SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૭ “ દેહુ મરે છે હું નથી મરતી, અજર અમર પદ મારુ આ પ્રમાણે પોતે જાતે જ ખેલવા લાગ્યાં. તા. ૨૫ મીની સવારે મને કહે છેઃ મહાસતીજી ! આજે જે ગૌચરી લાવ્યા હાય મધુ પતાવી દેજો.. કંઇજ રાખશે! નહિ. આ દેહ વહેલા કે મેાડા છેડવાના છે. એની અહુ મમતા ન રાખવી. મને ગેાળગાળમાં બધું જ સમજાવી દીધું. આગલે દિવસે જ મને કહ્યું હતું કે હું કેવી ભાગ્યશાળી છું કે મારા ગુરૂણીના ખેાળામાં માથું મૂકી મારા ગુરૂદેવ પૂજ્ય રત્નચંદ્રજી મહારાજ સાહેબ પાસે જઈશ ! ખરાખર તે જ પ્રમાણે અન્ય. વ્યાખ્યાનના સમય થયેા એટલે વસુખાઇને વ્યાખ્યાન શરૂ કરવા માકલ્યા હતાં. હું નવ વાગે વ્યાખ્યાનમાં જવા તૈયાર થઈ. દાદર સુખી ગઈ પણ મને કોઈ કાંઈ કહેતુ હાય તેમ અવાજ આવ્યો કે–તને કહ્યું છે કે હુ' અઢી દિવસ છું અને તું કયાં જાય છે? એ ત્રણ વખત અવાજ આવ્યો એટલે વ્યાખ્યાનમાં ન જતાં પાછી આવી તેમના માથા માગળ બેઠી. તેમણે મારા ખેાળામાં માથું મૂક્યું. એમની આત્મરમતા તા ચાલુ જ હતી. મને કહે છે મહાસતીજી, હું નથી મરતી. મારા દેહ મરે છે. તમે કંઈજ જોયું નથી પણ આપ ખૂબ હિંમત રાખો, એમ કહી પાતાની જાતે હાથ જોડીને ત્રણ વખત ખેલ્યા, કે આદીશ્વર દાદા ! મને તારુ' શરણું હાજો, એટલે મને એમ થઈ ગયું કે હવે મારા તારાબાઈ ચાલ્યા. એટલે એમને મેં ૯-૪૫ મિનિટે સાગારી સંથારા કરાવૈ. પ્રત્યાખ્યાન લેતાં એમના મુખ ઉપર એટલે બધા હર્ષી થયા કે ખસ, હવે મારી ભાવના પૂર્ણ` થઈ. વ્યાખ્યાન પૂરું થયેલ તેથી આખા સધ હાજર હતા. સંઘ તથા અમે બધા એમને નવકારમ ંત્રના શરણાં દેતા હતાં, પણ પાતે તેા છેલ્લા શ્વાસ સુધી “દેહ મરે છે હું નથી મરતી, અજર અમર પદ મારુ *” એ ધૂન ચાલુ જ રાખી. ૧૦ ને ૧૦ મિનિટ પેાતાની જાતે જ ખૂન ખેલતાં ખેલતાં ૪૮ વર્ષોંની ઉંમરે ટા વષઁની દીક્ષા પર્યાય પાળી મહા વદ બ્રીજ ને શનિવાર તા. ૨૫-૩-૬૭ ના રાજ સમાધિપૂર્વક તેમણે આ નશ્વર દેહના ત્યાગ કર્યાં. દીક્ષા લીધી ત્યારથી જ એમની ભાવના હતી કે ભલે એછું જીવાય પણ હું પ ંડિત મરણે મરુ'. એ એમની ભાવના પૂર્ણ થઈ. ટૂંકું જીવન જીવ્યા પણ આત્મ-સાધના સાધી ગયા. g ↑ પૂ. તારાબાઈ મહાસતીજી ખૂબ સરળ, ભદ્રિક, વિનયવાન અને ગુણીયલ હતાં. તે સાતમાં શિષ્યા હોવા છતાં સ'પૂર્ણ જવાબદારી સંભાળતા હતાં. આવા પવિત્ર આત્માને યાદ કરી તેમના ગુણે જીવનમાં ઉતારવા ઉદ્યમવત બનીએ એજ ભાવના. પૂજ્ય પાવ તીમાઈ મહાસતીજીની આજે પુણ્યતિથિ છે, માટે સૌ સારાં સારાં વ્રત–પ્રત્યાખ્યાન કરશે. તાજ તેમને સાચી શ્રદ્ધાંજલી આપી કહેવાય. *:
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy