SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૧ મશાન સુધી વળાવવાય છે. તે વળાવવામાં જેરથી રડે ખરા. પણ એમના રહેવામાં આંખમાં આંસુ ન હોય. શ્મશાને ગયા બાદ ભાઈની તાપણી કરે. અને ઉનાળાના તાપમાં તાપણીથી દુર જઇને બેસે. તેના વિયેાગે તેમના કાઈ એકાદ કટુ બીજનને એવું દુઃખ સા ન જ થાય કે ચહુમાં એની સાથે પડતુ મૂકે! આ ત્રણ ‘ક' કારની વાત થઈ. માર્ગાનુસારી બનેલા આત્મા, સદ્ગુરૂના ઉદ્દેશ સાંભળીને સંસારની અસારતા સમચ્છુ જાય છે. કારની ચાકડીમાંના ચાચા કક્કારનું નામ કાયા. તે કાયા કયાં સુધી સાથે આવે છે? “વક સિવ” આ દેહ વિચારે છે કે લક્ષ્મીના ભાગે, સ્ત્રીના લાગે, અરે કુટુબીઓના ભાગે પણ મને પાષીને હૃષ્ટ-પુષ્ટ કર્વામાં કોઈ જાતની ખામી રાખી નથી. હું વૃદ્ધાવસ્થા પામી તા પણ માત્રાઓ આપીને મને લાલચેાળ રાખવા આણે કમર કસી છે. 임 આ મુક્તિ અનુસાર મારી વૃદ્ધાવસ્થા, માલ્યાવસ્થા સમાન બની એટલે કે ઘડપણ માલપણુ સમાન બની જાય છે. જેવી રીતે નાના ખાળકના મુખમાં દાંત હાતા નથી તેમ ઘડપણમાં મુખમાં દાંત પણ નહિ, જેમ બાળક સ્પષ્ટ મેલી શકતા નથી તેમ વૃદ્ધાવસ્થામાં પણ સ્પષ્ટ એલી શકાતું નથી. માળકની જેમ ચાલતાં ચાલતાં પડી જવાય છે. પાંચ ઇન્દ્રિયા પણ પેાતાના વિષયને સારી રીતે ગ્રહણ કરી શકે નહિ. એટલે કાયા કહે છે કે આ વૃદ્ધાવસ્થાએ તે કરીને મને બાલપણું આપ્યું. બંધુએ ! આ વાત ખરાખર છે ને! તમને તે એના ખરાબર અનુભવ છે ને! તમે કહેા છે ને કે વૃદ્ધ અને ખાળક સરખાં, જેમ નાના ખાળકને વાર વાર માવાનુ` જોઈએ, અને સારું સારું ખાવાનું મન થાય તેમ વૃદ્ધ માણસને પણ ઘડીએ ઘડીએ સારું સારું ખાવાનું મન થાય છે, પણ બાળકની જેમ વૃદ્ધ ઘડીએ ઘડીએ માંગી શકતા નથી. અને જો તે માંગે તે ઘરની સ્ત્રી અથવા પુત્રવધૂએ એને ખાવાનું આપે નહિ. જેના પાપકર્મીના ઉદય હોય છે તેને ઘરના માણસે એમ કહી દે છે કે હમણાં ખાવાનું નહિ મળે. ટાઈમ થાય ત્યારે આવજો, આમ કહીને છણુકે છે. ત્યારે પેાતાની ભૂખની લાલસાને તૃપ્ત કરવા માટે શુ કરે છે! પેાતાની મેાટી પુત્ર વધૂને કહે છે બેટા! આ દિકરી રડી રડીને અર્ધી થઈ ગયા છે. એ આના આપે। તે એને ગાંઠીયા અપાવી રાજી કરું. એમ કહીએ આના મેળવી છેકરાને અજારમાં લઈ જઈ ક ંદોઈની દુકાનેથી બે આનાના ગાંઠીયાનું‘પડીકુ બંધાવે છે. અને રસ્તામાં પડીકું છેડી (બીજા એમ જાણે કે નાના ખાળકને ખાતાં શીખવાડે છે એ રીતે ) તેમાંથી ગાંઠીયા લઈને કહે, જો બેટા! આમ ખવાય. એમ બોલતાં પેાતાના માઢામાં ગાંઠીયા મૂકતા જાય. આવી માયા કરીને પાતાની લાલસા પૂરી કર છે. ત્યારે કાયા કહે છે કે મારી વૃદ્ધાવસ્થામાં પણ મને મરનાર આત્માએ આવી શત પાયેલ છે. માટે મારે તેને માટે તેના કુટુંબીજના કરતાં પણ વિશેષ કરવું જોઇએ. એમ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy