________________
"अप्पा कत्ता विकत्ताय दुहाणय सुहाणय ।
મિમમિતે જ સુરાદિ સુવિ ” ઉત્ત. અ. . સુખને કતા પિતાને આત્મા છે. અને દુઃખને કર્તા પણ પિતાને જ આત્મા છે. પિતાના કર્મ પ્રમાણે નિમિત્ત મળ્યા જ કરે છે. “એણે મારું આમ કર્યુંએ મારી ચડતી જોઈ ન શકયે. એણે બેટી રીતે મારું નુકશાન કર્યું ” આમ તમે બહારનાને શત્રુ બનાવી દીધા છે. “એ મને મળે છે ત્યારે મારી સામે પણ જેતે નથી, આનું હું કયારે ખરાબ કરું? આનું હું કોઈ દિવસ સારું થવા ન દઉં.” આ બધા અજ્ઞાનીનાં કામ છે. જ્ઞાની માણસ આવું કદી બેલે નહીં. આપણે અજ્ઞાન દશામાં કેટલાં કર્મ બાંધ્યા છે, તેની આપણને ખબર છે? ના. આજે સાજે સારે માણસ કેન્સર જેવા જીવલેણ દઈને ભેગ બને છે. તે આમ કેવી રીતે બનતું હશે? પિતાના કર્મ પ્રમાણે ફળ મળે છે. જે કાંઈ થાય છે એ મારા કર્મના પ્રતાપે થાય છે. પડતી થઈ ધંધામાં ખેટ આવી, આસામી પડી ભાંગી, બૈરી માંદી થઈ, ભાગીદાર પૈસા ખાઈ ગયે, આ બધું કર્મને આધીન થાય છે. પોતાના ઉપાદાન પ્રમાણે થાય છે. સામી વ્યકિતઓ તે તેમાં નિમિત્ત છે.
“નથી કોઈ શત્રુ મારે આ દુનિયામાં, ખરા મને મારા દિલમાં છુપાયા, લડતે રહ્યો છું નિરંતર ઝઝુમી, છતાં દુમને તે જરી ના જીતાયા, કલેજે પડ્યાં છે એવા કંઈક કાણું,
કેમ કરી ગાવું હું તે પ્રભુ તારા ગાણુ” જ્ઞાની પુરૂષે કહે છે કે આ દુનિયામાં મારે કોઈ શત્રુ નથી. તમે કેટલાના દુશ્મન છે અને તમે કેટલાને શત્રુ માને છે? તમે કેટલા સાથે વેર ઝેર રાખે છે? કેટલાને છેતર્યા છે? શું આને હીસાબ તમે કદી કર્યો છે ખરે!
જેર કરીને જીતવું ખરેખરૂં રણખેત,
દુશ્મન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત.” તારા દેહમાં દુશ્મન બેઠેલા છે. એની સામે યુદ્ધ કરો. આત્માના દુશ્મન સામે જેર કરીને લડવાનું છે. આ દુનિયામાં કઈ મારૂં બગાડનાર નથી. મહાવીર સ્વામી સામે ગૌશાળે હતે. ગજસુકુમાલની સામે સેમિલ હતે. ખંધકની સામે પાલક હતા. સામસામા વિરોધી પક્ષ તે ઉભા જ હોય છે. જે વીર પુરૂ મહાન થઈ ગયા છે કે જીવને દુભાવતા નથી, કેઈનું બુરું ઈચ્છતા નથી. જે ઉપસર્ગ સામે અડગ રહ્યા, પરિષહેને જેણે