
પ૪
વળી આપે કહ્યું કે અરણીમાં અગ્નિ, દૂધમાં ઘી અને તલમાં તેલની સત્તા પહેલાં ન હતી. પછી ઉત્પન્ન થઈ છે એ વાત તદ્દન ખોટી છે. કારણ કે જે અસત્ વસ્તુ હોય છે તેની ઉત્પત્તિ હતી જ નથી તે પછી પાંચ ભૂતથી આત્માની ઉત્પત્તિ ક્યાંથી હોય? આમા તે એક સ્વતંત્ર દ્રવ્ય છે. જે આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે તે એ પ્રત્યક્ષ દેખાતે કેમ નથી? એનું કારણ એ છે કે ચક્ષુ આદિ ઈન્દ્રિ, રૂપી પદાર્થોને જોઈ શકે છે. અરૂપીને ગ્રહણ કરી શકતી નથી. તથા જે વર્ણ –ગંધ-રૂપ-રસ આદિથી રહિત છે તે અરૂપી છે. અને અરૂપી હોવાથી આત્મા નિત્ય છે. કારણ કે શરીર ગ્રહણ કરવા પહેલાં પણ આત્મા વિદ્યમાન હતું અને શરીર છૂટયા બાદ પણ આત્મા તે વિદ્યમાન રહે છે, માટે તે નિત્ય છે. કદાચ તમને પ્રશ્ન ઉઠશે કે આત્મા નિત્ય છે તે એની સાથે કને સંબંધ કેવી રીતે થયે? તે જ્ઞાની પુરુષે કહે છે કે મિથ્યાત્વ આદિ જે ગુણે છે તે જ કર્મબંધના હેતુ છે. કદાચ એ પ્રશ્ન ઉઠે કે અમૂર્ત આત્માની સાથે મૂર્ત કમેને સંગ કેવી રીતે થયે? તે એને જવાબ એ છે કે જેમ આકાશ અમૂર્ત અરૂપી હેવા છતાં પણ તે રૂપી પદાર્થોનું ભાન છે તેવી રીતે આત્મા પણ અમૂતહેવા છતાં તે મૂર્ત કર્મોનું ભાજન બની શકે છે. આ રીતે આત્માની સાથે જે કર્મોને બંધ થાય છે તેને જ્ઞાનીઓ સંસારના પરિભ્રમણનું કારણ માને છે. એટલે સિદ્ધ થાય છે કે આત્મા એ વતંત્ર પદાર્થ છે. અને અનાદિ કાળથી મિથ્યાત્વ આદિને કારણે કર્મનું બંધન કરે છે. એ કર્મબંધનને નાશ કરવા માટે ધર્મનું આચરણ કરવું જોઈએ.
દેવાનુપ્રિયે ! આ જડબાતોડ જવાબ કોણ આપી શકે? જેણે જ્ઞાન મેળવ્યું હોય તે જ આપી શકે ને? અમે તમને એટલા માટે જ કહીએ છીએ કે પહેલાં જ્ઞાન મેળવે. “પઢમં નાળ તો ચા ” પહેલાં જ્ઞાન મેળવ્યું હશે તે તમે જીવ-અજીવ, રૂપી–અરૂપીને જાણી શકશે. પણ જે જ્ઞાન નહિ હોય તે કેવી રીતે ખબર પડશે? આગળનાં શ્રાવકે પણ કેવા હોંશિયાર હતા. કોઈ એની સામે શાસ્ત્ર વિરૂદ્ધ શંકા ઉઠાવે તે તેને જડબાતોડ જવાબ આપી દેતાં હતાં.
મંડૂક શ્રાવક ચાલ્યા જ હતા. દશ નાસ્તિકે એક ઝાડ નીચે બેઠા હતાં. તેઓ મંડૂકને કહે છે અલ્યા, અહીં આવ. આ તારે ભગવાન મહાવીર મોટી મોટી આત્માની વાત કરે છે, પણ આત્મા તે દેખાતું નથી. તે આત્માને કેવી રીતે માન? તમારા જેવા હેત તે કહી દેત કે વાત સાચી છે. પણ આ તે હોંશિયાર હતે. જ્ઞાની હતે. એટલે કહે છે, દુનિયામાં ઘણી વસ્તુઓ એવી છે કે જે રૂપી હોવા છતાં પણ જોઈ શકાતી નથી, તે પછી અરૂપી તો કયાંથી દેખાય? વાત કરે છે એટલામાં ઠંડા પવન આવે છે.
એટલે મંદૂક પૂછે છે કે આ પવન વાય છે તે રૂપી છે છતાં પણ દેખાય છે ખરો? હિંગને વઘાર કરે છે તેની સુગંધ આવે છે પણ તે દેખાય છે ખરી? જો એ તમે મને બતાવે તે હું તમને આત્મા બતાવું. પેલા નાસ્તિકે બોલતા ચૂપ થઈ ગયાં. એમને
Page #554
--------------------------------------------------------------------------
________________
૫૪૧
સત્ય વાત સમજાવી. પછી ભગવાન મહાવીર પાસે આવીને વિનયપૂર્ણાંક પૂછે છે: પ્રભુ ! મને રસ્તામાં આ પ્રમાણે પ્રશ્ન કર્યાં અને મેં આમ જવાખ આપ્યા છે, તેમાં કાંઈ ભૂલ તા નથી થતી ને? અના અનથ તે નથી થતા ને? આટલું જ્ઞાન હાવા છતાં પણ નમ્રતા કેટલી છે!
નમ્રતા હાય તેા જ જ્ઞાન ટકી શકે છે. અને જ્ઞાન હાય તા જ જીવને સ્વ-પરના ભેદ સમજાય છે, અને ભેદ સમજાય છે ત્યારે જીવને સ ંસારના બધા જ પ્રલેાભના તુચ્છ લાગે છે. પછી ભલેને મહેલ-મહેલાતા મળે, હીરા–માતી ને માણેકના ઢગ મળે પણ મધુ જ એની દૃષ્ટિમાં તણખલા જેવું અસાર જ દેખાય છે. એ સમજે છે કે મીઠા વિનાના ભેાજનમાં સ્વાદ નથી, સુગંધ વિનાના પુષ્પની કિ ંમત નથી તેમ ચારિત્ર વિનાના જીવનની પશુ કિંમત નથી. ચારિત્રને માટે માણસ ગમે તેટલું મળે તે પણ તે બધું જતું કરે છે,
એક વખત એક ખેડૂતની સ્ત્રી હાથમાં દાતરડું' લઇને ઘાસ કાપી રહી છે. સ્ત્રી ખૂક્ષ્મ સ્વરૂપવાન છે. એક ફાટયા તૂટયા સાડલા પડેર્યાં હતા. એના દેહ ઉપર કાઇ દાગીના પણ ન હતા. પૂર્વાંનાં પુણ્ય રૂપ શ્રેણું મળ્યું હતું. એ ગામનેા રાજા શિકાર કરવા નીકળેલા. ફરતા ફરતા એ ખાના ખેતરમાં આવી પહેાંચ્યા. આ ખાઈનું રૂપ જોઈ ને તે ભાન ભૂલ્યા. પુરૂષાના મન ભમરા જેવા હાય છે. ભ્રમર જ્યાં પુષ્પ દેખે ત્યાં બેસી જાય છે. તેમ વિષયાંષ પુરૂષ કામનાને લીધે જ્યાં રૂપ દેખે ત્યાં લપટાઈ જાય છે.
યૌવન, પ્રભુતા અને વૈભવવાળા રાજા એકાંતમાં આ ખેડૂત સ્ત્રીને જોઇને વિવેક ભૂલ્યા. એ વિચારવા લાગ્યા કે શું આ ખાઇનું રૂપ છે? વિધાતાએ રૂપ તા આને જ આપ્યું લાગે છે. ખાઇ ખેતરમાં એકલી જ છે. એકાંતના લાભ લઇ રાજા એ સ્ત્રીની પાસે આવીને કહેવા લાગ્યા કે—આ તારુ કમળ શરીર સૂર્યના તાપને સહન કરવા ચેાગ્ય નથી. આ તારા સુંદર હાથ દાતરડું' પકડીને ઘાસ કાપવા ચેગ્ય નથી. તારું મનેાહર રૂપ તને રાજરાણી બનાવવાની પાત્રતા આપી રહયું છે. તું મજુરી કરનાર ખેડૂતને ત્યાં નહિ પણ મારા રાજભવનમાં શાભે તેવી છે. માટે મારા મહેલમાં ચાલ. હું તને મારી પટરાણી મનાવીશ.
આ સ્ત્રી ગરીબ હતી પણ ચારિત્રવાન હતી. ગરીબની સામે રાજસુખનું માટુ' પ્રલેાલન હતું, છતાં પણ એ ભેાગની ભિખારણુ ન હતી. ગરીખાઇમાં પણ સંતાષ માન નારી હતી. પૌદ્ભગલિક સુખના અનુરાગી હોય તે ધનવાન હોવા છતાં પણ ભિખારી છે. ખડ કાપનારી શ્રી વિચાર કરવા લાગી કે ખરેખર ! રાજા ભાન ભૂલ્યા છે. ભેાગના ભિખારી છે. જે જ્યાં ને ત્યાં ભીખ માંગતા ફરે છે તે બીજાને શું સુખ આપવાના છે? એના અંતઃપુરમાં કેટલી રાણીઓ હશે? છતાં એની વિષયવાસના તૃપ્ત ન થઈ, તે મારાથી કેવી રીતે તૃપ્ત થવાની છે? રાજા તે મારી સામે ખુલ્લી તલવાર લઇને ઉભે છે. અને
Page #555
--------------------------------------------------------------------------
________________
૫૪૨
હુ તા એકલી છું. જે હું એની વાતના સ્વીકાર નહિ કરુ તા ખળજખરી કરશે. માટે અહીં મારે કળથી કામ લેવું શ્રેષ્ઠ છે. શરીર તા વહેલુ કે માડુ' છેાડવાનું જ છે. ભલે મારૂ માત થાય પણ મારા ચારિત્રનું રક્ષણ તે જરૂર કરૂ'. એવા નિણૅય કરીને રાજાના સામું જોઈને તે મેલી.
અહા મહારાજા! મને રૂપ તા ઘણું મળ્યુ` છે, પણ કમનશીબે મારા જન્મ ખેડૂતને ઘેર થયા. છતાં પણ મારા રૂપ ઉપર મેાહ પામીને આપ મારી પાસે આવ્યા છે. એ પણ મારા પુણ્યના ઉદય છે. ખેડૂતની સ્ત્રીના આ શબ્દો સાંભળી રાજા તેા ખુશ થયા. અહા ! મારી વાતને એણે સ્વીકાર તા કર્યાં. આ સ્ત્રી પેાતાની વાતને તરત જ સ્વીકાર કરી લેશે અને એના મુખમાંથી આવા સુંદર શબ્દો સાંભળવા મળશે એવી તા એને આશા પશુ ન હતી. રાજા આનંદમાં આવીને કહે છે, પુણ્યના ઉદય હાય છે ત્યારે બધા જ સયેન્ગેા આવી મળે છે. તુ કેટલીપુણ્યવાન છે. ખેલ, હવે તા હુ તું જે કહે તે કરવા તૈયાર છું.
હું આ સ્ત્રીએ મુખ ઉપર હાઁ બતાવતાં કહ્યું કે મને પણ તમારા પ્રત્યે ખૂબ પ્રેમ છે. પણ મને મા તમારી તલવારની ઝૂમ બીક લાગે છે. ત્યારે રાજા કહે છે કે હું ક્ષત્રિય છુ. રાજ્યનું રક્ષણ કરવા માટે તલવાર તેા રાખવી જ જોઈએ. સ્ત્રી કહે છે ગમે તેમ કરી પણ મને તેા તમારી તલવારની બહુ જ બીક લાગે છે. જો તલવાર રાખવી હોય તા એની ધાર ખુઠ્ઠી થઈ જાય તેમ કરો. રાજા કહે છે મને તારા પ્રત્યે પૂરા પ્રેમ છે. અને તને શા માટે બીક લાગે છે? તલવારની ધાર મુટ્ઠી કરવાની શી જરૂર છે? કહે છે મને ભય જ લાગે છે. હું તમને તલવારની ધાર ખુડ્ડી બનાવવાના સંરસ ઉપાય બતાવું. આ જંગલમાં એક પ્રકારની વનસ્પતિ થાય છે તેનેા રસ તલવારની ધાર ઉપર ચેપડત્રાથી તરત જ તલવારની તીક્ષ્ણ ધાર ખુડ્ડી થઈ જાય છે. “ સમ્મોદ્દાત્ મૃતિ વિભ્રમઃ " માહને કારણે શ અગમ્ય કે અનુભવગમ્ય વાણી પણ સમજાતી નથી. એને ભ્રમ થાય છે. કામાંધ પુરૂષ સાચું વિચારી શકતા નથી. માહથી રાજા સ્ત્રીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. જંગલમાં જઇને એક ઝાડ ઉપરથી પાંદડા તાડી તેને રસ કાઢયા. અને રાજાએ જાત તે રસ તલવારની ધાર ઉપર ચાપડચે, પણ તલવારની ધાર ખુઠ્ઠી થઈ હાય તેમ રાજાને ન લાગ્યુ.
+
ૐ ખેડૂતની શ્રી કહે છે એમ ખબર ન પડે. મારા અનુભવ છે કે આ વૃક્ષના પાનના રસ લગાડવાથી ગમે તેવી તીક્ષ્ણ ધાર મુટ્ઠી થઈ જાય છે. મને તા વિશ્વાસ છે કે મુઠ્ઠી થઈ ગઈ છે. તમારે ખાત્રી કરવી હોય તે મારા ગળા ઉપર જ પ્રહાર કરો. મારુ ગળુ‘ કપાશે નહિ. રાજાએ ના પાડી પણ સ્ત્રીએ ખૂબ હઠ કરીને રાજાની પાસેથી તલવાર લીધી અને એણે પાોના ગળા ઉપર તલવારના ઘા કર્યાં, ત્યાં જેમ ચાકડા પરથી પાત્ર ઉતારે
Page #556
--------------------------------------------------------------------------
________________
તેમ છીનું મસ્તક ધડથી જુદું થઈ ગયું. સ્ત્રીએ શિયળને ખાતર મરવું પસંદ કર્યું, પણ ભેગમાં આસકત ન બની. જે ચારિત્રના રક્ષણ ખાતર મૃત્યુ પામે છે તે સુગતિમાં જાય છે.
જે સ્ત્રી ચારિત્રને માટે પિતાના પ્રાણ છોડી દે છે, પણ પિતાનું વ્રત અખંડ રાખે છે, તે જ સાચી સતી છે. આ સ્ત્રીનું મસ્તક ધડથી જુદું પડેલું જોઈ રાજને કામ ન ઉતરી ગયે. તેને સમજાઈ ગયું કે અહો ! આ સીએ એના શીલÈ ખાતરે જ પિતાનું બલિદાન આપી દીધું. પરિશ્રમમાં સુખ માનનારી આ સ્ત્રીએ શીલ વિનાના રાજસુખને તણખલાની તોલે માન્યું હતું. તે વાત રાજાને સમજાઈ ગઈ. “મારા અંતઃપુરમાં આટલી બધી શણુઓ હોવા છતાં મારી કામવાસનાને ખાતર આ સ્ત્રીનું મોત થયું ને? અભણ અને ગરીબ હોવા છતાં રાજસુખમાં ન રાચતાં ચારિત્રને ખાતર તેણે પોતાનું જીવન કુરબાન કર્યું. આવી પવિત્ર સ્ત્રીને હજાર વાર ધન્યવાદ છે. અને મને કોડેવાર ધિક્કારે છે -
શીર સાટે શીલ સાચવે, ત્યજેન ટેક લગાર,
પ્રાણ જતાં પલટે નહિ, તે સતીમાં શીરદાર”, રાજાને પિતાની ભૂલને ખૂબ પસ્તા થયે. પશ્ચાતાપના પૂરમાં સ્નાન કરી, વિશુદ્ધ બનીને તેણે પ્રતિજ્ઞા કરી કે હવેથી મારે કઈ પણ સ્ત્રીની સામે કુદષ્ટિ કરવી નહી. એક શીલવતી સ્ત્રીની કુરબાનીએ રાજાને સાચું ભાન કરાવ્યું. રાજા સમજણના ઘરમાં આવી ગયે. ચારિત્રવાન આત્માનું જીવન બીજાઓને પ્રેરણાદાયી બને છે.
અત્યારે ભૃગુ પુરોહિત એના પુત્રોની સામે કેવા કેવા પ્રશ્નો કરે છે, પણ પુત્રોના વૈરાગ્યના કારણે એના જીવનમાં પણ કેવું પરિવર્તન થઈ જશે, તેમજ હજુ પણ કેવા કેવા પ્રશ્નો કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં....૭૫ આસે સુદ ૪ ને શનિવાર તા. ૩-૧૦-૭૦
અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવતે જગતના જીવોના કલ્યાણને અર્થે શાસ્ત્ર સિદ્ધાંતમય વાણીનું નિરૂપણ કર્યું. જે ભગવંતે આપણું ઉપર કરૂણું વરસાવી તે ભગવંત કેવા હતા? એ મહાન પુરૂષને જન્મ થવાથી જગતના જીવને શું લાભ થયે એ આપણે જાણવું જોઈએ. કેઇ માણસ જે મહત્તાવાળે તે નથી તો એને એના દીકરા પણ, યાદ કરતા નથી તે જગત તે યાદ કરે જ કયાંથી?
Page #557
--------------------------------------------------------------------------
________________
જ્યારે રાજાએ સત્તા અને લડાઈમાં પડ્યા હતા, વૈશ્ય જ્યારે શેષણ અને ભેગમાં પડયા હતા, અને શુદ્રો જ્યારે ફૂટબોલની જેમ ઠોકરે ચઢી રહ્યા હતાં, જ્યારે માનવજાત દુઃખી હતી ત્યારે તેમને કોઈ આશ્વાસનની, સહૃદયતાથી તેમને હાથ પકડે તેવામાનવીની જરૂર હતી. તેવા સમયે અંધકારમાં જેમ સૂર્ય પ્રકાશે તેમ ભગવાન મહાવીરને જન્મ એક રાજકુળમાં થયું હતું. આવા રાજકુળમાં જન્મવા છતાં ગરબેનાં અને વ્યથિત આત્માઓનાં દુઃખ દર્દો તેમનાથી અજાણ્યાં ન હતાં.
ત્રીસ વર્ષની ભરયુવાન વયે ભગવાને સંસારને ત્યાગ કર્યો હતો. મહત્તા એમને એમ નહતી મળી. આવી મહત્તા મેળવવા માટે સાધના તે અવશ્ય કરવી જ જોઈએ. ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ સુધી એકાગ્ર બનીને એવી સાધના કરી કે જેમાં ખાવા-પીવાનું, સૂવાનું ભૂલાઈ ગયું હતું. ભગવાને મૌનપણે એવી ઉગ્ર સાધના કરી હતી. એ સાધના અને આત્મ સંશોધનમાંથી ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે સમયે બ્રાહ્મણે એમ કહેતાં કે અમે શ્રેષ્ઠ છીએ. અને બીજા બધાં અમારા અંગઉપાંગ છે. ત્યારે ભગવાને જણાવ્યું કે “તમારામાં જે આત્મા છે તે જ આત્મા એક ક્ષુદ્રમાં છે. કીડી-મંકડામાં છે. સર્વ જીવોમાં છે. તમને જેમ સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. તેમ સર્વ જીવોને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. કીડીને પણ તડકો ગમતું નથી. નાનામાં નાના જંતુઓ પણ જીવવાનું ઈ છે છે. ભગવાન મહાવીરને આ પહેલે સિદ્ધાન્ત હતે.
બંધુઓ ! આવા હતાં આપણા ભગવાન મહાવીર. આપણે પણ એમના સિદ્ધાંતને જીવનમાં અપનાવવું જ પડશે તમે બીજાને સુખ આપશે તે તે ફરીને અંતે તમારી પાસે આવશે. અને તમે જે બીજાને દુઃખ આપશો તે તે પણ ફરીને અંતે તમારી પાસે આવશે. દુનિયા ગોળ છે. સુખ યા દુઃખરૂપી તમે છોડેલું બાણ અંતે દુનિયાનું ગોળ ચક્કર લગાવીને છેવટે તમારી તરફ જ પાછું ફરશે. એ
લશો નહિ. કાનમાં ખીલા મારવા આવેલા માનવીને માટે પણ ભગવાન મહાવીરે પ્રેમની લાગણી બતાવી હતી. ગાંધીજીને ગોડસેએ ગોળી મારી ત્યારે ગાંધીજી પણ મોઢામાંથી કટુવચન બોલ્યાં ન હતાં. ગેળી મારનાર પ્રત્યે પણ દ્વેષભાવ ન લાવતાં
હે રામ’ બેલ્યા. કારણ કે એમનામાં સમતાભાવ હતે. શ્રીમંત કે ગરીબને ભેદભાવ ન હતે. ‘એટલે આજે પણ ગાંધીજીને દુનિયા યાદ કરે છે. આવી સમજણમાંથી પ્રેમ પેદા થાય છે. આજે તે સૌ વાદાવાદમાં પડી ગયા છે. સમાજવાદ, સામ્યવાદ, મૂડીવાદ, સત્તાવાદ આમ બધા વાત અલગ થઈ ગયાં છે. એકબીજાને સમજવા માંગતા નથી. પણ આ બધું તમારે તકવાદ અને બકવાદ છે. આજના માંધાતાઓ સામાને સમજવાની કેશિષ કરે તે તંગ વાતાવરણ ઘણું ઓછું થઈ જાય. એટલે આજે દુનિયાને અનેકાંતવાદ સમજાવવાની જરૂર છે. આવી સમજણ આવશે તે જ યુદ્ધ અટકશે અને શાંતિ સ્થપાશે.
Page #558
--------------------------------------------------------------------------
________________
એક વખત એક બાપ દીકરો લડી પડયાં દીકરે કહે, આજે હું તમારી સાથે નહિ જમું એટલે પછી બાપ પાટલો અને થાળી લઈને તેની પાસે ગયે અને કહ્યું. હું મારી સાથે નહિ જમે તે કંઈ નહિ પણ હું તારી સાથે જમીશ, તેથી ઝઘડો આપોઆપ શમી ગયે. બંધુઓ ! જગતના વ્યવહારમાં પણ આપણે આવું વાતાવરણ બનાવવાની જરૂર છે. ભગવાન જ્યાં ગયા ત્યાં તેમણે લોકોને અનેકાંતવાદ સમજાવ્યું.
દરરેજને આપણે ચાલુ અધિકાર છે. તેમાં ભૂગુ પુરોહિતે એના પુત્રોને પ્રશ્ન કર્યો કે હે પુત્ર! જે આત્મા છે તે તે કેમ દેખાતું નથી ? તેનું સ્પષ્ટીકરણ ગઈ કાલે કરવામાં આવ્યું છે. જે આત્માઓ પૂર્વે સંયમની આરાધના કરીને આવ્યાં છે તેમણે આ ભવમાં હજુ દીક્ષા લીધી નથી. સંસારમાં છે પણ કેવી શક્તિ મેળવી છે. બાપની સામે કેવી જવાબ આપે છે. સંયમને આનંદ એર છે. જે વસ્તુને સ્વાદ પહેલાં ચાખેલે હેય તેને ફરીને જોતાં જ મોંમાં પાણી આવે છે ને? તમે લીંબુને સ્વાદ ચાખેલે છે એટલે ફરીને કઈ તમારી સામે લીંબુ લાવીને મૂકે તે ભલે, તમે લીંબુ ખાવ નહિ પણ મેંમાં પાણી તે જરૂર આવે છે. પાકી કેરી દે તે તેની મધુરતા યાદ આવે છે. તેમ જેણે આત્માના અનુપમ સુખની અનુભૂતિ કરી છે તેને જોતાં જ તેના અંતરમાં આનંદની હેર આવી જાય છે. એને સંસારને સંગ સહજ છૂટી જાય છે.
દેવભદ્ર અને જશોભદ્ર બંને વૈરાગ્યના ગુલે ઝૂલી રહ્યા છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં જે કઈ ફરક હોય છે એ જ છે કે જ્ઞાનીને રહેજે છૂટી જાય છે અને અજ્ઞાનીને છેડવા* પ્રયત્ન કરે પડે છે. કદાચ અજ્ઞાની માણસ રંગમાં આવીને છોડી દે તે પણ પછી એને યાદ આવે છે. જ્ઞાનીને છોડ્યા પછી યાદ જ ન આવે. આ બાળકે સમજણપૂર્વક સંસાર ત્યાગવા તૈયાર થયાં છે. તેઓ શું કહે છે :
जहावयं धम्ममणाणमाणा, पावं पुरा कम्ममकासि मोहा । . .
બોસમમાળા રવિચન્તા, તે નૈવ મુઝો વિ સમાયરામો ઉ. અ. ૧૪-૨૦ હે પિતાજી ! અમે જ્યાં સુધી ધર્મને સમજતા ન હતાં ત્યાં સુધી પહેલાં ઘણાં પાપ કર્મો કર્યા છે. અમે અણસમજુ હતા ત્યારે તમારી આજ્ઞા પ્રમાણે તથા આપના દ્વારા સુરક્ષિત કરેલાં ઘરમાંથી બહાર પણ નીકળતા ન હતાં. ઘરમાં જ પૂરાઈ રહેતા હતાં. પણ હવે અમે પાપકર્મનું સેવન નહિ કરીએ. કારણ કે અમે ધર્મ અને અધર્મને સારી રીતે જાણીએ છીએ. ધર્મનું આચરણ કરવાથી શું લાભ થાય છે અને વિષય માં ભેગેનું સેવન કરવાથી તેના કટ ફળે નરક ગતિમાં કેવી રીતે ભેગવવા પડે છે અને ધર્મ કરવાથી તેના ફળ સ્વર્ગમાં કેવા સુંદર મળે છે, એ બંને વાત સારી રીતે સમજી શકીએ છીએ. માટે વિષયભેગના પ્રભનમાં અમે લેભાઈશું નહિ
શા. ૬૯
Page #559
--------------------------------------------------------------------------
________________
- આપણામાં જે કંઈ પણ સમજશક્તિ આવી હોય તે પાપ કરતાં અટકવું એ જ સજણનું ફળ છે. “જ્ઞાનચ ૪ વિરતિ !જ્ઞાનનું ફળ વિરતિ છે. જેમ જેમ જ્ઞાન આવે તેમ તેમ મનુષ્ય પાપ કરતે અટકે છે. સંસાર ભાવથી વિમુખ બનતો જાય છે અને સંયમની સન્મુખ થતું જાય છે. એ જ જ્ઞાનનું ફળ છે. તમે કેટલા વર્ષોથી આ વ્યાખ્યાનવાણી સાંભળતા આવ્યા છે પણ હજુ જીવનમાં કંઈ ફેરફાર દેખાતો નથી.
. એક માણસ જાતિથી જૈન, ન હતો પણ એને પૂર્વે જૈન મુનિને સમાગમ થયેલ હતું. એ માણસ ખૂબ ગરીબ હતે. ગરીબીમાં પણ એના જીવનમાં અમીરી હતી, કઈક ધનથી ગરીબ હોય છે પણ મનથી ગરીબ નથી હોતા. એણે સંત સમાગમ થવાથી અપરિગ્રહ વ્રત અંગીકાર કર્યું હતું. એમાં એ નિયમ કર્યો હતો કે મૂડીમાં એક દો રાખ. અને દરરોજ આપણે બંનેએ (પતિ-પત્ની) અને ત્રીજો કોઈ એક અતિથી એ ત્રણના પેટ ભરવા પૂરતા પૈસા મળે એટલા જ લાકડાં કાપવા, એથી અધિક લાકડાં કાપવા નહિ. આ પ્રમાણે એમને જીવનનિર્વાહ ચાલે છે.
એક વખત એવો પ્રસંગ બન્યું કે છ દિવસ સુધી લગાતાર વરસાદ વરસ્ય. એટલે લાકડા કાપવા જઈ શકાય નહિ. ઘરમાં અનાજના ડબ્બા ભર્યા ન હતાં કે ન હતાં પૈસા. એટલે છ દિવસના પતિ-પત્ની બંનેને ઉપવાસ થયા. પણ મનમાં જરા પણ મલીનતા ન આવી. ભૂખનું દુઃખ સાહ્યું નહિ. કારણ કે સમજણપૂર્વક પરિગ્રહનો ત્યાગ કરેલો હતે. છ દિવસ પછી જ્યારે વરસાદ બંધ થયે, પાણી ઉતરી ગયાં, એટલે બંને માણસો જંગલમાં લાકડા કાપવા માટે ગયા. છ છ દિવસના ભૂખ્યા આ બંને, લાકડા કાપીને જંગલમાંથી વેચવા માટે જઈ રહ્યા છે, ત્યાં માર્ગમાં એક સોનાની ગીનીઓથી ભરેલી થેલી જોઈ થેલીનું મેટું ફાટી ગયેલું હતું. એટલે ગીનીઓ દેખાતી હતી. ઉપરથી સૂર્યદેવનાં કિરણે આવે છે. એટલે સૂર્યના કિરણમાં ગીનીઓ ખૂબ ઝગમગે છે. પતિ આગળ હતો. પત્ની થડે દૂર હતી. પતિએ ગીનીઓની થેલી જોઈ મનમાં વિચાર કર્યો કે મેં તે મન જીતી લીધું છે, મેં સુવર્ણ ત્યાગ કર્યો છે. પણ મારી પત્નીને આ ગીનીઓ જોઈને કદાચ લેભ લાગી જાય તે ! કારણ કે એક તો ગરીબાઈ છે, બીજું છ છ દિવસના ભૂખ્યા છીએ એટલે મનનાં પરિણામ પલટાતાં વાર ન લાગે. એવા વિચારથી તેણે સેનાની ગીનીઓની થેલી ઉઠાવીને બાજુના ખાડામાં નાખી અને તેના ઉપર ધૂળ વાળી દીધી તે ધૂળ નાખતો હતો એટલામાં એની પત્ની આવી પહોંચી. તેણે પૂછ્યું આ શું કરે છે? એના પતિએ સત્ય હકીકત કહી દીધી. કારણ કે એને સત્ય બોલવાનું ન હતું. તેણે કહ્યું અહીં ગીનીઓથી ભરેલી થેલી પડી હતી. હું તે અપરિગ્રહી છું. મારું મન લેભાયું નહિ. મેં એને અસાર માન્યું છે. પરંતુ તે સ્ત્રી છે. વળી છ છ દિવસની ભૂખી છે તેથી કદાચ તારે મન એ લેવા લેભાય, એટલા માટે મેં એના પર ધૂળ ઢાંકી દીધી છે. આ
Page #560
--------------------------------------------------------------------------
________________
૫૪૭
સાંભળી પત્ની કંઈ પણ ઉત્તર આપ્યા સિવાય આગળ ચાલી ગઈ ત્યારે પતિ પૂછે છેતું કેમ કંઈ જ બોલતી નથી ? તેમ તે મને છણકો પણ કર્યો નહિ. આ સાંભળી પત્ની દુઃખિત હોયે બોલી સ્વામીનાથ ! જેને તમે છોડ્યું છે તે સેનું તમને સોનારૂપે દેખાયું તે જાણીને મને અત્યંત દુઃખ થાય છે. જેને છોડ્યું તેને તે રૂપે શા માટે દેખાય? એ તે માટી છે. માટીને માટીથી ઢાંકતા જોઈ મને તમારા વિષે ઘણી ચિંતા થાય છે. '
દેવાનુપ્રિયે ! જોયું ને ! પતિ માનતો હતો કે પત્નીનું મન ગીનીઓની થેલી જોઈને લલચાશે પણ એ તે સેનાને માટી રૂપે જેનારી હતી. કારણ કે સમજણપૂર્વકને ત્યાગ હતો. ત્યાગીઓને મન ધનની કંઈ જ કિંમત હોતી નથી. તમારી સમક્ષ હજાર હજારની નોટોના હજાર બંડલ પડ્યા હોય તે તમારું મન આનંદથી નાચી ઉઠે. અને સાધુને મન તો એ કાગળીયાની થેકડી જ દેખાય. પણ શ્રાવક, જેની પાસે કંઈ જ મૂડી ન હતી, પણ કાંતીને જીવન નિભાવતું હતું. પતિ-પત્ની ઉપવાસ કરીને સાધમીની ભંતિ કસ્તા હતાં. એ શ્રાવક કે સુખી હ ! ભગવાન મહાવીર પણ એમના વખાણ કરતા હતાં. એક વખત શ્રેણિક રાજા એની ઝુંપડીએ આવ્યા અને એક સામાયિકની માંગણી કરી. એક સામાયિકના બદલામાં શ્રેણિક રાજા આખું રાજ્ય આપવા તૈયાર થયા. ત્યારે પુણીયાએ કહી દીધું: મહારાજા !” તમારા આખા રાજ્ય કરતાં પણ મારી સામાયિક મહાન છે.” નિત્યના બદલામાં અનિત્યને સોદો શા માટે કરે? તમારું રાજ્ય અનિત્ય છે અને મારી સામાયિક નિત્ય છે. તે સુખ આપનારી છે એને સેદે ન હોય. રાજા જેવા રાજાને આવા શબ્દો કહી દેવા તે નાની સૂની વાત છે? આ હતે મહાવીરને સાચે શ્રાવક.
તમે પણ શ્રાવક તે છે, પણ શ્રાવકને ગ્ય એવી સમજને અભાવ છે. તેથી જયાં દેખે ત્યાં મન લેભાઈ જાય છે. જિંદગી સુધી ખાવ એટલું મળી ગયું છે. તે પણ આટલી બધી દેડઘામ શા માટે હોય? સમજણના ઘરમાં આવશે એટલે આપમેળે તમે સ્થિર થઈ જવાના. પછી અમારે તમને કહેવું જ નહિ પડે કે તમે પાપ કરવાનું છોડી દે.
- બંને કુમારે પણ હવે સમજણના ઘરમાં આવ્યા છે. એટલે એના પિતાને કહે છે પિતાજી ! અણસમજમાં ઘણું પાપના ભાથાં બાંધ્યાં. હવે અમે સમજણના ઘરમાં આવ્યા છીએ. અમારે અગતિમાં જવાના કર્મો કરવા નથી. અમને પાપનો ડર લાગે છે અને ભવને ભય લાગે છે. સાચા વૈરાગીને રોકવા કેણ સમર્થ છે? કાચો પિચ વૈરાગી હોય તે ફસાઈ જાય. નમિ રાજર્ષિ દીક્ષા લેવા નીકળ્યા ત્યારે ઈન્દ્ર મહારાજા બ્રાહ્મણના રૂપમાં આવીને કહે છે કે નમિરાજ ! તારી નગરી બળી રહી છે. તારા અંતઃપુરની રેણુએ રૂદન કરે છે. ગામમાં કોલાહલ મચી રહે છે. તું આ બધાને શાંત કર. બળતી નગરીને ઓલવ અને પછી દીક્ષા લે. ત્યારે નમિ રાજર્ષિ શું જવાબ આપે છે
Page #561
--------------------------------------------------------------------------
________________
૫૪૮ सुह वसामा जीवामो, जेसिं मो नत्थि किंचण ।
મિશ્રિાપ ૩ગ્નમાળીy, મે સુકા વિવ . ઉ. અ ૯-૧૪ : હું તે સુખપૂર્વક વસું છું, સુખપૂર્વક જીવું છું. આ જે કંઈ થઈ રહયું છે તેમાં મારૂં તે કાંઈ જ નથી. મિથિલાનગરી બળે છે તેમાં મારું કાંઈ જ બળતું નથી. નમિરાજાએ દીક્ષા લીધી ન હતી છતાં પણ એને સંસારાવસ્થામાંથી જ નમિ રાજર્ષિ કહેતા હતાં. કારણ કે રાજ્યમાં રહેવા છતાં પણ તેઓ રાજ્યમાં લુબ્ધ થયેલા ન હતા. સહેજે નિમિત્ત મળતાં જાગી ગયાં અને રાજ્ય છેડીને ચાલી નીકળ્યા.
ગ્રંથકારની એક કથા છે. જનક રાજાના ગુરૂ ઉપદેશ આપતા હતાં. ગુરૂ ઉપદેશ આપતાં જનક રાજાને જનકવિદેહી કહીને સંબોધન કરતા, અને જનક રાજાના ખૂબ વખાણું કસ્તાં હતાં. ત્યારે શિષ્યને થયું કે આપણે ઘરબાર છોડીને ગુરૂના ચેલા બન્યા. સંસાર છેડીને સંન્યાસી બની ગયાં, છતાં પણ ગુરૂ આપણા વખાણ કરતાં નથી. અને જનક શજાના જ વખાણ કર્યા કરે છે. એમ ઈર્ષ્યા આવવા લાગી. ત્યારે ગુરૂના મનમાં એમ થયું કે આ લેકેને બતાવવું તે જોઈએ. એટલે ગુરૂએ માયા રચી. પ્રવચન ચાલે છે, જનકરાજા બેઠા છે. આખા ગામના લોકો પણ પ્રવચન સાંભળવા આવ્યા છે. તે વખતે ગામમાં આગ લાગી. લોકોને ખબર પડી કે ગામમાં આગ લાગી છે. એટલે બધા ધીમે ધીમે ઉઠવા લાગ્યા. માણસો તે ધીમે ધીમે બધા જ ચાલ્યા ગયા. બધા સંન્યાસીશિવેને ખબર પડી કે આપણે ઉતારે છે ત્યાં પણ આગ લાગી છે. એટલે સંન્યાસીઓ પણ વિદાય થઈ ગયા. હવે રહ્યા ગુરૂ ને બીજા જનક રાજા. ગુરૂ કહે છે હે રાજન ! તારી નગરી બળી રહી છે. બધા લેકે વિદાય થઈ ગયાં છે. હવે તને એમ થતું હોય કે હુ ગામને રાજા અને મારાથી કેમ ઉઠય ? તો તું મારી શરમે બેસી ન રહેતે. ત્યારે જનક રાજા કહે છે ગુરૂદેવ ! આમાં મારું કંઈ જ બળતું નથી. રાજ્ય-વૈભવમહેલ-મહેલાતે બધું છોડીને એક દિન જવાનું છે. સાથે તે શુભાશુભ કર્મ સિવાય બીજું કંઈ જ આવનાર નથી. આપની કૃપાથી હું સમજણના ઘરમાં આવ્યું છું. હવે આ બધે મેહ શા માટે ? મારા મનમાં પણ એની ચિંતા થતી નથી. માટે મારે જવું નથી. - જનક રાજાની દઢ શ્રદ્ધા જોઈ ગુરૂએ બધી માયા સંકેલી લીધી. શિષ્યો પિતાના ઉતારે ગયા. જોયું તે કંઈ જ ન મળે. પાછા ગુરૂ પાસે આવ્યા. રાજા તે આનંદપૂર્વક બેઠા છે. મનમાં જરા પણ ઉદ્વેગ ન મળે. ગુરૂ કહે છે દેખે, આ રાજાની શ્રદ્ધા કેટલી અટલ છે? તમારું બળી બળીને શું બળી જવાનું હતું? તમારી પાસે બે કપડાં સિવાય બીજું શું છે? અને આ રાજા આખા રાજ્યને માલિક હોવા છતાં રાજ્યથી પર છે. શિષ્યની આંખ ખુલી ગઈ. ખરેખર, આપ જનક વિદેહી તે વિદેહી જ છે. સંસારમાં વસવા છતાં બધું જ એણે પર માન્યું છે. અને અમે સંસાર ત્યાગી ભગવાં વસ્ત્રો પહેર્યા
Page #562
--------------------------------------------------------------------------
________________
પાટ
પણ હજુ મમતા છતાઈ નથી. વ્યવહારથી રાજા છે. પણ એના આત્માના શુદ્ધ પરિણામની અપેક્ષાએ એ ત્યાગી બની ગયા છે.
દેવભદ્ર અને જશોભદ્ર પણ બાહા ભાવે સંસારમાં રહ્યા છે પણ આત્યંતર ભાવે ત્યાગના ઘરમાં આવી ગયા છે. રગેરગમાં વૈરાગ્યની જ્યોત ઝળહળી ઉઠી છે. તેમણે કહી દીધું કે પિતાજી ! અમે અજ્ઞાન હતા ત્યાં સુધી તમારા કહેવા પ્રમાણે ચાલ્યા. પણ હવે અમારાથી તમારા કહ્યા પ્રમાણે સંસારમાં રહેવાશે નહિ. કારણ કે સંસારમાં રહેવાથી ડગલે ને પગલે પાપ કર્મોનું આચરણ કરવું પડે છે. અને અમને તે પાપને ડર લાગે છે. હવે અમે પાપ કેવી રીતે કરી શકીએ! હજુ બંને પુત્રો એમના પિતાને શો જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
- વ્યાખ્યાન નં.............૭૬
આ
સુદ ૫ ને રવિવાર તા. ૪-૧૦-૭૦
અનંતજ્ઞાની ભગવંતે દાંડી પીટાવીને જગતના જીને સંબોધન કર્યું છે, કે હે ભવ્ય જી! દુનિયામાં બધું જ પાછું મેળવી શકાય છે પણ તમારા જીવનમાંથી જે સેનેરી સમય જઈ રહ્યો છે તેને અબજો રૂપિયા આપતાં પણ તમે પાછો મેળવી શકશે નહિ
માનવજીવન મેંઘુ મળ્યું, જે ઘડી ઘડી મળશે નહિ,
શોધ્યા વિના સદ્દવને, સંસાર આ ટળશે નહિ” મહાન પુણ્યના ઉદયથી મહાન મેંઘેરું એવું માનવજીવન મળ્યું છે. વારે વારે આવે અવસર મળવાનું નથી. માટે અહ૫ માનવ જીંદગાનીમાં સત્ય વસ્તુની પિછાણ કરી લે, જેથી વારંવાર સંસારની જેલમાં જકડાવું પડે નહિ
દેવભદ્ર અને જશેભદ્રને સત્ તત્વની પીછાણ થઈ ગઈ છે. તેઓ તેમના પિતાને • કહે છે કે પિતાજી! અમે જ્યાં સુધી ધર્મ અને અધર્મને સમજતાં ન હતાં ત્યાં સુધી
પાપ કર્મો કર્યા, હવે અમે પાપ કર્મોમાં રાચીશું નહિ. જે ઝવેરીને સાચા અને કચર મોતીની પીછાણુ થઈ જાય છે તે કચરને સંગ્રહ કરતો નથી. તેમ કામગ આદિ સંસારના સુખે અમારી દષ્ટિમાં કલચર છે અને આત્માનાં સુખે જ સાચા છે. માટે સાચાને છેડીને કલ્ચરને કણ મૂખ ગ્રહણ કરે?
Page #563
--------------------------------------------------------------------------
________________
પપ૦
અનાદિકાળથી આત્મા પુદ્ગલ પરાવર્તન કરી રહ્યો છે. તેનું મૂળ કારણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વને વશ થઈ જીવ કર્મો બાંધે છે. અને કર્મ જ પરિભ્રમણનું કારણ છે. તમે સરકારને કેઈ ગુન્હ કરે તે તમારે જેલમાં જઈને સજા ભોગવવી પડે છે. પણ એ જેલની સજા મર્યાદિત સમયની હોય છે. બહુ બહુ તો જિંદગીની જેલ પડે, છતાં એક જ ભવ પૂરતી જ ને ? પણ કર્મરાજાની સજા કેવી ક્રૂર છે. આત્માને અનંતકાળથી કેદમાં પૂરી રાખ્યો છે, આ જીવ તીર્થકર ભગવંતના સમોસરણમાં પણ જઈ આવ્યું છે, એમની વાણી સાંભળી છે, અભાગી છવડો કરે ને કે રહી ગયું છે. મહાનપુરૂ કહે છે જે ઘડી ગઈ તે ભલે ગઈ, હજુ સમજે તે પણ સારું છે. હજુ બાજી બગડી નથી ગઈ. જેટલી જીંદગી બાકી છે તેને તું સુધારીશ તે પણ કલ્યાણ થઈ જશે. અજ્ઞાનમાં અનંત કાળ ચાલ્યા ગયે પણ જો તમારો વર્તમાનકાળ સુધારશે તે ભવિષ્યકાળ સુધરી જશે. ભવિષ્યકાળ સુધરશે એટલું જ નહિ, ભૂતકાળ પણ સુધરી જશે.
ભૂતકાળમાં કરેલી ભૂલને પશ્ચાતાપ કરવાથી જે કમને બંધ પડી ગયો ન હોય, ખાલી દળીયાં જ ભેગા કર્યા હોય તે તેને વેરવિખેર કરી શકાય છે. પ્રસનચંદ્ર મુનિ ધ્યાન અવસ્થામાં લીન હતા. શ્રેણિક રાજાએ ભગવાનને તે વિષયમાં પૃચ્છા કરી કે પ્રભુ! એ મુનિ અત્યારે કાળ કરે તે કયાં જાય? ભગવાને તે વખતની એની પરિણામધારા જઈને કહયું કે એ અત્યારે કાળધર્મ પામે તે નરકમાં જાય. કારણ કે તે સમયે તેઓ મનથી યુદ્ધ કરી રહ્યા હતાં. યુદ્ધ કરતાં કરતાં માથેથી મુગટ લેવા ગયા, ત્યાં તે માથે મુંડન જોઈને મનની પરિણામધારાએ જુદો વળાંક લીધો. અને પશ્ચાતાપ કર્યો. ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન અને કેવળદર્શન પામી ગયાં. દેવદુંદુભી વાગી. ત્યારે રાજા પૂછે છે પ્રભુ આમ કેમ? ભગવાન શ્રેણિક રાજાને સત્ય વાત સમજાવે છે. કારણ કે આપણે તે બાહય દેખાવને જેના છીએ. આંતરિક દેખાવને જોઈ શકતા નથી. ચર્મચક્ષુથી તો ચામડું જ જોવાય. અંતર ન જોવાય. એ માટે જ આપણે પ્રભુને પ્રાર્થના કરવાની છે અને પુરૂષાર્થ ખેડવાને છે. ” “ હે પ્રભુ! મારી દ્રષ્ટિ સૂફમતર અને અન્તભેદી થાઓ. મારી દષ્ટિ કેમેરાની જેમ બાહય વાતાવરણને અંકિત કરવામાં જ ન લાગી રહે, પરંતુ મારી દષ્ટિ એકસરની જેમ અન્તભેદી થાઓ. બહાર ન જુએ, અંદર જુએ, તનને નહિ મનની ગતિને જુએ. દેહને મહિક આત્માને જુએ, જડનું નહિ આત્માનું દર્શન કરે. મારી દ્રષ્ટિમાં એવું તેજ પ્રગટાવ કે જેથી સમસ્ત બાહય વાતાવરણને ભેદીને હું અનઃસ્થિત આત્મદેવનાં દર્શન કરી શકું. ' છે. જે માણસ પોતાના મન ઉપર બ્રેક લગામ) રાખી શકે છે તેને માટે દુનિયામાં કોઈ ચીજ દુષ્કર રહેતી નથી. મનને જીતનાર મહાવીરે કહ્યું છે કે “રિણામે ઘવ ળિમે મોણો ”
Page #564
--------------------------------------------------------------------------
________________
૫૧
ધન અને મુક્તિ એ મનની અંદર જ છે. મુક્તિના સાધકે સર્વ પ્રથમ મન ઉપર વિજય પ્રાપ્ત કરવા જોઈ એ જે સાધક ચૌદમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે તે સમ પ્રથમ મનયેાગના નિધ કરે છે. મનેયાગના નિરોધ કરનારથી વચનયોગ અને કાયયેાગના નિરોધ તા સ્હેજે થઈ જાય છે.
બંધુઓ ! આવું ઉત્તમ જીન્નન પ્રાપ્ત કરીને આપણે માનવતાના દૈવી ગુડ્ડા-મૃત્યનીતિ-સદાચાર-સ'યમ આદિ ગુણેા પ્રગટ કરવાના છે.
66
તારા જીવન મદિરમાં તેં કયી મૂરતી પધરાવી છે! ભાવ ભરેલા શુદ્ધ જીવનમાં કયી શાભા અપનાવી છે. જીવન મરણની સુંદર રચના કયી રીતે અજમાવી છે! અણુમેલી વસ્તુની કિંમત કઈ રીતે ખરચાવી છે ? ’કં
!... આ ઉત્તમ જીવન ઉત્તમ વસ્તુએથી જ શાલે છે. ખાદ્ય દેખાવથી માનવ જીવનની કિંમત નથી. ધન-વૈભવના ગમે તેટલા ઠઠારા હાય પણ જે જીવનમાં ધમ”નથી તે તેની કંઈ જ` કિ"મત નથી. મેાતી ગમે તેટલું કિ'મતી હોય પણ જો એનું પાણી સૂકાઈ ગયું તે માતીની કંઈ જ કિંમત નથી. દેહુ ગમે તેટલા સુંદર હાય પણ તેમાંથી પ્રાણ ઉડી ગયા પછી ક્રેડની કાંઈ જ કિંમત નથી તેમ માનવ જીવનમાં સત્યનીતિ–સદાચારસંયમ અને શુદ્ધ ભાવનાનું નીર સૂકાઇ ગયું હશે તે તેની પણ કઈ જ કિમત નથી. જેમ કોઇ મૂખ માણસ કિ`મતી વસ્તુને નજીવી કિંમતમાં વેચી નાંખે છે તેમ આ વ મેહમાં મસ્ત બનીને કામભેાગમાં અમૂલ્ય જીંદગી ખચી નાંખે છે.
મહાનપુરૂષા કહે છે કે કર્તવ્યનિષ્ઠ અનેા. આગમ, વેદપુરાણ આદિ સર્વ ભારતીય શાસ્ત્રામાં કતવ્યપરાયણ બનવાના ઉપદેશ આપેલે છે. કબ્ય એ જીવનના સાની પ્રકાશ છે. જીવનનુ નવનીત છે. અને જીવનને અમર બનાવનાર રસાયણુ છે. કતવ્યનિષ્ઠ આત્માઓને જગતમાં કેાઈની પરવા હોતી નથી. એ તે પેાતાના કાર્યમાં જ લીન રહે છે. કન્યના ફળની આશા પણ રાખતા નથી.
એક
સતી દ્રૌપદીએ ધર્મરાજાને પ્રશ્ન કર્યાં કે હે સ્વામીનાથ ! આપ આટલા વખત ધનિષ્ઠ રહે છે., સદાચારમય જીવન વીતાવેા છે, છતાં પણ તમને આટલું બધુ કષ્ટ પડે છે, આપ વન વન ભટકો છે ! જ્યારે એકાંત 'ભની મૂર્તિ સમે દુર્યાધન પાપની જ પ્રવૃત્તિમાં તલ્લીન રહેવા છતાં પણ સંસારના વિરાટ વૈભવે ભેગવે છે. એટલે મને તા એમજ લાગે છે કે જીવનમાં સુખ મેળવવુ હાય તા છળ-કપટ જ કરવા જોઈએ.. ત્યારે ધર્મરાજાએ સ્મિત કરીને કહ્યુ કે દ્રૌપદી! એ તમારી ભૂલ છે. એ તમારા ભ્રમ છે. હું કદી ફળની આશાથી ધર્મક્રિયા કરતા જ નથી. જે માણસ ફળની ઈચ્છાથી ધમ કરે છે તે ભૂલાવામાં પડેલા છે. હું તે જે કંઈ કરું છું. તે મારી ફરજ સમજીને કર છું, બીજું કોઇ જ કરતા નથી.
Page #565
--------------------------------------------------------------------------
________________
- પપર દુર્યોધન જે કંઈ સુખે ભગવે છે તેમાં એના પૂર્વ પુણ્યની પ્રધાનતા છે. એનામાં પાપની ગણતા અને પુણ્યની પ્રધાનતા છે. જ્યારે મારા જીવનમાં પાપની પ્રધાનતા છે અને પુણ્યની ગણતા છે. જેને શાસ્ત્રકારોએ ફળની આશાથી કરવામાં આવતા તપ-જપવ્રત–નિયમને જીવનનાં શલ્ય કહાં છે. આપણી કરણી કર્મ નિર્જરાના હેતુથી જ થવી જોઈએ. કર્તવ્ય દૃષ્ટિથી થતી સાધનામાં સેનાના જેવી ચમક આવે છે. મહાન પુરૂ તપ-સંયમ આદિ ઉગ્ર સાધના કમ ખપાવવા માટે જ કરતા હતા. સુખ માટે નહિ. તેઓ સામેથી કર્મની ઉદીરણા કરવા જતાં હતાં. તે આપણને કર્મો ઉદયમાં આવે છે તેને સમતામાવે સહન કરી લેવા શું ખોટા? જેમને કર્તવ્યનું ભાન નથી, જીવનમાં સદાચાર નથી તેના જીવનની કંઈ જ કિંમત નથી. એ આત્મા ત્રણ કાળમાં પણ સુખી થઈ શકતા નથી. સદાચારી મનુષ્ય જ સુખી છે અને પાપી તે સદાને માટે દુઃખી છે. - કર્તવ્યનિષ્ઠ માનવી એનાં તે ઉપરથી જ પરખાઈ જાય છે. જેમ કેઈ વસને પારખવું હોય તે એના તાર ઉપરથી પરખાઈ જાય છે અને શસ્ત્ર એની ધાર ઉપરથી પરખાઈ જાય છે. તેમ માનવ એના નામ ઉપરથી નહિ પણ કર્તવ્ય ઉપરથી પરખાઈ જાય છે. તમે જે કુળમાં જન્મ્યા છે. શ્રાવક નામ ધરાવ્યું છે. ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે–સાધુ-સાધી, શ્રાવક, શ્રાવિકા ચારે ય મળીને સંઘ બને છે. તમે પણ સંઘનું એક અંગ છે. તમારું પદ કંઈ કમ નથી. હવે તમારે પણ એ જ વિચારવાનું રહે છે કે શ્રાવક કુળમાં જન્મ્યા પછી મારે મારા જીવનમાં કેવાં કર્તવ્ય કરવાં જોઈએ. વ્યવહારથી તમે સંસારમાં રહ્યા છે, પણ નિશ્ચયે તે સંસાર છોડવાનું લણ જ હોવું જોઈએ જ્યાં સુધી સંસાર હેય નહિ લાગે ત્યાં સુધી તમે તમારું કર્તવ્ય બજાવી શકશે નહિ. આજે તે સંઘની મીટીંગ છે, બહારગામથી પણ ઘણું શ્રાવકો આવ્યાં છે, એટલે વ્યાખ્યાન લા વાગ્યે પૂર્ણ કરવાનું છે.
કર્તવ્ય નિષ્ઠાને સૂર પુરાવતું એક દૃષ્ટાંત યાદ આવે છે. રાજસ્થાનના ઇતિહાસને એક સેનેરી પ્રસંગ છે. ચિતોડ ઉપર જ્યારે વનવીર રાજા ચઢી આવે ત્યારે ચિતોડને રાજા ભયભીત બની ગયે. એ પિતાના પ્રાણ બચાવવા ચિતડ છેડીને ગુપ્ત રીતે નાસી છૂટે છે ત્યારે પન્ના નામની એક ધાવ માતાને પોતાના પુત્ર ઉદયને સેંપીને તે જાય છે. “પના! અમે તે ગમે ત્યાં ભાગી જઈશું. કદાચ દુશમન અમારી પાછળ પડશે તે અમને પણ મારી નાંખશે. માટે તું આ મારા ઉદયકુમારને સાચવજે.” એમ કહીને ચાલ્યા ગયે. બીજી તરફ દુષ્ટ વનવીર નગ્ન તલવાર લઈને મહેલમાં આવે છે. એણે એ વિચાર કર્યો કે રાજા ભલે ભાગી ગયે પણ એને એક પુત્ર છે. એ જે જીવતો હશે તે એ માટે થતાં રાજ્ય પડાવી લેશે. માટે એને પહેલાં વધ કરૂં, પછી એના બાપને શેધીને તેને પણ ટુકડે ટુકડા કરી નાંખીશ.
Page #566
--------------------------------------------------------------------------
________________
પિતાની ફરજ બજાવતાં પિતાના જ દીકરાનું બલિદાન આપ્યું
પના એ ઉદયકુમારની ધાવમાતા હતી. પણ એની કર્તવ્યનિષ્ઠા કેવી હતી? એને વનવીરના દુષ્ટ કર્તવ્યની પહેલેથી જ ખબર મળી હતી. પણ એ ગભરાઈ નહિ. દુષ્ટ વનવીરને સિંહ ગર્જના કરીને પડકાર કર્યો. આખરે કઠોર કર્તવ્યની ઘડી આવી પહોંચી. એક બાજુ ઉદયસિંહના રક્ષણને સવાલ હ. પન્ના નિમકહલાલ હતી. પૂરી સ્વામીભક્તા હતી એટલે એણે પિતાના પુત્રને રાજકુમારને પહેરવેશ પહેરાવીને સૂવાડ હતે. અને ઉદયકુમારને પોતાના પુત્રને પહેરાવે તેવા કપડાં પહેરાવીને પાછળના રૂમમાં સૂવાડ હતું. પન્નાની પાસે આવીને વનવીર પૂછે છે ઉદયસિંહ કયાં છે? પન્ના કહે છે. મહારાજા, હું તમને ઉદયકુમાર હમણાં જ બતાવું છું. પણ મને તો આ તમારી ચમકતી તલવાર જોઈને બીક લાગે છે. છતાં પણ બતાવ્યા વિના તો છૂટકે જ નથી એમ કહીને સ્વામી ભક્તિના કર્તવ્ય પર દઢ રહીને પનાએ પોતાના પુત્રને રાજકુમારના પહેરવેશમાં સૂવાડે હતો તે બતાવ્યું. કઠોર હદયના વનવીરે તલવારના એક જ પ્રહારથી કુલથી પણ કમળ એવા પન્નાના પુત્રને ઉદયસિંહ માનીને પૂરો કરી દીધું.
આવી દુષ્ટ રીતે પોતાના પુત્રનું મૃત્યુ થયેલું જેઈને કઈ માતાને દુઃખ ન થાય? અંતરમાં તે ખૂબ જ આઘાત લાગ્યો પણું કર્તવ્ય અદા કરવાની બળવાન ભાવના હતી, એટલે મનમાં એ જ વિચાર કર્યો કે જે મારી આંખમાં આંસુ આવશે તે આ દુષ્ટ વનવીર સમજી જશે. એટલે એણે આંખમાં ટીપું પણ આવવા દીધું નહિ. પિતાને પુત્ર નહિ પણ રાજકુમાર મરાયો છે એ જ દેખાવ કર્યો. ઉદયસિંહને મારીને વનવીર તે ચાલ્યો ગયે. બીજી તરફ પન્નાએ એ નિર્ણય કર્યો છે કે ઉદય જ્યાં સુધી મોટો ન થાય ત્યાં સુધી મારે એનું બરાબર રક્ષણ કરવું. હવે કદાચ વનવીરને આ વાતની જાણ થાય તો બંને બાજુથી દુઃખી થાઉં. માટે ઉદયને લઈને અહીંથી ભાગી જવામાં જ સાર છે. એમ વિચાર કરી એક મોટા કરંડિયામાં પાંદડા પાથરી વચમાં ઉદયને સૂવાડી ઉપર પાંદડા ઢાંકી કરંડિયે પેક કરી એક વિશ્વાસુ માણસ સાથે નગર બહાર મોકલાવી દીધું અને પિતે પણ ગુપ્ત રીતે ગામ બહાર ચાલી ગઈ.
પન્ના ઉદયના રક્ષણ ખાતર ભાગી છૂટી
પન્ના ઉદયકુમારને લઈને ઘરઘરમાં ઘૂમે છે. જેને ત્યાં તે આશ્રય માંગવા જાય ત્યાંથી તેને જાકારે મળવા લાગે. કારણ કે વનવીરની ચારે તરફ હાક વાગતી હતી. એને જુલમ ખૂબ હતું એટલે પન્નાને કોઈએ આશ્રય ન આપે. એટલે તે ઉદયને લઈને વન વન ભટકી, ડુંગરાઓમાં દડમજલ કરી. કાંટા-કાંકરા અને હિંસક પશુઓની પણ એણે પરવા ન કરી. છેવટે અરવલ્લીના દુર્ગમ પહાડો અને ઈડરના કૂટ માર્ગો પસાર કરીને, તે
શા. ૭૦.
Page #567
--------------------------------------------------------------------------
________________
૫૫
કુંભલમેરૂ તુ પહેાંચી, આ દુગના કિલ્લેદાર આશાશાહ નામના એક જૈન વણિક હતા. અને ત્યાં જઈને પન્નાએ પાતાની બધી આપવીતી સુણાવી અને કહ્યું કે આપ તે જૈન છે. તમારા દિલમાં યાના વાસ છે. માટે મારા રાજાના પ્રાણ મચાવેા. એટલા માટે જ હું તેમને આપતા ખેાળામાં મૂકવા આવી છું. આટલા માટે જ મે' આપનુ શરણ લીધું છે.
આશાશાહ કહે છે બહેન! તારી વાત સાચી છે પણ વનવીર જાણે તા મારુ માત થઈ જાય માટે હું' તને આશ્રય નહિ આપી શકું. આ સમયે આશાશાહની વયે વૃદ્ધ માતા પાસે જ બેઠી હતી. પેાતાના પુત્રની કાયરતા અને કન્યથી પતિત થતા જોઈને માતાને ખૂબ દુઃખ લાગ્યું. પુત્રને ઠપકે। આપતાં તે કહેવા લાગી. આશા ! ધિક્કાર છે તારા જીવતરને! આના કરતાં તું મારા પેટે પથરો પાકયા હોત તે સારુ` હતુ`. ધાત્રીઘાટે કપડાં ધોવા તો કામ આવત ! હું વાંઝણી રહી હેાત તે શું ખાટુ? એક શરણાગતને તું આશ્રય નથી આપી શકતા? આશાભેર તારા શરણે આવેલી ખાઈ ને જાકારો આપતાં તને શરમ નથી આવતી ? નિરપરાધીએને અત્યાચારીએના ત્રાસથી બચાવવાની તારામાં શક્તિ છે, છતાં પણ પ્રાણના માડુમાં પડીને બ્યધમ થી તું કેમ ડગી રહ્યો છે? જે માનવી કોઈના દુઃખમાં સહાયક નથી બનતા તેનુ જીવન વ્યર્થ છે. દીકરા! મને તે તારા પર એવા ગુસ્સા આવે છે કે જે આટલામાં તલવાર પડી હેાત તા હાથમાં લઇને તારી ડાક ઉડાવી દેત.
માતાના કઠોર શબ્દ સાંભળી આશાશાહનું હૃદય પીગળી ગયું અને તે માતાના ચરણુમાં પડી ગયા. માતાના શૂરાતન ભરેલા વચન સાંભળી આશાશાહુમાં હિં'મત આવી ગઈ. એટલે આયેા-હે માતા ! આવી વીરમાતાના પુત્ર થઇને હું આવા ડરપેાક કેમ બની શકું? મા, તું એડી છું ને હું પ્રાણના તુચ્છ મેહમાં પડી જઇને કર્તવ્યની અવહેલના હવે નઠુિ કરું. માતા ! હવે મારા ભ્રમ ભાંગી ગયા. તે... મને કતવ્યપાલનનું સાચું' ભાન કરાવ્યું. પુત્રના શબ્દો સાંભળી માતાની છાતી ગજગજ ફુલવા લાગી. માતાનું હૃદય વત્સલતાથી ઉમરાવા લાગ્યું અને પેાતાના પુત્રના માથે વહાલભર્યાં હાથ ફેરવવા લાગી. વીર આશાશાહે ઉદ્દયસિંહને પેાતાના ભત્રીો કરીને સ્થાપ્યા.
ઉદયસિંહુ મેટા થતાં ખીજા સામંતાના સાથ લઈને વનવીરને હરાવી ચિતાડનું રાજ્ય પાછું મેળવ્યું. પન્નાના મનેારથ પૂરા થયા. ઉયસિંહ ચિતાડની ગાદી ઉપર બેઠા ત્યારે પન્નાના ચરણમાં પડીને કહે છે પન્ના ! તુ' જ મારી સાચી માતા છે. તારી મારા ઉપર અનહદ ઉપકાર છે. તારા ઉપકારને બદલા હું કઈ રીતે વાળી શકીશ ? મારી ખાતર તેં તારા એકના એક લાલના લેગ આપ્યા છે. હવે હું આજથી તારા સાચા પુત્ર છું. તારી ચરણરજ મસ્તકે ચઢાવ્યા વિના હું આ સિંહાસન પર નહિ એસ.
બંધુએ ! પન્ના ધાવમાતા હેાવા છતાં પણ એના જીવનમાં કેટલી કતવ્યનિષ્ઠા
Page #568
--------------------------------------------------------------------------
________________
હતી. પોતાની પરવા ન કરી પણ ઉદયનેા વાળ વાંકે ન થાય તે માટે એણે કેટલી કાળજી રાખી. આશાશાહે પણ એને સહકાર આપી પેાતાનું કર્તવ્ય ખરાખર મજાવ્યું. કેત વ્યનિષ્ઠ વ્યક્તિએ કષ્ટના કાંટાથી ડરી જઇને પણ પેાતાના માર્ગ છેડતી નથી. પેાતાની પ્રસન્નતા છેડતી નથી. અને તે કર્તવ્યને કોઈ લેાભ-સ્વાથ કે પ્રત્યેાભનના બદલામાં વેચતી પણ નથી. તમને એમ થશે કે આ તે ઘણાં જુના વખતની વાત છે. પણ હમણાં થાડા વખત પહેલાં ખનેલી એક વાત કહું.
એક ડૉકટર ખૂબ હાંશિયાર હતા. એની પાસે સેંકડા દી એ આવતાં હતાં. ડાકટરને જશ પણ સાથે મળતા હતા. અને પોતે સેવા પણ ખૂબ કરતા હતા. દરેક ની એને ખૂબ ધ્યાનથી તપાસતા હતા, અને તે પ્રમાણે ઉપચાર પણ કરતા. દર્દી સાજા થઈને ડોકટરના ખૂબ ઉપકાર માનતા. એક દિવસ એવું બન્યુ` કે ડૉકટર પાસે એક પછી એક દી એ આવતાં ગયા. એ દિવસે ડોકટરને જમવાના પણ ટાઈમ ન મળ્યા. સાંજે થાકયા પાકયા ઘેર આવીને ખુરશીમાં બેઠો છે. એની પત્ની ગરમ ગરમ ચા મનાવી રહી છે. એવામાં એક માણસ દોડતા આવીને કહે છે ડોકટર સાહેબ! મારે એકના એક દીકરા મેડા ઉપરથી પડી ગયા છે, એને માથામાં ખીલેા વાગ્યા છે. લેાહી હાલ્યું જાય છે, આપ જલ્દી પધારો. ત્યારે ડાકટર કહે છે ભાઈ! થાડીવાર એસ. આ ચા થાય એટલે પી લઉં અને હું... ખૂબ થાકી ગયા છું એટલે પા કલાક આરામ કરીને પછી આવું છું.
ડોકટરના શબ્દો સાંભળી એની પત્ની સુશીલા કહે છેઃ અહા સ્વામીનાથ! અત્યારે તમને ચા પીવાના કે આરામ કરવાના અધિકાર નથી. એના છેકરા બેભાન થઈ ને પડયા હોય ત્યાં વાર કરાય જ નહિ. આ જગ્યાએ તમારો દીકરો પડી ગયા હૈાત, એના માથામાં ઘા પડયા હોત તેા શુ તમે ચા પીવા રોકાત ખરા ? અત્યારે તો તમારે તરત જ જવું જોઈ એ. અને દર્દીને દર્દીમાં કેમ રાહત થાય એવા ઇલાજો કરવા એ તમારુ કન્ય છે. પત્નીના શબ્દો સાંભળી ડાકટરને પેાતાના કર્તવ્યનું ભાન થયું. ચા પીવાનું એડીને છેકરાને જોવા માટે એના માપની સાથે ગયા અને પેાતાના કર્તવ્યનું પાલન કર્યું.
અ'એ! હવે તમે તમારા કતવ્યમાં કેટલા પરાયણ છે. એ જ જોવાનુ રહ્યુ. માનવજન્મ પામીને દરેક મનુષ્ય કર્તવ્યનું પાલન કરવાનુ છે. સંસારમાં રહીને સંસાર અને સયમ અને સાઇડેા તપાસવાની છે. તમારા ચાપડામાં જમા અને ઉધાર અને ખાતા પાડા છે. તેમાં આગળ જમાનું ખાતું અને પાછળ ઉધારનું ખાતુ એવું નથી હતું. પણ જમા અને ઉધાર સામે સામે રાખેા છે. તેમ તમે પણ તમારા જીવનમાં કેટલા ગુણ્ણા અપનાવ્યા છે, કેટલાં શુભ કાર્યાં કર્યાં છે અને કેટલા અશુભ કાર્યોં કર્યાં છે, એના ચાપડો કદી તપાસ્યા છે? તમારા વહેપારના સવાહાથના ચાપડા રાખ્યાં છે, પણ આત્માને માટે એક નાનકડી ડાયરી પણ નથી રાખી. દર વર્ષે નવા ચાપડા લખા છે.
Page #569
--------------------------------------------------------------------------
________________
પપદ
પણ જૂના ચોપડા તે સાચવીને રાખે છે. તમારી પાસે વીસ વર્ષના જૂના ચેપડા માંગે તે પણ સાચવીને રાખે છે. તમે માને છે કે એ તે અમારું સેનું છે. તમને જેટલી ચોપડા સાચવવાની કાળજી છે એટલી આત્માને સાચવવાની કાળજી નથી
જે તમારામાં કર્તવ્ય નિષ્ઠા હેત તે જીવનમાં જુદી જ ચમક હોત. ગરીબીમાં પણ અમીરી જોઈએ. દુઃખમાં પણ સહનશીલતા હોવી જોઈએ. પન્નાએ પિતે કેટલાં કછો વેઠીને ઉદયની રક્ષા કરી. એજ ઉદય રાજા બનતાં પન્નાના હર્ષને પાર ન રહ્યો. તેમ તમારા જીવનને ઉદય પ્રગટાવે હેય તો આવી દઢતા કેળ. ભરદરિયામાં દેવે વહાણ ડોલાવ્યાં, છતાં પણ મોઢામાંથી એમ ન કહ્યું કે મારો ધર્મ છેટે છે. આ હતે સાચે શ્રાવક. મરણ આવે તે પણ શું? મારા ધર્મ કરતાં શું જીવન વિશેષ છે? ધર્મ એ જ મારો પ્રાણ છે. મારા જીવતર ખાતર ધર્મને વેચે એ મારું કર્તવ્ય નથી. એના જીવનમાં શ્રદ્ધાને દીપક જલતે હતા. તમે પણ તમારા જીવનમાં કર્તવ્યનો દીપક પ્રગટાવજે. સત્ય-નીતિ અને સદાચારની સૌરભથી જીવનને મહેકાવજે. તો જ માનવજીવનની સાર્થકતા છે. સમય થઈ ગયો છે. વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાનનં. ૭૭ આસો સુદ ૬ ને સોમવાર, તા. પ-૧૦-૭૦
અનંતજ્ઞાની, ચરમતીર્થકર ભગવંત મહાવીર સ્વામીએ કહ્યું છે કે તત્વને સમજવા માટે આ સોનેરી સમય છે. ખેડૂત વર્ષાકાળ આવતાં પહેલાં શું કરે છે? એ જમીનને ખેડીને કાંકરા આદિ સાફ કરીને વરસાદની રાહ જુએ છે. વરસાદ આવે કે તરત જ બીજ વાવી દે છે. વરસાદ આવતાં પહેલાં આકાશમાં વાદળાં થાય છે. મેર ટહૂકાર કરે છે, ગાજવીજ થાય છે અને પછી વરસાદ તૂટી પડે છે. આ જોઈને ખેડૂતનું હૈયું હર્ષથી નાચી ઉઠે છે. અને નાના બાળકો પણ વરસાદ જોઈને હર્ષથી નાચે છે, કૂદે છે, પણ બંનેના આનંદમાં ફેર હોય છે. બાળક તે માત્ર વરસાદ પડવાથી જ આનંદ પામે છે. જ્યારે ખેડૂત તે વાવ્યા પછી એમ જશે કે બીજમાંથી અંકુર ફૂટયા, અંકુરામાંથી છોડવા થયાં, ફૂલ અને ફળ આવ્યાં અને છેવટે અનાજના ગાડા ભરાય તે જ એને આનંદ આવે છે. એકલા વરસાદથી ખેડૂતને આનંદ આવતો નથી. તે જ રીતે જીવનમાં
Page #570
--------------------------------------------------------------------------
________________
પિપ૭ પણ બીજ રૂપે ગુણે રહેલાં છે. તેના ઉપર ધમરાધના રૂપી વરસાદ વરસાવવાને છે. પછી જોવાનું એ છે કે ગુણરૂપી અંકુર ફૂટયા? ગુણનું પ્રગટીકરણ થયું ? ઘણી વખત જીવનો આનંદ પણ નાના બાળક જેવો હોય છે. કોઈ પણ મહેલ બનાવવો હોય તે તેને પાયે મજબૂત જોઈએ. તે જ તે મહેલ ગમે તેવા ઝંઝાવાતમાં પણ ટકી શકે છે. તેમાં તમારા જીવનમાં ધર્મરૂપી મહેલ ચણ હશે તે સદ્દગુણોના પાયા મજબૂત અને ઉંડા નાખવા પડશે. ધર્મરૂપી બીજનું વાવેતર કરવા માટે અનુકૂળ ગતિ હોય તે તે મનુષ્ય ગતિ છે. દેવગતિમાં પુણ્યને ધોધ જમ્બર છે પણ તેમાં ચારિત્રના બીજ વાવી શકાતાં નથી. તિર્યંચ અને નારકીમાં તો એખર ભૂમિ છે એટલે ત્યાં પણ સંયમની સાધના થઈ શકતી નથી. અને મનુષ્યની ભૂમિ કાળી માટી જેવી છે. તેમાં થોડું વા તે પણ અનેક ગણું ઉગી નીકળે છે. માટે તમે પ્રમાદ ત્યાગીને મનુષ્ય જન્મ સફળ કરી લે. સંયમની સુંદર સાધના મનુષ્ય જન્મમાં જ થઈ શકે છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે “જાગૃતિ એટલું જીવન અને પ્રમાદ તેટલું પતન.” જાગૃતિ પૂર્વક જીવન જીવશો તે જ મૃત્યુ સુધરશે. અને મૃત્યુ ત્યારે જ સાર્થક થાય કે જ્યારે તમારો પહેલેક સુધરે. એટલે મનુષ્યને જે જીવન જીવતાં આવડે તો જ તે મૃત્યુંજય બની શકે છે. મૃત્યુ દરેકને માટે અનિવાર્ય છે. પણ જ્ઞાની હસતાં હસતાં મૃત્યુને ભેટે છે જ્યારે અજ્ઞાની મમત્વને કારણે મૃત્યુ સમયે રડે છે. માટે જીવનને સફળ બનાવવું હોય તો ધર્મને જીવનમાં ઉતારે.
ભૂગુ પુરોહિતના બે પુત્ર દેવભદ્ર અને અભદ્ર જાગૃત થઈ ગયાં છે. તેમણે પિતાને કહી દીધું કે અમે જ્યાં સુધી ધર્મ-કર્મને સમજતા ન હતાં ત્યાં સુધી પાપકર્મોનું આચરણ કર્યું, પણ હવે અમે સમજણના ઘરમાં આવ્યા છીએ. હવે અમે વિષય સુખેના પ્રલેભનમાં પડીએ તેમ નથી. હજુ પણ તેઓ શું કહે છે –
अब्भाहयम्मि लोगम्मि, सव्वओ परिवारिए ।
- જમોદાદિં વહન્તીરં, રિહરિ ને ડું ઉ. અ. ૧૪-૨૧ હે પિતાજી! અમોઘ શસ્ત્રધારાઓ પડવાથી સર્વ દિશાઓમાં પીડિત બનેલા આ લેકમાં હવે અમને આ ઘરમાં આનંદ આવતો નથી. - બાલુડાઓ શું કહે છે-પિતાજી! અમને હવે ઘરમાં આનંદ આવતું નથી તમારી અડધી જિંદગી ચાલી ગઈ. ઘડપણે ઘેરે ઘાલે, તે પણ ઘરને મોહ ઘટવાને બદલે વધતો જ જાય છે. પણ દેવાનુપ્રિયે ! સમજે. આ લેક ચારે બાજુએથી દુઃખમાં ઘેરાયેલું છે. એના ઉપર તીકણધારવાળા શસ્ત્રોની અમોઘ ધારાએ વરસી રહી છે. એવા સંસારમાં આનંદ કેમ આવે છે? બે બાળકે કહે છે પિતાજી ! આપ વિચાર કરો કે જેમ એક મૃગ હોય એને કઈ પણ રીતે દેરડાથી બાંધી લીધું છે. હવે એ મૃગને ચારે તરફથી
Page #571
--------------------------------------------------------------------------
________________
પપેટ
પણ મજબૂત
શિકારીએ માર મારતા હોય. હવે એ મૃગ છૂટવા માટે ફાંફા મારે છે મધને બાંધી દીધા છે એટલે કેવી રીતે છૂટી શકે ?મારને ખૂબ ત્રાસ છૂટયા છે. તીવ્ર વેદનાને અનુભવ કરતાં એ મૃગને આનંદનુ નામ નિશાન કયાંથી હેાય? એવી રીતે જે મનુષ્ય વિષય પાશથી મધાઈ ગયેા હાય અને રાગ-દ્વેષ મેાહ આર્દ્ર મલ્લ્લાના પ્રહાર પડતાં હાય એ સ્થિતિમાં તેને ઘરમાં આનંદ કેવી રીતે આવે ?
તમે કહેા કે ન કહેા પણ સંસારમાં વધાઈ રહ્યાં છે. દુઃખથી ઘેરાઈ ગયેલા છે. પણ માહ માયાના એવા ઝેર ચડી ગયાં છે કે એ દુઃખ તમને દુઃખરૂપે લાગતુ નથી, જેને ઝેરી નાગ કરડયા હાય, ઝેર ખૂબ વ્યાપી ગયુ. હાય એવા માણસને કડવા લીમડા ચવડાવવામાં આવે અને પૂછવામાં આવે કે ભાઇ ! લીમડો કેવા લાગે છે ? તા કહેશે કે મને તેા મીઠા લાગે છે. ઝેરના પ્રભાવથી કડવા લીમડા મીઠા લાગે છે તેમ અજ્ઞાની વિષયાસક્ત આત્માઓને મિથ્યા મેાહુના કારણે વિષ જેવા વિષયસુખા મીઠાં લાગે છે. તમે પણ ક્યારેક તે સંસારના દુઃખથી કટાળી જાવ છે. ઘરમાં બેઠા હું! ત્યારે તમારા શ્રીમતીજી કહે કે મારે આવી સાડી જોઈ એ છે, આવા દાગીના જોઈ એ છે ઘરેથી ઉઠીને દુકાને ગયા ા ખબર પડી કે વડેપારમાં મંદી આવી છે. આટલી ખાટ ગઈ છે ત્યાં તમારું' માથું ભમી જાય છે. ત્યાંથી ઉઠીને ફરવા ગયા તા ત્યાં લેણીયાતા મળ્યા ને પૈસાની માંગણી કરવા લાગ્યા. ખેલેા, હવે તમને કયાંય શાંતિ છે ખરી ? છતાં શુ તમને કેમ આનંદ આવે છે ?
ઉગતી ઉંમરમાં આ બંને બાળકો કહે છે હું પિતાજી ! આવા દુઃખમય સંસારમાં અમને બિલકુલ આનદ આવતા નથી.
સમજણપૂર્વક જેએ સંસારના ત્યાગ કરે છે તેને ત્યાગમાર્ગમાં અલૌકિક આનંદ્ર આવે છે. જે લેાકોએ ખમીરથી ત્યાગ કર્યાં તેએ! અમીર બન્યા. માત્ર વેશપરિવર્તન રૂપ ત્યાગ લાંબે સમય ટકી શકતા નથી. છ મહિને રંગ ઉતરી જાય છે. ત્યાગના રંગ કયારે ટકે? અંદરથી આવે ત્યારે. હળદરમાં રંગેલા કપડાં ન ભીંજવા ત્યાં સુધી અને તડકે ન મૂકો ત્યાં સુધી જ ર'ગ રહે, પણ એને જેવું તડકે મૂકવામાં આવે તેવા જ એના રંગ ઉડી જાય છે. ઘરમાં કજિયા હોય, અનુકૂળતા ન હોય અને પ્રતિકૂળતાને લઈ ને ઘરમાંથી કંટાળીને દીક્ષા લઈને નીકળી ગયા હાય એને હળદરીયા રંગ જેવા વૈરાગ્ય કહેવાય. મનમાં વૈરાગ્ય નથી આવ્યે પણ જીવનમાં મુશીબત આવી છે.
ત્યાગ વૈરાગ્યમાંથી જ આવે છે. વૈરાગ્ય કયારે આવે ? જ્ઞાનથી પુગલની અસારતા સમજાય, પુદ્ગલને મેળવવા ખાતર જ આ બધી વિટંખનાએ સહન કરવી પડે છે. હવે એ સહન કરવાનું આણું કેમ થાય એ વિચારણા જાગે તે વૈરાગ્ય આવે. પુગલના
Page #572
--------------------------------------------------------------------------
________________
ત
આગના પરિણામે બધી અવદશા ઉભી થાય છે. અંદરનું સ્વામીત્વ દેખાઈ જાય છે અને દાસપણ' ઉપર આવે છે. કાઁખ ધન વસ્તુમાં નથી પણ આસક્તિમાં જે વોની સાધના પછી, વર્ષાના ચારિત્ર પછી અને વર્ષોના અભ્યાસ પછી એ તટસ્થતા આવે છે. અનુકૂળ સંચાગા હાય કે પ્રતિકૂળ સમેગા હોય, પણ દરેક પ્રસંગે ચિત્તમાં સૂમન્ના રાખવી એ કંઇ વાતા કરવાથી ન બને, શ પ્રત્યે શઠંતા કરવી એ સ`સારીતુ અમ છે. અને શરૂ પ્રત્યે પણ સૌજન્યતા રાખવી એ સાધુતાનુ' કામ છે. આ સમતા એટલે સાધુવા, અજ્ઞાનતાને લીધે આત્મા અમર હાવા છતાં વારવાર માતના વિચાર કરે છે. મૃત્યુ એ દેહ માટે એક હકીકત છે. દેહ મરવાના છે, હું મરવાના નથી. હું તે ક્યાંક ઇમે રહેવાના . આનંદઘનજી મહારાજે ગાયું છે કે :
1
66
ગતિ પકડેંગે । ’
દેહ વિનાશી હમ અવિનાશી, અપની આ શરીર વિનાશી છે. એ તે અહીં જ પડી રહેવાનુ છે. સગાવહાલાં એને ઉંચકીને શ્મશાને લઈ જવાના છે અને ચિતામાં ગેાઠવીને ખાળી મૂકવાના છે. પણ હું અવિનાશી છું. હું મરવાના નથી. આત્મા અવિનાશી છે એવુ' જીવને ભાન થાય, જ્ઞાન થાય તા ચાવીસે કલાક આ જીવ શરીરની મમતામાં, ધનની ચિંતામાં, પ્રતિષ્ઠાના માહમાં અને મારાપણાના અજ્ઞાનમાં મૂંઝાઈને જે સહન કરી રહ્યો છે એ સહન કરવામાંથી તે મુક્ત થઇ જાય છે.
દક્ષિણ અમેરિકામાં ચીલી નામના એક પ્રદેશ છે. એમાં ઘણીવાર ધરતીકંપ થાય છે. ત્યાં ઘણા ધરતીક’પ થતા હૈાવાથી ત્યાંના લેાકેાએ નક્કી કર્યુ કે આપણે ઉંચા મકાના ખાંધવા નહિ. મકાના મેાટા બાંધીશુ તે એ જ આપણા મૃત્યુનું કારણ ખનશે. એટલે ચીલી દેશના માણસા મકાનના પાયા ઊંડા એછા નાંખે અને મકાન ઉંચા પણ ન ખ઼ાંધે, કે જેના ભારથી માણસા દખાઈને મરી જાય. એ સમજે છે કે ગમે તે સમયે ધરતીક પુ થાય, ગમે તે ઘડીએ આંચ આવે અને આપણે ખડ઼ાર નીકળવું પડે તે પણ વાંધે નહિ. બધું સલામત કરીને જ તેઓ રહે છે. આત્માના અમરત્વના અપરાક્ષ જેને અનુ. ભવ થાય છે તે સંસારમાં રાગ-દ્વેષના પાયા ઉંડા ન નાંખે. એ તા ચીલી પ્રદેશમાં વસતા માણસાની જેમ આ દેહમાં અપ્રમત્તપણે વસે છે.
મધુએ ! તમે જાણેા છે ને કે સંસારમાં દરેક વસ્તુ કેટલી ચંચળ છે ! ચીલીમાં તે અમુક ટાઈમે ધરતીકંપ થાય પણુ આ જીવનમાં તા કઈ ઘડીએ ધરતીક પ થશે તેની પેાતાને ખબર નથી. પેપ૨ેશમાં વાંચે છે ને કે સાંજે સૂતેલા માજીસ સવારે ઉઢ્યા જ નહિ. આપણે સાંભળીએ છીએ કે અમુક ઠેકાણે ગયેલા માથુસ ત્યાંથી પા આન્યા જ નહિ. એટલે આ સંસાર ચીલી પ્રદેશ જેવા છે. એને એમાં સતત ભય રહેલ છે. કઈ ઘડીએ શુ' મનશે એ કહી શકાય નહિ.
Page #573
--------------------------------------------------------------------------
________________
પછે
૪ આત્મા રૂપી રહેવાસાએ શું કરવું જોઈએ? ચીલી પ્રદેશના માણસો બે કામ કરે છે. પાયે ડે નહિ અને દિવાલ તે તીંગ નહિ. તેમ આ સંસારમાં બંધુઓ! રાગતેષના પાયા ઉંડા નાંખવા નહિ અને મેહની દિવાલે ઊંચી ચણવી નહિ. આ બે વસ્તુઓ ખૂબ સાવધાનીપૂર્વક કરવાની છે. આજે તે જ્યાં ને ત્યાં પાયા ખૂબ ઊંડા નંખાય છે. જ્યાં ને ત્યાં મારા ને તારાના તેફાન છે. રાગ અને દ્વેષની રામાયણ વંચાય છે. પહેલાં તે જર, જમીન અને જેરૂ માટે ઝઘડા થતાં હતાં, પણ આજે તે પંથને માટે, સંપ્રદાયને માટે, ભાષાને માટે જ્યાં જુઓ ત્યાં ઝઘડા સળગી ઉઠયાં છે. જે તરવાનું સાધન છે, જેનાથી આત્મકલ્યાણ કરવાનું છે, રાગ-દ્વેષ ઓછા કરવાના છે એના નામે જે અજ્ઞાનીઓ ઝઘડા કરે છે તે અમૃતને ઝેર બનાવવા ઉઠયા છે.
મહાનુભાવે ! આટલું સાંભળ્યા પછી, સમજ્યા પછી તમને લાગે છે ને કે આ સંસારમાં મારે ડગલે ને પગલે સાવધાન રહેવાની જરૂર છે. “સાવધાની તેટલી સલામતીગફલત તેટલી ગલત” સંસારનું કઈ પણ કાર્ય કરતાં કેઈની સાથે તીવ્ર મન દુઃખ ન થાય, કદાચ ઘડીભર કેઈની સાથે મનદુઃખ થઈ ગયું તે સાંજ પડે એની પાસે ક્ષમાપના માંગી ચોપડા ચોખા બનાવી લેવાં, કારણ કે આવતી કાલનું પ્રભાત જેવાને વખત આવશે કે નહિ તેની આત્માને ખબર નથી. આવી જ્ઞાન દશા આવે તે આ કાયા, ધન, વિગેરે જે સંસારના ઉંડા પાયા નાંખવાનું કારણ બને છે તે આત્મ સાધનાનું કારણ બની જાય છે. જગતમાં જેટલા દિવસો રહેવું, જેટલા મહિનાઓ અને કેટલાં વર્ષો રહેવું તેમાં અજાણતાં પણ આપણા પાપને પાયે ન નંખાય તે માટે જાગૃત રહેવું. ભૂલથી પણ જે પાપને પાયે નંખાઈ ગયે તે સમજી લેજે કે તમારે જ સહન કરવાનું છે. તેતિંગ દિવાલનું નુકશાન કેઈને થવાનું નથી. તમને જ થશે. ધરતીકંપ થાય છે ત્યારે તેસિંગ દિવાલ બાંધનારને જ રેવું પડે છે. જેમ માણસ ખૂબ લાભ કરે, અહંકાર કરે, દુનિયાની ખૂબ ઉપાધિઓ ઉભી કરે તે કરનારને જ ઉપાધિઓ નીચે દટાઈ જવું પડે છે. જે માણસ આખી જિંદગી સુધી ધનને માટે જ ધમાલ કરતો રહે છે, આસક્તિમાં ગળા સુધી ખેંચી જાય છે તેની દશા બગડી જાય છે. જ્યારે મૃત્યુ આવીને હાથ પકડે છે ત્યારે રાંકની જેમ હાય હાય કરતો મરે છે. મૃત્યુ સમયે જીવનપર્યત કરેલાં મેહમાયાનું નાટક એની નજર સમક્ષ ખડું થાય છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
એક ગામમાં એક ધનાઢય માણસ રહેતો હતો. તેણે તેની આખી જિંદગી ધન ભેગું કરવામાં વિતાવી હતી. પરંતુ તેને સદુપયોગ ન કર્યો. તેની રગેરગમાં કૃપણુતા વ્યાપી ગઈ હતી. તે વ્યાજવટાવ અને ગીરને ધંધો કરતા હતા. એક વખત આ માણસ બિમાર પડે. તેને પાંચ પુત્રો હતાં. તેઓ બાપુજીની ખડે પગે સેવા કરવા લાગ્યા. પુત્રોએ વિચાર કર્યો કે હવે બાપુજીને અંતઃકાળ નજીક આવે છે એટલે તેમનું ચિત્ત ધર્મધ્યાનમાં જોડાય તેમ કરવું, જેથી તેમનું મૃત્યુ સુધરી જાય. પણ જેણે આખી
Page #574
--------------------------------------------------------------------------
________________
જિંદગીમાં ધર્મધ્યાન કર્યું ન હોય, ભગવાનનું નામ ન લીધું હોય, તેનું ચિત્ત હવે ધમાં કે પ્રભુમાં કયાંથી ચૂંટે? શેઠની પણ એવી હાલત હતી. દીકરાઓએ કહ્યુંબાપુજી! હવે ધર્મધ્યાનમાં ચિત્ત જેકે! પરંતુ બાપુજી તે જીવનભર માયાના કીડા જ બન્યાં હતાં. ધર્મમાં તેમણે કદી ચિત્ત જેડયું ન હતું. એટલે તેઓ તરત જ બોલી ઉઠયા. બેટા ! પેલા ઘરમાં રહેતા જાટ પાસે બસો રૂપિયા લેણુ છે, જે ભૂલી ન જતે.
બીજા દીકરાને થયું કે બાપુજીને ઈશ્વરનું સમરણ કરાવું, એટલે તેણે કહ્યું. બાપુજી! હવે ઈશ્વરનું નામ લે. પણ શેઠ ઈશ્વરનું નામ ક્યાંથી લે? ઈશ્વર અને માયાને તે વેર હેય છે. ઈશ્વર અને માયાને ઉભા રહે પણ બનતું નથી. એટલે તે કહેવા લાગ્ય–અરે દીકરા ! પેલા ઈશ્વરપ્રસાદ પર દાવો કરવાનું છે. એણે મૂડી કે વ્યાજ કશું જ આપ્યું નથી. તે મને યાદ કરાવી આપ્યું તે ઠીક થયું.
એટલામાં ત્રીજે દીકરે આવ્યું. અને તેણે કહ્યું–બાપુજી! હવે તમે બે ઘડીના મહેમાન છે. માટે રામ રામ કરે. રામ-રામ શબ્દ કાને પડતાં શેઠને કઈ પુરાણી સ્મૃતિ તાજી થઈ હોય તેમ બોલી ઉઠયા. અરે બેટા ! પેલા રામા હજામનું ખાતું જરા જોઈ લેજે. એણે આપણને પૂરા રૂપિયા આપ્યા છે કે નહિ?
થે દીકરો કહે છે બાપુજી! કૃષ્ણનું સ્મરણ કરશે. ત્યારે શેઠ તરત જ બેલી ઉઠયા. બેટા! તે યાદ કરાવ્યું તે સારું થયું. પેલે કીસને મળી છે ને, એની પાસેથી આપણું લેણી રકમના બદલામાં દશ મણ અનાજ લેવાનું છે તે ભૂલતે નહિ.
પછી તે બધાય દીકરાઓ એકી સાથે બોલી ઉઠયાં કે બાપુજી! આ બધું જ ભુલીને હવે ભગવાનનું નામ લે. પરંતુ શેઠની બુદ્ધિ ઉપર માયાને ગાઢ પડદો પડે હતે. એટલે એને ભગવાનનું નામ યાદ કરતાની સાથે ભગવાન બ્રાહ્મણ પાસે પાંચ સો રૂપિયા માંગતા હતાં તે યાદ આવ્યા. અને કહે છે બેટા ! તે તમે યાદ કરીને લઈ આવજે. આ રીતે શેઠના મનમાં મરતાં સુધી લેણદેણના વિચારે જ ચાલુ રહયા. પણ તેનું ચિત્ત ઈશ્વરમાં ન લાગ્યું તે ન જ લાગ્યું.
આ દષ્ટાંત સાંભળીને તમને શેઠ ઉપર હસવું આવે છે. પણ બંધુઓ ! આમાં કંઈ હસવા જેવું નથી. મરણ સમયે જેવું શેઠનું જીવન બની ગયું હતું તેવું જ દયાજનક જીવન આ દુનિયામાં હજારો વ્યક્તિઓનું બની ગયું છે. તમારું જીવન પણ અંતિમ સમયે આવું દયાજનક ન બને, બીજાને હસવું આવે તેવું ન બની જાય તેનું ધ્યાન રાખજે. અત્યારથી જ મૃત્યુ સુધારવા પ્રયત્ન કરતાં રહેજે. બે પુત્રો કહે છે કે, પિતાજી ! આ મોહ માયાથી ભરેલા સંસારમાં અમને ગમતું નથી. તમારા ઘરમાં અમને આનંદ આવતું નથી. હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
શા. ૭૧
Page #575
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન........ન, ૭૮
આસા સુદ ૭ ને મંગળવાર તા. ૬-૧૦-૭૦
ભૃગુ પુરહિતના બે પુત્રા ચારિત્ર અંગીકાર કરવા માટે ઉત્સુક બન્યાં છે. એટલે તે તેમના પિતાને કહે છે હું પિતાજી! ચારે તરફથી અમેાઘ શસ્ત્રધારાઓના વરસાદ વરસે છે. અને આધિ-વ્યાધિ અને ઉપાધિઓથી વિધાઈ જવાય છે. એવા ઘરમાં હવે અમને આન' આવતા નથી,
માનવ જીવનની સાર્થકતા ચારિત્રમાં છે. સ`સારનાં સુખા તે અનંતકાળથી ભાગવતા જ આવ્યા છીએ. એમાં કંઈ જ નવીનતા આવી નથી. મંધુએ ! જેને આધ્યાત્મિક ક્ષેત્રમાં વિકાસ સાધવાનુ મન થાય છે તેને જ ચારિત્રની મહત્તા સમજાય છે. એ જ મનુષ્યા ચારિત્રનું મૂલ્ય સમજે છે. જેમને આગળ વધવાની ભાવના નથી તેમને ચારિત્રનું મહાત્મ્ય સમજાતું નથી. જેમને જીવનમાં ઉચ્ચ વસ્તુની સિદ્ધિ પ્રાપ્ત કરવી નથી એને ચારિત્રની વાત કયાંથી ગમે! ચારિત્ર એ લાકડા ચીરવાનું કામ નથી પણ લાકડામાંથી ઉત્તમ પ્રકારની સ્મૃતિ ઘડવાનુ કામ છે. અણઘડ કારીગર એ કામ કરી શકતા નથી. જેને પેાતાના જીવનને લાકડાના ફાડચા જેવું બનાવવુ છે તે ચારિત્ર તરફ નજર ન કરે, પણ જેને પેાતાનુ જીવન મનેાહર મૂર્તિ સમાન અનાવવું છે તેને ચારિત્ર તરફ લક્ષ્ય આપવું જ પડશે. કારણ કે ચારિત્ર એ એવી ચીજ છે કે તે ઈચ્છા કરતાં પણ અધિક ઉત્તમ જીવન બનાવે છે.
*ચારિત્ર એ મનુષ્ય જીવનમાં રહેલા કચરાને સાફ કરી તેજસ્વી ખનાવે છે. મનુષ્યજીવનમાં રહેલી પ્રચંડ શક્તિએને ચારિત્ર જગાડી શકે છે. ચારિત્રવાન મનુષ્ય પેાતાના શરીર અને મન ઉપર પેાતાની સત્તા જમાવી તેમાંથી લાભ મેળવે છે. માટે જેમને ઉત્તમ બનવાની ઇચ્છા હાય તેમણે ચારિત્રની સિદ્ધિ તા અવશ્ય કરવી જ પડશે, ચારિત્રની શક્તિ એ એકડા સહિત મીડા જેવી છે. જે જીવનનાં મૂલ્યને વધાર્યા જ કરે છે. સત્ ચારિત્ર માટે મનુષ્યે પેાતાના જીવનની દરેક શક્તિઓને કસવી પડે છે અને તેથી જ મનુષ્યની શક્તિઓના વિકાસ થાય છે. મનુષ્ય જ્યારે પેાતાની શક્તિઓના શુદ્ધ ઉપ ચાગ કરે છે ત્યારે તેનામાં ચારિત્ર પ્રગટે છે. ચારિત્ર પ્રગટે છે ત્યારે દેવત્વ અને ઈશ્વરવ તેનામાં આવી જાય છે. માટે જો કલ્યાણુ કરવુ હાય અને માનવભવની મહત્તા તમને સમજાણી હાય તેા ચારિત્ર અંગીકાર કરવું જોઇએ.
Page #576
--------------------------------------------------------------------------
________________
પ આખી જિંદગી પર પુદ્ગલના સંગ્રહમાં વીતાવી. કોડ ને અબજોની મિક્ત ભેગી કરી પણ એનાથી અધિક કિંમતી હોય તે આ માનવભવ છે. પગલિક પદાર્થો તમે જેને કિંમતીમાં કિંમતી માને છે તે લાખ-કોડ કે અબજની કિંમત આપીને ખરીદી શકાય છે, પણ માનવ ભવની એકેક ક્ષણ એવી અમૂલ્ય છે કે તેને કેડનાં મૂલ્ય ચૂકવતાં પણ ખરીદી શકાશે નહિ. હવે તમે જ કહો કે જેનાં મૂલ્ય આપતાં વસ્તુ મળે તેની કિંમત વધારે કે મૂલ્ય ચૂકવતાં પણ ન મળે તેની કિંમત વધારે!
ધર્મ સમજ્યા પછી મનુષ્યને સમયની અને વસ્તુની કિંમત સમજાય છે. શ્રેણિક મહારાજાને અનાથી નિગ્રંથનો ભેટો થયે ન હતું ત્યારે તેઓ શિકારમાં મસ્ત હતાં. ગર્ભવંતી હરણીને ગર્ભ સહિત વીંધી નાંખી અને એમાં એ તીવ્ર રસ રેડ કે પરિણામે તેમણે નરકનું આયુષ્ય બાંધી દીધું, ત્યાર પછી અનાથી નિગ્રંથને ભેટો થતાં ધર્મ પામ્યા. એવું પામી ગયા કે એ ભગવાન મહાવીરના પરમ ભક્ત બની ગયાં. એક વખત ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ! હું મરીને કયાં જઈશ? ભગવાન કહે છે શ્રેણિક ! તારા ભાગ્યમાં આયુષ્યના પડેલા બંધથી નરકની શી રૌ વેદનાઓ લખાયેલી છે. પરમાધામીઓ પોતાના ખંજરો લઈને તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે.
બંધુઓ! અહીં તમારી શરમ ને લાંચ રૂશ્વત ચાલશે, પણ કર્મરાજાની કેટેમાં ચકવતિ ને ચિંથરેહાલ, શ્રીમંત અને રંક સર્વે સરખાં છે. સર્વેને સમાન ઈન્સાફ મળે છે. પિતે નરકમાં જશે એ સાંભળી શ્રેણિક રાજાને એવો આઘાત લાગે કે હાથમાં ભિક્ષાનું પાત્ર લઈને મગધની શેરીએ શેરીએ ઘૂમવું પડત તેમાં જે દુઃખ કે દીનતા ન લાગત તેનાથી પણ વધુ દુઃખ શ્રેણિકને લાગ્યું. મા વિહોણું બાળક જેમ દયામણું થઈને રહે તેમ આંખમાં આંસુ લાવીને કહે છે પ્રભુ! શું, આપને ભક્ત નરકની રૌ રૌ ભડકે બળતી જવાળાઓમાં ભડથું બનશે ? શું પ્રભુ! આને કોઈ ઉપાય જ નથી, કે લલાટના લેખ ઉપર મેખ મારી શકાય? ભગવાન કહે છે શ્રેણિક, કર્મરાજાની કોર્ટમાં કોઈનું ચાલે તેમ નથી. પ્રભુ! આને કંઈક તે ઉપાય બતાવો. કદાચ મગધનું વિરાટ રાજ્ય છોડી દેવું પડશે તે છોડવા તૈયાર છું. પણ કંઈક રસ્તો બતાવે. એમ કહી શ્રેણિક રાજા ડૂસકા ભરીને રડવા લાગ્યા.
ભગવાન તે સર્વજ્ઞ હતા. બધું જ જાણતાં હતાં. તેઓ કહે છે શ્રેણિક! તમે ગર્ભ સહિત હરણીને વધી નાંખી. તેમાં ખૂબ હરખાયા. તે વખતે નરકાયુષ્ય બંધ પડી ગયે છે. એમાં મીનમેખ ફેર પડી શકે તેમ નથી. છતાં એક ઉપાય છે. તારી કપિલા નામની દાસી દાન આપે, કાલસૌરિક કસાઈ એક દિવસની હિંસા બંધ કરે. અથવા તે પુણિયે શ્રાવક એક સામાયિકનું વચનદાન આપે તે તમારે લલાટે લખાયેલા લેખ ઉપર મેખ લાગે. મગધના રાજ્યસિંહાસન માટે અભિષેક થયે તે વખતે પણ જે આનંદ અનુભવ્યો
Page #577
--------------------------------------------------------------------------
________________
મ હતો તેનાથી અધિક આનંદ પ્રભુના પ્રેમભર્યા વચને સાંભળીને અનુભવ્યા. કપિલદાસીને દાન આપવા કહ્યું, પણ એણે દાન આપવાની હા ન પાડી ત્યારે એને હાથે ચાટવો બાંધીને દાન અપાવ્યું. કાલસૌરિક કસાઈને એક દિવસ હિંસા બંધ કરવાનું કહયું, એ ન માન્યું ત્યારે એને કૂવામાં ઊંધે મસ્તકે લટકાવ્યું. ત્યારે એણે કૂવામાં પાડા ચીતરીને માર્યા. દ્રવ્યથી હિંસા ન કરી પણ એના પરિણામ તે હિંસામય જ રહ્યાં. એટલે પ્રભુએ કપિલાના દાનને દાન તરીકે માન્ય ન કર્યું. કાલસૌરિકની એવી અહિંસાને ભગવાને હિંસા જ કહી ત્યારે શ્રેણિક રાજા પુણિયા શ્રાવકની ઝુંપડીએ ગયાં.
પિતાને આંગણે મગધનરેશને આવેલાં જોઈને પુણી શ્રાવક કહે છેઃ પધારે મહારાજા ! આજે મારું ગરીબનું આંગણું પાવન થયું. શ્રેણિક રાજા નમ્રતાપૂર્વક કહે છેમને એક સામાયિકનું દાન આપે. મારે બીજું કંઈ જ નથી જોઈતું. પણ શ્રાવક કમ ન હતે. ગરીબ હતો પણ આત્માથી અમીર હતે. શ્રેણિક રાજા ભગવાનના ભક્ત હતાં તેમ એ પણ ભગવાનને ભક્ત હતા. ભગવાને એને ધર્મનાં પાઠ ભણાવ્યા હતાં. બારબાર પ્રકારની પ્રખદા વચ્ચે ભગવાનના મુખે એના વખાણ થતાં હતાં. જેના મગજમાં આત્માની અજબ ખુમારી હતી. તેવા પુણીયા શ્રાવકે શ્રેણિક મહારાજાને કહયું રાજન ! તમારું મગધનું રાજ્ય નહિ પણ અખિલ બ્રહ્માંડનું રાજ્ય પણ સામાયિક આગળ મને તુચ્છ લાગે છે. હું જ્યારે સામાયિકમાં બેસું છું ત્યારે આ ઉનનું આસન મારી દ્રષ્ટિમાં સિદ્ધશીલાની તેજસ્વી ભૂમિ જેવું બની જાય છે. અને બે ઘડી માટે હું આ સંસારમાં નથી રહેતે પણ સિદ્ધક્ષેત્રમાં પહોંચી જાઉં છું. એટલે સિદ્ધ ભગવંતના સુખનો અનુભવ કરું છું. હવે આપ જ કહે. હું આપને સામાયિકનું વચનદાન કેવી રીતે આપી શકું! બંધુઓ! પુણીયા શ્રાવક પાસે સામાયિકની કેવી ખુમારી, કેવું ખમીર હતું કે જે એક ઘાસની ઝુંપડીમાં રહેવા છતાં મહેલને આનંદ માણી શકો હતે. ખાવા માટે આંગળીના વેઢે ગણાય તેટલી જ ચીજો હેવા છતાં બત્રીસ પ્રકારના પકવાનને ઓડકાર લઈ શકતો હતે. પુણીયા શ્રાવકે શ્રેણિક રાજાને એક સામાયિકનું વચનદાન ન આપ્યું એટલે તેઓ ત્યાંથી પાછા ફર્યા. પણ એક ન આદર્શ લઈને આવ્યાં કે ત્રણ ભુવનનાં રાજ્ય કરતાં પણ એક સામાયિક મહાન છે.
શ્રેણિક જેવા મહારાજાને નરકગતિને ભય લાગે, પણ તમને હજુ ભય લાગે નથી. નરકમાં કેવી કારમી વેદનાઓ રહેલી છે. અહીં તે દિઈ આપણી અંગે પાંગ છેદી નાખે ત્યારે દુઃખ થાય, જિંદગીની પરાધીનતા થાય, એ વાત સાચી, પણ વારંવાર વેદના ભેગવવાની નહિ. પણ નરકમાં તે હાથ પગ છેદી નાખે, વળી પાછા ભેગા થઈ જાય. એને ફરીને પાછા કાપી નાંખે છે. સૂયગડાંગ સૂત્રમાં ભગવતે કહયું છે કે -
Page #578
--------------------------------------------------------------------------
________________
to छिन्द भिन्दह णं दहेति, सद्दे सुणेन्ता परधम्मिया । ते नारगाओ भयभिन्नसन्ना, कखति क नाम दिसं वयामो ॥
સૂર્ય. સૂ. અ. ૫ ઉ. ૧ ગાથા ૬
પરમાધામીએ નિરંતર ‘તુણા, છેદે, મારા, કાપા, ખાળા' એમ બેાલ્યા જ કરતાં હાય છે. એના શબ્દો સાંભળીને જ નરકમાં રહેલાં નારકીએ ભયભીત બની જાય છે. આપણાથી તે સ્હેજ કાઇને માર મારતાં પણ જોઈ શકાતું નથી. તેા નરકની આવી તીવ્ર વેદનાઓ કેમ સહન થાય? આવા કષ્ટો વેઠવા ન હાય તેા પાપભીરૂ અનેા. આજે તા જ્યાં જુએ ત્યાં પાપ સિવાય બીજી વાત જ નહીં.
ગીરધરભાઈ દફતરી વાત કરતાં હતાં કે આજે એટલી બધી હિંસા વધી ગઇ છે કે ન પૂછે। વાત. ચૂંટી ખણા ને લેાહી નીકળે એવી રાજની ૬૦ ભેસેને ક્રૂર રીતે કાપી નખાય છે. એને કાપે તે વખતે લાહીની જરૂરવાળા લેાહી લેવા, ચરબીની જરૂરવાળે ચરખી લેવા હાજર થાય છે. હું તે તમને કહું છું કે આવા નિર્દોષ જીવાની જ્યાં હિંસા થતી હાય એવા ધંધા કરીને તમે ક્રોડાની મિલ્કત ભેગી કરશેા પણ અંતે કયાં જવાનું...! તમે એના વિચાર કરે. આ ભવમાં એ જીવાનુ છેનભેદન કરનારાઓને ખીજા ભવમાં અનેક વાર છેઢાવું પડશે. કમ કી તમારા પીછે નહિ છેાડે.
ભૃગુ પુરાહિત, પુત્રોની વાત સાંભળી વિચારમાં પડી ગયા. તેને થયુ` કે અહી. તે કઈ શસ્ત્રોના વરસાદ વરસતા નથી. અહી તા કાઈ ઘેરી લેનાર દુઃખ દેનાર દેખાતું નથી, છતાં આ પુત્રો આમ શા માટે ખેલતા હશે? શું મારા પુત્રાને કોઈ ગુપ્ત રીતે કષ્ટ આપતું હશે ? હવે તે પુત્રોને પૂછે છે-
के अब्भाहओ लोगो केण वा परिवारिओ ।
જાવા પ્રમાદ્દા પુત્તા, નાચા ચિન્તાવો દુમે ॥ ઉ. અ. ૧૪-૨૨
હે મારા વ્હાલસેાયા પુત્રો! આ લેાકને કાણુ પીડિત કરી રહ્યું છે ? કાનાથી વીંટાઈ ગયેલેા છે અને શસ્ત્રોની ધારાઓ કઈ છે ? એ તમે મને બતાવે. એ જાણવા માટે હું ખૂબ ચિંતાતુર ખની ગયા છું. હે પુત્રો! તમે કહા છે કે મૃગલાને પકડીને શિકારીએ એને ચારે તરફથી હેરાન કરી મૂકે છે એવી રીતે તમને આ સંસારમાં મારનાર કાણુ દુશ્મન જાગ્યા છે? અને તમારા ઉપર કયા શસ્ત્રોની ધારાએ વરસી રહી છે તે મને તમે જલ્દી કહેા. તમારી વાત સાંભળીને મને ખૂબ ચિંતા થાય છે. તમે મને બતાવા તે હું એના ઉપાય કરું. જેમ કોઈ માણસને હૃ થયું હાય તા ડોકટર પાસે જઈને એનુ નિદાન કરાવવું પડે. નિદાન થયા પછી જ યાગ્ય ઉપાય થઇ શકે છે. તેવી રીતે તમારા દુ:ખાની મને ચિ'તા થાય છે. માટે તમે મને કહેા તા હું જલ્દી તમારુ દુઃખ દૂર કરું..
Page #579
--------------------------------------------------------------------------
________________
પહે
ભૃગુ પુરાહિત બાહ્ય દૃષ્ટિથી જોનારા હતા. જ્યારે એના પુત્રા આંતરિક દૃષ્ટિથી જોતાં હતાં. બાહ્ય દૃષ્ટિવાળા ખાદ્ઘ લાભાલાભને જુવે છે અને અંતર દૃષ્ટિવાળા આત્માના લાભાલાભને જુએ છે. જ્યાં સુધી તમારા અંતર ચક્ષુ નહિ ખુલે, વીતરાગ વાણીમાં શ્રદ્ધા નહિ પ્રગટે ત્યાં સુધી સાચેા લાભ કે આનંદ મળશે નહિ. પુત્રો માટે, પત્ની માટે ઘણાં પાપ કર્યાં હવે તા કંઈક સમજો અને આત્મા માટે તો કઈક કરી. સારી જિંદગી ધ་– ધ્યાન નહિ કરે તેા અંતિમ સમયે ધમ ક્યાંથી ગમશે ? તમારા સાચા સગાં કોઇ નથી અને સંસારનું કામ તા સદાને માટે છે, છે ને છે જ. એક કલાક તેા આત્મા માટે કાઢો. અહી' આવશે। તો કંઈક સમજણુ આવશે. નહિ આવા તા ક્યાંથી મળશે ?
એક ધનવાન શેઠ હતા. જેવા ધનવાન હતા તેવા જ તે જ્ઞાનવાન હતા. એને કોઈની સલાહ લેવાની પણ જરૂર ન હતી. પેાતે પાતાનું બધું જ સાધન કરી લીધેલુ હતુ . શેઠને ત્રણ દિકરા હતા. દીકરાઓને પણ તેમનું સાધન કરી આપ્યું હતુ. એટલે કોઈ જાતની ચિંતા પણ ન હતી. એક વખત આ શેઠ ખૂબ બિમાર પડયાં. એમને એમ લાગ્યું કે હવે હું બિમારીમાંથી ખચું તેમ લાગતું નથી. એટલે તેમણે પેાતાના ત્રણે પુત્રોને પાસે મેલાવીને કહ્યું: પુત્રો ! હું તેા હવે થાડા દિવસના મહેમાન છું. મૃત્યુ નજીક આવી રહ્યું છે. માટે હવે તમે ત્રણે મારી પાસે આવીને બેસો અને મને ધધ્યાન સ`ભળાવો જેથી મારું મૃત્યુ સુધરે, અને હું મારી અ ંતિમ સાધના સાધી શકું. ખાપની વાત સાંભળી બહાર જઈને મેાટા બે પુત્રો કહે છે કે એવું કઈ થાડુ' નક્કી છે કે બાપુજી થાડા દિવસમાં ચાલ્યા જશે. આપણે રાજ રાજ શા માટે ખાટી થવું જોઇએ ? એમને તા થાથા ને પેાથા વાંચવા સિવાય બીજું શું ગમે છે? આપણે તા રાજ જવું નથી. અહીં’ વિચારવાનું એ છે કે જો આપે એમ કહ્યું હેત કે હે પુત્રા ! મારી પાસે હજી ઘણી મિલકત છે. તમે આવજો. હું તમને સરખે ભાગે વહેંચી આપીશ, તેા તા દીકરાએ દોડતા જાત. એમાં વાંધા ન આવત, પણ ધર્મ ધ્યાન સંભળાવવાનું કહ્યું એટલે જવા તૈયાર ન થયા.
નાના પુત્ર ખૂબ સમજણા અને ચતુર હતા. એણે એ જ વિચાર કર્યાં કે પૂજય ખાપુજીનું અમારા ઉપર ઘણુ' જ ઋણ છે. અ ંતિમ સમયે એમને આપણે ધમ ન પમાડીએ અને એમની અ ંતિમ ઇચ્છા પૂરી ન કરીએ તેા પિતૃઋણમાંથી મુક્તિ કેમ મળે ? પધા તા સદાના છે. મારા મોટાભાઈએ તે ગમે તેમ કરે પણ મારે તે મારી ફરજ ચૂકવી નથી. નાના દીકરા દરરોજ બાપની પાસે જાય છે. ધર્મધ્યાન સંભળાવે છે. પંદર દિવસ પછી ખાપ એના પુત્રને કહે છે બેટા! મારી પાસે આ એક ચદ્રકાંત મણી છે. મણી એક છે અને તમે ત્રણુ ભાઈઓ છે. માટે તમારે ત્રણેએ એકેક મહિના આ ચંદ્રકાંત મણીને તમારે ઘેર રાખવા. આ ચંદ્રકાંત મણીના ચમત્કાર દર પૂનમે થાય છે. મણીમાં. શુ' ચમત્કાર છે એ બધી વાત માપે નાના પુત્રને સમજાવી દીધી.
Page #580
--------------------------------------------------------------------------
________________
બે ત્રણ દિવસમાં બાપ પકવાસી થઈ ગયે. એમની બધી ક્રિયા પતી ગઈ. પછી નાનો ભાઈ કહે છે બાપુજીએ આ એક ચંદ્રકાંત મણી આપે છે અને કહે છે કે દરેકને ત્યાં મહિને મહિને રાખ. મોટો પુત્ર કહે છે કે હું મોટો છું. માટે મારે ઘેર પહેલાં રાખવું જોઈએ, તે મને આપે. એ લઈ ગયે. અને ઘરમાં કાચના કબાટમાં મૂકી દીધું. એ તે એમ સમજતું હતું કે મારે ઘેર મહિને રાખવાનું છે. એની વિધિ કંઇ જ એ જાણતું નથી. રાત પડી એટલે આ મણીનાં એવાં અજવાળાં ૫ણું થઈ ગયાં કે લાઈટની જરૂર ન પડે. કબાટમાં મૂકેલ મણી કેટલું તેજ કરે છે? મોટા પુત્રને થયું કે ઠીક, એક મહિને કેરોસીન બાળવું નહિ પડે. એટલે ખર્ચ ઓછો થશે. એણે એક મહિના સુધી મણી રાખીને બીજા ભાઈને આપે.
બીજો ભાઈ મણી ઘેર લાવીને સાચવીને મૂકે છે. રાત પડી. એ મણી બહાર કાઢીને જુવે છે તે એનું તેજ ઝીલી શકાતું નથી. દિવસ જેવું ઘરમાં અજવાળું–અજવાળું લાગવા માંડયું. એના ઘરમાં માંકડ ખૂબ થયા હતાં. એટલે એના મનમાં એવો વિચાર થ. ઠીક થયું. રાત્રે માંકડ બહુ કરડે છે, ત્યારે માંકડ વણવા માટે લાઈટ કરવી પડે છે તે એ ખટખટ મટી ગઈ. માંકડ વીણવાની મઝા પડશે. આખો મહિને બીજા નંબરના પુત્રે મણીના પ્રકાશમાં માંકડ વણવામાં પસાર કર્યો.
હવે ત્રીજા નંબરના પુત્રનો વારો આવ્યો. એ તે એની બધી વિધિ જાણતો હતે. બાપે કહ્યું હતું કે તું પુનમની રાત્રે એક મોટા ઘડામાં સ્વચ્છ પાણી ભરીને એમાં આ ચંદ્રકાન્ત મણી નાંખીને ચંદ્રના અજવાળામાં મૂકી દેજે. પુનમની રાત્રે બાર વાગ્યે એમાં ઉભરે આવશે. અને એમાંથી પાણીની છોળો ઉડશે. એ પાણી લેખંડ ઉપર પડશે તે બધું સેનું બની જશે. એટલે નાના દીકરાએ લાખ મણ લેખંડ લાવીને અગાશીમાં ભેગું કરી દીધું. પૂનમની રાત્રે બધું જ બાપના કહેવા પ્રમાણે બન્યું. લાખ મણ લેખંડ સોનું બની ગયું. એણે બરાબર ચંદ્રકાન્ત મણને ઉપગ કરી લીધું. હવે મોટાભાઈએ ફરીને એને મણી આપે કે ન આપે તે વાંધો નહિ. એણે તે પિતાનું કામ કરી લીધું. મોટાએ કેરોસીન બચાવવામાં, બીજાએ માંકડ વણવામાં મને ઉપગ કર્યો કારણ કે તેઓ વિધિ જાણતાં ન હતાં. મણીના ગુણને જાણતાં ન હતાં. જ્યારે નાને પુત્ર બાપની પાસે ગયે તે બધી વિધિને જાણકાર બન્યા અને ન્યાલ થઈ ગયે. ફરીને ન મળે તો પણ એને એની પરવા ન રહી.
તેમ આ દષ્ટાંત ઉપરથી આપણે પણ એ જ સાર ગ્રહણ કરવાને છે કે ચંદ્રકાંત મણી સમાન ચમત્કારી, મહાન મેંઘેરે માનવભવ આપણને મળે છે. પણ માનવભવમાં આપણે શું કરવું જોઈએ તેનું જ્ઞાન નથી. નાને પુત્ર બાપની પાસે ગયે તે બાપે વિધિ બતાવી. જે ન ગયાં તે જાણ્યા વિનાનાં રહી ગયા, તેમ આપણે પરમ પિતા પ્રભુ
Page #581
--------------------------------------------------------------------------
________________
ve
મહાવીરના પુત્રો છીએ. અહી આવશે। તો માનવજીવનની મહત્તા સમજાશે. પણ અહી' નહિ આવા અને વહેપારને વળગીને જ રહેશે તે કયાંથી સમજી શકશે. એ મણી તે લાખ ડનું જ સુવણ બનાવતા હતા. પણ માનવભવ રૂપી મણી એવા છે કે માનવને મહાન બનાવે છે. આત્માને અનંત સુખાના ધામ સ્વરૂપ મેાક્ષના મેાતી મનાવે છે
ભૃગુ પુરાહિતના પુત્રો માનવજીવનની મહત્તા સમજ્યા છે. તેઓ પોતાનું જીવન સફળ બનાવવા તૈયાર બન્યા છે. માપ મેહુપાશમાં બધાયેલે હાવાથી પૂછે છે હે પુત્રો! કઈ તીક્ષ્ણધારાઓ વસે છે, તમને કાણુ કષ્ટ આપે છે તે તમે મને કહેા. હવે પુત્ર શે। જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવારો.
વ્યાખ્યાન ન.......૭૯
આસો સુદ ૮ ને બુધવાર તા. ૭-૧૦-૭૦
ભૃગુ પુરેાહિતના લાડીલા એ પુત્રા એક જ વખત સંત દર્શીન કરીને વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. સંતનુ દર્શીન પણ જીવાને મહાન ફળદાયી છે. મૃગાપુત્ર, શ્રેણિક રાજા, સયતિ રાજા આ બધા જીવા એક જ વખતના સત સમાગમથી જીવનમાં પામી ગયા છે. એ સતા પણ કેવા હોય છે ?
સંત કાને કહેવાય ? જેનામાં કઈ પણ જાતના તંત નહિં તે સાચા સંત કહેવાય. સંત કોઈ પણ જાતની પકડ પકડે નહિ. અતા-ઝળતા અને પ્રજળતા આત્માઓને શાંતિ પમાડે તેનું નામ સંત. સંતે એ ખારા સમુદ્રમાં મીડી વીરડી સમાન છે. બીજી રીતે કહું તા સત્ન શેાધે તે સંત. અને સત્ની પિછાણુ કરાવે તે સંત છે. સાચા સંતા જ સત્ની પિછાણ કરાવી શકે છે. લાડી-વાડી-ગાડી-બંગલા-મેટર-પૈસા ને પુત્રપિરવાર એ કોઈ તમને દુતિમાં જતાં અટકાવનાર નથી. પણ અંતિમ સમયે સાચું શરણુ હાય તા અરિહંત-સિદ્ધ-આચાય –ઉપાધ્યાય અને સાધુનુ છે. એ તે તમે જાણા છે ને ? જેણે સારી જિંદગી ધમ કર્યાં નથી, સંતદ્દન પણ કયુ` નથી, એવા માણસના મૃત્યુ સમયે તા નવકાર મંત્રનુ` જ શરણુ દેવાય છે. ત્યાં તમને એવી શ્રદ્ધા છે કે ધમ જ જીવને ત્રાણુ-શરણુ છે. સતાએ જીવનમાં ધર્માંને અપનાવ્યા છે. એ આપણા તારણહાર છે. જે તારણહાર હાય એ જ તારી શકે.
સાચી સમજણના અભાવે જ જીવ અન’તકાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે.
Page #582
--------------------------------------------------------------------------
________________
પહ
અન તકાળથી માથયા, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરૂ સંતને, મૂત્યુ' નહિ અભિમાન, સંત ચરણુ આશ્રય વિના, સાધન કર્યાં અનેક, પાર ન તેથી પામીયેા, જ્ગ્યા ન અંશ વવેક.”
(શ્રીમદ રાજચંદ્ર)
મન તકાળ વહી ગયા. અનંત પુદ્ગલ પરાવત ન થઈ ગયાં. છતાં પણ જીવને પેાતાનુ' સ્વરૂપ સમજાયું નથી, કારણ કે અવળી દૃષ્ટિનાં ચશ્મા પહેર્યાં છે. જ્યાં ગયા ત્યાં અભિમાન લઈને ફર્યાં. સ ંતેાની નમ્રભાવે સેવા ન કરી. કાઈ ભાઈ એના મિત્રને કહે કે ભાઈ! હવે તેા ચાતુર્માસ પૂર્ણ થવા આવ્યું છે. સંતા થાડા જ દિવસના મહેમાન છે માટે તું ઉપાશ્રયે ચાલ. તા એ કહેશે કે તમે મને કહેા છે કે ઉપાશ્રયે ચાલ. પણ મને મહાસતીજીએ કયાં કહ્યું છે કે ઉપાશ્રયે આવજો. અને એક દિવસ ગયા હતા તે મારા સામું પણ જોયું નથી. અહી` આવવામાં પણ જીવને માન જોઇએ છે. પણ ભાઈ! ધર્મ કરવામાં માન અપમાનની શી જરૂર ? નરક અને તિયચ ગતિમાં તે તમારી કેવી હાલત હતી એ ભૂલી ગયા? તે અહીં આટલું અધુ માન મેળવવા માગે છે ?
માન મૂકી નમ્ર અને. સાચા ધમ જ તારનાર છે. નમ્રતા એ જ ધનુ` મૂળ છે. તમને ધન કરતાં ધમ વહાલી હાવા જોઈએ. તમારા સંતાના કરતાં સંત વહાલા હાવા જોઇએ. ભગવાન કહે છે, સ્ત્રી-પુત્ર-કુટુંબ પૈસા આદિમાં તું જે સુખનું કારણ માને છે. તે તા ખરેખર દુઃખનું જ કારણ છે. આચારગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે :
તે તુલા, મેહાણ, મારાપુ, નરનાર, બતિરિ,
क्खाए सततं मूढे धम्म નામિનાનત્તિ । આચારાંગ અ. ૨ ઉ. ૪
ધન, વૈભવ, સ્ત્રી, પુત્ર, પરિવારના મેહ એ દુઃખનું કારણ છે. તે નરક અને તિય ચ ચાનીમાં લઈ જવાનાં કારણા છે. એમાં સતત મેહ પામેલા માનવી ધર્મને જાણી શકતા નથી. પણ ખરેખર! જો તમે સમજો તે ધમ જ સાચા સખાયા છે. ધર્મ પ્રત્યે તમને પ્રેમ હોવા જોઈએ. પણ આજે તે માનવા ધર્મને બદલે ધનમાં અને સતને બદલે સંતતિમાં અટવાઈ ગયા છે. હવે ષ્ટિને પલ્ટો કરીને ધર્મનું આરાધન કરો.” ધર્મ શાશ્વત સુખ આપનાર છે. અને ભૌતિક પદાર્થોં અનિત્ય, અશાશ્વત અને દુર્ગતિમાં લઇ જનાર છે. પણ માહને વશીભૂત આત્માને એનું ભાન નથી.
જેમ કાઈને યક્ષ વળગ્યેા હાય તા તેને પાતાના દેહનું ભાન હેતુ નથી. વળગાડવાળા માનવી ગમે ત્યાં પડતા મૂકે. ઘડીકમાં હસે અને ઘડીકમાં રડે. ઘડીકમાં નાચે અને ઘડીકમાં કૂદે. ખાવા બેસે તા ખાધા જ કરે અને ન ખાય તેા અઠવાડિયું ખાય નહિ એવું ગાંડપણું કરે છે. ઠાણાંગ સૂત્રના ખીજે હાથે ભગવાને એ પ્રકારનાં ભૂત
શા. ૭૨
Page #583
--------------------------------------------------------------------------
________________
કયાં છે. ગોમૂ નાનકg” એક મિહનું ભૂત અને બીજું ચક્ષનું ભૂત. જેમ યક્ષના વળગાડવાળા માનવીને કઈ જાતનું ભાન રહેતું નથી તેમ આ આત્માને અનાદિકાળથી મહને વળગાડ વળગે છે. મેહના ભૂતે જીવ ઉપર એવું આચ્છાદન કર્યું છે કે હું ચૈતન્ય સ્વરૂપ, અનંત શક્તિને અધિપતિ, શાશ્વત સુખને સવામી છું એ ભાન ભુલાવી દીધું છે. પેલે યક્ષ વળગ્યા હશે તે અમુક સમયે એ વળગાડ છૂટી જાય છે. કદાચ પૂર્વનું વેર હોય તે મરતાં સુધી રહે છે. પણ દેહ છૂટતાં એ વળગાડ છૂટી જાય છે. પણ મેહને વળગાડ તે ભવોભવ સુધી સાથે રહે છે. એના આવરણથી છવ જમમાં પડી સત્ય વસ્તુની પિછાણ કરી શકતું નથી.
આત્મામાં ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની વાત એક જ સમયમાં જાણું દેખી શકે એવી શક્તિ રહેલી છે. પણ મોહ રૂપ ભૂતના વળગાડથી, એ શક્તિઓ ઢંકાઈ ગઈ છે. એ આવરણ નહિ ખસે ત્યાં સુધી જીવનું કલ્યાણ નહિ થાય. કલ્યાણની કેડી પ્રાપ્ત કરવા માટે સંત ચરણને આશ્રય શોધી લે. પંચ પરમેષ્ઠિનું શરણ અંગીકાર કરી લે. તમે પંચ પરમેષ્ઠિ ભગવંતનું સ્મરણ કરે છે. તેમાં અરિહંત ભગવંતને સૌથી પહેલા નમસ્કાર કરી છે. તે શું એ અરિહંત ભગવાન પાસે ધન-ગાડી-વાડી–લાડી ને બંગલા છે ખરા? તેમની પાસે કઈ સંપત્તિ છે કે તમે એને નમે છો ? તમે જેને ઈચ્છે છે એ ચીજો તે તેઓ છોડીને નીકળી ગયાં છે. એ તે સત્ વસ્તુની આપણને પ્રતીતિ કરાવે છે. એમની પાસે હોય તે આત્મિક ધન છે. પુદ્ગલની માયાથી તેઓ પર રહે છે. કારણ કે પુદ્ગલ એ જડ છે. જડ પુદ્ગલ અને ચેતન આત્મા કર્મના સંગથી ભેગા થઈ ગયાં છે. પણ ત્રણે કાળમાં એક થવાના નથી.
પુદ્ગલને મેહ ઓછો કરે તો સવળી દિશા સૂઝે. પુત્ર અને પત્નીને ખાતર ન કરવાનાં કામ કરી રહ્યાં છે. એ કમને વશ થઈને નરક અને તિર્યંચ નીમાં ચાલ્યા જશે. ત્યાં કોઈ બચાવવા આવશે નહિ. ઘરમાં, જમીનમાં, મિલકતમાં સહુ ભાગીદારી કરશે, પણ કર્મમાં કોઈ ભાગીદારી કરશે નહિ. અને કર્મ તે કરનારની પાછળ જ જાય છે. “વાવ જુનારૂ ” સે ગાયનું ટોળું ઉભું હોય તે પણ વાછરડી એની માને ઓળખીને તેની પાસે જ જાય છે. બીજા કોઈની પાસે જતી નથી. તેમ કર્મ રૂપી વાછરડી પણ એના કરનારને જ વળગે છે. માટે કર્મ બાંધતી વખતે ખૂબ સાવધાન રહે. આ જીવ મનથી-વચનથી અને કાયાથી-ત્રણ કરણથી કર્મ બાંધે છે. એમાં મન તો એવું મસ્તીખોર છે કે એ નવરું પડે એટલે કયાંનું કયાંય પહોંચી આવે છે. એની ગતિ તે આજના તમારા રેકેટથી પણ અધિક છે. માટે મનને તે એવું પ્રવૃત્તિમાં જોડી દે કે એ નવરું જ ન પડે. અને નવરું પડે તો એને એક કામ તે સેંપી જ રાખે. મનને કહી દો કે જ્યારે તારે કંઈ જ કામ ન હોય ત્યારે તારે નવકારમંત્રનું સ્મરણ કર્યા કરવું. જેણે મનને જીત્યું છે તેણે જગતમાં સઘળું કર્યું છે, જે
Page #584
--------------------------------------------------------------------------
________________
પહ
સંસારના રંગ રાગથી જેણે મનને જીતી લીધું છે એવા બે પુત્ર દેવભદ્ર અને જશેભદ્ર કહે છે પિતાજી! અનેકવિધ દુઃખેથી આ લેક પીડાઈ રહ્યો છે. ચારે તરફ ઉપાધિઓથી વીંટાઈ ગયેલ છે. અને ઉપરથી તીણુ શસ્ત્રોની ધારાઓ વરસી રહી છે. એવા સંસારમાં અમને આનંદ આવતું નથી. આ સંસારમાં હવે રહેવા જેવું જ શું છે? ત્યારે મેહથી ઘેરાયેલે પિતા કહે છેઃ હે મારા વહાલસોયા પુત્ર ! તમને કેણ સતાવી રહ્યું છે ! હું આટલે સમર્થ અને સત્તાવાન છું. રાજાની પાસે મારું આટલું માન છે. રાજા હું કહું તેમ કરે છે અને મારા બેઠાં તમારું નામ લેનાર કોણ છે? તમારા દીકરાને કોઈ કંઈ કહી જાય તે તમે પણ કહે છે ને કે એ મારા દીકરાને આમ શેને કહી જાય? એ મારા દીકરાને કહેનાર કેશુ? હું એને બતાવી દઈશ. તેમ આ ભૃગુ પુરોહિત પણ એના પુત્રને કહે છે કે હું મારા લાડકવાયા! તમારી વાત સાંભળીને તે હું ચિંતાતુર બની ગયો છું. મારી ઉંઘ પણ ઉડી ગઈ છે. બાપના મનમાં એમ કે હમણાં કેઈ દુશ્મનનું નામ લેશે. પણ આ કંઈ બાહ્ય દુશ્મન ન હતાં. આ લેક શેનાથી પીડાઈ રહ્યો છે? શેનાથી વીંટાઈ રહ્યો છે અને કયા શસ્ત્રોની ધારાઓ વરસી રહી છે, એ બહુ સમજવા જેવી વાત છે. પણ મેહમાં પડેલા માનવીને એને વિચાર સરખે પણ આવતો નથી. એ તે દ્રવ્ય દુશ્મનને નસાડવા દેડે છે અને અભિમાનમાં અકકડ થઈને ફરે છે. પણ અભિમાન કદી કોઈનું ટકયું નથી અને ટકવાનું પણ નથી.
ચરોતરમાં એક ધનવાનની બાજુમાં એક ગરીબનું ઘર હતું. તે અમીન પટેલ હતું, પણ એના કર્મોદયે એ ગરીબ થઈ ગયે હતે. વિધવા માતા અને એને સાત વર્ષને પુત્ર બે જ હતાં. ધનવાનને ઘેર તે લક્ષ્મીની છોળો ઉડતી હતી. ખાવા-પીવાની કમીના ન હતી. કેરીની સીઝન આવી એટલે એને ઘેર તે કેરીના કરંડીયા આવવા લાગ્યા. આ ધનવાનને છોકરો આંગણામાં ઉભે ઉભે કેરી ખાય છે, ત્યારે આ ગરીબ વિધવા માતાને દીકરો કહે છે ભાઈ ! તારા ઘેર તે ઘણું કેરીઓ છે. મેં તે કેરી ચાખી પણ નથી. તું મને એક કેરી આપ. બાળક તે નિર્દોષ હોય છે. એટલે કહે છે, ઉભો રહે. હું મારી બાને પૂછીને તને કેરી આપું છું. એમ કહીને તે બાળક એની માતાને પૂછવા ગયે કે બા ! આ કરો કેરી માંગે છે, હું આપું? ત્યારે મા કહે છે બેટા! એવા તે કંઈક માંગવા હાલ્યા આવે, આપણે એને કેરી આપવાની નહિ. માંગે તે ટી બતાવવાને. એમ છતાં પણ જે માંગે તે કેરી ખાઈને એના માથામાં ગેટલે મારવાને, પણ કેરી તે આપવાની જ નહિ.
દારૂના નશા કરતાં પણ લમીને નશે ભયંકર છે. પૂર્વના પદયથી લક્ષમી મળી છે, પણ એ લક્ષ્મી આવતાં જીવનમાંથી જે સદાચાર ચાલ્યો જતે હોય તે તે લક્ષમીની કંઈ જ કિંમત નથી. પુણ્યાનુબંધી પુણ્યની જે લક્ષમી આવી હશે તે
Page #585
--------------------------------------------------------------------------
________________
પહેર
લક્ષ્મીની સાથે જીવનમાં સદ્ગુણે। આવશે. જેમ આંખા ઉપર કેરીએ આવે છે ત્યારે આંખા નસી પડે છે, તેમ કંઈક જગ્યાએ એવું પણ જોવા મળે છે કે જેમ જેમ લક્ષ્મી વધે છે તેમ તેમ સત્ય-નીતિ–સદાચાર આદિ ગુણા વધે છે, અને કઈક એવાં ઘર પણ જોવા મળે છે કે લક્ષ્મી વધતાં અન્યાય, અનીતિ, વ્યસના આદિ દુા વધે છે. પહેલાં લક્ષ્મી ન હતી ત્યારે જીવન સદગુણેાથી ભરેલું હતું. અને લક્ષ્મી આવતાં સદગુણ્ણાને સČથા દૂર કરી દુગુ ણાએ સ્થાન જમાવ્યું. આવી લક્ષ્મીને તમે મનથી પણ ઇચ્છશે। નહિ. ધ રાજાને ઘેર ત્રણ વખત લક્ષ્મી આવી પણ ધરાજાએ કહી દીધું કે હું લક્ષ્મી ! સત્ય-નીતિ-સંપ અને સદાચાર સહિત જો તારે મારા ઘરમાં આવવું હોય તે। આ દ્વાર ખુલ્લાં છે. પણ જો તારા આવવાથી મારા સદાચાર નષ્ટ થતા હાય, ભાઈ-ભાઈ વચ્ચે ઝઘડા થતા હોય તે। મારે તું નથી જોઇતી, તને નવ ગજના નમસ્કાર. ગરીબાઈ વેઠવી સારી પણ લક્ષ્મી સહિત દુગુ ણાથી ભરેલું જીવન જીવવુ. ખરાખ છે. પૂના પુણ્યાયે લક્ષ્મી મળી જાય તેા લક્ષ્મીપતિ બનો પણ લક્ષ્મીના દાસ ન ખનશેા. જો તમે લક્ષ્મી. પતિ હશે। તા તમે ધારશેા ત્યાં શુભકાર્યાંમાં લક્ષ્મી વાપરી શકશે. પણ જો એના દાસ અનીને રહેશે। તા પેટમાં પૂરું ખાશે। પણ નહિ.
રાણીગરા રૂપિયાનું ચલણ હતું ત્યારની આ વાત છે. એક ધનવાન શેઠ ખૂબ કબ્રુસ હતાં. છેકરાને ઘેર છેકરા થયાં પણ કાઇને સુખે ખાવા દે નહિ. એક દિવસ છેકરાનાં કરા હું ચઢયા ને કહેવા લાગ્યાઃ દાદા! આજે તા પેંડા ખાવા છે, લાવી આપેા તા જ હા. નહિતર તમને દુકાને જવા નહિ દઈએ. કંજુસીયા દાદા એક રોકડા રૂપિયા લઈને કંદોઈની દુકાને ગયા. મીઠાઈના ભાવ પૂછ્યું. એને થયુ કે પે'ડા લઈશ તા આખા રૂપિયા આપી દેવા પડશે. એટલે ઘેર પાછા આવ્યા. છેકરાઓ પૂકે છે દાદા ! પેંડા લાવ્યા ત્યારે દાદા કહે છે બેટા! લેવા તા ગયા પણ આ રૂપિયા રાવા લાગ્યા. એટલે કયાંથી લાવું? (હસાહસ) રૂપિયા કઇ રડે ખશે! ઉનાળાના દિવસ હતા અને રોકડા રૂપિયા સુઠીમાં રાખેલેા એટલે હથેળીમાં પરસેવા વળી ગયેલે હાવાથી રૂપિયા ભીજાઇ ગયા હતા. એટલે બાળકોને કહે છે. જીએ! રૂપિયા રડે છે !
જે માણસેા પેટમાં નથી ખાતાં તે પરને માટે તેા ઉદાર કયાંથી મને ? યાદ રાખજો. બહુ લાભ કરશે, મમતા રાખશેા તા મરીને એના રખેવાળ અનશેા. અને જે પૈસા લેવા આવે તેને ફૂંફાડા મારશેા. મમતા રાખશે તે મરી જશે. લક્ષ્મી એ પરિગ્રહ નથી પણ એના ઉપરની મમતા એ પરિગ્રહ છે. જેની પાસે કંઇજ નથી એવા ભિખારી મરીને નરકમાં જાય છે, અને મહાન વૈભવમાં મ્હાલવા છતાં છેવટે ત્યાગીને મૂર્છા રહિત બનનારા માક્ષમાં ગયા છે. એનું કારણ, વૈભવમાં વસવા છતાં પણ અનાસક્ત ભાવે રહેતા હતાં.
ભગવાન ઋષભદેવ બાર પ્રકારની પ્રમદામાં ઉપદેશ આપતાં કહેતા હતાં કે જે જીવ
Page #586
--------------------------------------------------------------------------
________________
પ98
મહા આરંભી અને મહા પરિગ્રહી હશે તે મરીને નરકમાં જશે. ત્યારે એક વ્યક્તિ ઉભી થઈને પ્રભુને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ! ભરત ચક્રવર્તિ મરીને કયાં જશે? ગમે તેમ તે ય ભરત ચક્રવર્તિ રાજા છે એટલે કઈ નરકમાં જશે એમ તે પૂછાય નહિ. એટલે આમ પૂછ્યું. તીર્થકરના વખતમાં પણ આવા તુક્કા ઉઠાવનાર મળ્યાં છે તે અત્યારની તે વાત જ કયાં કરવી? ભગવાન કહે છે-ભરત ચક્રવતિ મેક્ષમાં જશે. એટલે અજ્ઞાનીઓ અંદર અંદર વિવાદ કરવા લાગ્યા. જોયું ને ! ભગવાનને કયાં ઓછા રાગ-દ્વેષ છે! ગમે તેમ તે ય ભરત પિતાને પુત્ર છે, એટલે જમણે હાથ તે મેં ભણી જ વળે ને ! ઉંટ મરે તે ય મારવાડ સામું જુએ છે. તેમ ભગવાને પણ પક્ષપાત કર્યો. આમ તે કહે છે બહુ આરંભ ને પરિગ્રહ વધારનાર નરકમાં જાય. અને ભરત ચક્રવતિને ઘેર આટલો પરિગ્રહ હોવા છતાં પણ કહે છે કે મોક્ષમાં જશે. બંધુઓ ! શંકા કરનારને જ્ઞાન નથી કે એ છો એવા હળુકમ છે કે વૈભવમાં મહાલવા છતાં અનાસક્ત ભાવે રહેતા હતાં. જળકમળવત્ રહેતા હતાં. જેમ ફાટી ગયેલું જીણું કપડું ફાટતાં જેટલી વાર લાગે તેટલી વારમાં ભરત કેવળજ્ઞાન પામી ગયા હતાં. મરૂદેવી માતા હાથીના હદે કેવળજ્ઞાન પામ્યા અને ભગવાન ઋષભદેવને દીક્ષા લીધા પછી એક હજાર વર્ષે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. જે ત્યાં પક્ષપાત થતો હેત તે ઝાષભદેવ પ્રભુ એટલે વખત શા માટે કેવળજ્ઞાન ન પામ્યા. બાર બાર મહિના સુધી આહાર–પાણી ન મળ્યાં. એ બધું કેમ બન્યું? એમાં પૂર્વકૃત કર્મો કામ કરતાં હોય છે. એ આત્માઓ પુણ્યવાન અને હળુકર્મી હતાં. લક્ષ્મીના મદમાં છકી જાય તેવા ન હતાં.
માતાના કહેવા પ્રમાણે ધનવાનને છોકરે ગરીબના આકરાને ટી બતાવવા લાગે. તે પણ પેલા ગરીબ છોકરાએ કેરી માંગવાનું ચાલુ રાખ્યું. એટલે માતાની શિખામણ પ્રમાણે ધનવાનના છોકરાએ કેરી ખાઈને ગેટલે પેલા છોકરાના માથામાં માર્યો. એટલે એ રડતે રડતે પિતાની માતા પાસે આવીને કહેવા લાગે. બા! મને શેઠના છોકરાએ ગેટલે માર્યો. માતા કહે છે ભાઈ ! તું શા માટે એની પાસે ગયે ? હું તો તને ના જ પાડતી હતી. પણ બાળક કંઈ ઓછું સમજે છે? એણે તે હઠ કરી કે મારે કેરી ખાવી છે. માતાએ એને ખૂબ સમજાવ્યું પણ માન્ય નહિ એટલે માતાને ખૂબ ક્રોધ ચઢયે. એટલે હાથમાં ઢીંચણીયું લઈને છૂટું માર્યું. એની એક ખીલી ઉંચી થઈ ગયેલી તે છોકરાને વાગી જતાં લોહીની ધાર થઈ. તરત જ માતા દોડતી જઈને પુત્રને પંપાળવા લાગી. અહો ! બાલપણામાં રંડાપ આવ્યો, હવે મારી આશાના મિનારા આ દીકરા ઉપર છે, પણ હું કેવી કમભાગી ! આ વહાલા દીકરાને એક કેરી પણ નથી આપી શકતી ! પુત્રનું માથું મેળામાં લઈને ખૂબ રડે છે. ત્યારે બાળક કહે છે બા! તું રડીશ નહિ. હવે હું કદી કેરી નહિ માંગું. તું જે આપીશ તે હું ખાઈ લઈશ.
Page #587
--------------------------------------------------------------------------
________________
૫૭૪
ગરીબાઈનાં દુઃખ તો જે વેઠે છે તે જ સમજે છે. દિવાળી આવશે એટલે તમારે ત્યાં સેવ–સુ'વાળી, ઘૂઘરા અને ઘારીની ઘમઘમાટી ખેલશે અને કંઇક ગરીબને ઘેર બેસતા વષે માઢું ગળ્યું કરવા ગેાળનાં પણ સાંસા હશે. માટે તમને જે મળ્યુ છે તેમાં કોઈ ગરીબના સામુ જોજો. પેલી શ્રીમંત શેઠાણી એના છેાકરાને કહે છે : તુ' એના એટલે જઈને ખા. ખાળક ગરીબના ઓટલે આવીને મેવા-મીઠાઈ ઉડાવે છે અને ગરીબના છેકરાને ટીયા બતાવે છે. પણ હવે એ છેાકરી ખૂબ સમજી ગયા છે. એટલે કહે છે ભાઈ! તમારા પૂર્વના પુણ્યદયે તમે ખાવ અને સુખી થાવ. હવે હું તારી પાસે કંઈ જ નહિ માંગુ. એને એની માતાએ એક વખત ફટકા માર્યાં તે ખાળક સમજી ગયે. પણ હુ' તમને રાજ ફટકા લગાવુ છું પણ તમે સમજતાં નથી. તમને કદાચ એમ થશે કે મહાસતીજી આપણને રાજ રાજ ચામખા મારે છે કે આમ કરી ને તેમ કરે. એ રાજ રાજ આપણને શેના કહે ? ભાઈ, એમાં મને ખીજે કોઈ સ્વાર્થ નથી. મને તમારા પ્રત્યે એ જ લાગણી છે કે મારા ભગવાન મહાવીરના સંતાન નરકે ન જવા જોઈ એ. જેમ પેલી માતાને એના પુત્ર પ્રત્યે દ્વેષ ન હતા. એણે તા ગરીબાઇના દુઃખથી કંટાળીને ઢીંચ– ણીયાના ઘા કર્યાં હતા. એ જ માતા લેાહી નીકળ્યું ત્યારે પપાળવા લાગી. તેમ ગુરૂ તમને ઉપરથી કઠોર શબ્દો કહેશે પણ અંતરથી તે તમારા પ્રત્યે લાગણી છે. જેમ કુંભાર ઘડાને ઉપરથી ટપલા મારે છે પણ અંદર હાથ રાખે છે. તેમ ગુરૂએ ભલે ઉપરથી ટપલા મારતા હાય પણ અંદરથી તમારા પ્રત્યે એમને લાગણી છે.
ક
આ છેકરા ધીમે ધીમે મેાટા થયા. માતાએ પેટે પાટા માંધીને ભણાવ્યા. ભણવામાં ખૂબ હોંશિયાર નીકળ્યા. ચરોતરના પટેલે આફ્રિકામાં ખૂબ વસેલા છે. આ છોકરાના કુટુંબીજના આફ્રિકામાં વસતા હતાં, તે આ છેકરાને આફ્રિકા લઈ ગયા. એને ધંધે વળગાડી દીધા. ત્યાં તેનું એવુ પુણ્ય જાણ્યુ કે તે ખૂબ કમાઈ ગયા. આજે પણ એ વ્યક્તિ વિદ્યમાન છે. ૩૦ થી ૪૦ લાખના આસામી છે પણ એના જીવનમાં અભિમાન ન મળે. કોઈ પણ ગરીબને જુવે તે એને મદદ કરે છે. એક વખતની કડકડતી ઠંડીમાં જે ગરીમા છોકરા થર થર ધ્રુજતા હતા, પહેરવા વસ્ત્રો ન હતાં. એણે પેાતાના કોટ ને ખમીશ ઉતારીને એને પહેરાવી દીધા. એ કોઇ ગરીબનું દુઃખ જોઇ શકતા નથી. કારણ કે પેાતે કેવી સ્થિતિમાંથી પસાર થયા છે એને એને અનુભવ છે. તમારા જીવનમાં આવે પ્રસંગ બની જાય ત્યારે તમારી પૂર્વ પરિસ્થિતિના ખ્યાલ કરો. કંઇક એવા પુણ્યવાન જીવે પણ છે કે જેમણે ગરીબાઈ જોઈ જ નથી. તેા પૂર્વભવના દુ:ખાના ખ્યાલ કરો અને જીવનને સદાચારથી ભરી દો.
એ માળકા એના પિતાને જવાબ આપશે કે આ લેાક કેવા દુઃખેાથી પીડાઈ રહી છે, શેનાથી વીંટાઈ રહયો છે, અને કઈ તીક્ષ્ણ ધારો વરસી રહી છે તેના ભાવ અવસરે કહેવાશે.
Page #588
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન નં ૮૦
આસો સુદ ૯ ને ગુરૂવાર તા. ૮-૧૦-૭૦.
મહાન પુરૂષોએ આપણને ખાસ સમજાવ્યું છે કે હે આત્માઓ! તમે પહેલાં પિતાને ઓળખે. માટે આપણે સર્વ પ્રથમ આપણી પિછાણ કરવી જોઈએ, કે હું તે શરીર નહીં પણ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું. આ હાથ-પગ આદિ નામ શરીરનાં છે. શરીર એ પણ બંધન છે. આપણે અશરીરી બનવું છે. શરીરમાં રહેવા છતાં પણ આપણને એમ લાગવું જોઈએ કે હું રાજીથી રહ્યો નથી પણ કર્મોદયથી છૂટકો નથી માટે રહ્યો છું. શરીરને લીધે ઉપાધિ કેટલી! શરીર ન હોય તે આધિ-વ્યાધિ કે ઉપાધિ એકેય ન રહે. તમે સમજે કે જે શરીર આપણું નથી તે પૈસા ટકા તે આપણું ક્યાંથી ગણાય ? નહીં. પણ તમે શું માને છે? કઈ પૂછે કે તમારું નામ શું ? એ વખતે નામ અને પિઢી ઝટ યાદ આવે છે ને ? પણ આપણું શું? એ ગણાવતાં આત્માના ગુણે યાદ કરે છે ખરા? મારે ચાર પેઢીઓ છે એમ બેલતાં છાતી ફુલાય છે. પણ એ શરીર કે પિઢીઓ સાથે આવશે? “ના” તે પછી જે આપણું નથી તેની મમતા શી? હું કેણુ અને મારું શું ? એ નક્કી કરવું જોઈએ. જૈન કુળમાં જગ્યા છે અને હવે અહીં નકકી નહીં કરો તે ક્યાં કરશે? આ સામગ્રી પામવા છતાં આત્માને ક્યારે અને કયાં ઓળખશો ? જેને આત્માની ઓળખાણ થઈ ગઈ છે તે મરણથી ડરતે નથી. દુઃખથી ગભરાતું નથી. એ તે સમજે છે કે શરીર એ હું નહિ. એ તે આત્માને બંધન રૂપ છે. કર્મસત્તા છૂટે તે જ મોક્ષ મળે. તમે તે ઉલ્ટા દિવસે દિવસે રાગના બંધનમાં બંધાતા જાવ છો. અત્યાર સુધી કહેલી વાત જે તમારા અંતરમાં ઉતરી હશે તો તમે રાગ-બંધનમાંથી છૂટવાને ઉપાય શોધશે.
જેમને બંધનમાંથી છૂટવાને ઉપાય સમજાઈ ગયા છે તેવા ભૃગુ પુરોહિતના બે પુત્રો એમના પિતાને શો જવાબ આપે છે:
માગરમાવો ઢોળો, ગરા પરિવારો . .
અમદા રથનો યુવા, હવે તાય વિજ્ઞાન | ઉ. અ. ૧૪-૨૩ હે પિતાજી! આપ પ્રશ્ન કરે છે કે આ લેક શેનાથી પીડાઈ રહ્યો છે?? શેનાથી વીંટાઈ ગયે છે? અને કયા શસ્ત્રોની ધારાઓ વરસી રહી છે? તે એના જવાબમાં
Page #589
--------------------------------------------------------------------------
________________
૫૭૬ અમે કહીએ છીએ કે આ લેક મૃત્યુથી પીડાઈ રહ્યો છે. જરા-ઘડ૫ણથી વીંટાઈ રહ્યો છે. અને રાત્રિ-દિવસ રૂપી અમેઘ શસ્ત્રધારાઓ વરસી રહેલ છે.
બંધુએમૃત્યુની પીડામાંથી અત્યાર સુધીમાં કોઈ પણ જીવ છૂટી શક્યો નથી. મૃત્યુથી આ લેક પીડાઈ રહ્યો છે, ચાહે તીર્થકર હેય, ગણધર હેય, ઈન્દ્ર હેય, ચકવતિ હોય કે વાસુદેવ-બળદેવ હેય, આવા મહાન પુરૂષે પણ વિકરાળ કાળના મુખમાં ઝડપાઈ ગયાં છે તે પછી આપણા જેવાની તે વાત જ ક્યાં રહી ! કાળના પંજામાંથી બચાવવા કેઈ સમર્થ નથી. માતા-પિતા, ભાઈ_ભગિની, પુત્ર-પત્ની પાસે ઉભા હોય, મોટા મોટા સર્જને ઉભા હોય પણ એ બધાં બે ફાડીને જોતાં રહે છે. અને કાળ કેળિયે કરીને જીવને લઈ જાય છે. પણ કેઈ કાળના પંજામાંથી બચાવી શકતું નથી. અતિવૃષ્ટિને કારણે નદીઓમાં પૂર આવ્યાં, એમાં કંઈકનાં લાલ તણાઈ ગયાં. પણ કઈ માતા-પિતા બચાવવા સમર્થ થઈ શક્યાં નહિ. માટે એક વાત સમજી લેજે કે વહેલા કે મોડા એક દિવસ જવાનું છે એ વાત નક્કી છે. બીજી વાત એ છે કે જરાથી લેક ઘેરાઈ ગયે છે. વૃદ્ધાવસ્થા આવતાં આ શરીરની કાતિ દિવસે દિવસે બદલાતી જાય છે. આ જીવન કેવું છે.
જલ પ્રવાહ સમું અવિશ્રાન્ત આ, ઘટતું જાય ક્ષણિક જ જીવન; દૂર જતાં જન યૌવન કાન્તિ એ, ઢુંકડી આવી જરા તનને હરે.”
પાણીના પ્રવાહની જેમ અવિરતપણે આપણું આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે. તમે સવારમાં ઉઠીને હરખાવ છે કે આજે નવું પ્રભાત ઉગ્યું, પણ તમારા જીવનની સોનાની લગડીઓ કરતાં પણ કિંમતી ક્ષણે રાત્રિ અને દિવસ રૂપી ચેરે લઈને રવાના થાય છે. જેમ જેમ વૃદ્ધાવસ્થા ઘેરે ઘાલે છે તેમ તેમ શરીરનું બળ ક્ષીણ થાય છે. પછી ધર્મમાં પણ ચિત્ત લાગતું નથી. રાત્રિ અને દિવસે વ્યતીત થતાં વાર લાગતી નથી. જેમ જેમ દિવસે જાય છે તેમ તેમ આપણે મૃત્યુની નજીક આવતા જઈએ છીએ. એટલે રાત્રિ અને દિવસ રૂપી તીક્ષણુ શસ્ત્રની ધારાઓ વરસી રહી છે. આમાંથી બચવાનો સુંદરમાં સુંદર ઉપાય હોય તે ધર્મનું શરણ અને ચારિત્રનું ગ્રહણ છે.
જે આત્માઓ સમજી ગયાં તે તે મેહ-માયા-મમતા તજીને સાધુ બની ગયાં. પણ જેને મમતા નથી છૂટતી તેઓ આ સંસારમાં પરિભ્રમણું કર્યા કરે છે. તમે અત્યાર સધી નજરે દેખે છે કે કેઈના બાપ-દાદાઓ એક દમડે પણ સાથે લઈ ગયાં નથી, તે અમે શું લઈ જવાના છીએ ! મમત્વને કારણે કષાય આવે છે. કોઈ બહેને તપશ્રર્યા કરી હોય અને સારી સાડી પહેરીને ઉપાશ્રયમાં બેઠી હોય તે વખતે બહારથી બીજી સાઈ બહેમ ઉતાવળી આવી, શરત ચૂકથી એની સાડી ઉપર પગ પડી જાય તે તરત જ કહેશે કે બહેન ! જરા દેખે છે કે નહિ ? તમારા કચરાવાળા પગ મારી
Page #590
--------------------------------------------------------------------------
________________
હ
સાડી ઉપર પડચા અને મારી સાડી બગડી. કહેવાના હેતુ જેવી ઉગ્ર તપશ્ચર્યાં કરીને દેહ સૂકવી નાંખ્યો પણ નથી, એટલે ક્રોષ આવી અચે. એક એક પછી એકેક કષાયા ઉભેલી જ છે, ક્રોધ પછી માન આવે છે.
એ કે, માસખમણું અંદરની 'મમતા' સૂકાઇ
સિદ્ધાંતના સિદ્ધાંતા ભણી ગયા. ૨૦-૧૦૦ ચાકડા ભણી ગયાં. પ્રશ્નનુ' જ્ઞાન મેળવી લીધુ, એટલે એમ થઈ જાય કે હું... કઈક છું. મારા જેટલું કેાઈની પાસે જ્ઞાન જ નથી. પેાતાના માનનુ પાષણ કરવા માટે પાતે જે નાડુ પકડે છે, તે છેડતાં નથી. એમને કહેવામાં આવે કે એન, આમ નથી પણ આમ છે. તે તરત જ એને કષાય આવી જાય છે કે હું કંઈક જાણુ છું. એ મને શેના કહે ? હું કહુ' છું તે જ સાચું છે. પેાતાની વાત સાચી ઠરાવવા ઉત્સૂત્રની પ્રરૂપણા કરે છે. અમે સાધુ મનીને પાટે બેસી ગયાં. તમને ઉપદેશ આપીએ. એમાં અમારી મરજી મુજબ સિદ્ધાંતના અથ કરીએ તે અમારે અનંત સંસાર વધી જાય. તેથી જ ભગવાન કહે છે કે ઉત્સૂત્રની પ્રરૂપણા કરનારા કસાઈ કરતાં પણ મહાન પાપી છે. કસાઇ તે ખુલ્લા પાપી છે પણ ઉત્સૂત્રની પ્રરૂપણા કરનાર તા એનાથી પણ અધિક પાપી છે. કારણ કે ઉત્સૂત્રની પ્રરૂપણા કરનારા તે પેાતાને હણે છે અને અનેક આત્માઓને વિપરીત માગ ઉપર ચઢાવીને અનંત સંસારમાં પેાતાના આત્માને રઝળાવે છે. મહાત્મા આનંદઘનજીએ કહ્યું છે કે :
“ પાપ નહિ કોઈ ઉત્સૂત્ર ભાષણ જિસ્ચા, ધમ નહિ કોઇ જગ સૂત્ર સરિખા, સૂત્ર અનુસારે જે ભવિક કિરિયા કરે, તેનુ શુદ્ધ ચારિત્ર પરીખા, ધાર તલવાર તણી સેાહયલી, દાહયલી ચક્રમા જિન તણી ચરણુ સેવા. ”
ઉત્સૂત્ર પ્રરૂપણા કરવાથી અધિક દુનિયામાં બીજી' કાઇ મેાટુ' પાપ નથી. અને સૂત્ર-સિદ્ધાંતની આજ્ઞા પાળવા જેવા બીજો કેાઈ ધર્મ નથી.
જમાલિ એ ભગવાન મહાવીરના જમાઈ હતા અને શ્રીજી તરફ ભાણેજ હતા. એના વૈરાગ્ય કેવા ઉત્કૃષ્ટ હતા ? એના વૈરાગ્યની વાત સાંભળતાં આપણાં રામાંચ ખડા થઈ જાય છે. એવા જમાલી પેાતાના ૫૦૦ શિષ્યા સહિત વિચરતાં હતાં. એક દિવસ તેમની તબિયત અગડી ત્યારે શિષ્યેાને કહયું: મારા માટે પથારી બિછાવા. શિષ્યા પથારી કરી રહયા હતાં ત્યાં જમાલિએ પૂછ્યું-પથારી થઇ ગઈ ? શિષ્યા કહે છે હા, જમાલિ ત્યાં જઈને જીવે છે તે પથારી પૂરી થઈ ન હતી. તેથી તે શિષ્યાને કહેવા લાગ્યા કે પથારી તા થઈ નથી અને તમે ખાટુ` કેમ મેલ્યા ? ત્યારે શિષ્યા કહે છે કે ભગવાને કહયું છે કે “ હેમાળે કહે ” અર્થાત્ કામ કરવા માંડયુ. ત્યારથી કર્યું" કહેવાય. ત્યારે જમાલિએ કહયું કે એ ભગવાન મહાવીરનું વચન ખાટુ' છે. કામ પૂર્ણ થાય ત્યારે જ
શા. ૭૩
,
Page #591
--------------------------------------------------------------------------
________________
પૂરું થયું કહેવાય. આ પ્રમાણે હેજ ઉત્સવની પ્રરૂપણા કરી, એટલે ભગવાને બહેને. જેમ ઘઉંમાંથી કાંકરા ફગાવી દે તેમ જમાલિને પિતાના શિષ્ય સમુદાયમાંથી ફગાવી દીધા.
બંધુઓ ! વડનું બીજ નાનું હોય છે પણ એ નાનાશા બીજમાં વડલાનું વિશાળ પક્ષ બનવાની તાકાત રહેલી છે. તેમાં એક નાનકડી ભૂલનું પરિણામ કેટલું ભયંકર આવે છે! અગ્નિની નાની ચિનગારી ઘાસની ગંજી પર જઈને પડે કે રૂના ઢગલા પર જઈને પડે તે ભયંકર વિનાશ સર્જે છે. તેમાં નાનું સરખું પાપ પણ ઉગ્ર રૂપ લે તે ભયંકર વિનાશ નોતરે છે. માટે ઉત્સવની પ્રરૂપણ કરતી વખતે ખૂબ વિચાર કરે. વીંછીને ઠંશ સોયની અણી જેટલે જ હોય છે. છતાં પણ તે મોટા મોટા માણસો માટે અસહ્ય બને છે. તેમ અલ્પ પાપ પણ માણસને માટે અતિ દુઃખદાયી બને છે.
શ્રી ગુપ્તાચાર્યના શિષ્ય હગુપ્ત કોઈક વાદીની સાથે ચર્ચા કરતાં હતાં. ચર્ચા દરમ્યાન પેલા વાદીએ જીવરાશિ અને અજીવરાશિ એમ બે રાશિની સ્થાપના કરી. તે વખત હગુપ્તજી એક સૂતરના દોરાને વળ ચડાવી તે દોરે નીચે મૂકી ચર્ચા કરનારને પૂછયું કે આ દેરે કઈ રાશિ કહેવાય? જીવરાશિ કે અજીવરાશિ? જે તમે જીવરાશિ કહેશે તે સૂતર એ અજીવ પદાર્થ છે. જે તમે અજીવરાશિ કહેશો તે આ અજીવ સૂતર આ પ્રમાણે હલનચલન કેમ કરે છે? એ પ્રમાણે સાંભળી અને સૂતરના દેરાને જોઈ ચર્ચા કરનાર ચૂપ થઈ ગયે. ત્યારે રેહગુપ્તજીએ કહયું ભાઈ! આ સૂતરને દોરે છે તે જીવરાશિ કે અજીવરાશિ ન કહેવાય પણ જીવાજીવ નામની ત્રીજી રાશિમાં ગણાય. એ પ્રમાણે વાદીને હરાવીને પોતાના ગુરૂજી પાસે આવ્યાં. અને ચર્ચામાં છત્યાની તમામ વાત ગુરૂજીને કરી. ત્યારે ગુરૂજીએ કહયું કે શ્રી ભગવાન મહાવીરે તે જીવરાશિ અને અજીવરાશિ એ બે રાશિ જ શાસ્ત્રમાં ફરમાવી છે. અને તમે તમારા મનથી કલ્પીને ત્રીજી રાશિનું સ્થાપન કર્યું તે મિથ્યા છે. માટે તમે સભાની સમક્ષમાં એનું મિચ્છામિ દુક્કડ લે. પણ હગુપ્તજીએ માન અને મગરૂરીને વશ થઈને પોતાની હઠ છોડી નહિ અને પિતાની ભૂલનું મિચ્છામિ દુક્કડ ન લીધું એટલે તે પણ નિન્હવ તરીકે ગણાયા.
બંધુઓ ! જે મહાન ઉગ્ર કરણીના કરનાર હતા, તેમણે ભગવાનના એક વચનને ઉલટી રીતે પ્રરૂપું તો નિન્દવ તરીકે ફેંકાઈ ગયા. દેવાનુપ્રિયે ! શાસ્ત્રના ગહન ભાવેને તમારી બુદ્ધિ પ્રમાણે સમજજે. તમને ન સમજાય તે શાસ્ત્રના જાણકાર ગુરૂની પાસે જઈને તમારી શંકાનું સમાધાન કરજે. એથી પણ ન સમજાય તે “તત્વ તુ કેવલિગમ્યું” એમ સમજજે. ભગવાને જે ભાવ ભાંખ્યા છે તે જ સત્ય છે. એમાં શંકાને સ્થાન નથી. એમ સમજી પ્રભુના વચન ઉપર શ્રદ્ધા રાખશે તે તમારે આ ભવ ને પરભવ બંને સુધરી થશે. - દેવભદ્ર અને જશોભદ્ર એના પિતાને હજુ પણ શે જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
Page #592
--------------------------------------------------------------------------
________________
• વ્યાખ્યાન ને..............
આ
સુદ ૧૦ ને શુક્રવાર તા. ૯-૧૦-૭૦
જે આત્માઓ કામવાસના ઉપર વિજય મેળવે છે તેને માટે દુનિયામાં કંઈ જ કાર્ય કઠીન નથી. જ્ઞાની પુરૂષ કહે છે કે કામવાસના એ આત્માને સ્વભાવ નથી પણ વિકાર છે. રોગ છે. જેમ કે માણસને ખરજવું થયું હોય તેને પણ તે આવે છે, પણ ખણ્યા પછી ખણુ શમી જાય છે. તેમ વાસના પણ ખરજવા જેવી છે. ખણતી વખતે ઠીક લાગે છે. પણ ખરજવાને વિકાર વધતો જાય છે તેમ કામ વિકાર પણ ભેગથી વધે જાય છે. અગ્નિમાં ગમે તેટલા લાકડા નાંખવામાં આવે તે પણ અગ્નિ તૃપ્ત થતી નથી. સમુદ્રમાં ગમે તેટલી નદીઓ ભળે તો પણ સમુદ્ર ભરાતો નથી. તેમ તમે ગમે તેટલા કામગ ભેગવશે તે પણ વિષયાગ્નિ બૂઝાશે નહિ. માટે કામગ છોડો.
આ સંસારમાં અનંતાનંત કાળથી કામની પાછળ પાગલ બનીને મેહમયી આત્મા ભમી રહ્યો છે. અને અનંતી વખત કામભાગે ભગવ્યાં છતાં પણ કામવિકાર રૂપી રિગ, મેહમાં પડેલા જીવને મટે નહિ. માટે એ હકીકત છે કે ભોગથી કામ કદી શાંત થાય નહિ. “ર જ્ઞાતુ જામઃ 1નામુપમોન રાસ્થતિ ” પણ કામના તે બ્રહ્મચર્યનું પાલન કરવાથી જ શાંત થાય છે. માટે બંધુઓ ! જેમ બને તેમ કામના ઉપર વિજય મેળવવા માટે બ્રહ્મચર્ય પાલનને અભ્યાસ કરે. જેટલું ઈન્દ્રિયે અને મન ઉપર નિયંત્રણ કરવામાં આવશે તેટલું અવશ્ય બ્રહ્મચર્યનું પાલન કરી શકાશે. આત્માનું શુદ્ધ સ્વરૂપ નિર્વિકાર છે. જ્ઞાન અને ચારિત્રમય છે. વીતરાગ સ્વરૂપ છે. તે એને અનુભવ કરવાને બદલે અજ્ઞાનને કારણે કામવિકારને અનુભવ કરી રહ્યો છે. એ ચામડાની રમત બાજી રમવાથી જીવને શું લાભ થવાને? ખરેખર પરલોકમાં હલકા અવતાર મળે છે. માટે બંધુઓ! એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે સારા સારા શબ્દ-રૂપ-રસ–ગંધસ્પર્શનાં આકર્ષણભર્યા વિચારોને અટકાવવા જોઈએ. કારણ કે સર્વજ્ઞ પ્રભુએ ખરાબ વિચારને બ્રહ્મચર્ય વ્રતના ઉલ્લંઘનનું પહેલું પગથીયું કહ્યું છે, માટે મનને એવું જાગૃત બનાવી દો કે એ જડ પદાર્થો તરફ આકર્ષાય જ નહિ. કઈ પણ પદાર્થ પ્રત્યે રાગ-દ્વેષ કર્યા વગર અલિપ્ત અને તટસ્થ ભાવથી જ રહે. મન એમ કહી દે કે હે જડ! મારા આત્માની સમૃદ્ધિ સામે તારી કશી જ કિંમત નથી. તું તે મેક્ષમાં જતાં બેડી રૂપ બનીને મને ભવમાં ભટકાવે છે. આવા ભાવ કોને આવે? જે પરભાવથી પાછા પડયાં હોય, સ્વભાવમાં સ્થિર બન્યાં હોય તેને આવે છે.
Page #593
--------------------------------------------------------------------------
________________
૫૮૦
દેવભદ્ર અને જશાભદ્ર એના પિતાને કહે છે કે આ લેાક મૃત્યુની વેદનાથી પીડાઈ રહેયો છે. વૃદ્ધાવસ્થાથી વિટળાઈ રહયો છે. રાત્રિ અને દિવસરૂપી શસ્રાની તીક્ષ્ણ ધારાએ વરસી રહી છે. આમાં કયાં રાચવા જેવું છે? હું પિતાજી! તમે આ વાતના વિચાર કરી. આ સંસારમાં તે! જ્યાં ને ત્યાં ઈંડાવાનું જ છે. જીવ ચાર ગતિ, ચાવીસ દંડક અને ચારાસી લાખ જવાયાનીમાં અનાદિકાળથી પરિભ્રમણ કરી રહયો છે. આ શરીર છે તેા જ ઉપાધિ છે. જન્મ પણ શરીરના અને મરણ પણ શરીરને જ હાય છે. માટે હવે અમારે આ સંસારમાં રહેવુ નથી.
દેવાનુપ્રિયે ! જ્યાં સુધી જીવ અજન્મ દશા પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી આ બધી જ ઉપાધિ રહેવાની છે. અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરાપમની સ્થિતિએ રહેલા મહધિક દેવ અને, ત્યાં ભાગવિષયેા નથી, કોઇની પરતંત્રતા પણ નથી. તેએ તેા સ્વયં ઇન્દ્રો છે. તે લોકો તા છ દ્રવ્ય, નિશ્ચેષા અને નયની ચિંતવણામાં જ મશગૂલ રહે છે. એમાં અને તેત્રીસ સાગરોપમ પૂરા થઈ જાય છે. તે પણ એને ખખર પડતી નથી. એવા દેવને આવા ઉત્તમ સુખા ભોગવીને પાછા માતાના ગર્ભની ગધાતી કાટડીમાં આવીને ઉત્પન્ન થવુ પડે છે. એ દેવલાકમાં રહેલા દેવાને મનુષ્ય લેાકમાં આવતા ગંધ આવે છે. મનુષ્ય ગમે તેટલા ખહારથી સ્વચ્છ અને સુગ ંધિત રહે પણુ અંદર તેા હાડ, માંસ, લેાહી સિવાય બીજી શું ભર્યુ” છે? દેવાને વૈક્રિય શરીર છે એટલે એને મનુષ્યના શરીરની ગંધ આવે છે. એવા દેવને માતાના ગર્ભમાં કેરીની માફક ઉંધા મસ્તકે લટકવું પડે છે. જ્યારે માતા ડીનીત અને લઘુનીત કરે ત્યારે ગર્ભના શરીરની નાકની દાંડી ઉપર થઇને રેલા ઉતરે છે. આ બધું જીવે કેમ સહન કયુ હશે? વિચાર કરી.
ભવનપતિ–વાણુન્ય તર–જ્યાતિષી અને પહેલા-ખીજા દેવલાકના દેવે પૃથ્વી-પાણીવનસ્પતિ, મનુષ્ય અને તિય ́ચ એ પાંચ દંડકમાં જાય છે. અને ત્રીજાથી આડમા દેવલેાક સુધીના દેવા મનુષ્ય અને તિર્યંચ એ ગતિમાં જાય છે. નવમા દેવલેાકથી માંડી સર્વાં་સિદ્ધ વિમાનના દેવતાએ ચ્યવીને મનુષ્ય ગતિમાં જાય છે. નારકી અને દેવાને ચવવાનુ કહેવાય છે. અને મનુષ્ય ને તિર્યંચને મરવાનું કહેવાય છે. કારણ કે દેવાને તે વ્યવીને મનુષ્ય કે તિર્યંચ કાઇ ને કોઈ ગતિમાં જવુ જ પડે છે. જ્યારે મનુષ્ય એક વખત સમજીને સંસાર છેડી દે તા ભવના ભુક્કા કરી નાંખે છે. અને ઘાતી કર્મના ભુક્કા કરે સ કરીને શરીર ધારણ કરવું પડતું નથી. આટલી તાકાત મનુષ્યમાં રહેલી છે. માટે હવે ચાવીસ દંડકમાં દંડાવુ ન હેાય તે સંસારને તિલાંજલી આપવાના પુરૂષાથ કરો. ચાવીસ દંડકને ઈંડક શા માટે કહ્યા ? ત્યાં દંડાવાનુ' જ છે. અને ચૌદ ગુણસ્થાનમાં સૌથી પ્રથમ ગુણસ્થાન તા મિથ્યાત્વનું છે છતાં એને ગુણસ્થાન કહ્યું શા માટે? કારણ કે એ ગુણસ્થાનેથી જીવ ક્રમે ક્રમે વિકાસ સાધે તે એ ઘણા આગળ વધી જાય છે. ત્યાં
Page #594
--------------------------------------------------------------------------
________________
પ૮૧.
ગુણેનું પ્રગતિકરણ થાય છે એટલે એને ગુણરથાનક કહેલ છે. - જિનવાણી સાંભળ્યા પછી જે અંતરમાં ઉતરતી હોય તે જીવનમાં દિન-પ્રતિદિન ગુણેની વૃદ્ધિ થવી જોઈએ. અને માનવ જીવનને સદુપયોગ થ જોઈએ. જે કોઈ આત્મા ધર્મને માર્ગે જતું હોય તે તેને જોઈને અંતરમાં આનંદ થવે જઈએ. ત્યાગીવિરાગીને જોઈને ધર્મિષ્ટ આત્માના અંતરની ઉમિઓ ઉછળે છે. અને પોતે એવા બનવા માટેની ભાવના ભાવે છે. પણ જે ધર્મ–કમને સમજાતું નથી, ભેગ-વિષમાં પિતાનું અમૂલ્ય જીવન વીતાવી દે છે તેને અંતિમ સમયે કેવી વેદના ભેગવવી પડે છે તે એક દષ્ટાંત દ્વારા સમજાવું છું.
એક શહેરમાં એક ધનવાન શેઠ હતો. એને એના ધનનું ખૂબ અભિમાન હતું. સાધુઓની તે ખૂબ નિંદા કરે. ધર્મના અવર્ણવાદ બોલે, કોઈ દીક્ષા લેવા નીકળે તે એમ કહે કે દીક્ષા લે એટલે કમાવું તે મટી જાય ને? મફતના રોટલા ખાવા મળે. અને બહેન દીક્ષા લે તે એમ બેલે કે શું ખોટું ! કામ કરવું તે મટી ગયું! એ શેઠને ભેટી પેઢી હતી. ઘેર ઘેડાગાડી હતી. ઘેડો તે અરબીને હતે. હેજ લગામ ખેંચે કે પવનવેગે દોડે. શેઠ ગાડીમાં બેસીને ફરવા નીકળે તે જાતે જ ગાડી હાંકે. એનું મોટું જોતાં એમ લાગે કે આ અભિમાનનું પૂતળું છે. એના મનમાં એવું અભિમાન કે મારા જે ઘડે કોની પાસે છે.? મારા જેવું પદું શરીર કોનું છે? આવા અભિમાનમાં બીજાની આગળ ચારિત્રની અને મુનિઓની નિંદા જ કર્યા કરતો હતો. આ નિંદાની પાછળ દિલમાં કેટલા ભયંકર અશુભ ભાવ અને દુર્બાન ચાલ્યા કરતા હશે ?
એક વખત એવું બન્યું કે એના મોટા છોકરાના લગ્ન લીધા. આખી નાતમાં જમવાનાં નેતર ફેરવ્યાં. જમણુને દિવસ આવે. શેઠ તે સવારમાં વહેલા ઉઠ્યા. નાહી-ધોઈ નાસ્તા પાણી વિગેરે કામ પતાવી દીધા. ત્યાં સુધીમાં તે પડ્ડા જેવા શરીરમાં– નખમાં પણ રંગ દેખાતો ન હતો, પણ એકાએક કણ જાણે શું થઈ ગયું? કે શેઠ નાતને જમવાની વાડીએ જવાની તૈયારી કરે છે, ત્યાં એને બ્લડ પ્રેશર વધી ગયું, કહે કે તીવ્ર પાપકર્મના ઉદયે શરીરમાં ગમે તે વિકિયા ઉભી થઈ અને માથાની ધેરી નસ તૂટી ગઈ. જીભ ખેંચાવા લાગી. “ભાઈને પીડા થાય છે. તેને એના છોકરાને કે સ્ત્રીને કેટલું ય કહેવું હશે.” તે બોલવા ગયો પણ એ.આ.... ” સિવાય બીજો અક્ષર જ ન કાઢી શકે. કારણ કે જીભ ખેંચાતી હતી. ડોકટર પણ શું કરી શકે?
તીવ્ર અશુભ કર્મને ઉદય થયો હોય ત્યારે ડોકટર પણ કંઈ જ કરી શકે તેમ નથી. બિચારો ત્રણ દિવસ સુધી એ કરતે રહ્યો. પિતાની પત્નીને કે હાલા પુત્રોને દિલની કંઈ જ વાત કરી શકે નહિ. બંધુઓ ! વિચાર કરે. પૂર્વે કરેલા અભિમાન અને દેવ-ગુરૂ ધર્મની કરેલી નિંદાથી બાંધેલા અશુભ કર્મોદયે તેને ઢીલેસ કરી
Page #595
--------------------------------------------------------------------------
________________
નાંખે. ત્રણ ત્રણ દિવસની અઘોર પીડામાં શરીરની મૂછ, જીવવાની મમતા વિગેરે ડાકના ટેળાએ એને એ ઘેરી લીધું કે એના અંગે હાયવોયને પાર ન રહ્યો. તે અંતર. કલેશને પણ પાર નહિ. છેવટે અશુભ ભાવ, અશુભ ધ્યાન મગજ ઉપર ચઢી બેઠા અને એ કરૂણ હાલતે મર્યો. આખી જિંદગી સેવેલા અભિમાન, ધર્મ ષ અને ધર્મનિંદાના અશુભ ભાવેનું એને કેવું ફળ મળ્યું? મરણ વખતે એનું અભિમાન કેવું ઓસરી ગયું ! માટે જ જ્ઞાનીઓ કહે છે કે તમે જીવનમાં શુભ ભાવના ભાવે. તમારાથી કોઈનું સારું ન થાય તે ખેર, પણ કેઈનું અશુભ તે ન જ કરવું. ધમ કદાચ ઓછો થાય તે ઓછો કરે, તમે ત્યાગી ન બની શકે તે ન બને, પણ જે ધર્મ કરે છે, સંસાર ત્યાગે છે એના અવર્ણવાદ તે ન જ બલવા. મનમાં આવેલ હેજ અશુભભાવ પણ કેટલું નુકશાન કરે છે !
એક મુનિ કાઉસગ્ગ કરતા હતા. કાઉસગ તે એક લેગસ્સને જ હતું. પણ લેગસ્સ બેલતાં એવા શુભ ધ્યાને ચડ્યાં કે ત્યાં એમનું અવધિજ્ઞાનાવરણીય કર્મ તૂટતાં અવધિજ્ઞાન પ્રગટ થયું. અશુભ જ્ઞાનાવરણાદિ કમેને તેડવાની ધ્યાનમાં તાકાત છે. શુભ ધ્યાનનું આ મહત્વ જીવ સમજતો નથી, એટલે ધ્યાન કરી શકતો નથી. મુનિને શુભ ધ્યાનમાં જ ત્યાં અવધિજ્ઞાન પ્રગટ થયું. હજુ કાઉસ્સગમાં જ છે, ને અવધિજ્ઞાનથી અસંખ્ય જન ઉંચે વૈમાનિકમાં પહેલું દેવલેક દેખાયું. ત્યાં ઈન્દ્ર શું કરે છે એ જોવાની જિજ્ઞાસા થતાં જ ખૂણામાં ઇન્દ્ર તેની ઈન્દ્રાણીને મનાવતો દેખાયો. એ જોઈને મુનિને હસવું આવ્યું, કે અહેઆ મોટો ઈન્દ્ર પણ ઈન્દ્રાણીને મનાવવા બેઠે છે! આટલે બધો ગુલામ !
એમને સહેજ હાય આવી ગયું. હાંસી મશ્કરી એ પણ અશુભભાવ છે. એનું ફળ કેવું મળે છે? મુનિને હસવું આવ્યું ત્યાં જ અવધિજ્ઞાનનાં આવરણકર્મ પાછા ઉદયમાં આવી ગયા અને આવેલું અવધિજ્ઞાન ચાલ્યું ગયું. એટલે અંધારું થઈ ગયું. કંઈ જ દેખાતું નથી. સહેજ હાસ્યમાં કેટલું બધું ગુમાવી દીધું! બીજાની હાંસી કરતાં હયામાં જે તુચ્છતા આવી તે હવે શુભ ભાવ લાવવા જાય, શુભ ધ્યાન કરવા જાય પણ એમાં પ્રબળ પાવર કયાંથી આવે? કેઈક વખતના આવા અશુભ ભાવથી એવી ખરાબી થાય છે કે હૈયું તુચ્છ અને શુદ્ર બની જાય છે. જેથી શુભભાવ અને ધ્યાનને જાગવાને અવકાશ પણ રહેતું નથી. માટે અશુભ ભાવ લાવતાં પહેલાં ખૂબ વિચાર કરવાની જરૂર છે.
મુનિનું અવધિજ્ઞાન કેમ ચાલ્યું ગયું? મુનિ તે ગુણીયલ હતા, પણ ઈન્દ્રની મોહમૂઢ દશા જોતાં એના પર હસ્યા. હાંસીને ભાવ આવે એ તામસ ભાવના ઘરને છે. પિલા મુનિને એવા ભાવ આવ્યાં હેત કે સંસારને મોહ કે વિચિત્ર છે! મેહમાં માણસ કે મૂઢ બની જાય છે, એને કારણે જ એ સંસારમાં પરિભ્રમણ કરે છે, તે
Page #596
--------------------------------------------------------------------------
________________
અવધિજ્ઞાન જતું ન રહેત. પણ એમને આવી દયા આવવાને બદલે એમને તો એમ થયું કે હું-ઈન્દ્ર પણ આ પાગલઆવું કરે છે? એમ તિરસ્કાર આ. હાંસીગછા થઈ, એટલે સાત્વિક ભાવ ચાલે ગયે. અને તામસ ભાવ ઝગમગતે યે પછી અવધિજ્ઞાન ચાલ્યું જાય એમાં કયાં નવાઈ પામવા જેવું છે? એટલા માટે જ તામસભાવને પિષનાશ નિમિત્તે જેટલાં ઓછાં મે તેટલા બચી શકે. હું તે તમને એ જ કહું છું કે તમે ત્યાગી ન બની શકે તે એટલું તે જરૂર કરજો કે સંસારમાં રહીને પણ કોઈને પ્રત્યે રાગ-દ્વેષ ન કરે. કેઈની હાંસી-મશ્કરી ન કરવી. કેઈની મજાક કશ્યામાં પણ જીવ કર્મ બાંધે છે. માટે ત્યાગ એ જ સર્વશ્રેષ્ઠ કલ્યાણની ભૂમિકા છે.
બે બાળકે કહે છે હે પિતાજી! આ સંસારમાં કયાંય સુખનું નામનિશાન દેખાતું નથી. આ અસાર સંસારમાંથી જે કઈ બચાવનાર હેય તે એક માત્ર ધર્મ જ છે.
जा जा वच्चई रयणी, न सा पडिनियत्तइ ।
મ યુગમાણસ, મા ગત્તિ તો છે ઉ. અ. ૧૪-૨૪ હે પિતાજી! આપણું જીવનમાંથી જે જે રાત્રિ અને દિવસે જાય છે તે ફરીને પાછા આવતાં નથી. અને અધર્મ કરનારના રાત્રિ અને દિવસ અફળ જાય છે.
મનુષ્યજીવન અમૂલ્ય છે. એ તે મહાનપુરૂષે કહેતાં આવ્યા છે. બે રીતે માનવજીવનને ઉપયોગ થાય છે. બે માણસને લાખ લાખ રૂપિયાની મૂડી મળી. તેમાં એક માણસે પિતાની મૂડીને ઉપગ દાનમાં કર્યો. ગરીબની સેવામાં નાણાં વાપર્યા. દુઃખી જીને શાતા ઉપજાવીને નાણુને સદુપયેાગ કર્યો. અને બીજા માણસે માજશેખમાં અને વ્યસનેમાં નાણુને ઉપયોગ કર્યો. મૂડી તે બંનેની ખર્ચાઈ પણ સફળ કેની કહેવાય! જે પિતાના હાથે સત્કાર્યોમાં નાણુને સદુપયોગ કરે છે એ જ સાચું નાણું છે.
કહેવાનો આશય એ જ છે કે જે મનુષ્ય અધર્મનું આચરણ કરે છે તેના રાત્રિ અને દિવસ અફળ જાય છે. પિતે આ જિંદગીમાં સુખ પામી શકતું નથી અને પરભવમાં પણ સુખ પામતું નથી. હજુ પણ પુત્રો શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૮૨ (વિજ્યાદશમી)
સુદ ૧૧ ને શનિવાર તા. ૧૦-૧૦-૭૦
આ
અનંતરાની શાસ્ત્રકાર ભગવંતે આપણું ઉપર મહાન અનુકંપા કરી સિદ્ધાંત રૂપ વાણની પ્રભાવના કરી. એવા પ્રભુને વંદન કરતાં એમના ગુણનું સ્તવન કરતાં પણ
Page #597
--------------------------------------------------------------------------
________________
આપણું પાપ ધોવાઈ જાય છે. સંસારમાં તમારાથી કોઈ માટે માણસ આવે છે તો તમે એને નમસ્કાર કરે છે. એમાં તે તમને સ્વાર્થ છે. એને વંદન કરતાં તમારા પાપ ધાવાશે નહિ પણ ભગવાનને વંદન કરતાં, એના ગુણગ્રામ કરતાં તેનામાં તદાકાર બની જઈએ તે મહાન લાભ થાય. આત્માની દષ્ટિએ તે એમને આત્મા અને આપણે આમા સમાન છે પણ ફેર એટલો જ છે કે પ્રભુએ જેને જીતી લીધા છે તેનાથી આપણે જીતાઈ ગયા છીએ. • હું તે ક્રોધ કષાયે ભરિયે, તું તે સમતા રસને દરિયે,
હું તે અજ્ઞાને આવરિયે, તું તે કેવળ કમળા વરિયે, ' હું તે વિષય સુખને આસી, તેં તે વિષય કીધા નિરાસી,
હું તે કરમના ભારે ભરિયે, તમે સર્વથા દૂર કરીયે,
હું તે મોહ તણે વશ પડી, તું તે સબળ મેહને નડિયે, તે હું તો ભવસમુદ્રમાં ખૂ, તું તો મોક્ષ મંદિરમાં પહોંચે.
હે પ્રભુ! તે તે કષાયો ઉપર વિજય મેળવ્યો છે. હું તેનાથી છવાઈ ગયો છું. તારામાં સમતા ભરી છે ને હું તે મમતાથી ભરેલું છું. તારામાં જ્ઞાન ભરેલું છે અને હું તે અજ્ઞાનથી અવરાઈ ગયે છું.
આજે દિવસ વિજ્યાદશમીને છે. વિજયાદશમીના દિને ક્ષત્રિયોને ખૂબ આનંદ હોય છે. આગળના વખતમાં રાજા-મહારાજાઓ દશેરાને દિવસે સ્વારી કાઢતાં હતાં. વડોદરાના મહારાજાની સ્વારી જેવા માટે અમદાવાદથી સ્પેશ્યલ ટ્રેઈને દોડતી હતી. આજે તે રાજા અને પ્રજા સરખા બની ગયા છે. સાલીયાણ મળતા હતાં તે પણ બંધ થઈ ગયા. આ બધો કે કર્મને ઉદય છે. દશેરાને વિજયનું પર્વ કહેવામાં આવે છે. આજના દિવસે ભલાઈએ બૂરાઈ ઉપર વિજય મેળવ્યું હતું. નીતિઓ અનીતિને પરાજિત કરી હતી. જ્યાં સદાચાર હોય છે ત્યાં દુરાચાર ટકી શકતું જ નથી. જે વાતને લાખો વર્ષો વીતી ગયા છતાં પણ આજે તે પ્રસંગ જનતાના મનમાં જાગૃત છે. જેના જીવનમાં દુરાચારની દુર્ગધ ભરી હોય છે તેને લાખ વર્ષોના કાળને પ્રવાહપણ ભૂલાવી શકતો નથી.
આજના દિવસ માટે બે મત પ્રચલિત છે. કેટલાક લોકોની માન્યતા એવી છે કે આજનાં દિવસે રામે રાવણની સામે યુદ્ધ કર્યું હતું. અને કેઈ એમ પણ કહે છે કે રામ અને રાવણને યુદ્ધની આજે સમાપ્તિ થઈ હતી. આ વાતમાં ગમે તેવા મતભેદ હોય છતાં એક વાત તે નકકી છે કે રામચંદ્રજીએ રાવણ ઉપર વિજય મેળવીને સીતાજીને પાછા મેળવ્યા હતાં. આપણે વ્યવહારમાં એમ બેલીએ છીએ કે રામે રાવણને માર્યો. પણ ખરી રીતે તે લમણે રાવણને માર્યો હતો. રાવણની દુષ્ટ વાસનાઓને કારણે એની કેવી ફજેતી થઈ છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં કેટલીક જગ્યાએ ગામની
Page #598
--------------------------------------------------------------------------
________________
બહાર રાવણનું પૂતળું બનાવીને ઉભું રાખે છે. એને વૃદ્ધથી માંડીને નાના નાના બાળકો સારા સારા કપડાં પહેરીને ત્યાં જાય છે. તેમને પૂછવામાં આવે કે ભાઈ! ક્યાં જાઓ છે? તે કહેશે કે રાવણને મારવા જઈએ છીએ. એ નાના બાળકો પણ રાવણના પૂતળાને પથ્થર મારી આવે છે. એ રાવણ કદાચ જીવત ને જાગતે ત્યાં ઉભે હોય તે કઈ ત્યાં 'ઉભા રહી શકશે ખરા? એમને પાછા વળતા પૂછવામાં આવે કે તમે કયાં જઈ આવ્યા? તે કહેશે કે રાવણને મારી આવ્યા. મહાબળવાન વાસુદેવ એવા લમણને પણ રાવણને સંહાર કરતાં છ માસ લાગ્યા હતાં. અને આજના નાના નાના બાળક ઘડીકમાં રાવણને મારી આવ્યા? ના, એવું નથી. પણ એણે કરેલા દુરાચારની ફજેતી છે.
જે મનુષ્ય સદાચારને છોડી દુરાચારનું સેવન કરે છે, તેની ફજેતી ચેકસ થવાની છે. અને એની ગમે તેવી દુર્દશા થશે તે પણ કોઈને એની દયા નહિ આવે. જેના જીવનમાં ભલાઈ હશે તેને હજારો મિત્રો મળી જશે. અને જો એનું જીવન દુરાચારથી ભરેલું હશે તો માડી જા ભાઈ પણ એને છોડી દેશે. એને માટે રાવણનું દષ્ટાંત સાક્ષી રૂપ છે. જ્યારે એ જ રાવણ સદાચાર અને નીતિથી ચાલતો હતો ત્યારે સેંકડો રાજાઓ એના ચરણમાં મૂકી પડતા હતા. તે જ્યાં જતો હતો ત્યાં લોકો એનું સ્વાગત કરતા હતા. આ બળવાન રાવણ રામની સામે કેમ હારી ગયો? એ તે તમને આપોઆપ સમજાઈ જાય તેવી વાત છે. એ જ્યાં જતો ત્યાં એકલી જનતા જ નહિ પણ મોટા મોટા સમ્રાટ પણ એનું સ્વાગત કરતા. પરંતુ જે દિવસે તેણે સદાચારની સીમાનું ઉલ્લંઘન કર્યું તે દિવસે તેના દિવસો પલટાઈ ગયાં. બીજાની વાત તે બાજુમાં મૂકે, પણ સગો ભાઈવિભીષણે પણ એને છોડી દીધો હતે.
આજે આટલાં વર્ષો થઈ ગયાં છતાં ભગવાન મહાવીર, રામચંદ્રજી, કૃષ્ણ, બધાની જય બોલતાં તમારા બધાના હૈયા હરખાઈ જાય છે. મહાવીરનું નામ બેલતાં જેનાને આનંદ થશે. રામ-કૃષ્ણનું નામ બોલતાં વૈષ્ણવોને આનંદ થશે. પણ રાવણને જય બેલાવતાં કઈને આનંદ નહિ થાય. કારણ કે એના જીવનમાં દુષ્ટ વાસનાની દુર્ગધ ભરી હતી. આટલાં વર્ષો વીતી ગયાં, પણ હજુ કે માણસ પોતાના સંતાનનું નામ રાવણું પાડવા ઈચ્છતું નથી. આજે લેક પશુ-પક્ષીમાંથી નામ પસંદ કરે છે. કચરામાંથી નામ પસંદ કરે છે. વનસ્પતિમાંથી નામ પસંદ કરે છે. ઘણા ભાઈઓનું નામ પિપટલાલ હોય છે. બહેનનું નામ મેનાબહેન, કોકીલાબહેન હોય છે. આ પક્ષીનું નામ નથી? ઘણુ ભાઈ એનું નામ કચરાભાઈ અને પુંજાભાઈ હોય છે. કંઈક બહેનનાં નામ દુધીબહેન, નારંગીબહેન વિગેરે હોય છે. અને મહારાષ્ટ્રમાં તે ઘણું બહેનનું નામ બદામબેન, પતાસીબેન પણ હોય છે. આ બધામાંથી તમે નામની પસંદગી કરી, પણ હજુ સુધી કોઈએ પોતાના પુત્રનું નામ રાવણ કે દુર્યોધન પાડયું નથી. એનું કારણ એ જ છે કે એમણે નીતિન નિયમને ઠેકરે માર્યા હતા,
શા. ૭૪.
Page #599
--------------------------------------------------------------------------
________________
પ
રાષણ, પદ્માત્તર અને કીચક વિગેરે વાસનાના ગુલામ બન્યાં હતાં. તેમણે પોતાની પત્નીઓ ઉપરાંત પરસ્ત્રીએ સામે વિકારભરી દૃષ્ટી ફેંકી હતી. વાસનાના નિમિત્તના એક જ ઝપાટે સાનાની લંકા ખળીને ખાખ થઇ ગઈ. અને રાવણુ પાતે પણ નાશ પામ્યા અને જતાં જતાં દુર્વાસનાની દુંગધ મૂકતા ગયા.
દેવાનુપ્રિયા ! આજના દિવસ મહાન પવિત્ર છે. આજે કંઈક માણસા જલેબી, ફાફડા ખાઈને દશેરાના દિવસ ઉજવશે. પણ એથી ઘડીએ ઘડી આનă આવશે, પણ વાસના ઉપર વિજય નહિ મેળવાય. ખરેખર તા આપણે દુષ્ટ વાસનાઓ ઉપર વિજય મેળવવાના છે. આત્માએ આત્માની સાથે યુદ્ધ કરવાનુ` છે.
લડા સૌ આત્મ-સ`ગ્રામે, બીજા સંગ્રામ શાકરી, શુદ્ધાત્માથી દુરાત્માને, જીતીને સુખ મેળવા.
આત્માએ બહારના યુદ્ધ ખેલવાની જરૂર નથી. અંતરમાં અનાદિકાળથી શુભ અને અશુભ વાસનાઓના જંગ મચી રહ્યો છે. તેના ઉપર વિજય મેળવેા. આજે સૌને વિજય મેળવવા ગમે છે. પરાજય કોઈને ગમતા નથી. પણ એ વિજય પરાજયના રૂપમાં ન પલટાઈ જાય એવું કયારે બની શકે ? વાસના ઉપર વિજય મેળવાય ત્યારે જ,
વાસના બે પ્રકારની છે. એક શુભ વાસના અને ખીજી અશુભ વાસના. જેમ એક પ્રકારની પ્રવૃત્તિ બીજા પ્રકારની પ્રવૃત્તિને અટકાવે છે તેમ એક પ્રકારની વાસના બીજા પ્રકારની વાસનાને મારે છે. સાસનાથી કુવાસનાના નાશ થાય છે. માટે વાસનાના વિજય કરવા માટે વાસના જરૂરી છે, પણ કઈ વાસના જોઇએ તે બરાબર સમજી લેજો. આજ સુધી જીવે કેટલાં કેટલાં પ્રયત્નો કર્યાં છતાં બધા નિષ્ફળ શાથી ગયા? એનું કારણ એ જ છે કે જે વાસના મેળવવી જોઇએ, જેના આશ્રય લેવા જોઇએ તે વાસના હજી અંતરમાં આવી નથી. એને આશ્રય લીધા નથી તેના કારણે જ જીવ બધે નિષ્ફળતા પામ્યા છે. જ્યાં સુધી સમ્યકૃત્વની વાસના ન પમાય ત્યાં સુધી મિથ્યાત્વની વાસના ન ટળે.
બંધુઓ ! આ જીવને અનાદિકાળથી પરતંત્રતાની એડીમાં સપડાવનાર બૂરામાં પૂરી કાઇ વાસના હોય તે તે મિથ્યાત્વની વાસના છે. વાસના એટલે શું? જે વાસિત કરે તેનું નામ વાસના. આત્મામાં વિપરીત ભાવનાનાં સંસ્કાર એનુ નામ મિથ્યાત્વ વાસના અને આત્મામાં સભ્ય* વાસનાના સસ્કાર એનુ નામ સભ્યાસના. જેવી વાસના જે આત્માને વાસિત કરે તે આત્મા તેવા રૂપે વાસિત થાય છે. અને વાસના પણ મહારના વાતાવરણને લઇને આવે છે. તમે જેવા વાતાવરણમાં રહેલા હશેા તેવી વાસનાના સ ́સ્કાર
તમારામાં આવવાના છે.
આજે તે જ્યાં ને ત્યાં મોજશેાખ ભરેલું મેહક વાતાવરણ જોવા મળે છે. જૈનાના
Page #600
--------------------------------------------------------------------------
________________
પહે
ઘરમાં ગૌચરી જઈએ તે જૈનની નિશાની તરીકેનું એક પણ ચિન્હ જોવા મળતું નથી. તમારા સંતાનનું ભવિષ્ય સુધારવું હોય, તમારું જીવન સુધારવું હોય તે પહેલા ઘરનું વાતાવરણ પણ સુધારવું પડશે. તમારા ઘરમાં તમારા ફોટા ટીંગાડયા હોય છે એનાથી તમને શું સિંચન મળવાનું? એના કરતાં ઘરની એક દિવાલ ઉપર લખો કે “સમર્થ જોમ મા પમાયણ” હે ગૌતમ, સમય માત્રને પ્રમાદ કરવા જેવું નથી, તે મારા તે કેટલા વર્ષો પ્રમાદમાં વીતી ગયા. બીજી દિવાલ ઉપર લખો કે “ત્તારમે કચ્છના મં” કર્મ કરનારની પાછળ જ જાય છે. કર્મ કરનારને જ ભેગવવાં પડે છે. ત્રીજી દિવાલ પર લખે કે “જાન મોર બસ્થિ” હું ગમે તેમ કરીશ. છાનાં પાપ કરીશ પણું કરેલાં કર્મ ભગવ્યા વિના છૂટકો જ નથી. જેથી દિવાલ ઉપર લખે કે “જો નથિ છે જેરૂ નામનારસ સ” આ સંસારમાં હું એક જ છું, મારું કઈ નથી તેમજ હું કેઈને નથી.
તમે સવારના પહોરમાં ઉઠીને આવા સેનેરી સુવાકયે વાંચશે તે પણ તમારો આત્મા જાગી ઉઠશે. આવા સંસ્કારો તમારા આત્મામાં દઢ બનશે. આત્માને સ્વભાવ એ છે કે જેવી વસ્તુ એની સામે હોય તેવું પ્રતિબિંબ તેમાં પડે છે. જેમ ફિટિક સફેદ હોય છે પણ તેની નીચે જેવા કલરની વસ્તુ રાખવામાં આવે છે તેવું પ્રતિબિંબ તેમાં પડે છે, માટે જ જ્ઞાની કહે છેઃ જેવું વાતાવરણ તેવી વાસના. અને જેવી વાસના તેવા સંસ્કાર પડે છે. આપણે આત્મા હજુ સુધી મુક્ત દશાને પામ્યું નથી. સ્વ-સ્વરૂપને પ્રાપ્ત કરી શક્યો નથી. તેનું એ જ કારણ છે કે હજુ વાસના ઉપર વિજય મેળવ્યું નથી. વાસનાને વિજ્ય જે વાસનાથી કરાય તે વાસના મેળવાઈ નથી. જેમ કાંટો કાંટાને કાઢે છે. કાંટે તીક્ષણ છે તે તેને કાઢવા માટે સાધન પણ તીણુ જોઈએ. તેમ મિસ્યા વાસનાને કાઢવા માટે સમ્યકત્વાદિ વાસના જોઈએ.
જીવનમાં સમ્યગવાસનાનું સ્થાન સંસ્કારથી આવે છે, સદાચારથી આવે છે. જીવનમાં પહેલેથી સદાચારનું સિંચન કર્યું હશે તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ તમે અચલ રહી શકશે. અને જે સદાચાર નહિ હોય તે જીવનમાં ક્રોધ-માન-માયા-લેભ આદિ દુરાચાર સ્થાન જમાવી બેસશે. દુનિયામાં કઈ મોટામાં મોટો દુશ્મન તમારૂં જેટલું અહિત નહિ કરે તેથી અધિક અહિત કરનાર આ દુશ્મને રહેલાં છે. દશવૈકાલિક સૂત્રમાં પ્રભુએ કહ્યું છે કે –
कोहो पीइ पणासेइ, माणो विणय नासणो ।
માચી મિત્તાનિ નાડૂ, ઢોહો નશ્વ વિખાસળો દશ વૈ. અ. ૮-૩૮ . ક્રોધ તે એકલી પ્રીતિને નાશ કરે છે. માન આવે તે વિનયને નાશ કરે છે. માયા મિત્રતાને નાશ કરે છે, પણ જે કોઠામાં લેભ-શત્રુ પેઠે તો બધા ય ગુણેને
Page #601
--------------------------------------------------------------------------
________________
૫૮૮
નાશ કરી નાંખે છે. લાભ આવે છે ત્યારે તેનામાં હિત-મહિત, કલ્યાણુ-અકલ્યાણ અને દયા ભૂલાઇ જાય છે. પેાતાના ક્ષણિક સ્વાને માટે ખીજાના વિનાશ કરતાં પશુ ચકાતા નથી.
એક વખતના પ્રસંગ છે. એક દયાળુ માણસે લેાકેાને સર્પદંશનું ઝેર ઉતારવાની અકસીર દવાનું શેાધન કયું. ઘણી વનસ્પતિઓના રસ એકડો કરી ખૂબ મહેનત કરી એણે એ દવાનુ સંશાધન કયું હતું. પછી એણે એ દવાના પ્રયાગ કરી જોયા, તા એનાથી સપના ભયંકરમાં ભયંકર ઝેર ઉતરવા લાગ્યા. એટલે એમણે દવામાંથી ઈંજેકશના અનાવ્યા. અને કંપની ખાલી. ઇંજેકશનની કિંમત સોળ રૂપિયા રાખી. ગામડામાં સાઁના ઉપદ્રવ ખૂબ હોય છે. લાકોને જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ તેની ખપત વધતી ગઈ. જે માણુસ મરણના મુખમાં સપડાયા હૈાય તે ખચી જાય, તે તેને માટે સેાળના મંત્રીસ રૂપિયા આપવા પડે તે પણ મેવું પડે નહિ
આ શેઠની કપનીની ખ્યાતિ ખૂબ પ્રસરવા માંડી. મેાટા પ્રમાણમાં એડ`રા આવવા લાગ્યા. આ જોઈ બીજા વહેપારીના મનમાં થયું કે આજ કાલ કંપની ખાલી અને ખૂબ જામી ગયા. એ ખૂબ કમાઈ ગયા. તા હુ' પણ આની સામે આવી ક પની ખાલુ એમ વિચાર કરી એણે પેલા વહેપારીની દુકાનેથી એક ઇંજેકશન ખરીદ્યું. અને એના જેવા જ આકારના અને એવા જ કલરના ઈંજેકશના બનાવ્યા. અને ઉપર લેબલ પણુ એના જેવું જ લગાડયું. ઉપર લેખલ લગાડવાથી કે એવા કલર બનાવવાથી કંઈ એ દવાના ગુણા થાડા જ એમાં આવી જાય ? ઉપરનાં લેખલ તે ઘણાં સારા હાય પણ અંદર માલ જ ન હોય તે! શું? તમે જૈન કુળમાં જન્મ લીધેા છે, જૈન તરીકેનુ' ખીરૂદ ધરાવ્યું છે, પણ અંદર જૈનત્વના માલ ન હોય તે શા કામનુ' ? તમે અહીં સામાયિક લઇને બેઠા છે પણ અંદર સમતાભાવનુ' તત્ત્વ છે કે નહિ એ તે તમે જ વિચાર કરી લેજો.
જુઓ, પૈસાના લાભ શુ અનર્થ નથી કરાવતા ? બીજા વહેપારીએ નવી કંપની ખાલી અને ઇંજેકશના વેચવા માંડ્યાં. એણે ઈંજેકશનના ભાવ આઠ રૂપિયા રાખ્યા. આજે દુનિયા સસ્તુ' મળે ત્યાં દોડે છે. સેાળ રૂપિયાની વસ્તુ આઠ રૂપિયામાં મળતી હોય તે પછી સેાળ રૂપિયા ખર્ચવા કાણુ જાય? હવે જુની ક ંપનીવાળાને ત્યાં તા કોઈ ઈંજેકશન લેવા જતું જ ન હતું. અને આછી કિંમતે વેચવાનું પરવડે તેમ ન હતું. અને સાળ રૂપિયામાં કાઈ ખરીદનાર ન હતું. એટલે એણે માલ વેચવા બંધ કર્યાં, જુની ક પની બેસી ગઈ. આજની દુનિયા મહારનું લેખલ જીવે છે, પણ ગુણ જોતી નથી. તમે વસ્તુના બાહ્ય ચળકાટને ન જોશે પણ એનામાં રહેલું તત્ત્વ જોતાં શીખજો. એ લેખલ અને રંગીન પાણી ઝેરને ઉતારી નિહ શકે. એનાથી તા દગા થાય છે, લેાકો ઇંજેકશન લઈ જાય છે. તેમાં આયુષ્યના બળવાન હોય ને ખચી જાય તેા માની લે કે ઈંજેકશનથી ઝેર ઉતર્યુ. અને કાઇ મૃત્યુ પામે તા એમ માની લેતાં કે એનું આયુષ્ય પૂરુ થયુ. એમ સમજી આંખામાંથી આંસુ પાડી બેસી રહેતાં.
Page #602
--------------------------------------------------------------------------
________________
ભેળસેળ કરીને વસ્તુ વેચવી એ મોટું પાપ છે. તેમાં પણ આવી દવાઓમાં આવી જાતની દગાખોરી કરવી એ તો ઘણું જ ભયંકર પાપ છે. દગો કઈને સગો નથી. આવી દગાબાજી એક દિવસ પિતાનું જ અહિત કરનારી નીવડે છે. બંધુઓ! તમને ગમે તેટલું પૈસે મળે પણ પૈસાના ગુલામ બની કદી આવા પાપ ન કરશે. લેભી મનુષ્યને પાપની પણ પરવા હોતી નથી. એક વખત નવી કંપની પર ફેન આવ્યો કે જલદી ઈંજેકશન મોકલી આપે. આ કંપનીવાળા શેઠના પુત્રના મિત્રને ફેન હતું. એટલે તરત જ એને પુત્ર ઇજેકશન લઈને પહોંચી જાય છે. બાવીસ વર્ષને યુવાન મિત્ર સર્પદંશના ઝેરથી બેભાન થઈને પડે છે. તરત જ ડોકટર બોલાવ્યા. ઇંજેકશન અપાવ્યું. બાપ રાહ જોઈને બેઠે હતો કે હમણાં મારો પુત્ર આંખ ખેલશે, પણ કયાંથી લે? દવામાં સત્વ હોય તે ઝેર ઉતરે ને? પુત્રે તે સદાને માટે આંખ મીંચેલી જ રાખી. પુત્રનું મૃત્યુ થયું જાણીને એના માતા-પિતા પછાડ ખાઈને રેવા લાગ્યા. થોડા દિવસ પહેલાં જ જેના લગ્ન થયાં હતાં તે પત્ની બેભાન થઈને પડી. આ કરૂણ વાતાવરણ જોઈને શેઠના દિકરાનું હૈયું કંપી ઉઠયું. તેણે ઘેર આવીને કહ્યું: બાપુજી! આ બંધ બહુ જ ખોટો છે. આપણાં અલ્પ સ્વાર્થને ખાતર કંઈક જીનાં પ્રાણ હણાય છે. આ તે ભયંકરમાં ભયંકર પાપ કહેવાય. બાપ કહે છે દીકરા! પૈસા કેમ કમાવાય તેની તને શી ખબર પડે? આવી ધર્મની વાતે તું કયાંથી શીખી આવ્યો? હવે કાલથી ઉપાશ્રયમાં જઈશ નહિ. ધમ તે ઉપાશ્રયમાં કરવાનું. ઘેર નહિ. જે ધર્મમાં કહ્યા પ્રમાણે કર્યા કરશે તો ભૂખે મરવાના દિવસે આવશે.
જુઓ ! ભવૃત્તિ ધમને પણ દેશનિકાલ કરાવે છે. માટે હું તે તમને કહું છું કે ભલે પિસાદાર ન બનાય તે કાંઈ નહિ પણ ધર્મને ચૂકશે નહિ. અને લેભને તે હૃદયમાં સ્થાન જ ન આપશે. બાપની સામે દીકરાનું કાંઈ જ ચાલ્યું નહિ. એક દિવસ એ પ્રસંગ બની ગયું કે શેઠ આરામથી પલંગમાં સૂતા છે. એના ભયંકર પાપકર્મને ઉદય થવાને એટલે કોણ જાણે ક્યાંથી મોટો ભોરિંગ સર્ષ આવીને શેઠના અંગુઠે કરડી ગયે. જે સપે ડંખ માર્યો તેવી જ તેના મોઢામાંથી કારમી ચીસ નીકળી ગઈ. ચીસ સાંભળી પુત્ર-પત્ની બધાં દોડી આવ્યાં. લાઈટ કરીને જોયું તે મોટો ભયંકર કાળે ઝેરી નાગ. બાપ કહે છે બેટા ! ઇજેકશન લઈ આવ. પુત્ર કહે છે પિતાજી! દુકાનની ચાવી
ક્યાં મૂકી છે? ત્યારે કહે છે બેટા ! આપણે દુકાનનું ઇંજેકશન કામ નહિ લાગે. એ તે નકલી માલ છે. જુની કંપનીવાળા વહેપારીને ત્યાંથી લઈ આવ. પિતાજી! અત્યાર સુધી દગા-પ્રપંચ કરી બીજાનાં પ્રાણ લૂંટતા વિચાર ન કર્યો. આ પાપ હવે તમને કેમ બચાવશે?
પુત્ર તે દેડો જુની કંપનીમાં ઇજેકશન લેવા ગયે. એણે કહયું કે સોળ રૂપિયા
Page #603
--------------------------------------------------------------------------
________________
લે અને મને જલ્દી ઇજેકશન આપ. મારા બાપુજીને સર્પ કરડે છે. ત્યારે જુની કંપનીને માલિક પૂછે છે ભાઈ! તારા પિતા તો મોટા વહેપારી છે. તમે બીજાને ઇંજેકશન આઠ રૂપિયામાં આપી છે અને આજે સેળ રૂપિયા ખર્ચીને મારી દુકાને શા માટે લેવા આવ્યા? જો કે અમારી પાસે તે હવે એક પણ ઈંજેકશન નથી. તમારી કંપનીની હરિફાઈને લીધે અમારો માલ ખપત બંધ થઈ ગયે. એટલે અમે માલ બના- - વવાનું બંધ કર્યું છે. પુત્ર કહે છે ભાઈ! સેળને બદલે બત્રીસ રૂપિયા લે પણ એક ઇંજેકશન આપો. વહેપારી કહે છે ભાઈ! બત્રીશ તે શું પણ તું ત્રણ હજાર બસ ૩૨૦૦ રૂપિયા આપે તે પણ હું તને એક ઈંજેકશન આપી શકું તેમ નથી, કારણ કે મારી પાસે છે જ નહિ.
પુત્ર વીલે મઢે પાછે આ. દુકાનમાં તે ઘણાં ઈંજેકશન ભરેલા પડ્યાં છે, પણ એ તે બીજાને માટે હતાં. ભલે દુનિયા ન જાણે પણ પિતે તે જાણુતે જ હતું કે એમાં સાચી દવા નહિ પણ રંગીન પાણી જ ભરેલું હતું. એ શા કામનું? છ કલાકમાં તે શેઠ ચાલ્યા ગયાં. બંધુઓ ! બીજાને દુઃખ દેનાર પોતે ક્યાં સુધી હસતે રહી શકે? બીજાનું અહિત કરતાં પહેલાં પિતાનું જ અહિત થઈ જાય છે.
પરનું બૂરું કરતાં પહેલાં પિતાનું થઈ જાય, ખરેખર એ કુદરતને ન્યાય...(૨) - ખાડો ખોદે તે જ પડે છે, રડાવનારે પિતે રડે છે,
અભિમાનમાં નાના મોટાનું, પલમાં હણાઈ જાય. ખરેખર પાપકર્મને બદલે મળ્યા વિના રહેતો જ નથી. કેઈ માણસ આ ભવમાં પાપકર્મનાં ફળ ભોગવે છે, કેઈ પરભવમાં ભેગવે છે, તે કઈ આ ભવ અને પરભવમાં કર્મનો વિપાક ભેગવે છે. રૂએ લપેટેલી આગ છાની રહે તે કર્મો છાનાં રહે. લસણ વાવીને કસ્તુરીની આશા રાખે છે તે કયાંથી મળે? આગ ઉપર હાથ રાખીને ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ! જેજે મારે હાથ ન બળે. એ કદી બની શકે ખરું? ખરાબ કામ કરીને માણસ એમ ઈચ્છે કે એના કડવા ફળ મને ન મળે, પણ એ કદી બનવાનું જ નથી. માટે પાપ કરતાં પાછા ફરો. પાપકર્મ કરવામાં પ્રમાદ કરે અને ધર્મનું આચરણ તરત જ કરો. ૦
આજનો દિવસ દુષ્ટ વાસનાઓ ઉપર વિજય મેળવી કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવાને છે. તે જ સાચા શુરવીર બની શકાય. બાહય શત્રુઓ ઉપર તો ઘણી વખત વિજ્ય મેળવ્યું. હવે આંતરિક શત્રુઓ ઉપર વિજય મેળવવા પુરુષાર્થ કરે. દેવભદ્ર અને જશેભદ્ર કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવા તૈયાર થયાં છે. તેઓ પિતાના પિતાને કહે છે પિતાજી! પ્રમાદનું સેવન કરવાથી અને અધર્મનું આચરણ કરવાથી જીવનમાં રાત્રિ અને દિવસે અફળ જાય છે.
Page #604
--------------------------------------------------------------------------
________________
પા
जा जा वच्चइ रयणी, न सा पडिनियतई ।
ધર્માં ૨ કુળમાનસ, અા ગન્તિ રાના ॥ ૩. અ. ૧૪-૨૫
19
જે મનુષ્ય ધર્મધ્યાન કરે છે તેનાં રાત્રિ અને દિવસેા સફળ જાય છે. ધમ ધ્યાન કરવાથી ચતુ′તિના ચક્કરમાં ભ્રમણ કરવાનું અટકી જાય છે. કદાચ ધમ કરતાં ટ્ આવશે તેા એ વેઠવામાં પણ મહાન લાભ છે. સ`સાર ત્યાગી સંયમના માર્ગે જતાં જો ઉગ્ર પરિષહ આવશે તે પણ સહન કરી લઈશું. પણ અધમ માં રત રહીને પાપકમ ખંધાય એવુ` કા` અમારે કરવું નથી. સંયમ માટે કદાચ આ દેહને ડામી દેવા પડશે તા પણ ડામી દેવા તૈયાર છીએ.
બધું દુઃખ જગતનું ખમવું છે, પ્રભુ ચ'દન મારે ખનવુ' છે.
મન મારીને મારે ક્રમવુ` છે.... પ્રભુ.... પણ કહું છું હરકત નથી
કોઇ લાભ ઉઠાવે ઘસી ઘસી,
નીચી મુડીએ નમવું છે.... પ્રભુ... હું સહન કરૂ છું હસી હસી, પરની શાંતિમાં શમવું છે....પ્રભુ ચંદન મારે ખનવુ છે. ચંદનનું લાકડું. ખૂમ કિ`મતી હેાય છે. ખીજા લાકડાની ગજીએ ખડકી હોય અને ચંદનના લાકડાના એક જ ટુકડા ભલે હાય પણ કિંમત ચંદનના ટુકડાની છે. ચંદન જેમ જેમ ઘસાય છે તેમતેમ એ સુવાસ આપે છે. એનુ વિલેપન કરનારને પણ શીતળતા આપે છે. ચંદન કઈં એમ નથી મનાતું! એને કેટલાં કષ્ટો વેઠવા પડે છે ત્યારે એની કિંમત થાય છે. પારકાને માટે પેાતાની જાતને ઘસી નાંખે છે. તેમ સંયમ માળે જતાં ગમે તેટલાં પરિષહા પડશે તે! સમભાવે સહન કરી લઈશું. કાઈ કરવતથી કાપી નાંખે કે કોઈ પૂજા કરે એની અમને પરવા નથી. પણ આ સંસારમાં અમારે રાચવુ નથી. હજી આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
કોઈ કાપે એને કરવતથી તા
બ્રહ્મચર્યના મહિમા
આસા સુદ ૧૨ ને રવિવાર તા. ૧૧-૧૦-૭૦
વ્યાખ્યાન......ન, ૮૩
અનંત કરૂણાનીધિ શાસ્ત્રકાર ભગવત મહાવીર સ્વામીએ જગતના જીવાના આત્મકલ્યાણને અર્થે શાસ્ત્ર સિદ્ધાંતમય વાણીની પ્રરૂપણા કરી. ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ
Page #605
--------------------------------------------------------------------------
________________
તેનું નામ સિદ્ધાંત. ઉત્તરાધ્યમન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ અને અધિકાર ચાલે છે. તેમાં બે કુમારે કહે છે કે જે મનુષ્ય ધર્મધ્યાન કરે છે તેના રાત્રિ અને દિવસે
સફળ જાય છે.
“ કુળમાળ, શાન્તિ ના ” * જે સોનેરી સમય જાય છે તે લાખ રૂપિયા આપવા છતાં પણ પાછો મળતે નથી. આવા અમૂલ્ય સમયને સદુપયોગ કઈ રીતે કરે જોઈએ તેને વિવેક કરે.
ભગવાન મહાવીરને આપણને સંદેશ છે કે તે આત્માઓ! તમે માનવભવ પ્રાપ્ત કરીને તમારા અંતરમાં જ્ઞાનને દિપક પ્રગટાવે. આજે આયંબીલની ઓળીને છઠ્ઠો દિવસ છે. આ દિવસોમાં તપ કરીને આત્મા ઉપર જામેલ કર્મને મેલ દૂર કરી, અંતરમાં જ્ઞાનને દિપક પ્રગટાવી આપણા આધ્યાત્મિક જીવનને માર્ગ સરળ બનાવવાનું છે. કારણ કે જ્ઞાનની મશાલ વિના જીવનની અંધારી રાત્રિમાં તમે આગળ વધી શકશે નહિ.
અજ્ઞાન અંધકાર સ્વરૂપ છે, જ્યારે જ્ઞાન પ્રકાશ-વરૂપ છે. તમે પ્રકાશ કરવા માટે ફાનસ સળગાવે છે તો તેમાં ફાનસ, વાટ, કેરોસીન, દિવાસળી બધું જોઈએ. લાઈટ કરવા માટે ગ્લેબ, બટન, પાવર વિગેરેની જરૂર પડે છે ત્યારે તમને પ્રકાશ મળે છે,
જ્યારે જ્ઞાન એ પ્રકાશ છે કે એને તેલની કે વાટની આવશ્યકતા નથી. જ્ઞાન સ્વતઃ પ્રકાશમાન છે અને અન્ય પ્રકાશની જરૂર નથી. જ્ઞાનને પ્રકાશ તે સૂર્યના પ્રકાશ કરતાં પણ શ્રેષ્ઠ છે. કારણ કે સૂર્ય તે દિવસે જ પ્રકાશ આપે છે જ્યારે જ્ઞાન તે રાત્રે અને દિવસે એક સરખો જ પ્રકાશ આપે છે. સૂર્ય તે પ્રકાશ આંખવાળાને જ આપે છે જ્યારે જ્ઞાન આંખવાળાને જ નહીં પણ આંખ-વગરનાને પણ પ્રકાશ આપે છે. જ્ઞાનના અભાવે આત્મા અનંત કાળથી દુઃખમય સંસારમાં ભમી રહયો છે. એને સ્વપ્નમાં પણ સુખના દર્શન થતાં નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન કહે છે કે –
जावन्तऽविज्जापुरिसा, सव्वे ते दुक्खसंभवा ।
સુષ્પત્તિ વદુતો મૂઢા, સંસારમ વાત ઉ. અ. ૮-૧ અજ્ઞાન એ સર્વ દુઃખનું મૂળ છે. અજ્ઞાની માણસને સત-અસતને વિવેક હેતે નથી. એટલે તે જન્મ-મરણથી નિવૃત્ત થઈ શકતું નથી, એટલે જ દુઃખ પામે છે. અનંત સંસારમાં તે પરિભ્રમણ કરે છે. બંધુઓ ! આધ્યાત્મિક ક્ષેત્રમાં કહો કે વ્યવહારિક ક્ષેત્રમાં કહો પણ જ્ઞાન તે અવશ્ય જોઈશે જ. તમે કઈ પણ જાતને વહેપાર કરશે તો એના વિષયનું જ્ઞાન તે જોઈએ જ ને ? કાપડને વહેપાર કરવો હોય તે કાપડના વિષયને લગતું જે જે જ્ઞાન હોય તે મેળવવું જોઈએ. કરીયાણાને વહેપાર કરવો હોય તે તેનું જ્ઞાન મેળવવું જરૂરી છે. તેમ જ્યાં સુધી દેહના ધર્મનું અને આત્માના ધર્મનું તમને જ્ઞાન નહિ હોય ત્યાં સુધી સાધનાને સ્વાદિષ્ટ રસ કયાંથી ચાખી શકશે?
Page #606
--------------------------------------------------------------------------
________________
૫૩
આ આત્માએ અજ્ઞાનમાં અનંત જન્મા વીતાવ્યાં. તેણે એવા ભવા કર્યાં કે જ્યાં પાપ કરવાની સીમા ન રાખી. પાપ પણ અજ્ઞાનથી જન્મે છે. અંધકારમાં કાળી રસ્સી પડી હશે તે એ તમને સપ` જેવી દેખાશે. એનાથી તમે ડરશે પણ જ્યાં પ્રકાશ કરીને જોશે। ત્યાં રસ્સી દેખાશે. તેમ અજ્ઞાનથી આત્મા વિપરીત રૂપે દેખે છે પણ જ્યાં એના જીવનમાં જ્ઞાનને દિપક પ્રગટશે ત્યાં એ જ વસ્તુ એને સવળી દેખાશે.
णाणस्स सव्वस्स पगासणाए, अन्नाण मोहस्स विवज्जणाए ।
અજ્ઞાન અને મેહને દૂર કરવા માટે તેમજ સપૂર્ણ જ્ઞાનના પ્રકાશ માટે વીતરાગ પ્રભુની દેશના પ્રકાશિત થઇ છે. અજ્ઞાન એ અંધારી રાત છે. જેમાં હીરા ને કાંકરા સરખા દેખાય છે. એટલે હીરાની પિછાણુ ન હોવાથી કાંકરો માનીને ફેંકી દે છે. તેમ અજ્ઞાન સત્ય વસ્તુનું ભાન થવા દેતુ નથી. જુનાપુરાણા રીતરિવાજો પ્રમાણે માણસ કાર્યવાહી કરતા રહે છે. જુએ, અજ્ઞાનદશાથી માણુસ શુ' કરે છે, એના ઉપર એક દૃષ્ટાંત આપું.
મહારાષ્ટ્રમાં બનેલા પ્રસંગ છે. એક ઘરમાં લગ્નના પ્રસંગ હતા. વર-વહું પરણીને ઉઠયા એટલે માતા-પિતા કહે છે ચાલા, આપણે ગુરૂના દર્શન કરવા જઇએ. ચારીમાંથી ઉઠીને સંતદશ ને જવા કદમ ઉઠાવે છે. તે જ વખતે ખિલાડી ખાજુમાંથી નીકળીને આવી. આપની નજર પડી. એને થયુ કે ખિલાડી આડી ઉતરે એ તે અપશુકન કહેવાય. આજે તમે કંઈક સારુ કરવા જતાં હા અને કોઈ માણસને શરદી થઈ હાય ને એને જો છીંક આવી જાય તે જાણે એના બાર વાગી ગયા કોઈ વિધવા બાઈ સામી મળી તેા એમ થાય કે આ કયાંથી આવી ? તમારા ઉત્સાહ મઢે પડી જવાના. આ પણ એક માનવના મનની નિમ ળતા છે.
વરના બાપને થયું કે આ ખિલાડી આગળ જશે તેા અપશુકન થયાં એમ થશે. એટલે એક ટોપલા લઇને ખિલાડી ઉપર ઢાંકી દીધા. ઘૂંઘટમાંથી નાનકડી વહુએ આ બધુ’ જોયુ. વર-વહુ ગુરૂ દન કરવા ગયા. એ વાત તા ત્યાં પતી ગઈ. વર-વહુ ને ગૃહસ્થાશ્રમી અન્યા. વખત જતાં એમને ત્યાં સંતાન થયા. પેાતાના મોટા પુત્ર ખાવીશ વર્ષના થયા. પેાતાના લગ્ન પછી પચ્ચીસ વર્ષે એને ઘેર પાછે લગ્નના પ્રસ`ગ આવ્યેા. લગ્નના મંગલ વાજિંત્રો વાગી રહ્યાં છે. મંગલગીતાથી ઘર ગુંજી ઉઠયુ છે. વર-વહું પરણી ઉતર્યા એટલે ગુરૂના દર્શને લઈ જાય છે. ત્યારે વરની માતા કહે છે. દન કરવા એમ ને એમ નહી' જવાય. તમને પુરૂષાને તેા ઘરના રીત-રિવાજોની ખબર જ ન પડે. બસ તમે તા કમાઈ જાણેા, ખીજું શું કરી જાણ્ણા? ત્યારે એના પતિ કહે છે કેમ ? બધા રીતરિવાજ કર્યાં છે. તમારા કહેવા પ્રમાણે બધું જ કર્યું છે. હવે શું ખાકી છે ? ત્યારે એમના શ્રીમતીજી કહે છે, એટલે જ કહું છું કે તમને શી ખબર પડે? માપણાં લગ્ન થયાં ત્યારે બાપુજીએ
શા. ૭૫
Page #607
--------------------------------------------------------------------------
________________
૫૯૪
એક બિલાડી ટેપલા નીચે ઢાંકી હતી. માટે જાવ. એક બિલાડી જાડી લઈ આવે. એટલે કહે છે, બિલાડી ટોપલા નીચે ઢાંકવાનું શું પ્રજન? મને તે કંઈ જ ખબર નથી.
ભલે, તમને કંઈ ખબર ન હોય પણ આપણા વડીલે જે કરતાં આવ્યાં છે તે પ્રમાણે આપણે કરવાનું. વડીલે કરતાં આવ્યા છે તે ખોટું થોડું જ હોય! માટે જલ્દી એક બિલાડી લઈ આવો. પછી જ વર-વહુ અહીંથી ઉઠી શકશે. આ કેવું ઘોર અજ્ઞાન છે ! તે વખતે તે કુદરતી બિલાડી આવી ગઈ હતી. અને એના સસરાએ ટોપલે ઢાંક્ય હતે. પણ એક પકડ પકડાઈ ગઈ દેવીને ઓર્ડર થતાં દેવ આડોશી-પાડેશીને પૂછે છે, અહીં બિલાડી છે? લકે સામો પ્રશ્ન કરે છે કે ભાઈ! તમારે વળી બિલાડીની શી જરૂર? અને બિલાડી એકદમ કયાંથી મળે? કદાચ મળે તે એકદમ થોડી પકડાય? માંડ માંડ બિલાડીને પકડીને લાવ્યા. ટોપલા નીચે ઢાંકી ત્યારે વર-વહુ દર્શન કરવા જઈ શક્યા અને ગુરૂદર્શન કરીને આવ્યા ત્યાં સુધી બિલાડીને ટપલા નીચે ઢાંકી રાખી. (હસાહસ)
દેવાનુપ્રિયે! તમને આ વાત સાંભળીને હસવું આવે છે પણ ખરેખર! તમારામાં પણ આવી જડ માન્યતાઓ ઘર કરીને બેસી ગઈ છે. વડીલોની પરંપરા પ્રમાણે માતાના 'નિવેદ્ય કરે છે, શીતળા સાતમ કરે છે, અમે કહીએ કે આ જડ માન્યતાઓ છેડે તે કહો છે કે એ તે અમારા કુળમાં થતું આવ્યું છે. ભાઈ! જો તમે આ બધામાં વડીલોની પરં પરા પ્રમાણે ચાલે છે તે તમારા વડીલે ગરીબ હતાં અને તમે તે ધનવાન છો, તમે પણ ગરીબ જ રહેને? તમારા પિતા એક આંખે કાણુ હતા. તમે પણ શા માટે કાણું નથી થઈ જતા? પણ જ્યાં મિથ્યાત્વની માન્યતા કરવાની હોય છે ત્યાં કુળપરંપરાને વળગી રહે છે. આ એક ઘેર મિથ્યાત્વ છે.
તમે મિથ્યાત્વમાન્યતાઓમાં અટવાઈ રહેશે તે પછી તમારા સંતાનમાં પણ સારા સંસ્કાર કયાંથી પડવાના? તમારે કાંદા ને કંદમૂળ ખાવા જોઈતા હશે તે તમારા સંતાને ખાવાના જ છે એ નક્કી સમજી લેજે. તમે જે ચારિત્રવાન બનશે તે તમારા સંતાને પણું ચારિત્રવાન બનશે. આગળની માતાઓ કેવી પવિત્ર હતી. પિતે ગર્ભવંતી હોય ત્યારથી એના મનમાં પવિત્ર ભાવનાઓ ભાવતી હતી. એ શુભ ભાવનાની અસર ગર્ભના જીવ ઉપર પડતી હતી.
ખે દેદરાણે ગર્ભમાં હતા ત્યારે એની માતા એવી ભાવના ભાવતી હતી કે અહો! હે પ્રભુ! આવું ઉત્તમ જૈનકુળ મળ્યું, જેનધર્મ મળે, સદ્ગુરૂને યેગ મળે. હવે મારા ચતુર્ગતિના ફેરા ન રહેવા જોઈએ. ગૃહસ્થાશ્રમમાં રહીને દાન દેવું, ગુરૂદર્શન કરવા વિગેરે ભાવનાઓ ભાવતી હતી. પત્ની ગર્ભવતી છે એવી ખબર પડે ત્યારથી સંતાન ત્રણ વર્ષનું ન થાય ત્યાં સુધી પતિ-પત્નીએ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તેથી સંતાને પણ શુરવીર અને તેજસ્વી બને છે. આજે તો બ્રહ્મચર્યનું નામ
Page #608
--------------------------------------------------------------------------
________________
પ૯૫
નિશાન ન મળે. દિન પ્રતિદિન એવા સાધનોની શોધ વધતી જાય છે. પરિણામે વિકારોને પ્રોત્સાહન મળતું જાય છે. આ અધમવૃત્તિઓ કયાં જઈને અટકશે?
ખેમા દેદરાણીનો જન્મ થયો. સવા માસને થયે. એની માતા ખોળામાં સૂવાડીને કેવા હાલરડા ગાય છે. એ તમારી જેમ સૂઈ જા .. સૂઈ જા..એમ નહિ. પણ હું મારા લાલ? તું શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન. છે. બેટા ! તું બહાદુર થજે. એમ આત્માને જગાડવાના હાલરડા ગાઈ રહી છે. પ્રેમ અઢી મહિનાને થયે. એક વખત ગોદડીમાં સૂવાડયો છે. માતા નહી જોઈ શણગાર સજી પુત્રને રમાડી રહી છે. તે વખતે એને પતિ ત્યાં આવે છે. પત્નીના મુખ ઉપર ચારિત્રનાં તેજ ઝળકે છે અને બીજું તે સૌંદર્યવાન છે. પત્નીને જોઈ પતિના મનમાં સહેજ વિકારી ભાવ આવ્યું. એના મુખ ઉપરના ભાવ જોઈને પત્ની સમજી ગઈ કે મારા પતિનું મન બગડ્યું છે. એટલે એણે મૂંગી સમસ્યા કરીને પતિને સમજાવ્યું. સ્વામીનાથ ! બાલુડે ત્રણ વર્ષને ન થાય ત્યાં સુધી સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. તમે મન મલીન ન બનાવતાં. સંતાનોને સંસ્કારી બનાવવા એ તે માતા-પિતાની પહેલી ફરજ છે. પણ મેહને વશ થયેલે પતિ સહેજ મેહનું નિશાન કરે છે. બ્રહ્મચર્ય ખંડિત નથી કર્યું છતાં માતાને ખૂબ આઘાત લાગે છે. ધિકકાર છે મારા જીવનને જ્યાં મારી અને તમારી વચ્ચે ત્રીજું માણસ હોય ત્યાં સહેજ પણ મેહનું નાટક ન હોવું જોઈએ. ગોદડીમાં સૂતેલે અઢી મહિનાને નાને બાળક અવળો ફરી ગયે. નાના બાળકને લજજા આવી પણ પતિને લજજા ન આવી.
બીજા રૂમમાં જઈને એના પતિને ખૂબ ફટકારે છે. સ્વામીનાથ! આપણું બની વચમાં ત્રીજું માણસ હોય ત્યાં સુધી આપણે ભાઈ-બહેનની દષ્ટિથી રહેવું જોઈએ. જે માતા-પિતાનું જીવન અમર્યાદિત હશે તે બાળકના જીવનમાં સંસ્કાર કેવા પડશે? ભલે, જીવન ટુંકું છે પણ સુંદર જીવન જીવી જાવ. ગજસુકુમાર લઘુવયમાં કેવું ઉમદા જીવન જીવી ગયા ! સૂત્રમાં એમનું નામ સુવર્ણાક્ષરે લખાઈ ગયું. અને સમિલ બ્રાહ્મણ ઘણું લાંબુ જીવન જીવ્યો છતાં પાપના ભાથા બાંધી નરકે ગયે.
માતાના દિલમાં ખૂબ આઘાત લાગે છે. તેને ખૂબ લજજા આવી ગઈ છે. પુત્રના માથે હાથ ફેરવીને કહે છે બેટા ! શુરવીર ને ધીર બનજે. તારું જીવન ઉજજવળ બનાવજે. તારી સમક્ષ અમે જે દૃષ્ટિ દેષનું સેવન કર્યું છે તેના પ્રાયશ્ચિતમાં હું આજે મારી જીવન લીલા સમાપ્ત કરું છું એમ કહી પાછળના ઓરડામાં જઈને ગળે ફાંસો ખાઈને મરી ગઈ એ માતા કેટલી શૂરવીર ને ધીર હતી! કેવળ ભેગમાં આનંદ માનનારી ન હતી. ધન્ય છે એ વીર માતાઓને ! સંતાનના ભાવિ જીવનના ઘડતર માટે પોતાના જીવનનું બલિદાન દેવામાં પાછી પાની ન કરી. જે સંસ્કારે સો શિક્ષકો નથી આપી શકતાં તે એક જ માતા આપી શકે છે. એવી તે કંઈક માતા પિતાના નામ અમર બનાવી ગઈ છે.
Page #609
--------------------------------------------------------------------------
________________
એક બીજો દાખલો આપું. સમ્રાટ સંપ્રતિ રાજા થઈ ગયે. એની માતા કેવી હતી એ તમે જાણે છે? જ્યારે પ્રિયદર્શી અશોકને પત્ર સંપ્રતિ રાજા દિગ્વિજય કરીને ઘેર પાછો આવે છે અને માતાના ચરણમાં માથું મૂકીને આશિષ માંગે છે ત્યારે માતા એના માથે હાથ મૂકતી નથી. દિગ્વિજેતા સંપ્રતિ રાજા માથું ઊંચું કરીને માતાની સામે જુએ છે ત્યારે એને ખબર પડે છે કે માતા તે અત્યંત ઉદાસ છે. આમ કેમ? જ્યારે આખું નગર હર્ષના હિલેળે ચઢયું છે ત્યારે માતા મગ્ન કેમ? માતૃભક્ત સંપ્રતિ મનમાં વિચાર કરે છે. . માતાને પૂછે છે હે માતા ! તું ઉદાસ કેમ છે? શું, મારો દિગ્વિજ્ય તને ન ગમ્યો? માતા ! તારા મુખ ઉપરની ઉદાસીનતા મારાથી જોઈ શકાતી નથી. ઝેરીનાગના ડંખની વેદના કરતાં પણ મારી માતાના મુખ પરની ઉદાસીનતા જોઈને મને અધિક વેદના થાય છે. માતા તું જલદી કહે. તારી ઉદાસીનતાનું કારણ શું છે? તારી પ્રસન્નતા વિનાના આ મારા નગર–પ્રવેશમાં ધૂળ પડી. અને મારા જીવનને પણ ધિક્કાર છે!
માતા કહે છે બેટા! હજારે માનવીના કચ્ચરઘાણ કરીને મેળવાતા વિજયમાં મને આનંદ શાને હેય? અહિંસાની આહલેક પૂકારનારા પરમપિતા મહાવીર પ્રભુના આપણે સંતને છીએ. શત્રુને પણ મિત્ર બનાવવાની કળાના કુશળ કારીગરે! આપણે શત્રુતાને હિણવાની હેય, શત્રુતા વધારવાની ન હોય. તે યુદ્ધ કરીને કેટલું ઘેર પાપ કર્યું. ખેર!
જે બની ગયું તે ખરું, પણ હવે તું એક કામ કરે તે હું આનંદ પામું. | હે બેટા સંપ્રતિ! તું મારી વાત સાંભળ. આખું વિશ્વ રાગ-રામા–રમ અને રસનાની મોહિનીમાં લપેટાયું છે. એના કાતીલ વિષ આત્મામાં વ્યાપી ગયાં છે. રાગરામા–રમ અને રસનાનું ઝેર ઉતારનાર સમર્થ ગારૂડિક કોણ છે તે તું જાણે છે? એક માત્ર વીતરાગ ભગવાન. એવા સર્વજ્ઞ પ્રભુની ભક્તિ કર. અને આ ઝેર ઉતાર. ઝેર ઉતારીને સાચું જીવન પામી જા. હે દીકરા સંપ્રતિ ! મારે તે તારી વિજેતા ધરતીના કણ કણ ઉપર સર્વજ્ઞ પ્રભુ વીતરાગે વગાડેલી અહિંસાની વેણુના મધુર સૂર સાંભળવા છે. જે જે ભૂમિમાં તારી આણ વર્તતી હોય ત્યાં અહિંસાને ધવજ ફરક જોઈએ. બેટા ! જે તારે તારી માતાને પ્રસન્ન કરવી હોય તે તેને આ એક જ ઉપાય છે. | હે માતા ! તારી ખાતર તારે બાળ પ્રાણ અર્પણ કરી દેવા પડે તે પણ તૈયાર છે. આમાં તે શી મોટી વાત છે? મને આજે જ ખબર પડી કે તું મારી એકની જ માતા નથી, પણ તું તે સર્વ આર્યજનની સાચી કાળજી રાખનારી સાચી માતા છે.
ત્યાં સુધી મારી વિજેતા ભૂમિ ઉપર અહિંસાને વજ નહિ ફરકાવું ત્યાં સુધી હું જંપીને બેસીશ નહિ. મને ત્યાં સુધી ચેન નહિ પડે. દિગ્વિજેતા સંપ્રતિએ એક જ શ્વાસે માતાને કહી દીધું,
Page #610
--------------------------------------------------------------------------
________________
'બસ. બેટા! હવે મને સંતોષ થયે. મારા અંતરના તને આશીર્વાદ છે કે તે મહાન બનજે. મહાત્મા બનજે. અને પરમાત્મા બનજે, ચરણમાં પડેલાં પુત્રના માથે હાથ ફેરવતાં માતાએ આશીષ આપ્યા. જુઓ, દેવાનુપ્રિયે ! અને મારી માતાઓ ! આ માતાઓ કેવી શૂરવીર હતી? સંસારની સુખ-સગવડોમાં જ આનંદ માનનારી ન હતી. ભારત ભૂમિની એકેક માતા જે આવી વીર બને તે સંતાને કેવા શુરવીર બને ! ખેમા દેદરાણીની માતાએ ચારિત્રને ખાતર પોતાના જીવનનું બલિદાન દીધું તે એને પુત્ર કે દાનવીર નીકળે! એમાદેદરાણીએ દુષ્કાળમાં કે ઉપકાર કર્યો છે એ વાત તે તમે બધા જાણે છે. સંપ્રતિ રાજાએ માતાના આદેશથી દેશદેશમાં કેટલો અહિંસાને પ્રચાર કર્યો. એમદેદરાણી પણ શાહ હતો અને તમે પણ શાહ છે. શાહની સામે બાદશાહો નમી પડયાં છે.
જે મનુષ્ય ભગવાન મહાવીરના બતાવેલા રાહે ચાલે છે તે કદી દુઃખી નથી થતાં. કદાચ પિતાના પૂર્વના પાપકર્મના ઉદયથી તેઓ ધનવાન ન હોય પણ કદી દુઃખી થતા નથી. બ્રહ્મચર્યનું પાલન કરનાર કદી ભૂપે રહેતું નથી. વધુ શું કહું? બ્રહ્મચારી આત્મામાં અલૌકિક તાકાત હોય છે. એના પરમાણુઓ પણ પવિત્ર બની ગયા હોય છે. બ્રહ્મચારી મનુષ્ય જ્યાં બેઠે હોય છે તે જગ્યા ઉપર બીજે માણસ બેસે તે એને વિચારોમાં પણ પરિવર્તન થઈ જાય છે. એટલી બ્રહ્મચર્યમાં તાકાત છે.
ટંકારામાં દયાનંદ સરસ્વતી થઈ ગયાં. તેઓ બાલપણથી જ વૈરાગ્ય પામી સંન્યાસી થઈ ગયાં હતાં. એમની ખ્યાતિ ખુબ પ્રસરી ત્યારે કેઈ રાજાના મનમાં થયું કે એ કે બળવાન હશે? મારે એની પરીક્ષા કરવી છે. એના બળની પરીક્ષા કરવા માટે બે મલવને મોકલ્યા. દયાનંદ સરસ્વતી સ્નાન કરીને ઉઠયા હતા. પોતે પહેરેલું વસ્ત્ર સામાન્ય નીચોવીને મૂકયું હતું. ત્યાં પેલા બે મલ્લ આવીને કહે છે-આપ જ દયાનંદ સરસ્વતીને ? “હા” તે અમારે આપની સાથે કુસ્તી કરવી છે. ત્યારે દયાનંદ કહે છે ભાઈ! મને વાંધો નથી. જે આપણે કુસ્તી કરીશું તો કાં તે તમારા હાડકા ખાખરા થશે અને કાં તે મારા હાડકા ખરા થશે. તેના કરતાં જે તમારે મારા બળની પરીક્ષા કરવી હોય તે એમ કરે, આ કપડું મેં નીચોવીને મૂક્યું છે. એને નીચોવીને તમે પાણી કાઢી આપે. આ બંને મલ્લ કપડાને વળ ચઢાવીને ખૂબ જોરથી નીચેવે છે, પણ એક ટીપું પાણી નીકળ્યું નહિ અને દયાનંદ સરસ્વતીએ સહજ રીતે નીચેવ્યું તે પણ અંદરથી પાણી નીકળ્યું.
બંધુઓ! તમે શરીરને મજબૂત બનાવવા માટે પૌષ્ટિક ખોરાક ખાવ છે. ઉપરથી વિટામીન સી. અને ડી. માટે ગોળીઓ ખાવ છે. ભાઈ! હું તે તમને કહું છું કે જે તમારે તમારા શરીરને બળવાન બનાવવું હેય, નિરોગી રાખવું હોય અને વિટામીન
Page #611
--------------------------------------------------------------------------
________________
જોઈતું હોય તે એ તમારા દૂધ-ઘી-કુટ, શાકભાજી કે વિટામીનની ટીકડીઓમાં કે વિટામીનના ઈજેકેશનમાં નથી. એ શક્તિ બ્રહાચર્યમાં છે. તમે એક દિવસે એક શેર અનાજે ખાવ તેમ કરતાં ૪૦ દિવસે ૪૦ શેર અનાજ તમારા પેટમાં જાય, ત્યારે એક શેર લેહી બને છે. અને એક શેર લેહમાંથી એક તોલે વીર્ય બને છે. એ શક્તિ એક દિવસના અબ્રહ્મચર્યમાં ખતમ થઈ જાય છે. પછી તમે ગમે તેટલું ખાવ તે પણ તમારામાં શક્તિ ક્યાંથી આવે?
કોઈ માણસને ટી. બી નું દર્દ થયું હોય તેને હેસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ત્યારે ડેકટર પણ કહે છે કે આ દર્દ મૂળમાંથી નાબુદ કરવું હોય તે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરો. બ્રહ્મચર્ય એ અમેઘ શક્તિ છે. સર્વ તપોમાં ઉત્તમ તપ છે. સર્વ ઔષધિઓમાં અકસીર ઔષધિ છે. નેમનાથ ભગવાન નાના હતાં ત્યારે કૃષ્ણને શંખ રમત કરતાં કરતાં ફૂક. દ્વારકા નગરી ધ્રુજી ઉઠી. કૃષ્ણ પણ વિચારમાં પડી ગયા કે મારે શંખ કેણે ફેંક? તપાસ કરી તે નેમકુમારને જોયાં. તેમને થયું અહો ! આ નાના બાલુડામાં આટલી બધી શક્તિ? એમનું બળ જોવા માટે કૃણે કહ્યું કે ભાઈ! તું મારે આ હાથ વાંકે વાળી આપ, કૃણે હાથ લાંબે કર્યો. જેમકુમારે સહેજ વારમાં કૃષ્ણને હાથ નમાવી દીધો. જેમકુમાર કહે છે મોટાભાઈ ! હવે તમે મારે હાથ વાંકે વાળી આપે. નેમકુમારે હાથ લંબાવ્યું. કૃષ્ણ નેમકુમારને હાથ પકડી હીંચકા ખાવા લાગ્યા, તે પણ હાથ વાંકે ન વળે. કૃષ્ણને સમજાઈ ગયું કે એ બ્રહ્મચારી છે. એટલે આટલું બધું બળ છે. માટે એને પરણાવું તે જ એનું બળ ઓછું થાય. તીર્થકરનું બળ તે અલૌકિક હોય છે. તેમનાથને પરણવા મોકલ્યા તે પણ તેણેથી પાછા ફર્યા.
ભગવાન મહાવીરના કંઈક સંતે લૂખા-સૂકા આહાર કરે, તપ કરે તે પણ શરીરમાં કેટલી તાકાત હતી. પરદેશી રાજા એના ચિત્ત સારથીની સાથે ઉદ્યાનમાં આવ્યા. કેશી સ્વામી એમના શિષ્ય પરિવારમાં બેઠા છે. જ્ઞાનની છેળે ઉછળી રહી છે. ત્યાગ-વૈરાગ્યના ફુવારા ઉડે છે. પરદેશી રાજા પૂછે છે કે ચિત્ત! એમના લલાટ ઉપર કેવું લાઈટ ઝળહળે છે. એમના શરીર કેવા પહેલવાન જેવા છે. એમના મુખ ઉપર કેવી મસ્તી દેખાય છે. એ લેકે શું ખાતા હશે? ચિત્ત કહે છે કે રાજન! એ તે લૂખો-સૂકા આહાર કરે છે. અને બાર પ્રકારને તપ કરે છે. પણ એમના મુખ ઉપર બ્રહ્મચર્યનાં તેજ ઝળહળે છે. ત્યાંગની મસ્તી છે અને આત્માના આનંદમાં ખૂલે છે. એ કેશી સ્વામીને સમાગમ થતાં #રમાં ક્રૂર એવા પરદેશી રાજાના જીવનનું પરિવર્તન થઈ જાય છે. " કહેવાને આશય એ છે કે સાચું સુખ અને સાચે આનંદ ત્યાગમાં છે. ભેગમાં નહિ. જેના અંતરમાં ત્યાગને રણકાર થયે છે એવા બે પુત્ર કહે છેઃ પિતાજી! હવે અમે સંસારમાં નહિ રાચીએ. ત્યાગ માગે જતાં અમને ગમે તેટલાં કષ્ટ પડશે તે પણ સહન કરી લઈશું.
Page #612
--------------------------------------------------------------------------
________________
કઈ અગ્નિમાં એને બાળે, નથી ફરિયાદ કરવી મારે, આ
આનંદથી મારે બળવું છે.પ્રભુ ચંદન મારે બનવું છે. ચંદનના ટુકડાને કોઈ બાળી નાખે, ઘસી નાખે તે પણ એ એને શિતળ સ્વભાવ છેડતું નથી. એ જેમ જેમ ઘસાય છે તેમ તેમ અલૌકિક સુવાસ આપે છે. તેમ સંયમ માર્ગે જતાં જેમ જેમ કસોટી આવશે તેમ તેમ અમારા આત્મામાંથી સુવાસ મહેંકશે. પીપરને સામાન્ય રીતે વાટીને ખાવામાં આવે તે પણ ખવાય. અને એ જ પીપરને ૬૪ પ્રડર સુધી સતત ઘૂંટીને ખાવાના ઉપગમાં પણ લેવાય છે. પીપર તે એક જ છે પણ બંનેના ગુણમાં ફેર છે. જેમ જેમ પીપર ઘૂંટાય તેમ તેમ તેમાં ગુણ પ્રગટે છે. તે જ રીતે આત્મામાં જેમ જેમ તત્વનું મંથન થાય છે તેમ તેમ ગુણે પ્રગટે છે.
ચંદન કહે છે કે મને ઘસી ઘસીને કોઈ લાભ ઉઠાવે તે માટે હસતે મુખે સહન કરવું છે. પણ બીજાને શિતળતા આપવી છે. જડ કાષ્ઠ પણ બીજાને શાતા ઉપજાવી શકે છે તે આપણે ચૈતન્ય શું ન કરી શકીએ? આત્માની શક્તિ અનંત છે. માટે “અમારે સંસારમાં રહેવું નથી. અનંત સુખના સ્વામી બનવું છે. હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
હવે તે દિવાળી નજીક આવે છે પણ આ કારમી મોંઘવારી લોકોને ભરખી ખાય છે. ગરીબના દિલમાં દિવાળીને આનંદ ક્યાંથી હોય? ધનવાનેને મને દિવાળી છે, ગરીબને મન તે હેળી છે. એક કવિએ ગાયું છે કે
મા દિલ્હી તે ગઢથી ઉતર્યા મોંઘવારી મા, એ તો પરવરીયા ગુજરાત રે મેંઘવારી મા, મા ભૂખ ભૂખ કરતાં આવીયા મોંઘવારી મા,
એના શા કરીએ સન્માન રે મેંઘવારી મા....મા... દિલ્હી શહેરથી ઈન્દીરાએ મેંઘવારી માને મેલ્યા છે. સારા ગુજરાતમાં મોંઘવારીએ ઘેરે નાંખે છે. જ્યાં જુઓ ત્યાં ત્રાસ ત્રાસ વતી રહે છે. લેકે પિકાર કરે છે કે શું ખાઈએ ને શું વાપરીએ? ઘી મેંવું, તેલમેંવું, ખાંડ–ગળ મોંઘા અને અનાજની તંગી. હવે દિવાળીમાં આનંદ કયાંથી આવે? જે ભારતભૂમિમાં કેટલું અનાજ પાકે છે, કેટલી ચીજોનું ઉત્પાદન થાય છે એજ ભારતના સંતાનને પિતાની ચીજો ખાવા મળતી નથી. છતાં સાધને ભારત ભૂખે મરે છે, એનું કારણ નેતાઓ પોતાના મેજ શેખ ખાતર પિતાના દેશમાંથી ઘઉં, તેલ વિગેરે ચીજો પરદેશમાં મોકલે છે. અને પિતાની પ્રજા ભૂખ ભેગવે છે. દિલ્હી શહેરથી મોંઘવારી મા એમનાં બાળ-બચ્ચાને લઈને ગુજરાતમાં પધાર્યા છે. તમારા સંસારમાં કેટલું દુઃખ છે. ભગવાન કહે છે કે “કાંત સુઠ્ઠી મુળી વીતરાગી ”
Page #613
--------------------------------------------------------------------------
________________
૬૦૦
- એકાંત સુખી હોય તે વીતરાગી સંત છે. એના આનંદમાં કદી ઓટ આવતી જ નથી. ટૂંકમાં જે આત્મા તપત્યાગ અને બ્રહ્મચર્યમાં રમણતા કરશે તે આત્માના અનંત સુખ પ્રાપ્ત કરશે.
વ્યાખ્યાન નં.૮૪
આસો સુદ ૧૩ ને રવિવાર તા. ૧૨-૧૦-૭૦
ભગવંતે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધાંત પ્રકાશ્યા છે. એમાં અનંત અનંત ભાવભેદ ભરેલાં છે. એવી અપૂર્વ વાણી જે સાંભળે છે તે આ ભવસાગર સહેલાઈથી તરી જાય છે. આત્મા કર્મોને આધીન બની જુદી જુદી ગતિમાં ઉત્પન્ન થાય છે. જીવ તે જે છે તે જ છે પણ અપેક્ષાએ જેવાં કામ કરે છે તેવી ગતિને પામે છે.
આપણે એ જ વાત ચાલે છે કે અધમ કરવાથી જીવ ગતિમાં જાય છે અને ધર્મ કરવાથી જીવ સુગતિમાં જાય છે. અધર્મ કરનારના દિવસે અને રાત્રિએ નિષ્ફળ જાય છે. દેવભદ્ર અને જશેભદ્ર એમના પિતાજીને કહે છે હે પિતાજી! અધર્મ કરીને આ જીવ અધમ ગતિઓમાં ઉત્પન્ન થયે છે. નરક અને તિર્યંચ ગતિના ખેનું વર્ણન સાંભળતાં હવે અમને આ સંસારમાં રહેવું કેમ ગમે?
દેવાનુપ્રિય ! તમને હવે કંઈ સમજાય છે? આ સંસારમાં રહેવા છતાં જેને આત્મા જાગૃત છે, એને એમ લાગે કે આ સંસારમાં તે ડગલે ને પગલે પાપ ભરેલાં છે. એમાં આત્માની મહા વિટંબણું દેખાય છે. અને એમ થાય છે કે આ સંસાર જ પાપ કરાવનાર છે. આ સંસાર જ ટળી જાય તે પછી પાપ, કરવાના ન રહે. આમ સહેજે આ સંસાર પ્રત્યે નફરત જાગે અને વૈરાગ્ય ઉત્પન થાય.
જ્ઞાની પુરૂષ એ જ કહી ગયાં છે કે આ જીવ ચારે ગતિમાં જે દુખ ભોગવી રહયો છે તેનું મુખ્ય કારણ પૂર્વભવમાં વિષય સુખોની આસકિતમાં લુબ્ધ બનીને જીવે
જે પાપ કર્યા છે તેનું જ આ ભયંકર પરિણામ છે. ધર્મ–અધર્મને નહીં જાણનારા નિય લેકે નિરંતર અધર્મમાં રક્ત રહે છે. રસલુપી માંસાહારીઓ કેવા અધમ પાપ કરે છે! તથા ધનના લેભી વનને કેવા દાવાનળ લગાડે છે. પૃથ્વી પેઢી નાંખે છે, પાણીના બંધ બાંધે છે અને વનસ્પતિને કચરઘાણ વાળી નાંખે છે. બીજા ઘણાં મનુષ્ય
Page #614
--------------------------------------------------------------------------
________________
૬૦૧
મોટા મોટા આર' કરી જીવાની ઘાત કરી નાંખે છે પણ દિલમાં અરેરાટી આવતી નથી. અને એ જીવા પરિગ્રહની પાછળ તા એવા પાગલ અન્યાં છે કે ધમ કરવાનુ તા એમને સૂઝતુ' જ નથી.
દેવાનુપ્રિયા ! મહા આરંભી અને મહાન પરિગ્રહ ભેગા કરનારા મનુષ્યા એવા પાપના કીચડમાં ખૂંચી ગયા છે અને ધ-માન-માયા-લાભ આદિ કષાયાનું પાષણ કરતા હોય છે કે પાપા કરીને પાછે એને એના પાપના સ્હેજ પણ પશ્ચાતાપ થતા નથી. એટલે એ જીવા પાપથી કેવી રીતે પાછા હઠે? તમે કોઈ દિવસ ગુરૂની પાસે આવી પાપનુ પ્રકાશન કરે છે ? અથવા જે પાપ થઈ ગયાં તે થઈ ગયા. હવે નવા પાપ ન થાય તે માટે પ્રત્યાખ્યાન પણ કરે છે? ખસ, રાત-દિવસ એક જ ધૂન છે કે મનમાન્યું ખાઉં, ગમે તેમ કરીને પૈસા લાવુ અને નિરંકુશ બનીને રંગરાગમાં રચ્યાપચ્યા રહું. આ એક જ રટણા છે ને? આ કાર્યવાહી આત્માને પાપેાથી ભારે મનાવી રહી છે. તે પણુ આશ્ચર્યની વાત એ છે કે આવા ઘેર પાપેા કરવા છતાં પાપને પાપ રૂપે માનતા નથી. તેઓ એમ માને છે કે અમે જે કંઈ કરીએ છીએ તે બધું ખરાખર છે. આવાં ઘેાર પાપે! પ્રત્યે જરા પણ સૂગ કે સ``ચ નહિ, બીજાને પણ એ પાપ કરવાનું શીખવાડે છે. કેવુ' ઘેાર અજ્ઞાન ?
એ અજ્ઞાની પાપી જીવાને ખુખર નથી કે મે કરેલાં ધાર પાપકર્મોના કટુફળ તરીકે નરકમાં અસંખ્ય વર્ષાં સુધી ઘેારાતિઘાર ત્રાસભરી વેદના ભાગવવી પડશે. ખંધુએ ! તમારા પ્રિય પુત્ર અને પ્રાણપ્યારી પત્નીને ખાતર જીવે ભયંકર પાપેા કર્યાં. પણ એ પુત્ર અને સગાવહાલાં તે મરી ગયા પછી શ્મશાનમાં ખાળી, નદી કિનારે સ્નાન કરીને ઘર ભેગા થઈ જશે. અને આ જીવને એકલાને અધમ ગતિએમાં જઇને દુઃખની ભઠ્ઠીમાં શેકાવુ પડશે. તેનુ જીવને ભાન છે? માટે કંઈક સમજો. જો નરક અને તિર્યં ચ ગતિમાં ન જવું હાય તે પાપની પ્રવૃતિ કરતાં પાછા હઠો. નરકમાં જીવ કેવાં કેવાં સ્થાનામાં ઉત્પન્ન થાય છે, અને કેવાં ભયંકર દુઃખા ભાગવે છે તે ટૂંકમાં સમજાવું.
નરકમાં નારકીને ઉત્પન્ન થવાનું સ્થાન કેવુ' ભયંકર હાય છે :
નરકમાં નરકાવાસ ઘાર અંધકારથી ભરેલાં હેાય છે. કયાંક અતિ ઉષ્ણુ અને કયાંક અતિ શીત હોય છે. અને એમાં મેતા-મજા-ચરખી–àાહી–રસી-પરૂ-માંસ વિગેરે અશુચી પદાર્થા જયાં ત્યાં વેરાયેલા રહે છે. વજ્ર જેવા મુખવાળા પક્ષીઓ છે, કે જે નરકમાં જીવાને તીક્ષ્ણ ચાંચેા ભેાંકયા જ કરે છે. ત્યાં સાંકડી અને નળીવાળા મેાંની કુભીમાં ઉત્પન્ન થવું પડે છે. એમાંથી બહાર નીકળતાં કેટલી મુશીબત પડે છે. પરમાધામી દેવા એ નારકીને કાચી-કોચીને બહાર કાઢે છે. બહાર નીકળ્યા કે સામે ભયંકર સિંહુ અને શિકારી
*
શા, છઠ્ઠું
Page #615
--------------------------------------------------------------------------
________________
૬૦૨
કૂતરા અને ફાડી ખાવા તૈયાર થઇને ઉભા હાય છે. સૂત્રકૃત્તાંગ સૂત્રનું પાંચમુ અધ્યયન વાંચા તા ખબર પડે કે નરકમાં કેવી રૌ રૌ વેદના જીવા ભગવે છે!!
પરમાધામીએ પાપી જીવાને નરકમાં ઉકળતા રસમાં નાંખે છે, આગમાં માળે છે અને કરવતથી કાપે છેઃ—
મૃગા પુત્રે એની માતાની પાસે નરકનાં દુઃખાનું વર્ણન કર્યું' છે, એ પણ તમે ઘણી વખત સાંભળ્યું હશે. એ વાંચતા પણ કપારી છૂટે છે. તે જીવે એ દુઃખા કેમ ભાગળ્યા હશે ? એ સિંહ એને ફાડી ખાય, ચાવી જાય, ત્યાર પછી તરત જ પરમાધામીએ ઉકળતા તાંબા અને સીસાના ધગધગતા રસમાં નાખી ઉકાળે છે. વળી ખહાર કાઢી તીક્ષ્ણ કાંગરાવાળી કરવતથી વહેરે છે, યંત્રમાં પીલે છે, ધગધગતી ભઠ્ઠીની આગમાં નાંખી શેકે છે. એ પરમાધામી દેવા જગતમાં જે મેટામાં મેાટા દુઃખ કહેવાય તે બધા દુઃખાની નારકીના જીવા ઉપર વર્ષા વરસાવે છે.મળ-મૂત્ર–રસી–પરૂ–શ્ર્લેષ્મ વિગેરે અતિ દુગંધી બિભત્સ પદાર્થાની ભરેલી કુભીમાં જીવાને નાંખી દે છે. એમાં એ બિચારાના હાથ-પગ વિગેરે અંગેા ગળી જાય છે. વળી પાછા એ અંગે જ્યાં વિકસવા માંડે એટલે કુ’ભીમાં સમાતા નથી, કુ ભીમાં ભીંસ થવાથી જ્યાં મેદ્ગુ' અહાર કાઢે ત્યાં પરમાધામીએ શુ ખેલે છે? અરે, એ પાપીઓને મારા, કાપા, છેદે, ભેદો, ફાડા, પકડો એમ ખેલતાં એ જીવાને પકડીને ભાલા-તલવાર–ખરછી વગેરે લઇને તૂટી પડે છે. ખડ્ગ વડે કાપાકાપી અને ભાલાથી ભેાંકાભેાંકી કરે છે. કેવી તીવ્ર વેદના થતી હશે? એ શરીરના ટુકડેટુકડા કરી નાંખે છે. એ છેઢાયેલા અગાપાંગ પારાની કણીની જેમ ભેગા થઈ જાય છે, અને જ્યાં આખુ શરીર ખની ગયું કે તરત એની પૂંઠમાં શૂળી ભેાંકી શૂળી પર એને એસાડે છે. આવી તીવ્ર વેદના વિલ'ખ રહિત નરકમાં જીવા ભેાગવે છે. દેવાનુપ્રિયા ! નારકીના દુઃખાના ખ્યાલ કરો.
એક પછી એક–ઉપરાઉપરી માર પડવાથી વેદનાના પાર નથી રહેતા. લાકડીના પ્રહાર, તલવારના ઘા, ભયંકર ગરમી આદિ વેઢનાએથી અતિ ત્રાસ પામેલા નારકો બિચારા રાંક બનીને કરૂણ સ્વરે રડતાં વિનંતી કરે છે કે હે સ્વામી ! અમારા ઉપર કૃપા કરો. અમે ખૂબ દુઃખી દુઃખી થઈ ગયા છીએ. અમને ખૂબ પીડા થાય છે. અમે હાથ જોડીને આપને વિનવીએ છીએ કે અમે એવા શે અપરાધ કર્યાં છે? શાં પાપ કર્યાં છે કે આપ અમને આવુ' ધાર દુઃખ આપે। છે! ! !
મારતા,
આ બિચારા ગરીબડા જીવા નમ્રતાપૂર્વક પૂછે છે ત્યારે પરમાધામીએ ફુંફાડા એના માથામાં ઘણુને ઘા મારતાં કઠોર સ્વરે કહે છે; હે નાદાન ! તને પૂર્વભવમાં તારા ધમ ગુરૂએ કહેતા હતાં કે કોઈ જીવને હણ્શે। મા, હુશે। તે હણાવું પડશે, તૂ હું ન ખેલશા, ચારી ન કરશે, પરસ્ત્રીગમન ન કરશેા, પરિગ્રહમાં આસક્ત
Page #616
--------------------------------------------------------------------------
________________
ન થશે, કાંદા કંદમૂળ ન ખાશે. રાત્રિભોજન ન કરશે. આવા પાપકર્મ કરશે તે તમારે નરકમાં જવું પડશે. આવા આવા દુઃખો ભેગવવા પડશે. પણ એ ગુરૂની હિત શિખામણે તને ગમતી ન હતી. જ્યારે પૂર્વભવમાં તું ને મારી નાંખતો હતે, ચીરી નાંખતે હતું, અને એના માંસની મીજબાની ઉડાવતા હતા ત્યારે એમ નહોતે પૂછતો કે મેં એ શે અપરાધ કર્યો છે કે મારે આ જીવને મારવા પડે છે ! અને હવે પૂછે છે કે મેં શે અપરાધ કર્યો છે? | મન ફાવે તેટલાં જૂઠ બેલતે હતે. ચેરીઓ કરીને લેકોના હદય કકળાવતે હતું, પર સ્ત્રીઓમાં મોહિત બની બીજાની યુવાન સ્ત્રીઓની સાથે ભેગ ભેગવતો હતો, કાચી કાકડીને કાપી ઉપર મીઠું ને લીંબુ ચઢાવી કાંટામાં ભરાવીને હોંશે હેરો ખાતે હતું. બટાકાના શાક ખાતે હતે. મદિરાની પ્યાલીઓ મઝાથી પીતું હતું. આવા આવા પાપ કરતી વખતે તને ભાન નહોતું. અને હવે પૂછે છે ! કે મેં શું પાપ કર્યું? પરમાધામીઓ આવા મહેણું મારે છે. આવા મહેણું મારતાં મારતાં પણ એમના હાથ બંધ નથી રહેતા. એકેક પાપની યાદ દેવડાવતાં જાય અને એના શરીર પર મેટા લોખંડી ઘણના ઘા ઝીતા જાય છે. એટલે એ મહેણું સાંભળવા જેટલો સમય પણ શસ્ત્રપ્રહારની કારમી પીડા બંધ નથી થતી.
વળી પાછા એને સંભળાવતા જાય છે કે હે દુષ્ટ ! તું પૂર્વે જ્યારે મહાન લેભમાં પડે ત્યારે કેવા કેવા પાપના ધંધા કરતું હતું. શિકાર ખેલી મૃગલા જેવા ભેળા પ્રાણીને નિર્દય બનીને હણતો હતે. ધનના ઢગલા ઉપર ગાઢ મૂછ કરતે હતે. અભિમાનથી અકકડ બનીને ચાલતા હતા. અને બીજાઓની પેટ ભરીને નિંદા કરતું હતું. ત્યારે તને તારા પાપને વિચાર કરવાને સમય ન હતું. અને ગુરૂ વચનમાં તને શ્રદ્ધા ન હતી. અને પાપી ! હવે શેને પૂછે છે કે મેં શાં પાપ કર્યા? મૂર્ખ છતાં પોતાની જાતને પંડિત માની રાગ દ્વેષ અને મોહમાં ખેંચીને બેલતે હતું કે વેદ વિના બીજા કયા શસ્ત્રો પ્રમાણિક છે? એમ બોલી પવિત્ર સંયમી મુનિઓની નિંદા કરતા હતા. નાસ્તિક બની ધર્મ-વર્ગ-નરક-મોક્ષ જેવી કઈ ચીજ જ નથી. બસ, ખાઈ પીને મોજ કરે, આ બકવાદ કરતું હતું, તે વખતે તને ગુરૂઓ સાચે માર્ગ બતાવવા કહેતાં કે ભાઈ! આવા પાપ તારાથી ન કરાય. આવા વચન તારાથી ન બેલાય, તે વખતે અભિમાનમાં આવી રફથી ગુરૂની વાતની હાંસી ઉડાવતું હતું અને હવે ગરીબડો થઈ શેને રડે છે! ઉપર કહેલાં કટુ વચને સંભળાવતાં દુષ્ટ દે એમના શરીરના ઝીણા ઝીણા ટુકડા કરીને આકાશમાં ઉછાળે છે. એને સમડા જેવા પક્ષીઓ તોડી તેડીને ચાલે છે. નરકના છના આત્મપ્રદેશે એ અંગોમાં પણ પ્રસરેલા હોય છે, તેથી તે છે કારમી વેદના અનુભવે છે. અને હાય-હાય! એમ કરૂણ વિલાપ કરે છે, છતાં પરમાધામીને ક્યાં દયા છે? તે અંગે પાછા સંધાઈ અખંડ શરીર બનતાં ભડભડતી અગ્નિમાં નાંખીને તપાવે છે.
Page #617
--------------------------------------------------------------------------
________________
નરકમાં નારકીઓ ભૂખ અને તરસથી ખૂબ રિબાય છે. અને રડતાં રડતાં બેલે છેહે સ્વામી! અમે બળી જઈએ છીએ, અમને ખૂબ ભૂખ લાગી છે ત્યારે પરમાધામીઓ કહે છે અરે! પાણી લાવે, એમ કહી એમના મેઢા પહેલાં કરી તાંબા અને સીસાને ધગધગતે રસ રેડે છે. ભયંકર દાહથી રાડ પાડીને દુખી થયેલા નરકના જીવો કહે છે બસ બસ, અમારી તરસ મટી ગઈ. હવે અમારે પાણી નથી પીવું. અમને માફ કરે. તે પણું પરમાધામીઓ મેંમાં સાણસાં નાંખી મેં પહેલા કરી, ગળા સુધી નળી ઉતારી એમાં ગરમ ગરમ-હાય જેવા સીસાના રસ રેડી દે છે. અને ભૂખ લાગી હોય તે લે, એમ કહી એના જ શરીરને કાપી એના ટુકડા પકાવીને–તળીને એમને ખાવા આપે છે. આવી અતુલ વેદના એ છે ત્યાં ભોગવે છે.
આવા ત્રાસથી કંટાળી નારકીઓ ત્યાંથી ચારે દિશામાં દોડે છે. દેડતાં દોડતાં આગળ જાય છે. ત્યાં પાણીથી ભરેલી નદી જુવે છે. હાશ! હવે પાણી પીને આપણી તૃષા છીપાવશું, અને ઠંડક મેળવીશું. એ નદીને પાણીથી ભરેલી માને છે, પણ એ તે ધગધગતા તાંબાં, સીસા અને પરૂના રસથી ભરેલી હોય છે. તરસ અને ગરમીથી આકુળવ્યાકુળ થયેલા છે શીતળતા મેળવવાની આશાથી એ નદીમાં ઝંપલાવે છે, ત્યાં આખા શરીરમાં ઝાળ ઉઠે છે. નદીના પ્રવાહમાં તણાય છે. એમાંથી નીકળવા પ્રયત્ન કરે છે, પણ જાણે ગુંદરના કીચડમાં ન ફસાઈ ગયા હોય ! તેમ નીકળી શકતા નથી. કેટલાક વખત એ નદીમાં તણાતા તણુતા મહામુશીબતે બહાર નીકળે છે ત્યાં પરમાધામીએ મારે, પકડે. કાપે એવી બૂમે મારે છે. વૈતરણી નદીમાંથી માંડ માંડ બહાર નીકળેલા છ નદીકિનારે રહેલી રેતીને ઠંડી માનીને તેમાં આળોટવા જાય છે, પણ એ રેતી તે ભાડ ભેજાએ ધાણી-ચણુ શેકવા માટે તપાવેલી રેતી કરતાં પણ અનંત ગણું ઉષ્ણ હૈય છે. એ જ એમાં ધાણી ચણાની જેમ શેકાઈને ખાખ જેવા થઈ જાય છે.
બંધુઓ ! આ નરકગતિના ત્રાસ જેવા તેવા નથી. આ કંઈ કલ્પિત વાત નથી. આ દુખો ભેગવવાને વખત ન આવે તે માટે ખૂબ સાવધાન રહેજો. આટલાં કષ્ટ જોગવવાથી પણ પતી જતું નથી ઉષ્ણ રેતીમાં શેકાઈ ગયેલા નારક શાંતિ મેળવવા વનમાં દોડે છે. એ સામે, વૃક્ષેથી ભરપૂર દેખાતાં વનમાં દેડે છે. એ વૃક્ષના પાંદડાની ધારે તલવાર અને ભાલા જેવી અદાર હોય છે. જેવાં એ ઝાડ નીચે જઈને બેસે છે તેવા ઉપરથી સીણ ધારવાળાં પાંદડા પડે છે, તેનાથી અંગોપાંગ છેદાય છે. માથું ચીરાઈ જાય છે, ત્યારે બચાવે બચાવે એમ ચીસાચીસ કરે છે. દેડાદોડ કરે છે. પણ એ વિષમ વનમાંથી એકદમ બહાર કયાંથી નીકળી જવાય? એ દેડતાં જાય અને ઉપરથી ધડાધડ શસ્ત્ર જેવાં પત્રો અને ફળે શરીર ઉપર પડે છે. અહીં તે રહેજ કઈ કટુવચન કહે કે કોઈની
Page #618
--------------------------------------------------------------------------
________________
૬૦૫ કેણી વાગે તે પણ તરત ગરમ થઈ જવાય છે, તે નરકની ઘેર પીડા ભોગવવી પડશે તે શું થશે? આ છે ત્યાંથી છૂટીને ખુલ્લા મેદાનમાં દેડી જાય છે. ત્યાં ભયંકર પવન વીંઝાય છે. એ પવનમાં મોટી મોટી શીલાઓ જેવા પથ્થરે એમના માથા ઉપર આવી પડે છે. એ પથ્થરે પડવાથી એમના હાથ–પગ ભાંગી જાય છે. આંખે ફુટી જાય છે, કાન કપાઈ જાય છે. પવન પણ અગ્નિની જ્વાળા જેવો ગરમ હોય છે. વગડાને છેડો જ આવે નહિ. ભગવાન કહે છે કે અહીં તારાથી એક વચનને પ્રહાર સહન નથી થતો તે
જ્યાં આવી શીલા જેવા પથ્થરે વરસાદ વરસશે ત્યારે તું શું કરીશ? અહીં તે અ૫ દુઃખ સહન કરશે તે મહાન નિર્જરા થશે.
પથ્થરોને માર સહન કરતાં ત્રાસથી દોડે છે તે સામે એક મોટા પર્વતની ગુફા દેખે છે. એટલે એમને એમ થાય છે કે હાશ ! આમાં પેસી જઈએ તે આ પથ્થરના મારાથી બચી જવાય. બિચારા બચવા માટે પ્રયત્ન કરે છે પણ એમના અશુભ કર્મો જ એવાં હોય છે કે જ્યાં જાય ત્યાં દુખ જ મળે. એટલે જ્યાં એ જી ગુફામાં પેસે છે ત્યાં ઉપરથી મોટી શીલા તૂટી પડે છે. એમના શરીરના ચૂરેચૂરા થઈ જાય છે, વેદનાને તે પાર જ નથી. “અરેરે ! આપણે અહીં કયાં આવી ભરાયા ?' મહામુશીબતે ઉભા થઈને ગુફામાંથી બહાર નીકળવા દેડે છે ત્યાં ગુફાની વા જેવી બે દિવાલ સામસામેથી ધસી પડે છે. તેમાં એ જી ભીંસાઈ જાય છે અને એના શરીરને જેટલા જેવું બનાવી દે છે.
બંધુઓ ! આ જીવે નરકમાં આવા મહાન કણે વેઠયાં છે. મહાનપુરૂષે આ દુખોનું વર્ણન કરીને આપણને ચેતાવે છે. કહેવાને આશય એ જ છે કે નરકનાં દુઃખ અહીંના દુખે કરતાં અનંત ગુણ છે. એની અપેક્ષાએ જે આપણે વિચારીએ તે અહીં કોઈ જ દુખ નથી. અહીં તમને ગરમી લાગે તે પંખા નંખાવો છો, એરકંડીશન રૂમો બનાવે છે પણ ત્યાંની ગરમી માટે તે જ્ઞાની કહે છે કે ત્યાંના જીવને લાવીને અહીંની અગ્નિની મોટી ભઠ્ઠીમાં સૂવાડ હોય તે એને લાગે કે મને બરફની લાદી ઉપર સૂવાડ. એવી ઠંડક લાગે. નિરાંતે છ મહિનાની ઉંઘ આવી જાય છે. ગરમીની વેદના આટલી ભયંકર છે, તે મારકૂટ-છેદન-ભેદનની પીડાની તે વાત જ કયાં કરવી?
આ નરકનાં દુઃખે જે તમને ધ્યાનમાં રહે તે તમને અહીંના કષ્ટ કંઈ જ ન દેખાય અને તમને એમ થશે કે અત્યારે બધી જોગવાઈ છે તે હવે હું ધર્મનું આચરણ કરું. જ્ઞાનાદિ ગુણોને જીવનમાં અપનાવી લઉં. ઈન્દ્રિયેનું દમન કરી લઉં. કષાયોને દબાવી દઉં. અત્યારે સારી સ્થિતિમાં જે ધર્મ નહિ કરું તો જ્યારે દુઃખની ઝડી વરસશે ત્યારે હું શું કરી શકીશ? અને આ મનુષ્યભવમાં જે ધર્મધ્યાન કરવાની સામગ્રી મળી છે તે બીજે કયાં મળવાની છે?
આ નરકનાં દુખે તમને પ્રત્યક્ષ દેખાતા નથી, એટલે તમને પાપ કરવાનું મન
Page #619
--------------------------------------------------------------------------
________________
ૐ
થાય છે. અહીં' તમે એક સામાન્ય ગુન્હા કરા છે તે જેલમાં જવુ પડે છે. હાથકડી
પહેરવી પડે છે. ફરીને એવા ગુન્હા કરતાં નથી. અમે તમને ક્હીએ છીએ કે દેવાનુપ્રિયા ! ધર્મધ્યાન કરા. તા તમે બહાના કાઢા છે કે સાહેબ! મને ટાઈમ નથી. કામધ ધાની ખૂબ હાડમારી છે. મારું શરીર સારુ નથી. અહીં કેવા બહાના કાઢા છે!! નરકમાં આવા બહાના નહિ કઢાય? બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તિ એની વ્હાલી પટરાણી કુરૂમંતીની આસક્તિમાં તણાયા. અને મરીને નરકે ગયા. ત્યાં એને અહીના કયા મહાનાએ ઉગાર્યાં ? નરકમાં જઈને ખૂમ પાડવા લાગ્યા કે હું કુરૂમતી! મને ખચાવ. પણ ત્યાં કુરૂમતી એને બચાવવા ન ગઈ.
સમજણુપૂર્ણાંક ધર્મારાધના કરો તેા જ પાપકમ અટકશે. ધમ કરતાં, તપ કરતાં જો એક કષાયના કણીયા આવી ગયા તે મહાન અમૂલ્ય કરણી ખળીને ખાખ થઇ જશે. અગ્નિશર્માએ માસખમણુના પારણે માસખમણુની ધાર તપશ્ચર્યાં કરી હતી. ગુણુસેન રાજાએ એને ત્રણ ત્રણ વખત પારણાનું આમંત્રણ આપ્યું. એ તાપસ હતા. જૈન મુનિ ન હતા. એના નિયમ હતા કે જેણે આમત્રણ આપ્યુ. હાય તેને ત્યાં પારણું કરવા જવુ'. જો પારણું ન થાય તે પાછું માસખમણુ કરવુ. અગ્નિશમાંં પ્રથમ માસખમણુના પારણે રાજાને ત્યાં ગયા. ત્યારે રાજાને ભયંકર માથાના દુખાવા ઉપડયે એટલે તપસ્વીના પારણાંની વાત વિસરાઈ ગઈ. બીજી વખત અગ્નિશમાં ગયા ત્યારે રાજાને યુદ્ધમાં જવાનુ થયુ અને ત્રીજી વખત રાણીએ પુત્રને જન્મ આપ્ચા, તેના ઉત્સવમાં રાજા પડી ગયા હતા. એટલે ત્રણે વાર અગ્નિશમાંના પારણાની વાત વિસરાઈ ગઈ. તેથી અગ્નિશમાં તાપસને ત્રણ મહિનાના ઉપવાસ થયા. તેથી એની આહારસ'જ્ઞા ભભૂકી ઉઠી. એને એમ થયું કે આ રાજા મને વારંવાર આમત્રણ આપી જાય છે. અને પારણુ કરાવતા નથી અને મારૂ' અપમાન કરે છે એટલે પેાતાનુ સ્વમાન હણાય છે એમ લાગ્યું. આ કરણાને લીધે તેને ભયંકર ક્રોધાગ્નિ પ્રગટયા. અને નિયાણું કર્યું કે મારા તપનું જો ફળ હોય તે ભવેાલવમાં ગુણુસેન રાજાને મારનારા થા.
તેથી શુશુસેન રાજા અને અગ્નિશમાં નવ ભવ સુધી સાંકડી સગાઈમાં ઉપન્ન થયાં. પુત્ર–પિતા પણે, માતા અને પુત્રપણે, પતિ-પત્ની પણે જન્મીને વેર લીધા. ગુણુસેન રાજાએ એની સામે ખૂબ ક્ષમા રાખી. તે પોતે મેાક્ષમાં ગયા અને અગ્નિશમ્મૂ અનંત ભવમાં ભમ્યા.
દેવભદ્ર અને જશાભદ્ર કહે છે કે પિતાજી! જે મનુષ્ય અધમમાં પેાતાનું જીવન વીતાવે છે તેને આવાં કષ્ટ સહન કરવા પડે છે. અમારે કષ્ટો વેઠવા નથી. અમારા જીવનની અમૂલ્ય પળેા વીતી જાય છે.
जा जा चच्चइ रयणी, न सा पड़िनियत्तइ । धम्मं च कुणमाणस्स, सफला जन्ति राईओ ॥
ઉ. અ. ૧૪-૨૫
Page #620
--------------------------------------------------------------------------
________________
Foo
હું પિતાજી! જીવનની જેટલી ઘડીએ ધમ ધ્યાનમાં વ્યતીત થાય છે, ચારિત્રમાં વ્યતીત થાય છે તે જ સફળ છે. જે મનુષ્ય પેાતાનું ધન પરમામાં વાપરે તે જ શુભ ફળ દેનાર બને છે, બાકી તે બધું અહીંનું અહી જ રહેવાનુ છે. અમે તે આપને પણ કહીએ છીએ કે આપ પણ આપનુ' જીવન શા માટે અધમ માં વીતાવેા છે ? ક્રી ફરીને આવા અમૂલ્ય માનવભવ નહિ મળે. માટે અમારી સાથે સંયમ માગે પ્રયાણુ કરીને જીવન સાર્થક કરી લે. પુત્રાની વાત હવે ભૃગુપુરાહિતના ગળે ઉતરી છે. હંમેશા ત્યાગીને વિજય થાય છે. ભેગીને પરાજય થાય છે. મને પુત્રાનેા અહી' વિજય થશે. ... અને ભૃગુપુરાહિત એના પુત્રોને શુ' કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન...........૮૫
આસા સુદ ૧૪ ને મગળવાર તા. ૧૩–૧૦-૭૦
અનંત જ્ઞાની શાસ્ત્રકાર ભગવતના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત, ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીવાને અધિકાર ચાલે છે. તેમાં જે આત્માએ આત્મસ્વરૂપમાં રમતા કરી રહયા છે તે એ બાલુડા એમના પિતાજી પાસે આત્મભાવની રજુઆત કરે છે. તે કહે છે હું પિતાજી ! જીવન ક્ષણિક છે. અપ આયુષ્યમાં ઘણું કામ કરવું છે. તેમાં જેટલા સમય અવ્રતમાં જાય છે તે અંધે અફળ જાય છે. જેટલી ઘડીએ સંયમમાં વીતશે તે જ સફળ થશે. આ જીવે અજ્ઞાનમાં અનંતકાળ વીતાવ્યેા છે. અને અજ્ઞાનને કારણે જ આથડયા છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં શું ફરક છે!
માલ તપસ્વી સહેતે હૈ, જો કષ્ટ કરાડા વર્ષે મહાન, જિતને ક્રમ નષ્ટ કરતે હૈં, ઉસ તપસે વહુ નર અજ્ઞાન, જ્ઞાની જન ઈતને કર્માંકા ક્ષણમે' કર દેતા હૈ નાશ, જ્ઞાન નિરા કા કારણ હૈ, મિલતા ઉસસે મુક્તિ પ્રકાશ. અજ્ઞાની જન ક્રોડા વર્ષ સુધી તપશ્ચર્યા કરવા શકતા તે જ્ઞાની પુરૂષ એક ક્ષણમાં કર્મોના નાશ કરી
છતાં જે કર્માંની નિરા નથી કરી મુક્તિને અખંડ આનંદ મેળવે છે.
સમયની ખૂબ કિમત છે. તમે કહેા છે ને કે “ time is money ”. સર્વો་સિદ્ધ વિમાનમાં રહેલા દેવા એકાવતારી હોય છે. તેમને માટે ભગવતને પ્રશ્ન પૂછવામાં આવ્ય
Page #621
--------------------------------------------------------------------------
________________
૬૦૮ કે પ્રભુ! સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેને એવું શું કર્મ બાકી રહયું કે તેત્રીશ સાગરે પમની સ્થિતિએ સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેમને ઉત્પન્ન થવું પડ્યું! ભગવાન કહે છે હે ગૌતમ! એની પાસે લવસત્તમાવા-ફક્ત સાત લવનું આયુષ્ય વધુ હેત તો એ મનુષ્ય ભવમાંથી સીધે જ મેક્ષમાં જાત સૂકા ઘાસને પુળ બળે તેટલા સમયનું કર્મ બાકી રહયું જેથી એમને ત્યાં ઉત્પન્ન થવું પડ્યું. તમને સમયની કિંમત સમજાય છે ? તમે તે ઉઠીને મોઢામાં દાતણ કરતા છાપા વાંચ. રશિયા શું કરે છે અને અમેરિકામાં શું ચાલે છે, એ જાણવાને તમને રસ છે, પણ સવારમાં ઉઠી તીર્થકરના નામ કે પાંચ નવકાર તમને યાદ આવે છે ! સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા અને રાજકથામાં જીવને જેટલે રસ છે તેટલે રસ ધર્મકથામાં નથી. ચારેય વિકથાઓ ત્યજવા યોગ્ય છે.
ધ્યાન પણ ચાર પ્રકારના છે. તેમાં આધ્યાન અને રૌદ્રધ્યાન એ બે દુષ્યને ત્યજવા યોગ્ય છે. ઈષ્ટને વિગ અને અનિષ્ટને સંગ થતાં જે ધ્યાન થાય છે તેનું નામ આર્તધ્યાન છે. આવું અસાર ધ્યાન કરવા માટે આપણને મન નથી મળ્યું. પશુઓ અને અનાર્યો કરતાં ઉચ્ચ કોટિનું શુદ્ધ મન મળ્યું છે તે પરમાત્માના ધ્યાનમાં જોડાવા માટે મળ્યું છે. તુચ્છ અને નાશવંત વસ્તુઓમાં તે પશુઓ અને અનાર્યો મનને જોડે. આપણું મન તે તત્વજ્ઞાનના રેપ રેપવાનું ઉદ્યાન છે. આર્તધ્યાનને ઉકરડે ઉભું કરવા નહિ. માટે આર્તધ્યાન આવતાં પડકાર કરે કે ખરેખર ! તું મારું કંઈ બગાડી શકે તેમ નથી. બંધુઓ! ધર્મિષ્ઠ જીવ પણ આર્તધ્યાન કરવાથી દુર્ગતિમાં ચાલ્યા જાય છે.
ભગવાન પાર્શ્વનાથને આત્મા મરૂભૂતિના ભવમાં શ્રાવકના વ્રતનું પાલન કરનાર, ધાર્મિક જીવન જીવનારે અને પવિત્ર વિચારમાં રમણતા કરનારે હતું. અને તેમને ભાઈ કમઠ દુરાચાર અને ઉદ્ધતાઈવાળ હતું. તેથી રાજાએ એને નગર બહાર કાઢી મૂક્યો. એને કાઢવામાં પિતે નિમિત્ત બને એ ખોટું થયું એમ માની મરૂભૂતિ કમઠની ક્ષમા માંગવા ગયે. બેલે. એ કે પવિત્ર આત્મા હશે કે ક્ષમા માંગવા ગયે!
જ્યાં એ કમઠના પગમાં પડી ક્ષમા માંગે છે ત્યાં કમઠે રેષથી એના માથા ઉપર પથ્થરની શીલા ફેંકી. અને તેથી ખૂબ વેદના થવાથી ધર્માત્મા મરૂભૂતિ આર્તધ્યાનમાં પડયે. અહે! હું એને ખમાવું છું છતાં એણે મને માથામાં શીલા મારી! એ આધ્યાનમાં મરીને ત્યાંથી અટવીની હાથણીના પટે હાથી તરીકે ઉત્પન્ન થયો. તીર્થકરનો જીવ છે. વર્ષોને ધર્માત્મા છે, છતાં દુર્ગાનને કોઈની શરમ પડે છે ! દુષ્યને મરૂભૂતિને ઉંચકીને સદ્ગતિમાંથી ભ્રષ્ટ કરી દુર્ગતિમાં પટક. જીવનમાં જે એક જ વખત આવું દુર્થોન આવી ગયું તે તેનું આ ફળ આવ્યું ! તે જીવનભર આવું કાર્ય કર્યું જનારની કઈ દશા થાય ! આર્તધ્યાન કરવું એ એક પ્રકારને ગુહે છે. એ ગુન્હાની સજા તે જીવને ભોગવવી જ પડે છે. કષ્ટ આપનારને તે એના ગુન્હાની સજા મળશે, પણ તું તે તારા ગુન્હાની સજા ભેગવશે.
Page #622
--------------------------------------------------------------------------
________________
Foe
કહેવાનુ' એ છે કે ખીજાના વાંકે પણ આપણને આપણુ' મન બગાડવાના અધિકાર નથી. મન ખગડયું ત્યાં કર્યાં ચાંટયા જ સમળે. આત ધ્યાન તે મનના બગાડ છે, અને એથી તિય ચ ગતિને ચેાગ્ય અશુભ કર્માં આત્મા પર ચાંટી જાય છે. ધર્માત્મા એવા મરૂભૂતિને આત ધ્યાનને કારણે હાથીના અવતાર આન્યા.
બંધુઓ ! ભલે, આપણા ગુન્હા ન હેાય છતાં સામી વ્યક્તિ આપણા ઉપર પ્રહાર કરે, છતાં તમે મનને આ ધ્યાન રૌદ્રધ્યાનમાં ન જોડશેા. જુઓ, મરૂભૂતિ એ ભગવાન પાર્શ્વનાથને આત્મા હતા, છતાં આત ધ્યાનના પરિણામે તેને તિય ́ચમાં જવું પડયું'. આ દાખલા દ્વારા એ જ વાત સમજવાની છે કે આત ધ્યાન રૌદ્રધ્યાનમાં જતાં મનને અટકાવવું. મનમાં રૌદ્ર પરિણામે આવતાં પણ ભયંકર નુકશાન થાય છે. અલ્પ આત ધ્યાનનું પરિણામ વધતાં વધતાં ઘણું વધી જાય છે.
ચડકૌશિક નાગ કેવી રીતે બન્યા હતા એ તે તમે જાણા છે ને ? અલ્પ વૈરની વણઝાર વધતાં વધતાં કેટલી વધી ગઈ ? દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી એને ગુણાકાર કેટલેા બધા વધે છે? બે મુનિઓ સવારે ઠંડીલ જવા માટે ગયા હતા. ચાલતાં ચાલતાં અનુપયોગથી ગુરૂના પગ નીચે મળેલી દેડકીનું કલેવર આવી ગયું. સાંજે પ્રતિક્રમણ કરીને ગુરૂએ દિવસ દરમ્યાન કરેલાં પાપાની આલાચના કરી. ત્યારે શિષ્યે યાદ કરાવ્યુ કે ગુરૂદેવ! આજે સવારે આપના પગ નીચે દેડકી કચરાઈ ગઈ હતી, તેનું પ્રાયશ્ચિત કરવું આપ ભૂલી ગયા. ગુરૂ કહે છે ભાઈ! એ તે મરેલી જ દેડકી હતી. એમાં મને પ્રાયશ્ચિત શેનુ આવે ? પણ શિષ્ય સમજતા નથી. પાંચ મિનિટ થઇને ફરી શિષ્ય ગુરૂને ટકોર કરી કે તમે પ્રાયશ્ચિત કેમ લેતા નથી ? ગુરૂ કંઈ જ ન ખાલ્યા, ત્યારે ત્રીજી વખત ખેલ્યા. એટલે ગુરૂને ક્રોધ આવ્યા. એ વાતને સમજતા નથી ને ટકટક કરે છે માટે એને શિક્ષા કરુ....' બંધુઓ! અહી' જોજો, વેરની વણઝારનેા કેવા ગુણાકાર થાય છે!
ગુરૂ હાથમાં રજોહરણ લઈ ને શિષ્યને મારવા દોડયા. શિષ્ય પેાતાના ખચાવ ખાતર ઉપાશ્રયમાં દોડયા. અંધારામાં ક્રોધાવેશમાં દોડતાં ઉપાશ્રયમાં રહેલા થાંભલે ગુરૂના માથામાં વાગવાથી પછાડ ખાઇને પડયા. અને ક્રોધાવેશમાં મરીને અગ્નિકાય દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને મનુષ્ય બન્યા. અને નકખલ આશ્રમમાં તાપસ અનીને રહેવા લાગ્યા. એ આશ્રમના ચેાગાનમાં વૃક્ષ–ફળ-ફુલથી શેાભતું સુંદર ઉપવન મનાવ્યું. એ ઉપવનની રાત-દ્વિવસ ચાકી કરતા હતા. અને હાથમાં તીક્ષ્ણ કુહાડી લઇને ફરતા હતા. જે કાઈ આ મારા ઉપવનમાંથી એક ફળ કે પુષ્પ તાડશે તેને જાનથી માંરી નાંખીશ.’ એવા રૌદ્ર પરિણામ તેને આવ્યા. જુએ! વેરની વઝાર કેવી વધી ગઈ? સાધુના ભવમાં દ્રવ્યથી હાથમાં રજોહરણ હતા. ક્ષેત્રથી ઉપાશ્રયની ચાર દિવાલ હતી. કાળથી પ્રતિક્રમણ પછીના સમય હતા અને ભાવથી શિષ્યને શિક્ષા કરું એવા ભાવ હતા. તે। તાપસના
શા. ૭૭
Page #623
--------------------------------------------------------------------------
________________
ભવમાં દ્રવ્યથી હાથમાં રજોહરણને બદલે કુહાડી આવી, ક્ષેત્રથી આશ્રમનું વિશાળ ઉપવન આવ્યું, કાળથી ગમે તે કાળ આવ્યું અને ભાવથી ગમે તે આવે તેને જાનથી મારી નાંખું એવા ભાવ આવ્યા. એક વખત એ તાપસ બહાર ગયે હતું, તે વખતે કેટલાક મદમસ્ત યુનાનેએ આવી તેનું ઉપવન છિન્ન ભિન્ન કરી નાંખ્યું. ફલકુલ તોડી નાંખ્યા. એ તાપસ બહારથી આવે છે, એટલે એ યુવાને ભયથી ભાગે છે. તીણ ધારવાળે કુહાડે લઈને તાપસ એમની પાછળ દેડે છે. ભલે મારી કુહાડીની ધાર બુઠ્ઠી થઈ જાય પણ આ યુવાનીયાઓને તે જાનથી મારી નાંખ્યું. એકેયને જીવતો ન જવા દઉં. એમ નિર્ણય કરી ક્રોધાવેશમાં આવીને દોડ. ક્રોધાંધ બનેલે તાપસ મઠી વાળીને દોડે છે. માર્ગમાં કે આવે છે એને પણ એને ખ્યાલ ન રહ્યો. એ કુવામાં પડી ગયે. ભયંકર ક્રોધાવેશમાં મૃત્યુ પામ્યું એટલે ત્યાંથી મરીને ચંડકૌશિક નાગ થયે.
હવે તે દ્રવ્યથી કઈ બાહ્ય સાધન ન કહ્યું, પણ એ દષ્ટિ વિષ સર્પ બને. એની દષ્ટિ એ જ એનું શસ્ત્ર બની ગયું. ક્ષેત્રથી વિશાળ વન આવ્યું, કાળથી ગમે તે કાળ અને ભાવથી ગમે ત્યારે ગમે તે આવે. ચાહે માનવ હોય, દાનવ હોય, પશુ હોય કે પક્ષી હોય. તે જેના સામે દષ્ટિ ફેકે તે મરણને શરણ થઈ જતાં. એક સામાન્ય-ક્રોધમાંથી આવું ભયંકર પરિણામ આવ્યું. મેટી વેરની વણઝાર ઉભી થઈ ગઈ. છેવટે એની ભવ્યતા ખીલી અને ભગવાન મહાવીરનું તે વનમાં આગમન થયું. પ્રભુએ એટલું જ કહ્યું
કંઈક સમજ તું કંઈક સમજ તું કહે કરૂણા આણી,
મહાભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી.” હે ચંડકૌશિક ! કંઈક સમજ. વેરથી વેરની વસૂલાત ન કરાય. વેરને શમાવવા પ્રેમ જોઈએ. આટલા જ શબ્દ ચંડકૌશિક જાગી ગયે અને એને ત્યાં જાતિસ્મરણશાન ઉત્પન્ન થઈ ગયું. પછી શું બાકી રહે!
- બંધુઓ ! કરેલાં કર્મો જીવને અવશ્ય ભોગવવા પડે છે. અહીં હસીહસીને કર્મ બાંધશે પણ પરભવમાં રડી રડીને ભેગવતાં પણ પૂરા નહિ થાય. કમ ભગવતી વખતે તમે ગમે તેટલી નમ્રતા બતાવશે, કરગરશે, કાલાવાલા કરશે તે પણ ઉપરથી ડફણાં જ પડશે, અને વધુ ને વધુ આધ્યાન થશે. અને અહીં આત્માના લક્ષે નમ્રતા કેળવશે તે કર્મના બંધને તૂટશે. તમે તે વણિક બહુ બુદ્ધિશાળી છે. વહેપારીને દીકરાની દૃષ્ટિ લાભ તરફ જ હોય. વહેપારમાં લાભ થતું હોય તે આનંદ થાય અને ખોટ આવે તે શોક થાય છે. ખેટને ધંધે તમને ગમતું નથી. - દેવભદ્ર અને જશોભદ્ર ભૂગુ પુરોહિતને કહે છે પિતાજી! દિવસે તે ધમીનાં પણ જાય છે અને અધમનાં પણ જાય છે પરંતુ તે બંનેમાં ફેર
Page #624
--------------------------------------------------------------------------
________________
છે. ધમીના દિવસ અને રાત્રિ સફળ જાય છે અને અધમીનાં અફળ જાય છે, માટે અમે તે આપને પણ એમ જ કહીએ છીએ કે આપ પણ અમારી સાથે સંયમ માર્ગે ચાલે. આ સંસારમાં આપને પણ રાચવા જેવું નથી. ભૃગુ પુરોહિત પણ સમજદાર હતે. પુત્રની વાત એના ગળે ઉતરી. એટલે પુત્રને કહે છે, તમારી વાત સાચી છે. પણ મારી એક વાત સાંભળો.
एगओ संवसिसाणं, दुहओ सम्मत संजुया ।
પછી કાયા મિરણ મો, મિલમાં છે કે મે ઉઅ. ૧૪-૨૬ ભૂગ પુરેહિત કહે છે હે મારા વ્હાલા પુત્રો ! હું તમારી વાતને સ્વીકાર કરું છું. પણ આપણે ચારે ય જણ પહેલાં સમ્યક્ત્વપૂર્વક દેશવિરતિ શ્રાવક બનીને સંસારમાં . રહીએ. જ્યારે તમારી ઉંમર પરિપકવ થશે ત્યારે આપણે દીક્ષા લઈને ઘર ઘરમાં ગૌચરી કરી આપણી જીવનયાત્રા ચલાવીશું. આ ગાથામાં ભૃગુ પુરોહિત એના પુત્રોને એ સમજાવી રહ્યો છે કે હમણાં ગૃહસ્થ ધર્મનું પાલન કરી પાછલી ઉંમરમાં દીક્ષા લેવી જોઈએ.
પિતાને તો સમજાઈ ગયું છે કે પુત્ર જે માળે જાય છે એ માગ જ સાચે છે. વહેલા કે મેડા એ માર્ગે જવું તે પડશે જ. બંધુઓ ! આ બ્રાહ્મણ સમજી ગયે. પણ તમને સમજાય છે કે નહિ? વહેલા કે મોડા સંયમ લીધા વિના સાધ્યની સિદ્ધિ થવાની નથી. જેને ત્રણ પ્રકારે વૈરાગ્ય આવે છે. દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત.
એક વખત ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં રાજગ્રહી નગરીમાં પધાર્યા. આ સમયે શ્રેણિક રાજાના દશ પુત્ર ચેડા (ચેટક)મહારાજાની સામે યુદ્ધ કરવા ગયા છે. જેના પુત્રો યુદ્ધમાં ગયા હોય, જે યુદ્ધમાં લેહીની નદીઓ વહેતી હોય તેની માતાઓને ઉંઘ કેમ આવે? જે બાઈને પતિ જેલમાં પૂરી હોય તેને મીઠાઈ ભાવે ખરી? તેમ હે દેવાનુપ્રિયે! જેને આત્મદેવ અનાદિકાળથી કર્મની કોટડીમાં પૂર હોય તેને સુખે ઉંઘ કેમ આવવી જોઈએ? કર્મની સજા ભોગવી રહ્યાં છે તે કેમ ભૂલી જાવ છો? દશે રાણીઓને પોતાના પુત્રોની ખૂબ ચિંતા થાય છે. તેમને ઉંઘ આવતી નથી. ખૂબ ઝૂરે છે. એ દશે ય રાણીઓ ભગવાન પાસે આવી હાથ જોડી, વંદન નમસ્કાર કરી પૂછે છે હે પ્રભુ! આપ તે સર્વજ્ઞ છે. આપ તે સમય સમયની વાત જાણી દેખી રહ્યાં છો. અમારે એક એક જ પુત્ર છે. અમારા (દશે ય રાણીઓના) દશ પુત્રો ચેડા મહારાજાની સામે યુદ્ધ કરવા ગયા છે. તે હે પ્રભુ! અમારા પુત્રોને યુદ્ધમાં વિજય થશે કે પરાજય થશે? અમે અમારા પુત્રોનું મુખ જોઈ શકીશું કે નહિં?
ભગવાન તે બધું જાણતા હતા. પ્રભુ કહે છે ચેડા રાજાના એકેક બાણથી એકેક એમ દશ દિવસમાં તમારા દશે ય પુત્ર મૃત્યુ પામ્યા છે. આ સાંભળી દો ય રાણુઓ
Page #625
--------------------------------------------------------------------------
________________
h
કાર
મૂછૉંગત થઈ ગઈ. વૃક્ષનુ' મૂળ કપાતાં જેમ વૃક્ષ તૂટી પડે તેમ રાણીએ બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડી. મૂર્છા ઉતરી જતાં દશેરાણીએ ભાનમાં આવી. ભગવાનની વાણી સાંભળી એમને વૈરાગ્ય આવ્યેા. અંતગઢ સૂત્રમાં નેવું જીવાના અધિકાર આવે છે. તેમાં શ્રેણિકની આ રાણીના અધિકાર પણ આવે છે.
**
શ્રેણિકની રાણી કાલીયાદિક ક્રશ જાણ, દશે પુત્ર વિયોગે સાંભળી વીરની વાણુ, ચંદનબાળા પે' સંયમ લઈ હેવા જાણુ, તપ કરી દેહ ઝાંસી પહેાંચ્યા છે નિર્વાણુ ’.
જેના કલૈયાકુવર જેવા પુત્રો મૃત્યુ પામ્યા હાય તેને સંસારમાં રહેતાં આનં આવે ખરા ? રાણીઓ કહે છે પ્રભુ ! હવે અમારે આ સ'સારમાં રહેવુ' નથી. અમને આ સંસાર દુઃખદાયક લાગે છે. હળુકમી આત્માઓને દુઃખનું નિમિત્ત પણ વૈરાગ્યનું કારણ બની જાય છે. ભગવાનની વાણી સાંભળી રાણીઓએ આત ધ્યાન કયુ નહિ. અને ત્યાં ને ત્યાં દીક્ષા લેવા તૈયાર થઈ ગઈ. નાગની ફેણ જેવા કાળા ભ્રમર ચાબુક જેવા ચેલા ઉતારી નાંખ્યા, અને ચંદનબાળા પાસે દીક્ષા લીધી.
દીક્ષા લઈને દશે ય રાણીઓએ રત્નાવલી, કનકાવલી વિગેરે ઉગ્ર તપ કર્યાં. રત્નાવલી હાર રૂપ તપમાં એક ઉપવાસ અને પારણુ, એ ઉપવાસ-પારણું, ત્રણ ઉપવાસ ને પારણું પછી આઠ છઠ્ઠ પછી એક ઉપવાસ ને પારણું, એ ઉપવાસ ને પારણું એમ ચઢતાં ચઢતાં સેાળ ઉપવાસ-પારણું', પછી ચેાત્રીસ છઠ્ઠું અને પાછુ' ઉતરવાનું. એમ સેાળ ઉપવાસ કરીને પારણું, પછી પંદર ઉપવાસ કરીને પારણું એમ એક સુધી ઉતરવાનું. પછી આઠ છઠ્ઠું, પછી અર્જુમ-પારણું, છ-પારણુ' અને એક ઉપવાસ,
પહેલી પરિપાટીમાં પારણે એકાસણાં કરે, બીજી પરિપાટીમાં પારણે નીવી કરે, ત્રીજી પરિપાટીમાં પારણે આયખિલ કરે અને ચાથી પરિપાટીમાં હાથ ન ખરડાય એવી વસ્તુથી પારણુ કરે. આવી ચાર પરિપાટી એટલે કે આવા તપ ચાર વખત કર્યાં. એમ કનકાવલી, મુક્તાવલી, લઘુસિ'હું ક્રિયા વિગેરે મહાન તપ કરી કના ભૂક્કા ઉડાડી નાંખ્યા. છેલ્લે એક મહિનાના સંથારો કરીને મેાક્ષમાં ગયા.
બંધુએ ! આવી સુકુમાર રાણીએ પણ સયમનાં માગે વિચરી કલ્યાણ કરી ગઇ. તમને કેટલી સુકુમારતા છે? સ્હેજ પણ કષ્ટ પડે તે વેઠાય નહિ. પરિષહ સહન ન થાય. પણ ભાઈ! અહીં તમને સુકુમારપણું જોઇએ છે. પણ નરકમાં ને તિય ગતિમાં કયાં તમારા માટે ઢોલિયા ઢાળી મૂકયાં છે ? જે મહાન બને છે તેને કષ્ટ તા સહંન કરવુ' જ પડે છે.
ભૃગુ પુરાહિત પુત્રોની વાત તા માન્ય કરી, પણ પુત્રો હવે શુ કરે ? સસારમાં શકાઈ જાય ખરા ? બેલાને, કેમ ખેલતા નથી ? માપ તે કહે છે કે પાછલી ઉંમરમાં
Page #626
--------------------------------------------------------------------------
________________
પણ દીક્ષા લઈ શકાય છે.
पच्छा वि ते पयाया, खिप्पं गच्छन्ति अमर भवणाई।
લંડ તવો સંકામો , શાંતિ જ વ જ છે દશ હૈ. અ. ૪-૨૮
જે આત્મા પાછલી ઉંમરમાં જાગે છે તે પણ દીક્ષા લઈ શકે છે. ગજસુકુમાર, અયવંતાકુમાર આદિ લઘુવયમાં દીક્ષા લઈને નીકળી ગયા છે. મેઘકુમાર, મૃગાપુત્ર આદિ ભર યુવાનીમાં દીક્ષા લઈને નીકળી ગયાં છે. અને ઉદાયન રાજા, સંયતિ રાજા વિગેરે પાછલી ઉંમરમાં પણ જાગ્યાં છે.
પિતા કહે છે હે પુત્રો! આપણે પાછલી ઉંમરે દીક્ષા લઈશું. પણ આ કંઈ પીગળી જાય તેવા ન હતા. પતંગિયે વૈરાગ્ય ન હતું, મજીઠીયે વૈરાગ્ય હતે. જે ધાન્ય ઉછળ્યું તે પેટમાં ટકી શકે નહિ. એ તે નીકળે જ છૂટકે થાય. તેમ જેને સંસાર એંઠ જેવું લાગે તે કેવી રીતે સંસારમાં રહી શકે?
કેઈ છે જે સંયમના પ્રેમી છે તે દીક્ષા ન લઈ શકે તે પણ સંસારમાં રહીને પણ સંયમીને કેટલું પ્રોત્સાહન આપે છે. સાધુ-સાવીને કેવી સહાય કરે છે? હવે દિવાળી આવશે ત્યારે તમે નવા ચેપડામાં પ્રથમ લખશો કે “અભયકુમારની બુદ્ધિ મળજે, ધન્ના શાલિભદ્રની અદ્ધિ મળજો, કેવના શેઠનું સૌભાગ્ય મળશે અને ગૌતમ સ્વામીની લબ્ધિ મળજે.” બધું માંગવા તૈયાર થયાં. પણ એ અભયકુમાર કે હવે તેને કદી વિચાર કર્યો? અભયકુમારના જીવનને એક પ્રસંગ છે.
એક વખત અભયકુમાર પ્રભાતના પહોરમાં ભગવાન સુધર્માસ્વામીનાં દર્શનાર્થે ગયાં. તે વખતે એકાએક સુધર્માસ્વામી સહિત બધા સંતે વિહારની તૈયારી કરી રહયાં છે. આ જોઈ અભયકુમાર સ્તબ્ધ બની ગયા. અને પૂછે છે પ્રભુ ! એકાએક આમ કેમ? સુધર્માસ્વામી કહે છે, અભય! જ્યાં સાધુની હેલણ થાય, પ્રીતને ભંગ થાય ત્યાં અમને રહેવું કલ્યું નહિ. પ્રભુ! શું કારણ છે? આપ મને જલદી કહે.
સુધર્માસ્વામી કહે છે અભય! ગઈ કાલે એક ભવ્યાત્મા કઠિયારાને દીક્ષા આપી. એ નવદીક્ષિત સંતની લેકે નિંદા કરે છે અને એમ બેલે છે કે અમે તે આટલા વર્ષોથી ધર્મ પામ્યા છીએ, સામાયિક, પ્રતિકમણું, તપ, જપ આદિ ક્રિયાઓ કરીએ છીએ. છતાં પણ અમે સાધુ ન થયાં અને આજકાલને અબુધ લાકડા કાપનારો કઠિયારે સાધુ થઈ ગયો. શું બેટું થયું? લાકડાના ભારા વેચવા મટી ગયાં. સારું સારું ખાવાનું મળશે. આવી વાતો કરે છે. ભાઈ ! ત્યાગ માર્ગમાં શ્રીમંત અને ગરીબના ભેદભાવ ન હોય. જે દેશમાં અમારા સાધુની નિંદા થાય ત્યાં અમારાથી રહેવાય નહિ. માટે અમે રાજગૃહી છેડીને વિહાર કરી જઈશું.
અભયકુમાર હાથ જોડીને સુધર્માસ્વામીને વિનવે છે કે પ્રભુ! આપ મારી ખાતર બે દિવસ રોકાઈ જાવ. હું બધું જ ઠીક કરી દઈશ, વાતાવરણ સુધરી જશે. બુદ્ધિ
Page #627
--------------------------------------------------------------------------
________________
નિધાન અભયકુમાર પિતાના મહેલે આવ્યાં. પિતાના માણસોને બોલાવી પ્રભાતનાં પહેરમાં નગરીના મધ્યકમાં સેનાના, હીરાના અને પન્નાના ઢગલા કરાવ્યાં. અને પિતાના માણસને ઉભા રાખ્યા. એ માણસ મોટેથી જાહેરાત કરવા લાગ્યાં કે કઈ લઈ જાઓ. આ ત્રણે ઢગલા અભયકુમાર મફતમાં આપી દે છે. જેને જોઈએ તે લઈ જાવ. '
બંધુઓ! જે ધનના ઢગલા મફતમાં મળતા હોય છે કે લેવા ન આવે ? તમારી રાજગૃહી નગરીમાં આવું બને તે તમે પણ દોડે ને? (હસાહસ). નગરીમાં વાત પ્રસરી ગઈ. ધનવાને પણ આવ્યાં ને ગરીબ પણ આવ્યાં. મધ્યમ વર્ગ પણ દોડી આવ્યા.
જ્યાં ધનના ઢગલાને અડવા જાય છે ત્યાં પેલા માણસો કહે છે જરા . આ ધનના ઢગલા મફતમાં જ આપી દેવાના છે. પણ એક શરત છે કે સુવર્ણ લેનારા માણસેએ જીવનભર કાચા પાણીને, અગ્નિને, વનસ્પતિને અડકવાનું નહિ. મિથુનનું સેવન કરવાનું નહિ આ શરત જેને મંજુર હોય તે આ ત્રણે ઢગલા મફતમાં લઈ જાવ.
આ શરત સાંભળી સૌ પીછેહઠ કરવા લાગ્યા. ધન લઈને આપણે ભેગવવાનું તે નહિ, સાધુ બની જઈએ તે જ એમની શરતનું પાલન થઈ શકે. માટે આપણે આવું ધન જોઈતું નથી. હજારો માણસોની ઠઠ જામી હતી. એક પણ મરદ આગળ ન આવે. આ જોઈને મંત્રીશ્વર અભયકુમાર એક ખૂણામાંથી બહાર નીકળ્યા. માનવમેદની સામે પિતાને ઘેડ ઉભે રાખી બેલ્યા હે મગધના પ્રજાજને ! જે કાંઈ બોલે તે વિચારીને બેલે. ઉતાવળથી અપાઈ જતાં અભિપ્રાયે કયારેક મોટું નુકસાન કરી દે છે. સોનામહારે ને ઝવેરાતના ઢગલા મફતમાં આપવા છતાં એક પણ મરદ કેમ આગળ ન આવ્યા? તમને આટલું ધન મળે છે તે પણ તમે અગ્નિ, કાચું પાણી અને મૈથુન છોડવા કેમ તૈયાર નથી થતા? અને જે આત્માએ ગઈ કાલે આ ત્રણે ચીજોને સદાને માટે ત્યાગ કરી દીધે એની તમે પ્રશંસા ન કરી અને ઉલટા નિંદા કરવા તૈયાર થયાં? પણ વિચાર કરે. એ કઠિયારે આ સોનામહોરને અધિકારી છે, છતાં એ તે બિચારો સુવર્ણ લેવા આવ્યું નથી. અને તમે તે ભિક્ષુકની જેમ દોડી આવ્યાં છે. પણ જરા સમજે કે અગ્નિ, કાચું પાણી, મિથુન અને સંસારને ત્યાગ કર એ સહેલું કામ નથી. જે ત્યાગે છે એમને વંદન કરે અને તમે કરેલી ભૂલની ભગવાન સુધર્માસ્વામી પાસે જઈને માફી માંગે. અભયકુમારની વાત સાંભળી સૌને પિતાની ભૂલ સમજાઈ ગઈ. ત્યાંથી સૌ માને ભગવાન સુધર્માસ્વામી પાસે આવ્યા અને પિતાની ભૂલની માફી માંગી.
અભયકુમારની આવી બુદ્ધિ હતી. બુદ્ધિને સદુપયોગ તેઓ કરતાં હતાં. જ્યાં સંયમીના ગુણગાન થતાં હોય ત્યાં એનું હૈયું નાચી ઉઠતું હતું. સંયમીની નિંદા થતી સાંભળી એના દિલમાં દુઃખ થતું હતું. અંતે અભયકુમારે પણ દીક્ષા જ લીધી હતી.
અહીં ભગુ પુરોહિત કહે છે હે પુત્રો! આપણે હમણાં શ્રાવક ધર્મનું પાલન કરીએ,
Page #628
--------------------------------------------------------------------------
________________
પછી દીક્ષા લઈશું. જેની રગેરગમાં વૈરાગ્ય ભર્યો છે, જેની ક્ષણ ક્ષણ લાખેણી જાય છે તેવા પુત્રે એના પિતાને શું કહેશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન....નં ૮૬
આ
સુદ ૧૫ ને બુધવાર તા. ૧૪-૧૦-૭૦
અનંતજ્ઞાની ગૈલેષ પ્રકાશક, શાસન સમ્રાટ, મહાવીર પ્રભુના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. જગતના જી ઉપર કરૂણા કરી ભગવંતે બત્રીશ સિદ્ધાંતની પ્રરૂપણ કરી. જેમાં ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છે જેને અધિકાર ચાલે છે.
ભૃગુ પુરોહિતના બે પુત્રોને સદ્દગુરૂને ભેટે થતાં તેમનું જીવન ત્યાગમય બની કર્યું. એમના જીવનમાં પ્રકાશ પથરાઈ ગયે. આજે આ શુદ પૂર્ણિમાને પવિત્ર દિવસ છે. આયંબીલની ઓળીને છેલ્લે દિવસ છે. બીજી રીતે કહું તે અમારા પરમ તારક, જીવનનકાના સાચા સુકાની, પૂજ્ય ગુરૂણું પાર્વતીબાઈ મહાસતીજીની પુણ્યતિથિને પવિત્ર દિન છે. લોક વ્યવહારમાં પણ આજનો દિવસ શરદ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આપણે પણ આપણા જીવનમાં જ્ઞાનની પવિત્ર પૂર્ણિમા પ્રગટાવવાની છે. જ્ઞાન ક્યારે મળે? સદ્દગુરૂ મળે ત્યારે ને? સદ્દગુરૂઓ આપણા જીવનમાં રહેલા અજ્ઞાનના તિમિરને ટાળીને જ્ઞાનને પ્રકાશ પાથરે છે. જે અનાદિકાળના અંધકારને ટાળી પ્રકાશમાં લાવે તે જ સાચા ગુરૂ છે. ગુરૂ ગુરૂમાં પણ ફેર હોય છે.
काष्टे च काष्टे तरता यथास्ति, दुग्धे च दुग्धे तरता यथास्ति ।
जले जले त्व तरता यथास्ति, गुर गुरौ चा तरता यथास्ति ॥ લાકડા લાકડામાં ઘણું અંતર છે. સાગનું લાકડું, સીસમનું લાકડું, બાવળ અને લીંબડાનું લાકડું, ચંદનનું લાકડું. બધા લાકડામાં ચંદનનું લાકડું કિંમતી છે. દૂધ દૂધમાં પણ ફેર છે. ગાય-ભેંસનું દૂધ એ પણ દૂધ છે. આકડાનું, શેરનું દૂધ એ પણું દૂધ કહેવાય છે, પણ બંનેના ગુણમાં ફેર છે. ગાય અને ભેંસનું દૂધ શરીરને પુષ્ટિકારક છે. અને આકડાનું, થેરીયાનું દૂધ પીવે તે માણસ મરી જાય છે. પાણી પાણીમાં પણ ફેર હોય છે. એક ગામનું પાણી એવું હોય છે કે ખેરાક પાચન કરે છે. અને કઈ ગામનું
Page #629
--------------------------------------------------------------------------
________________
પાણી એવું પણ હોય છે કે જે પીવાથી ભૂખ ન લાગે. તે જ રીતે ગુરૂ-ગુરૂમાં
સાચા ગુરૂ બેટી વાતમાં હાજી હા ન કરે. પિતે તરે અને પિતાને શરણે આવેલાને પણ ઉદ્ધાર કરે, એજ સાચા ગુરૂ છે. સાચી વાત સમજાવતાં સગુરૂ પાછા ન પડે. એ કહી દે કે હે દેવાનું પ્રિયે ! તમે શુભ કર્મો કરશે તે સ્વર્ગમાં જશે અને અશુભ કમ કરશે તે નરક ને તિર્યંચમાં જશે. જીવ ચાર કારણે નરકનું આયુષ્ય બાંધે છે. અને ચાર કારણે તિર્યંચનું આયુષ્ય બાંધે છે એ તે તમે જાણે છે ને ! હવે નરક અને તિર્યંચમાં ન જવું હોય તે મહા આરંભ, મહા પરિગ્રહ, ગાઢ માયા, ખોટા તેલ અને ખેટા માપ ન રાખશે.
ભગવાનને એક જ સંદેશ છે કે ચાહે સાધુ હોય કે શ્રાવક હોય પણ તમે એકેક કાર્ય કરતાં પાપને ભય રાખજે. ભવભીરૂ બનજે. અભયકુમારને શ્રેણિક રાજા રાજ્યગાદી આપવાનું કહે છે ત્યારે અભયકુમાર કહે છેઃ પિતાજી ! તમે તમારા પુત્રનું હિત ઈચ્છે છે કે અહિત ? મારે આ રાજ્ય નથી જોઈતું. ભગવાન કહે છે છેલ્લામાં છેલ્લા ઉદાયન રાજા દીક્ષા લેશે, પછી કઈ રાજા દીક્ષા નહિ લે. માટે મારે રાજા બનવું નથી. જુઓ તે ખરા, કેવા વૈરાગી આત્માઓ ! જેને રાજ્યનું સિંહાસન મળે છે છતાં એ છોડીને દૂર ભાગે છે. આજે ભૌતિક સુખ મેળવવા માટે માણસે કેટલી મહેનત કરે છે? મિથ્યા માન્યતાઓ રાખે છે. નથી મળતું ત્યાં મેળવવા મથે છે. વૈરાગી આત્મા ધનના ઢગલાને રિડા અને કંકા જેવા સમજે. સંસારના સગાં નેહીઓ એની દષ્ટિમાં હાડકાના માળા દેખાય. ત્યારે એ ભેગને છેડી શકે. જેમ કોઈને હાલાને વિગ થાય, પછી એ સંસારમાં રહેવા છતાં ઉદાસીન ભાવે રહે છે. એમાં એને રસ હેતું નથી. નિરસ ભાવે રહે છે. તેમ વૈરાગી પણ ઉદાસીન ભાવે સંસારમાં રહે. તમે કુંભારના નિભાડા પાસે ઉભેલાને પૂછે કે તેને ગરમી કેવી લાગે છે? ત્યારે તે કહેશે કે આગમાં ઉભા હોય તેવી લાગે છે. તેમ આ સંસાર પણ કુંભારના નિભાડા જેવું લાગ જોઈએ.
બંધુઓ! તમે ટ્રેનમાં મુસાફરી કરતા હે ત્યારે ખિસ્સાકાતરુઓથી કેટલા સાવધાન રહે છે? એ મીલ્કત ન લૂંટાઈ જાય તેને માટે જેટલી સાવધાની છે તેટલી આત્માને માલ ન લૂંટાઈ જાય તેની અંશ માત્ર સાધવાની છે? ભૌતિક ઋધિ સાચવવામાં જેટલા સાવધાન છે એટલા જ આત્માની બદ્ધિ સાચવવામાં બેદરકાર છે. જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ એ જ આત્માનું ધન છે. એને રાગ દ્વેષ-ક્રોધ-માન-માયા-લેભાદિ દુશ્મને લંટી ન જાય તે માટે ખૂબ સાવધાન રહે. બે આત્માઓ સાવધાન થઈ ગયાં છે. તેઓ તેમના પિતાને કહે છે પિતાજી! આ સંસારમાં રાચવા જેવું નથી. અમારી એકેક પળ અમૂલ્ય જાય છે. આપ અમને આજ્ઞા આપે. આ આત્મા સંસારમાં અનંતકાળથી ભમે છે
Page #630
--------------------------------------------------------------------------
________________
૬૭.
સાયર જેટલાં દૂધ પીધા છે, માતાના સ્તનમાંય, એટલા ભવ અમે કર્યા છે, ગણ્યા એ ન ગણાય,
પિતાજી, આજ્ઞા આપને આજ. નરક અને તિર્યંચના ભવની વાત તે બાજુમાં મૂકે, પણ આ સમુદ્ર ભરાઈ જાય એટલાં તે માતાના દૂધપાન કર્યા છે. એટલે એટલા તે મનુષ્યના ભવ કર્યા છે. તે નરકતિર્યંચના કેટલા ભવ કર્યા હશે? માટે હવે અમારે આ સંસારમાં રહેવું નથી. આ સૂર કયારે નીકળે? જડને રાગ છૂટે ત્યારે ને? પાણી મળે ને દૂધ મળે છે એવા સુખોમાં આ જીને રહેવું નથી ગમતું અને તમને છોડવું નથી ગમતું. જેમ બકરું બેં બેં કરે છે તેમ અજ્ઞાની જીવ મોહને કારણે મેં મેં કરે છે. આચારંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે અજ્ઞાનને વશ થઈ એકેક જીવે શું કરે છે –
માયા છે, પિયા કે, મારા મે, મળી , મન્ના છે, પુત્તા મે, પુજા મે, જુના છે, सहिसयण-सगथ संथुयामे, विवित्तु वगरण परिवट्टण भोयणच्छायण मे, इच्चत्थं
gિ છો વસે પમત્તે આચારંગ સૂત્ર અ. ૨ ઉ. ૧ માતા મારી છે, પિતા મારા છે, ભાઈ-બહેન મારા છે, પત્ની પુત્ર-પુત્રી, પુત્રવધૂ, મિત્રો, સ્વજને, ઘરવખરી આ બધું જ મારું છે, જ્યાં જુઓ ત્યાં મારું, મારું ને મારું કરી રહ્યા છો. જ્યાં સુધી જીવને જડને રાગ છે ત્યાં સુધી વૈરાગ્ય નહિ આવે. અહીં અમે તમને કહીએ દેવાનુપ્રિયે! જડ પુદ્ગલ ઉપર મમતા કરવા જેવી નથી. ત્યારે તમે માથું ધુણાવે છે, પણ એ પાવર ક્યાં સુધી રહેવાને? તમે અહીંથી ઉઠીને ઘેર ગયા. ઘરે તમારા કપડાં શીંગ કંપનીમાં ધેવાઈને આવ્યાં છે. તમારે નાને પુત્ર બહારથી કોલસાની ભૂકીવાળા હાથ લઈને ઘરમાં આવ્યા અને એ તમારા કપડાં ઉપર હાથ ઘસે તે વખતે તમારી પારાશીશી શાંત રહેશે કે ચઢી જશે ? જે બરાબર સમજ્યા હશે તો તમને એમ થશે કે આ તે જડ છે. એને આટલો બધો મોહ શા માટે? અને નહિ, સમજ્યા હો તે એમ થશે કે મારા ઈસ્ત્રીબંધ કપડાં બગાડી નાખ્યા. જડ ચૈતન્યને ભેદ સમજવા જેવો છે. અંદરથી જેનું ચૈતન્ય ધબકારા કરતું હોય છે તે આત્માઓ કેવા હોય છે?
જેના જીવનમાં ચૈતન્ય ધબકતું હોય એ જ સાચું સ્વસ્થ જીવન છે. ચૈતન્યથી ધબકતા જીવનમાં પાપને ડર હેય, તે આત્માએ પાપથી દૂર રહેવાના જ વિચાર કરતા હોય, અને તે અનુસાર જ તેમની પ્રવૃત્તિ ચાલતી હોય, તેના માટે એક સુંદર દૃષ્ટાંત છે.
એક ધનવાન શેઠને સમુદ્રદત્ત નામને પુત્ર હતા. તેના લગ્ન બીજા ગામની જિનમતી નામની શ્રેષ્ઠી કન્યાની સાથે થયાં હતાં. જીવનમાં બને તેટલે વધુ સંયમ
શા, ૭૮
Page #631
--------------------------------------------------------------------------
________________
૧૮ પાળવે તે સમુદ્રદત્તને મુખ્ય આદર્શ હતે. એટલે એની ભાવના એવી હતી કે સંસારના બંધને બંધાયા છીએ પણ પત્નીને જેટલી મોડી તેડીશું તેટલું બ્રહ્મચર્ય વધુ પળાશે. એટલે એ પત્નીને તેડવાની એને ઉતાવળ ન હતી. પણ મેહના દલાલ સગાવહાલાંઓ એને અર્થ જુદો કરવા લાગ્યા. સમુદ્રદત્તને એ કન્યા ઉપર પ્રેમ નથી. મોટે ભાગે દુનિયા મોહ ઘેલી હોય છે. એને આત્મચૈતન્ય અને તત્ત્વ પ્રકાશનાં જીવનના સાત્વિક આનંદની ખબર કયાંથી હોય? જિનમતી પણ એવી જ રીતે તને પ્રકાશ પામેલી હતી. જેની રમણુતા જિનેશ્વરમાં જ છે એવી જિનમતીના વિચારે પણ સમુદ્રદત્તને મળતાં જ હતાં. - જ્યારે લોકોમાં આવી વાત થઈ ત્યારે સમુદ્રદત્ત પિતે જ પિતાના એક નેકરને સાથે લઈને પત્નીને તેડવા માટે જાય છે. તે સમયમાં ગાડી–મોટર આદિ વાહનની સગવડ ન હતી એટલે ચાલતે જાય છે. ચાલતાં ચાલતાં વન-વગડામાં એક ઝાડ નીચે સમુદ્રદત્ત સૂતો છે. પેલા નોકરને બેસી રહેવું ગમતું ન હતું, એટલે બેઠે બેઠે જમીન
દવા લાગ્યા. પિચી જમીન હતી એટલે જલ્દી ખાડો પડી ગયે. તેની અંદર એણે એક સેનાને ચરૂ દાટેલો છે. એ જોઈને નેકર હરખાવા લાગે. સમુદ્રદત્ત એકદમ જાગી ગયે. એની દષ્ટિ એ ખાડા તરફ જતાં એણે કહ્યું-તું આ શું કરે છે? ભાઈ, એને દાટી દે, આ તે લેભનું કારણ, ઉન્માદ વધારનાર અને આરંભ-સમારંભથી જીવને વધ કરાવનાર છે. વગર મહેનતનું પરાયું ધન ખુબ અનર્થ કરાવનાર છે. સમુદ્રપાળના જીવનમાં ચૈતન્ય ધબકારા કરી રહ્યું હતું એટલે એને આવા વિચાર આવ્યા. જેને ચેતનદેવ ઉંઘતે હોય છે એના વિચારે આનાથી તદ્દન જુદા હોય છે. : ચેતનદેવની પાસે ચૈતન્ય શક્તિ તે છે જ. પણ કયારેક એ અંદરથી ધબકારા કરતી હોય છે અને કયારેક એ સૂતેલી હોય છે. જ્યારે પાપથી દૂર રહેવાનું મન થાય ત્યારે ચૈતન્ય જાગતું હોય છે, અને જ્યારે પાપમાં જ મગ્ન રહેવાનું મન થાય ત્યારે ચૈતન્ય ઉંઘતું હોય છે. ચૈતન્યને ધબકતું રાખવા માટે જ આ શ્રેષ્ઠ માનવનો ભવ મળે છે. એને જેમ તેમ ગુંચા નહિ. * આ નેકર જડને રાગી છે. એટલે એને તે પેલા ચરૂમાં જ આનંદ આવતો હતે. પણ સમુદ્રદત્તના વચન સાંભળી એને મનમાં એમ થયું કે નકકી ધન જોઈને શેઠની દશા બગડી છે. એને આ ચરૂ લઈ લે છે, અને ઉપરથી ધર્મની વાતો કરીને સફાઈ અતાવે છે. પણ હું કંઈ એમ ધન જવા દઉં તેમ નથી. એમ વિચાર કરી એ વખતે સર્કરાનું ગામ નજીક આવતાં સમુદ્રદત્ત કહે છે ભાઈ! હું અહીં ગામ બહાર થોડીવાર
કું છું. તું આગળ જઈને મારા સસરાને ખબર આપ કે તમારા જમાઈરાજ આવે છે. *. શક્કી આશ થાય એટલે જવું તે પડે જ, પણ એના મનમાં પિલા જડને રંગ
Page #632
--------------------------------------------------------------------------
________________
૬૯
લાગે છે. એના મનમાં એવા વિચાર આવ્યા કે જોયું કે, મને આગળ મોકલીને પેલે ચરુ એને ઉપાડી લાવે છે. માટે જ આ ધંધે કર્યો છે. બંધુઓ ! જેજે, પરિગ્રહ કે અનર્થ કરાવે છે. ભગવાને દશવૈકાલીક સૂત્રમાં કહ્યું છે –
न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा ।
મુજી વાણો પુરો, ફુ યુદં મસિT II દશ. વૈ. અ, ૬-૨૧ જડ પ્રત્યેની મૂછ એ જ પરિગ્રહ છે. જ્યાં મૂર્છા નથી ત્યાં પરિગ્રહ નથી. ભક્ત ચક્રવતિ પાસે કેટલી સમૃદ્ધિ હતી, છતાં એને એમાં મૂછ ન હતી. એટલે એને પરિગ્રહવાન ન કહ્યો.
આ નોકર તે ઉતાવળ છેડે જઈને પાછો આવ્યો. અને સમુદ્રદત્તને કહે છે ભાઈ! તમારા સાસરે જવા જેવું નથી. હું તે તમારા સાસરે ગયા ત્યારે તમારા સાસુસસરા બિચારા ઉદાસ બનીને બેઠા હતા. મેં તે આજુબાજુના ઘરમાં તપાસ કરી તે એવું જાણવા મળ્યું કે તમારી પત્ની જિનમતી ખરાબ લાઈને ચઢી ગઈ છે. એટલે એમના મોઢાં તે કાળા મેશ જેવા થઈ ગયા છે. જમાઈરાજ તેડવા આવે ત્યારે મોટું શું બતાવશે?
સમુદ્રદત્ત વિચારમાં પડી ગયે. જિનમતી તે ખૂબ સંસ્કારી છે. આવું બને તેમ મને લાગતું નથી. છતાં પણ મોહ બૂરી ચીજ છે. જુઓ! ધનને લેભ શું નથી કરી વતે? લેભની પાછળ કેવી માયાજાળ રચાય છે. ધનના લેભથી નેકર પવિત્ર જિનમતી ઉપર આરોપ મૂક્તા પણ અચકાશે નહિ. રાજ્યના લેભથી કોણિકે પિતાના પિતાને કાશગ્રહમાં પૂર્યા હતા. રાજ પાંચસે ચાબખાને માર મારતાં પણ અચકાય નહિ. પિતાએ એને માટે કેટલું કર્યું હતું એ બધું જ પરિગ્રહમાં પાગલ બનીને તે ભૂલી ગયે હતે.
સમુદ્રદત્ત ખૂબ ભદ્રિક હતા, એટલે નેકરની વાત સાચી માની. મનમાં એ જ ભાવના જાગી કે અહો ! મેહની કેવી વિટંબના છે, કે આવા સંસ્કારી કુટુંબમાં ઉછરેલી કન્યાને પણ ભૂલાવામાં નાંખી દીધી. આમાં એને પણ શ દોષ? આ સંસાર જ એવા પ્રકારને છે. ભર્તુહરિ રાજા પિંગલાની પાછળ કે પાગલ હતો. અને એ પિંગલા મહાવતમાં આસક્ત હતી. પરદેશી રાજાને સૂરિમંતા રાણું ઉપર કેટલે પ્રેમ હતે. છતાં પણ એ સૂરિકતા રાણીએ રાજાને ઝેર આપતાં પાછી પાની ન કરી. આમાં જિનમતીને દોષ નથી અને મારે પણ આ સંસારમાં રાચવા જેવું નથી. ત્યાં એને સંસાર ઉપરથી વૈરાગ્ય આવી ગયો. એટલે નોકરને કહે છે ભાઈ! મને તે આ સંસાર ઉપરથી વૈરાગ્ય આવ્યું છે. માટે હું તે હવે અહીંથી કઈ ગુરૂની શોધમાં જાઉં છું. મને સદ્દગુર વાળશે એટલે તેમની પાસે દીક્ષા લઈ લઈશ. અને તું અહીંથી સીધે ઘેર પહોંચી છે. અને આ બાપુજીને આ સમાચાર આપજે.
Page #633
--------------------------------------------------------------------------
________________
સમુદ્રદત્ત કે પવિત્ર આત્મા છે. એને જિનમતી ઉપર સહેજ પણ તિરસ્કાર ને આ. ઉલ્ટ એની દયા ખાવા લાગે, કે બિચારીને કમેં ભૂલાવી. અને પોતે વૈરાગ્યના રંગમાં રંગાઈ ગયે. બસ. હવે આ સંસારને નવગજના નમસ્કાર. એનું ચૈતન્ય કેવું ધબકારા કરતું હતું? કે આવા પ્રસંગે પણ મનમાં ખેદ ન આવ્યો. જ્યારે નેકરના જીવનમાં જડતા ધબકારા મારી રહી હતી. એટલે એને એવી શંકા થઈ કે આ સમુદ્રદત્ત મને મોકલીને પેલી મિલકત લઈ લેશે તો? એટલે કહે છે કે આપને આમ એકલા મૂકીને મારાથી ન જવાય. આપને ગુરૂ મહારાજના ભેગા કરી પછી હું ઘેર જઈશ. એમ કહી સાથે ચાલ્ય, પણ એની દાનત ખોટી છે, કારણ કે અંતરમાં જડ લદ્દમીને મેહ છે. પરિગ્રહની મમતા માણસની બુદ્ધિમાં ભ્રમ પેદા કરે છે. એટલે એ ક્રૂર કર્મ કરે એમાં કાંઈ નવાઈ નથી.
નેકરના ખિસ્સામાં છરી હતી. તે તેણે કાઢી અને સમુદ્રદત્તને પાછળથી પીઠમાં ભેંકી દીધી. પછી તે એકદમ ભાગવા લાગે. સમુદ્રદત્તની પીઠમાં ઘા લાગવાથી પાછા વળીને જોયું તે નેકરને દેડતે જ જોયે. બૂમ પાડી પણ પાછો ન વળે. એટલે સમુદ્રદત્તને મનમાં લાગ્યું કે પેલા ચરૂના લેભમાં જ આણે આ પાપ કર્યું લાગે છે. તે આણે જિનમતીને માટે પણ બેટી વાત નહિ કરી હોય એની શી ખાત્રી ? છતાં પણ ગમે તેમ હોય હવે મારે સંસારમાં પડવું જ નથી. સમુદ્રદત્તને નેકર ઉપર પણ ગુસ્સો ન આવ્યો. હશે, એ બિચારો અજ્ઞાન છે એને શે દેષ? એમ શુદ્ધ વિચારધારા પર ચઢ. સૂકા પાંદડા ને ભૂકે ઘા ઉપર દાબી પાટો બાંધી દીધા. ત્યાંથી ચાલતે ચાલતે ગુરૂ પાસે પહોંચી ગયે. ગુરૂને સર્વ હકીક્ત કહી. તેણે ઘા ઉપર ઉપચાર કરીને દીક્ષા લીધી.
સમુદ્રદત્તે દીક્ષા લીધાના સમાચાર આજુબાજુના ગામમાં ફેલાઈ ગયાં કે ફલાણું શેઠને પુત્ર તો સાધુ બની ગયા. જિનમતીના કાને પણ આ સમાચાર વાયુવેગે પહોંચી ગયા. જિનમતીના જીવનમાં ચેતનને ધબકારે હતો. એના વિચારો પણ સમુદ્રદત્ત જેવાં જ હતાં. એટલે એને ખૂબ આનંદ થયો. એના માતા-પિતાને કહે છે કે માતા-પિતા ! એમણે દીક્ષા લઈને જીવન સાર્થક કર્યું. હું પણ એ પવિત્ર આત્માના દર્શનાર્થે જાઉં છું. અને હું પણ ચારિત્ર લઈશ.
માતા-પિતાની આજ્ઞા લઈ, એમણે આપેલી સગવડ સાથે જિનમતી સમુદ્રદત્ત મુનિના દર્શને ગઈ. પિતાના પતિને મુનિવેશમાં જોઈ આંખમાં હર્ષનાં આંસુ આવી ગયા. તે ગદ્ગદ્ કઠે કહે છે હે મુનિરાજ! ધન્ય છે. આપે ચારિત્ર માર્ગ અંગીકાર કરી આપના - આત્માને તાર્યો અને મને પણ આ ભવ કૃપમાંથી ઉગારી. આપને જેટલે ઉપકાર માનું તેટલે ઓછો છે. વિષયના રંગમાં રગદોળનાર પતિ તે ઘણું ભવમાં મળ્યા, પણ આજીવન શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરાવી ચારિત્ર માર્ગે ચઢાવનાર પતિ તે મહાન ભાગ્યને ઉદય
Page #634
--------------------------------------------------------------------------
________________
ફેર હોય તે જ મળે. બંધુઓ! જિનમતીએ એમ ન કહ્યું કે તમારે સાધુ થઈ જવું હતું તે મને પરણ્યા શા માટે? આવી પત્ની મળવી એ પણ મહાન પુણ્યને ઉદય છે. સમુદ્રદત્તને ઉપકારી માની જિનમતિએ પણ દીક્ષા લઈ લીધી. અને બંને આત્માઓએ પરણ્યા છતાં અખંડ બ્રહ્મચારી રહી આત્માનું કલ્યાણ કર્યું. ચૈતન્યથી ધબકતા જીવનમાં જ આવી સુંદર વિચાર શ્રેણી સંભવી શકે છે. | દેવભદ્ર અને જશેભદ્રના અંતરમાં પણ ચેતનના ધબકારા થઈ રહ્યા છે. જેને સંસાર કારાગૃહ સમાન લાગે છે તેવા બે પુત્રો પિતાજીને કહે છે, અમને દિક્ષાની આજ્ઞા આપો. ત્યારે પિતા કહે છે હમણું શ્રાવકના બાર વ્રત અંગીકાર કરી સંસારમાં રહીએ. પાછલી ઉંમરમાં આપણે ચારે જણું દીક્ષા લઈશું. અને ઘર ઘરમાં ગૌચરી કરી આપણી જીવનયાત્રા વીતાવીશું. ત્યારે પુત્ર શું કહે છે –
जस्सत्थि मच्चुणा सक्ख, जस्स वऽत्थि पलायण ।।
નો નારૂ મરિસાઈ, દુ સુણ તિવા ઉ. અ. ૧૪-૨૭ પિતાજી! આપ કહે છે કે આપણે પછી દીક્ષા લઈશું તે શું આપણે એટલે સમગ્ર જીવીશું એ નક્કી છે? જ્યાં એક ક્ષણને પણ ભારે નથી ત્યાં એટલા લાંબા સમયની રાહ કેમ જોવાય? આ સંસારમાં સુખે કેણ સૂઈ શકે?
જેને છે મૃત્યુથી મૈત્રી, જે જાણે મરવું નથી,
મૃત્યુથી જે છૂટી ભાગે, તે સુવે સુખથી ભલે.” જેણે મૃત્યુ સાથે મિત્રતા સાધી હોય, અથવા જે જાણતા હોય કે હું મરવાને નથી, તેમજ મૃત્યુ આવે ત્યારે ભાગી છૂટવાની જેનામાં શક્તિ હોય તે જ સુખપૂર્વક સૂઈ શકે. અર્થાત્ ધર્મકાર્ય માટે રાહ જોઈ શકે. જો કે આ બધી વાતે અસંભવિત છે. દરેક મનુષ્યને માટે મૃત્યુ અનિવાર્ય છે. માટે ધર્મના કાર્યમાં સહેજ પણ ઢીલ કરવી જોઈએ નહિ.
સ્વ. પૂજ્ય પાર્વતીબાઈ મહાસતીજીને શ્રદ્ધાંજલી -
આજે અમારા તારક પૂજ્ય ગુરૂજીની ૧૫મી પવિત્ર પુણ્યતિથિને દિન છે. ખરેખર ! ગુરૂ એ તે જન્મ મરણના ચક્કરને મટાડનાર છે, અને અંધકારમાંથી પ્રકાશમાં લાવનાર છે. ચારિત્રમય જીવનનું ઘડતર ઘડનાર છે. પૂ. ગુરૂણીને અમારા ઉપર અનહદ ઉપકાર છે. બધાના ઋણમાંથી મુક્ત થઈ શકાય છે પણ ગુરૂના અણુમાંથી મુક્ત થઈ શકાતું નથી. કારણ કે તેઓ આપણને ભવસમુદ્રમાંથી તારનાર છે.
- પૂજ્ય ગુરૂણ ખૂબ જ ગુણગંભીર હતાં. એમનું ચારિત્ર પણ ખૂબ ઉચ્ચ કેટીનું - હતું. પૂજ્ય પાર્વતીબાઈ મહાસતીજીને જન્મ લીબડી શહેરમાં ચોકસી કુટુંબમાં થયો
Page #635
--------------------------------------------------------------------------
________________
હતા. તેમના પિયરીયાં દેરાવાસી હતા, અને તેમના લગ્ન સાણંદમાં સ્થાનકવાસી કુટુંબમાં થયેલા. તેમના લગ્ન તેરમા વર્ષે થયા હતાં અને ચૌદમા વર્ષે તે તેને સંસારનું કારમું દુઃખ-વિધવાપણું આવી ગયું. પહેલાના વખતમાં નાની ઉંમરમાં લગ્ન થતાં. પાર્વતીબાઈ મહાસતીજી પરણ્યાં હતાં એટલું જ. બાકી સંસાર શું કહેવાય એ પણ તેઓ સમજતાં ન હતાં. તેમની ઉંમર નાની હતી એટલે માતા-પિતાએ તેમનું મન ધર્મના માર્ગે વાળ્યું. તેમને પણ સમજાઈ ગયું કે આ સંસાર આ ભયંકર છે. આ સંસારમાં રહેવું તેના કરતાં આત્મસાધના કરી માનવ જીવનને હું સફળ કરી લઉં, તેમને સંયમ લેવાની લગની લાગી.
તેમના પિતાશ્રી દેરાવાસી હતાં. તેઓએ કહ્યું : દીક્ષા લેવી હોય તે દેરાવાસીમાં આપું, એટલે રજા આપતાં ન હતાં. પૂજ્ય મહાસતીજી કહે છે મારે તે સ્થાનકવાસીમાં જ દીક્ષા લેવી છે. ચાર વર્ષ તેઓ સંસારમાં રહ્યા. છેવટે વૈરાગીને વિજય થ અને કુટુંબીજનોની આજ્ઞા મળતાં ખંભાત સંપ્રદાયના પૂજ્ય આચાર્ય ગુરૂદેવશ્રી છગનલાલજી મહારાજના સાનિધ્યમાં પૂજ્ય ગુરૂણ જડાવબાઈ મહાસતીજી પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. પૂજ્ય જડાવ બાઈ મહાસતીજી પણ પ્રખર વિદ્વાન સાધ્વીજી હતાં. તેમની પાસેથી ખૂબ જ્ઞાન મેળવ્યું. જ્ઞાન-ધ્યાનમાં આગળ વધી જૈન શાસનની શોભા વધારી અમારા તારણહાર બન્યાં.
પૂજ્ય ગુરૂણી ખૂબ જ શાંત અને સૌમ્ય પ્રકૃતિનાં હતાં. તેમને આત્મા ખૂબ પવિત્ર હતે. સંવત બે હજારને આઠ (૨૦૦૮)ની સાલમાં તેમને છાતીનું કેન્સર થયું હતું. તેથી તેમણે ઓપરેશન કરાવ્યું હતું. અને તેથી તેમને ઘણું જ સારું થયું હતું. ત્યાર બાદ તેઓ સુરત, વડોદરા વિગેરે ગુજરાતના ક્ષેત્રોમાં અને સૌરાષ્ટ્રમાં વઢવાણ, સુરેન્દ્રનગર, સાયલા, મૂળી, વિગેરે ક્ષેત્રોમાં વિચરતાં ચેટીલા થઈ રાજકોટ સુધી વિહાર કરેલ, અને ખૂબ જ ધર્મની પ્રભાવના કરેલ. છેવટે વેદનીય કર્મના ઉદયે સંવત ૨૦૧૧માં કેન્સર ફરીને ઉથલે માર્યો. આવી ભયંકર વ્યાધિ હોવા છતાં પિતે ખૂબ જ સમતા રાખતાં હતાં. અને નવકારમંત્રનું સતત સ્મરણ કર્યા કરતા હતા. આવી અસહ્ય વેદના પ્રસન્ન ચિત્ત સહન કરતાં હતાં.
આમ કરતાં આસો સુદ તેરસને દિવસે તેમને અંતરાત્મા જાગી ઉઠયે. અને મને તથા મારા ગુરુબહેન પૂજ્ય જશુભાઈ મહાસતીજીને કહી દીધું કે હું હવે ત્રણ દિવસ જ છું. મને સંથારો કરાવે. તેમ દરેક રીતે એમણે અમને ખૂબ જાગૃત કર્યા. પણ અમે તે વાતને દઢતાપૂર્વક ગ્રહણ ન કરી શક્યાં. અને પૂનમને દિવસ આવી ગયે. છેલ્લે ખુલ્લા શબ્દોમાં કહી દીધું કે હું આજનો દિવસ છું, મને સંથારે કરાવે. પંચ મહાવ્રત ઉચર વિગેરે કહ્યું. મને પણ થઈ ગયું કે મારા તારણહાર અમને મુકીને આજે ચક્કસ
Page #636
--------------------------------------------------------------------------
________________
ફક
જવાના. તે સાચુ' જ કહે છે. એટલે મે એમના પાટાછેડીને જોયુ' તા ધા તા તન સૂકાઈ ગયેલે. લાહી-પરૂતુ' તા નામ નિશાન ન મળે. દર્દ પણ તદ્ન શાંત થઈ ગયુ'. અને તેમને પંચ મહાવ્રતની આલેચના કરાવી, બધા પ્રત્યાખ્યાન કરાવી સથા કરાવી દીધેા. અમે તથા શ્રી સંઘ તેમની પાસે એકધારી સ્વાધ્યાય સભળાવવા લાગ્યા. એ આત્માએ અ'તિમ સમય સુધી પેાતાના આત્મ સ્વરૂપમાં રમણતા કરી. સજાગ અનેલા આત્માએ વીતરાગદેવનું શરણું લઈ તેમના કહેવા પ્રમાણે આસા સુદ્ઘ પૂનમના દિવસેરાત્રે આ નશ્વર દેહને ત્યાગ કર્યાં. તેમના હું જેટલા ગુણ ગાઉં" તેટલા ઓછા છે. રાજકૈાટ શહેરને આંગણે પૂજ્ય ગુરૂણીની પંદરમી પુણ્યતિથિ ઉજવાય છે. તે પવિત્ર આત્માના ગમે તેટલા ગુણગ્રામ કરુ' તે પણ તેમના ઋણમાંથી મુક્ત બની શકું તેમ નથી. આજે ખભાત સંપ્રદાયમાં સેળ સાધ્વીજી વિદ્યમાન છે, તે પૂજ્ય ગુરૂણીનેા જ પૂજ્ય ગુરૂણીની પુણ્યતિથિના દિવસ પણ એવા પવિત્ર છે કે દરેક માણસે સ્હેજે ધમ – આરાધનામાં જોડાય. તેમની શ્રદ્ધાંજલી નિમિત્તે દરેક ભાઇઓ અને બહેના સારાં સારાં વ્રત–પ્રત્યાખ્યાન કરી લેશેા.
પ્રતાપ છે.
વ્યાખ્યાન ... ૮૭
આસા વદ ૧ ને ગુરૂવાર તા. ૧૫-૧૦-૭૦
શાસન સમ્રાટ ત્રિલોકીનાથ વીર પ્રભુની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્ર, જે વાણીમાં અનંત ભાવભેદ રહેલાં છે. દુનિયામાં વાણી તે અનેક પ્રકારની છે. પણ જે વાણી સાંભળતાં અનાદિ કાળની કર્માંની ભેખડા તૂટે તે જ સાચી વાણી છે. ભગવાન ભવ્ય જીવાને જગાડતાં કહે છે હું આત્માએ! તમે સમય માત્રના પ્રમાદ ન કરો. કેટલા કાળ તમે પ્રમાદમાં વીતાવ્યેા ? કેટલેા કાળ અવ્રતમાં પસાર કર્યાં ? હવે જો કર્માને ક્ષય કરવા હોય તે પ્રમાદના ત્યાગ કરી. કારણ કે જેવી રીતે કમના બંધ પ્રમાદથી થાય છે તેવી જ રીતે અપ્રમાદથી કાઁના ક્ષય પણ થાય છે. મેાક્ષ એટલે શું? મ્રત્લન મ યે મોક્ષ સ પૂર્ણ કમ ના ક્ષય થવા તેનું નામ મેાક્ષ છે. એક વખત મધાયેલું કમ કયારેક તા ક્ષય પામે છે પણ જ્યાં સુધી એ કમ કરીને ખધાવાના સંભવ હાય, અગર એ કમ શેષ પણ આકી હોય ત્યાં સુધી તેના આત્યંતિક ક્ષય થયા છે એમ ન કહી શકાય. આત્યંતિક ક્ષય એટલે પૂર્વે બાંધેલા કર્માંના ક્ષય અને નવા કમને આંધવાની યાગ્યતાના અભાવ. જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, માનીય અને અંતરાય, એ ચાર કમાન સપૂર્ણ ક્ષય થવાથી નીતરાગતા
Page #637
--------------------------------------------------------------------------
________________
દર
સવનતા પ્રગટે છે, છતાં વેદનીય આદિ ચાર અઘાતી કર્મોની વિદ્યમાનતા હોવાને કારણે મેક્ષ મળતું નથી. એ ચારેય કમેને સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે જ સંપૂર્ણ કમને અભાવ થઈ જન્મ મરણનું ચક્ર બંધ પડે છે તેનું નામ જ મોક્ષ છે.
પ્રમાદને કારણે અનાદિકાળથી જીવ ચતુર્ગતિના ચક્કરમાં ભમે છે. નરક, તિર્યંચ, મનષ્ય અને દેવ એ ચાર ગતિમાં સૌથી વધુ કાળ જીવે કઈ ગતિમાં પસાર કર્યો તે તમે જાણે છે ને? એકેન્દ્રિયમાં એટલે સાધારણ વનસ્પતિ અનંતકાયમાં અનંતકાળ પસાર કર્યો. પૃથ્વીકાય, અપકય, તેઉકાય, વાઉકાયમાં અસંખ્યાતે કાળ કાઢયે.
वणस्सईकाय मइगओ, उक्कोसं जीवो उ संवसे ।
વારમાન્ત તુરતાં, સમયે યમ મા પમાયણ / ઉ. અ. ૧૦-૯ વનસ્પતિકાયમાં અનંતકાળ પસાર કર્યો છે. જીવ નિગોદમાં ઘણું રહ્યો છે. હજુ વ્યવહાર રાશિના કંઈક જીવે એવા છે કે અનંતી ચોવીસીઓ થઈ ગઈ છતાં પણ હજુ તે જ બહાર આવ્યા નથી. આ જીવ ત્રસકાયમાં વધુમાં વધુ બે હજાર સાગરોપમ રહે છે. બે ઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચૌદેન્દ્રિય અને પંચેન્દ્રિય આ બધા ત્રાસ કહેવાય. આ બધા વચ્ચે કાળ બે હજાર સાગરોપમને છે, બાકીને કાળ સ્થાવર છે. જે આટલા સમયમાં જીવ ચેતી જાય તે સારી વાત છે. નહિ તે પાછા એક વખત એકેન્દ્રિયમાં ગયા વિના છૂટકો જ નહિ. પાછા ફરીને ત્રસકાયમાં આવે.
એકેન્દ્રિયમેં ફિરતે ફિરતે, કુછ શુભ કર્મ ઉદય આયા, તબ દે ઈન્દ્રિયમેં તેઈન્દ્રિયમેં, કાલ અનંત કષ્ટ પાયા, ફિર ચૌરેન્દ્રિયમેં દુઃખ પાયા, પંચેન્દ્રિય ગતિ ફિર પાઈ
વહાં નરક તિર્યંચ નિમેં, કષ્ટ સહ અતિ હૈ ભાઈ.” એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચરેન્દ્રિયમાં અજ્ઞાનપણે કેટલાં કષ્ટ સહન કર્યા છે. એકેન્દ્રિયમાંથી બેઈન્દ્રિયમાં એમ ઉત્તરોત્તર પુણ્ય વધતું ગયું તેમ તેમ આગળ આવતાં ગયા. પંચેન્દ્રિયમાં પણ નરક ગતિ અને તિર્યંચગતિમાં કેવા કષ્ટ સહ્યા. પછી આ અમૂલ્ય માનવભવ મળે છે. મનુષ્યનું આયુષ્ય બહુ અ૫ છે. હવે પ્રમાદ કરીને કેમ બેસી રહેવાય?
બે પુત્રે એના પિતાને કહે છે પિતાજી! આપ કહે છે કે આપણે પાછલી ઉંમરે સંયમી બનીશું. આ વિશ્વાસ કણ રાખી શકે? જેણે મૃત્યુ સાથે મિત્રાચારી બાંધી હાય અથવા મરણ વખતે કાળના પંજામાંથી પલાયન–ભાગી છૂટવાની જેનામાં તાકાત હોય અથવા તે જેને ખબર હોય કે હું મરવાને જ નથી એ જ અવી રીતે ધર્મ કરવા માટે સમયની રાહ જોઈ શકે. વળી યુવાવસ્થામાં જે ધર્મની આરાધના થઈ શકે છે તે ઘડપણમાં નથી થઈ શકતી. કાનપુરી દેવાળું ફંકશે, પેટલાદમાં આગ લાગશે, ખંભાત ખળભળી ઉઠશે અને પાવાપુરી ધ્રુજી ઉઠશે, ત્યારે કંઈ ધર્મારાધન નહિ થાય. કાનપુરી
Page #638
--------------------------------------------------------------------------
________________
એટલે કાન સાંભળશે નહિ, પેટલાદ એટલે પેટ-હોજરીમાં ખાધેલું પાચન નહિ થાય, ખંભાત એટલે ખંભા ખળભળી જશે અને પાવાપુરી એટલે પગ ઘુંજશે ત્યારે શું કરી શકવાના છે? માટે જ જ્ઞાની કહે છે “જ્યાં સુધી એક પણ ઈન્દ્રિયની હાની થઈ નથી ત્યાં સુધી ધર્મનું આચરણ કરી લે.”
જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ મનુષ્યની પ્રકૃતિએ પણ ફરતી જાય છે. પત્ની બહાર જાય એટલે ડઓએ ખેલીને જુએ અને ખાવા માટે ફાંફા મારે, રખેને આવી જશે તે ખાવા નહિ દે. જેવું તેવું ચાવીને ઉતારી દે એટલે અપ થઈ જાય છે. માટે જ જ્ઞાની કહે છે– “મનુષ્ય જન્મ ચાલીસે મીડે, સાઠે કોય સાઠામાં પેઠે. સિત્તેરે સગો ન કઈ એંશીએ આશ ન હેઈ”
આ સંસારમાં બધા ય સગાં સ્વાર્થનાં છે. જ્યાં સુધી મધપુડામાં મધ હોય છે ત્યાં સુધી માખીઓ એની આસપાસ આંટા મારે છે. તેમ જ્યાં સુધી ધન રૂપી મધ પાસે છે ત્યાં સુધી જ સહ સગા થવા આવે છે. આવા સ્વાર્થમય અને ક્ષણિક સંસારમાં રાચવા જેવું નથી. દેવભદ્ર અને જશોભદ્ર કહે છેઅમને મૃત્યુ ક્યારે આવશે તેની ખબર નથી. મૃત્યુ સાથે અમે મિત્રતા સાધી નથી, અને મૃત્યુ આવે ત્યારે ભાગી જવાની પણ અમારામાં તાકાત નથી. માટે આપ આજ્ઞા આપે. અમે સંયમ માર્ગે પ્રયાણ કરીએ. હજુ પુત્ર શું કહે છે.
अज्जेव धम्म पडिवज्जयामो, जहिं पवन्ना न पुणब्भवामो ।
કળાયે નેવ ચ વિનિ, વિમેળે વિરૂજી રા . ઉ.અ. ૧૪-૨૮ હે પિતાજી! અમે આજે જ ધર્મને અંગીકાર કરીશું. જે ધર્મને ગ્રહણ કરવાથી ફરીને સંસારમાં જન્મ-મરણ કરવા પડતા નથી. તથા આપ અમને કામને માટે વરંવાર આમંત્રણ આપો છે, પણ વિચાર કરો કે, આ સંસારમાં એવો કોઈ પણ પદાર્થ નથી કે આ જીવને એની ક્યારે પણ પ્રાપ્તિ ન થઈ હોય ! કહેવાનો આશય એ છે કે આ આત્મા ઊંચ-નીચ અવસ્થાઓમાંથી અનેકવાર પસાર થયા છે. કયારેક રાજા બન્યું તે કયારેક રંક બન્યો, કયારેક મનુષ્ય બન્યું તે કયારેક તિર્યંચમાં ગયે. કયારેક દેવ તે કયારેક નારકી. કેઈ પણ અવસ્થા એવી નથી કે આ જીવે એક વાર અથવા અનેકવાર એને અનુભવ ન કર્યો હોય. કામોને તે અનેક વાર ઉપગ કર્યો છે. માટે હવે અમને કામાદિ રાગના ત્યાગમાં અને ધર્મને અંગીકાર કરવામાં જ રૂચી થાય છે, આનંદ આવે છે. માટે હવે તે અમે સંયમત્રત અંગીકાર કરીશું.
દેવાનુપ્રિયે ! આત્મ સાધના કરવાને બે બાળકેને કે રંગ લાગે છે? તમને સંસારને રંગ લાગ્યો છે ને એમને સંયમને રંગ લાગ્યો છે. તમને એમ છે કે સંસારમાં બેઠા બેઠા મેશ મળે તે જોઈએ છે, પણ એમ સંસારમાં બેઠાં મેક્ષ છેડે મળે?
શ. ૭૯
Page #639
--------------------------------------------------------------------------
________________
એક રાજા પૂબ ન્યાયી અને પ્રજામાલક હતું. પ્રજા પણ એને પૂરા પ્રેમથી ચાહતી હતી. આ સજાને એવી ધૂત જાણે કે મારે મેક્ષ જોઈએ છે. તેથી તેને રાજવૈભમાં સહેજ પણ આનંદ ન હતું, ખાવું-પીવું કંઈ જ ગમતું ન હતું. બસ, એક જ એના મનમાં રટણું હતું કે મોક્ષ કેવી રીતે મળે? અને આભ સ્વરૂપનું ભાન કેવી રીતે થાય? રાજ્યમાં રહેવા છતાં ઉદાસીન ભાવે રહેતે હતે. તમારે ધન જોઈએ છે અને એને ધર્મ ઈ હતે. એને સંત ગમતાં હતાં, તમને સંતાને ગમે છે. તમે સંસારના સુખને
હે છે એ માસના સુખેને ચાહતે હતે. રાજાને સંપત્તિની ભૂખ ન હતી, સુંદરીઓના સીમાં પણ મુગ્ધ બનતે ન હતો. એને મન તે રજકણ કે અદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદગલ એક સ્વભાવ છે....અપૂર્વ
, એને મન વૈભવ અને માટી સમાન હતાં. આવા નિસ્પૃહી રાજા પ્રજાને શા માટે પડે? અને જે રાજા પ્રજાને કષ્ટ ન પહોંચાડે તેને પ્રજા પણ શા માટે ચાહે? આત્માનંદની વાતે જ ન્યારી છે. પુદ્ગલાનંદીઓને એને અનુભવ કયાંથી હોય? આ રાજા દરરોજ ધર્મસભા કરતે. જુદા જુદા તત્વજ્ઞાન અને ધર્મપ્રચારકોને લાવતે. અને સૌને એક જ પ્રશ્ન કરતો કે મને મોક્ષ કેવી રીતે મળે? મારે મોક્ષ જોઈએ છે. દરેક પિતપોતાની રીતે એનું સમાધાન કરતા. અને રાજા સાંભળે જતો હતો. આ વાતને વર્ષો વીતી ગયા પણ રાજાને મેક્ષ થયે નહિ. રાજાની ચિંતા વધવા માંડી. એ ચિંતામાં ને ચિંતામાં રાજા સુકાવા લાગે. એની ભૂખ લાગી ગઈ હતી અને ઉંઘ પણ ઉડી ગઈ હતી.
એક ફકીરને ખબર પડી કે રાજાને મેક્ષ જોઈએ છે, પણ હજુ એને મોક્ષ મળ્યો નથી. એક દિવસ રાજા પિતાના મહેલની અગાશીમાં સૂવે છે. બરાબર બારને કે એ ફકીર બહારની સીડીએથી રાજમહેલની અગાશીમાં આવ્યું. બાર વાગ્યે પણ રાજા તે મોક્ષના વિચારમાં જાગતો જ પડયે હતે. માણસના પગને અવાજ સાંભળી રાજા એકદમ બેઠા થઈ ગયા અને મોટા અવાજે બૂમ પાડીને બોલ્યા-કેણ છે? ફકીરે જવાબ આપે. રાજન ! એ તો હું છું. મારું ઊંટ ખવાઈ ગયું છે તે શોધવા માટે હું અહીં આવ્યો છું.
- ફકીરની વાત સાંભળી રાજાએ ખડખડાટ હસતાં કહ્યું. અરે મૂખ ! ઊંટ તે બહાર જંગલમાં ફરતું હોય. અહીં તે વળી ઊંટ હોય ખરું? અગાશીમાં ઊંટ ક્યાંથી જડે? ફકીર પણ હસીને કહે છે સાહેબ, હું મૂર્ખ નથી પણ જે અગાશીમાં ઊંટ ન હોય તે પછી રાજમહેલમાં બેઠા બેઠા મોક્ષ મળે ખરો? આ આપની મૂર્ખાઈ નથી તે બીજું શું છે! બંધુઓ! તે ઘડાને ચાબૂક બતાવવાની જ હેય.
તેજીને ટકોરે ને ગધેડાને ડફણાં, રોજ ખાય ને રોજ ભૂલી રે જાય, . " દુર્જન મીઠું ખાય, મીઠું ના બોલો ? જેવી જેની જાત છે તેવી તેની ભાત છે,
Page #640
--------------------------------------------------------------------------
________________
૬૨૭
ફકીરના એક શબ્દે રાજા જાગી ગયા અને રાજમહેલના ત્યાગ કરીને નીક્ળી ગયા. સંસારમાં રહીને અનાસકત રહેવુ. ખહુ મુશ્કેલ છે. ભડભડતી આગમાં હાથ નાંખીને દાઝવું નહિ તે ખની શકે જ નહિ. જ્યાં સયમ ત્યાં સંસાર નહિ અને સંસાર · ત્યાં સંયમ નહિ. ત્યાગ ત્યાં ભાગ નહિ અને ભાગ ત્યાં ત્યાગ નહિ, જો ભેગામાં સુખ હત તે તીર્થંકરો અને ચક્રવતિએ ભેગના ત્યાગ ન કરત, પણ જ્યારે મહાન પુરૂષા ત્યાગના માગે ગયા છે ત્યારે ત્યાગમાં સુખ એ વાત નક્કી છે.
રાજા કીરના એક વચને જાગી ગયા. જેના અધિકાર ચાલી રહ્યો છે તે એ બાલુડા પણ એક વખતના સંત સમાગમે જાગી ગયા. પણ હજી રાજગ્રહી નગરીના શ્રાવકે જાગ્યા નથી. તમેાને તેા મૃત્યુ સાથે મૈત્રી લાગે છે. અહીંથી જવાતું જ નથી એમ લાગે છે. ડાકલા ડમડમ થઈ ગયાં પણ હજી હાય પૈસાને આય પૈસા, મમતા છૂટતી જ નથી. પણ યાદ રાખજો, પૈસા તમારી સાથે આવવાના નથી. પરિગ્રહ તમને કના ભારથી ભારે બનાવે છે. પક્ષીની પાંખમાં કચરો ભરાઇ ગયા હેાય તે તે ખંખેરી નાંખે છે અને હળવુ ખની આકાશમાં ઉડે છે. તેમ જો તમારે પણ આત્માને હળવા બનાવવા હાય તે પરિગ્રહની મર્યાદા કરો. અનંતા કાળ અવ્રતમાં ગુમાવ્યે છે. હવે વિરતિના ઘરમાં આવે.
કૃષ્ણ મહારાજા પાતે અવિરતિ સમ્યકદૃષ્ટિ હતાં. પેાતે દીક્ષા લઇ શકયા ન હતા, વ્રત પ્રત્યાખ્યાન કરી શકયા ન હતાં પણ પેાતાના પુત્રા, પુત્રીએ અને પટ્ટરાણીએ બધાને કડી દીધુ કે જેને દીક્ષા લેવી હાય તે લઇ લેા. આ સંસાર તા દુઃખના દાવાનળ છે. જે સયમ લેશે તે એમાંથી ખચી જશે. સોંસારમાં રહીને પણ સંયમીને પ્રોત્સાહન આપતા હતાં. આ પૃથ્વી ઉપર ગુણવાન આત્માઓના તટે નથી. “ બહુરત્ના વસુંધરા ” કંઈક આત્મા ત્યાગીઓ અને વૈરાગીઓને જોઇને, તપસ્વીઓને જોઇને એના ચરણમાં ઝૂકી જાય છે. જે ધના માળે જાય છે એને જોઇને તેમનુ હૈયું હરખાઇ જાય છે. અને કંઈક એવા ભારેમી જીવા હાય છે કે કેાઈ માણસ દાન કરતા હાય તા એને મંત્રતરા થાય. કોઈ નાની ઉંમરમાં બ્રહ્મચર્ય'ની પ્રતિજ્ઞા અંગીકાર કરતા હાય તા એને જોઈમે કહે કે અરે! હજી તારી કઈ ઉંમર થઈ ગઈ કે અત્યારથી બ્રહ્મચય ની પ્રતિજ્ઞા લેવા ઉઠયા છે ! હું તેા તમને કહુ છું કે જે જીવા ધર્મના માળે જતાં હૈય તેને અટકાવશે નહિ. તેના માČમાં નડતર રૂપ ન મનશા, પણ એને પ્રાત્સાહન આપજો. જેથી એના પરિણામ ચઢતા જાય. ધર્મના માગે` ચઢતાને જોઈને આનંદ પામો પણ મળી ન જશે. મમ્મણુ શેઠ જેવા કૃપણુ માણુસ એક દિવસ ઉદાસ થઈને, લમણે હાથ હઈ ને બેઠા હતા. એની પત્ની એની પાસે આવી. પતિને ઉદાસ જોઈને પૂછે છે સ્વામીનાથ ! આજે શુ થયુ છે? આપની તમિયત ખરાખર નથી કે કાંઈ નુકશાન થયુ છે? ઉદાસ કેમ છે ? ચાલા, ઉઠો, જમવાના વખત થઇ ગયા છે. ત્યારે પેલા કૃષણ માણસ કહે છે:
Page #641
--------------------------------------------------------------------------
________________
૬૨૮
મને આજે ખાવું ભાવે એમ નથી. પત્ની કહે છે એવું તે શું છે? કે તમને ખાવું ભાવે એમ નથી ! અરે ! મારા દુઃખની શી વાત કરું! જેને, આપણું ગામમાં રહેતા પેલા માણેકલાલની તે ડગળી જ ચસકી ગઈ છે. એના બાપે કેટલી મહેનત કરીને પૈસા ભેગા કર્યા છે અને એ તે પૈસા ઉડાડવા બેઠો છે. સહાયક ફંડમાં, દીક્ષાઓમાં, જ્યાં જુઓ ત્યાં તે એટલે જ પૈસે વાપરે છે. દાનમાં લોકોને ફેગટ પૈસા આપી દે છે એ મારાથી જોયું જતું નથી. એને દાનમાં પૈસે વાપરતે જોઈને મારી તે તબિયત બગડી ગઈ છે. અને ખાવાની રૂચી જ ઉડી ગઈ છે
પતિની વાત સાંભળી એની પત્ની કહે છે, તમને કાગળીયું આવે, એ પૈસે વાપરે છે ને તમારા પેટમાં શેની બળતરા થાય છે? (હસાહસ) આ તે ગુણીના ગુણ ઉપર ઝેર કરે છે, એમાં આપણે શું લેવાદેવા ! દાન દેવાવાળે જુદો છે અને લેવાવાલા પણ જુદા છે. કમાવનાર કમાઈને આપે છે એમાં તમારું શું જવાનું છે? પણ એક કહેવત છે ને કે “દાતાર દાન કરે અને ભંડારી પેટ કૂટે.
કોઈ માણસે જમણવાર કર્યો હોય અને જમણમાં સત્તર ચીજો બનાવી હોય ત્યારે જમનારા હંશથી જમતા જાય અને જમાડનારની પેટ ભરીને પ્રશંસા કરતા જ્ઞાય પણ આવી બળતરા કરનારાઓથી એ સહન ન થાય. એના પેટમાં ઈષ્યની આગ વરસતી હોય અને જ્યાં ને ત્યાં બબડતે જાય કે જે મોટે ઉદાર થઈ ગયો છે? શું બે ત્રણ ચીજો બનાવી હોય તે ન ચાલે? એ તો ઉદાર નથી પણ ઉડાઉ છે. ભાઈ, એણે ખર્ચ કર્યો એમાં તારું શું ગયું? તે એ કહેશે કે એમાં મારું જાય કે ન જાય એને સવાલ નથી, પણ ખોટા પૈસા ખર્ચાઈ રહ્યાં છે તે મારાથી સહન થતું નથી. પોતે કૃપણ હોય તે ઉદારની ઉદારતા ક્યાંથી જોઈ શકે? | બંધુઓ ! જેવી આ કૃપણની દશા હતી તેવી જ જૂઠાલા, લેભી, નિદાખેર અને અભિમાની માણસની દશા હોય છે. તેઓ સદાચારી, ગુણસંપન્ન, સત્યવાદી અને ત્યાગી-તપસ્વીઓ ઉપર ઈર્ષ્યા કરનારા જ હોય છે. જોજે, તમે આવા ન બનતાં, ગુણવાન વ્યક્તિઓને જોઈને તેમના ગુણના અનુરાગી બનો, પણ ગુણવાનની નિંદા ન કરશે. અને પરિગ્રહની મમતા ન રાખશે. પરિગ્રહની મમતા જીવને અધોગતિમાં લઈ જનાર છે.
બે પુત્ર ભૃગુ પુરોહિતને કહે છે. અમે તે જલ્દી સંયમ માર્ગે પ્રયાણ કરીશું. ચારિત્ર અંગીકાર કર્યા વિના આત્માની સિદ્ધિ થવાની નથી. ઘણું એમ પ્રશ્ન કરે છે કે દશ શ્રાવકોએ કયાં દીક્ષા લીધી હતી? દીક્ષા લેવી એવું કંઈ નથી. પણ ભાઈ! દશ શ્રાવક શ્રાવકના વ્રત નિર્મળ પાળીને દેવલોકમાં ગયા છે, મોક્ષમાં ગયા નથી. એમને મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને ચારિત્ર અંગીકાર કરવું પડશે. દઢ વૈરાગીને રોકવા માટે કઈ
Page #642
--------------------------------------------------------------------------
________________
કહે
સમથ નથી. દેવલેાકમાંથી ઈન્દ્ર આવે તે પણ સાચા વૈરાગીને શકી શકે નહિ. બે પુત્રો દીક્ષા લેવા માટે મક્કમ થઈ ગયાં છે, હવે ભૃગુ પુરાહિત છુ' કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન’.......૮૮
આસા વદ ૨ ને શુક્રવાર તા. ૧૬-૧૦-૭૦
અનંત જ્ઞાની સજ્ઞ ભગવતે આ જગતના જીવે ઉપર અનુકંપા કરી શાસ્ત્રસિદ્ધાંત રૂપી વાણીના ધેાધ વહાવ્યા. ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીવાના અધિકાર ચાલે છે. તેમાં એ કુમારાને વૈરાગ્યના રંગ લાગ્યા છે. તેઓ કહે છે:--
હે પિતાજી ! અમે આજે જ ધર્મને અંગીકાર કરીશું, જે ધર્મનું શરણુ અંગીકાર કર્યાં પછી આ ભવ–અટવીમાં ભમવું ન પડે. અમને હવે ભવના ભય લાગ્યું છે.
ધમના પ્રારંભ ભવ નિવેદ્ભથી એટલે સંસાર પરના વૈરાગ્યથી થાય છે. વૈરાગ્ય એટલે શું ? જેમાં સંસારના ભૌતિક સુખા, ધન-મહેલ-મહેલાતા આદિ સુખની સામગ્રીએ જીત્રને આનંદદાયક ન લાગે પણ દુ:ખદાયક લાગે, ભયાનક લાગે. આમાં હું અટવાઈ જઈશ તા મારા આત્માનુ શુ થશે ? આવા અને ભય લાગે. તેથી એ સુખ-સામગ્રી એને છેડવા જેવી લાગે. અને જયાં સુધી એ ન છૂટે ત્યાં સુધી એને મૂંઝવણ થાય. આનુ નામ વૈરાગ્ય. આવા વૈરાગ્ય ભવનિવેદ ન આવે ત્યાં સુધી વાસ્તવિક ધમની શરૂઆત થઈ નથી. પછી ભલે દાન કરો, તપ કરી, સામાયિક-પ્રતિક્રમણ બધું જ કરી, પણ સાથે ભવનવે તા થવા જ જોઈ એ. વૈરાગ્યભાવ સહિત કરેલી કરણી જ માઁની નિરા કરાવે છે. ધર્મ પરાયણ અનેા પણ સાથે સાથે સ`સારનાં સુખા અને સામગ્રીના રસ ઉભા હશે તે કરણીના ફળ તરીકે એની જ તમે માંગણી કરવાના અને એના પરિણામે સંસાર જ વધવાના કે ખીજું કોઇ ! ગૃહસ્થાવાસમાં રહેવા છતાં તમને ભવના ભય તા હાવા જ જોઈએ.
બંધુએ ! જગતમાં જૈન દર્શન જેવું વિશાળ એક પણ દન નથી. ભગવાને એ પ્રકારે ધમ બતાવ્યા છે. એક આગાર ધમ અને ખીજે અણુગાર ધમ. જેમ મેડી ઉપર ચઢવા માટે તમે દાદર બનાવે છે તેમ તમારા આત્માને ઉંચે લઈ જવા માટે પણ ભગવાને માર પગથિયાવાળા એક દાદર બનાવ્યા છે. ખાર વ્રત રૂપી ખારા પગથિયા
Page #643
--------------------------------------------------------------------------
________________
છે. દરેક શ્રાવકે આ બાર વત અંગીકાર કરવા જોઈએ. દરેક ધર્મમાં એને ધર્મનું કઈને કઈ પ્રતીક હોય છે. બ્રાહ્મણની માન્યતા એવી છે કે જે જઈ પહેરે તે બ્રાહ્મણ કહેવાય. જે જોઈ ન પહેરે તેને તેઓ બ્રાહ્મણ તરીકે અપનાવતા નથી. સ્વામીનારાયણું ધર્મમાં એમની કંઠી ન બાંધે તે તેને એ લોકો સ્વામીનારાયણ ધર્મના સત્સંગી તરીકે સ્વીકારતા નથી. તે પછી જેનને માટે પણ કંઈક તે હોવું જ જોઈએ ને? માટે શ્રાવકે આ બાર વ્રતનું અને સાધુએ પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન કરવું જોઈએ. આપણે પ્રભુની કેવી વિશાળ દષ્ટિ છે! કે શ્રીમાન–રક-બાલ-યુવાન-વૃદ્ધ સર્વે ધર્મનું પાલન કરી શકે છે. અહીં કોઈને માટે પ્રતિબંધ નથી. ભગવાનને શ્રાવક દઢધમી અને પ્રિયધમી હોય. દેવને ડગાળે પણ ડગે નહિ, અને પોતે જે ધર્મ સમજે છે તે બીજાને સમજાવે એના ગુણેની સુવાસથી એની પાસે ગુણવાન આત્માઓ દોડીને આવે. પુષ્પમાં સુગંધ છે તે ભ્રમર દોડીને તેની પાસે આવે છે, પણ પુષ્પ કેઈને બોલાવવા જતું નથી. ગળપણ પાસે કીડીઓ આવે છે, તેમ તમારા જીવનમાં ગુણેની સુવાસ હશે તે તમારી પાસે આવનારને પણ આનંદ આવશે.
| આત્માથી જીવને આત્માને રસ હોય છે. અને એમાં જ એને આનંદ આવે છે. તમારી દુકાનમાં અનેક પ્રકારને માલ ભર્યો છે. તમે દુકાને બેઠા છે તે વખતે કઈ બહેન ગાડીમાંથી ઉતર્યા હીરાની વીંટી અને હિરાના બુટીયા પહેર્યા છે. એને જોઈને તમે કેટલી નમ્રતા બતાવે છે! આ બહેન! શું જોઈએ છે? એટલે વેપારી સાડીઓ ઉપર સાડીઓ ઉકેલવા માંડે ૨૫-૩૦ સાડીઓ ઉકેલીને મૂકી પણ બહેને તે તમારી એક પણ સાડી ન ખરીદી. સાડીઓ જોઈને ચાલતી થઈ ગઈ. એટલે તમને ખેદ તે થાય ને? કે જે એકેય સાડી લેવી ન હતી તે શા માટે આટલી મહેનત કરાવી? આવા મુંડિયા ઘરાક ન આવતા હોય તે શું ખોટું ? તમારા મનમાં આ ભાવ આવે છે. તે હવે. આ પણ એક દુકાન જ છે, હા, હું તમને દરરોજ વીતરાગની દુકાનને માલ બતાવું છું. પણ જે તમે એક પણ વ્રત અંગીકાર ન કરે, વીતરાગના વારસદાર ન બને તે મારે તમને કેવા ઘરાક કહેવા? તમે દીક્ષા ન લઈ શક્તા હે તે બાર વ્રતધારી શ્રાવક તે અવશ્ય બનવું જ જોઈએ. શ્રાવકના બાર વ્રતમાં અગિયાર વ્રત તે સ્વાધીન છે. જ્યારે બારમું વ્રત પરાધીન છે. વળી દાન લેનાર મુનિ પણ સુપાત્ર લેવા જોઈએ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના આરાધક મુનિ જ સુપાત્ર કહેવાય છે.
સુપાત્ર દાનના પણ ત્રણ પ્રકાર છે. ઉત્કૃષ્ટ સુપાત્ર દાન, મધ્યમ સુપાત્ર દાન અને જઘન્ય સુપાત્ર દાન. સંયમીજનેને દાન આપવું તે ઉત્કૃષ્ટ સુપાત્રદાન છે, કારણ કે સંયમી, તમે આપેલે આહાર કરી કઈ જાતનું પાપ કરવાના નથી. એ તે સ્વાધ્યાય અને જ્ઞાન ધ્યાનમાં ભત રહેવાના છે. સ્વયમી બંધુને દાન આપવું તે મધ્યમ સુપાત્રદાન છે. અને દુઃખીને અનુ.
Page #644
--------------------------------------------------------------------------
________________
1st
ક્રુપા ભાવે સહાયતા અાપવી તે જઘન્ય દાન છે, જે સમયે જે પ્રકારનું દાન દેવાને અવસર આવે તેને સહર્ષ વધાવી લેવા જોઈએ. Jup
શુદ્ધ ભાવનાપૂર્વક સુપાત્ર સ'તને આપેલુ દાન મહાન ફળદાયી બને છે,
સિદ્ધાંતામાં દાનના ખૂબ મહિમા બતાવે છે. કાંઈક આત્માઓએ સુપાત્ર રી
ની ભેખડા તાડી છે. અને તીથ કર નામ ક્રમ ઉપાજન કર્યુ છે. તમે દહીવડા અને મિષ્ટાન્ન હેારાવા પણ જો તે નિર્દેષ ન હેાય તા એ તમારુ દાસ ઉગી નીકળશે નહિ. આધાકમી આહાર ગમે તેટલા સારા ડાય પણ એ રાખમાં ઘી ઢાળાયા જેવું છે. સૂચ ગડાંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે આધાકસી આહાર લેનાર. અને દેનાર અને વ્યક્તિએને અનતી વખત ગલ'માં આવવુ' પડે છે. માટે એવું દાન કરશો નહિ. તમારી પાસે ગમે તેટલી કિંમતી વસ્તુ હાય પણ જો એ નિર્દોષ હાય અને તે સંતને ઉપયેગમાં આવતી હોય તા તે વખતે તમે એવા વિચાર ન કરશો કે આ વસ્તુ હિંદુસ્તાનમાં” નથી મળતી, જો આપી દઈશ તા કરીને નહિ મળે. પણ સાધુના ચારિત્ર પાલનમાં સહાયક અને તેમ હાય તા તમે વિના સકાચે વહેારાવી દેજો જેથી મહાન લાભ મેળવી જશો.
ન
સતા તમારે ઘેરથી ગૌચરી વહેારી જાય પછી એના સ ́વિભાગ કરે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે “જે મુનિ સ`વિભાગ નથી કરતા તેના મેાક્ષ થતા નથી.” આ સૂત્ર સાધુને એકને જ લાગુ પડે છે તેમ નથી. ગૃહસ્થાને પણ આ કાયદે લાગુ પડે છે. સંયમી મુનિ પેાતાના સંયમી મુનિના સવિભાગ કરીને જ આહાર કરી શકે છે. તેમ તમને પણ જે સ`પત્તિ મળી છે તેમાંથી તમારા સ્વધમી બંધુઓના સ`વિભાગ કરવા જોઇએ. સ'પત્તિ તમારા એકલા માટે જ નથી. તેમાં દીન-દુ:ખીને પણ હુ છે. ધનવાનાએ ધનના, બુદ્ધિવાને એ બુદ્ધિના સ`વિભાગ કરવા જોઈએ. તમારા ધન અને બુદ્ધિના ઉપચાગ સ્વાર્થ માટે જ કરશે તે તમે પણ મુક્તિના માર્ગે કઢી વિકાસ સાધી શકશો નહિ. આજે માટા ભાગે ડાકટર, વકીલેા, ઇજનેરા પેાતાની બુદ્ધિના સ`વિભાગ કરતા નથી. કોઈ ગરીબ માણસને થયુ ને ડાકટર પાસે ગયા તેા સ્હેજ તપાસીને તરત જ પૈસા લેશે. ઈજનેર પાસે મકાન બનાવવાની સલાહ લેવા જાય તેા તેના પણ પૈસા અને વકીલની સલાહ લેવા જાય તે થાડીવાર વાતચીત કરીને સલાહ આપ્યાના પૈસા માંગે છે. આ બુદ્ધિનું વેચાણુ નથી તા ખીજું શું છે? વીતરાગના મા ને સમજ્યા હૈ। તા તમારી બુદ્ધિ, શક્તિ અને મળના ક્ષવિભાગ કરી દુઃખીને રાહત આપે. તે જ તમે ધર્માંને સમજ્યા છે. એથી તમારુ જીવન પણ ઉજજવળ થશે અને બીજાને રાહત મળશે.
ai
ભગવાન મહાવીરનેા શ્રાવક નવતત્વને જાણ હાય. નવતત્વમાં હ્રય તત્વ પણ છે, જ્ઞેય તત્વ પણ છે અને ઉપાદેય તત્વ પણ છે. જીવ અને અજીવ છે તત્વ જ્ઞેય જાણકા ચેગ્ય છે. પ્રામ—આશ્રવ અને બંધ ડ્રેય-હાંડવા ચાગ્ય છે. પુણ્ય-સવર-નિર્જરા અને
Page #645
--------------------------------------------------------------------------
________________
મક્ષ એ ચાર પાદેય-અગીકાર કરવા ચગ્ય છે. આ નવ તત્વમાંથી હેય તત્વે પ્રત્યે છવને ગ્લાનિ હોય અને ઉપાદેય તત્વે પ્રત્યે આનંદ રહે તે તને વિચાર એ અરું તત ચિંતન બને. તાવનું જ્ઞાન મેળવી લેવાથી કામ ન ચાલે. તમે તત્વજ્ઞાન મેળવી લીધું છે. એટલે કહી શકે કે આ સંવરનું કાર્ય છે, આ આશ્રવનું કાર્ય છે, આ બંધનું કાર્ય છે. અને આ નિર્જરાનું કાર્ય છે. એમ કોરું સર્ટિફિકેટ આપવાથી ન ચાલે, પણ એ જ્ઞાનની સાથે સંવર અને નિજેરાના કાર્ય કરતી વખતે આનંદ થ જોઈએ. અને બંધ તથા આશ્રવના કાર્યો કરતાં દિલમાં ખે થ જોઈએ, તેજ સાચી સમજણ કહેવાય.
, “આઝવમાં ખેદ અને સંવરમાં આનંદ માનનાર મહારાજા કુમારપાળ.” * એક વખત કુમારપાળ રાજા કે શિકારી હતું, પણ જ્યારથી એને હેમચંદ્રા ચાર્યને ભેટો થયે ત્યારથી એનું જીવન પલટાઈ ગયું હતું. એને બંધ, આશ્રવ અને આરંભ સમારંભના કાર્યોમાં સહેજ પણ આનંદ આવતું ન હતું. કુમારપાળ રાજાના જીવનને એક પ્રસંગ છે.
" એક વખત કુમારપાળ રાજાના સામંતે કહે છે. સાહેબ ! આપણું નગરમાં વસતા કુબેરશેઠની સંપત્તિ જેવા જેવી છે. ખૂબ વખાણ કર્યા, પણ એથી કુમારપાળને આનંદ ‘આવે એમ ન હતું. પણ એક વખત કુમારપાળ મહારાજાને કુબેરશેઠની સંપત્તિ જેવા જવાને પ્રસંગ આવ્યા. મહારાજા એમના કેટલાક સામંતે સાથે જઈ રહ્યા છે. દૂરથી કુબેર શેઠના મહેલે દેખાયા. ત્યારે સાથેના માણસો કહે છે. સાહેબ, જુઓ ! આ સામે ઉંચી ધજાઓ ઉડતી દેખાય છે તે કુબેરશેઠની હવેલીએ ઉપરની ધજાઓ છે. કુમારપાલ રાજાને એ મહેલ અનિત્ય અને અજીવ તત્ત્વ દેખાય છે. વળી આરંભ-સમારંભનું કાર્ય છે એમ સમજે છે એટલે એમાં આનંદ શેને આવે? એટલે એમના માણસોને તે કહે છે કે એમાં તમે શું હરખાઓ છે! જુઓ ! આ ધજાઓ ફરફર હવામાં ઉડી રહી છે, એ કહી રહી છે કે આ મહેલને સોગ અનિત્ય છે. એક દિવસ ફરરર થઈને ઉડી જવાને છે.
સામંતે રાજાને જવાબ સાંભળીને સ્તબ્ધ થઈ ગયાં. કારણ કે એમના મનમાં હતું કે રાજા આ હવેલીઓની હારમાળા જોઈને ખુશ થશે. હવેલીઓ જોઈને સામંતના આનંદને પાર ન હતો, પણ કુમારપાળ મહારાજાના મુખેથી તે એમને વૈરાગ્યભર્યા વચને જ સાંભળવા મળ્યા. દેવાનુપ્રિયે ! આ હતું કુમારપાળ રાજાનું તત્વજ્ઞાન. દરેક જડ પદાથે એને મન પુદ્ગલના પિંડરૂપે જ દેખાતા હતા. હેમચંદ્રસૂરિ મહારાજ જેવા ગુરુ પાસેથી તત્વજ્ઞાન મળ્યા પછી એના અંતરમાં એ ઉઘાડ થઈ ગયે હતું કે કોઈ પણ કામ કરે તે એ તાત્વિક દષ્ટિએ વિચાર કરીને જ કાર્ય કરે. એ સંતપુરૂષના સમાગમને શિવ અજબ પ્રભાવ પડે કે એણે સંસારને પરિત કરી નાખે. એની પાસે તત્વજ્ઞાન હતું એટલું જ નહિ પણ સાથે કરુણાભાવ પણ એ હતો કે અઢાર દેશમાં એણે અહિંસાને
Page #646
--------------------------------------------------------------------------
________________
પણ, કાજ ફરકાવે. હિંસા થતી અટકાવી. અઢાર દેશની પ્રજાને ચોરી-જુગાર શિકાર આદિ સાત પ્રકારના વ્યસનો છોડાવી વીતરાગ પ્રભુને માર્ગ સમજાવ્યું હતું.
જ્ઞાની પુરૂષ કહે છે જેના અંતરમાં જગતના જીવને ધર્મ સમજાવી એક્ષમાગે ચઢાવવાને કરૂણા ભાવ પ્રગટે છે તે તીથકર નામકર્મ બાંધવા જેટલું પુણ્ય ઉપાર્જન કરે છે, દેશ, જ્ઞાતિ, કુટુંબને વીતરાગ પ્રભુના માર્ગે ચઢાવી તારવાની કરૂણા જાગે તે ગણધર પદ મેળવવા જેટલું પુણ્ય ઉપાર્જન થાય છે. અને જે પિતાના આત્માને તારવાની ઉત્કૃષ્ટ ભાવના જાગે અને સમ્યક્ પુરૂષાર્થ કરે તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. કુમારપાળ રાજાએ પિતાના રાજ્યની અને પ્રજાની કરૂણા ચિંતવી પુણ્ય ઉપાર્જન કર્યું હતું. બંધુએ ! માંસાહારી, જુગારી, શિકારી આદિ અનાડી કોને સમજાવી ધર્મ પમાડા એ કાંઈ હેલી વાત નથી. એ કાર્ય કરવાની પાછળ તન-મન અને ધનથી ભેગ આપ પડે છે.
જેમને ભવ પ્રત્યે નિવેદ થયે છે, જેમને આત્મા જાગૃત બન્યો છે તેવા બે બાલુડા દેવભદ્ર અને જશેભદ્ર કહે છે હે પિતાજી! અમારે હવે ક્ષણ વાર પણ આ સંસારમાં રોકાવું નથી. આપે અમને જે સુખ માટે વારંવાર આમંત્રણ આપ્યું છે એ ભેગે તે અમારા આત્માએ એક વખત નહિ પણ અનંત વખત મેળવ્યાં છે. અને છોડ્યા છે. પુદ્ગલ એ તે એક પ્રકારની એંઠ છે.
જે પદાર્થોને એક આત્મા ભેળવીને છોડી જાય છે તેને જ બીજે આત્મા ગ્રહણ કરે છે. આજે તમારી પાસે દશ રૂપિયાની એક નોટ હોય છે તે કાલે બીજાની પાસે જાય છે. બીજા પાસેથી ત્રીજા પાસે અને ત્રીજા પાસેથી ચોથા પાસે જાય છે. એમ દરેક પદાર્થોની એવી જ સ્થિતિ છે. માટે એના ઉપર મમત્વભાવ કરવા જેવું નથી. પદગલિક પદાર્થો પ્રત્યેથી આસકિતભાવ ઉઠયા વિના વિરક્ત થઈ શકાતું નથી. પુત્રની વાત સાંભળી ભૃગુ પુરેહિતને આત્મા જાગૃત બન્યા. હળુકમી અને સુલભધી જીવ હતું એટલે પિતાના પુત્રોને વૈરાગ્ય જેઈ પિતે પણ રંગાઈ ગયે. અત્યાર સુધી તે જે કંઈ વાતચીત થઈ તે પુત્રો અને પિતા વચ્ચે થઈ. હવે ભૂગુ પુરેહિત એમના ધર્મપત્ની યશોમતીને શું કહે છે :
पहीणपुत्तस्स हु नत्थिवासो, वासिटि भिक्खायरियाइ कालो।
સાક્ષાદિ કવો ૪૬ સમાર્દિ, છિન્નાહ સાદિ તમેવ વાણું | ઉ.અ. ૧૪-૨૯ હે વાસિદ્ધિ! જયારે આપણે બે પુત્ર સંયમ માર્ગે ચાલ્યા જાય છે તે હવે મારે આ સંસારમાં રહીને શું કામ છે અર્થાત્ હવે સંસારમાં રહેવું તે મારે માટે ગ્ય નથી. અને હવે મારે પણ ભિક્ષાચરી કરવાને સમય આવી ગયું છે. વળી વૃક્ષ ઉપર શાખાઓ, ડાળીઓ, પુષ્પ, પત્ર વિગેરે હોય તે જ વૃક્ષ શોભે છે. ડાળીઓ કપાઈ જવાથી વૃક્ષની શોભા નષ્ટ થઈ જાય છે. ડાળાં-પાંદડા વિનાના વૃક્ષને લેકે ઠુંઠું કહે છે. તે આપણું
શા ૮૦
Page #647
--------------------------------------------------------------------------
________________
અંગે પણ આપણા ગૃહસ્થાશ્રમમાં સોજા રૂપ છે. જે મારા ખોળામાં ખેલ્યા છે, જેમાં મેં ઉછેરીને મોટા કર્યા છે, એવા પુત્રે લઘુવયમાં ત્યાગ મેગે પ્રયાણ કરે અને હું સંસારમાં બેસી રહું એ શોભાસ્પદ નથી. અર્થાત્ મારું જીવન હડવૃક્ષ જેવું જ બની જાય. , ” અંધુઓ, ભૂ પુહિતના જીવનમાં કેટલી સભ્યતા હતી. એની પાનીને આજની જેમ બોલાવી નહિ. આજે તમે જે રીતે બોલાવે છે તે રીતે એ બેલાવ ન હતે. એણે તે એમ કહ્યું કે હે વસિષ્ઠ ગેત્રમાં ઉત્પન્ન થયેલી સિ!િ એની પત્ની પ્રત્યે કેટલું, માન હતું ! તમે એમ ન સમજશો કે સ્ત્રી એટલે અમારા પગની મેજડી છે. તીર્થ'કર અને મહાન પુરૂષોને જન્મ આપનારી સ્ત્રીઓ જ હતી. તમે ધનતેરસને દિવસે લક્ષમીની પૂજા કરે છે. એ લક્ષ્મીદેવી પણ સ્ત્રી જ છે. જગતમાં સ્ત્રીઓએ પણ મહાન કાર્યો કર્યા છે. સ્ત્રીઓ કરતાં તમારી પુન્યાઈ અધિક છે, છતાં સ્ત્રીઓને તિરસ્કાર કરવા જે નથી. ભૃગુ પુરોહિત પોતાની પત્નીને કહે છે, મેં આપણા લાડીલા પુત્રોને ખૂબ સમજાવ્યા, ખૂબ ખૂબ કસોટી કરી. જેમ જેમ કસોટી કરતે ગમે તેમ તેમ એમને વૈરાગ્ય મજબૂત બન ગયે. હવે તે એ ક્ષણવાર પણ સંસારમાં રહેવા માંગતા નથી. આપણુ બંને પુત્ર સંયમ માળે જાય છે તે હવે મને પણ આ સંસારમાં રહેવું ગમતું નથી.
મારા રાજગૃહી નગરીના શ્રાવક! હું તમને પૂછું છું કે આ રીતે તમારા સંતાનેને વૈરાગ્ય આવે અને તેઓ સંયમમાર્ગે જાય તે તમને એવું લાગે ખરું કે આ કુમળા ફૂલ જેવા આપણું ખેળામાં ખેલેલા પુત્ર દીક્ષા લે છે તે હવે મારાથી આ સંસારમાં કેમ બેસી રહેવાય? એમ થાય છે? બોલો તે ખરા. (હસાહસ) “ના” પુત્ર કે પુત્રીને વૈરાગ્ય આવે તો તેને દીક્ષા આપી દેવાની. પણ તમારે તે સંસારમાં જ ખૂચતા જવાનું. આ તે બ્રાહ્મણ હતો. એને વારસાગત જૈન ધર્મ મળેલ ન હતો. એ તે પહેલાં એમ કહેતો હતો કે જેને પુત્ર ન હોય એને સ્વર્ગ મળતું નથી. જેને વેદાંતની પૂરી શ્રદ્ધા હતી એ બ્રાહ્મણ પણ વૈરાગ્ય રંગે રંગાઈ ગયે. પણ મારા મહાવીરના પુત્રોને હજુ વૈરાગ્યને રંગ લાગતો નથી. રાજકોટમાં દીક્ષા તે ઘણી થઈ છે. ખૂબ પુણ્યવાન ક્ષેત્ર છે. હવે મહાવીરના શાસનના સુકાની બનવા તૈયાર થાવ. ભૃગુ પુરોહિત પોતાની પત્નીને કહે છે કે આપણા પુત્રો સંયમ માળે જાય છે માટે હવે મારે પણ આ સંસારમાં રહેવું નથી. હજુ આગળ શું કહેશે તેને ભાવ અવસરે કહેવાશે.
આજે ગંડલ સંપ્રદાયના પૂજ્ય બા. બ્ર. પાર્વતીબાઈ મહાસતીજીની પવિત્ર પુણ્યતિથિ છે. પૂજ્ય પાર્વતીબાઈ મ. સ. ગંડલ સંપ્રદાયના તેજસ્વી સાધ્વીજી હતાં. તેમને જન્મ તીથવા ગામમાં થયેલ હતું. અને તેમણે દીક્ષા રાજકોટ શહેરમાં લીધી હતી. માતા અને પુત્રી બંનેએ સાથે દીક્ષા લીધી હતી. પૂજ્ય પાર્વતીબાઈ એ તેર વર્ષની
Page #648
--------------------------------------------------------------------------
________________
૬૩૫
ઉંમરમાં જ દીક્ષા લીધી હતી. અને ખૂબ જ્ઞાન મેળવ્યું હતું. માતા અને પુત્રી બંને પ્રખર વિદ્વાન હતા. સલાહ-સુચન આપે તેવા પ્રતાપી હતાં. પૂજ્ય પાર્વતીબાઈ મ. સ. પૂજ્ય પુરીબાઈ મ. સ. અને સંતકબાઈ મ. સ. ગુરૂણ હતાં. તેમના પ્રતાપે જ આજે તેમને શિષ્યા-પરિવાર વિદ્યમાન છે.
- જ્યારે જ્યારે પિતાના ઉપકારી, પરમ તારક ગુરૂ-ગુરૂણીની પુણ્યતિથિને દિન આવે ત્યારે શિષ્ય-શિષ્યાઓને પિતાના ઉપકારી ગુરૂજનો યાદ આવે છે. પિતાના ઉપકારી વડીલના ઋણથી મુક્ત થવા કંઈક કરી છૂટવાની ભાવના થાય છે. પૂ. સ્વ. પાર્વતીબાઈ મહાસતી ખૂબ ગુણીયલ, ચારિત્રનિષ્ટ હતાં, તેમનાં આપણે જેટલાં ગુણ ગાઈએ તેટલાં ઓછાં છે. પહેલાના સમયમાં લઘુવયમાં બા. બ્ર. સાધ્વીજી બહુ ઓછા નીકળતાં હતાં.
પૂજ્ય પાર્વતીબાઈ મહાસતી ૪૨ વર્ષ દીક્ષા પર્યાય પાળી આસો વદ બીજ ને રવિવારના દિવસે પોરબંદર મુકામે ૧૯૨માં બપોરના ત્રણ વાગે કાળધર્મ પામ્યા હતાં. અંતિમ સમય સુધી ખૂબ જ શુદ્ધિ હતી. પોતાના શિષ્યાઓ અંતિમ સમયે સૂવની, સ્વાધ્યાય કરાવતાં હતાં. તેઓએ કહ્યું કે હું મારી જાતે જ બધું કરી લઈશ. પિતાની જાતે જ સ્વાધ્યાય કરી, શરણ લીધાં. જીવનભર અપ્રમત્તપણે રહ્યાં હતાં તેથી અંતિમ સમય સુધી એ જ અપ્રમત્તાવસ્થા રહી હતી. સ્વાધ્યાય ધ્યાનમાં ઓતપ્રેત રહી પિતાની સંયમ સાધના સફળ કરી. આવા પવિત્ર રત્ન ચાલ્યા જાય છે અને સંયમની સૌરભ મહેકાવતા જાય છે. પવિત્ર આત્માઓનું જીવન આપણને ખૂબ પ્રેરણાદાયી બને છે.
ખંભાત સંપ્રદાયના મહાન વૈરાગી સ્વ. પૂજ્ય તારાબાઈ મહાસતીજીન જીવનની ટૂંકી રૂપરેખા.
આજે પૂજ્ય પાર્વતીબાઈ મહાસતીજીને શ્રદ્ધાંજલી આપતાં અમારા પૂ. તારાબાઈ મહાસતીજીનું પવિત્ર જીવન યાદ આવે છે. એમની પુણ્યતિથિ મહા વદ બીજની છે. અને, આજે આ વદ બીજને દિવસ છે. ખંભાત સંપ્રદાયના ક્ષેત્રોમાં તેમની પુણ્યતિથિ અશાડ વદ બીજની નિર્માણ કરી છે. જેથી ચાતુર્માસના દિવસે માં વધુ ધર્મકરણું થઈ શકે.
ખરેખર! પિતાના ગુરૂવની પુણ્યતિથિ તે શિષ્ય ઉજવે, શિષ્યવ્રા હૃદયમાં ગુરૂનું સ્થાન હોય જ. પણ ગુરૂના હૃદયમાં શિષ્યનું સ્થાન લેવું, ગુરૂણી પિતાના શિષ્યાની તિથિ ઉજવે છે તે ખૂબ મહત્વની વાત છે. એ આત્મા કેટલે પવિત્ર અને હમી હશે? તારાબાઈ મહાસતીજીના જીવનમાં ઘણાં જ ગુણે હતાં. આજે સમય થઈ ગયેલ છે તેથી બહુ લાંબુ વિવેચન કરતી નથી. ટૂંકમાં થોડું કહું છું.
Page #649
--------------------------------------------------------------------------
________________
આકાશમાં તારો ચમકે છે તેમ તારાબાઈ મહાસતીજી મારા શિષ્યામંડળમાં એક ચમકતા તારા હતા. પૂ. તારાબાઈ મહાસતીજીને જન્મ અમદાવાદ શહેરમાં લુણાવાડા
ટીપાળમાં થયો હતો. તેમના પિતાજીનું નામ ઉગરચંદભાઈ અને માતુશ્રીનું નામ સમરતબહેન હતું. તેમના લગ્ન પણ થયેલા હતા. આ સંસાર તે સંગ અને વિયેગના દુખથી ભરેલું છે. તદનુસાર તેઓ ૨૪ વર્ષની ઉંમરમાં વિધવા થયા. વિધવા થયા પછી એક જ વર્ષમાં અમારે (પૂ. બા. બ્ર. વિદુષી શારદાબાઈ મહાસતીજીને) પરિચય થતાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયા અને વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. મારી દીક્ષા પછી આ બધી શિષ્યાઓમાં તેઓ સૌથી પ્રથમ વૈરાગ્ય પામેલા હતા. તેમને ચાર પુત્રો હતા અને તે નાના હતા. તેમને મોટા કરવાની જવાબદારી પોતાના માથે હતી એટલે ન છૂટકે સંસારમાં રહેવું પડયું. સંસારમાં તેઓ ખૂબ અનાસક્ત ભાવે રહી તપ-ત્યાગ અને જ્ઞાનધ્યાનમાં મસ્ત રહેતા હતાં. આમ કરતાં સૌથી મોટા પુત્રના લગ્ન કરી થોડો સમય સંસારમાં રહી મોટા પુત્રને જવાબદારી સેંપી સંસારની રિદ્ધિ-સિદ્ધિ ને મહાન સુખે ત્યાગી સંવત ૨૦૧૪માં સાબરમતી ગામમાં તેમણે દીક્ષા અંગીકાર કરી. આજે દીક્ષા તે સહુ લે છે, પણ બાળકોને મેહ છોડી દીક્ષા લેવી એ મહાન કઠીન છે. જેવી રીતે પુત્ર પરિવારના મહિના બંધને કાપી શુરવીર બનીને સંયમ માગે તેઓ નીકળ્યા હતાં તે જ રીતે અંતિમ સમય સુધી સંયમમાં રક્ત અને મસ્ત રહ્યા હતાં.
અમે મુંબઈ ગયા ત્યારે સંવત ૨૦૧૮નું પ્રથમ ચાતુર્માસ મુંબઈ-કાંદાવાડી, સં. ૨૦૧૯નું માટુંગા, ૨૦૨૦નું દાદર, ૨૦૨૧ નું વિલેપાર્લા અને ૨૦૨૨ નું ઘાટોપરમાં કર્યું. ઘાટકોપરનું ચાતુર્માસ પૂર્ણ કરી મંદાકિનીબાઈની દીક્ષા પ્રસંગે પિષ વદ દશમના દિવસે અમે બધા ઠાણ માટુંગા આવ્યા. તે વખતે મહા સુદ બીજના દિવસે તારાબાઈ મહાસતીજીને માથાના ચસકા ઉપડયા. એ દર્દનું નિદાન કરાવવા માટે માટુંગા શ્રી સંઘે મોટા મોટા સર્જને બોલાવ્યા અને ખડે પગે સેવા કરી. પણ વેદનીય કર્મ આગળ કેઈનું ચાલ્યું નહિ. પૂજ્ય તારાબાઈ મહાસતી ખૂબ સમતાભાવે દર્દ સહન કરતા હતાં. તેમના મુખ ઉપર હેજ પણ ગ્લાનિ ન હતી. જ્યારે જુએ ત્યારે પ્રસન્ન જ રહેતાં. * પિતાને કાળધર્મ પામવા અગાઉ ત્રણ દિવસ પહેલાંથી જ તેમણે મને બધા સંકતે કર્યા હતાં. મને પાસે બેસાડીને કહ્યું કે મહાસતીજી! આ જીવન ક્ષણભંગુર છે. નશ્વરદેહને મેહ રાખવા જેવો નથી. હું અઢી દિવસ છું. પણ હું વડી દીક્ષા લેવાની છું. હું એમના ગુઢ અર્થને સમજી ન શકી. મેં કહ્યું કે વડી દીક્ષા તે સાયન થવાની છે જે તમારી ઈચ્છા હોય તે વડી દીક્ષા માટુંગામાં જ કરીએ. તે કહે છે ના. એમ નહિ. હું વડી દીક્ષા લેવાની છું. મને અંતિમ આયણ કરાવે. તા. ૨૪-૨-૬૭ થી તેમણે ધૂન બોલવાની શરૂ કરી.
Page #650
--------------------------------------------------------------------------
________________
૬૩૭
“ દેહુ મરે છે હું નથી મરતી, અજર અમર પદ મારુ
આ પ્રમાણે પોતે જાતે જ ખેલવા લાગ્યાં.
તા. ૨૫ મીની સવારે મને કહે છેઃ મહાસતીજી ! આજે જે ગૌચરી લાવ્યા હાય મધુ પતાવી દેજો.. કંઇજ રાખશે! નહિ. આ દેહ વહેલા કે મેાડા છેડવાના છે. એની અહુ મમતા ન રાખવી. મને ગેાળગાળમાં બધું જ સમજાવી દીધું. આગલે દિવસે જ મને કહ્યું હતું કે હું કેવી ભાગ્યશાળી છું કે મારા ગુરૂણીના ખેાળામાં માથું મૂકી મારા ગુરૂદેવ પૂજ્ય રત્નચંદ્રજી મહારાજ સાહેબ પાસે જઈશ ! ખરાખર તે જ પ્રમાણે અન્ય. વ્યાખ્યાનના સમય થયેા એટલે વસુખાઇને વ્યાખ્યાન શરૂ કરવા માકલ્યા હતાં. હું નવ વાગે વ્યાખ્યાનમાં જવા તૈયાર થઈ. દાદર સુખી ગઈ પણ મને કોઈ કાંઈ કહેતુ હાય તેમ અવાજ આવ્યો કે–તને કહ્યું છે કે હુ' અઢી દિવસ છું અને તું કયાં જાય છે? એ ત્રણ વખત અવાજ આવ્યો એટલે વ્યાખ્યાનમાં ન જતાં પાછી આવી તેમના માથા માગળ બેઠી. તેમણે મારા ખેાળામાં માથું મૂક્યું. એમની આત્મરમતા તા ચાલુ જ હતી. મને કહે છે મહાસતીજી, હું નથી મરતી. મારા દેહ મરે છે. તમે કંઈજ જોયું નથી પણ આપ ખૂબ હિંમત રાખો, એમ કહી પાતાની જાતે હાથ જોડીને ત્રણ વખત ખેલ્યા, કે આદીશ્વર દાદા ! મને તારુ' શરણું હાજો, એટલે મને એમ થઈ ગયું કે હવે મારા તારાબાઈ ચાલ્યા. એટલે એમને મેં ૯-૪૫ મિનિટે સાગારી સંથારા કરાવૈ. પ્રત્યાખ્યાન લેતાં એમના મુખ ઉપર એટલે બધા હર્ષી થયા કે ખસ, હવે મારી ભાવના પૂર્ણ` થઈ. વ્યાખ્યાન પૂરું થયેલ તેથી આખા સધ હાજર હતા. સંઘ તથા અમે બધા એમને નવકારમ ંત્રના શરણાં દેતા હતાં, પણ પાતે તેા છેલ્લા શ્વાસ સુધી “દેહ મરે છે હું નથી મરતી, અજર અમર પદ મારુ *” એ ધૂન ચાલુ જ રાખી. ૧૦ ને ૧૦ મિનિટ પેાતાની જાતે જ ખૂન ખેલતાં ખેલતાં ૪૮ વર્ષોંની ઉંમરે ટા વષઁની દીક્ષા પર્યાય પાળી મહા વદ બ્રીજ ને શનિવાર તા. ૨૫-૩-૬૭ ના રાજ સમાધિપૂર્વક તેમણે આ નશ્વર દેહના ત્યાગ કર્યાં. દીક્ષા લીધી ત્યારથી જ એમની ભાવના હતી કે ભલે એછું જીવાય પણ હું પ ંડિત મરણે મરુ'. એ એમની ભાવના પૂર્ણ થઈ. ટૂંકું જીવન જીવ્યા પણ આત્મ-સાધના સાધી ગયા.
g
↑
પૂ. તારાબાઈ મહાસતીજી ખૂબ સરળ, ભદ્રિક, વિનયવાન અને ગુણીયલ હતાં. તે સાતમાં શિષ્યા હોવા છતાં સ'પૂર્ણ જવાબદારી સંભાળતા હતાં. આવા પવિત્ર આત્માને યાદ કરી તેમના ગુણે જીવનમાં ઉતારવા ઉદ્યમવત બનીએ એજ ભાવના. પૂજ્ય પાવ તીમાઈ મહાસતીજીની આજે પુણ્યતિથિ છે, માટે સૌ સારાં સારાં વ્રત–પ્રત્યાખ્યાન કરશે. તાજ તેમને સાચી શ્રદ્ધાંજલી આપી કહેવાય.
*:
Page #651
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન.નં. ૮૯ સુદ ૩ને શનિવાર તા. ૧૭-૧૦-૭૦
આ
વીતરાગની વાણી તે જીવને એકાંત કલ્યાણકારી છે. પણ વર્ષો સુધી સાંભળ્યા જ કરશે તેથી તમારું કલ્યાણ નહીં થાય. પણ શ્રવણ કર્યા પછી ચિંતન કરવું જોઈએ. ચિંતન કર્યા પછી આચરણમાં ઉતારે તે જ કલ્યાણ થઈ શકે. શ્રવણથી જે જ્ઞાન થાય છે તેને મહાન પુરૂષ શ્રતજ્ઞાન કહે છે. અને શ્રવણ પછી ચિંતન થાય તેને ચિંતનજ્ઞાન કહેવાય છે. અને ચિંતન પછી અંતરાત્મમાં પરિણમન થાય તેને ભાવજ્ઞાન કહેવામાં આવે છે. શ્રવણ એ પાણી જેવું છે, કારણ કે તરસ્ય માણસ પાણી પીવે તે ડીવાર તૃપ્તિ થાય. ડીવાર પછી તરસ તે લાગવાની જ છે. ચિંતન એ દૂધ જેવું છે, કારણ કે દૂધ પીવાથી જે તૃપ્તિ થાય છે તે પાણી કરતાં લાંબા કાળ સુધી ટકે છે. અને ભાવ જ્ઞાન અમૃત જેવું છે, કારણ કે ભાવજ્ઞાન રૂપ અમૃતનું પાન કરવાથી સદાને માટે તૃપ્તિ થઈ જાય છે. એક જ વખત વીતરાગ વાણીનું શ્રવણ કરીને રોહિણી ચાર, અર્જુન માળી આદિ પાપીમાં પાપી છે પણ જીવનને ઉદ્ધાર કરી ગયાં છે. તે તમે તે કેટલાં વર્ષોથી વીતરાગની વાણી સાંભળતા આવ્યા છે, અને હજુ સાંભળ્યા જ કરે છે, તે તમારા જીવનને ઉદ્ધાર થે જ જોઈએ. " ભગવાને મેક્ષમાં જવા માટેના ચાર સાધને બતાવ્યા છે.
ના ૧ રન વેર, વર ર તા તા ! તા gણ મોતિ જન્નતો, સિદ્દેિ વહેંદ્ધિ ઉ. અ. ૨૮-૨
સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એજ મેક્ષ માર્ગ છે. એમ સર્વજ્ઞ જિનેશ્વર ભગવતેએ કહ્યું છે. તત્વાર્થ સૂત્રમાં વાચક ઉમાસ્વાતિજીએ પણ ચારિત્રમાં તપને રામાવેશ કરીને કહ્યું છે કે સમ્યગૂ દર્શન-જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. સમ્યગ જ્ઞાનથી જીવ જગતના ભાવેને યથાર્થ રીતે જાણે છે. દર્શનથી શ્રદ્ધા કરે છે. અને ચારિત્રથી સ્વરૂપમાં રમણતા કરે છે. અને તપથી કર્મોને બાળી આત્માને શુદ્ધ કરે છે. મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને જીવે મોક્ષમાર્ગની આરાધના કરી નથી. એટલે અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આ જીવે એટલે પુરૂષાર્થ સંસાર-સુખની સામગ્રી પ્રાપ્ત કરવામાં કર્યો છે તેનાથી અલ્પ પુરૂષાર્થ પણ જે મોક્ષ માટે કરે તે અલ્પકાળમાં એ મોક્ષ પામી જાય છે. પણ પુરૂષાર્થ ઉગ્ર અને સમ્યફ હોવું જોઈએ.
મોક્ષમાર્ગની પ્રાપ્તિ ફક્ત મનુષ્ય ભવમાં જ થઈ શકે છે. અખૂટ વૈભવની વચ્ચે
Page #652
--------------------------------------------------------------------------
________________
પિછલેલા સભ્ય દષ્ટિ દેવે પણ મનુષ્યભવને ઝંખે છે તેનું કારણ શું? સમાગની "આરધના મનુષ્યભવમાં થાય છે. એ માટે જ જ્યારે તમને મનુષ્ય ભવની પ્રાપ્તિ થઈ છે છતાં ભૌતિક સુખને જ ઝંખી રહંયા છે, એ કેવું કમભાગ્ય છે જેની પાસે નથી તે ઝંખે છે અને જેને મળ્યું છે તેને કિંમત નથી. અ ! એક વાત નકકી સમજી લે કે આ જીવને ધન-વૈભવ, બાગ-બગીચા-લાડી વાડી ને ગાડી, પુત્ર, પત્ની, દેવની અતિ બધું જ મળવું સુલભ છે, આ બધું જ જીવ અનતી વખત પ્રાપ્ત કરી ચુક છે, ફક્ત નથી શું મળ્યું ? સર્વ પ્રરૂપિત ધર્મ જ જીવને મળ્યું નથી. કાંચમ “હશે તે તેને પિછા નથી. તેને કારણે જ મોક્ષની પ્રાપ્તિ થઈ નથી.
વીતરાગ પ્રરૂપિત ધર્મનું શરું અંગીકાર કરીને અનંત જીવે છે પદને પ્રાપ્ત કરી ગયાં છે. વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં પ્રાપ્ત કરી રહ્યા છે અને ભવિષ્ય કાળમાં અહીંથી પણ ઘણુ આત્માઓ મોક્ષપદને પામશે. પણ જે આરાધના કરતા નથી તેનું શું થશે? તમારી આખી જિંદગી ધન કમાવવામાં, કુટુંબનું પાલન પોષણ કરવામાં ચાલી ગઈ. તમે આ સંસારની વેઠ કરવા જ મનુષ્ય ભવ પામ્યા છે કે આત્મ સાધનાનું લક્ષય કયું છે? મનુષ્ય જન્મ રૂપી કલ્પવૃક્ષનું મુખ્ય ફળ ચારિત્ર છે. આ ઉત્તમ મનુષ્યભવ પામીને દેશ વિરતિ પણ ન બની શકે તે મળેલા મનુષ્યભવની કિંમત કેડીની જ છે. જેને મનુષ્યભવની કિંમત સમજાણી છે અને સર્વવિરતિ બનવા તૈયાર થયા છે તેવા બે પુત્રોને વૈરાગ્ય જેઈપિતાને પણ વૈરાગ્યને રંગ લાગે. ચરમ શરીરી જીવ છે. એને પણ લાગ્યું કે મારા પુત્રો જે સંયમ માર્ગે જવા તૈયાર થયા છે તે માર્ગે ગયા વિના ત્રણ કાળમાં આત્માની સિદ્ધિ થવાની નથી.
ભગુ પુરોહિત પોતાની પત્ની યશાને કહે છે –હે વસિદ્ધિ! આપણુ પુત્રે સંયમમાગે જાય છે તે મારે શા માટે સંસારમાં રહેવું? વળી મારે ભિક્ષાચરી કરવાને સમય આવી ગયો છે. પહેલાંના માણસના માથામાં એક સફેદ વાળ આવે એટલે ચેતી જતા હતાં કે હવે મારાથી સંસારમાં રહેવાય જ નહિ. જે કે ચાલુ જમાનામાં તે ઘરડાના માથામાં કાળા વાળ હોય છે, અને યુવાનના માથામાં ધોળા વાળ આવી ગયા હોય છે, પણ અમુક વર્ષની ઉંમર થાય એટલે ભેગને ત્યાગ કરી ત્યાગને રાગ કરે જઈએ. તમે માને છે કે આ સંસારમાં સગા-વહાલાં, કુટુંબ બધું જ મારું છે. પણ ભાઈ! આ બધે જ સંસાર સ્વાર્થને ભરેલ છે.
વપ્નનાં સુખે સાચા હેતાં નથી. સ્વપ્ન પૂરું થઈ જાય, ઉંઘ ઉડી કે સુખ પણ અદશ્ય થઈ જાય છે. તેમ આ સંસારનું સુખ પણ સ્વપ્નવત્ છે. સંસારના નેહમાં બધે એકાંત સ્વાર્થ ભરેલું છે. હું તેમને એક રૂપક દ્વારા સમજાવું.
Page #653
--------------------------------------------------------------------------
________________
- *;:
કોઈ એક નાના ગામડામાં એક કાકે અને ભત્રીજે રહેતા હતાં. ભત્રીજો હજુ કુવારે હતું અને કાકાની પત્ની પરક ગઈ હતી. એ ગામમાં એક સંન્યાસી મહાત્મા ફરતા ફરતા પધાર્યા. એમનું પ્રવચન સાંભળવા કાકે ને ભત્રીજો બને જાય છે. એ સંન્યાસીએ સંસારની અસારતા ઉપર ખૂબ ભાર આપે. આ સાંભળી કાકા અને ભત્રીજાને સંસાર અસાર લાગ્યો. પણ ભત્રીજાને વૈરાગ્ય સચેટ હતું અને કાકાને વૈરાગ્ય ઉપને હતો. છતાં કહે છે બેટા! મને તે આ મહાત્માનું વ્યાખ્યાન સાંભળી સંસાર અસાર લાગે છે. ત્યારે ભત્રીજે કહે છે મારે પણ આ મહાત્માને શિષ્ય બની જવું છે. તે 'ચાલે ત્યારે, આપણે અને આ માલ મિલ્કતને ધર્માદામાં વાપરી નાંખીએ. કારણ કે પાછળ કઈ વાપરનાર તે છે જ નહિ. ત્યારે કાકે કહે છે થોડા વખત પછી આપણે સંન્યાસ લઈએ. શરીઓ કહે છે કાકા! ડવું એમાં વાર શા માટે તમારે ક્યાં મારા કાકીની પણ રજ લેવાની છે? હું તે આજે જ સાધુ બની જાઉં છું. કાકા કહે છે ભલે, તું હમણાં મહાત્માની પાસે દીક્ષા લઈલે, અને હું આ ઘરમાર અને ધનની વ્યવસ્થા કરીને થોડા સમયમાં જ આવી જઈશ. કાકાના અંતરમાં હજુ સંસાર તરફને તીવ્ર રાગ હે, પણ ભત્રીજાને દીક્ષા આપવા માટે જ આ બધો ઢોંગ કર્યો હતો. ભત્રીજાને વૈરાગ્ય સચોટ હોવાથી વેદાંત ધર્મની દીક્ષા અંગીકાર કરી, ગુરૂની સાથે ત્યાંથી વિહાર કરી જાય છે.
આ બાજુ કાકાને તે પોતાની અને ભત્રીજાની મિલ્કત મળી જવાથી મોહ વળે. ફરીને લગ્ન કર્યું અને સંસારના સુખ ભોગવવા લાગ્યા. આ તરફ ભત્રી રાહ જોતો હતું કે મારા કાકા હજુ કેમ દીક્ષા લેવા ન આવ્યા? ભત્રીજાએ દીક્ષા લઈને વેદાંતધર્મનું ખૂબ જ્ઞાન મેળવ્યું. આ વાતને બાર વર્ષો વીતી ગયા. ખૂબ જ્ઞાન મેળવી ભત્રીજો બાર વર્ષે પિતાના ગામમાં આવે છે. ખૂબ જ્ઞાન મેળવ્યું છે. વાણીમાં પણ ખૂબ ઓજસ છે એટલે આખું ગામ વાણી સાંભળવા ઉમટે છે, પણ કાકા તે આવ્યા જ નહિ. કારણ કે પિતે પહેલાં દીક્ષા લેવાની વાત કરી હતી ને પછી લગ્ન કર્યું, એટલે ભત્રીજા પાસે જતાં શરમ આવતી હતી. પણ ભત્રીજો કાકાને કયાં છેડે તેમ હતું! એ ભિક્ષા લેવા માટે કાકાને ઘેર જાય છે. અને કહે છે તમે કેમ દેખાતા જ નથી? વ્યાખ્યાનમાં આવવા માટે કહે છે. બીજે દિવસે કાકા વ્યાખ્યાનમાં જાય છે. વ્યાખ્યાન પૂર્ણ થયા પછી ભત્રીજાને મળવા માટે ઉભા રહે છે. બધા માણસે જતા રહ્યા પછી ભત્રીજે કહે છે કાકા! તમે તે કહ્યું હતું ને કે હું થોડા વખતમાં જ દીક્ષા લેવા માટે આવું છું અને આ શું કયું? હજુ પણ સમજીને રાહ બદલે તે સારું છે. કાકા કહે છે હવે તે હું દીક્ષા લઈ શકું તેમ નથી. હવે જે દીક્ષા લઉં તે મારા શ્રીમતીજી મારી પાછળ આપઘાત જ કરે. એ તે મારા વિના ખાય પણ નહિ. માટે એ પચેન્દ્રિયની હત્યાનું પાપ કોણ વહોરે? જુઓ. આ કાકાની ચતુરાઈ? (હસાહસ).
Page #654
--------------------------------------------------------------------------
________________
ભત્રીને કહે છે એ બધા તમારે ભમ છે. પણ એક વખત જે તમારે એવું જ હોય તે હું કહું તેમ કરો. પછી મને કહેજે. જુઓ, આ ગુટિકા લઈ જાવ. એને તમે મોઢામાં રાખશે એટલે શ્વાસ બહુ જ ધીમો પડી જશે અને આંખે ખુલ્લી રહેશે એટલે, તમે બધું જ જોઈ શકશે. જેનારને એમ જ લાગશે કે આ તો મરી ગયા છે. પણ તમે ગભરાશે નહિ. આ ગુટિકા મોઢામાં રાખી ઓરડામાં થાંભલી છે તેમાં પગ ભરાવી ભીંતમાં માથું રાખી ચત્તાપાટ સૂઈ જજે, પછી જે બને તે જોયા કરજે. ભત્રીજાએ આ પ્રમાણે કહ્યા પછી કાકે કહે છે હું ગમે તેટલી એની અગ્નિપરીક્ષા કરું પણ એને મારા તરફ એટલો પ્રેમ છે કે એ પ્રાણ આપતાં પાછી નહિ પડે. ભત્રીજે કહે છે તમે એકવાર અજમાશ તે કરી જુઓ, પછી યોગ્ય લાગે તેમ કરજો.
કાકા તે ત્યાંથી ઉઠીને સીધા ઘેર આવ્યા. મા ગુટિકા રાખી થાંભલીમાં પગ ભરાવી ચત્તાપાટ સૂતા, મોઢામાંથી ફીણ ચાલ્યા જાય છે. શરીરે પરસેવાના છેદ વળી ગયા છે. પત્ની રડામાંથી બહાર આવે છે. શેઠને ચત્તાપાટ સૂતેલા જેઈ શેઠની પાસે ગઈ. જુવે છે તે શેઠની ગંભીર સ્થિતિ છે. મનમાં થયું કે આ તે હવે બે ઘડીના મહેમાન છે. બનવા જોગ તે જ દિવસે દૂધપાક, પુરી ને ખમણ બનાવેલ. શેઠાણીના મનમાં થયું કે જે અત્યારથી સગા-સંબંધીને કહેવડાવીશ તે મારા દૂધપાક–પુરી બગડશે. અને હવે તે એ જવાના છે તે જવાના છે, અને મારે પાછું આખે દિવસ રેવા-કૂટવામાં ગળું ખેંચવું પડશે. એમ વિચારી બે માણસ માટે બનાવેલા દૂધપાક-પુરી એકલી ખાઈ ગઈ. શેઠ બધું જોયા કરે છે. અહા ! હું માનતે હતું કે તે મારી પાછળ પ્રાણ આપી દેશે, તેને બદલે દૂધપાક પુરી ઝાપટવા બેઠી છે. શેઠાણી તે ખાઈ-પી, કબાટેને તાળા લગાવી સગાવ્હાલાને ખબર આપે છે કે શેઠને કંઈક થઈ ગયું છે. કારણ કે નાના ગામડામાં કંઈ કાયમ ડોકટરો હોતા નથી. અઠવાડિયામાં બે દિવસ ડેકટર આવતો હતો એટલે ડોકટરને કયાંથી લાવે ? બધાએ આવીને જોયું અને કહેવા લાગ્યાઃ શેઠ તે ખલાસ થઈ ગયા છે. શબને બાંધવાની તૈયારી કરે છે અને શેઠાણી તે છાતી ફાટ રૂદન કરે છે. બે ત્રણ માણસોને ખાંપણુ લેવા પણ મોકલી દીધા. હવે શેઠને બાંધવાની તૈયારી કરે છે પણ એમણે પગ એવા થાંભલામાં ભરાવ્યા હતાં કે કેમે ય કરી પગ નીકળે નહિ. બધા મૂંઝાઈ ગયા. છેવટે બે-ત્રણ વૃદ્ધોએ કહ્યું કે આ થાંભલી વેરી નાંખીએ તે જ આના પગ આમાંથી છૂટા થાય. આ શબ્દ શેઠાણીના કાને પડ્યા. એટલે મનમાં ચિંતા થઈ કે એક તે ધણી વગરની થઈ ગઈ. હવે આ થાંભલી વેરી નાંખશે એટલે ઘર વિનાની થઈ જઈશ. પણ બધા વડીલેને કહેવા કેવી રીતે જવાય? એટલે એણે રૂદનના સૂરમાં બીજો ન સૂર ઉમેરીને શું કહે છે! * મારા પતિના પગ વેરી નાખે, પણ થાંભલી અવિચળ રાખે,
થાંભલી વિના ઘર પડી જશે, બહેની તમારી દુઃખી થાશે. શા, ૮૧
Page #655
--------------------------------------------------------------------------
________________
'જુઓ ! જોયું ને? રૂદનમાં કેવુ' કહી દીધું. મરી ગયા પછી રડે છે ને એ પણ સાચુ રડતા નથી. અને કદાચ રડે છે તે તેમાં એમના સ્વાથ છે: પેલા વૃદ્ધો કહે છે લાવે ત્યારે કરવત. પગ વેરી નાંખીએ. હવે જ્યાં પગ વહેરવાની વાત થઈ ત્યાં ગુટીકા બહાર કાઢી કે તરત જ કાકા ધડાકે દઈને બેઠા થઈ ગયા. અને ભત્રીજાના આશ્રમ તરફ દોટ મૂકે છે. લેાકેાને આશ્ચય થયું કે આ તેા મડદું એઠુ` થયુ` કે શું? પત્ની પાછળ દોડે છે. શેઠને કહે છે કયાં જાવ છે ? મારા સામુ તા જુઓ ! શેઠ કહે છે તને મારા ઉપર કેટલા પ્રેમ છે એ મેં' જોઈ લીધું. હવે મારે એક ક્ષણ પણ સંસારમાં રહેવુ' નથી. ભત્રીજા પાસે કાકો પણ વે-ધર્મની દીક્ષા લઈ લે છે.
રાજગૃહીના શ્રાવકો ! જુએ, આ ભત્રીજાએ કાકાની આંખ ખાલાવી. સંસારની મમતા મૂકાવી દીધી. હવે તમે પણ સમજીને મમતા મૂકે તે સારી વાત છે. નહિતર અનિચ્છાએ પણ સંસાર છેડવા તેા પડશે જ. આ જીવ મમતામાં અંધ બન્યા છે. પણ આ શરીરને જ્યાં મૂકીને જવાનું ત્યાં માલ-મિલકત, મેટર ને બંગલા તા કયાંથી સાથે આવવાના છે? આ સંસારનું સ્વરૂપ સમજો અને મમતા એછી કરા. જેમ ભત્રીજાએ કાકાની આંખ ખાલાવી દીધી તેમ અહીં પણ પુત્રોના નિમિત્તથી ખાપ જાગી ગયા છે. અને પેાતાની પત્નીને કહે છે કે સંસારનાં સુખા ભાગવવા જેવા તે આપણા પુત્રો છે. એ જ્યારે છેાડીને ચાલ્યા જાય છે તે મારે સ'સારમાં શા માટે રહેવુ જોઈએ ? ડાળા વિનાનું વૃક્ષ જેમ હું...હું લાગે છે તેમ પુત્રો વિના આપણું જીવન પણ ઠુંઠા વૃક્ષ જેવું છે. માટે પુત્રાના જે માગ છે તે જ મારા માર્ગ છે. હજી પણ ભૃગુ પુરાહિત જી કહે છે—
पंखा विहूणो व्त्र जव पक्खी, भिच्चा विहूणो व् रणे नरिन्दा ।
વિવન્ત સારા વળિો વ ોપ, પદ્દીન પુત્તોમિતા કવિ ॥ ઉ. અ. ૧૪-૩૦
હે વાસિષ્ઠિ ! (વસિષ્ઠ ગેાત્રમાં ઉત્પન્ન થવાવાળી) જેવી રીતે આ લેાકમાં પાંખ વિનાનું પક્ષી, સેના વિના સંગ્રામમાં ગયેલા રાજા અને ધન રહિત વણિક વહાણ ડૂબી જવાથી દુ:ખી થાય છે, તેવી રીતે હું પણ પુત્રા વિના દુ:ખી થઇશ.
જેમ પક્ષીની પાંખ કપાઈ જાય તેા એના જીવનમાં એને કોઈ જાતના આનંદૅ રહેતા નથી. પાંખ વિનાનું પક્ષી ગમે ત્યાં પડી જાય છે અને કાગડા ચાંચેા મારે છે. કૂતરા ફેંદી નાંખે છે. બિલાડી ખાઇ જાય છે. પણ પાતે પાંખ રહિત થઈ ગયુ` હાવાથી દુ:ખી દુ:ખી થઈ જાય છે. જો પાંખ હાય તેા એક વૃક્ષની ડાળ ઉપરથી બીજા વૃક્ષની ડાળ ઉપર જઈને બેસે છે, એને કોઇ હેરાન કરી શકતું નથી. પણ પાંખ વિના એની બૂરી દશા થાય છે, તેમ મારી દશા પણ પાંખ વિનાના પક્ષી જેવી બની ગઈ છે, બીજી
Page #656
--------------------------------------------------------------------------
________________
વાત - રાજા પિતાના સૈન્ય સહિત યુદ્ધમાં જાય તે જલદી પરાજય પામતું નથી, પણ સૈન્ય વિનાને એકલો રાજા જલ્દી પરાજિત બને છે.
ત્રીજી વાત –જેમ ધન વિના વણિક વહાણમાં મુસાફરી કરતો હોય અને તેમાં પણ જે વહાણ દરિયામાં ડૂબી જાય તે તે અત્યંત દુઃખી દુઃખી થઈ જાય છે. એની મુંઝવણને પાર રહેતો નથી. એવી રીતે હું પણ પુત્રો વિના દુઃખી થઈશ અને મારે પણ પુત્રો વિના આવા કષ્ટો વેઠવાનો વખત આવશે, તેના કરતાં દીક્ષા લઈ લેવી શું બેટી? દેવાનુપ્રિયે! તમને કદી આવે વિચાર આવે છે? પુત્રોની પાછળ બાપ તૈયાર થઈ ગયે. આપણા સ્થાનકવાસી સમાજમાં તો આખા કુટુંબ બહુ જ ઓછા નીકળે છે. પણ દેશવાસીમાં તે માતા-પિતા-પુત્ર અને પુત્રીઓ સામટા એક ઘરમાંથી દીક્ષા લઈને સંયમ માર્ગે ચાલી નીકળે છે. અને સંયમમાં રમતા કરતા હોય છે. સંયમને આનંદ ઓર છે. હવે તે ચાતુર્માસ પૂર્ણ થવા આવ્યું છે. રાજગૃહી નગરીમાંથી એક વાર તે વીરને માર્ગે જવા તૈયાર બને. તે મને પણ આનંદ આવે કે એક વાર તો જાગે. અને વીતરાગવાણી અંતરમાં ઉતારી. જે જાગશે તેનું જીવન સફળ થશે. ભૂગ પુરહિતે એની પત્નીને આ પ્રમાણે કહ્યું. હવે એની પત્ની યશા શે જવાબ આપશે તેના ભાવ અવસરે
વ્યાખ્યાન નં.૯૦
આસો વદ ૪ને રવિવાર તા. ૧૮-૧૦-૭૦
જગતના જીના આત્મ કલ્યાણને અર્થે, પરમતારક પરમાત્માએ જગતના જીવે સાચું સુખ કેમ પ્રાપ્ત કરે, એટલા માટે અનુકંપા કરીને શાસ્ત્ર સિદ્ધાંત રૂપી વાણીને પ્રવાહ વહાવે. મહાન પુરૂષ દાંડી પીટાવીને કહે છે કે દુલભમાં દુર્લભ જે કોઈભવ હોય તે માનવભવ છે. આ ઉત્તમ માનવભવ પ્રાપ્ત કરીને જેને મેળવવા માટે મથી રહ્યા છે, જેની પાછળ દડા દેડી અને કાળા ધેાળા કરી રહ્યા છે એ પરિગ્રહને પોટલ તમારી સાથે આવવાનું નથી. આ બધું અહીં જ છોડીને જવાનું છે.
મનુષ્યભવમાં છવને જેમ પુણ્યથી આરાધનાની સામગ્રી મળી છે તેમ પુણ્યના ગે સંસાર સુખની સામગ્રી પણ મળી છે. તે હું તમને પૂછું છું કે એ બંને સામગ્રીમાંથી તમને અધિક પ્રેમ કેના ઉપર છે? સંસાર સુખની સામગ્રી ઉપર કે આરાધનાની સામગ્રી ઉપર? સંસાર સુખની સામગ્રી એટલે તમે સમજે છે ને? પૈસા મળવાં, બંગલા
Page #657
--------------------------------------------------------------------------
________________
૪૪
શ્રી, પુત્ર-પરિવાર–ખાન-પાન આદિ મળવાં તે સંસારના સુખની સામગ્રી કહેવાય છે. અને સદ્ગુરૂને ચાળ, જિન પ્રરૂપિત ધર્મ, શાસ્ત્ર શ્રવણના ચગ, આ બધી આરાધનાની સામગ્રી છે. હવે તમારા આત્મદેવને પૂછે કે તને કઈ સામગ્રી ગમે છે? સંસારના સુખની સામગ્રીમાં તમે જે આનંદ માના છે તે ખરેખર વાસ્તવિક સુખની સામગ્રી નથી. સોહાંધ આત્માઓ જ સ’સારના સુખની સામગ્રીમાં આનંદ માને. જ્ઞાનીને એમાં આનંદ ન હાય. તમે મનુષ્યભવ પામીને પૈસા ટકા અને કુટુબ પરિવાર માટે શું શું કર્યું...? અને વીતરાગ દેવ, નિગ્રંથગુરૂવા, અને ત્યાગમય શાસનની સેવા માટે શું શું કર્યુ ? અહીં જ સમજાઈ જાય છે કે તમને વધારે પ્રેમ શેમાં છે? અંતરના ઉંડાણમાંથી વિચાર કરશે! તેા તમને સમજાશે કે સ`સારની સુખ સામગ્રી મેળવવા માટે, પરિગ્રહના પથારા વધારવા માટે મેં મારું જીવન વીતાવી દીધું. જ્યારે ધર્મ સામગ્રી માટે હજી મેં કઈ જ કર્યુ” નથી. આ રીતે હૃદયના મંથનપૂર્વકની વિચારણા એ પણ ધ પ્રાપ્તિની પૂર્વ ભૂમિકા છે.
દેવાનુપ્રિયા ! તમે આત્માને રાજ પૂછે કે તે' માનવભવ પ્રાપ્ત કરીને આત્માને કર્મના બંધનાથી છેડાવવા માટે શુ' કર્યુ? તમે એક વાત નક્કી કરી લેજો કે આરાધનાની સામગ્રીના સદુપયેાગ કરવાથી નિયમા સદ્ગતિ છે, અને સંસાર સુખની સામગ્રીમાં, આરંભ સમારંભમાં પાગલ બનવાથી નિયમા દુČતિ છે, માટે કંઈક સમજો. પૂર્વે શુભ કાં કરીને આવ્યાં છે તા આ ભવમાં પામ્યા છે. પુણ્યનાં શુભ ફળ ભાગવવા ગમે છે પ પુણ્ય કેવી રીતે થાય છે તેની ખબર નથી.
पुण्यस्य फल मिच्छन्ति, पुण्यं नेच्छन्ति मानवाः । पापस्य फल नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः ॥
આજે મેટા ભાગના મનુષ્યો પુણ્યનાં શુભ ફળા ઈચ્છે છે, પણ પુણ્ય કરવું ગમતુ નથી. પાપમાં રકત રહેવું છે, પાપ કરવા છે પણ પાપનાં અશુભ ફળ ભોગવવા ગમતા નથી. ખાવળ વાવીને કેરીની ઇચ્છા રાખવી છે તે કયાંથી મને ? ખાવળ વાવવાથી તે કાંટા જ મળે ને? આ ભવમાં પાપ કર્યાં જ કરો તા કરૂપી કટકા જ વાગવાના છે. તમે નજરે જ દેખા છે ને કે કંઇક સુખી છે ને કંઈક દુઃખી છે. આ બધી પુણ્ય પાપની લીલા છે. માટે સમજીને મમતા છેડો. મમતા તા કેટલી બધી છે! અમારી બહેનેા ઉપાશ્રયમાં આવે ત્યારે કેડે ચાવીઆના માટે ગૂડા ભરાવીને આવે છે. મને તા એમ થાય છે કે આને ભાર પણ નહિ લાગતા હાય ! (હસાહસ). (સભા :-ભાર કયાંથી લાગે ! મમતા છે ને!) કંઈક સમજો. બહુ મમતા રાખશેા તે પાછળથી દુઃખી થવુ પડશે. કદાચ એ ગૂડા ઘેર રહી ગયા અને અહીં આવીને સામાયિક લેવાઈ ગઈ. કેડે નજર ગઈ તા ઝુડો બાથરૂમમાં રહી ગયા, તે સામાયિકમાં પણુ ઉત્પાતને પાર નહિ. વહુના
Page #658
--------------------------------------------------------------------------
________________
ફેબ્રુપ
હાથમાં જતા રહેશે તે ! અહીં સંવરના ઘરમાં આવીને પણ મમતા છૂટતી નથી. મને તે તમારી દયા આવે છે કે આ મારા મહાવીરના સંતાનેાનુ' શું થશે ? હા,સાથે લઇ જવાનુ` હાય તે આટલી અધી મમતા રાખો તેા ઠીક છે, પણ. આ તા મધુ' અહી' જ રહેવાનુ છે. તમારા કરેલાં કર્માં જ તમારી સાથે આવવાના છે. ખુદ ભગવાન મહાવીર સ્વામીને પણ ક્રમે છેડયા નથી. વાસુદેવના ભત્રમાં તૈયાપાલકના કાનમાં સીસું રેડાવ્યું હતું તે। મહાવીર પ્રભુના ભવમાં કાનમાં ખીલા ભેાંકાણા. ભગવાનના કાનમાં ખીલા ભેાંકાયા પણ એક સ્હેજ ચીસ સરખી પાડી નથી. એ આપણને ખતાવે છે કે હે જીવ! તે કમ કરતી વખતે વિચાર કર્યાં નથી. હવે ભેાગવતી વખતે શા માટે દુઃખ ધરે છે ?
મનુષ્ય ભવમાં કમનાં દેણાં પતાવવાના અમૂલ્ય અવસર છે. સ્રાતમી નરકે જયાના કર્માં પણ મનુષ્ય બાંધે છે અને મેક્ષમાં પણ મનુષ્ય જઈ શકે છે. મનુષ્ય કમ બાંધવામાં શૂરવીર છે અને કમ તેાડવામાં પણ શૂરવીર છે. માટે મનુષ્ય ભવની અમૂલ્ય ઘડીને એળખા. આવા સમય ફરી ફરીને નહિ મળે. પાછળથી પસ્તાવાનું ન થાય. અણુમમાં જીવે કંઇ ન કર્યુ. પણ સમજણુના ઘરમાં આવે ત્યારે જીવની દશા પીટાઈ જાય છે.
શારદાપૂજન વખતે તમે ચેાપડામાં લખશે! ‘મને શાલિભદ્રની ઋદ્ધિ મળો' પણ એવું કોઇ વખત લખા છે. ખરા કે મને પાંચ મહાવ્રત મળજો ! જેની રમણતા હાય એજ યાદ આવેને ? ૫ંચ મહાવ્રતની રમણતા તમારા દિલમાં છે ? ભગવાનના શ્રાવક ભાગના ભિખારી ન ાય. પ્રભાતના પહેારમાં ઉઠીને શ્રાવક કેવી ચિંતવા કરે? હે ભગવંત! હું કયારે આર ંભ પરિગ્રહના ત્યાગ કરીશ ? હું કયારે મહાવ્રતધારી સાધુ બનીને ત્યાગમાર્ગોમાં આવીશ ? અને અંતિમ સમયે આલેાવી પડિક્કમિ, નિંદી નસલ થઈને સ થારો કરીશ? આવા અપૂર્વ અવસર કયારે આવશે ? આ અવસરની રાહ જોતા હોય, અને તમે કેવી ભાવના ભાવા છે. આ દેહ ત્યાગ માટે મળ્યા છે ભાગ માટે નહિ. ધન સન્માર્ગે વાપરવા માટે મળ્યું છે, સ ંગ્રહ કરવા માટે નહિ. મુખ્ય કહેવાની વાત એ છે કે શાલિભદ્રની ઋદ્ધિ માંગેા છે પણ એ શાલિભદ્રે પૂ॰ભવમાં શું કર્યું હતું એ જણેા છે? આગલા ભત્રમાં તે એ ભરવાડને પુત્ર હતા. અને સ ંતને, માગી તાણીને બનાવેલ ખીર ઉત્કૃષ્ટ ભાવે વહેારાવી હતી. એ તા તમે સૌ તણા છે. પણ ભરવાડના આગલા ભવમાં એ કાણુ હતા એ નહિ જાણતાં હૈ!.
ભરવાડના આગલા ભવમાં શાલિભદ્રના આત્મા એક સમૃદ્ધ શેઠ હતા. પૂર્વના પુણ્યાયે તેનો વૈભવ છલકાઈ રહ્યો હતા. પણ તે એવા કબ્રુસ હતા કે “ ચમડી તૂટે પણ દમડી ન છૂટે’” એક રાતી પાઈ પણ સન્માગે વાપરતા ન હતા. ઘરમાં પણ સુખે ખાય નહિ અને ઘરનાને ખાવા દે પણ નહિ. પેાતે સુખે ન ખાય તા ખીજાને કયાંથી આપે ? હતા તેા શ્રાવક પણ એને ઘેર કદી સ ́તના પગલાં થતાં ન હતાં. તે પછી
Page #659
--------------------------------------------------------------------------
________________
સ્વધમી બંધુની એંઠ તે પડે જ કયાંથી? ફાળામાં પણ પૈસા આપતે નહિ. એટલે એને ઘેર સંઘ મહાજનનાં પગલાં પણ થતાં નહિ. બધાનું ખાવામાં સમજ હતે પણ કોઈને ખવડાવવામાં સમયે ન હતું. એટલે સહુ એને કંજુસી કહેતાં હતાં.
આ શેઠને ચાર પુત્રો હતાં. પુત્રો પણ પરણેલાં હતાં. આવું મોટું કુટુંબ હતું. એક વખત આ શેઠના સૌથી નાના પુત્રની વહુ ઉતાવળી કઈ કામ પ્રસંગે બહાર જઈ રહી હતી. રસ્તામાં એક ડોશીમાને એની હડફેટ લાગી. એટલે ડોશીમાએ મહેણું માર્યું કે શું તારા સસરાએ સંઘ કાઢયે છે કે સ્વામી વાત્સલ્ય કર્યું છે! તે આટલી બધી રૂઆબથી ચાલે છે? ડેશીના વચન નાની પુત્રવધૂને હાડ–હાડ લાગી ગયાં. તેણે ઘેર આવીને પિતાની જેઠાણીઓને વાત કરી અને કહ્યું કે ગમે તેમ થાય, પણ સ્વામી– - વાત્સલ્ય કરો. જેઠાણીઓએ એમના પતિને વાત કરી. બધાને મનમાં તે દુઃખ થયું પણ સ્વામી વાત્સલ્ય કરવું કેવી રીતે? જ્યાં એક રૂપિયા વપરાઈ જાય ત્યાં બાપને હાય લાગી જાય છે, તે સ્વામી વાત્સલ્ય કરીએ તે હાર્ટ ફેલ જ થઈ જાય ને? નાની વહુ કહે છે ગમે તેમ કરે પણ સ્વામી વાત્સલ્ય કરે તે જ હા, નહિતર મારે આ ઘરના અન્નપાણી હરામ છે. આ તે હઠ લઈને બેઠી પુત્રો મૂંઝાયા. કરવું શું?
બધા પુત્રોએ ભેગા મળી નિર્ણય કર્યો કે પિતાજીને જાણ થવા ન દેવી અને ગુપ્ત રીતે સ્વામીવાત્સલ્ય કરવું. ગુપ્ત રીતે બધી વસ્તુઓ મંગાવી, બાજુના ઘરમાં રાઈ બનાવડાવી. મીઠાઈ સુખડીયાની પાસે બારેબાર બનાવડાવી. અને સંઘમાં બધે જમવાનું આમંત્રણ આપ્યું. લેકે પણ આશ્ચર્ય પામી ગયા કે આ શું? કંજુસીયા કાકા આજે સંઘ જમાડે છે! જમણને સમય થયો. તે વખતે છોકરાઓએ એવી ગોઠવણ કરી કે બાપને મકાનને પાંચમે માળે બેસાડી બે ત્રણ મુનિમને સાથે લઈને ચોપડા તપાસવાનું કામ કાઢયું. બે છોકરાઓ જમણુની વ્યવસ્થામાં રોકાયા અને બે જણા બાપની પાસે બેઠા. બાપ નામાના ચેપડા તપાસવામાં તલ્લીન છે. પણ આખા સંઘનું માણસ આંગણામાં જમવા બેસે, વાસણ ખખડે એ કંઈ થોડું છાનું રહે? જમણ પીરસાય છે. પીરસનારા બેલે છે, શિખંડ-પુરી–મોહનથાળ અને જમનારા પણ બેલે છે, મને શિખંડ આપ, ખમણ આપે. આ બધે અવાજ શેઠના કાને આવ્યો. શેઠ કહે છે બેટા! આપણા આંગણામાં આ બધે અવાજ શેને આવે છે? જાણે આપણે ઘેર જ જમણવાર ન હોય શિખંડ ને મોહનથાળ. આ બધું કેણ બોલે છે? દીકરો કહે છે બાપુજી! કઈ નથી બેલતું. એ તે તમને ભ્રમ છે. તમે તે ચોપડા તપાસે. શેઠ કહે ઠીક. ચોપડા તપાસવા લાગ્યા. પાંચ-દશ મિનિટ થઈને ખૂબ અવાજ આવ્યું. હવે ભાત–દાળને અવાજ આવવા લા. આ શેઠને ચેન પડતું નથી. દીકરા, ગમે તેમ હોય પણ કંઈક છે, મને અગાશીમાં જઈને જેવા દે. દીકરે કહે છે બાપુજી! અમે આટલા મોટા થયા પણ આપણું ઘરમાં
Page #660
--------------------------------------------------------------------------
________________
OR$
તા દાળ હાય તા શાક ન ખને. અને શાક હાય તા દાળ નહિ. તે આપણા ઘરમાં શિખડ, પુરી ને માહનથાળ કયાંથી મને ? અને આપણે કયાં કોઈ દિવસ કોઈને જમાડીએ છીએ! એ તા કોઈના ઘરમાંથી અવાજ આવતા હશે. એમ કહી શેઠને બેસાડયાં. અવાજ તા વધતા ગયા. ફ્રીને શેઠ ઉઠયાં, અને અગાશીમાં આવ્યા તે પેાતાના આંગણામાં જ જમણવાર છે. અને પેાતાના પુત્રો જ બધા કારભાર કરે છે. અલ્યા....આ તે આપણા ઘેર જ જમણવાર કર્યાં લાગે છે. અને મને કેમ કોઈ કંઈ કહેતા નથી? પુત્ર કહે છે પિતાજી! માફ કરો. આપણે આખા ગામનું ખાધું છે પણ કદી કોઇને આપણે જમાડયાં નથી. અને આ પ્રમાણે બધું બન્યુ છે, પણ આપને કહીએ તે આપ તા હા પાડા જ નહિ, એટલે અમે આ રીતે આપનાથી છાનું આ કાર્ય કર્યુ છે.
પુત્રની વાત સાંભળી શેઠના મનમાં અસેાસ થયા. અહા! ધિક્કાર છે મારી લેાભવૃત્તિને ! હું ખાવામાં સમજ્યા પણ કાઇને ખવડાવવામાં ન સમજ્યા.
હું ઢોંગ કરું છું. ધીના, પણ ધમ વસ્યા ના હૈયામાં,
ખેડાલ ભલે ફરતી દુનિયા, મારે સૂવું સુખની શય્યામાં....અરે એ રે.
શેઠને ખૂબ પસ્તાવા થયા. અહેા ! હું શ્રાવક નામ ધરીને બેઠો. પુણ્યથી લક્ષ્મી પામ્યા, પણ કોઈ ગરીબની સ ́ભાળ ન લીધી. કંઇક બિચારા માનવા ફુટપાથ પર બેહાલ બનીને સૂતા હશે અને હું તે સુખની શય્યામાં આન ંદ માનું છું. ખરેખર, આજ સુધી મેં બધાનું ખા ખા કર્યું. પણ કાઇને ખવડાવવામાં ન સમજ્યા, ત્યારે પુત્રવધુને મ્હેણુ માયું ને ? અને મારા પુત્રને મારાથી છાનું આ કામ કરવું પડયું ને? મેં પહેલેથી ઉદારતા કરી હાત તે આમ ન બનત. ઘરે જમણવાર ને મને છેકરાઓએ ચાપડા તપાસવા એસાડયા! આ મારી કંજુસાઈને કારણે છેકરાઓને આ રમત રમવી પડી ને? શેઠને ખૂબ પશ્ચાતાપ થયા.અરે હું કેવા કમભાગી ! મે' મારી જિંદગીમાં કદી સ્વધમી'ની સેવા ન કરી, સતને સુપાત્રે દાન ન દીધાં એમ પશ્ચાતાપ કરે છે. ત્યાં સામેથી પંચમહાવ્રધારી સાધુઓનું ટોળું આવતુ જોયુ.... સંતને જોઇને શેઠને એવા ઉત્કૃષ્ટ ભાવ આવી ગયા કે હવે જલ્દી સતને ખેલાવી લાવું અને મારા હાથે દાન દઉં. મારા હાથ પાવન કર્યુ. એવી ભાવનાના કુવારા ઉડયા કે શેઠ સ ંતને ખેલાવવા દોડયાં. ચાર સીડી ઉતરીશ ત્યાં સંત દૂર નીકળી જશે. સંતને તે અનેક ભાગ્યવાન શ્રાવકો વહેારાવનાર છે. એ મારા ઘર ઉપર બેઠા નથી. જલ્દી ઉતરવા જતાં ભાન ભૂલ્યા. પગથીયાં ભૂલી ગયા ને દાદરેથી શેઠ પડી ગયાં. પડયા તેવા જ પ્રાણ ઉડી ગયાં. દાન ઈ શકયાં નહિ, પણ દાન દેવાની ઉત્કૃષ્ટ ભાવના રહી ગઈ. તે ભાવનામાં મૃત્યુ પામીને ભરવાડને ઘેર જન્મ પામ્યાં અને ત્યાં પણ અંતિમ સમયે માસખમણના પારણે ઉત્કૃષ્ટ ભાવે સ ંતને ખીર વહેારાવે છે, તેના પ્રભાવે એ શાલિભદ્ર અને છે,
Page #661
--------------------------------------------------------------------------
________________
દેવાનુપ્રિયે! આ જન્મના વિચારો આવતા જન્મનું ખાતર બને છે. એટલે આ ભવમાં જેવી ભાવનાએ કરી હોય છે અને તે પૂર્ણ ન થાય તે આવતા ભવમાં એવી જ ભાના ફરે છે. તે તમે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવાની ભાવના કરી હોય અને બ્રહ્મ ચર્ય વ્રત અંગીકાર કર્યું નથી અને આયુષ્ય પૂર્ણ થઈ ગયું તે આવતા ભવમાં સહેજે
હચર્ય વ્રત અંગીકાર કરી શકશે. સંયમ લેવાની ભાવનામાં મૃત્યુ આવી ગયું હશે તે આવતા ભવમાં હેજે સંયમની ભાવના થશે અને સંયમ માર્ગે પ્રયાણ કરી શકશે, પણ આખી જિંદગી હાય પૈસો ને એય પૈસો જ કર્યો હશે, આખી જિંદગી ભેગમાં જ વ્યતીત કરી હશે તે બીજા ભાવમાં પણ તેને જ ભણકારા વાગવાના. અને પૈસાને સાચવવા ફૂંફાડા મારતા નાગ થશે. માટે મમતા ન રાખે. સંસારમાં રહેવા છતાં અનાસક્ત ભાવે રહે. શાલિભદ્ર સ્વર્ગ જેવા સુખ ભગવતો હતે. બત્રીસ કન્યાઓને સ્વામી બન્યું હતું. પણ એમ ખબર પડી કે મારે માથે નાથ છે? ત્યાં અપ્સરા જેવી બત્રીશ કન્યાઓને મેહ પલવારમાં છેડી શુરવીર બનીને નીકળી ગયું. એને મળ્યું હતું છતાં છોડીને નીકળી ગયે. અને તમને નથી મળ્યું પણ એને મેળવવા ફાંફા મારે છે. પણ એક દિવસ છેડયા વિના છૂટકો નથી.
જે છે જેને અધિકાર ચાલે છે તેમાં દેવભદ્ર અને જશેભદ્ર એક જ વખતના સંત દર્શનથી જાગી ગયા છે. પુત્રના વૈરાગ્યથી પિતા પણ વૈરાગ્યના રંગે રંગાઈ ગયા છે. એને પણ સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું છે. એટલે ત્યાગ માર્ગે જવા તૈયાર થઈ ગયા. સ્વાધીનપણે છેડવામાં જ મઝા છે. જે અત્યારે નહિ નીકળું તે જ્યારે ત્યારે મરી જઈશ ત્યારે મને આડો પાડીને ઘરની બહાર કાઢશે, તેના કરતાં ઉભા ઉભા નીકળી જવું શું બેટું? બંધુઓ ! જે ઉભા ઉભા બહાદુર બનીને નીકળી જાય છે તે આત્માના મહાન સુખને પામે છે. અને જે આડો નીકળે છે એ તે કર્માનુસાર વિવિધ ગતિઓમાં ભ્રમણ કરે છે. ઉભા ઉભા ઘર છોડે છે એની મહત્તા છે. આડા નીકળે એની કોઈ મહત્તા નથી. ભૃગુ પુરોહિત એની પત્નીને કહે છે હે યશા ! જેવી રીતે પાંખ વિનાના પક્ષીને કૂતરા ને બિલાડા વીંખી નાખે છે, તેથી તે ઉડી શકતું નથી અને મરણને શરણ થાય છે. એકલો સૈન્ય વિનાને રાજા રણમેદાનમાં શત્રુના પંજામાં સપડાઈ જાય છે. અને વહાણમાં મુસાફરી કરનાર વહેપારી પૈસા વિના દુઃખી થાય છે તેમ પુત્ર વિના મારી પણ એવી દશા થશે, માટે મારે આ સંસારમાં રહેવું નથી. મને આ સમૃદ્ધિથી ભરેલા મહેલ જેલ જેવા લાગે છે. મને આ સંસારમાં ક્ષણવાર રહેવું ગમતું નથી.
ભૂરુ પુરોહિતને સંસાર શૂન્ય લાગે છે. એને સર્વસ્વ સુખ સંયમમાં જ દેખાવા લાવ્યું. જ્યારે જીવનમાં જાગૃતિ આવે છે ત્યારે એનું જીવન પલટાઈ જાય છે. એક વખત એ જ ભૃગુ પુરેહિત એના પુત્રને કેવા જવાબ આપતે હતે? પુત્રોને સંસારમાં રોકવા
Page #662
--------------------------------------------------------------------------
________________
માટે કેટલા પ્રયાસ કર્યો. અને હવે એને મન જ સંસાર અસાર લાગે. જેમ કુંભારને નીમાડે સળગતે હોય તે વખતે શું કોઈ માણસ નીભાડા પાસે ઉભો રહી શકે છે? “ના” નીભાડા પાસે ઉભા રહેતા ઝાળ લાગી જાય છે. પુરાઈ જાય છે. એટલે નીભાડા પાસે કઈ પણ ઉભા રહી શક્તા નથી. તેમ જેને આ સંસાર કુંભારના નીભાડા જે લાગે તે ઘડી પણ શેકાઈ શકે? વૈરાગીને નછૂટકે સંસારમાં રહેવું પડે તે રહે પણ એ ખાય-પીવે-હરે ફરે, સંસારને વ્યવહાર ચલાવે પણ એમાં એને આનંદ ન હોય. એને તે ત્યાગમાં જ આનંદ આવે છે. જુઓને! આ દિવાળી આવી છે. એટલે રવિવારને દિવસ છે તે પણ કંઈક ભાઈઓને ઉતાવળ લાગે છે. તમે વીતરાગવાણી સાંભળી સાંભળીને ધરાઈ ગયા લાગે છે કે એક કલાક પણ શાંતિથી વીતરાગવાણીનું પાન કરી શકતા નથી! તમે કઈ ફંકશનમાં જાય છે તે ત્યાંને કાર્યક્રમ પૂરે ન થાય ત્યાં સુધી ઉઠે છે ખરા? અને અહીં જ બધું ચલાવી લે છે. મેડા આવો ને વહેલા ઉઠી જાવ. આ બધી પિલ અહીં ચલાવે છે. આ જ બતાવે છે કે તમને વીતરાગવાણીમાં કેટલી રૂચી છે! તમે તે એવા હશીયાર છે કે સાધુ વ્યાખ્યાન ન વાળે તે તમે ચેતવણી આપે. સામાયિક પાળવા માંડે. પથરણું વીંટી દે અને પછી અવસરે કહેવાશે એની રાહ જુવે છે. કેમ, આ વાત બરાબર છે ને? (હસાહસ).
ભાવભેદ અવસરે કહેવાશે કે વાણીયે વીંટી પથરણું ઝટ ભાગશે, | દુકાને બેસી છેતરે ઘરાકને, સ્થાનકમાં ગુરૂને છેતરે, એવા ભક્તથી ભગવાન થાકે તે સાધુથી કેમ સમજાશે કે
વાણીયો વીંટી પથરણું ઝટ ભાગશે. મારા વીરો! તમે તે આવા નથી ને? થોડી શાંતિ રાખે. તમે ઉપાશ્રયમાં દાખલ થાવ છે ત્યારે નિસિહિ-નિસિહિ બોલે છે. પાપને ત્યાગ કરી આશ્રવને છેડી સંવરના ઘરમાં આવીને બેસે છે. એટલી વારમાં તે શાંતિથી બેસે. બે ઘડીની સામાયિકમાં તમે ચૌદ રાજલોકના આશ્રવને રેકી દો છો. જે ભાઈઓ ઉઠે છે એની એકની જ આ વાત નથી, પણ જે ભાઈઓ અહીં આવીને કલાક બેસે છે પણ સામાયિક કરતા નથી. તેઓ ખરેખર, પિતાને અમૂલ્ય લાભ ગુમાવે છે. કલાક બેસવું જ છે. તે સંવરમાં શા માટે નથી આવતા? કંઈક શ્રાવક એવા ઉપયેગવંત હોય છે કે જમી લે. અને પાણી પીને તરત જ ચૌવિહારના પ્રત્યાખ્યાન કરી લે છે. એક કલાક, બે કલાક, ત્રણ કલાક, પિતાની શક્તિ પ્રમાણે પ્રત્યાખ્યાન કરે છે. કારણ કે આ દિવસ કંઈ ખાવાનું કે પાણી પીવાનું હતું નથી. તે શા માટે પ્રત્યાખ્યાન ન કરવા તમારા પૈસા વ્યાજે મૂકે તે વ્યાજ મળે અને ઘરમાં પડયા રહેતે વ્યાજ ન મળે. તમે તે મુડીનું વ્યાજ જવા દે તેમ નથી. ત્યાં તે બધે હોંશિયારી વાપરે છે. પણ આત્માના કામમાં જ કાયર છે. તમારા વહેપારમાં ગમે
શા, ૮૨
Page #663
--------------------------------------------------------------------------
________________
તેટલી છેતરપિ’ડી, કરી, ભેળસેળ ચલાવા, ઘરાકને ખેતશે પણ અહી તમારી એ ચાલાકી નહિ ચાલે, કદાચ અહીંથી તમે હોંશિયારી વાપરી છૂટી જશો પણ કેમ રાજાના સજાન માંથી
ર છૂટી શકા. ત્યાં તે પાઈ પાઈના હિસાબ ચૂકવવા પડશે,
- એક યુદ્ધ ડાશીમાં હતા એને સતાન ન હતાં. પાતે એકલા હતાં. એને થયું કે માં ઘગીના અને રાચરચીલુ` મારે એકલીને બહુ શુ' કરવુ` છે ? જરૂરિયાત પૂરતી ચીજો સખીને, દાગીના વિગેરે વેચીને ડાશીમાએ' પૈસા ભેગા કર્યાં. કુલ રૂપિયા ૩૦,૦૦૦ની કમ ભેગી કરીને એક ધનવાન શેઠને ત્યાં થાપણ તરીકે મૂકી. દર મહિને ૩૦૦] રૂ. વ્યાજ મળે તેમાં ડેાશીમા પેાતાનુ ગુજરાન ચલાવતા હતા. વર્ષો સુધી આ રીતે ચાલ્યું. છેવટે ડોશીમા ખૂબ વૃદ્ધ થઈ ગયા એટલે શેઠને કહે છે શેઠજી! હવે મને મારા રૂપિયા ૩૦,૦૦૦ (ત્રીશ હજાર) વ્યાજ સહિત પાછા આપી દો, કારણ કે હવે મારી ઉંમર થઇ ગઈ છે. કયારે કાળ રાજાની સ્વારી આવશે તેની ખબર નથી, મારે કાઈ ખાનાર નથી, તે મારા હાથે જ પૈસા દાન-પુણ્યમાં વાપરી નાખું.
આ વખતે શેઠને નાણાંની ભીડ હતી. એટલે કહયું' : માજી ! હજી તે! તમે એકદમ મરવાના નથી. પૈસા છૂટા થશે એટલે બે ચાર મહિનામાં આપી દઈશ. પાછળથી શેઠની દાનત બગડી. એના મનમાં વિચાર આવ્યા કે ડાશીમા તા એકલા જ છે. આટલી મેાટી રકમ લઇને ઉડાડી દેશે. એના કરતાં એ મરી જાય તે બધી રકમ મારે ઘેર રહેશે. માટે દિવસ ભલે લ ખાતા. ડાશીમા તે પૈસાની માંગણી કર્યાં કરતા ને શેઠ બે દિવસમાં આપીશ, ચાર દિવસમાં આપીશ એમ વાયદા આપતા ગયા. છેવટે ડેાશી તા દેવલાક પામ્યા. ડોશીના મૃત્યુના સમાચાર સાંભળી શેઠને ખૂબ આનંઢ થયા. ત્રીશ હજાર રૂપિયાની ગાંસડી એમ ને એમ મળી ગઈ. ઘેર જઈને એની પત્નીને કહે છે, આજે તે ક્રૂસાર બનાવ. ખૂબ આનંદ ના દિવસ છે. કારણ કે હુ' કંઈ ચારી કરવા ગયા નથી. અન્યાય કર્યાં નથી. ડેાશીમા મરી ગયા ને એના રૂપિયા મળ્યા છે. આ શેઠે પેાતાની ભૂલને ભૂલ તરીકે ન માનતાં સદ્ગુણ માન્યા. હવે એ આગળ કયાંથી આવી શકે!
શેઠને આનંદના પાર નથી. થાડા મહિના પછી શેઠના ઘેર પુત્રના જન્મ થયેા. શેઠ કહે છે મારે માટે આ નવું વર્ષ સારું એઠું છે. આ વર્ષે તા લાભ—લાભ ને લાભ છે. એક તા પૈસા મળ્યાં. પુત્ર ન હતા તે પુત્ર મળ્યા. ખૂબ લાડકોડૅ પુત્રને ઉછેર્યાં, માટી થતાં એને પરણાવ્યા. ઘરમાં વહુ આવી. પરણ્યાની પહેલી રાત્રે જ આ યુવાન પુત્રને એકાએક પેટમાં શૂળના રાગ થયા અને એકના એક પુત્ર મરી ગયા. શેઠ શેઠાણી ખૂબ કલ્પાંત કરે છે. અરેરે....દીકરા ! તારે આમ જ ચાલ્યા જવુ હતુ તે શા માટે પરણ્યા અમને ઘડપણમાં આ થાપણ સાચવવાની મૂકીને ગયા ! પુત્રના વિયેાગે ખૂબ ઝૂરે છે. શેઠની જિંદગી ઝેર જેવી થઈ ગઈ.જીવનમાં હવે કાંઈ રસ ન રહયેા. સહુ સગાં સ્નેહી
Page #664
--------------------------------------------------------------------------
________________
પર
શેઠને આશ્વાસન આપવા આવ્યા અને કહેવા લાગ્યા કે કુદરત ક્રૂર છે. ભગવાને ઘડપણમાં તમને અન્યાય કર્યાં. માટી ઉમરે તમારા એકના એક યુવાન દીકરાને છીનવી લીધા. શેઠ ખૂબ રડે છે. હવે એને કયાંય ચેન પડતુ નથી. પુત્રને ગુજરી ગયા થાડા દિવસ થઈ ગયા.
એક દિવસ શેઠના વૃદ્ધ મુનિમજી શેઠની પાસે બેઠા છે. તે વખતે શેઠે કહ્યુમુનિમજી ! મને તે હવે ભગવાન ઉપર પણ શ્રદ્ધા નથી. ધર્માંમાં પણ મારું મન લાગતું નથી. મને જીવન ઝેર જેવું લાગે છે. સમય જોઈ ને મુનીમજી કહે છે શેઠજી ! જે આપને ખાટું ન લાગે તે એક વાત કહું. વાત કડવી પણ સત્ય છે. શેઠે કહ્યું- સાચું હશે તે મને ખાટુ' નહિ લાગે. વિના સંકોચે કહેા. મુનિમજીએ જૂના ચાપડા ખેાલીને કહ્યુંજુઓ, આ તારીખે ડોશીમાએ આપણે ત્યાં ત્રીશ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા.
ત્યાર બાદ આટલા વખત પછી ડોશીમા મરી ગયા. એ ડેાશીના ગયા પછી ખરાખર નવ મહિને આપને ત્યાં પુત્રના જન્મ થયા છે. એ મૂડીનું વ્યાજ આટલું થયું. હવે હિંસામ ગણા. પુત્રને ઉછેર્યાં, ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા અને મરી ગયા ત્યાં સુધીના ખર્ચના સરવાળે માંડશે તે એ ડોશીની વ્યાજ સહિત મૂડીના હિસાખ ચૂકતે થઈ જશે. સરવાળે એક પણ પાઇ વધતી નથી ને ઘટતી પણ નથી.
જે દિવસે દીકરો મરી ગયા તે જ દિવસે હિંસાખ પૂરા થાય છે. શેઠજી! પુત્રની પાછળ રડો છે, ગૂર છે પણ તમે એમ ન માનશે। કે એ પુત્ર પ્રેમ આપવા કે તમારી સેવા કરવા આવ્યા હતા. એ તા ડેશીના આત્મા હિંસામ લેવા આવ્યા હતા. એનું લેણું પતી ગયુ એટલે એ ચાલ્યા ગયા. તમે ડોશીને અન્યાય કર્યાં એના બદલામાં એ પત્નીને મૂક્તા ગયા. હવે તમે જોયા કરો ને રાયા કરો. તમે માનતા હૈ કે ડોશીમાને છેતરી લીધા એટલે પતી ગયું. પણ કમ કોઈને છોડતા નથી. બીજે થાડી ભૂલચૂક ચાલશે પણ કમના ખાતામાં તેા હિસાબ ચાખ્ખા જોઈશે. એક પાઇની પણ ભૂલ નહિ ચાલે. એકબીજાના સબધાની પાછળ અનેક પ્રકારના ઋણાનુષધ હોય છે. જીવે તેા માત્ર દેવું જ ચૂકવવાનુ છે. લેણદારા પતિરૂપે આવે, પત્નીરૂપે આવે, માતા-પુત્ર-ભાઈ-ભગિની, પાડાશી, મિત્ર કે ભાગીદાર રૂપે આવે, પણ દેવુ' ચૂકવાઈ ગયા પછી લેણદાર એક પળ પણ ઉભા નહિ રહે. લેણાં-દેણાં પતી જાય એટલે સૌ સૌના રસ્તે પડી જાય છે. માટે માણુસ આકારને નહિ પણ એની પાછળ રહેલા નિરાકારને અનુભવે ત્યારે જ અને પેાતાનું દર્શન થાય છે. અને પછી દરેક પરિસ્થિતિમાં સમત્વથી રહી શકે છે. મુનિમના કહેવાથી શેર્ડની આંખ ખુલી જાય છે, અને પેાતાની ભૂલ સમજાતાં જીવનના પટા થઇ જાય છે,
અહી' પણ છે જીવાને પૂર્વના ઋણાનુબંધી સમ ́ધ છે. એક પછી એકને જાગૃ કરે છે. એ પુત્રો ને પિતા જાગી ગયાં છે. હવે પત્નીને ભૃગુ પુરેાહિતે કહ્યું કે મારે પણ
Page #665
--------------------------------------------------------------------------
________________
રૃપરે
આ સ'સારમાં રહેવુ નથી. પુત્ર વિના મને જીવનમાં આનંદ આવતા નથી. માટે આત્માન'ની માજ માણવા હું પણ પુત્રોની સાથે જઈશ. હવે પત્ની શું કહે છે :
सुभिया कामगुणा इमे ते, सपिण्डया अग्गरसप्पभूया ।
મુનામુ તા. જામાળે વગામ, વચ્છા મિન્નામુ પદ્દાળમન્ત' ।। ઉ. અ. ૧૪-૩૧
યશાલા કહે છે હૈ સ્વામીનાથ ! આપણા ઘરમાં અનેક પ્રકારના મનાર જક કામલેાગ વિદ્યમાન છે. એ પણ પર્યાપ્તરૂપમાં છે. કેાઈ જાતના સુખાની કમીના નથી. તા અત્યારે શા માટે દીક્ષા લેવી જોઈએ ? આપણે અને આ સંસાર સુખાને ભાગવીએ. ચુવાવસ્થા પૂરી થઈ વૃદ્ધાવસ્થાનું આગમન થશે ત્યારે આપણે અને જ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપ જે પ્રધાન–શ્રેષ્ઠ માર્ગ છે તેને ગ્રણ કરીશું. આપે પુત્રને ઘણું સમજાવ્યા છતાં તેઓ ન માન્યાં તા ભલે, એ બંને પુત્રા દીક્ષા લે, પણ આપણે હમણાં દીક્ષા લેવી નથી.
અંધુએ ! એકને સંસારના રસ છે અને એકને ત્યાગના રંગ લાગ્યા છે. જેમાં જેને રસ હાય તેને તેમાં આનંદ આવે. તમને સંસારના આનંદ છે. તમે બધા ભેગા થયા હૈ। તે। શી વાત કરે ? આપણી જ્ઞાતિમાં કયા મૂરતીયા સારી છે ? કાનુ` કયાં વેવિશાળ જોડવાનુ છે, વેપાર ધંધામાં કેવી તેજી છે, એવી વાતા કરો. સતા ભેગા થાય તા જ્ઞાન ગાષ્ઠિ કરે. તત્ત્વના રસીક સ્વધમી અધુએ જો ભેગા થાય તા તત્ત્વની ચર્ચા કરે. અહી' તા ત્યાગી ને ભેાગી ભેગા થયા છે. સૌ પાતપેાતાની વાતનું સમર્થન કરે છે. અમે તા તમને ત્યાગના સુખની જ વાત કરીએ. ભેાગની વાત જ આ માર્ગોંમાં ન હોય.
ભૃગુ પુરાહિતને ઘેર રજવાડા જેટલી સાહ્યખી હતી. છતાં જ્યારે આત્મા સમજણુના ઘરમાં આવ્યા ત્યારે એને વૈભવ તુચ્છ લાગ્યાં. તમે તે આજે વૈભવથી છલકાઈ ગયાં છે. અને વૈજ્ઞાનિક શેાધમાં એટલા અંજાઈ ગયાં છે કે જાણે અમારા જેટલુ સુખ તા કોઈએ જોયું જ નથી. કંઈક બહેનાને ભાઈએ કહે છે કે અમારા માતા-પિતાએ તા કંઈ જ સુખ જોયું નહિ. અમે તે સ્વના સુખ ભાગવીએ છીએ. બહેન કહે છે કે મારા સાસુજી તે। ખિચારા માટીના ઘડા વડે કૂવામાંથી સિંચીને, માથે બેડા ઉપાડીને પાણી લાવતાં હતાં. અને અમે તે ચકલી ફેરવીએ ત્યાં ગંગા ને જમવા વહેવા લાગે છે. એ બિચારા કેટલા ધુમાડો સહન કરે ત્યારે ચૂલે ફૂં કી ક્રૂ'કીને રસેાઈ કરતાં હતાં, અને અમે તે સ્વીચ દબાવીએ એટલે ગ્યાસ ઉપર રસેાઈ અને ધૂમાડા પણ આંખમાં પૂરાય નહિ. ઘર પણ કાળું ન થાય. એમને તે જુદી જુદી તપેલીએ ચઢાવવી પડતી ને અમે તા કુકર ચઢાવી દઇએ એટલે દાળ-ભાત-શાક તૈયાર થઈ જાય. એમને અજવાળું જોવા માટે ફાનસ સળગાવવું પડતું હતુ. તેમાં પણ કેટલી માથાકૂટ, કેરાસીન પૂરવુ પડે, ચીમની ઉટકવી પડે, વાટ કાતરવી પડે, ત્યારે ફાનસ સળગે, ઉનાળામાં તાપ લાગે એટલે એરકંડીશન રૂમ-પંખા—આ બધી કેટલી સગવડ !! મિંચારા જોયા વિનાં ચાલ્યા
Page #666
--------------------------------------------------------------------------
________________
૯૫૩
ગયા. એ બિચારી વડીલેાની દયા ખાય છે. પણ સાચુ કહુ તે જેટલાં સાધનો વધ્યાં તેટલું ખધન વધ્યુ છે. જેટલા સમય બચ્યા એટલે પ્રમાદ વચ્ચે ને મેાજશેખ વધ્યાં છે. પહેલાનાં માણસા શ્રમજીવી હતાં. સ્વાવલ`ખી હતા. આજે તમે કેટલા પરાધીન બની ગયાં છે ! આટલી નિવૃત્તિ હૈાવા છતાં ધર્મારાધના તા કરી શકતા જ નથી.
યશાભર્યાં ભૃગુ પુરાહિતને કહે છે સ્વામીનાથ! પુત્રાને દીક્ષા લેવી હાય તા ભલે લઈ લે. આપણને સ્વગ જેવાં જે કામભેાગા પ્રાપ્ત થયાં છે તે ભાગવી લઇએ. અમ કહે છે પણ ભૃગુ પુરહિતના વૈરાગ્ય પતંગીયા રંગ જેવા ન હતા, કે ઘડી પૂછ્હે જ રહે. સમજણપૂર્વકના મીયા રંગ હતા. હવે એ સ’સારના સુખામાં લેપાય તેમ નથી. અત્યાર સુધી પિતાએ પુત્રની કસેાટી કરી. હવે પત્ની પતિની કસેાટી કરે છે. હવે ચાભાર્યાંને ભૃગુ પુરાહિત શેા જવાખ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન.......ન, ૯૧
આસા વદ ૫ ને સામવાર, તા. ૧૯-૧૦-૭૦
ભૃગુ પુરાહિત સયમ લેવા ઉત્સુક બન્યા છે. ભૃગુ પુરેહિત સયમ શા માટે લે છે ? તેના સંયમ લેત્રાના ઉદ્દેશ શા છે? મેક્ષમાં જવાના. માક્ષમાં કયારે જવાય? મેહુને મારે તે મેાક્ષમાં જવાય. માહના અક્ષરા એ છે. મા એટલે મેાક્ષ અને ‘હુ' એટલે હરણ કરવાવાળા, મેાહ એટલે મેાક્ષમાં ન જવા દે. મેાક્ષમાં જતાં રૂકાવટ કરતુ હાય તે તે મેાહનીય કમ છે. માહનીય કમ આદિ ચાર ઘાતી ક્રમાં દૂર થાય એટલે કેવળજ્ઞાન થાય. કેવળજ્ઞાન ને કેવળદ ન મેાહનીય કર્મોના ક્ષય થયા માદ પ્રગટ થાય. માહનીય કમ જબરદસ્ત છે. આ કમાં માહનીય ક્રમ રાજા છે મને બાકીના સાત કર્માં પ્રજા છે. તે સાત કાંતા બિચારા ભલા માણુસ જેવા છે, પણ માહનીય કમ તા જખર દસ્ત માટે ગૂડા છે અને તે ખૂબ ઊંડા છે. ગૂડો છે પણ તમને લાગી રહ્યો છે રૂા. ભગવાને ક્રમની આઠ પ્રકાર મતાવ્યા છે. આઠ પ્રકારનાં કમ તે વૃક્ષ છે અને એમાં મેાહનીય કમ મૂળ છે. તેમાં સાત ક્રમમાં તા તેનાં ફળ છે. જે આત્મા માહનીય કર્મની નાટકકળા સમજી ગયા તે તે સાંસાર છેાડીને નીકળી ગયા. તીથ કર ચક્રવતિ આએ આત્માનાં સ્વરૂપને સમજીને સહનીય ક્રમની ભયંકરતાથી મુક્ત બનવા માટે સંયમ લઇ લીધા: ''તમારે પણ એ રીતે સંસાર છેડવા જેવા છે. ભલા ! તમે સ` તા જોયા હશે ? (ધામ હા) ખથી જોયા
Page #667
--------------------------------------------------------------------------
________________
છે પણ તેને સ્પર્શ તે નહીં કર્યો હોય? તેનું શરીર મખમલનાં ગાદલાં કરતાં પણ સુંવાળું છે. મખમલનાં ગાદલાં તેની પાસે કંઈ હિસાબમાં નથી. તેમજ શરીરની કે મળતા પણ ખૂબ જ છે. છતાં તમને તેના શરીરની સુંવાળાશને અનુભવ લેવાનું મન થાય ખરું?
ના.” કેમ ન થાય? તે ભયંકર છે તેથી. બંધુઓ ! બસ. મારે તમારી પાસેથી એટલું જ જાણવું હતું. સમજે, મેહનીય કર્મ પણ સર્પ જેવું જ છે. તે બહારથી મુલાયમ અને સુંવાળું મેહનીય કર્મનાં ભેગવટામાં તમને દેખાય છે, પણ પરિણામ શું આવશે, તે ધ્યાન રાખજે. વીરાણી સાહેબ! તમારા બંગલાનાં ટાઈલ્સ કેટલા સુંવાળા છે? પણ તેમાં કોઈ વાર પાણી પડયું હોય તે લપસી જવાય ને? પછી હાડકાં ભાંગી જાય ને ? તેમ આ મેહનીય કમેં ઘણાનાં હાડકાં ભાંગી નાંખ્યા છે. દેવાનુપ્રિયે ! તમને દ્રવ્ય સપને ભય છે પણ તમને ભાવ સર્ષે રૂપ મેહનીય કમને ભય કેમ નથી? અહા! તેને તે તમે ગળે વળગાડીને ફરે છે. આ તે મારો ભાઈ છે, આ તે મારે બાપ છે, આ મારી માતા છે, આ મારી બેન છે, આ મારી પત્ની છે. આ તે મારા ફલાણું સગા છે ને આ તે મારા ઢંકડા સગા છે. કેટલા સગપણરૂપી મેહનીય સપને છાતીએ લગાડીને ફરે. છો ! સર્પનું ઝેર તે એક જ ભવ બગાડશે. પણ મેહનીય કર્મ રૂપી ઝેર તે જીવને અને સંસાર વધારશે. માટે સમજીને તે ઘાતી કર્મો ઉપર ઘા કરતાં શીખે.
બીજી રીતે વિચારીએ. તમે લુહારને જે હશે. લુહાર બધા હથિયાર બનાવે છે. તેમાં તે હાથકડી ને પગની બેડી પણ બનાવે છે અને તે હાથકડી અને પગની બેડી કંઈ શેતાનને પહેરવા માટે જ હોય છે. હવે હું તમને પૂછું? તમે અઢારથી એકવીશ વર્ષની ઉંમરનાં થયાં ત્યાં તમને પણ હાથકડી કે બેડી બાંધે છે. તમે તે સામેથી હાથ આપે છે. મારે કહેવાને આશય સમજી ગયા? હાથ લાંબો કરીને પહેરી છે ને? મારે એનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર નથી કે કઈ કડી તમે પહેરી ? કારણ કે તમે પરણેલા છે. ચેરીમાં ફેરા ફર્યા તેને મતલબ શું? ચેરીમાં જે ચાર છોડ હતાં તે છે. તમને સુચન કરે છે કે તું ચાર ગતિના ફેરાને વરી ચૂક્ય. એકેક છેડ ઉપર સાત સાત માટલા હોય છે. તે સાત ચેક અઠ્ઠાવીસ થયાં. અઠ્ઠાવીસ શું છે? તે ખબર છે ને? એ અઠ્ઠાવીશ મેહનીય કર્મની પ્રકૃતિ છે કે જે જીવને પિતાના ઘેરામાંથી બહાર નીકળવા ન દે. . હવે જે તમારે આ ચાર ગતિ રૂપી જેલમાંથી છૂટવું હોય તે સંયમમાં આવવું જ પડશે. તેના વગર આત્માની સિદ્ધિ જ નથી. બંધુઓ! સમજે. સંસાર એ તે કાજળની કોટડી જેવો છે. કોઈ માણસ એમ વિચાર કરે કે કાજળની કોટડીમાં રહીને પણ મારા કપડાને ડાઘ ન પડવા દઉં તે તે બનવું અશકય છે, તેમ સંસારમાં રહીને આમ કલ્યાણ કરવું એ પણ મુશ્કેલ છે. આત્માને મુક્તવિહારી બનાવ હોય તે સંસારના બંધન તેડે જ છૂટકે છે. એક વખત તમને સંસાર બંધનરૂપ લાગ જોઈએ.
Page #668
--------------------------------------------------------------------------
________________
ક્ષારમાં ગમે તેટલાં ગુખ હોય તે પણ એ ધન જ છે. પણ સંસાર પ્રવેને રાગ છે એટલે સંસાર બંધનરૂપ લાગતું નથી. રાગ અને દેશ આજે જુને બંધનકર્તા છે, એ બંને કમનાં બીજ છે.
- રાગ અને દ્વેષ એ કમનાં બીજ છે, એ બંનેથી કર્મનું બંધ થાય છે. કમનું બંધન થવાથી મેહ ઉત્પન થાય છે. અને મોહથી છવ વધુ કર્મબંધન કરે છે અને એ જન્મ-મરણનું મૂળ છે. અને જન્મ-મરણ એ જ સુખ છે. તમને સંસારના ખે
ખરૂપ લાગે છે? એ દુઃખથી મુક્ત થવાની ઝંખના કેમ થતી નથી ?એનું કારણ એ જ છે કે તમે સંસારના સુખમાં એવા ખેંચી ગયાં છે કે વીતરાગ વાણીના એક બે વચને તે જાગે તેમ નથી. બે-ત્રણ મહિના એકધારે વીતરાગ વાણીને વરસાદ વરસે ત્યારે માંડ તમારા ગળે વાત ઉતર.
તમે દહીં જમાવે છે ને ? એને તે તમને પૂરો અનુભવ છે. શિયાળામાં દહીં ખૂબ સરસ જામે છે. એ ખૂબ જામેલા દહીંમાંથી માખણ છૂટું પાડતાં ખૂબ મહેનત કરવી પડે છે. ખૂબ વાવીને દહીને ઢીલું પાડીને તેમાં ગરમ પાણી નાંખી પાછું લેવાય છે, ત્યારે તેમાંથી માખણ છૂટું પડે છે. પાણી એ માખણ કાઢવામાં સહાયભૂત બન્યું, પણ પાણીમાં કંઈ માખણ ન હતું. માખણ તે દહીંમાંથી જ મળે છે. તેમ તમને આ સંસારમાં પૂર્વના પુણ્યથી આ સંસારના સુખે રૂપી દહીં મળી ગયું છે. એમાં તમે એવા જામી ગયા છે કે તમારા ઉપર વીતરાગવાણીનું ગરમ પાણી રોજ રેડીએ છીએ તે પણ સંસારમાંથી છૂટવાનું તમને મન થતું નથી.
આ સંસારમાં તમને કોઈ રોકતું હોય તે રાગ છે. દરેક જડ પુદગલે ઉપરને રાગ તમને સંસારમાં ડૂબાડે છે. એ રાગનું બંધન કપાય તો જ સંસારથી છૂટાય. રાગ અને હેપનાં બંધને કાપવાનો જે પુરૂષાર્થ છે એ જ સાચો સમ્યક્ પુરૂષાર્થ છે, બાકીને બધો પુરુષાર્થ સંસાર બંધનને છે. માટે જે વીતરાગ વાણી તમારા ગળે ઉતર્તી હોય તે હવે સંસારને મેહ ઓછો કરો. જેને સમજાઈ ગયું છે કે આ સંસાર એ કાજળની કોટડી છે, કારાગૃહ છે એ ભૂગુ પુરોહિત જાગી ગયો છે. એના મનમાં એ વાત ઠસી ગઈ છે કે મારા પુત્રો જે માર્ગે જાય છે તે માર્ગ સાચે છે. આત્માની સાચી સમાધિ તે ત્યાગમાં છે, ભેગમાં નહિ. જેની સેવામાં દેવે હાજર હતાં એવા ચક્રવતિઓ પણ સંસારનાં સુખને લાત મારીને નીકળી ગયાં છે. જે એમાં સુખ હેત તે એ શા માટે નીકળી જાત? ચકવતિની અદ્ધિ કેટલી હોય છે? એ સાંભળતાં પણ તમને આશ્ચર્ય લાગશે. ચક્રવર્તિના રસોડે રોજ કેટલું અનાજ રંધાતું હતું?
ચાર કોડ મણું અન્ન નિત સીઝ, લૂણ દશ લાખ મણ લાગી, તિન ક્રોડ ગોકુળ નિત દઝે, તે ભી ન હુઆ અનુરાગીછભરતના
Page #669
--------------------------------------------------------------------------
________________
ક
ધૃવ કેટલી ખખી સપત્તિ ૯૯ કોઢ પાયળ લશ્કર છે. જેને સારું રાજ ચાર કોઢ મણુ અન્ન રંધાય, જેમાં રાજ ૧૦ લાખ મણુ તે મીઠું' વપરાય, એના શાક-દાળના નવારમાં ૭૨ મણુ તા રાજ હિંગ વપરાતી હતી. ત્રણ ક્રોડ ગાકુળની ગાયા રાજ આપે અને ૯૬ ક્રોડના લશ્કરને પગાર આપવા કેટલું ધન જોઈએ? આટલા ઉપરથી સમજી જાવ કે ચક્રવર્તિની ઋદ્ધિ કેટલી હશે? આટલી સમૃદ્ધિ હોવા છતાં ભરતાદિ ચક્રવતિ એ એના રાગમાં રગદોળાયા નહિ. તેએ સંપત્તિવાન હેાવા છતાં અલિપ્ત રહેતા હતાં. એમના અંતરમાં વૈરાગ્યની છેાળા ઉછળતી હતી. પાતાના શુદ્ધ અને જ્ઞાનમય નિર્વિકાર સ્વરૂપના ખ્યાલ હતા. પછી બાહ્ય સંપત્તિમાં શા માટે લેપાય ?
ભૃગુ પુરોહિત સ`સારભાવથી અલિપ્ત અન્ય પણ એની પત્ની યશાને સંસારના સુખના રાગ છે એટલે કહે છે સ્વામીનાથ ! લોકો જે સુખની ઝંખના કરે છે તે બધાય સુખા આપને મળ્યા છે. આ સંસારમાં કંઈક મનુષ્ય પાસે ધન નથી તેા તે મેળવવા ફાંફા મારે છે, કેટલી મહેનત કરે છે. કઈકની પાસે ધન છે તે ઘરમાં સંપ નથી. કોઈ ને ઘેર ધન પણ છે અને સંપ પણ છે તે શરીર સાજું નથી. “ સાત સાંધે ત્યાં તેર તૂટે ” ‘એવી એકેક જીવાની પરિસ્થિતિ છે. જ્યારે આપણનેતા આમાંની એક પણ ઉપાધિ નથી.
પૂર્વના પુણ્યથી લીલા લહેર છે, તા આવા સુખા ભેાગવવાના સમયે શા માટે આપણે દીક્ષા લેવી જોઈએ ? પુત્રોને દીક્ષા લેવી હાય તા ભલે એ લઈ લે. પણ આપણે ત સ'સારના બધા સુખ ભાગવી લઈએ. પછી પાછલી ઉંમરે આપણે "ને ચારિત્ર અંગીકાર કરીશું. હજુ આપણી યુવાની વીતી ગઈ નથી.
દેવાનુપ્રિયા ! એણે તા પાછઢી ઉંમરે પણ દીક્ષા લઈશું એમ કહ્યું, પણ તમે તે પાછલી ઉંમર વીતી જવા આવી તે પણ જાગતા નથી. સંસારની પ્રવૃત્તિઓમાં તમે માના છે! કે યુવાનીમાં જેટલું થાય તેટલું કરી લઈએ. પૈસા કમાવાની પાછળ જેટલી તમારી દોટ છે તેટલી આત્માને કમ'ની એડીમાંથી મુક્ત કરવા માટે નથી. ભાગવિલાસ તરફની જે તમારી દોટ છે તે દોટની દિશા બદલાવી આત્મા તરફનું લક્ષ કરો. સસારના સુખા પ્રત્યેના રાગ તમને ક્રુતિમાં લઈ જશે. રાગદશા કેવી ખૂરી છે, રાગ કયાં રડાવે છે સાંભળે.
એક ધનાઢચ શેઠને એ પત્નીએ હતી. તેમાં નવી પત્ની ખૂમ સૌ વાન હતી. સાથે વિનય—વિવેક આદિ ગુણુા પણ તેનામાં ખૂબ હતાં. એટલે શેઠને નવી શેઠાણી પ્રત્યે ખૂબ રાગ હતા. વારવાર નવા શેઠાણી સામું જોયા કરે. વહેપાર-ધંધા કરે પણ એનુ મન તા શેઠાણીમાં જ રમ્યા કરતું, શેઠાણીને પણ શેઠ પ્રત્યે એટલે જ પ્રેમ હતા. એક વખત શેઠ અને શેઠાણી અને બેઠા છે. આનંદ વિનાદની વાતા કરી રહ્યાં છે. વાતવાતમાં શેઠ કહે છે મને તે તારા પર ખૂબ માહ છે. જો મારા પહેલાં તારું આયુષ્ય પૂર્ણ થાય તા હું. તા તારા વિના જીવી જ ન શકું, પશુ તને મારા ઉપર કેટલે પ્રેમ છે ? ત્યારે
Page #670
--------------------------------------------------------------------------
________________
૫૭
રાણી કહે છે સ્વામીનાથ! હું' પણ તમારા વિના ક્ષણવાર ન જીવી શકું. મારુ સૌભાગ્ય અખંડ રહે, આપ દીઘાયુ`ષી ખનો. છતાં કદાચ ન બનવાનું બની જાય. જે ઘડીએ હું આપના અશુભ સમાચાર સાંભળું તે જ ક્ષણે આ દેહમાંથી પ્રાણ ઉડી જવાના એ વાત નિશ્ચય સમજી લેજો. શેઠાણીની વાત સાંભળી શેઠને ખૂબ આનંદ થયા. અહા શુ શેઠાણીને મારા પ્રત્યે પ્રેમ છે. તમારા શ્રીમતીજી તમને આવા જવાબ આપે તે તમને પણ આવેા જ આનંદૅ થાય ને ? (હસાહસ).
એક વખત શેઠના મનમાં થયું' કે આ શેઠાણી કહે છે કે હું તમારા વિયેાગ સહન ન કરી શકું. પણ એની શી ખાત્રી? હું' મરી જાઉં તે મને શી ખબર પડશે? એના કરતાં જીવતાં જ પરીક્ષા કરી લઉં. શેઠ ઘેાડાગાડીમાં બેસી સાથે એક નાકરને લઇને બહારગામ ગયા. ગામથી ૧૦-૧૨ માઈલ દૂર જઈ શેઠ પેલા નાકરને કહે છે હું કહુ' છું તે પ્રમાણે તું નવા શેઠાણીને કહેજે, હુ ગામ બહાર અમુક જગ્યાએ આવીને શકાઈશ તુ ઘેાડાગાડી લઈ ને જલ્દી જા. નોકર તા રડતા રડતા, મેાઢે શ્વાસ માતા નથી એવી હાલતમાં શેઠાણી પાસે આબ્યા. શેઠાણી પૂછે છે તું શેઠની સાથે ગયા હતા ને આમ બેબાકળા બનીને કેમ પાછે આવ્યે ? નાકર રડતા રડતા કહે છે શેઠાણીજી ! કહેવાય એમ નથી. કહેતાં મારી જીભ ઉપડતી નથી. એમ કહી ખૂબ રડવા લાગ્યા. શેઠાણી કહે છે જે હોય તે જલ્દી કહે, નાકર કહે છે આા સાહેબ! શી વાત કરુ? અમે અહીંથી ગયા જંગલમાં. ખપાર થયા એટલે શેઠ નાસ્તા કરવા બેઠા. ખાજુમાં જ તળાવ હતું એટલે શેઠ નાસ્તા કરી હાથ-પગ ધાવા તળાવે ગયાં. પણ કાણુ જાણે કયાંથી ત્યાં એક સિંહ આવ્યા અને મારા શેઠને પંજામાં લઇને ભક્ષી ખાધા. અને હું આપને સમાચાર દેવા આવ્યા. ગજબ થઈ ગયા. એમ કહીને તે રડવા લાગ્યા.
નાકરની વાત સાંભળી શેઠાણી બેભાન થઇને ધડાક દઈને ધરતી ઉપર ઢળી પડયા, અને પડયાં એવા જ એના પ્રાણુ ચાલ્યા ગયાં. મંધુએ ! ભગવાને ઠાણાંગ સૂત્રમાં કહ્યુ` છે કે સાત પ્રકારે આયુષ્ય તૂટે છે. આયુષ્ય એ પ્રકારનું છે. સાપક્રમ અને નિરૂપક્રમ. તેમાં તીથ'કર, ચક્રવર્તિ, ખળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, નારકી, દેવતા અને યુગલિયાનુ આયુષ્ય નિરૂપક્રમ છે. તે આયુષ્ય, સ્થિતિ પૂરી થયા વિના તૂટતું નથી. ગમે તેવાં કારણેા ઉપસ્થિત થાય તે પણ તૂટતું નથી. તેને નિષ્ક્રમ આયુષ્ય કહેવાય છે. અને આ સિવાય સવ જીવાનું આયુષ્ય અને પ્રકારનું હાય છે.
સાપક્રમ આયુષ્ય સાત પ્રકારે તૂટે છે (૧) ધ્રાસ્કો પડવાથી મરે, (૨) શસ્ત્રથી ચર (૩) મંત્ર-મૂડથી મરે (૪) ઘણું! આહારઅજીણુ થી મરે (૫) સર્પાર્દિક કણ્ડવાથી મરે (૬) શૂલાર્દિકની વેદનાથી મરે (૭) શ્વાસેાશ્વાસ રૂંધાવાથી મરે.
એ સાત કારણે આયુષ્ય ઘટે છે,
શા. ૮૩
Page #671
--------------------------------------------------------------------------
________________
ભગવાને કહ્યું છે કે કોઈને પ્રાસકે પડે તેવી ભાષા બેલવી નહિ. કેઈની બેટી મજાક કરવી નહિ. હાસ્યથી કોઈને ધ્રાસ્કો પડે તેવું બેલવાથી ઘણે અનર્થ ઉભું થાય છે. કષાય એ તે ખુલ્લી કષાય છે. પણ હાસ્યરતિ-અરતિ આદિ જે નવ નેકષાયે કહેવાય છે એ તે કષાયને પ્રોત્સાહન આપનાર છે. કષાય અને નેકષાય બધા મોહનીય કર્મના જ સંતાનો છે. આ શેઠે શેઠાણીની પરીક્ષા કરવા ખાતર જ મજાક ઉડાવી. અને શેઠાણીને આ સમાચાર સાંભળી ધ્રાસકે પડતાં જ તેના પ્રાણુ ઉડી ગયા. આ જોઈ નેકર તે ગભરાઈ ગયે. હવે શું કરીશ? શેઠ ગામ બહાર નજીકમાં જ આવી ગયા હતાં. નેકરે જલ્દી શેઠને સમાચાર આપ્યા કે મેં શેઠાણીને આપના સમાચાર આપ્યાં. સાંભળતાં જ શેઠાણીનાં પ્રાણ ચાલ્યા ગયા. શેઠ દોડતા આવ્યા. શેઠાણીનું મૃત કલેવર જોઈ શેઠ બેભાન થઈ ગયા. ડોકટરે બોલાવ્યાં. ઘણું ઉપચાર કરીને ભાનમાં લાવ્યા. સગાવહાલાં ભેગા થયાં. શેઠાણીને નનામીમાં બાંધ્યા. શેઠ તે પાગલ બનીને બેલે છે. તું એક વાર તે મારા સામું જે. મારી સાથે હસીને વાત કર. તું કેમ રીસાઈ ગઈ છે? એમ કહી પોક મૂકી રહે છે. આખો દિવસ ગ. શેઠ પાગલતા છોડતા નથી અને નનામી ઉપાડવા દેતા નથી. બીજે દિવસ થયો. પણ શેઠ તે કહે છે મારી પત્નીને નહિ લઈ જવા દઉં. ગામના મોટા મોટા માણસો અને વૃદ્ધોએ ભેગા થઈને શેઠને ખૂબ સમજાવ્યાં. અહ શેઠ ! આ જીવન ક્ષણભંગુર છે. આ દેહ તો કાચી માટીને મિનારે છે. કાયા કાચી માટીના ઘડા જેવી છે. એમાં આટલે બધે મેહ શા માટે? રાજા-મહારાજા, તીર્થકર, ચક્રવર્તિ બધાને દેહ છોડે પડે છે. અમારે ને તમારે છોડવાનું છે. આમ ખૂબ સમજાવ્યા એટલે શેઠને મોહ ઉતરી ગયે. પણ પિતે શેઠાણીની પરીક્ષા કરવા માટે કીમ અજમાવ્યું હતું એ વાત તે શેઠ સિવાય કોઈ જાણતું ન હતું. શેઠને ભાન થઈ ગયું કે આ સંસાર સંગ અને વિયેગથી ભરેલું છે. કેઈન ઉપર મહ રાખવા જે નથી. પણ મારી મજાકને કારણે જ શેઠાણીનું મૃત્યુ થઈ ગયું. એ તે મહાન પાપ થઈ ગયું. પંચેન્દ્રિય જીવની ઘાત કરનારે મરીને નરકે જાય છે. હવે હું આ પાપમાંથી કેવી રીતે મુક્ત બનું ? આ પાપમાંથી મુક્ત થવા મારે તે દીક્ષા જ લઈ લેવી જોઈએ. પાપના ભયથી શેઠને વૈરાગ્ય આવી ગયે. અને દિક્ષા લઈ લીધી. તમને તે પાપનાં ભયથી પણ વૈરાગ્ય આવતું નથી.
ભૂગુ પુરેહિતને સમજણ પૂર્વકને, વૈરાગ્ય છે. સાચા વૈરાગીની ગમે તેટલી કસોટી થાય પણ એ ઢીલું પડતું નથી. માટીને ગળો જેમ જેમ તપે તેમ તેમ તે વધુ મજબૂત થાય છે. તેમ સાચા વૈરાગીની કસોટી થાય તેમ મજબૂત થાય છે. ભૂગુ પુરેહિતને એની પત્નીએ કહયું, સ્વામીનાથ ! આપણે ત્યાં સ્વર્ગ જેવાં સુખે છે, શરીર પણ સારું છે, આપનું શાળા પાસે ખૂબ માન છે. આવા સુખે છેડીને દીક્ષા લેવી ઠીક નથી. ગમે તેટલાં પ્રભને મળે પણ હવે ભૂગુ પુરહિત હીલે પડે તેમ નથી. તે પત્નીને શું કહે છે
Page #672
--------------------------------------------------------------------------
________________
भुत्ता रसा भोइ जहाइ णे वओ, न जीवियट्ठा पजहामि भोए । શ્રામ ગઢામ જ યુદં ર ટુક, સંજિકસ્થમાળો પરિણામિ મોf ઉ. અ. ૧૪-૩૨
ભૂગુ પુરોહિત કહે છે કે પ્રિયા ! રસાદિ પદાર્થો મેં ખૂબ ભોગવ્યાં. આ યુવાવસ્થા મને છોડીને ચાલી જાય છે. કામભેગોને બહુ ભોગવવાથી પણ અભાવ થઈ જાય છે. તમે અનુભવ કરજે. જે ચીજ તમને બહુ ભાવતી હોય, એને જોઈને તમારું દિલ નાચી ઉઠતું હોય, એ વસ્તુ તમારા ભાણામાં પીરસાય. તમે પેટ ભરીને ખાઈ લીધું. તે પણ સામી વ્યક્તિ કહે, હજુ ખાવ. એમ ખૂબ આગ્રહ કરીને પીરસે અને હાડિયા સુધી આવી જાય, પછી એ પ્રિય વસ્તુ પણ અપ્રિય બની જાય ને ? બહુ જ ખાવાથી એના ઉપર અરૂચી થાય છે. સિનેમાના શોખીનને સિનેમાને ખૂબ શોખ હોય છે. પણ એને આ દિવસ પિકચર જેવા જ બેસાડી રાખવામાં આવશે તે જોઈ જોઈને તેની આંખે દુઃખી જશે. જે પિકચરમાં નદીઓના નાચ જોઈ ને એનું હૈયું થન થન નાચતું હતું તે પછી નહિ ગમે. અતિપ્રિય વસ્તુને બહુ ઉપભેગ કરવાથી એમાં કંટાળો આવે છે. તેમ ભેગ-વિષય ઉપર પણ જીવને અરૂચી થાય છે.
જ્યાં સુધી નથી સમજ્યા ત્યાં સુધી જ ભેગમાં તમે રચ્યા પચ્યાં રહેશે. પણ સમજશે ત્યારે અમારે તમને કહેવું પણ નહિ પડે. સંસારમાં સુખ મેળવવાને પુરૂષાર્થ એ રેતીને પીલીને તેલ અને પાણી લાવીને માખણ કાઢવા જે વ્યર્થ છે. છાશમાં જે માખણ રહી જાય તો છાશ મીઠી લાગે છે. પણ જે માખણમાં છાશ રહી ગઈ તે માખણ ગંધાઈ જશે તેમ આ સંસારમાં જે તમને બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવાની ભાવના થાય, પરિગ્રહની મમતા ઓછી થાય છે તે સારું છે. તમારે સંસાર ત્યાગથી શેભી ઊડશે, પણ ત્યાગમાં જે ભેગની વાસના રહી જાય તે પતન થાય. છાશ મિશ્રિત ઝાખણની જેમ એનું જીવન ગંધાઈ જાય છે.
ભૂગુ પુરોહિત કહે છે કે, તે સ્ત્રી ! આ ભેગોથી હું તો હવે કંટાળી ગયે છું. મને અરૂચી થઈ ગઈ છે. યુવાવસ્થા પણ પૂરવેગે ચાલી જાય છે. હજુ ઘડપણે ઘેરે ઘાલ્યો નથી. તે ઘડપણ આવે ત્યારે ભેગોને છોડવા તેના કરતાં પહેલાં જ શા માટે ન છેડવા? વળી આ યુવાની કાયમ રહે એટલા માટે હું ભેગને નથી છોડતા. તેમજ મારી પ્રશંસા થાય, મને પર ભવમાં સ્વર્ગનાં સુખ મળે એવી આશાથી પણ દીક્ષા લેતે નથી, આ સંસારમાં કંટાળી ગયા છું, અહીંથી છૂટું એવી ભાવનાથી પણ સંસાર છોડતું નથી. પણ લાભ-અલાભ-સુખ-દુઃખને સમ્યક્ પ્રકારે અનુભવ કરવા માટે હું દીક્ષા લઉં છું. હજુ પણ યશા પત્ની ભૂરુ પુરોહિતને સમજાવવા માટે શું કહેશે તે વાત અવસરે.
Page #673
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ............ર
આસા વદ ૬ ને મગળવાર તા. ૨૦-૧૦-૭૦
શાસ્ત્રકાર ભગવંતાએ કષાયનું સ્વરૂપ સમજાવતાં એવી સુંદર વાત કરી છે કે હે જીવા ! કષાય એ સ ંસારની અભિવૃધ્ધિનુ કારણ છે. કષાયના અથ કષ એટલે સસાર અને આાય એટલે વૃધ્ધિ. કષાયના અથ સંસારની વૃધ્ધિ કરવી. ટૂંકમાં સંસાર વૃધ્ધિ કષાયથી થાય છે. કષાયથી જીવ ચાર ગતિના ફેરા ફરે છે. નરક,તિય ચ, મનુષ્ય અને દેવ, એ ચારે ગતિમાં ાય છે. પણ ક્રોધનું વધુ સ્થાન નરક ગતિમાં છે. નરકમાં કાણુ જાય ? જેણે ઘણાં પાપ કર્યાં હાય તે. ઘણે ભાગે વધુ પાપા કષાયને વશ થઈને થાય છે. કારણ કે જ્યાં ક્રોધ હૈાય ત્યાં માન, માયા ને લાભ આવે. જેમ ઘરમાં ગાળના કકડા પડયા હાય તા કીડીએ આવે છે. અને સાથે બીજી કીડીઓને લેતી આવે છે. જેમ તમે ચાકમાં કંઇ ખાવાનું નાંખ્યુ. તે કાગડો આવશે અને તે કા કા કરીને ખીજા કાગડાને લેતા આવશે. તેવી જ રીતે ક્રોધ આવે છે ત્યારે બીજી કષાયાને લેતા આવે છે. ચાર ષાયની અંદર શિરામણી હોય તે ક્રોધ કષાય છે. અને અનંતાનુબ ́ધીના સ્વરૂપમાં તે આવે ત્યારે નરકમાં લઈ જાય છે. ક્રોધ આવવાનુ` કારણ સ્વાર્થવૃત્તિ હાય છે. અને તેથી ક્રોધ આવે છે. જ્યાં પેાતાનુ ધાયું" ન થાય ત્યાં ક્રોધ આવી જાય છે. અને સંસારમાં ભટકાવે છે. કષાય ચાર ગતિ, ચેાવીશ ઠંડક અને ચેારાશી લાખ જીવાયેાનીમાં છે. પણ નરકમાં અધિક હેાય છે. જો આત્મા વિચાર કરે કે હું ક્રોધ શા માટે કરૂ છું ? તા એ ક્રોધ કરતાં જરૂર અટકે, ક્રોધનું કારણ પરિગ્રહ પણ છે. કોઈ જમીન માટે, કોઈ ધન માટે, વસ્તુ માટે લડતાં હાય છે. જુઓને હમણાં દેશનાં પ્રકરણા કેવા ચાલે છે? હરીયાણા અને પંજાબ લડી રહ્યા છે. ચંદીગઢનું કેવુ' ચાલે છે ? ચ`દીગઢ શબ્દના અર્થ શું છે તે સમજો છે ? ચંદીગઢ એટલે ક્રોધ કરવા વાળા ગઢ. સમતાનું નામ જ ન હાય. એક વખત એ છેકરીઓ પાંચ પાંચીકા લઈ ને રમતી હતી. રમતાં રમતાં નાની છેકરીએ ત્રણ પાંચીકા લઈ લીધા. માટીને એ મળ્યા, તેથી મેાટી ગાળા ભાંડવા લાગી, ગાા આપતાં આપતાં ગાળો ખૂટી ગઈ પછી શું કરવું? વિચાર કરો. પછી ઠંડું પડવુ પડયુ' ને ! પહેલેથી જ ક્રોધને જીત્યા હૈાત તા કેટલું' સારૂં' ? ખરેખર, આવા સમયે જે સમતા રાખે તે જ સાચી સમતા છે.
એક વખત જ્યારે યતિઓનુ જોર હતુ. ત્યારે એક ગામમાં યતિના ઉપાશ્રય
Page #674
--------------------------------------------------------------------------
________________
હત. બીજો ઉપાય ન હતું તેથી સ્થાનકવાસીના કેઈ એક સંત યતિના ઉપાશ્રયે આવ્યાં અને પૂછયું કે અમે અહીં ઉતરીએ? યતિના ગુરૂ બહાર ગયા હતાં, તેથી શિષ્ય “હા પાડી. તેથી સંત ઉતર્યા. પછી ગુરૂ આવી ચડ્યાં. અને તે સાધુને જોતાં જ ખૂબ ઉગ્ર સ્વભાવમાં આવીને બોલવા લાગ્યા, કે આવા ઢુંઢીયાને કે જગ્યા આપી ? અને અહીં કેમ ઉતાર્યા? જેમ ફાવે તેમ બોલવા લાગ્યાં. પણ સંત એટલા બધા શાંત હતાં કે એક પણ શબ્દ બોલ્યા નહી, અને કહયું કે ભાઈ #ધ કરશે નહીં. અમે વિહાર કરી જઈશું, કારણ કે તે પિતાના સ્વ ઘરની અંદર કષાય રૂપી ચેરને પેસવા માટે દરવાજો બંધ કરી દીધો હતે. તમે પણ ઘરના દરવાજા બંધ રાખ્યા હોય છે અને ઉપર લખ્યું હોય છે કે જેને એડમીશન વિધાઉટ પરમીશન. No admission without permission ખરેખર તમે દરવાજે તે બંધ રાખે પણ કષાય માટે દરવાજા ખુલ્લા છે. બીજી રીતે પહેલાં તે તમે એમ લખતાં હતાં કે ભલે પધારે. “Wel Come” તેને અર્થ ગુણેને આવકાર.
દેવાનુપ્રિયે? પિતાનું ઘર “ના જ રંભળું રેવ પિત્ત રાએ પિતાનું ઘર છે. પણ ક્રોધ-માન-માયા અને લેભ એ જીવનું ઘર નથી. પણ નરક ને તિર્યંચ ગતિ અપાવનારું છે. માટે કષાયને જીતવી તેમાં જ આત્માનું શ્રેય છે. જે ક્રોધ કષાયને જીતે છે તે જ સ્વઘરમાં ગયો કહેવાય. પહેલાના જમાનામાં રાજભવનમાં રાણીને ક્રોધ આવે તે તે કેપ ભવનમાં બેસી જતી હતી. તમારા ઘરમાં કેપ ભવન છે? અરે, તમારું તે આખું ઘર જ કેપભવન છે. ખરું ને?
બંધુઓ? કોઇના પ્રસંગમાં કઈ પણ રીતે શાંતિ રાખવી જોઈએ તેમ અમારા ગુરૂદેવ કહેતા હતાં. કેઈક અજાણ્યા અને ધર્મથી વંચિત એવા એક ગામમાં અમારા મહારાજ સાહેબ પધારેલા. તેમાં પાણી વહોરવા માટે ગુરૂદેવ તથા તેમના ગુરૂભાઈ ગયા. જેવા ઘરમાં દાખલ થયા એવા જ સામે બેઠેલા ભાઈઓએ કહ્યું કે તમે કોણ છે ? તેઓએ કહ્યું. અમે જૈનના સાધુ છીએ. ગરમ પાણી લેવા આવ્યા છીએ. ત્યાં તરત જ શેઠ બોલ્યા તારા બાપે પાણી કરી રાખ્યું છે. પછી મહારાજ નમ્રતાથી બોલ્યા. ના ભાઈ અમે તે સૂઝતું હોય તે લઈએ. શેઠને તે વચનની અસર થઈ અને શેઠાણીને પૂછયું કે ગરમ પાણી છે? આ મહારાજને જોઈએ છે. ત્યાં તો શેઠાણી તાડુકીને બોલ્યા. શું એની મા અહીં બેઠી છે કે કરી આપે! “આવા કટુ વચને પણ સંતને સાંભળવા પડે છે. છતાં સંત પિતાનાં સ્વ ઘરમાં રમતા હેવાથી પર ઘર રૂપી કષાયમાં જતા નથી. છેવટના પરિણામમાં તે બંને માણસોને ખ્યાલ આવી ગયે કે સંત કેટલા બધા શાંત છે?
એક વાર કૃષ્ણ, બળદેવ અને તેને સારથી ત્રણે જણ જઈ રહ્યા છે. જતાં જતાં અંધારું થઈ જાય છે. અને ગાઢ વનમાં આવે છે. તેથી કૃષ્ણ કહે છે કે આપણે અહીં જ રાત રહી જઈએ. બધા ત્યાં એક ઝાડ નીચે રહે છે. ત્યારે રાત્રીને એક પાર પૂરે
Page #675
--------------------------------------------------------------------------
________________
થયે હતેને ત્રણ પહેર બાકી રહ્યાં તેથી કૃષ્ણ કહ્યું કે પહેર ત્રણ બાકી છે અને આપણે પણ ત્રણ જણ છીએ. તેથી પહેલા પહેરમાં સારથી પછી બળદેવ અને ત્રીજા પહેરમાં હું એમ વારાફરતી જાગીએ અને ચેકી કરીએ. પછી કૃષ્ણ ને બળદેવ સૂઈ ગયા. અને સારથી પહેરે ભરવા લાગે. એટલામાં સામે હાડપિંજર ઝાડ ઉપરથી ઉતરી નીચે આવીને સારથી પાસે આવ્યું ને કહેવા લાગ્યું કે હું ભૂત છું અને કેટલાય દિવસને ભૂખે છું. તેથી હું તને કાંઈ નહીં કરું પણ બે જણ સૂતા છે તેનું લેહી મને પીવા દે. ત્યારે સારથી કહે છે કે મારા સ્વામીનું લેહી તને પીવા નહીં દઉં. આવી જ લડાઈ કરવા. પછી બંને જણ લડે છે. તેમાં સારથીને લેહી નીકળે છે. અને એમ કરતાં પહેરા પર થાય છે. તેથી તે ચાલ્યા જાય છે, અને પછી સારથી બળદેવને જગાડે છે. ને પિતે સૂઈ જાય છે. હવે બળદેવ પહેરે ભરવા આવ્યાં ત્યાં થોડીવારમાં તે અસ્થિબંધ જે ભૂત છે તે આવે છે અને કહે છે કે હું ભૂત છું. અને કેટલાય દિવસને ભૂખે છું. તને કંઈ જ નહીં કરું. બે જણ સૂતા છે તેનું લેહી પીવા દે. બળદેવ કહે છે લેહી પીવા તે નહીં દઉં. આવી જા લડાઈ કરવાં. ને તે બંને જણ લડે છે. તેમાં બળદેવને શરીર પર લેહી નીકળે છે. એમ બીજે પહાર પણ પૂરો થાય છે. તેથી તે ચાલ્યો જાય છે. પછી બળદેવ પણ કૃષ્ણને જગાડીને સૂઈ જાય છે. પણ કૃષ્ણને આ વાત કહેવાનું યાદ રહેતું નથી. અને વાત કર્યા વિના જ સૂઈ જાય છે. પછી કૃષ્ણ પહેરો ભરવા આવે છે. ત્યાં વળી તે ભૂત આવે છે. આવીને કહે છે હું કેટલાય દિવસને ભૂખે છું. છતાં તને કંઈ જ નહીં કરું, પણ મને બળદેવ ને સારથીનું લેહીં પીવા દે. ત્યારે કૃષ્ણ કહે છે લડાઈ કરવી હોય તે આવી જા. ૫ણું લેહી પીવા તે નહીં મળે. તે લડાઈ માટે તૈયાર થાય છે. કૃષ્ણ મહારાજ તે સીધી રોટી પકડી લે છે. ભૂતની ચેટી પકડાય એટલે હારી જાય. તે તે કૃષ્ણના ચરણમાં પડે છે. ને દાસ બને છે. પછી સવારના બંને ઉઠે છે અને જ્યાં કૃષ્ણ જુએ છે કે બંનેને લેહી નીકળ્યું. એટલે પૂછે છે કે આ શું? બંને જણ કહે છે અને તે ભૂત સામે સામને કરી તમારી રક્ષા કરી, ત્યારે કૃષ્ણ મહારાજે કહ્યું કે લડાઈ તે મેં પણ કરી પણ મને કંઈ ઈજા થઈ નથી. ચેટી પકડી લીધી એટલે વશ થઈ ગયે. ટૂંકમાં આત્માનું સામર્થ્ય એટલું બધું છે કે ભૂતના ભૂત પણ વશ થઈ જાય. કૃષ્ણની આત્મશક્તિ આગળ જેમ ભૂતનું કાંઈ ન ચાલ્યું, તેમ આત્મ સ્વરૂપની જેને પિછાણ થાય છે તેવા આત્મા આગળ કર્મરૂપી ભૂતેને ગયા વગર છૂટકે જ નથી. માટે બંધુઓ! એકવાર સમજે તે સંસારને રાગ છૂટયા વગર રહેશે જ નહિ.
સંસાર એ આશ્રવનું કારણ છે એવું જેને સમજાઈ ગયું છે એવો ભૂગુ પુરોહિત સંવરના ઘરમાં આવવા તૈયાર થયું છે. એની પત્ની અને સંસારમાં જકડી રાખવા મથે છે, પણ સાચે સિંહ હવે ઝાલ્ય રહે? એને સંસારનાં રંગરાગ હવે ગમતાં નથી.
Page #676
--------------------------------------------------------------------------
________________
વિભાવનાં જ્યાં વહેણ વહે છે, નાસ્તિકનાં નયન કરે છે,
જ્યાં સ્વરૂપને નહીં સ્વાદ રે, નિજાનંદને આનંદ રે...કયાંયે વાસનાઓનાં વિષથી ભરેલે, કષાયોના કલેકે ચઢે, જ્યાં રંગરાગ મહેલ રે, જીહાં રંગ મછડિયે ચઢેલ રે,
* કયાંયે શો જડે નહિ સાર રે...(૨) આ સંસારમાં વિભાવનાં વહેણ વહી રહયાં છે. અજ્ઞાની-અંધ શ્રદ્ધાળુઓને વિભાવમાં આનંદ આવે છે. જ્યારે જ્ઞાનીઓને તે સ્વભાવમાં આનંદ આવે છે. અનાદિકાળથી વાસનાઓના વિષથી આત્મા બેભાન બની ગયા છે. કષાયથી આત્મા મલિન બને છે. સંસારમાં રંગરાગનાં રંગબેરંગી કુવારા ઉડી રહયા છે. ત્યાં આત્માથીને કયાંથી આનંદ આવે? જિનવાણીને અપાર મહિમા છે. એ વાણીમાં વિષય કક્ષાના વિષ ઉતારવાની, સંસારના બંધને તેડાવવાની અને વિભાવના વહેણ અટકાવી સ્વભાવમાં સ્થાપન કરવાની તાકાત છે.
વિતરાગવાણીને આચરણમાં ઉતારવાની વાત તે મહાન છે. પણ પંચ પરમેષ્ઠિનવકારમંત્રમાં પણ કેટલી તાકાત છે? એક નવકાર મંત્ર ઉપર શ્રદ્ધા બેસે તે પણ તમારું કામ થઈ જાય. કર્મની ભેખડો તૂટી જાય. નવકારમંત્રની શ્રદ્ધા ઉપર એક બનેલી ઘટના કહું. તમે સાંભળે.
નવકાર મંત્રને ચમત્કાર - આ જૈન ધર્મ વણિકને જ નથી. પહેલાં ક્ષત્રિયોને ધર્મ હતો. હવે વણિકના હાથમાં આવ્યું છે. એક વખત એક મુસલમાનને જેન મુનિને સમાગમ થયે. જેન મુનિને ત્યાગ અને તેમની અસરકારક વાણીની એ મુસલમાનના હા પર ભારે અરૂર જઇ. એણે જેન મુનિ પાસે મોસમદિરાનો ત્યાગ કર્યો. એટલું જ નહિ પણ એ મુસલમાન કહે છે ગુરૂદેવ! મને કંઈક મંત્ર આપે. મહારાજે એને નવકારમંત્ર શીખવાડીને કહ્યું-તારે હૃદય પવિત્ર બનાવી, ચિત્તની એકાગ્રતાપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરવું. મુસલમાનને નવકાર મંત્ર ઉપર એટલી બધી શ્રદ્ધા બેસી ગઈ કે બસ. કામકાજથી નિવૃત્ત થાય એટલે નવકાર મંત્રનું સ્મરણ જ કર્યા કરે. એના આચાર-વિચારમાં પણ પરિવર્તન થઈ ગયું.
ધર્મ માટે થયેલી કસોટી : એના પવિત્ર આચાર વિચારથી પિતાની મુસ્લીમ કેમથી એ જુદો પડવા લાગે. મુસલમાન હિંદુ ધર્મની શ્રદ્ધા કરે એ બીજા મુસલમાનથી કેમ સહન થાય? બીજા મુસલમાનેએ તેને ઘણું સમજાવ્યું કે આ તે ધતીંગ છે. છોડી દે આ ધર્મને ઘણું સમજાવ્યું પણ પેલે શ્રદ્ધાવાન મુસલમાન અડગ જ રહયે. એટલે બીજા મુસલમાનોને ઝનૂન ચઢયું. તેમાં એક મુસલમાને તે નિર્ણય કર્યો કે આને મારે
Page #677
--------------------------------------------------------------------------
________________
જાનથી મારી નાંખવા. ઘણાં વિચારો કર્યાં પછી એક ઉપાય એણે અજમાવ્યેા. જંગલમાંથી એક ઝેરી સર્પ લઈ આવ્યો. અને જ્યાં પેલેા શ્રદ્ધાળુ મુસલમાન સૂઈ રહેતા હતા ત્યાં એની પથારી નીચે સપને એવી રીતે મૂકયેા કે ભાગી ના જાય. આ વખતે નવકાર મંત્રના શ્રદ્ધાળુ મુસલમાન ત્યાં હાજર ન હતા. પણ રાત્રે સૂવાના સમયે ત્યાં આવ્યેા. અને રાજના નિયમ પ્રમાણે નવકાર મત્રનું સ્મરણ કરવા લાગ્યા. ત્યાં તેને આપે।આપ એવા ભાસ થયેા કે મારી પથારીમાં સપ છે એટલે તરત જ ઉભા થઈ ગયા. અને પથારી ઊ'ચી કરીને જોયુ તેા નીચે સપ મૂંઝાઇ રહ્યો હતેા. તરત જ સર્પ કંઈ પણ કર્યા વિના ચાલ્યા ગયા.
આ મુસલમાને તે ગુરૂદેવના મુખેથી નવકાર મંત્રને અજબ મહિમા સાંભળ્યે હતા. મધુએ ! આ નવકાર મંત્ર એ જેવા તેવા મંત્ર નથી પણ તમને એના પ્રત્યે શ્રદ્ધા જ નથી. શુદ્ધ ભાવપૂર્વક તમે નવકારમંત્રનુ` સ્મરણ કરે. નવકારમંત્રના પાંચ પદ્મમાં કેટલાને તમારા નમસ્કાર થાય? જઘન્ય એ ક્રોડ કેવળી ઉત્કૃષ્ટ નવ ક્રોડ કેવળી, જઘન્ય ૨૦ તીર્થંકર ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થંકર, અનંતા સિદ્ધ ભગવંતા, જઘન્ય બે હજાર ક્રોડ અને ઉત્કૃષ્ટ નવ હજાર ક્રોડ સાધુ-સાધ્વીને તમારા નમસ્કાર થાય. અને તેથી કેટલા કર્મની ભેખડા તૂટી જાય ?
સમરો મંત્ર ભલે નવકાર, એ છે ચૌદ પૂર્વના સાર,
એના મહિમાના નહિ પાર, એના અર્થ અનંત અપાર...સમ....
ચૌદ પૂર્વના જ્ઞાનના સાર નવકારમંત્રમાં સમાયેલા છે. એમાં એટલે ગૂઢ અથ સમાયેàા છે કે એનુ' વિવેચન કરવા બેસીએ તે ઘણા સમય જોઈ એ. આ મુસલમાનને તા નવકારમંત્ર ઉપર શ્રદ્ધા હતી જ. તેમાં આવેા બનાવ બની ગયા એટલે એની શ્રદ્ધા વધુ મજબૂત બની.
ખાડા ખેાદે તે જ પડે છે :- આ તરફ્ પેલેા વિવલ અનેલા સર્પ શ્રદ્ધાળુ મુસલમાનની પથારી નીચેથી નીકળી જે મુસલમાન આ સર્પ મૂકી ગયા હતા તેના જ ઘેર ગયા. તેની એક છેાકરી સૂતી હતી તેને કરડચેા. છેકરીએ એવી કારમી ચીસ પાડી કે બધા માણસો જાગીને દોડી આવ્યાં. આડાશી-પાડાશી પણ ભેગા થઈ ગયાં. છેકરીના આપ પણ આન્યા. એને ખબર ન હતી કે મારી દીકરીને સર્પ કરડયા છે. એના હૃદયમાં તે એવા અપાર આનંદ હતા કે ઠીક થયું. પેલા ભગતડા મુસલમાનનું આજે કાટલું નીકળી ગયું હશે, પણ એ તે નવકારમંત્રના પ્રભાવથી ખેંચી ગયા હતા અને આરામથી ઉંઘી ગયા હતા.
પેલા દુષ્ટ મુસલમાનને ખબર પડી કે મારી પુત્રીને સર્પદંશ થયેા છે, એટલે એના
Page #678
--------------------------------------------------------------------------
________________
તે હોશકોશ ઉડી ગયા. ઘણું ઉપચાર કર્યા, મંત્રવાદીઓને બોલાવ્યા, પણ કોઈ રીતે સર્પનું ઝેર ન ઉતર્યું. મુસલમાન ખૂબ મૂંઝાણે. હાય... મારી પુત્રી મરી જશે? એનું ઝેર નહિ ઉતરે? શું થશે? એમ ચિંતાતુર બની ગયા ને લમણે હાથ દઈને બેઠે
ડી વાર પછી એને થયું કે ખરેખર! મારા કર્મનું ફળ મને મળ્યું. મેં બીજાને મારી નાખવા પ્રયત્ન કર્યા, તેને પરિણામે મારે જ રડવાને વખત આવ્યું. “ હાથના કર્યા હૈયે વાગ્યાં” એ કહેવત સાચી પડી. હવે શું કરવું! ખૂબ મૂંઝવણ થઈ *
અંતે એને એ વિચાર છે કે લાવને પિલા ભગતની પાસે જાઉં અને એના ચરણમાં પડી મારા અપરાધની માફી માંગું. જરૂર એ મારી પુત્રીનું ઝેર ઉતારશે. તરત જ પેલા શ્રદ્ધાળુ મુસલમાન પાસે દેડીને આવ્યું. પેલે તે ઘસઘસાટ ઉંઘતે હતે. એને ઢળીને ઉઠાડ્યો. એટલે પૂછે છે કેમ ભાઈ! અત્યારે અહીં આવ્યા છે ત્યારે પેલે મુસલમાન હાથ જોડીને કહે છે ભાઈ! હું આપના ચરણમાં પડીને માફી માંગું છું. મારે ગુહે માફ કરો. હું તે આપને અપરાધી છું. પેલે શ્રદ્ધાળુ મુસલમાન વિચારમાં પડી ગયો કે શેને ગુન્હો ને શેની માફી? આ શું બોલી રહ્યાં છે? મને કાંઈ સમજાતું નથી. પૂછે છે ભાઈ, તમે શેની માફી માંગે છે? તમે તે કંઈ મારે ગુન્હ કર્યો નથી અને આમ કેમ બેલે છે? આ શ્રદ્ધાળુ મુસલમાનને ખબર ન હતી કે સપનું કારસ્તાન . આ ભાઈસાહેબનું જ હતું. દુષ્ટ મુસલમાને સત્ય વાત કહી દીધી. પછી કહ્યું કે મારી એકની એક પુત્રીને સર્પ કરડે છે, બેભાન થઈ ગઈ છે. કઈ રીતે ઝેર ઉતરતું નથી. ઘણાં ઉપાયો કર્યા પણ બધા નિષ્ફળ ગયા. આપ મારી પુત્રીને બચાવે. એનું ઝેર ઉતારે
શ્રદ્ધાવાન મુસલમાને કહ્યું: હું કંઈ થડે જ મંત્ર તંત્ર વાદી છું! ત્યારે પેલાએ કહ્યુંઃ ભલે. આપ મંત્રવાદી ન હ પણ મને વિશ્વાસ છે કે આપ મારી પુત્રીને બચાવી શકશે. ઠીક, બીજાના પ્રાણુ મારાથી બચતા હોય તો હું આવવા તૈયાર છું. કેટલી ઉદાર ભાવના! પિતાનું બૂરું કરનારનું પણ ભલું થાય એવી આ શ્રદ્ધાળુ મુસલમાનની ભાવના હતી. તરત જ ઉઠીને પેલા મુસલમાનને ઘેર આવ્યા.
શ્રદ્ધાથી થયેલ ચમત્કાર: મુસલમાનની પુત્રીના હશહોશ ઉડી ગયા હતા. મંત્રવાદીઓએ હાથ ખંખેરી નાંખ્યા હતાં. હવે બચવાને કઈ ઉપાય ન હતા. છતાં શ્રદ્ધાળુ મુસલમાને શ્રદ્ધા પૂર્વક નવકારમંત્રનું સ્મરણ કરી તેના ઉપર પાણી છાંટયું. ત્યાં અજબ ચમત્કાર થયો. છેકરીનું ઝેર આપો આપ ઉતરી ગયું. અને છોકરી જાણે નવો અવતાર પામી હોય તેમ આળસ મરડીને પથારીમાંથી ઉભી થઈ ગઈ. પાસે ઉભેલા દરેક માણસ આશ્ચર્યચકિત બની ગયા. દરેક હર્ષઘેલા બની ગયાં. અને શ્રદ્ધાળુ મુસલમાનને ધન્યવાદ આપવા લાગ્યા, અને સૌના મુખમાંથી રહેજે એવા શબ્દો સરી પડયા કે કેવી પરોપકારપરાયણતા ! કે અજબ મંત્રને પ્રભાવ! ભાઈ, ધન્ય છે તમને !!
શા. ૮
Page #679
--------------------------------------------------------------------------
________________
(1) અંજુઓ ! એક અપરાધી ઉપર પણ રહેમનજર રાખવી એ સહેલી વાત નથી દુનિયામાં આવા માણસે બહુ જ ઓછા હોય છે. નવકાર મંત્રને પ્રભાવ અજબ છે, નવકાર મંત્રના પ્રભાવના અનેક દુષ્ટતે છે. નવકાર મંત્રને ગણનારા પણ પરમ પદને પામી ગયાં છે નવકાર મંત્ર અનાદિને એને એ જ છે, પણ ગણનારની શ્રદ્ધા ઉપર આધાર રહેલો છે તમે પણ નવકાર મંત્ર ગણતા હશો. પણ ચિત્તની સ્થિરતા ન હોય, હાથમાં માળા હેય અને ચિત્ત તે કયાંય ભમતું હેય. હલ્ય બૂરી ભાવનાના કચરાથી ભરેલું હોય ત્યાં આવે પ્રભાવિક મંત્ર કયાંથી ફળે? કબીરજીએ કહ્યું છે કે
માલા ફેરત જુગ ગયા, ગયા ન મનકા ફેર,
કરકા મનકા ડારી કે, મનકા મનકા ફેર.” આવી રીતે નવકાર મંત્ર ગણતાં જન્મારે વીતી જવા આવ્યું, પણ મનનું ભટકવાપણું ન ટળે તે ફળ ક્યાંથી મળે? મનને બહાર ભટકતું રાખી માળાના મણકા ગણવા કરતાં મન રૂપી મણકાને જે હાથમાં લઈ લે અર્થાત મનને વશ કરી લે તે જરૂર સાધનામાં સફળતા મળ્યા વિના ન જ રહે. પણ શ્રદ્ધા હોવી જોઈએ.
' આજે માણસમાં શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, નવકાર ગણતાં ફળની માંગણી કરે છે. બસ, પૌગલિક સુખની આશાથી જ નવકાર મંત્ર ગણે છે તે તેનું ફળ એવું જ મળે ને? તમને તો નવકાર મંત્ર ગણવાને ટાઈમ જ ક્યાં છે? કદાચ ગણતા હશે તો સુખની આશાથી ગણતા હશો. અમે તમને પૂછીએ કે શ્રાવકજી! નવકાર મંત્ર ગણે છે? ત્યારે
એ જવાબ મળે છે કે સાહેબ! ઘણય નવકાર મંત્ર ગણ્યાં પણ અમને તે કંઈ તિત્વ દેખાતું નથી.
યશાની વિનંતી :– ભૂગ પુરહિત બ્રાહ્મણ હતું, છતાં ચારિત્રમાર્ગની એને શ્રદ્ધા થઈ. મુસલમાનને એક જ વખત જૈન મુનિને સમાગમ થતાં નવકારમંત્ર ઉપર અખૂટ શ્રદ્ધા થઈ. પણ વર્ષોથી ઉપાશ્રયમાં બેસતા વીતરાગવાણીનું પાન કરનાર મહાવીરના પુત્રને હજુ જાગવાનું મન થતું નથી. દીક્ષાની વાત આવે ત્યારે કહો છો કે શું કરીએ? શ્રાવિકા રજા નથી આપતાં. પણ ભાઈ ! જેને અંતરંગ વૈરાગ્ય આવે તેને પત્ની-પુત્રો માતા-પિતા કઈ રોકી શકતું નથી.
ભૃગુ પુરેહિતને એની પત્નીએ કહ્યું કે સ્વામીનાથ! મળેલાં સુખને છોડીને તમે બીજા સુખ મેળવવા શા માટે દીક્ષા લે છે? આપણે પછી દીક્ષા લઈશું. પણ ભેગુ પુરોહિતે એની વાતને સ્વીકાર ન કર્યો. એણે સામે જવાબ આપ્યો હે યશા! ઘણાં ભોગ ભગવ્યાં. ગમે તેટલાં ભેગે ભેગવીએ તે પણ તૃપ્તિ થવાની નથી. મેં તે ભોગોને છોડ્યા નથી અને યુવાની તે ઝડપભેર ચાલી જાય છે. આત્મ સાધના માટે યુવાવસ્થા જ શ્રેષ્ઠ છે.
Page #680
--------------------------------------------------------------------------
________________
મજબૂત ગાંઠને ચીરવા માટે બત્રીસ વર્ષને યુવાનો અને તીણ કુહાડે જ જોઈએ. બુઠો કુહાડ ગાંઠ ચીરી શક્તિ નથી તેમ કમની મજબૂત ગ્રંથીને ચીરવા માટે પણ યુવાવસ્થા જ જોઈએ. તમે માનતા હો કે ઘડપણમાં ધર્મધ્યાન કરીશું, પણ ઘડ-' પણ આવશે કે નહિ તેની શી ખાત્રી? કદાચ માની લો કે ઘડપણ આવશે તે તમારી શારીરિક શક્તિ સારી રહેશે કે નહિ તેની ખબર છે? કાયા તે કાચી માટીના ઘડા જેવી છે. એને વિશ્વાસ કરવા જેવું નથી. જ્યાં સુધી સાધન મજબૂત છે ત્યાં સુધી સાધ્યની સિદ્ધિ કરી લે.
ભૃગુ પુરોહિત કહે છે કે હું કોઈ સુખની આશાથી ભેગને ત્યાગ કરતું નથી. , તે સંયમમય જીવન ગાળવા, લાભ-અલાભ-સુખ-દુઃખ આદિને સમ્યક્ પ્રકારે જાણીને સમતાભાવ ધારણ કરી આત્માને કર્મના બંધનથી મુક્ત કરવા દીક્ષા લઉં છું. હજુ પણ તેની પત્ની શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન....નં. ૯૩
આસો વદ ૭ ને બુધવાર તા. ૨૧-૧૦-૭૦
સુજ્ઞ બંધુઓ ! પરમ કૃપાળુ ભગવાન મહાવીર જેઓ ત્રિશલાના લાલ હતા. જેઓ આજથી ૨૪૯૬ વર્ષો પૂર્વે મેક્ષમાં પધાર્યા છે તેમનું આપણે સ્તવન કરીએ છીએ. સ્તવન શા માટે કરીએ છીએ? રાગદ્વેષને નાશ કરવા માટે. અનાદિકાળથી છવ રાગÀષના તેફાને ચડ્યો છે. એને શાંત કરે છે તે તમારે વીતરાગ વાણીના સ્વરૂપને જરૂર સમજવું જોઈશે. અને સંત સમાગમ કરવો જોઈશે. સંત સગાગમ શા માટે કહ્યો? સંસારી છે અનીતિ, પ્રપંચ અને કાવાદાવામાં પડેલા છે. તે રાગ-દ્વેષથી પર થવા ઉપદેશ આપી શકે નહીં. અને જે તે ઉપદેશ આપવા જાય તે તે છિન્નભિન્ન થઈ જાય. કેમ ખરું ને? તમે ગમે તેવા શ્રીમંત છે પણ તમે ત્યાગમાં આવ્યા નથી અને કોઈને ત્યાગને ઉપદેશ આપવા જાવ તે ઘડીના છઠ્ઠા ભાગમાં ઉડી જાવને? સત્તાના રાગમાં પડેલે માનવી કંઈ પણ સમજાવવાને સમર્થ નથી. ખરેખર સમજાવવાને સમર્થ હોય, કહેવાને ગ્યા હોય તે સંતપુરૂષ છે. કારણ કે તે સંસારના પ્રભનથી અને ભેગોથી વિત થયા છે. તમારા જીવનના અનુભવે તમારા ખ્યાલમાં છે ને? સંસારના રંગરાગમાં પડીને તમારા બાળકોને પણ સાચી સલાહ આપી શકતા નથી. આજે ઘણી જગ્યાએ સંતાનને માબાપ વડે છે. એને નફફટ કહે છે, પણ ખરેખર જવાબદાર કોણ છે? તેની માબાપને ખબર નથી. બાળપણથી જ બાળકે માબાપનું વર્તન જોતાં આવ્યાં
Page #681
--------------------------------------------------------------------------
________________
e
અને જેવું જોયું તેવુ શીખ્યા. મમ્મી અને પપ્પા પર્ફ પાવડર લગાવી હાથમાં પ લઈને ફરવા નીકળે તા ખાળકે શું શીખે? આ સિનેમાએ તે સત્યાનાશ વાળ્યુ. ગમે તેવા અશ્લીલ દૃશ્ય અને ઉભટ પહેરવેશ રજી કરીને ખાળકાના જીવનમાં કેટલી ખરામ વાસનાઓ ઉભી થઇ તેના ખ્યાલ છે? અરે, શું કહું, આજના કંઈક માખા। । પેાતાના સંતાનને સિનેમા જોવા માટે, છેલ્લી ઢમના કપડાં પહેરવા માટે આગ્રહ કરે, અને તે રીતે બાળક ન કરે તા મેઘા કહે. ખરેખર! આ સિનેમાએ તા કે મળ બાળકાના મન મતિભ્રષ્ટ કર્યાં છે અને ગેરરસ્તે દોર્યાં છે. પણ યાદ રાખજો, તમારા સંતાનેાને ધાર્મિક શિક્ષણથી વ`ચિત રાખશે, અને આવા કુસસ્કારી તરફ જતાં રોકશે નહિ તા પરિણામ શું આવશે ? લીમડો વાળ્યા પછી આંખાના ફળની આશા રાખશે તે આંખે કયાંથી મળશે ? માટે જો ખરેખર ખાળકને સુધારવા હાય તા પ્રથમ મા ખાપાએ સુધરવું પડશે અને ખાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિ'ચન અને સંતના સમાગમ કરાવવા જોઇશે, કેવળ તિરસ્કાર કરવાથી બાળકે સુધરી જવાના નથી પણ પ્રેમથી ધર્મના સંસ્કારે આપે. તમને જ્યાં જ્યાં સ`સારમાં સુખ દેખાય છે ત્યાં ખરેખર ઉંડાણુથી વિચાર કરશે તા દુઃખ જ દેખાશે, આજના માનવી અથ અને કામના રાગમાં આંધળા થઈને ક્રે છે. પણ તેની ભયાનકતા જીવને જ્યારે સમજાશે ત્યારે આપોઆપ તેના રાગ ઘટી જશે. પૈસે તમને ખૂબ વહાલા છે અને તમારા સ`સારી સુખ અને સગવડ આપનારા દેખાય છે. તમે માના છે કે તેનાથી સવ સગવડતા મળે, માનપાન મળે, અને તેમાં તમે સુખ અનુભવા છે. પણ તમને ખખર નથી કે આ તે પૂર્વભવે કરેલાં પુણ્યનું પિરણામ છે. પુણ્ય હાય અને થાડા પુરૂષાર્થ કરે તેા ધન મળી રહે પણ તેમાં રાચવા જેવું નથી. કારણ કે તે કાયમ નથી રહેવાનું. ગમે ત્યારે આગ લાગે, ચારી થાય, મેાત આવે તેા ધનને છેાડીને જવાનું જ છે. ખરેખર, તમે ભેગા ભેગવતાં જે સુખ નહીં અનુભવ્યુ' હાય તેથી અનંત ગણુ દુઃખ તમને છેડતાં થવાનુ છે.
હેરીફાયર દુનિયાના અગ્રગણ્ય શ્રીમતા પૈકીના એક શ્રીમંત હતા. તે પોતાના જીવનમાં છતાં પૈસે પૈસા પાછળ જ ગુંગળાઇને મર્યાં, તેના તમને ખ્યાલ નહી' હાય. એક વખતની વાત છે. “Strong Room ” સ્ટ્રોંગ રૂમમાં પૈસા ગણતા ગણતાં-બારણું આપે। આપ બંધ થઈ જાય છે. અને કરોડા ડાલરના માલિક નજર સમક્ષ છતે પૈસે તે જ Strong Room” માં ગૂંગળાઈ ને મરે છે. પાણી પાણી કરે છે. પણ અવાજ મહાર સ'ભળાતા નથી. એને ત્યાં સુધીના વિચાર થયા કે મને કોઈ એક ગલાસ પાણી પીવડાવે તે હું તેને મારી બધી મિલ્કત દઈ દઉં.. આટલી તૈયારી હેાવા છતાં તરફડીને તે મરી ગયા. હું મારા બંધુએ ! આ લક્ષ્મીના મેહને તમે બુઢ્ઢી જુદી દૃષ્ટિથી તપાસ તા તમને ખ્યાલ આવશે કે ખરેખર લક્ષ્મી નાશવત છે. કમ બધાવનાર છે અને. અશરણુ છે.
Page #682
--------------------------------------------------------------------------
________________
આ ઉપરનું દૃષ્ટાંત સાંભળતા તે તમને ખ્યાલ આવે છે ને કે લક્ષમી શરણે આપનારી નથી. જો તમને આટલું સમજાશે તે તમને આપે આપ એના પર રાગ ઓછો થઈ જશે. હવે આજનો માનવી વાસના અને કામનાને ભોગી બને છે, તેના વિષે થોડું સમજાવું. જો તમે દરેક વસ્તુને અનેકાંત દષ્ટિથી જોશે તે તમને બ" ખ્યાલ આવશે. જ્યારે સ્ત્રી તરફ તમે જુઓ છે ત્યારે તમને લાગે છે કે કેવી રૂપાળી છે, સુશીલ છે, શીલવંતી છે, સંસ્કારી છે. બધી રીતે સેવા ચાકરી કરે તેવી છે, આ રીતે જોઈને તમને તેના પ્રત્યે નેહ થાય છે. પણ બીજી દૃષ્ટિથી સ્ત્રી તરફ વિચાર કરે જોઈએ. અહો! હું જેના પ્રત્યે રાગ કરું છું તે શરીર કેટલું અશુચીથી ભરેલું છે અને નાશવંત છે !
એક વખતની વાત છે. એક ગામમાં મામા ભાણેજ સાથે જતા હતા. તેમાં એક સ્ત્રી જતી જોઈને ભાણેજ તેના સૌંદર્યના વખાણ કરવા લાગે. આથી મામાએ આંખે બંધ કરી દીધી અને નાકે રૂમાલ ઢાંકી દીધે. ભાણેજ કહે. મામા! આમ કેમ કર્યું? ત્યારે તેને મામા ભાણેજને સુધારવા શું ? દિકરા! એ તે ખૂબ અશુચીનું ભરેલું શરીર છે. નાકમાં લીંટ છે, કાનમાં મેલ છે, આંખમાં ચીપડા છે અને શરીર આખું મળ, કફ અને અશુચીથી ભરેલું છે.
આવા અશુચીથી ભરેલા શરીરમાં તું શું મોહી પડે! એમ અનેક પ્રકારે જ્યારે મામાએ નાશવંત શરીર વિષે સમજાવ્યું ત્યારે ભાણેજને ભાન થઈ ગયું અને તેના પ્રત્યેને રાગ આપો આપ ઘટી ગયે. દેવાનુપ્રિય! સંસારના સુખે તે ઈલેકટ્રીક શોટ જેવા છે. મેહત આત્મા તેને જોતાં જ એંટી જાય છે. પણ જ્યારે તેમાં રહેલી ભયાનકતાનું દર્શન થાય છે ત્યારે તે ઉખડી જાય છે. જેમ ઈલેકટ્રીક શેટવાળા માનવીને લાકડું અડે કે તરત જ માનવી છૂટો પડી જાય છે, તેમ શરીર અશુચીનું ભરેલું છે તેવું ભાન થાય છે કે તરત જ તેના પ્રત્યેને રાગ ઘટી જાય છે. આવું જ એક બીજું દષ્ટાંત છે, તે તમને કહું છું. - એક નગર છે. તે નગરમાં એક નગરશેઠને ત્યાં સુશીલ યૌવનવંતી પુત્રી છે. રાજપુત્ર એક વખત આ કન્યાને જોઈને મોહી જાય છે અને તરત જ તેને મળવા આતુરતા દર્શાવે છે. તે પત્ર લખે છે, અને કન્યા તરત જ અઠવાડિયા પછી ટાઈમ આપે છે. આ જવાબ મળતાં રાજકુમારને થયું કે કન્યા પણ મારા જેવા જ વિચારવાળી છે. પણ તેને ખબર નથી કે આ એક સુશીલ ગૌરવવંતી ભારતીય સનારી છે. અને શીલખાતર પ્રાણ અર્પણ કરવા પણ તૈયાર છે. કન્યા જાણે છે કે રાજકુમાર ધારે તે કરી શકે તેમ છે. પરંતુ તે સંસ્કારી કન્યાને સંતને સમાગમ થયેલ હતું. એટલે આત્મજ્ઞાનથી પિતાનાં શીલના રક્ષણ કાજે પિતાનું જીવન હોડમાં મૂકે છે. પિતાના કુટુંબના રાજવૈદને બોલાવે
Page #683
--------------------------------------------------------------------------
________________
છે. અને તરત જ પોતાના શરીરને સૂકવી નાંખવા મળ કાઢી નાખીને શીલને બચાવ કરવા સંકલપ કરે છે. અને રાજવૈદને તેને માટે કઈ દવા હોય તે પૂછે છે. રાજવૈદ કહે છે કે નેપાળની એક ગોળી પણ શરીરના મળને કાઢી ફિકકું કરી નાખે છે. શેઠની કન્યા ખાનગીમાં ૨૮ ગોળી પિતાની જવાબદારીએ જ માંગે છે. સવાર સાંજ બબ્બે ગોળી લેવાનું શરૂ કરે છે. નેપાળાની અસર પણ કેવી ? તે આપ સહું જાણતાં હશે. સવારસાંજ બબ્બે ગોળી લેવાથી શરીરનાં મળ નીકળવા માંડયા. તેને તે કન્યા સુંદર કુંભમાં ભરીને ઢાંકી રાખે છે. અને અઠવાડિયામાં પોતાનું શરીર ક્ષીણ-શક્તિહીન અને ફીકકું કરી નાંખે છે. આ બધું શા માટે? એક શીલની રક્ષા માટે ને ? અઠવાડિયા પછી રાજકુમાર આવે છે. દિવાનખંડ સુશોભિત બનાવેલ છે. મળના કુંભ રંગબેરંગી કાગળથી ઢાંકી ઉપર ગુલાબના ફુલો વિગેરેઢાંકી દિવાનખંડમાં ગોઠવી દીધા છે. અગરબત્તીઓની સુવાસ ફેલાવી દીધી છે અને રાજકુમાર તો શેઠની કન્યા મેળવવાની તીવ્ર ઈચ્છામાં તેની રાહ જોઈ ને બેઠે છે. જ્યારે સાત દિવસમાં પિતાનું રૂપ મળ રૂપે કાઢી કન્યા તે ફીકકી હાડપિંજર જેવી થઈ ગઈ છે. કન્યાએ કામ કરનાર બાઈને બોલાવવાની મનાઈ કરી છે. કુમારને કન્યા જેવાની આતુરતા છે. તેની આતુરતામાં જ આ કન્યા પિતાની કામ કરનારી બાઈઓ સાથે આવે છે. રાજકુમાર તે ગુલાબી ગાલ અને રૂપના મોહમાં પડેલ આ કન્યાને જોતાં ઓળખી શક્તા નથી. તે કામાંધ રાજકુમાર કામ કરનારી બાઈઓને શેઠની રૂપવંતી કન્યા વિષે પૂછે છે ત્યારે સુચના પ્રમાણે કામવાળી બાઈઓ મૌન સેવે છે. અને શેઠની પુત્રી તરતજ કહે છે કે આપ જેને મળવા માગો છો તે શેઠની પુત્રી તે હું જ છું. શરીરના રૂપમાં કામાંધ થયેલા રાજકુમારને તરત જ કન્યા કહે છે કે આપે તે કન્યાને મેહેલ કે રૂપને મહેલ! જે તમારે કન્યા જોઈતી હોય તે તે હું પોતે જ છું અને તેનું રૂપ જોઈતું હોય તો આ કુંભમાં છે. તેમ કહી તે કન્યા કામવાળી બહેનેને કુંભ ખેલી નાંખવા સુચના આપે છે. અને તરત જ અઠવાડિયામાં ચંધાઈ ગયેલા મળની દુર્ગધ ફેલાઈ જાય છે. તેનાથી રાજકુમાર અરેરાટી પામી જાય છે.' ત્યારે કન્યા સત્ય હકીક્ત કહે છે કે જે રૂપ જ જોઈતું હોય તો મારું રૂપ આ કુંભમાં નીચવીને નાંખ્યું છે. તે જોઈતું હોય તે લઈ જાવ. અને તે અંગેની સંપૂર્ણ વાત પણ કહે છે. રાજકમારને તરત જ્ઞાન થઈ જાય છે. તે કન્યાના ચરણમાં પડે છે. અને પિતે કરેલ કુદષ્ટિ માટે માફી માંગે છે. અરે! તેને પિતાની બહેન ગણે છે. તેને તે જ ક્ષણે શરીરના દુર્ગધના રૂપનું ખરું સ્વરૂપ જતાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને તેના રૂપ અને સૌંદર્ય પ્રત્યે રાગ તૂટી જાય છે. અને રાજપુત્રને ભાન થઈ જાય છે. શેઠની કુંવરી રાજપુત્રને સમજાવતાં આગળ કહે છે તે રાજપુત્ર! કઈ કઈ શરીર દાદરના રોગથી એટલા બધાં વ્યાપ્ત થઈ ગયેલાં હોય છે કે આંગળી મૂકીએ તેટલી જગા પણ ખાલી દેખાતી નથી. ત્યારે કઈ ખરજવાથી ઘેરાઈ ગયેલું હોય છે. અને મોટા મોટા ત્રણ
Page #684
--------------------------------------------------------------------------
________________
પડી ગયેલા હોય છે. કોઈ હરસની વ્યાધિથી પીડાતું હોય છે. કોઈ શરીર કોણ છે અથવા લાલ બની ગયું હોય છે. તે કેઈ સેજાથી સ્થૂલ અને ભયંકર જેવું દેખાય છે. કોઇને ખાંસી, કેઈને માથાને દુઆ, કેઈને દમ, કેઈને ઉટી તે કોઈને અતિસર, કેઈને તાવ આદિ રોગથી વેદના થતી જોવામાં આવે છે. જેવું મરણનું દુઃખ છે તેવી રીતે આ રોગોનું પણ દુઃખ છે, એવા અનેક રેગથી વ્યાપ્ત એવા આ શરીર પર જરા પણું મેહ રાખવા જેવું નથી. આમ કુંવરીને સમજાવવાથી રાજપુત્રને શરીરની અનિત્યતા સમજાતાં વૈરાગ્ય ઉત્પન થયે. અને તેને મેહ ઉતરી ગયે.
બંધુઓ! હવે આપણે આપણા ચાલુ વિષય પર આવીએ. ભગુ પુરોહિતને સંસારની અને શરીરની અનિત્યતા સમજાઈ ગઈ છે. જેને આત્માની અનુભૂતિ થઈ ગઈ છે, પરની પિછાણ જેને થઈ ગઈ છે, તે ભૂગ પુરોહિત દીક્ષા લેવા માટે તૈયાર થયે છે. પત્નીને કહે છે તું મને રજા આપ તે મારા લાડીલા પુત્રની સાથે હું દીક્ષા લઈને નીકળી જઉં. આ ક્ષણિક સંસારમાં રાચવા જેવું નથી. ભૃગુ પુરોહિતે કહ્યું કે પુત્ર દીક્ષા લઈ લે પછી મારે આ ક્ષણિક સંસારમાં શા માટે પડ્યા રહેવું જોઈએ! બંધુઓ ! ભૃગુ પુરોહિત કંઈ વૃદ્ધ નહોતે થઈ ગયે. બે પુત્રો કિશોરવયમાં જાગી ગયા છે. ભૃગુ પુરે હિતને સંસારના સુખે ભેગવવાનો સમય છે. પણ એ આત્માને સમજાયું કે આ સુખે ગમે તેટલા દેખાવમાં સારા હોય પણ ભોગવ્યાં પછી એનું પરિણામ સારું આવવાનું નથી. એની પત્ની યશાને પતિને મેહ છે એટલે મનમાં થાય છે કે મારા પુત્ર દીક્ષા લઈ લેશે, પતિ પણ દીક્ષા લેશે, તે પછી આ સંસારમાં મને સુખ શું? કદમાંથી ચેખા કાઢી લીધા પછી ફેતરામાં શું સાર? એમ મારા પતિ ને પુત્ર ગયા પછી મારું જીવન પણ કદના ફતરા જેવું અસાર બની જશે. એટલે પતિને કહે છે સ્વામીનાથ! આપ પુત્રોના વાદે દીક્ષા લેવા તૈયાર થયાં છે પણ વિચાર કરે. ત્યારે ભૃગુ પુરોહિત કહે છે–શાસ્ત્રમાં ખરું કહ્યું છે કે આ હાનીઃ સમક્ષતિઃ મોટામાં મોટી નુકશાની જે કોઈ હોય તે તે સમયક્ષતિની છે. મહાવીર પ્રભુ કહે છે કે
હે ગૌતમ! જેમ ઝાડમાં પીળાં થએલા પાકાં પાંદડા એક પછી એક પડતાં જાય છે તેવી જ રીતે દિવસ અને રાત્રીઓ પસાર થતાં માણસનું જીવન પાકતું જાય છે અને થોડા જ વખતમાં અંદગીને અંત આવી જાય છે. જેમ દાભડાની અણી ઉપર લટકતું ઝાકળનું બિંદુ પવનને ઝપાટે લાગતાં તરત પડી જાય છે તેમ મનુષ્યની જીંદગીને તરત અંત આવી જાય છે. માટે ધર્મના કાર્યમાં કે આત્માનું શ્રેય સાધવામાં એક ક્ષણને પણ પ્રમાદ ન કરે. એક ક્ષણ પણ વ્યર્થ ગુમાવવી નહિ. મનુષ્યની જિંદગીને પ્રત્યેક સમય કર્મના પ્રવાહને આત્મામાં પ્રવેશ કરતા અટકાવવામાં અને જુના કને દૂર કરવામાં વપરાય તે જ જીવનને સદ્વ્યય થયે ગણાય. બીજી છંદગીઓની અપેક્ષાએ
Page #685
--------------------------------------------------------------------------
________________
ધાખી દગી બહુ કિંમતી છે. તેની એક ક્ષણ લાખ અને કરોડ સોનામહોરો કરતાં જયારે કિંમતી છે. તેને યથેચ્છ-ગમે તેવી રીતે ઉપયોગ કરે કે તેને વ્યર્થ ગુમાવી નાંખવી. એ ચલાવી લેવાય તેવી વાત નથી. દરેક ક્ષણ અપ્રમાદમાં જ પસાર થવી જોઈએ Oાર પક્ષીની માફક સાવધાન રહેવું. ક્રોધ-માન-માયા-લેભ-ઇષ્ય-અસૂયા-મદ-મેહ વગેરે લુંટારાઓનું એટલું બધું પરિબળ છે કે આત્માની પ્રમત્તાવસ્થામાં તેઓ એકદમ આત્મિક સંપત્તિ લૂંટે જાય છે. અને આત્મિક સંપત્તિને સ્થાને કર્મને કચરે ભરી દે છે. માટે તેમનાથી બચવાને અપ્રમાદ સેવવાની અને પ્રમાદને દૂર કરવાની ઘણી જરૂર છે. ભૃગુ પુરહિતના વૈરાગ્યભર્યા વચને સાંભળી હજુ યશા શું કહે છે –
मा हु तुम सोयरियाण सम्मरे, जुण्णो व हंसो पडिसोत्तगामी । | મુંઝાફિ માર મા સમાળ, ડુક વિણાયા વિવો ઉ. અ. ૧૪-૩૩
યશા કહે છે કે સ્વામીનાથ ! પ્રતિસ્ત્રોતગામી છ હંસની જેમ તમારે તમારા ભાઈઓને યાદ ન કરવા પડે. તમે મારી સાથે સંસારમાં રહીને સુખ ભેગે. હું નિશ્ચયથી આપને કહું છું કે દીક્ષા લઈને ભિક્ષાચરી કરવી. વિહાર અને મુનિચર્યા દુઃખરૂપ છે. અહીં વિહાર શબ્દ એકલા વિહાર માટે જ વપરાયે નથી. પણ સાધુના સમસ્ત આચારો માટે બતાવ્યું છે. એને કહેવાનો આશય એ છે કે ત્યાગનો માર્ગ એ કંઈ જે તે નથી. ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું છે. ત્યાગમાર્ગે જતાં અનેક પ્રકારના ઉપસર્ગો આવશે. હજુ યશા કહે છે. સ્વામીનાથ! હું આપને સત્ય કહું છું. દીક્ષા લેવી એ મહાન દુષ્કર છે. ત્યાં કેઈને કહેવાશે નહિ. સહેવાશે નહિ અને ઘેર પણ નહિ અવાય. પછી તમે મને યાદ કરશે કે મારી પત્ની કહેતી હતી તે સાચું હતું. તમે પાછળથી પસ્તાશે. કેવી રીતે? મેટી નદીને પ્રવાહ પૂરજોશમાં વહેતે હોય તે વખતે સામે કિનારે જવાની આશાથી યુવાન હસે પ્રયાણ કરે, તેની સાથે વૃદ્ધ હંસ પણ સામે કિનારે જવા તૈયાર થાય તે તેની કેવી દશા થાય? મધ્ય ભાગે જઈને વૃદ્ધ હંસ થાકી જાય છે ત્યારે એના મનમાં એમ થાય છે કે હું કયાં આવે? પછી નહિ આ કિનારાને ને નહિ સામાં કિનારાને!
અને ભ્રષ્ટ તતે ભ્રષ્ટ” જેવી એની સ્થિતિ થાય છે. તેમ સ્વામીનાથ! પુત્રની ઉગતી ઉંમર છે, એમનામાં બળ છે. એ તે પરિષહ સહન કરવામાં પાછા નહિ પડે. પણ તમે થાકી જશે એટલે ગૂરશે કે મેં દીક્ષા ન લીધી હતી તે સારું હતું. રખેને તમને દીક્ષા લઈને આવે શોચ થાય. એના કરતાં સંસારમાં રહી મારી સાથે ભેગ ભેગ.
તમને તમારી પત્ની આ પ્રમાણે કહે તે તમે કેવા કુલાઈ જાવ. બીજાને એમ કહે કે તારી ભાભીને મારા ઉપર કે પ્રેમ છે! એ તે મારા માટે એક વખત પ્રાણ આપવા પડે તે આપી દે તેવી છે. ભાઈ! આ બધું તમને ઉજળું દેખાય છે. પણ અંદર તે તેને સ્વાર્થ ભર્યો છે. તમારા શુભ પુણ્યને ઉદય છે ત્યાં સુધી પ્રેમ છે, પરંતુ પાપને ઉદય થશે એટલે પ્રેમ એ છેષના રૂપમાં પરિણમશે.
Page #686
--------------------------------------------------------------------------
________________
!. એક યુવાને લગ્ન કર્યા. પરણીને પત્ની ઘરમાં આવી. એ રમી ખૂબ સાદી અને સસ્કારી હતી. પરણીને આવ્યા પંદરેક દિવસ થયા. તેણે પતિના સ્વભાવને પારખી લીધે. પછી કહે છે સ્વામીનાથ ! હું આપને એક વાત કહું મારા બાપે આટલા દાગીના કયાં છે, આટલા કપડાં કર્યા છે, આ બધે જગને વહેવાર છે. જગના વહેવારને અનુસરીને કરિયાવર કર્યો છે. બાકી મને આ સાડીઓ-શેલા અને સેનાના દાગીના પહેરવા ગમતા નથી. જે આપને દુઃખ ન થાય તે હું ખાદીના સાદા કપડાં અને સૌભાગ્યની નિશાની પૂરતી બે સફેદ બંગડી જ પહેરૂં. જેટલાં સુંદર રંગબેરંગી વસ્ત્રો પહેરીએ તેટલાં આપણે સુંદર દેખાઈએ. અને આપણા નિમિત્તથી બીજા પુરૂષનું મન ખરાબ થાય. માટે મારે તે સાદાઈથી જ જીવન વિતાવવું છે. પતિ પણ ખૂબ સદાચારી હતે. અત્યારના જમાનાને ફેશનેબલ ન હતું. એટલે તેણે એની પત્નીને હા પાડી.
આજે તે દિન-પ્રતિદિન ફેશને વધતી જાય છે. પહેલાના જમાનામાં સૌભાગ્યવંતી સ્ત્રીઓ કપાળમાં કંકુને ચાંલ્લે કરતી હતી. આજે તો કાળો મેશને ચાંલ્લે કરે છે. મેચીંગે તે હદ વાળી છે. જેવા રંગના કપડાં તેવા રંગને ચાંલ્લે, રૂમાલ, ઘડિયાળને પટ્ટો બધું જ જોઈએ. પહેલાં તે શક હોય તે કાળા બ્લાઉઝ પહેરાતા હતાં. તેને બદલે આજે તે ફેશનમાં પણ કાળા બ્લાઉઝ પહેરે છે. પહેલાં શરીરની મર્યાદા સાચવવા જાડા કપડા પહેરતા હતાં અને આજે તો સાવ બારીક નાઈલેનના કપડાં પહેરાય છે. નાઈલેને તે ભારતનું નાક કપાવ્યું છે. આજે તમે નાઈલેનનાં કપડાં લાવી આપે છે અને બહેને પહેરે છે, પણ એનાથી શરીરની મર્યાદા સચવાતી નથી.
આ બહેન કહે છે વો તે શરીરને ઢાંકવા માટે જ પહેસ્વા છે ને? એણે ખાદીના બે જોડી કપડા મંગાવ્યા, પિતાની ભારે મૂલી સાડીઓ અને દાગીનાને ગરીબની સેવામાં ઉપયોગ કરી નાંખ્યો. ઘરમાં જરૂરિયાત પૂરતી સામગ્રી રાખી. પતિ પગાર લાવે તેમાં પિતાનું ગુજરાન નભાવે છે. ખૂબ સાદાઈથી જીવન જીવે છે. ઘરકામથી નિવૃત્ત થાય ત્યારે સારા પુસ્તકનું વાંચન કરતી, પણ ઘરની બહાર કામ વિના જતી નહિ. પતિ દિવસે નોકરી જાય એટલે બાઈ તે ઘરમાં એકલી જ હેય. પાડોશણબાઈ એના ઘરમાં આવીને કહે છે બહેન ! તમે તે પરણીને આવ્યા ત્યારથી ઘરમાં એકલા જ રહે છે. શેરીની બહેનેએ તમારું મેટું પણ પૂરું જોયું નથી, કોઈ કોઈ વાર બહાર નીકળતા હે તે! ઘરમાં એકલા બેસી રહેવું કેમ ગમે છે? વળી તમે તે સ્વતંત્ર છે, છતાં કોઈ દિવસ નહિ ફરવું હરવું કે સારા કપડાં દાગીના પણ પહેરવા નહિ! આ બાઈને પાડોશણની વાત ન ગમી. એણે કહી દીધું બહેન ! મને બહુ બહાર નીકળવું ગમતું જ નથી. બાઈના પતિને મહિને રૂ. ૨૦૦, નો પગાર હતે. ઘરખર્ચ કાઢતાં દશ રૂપિયા બચાવતા હતાં. અને એ દશ રૂપિયાનું દર મહિને સારું સાહિત્ય વસાવે. પતિ-પત્નિ ભેગા મળી રાત્રે
શા, ૮૫
Page #687
--------------------------------------------------------------------------
________________
મન વાંચન કરે છે. આ રીતે જીવન ચાલે છે. પણ પેલી પાડેાશભાઈ તા રાજ રાજ આ સાદી ખાઈ પાસે આવે અને હરવા ફરવાની ને નાટક સિનેમાની વાત કરવા લાગી. એટલે. એના કાન ભરાઈ ગયાં, રાજ રાજ માહ વિષયક થા સાંભળવાથી માણસનું મન પલટાઈ જય છે, તે અનુસાર આ માઈના મનમાં પણ મહુ જાગ્યા. યસ હવે તે હરવુ ફરવુ. ખાવુ ને ખેલવું એવી લગની લાગી,
એક દિવસ એના પતિ દશ રૂપિયાનુ નવુ પુસ્તક ખરીઢીને લાખ્યા. હ ભેર પત્નીના હાથમાં આપ્યું. ત્યારે સ્રી કહે છે તમે તા મસ, પુસ્તક વસાવવામાં જ સમ જ્યા છે. મને કોઈ દિવસ હરવા-ફરવા લઈ જતા નથી. મારે માટે આ નથી લાવતા અને તે નથી લાવતા. આમ રાજ મેલવા લાગી. પતિ સમજી ગયા કે કોઈના સંગથી આના રંગ ઢંગ બદલાઈ ગયાં છે. એક વખત એની ઈચ્છા તા પૂરી કરી લઉં, ખીજે દિવસે જ મહિના બદલાતા હતા. પગાર મળી ગયા એટલે પત્નીની ઈચ્છા મુજબ એને કરવા– પીકચર જોવા બધે લઈ જવા લાગ્યો. એને જે જે જોઇએ તે બધું લાવી આપ્યું. ખાઈ તા એવી ચઢી ગઈ કે સાંજે તા હાટલમાં જ ખાવા જવાનું. પેાતે રસોઈ પણ મનાવતી નથી. એના માજશોખ પૂરા કરવામાં આખા મહિનાનો પગાર અઠવાડિયામાં પૂરા થઈ ગયા. ઘરમાં જે કાંઈ ભાંડ ભૂકા હતા તે પણ વેચી નાંખ્યા ને માથે કરજ થયું. પતિના મનમાં ચિંતા થઈ કે પગાર તે પૂરા થઈ ગયા. હવે ખાવીસ દિવસ કાઢવા કેવી રીતે, એ ચિંતામાં માંદો પડયા. ખૂબ સખત તાવ આવ્યા. પતિને માટે ડોકટર તા એટલાન્યા પણ વીઝીટના પૈસા પણ પાસે છે નહિ. શું કરે? ખૂબ મૂઝાણી. ડોકટરે કહ્યું, અઠવાડિયું અનાજ તેા આપવાનું નહિ. હવે દવાના પૈસા અને પતિના ખરફ ઘસવા કે ફ્રુટ લાવીને ખવડાવવાના પૈસા નથી. ખાઈ ખૂબ મૂંઝાઈ ગઇ. અને પથારી પાસે બેસીને ધ્રુસ્કે ને ધ્રુસકે રડવા લાગી. ત્યારે એના પતિ કહે છે તું શા માટે મુંઝાય છે? શા માટે રડે છે? તુ રડીશ નહિ. શાંતિ રાખ. હું જીવું તેાય ભલે અને મરું તેાય ભલે, પણ તારી ઇચ્છા પૂરી થઈ ને ? તને મારા તરફથી અસ ંતૈાષ નથી રહ્યો ને ? પત્ની પણ સજ્જન અને ચતુર હતી. પતિના એક જ શબ્દમાં સમજી ગઈ. માફી માંગવા લાગી. એના પતિ કહે છે તુ' કેટલી સાદી, તારા બાપના ઘરેથી કરિયાવરમાં આપેલી ભારે મૂલી સાડીએ તે ગરીઓને આપી દીધી. અને તને આ શુ' સૂયું ? પાડોશણ તને ચઢાવવા આવી પણ દુઃખમાં મદદ કરવા આવી? હું બિમાર પડયેા છું તે ખખર લેવા કેમ નથી આવતી ? આ દુનિયા તા દારંગી છે. જે કંઇ કરીએ તે આપણા કાળજાને પૂછીને કરવું પણુ કાઇની શિખામણે ચઢવુ' નહિં. કોઇના ગુણ ગ્રહણ કરવા પણ અવગુણ ગ્રહણ કરવા નહિ.
પતિના એ શબ્દોથી પત્નીની સાન ઠેકાણે આવી ગઇ. એણે નિણુય કર્યો કે જો મારા પિતાને સારું થઈ જાય તા હવે મારે કોઈ પારકાની શિખામણે ચઢવું નહિ. અને
Page #688
--------------------------------------------------------------------------
________________
પહેલાંની જેમ સાદાઈથી જીવન જીવવું. અંતે એને પતિ સાજો થાય છે. હવે તે નિર્ણય કર્યો છે કે એક જ ટંક જમવું અને બને તેટલું વાંચન-મનનમાં જ રક્ત રહેવું. જે સંગ સારે હોય તે માણસ સુધરી જાય છે. પતિ સાદાઈ અને સદાચારમાં અડગ રહયે તે બાઈ પણ એક ટકેરમાં સુધરી ગઈ.
યશાને મોહ મૂંઝવે છે એટલે ભૃગુ પુરોહિતને કહે છે દીક્ષા લઈને ઘરઘરમાં ગૌચરી જવું બહુ મુશ્કેલ છે. ઉગ્ર તાપમાં વિહાર કરવા પડશે. ભાજીપાલાની જેમ વાળને ચૂંટવા પડશે. કેઈ વખત આહાર મળશે તે પાણી નહિ મળે. માણસ આહાર વિના ટકી શકે છે પણ પાણી વિના ટકી શકતું નથી. અમે ગામડામાં ગૌચરી જઈએ ત્યારે કેવા કેવા વચનના પ્રહારે પડે છે. લોકો કહે છે મેઢે પાટો બાંધ્યું છે તે પેટે ૫ણું પાટે બાંધી લે હતા ને? ઉતારે પણ કે વિષમ મળે છે. આવા સંયોમાં આનંદ થવું જોઈએ. “અહે પ્રભુ! આજે મારી કસોટીને દિવસ છે.” કસોટીના સમયે પ્રસન્ન ચિત્ત રહેવું, એ જ સાધુપણાને સાર છે. સમભાવે પરિષહેને સહન કરવાથી કર્મોની નિર્જરા થાય છે.
ભૃગુ પુરોહિતને વૈરાગ્ય ખૂબ દઢ છે, એટલે પત્નીના વચન સાંભળી એનું મન પીગળી જતું નથી. ઉલટો મજબૂત બનીને કહે છે કે યશા ! તું કહે છે કે પછી દીક્ષા લઈશું. પણ અત્યારે તે દીક્ષાની કઠીનતાની વાત કરે છે. મને કહે છે કે વૃદ્ધ હંસની જેમ તમે થાકી જશે અને તમારા મનમાં ખેદ થશે. તે પછી ઉંમર વધશે તે વખતે કેવી દશા થશે? પછી તે દીક્ષા કેવી રીતે લેવાશે ? શરીરનું બળ ઘટી જશે, ત્યારે સંયમ લઈ શકાશે નહિં. માટે તું મને અત્યારે જ આજ્ઞા આપ. હવે આગળ શું કહેશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૯૪ આસે વદ ૮ ને ગુરૂવાર તા. રર-૧૦-૭૦
બા. બ્ર. ૫. લાભુબાઈ મહાસતીજીએ આપેલું વ્યાખ્યાન
અનંતજ્ઞાની વિશ્વવત્સલ, કરૂણાનીધિ, ભગવતે જગતના જીના ઉદ્ધારને અર્થે શાસ્ત્રસિદ્ધાન્તના એકેક અધ્યયનમાં આત્માના પવિત્ર પંથનું માર્ગદર્શન બતાવેલું છે.
Page #689
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાંતની એકેક ગાથાના અક્ષરે અક્ષરમાં આત્મ ગૌરવ ગૂંથેલું છે. શાસ્ત્રમાંના એકેક શબ્દને વિચાર કરતાં સમજાય છે કે શાસ્ત્રમાં આત્માની અને ખી સૌરભ ભરેલી છે. જ્યાં સુધી આત્મા સિદ્ધાંત સાગરમાં ડૂબકી નહિ મારે ત્યાં સુધી મિક્ષનાં મતી મેળવી શકશે નહિ. આપ્ત પુરૂષે કહે છે હે માનવ! જ્યાં સુધી તું દરિયાની સપાટી ઉપર જ ફર્યા કરીશ ત્યાં સુધી તું મેતી પ્રાપ્ત કરી શકીશ નહિ. તે જ રીતે માનવ જ્યાં સુધી શ્રુત સાગરમાં ડૂબકી નહિ લગાવે ત્યાં સુધી તે આત્મ સુખના મોતી મેળવી શકશે નહિ, મારા ને તમારા આત્માએ અનંતકાળથી સંસારનાં અનેકવિધ દુઃખ ભોગવ્યાં. એ દુઃખે પ્રાપ્ત થવાનું મૂળ કારણ શું છે? એ દુઃખોથી મુક્ત થવા અનુભવી પુરૂષો કહે છે.
“જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરૂ ભગવંત ” આ જીવ ચાર ગતિમાં કહો, વીશ દંડકમાં કહે, ચોરાશી લાખ જવાનીમાં કહે, અનાદિકાળથી કેટલું દુઃખ પામે છે? કેના કારણે દુઃખી થયે છે? જ્ઞાની કહે છે કે માનવ ! તારા અંતરઘટમાં અનંત સુખને અધિપતિ રહેલ છે. દેહદેવળમાં દહી બિરાજે છે તેની તને પિછાણ થઈ નથી તેથી તું દુઃખમાંથી મુક્ત થઈ શકે નહિ.
જ્યાં સુધી જીવ મહાનપુરૂના શરણે ન જાય, મહાનપુરૂષને સમાગમ ન કરે ત્યાં સુધી દુઃખ મુક્તિની યુક્તિ સમજી શકે નહિ. | આજનો પવિત્ર દિવસ શા માટે છે? અનંતકાળથી ભયારણ્યમાં આથડતે મારે ને તમારે આત્મા દુઃખ અને પીડા રહિત બની શક્યો નથી. મુક્તિના સુખની સડકે પ્રયાણ કરી શક્યું નથી. જેના આત્મપ્રદેશ ઉપર જે અજ્ઞાનના અંધકાર છવાઈ ગયા છે તેને દૂર કરવા માટે આજને પવિત્ર દિવસ છે. આજે ગોંડલ ગચ્છાધિપતિ સ્વ. પૂજ્ય જશાજી મહારાજ સાહેબની બાવનમી પુણ્યતિથિને દિવસ છે. એ પવિત્ર પુરૂષને જન્મ
ક્યાં થયું હતું? એમણે આત્મસાધના કઈ પવિત્ર ભૂમિમાં કરી હતી તે વિષે આજે થોડું બોલવાનું છે.
સ્વ. પૂજ્ય બા. બ્ર. ગચ્છાધિપતિ જશાજી મહારાજ સાહેબની પુણ્યતિથિ -
પૂજ્ય ગુરૂદેવ જસાજી સ્વામીને જન્મ ૧૮૮૫ની સાલમાં મારવાડ ભૂમિમાં ક્ષત્રિય કુટુંબમાં થયું હતું. પૂજ્યશ્રીને જન્મ ક્યાં થય? અને કેવી રીતે તેમને વૈરાગ્ય આવ્યો? ક્ષત્રિય કુટુંબમાં ખેતીને ધંધે મુખ્ય હેય છે. આ જશાજીભાઈ મોટા થતાં એકવીશ વર્ષની ઉંમરે એક વખત ખેતરમાં કામ કરી રહ્યા હતાં. જશાજીભાઈ ખેતરમાં હળ ખેડતાં ખેડતાં, ધરતીની ખેડ કરતાં આત્મપ્રદેશ ઉપર રહેલાં કર્મોની ખેડ કરવા તૈયાર થયાં. હળુકમી આત્માઓને નિમિત્ત પણ કેવા મળી જાય છે? એક દિવસ જશાજીભાઈ
Page #690
--------------------------------------------------------------------------
________________
હ૭૭
ધરતી ખેડી રહ્યા હતાં. ખેડતાં ખેડતાં કીડીઓને સમુહ તેમના જેવામાં આવ્યો. પાપભીરૂ આત્માઓ આશ્રવના સ્થાનમાં પણ સંવર કરે છે. આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે
જે માણવા તે પરિવા, ને પરિણવા તે ગાવા.” કીડીઓને સમુહ જોઈ પાપ ભીરૂ એવા જશાજીભાઈને અંતરઘટમાં રણકાર થયે. અસંખ્ય કીડીઓ ઈએમના આત્મામાં અનુકંપાભાવ ઉત્પન્ન થયો. તેઓ વિચાર કરવા લાગ્યાઃ અહે પ્રભુ! પાપી પેટને ખાતર મારે કેટલું પાપ કરવું પડે છે! આવું પાપ કરવું એ મારે માટે શ્રેયકારી નથી. સંસારમાં ઉભેલે આત્મા બહિર્મુખ દષ્ટિને અંતર્મુખ બનાવી આત્મામાં ઉંડે ઉતરે છે ત્યારે એને પાપની સૂગ ચઢે છે. અને આત્માને પાપને પશ્ચાતાપ થાય છે. અને પરિણામ નિર્મળ થાય છે. જશાજીભાઈના મનમાં થઈ ગયું કે આ પાપી પેટને ખાતર મારે આવું પાપ કરવું નથી. ખેતી કરતાં કરતાં ચાલી નીકળ્યા. સાચા સંતની શોધ કરવા નીકળે છે. શોધ કરતાં કરતાં ભક્તોની એક મંડળી ભેટે છે. ભકતોની મંડળી એક ગામથી બીજે ગામ યાત્રા કરવા નીકળી હતી.
જશાજીભાઈ પણ એ ભક્ત મંડળીમાં જોડાઈ ગયાં. ભક્ત મંડળની સાથે એક ગામથી બીજે ગામ ફરતાં ફરતાં સૌરાષ્ટ્રમાં આવે છે. સૌરાષ્ટ્રમાં ઘણું ગામ ફરતાં ફરતાં રાજકેટ નગરીમાં આવે છે. રાજકોટમાં આવ્યા પછી જશાજીભાઈના દેહમાં અશાતા વેદનીયને ઉદય થતાં ખૂબ ભયંકર તાવ આવે. ભક્તોની મંડળી બે ત્રણ દિવસ રોકાઈ, પણ જશાજીભાઈને તાવ ઉતર્યો નહિ. ભક્તોએ વિચાર કર્યો કે આને તાવ ઉતરતો નથી. જે આપણે એના માટે રોકાઈ જઈશું તે આપણે ઘણું ગામ ફરવાનું રહી જશે. આપણે આગળ નીકળી શકીશું નહિ એમ વિચાર કરી ભક્ત મંડળીના એક ભક્તને તેની પાસે મૂકીને ચાલી નીકળે છે. તેમને સખત તાવ ચઢેલું હતું. ભાન પણ ન હતું. તાવ ઉતરતાં આંખ ખેલીને જોયું તો પોતાના સહવાસીઓને જોયા નહિ. બધા કયાં ગયાં? પુછપરછ કરતાં ખબર પડી કે પિતાના સાથીઓ ચાલ્યા ગયા. અહે પ્રભુ? હું જેના આશ્રયે આવે, મેં જેમને સાથ કર્યો હતો તેવા સાથીએ પણ મને છોડીને ચાલ્યા ગયા? આ સંસારમાં કે કોનું છે? એમ વિચાર શ્રેણીએ ચઢયા. તાવ સંપૂર્ણ ઉતરી ગયે. ' એક વખત જસાજીભાઈને કોઈ સુજ્ઞ શ્રાવકનો ભેટો થયે. શ્રાવક પૂજ્યશ્રીને જોવે છે. એમને જોઈને શ્રાવકના મનમાં વિચાર થયે કે આ કોઈ પરદેશી પંખીડું લાગે છે. એમના ખબર અંતર પૂછ્યા, પરિસ્થિતિ જાણી લીધી અને શ્રાવક તેમને પિતાને ઘેર લઈ ગયાં. અને આવેલા પરદેશીને મીઠી હુંફ આપી. ખૂબ સેવા કરી. એમનું શરીર વરથ થઈ ગયું. આ સમયે રાજકોટમાં પૂજ્ય પુંજાજી મહારાજ સાહેબ બિરાજતાં હતાં. જશાજીભાઈની ધર્મભાવના જાણુ સુજ્ઞ શ્રાવકે વિચાર કર્યો કે આ કોઈ હકમી આત્મા છે. એને સાચા ગુરૂ કેને કહેવાય છે, કમ બંધન કેવી રીતે થાય છે? કર્મ બંધનથી મુક્ત
Page #691
--------------------------------------------------------------------------
________________
થવાની યુક્તિ કોણ બતાવે છે? સાચું સુખ કયાં છે અને દુખ કયાં છે? જીવ–અજીર્વપુણ્ય-પાપ-આશ્રવ–સંવર કેને કહેવાય? વિગેરેનું વાસ્તવિક જ્ઞાન અને આપવા જેવું છે. એમને પુંજાજી સ્વામીના દર્શનાર્થે લાવે છે. એમનું લલાટ જોઈને પૂજ્યશ્રીને મનમાં એમ થયું કે આ કેઈ ભવ્યાત્મા છે. એમ સમજી ગ્ય ઉપદેશ આપ્યો. જશાજીભાઈ ગુરૂને ઉપદેશ દિલમાં ઘૂંટવા લાગ્યા. સાચા સંતની પિછાણ થઈ. - જસાજીભાઈએ મનમાં વિચાર કર્યો કે મેં અત્યાર સુધીમાં કંઈક સંત–સંન્યાસીઓ જોયા, મહંતે જોયા, અલખ નિરંજનની આહલેક પુકારતા જેગીને જોયા, પણ ન મુનિને અત્યાર સુધી જોયા નહિ. ખરેખર, સાચે ધર્મ હોય તે જૈન ધર્મ છે. જૈન ધર્મ જે ત્યાગ બીજે ક્યાંય નથી. આવા સદ્દગુરૂઓ જ ભવસાગરથી તરી શકે અને બીજાને તારી શકે. પૂજ્ય પુંજાજી સ્વામીના સમાગમથી તેમના અંતરઘટમાં વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયે. અને દીક્ષા લેવાને દઢ નિશ્ચય કર્યો. દિલના દિવાનખાનામાં જે ભાવે ભર્યા હતાં તે ગુરૂ પાસે વ્યક્ત કર્યા. અને ગુરૂ પાસે એક વર્ષ સુધી સતત અભ્યાસ કરી બાવીશ વર્ષની ઉંમરે ૧૦૭માં વૈશાખ સુદ થના રાજકોટ શહેરનાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી.
લઈને પૂજ્ય ગુરૂદેવની સાનિધ્યમાં રહી પૂજ્ય ગુરૂદેવની સેવા કરતાં જ્ઞાન માટે ભગીરથ પુરૂષાર્થ કર્યો. શુદ્ધ સંયમની સાધના કરતાં અથાગ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે “ક્ષત્રિયપણું ખેલાવ્યું, આવ્યા સોરઠ દેશ, પૂજ્ય પુંજાજી સ્વામી પાસે, લીધે સાધુવેશ.” મરૂધરના છ મહંત રે, છત્રીશ ગુણથી યુક્ત, બહુમુત્રી ભગવંત, સૂત્ર સિદ્ધાંતની રૂચ,” “૬૭ વર્ષ સંયમમાં સ્થિર, કાપ્યાં કર્મ કથીર, ધમબાગ રખવાળ, ગરવા ગુણ ગંભીર.”
ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેમને આચાર્ય પદવી અર્પણ કરવામાં આવી. હું ભુલતી ન હેઉ તે મારા સાંભળવા મુજબ ગેડલ સંપ્રદાયના એ મહારથીએ ૬૭ વર્ષ સુધી શુદ્ધ અને શ્રેષ્ઠ ઉગ્ર સાધના કરતાં કંઈક ભવ્યાત્માઓને સંસાર સમુદ્રથી તાર્યા છે. પૂજ્ય જસાજી સ્વામીને જ્ઞાની-બનીવિનયવાન, તપોધની એવાં તેર શિષ્ય હતાં. વખત જતાં પૂજ્યશ્રીને અંતર ઘટમાં જ્ઞાનને ખૂબ ઉઘાડ થઈ ગયા. તેમનાં ચર્મચક્ષુ ચાલ્યા ગયા હતાં પણ અંતરચક્ષુ ખુલી ગયા હતા. કોઈ પ્રશ્ન પૂછવા આવે, કંઈ ગાથા લેવા આવે તે ખૂબ સુંદર રીતે સમજાવતાં હતાં. અને કયા સિદ્ધાંતના કયા પાના ઉપર આને ઉત્તર છે તેમ તેઓ કહી શકતા હતાં. વિચાર કરે. એ મહાન પુરૂષની કેટલી બૈર્યતા, કેટલી ગંભીરતા? કેટલે પશમ હશે કે કયા પાના ઉપર કયું પદ છે તે પણ તેઓ જાણી શકતા હતા. એ છત્રીસ ગુણના ધારક, ધીરવીર ને ગંભીર આચાર્ય રાજકેટમાં સ્થિર વાસ રહયાં. પરંતુ ભાવિમાં-ક્ષેત્રસ્પર્શના નહિ હોય જેથી રાજકોટમાં ભયંકર હેગને રાગ ફાટી નીકળે, એટલે પૂજ્ય ગુરૂદેવ રાજકેટ છેડી ગેડલ પધાર્યા. ગોંડલમાં જ દેહ પડવાને હશે એટલે ગંડલમાં પણ ભયંકર કડકડી રેગ ફાટી નીકળ્યા. કડકડીયા
Page #692
--------------------------------------------------------------------------
________________
રાગમાં પૂજ્યશ્રીના દેહ જકડાઈ ગયા. મને સવત ૧૯૭૪નાં મસા થવી માઅને ને ૮૯ વર્ષની ઉંમરે ગોંડલ મુકામે ગાદીના ગામમાં પૂ. ગુરૂદેવના દેહવિલય થયુ.. (કાળધર્મ પામ્યા.) મૃત્યુ કોઇને છેડતુ નથી, આવા પવિત્ર મહાન પુરૂષને કાળરાજાએ પકડી લીધા. એ આત્મા તા પેાતાની સાધના સાધી, ત્યાગની. ાંત જલાવી, સયમની સૌરભ મ્હે'ઢાવી આપણને અનુપમ સ ંદેશ આપી ગયાં છે. આપણે પણ એ પવિત્ર પુરૂષના પંથે પ્રયાણ કરીએ અને ઉત્તમ સાધના સાધીએ એ જ ભાવના !! વધુ ત્રિદુષી. મા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી ફરમાવશે,
અનંતજ્ઞાની શાસન સમ્રાટ સજ્ઞ ભગવતે પોતાના જ્ઞાનમાં જગતનું' સ્વરૂપ નિહા ન્યું. ભગવાને જેટલું પેાતાના જ્ઞાનમાં જાણ્યું તેટલુ તેઓ વાણી દ્વારા કહી શક્યા નથી. જે પદ્મ શ્રી સર્વાંગે દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહિ પણ તે શ્રી ભગવાન જે, એહ સ્વરૂપને અન્ય વાણી તેશુ કહે, અનુભવ ગેાચર માત્ર રહ્યું તે જ્ઞાન જો....અપૂર્વ
જેટલા ભાવા જોયા તેટલા વાણી દ્વારા પ્રભુ વણવી શકયા નથી. જેટલા ભાવા પ્રભુએ વાણી દ્વારા ઠાલવ્યા તેટલા ગણધરા ઝીલી શકયા નથી. જેટલું ગણુધરાએ ઝીલ્યુ' તેટલુ આચાર્યાં યાદ રાખી શકયા નથી, આંખ ખેલીને આ હાલને આખા જોઈ શકાય, પણ એટલી જ વારમાં હાલનુ વર્ણન કરી શકાય નહિ. કારણ કે કહેવામાં જેટલે સમય લાગે છે તેટલેા જોવામાં લાંગતા નથી. ભગવાન મહાવીર સ્વામીએ એછા આયુષ્યમાં ઘણી આરાધના કરી. ભગવાનનું આયુષ્ય ૭ર વતુ હતુ તેમાં ત્રીશ વ તા ગૃહસ્થા શ્રમમાં રહ્યા. ૪૨ વ દીક્ષા પર્યાય પાળી, તેમાં સાડા બાર વર્ષે તેા છટ્ઠમસ્થપણામાં ગયા. પછી કેવળજ્ઞાન અને કેવળદર્શીન પ્રાપ્ત કર્યા અને પછી જગતના જીવાને પ્રતિમાધ કર્યાં. હૈ આત્મા ! “ સંયુાર્જન વુારૂ ” તમે એધ પામે. કેમ સમજતાં નથી ! કંઈક સમજો. ગયેલી ઘડી ને પળ ફરીને પાછી નહિ મળે. ભગવાનના આપણા ઉપર કેટલે! મહાન ઉપકાર છે. ભગવાન મહાવીરને મેક્ષ ગયાં ૨૪૯૬ વર્ષ થઈ ગયાં. ઋષભદેવ પ્રભુ માક્ષે ગયા કેટલેા કાળ વીતી ગયા તા પણુ આપણે એ મહાન પુરૂષાને યાદ કરીએ છીએ. કારણ કે એ મહાન પુરૂષાના જીવનમાં મહાન ગુણેા હતાં. જગતનાં જીવા પ્રત્યે કરૂણાભાવ હતા. આજે તમારા બાપદાદાઓને ગયા ત્રણ પેઢીઓ થઈ જાય તેા પણ યાદ કરતાં નથી. કારણ કે એમના જીવનમાં સ્વાથ હતા. મહાનપુરૂષાના જીવનમાં સ્વાર્થ ન હતા. મહાનપુરૂષાનુ જીવન પરમાથ કાજે જ હોય છે.
(2
હમણાં જ લાભુખાઇ મહાસતીજીએ પૂજ્ય જસાજીવામીના જીવનનું સુંદર શૈલીમાં વણુ ન કર્યું. એ આત્મા કેવા પવિત્ર હતા. એમણે ધરતી ખેડતાં ખેડતાં કીડીઓ જોઇને પેાતાના અંતરની ભૂમિને ખેડી નાંખી. પૃથ્વીના પડળ ઉખાડતાં કમનાં પડળ ઉખાડવાની ભાવના જાગી. મહાન પુરૂષોના જીવન ચરિત્ર સાંભળી તમને કઈ સમજાય છે કે નહિ ? ગેાંડલ
Page #693
--------------------------------------------------------------------------
________________
સમયમાં જેટલાં સંત-સતીઓ કાળધર્મ પામી ગયાં છે તેમની પુણ્યતિથિ તમે દર વર્ષે ઉજવે છે છતાં તમને કેમ અસર નથી થતી? મને તો લાગે છે કે મારા રાજગૃહીના શ્રાવકે લોખંડનું બખ્તર પહેરીને આવે છે. એટલે તમારું હૃદય પીગળતું નથી. હવે તમારે માટે કઈ જાતને ભ સળગાવ કે કંઈક કરતાં તમારું હૃદય (હૈયું) પીગળે! તમને ગળથુથીમાંથી જન ધર્મના સંસ્કાર વારસાગત મળ્યા છે. જ્યારે જસાજીસ્વામીને વારસાગત જિન ધર્મ નહેાતે મળે. છતાં કેવું સુંદર જીવન જીવી ગયા !!
લાભુબાઈએ કહ્યું કે એમના અશાતાદનીય કમને ઉદય થયે. ભક્તોની મંડળી એમને મૂકીને રવાના થઈ ગઈ હું તે કહું છું કે એ પવિત્ર આત્માને અશાતાવેનીય કર્મને ઉદય સારા માટે થયે. હળુકમી આત્માઓને માટે અશુભ નિમિત્ત પણ શુભમાં ફેરવાઈ જાય છે. નમિ રાજર્ષિને દાહજવરને રોગ થયો ત્યારે એમની રાણીઓ એમના શરીરે વિલેપન કરવા માટે ચંદન ઘસવા લાગી. એ રાણીઓના કંકણને અવાજ એમના વૈરાગ્યમાં નિમિત્ત બની ગયે. અને એકત્વ ભાવના ભાવી ત્યાગના પંથે નીકળી ગયા. સનકુમાર ચક્રવતિને પિતાના રૂપ માટે ખૂબ ગર્વ હતો. એમના શરીરમાં સેળ રોગો ઉત્પન્ન થતાં ગર્વ ગળી ગયે. રોગનું નિમિત્ત વૈરાગ્યનું કારણ બની ગયું. અનાથીમુનિને શૂળ રોગ ઉત્પન્ન થયે. માતા-પિતા-ભાઈ-બહેનો કઈ રેગ ન મટાડી શક્યાં ત્યારે નિર્ણય કર્યો કે જે મારો રોગ મટી જાય તો સવારમાં જ સ્વજનની આજ્ઞા લઈને ક્ષાન્ત, દાન્ત, નિરારંભી મુનિ બની જાઉં. આ રીતે સંકલ્પ કર્યો અને એમને રેગ ચાલે ગયે ને ત્યાગમાર્ગે ચાલી નીકળ્યા. સગર ચકવર્તિના દોઢ કોડ પુત્ર ગંગા નદીના પ્રવાહમાં ખતમ થઈ ગયા. એ પુત્રને વિયેગ એના વૈરાગ્યનું નિમિત્ત બન્યું. તેમ પૂજ્ય જસાજીભાઈને તાવ ન આવ્યું હતું તે સાથીદારે મૂકીને જાત નહિ અને પુંજાજી સ્વામીને ભેટે ન થાત અને પૂજ્ય જસાજી સ્વામી ગંડલ સંપ્રદાયના તારક પણ ન બનત. તમે પણ કેવાં ભાગ્યવાન છે કે આવા પવિત્ર પુરૂએ રાજકેટની ભૂમિમાં દીક્ષા લીધી છે. આમાંના કેટલાય વૃદ્ધ ભાઈઓએ એ પુરૂષના દર્શન કરેલા હશે. એ પુરૂષ આપણને એ જ વાત સમજાવી ગયાં છે કે ત્યાગ વિના ત્રણ કાળમાં સિદ્ધિ થવાની નથી.
તીર્થકરે દીક્ષા લેવાના જ હોય છે. તે પણ જ્યારે તીર્થકરોને દીક્ષા લેવાને સમય થાય છે ત્યારે દે ભગવાનને કહેવા આવે છે પ્રભુ! હવે સંસારની બહાર નીકળે. તીર્થની સ્થાપના કરે. જગતના છ ઉપરથી અજ્ઞાનને અંધારપટ દૂર કરી તેમને સાચો રાહ બતાવે. કયા દે ભગવાનને આ પ્રમાણે કહે છે એ તમે જાણે છે ને? કાંતિક દે આવે છે. એ પણ એક પુન્યાઈની વાત છે. દેવલોકમાં ૬૪ ઈન્દ્રો છે. તેમાં તીર્થકરના જન્મ મહોત્સવ સમયે મેરૂ પર્વત ઉપર સ્નાન કરાવવા લઈ જાય છે. તેમાં પ્રથમ હક્ક અચુત દેવલોકના ઈન્દ્રને છે. અરેન્દ્ર જ તીર્થકરને રનાને કરાવે છે. અયુત દેવકના
Page #694
--------------------------------------------------------------------------
________________
દેવાની આયુષ્ય સ્થિતિ બાવીસ સાગરાપમની છે. એટલા સમય દરમ્યાન જેટલા તીથ કો થાય તેટલા અષાના જન્મમહાત્સવના હાલ અચ્યુતેન્દ્રને જ મળે છે. અત્યારે સીતાજીના આત્મા અચ્યુતેન્દ્ર છે. કેટલી પુન્યાઈ! તીરના પાંચ કલ્યાણિમાં જન્મમહોત્સવના સર્વ પ્રથમ હ એને જ મળે છે.
સીતાજી બારમા દેવલેાકના ઈન્દ્ર એમ ને એમ નથી બન્યાં. એમણે કેવા ત્યાગ કર્યાં હતા ? દુઃખમાં પણ કેવા ગજબ સમતાભાવ રાખ્યા હતા. જ્યારે સીતાજીને લંકામાંથી પાછા લઈ આવ્યા ત્યારે એક ધાબીએ એની પત્નીને મહેણુ માર્યું કે હું કઈ રામ જેવા નથી કે છ છ મહિના રાવણુને ઘેર રહી આવેલી સીતાને પાછી પોતાના ઘરમાં રાખી તેમ હું તને નહિ રાખું. એ ધેાખીના વચનને ખાતર સીતાજીને વનવાસ માકલી દીધા, સીતાજી ગર્ભાઁવતા હતા. જંગલમાં લવ-કુશને જન્મ આપ્યું. કેટલાં કષ્ટ વેઠત્યાં પણ રામચંદ્રજીના દેષ ન કાઢચે. પેાતાના કર્માંના દોષ ગણી મનમાં સ્હેજ પણ આત ધ્યાન-રૌદ્રધ્યાન નહિ કરતાં સમભાવ રાખ્યા. એના પુણ્યના ઉદય થતાં પાછા રામચંદ્રજી અચેાધ્યામાં લાવે છે. સીતા અયાધ્યાની મહારાણી અને છે. છતાં મનમાં જરાય મલકાટ ન આવ્યેા. રાજ્યના સુખા છોડીને દીક્ષા લીધી. ખૂબ તપ કર્યાં ત્યારે બારમા દેવલાકના ઈન્દ્ર બન્યા છે. સેાળ સતીમાં સીતાજીનું નામ છે. સતીઓને કેવાં કષ્ટા પડયાં છે તેના તમે જરા ખ્યાલ કરશે.
સતી દમયંતીએ પણ જીવનમાં કેવાં કષ્ટો વેઠયાં હતાં છતાં મનમાં જરાય ખેદ નથી થયા. નળરાજા જુગાર રમ્યાં, જુગારમાં બધું હારી ગયા અને વનમાં જવાના વખત આન્યા. તે સમયે નળરાજા દમયંતીને કહે છે હું સતી ! તે મને ખૂબ સમજાયે. જુગાર રમવાની ના પાડી પણ મારી અવળચંડાઈ એ જુગાર ન છેડયા, અને મધું ગુમાવ્યું. હવે મારી ભૂલની શિક્ષા ભેાગવવા હું વનમાં જાઉં છું. તમે અતિ સુકુમાર છે।, જંગલનાં કષ્ટો તમે નહિ વેઠી શકે માટે તમે તમારા પિયર જાવ અને હું મારા ક્રમની સજા ભાગવવા વનમાં જાઉં છુ. તે વખતે દમયંતીએ એમ ન કહ્યું કે આ તમારા પાપે રાજ્યનું સુખ ગયું. પણ એમ ન કહેતાં શું કહ્યું ? સ્વામીનાથ ! આપ આ શું મેલ્યા ? પતિ વનમાં ભટકે ને પત્ની મહેલમાં હેર કરે, એ કદી નહિ અને, તમારી સાથે રહી જેવા સુખમાં ભાગ લીધા તેવા દુઃખમાં પણ ભાગ લેવા જોઈએ. એ મને ખરાખર આવડે છે. દુઃખ વખતે પિયર જા' તે હું સાચી પત્ની શેની ?
દેવાનુપ્રિયે ! પાપ કમ તા હરખાઈને કરી છે, પણ એ પાપ કર્મની સજા ભેાગવતી વખતે એટલી શાંતિ નથી હતી, અને પાપને ખરાખ સમજ્યા પછી શાંતિપૂર્વક પાપને ધાવાના ઉપાય કરતા નથી કે પાપના ત્યાગ પણ કરતા નથી. એ કેમ ચાલે ? ઉપવાસ શા માટે કરો છે? આ જીવ અનાદિકાળથી આહાર-સંજ્ઞામાં લુબ્ધ બન્યા છે.
શા
Page #695
--------------------------------------------------------------------------
________________
Bણે ખાવાની પાછળ ઘણું પાપ કર્યું છે. તેને જોવા માટે અને આત્માને અણાહાર
ભાવ પ્રગટ કરવા માટે જ ઉપવાસ કરવાનું છે. પણ જેટલે ખાતી વખતે જીવને માનદ હોય છે તેટલે ઉપવાસ કરતી વખતે આનંદ આવતું નથી. ત્યાં તે પરાણે પ્રીત કરવા જેવું દેખાય છે. કેમ ખરું ને? એ કેમ ચાલે? , સતી દમયંતીને આ હિસાબે હતું કે જે પતિની સાથે મહેલમાં રહીને સુખ ભોગવતાં આવડયા તે વનવાસનાં દુઃખ જોગવતાં પણ આવડવું જોઈએ. એટલે નળરાજાને કહે છે સ્વામીનાથ ! આપ તેની ચિંતા ન કરશે. અને આપની સાથે રહેતાં જંગલમાં જે આનંદ આવશે તે પિયરના મહેલમાં રહેતા નહિ આવે. સુખ પણ કર્મના વિપાક છે અને દુઃખ પણ કર્મના વિપાક છે, માટે શુભાશુભ કર્મના ફળ આનંદથી જ ભોગવવાં જોઈએ. - દમયંતી નળરાજાની સાથે વનમાં ગઈ. સમભાવથી આનંદપૂર્વક વનવાસના કષ્ટો વેઠે છે. છતાં નળરાજા અડધી રાતે દમયંતીને ઉંઘતી એકલી અટુલી વનમાં છોડીને ચાલ્યા ગયા ત્યારે દમયંતીને વનવાસનું જે દુખ નહેતું લાગ્યું તે પતિના વિયેગનું દુઃખ લાગ્યું. તમને એમ લાગશે કે એ પણ આધ્યાન જ કહેવાય ને? “ના”. પતિના ચાલ્યા જવા પાછળ એની વિચારધારા કેવી શુદ્ધ હતી!
નળરાજાના ગયા પછી દમયંતીએ નળરાજાને દોષ ન આપે. કે અરેરે ! મને એકલી મૂકીને ચાલ્યા ગયા? એમણે એટલે પણ વિચાર ન કર્યો કે એકલીનું શું થશે ? પણ એણે એ વિચાર કર્યો કે મારા પતિ હું જંગલનાં કષ્ટો વેઠું છું તે જોઈ ન શક્યાં. જે હું એને મૂકીને જાઉં તે એ પિયર જતી રહેશે.” મારા પતિની કેટલી કૃપા દૃષ્ટિ ! સવળો અર્થ કર્યો. પતિને વિયાગ પડવાની પાછળનું દુઃખ પિતાના કામસુખ લૂટાઈ જશે એમ નથી પણ એને પોતાના શિયળના રક્ષણની ચિંતા હતી. એક તો ભરયુવાની છે. શરીરનું સૌંદર્ય છે. કોઈ કામી પુરૂષ પાછળ પડે તો શું ? આમ પતિના વિયેગની પાછળ શીલ રક્ષણની ચિંતા છે. એને આર્તધ્યાન ન કહેવાય. પણ શીલ-રક્ષણની ભાવના એ મહાન ગુણ છે. એનું સાધન ખોવાઈ જતાં ચિંતા થાય, દુઃખ થાય એ તે શુભ ધ્યાન છે.
દેવાનુપ્રિયે ! સવળી દષ્ટિ અને અવળી દષ્ટિમાં આ જ અંતર છે. શરીર માંદુ પડે ત્યારે તમને એમ થાય છે કે અરેરે ! આ શરીરના સુખ-ખાન-પાન આદિને આનંદ કયાં ચાલ્યો ગયો? અને આ રોગની વેદના કયાંથી આવી? આને આર્તધ્યાન કહેવાય. અને જે એ વિચાર આવે કે આ શરીર સારું હતું ત્યારે તપત્યાગ વિગેરે આરાધના ન કરી, હવે માંદા શરીરે કેવી રીતે થશે? ભલે બાથતપ ન કરી શકું પણ આત્યંતર તપ તે કરું. પછી તે પથારીમાં સૂતા સૂતા પણ મહાન પુરૂષની અજબ સહનશીલતાનું
Page #696
--------------------------------------------------------------------------
________________
૬૮૩
ધ્યાન, અરિહંતનુ ધ્યાન કરતાં કાયાનુ` ઉપશમન થાય તેથી ના દુઃખમાં ચિત્ત ન જોડાય: તેથી તે શુભ ધ્યાન કહેવાય ને ?
સતી દમયતીએ પેાતાના શીયળના રક્ષણ માટે ચાર મહાન પ્રતિજ્ઞા લીધી. દુઃખમાં પણ ચિત્તની સમાધિન ગુમાવવી એ મહાન ગુણ છે. દમયંતીએ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી પુનઃ પતિનુ મિલન ન થાય ત્યાં સુધી મારે દૂધ-દહી-ઘી-તેલ-ગેાળ સાકર, કડા વિગય (તળેલું ન ખાવુ) એમ પાંચ વિગયના ત્યાગ, રંગીન વસ્ત્રોના ત્યાગ, શ્વેત વસ્ત્રો જ પહેરવાં, પથારીનેા ત્યાગ, અને શણગારના પણ ત્યાગ, જેને બ્રહ્મચર્યનું પાલન કરવું હાય તેને આ ચાર વસ્તુનો ત્યાગ કરવા જોઈએ. સતી દમયંતીના મા ત્યાગમાં પણ પતિના મેહ ન હતા કે મારા પતિ મને છોડીને ગયા તા મારે ખાવુંપીવું–પહેરવું–ઓઢવું, આ બધુ કોના માટે કરવુ' છે? આવા મેાહથી નહિ પણ પેાતાના શીયળના રક્ષણ માટે ત્યાગ કર્યાં હતા. દમયંતીને નળરાજા માર વષે મળવાના હતાં. ખાર બાર વર્ષ સુધી પાંચે વિગયને ત્યાગ કર્યાં. અને આજે તે માનવને એક દિવસ પણ ચાનું કોડિયું નથી છૂટતુ. તિથિએ બ્રહ્મચર્યનું પાલન કરવું પણ પાલવતુ નથી. શરીરની ટાપટીપ અને ખાનપાનના સ્વાદ ઓછા થાય તેા શીયળ પાળવુ' ગમે ને ? તમને એક દિવસ માટે ત્યાગ નથી થતા તે આ સતીએ ખાર બાર વર્ષ સુધી કેવી રીતે છેડયું હશે ? જેને મન શરીરનાં સુખ કરતાં શીયળની કિ ંમત વધારે છે, તેને મન વિગયના રસ અને શય્યા કે શણગારની શી કિમત ?
જ્ઞાન–વૃષ્ટિની આ જ ખૂખી છે કે કાઈ પણ પ્રસંગમાં આત ધ્યાન ન કરતાં ધર્મ
ધ્યાન જ કરે છે.
દમય’તીએ નળરાજાના વિયેાગ પડતાં, વિયેાગના ખેઢ ન કરતાં શીયળ–રક્ષા માટે એક ગુફામાં રહી, શુભ ધ્યાનમાં લીન મની. એની શ્રદ્ધાનું મળ દિન-પ્રતિનિ વધતું ગયું.. એક વખત એવા પ્રસગ અન્ય કે સાત દિવસ સુધી વરસાદની ભારે હેલી થઈ. એ શુક્ાની પાસે રહેતા તાપસે। એ રેલમાં તણાઈ જાય એવા પ્રસંગ આણ્યે. ત્યારે દમયંતીએ જમીન ઉપર એક માઢું કુંડાળું બનાવી એમાં તાપસાને બેસાડી દીધા. બધે બંબાકાર જળ ચાલ્યા જાય છે પણ ક્રમય'તીએ બનાવેલા કુંડાળામાં એક ટીપું પાણી પડતું ન હતું.
જે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે એને દેવા પણ સહાય કરે છે. આ શીલ અને શ્રદ્ધાના કેવા પાવર છે? સ ́પૂર્ણ બ્રહ્મચર્ય ની વાત છેડી દો, પણ જે માણસ પેાતાની પત્નીમાં જ સ ંતાષ માની શીયળવ્રતનું પાલન કરે છે એને પણ આટલા લાભ થાય છે. દમયંતીએ સદંતર બ્રહ્મચર્યના પ્રત્યાખ્યાન ન્હાતા કર્યાં પણ પેાતાના પતિ સિવાય દુનિયાનાં સમસ્ત પુરૂષાને પિતા ને ભાઈ તુલ્ય માન્યા હતાં. દમયતિએ એના દિલમાં શિયળનું સામ્રાજ્ય સ્થાપી જ્ઞાન દૃષ્ટિને પ્રાધાન્ય આપ્યું હતું. તા દુઃખમાં પણ સમભાવ
Page #697
--------------------------------------------------------------------------
________________
રાખી શકી. જ્યાં સુધી તમારું મન-ઈષ્ટ-અનિષ્ટના અને રાગ-દ્વેષમાં દબાયેલું રહેશે ત્યાં સુધી તમારી તત્વદષ્ટિ નહિ ખુલે અને શુભ ધ્યાનનાં દર્શન નહિ થાય. જે આત્મસમાધિમાં સ્થિર બનવું હોય તે પુદ્ગલની મમતા છોડે. - ભૃગુ પુરોહિતને પુગલની મમતા નથી. એ ત્યાગના માર્ગે જવા તૈયાર થયેલ છે. માણસને આત્મા જાગૃત બને છે ત્યારે ભયંકર કષ્ટો પણ એને મન કંઈ નથી લાગતાં. પિતાની પત્નીને એણે કહી દીધું કે હે યશા! આ જીવને ભેગ ભોગવતાં તૃપ્તિ થઈ નથી. અને તું જે કહે છે કે સંયમમાં ઘણાં કષ્ટ છે, વળી ભિક્ષાચરી એ તો દુઃખરૂપ છે. તે એમાં જરા કષ્ટ નથી. મારા આત્માના અથે લાભ-અલાભમાં, સુખ અને દુઃખમાં સમભાવ રાખીશ તે કર્મનાં બંધન તૂટશે. હજી પણ આગળ શું કહેશે તેના ભાવ અવસરે.
આજે પૂજ્ય જસાજી મહારાજ સાહેબની પુણ્યતિથિ છે. તેમનું જીવનચરિત્ર તમે સાંભળી ગયા, હવે વિશેષ કહેવાનું રહેતું નથી પણ એક વાત ધ્યાનમાં રાખજો કે આ ક્ષત્રિયના બચ્ચાએ પિતાનું ક્ષત્રિયપણું કર્મના બંધન તેડવામાં બતાવ્યું. અમારા પૂજ્ય છગનલાલજી મહારાજ સાહેબ પણ ક્ષત્રિય હતાં, અને તેમના શિષ્ય પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ પણ ક્ષત્રિય હતાં. પૂજ્ય જસાજી મહારાજ સાહેબે અમારા પૂજ્ય છગનલાલજી મહારાજ સાહેબને તેડાવ્યાં હતાં. અને એમનું અમૂલ્ય જ્ઞાન એમને આપ્યું હતું. ક્ષત્રિયનું દિલ ક્ષત્રિયમાં જ કર્યું. એમણે છગનલાલજી મહારાજ સાહેબની ગંભીરતા, પાત્રતા, વિનય આદિ ગુણે જોઈને જ્ઞાન આપ્યું હતું. એ ગુરૂદેવને સમાજ ઉપર મહાન ઉપકાર છે. એમના ઉપકારને બદલે વાળવા માટે એમના જીવનમાંથી કંઈક ને કંઈક ગુણે અપનાવીએ તે જ શ્રદ્ધાંજલી આપી સફળ ગણાય.
વ્યાખ્યાનનં. ૮૫ વદ ૯ ને શુક્રવાર, તા. ર૩-૧૦-૭૦
આ
કે આજે જે માનવદેહ મળે છે તે માનવદેહ જાણે કે એક ઘડે છે. મુસલમાન સિવાય ગમે તે કેમની કઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેની સ્મશાનયાત્રામાં સૌથી આગળ એક ઘડે (દેણી) હોય છે. આપણે દેહ પણ એક ઘડે જ હતું. અને તે હવે ફૂટી ગયે. આ વાતના પ્રતીક સમે આ એક રિવાજ છે. આ ઘડો જીવને એટલા માટે મળ્યું હતું કે તેમાં સત્કર્મનું જળ ભરવામાં આવે, પરંતુ ખેદની વાત એ છે કે, તેમાં
Page #698
--------------------------------------------------------------------------
________________
સત્કર્મનું જળ ભરવામાં આવ્યું નહિ અને તે ઘડો ફૂટી ગયે. એટલે આ ઘડે આપણને ઘડ–દોણી લેવાનું કહે છે કે ઘડો ફૂટે તે પહેલાં સત્કર્મનું શિતળ જળ તેમાં ભરી લે.
બંધુઓ! તમે આ દિવસ વેપાર કરે છે અને સાંજે દિવસ ભરની મહેનતને તમને કેટલે નફે થયે એને કસ કાઢે છે. જે લાભ ન થયું હોય તે ખોટ કેટલી ગઈ તેને પણ કસ કાઢે છે. મૃત્યુ પણ જીવનના વેપારને કસ કાઢવા માટે સંધ્યાકાળ છે. જીવનની એ સંધ્યાએ જોવાનું એ છે કે જીવનમાં કેટલું મેળવ્યું છે? જેણે મૃત્યુની કળાને સાધ્ય કરી છે, જેણે મૃત્યુને જાણી લીધું છે તે પહેલેથી જ મૃત્યુને ભેટવા માટે તૈયાર રહે છે. તે હસતાં હસતાં મૃત્યુને ભેટતાં સહેજ પણ અચકાતા નથી. તેમજ મૃત્યુને ટાળવાનાં પ્રયત્ન પણ કર્તા નથી.
દેવાનુપ્રિયે ! મૃત્યુ તે બંને પ્રકારના લેકોને જરૂર આવવાનું છે, એ વાત તે નક્કી છે. જે તન, ધન તેમજ કુટુંબ ઉપર ઊંડી આસક્તિ રાખે છે તેને પણ મરવાનું છે, અને જે નિરાસકત રહે છે તેને પણ મરવાનું છે, જે દુઃખના સમયે ગભરાય છે તે પણ મરશે અને હસતે હસતે સમભાવથી દુઃખને સહન કરે છે તે પણ મરશે. પરંતુ બંનેના મૃત્યુમાં મોટું અંતર છે. દિવસ-રાત જેટલું અંતર છે.
દેહધારી બધા પ્રાણીઓને કોઈ ને કોઈ દિવસે મરવાનું તે છે જ, પરંતુ એક ધીરતાપૂર્વક મૃત્યુને ભેટે છે જ્યારે બીજે કાયરની જેમ મરે છે. એક સત્ય-શીલની આરાધના કરતે મરે છે, ધર્મ પાલન કરતે મરે છે, બીજે શીલ-સદાચાર અને ધર્મવિહેણું જીવન વીતાવતે મરે છે. બંનેમાં જે ધીરતાપૂર્વક કે શીલારાધના કરતે મૃત્યુને પ્રાપ્ત કરે છે તેનું મૃત્યુ શ્રેષ્ઠ છે, કાયરની જેમ રેતાં કકળતાં મરવું તેના કરતાં સંયમશીલ રહીને ધૈર્યપૂર્વક હસતાં હસતાં મોતને ભેટવું સારું છે.
જૈન શાસ્ત્રોમાં અજ્ઞાન યુક્ત, કેઈ સત્કર્મ કર્યા વિનાના, કેઈ પ્રકારનું ધમપાલન કર્યા વિનાના, રતાં કકળતાં મરણને બાલમરણ કહ્યું છે. અને જ્ઞાનયુક્ત, સદાચાર, સંયમ તથા ધર્મપાલન સાથેના હસતાં મરણને પંડિત મરણ કહ્યું છે. બાલ મરણને વાસ્તવિક 1 અર્થ મૃત્યુના રહસ્યને નહિ સમજનારનું મરણ છે. બાલ મરણમાં મોટું નુક્સાને એ થાય છે કે માનવી કંઈ પણ તૈયારી વિના, ધર્મપાલન કર્યા વિના, દુઃખથી પીડિત થઈને મરે છે. એથી ઉલટું પંડિત મરણથી મરનાર વ્યક્તિ પોતાના જન્મ-મરણને મર્યાદિત કરી લે છે. અથવા કેઈ ઉત્કૃષ્ટ સમાધિ મરણથી મરે તે સદાને માટે જન્મ-મરણની
બેડીઓ તેડી નાખે છે. કે ધર્મ માટે, પિતાના આદર્શો માટે તથા સત્ય માટે મરી ફીટનારાઓની સંખ્યા દુનિયાના ઈતિહાસમાં ભલે ઓછી હોય છતાં એ બધા બનાવે પ્રકાશ પ્રત્યે પ્રેરણા આપનારા આવા લેકે પિતાના જીવનમાં જ્યાં સુધી જીવતા રહ્યા ત્યાં સુધી આદર્શ,
Page #699
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને સત્ય માટે જ જીવતા રહ્યા અને એ આદર્શ, ધર્મ અને સત્ય માટે મૃત્યુ પણ એમના સામે આવ્યું તે એ મૃત્યુ કલા-મર્મ એ હેજ પણ આનાકાની કરી નહિ, તેઓ જરાપણુ ગભરાયા નહિ અને હસતાં હસતાં તેમણે મૃત્યુનું સ્વાગત કર્યું”. છે. જેને સિદ્ધાંતમાં આવા ધર્મવીરેનાં ઘણાં ઉદાહરણ મળે છે. !! - સ્કન્ટક મુનિનું નામ તે તમે સાંભળ્યું જ હશે. પિતાની સંયમ-યાત્રા માટે તેઓ એક નગરમાં ગૌચરી માટે ફરી રહ્યા છે. અચાનક તેમના પર રાજાની દૃષ્ટિ પડી જાય છે. અને તે જ સમયે રાજાની રાણી પર દષ્ટિ જતાં રાણીની આંખમાં આંસુ જોયા. આથી રાજાએ મનમાં અનેક પ્રકારના કુતર્કો રચીને મુનિને સંહાર કરવા માટે જલ્લાદેને હુકમ આપે કે આ ભિક્ષુકને શ્મશાનમાં લઈ જઈને તેમના શરીરની ચામડી ઉતારી નાંખો. મુનિએ કયાંય ફરિયાદ કરી નહિ. એક પરમાત્મા સિવાય બીજે ક્યાંય તેમને ફરિયાદ પણ કરવાની નહતી. જલ્લાદોએ તેમને મૃત્યુ દંડને હુકમ સંભળાવ્યો. અને તે પ્રસન્ન મને તેમની સાથે ચાલી નીકળે છે મૃત્યુને ભેટવા માટે. તમને સાંભળીને આશ્ચર્ય થશે કે જ્યાં મોટા મોટા વીર, ભાલાની અણી પર ચાલનારા પણ કંપી ઉઠે છે ત્યાં આ ધર્મવીર, ત્યાગવીર અને ક્ષમાવીર પિતાના આદર્શ માટે શરીર પરની ચામડી ઉતરાવીને શાંતિ અને સમભાવથી ચહેરા ઉપર કોઈ પણ જાતને ગભરાટ લાવ્યા વિના મૃત્યુનો સ્વીકાર કરી લે છે.
. ગજસુકુમાર મુનિનું આદર્શ મરણ પણ તમારી સમક્ષ સૂર્ય સમાન ઝગમગી રહ્યું છે. તેમણે પરમાત્મ ભાવમાં રમણતા કરીને પિતાના દેહને હસતાં હસતાં છોડી દીધે. ન તે તેમને કુટુંબની ચિંતા સતાવ્યાં, ન તે તેમના પિતાના) દેહ પર તેમને કઈ મમત્વ જાગ્યું, કે ન તે તેમના મનમાં સોમિલ બ્રાહ્મણ પ્રત્યે પણ કઈ જાતને દ્વેષભાવ ઉત્પન્ન થયે. બંધુઓ ! આ તે સિદ્ધાંતની વાતે આપની સમક્ષ રજુ કરી પણ ઈતિહાસમાં પણ આવા ઘણાં ઉદાહરણે જોવા મળે છે.
, સત્યવીર સેક્રેટિસની વાત તે આપ જાણતાં હશે. તે સેક્રેટિસે સત્ય માટે મરી ફીટવામાં જરા પણ પાછી પાની ન કરી. તે બજારમાં ઉઘાડે છોગે લોકોને સત્ય વાત કહેતા હતાં. નિર્ભયતાથી સત્ય વાત કરતા હતા. સાચી વાત કહેવાના તેમના સદગુણને લીધે કેટલાક નવજુવાને તે તેમના પ્રત્યે ખૂબ આકર્ષાયા હતા. એક વખત તેમના દેશના દશ સેનાપતિએને મૃત્યુદંડની શિક્ષા ફરમાવવામાં આવી હતી. એ સમયે એજ વાત વાતાવરણમાં મુખ્યત્વે હતી. આ વિષે કઈ એ સેકટિસને અભિપ્રાય પૂછયે. સત્યવકતા સેક્રેટિસે પિતાને સ્પષ્ટ અભિપ્રાય આપતાં કહી દીધું. આ શિક્ષા બાબતમાં હું સંમત થતું નથી.” આથી રાજ્યક્તએ તેમના પર ચિડાયા અને તેમના પર બે આપ મૂકવામાં આવ્યા
Page #700
--------------------------------------------------------------------------
________________
એક આરોપ તે એ, કે તેમણે પ્રજાતંત્રના સ્વામીના હુકમને અનાજ કરીને રાજ્યતંત્રના સંચાલકમાં અવિશ્વાસ વ્યકત કર્યો. બીજે આપે છે કે તેમણે મારા નવયુવકોને બગાડયા આમ છે આપ મૂકીને સોક્રેટિસને કેદ કરવામાં આવ્યા. પરંતુ સિક્રેટિસ સત્ય વાત કહેવામાં કદી પાછી પાની કરતા નહોતા. અદાલતના પિંજરામાં ન્યાયા
ધીશ સમક્ષ તેમને ખડા કરવામાં આવ્યા ત્યારે તેમણે પિતાની જુબાની આપતાં કહી : “હું તે ઈશ્વર આજ્ઞામાં માનું છું. અને ઈશ્વર આજ્ઞાથી જ મેં મારા કર્તવ્યનું પાલન કર્યું છે. હું ઈશ્વરાધિકાને મારી અધિકાર કરતાં વધુ માનું છું. જે આપના હાર મારા સત્ય કર્તવ્યને ત્યાગ કરવાની મને સલાહ આપે તે જ મને આ અદાલતમાંથી મુક્તિ મળે એમ કહે, તે પણ હું મારા એ સત્ય કર્તવ્યને ત્યાગ કરવા તૈયાર નથી. કારણ કે આ કાર્ય મને ઈશ્વરે સેપ્યું છે. આપ નામદારે નહિ. મને માન-સન્માનની જરા પણ ઈચ્છા નથી. મૃત્યુ એ કેવી વસ્તુ છે એ હું જાણતો નથી પરંતુ એ સારી વસ્તુ પણ હોઈ શકે છે. હું તેનાથી ડરતા નથી. જે બેઠું છે તેના કરતાં જે સારું છે તેને હું પસંદ કરીશ.”
એથેન્સ નગરની રાજસભામાં સોક્રેટિસને વિષપાનની સજા કરી. સજા ખૂબ કઠોર હતે. નિર્દોષ પ્રત્યે એ ચોકખે અન્યાય હતે, છતાં તે મૃત્યુથી ગભરાયા નહિ. મૃત્યુને ટાળીને સત્યને મારવાનું તેમને પસંદ નહેતું. વિષને પ્યાલે હાથમાં લઈને હસતાં મુખે પ્રરાનતાથી તેઓ તેનું પાન કરી ગયા અને સદાને માટે આંખ મીંચી દીધી.
આવી જ રીતે ઈસુ ખ્રિસ્તે પણ પોતાના આદર્શો માટે પિતાની જાતનું બલિદાન આપી દીધું હતું. પિતાના મૃત્યુની આગલી રાતે તેઓ બાર શિષ્યો સાથે જમવા બેઠા હતા. પિતાની પતરાળીમાંથી એક કળિયે હાથમાં લઈને તેમણે પિતાના શિષ્ય સામું જોયું અને પછી કહેવા લાગ્યા, હે વહાલા શિ, તમારામાંથી એક જણે મારા પર કોપાયમાન થઈ ગયો છે. ગુરૂના આ વચને સાંભળી સૌને નવાઈ લાગી. બધા એકબીજાના મેં સામું જોવા લાગ્યા. દરેકનું હૃદય ગુરૂ ભક્તિથી ભરપૂર હતું. દરેકે કરૂણ સ્વરમાં પૂછયું. ગુરૂદેવ, શું હું એ શું ?
ત્યારે શિષ્યો પ્રત્યે પ્રેમપૂર્ણ દષ્ટિ નાખીને ઈસુ બેલ્યા-નહિ. હું જેને મારા હાથે આ કેળિયે ખવડાવું તે! આટલું કહીને તેઓ એક શિષ્ય પાસે ગયા. એ શિય જ શત્રુઓ સાથે મળી ગયો હતો. તેણે જ પિતાના ગુરૂ ઈસુ ખ્રિસ્તને શત્રુઓને સોંપી દેવાને કોલ આપ્યું હતું. તેના મેંમાં જ ઈસુપ્રભુએ કેળિયે મૂક્યું. છતાં એ હૃદયહીનને કશે વિચાર આવ્યું નહિ. ઈસુએ તેની પીઠ પર પિતાને પ્રેમાળ હાથ ફેરવતાં કહ્યું “યહુઆ' હવે વખત થવા આવ્યું છે. તું તારા કામ પર જા. તે ત્યાંથી ચાલી નીકળે. આમ
Page #701
--------------------------------------------------------------------------
________________
છતાં એ નરાધમનું હદય પીગળ્યું નહિ. તે ઈસુના વિરોધીઓ પાસે ગયો. પહેલાં રચેલા પડયંત્ર અનુસાર હથિયાર બંધ સૈનિકોને લાવીને તેણે ઈસુને પકડાવી દીધા. * ઈસુએ એ સમયે પણ યહુઆ તરફ ક્રોધ દષ્ટિથી ન જોયું. પણ ક્ષમા દષ્ટિ નાખી. ગુરૂને આ રીતે હથિયાર બંધ સૈનિકે લઈ જાય એ ઈસુના એક બીજા શિષ્યથી સહન થઈ શકયું નહિ. તેથી ક્રોધાયમાન થઈને તેણે એક સંનિકને કાન કાપી લીધે. આ વખતે ઈસુએ તેને કહ્યું. અરે ભાઈ! આ તું શું કરે છે? તારી તલવાર મ્યાન કરી છે. કેમ કે તલવાર ચલાવનાર છેવટે તલવારને જ શિકાર બનવાને છે.
એ પછી ઈસુને ન્યાયાધીશની કચેરીમાં લઈ જવામાં આવ્યા. ન્યાયાલયમાં મન ન્યાયાધીશોએ તેમને નિર્દોષ જાહેર કરીને છોડી મૂયા. પરંતુ યહુદી લેકને આ ન્યાય પસંદ ને પડશે. તેમણે ઈસુની ફાવે તેમ ઠેકડી ઉડાવવાની શરૂ કરી અને પછી તેમને ક્રોસ શુળી) પર ચડાવીને તેમના હાથપગમાં ખીલા ઠોકી દીધા. ત્યારે ઈસુ શું વિચારે છે –
વેરઝેરના સાગરમાં તું ના જાજે, સ્નેહના ઝરણામાં તું સદા ખ્વાજે, ત્યાગની સરિતામાં તરજે તું વહેલે, ઉડી તું જાશે એક દિન અકેલે,
સંસાર આ છે પંખીને મેળો, ઉડી તું જાણે એક દિન અકેલે. કેવી ઈસુની પવિત્ર ભાવના ! આટલું થવા છતાં આવા પ્રહાર કરાવનારે કુશિષ્યતેના પ્રત્યે કે યહુદી પ્રત્યે સહેજ પણ ક્રોધ નહીં કરતાં મરતી વખતે પણ આ પુણ્યપુરૂષે શત્રુઓને આશીર્વાદ આપ્યા. ક્ષમા પ્રદાન કરી અને હસતાં હસતાં પ્રસન્ન મુખડે પિતાના આદર્શો માટે પ્રાણ આપ્યા.
મૃત્યુની કલા જેણે સાધ્ય કરી છે તે પિતાના કર્તવ્ય માટે આ દુનિયામાં જીવે છે તેમજ કર્તવ્ય માટે મરી ફીટે છે. હજારો દેશભકતે દેશ કાજે કુરબાન થઈ જાય છે. તેમને મૃત્યુને ભય ડરાવી શકતો નથી. સુભાષચંદ્ર બોઝ, સરદાર ભગતસિંહ ઈત્યાદિ નરવીરે આ પ્રકારની દેશભક્તિથી પ્રેરાઈને મરી ફીટયા.
શીખ સંપ્રદાયના બે વીર ફતેસિંહ અને જોરાવરસિંહે ધર્મ માટે પ્રાણુનું બલિદાન આપ્યું. તેમની વાત તે ભારતીય ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. ધર્મ પરિવર્તન માટે મોગલ બાદશાહોએ તેમને ઘણાં પ્રલોભને આપ્યાં, ભય બતાવ્યું, પરંતુ તેમણે હેજ પણ મચક આપી નહિ અને છેવટે તેમને દિવાલમાં ચણી લેવામાં આવ્યા. ધર્મ માટે મરીને તેઓ ઈતિહાસના પાને અમર થઈ ગયા. ધર્મપ્રાણુ ઑકાશાહને પણ ધર્મ માટે વિધીઓએ ઝેર આપી દીધું અને હસતાં હસતાં તેમણે પિતાના પ્રાણ ન્યોછાવર કર્યા.
જે મૃત્યકલાને મર્મ સમજી લે છે તે કાયરની જેમ મૃત્યુને સ્વીકાર કરતા
Page #702
--------------------------------------------------------------------------
________________
નથી. તે તે વીચિત મૃત્યુને મંજુર કરે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પિતાની પૌત્રી મનુબેનને કહ્યું હતું. જો હું કેઈ બિમારીથી મરી જાઉં અથવા કાયરની જેમ આદશેને એક બાજુએ મૂકીને મરી જાઉં તે તું સમજજે કે હું એક ઢંગી હતા, મહાત્મા નહોતે.” જે દિવસમાં આખલીમાં હિંદુ મુસલમાન વચ્ચે આપસ-આપસમાં યુદ્ધ થયું. તેનાથી મહાત્માજીનું દિલ સળગી ઉઠયું હતું. વર્ધાથી તેઓ તરત જ ને આખલીની સળગતી આગમાં ગયા. ત્યાં આગળ મૃત્યુને ભય તેમને પોતાના કર્તવ્યથી જરા પણ ડગાવી શક્યો નહિ.
છેવટે સાંપ્રદાયિક્તાના શિકાર બન્યા. નાથુરામ ગોડસેએ ગાંધીજી જ્યારે પ્રાર્થના કરવા જતા હતા ત્યારે તેમના પર ત્રણ ગોળીઓ છોડી. મહાત્માજી ગભરાયા નહિ તેમજ ગેડસેને પણ તેમણે સારું છેટું કશું કહ્યું નહિ. ક્રોધ ન કરતાં શાંત ભાવથી અંતિમ વેળાએ તેમના મુખમાંથી “હે રામ' શબ્દને ઉચાર .
ગાંધીજી માટે સારાયે દેશ ચિંતિત હતે. દેશના પ્રસિદ્ધ નેતાઓ તેમના રક્ષણ માટે પિલીસને પ્રબંધ કરતા હતા. પરંતુ ગાંધીજીને આ પસંદ નહોતું. આ બાબતમાં ગાંધીજીએ સાફ ઈન્કાર વ્યક્ત કર્યો. અને આમ કહ્યું. જેને અહિંસામાં સંપૂર્ણ શ્રદ્ધા છે તેને પોતાના રક્ષણ માટે કેઈની પણ આવશ્યક્તા નથી. આ પ્રકારના તેમના મૃત્યુને જગતનાં બધા રાષ્ટ્રએ “આદર્શ મૃત્યુ” તરીકે બિરદાવ્યું.
પરંતુ શું તમને એમ લાગે છે કે મહાત્મા ગાંધીએ મૃત્યકલાની સાધના એક જ દિવસમાં કરી નાંખી હતી? ના, એ તે તેમની જીવનભરની સાધનાનું ફળ હતું. તેઓ તે મૃત્યુ માટે પહેલેથી જ તૈયાર હતા. પિતાના જીવનકાળમાં જ્યારે પણ તેમની સમક્ષ મૃત્યુનો પ્રસંગ આવે ત્યારે તેઓ ડર્યા નહિ. પિતાની જીવનભરની સાધનાથી જ તેમણે મૃત્યુ કલાને હસ્તગત કરી હતી.
બિહારના ચંપારણ્ય જિલ્લામાં ગાંધીજીએ જ્યારે સત્યાગ્રહ કર્યો ત્યારને પ્રસંગ છે. ચંપારણ્યમાં અંગ્રેજ લેકે ખેડૂતને ઘણું કષ્ટ આપતા હતા. જ્યારે ગાંધીજી દુઃખનિવારણ અર્થે ત્યાં પહોંચ્યા ત્યારે એક અંગ્રેજે પ્રતિજ્ઞા કરી હતી કે, જે ગાંધી અને એકાંતમાં મળી જાય તે હું તેને ગોળીએ દઈ દેવાને ! બાપુના કાને આ વાત આવી. મૃત્યુને ડર તે તેમને હતે જ કયાં? એટલે બીજા જ દિવસે વહેલી સવારમાં જ તે એ અંગ્રેજના આંગણે સામા ગયા ને કહેવા લાગ્યા. ભાઈ! તમે ગઈ કાલે ગાંધીને ગોળીએ દઈ દેવાની પ્રતિજ્ઞા કરી હતી ને? લે, હું જ એ ગાંધી. તમારી પ્રતિજ્ઞા પૂરી કરી લે. પેલે અંગ્રેજ તે એ ખિસિયાણે પડી ગયે કે બિચારે બેલે પણ શું? તે તે પાણી પાણી થઈ ગયે ને ગાંધીજીની ક્ષમા માંગવા લાગે.
શા. ૮૭
Page #703
--------------------------------------------------------------------------
________________
મારે કહેવાનો આશય એ છે કે મૃત્યુંજયી વિરે મૃત્યુને હસતાં હસતાં સ્વીકારી લે છે. સિદ્ધાંતમાં સાધુઓ વિષે કહેવામાં આવ્યું છે કે “નીવિચાર મનમા વિષમુ.” તે જીવવાની પણ આશા ન રાખે તેમજ મૃત્યુના ભયથી પણ મુક્ત હેય.
સાધુ તે જ્યારથી તે દીક્ષિત થાય છે ત્યારથી જ શિરપર કફન બાંધીને ચાલતે હેય છે. એટલે કે મોતને સાથે લઈને ફરતો હોય છે. મૃત્યુ સાથે મિત્રતા રાખતા હોય છે અને તેને જીવનની પણ આકાંક્ષા હોતી નથી. તેના માટે તે જીવન અને મરણ એક ખેલ છે. એ તે એમ સમજીને ચાલે છે કે જીવતા રહેવું એ આત્માને ધર્મ છે અને મરવું એ શરીરને ધર્મ છે. તે પિતાના આદર્શ માટે, સત્ય અને સિદ્ધાંત માટે જીતે રહેશે. જ્યારે તે જોશે કે હવે આ દેહથી સિદ્ધાંત પાલન થતું નથી. ચારિત્ર પાલન કરવામાં આ દેહ હવે સાધનભૂત બની શકે તેમ નથી ત્યારે તે અંતિમ સાધના એટલે કે સ્વેચ્છાએ સલેખના કરી લે છે. તેવા સાધક આત્માને તે જીવનમાં પણ આનંદ છે અને મૃત્યુમાં પણ આનંદ છે. ભગવાને કહ્યું છે “કવિ મળે તજીવનમાં અને મરણમાં બંનેમાં સમભાવ હેય છે. જેના જીવનમાં આ સંયમને રંગ હોય છે તે સાધુતામાં જ છે.
આ રીતે જ ભૃગુ પુરેહિતને સંસારને આનંદ ઉડી ગયો છે અને આત્માનંદને પ્રકાશ જીવનમાં ખીલ્યું છે તેથી તે વૈરાગ્યના પંથે જવા તત્પર થયે છે. તેથી પિતાની પત્નીને કહે છે હે યશા? તું સંયમ માર્ગે જવાની આજ્ઞા આપ. હવે મારે આ સંસારમાં રહેવું નથી. ત્યારે પત્ની કહે છે સ્વામીનાથ! સંયમ લે કંઈ રહેલ નથી. ત્યાં તમને બધું મનગમતું નહિ મળે. ત્યાં તે નિર્દોષ અને સૂઝત આહારની ગવેષણ કરવી પડશે. સંયમમાં લૂખા-સૂકા આહાર મળશે. ક્યારેક નહિ પણ મળે. તે વખતે તમે પસ્તાવે કરશે. તેના કરતાં આનંદથી મારી સાથે રહે અને ઈચ્છિત સુખે ભેગ. પણ જેને આત્માના સુખની અનુભૂતિ થઈ હોય તે સંસારમાં રાચે ખરે? સાધુને વિહારમાં આનંદ અને ગૌચરી કરતાં સમતારસનું પાન કરતે થકે આત્માને આનંદ અનુભવતા હોય છે સાધુ ગૌચરી કરતાં પણ કમ તેડે છે. નિર્દોષ આહાર ગ્રહણ કરનારે પોતે જે સુપાત્ર, હેય તે કલ્યાણ કરે પણ સાથે દાતારનું પણ કલ્યાણ થાય છે. દાતારને દાન દેતાં ઉત્કૃષ્ટ ભાવ આવે તે કમની ભેખડો તેડી નાંખે અને સુગતિ પ્રાપ્ત કરે છે. સાધુથી આમંત્રિત, ઉદ્દેશિક આહાર લેવાય નહિ. આધાકમી આહાર સંયમમાં કેટલું નુકશાન પહોંચાડે છે.
એક કોઠાધિપતિને દિકરે ગ્રેજ્યુએટ થયેલે, પણ હળુકમી આત્મા હતા. એણે કેઈ સંતની વાણી સાંભળી વૈરાગ્યને રંગ લાગે. દીક્ષા લેવા તત્પર થયે. એ શ્રીમંતને છોકરે રીક્ષા લેવાને છે એ વાત સાંભળી ગામના લોકોને પણ ખૂબ આશ્ચર્ય થયું. અહે! આપણી પાસે તે એની સંપત્તિ આગળ કંઈ સંપત્તિ નથી. આટલું બધું સુખ છીને
Page #704
--------------------------------------------------------------------------
________________
એ દીક્ષા લેશે ? આપણને તે દીક્ષા લેવાનું મન પણ થતું નથી. એમ કહેવા લાગ્યાં. આ છોકરે દીક્ષા લઈને નીકળી ગયું. હવે શ્રીમંતને દિકરે એટલે એના મિત્રો પણ ઘણું હેય. સગા સ્નેહીઓ પણ ઘણા હેય. એ જ્યાં જાય ત્યાં એને બધા ખૂબ આદરસત્કાર કરવા લાગ્યા. ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા લીધી. પછી જ્યાં જ્યાં ગૌચરી જાય ત્યાં લેકે શું કહે? પધારે, ત્રિશલાના જાયા, સિદ્ધાર્થનંદકુમાર! ત્યારે ભગવાને વિચાર કર્યો કે અહીં તે બધા મને ઓળખે છે. જ્યાં જાઉં છું ત્યાં બધા માટે આદર કરે છે. માટે અહીં રહેવાથી મને કેઈ ઉપસર્ગ આવશે નહિ. અને મારા કર્મો ખપશે નહિ, કમેને ખપાવવા માટે ભગવાન અનાય દેશમાં વિચર્યા. તમને કર્મ ઉદયમાં આવે તે પહેલાં તે કંઈક ધાંધલ મચાવે છે. સહેજ બેચેની લાગે કે ડેકટરની પાસે જાવ. દવા કરે અને ન મટે તે માતા-માવડી, માદળીયા, દેરા-ગ્ધાગા કરે છે, પણ યાદ રાખજે કે કર્મ આગળ કેઈની તાકાત નથી.
શ્રીમંતના પુત્ર દીક્ષા લીધી. વિહાર કર્યો. જ્ઞાન ખૂબ મેળવ્યું હતું. વાણીમાં વિદ્વતા પણ ખૂબ હતી. વૈરાગ્ય પણ ઉચ્ચ કેટિને હતો. જ્યાં જાય ત્યાં ખૂબ માન મળે. મેં સંત ગૌચરી માટે નીકળે ત્યારે મોટા મોટા શેઠીયાઓ, શ્રીમંતે એને માટે હાજર હોય.
જ રેજ આમંત્રણ આપી જાય કે મહારાજ ! આજે મારે ઘેર પધારજે. સંત પણ પ્રશંસામાં પીગળી ગયાં. ગૌચરી જાય ત્યાં મેવા-મિષ્ટાન તૈયાર હેય. આજે દૂધપાક તે કાલે શિખંડપુરી, ખમણ, દહીંવડા, પાતરા રોજ નવા નવા આહાર વિહારી લાવીને ખાવા લાગ્યા. પછી તે ભક્તો મહારાજની પાછળ ફરવા લાગ્યાં. રસોડા ખેલીને રહેવા લાગ્યા અને સાધુને વહોરાવવા લાગ્યા.
ભગવાને કહ્યું છે કે આધાકમી આહાર સાધુના પેટમાં જાય એટલે વિકૃતિ થયા વિના રહે જ નહિ. સંત સિંહ જેવો થઈને નીકળ્યું હતું તે શિયાળ જે બની ગયે. અને જ્ઞાન-ધ્યાન-વાધ્યાય-તપ બધું વિસરાઈ ગયું. બસ ખાઈ પીને આરામથી પાટે સૂઈ જાય અને ભક્તોને આનંદ કરાવે. દીક્ષા લીધાને બાર બાર વર્ષો વીતી ગયા. પણ કંઈ નવી સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. જુનું હતું તે ચાલ્યું ગયું. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. પણ પિતાની ભૂલ સમજાયા પછી ભૂલને ભૂલ તરીકે કબૂલ કરવી અને ફરીને એવી ભૂલ ન કરવી એ ખૂબ મહત્વનું છે.
એક વખત આ સંત ગૌચરી જતા હતાં, તે વખતે એક વૃદ્ધ ડોશીમા સામાં મળ્યાં. બે હાથ જોડી ખૂબ ભાવ પૂર્વક કહે છે ગુરૂદેવ! આજે મારે ઘેર પધારે. મારી ગરીમની ઝુંપડી પાવન કરો. તમે રસ્તે ચાલ્યા જતાં છે અને રસ્તામાં રહેજે સંત ભેટી જાય અને તમે ભાવના ભાવે, અને સંતને તમારે ઘેર લઈ જાવ તેમાં દેષ નથી. પણ ઉપાશ્રયે આવી ખૂબ આગ્રહ કરીને સંતને પિતાને ઘેર લઈ જવાય નહિ સંતનું ભાવિ સુધરવાનું
Page #705
--------------------------------------------------------------------------
________________
હતું. ડોશીમાની ભાવના જોઈ સંત ડોશીને ઘેર જાય છે. ડોશીના ઘરમાં મેવા-મિષ્ટાન્ન ન હતાં. દાળ-ભાત-શાક-રોટલી પણ ન હતી. બસ એક લુખો રેટ અને ગરમ પાણી બે જ ચીજ હતી. આ માજી રોજ એક રોટલે બનાવતી. જે કોઈ સંત પધારે તે અડધો રોટલે વહોરાવી દેતી અને અડધે પિતે ખાતી. જો કેઈન પધારે તે બે ટંક અડધો અડધે રટલે પિતે ખાઈ લેતી. માજીએ અડધે રેલે સંતના પાત્રમાં વહેરાવી દીધા. અને હાથ જોડી બોલીઃ ગુરૂદેવ ! કમભાગી છું. રોટલામાં વહેરાવવા ઘી પણ મારી પાસે નથી. એક જ રેટ બનાવું છું. આપ જેવા ગુરૂદેવ પધારે તે અડધો રોટલે વહેરાવું છું. રોટલા સાથે ગરમ પાણી વહેરાવ્યું. આ ડોશીની ભાવના જોઈ સંતના મનમાં વિચાર થયે. ગરીબ છે પણ શું એની ઉત્કૃષ્ટ ભાવના છે! બસ, આજે મારે પેલા શેઠીયાઓને ઘેર ગૌચરી જવું નથી. આ સેટેલે ને પાણી જ વાપરી લેવું છે. સ્થાનકમાં જઈ ગરમ પાણીમાં રોટલે ચાળીને ખાઈ ગયાં.
બંધુઓ ! નિર્દોષ આહાર શું કામ કરે છે એ તમે જેજે. સંતના પેટમાં નિર્દોષ આહાર પડે એટલે વિચાર આવ્યાઃ અહે? કેટલા વખતથી સ્વાધ્યાય-જ્ઞાન-ધ્યાન બધું જ ભૂલી ગયે છું ! લાવ આજે તે સ્વાધ્યાય કરું. સ્વાધ્યાય કરવાનું મન થયું. વાંચન કરવા બેઠા. વાંચતા વાંચતાં વિચાર થયે. અહો ? પ્રભુ, મેં બાર બાર વર્ષથી સંયમ લીધે છે, સગા-સ્નેહીઓ અને ધન વૈભવ ત્યાગ કર્યો છે, પણ પ્રશંસામાં પીગળી ગયે. આહાર સંજ્ઞામાં વૃદ્ધ બન્યા. મેં મારું કેટલું બધું ગુમાવ્યું? સાચા સંયમનું ભાન થઈ ગયું. આધાકમી આહારે તે નખેદ વાળ્યું. હવે તે માટે નિર્દોષ ગૌચરી કરવા જવું છે. આ સંત જ્યારે ગૌચરી જવા લાગ્યા. ત્યારે ભક્તો કહે છે ગુરૂદેવ ! અમે તે આપની રાહ જોઈએ છીએ. આપ કેમ અમારે ઘેર પધારતા નથી? સંત કહે છે માફ કરે. તમારા આહારે તે મારી સાધનામાં ગજબ નુકશાન કર્યું. હવે મારે એવા આધાકમી આહાર વહેરવા નથી. છેવટે નગર શેઠ ખૂબ કહે છે એટલે સંત ગૌચરી માટે જાય છે. અને શેઠને કહે છે મારી બાર વર્ષની સાધના અને આ ચાર દિવસની સાધનાનું બળ જેવું છે? - સંતે શેઠના ઘરેથી વહેરેલી ઘીમાં ઝબોળેલી રોટલી હાથમાં લીધી અને બેલ્યા. જે મારી બાર વર્ષની દીક્ષા પર્યાયમાં મેં આધાકમી” આહાર વહેરી મારું ચારિત્ર લૂંટાવી દીધું હોય તે આ રોટલીમાંથી લાલ કલરની ધાર થજે. એમ કહી મૂઠ્ઠી વાળી રોટલીને નીચેની તે રીતસર લાલ કલરની ધાર થઈ બીજી વખત પેલી ડોશીમાના ઘેરથી વહોરી લાવેલે ભૂખે ટલે હાથમાં લઈને સંત કહે છે-જે આ ચાર દિવસમાં મેં શુદ્ધ આહારની ગવેષણ કરી હોય, નિર્મળ ચારિત્રનું પાલન કર્યું હોય તે આ રોટલામાંથી સફેદ ઘીના જેવી ધાર થજે. એમ કહીને જ્યાં રોટલે નીચે ત્યાં લુખા
Page #706
--------------------------------------------------------------------------
________________
૬૯૩
રાટલામાંથી ઘીના જેવી ધાર થઈ. દેખે। શેડ ! આધાકમી આહાર મારા સ ંયમ લુંટાવ્યે. હવે તા મારે શુદ્ધ ચારિત્રનું પાલન કરવું છે. શુદ્ધ ચારિત્રના પાલનમાં આહાર પણ કામ કરે છે. જેવા આહાર તેવા ઓડકાર.” આ સંતની આંખ ખૂલી ગઈ. તેઓ શુદ્ધ ચારિત્રનુ પાલન કરવા લાગ્યા.
અહી' ભૃગુ પુરૈાહિતની પત્ની યશા કહે છે સ્વામીનાથ ! સંયમમાં સુકુમારપણુ નહિ ચાલે. ત્યાં તા નિર્દોષ આહારની ગવેષણા કરવી પડશે. કડવા–કસાયેલા, લુખા–સૂકા આહાર સમભાવે ખાવા પડશે. આ પ્રમાણે સયમની કઠીનતા ખતાવેછે, પણ જે સાચા સિંહ હાય તે કંઇ પાછો પડે? યુદ્ધના મેઢાને ચઢેલા ચાદ્ધો ગમે તેટલા તીર વાગે તા પણ પાછે પડતા નથી. તેમાંય જે કમ ના મેઢાનમાં જંગ ખેલવા નીકળ્યેા હાય તે ગ્રેના પાછે। પડે ? ભૃગુપુરાહિત એની પત્નીને શુ' કહે છે
:
जहा भोई तय भुयंगो, निम्मोयणि हिच्च पलोइ मुत्तो ।
મેન નાચાયન્તિ મોહ, તે હૈં હૂઁ નાનુજ મિસ્તમેો । ઉ. અ. ૧૪-૩૪
ભૃગુ પુરાહિત કહે છે હું પ્રિયા ? તું મને કહે છે કે તમે મારી સાથે રહીને ભેગ ભાગવા, પણ મને તે આ સંસાર હવે દાવાનળ જેવા લાગે છે. સંસારની સમૃદ્ધિ શૂન્ય લાગે છે. જે જીવા પૂર્વે પુણ્ય કરીને આવ્યાં છે તે આ ભવમાં પુણ્યના ફળ ભાગવે છે. એ પુણ્યમાં પણ જેને ધમ રૂચે છે તે ખરેખર ભાગ્યવાન છે. એને માટે કહી શકાય છે કે છે, છે ને છે. પૂર્વે કરીને આવ્યા છે. તેઓ વત માનમાં ભાગવે છે અને પરભવને માટે સાધના કરી રહયા છે, ભૃગુ પુરોહિતને માટે પણ એમ જ છે ને? પૂર્વે કરીને આવ્યે છે. તેથી આ ભવમાં અઢળક વૈભવ પામ્યા છે. અને અ!ત્મસાધના કરવા માટે પરલેાકના સુખની આકાંક્ષાથી નહિ પણ કર્માંના બંધન તેાડી અક્ષય સુખના હેતુથી દીક્ષા લેવા નીકળ્યેા છે.
ભૃગુ પુરોહિત યશાભાર્યાને કહે છેઃ જેમ સના શરીર ઉપર કાંચળી થાય છે તે તેને એના બહુ ભાર લાગે છે. શરીર ઉપરની કાંચળી ઉતારતાં સપને ખૂબ કષ્ટ પડે છે. જેમ આખા શરીરની ખાલ ઉતારે તેમ સર્પ એના શરીર ઉપરથી કાંચળી ઉતારે છે. એ કાંચળી ઉતારવી સ્નેલ નથી. સપને ઘણુ કષ્ટ પડે છે. પણ સપ કાંચળી ઉતાર્યાં પછી એના સામું જોતા નથી કે કેાણ લઈ ગયુ અને શું કર્યુ? તે સ` પાછું વાળીને જોતા નથી તેમ હું યશા! આ તારા વ્હાલસેાયા લાડીલા એ પુત્રો સ'સારના કામાગે ને તુચ્છ સમજીને સપ`ની કાંચળીની જેમ છેડીને સંયમ માર્ગે જઈ રહ્યા છે. કુમળા ફુલ જેવા ખાલુડા લઘુવયમાં કામભેાગેાને છોડીને જતા હોય ત્યાં મારાથી હવે આ સૌંસારમાં કેમ બેસી રહેવાય ! પુત્રોના ગયા પછી હું એકલા સસારમાં શા માટે બેસી રહું ? પુત્રો દીક્ષા લે અને મારે સંસારમાં બેસી રહેવુ' એ પણ મારે માટે ઉચિત નથી,
Page #707
--------------------------------------------------------------------------
________________
દેવાનુપ્રિયે ! આ રાજગૃહી નગરી સમાન રાજકોટમાંથી કંઈક માતા-પિતાની પુત્રીએ સંયમ માગે નીકળી છે. પણ માતા-પિતાને આ વિચાર થાય છે કે દિકરી દિક્ષા લઈને ચાલી ગઈ તો હવે મારાથી સંસારમાં કેમ બેસી રહેવાય? ત્યાં તે કહે છે કે અમને દીક્ષાના ભાવ જ નથી આવતા. કેવી રીતે દીક્ષા લઈએ? તમને શું સંસારના સુખના જ ભાવ આવે છે? અરે, કાંઈક તે વિચાર કરો કે એ આત્માઓ છેડીને ચાલ્યા ગયા ને મારાથી કેમ ન છૂટે? મારી નબળાઈ છે. આત્મા અનંત શક્તિને પણ છે. સંસાર કેમ ન છૂટે? મનને મક્કમ કરે તો અવશ્ય છૂટી શકે.
ભૂગુ પુહિતે યશાને કહ્યું કે પુત્ર સંયમ પથે જાય છે માટે હું પણ એમની સાથે દીક્ષા લઈશ. આ કામ મને વિષના કટોરા જેવા લાગે છે. હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૯૬
આસો વદ ૧૦ ને શનિવાર તા. ૨૪-૧૦-૭૦
અનંતજ્ઞાની, પરમ પુરૂષ, ચરમ તીર્થકર મહાવીર પ્રભુની અંતિમવાણી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયનમાં ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે. સુલભબોધી છ આત્માઓને જેમાં અધિકાર ચાલે છે, તેમાં છ માંથી ત્રણ આત્માઓ જાગૃત બન્યાં છે. જેમને લાગ્યું છે કે અમારે આત્મા કર્મના સમુહથી ભારે બની ગયું છે. ભારે બનેલા આત્માને હળ બનાવવાને અમેઘ ઉપાય હોય તે ચારિત્ર જ છે. ચારિત્ર વિના ત્રણ કાળમાં આત્માનો ઉદ્ધાર નથી.
હલકી વસ્તુ પાણીમાં તર્યા કરે છે અને ભારે વસ્તુ પાણીમાં ડૂબી જાય છે. તે જ રીતે કર્મના ભારથી હળ બનેલે આત્મા સંસારરૂપી સમુદ્રમાંથી તરી જાય છે. અને કર્મના ભારથી ભારે બનેલે આત્મા સંસાર સમુદ્રમાં ગોથા ખાધા જ કરે છે. પ્રભુ આપણને દાંડી પીટાવીને કહે છે કે, આત્માને કર્મના ભારથી હળ કરે. “ હું ગાજળ, હું અgi” આત્મા ઉપર લાગેલાં કર્મના થરને કૃશ કરે, જીણું કરી નાખે તે આત્મા હળ બની જશે. જેણે સ્વની પીછાણ કરી તેણે ભગવાનને પણ ઓળખ્યાં છે. પણ પહેલાં સ્વરૂપની પિછાણ કરવાની જરૂર છે. આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે
Page #708
--------------------------------------------------------------------------
________________
પ
ને પળ' ગાગર હૈ સબ્દો ગાળદ, ને સવ્વ' બાળકૢ સેવા' બાળકૢ જે એકને જાણે છે તે ભવને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે.
દેવાનુપ્રિયા ! આત્માની શક્તિ અનંત છે. મહાનપુરૂષાના આત્મામાં જે શક્તિ હતી તેવી જ શક્તિ દરેક આત્મામાં છે. ચાહે કીડીના આત્મા ડાય, હાથીના હાય, પક્ષીના આત્મા હાય, દેવના આત્મા હોય કે મનુષ્યના હાય પણ શક્તિમાં ફરક નથી. જેવી રીતે તકિયાના ગલેફ ર'ગબેર'ગી હાય પણ અંદરનુ રૂ ખધામાં એકસરખુ’ સફેદ જ હાય છે. જેવી રીતે ગાયની ચામડી સફેદ, કાળી, લાલ આદિ ભિન્ન ભિન્ન રંગની ડાય છે. પણ દૂધ તા બધી ગાયાનું સફેદ જ હાય છે. પણ શક્તિને સંયમમાં ફેરવવી એ જ મહત્વની ચીજ છે.
ભૃગુ પુરાહિત અને તેના બે બાલુડાને પેાતાની શક્તિનું ભાન થયુ` છે. ભૃગુ પુરાહિતને એની પત્ની સંસારમાં રાખવા માટેની વાતા કરે છે. પણ ભૃગુ પુરાહિત કઇ કાચા ન હતા. દૃઢ વૈરાગી હતા. એણે પત્નીને શે। જવાબ આપ્યા. जहा य भोई તળુચ મુળો ” હે યશા ? જેમ સ` કાંચળી છોડીને જાય છે તેા ફરીને એના સામુ જોતા નથી. તેમ આપણા પુત્રો કાંચળીની જેમ સંસારને છેાડવા ઉઠયા છે, તેા પછી મારે હવે આવા સ'સારમાં શા માટે બેસી રહેવુ' ? આ જીવ કર્માંને વશ થઈને બહુ ભમ્યા છે.
एगया देवलोसु, नरपसु वि एगया ।
યા થાસુર હાય, ગાામ્મુદ્દિ જીર્ ।
ઉ. અ. ૩-૩
કયારેક દેવલાકની અખૂટ સાહ્યખી ભેાગવી આવ્યા, તેા કયારેક નરક ગતિના રૌ રૌ દુઃખા પણ લાગવી આવ્યા અને કયારેક અસુરકાયામાં ઉત્પન્ન થઈ આવ્યા પણ હજી ચતુČતિ સંસારમાં ભટકવાનું બંધ ન થયું.
એક જ વખતના સંત સમાગમે એ પુત્રે જાગ્યાં. એ પુત્રાના નિમિત્તે પિતા જાગ્યા. હવે યશા પણ જાગશે. એક પછી એક એમ છ એ જીવેા મેધ પામી જશે. હળુકમી આત્માએ સ્હેજ નિમિત્ત મળતાં જાગૃત બને છે. પણ જેનું હૃદય કઠોર છે, જે ભારે૪મી જીવા છે, તેમને ગમે તેટલે ઉપદેશ આપવામાં આવે તા પણ પીગળતાં નથી. સિદ્ધાંતમાં દૃષ્ટિ કરીએ તેા વૈરાગ્યના ચમત્કાર દેખાય છે. એકેક આત્માએ કેવી રીતે જાગ્યા છે ? અંતગડદશાંગ સૂત્રમાં અયવતા કુમારના અધિકાર ચાલ્યા છે. તમે સાવ દણામાં રાજ ખેલે છે કે
,,
“કુંવર અઈમુત્તે દીઠા ગૌતમ સ્વામ, સુણી વીરની વાણી કીધા ઉત્તમ કામ અતિમુકત કુમારને એક જ વખત ગૌતમ સ્વામીને ભેટો થયા હતા. તે પણ
Page #709
--------------------------------------------------------------------------
________________
કેવી રીતે? સાંભળે. એક વખત ભગવાન મહાવીર સ્વામીના પટ્ટ શિષ્ય ગૌતમ સ્વામી વિર ભગવંતની આજ્ઞા લઈને પિલાસપુર નગરમાં છઠ્ઠને પારણે ગૌચરી માટે પધાર્યા. તે વખતે નવા વર્ષને બાળ અતિમુક્ત કુમાર એના બાલ મિત્રો સાથે ગેડી દડાની રમત રમી રહયે હતે. ગૌતમસ્વામી ગૌચરી માટે એક ઘરમાંથી બીજા ઘરમાં શુદ્ધ નિર્દોષ ગૌચરીની ગવેષણ કરવા માટે જાય છે. સંતેને માટે ભગવંતને ઉપદેશ છે કે હું મારા પ્રમાણે? ગૌચરી માટે ૫૦ ઘર ફરવા પડે તે ફરજે પણ શુદ્ધ આહારની ગષણા કરજે. શુદ્ધ આહાર જ સંયમની રક્ષામાં નિમિત્ત બને છે. ગૌતમ સ્વામીને એક ઘરમાંથી બીજા ઘરમાં જતાં જોઈ અતિમુક્તકુમારને ખૂબ આશ્ચર્ય લાગ્યું. એણે કદી સંતને જોયા ન હતાં. પણ એટલું તે મનમાં જરૂર થયું કે આ કોઈ ઉત્તમ પુરૂષ છે. એક ઘરમાંથી બીજા ઘરમાં શા માટે જતા હશે? લાવ, હું તેમની પાસે જઈને પૂછું. નવ વર્ષને કિશોર રમત રમવાનું છેડી ગૌતમસ્વામી પાસે આવ્યો. વંદન કરીને પૂછયું: પ્રભુ ! આપ એક ઘરમાંથી બીજા ઘરમાં જાય છે, તે આ શું કરે છે? ગૌતમસ્વામી કહે છે કે અમે સાધુ છીએ, નિર્દોષ આહારની ગવેષણ કરવા માટે એક ઘરમાંથી બીજા ઘરમાં જઈએ છીએ.
નિર્દોષ બાળક કહે છે પ્રભુ ? તે આપ મારે ઘેર ન પધારે ? ગૌતમ સ્વામી કહે છે અને તે બધાને ઘેર જઈએ. અમારે ત્યાં ઉંચનીચ, શ્રીમંત-રંક એ કોઈ ભેદભાવ નથી. અતિમુકત કુમાર પિલાસપુર નગરના વિજયસેન રાજાની રાણી શ્રીદેવીને પુત્ર હતો. તે કહે છે પ્રભુ! મારે ઘેર પધારે. ગૌતમ સ્વામીને લઈને કુમાર પિતાના મહેલમાં આવે છે. માતા શ્રીદેવીજી મહેલમાં ઉભા છે. પિતાને વ્હાલસોયો પુત્ર સંતને લઈને ઘેર આવી રહ્યો છે, આ જોઈ માતાને એટલે બધે હર્ષ થયે કે ન પૂછો વાત. અને હું કેવી ભાગ્યશાળી ? મારે લાલ પવિત્ર સંતની સાથે આવે છે!
માતા દેખી કહે પુણ્યવંતા, ભલે જહાજ ઘર આવ્યા,
હર્ષભાવ ધરી નિજ હાથે, વહરાવ્યા અને પાણીજી....અયવંતા. ગૌતમ સ્વામીને જોઈને શ્રી દેવી કહે છે પ્રભુ! પધારે. આજે તે હું મહા ભાગ્યવાન બની. મારા ભાગ્ય ખુલી ગયાં કે તરણતારણ જહાજ સમાન આપ જેવા સંત મારે ઘેર પધાર્યા. તેણે ખૂબ હર્ષપૂર્વક ભાવથી નિર્દોષ આહાર વહોરાવ્યું. અમે ગૌચરી જઈએ છીએ ત્યારે જોઈએ છીએ, કે કંઈક ઘરમાં નાના બાળકો પણ વહેરાવવા માટે હઠ કરે છે. વળી એની માતા કંઈક ભૂલી જાયે તે બાળકે યાદ કરી આપે છે કે બા ! પેલા ડબ્બામાં પેંડા છે, તે મહાસતીજીને વહોરાવને! નાના બાળકને આવી રીતે વહોરાવવાનું મન થાય એ મહાન પુણ્યનું નિશાન છે.
ગૌતમ સ્વામી ગૌચરી વહેરીને પાછા ફર્યા ત્યારે અતિમુક્ત કુમાર પણ પાછળ
Page #710
--------------------------------------------------------------------------
________________
ચાલ્યાં. ગૌતમ સ્વામીના હાથમાં ઝોળી છે. એ જોઈને કહે છે પ્રભુ! મને આ શ્રેણી ઉપાડવા માટે આપે ને! ગૌતમસ્વામી કહે છે તને અમારી જેની ઝાલવા અપાય નહિ. સાધુના ભાર તેા જે સાધુ થાય, અમારા જેવી દીક્ષા લે તેને જ અપાય. બાલુડા ગૌતમ સ્વામીની આંગળી પકડીને ચાહ્યા જાય છે. પૂછે છે પ્રભુજી ! મને કેમ ન અપાય? ગૌતમ સ્વામી કહે છે સ’સારમાં રહેલા જીવેા અવ્રતી કહેવાય. અમારાથી અવ્રતીની સેવા ન લેવાય. અયવ તાકુમારના મનમાં એ વાત ઠસી ગઈ. એટલે કહે છે પ્રભુ ! હું આપનાં જેવા સાધુ ખની જા" તા મને ઝેળી આપશે ને! ગૌતમ સ્વામી કહે છે, હા જરૂર આપું. અમે વિહાર કરતા હોઈએ છીએ ત્યારે અમારી કંઈક બહેને અમને કહે છે મહાસતીજી ! અમને થાડું ઉંચકવા આપે. ત્યારે અમે કહીએ છીએ કે જો અમારા ભાર ઉંચકવા હાય તે દીક્ષા લઈ લે. ત્યારે કહેશે “ના”દીક્ષા તેા લઇ શકાય એમ નથી.
અયવતા કુમાર કહે છે પ્રભુ ! તમે મને બહુ ગમે છે હાં. તમે મને કેવુ' મસ સમજાવ્યુ'. ગૌતમ સ્વામી કહે છે. મારા કરતાં મારા તારણહાર, મારા પ્રભુ તેા એવા સરસ છે કે હજારા ચુખ લાઈટના જે પ્રકાશ ન હેાય તેનાથી અનંત ગણેા ભગવંતના પ્રકાશ છે. ગૌતમસ્વામીની સાથે અયવતા કુમાર પ્રભુની પાસે આવે છે. પ્રભુને વંદન કરે છે. અને ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્ય પામી જાય છે. હાથ જોડી પ્રભુને કહે છે પ્રભુ ! આપ હમણાં વિહાર ન કરશેા. આપ હમણાં અહીંયા રોકાજો, મારે આપની પાસે દીક્ષા લેવી છે. એટલે મારા માતા-પિતાની રજા લઈને હું... દીક્ષા લેવા માટે આવું છું એમ કહી અયવતાકુમાર ઘેર આવ્યા. આવીને કહે છે માતા! હુ તા આજે ભગવતની વાણી સાંભળી આવ્યા. મને તેા ભગવંતની વાણી ખૂબ ગમી. આ સાંભળીને માતાને ખૂબ હષ થયા. ધન્ય છે મારા પુત્રને! પ્રભુની વાણી રૂચી. આજે હું પણ ભાગ્યવાન ખની.
ઘર આવી માતાશું પૂછે, અનુમતિ કી અરદાસ, વાત સુણી માતાજી કાંઈ (૨) આણી મનમાં હાણુજી, અયવતા મુનિવર, નાવ તિરાઈ વહેતા નીરમાં” (ર)
ભગવાનની વાણી સાંભળી આન્યા, એટલું કહ્યું ત્યાં આનંદ થયા. પણ પુત્ર કહે છે માતા ! મને આ સંસાર અસાર લાગ્યા છે, હવે મારે દીક્ષા લેવી છે. મારી એકેક ક્ષણ લાખેણી જાય છે.
આજ્ઞા આપે। ને મેરી મૈયા, મારે તારવી છે જીવન નૈયા, મળ્યા પ્રભુજી જીવન ખરૈયા, ભવાદધિના સાચા તરવૈયા.
મંગલ આશીષ આપેા, મુજને આજ્ઞા આપે।. મારે જાવું છે સંયમ પથ રે.... મારે દીક્ષા લેવી છે, મને આજ્ઞા આપે, એમ જ્યારે કહ્યું ત્યારે માતા ધરતી ઉપર ઢળી
શા. ૯૮
Page #711
--------------------------------------------------------------------------
________________
હી. હદયમાં ખૂબ આઘાત લાગ્યો. માતાને પિતાના સંતાને ઉપર અપાર વાત્સાયભાવ હેય છે. ખૂબ ઉપચાર કરી માતાને શુદ્ધિમાં લાવ્યા. માતા કહે છે બેટા ! દીક્ષા હતી એ નાની સૂની વાત નથી. હજુ તે તું બાળક કહેવાય. સંયમના પરિષદે તું રહન કરી શકીશ નહિ.
તું કયાં જાણે સાધુ પણામેં, બાલ અવસ્થા તેરી.
એસા ઉત્તર દિયા કુંવરજી, માત કહે બલિહારીજી-અયવંતા. સાધુપણું શું કહેવાય ! એ તું શું સમજે? હજુ તો તું ખેલ ખેલો બાળક છે. ત્યારે કુમાર કહે છે માતા! હું જાણું છે તે નથી જાણતે. હું એ વાત જાણું છું કે મનુષ્ય માત્રને માથે મૃત્યુ ઝઝુમીને રહેલું છે, પણ મૃત્યુ કયારે આવશે એ હું નથી જાણતે. હવે એક પળ પણ મને ભગવાન વિના ગમતું નથી. મને ઝટ દીક્ષાની આજ્ઞા આપે. માતાએ તેને ખૂબ સમજાવ્યો પણ સાચે વિરાગી સમજે ખરે? અંતે માતાને આજ્ઞા આપવી પડી. ખૂબ ધામધૂમ કરીને પુત્રને દીક્ષા આપી. સામેથી પ્રભુને સેંપવા ગઈ "પ્રભુને હાથ જોડીને કહે છે, પ્રભુ!
કઈ રે વહેરાવે આહાર પાણી રે, કેઈ વહોરાવે પાતરાની જોડ, હું રે વહેરાવું મારા પુત્રને, અનુમતિ દીધી મા એ રેવંતા”
કેઈ આપને આહાર પાણી વહોરાવશે, કઈ કપડાની જેડી, તે કોઈ પાતરાની બિડ વહેરાવશે, પણ હું તે મારી આંખની કીકી સમાન, હૈયાના હાર સમાન, કાળજડાની કોરસમાન મારા લાડીલા પુત્રને વહેરાવું છું. પ્રભુ! આપ એની સંભાળ રાખજે. પુત્રને આશીષ આપીને માતા કહે છે, કે વહાલા પુત્ર! સિંહની પર સંયમ લઈને અમિતપણે વિચરજે. પ્રમાદ ન કરીશ. સદા જાગૃત રહેજે, એક માતાને રેવડાવી, હવે બીજી માતાને ન રેવડાવીશ. તારી સાધનાની સિદ્ધિ પ્રાપ્ત કરી લેજે. દેવાનું પ્રિયે ! આનું નામ સાચી માતા. પુત્રને આશિષ આપતાં પણ કેવા સુંદર શબ્દો કહ્યા !!
અયવંતા મુનિ દીક્ષા લઈને સ્થવિર ભગવંતે પાસે જ્ઞાનાભ્યાસ કરે છે. આનંદથી રહે છે. એમાં એક દિવસ ખૂબ વરસાદ પડયે. વરસાદ બંધ થઈ ગયા પછી બધા મુનિઓની સાથે અયવંતા મુનિ પણ ઠંડીલ જવા માટે જાય છે. વરસાદ પડ્યો હોય એટલે સ્વાભાવિક રીતે પાણીના ખાબોચીયાં ભરાયા હોય. અયવંતા મુનિ ઠંડીલ જઈને ઝટ ઉઠી ગયા. હજુ બાલવય છે, એટલે પિલા ખાબોચીયામાં પાણી જોઈને તેમને રમવાનું મન થયું.
વર્ષાકાળ વરસ્યા પછે, મુનિવર કંડીલ જાવે, પાળ બાંધી પાણીમાં પાતર(ર)નાવ જાણી તીરાજ અયવા.
Page #712
--------------------------------------------------------------------------
________________
૬૯૯
નાવ તીરે રે મારી નાવ તીરે(ર)એમ મુખથી શબ્દ ઉચ્ચારે, સાધુ કે મન શંકા ઉપજી.(૨)કિરિયા લાગે થારે જી અયવંતા મુનિવર, નાવ તીરાઈ વહેતા નીરમે.
પાણીના ખામેાચિયામાં પાતરી કીને રજોહરણની દાંડી વડે પાતરીને હલેસાં મારતાં એવા હરખાય છે અને માઢેથી ખેલતા જાય છે. જીએ ? મારી નાવ કેવી સુંદર છે. પાણીમાં કેવી તરે છે! ખૂબ પવિત્ર ભાવ છે. મનમાં કેાઈ જાતનું માયાકપટ નથી. અને પાણીમાં પાતરી તરાવવાની ખૂબ મજા આવી ગઈ છે. મોટા શબ્દથી ખેલે છે કે “ નાવ તીરે રે મેરી નાવ તીરે ” શુ ખેલે છે! મુનિએ આવીને જીવે છે તા અયવતા મુનિને બાલક્રીડા કરતાં દેખ્યા. આ જોઇને મુનિએ અંદરો અંદર ખખડવા લાગ્યા. માધુપણું શું કહેવાય એનુ તા ભાન નથી. કોણ જાણે ભગવાને આને કેમ દીક્ષા આપી દીધી ! એમ ખેલવા લાગ્યા.
અયવતાની પાસે આવીને પકે આપતાં કહ્યું, હું અયવંતા મુનિ ! આજે તમે ઘણું મોટું પાપ કર્યુ” છે. આપણાથી સચેત પાણીને અડાય પણ નહિ તેને બદલે તમ સચેત પાણીમાં ઉભા રહી પાતરીને તરાવી. આજે કેટલા અપકાય જીવાનુ છેદન ભેદન થઈ ગયું ? આટલા શબ્દે આ ખાળમુનિ ચમકી ગયા! હે પ્રભુ! મને પાપ લાગ્યું ! અરર...હવે મારું શું થશે ? પાપ નહિં કરવા માટે મે' સંસાર છેડયા “ પાપ નહિ
ક
• ” એવી ખાત્રી માતાને આપીને મે' માતાની આશિષ મેળવી. અને આજે મે આવુ પાપ કર્યુ. ? અંતરમાં પાપના ઉકળાટ થયા. અયવતા મુનિના અંતરમાં પાપના મહાનલ પ્રગઢયા.
તે પ્રભુની પાસે આવ્યાં અને કહે છે પ્રભુ ! આજે મારી ભૂલ થઈ છે. મારાથી મોટુ પાપ થઈ ગયુ છે. સત્ય હકીકત કહી દીધી. પ્રભુ તેા સર્વજ્ઞ હતાં. ખધુ જાણુતા હતાં પણ બીજા મુનિએ અંદરો અંદર અયવતા મુનિની ઢેલણા કરતાં હતાં. પ્રભુ તેમને શું કહે છે.
ભગવંત ભાંખે સર્વ સાધુકા, ભક્તિ કરી સહ દિલ,
હિલના નિંદ્યા મતિ કરા કઈ (૨) ચરમ શરીરો જીવ જી....અયવતા. શાસનપતિકા વચન સુણીને, સખહી શીશ ચઢાયા, અયવંતા કી હુંડી સ્વીકારાઈ (ર) આગમમાંહી ગાયા જી, અયવંતા મુનિવર, નાવ તીરાઈ વહેતા નીરમાં.....
ભગવાન . સંતાને કહે છે હું સતા! અયવંતા મુનિના અવર્ણવાદ ન આવે. એ ચરમ શરીરી આત્મા છે. પ્રભુએ એ શબ્દ કહ્યાં ત્યાં ખષા શાંત થઈ ગયા. અચવતા
Page #713
--------------------------------------------------------------------------
________________
Goo
મુનિ કહે છે પ્રભુ! મને પાપનું પ્રાયશ્ચિત આપ. મારાથી આ પાપ સહન નહિ થાય. જે શિક્ષા કરવી હોય તે કરો, પણ પ્રભુ મને પાપમાંથી મુક્ત કરે. આ અયવંતા મુનિએ સિદ્ધાંત નહેતા વાંચ્યા. થેકડા કંઠસ્થ નહોતા કર્યા. રમત રમતાં રમતાં વૈરાગ્ય પામે અને દીક્ષા લીધી હતી. તમે તે કેટલા શાસ્ત્રોનું વાંચન કર્યું. કેટલા સંતેના વ્યાખ્યાન સાંભળ્યા, કેટલું જ્ઞાન મેળવ્યું છે, પણ હજુ તમારા અંતરમાં પાપ ખટકે છે ખરું? ખાતા ખાતા દાંત નીચે પથરી આવી જાય તે તરત જ ખટકે છે. પગમાં નાનકડે કાંટે વાગે હોય તે ખટકે છે. આંખમાં તણખલું પડયું હોય તો તે પણ ખટકે છે, પણ હજુ તમને પાપ ખટકતું નથી. જે આત્માઓને પાપને ડંખ લાગે છે તે સંસારમાં રહી શકતા નથી. ઘણે પુરુષાર્થ કરવા છતાં દીક્ષા ન લઈ શકે તે જ પ્રભાતના પહેરમાં ઉઠી એવી ભાવના ભાવે કે હે પ્રભુ! આ ભવમાં તે દીક્ષા લઈ શકું તેમ નથી, પણ આવતા ભવમાં નવ વર્ષની ઉંમરમાં જ દીક્ષા લેવાના ભાવ આવે. અને સંસાર છોડીને દીક્ષા લેવા નીકળી જાઉં. આવી ભાવના ભાવતાં મૃત્યુ થાય તે બીજા ભવમાં જલ્દી દીક્ષા ઉદયમાં આવે. : અયવંતા મુનિને આટલી લઘુવયમાં ગેડીદડા રમતાં ગૌતમ સ્વામીને જોતાં દીક્ષાના ભાવ એમ ને એમ આવ્યા હશે? પૂર્વભવમાં સાધના કરતાં કરતાં આવ્યા હશે. પ્રભુ કહે, છે, અયવંતા મુનિ! પાપનું પ્રાયશ્ચિત કરવા માટે ઈરિયાવહી પડિક્કમ. અયવંતા મુનિ ઇરિયાવહી પડિક્કમવા લાગ્યાં. અંતરમાં પશ્ચાતાપને ભઠ્ઠો સળગે. ઈરિયાવહીને એકેક શબ્દ બોલતાં બોલતાં કમરૂપી ઈંધને જલાવીને રાખ કરી નાંખ્યા.
ભૂગુ પુરોહિતના મનમાં પણ એમ થયું છે કે આત્મસાધના સાધી લઉં. ખરેખર સંયમ અને તપ દ્વારા આત્માને દમવા જેવો છે. જે તપ ને સંયમ દ્વારા આત્માને નહિ (મું તો નરક અને તિર્યંચગતિમાં વધ અને બંધન દ્વારા આત્માને પરવશપણે દમ પડશે. ઘણું દમન કરવા છતાં આત્મ કલ્યાણ નહિ થાય. સમજણપૂર્વક સંયમ લઈને આત્માને દમીશ તે કર્મોની નિર્જરા થશે.
- ટૂંકમાં જે આત્માઓ સરળ છે, તેના અંતરમાંજ ધર્મ ટકી શકે છે. તેના આત્મામાં જ સમ્યકત્વનાં બીજડાં ઉગી શકે છે. પણ જેના હૈયામાં મેહ-માયા અને મમતાએ સામ્રાજ્ય સ્થાપ્યું છે તેને ધર્મ રૂચ નથી. જેને એક વખત જૈન ધર્મની શ્રદ્ધા ન હતી, પુત્રોને કહેતો હતો કે તમે વેદ ભણે, બ્રાહ્મણોને જમાડે, અને સ્ત્રી સાથે સુખે ભોગવી સંતાનની પ્રાપ્તિ કરે. “પુત્રય જતિ ર્નાહિત ” પુત્ર વિના સદગતિ મળતી નથી. આવું કહેનારે ભૂગુ પુરેહિત દીક્ષા લેવા તૈયાર થયે. તે યશાભાર્યાને કહે છે તે પ્રિયાં! તું કહે છે કે તમે સંયમ લઈને પસ્તાશે. મને યાદ કરશે. પણ હું કંઈ એ કાયર નથી, જેને વિષયે તરફ આસકિત હોય તેને ખેદ થાય. હું તે વિષયેથી વિરત
Page #714
--------------------------------------------------------------------------
________________
Cof બની ગયો છું. કાયર હોય તેને સંયમ કઠીન લાગે. મને ન લાગે. હું તે દીક્ષા લઈને જ્ઞાન-દર્શનમાં રમણતા કરીશ. તું સાથે આવે તે ભલે અને ન આવે તે પણ ભલે, હું તે દીક્ષા લેવાનો એ નક્કી છે. હું તારે રોક રોકાવાનું નથી. મને સંસાર ભારરૂપ લાગે છે. હજુ પણ ભૃગુ પુરોહિત શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.............૯૭
આસો વદ ૧૧ ને રવિવાર તા. ૨૫-૧૦-૭૦
શાસ્ત્રકાર ભગવંત ત્રિલેકીનાથે જગતના જીવોના કલ્યાણને માટે શાસ્ત્ર સિદ્ધાંતરૂપ વાણીની પ્રરૂપણ કરી. ત્રણે કાળે સિદ્ધ થયેલી વીર ભગવંતની શાશ્વતી વાણી એનું નામ સિદ્ધાંત. ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છે જેને અધિકાર ચાલે છે. તેમાં ત્રણ આત્માઓ-ભૃગુ પુરોહિતના બે પુત્રો દેવભદ્ર અને જશેભદ્ર અને ત્રીજે ભૃગુ પુરોહિત એ ત્રણેને સમજાઈ ગયું છે કે આ સંસારમાં સાચું શરણ કેવું છે?
સુતરે વહુ સંસારે, ત્યમેવ શરણં મમ |
निःसहायस्य हे देव, तारकस्त्व जिनेश्वर ॥ આકાશમાં રાત્રે ચંદ્રને પ્રકાશ પથરાય છે, તારલાઓ ઝગમગે છે અને પૃથ્વી ઉપર અને પ્રકાશ પથરાય છે. એ પ્રકાશને જોઈને અનેક જીવે આનંદ પામે છે. પણ જેને આંખ જ નથી એ બિચારે આ પ્રકાશને આનંદ કયાંથી લૂંટી શકે? અંધ માણસ દયાને પાત્ર છે. અંધ માણસ જેમ દયાને પાત્ર છે તેમ અજ્ઞાની પણ આંધળાની જેમ યાને પાત્ર છે. આગમને પ્રકાશ એ પામી શકતો નથી. આત્માના ઉત્થાનને આનંદ એ લૂંટી શકતું નથી. આત્માના અનાદિના અજ્ઞાનના અંધકારને દૂર કરવા માટે અને અંતરમાં જ્ઞાનના અજવાળા પાથરવા માટે વીતરાગ વાણીને અંતરમાં ઉતારવાની જરૂર છે.
આ સંસાર અસાર છે. કઈ કઈને શરણભૂત નથી. અનેક મહાન પુરૂષે તમને કહેતાં આવ્યાં છે, પણ એ વાત તમારા ગળે ઉતરતી નથી. એનું કારણ એ જ છે કે તમારી દષ્ટિ ઉપર અજ્ઞાનનું આવરણ આવી ગયું હોય પછી અશરણ પણ શરણરૂપ જ લાગે ને ? કાળા કલરના ચશ્મા પહેર્યા હોય તે બધું જ કાળું દેખાય. અને વેત ચશ્મા પહેર્યા હોય તે બધે વેત અને નિર્મળ જ દેખાય; કેમ આ વાત બરાબર છે ને ? જેની
Page #715
--------------------------------------------------------------------------
________________
૭૨
દષ્ટિ સંસાર તરફ જ હોય તેને એમાં જ આનંદ આવે ને? પણ યાદ રાખજે. આ સંસારમાં કેઈની ઈચ્છાઓ પૂરી થઈ નથી. તમે કેટલા આશાના મિનારા ચહ્યા હશે અને એ તમારી આશાના મિનારા કેટલીક વખત જમીનદોસ્ત થઈ ગયાં હશે. ઘડીકમાં સુખ અને ઘડીમાં દુઃખ, આ બધું જાણે છે, જુવો છે, છતાં જીવનમાં અજ્ઞાનતાએ અડ્ડો જમાવ્યું છે એટલે તમે માને છે કે અમારું શરણુ ભૌતિક પદાર્થો છે.
તમે શું માને છે? પેટનું શરણું ધાન્ય છે. જીભનું શરણ સ્વાદુ પીણું છે અને શરીરનું શરણ એમ્બેસડર-ફીયાટ-કાર છે. ભલા, જે તમારી કાર તમારા શરીરનું શરણું હોય તે તમે ગાડીમાં બેસીને બહાર ગયાં અને સામેથી અચાનક ખટાર આવ્યું અને કાર સાથે ભટકાય. એકસીડન્ટ થઈ ગયે અને ખૂબ ઈજા થઈ. હવે તમે જ કહે કે જેને તમે શરણ માન્યું તે શરણ મરણ બન્યું કે બીજું કંઈ? અહીં જ આત્માનું અજ્ઞાનપણું છે. જે અલપ સુખને ભેગવ્યા પછી એની પાછળ અનંતકાળનું દુઃખ ઉભું થતું હોય તે તે સાચું સુખ નથી. કિપાક વૃક્ષના ફળ દેખાવમાં પણ સુંદર હોય છે અને ખાવામાં પણ મધુર હોય છે. મોસંબી, સંત્રા, સફરજન આદિન સ્વાદ કરતાં પણ તેનામાં ઘણું મધુરતા હોય છે પણ એને ખાધા પછી બે ઘડીમાં એ ઝેરરૂપે પરિણમી જાય છે. માણસના જીવ અને કાયા જુદા થઈ જાય છે. ક્ષણવારના સુખની પાછળ અનંતકાળનું દુઃખ ઉભું કરે છે.
ઉત્તરાધ્યયન સૂત્રના સાતમા અધ્યયનમાં ગાય અને બેકડાને ન્યાય આપે છે. માલિકે એક બાજુ ગાય અને વાછરડી બાંધી છે. અને બીજી બાજુના ખીલે એક બેકડ બાપે છે. બેકડાને ગેળ-ખાંડ-અને લીલો ચારો ખવડાવે છે. અને ગાયને સર્ક ઘાસ નીરે છે. ત્યારે ગાયની વાછરડી કહે છે કે માતા ! તું તે મને પૂરું દૂધ પણ પીવા દેતી નથી. અને માલિકને દૂધ આપે છે. અને આ બેકડો કંઈ જ આપતો નથી. છતાં એને તે ગોળ-ખાંડ અને મઝાંનું લીલું ઘાસ ખાવા મળે છે. અને આપણને તે લીલું ઘાસ પણ નહિ. ફકત સૂકું ઘાસ ખાવા મળે છે. મા કહે બેટી! ધીરજ રાખ. એના સુખની પાછળ દુઃખને ઢગલે પડયો છે. આપણું સૂકા ઘાસમાં જે આનંદ છે તે સાચે આનંદ છે. અને એને આનંદ દુઃખ ભરેલો છે. એનું પરિણામ બહુ ભયંકર છે. એક દિવસ માલિકને ઘેર મહેમાન આવ્યા, એટલે પ્રભાતના પહોરમાં હાથમાં ચશ્ચકતી છરી લઈને માલિક આવ્યા. આ જોઈ વાછરડી થરથર ધ્રુજવા લાગી, ત્યારે માતા કહે છે એય! તું ધ્રુજીશ નહિ. ગભરાઈશ નહિ. એ તે બેકડાને મારે છે. માલિકે જોતજોતામાં છરી બેકડાની ગરદન ઉપર ફેરવી દીધી. + દેવાનું પ્રિયે ! આ દષ્ટાંત ઉપરથી તમારે શું સમજવાનું છે? તમાદી દષ્ટિમાં પેલા બાકડાની જેમ જોગ વિલાસમાં મઝા દેખાતી હોય, પણ એની પાછળ અનંતકાળનું દુઃખ
Page #716
--------------------------------------------------------------------------
________________
ઉ
ઉભેલુ' છે. અમારા ત્યાગીઓના સુખ ભલે પેલી ગાયના સૂકા ઘાસ જેવા હાય પણ એની પાછળ મહાન સુખ છે. ભગવાનની આજ્ઞાના આરાધક સાધુ ભુવનપતિ, વાણુષ્યંતર કે જ્યાતિષી દેવમાં ન જાય, પણ વૈમાનિકમાં જાય.
પંચેન્દ્રિયના વિષયેામાં જે શ્રૃદ્ધ બનશે તેની ખેાકડા જેવી દશા થશે. તારી આત્માને સીનેમાના સીન જોવા ગમે છે પણ સંતદશન કરવા નથી ગમતા. રેઢિયાના સૂર સાંભળવા ગમે છે પણ વીતરાગ વાણીના સૂર સાંભળવા ગમતા નથી. ફ્રીઝમાં મૂકેલાં ઠંડા પાણી પીવા ગમે છે. ઉના ઉના ખટાટાવડા જોઈ લૂલી લમકારા મારે છે, પણ યાદ રાખો કે એ તમારા મેાજશેાખની પાછળ નરકગતિના ઘાર દુ:ખાની યાતના ઉભેલી છે.
શ્રેણિક મહારાજા એક વખત શિકારના કેટલા શોખીન હતા. ગર્ભવતી હરણીને ગભ સહિત વીંધીને હરખાયા. ત્યાં નરકના બંધ પાડી દીધા, પણ એ જ શ્રેણિક રાજાને અનાથી નિગ્રંથને સમાગમ થયા ત્યારે સમકિત પામ્યા. પછી ભગવાન મહાવીરને ભેટ થયા. અને શ્રેણિક રાજાનું જીવન પલટાઈ ગયું. તે પાપભીરૂ ખની ગયાં. શ્રેણિક રાજાએ ધર્મની ખૂબ દલાલી કરી તીર્થંકર નામ કેમ ઉપાર્જન કર્યુ”. પણ પૂર્વે કરેલાં ક્રમ ભાગવવા નરકમાં ગયા. ત્યાં કેટલું દુઃખ ભાગવી રહ્યા છે ? અહીંયા એની પર્યાય કેવી હતી અને નરકમાં કેવી પર્યાય પલટાઇ ગઇ છે. ક્રમ રાજા કોઇને છેડતાં નથી. માટે કમ આંધતી વખતે ખૂબ સાવધાન રહે.
તમે જીવનની એક એક ક્ષણે ખૂબ સાવધાનીપૂર્વક કાય કરો. તમે તે ખૂમ હાંશિયાર છે કે એક નજીવી ચીજ પણ નકામી જવા દેતા નથી. પહેલાના સમયમાં તમે હેલ્ડર વડે ચાપડામાં લખતા હતા. વધુ શાહી પડી જાય ત્યારે લીલા અક્ષરાને સૂકવવા માટે એના ઉપર રેતી નાંખતા હતાં. એ સૂકાઈ જાય એટલે રેતીને પાછી ડખ્ખીમાં ભરી લેતા હતા, પણ જેમ તેમ ઉડાડી નાંખતા ન હતાં. સસ્તામાં સસ્તી રેતી એની પણ તમે કિંમત આંકી. મને તેા લાગે છેકે રેતીના કણની કિ'મત કરનારા શ્રાવક જીવનની ઘડીને નકામી જવા દે ખરા ? પણ ત્યાં તમને નજીવી વસ્તુની જેટલી કિંમત હું સમજાઈ એટલી આત્માની ચીજની કિંમત સમજાઇ નથી. જો સમજાઈ હશે તે તે તમે સંસારનું કાય કરતા હશે! તે પણ મનમાં તે એ જ વિચાર આવતા હશે કે મેં અમૂલ્ય માનવજીવન પ્રાપ્ત કરીને શું કર્યુ? કેટલાં પાપ કર્યાં અને કેટલે ધમ કર્યાં? સાધક સમયે સમયે સજાગ રહેતા હેાય અને પાપ તરફની એની પ્રવૃત્તિ ન હોય.
ભૃગુ પુરોહિતને અમૂલ્ય માનવ જીમનની મહત્તા સમજાઈ ગઈ છે. એની પશાભાર્યાંને કહે છે કે યશા! તુ' મેને કહે છે કે વૃદ્ધ હંસની જેમ તમે પસ્તાશે. પણ તું સાંભળ. આ દેહરૂપ પર્યાય પલટાય છે, પણ આત્મા તેા પલટાતા નથી. મારું શરીર વૃદ્ધ થયુ છે,. પશુ મારા આત્મા વૃદ્ધ થયા નથી,
Page #717
--------------------------------------------------------------------------
________________
Gog
'
આત્મા જ્યે નિત્ય છે, પણ પાંચે પલટાય, ખાળાદિક થય ત્રણનુ, જ્ઞાન એકને થાય.”
આલપશુ, યુવાની, વૃદ્ધાવસ્થા વિગેરે ધર્માં દેહના છે. આત્માના નથી. શરીરરૂપ પાઁચ પલટાય છે. બાકી આત્મા તે ત્રણે કાળમાં શાશ્વત રહેવાવાળા છે. ચિદાન દ સ્વરૂપી છે. હુ તા સંયમ લઈ ને નિજાન ક્રમાં રમશુતા કરીશ. હવે શુ કહે છેઃछिन्दित्तु जालं अबलं व रोहिया, मच्छा जहा कामगुणे पहाय । પોરેયસીના તવત્તા કટ્ટારા, ધીરા દુ મિતલાચરિયું ચરન્તિ ॥ ઉ. અ. ૧૪, ૩૫. હું યશા! જેવી રીતે રાહિત નામના મત્સ્ય નિબંળ-જીણું જાળમાં ફસાઈ જાય છે, પણ એની પૂંછડી એવી તીક્ષ્ણ હેાય છે કે તે પૂછડી દ્વારા એ નિખળ જાળને કાપી નાંખે છે. અને તે જાળના બંધનથી મુક્ત બનીને બહાર નીકળી જાય છે. તેવી જ રીતે મારા પ્રાણપ્રિય પુત્રો કામક્ષેાત્ર રૂપી જાળને છેદી દીક્ષા લેવા માટે તૈયાર થયાં છે. તે રીતે હું પણ તેમની માફક કામલેાગની વિષમ જાળને રાહિત નામના મત્સ્યની જેમ તપ અને શીલ વડે છેદી નાખીશ. અને ધીર પુરૂષોની જેમ સંયમ માગે વિચરીશ.
ભૃગુ પુરોહિત પેાતાના પુત્રાની સાથે કામ લેગની જાળ તાડીને સયમ માર્ગે જવા તૈયાર થયા છે. તેને સંસારના સુખા કુચા જેવા લાગ્યાં છે. જેમ શેરડીનેા રસ ગમે તેટલા મીઠા, મધુર હાવા છતાં એના કુચાને ફેંકી જ દેવા પડે છે, તેમ સૌંસાર ગમે તેટલેા મધુર લાગતા હાય પણ તેના મેહ રૂપી કુચા તે ફેંકી દેવા પડશે. જો એને ફૂંકી દેવામાં ન આવે તે આત્મા અધઃપતનની ઉંડી ખાઈમાં ધકેલાઈ જાય છે. સ'સારની સંપત્તિની પ્રીતની રીત નદીના પ્રવાહમાં તણાતા કાંકરા અને કચરા જેવી છે.
દેવાનુપ્રિયે! આજે આસે વઢી અગિયારશના વિસ તે આવી ગયેા. હવે દિવાળી આવી. દિવાળીના દિવસેામાં પહેલાં તે સહુના દિલમાં આનંદ થતા હતા. પણ હવે જે દિવાળી આવે છે તેમાં કઈકને મન આન'ના દિવસે છે. અને કઈકને મન હેાળીના દિવસેા છે, કારણ કે દિવાળી આવે તે પહેલાં મેાંઘવારી આવી ગઈ છે. ધનવાનાના ઘરમાં જાતજાતનાં મિષ્ટાન્ન ખનશે. અને ગરીબને ખાવાના પણ સાંસા પડશે. એને મન શું દિવાળી અને શું હેાળી! એક કવિએ ગાયું છે કે :--
કયાંથી પ્રગટાવુ દીવડા મોંઘવારી મા, મારા ઘરમાં છૂટયા તેલ ૨ માંઘવારી મા, ક્યાંથી ધરુ નવેદ્ય રે મેઘવારી મા, મારા છૂટયા ખાંડ ને ગેાળ મેઘવારી મા, કયાંથી ઉતારુ આરતી, મેાંઘવારી મા, નહિ સ્વપ્નેય ઘીનું નામ મેઘવારી મા, મા દિલ્હી તે ગઢતી ઉતર્યાં મેાંધવારી મા, એ તે પરવરીયા ગુજરાત રે માંઘવારી મા.
કવિએ મેઘવારી વિષે કેવું કરૂણ કાવ્ય બનાવ્યુ` છે! તમારા પુણ્યાયે તમે સુખી
Page #718
--------------------------------------------------------------------------
________________
૭૦૫
છે એટલે તમને ખબર નહિ પડે કે સમાજમાં એકેક માણસે કેવી દશામાં સમાઈ રહ્યાં છે. પહેલાને જમાને એ હતું કે ધનવાને પોતાના સ્વયમી બંધુઓ જે વરીએ હોય તેને છૂપી રીતે મદદ કરતા હતાં. અને ખબર પણ ન પડતી. જ્યારે આજે તે આપવાનું થોડું ને ગાજવાનું ઘણું છે. તમે કોઈને ન આપી શકો તે, ખેર! પણ દુકાને બેસી અનીતિ ન કરવી એટલું તે કરે. આજે તે બધે ધનના માન છે, સંપત્તિને સંસ્કાર છે, એક બનેલી વાત છે. - એક અનાજની મોટી દુકાન હતી. વહેપારી ગાદી ઉપર બેઠેલ હતું. ત્યાં એક ગરીબ માણસ અનાજ લેવા માટે આવ્યું. તે ત્રણ દિવસને ભૂખ્યું હતું. એના બાળકો પણ ભૂખ્યા તરફડતા હતા. વહેપારી આવનાર વ્યક્તિનું મોટું જોઈને સમજી ગયો કે આ કોઈ દુઃખી છે. એના ખિસ્સામાં કલદાર નથી પેલે ગરીબ માણસ દુકાનમાં પગ મૂકે તે પહેલાં જ શેઠ કહે છે કેમ આવ્યું છે? ગરીબ માણસ કહે છે બાપુ! એક રૂપિયા કમાઈને આવ્યો છું. મારે ઘઉં, બાજરી જોઈએ છીએ. ત્યારે શેઠ કહે છે ભાઈ! દુકાનમાં માલ જ થઈ રહ્યો છે એટલે બિચારો ગરીબ માણસ નિરાશ થઈને લથડતે પગે પાછો ફર્યો. એને ગયા પાંચ મિનિટ થઈ ને બીજે તેજસ્વી ઘરાક આવ્યું. ખિસ્સામાં નેટોના બંડલ ભર્યા છે. એને જોઈને વહેપારી ઉભો થઈ ગયે. અને કહે છે પધારો, પધારો! પેલે ઘરાક કહે છેઃ મારે અનાજ જોઈએ છે. તે વહેપારી કહે છે. આ ઘઉં છે, આ ચોખા છે, આ બાસમતી, આ કદ જે જોઈએ તે કહે. દુકાનમાં ઘણે માલ છે. તમે અહીં આવવાની તસ્દી પણ શા માટે લીધી? એક ચિઠ્ઠી મોકલી દીધી હતી તે તમારે ઘેર અનાજ મેકલાવી આપત. જુઓ. ઘરાક તે બે ય હતાં ઘણું એકને કહે છે કે તમારે ઘેર મેકલાવી આપત. અને એકને કહ્યું કે દુકાનમાં માલ જ નથી. આ કોનું માન? માનવનું કે માનવની સંપત્તિનું? તમે તે દુકાને બેસીને આવું તે નથી કરતા ને? જે કરતા હો તે આજથી નક્કી કરજો કે મારે હવે આવું ન કરવું. ગરીબ ઉપર રહેમ દષ્ટિ રાખવી. એ એનાં પાપકર્મના ઉદયથી ગરીબ થયે છે. પણ જે તમે આવા ધંધા કરશે તે તમારા એનાથી પણ બૂરા હાલ થશે.
દિવાળીના દિવસે આવ્યાં છે. એટલે અમારા ભાઈઓ ચેપડા ચોખા કરવામાં પડયાં છે. અને બહેને ઘર સાફ કરવામાં પડી છે. ચોપડા ખા કરતાં પહેલાં તમારું અંતર
ખું કરજે. એક બાજુ કારમી મેંઘવારી છે. અને બીજી બાજુ ધનવાનના દિકરા સે, સે, બસો, બસોના દારૂખાના ફેડીને ધુમાડો કરશે. અને ગરીબની આંખમાંથી આંસુ પડશે. આ કઈ જાતની દિવાળી ! દિવાળીને નામે કેટલી હિંસા થાય છે? અમારા પાના અને પુસ્તક અમે કેટલી જતનાથી વાપરીએ છીએ. છતાં ઝીણું સુક્ષ્મ કંથવા થઈ જાય છે. તમને તે દેખાય જ નહિ. આ કાળમાં જેની ઉત્પત્તિ ખૂબ હોય છે. તમે ઘર
શા, ૮૯
Page #719
--------------------------------------------------------------------------
________________
માંથી બાવા-ઝાળા પાડશે, અભાઈ ઉપરના વાસણ ઉટકશો, તેમાં કેટલા જીની હિંસા થશે! કારતક સુદ પુનમ પછી એ જીની ઉત્પત્તિ આપમેળે બંધ થાય છે. હિંસા કરી ઘરને ઝાકઝમાળ બનાવવાથી દિવાળી ઘરમાં નહિ આવે. અહિંસાના દિપક પ્રગટાવવા એજ તમારી સાચી દિવાળી છે.
ભૃગુ પુરોહિત અને તેના બે પુત્રો ત્યાગના પથે જાય છે. એને મન સંસારના સુખે, સંસારની સગાઈ સ્વાર્થમય લાગે છે. તમને હજુ સંસાર એ નથી લાગે, એટલે જ મારાપણું માનીને બેસી રહ્યાં છે. સંતે તો તમને સદાય એક જ ઉપદેશ આપે છે કે સંસારની માયા જુઠી છે. એને છે. સાચું સુખ અને અપૂર્વ શાંતિ ત્યાગ અને વૈરાગ્યમાં છે, પણ માયાને પિટલે છૂટતું જ નથી. સંતાનોના મોહમાં અને ધનની લાલસામાં એવા રચ્યા-પચ્યા રહે છે કે એના મોહમાં ધર્મધ્યાન-જ્ઞાન-દાન બધું જ વિસરી ગયાં છે. દિકરાને શેકી બનાવવા માટે વેઠીયા બનીને રાત-દિવસ મહેનત કરે છે. પણ તમારા સંતાને રાતી પાઈ પણ પાછળ બંધાવવાના નથી. તમે માને છે કે સંતાને એ વૃદ્ધાવસ્થાને વિસામો છે, પણ એ તે સ્વાર્થનાં સગાં છે.
એક નગરશેઠને ચાર પુત્રો હતાં. આ શેઠે જિંદગી પર્યત પુત્રોને માટે કાળા વેળા કરીને લક્ષ્મી ભેગી કરી હતી. ન તે કોઈ દિવસ દાન કર્યું કે ન તે ધર્મધ્યાન કર્યું. શેઠે ચારે પુત્રોને ખૂબ ધામધૂમથી પરણાવ્યા. શેઠાણી તે ગુજરી ગયા હતાં. શેઠે વિચાર કર્યો કે મારા દેહને શે ભરોસે છે? હું મરી જઈશ તે પાછળથી છોકરાઓ મિક્ત માટે ઝઘડશે. તેના કરતાં હું જ મારી જાતે ધનની વ્યવસ્થા કરી લઉં. દિકરાઓને મારા હાથે જ સરખે ભાગે વહેંચી આપું કે પાછળથી કઈ જાતને ઝઘડે જ ન રહે. શેઠે ખૂબ વિચાર કરી મિક્તના પાંચ સરખા ભાગ કર્યા. ચાર ભાગ દિકરાના અને પાંચમે ભાગ પિતાને માટે રાખે. પુત્રી કહે છે બાપુજી! અમે ચાર ભાઈઓ છીએ અને તમે પાંચ ભાગ શા માટે પાડયા? બાપ કહે છે એક ભાગ મારા માટે પુત્રો કહે છે પિતાજી! અમે તમારા છીએ અને તમે અમારા છો. આવી જુદાઈ શા માટે? અમને તમે જ આપ્યું છે. આ બધું તમારું જ છે ને?
શેઠને પુત્રોને મેહ હતે. એમને થયું કે કંઈ નહિ. પુત્રો મારા જ છે તે મારે જુદે ભાગ રાખીને શું કામ છે? પુત્રોની વાત માનીને એણે પિતાના ભાગની મિલકત પણ પુત્રોને વહેંચી આપી. પુત્રોના મનમાં એમ હતું કે બાપા તો ઘરડા થયા છે. જીવી જીવીને કેટલું જીવશે ? માંડ એકાદ બે વર્ષ કાઢશે. પણ બાપાનું આયુષ્ય તે ખૂબ લાંબુ નીકળ્યું. દિકરાને ઘેર દિકરા થયા. અને દિકરાના દિકરા પર પરણ્યા. પણ બાપા તે જીવતા રહ્યાં. બે ત્રણ વર્ષ તે બાપાનું માન સાચવ્યું. પણ ધીમે ધીમે માનમાં ઓટ આવવા લાગી. પુત્રવધૂઓ છણકા કરવા લાગી. ખાવા પીવામાં પણ વેરે-આંતરે થવા
Page #720
--------------------------------------------------------------------------
________________
૭૦૭
| લાગે. એક વખત મોટા દિકરાની વહુ કહે છેઃ મેં તો તમને બહુ સાચવ્યાં. હવે બીજો દિકરાને ઘેર જાવ. એટલે બાપા બીજા દિકરાને ઘેર ગયા. છ મહિના રહ્યા ત્યારે બીજે દિકરે કહે છે, ત્રીજાને ઘેર જાવ. ત્રીજાએ બે મહિના રાખ્યા પછી કહે છે, હવે નાના દિકરાને ઘેર જાવ. શેઠ તે વારે ચઢયાં. કડી દશા થઈ. શેઠ જ્યાં પ્રેમ જોતા હતાં ત્યાં હવે ધૃણા દેખાવા લાગી. હવે તે પુત્રો કહે છે, અમારા ઘરમાં નહિ. જ્યાં ને ત્યાં લીંટ-લપકા નાંખે છે એટલે ઘરમાં ગંદકી થાય છે. આ ઓરડીમાં રહેજે. અમે તમને
ત્યાં થાળી મોકલાવી આપીશું. શેઠ કહે ભલે. કોઈ દિવસ ખાવાનું મેકલાવે, કોઈ દિવસ ન મોકલાવે. આવી સ્થિતિમાં શેઠ રહે છે.
. શેઠના મનમાં ખૂબ પસ્તા થાય છે. અરેરે, જે પુત્રોની પાછળ પાગલ બનીને મેં પાપ કરવામાં બાકી ન રાખ્યું. ઘઉં-ચેખા આદિ અનાજમાં તેવા કલરના કાંકરા ભેળવીને અનાજ વેચ્યું. અનીતિ કરી. કદી મારા હાથે દાન-પુણ્ય કર્યું નહિ. એ મારા કર્મો જ મને ઉદયમાં આવ્યા છે. હવે પસ્તાવો કરીને શું કરું? મારા ભાગની મિલક્ત પણ આપી દીધી. હવે છોકરાઓ સામું પણ જોતાં નથી. આમ શેઠ ચિંતામાં બેઠા છે ત્યાં શેઠને એક જુને મિત્ર મળવા આવ્ય, શેઠની હાલત જોઈ મિત્રનું હૈયું ભરાઈ આવ્યું. મિત્રને કહ્યું ભાઈ! પાપ કરતાં પાછું વાળીને ન જોયું, હવે તે મને ભગવાન બહુ યાદ આવે છે. મિત્ર કહે છે ભાઈ! તને પાછલી ઉંમરે પણ ભગવાન યાદ આવ્યા છે, માટે જરૂર તારું ભલું થશે. મિત્રે શેઠને દુઃખમાંથી ઉગરવાનો એક કિમી બતાવ્યું. હું કહું તેમ કરજે. કાલે હું એક પેટી લઈને તારી પાસે આવીશ. પછી તું જો કે, તારી દશા કેવી પલટાઈ જાય છે! દિકરાઓ અને વહુઓ તારી ખૂબ સેવા કરશે. પણ તું એમના મેહમાં ફસાઈશ નહિ. પણ સમયને લાભ ઉઠાવી લેજે. અને તારા પાંચમા ભાગની બધી મિલકત દાનમાં વાપરી નાંખજે. જેથી તારે પરભવ સુધરશે. આ ભવમાં તે તે ધન ભેગું કરવા સિવાય બીજું કંઈ જ કર્યું નથી. માટે જાગ્યા ત્યારથી સવાર સમજીને પરભવનું ભાતુ બાંધી લેજે.
બીજે દિવસે સવારના પહોરમાં શેઠને મિત્ર એક ચક્રમકતી સુંદર વજનદાર પેટી લઈને આવ્યા. પુત્ર પણ સવારમાં ઘેર હતાં. પેટી આવેલી જોઈને પુત્રો બાપાની ઓરડીમાં ગયા. બાપાને મિત્ર કહે છે, શેઠ વર્ષો પહેલાં તમે મને આ મૂડી સાચવવા આપી હતી, હવે મારાથી આ મિલ્કત સચવાય તેમ નથી. આ તમારી પેટી સંભાળી લે. ચાવી તે તમારી પાસે જ છે. પેટીમાં શું છે તે હું જાણતો નથી, શેઠ કહે મિત્ર ! આમાં તે મારી ખરી મિલક્ત છે. દિકરાઓએ આ વાત સાંભળી, એટલે મનમાં થયું કે હજુ બાપા પાસે તે ઘણી મિલ્કત છે. મિલકત જોઈને દિકરાઓ કહે છે બાપુજી! તમે એકલા આ એારડીમાં પડયા રહે તે સારું ન કહેવાય. અમારે ઘેર ચાલે. પિતા કહે છે મારે તમારે
Page #721
--------------------------------------------------------------------------
________________
so૮
ઘેર નથી આવવું. મારી પાસે મિલ્કત છે, તેમાંથી રસોઈયે રાખી લઈશ. કામ કરનાર
કર રાખીશ અને આરામથી ખાઈશ. પુત્રો કહે છે, ચાર ચાર દિકરા બેઠા હોય અને તમે એકલા જુદા રહો તે અમારું નાક જ કપાઈ જાય ને! અમે તમને એકલા તે નહિ જ રહેવા દઈએ. પુત્રોને ખૂબ આગ્રહ જોઈ ને શેઠ કહે ભલે. પુત્રોને ઘેર ગયા. હવે તે બાપાજીના માન પાન વધી ગયા. પુત્ર-વધૂએ પણ પ્રેમથી સેવા કરવા લાગી. રોજ રોજ બદામને શીરે, લાપશી વગેરે નવું નવું ભોજન બનવા લાગ્યું.
દેવાનુપ્રિયે! બાપા તે તેના તે જ હતાં પણ આ બધો ચમત્કાર બાપાની પાસે ધન હતું તેને હતે. હવે બાપાની આંખ ઉઘડી ગઈ હતી. થોડા દિવસ પછી બાપા કહે છે બેટા! મારે હવે તે દાન-પુણ્ય કરવું છે. મારે ૨૫,૦૦૦ રૂપિયા જીવદયામાં વાપરવા છે. આ પેટી ખોલીને તેમાંથી એક હીરા વેચી નાંખુ. પુત્રો કહે :- ના બાપા, આ બધું તમારું જ છે ને ? તમે શા માટે સંકેચ રાખો છે? મોટા પુત્રે ૨૫,૦૦૦ રૂપિયા આપ્યા. તે જીવદયામાં વાપરી નાંખ્યા. બે ત્રણ મહિના થયા એટલે બીજા દિકરાને કહે છે મારે શાનદાનમાં પૈસા વાપરવા છે. પુત્ર કહે છે બાપુજી! તમે જેમ કહે તેમ કરવા તૈયાર છું. ૨૫,૦૦૦ રૂપિયા લઈને જ્ઞાનદાનમાં વાપર્યા. આ રીતે ત્રીજા પુત્ર પાસેથી ૨૫,૦૦૦ લઈ ગરીબની સેવામાં વાપર્યા. ચોથા પુત્ર પાસેથી રૂપિયા લઈને જુદી જુદી સંસ્થાઓમાં વાપર્યા. આખા ગામમાં શેઠની વાહ વાહ બોલાવા લાગી. ઘડપણમાં શેઠની મતિ સુધરી ગઈ કેટલું બધું દાન કરે છે ! દાનેશ્વરી તરીકે શેઠ પ્રખ્યાત થયાં. કે થોડા સમયમાં શેઠને અંતકાળ નજીક આવ્યું. શેઠે પિતાના પુત્રોને બોલાવીને કહ્યું:હે વહાલા પુત્રો! આ પેટી તમને સેંપું છું એમાં મેં તમારા, પુત્રવધૂઓના નેકરના. બધાને ભાગ પાડીને જુદી જુદી ડબ્બીઓ મૂકી છે. તમારે કોઈ જાતની ચિંતા જ ન રહે. મારા મરણ પછી કારજ પતી જાય ત્યારબાદ ભેગા થઈને આ પેટી ખેલજે.
શેઠ તે ચાલ્યા ગયા. શેઠનું અવસાન થયા તેર દિવસ થઈ ગયાં. ચૌદમે દિવસે કુટુંબ ભેગું થયું. પેટી ખોલવાની છે. દરેકના મુખ ઉપર એટલે હર્ષ છે કે જાણે પેટીમાંથી શું નીકળશે? ગામમાં પણ ખબર પડી ગઈ છે કે આજે શેઠ મિલકતની પેટી મૂકીને ગયા છે, તેના ભાગ પડવાના છે. શું નીકળશે તે જોવા માટે શેઠના ઘરમાં માણસ સમાતું નથી. બધાની વચમાં પેટી ખેલી. અંદરથી એટલી સુગંધ મહેકે છે કે જાણે કેટલી કિંમતી ચીજો હશે ? પેટી ખેલી અને સૌના નામની ડબ્બીઓ આપી દીધી. ડબ્બીમાં પણ લાલ કાગળ ઉપર કાગળ વીંટેલા. સાત કાગળ ઉકેલે ત્યારે વધુ મળે. નેકરે સૌથી પહેલાં ખેલીને જોયું તે અંદરથી ગોળમટોળ પથ્થર નીકળે. પછી તે બધાએ પિતાની ડબ્બીઓ ખેલીને જોયું તે પથ્થર જ નીકળ્યા. બધા ભેગા થઈને માથા ફેડવા લાગ્યા. બાપા તે આપણને રમાડી ગયા.
Page #722
--------------------------------------------------------------------------
________________
Co
ટૂંકમાં કહેવાનો આશય એ છે કે પિતાએ પુત્રોને મેહ રાખી પહેલી જિંદગીમાં ધર્મધ્યાન ન કર્યું, દાન ન કર્યું. પુત્રોના વર્તનથી પિતાની આંખ ખુલી ગઈ, અને સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું. મિત્રની શિખામણથી શેઠે આ કામ કર્યું. અને પિતાના ભાગની મિલકત દાનમાં વાપરી. અને છેલ્લી જીંદગી ધર્મધ્યાનમાં વીતાવી. પિતા આવું કરત નહિ પણ પુત્રો પિતાની ફરજ ભૂલી ગયાં. એમ વિચાર ન કર્યો કે આપણે માટે પિતાએ કેટલું કષ્ટ વેઠયું છે! સવા સવા લાખ રૂપિયાની મિલકત મળવા છતાં પિતાને સાચવી ન શક્યા ત્યારે બાપને આ કાર્ય કરવું પડયું. જેજે, અહીં બેઠેલા વૃદ્ધ બાપાઓ આવું ન કરતા. ફક્ત સાર એટલે જ ગ્રહણ કરવાને છે કે પિતાએ પુત્ર અને પુત્રોએ પિતાનો પ્રેમ સંપાદન કરવાની જરૂર છે. પ્રેમમાં સ્વાર્થ ન હૈ જોઈએ.
દેવાનુપ્રિયે! એવું જીવન જીવી જાવ કે દુનિયા તમને યાદ કરે. પિતાજીની આજ્ઞાનું પાલન કરવા માટે રામચંદ્રજી વનમાં ગયાં. રામ-લક્ષમણ અને સીતાજી માતા પિતાને વંદન કરી મહેલ છોડીને ચાલ્યા ગયાં. મહેલ કારાગાર જે સૂને લાગવા માંડયા. ત્યારે દશરથ રાજા રાણીઓ સહિત તથા આખી અયોધ્યા નગરીના પ્રજાજને રામની પાછળ જાય છે, વહેપારીઓએ માલ-મિલકત ભરેલી દુકાને ખુલ્લી મૂકી દીધી. કેઈ જેવા પણ ન રહ્યું કે પાછળ શું થશે? આખી અધ્યાનગરી સૂનકાર બની ગઈ. રામે પાછું વાળીને જોયું તે અયોધ્યા નગરીની સમસ્ત પ્રજા પિતાની પાછળ ચાલી આવે છે. પૂજ્ય પિતાજી પણ પાછળ આવે છે. તરત જ રામચંદ્રજી ઉભા રહી ગયા. કહે છે પિતાજી! આપનાથી ન અવાય. આપ ઉભા રહો. ખૂબ સમજાવીને પાછા મોકલ્યા. રામના વિયેગથી દશરથ રાજા બેભાન થઈ ગયા. પ્રજાજને ધાર આંસુએ રડી રહ્યાં છે. જ્યાં સુધી રામ દેખાયા ત્યાં સુધી સી સજળ નેત્રે જોઈ રહ્યા.
કહેવાનો આશય એ છે કે એ પણ માનવ હતાં. તમે પણ માનવ છે. એક માણસ સદ્દગુણની સૌરભ ફેલાવે છે. બીજે દુર્ગુણની દુર્ગધ ફેલાવે છે. એકના મૃત્યુ પાછળ કંઈક છે રડે છે. વર્ષો સુધી એને યાદ કરે છે, જ્યારે એક મરી જાય છે તે એને કોઈ યાદ પણ કરતું નથી. રામચંદ્રજીએ પ્રજાને કેટલે પ્રેમ સંપાદન કર્યો હશેતમે પણ આવું જીવન જીવતાં શીખે. દિવાળીના દિવસોમાં દીન-દુઃખી ઉપર દયા લાવી એ દુખ દૂર કરજે યથાશક્તિ દાન કરે છે. તે જ તમે સાચી દિવાળી ઉજવી છે.
ભગુ પુરોહિત કહે છે કે હિત મચની જેમ કામભોગની જાળ છેદીને હું પુત્રની સાથે દીક્ષા લઈ તપ-સંયમમાં રમણતા કરીશ હવે આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
Page #723
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન........ન: ૯૮
આસા વદ ૧૨ ને સેામવાર તા. ૨૬-૧૦-૭૦
આ જીવ મન-વચન અને કાયાથી કમ' ખાંધે છે. તેમાં જેટલા કમ કાયાથી નથી અધાતા તેટલા વચનથી ખ"ધાય છે. અને વચનથી નથી મંધાતાં તેટલા મનથી અંધાય છે. આ મન તા મહુ જ ચ'ચળ છે. ઘડીકમાં કયાં હોય અને ઘડીકમાં કયાં ચાલ્યુ' જાય છે. શુભઅશુભ વિચારની હારમાળા ચાલતી જ હાય છે, માટે મનને અશુભ વિચારામાંથી નિવર્તાવી શુભ વિચારામાં જોડાયેલુ રાખેા તે આત્માના અધ્યવસાય નિમ`ળ રહેશે. અરિસા સ્વચ્છ હોય તા પ્રતિબિંબ પણ સ્વચ્છ પડે. અને અરિસે મલીન હશે તે પ્રતિબિંબ સ્વચ્છ નહિ પડે. માટે મન જેટલુ સ્વચ્છ હશે તેટલી વીતરાગ વાણીની અસર જલ્દી થશે. મનુષ્યનુ મન એ મનીબેગ છે. એમાં કુવાસનાના કચરા ન ભરાય. એમાં તેા કિંમતી રત્નાં જ ભરાય. તમે તમારા મનની મનીબેગમાં શુ ભયુ`' છે? અહીં કુવાસનાના કચરા ભણીને તા નથી આવ્યાને ! ટૂંકમાં મનને નિર્માંળ બનાવવાની જરૂર છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીવાના અધિકાર ચાલે છે. તેમાં ભૃગુ પુરાહિત અને તેના બે પુત્રોને સમજાઇ ગયું છે કે આત્માના શાશ્વત સુખ મેળવવા માટે આપણે શું કરવુ જોઈ એ ! તમારે સારી ચીજ ખરીદવી હૈાય તા સામે મૂલ્ય તાં આપવા જ પડે છે ને? તમે કંદોઇની દુકાને મીઠાઇ ખરીદવા જશે તે મીઠાઇના મૂલ્ય આપવા જ પડે છે ને ? પૈસાના ત્યાગ કર્યા વિના મીઠાઈ મળતી નથી. તેા પછી જેને માના સુખ મેળવવા હોય તેને સંસારના સુખાના ત્યાગ કરવા જ પડે ને ? સંસારને ત્યાગ ર્યાં વિના મેાક્ષના સુખ કી મળવાના નથી. કાયાના માહ રાખીને બેસી રહેવાથી ક્રમની ભેખડા નહિ તૂટે. જેને તમે ખૂબ સાચવા છે. તે કાયા તા ફૂટેલા હાંડલા જેવી છે. એના માહ રાખવા જેવા નથી. એ તમને કયારે ઢગા દઈ દેશે તેની ખખર નથી તારી કાચી કાચી કાયાનું તું શાને કરે છે ગુમાન, ભજી લે મહાવીરનામ....ભજીલે....(૨) કાયા તારી કાચી છે, માન શિખામણ સાચી છે, ચાર દિવસની છે જિંદગાની, ચાર દિવસના ખેલ,
એ ધન દોલન કંઈ કામ ન આવે...શાને કરે છે ગુમાન-ભજીલે,
કાચા ઘડાને એક ઓરડામાં તાળું વાસીને મૂકવામાં આવે તે એમ ને એમ પડય
Page #724
--------------------------------------------------------------------------
________________
૭૧
શહેશે. ફૂટી નહિ જાય, પણ આ કાયા તે કાચા ઘડા કરતાં પણ કાચી છે. એને ગમે ત્યાં રાખે પણ ફૂટયા વિના નહિ રહે. આ તમે નજરે દેખે છે પણ હજુ ભાન થતું નથી. ચાર દેશમાં ચાર પ્રત્યેક બુદ્ધ થઈ ગયા. તેમને રહેજ નિમિત્ત મળતાં સમજી ગયા,
करकण्डु कलिंगेसु, पंचालेसु य दुम्मुहो। '
નમીયા વિહેવું, જાણું ચ રમાઈ ઉ. અ. ૧૮-૪'' - કલિંગ દેશમાં કરકંડૂ રાજા, પંચાલ દેશમાં દુર્મુખ રાજા, વિદેહ દેશમાં નમી રાજા, અને ગંધાર દેશમાં નિગતિ રાજા થઈ ગયા. આ ચારે ય રાજાઓને નિમિત્ત મળતાં સંસારનું સ્વરૂપ સમજી રાજપાટ છેડીને દીક્ષા લઈને મેક્ષમાં ગયા.
કલિંગ દેશમાં કરકંડૂ રાજાને એક વાછરડો જોઈને વૈરાગ્ય આવ્યું. જે વાછર પહેલાં જે હતું ત્યારે તે મદમસ્ત ચૂંટી ખણે ને લેહી નીકળે એ બળવાન હતે. અમુક વર્ષો પછી એ જ વાછરડાને તેણે જોયો. એ જોઈને કરકંડુ રાજાના મનમાં એ વિચાર આવ્યું કે અહો ! આ જ વાછરડે એક વખત કે હતો! અને અત્યારે કે દુર્બળ બની ગયે છે ! ચાલે છે તે હાંફી જાય છે, મોઢામાં ફીણ આવી ગયાં છેશા પર માખીઓ બણબણે છે, તે ઉડાડવાની પણ એનામાં તાકાત નથી. આ શરીરનો સ્વભાવ આવે જ છે. કેને ખબર કાલે મારા શરીરની પણ આવી દશા નહિ થાય! આટલા વિચારે વૈરાગ્ય આવી ગયા. શાસ્ત્રનું વાંચન કર્યું ન હતું. ગુરૂની વાણી પણ નહોતી સાંભળી. નિમિત્ત મળતાં રહેજમાં જાગી ગયા. તેમને તે કેટલાંય નિમિત્તો મળતાં હશે તે પણ જાગતા નથી.
તમારી સામે જ વૈરાગ્યની વાત કરું છું કે ભૂગ પુરોહિતના બે પુત્ર એક જ વાર સંત દર્શનથી જાગી ગયાં. પુત્રના નિમિત્તે પુરોહિત પણ જાગી ગયે. અને એની પત્ની યશા પણ હવે જાગશે. પણ મારા મહાવીરના પુત્ર જાગતા નથી. આજે વિજ્ઞાને ઘણું સાધનની શોધ કરી છે. તેમાં જે વોટરપ્રુફ છે તેના ઉપર ગમે તેટલું પાણી રેડે તે પણ તેને પાણીની અસર થતી નથી. તે પલળશે નહિ. બીજું અનિપ્રફ અગ્નિકુફ વસ્તુને ગમે તેટલી ભડભડતી અગ્નિમાં નાંખે તે પણ તે બળશે નહિ. તેમ મારા શ્રાવકના હૃદય અને મગજ તે એવા પ્રવચનકુફ બની ગયાં છે કે ગમે તેટલાં મહાન પુરૂષે વીતરાગ વાણીને તેમના ઉપર વરસાદ વરસાવે પણ પીગળે જ નહિ. મને તે ઘણી વખત વિચાર થાય કે આટલું આટલું સાંભળવા છતાં આત્માઓને વૈરાગ્ય કેમ નહિ આવતે હેય! પણ જ્યાં પ્રવચનપ્રુફ થઈ ગયા હોય ત્યાં કયાંથી અસર થાય? (હસાહસ) દેવાનુપ્રિયે ! કંઈક સમજે. સમજ્યા વિના ઉદ્ધાર થવાને નથી.
ભગુ પુરોહિત તેની પત્નીને કહે છે હે પત્ની ! તારા મનમાં એમ થાય છે કે મારે પતિ
Page #725
--------------------------------------------------------------------------
________________
સંયમનાં કષ્ટો કેવી રીતે સહન કરશે? જે તમારા શ્રીમતીજી તમને આ રીતે કહે તે તમને તે એમજ થાય કે મારી પત્નીને મારા પ્રત્યે કેટલો બધો પ્રેમ છે! સંસારમાં તે મારી ચિંતા કરી પણ હું છોડીને જાઉં છું તે પણ મારી કેટલી ચિંતા કરે છે પણ સમજે.
એ ચિંતાની પાછળ સ્વાર્થ સમાયેલું છે. હવે ભૃગુ પુરોહિત કહે છે! જેમ મારા પુત્રો કામગુણની જાળને તેડીને દીક્ષા લેવા માટે તૈયાર થયાં છે તેમ હું પણ આ સંસારમાં અજ્ઞાન અવસ્થામાં માછલાની જેમ જાળમાં ફસાઈ ગયા હતા પણ હવે હિત મત્સ્યની જેમ હું કામભેગેની જાળને ભેદીને સંયમમાગે વિચરીશ. જેમ પૈર્યવાન, ગંભીર, ધર્મમાં ધુરધર એવા પુરૂષો વૃષભની જેમ સંયમની ધુરા ઉપાડી શકે છે તેમ હું પણ તપ અને શીલ દ્વારા સંયમની ધુરા વહન કરીશ કારણ કે મને તે આ સંસાર કાજળની કોટડી જેવો લાગે છે. હવે હું આ સંસારમાં રોકાઈશ નહિ. * આ સંસારમાં તે ક્ષણિક સુખની પાછળ અનંતકાળનું દુઃખ રહેલું છે. કામગે ગવતાં ક્ષણવારના સુખની પાછળ કેટલાયે કાળના દુઃખની પરંપરા ઉભી થાય છે. જેમ ઈ માણસ પાંચ હજાર રૂપિયા ઉછીના લઈને ધામધૂમ કરીને દિકરાને પરણવે, જલસા કરે પણ મનમાં તે એ સમજતા હોય છે કે આ જલસાની પાછળ મારા માથે કરજ થયું છે. તેમ આ સંસારના રંગરાગમાં પડી અજ્ઞાની છ જલસા ઉડાવે છે, ક્ષણિક સુખ લંટવામાં આનંદ માને છે, પણ વિચાર કરજે કે એ સુખની પાછળ તમારા માથે કર્મના કરજ વધી રહ્યાં છે. જ્યારે પરિષહ-ઉપસર્ગ સહન કરતાં સંયમમાં કર્મના કરજ ચૂકવાઈ જાય છે. તમે સંસારના સુખ મેળવતાં ઓછાં કષ્ટ નથી વેઠતાં. માતા-પિતા-પત્ની-પુત્ર છેડીને ધન કમાવા પરદેશની સફરે ઉપડે છે, ત્યાં કેટલું કષ્ટ વેઠો છે. હાલ એકને એક દિકરો ધન કમાવા માટે પરદેશ જાય છે. બાર વર્ષે તે પાછો આવે છે. ત્યાં સુધી એ ઘર બાર, માતા-પિતા અને પત્નીને મોહ છેડે છે ને ! ત્યાં બ્રહ્મચર્યનું પાલન પણ કરે છે. આ રીતે છેડે છે અને બીજે સમજીને છોડે છે. ત્યાગ તે બંનેને છે. પણ એકને કર્મોની નિર્જરા થાય છે, જ્યારે બીજાને કર્મની નિર્જરા થતી નથી. કારણ કે તમારા છેડવામાં સંસારને રાગ છે. મેહનું પિષણ છે. અને સંયમ લે છે તેને છોડવામાં રાગ તે નથી. મેહ, માયા અને મમતાના બંધન તોડવા માટે, અને કર્મના કરજથી મુક્ત થવાના હેતુથી દીક્ષા લે છે. માટે બંનેમાં આસમાન અને જમીન જેટલું અંતર રહેલું છે. - ભૃગુ પુરોહિતને વૈરાગ્ય ખૂબ સમજણ પૂર્વકને છે. પત્નીએ ઘણું કહ્યું પણ પિતે અડગ રહયે. સાચા વૈરાગીને કે રેકી શકતું નથી. તમે તે કહે છે કે શું કરીએ? વૈરાગ્ય તે આવી જાય છે પણ અમને અમારી પત્ની અને અમારા પુત્ર રેકે છે. આ તમારી કચાશ છે. ભૃગુપુરેહિતને યશાએ કેવા કેવા શબ્દો કહયા, છતાં રોકાયે? હવે એની પત્નીને મનમાં પતિને વચન સાંભળી વિચાર આવ્યું. તે શું કહે છે.
Page #726
--------------------------------------------------------------------------
________________
૦૧૩
नव कुचा समइकमता, तयाणि जाहाणि दलितु हंसा | હેતિ પુત્તા ચ પર્ ચ મા', તે હૈં' છું નાળુનમિત્તમેશ ॥ ઉ. અ. ૧૪-૩૬
અત્યાર સુધી ચશા પેાતાના પતિને “સંયમમાં આવા દુઃખા, છે, એ દુઃખા કેમ વેઠી શકશેા? તેના કરતાં મારી સાથે રહીને સંસારના ભાગ ભગવા” એમ હેતી હતી, પણ હવે એના મનમાં સમજાયું કે જો સ`સારમાં સુખ હાત તા મહાન પુરૂષા સંસારને છેડત નહિ. વળી જો ધન-વૈભવમાં સુખ હાત તા ધનવાન કદી દુઃખી ન થાત. પણ એવું તા છે નહિ. આજના શ્રીમ'ત કાલે રંક ખની જાય છે, આજના મળવાન કાલે નિ`ળ અની જાય છે. આ બધી વિચિત્રતાએથી સંસાર ભરેલે છે. સયમમાં જ સાચું સુખ છે. મા વાત એને સમજાઈ ગઈ.
યશાના મનની વિચારધારા પલટાઇ ગઈ. એના મનમાં શે વિચાર આવ્યેા. જેવી રીતે આકાશમાં ક્રૌંચ નામનું પક્ષી અપ્રતિહતપણે ઉડે છે અને હંસ જેવી રીતે જાળને અનથનુ કારણ જાણી તેના ટુકડે ટુકડા કરી ઉડી જાય છે. તેવી રીતે મારા સ્વામીનાથ અને મારા બે પુત્રા વિષયેાની વિકટ જાળ તાડીને ક્રૌંચ અને હંસની જેમ સમ રૂપી આકાશમાં અપ્રતિમ ધપણે વિચરવા જઈ રહ્યા છે. તે પછી હું પણ શા માટે તેમની સાથે દીક્ષા ન લઉં! પુત્રા અને પતિના સયમપ ંથૈ ગયા પછી એકલી સ્ત્રીને ઘરમાં રહેવું શોભે નહિ. મારે પણ તેમની સાથે સયમ લેવા જોઈએ.
દેવાનુ પ્રિયા ! વિચાર કરા. ભૃગુ પુરાહિત બ્રાહ્મણ હતા. એ તમારી જેમ જૈનકુળમાં જન્મેલા ન હતા. ભૃગુ પુરોહિતને ત્યાં રજવાડા જેટલી સ'પત્તિ છે. રાજા પાસે એવુ ખૂબ માન છે, છતાં એને સંસાર એ ખંધન લાગ્યું. અને સંસારના બંધનમાંથી મૂક્તિ મેળવવા તૈયાર થયા. પણ મારા આ મહાવીરના પુત્રાને સંસાર એ બંધનરૂપ લાગ્યા નથી. પાંજરામાં પૂરાયેલાં પક્ષીને પણ પાંજરુ બંધન રૂપ લાગે છે. સ્વેચ્છાથી આકાશમાં ઉડતા પેાતાના જાતિભાઈ આને જોઇને એની આંખમાં આંસુ આવી જાય છે. અહા ? કાં મારુ મુક્ત જીવન અને કયાં આ પાંજરાનુ` મ`ધન!
એક વખત એક પાપટને પાંજરામાં પૂરીને કાઈ શેઠ પેાતાને ઘેર લઈ આવ્યા. એ શેઠ પાપટને રાજ દાડમની કળીએ ખવડાવે છે. પણ એને પાંજરામાં આનંદ આવ નથી. એક વખત એ ગામમાં મહાન જ્ઞાની સ`ત પધાર્યાં. શેઠ રાજ વ્યાખ્યાન સાંભળવા જતા હતાં. ત્યારે પેલા પોપટ પાંજરામાં બેઠા બેઠા શેઠને કહે છે શેઠ ! તમે રાજ વ્યાખ્યાન સાંભળવા જાવ છે. ગુરૂદેવ ખૂબ જ્ઞાની છે. તે આપ મારાવતી એટલું પૂછજો કે મ ધનમાંથી મુક્તિ કેવી રીતે મેળવાય ? શેઠને પણ વિચાર થયા કે હુ રાજ વ્યાખ્યાન સાંભળું' છતાં મને આવા વિચાર નથી આવતા અને આ પાપટને આવા વિચાર કેમ. માન્ય
શા. ૯૦
Page #727
--------------------------------------------------------------------------
________________
LY
હેરશે ? શેઠને માજ સુધી ખબર ન હતી કે જેને જિંનગી જેલ જેવી લાગે છે તેને જ છૂટવાનુ મન થાય છે. તમે તેા સંસારની જેલમાં રહેવા માટે એવા ટેવાઈ ગયાં છે કે દેવાનું મન જ નથી થતું.
શેઠ વ્યાખ્યાનમાં ગયા. વ્યાખ્યાન પૂ' થયા પછી બધા લેાકો વિખરાયા. એટલે સહારાજ પાસે જઈને પુછ્યુ : ગુરૂદેવ ! માઁધનમાંથી મુક્તિ કેવી રીતે મળે ! શેઠની Aાત સાંભળી મહારાજ કહે છે, આ પ્રશ્ન કોના છે! આ પ્રશ્ન તમારા અંતરમાં ઉદ્દભવ્યું ચાય તેમ મને નથી લાગતુ. ત્યારે શેઠ કહે છે ગુરૂદેવ ! આપની વાત સાચી છે. આ પ્રશ્ન મારા પાપટે પૂછાવ્યા છે. આ સાંભળી મહારાજ તે જ્યાં હતા ત્યાં બેભાન થઈને પૃથ્વી ઉપર ઢળી પડયા. આ જોઈ શેઠ તા ગભરાઈ ગયા. આ શુ' થઈ ગયુ` ! મે' પ્રશ્ન પૂછ્યો ન પુછ્યા ને મહારાજને કઈક થઈ ગયુ'! જો કેાઈ આવશે તે મને આક્ષેપ આપશે કે - શેઠું જ મહારાજ ને કંઇક કરી નાંખ્યું છે. મને લેાકેા બદનામ કરશે, એના કરતાં 'છુ જલ્દી રવાના થઈ જાઉ.
E
મહારાજ તેા ભાનમાં જ હતાં. શેઠ ગયા એટલે મહારાજ ઉભા થઈ ગયાં. શેઠ ઘેર ગયા એટલે પાપટે પૂછ્યું : શેઠ ! મારા પ્રશ્નના જવાખ લાવ્યા ? શેઠ કહે છે અરે! તારા પ્રશ્ને તા ગુજમ કર્યાં. મે મહારાજને પ્રશ્ન પૂછ્યા એવા જ એ તા બેભાન થઈ ગયાં. પોપટ સમજી ગયા કે મારા પ્રશ્નના એ મૂંગા ઉત્તર છે. સાંજ પડતાં પોપટ પાંજરામાં બેભાન થઈને પડી ગયે. ખાવું-પીવું બધુ... છેડીને મૃત કલેવરની જેમ પડી રહેયા. શેઠ બહારથી આવ્યા. રાજના નિયમ પ્રમાણે પોપટને દાડમની કળીએ ખવડાવવા આવ્યા. પાંજરુ' ખેાલીને જોયું તેા પટ નિશ્ચેતન પડયેા છે. હાલતા નથી, ચાલતે નથી. ખૂમ તપાસીને જોયુ તા શેડને લાગ્યુ` કે નક્કી પોપટ મરી ગયા લાગે છે. એટલે શેઠે તા પોપટને પકડીને પાંજરામાંથી બહાર કાઢીને ફેંકી દીધેા. મુક્તિ મળતાં પોપટ પાંખ ફફડાવતા ઉડીને ઝાડની ડાર્બીએ જને બેઠા.
34.
શેઠ કહે છે અરે પાપ! તું તે મરી ગયા હતા ને પાછા ક્યાંથી જીવતા થયા ? પાપટે કહ્યું. શેઠ! મને મારા ગુરૂએ એલાન અનીને એ ઉપદેશ આપ્યા કે દુનિયામાં મધનમાંથી મુક્તિ મેળવવાના માર્ગ એ છે કે તમારી જે ઇન્દ્રિયા છૂટી છે તે છૂટી ઇંદ્રિયા પર નિયંત્રણ રાખા તા અવશ્ય મુક્તિ મળશે. એમ કહી પાપટ ઉડી ગયા. આ તિય ચ પોપટને બંધનમાંથી મુક્ત થવાનું મન થયું, પણ મારા રાજગૃહી નગરીના ચતુર શ્રાવઅને હજી મુક્ત થવાનું મન થતું નથી. તમને લાગતું હશે કે અમે તે મુક્ત જ છીએ મ! પાપટની જેમ કયાં પાંજરામાં પૂરાયેલા છીએ? બંધુઓ! કઈક સમજો. ભલે તમને ખુલ્લુ' 'ધન ન દેખાતુ ડેાય પણ આ સ ́સારમાં સ્નેહની સાંકળે બંધાયેલા છે. તે અને બીજું આ શરીર પણ ધન રૂપ છે.
Page #728
--------------------------------------------------------------------------
________________
એકેક ઈન્દ્રિના વિષયમાં અજ્ઞાની છે એવા આસક્ત બનેલાં છે કે તેનાથી છૂટવાની લગની નથી લાગતી. તમારી ઇન્દ્રિયો કહે કે મારે અમુક જાતની સગવડે જોઈએ છે, તે તમે એને કહી દે કે એના વિના ચાલી શકે તેમ છે, માટે તને એ નહિ મળે. કારણ કે દેહની સગવડે આત્માના હિતમાં નથી. વૃત્તિઓ કાબૂમાં રાખવામાં આવે ત્યારે જ માનવ મહાત્મા બની શકે છે. એ જ વૃત્તિઓ છૂટી-અનિયંત્રિત હોય ત્યારે માનવ પાપાત્મા બને છે. મનુષ્ય જીવનના એક છેડે પાશવતા છે અને બીજા છેડે દિવ્યતા છે. આપણે પાશવતામાંથી દિવ્યતા તરફ પ્રયાણ કરવાનું છે. વચ્ચે માનવતાને સેતુ છે. તેના દ્વારા સૌએ પ્રગતિ કરવાની છે. આજે ગતિ તે સહુ કરે છે, પણ જે આત્મા કર્મના બંધનમાંથી મુક્ત થવા તરફ ગતિ કરે છે. તેનું નામ જ સાચી ગતિ-પ્રગતિ છે. ' ' ભૂગુ પુરહિત, તેના બે પુત્રો અને તેની પત્ની એ ચાર આત્માએ સાચી પ્રગતિ કરવા તૈયાર થયા છે. કેવા હળુકમી આત્માઓ છે કે જેઓ એકબીજાના નિમિત્તે જાગી ગયા. એ તમારી
* પ્રવચન પ્રફ ન હતાં. યશાભાના મનમાં પણ વિચાર આવ્યું કે મારા પુત્ર અને મારી પતિ સંસાર બંધનની વિષમય જાળને ભેદીને સંયમપંથે પ્રયાણ કરે છે. તે મારે શા માટે સંસારમાં રહેવું જોઈએ? હું પણ તેમની સાથે દીક્ષા લઈશ. હવે આગળ શું બની તેના સંવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૯૯ (ધનતેરશ)
આસો વદ ૧૩ને મંગળવાર તા. ૨૭–૧૦-૭૦
અનંતજ્ઞાની મહાન પુરૂ ચિર નિદ્રામાં પિઢેલા અને ઢાળીને જગાડે છે. હું આત્માઓ! આ સોનેરી સમય પ્રમાદ કરવા માટે નથી મળ્યો. જાગૃતિનો સંદેશ આપતાં મહાન પુરૂષે કહે છે –
શારદ કસરા , નાજર માર વઢતે શુદ્ધ / બૃહદ્ભાષ્ય. ૩૩૮૩
જાગૃતિ એ જીવન છે. પ્રમાદ એ પતન છે. અને નિદ્રા એ મૃત્યુ છે. આળસ એ તે જીવતા માનવીનું અવસાન છે. માટે હે મનુષ્યો ! સદાકાળ જાગતાં રહે. જાગતા રહેનારની બુદ્ધિ પણ હમેંશા જાગતી રહે છે. અને જે ઉંઘે છે એની વિકાસ શક્તિ પણુ ઉંઘી જાય છે જે આળસ કરે છે તેની બુદ્ધિ પણ કટાઈ જાય છે.
Page #729
--------------------------------------------------------------------------
________________
સુવંતિ સુવંતપ્ત સુર્થ વંતિચં ચંદિયં રે vમત્તરૂ ! નિશીથ ભાષ્ય ૫૩૦૪
આ સંસારમાં જેટલાં મહાન પુરૂષ થયા, મોટા મોટા વિદ્વાને અને વૈજ્ઞાનિક થઈ ગયાં એ બધાની સાધનાને મૂળમંત્ર આ જ છે કે હંમેશા જાગૃત રહે, કાર્યમાં લાગ્યા રહે, અને અખંડ અવિચલ નિષ્ઠાપૂર્વક તમારા ધ્યેયની સિદ્ધિ માટે પુરુષાર્થ ચાલુ રાખે. જે સિદ્ધિના અમૃતને ચાહે છે તેને આળસના ઝેરથી બચવું પડશે. બીજા શબ્દોમાં કહું તે ખાટલામાં પડયા રહેવું તેનું નામ જ પ્રમાદ નથી, પણ ભગવંતે કહ્યું છે કે
मद बिसय कसाया, निदा विकहा य पंचमी भणिया ।
gu fજ પમાયા, નવા પાઉંતિ સંસારે છે પરચુરણ ગાથા મદ, વિષય, કષાય, પરનિંદા અને ચાર વિકથા એ પાંચ પ્રમાદ છે. અને એ, જીવને અનંત સંસારમાં રઝળાવનાર છે. આજે મનુષ્યને અહં જલ્દી આવી જાય છે. કેઈ ધર્મકાર્ય હોય કે વ્યવહારિક કાર્ય હોય એમાં તમે જોડાયા. અને જો તમારું ધાર્યું ન થયું તે અંદર બેઠેલે “અહં” વરરાજા એ કૂદશે કે હું કંઈક છું. મારું ધાર્યું કેમ ન થાય? કIણે મને કેમ ન પૂછે? જ્યાં સુધી આ અહં નહિ ઓગળે ત્યાં સુધી મેક્ષ નહિ મળે. માટે જ જ્ઞાની કહે છે કે અહં ઓગળે નહિ, મદ મરે નહિ, વાસના વિરમે નહિ, તે મોક્ષની પ્રાપ્તિ પણ ન થાય.
આજે તમે ભૌતિક સાધનોથી અહંકાર કરે છે. અહો ! અત્યારના જેવી વૈજ્ઞાનિક શેખેળ અમારા વડવાઓના વખતમાં ન હતી. કેવાં ઝડપી સાધનેની શોધખોળ વિજ્ઞાને કરી છે. પણ આમાં નવાઈ પામવા જેવું શું છે? તમે સિદ્ધાંત વાંચ્યા હોય તે ખબર પડે ને? ચકવતિ પાછળ ઋદ્ધિ કેટલી? એનાં રત્ન કેવા ઓટોમેટિક કાર્ય કરતા હતા. ચક્રવર્તિ પાછળ ચાલે અને દંડ રત્ન આગળ ચાલે. ગુફાઓના દ્વાર ખોલી નાખે. જેના નવ નિધાન અને ચૌદ રત્નને સાચવવા કેટલાય દેવ હાજર હતા. તમારા વૈજ્ઞાનિક સાધનેમાં આ તાકાત છે? આવી સાયબીના ધણી ચક્રવતિઓ સંસાર ત્યાગીને સાધુ બની ગયા. બાર ચક્રવતિમાંથી દશ ચક્રવતિઓએ દીક્ષા લીધી છે. એમની પાસે જે ભૌતિક સુખ હતું તેને છોડીને આત્માના અખંડ અવિનાશી સુખ મેળવવા ચાલ્યા ગયા. તમારી પાસે નથી છતાં એને મેળવવા અથાગ પ્રયત્ન કરે છે,
આજે ધનતેરસને પવિત્ર દિવસ છે. ખરેખર તે આજે, ધનતેરસ નહિ પણ ધણતેરસને દિવસ છે. પણ તમારી રમણતા ધનમાં છે, એટલે ધનતેરસ નામ પાડી દીધું છે. આ પવિત્ર દિવસોમાં આત્માની આરાધના કરવાની છે. ભગવાન મહાવીર સ્વામીનું અંતિમ ચાતુર્માસ પાવાપુરીમાં થયું હતું. દિવાળીના દિવસે પ્રભુ નિર્વાણ પામ્યા છે. તે સમયે અઢાર દેશના નવ મલી અને નવ લચ્છી રાજાએ ભગવાનની પાસે આવીને
Page #730
--------------------------------------------------------------------------
________________
فيق
છઠ્ઠ પૌષધ કરીને બેસી ગયા હતા. તમને એમ થશે કે ભગવાન આસો વદી અમાસને દિવસે જ મેક્ષમાં જશે એવી ખબર કયાંથી પડી? આ પ્રસંગ એવી રીતે ઉપસ્થિત થયે છે કે જ્યારે મંખલીપુત્ર શાલકે ભગવાન ઉપર તેજુવેશ્યા છોડી ત્યારે ગોશાલકનું ભાવિ
ઈને સર્વજ્ઞ ભગવંતના મુખમાંથી શબ્દો સરી પડયાં. “હે મંખલિપુત્ર ગોશાલક! હું તે આ પૃથ્વી ઉપર હજુ સાડા સેલ વર્ષ સુધી ગંધહસ્તિની જેમ વિચરવાને છું. પણ તારું તે આજથી સાતમે દિવસે મૃત્યુ છે. કંઈક વિચાર કર. સર્વજ્ઞના વચનમાં કદી શંકા હોય જ નહિ. સત્ય જ હોય.
અઢાર દેશના રાજાઓ આજના દિવસે સાંજે પાવાપુરીમાં આવ્યા હતા. કારણ કે ચૌદશ-પાખીને છઠ્ઠ કરવાનું હતું. એટલે આગલા દિવસે તે આવી જવું જ પડે. આ રાજાએ એકલા જ નહોતા આવ્યા. પણ એમની સાથે એમને સમગ્ર પરિવાર, એમનું સૈન્ય-લશ્કર બધું લઈને આવ્યા હતાં. તે રાજાઓ પોતાના સૈન્ય સહિત સાંજના સમયે પાવાપુરીમાં ભગવાન પાસે આવી રહ્યાં હતાં. તે સમયે જંગલમાં ચરવા ગયેલી ગાયનાં ધણ ગામમાં પાછા ફરી રહ્યાં હતાં. પણ આ રાજાઓનાં મેટ સેજે અને તેમનાં હથિયાર જોઈને ગાય અને ભેંસના ધણ ભડકી ગયા. ગાય ને ભેંસો ભાગાભાગ કરવા લાગી ત્યારે શેવાળીયા ગામના લોકોને પૂછે છે, આજે આપણું ગામમાં શું છે? આટલું મોટું સૈન્ય કેમ આવ્યું છે? ત્યારે ખબર પડી કે આજે પાવાપુરીમાં અઢાર દેશના રાજાઓ પિતાને સૈન્ય–પરિવાર લઈ ભગવાનની પાસે આવ્યા છે. સૈન્યને જોઈને ગાયનું ધણ દેડવા માંડ્યું તે ઉપરથી આજના દિવસનું નામ ધણતેરસ પડયું. એ ધણુ શબ્દમાંથી અપભ્રંશ શબ્દ બનીને ધણનું “ધન’ બન્યું. અને તમે બધા ધનતેરસ માની બેઠાં છે.
આજના દિવસે અમારા કંઈક શ્રાવક બંધુઓ ઉંબરામાં કંકુના સાથિયા પૂરી ધનની પૂજા કરીને આવ્યા હશે. રૂપિયાને દૂધથી ધોવાથી અને પૂજા કરવાથી ધન નહિ મળે. સાચું લક્ષમીપૂજન તે લક્ષમીને સદુપયોગ કરવાથી થાય છે. કારણ કે લક્ષ્મીને તિજોરીમાં પૂરી સખશે તો તે પણ અકળાઈ કંટાળી જાય છે. લક્ષ્મીને ભાગ્ય દાનથી ખુલે છે. પોપકારમાં જેટલી લક્ષમી વપરાય તે જ લક્ષમીની સાચી પૂજા છે. બાકી લમીને ભેગી કરવામાં કોઈ વિશેષતા નથી. તમે તે લક્ષમી કેમ મેળવવી, કેમ ભેગી કરવી એમાં જ જીવનની વિશેષતા સમજે છે. તમારે મન જેટલી ધનની વિશેષતા છે એટલી ધર્મની નથી.
ભરત મહારાજાને એકી સાથે ત્રણ વધામણી આવી. ૧) આયુધશાળામાં ચક્રીન ઉત્પન્ન થયું. ૨) ભગવાન ઋષભદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ૩) તેની પટ્ટરાણીએ પુત્રને જન્મ આપે. આ ત્રણે ય વધામણીએ એકી સાથે આવી. હવે તમે સાચું બેલજે. કઈ વધામણીને પહેલી વધાવે. માની લે કે તમારી રાજગૃહી સમાન રાજકોટ નગરીમાં જ તમને આ રીતે ત્રણ વધામણીએ એકી સાથે આવે કે ૧) મહાન-પવિત્ર, જ્ઞાની-ધ્યાન
Page #731
--------------------------------------------------------------------------
________________
غف
તપસ્વી-પંચ મહાવ્રતધારી સત રાજકોટમાં પધારે છે. ૨) લાટરી લાગી છે. ૩) પુત્રવધૂએ પુત્રને જન્મ આપ્યા છે. આ ત્રણ વધામણી સાંભળીને તમે કાને રોકડીયા આપશેા ? કઈ વધામણી સાંભળીને તમારું હૈયું હર્ષોંથી નાચી ઉઠશે ? (હસાહસ). સંસારી જીવાની દૃષ્ટિ સ`સાર તરફ જ હાય છે. જરા સિદ્ધાંતમાં દૃષ્ટિ કરે. આગળના મહારાજાએ પ્રભુ પધાર્યાની વધામણી સાંભળીને હર્ષોંથી નાચી ઉઠતાં હતાં.
શ્રેણિક જેવા મહારાજા ઉદ્યાનપાલકને હી રાખતા હતા કે મારા તરણતારણુ પ્રભુ આવે કે તરત જ મને ખબર આપજે. જ્યારે જ્યારે પ્રભુ ઉદ્યાનમાં પધારતાં ત્યારે ત્યારે વનપાલક રાજાને વધામણી આપવા માટે આવતા ત્યારે શ્રેણિક રાજા શું કરતા ! પ્રભુના આગમનના સમાચાર સાંભળીને તરતજ સિહાસનેથી ઉભા થઈ જતાં, અને પ્રભુ જે દિશામાં બિરાજમાન હેાય તે દિશામાં સાત-આઠ પગલાં જઇને પ્રભુને ત્રિકાળ વંદન કરતા. રાજાના તે વખતના ઉદ્યાસભાવ જોઈને વનપાલક આશ્ચય પામી જતા. વન કર્યાં પછી રાજાએ પૂછ્તાં હૈ વનપાલક ! મારા પ્રભુને ઉતરવા માટે આજ્ઞા આપી ? એમને કહપે સેવા પાટ-પાટલા વિગેરે આપ્યુ છે ને ? વિગેરે પૂછતા. અને પ્રભુ-આગમનની વધાઅણીની ખુશાલીમાં એક માથાના મુગટ રાખીને અંગ ઉપર પહેરેલાં સાત સેરા, નવ સેસ, અઢાર સેશ, હીરાના ને ડેમના હાર, ખાજુબંધ વિગેરે તમામ આભૂષણ્ણા વનપાલને આપી દેતા. તેથી એની જિંદગીનુ દારિદ્ર ટળી જતું. આથી વનપાલક ઉપર પણ એવા પ્રભાવ પડતા કે જે ભગવંતના આગમનનાં સમાચાર આપ્યા તે હું ન્યાલ થઈ ગયા, તા એ પ્રભુની હૃદયના ભાવપૂર્વક ભક્તિ કરવામાં આવે તે શું ન મળે! કંઈક વનપાલકો રાજાની ભક્તિ જોઈ થમ પામી જતા હતાં. અન્યધમીને જો જૈનધમ પમાડવા હોય તે થ્રિહની મમતા છેાડવી પડે છે. કઈક આત્માઓ હજી પૃથ્વી પર વિદ્યમાન છે, કે જે બીજાને ધમ પમાડવા માટે પેાતાની લક્ષ્મીના સદુપયેગ કરે છે.
ધનતેરસ, કાળીચૌદૃશ અને દિવાળી-આ ત્રણ દિવસેા ધર્મની આરાધના કરવા માટે છે. અને તે અઠ્ઠમ કરવા જોઇએ, ન બને તે છઠ્ઠું અને છાઁ પણ ન કરો તે આસા વી અમાસ-ભગવાનની નિર્વાણ તિથિના દિવસે ઉપવાસ તા અવશ્ય કરવા જોઇએ. અઢાર દેશના રાજાએ રાજ્ય છેડીને છકે પૌષધ કરીને બેસી ગયાં હતાં. તમારે રાજયના વહીવટ તા નથી સભાળવાના ને ઘૂઘરા-ઘારી-સેવ-સુંવાળી ને લાપસી જમવાથી, કેડિયામાં તેલના ઢિવા પ્રગટાવવાથી દ્વિવાળી ઉજવી નહિ કહેવાય. આત્મ પ્રદેશ ઉપર અનાદિ કાળથી આઠે કર્માંનાં પડળ આવી ગયાં છે, તેને ઉખાડી જ્ઞાનના દ્વિપક પ્રગટાવવાથી સાચી દિવાળી * ઉજવી કહેવાય. જૈન ધર્મના બધા જ પર્યાં લેાકેત્તર પર્વો છે. તે પર્વમાં આરંભ–સમારાન હાય, ભાઈ–પી, પહેરી આઢીને આન માનવાના નથી. પણ આ દિવસેામાં આરબ-સમારભ ઘઢાડી આત્માની ઉપાસના કરવાની છે.
Page #732
--------------------------------------------------------------------------
________________
- છાલ
'S ભરત મહારાજાએ ત્રણ વધામણીમાં ભગવાન રાષભદેવના કેવળજ્ઞાનની વધામણીને પ્રથમ મહત્વ આપ્યું. પોતાની દાદીને કહે છે હે માતા ! તમે “મારે અષભ, મારે અષામ કહીને રડે છે, આંખના નીર સૂકવી નાંખ્યા છે. એ કેવળજ્ઞાની ભગવાન ઋષભદેવ સ્વામી પધાર્યા છે. ચાલે, આપણે ભગવાનના દર્શન કરવા જઈએ. દુનિયામાં માતાનું હેત અલૌકિક હેાય છે. બધું જ ખરીદી શકાશે પણ માતાનું વાત્સલ્ય નહિ ખરીદી શકાય. અષભd નામ સાંભળી મરૂદેવી માતાનું હૈયું હરખાઈ ગયું. તેઓ તરત જ ઉભા થઈ ગયા, ભરત મહારાજ હાથીની અંબાડી ઉપર મરૂદેવી માતાને બેસાડીને નષભદેવ પ્રભુના દર્શને આવે છે. * ગયવર અંબાડીએ માતાજી આવે, ન તે પ્રભુજી મા કહી લાવે, કેણુ માતા, કેણુ પુત્ર? સ્વારથી સંસાર, મરૂદેવી માતા પૂછે કયાં છે મારો લાલ. '
દેએ સસરણની રચના કરી છે. સિંહાસન ઉપર પ્રભુજી બિરાજમાન છે. દેવે મહત્સવ કરી રહ્યાં છે. આ જોઈને મરૂદેવી માતાના મનમાં થયું. અહે! હું તે અષભ ઋષભ કરું છું, પણ બાષભ તે કેટલી સાહ્યબીમાં બેઠે છે, એ તે મારા સામું પણ જેતે નથી. ક્ષણિક મેહ મૂંઝવે છે. બીજી જ ક્ષણે માતાને વિચાર થયે; મને મારા પુત્રોને મોહ છે. એ તે સંસાર ત્યાગી સાધુ બની ગયાં. એને મન દુનિયાની બધી જ માતા મરૂદેવી છે. એમને કેઈના ઉપર રાગ કે દ્વેષ નથી. મોહને ઉછાળે બેસી ગયે. કોશ માતા ને કેણુ પુત્ર ! સંસારમાં તે સ્વાર્થની સગાઈ છે. રાગ છૂટી જતાં ક્ષપકશ્રેણી માંડી. શુકલધ્યાન ધ્યાવતાં બાતી કમને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષે ગયાં. ભચણાન ત્રાષભદેવને તીર્થની સ્થાપના કરતાં પહેલાં જ મરૂદેવી માતા મેલે ગયા તેથી તે અતીર્થ સિદ્ધ કહેવાયા. તમને થશે કે મરૂદેવી માતા વગર દીક્ષાએ હાથીની અંબાડીએ કેવળજ્ઞાન પામ્યા તે અમને કેમ ન થાય? પણ, બંધુઓ ! ભાવચારિત્ર વિના કદી કેવળજ્ઞાન થાય નહિ. ભલે દીક્ષા નહેતી લીધી પણ મેહનીય ઉપર કેટલો વિજય મેળવ્યું ! રાગને ઉપશમ કર્યો, તે સિવાય મરૂદેવી માતાએ આગળના ભવમાં કેવી આરાધના કરેલી છે અને ભાવને ભાવતાં ભાવ ચારિત્ર આવ્યું ત્યારે જ કેવળજ્ઞાન પામ્યાં છે. તમારે તે લાડુ ખાવા છે ને મોક્ષમાં જવું છે, એ ક્યાંથી બને ?
. . . કંઈક એમ પણ કહે છે કે ભરત ચક્રવતિ ધનતેરસના દિવસે છ ખંડની સાધના ફરીને આવ્યા હતાં. એ ભરત ચક્રવર્તિ અરિસા ભુવનમાં કેવળજ્ઞાન પામી ગયા હતાં. એ કેવાં હજુ હમ જી હતા. ધનની પૂજા કરવાથી ધન નહિ મળે, પણ ધર્મની આરાધના કરવાથી અશુભ કર્મ ખપશે અને શુભ કર્મ બંધાશે. અંતે શુભમાંથી શુદ્ધ બનીને મા લહેમી પ્રાપ્ત થશે. ઉત્તરાધ્યયન સૂત્ર અને વિપાક સૂત્ર ભગવાનની અતિમ વાણી છે. દિવાળીના દિવસે ઉત્તરાધ્યયન સૂત્રની સ્વાધ્યાય કરવી અને ઉત્તરાધ્યયન સૂત્ર ન આવડતું હોય તે સૂયગડાંગ સૂત્રનું છઠું અધ્યયન “પુશ્કિરસુવ્યું જેમાં ભગવાનના ગુણે ગ્રામ કરવામાં આવ્યા છે તે ૧૨૫ પુસ્કિમ્ફર્ણની સ્વાધ્યાય કરવી જોઈએ. વિપાકે સોના
Page #733
--------------------------------------------------------------------------
________________
७२०
આમ તા ૧૦૮ અધ્યયના હતાં, પણ અત્યારે દશ સુખવિપાકનાં અને દશ દુઃખ વિપાકના એમ ૨૦ અધ્યયન જ માજુદ છે. માકીના અધ્યયન વિચ્છેદ ગયાં છે. ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીશે છત્રીશ અધ્યયન માઢ છે. તેમાં ચૌદમા અધ્યયનના અધિકાર ચાલે છે.
દેવભદ્ર અને જશેાભદ્ર એ એ કુમારા સ`ત દશનથી વૈરાગ્ય પામ્યાં. પુત્રાના દૃઢ વૈરાગ્યથી ભૃગુ પુરાહિત જાગ્યા. અને ભૃગુપુરહિતના વૈરાગ્યથી તેની પત્ની યશાદેવીને વૈરાગ્ય આબ્યા. પતિની વાત યશાના ગળે ઉતરી ગઈ. એના મનમાં ભાવ આવ્યાં કે મારા પુત્ર અને મારા પતિ દીક્ષા લે છે, તેા હવે મારે પણ સંસારમાં રહીને શું કામ છે? તમે એમ ન માનશે। કે તે બિચારી નિરાધાર થઇ ગઈ, એકલી થઇ ગઈ એટલે દીક્ષા ન લે તેા શુ’ કરે ? એવુ' નથી. એને ઘેર લક્ષ્મીના તૂટો ન હતા. સાંભળે. હવે સૂત્રકાર શુ' કહે છે :
ન
पुरोहियं तं ससुयं सदार, सोच्चा ऽभिनिक्खम्म पहायभो ।
જુનસાર' વિભુત્તમ ગ, રોચ' અમિલ' સમુવાચ તેવી ॥ ઉ.અ. ૧૪-૩૭ ભૃગુ પુરાહિત, તેના બે પુત્રા અને તેની પત્ની એ ચાર આત્માઓ ધન–વૈભવ, મંગલા, કામ ભેગ બધું જ છેડીને દીક્ષા લઇને નીકળી ગયા. હવે પાછળ શુ' અન્યુ એ વાત આ ગાથામાં કહેવામાં આવી છે.
ભૃગુ પુરાહિતની પાસે વિપુલ સ ́પત્તિ હતી. છ એ ઋતુમાં સાનુકુળ રહે તેવા મહેલ હતાં. એની લક્ષ્મી કાળા બજારની ન હતી. તમે એમ માના છે કે કાળા બજાર કરવાથી ધનવાન મનાય છે પણ એમ નથી. કંઈક પુણ્યવાન જીવા કાળા બજાર નથી કરતાં છતાં ધનવાન બને છે. એને ઘેર પાણીના પૂરની જેમ લક્ષ્મી આવ્યા જ કરે છે. ઘણી વખત એવુ' પણુ અને છે કે વખારમાં માલ ભરેલા હાય છે, અને એ જ માલની ખેંચ પડી જાય છે અને ભાવ વધી જાય છે ત્યારે ગવમેન્ટ ભાવ નકકી કરી આપે છે કે તમારે આ ભાવે જ માલ વેચવા, તેમાં કાળાબજાર ન કહેવાય. પુણ્યશ્કનીને પગલે પગલે નિષાન હોય છે. અને પુણ્ય વગરના માણસ કાળી મજુરી કરી ૨૦૦ રૂપિયા લઈને ઘેર આવતા હાય ત્યાં ખીસ્સુ કપાઈ જાય છે. કમ ન કરાવે એટલુ ઓછુ છે.
માતા, પિતા અને બે પુત્રા ચાર પુણ્યવાન આત્માએ વિપુલ સ`પત્તિને છેડીને નીકળી ગયાં. નીકળતાં એવા વિચાર પણ ન ક્યાં કે આપણી આટલી બધી લક્ષ્મી પાછળથી કાણુ લઈ જશે? તેના કરતાં આપણા હાથે જ લક્ષ્મીની વહેંચણી કરતા જઈ એ. તે તે એક જ વાત સમજ્યાં કે જે પૌદ્ગલિક વૈભવા એંઠ સમાન છે, સંસારમાં ભ્રમણ કરાવનાર છે એને છેાડીને આપણે જઈ રહ્યાં છીએ તેા ખીજાને શા માટે આપતા જવું! જે થવાનું હશે તે થશે. જો એ સાચું હેત તે આપણે એને છેડત નહિ. મહાન પુરૂષ એના ત્યાગ કરત નહિ, તિજોરી, ઘરબાર ખુલ્લાં મૂકીને આ ચાર જીવા નીકળી ગયાં,
Page #734
--------------------------------------------------------------------------
________________
૧ છે. જે લક્ષમીને માટે આજે રાષ્ટ્ર-રાષ્ટ્ર લડે છે, પિતા અને પુત્ર, માતા અને પુત્રી સાણ અને વહુ, દેરાણી-જેઠાણી ઝઘડાં કરે છે, એક માતાનાં જાયાં બે ભાઈ મઝીયારો વધે છે ત્યારે એક ચીજ ઓછી આવે તે એના ટુકડા કરે છે, કેટે ચઢે છે પણ એક સામાન્ય ચીજ માટે ઉદારતા દાખવતા નથી. લક્ષમી એવી ચીજ છે કે વહાલાને વેરી બનાવે છે. ભાઈ–ભાઈને પ્રેમ લુંટાવે છે. આજે દુનિયામાં જે કાંઈ ઝઘડા-ટંટા થાય છે તે બધું લક્ષમી માટે જ થાય છે.
ચાર પવિત્ર આત્માઓ લમીને અનર્થનું કારણ સમજી ઘરનાં દ્વાર ખુલ્લા મૂકી ત્યાગ માગે નીકળી ગયા. પાછળથી ઈષકાર રાજાને ખબર પડી કે મારા માનનીય ભૂરું પુહિત વિપુલ સંપત્તિને ત્યાગ કરી, ઘર બાર ખુલ્લાં મૂકી, એના બે પુત્ર અને પત્ની સાથે દીક્ષા લઈને નીકળી ગયે. હવે એની સંપત્તિને કેઈ ધણી નથી. વળી એ સંપત્તિ તે મેં પોતે જ આપેલી હતી. એટલે એને ગ્રહણ કરવામાં કઈ જાતને દેવ નથી. એમ સમજીને રાજા, ભૃગુ પુરોહિતની સંપત્તિ પિતાના રાજ્યમાં લાવે છે. ત્યાં શું બને છે -
મહે તે બેઠા રાણી કમલાવંતી, ઉડે છે ઝીણેરી એપ, સાંભળ હે દાસી, આજે રે નગરીમાં ખેપટ અતિ ઘણી. કાં તે રાજાએ પ્રધાનને દંડલીધે, કાં તે લૂંટી નગરી રાજાએ આજ,
કાં તે કરવેરા રાજાએ વધારીયા, કાં કર્યો કેઈઅન્યાય...સાંભળો. .. ઈષકાર રાજાની રાણી કમલાવંતી મહેલના ગેખે બેઠી હતી. અહીં પણ મારી કમલાવંતી બહેને ઘણી બેઠી છે. જેજે, ઈષકાર રાજાની રાણી કમલાવંતી ડેવું કામ કરે છે! નગરીમાં ચારે બાજુ ઝીણી રજ ઉડી રહી છે. ચારે બાજુ દિશાએ ઝાંખી દેખાય છે. આ જોઈ રાણું પિતાની દાસીને પૂછે છે હે દાસી ! આજે આપણી નગરીમાં આટલી બધી રટી કેમ ઉડે છે? શું રાજાએ પ્રધાનને દંડ કર્યો છે? કે નગરીમાં લૂંટ ચલાવી છે. ? પ્રજા ઉપર કરવેરા નાંખીને પ્રજાને રાજા પડે છે કે કેઈ નિર્દોષ માણસને અન્યાય કર્યો છે? આમાંથી કઈને કઈ કારણ વિના આટલી બધી ધૂળ ઉડે નહિ. અને આજે ધૂળ કેમ ઉડે છે? કમલાવતી રાણી ખૂબ વિચિક્ષણ હતી. એ જેવી તેવી ન હતી.
. તમે અન્યાય કરીને, ભેળા ઘરાકને છેતરીને પૈસા કમાઈ લાવે છે. તે આ શ્રાવિકાઓ કરી એમ પૂછે છે ખરી કે સ્વામીનાથ! આપણી પાસે આટલે બધે પૈસો ન હતે. અને હમણાં હમણાં તે તમે ઘણું કમાયા છે, તો આ પૈસે અનીતિનો તે નથી આવતું ને? કાળા બજાર તે નથી કરતા ને? સાચી શ્રાવિકા હોય તે જરૂર પૂછે. પણ આજે તે બધાની દષ્ટિ પૈસા ઉપર જ કરે છે. એટલે ગમે તેમ કરીને નાણાં કમાવા છે. ધનવાન બનવું એ એક જ લક્ષ છે. ત્યાં કાળા બજાર ને ધળા બજાર કયાંથી છ
શા ૯૧
Page #735
--------------------------------------------------------------------------
________________
આજની શીએ તે એમજ કહે છે કે તમે કાળા બજાર કરો કે અનીતિ કરાં પણ આર તે હીરાની બંગડી જોઈશે જ. જેમ પેલે ગેર વર-કન્યાને પરણાવે ખર પણ કહેવક છે ને કેઃ “વર મરો કે કન્યા મરો પણ મારું તરભાણું ભરે.” તેમ તમારે ત્યાં પણ એક જ વાત છે કે બસ લાવે, પણ એ નાણું ક્યાંથી આવે છે એ કઈ જોતાં નથી | પણ યાદ રાખજે કે કાળા બજાર કરી નાણું ભેગી કરે છે. મેજ શોખ તે કરે છે તે બધાય ભેગવતી વખતે તમારા બરડો તૂટી જશે. તે વખતે કર્મ ભેગવવા કઈ નહિ ચાં
2. રાણીને ચિંતા થઈ કે મારા પતિ કોઈ અન્યાય નથી કરતે ને ? એટલે તામીને પછે છે કે આ રોટી ઉડવાનું કારણ શું છે.? ત્યારે દાસી શું કહે છે. \ નથી રે બાઈજી પ્રધાનનો દંડ લીધે, નથી લૂંટી રાજાએ નગરી,
ડો નથી રે રાજાએ કોઈ અન્યાય કર્યો, નથી પાડી રાજાએ ધાડ.' આ સાંભળ હે બાઈજી. આજ રે નગરીમાં ખેપટ શેની ઉડે ?
રાણજી. અમારા ઈષકાર મહારાજા પ્રજાના પાલક છે. એમના નામ પ્રમાણે એમનામાં ગુણ છે. રાજાનું નામ ઈષકાર છે. ઈચ્છું એટલે શેરડીમાં મીઠાશ છે તેમ મહારાજાના જીવનમાં મીઠાશ છે. તે કદી કોઈને અન્યાય કરે તેવા નથી. પ્રધાનને દંડ કર્યો નથી કે પ્રજા ઉપર કરવેરા પણ વધાર્યા નથી. પ્રજા ઉપર રાજાની ખૂબ રહેમ દષ્ટિ છે. પણ નગરીમાં એક બનાવ બન્યો છે, હવે શું બનાવ બન્યો છે, આ ધૂળ શાથી ઉડે છે તે વાતે દાસી, કમલાવતી રાણીને કહેશે ને રાણી રાજાને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન.નં. ૧૦૦ કાળીચૌદશ આસે વદ ૧૪ ને બુધવાર તા. ૨૮-૧૦-૭૦
અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંત વીતરાગ પ્રભુએ ભવ્ય જીવોના કલ્યાણને અર્થે બત્રીશ આગમમય વાણીની પ્રરૂપણ કરી. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી શાશ્વતી વાણી.. ઉત્તરધ્યયન સૂત્ર એ પ્રભુની અંતિમ વાણી છે. ભગવંત મહાવીર સ્વામીએ અંતિમ ચાતુર્માસ પાવાપુરીમાં કર્યું. અંતિમ સમયે સોળ પ્રહર સુધી અખંડ દેશના દીધી. તેમાં ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનનો પણ સમાવેશ થાય છે. તે છત્રીસ અધ્યસનમાંથી ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે
Page #736
--------------------------------------------------------------------------
________________
૭૨૩
ભૃગુ પુરાહિતના બે પુત્રા, ભૃગુ પુરાહિત અને તેની પત્ની યશા એ ચાર આત્માએ એકખીજાના નિમિત્તે વૈરાગ્ય પામી ગયા. તે જીવાને લાગ્યું કે આ સ ંસાર તા ત્રિતાપના ભઠ્ઠો છે. સગાસંબંધીએ એ તે બધા સ્વાર્થીનાં સગાં, મતલખની માખી સમાન છે. અને આ જે ધન વૈભવ, સંપત્તિ, મહેલ આદિ પદાર્થાં નાશવત છે. તે પછી તેમાંથી અખંડ, અવિનાશી, શાશ્વત સુખ ક્યાંથી પ્રાપ્ત થાય ? સમુદ્રમાં થતાં મુક્ષુદ •ઉપર કેાઈ માણુસ સેાડ તાણીને સુખે સૂઈ શકતા નથી. જો એ તેના ઉપર સેાડ તાણીને સૂઈ શકે તે ક્ષણે ક્ષણે કરતાં વિનાશી પદાર્થોમાંથી સુખ મેળવી શકે, પણ એ બનવું જ અસંભવિત છે. તેમ આ અસાર સ`સારમાં રહી શાશ્વત સુખની આશા રાખવી તે પશુ ,,તદ્દન અસભવિત છે. એમ સમજી હળુકમી જીવા સંસાર દાવાનળમાંથી નીકળી જાય છે.
દેવાનુપ્રિયા ! તમે જે સુખા મેળવવા રાત-દિવસ ફાંફાં મારા છે, ભૂખ–તરસ વેઠા છે. તે સુખા પુણ્યવાન જીવાને સામેથી મળતા હતાં. ચક્રવર્તિનેનવ નિધિ અને ચૌદ રત્નાની પ્રાપ્તિ થાય છે. નવનિધાન જેમાં રહે છે તે પેટી કેટલી માટી હાય છે ? અને ક્યાં રહે 'છે એ તમે સાંભળ્યુ નહિ હાય. નવનિધાનની પેટી ખાર ચેાજન લાંબી, નવ ચેન કાળી અને આ ચેાજન ઉચી હાય છે. જેના આઠ પૈડા હાય છે, જયાં સમુદ્રની સાથે ગંગા નદી મળે છે ત્યાં આ પેટી રહે છે. જ્યારે ચક્રવતિ અઠ્ઠમ તપ કરી તેનું આરાધન કરે છે ત્યારે તે મહા નવનિધિની પેટી ત્યાંથી નીકળી ચક્રવતિના ચરણમાં આવીને ઉભી રહે છે. તેમાંથી દ્રવ્યમય વસ્તુએ તા પ્રત્યક્ષ નીકળે છે. અને કર્માંરૂપ (કાર્ય કરવારૂપ) વસ્તુને મતાવતી વિધિએનાં પુસ્તકો નીકળે છે, જેને વાંચીને ઈષ્ટ અથની સિદ્ધિ કરી શકાય છે. આ ચૌદ રત્ન અને નવનિધિનું રક્ષણ કરવા માટે એક હજાર દેવા નિયુક્ત કરેલા હાય છે, તે દેવા જ આ બધું કાય કરે છે. તે સિવાય તેના આત્મરક્ષક દવા તા ખુદા હાય છે. જ્યારે ચક્રવતિ આ ખ' છેડીને દીક્ષા લે ત્યારે બધાં સાધના પાતપેાતાને ત્યાં ચાલ્યા જાય છે. જે આવા સુખાને છેડે છે તે ચક્રવતિ મેાક્ષના મહાસુખ પામે છે. કદાચ માથે ન જાય તે દેવલેાકમાં જાય છે, અને ત્યાંથી અપભવ કરીને માક્ષે જાય છે. અને જે છેક સુધી એ સુખાને નથી છોડતા તે નરકમાં જાય છે. તમારે લક્ષ્મી મેળવવા કઈક કાળા ધાળ, ઉધા ચત્તા કરવા પડે છે. તમને ખમ્મા ખમ્મા કરનાર એ ચાર નાકરે હોય તે ફુલાઈ જાવ છે. વળી એ તમારા નાકર પણ કેવા? તમે સાચવે ત્યાં સુધી સારા. અને જો વિફરે તેા શેઠના જાન લઈ લે છે. મુંબઈમાં આવા કિસ્સા ઘણાં મને છે. તમે શ્રેણી વખત છાપામાં વાંચતા હશે અને સાંભળતાં હશે. ચક્રવર્તિને તે આવું' અને જ નહિં. છતાં વૈરાગ્ય પામી ગયાં. જે વૈરાગ્ય ન પામ્યાં તેમને દેવા કે એમની રાણીએ કૃતિમાં જતાં અટકાવી ન શકી. ચક્રવર્તિની દાસીમાં કેટલુ. મળ હોય છે કે રત્નને ચપટીમાં ચાળી ચૂણ બનાવી ચક્રવતિના કપાળમાં તિલક કરે એવી ખળવાન દાસી
Page #737
--------------------------------------------------------------------------
________________
૭૨૪
પણ ન બચાવી શકી, તે અમારી આ બહેને તે વાઘ આવ્યું, એટલું સાંભળે તે ય ભડકીને ભાગી જાય. એ તમને શું બચાવશે? કઈ કઈને ત્રાણ-શરણ નથી.
સંસારના સુખને હેય સમજી ચાર આત્માઓ બધું છોડીને નીકળી ગયા. એનું કુટુંબ વિશાળ હતું. વિપુલ સમૃદ્ધિ હતી. ભૃગુ પુરોહિતની દ્ધિની જે વાત કરી છે તે મારા કે તમારા ઘરની વાત નથી. ભગવાનની વાણી છે. ઘણી વખત એવું બને છે કે સામાન્ય વસ્તુને પણ અતિશયેક્તિ કરીને મહાન બતાવવામાં આવે છે. પણ અહીં એવું નથી. તમારા ઘરમાં ટાઈ જાય છે. એના ઘરના ટાઈસોમાં ઝવેરાત જડયું હતું. અત્યારે તે હીરાની બુટ્ટી, હીરાની વીંટી અને બંગડી પહેરી હોય તે બહેનને એમ થાય કે હું તે હીરે ઝગમગતી છું. અને એ પહેરેલાં દાગીના બીજાને બતાવતાં એટલે હર્ષ અનુભવે છે, અંતરમાં અભિમાન કરે છે કે મારા જેવું કેણ સુખી છે? . એક વખત એક નગર શેઠાણીએ નાકમાં હીરાને નખલે પહેર્યો, સવા લાખ રૂપિયાને હીરાને નખલો જગત કેમ જુવે એવી શેઠાણીને ભૂખ હતી. એટલે દિવાળીના દિવસ જે મેટો દિવસ. આ દિવસોમાં તે સહુ કોઈ નિવૃત્ત થઈ સંતના દર્શન કરવા અને વ્યાખ્યાન વાણીને લાભ લેવા આવે. ઉપાશ્રયમાં માણસ ચિકકાર હોય. આ નગર શેઠાણી તે દિવાળીના દિવસે નખ પહેરીને ઉપાશ્રયમાં આવ્યા. શ્રોતાજને એક ચિત્તે પ્રભુની વાણી સાંભળે છે. એ બધી બહેનોને તાર તેડાવી વચમાં થઈને છેક આગળ આવી. વચમાં થઈને બીજી બહેનેના માથે હાથ મૂકતી મૂકતી આવે એટલે સ્વાભાવિક સૌની દષ્ટિ એના તરફ જાય. એટલે એને મનમાં સંતોષ થયે કે બહેનોએ તો મારે નખ જે પણ હજી પુરૂષોએ જે નથી. એ કેવી રીતે જુવે? આગળ જઈને કહે છે ગુરૂદેવ! “મથેનું વંદાયિ” એટલે પુરૂષનું ધ્યાન તેના તરફ આકર્ષાયું. પુરૂષોએ નખ જે. વાહ, મારે નખલે પુરૂષોએ જે પણ હવે કણ બાકી રહ્યું તે સમજાઈ ગયું ને? ગુરૂએ તેના સામું ન જોયું. બધા ય મારે નખલે જુવે અને ગુરૂ ન જુએ એ કેમ ચાલે? એટલે બીજી વખત બેલી-ગુરૂદેવ “મઘેણું વંદામિ'. તે પણ ગુરૂએ સામું ન જોયું ત્યારે ત્રીજી વખત બેલી. ત્યારે મહારાજ કહે છે બહેન ! તમારે નખલે સૌએ જોઈ લીધે છે હવે દયા પાળે. (હસાહસ). અજ્ઞાન દશાથી માણસ બાહ્ય આડંબરમાં આનંદ માને છે.
, આજે કાળી ચૌદસને પવિત્ર દિન છે. ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતુંવર્ષ અને બીજ એ પાંચ દિવસે પવિત્ર માનવામાં આવે છે. બધા પર્વોમાં દિવાળી પર્વ એવું છે કે જેમાં દરેક કેમના મનુષ્ય આનંદ માને છે. પર્યુષણમાં જેનેને આનંદ હોય, દશે આવે ત્યારે ક્ષત્રિયોને આનંદ હાય, હળી આવે ત્યારે શુદ્રોને આનંદ હોય, રમઝાન મહિને આવે ત્યારે મુસ્લીમેને અને નાતાલમાં ખ્રિસ્તીઓને આનંદ હોય છે. પણ દિવાળીમાં અઢારે આલમને આનંદ હોય છે. તેમાં જેનોને માટે તે દિવાળી એ
Page #738
--------------------------------------------------------------------------
________________
૭૨૫
લૌકિક પર્વ છે. જૈન ઢાને કહેવાય ? બાહ્ય જગતથી જુદા પડે તેનુ' નામ જૈન. એટલે જૈના આ પર્વ જુદી રીતે ઉજવે છે. ખાહ્ય રવાજે મુજબ કાળી ચૌદશે બહેના ફૂટેલા હાંડલા ને નકામી ચીજો-કચરા વગેરે બહાર ફેંકી દઈ ઘરને ચાખ્ખું કરશે, પણ ખરી રીતે તા ક્રોધ-માન-માયા-લેાભ આદિ કષાયાના કચરા અંતરમાં ભર્યાં છે તેને કાઢવાનાં છે. ચૌદશને દિન કાળીચૌદશ, તે દિન રૂા સારા, પાપ આલેવીને પૌષા રે કીધા, કમને મેલ્યાં ટાળી........આજ
લાકાને માટે આ પર્વ ભલે લૌકિક પર હાય પણ રૈના માટે તા વાત્તર પ છે. આશ્રવના દ્વાર બંધ કરી સ`વરના ઘરમાં આવે. ચૌદશ અને પાખી બે દિવસ આરંભ સમારભના ત્યાગ કરીને છઠ્ઠું પૌષધ કરીને બેસી જાવ. આપણે દિવાળીને લેાકાત્તર પવ શા માટે માનીએ છીએ ?
ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા પાવાપુરીમાં પધાર્યા ત્યારે હસ્તિપાળ રાજા પેાતાના પરિવાર સહિત પ્રભુના ચરણમાં પડીને વિનંતી કરે છે. ભગવાને ગેાશાલકને કહ્યું કે હું તા સાડા સેાળ વર્ષે ગંધ હસ્તિની પેઠે વિચરવાના ત્યારથી સૌને ખબર પડી ગઈ હતી કે પ્રભુ આટલુ જીવવાના છે. અને આ પ્રભુની છેલ્લુ ચાતુર્માસ છે. ચરમ ચાતુર્માસ પાવાપુરીમાં કરવા માટે હસ્તિપાળ રાજા શું કહે છે:
ચે' અખકો ચામાસે સ્વામીજી અઠે કરાજી, ચે' પાવાપુરીસે પગ આદ્યા મતિ પરાજી, અઠે કરા, અઠે કરી, અઠે કરેાજી, થૈ' ચરમ ચામાસા સ્વામીજી અઠે કરા જી..... હસ્તિપાળ રાજા વિનવે કરોડ, પૂરા પ્રભુજી મારા મનના કોડ, શીશ નમાઈ ઉભા જોડી હાથ, કરૂણા સાગર કરો કૃપાનાથ,
શે' અખકો ચામાસે સ્વામીજી અઠે કરાછ
હે પ્રભુ! આપ મારી પાવાપુરી નગરીથી દૂર ન જશે. જેમ ખાળક માતા આંગળ કરગરે તેમ હસ્તિપાળ રાજા, તેની રાણીએ, શ્રાવકા અને શ્રાવિકાઓ પ્રભુને વિનંતી કરે છે. આ કોઈ સામાન્ય માણસ ન હતા. મહા સમૃદ્ધિવાન રાજા હતા, પણ સમજતા હતા કે હું ગમે તેવા રાજા હાઉ પણ તીર્થંકર ભગવંત તે। મહારાજાના પણ મહારાજા છે. ભગવત તા તીર્થંકર હતા. પણ સામાન્ય સાધુ હોય તે પણ રાજા કરતાં સંતનુ ઉંચુ’ પદ્મ છે. કારણ કે રાજાને સૌ રાજા જ કહે છે પણ સાધુને તે તમે મહારાજ કહેા છે. ચક્રવર્તિ, વાસુદેવ, ખળદેવથી પણ સાધુ મહાન છે. પછી ભલે તે એક જ દિવસના દીક્ષિત કેમ ન હાય ? તેના ચારિત્રમાં અજબ શક્તિ રહેલી છે. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે ભગવાનના (૫૩) ત્રેપન સાધુએ એક વર્ષની દીક્ષા પર્યાય પાળીને અનુત્તર વિમાનમાં ગયા છે. કોડાની સ ́પત્તિમાં જે તાકાત નથી તે ચારિત્રમાં છે. આ વાત બહુ સમજવા જેવી છે.
Page #739
--------------------------------------------------------------------------
________________
કે : હસ્તિયાળ રાજા પ્રભુને વિનંતી કરતાં કહે છે પ્રભુ! મારી શાળા નિર્દોષ અને સુઝતી . આપ મહેર કરીને આ ચાતુર્માસ અહીં જ બિરાજે. અગાઉના શ્રાવકે મણ કેવા હતા અને રાજાઓ પણ કેવા હતા. પિતાના અમુક સ્થાને નિર્દોષ જ રાખતા. એ સિમજતા હતા કે કેઈક વખત આપણું ભાગ્ય હોય તે આપણને સંતના પગલાં કરાવવાને મહાન લાભ મળે. તમારે તો એક મકાન ખાલી પડી રહ્યું હોય તે ભાડાની હાય, તેથી ભાડે આપી દે છે. જ્યાં સુધી ગામમાં સ્થાનક હોય ત્યાં સુધી સંત ગૃહસ્થના મકાનમાં ઉતરે જ નહિ. પણ ગેડલ તરફ જતાં વચમાં તમારું મકાન આવતું હોય, એ મકાન જે ખોલી હોય તે સંતને ઉતારે આપી શકાય, પણ પૈસાની ભૂખ હોય ત્યાં આત્માને લબ કેણ જુવે? અનાદિકાળથી પેટની ભૂખ મટાડવા પ્રયત્ન કર્યા છે પણ આત્મા માટે કર્યો નથી. .
ભગવાને હસ્તિપાળ રાજાની વિનંતી સ્વીકારી છેલ્લું ચાતુર્માસ પાવાપુરીમાં કર્યું. જેના મહા ભાગ્ય હોય તેને જ આ લાભ મળે છે. અઢાર દેશના રાજાઓ અને ઓગણીસમાં હસ્તિપાળ રાજા છઠું પિષા કરીને બેસી ગયા હતા. પ્રભુને પરિવાર પણું સાથે છે. દરેકના મનમાં એક જ ભાવના હતી કે બસ, હવે પ્રભુ તે મોક્ષે જશે, પછી આપણને આ અમૃતને ઘુટડો કણ પાશે? જેટલો લાભ લેવાય તેટલે લઈ લઈએ. અઢાર દેશના રાજાઓ પૌવંધ કરીને બેસી ગયા, તે શું એમને ચેપડા ખા કરવાના નહિ હોય ! (હસાહસ). એમને ઘણું કામ હતું છતાં છોડીને લાભ લેવા આવ્યા હતાં. પણ તમને તો દિવાળીના દિવસે ગામમાં સંતે બિરાજતા હોય તે પણ ઉપાશ્રયે આવવાને ટાઈમ નથી.' 1 - કામ તે સહુને હોય પણ જેને આત્માની લગની લાગી છે તે બધું કામ પડતું મૂકીને આત્માની કમાણી કરવાને અવસર ચૂકશે નહિ. અઢાર દેશના રાજાઓ અને હસ્તિપાળ રાજાને છઠું પૌષધ હતો. ભગવાનને પણ છઠ્ઠ હતે. ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા લીધી ત્યારે છઠ્ઠનાં પચ્ચખાણ હતાં. કેવળજ્ઞાન સમયે પણ છઠ્ઠ હસે અને નિર્વાણ સમયે પણ છઠ્ઠના પચ્ચખાણ હતાં. ભગવાનને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થઈ ગયું હતું. ચાર ઘાતી કર્મને ક્ષય થવાથી જ કેવળજ્ઞાન થાય છે. એટલે પ્રભુને તપ કરવાની જરૂર ન હતી, કારણ કે અઘાતી કમ એવું આયુષ્ય પૂર્ણ થયે તો તેઓ નિયમા મામાં જવાના હતાં. પણ એમ બની શકે કે આયુષ્યકર્મ પૂરું થતું હોય અને બાકીના કર્મ વધારે હોય તો વિષમને સમ કરવા માટે કેવળીઓ કેવળ સમુદ્દઘાત કરે. પણ એ કેવળ સમદ્ ઘાત સામાન્ય કેવળીઓ કરે છે. તીર્થકર ભગવંત આવી સમુદૂઘાત કરતા નથી. પણ જગતના જીને બેધપાઠ મળે કે હે આત્માઓ! તપશ્ચર્યા કર્યા વિના તમારા - જુનાં કર્મો ખપવાનાં નથી.
પ્રભુની વાણીને અખંડ લાભ મળે એટલે રાજાઓએ પણ છઠ્ઠ કર્યો હતે. કારણ
Page #740
--------------------------------------------------------------------------
________________
કે આહાર છે ત્યાં બધી ઉપાધિ છે આહાર કરે તે નિહાર કરવા જવું પડે. બધી ખટપટ ઉભી થાય અને પ્રભુની દેશનાને લાભ ચૂકી જવાય. માટે છઠ-તપ કર્યો હતે. તમામ તે તેને બદલે મિષ્ટાન ઉડાવવાના હોય. અત્યારમાંજ દહીંથસ ને રાં ખાઈને આયા હતો. મિષ્ટાન ખાવાથી કર્મ નહિ ખપે. દિવાળીને દિવસે ઉપવાસ તે નહિ ને પણ એવા કંઈક છે કે ઉટા રાત્રે નહી આવતાં હોય તેઓ રાત્રે ખાશે. બારમા ઠાઠમાઠમાં આમ સાધનાનું લક્ષ ચૂકાઈ ગયું છે. .
. ! * * . - ક | અઢારદેશના રાજાઓ, પ્રજાજનો અષા પ્રભુની સામે અનિમેષ દષ્ટિથી જોઈ હમા છે કેઈને ઉઠવાનું મને પણ થતું નથી. અને તમને ખાવાનું છોડવાનું મન થતું નથી. પ્રભુની અંતિમ દેશના ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં જે ચાર આમાઓ પવિત્ર પંથે પ્રયાણ કરી ગયા, તેમના ઘરબાર, અઢળક સંપત્તિ એ બધું એમ ને એમ પડયું છે. ઈષકાર રાજાને ખબર પડી કે મારે માનનીય ભૃગુપુરોહિત, તેના કુટુંબ સહિત વિપુલ સંપત્તિને ત્યાગ કરી દીક્ષા લેવા નીકળી ગયે છે, હવે એક મિકને કઈ ઘણી નથી. માટે રાજા એિને લઈ શકે છે. ઈષકાર રાજા, માણવોને એવા મોકલે છે. માણસ કહે છે સાહેબ! એના ઘરમાં એટલું બધું ઝવેરાત છે, સેનારા છે અને ઘરવખરી છે કે એ ટોપલા ભરીને લાવે પૂરું થાય તેમ નથી. એક બે ગાડા ભરીને પણ નહિ લાવી શકાય. લોટ બાંધ ગાડા મોકલવા પડશે. - " . - દેવાસુપ્રિયે! વિચાર કરે. આ સંપતિ કેટલી હશે? અઢળક સંપત્તિને ભગ પુરોહિતે પલવારમાં છોડી દીધી. તમે ઘર્થી સાંભળે છે તે પણ છેડી શકયા નથી. તે તમારે આથી વધુ સંપત્તિ હશે ને તમારાથી નથી છૂટતું એનું કંઈ કારણ કે હે જઈને ને? (હસાહસ) અને ગુરૂ હિતની સંપત્તિ પિતાના રાજ્યમાં લાવવા માટે ઈ રાજાએ લેટિબંધ ગાડીઓ મોકલી. ભરેલી એ ગાડીઓ ગામમાં આવે છે. એક માઈલ જેટલી લાંબી ગાડીઓની લાઇન હતી. હવે એટલા ગાડા ગામમાં આવે છે તેની ધૂળ ઉઠી રહી હતી. આ વખતે કમલાવંતી મહારાણ મહેલના ઝરૂખે બેઠી હતી. તેણે આ ધૂળ ઉડતી જોઈને દાસીએ પૂછયું કે આ ધુળ કેમ ઉડે છે? એ વાત શીy કાલવી ગઈ છે. '
: '
. - દાસી રાણીને જવાબ આપે છે હે મહારાણી ! તમે જેમને પરણીને આવ્યાં છે તે મહારાજાએ કોઈ અન્યાય નથી કર્યો. કેઈને દંડ નથી કર્યો. કેઈ જુમી કરવેર નથી નાખ્યા અત્ પ્રજાને ચુસીને મેજ કરે એવા અમારા મહારાજા નથી. આ ધુળ શેની ઉડે છે. તે તમે સાંભળે.
ભૂગુ પુરેહિત ને જશા ભારજા, વળી તેહના દેય કુમાર સાધુ પાસે જઈ સંયમ આદરે, તેહનું ધન લાવે છે આજ.
સાંભળ હે બાઈ, હુકમ કરે તે ગાડા અહી ધરું.'' :
Page #741
--------------------------------------------------------------------------
________________
૭૨૮
આ૫ણા મહારાજાને માનનીય પુરહિત, તેની પત્ની અને તેના બે લાડીલા પુત્રો, એમની વિપુલ સંપત્તિને ત્યાગ કરીને પંચ મહાવ્રત ધારી સાધુ બનવા નીકળ્યા છે. એની સંપત્તિને કોઈ માલિક નથી. જેનું કોઈ ધણી ન હોય તે રાજા ગ્રહણ કરી શકે છે. થામાં કેઈ અન્યાય ન કહેવાય. એ લક્ષ્મીના ગાડા ભરીને નગરમાં લાવે છે. તેની આ ધુળ છે છે. બાઈજી! આ લક્ષમી આપણી જ છે. જે આપની આજ્ઞા હોય તે એ ગાડા અહીં જ રોકી દઉં. દાસીની આ વાત સાંભળી કમલાવંતી રાણીએ માથું ધુણાવ્યું. તમે ધન કમાઈને લાવશે તે કમલાવંતી બહેને ના પાડશે ખરી? (હસાહસ). ના, એ તે કહેશે કે મસા હવે, લાવે ને લાવે. સાચજૂઠા થાય, અન્યાય, અનીતિ થતી હોય તે પણ વાંધો નહિ એમના પતિને કદી પૂછતી જ નહિ હોય કે આ પૈસા તમે કેવી રીતે કાવ છે? કમલાવંતી રાણીએ દાસીને માથું ધુણાવીને કહ્યું કે મારે એ લમી જોઈતી ની પુરહિત જે બ્રાહ્મણ જે લક્ષ્મીને છોડીને ચાલ્યા ગયે, તે એના છોડવામાં કઈક અસ્ય તે હશે ને? એને તજવા જેવી લાગી હશે તે તજીને ચાલ્યો ગયે હશે ને? તે પછી આપણે એને શા માટે લાવવી જોઈએ? કમલાવંતી રાણી સંસારમાં રહેલી છે તે પણ તેનામાં કે વિવેક છે! કેટલી વિચિક્ષણતા છે!
તમે પણ કંઈ ઓછા વિચિક્ષણ નથી. નૂતન વર્ષે નવા ચોપડા લખશે, તેમાં સૌથી પ્રથમ હું લખશે? અભયકુમારની બુદ્ધિ મળજે, ગૌતમ સ્વામીની લબ્ધિ મળશે, ધન્નાશાલીભદ્રની અદ્ધિ મળશે, કૈવન્ના શેઠનું સૌભાગ્ય મળજે. પણ એવું લખે છે કે મને આ વર્ષે પંચમહાવત મળજો, ગૌતમ સ્વામીને વિનય મળજે. (હસાહસ). ગૌતમ સ્વામીની લબ્ધિ માંગે છે પણ એ મહાન પુરૂષ કેવા હતા? ગૌતમ સ્વામી પણ બ્રાહ્મણ હતા. ચાર વેદના જાણકાર-મહાનિપુણ હતાં. ૫૦૦ તે એમના શિષ્ય હતાં. એક વખત તેવો યજ્ઞ કરી રહ્યાં હતાં ત્યારે દેવલોકમાંથી સંખ્યાબંધ દેવે આકાશમાંથી ઉતરી રહ્યાં હતાં. એમને થયું કે મારા યજ્ઞના પ્રભાવથી દેવે આવે છે પણ દે ત્યાં ન આવ્યા. પૂછતાં ખબર પી કે તે દેવે મારા યજ્ઞના પ્રભાવથી આવ્યા નથી પણ ભગવાન મહાવીર પધાર્યા છે તેમની પાસે દેવે જાય છે. ત્યારે તેમને થયું કે મારાથી પણ મહાવીર મોટો છે? લાવ, હું તેમની પાસે જ જઈને મારી શંકાનું સમાધાન કર્યું. એ મારા પ્રશ્નોના સટ જવાબ આપશે તે મારા ૫૦૦ શિષ્યો સહિત હું તેમને શિષ્ય બની જઈશ. નિર્ણય કરીને આવ્યા. સામે સરમાં જેવા દાખલ થયા તરત જ ભગવાને કહ્યું હેગૌતમ ગોત્રી!હે ઈન્દ્ર ભૂતિ!તારા મનમાં આ પ્રકારને સંશય છે? ભગવાને એની શંકાનું સમાધાન કર્યું અને તેઓ પ્રભુના ચરણમાં મૂકી પડયા. ત્યાંને ત્યાં દીક્ષા લઇને ભગવાનના શિષ્ય બની ગયા. શું એમને એમની પત્ની શકે તેમ ન હતી? પત્ની તે ઘણું રેકતી હતી. પણ એમને તમારી જેમ મેહ ન હતે. તમે તે એમ જ કહે કે અમને તે વીતરાગની વાણી સાંભળીને વૈરાગ્ય આવી જાય છે, પણ
Page #742
--------------------------------------------------------------------------
________________
હું દીક્ષા લઉં તે તમારી શ્રાવિકા જીવી શકે જ નહિ. અને આ છોકરાનું શું થાય ભાઈ ! સૌના પુણ્ય સૌની સાથે છે. દરેક પિતતાના શુભાશુભ કર્મના ફળ ભેગી છે. પણ તમે માની બેઠા છે કે હું ન હોઉં તે આ બધાનું શું થાય! હું છું તે બધાને પાછું છું, પણ માત આવશે ત્યારે આવું કહેશે તે તમને છેડશે ખરું? ગાડી નીચે કૂતરું ચાલતું હોય તો માને છે કે ગાડાને ભાર હું જ ઉપાડું છું. આવી તમારી દશા છે. ગૌતમ સ્વામી ભગવાનના શિષ્ય બની ગયાં. ખૂબ વિનયવાન હતાં. પ્રભુના ૧૪૦૦૦ શિષ્યોમાં વડેરા શિષ્ય હતાં. એમના જેવા ગુણ કેળ પછી લબ્ધિ માંગ.
આવતી કાલે ભગવાનને નિર્વાણ દિવસ છે. અઢાર દેશના રાજાઓ પ્રભુની એકધારી દેશના સાંભળે છે. કમલાવતી રાણી દાસીને માથું ધુણાવીને કહે છે કે મારે એ લીમી જોઈએ નહિ. એ ગાડા ગામમાં લઈ જવા દેવા નથી. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૧૦૧ (દિવાળી)
આસો વદ ૦)) ને ગુરૂવાર તા. ર૯-૧૦-૭૦
અનંતજ્ઞાની શાસનપતિ, ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીને આજે નિર્વાણદિન છે. ભગવાનને મોક્ષે સીધાવ્યા ૨૫૦૦માં ચાર વર્ષ બાકી છે. આસોવદી અમાસની પાછલી રાત્રે પ્રભુ નિર્વાણ પામ્યા છે અને પ્રભુના પટ્ટ શિષ્ય ગણધર ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન થયું છે. એટલે આ મહાન પર્વને દિવસ છે. ભગવાન મહાવીર સ્વામીનું અંતરમાં સ્મરણ કરી એમના પુનિતપંથે આપણે ચાલવાનું છે.
વીર ભગવાનને દિવ્ય સંદેશ છે કે હે ભવ્ય આત્માઓ! આ અમૂલ્ય મનુષ્યભવ ફરીફરીને તમને મળવાનું નથી. માટે મોહ-માયા ને મમતાના કચરા સાફ કરી, પ્રમાદની પથારી છોડી પુરૂષાર્થ કરે. કારણ કે મનુષ્યનું આયુષ્ય અલ્પ છે. અલ્પ જિંદગાનીમાં ઘણું કામ કરવાનું છે. પ્રભુએ અંતિમ ચાતુર્માસ પાવાપુરીમાં કર્યું, અને અંતિમ સમયે અખંડ સોળ પ્રહર સુધી દેશના આપી. ભવ્યજીએ એ વાણીના ઘૂંટડા ધરાઈ ધરાઈને પીધા. પણ ભગવાનની વાણી એવી છે કે પીનારા કદી તૃપ્ત થાય જ નહિ.
“ભગવાનની અંતિમ વાણી” -પ્રભુની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્ર અને વિપાક સૂત્ર છે. ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીશ અધ્યયનમાં એક પછી એક ક્રમબદ્ધ એવી
શા, ૯૨
Page #743
--------------------------------------------------------------------------
________________
દર શિખામણ આપણને પ્રભુએ, આપી છે કે એની શિખામણ પ્રમાણે ચાલનાર માણw છે ખી ન થાય. સૌથી પ્રથમ અધ્યયન વિનયનું છે. વિનય એ ધર્મનું મૂળ છે. મૂળ હ્નિાં વૃક્ષ ટકી શકતું નથી. તેમ જેનામાં વિનય રૂપી મૂળ નથી તેના જીવનમાં ધર્મવૃક્ષ વૃદ્ધિ પામતું નથી. વિનયથી દુનિયામાં મનુષ્ય વૈરીને પણ વશ કરી શકે છે. જે વિનય છે હાય હૈ વહાલા પણ વેરી બની જાય છે. માટે વિનય એ મહત્વની ચીજ છે. બીજું અધ્યયન પરિસહનું છે. પ્રથમ અધ્યયનમાં વિનયનું સ્વરૂપ બતાવ્યું છે. જેનામાં વિનય છે તે જ મનુષ્ય પરિસહને જીતી શકે છે. પરિસહ એટલે શું? પરિસહ શબ્દને અથ ચારે બાજુથી આવતાં કોને સમતાપૂર્વક સહન કરવાં તેનું નામ પરિસહ છે. એ પરિ– સહની સંખ્યા બાવીસ છે. વિનયવાન મનુષ્ય જ બાવીસ પરિસને જીતી શકે છે. એટલે બીજું અધ્યયન પરિસહનું છે.
પરિસહનું વર્ણન કર્યા પછી પ્રભુ કહે છે કે પરિસહ તે મનુષ્ય સહન કરી શકે છે પણ મનુષ્યને ચાર અંગેની પ્રાપ્તિ થવી મહાન દુર્લભ છે. તેથી “ચતુરંગીય’ નામનું અધ્યયન ત્રીજું રાખ્યું છે. ચાર અંગે દુર્લભ છે. છતાં પુણ્યવાન મનુષ્યને ચારેય અંગેની પ્રાપ્તિ થઈ જાય, પણ ધર્મનું આચરણ કરવામાં મનુષ્ય જરા પણ પ્રમાદ ન કરે જોઈએ. તેથી “અસંખય” નામના ચોથા અધ્યયનમાં પ્રમાદને ત્યાગ પ્રભુએ ખૂબ સુંદર બતાવ્યું છે. પ્રથમ ગાથામાં જ કેવા સુંદર ભાવ ભરેલા છે! જીવન કેવું છે?
असंखय जीविय मा पमायए, जरोवगीयस्स हु नत्थि ताण ।
પર્વ વિયાળા ગળે ઉત્ત, gિ વિહિંસા કરવા અહિતિ | ઉ. અ. ૪-૧ | આ જીવન અસંસ્કૃત એટલે ચિરસ્થાયી નથી, પણ ક્ષણભંગુર છે. માટે હે આત્માઓ! તમે પ્રમાદ ન કરે. કારણ કે તૂટેલું આયુષ્ય સાંધવા માટે કઈ સમર્થ નથી. ઈન્દ્ર, તીર્થકર, ચક્રવતિ કે વાસુદેવ પણ આયુષ્યને સાંધી શકયા નથી તે મનુષ્યની તે વાત જ ક્યાં કરવી? દુનિયાની તમામ વસ્તુ તૂટતાં સાંધી શકાય છે, પણ આયુષ્ય તૂટ્સ સાંધી શકાતું નથી.
ખુદ પ્રભુ મહાવીર સ્વામી જ્યારે મોક્ષે જવાના હતાં ત્યારે ઈન્દ્રોએ પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ! આપ બે ઘડી રેકાઈ જાવ તો દુનિયાને મહાન સુખ થશે. પ્રભુએ કહી દીધું કે હે ઈન્દ્ર! “ર મતો ન મદિર” ભૂતકાળમાં બન્યું નથી અને ભવિષ્યકાળમાં બનશે નહિ. માટે જ્યાં સુધી આયુષ્યને દિપક જલે છે, ત્યાં સુધી તમે પ્રમાદ છોડીને સારાં કામ કરી લે. જે મનુષ્યએ પ્રભુની વાણી હૃદયપૂર્વક સાંભળી એ તે કામ કાઢી ગયા. આપણાં આત્માને પણ કદી કઈ ભવમાં તીર્થકરના દર્શન તે થયા હશે, વાણી સાંભળી હશે પણ યથાર્થ રીતે સાંભળીને તેનું પાલન કર્યું નહિ હેય એટલે હજુ ભવમાં ભમી રહ્યા છીએ
Page #744
--------------------------------------------------------------------------
________________
હક
પ્રભુ મહાવીર અથાગ પુરુષાર્થ કરી, પ્રમાદને ત્યાગ કરી કર્મનાં દેણ ચૂકાવી કામ કાઢી ગયા. આજે માનવ થોડું ઘણું ધર્મધ્યાન કરે છે ત્યાં મનમાં એમ થાય છે કે અમે ઘણું કર્યું પણ હજુ તે કંઈ જ કર્યું નંથી. મહાન પુરૂષ આખો માર્ગ પસાર કરી ગયાં
જ્યારે આપણે તે હજુ ચાલવાની શરૂઆત પણ કરી નથી. તેમના આત્મા ઉપર રહેલાં કર્મોના આવરણ ખસીને ઝળહળતા કેવળ જ્ઞાનરૂપી સૂર્યને ઉદય થઈ ગયે. જ્યારે આપણાં આત્મામાં હજુ અરૂણોદય પણ પ્રગટ નથી. તેઓ આત્માની પૂર્ણતાને પામી ગયા.
જ્યારે આપણે તે હજુ અપૂર્ણ જ છીએ. તેઓ પર્વતની ટોચે પહોંચી ગયા અને આપણે તે હજુ તળેટી સુધી પહોંચ્યા નથી. આજે પણું મન હજુ ક્ષણિક સુખ મેળવવા માટે તલસી રહ્યું છે, જ્યારે મહાન પુરૂષે શાશ્વત સુખના ભોક્તા બની ચૂક્યા છે. આપણે આત્મા હજુ જન્મ-મરણના ફેરા ઘૂમી રહ્યો છે, જ્યારે મહાન પુરૂ અજરામર સ્થાને પહોંચી ગયા છે. તેઓ ભગવાન બની ગયા અને આપણે તે હજુ ભવમાં ભટકતા રહી ગયા છીએ.
મહાન પુરૂષના આત્મામાં અને આપણુ આત્મામાં ઘણું અંતર છે. છતાં પુરૂષાર્થ દ્વારા એ અંતરને દૂર કરી શકવા માટે મનુષ્ય સમર્થ છે. ભરતક્ષેત્રમાં પ્રભુના નિર્વાણથી આજે અરિહંતને વિગ પડે છે. આજે આપણને કંઈ શંકા થાય છે તેનું સમાધાન કરનાર અરિહંત મજુદ નથી. દુનિયામાં બધા વિયેગ કરતાં મોટામાં મોટો વિયેગ હોય તે અરિહંતને છે. દિવાળીને દિવસ આપણા માટે વિયેગને છે. ખાઈ-પી, સારાંકપડાં પહેરી, દારૂખાનું ફેડી જલસા ઉડાવવા માટે આ દિવાળી નથી. પણ પરમ પિતાના રહે ચાલી આત્મ સ્વરૂપની પિછાણું કરવાનું આ પર્વ છે
દિવડા કેવા હોય ! બહેને દિવાળીમાં કેડિયામાં તેલના દિવા પ્રગટાવે છે. એ દિવામાં કેટલા ની હિંસા થાય છે? જ્ઞાની કહે છે તમે દિવડા કેવા પ્રગટાવે? અંતરમાં જ્ઞાનના એવા ઉજજવળ દિપક પ્રગટાવે કે જેથી અજ્ઞાન રૂપી અંધકારને સંપૂર્ણપણે નાશ થઈ જાય. પૂજા કરે તો આત્મ સ્વરૂપની પિછાણ કરી ચૈતન્ય સ્વરૂપ રૂપી લક્ષમીની પૂજા કરે કે ફરીને આ જડ લક્ષમીની પૂજા ન કરવી પડે. ઘણુને ત્યાં દિવાળીને દિવસે રાત્રે શારદા પૂજન કરે છે. પણ તમે શારદા-સરસ્વતી રૂપી ભાવથુત કેવળજ્ઞાનની એવી પૂજા કરે કે ફરીથી લૌકિક શારદાપૂજન કરવું જ ન પડે. અને મેહરાગ-દ્વેષના ફટાકડા એવા ફટફટ ફોડી નાંખે કે જેથી સંસારમાં ભ્રમણ કરીને ફટફટ થવાને પ્રસંગ ન આવે. બાહ્ય વસ્ત્ર–આભૂષણો પહેરીને આ દેહને ઘણે સજાવ્યો, પણ તેથી આત્માની સિદ્ધિ ન થઈ. હવે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપી વસ્ત્રાભૂષણેથી દેહને સજા કે આ લૌકિક વસ્ત્રાભૂષણની જરૂર ન પડે. ભજન ઘણું કર્યું પણ ભૂખ મટી નહિ. હવે જ્ઞાનામૃતનું અપૂર્વ મિષ્ટાન્ન આરોગી લ્યો કે જેથી ફરી પૌગલિક મિષ્ટાન્ન આરોગવા ન પડે. જે આત્માં આવું સમજે તેણે સાચી દિવાળી ઉજવી કહેવાય. બંધુઓ !
Page #745
--------------------------------------------------------------------------
________________
૭૩ર
મનુષ્ય જીવનની એકેક પળ કેટલી કિંમતી છે. સમય એ મનુષ્ય જીવનનું અમૂલ્ય ધને છે. સમય એ જીવનને અમૂલ્ય ખજાને છે. જે મનુષ્ય એક ક્ષણની કિંમત નથી સમજતે તે હજારે ક્ષણને ગુમાવી દે છે. સમય કેઈની રાહ જોતું નથી. તે સમયને ઓળખો-અઢાર દેશના રાજાઓને મન સમયની કેટલી કિંમત હતી, તેઓ બધા ખાવા-પીવાનું છોડી ભગવાનની પાસે છઠુ પિષધ કરીને બેસી ગયા હતાં. નિવૃત્તિ માટે તપ કર્યો હતો. તમને જેટલે સંસારને રસ છે એનાથી અનંત ગણે રસ તેમને ભગવાનની વાણી સાંભળવાનો હતો. કારણ કે કરીને પ્રભુની વાણી સાંભળવા મળવાની ન હતી. માટે જેટલે લાભ લેવાય તેટ લઈ લઈએ. આવેલા અવસરને લાભ લઈ લઈએ. જે મનુષ્ય અવસરને ઓળખે છે તેનું જીવન ધન્ય બને છે. સાધન તો બધાને સરખું પ્રાપ્ત થયું છે પણ ઉપયોગ કરતાં આવડે જોઈએ. એક દષ્ટાંત દ્વારા સમજાવું.
એક રાજાને કુમાર અને બે વણિકના પુત્ર આ ત્રણે એક જ સ્કૂલમાં સાથે ભણતા હતાં. ત્રણે જણ વચ્ચે મિત્રતા ખૂબ હતી. દુનિયામાં મોટાઓની સાથે મિત્રતા પણ જલ્દી થાય છે. ધનવાન ગરીબને મિત્ર બને એવું ઓછું જોવા મળે છે. રાજકુમાર તે રાજાને પુત્ર હતું. અને વણિક પુત્ર પણ શ્રીમંતના પુત્ર હતાં. એટલે એ ત્રણેમાં ગાઢ દસ્તી જામી ગઈ. પણ ત્રણે જણા ભણી રહયા એટલે બે વણિક પુત્રોએ વિચાર કર્યો કે રાજાના પુત્રની દોસ્તી વધુ કરવામાં માલ નહિ. માટે આપણે તેની દસ્તી ઓછી કરી નાખવી સારી. એટલે આ બે જણાએ રાજકુમાર પાસે જવા આવવાનું ઓછું કરી નાંખ્યું. રાજકુમારને વિચાર થયો કે આ લેકે મારાથી દૂર ને દૂર કેમ રહે છે ? ભણતાં હતાં ત્યારે એમને મારા પ્રત્યે કેટલે પ્રેમ હતો ! અને આમ કેમ બન્યું?
એક દિવસ રાજકુમારે બંને મિત્રોને ખૂબ આગ્રહ કરીને બોલાવ્યા. ત્રણે જણ બગીચામાં જઈને બેઠાં છે. ત્યારે રાજકુમાર પૂછે છે મિત્રો ! તમે હવે મારાથી દૂર ને દૂર કેમ રહે છે? શું આપણે ભણતાં હતાં ત્યાં સુધી જ મિત્રો હતાં? હવે આપણે મિત્ર નથી? શેઠના પુત્રો કહે છે કુમાર! આપને મૈત્રી ભાવ ખૂબ પ્રશંસનીય છે. પણ આપ તે રાજાના પુત્ર છે અને અમે વણિકપુત્ર છીએ. આપણે હવે ભણી રહયાં એટલે અમારે તે દુકાને બેસવાનું અને તમે રાજ્યગાદીએ બેસશે. અમે તમારી પ્રજા બનીશું, પછી આ૫ ફરમાન કરશે અને અમારે આપનું ફરમાન શિર ઝુકાવીને મસ્તકે ચઢાવવું પડશે. એટલે અમારી અને આપની દસ્તી કયાં સુધી ટકશે? દોસ્તી હમેંશા બરાબરમાં શેભે. આમ વિચારી અમે આપની સાથેની મિત્રતા ઓછી કરવા માંડી છે.
રાજકુમાર કહે છે ભાઈ! રાજ્યગાદી મળતાં બદલાઈ જાય એ બીજા. હું ન બદલાઉં. અને હું રાજા બનીશ ત્યારની વાત ત્યારે છે. પણ એમાં આપણી મૈત્રી શા માટે તેડવી જોઇએ? તમે મારા મિત્ર બનીને રહેશે તે તમે પણ મારી સાથે રાજા બનશે. વણિક
Page #746
--------------------------------------------------------------------------
________________
૭૩૩
પુત્ર કહે છે. તમારી વાત એવી જ છે તે હવે અમે આપની મિત્રતા તેડીશું નહિ પણ જરૂર પડે ત્યારે અમને રાજા બનાવજે. રાજકુમારે વચન આપ્યું કે જ્યારે હું રાજા બનીશ ત્યારે તમને એક વાર પણ રાજા બનાવીશ. સમય-સમયનું કાર્ય કયેજ જાય છે. સમય જતાં રાજકુમાર રાજા બન્યું. અને વણિક પુત્ર મોટા વહેપારી બની ગયા. પણ એવું બન્યું છે કે બે વહેપારીમાંથી એકની ભાગ્યદશા પલટાતાં દુકાનમાં મોટી ખોટ આવી. વહેપાર પડી ભાંગ્યો. દેણું ખૂબ વધી ગયું. લેણદારે સતાવવા લાગ્યાં. વહેપાર કરવા ખૂબ પ્રયત્ન કર્યા પણ પૈસા વિના શું કરે ? દુઃખના વખતમાં રાજકુમારે આપેલું વચન તેને યાદ આવ્યું. એ વચનને લાભ લેવાની તક આવી છે. - વણિક રાજા પાસે આવ્યો. બધી વાત કરી. રાજાએ કહ્યું. તમારે જે મદદ જોઈતી હેય તે આપવા તૈયાર છું. ત્યારે વણિક કહે છે આપે અમને પિલા બગીચામાં એક વખત રાજ્ય આપવાનું વચન આપ્યું હતું તે યાદ છે ને? રાજકુમારને પિતાનું વચન યાદ આવ્યું. પણ રાજ્ય આપવાની વાત સાંભળી ચિંતામાં પડી ગયે. છતાં સાવધાન થઈને બે કે હું તમને એક પ્રહર (પહેર) માટે રાજા બનાવું છું. આમ કહી રાજાએ વણિકમિત્રને એક પ્રહર માટે રાજા બનાવવાને પિતાના સેવકને હુકમ કરી પિતે પિતાના મહેલમાં ચાલ્યા ગયે. ત્યારે વણિક કૂદકો મારીને સિંહાસને બેસી ગયે. મંત્રીઓએ કહ્યું કે રાજ્યાભિષેકની વિધિ કરવા દે. રાજાને ગ્ય વસ્ત્રાભૂષણે પહેરે, પછી સિંહાસને બેસશે તે આ સિંહાસન શેભી ઉઠશે.
વણિપુત્ર કહે છે એક પ્રહર રાજ્ય કરવું તેમાં વસ્ત્રાભૂષણ અને રાજ્યાભિષેકની શી જરૂર છે? બસ, હું તે રાજ્ય સિંહાસને બેઠે એટલે રાજા બની ચૂક્યું. એણે તે સેવકોને હુકમ કરવા માંડયા કે આટલા રૂપિયા, આટલું ઝવેરાત મારે ઘેર મોકલી દે. લેણદારેને કહેવડાવી દીધું કે જેનું જેટલું લેણું હોય તે અત્યારેજ લઈ જાવ. કારણ કે હું રાજા અન્ય છું. એણે લેણદારોનું લેણું ચૂકવી દીધું. ગરીબ અને ભિખારીઓ આવ્યા તેમને ધન આપી સંતુષ્ટ કર્યા. નેકરે અને રાજકર્મચારીઓને પગાર બમણો કરી દીધું. અને ગામમાં જાહેરાત કરાવી કે જેને જે જોઈએ તે લઈ જાવ. ગામમાંથી ઘણાં માણસે આવ્યાં. દેવાય તેટલું દાન કરી દીધું. આમ એક પ્રહર પૂરે થતાં પહેલાં તે એ સિંહાસનેથી નીચે ઉતરી ગયે. અને સેવકને કહ્યું કે હવે હું મારે ઘેર જાઉં છું. આમ કહી ગરી બાના આશીર્વાદ લેતે હર્ષનાદ સાથે પિતાને ઘેર ચાલ્યો ગયો. અને ખૂબ બાદશાહીથી રહેવા લાગ્યું. તેણે એક પહેરમાં રાજાને ખજાને ખાલી કરી નાંખે. અને કોડોની સંપત્તિ પિતાને ઘેર લાવે. | આ વાતને ઘણે સમય વીત્યા બાદ બીજા વણિકમિત્રને પણ વહેપારમાં પેટ ચાવી. તે પણ પિતાના મિત્રની જેમ રાજા પાસે ગયે. અને પિતાને આપેલા વચનની યાદ
Page #747
--------------------------------------------------------------------------
________________
આપી. પિતે આપેલા વચન પ્રમાણે રાજાએ તેને પણ એક પહોર માટે રાજા બનાવવાને સેવકોને હુકમ કર્યો આ વણિક વિચારવા લાગ્યું કે રાજા બનવું તે ઠાઠમાઠથી બનવું અને રાજશાહી પિશાક પહેરીને સિંહાસને બેસું તે એમ લાગે કે હું રાજા બને છુ. એટલે તેણે પહેલાં હજામને બેલાવ્યું. શરીરે મર્દન કરાવ્યું. આ બધું કરીને સ્નાન કર્યું. પછી રાજપિશાક તથા આભૂષણે મંગાવ્યા. સેવકોએ સુંદર વ અને આભૂષને એની સામે ઢગલે કરી દીધું. આ જોઈને વણિક તે મૂંઝવણમાં પડયે કે કો કયે પિશાક પહેરું? અને ક ન પહેરું? આ સારે છે પણ બીજે એનાથી વધુ સારે છે અને પેલે તે એનાથી પણ વધુ ચઢિયાત છે. આમ પિશાકની પસંદગીમાં એને ઘણે સમય વિતી ગયે. છેવટે એક મનગમતે પિશાક પહેરીને સિંહાસને બેઠે ત્યાં પ્રધાને ઘંટડી વગાડીને જાહેર કર્યું. “આપને એક પહોર પૂરું થઈ ગયું છે, માટે તમે રાજ પિશાક ઉતારી નાંખે.”
પેલે રાજા બનેલે વણિક બોઃ અરે ભાઈ! હું તે હમણાં જ સિંહાસને બેઠો છું. મેં તે હજુ કંઈ હુકમ પણ છોડે નથી. અને મને શેના ઉતારી મૂકે છે? પ્રધાને કહ્યું : એ બધે તમારે પહેલાં જ વિચાર કર જોઈએ. તમે તે સ્નાન કરવામાં અને શણગાર સજવામાં જ રહી ગયાં. તમારા મિત્ર તે એવું કંઈ જ કર્યા વિના ઝટ દઈને સિંહાસન પર ચઢી બેઠા હતા. તેણે તો ક્ષણવારનો વિલંબ કર્યો ન હતો. આ દરમ્યાન જે માંગવાવાળ આવ્યાં તેમના માટે કરેને આજ્ઞા આપી કે આમને જેડા મારે. મારી પાસે શું છે તે માંગવા આવ્યા છે? ખાલી મારી પાસે માંગીને આબરૂ લે છે! ભાગો અહીંથી. હું તે ખાલી મોજ માટે રાજા બન્યું છું. તમારા માટે નહિ, એમ કહી સિંહાસનેથી ઉતરી શજ પોષાક ઉતારી ઘેર જવા પાછો ફર્યો. ત્યારે રસ્તામાં એને પણ જૂતિયાને માર ખા પડયા. ચારે બાજુથી લેણીયાને ઘેરી વળ્યાં અને કહ્યું કે, રાજ્યના ખજાનામાંથી શું લાવ્યા છે? અમારી લેણી રકમ ચૂકતે કરે. તમે એક પ્રહર માટે રાજા બનીને શું કર્યું? પેલે બિચારે ખૂબ પસ્તા કરવા લાગ્યા. માંડ માંડ લેણીયામાંથી છૂટ.
દેવાનુપ્રિયે! આ દષ્ટાંતદ્વારા એ સાર ગ્રહણ કરવાને છે કે સમય કેટલે કિંમતી છે! બંને મિત્રોને એક એક પ્રહરનું રાજ્ય મળ્યું, પણ પહેલા મિત્રે શણગાર અને સ્નાનમાં સમય નહિ ગુમાવતાં સમયને ઓળખી સદુપયેગ કર્યો. તેથી તે મહાન ધનવાન બની ગયે. કરજથી મુક્ત થયો અને બીજાએ સ્નાન કરવામાં અને શણગાર સજવામાં જ સમય ગુમાવ્યું. પરિણામે નિર્ધન અને દેવાદાર જ રહયે. મનમાં ઘણે પસ્તા થયે પણ સમય વીત્યા પછી પસ્તા કરે બેકાર છે. તમે પણ આ મનુષ્યભવના મેંઘેરા અવસરને પાવાપીવામાં, સારાં વસ્ત્રો પહેરી ફક્કડ થઈને ફરવામાં જ ગુમાવી દેશે તે કર્મના કરજથી મુક્ત નહિ બને. અને આત્માની શાશ્વત લક્ષ્મી પણ નહિ મેળવી શકે. પરિણામે
Page #748
--------------------------------------------------------------------------
________________
'ગતિમાં જઈ કર્મો ભોગવવા રૂપ જીતાને માર ખાવો પડશે. માટે સરકારે ભાગને 'હે ચાલે.
આપણો દરજને ચાહુ અધિકાર ઉત્તરાધ્યયન સૂત્રમાં છે. એ પ્રભુની અતિમ વતી છે. માટે આજે તે એને ખાસ યાદ કરવી જ જોઈએ. ઈયુમર સજાની કમલાતા શણી ખૂબ ધર્મિષ્ઠ હતી. એણે નગરમાં ધૂળ ઉડતી જોઈને પિતાની દાસીને પૂછયું. અને દાસીએ રાણીને કહ્યું કે મહારાણી સાહેબ ! આપણા ગિરમાં ભૃગુ પુરોહિત, એની પાની અને એના બે પુત્રે એ ચાર જ છતી કદ્ધિને છોડીને તક્ષા લેવા નીકળી ગયા છે. અને તેમની લક્ષ્મી આપણા શપમાં સાડા ભરીને લાવે છે. તેની આ ધૂળ ઉડે છે. જે તમે કહે તે હું એ ગાડા આપના મહેલે જ ઉભા રાખું. ત્યારે રાણી શું કહે છે -
વચન સુણીને માથું ધુણુવ્યું, બ્રાહ્મણ પામે વૈરાગ્ય, . તેની ત્રાદ્ધિ લેવી જુગતી નથી, રાજાના મોટા છે ભાગ્ય,
સાંભળ હે દાસી, તેની ઋદ્ધિ લેવી જુગતી નહિ. દાસીની વાત સાંભળી કમલાવંતીરાણીએ માથું ધૂણાવ્યું. અને કહ્યું. હે દાસી ચાર દિવસની ચાંદની જેવી, અનેક અનર્થો ઉભા કરનારી, આત્મ કલ્યાણમાં આડે આવનારી, કલેશ અને કંકાસનું ઘર એવી લમી આપણાથી કેમ લેવાય? મને આ વાત ગમતી નથી. આ કમલાવતીના રાજ્યમાં કમી આવે છે તે પણ એને ન ગમ્યું. બરાબર છે ને? (હસાહસ). સમજો. લક્ષમીને એક દિવસ છોડવાની છે. એને મેહ ન રાખે.
આજે પ્રભુ મહાવીરના નિર્વાણ દિવસે મોજશોખ છોડી, હરવા ફરવાનું છોડી ધર્મધ્યાન કરજે. ફટાકડા ફોડવાની પ્રતિજ્ઞા કરજે. રાત્રિ ભેજનને ત્યાગ, આજે પ્રતિક્રમણ કરવું. રાત્રે નવકારવાળી ગણવી. બ્રહ્મચર્યનું પાલન કરવું આદિ કંઈક ને કંઈક ધમ ધ્યાન કરશે તે જ સાચી દિવાળી ઉજવી કહેવાશે.
વ્યાખ્યાન નં......૧૨ કારતક સુદ ૨ ને શનિવાર તા. ૩૧-૧૦-૭૦
શાસ્ત્રકાર ભગવંતે આ માનવભવને વખાણ્યો છે. શા માટે? આત્મસાધના મા માનવભવમાં ને મનુષ્યમાં થઈ શકે છે માટે. પણ સ્વર્ગમાં આત્મકલ્યાણ થઈ શકતું
Page #749
--------------------------------------------------------------------------
________________
ન. સ્વરનું વર્ણન સાંભળે ત્યારે તમે લલચાઈ જાય છે. કેમ ખરું ને? પણ અધુ! હું તમને પૂછું છું કે તમારું રાજકોટ મોટું છે કે સ્વર્ગ? તમે કદાચ વર્ગને મોટું કહેશે, પણ રાજ કેમાં જે ધમજાગૃતિ થઈ રહી છે તેવી ધર્મજાગતિ સ્વર્ગમાં હેઈ શકે નહિ. ત્યાં સંતસતીજીએ પણ ન મળી શકે. પણ રાજકોટમાં તે ઘણું સતીજીએ બિરાજમાન છે અને આનંદ મંગળ વર્તાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સ્વર્ગને મોટું કેમ કહી શકાય? આ વિષયને સમજષવા માટે એક ભક્તિનું દૃષ્ટાંત આપું છું.
કહેવામાં આવે છે કે એક વાર રોપીઓની ભક્તિથી પ્રસન્ન થઈ ઈન્ટે તેમને વગમાં લાવવા માટે વિમાન મોકલ્યું. અને કહેવડાવ્યું કે “તમે નંદલાલની બહુ ભક્તિ કરે છે માટે ચાલે. તમને સ્વર્ગમાં ખશે. આના ઉત્તરમાં ગોપીઓએ શું કહ્યું તે ભક્તોની વાણીમાં જ કહું છું. “ત્રજ વહાલું મારે વૈકુંઠ નથી જાવું, ત્યાં નંદને લાલ ક્યાંથી લાવું ?” વજ.
ગોપીઓએ કહ્યું કે અમને સ્વર્ગની વાત ન કરે. અમને તે વ્રજ પ્રિય છે. આ સાંભળી વિમાન લાવનારાઓએ કહ્યું કે “શું તમે બધા ગાંડા થઈ ગયા છો? તમે એટલે તે વિચાર કરે કે ક્યાં સ્વર્ગ અને કયાં આ વ્રજ ! જે અહીં દુષ્કાળ પડે તે તણખલું પણું ન મળે. આ સિવાય અહીં સિંહ, વાઘ આદિને ભય છે, અનેક પ્રકારના રોગો છે ' અને મરણને ભય હંમેશાં રહ્યા કરે છે. પણ સ્વર્ગમાં તે દરેક રીતે આનંદ જ છે.
ત્યાં રત્નોના મહેલ છે. અને કેવળ ઈચ્છા કરવા માત્રથી જ પેટ ભરાઈ જાય છે. ભજન કરવાની પણ જરૂર રહેતી નથી, અને જીવન સુખપૂર્વક વ્યતીત થાય છે. આમ હવા છતાં તમે સ્વર્ગમાં આવવા કેમ ચાહતા નથી અને વ્રજમાં રહેવાનું કેમ પસંદ કરે છે? ગોપીઓએ કહ્યું–અમે કાંઈ ગાંડા થઈ ગયા નથી. પણ તમે જ ગાંડા થઈ ગયા હે એમ લાગે છે. એ તે કહો કે તમે શા કારણે અમને વિમાન લઈ તેડવા આવ્યા છે? હવે તમે જ વિચારે કે જે ભક્તિના કારણે તમે અમને સ્વર્ગમાં લઈ જવા આવ્યા છે તે ભક્તિ સ્વર્ગ કરતાં કેટલી બધી ચડિયાતી છે? તે એ ભક્તિને છોડી અમે સ્વર્ગમાં શા માટે આવીએ? અમે અમારી ભક્તિને વિકય કરવા ખુશી નથી. તમે સ્વર્ગને વ્રજથી ચડિયાતું માને છે પણ જે એમ જ હોય તે નંદલાલને જન્મ ત્યાં ન થતાં અહીં કેમ થયે?
ગોપીઓને આ સુંદર જવાબ સાંભળી દે ચુપ થઈ ગયા અને કહેવા લાગ્યા, કે અમારું સ્વર્ગ વ્રજની આગળ કાંઈ વિસાતમાં નથી. તમારી શ્રદ્ધા અને ભક્તિને ધન્ય છે. અમારું શરીર તે રૂપરંગે સુંદર છે પણ શા કામનું? તમારા જેવી ભક્તિ આ શરીરમાં નથી. તમે પણ સ્વર્ગને શ્રેષ્ઠ માનતા હે તે શું ત્યાં સાધુ કે શ્રાવક મળી શકે ખરા? શું ત્યાં કોઈ તીર્થકર થયા છે? આ બધી દષ્ટિએ વિચારે તે રાજકેટનું મહત્વ કેટલું છે તે જણાશે. અહીં રહેતાં ધમની જેવી અને જેટલી સાધના તમે કરી
Page #750
--------------------------------------------------------------------------
________________
શકે છે અને સમજી શકો છે તેવી અને તેટલી ધમની સાધના તમે વર્ગમાં કરી સંકે નહિ તેમ સમજી પણ નહિ
મુસલમાનના કાનમાં કહ્યું છે કે જ્યારે અલ્લાએ આ દુનિયાને બનાવી લીધી; ત્યારે ફિરસ્તાઓને લાવીને કહ્યું કે તમે ઈન્સાનની પ્રાર્થના અને બંદગી કરે. આe આજ્ઞા પ્રમાણે બીજા ફિરરતાઓએ તે ઈન્સાનની બંદગી કરી પણ એક ફિરસ્તાએ આશા માની નહિ અને તેણે અલ્લાને કહ્યું કે “આપ એવી કેમ આજ્ઞા આપે છે? કયાં અમે ફિરસ્તા અને કયાં આ ઈન્સાન! અમે ફિરસ્તા થઈ ઈન્સાનની બંદગી કેમ કરી શકીએ , ઈન્સાન “ખાકીને બનેલે છે. અને અમે “પા” છીએ. આ પ્રમાણે કહી તેણે અલ્લાનું કહ્યું ન માન્યું, એટલે અલા મિયાંએ તેને ખૂબ ઠપકો આપે.
આ ઉપરથી વિચારવા જેવી વાત એ છે કે જ્યારે ફિરરતાઓ પણ ઈન્સાનની બંદગી કરે છે ત્યારે મોટું કોણ? ફિરસ્તા કે ઈન્સાન! આમ હોવા છતાં તમે સ્વર્ગની ઈચ્છા શા માટે કરે છે? આ રાજકેટ સ્વર્ગથી પણ ચડિયાતું છે. અહીંની ભૂમિ જેવી આનંદ મંગળ આપનારી છે તેવી સ્વર્ગની ભૂમિ નથી. અને ધર્મની સાધના જેવી અહી થઈ શકે છે તેવી ધર્મની સાધના સ્વર્ગમાં થઈ શકતી નથી. માટે નંદનવન કરતાં ધર્મની સાધના કરવાનું આ સ્થાન ચડીયાતું છે. દેવે પણ આવા સ્થાનની ઈચ્છા કરે છે. અહીંના આત્માથી જીવો ત્યાંની ઈચ્છા રાખતા નથી.
તેઓ તે કહે છે કે અમે સ્વર્ગની ઈચ્છા કરી અમારી ભક્તિનું વેચાણ કરવા ઇચ્છિતા નથી. આમ જ્યારે જેને માનવભવની કિંમત સમજાશે ત્યારે તેના અંતરમાં ધર્મ પંચશે. ધર્મ રૂટ્યા પછી તે પિતાના સંતાનને ધર્મના માર્ગે વાળી શકશે. અને તેને મન, ધન કરતાં પણ ધર્મની કિંમત વધુ થશે. પુત્ર કરતાં પરમેશ્વર વહાલા લાગશે. અહીં એક દૃષ્ટાંત યાદ આવે છે.
એક શ્રાવક ખૂબ ધનવાન હતે. ધનની સાથે ધર્મ પણ તેને વરેલો હતે. ધર્મ એને પ્રાણુ હતું. તેની પત્નિ પણ ધર્મના રંગે રંગાઈ હતી. તેમને એક પુત્ર હતા. બાળપણથી પુત્રને એવા સંસ્કાર આપતાં હતાં કે દરરોજ સંતના દર્શન કરવા. ગામમાં સંત બિરાજમાન હોય ત્યારે દરરોજ પુત્રને સંતદર્શન કરવા મોકલતાં. દર્શન કરીને આવ્યા પછી જ એને દૂધ પીવા આપવું એ માતાને નિયમ હતે. ધીમે ધીમે કરે મોટે થર્યો. મેટ્રિક પાસ થયે ત્યાં સુધી વધે ન આવ્યું. પણ જ્યાં કોલેજના પગથિયાં ચઢે ત્યારથી પુત્રના સંસ્કાર બગડવા લાગ્યા. ધમને હંબક માનવા લાગ્યા. માતાને કહે છેઃ હવે હું સાધુના દર્શન કરવા નહિ જઉં. મને એ સાધુઓ પ્રત્યે રૂચી નથી. મને એમાં કંઈ જ આનંદ આવતું નથી. માટે હું ઉપાશ્રયે જવાને નથી,
શ. ૯૬
Page #751
--------------------------------------------------------------------------
________________
b, સાંજ પડતાં શેઠ ઘેર આવ્યાં. શેઠાણીએ પુત્ર સંબધી વાત કરી. એટલે પત્રને પાસે લાવી પૂછયું. પુત્રે પિતાના વિચારોની રજુઆત કરી, એટલે પિતાએ સ્પષ્ટ્ર, શબ્દોમાં પુત્રને કહી દીધું કે જે તને ધમ હંબક લાગતે હેય, ગુરૂ તને ગમતા ન હોય તે હું આજથી પ્રારા ઘરમાં રહેલને હકદાર નથી. હું અત્યાર ને અત્યારે અહીંથી ચાલતે થઈ જા. આજના શિક્ષણનું પરિણામ આ જ હોય તે તેને ભણાવીને હું ભાન ભૂ છું. જેને દેવ-ગુરૂ અને ધર્મ ગમતો નથી તે ત્રણકાળમાં માનવ બની શકતે નથી. - આજના યુવાન છોકરાઓ મા-બાપનું એક પણ વચન સાંખી શકતા નથી. આ છોકરાએ પણ ઝનૂનમાં આવીને ચાલવા માંડયું. એક એક દિકરેહ. બાપ અડગ રહ્યો, પણ માતા તે ખૂબ રડવા લાગી. રખે મારે પુત્ર ઝેર ખાઈને મરી જશે, કૂવામાં પડી જશે. તે છતે દિકરે દિકરા વિનાના બની જઈશું. શેઠે પત્નીને પણ સાફ શબ્દોમાં કહી દીધું કે આવા ઉદ્ધત છોકરા ઉપર પણ જે તને લાગણી વરસતી હોય તે તું પણ તારા પિયર ભેગી થઈ જા. હું મારું સંભાળી લઈશ. એટલે પત્ની શાંત બની ગઈ. છેક ભાગી ગયો. તેને ગયાને ત્રણ-ચાર દિવસ થયા પણ કઈ શોધવા ન આવ્યું. આજે છોકરે રીસાઈને નાસી જાય છે તે તમે છાપામાં આપો છે ને કે બેટા! તું જ્યાં ગયે હેય ત્યાંથી તરત પાછો આવ. તારા જવાથી તારા માતા પિતાને ઘણું દુઃખ લાગ્યું છે. ખાતા-પિતા પણ નથી. ભાગી જનારો પણ રોજ છાપું જ હોય છે. આ છોકરો પણ છાપું જેવા લાગ્યો. પણ એના બાપે તે આવું કંઈ જ ન લખતાં એમ લખ્યું કે-બેટા! તું જ્યાં હોય ત્યાં સુખી થજે. તારા જેવા ધર્મહીન પુત્રના જવાથી મારા ઘરમાં ખૂબ શાંતિ છે. જ્યારે તને દેવ-ગુરૂ અને ધર્મ ગમે ત્યારે ખુશીથી ઘેર આવજે. તાર માટે ઘરનાં બારણું ખુલ્લાં છે. આ સમાચાર વાંચી છેક ઢીલો થઈ ગયે. એ માનતે હતું કે જતે રહીશ તે મારા મા-બાપ મારી પાછળ કંઈક કરશે. પણ એને બદલે ઉલટું જ થયું!
અંતે છોકરે અઠવાડિયું થતાં જ્યાં ત્યાં રખડીને વીલે મોઢે ઘેર આવ્યું. નિત્યનિયમ પ્રમાણે સંતદર્શન આદિ ધાર્મિક ક્રિયા શરૂ કરી દીધી. એટલે પિતાએ એને એટલા જ ઉમળકાથી વધાવી લીધો. એના બાપે તિરસ્કાર નહોતો કર્યો. પણ એના કુસંસ્કાર કાઢવા માટે પિતાએ એને અનાદર કર્યો હતે. છેવટનું પરિણામ એ આવ્યું કે પુત્ર ખૂબ ધમિડ બન્યો. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ આદર્શ જીવન જીવી ગયા. પિતાની શુભ પ્રેરણાથી એના જીવનનું યૌવન પાપના કાજળથી કલંકિત ન બન્યું. દીન-દુઃખી જોઈને એના દિલમાં દયાના ઝરણું વહેવા લાગ્યાં.
દેવાનુપ્રિયે! પુત્રના પિતા બને તે આવા બનજે. તમારા સંતાનને ધર્મ પમાડવા માટે થાય તેટલું કરી છૂટ. દિકરે ભાગી જશે તે ત્યાં એનું કેણ? એવી દયા ન કરશે
Page #752
--------------------------------------------------------------------------
________________
• પણ એ ધર્મ નહિ પામે તે પાપ કરશે, અને પરભવમાં પાપ ભોગવતાં એની કેવી દશા થશે? એવી દયા લાવજે. તમે ભગવાન મહાવીરના સંતાન છે. એ આપણા પરમ પિતા પ્રભુ મહાવીરની દુનિયાના સમગ્ર જીવો પ્રત્યે કેવી કરૂણ દષ્ટિ હતી કે આખા વિશ્વનું હું કલ્યાણ કરું. બધા જ જન્મ-જરા અને મરણના દુઃખેમાંથી મુક્ત થાય અને શિવરમણને વરે. આવી મહાન કરૂણા–ભાવનાએ એમને ભગવાન (મહાવીર) બનાવ્યા હતાં. આજે જગત ઉપર નજર કરીએ તે કયાંય કરૂણાનું અમી દેખાતું નથી. મનુષ્યની આંખમાંથી ક્રોધ-ઈષ્ય અને તિરસ્કારની આગ ઝરતી દેખાય છે. આજે જીવ જીવને ચાહત નથી. શ્રીમતેને ગરીબ ઉપર ધિકાર છૂટે છે. સત્તાધારી પ્રજાને ચારે તરફથી પડી રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં માણસ સુખ કે શાંતિને અનુભવ કયાંથી કરી શકે?
એક જમાને એ હતું કે ધર્મિષ્ઠ માણસો સવારમાં ઉઠીને પહેલાં મેંમાં દાતણ નાંખતા નહિ. પણ ભગવાનની પ્રાર્થના કરતા. કંઈક માતાએ રોટલા બનાવતાં પહેલાં સૌથી પહેલો રોટલે બનાવીને કૂતરા માટે જુદે મૂકી દેતી. શ્રીમતે બારે માસ માટે સદાવ્રત ખેલતાં. પાંજરાપોળમાં લૂલાં-લંગડાં અને વસૂકી ગયેલાં અનાથ ઢેરેને પોષવામાં મદદ કરતાં. ગરીબેને ગુપ્તદાન કાયમ આપતાં. આ હતી શ્રાવકેની કરૂણું. આજે તે ઉઠીને ભગવાનનું નામ પણ ભૂલી ગયાં, અને સવારના પહોરમાં ન્યુઝપેપર. બસ, તેમાં ચાર કથા સિવાય બીજું શું છે! બંધુઓ! સવારમાં ઉઠીને સંતદર્શન કરવા, પ્રભુની પ્રાર્થના કરવી, સંતના મુખેથી વરસતી વીરવાણીનું પાન કરવું, સંતેની કરૂણતા તે શ્રાવકની કરૂણતા કરતાં પણ વિશિષ્ટ પ્રકારની છે. જગતના કલ્યાણ માટે જ સંતેનું જીવન છે.
તેની સાધના સો ટકાની હોય ત્યારે એ સાધનાને શિર ઝૂકાવતા શ્રાવકેના જીવનમાં પાંચ ટકા જેટલે ત્યાગ આવે, તપ પ્રગટે અને કરૂણાનું એકાદ મેજું તે આવી જાય.
એક વખત એક સંન્યાસીના પગે ગુમડું થયું. તે પાકી જવાથી ખૂબ રસી થઈ ગઈ. સંન્યાસીને દેહ પ્રત્યે જરા પણ મમતા ન હતી, છેવટે ગુમડાની રસીમાં કલકલ છવાત થઈ ગઈ. એક વખત ગામના દરબાર એ સંન્યાસીના દર્શનાર્થે આવ્યા. તેમણે સંન્યાસીના પગે થયેલું મોટું ગુમડું જોયું. મુખ ઉપર આત્મ મસ્તીનું સરવરીયું છલકાઈ ગયેલું પણ જોયું. દરબારશ્રી મને મન બેલી ઉઠયા. અહે! કેવા બેફિકર ફકીર છે. હું એમને પૂછીશ તે સેવા કરવાની રજા આપશે નહિ. મારે જ મારું કર્તવ્ય બજાવવાનું રહ્યું.
રાજગઢમાં જઈને દરબારે રાજવૈદ્ય લાવ્યા, અને પિલા સંતની સેવા કરવા * મોકલ્યા. સાંજ પડતાં માંડ માંડ સંતને પત્તો મળે. તેઓ એકલાં વૃક્ષ નીચે બેઠા હતાં. અને બેલતા હતાં કે તમે શા માટે ગુમડામાંથી નીચે પડે છે ત્યાં તો મરી જશે. તમારું જીવન મારા ગુમડાની રસીમાં જ છે, માટે જંપીને એમાં જ બેસી રહે
Page #753
--------------------------------------------------------------------------
________________
لاف
ને! આમ ખેલતા સન્યાસીએ નીચે ખરી પડેલી જીવાતને વીણીને પાછી ગુમડામાં કી દીધી. રાજવૈદ્ય તા આ જોઇ સ્તબ્ધ બની ગયા, પણ દરબારના હુકમ હતા એટલે પ્રણામ કરીને સેવા આપવાની વાત કરી ત્યારે ખડખડાટ હસતા સંતે કહ્યું-ભાઈ! તું તારા રસ્તે પડે. અમારુ કામ અમારા પ્રાણના ભોગે પણ બીજાને જીવાડવાનુ છે. રાજવૈદ્ય સતને વંદન કદી રવાના થઈ ગયા.
દેવાનુપ્રિયે ! ત્યાગીની દયા અલૌકિક હોય છે. ત્યાગીની મસ્તી, ત્યાગીના આનંદ, આર ડાય છે. પણ તમને હજી અમારા ત્યાગની મહત્તા સમજાણી નથી, એટલે સ`સારમાં એસી રહ્યાં છે. ભૃગુ પુરોહિત, યશા ભાર્યાં અને તેના એ પુત્રાને ત્યાગની મહત્તા સમતણી હતી. એટલે તેઓ સયમ લેવા માટે ઘરખાર છેાડીને નીકળી ગયા. સામેથી સંતની પાસે ગયા.
ઈષુકાર રાજાની નગરીમાં કોઈ જાતના ભય ન હતા. ચાર લૂંટારૂની બીક ન હતી. ''આજની માફક સેલટેક્ષ ને ઇન્કમટેક્ષના લફરા ન હતાં. ખારણાં ખુલ્લાં મૂકીને સૂઈ જાય તે પણ ચિંતા નહિ. મધ્યરાત્રે પણ કાઈ ખહેન-દિકરી બહાર નીકળે તે બહારવટીયા પણ એની સામે ઉંચી આંખ કરીને જોતા નહિ. એવા ન્યાયી ઇષુકાર રાજાની છત્રછાયામાં પ્રજા સુખી હતી. રાત્રે પણ પ્રજાજના ઉંઘી જાય ત્યારે રાજા છૂપા વેશે જોવા નીકળતા કે મારી પ્રજા દુઃખી તા નથી ને? પ્રજા ગમે તેટલી ધનવાન હાય તા પણ રાજા કદી એના હિસાબ લેતા નથી કે આટલુ બધું તમે કયાંથી લાવ્યા ! કેવી રીતે કમાયા ? આજની સરકાર તા તમને ચૂસી રહી છે. સરકારના લફરામાંથી છુટીને ઘેર આવ્યાં એટલે પત્ની-પુત્ર આદિ માખીઓ ચારે બાજુથી ચટકા ભરવા માંડે, કે મારે આ જોઈ એ ને તે જોઇએ. એલેા તા ખરા! સુખ કયાંય છે ખરુ? ઘરમાંય દુઃખ, દુકાનમાં દુઃખ. ઘરની ગાડી લઈ ને બહારગામ જતા હૈ। ત્યારે વનવગડામાં અધવચ કદાચ લૂટારા મળ્યા તા ગાડીમાંથી તમને ઉતારી માલમિલ્કત લૂંટી લે છે. એટલું જ નહિ પણ તમારી ગાડીમાં એસીને લૂંટનારા રવાના થઈ જાય છે.
હવે કમલાવતી રાણીના પૂછવાથી દાસીએ કહ્યુ કે બ્રાહ્મણુ તેના કુટુ ́બ સાથે દીક્ષા લેવા નીકળી ગયા છે. તેની ઋદ્ધિ આપણા રાજ્યમાં આવી રહી છે. એની ઋદ્ધિ કેટલી બધી છે ! એ આપને જોવું હોય તેા ગાડા અહી ઉભા રાખુ આ મહારાણી રાજાના ભંડાર ભરવામાં રાજી ન હતી. એને એક વાત સમજાણી હતી કે જો એને ભાંગવવા જેવુ' હાત તા એ બ્રાહ્મણ છેડીને શા માટે ગયા ? આ લક્ષ્મીમાં રાચવા જેવુ નથી. એટલે એણે માથું ધુણાવીને દાસીને કહ્યું કે, ઇષુકાર રાજા મહાન ભાગ્યવાન છે. એના ભડાર ભરપૂર છે તે આવી બ્રાહ્મણની લક્ષ્મી લાવવાની શી જરૂર? રાણી. મહાન સતી શિરામણી છે. કદી મહેલના ઝરૂખેથી તે બહાર દૃષ્ટિ પણ કરતી ન હતી. પણ દાસીની વાત સાંભળી રાણી ઉભી થઇ.
Page #754
--------------------------------------------------------------------------
________________
X
મહેલેથી ઉતર્યા રાણી કમલાવતી, આવ્યા ત્યાંય ઠેઠ હજીરે, સાંભળ હે રાજા, વચન કહે છે. ઘણાં આકરા, જિમ કેપેથી ચઢીયે બેલે સૂર, સાંભળ હો રાજા,
બ્રાહ્મણની ઠંડી ઋદ્ધિ મત આદર. કમલાવતી રાણે મહેલેથી નીચે ઉતરી. એક બાજુ મનમાં એવા પ્રશસ્ત ભાવ છે કે અહો! હું કેવી ભાગ્યશાળી, કેવી પુણ્યવાન છું કે અમારા રાજ્યમાં જેની સંપત્તિની કઈ સીમા નથી, એવા પુણ્યવાન છ વસે છે. અને આવા સુખને અસાર સમજી છોડીને નીકળી પણ ગયા. જે ગામમાં કે સંઘમાં પ્રબળ પુણ્યને ઉદય હોય ત્યાં આવા પુણ્યવાન છ વસતા હોય છે. રાજકોટ સંઘ ખૂબ પુણ્યવાન છે. જ્યાં કાયમ ખાતે સંત-સતીજીએ બિરાજમાન હોય, સંઘમાં રામજીભાઈ દુર્લભજીભાઈ વિગેરેને તે ધર્મ રૂ છે, પણ એમના યુવાન પુત્રને પણ ધર્મ રૂ છે. પરદેશમાં રહેનારા છે, છતાં વ્યાખ્યાનમાં સામાયિક લઈને બેસી જાય છે. તે સિવાય બીજા કંઈક યુવાને એવાધર્મના રિંગે રંગાયેલા છે કે જેઓ દિવાળીના દિવસે ઉપવાસ કરી ઉપાશ્રયમાં સૂઈ ગઈ. ત્રે નવકારવાળી ગણી. આ મહાન પુણ્યને ઉદય છે. * ભૌતિક લક્ષમીના ઢગ હેય પણ ધર્મ ન હોય તે શું કામનું? ધર્મ ‘જીવને સુખ-દુઃખમાં સમતાવાન બનાવે છે. જેમ ટપાલી રાજ ટપાલે વહેંચવા નીકળે છે તે ટપાલમાં કોઈને ઘેર હર્ષના સમાચાર પણ આવતા હશે કે જે તમારા માલ ઉંચા ભાવે વેચાણ અને આટલે નફે થયે. આ પત્ર મળતાં જેને ત્યાં પત્ર આ ક્ષને ખૂબ આનંદ થયે. એ જ ટપાલીએ બીજા કેઈને ત્યાં જઈ પત્ર આપે, તે તેમાં કોઈ અંતરના સગાના શેકજનક સમાચાર હતા. તે વાંચી પત્ર જેને મળે તેને દુઃખ થયું. બંને પત્ર તે ટપાલી જ લાવ્યું. પણ હર્ષના સમાચાર સાંભળી ટપાલીને ન તો હર્ષ થયે અને શોકના સમાચાર સાંભળીને ન શોક થયે. પણ બંને પરિસ્થિતિમાં તેને તો સમભાવ રહ્યો. તેમ જ્યારે આત્મામાં સ્વ-પરને વિવેક જાગે છે ત્યારે સુખમાં છલકાતે નથી અને દુઃખમાં ઝૂરતો નથી.
.. રાણી એકદમ નીચે ઉતરી ગઈ. દાસી કહે છે બાજી! એકદમ કપડાં પણ બદલાવ્યા વિના ક્યાં જાય છે? આ કમલાવંતી બહેનેને બહાર જવું હોય તે એમને તૈયાર થતાં ઓછામાં ઓછ કલાક તે થાય. એમને મેટું ધોવું જોઈએ, માથું એાળે, પફ-પાવડર લપેડે પછી કપડાં બદલાવે, ત્યારે બહાર નીકળી શકે છે. આ મહારાણી સાદા હતાં. ઈષકાર મહારાજા સિંહાસને બેઠા છે. સભા ચિક્કાર ભરેલી છે, ત્યાં જેમ રણે ચહે શૂરવીર લાલચળ થઈને બોલે તેમ રાણી પણ વેગવાન થઈને બેસે છે.
વંતાસિ પુરો થાય, ન તો હોટું સંવિગો . . . . . માળા પરિવર્ત, ઘi" ના મિલ ઉ. અ૧૪૩૮
Page #755
--------------------------------------------------------------------------
________________
કમલાવતી રાણી કહે છે કે રાજન વમેલું કોણ ખાય? કાગડા ને કૂતરા. ગમે તેવા દૂધપાકને પુરી જમ્યા છે પણ જ્યાં વમન થઈ ગયું ત્યાં એના સામું જોવું ગમતું નથી.
વમ્યા તે આહારની ઈચ્છા કોણ કરે, કરે વળી શ્વાન ને કાગ, સાંભળ હે રાજા, બ્રાહ્મણની છડી ઋદ્ધિ મત આદરે. પહેલું જે દાન દીધું હાથશું, તે પાછું લેતાં ન આવે લાજ,
સાંભળ હે રાજા, બ્રાહ્મણની ઠંડી ત્રાદ્ધિ મત આદો. વમેલા આહારમાં કાગડા ને કૂતરા મોટું નાંખે છે. બીજું તે કઈ ઈચ્છતું નથી. વમેલાને ગ્રહણ કરનારે પ્રશંસનીય હોતું નથી. તેમ છે રાજા! તમારે અને ભૂગ પુરેહિતને પૂર્વને અણાનુબંધી સંબંધ હતો. એટલે તમે તેને તમારા હાથે જ મનમાન્યું ધન આપ્યું છે. એટલે તમે તે સંકલ્પથી એ ધનનું વમન કરેલું જ છે. વળી એ વમેલા ધનને બ્રાહ્મણ પણ વમીને ચાલ્યો ગયો. એટલે આ ધન તે ડબલ વખત વમન કરેલું છે. તેને તમે ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે, તે આપ જેવા ભદ્ર પુરૂષને માટે જરા પણ ગ્ય નથી. મારી બહેને! તમે આ વાત બરાબર ધ્યાનપૂર્વક સાંભળજે. પતિની આજ્ઞા પત્નીને માટે શિરોમાન્ય હોય પણ તમારે પતિ જે ઉન્માર્ગે જતો હોય, વ્યસનને ગુલામ બનતું હોય તે તેને સુધારવા માટે કમલાવતી રાણીની જેમ સાચી સિંહણ બનજો. તમે એ વખતે એ ડર ન રાખશો કે હું મારા પતિને કડક શબ્દો કહું ને તેઓ મને ન બેલાવે તે નિડર બનીને સાચું ભાન કરાવજે. તે તમે પણ સુખી થશે ને એ પણ સુખી થશે. પછી તમારે સંસાર સ્વર્ગ જેવું બની જશે. * રાણીની વાત સાંભળી રાજાને શંકા થઈ. સૌથી પ્રથમ આશ્ચર્ય તે એ હતું કે રાણી કદી બહાર નીકળતા જ ન હતાં. એઝલ પડદામાં રહેનારી રાણી ભરસભા વચ્ચે કરી આવે જ નહિ. અને આમ જેમ તેમ ન બોલે. અને આજે રાણી સભામાં આવી, કધાયમાન થઈને આમ કેમ બેલતી હશે? રાણીની વાત સાંભળી રાજા કહે છે.
કાં તે રાણી તને લે લાગી, કાં તે કોઈએ કીધી મતવાળ, સાંભળ હે રાણ-કાં કોઈ ભૂત વ્યંતરે છળી, કાં કેઈએ કીધી વિકરાળ, સાંભળ હે રાણી, રાજાને કઠણ વચન નવિ કીજીએ.
હે રાણી! શું તને લાગે છે? શું તું શૂન્ય ચિત્તવાળી થઈ ગઈ છું કે તને કોઈ ભૂત અંતર વળગે છે કે તને કઈ એ ક્રોધાયમાન કરી છે કે જેથી તું આમ અસભ્ય વંચન બોલે છે? તું કદી આવા વચન બેલે તેવી નથી અને આજે રાજસભામાં આવી
Page #756
--------------------------------------------------------------------------
________________
મને જ આવા શબ્દો કહે છે તેમાં નક્કી કંઈ કારણ છે. હવે રાણી, રાજાને હશે તેના ભાવ અવસરે કહેવાશે.
અચ્યાખ્યાન નં......૧૦૩
કારતક સુદ ૩ ને રવિવાર તા. ૧-૧૧-૭૦
ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪ મા અધ્યયનમાં જે છે અને અધિકાર ચાલે છે, તેમાં ચાર આત્માઓને આત્મ સ્વરૂપની પીછાણ થતાં એક પછી એક જાગૃત બની સંસારના બંધનેને સુતરના તારની જેમ કાપી નાંખ્યા, સંસાર ત્યાગી સાધુ બની ગયા. અને બે આત્માઓ હવે જાગશે. ભગુ પુરોહિતની લક્ષમી પોતાના રાજ્યમાં આવતી જોઈ કમલાવતી રાણીને વિચાર આવ્યો છે કે બ્રાહ્મણની છાંડેલી લક્ષમી મહારાજા શા માટે લાવે છે? એવી લક્ષમી ભેગી કરવાની શી જરૂર છે? ધનને અતિ મેહ આત્માને અધોગતિમાં લઈ જનાર છે.
જે મનુષ્યને આત્મા વિષે શ્રદ્ધા હોય છે તેને જ આત્મોન્નતિને વિચાર આવે છે. તેને જ આત્મા જાગે છે. પણ જેને આત્માના સ્વરૂપની પીછાણ નથી તેને આત્મન્નતિને વિચાર કયાંથી આવે? તેને આત્મા કેવી રીતે જાગે? જે માણસ કેવળ જડ વસ્તુઓની મહત્તામાં મગ્ન રહે છે તેને આત્મા કે બળવાન છે એ નહિ સમજાય, જેને આત્માની શક્તિને ખ્યાલ નથી તે જીવતા છતાં મરેલા જેવું છે. આજે ઘણાં એમ કહે છે કે અમારાથી વીર ભગવાનના કાયદાનું પાલન નહિ થાય. બ્રહ્મચર્ય કેમ પળાય? તપ કેવી રીતે થાય? આ બધું બેલાવનાર દેહભાવ છે. આત્મ-ભાનવાળા આવું કરી નહિ બેલે. ચેતનવંતની વાણીમાં તેજના કિરણે ચમક્તા હોય.
આજના માનવામાં આવી નિર્માલ્યતા આવવાનું કારણ એને બાળપણથી સજ્ઞાનનું સિંચન મળ્યું નથી. આગળના વખતમાં બાળકોના જીવનમાં બાલ્યકાળમાંથી જ સંસ્કારનું સિંચન કરવામાં આવતું હતું. અને આત્મ વિદ્યાનો અભ્યાસ કરાવવામાં આવે, એ કઈ વિદ્યા? પેટ ભરવાની નહિ, પૈસા ભેગા કરવાની નહિ. એ વિદ્યા તે કીડી-મંકડાને પણ આવડે છે. તે પણ ગળપણ મળે ત્યાં દેડી જાય છે. આમંત્રણની રાહ જોતી નથી. ગળપણની કણીઓ પડી હોય ત્યાં કીડીએના ઉભરાણ ઉભરાય છે. પણ જ્યાં રાખ નાંખવામાં આવે ત્યાં બધી કીડીઓ ચાલી જાય છે. કારણ કે રસવૃત્તિને પિષવામાં કીડીઓ ચતુર છે. માણસની
Page #757
--------------------------------------------------------------------------
________________
ખિતાઈ ભરવાની વિધામાં નથી. પરંતુ એના વિશિષ્ટતા અંધકારમાંથી પ્રકાશ જાય એ વિદ્યા પ્રાપ્ત કરવામાં છે. પ્રાચીનકાળમાં બાળકૅના જીવનનું ઘડતર એવી ઉર કરવામાં આવતું કે જેથી એને આત્મા સદા જાગૃત રહે. નિરાશાજનક અને નિર્માલ્ય વાતે એમની પાસે ઉચ્ચારવામાં આવતી નહિ.
શમચંદ્રજી યૌવનને આંગણે રમતાં હતાં. તે સમયે ચીનનું સૈન્ય મિથિલા નગરી પર ચઢી આવ્યું. જનક રાજાએ પિતાના મિત્ર દશરથ રાજા પાસે સહાય માંગી અને કહેવડાવ્યું કે તમારા વીર પુત્ર રામ અને લસણને અમારી વારે મોકલે. દશરથ રાજાના હદયમાં આંચકે આવ્યા. મમતાને કારણે વિચારના વંટોળમાં અટવાઈ ગયા. એ જંગલી અને કદાવર માણસો સાથે મારા બાળકે કેવી રીતે લડી શકશે? છતાં એ બેલ્યા નહિ. મનમાં જ વિચાર કરતા હતાં. પણ ચતુર રામ પિતાના અંતરને આશય સમજી ગયાં. એમણે કહ્યું. પિતાજી! શું નાનું સિંહનું બચ્ચું મોટા હાથીના ગંડસ્થળને ભેદી શકતું નથી?
“ખકર બચ્ચા લાખ લાખે બિચારા, સિંહણ બચ્ચું એક એકે હજારા” વીરતા ભર્યો ઉત્તર સાંભળતાં જ દશરથ રાજાને ભ્રમ ટળી ગયે. રામ અને લક્ષ્મણ બંને કુમારે પ્રખ્યબાણ લઈ મિથિલા ઉપડયા અને શત્રુઓને હરાવી વિજયપતાકા ફરકાવી ગૌરવપૂર્વક ઘેર આવ્યા.
- દેવાપ્રિય ! એ વીરતા કયાંથી આવી? એ બહારથી નથી આવી. અંદર જ છે. અને જાગૃત કરવાની જરૂર છે. આત્મામાં અનંત શક્તિ છે. એ ભાન થતાં એ કઈથી ગભરાતું નથી. આજે મા-બાપ બાળકને વીર બનાવવાને બદલે કાયર બનાવે છે. બાળક સ હાય કે ઉંઘતું ન હોય તે “જે બાવો આવ્યું, તને પકડી જશે” આવા જીરૂતાભર્યા વાકયો સંભળાવે છે. આથી બાળકના મનમાં એ વાત ઠસી જાય છે. અને તે માટે થાય છે તે પણ બહારથી બહાદુર દેખાય પણ અંદરથી ડરપોક જ હોય છે. આ સુર માણસ પિતાના દેશનું રક્ષણ કરી શક્યું નથી તે પછી આત્માનું કલ્યાણ તે કેવી રીતે કરી શકે? ** આત્મામાં કેટલી તાકાત છે એના પ્રત્યક્ષ પુરાવા તમારી સામે મેજુદ છે. એટમબબ ભયંકર છે. અને હાઈડ્રોજનબ તે એથી પણ ભયંકર છે. એનામાં સંહાર કરવાની અજબ શક્તિ રહેલી છે. રતલ-દઢ રતલને બૅબ લાખે માનવને સંહાર કરી શકે છે. ભાઈના વિરતારને ઉજજડ કરી નાંખે છે. એક નાનકડા બેબમાં આટલી શક્તિ છે. પણ એને શોધનાર તે મનુષ્ય જ છે ને? તે વિચાર કરે. મનુષ્યથી શોધાયેલ વસ્તુમાં આટલી તાકાત છે તે વસ્તુના સર્જક એવા માનવીના આત્મામાં કેટલી શક્તિ હશે? અને શેષનારે તે મહાપા, એકઠા કર્યા છે, પણ આત્માની અનંત શક્તિઓને જેણે
Page #758
--------------------------------------------------------------------------
________________
જાણી ને એને જેણે કેન્દ્રિત કરી તેણે પિતાની પ્રભુતા મેળવી. તે જ આત્માએ, સંસારને પાર પામી ગયા, આનું મુખ્ય કારણ સંસ્કાર હતા. . ], ; સંસ્કાર વિનાને માનવી ગમે તેટલે ધનવાન હોય કે પંડિત હય, પણ હકીકતમાં તે તે નિધન અને દરિદ્રીજ છે, સંસ્કારનું સિંચન કરનાર ને કેઈ હોય તે તે માતા, જ છે. માતાના સંસ્કારથી પવિત્ર થયેલે પુણ્યશાળી આત્મા જ સદગુરૂઓને ઉપદેશ અંતરમાં ઝીલી શકે છે. ઝીલ્યા પછી તેને અપનાવી જીવનને ઉજજવળ બનાવવાની લાયકાત કેળવી શકે છે. •
આર્યરક્ષિત કુમાર બ્રાહ્મણને પુત્ર હતું. એની માતાને આત્મા પવિત્ર હતું. એના જીવનમાં ખૂબ સંસ્કાર હતા. એણે પોતાના પુત્રને કાશીએ ભણવા મેકલ્ય. બાર બાર વર્ષ સુધી કાશીમાં અભ્યાસ કરીને તે બ્રાહ્મણપુત્ર આર્ય રક્ષિત કુમાર એક મહાન વિદ્વાન પંડિત બનીને પિતાને ગામ પાછો આવ્યો. આખા ગામની પ્રજાએ અને રાજાએ તેનું ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું. આખું ગામ સ્વાગત કરવા આવ્યું છે, પણ પિતાની જન્મદાતા માતા આવી નથી. એ જોઈ આર્ય રક્ષિતના મનમાં થયું, મારી માતા કેમ નહિ આવી હોય! દરેકના પ્રેમ કરતાં માતાને પ્રેમ અલૌકિક હોય છે. બાર બાર વર્ષે હું આવું છું. આખું ગામ મારું સ્વાગત કરવા આવે અને મારી માતા ન આવે તે બને જ નહિ. મારી માતાને શું થયું હશે !
સ્વાગત-સન્માનવિધિ પૂર્ણ થતાં આર્ય રક્ષિત કુમાર ઘેર આવ્યા. તે માતા એક એડામાં બેઠી છે. પુત્રના સામું જોઈ હર્ષ દર્શાવતી નથી. માતાનું મુખ જોઈ ગળગળે થઈ માતાના ચરણમાં પડી કહે છે કે માતા ! આજે બાર-બાર વર્ષે ભણીને હું આવ્યો, ગામની પ્રજાએ મારું સ્વાગત કર્યું, રાજાએ મને સન્માન આપ્યું, અને તારા મુખ ઉપર રહેજ પણ આનંદ કેમ નથી? મને જોઈને તારું મુખડું પણું મલકાતું નથી. તે હું મેટો પંડિત થઈને આવ્યો તે તમને ન ગમ્યું? કે મારી કંઈ ભૂલ થઈ છે. જે હોય તે મને કહો. પુત્રની વાત સાંભળી માતા કહે છે બેટા! તું ઘણું જ્ઞાન મેળવી આવ્યો, પણ એ જ્ઞાન આજીવિકા પૂરતું છે. વળી આ સ્વાગતની ધમાલ જોઈને મને ખાત્રી થઈ ગઈ કે તે હજુ આત્માનું જ્ઞાન નથી મેળવ્યું. હજુ તું ધર્મમાં પારંગત નથી થયે. તું આત્મજ્ઞાન મેળવે ત્યારે મને આનંદ થાય.
માતા ! તારા દિલમાં દુઃખ થતું હોય તે આપ કહે તેમ કરવા તૈયાર છું. તારી કૃપાથી જ હું વિદ્વાન-પંડિત બન્યો છું. હવે તું કહે તેમ કરવા તૈયાર છું. ત્યારે માતા કહે છે બેટા ! તારા મામા મેરીલાચાર્ય પાસે વિદ્યાભ્યાસ કરવા માટે તું જા. માતાની આજ્ઞા એ પુત્રને પ્રાણ હતો. આજ્ઞા થતાં જ આર્યરક્ષિત, મામા પાસે અભ્યાસ
શ. ૯૪
Page #759
--------------------------------------------------------------------------
________________
કયા પહેચી ગયે. જ્ઞાન અને વિનયથી યુક્ત આરક્ષિત કુમાર માતાના સંસ્કારી પૂબ પવિત્ર બનેલ હતે. * * આચાર્ય સે જઈને તેમને વિનયપૂર્વક વંદન કરીને કહે છે ગુરૂદેવા હું આપના રણુમાં મારું જીવન અર્પણ કરવો તૈયાર છું. પણ મને આત્મજ્ઞાન આપે. થોડા જ
તમાં આર્યરક્ષિત કુમારે ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને ધર્મના રંગે રંગાઈ ગયે. જેમ જેમ એ જ્ઞાન ભણત ગ તેમ તેમ એને અસાર સંસાર પર વૈરાગ્ય આવ્યે. એક દિવસ તેણે આચાર્યને કહ્યું. ગુરૂદેવ ! હું ઘણાં ધર્મશાસ્ત્રો ભર્યો, પણ જૈન ધર્મના જેવું વિતરાગી જ્ઞાન મેં ક્યાંય ન જોયું. વિતરાગવાણ જેવી તાકાત દુનિયાની બીજી કોઈ વાણીમાં નથીમાટે હવે મને આપ દીક્ષા આપ. આર્ય રક્ષિતે આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. અને એ પણ મોટા જૈનાચાર્ય બન્યા. પુત્રે દીક્ષા લીધી. તેથી માતાને આનંદ થયે કે મારે પુત્ર હવે સાચે જ્ઞાની થયે. અને માતાએ પણ દીક્ષા લીધી.
'માતા અને પુત્રે દીક્ષા લીધી ત્યારે એના બાપના મનમાં થયું કે માતા અને ને દીક્ષા લીધી, હવે હું એ સંસારમાં રહીને શું કરું? મારે પણ દીક્ષા લેવી જોઈએ. એમ વિચાર કરી આર્યરક્ષિત મુનિ પાસે જઈનમન કરીને કહ્યું. મને પણ દીક્ષા આપે. પણ મારાથી જનેઈ, પગરખા અને જોતીયું નહિ છોડાય. માટે એ ત્રણ વાના રાખવાની છૂટ આપી મને દીક્ષા આપે. આર્ય રક્ષિત મુનિએ કહ્યું: જૈન ધર્મ તે સર્વથા ત્યાગને જ માને છે. પગરખા પહેરવાથી જીવની જતના થઈ શકતી નથી. માટે તમને પગરખા પહેરવાની છૂટ ન આપી શકાય, પણ થોડા કાળ માટે તમને જોતીયાની છૂટ આપી શકાય. - આખરે એમના પિતાએ દીક્ષા લીધી. તેની પાછળ બીજા ભાઈ–બહેને વિગેરે કુટુંબીજનેએ પણ દીક્ષા લીધી. એક વખત આર્ય રક્ષિતના પિતા (સાધુ)નું ધોતીયું ઢીલું થઈ ગયું. ત્યારે આર્ય રક્ષિતજીએ પિતાના બીજા શિષ્યને કહ્યું. છેતીયાની આ જ ઉપાધિ છે. હવે એમને ચલપટ્ટો પહેરાવી દો. પછી તે લપટ્ટો. એમને ખૂબ ફાવી ગયે. આમ આખું કુટુંબ દીક્ષિત બની ગયું અને સૌ આત્મસાધના કરી મોક્ષમાર્ગના પંથી બની ગયા. આ બધું બનવામાં મોટો ઉપકાર માતાને છે. માતાના શુભ અને ધર્મમય સંસ્કારને લઈને જ આટલા આત્માઓ સંસારને ત્યાગી સાધુ બની ગયા.
જે માતા પિતાના બાળકોને ધર્મના સંસ્કાર આપે તે જ સાચી માતાઓ છે. આજે સંઘ જેનશાળાઓ ચલાવે છે, પણ માતાઓ એમના સંતાનને જનશાળામાં ભણવા મોકલવા માટે કાળજી રાખે છે? જેટલી કાળજી સ્કૂલના ભણતર માટે રાખે છે તેનાથી અંશ ભાગની કાળજી આત્માના જ્ઞાન માટે નથી રાખતા. એક દિવસ બાળક સ્કૂલે ન જાય તે તમે એને સમજાવીને મોકલે છે, ન સમજે તે ધમકી આપીને પણ
Page #760
--------------------------------------------------------------------------
________________
૭૪૭
મોકલે છે, પણ જૈનશાળાએ ન જાય તે તેને માટે કંઈ કાળજી રાખે છે? આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે તમને સંસારની જેટલી રઢ લાગી છે તેટલી આત્માની રઢ લાગી નથી.
ચાર આત્માઓ પૂર્વ જન્મના સંસ્કારી હતાં. જો કે છએ છ પૂર્વભવમાં સાથે જ રહેલા હતાં. એકબીજાને સંબંધ સંકળાયેલું છે, એટલે એક બીજાના નિમિત્તે વૈરાગ્ય પામ્યા. તેમાં ભૃગુ પુરોહિત, તેની યશાભાર્યા ને બે પુત્રોને સંસાર કે લાગે?
“ सल्ल कामा विसं कामा कामा आसी विसोवमा,
અમે મા સ્થમાળા, બવામા =ત્તિ તો હું / ઉ. અ. ૯-૫૩ જ્ઞાની પુરૂષોએ સંસારના કામ ભેગોને શલ્ય સમાન કહ્યાં છે, વિષની ઉપમા આપી છે. જે મનુષ્ય એ કામ ભાગોમાં આસક્ત બને છે તે અવશ્ય દુર્ગતિમાં જાય છે. આપણે દુર્ગતિમાં જવું નથી. આત્મ કલ્યાણ માટે જે સર્વ શ્રેષ્ઠ માર્ગ હોય તે સંયમ છે. સંયમ વિના ત્રણ કાળમાં આત્માની સિદ્ધિ નથી. એમ સમજી સંસાર ત્યાગી ચાર આત્માઓ તે છતી ઋદ્ધિને છાંડી સાધુ બની ગયા. હવે છ માંથી ઈષકાર રાજા અને કમલાવતી રાણી બે જ આત્માઓ બાકી રહ્યા. તેની જ હવે વાત ચાલે છે. કેમલાવતી રાણી ખુદ રાજસભામાં આવી. એને આવવાને ખાસ ઉદેશ એ હતું કે આ બ્રાહ્મણુનું ધન હજુ રાજાના ભંડારમાં નંખાઈ ગયું નથી ત્યાં સુધી સમજે તે સમજાવું. ભંડારમાં પડયા પછી છુટવું મુશ્કેલ છે.
રાણી ભરસભા વચ્ચે આવીને કહે છે કે હે રાજન! તમે વસેલું ખાઈ રહયાં છે. જે વસેલું ગ્રહણ કરે છે તે પ્રશંસાને પાત્ર નથી. ભૃગુ પૂહિતને તમે તમારા હાથે જ ઘણું ધન આપ્યું છે. તમને લક્ષમી ઉપરથી કેટલી મમતા છુટી હશે તે તમે એને દાનમાં આપી! બંધુઓ! પરિગ્રહની આસક્તિ ઘટયા વિના દાન દેવાતું નથી. કંઈક
છે એવા હશે કે જેને ઘેર લક્ષ્મી ઘણી છે પણ દાનમાં એક દમડો પણ દેતા નહિ હિય. અરે ! એવા કંજુસ હશે કે પિતે સુખે ન વાપરે તે દાનમાં આપે જ કયાંથી? અત્યાર નહિ છેડે પણ ગમે ત્યારે લક્ષમીની મમતા તમારે છોડવી તો પડશે જ, પરાધીનપણે છોડવા કરતાં સમજીને છેડવી શું ખોટી? એમાં બે રીતે લાભ છે. અહીં મમતા ઘટશે અને હાથે દેશે તે સાથે લઈ જશે. પરભવમાં દુઃખી નહિ થવું પડે.
કમલાવતી રાણી કહે છે : સ્વામીનાથ! તમે જે લક્ષમીને વમી, દીધી, બ્રાહ્મણને iદાનમાં આપી વધી, તે જ લહમીને બ્રાહ્મણે પણ હેય સમજી, અનર્થનું કારણ જાણી વમી દીધી. એટલે ગાડાં ભરીને જે લક્ષમી તમે રાજ્યમાં લાવી રહ્યા છે એ તે એ વખત વમેલી છે. તે આપણા જેવા પવિત્ર પુરૂષને લેવી પે નહિ. ભરસભામાં રાજને રાણીએ આવા શબ્દો કહ્યાં, એટલે રાજાને ખૂબ લાગી આવ્યું. રાજા કહે છે રાણી
Page #761
--------------------------------------------------------------------------
________________
મારા શરીરમાં કઈ ભૂત વ્યંતરે પ્રવેશ કર્યો લાગે છે કે કોઈ એ તમને ઉશ્કેર્યા છે કે તમને ઝેલે લાગે છે? નહિ તે તમે કદી આવા શબ્દો બોલે નહિ.
નથી રે મહારાજા લે લાગી, નથી કેઈએ કીધી મતવાળ નથી કઈ ભૂત વ્યંતરે છળી, નથી કોઈએ કીધી વિકરાળ,
સાંભળ હે રાજા, બ્રાહ્મણની ઝંડી ઋદ્ધિ મત આદર : હે રાજા, મારું મગજ ફરી નથી ગયું, મને કઈ વળગાડ વળ નથી, મને ઝલે લાગ્યું નથી, પણ હું ભાનમાં છું, ગાંડી બનીને બકવાદ નથી કરતી, પણ જે કહું છું તે સત્ય જ કહું છું. તમને મેહનું ભૂત વળગ્યું છે કે જેથી પરાયું ધન લાવીને ભેગું કરે છે. હું સાચી ક્ષત્રિયાણી છું. ત્યાગ કરેલું ધન લાવવું મને ગમતું નથી. ભલે તમે, મને ગમે તેમ કહે, પણ હું તમને સાચું જ કહી રહી છું, કેવી નીડરતા છે? હજુ પણ કમલાવંતી રાણી રાજાને કેવા કડક શબ્દો કહેશે તે વાત પછીની ગાથાઓમાં આવશે. પણ બંધુઓ! જે હિતસ્વી હોય છે તે જ મોઢે કહે છે. બાકી મેઢે મસ્કા લગાડી પાછળ બેલનારા ઘણું હોય છે. ઔષધ કડવું હોય છે પણ એ હિતકારી હોય છે. હિતસ્વી જનેની હિતશિક્ષા ભલે તમને કડવી લાગે પણ તેને હૃદયમાં ઉતારવામાં ઘણે લાભ છે. જે સંતાન માતાપિતાની આજ્ઞા માથે ચઢાવે છે તે મહાન સુખ પામે છે. આદર્શ જીવન જીવી શકે છે.
મહારાજા મૂળરાજ ૧૧૦ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. એમને પુત્ર યાગરાજ શજા બન્યો. ગરાજનું જીવન ખરેખર એક યેગી પુરૂષને શેભે તેવું હતું. એમને ક્ષેમરાજ આદિ ચાર પુત્ર હતા. એક દિવસ ક્ષેમરાજ આદિ ચારે ભાઈઓ ફરવા નીકળ્યા હતા. તે સમયે કઈ પરદેશી વહેપારીએ વહાણ બંદરે આવીને થંભાવ્યું. પેલા ચાર ભાઈઓ ફરતા ફરતા બંદર ઉપર પિલા પરદેશીનું વહાણ હતું ત્યાં જ આવ્યા. રાજકુમારો હતા એટલે એમને કઈ રોકી શકે તેમ ન હતું. એ તે ચારે જણ વહાણમાં ચઢી ગયા. વહાણમાં અઢળક સંપત્તિ ભરી હતી. મૂલ્યવાન રત્ન, તેજતુરી, કસ્તુરી વિગેરે વણી મૂલ્યવાન ચીજો ભરી હતી. આ જોઈને ચારેય ભાઈઓની આંખ ફાટી ગઈ.
તેમના અંતરમાં કુવિચારેની કાળી વાદળી છવાઈ ગઈ. વહાણમાંથી નીકળી શેડે સૂર જઈ ચારેય ભાઈ એ વિચાર કરવા લાગ્યાં. વિચારને મુદો એ હતું કે આ વહાણ આપણે લૂંટી લઈએ, એનું ધન આપણે રાજ્યના ભંડારમાં નાંખવું નથી. પણ દેશની આબાદીમાં અને પ્રજાના રક્ષણમાં આપણે એ ધનને ઉપયોગ કરે. એમ નિર્ણય કર્યો. પણ મિાટે ભાઈ કહે છે. આપણે નિર્ણય તે કર્યો પણ પિતાજીને પૂછયું નથી. એમને દુઃખ થશે તે? અંતે પિતાજીને આ વાત જણાવવી એમ નક્કી કર્યું. ચારે ભાઈએ પિતા
Page #762
--------------------------------------------------------------------------
________________
પાસે આવ્યા અને પિતે વિચારેલી વાત પિતા પાસે રજુ કરી. પિતાજી શું જવાબ આપે છે તે જાણવા માટે સહુ આતુર બની ગયા.
* પુત્રોની વાત સાંભળી મહારાજા ગરાજનું મુખ ગંભીર બની ગયું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. હે પુત્રો! સારામાં સારું કાર્ય પણ હલકા રસ્તે જઈને કદી સિદ્ધ કરાય નહિ. તમારે દેશ અને પ્રજાની આબાદીને વિચાર ઉત્તમ છે. પણ એ કાર્ય ખાતર આપણા આશ્રયે આવેલા પરદેશી વહેપારીને મદદગાર બનવાને બદલે એનું વહાણ લૂંટી લેવાને તમારે વિચાર ખૂબ અધમ છે. ભલે, આપણે ભૂખે મરી જઈએ, ભંડારે લૂંટાઈ જાય તે પણ અન્યાય-અનીતિના માર્ગે તે કદમ ભરવું જ ન જોઈએ, પુત્રે ! તમે હજુ અધમ કાર્ય કર્યું નથી. હજુ તે તમે મને પૂછવા જ આવ્યા છે, પણ તમારા મનમાં આવે કુવિચાર આવે એ જાણીને મારા અંતરમાં અપાર દુઃખ થયું છે. આર્યદેશમાં જન્મ પામી તમારા મનમાં આવે અનાર્ય વિચાર કેમ ઉદૂભવ્ય ! મને લાગે છે કે તમને આ ક્રૂર વિચાર આવ્યું તેમાં કાં તે તમારી માતાને દોષ હશે. પિતાની વાત સાંભળી ચારે ય પુત્રો શરમાઈ ગયા. કાંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ શયનરૂમમાંથી બહાર નીકળી ગયા. પિતાની ગંભીર વાણી પુત્રના હૃદયને સ્પર્શી શકી નહિ. ચારે ભાઈઓએ એક થઈને નિર્ણય કર્યો કે પિતાજી, ભલે ગમે તેમ કહે પણ આપણે એ વહાણ લૂંટવું છે એ વાત નક્કી છે.
મધરાત્રે ક્ષેમરાજ સૈનિકો સાથે સજજ થઈ બંદર પર આવ્યા. આખું વહાણ લુંટી લીધું. રક્ષક ભક્ષક બની ગયે. વાડ ચીભડા ગળી ગઈ. દેવાનુપ્રિયે ! આજની સરકાર બધાને સરખા કરવા માંગે છે. પ્રજાનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરી રહી છે. ચારે બાજુથી ચૂસી રહી છે. પ્રજા ઉપર ટેકસ નાખી પિતાના ઠાઠમાઠમાં લાખના ધૂમાડા કરે છે. પિતાનું આખું વહાણ લૂંટાઈ ગયું જાણી પરદેશી વહેપારીને પારાવાર દુઃખ થયું. અહે! મારી જિંદગીની કમાણી લૂંટાઈ ગઈ છે ત્યાં ને ત્યાં તેનું હોટ બેસી ગયું."
સવાર પડતાં મહારાજા ગરાજને ખબર પડી કે મારા પુત્રોએ મારી વાત ન માની. અંતે એમણે ધારેલું અધમ કાર્ય કર્યું. એમને ભયંકર આઘાત લાગે. પુરોના પાપનું પ્રાયશ્ચિત કેણ કરે? આવા અધમ પુત્રોના બાપ બનવા કરતાં અપુત્રીયા રહેવું સારું. આ નાનેસૂને અપરાધ નથી. એક વખતના રાજા મહારાજાઓની કેવી પ્રશસ્ત નીતિ હતી! પ્રજાને માટે પોતાના પ્રાણુ દેવા તૈયાર હતાં. * મહારાજાએ હુકમ કર્યો કે એક ચિતા ખડકો. ચિતા ખંડકાવી એને ભડભડ સળગાવી કઈ પણ બેલ્યા સિવાય પુત્રને એટલું જ કહ્યું કે હું તમને બીજું કંઈ જ કહેતું નથી. એક તમારા દુષ્કાર્યના અપરાધની શિક્ષા હું જોગવી લઉ છુંહું એ આવું નહોતું માન્યું કે પિતા આમ કરશે. કહે છે પિતાજી! આપ કહો તે અમે એની
Page #763
--------------------------------------------------------------------------
________________
૭૫૦
બધી લક્ષ્મી પાછી આપીએ. પિતા કહે છેઃ એ ધનવાન તા બિચારા પરલેાકમાં પહોંચી ગયા. હવે શું? પહેલાં માન્યું નહિ. હવે અક્સાસ કયે શું વળે ? એમ ખેલતાં મહારાજા યાગરાજે ભડભડ સળગતી ચિતામાં ઝંપલાવી દીધુ. એક પિતાએ (રાજાએ) સાચા ન્યાય તાન્યા. તારા ખરતાં ખરતાં પણ પ્રકાશ વેરતા ગયા. અને પુત્રોના હૃદયમાં એ. વાત ખરાખર બેસાડી દીધી કે સારું ગણાતું કાય પણ હલકા માર્ગે કદી સિદ્ધ કરાય નહિ.
મહારાણી કમલાવતી પણ નીતિવાન હતી. તે કહે છે હું મહારાજા! તમે માનતા હે કે આ પુરાહિતની લક્ષ્મીનુ કાઈ ધણી નથી. એને ગ્રહણ કરીને હું પ્રજાના રક્ષણમાં વાપરીશ. તે પણ એ તમારે ગ્રહણ કરવા જેવી નથી. ઘઉંમાંથી કાંકરા વીણીને ફગાવી દે છે, ઘરમાંથી ચૂંટેલા હાંડલા અને કચરો કાઢીને માણસા ફેંકી દે છે, તેમ પુરાહિત ધન-વૈભવને કાંકરા અને કચરાની જેમ ગણીને ફગાવીને ચાલ્યા ગયા છે. તેને આપનાથી ગ્રહણુ કરાય જ નહિ. હજી આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન.......ન, ૧૦૪
કારતક થટ્ટ ૪ ને સામવાર, તા. ૨-૧૧-૭૦
અનંત જ્ઞાની શાસ્ત્રકાર ભગવત મહાવીર સ્વામીએ ભવ્યજીવાના આત્માહારને માટે શાસ્ત્રની અમૂલ્ય દેશના પ્રકાશી. ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીવાના અધિકાર ચાલે છે. જેને જીવનની ક્ષણિકતા સમજાય છે તેને મન એકેક ક્ષણુ અમૂલ્ય જાય છે. મહાન પુરૂષા કહે છે કે દુનિયામાં દુલ ભમાં દુČભ ગણાતી વસ્તુ પણ લાખા ને ક્રોડાની સંપત્તિ આપતાં મળી શકે છે. અધવચ સંસાર ભાંગશે તેમાં તમે ક્રીને લગ્ન કરી ભાંગેલા સસાર નવા ઉભા કરી દેશે. પણ આ મનુષ્ય જીવનની ગયેલી ઘડી પાછી નહિ મળે. આપણુ જીવન ક્યું છે :—
:
दुमपत्तए पंडुयए जहा, निवss राइगणाण अच्चए ।
વ' મનુયાળ' નીત્રિય', સમય' જોચમ મા પમાય ।। ઉ. અ. ૧૦-૧
આ ગાથામાં ગૌતમ સ્વામી જેવા મહાન પુરૂષને પણ કરૂણાસાગર પ્રભુએ સીઢી દર કરી છે, કે હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કર. આ પરિણમનશીલ સસારમાં સમય પેાતાનુ કામ ખરાખર કરી રહ્યો છે. દરેક પદાર્થાંની પર્યાય પલટાય છે. જે ખાબક
,,
Page #764
--------------------------------------------------------------------------
________________
હતા તે થોડા સમયમાં યુવાન બને છે. યુવાન શરીર લૂહ બને છે. કર્ક જમા વૃક્ષ ઉપર ચોંટેલું હતું, વૃક્ષની ડાળીની શોભામાં જે વૃદ્ધિ કરી રહ્યું હતું કે જે વાર ઉપરથી ખરીને મનુષ્યના પગ નીચે ચગદાય છે. આ સંસારમાં પ્રત્યે પતાની ભાવ
ધ્યા રહેલી છે. કેઈ પણ વરતુ રિથર નથી. એમ સમજી પ્રમાદને ત્યાગ કરે પરમ દિવસે આપણને ખબર ન હતી કે બા બ્ર. મંજુલાબાઈ મહાસતીજીનું આયુષ્યનું પ પરી જશે. આપણે ગઈ કાલે એમના સુખદ સમાચાર સાંભળ્યા જેમણે લખ્યુંવણમાં હતા લીધી. ભવસાગસ્થી તરવું અને બીજાને તારવા એ જ તેમને ચેંય હો.. જેને ગુણીયલ હતા. નાની ઉંમરમાં સંયમની સુંદર સાધના કરી ચાલ્યા ગયા. એ એસીબાને છે ક કાળ કોઈને છેડતું નથી. સાધુ હોય, તીર્થકર હોય, ચકવતિ, સેનાપતિ, શઠ કને કાળ રૂપી સિંહ પંજામાં લઈ લે છે. કેઈ કાળના પ્રવાહને રોકી શક્યાં નથી માટે જ્ઞાની પુરૂષે કહે છે કે –
કરા નાવ ન વધે, વાણી કાર ન કર્યું
નાવિંતિ હાન્તિ, સાવ ધ સમારે દશ. ૮-૩૬ જ્ઞાની કહે છે જ્યાં સુધી શરીરને વૃદ્ધાવસ્થાએ ઘેરે ઘા નથી. કેઈ રોગને ઉદય થયો નથી, ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ નથી ત્યાં સુધી ધર્મનું આંચરણ કરી લે.
લશ્કરના ઘેરા કરતાં પણ ઘડપણને ઘેરે મહાન ભયંકર છે. રણમેદાનમાં ઉભેલા સૈનિકને ચારે બાજુથી તીર વાગતા હોય, તલવારના ઘા ઝીલતા હોય તે વખતે તેની કેવી પરિસ્થિતિ હોય છે. તેના કરતાં પણ ઘડપણના ઘા ઝીલવા મહાન વિષમ છે. પૂરા ઘડપણમાં ઘેરાઈ ગયા પછી શરીરમાં રોગ આવશે. રોગની ભયંકર વેદના થતી હોય તેવું સમયે કઈ કહે કે ભાઈ! ધર્મ સાંભળો. તે શું સાંભળવું ગમશે? કઈ હળુકમ આત્માને ગમે પણ ખરું. પણ એવા આત્માઓ બહુ અલ્પ હોય છે. માટે જ જ્ઞાની પુરૂષ કહે છે કે ઘડપણ આવ્યું નથી ત્યાં સુધી સત્સંગ કરી લે. સત્સંગતિ મનુષ્યને મહાન લાભદાયી છે. સત્સંગથી મનુષ્યનું જીવન પલટાય છે. પાપીમાં પાપી આત્મા પણ પુનિત બની જાય છે. એક વખતને વાલીયા લૂંટારે નારદ મુનિને સંગ થતાં લૂંટારો ફીટીને રામાયણને રચયિતા વાલ્મિકત્રષિ બની ગયે. અંગુમાલ જે પાપાત્મા બુદ્ધ ભગવાનને ભેટો થતાં સુધરી ગયે. ચંડકૌશિક જે દૃષ્ટિ વિષ સર્પ પ્રભુ મહાવીરને ભેટો થતાં દેવ બની ગયે. રજના સાત સાત જીની ઘાત કરનારે અર્જુનમાળી સુદર્શન શેઠની સાથે પ્રભુ પાસે ગયે. અને સંસાર ત્યાગી સંત બની છ મહિનામાં કર્મનાં ભૂક્કા બેલાવી દીધા. માટે સત્સંગનું સ્થાન બહુ જ મહત્વનું છે. કરે તે સત્સંગ કરજે પણ કુસંગ તે કરશે જ નહિ.
છુ આત્માઓમાં સૌથી પ્રથમ બે આત્માઓએ સત્સંગ કર્યો. એક જ વસ્તુ
Page #765
--------------------------------------------------------------------------
________________
પત્રનો. રગ લાગ્યો ને જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વભવને જોઈને વિરાગ્ય પામી ગયા. એક પછી એક પૂર્વના સંબધથી સંકળાયેલા છે વૈરાગ્ય પામ્યા. તેમાં ચાર આત્માઓ તે માંસારની:સમદિને ગાર સમજી છેડીને નીકળી ગયા. બે આત્માએ બાકી રહી છે તેમાં ઈધુકા રાજાને કમલાવતી રાણી ભરસભામાં આવીને કહે છે કે સ્વામીનાથી તમે નિશ્વર એવી લક્ષમીન મહમાં પડી બ્રાહ્મણ દ્વારા ત્યક્ત (તજાયેલી) લક્ષમી ભંડારમાં જાવી રહ્યા છે, તેમાં હું જરા પણ ટેકો આપતી નથી. બબ્બે વખત વમન કરાયેલી લામી માં લાવતાં તમને શરમ નથી આવતી? મહારાજ કહે છે તે રાણી ! હું કોઈના મિટિ ઉંડીને લક્ષમી નથી લાવતે, હું તે ન્યાયથી કામ કરું છું. જેને કઈ વારસદાર ન હોય તેને વારસદાર રાજા થઈ શકે છે. અને આ બધું જ ધન પ્રજાની સેવામાં વપરાવાનું છે. એમાં કંઈ અગ્ય થતું નથી. તમે રાજકાર્યમાં સમજે નહિ. જો કે તમે કદી આવી બાબતમાં માથું મારતા જ નથી, અને આજે ભરસભામાં મારું અપમાન કરી રહ્યાં છે. આમાં મને તે લાગે છે કે આજે તમારી મતિ જ બદલાઈ ગઈ છે. મહારાણું કહે છેઃ હે મહારાજા ! મારી મતિ નથી બદલાઈ. મને ભૂત નથી વળગ્યું. મારું કાળજું ઠેકાણે છે. પણ તમારી લેવૃત્તિ પૂરી થઈ નથી ને સંતોષ આવ્યું નથી.
" એ બ્રાહ્મણ તે સંપત્તિને ભંગાર સમાન ગણી ઠોકર મારીને નીકળી ગયો. એ ભંગારથી ભંડાર ભરવા એ તમારા જેવા સજ્જન પુરૂષને શોભતું નથી. જુઓ. દેવાનુપ્રિ ! તમે ખૂબ પ્રેમથી આ અમારી કમલાવંતી બહેનને પરણ્યા. પણ, આ કમલાવંતી રાણી જેવી એનામાં તાકાત છે કે એના પતિની સાન ઠેકાણે લાવી શકે? તમને ઉન્માર્ગે જતાં બચાવે, તમે ભાન ભૂલે ત્યારે એ ટકેર કરે. પણ આજે એ સંસ્કૃતિ ચાલી ગઈ છે. આજે તે બાહય સૌંદર્ય, બાહય ભણતર અને કરીયાવરને જ મહયાં છે, એ શું તમારે ઉદ્ધાર કરવાની છે? ભલે રૂપ ન હોય, કરીયાવર ન લાવે પણ એના સંસ્કાર અને ગુણને પસંદ કરો. કમલાવતી રાણી ઈષકાર રાજાને કહે છે:
હે રાજન! તમારું પેટ કેટલું મોટું છે? તમારી ભૂખ કેટલી વધી ગઈ છે કે તમારા ભંડાર ભરપૂર ભર્યા છે છતાં તમને સંતોષ નથી થતો ! કેમ, કાન્તિભાઈ? અમારી શ્રાવિકા તમને આવું કદી કહે છે કે સ્વામીનાથ ! ઘણું કમાયા. હવે નથી કમાવું. હું સાદાઈથી જીવન જીવીશ પણ હવે તમે આ સંસારની મજુરી ન કરશે. આ કમલાદેવી જેવી સ્ત્રી આ જમાનામાં ભાગ્યે જ હશે.
| કમલાવતી રાણું ઈષકાર રાજાને કહે છે કે રાજનમને તે લાગે છે કે જે આખું જગત તમને વશ થઈ જાય, આ જગતમાં જેટલું ધન છે તે બધું જ તમને મળી જાય તે પણ એ પદાર્થોને સમુહ તમારી તૃષ્ણા પૂરી કરી શકશે નહિ. અર્થાત તમારી તૃષ્ણા શાંત થવાની નથી, કારણ તે તૃષ્ણ આકાશ જેટલી અનંત છે, અને ધન સંખ્યાત છે,
Page #766
--------------------------------------------------------------------------
________________
તેમજ આ તમારું ધન તમને જરા-રોગ-મરણ આદિથી બચાવવામાં સહેજ પણ સહાયક નહીં થાય. માટે તેની મમતા રાખવી વ્યર્થ છે. એ તમને પરલોકમાં પણ નાણારાણુ થવાની નથી. ધનના સંગ્રહમાં સુખ માનવું છે તે પાણી લેવીને માખણ મેળવવાના મને રથ જેવું છે. ખરેખર, લક્ષ્મીને ભેગી કરી પાપ બાંધી રહયા છે. તેમાં કોઈ ભાગ નહિ પડાવે. દરેક મનુષ્ય સ્વાર્થનાં સગાં છે, મમતા છોડવામાં જ મઝા છે. - એક નગરશેઠ પાસે અઢળક સંપત્તિ હતી. પણ તે લેભી ખૂબ હતે. દાન પુણ્યમાં રાતી પાઈ પણ વાપરે નહિ. કોઈ વખત ધર્મસ્થાનકમાં જાય અને પેટમાં પૈસા નાખે તે ખિસ્સામાંથી પરચુરણ કાઢી વીણીને એક નવે પૈસે પેટીમાં નાંખે. એવા કંજુસીયા કાકા હતા. આજે પણ ઘણાં ભાઈ–બહેને ન પૈસો જ પેટીમાં નાંખે છે. પણ હું તમને પૂછું છું કે તમે મારકીટમાં ન પૈસે લઈને જશે તે કઈ એનાં દાતણ પણ આપશે ? નવા પૈસાના દાતણ પણ નથી મળતાં. છતાં તમે ન પૈસો નાંખીને રાજી થાવ છે કે મેં દાન કર્યું! કમોદ કાઢી લઈને ફેતરાનું દાન કરવા ઉઠયા છે તે યાદ રાખજો કે પરલોકમાં પણ તમને ફેરા જ મળશે.
આ નગરશેઠ બિમાર પડયા. તેના ચારે દિકરાએ પિતાની સેવામાં હાજર હતાં. ગામના માણસો ખબર કાઢવા આવવા લાગ્યા. ગામના મહાજનને પણ ખબર પડી કે શેઠ ખૂબ બિમાર છે. રાજકેટ સંઘના જેવું મહાજન ખૂબ હોંશિયાર હતું. તેમણે વિચાર કર્યો કે ચાલે, આપણે શેઠની ખબર કાઢવા જઈએ. અને સંસ્થાના ફાળામાં કંઈક નેંધાવે તે લેતા આવીએ. મહાજન શેઠને ઘેર આવ્યું. શેઠના પલંગ પાસે બેસીને પૂછ્યું, કેમ છો બાપા? શેઠને વધુ બોલવાની તાકાત નથી એટલે ખૂબ મુશીબતે બોલ્યા ઠીક. શેઠની જીભ પકડાતી હતી. શ્વાસ રૂંધાતો હતે. દુઃખથી આંખે આંસુથી છલકાઈ ગઈ હતી. મહાજન કહે છે શેઠ ! પાંજરાપોળમાં કંઈક દાન કરો. અપંગ હેરના આશિષથી તમને સારું થઈ જશે.
દેવાનુપ્રિય! મનુષ્યના મનની પરિણામધીશ સદાકાળ સરખી રહેતી નથી. ક્યારે મનુષ્યની મતિ પલટાય છે તે કહી શકાતું નથી. મહાજનને જોઈને શેઠના મનમાં થયું. અહે! હું કે ભાગ્યશાળી ! મારા અંતિમ સમયે પણ મહાજન મારે ઘેર આવ્યું. મહાજન મારે ઘેર હોય જ ક્યાંથી? આજે મહાજન ખાલી ન જવું જોઈએ. સંઘ એ સામાન્ય નથી. કોઈ ઉદ્ધત બનીને એમ બોલતા હોય કે અમારે સંઘની શી જરૂર છે? પણ નંદીસૂત્રમાં દૃષ્ટિ કરે. સંઘને ભગવંતે કેવી સુંદર ઉપમાઓ આપી છે. શેઠની મતિ સુધરી ગઈ વધુ બોલી શકે તેમ ન હતું. એટલે શેઠે દિકરાઓ સામું જોઈને કહ્યું : લાખ. એમની ઈચ્છા પાંજરાપોળ માટે એક લાખનું દાન કરવાની હતી. દિકરાઓ બાપની વાત સમજી ગયાં. પણ એ કંઈ કાચા ન હતા. ચારે ય પુત્રેએ વિચાર કર્યો કે “બાંધી
શા. ૫
Page #767
--------------------------------------------------------------------------
________________
સુકી લાખની અને ઉઘાડી આંખનો.” એટલે બાપના સામું જોઈ ને કહે છે બાપુ રાજા વર્ષે લાખ વહેપાર કરવા જેવું નથી. અમે અમારું સંભાળી લઈશું. આપ ચિતા જ કરે, તમે બધી ચિંતા છોડી ભગવાનમાં ચિત્ત રાખે.
શેઠ પણ સમજી ગયા કે આ છોકરાઓને લાખ રૂપિયા આપવા નથી, માટે કેવા બહાના કાઢે છે. શેઠના ગળામાં હીરાની સાંકળી પહેરેલી હતી. તે મહાજનને દાનમાં આપી દઉં એમ વિચારી શેઠ મહામુશીબતે બોલ્યા સાંકળી. આ સાંભળી પુત્રો કહે છે આપુ! આટલા મંદવાડમાં તલસાંકળી ન ખવાય. ડોકટરે ના પાડી છે. બાપની વાતને છોકરાઓ જુદા જ રૂપમાં ફેરવી નાખે છે. શેઠની આંખમાં આંસુ આવી ગયા. અરેરે... જિંદગીમાં મારા હાથે કંઈ ન કરી શકો. હવે કરવાનું મન થયું પણ કરી શકતો નથી. મહાજન તે પાછું ચાલ્યું ગયું. શેઠે નિર્ણય કર્યો કે જે મારું આયુષ્ય હોય ને થોડા વખત માટે મરણની પથારીમાંથી બે થાઉં તો મારા હાથે દાન પુણ્ય કરી લઉં. - હવે બન્યું પણ એવું કે શેઠની તબિયતમાં સુધાર થવા લાગે. થોડા દિવસમાં એકદમ સાજા થઈ ગયા. એક દિવસ શેઠે પોતાના ચારે ય પુત્રો અને પુત્રવધૂઓને પાસે મલાવીને કહ્યું. પુત્રો! હવે હું તે કયાંય જઈ શકું તેમ નથી. પણ અત્યારે ચાતુમસને
મય છે. સંત-સતીજી બિરાજમાન હોય ત્યાં બધે દર્શન કરવા જાવ. હું તે જિંદગીમાં સંતના દર્શન કરવા નીકળ્યું નથી. પણ તમે જાવ તે મને એમ થાય કે મારા પુત્રે સંતદર્શને ગયા. સંત સમાગમ કરી જે કંઈ પ્રાપ્ત કરી આવે તે મને સંભળાવજે. મારી આટલી ઈચ્છા પૂર્ણ કરે.
પુત્રવધૂઓને ખૂબ આનંદ થયે. બહેનને હરવાફરવાનું ખૂબ ગમે. એટલે એમના પતિને તૈયાર કરી દીધા. દિકરાઓ એમના કુટુંબ સહિત સંતના દર્શનાર્થે નીકળી ગયા. પાછળથી શેઠે ડાહ્યા માણસને બેલાવી પિતાની સર્વ મિલ્કતને હિસાબ કરી મિલ્કતના પાંચ ભાગ પાડયા. દરેકના ભાગમાં અગિયાર – અગિયાર લાખ રૂપિયા આવ્યાં. ચાર પુત્રોના ચાર ભાગ રાખી પિતાના ભાગના અગિયાર લાખ રૂપિયામાંથી એક લાખ રૂપિયા પાંજરાપિળમાં આપ્યા તથા બીજી જુદી જુદી સંસ્થાઓમાં પણ રકમ આપી. ધર્મસ્થાનકમાં, દિવાખાનામાં, ગરીબની સેવામાં, સ્કુલમાં, ધર્મશાળામાં, આમ અનેક રીતે શેઠે છૂટા હાથે ૧૦ લાખ રૂપિયા દાનમાં વાપર્યા. પિતાના ગુજરાન માટે ફક્ત એક લાખ રૂપિયા રાખ્યા 'અને ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. તેઓ આખો દિવસ ધર્મસ્થાનકમાં રહી ધર્મધ્યાન કરવા લાગ્યા. આખા ગામમાં શેઠની પ્રશંસા થવા લાગી.
એક મહિના પછી પુત્રે પાછા આવ્યા. એમણે બધી વાત જાણું, ખૂબ દુઃખ થયું. છતાં ખૂબ સમજુ હતાં. સમજી ગયાં કે બાપે પણ આપણને મોકલીને કામ કાઢી લીધું. પિતાજી પાસે આવીને કહ્યું : તમે આ શું કર્યું? બાપ કહે છે બેટા! મેં તમને ભિખારી
Page #768
--------------------------------------------------------------------------
________________
૭પ
કયા નથી. તમારા ભાગ અલગ રાખી મારા ભાગની મિલકત જ વાપરી છે. મેં તમને મહાજનને દાન કરવા કહ્યું, ત્યારે તમને આપવું ન ગમ્યું. મેં આખી જિંદગી પાપ.જ કર્યું છે. એ પાપનું પ્રાયશ્ચિત કરવા હવે ધર્મધ્યાન સિવાય અન્ય કેઈ ઉપાય નથી. પુત્ર કહે છે બાપુજી! તમે જે કર્યું તે ખરું. પણ હવે તમે જુદા રહે તે સારું ન કહેવાય. અમારે ઘેર ચાલે. પુત્રોના ખૂબ ખૂબ આગ્રહથી ઘેર ગયાં પણ હવે શેઠને પૈસાની મમતા ન હતી. સંત અને ધર્મ એના પ્રાણું બની ગયા હતાં. પાછલી જિંદગી ધર્મ ધ્યાનમાં ગાળી પંડિત મરણે મય.
દેવાનુપ્રિયે! સંસારની માયામાં ફસાયેલા છમાંથી સમયને ઓળખી જીવનની દિશા બદલનારા જીવ બહુ અ૯પ હેાય છે. જો તમે સમજીને તમારા જીવનને રાહ નહિ બદલે તે ચોરાસીના ચક્કરમાં પીલાઈ જશો.
કમલાવતી રાણી કહે છે મહારાજા! ધનની અતિ તૃષ્ણ સારી નથી. લોકો ગરીને દાન કરે છે. ત્યારે તમે તે પારકી લક્ષ્મી ભંડારમાં ભર્યા કરે છે. તમારી ભૂખ કયારે મટશે? મને તે તમારી બહુ ચિંતા થાય છે.
જગ સઘળાનું ભેગું કરી લાવે તારા ઘરમાંય...સાંભળ....... તે પણ તૃષ્ણા છીપે નહીં, એક હારે ધર્મ સહાય,
સાંભળ હે રાજા...બ્રાહ્મણની છડી ઋદ્ધિ મત આદર.
સ્વામીનાથ! તમારે એક જ કામ લાગે છે કે જે કઈ મરી ગયા હોય તેનું ન દીયું ધન ભેગું કરવું. એંઠ કરતાં પણ ખરાબ વમેલું ધન લાવે છે. આ તમારી તૃષ્ણા જોઈને મને તે એમ થાય છે કે મારા પતિનું પરભવમાં શું થશે ? તમારાથી છૂટે તે હૈયેલી છે અને ન છૂટે તે કાંઈ નહિપણ જે છેડીને ગયા છે તેની મિલકતમાં હાથ શા માટે નાંખે છે ? આ લક્ષમી કેવી ચીજ છે ? લક્ષમી ખાતર માણસ કેટલું સહન કરે છે!
એક શેઠ પાસે ક્રોડ રૂપિયાની સિકત ભેગી થઈ. એક જ દિકરો હતો. બાપદિકરાએ વિચાર કર્યો કે આ લક્ષ્મીને જે ઘરમાં રાખીએ તે ચોર ચેરી જવાને ભય ચિહે બેંકમાં મૂકીએ અને કદાચ સરકાર કબજે લઈ લે તે આપણી લક્ષ્મી પણ લઈ છે. જમીનમાં દાટીએ અગર ભીંત કે મકાનના પાટડામાં મૂકીએ તે આગ લાગે ને બળી જાય. તેના કરતાં ગામ બહાર જઈ કોઈ એવા સ્થાનમાં દાટી આવીએ કે કેઈ ને ખબર જ ન પડે. દિકરાને પણ બાપની વાત ગમી. બંને જણ ગામથી થોડે દૂર જંગલમાં ગયા. એક જગ્યા પસંદ કરી બાપ ખાડો દવા લાગ્યો, અને પુત્રને કહ્યું. બેટા ! હું ધન દાટવા ખાડો તે ખોટું છું. પણ આસપાસ નજર કરી આવ કે કઈ માણસ તે નથી ને? છોકરાએ આમતેમ નજર કરતાં જોયું તે એક માણસ ઝાડીમાં સૂતે હતો. એ જાગતું હતું
Page #769
--------------------------------------------------------------------------
________________
પણ આ બાપ દિકરાને જોઈને સૂઈ ગયો. એના મનમાં થયું કે જે અહીંથી ભાગીશ તેં મને જોઈ જશે. અને મિલ્કત દાટશે નહિ. તેના કરતાં સુઈ જાઉં.
દિકરાએ બાપ પાસે આવીને કહ્યું-બાપુજી! આ ઝાડીની પાછળ એક માણસ સૂતે છે. બાપ કહે છે કે એ જાગે છે કે ઉંઘે છે? પુત્રે કહ્યું એ તે મને ખબર ન પડે. તું એને ચૂંટી ભરી જે. દિકરાએ ચૂંટીયા ભર્યા પણ જાગે નહિ. મડદાની માફક પડી રહ્યો. પુત્ર કહે છે બાપુજી! એ તે મડદું જ લાગે છે. હાલ પણ નથી. ચૂંટીયા ભર્યા તે ચું પણ ન બેલ્યો. ત્યારે શેઠ કહે છે એમ ન માની લેવાય કે મરી ગયેલ છે. તું એને બટકા ભરી આવ. દિકરાએ તે માણસના હાથે-પગે-ગાલે બધે ખૂબ બટકા ભર્યા. લેહીલુહાણ કરી નાંખે, પણ હા નહિ. એ મનમાં એમ વિચાર કરવા લાગ્યો કે જે હાલીશ તે આ દલ્લો હાથમાં નહિ આવે, એટલે એમ ને એમ પડયો રહયો.
દિકરે કહે છે પિતાજી! મેં તે એને ખૂબ બટકા ભર્યા, એનું શરીર લેહીલુહાણ થઈ ગયું, છતાં હાલતો નથી, માટે મરી ગયો હશે. બાપ કહે છે મરી ગયું હોય તે લોહી નીકળે નહિ. માટે નક્કી જીવતે હવે જોઈએ. માટે તું એને ભોંય પર પછાડ, પછાડો તે પણ ન બોલે, ત્યારે એને કાન કાપી નાંખે. પિલે માણસ વિચાર કરે છે કે કાન જશે તે એ છે, પણ ક્રોડની મિલ્કત તો મળશે ને? બંધુઓ! વિચાર કરે. એક દાઢ પડાવવી હોય, નાનકડું નસ્તર મૂકાવવું હોય તે પણ ઇંજેકશન મૂક્યા વિના નથી કરતાં, તો આ એમ ને એમ કાન કાપી નાંખે. એને કેટલી પીડા થઈ હશે? પણ માણસ ધન માટે કેટલું સહન કરે છે. છેવટે એનું કાંડું કાપી નાંખે છે, તે પણ
લતે નથી. ત્યારે શેઠને શ્રદ્ધા બેઠી કે આ તે મરી ગય લાગે છે. એટલે ત્યાં ધન દાટીને ઘેર ગયાં.
પેલા માણસને કળ વળી એટલે બેઠો થયે. અને ક્રેડની મિલક્ત લઈને રવાના થઈ ગયો. શેઠને ચિંતા થઈ કે ધન દાટી આવ્યું છું પણ કોઈ લઈ ગયું તે નહિ હોય ને? લાવ, જઈને જોઈ આવું તે ખરે. ત્યાં આવીને જુવે તે ખાડો ખોદેલ પડયો છે. મિલ્કતને ડઓ કેઈ ઉઠાવી ગયું છે. શેઠના મનમાં નક્કી થયું કે પેલો માણસ જ લઈ ગયે હે જોઈએ. શેઠે સરકારમાં ફરીયાદી નેંધાવી. ગામમાં તપાસ ચાલે છે. પેલા માણસના એક હાથનું કાંડુ અને એક કાન કપાઈ ગયેલું છે. એ નિશાન હતું. એ માણસ પકડાઈ ગયે, કોર્ટમાં હાજર કર્યો. શેઠ પણ હાજર થયાં. ચેરને પૂછવામાં આવ્યું. એટલે રે કહ્યું
હા. હું એમની એક કોડની મિલક્ત ચરી ગયો છું. હું જરા પણ અસત્ય બોલતા નથી. પણ એની લક્ષમી લેતા પહેલાં એણે મને કેટલી શિક્ષા કરી છે, એ એને પૂછી જુએ. મેં કેટલું સહન કર્યું છે ત્યારે એ લમી મળી છે. છતાં એ બધી વાત જવા દે. પણ એણે મારે કાન અને કાંડુ બે કાપી લીધા છે. એ મને પાછા આપી દે તે હું એના ક્રોડ
Page #770
--------------------------------------------------------------------------
________________
ઢિપણે
પિયા આપી દેવા તૈયાર છું. સાહેબ! હું તે ચાર જ છું. એમાં શંકા નથી. પણ એ તે વાણિયે છે. અહિંસાને પુજારી છે. છતાં એને મારી જરા પણ દયા ન આવી. હવે તે મારે કાન અને કાંડુ પાછું આપે તે જ એના ક્રોડ રૂપિયા આપું. નહિ તે બીજા ક્રોડ રૂપિયા લઉં. ચારે તે સારી પેઠે પકડ પકડી. હવે શેઠ ગમે તેમ કરે તે પણું કાંડ ને કાન કયાંથી લાવે ? મૂળ મિલ્કત ગઈ ને ઉપરથી ક્રોડ રૂપિયા આપવા પડયા. ' દેવાનુપ્રિયલક્ષમી માટે નિર્ધન માણસે કેટલું કષ્ટ સહન કર્યું!કોઈ એક માણસ એક ચૂંટી ખણે તે તમારાથી સહન થતું નથી. તમને પણ ધન કમાવા જતાં આવા નહિ પણ બીજી રીતે તે ઉપસર્ગ આવતા જ હશે ને? જેટલું કષ્ટ ધન મેળવવા માટે સહન કરે છે તેટલું જે આત્માને લક્ષે સમભાવથી સહન કરે તો બેડો પાર થઈ જાય.
કમલાવંતી રાણી ઈષકાર રાજાને કહે છે, લક્ષ્મી કેવી બૂરી ચીજ છે. સમજ્યા ને ? અહીં તમે પરાયું ધન ભેગું કરે છે પણ પરભવમાં કર્મ ભોગવવા પડશે. જેમ પલા માણસને એના ક્રોડ રૂપિયા તે પાછા ન મળ્યા, પણ ઉપરથી બીજા ક્રોડ દેવા પડયા, તેમ તમે પણ નહિ સમજે તે પરભવમાં કર્મનાં દેણાં ભરવા પડશે. અને જેનું લીધું હશે તેને કઈને કઈ રીતે વસુલ કરી આપવું પડશે. માટે સમજે અને ધર્મનું શરણ ગ્રહણ કરે. ધર્મ સિવાય કોઈ ત્રાણુ-શરણ નથી. હજુ પણ કમલાવંતી રાણી ઈષકાર રાજાને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન....નં. ૧૦૫
કારતક સુદ ૫ ને મંગળવાર તા. ૩-૧૧-૭૦
જ્ઞાની કહે છે કે તીર્થકર હેય કે સામાન્ય સાધુ હેય, ચક્રવતિ હોય કે ચીંથરેહાલ હોય દરેકને કર્મ તે ભોગવવાં જ પડશે. કર્મ કઈને પીછે છોડનાર નથી, કમને કાયદે કર અને કુટીલ છે પણ સાથે ન્યાયી છે કે જે કામ કરે છે તેને જ એ પકડે છે બીજા કોઈને પકડતું નથી.
છે કાયદે કર્મને, હિસાબ પાઈ પાઈને,
વેરંટ વગડે આવશે, રાજ્ય ની પિપાબાઈનું. તમને લાગે કે હું કર્મ કરું છું તે કોઈ જાણતું નથી. ભલે તમને અહીં કોઈ
Page #771
--------------------------------------------------------------------------
________________
દેખાતું ન હોય, પણ અનંત સિદ્ધિ અને કેવળી ભગવંતે બધું જ જાણે છે અને એ છે. કર્મનાં દેણ ચક્રવતિ વ્યાજ સહિત ચૂકવવા પડશે. ત્યાં પિપાબાઈનું રાજ્ય નથી. જેમ કોઈ માણસે સરકારને ગુન્હ કર્યો હોય અને તે ભાગી જાય તે તેને પકડવા માટે તેની પાછળ રંટ ફરે છે. તેમ તમે માનતા હો કે કર્મ કરીને છૂટી જાઉં. તે એ નહિ બને. ગમે તેવા નિજન વનમાં ભાગી જશે તે પણ વેરંટ વગડે આવશે. અને કર્મરાજા તમારી પાસેથી પાઈ પાઈનો હિસાબ માંગશે. નરકના દુઃખે કેવા હોય છે. તે વાત એક વખત કહેવાઈ ગઈ છે. નારકીના જીવન પરમાધામી મારતા જાય ને મેણાં મારતાં જાય છે. આવા દુકાને ન ભેગવવા હોય તે કર્મ કરતાં ખૂબ વિચાર કરે. જે આત્માઓને કમની કુટિલતા સમજાઈ જાય છે તેઓ અવશ્ય કર્મ કરતાં અટકે છે.
દરરોજને અધિકાર છે જેને ચાલે છે. તેમાં ચાર આત્માઓ તો સમજી ગયાં. બે હળકમી આત્માઓ જાગવાની તૈયારીમાં છે. હવે તે છએ આત્માઓનાં નામ તમને બરાબર આવડી જવા જોઈએ. કમલાવંતી રાણી કેવી શૌર્યવંતી છે, એ અમારી બહેન જેવી કાયર ન હતી. આ કમલાવંતી તમને કોઈ દિવસ પૂછે છે કે સ્વામીનાથ! અત્યારે આપણા ઘરમાં આટલી બધી લક્ષમી કઈ રીતે આવે છે? ઘરાકને છેતરીને, દગાપ્રપંચ કરીને તે નથી લાવતાને ! એમ નહિ પૂછે, એ તો એમજ સમજે છે કે બીજાનું જે થવું હોય તે ભલે થાય. પણ મોજમઝા ઉડાવી લે. ઈષકાર રાજાની રાણી એવી ન હતી એ તે ઈષકાર રાજાને ઝાટકી કાઢીને કહે છે હે મહારાજા ! આખા ગામની લમી લાવીને ભેગી કરશે તે પણ તમારું પેટ ભરાવાનું નથી. કારણ કે તૃષ્ણને ખાડો ખૂબ વિષમ છે. ભગવાને કાણુગ સૂત્રના ચેથા ઠાણે ચાર પ્રકારના ખાડા બતાવ્યા છે. શમશાનને, સમુદ્રને, તૃષ્ણાને અને પેટને. એ ચાર ખાડા કદી પૂરાતા જ નથી. સારી પૃથ્વી જેટલો મોટો ખાટલે બનાવી અને આકાશ જેવડી તળાઈ બનાવી એના ઉપર સમાય તેટલી લક્ષ્મી એક જ મનુષ્યને આપવામાં આવે તે પણ લેભી માણસની તૃષ્ણ પૂરી થતી નથી. જેમ અગ્નિમાં ગમે તેટલા કાષ્ઠ નાંખવામાં આવે તે પણ અગ્નિ કદી શાંત થતી નથી તેમ ભી મનુષ્યની તૃષ્ણા કરી શાંત થતી નથી.
કમલાવતી રાણીના અંતરમાં ઝણઝણાટી જાગી છે. એ જુસ્સો આવ્યો છે કે જેને પરણીને આવી છું એવા મારા પતિ ઈષકાર મહારાજા નરકમાં તે ન જવા જોઈએ. તેમનું આત્મ કલ્યાણ થવું જોઈએ. બ્રાહ્મણની છડેલી ઋદ્ધિ મારા રાજ્યમાં ન જ આવવી જોઈએ. જેમ જેમ મહારાજાને તે સમજાવતી ગઈ તેમ તેમ તેના અંતરમાં વૈરાગ્યના કિરણે ફૂટતા ગયાં. વળી જેમમાં આવીને મહારાજાને કહે છે –
મત્તિષિ સય? ચા તથા વા, મા માળે જાય છે 1' પોદુ ધમો નરવ તા, વિઝ અનમિદ વિવિ . ઉ.અ.૧૪-૪૦
Page #772
--------------------------------------------------------------------------
________________
છે. આ શબ્દો કે માલી શકે? જેનામાં ય હોય, ગંભીરતા હોય તો માતા શકે કમલાવતી શણી કહે છે હે મહારાજા! જ્યારે કે ત્યારે એક વખત મરેલાનું તે અપાય છે. મૃત્યુને સમય આવશે ત્યારે આ મરમ્ય-સુદર કામગીને માર છાય જવું પડશે. ધનના ભરેલા ભંડાર અહીં જ રહી જશે. તમારા મનગમતા કામો છેડો ૨શે. સુંદર દેહ પણ અગ્નિમાં જલાવી દેશે. અમે પૂછીએ કે શ્રાવક ઉપાશયે કેમ
થી આવતાં તે કહેશે સાહેબ! “No Time” તમને આ તેને સજાવવા માટે કલાકોના કલાકોને ટાઈમ મળે છે ને ઉપાશ્રયે આવવાને જ ટાઈમ નથી મળતું યાદ રાખજે, આ કાયા કેવી છે? કાયા કરમાઈ જાશે, શ્વાસ રૂંધાઈ જશે, અને તારે આ તો માને છે જિના, મુસાફરીએ મુસાફીર આવ્યા, સાકર વહેંચીને હર્ષ મનાવ્યું, નિંદા નરકે લઈ જાય, વેદના બહુ થાય, અંતે તારો આ તે માટીને છે મિનારે - એકને એક લાડીલે દિકરો બાર બાર વર્ષથી પરદેશ કમાવા ગયા છે. બાર વર્ષ કમાઈને પાછા ફરે છે, તમારા મનમાં હર્ષ છે કે બાર વર્ષે પુત્રનું મુખ જોઇશું. પુત્રને મનમાં પણ એવો હર્ષ છે કે મારા માતા-પિતા, પત્ની બધા આજે મને મળશે. પણ જે રરતામાં પ્લેનમાં કેઈ એકસીડન્ટ થઈ જાય અથવા પેટ્રોલની ટાંકી ફાટી તે પ્લેનતે બેઠેલા બધાના ભૂકકા ઉડી જાય છે. તે વખતે કાળ એમ નહિ જુવે કે આ બાર પર વર્ષથી એના કુટુંબથી છૂટો પડે છે. એક વખત તે એનાં સગા-સ્નેહીઓને ભેગા થવા દઉં. એ કાળ નથી જેતે. જ્યાં ક્ષણને વિશ્વાસ કરવા જેવો નથી ત્યાં ભવિષ્યની આશા કયાં રાખવી? કમલાવંતી રાણી કહે છે હે રાજા! એક દિવસ મારે ને તમારે આ બધું છોડીને જવાનું છે. આ શબ્દો અંતરનાં છે. રણમાં શૂરવીર છુપો ન રહે. રૂ એ લપેટેલી આગ જેમ છુપી ન રહી શકે તેમ આ કમલાવતી રાણી પણ છુપી રહી શકી. અમારી કમલાવંતી બહેને જે આવી શૂરવીર બને તે ઈષકાર સંસારમાં ન બેસી શકે. કામ થઈ જાય. (હસાહસ).
એક દિન એહ ધન છોડવું, પરભવ સરું નહિ કેય સાંભળ... પરભવ જાતાં ઈણ જીવને, ધમ સખાઈ જ હોય,
સાંભળ હે રાજા, બ્રાહ્મણની છડી ઋદ્ધિ મત આદરે છે કમલાવતી રાણી કહે છે હે મહારાજા ! આટલી બધી લક્ષ્મીમાંથી એક રાતી પાઈ પણ સાથે લઈ જશે ખરા! તમે તમારા સેવકોને સાથે લઈ જશો ? પર ભવમાં જતાં આ જીવને ધન કે પરિવાર કોઈ સગું નહિ થાય. “ હું પmો માત્ર જાનં.” હે નરદેવ ! પ્રજાપાલક! તમે તમારા છુવનમાં જેટલે ધર્મ કરશે તે જ તમારી
Page #773
--------------------------------------------------------------------------
________________
મય આવશે. ધર્મ વિના કોઈ સાથે નહિ આવે. ધમ જ સાચે સગો છે, માટે લક્ષમીને માહ છેડી જે હાલમી પાસે છે તેને દાનમાં વાપરે, પારકી લીમી ભેગી ન કરશે. તમારા થયાશુભ કર્મો જ તમારી સાથે આવશે. ધર્મ વિના બીજો કોઈ પદાર્થ ન તે તમારું રક્ષણ કરશે કે ન તે તમારી સાથે આવશે. માટે કંઈક પરભવને વિચાર કરો. 1. આજે જ્ઞાનપંચમીને પવિત્ર દિવસ છે. હજારે સૂર્યના પ્રકાશ કરતાં જ્ઞાનને સૂર્ય પણ તેજસ્વી છે. સૂર્યને પ્રકાશ તે દિવસે જ હોય છે જ્યારે જ્ઞાન તે રાત્રે અને દિવસે સહાકાળ પ્રકાશ આપે છે. જ્ઞાનથી અજ્ઞાનને અધકાર દૂર થાય છે. વિભાવમાં જતાં આત્માને સ્વભાવમાં સ્થિર કરનાર હોય તે જ્ઞાન છે. જ્ઞાન એ આત્માને સહભાવી ગુણ છે. તમારું કોલેજનું જ્ઞાન, વહેપારનું જ્ઞાન, અહીં જ રહી જશે, પણ આત્માનું જ્ઞાન તે પરભવમાં પણ સાથે જાય છે. જ્ઞાન મિથ્યાત્વને હઠાવે છે. દ્રવ્ય અંધકાર જેટલું આત્માનું અહિત નથી કરતો તેટલે આત્મામાં રહેલ ભાવ-અંધકાર અજ્ઞાને આત્માનું અહિત કરનાર છે. જ્ઞાન વિના વસ્તુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થતું નથી. અજ્ઞાનથી રસ્સીને સાપ માની લેવાય છે, સાચાને છેટું અને બેટાને સાચું મનાવનાર અજ્ઞાન છે. જ્ઞાનથી જડ-ચેતનનું ભેદજ્ઞાન થાય છે.
જેના અજ્ઞાનને અંધકાર નષ્ટ નથી થયો તેવા આત્માએ પિતાનું અહિત કરનાર છે. પોતાનો અજ્ઞાનાત્મા-અશુભાત્મા જ પિતાનું અહિત કરે છે. આખી જિંદગી અશુભ કર્મો કરવામાં જ વીતાવી દે છે. જ્યારે અંતકાળ નજીક આવે છે ત્યારે એને પસ્તાવે થાય છે. જીવનપર્યત કરેલાં પાપ એને યાદ આવે છે. અહે પ્રભુ! મેં જીવનમાં કંઈ જ સત્કાર્ય ન કર્યું. સાચા મુક્તાફળ મૂકી કલ્ચરને મોહ, મણી મેળવવાં જતાં ફણીઘરને પણ ભેટ, ન ખાવાનું ખાધું પણ ગમ ન ખાધી. મોટી મોટી ડીગ્રી મેળવી પણ મનુષ્યભવની ઉંચામાં ઉંચી ડીગ્રી પ્રાપ્ત ન કરી. આ મનુષ્યભવમાં મારે શું કરવાનું છે તેનું ભાન ન રાખ્યું. આખી જિંદગી પરાયા દેશે જ જોયા પણ સ્વદોષ ન જોયા. પાછળને પસ્તા શું કામને? છતાં જ્ઞાન કહે છે કે જેટલું આયુષ્ય બાકી છે તેટલામાં તમે બગડેલ બાજીને સુધારી લે.
જ્ઞાન દ્વારા આત્મામાં સ્વ–પરનો વિવેક જાગે છે. સાચો જ્ઞાની કદી પરાયા દેષ નથી તે. શ્રેણિક રાજાએ દીક્ષા લીધી ન હતી. પણ સમ્યકત્વ સ્પર્યું હતું. એક સમક્તિની કેટલી તાકાત છે કે કેણિકે તેને પાંજરામાં પૂર્યો તે પણ સ્વદોષ તેણે જોયા પણ પુત્રને દેષ ન જે. “તે કર્મ કર્યા છે તે તારે ભેગવવા પડે એમાં શી નવાઈ છે !” આ પ્રભાવ જ્ઞાન અને દર્શનને છે. જૈન કુળમાં જન્મેલા શ્રાવકને સામાયિક, પ્રતિક્રમણ, છકાયના બેલ અને નવતત્વ એટલું જ્ઞાન તે અવશ્ય હોવું જ જોઈએ. ! ' ' એક ધનવાન શેઠ હતાં. ખૂબ પુણ્યવાન અને ધર્મિષ્ઠ હતાં. પૂર્વના પ્રબળ પુર્યોદયથી
Page #774
--------------------------------------------------------------------------
________________
અઢળક લક્ષમી મળી હતી, આ શેઠને બે પુત્રો હતાં. પુત્ર પણ ખૂબ સૌદર્યવાન હતો : બંને હજુ કિર હતાં. એક દિવસ બંને બાલુડા રમતાં રમતાં ગામ બહાર બગીચામાં ચાલ્યા ગયાં. ત્યાં ન મુનિને જોયા. સંતને ઈ બંને ચરણમાં પડી ગયા. સંતે એમને ઉપદેશ આપ્યું. હે ! ભવ્ય છો! આ સંસાર દાવાનળ જેવું છે. એમાં કયાંય રાચવા જેવું નથી. બાળકના કુમળા માનસ ઉપર સંતના ઉપદેશની સુંદર અસર થઈ. અહા ! . આ સલળી સંપત્તિ ઍક જેવી જ છે ને ! અમારા વડવાઓ મૂકીને ગયા તે મારા . પિતાજી ભગવે છે. પિતાજી એ એંઠવાડ આપણને આપશે. આમ અનંતકાળથી આવી. ઘટમાળ ચાલ્યા કરે છે. વૈરાગ્યવંત બનેલા બંને પુત્રોએ માતા-પિતાની આજ્ઞા લઈ દીક્ષા લીધી.
દીક્ષા લઈને બંને ભાઈઓએ ગુરૂ ચરણમાં પિતાનું જીવનનાવ અર્પણ કર્યું.' ગુરૂની આજ્ઞા એટલે પ્રાણ છે એમ સમજતાં હતાં. ક્યારે પણ ગુરૂ આજ્ઞાથી વિરૂદ્ધ ચાલતાં ન હતાં. ગુરૂના સાનિધ્યમાં રહી ખૂબ જ્ઞાનાભ્યાસ કરવા લાગ્યા. પણ મોટાભાઈને ગાઢ જ્ઞાનાવરણીય કર્મને ઉદય છે. તે ખૂબ મહેનત કરે છે પણ જ્ઞાન ચતું નથી. ત્યારે તે મુનિ ખૂબ ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. જ્ઞાન ભણનાર સંતેની સેવા કરવા લાગ્યા. ભગવાને અનેકવિધ પ્રકારે સંયમનું પાલન કરવાનું કહ્યું છે. તો હું આ રીતે સમતાભાવમાં રહી જ્ઞાન ભણનારને વિનય કરીશ, વૈયાવચ્ચ કરીશ, તપ કરીને મારા કર્મો ખપાવીશ. અને નાના ભાઈને એ ક્ષમાપશમ છે કે ગુરૂ ડું સમજાવે તેમાં ઘણું જ ગ્રહણ કરી લે છે. પૂર્વે જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ કર્યો છે, એણે ગુરૂ પાસે રહી ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એની ગ્યતા જોઈ ગુરૂએ જુદા વિચરવાની તેને આજ્ઞા આપી. “ખૂબ જ્ઞાન અને શુદ્ધ સંયમ” એટલે સોનામાં સુગંધ ભળી છે. આ સંત જ્યાં જ્યાં પધારે અને ઉપદેશ આપે ત્યાં ખૂબ માનવમેદની ભરાય. સંતની વાણી મનુષ્યના હૃદયમાં ઉતરી જતી. ઘણાં આત્માઓ ધર્મ પામી જતાં. કંઈક વ્રતધારી બની જતાં અને કંઈક તો વૈરાગ્ય પામીને દીક્ષા લઈ લેતાં. એમને ૫૦૦ શિષ્ય થયાં. જેની પાસે જ્ઞાન હોય તેની પાસે સહ આવે. મોટાભાઈ પાસે જ્ઞાન નથી એટલે એમની પાસે કોઈ આવતું નથી. એમને એક પણ શિષ્ય ન હતો. છતાં અજબ સમભાવ હતે. પિતે માટે હોવા છતાં નાના ભાઈને ખુબ વિનય કરે. મનમાં એ હર્ષ હતું કે અહ! મારા ભાઈમાં કેટલું જ્ઞાન છે ! એના જ્ઞાનના પ્રભાવથી કેટલા ભવી જીવે તરી જાય છે ! નાના ભાઈના ખૂબ ગુણગાન કરતાં.
૫૦૦ શિના ગુરૂ નાના ભાઈ) પિતાના શિષ્યોને ખૂબ જ્ઞાન ભણાવે છે, સંયમની સાધના કરાવે છે, શિષ્યના સંશયનું સમાધાન કરે છે. તેમજ આખો દિવસ સૂત્રસિદ્ધાંતની વહેચણી આપે છે. શ્રાવકો પણ ગુરૂ પાસે જ્ઞાન મેળવવા આવતાં. ગમે તેવા માણસ ગમે તેવા અઘરા પ્રશ્નો પૂછવા આવે તે પણ તેનું બરાબર સમાધાન કરતાં,
શા ૯૬
Page #775
--------------------------------------------------------------------------
________________
૧. આપનાર સતીષ પામીને જતાં ગમે તે માણસ કે ગમે તે શિષ્ય ગમે ત્યારે ગયે તે પૂછે તે પણ ગુરૂ કયારેય કઢાળતાં નહિ, સ્હેજ પણ પ્રમાદન કરતાં,
એક દિવસ એવું બન્યું કે આહાર ચાડા વધારે અને ભારે ખાવામાં આવી ગયા. રાત્રે ગુરૂને ખુખ ઉંઘ આવવા લાગી, આંખ ઊંચી જ ન થાય. ગુરૂ કહે છે શિષ્યા ! તમે સ્વાધ્યાય કરો. હું સૂઈ જાઉ' છું', કહી સૂઈ ગયા. શિષ્યા સ્વાધ્યાય કરવા ` એમાં. ખૂબ મનનપૂર્વક સ્વાધ્યાય કરતાં હતાં, સ્વાધ્યાય કરતાં કરતાં વચમાં એક ગાયાનું પદ વિસ્તૃત થઇ ગયું, ખૂખ ચાદ" કયુ", પણ કોઈ હિસાબે યાદ આવતું નથી. શિષ્યા અંદરોઅંદર વિચાર કરે છે કે ગુરૂજીને પૂછી આવીએ, પણ સૂઈ ગયા છે, જો ઉઠાડીએ તે અશાતના થાય, ત્યારે બીજા શિષ્યા કહે છે, આપણા ગુરૂદેવ તે ખૂબ કૃપાસિ’ધુ છે. જ્યારે જઇએ ત્યારે આપણને ી ના પાડતા જ નથી. એમને ઉઠાડવામાં ગ્રે વાંધા છે ? એમ વિચાર કરી ગુરૂને જગાડયા અને વંદન કરી વિનયપૂર્વક શિષ્યા પૂછે છે ગુરૂદેવ ! આ ગાથાનું પદ્મ યાદ નથી આવતુ. આપને શાતા હાય તા કહેા. ગુરૂએ ખૂમ શાંતિપૂર્વક શંકાનું સમાધાન કર્યું અને પાછા ઉંઘી ગયા થાડીવાર થઈને ખીજા શિષ્યા આવ્યા. એમની શકાનું સમાધાન કર્યું. ત્યાં ત્રીજા આવ્યા. એમ શિષ્યાની પૃચ્છા ચાલુ જ રહી. બીજી માજી ઉંઘ વેરણ થઇ છે. થાડા ઘણાં પ્રશ્નોનું સમાધાન કર્યું. ત્યાંસુધી તે કંઇ ન થયું. પણ. આ તે ઘણા મેટો સમુદાય હતા. અને કુદરતી એવું બનવાનુ' તેથી એ દિવસે કોઈ ને શકા થાય તે કાઈ ને વિસ્તૃત થઈ જાય એટલે સહુ પૂછવા આવવા લાગ્યા. એટલે વારંવાર નિદ્રામાં ખલેલ પડવાથી ગુરૂને કોધ આવ્યા “અરે, આખા દિવસના થાકયા પાકયા સૂતા છું તા પણ શિષ્યા સુખે ઉંઘવા દેતા નથી! મે' જ્ઞાન મેળવ્યુ ત્યારે આ બધા મને હેરાન કરવા આવે છે ને? મહેતર, આના કરતાં અજ્ઞાન રહેવુ' સારું. મારા મેાટાભાઇએ જ્ઞાન નથી મેળવ્યું તેા એને કંઈ ઉપાધિ છે? તે કેવા નિરાંતે ઊંઘે છે, ખસ હવે મારે ખેલવું જ નથી ને કેાઈને જ્ઞાનદેવુ નથી.? આવા નિર્ણય કરી મૌન થઈ ગયાં. આ ગુરૂએ કદી ાધ કર્યાં નથી, એટલે શિષ્યને એવી શી ખખર કે આજે ગુરૂના મનમાં ક્રાધ આવ્યા છે. તેથી આપણે ન જઇએ. ભદ્રિક ભાવે શિષ્યા આવે છે પણ ગુરૂ કાઈને જવાબ આપતાં નથી. ઉપરથી મૌન છે. અંતરમાં માઠાં પરિણામ છે કે ખસ, જ્ઞાન મિશ્રા છે. જ્ઞાન ઉપર અભાવ થયા. વર્ષોથી મેળવેલા જ્ઞાનને ક્રાધે ભસ્મ કરી નાંખ્યું. છેવટે સવાર પડી. શિષ્યા પૂછે છે ગુરૂદેવ ! ગૌચરી કયાં જઈ એ ? કાઈ પૂછે છે અમે વાંચણી કરીએ, સ્વાધ્યાય કરીએ, વૈયાવચ્ચ કરીએ, શુ' કરીએ ? પણ ગુરૂ તે કોઇને ઉત્તર આપતાં જ નથી. શિષ્યા ખૂબ વિનવે છે. ગુરૂદેવ! અમારા શે। અપરાધ થયા ! આપ જે હાય તે કહેા. અમારી ભૂલ થઈ હાય તે! ક્ષમા માંગીએ છીએ. પણ આજે આપના મુખમાંથી અશ્મીરસધારા કેમ વહાવતાં નથી ? પણુ, બસ... મૌન. એ મૌન ન
P
Page #776
--------------------------------------------------------------------------
________________
૭
જ છેડયું. અગિયાર દિવસ સુધી તે મૌન રહ્યાં. આ રીતે કષાયમાં જોડાવાથી સમ્યક્ વમી બારમે દિવસે ક્રાધ કષાયની આલેચના કર્યાં વિના, આયુષ્ય પૂર્ણ થતાં માઠાં પરિણામમાં કાળધર્મ પામ્યા.
અગિયાર દિવસમાં વર્ષાની સાધના લૂટાઇ ગઇ. સાધુની ગતિ તા દેવલેાકની હાય પણ મિથ્યાદૃષ્ટિ આવી ગઈ અને ક્લુષિત અધ્યવસાયમાં મૃત્યુ પામવાથી સાધુપણાનું ભાન ભૂલાઈ ગયું.મરીને રાજાને ત્યાં કુમાર પણે ઉત્પન્ન થયા. સંયમ ખૂબ રૂડી રીતે પાળ્યા હતા એટલે સુખ તેા મળ્યું. રૂપ પણ દેવ જેવું હતું. તા પણ મુગા હતા. એ ત્રણ વર્ષોંના થયા પણ ખેલતા નથી. રાજાના કુમાર માટે શું ખાકી રહે? કહેા તેટલા વૈદ્યો, ડોકટરો એલાવ્યા. પણ કુમારને કાઈ ખેલાવી ન શકયું. આમ કરતાં કુમાર અગિયાર વના થયા. અગિયાર વર્ષ પૂર્ણ થઈ ખારમું વર્ષ બેસવાનુ છે, તે જ દિવસે ગામમાં પરમ અવધિજ્ઞાની સંત પધાર્યાં.
દેવાનુપ્રિયા ! અગિયાર દિવસ સુધી ક્રાધમાં મૌન રહ્યા હતાં. અગિયાર દિવસ એમણે જ્ઞાન ન આપ્યું, તેનું માઠું ફળ અહીં અગિયાર વર્ષ સુધી ભોગવવું પડયું. જુએ, હવે કેવા યોગ મળે છે. આખું ગામ સતની વાણી સાંભળવા ઉમટયુ છે. રાજા પણ પાતાના પુત્ર-પરિવારને લઇને સતઢ'ને આવે છે. દેશના સાંભળ્યા પછી મહારાજા ગુરૂને પૂછે છે: અહા પ્રભુ! આપ મહાન જ્ઞાની છે. આ મારા એકના એક પુત્ર છે. અગિયાર વર્ષના થયા. ખૂબ ઉપચાર કરાવ્યા પણ એ ખેાલી શકતા નથી. તા એના કયા કર્મીના ઉદયથી એની આ સ્થિતિ થઈ છે! તે આપ કૃપા કરીને કહેા. ગુરૂએ અધિજ્ઞાનના ઉપયોગ મૂકીન જોયું.
હવે કુમારના પૂર્વભવ કહે છે. હું રાજન્ ! તમારા કુમાર પૂ॰ભવમાં સાધુ હતા. ૫૦૦ શિષ્યાના ગુરૂ મહાન વિદ્વાન આચાર્ય હતા. શુદ્ધ સંયમનું પાલન કર્યુ હતુ. એટલે રાજકુમાર અનુપમ સૌંદર્ય પામ્યા. પણ એણે આગળ કહેવા પ્રમાણે જે બન્યું હતું તે કહ્યું. એ કષાયને કારણે એની આ પરિસ્થિતિ થઇ છે. કુમાર મૂંગા હતા. પણ કાને સાંભળી શકતા હતા, તેથી ગુરૂની વાત ખૂબ ધ્યાનપૂર્વક સાંભળી. અંદરનો પશ્ચાતાપ ઉપડયા. અહા ! મેં આવું ઉત્તમ ચારિત્ર લઈને આવું કર્યુ ? એમના મેાટાભાઈ તપ, વૈયાવચ્ચ દ્વારા કમ ખપાવીને મેક્ષે ગયાં. એ પણુ ગુરૂમુખેથી સાંભળ્યું. અહા ! મારાભાઇ તપ કરી વૈયાવચ્ચ કરી ક્રમેર્યાં ખપાવી ધ્યેયની સિદ્ધિ કરી ગયા. અને મેં ઘણું જ્ઞાન મેળવીને આવું કર્યું ! અંદરના ઉહાપાહ થતાં વાચા ખુલી. ગુરૂદેવને વંદન કરી પૂછે છે. ગુરૂદેવ ! હવે હું શું કરું કે જેથી મને જ્ઞાન મળે ? ગુરૂદેવ કહે છેઃ કારતક મહિનાની પાંચમથી લઈ ને દરેક મહિનાની શુકલ પક્ષની પાંચમે ઉપવાસ કરવા. જ્ઞાનના ૫૧ ગુણુ છે. જેથી ૫૧ લેગસ્સના કાઉસ્સગ્ગ, ૫૧ વદણાં ને “નમેા નાણસ્સ” એમ ૨૦ માળા ગણજે. જેથી તારા નાના— વરણીય કાઁના આવરણા ખસવા માંડશે અને પૂર્વે હતુ. તે જ્ઞાન પ્રગટ થશે.
Page #777
--------------------------------------------------------------------------
________________
૭૬૪
ગુરૂના કહેવા પ્રમાણે આ કુમારે સાડા પાંચ વર્ષ સુધી આ રીતે આરાધના કરી. જ્ઞાનની ભક્તિ, જ્ઞાન અને જ્ઞાનીનું બહુમાન કર્યું. આથી એના જ્ઞાનાવરણીય કમ ના પડદા ખસી ગયા. ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યુ. પૂર્વે મેળવેલું બધું જ જ્ઞાન પ્રગટ થઇ ગયું. હવે એને રાજ્યના સુખામાં આનંદ ન આવ્યા. સમ્યગ્દૃષ્ટિ થતાં વીતરાગ-વચન ઉપર શ્રદ્ધા જાગી અને તે એલી ઉઠયા કે સવ જ્ઞકથિત જ્ઞાન તા ત્રણે કાળમાં સમાન જ રહે છે. આ ભવમાં મેળવેલું સમ્યજ્ઞાન અફળ જતુ નથી. આત્મજ્ઞાન પરભવમાં પણ સાથે આવે છે. તમારા નાણામાં ફેરફાર થાય. એના મૂલ્યાંકન વધે ઘટે છે પણ ભગવંતના વચનનાં મૂલ્યાંકન કદી ઘટતાં વધતાં નથી. સવજ્ઞના સિદ્ધાંત અફર છે. ત્રણ કાળમાં સંસારમાં સુખ નથી. વરદત્ત કુમાર પિતાની આજ્ઞા લઈ સાધુ બની ગયા. અને શુદ્ધ ચારિત્ર પાળી મેાક્ષમાં ગયા.
આ પ્રસંગ અન્યા ત્યારથી જ્ઞાનપંચમીની આરાધના શરૂ થઈ છે. તમે જ્ઞાનપંચમીના વિસને લાભપાંચમના દિવસ માનેા છે, અંના પૂજારીએ અર્થની જ ઉપાસના કરે ને? તમે શ્રમણાપાસક છે. નિરંતર ઉપાસના તા ધનની જ કરી છે. માટે મને તેા લાગે છે કે તમારું નામ શ્રમણેાપાસને બદલે ધનાપાસક રાખવુ જોઈ એ. (હસાહસ). મારા ભાઈ આ અને બહેન! આજના દિવસે ખૂબ જ્ઞાનની આરાધના કરજો, છ પ્રકારે નાનાવરણીય કર્મ બંધાય છે. જ્ઞાન અને જ્ઞાનીના અવર્ણવાદ ખાલવાથી, જ્ઞાન ભણનારને અંતરાય પાડવાથી, જ્ઞાની ઉપર દ્વેષ કરવાથી, જ્ઞાનની અશાતના કરવાથી, જ્ઞાનીના અવિનય કરવાથી, જ્ઞાની સાથે ખાટા ઝઘડા, વિવાદ્ય-કલહ કરવાથી જ્ઞાનાવરણીય કમ બંધાય છે. અને જ્ઞાનનું બહુમાન કરવાથી, જ્ઞાનીના ગુફુ ગાવાથી, જ્ઞાનની ભક્તિ કરવાથી જ્ઞાનાવરણીય કમ ખપે છે. હવે આગળ શુ' કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન........ન. ૧૦૬
કારતક સુદ ૬ ને મંગળવાર તા. ૪-૧૧-૭૦
અનાદિથી જીવને ભૂખ-તરસ અને ગરમીની અકળામણ થાય છે, પણ 'ધનમાંથી મુક્ત થવાની અકળામણ નથી થતી. સ ંસારનું અંધન સાલતું નથી ત્યાં સુધી ચતુગતિના ફેરા બંધ થવાના નથી.
ભૃગુ પુરાદ્ગિતના બે પુત્રોને લવમ ધનની અકળામણ થઈ, તા પોતે સંત-સમાગમ
Page #778
--------------------------------------------------------------------------
________________
ઉદેપ
થતાં જાગી ગયાં. એમના વૈરાગ્યની દૃઢતાથી પિતા-ભૃગુ પુરાહિત અને માતા-યશા પણ વૈરાગ્ય-રંગે રંગાઈને સયમપંથે ચાલી નીકળ્યા. પણ આ મારા રાજગૃહી એવી
,
રાજકોટ નગરીના શ્રાવકેાને કેટલા સતાએ ઉપદેશ આપ્યા, કેટલા સતાના સમાગમ થયે. પણ હજી ખ'ધનમાંથી મુક્ત થવાનું મન નથી થતું, પણ યાદ રાખો કે આજે નહિ છાડા તા કાલે પણ છેડયા વિના તા છૂટકો નથી જ. એક દિવસ તા સંસાર પ્રત્યેથી છૂટકારા લેવા જ પડશે.
એક વખત એક વહેપારીએ સરકારના ગુન્હા કર્યાં. એટલે તેને સરકારી માણસે એ • પકડયા. ગુન્હાની શિક્ષામાં સરકારે એને શિક્ષા કરી. અને એનાં ઘરબાર, માલ-મિલ્કત · બધું જપ્ત કરી તેને દેશનિકાલની શિક્ષા કરવામાં આવી. ત્યારે એ વહેપારી ખૂબ રડવા લાગ્યા, કરગરવા લાગ્યા અને ખૂબ નમ્રતાપૂર્વક રાજાને કહેવા લાગ્યા ખાપુ ! મારી તમામ મિલકત આપને લેવી હાય તા લઈ લે, પણ મને દેશનિકાલ ન કરો. ખૂબ આજીજી કરી પણ રાજાએ એની વાત માન્ય ન કરી. અને દેશનિકાલ કર્યાં. આ વહેપારી એકલે જંગલમાં ભટકે છે. એક ઝાડ નીચે બેસી ખૂબ રડવા લાગ્યા. અહેા ! રાજાએ મારા ઘરમાર ને માલ-મિલકત તે લઈ લીધાં અને ઉપરાંત મારી પત્ની અને બાળકાથી પણ વિખુટા પાડયા. મારા કુટુંબ પિરવારનું પણ શુ થશે ? અને હું પણ એકલેા જંગલમાં શુ કરુ? હવે આવા જીવને જીવીને મારે શું કામ છે ? કૂવામાં પડું કે ઝાડની ડાળીએ ફ્રાંસા ખાઈ ને મરી જાઉ' ? કે મેાટા પહાડ ઉપર ચઢીને ઝ પાપાત કરું ? પણ હવે મારે જીવવુ' નથી. દેવાનુપ્રિયા! એ એકલવાયા પડી ગયા; ધન–મિલકત ચાલ્યા ગયા એની એને અકળામણ થઈ. પણ કમ કરતી વખતે વિચાર ન કર્યાં. હજી પણ એને એવા વિચાર · નથી આવતા કે રાજાએ મને દેશનિકાલ કર્યાં તે એમાં મુખ્ય કારણ શું છે? મે એવા ગુન્હા કર્યો માટે મને આ શિક્ષા થઈ છે એમ પેાતાનો દોષ દેખાતા જ નથી. ક્રમ કરતી વખતે એને સજા ભાગવવી પડશે, નરક તિર્યંચ આદિ અશુભ ગતિમાં જવુ પડશે, એવા વિચાર જ એને નથી આવતા, પણ કમ ભેાગવવાના વખત આવે છે ત્યારે જ સમજાય છે.
એક માણસ સારા કુટુંબના હતા, છતાં પગમન કરતા હતા. એ દુષ્ટ કાય કરતા છેક રાજાના અંતેઉર સુધી પહોંચવાની ભાવના થતાં તેરમાં જતાં કાઈ અને રૂકાવટ ન કરે તે માટે તે સ્ત્રીનાં કપડાં પહેરીને અંતેરમાં જવા લાગ્યા. કોઈ પૂછે તા કહે કે હું રાણીની સખી છું. રાણીને મળવા જાઉં છું એમ કહી અંતેઉરમાં આવવા લાગ્યું. રાણીને વહેમ પડતાં રાજાને વાત કરી તેથી રાજાએ તેને પકડયા. ત્યારે કહે છે કે હું સ્ત્રી છું. ત્યારે રાજા કહે છે તું સ્ત્રી છે કે પુરૂષ એ હું બરાબર જાણું છું. રાજાએ સભા ભરી. અને સભામાં લાવી પેલા વ્યભિચારી પુરૂષને શિક્ષા કરવાનું નક્કી કર્યું".
Page #779
--------------------------------------------------------------------------
________________
માણસ કામ કરતી વખતે વિચાર નથી કરતે. પણ યાદ રાખજો કે જ્યાં સુધી મહાન પુણ્યને ઉદય હશે ત્યાં સુધી તમે ગમે તેમ કરીને છટકી જશે. પણ પાપને ઉદય થતાં કમે કદી છુપા રહેવાનાં નથી. રાજાએ ભરસભામાં લાવીને હુકમ કર્યો કે આ માણસના કપડાં ઉતારી નાખે. સભાજને અંદરોઅંદર બોલવા લાગ્યા કે મહારાજાની બુદ્ધિ બગડી ગઈ લાગે છે. આટલાં માણસો વચ્ચે આ માણસનાં કપડાં ઉતારી નાંખવાનું કહે છે! પણ જ્યાં એના કપડાં ઉતારી લીધાં તે એ માણસ, સ્ત્રીને બદલે પુરૂષ નીકળે. ત્યારે સૌને થયું કે આ માણસ દુષ્ટ લાગે છે. પછી રાજાએ બધી વાત જાહેર કરી અને કહ્યું કે આ દુષ્ટની આંખો ફેડી નાંખે. નાક, કાન કાપી નાંખે અને જીભ ખેંચી નાંખે. આટલું કર્યા પછી આખા ગામમાં ફેરવી ઢઢેરો પીટાવ્યું કે જે માણસ પરસ્ત્રીગમન કરશે તેને આવી શિક્ષા ભેગવવી પડશે. એટલું જ નહિ પણ પરલોકમાં-નરકગતિમાં તે તેનાથી અનંત ગણી સજા આ જીવને ભોગવવી પડે છે. પરસ્ત્રીગમન કરનારને પરમાધામીઓ લેખંડની ધગધગતી પૂતળી સાથે આલિંગન કરાવે છે. આમ અનેક રીતે કર્મની સજા નિમિત્તે જીવને અનંત દુઃખ ભેગવવાં પડે છે.
પેલે વહેપારી જંગલમાં એકલે ગુરે છે. આપઘાત કરવાનો વિચાર કરે છે. ત્યાં એને કેઈ સંત મળી ગયા. સંત પૂછે છે ભાઈ! શા માટે રડે છે? ત્યારે કહે છેઃ રાજાએ મારું સર્વસ્વ જપ્ત કરી મને દેશનિકાલની સજા કરી છે. પણ પોતે જે ગુન્હો કર્યો છે તે પ્રગટ કરતું નથી. સંત પૂછે છે ભાઈ! તને શા માટે રાજાએ દેશનિકાલ કર્યો ? તે કંઈક ગુન્હ તે કર્યો જ હશેને? ગુન્હા વિના કદી શિક્ષા થતી નથી, પણ આજે માણસ સ્વદોષ પ્રગટ કરતો નથી. પણ પરના જ દોષ દેખે છે. પણ જ્ઞાની તે કહે છે કે આત્મા! તું જ્યાં સુધી સ્વદોષ ન જોતાં પરદેષ જોયા કરીશ ત્યાં સુધી ત્રણે કાળમાં તારે ઉદ્ધાર થવાનું નથી. સંતે ખૂબ પૂછ્યું ત્યારે પેલા માણસે કહ્યું કે મેં હજારો ગુન્હા કર્યા પણ પકડાય નહિ. પણ આ વખતે એક મામુલી ગુન્હ કર્યો તેમાં પકડાઈ ગયો. ત્યારે સંત કહે છે, તે ગુન્હ કર્યો ત્યારે તારા સ્વજનથી તારે અલગ થવું પડ્યું ને? આજે તારે બધું છોડવું પડયું પણ છેડતાં આવડ્યું નથી તેથી તેને અકળામણ છે. તમારા ગામમાં હાલમાં જે રાજા છે એના પિતાશ્રીએ શું કર્યું? ત્યારે પેલે માણસ કહે છે બાપુજી! એ મહારાજા તે રાજવૈભવ અને સમૃદ્ધિ છેડીને સાધુ બની ગયાં છે. સંત કહે છે એ રાજકુમારને પિતા જે સાધુ બની ગયો તે બીજે કઈ નહિ પણ તે હું પિતે જ છું. તું પણ ઘરબાર છોડીને જંગલમાં આવ્યા છે અને હું પણ છોડીને આવ્યો છું. છતાં તારા અને મારામાં કેટલો બધે ફરક છે! તું રડે છે, મૂરે છે અને હું તે સદા આનંદમાં મસ્ત રહું છું. કારણ કે મેં સમજણપૂર્વક - સ્વેચ્છાથી છોડ્યું છે. પણ તે પરાધીનપણે છોડ્યું છે. માટે તું રહે છે. પણ હવે તું સમજી લે કે તારા કરેલાં કર્મોનું જ આ ફળ છે એમ સમજીને સમતાભાવ રાખીને આવેલું કષ્ટ સમભાવે ભોગવી લે.
Page #780
--------------------------------------------------------------------------
________________
રંગ
જવાળ જન્મળ ન માવલ અત્યિ કરેલાં ક્રમ લાગવ્યા સિવાય છૂટકા નથી, તું મહી'થી આપઘાત કરીશ તેા ખીજા નવાં કર્યાં ધાશે અને જુના ક્રાંથી કઈ છૂટકો નહિ થાય. આ રીતે સંતે એને સુંદર ઉપદેશ આપી એનુ' જીવન સુધાર્યુ
અહી' કમલાવતી મહારાણી પણ ઇષુકારરાજાનું જીવન સુધારવા માટે બ્રાહ્મણાની છાંડેલી ઋદ્ધિ પાતાના ભંડારમાં આવતી જોઈ ને રાજાને કહે છે કે
હે રાજન ! જ્યારે કે ત્યારે આ ધન-વૈભવ અને મન ગમતાં કામણેાગાને છેડીને જવુ' પઢશે. ત્યારે એ કઈ જ તમારી સાથે આવવાનુ નથી. સમ્રાટ સિકરે દુનિયા ઉપર લૂંટ ચલાવી ઘણી સમૃદ્ધિ ભેગી કરી. પ્રજા પાસે પાઈ પણ રહેવા દીધી નહિ અને પેાતાના ભંડારો સમૃદ્ધિથી છલકાવી દીધા, પરંતુ જે સમયે તેનુ' મૃત્યું આવ્યુ તે સમયે માટા મેટા વૈદ્યો અને હકીમા ખેલાવ્યા. ઘણાં ઉપચારો કરાવ્યા પણ એ વૈદ્યોહકીમા કે ધનના ભંડારા કાઈ એને ખચાવવા માટે સમર્થ બની શકયું નહિ. તીર્થંકર કે ચક્રવતિ ને પણ કોઇ ખચાવી શકયુ' નથી તેા પછી સામાન્ય માનવીની તા વાત જ કયાં? સાથે તે ધમજ આવશે. દેવાનુપ્રિયે ! આ તમારી કમલાવતી તે। તમને આવું કદી નહિ કહેતી હૈાય. સાચી પત્ની તેા એમજ કહે કે સ્વામીનાથ ! મારે ઝરીની સાડી નથી પહેરવી. હીરાની વીંટી ને બુટીયા નથી પહેરવા, મારે ઘાટી ને રસેાઈયા નથી જોઇતા. તમે એછું કમાશે તે આછે ખર્ચ કરીશ પણ કાળા બજારના કાળાં નાણાં ભેગાં કરી કુકમ કરશેા નહિ. કાળાં નાણાં ધેાગતિમાં લઈ જશે, સાથે એક પાઈ પણુ કાઈ લઈ ગયું નથી, લઈ જંતુ નથી અને લઇ જઈ શકવાનું પણ નથી. શુભાશુભ કમેમાં સિવાય કંઇ જ આવવાનું નથી. સાચી પત્ની જ આવા શબ્દો કહે.
કમલાવતી રાણી સાચી પત્ની છે. સાચી ક્ષત્રિયાણી છે. તે કહે છે કે મહારાજા જો તમે તમારુ' હિત ઈચ્છતા હો તે આ લક્ષ્મીના ગાડા પાછા વાળા. હું તે કહુ છુ કે હવે તમારે કેટલું જીવવુ' છે ? આ રાયની ખટપટ પણ એછી કરો. બહુ રાજકાર્યમાં પડયા ન રહેા, ધનુ' આચરણ કરા. જ્યારે રાણીએ આવા શબ્દો કહ્યાં ત્યારે ઈકાર મહારાજાને ખૂબ લાગી આવ્યું. રાજા કહે છે હું રાણી! તું મને આટલે બધે ઉપદેશ આપે છે તેા તું શા માટે સંસારમાં એસી રહી છે? એના જવાબમાં રાણી શું કહે છે - नाह रमे पक्खिणि पंजरेवा, संताण छिन्ना चरिस्सामि मोण |
વિશ્વળ કમ્બુદા નિમિસા, શિદ્દામ નિયત્તોસા ॥ ઉ.અ.૧૪–૪૧
હે રાજા ! મને આ તમારુ' રાજ્ય પાંજરા જેવુ' લાગે છે. જેમ પક્ષિણીને પાંજરામાં રહેતાં આનંદ આવતા નથી તેમ તમારા રાજ્યમાં રહેતાં હુ' જરા પણ આનંદ પામતી નથી, આ સ્નેહરૂપી તંતુને છેદીને દ્રવ્યથી આર્ભ-પરિગ્રહ અને વિષય-કષાય રૂપ આમિસ (માંસ) રહિત થઈને સંયમ આદરીશ.
Page #781
--------------------------------------------------------------------------
________________
કાલાવંતી શી જેવી તેવી ન હતી. રાજાને ચેખા શબ્દોમાં કહી દીધું કે મને તમારા રાજ્યમાં સહેજ પણ આનંદ નથી આવતું. આ વૈભવ-વિલાસ બધું જ મને તે અનર્થની ખાણ લાગે છે. તમે જેની પાછળ પાગલ બન્યાં છે તે બધું કેવું છે ? ' તન ધન જોબન સ્થિર નહિ, ચંચળ વિજળી સમાન સાંભળ હે.
ક્ષણમાં રે આખું ઘટે જિંહાં, મુરખ કરે ગુમાન,
સંભળ હે રાજા બ્રાહ્મણની છડી ગાદ્ધિ મત આદો. 2. તન-ધન-યુવાની આ બધું જ અસ્થિર છે. જેમ વિજળીને ઝબકાર ક્ષણમાં વિલીન થઈ જાય છે તેમ આ બધું જ વિજળીના ઝબકા જેવું ચંચળ છે. એના માટે અભિમાન કરવા જેવું નથી. મૂખ મનુષ્ય હોય તે જ ધન-વૈભવ જોઈને મલકાય છે. અભિમાન કરે છે. હે મહારાજા ! તમને પણ ધનને નશો ચડે છે. એટલે મારી વાત તમને સમજાતી નથી. સાચી સિંહણ કદી છાની રહેતી નથી. જે પત્ની સાચી સિંહણ હેય તે ભાન ભૂલેલા પિતાના પતિ એવા સિંહને જગાડે છે.
એક વખત એક સિંહ નદીકિનારે પાણી પીતું હતું. તે વખતે સંધ્યા કાળને સમય હતો. એક બાજુ સિંહ પાણી પીવે છે. અને છેડે દુર એક ડોશીમા પાણી ભરી રહ્યા હતાં. સિંહને જોઈ ડોશીમા ગભરાઈ ગયા. આ સિંહ મને ફાડી ખાશે. દરેકને જીવવું ગમે છે. મરવું કેઈને ગમતું નથી. દરેક મનુષ્ય મૃત્યુના મુખમાંથી બચવાની યુક્તિ શોધે છે તે અનુસાર આ ડોશીમાએ પણ એક યુક્તિ શોધી કાઢી. મોટા અવાજે ડોશીમા બોલ્યા-સિંહના પંજામાંથી બચી શકાય, વાઘ-વરૂ ને દીપડાના પંજામાંથી બચી શકાય પણ અંધેરી ફેજના પંજામાંથી બચી શકાય નહિ. માટે અંધેરી ફેજ આવતાં પહેલાં મને જલ્દી ઘર ભેગી થઈ જવા દે. આ શબ્દો સિંહના કાને પડયા. એટલે સિંહના મનમાં એ વિચાર થયે કે હું તે માનું છું કે દુનિયામાં મારાથી કઈ જબરું પ્રાણી છે જ નહિ. અને આ ડોશીમા તે એમ કહે છે કે અંધારી ફોજના પંજામાંથી બચવું મુશ્કેલ છે. આ શું? ત્યાં તે ડોશીમા લાગ જોઈને ઘર ભેગાં થઈ ગયાં. સિંહ તે વિચાર કરવામાં જ રહી ગયો કે અંધેરી ફોજ કેવી જબરી હશે ? એ તો ડરને માર્યો, ઝાડીમાં સંતાઈ ગયા. બનવા જોગ બન્યું એવું કે થોડી જે વારમાં વણઝારા એક ગામથી બીજે ગામ ફરતાં ૫૦૦ ગધેડા ઉપર માલની પેઠે નાંખીને ત્યાં આવ્યાં.
પ૦૦ ગધેડાના ૨૦૦૦ પગ થાય. આટલા બધા ચાલે એટલે પગનો અવાજ તો વાભાવિક થાય. શિયાળાની ઋતુ હતી, અને રાત્રિને સમય એટલે ઠંડી ખૂબ હોવાથી વણઝાસ તાપણી કરીને તાપવા લાગ્યા. આ બધું જોઈને સિંહના મનમાં એ વાત ઠસી ગઈ કે નક્કી અંધારી ફેજ આવી ગઈ લાગે છે. હું ઘર ભેગો થઈ ગયે હેત તે
Page #782
--------------------------------------------------------------------------
________________
La
સાદું હતું. અથર ધ્રુજવા લાગ્યા. વણઝારા થોડીવાર રોકાઈને ચાલવાની તૈયારી કરે. પેાતાનાં ગધેડા ગણતાં ૪૯ થયાં. એક છૂટયું. એ નદીમાં મગરના ભાગ થઈ.વાયેલું, પણ કાઈ ને આ વાતની પ્રખર ન હતી. એટલે શેાધતાં શેાધતાં ઝાડીમાં ભરાઈ ગયેલ સિંહને પકડયા. અંધારુ' ખૂબ હતુ. એટલે ખબર ન પડી કે સિ'હુ છે. અને સિ' પણ ભયના માર્યાં આંખ ખેાલતા જ નથી, એની પીઠ પર પાઠ નાંખી અને સિ'હુ ગધેડાના ટોળામાં ચાલવા લાગ્યા:
રાત્રિના બાર વાગ્યાં પણ સિંહું ઘેર ન ગયા ત્યારે સિહણુને ચિંતા થઈ. રાજ ટાઈમસર ઘેર આવી જનારી પાતાના પતિ ઘેર ન આવે એટલે સિહણુ રાહ જુવે છે, પણ જેના કાઈ ટાઈમ જ ન હોય તા કઈ સિદ્ગુણ રાહ જુવે ! જો તમે પણ રાજ ટાઈમસર ઘેર ન જતાં હૈ। તા શ્રાવિકા રાહ જુવે ખરી ? રાજ ટાઈમસર જતાં હૈ। તા જ રાહ જુવે ને? પેલી સિંહણ એના પતિને શોધવા નીકળી. અજવાળું થઈ ગયુ છે એટલે એના પતિનાં પગલાં જોતી જોતી દોડતી પહોંચી ગઈ. તેના પતિના પીઠ પર પાઠ છે અને ગધેડાના ટોળા ભેગા ચાલતા જોઈ ખૂબ દુઃખ થયું. અહા ! વનરાજ જેવા વનરાજ કેશરીસિ' આ રીતે ગધેડાના ટોળા ભેગા ચાલે છે! છેક સિહુની પાસે જઇને ધીમેથી ખાલી: તમે આ શું કર્યું? કાના ભેગા ફસાઈ ગયા છે ? જરા આંખ તે ખેાલે. સિંહણને જોઈને સિંહૈં કહે છે અરે! તું અહીં કયાં આવી ? મને તા અધેરી ફાજે પકડી લીધેા છે. તું જલ્દી ચાલી જા. નહિતર તારી પણ મારા જેવી જ દશા થશે. સિંહુણ સમજી ગઈ કે મારા પતિ ડરપેાક અની ગયા છે. પણ મારે એને આ છાલકા ઉપાડવા દેવા નથી. આજની એકેક શ્રાવિકા સાચી સિંહુણ ખની જાય તા શ્રાવકાને ચતુČતિના છાલકા ઉપાડવા ન પડે. પેલી સિંહણે ગજના કરી એટલે બધા ગધેડા અને વણઝારા તા જીવ લઇને નાસી ગયા. તે પણ સિંહુ આંખ નથી ખેાલતા. ત્યારે સિ'હણ કહે છે સ્વામીનાથ ! હવે આંખ ખેાલીને જુવે. જોયું તેા એક સિંહણુ સિવાય કઈ ન મળે. અધેરી ફાજ ક્યાં ગઈ ? સિંહણ કહે છે 'ધેરી ફાજ વળી કેવી હાય ? સિંહ કહે છે કે, એક ડાશીમાએ આ રીતે કહ્યું હતુ. સિંહણ કહે છે એ તા ડેશીમાએ તમારા પંજામાંથી બચવાના કીમિયા રમ્યા હતા. ખાકી અંધારી ફાજ એટલે રાત. પણ તમે સિંહું બનીને તમારી શક્તિનું ભાન ભૂલ્યા ? સિંહણે સિંહુને જગાડયા.
આ કમળાવતી રાણી પણ સિંહુણુ ખનીને ઇષુકાર મહારાજાને જગાડે છે. તે કહે છે સ્વામીનાથ ! તન, ધન, યુવાની મધુ અશાશ્વત છે. આજના બાળક કાલે ચુવાન ખની જાય છે, અને યુવાન વૃદ્ધ ખની જાય છે. આજના ધનવાન કાલે ગરીબ બની જાય છે અને આજના ગણાતા ભિખારી ધનવાન બની જાય છે. જે બ્રાહ્મણેા લક્ષ્મીને અશાશ્વત અને અન”ની ખાણુ સમજી છેાડીને ચાલ્યા ગયાં તેને તમે શા માટે લાવા છે ? ત્યારે જ઼કાર રાજા કહે છે, તમે આટલું અધુ સમો છે તે શા માટે તમે સંસારમાં બેસી
શા ૯૭
Page #783
--------------------------------------------------------------------------
________________
રહ્યાં છે? બંધુઓ! તમારે પણ કોઈ વખત આ રીતે બનતું હું તમને શ્રાવિકા એ કહે કે ઉપાશ્રયે જાવ, સામાયિક કરો ત્યારે તમે રંગમાં આવીને એમ કહી દેતા હા કે જે તેને આટલે બધે ધમને રંગ હોય તે લઈ લે હૈંક્ષા પણ અમારી બહેન "ા રહે છે એજ વધે છે.
* જે સમયે સુભદ્રા ધન્નાઇના વાંસામાં તેલ ચાળી રહી હતી તે સમયે ધન્નાજીના બરડા ઉપર ગરમ આંસુના ટીપા પડયાં, એટલે પાછું વાળીને જોયું તે સુભદ્રાની આંખમાં આવ્યું છે. આ જોઈ ધનાજી પૂછે છે. અહો! જેને ભદ્રા જેવી માતા છે. શાલીભદ્ર જે, બે યુ છે. અને ધના જે પતિ છે એવી સુભદ્રાને શું દુઃખ છે કે તું રડે છે? સુભદ્રા કહે છે, કંઈ નથી. ધન્નાજી ખૂબ પૂછે છે ત્યારે સુભદ્રા કહે છે સ્વામીનાથ! મારે એકને એક ભાઈ દીક્ષા લે છે. ધનાજી કહે છે, જ્યારે તારે ભાઈ દીક્ષા લેવાનું છે? તે કહે છે, બત્રીસ દિવસ પછી. એમ શા માટે? તો સુભદ્રા કહે છે મારા ભાઈને બત્રીસ સ્ત્રીઓ છે તે દરરોજ એક એકને ઉપદેશ આપી સમજાવીને છેડે છે. ધનાજી શૂરવીર હતાં એટલે
લી ગયા. તારે ભાઈ તે કાયર છે. જેને દીક્ષા જ લેવી છે તે વળી રોજ એક સ્ત્રીને શા માટે રડાવે છે ! તારે ભાઈ કાયર છે.
ધનાજીના શબ્દો સુભદ્રાને હાડ-હાડ લાગી ગયા. બહેનને ભાઈ માટે અનહદ લાગણી હોય છે. ભાઈ-બહેનને બોલાવતા ન હોય તે પણ બહેન તે ભાઈનું હિત જ ચાહતી હોય છે. ભાઈ-બહેનને વિસરે છે પણ બહેન-ભાઈને વિસરતી નથી. સુભદ્રાથી બોલાઈ જવાયું કે સ્વામીનાથ ! કહેવું તે ઘણું સોયલું છે પણ કરવું ઘણું દેહયલું છે. મારભાઈ કાંઈ કાયર નથી. જે કાયર હોય તે બત્રીશ રાજકુમારી જેવી સ્ત્રીઓ અને રજવાડા જેવી સંપત્તિને છોડવા કયાંથી તૈયાર થાય! ધને આજની જેમ મુંડેલી મૂછવાળ ન હતો, પણ મૂછાળા મરદ હતા. (હસાહસ). તે સ્નાન કરતે કરતો ઉભું થઈ ગયે અને કહ્યું સુભદ્રા ! જાઉં છું. સુભદ્રા કહે છે સ્વામીનાથ! હું તે મજાક કરતી હતી. આપ અમને છોડીને કેમ ચાલ્યા જાય છે? ખૂબ વિનંતી કરી છતાં ધન્નાજી માન્યા નહિ. જઈને શાલીભદ્રને સાદ પાડે અને બંને શાળા બનેવી શુરવીર થઈને સંયમ માર્ગે ચાલી નીકળ્યા. ધનાજી છે તે જ ભવે મોક્ષે ગયા અને શાલીભદ્ર એકાવતારી થયા.
સુભદ્રાના મુખમાંથી સહેજે શબ્દો નીકળી ગયાં અને તે નિમિત્તે ધન્નાજીએ દીક્ષા લીધી. સુભદ્રાને ખબર ન હતી કે મારા આવા શબ્દોથી ધનાજી દીક્ષા લઈ લેશે. તેમ અહીં પણ ઈષકારરાજાના મુખમાંથી શબ્દ નીકળી ગયાં કે મહારાણી ! જે તમે આટલા ચતર છે, વૈરાગ્યવાન છે અને મને આ રીતે ઊપદેશ કરો છો તે તમે શા માટે સંસારમાં બેસી રહયાં છો! હવે કમલાવંતી રાણી કેવી રીતે જાગશે અને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે,
Page #784
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ન
...૧૦૭
કારતક સુદ ૭ ને ગુરૂવાર તા. ૫-૧૧-૭૦
કમલાવતી રાણી ઈષકાર રાજાને કહે છે. સ્વામીનાથ! પરલોકમાં જશે ત્યારે આ લક્ષમી, દાસ-દાસી કે પત્ની કઈ તમને બચાવી શકશે નહિ. ભવ સમુદ્રમાંથી જે તારનાર કઈ હેચ તે એક ધર્મ જ છે. માટે સંપત્તિને સંગ્રહ કરવા કરતાં “#ત રચે છે સંરચં: સંચય કરવા જેવી કેઈ ચીજ હોય તે બ્રાહ્મણની છાંડેલી અદ્ધિ ભંડામાં ન લાવો. આટલી બધી લક્ષમી મળી છે. હવે કેટલી ભેગી કરવી છે? હજુ તમારું પેટ ભરાતું નથી. કમલાવંતીના જુસ્સાભર્યા શબ્દો સાંભળી મહારાજા કહે છે, હું તે કંઈ સમજતો નથી એટલે બધું ભેગું કરું છું. પણ તમે શા માટે બેસી રહ્યાં છો! કમલાવંતી રાણી બેસી રહે તેવી ન હતી. એટલે શું કહે છે. “નાદું રમે પરિવળિ પંરે વા.”
હે સ્વામીનાથ! તમે કહો છે કે તું સમજે છે, છતાં સંસારમાં શા માટે બેસી રહી છે. તે હું ખરેખર આપને કહું છું કે મને તો તમારા રાજ્યમાં રહેતાં જરા પણ આનંદ આવતું નથી. મને તમારું રાજ્ય કેવું લાગે છે.
રત્નજડિત રાય તારું પાંજરું, માંહી સૂડલે મને જાણું, હું રે બેઠી તેમ તારા રાજ્યમાં, રહેતા ન પામું કલ્યાણ,
સાંભળ હે રાજા આજ્ઞા આપ તો સંયમ આદરું. હે રાજન! તમારા રાજ્યમાં ગમે તેટલું સુખ ભલે હોય, પણ મને તે કેવું લાગે છે? જેમ કોઈ પિટને સેનાના પાંજરામાં પૂરી દેવામાં આવ્યું હોય તે તેને ગમે તેવું સુંદર ભોજન આપવામાં આવે, એને માલિક પિતાના પુત્રની જેમ પાલન કરતા હોય તે પણ તેને પિતાના સ્વજાતીય બંધુઓને સ્વેચ્છાપૂર્વક આકાશમાં ઉડતા જોઇને એક થાય છે કે મારા બંધુઓ સ્વતંત્રપણે આકાશમાં ઉડે છે અને હું તે બંધનમાં જકડાયે છું. તે રીતે હે સ્વામીનાથ! હું પણુ પંખીની જેમ તમારા રાજ્યના પિંજર રૂપી બંધનમાં જકડાઈ છું જો તમે આજ્ઞા આપે તો નેહ રૂપી તંતુને છેદીને વિષય કષાય રહિત થઈને હું સંયમ આદરું.
દેવાનુપ્રિયે! મહારાણી જેવી મહારાણીને પણ વૈરાગ્ય આવી ગયા એ રાજાને જેમ જેમ કહેતી ગઈ તેમ તેમ તેને આત્મા વૈરાગ્યના રંગથી રંગાતે ગયે. એને સમ; જાઈ ગયું કે સંયમ લીધા વિના ત્રણ કાળમાં આત્માની સિદ્ધિ નથી. જે મહાનપુરૂષ
=
Page #785
--------------------------------------------------------------------------
________________
૯૭૨
સિદ્ધિને વર્યાં છે તે સયમનું શરણુ અ ંગીકાર કર્યા વિના સિદ્ધ થયાં નથી. પણ તમે તા માક્ષ કેડે બાંધીને આવ્યા લાગે છે! એટલે કહેા છે કે સૌંસારમાં રહેવુ' છે અને મેક્ષ જોઇએ છે. એ કદી નહિ અને. માઢામાં પાણીના કોગળા ભરી રાખવા છે અને કાકા-મામા ખેલવા છે એ કદી બને ખરું? જે કાકા-મામા ખેલવા હોય તેા મેઢામાંથી કોગળા કાઢી નાંખવા જોઇએ તા જ મેલી શકાય. તે જ રીતે જો સિદ્ધિ જોઈતી ડાય તા સંસાર રૂપી કાગળાને ફગાવી દેવા પડશે. અમે સાધુ તમારા કરતાં કેટલા સુખી છીએ. તમારી પાસે ક્રોડાની સંપત્તિ હાવા છતાં તમને જે સુખ કે આનંદ નથી તેનાથી અધિક સુખ વીતરાગના સાધુને છે. સાચું સુખ ત્યાગમાં જ છે. જન્મ–જરા ને મરણના ફેરા ખટકે તે તમે અમારી પાસે આવજો. જેને જન્મ–જરા ને મરણના ફેરા ખટકયા છે એવી કમલાવતી રાણી હવે મહારાજાને શુ' કહે છેઃ—
दवग्गिणा जहा रणे, डज्झसमाणेसु जन्तुसु
બન્ને સત્તા પોન્તિ, રાજ રોષ વસ ગયા ॥ ઉ. અ. ૧૪–૪૨
જેમ અરણ્યમાં દાવાનળ લાગે છે ત્યારે તેમાં હજારા પક્ષીઓ, ને મૃગલાએ મળી જાય છે ત્યારે જે પક્ષીઓ અગ્નિથી દૂર છે તે રાગ દ્વેષને વશ થઈ ને ખુશ થાય છે. હે મહારાજા ! તમને લક્ષ્મીની કેટલી બધી ભૂખ લાગી છે એ જ મને તે સમજાતું નથી. તમે તા કાઈ નિનની લક્ષ્મી ભેગી કરવામાં જ સમજ્યા છે.
૯ અગ્નિ થકી વન પરજળે, પશુ મળે તેની માંય....સાંભળ....હા. દુષ્ટ પંખી એમ ચિંતવે, આહાર કરુ. ચિત્ત લાય....સાંભળ હા.... સાંભળ હા રાજા....બ્રાહ્મણની ઠંડી ઋદ્ધિ મત આદર્શ ”
જેમ ઉંચા તાતીંગ વૃક્ષ ઉપર બેઠેલાં પક્ષીએ દાવાનળમાં ખીજા પક્ષીઓને મળતા જોઈને એમ વિચાર કરે છે કે આ બધા મરી જશે પછી હું નિરાંતે એકલા વનફળ ‘ ખાઈશ. અને એમ્લા વનમાં મજા કરીશ. એમ આનંદ માને છે. પણ એના મનમાં એવા વિચાર નથી આવતા કે આ બધા મારા સાથીદારા જે ભયંકર અગ્નિમાં બળી ગયા તે અગ્નિ શુ મને છેડશે ? તેમ હું મહારાજા! શું એ કાળ તમને ને મને કઈ છેડશે ખરા ? કાળ કાઈ ને છેડતા નથી. માટે તમે ધમ તત્ત્વને સમજો. કરેલા ધમ જ સાથે “માવશે. દાન-પુણ્ય કરો. ધમ જ મનુષ્યની રક્ષા કરે છે. ગરીબાઈમાં પણ મનુષ્ય ધારે તા ધમ કરી શકે છે.
For
તે
એક ખૂબ ગરીબ કુટુંબ હતું. તે રાજમહેનત મજુરી કરીને પૈસા ક્રમાઈ લાવે. તેમાંથી રાજ આઠ રોટલી બનાવે અને અને માણસા ચાર ચાર રહેલી ખાય. કોઈ દિવસ વધુ પૈસા મળે તા ધી લાવતાં. એ રોટલી ચાપડાઈ તેટલું ઘી પડયુ' હતું. પત્ની
Page #786
--------------------------------------------------------------------------
________________
હવે,
કહે છે, આજે રોટલી લુખી ખાઈ લઈએ. આટલું ઘી ભલે રહ્યું. એમ વાત કરે છે ત્યાં કાળે કૂતરે આવીને ભાણામાંથી રોટલી ઉપાડી ગયે. ત્યારે તેનું મોટું પકડીને રોટલી ખેંચી લીધી. અને ઘરમાં જે ઘી હતું તેનાથી રોટલી ચેપડીને કૂતરાને ખવડાવી દીધી. પિતાને ખાવા ઘી ન હતું છતાં કૂતરાને ચેપડીને ખવડાવી દીધું. અને તમે તે અચ્છી તરહથી ઘીમાં ઝબોળેલી રોટલી ખાવ અને કૂતરાને માટે તે બે જાડી ને લૂખી રોટલી બનાવીને નાંખવાની. અને ખાતાં વધે તે જ કૂતરાને નાંખે છે. અહીં એમ ન હતું. આ તે પિતે જેવું ખાય તેવું જ કૂતરાને ખવડાવતા હતા. કાળી કુતરો પણ એમ સમજી ગયે કે આ બાઈ સારી લાગે છે એટલે દરરોજ ત્યાં આવવા લાગે. આ બે માણસે દરરોજ ત્રણ ત્રણ જેટલી પિતે ખાતાં અને બે રોટલી કૂતરાને નાખતા.
કૂતરા જેવું પ્રાણી પણ નિમકહલાલ હોય છે. જેનું ખાય છે તેના ઉપકારને બદલે વાળ્યા વિના નથી રહેતું. કુતરો રેજ રેટી ખાય છે એટલે એના મનમાં વિચાર આવ્યું કે આ માણસે કેટલા ગરીબ છે. પિતાના પેટ પૂરતું પરાણે પ્રાપ્ત કરે છે, છતાં મને દરરોજ ખાવાનું આપે છે, માટે મારે ગમે તેમ કરીને એના ઉપકારને બદલે વાળ જોઈએ. એક દિવસ કૂતરો જંગલમાંથી જતો હતો. ત્યાં કઈ જગ્યાએ ખેદતાં પિચી જમીન જોઈ અને ઊંડો ખાડો ખેડ્યો. તે તેમાં એને કંઈક દેખાણું. એટલે તેના ઉપર ધૂળ વાળીને પિતાના ઉપકારી પાસે આવીને તેનું તાયું ખેંચવા લાગે. પેલો માણસ વિચાર કરવા લાગ્યું કે આ કૂતરે મને આમ શા માટે કરતે હશે? લાવ, તેની પાછળ પાછળ જાઉં. પેલે ગરીબ માણસ કૂતરાની પાછળ પાછળ ગયો અને ત્યાં જઈને કૂતરાએ પગ વડે બતાવ્યું કે અહીં ખાડો . એટલે તેણે જમીન ખેદી, તે અંદરથી સોનામહેરને ભરેલે ચરૂ નીકળે.
દેવાનુપ્રિયે ! ગરીબાઈમાં પણ કેટલી અમીરી છે! કેટલી ભલાઈ છે, એણે મનમાં વિચાર કર્યો કે આ સોનામહોરો ભરેલું ડઘઉં, મારે શું કરવું છે? એણે થોડી સેનામહેર રાખીને બાકીની સોનામહોર વડે ગરીબોને દાન કરવા લાગ્યું. ત્યારે પાડોશણના મનમાં થયું કે આની પાસે તે ખાવાના પણ સાંસા છે. માંડમાંડ પેટપૂરતું કમાય છે. અને આટલું બધું દાન કયાંથી કરે છે? એટલે બાઈને પૂછે છે બહેન ! તમારા પતિ ઘણું ' કમાયા લાગે છે. બંને પતિ-પત્ની ખૂબ જ ભલા ને ભેળા હતાં. પેટમાં કપટ ન હતું.
એટલે બાઈએ સત્ય વાત કહી દીધી કે અમે કંઈ કમાવા ગયા નથી પણ અમારે આ એક મેતિ કૂતરો છે તેણે જમીનમાં દાટેલું ધન બતાવ્યું તે લઈ આવ્યા અને તેનું દાન કરીએ છીએ. ત્યારે પાડોશણબાઈ કહે છે મને બે ત્રણ દિવસ માટે તમારે મતિ કુતર આપો. એટલે ભેળી બાઈએ એ કૂતરો આપે, તેને જોડેસણુ પિતાને ઘેર લઈ ગઈ. રોજ ખવડાવે છે અને કયારે કૂતરો ધન બતાવે અને જમીન દં તેની રાહ જોવા લાગી.
Page #787
--------------------------------------------------------------------------
________________
હ૭૪
કૂતરાને ચળ આવી ને સ્વાભાવિક જમીન ખેડી. એટલે તે જગ્યાએ પણ તેણે જમીન ખેતી પણ કાંઈ નીકળ્યું નહિ. એટલે ક્રોધે ભરાઈને તેણે કૂતરાના માથામાં એવી ડાંગ મારી કે તે તમ્મર ખાઈને ધરતી ઉપર પડી ગયે. * ' કૂતરાના મનમાં થયું કે હવે મારું મોત આવી ગયું છે. એટલે તેણે મનમાં સંકલ્પ કર્યો કે મારા માલિકને જે ધર્મ હોય તેનું મને શરણું હજો. માલિકના ધર્મનું શરણું લઈને કૂતરે મરણ પામ્યો એટલે તે દેવલેકમાં ગયે. ત્રણ દિવસ થઈ ગયાં એટલે બાઈ કહે છે, મારે મેતિ કૂતરો કયાં ગયે? ત્યારે પાડોશણ બાઈ કહે છે બહેન! એ તે કોણ જાણે કયાંય ભાગી ગયે છે. ભલી બાઈને ખૂબ અફસોસ થવા લાગે કે મારે મોતિયો કયાંય ભાગી જાય તેમ નથી, અને કયાં ગયો હશે? એમ ચિંતા કરે છે તે જ વખતે કૂતરે મરીને જે દેવ થયો છે તે અવધિજ્ઞાનને ઉપગ મૂકીને જુવે છે કે હું કેના પ્રતાપે આ દેવ થયે? જોયું તે પિતાની ઉપકારી બાઈને અફસોસ કરતી જોઈ. રાત્રે તેને સ્વપ્ન આપે છે કે બહેન ! હું ભાગી ગયે નથી. પણ તારી પાડોશણ બાઈ - ખૂબ ઈર્ષ્યાળુ છે. તેણે મને માથામાં ખૂબ જોરથી ડાંગ મારી તેથી હું મરીને તારા પ્રતાપે દેવ થયો છું. તમારા ઉપકારને બદલે હું ભૂલી શકું તેમ નથી. તમે એક કામ કરજે, આ ગામની બહાર દક્ષિણ દિશામાં એક વન છે ત્યાં અમુક વૃક્ષ છે. તેનું લાકડું લાવીને એક ખાંડણી બનાવજે અને તેમાં જેટલી કદ નાંખીને ખાંડશે તે બધા ચેખા સોનાના થઈ જશે. સ્વપ્નમાં કહેવા પ્રમાણે ખાંડણી બનાવીને કમોદ ખાંડે છે તે બધા ચોખા સેનાના બની જાય છે. * પાડેશણ બાઈને આ વાતની ખબર પડી. એટલે કહે છે બહેન! તમારી ખાંડણી
મને દેશો? ત્યારે ભલી બાઈ કહે છે ભલે લઈ જા. ઈર્ષાળુ પાડોશણ ખાંડણી લઈ જઈ - અંદર કોઇ નાંખી ખાંડે છે. પણ ચેખા સેનાના થતા નથી. ભાગ્ય વિના ભાગ્યશાળી બનતું નથી. એણે તે ખૂબ ખાંડયા તે પણ ચેખા સોનાના થયાં નહિ. એટલે ખાંડણી સોકમાં મૂકીને બાળી નાંખી. બીજે દિવસે પિતાની ખાંડણી માંગી. એટલે ઈર્ષાળુ બાઈ કહે છે તારી ખાંડણી તે બળી ગઈ. રાત્રે દેવે વખ આપ્યું કે બહેન! તમારી ખાંડણી મળી ગઈ નથી પણ એ. બાઈએ હાથે કરીને બાળી મૂકી છે અને ચેકમાં તેની રાખ હજી પડી છે. તે તમે લાવીને તમારા ઘરની પાછળ તમારા બાપ-દાદાને બનાવેલ જુને બગીચે છે અને જે હાલ સૂકા વેરાન બની ગયા છે તેમાં નાંખજે. તે તે લીલાછમ બની જશે. તેણે એ પ્રમાણે કર્યું એટલે બગીચે લીલે થઈ ગયે. એટલે પાછી પાડોશણ પૂછવા બિાઈ ભલીબાઈએ તે સાચી વાત કહી દીધી. ત્યારે કહે છે હું પણ એમ કરું. એમ વિચાર કરી ગામના રાજા પાસે જઈને કહે છે સાહેબ! હું આપને સૂકે બગીચે રાખ નાંખી તે નવપલ્લવ બનાવી આપું. રાજા કહે છે, ભલે બનાવે, હું જોઉં. તેણે રાખી .
Page #788
--------------------------------------------------------------------------
________________
છે
!
'
-
(
1
)
લઈને બગીચામાં નાંખી પણ બગીચે લીલે નહિ. એટલે જેને ખૂબ જ હિયે તે કે તું મારી મશ્કરી કરે છે? રાખ નાખે કંઈ અગી લલિત થતું હશે એમ કહી તે અને પતિ-પત્નીને રાજાએ જેલમાં પૂરી દીધા.
છે. સારા માણસને આ વાતની ખબર પડી એટલે તેને છોડાવવા ગયાં. પકારી મનુષ્ય કરી અપકારને જોતા નથી. સાત વખત વીંછી તેને કરડે તે પણ. વળીને ચટકા ચામું ન જોતાં બચાવવા જાય છે. તે રીતે આ બંને માણસે પડશણની ળેિ સામું ન જોતાં જેલમાંથી તેમને છોડાવી લાવે છે. ભગવાન મહાવીર સ્વામીને ચંડકૌશિક નાગે ડંખ દીધો તે પણ તેને ઉપદેશ આપીને તાર્યો. સંગમે એક રાત્રિમાં પ્રભને વશ વશ ઉપસર્ગો આપ્યા, તે પણ પ્રભુએ એના પ્રત્યે દ્વેષ ન કરતાં તેની દયા ખાધી. અહ. જે મનુષ્ય મારા સંગમાં રહે તેનું કલ્યાણ થઈ જાય છે. અને હું સંગમ! તું મારી પાછું છ છ મહિના રહે છતાં કલ્યાણ કરવાને બદલે મારા નિમિત્તે તે કર્મ બાંધ્યા. એમને કરૂણાના આંસુ આવ્યા. આ બે માણસેએ પણ પેલા ઈર્ષાળુની દયા ખાધી. ટૂંકમાં જ્ઞાની કહે છે કે સજન મનુષ્ય પિતાના પ્રાણના ભોગે પણ પિતાની સચ્ચાઈ છેડતાં નથી. સામે મનુષ્ય ગમે તેમ કરે પણ પ્રભુ કહે છે તું તારી પવિત્રતા ના છોડીશ.
હવે કમલાવંતી રાણીને તેં સંસાર અસાર છે તેમ સમજાઈ ગયું છે, પણ સાથે રાજાને પણ પિતાની સાથે સંસાર સાગરથી તારવે છે. એટલે એક વખત રાજાને દુઃખ ભલે લાગે પણ જેને પરણી છું એવા મારા પતિને સંસારમાં ડૂબવા તે નહિ જ દઉં. તમને સજોડે ફરવા જવાનું મન થાય છે ખરું! કમલાવંતીને સજોડે દીક્ષા લેવી છે, હવે તે રાજાને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં૧૦૮
કારતક સુદ ૮ ને શુક્રવાર તા. ૬-૧૧-૭૦
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ચાર આત્માઓ તે વીતરાગ ધર્મની શ્રદ્ધા કરી સંયમ માર્ગે ચાલ્યા ગયા. હવે કમલાવંતી રાણી ઈર્ષકાર રાજાને સમજાવે છે કે હે સ્વામીનાથ ! ધન અનર્થની ખાણ છે. સંસારની દલાલી ભવબંધનનું કારણ છે. અને ધર્મની દલાલી કલ્યાણનું કારણ છે. માટે ધર્મની દલાલી કરો. ભગવંતે કહયું છે કે જે આત્માઓ ઘેરથી સંતના દર્શનને નિરધાર કરીને નીકળે
Page #789
--------------------------------------------------------------------------
________________
છે તેમાં પણ મહાન લાભ મેળવે છે. એક સમક્તિી શ્રાવક ઘરથી સંતના દર્શન કરવા માટે નીકળે ત્યારે રસ્તામાં સામો બીજો એક મિસ દષ્ટિવાળો મિત્ર મળે, તેણે પૂછયું ભાઈ! તમે કયાં જાવ છો? તે કહે છે, સંતના દર્શન કરવા. એમના દર્શન કરવાથી થાભ થાય? ત્યારે શ્રાવક કહે છે મહાન લાભ થાય. ત્યારે મિશ્ર દષ્ટિવાળે કહે છે હું પણ સંતના દર્શને આવું. એમ કહીને મિશ્ર દષ્ટિવાળાએ સંતના દર્શને જવા માટે પગ ઉપાડે. એવામાં બીજો મહા મિર્યાત્વી મિત્ર મળે. તેણે પૂછયું-ભાઈ! કયાં જાવ છે? ત્યાર મિશ્ર દષ્ટિવાળે કહે. સાધુ મહાપુરૂષને વાંદવા જઈએ છીએ. ત્યારે મહા મિથ્યાત્વી કહે, એને વાદે શું થાય? એ તે મેલાઘેલા છે એમ કહીને એને ભેળવી નાંખે.
એટલે મિશ્રદષ્ટિવાળે પાછો બેસી ગયો. ત્યારે શ્રાવકે જ્ઞાની સંતને વંદન કરીને પૂછ્યું, ગુવ! વંદન કરવા માટે પગ ઉપાડે તેને શું લાભ થાય ? ત્યારે જ્ઞાની ગુરૂ કહે છે, કાળા અડદ સરખો હતો તે છડેલી દાળ સરખે થયે. કૃષ્ણ પક્ષી ટળીને શુકલ પક્ષી થયા.
અનાદિ કાળને ઉલ્ટો હતા તે સુલટો થયે. સમકિત સન્મુખ થયું. તેણે અર્ધપુદગલ - પરાવર્તન સંસાર કાપી નાંખે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા અધ્યયનમાં પણ * કહયું છે કે,
वन्दणएण भंते जीवे कि जणयइ ? वन्दणएण नीया
गाय कम खवेइ, उच्चागोय कम्म निबन्धइ । - વંદન કરવાથી જીવ નીચ ગોત્ર કર્મ ખપાવે છે અને ઉંચ ગોત્ર કર્મ બાંધે છે. કૃષ્ણ વાસુદેવે નેમનાથ પ્રભુના દર્શન કરતાં ચાર નરકના દળિયા વિખેરી નાંખ્યાં. આજે વંદન તે ઘણાં કરે છે પણ વંદન કરતાં જે ઉત્કૃષ્ટ ભાવ આવો જોઈએ તે આવતા નથી. એટલે જે લાભ થવો જોઈએ તે લાભ થતું નથી. સંત સમાગમથી જીવ મહાન લાભ મેળવે છે. પણ એ સંત સાચા સદ્દગુરૂ હેવા જોઈએ. અને શ્રાવક કેવા હેય?
એક વખત એક ગામમાં એક મહાત્મા પધાર્યા. એ મહાત્માએ જમ્બર સાધના કરીને પાણી ઉપર સ્થળની જેમ ચાલવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એટલે તે કોઈ પણ સાધનની સહાય વિના આપણે જેમ જમીન ઉપર ચાલીએ છીએ તેમ તેઓ પાણી ઉપર ઝપાટાબંધ ચાલતા હતાં. આવું જોઈને લેકેને ખૂબ નવાઈ લાગી. આખું ગામ જેવા માટે ઉમટયું. અને દરેક બાલવા લાગ્યાઃ શી મહાત્મા પુરૂષની સાધના છે? ઘણાં મહાભાઓને જેયા પણ આમના જેવા તે કઈ નહિ. ગામમાં શ્રાવકે ઘણુ હતાં. બધા ગયાં પણ એક દઢધમી શ્રાવક ન ગયો. ગામને ખુદ રાજા પણ ગયો. રાજા કહે છે ભાઈ! આખું ગામ જેવા ગયું છે. ખુદ હું પણ જાઉં છું અને તેને જવામાં શું વાંધો છે? ત્યારે શ્રાવક કહે છે મને તે એમાં કાંઈ જ નવાઈ નથી લાગતી. આપણે જમીન ઉપર ચાલીએ છીએ અને એ પાણી ઉપર ચાલે છે. રાજાએ ખૂબ આગ્રહ કર્યો એટલે શ્રાવક
Page #790
--------------------------------------------------------------------------
________________
ی
ત્યાં જાય છે. જઈને મહાત્માને પૂછે છે તમને આ શક્તિ પ્રાપ્ત કરતાં કેટ્લે સમય લાગ્યા ? ત્યારે મહાત્મા કહે છે, પચાસ વર્ષ સુધી એકધારી સતત સાધના કરી ત્યારે મો. આ શક્તિ પ્રાપ્ત થઈ છે. ત્યારે શ્રાવક કહે છે, પચાસ વર્ષ સુધી કષ્ટ વેઠવ્યા ત્યારે બે આનાની કિંમતની સાધના પ્રાપ્ત કરી. રાજા કહે છે તું આ છુ માલે છે? ત્યારે શ્રાવક્ર કહે છે સાહેબ! માપણે હાડીમાં બેસીએ તે એ આનામાં સામે પાર લઈ જાય. અને એ પગે ચાલીને સામે પાર પહેાંચે છે એટલુ' જ ને? આમાં આત્માનું કલ્યાણુ કયાં થવાનું છે? આના કરતાં પચાસ વર્ષ સુધી આત્માની સાધના કરી હાત, ચૈતન્યદેવની ઉપાસના કરી હાત તા ભવના ભુક્કા થઈ જાત.
જેના દ્વારા જન્મ-જા ને મરણના ફેરા ટળે એ જ સાચી સાધના છે. એક માણસને “ટાઇડ થયા હાય ત્યારે તેને ઉકાળેલા પાણી સિવાય કઈ જ આપતા નથી. ત્રીસ દિવસ ઉકાળેલા પાણી ઉપર જ રાખે અને બીજી ખાજી એક માણસ સ્વેચ્છાપૂર્વક ભેજનના ત્યાગ કરી ત્રીસ ઉપવાસ કર, હવે ટાઇફાડના દર્દીને કોઇ તપસ્વી કહે ખરું? ન જ કહેવાય. કારણકે તેણે સ્વેચ્છાથી તપ કર્યાં નથી. ખીસ્સુ` કપાય અને ૨૦૦) રૂ. જાય અને ૨૦૦) રૂપિવાનુ દાન કરે. બંનેમાં કેટલેા ફેર પડે છે? હાથે દાન આપવાથી આનંદ થાય છે અને ખિસ્સુ' કપાઈ ને રૂપિયા જાય તે અક્સાસ થાય છે. માટે જ જ્ઞાની ં કહે છે જે કઇ ક્રિયા કરા તે દરેક ક્રિયા શુદ્ધ ભાવનાપૂર્વક કરો, જેથી તમારુ' કલ્યાણું થાય અને જન્મ-જરા મરણના ફેરા ટળે.
દરરોજના ચાલુ અધિકાર છે. તેમાં કમલાવતી રાણી પેાતાના પતિને કહે છેઃ સ્વામીનાથ! આપ મને કહે છે કે તું વૈરાગ્યવંત છે અને મને ઉપદેશ કરે છે તે તુ શા માટે સ ંસારમાં બેઠી છે! તમે એમ માનતા હૈ। કે રાણીને રાજ્યસુખ ગમે છે અને મને ઉપદેશ કરે છે, એવી મારી વાત નથી. મને તેા તમારું' રાજ્ય પાંજરા જેવું લાગે છે. પિંજરમાં પૂરાયેલા પક્ષીની જેવી સ્થિતિ હાય છે તેવી મારી સ્થિતિ છે. મને તે આ પરિગ્રહ માંસના ટુકડા જેવા લાગે છે. “અચળા૩નુકા નામિલ” હું તા આકચન એટલે પરિગ્રહની મમતાથી રહિત થઈને વિચરીશ. ઉપાધિ કયાં છે? જ્યાં પરિગ્રહ છે ત્યાં જ ઝઘડા, ટંટા ને મારા-તારાના તાકાન છે ને ? જેમ એક કૂતરાના માઢામાં હાડકાના ટુકડા હશે તેા ખીજા કૂતરાએ તેના ઉપર તૂટી પડશે. તેમ જેની પાસે પરિગ્રહ રૂપી માંસના લોચા હશે તેના ઉપર રાજકમ ચારી પુરૂષા, ભાગીદારા ને સગાં
સ્નેહીઓ તૂટી પડે છે. પણ જેની પાસે કંઈ છે જ નહિ તેના ઉપર કોઈ તરાપ મારતું નથી. તમારી સામે અમે આટલા બધા સતીજીએ બેઠા છીએ પણ અમને કાઈ પ્રકારની ઉપાધિ છે? સતીજીએના મુખ ઉપર કેાઈ જાતના ગભરાટ છે ? ઉપાધિ કહેા, ગભરાટ કહા કે ભય કહેા, આ બધું જ પરિગ્રહવાળાને છે.
શા. ૯૮
Page #791
--------------------------------------------------------------------------
________________
CCE
એક વખત ગુરૂ ગેરખ અને તેમના શિષ્ય અને ચાલ્યા જતા હતાં. રસ્તામાં જે એઈ મળે તેને શુરૂ પૂછતા કે “ રાસ્તેમે કુછ ાર્ય તા નહીં હું ને ? ” પાંચ સાત જણને ગુરૂએ આ પ્રમાણે પૂછ્યું. ત્યારે શિષ્યના મનમાં થયું કે અમે તા સાધુ છીએ. ભાસે ભય પામવા જેવી કેાઈ ચીજ નથી, તે પણ ગુરૂ આ પ્રમાણે શા માટે 'પૂછ્યા હશે એમ શિષ્યના મનમાં શંકા થઈ. ગુરૂની પાસેથી ઓળી ઉંચકવા માગી. તા ગુરૂ હે છે ભાઈ! તું કામળ છે, તારાથી નહિ ઉંચકાય,એટલે તેને ઝાળી આપતા નથી. વટે ગુરૂ ઠંડીલ જવા માટે જાય છે ત્યારે શિષ્યને કહે છે, તું આ ઝોળીને ખાખર સાચવજે. એમ ખૂબ ભલામણ કરી. ચતુર શિષ્ય સમજી ગયા, નક્કી આ ઝાળીમાં જ લયનું કારણ હવુ જોઈએ. ગુરૂ હૂં'ડીલ જવા ગયા એટલે શિષ્યે ળી કૂદીને જોયું તા અંદરથી એક સેાનાની ઈટ નીકળી. હાં...આ માયા છે એટલે જ ગુરૂ ગભરાય છે. અમે તા ક્રંચન અને કામિનીના ત્યાગ કર્યો છે. સંતાને મન કંચન ને માટી સરખાં છે. એ પાસે ન હાય તા ભય શેના ? એમ વિચારી શિષ્યે સેનાની ઇંટ કૂવામાં ફેંકી દીધી. અને તે ઇંદ્રના ખરાખર વજનની બીજી માટીની ઈંટ લાવીને ઝાળીમાં મૂકી દીધી. સેાનાની ઈંટના અઠ્ઠલે ઝોળીમાં માટીની ઇંટ આવી પણ વજન તે સરખું જ રહ્યું, એટલે ગુરૂને કઈ ખખર ન પડી. થાડે દૂર ગયા ને ગુરૂએ પાછું. પૂછ્યુ કે રસ્તામાં કંઇ ભય તે નથી ને ? શિષ્ય કહે છેઃ ગુરૂદેવ દ્મ સમ ભય · પીછે ડાલા. ,, ગુરૂ આ વાતને ખરાખર સમજ્યા નહિ, એટલે કહે છે કે કેમ માન્યું કે કોઈ ભય નહિ આવે. શિષ્ય કહે છે ગુરૂદેવ ! એમ નહિ. “ સખ ભય કૂવેમે ડાલા ” આ સાંભળી ગુરૂ ચમકયા. નક્કી આણે કંઈક નવાજુની કરી લાગે છે. ઝાળીમાં જોયું તેા સેાનાની ઇંટને બદલે માટીની ઈંટ. ગુરૂ ખૂબ ક્રોધે ભરાયા. પણ શિષ્ય ખૂબ નમ્રતાપૂર્વક કહે છે ગુરૂદેવ ! આપે મને તા છે. આપની આજ્ઞા વિના કાઇ પણ કાર્ય કરવું એ મારે માટે, અનુચિત છે. છતાં મે' સેાનાની ઇંટ કૂવામાં ફેંકી દીધી છે. માટે મને માફ કરી. ગુરૂદેવ ! આપની સાધના કેટલી બધી ઊ'ચી છે! અને એક પૃથ્વીકાયના ટુકડા માટે સાધના ડૂબી જાય છે. આની શું કિંમત છે! આવી ઈંટો તેા હું આપને જોઈએ તેટલી બનાવી આપું. ગુરૂ કહે છે જો તારામાં શક્તિ હાય તા બનાવી દે. શિષ્ય માટીની ઈંટ ઉપર થૂ'કયા તા આખી ઇંટ સેાનાની ખની ગઈ. આમાં શું છે? શિષ્યને લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. શિષ્યની શક્તિ જોઈ ગુરૂ ચમકયા. અહે। ! હુ વર્ષોથી સાધના કરું છું, છતાં જે શક્તિ મને પ્રાપ્ત નથી થઈ તે મારા શિષ્યને પ્રાપ્ત થઈ છે. છતાં શિષ્ય કેટલેા ખધે કિચન છે. શિષ્યે ગુરૂની સાન ઠેકાણે લાવી દીધી. તે રીતે ચતુર કમલાવતી રાણી પણ ઈષુકાર રાજાની સાન ઠેકાણે લાવવા માટે સમજાવે છે.
આજે નિગ્રંથ પ્રવચન” પુસ્તકના પ્રકાશનના પવિત્ર દિન છે.
બહુમાન કરવાનું... છે. જ્ઞાનનુ બહુમાન
પાના-પુસ્તક કે પાથી
જ્ઞાનનું ઉપર
Page #792
--------------------------------------------------------------------------
________________
૩૭૮
સાથિયા કરી કકુના છાંટણા છાંટવાથી નથી થતું પણ વીતરાગ ભગવંત કથિત જ્ઞાન ગુરૂ ભગવંતા પાસેથી વિનયપૂર્ણાંક ગ્રહણ કરી અંતરમાં ઉતારી, વીતરાગ પ્રભુની આજ્ઞાનુસાર પાલન કરવું તે જ જ્ઞાનનું સાચું બહુમાન છે.
સૂત્ર—સિદ્ધાંતના શબ્દે શબ્દે શાશ્વત સુખ અને અક્ષરે અક્ષરે અક્ષય શાંતિ ભરેલી છે. આવા સૂત્રના એકેક શબ્દ મળવા ખડ઼ે મુશ્કેલ છે. નિગ્રંથ પ્રવચન એ જૈનીના અમૂલ્ય ગ્રંથ છે. જેમ વૈષ્ણુવામાં ગીતા છે, મુસ્લીમમાં કુરાન, ખ્રીસ્તીમાં બાઈબલ આફ્રિ પુસ્તક છે તેવી જ રીતે જૈનામાં નિગ્રંથ પ્રવચન પણ એક ગીતા સમાન છે.
જૈન દિવાકર પૂ. શ્રી. ચેાથમલજી મહારાજે શાસ્ત્રીય ગાથાઓનું “ નિગ્રંથ પ્રવચન નામથી સૌંકલન કર્યું. તેના ઉપર સ્વતંત્ર ભાષ્ય પ`ડિતજી શ્રી શાભાચન્દ્ર ભારિલ્લજીએ (ટીકા) લખેલ છે અને તેનું સંવત ૨૦૦૧માં પ્રથમ સંસ્કરણ હિ'દીમાં પ્રકાશિત થયેલ છે. પણ જો ગુજરાતીમાં હાય તા તેના ભાવ જલ્દી પકડી શકાય તે આશયથી ખંભાત સંપ્રદાયના મહાન વૈરાગી પૂ. કાંતિઋષિજી મહારાજ સાહેબના સુશિષ્ય ખા. . નવીનમુનિ મહારાજ સાહેબે પેાતાના અમૂલ્ય સમયને ભેગ આપીને, ખૂબ પરિશ્રમ વેઠીને, ખૂબ ખંતથી નિગ્રંથ પ્રવચનનેા ગુજરાતી ભાષામાં અનુવાદ કરેલા છે. તેઓ પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે કે તેમણે આ રીતે સાહિત્યની સેવા કરી છે.
રાજકેટ શહેરમાં વીરાણી કુટુંબ ખૂબ ભાગ્યવાન છે. તેમના ઘરમાં ખૂબ પુણ્યથી લક્ષ્મી આવી છે કે જેઓ પેાતાની લક્ષ્મીનેા ગરીબેની સેવામાં, દવાખાનામાં તેમજ ધર્મના ક્ષેત્રે ચતુવિંધ સ ંઘની સેવામાં સદુપયેગ કરે છે. તેથી અધિક લક્ષ્મીને જ્ઞાનમાં છૂટા હાથે વાપરે છે. નિગ્રંથ પ્રવચનના પુસ્તકનું સહુ સરળતાથી વાંચન કરી શકે તે માટે વીરાણીએ ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવી પુસ્તક છપાવવાના તમામ ખર્ચો આપેલ છે. અને તે પુસ્તક પડતર કિં’મતે નહિ વેચતાં ખૂબ સસ્તી કિંમતે આપે છે. જેમ ખ્રિસ્તીએ પેાતાના ધર્મના ફેલાવા કરવા માટે ચાર રૂપિયાની કિંમતના પુસ્તક એક રૂપિયાની ક્રિ ́મતે વેચે છે. તે રીતે અહીં પણ ઘણાં પુસ્તકો છપાયાં છે. તે દરે વીરાણી કુટુંબની સહાયથી ખૂબ સસ્તી કિંમતે વેચાયા છે, નિગ્રંથ પ્રવચન પણ એ જ રીતે અપાશે. કેટલી કિ'મત રાખવામાં આવશે એ તે કાર્ય કર્તાએ જાહેર કરશે. પણ મારે તા તમને એટલું જ કહેવુ છે કે જેમ તમે પ્રજારમાં કોઈ નવીન ચીજ દેખા
તે લઈ આવા છે. અને “શા કેશ” (માટ)માં લાવીને ગાઢવી દે છે. એ તા ખી મહારની શાભા છે પણ આત્માની Àાભા વધારવા માટે તમારા ઘરમાં આવું એકેક પુસ્તક વસાવશે. અને દરરાજ કલાક-અર્ધા કલાક નિયમિત રીતે વાંચન કરવું એટલે અવશ્ય નિયમ લે, જેથી વીરાણીએ ખચેલાં નાણાં અને પૂ. નવીનમુનિ મહારાજના પરિશ્રમ
Page #793
--------------------------------------------------------------------------
________________
૭૮૦
સફળ થાય. આજે નિગ્રંથ પ્રવચનના ઉદ્દઘાટન નિમિત્ત સંઘના કાર્યકર્તાઓ તેમજ આપણું વસંતકુમાર પંડિતજીને પણ બલવાનું છે એટલે વિશેષભાવ અવસરે કહેવાશે.
પંડિતજીનું પ્રવચન – | આ લેકમાં બે વરતુ પ્રકાશ કરનાર છે. એક દિપક અને બીજે સૂર્ય. દિપક ઘરમાં પ્રકાશ કરે છે અને સૂર્ય આખા જગતને પ્રકાશ આપે છે. છતાં પણ તેને પ્રકાશ મર્યાદિત છે. દિપકમાં તેલ ખૂટી જાય એટલે અંધકાર વ્યાપી જાય છે. સવારે સૂર્યોદય થાય છે અને સાંજે સૂર્યાસ્ત થાય છે. એટલે રાત્રે અંધકાર વ્યાપી જાય છે. ચંદ્રને પ્રકાશ પણ બહુ અલ્પ હોય છે. કારણ કે પૂર્ણિમાના દિવસે રાત્રે ચંદ્રને પ્રકાશ સંપૂર્ણ હોય છે. પછી તે ક્રમે ક્રમે ઘટતાં ઘટતાં અમાસને દિને સંપૂર્ણ ઘટી જાય છે. પણ સર્વ પ્રકારમાં જે સર્વ શ્રેષ્ઠ પ્રકાશ હેય તે – . नाणस्स सव्वस्स पगासणाए, अन्नाण मोहस्स विवज्जणाए । , , રાસ હોરણ ૨ સંવ, કત સમુદ્ મોર ઉ. અ. ૩૨-૧ * સૂર્યને પ્રકાશ આખા વિશ્વને દિવસે પ્રકાશ આપે છે, પણ રાત્રે પ્રકાશ આપતે નથી. જ્યારે જ્ઞાનને પ્રકાશ તે દિવસે અને રાત્રે સર્વત્ર હોય છે. જ્ઞાનની શક્તિ અદ્વિતીય અને અદૂભૂત છે. જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય છે. જ્યાં સુધી જીવનમાં અજ્ઞાન અને મેહને અંધકાર છે ત્યાં સુધી જ્ઞાનને પ્રકાશ પ્રવેશી શકશે નહિ. માટે અજ્ઞાન અને મોહનો ત્યાગ કરવા અને જ્ઞાનને પ્રકાશ પ્રાપ્ત કરવા માટે દરેક મનુષ્ય જ્ઞાનની આરાધના કરવી આવશ્યક છે. કદાચ કોઈ મનુષ્યને વાંચતા આવડતું ન હોય તે કઈ વાંચે તેને સાંભળવાથી પણ મનુષ્ય પિતાનું શ્રેય સાધી શકે છે.
सोच्चा जाणइ कल्लाण, सोच्चा जाणइ पावगं । II - ઉમથે નાખરૂ સોન્ચ, i ણેય સં સમારે || દશ. અ. ૪-૧૧, '', શાસવાણી સાંભળવાથી આ કલ્યાણ–શ્રેયને માર્ગ છે અને આ પાપનો માર્ગ છે, એ બંનેનું પૃથકકરણ થાય છે. શ્રેયના માર્ગને અને પાપના માર્ગને જાણીને બે માંથી જે હિતકારી હોય તેને ભવ્ય અંગીકાર કરે છે. જીવનમાંથી બૂરાઈઓને દૂર કરાવી,
વિચારનું સ્થાપન કરાવવાનું કામ જ્ઞાનનું છે માટે જ્ઞાનની જીવનમાં ખૂબ આવશ્યકતા છે શોન મેળવવા માટે “નિગ્રંથ પ્રવચન” પુસ્તક ખૂબ મહત્વનું છે. આ પુસ્તકનું નામ મિગ્રંથ પ્રવચન શા માટે પડ્યું છે? નિ + ગ્રંથ ગાંઠ બે પ્રકારની હોય છે. એક ક્રોધ મન-માયા-લેભાદિ કષા દ્વારા કર્મની ગાંઠ બંધાય છે. તે ભાવ ગાંઠ છે. અને બીજી થન–પૈસા આદિ બાંધીને કપડાની ગાંઠ વાળે છે તે દ્રવ્ય ગાંઠ છે. આ બંને પ્રકારની બહેરી જેઓ મુક્ત થઈ ગયાં છે એવા નિગ્રંથ મહાપુરૂષોની જે વાણી તેનું નામ
Page #794
--------------------------------------------------------------------------
________________
૭૮૧
ઝનિગ્રંથ પ્રવચન ”. જે જીવાત્માએ આ બે પ્રકારની ગ્રંથીમાં આસકત બનેલા છે તેમની ખાદ્ય અને આભ્યંતર ગ્રંથીઓને છેડાવવાનું સામર્થ્ય વીતરાગવાણીમાં રહેલુ છે. માટે જે જીવાત્માઓ આ વીતરાગની વાણીનુ વાંચન શ્રવણ-મનન કરશે તેનાં આ ભવ અને પદ્ભવ સફળ બનશે. જ્ઞાન એ આ લાકમાં અને પલેાકમાં બધે હિતકારી છે. આવે અવસર ફરી ફરીને નહિ મળે. માટે જે જીવાત્માએ વીતરાગ વાણીનુ શ્રવણ કરી આત્મકલ્યાણ કરવા તરફ પ્રવૃત્તિ કરશે તા સઘના અને સતાના પરિશ્રમ સફળ થશે. તેમજ જ્ઞાનીનુ અને જ્ઞાનના સાધનાનું સન્માન કરવાથી જીવનું જ્ઞાનાવરણીય કમ ખપે છે અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે જે જીવાત્માએ જ્ઞાન મેળવવા પ્રયત્નશીલ મનશે તે આ લેાક અને પરલેાકમાં સુખી થશે.
વ્યાખ્યાન ન....૧૦૯
કારતક સુદ ૯ ને શનિવાર તા. ૭-૧૧-૭
અનંત જ્ઞાની મહા પુરૂષાએ આત્મિક શાંતિના મોગ બતાવેલ છે. નગરમાં દાંડી પીટાતી હોય ત્યારે આ શેની જાહેરાત છે તે જાણૠ માટે જેવી ઉત્સુકતા રાખેા છે. તેવી જ ઉત્સુકતાથી ભગવાન મહાવીરે પીટાવેલી દાંડી પણ `સાંભળે. વિશ્વવત્સલ ત્રિલકીનાથની રાજ પ્રાથના કરા છે, તેના શે હેતુ છે ? સમુદ્ર યાત્રા કરનારને મધદરિયે પહોંચ્યા પછી વહાણને છેડવાનુ` કહેતા ડી દેશે ખરા? નહિ જ, કારણ તમે ખરાખર સમજો . વહાણ છેડી દઈશ તા ડુબી જઈશ અને સમુદ્રને પાર કરી શકીશ નહિ. સ સર સમુંદ્રને પાર કરવા માટે ભગવાનની પ્રાથના છે. ભક્ત ભગવાનને કહે છે કે હે પ્રભુ ! તારી પ્રાથના મારા જીવનમાંથી છૂટશે નહિ. ધનસ ંપત્તિ કે જ્ઞિક્ષાસ વૈષ્ણવ ભલે છૂટીજાય, ધનસંપત્તિ વિના રહી શકીશ પણ તારા મરણ વિના હું કદી રહી શકીશ નહિ. ભગવાનની પ્રાર્થના કરતાં માનતુંગ આચાય માલ્યા છે કેઃ
} } }; ;
"
त्वत्स ंस्त्वेन भव स ंतति सन्निबद्ध, पाप क्षणात् क्षयमुपैति शरीर भाजाम् । आक्रान्त लोक मलिनी लम शेषमाशु, सूर्याशु भिन्नमिव शांवर मधकारम् ॥
ભક્તામર ‘સ્તાવ છે ભગવાન ઋષભદેવની પ્રાર્થના કરતાં ભક્ત ખેલે છે. જેના અંતરમાં વિશ્વાસ છે,
F
* *
Page #795
--------------------------------------------------------------------------
________________
-
ક
૭૮૨
શ્રદ્ધા છે તેને ત્વસંન–તારા સ્તવન વડે અનેક ભવના સંચિત કરેલાં કર્મો ક્ષણવારમાં નાશ પામે છે. તીર્થંકરના ગુણગ્રામ કરતાં, અરિહંતના ગુણગ્રામ કરતાં, જો આ જીવાત્માને જઘન્ય રસ આવે તે અનંત કર્મોની નિર્જરા થાય અને ઉત્કૃષ્ટ રસ આવે તે તીર્થકર નામ કર્મ બાંધે. પણ સંસારના ભોગનાં કાર્યો કરતાં જઘન્ય અને ઉત્કૃષ્ટ રસ આવે તે તમે કયું નામ કર્મ બાંધશે ? બોલે તે ખરા. (હસાહસ). વિચારે. જેવાં કર્મ કરશે તેમાં જેવો રસ આવશે–તીવ્ર કે મંદ-તે કર્મબંધ થશે. ભગવાનના વચનામૃત સાંભળ્યા પછી એને રસ આવશે તે તમને જરૂર એમ થશે કે ભગવાને અનંત કૃપા કરી છે. સુયગડાંગ સુત્રમાં કહયું છે કે, “જન સુકવે િવ છે”
આ આખો લેક એકાંત દુઃખથી સળગી રહ્યો છે. તે આત્મા ! સ્વભાવમાંથી વિભાવમાં ગયે તે તારા માટે સળગતે સંસાર ઉભેલે છે. બંધુઓ! તમને દાવાનિમાંથી કોઈ બહાર કાઢે અને ઉંચકીને ભલે બહાર ફેંકી દે, તમને વાગી જાય છતાં પણ તમે તેને ઉપકાર માનશે. આંખમાં એક તણખલું પડયું હોય, તે ખૂબ ખૂંચતું હોય, સખત વેદના થતી હોય ત્યારે તણખલું કાઢનારને પણ ઉપકાર માને છે, આ દ્રવ્ય દુઃખની વેદના હતી, છતાં આપણે કહીએ છીએ કે એમને ઘણે ઉપકાર છે. એમણે મારું દુઃખ મટાડયું. તે આ નિમિત્તે ને સમિત્તિક સંબંધ ભેગા થાય ત્યારે જ બધું બની શકે છે. જ્યારે જ્ઞાનીઓ કહે છે કે જન્મજરા અને મરણના દાવાનળમાં લકે બળી ઝળી રહ્યા છે. પણ તેમને એ દાવાનળ દેખાતું નથી. તેનું કારણ અજ્ઞાનતા છે. અજ્ઞાનતા એટલી જેર કરી ગઈ છે કે સત્યને ખ્યાલ આવતો જ નથી. જ્ઞાની કહે છે કે આ દાવાનળમાંથી બચવા માટે જાગ, જાગ. આને માટે જ્ઞાનની અવશ્ય જરૂર છે.
ગાઢ અંધકારમાં સૂર્યનું એક જ કિરણ અંધકારને ક્ષણમાં નાશ કરે છે, તેમ સમ્યગ્દર્શનની એક જ ચિનગારી મિથ્યાત્વના અંધકારને નાશ કરે છે. ગાયના શીંગડા ઉપર સરસવને દાણે જેટલી વાર ટકી શકે છે તેટલી વાર સમ્યક્ત્વને સ્પર્શ રહે તે પણ અર્ધપુદ્ગલ પરાવર્તન સંસાર કપાઈ જાય છે. જુઓ, વડાપ્રધાનની પધરામણી થવાની હોય ત્યારે આખાયે શહેરની ગલીઓમાંથી કચરા વાળીને સાફ કરી નાખે છે, ત્યારે આ સમ્યગ્દવની પધરામણી કરાવવી હોય તે અનંતાનુબંધી ક્રોધ-માન-માયાલે, સમ્યકત્વ મેહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મેહનીય, આ સાત પ્રકૃતિના બાવાને ઉડાડશે નહિ તે કામ નહિ થાય. સત્યકત્વ દેવની પધરામણી કરાવવી હોય તે કચરાને દૂર ફેંકશે, તે તમને સમજાશે કે “જત સુવે નરિયે જો તમારી દષ્ટિને ખેલ અને વિચારો. વિચારશે તે સમજાશે કે આ જીવાત્મા ક્યાં ક્યાં
ઉત્પન્ન થયે !
“હિં છે મુને, નહિ વ સંવરે નરેશ અમારું જુદું છે, જોહિં મુછિ ” સૂયગડાંગ અ. ૧ ગાથા. ૪
Page #796
--------------------------------------------------------------------------
________________
- આ કેવી આપની દશા છે? જેમ ગુંદરને જ્યાં મૂકીએ ત્યાં જ રોટી જાય છે, તેવી તમારી દશા છે. કરૂણાનિધિ બેલ્યા છે કે જ્યાં જ્યાં તું ઉત્પન થયે, જેની જેવી આ સાથે વયે ત્યાં તે શું કર્યું ?
. . . . . “અને જર્નાદિ કિ” જેમ વાળવાળે કી પિતાના જ શરીરે વીંટી રહ્યો છે, તેમ જેણે શુદ્ધ થતન્યને આનંદ અનુભવ્યો નથી તે કીડાની માફક પોતાની કાળથી પિતાને બાંધે છે. જે બીજા કેઈએ હશે તે એક દિવસે, એ દિવસે કે ૧ મહિને પણ કોઈ છેડાવનાર મળશે, પણ પિતે જ પિતાની જાતે બંધાયેલ છે તે કેણ છેડાવશે! જ્યાં ક્ષણિક જીવન છે ત્યાં સમય માત્રને પણ પ્રમાદ કરવા જેવું નથી. લખંડની કે સિમેન્ટની મજબૂત પાકી દિવાલે બનાવી છે. હવે તે અમારે ક્યાંય જવાનું જ નથી. પણ યાદ રાખો કે તમારી ઈચ્છાઓ કે અનિચ્છાએ જરૂર સૌ કેઈને જવું જ પડશે. પણ તમે જીવનમાં શું કરી રહ્યા છો? તમે જ્યારે રાજકોટ આવ્યા. અને જીવનનિર્વાહ માટે કંઈ પણ પ્રગતિ કરી નહિ, ત્યારે પાંચ દશ વર્ષે તમારે કોઈ નેહી આવીને તે જ દશામાં તમને જુવે ત્યારે કહેશે કે બેવકૂફ ! શું રખડ્યા કરે છે? હજુ તમારી આવી જ સ્થિતિ છે. તે જ રીતે તમે જન્મ-જરા અને મરણનાં દુઃખો મટાડવા માટે અહીં આવ્યા છે, પણ મટાડી શક્યાં નથી. હજુ તેની તે જ સ્થિતિ છે. જ્ઞાનીઓ કહે છે જાગ. આત્માની સાધનામાં વાયદા ન હોય. જીવનની સાધનામાં વાદાવાદી ન કરે. વહેલા જાગે.
બંધુઓ! તમે જાગ્યા તે છે પણ તમારી જાગૃત દશા કયાં છે? અર્થ અને કામ તરફ. પણું ધર્મ અને મોક્ષ તરફ થઈ છે ખરી? જે તે તરફ હેય તે તે ભવના ફેરા ટળ્યા વિના રહે જ નહિ. આજે માનવી પૈસા (અર્થ)ની પાછળ પાગલ બને છે પણ તે પૈસાને જરા પૂછી તે લે કે તું હંમેશા સાથે તે રહીશ ને! બીજાઓની શી સ્થિતિ છે ! પુણ્યના અખૂટ ભંડાર જેવા ચક્રવતીઓને પૂછો કે તમારાં વિશાળ સામ્રાજ્ય, દિવ્ય ચૌદ રત્ન અને નવ નિધાને તમારી સાથે આવવાના છે? શે ઉત્તર આપશે એ ચક્રવર્તિઓ! કહેવાય છે કે જગતશેઠની પાસે એટલું બધું ધન હતું કે તેની ઈચ્છા હોત તો તે ગંગા અને યમુના બંને નદીના કિનારે સોનાની ઈટોથી આરા બંધાવી શકત. પણ આજે તેમના જ વંશવારસો નેકરી માટે ફાંફા મારી રહ્યાં છે. તે વખતે તે સિક્કાઓ ચેરસ હતા. ત્યારે આજના ચકરડીની માફક ફરતાં, ગોળ, સફેદ રૂપિયાને રગડી જતાં વાર કેટલી ! આ વાત તે તમે બહુ જલ્દી સમજી શકો છો. પછી આ તે તમારા લાભની વાત છે. (હસાહસ)
રૂપિયાને રગડતાં કદાચ ડી વાર લાગે, પણ પિલા કાગળીયાને ઉડી જતાં કેટલી વાર લાગશે? લખવાના કાગળની આ વાત નથી. આ તે પેલા રીઝર્વ બેન્ક ઓફ
Page #797
--------------------------------------------------------------------------
________________
ઈડીની છાપવાળા કાગળની વાત કરું છું. જે તમે તમારા ખિસ્સામાં ખૂબ સાચવીને
છે. કોહીનુર હીરે જમે ભારતમાં અને કહે ઈવેન્ડમાં.
કહેવાય છે કે કેહીનુર હીરે કૃષ્ણ નદીને તીરે પડેલા એક ખેતના હાથમાં બે એનામાં એવી તાકાત.ક્યાં હતી કે તે તેને પકડી રાખે?તે હિંદુ રાજાઓની પાસે આવ્યા. ત્યાં પણ રહી ન શકા સામ્રાજ્ય બદલાયાં તેની સાથે કહીનુરના સ્વામીએ પણ બદલામાં તે મેગલ સમ્રાટેના તાજને ભાવતું હતું. ત્યાં પણ તેને આરામ ક્યાં હતો ?-અંગ્રેજો આવ્યા અને મેગલ સમ્રાટેના પતનની સાથે તેમના તાજ પણ ડુલ થઈ ગયા. એટલે કેહીનુર
ગ: ત્યાંથી નીકળી અંગ્રેજી સાથે સાગર પાર કરી લંડન પહોંચ્યા. ઉss Rો ગોળ અને ઢળક છે. તેની સાથે રહીને માનવીએ પણ એવી વૃત્તિ અપનાવી લીધી છે. જ્યાં પૈસા હોય છે ત્યાં માનવી ઢળતું જાય છે. ન્યાયની ખુરશી પર બેસી કાયદાની બારીકીએ ખેાળનારા અને ન્યાયની રક્ષાને દંભ કરનારા ન્યાયાધીશે પણ તેની સામે નમી પડ્યા. તેમજ ધર્મના સિંહાસને બેસી આત્મા અને પરમાત્માની શોધ કરનારા પણ લેની સામે ઢળી પડ્યા. સત્યના ઉપદેશકો આજે સોનાના ઉપાસક બની ગયા છે.
પરિગ્રહના પ્રચારકે આજે પરિગ્રહના ઈશારે નાચી રહ્યા છે. બંધુઓ ! પૈસાની સામે તે વકીલો પણ જલદીથી મૂકે છે. જેના ખિસ્સામાં પૈસા વધારે તેને પક્ષ સાચે થવાને. પછી ભલેને કઈ ખૂન કરીને પણ કેમ નથી આવતો ! આ તો વકીલની વાત કરી પણ વહેપારીઓ પણ કયાં પાછા પડે તેવા છે? દિવસના આઠે પહોર તેની પૂજામાં ગાળે છે. અહી’ ઉપાશ્રયમાં બેઠા હોય ત્યાં સુધી અપરિગ્રહનો ઉપદેશ સાંભળે અને જીજી કરે પણ
જ્યાં દુકાન પર ગયા કે પિતાના પૈસાની આરાધનાના સમયે કોઈ ગરીબ અનાથ પિતાની આંસુભરી દુઃખદ કથની કહેશે તે તેને તે પિતાને માટે વિઘાતક સમજશે.
આ ધન તરફ ઢળનારા લેકે સંપત્તિના સ્વામી નહિ પણ તેના ગુલામો છે. સંપત્તિના સ્વામી હેવું એ એક વાત છે અને ગુલામ હોવું તે બીજી વાત છે. તમે “ ઘોડા ઉપર સ્વાર થયા છે તે ધારેલા સ્થળે પહોંચી શકે છે. તે ઘડાની લગામ તમારી પાસે હોય ત્યાં સુધી તે ચિંતા નથી. તે તમારા ઈશારા પર દોડશે. પણ જે તમારી લગામ તેના હાથમાં ગઈ અને તેના ઈશારે તમે ચાલતા થઈ ગયા તે તમારી કેટલી મોટી હાર થશે? બંધુઓ! તમે એકાંતમાં બેસી વિચાર કરજો કે સંપત્તિ ઉપર તમારી માલિકી છે કે તમારા મન ઉપર સંપત્તિને અધિકાર છે? સંપત્તિની લગામ તમારા હાથમાં હશે તે તમે બેટે રસ્તે નહિ જઈ શકે. પૈસા તમને ખોટા રસ્તે લઈ જવા કદાચ ઈચછશે
તે પણ તમે ના પાડશે અને કહેશે કે એવા પૈસા મારે નથી જોઈતા. જે તે માત્ર ન્યાય ; અને નીતિના માર્ગે મળતા હશે તો જ હું સ્વાગત કરીશ. તે સિવાય તેને માટે મારા - ઘરનાં બારણું બંધ છે,
Page #798
--------------------------------------------------------------------------
________________
૭૨૧
દેવાનુપ્રિયા! અનાદિકાળથી આત્મા પરભાવમાં રમ્યા છે પણ સ્વભાવ તરફ આવ્યા નથી. પરભાવ એ પુદ્ગલ પ્રત્યેના ભાવ છે, જ્યારે સ્વભાવ એ આત્મા પ્રત્યેના ભાવ છે. પરભાવના તે સૌને અનુભવ છે, ખરેખર નથી અનુભવ સ્વભાવને. જ્યાં સુધી તેના અનુભવ નથી ત્યાં સુધી તે તરફ્ દૃષ્ટિ જતી નથી. દૃષ્ટિ ન જતાં પ્રીતિ વધતી નથી, અને પ્રીતિ વિના સ્વભાવમાં સ્થિરતા તા થાય જ કયાંથી ?
અનાદિકાળથી આત્માની નજર પરભાવમાં છે. એની પ્રીતિ જાગી છે, અને પ્રીતિના કારણે પરભાવમાં સ્થિરતા છે. સ્વભાવ શું છે એનું જ્ઞાન ન હેાવાના કારણે એના તરફ કયારે પણ નજર ગઈ નથી. બંધુઓ ! પૈસામાં પ્રેમ થાય છે અને આત્મામાં કેમ થતા નથી ? કારણ કે પૈસા ... પરભાવ છે અને આત્મા સ્વભાવ છે. પૈસામાં પરભાવની પકડ જખરી છે. પૈસા છેડવા ઇચ્છા છતાં મનથી છૂટતા નથી. એ એક રીતે છેાચા દેખાય પણ
ખીજી રીતે વળગેલા હાય.
પ્રભુની માળા ગણતાં કુ ખાઓ છે, પણ પૈસા ગણતાં કદી ઝોકું ખાધું છે? તમે એવા માણસ તા કોઈ બતાવે કે જે નાટા ગણતાં ગણતાં સૂઈ ગયા હોય. પણ વ્યાખ્યાનમાં અને માળા ગણુતાં ગણતાં કાં ખાનારાં મેં ઘણાં જોયા છે ઘણી વખત તા પર્યુષણના દિવસેામાં પ્રતિક્રમણ કરવું પડે તેા કંઈક માણસેાને વેઠ જેવું લાગે છે. ઘેરથી પ્રતિક્રમણ કરવા આવતા હોય પણ ખરેખર તે તેના દિલથી નથી આવતા. એ મનથી સમજે છે કે મસ્જિદમાં નમાજ પઢવા ટિન વેચનારા પણ પહેાંચી ય છે તે હુ જૈનના દિકરા પર્યુષણમાં પ્રતિક્રમણ કરવા નહીં' જતા સમાજ મને શું કહેશે? એટલે આ રીતે તે કરવા જાય છે પણ અંદર એને પ્રીતિ જાગી નથી તેથી તેને પ્રતિક્રમણમાં કંટાળા આવે છે અને ઝોકાં આવે છે. ખરેખર ! ધર્મની ગમે તેટલી મેાટી વાત કરો પણ જ્યાં સુધી અંતરમાં રુચિ નહિ જાગે ત્યાં સુધી તમને આત્મદર્શન નહિ થાય. ઘણી વાર જોવામાં આવે છે કે કેાઈની સાથે ગપ્પાં મારવા બેસે તે રાતની રાત વીતી જાય અને સિનેમામાં ખર-ખાર વાગ્યા સુધી બેસે ત્યાં સુધી તેને ઉંઘ આવતી નથી. પણ વ્યાખ્યાનમાં જ ઉંઘ આવે છે. આ ખતાવે છે કે જેટલી સંસારની રૂચિ છે તેટલી આત્મા પ્રત્યેની રૂચિ જાગી નથી.
·
બીજી રીતે એક વાત કરું કે તમે કોઈ દિવસ કાર્ટીમાં મેાડા નહિ પડી, પણ હા, સ્વાધ્યાયમાં મેાડા પડવાના. કોર્ટીમાં તમારા કેસ નીકળવાના હોય ત્યારે જીવ લઈને
ભાગે છે. તમારી પત્ની કહે. દૂધપાક બનાવ્યા છે, ગરમ ભજિયાં ઉતારી આપુ, જરા ખાઈને જાઓ. ત્યારે તમે શું કહેા? એ કહેવાની મારે જરૂર નથી. તમે જાણેા જ છે. ભેાા પ્રત્યે જીવ ત્યાં કેવા વૈરાગી બની જાય છે. ત્યાં એ સમજે છે કે દૂધપાક ને ભજિયાં કરતાં પૈસે। મહત્વને છે. કાર્ટીમાં ટાઈમસર નહિ પહાંચુ તે હેરાન થઈ જઈશ.
શા. ૯૯
Page #799
--------------------------------------------------------------------------
________________
. જ્યાં તમારે વાર્થ છે, જ્યાં આસક્તિ લાગેલી છે. એમાં કોઈ દિવસ તમે મેડા નહિ પડે. જ્યાં રુચિ જાગે છે ત્યાં પગમાં જોર, આવી જાય છે. વગર ઉપદેશે જોર આવી જય છે, પણ સ્વાધ્યાયમાં મોટા પડે તે જાણું લેજે કે એના પ્રત્યે હજુ રૂચિ જાગી નથી | બંધ ! આજના ભૌતિક જ્ઞાને જગતના દૈહિક સુખ માટે આત્માને વેચી નાખ્ખ છે. બકરા માટે ઐરાવત હાથી વેચે છે. એર લાવવા માટે કહપવૃક્ષને ઉખેડી નાખ્યું. છે. મતીનું પાણી લેવા માટે મેતીને ભુક્કો બનાવે છે. મનુષ્ય ભવ રૂપી રત્ન મળ્યા પછી તેને કાચ સમજી વિષય વિલાસના ઉકરડામાં ફેંકી લીધું છે. તુચ્છ ભૌતિક સુખને મેળવવા અમૂલ્ય માનવ ભવની પળે પળ બેહાલ કરી નાખી છે. ગૌશીષ ચંદનના બહુમૂલ્ય વૃક્ષ જેવી વાત્સલ્ય હિત કરનારી પરમાત્માની મંગલ વાણીને ક્ષણિક સુખ માટે લાત મારી રહ્યા છે. વીતરાગ કથિત વાણી સાંભળતા જ્યારે આત્મામાં રસ જાગશે ત્યારે તમને કકડીને ભૂખ લાગી હશે તે પણ ભૂલી જશે. યશવિજયજી મહારાજ શાસ્ત્રના સ્વાધ્યાયના ધ્યાનમાં ઘણી વાર એવા લીન બની જતાં હતાં. કે ઘણીવાર ચૌવિહારના પચ્ચખાણ કરતી વખતે પાણી પીવાનું ભૂલી જતા હતા. આટલે બધે રસ તેમને શાસના સ્વાધ્યાયમાં હતા. - આજનું ભૌતિક વિજ્ઞાન શીખવે છે કે બીજાનું ગમે તેમ થાવ પણ તમે તમારું સચો. નિશાળમાં આજે શીખવે છે કે કોડલીવર તેલ, ઇંડા, મચ્છી વિગેરે વાપરો. જેથી તમારું શરીર મજબૂત બનશે. તેમાં વિટામીન “A” છે. ઘઉંના પૌષ્ટિક બેરોકમાં વિટામીન “B” છે. શાકભાજી, ફલ-કુલમાં વિટામીન “C ” છે. પરંતુ જિનશાસન કહે છે કે A, B, C, D, E, F, G (એ, બી, સી, ડી, ઈ, એફ, જી) આ સાતે વિટામીને બ્રહ્મચર્યમાં છે. તેનાથી તમારા આત્માનું ઓજસ વધશે. અને જીવનું રક્ષણ થશે. તમારું શરીર પણ શુદ્ધ બનશે. ઇંડા, માંસ, સંસી–પંચેન્દ્રિયનાં કલેવેરે છે, તેમાં હિંસાના ભાગીદાર બનાય છે. જૈન શાસને સાતે વિટામીને પ્રાપ્ત કરવા માટે ટૂંક અને મીઠો માર્ગ બ્રહ્મચર્યને બતાવ્યું છે. ' }} : આજે દેશમાં લશ્કરના ત્રણ વિભાગ પાડ્યા છે. જેમ કે એક જળમાં લડનારું, બી આકાશમાં વિમાનથી લડનારું, ત્રીજું પૃથ્વી પર પગપાળું લડનારું, તેમ પંચેન્દ્રિ તિર્યંચના ત્રણ ભેદ જૈન શાસ્ત્રમાં પાડેલા છે. એક જળચર, બીજું સ્થળચર અને ત્રીજું બેચર, સ્થળ ઉપર ચાલનારના ત્રણ ભેદ-ઉરપર-પટેથી ચાલનાર, સર્પ આદિ. ભુજપરભિવથી ચાલનાર નેનિયા આદિ અને પગથી ચાલનાર ગાય આદિ. આકાશમાં ઉડનાર સીના બે ભેદે છે. રૂવાંટાની મુખવાળા મેર વગેરે અને ચામડાની પાંખવાળા ચામા ચીડિયાં, વગેરે, જળચર–પાણીમાં રહેનારાના વિભાગો પાડયા છે, આટલું કહીને તેઓ મટી જતાં નથી. જેનશાસન તે આગળ વધીને કહે છે કે અઢી દ્વીપની બહાર પણ બે પ્રકારનાં પક્ષી છે. એક સંક્રોચાએલી પાંખવાળાં એટલે બેસે-ઉઠે ત્યારે પાંખે સંકોચાયેલી
Page #800
--------------------------------------------------------------------------
________________
રહે અને બીજું, વિસ્તરેલી પાંખવાળા એટલે બેસે-ઉઠે ત્યારે પાંખ વિસ્તરેલી રહે.” - દેવના ચાર વિભાગ છે. ભવન પતિ, વાણુવ્યંતર, જોતિષી અને વૈમાનિક જે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા દેખાય છે એ જોતિષીના વિમાને છે. તેના ઉપર બાર દેવક છે. હજી સૂર્ય-ચંદ્રને પડવાનાં વિજ્ઞાનને સ્વપ્નાં સેવવાના છે, તે પછી બાર દેવક, નવ શૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં કયાંથી પહોંચી શકશે?
આ નારકીના મુખ્ય સાત ભેદ છે. ધમ્મા, વંશા, શીલા અંજણા, રિઠા, મઘા અને માઘવતિ વગેરે.
મનુષ્યના મુખ્ય ત્રણ વિભાગે છે. પંદર કર્મભૂમિ. ત્રીસ અકર્મભૂમિ અને છપ્પન અંતરદ્વીપા વગેરે. તેમાં પાછા પર્યાપ્તા અને અપર્યાપ્તા વગેરે અનેક પિટા ભેદ છે. દરેક ગતિમાં આવા પેટા ભેદો મળીને કુલ જીવના પ૬૩ (પાંચસે ને ત્રેસઠ) ભેદો પડ્યા છે. આ ભેદોનું વિશેષ વિવેચન સિદ્ધાંતોમાંથી મળી રહે છે. - વિજ્ઞાન એ શરીરની સાચવણી માટે ઉકાળેલું પાણી પીવાનું કહે છે ત્યારે જૈનશાસન આત્માને સાચવવા માટે ઉકાળેલું પાણી પીવાનું કહે છે. વિજ્ઞાન એ દેહના રક્ષણ માટે (ગળેલું પાણી પીવાનું કહે છે જ્યારે જૈન શાસન જતન માટે અને હિંસાથી બચવા માટે ગળેલું પાણી પીવાનું કહે છે. જૈન શાસનમાં ઈહ લૌકિક અને પરલૌકિક બંને ચિંતા કરાએલી છે. જ્યારે વિજ્ઞાનમાં આ લેકની ચિંતા જ કરાયેલી છે. એક વાર અણસમજુ લેક બેલતાં કે ઉકાળેલું પાણી વાપરવાથી આંખને ગરમ પડી જાય. પરંતુ વિજ્ઞાને જ્યારે ઉકાળેલું પાણી પીવાનું કહ્યું ત્યારે તેઓ બેલતાં બંધ થઈ ગયા.
ડેકટરે આજે રેગથી બચવા માટે ઉકાળેલું પાણી પીવાનું કહે છે, પણ જે ઉકાળેલું પાણી ગરમ પડતું હોય તે રાંધેલું અનાજ પણ ગરમ પડવું જોઈએ. અરે ! બીડી, સિગારેટ, કડક ચા વગેરે પીવે છે તે ગરમ નથી પડતી અને ઉકાળેલું પાણી ગરમ પડી જાય છે !!!
બંધુઓ! ટૂંકમાં મારો કહેવાનો આશય એટલે જ છે કે જ્યાં સુધી જેને દર્શન ઉપર શ્રદ્ધા નથી ત્યાં સુધી જ અજ્ઞાન દશામાં પડેલો જીવ બહાર ફાંફાં મારે છે. જ્યાર વીતરાગ ભંગવાનના વચને ઉપર અપૂર્વ શ્રદ્ધા જાગશે ત્યારે આત્મા પાપની વાર્તા સાંભછતાં પણ કકળી ઉઠશે, પછી પાપનાં કામો તે કરે જ શાને? દુઃખને વિષય તે એ છે કે અહિંસા પ્રધાન દેશમાં આજે હિંસાનું સામ્રાજ્ય કેટલું વ્યાપી ગયું છે? વિટામીન બહાને આજે જીવનને અજ્ઞાની લો કે હિંસામય બનાવી રહ્યા છે. આપ આપના બાળકને ખૂબ સંસ્કાર આપજે. આજની સરકાર વિટામીનના બહાને જે ઇંડા ખવડાવતી થઈ છે
Page #801
--------------------------------------------------------------------------
________________
૭૮૮
તેમાંથી તમારા બાળકોને રેજો અને સારું તેને સમજાવજે. જેથી તમારા બાળકે પાપથી પાછા હઠે.
હવે કમલાવતી રાણી ઈષકાર મહારાજાને સમજાવી રહી છે તે સ્વામીનાથ! લવમીની અતિ તૃષ્ણા જીવને દુર્ગતિમાં લઈ જનારી છે. માટે આપણને બ્રાહ્મણની છડેલી અદ્ધિ જોઈતી નથી. હજુ કમલાવતી રાણી આગળ શું કહેશે તેને ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૧૦ કારતક સુદ ૧૦ ને રવિવાર તા. ૮-૧૧-૭૦
પરમ કરૂણાવંત, પરમ ઉપકારી, શ્રુતકેવળી, ગણધર ભગવંત શ્રી સુધર્મા સ્વામી ભવ્ય જીના કલ્યાણ માટે ઉપદેશ આપતાં ફરમાવે છે કે હે ભવ્યજી! કંચન, કામિની, કુટુંબ અને કાયાની ચેકડી દુર્લભ નથી, પણ માનવતા, મૃત વાણીનું શ્રવણ, તેના ઉપર શ્રદ્ધા અને સંયમ એ ચેકડી દુર્લભ છે. અસંયમ, અનીતિ અને અનાચારમાં રમતા કરવી તેમાં બહાદુરી નથી. એ તે અનાદિનાં છે જ. પરંતુ સંયમમાં, ન્યાય-નીતિમાં અને સદાચારમાં રંગાવું તેમાં બહાદુરી છે. ઘાંચીને બેલ આ દિવસ ફરે પણ સાંજે હતું ત્યાં ને ત્યાં આવે છે. તેમ આ જીવ અનંતકાળથી ૮૪ લાખ છવાયનીના ચક્કરમાં ભટક હોવા છતાં આજે પણ જુઓ તે પ્રાયઃ હતું ત્યાં ને ત્યાં! કારણ કે નિજને ભૂલીને અત્યારસુધી એ ચેકડીમાં જ ફસાયેલે રહ્યો છે. આટલે કાળ ભવમાં ભટક્યા પછી પણ આત્મા હજુ ચરમાવર્તામાં આવ્યા નથી. આથી તેવા આત્માઓએ આજ સુધીમાં અનંત પુદ્ગલ પરાવર્તન કર્યા અને હજુ પણ કેટલા કરશે, એ તે જ્ઞાની ભગવંત જાણે! મનુષ્ય જન્મ મળે તે પણ કર્મની ગાડતા એવી હોય છે કે તેને એવી ઈચ્છા કેમેય કરી ન થાય કે મને કોઈએક્ષમાગે ચઢાવે તે ઠીક ! અભવી નવ પૂર્વ સુધી ભણે તો પણ તેને મોક્ષની ઈચ્છા થાય નહિ. આ ધર્મની વાત તે લઘુકમી ભવ્ય છે માટેની જ છે. અભવી પણ ચારિત્ર તે લે પરંતુ તેને પાંચ ચારિત્રમાંનું એક પણ ચારિત્ર હેય નહિ દ્રવ્યથી તો યથાખ્યાત ચારિત્ર જેવું ચારિત્ર પાળે, પણ તે આ લોકના અહમિન્દ્રતા પર્વતના સુખ માટે, પણ મોક્ષ માટે નહિ. ઘણાં એવા જીવે છે કે તેમને નવકારમંત્ર આવડે નહિ એટલું જ નહિ પણ લાવે તે પણ ન બોલે, વ્યવહાર બધો આવડે.
તમે સાંભળ્યું હશે કે કપિલાદાસી દાન આપે તે શ્રેણિક રાજા નરકે ન જાય,
Page #802
--------------------------------------------------------------------------
________________
نق
એવું ભગવંતનું વચન છે, તે કપિલદાસી જાણે છે અને શ્રેણિક રાજા નરકે ન જાય એવું પણ તે હૃદયથી ઈચ્છે છે, છતાં પણ કપિલા દાન ન આપે તે ન જ આપે. હાથે થાટ બાંધીને બળાત્કારે દાન અપાવ્યું, તે પણ કહી દીધું કે “આ દાન હું નથી દેતી પણ શ્રેણિક રાજાને ચાટ આપે છે. આનું નામ કર્મની ગાઢતા. આયુષ્ય કર્મ સિવાયના સાત કમેને એક કટાકેટી સાગરોપમથીય ન્યૂન એ શેષ ભાગ રહેવા બાદ માનવી માર્ગાનુસારી બને છે તે હજુ ગ્રંથી પ્રદેશે આવેલું છે. હવે તેને માટે તે પ્રદેશે જ અસંખ્યાતે કાળ રહેવાને, સંખ્યાત કે અસંખ્યાત કાળે ઘંથી ભેદવા અને નહિ તે તે ગ્રંથી–પ્રદેશથી પાછો જવાને. એમ ત્રણ પ્રકાર છે. જે આત્મા હજુ ગ્રંથીને ભેદી શકે તેવી શક્તિવાળે નથી તે આત્મા તે સ્થળે અસંખ્યાત કાળ રહીને પણ પાછો નીચે જાય. અને જે આત્મા ગ્રંથી ભેદ કરે તેને ત્યારબાદ અનિવૃત્તિ કરણ વડે સમ્યકત્વરત્નની પ્રાપ્તિ થાય | એક કલ્પના કરો કે જેમ ખૂબ મેલા થયેલાં કપડાંને કે તેલની ઘણી ચીકાશ જામેલા કપડાંને તેને મેલ કાઢવામાં સામાન્ય પ્રયોગો અસર ન કરે. તેમાંનાં ગાઢ મેલને કાઢવામાં તે તે કપડું બેબીને જ સોંપવું પડે. બેબી ભઠ્ઠીના ઉકળતા પાણીમાં નાંખે અને તેમાં મેલને છૂટો કરનાર ખાર, સાબુ આદિ પદાર્થો નાંખે, ખૂબ બાફે, ખૂબ ખદખદાવે, ત્યારે તે મેલ કપડાથી છૂટો પડે. ઘણાં કાળથી મેલને પિતાને માનનાર કપડું પિતે તે મેલને દૂર ન કરી શકે. એ તે ધાબી જ મેલ છૂટો પાડી શકે. કપડું બેબીના ઉકળતા પાણીના ભટ્ટામાં પડયા પછી મેલના લીધે બડબડીયાં (પરપોટા) કરે તે પણ ધબી તેના બડબડીયાની સામે જોઈ તેની દયા ન લાવે. એ તે મેલ છૂટે ન પડે ત્યાં સુધી નિરપેક્ષ ભાવે ખદખદવા દે અને સાથે બડબડીયાં પણ કરવા દે.
પિતાનાં કપડાની તેવી કરૂણદશા જોઈને તેને માલિક બેબીને ભઠ્ઠામાંથી કાઢી લેવાનું કહે તે પણ બેબી તેની સામે ધ્યાન ન આપે. તેમ ગ્રંથી પ્રદેશ રહેલ આત્માની અનંતકાળના રાગ-દ્વેષરૂપી મેલની અત્યંત ગાઢ ગ્રંથીરૂપી આત્મ મેલને ભેદી નાખવા માટે આત્મારૂપ કપડાથી અલગ કરવા માટે, આત્માને સમ્યક્ત્વ સમ્મુખ લાવી મૂકનાર ગુણરૂપ ધાબીને કર્મમેલને સ્વામી આત્મા રાહત આપવાનું કહે તે પણ તેની સામે ધ્યાન આપ્યા વિના તીવ્ર સદાચાર રૂપી ભઠ્ઠીના તાવડામાં ખૂબ ખદખદાવે અને તેમાં અનંતકાળને સંબંધ હોવાના કારણે તે ગ્રંથીને માલિક આત્મા તેના ઉપર કદાચ દયા લાવે તે તે સામે પણ આત્માને – એ કુહાડાની તીક્ષણ ધાર જેવા તીક્ષણ પરિણામ રૂપ ગુણ ધોબી નજર સરખી પણ ન કરે.
એ તીવ્ર સદાચાર રૂપ ભઠ્ઠીના તાવડામાં ખૂબ ખદબદીને આત્મા રૂપ કપડાંથી તે મેલ-કર્મરૂપી ગ્રંથી તદ્દન નિર્બળ થઈ જવાથી તે કપડું એ ગાઢ મેલથી મુક્ત થાય.
Page #803
--------------------------------------------------------------------------
________________
૯૯૦
એ મેલના ચેાગે ખદબદતુ' શાંત થાય, પછી જ તે હિતસ્ત્રી ધેાખી તે આત્મ કપડામાંના તે ગ્રંથીરૂપ મેલમાંથી આત્માને લાગણીપૂર્ણાંક બહાર કાઢે અને તે પછી તેને અનિવૃત્તિકરણ રૂપ નદીમાં નાંખીને શાંત કરે. ત્યારપછી તે। એ આત્મારૂપ કપડાને થાય કે “ હાશ ”. એ પ્રકારે માત્માને ગ્રંથિભેદ્ય માટેના તે સખત પરિશ્રમને અંતે પ્રાપ્ત થતુ” સમ્યક્ત્વ એ ‘હાશ ’ છે. એ પછી આત્માને ‘ ક્રુતિમાં પડતા અચાવે અને શુભસ્થાનમાં સ્થાપે” એવા લક્ષણવાળા આત્માને જિનેશ્વર દેવ કથિત ધમની પ્રાપ્તિ થાય છે. ધમ પામ્યા પછી, માર્ગાનુસારિતા પ્રાપ્ત થયા પછી આત્મા એટલું સમજતા થાય છે કે આપ્ત પુરૂષાના વચનને અનુસરવામાં જ લાભ છે; પણ ધને નહિ સમજનારા યુવાનીઆ તે ‘સાઠે બુદ્ધિ નાઠી ’ કહીને હસી કાઢે છે. અને અસ્થિર વસ્તુઓની પાછળ પાગલ મનીને ભમે છે. પણ વિચાર કરો. લક્ષ્મી એ તે અપરિગૃહિતા દેવી છે. તેને માટે માણુસ ઘરખાર તજી પરદેશમાં ભટકે છે. પાઈ પાઈ એકઠી કરીને તિજોરી ભરી પણ અંતકાળે એ તમારી સામે જોશે ખરી ? શા માટે જોવે ? તમારે મન તેા લક્ષ્મી એક છે પણ તમે એને છેડીને જાવ એટલે એને તા અનેક ૮ કાળી ભાઈના સૂબા, એક મૂવા ને ખીજે ઉભા ’. એ સ્થિતિ અપરિગૃહિતા લક્ષ્મીની છે. તમે એને માટે મરી ફીટયા પણ તમે મરી જાવતા પણ તે તમારી પાછળ આવશે નહિ. તમે જીવતા એને એક જ સ્વામી હતા, પણ પછી તા અનેક સ્વામી છે. તેથી તમે ઢેડુ છેાડીને જાવ તા પણ એ તે તિજોરીમાં જ બેસી રહે છે.
કક્કાની ચેકડીમાંની પહેલી ચીજ કંચન (લક્ષ્મી) એવી છે. અને ખીજી ચીજ છે કામિની, કે જેને એ લક્ષ્મીને ખેંચીને લાવેલી હાય છે. લક્ષ્મી કરતાં આ તેા કુલીન માળા છે ને! એટલે પેાતાના પતિ મરે ત્યારે એ લક્ષ્મીની જેમ ઘેર બેસી ન રહે. એ વિસામા સુધી પાછળ ચાલે છે, ત્યાં સુધી તે કુટે છે. પણ એ કેવું? છાતી લાલ ન થાય એવુ. પછાડો ખાય. પડે–આખડે પણ એમાંય કેવી માથા ! જ્યાં ખાડા, ટેકરા, કાંકરા, કાદવ કે કાલસા ન હોય તેવી સપાટ જમીન હેાય ત્યાં પછાડ ખાય અને એમ પણ કહે કે “ ગયા એની પાછળ થેાડું જ જવાય ’? રડવામાં પણ તમે કયાં ગયાં એમ કહીને રડવાનુ' નહિ, પણ અમને મૂકીને તમે કયાં ગયા ! છેકરા માના મૂકીને ગયા. હવે અમારુ પુરું કેણુ કરશે ? એવા એળભા આપીને રડવાનું. એ રીતે એ પેાતાનું પૂરું કરતા બંધ થઈ ને મરી ગયા એટલે એને વિસામે વળાવીને પાછા વળી જવાનું,
કંચન અને કામિની આ પ્રકારના સંબંધી છે. હવે ચાર કક્કાની ચાકડીમાંથી ત્રીજી ચીજ કુટુ′ખ છે. તેનું સ્વરૂપ કેવુ છે તે જોઈ એ. “ સ્વપ્નનાઃ શ્મશાને.” મરનારના મરી ગયા પછી કુટુ બીએ તેને સ્મશાન સુધી મૂકી આવે છે. તેમાં પણ લગ્ન કરીને આવેલી સ્ત્રી પણ જ્યારે વિસામા સુધી આવે તે અંગત સગા-કુટુંબી, અમારે તેા એથી ચ વધુ પાછળ જવું' જોઈએ.’” એમ વિચારીને તેએ એમને વિસામાથી આગળ વધીને
Page #804
--------------------------------------------------------------------------
________________
૦૧
મશાન સુધી વળાવવાય છે. તે વળાવવામાં જેરથી રડે ખરા. પણ એમના રહેવામાં આંખમાં આંસુ ન હોય. શ્મશાને ગયા બાદ ભાઈની તાપણી કરે. અને ઉનાળાના તાપમાં તાપણીથી દુર જઇને બેસે. તેના વિયેાગે તેમના કાઈ એકાદ કટુ બીજનને એવું દુઃખ સા ન જ થાય કે ચહુમાં એની સાથે પડતુ મૂકે!
આ ત્રણ ‘ક' કારની વાત થઈ. માર્ગાનુસારી બનેલા આત્મા, સદ્ગુરૂના ઉદ્દેશ સાંભળીને સંસારની અસારતા સમચ્છુ જાય છે. કારની ચાકડીમાંના ચાચા કક્કારનું નામ કાયા. તે કાયા કયાં સુધી સાથે આવે છે? “વક સિવ” આ દેહ વિચારે છે કે લક્ષ્મીના ભાગે, સ્ત્રીના લાગે, અરે કુટુબીઓના ભાગે પણ મને પાષીને હૃષ્ટ-પુષ્ટ કર્વામાં કોઈ જાતની ખામી રાખી નથી. હું વૃદ્ધાવસ્થા પામી તા પણ માત્રાઓ આપીને મને લાલચેાળ રાખવા આણે કમર કસી છે.
임
આ મુક્તિ અનુસાર મારી વૃદ્ધાવસ્થા, માલ્યાવસ્થા સમાન બની એટલે કે ઘડપણ માલપણુ સમાન બની જાય છે. જેવી રીતે નાના ખાળકના મુખમાં દાંત હાતા નથી તેમ ઘડપણમાં મુખમાં દાંત પણ નહિ, જેમ બાળક સ્પષ્ટ મેલી શકતા નથી તેમ વૃદ્ધાવસ્થામાં પણ સ્પષ્ટ એલી શકાતું નથી. માળકની જેમ ચાલતાં ચાલતાં પડી જવાય છે. પાંચ ઇન્દ્રિયા પણ પેાતાના વિષયને સારી રીતે ગ્રહણ કરી શકે નહિ. એટલે કાયા કહે છે કે આ વૃદ્ધાવસ્થાએ તે કરીને મને બાલપણું આપ્યું.
બંધુએ ! આ વાત ખરાખર છે ને! તમને તે એના ખરાબર અનુભવ છે ને! તમે કહેા છે ને કે વૃદ્ધ અને ખાળક સરખાં, જેમ નાના ખાળકને વાર વાર માવાનુ` જોઈએ, અને સારું સારું ખાવાનું મન થાય તેમ વૃદ્ધ માણસને પણ ઘડીએ ઘડીએ સારું સારું ખાવાનું મન થાય છે, પણ બાળકની જેમ વૃદ્ધ ઘડીએ ઘડીએ માંગી શકતા નથી. અને જો તે માંગે તે ઘરની સ્ત્રી અથવા પુત્રવધૂએ એને ખાવાનું આપે નહિ. જેના પાપકર્મીના ઉદય હોય છે તેને ઘરના માણસે એમ કહી દે છે કે હમણાં ખાવાનું નહિ મળે. ટાઈમ થાય ત્યારે આવજો, આમ કહીને છણુકે છે. ત્યારે પેાતાની ભૂખની લાલસાને તૃપ્ત કરવા માટે શુ કરે છે! પેાતાની મેાટી પુત્ર વધૂને કહે છે બેટા! આ દિકરી રડી રડીને અર્ધી થઈ ગયા છે. એ આના આપે। તે એને ગાંઠીયા અપાવી રાજી કરું. એમ કહીએ આના મેળવી છેકરાને અજારમાં લઈ જઈ ક ંદોઈની દુકાનેથી બે આનાના ગાંઠીયાનું‘પડીકુ બંધાવે છે. અને રસ્તામાં પડીકું છેડી (બીજા એમ જાણે કે નાના ખાળકને ખાતાં શીખવાડે છે એ રીતે ) તેમાંથી ગાંઠીયા લઈને કહે, જો બેટા! આમ ખવાય. એમ બોલતાં પેાતાના માઢામાં ગાંઠીયા મૂકતા જાય. આવી માયા કરીને પાતાની લાલસા પૂરી કર છે. ત્યારે કાયા કહે છે કે મારી વૃદ્ધાવસ્થામાં પણ મને મરનાર આત્માએ આવી શત પાયેલ છે. માટે મારે તેને માટે તેના કુટુંબીજના કરતાં પણ વિશેષ કરવું જોઇએ. એમ
Page #805
--------------------------------------------------------------------------
________________
સમજી કુટુંબીજનેએ મરનાર માટે ખડકેલી ચિતામાં પિતે બળી જાય છે, છતાં એ કાયા મરનારની સાથે તે જઈ શકતી નથી. ટૂંકમાં કાયા અહિં જ રહી.
દેવાનુપ્રિયે! જીવતાં સુધી તેની ખૂબ સંભાળ રાખી તેવી ચાર કકારની ચેકડીથી તજાઈ ગયેલા, એકલા અટૂલા બની ગયેલા જીવને ધણી કોણ? તે જ્ઞાની કહે છે કે
જો શનિ ર જ શી ? તે જીવે જીવન પર્યત જેવા કર્મો કર્યા હોય તે કર્મો તે જીવને કમનુસાર ગતિમાં ગાયવત્ દેરીને લઈ જાય. ત્યાં તે જીવ બધાની આશા છેડીને અસહાયપણે એકલે જાય છે. મેહાંધ બનેલા છને આ સજા ભોગવવી પડે છે, માટે દરેક છોને ધર્મનું શરણ અંગીકાર કરવાની જરૂર છે. તમે ધર્મ નહિ કરે તે તમારા વિના ધર્મ નિર્માલ્ય નહિ ગણાય, પણ ધર્મ નહિ કરનાર ધર્મ વિનાને નિર્માલ્ય ગણાશે. આ સાદી અને સીધી વાત જે સમજે છે તેઓ ધમ તરફ ઉદાસીનભાવ નથી રાખતા. એટલે ધર્મસન્મુખ થયા બાદ ધર્મના માર્ગે ચઢેલા માર્ગાનુસારી જીવને કારની ચેકડીમાંની ચેથી ચીજ કાયા પણ અસાર લાગે છે. અને દેવ ગુરૂ અને ધર્મને પિતાના સાચા સંબંધી માને છે. કારણ કે પિતાનું હિત સાધવા માટે ધર્મનું સેવન અને શ્રવણ કરવા માટે ડગલે ને પગલે દેવ-ગુરૂને ધર્મની જરૂર પડે.
પણ બંધુઓ ! હજુ અજ્ઞાની છે પરમાં સુખ માની રહ્યા છે. રેડિયો દ્વારા ગીતે સાંભળવામાં, બગીચાની અંદર મઘમઘતી સુગંધ લેવામાં, જમતી વખતે તીખા અને તમતમતા ભેજન ખાવામાં, આવેશાન ઈમારત ચણવામાં, દુકાનના ચેપડા લખવામાં, સેફ વઝીટ બેંકમાં નાણું મૂકવામાં, એરકન્ડીશન રૂમમાં આરામ કરવામાં, તમે સુખ માની રહ્યા છો પણ યાદ રાખજો કે આ સાધને છેવટે દુઃખજનક છે, ક્ષણભંગુર છે, નાશવંત છે અને નશ્વર છે. છેવટે વિયાગની વેદના આપનાર છે.
પરલોકમાં તમારી સ્ત્રી પૈસાને મનીઓર્ડર નહિ કરી આપે. સગાંવહાલાઓ ટેલીફોન દ્વારા તમને શાંતિને સંદેશ નહિ આપી શકે. કોઈ હિતસ્વી તમારા દુઃખના ભાગીદાર નહિ બની શકે. અહીંથી કોઈ સમાચાર આપવા તાર કે ટેલીગ્રામ નહિ કરે. નેકરચાકરે, વ્હાલી પત્ની, માલમિલ્કત આ બધું તમે મારું માની રહ્યા છે પણ યાદ રાખજે કે આ શરીર છોડીને જીવ જ્યારે પરલોકમાં જાય છે ત્યારે તેના કર્મો ભગવતી વખતે આમાંના કેઈ તેને છોડાવવા જતું નથી. તેના આંસુ લુછનાર પણું ત્યાં કોઈ નથી. ગમે તેટલા હોંશિયાર હશે તે પણ એક દિવસ અહીંથી જવાનું છે તેમાં તે શંકા જ નથી. માટે અનાદિકાળથી પુદ્ગલ તરફ જે દષ્ટિ દોડી રહી છે તેને પાછી વાળીને આત્મા તરફ કરવાની જરૂર છે.
આજે અજ્ઞાનદશામાં જીવાત્માએ જેલે પૈસાને સત્કાર્યો છે એટલે મને સત્કાર્યો
Page #806
--------------------------------------------------------------------------
________________
નથી. માનવ જ્યારે માનવ મટી જાનવ બને છે ત્યારે ધર્મને બદલે ધનનું, સંતને બદલે સંપત્તિનું અને વિરાગને બદલે વિલાસનું, અને સમતાને બદલે મમતાનું સન્માન અને સ્વાગત કરે છે. પણ યાદ રાખજો કે કમને તીવ્ર ઉદય આવશે ત્યારે તમારે પૈસે કામ નહિ લાગે.
એક શ્રીમંત ઘરના શેઠાણી કહેતા હતાં કે મારે રોગ કોઈ પણ ડોકટર મટાડી આપે તે એને હું દસ હજાર રૂપિયા આપું. પણ એને રાગ કેણ મટાડી શકે? ડોકટર કહે કે આ રોગ અસાધ્ય છે. બંધુઓ! તમે જે મેટરમાં ફરે છે, તે તમારી મોટર તમને ફૂટપાથ સુધી તે જરૂર લાવે પણ ધેધમાર વરસાદ વરસતે હોય અને તમારે જે ગલીમાં જવું છે તે ગલીને રસ્તે મોટર જઈ શકે નહિ તે સાંકડે છે. તેથી એ મહેર સાંકડી ગલીમાં નહિ આવે ત્યારે તે તમારે ઉતરવું જ પડશે. અને ચાલવું પડશે. દાચ થોડું ભિંજાવું પણ પડશે, ત્યાં તમારી એ ગાડી કામ નહિ લાગે. પણ છત્રી કે, રેઈન કેટ કામ લાગવાનાં. જીવનમાં એવી પણ ગલીઓ છે કે જેમાં પૈસે દાખલ થઈ શકે નહિ. એ ગલીઓમાં કામ લાગશે ફકત એક ધર્મ જ.
પૈસે તમારા જીવનમાં પ્રતિષ્ઠા વધારશે, તમારી વાહવાહ બેલાવશે, બે ઘડી ફલાવીને ઉપર પણ લઈ આવશે. પણ જ્યારે રેગ આવશે, વૃદ્ધાવસ્થા આવશે, મૃત્યુ આવશે ત્યારે કેઈનું ચાલતું નથી. પૈસે કે પ્રતિષ્ઠા પણ કામ લાગતા નથી. પછી ભલે ને અમેરિકાને પ્રેસીડન્ટ હોય કે ભારતના વડાપ્રધાન હોય, પણ એમના ડોલર કે સંપત્તિ રોગમાંથી કે મૃત્યુમાંથી એમને બચાવી શકતા નથી. પૈસાની અને ડેલરની મૃત્યુ આગળ કાંઈ કિંમત નથી.
સિકંદર બાદશાહના સમયને એક પ્રસંગ છે. મોટા હેદ્દા ઉપર રહેલા ઓફિસરની ભૂલ થવાથી સિકંદરે એને દંડ કરવાનું નક્કી કર્યું. અને સભા સમક્ષ હાજર કરવાને હુકમ કર્યો, પણ ભાગ્યેગે ઓફિસરનું આયુષ્ય પૂરું થયું.
સિનિકેએ પાછા આવીને સિકંદરને કહ્યું કે સાહેબ! એ હાજર થઈ શકે તેમ જ નથી. સિકંદર ચિડાઈ ગયે અને બે દુનિયાભરમાં એ ગમે ત્યાં હોય ત્યાંથી એને લઈ આવે. મારું લશ્કર, મારા સેનાપતિઓ શા કામના? સિકંદરના બુઝર્ગ વજીરે નમન કરીને કહ્યું. સાહેબ ! એ એવી રાજધાનીમાં ગયે છે કે જ્યાંથી એને કઈ પાછો લાવી શકે તેમ નથી. સિકંદરે આંખ ઊંચી કરી અને બે-એવું કયું રાજ્ય છે કે જે સિકંદરની આંખમાં સમાય નહિ?
વરે કહ્યું. એ રાજ્યની દિવાલે એવી તેતિગ છે કે એને કોઈ જ ઓળંગી ન શકે. અરે, માલિક ખુદ તમે પણ જઈ ન શકે. સિકંદરે આશ્ચર્યથી પૂછ્યું. કયું રાજ્ય ! કોનું રાજ્ય? વજીરે કહ્યું. એ મૃત્યુનું રાજ્ય છે. આ જન્મની પેલી પાર મૃત્યુને ત્યાં
શા. ૧૦૧
Page #807
--------------------------------------------------------------------------
________________
એ ચાલી ગયે છે. જ્યાં આપનું કે અમારું કોઈનું ચાલતું નથી. ત્યારે સિકંદરને ખ્યાલ આ, ભાન થયું કે હું બધા પર વિજય મેળવી શકું છું પણ મત્યુ પર વિજય મેળવી શક્ત નથી. બધા ઉપર મારું સામ્રાજ્ય ચાલે છે, પણ મારા પર મૃત્યુનું સામ્રાજ્ય ચાલે છે. જ્યારે મૃત્યુ આવે ત્યારે દુનિયામાં કોઈ એને રોકી શકવા સમર્થ નથી. - તમે કહે કે ફેજદાર મારો મિત્ર છે, મારે ઓળખીતે છે. એ તે સારી વાત.. જમાં જવાનું હોય, પોલીસ ચોકીના કબજામાં રહેવાનું હોય તે ત્યાંથી કદાચ છેડાવી છે, એ વાત બરાબર છે. પણ જ્યારે મૃત્યુ આવશે ત્યારે ફેજદાર કે કમીશનર કઈ કામ ન લાગે. એ વખતે બધી ઓળખાણ નકામી. ત્યારે કઈ ઓળખાણ કામ લાગશે? ખબર છે ને! અરિહંત ભગવાનની. તમે બેલ છે ને “અરિહંત શરણું પવજ જામિ. જે ઓળખાણ અંતિમ સમયે કામ લાગવાની છે એને આખી જિંદગી યાદ નહિ કરે, જેનું નામ જીવનની છેલ્લી ઘડીએ લેવાનું છે એને કોઈ દિવસ સ્મૃતિમાં પણ નહિ લાવે, જેને આશરો છેલ્લે લેવાનો છે એમાં ઠરશે નહિ, તો પછી શું થશે? જ્યારે જવાને સમય આવશે ત્યારે ધર્મ સિવાય કઈ શરણું કામ નહિ લાગે.
- જીવનની અમૂલ્ય ઘડીઓ ધમરાધના વગર જતી હોય તો સમજી લેવું કે જીવનની અમૂલ્ય ઘડીએ ઓળખી નથી. જીવનદોરી પૂરી થશે તે સમયે બધું જ અહીં રહી જશે. અને છેલ્લે સમયે પણ ધર્મને ઓળખે નહિ હોય તે ઘરના લોકો તમને શું કહેશે? બાપા, પૈસામાં જીવ રાખશો નહિ. એકવાર એવું બન્યું હતું કે ઘરડા બાપા હતા તેને પૈસામાં ખૂબ આસક્તિ હતી. તેથી ઘરના માણસોને એમ થયું કે બાપાને જીવ આમાં રહી જશે. તેથી પૌત્ર કહે છે દાદા! પૈસામાં જીવ રાખતા નહિ. બાપાએ તે માથું ધુણાવ્યું. કારણ કે બાપા ઓછું સાંભળતા હતા. એટલે દિકરાએ જઈને કાનમાં જોરથી કહ્યું કે પૈસામાં જીવ રાખશે નહિ. પણ બાપાં શું કરે? એ પૈસામાંથી જીવ કેવી રીતે કાઢે? આખી જિંદગી જીવ જેમાં ચુંટ હોય તે હવે છેલ્લી ઘડીએ કયાંથી છૂટે?
ખરી વાત તો એ છે કે જ્યાં સુધી પુદ્ગલની આસક્તિ છે, ત્યાં સુધી આત્મસ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કરશે? જ્યારે આત્મા પરભાવમાંથી મુક્ત થઈ સ્વભાવમાં આવશે ત્યારે એ વિચારશે કે હું ધનને, ઘરને, વૈભવને, દુકાનનો, ઓફિસને, મોટામાં મોટી મિલને કે ફેકટરીને કઈને કર્તા નથી. હું તે જ્ઞાતા અને દષ્ટા છું. આ તે પુણ્ય-* પાપના ખેલ છે. જ્યારે પુણ્યને ઉદય હોય ત્યારે સંસારની સામગ્રીઓ વધવા લાગે અને પાપને ઉદય હોય ત્યારે બધું ઘટવા માંડે. પણ તે આત્મા! તેમાં તારે રાચવા જેવું નથી. એવી રીતે આત્મ સ્વરૂપમાં ઠરતાં જીવ વિચાર કરે છે.
એક વખતની વાત છે. એક માણસ પોતાના મકાનમાં બેઠો હતો. તેને ત્યાં એક પિંજરું લટકતું હતું. તેમાં એક સુંદર પંખીને કેદ કર્યું હતું. આ બંદીવાન પંખીને
Page #808
--------------------------------------------------------------------------
________________
૯૯૫
જોઈને એકાએક તેના માલિકને વિચાર થયા કે અહા ! મારા શેખને ખાતર કોઈના જન્મસિદ્ધ હૅક સમાન સ્વાત ંત્ર્યને છીનવી લેવું એ શું મારી માનવતા છે? આ વિચાર આવતાંની સાથે જ તે માણસ ઉભે થયા અને તેણે પિ ંજરુ ખાલી નાંખ્યુ. પણ તેમાંથી પંખી બહાર ન નીકળ્યુ. ઉલટુ અકથ્ય મનાવેઢના અનુભવતુ હોય તેમ તેણે જોયું. પંખી પેાતાની મૌન વાણીમાં કહી રહ્યુ` હતુ` કે મારા માલિક ! પિંજરું ખેાલીને શું તમે મને ઉડાડી મૂકવા માંગેા છે? એમ પ`ખીની અંતરવેઢના જોઈને ઘરના માલિક મેલ્યાઃ હૈ પ્રિય પ્ ́ખી ! મેં તારી સાથે અન્યાય કર્યો છે. તમે તેા નીલગગનના સ્વૈરવિહારી છે. નિરવધિ આકાશ પર તમારું સામ્રાજ્ય છે. વનરાજી ને વૃક્ષેા તમારા સિંહાસના છે. પવન તમારી સાથી છે. એવા સ્વતંત્ર સેનાની સમાન તમારા જીવનને માનવીય શાખ ખાતર એક નાનકડા પિંજરામાં કેદ કરી દેવું એમાં કંઇ માણસાઈ છે ? માનવનુ કયું ગૌરવ છે? કઈ યા છે? જા, 'ડી જાએ, તમે મુક્તવિહારી છે. આજ હુ વહાલથી વિદાય આપું છું. પંખીએ આ સાંભળી ઊડોનિસાસેા નાખ્યા. મારા માલિક, આજ મને વિદ્યાય ન આપે. આટલા આટલા દિવસેા સુધી પાળી પાષીને હવે જવાનું ન કહેા. મને આ પિંજર છોડી બહાર જવું ગમતુ નથી. આ પંખીના ન્યાયથી હું આપને એટલું જ કહેવા માંગુ છું કે પંખીનું ખરુ' સ્થાન તે આકાશમાં ઉડવું તે હતું પણ ખધનમાં પુરાવું તે ન હતું. પણ પિંજરામાં રહેવાથી તે પેાતાનું સાચું સ્થાન ભૂલી ગયા. તેવી જ રીતે આજના માનવ પણ જીવનના સાચા ખ્યાલ ભૂલી ગયા છે. વિલાસ પ્રિયતાના પિંજરામાં જીવનને કેદ કરી પેલા પંખીની જેમ ભેાગમાં પડેલા, મેાહના કીચડમાં ખૂંચેલા માનવી કેટલે પાંગળા ખની ગયા છે! જયાં સુધી ઐહિક સુખ-વિલાસાને ફગાથી નહી' દે। ત્યાં સુધી મુક્ત જીવનના આનંદ માણી શકશે નહિ.
..
જેવી પંખીની વાત તમારી પાસે કરી તેવી બીજી પણ એક વાત છે. એક માણસે મિલિટરીમાં ૬૦ વર્ષ સુધી નાકરી કરી. પછી એ નિવૃત થયા. તેમાં એક દિવસે ખજારમાં ઘી લેવા ગયેલેા. અને ઘી લઈ ને આવતા હતા ત્યાં બાજુના મેઢાનમાં સૈનિકેાની કવાયત ચાલતી હતી. એટલે સૈનિકાના વડાએ હુકમ કર્યાં. “ સાવધાન આ શબ્દ એના કાને પડતાં એ પણ સાવધાન થઇને ઉભા રહી ગયા. હાથમાંથી તપેલી પડી ને બધું ઘી ઢોળાઈ ગયું. ત્યાં એને ખ્યાલ આવ્યે કે અરે, હું કયાં નેાકરીમાં છું ? હુ તેા પેન્શન ઉપર છું. મને કહેનાર કાણુ ? સાવધાન થવાની આજ્ઞા તા પેલા સૈનિકોને આપવામાં આવી છે તેમાં મારે શુ ? ઉપયોગમાં આવતાં તે હસી પડયા. આમાં આપણે એટલું સમજાતુ છે કે તેણે વર્ષો સુધી સૈન્યમાં કામ કર્યું", એટલે તેને ટેવ પડી ગઇ હતી. સાવધાન ’ કહે એટલે માનવા, એ સૈનિકોના ધર્મ બની ગયા હતા. તેના રામ રામમાં આ સંસ્કાર પડી ગયા હતા. આ તે સૈનિકની વાત કરી. હવે તમારા તરફ વિચાર કરીએ. જેમ સૈનિકને સાવધાન શબ્દથી લડાઈ યાદ આવી જતી અગર સૈનિકાની તાલીમ યાદ આવી હતી,
Page #809
--------------------------------------------------------------------------
________________
તેમ તમારા જીવનમાં પણ તમે અહીં બેઠા છે તેટલી ઘડી પણ સંસારની વાતને સંપૂર્ણપણે ભૂલે છો ખરા? યાદ રાખજો. જ્યાં સુધી જીવ બાહયભાવને અને પુદગલની આસક્તિને છોડશે નહિ ત્યાં સુધી મુક્તિ નગરમાં પ્રવેશ કરી શકશે નહિ.
હવે આપણે મુખ્ય વાત ઈષકાર મહારાજા અને કમલાવંતી મહારાણીની છે. મહારાણી કમલાવંતીને શાશ્વત ધર્મની રૂચિ થઈ છે. તેને ધર્મ તે જ જીવન દેખાયું છે પણ ધન નહિ. તેથી તે મહારાજા ઈષકારને કહી રહી છે કે બ્રાહ્મણની છડેલી અદ્ધિ આપણા ઘરમાં ન જોઈએ. કારણ કે લક્ષ્મી આપણી સાથે આવનાર નથી. તે આપણું રક્ષણ કરવાની નથી. ખરેખર ધર્મ એ અતુલ મંગળ છે. સર્વ દુઃખનું અતુલ ઔષધ છે. ધર્મ એ વિપુલ બળ છે. તેના જેવું બીજું કંઈ બળ નથી. કારણ કે ધર્મરૂપી વિપુલ બળવાળાને ચરણે ભલભલા બળવાનેને પણ માથું નમાવવું પડે છે. માટે ધર્મ એ જ સાચું શરણ છે. જેને ધર્મનું રક્ષણ મળે તેને બીજા કે ઈ-રક્ષણની જરૂર નથી. તે મારા સ્વામીનાથ! ધર્મ જ મરણના સમયે સહાયક બને છે. સુંદર એ મનુષ્યભવ પણ ધર્મથી જ પ્રાપ્ત થાય છે.
જ્યાં શાશ્વત સુખ છે તેવા મેક્ષને પણ ધર્મ જ પમાડે છે. ધર્મનું વાસ્તવિક ફળ તે મેક્ષ છે. માટે હે નાથ! સમજે. જેના જીવનમાં ધર્મ આવ્યો તેનું દુખ જવા લાગ્યું. મેક્ષને પામ્યા વિના દુઃખ માત્રથી રહિત એવી જીવનની અવસ્થા પ્રગટી એમ કહી શકાય નહિ. દુઃખ માત્રની ખરી જડ કમેને ગ છે. જીવ જ્યારે કર્મના ગોથી સર્વથા રહિત બને ત્યારે તે મોક્ષને પામે છે. એવા સુખને પામવા માટે હે નાથ! રાજપાટને પણ ત્યાગ કરવું પડશે. માટે આપ બ્રાહ્મણની છડેલી ઋદ્ધિ ભંડારમાં નહીં નાખતા આત્મસ્વરૂપને વિચાર કરે. હજુ કમલાવતી રાણી મહારાજાને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
- વ્યાખ્યાનનં. ૧૧૧ કારતક શુદ-૧૧ને સેમવાર, તા. ૧૦-૧૧-૭૦
અનત કરૂણાનીધિ ભગવતે જગતના છ તરફ કરણાભરી દષ્ટિ ફેંકી. શાસ્ત્રકાર ભગવંતે સિદ્ધાંતમાં બતાવ્યું છે કે વૈયાવચ્ચ કરવાથી જીવને શું લાભ થાય છે? ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા અધ્યયનમાં તેની સુંદર રજુઆત કરી છે.
वेयावच्चेण भन्ते जीवे कि जणयइ ? वेयावच्चेण तित्थयर नाम गोत्त कम्म निबन्धइ ।”
Page #810
--------------------------------------------------------------------------
________________
મહામુનિ ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ! આત્મા સેવા વડે કઈ વસ્તુને પ્રાપ્ત કરે છે?
પ્રભુ મહાવીર જવાબ આપે છે હે ગૌતમ! વૈયાવૃત્ય અર્થાત્ સેવા વડે આત્મા તીર્થકર પદને પ્રાપ્ત કરે છે. નિષ્કામ સેવા જન સમુદાયના મનમાં શાંતિ અને આનંદધારા વહાવવાની પવિત્ર વિચાર શ્રેણી જ અને સર્વ ને કરું શાસન રસીની જ ભાવના તીર્થકરપણાના વિરાટ પદ પર લઈ જાય છે. . હૃદયના પવિત્ર સંક૯પે એક દિવસ સાકાર બને છે. તીર્થંકરપદ પ્રાપ્ત કરાવે છે. મહાપુરૂષ સ્વ કલ્યાણ પછી અનંતાનંત પ્રાણુઓને દુઃખ અને અશાંતિના અંધકારમાંથી ઉગારવા માટે વાણીને પ્રકાશ પાથરે છે. તેથી સામાન્ય કેવળીની જેમ જ્ઞાન અને દર્શનની તિ સમાન હોવા છતાં પણ તીર્થકર વધુ વંદનીય બને છે, એ જ કારણથી આજને ચાર કાલે કેવળી બની શકે છે, પણ આજને એ ચાર કાલે તીર્થકર બની શકતે નથી. કારણ કે તીર્થંકર થવા માટે પાછલા અનેક જન્મની સાધનાની અપેક્ષા રહે છે.
જીવન ભલે નાનું હોય પણ એમાં જે સેવાની સુવાસ હશે તે એ આગળ વધી શકશે. એક કેળના પાન ઉપર એક ઝાકળનું બિંદુ પડેલું હતું. સૂર્યના સોનેરી કિરણે પામી, એ હીરાની જેમ ચળકી રહ્યું હતું. એનીજ પાસે એક હીરે પણ ચળકી રહે હતા. એક પંખી ઉડીને ત્યાં આવ્યું. ચળકતા તૃષારબિંદુ તરફ ઈશારે કરતાં એ બોલ્યું. શું આ તમારું સંબંધી છે? એટલામાં હીરે ક્રોધે ભરાઈને બે-“શું એક તૃષાર બિંદુની સાથે મારી તુલના કરવી સંભવિત છે? બસ, તે જ સમયે ત્યાં એક ચલી આવી અને તેણે પેલા હીરા ઉપર ચાંચ મારી પણ એને તે ફક્ત નિરાશા જ મળી. આ જોઈ પિલું નાનકડું તૃષાર બિંદુ બેલ્યું. બહેન! મારી જીંદગી નાની છે. પણ આ જીવન જે તમારા ઉપયોગમાં આ તે હું પિતાને ધન્ય માનીશ. આ તો એક રૂપક છે. પણ આમાંથી પ્રશ્ન એ નથી કે જીવન કેટલું મોટું છે? સંપત્તિ કેટલી વિશાળ છે? પરંતુ પ્રશ્ન એટલે જ છે કે આ જીવનને કેટલે અંશ પરહિતમાં ઉપયેગી બન્યું છે? વિશાળ સંપત્તિને કેટલે અંશ પરની સેવામાં વપરાય છે ? ઘણીવાર સંપત્તિ વિશાળ હવે છતાં માણસ કંઈ આપી શકતું નથી. જ્યારે સાધારણ સ્થિતિવાળે ઘણું બધું કરી જાય છે. મધ્યમ સ્થિતિવાળાની આવક સીમિત હોય છે, છતાં એનું દિલ અમીર હોય છે. એ પિતાની પ્રતિષ્ઠા કાયમ રાખવા માટે પણ પિતાની સ્થિતિથી વધુ કરી જાય છે. જયારે ઊંચી સ્થિતિવાળા પિતાની મસ્તીમાં મરત રહે છે. એમને વધુ દરકાર પણ હોતી નથી. કારણ કે તેઓ જાણે છે કે બીજાનું સ્વાગત થશે તે ય ઠીક છે. અને ન કરાય તે પણ ઠીક છે. સંપત્તિની સુગંધ છે તે ભમરાને ગુંજારવ પણ કાયમ રહેવાને છે, પછી શા માટે નકામું ખર્ચ ગળે નખાય! .
Page #811
--------------------------------------------------------------------------
________________
તો . સાચું છે તે નાનાં નાનાં પ્રાણીઓનું જીવન લેકે માટે વિશેષ ઉપયોગી બને છે. સૂત્રમાં ભગવાન મહાવીરે એની પૂરી વિગત આપી છે. જીવન ઉપર કેને કેટલે ઉપકાર છે. આગમ એની સાક્ષી છે. મનુષ્ય ઉપર છકાય જેને અનંત ઉપકાર છે. પવનને જ વિચારે. આપણા ઉપર એને કેટલે ઉપકાર છે? એના અભાવે આપણે એક દિવસ તે શું પણ એક કલાક પણ જીવી શકીએ નહીં, શું આ ઉપકારનો બદલો વાળવા માટે તમે કદી પણ વિચાર્યું છે? લેણદાર ભલે ન માગે પણ ઈમાનદાર શાહુકારનું શું કર્તવ્ય છે? અને વિચારે કે જે સમસ્ત સૃષ્ટિમાં એક પણ માનવ ન હોય તે પવનને શું ચિંતા થશે? પાણીનું શું બગડશે? પણ જે હવા અને પાણી ન રહે તે મનુષ્યને ચિંતા થશે કે નહીં? અરે, ચિંતાની તે વાત જ કયાં રહી? મનુષ્ય એના વિના જીવી પણ શકે નહી. નળમાં પાણી મોડું આવે અથવા સમય કરતાં વહેલું બંધ થઈ જાય ત્યારે માણસ કેટલે અધીર બની જાય છે ! ત્યારે એને પાણીને પૂર્ણ અભાવ તે પ્રલયનું જ દશ્ય ઉપસ્થિત કરશે.
હા. તે આ નાના અને કેટલો ઉપકાર છે! પૃથ્વી આપણે આધાર છે. કોડે, અબજે મનુષ્ય એના વક્ષસ્થળ ઉપર ઘૂમી રહ્યા છે, છતાં એને એને જરા પણ રેષ નથી. તમારા શરીર ઉપર નાની કીડી પણ ફરશે તે એનું ફરવું તમને ગમશે નહીં. આટલું હોવા છતાં પૃથ્વી પિતાનું કર્તવ્ય મૂકી દે તે આપણે કયાં જઈશું? તમે , સાંભળ્યું તે હશે કે બિહારમાં પૃથ્વીએ બે મિનિટ માટે પણ પોતાની ફરજનું પાલન કરવામાં ઢીલ કરી તે ત્યાંના રહેવાસી એની શી સ્થિતિ થઈ હતી ? ધરતીકંપના બે સેકન્ડના ધક્કામાં મનુષ્ય સૃષ્ટિ કંપી ઉઠે છે. બેલ હવા, પાણી, ધરતી વિગેરેને કેટલે ઉપકાર છે!
'દેવાનુપ્રિયે! સત્તાસંપન્ન વ્યક્તિઓની જીવનયાત્રા પણ સાગરની યાત્રા સમાન છે. તેઓ આગળ વધતાં ગયાં પણ પાછળનાં એમનાં ચરણચિહે પણ ભૂંસાતા ગયા. આ પૃથ્વી ઉપર મોટા મોટા ચકવતીઓ આવી ગયા. જેઓ ગર્વ કરતા કે મારું એક બાણ લાખ વ્યક્તિઓને મોતને ભેળે સૂવાડી શકે છે. બળવાન વાસુદેવ આવ્યા, જે પોતાના સારંગ ધનુષ્ય વડે પૃથ્વીને કંપાવી દેતા. મોટા મોટા બળવાન દ્ધા અને સેનાપતિએ એના નામથી એવી રીતે ધ્રુજી ઉઠતા, જેમ પવનના ઝોંકથી પીપળના પાંદડ્યા કંપી ઉઠે છે. તેઓ પવનવેગે દુનિયાની સામે આવ્યા તેમજ દુનિયા પણ એમના બળ અને સત્તાની સામે ઝૂકી પણ ગઈ પરંતુ એમની આંખો બંધ થતાંની સાથે જ દુનિયાએ પણ એમના તરફની આંખ મીંચી દીધી.
ઇતિહાસકારે ભલે એમના ઇતિહાસની કડીઓ શેધતા ફરે, પણ જન સાધારણ એમને કદી યાદ કરતા નથી. જનતા તે એમને જ યાદ કરે છે કે જેઓએ એના માટે કંઈક કર્યું છે. અઢી હજાર વર્ષ પહેલાં મગધમાં સમ્રાટ શ્રેણિક પણ થઈ ગયાં
Page #812
--------------------------------------------------------------------------
________________
આગમકારે કહે છે જેની પાસે મગધનું સામ્રાજ્ય હતું, સોનાના બાવન ડુંગરા હતા હજારે નર-નારીઓ એના ચરણની ધૂળ લેવા ઉભા રહેતાં જે આજુએથી એ નીકળતા કે પસાર થતાં ત્યાં જ્ય-જ્યના શબ્દથી રાજગૃહના ભવને ગૂંજી ઉઠતા હતાં.
બીજી બાજુ એ જ મગધ ભૂમિ પર અધ્યાત્મ જગતના સૂર્ય એવા ભગવાન મહાવીર પણ આવ્યા. એમણે રાજ પરિવારમાં જન્મ લીધો હતો. એમના પિતા પણ મેહા યશ
સ્વી રાજા સિદ્ધાર્થ હતા. એમના મામા ગણતંત્રના નાયક હતા. પણ શું આપણે એમને માટે યાદ કરીએ છીએ કે તેઓ એક રાજકુમાર હતા? જે અહીં સુધી જ એમને વિકાસ સીમિત રહ્યો હોત તે જનતા પેલા હજારે રાજકુમારની જેમ રાજકુમારે વધમાનને પણ ભૂલી ગઈ હોત. પણ એમણે ભોગને નહીં પણ ત્યાગને રાહ લીધે હતો.તેઓ સાધનાનો પંથે આગળ વધ્યા અને એ પંથ પર ચાલતી વખતે એમણે ભારતની બે આંગળની લગેટી પણ ન લીધી. પરંતુ યાદ રાખજે, એ અપરિગ્રહના ઉપાસકની ઉપાસના માટે રવર્ગને ઈદ્ર પણ વિલાસ તજી ત્યાં હાજર થતો હતો. જ્યારે સમ્રાટ શ્રેણિક પાસે ઈન્દ્ર તે શું સામાન્ય દેવ પણ હાજર થયે નહીં હોય, જે કે એમના આધિપત્યમાં સેનાના ડુંગરે હતા આજે અઢી હજાર વર્ષ પછી પણ ભગવાન મહાવીરને તમે યાદ કરે છે. દર વર્ષે ૨૦ લાખ જેનો એમની યંતિ ઉજવે છે. અહિંસાના અવતાર ભગવાન મહાવીરનાં સ્મરણ તમને સાંભળવા મળશે, પણ સમ્રાટ શ્રેણિકને ભગવાન મહાવીર જેટલાં યાદ કરનારા ઓછા મળશે. - તમે કયારેય પણ વિચાર્યું છે કે આનું રહસ્ય શું છે? દુનિયા શા માટે સમ્રાટ અને ચક્રવતિઓને વિસરી જાય છે ? અને એક સંતનું નામ રટે છે. આનું રહસ્ય એ છે કે જેણે પિતાનું સમગ્ર જીવન જનતાની સેવામાં આપી દીધું. કરોડો માણસેને હિત અને કલ્યાણને માર્ગ બતાવ્યો અને બદલામાં શું લીધું ? તાંબાની એક પાઈ પણ દુનિયા પાસેથી તેમણે ન લીધી. જનતા એને જ ચરણોમાં શ્રદ્ધાથી નમે છે.
જેની પરહિતવૃત્તિમાં સ્વાર્થના કાદવની એક પણ કાળી રેખા નથી. દુનિયા એને જ હદય સમર્પિત કરે છે. બીજો એક એ છે કે જે થોડું લઈને સહસગણું પાછું આપી દે છે. એને પણ સ્વાથી કહી શકાશે નહિ. વૃક્ષ પૃથ્વીથી રસ લે છે. હવા, પ્રકાશ અને પાણું પણ લે છે, તેમ છતાં કોઈએ એને સ્વાથી કહ્યું નથી. કારણ કે એ જે તે છે એના બદલા રૂપે સહસ્રગણું ફળ અને ફૂલ પ્રદાન કરે છે. મેઘને આજ સુધી કોઈએ સ્વાથી કહે કે ગયે નથીજો કે એ સાગરથી પાણી લે છે તે પણ એ સ્વાથી નથી. કારણ કે એ ખરું જળ લે છે અને એને મધુર બનાવી જનતાને એ પાછું વાળે છે. જે લઈને બદલામાં પાછું વાળે છે એને સ્વથી કહી શકાય નહિ. તે પણ
Page #813
--------------------------------------------------------------------------
________________
,
, ,
ના *,
શહસ્થી (તમારી પાસેથી બે ત્રણ રોટલી લે છે એના બદલે તેઓ સત્યને રાહ બતાવે છે. એટલે એમને પણ સ્વાથી કહી શકાય નહિ.
જે કેવળ લેવાનું જ જાણે છે. અને બદલામાં કશું જ વાળતું નથી. અથવા વાળવાનું એના સ્વભાવમાં નથી તે એ સંત તે નથી જ પણ માનવ પણ નથી. દેવા
અને બદલામાં કંઈ પણ લેતાં ન રહેવું એ દેવેની સંપત્તિ છે. અને લેવું અને બદલામાં કઈ પણ લીધા વિના લેતો જ રહેવું એ તે રાક્ષસોની સંપત્તિ છે. માણસ તે લે અને ' ની વચ્ચે જીવે છે. એ કંઈક દે છે તે કંઈક લે પણ છે. પણ આજને માણસ તે ફક્ત લેવાનું જ શીખે છે, દેવાની આપવાની વાત આવે છે ત્યારે એ કહે છે કે અમારી પાસે છે પણ શું? અમે શું આપી શકીએ એમ છીએ? અહીં કઈ માગનાર આવે છે તે એ બાપડ બે આંસુ સારે છે. ત્યારે દેનાર હજાર આંસુ સારતો ફરે છે. કમાણી ખલાસ થઈ ગઈ, ખર્ચા વધી ગયા, ટેકસોને ભાર એટલે વધી ગયે છે કે અમે તે માથું પણ ઉંચું કરી શકતા નથી. પણ આમ કહેનારા સજજને શું સિનેમા જેવા નથી જતા? કમાણી જે ઘટી જાય અને ખર્ચા વધી જાય તે સિનેમા પહેલા બંધ થવાં જોઈએ ને? પણ નવી ફિલ્મ આવી કે એમને તે પહેલી ટિકિટ જોઈએ, પછી ભલે ને પાંચની મળે કે દશની. મેટર, પેટ્રોલ અને ડ્રાઈવરને રૂ. ૫૦૦ , ને માસિક ખર્ચ આંખે ચઢતે નથી, પણ કોઈ ગરીબને પાંચ રૂપિયા આપવા હોય તે સારી દુનિયા ભરના ખર્ચા અને ટેકસ યાદ આવી જાય છે. | મુસાફરી કરવી હશે તે ફર્સ્ટ કલાસમાં જશે. અને આઠ દિવસ અગાઉ સીટ રિઝવ કરાવશે. શું થર્ડ કલાસમાં બેસાતું નથી ? અરે, રાષ્ટ્રપિતા બાપુ હમેંશા ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા હતા. શું એમની પાસે ફસ્ટ કલાસમાં જવા આવવાના પૈસા નહતા? એક વાર કેઈએ એમને પૂછયું. બાપુ! તમે થર્ડ કલાસમાં શા માટે મુસાફરી કરે છે ? ભારતને બાદશાહ ત્રીજા વર્ગમાં મુસાફરી કરે એ અમારા માટે શરમની વાત છે. બાપુએ શું જવાબ વાળે? ખબર છે તમને ? તેઓએ કહ્યું. હું ત્રીજા વર્ગમાં મુસાફરી એટલા માટે કરું છું કે એથે વર્ગ નથી. ભારતની ગરીબ જનતાને ત્રીજા વર્ગમાં પણ ઉભા-ઉભા જવું પડે છે, હું તે એમને સેવક છું. પછી ફર્ટ અને સેકન્ડ
ક્લાસમાં કેમ બેસી શકું? - હવે તમે મહાત્મા ગાંધીના ચીલે ચાલવા ચાહતા હો તે ફર્સ્ટ કલાસમાં ન બેસતાં થર્ડ કલાસમાં મુસાફરી કરી શકો છો. અને એમ કરવાથી બચેલે પૈસો કોઈ ગરીબને આપે તે કેવું સારું? મારી બહેનને કહીશ કે તમે રેશમી અને નાઈલોનની સાડીઓ પહેરે છે. શરીર તે સાદા કપડાથી પણ ઢાંકી શકાય છે, તે પછી રેશમ પહેરીને જીવ હત્યાનું પાપ શા માટે વહેરે છે? જીવનમાં જ્યારે અહિંસાનું સ્વરૂપ સમજાશે ત્યારે હિંસામય એક પણ વસ્તુ કે કામ તમને ગમશે નહિ.
Page #814
--------------------------------------------------------------------------
________________
[દેવાસુમિયો. પહેલાનાં સમયમાં જે મા પસામાં માણસ જીવી શકતો હતો આજે ઓછા રૂપિયામાં પણ જીવી શક્તિ નથી, જરૂરીઆતે વછે. જરૂરીઆતની જાણી ટેએ જડ ઘાલી અને તેના પરિણામે ગમે તે ભેગે પણ વસ્તુ લેવા માટે માણસ કા મસ્તક પ્રયત્ન કરવા લાગે છે. પહેલાં એછા પૈસા ધરકામમાં વાપરી દીન, અનાથ અને અપંએની રક્ષા થતી હતી ત્યાં આજે વધુ પૈસા મેળવી, વધુ સાધનની શેષ કરી લાખો, કરોડે અને અાજે છેની હિંસા થાય છે. “દિલ ગયું બેખું રહ્યું” માલ વિમાની બેખા જેવી હાલત થઈ. સીલપેક અને માલો.” મૃત્યુ વધ્યા, બવ વધે, રત્નના સમાન કિંમતી મનુષ્ય ભવને કાચના મૂલ્ય, કાંકરાના તુલ્ય વેચવાને વક વધશે.
એક અણબ હિરોશીમામાં નિર્દોષ લાખે ની હિંસા કરી, લાખો ની પિઢી-પરંપરામાં અનેક પ્રકારની જુલ્મી વ્યાધિઓ પેદા કરી. અને હમણા તે જે બેબ બન્યા છે તે તે પહેલાના બેબ કરતાં પણ હજાર હજાર પાવરના બન્યા છે. જ્યારે પાપનો ઉદય થયે અને તે બેબ ફૂટશે ત્યારે આ દશ્ય જગતની કેવી ખાનાખરાબી કરશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ બધું મહાપુરૂષોએ જ્ઞાનથી જોયું હતું. આવા મોટાં નુકશાને જાણ્યા હતાં એટલે તેને પ્રેગ કરીને બહિષ્કાર નહી કર્યો હોય તે રહેજે સમજી શકાય તેવી વાત છે. બંધુઓ! તમે જેમ જેમ ધમને જીવનમાં અપમાન વશે તેમ તેમ તમે સંસાર સમુદ્રથી તરશો, અને ધર્મના સ્વરૂપને સમજશે ત્યારે આત્મા મેક્ષના સુખને મેળવી શકશે.
આજનું વિજ્ઞાન તે રેકેટ અને સાધન દ્વારા અદ્ધર રહી શકે છે, પરંતુ મહાપુરૂષોએ તે આત્માની શુદ્ધ સાધન વડે કંઈક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. ત્યાગીનું ગ્લેમ, શુંક, પિશાબ, આદિ પણ પવિત્ર બને છે. સનતકુમાર ચકવતીને બહારથી રોગ ઘેરી વળ્યાં છે. ઘણાં રોગોથી સપડાયેલ સનતકુમારને જોઈને દેવે કહે છે, “અમે આપની કાયા કંચનવાળી બનાવીએ.” સનતકુમારે ના પાડી. અને કહ્યું કે “આ તે બેખું છે.” આનો શે મેહ? આત્માના દુશ્મનની સેવા હોય નહી.” તેમ કહી આંગળીએ ડું થૂક લગાવી સુવર્ણ જેવી આંગળી કરી બતાવી. દેવે શરમાઈને ચાલ્યા ગયા.
પેથડશાહ મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળતા હતા. તેમના વસ્ત્રી રોગીઓ પહેરતા તે તેમના રોગો દૂર થતાં. આ વાત પરથી પણ સમજી શકો છો કે ત્યાગનું સામર્થ્ય વિજ્ઞાન કરતાં વધે છે. માટે હવે તે ત્યાગ માર્ગ તરફ પ્રયાણ કરવું જોઈએ. બંધુઓ ! ધર્મ એ નવરાશની વસ્તુ નથી પણ જીવનની જાગૃતિભરી પ્રતિક્ષા છે. એના વિના નહિ કહેવાય. એ નહિ આવે તે સમગ્ર જીવન વ્યર્થ જશે. એ હજુ તમને અનિવાર્ય છે એવું લાગ્યું નથી. એની કિંમત સમજાઈ નથી. કેટલીક વસ્તુ વિના રહેવાય જ નહિ. જે અફીણિયે અફીણ વિના રહી ન શકે તે પછી સાધક જાગૃતિના પ્રકાશ વિના કેમ રહી
શા ૧૦૧
Page #815
--------------------------------------------------------------------------
________________
શકે આ જ ઉગતી છે. આ જ કામ છે "મમાં જયારે એ ત્યારે એ સમજવું હાલારની નહિ પણ અસરની સમજેણે હશે ! * દેવાનુપ્રિ ! તમે રસ્તામાં જતા હે મહત્વની વાતમાં મગ્ન છે, હાથમાં દૂધની તપેલી હેય પણ સામેથી પથ્થર આવે તે તમારા હાથ તરત ઉ૫૨ જવાને ને? એ વખતે તમને કઈ એ ચેતવ્યા નથી પણ તમારા સુષુપ્ત મનમાં આ વાત ઠસાઈ ગઈ છે કે માથે ઈજા થશે તે મને ભયંકર નુકશાન થશે. દૂધ ાય તે જવા દો પણ મારું બચાવી લેવાના, કારણ કે દૂધ કરતાં તમારું માથું અને તમારી આંખ તમને વધારે કિંમતી લાગે છે. પણ આત્માની વાત તમારા જીવનમાં ઉતરી નથી. એની કિંમત જે
મજાવી જોઈએ તે હજુ સમજાઈ નથી. તમને ક્યારે પણ એ વિચાર થયું છે કે ‘આનાથી વધુ કિંમતી શું હેઈ શકે? . : બગદાદને એક ધનાઢય એક વાર બે ઊંટ લઈને નીકળે. એક ઊંટ ઉપર મોતી લાદેલાં અને બીજા ઉપર માલિક પોતે બેઠે. સાથે મોટે કાફલ હતો. રસ્તામાં ઢાળ આવતાં આગળને ઊંટ લપસ્યો અને બધા મોતી વેરાઈ ગયા. માલિકે કહ્યું જે કઈ મોતી - વીશે એને એ બક્ષીશ આપવામાં આવશે. બધા મોતી વીણવા લાગ્યા. એટલામાં બીજું ઊટ લપસ્યું. તરત જ એને કદરૂપો ગુલામ માલિકને બચાવવા દોડ અને એમને પડતા ઝીલી લીધા. થોડીવારે બીજા બધા મોતી લઈને આવ્યા.
મલિકે એમને કહ્યું. તમને જેટલાં મોતી મળ્યાં તે બધા તમારા. પછી પેલા કદરૂપા ગુલામ તરફ વળીને પૂછયું, તારા મોતી કયાં છે? માલિક, મારું અમૂલ્ય મોતી તે આપે છે. આપને નુકશાન થતું હોય તે આ વેરાયેલા મોતી વીણીને શું કરું? બીજાં
મેતી જાય તે ભલે જતાં પણ આપનું રક્ષણ કરવું એ મારી ફરજ છે. તે દિવસથી . ધનાઢયે આ કદરૂપાને સંપત્તિને વારસદાર અને માલિક બનાવ્યું. ઘણાખરાને દુનિયાનાં મિતી જ જોઈએ છીએ, પણ મોક્ષ મોતીને કણ ઈચ્છે છે?
કેઈ નામ માગે છે તે કોઈ પદવી માગે છે, કોઈ ડિગ્રી માગે છે, તે કઈ ધન માગે છે પણ મારે તે વીતરાગને માર્ગ જ જોઈએ, બીજું કાંઈ નહિ એમ કહેનાર કેશુ? - વીતરાગે બતાવેલી અહિંસા, એને અનેકાન્તમાર્ગ અને એનું નામ એ સિવાય બીજું કે કંઈ નહિ. આવી તમન્ના, આવી ઝંખના જ્યારે આત્મામાં જાગશે ત્યારે તમે વીતરાગ ક બની શકશો. પણ તમારે તે ડિગ્રી જોઈએ, પદવી જોઈએ છે. કોઈને આચાર્ય થવું છે છે તો કેઈને ઉપાધ્યાય થવું છે. કોઈને નગરશેઠ બનવું છે કેઈ જે.પી. બનવા ઈચ્છે છે.
પણ બંધુઓ ! યાદ રાખજો કે કદાચ આ બધું મળશે પણ વીતરાગના સિદ્ધાંત-વીતરાગને - માર્ગ તમને નહિ મળે. જ્યારે વીતરાગના ભાગની કિંમત તમારા જીવનમાં અંકાઈ જશે
Page #816
--------------------------------------------------------------------------
________________
૮૦૩
પછી રાત્રે કે દિવસે, ઊંઘતા કે ઊઠતા મુખમાંથી એક જ શબ્દ નીકળશે. હે વીતી કદાચ અણધારી આપત્તિ આવી જાય અથવા ઠોકર વાગે ને ગબડી જવાય પણ મેમમાં તે વીતરાગ જ આવશે. જ્યારે એમ થાય કે ભલે સ્વજન બધા મારા કહેવાય પણ સાચા સ્વજન તો વીતરાગ છે. એ જ મારે સાચો સ્વજન છે ત્યારે જીવનની દિશા પલટાઈ જશે.
જેના હૈયામાં વીતરાગ વસ્યા હતાં તેવા આત્માએ સંસારની સામગ્રી વચ્ચે રહીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેશુ? તે આપ જાણે છે ને? ભરત મહારાજા. અને જેને વીતરાગ ભાવ જાગૃત થયો નથી અને સંસારની સામગ્રીના રાગમાં અંત સુધી આસક્તિ છોડી નથી તે બ્રાદત્ત ને સુભૂમ ચક્રવતી સાતમી નરકે ચાલ્યા ગયા. ચક્રવતિ તે બાર હતા, પણ જે અંતિમ સમયે આસકિત ન છેડી શક્યા તે નરકે ગયાં. અરે, ઘણી વાર એક જ સરખી ક્રિયા હોય છતાં એક જીવ મેક્ષમાં જાય તે બીજે જીવ અદ્યો ગતિમાં જાય. ગજસુકુમારને માથે અંગારા મૂકાયા. એ ઉપસર્ગને સમભાવે સહન કર્યા. બંધક મુનિની જીવતાં છાલ ઉતારી, ૫૦૦ મુનિએ ઘાણીમાં પલાયા. આ બધા આત્માઓ આત્મ સ્વરૂપમાં રમણતા કરતાં મોક્ષગામી બન્યા. પણ જ્યારે આવા જ પરિસહ મોહને વશ થઈને આત્મઘાત કરનાર અગતિમાં ચાલ્યા ગયા. ખરેખર! મેહદશા એ બૂરી છે. મિથ્યાત્વ તેથી પણ ખરાબ છે. તેના દ્વારા થતાં. ક્રોધ-માન-માયા ને લાભ પણ ખરાબ છે. આવું સમજીને ચક્રવતિઓએ સંસારની સામગ્રી છેડીને દિક્ષા લીધી. ભરત મહારાજા વિષય કષાયથી ખૂબ જાગૃત હતા. તેમણે વિષયથી સાવધ રહેવા માટે ધમી માણસને વારંવાર પિતાને જાગૃત રાખે એમ સૂચવ્યું હતું.
દેવાનુપ્રિયે! કઈ પણ વસ્તુનું જ્ઞાન થવા માત્રથી કાર્ય સધાતું નથી. અમદાવાદ પહેચવાના જ્ઞાન માત્રથી અમદાવાદ પહોંચી શકાતું નથી. પણ તે માટે ગાડીમાં બેસવા રૂપ ક્રિયાની આવશ્યકતા છે. જેમ પાટા વિના ગાડી ન ચાલે તેમ ક્રિયા વિના જ્ઞાન ન નભે. એક પાટો ગાડી સિવાય ઈચ્છિત સ્થાને ન પહોંચાડે. તેમ એકલી ક્રિયા પણ મેક્ષસ્થાને ન પોંચાડી શકે. માટે જ્ઞાન ને ક્રિયા બંનેની જરૂર છે.
બંધુઓ ! આજ સુધી જીવે સંસારમાં અનંતકાળથી પરિભ્રમણ કર્યું છે. તેનું કારણું સુખને રાગ અને દુઃખને દ્વેષ છે. માટે સુખના રાગ ઉપર કાપ મૂકવા માટે ભગવાને ચાર ધર્મ બતાવ્યા છે, દાન-શીલ–તપ અને ભાવ. પરિગ્રહ સંજ્ઞાને લાત મારવા માટે શીલ ધર્મનું આયોજન છે. આહાર સંજ્ઞાને હઠાવવા માટે તપ ધર્મનું વિધાન છે. અને ભય સંજ્ઞાને દૂર કરવા માટે ભાવ ધર્મનું વિધાન છે. સંજ્ઞા એટલે વગર બેલાવે આવે છે. વગર શીખવાડે આવડે તેનું નામ સંજ્ઞા. આ સંજ્ઞાની જડ જે કંઈ હોય સુખ પરને રાગ અને દુઃખ પ્રત્યે દ્વેષ છે. માટે જ્ઞાની ભગવંતે ભૌતિક ઈચ્છા પર કપ મૂકીને સંજ્ઞાને હટાવવા માટે કીમિયે બતાવે છે. આ સંજ્ઞાને સંપૂર્ણપણે ખેદાન
Page #817
--------------------------------------------------------------------------
________________
-
ગાયા છે.
મેરાન કરી શકાય તે તે માત્ર માનવ ભવમાં. માટે જિનેશ્વરદેવે માનવજીવનના ખૂબ ગુણગાન ગાયા છે.
હવે આપણે જે છે જેને અધિકાર ચાલી રહ્યો છે તેમાં કમલાવંતી શું બેલી રહી છે તે માટે શાસ્ત્રમાં દૃષ્ટિ કરીએ. મહારાણી કમલાવંતી ઈષકારે મહારાજાને ફક્ત એટલું જ સમજાવવા ગઈ હતી કે પરિગ્રહની આસક્તિ એ બંધનું કારણ છે. સંસારવિર્ધકનું અને ધર્મને ઉચ્છેદ કરનારૂં નિમિત્ત પરિગ્રહને આભારી છે. માટે હે મહારાજા ! બ્રાહ્મણે જેને ત્યાગ કરીને ગયા, જેને બળખાની માફક વમી ગયા. જેને અનર્થનું કારણ સમજી ગયા તે બ્રાહ્મણ જે છેડીને ગયા છે તે લક્ષમીની આપણુ રાજ્યમાં શી જરૂર છે? ખરેખર હે નાથ! જંગલમાં જ્યારે અગ્નિ લાગે છે, બધા પ્રાણીઓ તરફડે છે. કંઈક પ્રાણીઓ અગ્નિમાં યાહમ થઈ જાય છે અને બળીને ખાખ થઈ જાય છે, તે વખતે બળતાં પંખીઓ કરૂણ ચીસ પાડે છે, આકંદન કરે છે, બચવાને માટે ફાંફા મારે છે. બળતા પંખીઓને જોઈને ભલભલાના હૃદય પીગળી જાય એવા પ્રસંગે પિતાના સ્વાર્યમાં અંધ બનેલા, રાગ ને દ્વેષને વશ થયેલા, જે અગ્નિની જવાળામાં ઝડપાયા નથી તેવા પંખીઓ આનંદ માને છે, ખુશ થાય છે અને વિચારે છે કે આ બધા મરી જતાં અમારા જીવનમાં અમે ફાવતી મિજબાની ઉડાવી શકશું. પણ એ પ્રાણીઓને ખબર નથી કે લાગેલે દાવાનળ જેણે દિશાએથી વનને ઘેર્યું છે તે –લાગેલે દાવાનળ વહેલું કે મેડે બચી ગયેલાને પણ છોડશે નહિ. આ છે પંખીની મૂઢતા. તેમ હે નાથ !
एवमेव वयं मूढा, कामभोगेसु मुच्छिया ।
સક્ષમાર્ગ યુન્નામો, વોળિr si I ઉ. અ. ૧૪-૪૩ એવી રીતે મૂઢ લકે કામભેગમાં મૂછ પામ્યા છે. અને રાગ-દ્વેષની અગ્નિમાં ‘બળવા છતાં બૂઝતા નથી. જેમ અજ્ઞાન પંખી પિતાના સ્વાર્થમાં પડીને ખુશ થાય છે તેમ જે સંસાર ત્યાગીને, લક્ષમી છેડીને ગયા તેમાં તમારો જીવાત્મા ખુશ થાય છે. હે સ્વામીનાથ ! તમે એમાં ખુશી થાવ છે એના બદલે તમને એમ કેમ નથી થતું કે એ બ્રાહ્મણે જેમ સંસાના કામ ભેગે, માયા-મમતા અને પરિગ્રહ છોડી ગયા તેમ હું પણ રાજપાટ છેડી સાધુ બનું. હે નાથ! પથારી કરીને આ અઘોર નિદ્રામાં કયાં સુધી પડી રહેવાનું છે? જાગે. આ જાગૃતિ-જીવન છે. માનવ જીવન શું રાગ-દ્વેષના પ્રમાદની :ઊંઘ ખેંચવા મળ્યું છે? ઉઠે, હવે ઉઠે. આત્મરમણતાની જાગૃત અવસ્થાને પામી લે. કયાંથી નાસી છૂટવાનું છે ત્યાં તમે આરામથી વિસામો લેવા કેમ બેસી રહયા છે? અરે ઓિ આપની. પાછળ તે ત્રણ ડાકુઓ પડયા છે. ગ, ઘડપણ અને મૃત્યુ, જે ભૂલેયુકે એકના ઝપાટામાં પણ આવી ગયા તે ખલાસ. પછી શું કરી શકશું? માટે હે નાથ ! વહેલી તકે જાગો. આ મમતા ને પરિગ્રહ આત્માને પરલેક જતાં દુઃખમાંથી છોડાવનાર
Page #818
--------------------------------------------------------------------------
________________
του
નથી. મીઠાં અને મધુર એવાં અનેક વચનાથી કમલાવ’તીરાણી ઈકાર મહારાજાને સમાવી રહી છે. વહાલા બંધુએ ! ઘેર તમારી કમલાવતી પણ તમને આ પ્રમાણે સમાવતી હેશે. કેમ ખરુને ? આપના કમલાદેવી પણ કહેતા હશે કે હે નાથ ! વહેપાર તરફથી દૃષ્ટિ પાછી કરેા અને આત્મા તરફ વાળે. આ બધું અહીજ છેડીને જવાનુ છે. સુખમાંથી દુઃખમાં અને દુઃખમાંથી સુખમાં સરકાવવુ' તે સંસારનું કામ છે. ાગ અને દ્વેષના તફાનાથી ભરેલા આ સંસાર છે. એમાંથી આપણે સરકી જવા જેવુ' છે. સંસારમાં અગણિત પાપા કરીને સુખની આશા રાખવી તે કયાંથી બનવાનું છે ? ખાવળ વાવનારને કેરીના ઝુમખાના દર્શીન થવા અસંભવિત છે. તેવી જ રીતે પાપના કામ કરીને સુખની આશા રાખવી તે અસ'ભવિત છે. માટે એક વખત તે આ સંસારના રંગ ભેાળાને ઘેાડીને ત્યાગના માર્ગે જવુ જ પડશે. હું આશા રાખું છું કે કાર મહારાજાના મહારાણી કમલાવતી જેવી રીતે કહી રહ્યા હતા તે રીતે વીતરાગ વાણીનું પાન કરનાર મારી આ એના (તમારી કમલાદેવી) તમને પણ ક્ષણે ક્ષણે જરૂરથી આત્મ દર્શનના આધ આપશે.
વ્યાખ્યાન......ન’. ૧૧૨
કારતક સુદ ૧૨ ને મંગળવાર તા. ૧૧-૧૧-૭
અંધુએ ! માક્ષમાગ નું પગથિયુ એધખીજ છે. આ બીજને રોપીએ તા મેક્ષ રૂપ ફળ પ્રાપ્ત થાય. જીવે વીતરાગની વાણીને રૂચિપૂર્વક એકાગ્ર મને સ્રાંભળી નથી. સાંભળતી વખતે પણ અંદર તેા ઉપેક્ષા જ હાય છે. ઊંડે ઊંડે સંસારની રટણા ચાલુ જ હાય છે. આવું સાંભળ્યું ન સાંભળ્યા બરાબર છે.
सुह मे एगग्गमणा, मग्ग बुद्धेहि देखियं ।
હું ખ્ય જીવ! જ્ઞાની પુરૂષએ ઉપદેશેલા માર્ગને એકાગ્ર મનથી સાંભળે, જેનુ મન વીરવાણી સાંભળતી વખતે એકાગ્ર હાય છે એના હૃદયમાં વીરવાણી પ્રતિષ્ઠા પામે છે અને છેવટે તે આચરણમાં મૂકાય છે. જ્ઞાની પુરૂષા કહે છે જ્યાં આધ છે ત્યાં મેક્ષ છે. જો અધ નહાયતા માક્ષ કાનાથી જીવનાં અસંખ્ય આયપ્રદેશ અનત અને ત પરમાણુઓથી બ ંધાયેલા છે. આ ચૈતન્ય આત્મા અનંતકની વણામથી આખામા છે. આવા 'ધનમાં રહેલા આત્માને પણ મેાક્ષ થાય છે. જે અભવ્ય છે તેઓના કર્મી
Page #819
--------------------------------------------------------------------------
________________
૨૦૬
અધ તે અનાદિ અને અનંત છે, તેઓ કોઈ કાળે કમથી સપૂર્ણ પણે મુક્ત થવાના નથી. એક અંધ અનાદિ અને સાન્ત છે. તેની આદિ નથી પણ અંત છે. ખીને મધ સાદિ અને સાન્ત છે. સમક્તિ પામ્યા પછી ક્રમની પ્રકૃતિ ખોંધાય તે આદિ થઇ. સમ્યજ્ઞાનથી તેના ક્રમ ક્ષય થતાં અંત થાય છે. આ રીતે કમ બધ અપેક્ષાએ ત્રણ પ્રકારના છે.
(૧) અનાદિ અન’ત (ર) અનાદિ સાંત (૭) સાદિ સાંત. જ્ઞાનીઓએ મેાક્ષતત્ત્વના સ્વરૂપની ચર્ચા બંધની સાથે સાથે કરી છે. ગાઢ બંધનથી ખંધાયેલેા જીવ પણ આત્માનું સત્ય સ્વરૂપ સમજાય ત્યારે પુરૂષાર્થ કરી, કમ સાથે યુદ્ધ કરી, સ ́પૂર્ણ રીતે કમના નાશ કરી મુક્ત થાય ત્યારે તે માક્ષ પામ્યા એમ કહેવાય છે. જ્યાં સુધી કમ નું અસ્તિત્વ છે ત્યાં સુધી મેાક્ષ સંભવે નહિ. જ્ઞાની કહે છે મેાક્ષ અને ધનુ' સ્વરૂપ સમજો. જ્યાં સુધી બંધને જાણેા નહિ ત્યાં સુધી તેનાથી દૂર કેવી રીતે રહેવાય ?
બંધુઓ ! નવતત્વમાં મેાક્ષના નબર છેલ્લા છે અને મધના નંબર મેાક્ષથી પડેલા છે. જ્ઞાની પુરૂષા તેમની ગંભીર વાણી દ્વારા સરળ ભાષામાં ઉપદેશ આપે છે કે તમે નવ તત્ત્વનું સ્વરૂપ સમજો. મ ́ધતત્ત્વ, મેાક્ષતત્ત્વ એમ માત્ર મેઢેથી ખેાલી જવાથી કંઈ વળવાનું નથી. વિચાર કર કે તમે પાતે એનાથી ખંધાયેલા છે, અને બંધનમાંથી છૂટી મેક્ષ મેળવવાની શક્તિ પણ તમારામાં છે. અંધનમાં પડેલેા આત્મા જ્યારે મુક્ત થાય છે ત્યારે અનંત સુખ, વીય, શક્તિ તેનામાં સંપૂર્ણપણે પ્રગટ થાય છે.
કોઈ એક માણસે સરકારી ગુન્હા કર્યાં, તેથી તેને જન્મટીપની સજા થઈ. તેને જેલમાં સખત મજુરી કરવી પડે છે. સગાંવહાલાઓના વિયેાગ સહન કરવા પડે છે. ત્યાં તેના દુઃખના કોઇ પાર નથી. આવા ગુન્હેગારને માફી મળે અને તે જેલમાંથી છૂટ ત્યારે તેને કેવા આનંદ થાય? એક સરકારની જેલમાંથી છૂટતાં જો આટલે બધા આન ંદ થાય તા આ સંસારની જેલમાંથી હ ંમેશને માટે મુક્તિ મળતાં કેટલેા આનંદ થાય ? આપણા આ ચૈતન્ય દેવ-આત્મા અનાદિકાળથી ચાવીસ દડકની જેલમાં પુરાયેલે છે, પશુ તેને ભાન નથી કે તે બંધનમાં છે. અને હજી એવા કર્માં ક્યે જાય છે કે તેનુ' બંધન ઉત્તરાત્તર દૃઢ થતુ જાય છે, અને તે અનેક જાતિ, ગતિ અને દંડકમાં મંધાતા પરિભ્રમણ કર્યાં કરે છે.
।
દેવાનુપ્રિયા,1 જ્યારે સ'સારના વેગ આત્મ સ્વરૂપ તરફ ઢળે ત્યારે તેને સમજાય કે તેને આત્મા ચાર ગતિ અને ચાવીસ દંડકની જેલમાં પૂરાઈ પરિભ્રમણ કરી રહ્યો અને દુઃખી થઈ રહ્યો છે. જ્યારે તેને બંધન વિષેનુ ભાન થાય અને સાચુ જ્ઞાન આવે ત્યારે તે બંધનમાંથી છૂટવાના ઉપાયાનું આચરણ કરે છે. શેઠ હાય કે સેનાપતિ હાય, રાજા હોય કે ભિખારી હાય, પણ જ્યાં સુધી તેને બંધ અને મેાક્ષનું જ્ઞાન થયું નથી ત્યાં સુધી તેના પુરુષાથ ધનને વધુ ને વધુ મજબૂત કરવામાં વપરાય છે. ગમે તેવા
Page #820
--------------------------------------------------------------------------
________________
ઈ
મોટા અનાચાય, તે મીલમાલિક હોય, મોટા પીપર ડાક્ટર હોય, દેશના શ્વેતા માન હાય, લામમાં પૂજાતા હાય, સત્કારાતા હાય, છતાં જ્યાં સુધી તે તત્વથી માણુ કે ક્યાં સુધી તેનાં અળ, વીય, પરાક્રમ અવળાં છે. કારણ કે તેનાં પુરુષાથ સ’સાર પ્રત્યેના છે
જે જીવાએ તત્ત્વને જાણ્યા છે, જે તત્ત્વના સ્વરૂપને બ્રશમર સમજ્યા છે તે મહા ભાગ્યવાન છે, તેમના પુરુષાર્થ શુદ્ધ છે, કમ'ના અધનથી રહિત છે. તે ચાર ગતિની જેલમાંથી, ભાવ અંધનની જેલમાંથી પેાતાના ભગીરથ પુરુષાર્થ દ્વારા મુક્ત થઈ અપં આનદને મેળવે છે.
ܟ
Br કમલાવતી મહારાણી ઈકાર મહારાજા પાસે ખેલી રહ્ી છે, હે નાથ ! જે આત્માથી થવા છે તે પોતાના જીવનમાં કેવી રીતે વિચરે છે?
भोगे भोच्चा वमित्ता य, लहुभूयविहारिणो । આમયમાળા અન્તિ, ત્યિા જામમા
। ૐ. એ. ૧૪-૪
જે વિવેકી છે તે ભાગવેલા ભાગને ત્યાગીને પ્રસન્નતાપૂર્વક પ્રવાઁ લે છે. અને પક્ષી અને વાયુની જેમ અપ્રતિબદ્ધ વિહાર કરે છે, કારણ કે એક વખત જેને આત્મસ્વરૂપને ખ્યાલ આવે છે તે જીવાત્મા સમજે છે કે અજ્ઞાન અને મેહને વશ થયેલા આત્મા ભાગ ભાગવતાં પાતે જ ભેગવાઈ જાય છે. કામલેગ એ કીચડની ખાઈ છે. તેમાં ખિલકુલ ફસાવા જેવું નથી. મહારાણી કમલાયંતીને સમજાઇ ગયું છે કે ખરેખર કામભાગો શક્ય છે. માણસ જેમ ઉતાવળા ચાલતા હોય તેમાં તેના પગમાં શૂળ વાગી જાય તા તે અધવચ અટકી જાય છે, તેમ જેને કામલેગના શલ્ય ખૂંચે છે તે તેમાં લેપાતા નથી. કારણ કે કામલેગ દૃષ્ટિ વિષે સર્પ સમાન છે. દૃષ્ટિ વિષે સર્પ જેના પર નજર નાંખે છે તે ત્યાં જ મરી જાય છે. તે જ રીતે કામભેાગની ઈચ્છા કરનાર મરીને દુર્ગાંતિમાં જાય છે. જે ભાગમાં મસ્ત છે તેના શા હાલ થશે?
વિશ્વામિત્ર ઋષિએ ૬૦,૦૦૦ વર્ષ સુધી તપ કર્યું, પણ મેનકાના એકજ વખતના નૃત્યુમાં અને એક જ મેાહના ઝાટકામાં તે ખલાસ થઈ ગયા. માટે જ્ઞાની હે છે કે કામભાગ આદરવા જેવા નથી, સેવવા જેવા નથી અને ચિંતવવા જેવા પશુ નથી, જેને આવા ઝેર ચઢયાં છે તેને સાચા સøશુરૂ વિના ઝેર કાણુ ઉતારશે? તમે સ્ત્રીની આજ્ઞા જેટલી માને છે તેટલી ગુરૂની માના છે ? પરંતુ યાદ રાખજો કે ગુરૂની આજ્ઞાથી જ મેાક્ષ મળશે. સ્ત્રીના મેહમાં, તેના રંગરાગમાં અને વિષયામાં રચ્યાપચ્યા રહેશે. તા પછી તમારું થશે શું? જેને કામલેગ ખટકયા છે તેવી કમલાવતી ઈંકાર રાજને કહી રહી છે, હે નાથ ! વિષયના ક્ષણિક સુખ માટે આત્માના અનંત સુખને શા માટે ઠોકર મારી છે? જે આત્મા બ્રહ્મચર્ય પાળે છે તેને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે વચનસિદ્ધ
Page #821
--------------------------------------------------------------------------
________________
ના છે. જેને છે કે તે હશે તેને સંસારથી છૂટવું પડો. વિક્સના અડકેલા જેરી મારી. આજે છે કે જીવનનૈયાને છિનલિન કરી નાખે છે. વિષયના કીડા વિષાણાં
થાય છે ક્યારે પોતાની ઇચ્છી પિષવા બીજને ઘાત કરે છે. જ્યારે સતી પિવાના શિયળ માટે પ્રાણ તજે છે. માટે હે નાથ ! આત્માનું સાચું સુખ જોઈતું હોય તે માનતાપૂર્વક પ્રવ લેવી જોઈએ, કારણ કે અનંતકાળથી આત્મા સંસારના ભાગમાં
इमे य बद्धा फन्दन्ति, मम हत्थज्जमागया ।
ચર્ચા કર અમે, વિસામો જા ને ! ઉ. અ. ૧૪-૪૫ હે નાથ! આપ જે કામગને વિષે ગૃદ્ધ બન્યા છે. જે રાજસુખમાં મશગુલ થયા છે. જે પરિગ્રહની જાળમાં ફસાયા છે તે અનેક ઉપાય કરવા છતાં પણ સ્થાયી નથી. માટે આપણે ભૃગુપુરહિત આદિની જેમ સંસાર ત્યાગીને સંયમ લેશું.
. सामिसं कुलल' दिस्स, बज्झमाणं निरामिसं ।
આમિર્સ દ્વગુણિત્તા, વિકિસામિ નિરામિણ I ઉ. અ. ૧૪-૪૬ સાંભળે નાથ !, એક પક્ષીના મોંમાં માંસને ટુકડે જોઈને બીજું પક્ષી તેના પર ઝડપ મારે છે, પરંતુ માંસને ટુકડો છેડયા પછી તે સુખી થાય છે. એવી રીતે હું પણ એવા માંસ સમાન સમસ્ત પરિગ્રહ છેડીશ અને નિરામિષ-અનાસકત થઇને વિચરીશ.
આજે આપણે પણ જોઈ રહ્યા છીએ કે જ્યાં પરિગ્રહ રૂપી માંસને ટુકડે છે ત્યાં લેવા માટે બીજા જીવે રાહ જોઈ રહયા છે. અને તેના માટે કંઈક અનર્થના કામ થઈ રહ્યાં છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે મહાઆરંભ અને મહાપરિગ્રહ નરકમાં લઈ જનારા છે. અને માયાકપટ કરવાથી જીવ તિર્યંચ ગતિ પામે છે. ગમે તેટલા તમારી પાસે નાણું હશે પણ એ નાણું જીવને દુર્ગતિમાંથી તે છોડાવી શકશે નહિ. અરે! અહીં થયેલા દર્દમાંથી પણ છોડાવી શકતા નથી. ઘણીવાર જોયું હશે, સાંભળ્યું હશે કે કેન્સરના દઈ જેને થાય છે તે અસહય પીડા ભેગવે છે. જે શ્રીમંત હેય તેને રોગ મટાડવા વિલાયત લઈ જાય છે, તેની ખૂબ સેવા ચાકરી કરે છે, છતાં તે બચી શકતો નથી. • દહીં બિચારા બૂમબરાડા પાડતા હોય તો પણ પૈસો તેને શું શરણભૂત થવાનું છે? માટે સમજીને ચેતી જવા જેવું છે કે લહમી પ્રત્યેને રાગ અને આસક્તિ દુર્ગતિમાં લઈ
જનાર છે, પણ રાગથી છોડાવનાર નથી. જ્યાં પરિગ્રહ છે ત્યાં જ ઝઘડા છે. આજે આપ : સાંભળી રહ્યા છે કે જમીનના ટુકડા માટે એક દેશ બીજા દેશને કેટલો દબાવી રહ્યો
છે? સહારક સાધને કેટલાં શોધ્યા છે? આ બધું પરિગ્રહ માટે જ છે ને ? આપ્યુરી લકમી જેના ઘરમાં જાય છે તે માણસ પણ કેટલું ભાન ભૂલે છે. અને ગરીબ માણસ
Page #822
--------------------------------------------------------------------------
________________
૮૯
ભૂલેચૂકે પણ તેના આંગણે આવ્યું હોય તે તેને કેવા હાલ કરે છે? તેના ઉપર એક બનેલું દષ્ટાંત કહું છું.
એક ધનાઢય શેઠ હતા. તેને સાત માળની મિટી મહેલાત હતી. સુંદર મજાના અંદર ટાઈસ જડેલાં હતાં. એરકંડીશન રૂમ હતા. તેની અંદર દરેક જાતની સગવડ હતી. અને તે મહેલાત રોશનીથી ઝળહળી ઉઠતી હતી. તે ગામમાં કઈ એક ગરીબ માણસ હતું. તે ખૂબ જ ભૂખ્યું હતું. તેથી તેને ચક્કર આવતાં હતા. તે લથડિયા ખાતે ખાતે રસ્તે જતા હતા. તેવામાં આ સુંદર હવેલી તેણે જોઈ. એટલે એના મનમાં એમ થયું કે લાવ, હું અહીં જઉં. એમ વિચારી તે ત્યાં ગયે. અને કહે કે બાપુ! મને કંઈક આપો. હું ખૂબ જ ભૂખે છે. મનુષ્યને ભૂખ જેવું દુઃખ નથી. તે ખૂબ લથડિયા ખાય છે. તેને અંધારા આવે છે. પણ શેઠના પટ્ટાવાળાએ તે ધક્કો મારીને તેને કાઢી મૂક્યું. પરંતુ ભૂખને લીધે તે અપમાનને પણ ગળી પીવે છે. અને પાછો આવીને કહે છે કે બાપુ! એક બટકું રોટલીનું આપે તેવામાં શેઠ ત્યાં આવે છે. મનુષ્ય ધનના નશામાં શું નથી કરતે! તે શેઠ કહે છે. આવા માણસને બારણે શું કરવા ઉભા રહેવા દે છે? તે ન જાય તે તમે લાકડીથી મારો. આ શેઠે હુકમ કર્યો.
બંધુઓ! તમારે રોટલી ન આપવી હોય તે ન આપશે. પણ ગરીબ માણસને લાકડીથી મારવાને હુકમ ન કરશે. પેલા ગરીબ માણસને બાવડું ઝાલીને બહાર કાઢે છે, છતાં તે જાતે નથી. એટલે તેના માથામાં એવી લાકડી મારી કે તેનું માથું ફૂટી ગયું. છતાં ગરીબ માણસ તે બેલે છે કે ભાઈ! તમારે કાંઈ દોષ નથી. દોષ મારા કર્મને જ જ છે. આ બધાં કર્મના ખેલ છે. હું પણ એક વખત તમારા જે ધનાઢય હતે. અઢળક લક્ષમી હતી. તે બધી સાફ થઈ ગઈ. અને આજે હું એવો ગરીબ થઈ ગયો છું એટલે માંગવા આવ્યો છું. તે તમે આટલું બધું મારા ઉપર શા માટે કરે છે ? આટલું બોલતાં બોલતાં તે બેભાન થઈ ગયા. પાડોશીએ આ બધું જોયું તેથી તે દોડતો આવ્યો. અને તેને દવાખાને લઈ ગયે. અને ડેકટરને કહે છે કે સાહેબ! આ માણસને તમે બચાવે. તે પાડોશી ચાર રૂપિયા કમાઈને પોતે આજીવિકા ચલાવતો હતો. તેમાં તેની પાસે શું ધન હેય? તેની પાસે એક વીંટી હતી તે વીંટી એણે ડોકટરને આપી, અને, કહે કે સાહેબ! મારી મિલકતમાં એક સોનાની વીંટી છે તે હું આપને બક્ષીસ કરું છું. પણ તમે ગમે તેમ કરીને આ માણસને બચાવે. ડોકટરે પણ ખૂબ સારી રીતે સેવા કરી. અને ગરીબ માણસની તબિયત સુધરતી ગઈ. થોડા દિવસમાં તે તેને એકદમ સારું થઈ ગયું. એટલે જે માણસ પિતાને દવાખાને લઈ ગયે હવે તેને ઘેર આવ્યું. અને કહે છે કે બાપુ! તમે મને ઠાર્યો છે તેવા તમે ઠરજો. આ માણસ કાયમ સામાયિક અને ચૌવિહાર કરતે હતે. અને તેના ઘેર રહ્યા સાત દિવસ થઈ ગયાં. એટલે તે જવાની રજા માગે છે પણ તે જવા દેતું નથી,
શા ૧૦૨
Page #823
--------------------------------------------------------------------------
________________
૦.
જેને ઘેર તે માણસ રહ્યો છે તે મનુષ્યને એક દિવસ રાત્રે રવપ્ન આવ્યું કે, આ ગરીબ માણસનાં પૂર્વજન્મનાં પુણ્યની અંદર છેડે પાપને છાંટો આવી ગયો છે તેથી તેની આવી પરિસ્થિતિ થઈ છે. પણ તમે તેનું રક્ષણ કર્યું છે. તે તમારા એરડાનાં પાછલા ભાગમાં ત્રણ કુટને ખાડો ખેદજો. ત્યાં ખૂબ જ ધન નીકળશે, પણ આ ધન - નીકળવાને પ્રતાપ તે માણસને છે. અને તેને લીધે જ તમને ધન મળ્યું છે. ખાડે છે. વાથી પુષ્કળ ધન નીકળ્યું. અને તે પાડેશી (સાધારણ માણસ) તેમજ ગરીબ માણસ બંનેએ સરખે ભાગે વહેંચી લઈને ધંધો કર્યો અને તેઓ ધનવાન બની ગયાં. કર્મની લીલા કઈ ઓર છે. હવે જે શેઠને ત્યાં આ ગરીબ માણસ બટકું રોટલી લેવા ગયા હતા તે શેઠને ત્યાં બાર મહિનામાં તે હતું ન હતું થઈ ગયું, તેને પિતાને યુવાન પુત્ર ત્રીજે માળેથી પડયે અને મરી ગયો. બધી પેઢીઓમાં નુકશાન થયું. અને થોડા ટાઈમમાં સાવ ચીંથરેહાલ બની ગયે. તે રીતે તે ઝુંપડીની અંદર રહેવા આવ્યા. બંધુઓ ! કર્મ કેઈને પણ છોડતા નથી. માટે તમારી પાસે કેઈ હાથ લંબાવે તો તમારાથી બને તે આપજે, પણ ન આપી શકે તે તિરસ્કાર તે કરશો જ નહિ. .
બંધુઓ જે બે રોટલીના ટુકડા માટે કર્મને કરગરતો હતો પણ છેવટે તેના પુણ્યને ઉદય જાગે. અને એની શાંતિ, ક્ષમા તેમજ દેવ-ગુરૂ અને ધર્મ ઉપરની અખૂટ શ્રદ્ધાના પ્રતાપથી તે ધનાઢય બને. પણ કર્મો કઈને છોડતા નથી. કર્મના યોગે પેલે લક્ષાધિપતિ રંક બની ગયે. પણ સજન પુરૂષ સજજનતા છેડતું નથી. તે જ ન્યાયે ધનવાન બને એ એક વખતને ગરીબ માણસ અભિમાની પ્રત્યે આદરભાવ બતાવ્યું અને તેને સંપૂર્ણ સહકાર આપ્યો. આ છે માનવની માનવતા, જેજે, તમે લક્ષ્મીના મેહમાં પડી આવી ભૂલ કરતા નહિ. હવે સમય થવા આવ્યું છે. ટૂંકમાં આપને એટલું જ કહું છું કે મહારાણી કમલાવંતી પોતાના પતિને સમજાવતાં સમજાવતાં અંતરમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પામી ગઈ. તેને ભેદ વિજ્ઞાન થતાં પિતાના આત્મ સ્વરૂપમાં ઠરી ગઈ છે. હવે ક્ષણવાર પણ સંસારમાં રહેવું તેને માટે જેલ રૂપ બની ગયું છે. તેથી પિતાના પતિને કહી રહી છે હે નાથ ! માંસ સમાન સમસ્ત પરિગ્રહ છોડીને હું નિરામિષઅનાસક્ત થઈને વિચરીશ. મહારાણી કમલાવંતીની વૈરાગ્યની જાત ઝળહળી ઉઠી છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે
વ્યાખ્યાન નં...........૧૧૩
કારતક સુદ ૧૪ને બુધવાર તા. ૧૧-૧૧-૭૦ બંધુઓ! મનુષ્ય ધારે તે કરી શકે છે. ચૌદ ગુણસ્થાનક સ્પશી શકે છે. અને
Page #824
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાં પણ જઈ શકે છે. મોક્ષ મેળવવાની સાધના આ મનુષ્યભવમાં જ થઈ શકે છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતાઓનું ૩૩ સાગરોપમનું આયુષ્ય. તેઓ ૩૩ પખવાડિયે શ્વાસોચ્છવાસ લે, ૩૩ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય. છતાં તેને એક ઉપવાસ ગણાય નહીં. સર્વવિરતીપણું તે માનવભવ સિવાય બીજે કયાંય લઈ શકાતું નથી. તિર્યો બહુ બહુ તે દેશવિરતિ બને છે. નારકી અને દેવતા એથું ગુણસ્થાનક સ્પશી શકે છે. મારો કહેવાને આશય એ છે કે નારકો, દેવતા અને તિર્યંચ ત્રણે ગતિના જે સંયમ સપાનની શ્રેણીએ ચઢી શકતા નથી.
સંયમ ધર્મનું આરાધન કરતાં ૭ લવ પ્રમાણ સમયમાં જે જમ્બર પુરૂષાર્થ કર્યો હત તે તદ્દભવે મોક્ષ જાત. પણ પુરૂષાર્થની મંદતાને કારણે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે. એક છઠનાં પચ્ચખાણ કરે એટલાં જ કર્મ બાકી છે તેમાં જે આયુષ્ય પૂરું થઈ ગયું એટલે સર્વાર્થસિદ્ધ વિમાનને ભવ કરે પડે છે. ત્યાંથી છ રાજલક નીચે ઉતરી માનવભવ ધારણ કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટાવી પછી ૭ રાજક પ્રમાણુ ઉપર મેક્ષમાં જાય. પણ દેવમાંથી સીધા મોક્ષમાં જવાય નહિ બંધુઓ! સંયમી જીવનની મહત્તા તમને સમજાય છે ? સાધક જીવને સાધનાને તલસાટ રૂંવાડે રૂંવાડે હે જોઈએ.
- રણસંગ્રામમાં લડતા સૈનિકને સામેથી બાણની વર્ષા થતી હોય ત્યારે બાણું શરીરમાં ન ખંતી જાય તે માટે કવચ પહેરે છે. તેમ કર્મ રૂપી બાણથી બચવા વ્રત-પ્રત્યાખ્યાન રૂપી કવચની જરૂર છે. જે આ કવચ નહિ હોય તો ઘાયલ થઈ જશે. અલ્પ આયુષ્યમાં ઉચ્ચ કેટિની અંતર જાગૃતિ ઉપાડે જેથી કેવળજ્ઞાન હસ્તગત થઈ જાય. બીજા કોઈ ભવમાં તીવ્ર વીર્યોલાસ પ્રગટે તેમ નથી. અને અહીંથી મુત્યુ બાદ કઈ ગતિમાં જશે તેની પણ ખબર નથી. તે પછી આ કર્મ ખપાવવાના સુંદર અવસરે ગફલતમાં કેમ રહે છે? માનવ ભવમાં જે લક્ષ ચૂકે છે તે સંસારની ઊંડી ખાડમાં પડે છે.
જંબુ સ્વામી સુધમ સ્વામીને પૂછે છે કેવળજ્ઞાન અને કેવળ દર્શનના ધરનારા મહર્ષિ ભગવાને જગતમાં નરકનું દુઃખ સર્વોત્કૃષ્ટ કહ્યું છે. તે કેવાં કર્તવ્ય કર્યા હોય ત્યારે અજ્ઞાની છે નરકમાં ઉત્પન્ન થાય છે? હું અજાણું છું તેથી આપને પૂછું છું. આપ જાણકાર છે તે મને કહે કે નરકમાં જવાના કારણે શું છે? સુધર્માસ્વામીએ જવાબમાં કહ્યું કે હે પ્યારા જંબુ! પહેલાં તે જીવ ભાવનરક હૈયામાં ખડી કરે છે. પછી અલેકે નરક ગતિમાં જાય છે. મનુષ્ય અને તિર્યંચ સિવાય નારકીનું આયુષ્ય બીજું કોઈ બાંધતું નથી. દેવ નરકમાં ન જાય, જુગલીયા નરકે ન જાય. પંદર કર્મભૂમિના મનુષ્ય અને પાંચ સંજ્ઞી તિર્યંચ નરક ગતિમાં જાય. અસંશી તિર્યંચ પંચેન્દ્રિય પહેલી નરક સુધી જઈ શકે છે. ભાવનરક ઉત્પન્ન થવાનાં ચાર કારણે બતાવ્યાં છે. તેમાં
Page #825
--------------------------------------------------------------------------
________________
મહાઆરંભ અને મહા પરિગ્રહ પ્રથમનાં બે કારણે છે. કાપડની મિલમાં કેટલા ટન ચરબી વપરાય છે ? ધગધગતી કેલસાની ભઠ્ઠી, ધગધગતી ચીમની, ઠંડા-ઉના પાણીનાં મેળવણુમાં જલચર પ્રાણીને કચ્ચરઘાણ નીકળતું હોય, જીન, મિલ, પ્રેસ વગેરે કારખાનાં અને હળકેશ-કોદાળી આદિ હથિયાર બનાવવાનાં કારખાનાઓ મહા આરંભથી થાય છે. મિલના પાયો નખાતા હોય ત્યાં શ્રાવકથી ભાગ ન લેવાય કે અભિનંદન પણ ન થપાય, પંદર કર્માદાન માટેનું એ એક કર્માદાન છે. મહારંભના કર્તવ્ય શ્રાવક કરે નહિ, કરાવે નહિ. અને અનુમોદન પણ આપે નહિ.
મહા આરંભ, મહા સમારંભ કર્યો હોય, માંસાહારીઓ સાથે માંસના વેપારમાં ભાગ રાખ્યો હોય, એવા કંઈક જાતના હિંસાના ધંધા કર્યા હોય, તેને નરક ગતિ મળે છે. આજે પૈસા કેમ કમાવવા એ જ ધૂન લાગુ પડી છે. શ્રાવકના મકાનનાં ભાડે ઈસ્લામી હટલ ચાલતી હોય છે. કારણ કે સારું ભાડું આવતું હોય છે. પૈસાના લેભે હિંસાનું અનુમોદન કરે છે. ચરબીના વેપાર કરે છે. પૈસા એ પાપનું મૂળ છે. તમે અહીં હજાર રૂપિયા ફાળામાં સેંધાવે છે, પણ તે કેવી કમાણીના છે? જવાબ આપે. તેના ફણગા ફૂટ્યા વિના નહિ રહે. જે કર્મોને હર્તા થાય છે તે જ ભકતા બને છે. માટે નીતિન નવ દોકડા સારા પણ અનીતિની કમાણી જોઈતી નથી એમ કહેનારા કેટલા?
દુઃખવિપાક સૂત્રમાં નંદિવર્ધનનું દૃષ્ટાંત છે. સગો બાપ પુત્રને શત્રુ બની જાય છે. નીવર્ધન રાજના લેણે પિતાની હત્યા કરવાના ઘાટ ઘડે છે. હજામને કહે છે “મારા પિતાને મારી નાંખ,” હજામ વિચાર કરે છે કે પિતાને વધ કરી આ ગાદીએ બેસવા ઈચ્છેિ છે, તો પ્રજાનું શું ભલું કરશે? હજામ જઈને રાજાને બધી વાત કરી દે છે. રાજાને ગુસ્સો આવે છે. પુત્રને બેલાવીને કહે છે તારે રાજ્ય જોઈએ છે ને? હું તને રાજગાદી પર બેસાડીશ, રાજા સીસાને ધગધગતે રસ પુત્રના મસ્તક પર રેડી તેને અભિષેક કરે છે. સગાવહાલા બધા જઈ રહ્યા છે. પણ અશુભને ઉદય હેવાથી કેઈ તેની મદદે આવતું નથી. આ યુવરાજ છે, છતાં અશુભને ઉદય થતાં કેવી દશા અનુભવે છે? તે આર્તધ્યાન-રૌદ્રધ્યાનને વશ થઈ, કષાયને આધીન બની, અશુભ એવા કર્મ બાંધી તે ઘર એવી નરકમાં જાય છે. જ્ઞાની કહે છે કે ઉદયના સમયે શેચ કરવાથી કાંઈ વળવાનું નથી. ઉદય આવ્યા પહેલાં નિર્જરા કરી લે. આપણું આયુષ્ય અપ છે. આ બધું કોના માટે? આ વિચાર જીવ કરે છે તે જરૂર અશુભ કર્મથી અટકે, કલુષિત કર્મને બંધ ના પાડે. નંદીવર્ધનને પિતાને દંડ તે નિમિત્ત માત્ર છે. ખરું તે તેના પિતાના જ અશુભ કર્મને ઉદય, પૂર્વભવના ગાઢા ચીકણા કર્મ ઉદયમાં આવ્યા છે. આ નંદીવર્ધન ઘર નરકમાં જાય છે. ત્યાં કેવી વેદના અનુભવે છે? હણે, છેદે, બાળે.” આવા પરમાધામીનાં વચને સાંભળી તેને પારાવાર દુઃખ થાય છે. તીવ્ર વેદના અનુભવે છે. કમાયેલા ધનને તે અહીં જ મૂકીને જવું પડે છે. સાથે આવે છે માત્ર કરેલાં કર્મો.
Page #826
--------------------------------------------------------------------------
________________
૮૧૩
ખંધુએ ! જીવ પ્રશંસા કરે છે પુણ્યની પણ આચરે છે પાપ. હું પ્રવાદી ! તમને સુખ ગમે છે કે દુઃખ ? ત્યારે તે કહેશે કે મને દુઃખ ન આપેા, મને ન મારો, મને દુઃખ ગમતું નથી. સુખ ગમે છે. બંધુએ ! અમે પણ તમને પૂછીએ છીએ કે તમને શું ગમે છે? સુખ કે દુઃખ ? તમને સુખ ગમતુ હોય તે બીજાને પણ સુખ આપે. જો બીજાને દુઃખ આપશે તે નરકમાં માર ખાવા પડશે. માટે કમનાં વેનનું સ્વરૂપ સમજો. કમને વેદ્યા પછી જ નિરા છે. નિરા છેલ્લી શા માટે ? બધા તત્વાનું સ્વરૂપ સમજી, અપનાવી જેટલાં કમ અ ંશે અંશે વેઢે તેટલાં કમ આત્મપ્રદેશ પરથી ખસી જાય, ચાલ્યા જાય, આનું નામ જ નિરા. માટીના વાસણમાંથી પાણી જેમ ધીમે ધીમે ઝરી જાય છે તેમ અંશે અંશે કમ ક્ષય થાય તેનું નામ નિશ. તેના બે ભેદ છે. સકામ અને અકામ. અકામ નિરા તા ૨૪ ઠંડકના જીવાને તે ઊભી જ છે. પણ સકામ નિર્જરા દુ ભ છે. પારાવાર વેદનામાં પણ સમયે સમયે સમાધિ હોય તેા નવાં કમાઁ ન બંધાય. સમભાવથી વેદ્યતાં સકામ નિર્જરા થાય.
મધુએ ! આત્માના સ્વભાવ ઉર્ધ્વગતિના છે. પણ કમ રૂપી પાલીસ તેને ઉંચે જતાં અટકાવે છે. અમુક જગ્યાએ જઈ તે અટકી જાય છે. શુભ કર્મો ઉપાર્જન કરનાર જીવ ઊંચે જાય ત્યાં તેને લબ્ધિ મન પ્રાપ્ત થાય છે; ત્યાં તેની મનેાવણા એટલી પ્રમળ હાય છે કે સર્વાંસિદ્ધ વિમાનમાં બેઠાં બેઠાં તે ત્રિર્છા લાકમાં વિચરતા તીથકરને પ્રશ્ન પૂછી શકે છે. જીવાદિ તત્ત્વની વિચારણા કરતાં મનમાં સંશય થાય ત તેનુ નિરાકરણ તીર્થંકર ભગવાન મનેામન કરે છે. મનેવગણુા દ્રવ્ય આવુ... અદ્ભૂત કામ કરે છે. આપણી પાસે આ શક્તિ નથી એટલે આપણને આશ્ચય થાય. પરંતુ લેાકમાં આવા પરમાણુએ છે. પુણ્ય હાય તા તમને પણ પ્રાપ્ત થાય. આજે તમે ટેલીફોન દ્વાશ વાતચીત કરી શકે છે. તે આ તા આધ્યાત્મિક શક્તિ છે. પુદ્ગલના સ્વભાવ ગતાગતિ કરવાના છે. તે પછી વાતચીત કરી શકાય તેમાં આશ્ચય શું છે ? જ્ઞાની કહે છેઃ સારાં કર્મો કરશેા તા તમને પણ સારાં ફળ મળશે. રાજા હાય, શેઠ, સેનાપતિ કે અધિકારી હાય, પણુ ખરામ કમ કરનારને પાપકમનાં ફળ ભેગવવાં પડે છે. મનુષ્યગતિમાંથી સાતમી નરકમાં જવાનું પણ અને, સારાં કર્યાં કરે તે ઉચ્ચ ગતિ, જાતિ, પુણ્યના ઠાઠ અને અનુત્તર વિમાન મળે, ખરાબ કર્યાં કરે તે ૩૩ સાગરાપમની સ્થિતિએ સાતમી નરકમાં ચાલ્યા જાય. જેવાં કમ તેવી ગતિ. જીવની ગતિ અપ્રતિહત્ છે. તેને કોઈ રોકી શકતુ નથી. પ°ત ભેદીને ચાઢ્યા જાય. પાણીની આરપાર નીકળી જાય, - ગ્નિની જવાળાએ સાંસરેશ સરકી જાય. પણ આપણે તેમ કેમ નથી કરી શકતા ? તેનું શુ' કારણ છે ? આપણને તેમ કરતાં ઔદારિક શરીરનું બંધન અટકાવે છે. ઔદાશિ શરીર પડી જાય ત્યારે તેજસ, કાણુ શરીરને કઇ પણ આડું' આવતું નથી.
દેવાનુપ્રિયા ! ચૈતન્ય શક્તિ અખંડ અને અવિનાશી છે. આત્મા આ લેાકમાં જ્યાં
Page #827
--------------------------------------------------------------------------
________________
જાય છે ત્યાં પુણ્ય-પાપનું ભાથું સાથે લઈને જાય છે. પુણ્ય હોય તે સુગતિ અને પાપ હોય તે દુર્ગતિ પામે. ચારે ગતિમાં પુણ્ય-પાપને ઉદય હોય છે. અને તેનાં કારણે સુખદુઃખને અનુભવ થાય છે. માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે આશ્રવને રોકવા પ્રત્યાખ્યાનની જરૂર છે. ઉત્તરાધ્યયન સૂવગ્ના ૨૯ મા અધ્યયનમાં ગૌતમ સ્વામી ભગવાનને પ્રશ્ન કરે છે.
" पच्चक्खाणेण भन्ते जीवे कि जणयइ. ? पच्चक्खाणेणं आसवदाराइ निरुभइ । पच्चक्खाणेण इच्छानिरोह जणयइ । इच्छानिरोह गए य ण जीवे सब
वेसु विणीयतण्हे सीइभूए विहरई ॥" હે ભગવાન! પ્રત્યાખ્યાન દ્વારા આત્મા કયા ગુણને પ્રગટ કરે છે?
ત્યારે ભગવાન જવાબ આપે છે હે ગૌતમ ! પ્રત્યાખ્યાન દ્વારા આત્મા આશ્રવનાં દ્વારને રેકે છે. જ્યાં સુધી આત્મા આવતા આશ્રને રોકતો નથી ત્યાં સુધી કર્મોને પ્રવાહ આત્મામાં આવ્યા જ કરે છે. પ્રત્યાખ્યાનથી જીવ ઈચ્છા વિરોધ કરે છે. ઈચ્છાનિરાધથી જીવ બધા દ્રવ્યોથી તૃષ્ણ રહિત થઈને શાંતિથી વિચરે છે.
- જ્યાં સુધી કોઈ વસ્તુ માટે પ્રત્યાખ્યાન કરવામાં આવતા નથી, પરથી આસક્તિ કર થતી નથી ત્યાં સુધી કર્મની રજ આવતી રહેશે. પિતાએ કોઈ વસ્તુ વ્યાજ ઉપર લીધી હશે તે પુત્રે પણ એનું વ્યાજ આપવું જ પડશે. તેવી જ રીતે કેઈનિમાં રહે અથવા ન રહે પણ એ વસ્તુ દ્વારા કર્મોને આશ્રવ તે ચાલુ રહેશે. આત્મા ત્યારે શરીરને ત્યાગ કરે છે ત્યારે તે ત્યાંની હજારો વસ્તુઓમાંથી એકને પણ સાથે લઈ જ નથી. પણ વસ્તુઓને મોહ સાથે લઈ જાય છે. પદાર્થો છેડયાં છે પણ પદાર્થો પ્રત્યેની આસક્તિ દૂર થઈ નથી. માટે જ્યાં સુધી આસક્તિ સમાપ્ત થતી નથી ત્યાં સુધી ક્રિયા થતી જ રહેશે.
બંધુઓઅહીંયા એક પ્રશ્ન ઉદ્ભવે છે કે જે વસ્તુને આપણે ઉપયોગ કરતા નથી તેની પણ શું કિયા લાગશે? હા. કારણ કે જ્યાં સુધી પ્રત્યાખ્યાન કર્યા નથી ત્યાં સુધી ક્રિયા તે લાગશે જ. માની લે કે તમારી પાસે બે સ્કુટર અને ત્રણ સાઈકલે છે. પણ તમે તે ફક્ત એક સ્કુટર અને એક સાઈકલને જ ઉપગ કરે છે. પણ તમારે ટેકસ તે પાંચે ય ને ભર જ પડે છે. તમે સાઈકલ ને સ્કુટરને ઉપયોગ કરે છે કે નહીં એ પ્રશ્ન નથી. પણ પ્રશ્ન છે માલિકીને. જ્યાં સુધી વસ્તુઓ ઉપરથી તમે માલિકીપણું દૂર કર્યું નથી ત્યાં સુધી તમારે ટેકસ ભરવાં જ પડશે તેમ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ એ જ વાત છે.
તમે મુંબઈમાં એક મકાન ભાડે લીધું. અને પછી દેશમાં આવતા રહ્યા. ત્યાંથી બે વર્ષ પછી ફરીને મુંબઈ ગયા. મકાન માલિક તમારી પાસેથી ભાડું માગશે. ત્યારે તમે
Page #828
--------------------------------------------------------------------------
________________
૮૧૫ કહેશો કે હું તે એક દિવસ પણ આ મકાનમાં રહે નથી, તે એનું ભાડું કેવું ? તે એ મકાન માલિક શું કહેશે? તમે રહે કે ન રહે, એને કઈ પ્રશ્ન નથી. પણ બે વર્ષ સુધી તમે એના માલિક રહયા છે. બંધુઓ! મકાનને તાળું તમે માર્યું છે અને. એ વાત પણ સાચી છે કે તમે તમારૂં માલિકીપણું કાયમ ચાલુ રાખ્યું છે, તે તમારે એનું ભાડું પણ આપવું પડશે. આવા માલિકીપણાને જ તે આધ્યાત્મિક ક્ષેત્રમાં આસક્તિ. કહે છે. આવી આસક્તિને જ્યાં સુધી ત્યાગ કર્યો નથી ત્યાં સુધી આશ્રવ ચાલુ જ રહેશે. પ્રત્યાખ્યાન જ આશ્રયદ્વારને રોકી શકે છે તેમજ પ્રત્યાખ્યાન ઇચ્છાને નિરોધ કરે છે. કારણ કે ઈચ્છાને મર્યાદિત કર્યા વિના પ્રત્યાખ્યાન સંભવી શકતા નથી. એટલે પ્રત્યાખ્યાન, દ્વારા જ આત્મા ઈચ્છાઓ પર કંટ્રોલ કરી શકે છે. પછી જે પદાર્થોને એણે ત્યાગ કર્યો છે એ એના મનમાં કદી લેભ-લાલચ કે આસક્તિ પેદા કરી શકશે નહિ. એથી લાભ એ. થાય છે કે મનની તૃષ્ણા સમાપ્ત થઈ જાય છે અને સાધક આત્મા સંતોષી બની શકે છે.
દેવાનુપ્રિયે ! હવે આપણે મૂળ સિદ્ધાંત પર આવીએ. કમલાવંતી દેવી વૈરાગ્યના રંગથી રંગાઈ પિતાના પતિને શું કહી રહી છે તે ખૂબ સમજવા જેવી વાત છે.
गिद्धोवमा उ नच्चयाण, कामे संसार वटूढणे ।।
કર સુવUવારે , સંક્રમા તળું રે ઉ. અ. ૧૪-૪૭ હે નાથ! આ કામગ ગીધ પક્ષીના મુખમાં રહેલાં માંસના ટુકડા સમાન છે. અને સંસારને વધારનાર છે. એવું જાણીને જેમ ગરૂડ પાસેથી શંકિત થયેલે સાપ ધીરે ધીરે નીકળીને ચાલ્યો જાય છે તેમ હે રાજન ! કામગ સંસાર વૃદ્ધિનાં કારણ જાણીને આપણે છોડવા જેવા છે. અને યતના પૂર્વક સંયમ માર્ગમાં વિચરવાને ઉદ્યમ કરવા જેવું છે. કારણ કે સંસારમાંથી જે સમજીને સરકી જાય છે તે મહાન સુખને પ્રાપ્ત કરી શકે છે. જ્યાં સુધી સંયમની સાધના ઉપર આત્મા જ નથી ત્યાં સુધી તે શાશ્વત સુખને પામી શકતા નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે હે સ્વામીનાથ ! જેવી રીતે સર્ષ ગરૂડથી બીતે રહે છે તેવી રીતે મુમુક્ષુઓએ સદા પાપકર્મના આવરણથી બીતા રહેવું જોઈએ. કમલાવતી કહે છે હે નાથ! મને પાપને ભય લાગ્યો છે અને આપને પણ આત્માનું શાશ્વત સુખ જોઈતું હોય તે પાપથી ભયભીત બનવું જોઈશે. વધુમાં કમલાવંતી હજુ શું કહી રહી છે.
ના દવ વંધનં જીિત્ત, કg વહેં વા . :
ઘર્ચ પત્થ મજા, વસુથાર જ સુયં / ઉ. અ. ૧૪-૪૮ . | હે મહારાજા! જેવી રીતે હાથી બંધનને તેડીને સુખપૂર્વક વનમાં ચાલ્યો જાય છે તેવી રીતે આપ પણ કર્મના બંધને તેડીને આત્માના સાચા સુખનું સ્થાન એવા મેક્ષમાં ચાલ્યા જાવ. મારા બંધુઓ ! કમલાવતીને બંધન સાધ્યું છે, તેથી તે કમખે ધનતેડવી
Page #829
--------------------------------------------------------------------------
________________
તૈયાર થઈ છે. બંધન કર્યું છે તે તમે જાણે છે ને? રાગ અને દ્વેષ. એ બે બંધન છે. જ્યાં આસક્તિ છે, માયા અને મમતા છે ત્યાં રાગ ને દ્વેષ છે. અને રાગ-દ્વેષ છે ત્યાં બંધન છે. એ બંધન મહારાણી કમલાવંતીને સાલ્યું. સાથે સાથે તેની એ ભાવના છે કે આ બંધનથી હું છૂટું અને મારા પતિને છોડાવું. તેથી તે ઈષકાર મહારાજાને કહી રહી છે હે નાથ ! આ સંસાર બંધનનું પિંજરું છે. માટે જેમ હાથી બંધન તેડીને ગયે તે જ રીતે આત્મા પણ સંસારનાં રાગપાશમાંથી મુક્ત થતાં ચારિત્રની સુવાસમાં સમ્યક જ્ઞાનદર્શનની આરાધના કરતાં આત્મા મોક્ષને મેળવે છે. હે મહારાજા ! મહા પુરૂષોએ ફરમાવેલ ઉપદેશ પચ્ય સમાન છે. તેના દ્વારા જીવ પિતાના ધ્યેયને પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે. હે ઈષકાર મહારાજા ! આ પ્રમાણે મેં મહાત્માઓની પાસેથી સાંભળ્યું છે. કમલાવતી જે વાકય બોલી રહી છે તેમાં વૈરાગ્યનું ઝરણું વહી રહ્યું છે.
કમલાવતીને એ જ દયેય છે કે મારે બંધનથી છૂટવું છે અને મહારાજાને બંધનથી છોડાવવા છે. જ્યારે અહીં બેઠેલી કમલાદેવી રૂપે મારી બહેને ચાર ચાર મહિનાથી એક ધારી વીતરાગ વાણીનું પાન કરી રહેલ છે. હું આ શા રાખું છું કે મારી બહેને પણ કમલાવંતીની માફક જાગૃત થવાની ટકેર કરતી હશે. અને પોતે પિતાના જીવનમાં કમલાવંતીની માફક સંસારને ખોટો સમજીને વૈરાગ્યવાટિકામાં વિચરવા માટે વિચાર કરતી હશે. આપણુ પાસે હવે ફકત આવતી કાલને એક દિવસ છે. તે કારતકી પુનમ છે તથા સૂત્રની અસઝાય છે. માટે આવતી કાલે ગાથા તો બેલી શકાશે નહિ. પણ દરેક ભાઈ–બહેનનું તેમ જ અત્રે બિરાજતા મારા સતી મંડળનું કહેવું એમ છે કે આપ અધ્યયન પૂરું કરશે. તેથી હવે સારભૂત અધ્યયનને સાર આપની પાસે રજુ કરી દેશું.
चइत्ता विउल रज्ज', काम भोगे य दुच्चए।
નિશ્વિના નિરામિષા, નિજોદ્દા નિરિમા ( ઉ. અ. ૧૪-૪૮ આ ગાળામાં સાર ભરપૂર ભરેલ છે. જે મહારાણી કમલાવંતી બ્રાહ્મણોએ છાંડેલી ઋદ્ધિના ગાડાં ભરીને આવતાં જોયાં અને તે ગાડા રાજ દરબારમાં ઠલવાશે આ વાત જાણી ત્યારથી તેને અંતરાત્મા જાગી ઉઠયે હતે. સૌથી પ્રથમ તે તેણે મહારાજા પાસે એટલી જ દલીલ કરી હતી કે જે બ્રાહ્મણોએ છોડયું તે આપ કેમ ગ્રહણ કરે છે? આટલી વાતમાંથી તેને આત્મા કેટલે આગળ વધ્ય. ચિંતન કરતાં તેને સ્વભાવ અને પરભાવનું ભાન થઈ ગયું અને તેના આત્માને લાગ્યું કે જ્યાં સુધી પુગલને સંગ છૂટશે નહિ, અને સ્વભાવમાં આત્મા ઠરશે નહિ ત્યાં સુધી જીવાત્મા શાંતિ પ્રાપ્ત કરી શકશે નહિ. ચાર ચાર મહિનાથી આપણે જે અધ્યયન વાંચી રહયા છીએ તેમાં કમલાવતીને જે ધ્યેય હતું તે આ ગાળામાં આજે પૂર્ણ થાય છે. રાજા અને રાણી બંને વિપુલ રાજ્ય તથા કામભેગને છોડીને વિષયેથી નિવૃત્ત-અનાસક્ત થયા. સ્નેહ અને પરિગ્રહથી રહિત
Page #830
--------------------------------------------------------------------------
________________
થયા. ખરેખર! કમલાવતી રાણીના ઉપદેશની સફળતાનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે અર્થાત્ રાણી ઈચ્છતી હતી કે તેને પતિ સાંસારિક પદાર્થોના મોહને છોડીને પ્રવર્જિત થઈ જાય. (દીક્ષા લઈ લે). તેના ઉપદેશથી પ્રતિબંધ પામીને રાજાએ પિતાનું વિસ્તૃત રાજ્ય તથા કામોગાદિ પદાર્થોને ત્યાગ કરીને દીક્ષાને માટે પ્રયાણ કર્યું. એ જે એના ઉપદેશની સફળતા છે.
શાસ્ત્રકાર કહે છે કે રાજ્ય અને કામગાદિ વિષને ત્યાગ કરવાથી તે બંને નિર્વિષય અથૉત્ વિષય-રહિત બની ગયા. વિષય રહિત થવાથી માંસ તુલ્ય ધન અને ધાન્યાદિ પદાર્થો પ્રત્યેથી તેમની આસક્તિ ચાલી ગઈ. તેથી તે નિરામિષ-(માંસ રહિત) બની ગયા. નિરામિષ બની જવાથી તેમને કોઈ પણ પદાર્થ પ્રત્યે મમત્વ ન રહ્યું. એટલા માટે તેઓ નિનેહ અર્થાત્ સ્નેહ-પ્રીતિ રાગથી રહિત બની ગયા. નેહથી રહિત થવું તે જ નિષ્પ રિગ્રહી થવું અર્થાત પરિગ્રહથી રહિત થવું તે છે, કેમ કે મૂછનું નામ પરિગ્રહ છે. મુછ પરિમા યુરો . ”
તેઓ બંને પરિગ્રહથી રહિત બની ગયા. કહેવાનું તાત્પર્ય એ છે કે તેઓએ દ્રવ્ય અને ભાવ બંને પ્રકારથી સંયમ અપનાવી લીધું. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ..૧૧૪
કારતક સુદ પુનમ ને ગુરૂવાર તા. ૧૨-૧૧-૭૦
બંધુઓ ! આપણે કોઈને પૂછીએ કે તમારે શું જોઈએ છે? તે તેઓ કહેશે કે અમારે સુખ જોઈએ છે. પરંતુ સાચું સુખ પૌદ્ગલિક વસ્તુઓમાંથી કઈ દિવસ મળવાનું નથી. માત્ર એથી સુખાભાસ દેખાય છે. દુઃખ નિવારણને સાચો માર્ગ પૌગલિક સુખ નથી. જેમ કે ભૂખનું દુઃખ મટાડવા માટે ખાવામાં સુખ દેખાય છે, પણ એની એ જ વસ્તુ ખાધા કરવાથી અભાવ થઈ જાય છે. માટે ખાવામાં સાચું સુખ નથી. જે સુખ મળ્યા પછી પાછું જતું ન રહે તે સાચું સુખ છે. તમે માને છે કે પૈસો મળે તે સુખ થાય. પણ પૈસો મળ્યા પછી પણ કોઈ સુખી દેખાતો નથી. કોઈને પત્નીનું, તો કેઈને પુત્રનું, કેઈને સાધનનું તો કેઈને શરીરના રોગોનું, એમ કઈ ને કઈ દુખ તે લાગેલું જ રહે છે. જ્યાં સુધી સાચા સુખને માર્ગ નહીં પકડો ત્યાં સુધી સાચા સુખને- અનુભવ થવાને નથી. દશ હજાર રૂપિયાની થેલીમાં સુખ માનનારે થેલી લઈને ગામડામાં તે
શા. ૧૦૩
Page #831
--------------------------------------------------------------------------
________________
હોય ત્યાં રસ્તામાં કોઈ બુડે મળે અને છરી બતાવે એ જ થેલી સુખરૂપ બની જાય છે. આમ પુદગલ-વસ્તુઓમાં સુખ માનનારની તે વસ્તુઓ પડી રહેશે અને પિતે ચાલ્યો જશે. જન્મ એ પણ મૃત્યુને સંદેશે છે. માટે માનવભવમાં જ કંઈક કરી શકશો. જ્યાં સુધી પુદગલ તરફ આસક્તિ છે અને આત્મા તરફની રૂચી નથી ત્યાં સુધી શાંતિ નથી.
ખોજ કર નિજ આત્મની કોણ તારી જાત છે!” - ત્યાગ વિના તૃપ્તિ નહીં. તપ એ તૃષ્ણને તોડવાનું સાધન છે. તૃષ્ણાના તાર વ્રતપ્રત્યાખ્યાન-મર્યાદા વિગેરેથી તેડી શકાય છે.
બંધુઓ ! ઠાણાંગ સૂત્રમાં એથે ઠણે કહ્યું છે કે ચાર સ્થાન હમેંશા અપૂર્ણ રહે છે. તેમાં ગમે તેટલું ભરવામાં આવે તે પણ તે ખાલી જ રહેશે. - પહેલું સ્થાન - ગંગા-યમુના જેવી મોટી નદીઓ પોતાનામાં લાખ ટન પાણી રેડે છે. આજે હજારો વર્ષો વીતી ગયાં છતાં તેમને વણઅટકે પ્રવાહ સાગરમાં મળે જ જાય છે. પણ હજાર વર્ષોમાં એક પણ દિવસ એ નથી આવ્યું કે જ્યારે સમુદ્ર એમ કહ્યું હોય કે હવે મારે આ પાણી નથી જોઈતું.
બીજું સ્થાનઃ સ્મશાન – શ્મશાનને ખાડો કયારે પણ પૂરાવાનો નથી. હજારો બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રી-પુરૂષ, તે ચાહે બળવાન હોય કે નિર્મળ હોય, ચક્રતિ હોય કે વાસુદેવ હોય, પણુબધા જીવોને અંતે મશાનમાં તે જવું પડે છે. કરોડે ને અબ માણસો
ત્યાં પહોંચ્યા અને બે ચાર કલાકમાં રાખ થઈ ગયા, પણ સ્મશાનની આગ આજ સુધી તૃપ્ત થઈ નથી.
ત્રીજું સ્થાનઃ પેટ:-પેટને ખાડો સવારે પૂરો અને બપોરે ખાલી. પથારીમાંથી ઉઠતાં જ ચા જોઈએ. ચાની સાથે નાસ્તો પણ જોઈએ છે. એ પેટમાં જાય છે. બપોરે અગિયાર વાગ્યા ત્યાં ફરી દાળ-ભાત, શાક, રોટલી ખાધા. પણ બે વાગતાં તે પાછું ખાલી. બપોરે ફરીને ચા નાસ્તે જોઈએ. સાંજે છ વાગ્યા ત્યાં ખીચડી ને કઢી જોઈએ. રાત્રે દૂધ પીવા જોઈએ. આવો આ પિટને ખાડો ક્યારે પણ ભરાતું નથી. ગમે તેટલી વાર ખાવ પણ બે કલાક થયા કે પાછો ખાલી.
થું સ્થાનઃ તૃણા –તૃષ્ણને ખાડે તે બધા કરતાં બહુ ઉડે છે. - પટને ખાડા અર્ધા શેર અનાજથી ભરાઈ જાય. બે કલાક માટે તે પિટ બરાબર ભાયા પછી ભલે ને ગમે તેવી ભાવતી વસ્તુ મળે તે પણ મને એક વખત તે ખાવા માટે ના પાડશે. પણ તૃષ્ણને ખાડે એટલે ઉડે છે કે તેને મેરૂ પર્વત પણ પૂરી શકે નહિ.
એક વાર સિકંદર કોઈ યેગી પાસે ગયે. તે ભેગી ચમત્કારી વિદ્યા જાણતે હતે. આજે ચમત્કારોના ચક્કરમાં કેટલાય લેકે પડી ગયા છે અને કેટલાક તેમાં ઠગાઈ પણ થયા છે.
Page #832
--------------------------------------------------------------------------
________________
બંધુઓ! તમે ચારિત્રને નમજે પણ ચમત્કારને નહિ. એવી બે બદામની વિદ્યા તે બાજીગર પણ જાણે છે. જે તમે લેવાનું ઈચ્છતા હોય તે સદાચારની સૌરભ લેજે. જ્ઞાનને પ્રકાશ અને સરળતાની સુવાસ લેજે. સિકંદર ગીની સેવા કરવા લાગ્યો. તેની આ સેવા યોગીની નહિ પણ ચમત્કારની હતી. તેના મનમાં સ્વાર્થ ભર્યો હતે. આવી સેવાને તપ કે ત્યાગની ઉપાસના ન કહેવાય. તેના મનમાં ચાંદીના ટુકડાની લાલસા - જાગી છે, તેથી તે સંતની સેવામાં પહોંચ્યો છે. આ ઉપાસના સંતની નહિ પણ દ્રવ્યની છે, કારણ કે મનમાં સંતનું નહિ પણ સંતની સેવાથી મળનાર સંપત્તિના ટુકડાનું મૂલ્ય છે. તમારું લક્ષ સંપત્તિમાં છે, ચારિત્રમાં નથી. જે કદાચ બીજે સંપત્તિ મળે તેમ હોય તે તમે સેવાને રસ્તે પણ છેડી દેશે.
એક દિવસ યોગીએ સિકંદરને કહ્યું, તારી સેવા પણ ગજબની છે. હું તારા પર આજ ખૂબ પ્રસન્ન થયો છું. બેલ, તારે શું માંગવું છે? સિકંદરને તે આ જ જોઈતું હતું. આ માટે તે તેણે પરસેવે પાડ્યો હતો. તેણે કહ્યું, હે ગીશ્વર ! મારી એક નાની સરખી માંગણી છે. તે એ કે આખી પૃથ્વી ઉપર મારી સત્તા ચાલે. કેટલી નાની માંગણી છે ! લોભી હૃદયને માટે તે આખી દુનિયાનું સામ્રાજ્ય પણ ઓછું પડે છે. સંતે જોયું કે મનની તૃષ્ણા વિશાળ છે! જેમ જેમ તમે અંદર જતા જશો તેમ તેમ તૃષ્ણા તે વધતી જશે.
આ સાડા ત્રણ હાથની કાયા માટે કેટલી જગ્યા જોઈએ? શરીર તે ફક્ત જાડાત્રણ હાથ જ જગ્યા માંગે છે. પણ મન જેને એક ઇંચ જમીનની પણ જરૂર નથી, તેવા વિશાળ પૃથ્વીના ખંડથી પણ સંતેષ પામતા નથી. કદાચ દુનિયાભાનું સામ્રાજ્ય પણ મળી ગયું, આખી પૃથ્વી ઉપર એક ચકી સત્તા પણ મળી, પણ જ્યારે જીવનયાત્રા સમાપ્ત થશેતે વખતે કેટલી જગ્યા મળશે? ફક્ત સાડાત્રણ હાથ. તે પણ ઈસ્લામ સંસ્કૃતિમાં જન્મેલાને.
માનવ શરીરની સમસ્યા તે ચાર રોટલીથી પતી જશે. રહેવાની સમસ્યા સાડા ત્રણ હાથ જમીનથી ઉકલી જશે. પણ મનની સમસ્યા કંઈક મુશ્કેલ છે. હજારે મણ અનાજ અને સેનું મળવા છતાં મનની સમસ્યા ઉકલી શકતી નથી. યોગીએ જોયું કે સિકંદરને કેયડો તનને નહિ પણ મનને છે. એટલે તેને ઉકેલ બીજી રીતે જ કર પડશે. યેગી અંદર ગયા. પિતાની ઝેળીમાંથી એક મનુષ્યની ખોપરી કાઢી સિંકદરને આપી અને કહ્યું કે આને અનાજથી ભરી દે. જે ક્ષણે તે અનાજથી ભરાઈ જશે તે ક્ષણે આખી પૃથ્વી ઉપર તારૂં સામ્રાજ્ય થઈ જશે.
યેગીની વાત સાંભળી સમ્રાટ સિકંદરના આનંદનો પાર ન રહયે. મહેલમાં જાય એટલી જ વાર છે. બે મિનિટમાં પરી જુવારના દાણાથી ભરી દેવાશે અને સમગ્ર
Page #833
--------------------------------------------------------------------------
________________
પૃથ્વી ઉપર પિતાનું સામ્રાજ્ય થઈ જશે. સિકંદર:મહેલમાં ગયો. તેણે એક શેર પુરી અને એક શેર જુવાર ખોપરીમાં નાંખી. પછી જોયું તે પરી ખાલી. ગુણીઓની ગુણીએ લાવી તેમાં નાંખી પણ પરી ખાલી જ રહી. સિકંદરના આશ્ચર્યની હદ ન રહી. તે સમજી ગયો કે આ કઈ ચમત્કારિક ખોપરી છે. સિકંદર ની પાસે ગયે અને બધી વાત કહી સંભળાવી. ગીએ હસતાં હસતાં કહ્યું, સિંકદર ! તું જાણતા નથી કે આ માનવીની ખેપારી છે. આટલું મોટું રાજ્ય પણ તેને ન ભરી શકયું તે જુવારના દાણાથી તે કેમ ભરશે? સિકંદર સમજી ગયે. તમે બધા પણ સમજી ગયા હશો કે મનુષ્યની આ પરી ભરવી એ કેટલું કઠણ કામ છે !
દેવાનુપ્રિય ! સંગ્રહમાં શાંતિને શોધવી એ મોટી ભૂલ છે. જે એમ માને છે કે પૈસા આવવાથી મનમાં સ્થિરતા આવે છે. એ ખૂબ જ મોટી ભ્રમણામાં છે. તેઓ ધનને સમજ્યા છે પણ મનને નહિ. મનની ગતિને સમજનાર એવી ભૂલ કદી ન કરે. બંધુઓ! તમે સારી રીતે જાણે છે કે વિકાસ અને વૈભવનાં જે સાધને મધ્યયુગના સમ્રાટ અકબર પાસે નહાતાં તે આજે એક સામાન્ય માણસ પાસે હોય છે, પરંતુ મધ્યયુગના સાધારણ માનવીને જેટલી શાંતિ હતી તે આજે મોટા ધનવાનેને પણ નથી. શાંતિ, વિલાસનાં સાધને સંપત્તિના સંગ્રહમાં નથી પણ મનના સંતેષમાં છે.
સુખ તે સ્વાધીન હેવું જોઈએ. પરાધીનતામાં સુખ હોય ખરૂં? પગલિક મુખે બધા પરાધીન છે. વાસ્તવમાં તે એ સુખ સુખ જ નથી. સુખને માત્ર આભાસ છે. રહેવા માટે આલીશાન બંગલે હોય, ખાવા માટે સુંદર મિષ્ટાન્ન ને પૌષ્ટિક ભજન હિય, પાણી માગતાં દૂધ હાજર થાય એવી સાહયબી હોય, છતાં પણ આજના શ્રીમંતેને સુખને અનુભવ થતો નથી. જ્યારે જેની પાસે કંઈ નથી એવા અનેક ગી આત્માઓ અપૂર્વ સુખ-શાંતિમાં જીવે છે. જે બાહ્ય પદાર્થોમાં સુખ હોત, ઈન્દ્રિઓના ભગવટામાં સુખ રહેતું હોત તે આવું ન બનત. બંગલાવાળા બધા સુખી હેત અને અમારા જેવા સાધુએ દુઃખી હોત. પણ બંધુઓ, એવું નથી, એટલે જ આમ જણાય છે. પદગલિક પદાર્થના ભગવટાથી કોઈને કદી તૃપ્તિ થઈ નથી અને થવાની પણ નથી, અને તેથી સુખની જે આશા છે તે અધુરી રહેવાની છે. પરંતુ આજે તે માનવી આવી આધ્યાત્મિક (સાચી દિશામાં જવાને બદલે ભૌતિક સંપત્તિની બેટી દિશામાં દોટ લગાવીને સંસારની ભુલભુલામણીમાં અટવાઈ ગયો છે.
- આજે અમારી ક્ષમાપના દિન છે. શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણને બૃહદ્કલ્પ સૂત્રના ચોથા અધ્યાયમાં સ્પષ્ટ આજ્ઞા આપી છે કે :: હે સાધક! જે કઈ શ્રમણ સાથે કોઈ કારણસર તારે કજીયે થઈ જાય તો તારે તેની ક્ષમાયાચના કરી લેવી. ક્ષમાયાચના ન થાય ત્યાં સુધી તારે આહારપાણી ન લેવાં.
Page #834
--------------------------------------------------------------------------
________________
૨૧
જોઈએ. શૌચાદિક ક્રિયાઓ પણ ન પતાવવી જોઈએ. ઘરમાં આગ લાગે છે ત્યારે તેને માલિક પહેલાં આગ ઓલવી નાખે છે. અને પછી જમવા બેસે છે. ઘરમાં આગ લાગી હોય ત્યારે પિતે જમવા બેસી જાય તે લેકે તેને “મૂખ” કહીને બોલાવે. જેના અંતરમાં Bધની પ્રચંડ જ્વાળાઓ સળગતી હોય, જેની આંખે ક્રોધથી લાલચોળ થઈ ગઈ હોય અને જેનું લેહી ગરમ પાણીની માફક ઉકળી રહયું હોય તેના માટે આવા સમયે ભેજન કે અભ્યાસ કરવાનું શું યેગ્ય છે? “ના.” બાઈબલના જૂના કરારમાં મહાત્મા ઈસુ કહે છેઃ તમે પ્રાર્થના કરવા માટે દેવમંદિરમાં જાઓ છે, ત્યાં પહોંચ્યા પછી તમને યાદ આવે કે મારે અમુક પાડોશી સાથે મતભેદ થયેલ છે તે મંદિરના બારણેથી જ તમે પાછા ફરી જજો. પહેલાં જઈને પેલા પાડેશી સાથે મનમેળ કરી આવજે. ત્યાર પછી જ દેવને ભેટ ધરેજે.
માણસ જ્યારે સામા માણસ સાથે વેર લેવાની વૃત્તિ કાઢી નાખે છે અને તેણે કરેલા અપરાધને માફ કરવાની હિંમત કરે છે તે વખતે તેને આત્મા પ્રબળ શક્તિ ધરાવતે થઈ જાય છે. આટલી પ્રબળ શક્તિને ભૂતકાળમાં તેને કયારેય અનુભવ થયેલ હેતે નથી. - ભગવાન મહાવીરે કહયું છે “જેની સાથે તારે વેર બંધાયું હોય તેને તારે ક્ષમા આપવી જોઈએ. પછી ભલે તે તને સન્માન આપતું હોય કે ન આપતે હોય, તને તેણે ક્ષમા આપી હોય કે ન આપી હોય પણ તું તેના કૃત્ય તરફ નજર કરીશ નહિ. તારે તરત જ તેની ક્ષમા માંગી લેવી જોઈએ.” ક્ષમાના મહત્વને સ્વીકાર કરતાં આધ્યાત્મિક પ્રકરણમાં લખ્યું છે. એક માણસ વર્ષો સુધી તપ કરે છે અને બીજો માણસ એક કડવું વેણ શાંતિથી સહન કરી લે છે તે માણસને જે ફળ મળે છે તે વર્ષો સુધી તપ કરનારના ફળ કરતાં ઘણું વધારે હોય છે.
જેની સાથે આપણે અણબનાવ થયે હોય કે કજીયે થયે હોય તેની ક્ષમા માગવી. હદય પર જામેલા કાળાશના પિપડાને ઉખેડીને હૃદયને સ્વચ્છ દર્પણ જેવું બનાવવું. ભુતકાળનું કઈ પણ કડવું મરણ અંતઃકરણના એકાદ ખૂણામાં ન રહી જવું જોઈએ. હૃદય પવિત્ર અને નિર્મળ બનવું જોઈએ. સંવત્સરી પછી જાણે નવા નામે જીવનને પ્રારંભ કરવાને છે.
પૃથ્વીને પણ ક્ષમા કહેવામાં આવે છે. ધરતી પર છેતરાં, લાકડાં અને છાણ જેવી વસ્તુઓ પડે છે. આ વસ્તુઓને ધરતી ધીરે ધીરે પોતાના સ્વરૂપમાં ફેરવી નાખે છે. આ બધી વસ્તુઓનું મૂળ સ્વરૂપ અદશ્ય થઈ જાય છે. બરાબર તેવી જ રીતે વિકૃત સંગને ભૂલી જઈને પારકાએ પહોંચાડેલા કષ્ટોને મનમાંથી કાઢી નાંખી તેનું સહજ પણ અહિત ન ઈચ્છવું તેનું નામ ક્ષમા.
ક્ષમા કાયરનું નહિ પણ વીરનું ભૂષણ છે. જે કાયર હોય છે તે ક્ષમાશીલ નથી
Page #835
--------------------------------------------------------------------------
________________
હતો. અહીં વીરને અર્થ મજબૂત શરીરવાળે કે વાણીશુ એમ નથી, પરંતુ દૃઢ મનોબળવાળે આત્મવીર એમ થાય છે. જે કોધનો પ્રસંગ હોવા છતાંય કોપાયમાન થતું નથી, ગાળેને જવાબ મીઠા હાસ્યથી આપે છે, તોફાનમાં પણ જે દઢતાથી ઉભું રહે છે, તે જ સાચે વીર છે. એટલા માટે જ આર્ય ઋષિઓએ કહ્યું છે “શક્તિશાળી માણસની ક્ષમા એ જ સાચી ક્ષમા છે.” કાયર કેઈ દિવસ ક્ષમા આપી શકતો નથી. સબળ જ ક્ષમા આપી શકે છે. ક્ષમા માણસને સહનશીલ અને શાંત બનાવે છે. ક્ષમા પિતાની અનંત શક્તિને ઓળખવાને સંદેશ આપે છે. ક્ષમા કહે છે, ઉપકાર ઉપર અપકાર કર, ગુનેગારને શિક્ષા કરીને નિર્બળ બનાવે એ કાર્ય તે દુજનેનું છે. અપકાર કરનાર પર ઉપકાર કરે, ગુનેગારને પ્રેમથી વશ કરે અને ક્ષમાથી તથા પ્રેમથી હદયનું પરિ. વર્તન કરાવવું એ કાર્ય ઉત્તમ પુરૂનું છે. તેના ઉપર એક દષ્ટાંત છે તે આપને કહું છું.
એક માતાના લાડીલા બે પુત્ર સાથે જ રહેતા હતાં, સાથે જ ખાતા હતા, સાથે જ પીતા હતા અને સાથે જ સૂતા હતા. એ એકબીજા પ્રત્યે ભાઈ ભાઈને પ્રેમ હતે. અનુક્રમે બંને ભાઈઓ મોટા થાય છે. બંને ભાઈઓની માતા પહેલાં ગુજરી ગઈ હતી. તેમાં નાનો ભાઈ વધુ ના હતું અને મોટેભાઈ સમજમાં આવી ગયેલું હતું. તેને પરણાવી દીધું હતું. માતા મરતી વખતે કહી ગઈ હતી કે બધી મિલક્તને ભાગ કરજે, પણ એક આપણે બગીચો છે તેમાં ફળફૂલે ઘણાં થાય છે, બાર મહિને દશ હજાર રૂપિયાની આવક છે, તે મારા નાના દિકરાને દઈ દેજે. તેને ભાગ ના પાડશે. નાને ભાઈ મેટો થયો. તેને પરણ. વખત જતાં બાપ વૃદ્ધ થઈ ગયે. બાપ કહે છે બેટા! હું તમને મિલકતના ભાગ વહેંચી આપું. પાછળ કાંઈ ઝઘડો ન રહે ભાઈઓ કહે છે બાપુજી ! તમે આ શું બોલી રહ્યા છે ? અમે બંને ભાઈઓ એક છીએ ત્યાં ભાગ કેવા?
ભાઈ ભાઈનાં પ્રેમ હોય તે સ્વાભાવિક છે, પણ દેરાણી-જેઠાણી પણ બે બેની જેમ સંપીને રહે છે. પણ કોઈને એક બીજા પ્રત્યે અવિશ્વાસ નથી. નાનાભાઈની વહુને બાર વર્ષે સીમંત છે. એટલે તે રાખડી બાંધીને સૂવાવડના પ્રસંગે પિયર જાય છે. તે બેનનું નામ સુશીલા છે. નામ છે તેવા જ તેનામાં ગુણ છે. જતાં જતાં તેના પતિને કહે છે. હું જાઉં છું. તમે ભાઈ ભાભીના વિનયને કદી મૂકતા નહિ. પતિ કહે કે તું શું બેલે છે ! મેટા ભાઈ ત તે મારા બાપ સમાન છે અને ભાભી મારી માતા સમાન છે. તું એની ફિકર ન કરીશ. સુશીલાને સંતોષ થયો. પિયર ગઈ. તેના ગયા પછી દિવાળીના દિવસો આવ્યા. જેઠાણું સારાં કપડાં પહેરીને ઉપાશ્રયે ગઈ. ત્યાં બધી બહેને તેને પૂછવા લાગી કે અમે સાંભળ્યું છે કે તમારા મછીયારા વહેંચાઈ ગયા તે શું સાચી વાત છે? ઘણું પૂછે છે પણ બહેન કાંઈ બેલતી નથી. બહેને ફરીને પરાણે પૂછે છે ત્યારે જેઠાણી કહે છે. અમારા મઝીયારા વહેંચાણું છે પણ અમે વહેંચાણા નથી. અમે તે ભેગા જ રહીએ છીએ. અમારે મઝયારા જેવું કાંઈ છે જ નહિ.
Page #836
--------------------------------------------------------------------------
________________
૮૩
અર્તેના કહે છે કે મઝીયારા વહેંચાણા તે પેલા ખાગ છે તે માગનું શુ કર્યું ? તેની આર્થક સારી છે. બહેનેાને આ બાબતમાં કાંઈ સ્વાર્થ નથી અને બગીચામાં સંતરા, માસ`ખી, ચીકુ, કેરી આદિ જે ફળા થાય છે તે મળવાનાં નથી. છતાં જોવાનુ એટલું છે કે અજ્ઞાનતાને લઈને જીવ અનર્થાદંડમાં કયાં દંડાઈ જાય છે! જેઠાણી કહે: એ બગીચાના ભાગ પાડયા જ નથી. મારા સાસુજી કહી ગયા છે કે નાનાભાઈ ને માગ દઈ દેશે. એટલે એ બગીચા નાના ક્રિયરને અક્ષિસ કરી દીધા છે.
જ્યાં ચાર ચાટલા ભેગા થાય ત્યાં ધંધા શું કરે? સામાના એટલા જ ભાંગે ન? કે ખીજું કાંઈ ? જેઠાણીને કહે–તમે તેા સાવ ભેાળા જ લાગેા છે. ખાર મહિને દેશ હજારની બેઠી આવકના અગીચા કાંઈ બક્ષીસ કરી દેવાય? વળી તું વહેલી પરણીને આવી છે. સાસુની સેવા તે કરી છે માટે બગીચા તને જ મળવા જોઈ એ. જેઠાણી કહે, અમારે એવુ કાંઈ જુદાઈ જેવુ છે જ નહિ. તમે આવુ' ન ખેલશે. અમારા સ્કાર ખગડી જાય. મહેનેાની વાત ધ્યાનમાં લીધી નહિ. જેઠાણી ખીજે દિવસે ગઇ. એની એજ વાત શરૂ થઈ, ત્રીજે દિવસે પણ એ જ વાત, એકની એક જ વાત કાને આવે છે. ત્યારે માણસના મન ઉપર અસર થાય છે. એટલે જેઠાણીના મનમાં આ વાત એસી ગઈ. હું તે કહું' છું મહેના ! ઉપાશ્રયમાં આવીને બે સામાયિક કરતાં હૈ। તા એક કરજો પણ આવા ધંધા ન કરશેા. કાઇના ઘરનું શાંત વાતાવરણ હોય તેને બગાડશે નહિ.
દિયેર ઘેર આવ્યા. ભાભીનું મુખ ઉદાસ જોઈને કહે છે, ભાભી ! હું રાજ આવું ત્યારે તમે હસતાં જ હા છે. આજે તમે કેમ આટલા બધા ઉદાસ છે ? શું આજે તમને કાંઈ થયું છે? ઘણું કહ્યું ત્યારે ભાભી કહે છે, હું તમને એક વાત કહું, તમે સાંભળો. મારે ઝઘડા કરવા નથી. આપણા ખીચા તમને બક્ષીસ કર્યાં છે. પિતાજીના અવસાન વખતે તેમને શાંતિ થાય એટલે જ અમે હા પાડી દીધી છે. પણ ન્યાયથી જોઈએ તે એમાં મારા ભાગ છે. દિયર કહે, ભાભી ! તમે માટા છે ને એ બગીચા તમારા જ છે. દિયર તેા ચાહ્યા ગયા. સાંજ પડી. પતિ ઘેર આવ્યેા. બહેનનુ માઢું ચડેલુ જ છે. પતિ પૂછે છે તને શું થયુ છે ? પત્ની કહે-કાંઈ નિહ. પણુ આ ખાગ આપણને મળવા જોઈએ. પતિ કહે, તને આવેા વિચાર કેમ થયા ? આપણે મેાટા છીએ, તુચ્છ મન ન કરાય, આ રીતે માટાભાઈ પત્નીને ખૂબ સમજાવે છે પણ તે સમજતી નથી. તરત જ નાના ભાઈ આવે છે, અને કહે છે ભાઈ-ભાભી માફ કરો. મારે આ બગીચા ન જોઇએ. તમે કહા તેા ઘરબાર બધુ આપને દઇ દઉં, અમે તમારા દાસ બનીને રહીએ. ભાઈ નમ્રતા બતાવે છે. મેાટાભાઈ કહે, તું શા માટે આમ કહે છે. હું તારી ભાભીને સમજાવી દઈશ. ભાઈ કહે, મારા નિમિત્તે ઝઘડા ન થવા જોઈએ. આ ખંનેમાં ખીજે કોઈ ઝગડા નથી. લડયા-ખાઝથા નથી, પણ લેાકાએ એવી નાનાભાઈનું ઘરખાર–માલમિલ્કત બધું લઈ લેવાના છે.
વાત ફેલાવી કે મેટોભાઇ લાફો અને ખાજુની
Page #837
--------------------------------------------------------------------------
________________
ઢોલકી વગાડે છે. નાનાને કાંઈ કહે ને મોટાને કાંઈ કહે, આમાં તડ પડી. ભાઈઓ એવા ચડશે ચડયા કે નાને કહે, હવે તે ગમે તેમ થાય પણ બગીચે ન આપું. માટે કહે હું બગીચે લેવાને છું. આમ વાદવિવાદમાં બંને જણા એક બીજાના ખૂન કરવા ઉભા થયા. આ વાતની નાના ભાઈની પત્ની સુશીલાને ખબર પડી. સુશીલાને પુત્ર અવતર્યો છે. ત્રીજો માસ છે. તે તેની માતા પાસે આવીને કહે છે કે બા, મને મારા સાસરે મેકલ. માતા કહે બેટા! બાર વર્ષે બાબે આવ્યું. તને એકદમ કેમ મોકલાય? પાંચમે મહિને કરિયાવર કરીને તને મોકલીશું. માતા ! અત્યારે જવું પડે તેમ છે. માતા કહે, શા માટે? દિકરી કહે, મારી પાડોશણ આવીને મને કહી ગઈ છે કે તમારા પતિ અને તમારા જેઠ એકબીજાનું ખૂન કરવા ઉભા થયા છે. જ્યાં મારા ઘરમાં આવે કલેશ હોય ત્યાં કરિયાવર શું કરે છે? મને અત્યારે જ મેકલ. એક બાગની બાબતમાં ઝઘડો થયો છે, મારે આ ન જોઈએ. એક વખત મારી તમામ મિલકત જેઠના ચરણોમાં ધરી દઈશ પણ અમારે તે ભાઈને પ્રેમ જોઈએ છે. બા! તારા ઘરનાં દાગીના દેવા પડશે તે દઈશ, તને વાંધો નથી ને? તારે જમાઈ આજે ભાન ભૂકી છે. જેઠ ભાન ભૂલ્યા છે એમ ન કહ્યું. માતા કહે, દિકરી! તું ખાનદાનની દિકરી હોય તો ઘરમાં ઝઘડો ન રાખીશ. તારે જે જોઈએ તે અહીંથી લઈ જજે. - જે નવકાર મંત્રને સમજતો હોય તેના ઘરમાં ઝઘડો ન હૈ જોઈએ. ધર્મ કરનારા જ્યારે લડે છે ત્યારે કે તેમને નથી વગોવતાં પણ ધર્મને વગોવવા માંડે છે, જોયું ને ધર્મઢીંગલા થઈને શું કરી રહ્યા છે? અહીંયા માતાએ પુત્રીને ખૂબ શિખામણ આપી, નેકરની સાથે પુત્રને લઈને સુશીલા પતિને ઘેર આવે છે. ભાઈને મનમાં ક્રોધ છે. સુશીલા રાતના અગિયાર વાગે આવી બારણું ખખડાવે છે. ઘરમાં ખૂન કરનારો માણસ તૈયાર રાખે છે. બારણું ખખડ્યું એટલે કહે, જેને! આ! પિલા ખૂનીને કહે છે એક જ ઘાએ તેને ઉડાવી દેજે. આ શબ્દ સુશીલાએ સાંભળ્યા. સમજી ગઈ. વિચાર કર્યો કે ક્રોધ બૂરી ચીજ છે. એટલે કહે સ્વામીનાથ! હું સુશીલા છું. ઘરની ધણીયાણી છું. સુશીલાને અવાજ સાંભળીને તે ચમકી ગયે. કેણુ સુશીલા! તરત જ બારણું ખેલ્યું. સુશીલાને જોઈને કહે, બાબાને લઈને આવવાનું હતું અને તું આમ એકાએક કેમ ચાલી આવી? મારે તો બાબાને ખૂબ ઠાઠમાઠથી ઘેર લાવ હતો. હવે ખૂન કરવાની વાતને ભૂલી ગયો અને સુશીલા સાથે વાત કરવા લાગ્યા. સુશીલા એક પણ શબ્દ બેલતી નથી. ત્યારે કહે છે સુશીલા ! તું મારી સાથે કેમ બોલતી નથી? મારા પ્રશ્નનો ઉત્તર કેમ આપતી નથી? પત્ની કહે છે તમે બોલવા જેવું રાખ્યું છે કયાં? ખરેખર હું કમભાગી છું ને આ છોકરે પણ કમભાગી છે કે જેને આવતાં ઘરમાં ઝઘડા ઉભા થયા. તમે શું લઈને બેઠા છે? જેનના દિકરા થઈને ભાઈનું ખૂન કરવા ઉભા થયા છે? ખૂન કરનારે ઘરમાં હતું. સુશીલા કહે આ કેણ છે? તમને સહેજ પણ વિચાર ન થયે ! સુશીલાના સદ્દગુણ જોઈ ને ખૂની
Page #838
--------------------------------------------------------------------------
________________
૮૨૫ અવાક બની ગયે, પાસે આવીને કહે છે, હવે તમે મને પાંચ હજાર રૂપિયા આપ તે પણ મારે ખૂન કરવું નથી. કસાઈનું કર હદય પણ સુશીલાના વચનેથી પીગળી ગયું. પતિને કહે છે કે આપણી સર્વ મિલક્ત દઈ દેવી પડે તો પણ ભાઈના ચરણેમાં અર્પણ કરી દઈએ, પણ આપણે ભાઈને પ્રેમ જોઈએ છે. વેર નથી જોઈતું. માટે ચાલે, અત્યારે ને અત્યારે ભાઈ ભાભીની ક્ષમા માગવા જઈએ. પતિ કહે, તું જેમ કહે તેમ કરવા તૈયાર છું. પણ જે ભાઈ મારૂં ખૂન કરવા ઉભું થયું છે તેની પાસે માફી માગવા તે. નહિ જ આવું. એ કામ મારા માટે કઠણ છે. પણ બળાત્કારે પતિને લઈને જાય છે. બાળકને ઘેર જ મૂક્યો. ખૂન કરનાર કસાઈનું હૃદય-પરિવર્તન થઈ ગયું છે. એકને એક બાળક તેને સેંપીને બંને જણા ભાઈના ઘેર આવ્યાં. બારણું ખખડાવ્યું. સુશીલા જેટલી સદ્ગુણી હતી તેટલી જેઠાણી ન હતી. જે જેઠાણીમાં સદ્દગુણ હેત તે આ પ્રમાણે આ મોર મંડાત નહિ. બારણું ખખડયું એટલે કહે છે કે આ ખૂન કરવા. તેમણે એક હજાર આપી ખૂની ઉભો કર્યો હતે. ખૂનીને કહે છે જે આવે તે જ તું તેના એક ઘાએ બે કટકા કરી નાંખજે. સુશીલા પિતાના પતિને કહે છે તમે મારાથી ત્રણ ફૂટ પાછળ રહેજે. કાંઈક બની જાય તે પહેલાં હું અને પછી તમે.
સુશીલા મધુર સ્વરે કહે છે. મોટાભાઈ ! અમને માફ કરજે. આટલી મોડી રાત્રે આપની ઊંઘમાં ખલેલ પાડવા આવ્યા છીએ, સુશીલાને અવાજ સાંભળી કહે, જોયું! એને સુશીલાના જેવું બોલતા પણ આવડે છે. ફરીને સુશીલા બેલે છેમોટાભાઈ! હું સુશીલા પિતે છું. તેને થયું, સુશીલા, આવે જ કયાંથી? બે ત્રણ વખત બોલી એટલે સમજી ગયો કે નક્કી સુશીલા છે. અહો, સુશીલ તું કયાંથી? આમ બેલી જેઠ ઉઠયે. ત્યારે તેનામાં રાક્ષસવૃત્તિ ભરી હતી. પણ જ્યાં સુશીલાના શબ્દો સાંભળ્યા ત્યાં તેના હૃદયમાંથી દુષ્ટ ભાવના ચાલી ગઈ. સદ્દગુણમાં કેટલી શક્તિ છે! જેઠ બેભાન થઈને ઢળી પડે છે. ખરેખર હૃદયમાં રહેલા શલ્યને કાઢનાર આલેચના છે, પહેલાં તે રાજા મહારાજા બહારગામ જાય ત્યારે તેની સાથે વૈદે ને ડોકટર જતા હતા, પણ હવે તે મેટા શેઠીયાઓ પરદેશ જાય તે તેની સાથે ડોકટર હોય છે. તમારા બાહયોગથી બચવા ડોકટર સાથે ને સાથે રાખે પણ જન્મ-જરા ને મરણના રોગને મટાડનારા ડોકટરને સાથે લઈ જાય છે કે નહિ? (સભામાંથી અવાજ :- એ ડોકટર સાથે ન આવે). વાહનમાં ન બેસે. હું કહું છું ભલે, તમારા ગુરૂ તમારી સાથે ન આવે. પણ તેમની આપેલી હિતશિખામણે, વરના વચને તે તમારી સાથે આવે છે ને? (ના). એ તે ભુલી જવાય છે. તમને તમારા સ્ટાર ને ઘરના નામ યાદ રહે. દિપક સ્ટોર, વીરાણી સદન, વિગેરે બધું યાદ રહે છે. તમારા પુત્ર-પુત્રીનું નામ ભુલતા નથી પણ ગુરૂના વચને ભુલી જાય છે!!
સુશીલા નમ્ર સ્વરે જેઠને વિનવી રહી છે. હજુ જેનું પ્રત્યક્ષ મુખ જોયું નથી, શા. ૧૦૪
Page #839
--------------------------------------------------------------------------
________________
ફકત તેના વચને સાંભળી જેઠના હદયમાં તેની અસર થઈ ગઈ. સુશીલા જેઠના ઘેર આવી છે બારણું ખોલ્યું. બંને જણા મોટાભાઈના ચરણમાં પડી ગયા. નાનો ભાઈ કહે છે લાઈન છે ગંભીર ભૂલ કરી છે. બંને જણાએ પશ્ચાતાપના આંસુથી ભાઈ-ભાઈના પગ ધોઈ નાખ્યા, જેઠ કહે છે મારે તમારી માફી માગવાની જરૂર છે. બંને ભાઈઓની આંખમાં આંસુ છે નાને ભાઈ કહે છે, આ બધે પ્રતાપ સુશીલાને છે. સુશીલા ન આવી હોત તે ખરેખર હું શું કરી બેઠે હેત ! જેઠાણીની મતિ પણ સુધરી ગઈ. જેઠ કહે, આ બધે પ્રતાપ સુશીલાને છે. આજથી આ બગીચે અને બધી મિલકત તને અર્પણ કરી દઉ છું. સુશીલા કહે, મોટાભાઈ! માફ કરે. માયાએ ઘરમાં ઝઘડો કરાવ્યું. ભાઈ ભાઈને ખૂન કરવા ઉભા થયા. તે તે હવે મારે જોઈએ જ નહિ. મોટાભાઈની પત્ની કહે, હવે મારે પણ ન જોઈએ. બંને જણાએ સમજીને મહાજનને બગીચે સોંપી દીધે. કહેવાનો આશય એ છે કે કુટુંબમાં એક માણસ સગુણ હોય છે તે તે કુટુંબનો ઉદ્ધાર કરી દે છે. - બંધુઓ ! આજે શાસ્ત્રની ગાથા બેલવાની તે અસઝાય છે. પણ આજે છેલ્લે દિવસ છે એટલે ગાથાને મૂળ ભાવાર્થ કહીને અધ્યયનને પૂર્ણ કરીએ છીએ. ઈપુકાર રાજ અને કમલાવતી રાણી બંને જણાએ વિપુલ રાજ્ય છોડીને, કામભેગોને ત્યાગ કરીને, પરિગ્રહથી રહિત થઈને, સમ્યક ધર્મને જાણીને પ્રવજ્ય અંગીકાર કરી. ત્યાર પછી તીર્થકરે ઉપદેશેલા ઘોર તપને સ્વીકાર કર્યો. અને ઘેર પરાક્રમ આદર્યું. આમ છ એ જણા કમશ: સુબોધ પામીને ધર્મપરાયણ થયા અને જન્મ મરણના ભયથી ઉદ્વેગ પામીને તપ વડે દુઃખનો નાશ કરવા લાગ્યા. વીતરાગના શાસનમાં પૂર્વની આરાધનાથી ભાવિત થયેલ છે જે થોડા જ વખતમાં દુખેને અંત કરી મોક્ષપદને પામ્યા. રાજા અને તેની રાણી, પુહિત તથા બ્રાહ્મણી, અને બે કુમારે આ બધાં નિર્વાણપદને પામ્યા. છ એ આત્માને જે ધ્યેય હતો તે પૂર્ણ થયે. તેમજ આપને જે ધ્યેય હત-અધ્યયન પૂર્ણ થવાને–તે આજે ચાર ગાથા બેલ્યા નથી પણ ફક્ત ગાથાને ભાવાર્થ કહીને આજે આપની પાસે અધ્યયન પૂર્ણ કરૂં છું. તે છ એ જીવેનું વૈરાગ્યમય જીવન આપ બધાએ ચાર ચાર મહિનાથી સાંભળ્યું. આપના જીવનમાં પણ આ ઉત્તમ ભાવ આવે અને જ્ઞાન-દર્શનચારિત્રની વૃદ્ધિ કરવામાં આપને સમ્યક્ પુરૂષાર્થ ઉપડે તે જ અભિલાષા ! !
આજે મહાન પુરૂષ લેકશાહની જન્મજયંતિ છે. લેકશાહ જૈન સમાજના તિર્ધર હતા. તેમનું મૂળ નામ લંકાશાહ ન હતું. તેમનું નામ તેમના માતાપિતાએ લેકચંદ્ર પાડ્યું જ્યારે તેઓ ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાએ ચંદ્રનું સ્વપ્ન જોયું. તેના ઉપરથી ખબર પડી કે આ પુત્ર કુટુંબમાં ચંદ્ર સમાન થશે. ધીમે ધીમે લેકચંદ્ર મોટા થયા. તેમનું લગ્ન કરવામાં આવ્યું. તેમને એક પુત્ર થયે, તેનું નામ પુનમચંદ પાડવામાં આવ્યું. લેકચંદ્રની ઉંમર ૨૩ વર્ષની થતાં પિતાજી ગુજરી ગયા,
Page #840
--------------------------------------------------------------------------
________________
૮૨૭
ઘરની બધી જવાબદારી તેમના ઉપર આવી પડી. કામ પ્રસંગે તે એક વખત અમદાવાદ ગયા. પછી એક ઝવેરીને ત્યાં ગયેલા. પેાતે ઝવેરાત પારખવામાં કુશળ હતા. શેઠને (વેરીને) વિચાર થયા. લેાકચંદ્ર ઘણા બુદ્ધિશાળી છે. આવા માણુસ પેઢી પર હાય તા સારુ. લેાકચંદ્રને અમદાવાદ આવવાનું કહ્યું. તેણે હા પાડી. અમદાવાદના ખાદશાહને મેતીની કિંમત આંકી આપી. બાદશાહ પણ તેની બુદ્ધિ જોઇને ખુશ થયાં. અમદાવાદમાં તેમણે ઘણી નામના મેળવી. પેાતે ઝવેરાતના વેપાર કરે છે. ખૂબ દ્રવ્ય કમાયા પણ ધર્મ પ્રત્યે તેમને ખૂબ રસ હતા. એટલે વારવાર તે યતિએ પાસે જતા ને સૂત્ર–સિદ્ધાંતનુ વાંચન કરતા હતા, શાસ્ત્રનું વાંચન કર્યું ત્યારે તેમને થઈ ગયુ` કે આગમકારાએ કેટલા સુંદર માગ મતાન્યેા છે ! અને અત્યારે યતિએ તેની વિરુદ્ધ વન કરી રહ્યા છે. તેમણે તે યતિઓને સત્ય કહી દીધું કે ધન રાખવાની ને ગાડી મેટરમાં બેસવાની શાસ્ત્રમાં ચાખ્ખી મનાઇ છે. તમે તેા ધન રાખેા છે- ગાડી મેાટરમાં એસેા છે. તયે શાસ્ત્રની વિરૂદ્ધ વર્તન કરો. છે. તેમની આ વાત યતિને ન ગમી. એટલે પેને અલગ થઈને બધાને સત્ય માર્ગ સમજાવવા લાગ્યા. તેમના ઉપદેશથી ૪૫ આવ્યો વૈરાગ્ય પામ્યા. આઠ લાખ માણસાને જૈન મનાવ્યા. આ રીતે ઢાંકાશાહે જૈન સમાજમાં ખૂબ ક્રાન્તિ કરી છે. સંવત ૧૫૪૧માં ૬૯ વર્ષની ઉંમરે તેએ કાળધર્મ પામ્યા એસ કહેવાય છે. તેઓએ ઘણું પરિભ્રમણ કરીને સનાતન જૈન ધર્મીના ફેલાવો કર્યાં.
ટૂંકમાં લાંકાશાહે આપણા સમાજ ઉપર જબરજસ્ત ક્રાન્તિ કરી છે. તેમના આપણ ઉપર અનઃ ઉપકાર છે. તેમના જીવનને યાદ કરી તેમના એકેક ગુણા જીવનમાં ઉતારીએ તા જ તેમની જયંતી ઉજવી સાથક કહેવાય.
ખંધુએ ! આજે ઘણા સમય થઈ ગયા છે. આજે ચાતુર્માંસની પૂર્ણાહુતિના દિવસ છે. ચાર સહિનામાં આપને અમારા તરફથી કાંઈ પણ મન દુઃખ થયુ... હાય તા અને સૌ આપને ખમાવીએ છીએ.
પૂ. મહાસતીજીએ જ્યારે ક્ષમાપના કરી ત્યારે સ`ઘના દરેક ભાઈ-મહેનાની આંખેામાં આંસુની ધારા વહેતી હતી. શ્રી સંઘના કાર્ય કર્તાઓએ પૂ. મહાસતીજીના આભાર માન્ય હતા તેમજ ક્ષમાપના કરી હતી. ફ્રીડ઼ી અમારા સંઘને ઉજ્જવળ કરવા પધારશે। તેમ વિનંતી કરી હતી.
સમાપ્ત
Page #841
--------------------------------------------------------------------------
________________
SAATATAVATELAVALAVEVA LAVAVAVAC
છે પૂજ્ય શારદાબાઈ મહાસતીજીના
તે પ્રગટ થયેલાં વ્યાખ્યાન પુસ્તકે (૧) શારદા સુધા ભા. ૧ અને ૨
(૨) શારદા સંજીવની ભા. ૧-૨-૩ | (૩) શારદા માધુરી ભા. ૧-૨-૩
(૪) શારદા પરિમલ ભા ૧-૨ (સંયુક્ત)
DAVAVAVALAVAVAVO
GALALALALKAELALALALALAGTALANS
Page #842
--------------------------------------------------------------------------
________________
બાદ વિદુષી પૂ શારબાઈ મહાસતીજીની
ચાતુમાલિની યાદી :
સંવત
ગામ
ગામ
સંવત ૨૦૧૨
અમદાવાદ
૨૦૧૩
૨૦૧૪
ક ૧૪૯
' ૨૦૦૦
ખંભાત એડા : સાણંદ ખંભાત સાણંદ અમદાવાદ સાણંદ અમદાવાદ સાણંદ ખંભાત સુરત 1. . ”અમદાવાદ* જરાવરનગર લખતર ખંભાત
ર . २००४
ઠં૫
સાણંદ સુરત અમદાવાદ : વીરમગામ સાબરમતી
ખંભાત (કાવાવ) મુંબઈ (મામા) છે
(દર) , (વિલેપારલા) , (ઘાટકોપર) •
- ખંભાત કે
૨૦૧૫ ૨૦૧૬ ૨૦૧૭ ૨૦૧૮ ૨૦૧૯
२०२० * ૨૦૨૧
२०२२ ૨૦૨૩
૨૪. ૨૨૫ ૨૦૨૬ २०२७
૨૦૦૭
૮
* રદ
''૨૦૧૦
કે ભાવનગર રાજકોટ : ધાંગધ્રા
'
'
૨૦૧૧
Page #843
--------------------------------------------------------------------------
________________
ખંભાત સંપ્રદાયના સ્વ. પૂજ્ય ગચ્છાધિપતિ ૧૦૦૮
, રત્નચંદ્રજી મહારાજ સાહેબના શિષ્ય સંડળની નામાવલી
!!'' ,
,
1.
"
. સાણંદ
નં. મહાસતીજીનું નામ જન્મ સ્થળ અને દીક્ષા સંવત માસ–તીથી વાર
sીક્ષા સ્થળ , ૧ બા. બ. વિદુષી શારદાબાઈ
મહાસતીજી સાણંદ ૧૯૬ વૈશાખ સુદ ૬ સેમવાર ૨ ૫શુભદ્રાબાઈ
ખંભાત - ૨૦૦૮ ચિત્ર સુદ ૧૦ શુક્રવાર ૩૫ ઇન્દુબાઈ
કે સુરત દીક્ષા-નાર ૨૦૧૧ અશાડ સુદ ૫ રિવાર ૪ . બ્ર. વસુબઈ , 7 શ્રીરમગામ , ૨૦૧૭ માગશર સુદ ૫ થક્વાર ૫ બા. વ્ર, કાન્તાબાઈ
૨૦૧૩ માગશર સુદ ૧૦ ગુરૂવાર ૬ પૂ. સદગુણાબાઈ
લખતર
૨૦૧૩ મહા સુદ ૬ બુધવાર ૭ છે. બા. બ્ર. ઈન્દિરાબાઈ સુરત
- ૨૦૧૪ માગશર સુદ ૬ બુધવાર
, મેડાસર દીક્ષા–નાર ૨૦૧૪ મહા વદ ૭ ભાવાર ૯ ૫. કમળાબાઈ )
ખંભાત
૨૦૧૪ વૈશાખ સુદ ૬ શુક્રવાર ૧૦ પૂ. સ્વ. તારામાઈ » અમદાવાદ
, દીક્ષા–સાબરમતી, ૨૦૧૪ અષાડ સુદ ૨ ગુરુવાર ૧૧ પૂ. બા.બ્ર. ચંદનબાઈ છે
' લખતર
૨૦૧૭ માગશર સુદ ૬ ગુરુવાર ૧૨ પૂ. બા.બ્ર. રંજનબાઈ , સાબરમતી દીક્ષા-દાદર ૨૦૨૧ મહા સુદ ૧૩ રવિવાર ૧૩ ૫ બા.બ્ર. નિર્મળાબાઈ , " ખંભાત દીક્ષા-દાદર ૨૦૨૧ મહા સુદ ૧૩ રવિવાર ૧ ws . બ. શોભનાબાઈ , લીંબડી દીક્ષા-સાડv૨૦૨૨ વૈશાખ સુદ ૧૧ રવિવાર ૧૫ઘમંદાકિનીબાઈ
માટુંગા મુંબઈ ૨૦૨૩ મહા સુદ ૮ શનિવાર ૧૬ ૫ બા. બ્ર. સંગીતાબાઈ : ખંભાત , ૨૨૪ મહા સુદ ૫ રવિવાર ૧૭ ૫. બ. બ્ર. હર્ષિદાબાઈ , ઘાટકોપર-મુંબઈ
દીક્ષા સ્થળ-ભાવનગર ૨૦૨૬ વૈશાખ વદ ૧૧ રવિવાર
Page #844
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રક
25
અશુદ્ધ
ભાગ
અંશ લગ
વનો તેનું અભિમાન
વસ્ત્રોજ તેને અવન વસ્તુ છે
વરતુ
सुभग सुरुषे સુંધાયો करेइ
करेइ-करिता
बदेश
तिकडु
ડી
तिकड થકી
३४० ૩૪૨
પાર
3
૩૫ ૩૬૪ ૩૦૪
છે. તે ૩૯૮ ૪૦૧ ૪૧૦
પરાણું चेय મહિલીય સમયે ઐતિહાસિક
આચરણ માતા-પિત કમાત
માંડયા.
સમ: નવલકથાની મા ચાર Rાતા-પિતા કમાલેર
તે
લી
વણાના
પાળીયાદના
जंतुणा - રવિ ? '. હક્કાની'.
परिय
૪૧૪
૪૨૧ ૪૨૪
લલીબાઈ कक्क बंमे ही घणेण
લક્ષ્મીબાઈ कक्केय बमे
धणेण
Page #845
--------------------------------------------------------------------------
________________
•
અશુદ્ધ
દશ, સ, અ, ૨ ગાયા ૩- શન મેહનીય સુલાસની
તમે દા. સુ. અ. ૨
ગાથા ૨દર્શનાવરણીય
४१७
સુલૈસાની
જ૮ : "
बेयावच्चेणं
ભલભલા કેવળજ્ઞાની
જાને સ્ત્રી કયા
૫૮૫ કે
संजमोय
बेयवच्चेण ભલભયા કેવળજ્ઞાન - જેનાને
સ્ત્રી કયા મઠી संजमोज भरणी વખતે કારાગૃહનાં વસિદ્ધિ विहण જમવા રાણી ભૂરા ઉપાશ્રય
૬ ૬૨
વખતે કારાગૃહમાં વાસિદ્ધિ विहूण જમના શેઠાણી
ઉપર
આમ
૬૬૧.
ઉપાશ્રય ભ્રષ્ટ
t૮૭
હતો
હતી.
૭.•
સી
ભુવનપતિ
ભવનપતિ નેટ –સમયના અભાવે આગળના ફોર્મ નં. ૧ થી ૩૮ તથા પાછળના ફોર્મ નં. ૯૨ થી
૧૦૪ શુદ્ધિપત્રક બનાવ્યું નથી. વાંચકો ક્ષતિ સુધારી લેશે. 3) પૂ. વ્યાખ્યાનકાર મહાશ્વતીજીએ “છ જીવના અધિકાર' ની સાથે સાથે વિશુલ્લના ચરિત્ર ફરમામાં હતું, પરંતુ પુસ્તકનું કદ ખૂબ જ વધી જતું હોવાથી તે ચરિત્ર આમાં લેવાયું નથી. ભૂલથી પૃ. ૧૪ પર ઘેડ ભાગ લેવાયો છે. તે તરફ અમે વાંચકેનું ધ્યાન દેરીએ છીએ. – પ્રકાશક.
Page #846
--------------------------------------------------------------------------
________________ શુદ્ધ ચેતના સ્વરૂપ રમણ' રમ : 1 ચોગે રંગા, ભૂલે. મિથ્યા દુનિયા ની સ્વરૂપ માનું' હું પાચે. નિયાની ખટપટ સહે લડી ચુરતા અંતરમાં, યંત્ર તંત્રની તજી : ", 4 જી ન માયા ભણતરમાં. દિર, કાષ્ઠ, વદ : 46, દુખિયાની પરવાહ નથી, - વનમાં આવે તેવું માને, હવે શું અમૃત વારી મથી, 3 ઝળહળ ચે તે દર્શન કરશું, બાહ. દિશ.નાં નહિ સૂરશું, તરશું આ જલેદધિને સહેજે, અંતરની વાતો કરશું. 4 અલ છે. આ અવધુત દશામાં, જગનું લગ્ન ભૂલાચું, હુ, તું ને હુ : ગા દૂર, ભૂ સાઃ મિથ્યા ગાયું. પ્રગટ વિજળીને ચમકા રે, ઝળહુn ઝગમગ અજવાળું', કહુ ર કાર્ડને તું તું .રપ'તર ખાંખાથી ભાછું. નિયા માનો કે ન માને, જરૂર તેની શી મારે, મહત્યા તેને સાન મળી છે. પિતાને પતે તારે. 7 મૂઢ કહે કે ખુદ્ધ કહો કોઈ, તેથી કાંઈ ન જાવાનું', જ્ઞાન ધ્યાનમાં રહેશુ' ૨છે, ભાવિ ભાવ એ થાવાનું . અનુભવ અમૃત પીધું પ્રેમ, વિષય રસ દરે ભારી, 80 સેહું' હું' ?? અલખ ધૂનમાં, ચિદાનંદ પ૮ જયકારી.