SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ બંધુએ ! તમે જાતિસંપન્ન અને કુલસ‘પન્ન હશો તેા તમને પ્રધાનના પુત્રની જેમ હાય લાગી જશે. અમે તમારા ઘેર ગૌચરી આવીએ અને તમારા ઘરમાં બટાટા જોઈ એ ત્યારે પૂછીએ કે આ ઘર કેવુ છે? અમે ઘર તેા ભૂલ્યા નથી ને ? તમારા બટાટાનું શાક જોઇને કહીએ કે ભાઈ ! તમે કયા કુળમાં ઉત્પન્ન થયા છે ? તમે કેાના દિકરા છે ? તમારા ભાણામાં કંદમૂળનું શાક? આટલું જ કહીએ ત્યાં તમને પેલા પ્રધાનના પુત્રની જેમ શરમ આવવી જોઇએ, કે મને મહાસતીજી ઓળખે છે, છતાં કહે છે કેાના દિકરા છે ? સતાની ટકાર થયા પછી હવે મારાથી કંદમૂળના સ્વાદ ચખાય જ કેમ ? તમને શરમ આવી જવી જોઈએ. અને તમારા ઘરમાં કંદમૂળ ન જ આવવુ જોઇએ. તા જ તમે જૈન છે. તમને પાપમના ભય લાગવા ોઇએ. આપણે જે છ જીવાના અધિકાર ચાલે છે તે આત્માઓને સંસારમાં સપૂર્ણ સામગ્રી પ્રાપ્ત થવા છતાં સંસારના ભય લાગ્યા, અને સ'સારથી તે નિવેદ પામ્યા. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા અધ્યયનમાં ભગવતે કહ્યું છે કેઃ — 66 નિવેદ્દેશ બન્ને જીવે ક" જયઈ ? નિબ્બેઠેલું દિવ્વમાણુસ તેચ્છિ એસ કામ ભેાગેષુ નિવ્રેય હવ્વમાગથ્થઈ. સવ્વ વિષએસુ વિરઈ. સવ્વ વિષએક્સુ વિરજમાણે આરમ્ભ પરિગ્ગ પરિચ્ચાય કરેઈ. આરમ્ભ પરિગઢ પરિચાય કરમાણે સંસાર મગ્ વાચ્છિન્નઈ સિદ્ધિમÄ' પડિવને ય હવઇ. ” ઉ. સૂ. અ.૨૯-એલ-૨ નિવેદ્ય પામવાથી આ જીવ સંસાર સંબધી સર્વ કામભેગથી વિરક્ત બને છે. વિષયાની વિરક્તિ પ્રાપ્ત થવાથી આરંભ-સમારંભના ત્યાગ કરે છે. સ` પ્રકારના આરંભના ત્યાગ થવાથી સંસાર કટ થાય છે. અને અંતે તે જીવ મેાક્ષ માને પ્રાપ્ત કરે છે. આ આત્માઓને પણ સંસાર ઉપરથી નિવેદ ભાવ થયા છે જેને ભવને ભય લાગે છે તે આત્માઓ જિનેશ્વર ભગવાનનું શરણુ અંગીકાર કરે છે. આ આત્માઓએ જિનેશ્વર પ્રભુના માર્ગનુ શરણુ સ્વીકાર્યું છે. હવે તે આત્માએ કાણુ છે, કયા કયા કુળમાં ઉત્પન્ન થયા છે, તેમનાં નામ શું છે તેના ભાવ અવસરે કહેવાશે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy