________________
પ
ને પળ' ગાગર હૈ સબ્દો ગાળદ, ને સવ્વ' બાળકૢ સેવા' બાળકૢ જે એકને જાણે છે તે ભવને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે.
દેવાનુપ્રિયા ! આત્માની શક્તિ અનંત છે. મહાનપુરૂષાના આત્મામાં જે શક્તિ હતી તેવી જ શક્તિ દરેક આત્મામાં છે. ચાહે કીડીના આત્મા ડાય, હાથીના હાય, પક્ષીના આત્મા હાય, દેવના આત્મા હોય કે મનુષ્યના હાય પણ શક્તિમાં ફરક નથી. જેવી રીતે તકિયાના ગલેફ ર'ગબેર'ગી હાય પણ અંદરનુ રૂ ખધામાં એકસરખુ’ સફેદ જ હાય છે. જેવી રીતે ગાયની ચામડી સફેદ, કાળી, લાલ આદિ ભિન્ન ભિન્ન રંગની ડાય છે. પણ દૂધ તા બધી ગાયાનું સફેદ જ હાય છે. પણ શક્તિને સંયમમાં ફેરવવી એ જ મહત્વની ચીજ છે.
ભૃગુ પુરાહિત અને તેના બે બાલુડાને પેાતાની શક્તિનું ભાન થયુ` છે. ભૃગુ પુરાહિતને એની પત્ની સંસારમાં રાખવા માટેની વાતા કરે છે. પણ ભૃગુ પુરાહિત કઇ કાચા ન હતા. દૃઢ વૈરાગી હતા. એણે પત્નીને શે। જવાબ આપ્યા. जहा य भोई તળુચ મુળો ” હે યશા ? જેમ સ` કાંચળી છોડીને જાય છે તેા ફરીને એના સામુ જોતા નથી. તેમ આપણા પુત્રો કાંચળીની જેમ સંસારને છેાડવા ઉઠયા છે, તેા પછી મારે હવે આવા સ'સારમાં શા માટે બેસી રહેવુ' ? આ જીવ કર્માંને વશ થઈને બહુ ભમ્યા છે.
एगया देवलोसु, नरपसु वि एगया ।
યા થાસુર હાય, ગાામ્મુદ્દિ જીર્ ।
ઉ. અ. ૩-૩
કયારેક દેવલાકની અખૂટ સાહ્યખી ભેાગવી આવ્યા, તેા કયારેક નરક ગતિના રૌ રૌ દુઃખા પણ લાગવી આવ્યા અને કયારેક અસુરકાયામાં ઉત્પન્ન થઈ આવ્યા પણ હજી ચતુČતિ સંસારમાં ભટકવાનું બંધ ન થયું.
એક જ વખતના સંત સમાગમે એ પુત્રે જાગ્યાં. એ પુત્રાના નિમિત્તે પિતા જાગ્યા. હવે યશા પણ જાગશે. એક પછી એક એમ છ એ જીવેા મેધ પામી જશે. હળુકમી આત્માએ સ્હેજ નિમિત્ત મળતાં જાગૃત બને છે. પણ જેનું હૃદય કઠોર છે, જે ભારે૪મી જીવા છે, તેમને ગમે તેટલે ઉપદેશ આપવામાં આવે તા પણ પીગળતાં નથી. સિદ્ધાંતમાં દૃષ્ટિ કરીએ તેા વૈરાગ્યના ચમત્કાર દેખાય છે. એકેક આત્માએ કેવી રીતે જાગ્યા છે ? અંતગડદશાંગ સૂત્રમાં અયવતા કુમારના અધિકાર ચાલ્યા છે. તમે સાવ દણામાં રાજ ખેલે છે કે
,,
“કુંવર અઈમુત્તે દીઠા ગૌતમ સ્વામ, સુણી વીરની વાણી કીધા ઉત્તમ કામ અતિમુકત કુમારને એક જ વખત ગૌતમ સ્વામીને ભેટો થયા હતા. તે પણ