Book Title: Nishadhkumar charitra
Author(s): Vardhaman Sthanakvasi Jain Shravak Sangh
Publisher: Sankliben Kapurchand Gandhi
Catalog link: https://jainqq.org/explore/023365/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ || શ્રી નિનવાર નમઃ | શ્રી નિષધકુમાર ચરિત્ર [લી'. સ. સ. ના બા.બ્ર. વિદુષી પૂ. લીલાવતીબાઈ મહાસતીજીએ છે સં. ૨૦૨૭ માં ઘાટકોપરના ચાતુર્માસમાં આપેલાં વ્યાખ્યાને] W 16 સંગ્રાહક : શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંધ, ઘાટકોપર પ્રકાશક : સાંકળીબેન કપુરચંદ ગાંધી કિંમત : રૂપિયા ૬ -૦૦ Page #2 -------------------------------------------------------------------------- ________________ 德魯魯魯魯魯密密密密密密密密密密密密密密密 外 向TIT THE II શ્રી નિષદકુમારચરિત્ર 萨帝事部部球$$$$$$$ 「A. A. . lll. , dslx.dleleclub Hsiadlom A. Rog l linal Auguitual ulai lulat] Alb: શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, ઘાટકેપર 強強強強強強強強強強強強強強強強強空母密密萨每每座球评萨帝 151215; સાંકળીબેન કપુરચંદ ગાંધી $像密萨萨密郎串串串串 Sad : ; 密密密串串串串串串串串串串串串串串串密密密密 Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : સાંકળીબેન કપુરચંદ ગાંધી ગાંધી છાયા, સેન્ટ્રલ બેંક ઉપર આશારાડ, ઘાટકોપર-મુંબઈ-૭૭ વિક્રમ સંવત ૨૦૨૮ ઈ. સ. ૧૯૭૨ પ્રથમ આવૃત્તિ નકલ : ૪૦૦૧ સ્તુતિ વીરઃ સર્વ સુરા સુરેન્દ્ર માહિતે, વીર બુધાઃ સંશ્રિતા વિરહિતઃ સ્વ કર્મ નિચયે, વીરાય નિત્ય નમઃ વીતીર્થ મિદે પ્રવૃત્તમતુલ વીરસ્ય ઘોર તપ, વીરે શ્રી પ્રતિ કીતિ કાંતિ નિચય, શ્રી વીર ભદ્ર દિશ X અને ભગવન્ત ઈન્દ્ર મહિતાઃ સિદ્ધાર્થ સિદ્ધિ સ્થિતા આચાય જિન શાસનેન્નતિ કરા પૂજ્યા ઉપાધ્યાય કા, શ્રી સિદ્ધાન્ત સુપાકા મુનિવર રત્નત્રયારાષકા પચ પરમેષ્ઠિન પ્રતિદિનં, કુતુ છે મંગલમ મુદ્રક શ્રી મણલાલ છગનલાલ શાહ, મુદ્રણ સ્થાન : નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ, ઘીકાંટા રેહ, નેવેલ્ટી સીનેમા પાસે, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ' ' સમર્પણ પરમ ઉપકારી શાયજ્ઞ આચાર્ય સમ્રાટ બા. વ્ર સ્વ. પૂજ્ય શ્રી પુરુષોત્તમજી મહારાજ તથા સૌરાષ્ટ્ર કેસરી બા.બ્ર. પંડિત મુનિશ્રી પ્રાણલાલજી મહારાજ તથા કવિયત્રી જવેરબાઈ મહાસતી, મીઠીબાઈ મહાસતી, ઉજમબાઈ મહાસતી, મતીબાઈ મહાસતી તથા બા.બ્ર મણીબાઈ મહાસતી વગેરે સંત-સતીજીએ; જેઓ મારા ગામ મેંદરડામાં અવાર-નવાર પધારી, મારા પુત્ર અને પુત્રીઓમાં જ્ઞાન-સિંચન કરી સદ્ગુણી બનાવેલ છે તે ઉપકારીઓને.... તથા મારા પૂજ્ય પતિ દેવ, કે જેમને ધર્મને રંગ હાડેહાડમાં લાગેલ, તે ધમનું-સંસ્કારોનું સિંચન તેમના છએ સંતાનમાં અવતરેલ હેઈ, આ વ્યાખ્યાન-ગ્રન્થ તે સ્વર્ગસ્થ ઉપકારી આત્માઓને સમર્પણ કરું છું. લી. મુમુક્ષુ સાંકળીબેન કપુરચંદ ગાંધી. Page #5 -------------------------------------------------------------------------- ________________ ઘાટકાપર સંધને આંગણે સં. ૨૦૨૭નું ચાતુર્માંસ કરવા જે જે મહાસતીજી પધાર્યાં અને તપશ્ચર્યાં કરી તેમની શુભ નામાવલી. ૧ શાસનરત્ન મહાવિદુષી પ્રખર વક્તા મા. બ્ર. પૂજ્ય લીલાવતીબાઈ મહાસતીજી ૨ ઉગ્રતપસ્વી પૂ॰ કમળામાઈ મહાસતીજી ૩ મા. બ્ર. પૂ॰ હીરાભાઈ ૪ મા. મ્ર. પૂ॰ કુસુમબાઈ પ સુશીલાબાઈ ૬ નિમ ળાભાઈ ભારતીખાઈ ७ 27 ૮ સેવાભાવી પૂ॰ સુભદ્રાખાઈ ૯ મા. બ્ર. પૂ॰ જાગૃતિમાઇ ૧૦ ચફ્રિકામાઇ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ 99 99 "" 29 "" "" "" 27 રજનભાઇ નલિનીબાઈ પ્રતિભાભાઈ હસુમતીબાઈ કૌશલ્યાબાઈ જયંતિકાબાઈ "" "" "9 "" 99 39 "" "" 29 "" "" 79 27 "" ઉપવાસ ૩ છઠના વરસી તપ ઉપવાસ ૮ ઉપવાસ ૧૬ ઉપવાસ દ ઉપવાસ ૧૮ ઉપવાસ ૧૨ ઉપવાસ દ ઉપવાસ ૧૬ ઉપવાસ ૮ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન ઘણાં વરસ પહેલાં, ખા. બ્ર. વિદુષી પૂ. લીલાવતીબાઈ મહાસતીજી ગ્રામાનુગ્રામ વિદ્યાર કરતાં, અમાશ ગામ મેદરડા પધારેલા ત્યારે તેમની યુવાન વયમાં, જુસ્સાદાર વ્યાખ્યાન તથા તેમનાં ચારિત્રમળથી પ્રભાવિત થઈને, અમારા ગામના નગર શેઠ શ્રી રતીલાલ આણુ દજીભાઈ એ, ફક્ત ૩૭ વર્ષની યુવાન વયમાં સજોડે આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ તથા ખીજા ઘણા ભાઈ–બહેનેાએ, નાનાં માટા વ્રત ગ્રહણ કરેલ તેમજ સંઘજમણુ વગેરે શાસન પ્રભાવનાનાં કાય થયેલ. ત્યારથીજ તેઓની વૈરાગ્ય ઝરતી વાણી સાંભળવા હું ઉત્સુક રહેતી. ઘાટકોપર સંઘના પ્રમળ પુણ્યાયે સં. ૨૦૨૭ નું ચાતુર્માસ પ્રસ્તુત મહાસતીજીઓનુ' ઘાટકોપરમાં થયું, પૂ. મહાસતીજીની ખેલવાની સરલ અને સચાટ શૈલી, તેમજ તળપદી ભાષામાં શાશ્વસંગત વ્યાખ્યાન આપે, જેથી નાના મેાટા બધાયને તેમાં રસ આવે. દુહા, કાવ્યા, Àાકી બધા સાધ્વીજીએ, સાથે ખેલે, જેથી શ્રોતાએના હૈયા ડોલી ઉઠે. અમારા જેવાને તા સાંભળવાનું મન થાય, પણ યુવાન અને માળકો એક ધ્યાને સાંભળતા. જેનાં ફળ સ્વરૂપે ઘાટકોપરમાં ઘણા મેાટા પ્રમાણમાં તપશ્ચર્યાએ થઈ. તેમાં મારા લાડીલા પૌત્ર ચિ. સુધીર વ્રજલાલે ઈજનેરના અભ્યાસ કરતાં, પહેલી વખત અડાઇ કરી. તેમજ પૌત્રી સુધા કાંતિલાલે બી. એ. ના અભ્યાસ કરતાં ૬ ઉપવાસની તપસ્યા કરી, તથા મારા સુપુત્ર વૃજલાલે, મુંબઇનાં ધમાલીયા જીવનમાં રહેતા છતાં આજીવન ચૌવિહાર કરવાનું વ્રત સ્વીકાર્યુ. આથી મને એમ લાગ્યું કે આ વીરવાણીના પ્રકાશનના લાભ શ્રી સંઘ જો મને આપે, તા હું મારી જાતને ધન્ય માનીશ. શ્રીસÛ મારી વિનતી સ્વીકારી તે બદલ શ્રીસંધના હું આભાર માનુ છું. એષદાયક પુસ્તકો જ્યાં ત્યાં નહિ. રખડાવતાં, સાચવીને રાખવા તેમજ કબાટમાં મૂકી ન રાખતાં, સમયે સમયે તેનું વાંચન કરવું. અને ખીજાને પણ તે વાંચવાના લાભ આપવા, તેવી મારી વિનંતી છે. આવા વૈરાગ્ય પ્રેરક પુસ્તકાની કિંમત નાના ગામડાંઓમાં તથા પરદેશામાં બહુ હોય છે, કેમ કે તેઓને ત્યાં સંત સતીજીનાં પગલાં થતાં નથી તે તેવાં સ્થળે પશુ આ પુસ્તકે માકલવા વિનતી છે. : પ્રકાશક : સાંકળીબાઈ કપુરચંદ ગાંધી. Page #7 -------------------------------------------------------------------------- ________________ અગાઉથી થયેલ ગ્રાહકેની નામાવલી પુસ્તક નામ ગામ ૮૦૧ એક બહેન, હ વાડીભાઈ શાહ મુંબઈ ૧૨૫ શ્રી વાડીલાલ મોહનલાલ શાહ માટુંગા ૧૦૧ , પાનાચંદ ડુંગરશી તુરખીયા માટુંગા , મોતીચંદ કાનજી શાહ ઘાટકોપર ૧૦૧ , વર્ધ. સ્થાનકવાસી જૈન સંઘ બોરીવલી મુલુન્ડ કાંદાવાડી–મુંબઈ ૧૦૧ સંધવી ધારશી રવાભાઈ સ્થા. જૈનસંઘ લીંબડી ૫૦ શ્રી લક્ષ્મીચંદ કાનજી, ભાત બજાર મુંબઈ ૫૦ , બચુભાઈ ગુલાબચંદ દોશી ઘાટકોપર ૫૦ , વીરચંદ મેઘજી શૈભણ મુંબઈ જયંત પેપર કું. હ. હરગોવિંદભાઈ વજુભાઈ જયંતીભાઈ ઘાટકોપર મહેતા રામજી ઝવેરચંદના સુપુત્ર જયંત પેપરવાળા હ. પ્રતાપરાય ગાંધી ઘાટકોપર ભાઈચંદ ગુલાબચંદ છેડા એક સદગૃહસ્થ હ. સેવંતીભાઈ હીરાલાલ મેહનલાલ તુરખીયા કાન્તિલાલ મગનલાલ વૃજલાલ કેશવલાલ લીંબડીવાળા ૫૦ છે ગુણવંતલાલ મફતલાલ કામદાર શીવલાલ સાંકળચંદ શાહ ૫૦ શ્રી ચંદુલાલ લક્ષમીચંદ શાહ માટુંગા ૫૦ , ચંદુલાલ અમૃતલાલ ઠોસાણી ૨૫ , હિંમતલાલ હરજીવન ખંભાતવાળા ઘાટકોપર ૨૫ , વૃજલાલ જીવરાજ ગાંધી ૨૫ , સુરજબેન હરીલાલ ખાણી ૨૫ , નરેન્દ્ર કીરચંદ ગેસલીયા = = = = = = Page #8 -------------------------------------------------------------------------- ________________ ગામ કલા વિલેપારલા ઘાટકોપર પુસ્તક નામ લીલાવતીબેન રામદાસ નગીનદાસ આણંદજી વસા કાન્તાબેન જમનાદાસ દામાણી પિપટલાલ ડાહ્યાભાઈ હ. સૂર્યકાન્તભાઈ પોપટલાલ ભાઈચંદ શાહ હરખચંદ હીરાચંદ મહેતા ૨૫ રાયચંદ અવિચલ શેઠ ૨૫ , સોજપાળ ગાંગજી ૨૫ શાહ બ્રધર્સ. હ. પ્રાણજીવન જુઠાભાઈ ૨૫ શ્રી હરજીવન દેવજી ચુડાવાળા ૨૫ ત્રિભવન જગજીવનદયાળ ૨૫ , છગનલાલ કરસનજી ચુડાવાળા ૨૫ , વૃજલાલ મણીલાલ નટવરલાલ વરજીવનદાસ ૨૫ , કાન્તિલાલ ચત્રભુજ વેકરીવાળા મુંબઈ ૨૫ છે નંદલાલ જગજીવન તુરખીયા વ. સ્થા. જૈન સંઘ ૧૫ , હરજીવન કેશવજી ટીબડીયા ૧૧ , જયસુખલાલ ભુરાભાઈ રૂપાણી ૧૧ , પ્રેમચંદ લક્ષમીચંદ શાહ, ૫ ,, લીલાવતીબેન દલીચંદ શાહ ૧૫ , અમૃતલાલ કેશવલાલ ગીરધરનગર ૧૧ , જીવણલાલ છગનલાલ સંઘવી ૫ - હિંમતલાલ શામળદાસ શાહ ૫ ” હરીલાલ જેઠાલાલ શાહ સાબરમતી ૫ ” રમણલાલ સાંકળચંદ શાહ ૫. ” મેરાજભાઈ પ્રેમચંદ શાહ ૫ ” પ્રાણલાલ ચુનીલાલ ૫ ” રવિચંદ સુખલાલ શાહ ૫ ” જયંતીલાલ કસ્તુરચંદ કયા મુંબઈ ઘાટકોપર થાનગઢ રાજકોટ અમદાવાદ કલોલ ઘાટકોપર થાણું દાદર માટુંગા Page #9 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ઘાટકોપર ૫ ” કે. કે. સંઘવી ૫ ” ગુલાબચંદ ભગવાનજી પ ” તારાચંદ ગેરધનદાસ જસાણી ” તલકસી લાલજી ” વીરજી સંઘજી ગાંધી ” રમણિકલાલ એન્ડ સન્સ ” રતીલાલ દલીચંદ ૫ ” હરિલાલ વૃંદાવનદાસ ઝવેરી ” નરસિંહદાસ વખતચંદ સંઘવી ” કાંતિલાલ પિપટલાલ ચુડગર ” બાટવીયા ટેકસટાઈસ હ. મહાસુખભાઈ .' : ભીવંડી : સાંગલી હાટકેશ્વર ઘાટકોપર ધ્રાંગધ્રા એરીવલી 6. જેતપુર Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના કે વિદ્વાન સંત-સતીજીઓના વ્યાખ્યાને તેઓએ પ્રાપ્ત કરેલ શ્રતજ્ઞાનના દેહન રૂપે હોય છે તેથી તે વ્યાખ્યાને જનહિતાર્થે છપાવવાની શરુઆત છેલ્લા કેટલાક વર્ષોથી થઈ રહી છે. આ શુભ હેતુ લક્ષમાં લઈ ઘાટકોપરના સ્થા. જૈન સંઘે સં. ૨૦૨૨માં બા. બ્ર. પૂજ્ય શારદાબાઈ મહાસતીજીનું ચાતુર્માસ થતાં, તેમનાં ચાતુર્માસિક વ્યાખ્યાને “શારદામાધુરી” નામથી પ્રકાશિત કરેલાં. તેમજ સં. ૨૦૨૩ની સાલમાં બા બ્ર સદૂગત પૂ. શ્રી કિશનલાલજી મ. સા.ના સુશિષ્ય પ્રિયવક્તા બા.. શ્રી વિનયમુનિજીનું ઘાટકોપરમાં ચાતુર્માસ થયેલ, તેમનાં વ્યાખ્યાને પણું જીવન વૈભવ” નામથી પુસ્તક રૂપે છપાવ્યા. ત્યારબાદ સં. ૨૦૨૫માં માલવકેસરી પં.૨. પ્રવર્તક બા. બ્ર. શ્રી સૌભાગ્યમલજી મ. તથા શાસણ શ્રી વિજયમુનિજી ઠા. ૬નું ચાતુર્માસ થતાં પૂ. સૌભાગ્યમલજી મના વ્યાખ્યાને “જીવન વિચાર” નામથી તથા ૫ વિજ્યમુનિના વ્યાખ્યાનેના સારરૂપ “સન્મતિ સાહિત્યના પુસ્તકના સેટને સાકાર રૂપ આપેલ છે. સંવત ૨૯૨૭માં શ્રી સંઘની ભાવપૂર્વક વિનંતીને સ્વીકારી, બા. બ્ર. વિદુષી પૂ. લીલાવતીબાઈ મહાસતીજી ઠાણું ૧૬ ચાતુર્માસ કરવા પધાર્યા. તે દરમ્યાન તેમના ૧૦ - સુશિષ્યાઓએ તપશ્ચર્યાના મોટા શેક કરેલ, તેમાં પૂ. કમલાબાઈ મહાસતીજીએ ૩૬ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરીને શાસનની શેભા વધારી. આ ચાતુર્માસમાં ઘાટકોપર સંઘમાં નાનીમોટી ૪૦૦ તપસ્યા થઈ. એ રીતે પૂ. સતીજીઓની તપસ્યાને જવાબ શ્રી સંઘના ભાઈ-બહેનોએ વિપુલ તપસ્યાઓથી જ આપે. જેથી ઘાટકોપર સંઘમાં ચોથા આરા જેવું દશ્ય ખડું થયું હતું. એ જ પ્રમાણે પૂ. લીલાવતીબાઈ મહાસતીજીનું નિર્મળ ચારિત્ર, તે સાથે જ્ઞાનાભ્યાસની જિજ્ઞાસા વૃત્તિ હોવાથી તેઓશ્રી એક ક્ષણ પણ વ્યાવહારિક વાતચિતમાં નહિં ગુમાવતાં, વાંચન, મનન અને નિદિધ્યાસનમાં જ પોતાના સમયને સદુપયોગ કરતા. વ્યાખ્યાન, વાંચન અને સાધુચર્યાથી થેડીક નિવૃત્તિ લઈને, તેઓ શ્રી શ્રમ વિદ્યાપીઠમાં પણ જતા અને ત્યાં અભ્યાસી સાધ્વીજીઓ અને ભાવ દીક્ષિતે જે સ્વાધ્યાય કરતા હોય તે પૂ. મહાસતીજી સાંભળતા અને પિતાની શિખ્યાઓને પણ અભ્યાસ વખતે વિદ્યાપીઠમાં મોકલતા. ઉપરાંત જ્યારે જ્યારે પોતાને સમય મળે ત્યારે વિદ્યાપીઠના અધ્યાપક જ્ઞાનવૃદ્ધ પંડિત શ્રી શભાચંદ્રજી ભારિકલ તથા પં શ્રી રોશનલાલજી જેની પાસે જ્ઞાન ચર્ચા કરતા. સાંજના પ્રતિક્રમણ પૂરું થયા બાદ વિદુષી મહાસતીજી પોતાના શિષ્યાઓ તથા સંઘના ધર્મજિજ્ઞાસુ બહેને પાસે પરશાળમાં બેસતા ને પંડિતે તથા મુમુક્ષુ શ્રાવકો ઉપાશ્રયના કમ્પાઉન્ડમાં બેસતા ને ત્યાં કલાકો સુધી નહિં સમજાયેલા પ્રશ્નોની છણાવટ થતી. વ્યાખ્યાનમાં ૫. વિદુષી મહાસતીજી નિરિયાવલિકા સૂત્રમાં આવેલ “વહિદશા” “સૂત્રમાંને “નિષયકુમારને અર્થિકાર ફરમાવતા. તે એટલી રોચક, વૈરાગ્ય ભરપુર શૈલીથી Page #11 -------------------------------------------------------------------------- ________________ ફરમાવતા કે માણસને વ્યાખ્યાનમાંથી ઉઠવાનું મન ન થાય. વૈરાગ્યમય વાણી ઉપરાંત તેઓશ્રી આજના ધમાલીયા જીવન પર છણાવટ કરી શ્રાવિક વિકાઓને પિતાનું સાંસારિક જીવન આદર્શ બનાવવાને બંધ આપતાં કાવ્ય, દુહાઓ, સૂત્રની ગાથાઓ, તેત્રે વગેરે સંભળાવતા. તેઓશ્રીની વાણીને સૌ કોઈ સત્કારપૂર્વક ઝીલતા અને સમજી મનમાં ઉતારવાનું શકય પ્રયત્ન કરતા. - શ્રી સંઘને એમ લાગ્યું કે પૂ. મહાસતીજીનાં વ્યાખ્યાનેને પુસ્તક આરૂઢ કર્યા હેય તે અનેક ભવ્યાત્માઓને તે ઉપકારક થઈ પડે. પ્રકાશનની સંઘમાં વિચારણા થઈ, ત્યાં તે લગભગ ત્રણ હજાર જેટલા ગ્રાહકે નોંધાઈ ગયા. જેથી શ્રી સંઘને તેમના વ્યાખ્યાને છપાવવા માટે ખૂબ ઉત્સાહ વધે. આ પુસ્તકના પ્રકાશનમાં, ઘાટકોપર સંઘના માનદમંત્રી શ્રી વૃજલાલ કપુરચંદ ગાંધી તથા ટ્રસ્ટી શ્રી રતીલાલ કપુરચંદ ગાંધીના પૂ. માતુશ્રી શ્રી. સાંકળીબેન કપુરચંદ ગાંધીએ સહકાર અને પ્રેરણા આપતાં તેમજ તેમની વિનંતી માન્ય કરીને પ્રકાશક તરીકે તેઓનું નામ પ્રગટ કરતાં શ્રી સંઘને ખૂબ આનંદ થાય છે, તે માટે શ્રી સંધ તેઓશ્રીને આભાર માને છે.. પ્રકાશન કાર્યમાં, શ્રી સંઘને ઉપયોગી થવા માટે, સદ્ભાવનાથી પ્રેરાઈને, શેઠ દલપતરાય જટાશંકર વેરા શોલાપુર વાળાએ રૂ. ૧૧૦૧ને ચેક મેકલેલ છે તે બદલ શ્રી સંઘ તેઓને આભાર માને છે. જનતા બુકડીના ભાગીદાર વીરજીભાઈએ તથા ગાલા પેપર માટે, કાગળની ખરીદીમાં તથા પ્રકાશન કાર્યમાં ઉપયોગી સૂચન અને સહકાર આપેલ તે માટે અમે તેઓશ્રીને આભાર માનીએ છીએ. “સ્થાનકવાસી જૈન” પત્ર (અમદાવાદ) ના તંત્રી શ્રી જીવણલાલ છ. સંઘવીએ આ પુસ્તકના પ્રફે તપાસવાનું તથા પુસ્તકને સમયસર છપાવવાનું કાર્ય, ઉત્સાહ અને કાળજી પૂર્વક કરેલ છે તે માટે અમે તેમને આભાર માનીએ છીએ. કેટલાક કારણોથી પાછળથી કંપઝ કામમાં ઝડપ કરી હેવાથી, પુસ્તકમાં ભૂલે રહી જવા પામી હશે તે સુધારી લેવાની સુજ્ઞ વાચકોને વિનંતી છે. કેમકે શુદ્ધિ પત્રક મૂકવાને સમય રહેવા પામ્યું ન હતું. આ પુસ્તકના અગાઉથી ગ્રાહક થઈ શ્રી સંઘને પ્રેત્સાહન આપનારા તમામ ગ્રાહકબંધુઓને અમે આભાર માનીએ છીએ. શ્રી સંઘના ઠરાવને માન આપી જેમણે પાંચથી ઓછી નકલ નેધાવી છે તેમના નામે છાપ્યા નથી. તે તે ભાઈઓ દરગુજર કરે. આ વીરવાણીનું આધ્યાત્મિક પુસ્તક વાંચી મુમુક્ષુઓ સ્વજીવનમાં પ્રગતિ સાધશે તે અમારા આ પ્રકાશનને હેતુ સફળ થયે ગણાશે. માનદ મંત્રીઓ ઘાટકોપર : તા. ૧-૯-૭૨ શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ ઘાટકેપર, Page #12 -------------------------------------------------------------------------- ________________ (૧) મુકેલી જ્યારે પડે મુશ્કેલી જ્યારે પડે, હું ત્યારે તને યાદ કરું છું, સુખી થતાં વિસરું તને, ને દુઃખી થતાં યાદ કરું છું, મૂહી થાયે છે પૈસાની, થઈ જાઉં ત્યાં હું અભિમાની, જ્યારે ખાવાના સાંસાં પડે, હું ત્યારે તને યાદ કરું છું. સુખી થતાં વિસરું તને જોબન જ્યારે અમે છલકે, પાપ કરૂં ત્યાં મુખડું મલકે, જ્યારે કાયામાં કીડા પડે, હું ત્યારે તને યાદ કરું છું, સુખી થતાં વિસરું તને ભણતર લઉં જ્યાં આ દુનિયાનું, હસ્તી તારી હું ન માનું, જ્યારે હથિયાર હેઠાં પડે, હું ત્યારે તને યાદ કરું છું, સુખી થતાં વિસરું તને....” સાથે ફરે ત્યાં બે સંગાથી, ગજ ગજ ફૂલે મારી છાતી, જ્યારે એકલડાં મરવું પડે, હું ત્યારે તને યાદ કરું છું; સુખી થતાં વિસરું તને. (૨) તમ કને શું માગવું! તમ કને શું માંગવું, એ અમે ના જાણીયે, - તમે જેને ત્યાગ કર્યો એ જ અમે માગીએ...... રાજપાટ વૈભવમાં સુખ નહિ લાગ્યું, દુઃખરૂપ સમજીને તમે બધું ત્યાગું, તમે દુઃખ માન્યું એમાં અમે સુખ માનીએ તમે જેને કંચનને કામિની તમે દીધાં ત્યાગી, મોહ માયા છોડીને થયા વીતરાગી, વીતરાગી પાસ અમે લાડી વાડી માંગીએ... તમે જેને ... દેવાધિદેવ તમે મેક્ષ કેશ દાની, --- અમે માંગનાર કરીએ નાદાની પારસની પાસ અમે પથરાએ માંગીએ... તમે જેને...” હે પ્રભુજી અમને એવું જ્ઞાન આપજો, માંગવાનું રહે નહિ એવું જ્ઞાન અપાર, માંગીએ તે એટલું કે તુજ દર્શન જ માંગીએ... તમે જેને Page #13 -------------------------------------------------------------------------- ________________ કે કેટલું કમાણા?, ? જીંદગીમાં કેટલું કમાણા રે, એને સરવાળે માંડજો , સમજુ સજ્જન ને શાણા રે, એને સરવાળો માંડ સમજે સમજાવું તમને શાણા રે, એને સરવાળે માંડ : . મોટર વસાવી તમે બંગલા બંધાવ્યા, ખુબ કયા એકઠા નાણું રે. એને દેશ ફર્યા તમે વિદેશે વિચય, ટેબલ પર ખુબ લીધા ખાણ એને ઊગ્યાથી અસ્ત સુધી ધંધાની ઝંખના ઉથલાવ્યા આમ તેમ પાના રે.. એને ખાધું પીધું ને તમે મેજ, બહુ માણુ, મમતાના પૂરમાં તણાયા રે એને ડાહ્યા થઈને તમે પંચમાં પૂછાણાં, મોટા થઈને મનાણું રે... એને લાવ્યાતા કેટલું ને લઈ જવાના કેટલું, આખર તે લાકડાં ને છાણા રે....એને માનવધર્મને જેણે ન જાયે, સરવાળે મીંડા મુકાણું રે...એને વરના ધર્મને જેણે નવ જા, ચેરાસીમાં અટવાણું રે એને આત્મયમને જેણે પીછાણ, ભવ બ્રમણથી મુકાણ રે...એને પિસા કે પ્રભુ! પત્થર જેવા પૈસા ને સોના જેવા પ્રભુ ! એમાં કોણ તમને પ્યારૂં. બેલે, પૈસા કે પ્રભુ! છે કેણું તમને પ્યારું, બેલ, પૈસે કે પ્રભુ! પૈસા...પૈસા...” પૈસે તમને પ્યાર છે પણ એને કઈ નથી ખારૂં, બે ઘડી દિલને બહેલાવે ને ત્રીજી ઘડીએ અંધારૂં, સુખદુઃખમાં સાચા સંગાથી, પૈસો કે પ્રભુ ? કોણ તમને મળશે તે પણ પૈસાથી તે સંસારી સુખ મળવાનાં. નિતનિત નવલી તૃષ્ણા જાગે એવા સુખ શું કરવાનાં, સઘળાં દુઃખથી મુક્તિ આપે પૈસે કે પ્રભુ? કોણ તમને સાચા દિલથી એક જ વેળા સંભારો ત્યાં પ્રભુ આવે, - -- જીવનભર પૈસાને પૂજે તેય સદા એ તડપાવે, સહેલું ને સુખદાયી સાધન પૈસો કે પ્રભુ? કોણ તમને ... આત્માને પરમાત્મા જ્યારે એકબીજાને અપનાવી શાંતિને સંતોષ તણે ત્યાં, શાશ્વત સંગમ સજાવે, સિદ્ધિના દ્વારે પહોંચાડે કે પ્રભુ કે તમને Page #14 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નં....૧ અષાઢ વદ ૨ શુક્રવાર, તા. ૯-૭-૭૧૯ શ્રમણ ભગવંત મહાવીર સ્વામીએ બારમા ઉપાંગ વન્ડિદશામાં સુંદર પ્રરૂપણા કરી છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ હોય તેનું નામ સિદ્ધાંત. ભગવાનની વાણીમાં જાગૃતિને ઝણકાર છે, પ્રભુતાને પડકાર છે, રત્નત્રયને રણકાર છે. તપ-ત્યાગને ટહુકાર છે. ભગવાન અર્થ રૂપે વાણી કહે છે. અને ગણધર સૂત્રરૂપે ગૂંથણી કરે છે. ભગવાન મહાવીર સ્વામીની પાટે સુધર્મા સ્વામી બિરાજે છે. ત્યારે તેમનાં આયુષ્યમાન શિષ્ય તેજસ્વી, ઓજસ્વી, વર્ચસ્વી, યશવી ભગવાન સુધર્મા સ્વામીને વંદન-નમસ્કાર કરી પ્રશ્ન પૂછે છે કે હે પૂજ્ય! શ્રમણ ભગવંત મહાવીરે બારમા ઉપાંગ વહિદશામાં શા ભાવ બતાવ્યા છે? સુધમાં સ્વામી જંબુ સ્વામીને નિષધકુમારને અધિકાર સમજાવશે. જંબુ સ્વામી સુપાત્ર શિષ્ય છે અને સુધર્મા સ્વામી સુપાત્ર ગુરૂ છે. બંનેની જોડ અનુપમ છે. ભગવાન મહાવીરના એક એક સાધુ કેવા હોય ! શ્રમણ એટલે શ્રમજીવી, પરાશ્રિત જીવન નહીં. પિતે પિતાનાં જ પગ પર ઉભે રહેનારે, સ્વાવલંબી, પુરૂષાથી, શ્રમણને પ્રમાદમાં પડયું રહેવું પાલવે નહિ. અઘેરીની માફક નિદ્રા લેવી પાલવે નહિ. નિદ્રા લેવી તે સર્વઘાતી પ્રકૃતિ છે. નિદ્રા લેવી એટલે પિતાની સર્વ શક્તિઓને ઢાંકી દેવી. એ અવસ્થાને તમે છોડી ઘો. ઊંઘતા ઊંઘતા કદી મોક્ષ મળતો નથી. જ્યાં સુધી તમે તમારા સ્વરૂપને જાણતા નથી, આત્માને ઓળખતા નથી, સ્વલક્ષી ધ્યેય નથી, સ્વઘરની ઓળખ નથી, પરઘરમાં દષ્ટિ દોડાવી છે, ત્યાં સુધી શાશ્વતઘેર પહોંચી શકાતું નથી. જેને આત્માનું સ્વરૂપ પામવું છે, એને કેટલી તૈયારી જોઈએ ! સિદ્ધપદ મેળવવા માટે મહાવીર સ્વામીએ કેવી ઝુંબેશ ઉઠાવી? કે પુરૂષાર્થ કર્યો હતો? આત્માની આરાધના માટે કેવી સાધના કરી હતી ? ભગવાને આપણને જે રાહ બતાવ્યો, જે માર્ગ દર્શાવ્યો, જે પુરૂષાર્થ દેખાડશે, તે પ્રમાણે પુરૂષાર્થ કર જોઈએ. ભગવાન મહાવીર પિતાના સ્વરૂપમાં રમણતા કરી રહ્યા હતા તે વખતે ગમે તેટલા દેવોએ તેમને ડગાવવા પ્રયત્ન કર્યો છતાં તેઓ અડગ રહ્યા. જેને ગુણ રૂચે તે ગુણની પ્રશંસા કરે, જેને ધર્મ ગમે, વિતરાગની વાણી ગમે તે, તેની પ્રશંસા કરે છે. ઘણાં માણસે અદેખા તથા ઈર્ષાવાળા હોય છે. બીજાને અદેખાઈથી તથા ઈષથી બાળે છે. જે જીવ ભારે કમી છે, તેને કદી પણ મેક્ષની ઈચ્છા થતી નથી, ધર્મ રૂચ નથી, ધર્મને તે હંબગ માને છે. તેવા છે ભગવાનને પણ હેરાન કરવાનું ચુકતા નથી. કેઈ બાપ પિતાના પુત્રને કહે કે બેટા! આ રૂડો Page #15 -------------------------------------------------------------------------- ________________ કમ મળે છે. માટે ધમને જીવનમાં અપનાવે જોઈએ. તે પુત્ર ક્રોધથી ધમધમી હશે. અને કહેશે કે ધર્મ તે તમારા માટે છે. અમે તે ધર્મ કે કર્મને માનતા જ નથી. માટે જ્ઞાની પુરૂષ કહે છે. પ્રથમ ક્ષમા ધર્મ લા. આપણને શરીર ઉપર આસક્તિ કેટલી છે? જ્યારે ભગવાને શરીર ઉપર કેટલી અનાસક્તિ મેળવી હતી? દેહપરનાં મમત્વભાવને ઉડાડી દીધું હતું. સંસારીને મનમાં કેવા ભાવ રમી રહ્યા છે? અનેક જાતનાં ફોટા પડે છે. પણ મનને ફેટો પડતો નથી. જ્યારે માણસ અસમર્થ નિવડે છે ત્યારે વધારે ગુસ્સે થાય છે. તમે શરીરને જુઓ છે કે આત્માને ? બારદાનની કિંમત વધારે કે માલની? આ શરીર તો કથળે છે. અંદરના આત્માની કિંમત છે. પાડોશમાં ઘી ઢોળાય તો જરાપણુ દુઃખ થતું નથી. પણ ઘરમાં વાટકો ઘી ઢોળાય તે કેવા ગુસ્સે થઈ જાવ છે? શરીર પાડોશી છે. શરીર તે હું નથી. મકાન નથી. મકાન જુદું અને માલિક જુદા. શરીર જુદું, આત્મા જુદો. બલવું તે જુદી વાત છે અને આચરણમાં ઉતારવું એ જુદી વાત છે. વાત કરનાર જુદા છે. સંગ્રામ ખેલનાર જુદા છે. જુઓ જુઓ જંબુસ્વામી, બાળવયે બેધ પામી, તજી રાજ-રિદ્ધિ જેણે તજી આઠ નારી.” તજી આઠ નારી તેને વંદના અમારી. જુએરે જુઓ રે જેનો કેવા વ્રતધારી. જંબુ સ્વામીએ કેવી ભગવાનની વાણી ઝીલી. આઠ આઠ કન્યા સાથે પાણી ગ્રહણ કરેલું, છતાં આઠેય કન્યા છોડી, સંસાર ભાવને ત્યજી, વિષયમાં-રંગ-રાગમાં નહિ લેભાતા, સઘળી સમૃદ્ધિને ત્યાગી સંયમ પંથ સ્વીકાર્યો. સાધના પંથમાં અપૂર્વ પુરૂષાર્થ ખેડી, શાશ્વત સુખ મેળવ્યું. ભગવાન મહાવીર સ્વામી જે આપણું પરમ પિતા છે તેમણે કેવા ક્ષમાના પાઠ જીવનમાં ઉતાર્યા? પરિષહ અને ઉપસર્ગની ઝડીઓ વરસી, છતાં કેવાં કષ્ટોને સહન કર્યા ! ભગવાન એક વખત કાઉસગ્ગ ધ્યાને ઊભા હતા, ત્યારે સંગમ દેવ પૂર્વ ભવના વેરથી, ભગવાનને ઊભેલા જુએ છે અને એકદમ ક્રોધાયમાન થઈ જાય છે. “આને ચલાયમાન કરૂં.” ભગવાન ઉપર સર્પો વિકુવીને નાખે છે. સર્પો ભગવાનનાં શરીર પર જેમ ઝાડ પર વેલ વિંટળાય તેમ વીંટળાઈ જાય છે અને અતિ તિલણ દાઢે બેસાડે છે, ખૂબ પીડા આપે છે, તે પણ ભગવાન ચલાયમાન નથી થતાં. ત્યારે વજમુખી કીડીએ હજારો લાખે વિમુર્વે છે. કીડીઓ એવા તે શરીર પર ચટક ચટકા ભરે છે કે ભગવાનનાં શરીરમાં ખૂબજ બળતરા થાય છે. છતાં પણ કેવી ક્ષમાવીરની તિતિક્ષા! ત્યાર પછી સંગમ કીડીએને સંહરી લે છે. અને વજ સમા દાંતવાળા ઉંદર વિકવે છે. વિકલા ઉંદરે પિતાનાં ભયંકર અને તીક્ષણ નખથી, દાંતથી અને મુખથી ભગવાનનાં શરીરને છેતરવા માંડયું. તિરેલા શરીર પર ઉંદરેએ લઘુનીત કરી, એક તે ઘા ને ઉપર ખારાશનું સિંચન થાય Page #16 -------------------------------------------------------------------------- ________________ છે. કેવી વેદના? છતાં પણ ધ્યાનમાં મસ્ત તારક પ્રભુને ચલચિત્ત કરી શકયા નહિ. સંગમ પિતાના એકએક દાવમાં નિષ્ફળ જવાથી વધારે ને વધારે ગુસ્સે થાય છે. આકુળવ્યાકુળ બને છે. પછી ન ઉપાય શોધે છે. ઉંદરને સંહરી ઉંચી સૂંઠવાળે અને મોટા દાંતવાળે હાથી વિક છે. એ હાથીનું એક પગલું પડે ને ધરતી નમી પડે એવા જોરથી દેડતે, ધસમસતે ભગવાનનાં શરીર પર ધસી આવ્યું. કુટબેલની જેમ ભગવાનનાં શરીરને સૂંઢમાં જકડી, આકાશમાં ઊંચે ઉછાળે છે. આટલા ઉપસર્ગથી પણ તે પાછો હઠ નથી કે હું આ કોના ઉપર શું કરી રહ્યો છું? તે વિચારે છે કે હું એવું કરું કે ભગવાનનાં શરીરનાં કણેકણું થઈ જાય એવા આશયથી પિતાના બે દંકૂશળ પર ઝીલી દાતે ને દાંતે વીંધી નાખે છે. વજ સમા શરીરપર વેદનાના તણખા ઝરવા લાગ્યા, છતાં પણ ભગવાન ચલાયમાન થતાં નથી. કેવા અતુલબળી ભગવાન ! આખા વિશ્વના બળ કરતાં ભગવાનની ટચલી આંગળીનું બળ વધારે છે. સંગમ કેવા વેરભાવથી પાપનું ઉપાર્જન કરી રહ્યો છે. પાપ કરવા માટે પુણ્યની જે યારી જોઈએ તે મળ્યા કરે ત્યાં સુધી એ પાપથી પાછો પડે નહિ. ખરાબ પુણ્ય બાંધ્યા હોય તે તે પાપ કરવાની સગવડતા કરી આપે છે. કરેલા કર્મનું ફળ ભેગવ્યા વિના છૂટકે નથી. જ્ઞાની આત્મા દુઃખને પણ સુખમાં ફેરવી નાખે છે. દુઃખને દુઃખરૂપ ન જોતાં સુખરૂપે જુએ છે. પિતાનાં દુખે દુખી થનારા ઘણું છે. બીજાનાં દુઃખે દુઃખી થનારા બહુ ઓછાં છે. જ્યાં સુધી દેહ છે, ત્યાં સુધી દર્દ ઊભું છે. દેહ છે ત્યાં સુધી દર્દ આવ્યા કરે, જીવને કર્મને સબળ દે, દેહનાં દંડ તે ભગવ્યે છૂટકે, એ જ આદેશ છે ઈશ કે, દુઃખ વ્યાધિ જરા સર્વને આવતા, જ્ઞાની કે મૂર્ખ હે પ્રાણ કોઈ, જ્ઞાની વેદે બહુ ધૈર્ય ને શાંતિથી, મૂખ વેદે સદાકાળ રેઈ.” ભગવાન સંગમના ઉપસર્ગ વખતે વિચારે છે કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દર્દ દુઃખ આવવાનાં જ છે, કારણકે જીવને કર્મને સબળ દોરે છે. દેહને દંડ તે જ્ઞાની કે અજ્ઞાની, રોગી કે ભગી સહુને ભેગવવાને જ છે. દુઃખ, વ્યાધિઓ અને જરા તે સર્વ કોઇને કમનસાર આવે છે. પણ જ્ઞાની તેને વૈર્ય અને શાંતિથી સહન કરે છે. જ્યારે અજ્ઞાનીને રેતાં–રતાં પણ સહન તે કરવું જ પડે છે. રેતાં કે હસતાં જીવને કર્મ છે તે તે ભેગવવાં જ પડે છે. ભગવાનને સંગમદેવે કેવા ઘેર ઉપસર્ગ આપ્યા, છતાં ભગવાનનાં ચિત્તમાં વ્યાકુળતા ન આવી. અને પિતાના ધ્યાનમાં સ્થિર રહ્યા. ઉત્તમ સંઘયણ હોય એ જ એકાગ્ર ચિત્ત કરી શકે. હલકા સંઘયણ વાળે ધ્યાન કરી શકતા નથી. જે પરિસ્થિતિ સર્જાય તેને અનુરૂપ થવું એ પિતાના હાથની વાત છે. ક્રોધી માણસને વાત-વાતમાં ગુસ્સો આવી જાય છે. જ્યારે મહાપુરૂષો કે જેણે પિતાનાં મનને કેળવ્યું છે તે તે દરેક પરિસ્થિતિમાં સમભાવ રાખી શકે છે, Page #17 -------------------------------------------------------------------------- ________________ પૂજે નિંદે કોઈ માનવી રે, એમાં રાખે સમભાવ. (૨) પરિષહ સહે અતિ આકરા, છડે તે યે ના સ્વભાવ. (૨) યેગી રમે સમભાવમાં કેઈ પુષ્પ વડે પૂજા કરે તે પણ ભલે, અને કોઈ નિંદા કરે, પથ્થર ફેંકે તે પણ મહાપુરૂષે પિતાનાં સ્વભાવને છોડતાં નથી. ગમે તેવા ઘર-પરિષહ પડે તે પણ સમભાવે સહન કરે છે. આત્માને સ્વભાવ જ ક્ષમામય છે. ક્રોધને સમયે સામે માણસ અગ્નિ જેવો થાય તે તેની સામે ક્ષમાનું પાણી છાંટી તેને શાંત કર જોઈએ. પણ તેની સામે ક્રોધી ન બનવું જોઈએ. કષાયની આગ આપણાં જીવનબાગને બાળી ન નાખે માટે ભગવાને આપેલા ક્ષમાના પાઠને ભણવું જોઈએ. તમારા અવગુણ ગાવા વાળાને તમે કદી પણ મીઠાં શબ્દોથી લાવી શકે છે? આપણે જે આત્માનું કલ્યાણ કરવું હોય તે બધા નિમિત્તોથી પર થઈને સ્વઘરમાં કષાયની આગ ન લાગે તે માટે જાગૃત રહેવાનું છે. શ્રમણ ક્ષમાની પ્રતિમા હોય. આપણે પણ કષાયને ટાળી તિતિક્ષાને ધારણ કરીશું. તે અવશ્ય કલ્યાણ થશે. વ્યાખ્યાન નંબર અષાડ વદ ૧૦ ને શનિવાર, તા. ૧૨-૭૭૧ નાથે સિદ્ધાંતથી સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. જંબુસ્વામી સુધર્માસ્વામીને પૂછે છે કે હે ભગવાન! બારમા ઉપાંગમાં ભગવાને શા ભાવ સમજાવ્યા છે? ત્યારે સુધર્માસવામી કહે છે કે હે આયુષ્યમાન શિષ્ય! ભગવાને બારમા અંગ વહૂિદશામાં જે ભાવે સમજાવ્યા છે તે હું તને યથાતથ્ય કહીશ. તેને તું એકાગ્રચિત્તથી સાંભળ. બહારના વિચારોમાં જેનું મન જકડાઈ ગયું છે, પરભાવમાં રહ્યું છે, તે ભગવાનની વાણીને હૃદયમાં ઉતારી શકતા નથી. જે ભાવે અહીં કહેવાશે, તેને એકાગ્ર ચિત્તથી સાંભળે. આ વીતરાગની વાણી અમૂલ્યમાં અમૂલ્ય છે. દુનિયાની કઈ પણું વાણુ વીતરાગ-વાણીને તેલ આવી શકે નહિં. ભગવાનની વાણી મહામંગલકારી અને પાવનકારી છે. શાંતિને આપનારી છે. વિનની હરનારી છે. મનવાંચ્છિત સુખને - આપનારી છે. જેની કઈ કિંમત આંકી શકતું નથી. ભગવાન જે ભાવે સમજાવે છે તે અફર છે. તેમાં કોઈ ફેરફાર કરી શકે નહિં. ભગવાન એ છે કે જેણે કાયાનો મેહ વેસરાવી Page #18 -------------------------------------------------------------------------- ________________ દીધા છે. જેના આત્મા પવિત્ર છે. જેણે કેવળજ્ઞાન કેવળદન પ્રાપ્ત કર્યુ છે. ભગવાન થવું એટલે ભવના અંત કરવા. પછી જન્મ–જરા-મરણ, આધિ-વ્યાધિ કશું રહેતુ' નથી. આવા ભગવાનની વાણી જાણીને જેઓ જીવનમાં ઉતારશે તેમનું કલ્યાણ થઈ જશે. જ્ઞાન મેળવવાની ઈચ્છા જાગૃત કરે. રૂચિ પ્રગટાવેા. મારે જ્ઞાન ભણવું જ છે, એવા નિણુ ય કરી ભણવાના પુરુષાર્થ કરા. જૈન સિદ્ધાંતને યથાથ ભાવે જાણશે તે સત્ય દૃષ્ટિ મળશે. બીજા ધર્મના અને જૈન ધર્મના મુકાબલા કરી જે શ્રેષ્ઠ છે તેને અપનાવી શકશે. ભગવાનને રાગ તથા દ્વેષ નથી. રાગદ્વેષ હેાય તે ભગવાન નથી. ભગવાન નિજ સ્વરૂપની અંદર મસ્ત રહે છે. જે ભગવાન થઈ ગયા તેને અવતાર લેવાના નથી, અન્યદર્શીની એવુ' માને છે કે જ્યારે ભક્તોને ખૂબ ભીડ પડે છે ત્યારે ભગવાન ભક્તોની ભીડ ભાંગવા માટે અવતાર લે છે. જૈનદર્શન આવું ખેલતું નથી. જૈનદશન તા કહે છે કે જેનામાં રાગદ્વેષ હાય તેને અવતાર લેવા પડે છે. અવતાર લેવા એ ઝેરના ટુકડા ખાવા ખરાખર છે. જન્મમરણુ એ જીવને શુદ્ધ સ્વભાવ નથી, પણ વિકારી ભાવ છે. વિકારી ભાવને દૂર કરી જીવે પેાતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવુ જોઇએ. દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ ખરાબર સમજવુ જોઈએ. દેવ, ગુરુ તથા ધમ'માં ભૂલ કરે છે તે સત્યને પીછાણી શકતા નથી. માટે દેવ, ગુરુ, ધમાઁના સ્વરૂપને સમજો, દેવ તે અરિહંત. ગુરુ તે નિ થ. ધમાઁ તે કેવળીના પ્રરૂપિત. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે— “ કર્યાં ઈશ્વર કે નહિ, ઇશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણ્ય, ઈશ્વર દેષ પ્રભાવ.” ઇશ્વર કોઈના કર્તા નથી. ઇશ્વર તેા શુદ્ધ સ્વરૂપમાં છે. ત્યારે અન્યદની કહે છે કે ભગવાનની આજ્ઞા વિના એક પાંદડું પણ હલતું નથી. ઈશ્વર સારી કે નરસી કોઈપણ જાતની પ્રેરણા કરે જ નહિ. જો પ્રેરક માનવામાં આવે તે ઈશ્વરમાં દોષ આવે છે. ઈશ્વર કાઈપણ વસ્તુ ઉપર રાગ કરાવે તેા રાગી કહેવાય છે અને દ્વેષ કરાવે તે દ્વેષી કહેવાય છે. ઈશ્વર તેા જ્ઞાતા અને દ્રષ્ટા છે. ઈશ્વર જગતને બતાવનાર છે. પણ મનાવનાર નથી. ઈશ્વર જ્યારે સૃષ્ટિની રચના કરે છે ત્યારે રાગભાવને પેાષે છે અને સૃષ્ટિના સહાર કરે છે, ત્યારે દ્વેષભાવને પૈષે છે. ઈશ્વર જગતને મનાવનાર હાય તા ઈશ્વરને બનાવનાર પણ કોઇ હાવા જોઈ એ. આમ અનવસ્થા દેષ આવે. જો જગતકર્તા ઈશ્વર જ છે તા તેણે વ્યભિચારી, દુરાચારી, કુસ’ગી એવા માણસાને શા માટે મનાવ્યા ? વળી તેનાથી વિરુદ્ધ દર્શોની જેવા કે જૈન-ખૌદ્ધ વગેરેને શા માટે બનાવ્યા ? ઈશ્વરમાં અનત કરૂણા હોય. જગતમાં ઘણા એવા દુઃખી જીવા દેખાય છે કે જેના પર આપણને પણ દયા આવી જાય છે તા કરૂણામય (ઇશ્વર) પિતા જીવાને આવા દુઃખ શા માટે આપે? શું આ ગુન્હાને માફ્ ન કરી શકે? અને જો એમ કહીએ કે ક્રમ પ્રમાણે સૌને શિક્ષા ભેાગવવી પડે છે તે Page #19 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર જ દુઃખસુખ આપે છે એ કયાં રહું? માટે સાબિત થાય છે કે જગતકર્તા ઈશ્વર નથી. લેક દ્રવ્યથી એક છે, ક્ષેત્રથી અસંખ્ય જે જન કોડા-કોડી લાંબે અને પહેળે છે. તે નિત્ય છે, શાશ્વત છે, ત્રણેય કાળે રહેવાવાળે છે. જીવ પણ અનાદિ અનંત છે. ભગવાન સર્વજ્ઞ છે. સંપૂર્ણ પદાર્થને જાણનારા છે. ભગવાનની કેઈપણ સ્તુતિ કરે, ગુણગાન ગાય અથવા ગાળો બોલે તે પણ તે રાગદ્વેષ કરતાં નથી. ભગવાનની પૂજા કરવી એટલે ભગવાનના ચરણમાં પિતાના સ્વચ્છ દેને છેડી એના ગુણોને ગાવા. આ કરવાની જરૂર છે. જેનાથી મન બહાર ભટકતું હોય તે અટકે છે. ભગવાનની પૂજા કરતાં લેકે ધૂપ કરે છે. ધૂપ કરે તે ધ્યાનને ધૂપ કરો. ધૂપસળી વાતાવરણને મઘમઘતું બનાવે છે. ધ્યાન એટલે એકાગ્ર ચિત્ત. કઈ પણ બાહ્ય વિચારને આવવા ન દેવા, એને ધ્યાન કહે છે. તમારા ઘરનું રક્ષણ કરવા જેમ ચોકીદાર રાખે છે કે જેથી કેઈ અજાણ્યા માણસ કે દુષ્ટ માણસ પ્રવેશ કરી ન શકે, તેમ તમે તમારા ચોકીદાર બને કે જેથી દુષ્ટ વિચારો મનમાં પ્રવેશી ન શકે. નાનામાં નાનું કામ પણ ધ્યાનપૂર્વક કરવું જોઈએ. મનમાં શુભ ભાવનું ચિંતન કરે. અશુભ ભાવને ટાળી દે. તે તમારે આત્મા ઉચ્ચ કેટીને બનશે. મહાનતા લાવવી હોય તે મહાન ગુણ કેળવવા પડશે. દરેક કાર્ય પાછળ શ્રમ લે પડશે. ભગવાન સાડાબાર વરસ સુધી ગમે તે સ્થળે- ગામમાં, જંગલમાં, શમશાનમાં, સુના ઘરમાં, લુહારની કોડમાં– ગમે તેવા ભયાનક સ્થળમાં એકાગ્ર ચિતે ધ્યાન ધરતાં. દુઃખ દેનાર થાકયા પણું સહન કરવાવાળા થાક્યા નથી. ભગવાને તેમના નામ પ્રમાણે મહા પરાક્રમ બતાવ્યું. આજે નામ સુંદર પાડે પણ નામ પ્રમાણે ગુણ ન દેખાય. નામ હય પરમાનંદ પણ આનંદને છાંટો ન હોય. નામ હય લક્ષ્મીબેન પણ પારકા કામ કરતી હોય છે. લક્ષમી તે તેને જોવા પણ મળતી નથી. નામ હોય મનસુખલાલ, પણ જીવનમાં કયાંય સુખ ન હોય. નામ હેય ઈન્દ્રવદન પણ શ્યામ વર્ણ હોય. તમારું નામ શું? શ્રાવકને! પણ “ચારે ચુ, બારે ભુલ્ય, છનું ન આવડે નામ, જગતમાં ઢહેરે ફેરવે, શ્રાવક મારું નામ.” તમેં શ્રાવક છોને? જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ મોક્ષનાં સાધન છે, એને ચુકી ગયા. બાર વ્રતના સ્વરૂપને જાણે છે ? છકાયના નામ આવડે છે? છકાય કેને કહેવાય? આવું કાંઈ આવડતું ન હોય અને જગતમાં પાછો ઢઢર ફેરવે છે કે અમે શ્રાવક છીએ. સાધુ-સાધ્વીજી પાસે આવીને શું કહે? અમે તો આપના શ્રાવક છીએ. શ્રાવક થઈને અનેક જીને દુભાવે. સતામણી કરે. ચારીઓ કરે. ખેટાં કામ કરે. અને પાછો શ્રાવક કહેવરાવે છે!! એક બેન પરણીને સાસરે આવે છે ત્યારે એના પતિને કહે છે કે મને તમારું નામ ગમતું નથી. માટે તમારું નામ બદલી નાખો. ત્યારે એને પતિ કહે છે: નામથી Page #20 -------------------------------------------------------------------------- ________________ શું છે? મારા નામની પેઢીઓ ઠેક ઠેકાણે ચાલે છે. બધેજ વહેવાર આ નામથી ચાલી રહ્યો છે, તેથી મારું નામ ફરશે નહીં. પત્ની ખૂબજ હઠ પકડે છે. યોગીહઠ, સ્ત્રીહઠ, બાળહઠ, રાજહઠ એ એવી હઠ છે કે લીધું મૂકે નહિ. પત્નીને ખૂબજ સમજાવે છે, છતાં તે સમજતી નથી. ત્યારે એકદમ ગુસ્સે થઈને કહે છે કે જા! ચાલી જા ! મારે તારું કામ જ નથી. બાઈ તો નીકળી જાય છે. પ્રભાતનો સમય છે. પિયરની વાટ પકડી ચાલવા માંડયું. ત્યાં એક બાઈ લાકડાની ભારી લઈને સામે મળે છે. બાઈને પૂછે છે તારું નામ શું ? બાઈ કહે છે. લક્ષ્મી. વિચારે છે લક્ષ્મી નામ અને ટાઢતડકામાં, વનવગડામાં જઈ લાકડા કાપવા, ભેગા કરવા અને માથે ચડાવી વેચવા જવું, આટલી મજુરી કરવી ! ત્યાંથી આગળ ચાલે છે. કેઈ ભીખારી ભીખ માંગી રહ્યો છે, હાથમાં લાકડી અને તુટલ ફૂટલ પાત્ર છે. ગાભા વીંટાળેલા છે. અને બેલે છે અરે બેન ! કઈ દયા લાવો! હું ગરીબ છું. ત્રણ દિવસને ભુખ્યો છું. કાંઈક તે આપો બા ! આમ યાચના કરી રહ્યો છે. બાઈ પૂછે છે એય, તારું નામ શું? ધનપાલ. અરે નામ ધનપાળ ને ભીક્ષા માગે ! ત્યાંથી આગળ ચાલતાં “રામ બોલો ભાઈ રામ! રામ બોલે ભાઈ રામ!” એમ બોલતાં કેટલાક માનવી નનામી લઈને નીકળે છે, પૂછે છે કેણ મરી ગયું ! અમરચંદભાઈ! અમરને વળી મરવાનું? બાઈ વિચારે છે, અરે, નામથી શું વિશેષતા છે? આના કરતાં તે મારો ઠણઠણપાલ ભલે છે એમ વિચારીને તે પિતાના ઘેર પાછી આવે છે. પતિ પૂછે છે કે કેમ પાછા આવ્યા? શુકન ન વધ્યા? ત્યારે કહે છે. લક્ષમી વેચતી લાકડા, ને ભીખ માગતે ધનપાળ, અમર મરતાં મેં દીડા, ભલે મારો ઠણ ઠણપાલ” નામ હોય સીતા દેવી ને કુળમાં કલંક લગાડે છે. અત્યારે નામને અર્થ નીકળે નહીં એવા નામ પાડે છે. નામ ગુણ નિષ્પન્ન રાખવું જોઈએ. વર્ધમાન સ્વામી નામ શા માટે પાડયું? તેઓ ગર્ભમાં આવ્યા ત્યારથી રિદ્ધિ સિદ્ધિ ધનભંડાર આદિ બધામાં વૃદ્ધિ થઈ એટલે વર્ધમાન નામ રાખ્યું, મહાવીર સ્વામી નામ શા માટે રાખ્યું? પ્રચંડ તપ અને સંયમની ભઠ્ઠી સળગાવી, જેમાં કર્મના કચરાને બાળી ભસ્મ કરી નાખ્યા. ઘોર ઉપસર્ગ પડ્યા છતાં અડગ રહ્યા. દેએ કહ્યું કે અમે આપની સેવામાં રહીએ પણ મદદ માગે એ મરદ નહિ. મર્દાનગી જોઈએ એમ જણાવી મહા પરાક્રમ બતાવ્યું તેથી મહાવીર નામ આપ્યું. ક્ષમાએ શૂરા અરિહંતા” તીર્થકરો એક વરસ સુધી દાન આપે છે. દાનના પાઠ, શીલના પાઠ, ચારિત્ર તથા આચરણના પાઠ આપણને બતાવનાર ભગવાન છે. ઉપસર્ગના પહાડ તૂટી પડયા છતાં કેવા અણનમ રહ્યા? સામે જઈને દુઃખને સામનો કર્યો, “લડુ ભી ખાના ઔર મેક્ષ ભી Page #21 -------------------------------------------------------------------------- ________________ જાના” લાડવા ખાતા ખાતા મેક્ષ જોઇએ તા એમ નહીં મળે. પુરૂષાથ કરશે। તા પરમાત્મપદ પ્રાપ્ત થશે. તારે જે કાંઈ કરવાનુ છે એ તારા માટે કરવાનુ છે. આપણે જે કાંઇ મહેનત કરવાની છે તે આપણા માટે કરવાની છે. મેં આટલું કર્યુ”, આટલુ કરાવ્યું, આટલા પરોપકાર કર્યાં, એ કાંઈ પણ ખેલાય નહી.. જે કાંઇ સાધના કરવાની છે એ પેાતાના આત્મા માટે કરવાની છે. સુકૃત્યા કરેલા જીરવાય નહી' તે અજીણુ થઈ જાય છે. આજે કાંઇપણ સારૂ કામ કરશે તે તરત બીજાને કહી નાંખે છે, મેં બધુ કરાવ્યુ, મને બધા ઓળખે. ધમ કરવા માટે ઇન્દ્રિય અને મન પર પ્રથમ કાબુ મેળવવા પડશે. જે મન અને ઇન્દ્રિય ઉપર કાબુ રાખી શકતા નથી તે મહાન બની શકતા નથી. પાંચે ઇન્દ્રિયના વિષયે ખરજવાની મીઠી ચળ જેવા છે. ચળ ઉપડી પછી જીવ રહી શકતા નથી. ખ'જોળવાથી ચળ વધે છે. માટે વિષયાની આસક્તિ છેડી, ધમ ક્રિયા કરી. જે કાંઈ ધર્મક્રિયા કરેા તે ઉપયોગ પૂર્વક કરેા. જેથી કના રાગ મટી જાય. ખીજાને દેખાડવા માટે કે પ્રશંસા માટે નથી કરવાનું પણ તપ-જપધર્મ –ધ્યાન-ત્યાગ-વૈરાગ્ય આ બધુ આત્મ લક્ષે કરીને આત્મામાં કારૂણ્યભાવ, સમતા, થૈ તા, નમ્રતા વિગેરે ગુણા પ્રાપ્ત કરવાના છે. જે આત્મામાં ગુણા વધશે તે મહાન થશે. વ્યાખ્યાન નો..૩ અષાડ વદ ૪ ને રવિવાર તા. ૧૧-૭-૭૧ વિશ્વની મહાન વિભૂતિ ભગવાન મહાવીર સ્વામીએ સિદ્ધાંતની પ્રરૂપણા કરી છે. ભગવાનની વાણી ભવ્ય જીવાને માટે ઉપકારક છે. આ વાણી મેાક્ષના માનું દર્શીન કરાવી શકે છે. જીનેશ્વર દેવાએ પ્રરૂપ્યુ છે એ જ સત્ય છે. અજ્ઞાનીની વાણી કરતી હોય છે. વૈજ્ઞાનિક પહેલાં પૃથ્વીને ગેાળ કહેતા હતા, પછી મેાસ`ખી જેવી ચપટી, અમેરિકાની શેષ કરી અને તેને ઈન્ડિયા (India) છે એમ કહી દીધું. પછી વળી ભૂલ સુધારી કે આ અમેરિકા છે. આમ જે છદ્મસ્થ છે, અધૂરા છે, તેમની વાણી સત્ય જ છે એમ ન કહી શકાય. પણ જ્ઞાનીની વાણી કદી ફરતી નથી. અજ્ઞાની આજે કાંઈ ખેલશે અને ફરી કાલે વળી ખીજુ કાંઈ ખેાલશે. જેને કેવળજ્ઞાન અને કેવળ દુશન પ્રાપ્ત થયું છે તે લેાકાલેાકનાં ભાવાને જાણી શકે છે. जेय अतिता, जेय पडुपन्ना जेय ओगमिस्सा अरहंता । मगवंतो ते सव्वे एव भाइक्वंति एवं भासंति एवं पन्नविंति एवं परुविंति ॥ Page #22 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરા ભૂત-વત માન–ભવિષ્ય ત્રણે કાલમાં હાય છે. અને તેમાં જે ભુતકાળનાં તીથ કરો એ કહી તે જ વાત વમાનનાં તિર્થંકરા કહે છે. અને ભવિષ્યનાં પણ તે જ કહેશે. જેમ કે ભગવંતે છ દ્રવ્ય કહ્યા છે. તા બધાં જ છદ્રવ્ય કહેશે. તત્વ નવ છે તે ખધાં એમ કહેશે. કોઈ આઠ તત્વ નહિ કહે. ત્રણે કાળનાં ભગવંતેાની વાણી એક જ છે. અનેક વિદ્યાથીઓ ગણિતની પરીક્ષા આપતાં હૈાય તેમાં જેના દાખલાના જવાબે સાચા હશે તે દરેકનાં એક જ જવાબ આવશે. અને ખાટાં હશે તેનાં દરેકનાં જુદા-જુદા જવામા હશે. આપણી ખૂબ પુન્યાઈ છે! વતમાનકાળમાં તિર્થંકર નથી, ગણુધરા નથી, વિદ્યાધરો પણ નથી. પૂર્વધારીએ નથી પણ ભગવાનની વાણી તેા છે તે આપણને સાંભળવા મળી છે. આનાથી આપણે ભાગ્યવાન છીએ. પણ એટલે ખ્યાલ રાખો કે સાધન મળવાથી જીવનનાં કોઈ પ્રશ્નના ઉકેલ થઈ શકતા નથી, પણ સાધનાના સદ્વ્યય કરવા જોઇએ. તમારા જીવન રથને કઈ તરફ ચલાવી રહ્યા છે ? તમારી પાસે શક્તિ અનંતી પડી છે, પણ તમે તે શક્તિના સવળે માર્ગે ઉપયોગ કર્યાં નથી. જે શક્તિના સવળે માર્ગે ઉપયાગ કરે છે તે મહાન મની શકે છે. સારા વિચાર કરો અને એ વિચારને આચરણમાં મૂકવા પ્રયત્ન કરો. આપણા ધમ ખેલવા કરતાં આચરણને વધારે મહત્વ આપે છે. જ્ઞાનસ્ય વિત્તિ। જ્ઞાનનું ફળ વિરતી છે. નવ તત્વના સ્વરૂપને જાણ્યું. આ મેાક્ષના પંથ અને આ સ'સારના પંથ એમ જાણ્યુ પણ આગે કદમ નહિ' ભરી, તે જાણવા માત્રથી માક્ષ નહીં મળે. જ્ઞાન એજ મેાક્ષનું કારણ નથી. “ જ્ઞાન યિામ્યાં મોક્ષઃ । ,, સાન અને ક્રિયાન સુમેળ થાય ત્યારે જ માક્ષ પ્રાપ્ત થાય છે. એકલી વિદ્વતા એ તે કેસુડાના ફુલ જેવી છે. ' “કેસુડા પુષ્પ સમરૂપ રંગે ભરી, વિદ્વતા જીવનની માહ્ય શૈાભા, સાધુતા જીવનની ઉચ્ચ પરિમલ પ્રભા, વદવાયેાગ્ય તૈ દેવ લેાભા. સાધુતા વગરની વિદ્વતા એકલી, બ્ય છે રાખી ઉપાધિ માટી, વિદ્વતા સાધુતા ઉભય જેમાં વસે, ધન્ય તે પુરૂષવર દેવ કૈટી.” સાધુતા ન હેાય ને એકલી વિદ્વતા હાય. ખૂબ ખેાલી જતા હાય, આત્માને કમ લાગતા નથી. સિદ્ધના આત્મા એવા મારા આત્મા છે, પણ આચરણમાં કાંઇ મુકતા ન હાય તા તેવી વિદ્વતાની કાંઈ ક"મત નથી. વીતરાગ માગે` ચાલનારા સાધુ માત્ર આઠ પ્રવચન માતા જાણતાં હાય પણ આચરણમાં મૂકનારા હાય તા તે મેાક્ષમાગી થઈ શકે છે. નવ પૂર્વી પાડી હશે છતાં આચરણમાં નહીં હૈાય તેા તેના કશે। અર્થ નથી.ચૌદપૂર્વી પણ પ્રમાદને વશ થઈ નિગેાદમાં ચાલ્યા જાય છે, એમ જૈનદર્શન કહે છે, માટે સાધુતા જીવનની સુવાસ છે. સાધુતા વગરની વિદ્વતા વ્યથ ઉપાધિરૂપ છે. અને જેનામાં સાધુતા, વિદ્વતા બંને છે તે નરવીર ધન્યવાદને પાત્ર છે ! વિદ્વતા, સાધુતા વગર શાભાયમાન લાગતી નથી. જ્ઞાન-પ્રાપ્તિ કરી, મનવાણી અને ક્રિયાને એકરૂપ બનાવે. મન જુદી વાત વિચારત Page #23 -------------------------------------------------------------------------- ________________ હશે, ભાષામાં જુદું જ આવતું હશે, અને આચરણ પણ જુદી જાતનું હશે તે તેને કાંઈ અર્થ નથી. જગતમાં પણ તે પૂજનીય બની શકો નથી. આપણાં જીવનની સુધારણ માટે ખૂબ સુંદર સાધને ઉપલબ્ધ થયા છે. લાખ અને કરોડો રૂપિયા દેતાં ન મળે તે ધર્મ આપણને પ્રાપ્ત થયું છે. તે તેની કિંમત સમજી ધમને આચરણમાં ઉતારે. લાખ રૂપિયાનું મશીન લા પણ જે મશીનને નહીં ચલાવો તે તેની ઉપર કાટ ચડી જશે. તેની પાછળ ખરચેલાં પૈસા વ્યર્થ જશે. એમ આપણને આ જન્મ, ઉત્તમ ઈન્દ્રિયે, ઉત્તમ ધર્મ, પુણ્યની ખૂબ પંજી આપતાં પ્રાપ્ત થયે છે. તેમાં આળસ અને પ્રમાદ કરીશું તે જીવન ચાલ્યું જશે. અને સાધનને સદ્વ્યય કર્યા પહેલાં નાશ પામશે. જન્મ છે એનું મૃત્યુ અનિવાર્ય છે. જન્મીને મરી જવાનું છે. પણ કર્તવ્યને વિસરી વચગાળામાં (જન્મ અને મૃત્યુમાં) જીવ ઘણું ધાંધલ કરે છે. આત્માની અંદર તદાકાર બનવાનું છે, તે વાત ભૂલી જાય છે. ભણી ગણીને એને ડાહ્યા થઈ મહાલવું, પંચમાં પૂછાવું એણે મોટા થઈ મહાલવું, મોટાં થવાનાં એને કેટલાં ઉચાટ છે (૨)....એમાં તે માનવીને કેટલી પંચાત છે!” જન્મીને મરી જવું એટલી જ વાત છે, (૨) એમાં તે માનવીને કેટલી પંચાત છે! સાથે લઈને આવ્યા હતાં. અને જશે ત્યારે શું લઈને જશે? જ્યારે જવાને વખત આવે છે ત્યારે તે ઉપરથી બધું ઉતારી લેવામાં આવે છે. જે ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ છે તે ક્ષણિક છે, સગાં-વહાલાઓ તને મૂકીને ચાલ્યા જશે. કાં તું એને મૂકીને ચાલ્ય જઈશ. અનંતકાળમાં અનેકની સાથે સંબંધ બાંધ્યા અને છેડ્યાં. જ્યાં જન્મ્ય અને જ્યાં રહ્યો ત્યાં મમવભાવ જમાવ્યું પણ આ બધું તારે વિભાવભાવ છે. મિયાદર્શનને કારણે જીવે પરભાવમાં જ રમણ કર્યું છે. સ્વભાવને સ્વાદ પણ ચાખે નથી. સ્વભાવને પામવા સદ્દબુદ્ધિને પ્રાપ્ત કરે. સદ્દબુદ્ધિથી વિકારો દૂર થઈ જશે. જ્યાં સુધી સુબુદ્ધિ તમારી પાસે નહીં હોય ત્યાં સુધી ખરેખર તમે ભાગ્યવાન નથી. સદ્દબુદ્ધિ વિના પૈસે પણ તમને બેટા માગે લઈ જશે. ગીતામાં દષ્ટાંત આવે છે. પાંડ અને કૌરવો વચ્ચે જ્યારે યુદ્ધ થવાનું છે ત્યારે દુર્યોધન અને અજુન બંને કૃષ્ણ પાસે મદદ માગવા આવે છે. દુર્યોધન કૃષ્ણ મહારાજ પાસે એના લાવલશ્કરને માગે છે જ્યારે અર્જુન એક કૃષ્ણની માંગણી કરે છે. કૃષ્ણ મહારાજ કહે “હું આવીશ પણ હથિયાર નહિં ચલાવું. માત્ર રથને સારથી બનીને રહીશ.” “ભલે ભગવાન! મારે એટલું જ જોઈએ છે.” અર્જુન આનંદથી નાચી ઉઠશે. અંતે અર્જુનની છત થાય છે. જે રથને ચલાવનાર કૃષ્ણ હોય ત્યાં અવશ્ય વિજય હોય જ છે એમ કહેવાય છે. આમાં જીવનનું દર્શન છે. કૃષ્ણ એટલે સુબુદ્ધિ. સૈન્ય એટલે સંપત્તિ. જીવનના રથને દોરનારે સારથિ જે સુબુદ્ધિ નહીં હોય તે સમજી લેજો કે જીવનરથ કયાંય અથડાઈ જશે. સમરાંગણમાં Page #24 -------------------------------------------------------------------------- ________________ અજુન સફળ થયા હોય તે તેની બાણાવળી તરીકેની કુશળતાથી કે ગાંડીવના પરાક્રમને લીધે નહિ પણ એક કુશળ સારથિને લીધે. જીવન-સંગ્રામમાં જેના જીવન રથને સાથિ શ્રીકૃષ્ણરૂપી સુબુદ્ધિ છે એ આત્મારૂપી અજુનને વિજય મળ્યા વિના રહે ખરે? સુબુદ્ધિનાં જે રે જીવનમાં સાધુતા લાવે. સર્વ વિરતી ન બને તે કાંઈ નહીં, દેશવિરતી બને. અણુગાર ધર્મની અંદર ન આવે તે આગાર ધર્મમાં આવશે. જેના જીવનમાં ધર્મ વણાય છે, તેને દેવે આવીને નમસ્કાર કરે છે. સ્વર્ગના દેવ માનવના અવતારને ઈચ્છે છે. “ભલે અમે ગરીબને ત્યાં અવતાર લઈ એ પણ અમને ધર્મને લાભ મળે અને જેમણે માનવજન્મ પ્રાપ્ત કર્યો છે તે સ્વર્ગને ઈચ્છે છે. કેટલી વિપરીત વાતે છે? જેના જીવનમાં સાધુતા નથી, એકલી વિકતા છે, તેથી સાધક સિદ્ધિને હાંસલ કરી શક્ત નથી, શ્રીમદ્ રાજચંદ્ર પાસે એક માણસ આવે છે અને બીડી એના હાથમાં છે, અને પૂછે છે: મોક્ષમાર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય ? શ્રીમદે કટાક્ષમાં કહ્યું : “આમ બીડી પીતા પીતા મેક્ષ મળી જાય.” આચરણ વગર મેક્ષ પ્રાપ્ત થાય નહિ. રૂડો અવસર મળવાથી, શક્તિ મળવાથી જીવનને કોઈ પ્રશ્ન હલ થશે નહિં. એ માટે પ્રયત્ન કરે. શક્તિ મળી પણ સદ્વ્યય કરે કે દુર્વ્યય કરે એ તમારા હાથની વાત છે. ભગવાનની વાણી, અને તેના ગૂઢ રહસ્યને સમજે, ન સમજાય તે કહો. “હું અપબુદ્ધિવાળે છું, એના અર્થને હું જાણી શકતા નથી. છતાં ભગવાને કહ્યું છે તે સત્ય છે, તહત છે. પ્રમાણભૂત છે. તેમાં સંશય લાવવા જેવું નથી. ભગવાનની વાણુને આચરણમાં મૂકશે તે મેક્ષમાર્ગના ગામી થશે. પણ વિતરાગની વાણીનું યથાતથ્ય આચરણ નહિ કરવાથી અનાદિકાળથી પરિભ્રમણ કરતે જીવ શિવ થયે નથી. જીવમાંથી શિવ પ્રયત્ન દ્વારા થઈ શકાય છે. જે જીએ શિવ થવાના પ્રયત્ન કર્યા છે તેમના જીવન ચરિત્ર સોનેરી પાનાઓ ઉપર લખાયા છે. જીવ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર તપનું આરાધન કરવાથી મોક્ષના પંથે પ્રયાણ કરી શકે છે. ધૂળમાં ધાતુ છે, તલમાં તેલ છે, દુધમાં ઘી છે, પણ એને પ્રગટ કરવા પ્રયત્ન તે જોઈએ ને? એમ આત્મામાં કેવળ જ્ઞાન છે. તેને પ્રગટ કરવા માટે પુરૂષાર્થ કર જોઈએ. તેને માટે મનને કેન્દ્રિત કરો. મનને સ્થિર કરે. કાયાને કાબુમાં રાખી શકાય છે. પણ મનને કાબુમાં રાખવું મુશ્કેલ છે. મન વધારેમાં વધારે કર્મ બંધાવે છે. જેને ફક્ત કાયા છે, તે એકેન્દ્રિય જીવ ઉત્કૃષ્ટ એક સાગરનું કર્મ બાંધે છે. જેને કાયા અને જીભ છે. તેવા બે ઈન્દ્રિય ઉ. ૨૫ સાગરનું કર્મ બાંધે છે. જેને કાયા, જીભ અને નાક છે, તેવા તેઈન્દ્રિય ઉ. ૫૦ સાગરનું કર્મ બાંધે છે. જેને કાયા, જીભ, નાક અને આંખ છે, એવા ચેરેન્દ્રિય ઉ. ૧૦૦ સાગરનું કર્મ બાંધે છે જેને કાયા, જીભ, નાક, આંખ અને કાન છે. તેવા પંચેન્દ્રિય ઉ. એક હજાર સાગરનું કર્મ બાંધે છે, જેને પાંચ ઈન્દ્રિય અને છઠું મન મળ્યું છે તે ૭૦ ક્રોડાછેડી સાગરનું કર્મ બાંધે છે. રખડતું મન ઘણુ અનર્થો કરી નાંખશે. મનને સંયમની Page #25 -------------------------------------------------------------------------- ________________ બ્રેક મારો, નહીંતર તે માતા, બેન કે સ્ત્રી નહીં જુએ. જ્યારે વિષયમાં મન ઉછાળા મારે ત્યારે સમજાવે કે કામગ ઝેર છે. “પચહિ કામ ગુણે હિ” શબ્દ-રૂપ-રસ-ગંધસ્પર્શ આમ પાંચ પ્રકારના કામગુણ છે. શું કરવાથી જીવ કર્મ બાંધે છે, શું કરવાથી જીવ કર્યા છેડે છે, તે બતાવતા કહે છે કે “જે જે કારણુ બંધના, તેહ અને પંથ, તે ક રણ છેદક દશા, મેક્ષ પંથ ભવ અંત.” બંધના કારણે રાગ-છે. અને તે કારણને છેદે તે મોક્ષ પ્રાપ્ત થાય. પરભાવ ટળી જાય તે સ્વભાવમાં આવી જાય છે. અવગુણુ ખુંચતા હોય તે તેને કાઢવાને પ્રયત્ન કરવો જોઈએ. હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ, હું તે દોષ અનંતનું, ભાજન છું કરૂણાળ” હે પ્રભુ! હે પ્રભુ! હું શું કહું? હું અનંત દેષનું ભાન છું, અનાદિ કાળથી રખડું છું. જીવ પોતાના જ પાપે રખડી રહ્યો છે. રઝળપાટ ટાળવા તમારા જીવનને દરરોજ દસ મીનીટ સુધી જુઓ તે તમારા દો નીકળી જશે. “મારો પ્રાણ પુકારે, મને કેણ ઉગારે, ચારે બાજુથી દુશમન દબાવે, કોઈ બચાને કોઈ બચાને... ચાર બળુકા દુશ્મન ચીટક્યા, માન ચડ્યું મારા મરતક માથે, હાથ દબાવ્યા કેોધે લેભે, માયા વિંટળાણી ચરણની સાથે, કેણ બંધનને નાથે...મારે” ... જ્ઞાની પુરૂષ કહે છે. ચાર દુશ્મનને તમે ઓળખો છે? ચાર કષાય એ આત્માના ચાર મને એ આપણુ આત્માને દબાવી દીધું છે. હું પણાને પિતે આગળ કરે છે. હું શ્રીમંત છું. મારામાં કાંઈક છે. એટલે માથું ઉંચું રાખીને ફરે છે. માન માટે કોલ કરે છે. ભ દશાએ માણસને મારી નાખે છે. લેભ દશાથી કેટલા પાપ કરે છે? લેભથી ચીકણાં કર્મ બંધાય છે. જે તુટતા નથી. લેભ એ સર્વનાશનું કારણ છે. લેભ કષાય દશમા ગુણસ્થાનક સુધી હોય છે. કેટલાયને મેક્ષમાં જતા અટકાવ્યા છે. બીજા બધા સુણેને નાશ કરે છે. કર્મ બંધનું કારણ કષાય છે તેને તેડો અને ધર્મને આચરે. ધર્મ વગર આત્માને ઉદ્ધાર નથી. ભગવાન કહે છે. તારા આત્માનું કલ્યાણ કરવું હોય જો કોઇ માન માયા લેભ મોહને છોડ, ડીશ તે તને શાશ્વત સુખ મળશે. આ બધી વાત ઉપર એક દષ્ટાંત યાદ આવે છે. એક નગરી હતી. તેમાં ધનરાજ નામે એક ભાઈ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૩ રહેતા હતા. વધારે પૈસા કમાવા માટે પાતે પરદેશ ગયા. પાંચ વરસ સુધી એક શેઠને ત્યાં વફાદારીથી નાકરી કરી. ઘણા પૈસા કમાયેા. શેઠની રહેમ નજરથી ઘણું દ્રવ્ય મેળછ્યું. પાંચ વરસ ખાદ્ય પેાતાના વતન તરફ જવાની ઈચ્છા થઈ. અને પેાતાની પત્ની માટે દાગીના તથા હાર અનાવરાવ્યાં અને રોકડા પૈસાથી મારા જુના દેણાં ચુકવી દઇશ. ને દેણામાંથી મુક્ત થઈશ.” આવે! મનમાં વિચાર કરી, શેઠ પાસે જવાની રજા માંગે છે. અને દેશમાં જવા માટે સારી એવી ઘેાડી લે છે. શેઠ રજા આપે છે અને કહે છે, ત્યારે તમારી ઇચ્છિા થાય ત્યારે પાછા ખુશીથી પધારજો. આ પેઢી તમારી છે. પછી ઘેાડી કેન્દ્રી વેગવાળી છે એ જોવા માટે તળાવના કીનારે આવે છે. ઘેાડી વેગવાળી જોઈ ને તે આન ક્રમાં આવી ગયા ને ખેલવા લાગ્યા કે : કાલે વતનમાં જઈશ, મારી પત્નીને દાગીના, હાર તથા સાનુ રૂપુ` આપીશ. આમ હર્ષાવેશમાં ખેલે છે. ત્યાં રણજીતમલ નામના એક ગરાસીયે પાછળ આવી રહ્યો છે. એ વાત સાંભળે છે. અને પૂછે છે: શેઠજી, શુ વિચારેા છે? તા તે પેાતાની વાત કરી દે છે. પાંચ વરસ સુધી રહીને થોડું ધન કમાયા છું, હવે તો વતનમાં પાછું ફરવું છે. જઈને પત્નીને મળીશ. અને મારુ જુનુ દેવુ' પતાવીશ. ઠીક. ગરાસિયાએ કહ્યું. ક્યારે જવું છે ? પરમ દિવસે. ત્યારે રણજીતમલ કહે છે. રસ્તામાં આપને એક વિસામે તેા લેવા પડશે, તે શેઠજી, તમે નીકળેા ત્યારે અમારે ગામ જરૂર પધારો. અમને તમારા આતિથ્યને લાભ મળશે. ગરાસિયા ખૂબજ આગ્રહપૂર્વક આમંત્રણ આપે છે. ધનરાજ બીજે દિવસે વતન જવા નીકળે છે. સાથમાં દાગીના તથા રૂપીયા લીધા છે. જેથી બધાનું દેવું ચુકતે કરી શકાય. રણજીતમલ ગરાસીયા અને તેના સાથી શેઠજીની વાટ જુએ છે. ત્યાં તે માર માર કરતી ઘેાડી ઉપર શેઠ આવતા દેખાય છે. મને તેઓ તરત બૂમ મારે છે. શેઠજી આવેા, પધારો. અમે તમારી આગતાસ્વાગતા કરવા માટે તૈયાર છીએ. ત્યારે તેને એમ થાય છે કે આવા પ્રેમ બતાવે છે, છતાં નહિ' જાઉં તે ખોટુ લાગશે. વળી એમને પ્રેમ તથા આગ્રહ બહુ છે એટલે એક રાત રાકાઈ જઈશ. રણજીતમલ તેને સારી રીતે રાખે છે. ભેાજનમાં મીઠાઈ વગેરે સારી રીતે જમાડે છે અને સારા એવા માનપાન આપે છે. પછી રાત્રે શેઠ સૂતા છે, ઉંઘી ગયા છે એમ સમજી રણજીતમલ તેના સાથીને કહે છે, ધ્યાન રાખજે, શિકાર હાથમાંથી ચાલ્યે ન જાય. તુ` પાકી તકેદારી રાખજે. શેઠજી હજી જાગે છે પેાતાની પત્નીના વિચારમાં ઊંધ આવતી નથી. રણજીતમલ અને નાકર વચ્ચેની વાત સાંભળે છે અને સુતા સુતા વિચારે છે. અરેરે ! અહીંયા આવીને તા હુ' ફસાઇ ગયા. હવે આનાથી કેવી રીતે ખચવુ' ! ધીરજથી કામ લેવુ' પડશે. આખી રાત ઉંઘ આવતી નથી. સવાર પડતાં રણજીતમલના સાથી તેમને દાતણપાણી આપે છે. ધનરાજના માઢા ઉપર જરા પણ ખખર પડી છે એવા ભાવ આવતા નથી. સાથી વિચારે છે. અરેરે! બિચારાને કેવા લૂટશે, પાંચ પાંચ વરસથી ધંધા કરીને મેળવેલા પૈસા આ ગરાશીયા લૂટી લેશે. હું આ ગરાશીયાનુ લૂછુ ખાઉં છું એટલે કાંઇ Page #27 -------------------------------------------------------------------------- ________________ બોલાય નહીં પણ મને આની દયા આવે છે. આ તો સાવ અજાણ છે. તેને કાંઈ ખબર નથી. જરા દાતણ કરે છે ત્યાં ઉપરનું કામ આટોપીને આવું! એમ વિચારી પેલે માણસ જાય છે. પાછળથી વાણિયે લાગ જોઈ પિતાની ઘડી લઈને નીકળી પડે છે. ઘેડીના ડાબલાને અવાજ સાંભળી ગરાશી એકદમ જાગી જાય છે. અરે, ઘડીને અવાજ કેમ આવે છે? બારીમાંથી નીચે જુએ છે તે શેઠજી દેખાતા નથી. અરે, શેઠ તે ચાલ્યા ગયા. હાથમાંથી શિકાર ચાલ્યા ગયે. તરત નીચે આવે છે અને કહે છે “કયાં ગયે નેકર? એલા! તને ધ્યાન રાખવા માટે કહેલ ને પાસે રહીને તેં છોડી મૂક. હરામખોર ! મારે નેકર થઈ મને દગો દેવા તૈયાર થયે? રણુજીતમલ ખૂબ ગુસ્સે ભરાય છે. ક્રોધથી ધમધમી ઊઠે છે ને પિતાના નેકરને ખૂબ જ માર મારે છે. નોકર કહે છે મારે શું વાંક છે? મેં એને જરાપણ નિશાની કરી નથી. જરા ઉપર કામ માટે આવ્યા ને તે ચાલ્યો ગયો. એમાં હું શું કરું? નકર બિચારે આજીજી કરે છે. ઉપરથી ગરાસણી જુએ છે અને તરત નીચે ઉતરે છે ને કહે છે કે આને શું કામ મારે છે ? એને છેડી છે અને ઘોડો પલાણે. હું ઉપરથી જેવું છું, તમારો શિકાર હજી આટલામાં હશે. રણજીતમલ ઘોડા ઉપર ચડે છે. અને ગરાસણી કહે છે. જુઓ, આંબલીયા વાવની બાજુએથી જાય છે. તે હજુ દૂર ગયે નથી. તમે દોડો અને જાવ ઝટ પકડી લે. પછી રણજીતમલ તુરત ઘેડો પલાણીને શેઠની પાછળ પડે છે. આગળ ઘેડી ઉપર જતાં શેઠને અવાજ સંભળાય છે. પાછળ જુએ છે તે અરે, મારી પાછળ તે મારે કાળ આવે છે. ઘેડીને એડી મારી જોરથી દોડાવે છે. આગળ તે ને પાછળ ગરાસીઓ માર માર કરતે આવે છે. બંને વચ્ચે એક બે માઈલનું અંતર થઈ જાય છે.આ જોઈ રણજીતને જોર ચડે છે. તેનો ઘોડે પણ તીવ્ર ગતિએ દેડે છે. એકબીજા નજીક આવી જાય છે એટલામાં રણજીતમલને ઘેડ હણહણાટ કરે છે. ઘોડાને હણહણાટ સાંભળીને ઘેરી વિકારમાં પાગલ બને છે. તે દેડતી અટકી જાય છે. શેઠ જોડીને ઘણા ચાબુક મારે છે પણ ઘડી હઠે ભરાણી છે. ચાલતી નથી. ઘણી લગામ ખેંચે છે તે પણ જરાય ચસકતી નથી. છેવટે ઘડી મૂકીને ચાલવા માંડે છે પણ કયાં ઘેડાની વેગીલી ગતિ ને કયાં શેઠની ? પાછળથી રણજીતમલ બૂમ પાડે છેઃ ઉભે રહે, ઉભું રહે, જેટલે માલ હોય તેટલે આપી દે, એમ બોલતામાં થોડીવારમાં જ શેઠને પકડી પાડે છે. અા માલ છીનવી લે છે. ખૂબ માર મારે છે. માર મારીને અધમૂઆ જેવો કરી નાખે છે. લેહીની તે શેરો ઉડે છે. ધનરાજ રણજીતમલને કહે છે ભાઈ ! મને છોડી દે. હું પાંચ વરસ સુધી મહેનત કરી કમાયે છું. મને જવા દે. હું તારી ગાય છું, જે મારી બી પાંચ પાંચ વરસથી મારી રાહ જોઈને બેઠી છે તેને મળી આવુંને મંગલસૂત્ર તેને બહુજ ગમે છે તેથી તું અત્યારે આપી દે. હું તારો ગુલામ બનીને રહીશ અથવા તું કહેશે તેટલું ધન કમાઈ દઈશ. ખૂબ આજીજી કરે છે, વિનવે છે. પણ ગરાસીયાના દિલમાં જરાય દયાને અરે ફૂટતું નથી. પેલે એકેક ઘરેણું કાઢીને દૂર દૂર ફેકે છે. એમ વિચારીને કે એ ભેગા કરવા જાય ને હું છૂટું, પણ ગરાસિયા તે વધુ ગુસ્સામાં આવી જાય છે. બધા ઘરેણાં તેની પાસે Page #28 -------------------------------------------------------------------------- ________________ IN ભેગા કરાવે છે ને પછી ઝાડ સાથે બાંધી દે છે. પેલો કરગરીને કહે છે કે મેં તને બધું આપી દીધું છે હવે તે જીવતે મૂકે, છતાં રણજીતમલને જરાપણુ દયા આવતી નથી. તલવારથી ડેકું ઉંડાડી દે છે. જાનથી મારી નાખે છે. ધનરાજ મરીને ગરાસણના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. આ બાજુ ગરાસિયે બધે માલ લૂંટીને અને તેની ઘેાડીને લઈને ઘરે આવે છે. અને ગરાસણુને સોના રૂપાથી મઢી દે છે. મનમાં ફેલાય છે. ગરાસણી પણ કહે છે, મેં તમને કેવો રસ્તો બતાવ્યો ! જે મેં ઉપરથી ન જોયું હતું તે તમારો શિકાર ક્યારને ચાલ્યો ગયે હેત, આ વાત કરીને કુલાય છે. થોડા વખત પછી પુત્રને જન્મ થાય છે. ગરાસીયા રણજીતમલ ને બધા ખુશ થાય છે. આનંદમાં આવી જાય છે. છોકરો ખૂબ રૂપાળે છે, નામ ધનપાલ રાખે છે. સારી રીતે લાલનપાલન કરીને માટે કરે છે. બે વર્ષ પછી ઘેડી મરણ પામે છે, ધનપાલ ભણીગણુને બહેશ થેયે અને થોડા વખતમાં રણજીતમલને કારભાર ઉપાડી લે છે. ગરાસણી એને માટે સારી એવી કન્યા શોધે છે. તેનું નામ નિર્મળા. શુભ દિવસે ધામધૂમથી (ઠાઠમાઠથી) લગ્ન કરે છે અને સારો એવો પૈસો ખચે છે. લગ્નની ચેરીમાં જ ધનપાલને એકદમ તાવ આવે છે. માતા પિતાને ખૂબજ ચિંતા થાય છે. જલદી વિદાય લઈ ઘેર આવી જાય છે. આ બીમારી ખૂબ વધતી જાય છે. ઘણું ઉપચારો કરે છે. દવા-ષડમાં સારો એ પૈસે ખર્ચે છે, છતાં કશે ફેર પડતું નથી. રાત-દિવસ ઉજાગરા કરી સેવા કરે છે. ગામમાં જેટલા વૈદ્ય-ડોકટરો હતા તે બધાને બોલાવે છે. કોઈપણ ઈલાજ કામયાબ નિવડતું નથી. દીવસે દીવસે તબિયત બગડતી જાય છે અને ખૂબ થાકી જાય છે. ગરાસણી પણ ખૂબ ખૂબ ત્રાસી જાય છે. રડી પડે છે. અને કહે છે, કે કહે કુંવર છે? નખમાં પણ રેગ ન હતું. આમ એકાએક શું થઈ ગયું? કેઈએ મારા પુત્ર ઉપર શું કરી નાખ્યું? હે પ્રભુ! આને બચાવ. ગરાસી કહે છે. મેં એવા કયા પાપ કર્યા હશે? કે અત્યારે મારે આ દુઃખ જેવા પડે છે ! હે ભગવાન! મેં શાં એવા પાપ કર્યા છે, કે આ સજા મારે ભેગવવી પડે છે. ત્યારે કુંવર કહે છે. બાપુ! ભૂતકાળ યાદ આવે છે? તમે જે શેઠને માર્યો હતો અને એનું ધન લૂંટયું હતું, તે યાદ આવે છે? રણજીતમલને ધનપાલના ચહેરામાં વાણીયે દેખાય છે. તે જરા ચમકી જાય છે. હું આ શું જોવું છું ત્યાં દીકરાને ઉધરસ આવે છે અને પછી બેલે છે. પિતાજી! તમે જે શેઠને માર્યો હતો તે હું ધનપાલ છું. તમે મને લૂંટી લીધે તે હુ જ તમારા દીકરા રૂપે લેણું લેવા અવતર્યો છું. એ સાંભળી ગરાસિયાને પશ્ચાતાપ થાય છે. બધું સમજાઈ જાય છે. અને ખૂબ દુઃખ અનુભવે છે. પછી ગરાસણી પૂછે છે. એમણે તે તને માર્યો પણ મારો શો વાંક? કે મને આવા દુઃખો પડે છે? પુત્ર કહે છે કે તેં ગરાસીયાને રસ્તે બતાવ્યું કે જે જાય. જાવ જલ્દી કરો, નહીંતર તમારે શિકાર ચાલ્યા જશે. એમ તમે આંગળી ચીંધી હતી. તેથી તમારે આવા દુઃખ ભોગવવા પડ્યાં. પછી નિર્મળા કુંવર જે એની પત્ની હતી તે પૂછે છે કે મારે શું વાંક? કે મારે પરણી તુરત આવું જેવું Page #29 -------------------------------------------------------------------------- ________________ પડયું ! બેલતાં બોલતાં ખૂબજ રડે છે. ત્યારે ધનપાલ કહે છે – તું મારી ઘડી હતી. ઘેડાને હણહણાટ સાંભળી તને વિકારી ભાવ ઉછળે. વિષયમાં અંધ બની. તને ઘણું કર્યું, છતાં તું ચાલી જ નહીં. એક ડગલું પણ ન ખસી, તારે કારણે તે મારું મૃત્યુ નીપજયું અને ઘડી મરીને તું નિર્મળા થઈ એટલે તું પણ દેશને પાત્ર છે. બધા રડી રહ્યા છે ને તે પુત્ર ભગવાનનું નામ સ્મરણ કરતે અવસાન પામે છે. આ ઉપરથી એટલું સમજવાનું છે કે લેભથી મનુષ્ય જે કર્મો કરે છે એને બદલે અહીંયા ને અહીંયા મળે છે. અથવા બીજા જન્મમાં મળે છે. કર્મના ફળ ભોગવ્યા વિના છૂટકે નથી. દુઃખ ન ભેગવવું હોય તે સારાં કમ કરે, ધર્મની આરાધના કરશે તે અવશ્ય તમારું કલ્યાણ થશે. અને મેક્ષ પ્રાપ્ત થશે. વ્યાખ્યાન.....નં. ૪ અષાઢ વદ ૫ ને સોમવાર તા. ૧૨-૭-૭૧ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સિદ્ધાંતથી સમજાવે છે. ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બારમા ઉપાંગ વન્ડિદશામાં બાર અધ્યયને કહ્યા છે. निसरे मायानि वहवहे, पगता जुत्ती दसहरे दढ रहेया । महा धणू सत धणू, दस धणू नामे सय घणूय ॥ (૧) નિષધ (૨) માયની (૩) વહ (૪) વહ (૫) પગતા (૬) ચેતિ (૭) દશરથ ૮) દરથ (૯) મહાધન્વા (૧૦) સપ્તધન્વા (૧૧) દશધન્વા (૧૨) શતધન્વા જંબુસ્વામી સુધર્માસ્વામીને પૂછે છે હે ભગવાન! તેમાં પ્રથમ અધ્યયનમાં શે ભાવ બતાવ્યું છે? ત્યારે બાવન ગુણના ધારક ગણધર દેવ સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે. , एवं खलु जंबु! तेषं कालेण तेण समएणं આ અવસપિણિ કાળના તે કાળ ને તે સમયની વાત છે. અવસપિણિ એટલે ઉતરતો કાળ. તેમાં છ આરાના ભાવે બતાવે છે. પ્રથમ આરામાં જુગલિયાનું ૩ ગાઉનું દેહમાન અને ૩ પલ્યોપમનું આયુષ્ય બીજા , , ૨ ત્રીજા , ઇ ૧ ૨ ? ” Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આરામાં અઠ્ઠમ ભકતે, બીજા આરામાં છઠ્ઠ ભક્ત અને ત્રીજા આરામાં ચઉત્થ ભકતે આહાર કરે. કલ્પવૃક્ષ મનવાંછિત સુખ આપે છે. પ્રથમના ત્રણ આરામાં વજઅષભનારાચ સંઘયણ શરીરવાળા હોય છે. તેના હાડકાની મજબૂતાઈ એટલી બધી હોય કે તેના ઉપરથી હાથી ચાલ્યા જાય તે પણ હાડકું ખસે કે ભાંગે નહિ દાંતની બત્રીસી એવી હોય કે જાણે એક જ દાંત હોય. સદાય યુવાન રહે. માનવીની પાસે પુન્યને સ્ટોક સારે એવો હોય છે ત્યારે બધી જાતની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. જુગલિયાને જરા કે રોગ આવતા નથી. જગલિયા શુભ પરિણામથી મરીને દેવગતિમાં જ જાય છે. જુગલિયા જોડલારૂપે જ અવતરે છે. મારે ત્યારે એકને છીંક ને એકને બગાસું આવે છે ને સાથેજ મરે છે. કોઈને વિયાગ પડતો નથી. છ મહિના બાકી રહે છે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે ત્યારે એક જોડવું પ્રસરે છે. તેમાં પ્રથમ આરામાં છરૂની પ્રતિપાલના ૪૯ દિવસ કરે. બીજા આરામાં ૬૪ દિવસ, ત્રીજા આરામાં ૭૯ દિવસ કરે. ભાઈ-બહેન હોય ને તે જ પતિ-પત્ની થાય છે. આ ત્રણ આરા જુગલિયાના જાણવા. ત્રીજા આરાના (૮૪ લાખ પૂર્વ ૩ વર્ષ ને ૮ મહિના) ચોરાશી લાખ પૂર્વ ત્રણ વર્ષને સાડા આઠ મહીના બાકી રહ્યા ત્યારે શ્રી ત્રાષભદેવ સ્વામીને જન્મ થયો. તેમનું ૫૦૦ ધનુષ્યનું દેહમાન ને ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય હતું. સીતેર લાખ કોડ અને છપન હજાર કરોડ વર્ષે એક પૂર્વ થાય. આવા ૮૪ લાખ પૂર્વનું ભગવાનનું આયુષ્ય હતું. અને આદિનાથ ભગવાનના માતા મારૂદેવાનું આયુષ્ય કોડ પૂર્વનું હતું. ત્રષભદેવ સ્વામીને સે દીકરા હતા. ઋષભદેવના ભરતાદિક સે પુત્ર, વૈરાગ્ય મન આણી સંયમ લીયે અદ્ભુત, કેવલ ઉપરાયું કરી કરી કરતુત, જિન મત દિપાવી સઘળા મોક્ષ પહંત” ભગવાનનું આદર્શ કુટુંબ તે જુઓ ! કેટલા મહાભાગ્યવાન આત્માઓએ ત્યાં આવી જન્મ લીધો. તેમના માતાને હાથીના હોદા પર અનિત્ય ભાવના ભાવતાં ભાવતાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. એ સે દિકરાએ દીક્ષા લીધી. અને તદુભવે મોક્ષમાં ગયા. તમારે કેટલા દીકરા છે? કેટલાને દીક્ષા આપી? ધર્મને પંથે દોરતા જીવ નથી ચાલતું અને કર્મના પંથે ઉત્સાહથી જોડે છે. પણ બાંધેલાં કર્મ અવશ્ય જોગવવા પડશે. કર્મ કેઈની શરમ રાખતું નથી. તમે એને કશે વિચાર કર્યો છે? પુત્રને ભવ ન બગડે, એને રખડવું ન પડે, એવી ભાવ દયા આવે છે? કરૂણા આવે છે? તમને તમારી પિતાની જ દયા ન આવે ત્યાં પુત્રની દયાની વાત કયાં કરવી? શરીરને રેગ જેટલે ખટકે છે તેટલે ભવરોગ ખટકો નથી. દિકરાને તાવ આવે તે ઢીલા ઢીલે થઈ જાય છે. જી ડોકટરને બોલાવે છે. દેહનું દર્દ મટાડવા પૈસાનું પાણી કરે છે. તાવ ઉતરે ને ઝટ સાજે થાય એમ ઈચ્છે છે. પણ આ દિકરો ભવ રોગમાંથી કેમ મુક્ત થાય એવું ઈચ્છે છે? એને કદિ પણ ધર્મનું રહસ્ય સમજાવે છે ? સારા અને ૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ નરસા કાર્યોથી કઈ ગતિ મળે છે તે સમજાવે છે ? ધર્મનું જ્ઞાન શિખવાડો કે (૧) માયા કરવાથી (૨) કપટ સહિત માયા કરવાથી (૩) જુઠું બોલવાથી (૪) પેટા તેલામાપ રાખવાથી, એ ચાર કારણે જીવ તીર્થંચ ગતિમાં જાય છે. આડા ચાલવાથી, વંકાઈ કરવાથી ગધેડા-ઘેડા-કૂતરા વિગેરેમાં જન્મ લેવું પડે છે. એવું કઈ દિવસ કીધું છે? કેલેજમાં ખૂબ ભણતર ભણાવી ડોકટર, બેરિસ્ટર, ઈન્સપેકટર ને વકીલ બને અને પછી ગર્વ કરે કે અરે! મારો પુત્ર તે સર્જન ડે. થયે છે એમ કહી ફેલાય છે. પણ મારે પુત્ર સાધુ થયેલ છે. આમ બેલવાને કયારે શુભ અવસર આવે. આવી ચિંતવણા કરો છે? તમારે દીકરો ડોકટર થાય અને અમેરીકાથી ડીગ્રી મેળવીને આવે તે તમારી છાતી ગજગજ ફુલે છે પણ એનું ભાવી કેવું છે તે સમજાય છે? તમે તમારા સંતાનોના ખરા હિતસ્વી છે તે એને સંસાર ન વધે અને સંસારમાં ભટકવું ન પડે, એ સુંદર માર્ગ બતાવે. “ભરતેશ્વરના હુવા પટોધર આઠ, આદિત્ય જશાદિક પહોંચ્યા શિવપુર વાટ, ભરતેશ્વરના આઠ પટેધર કેવળજ્ઞાન પામી મોક્ષમાં ગયા. ભગવાનની બે દીકરીઓ બ્રાહ્મી અને સુંદરી પણ મેક્ષમાં ગયા. એ ધર્મને કે સુંદર કાળ હતે. પચ્ચાસ લાખ ક્રોડ સાગર સુધી ભગવાન રાષભદેવનું શાસન ચાલ્યું. પછી અજીતનાથ ભગવાન થયા. તે વખતે ૧૭૦ તિર્થંકર હતાં. નવ હજાર કોડ સાધુ હતાં. નવ કરોડ કેવળી હતા. ભગવાન અજીતનાથ વખતે ઉત્કૃષ્ટ ધર્મ કાળ પ્રવર્તતો હતો. ભગવાન ઋષભદેવ સ્વામી સિવાયના ત્રેવીસ તીર્થંકર ચોથા આરામાં થયાં. એથે આરો દુષમ સુષમ નામે હતે. એમાં દુઃખ વધારે અને સુખ ઓછું હોય છે. પાંચમા આરામાં મેક્ષ ગતિ અટકી, ચોથા આરામાં જન્મેલા પાંચમા આરામાં મેક્ષ જાય. પણ પાંચમા આરાના જન્મેલા પાંચમા આરામાં મેક્ષ ન જાય. ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી, જંબુ સ્વામી ચોથા આરામાં જન્મેલાં હતાં. અને પાંચમા આરામાં મોક્ષે ગયા. પાંચમા આરામાં આપણે કેટલા કમભાગી છીએ કે અહીંથી મોક્ષમાં જઈ શકાતું નથી, પણ પુરૂષાર્થ કરીએ તે એકાવતારી થઈ શકાય છે. માટે હતાશ થવાની જરૂર નથી. - અહીં નહીં તિર્થકર કેવળી ગણધર, અવધિ મુનિવર મનાની, જંઘા વિદ્યાચારી પૂરવધારી, આહારક શરીરી મહાધ્યાની, નહીં ગગન ગામિની પદાનુસરણી, વૈક્રિય લબ્ધિ પરિહારી, ધન્ય ધન્ય પ્રભુવાણી સબસુખદાની, ભવિજન પ્રાણી ઉરધારી.” આ પાંચમા આરામાં તીર્થકર દે નથી. કેવલી ભગવંતે નથી. અવધિ કે મનપર્યવ જ્ઞાની નથી. વિદ્યાચારી કે જંઘાચારી પણ નથી. કોઈ લબ્ધિ પણ આજે વિદ્યમાન નથી. પણ આજે એટલે તે પુષ્યદય છે કે ભવ્યતારણી જિનેશ્વર દેવની વાણી મોજુદ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૯ છે. જીવ સ્વભાવમાં સ્થિર થઈ, સિદ્ધાંતનું અવગાહન કરી તેને જીવનમાં ઉતારે તા કલ્યાણ માગે ચડી શકે. પહેલા જ ઘાચારી–વિદ્યાચારીની લખી હતી. તેનું વન નીચે પ્રમાણે છે. જંઘાચારી લખ્ખી થવા માટે નિરંતર લબ્ધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અઠમ અઠમના પારણા કરે. આવી સાધના કરવાથી લબ્ધિ પ્રગટ થાય છે. તેઓ જવા પર હાથ મૂકી સંકલ્પ કરે એટલે સીધા પડગવન પહાંચી જાય. અને વળતાં નંદનવને વિસામે લઇ અને સ્થાનકે આવી જાય. આ ઉપર જવાના વિષય થયા. અને ત્રીજે જાય તેા પંદરમા રૂચક દ્વિપે, અહીનું ઉપાડેલું પ્રથમ પગલુ' ત્યાં મૂકે. અને વળતાં ૮ મા નદીશ્વર દ્વીપે થઈ ને પાછા સ્થાનકે આવે. વિદ્યાચારી લબ્ધિ પ્રાપ્ત કરવા નિર ંતર છઠ્ઠું છઠ્ઠના પારણા કરે. આ પ્રમાણે સાધના કરે તેથી લબ્ધિ પ્રગટ થાય છે. વિદ્યાચારી સ્થાનકેથી પગ ઉપાડે અને સીધા ન દનવન ઉપર જાય, ત્યાંથી પડગવન પર જઈ પાછે સ્થાનકે સાવે, ત્રિછા માનુષાત્તર પવત પર જઈ અને સીધા નીશ્વર દ્વીપે જાય. ત્યાંથી સીધા સ્થાનકે આવી જાય. આવ્યા પછી જો તે આલેચના કરે તેા આરાધક થાય. ભગવાને દ્વીપ-સમુદ્ર આદિની જે વાત કરી છે, તેને પ્રત્યક્ષ નિહાળવા માટે તેઓ લબ્ધિના ઉપયાગ કરે છે. આવી લબ્ધિ સાધુને ઉત્પન્ન થાય પણ તેના ઉપયાગ કરવા કલ્પતા નથી. તેથી લબ્ધિના ઉપાગ કર્યાં પછી જો આલેાચના ન કરે તે વિરાધક થાય. મદિરા, પતા, પહાડા, કુદરતી સૌદર્ય, કારખાનાઓ-ફેકટરીએ જેવાં સ્થળા સાધુને જોવા ક૨ે નહીં. શ્રાવક સામાયિકમાં બેઠા હોય ને વઘેાડા નીકળે તા જોવા ન જઈ શકે, તે મુહપતીવાળા સાધુ કયાંથી જઈ શકે? જોવા જેવા હાય તા એક આત્મા જ છે. આત્માના સ્વરૂપને નહીં નિહાળતા પરને જોવાની તારી ઉત્સુકતા તારામાં વિરાધકતા ઉત્પન્ન કરાવશે. માટે આત્મદર્શન કરી ભગવાનના ગુણુગાન ગા. હૈ જિનેશ્વર દેવ! તમે કહા તે જ સત્ય છે. એમાં કાંઈ શકા નથી. " तमेव सच्चं निस्संक जं जिगेहिं पवेदितं " તમને હરવા–ફરવાના, જોવાને-માણવાના મેાહ લાગ્યા છે. મુખઇના કેટલા મેહ છે ? ગામડામાંથી બધા મુંબઈ આવ્યા, ગામડાઓ ભાંગી ગયા છે. ભણતર માટે, કેરાને પરણાવવા વગેરે કામેા માટે અને ધંધા માટે લેાકો મુંબઈ આવ્યા. ભગવાને પાંચમા આરાના લક્ષણમાં કહ્યું છે કે મેાટા નગર તે ગામડા સરખા થશે. ને ગામડા ઉજ્જડ થશે. ભલા કુળની સ્રી દાસીપણા કરશે. મેાટા કુળની સ્ત્રી વેશ્યા સરખી થશે. આજે આા લક્ષણા પ્રત્યક્ષ દેખાય છે. આજના પહેરવેશ કેવા ? પ્રથમ સ્કર્ટ, તેમાંથી મીનીકટ થયા. કેટલા Page #33 -------------------------------------------------------------------------- ________________ ફીટ ! વાંકુ ન વળી શકાય ! એક એનનું પ` પડી જાય છે તેા રસ્તે જતાં ભાઈ ને હે છે: પ્લીઝ! જરા આપે! ને! અને હવે તેા લૂંગી આવી. મ્હેના વાળ કપાવે અને ભાઈ એ વધારે. અન્ને લૂંગી પહેરે, એળખવા પણ મુશ્કેલ બને. કેવા ઉદ્ભટ અને તેાછડા વેશ ? કેવું અનુકરણ કરી રહ્યા છે! પફ-પાવડર, લાલી-લિસ્ટીક લગાડીને નીકળે એટલે સામા માણસનું મન પણ મહેંકી ઉઠે. પછી વિકારી ભાવા જાગ્યા વગર કેમ રહે? માખાપ સમજે કે આપણી ફરજ છે માટે ઉચ્ચ કેળવણી આપવી જોઈ એ. પણ આજે કોલેજમાં ભાઈ–એના સાથે ભળે. વાતાવરણ પણ કેવું! તેમના ઉપર કાઈ જાતના અંકુશ નહીં. મન ફાવે તેમ પ્રેમ કરી શકે. આ કેળવણી છે કે કાળવણી! મેાટા કુળની સ્ત્રી લજ્જા રહિત થશે. ખૂબ ભણાવી ડીગ્રીધારી મનાવા, મહીને ૫૦૦-૭૦૦ના પગાર લાવે. એમાં પુત્ર-પુત્રીએ આઉટ લાઇને ચડી ગયા. તમે તેને શિખામણના બે શબ્દો કહેશેા તા તે સાંભળશે કે સામુ ખેલશે? આ કેવી દશા છે? આજના સમાજ કયાં જઈ રહ્યો છે! અધેાગતિના પંથે જ ને? ખેલવાની, ચાલવાની જરાપણ શરમ રહી નથી. છતાં તમને આટલા બધા મમત્વ કેમ છે? એ સમજાતું નથી. છેકરાને ભણવા માટે અમેરીકા મેાકલ્યા અને માંસાહાર પણ કરે. ઇંડાને શાકાહાર માને ! કોઈ એન–બેટીની લાજ લેવી તેમાં શરમ જેવું નહીં. પાણીને બદલે દારૂ પીએ છે. જે દેશેામાં હિંસાની હાળી સળગતી ડાય એવા દેશેામાં તમારા દીકરા જાય. તેના તમને હષઁ થાય. આવા બધા પાંચમા આરાના લક્ષણેા છે. પાંચમા આરામાં ગુરુ શિષ્યને ભણાવશે નહી, બ્રાહ્મણ અના પૂજારી થશે. હિંસા ધર્મના પ્રરૂપક ઘણા થશે. માણસને દેવ-દન દુર્લભ થશે. વિદ્યાધરની વિદ્યાના પ્રભાવ ઘટશે. મ્લેચ્છના રાજ્ય ઘણા થશે. જે ભગવાને ભાવા મતાવ્યા છે તે તાદૃશ્ય દેખાય છે. જેના ઘરમાં સવાશેર કાંસુ હશે તે ધનવાન ગણાશે. પહેલા કાંસાની થાળી વગર જમતાં નહી'. આજે તેા સ્ટીલની થાળી જોઈએ છે. લાહુ આવી ગયું ને ? આવા સિદ્ધાંતના ઉંડા રહસ્યાને સમજાવનાર સ ્ ગુરૂ છે. સદ્ગુરૂના આપણા પર મહાન ઉપકાર છે. માહ-મજ્ઞાનના અંધકાર ઉલેચી મીઠા ઠંડા જ્ઞાનવારિ વરસાવનાર, દરિયા જેવા દિલમાંથી જ્ઞાનની સુવાસ પાથરી મનેા– મ ંદિરને પવિત્ર કરનાર એવા પૂજ્ય મણીલાલજી મહારાજની આજે તીથી છે. મણીલાલજી મહારાજ ખૂબ જ વિદ્વાન હતાં. તેમનામાં જાતિષનું પણ વિશાળ જ્ઞાન હતું. મરીને જીવ કઈ ગતિમાં જશે એ પણ જોઈ શકતા, ૧૮ વરસની ઉંમરે દીક્ષા લીધી. ચાપન વરસ સંયમ પાળ્યેા. ચેાપન વરસમાં ચેપન ગ્રંથા લખ્યા છે. આખા દિવસ સિદ્ધાંતના રહસ્ય ઉકેલવામાં તલ્લીન રહેતાં. આવા મહાન પવિત્ર આત્મા, જેને છેલ્લી જીંદગીમાં કેન્સર થયુ.... ઘણી વ્યાધિ થઈ પણ અજોડ સમતા. પાણી તે પીવાય નહીં. એવી અતુલ વેદનામાં પણ એવી સમતા. આમ છતાં ત્રણ કલાક સુધીની સમાધિ લગાવી. સમાધિ પૂર્ણ થયા પછી તેઓએ કહ્યું કે અષાઢ વદ પાંચમને પાંચ વાગે ને પાંચ મીનીટે દેતુ Page #34 -------------------------------------------------------------------------- ________________ વિલીન થવાનું છે. જ્યાં જવાનું છે એ જગ્યા હાલ ખાલી થઈ નથી. આવા પ્રખર જ્ઞાની-નિત્ય આત્મ સમરણ કરવાવાળાને આજે તૂટો પડી ગયો છે. જૈન શાસનને આને મટે ફટકે છે. આજે સમાજમાંથી સાધુ થવા નીકળે છે ઓછા અને જે થાય છે તેમાં પણ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવાની ધગશવાળા અને ભગવાનને માર્ગે યથાર્થ રીતે ચાલવાવાળા ઘણાં ઓછા છે. આવા મહાપુરૂષનું જીવન અને મૃત્યુ આપણને ખૂબ બધ આપી જાય છે. મહારાજ સાહેબની છેલી અવસ્થા અમે જોઈ છે. જમ્બર આરાધના કરી હતી. દેહાધ્યાસ કેટલે બધે છૂટી ગયા હતા, તે પ્રત્યક્ષ દેખાતું હતું. નિરંતર સમાધિ ભાવમાં જ સ્થિર જોઈને આપણને એમ થાય છે કે કયાં એમની સમતા અને જ્યાં આપણી પામરતા ! એમના જીવનમાંથી આપણે સદ્ગુણ લેવાના છે. મહાપુરૂષોના જીવન સાંભળીને-વિચારીને તેમના જીવનની સુવાસ આપણા જીવનમાં ઉતરે તે કલ્યાણ થાય. વ્યાખ્યાન નં-૫ * અષાડ વદ ૬ ને મંગળવાર તા. ૧૩-૭–૭૧ સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. વન્તિ દશામાં નિષધકુમારના અધિકારમાં ભગવાન ફરમાવે છે, તે કાળ તથા તે સમયની એટલે વર્તમાન અવસર્પિણી કાળના ચોથા આરામાં જ્યારે ભગવાન નેમનાથ પ્રભુ વિચરતા હતા એમના વખતની આ વાત છે. દ્વારિકા નામની નગરી હતી. નગરી બાર જે જનની લાંબી એટલે અડતાલીસ ગાઉ લાંબી હતી. નવ જનની પહેલી એટલે છત્રીસ ગાઉની પહોળી હતી. નગર ચરસ હોય છે. પણ નગરી લાંબી વધારે અને પહોળી ઓછી હોય છે. નગરીમાં ખૂબ બાગ-બગીચા હોય. જયાં વાવ, કુવા, નદી તથા પહાડ હોય. આંબા તેમજ અનેક જાતના વૃક્ષ હોય. અનેક જાતના ફુલ હેય. આ બધું નગરીનું સૌદર્ય છે. જંગલમાં પણું ઝાડ હોય છે. અને બાગમાં પણ ઝાડ હોય છે પણ કેટલે ફેર છે. વ્યવસ્થાપૂર્ણ અને કલાપૂર્ણ ગોઠવાયેલા ઝાડાને બાગ કહીએ છીએ. માળી એક જગ્યાએ અમુક રોપ તથા વૃક્ષને રોપીને સુશોભિત કરે છે. મેંદીને કાપી કાપીને વનસ્પતિમાં અનેક આકારે પાડી બાગની શોભા વધારે છે. ત્યાં પાણીનો છંટકાવ કરે છે. ફુવારા કરે છે. બેસવાના આસને ગોઠવે છે. ત્યાંનું વાતાવરણ એકદમ શાંતિપૂર્ણ અને આહલાદ ઉત્પન્ન કરવાવાળું Page #35 -------------------------------------------------------------------------- ________________ A ૨૧ ડાય છે. આખા દિવસના થાકેલા માનવી ત્યાં જઈને વિસામેા લે તે તેના થાક ઉતરી જાય છે અને નવી સ્ક્રૃતિ મેળવે છે. માળી પેાતાના ભાગમાં રાપાઓના વિવિધ પ્રકારનાં ફુલાને ચુંટી ટોપલીમાં ભરે છે અને કલાપૂર્ણ રીતે પરાવી હાર-ગુ મનાવે છે. તેને માણસે પ્રેમથી ગ્રહણ કરે છે. સુતાર લાકડાને કાપી સુંદર ટેખલ-ખુરશી, પલંગ મનાવે છે. અણઘડ લાકડું' હતું તેમાં બુદ્ધિના ઉપયોગ થયા અને જનમન આકર્ષિત બન્યુ. કલાત્મક વસ્તુ સૌને પ્રિય લાગે છે. આપણે પણ આપણા જીવનબાગને વ્યવસ્થિત કરવાના છે. આપણામાં વેરવિખેર થઈને પડેલી શક્તિને એકત્ર કરી, જીવનનું સુંદર સર્જન કરવાનુ છે. અણુઘડ વસ્તુ કોઈને પ્રિય થતી નથી. સારી સાડી, સારી ગાડી, સારી વાડી, સારી દુકાન, સારા શે। કેશ, સારું' ફર્નિચર, સારા રડિયા વગેરે જે જે સારૂ જોશે તે તમને ગમી જશે. તેમ જીવન પણ સારૂં' બને તે બીજાને ગમે. અણુઘડ જીવન પણ પ્રિય ખનતું નથી. જીવનની શેાભા પેાતાના જીવનને ધર્માંના ર ંગે રંગી દેવામાં જ છે. તમારા જીવનમાગ કેવા છે તે જરા તપાસી જો. તમારા જીવનને ઉધ્વગામી અને કલાપૂર્ણ બનાવવા તમારે શુ' કરવુ', તે જ્ઞાની પુરૂષા ખતાવે છે. ધમ્મારામે ચરે ભિકખુ થઈમ ધમ્મ સારહિ', ધમ્મારામે ચેતે, મ ભચેર સમાહિએ.” ધમ રૂપી બગીચામાં સાધુએ વિચરનારાં હાય. ધીરજવાન હૈાય. જેનાં જીવનરથને ચલાવનાર ધરૂપી સારથી હાય. ઇન્દ્રિયાનું દમન કરવામાં રક્ત-બ્રહ્મચર્ય માં સમાધિવત હાય છે. બગીચાની સુવાસ લેવા સહુ કાઈ જાય, કોઈના સદ્ગુણાને જોઈને તેના તરફ સાવ લાવી તેની પ્રસંસા કરે. પણ દુČણુ તરફ દૃષ્ટિ કરશે નહિ. કોઈના દુર્ગુણ જોઈ તેની નિદા કરશેા તેા એ વ્યક્તિ સુધરશે નહિ. પણ તમે ભારે કમી બનશેા. અને તમારામાં બધાના દુર્ગુણા જોઈ નિંદા કરવાની આદત પડી જશે ને તે દુગુણા જ તમારામાં ઘર કરી જશે. કોઈ ને ઉકરડામાં આળેાટવાનુ મન થાય છે? પારકી નિદા કરવી તે ઉકરડામાં આળેાટવા ખરાખર છે. તમારા મનને કચરાપેટી બનાવશે નહી”. પારકી નિંદા કરવી તે પૃષ્ટમાંસ ખાવા ખરાખર છે. જો તમે તેના હિતસ્વી હા, તેને સુધારવાની ઇચ્છા હોય તેા પાછળથી નિંદા ન કરતા તમે તેની પાસે જાવ અને સમજાવેા. પાછળથી કરેલી નિદા વેરને વધારે છે ને વિષના વૃક્ષ રાપે છે. તમારે આત્માનું સુધારવું હાય તે ધમ કરી, પ્રભુની પ્રાથના કરા, ભક્તિ કરો. મારે હાથે કોઈનું ખરાબ ન થાય, બધાનું હું સારૂં' કામ કરૂં, એવી ભાવના ભાવેા. ભક્તિ વિના મુક્તિ નથી. ભક્તિ કરવી એટલે દીવા લઇને ફેરવવા અને આરતી ઉતારવી, પસળી આમ તેમ ફેરવી એને ભક્તિ Page #36 -------------------------------------------------------------------------- ________________ કહેવાતી નથી. ભક્તિ શરતવાળી ન હોય. ભક્તિ કરવી એટલે પિતાને તે રૂપ બનાવવું. મારું સ્વરૂપ અને તારૂં સ્વરૂપ સરખું છે. મારે તારા જેવું બનવું છે. ભક્તિ એટલે એકતા. ચેય ભગવાન થવાને હા જોઈએ. મારે અને તારે આત્મા સરખે છે તો હું તારા જે ક્યારે બનું? એવી અંદરથી ઉર્મિ ઉછળવી જોઈએ. અદમ્ય ઉત્સાહ પ્રગટવો જોઈએ. જેને મોક્ષના ફળ ચાખવા છે તેને તેવાં કાર્યો કરવા જોઈએ. ભાવ વગરની સાધનાથી સિદ્ધિ નહીં મળે. ખાલી વાતે કરવાથી મુક્તિની પ્રાપ્તિ નહીં થાય. પાણીનું ગમે તેટલું વલેણું કરી નવનીત મેળવવા મથામણ કરશે તો શું એમ નવનીત મળશે? રેતમાંથી કદિ તેલ શું નિકળે, દૂધ વંધ્યા સ્તને હોય કયાંથી, ઝાંઝવાના જળે તરસ છીપે કદિ, તે સુખ સંસારમાંથી, વસ્તુ કે વ્યક્તિમાં સુખ રહેતું નથી, સુખ સાચું ભર્યું આત્મખાણે, બંધને તોડી જે દ્રષ્ટિ અંતર કરે, તે નિજાનંદ તે અચળ માણે.” રેતને ગમે તેટલી પીલે તે શું તેમાંથી તેલ નીકળશે? રણની અંદર જઈ રહ્યા હોય, ગ્રીષ્મ ઋતુ હોય, મધ્યાહુને સમય હોય. તૃષા ખૂબ લાગી હોય. રામે ઝાંઝવાના જળ દેખાય ને તે પીવા માટે દોડો તે ત્યાંથી પાણી મળશે ? નહિ મળે. તેમ સંસારમાંથી સુખ મળતું નથી. કેઈપણ વસ્તુ કે કેઈપણ વ્યક્તિમાં સુખ નથી. જેની જેની ખાણ ખાદતાં જાવ તેમાંથી તે તે વસ્તુ પ્રાપ્ત થતી જ જાય છે. તેમ અઢળક સુખ આત્માની ખાણમાંથી પ્રાપ્ત થાય છે. મેહ-મમત્વના, રાગ-દ્વેષના બંધને તેડી માયા મરિચિકામાંથી છુટી જે દષ્ટિ અંદરમાં કરે તે નિજાનંદની મસ્તી માણી શકાય. સસા સીંગનું વહાણ કર્યું અને મૃગતૃષ્ણામાં જઈને તર્યું, વધ્યા સૂત બે વહાણે ચડ્યાં, ખંપુપો વસાણાં ભર્યા.” આ બધું જેમ અશક્ય છે તેમ સંસારમાંથી કદિ પણ સાચું સુખ મળતું જ નથી. શાશ્વત સુખ મેળવવા માટે પ્રભુની સાથે પ્રીત કરે. પ્રભુ વીતરાગી છે. એને રાગછેષ નથી. પણ આપણે એના જેવા બનવા માટે એનું સ્મરણ કરવાનું છે. અરિહન્ત થવા માટે અરિહન્તને ભજવાના છે. “ક્ષણે ક્ષણે તમે જાગૃત રહીને, અનુપમ સાધના કીધી, નિદ્રા અને પ્રમાદ કરીને ઘેર વિરાધના કીધી, પેલે પાર તમે પહોંચ્યા ને હું રડ્યો કાંઠા ઉપર, મારી તમારી વચ્ચે લાખે જે જન કેરૂં અંતર.” સિદ્ધશિલા ઉપર આપ બીરાજે ને હું ધરતી ઉપર, મારી તમારી વચ્ચે લાખે જોજન કેરૂં અંતર.” Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ હે પ્રભુ ! ક્ષણે ક્ષણે તમે જાગૃત રહીને અનુપમ સાધના દ્વારા આત્માની આરાધના કરી. ત્યારે મે' પ્રમાદની પથારી કરી. આળસનુ' એસિકુ' કરી. સુસ્તિની લાંખી સેાડ તાણી છે. નિદ્રા અને વિકથામાં હું આત્માની ઘેાર વિરાધના કરી રહ્યો છું. આપ પેલે પાર પહોંચી ગયા. ને હું તેા હજુ કાંઠા ઉપર જ છું. મારી અને તમારી વચ્ચે લાખા જોજનનું અંતર છે. મારુ' મુળ સ્થાન તે ત્યાં જ છે. આ તા ચકડોળ છે. ઉપરથી નીચે ને નીચેથી ઉપર જાય છે. ચારગતિના ચકરાવામાંથી મુક્ત થઈ પાંચમી ગતિમાં જવા કેવા પુરૂષાથ જોઈશે ? આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે ' વળગાળાદ્િદ્ગ ” અવસરને જાણે એ પંડિત. આપણા કેટલેા સમય નિદ્રામાં જાય છે ? પ્રમાદમાં પણ કેટલેા સમય કાઢો છે ? પ્રમાદ એ મેહનૃપતિના સેનાપતિ છે. જીવના સંસાર વધારનાર છે. ક’પાકકળ સરખા છે. અનેકગુણાના નાશ કરનાર છે. અનેક દેાષાને લાવનાર છે. માટે પ્રમાદને તો, સાધના કરવાના સુઅવસર છે. માટે પુત્ર-પરિવારની માયા જાળમાંથી છુટા. જેવા જેના નસીબ હાય એવુ' એને મળે છે. સૌનુ ભાવી સૌની સાથે છે. એની ચિન્તા તારે શા માટે? દરેક જીવ છ ખેલ લઈને આવે છે (૧) ગતિ (ર) જાતિ (૩) સ્થિતિ (૪) અવઘેણા (૫) અનુભાગ (૬) પ્રદેશ. નામ ગેાત્રની સાથે આયુષ્ય બંધાય છે. જે પ્રકૃતિના ભદ્રિક હાય, વિનિત હાય, જેનુ હૃદય અનુકંપા વાળુ હાય. એને મનુષ્યગતિનું આયુષ્ય મળે છે. તા તમને મનુષ્યગતિ પ્રાપ્ત થઈ છે. અહિં કેટલુ રહેવાના છે ? જેટલી સ્થિતિ બાંધી હશે એટલુ રહી શકશેા. આયુષ્ય હાય તા જીવાય છે. પંચેન્દ્રિય જાતિ પામ્યા, પચેન્દ્રિયની ચાર જાતિ છે. નારકી, તિય ચ, મનુષ્ય અને દેવતા. તેમાં તમે મનુષ્યભવમાં આવ્યા. મનુષ્યના ગર્ભમાં આવ્યા ત્યારથી આયુષ્ય સ્થિતિ ભગવાય છે. વઘેણા એટલે તમારી ઉંચાઈ પણ એટલી મળી. અનુભાગ એટલે પાપ અને પુન્યના રસ. શુભ રસ અને અશ્રુભરસ. જો શુભ અનુભાગના ઉદય હાય તેા કચરામાંથી લાખા રૂપીયા મળી જાય. અને અશુભ અનુભાગના ઉદ્દય હાય તે મહેનત કરવા છતાં મળે નહિ, ને મળેલુ હાય છતાં ચાલ્યુ જાય તેા પણ જીવ અજ્ઞાન દશાથી પારકાને અર્થે ક્રૂર કર્યાં કરે છે, કાળા બજાર કરવા, કોઇને છેતરવા, કોઈ ને બગલમાં દુખાવવા, આ બધુ થાય છે એ તમને કેમ સમજાતુ' નથી ? “ કાળા ને ધેાળા નાણાં, છેડીને જાવુ' શાણા, મૂકી દે, મૂકી દે, તુ' જ જાળ, મહેલાને મંગલા, ખાગ બગીચા, લાડી અને વાડી, મેાટર ગાડી, અહી'નું અહી'યા રહેવાનું, સાથે નહી' આવવાનું, મૂકી દે મૂકી દે તું જ જાળ," તમે શાણા થઈ ને બેઠા છે. પણ કાળા ને ધેાળા નાણાં છેડીને જાવુ જ પડશે. એક વખત અર્જુન જંગલમાં જાય છે અને ધેાળા હાથી જુએ છે. તે હાથી એ સૂંઢવાળા હાય છે. કૃષ્ણ સમજાવે છે, આ ધેાળા હાથી જેવા માણસા એ બાજુથી પાપા કરે છે, Page #38 -------------------------------------------------------------------------- ________________ ૫ આજે લેાકેાની કેવી પરિસ્થિતિ છે? જીવન ધેારણ ઉંચું કેમ આવતું નથી ? લાંચીયા– ખાતું બહુ છે. એટલે ઉંચુ આવતુ' નથી. અહી' કાળા કર્યાં કરશે પણ કમને શરમ નથી. કર્મોના કોયડા અફર છે. એને ઉકેલવા સહેલે નથી. પુન્યના ઉત્ક્રય હોય તે પાપ કરવામાં ફાવટ આવે પણ અંતે તે ભાગવવું જ પડે છે. ક્રુતિને જ દેખાડે છે. દુર્ગતિમાં ન જવુ' હાય તે ધર્માંતુ શરણુ' લ્યે. ધમ દુતિમાં પડતાં જીવને અટકાવે છે. તમે ધર્મીને સેવા. આ ધર્માંરૂપી બગીચા છે. તેમાં પ્રવેશ કરે તેા શાંતિ મળશે, આનંદ મળશે. ધમ માં બધી ચાકખી વાત છે. અહીંના મેટો શહેનશાહ હાય, ફુલની શૈયામાં સુનાર હાય, છતાં કાળાં કમ કરે તે તેને આગની પથારીમાં સુવું પડે છે. ક પેાતાના ફળ આપે ત્યારે અન્ધવનુ અન્ધવપણું પણ રહેતું નથી. મહાઆરંભ કરી, હિંસાકારી કર્મી માંધવા વાળા, મહાપરિગ્રહ વાળા નારકીમાં જાય છે. જે પરિગ્રહમાં તમને સુખ લાગે છે એને જ્ઞાનીએ નરકનું કારણ કહે છે. ગાંધીજી લગે!ટી પહેરતા હતાં. મગફળી ખાતા હતા. ઘર ભરવું હાત તા કરોડો રૂપીયા ભેગા થાત. જ્યાં જાય ત્યાં તેને ઢગલેા નાણું મળી જાત. પણ તેઓ અપરિગ્રઙી હતાં અને દેશની સેવા કરતા હતાં. આજે કોઈ માણસ ચારી કરે છે. એ તમારી નજરમાં હલક ગણાય છે. જ્યારે તમે ધેાળી ગાદી અને તકીયે એસી કઈકના ગળા કાપેા છે. તેનેા તમને શે। ઈંડ મળશે ? એના વિચાર કર્યાં છે? બહારના ચાર સારા પણ ઘરના ચાર બહુ ખરામ છે. કયાં મહાવીરના શ્રાવકો અને કયાં અત્યારના શ્રાવકે ? ન્યાય, નીતિ અને સદાચાર આફ્રિ શ્રાવકના એકવીશ ગુણુ છે. એમાંથી એક ગુણુ તા અપનાવા. આદશ શ્રાવક બનવુ' હાય તા દુનિયાને ઠગવી ન જોઇએ. ખરાખેાટા હીસાબેાથી કમાણી તું છુપાવે છે, ખુલે ચારી રૂશ્વતથી ઘરા ઘર તું પતાવે છે, પ્રભુ પૂરા પ્રમાણિક છે અહીંયા તું કરે છે, એવી પતાવટ ત્યાં નહી ચાલે (ર) બનાવી લે તું દુનિયાને પરન્તુ યાદ રાખી લે બનાવટ ત્યાં નહીં ચાલે (૨) ખરા ખેાટા કરી હરામનુ દ્રવ્ય લાવે પણ એ ભાગવાશે? આજે માણસનું મૃત્યુ ચપટીમાં છે. ઘણાંને હાર્ટ ફેઇલ થઈ જાય છે. મળેલુ લાગવી પણ શકતા નથી. ધન માટે કેટલી ચારી કરી છે? કેટલી જાતના ચાપડા મનાવા છે? જ્યારે ચારી ખુલ્લી પડે છે ત્યારે ઘરઘર રૂશ્વતથી પતાવે છે! શ્રાવકના કામ આવા ન હેાય. ખાર વ્રત એ શ્રાવકનુ જીવન છે, ચારિત્ર છે. શ્રાવકના ધર્મીમાં તા આવેા! દૃષ્ટાંત :—એક વખત એક શેઠ નિર્દોષ હાવા છતાં ખેાટી રીતે પકડાઈ ગયા. Page #39 -------------------------------------------------------------------------- ________________ જેલમાં બેસાડવામાં આવ્યા. શેઠ બેઠેલા છે, પણ જરાય ચિંતા નથી. છુટવા માટેના પ્રયત્ન કરતા નથી. પણ ત્યાં વિચારે છે. મારે નિયમ છે બે વખત પ્રતિક્રમણ કરવાને, તે અહીં કેમ પળાશે? ચોકીદારને બેલાવી કહે છે. મને જે બે ટાઈમ પ્રતિક્રમણ માટે તું સગવડ કરાવી આપીશ તે હું તને રોજ બે સોનામહોર આપીશ. ચેકીદાર શેઠની ઈચ્છા મુજબ બધી સગવડ કરી આપે છે. શેઠની મુદત પુરી થઈ જાય છે. શેઠને જેલમાંથી મુક્તિ મળે છે, ત્યારે શેઠ ચોકીદાર પર ખૂબ જ પ્રસન્ન થાય છે. અને સેનામહે ૨ ગણીને રોકીદારના હાથમાં મૂકતા કહે છે, આ હું તને લાંચ નથી આપતું, પણ તે મને જે પ્રતિક્રમણ કરવાની સગવડ કરી આપી તેથી હું પ્રેમથી ભેટ આપું છું. જેસર વિચારે છે કે આ શેઠનું જીવન કેવું સુંદર છે! કેવા ધમી છે, તેના જીવન બાગમાં કેવી સદ્દગુણની સુવાસ મહેંકી રહી છે. આ શેઠ કદિ પણ છેટું કાર્ય કરે જ નહિ છતાં તેણે પકડયા હશે? જેનું જીવન ધર્મના રંગે રંગાયેલું છે, એની કેવી સુંદર છાપ પડે છે. તે આ અનાદિ કાળની જેલમાંથી મુક્ત થવા તમે શું કરશે? તમારે જીવન સુધારવું છે? તે સુધારવા માટેના પ્રયત્ન કરે. ધર્મનું આચરણ કરે. ધર્મ રૂપી બગીચામાં રમો. જે ધર્મ રૂપી બગીચામાં રમે છે તેના પાપ-તાપ-સંતાપ અને પરિતાપ ટળી જાય છે. તેને શાંતિ પ્રાપ્ત થાય છે. ધર્મમાં રસ લેશે તે તમારું કલ્યાણ થશે. વ્યાખ્યાન નં. ૬ અષાડ વદ ૭ ને બુધવાર તા. ૧૪-૭-૭૧ સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. તે કાળે અને તે સમયે દ્વારિકા નામની નગરી હતી. તેને સેનાને ગઢ અને મણિરત્નનાં કાંગરા હતા. જોતાં જોતાં આંખને થાક ન લાગે તેવી સુંદર જેવા ગ્ય નગરી દેએ રચેલી હતી. જીવન નગરીને રમણિય-સુંદર બનાવવા માટે સત્સંગની ખાસ જરૂર છે. મેં તે સત સંગ સાવરણે વિકારે વાળ્યા, નાથ મનના મંદિરીયામાં આસન ઢાળ્યા ધરી બેઠી છું કયારનું ધ્યાન.આ આંગણિયે.” ભગવાનની પધરામણી મને મંદિરમાં કરવી હોય તે પ્રથમ હદયને શુદ્ધ બનાવવું પડે, દુષ્ટ વૃત્તિઓ અને વિકારોથી મુક્ત બને તે જ હૃદય શુદ્ધ અને નિર્મળ બને. પ્રાઈમ મિનિસ્ટર (rime Minister) પધારવાના હેાય તે પૂર્વ તૈયારીઓ કેટલી કરે Page #40 -------------------------------------------------------------------------- ________________ છે? પધારતા તેમનું સન્માન-સત્કાર કેટલે કરે છે અને તમારા મનને કેટલે આનંદ આવે છે? જે વ્યક્તિ પ્રજા પાસેથી કર લે છે, વળી માંસાહારી છે, છતાં તમે તેનું ઉજળે દિલે સ્વાગત કરે છે તે ત્રિલોકીનાથ ભગવાનને માટે કેટલી તૈયારી કરવી પડે? હૃદયની શુદ્ધિ વિના પરમેશ્વરની પધરામણું શક્ય નથી. વ્યાખ્યાન સાંભળે છે, માળા ફેર છો, પણ મન કયાં હોય છે? મન તે આડતિયા સાથે વાત કરતું હોય છે. નવકારવાળી હાથમાં લીધી એટલે પંચપરમેઠીને પરોક્ષ મળવા માટેનું રીસીવર હાથમાં લીધું. ફોન લીધા પછી મન અવ્યવસ્થિત હશે તે બરાબર વાર્તાલાપ થઈ શકશે નહિ. વેપાર કરે હેય પણ આડતિયાને રૂબરૂ મળી શકે તેમ ન હે તે ફોન દ્વારા તેમની સાથે વાત કરો છો તે સમયે ચિત્તની એકાગ્રતા બરાબર હોય છે કે બીજા વિચારોમાં ભમતું હોય છે? આજે માનવ પૈસા માટે તે પૂરેપૂરે સાવધાન અને જાગૃત છે, પણ પરમેશ્વરનું ધ્યાન ધરવા બેસશે તે મનની સ્થિતિ ડામાડોળ થઈ જશે. કારણ તેમાં જે રૂચિ-પ્રીતિ જોઈએ તે નથી, જાપ કરવાથી જંપ વળે, શાંતિ મળે, ત્યાગની ભાવના વિકાસ પામે. તમે નવ લાખ મંત્ર જાપ કરે છે. માળા ફેરવે છે તે પણ શાંતિ મળતી નથી, તેનું કારણ શું? નવકાર મંત્ર ભાવથી બોલતા નથી. નવકાર મંત્ર પ્રથમ મંગલ છે. છતાં ગાયને અને કુંવારિકાને મંગળ ગણે છે. તમે બાહ્ય મંગળમાં પડી ગયા છે. નવકાર મંત્રને ગણના કદી ભૂખ્યો ન હોય, ડોકટરે હાથ ખંખેરી નાખ્યા હોય છતાં નવકાર મંત્રના પ્રભાવે સારા થાય છે, એવા અનેક દાખલાઓ આજે પણ મોજુદ છે. પણ આ સર્વશ્રેષ્ઠ મંત્ર પર પૂર્ણ શ્રદ્ધા હેવી જોઈએ શ્રદ્ધા વિના જીવ ખુવાર થાય છે. માળા તે મનકી ભલી, ઔર કાષ્ટકા પાર, જે માળામાં ગુણ હોય તે શીદ વેચે મણિયારા; માળા તે કરમાં ફરે, મુખમાં ફરે છભાય, મનડાં ચૌદિશ ફરે એસ સ્મરણ થાય.” હાથમાં માળા ફરે છે પણ મન કયાંય ભમતું હોય છે. પ્રભુની સાથે જ જોડાણ થવું જોઈએ એ થતું નથી. એમાં માળા બિચારી શું કરે? અંદર એકાગ્ર થવું જોઈએ. મન ઇન્દ્રિયે સર્વ સાધનામાં એકતાર બની જાય છે, જ્યારે આત્મસ્વરૂપને પાસવાની તાલાવેલી જાગે છે ત્યારે જગતના પદાર્થો અશાશ્વત છે એવી અનિત્ય ભાવનાના શેર આગળ વધનાર સ્વરૂપને પામી જાય છે. “દેખી આંગળી આપ એક અડવી વૈરાગ્ય વેગે વયા, છાંડી રાજ સમાજને ભરતજી કેવળજ્ઞાની થયા.” ભરત ચક્રવતી શણગાર સજવા અરીસા ભવનમાં ગયા. જેને ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘેડા, ૮૪ લાખ રથ, ૯૬ કોડ પાયદળ તેમજ છ ખંડનું રાજય સર્વ સુખ Page #41 -------------------------------------------------------------------------- ________________ સાહ્યખી હતી. તેમને શણગાર સજતાં એક આંગળી અડવી લાગે છે. અદરથી પ્રશ્ન ઉપડે છે કે શું હું પરથી શાણું છું? દાગીના તથા કપડાં ઉતારતા ગયા અને ભરત ચક્રવતી` કેવળજ્ઞાની થયા. સાચું પેાતાનું આત્મિક સ્વરૂપ નીહાળ્યુ. પરની Àાલા મારે ન જોઈએ. શરીર તે હું નથી. વાણી તે પણ હું નથી. હું સચ્ચિદાનંદ છું. જેટલા અરિત થયા તે સાધુ થયા વિના થયા નથી. જેટલા સાધુ થયા એ સમકિત પામ્યા પછીથી થયા છે. જીવને સાચી શ્રદ્ધા નથી એટલે તેની રખડપટ્ટી અટકતી નથી. તમને ખીજા મંત્રા પર શ્રદ્ધા છે એટલી નવકારમંત્ર પર શ્રદ્ધા છે? “ હજારો મંત્ર શું કરશે મારા નવકાર ખેલી છે, જગત રૂટીને શુ' કરશે મારા નવકાર ખેલી છે. હજારો મંત્રની તુલનામાં નવકારમંત્ર ન આવી શકે. અંદરથી લગની લગાડા, અંદરથી યાન ધર અને અહિં ત થવાની ઇચ્છા રાખા. શેઠ પણ એના નાકરની સારી ચાલચલગત જોઇને એના જેવા બનાવે છે તે હે ત્રણ લેાકના નાથ! જે તમારુ′ સ્મરણ કરે તે તમારા જેવા કેમ ન અને? * નવકારમંત્ર વિનાશ કીધેા અન્ય મંત્રા જાણીને, કુશાસ્ત્રના વા વડે હણી આગમાની વાણીને, કુદેવની સંગત થકી કર્યાં નકામા આચર્યાં, મતિભ્રમ થકી રત્ના ગુમાવી કાચ કટકા મે’ ગ્રહ્યા.” ભગવાને કહ્યુ' છે. પહેલાં સ્વદર્શનના અભ્યાસ કર, પછી બીજાના અભ્યાસ કરજે. તમે કુશાસ્ત્રને સાંભળીને સ્વદર્શન ભુલી જાઓ છે. રત્ન આપી દીધા અને કાચના કટકા ભેગા કર્યાં છે. આગમવાણીને હણી નાખી છે. જૈનધમ પર યથાર્થ શ્રદ્ધા નથી, ને કુદેવનું સ્થાન હૃદયમાં સ્થાપિત કર્યુ છે. કોઇ દેવ હાથમાં તલવાર રાખે છે. વિતરાગને તલવાર રાખવી પડતી નથી. કેાઈ દેવના હાથમાં લેાહી ટપકતુ. માથું હાય. અનેક હાથ હાય, અનેક હથિયાર હાય. માણુસની ખાપરીની માળા હૈાય. આવાને તમે પગે લાગે છે ! આ મહાકાળી છે એમ તમે ખેલે છે. તમે કયાં ઉભા છે? નારતામાં સ્ત્રીને વેશ પહેરીને પુરૂષા નાચે છે. તમે કેાના ઉપાસક છે? જૈન ધર્માંના ! બીડીના ધુમાડા કાઢનારના પંડમાં દેવી આવે છે. અને કહે છે જા, માપ, સારૂ થઈ જશે. સારૂ થાય તેા ઠીક છે, અરે જો સારૂં ન થાય તે કહે છે તમારા કમ તમને નડે છે. આ વાત તે અમે પહેલેથી જ કહીએ છીએ. તમારા કમ તમને નડે છે. આજે માણસમાં અશ્રદ્ધા ખૂબ જ વધી ગઈ છે. કમ હસી હસીને કરા છે, તે રાતાં-રાતાં પણ છૂટતાં નથી. ચીકણાં કર્માંનાં અધ વખતે જીવ ચેતતા નથી, અને કમ ઉદયમાન થાય છે ત્યારે દેવદેવીએની માન્યતામાં પડી જાય છે. કોઈ દેવના એય પડખે સ્ત્રી બેઠેલી હાય છે અને શંકરના ખેાળામાં પાવતીજી ખેઠેલાં ડાય છે. આ દેવામાં કામ-વિકાર દેખાય છે, જ્યાં નિવિકાર અવસ્થા નથી ત્યાં ધમ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૯ કેવી રીતે હાઈ શકે? કુદેવ, કુગુરૂ અને કુધને માનવા એ મિથ્યાષ્ટિ છે. મિથ્યાત્વનુ મૂળ કાઢી નાખા. દેવદેવી કહે અમને પાડા ચડાવજો, એકડા ચડાવો, તેમાં કેટલી હિંસા થાય છે ? સતખાલે તથા ગાંધીજીએ હિંસા અટકાવવા માટે કલકત્તામાં કેટલુ' કર્યુ, પણુ મિથ્યામાન્યતા છેાડી નહિ. માંદા પડે તે ભેગ આપવાની માનતા માને છે. લેટરી લાગી જાય તા એક પાડા ચડાવીશ' આવી માનતા માને છે. કેાઈ દેવી સિ'ડુ-વાઘના ભાગ માંગે છે. પણ વાઘના ભાગ કેણુ દેવા જાય ? જે જાય એ પેાતે જ ભાગ થઈ જાય છે. ભાગ દુખ`ળના માગે છે. પશુ સખળના માંગતા નથી. આવા દેવાની આશા રાખનારથી મુક્તિનાં સુખ ઘણા છેટા થઈ જાય છે. માનવ ભૌતિક સુખની આશાએ દેવદેવીએની માન્યતા રાખે છે. લાભને થાભ નથી. આપણાં દેવ રાગ-દ્વેષ વિનાનાં છે. વિતરાગની પાસે ત્યાગના ખજાના છે. ત્યાગીએની દુકાનમાં ત્યાગના માલ ભર્યાં છે. “ભાવ ધરીને જે ગુણુ ગાય, તે જીવ તરીને મેલ્લે જાય”. માંગલિકમાં આ જ કહીએ છીએ. માક્ષમાર્ગની સાધના એ નાના છે.કરાનાં ખેલ નથી. સાચા ઢિલથી જો એની આરાધના કરે તેા કર્મીના ભૂક્કા ઉડી જાય છે. નવકાર મંત્રના જાપ વિષે અનેક પુસ્તિકાઓ છપાય છે. તેમાં કાઈ વ્યક્તિની પૂજા નથી. અરિહંત એટલે ચાર ઘનઘાતી કર્મ ક્ષય કરનાર. વૈશ્ય હાય, ક્ષત્રિય હાય, શુદ્ર હાય, કે બ્રાહ્મણ હોય, પણ ચાર કાય કરેલ હાય તેને જ નમસ્કાર કરવામાં આવે છે. મેાસિદ્ધાણુ-સિદ્ધ ભગવાનને નમસ્કાર, ભગવાન આઠે કાઁથી રહિત થઈ લેાકાત્રે બિરાજે છે. આપણે તેવા થવું છે, આપણું લક્ષ્યખિં એ છે. “કુંથુનાથ પ્રભુ મારે ઉપર આવવું છે, એરંડાના બીની માફક ઉપર આવવુ છે; મહાવીર કોલેજમાં ભણતર ભણવાનાં, સૂત્ર સિદ્ધાંતના ચણતર ચણવાના, શુદ્ધાચારી નિવિકારી ખની જાવુ છે,અગ્નિના ધૂમાડાં માફક ઉપર આવવું છે...કુંથુનાથ. સૂત્ર-સિદ્ધાંત ચારિત્રનુ` સારૂ ઘડતર કરે છે, માટી રહિત થતા તુમડી પાણી ઉપર તરે. ધનુષ્યમાંથી ખાણ છૂટી સીધું નિશાન પર વાગે છે. ધુમાડા અગ્નિમાંથી બહાર નીકળતાં ઊંચે જાય છે. તેમ નિલે`પ માણસ ઊંચા જાય છે. મારૂ' શાશ્વત ઘર સિદ્ધશિલા ઉપર મેક્ષમાં છે. આવા ઘરને બતાવનાર અંગુલી-નિર્દેશ કરનાર સદ્ગુરૂએ છે. સાધુપુરૂષ એક ગામથી બીજે ગામ વિવ્હાર કરી ટાઢ, તડકા સહન કરીને ધર્મીના માર્ગ બતાવે છે. એ ઉપદેશની કાઇ ઉપેક્ષા કરે તેા મનમાં લાવતા નથી, અને સમતામાં રહે છે. પ્રભુ મહાવીરની હાજરીમાં બધાએ તેએનું અનુકરણ કર્યુ · નથી. તે। હું કાણુ ? મારી ફરજ વીતરાગની વાણી સભળાવવી, એ જ છે, આમ સમજી મહાપુરૂષા ઉપદેશની ધારા વહેવડાવે છે. એકાદ વચન જો સદ્ગુરૂનુ દિલમાં એસે તેા ઉદ્ધાર થઈ જાય. તમે કેટલુ સાંભળેા છે ! આ છેડવા જેવુ છે. અને આ છેડવા જેવુ' નથી, પણુ આચરણમાં મૂકો છે? ભેંસ ખાઈને વાગેાળે ત્યારે સ્વાદની ખખર પડે છે. એમ તમે પણ સાંભળીને .. Page #43 -------------------------------------------------------------------------- ________________ મનન કરે. જેમ જેમ મનન કરશે એમ એમ એર મા આવશે. ભૌતિક પદાર્થાની આશાએ જીવે દેવને આરાધે છે. દેવની આરાધનામાં એકાગ્ર ચિત્ત ભાવ ભજવે છે. દેહની પણ સ્થિરતા જોઈએ. પુણ્યના ઉદય હાય તા દેવતાએ આવીને બધુ કરી જાય છે. દ્વારિકા નગરીમાં તમામ રાચ-રચીલુ' દેવતાઓએ વસાવી દીધું. દેવ રચિત રળિયામણી દ્વારિકા નગરી હતી. તે નગરીના રાજા કાણુ હતા તે અધિકાર અવસરે, વ્યાખ્યાન ન, ૭, અષાડ વદ ૮ ને ગુરૂવાર તા. ૧૫-૭-૭૧ નાથે સિદ્ધાંતથી સમજાવ્યા, સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ એનુ નામ સિદ્ધાંત. અહી વહ્નિ દશામાં નિષકુમારના અધિકાર ચાલે છે. દ્વારિકા નામની નગરી હતી. દ્વારિકા નગરીના શજા કૃષ્ણ વાસુદેવ હતા. આ વસુંધરાના વિશાળપટ પર અનેક માનવીએ જન્મે છે. કાઈ રાજા થઈ ને આવે છે, કોઇ ભિખારી થઈને આવે છે. આ દુનિયાની રંગભૂમિ પર, કોઈ અને માર તા કોઇ અને ઢેલ, આવ્યા છે સૌએ કરવાને ખેલ. ફાઇ થાય રાજા, કોઈ છે ભિખારી, કાઇ ખાય ખાજાં કોઇનું પેટ ખાલી, વિધિએ વ્હેચ્યા છે વિધ-વિધ પાઠા, કૈાઈ ને મળે મહેલ તા કાઈ ને, મળે જેલ....આવ્યા છે.....” આ દુનિયા એક રંગભૂમિ છે. કાઈ શ્રીમંતને ત્યાં જન્મે છે, કાઇ ખાવાના સાંસા હાય એવા દરિદ્રીને ત્યાં જન્મે છે. કોઈને નિત નવલાં પકવાના ખાવા મળે છે, તા કાઇને પેટનું કેમ પુરુ' કરવુ' એ પ્રશ્ન રાજ મુઝવતા હાય છે. કમે બધાં પાઠ વહેંચી દીધા છે. જુદા-જુદા પાઠ ભજવવા માટે આપણે દુનિયાની ભૂમિપર આવ્યા છીએ. પાઠ ભજવી સૌને ચાલ્યા જવાનુ છે. આપણે અહી સ્થિર રહેવાનું નથી, પણ જવાનું છે. તમને કોઈ પૂછે કે તમે કયાંના રહેવાસી છે ? તેા તમે કહેા કે આ અમારૂ મળ ગામ છે. પણ જ્ઞાનીપુરૂષા કહે છે કે તુ' રહેવાસી નથી, પ્રવાસી છે. તારૂ શાશ્વત ઘર જુદું છે. તુ સંચાગ સંબધે અહીં આવ્યે છે. સયેાગ તેના વિયાગ અવશ્ય છે. આ તા ભાડુતી મકાન છે. ભાડુતી મકાન હાય, બે-ચાર વરસ પછી ખાલી કરવાનુ... હાય તેને ર્ગ-રાગાન નહી કરો, રીપેરીંગ નહી કરો, કારણ કે ભાડુતી મકાન છે. શરીર પણ Page #44 -------------------------------------------------------------------------- ________________ ભાડુતી મકાન છે. શરીર કર્મનું ભાડે આપેલું મકાન છે. તારે તાદામ્ય સંબંધ આત્મા સાથે છે કે કર્મ સાથે છે? ને માયા સે વિન્નાયા, ને વિના રે આયા”જે આત્મા છે એ જ્ઞાતા છે, જે જ્ઞાતા છે, તે આત્મા છે. તે જ્ઞાન તારી સાથે શાશ્વત ટકવાવાળું છે. માલ, મિત, લાડી, વાડી, ગાડી વિ. સંગિક સંબંધ છે. અગ્નિની અંદર ઉષ્ણતા અને પાણીની અંદર શિતળતા છે. એ તાદામ્ય સંબંધે રહેલા છે. તેને કદી જુદા પાડી શકાય નહિ. જુદા પાડો તે તે વસ્તુનું અસ્તિત્વ ટકે નહિ. તેમ જ્ઞાન અને આત્મા તાદાભ્ય સંબંધે સાથે રહેલાં છે. જીવ અંદરની વસ્તુ ખેળતું નથી પણ પિદુગલિક વસ્તુ પ્રાપ્ત કરવામાં આકાશ-પાતાળ એક કરવા મથે છે. આખો દિવસ એના જ પ્રયત્ન. એને મેળવવા માટેની જ દોડધામ કરી રહ્યા છે. આખા દિવસમાં સાંસારિક પ્રવૃત્તિ કરતાં તમને ભગવાન કેટલીવાર યાદ આવે છે? મોક્ષને દિવસમાં કેટલી વાર યાદ કરે છે? જ માંદી હશે તે તમને કેટલી ફિકર હશે? કઈ દવા લાવું, ક્યા ડોકટર બેલાવું, કે ઈલાજ કરૂં? અને તે કેવી રીતે સાજી થાય! આવા વિચાર આવે છે. જ્યારે, મોક્ષ માટે તમને કોઈ વિચાર આવે છે? તમારે ત્યાં ભિક્ષુ આવે અને ભિક્ષા માગે છે, કે આ કઈ બટકું રોટલો આપોને ! તે તમે તેને વધ્યું ઘટયું પડેલું હશે તે આપશે, નહિં તે ચેખી ના પાડશે. એને તિરસ્કાર કરશે. ત્યારે વેવાઈ રાતની ગાડીમાં આવી ચડ્યા હશે તો પણ રાત્રે ગરમાગરમ ભેજન બનાવી જમાડશે. શ્રાવકને રાત્રિ-ભોજન જમાય? “ન જમાય”, છતાંય હશે હેશે રાત્રિ-ભોજન કરાવશે, અને બહુમાન કરશે. તેમ અહીં પણ શું કરે છે? પૈસાને, ધન-માલ-મિલકતને વેવાઈ જેટલું માન આપે છે. આખો દિવસ તેની પાછળ ગુમાવે છે, અને ટાઈમ ટુકડો વધે તે ધર્મ માટે રાખે છે અને ન વધે તે ધર્મ કાલે કરીશુ, એમ કહી ઉપેક્ષા કરી છે. ધમને ભિખારી તુલ્ય માન્ય છે, અને પૈસાને વેવાઈનું સ્થાન માન્યું છે. આમાં મેક્ષ કેવી રીતે મળે? જેને મોક્ષ જોઈએ છે તેને હાડહાડની મિજજામાં ધર્મને રંગ હોય. શ્વાસોશ્વાસમાં ભગવાન રમત હોય. “સમ્યગ્દષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી ન્યારો રહે, જેમ ધાવ ખીલાવત બાળ.” જેમ ધાવ માતા બાળકનું લાલન-પાલન કરે, રક્ષણ કરે છે, સારસંભાળ લે છે, છતાં બાળક પિતાનું છે એમ માનતી નથી. તેમ સમ્યગૂદષ્ટિ જીવ પણ કુટુંબનું ભરણ-પષણ ફરજ સમજીને કરે પણ અંતરથી ન્યારો રહે. તેમાં ઓતપ્રોત ન બને. જે તારે મોક્ષ મેળવવું હશે તે સંસારની વળગણથી દૂર રહેવું પડશે. તને સંસારના સંબંધ કેવા લાગે છે? બંધન–બંધનરૂપ લાગે તે તેનાથી મુક્ત થવા પ્રયત્ન કરે. આ બંધને બેડી રૂપ છે, અને ઝકડી રાખનાર છે, આવી કોઈ દિવસ પ્રતીતિ થઈ છે? Page #45 -------------------------------------------------------------------------- ________________ “બંધન બંધન ઝંખે મારું મન પણ આતમ ઝંખે છૂટકારે, મને દહેશત છે આ ઝઘડામાં, થઈ જાય પૂરે ના જન્મારે બંધન. મધુરા, મીઠાં ને મનગમતાં, પણ બંધન અંતે બંધન છે, લઈ જાય જનમનાં ચકરાવે, એવું દુઃખદાયી આલંબન છે, હું લાખ મનાવું મનડાને પણ એક જ એને ઉંહકારે બંધન. તમારા અંતરાત્મામાંથી છૂટવાને અવાજ આવે છે? બંધને તમને મીઠાં-મધુરાં લાગતા હશે, તે પણ તે ભવના ચકકરમાં પાડનાર છે. પુત્ર-પરિવાર-શરીર આદિને આલંબન રૂપ માનતા હો પણ તે દુઃખરૂપ આલંબન છે. જેને ધમ શરીરને ગૌણ ગણે છે અને આત્માને મુખ્ય ગણે છે. તમે કોને મુખ્ય ગણે છે? આત્માને મુખ્ય ગણતા હે તે આત્મા માટે શું કરે છે? નાસ્તિક હોય એ આત્માને માન નથી, સ્વર્ગને માનતો નથી એમ ખુલે ખુલ્લું કહે છે. આસ્તિકે પિતાની જાતને આસ્તિક કહેવડાવતાં હેય, પણ ધર્મ સાથે-આત્મા સાથે એને કાંઈ લેવા દેવા ન હોય. ધન ખાતર ધર્મને વેચી દેતા હોય તે પ્રચ્છન્ન નાસ્તિક છે. જૈન ધર્મ આત્માવાદી છે. જે તમે જૈન ધમી તે આત્માને જુઓ. ભવથી મુક્તિ કેમ થાય એ વિચારે. આપણા અંતરના રંગમહેલની અંદર બે વ્યક્તિનું શાસન ચાલી રહ્યું છે. (૧) આત્મા, (૨) મન. આત્મા જેનું સર્જન કરે છે, તેનું વિસર્જન કરવા મન હંમેશા પ્રયત્નશીલ રહે છે. આત્મા અને મન બંને એક જ મહેલની અંદર પિતાના કુટુંબીજને સાથે વસે છે. છતાં બંનેના પંથ ન્યારા છે. આત્માને પંથ મુક્તિ છે, મનને પંથ બંધન છે. આત્માની સખી સુમતિ છે, મનની પ્રેયસી કુમતિ છે. મનની પત્ની કુમતિ વિલાસી તારપર વાસનાનું સંગીત છોડે છે. તેના મીઠાં-મધુરા સૂરે પણ આત્માનંદમાં અગન જલાવે છે. આત્મારામ કંટાળી જાય છે એટલે પિતાની પત્ની સુમતિને કહે છે કે તારૂં સુમધુર સંગીત મને સંભળાવ. સુમતિ નિજાનંદના તાર પર સંયમનું સંગીત છેડે છે. ત્યારે આત્મા સુમધુર સુરાવલીમાં સ્વર્ગીય આનંદ અનુભવે છે. ડેલવા લાગે છે. ગાનાર વ્યક્તિ બે છે. એકની અંદર ત્યાગ છે, વૈરાગ્યની ભાવના છે, છુટવાની તમન્ના છે. બીજાની અંદર વાસના છે, કામના છે, એને મોહનાં બંધન પ્યારાં લાગે છે. રંગ-રાગ, નાચ-ગાન, ખાન-પાનની અંદર અપૂર્વ આહૂલાદ અનુભવે છે. આત્માને થાય છે કે આ બંધનને છેડી દઉં. ઉપાધિ જોઈતી નથી. ઉપાધિ ટાળી સાચી સમાધિ સાધું. મન ના પાડે છે. બન્નેનું જોર-શોરથી યુદ્ધ થાય છે. આત્મા સંયમ, તપ, ત્યાગનાં સાધન વડે લડે છે. ત્યારે મન બહિર્ભાવના શ લઈ યુદ્ધ કરે છે. બંને લડે છે. જેનું બળ વધારે, જેની શક્તિ વધારે એને વિજય નક્કી થાય છે. ભગવાન પણ . ૧ માં ફરમાવે છે કે “वर मे अप्पा दंतो, संजमेण तवेण य, माह परेहि दम्मंतो, बंधणेहिं वहेहि य ॥१६॥ Page #46 -------------------------------------------------------------------------- ________________ સંયમ અને તપથી આત્માનું દમન કરવું એજ શ્રેષ્ઠ છે. વિષય અને વાસનાને દુર કરવા એજ સાચે માર્ગ છે. નહિં તે વધીને બંધનથી દમાવું પડશે. સંયમ વડે ઇક્રિયાનું દમન કરવાનું છે. આત્માને ગુંગળાવી મારનાર ઇંદ્રિય અને મનદ્વારા ઉભી કરેલી વાસના જ છે. કે જે દેહમંદિરમાં બિરાજમાન ચૈતન્ય સ્વરૂપ, આનંદઘન આત્માને ઓળખવા દેતી નથી. આત્માને ઓળખ હોય તે જીવનને સુધારે. સદ્દગુણને વિકાસ કરે. સદાચારને અપના. સદાચારમાં જ સર્વની શોભા છે. સ્ત્રીઓની શોભા પણ શીલમાં જ છે, લજજામાં છે. જેના હૃદયમાં શીલધર્મ લેપાયે હેય તેને ભય નથી. વનવગડામાં સતી સ્ત્રી ચાલી જતી હોય ઘેર અટવી હોય. બિહામણું સ્થાન હોય, ત્યાં કોઈ વિષયી માનવ સામે આવી ચડે, અને કહે કે મારે તાબે થઈ જા. ખૂબ સતાવે, માર મારે છતાં સતી સ્ત્રી પિતાના શીલાધર્મનું રક્ષણ કરે છે. મૃત્યુને સ્વીકારે પણ પિતાનાં ધર્મને છેડે નહિ. બ્રહ્મચર્ય શરીરની સાચી શક્તિ છે. જીવનનું તેજ છે. આત્માને પ્રકાશ છે. શરીરને સશક્ત રાખનાર જડીબુટ્ટી છે. સતી સ્ત્રી પોતાની દષ્ટિ કેઈ પર-પુરૂષ તરફ માંડે નહિં. આ જમાનામાં તે સ્ત્રીને પુરૂષ મિત્ર હોય છે. પછી ઉત્થાન કે પતન? વિચારે તે ખરા ! તમારા સંતાનો કયાં જઈ રહ્યા છે? એક સુશીલા નામની બાઈ છે. જેનામાં માતા-પિતાએ બચપણથી શીલનાં સંસ્કાર રહ્યા છે. કોઈ પુરૂષ સામે જેવું નહિ, અતિ પરિચય ન કરે. વાર્તાલાપમાં ન ઉતરવું, પુરૂષ સ્ત્રીઓ સામે ટીકી–ટીકીને જુએ, અને સ્ત્રીઓ પુરૂષ સામે ટીકીટીકીને જુએ તેમાં વિકાર ઉત્પન્ન થાય છે. સ્ત્રીઓના અંગ પ્રત્યંગ, ચારૂ વેણ નિરીક્ષણ, ન દેખે ચિંતવે સાધુ, કામ રાગ વિવર્ધક સ્ત્રીનાં અંગોપાંગનું નિરીક્ષણ કરવાથી કામ રાગ વધે છે. કેઈ સ્ત્રી શણગાર સજીને થાલી જતી હોય તેની સામું એક વખત જોવાઈ જાય એ સ્વાભાવિક છે. પણ વારંવાર જેવાથી વિકાર ઉત્પન્ન થાય છે. જેમ સૂર્ય સામે નજર નાખવાથી દષ્ટિ તરત પાછી ફરે છે, એમ સ્ત્રી તરફ જોઈને નજરને પાછી ખેંચી લેવી જોઈએ. જેમ કાચ પિતાના ચાર પગ અને માથું ઢાલની અંદર છુપાવી લે છે. પછી તેને ભય રહેતો નથી. તેમ ડાતા jો પાંચે ઈન્દ્રિય અને મનને કબજામાં રાખે છે. એમને છુટી મૂક્તા નથી. અજ્ઞાનીજીવો ઇંદ્રિયનાં ગુલામ થઈ ગયા છે. તેથી ઇક્રિયે જે જે હુકમ કરે એ પ્રમાણે નાચે છે. રૂપરંગ જેવાથી પણ ઈન્દ્રિયે સતેજ બને છે. ઉચ્ચ સંસ્કાર લઈને બાઈ શ્વસુરગૃહે આવે છે. સુશીલાનાં પતિદેવ ઉદયચંદ્ર છે, બંનેનું સુંદર જોડું છે. ઉદયચંદ્રને પુનમચંદ્ર નામને મિત્ર છે. તે વારંવાર મિત્રને ત્યાં આવે જાય છે. ઘેર આવેલાને આતિથ્ય સત્કાર કરે જોઈએ એમ હિંની એક-એક નારી માનતી હોય છે. પુનમચંદ્રને સુશીલા ચા-પાણીનાતે આપે છે. સુશીલા પુનમચંદ્ર આવે ત્યારે ઘરની પ્રવૃત્તિ કરે પણ નીચી નજરેકર - Page #47 -------------------------------------------------------------------------- ________________ આંખથી આંખ પશુ મિલાવતી નથી. રૂપ સાથે ગુણની સુગંધ છે.' ઘણામાં રૂપ હેલ્પ તા ગુણુ નથી હાતા. ઘણામાં ગુણુ હાય તેા રૂપ નથી હેતુ. પુણ્યના ઉદયે સુશીલા રૂપને વાન પણ છે અને ગુણવાન પણ છે. ગુલામનાં ફુલમાં રૂપ અને સુગંધ બન્ને છે. આકડાના કુલમાં રૂપ નથી અને સુગંધ પણ નથી. રાતરાણીનાં ફુલમાં રૂપ-નથી પણ સુગંધ છે. કેસુડાના ફૂલમાં રૂપ છે પણ સુગધ નથી. એવા ચાર જાતના ફૂલ ડાય છે. એમ માનવી પણ ચાર જાતના છે. સુશીલામાં ગુલામના પુષ્પની જેમ બને છે. પુનમચદ્રને તે સુશીલાને જોતાં જ વિષયરૂપી વિષ ચડે છે. વિષ તે એક જ ભવમાં મારે છે. પણ, વિષયરૂપી વિષે અનંતા જન્મ-મરણુ વધારે છે. “એક વિષયને જીતતાં, જીત્યા સહુ સંસાર, નૃપતિ જીતતાં જીતીયે, દળ, પૂર ને અધિકાર. વિષય રૂપ 'કુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરાપાનથી, છાકે જેમ અજ્ઞાન. - જેમ લડાઈની અંદર એક રાજા જીતાઈ જાય તે પછી તેનુ લાવ-લશ્કર-અધિકાર મધુ જીતાઈ જાય છે. તેમ એક વિષય છતાય તે સઘળા સ ંસાર જીતાઈ જાય છે ! વિષય રૂપી અ'કુર જેના હૃદયમાં ઉગે છે, તેના જ્ઞાન-ધ્યાન ટળી જાય છે. મદિરાના પામેથી જેમ-તેમ અકવાટ કરે છે. તેના વિવેકના દિવડા આલવાઈ જાય છે. તે આગળ પાછળનુ વિચારી શકતા નથી, તેમ વિષય પણ મદિરા તુલ્ય છે. વિષયરૂપી મદિરા પીનાર પણ વિવેક ભ્રષ્ટ થાય છે. પારકી šન–કિરી પર ખરાબ દ્રષ્ટિ કરતાં અચકાતા નથી. સુશીલાને જોતાં પુનઃમચંદ્રને વિચાર આવે છે કે આવી સુંદર સ્ત્રી મારી થઈ જાય ૫ કેવા આનદ આવે! સુશીલા વિચીક્ષણ છે, પુનમચંની વિકારી દ્રષ્ટિને પારખી જાય પણ મને મિત્ર વચ્ચેની મિત્રતા તૂટે તે માટે કંઈ ખાલી શકતી નથી. પુનઃમચંદ્ગ આવે જાય તે તેને ખરાબર સાચવી લે છે. પુનમચંદને એમ થાય છે કે હું જાઉં ત્યારે સુશીલા મારૂ' સન્માન કરે છે એટલે કે તે મને ચાહે છે, એમાં જોગાનુજોગ એક વખત એમ બને છે કે ઉડ્ડયચંદ્રને એક મહિના માટે મહારગામ જવાનું થાય છે. તે પેાતાના મિત્ર પુનમચ ંદને કહે છે-મારે થાડા વખત માટે બહારગામ જવાનુ છે. માટે તારી ભાભીની તું ખરાખર ખખર રાખજે, જે ચીજ-વસ્તુ જોઈતી હોય તે લાવી આપ આ સાંભળી પુનઃમચંદે કહ્યું : તમે કોઈ જાતની ફિકર રાખશેા નહિ પુનમચંદને તે જોઈતું હતું તે મળી ગયું. ઉદયચંદ બહારગામ જાય છે. અને પુનમચ દિવસમાં એક-બે વાર સુશીલાને મળવા માટે આવે છે. એક દિવસ તે સુશીલાને કહે છે-મારા ભાઈ બહારગામ ગયા છે તેથી તમને ગમતું નહીં હાય. હું પણ તે જ છું, તેના જેવા જ છું. તમે જરા પણ ઓછું લાવશે નહિં. તમારા દિવસ તે પસાર થઈ જતા હશે, પણ રાત્રિ Page #48 -------------------------------------------------------------------------- ________________ એકલા-એકલાં લાંબી થઈ પડતી હશે, માટે આજે રાતના હું તમને કંપની આપવી આવીશ, તેથી તમને એકલવાયું નહીં લાગે. સુશીલા વિચાર કરે છે કે આની શાન ઠેકાણે લાવવી જ જોઈએ. નહીંતર અનર્થ કરી નાખશે. ભગવાને કહ્યું છે કે, શીલને સાચવવા કેઈ આપઘાત કરે, કેઈ ઝેર ખાઈને મરે, કોઈ દરિયામાં પડે, આમ કોઈપણ રીતે મરણ સ્વીકારે છે તે આપઘાત આપઘાત નથી. આજની નારી લાજ-મર્યાદા અને શરમ વગરની થઈ ગઈ છે. ફેશન પણ કેટલી વધી ગઈ છે. અંગ્રેજી પિકચર જેવા જાય છે. નવા જુએ છે. તે જોતાં આનંદ માણે છે પણ કર્મના ભારા બાંધે છે. જ્ઞાની પુરૂષ કહે છે આ બધે પરભાવ છે. જે કર્મ બાંધ્યા તેને આ ભવમાં કે અન્ય ભવમાં ભોગવવા પડશે. એને છૂટકારો થાય તેમ નથી. પુનમચંદ કહે છે–રાતને આવું ને? ત્યારે સુશીલા હા પાડે છે. ભલે, રાતના આવજે. પુનમચંદ સ્ને, પાવડર લગાવીને, ઈસ્ત્રી-ટાઈટ વસ્ત્ર - પરિધાન કરીને અત્તર-ટથી મઘમઘાયમાન બનીને રાતની મોજ માણવા જાય છે. મોજ માણવા કે નરકમાં પડવા જાય છે. ઈન્દ્રિયે નચાવે એમ જ નાચે છે. સારાસારને વિવેક ઑઈ બેઠો છે. શીલ એ મૂડી છે. શીલ એ રત્ન છે. જેનામાં શીલ રત્ન છે, એ બધાથી ઊંચે રહે છે. એને ગમે તેવા નિમિત્તો મળે તે પણ તેમાં લેવાતું નથી. કાદવ અને પાણીમાં રહેવા છતાં કમળ લપાતું નથી તેમ શીલવાન વ્યક્તિ વિષય ભેગમાં લેખાતી નથી. - પુનમચંદને એમ થાય છે કે મારી સામે સુશીલા સારે વર્તાવ કરે છે, તેણે મને ચાહે છે. આજ હું સ્વગીય સુખ ભોગવીશ. એમ વિચારતો પ્રાંગણમાં પગ મૂકે છે. ત્યાં જ કાઢવ, કીચડ અને ડામરથી પગ ખરડાય છે. છતાંય ચાલ્યા જાય છે. આગળ જતાં રેશમી સાડીઓ, બનારસી શેલાઓ પાથરેલાં છે. તેમાં કાદવ ખરડાયેલાં પગ કેમ મૂકાય? એટલે તરત બુમ પાડે છે. આ બધું ઉપાડી લે તે હું આવી શકું. સુશીલા કહે છે તમે તમારે ચાલ્યા આવે ને? પુનમ કહે છે-મારા પગ તે જુઓ. હું આવીશ તે બધી સાડીઓ બગડી જશે. સુશીલા કહે છે–સાડીઓ તે છેવાથી પણ સ્વચ્છ અની જશે પણ તમે મારૂં તથા તમારું જીવન બગાડવા બેઠાં છે એનું કાંઈ થતું નથી તે સાડીની શી ચિંતા ! સુશીલા તેને શીલ અને વાસનાનું સુંદર સ્વરૂપ બતાવે છે. શીલ જીવન છે. વાસના મૃત્યુ છે. શીલ અમૃત છે. વાસના વિષ છે. શીલમાં શાંતિ અને સુખને દરિયે છલકાય છે. વાસનામાં દુઃખને દરિયે છે. શીલ જોતિ છે. વાસના અંધારું છે. શીલ જ્ઞાન-વિજ્ઞાન છે. વાસના ભ્રાંતિ–અજ્ઞાન છે. શીલમાં અપૂર્વ શક્તિ અને બળ છે. માટે વાસના પર કાબૂ મેળવે. નહિ તો વાસનાના દાસ જ નહિં, પણ દાસના દાસ બનશે. પુનમચંદની આંખ ઉઘડી જાય છે. અરે! મેં મિત્રદ્રોહ કર્યો. તું મારી બહેન છે, માતા છે. તે મને દિવ્યદ્રષ્ટિ આપી. સુશીલા બધું ઉઠાવી લે છે. પુનમચંદ દોડીને કે પગમાં પડી જાય છે. હૃદયમાં પશ્ચાતાપને પાવક પ્રગટે છે. ધાર આંસુએ રડી પડે છે. સુશીલા તેને પ્રેમથી સમજાવે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ k હા પસ્તાવા વિપુલ ઝરણું, સ્વગ`થી પાપી તેમાં ડૂબકી દઈને, પુણ્યશાળી ઊતર્યુ " છે, બને છે. ' જ્ઞાનીઓ કહે છે જે પશ્ચાતાપનાં વિપુલ પવિત્ર ઝરણામાં સ્નાન કરે છે તે પાપી પણ પુણ્યશાળી બની જાય છે. જેના વત માન સુધર્યાં, એનુ બધું સુધર્યુ. પછી તે સુશીલાના પગમાં પડી ક્ષમા માગે છે. પુનમચંદ સુશીલા પાસે ક્ષમાયાચના કરી દૂર દૂર ચાલ્યા જાય છે. ઉડ્ડયચંદ્ર આવી તેની ખૂબ તપાસ કરે છે પણ તેના પત્તો લાગતા નથી. તમારા જીવન white છે કે black તે વખત આવે ત્યારે ખબર પડે. આ સુદર મજાની જીંદગી મળી છે. તા કમની સાથે જંગ ખેલી . નારીની શાભા શીલમાં છે. સદાચારમાં છે. તમારા આચાર-વિચાર સુધારા. બ્રહ્મચર્યની સાધના એ જીવનની કળા છે. કળા વસ્તુને સુંદર બનાવે છે, તેના સૌમાં વૃદ્ધિ કરે આચાર પણ એ જ કામ કરે છે. તે જીવનને સુંદર, સુંદરતર, સુંદરતમ બનાવે છે. આવા ઉત્તમ આચાર અને વિચારથી જીવન ઘડાશે તે આત્માનું કલ્યાણ થશે. વ્યાખ્યાન......નં. ૮ અષાડે વદ ૯ ને શુક્રવાર તા. ૧૬-૭-૭૧ સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ હાય તેનુ નામ સિદ્ધાંત. બારમા ડાંગ વિશે ભગવાન મહાવીર સ્વામી સમજાવે છે. રૈવતગિરી નામના પર્યંત હતા. તે એટલે ઊંચા હતા કે જાણે વાદળ સાથે વાતા ન કરતા હાય ! ખૂબજ રમણિય હતા. અનેક ઝાડપાન, ફળફૂલ ઘટાઓથી ચાલતા હતા. આ બધી નગરીની શાલા છે. ઝાડપાન હાય, દવાખાના હાય, બાગ-બગીચા હોય એ બધાં નગરના રમણિય સ્થાને છે. રસ્તા, મકાના એકસરખા હૈાય તા નગરીના દેખાવ સન્ય લાગે છે. દ્વારિકા નગરી મનહરણીય હતી. 7 નગરી સેાહ'તી જલવૃક્ષમૂલા, રાજા સાહ'તા ચતુર’ગી સેના, નારી સેહુંતી સુશીલવંતી, સાધુ સાહતા નિવદ્યવાણી” નગરી જળાશય, વાવ, કૂવા, બાગ-મગીચા, વાડી, વનરાજી, જાતજાતનાં વ્રુક્ષા વગેરેથી Page #50 -------------------------------------------------------------------------- ________________ ચાલે છે. અશ્વસેના, ગજસેના, રથસેના અને પાયજ્ઞળસેનાથી રાજા શાલે છે. સ્ત્રીની ચાભા શોલમાં છે. સાધુની ગ્રાભા નિવદ્ય વાણીમાં છે. નિવદ્ય એટલે પાપ રહિત. સાધુની વાણી કશ ન ડાય. કાઈ પણ જીવની હિંસા થાય એવી ન હાય, કોઈ જીવને પીડા થાય એવી ન હાય, નિશ્ચયકારક ભાષા ન હાય, માર્મિક પણ ન હેાય. "L मुस परिहरे भिक्खु, न य ओहारिणि वए, भाषा - दोस परिहरे, मायं च वज्जए સા || ” ઉ. અ.૧-૨૪ કમની ભેખડા તાડનારને ‘ભિપ્પુ' કહેવાય છે. કના ગજેગંજ આત્મા ઉપર લાગેલા છે, અને તેાડે તે ભિખ્ખું. જીવ જાય તા કુરબાન કરી નાખે પણ જીટું ખેલે નહિ. જીહુ ખેલવુ તે મરવા ખાખર છે. ભાષા આલવામાં કાબુ રાખવા જોઇએ. ભાષા હતાં સહેજ પણ દોષ લાગી જાયતા તેવી ભાષાને પણ વ દે છે. અને સદા માયાથી પણ દૂર રહે છે. એક જંગલની અંદર મુનિ ભગવંત ઊભા છે. પાછળથી શિકારી આવે છે. અને પૂછે છે. હરણનું ટોળુ તમે અહીંથી જતાં જોયુ' ” ? એ રસ્તામાં કયા રસ્તે યુ' તે મને મતાવા. પણ મુનિ ભગવંત ખેલતાં નથી. જો સાચેસાચુ` ખેલે તા હિંસાનુ પાપ લાગે, જો બ્રુહુ ખેલે તે અસત્યનું પાપ લાગે છે. એવા સમયે મુનિ ભગવંતા મૌન ધારણ કરે છે, નહિ એટલવાથી મરણાંત કષ્ટ પણ આવે તે તે સમભાવે સહન કરે. પ્રાણ જાય પણ હિ'સાકારી ભાષા આલે નહિ. ઉપાશ્રય મનાવા, રસેાડા ખાલે, આવી વાતા સાધુથી ખેલાય નહિ. હિંસા કરનારને અનુમોદન પણ ન આપે. જ્ઞાનીપુરૂષ કહે છે, હિંસાની વાતા તારાથી થાય નહિ. એક મુનિવર ગેાચરીએ નીકળ્યા છે. માસખમણનુ પારણું છે. જે રાજગૃહીની રાજકન્યાને પરણનાર મેતા મુનિ છે. મહીના મહીનાના ચાવિદ્વારા ઉપવાસ કરે છે અને પારણે પેાતાના જ હાથે વહેારવા જાય છે. મુનિ શ્રમજીવી હાય છે. મુનિને કાઈ ટિફીન લાવીને આપે તે કલ્પે નહિ, વેચાતું લાવીને આપે તે કલ્પે નહિં. સુનિ ભગવંત ફરતા ક્રૂરતા ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળની અંદર વહેારવા જાય છે. એક ઘરમાં પ્રવેશ કરે છે. સાનીનું ઘર છે. સેાની જવલા ઘડી રહ્યો છે. ને તેનુ ધ્યાન મુનિ–ભગવત પર પડે છે. તરત ઊભા થઈ જાય છે. જવલા ઘડવા પડતાં મૂકયા વદ્યાં મુનિના પાય, ભિક્ષા દેવા મુનિરાજને સેાની ગયેા ઘરમાંય” પધા૨ેશ મહારાજ ! સેાની કહે. આજે મારે આંગણે કલ્પવૃક્ષ ઉછ્યા, મમતીઠું મેહુ નૃસ્યા. તમે મારૂં આંગણું પાવન કર્યુ. સાધુ નિર્દોષ વસ્તુ વહેારે છે. સાધુ માટે અનાવે Page #51 -------------------------------------------------------------------------- ________________ તે વસ્તુ ન લે. સચેતનાં સંઘટા વાળું પણ મુનિને ખપતું નથી. જવલા ઘડવાનું કાર્ય ત્યાં જ પડતું મૂકીને મુનિને વહેરાવવા માટે અંદર ગયે. જ્યાં અંદર જાય છે ત્યાં પાછળથી પખિી સાચા જવું માની ચણી જાય છે. મુનિ ભગવંતને ખૂબ જ ભાવથી વહેરાવે છે અને થોડે સુધી મૂકવા જાય છે. મુનિને મુકી આવીને તેની ઘડવા બેસે છે. જુએ છે તો જીવ દેખાયા નહિ. તેથી એને લાગ્યું કે આ કામ સાધુનું છે. : - “સેનીને શંકા ગઈ સાધુનાં એ કામ, - દેટ મૂકીને સત્વરે, બેલા તત્કાળ.” - સનીને એમ થાય છે કે આ સાધુ નહિ પણ ઠગ જ હોવો જોઈએ. મારા જવલા જ લઈ ગયે હવે જોઈએ. સેનું દેખીને મુનિવર પણ ચળે. સોની એકદમ લેટ પૈકીને મહારાજને કહે છે, જલ્દી પાછા વળે. મુનિવર પાછા પધારે છે. પાત્રી તથા કપ ડાંની જડતી લીધી. મોટું લાગ્યું, કદાચ મેઢામાં સંતાડયા હેય પણ ન મલ્યા એટલે ' કહે છે કે બોલ, મારા જવલા કયાં છે? જલ્દી બતાવ, નહીં તે તારી બરાબર ખબર લઈ લઈશ. એમ સોની ધમકી આપે છે. ' મેતારજ સમજી ગયા ને પંખીડાની આવી દયા, . . પંખીડાનું નામ લઈશ તે મરી જાશે બિચારું, એના કરતાં બહેતર છે કે શરીર સળગે મારૂં,” મેતારજ સમજી ગયા કે જવલા ચણી જનાર પક્ષી છે. પક્ષીનું નામ લેવું તેને કરતાં મારા જીવનને ભેગ આપે એજ શ્રેષ્ઠ છે. કેવા જીવદયાના હિમાયતી! પક્ષીનાં જીવનને બચાવવા ખાતર પ્રાણની આહુતિ આપવા તૈયાર થાય છે. સોની મુનિને ખૂબ માર મારે છે. ચાર કદી માને નહી એમ કહીને ઢઢળે છે. મુનિભગવંત વિચારે છે. મૌન રહેવું એ જ મારા માટે શ્રેયસ્કર છે. તેથી સેનીના મારના પ્રહાર સહે છે, પણ બોલતા નથી, તેની ખૂબ જ ક્રોધાયમાન છે. - “બળબળતાં બપોરે સની વાધર શીષ વીંટાળે, બળબળતા બપાર સાની લાય મુનિના મસ્તકમાંથી જાણે વીજ કડાકા બેલે. ફટ ફટ ફટે હાડકાં ને ત્રડ ત્રડ તૂટે ચામ, સેનીટે સંતાપીયા પણ મુનિ રહયા મનામ.” મૌનને સાંધે તે મુનિ, પ્રાણને ભેગે પણ ચારિત્ર્ય ન જવા દે. એની વાધર લઈને માથે વીંટાળીને ચૈત્ર વૈશાખને ગ્રીષ્મ ઋતુને તડકો, જાણે આગને ભડકે. સમય પણ * મધ્યાન્હ છે, સૂર્ય તપી રહ્યો છે. એવા અસહા તાપમાં મુનિભગવંતને ઊભા રાખ્યા. : હવે આને કરૂણ અંજામ તું જોઈ લે.” એમ સોની બમડે છે. ચામડાની વાધર તડકાના Page #52 -------------------------------------------------------------------------- ________________ (૫થી સંકેચાય છે ને શરીરની ચામડી તણાય છે. મહીના મહીનાના . ઉપવાસ છે. શરીર તે હાડપિંજર જેવું થઈ ગયું છે. મસ્તકે તે જાણે વીજળી કડાકો કરે છે, હાડકા ફટ ફટ ફૂટે છે. તડતડ ચામડી તૂટે છે, છતાં સાધુને જરા પણ ક્રોધ ન આવે, સનીને જરા પણ દોષ ન જોતાં વિચારે છે કે મારા પિતાનાં જ કર્મ ઉદયમાન થયા છે એમાં સોનીને શું દોષ? જેમ કેઈને હડકાયું કુતરૂં કરડયું હોય તે તરત જ હડકવા લાગતો નથી. પણ કરડયા પછી અમુક ટાઈમે હડકવા ઉપડે છે. તેમ જે કર્મ બંધાય છે તે કર્મ તરત ઉદયમાં આવતું નથી. તેની પણ મુદત પડે છે. અબાધાકાળ એટલે બંધ અને ઉદય વચ્ચે કાળ. જ્યાં સુધી મુદત ન પડી હોય ત્યાં સુધી સજા થવાની નથી. કેમેં ચેલેન્જ ફેંકીને કહે છે કે કર્મબંધ અને ઉદયના વચલા ગાળામાં તું સ્વતંત્ર છે. તે વખતે તું સંયમ અને તપથી કમેને ઉડાવવા ધારે તે ઉડાડી શકે છે. આ “બંધ સમયે જીવ ચેતીયે રે, ઉદયે શે સંતાપ સલુણા.” કર્મ બાંધતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે. અને જે બંધાયાં છે તેને ઉદયમાન થયાં પહેલાં પુરૂષાર્થથી ઉડાડી દેવાની જરૂર છે, પણ ઉદયમાં આવ્યા પછી રાડ પાડશે કે અરેરે, હવે તે આ દુઃખે ખમાતાં નથી. હે ભગવાન! દોરી ખેંચી લે તે સારૂં, હવે આનાથી છૂટું. એમ હાયય કરવાથી કમ છૂટી નહીં જાય. કોઈ માણસ પીડાતા હોય અને પછી મરી જાય તો તે પીડાથી અત્યારે દેહ છૂટે. પણ કેમ તે આત્મા સાથે જ ગયા છે. તે કમેને અન્ય ગતિમાં ભેગવવા પડે છે. તપશ્ચર્યા કરેવાર્થ કમની નિર્જરા થાય છે. કેઈ માણસને ક્ષયનું દર્દ થયું. તેને ઉપરથી મલમ ચોપર્યા કરે પણ જે જોઈએ તે દવા ન કરે તે ક્ષય મટતું નથી. ઉપવાસ કર્યા, માળા ફેરવી પણ અંદરના કષાય ન ટક્યા તે શા કામનું ? બહારની ક્રિયાઓ અત્યંતમાં જે મટે છે. ઉપવાસ કર્યા અને પારણું ન સચવાયું તે અંદરથી ધમધમાટી થાય છે. આવી વ્યક્તિ શું ધર્મ પામી છે? “પારણાની હજુ તૈયારી કરી નથી ? કયારે હું પારણું કરીશ એમ જોરજોરથી બોલે છે. કજીયા કરે, બેલાચાલી કરે, અપાસરામાંથી છૂટયા પછી કહે કે આવી જા, તારા બાપને અપાસરો છે? આ કષાયના રમખાણુ છે ત્યાં સુધn મળવાને થી. કષાયની ઉપશાંતતા માત્ર મેક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, એ કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને થાયે સદગુરૂ બંધ, તે પામે સમક્તિ ને વતે અંતર છે.” કષાયની ઉપશાંતતા એટલે કષાય શમી જ જોઈએ. જેનાથી સંસારને લાભ Page #53 -------------------------------------------------------------------------- ________________ ધ, જન્મમરણ વધે એનું નામ કષાય છે. આવા કષાય છે ક્યા કયા ભવમાં નથી ક? એક શેરીને કૂતરે બીજી શેરીમાં આવે તે તે બીજા કૂતરાને લેહીલુહાણ કરીને ભગાડે, પાડે પાડા અને ભેંશે ભેંશું શીંગડે શીંગડે બાઝે અને ભારે યુદ્ધ કરે. આ કોય નથી દેખાતે? આવી નીમાં પણ કષાય દેખાય છે. માણસમાં પણ જે પિતાનું ધાર્યું ન થાય તે આંખ ફરી જાય છે અને ન બોલવાનું પણ બેલે છે. કપાય કરવા જેવું છે? ન છતાં ફૂફાડે ન બતાવું તે બંધા મારા માથે ચડી જાય છે, જ્યારે છોકરાને માવતર ખૂબ મારે છે. નિર્દય રીતે મારે છે. ત્યારે બાળક નિંભર બની જાય છે. કંઈ ઢળી, ફોડી નાખે તે શું મારવાના હોય! મેટાના હાથે કદિ તુટતું ફૂટતું નહિ હોય? જરા વિચારે. કો પ્રત્યે તે વતે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણાનું માન જે, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લેભ પ્રત્યે તે વાતે લેભ સમાન જે, અપૂર્વ અવસર એ કયારે આવશે” જ્યારે ક્રોધ આવે છે ત્યારે સમજી જવું કે મારે કોઇ જેટલું મારું ખરાબ કરે કરે છે એવું બીજા કોઈ ખરાબ કરી શકતું નથી. ક્રોધથી બચવા સમભાવને કેળવ જોઈએ. માનના પર્વત પર આરૂઢ થયેલે ભાન ભૂલે છે. પગ લપસે છે ને નીચે જોડી તિરૂપી ખાઈમાં પડે છે માટે માન પ્રત્યે દીનપણને ધારણ કરે. માયા નાગણની જેમ ચાર વીંટળાઈ ડંખશે તે ખ્યાલ નથી માટે માયા પ્રત્યે સાક્ષી ભાવ કેળવે, લેભની આઈ એવી ઊંડી છે કે ગમે તેટલું નાખવા છતાં ભરાતી નથી માટે લેભને છેડી સંતે ને ધારણ કરવું જોઈએ. | મુનિને કષાયનું નિમિત્ત મળ્યું છે. જીવનમરણને સંગ્રામ ચાલે છે. વાધરી ની ખાપરી તૂટે છે. શું જીવ નીકળો સહેલો છે? લાખો કરોડ સોનામહોર મકાન જે નીકળી ગયા છે એ આવા જવલાની ઈચ્છા રાખે? મુનિ માથે બેડું આળ આવ્યું, છતાં તેઓ આત્મસાધના ચૂકયા નહીં. કેઈને આશ્રય માગ્યું નહીં. “મેં લીધા નથી અને મારી પાસે નથી.એ બચાવ પણ કર્યો નહીં. એમણે તે કમ સામે યુદ્ધ માંડયું છે. “તે આ મોટા મુનિ મન ન આણે રેષ, આત્મ નિદે આપણે સનીને યે દેષ! સમભાવે સંકટ સહી સત્વર કેવળી થાય, વધતી ચાલી વેદના મુનિવર મોક્ષે જાય.” Page #54 -------------------------------------------------------------------------- ________________ K અનંત અતુલ વેદનામાં મુનિવર સમભાવમાં સ્થિર રહીને ક્રમ' ખપાઠ્યા. બહારથી દેહ છુટયા. અભ્યંતરથી કામ ણુ શરીર (ક) છૂટી ગયુ' ને મેક્ષે સીધાવ્યા. આપણામાં વી કેટલ' ક્રમ છે ? જે માણસમાં તાકાત નથી, શક્તિ નથી, એ વાત વાતમાં ખીજાય છે. ઘણા ત્રિસ સુધી મંદવાડ ખાઈને માસ ચીંગેા થઈ જાય છે. પછી તેને ખેલાવાતા નથી. તેમ તપશ્ચર્યાનું અજીણુ થઈ જાય, તેને ક્રોધ થઈ જાય. કાંઈ કામ હાય તા એના ઘરનાં કહે કે અત્યારે એને અમ છે. માટે ખેલાવશે નહી. પચાસ મણ રૂની ગાંસડી હાય, એમાં અગ્નિના એક તણખા પડે તે શુ' થાય ? અળીને ભસ્મ થઈ જાય, તેમ ક્રોધ રૂપી તણખા પડતાં તપરૂપી રૂ બળીને ખાખ થઈ જાય. પહેલી વાત એ છે કે સહનશીલતા આવવી જોઈ એ, ગમે તેટલુ કોઈ ખરાબ એલે કે એ કડવા શબ્દો કહી જાય તે પણ પેાતાના ઉદ્દય એ જાતના જ છે. એમાં નિમિત્તના શા દોષ ? એમ સમજીને સમભાવ રાખતા શીખવું. એક શેઠના ઘરની અંદર સેાનામહેારના ઢગલા પડયા છે. રાત્રે એક માણસ આવ્યો. ખારી ખેલીને ઘરમાં પ્રવેશ કર્યાં. શેઠ જાગી ગયા અને શું કરે છે, સાના મહાર સામે એણે ન જોયું. અને બહાર ધૂળ તથા ઢેફા પડયાં છે, એને લઈને જાય છે. શેઠ રાજી થાય છે કે અરે! જે કામ મારે પૈસા દઈને કરાવવુ પડતુ એ મફતમાં થઈ ગયું. તેમ તમારી નિંદા કરનાર તથા અવગુણુ ગાનાર તમારા કચરા સાફ કરે છે. તે એના પર ગુસ્સે શામાટે થવું? એ મારૂ વાંકુ ખેલે છે તેા હું એના મલેા ખરાખર લઈશ, આવી ભાવના ન રાખવી જોઈએ. તને કોઈપણ હણવા આવે તા તુ તેની ઉપર ક્રોધ ન કર. કોઈ મારે કુટે પણ એની ઉપર ક્રોધ કરવા તે તારા સ્વભાવ નથી. ભગવાન કડુ છે કે જેના હૈયામાં આ વાત એડી છે કે મારે કાંઈ કરવુ છે, મારે આત્માના ઉદ્ધાર કરવા છે, તેણે આવા સમતા ભાવ કેળવવા જોઈ એ. સમભાવથી મેતારજ મુનિની જેમ આત્માનું કલ્યાણ થાશે. ત્યાંતા આવી એક નારી. ફેકી એણે કાષ્ઠની ભારી, ધબકારે પેલું ૫'ખી ચમકયુ' સત્વર જવલા દીધા કાઢી, વિષ્ટામાં જવલા જોઈ ને સૈાની ભુલ્યે। ભાન, નાહક મેં માર્યા મુનિવરને આખર આવ્યું ભાન.” એક વૃક્ષપર પેલુ પક્ષી બેઠેલું છે. ત્યાં લાકડાના ભારાવાળીએ ભારા ફેંકયા, તેના ધબકારે પેલુ' ક્રૌંચ પક્ષી ચમકયું', ચમકતાની સાથે જ તે ચરકી ગયું', તેની ચક્રમાં જવલા Page #55 -------------------------------------------------------------------------- ________________ નીકળી પડયા. સેાનીની દૃષ્ટિ પડતાં હૈયામાં ધડક થઈ કે હાય ! હાય ! મેં' પાપીએ મુનિને મારી નાંખ્યા! હવે પશ્ચાતાપના પાવક અગ્નિ હૈયામાં પ્રજન્મ્યા, તે મેલ્યા હૈ પ્રભુ મને મારૂ કરી. પશ્ચાતાપે રડતા સેાની આંસુડે ચેાધાર, માફ કરી મને માફ કરી એમ આલે વારવાર પાપના પ્રાયશ્ચિતમાં સેાની દીક્ષા લઈ ને ચાલી નીકળ્યેા. હેવાના સાર એ છે કે મુનિએ પ્રાણ જાય પણ હિંસાદિ કોઈપણ પાપ કરે નહિ, કરાવે નહિ અને અનુમાઇન પણ કરે નહિ. આવા નિબઁધ વ્યાપારથી સાધુએ જીવન જીવે છે. હજુ પણ શુ' આવશે તે અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન, હું અષાડ વદ ૧૦ ને શનિવાર તા. ૧૭-૭-૭૧ નાથે સિદ્ધાંત દ્વારા તત્ત્વ સમજાવ્યાં છે. અહીં ખારમું ઉપાંગ વન્તિ દશા ચાલે છે. દ્વારિકા નગરીની ઈશાન દિશામાં રૅવન્તગીરી નામના પર્યંત હતા. ત્યાં બુલબુલ, કોયલ, મેના, પાપટ, માર, કાયલ વિગેરે વિવિધ જાતના પક્ષીએ કલરવ કરી રહ્યા હતાં. આ પત દેખાવે ખૂબ સરસ હતા. આવા રેવન્તગીરી પર્યંત એ ગામની શૈાભા હતી. પતાની હારમાળા દેખાતી હાય એ નગરી સુંદર લાગે છે. રેવન્તગીરી પ°ત ઉપર અનેક સાધુઓએ સંથારા કર્યાં હતા. માણસેાની અવરજવર ન હાય તેથી ત્યાં શાંતિ મળતી હતી. આવા સ્થાનમાં ચિત્તની પ્રસન્નતા રહે છે. જડ વસ્તુનુ' વાતાવરણ પણ કેવું અદ્ભુત છે! વાસુદેવ જ્યારે ગાઁમાં હતાં ત્યારે દેવકીજીને સાત સ્વપ્નો આવેલાં. સ્વપ્ના કુલ ૭૨ છે. તેમાં ૩૦ શુભ સ્વપ્ના અને ૪૨ અશુભ સ્વપ્ના છે. ચક્રવર્તી તથા તીર્થંકરની માતાને ૧૪ સ્વપ્ના આવે છે. સાત સ્વપ્ન વાસુદેવની માતાને આવે છે. ચાર સ્વપ્ન મળદેવની માતાને આવે છે. અને એક સ્વપ્ન મંડળીક રાજાની માતાને આવે છે. સ્વપ્નને ધારણ કરનાર દેવકીદેવી રૂપરૂપના અબાર જેવા હતાં. દેવકી પેાતાનુ સુખદર્શીન કરવા અરીસાને બદલે તલવાર માંગે છે, દાસી તલવાર આપે છે. તેમાં પેતાનુ પ્રતિબિંબ ોઈ ખુશ થાય છે. આ, ગર્ભમાં રહેલ માળકની શુરવીરતાનું સૂચન કરે છે. માતાને ત્રીજે માસે દાદ ઉત્પન્ન થાય છે. કોઈ સારા જીવ આવીને ઉત્પન્ન થયા ડ્રાય તે Page #56 -------------------------------------------------------------------------- ________________ માતાને પ્રતિક્રમણ, સામાયિક વગેરે ધમની ક્રિયા કરવાના ભાવ થાય. જે માતાને ભુતડા; ડુંગળી, લસણ કે ધૂળ વિ. ખાવાના ભાવ થાય તેવા જીવ કોઈ હલકી કાટીમાંથી આવ્યા હાય છે. ગર્ભવતી સ્ત્રીના દોહદ ઉપરથી ખ્યાલ આવી જાય છે કે ગર્ભસ્થ બાળક કેવા હશે ? કંસની માતાને પતિના કાળજાનું માંસ ખાવાના દોહદ ઉત્પન્ન થાય છે. કંસના જન્મ થાય છે ત્યારે કાંસાની પેટીમાં બંધ કરીને નદીમાં વહેતા મુકે છે. કાંસાની પેટીમાંથી આવેલે એટલે તેનું નામ કૅસ રાખ્યું. તે કંસ માટો થયા ત્યારે પિતાને જેલમાં પૂરી ૫૦૦ ફટકા લગાવતા. જ્યારે કાણિકના જીવ ચેલણાદેવીના ગર્ભમાં આવે છે ત્યારે ચેલણા માતાને રાજા શ્રેણીકનું માંસ ખાવાના દોહા જાગે છે. ગભમાં જ કેવા વૈરભાવ ? પછી અભયકુમાર દાદ પૂરા કરાવે છે. અને જન્મ થાય છે. ચેલા કહે છે:આ પુત્ર મારે ન જોઈએ. કારણ કે નક્કી એના પિતાનુ વેર લેશે. દાસી દ્વારા તેને ઉકરડે નખાવી ઢીએ છે. શ્રેણીક રાજાને આ ખબર પડી અને બાળકને બચાવી લીધા. એની આંગળી કુકડે કરડેલી હાવાથી પાકી જાય છે અને પરૂ થાય છે. એટલે ચીસાચીસ નાંખે છે. રાજા આંગળીને માઢામાં લઈ પરૂ ચુસી નાખે છે. એમ કેાણિક માટો થાય છે. કોણિક પૂર્વભવમાં તાપસ હતા. માસખમણને પારણે માસખમણ કરતા હતા. રાજા એને આમંત્રણ આપે છે “આપ મારે ત્યાં પધારો.” જ્યારે તપના ટાઈમ પૂરા થયા ત્યારે રાજા રાજકારભારમાં ભૂલી ગયા. તાપસ પાછા ફર્યાં ને રાજાને યાદ આવ્યું. પાછળ જાય છે ને કહે છે, પધારે પારણું કરવા. ” તે તાપસ કહે છે, બીજું માસખમણુ શરૂ થયું. રાજા કહે છે મારી ભુલ થઈ ગઈ. હવે બીજી વાર આવી ભુલ નહીં થાય. મારે ત્યાં જરૂર પધારશેા. બીજી માસખમણ પૂરુ થાય છે ત્યારે યુદ્ધની વાતમાં રાજા ભુલી જાય છે. રાજા તેડવા આવશે એમ માનીને રાહ જુએ છે પણ રાજા ભુલી જાય છે. ત્રીનુ માસખમણુ શરૂ કરે છે. તપશ્ચર્યા સારી છે પણ ક્રોધ ખૂશ છે. “આ રાજા મારી કસેાટી કરવા માંગે છે અને શું આવી રીતે મને મારી નાંખશે ?” ત્રીજું માસખમણ પુરું થયુ. પારણે રાજાને ત્યાં જાય છે પણ પુત્ર જન્મના મહાત્સવમાં ભુલી જાય છે. તાપસ પાછા ફરે છે. શરીર કૃષ થઈ ગયુ છે. શરીર કૃષ થયું પણ કષાય કૃષ ન થયાં. વેર લેવાની ભાવના જાગી. હવે તા સ થારા જ કરવા છે. પણ હૈયામાં વેરના અગ્નિ જાગ્યા છે. એટલે વિચારે છે કે જો મારા તપનુ ફળ હાય તેા આવતા ભવમાં હું ગમે તેમ કરી તેનુ વેર લઉં. તપના ફળમાં એણે વેરના બદલા લેવાનું માંગ્યું. તપશ્ચર્યા કરવી સારી પણ ક્રોધ કરવા નહી” સારા. Àાક : ક્રોધ મહા ચંડાળ ધ્રુજાવે છાતી, ક્રોધ મહાચ'ડાળ આંખ કરાવે રાતી, ક્રોધ મહાચંડાળ ન જાણે ખાળ કે કુંડા, ક્રોધ મહાચંડાળ જાય નરકમાં ઊંડા ક્રોધ બહુ ખુશ છે. ધ આવે ત્યારે શરીર ગરમ થાય છે, આંખ લાલ થઈ જાય Page #57 -------------------------------------------------------------------------- ________________ છે. આવેશ બહુ બુરી ચીજ છે. માને ગાળ દે છે અને બાપને મારી નાંખવા સુધી તૈયાર થાય છે. ભાન નથી કે હું શું બોલું છું. આ મારા પૂજ્ય પિતાશ્રી છે, પૂજ્ય માતુશ્રી છે, એ સમજણને દીપ ઓલવાઈ જાય છે. વિવેકચક્ષુ બંધ થઈ જાય છે અને મેટું ખુલી જાય છે. ભાષાની ગોળીઓ ધડાધડ છેડે છે. જ્યારે ક્રોધ આવે ત્યારે માણસ સાનભાન ભુલી બેસે છે. “જ્ઞાની પુરૂષની આંખ ખુલે છે અને હું બંધ થાય છે.” (knowledge is power) જ્ઞાન એ ચેતના છે. જ્ઞાની વિવેક કરનાર હોય છે. માટે જ્ઞાનની બહુ જરૂર છે. ક્રોધને પ્રસંગ પડતાં જ્ઞાની વિચારે કે એને આત્મા કમથી ઘેરાઈ ગયું છે. તે મારે એના જેવું ન થવું જોઈએ. જ્ઞાનીને જ્ઞાન હોય છે એટલે અજ્ઞાની જેવા ચેનચાળા કરતા નથી. જે સમતા રાખે છે તેને વિજય છે. જે અજ્ઞાન દશામાં બેલે તેને પરાજય છે. જે ક્રોધ કર્યો કે તરત જ કર્મ સેંટી જાય છે. કર્મને આવવાનું કારણ પોતે ઉભું કરે છે. બે માણસ છે, એક તેલ ચેપડીને અખાડામાં કુસ્તી કરે છે, બીજો તેલ ચોપડયા વગર કુસ્તી કરે છે. તેલ ચેપડયું છે કે ચીકણે થાય છે, એને જ વધારે ચડે છે. તેમ જે કષાય વધારે કરે છે એને કર્મબંધ વધારે થાય છે. હસતાં હસતાં પાપ કરું છું, આવે જે પરિણામ પાપનું, રડી રડી સંતાપ કરું છું...હસતાં. કર્મ જે બાંધ્યા હસતાં હસતાં, કદી ન છુટે રડતાં રડતાં, વેળા વીતી જાય પછીથી, તેને પશ્ચાતાપ કરું છું....હસતાં” હસતાં હસતાં જીવ ખૂબજ પાપકર્મ કરે છે જ્યારે ફળ રૂપે ઉદય પામે છે ત્યારે એનું પરિણામ ભોગવવા રડવું આવી જાય છે. એટલે હસતાં બાંધેલા કર્મ રડતાં પણ છુટતાં નથી. જ્યારે એવું કોઈ પાપ થઈ જાય છે, સત્તા માટે, ધન માટે, ઐશ્વર્ય માટે ત્યારે વિચાર પણ આવતું નથી. વિચારવાની વેળા વિતી જાય પછી એને પશ્ચાતાપ કરે છે. અરે, મારા હાથે આવું દુષ્કાય થઈ ગયું ! પણ રાંડયા પછીનું ડહાપણ શા કામનું? વિષય-કષાય-રાગદ્વેષ કેવા ભયંકર પરિણામ લાવે છે ! બે માણસો એકસાથે જમવા બેઠા છે. એક માણસ જમતાં જમતાં રસની ભરતી માણે છે. આ મીઠાઈ કેવી મધુર છે? આ ખમણ કેવા સ્વાદિષ્ટ છે? આ શાકભાજી કેવી મસાલાથી ભરપુર છે, તીખાં તમતમતાં અને દેખાવમાં સુંદર છે! કચુંબર અને ચટણી સુંદર બનાવેલાં છે. આવા ભાવથી ખાતાં ખાતાં સાત આઠ કમ બાંધે છે. જ્યારે બીજે માણસ સાત આઠ કર્મ તેડે છે. તે જમતાં જમતાં વિચારે છે કે જેમ એજનમાં કોલસા ભરવા પડે છે તેમ આ શરીરરૂપી એન ચલાવવા માટે પેટને ભરવું પડે છે. જીભ સુધી જ સ્વાદ છે, Page #58 -------------------------------------------------------------------------- ________________ પછી તે અંદર કંઈ જ નથી. આહાર એ એકેન્દ્રિનાં મૃત કલેવર છે. તેની ઉજાણી હું ન કરી શકું. ખાધા વિના છૂટકો નથી એટલે ખાઉં છું. “ कसाय पयणू किच्चा, अप्पाहारो तितिक्षण બદ્દ મિરરવું નિરાક, હાસ્લેવ અંતિચં રૂા” આચારંગ સૂત્ર સાધુ કષાયની મંદતા કરે છે. અપ આહાર મળવા છતાં ક્ષમાને મૂકે નહિ. ભજન નજીક આવતાં તેને ગ્લાનિ થાય. જ્યારે મુનિ હારીને આવે ત્યારે એમ થાય કે મારે હજી પિટ ભરવું પડશે ! હું સિદ્ધની લાઈનમાં ક્યારે બેસું? ખાય છે ખરા, પણ સ્વાદ માટે એક ગાલેથી બીજા ગાલે લઈ જતાં નથી. ભાવના તે અણુહારિક પદ મેળવવાની છે. “વિધવિધ વહેવારે છ કરતાં, સઘળું કરતાં છતાં અકર્તા, દેર ઉપર જેમ સૂરતા નર ચૂકે નહિ રે, જ્ઞાની જ્ઞાનદશાને દર કદી ચુકે નહિ રે વ્યવહારમાં રહેવું પડે છે, શરીરને ખોરાક આપવું પડે છે. દા. ત. એક માણસને ગુમડું થયું હોય અને મલમ લગાડે તે પછી એ મલમ કાળો છે કે ગુલાબી છે, એવું કદી વિચારતે નથી, જે હોય તે અહીં તો મટાડવાનું કામ છેને? તેવી રીતે જ્ઞાની પુરુષ આહાર કરે છે તે સુધાના દર્દીને દૂર કરવા માટે, શરીરને ટકાવી રાખવા માટે પણ વાદ માટે, ઇન્દ્રિયના વિષયને પિષવા માટે આહાર કરતાં નથી. ગુમડા પર મલમપટ્ટી રહે તે માટે પાટો બાંધે છે. પાટો ગમે તે હોય તે પણ તેના પર આસક્તિ હોતી નથી. તેમ લજજા પરિસહ જીતી શકાતું નથી. તેથી શરીરને ઢાંકવા માટે કપડાં પહેરવા પડે છે. પણું વસ્ત્રોની અંદર મુછ નથી. સાધુને તે દેહ ઉપર પણ મુછ નથી. આ શરીરને ખેરાક આપવો પડે છે, એમ માનીને ભેજન કરનાર સાત-આઠ કર્મને તોડી નાંખે છે. આ શરીર સારામાં સારી ચીજને બગાડનાર છે. ટીફીનમાં રાખેલી સુખડી આઠ દસ દિવસ સુધી તેવી ને તેવી જ રહે પણ પેટમાં નાખે અને વમન દ્વારા બહાર નીકળે તે સુગ ચડે માટે શરીર પરને મોહ છોડવા જેવો છે. જ્યાં મોહ-મમતા અને લેભ નથી ત્યાં સમતા-સંતેષ છે. ત્યાં કર્મના ગંજેગંજ ઉડી જાય છે. સમતાભાવ કર્મની ભેખડે તેડી નાંખે છે. આત્માનું કાર્ય રસ અને ઉલ્લાસ પૂર્વક થાય તે કર્મના ગંજેગંજને ઉડાડી દે છે અને એજ કાર્ય જે સાંસારિક રસ અને આસક્તિપૂર્વક થાય તે કર્મના ગંજેગંજને ખડકાવી દે છે. એક દષ્ટાંતમાં સમજાવે છે કે એક ચાર રસ્તા ઉપર જતાં એક માણસને છરી ભેંકી દે છે અને આંતરડા બહાર કાઢે છે. જ્યારે ડોકટર સાહેબ ઓપરેશન થિયેટરમાં Page #59 -------------------------------------------------------------------------- ________________ ત્યાંના સાધને વડે આંતરડા બહાર કાઢે છે. બંનેની પ્રક્રિયામાં સમાનતા હોવા છતાં ભાવના માં કેટલે ફેર છે? એક માણસ જાનથી મારી નાખે છે ત્યારે બીજો માણસ જીવન બચાવે છે. જીવને પરિણામે બંધ થાય છે. વિવિધ પ્રકારના શુભ પરિણામે શુભ કર્મને બંધ થાય છે અને અશુભ પરિણામે અશુભ કર્મને બંધ થાય છે. કેણિકને જીવ તાપસના ભાવમાં અશુભ નિદાન કરે છે. તાપસને ભવ પૂર્ણ કરી ચેલણરાણીની કુક્ષિમાં આવે છે. અને એજ કેણિક બને છે. જ્યારે મોટો થાય છે ત્યારે બાપની ઉપર વેર રાખવાવાળે થાય છે. બાપની ઉપર તિરસ્કારની દૃષ્ટિથી જુએ છે. અભયકુમાર છે તેથી તેની કારી ફાવતી નથી. અભયકુમાર ચાર બુદ્ધિને ધણું છે. રાજ્યમાં રહેવા છતાં તે ભાવનાપૂર્વક ધર્મ ક્રિયા કરનાર છે ત્યારે કેણિકે પૂર્વે તપ કર્યો પણ કે ભાવ સે? કેવી ભાવના ભાવી છે? ભાવની કિંમત છે. “મારે થાળ ભયે રે શગ મોતીડે રે હું તે હરખે– વળાવવાને જઈશ, મારે સોના સમો રે સુરજ ઉગી. આવા ગીત લગ્ન પ્રસંગે ગાય છે ને! આમાં ભાવની પ્રધાનતા છે. થાળમાં મેતી ભર્યા નથી પણ ભાવનાના મોતી ભર્યા છે. હાથી ઝુલે રાજ્યમાં પણ ગાનારને ત્યાં ગધેડા પણ હોતા નથી. પણ ભાવના સારી છે. કરણી કરી, ક્રિયા કરી અને શરીર સુકવ્યું. શરીરને હાડપિંજર જેવું કરી નાંખ્યું. લેહી માંસ ઉડી ગયા પણ કષાય ન ગયે. તેથી કેણિક બાપનું વેર લેવા તૈયાર થાય છે. કષાય કરવાથી બધી કરણી નકામી થાય છે. આ સંસારમાં રહેવાં છતાં, મેટા રાજ્યને વહિવટ કરતા હોવા છતાં અભયકુમાર ચિત્તની એકાગ્રતાથી સામાયિક કરે છે. તમે સામાયિક કરો છે પણ તમારે જીવ કયાં કયાં ચાલ્યું જાય છે? સામાયિકમાં તમને દુકાનની, ઘરની, પુત્ર પરિવાર વગેરેની ચિંતા હોય છે. જેને બે ઘડીમાં પ્રીતિ છે તે અવસર આવતાં જાવજીવની સામાયિક લેવા તૈયાર થાય છે. અભયકુમાર તેના બાપુજીને કહે છે–મારે દીક્ષા લેવી છે. મને દીક્ષા આપો! શ્રેણુકરાજા વિચારે છે કે અભયકુમારે રાજ્યનો કારભાર ઉપાડી લીધું છે. તેને કેવી રીતે દીક્ષા આપું? છતાં શ્રેણીક કહે છે કે જે દિવસે હું તને જાકારો આપું ત્યારે તું દીક્ષા લેજે. એક વખત ચેલણરાણી મુનિ ભગવંતોના દર્શન કરવા માટે જાય છે. પિષ મહિનાની કડકડતી ઠંડી છે. ઠંડી એટલી બધી પડે છે કે પાણી પણ બરફ થઈ જાય છે. આવી કડકડતી ઠંડીમાં દર્શન કરીને પાછા ફરે છે, ત્યાં એક મુનિ ભગવંતને ધ્યાનમાં ઉભા રહેલા જુએ છે. આયાવયક્તિ ગિહેસુ, હેમન્તસુ અવાઉડા, વાસાસુ પડિસંક્ષિણા, સંજયા સુસમાહિયા” દશ. અ. ૩-૧૨ સંયતિ, સુસમાધિવંત સાધુ ગ્રીષ્મઋતુમાં આતાપના લે, હેમંતઋતુમાં એટલે Page #60 -------------------------------------------------------------------------- ________________ શીયાળાની કડકડતી ઠંડીમાં વસ્ત્ર દુર કરી ઠંડી સહન કરે અને વષકાળમાં ઈન્દ્રિયોનું પોપન કરતાં વિચરે. આવી કડકડતી ઠંડીમાં આ મુનિવર ઉઘાડા શરીરે ધ્યાન ધરી રહ્યા છે. ચેલણરાણ તેને ઝુકી ઝુકીને નમસ્કાર કરે છે અને પછી પિતાના મહેલમાં આવે છે. રાત્રે શયનખંડમાં પલંગ પર ચલણું સુતી છે, મહેલના બારણું તે બંધ છે. પણ કેઈ બારી ભુલથી ખુલ્લી રહેલી છે, આ બારીમાંથી ઠંડે પવન ખૂબ જ આવે છે. અને આ પવનને લીધે ચેલણ રાણીને હાથ ઠંડીથી ઠુંઠવાઈ જાય છે, અને બેટો પડી જાય છે. વિચાર કરતાં શેલણા રાણીને મુનિવર યાદ આવે છે. અને ઉંઘમાં બોલી નાંખે છે “શું કરતાં હશે એ” આ વાક્ય શ્રેણીક રાજા સાંભળી જાય છે અને વિચાર કરે છે “શું કરતાં હશે એ!” આવું શા માટે બેલે છે? શું એને કઈ ચાર પુરૂષ હશે? રાજાના મનમાં સંદેહ ઉત્પન્ન થાય છે કે નકકી આ રાણી સતી નથી. અભયકુમારને ચેલણરાણીને મહેલ સળગાવી દેવાનું કહે છે. પણ અભયકુમાર બહુ જ્ઞાની છે. અભયકુમારને એમ થાય છે કે નકકી રાજાને ચેલણ ઉપર સંદેહ ગયે લાગે છે. પિતાના હકમનું પાલન કરવા અભયકુમાર અગાસીની ઉપર, છાણ, લાકડા અને નકામી વસ્તુઓ સળગાવે છે. તેથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાય છે. આ બાજુ શ્રેણીક રાજા ભગવાનના દર્શન કરવા માટે જાય છે ત્યારે તે વિચાર કરે છે કે ચેલ રાણી વિષે પ્રભુને પૂછી ખુલાસે મેળવીશ. શ્રેણીક, ભગવાનને નમસ્કાર કરે છે. ભગવાન કહે છે હે રાજન ! તું પ્રશ્ન પૂછવા આવ્યું છે કે ચેલણ રાણી સતી છે કે નહીં? પણ ચેડા રાજાની સાત પુત્રીઓ સતી છે. પછી ભગવાન રાણીના મનની વાત કરે છે. રાજા એકદમ ઉભા થઈ જાય છે. જેણે કયારેય પણ મારું વચન લેપ્યું નથી એ અભયકુમાર નકકી ચેલણા રાણીને મહેલ બાળશે. માટે દોડીને રાણીને બચાવું. મારી શંકા ભગવાને દૂર કરી. મેં સતી જેવી સતીને કેવું દુઃખ આપ્યું ! સતી ઉપર કેવું સંકટ નાખ્યું? રાજા જ્યાં આવે છે ત્યાં દૂરથી મહેલને જાણે સળગતે જોયે. સામે અભયકુમાર મળે છે. રાજા ગુસ્સામાં બેલી જાય છેઃ જા રે જા ! આ શું કર્યું? જાકારો આપે, એટલે અભયકુમારને દીક્ષાની રજા મળી ગઈ. અભયકુમાર કહે છે મારી માતામાં કોઈ દિવસ ફેર પડે નહીં એમ હું પણ જાણું છું. તેય આપની આજ્ઞા પાલન માટે મેં નકામી ચીજો બાળી નાખી છે. ત્યાર– પછી અભયકુમાર કાલિ આદિ રાણીના દસ દીકરા છે તેમને બોલાવીને કહે છે કે કણિક રાજ્યમાં લુબ્ધ છે. માટે તમે દસે ભાઈએ પિતાશ્રીનું રક્ષણ કરજે. અને અભયકુમારે દીક્ષા લીધી. દીક્ષા પાંચ વરસ પાળી. અભયકુમાર વિજય વિમાનમાં પહોંચ્યા. આ દસ ભાઈએ પિતાની સેવા કરે છે. અને તેની પાછળ ને પાછળ ફરે છે, તેથી કેણિક કઈ પણ રીતે ફાવતું નથી. જે આ દસ ભાઈઓને વશ કરૂં તે બાપ મારા હાથમાં આવી જાય. અને બાપને આકરી સજા કરૂં.” જુઓ, બાપદીકરાની કેવી સગાઈ છે? દીકરા માટે તમે પણ પત્થર એટલા દેવ માનીને પૂજે છે, એને વારસે આપવા કાળાધેળા કરે છે. પણ દિકરે તમારી કેવી સેવા કરશે? બધે સ્વાર્થની સગાઈ છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રેણીક શયને પાંજરે પુર્યો, કેણીકે રાજ લુભાઈ , પગે પિતાને અતિ દુખ દીધાં, તે કયાં રહી પુત્ર સગાઈ રે. કેના રે સગપણ કેની રે માયા, જીવ રહ્યો લેભાઈ રે.” કેણિક દસ ભાઈ એને લાવે છે. અને “આપણે બધું ધન સરખી રીતે વહેંચી લે” તેમ સમજાવે છે. આ મારું એકનું રાજ્ય છે. તમે બધા બાપને જે હેઠા મુકે તે હું તમને બધાને સરખે ભાગ આપીશ. ભાઈઓ કબુલ થાય છે અને શ્રેણીકને એકલા એક છે. તેમાં એક દિવસ લાગ જોઈને શ્રેણિકને કેદ કરે છે અને પાંજરે પુરે છે. લુગડા ઉતારીને કેરડાના માર મારે છે. માર મારીને અધમુઆ જેવા કરે છે. અને પોતે અગ્યાર ભાગે શજ વહેંચે છે. રાજા જેમ દુઃખી થાય તેમ એ રાજી થાય છે. પિતાને પુત્ર કેવા અસહ્ય દુખે આપે છે. પિતા-પુત્રની સગાઈ કયાં ગઈ. બીજાને દુઃખી જેઈને રાજી થનારા જીવે ભારે કર્મો બાંધે છે. રાજા મનમાં વિચારે છે કે કણિકને શો દેષ? રાણીએ તો ઉકરડે નાખેલ. પણ હું એને લઈ આવ્યો રાજા જેલમાં રહે છે તે પણ સમજણથી સુખી છે અને રાણી મહેલમાં રહે છે. થોડા દિવસ પછી રાજ્યાભિષેક થયા બાદ કેણિક માતા ચલણને પગે લાગવા આવે છે. રાણી મોઢું ફેરવી નાંખે છે ત્યારે કેણિક માતાને કહે છે કે હું રાજગાદીએ આવ્યું તે તમને શું ન ગમ્યું? ત્યારે માતા કહે છે : જે પિતાને તે કેદમાં પુરેલ છે તે બાપને તારા ઉપર કે પ્રેમ હ! તું ગર્ભમાં આવ્યું ત્યારે તને પિતાના કાળજાનું માંસ ખાવાનું મન થયેલ, મને તે દેહદ ઉત્પન્ન થયે. તે પણ તેમણે પુરે કર્યો તે તને ખબર છે? ગર્ભ પડી જાય તે માટે મેં ગભ પાડવા કેટલી કેશીષ કરી પણ મારું કાર્ય પાર પડ્યું નહિ અને પુરા માસે તું અવતર્યો. તારો જન્મ થતાં મેં તને ઉકરડામાં નંખાવ્યું. તે તારા પિતા ત્યાંથી તને લઈ આવ્યાં. અને કુકડાએ તને આંગળીમાં ચાંચ મારી હતી તેથી તારી આંગળી પાકી ગયેલ જેની અસહય વેદના તને હતી, તું મોટેથી રડતે હતું ત્યારે શ્રેણક રાજા તારી તે આંગળીને ચુસતા અને પરુ બહાર કાઢતા ત્યારે તારી પીડા ઓછી થતી અને તને શાંતિ થતી. તેઓ બધાને કહેતા કે આને કોઈ વાંકે વાળ કરશો નહીં. આવા તારા પૂજ્ય પિતાશ્રીને પાંજરે પુરી તું રાજા બને, એમાં મને શું આનંદ હોય? આવું સાંભળતાં કેણિકને ત્યારે પસ્તાવો થાય છે. અને બાપને બંધનથી મુક્ત કરવા હથોડી ને છીણી લઈને જેલ તરફ જાય છે. ત્યાં શ્રેણીક રાજા એને એકદમ ધસમસતા આવતે જોઈને વિચારે છે કે આ મને કેવા કમોતે મારી નાંખશે? અને મારા ટુકડે ટુકડા કરી નાંખશે. તેથી હીરાની વીંટી ચુસીને મરણ પામે છે. કેણિક અંદર આવે છે. અને મૃતદેહને જુએ છે. આ વખતે તેના ભાવ વેર લેવામાં ન હતા પણ રાજાને છોડાવવાના હતા. અહીં વેર પૂરું થાય છે. અને કેકને પોતાના કર્તવ્ય પ્રત્યે ખૂબ પશ્ચાતાપ થાય છે. હવે રાજગૃહીમાં તેનું મન ખૂબ બેચેની અનુભવે છે. તેથી પોતાની રાજ્યધાની ચંપાનગરીમાં રાખે છે. અને પિતે ત્યાં સ્થાયી બને છે. ન્યાય નીતિથી રાજ્ય કરે છે, પ્રજાને સંતોષે છે. શ્રી કૃષ્ણ મહારાજના પુણ્ય પ્રતાપે દ્વારિકા નગરી દેવેએ રચી છે. ત્યાં રેવન્ત ગીરી પર્વત અતિ રમણીય હતે. તેનું વિશેષ વર્ણન અવસરે કહેવાશે. Page #62 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન.૧૦ અષાડ વદ ૧૧ ને રવિવાર તા. ૧૮-૭-૭૧ અનંત જ્ઞાની શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સિદ્ધાંતથી સમજાવે છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ, તેનું નામ સિદ્ધાંત. બારમા ઉપાંગ વહિ દશાને અધિકાર ચાલે છે. "तीसेण बारवइए नयरीए बहिया उत्तर पुरित्थिमे दीसीभाए एस्थणं रेवए नाम पव्वए होत्था तुंगे गगण तल मणुलिहंतसिहरे." રવતગીરી નામને પર્વત હતે. જે દ્વારિકાની ઉત્તર અને પૂર્વ દિશા તસ્ક આવેલ હતે. આ પર્વત ખૂબ જ રમણીય હતે. કીડા કરવા અપ્સરાએ તથા દેવે ત્યાં આવતો હતા. કૃષ્ણ અને બલભદ્રની અનેક સ્ત્રીઓ ત્યાં આનંદ કરવા આવતી. સૌન્દર્યનું નિરીક્ષણે કરતાં આંખે થાકતી નહીં. રેવતગીરી પર્વતની નજીકમાં નંદનવન નામનું ઉદ્યાન હતું જે ફળે, કુલે અને પુષ્પથી ભિત હતું અને કેને આનંદ આપે તેવું હતું. ઉદ્યાનમાં જનારા છ આનંદ મેળવે છે. એ કરતાં ધર્મમાં પ્રવૃત્ત થનારા જીવો સાચે આનંદ મેળવે છે. પૈસાથી સીનેમા જેનારા ખરે આનંદ મેળવી શકતા નથી. જેના કમ ખપે છે, એને જ ખરે આનંદ મળે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં રમણ કરતાં જીવે કર્મને કાપી નાખે છે. ચંદન ને બંધન સપના છુટી જાય મયુર ટહુકાર, ઉરમાં આવેને પારસ પાતળીયા, એમ આત્મ ચંદન ને કર્મના છૂટે બંધન તુમ આધાર ઉરમાં આવેને પારસ પાતળીયા, ઘટમાં અંધારૂં અનાદિનું તેને ટાળી કરે પ્રકાશ ઉરમાં આને પારસ પાતળીયા” જ્ઞાની પુરૂષ કહે છે. આત્મારૂપી ચંદનના વૃક્ષો છે. ચંદનમાં સુગંધ અને શીતળતા છે. એની ફરતા સર્ષે વીંટળાયેલા છે. તે વૃક્ષ પાસે રાત દીવસ પડયા રહે છે. છતાં પણ સર્ષમાં શીતળતા આવતી નથી. તેવી રીતે ઉપાશ્રયમાં રહેવા માત્રથી પણું શીતળતા આવતી નથી. કામ, ક્રોધ, મેહ, માયા, લેભને છેડે તે શાંતિ અને શીતળતા મળે કય તે જલ્દી આવે છે, બસ, મારૂં જ ધાર્યું થાય અને હું કહું તેમ ચાલે, આવી Page #63 -------------------------------------------------------------------------- ________________ માન્યતા રાખે છે. પણ બધે પિતાનું ધાર્યું તે ન જ થાય ને? ધાર્યું ન થાય-ઈ સામું બેસી જાય એટલે તુરત જ ક્રોધ આવી જાય. આમાં શાન્તિ કયાંથી મળે? આત્મા રૂપી ચંદનની ઉપર કર્મ રૂપી સ વીંટળાઈ ગયા છે. એને દૂર કરવા માટે શું કરવું જોઈએ? મોરના ટહકારથી વનની અંદર ચંદનના વૃક્ષને ચીટકી રહેલા સપે શિથિલ થઈ જાય છે. અને વૃક્ષને છોડીને આમતેમ ભાગવા માંડે છે, અને તેના બંધન છુટી જાય છે. સર્વે મોર અને ગરૂડની સામે ઉભા રહી શકતા નથી. તેમ લગવાનની વાણી સાંભળીને કર્મ બધા તડ તડ તુટવા માંડે છે. વીતરાગની વાણી સાંભળવાથી કર્મના બંધન તુટી જાય છે. જ્યાં સુધી ભગવાનની વાણીને ટહુકાર સાંભળ્યું નથી ત્યાં સુધી કર્મ ઉભાં છે. અને કર્મને નાશ થતો નથી. આ વીર ભગવાને કયા બંધન કહ્યા છે? અને શું કરવાથી કર્મ તુટી શકે છે એને મુળ મુદ્દો એ છે કે જીવને કર્મને અનાદિ કાળથી સંગ છે. કર્મ તુટવાથી સિદ્ધ થવાય છે.સિદ્ધ દશા પામવી એ આપણું ધ્યેય છે. સિદ્ધાલય આપણું શાશ્વતું ઘર છે. ઘર એ ધરતીને છેડે છે. પુરૂષ સાસરે જઈ રહ્યા હોય, ત્યાં માલપાણી ખાવા મળતાં હોય, છતાં ઘેર જવાનું યાદ આવે છે ને? કયું ઘર! તમને યાદ આવે છે? તમે જેને ઘર માન્યું તે ઘર તમારું નથી. તે ઘર તે ભાડુતી છે. તેને છોડીને જવું પડશે એમાં છુટકો નથી. “છોડીને જવું પડશે જગની આ માયા, માટીમાં જઈને મળશે માટીની કાયા, રામા જરા શંકા રાવણની ગઈ લંકા, ભજેને ભજોને ભજેને જીનરાજ હળીમળી સૌ આ પ્રભુના ગુણ ગાવે, ભજેને ભજોને ભજેને જીનરાજ. આ જગતની માયા છોડીને એક દીવસ, ચાલ્યા જવું પડશે સાથે કશું નહીં આવે.” તમારી મહેલાત, મોટર, બાગ-બગીચા, કુટુંબ-પરિવાર કોઈ સાથે આવશે? અરે! તમારી નિકટમાં નિકટ રહેલી આ કાયા તે પણ તમારી સાથે ચાલવાની છે? ના, અરે! એ પણ માટીમાં મળી જવાની છે. રાવણની સેનાની લંકા શું એની સાથે ગઈ? “ના” દુનિયામાં દેખાતા કોઈપણ પદાર્થો તમારી સાથે આવનાર નથી. તે શા માટે માયામાં રાચે છે ? દ્રષ્ટાંત એક મોટા શેઠે બંગલો બંધાવ્યે, ખુબ સરસ રીતે તૈયાર કરાવ્યું. તેમાં દાદર ન ચડવા પડે માટે લીફ્ટ મુકાવી. એકએક રૂમને રાચરચીલાથી–ફરનીચરથી શણગાર્યો. બંગલાના પ્રાંગણમાં બગીચે કરાવ્યું. બંગલાની આધુનિક ઢબથી સારી એવી સજાવટ કરી, ગામનાજ માણસે-સંબંધી સ્વજનેને બંગલે જેવા માટે બેલાવે છે. પિતે સાથે ફરી ફરીને બધું બતાવે છે. જોનાર વખાણ કરે ત્યારે શેઠની છાતી ગજ ગજ ફૂલે છે. એવામાં એકવાર મુનિરાજને વહેરવા માટે બોલાવે છે. અને કહે છે, પધારે! મારું આંગણું પાવન Page #64 -------------------------------------------------------------------------- ________________ પ૧ કરો! મુનિરાજને બંગલે ફરી ફરીને બતાવે છે અને જોયા પછી કહે છે. કે લાગે . મારે બંગલે? બધું બરાબર તો છે ને? તમને કશી ખોડખાંપણ લાગતી હોય તે કહે, પણ મુનિરાજ બેલતા નથી. ફરી પૂછે છે તમને કશી ખામી લાગતી હોય તે બતાવે. પછી મુનિ મહારાજ કહે છે, તમે આ દરવાજે મુકે તે તમારી મોટી ભૂલ છે. તું જ્યારે મરી જશે ત્યારે આ દરવાજામાંથી તને કાઢશે. જે દરવાજો ન હોય તો કાયમ અંદર રહેવાય. કાઢતી વખત બધા કહેશે એને સાચવીને કાઢજો, જરા પણ કયાંય અડે નહીં. અડી જશે તે અવગતિ થશે અને આપણને બધાને હેરાન કરશે. આ વાતમાં સમજાવે છે કે આ બંગલામાં રહેવાનું નથી. બંગલે શાશ્વત નથી. “મારો બંગલે મારે બંગલે ! એમ માને છે એ મેટી ભુલ છે. તું કયાંથી આવ્યું અને કયાં જવાનું છે, અને તે વિચાર કર ! મારૂં છે એ મારાથી જુદું પડે નહીં, તમને કદી એ વિચાર આવ્યું છે? હવે આવી વળગણું છોડવી છે કે રાખવી છે? તમે તમારા આત્માને પુછે કે તમે શું કરી રહ્યા છે? આ કાયા માટીમાં મળી જશે. સારાં કપડાં પહેર્યા, સારી રીતે રહ્યા હશે, પણ માટીમાં મળી જવાનું છે. શ્રીમન્તની રાખમાં અને ભીખારીની રાખમાં કશે ફેર દેખાય છે? શું શ્રીમન્તની રાખ સુગધી હોય અને ગરીબની રાખ દુર્ગધી હોય એવું તમને લાગે છે? આ શરીર તે માટીમાં મળી જવાનું તે પછી તારે જે આત્મા માટે કરવાનું છે તે કર. તમારે તમારે ઉદ્ધાર કરે છે તે કયે દિવસે કરશે? અવસર મળ્યો છે તેને સદુપયોગ કરે. આ સમય ફરીને કયારે મળશે? વરસાદ આવ્યાં પહેલા જે ખેડૂત સેડ તાણીને સુતે રહે અને ભૂમિકાની શુદ્ધિ ન કરે તે બીજાપણું કેવી રીતે થાય? અને બીજારોપણ ન થાય તે શું નીપજ થાય? વરસાદ આવી ગયા પછી કહે કે શેરડી વાવી હેત તે કેવી શેરડી થાત ? ઘઉં વાવ્યા હતા તે કેવો સરસ પાક આવત? આમ હવે ડહાપણું કરવાથી શું વળે? " जब चिडिया चुंक गइ खेत अब पछताए होत कया ?" આ પક્ષીઓ ખેતરમાંથી ચણી જાય પછી પસ્તા કરે તે શું વળે? રાંડયા પછી ડહાપણું શું કામનું? તેવી રીતે કર્મને દૂર કરવા માટે ગારૂડી મંત્ર એટલે ભગવાનની વાણી છે. જે ભગવાનની વાણી સાંભળે છે, એના કર્મ દૂર થતાં જાય છે. | સર્ષ સાથે નેળીયે લડાઈ કરે છે તેમાં કેને વિજ્ય થાય છે? સર્પ નેળીયાને ઝેરીલે ડંખ મારે છે. બંને સામ સામા ખૂબ લડે છે. જ્યારે નેળીયે થાકી જાય છે ત્યારે નેળવેલને સુંઘે છે અને ઝેર ઉતરી જાય છે. પાછે લડવા માટે તૈયાર થાય છે. " અને સર્વ સામે વિજય મેળવે છે. એમ કર્મ સામે યુદ્ધ કરવાનું છે. સદ્દગુરૂની વાણી એ નોળવેલ છે. એ એવી શક્તિ આપે છે કે કર્મ સામે લડવા તૈયાર થઈ જાય છે. સંસારની Page #65 -------------------------------------------------------------------------- ________________ અનેક પ્રવૃતિ કરતાં કર્મનું તીવ્ર ઝેર અંગે અંગમાં વ્યાપી જાય ત્યારે સદ્ગુરૂ પાસે આવે, કે એમની વાણીના પ્રભાવે કર્મ બીચારા રાંકડા થઈ જાય છે અને કર્મ તુટી જાય છે. આ વીતરાગની વાણીને પ્રભાવ છે. જેમ ભર્યા મારા પ્રાણ મહીં એ રાજ્ય ચલાવે જે ત્રણ લેકે, દુશ્મન ટ૫કયા એવે ટાણે જ્યારે ચડયે તે લગરીક એકે ઢીબી રહ્યા છે કે છેકે મારે પ્રાણુ પુકારે, મને કેણ ઉગારે ચારે બાજુથી દુશ્મન દબાવે, કોઈ બચાવેને બચાને મારા પ્રાણ પુકારે. (૨) મારા આત્મામાં જેમ છે, શકિત છે અને પાવર છે. ત્રણ લેકને નાથ થઈ શકું એવી મારી શક્તિ છે. પણ દુશ્મન જેઈને ઢીલે થઈ જાઉં છું. અહીંયા રહેવાનું કેટલું એ પણ કર્મને આધીન, જવાનું કયારે એ પણ કર્મને આધીન, રાજાને ભીખારી બનાવે, ભીખારીને શજો બનાવે એ પણ કર્મને આધીન છે. કર્મ સત્તા મહાન છે. આની સામે હું કેવી હિતે ટકી શકીશ? આ દુશ્મને મને હેરાન કરે છે. જ્યારે કે ચડે ત્યારે દુશ્મને એ એચિતે હમલે કર્યો. પ્રમાદ એટલે અસાવધાની. જરા પણ અસાવધાની થાય તે કેટલું નુકશાન થાય છે? તપ અને સંયમનું આચરણ કરવામાં અપ્રમાદી બને. જેમ કાષ્ટના ગંજને નર નહીં શકે ઉઠાય, પણ જરા આગ સાગથી ક્ષણમાં ઉડી જાય.” હજાર મણ રૂની ગાંસડી પડી હોય તે એમાં એક અગ્નિને તણખે બસ છે. એક તણખે રૂની ગાંસડીએને બાળી નાખે છે એમ ધ્યાન કે તપશ્વર્યાને અગ્નિ કર્મને નાશ કરી નાખે છે. તમારામાં કેવી આવડત છે? ગાંધીજીએ સ્વરાજ્ય લેવા માટે કેવી ઝુંબેશ ઉઠાવી ? અને દેશને કેવી રીતે સ્વરાજ્ય અપાવ્યું. ગાંધીજીની કેઈએ મશ્કરી કરી, ઠેકડી ઉડાવી છતાં સ્વરાજ્ય લેવા માટે કે પુરૂષાર્થ ઉઠાવ્યો? હજી આજે પણ આપણે મહાત્મા ગાંધીજીને યાદ કરીયે છીએ. આત્મા કર્મની સાથે બંધાયેલું છે તેથી તમે કર્મની સામે ઝુંબેશ ઉપાડે. મન ઉપર કાબુ રાખે. મનને કેન્દ્રિત કરે. કેઈપણ ઈચ્છા થાય એને દાબી દ્યો. અને બળપૂર્વક સામને કરે. રખડતા મનને તમે પાછું વાળે. એક માળા ફેરવવાથી કદી મેક્ષ મળતું નથી. મોટું ઈનામ લેવું છે. પણ કામ નાનું કરવું છે. તે ઈનામ કેમ મળશે? બહુ મોટું દાન આપે છે. અને બધાને કહે કે, મારું નામ છાપામાં વાગ્યું! વાત વાતમાં પિતાને આગળ લાવે છે, પણ આમાં કેટલું રાખ્યું અને કેટલું આપ્યું? આ પૈસા મેળવતા કેટલા કાળા ધેળા કર્યા હશે ! કેટલાને છેતય હો! કેટલાને દબાવ્યા હશે ! આવા દાનને શું અર્થ છે? . Page #66 -------------------------------------------------------------------------- ________________ સાધના વગર સિદ્ધિ મળતી નથી. આત્મત્વને પીછાણે અને ધર્મને ઓળખે. ધર્મને સત્ય રૂપે સમજનારા છેડા છે. તમારે શાશ્વત સુખ જોઈતું હોય તે સંસારની લપ મુકે અને ધર્મમાં જોડાઈ જાવ. પ્રમાદને ટાળે. કષાય તથા વિષયમાંથી મુક્ત થઈને આત્મા માટે કંઈક કરવાની જરૂર છે. તમે પૈસા-વૈભવ પરિવાર માટે કેટલું કરે છે? 1 દ્રષ્ટાંત આપી સમજાવે છે :- ભીમસેન નામના એક ભાઈ છે, અને તેમની પાસે લાખ રૂપિયા જેવી મોટી રકમ છે. પૈસાને કયાં મુકવા અને કયાં રાખવા એની રાત દિવસ ફીકર થયા કરે છે. તે દાન પણ કરી શકતું નથી. પરોપકારના કામ પણ કરી શકતો નથી. લેભી એટલે છે કે પૂરું ખાઈ પણ શકતું નથી. આટલે પૈસે હોવા છતાં લેભ તથા કંજુસાઈને પાર નથી! થોડા દિવસમાં તે મરણ પથારીએ પડે છે ગળામાંથી કફ પડે છે. ઉધરસ થાય છે. ત્યારે તેને દીકરે પૂછે છે : બાપુજી! તમારી તબિયત સારી નથી. તે વૈદને બેલાવી લાવું? ત્યારે ના પાડે છે. વૈદ કેઈ દિવસ મફત આવતો નથી. વૈદ આવે તે પિસા આપવા પડે ? એવા પૈસા કયાં વધારાના છે! બાપુજી એ જવાબ આપે છે. ફરીને પાછે દીકરો પૂછે છે, તમે ત્યાં મારી સાથે આવે. હું ઘોડાગાડી કરીને તમને લઈ જઈશ. તે કહે છે ઘોડાગાડીના પણ પૈસા લાગશે. એ તે એમ ને એમ મટી જશે. અંતે તેની તબિયત એકદમ બગડે છે એટલે ઘીને દી કરે છે. તો તેને કહે છે શા માટે ઘીને દીવે કર્યો ! મેં પુરૂં ખાવામાં પણ ઘી વાપર્યું નથી. તે ઘીનો દીવો કરીને ઘી શા માટે બગાડે છે ! જુઓ, કેવા લેભી-કંજુસ માણસે થાય છે અને છેવટે મરવા ટાણે દીકરાને શીખામણ આપને જાય છે, હું તારા માટે રૂપિયા લાખ મુકતે જાઉં છું. એ વાપરત નહીં પણ તેમાં એક લાખને વધારે કરજે. આમ છોકરાને પણ કેવી કેળવણી આપે છે. છેક પણ લાખમાં લાખ રૂપિયા ઉમેરીને ચાલે ગયે. એવી સાત પેઢી થઈને સાત લાખ રૂપિયા ભેગા થયા. આઠમી પેઢીએ ધનદેવ થયે, એ પણ એજ લેભી છે. તેના સુમતી નામની કન્યા સાથે લગ્ન થયા છે. સુમતી સાસરે આવે છે. સુમતી સંસ્કારી અને વિનયવાળી છે. ધર્મને જાણનારી છે. ધનદેવ, રેટ તથા મરચુ ખાય છે. અને ખેતરમાં કામ કરે છે. સુમતી એક દિવસ પૂછે છે–સ્વામીઆપણી પાસે સાત લાખ રૂપિયા છે. તે તે શા કામના છે? તે ધનદેવ જવાબ આપે છે. પૈસા છે તે વાપરવા માટે નથી. મારા દાદાના દાદા આ પૈસા મૂકી ગયા છે, અને એમાં વધારો કરવાનું છે. સુમતી કહે, તમે વેિપાર કરે તે પાંચ પંદર લાખ રૂપિયા કમાશે. ધનદેવ જવાબ આપે છે, વેપારમાં બેટ જાય તે પૈસા ચાલ્યા જાય, એ કરતાં હું જે કરું છું તે ઠીક છે. એક વખત મુનિરાજ વહેરવા માટે ઘેર આવે છે. અને સુમતી મુનિરાજને વેટલે વહેવરાવે છે. પેલે બેઠે બેઠે અંદરથી બળે છે અને ખીજાય છે. મુનિ મહારાજ વહારીને Page #67 -------------------------------------------------------------------------- ________________ હિંય છે એટલે પત્નીને કહે છે સુમતી! શા માટે મારી રજા વગર આવાં કામ કરે છે? હું જે કહું તે પ્રમાણે તારે વર્તવું પડશે. આ ધન વેડફી નાખવા માટે નથી. કોઈને આપેલું દાન સર્વશ્રેષ્ઠ છે તેમ તે માને છે, પણ એમ કરવા જતાં આંતર કલેશનું કારણ થાય તેમ લાગે છે. તેથી પતિને કહે છે. “હવે આપ કહેશે તેમ કરીશ.” સુમતી ધનદેવને રોટલા બનાવી આપે છે તે લઈને ધનદેવ કામ ઉપર જાય છે. ઘરની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત બની સુમતી મુનિ મહારાજનું વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયમાં આવે છે. મહારાજ સરસ શૈલીમાં વ્યાખ્યાન સંભળાવે છે. આત્માનું કલ્યાણ કેવી રીતે થાય એ સમજાવે છે. ગુરુ વિના જ્ઞાન નથી. જ્ઞાન એ દિ છે. તમારે અંધકાર કાઢ હેય તે જ્ઞાનરૂપી દિવે જોઈએ એમ સમજાવે છે. તમારે તમારા જીવનને ઉદ્ધાર કરવો હોય તે તમારું હલ્ય મુનિ પાસે ઠાલવે. બી સારું હોય છતાં તેને પણ ખાતર, પાણી અને સારી જમીન જોઈ. તે પ્રમાણે ધર્મના બી વાવવામાં ગુરૂદેવની જરૂર પડે છે, અને ગુરુદેવના ચીધેલા રાહે ચાલવાથી આત્મામાંથી પરમાત્મા થવાય છે. ઉપાદાનનું નામ લઈ એથી તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત” રોટલી બનાવવા માટે કેટલી ચીજ જોઈએ છે? પાટલે જોઈએ, વેલણ જોઈએ, ચૂલો જોઈએ, લેટ જોઈએ, અગ્નિ જોઈએ, એમાં એક સાધન એછું હોય તે ચાલતું નથી. ભગવાન કહે છે તું એક વખત સાચો સ્વને પુરુષાર્થ કર. પણ તમે તે પૈસાને સર્વસ્વ સમજે છે. તમે પૈસાને બધા કામમાં વધારે મહત્વ આપે છે. પૈસો તમને પ્યારો છે પણ તેને કઈ નથી પ્યારું, બે ઘડી દીલને બહેલાવે ને ત્રીજી ઘડીએ અંધારું, સુખ દુઃખના સાચા સંગાથી પૈસે કે પ્રભુ? કણું તમને પ્યારું બેલે પૈસે કે પ્રભુ? પથ્થર જેવા પિસા ને તેના જેવા સ્વામી તેમાં, કોણ તમને પ્યારું બેલે પૈસે કે પ્રભુ? તમને તે રાત દિવસ પૈસાના સ્વપ્ન દેખાય છે. ઊંઘમાં પણ પૈસા દેખાય છે. તમારૂં આત્મધન કોઈ ઉપાડી જાય છે એની ખબર છે? ક્રોધ, માન, માયા અને લેભ આ ચાર ચાર આત્મધન ઉપાડી જાય છે એની ખબર છે? પૈસે મેળવવા કેવા કામ કરવા પડે છે, કેટલા કર્મ બાંધવા પડે છે? આખો દિવસ ધન-વૈભવ, પુત્ર–પરિવાર અને બી યાદ આવે પણ પરમેશ્વર ક્યારેય યાદ આવે છે? “મુશ્કેલી જ્યારે પડે હું ત્યારે તને યાદ કરું છું, સુખી થતાં વિસરું તને ને દુખી થતાં યાદ કરું છું. Page #68 -------------------------------------------------------------------------- ________________ મૂઠી થાયે બે પૈસાની થઈ જાઉં ત્યાં હું અભિમાની, જ્યારે ખાવાના સાંસા પડે, હું ત્યારે તને યાદ કરું છું. જોબન જ્યારે અંગે છલકે, પાપ કરૂં ત્યાં મુખડું મલકે, જ્યારે કાયામાં કીડા પડે (૨) હું ત્યારે તને યાદ કરું છું.” જ્યારે તમારી પાસે બે પૈસાની મૂડી થાય ત્યારે અભિમાન આવે છે પણ ધધામાં ખોટ જાય, બેરી માંદી પડે, કેન્સર જેવા જીવલેણ દર્દ ઉભા થાય, જ્યારે પેટ ભરવાના પણ સાંસા પડે છે, ત્યારે પ્રભુ યાદ આવે છે. સુખમાં પ્રભુ કેટલી વાર યાદ આવે છે? જ્યારે લગ્ન થતા હોય, સારી કન્યા ઘેર આવતી હોય, સારો કરીયાવર સાથે આવતાં હોય ત્યારે તમારી છાતી ફૂલે છે. અને જ્યારે માંદગી આવે છે, મરવાને સમય થાય છે ત્યારે નવેઢાને જોઇને આંખમાંથી આંસુ આવે છે. અને વિચારે છેઃ અરે ! આ બિચારીનું હું નહીં હોઉં ત્યારે શું થશે? પણ તું તારા વિચાર કર. તે તારા આત્મા માટે શું કર્યું છે? એ એના નસીબનું ફેડી લેશે. તું એની ચિંતા કરે છે પણ તે તારા માટે શું કર્યું? એની ચિંતા તને કદી થાય છે? સુમતી વ્યાખ્યાન સાંભળીને ઘરે આવે છે. અને સ્વામીને જરા આનંદમાં જોઈને વાત કરે છે. તમે મારી વાત જરા સાંભળશે? “હા તારી વાત જે હશે તે માનીશ પણ મારે પૈસા ખરચવા ન પડે એવી વાત કરજે.” સારૂં ! આ વાત પણું એવીજ છે. તમે ધર્મગુરૂનું વ્યાખ્યાન સાંભળવા આવશે? એમાં તમારે પૈસો આપ નહીં પડે. જે આરતીમાં જાવ તેમજ કથાકીર્તનમાં જાવ તે તમારે પૈસા આપવા પડે. વ્યાખ્યાન સાંભળવામાં કાંઈ પણ દેવું પડતું નથી. ચપટી ચેખા પણ મૂકવાના નથી. ધનદેવ વ્યાખ્યાન સાંભળવા આવવાની ના પાડે છે. મારે ત્યાં જવું નથી. ત્યાં ફાળા થાય, ખરડા થાય અને મારે ખરચ કરે પડે માટે હું ત્યાં નહીં જાઉં.ધનદેવની આ વાત સાંભળી સુમતી પતિને ધર્મમાં સ્થિર કરવા કહે છે કે ઠીક તમને થોડું પુન્ય થાય એવી વાત કરું. તમારે રાજ આખા દિવસમાં ગમે ત્યારે એક્વાર મુનિરાજના દર્શન કરવા જવું, તેમાં તમને એક પૈસાને પણ ખર્ચે નહીં લાગે. ઠીક તારી આ વાત માનીશ અને રાજ ગમે ત્યારે ગુરુદેવના દર્શન કરીશ. પતિને વધુ મજબૂત કરવા કહે છે. એમ નહીં, તમે બોલીને ફરી જાએ તે? પ્રતિજ્ઞા લે કે રાજ દર્શન કરવા જઈશ. “ભલે પ્રતિજ્ઞા લઉં છું.” ધનદેવે જવાબ આપ્યો અને પછી સુમતિએ પચ્ચખાણ આપ્યા. એક દિવસ ધનદેવ કામ ઉપરથી ઘેર આવે છે. ખૂબ જ શ્રમિત થયેલ છે. પિટમાં આજે ઠીક નથી એટલે ખીચડી બનાવરાવી છે. સુમતી થાળીમાં ખીચડી ને ઘી આપે છે. ધનદેવ તુરત બેલે છે કે ઘી ખાવાથી બેટો ખર્ચ થાય એટલે તેલ આપ. તેલ સાથે ખીચડી હલાવી જ્યાં ખાવા જાય છે ત્યાં તેને પેલી પ્રતિજ્ઞા યાદ આવે છે. અરે! આજે તે દર્શન Page #69 -------------------------------------------------------------------------- ________________ કરવાનું ભૂલી ગયો છું! હવે કેવી રીતે જાઉં? ત્યાં તેની પત્ની કહે છે. હજુ જ્યાં મોટું થયું છે. જાઓ, હાથ જોઈને દર્શન કરી આવે. લેભી ધનદેવ જવાબ આપે છે. અરે હાથ ધાવાથી હાથમાં ચુંટલી ખીચડી ને તેલ ચાલ્યા જાય. આટલે બગાડ આપણને ન પોષાય. આમ ને આમ આ હાથ ઉપર લુગડું ઢાંકવા દે જેથી બીજાને એમ લાગશે કે આને હાથે કાંઈ થયું હશે, એટલે પાટો બાંધે હશે. ધનદેવ લુગડું વીંટીને ગુરુભગવંતના દર્શને જવા માટે તૈયાર થાય છે. ત્યારે સુમતિ કહે છે. કોઈ કાંઈ માંગવાનું કહે તે મને પૂછયા વિના માગશે નહિ. સુમતી રે જ ભગવાનની પ્રાર્થના કરીને સૂવે છે. એ સૂતી હતી તે રાત્રે સ્વપ્ન આવેલું કે હવે તારે સારે દિવસ આવશે. આ બાજુ ધનદેવ મુનિના દર્શન કરે છે અને શાસનદેવ સુમતીની સ્તુતિથી પ્રસન્ન થાય છે. ઉપાશ્રયમાં ધનદેવને આકાશમાંથી ગેબી અવાજ સંભળાય છે. માગ ! માગ ! માગ ! હું તારા ઉપર પ્રસન્ન થિયે છું. તારે “જે કાંઇ માંગવું હોય તે માંગ!” પણ હું શું માગું? તમે ઉભા રહે, હું મારી પત્નીને પૂછીને આવું છું” એમ કહીને દેડે છે અને ઘરે જઈ સુમતીને કહે છે. દેવ મારી ઉપર પ્રસન્ન થયા છે. હવે હું શું માગું? દસ કરોડ રૂપિયા માંગુ? સુમતિ કહે છે સ્વામી! તમને પૈસા સિવાય કશું દેખાતું જ નથી. આપણી પાસે પૈસાને કયાં તૂટે છે. તમારા દાદા અને એના દાદા પૈસા મૂકીને ચાલ્યા ગયા. કોણ પૈસાને સાથે લઈ ગયા છે માટે તમે જે માગો તે વિવેકનું વરદાન માગે. તમે દેવને કહે કે મને વિક આપે. પત્નીની શીખામણ માથે ચડાવી ધનદેવ ઉપાશ્રયમાં જાય છે. અને કહે છે દેવ, મને વિવેકનું વરદાન આપો. તથાસ્તુ કહીને દેવ અંતર્ધાન થઈ જાય છે. દેવના વરદાનથી ધનદેવના વિચારોને-હદયને અને જીવનને પલ્ટો થઈ જાય છે. તેનામાં વિવેકને આવિષ્કાર થાય છે. અને ઘેર પહોંચી હાથપગ ધેવા પાણી માગે છે. આજુબાજુમાં પડેશમાં કઈ ભુખ્યા હોય એને જમાડીને પછી પિતાને જમવું એ વિચાર આવે છે. રૂપીયાનું દાન દેવા માંડે છે અને બાપાના દટાયેલા રૂપિયા બહાર કાઢે છે અને પૈસાને સદ્વ્યય કરે છે. દે ગયા સો લે ગયા, ખા ગયા સો બે ગયા, મૂક ગયા છે જખ માર ગયા ” (૨). જેઓ ધનને પરાર્થ-બીજાને માટે વાપરે છે તેઓ પરભવનું ભાતુ બાંધે છે. ખાઈ જાણે છે તેનું બેવાઈ જાય છે. અને મૂકીને જાય છે તે જખ મારતે જાય છે. ધનદેવ પરાવતું ભાથું બાંધે છે. સુમતી જેવી સ્ત્રી પતિને સુધારે છે અને ધમી બનાવે છે. તમને સુમતિ જેવી સ્ત્રી મળી છે? તમને આ સુંદર અવસર મળે છે, તે ધર્મ કરે. ધર્મ કરશે તે તમારા આત્માનું પરમ કલ્યાણ થશે. Page #70 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન, નં. ૧૧ અષાઢ વદ ૧૨ ને સેમવાર તા. ૧૯-૭-૭૧ અનંત કરૂણાના સાગર વિશ્વ વંદનીય, પરમપંથના પ્રકાશક, માર્ગ ભૂલેલા જીના માર્ગ દર્શક ભગવાને સિદ્ધાંતથી સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. બારમા ઉપાંગ વિશે ભગવાન સમજાવે છે. “ तत्थण रेवयगस्स यव्वयस्स अदूर सामंते एत्थण नंदणवणे नाम उज्जाणे होत्था सव्वोउय पुप्फ जाव दरिसणिज्जे तत्थणं नंदणवणे उज्जाणे सुरप्पियस्स जक्खस्स जक्खाययणे होत्था । चिराइए जाव बहुजणो आगम्म अच्चेह सुरप्पियं जक्खाययण । सेणं सुरप्पिए जक्खाययणे एगेणं महया वणसंडेण सवओ समंता संपरिक्खिते जाव पुण भद्दे जाव सिलावट्टए" - રેવત ગીરી પર્વતની નજીક નંદનવન નામનું ઉદ્યાન હતું. તેમાં અનેક જાતનાં વૃક્ષો હતાં. જતાં માણસને આનંદ આવે એવાં અનેક જાતનાં ફળ-જમરૂખ, સીતાફળ, જામફળ, ચીકુ, કેળા, મોસંબી તેમાં થતા તથા ફૂલેમાં–જાઈ જુડમ-મર, જાસુદ, કેવડે, કેતકી, મગરે, માલતી, ગુલાબ, ચંપો, વગેરે અનેક જાતના ફૂલ થતાં, અનેક જાતનાં પક્ષીઓ પિતાના મધુર કલરવથી ઉદ્યાનને કિલેલતું બનાવે છે. આવું નંદનવન દેખવા ગ્ય છે. ત્યાં જતાં લેકના શેક તથા સંતાપ શમી જાતા ને દિનભરને થાક ઉતરી જાતે. તે નંદન વનની અંદર યક્ષનું મંદિર હતું. તે યક્ષનું નામ સુરપ્રિય હતું, તે મંદિરની બહુ જુની પુરાણી બાંધી હતી. અનેક લોકે આ યક્ષને વાંદરા અને દર્શન કરવા આવતાં. દેવાલયની આજુબાજુ મોટું કંપાઉન્ડ હતું. તે બગીચામાં પૃથ્વી શીલા જેવો પથ્થર હતું. તે બહુ સુંવાળે હતે. લેકે ત્યાં આનંદ-પ્રમોદ કરતાં હતાં. આવા વાતાવરણથી નગરીની શોભા અદ્દભુત હતી. થાકી ગયા હય, બેસી બેસીને જેના પગ અકકડ થઈ ગયા હોય, તેવા લોકો ત્યાં ટહેલવા આવતા. ભગવાન મહાવીર સ્વામી કહે છે. મિથ્યાત્વ જીવની સાથે અનાદિ કાળથી છે, મિથ્યાત્વની માન્યતાઓ જેવીકે માનતા કરવી, ધુપ દીવા કરવા, નૈવેદ ધરવા, ગોત્રી જ ઝારવા વિગેરે પ્રકારની માનતા અનાદિ કાળથી ચાલી આવે છે. મિથ્યાદષ્ટિ લેકે એમ મનાવે કે યક્ષાદિની માન્યતા કરે તેને ત્યાં ધનના ઢગલા થાય. જેન ધર્મ આવું માનતા નથી. એ સાફ સાફ ના પાડે છે, પિતે પોતાના પાપથી દુઃખી થાય છે, અને પોતાના પુણ્યથી સુખી થાય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ "अप्पा कत्ता विकत्ताय दुहाणय सुहाणय । મિમમિતે જ સુરાદિ સુવિ ” ઉત્ત. અ. . સુખને કતા પિતાને આત્મા છે. અને દુઃખને કર્તા પણ પિતાને જ આત્મા છે. પિતાના કર્મ પ્રમાણે નિમિત્ત મળ્યા જ કરે છે. “એણે મારું આમ કર્યુંએ મારી ચડતી જોઈ ન શકયે. એણે બેટી રીતે મારું નુકશાન કર્યું ” આમ તમે બહારનાને શત્રુ બનાવી દીધા છે. “એ મને મળે છે ત્યારે મારી સામે પણ જેતે નથી, આનું હું કયારે ખરાબ કરું? આનું હું કોઈ દિવસ સારું થવા ન દઉં.” આ બધા અજ્ઞાનીનાં કામ છે. જ્ઞાની માણસ આવું કદી બેલે નહીં. આપણે અજ્ઞાન દશામાં કેટલાં કર્મ બાંધ્યા છે, તેની આપણને ખબર છે? ના. આજે સાજે સારે માણસ કેન્સર જેવા જીવલેણ દઈને ભેગ બને છે. તે આમ કેવી રીતે બનતું હશે? પિતાના કર્મ પ્રમાણે ફળ મળે છે. જે કાંઈ થાય છે એ મારા કર્મના પ્રતાપે થાય છે. પડતી થઈ ધંધામાં ખેટ આવી, આસામી પડી ભાંગી, બૈરી માંદી થઈ, ભાગીદાર પૈસા ખાઈ ગયે, આ બધું કર્મને આધીન થાય છે. પોતાના ઉપાદાન પ્રમાણે થાય છે. સામી વ્યકિતઓ તે તેમાં નિમિત્ત છે. “નથી કોઈ શત્રુ મારે આ દુનિયામાં, ખરા મને મારા દિલમાં છુપાયા, લડતે રહ્યો છું નિરંતર ઝઝુમી, છતાં દુમને તે જરી ના જીતાયા, કલેજે પડ્યાં છે એવા કંઈક કાણું, કેમ કરી ગાવું હું તે પ્રભુ તારા ગાણુ” જ્ઞાની પુરૂષે કહે છે કે આ દુનિયામાં મારે કોઈ શત્રુ નથી. તમે કેટલાના દુશ્મન છે અને તમે કેટલાને શત્રુ માને છે? તમે કેટલા સાથે વેર ઝેર રાખે છે? કેટલાને છેતર્યા છે? શું આને હીસાબ તમે કદી કર્યો છે ખરે! જેર કરીને જીતવું ખરેખરૂં રણખેત, દુશ્મન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત.” તારા દેહમાં દુશ્મન બેઠેલા છે. એની સામે યુદ્ધ કરો. આત્માના દુશ્મન સામે જેર કરીને લડવાનું છે. આ દુનિયામાં કઈ મારૂં બગાડનાર નથી. મહાવીર સ્વામી સામે ગૌશાળે હતે. ગજસુકુમાલની સામે સેમિલ હતે. ખંધકની સામે પાલક હતા. સામસામા વિરોધી પક્ષ તે ઉભા જ હોય છે. જે વીર પુરૂ મહાન થઈ ગયા છે કે જીવને દુભાવતા નથી, કેઈનું બુરું ઈચ્છતા નથી. જે ઉપસર્ગ સામે અડગ રહ્યા, પરિષહેને જેણે Page #72 -------------------------------------------------------------------------- ________________ હસતાં હસતાં સહ્યા. વિપત્તિના વાદળાં વરસાવનારની સામે કરૂણાની વૃષ્ટિ કરી. દુઃખ દેનાર સામે પણ દયાભાવ દાખવ્યું. એવા ભગવાનને પણ ઉપસર્ગ થયા છે તો આપણે પામર માનવી કયા હીસાબમાં ! કમને શરમ નથી. આણે મારું બગાડ્યું એ મને ભાંગી નાખ. આત્મબ્રાંતિ સમ રેગ નહીં, સદ્દગુરૂ વૈદ્ય સુજાણ, ગુરૂ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન.” મોટામાં મોટો રોગ મિથ્યાત્વને છે. મિથ્યાત્વના રોગને લીધે જીવ ખૂબ હેરાન થાય છે. મેં એનું આમ કર્યું, મેં એનું તેમ કર્યું. પરને દોષ અને પિતાના ગુણને જુએ છે. અભિમાનને પિષે છે. તું મારા ઘર સામેય જેતે નથી ! મારા દાણા ખાઈને મારી સામે બેલે છે? મેં જે દાણું ન આપ્યા હતા તે ભુખ ભેગે થઈ જાત. મેં આ કર્યું ને આમ કર્યું, એમ અભિમાનમાં અક્કડ બનીને ફરે છે. નિત્ય અભિમાનના ઓટલે ઉભીને, જીવ મમતા તણું મહોર મારે, હું કરૂં હું કરું મારું આ છે બધું, એમ ગુંચાય સંસાર મારે, હું જ સર્વોપરી ધનિક વિદ્વાન છું, મારું મારું નગારું વગાડે, હાય અભિમાનના પંકમાં ગબડતા, માનવી કિંમતિ જીવન હરે.” હું જ કરું છું, મારે લીધે જ બધું થાય છે. મેં આવડી મોટી મીલ, મોટર તેમજ બંગલા બનાવ્યા. મેં આટલી ચાલી બનાવરાવી. કેટલાયને રહેવા મકાન આપ્યા. મેં સારું એવું દાન આપ્યું. હું બધું કરું છું. હું કાંઈક છું. આમ અભિમાનના ઓટલે ઉભું રહીને જીવ મમતાની મહેર મારે છે. હું સર્વોપરી છું, સત્તાધીશ છું. શ્રીમંત છું, વિદ્વાન પંડિત છું. એમ ગુમાનમાં ફરે છે. આ મારૂં, આ બંગલે મારે, આટલી પેઢી મારી. એમ મારું મારું કરી મારાપણાનું. નગારૂં વગાડે છે. અભિમાનના પંકમાં પડેલા હે માનવ! જાગૃત થા. “મેં કર્યું, મેં કર્યું? આમ મમત્વની જાળમાં તું ગુંચાતે જાય છે પરંતુ આ શરીર પણ તારું નથી તે આટલે મોહ શા માટે કરે છે? તું ચૈતન્ય ભગવાન છે. તારે આ જંજાળ શેની છે? “gણ વીર જયંતિ, જે અન્ને ઢોર સંગો” આચારંગ સૂત્ર. અ. ૨. ઉ. ૬ ભગવાન એમને વખાણે છે કે જે લેકના સંગથી છુટા થયા છે. તમે છુટા થયા છે કે વળગી રહ્યા છે? છોકરે તૈયાર થશે પછી વ્યાખ્યાનમાં આવીશું. જ્યારે છોકરો તૈયાર થાય છે ત્યારે બીજી દુકાન કરાવી આપે છે પણ પિતાના માટે શું કરશે? છોકરાઓ પણ કહે છે કે હવે અમે તૈયાર થઈ ગયા છીએ અને વહીવટ સંભાળી લીધું છે. તમારે હવે દુકાને આવવું નહીં. પણ દુકાનથી એ ટેવાયેલ છે કે દુકાને ગયા વગર એને , ચેન પડતું નથી. હવે તે પૌષધશાળામાં બેસી જાવ. હું કેણુ? કયાંથી આવ્યું છું? Page #73 -------------------------------------------------------------------------- ________________ કયાં જવાને છું? તેનું ચિંતન કરે. જ્યારે અંદરથી આત્માની લગની લાગે અને સ્વરૂપાનંદની લહેર આવે ત્યારે આ બધું છોડી દે છે, અને મોક્ષ માર્ગ તરફ પ્રયાણ કરે છે. સંસારનું સુખ મળવું કે ટળવું એ કર્મને આધીન છે. મજુરે કેટલું વજન ઉંચકે છે, કેટલી કાળી મજુરી કરે છે, પણ સાંજ પડે રેટ ને મરચું મેળવી શકે છે. ઘીનું ટીપું પણ પામતા નથી. શું તમે આવી મજુરી કરે ? ના; શેઠને સહી કરતા પણ નથી આવડતી છતાં ભણેલ અને ગ્રેજ્યુએટ એને ત્યાં નોકરી કરે છે. આ કેવી વિચિત્રતા છે? કચરામાંથી લાખ રૂપિયા મળી જાય છે. સ્વપ્નમાં પણું નહીં ધારેલ એટલા રૂપિયા મળે છે. આ બધું ભાગ્યને આધીન છે. જુઠું બોલીને, કાળા બજાર કરીને, કોઈને છેતરીને પૈસા મલશે આવું તમારા ભેજામાં કેમ બેઠું છે? લાખો રૂપિયા ભેગા કરનારા પણુ નર્કમાં જાય છે. ભવ બદલાયા પછી કોણ કોને ઓળખે છે? લાખો રૂપીયા મૂકી જનાર વ્યક્તિ તે જ ઘરમાં પારેવું થઈને બેસે છે. એને ઉડાડે તે પણ ફરી તે ત્યાં ને ત્યાં બેસે છે. ઉડાડનારને કયાં ખબર છે કે એ મારે બાપ છે. ગમે તેટલા પાપના પિટલા બાંધશે તે પણ પરભવમાં તમારી સાથે વૈભવ આવવાને નથી. મરીને જનારા સાથે શું બાંધી ગયા ! . જન્મીને મરી જાવું એટલી જ વાત છે, એમાં તે માનવીને કેટલી પંચાત છે !”. બર્થડે ઉજવે છે ને ! આ ગાંઠમાંથી વરસ છુટી ગયું. ઘણા પુન્યથી મનુષ્ય દેહ મળે. તેનું આખું વરસ વહી ગયું તેમાં પુન્ય કેટલું ઉપાર્જન થયું ! તમે ઘણા ભાગ્યશાળી છે કે તમે અમેરીકામાં જગ્યા નથી કે જ્યાં ધર્મ નથી. અહીં સદ્દગુરૂ મળ્યા છે, સદુધર્મ મળ્યો છે, આ રૂડે અવસર મળે છે, વીતરાગની વાણી સાંભળવા મળી છે. હવે તમારે આરાધના કરવી છે કે વિરાધના? આવો રૂડો અવસર મળે છે. ને આરાધના નહી કરે તે કયાં જશો! કરોડપતિને દીકરે નિશાળે જતા હોય અને કોઈ દાદા ચોકલેટ વેચે છે તે પણ બધાની જેમ ચોકલેટ લેવા માટે હાથ લંબાવે છે. પણ એને ખબર નથી કે હું શ્રીમંત પુત્ર છું, અણ સમજમાં ચેકલેટ માગે છે. જ્યારે મોટો થશે ત્યારે સમજણ પડશે કે હું તેને દીકરો છું અને મારી પાસે કેટલી સંપત્તિ છે. હું ચોકલેટ માટે હાથ લંબાવું ? પ્રથમ લંબાવ્યું હતું તેની હવે શરમ આવે છે. “મારા પિતા તે આવી કેટલી ચેકલેટો આપી શકે તેમ છે.” એમ જ્યારે સ્વરૂપ ભણી દ્રષ્ટિ વળે છે ત્યારે ચૈતન્ય દેવની વિભૂતિ નિહાળતા ખ્યાલ આવે છે કે મારા આત્મામાં કેટલે વૈભવ છે ! કેટલી તાકાત છે! કેટલી શક્તિ ભરેલી છે! ટચલી આંગળીએ મેરુ પર્વત ધ્રુજાવી નાંખે એવી ચૈતન્યમાં તાકાત છે. અનંત ઋદ્ધિને સ્વામી હું-મારે આવી રીતે ભીખ માંગવાની હોય ? કદી નહીં, અઢળક સંપત્તિને સ્વામી ભીખ માંગે? મારે પંખે જોઈએ, રેફરીએટર જોઈએ, રેડી જોઈએ, Page #74 -------------------------------------------------------------------------- ________________ ફોન જોઈએ, અદ્યતન સાધને જોઈએ. કેટલી મોટી ભીખ ? મોટાને મોટી ભીખ, નાને ને નાની ભીખ. શ્રીમંત કે ગરીબ પણ જેની તૃષ્ણા વધારે એ જ્ઞાનીની દૃષ્ટિએ ભીખારી જ છે. “દુખં હયં જસ ન હોઈ મોહ, મેહો હ જસ્સ ન હોઈ તહા તહા યા જસ્સ ન હોઈ લેહે, લેહ હ જસ્સે ન કિચણાઈ”. ઉત્તરા. અ. ૩૨. ગાથા. ૮. જેણે દુઃખને નાશ કર્યો છે તેને મોહ નથી, જેણે મોહને નાશ કર્યો છે તેને તૃષ્ણા નથી, જેણે તૃષ્ણને નાશ કર્યો છે તેને લાભ નથી અને જેણે લેભને નાશ કર્યો છે તેને લોકમાં કઈ પ્રકારની લાલસા રહેતી નથી. એક ભીખારી ભીખ માગે છે, અને એક દિવસ તેના પર દેવી પ્રસન્ન થાય છે. દેવીને તે કહે છે કે જો તમે પ્રસન્ન થયા છે તે આ મારી થેલી સોના મહોરથી ભરી દયે. દેવી કહે છે એક શરતે ભરી દઉં. જે મારી સેના મહેર નીચે પડશે તે કાંકરા થઈ જશે. “ભલે, ભીખારીએ પિતાની જર્જરિત થેલી ધરી. દેવીએ તેમાં સેના મહોર નાખવા માંડી. થેલી અધી ભરાણું, પોણી ભરાણી, હવે બસ કર'. દેવીએ ભીખારીને કહ્યું. પરંતુ ધનના લોભી ભિખારીએ કહ્યું, આટલામાં શું! હજુ નાખો. થેલીને ઠાંસીને ભરી પણ સેના મહારના વજનથી જર્જરિત થેલી ઝીલી ન શકી અને ફાટી ગઈ. અને બધી સેનામહોર જમીન ઉપર પડતાં કાંકરાના રૂપમાં ફેરવાઈ ગઈ. અતિ લોભ એ પાપનું કારણ છે. તમારે કેથળો પણ પેલા ભીખારી જે છે. તમારે કેટલું જોઈએ છે? તૃષ્ણને તે કઈ પાર નથી. હવે તે જિન માર્ગ ઉપર આવે, હવે કાંઈક સમજે તે સારું, વધારે મોટી ડીગ્રી મેળવીને પૈસે મેળવે છે. તમને પૈસામાં પરમેશ્વર દેખાય છે. પૈસે મેળવવા કરતાં આમા માટે પુરૂષાર્થ કરે તે કલ્યાણ થઈ જાય. ભણેલા ગણેલા બનવું છે. પાંચમાં પુછાવું છે. મોટા થઈને હાલવું છે. ખુરસી મેળવવી છે અને ખુરસી લેવા માટે વોટ મેળવવા છે. “મને વોટ આપજે, મારું નિશાન ઘડે છે. મારું નિશાન તારે છે. આની ઉપર ચેકડી કરજે.” ખુરશી લેવી છે. સત્તા લેવી છે, એને માટે કેટલી મહેનત? પણ સત્તા ખત્તા ખવરાવે છે. માણસ જ્યારે સત્તા ઉપર આવે ત્યારે ઘર ભરવામાં પડી જાય છે. અધિકાર મળે, સત્તા મળી પણ પછી જે સારાં કામ ન કર્યા તે ધિક્કાર મળશે. રામચંદ્રજીને ગાદી મળવાની હતી ત્યારે રાતના ઊંઘ પણ આવી ન હતી. એમને વિચાર આવતું હતું કે આ કાંટાળે તાજ કાલે મારા માથે મુકાશે! પણ સવારે ઉઠતા સાંભળ્યું કે ભારતને ગાદી અને રામચંદ્રજીને બાર વરસને વનવાસ; ત્યારે રામચન્દ્રજી રાજી થયા. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ”. મીરાંબાઈને જીવનમાં પણ શું બને છે! તે જુઓ. રાણે પરણીને ઘરે આવ્યો, પછી કહે છે કે મારે નથી જોઈતી, ત્યારે મીરાં શું કહે છેઃ સારું થયું. મને ભગવાન ભજવાને આ Page #75 -------------------------------------------------------------------------- ________________ સમય મળે. ત્યારે તમે શું કરે છે? રાજ્ય માટે પૈસા માટે ભાઈ પણ દુશ્મન બને છે ને? કોર્ટમાં પણ જાય છે ને! જ્ઞાનીઓ કહે છે ભાઈ, આ તારી ભૂલ છે. બહાર તારા દુમન નથી. પણ તારા દિલમાં દમન બેઠેલા છે. એમની સામે બળ પિકાર્યો નથી તેથી તે વશ થતા નથી. અંદરની જોઈએ તેવી જાગૃતિ નથી. જોઈએ તેવી શક્તિ ફેરવી નથી. તાકાત કેળવી નથી. તેથી દુશમને તમારા ઉપર ચડી બેઠા છે. દુશ્મનને દુશ્મન તરીકે ઓળખી એની સામે પડકાર ફેંકીએ. એની સાથે લડી લઈએ જરૂર જીતી જવાય. કારણ કે કર્મ બીચારા રાંકડા છે જ્યારે આત્મા અનંત શક્તિને ધણી છે. જે સાચું સુખ મેળવવું હોય, સાચે આનંદ માણુ હોય, દુમનાથી બચવું હોય તે પુરૂષાર્થ કરવાની જરૂર છે. જે કર્મથી છૂટવાના પ્રયત્ન કરશે તેનું અવિનાશી કલ્યાણ થશે. વિશેષ અધિકાર અવસરે. વ્યાખ્યાન નં.૧૨ અષાઢ વદ ૧૩ ને મંગળવાર તા. ૨૦-૭-૭૧ નાથે સિદ્ધાંત પ્રરૂપ્યા સિદ્ધાંત. એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ, તેનું નામ સિદ્ધાંત. અહીં બારમું ઉપાંગ વન્ડિદશા જેમાં નિષધ કુમારને અધિકાર ચાલે છે. રેવતગીરી પર્વત પાસે નંદનવન નામને બગીચે હતા. તે દ્વારિકા નગરીની શોભામાં અભિવૃદ્ધિ કરતે હતે. આ દ્વારિકા નગરીમાં કૃષ્ણ નામના (વાસુદેવ) રાજા રાજ્ય કરતા હતા. એનામાં ઘણુ ગુણ હતાં. ગુણ વિના કંઈ પ્રાપ્ત થઈ શકતું નથી. રાજા ગુણવાન હોય તે તેની પ્રજા ગુણવાન હોય. રાજા ઉદાર દિલને હાય, પરદુઃખભંજન હેય, પિતાના સુખને જતા કરીને પારકાના દુઃખ હરનાર હોય તે તે રાજાના ગુણો પ્રજામાં પણ ઉતરે છે. જેના હાથમાં સમાજનું નેતૃત્વ છે, તેનામાં ઉદારતા, સહનશીલતા, વાત્સલ્ય, સહાનુભૂતિ, આવા અનેક ગુણે હોવા જરૂરી છે. ગણેશને ઘણાં પૂજે છે. ગણેશ એટલે સમાજ નેતૃવનું પ્રતિક અને ગણ એટલે સમુદાય-મંડળી, એને ઈશ એટલે સ્વામી, નેતા, ઉપરી, પ્રજા પર શાસન ચલાવનારનાં લક્ષણ આમાં પડ્યાં છે. ગણેશ એટલે વડીલ-ઉપરી, આપણે કઈ પણ સારું કામ કરીએ છીએ ત્યારે વડીલને પગે લાગીએ છીએ. Page #76 -------------------------------------------------------------------------- ________________ ગણેશનું પેટ મોટું હોય છે. જેનું પેટ દરિયા જેવું મોટું છે, તે જ ઘરને વડીલ, સમાજને નેતા કે પ્રજાને શાસક બનવાને ગ્ય છે. દરિયે પિતાનામાં સારી-ખરાબ બધી ચીજને સમાવી લે છે. તેમ વડીલ કે રાજા પણ બીજાના દે તરફ ન જુવે. બધાને પિતાના તરફથી પ્રેમ સાથે હૂંફ આપે. પણ કોઈને તિરસ્કાર ન કરે. ગણેશની આંખ ઝીણી હોય છે. ઝીણી આંખ સૂમ દષ્ટિને સુચવે છે. નેતા-રાજા સ્થૂલદષ્ટિવાળ ન હોય. દરેક પ્રશ્નો અને દરેક પરિસ્થિતિને સૂકમ રીતે વિચાર કરે. માણસ ઝીણી નજરે જુએ તો વસ્તુના હાદને પામી શકે. સ્થૂલદષ્ટિને કારણે માણસ ભેગ-વિલાસ, કંચન અને કામિનીના રસમાં ઉતર્યો છે. સૂક્ષ્મદષ્ટિ આવતાં શરીર અને સંપત્તિ કે કામને વિચાર નહી રહે. આત્મા અને પરમાત્માને વિચાર પણ કરશે. ગણેશના કાન મોટા હોય છે. એને ભાવ એ છે કે સમાજને નેતા, પ્રજાને પાલકપિતા કાન વિશાળ રાખે. નાના–મોટા, ગરીબ, શ્રીમંત આદિના ભેદભાવ વિના ફરિયાદ કરવા આવનાર દરેકની વાત પ્રેમપૂર્વક સાંભળે. જે દરેકને સંતોષ ન આપી શકે તે તે પ્રજાપ્રિય ન બની શકે. પૂર્ણ સત્યને પામી શકે નહિ. માટે વડીલે દરેકની વાત સાંભળી સારાસારને વિવેક કરવું જોઈએ. ગણેશનું નાક લાંબુ હોય છે. એને અર્થ એ છે કે દૂર દૂર રહેલી વાત પણ લક્ષ બહાર ન હોવી જોઈએ. ઘરમાં શું બની રહ્યું છે તે વડીલે અને પ્રજામાં શું બની રહ્યું છે તેનું રાજાએ ધ્યાન આપવું જોઈએ. સારી ખરાબ બધી જાતની વાતે અને બધી જાતની વ્યક્તિ તેની પાસે આવે. તેમાં સારાને સ્વિકાર કરે અને ખરાબને દૂર કરે. ગણેશનું વાહન ઉંદર છે. ગણેશ કેવડા મોટા! તે ઉંદર ઉપર બેસે તે ઉંદર બિચારે મરી જ જાય ! પણ આની અંદર ગૂઢાર્થ રહેલો છે. માણસ માટે હેય, પણ તેનું સૈન્ય નાના નાના માણસનું બનેલું હોય છે. નાના માણસો મોટાના વિચારોનું વાહન હેય. ખૂણામાં અને ગલીઓમાં-ઘરઘરમાં રહેલી વ્યથા અને કથા એ લાવી શકે. અને નેતાના વિચારો નીચલા ઘરમાં પહોંચાડી શકે. વડીલો નાનામાં રહેલી મેટાઈ જુએ. નાનાને પણ આદર અને સન્માન આપે. શ્રીકૃષ્ણ મહારાજ ઉપરોક્ત ગુણોથી વિભૂષિત હતા. તેથી તેમની પ્રજા શાંતિ અને સુખ અનુભવી શકતી. - આજે દેશના નેતાઓમાં પ્રજાને સુખી કરવાની વૃત્તિ લોપ થઈ ગઈ છે. અને પોતાના સ્વાર્થ સામે સૌ જુએ છે. નેતાઓને એશઆરામ કરવા છે. પ્રજાને ચુસવી છે. જ્યાં જુઓ ત્યાં લાંચીયું ખાતું વધી ગયું છે. ન્યાયાધીશ પાસે, ડોકટરો પાસે કે પ્રોફેસરે પાસે જ્યાં જાવ ત્યાં લાંચ આપો એટલે તમારે વિજય થાય છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ આ લાંચને હિસાબે જ આવું અધઃપતન થયું છે. અબ્રાહમ લીકનનાં જીવનને એક પ્રસંગ છે. તેઓ એક આદર્શ વકીલ હતાં. એક વખત એક અમીર તેમની પાસે આવે છે. અને કહે છે. સાહેબ! મારે એક ખેડૂત પાસે અઢી ડોલરનું લેણું છે. તે એ અભિમાની બની ગયે છે કે મારી વાતને ધ્યાનમાં લેતે જ નથી. તેને બરાબર પાઠ ભણાવવાની જરૂર છે. તેથી આપની પાસે આવ્યો છું. તેના ઉપર કેસ કરવા માગું છું. આ સાંભળી વકીલ સાહેબ હસી પડે છે. ભાઈ! અઢી ડોલરમાં શી મોટી વાત છે? ન આપે તે પણ તારે શું આવવાનું છે? અમીર અને ખેડૂત વચ્ચેનો સંબંધ બાપબેટા જે હેય. તમે જતું કરતાં શીખે. વળી આપને ખબર હશે કે મારી ફી ૧૦ કેલર છે. અઢી ડોલર માટે ૧૦ ડેલર ભરશે? અમીરે જવાબ આપે “સાહેબ! આ પૈસાને સવાલ નથી. પ્રતિષ્ઠાને સવાલ છે હું દસ ડેલર ભરીશ પણ કેસ તે લડે જ છે.” ભલે-દસ ડોલર ફી મૂકી દે. તારું કામ પતાવી આપીશ.” વકીલ સાહેબે ટૂંકામાં પતાવ્યું. પેલે અમીર ૧૦ ડોલર આપી રવાના થયે. પછી લિંકન સાહેબે ખેડૂતને બેલાબે અને પૂછયું. “તારી પાસે પેલા અમીરના અઢી ડોલર માગણી છે”? “હા સાહેબ, ખેડૂતે કહ્યું. “આ પાંચ ડેલર લઈ જા, તેમાંથી રાા ડેલર શેઠને આપી આવ અને પહોંચ મને આપી જજે. બાકીના અઢી ડેલર તારી પાસે રાખજે.” એમ કહી વકીલ સાહેબે પાંચ ડોલર ખેડૂતના હાથમાં મૂક્યા. ખેડૂતે તે પ્રમાણે કર્યું. અઢી ડોલર શેઠને આપી, પહોંચ વકીલ સાહેબને પહોંચાડી દીધી. પિલા અમીરને પિતાના પૈસા મળી જતાં મોટર લઈ વકીલ પાસે આવ્યા અને કહ્યું “સાહેબ! પૈસા મળી ગયા છે. હવે કેસ ચલાવવાની જરૂર નથી.” અમીરે લિંકન સાહેબના ટેબલ ઉપર પિતાના હાથે લખેલી પહોંચ જેઈ અને લિંકન સાહેબની વિચિક્ષણતાને પામી ગયા. ઘણા વકીલેને આવી રીતે કુનેહથી કામ લેતાં આવડે છે. બુદ્ધિશાળી માણસે ઝગડા કરતા નથી. ઘણું વકીલે પણ સારા હોય છે. જે ઝગડા થતાં અટકાવે છે અને બને બાજુના પક્ષેની સાથે સમજાવટથી અને શાંતિથી કામ લે છે. મન મોટું છે જેનું, તે જન મેટા હોય, ક્ષમા, ગુણ, ધૈર્ય, નમ્રતા, સદાય તેનામાં હોય.” ઉંમરમાં મોટો તે ખરેખર મોટે નથી પણ જેનું મન મોટું છે, ક્ષમા, પૈયું આદિ ગુણો જેનામાં છે તે મોટો માણસ છે. જેનામાં ગંભીરતા નથી તે કુટુંબમાં કલેશ, જ્ઞાતિમાં કલેશ અને વાતવાતમાં કલેશ કરે છે. કલેશ થતાં વેરનાં બીજ વવાય છે નાની વાતને મોટું સ્વરૂપ આપી સંબંધ તોડી નાખે છે, જરા જેટલી પણ ઉદારતા બતાવી Page #78 -------------------------------------------------------------------------- ________________ પ શક્તા નથી. અસહિષ્ણુ માણુસ તા જે પોતાના હાય, તેની સાથેના વાંના જુના સંબંધ પણ જરાક વારમાં તેાડી નાખે છે. જ્યારે સહિષ્ણુતાવાળા બધુ... જતુ' કરે છે. લાતું ગરમ હાય તા કાંઈ હથેાડો કે ઘણુ ગરમ થતાં નથી. કોઈ માણસ ગમે તેમ ખખડે, ભલે ગાળા દે, અને ન મેલવા જેવા શબ્દો ખેલે પણ આદશ મહાત્માએ ખૂબ સમતા રાખે છે. નમ્રતા રાખે છે. સાધુના માર્ગમાં આગળ વધવા કષાયની મ ંદતાની અત્યંત આવશ્યકતા છે. “ કષાયની ઉપશાંતતા, માત્ર માક્ષ અભિલાષ, ભવે ખેદ્ય અંતર યા, તે કહીએ જીજ્ઞાસ. ,, જે જિજ્ઞાસુ જીવ હાય તેને એક મેાક્ષની જ ઈચ્છા હાય. ભવ કરવામાં ખેતુ વત તા હાય, સાચું સુખ આત્માનું જ છે. તમે પૈસામાં અને પત્નીમાં સાચું સુખ માન્યું છે. તેને પ્રાપ્ત કરવા અનેક તરંગા મનમાં ઉઠયા કરે છે. મનકી તરંગમાર લે!, ખસ હા ગયા ભજન, આદત ખૂરી સુધાર લેા, ખસ હૈ। ગયા ભજન, આયા કRsાં સે કૌન હૈ, ઔર જાયેગા કહાં, ઈતના યહી ઢીલ વિચાર લેા, ખસ હૈ। ગયા ભજન. ” કવિ કહે છે કે તમે પ્રાથના કરેા છે, ભક્તિ કરે છે પણ તમારુ' મન કયાં રખડે છે? મનને વશ કરો. ચિત્તને એકાગ્ર કરા. મનને એકાગ્ર કરવાથી ચિત્તમાં પ્રસન્નતા આવે છે. દુકાનમાં, માળકોમાં, ધધામાં, સમાજમાં આમ અનેક જગ્યાએ તમારી શક્તિએ વેડફી નાખા છે. પરભાવથી દૂર રહી બધી શક્તિઓને ભેગી કરીને આત્મા માટે વાપરા, તે એક ચમત્કાર દેખાશે. જીવનમાં ઘર કરી રહેલી ખરાબ આદતને સુધારવા પ્રયત્ન કરો. જરા જરા વારમાં ગુસ્સા આવી જાય છે, આવેશ આવી જાય છે, માન—માયા—àાલના પરિણામા થઈ જાય છે, આ બધી ભૂરી આદત છે. કાંટા વાગ્યા હાય તા ખુંચે, આંખમાં કણું પડયું હોય તે ખુંચે, એમ અવગુણુ તમને ખુંચે તા કાઢવા પ્રયત્ન કરો. અવગુણુને કાઢી નાખા એટલે સરસ થઈ જશે. આપણામાં ખામી શું છે, આપણામાં ખદી શું છે તેને તપાસીને કાઢશે તે મહાત્મા મની જશે. તમારા આત્મા ઉંંચ કોટીના મની જશે. એક આત્મા ઉપર જ લક્ષ આપે।. આત્માને કેળવવા છે એવા નિર્ણય કરો. ખીજાની ઉપર હું નજર રાખું છું, ખીજામાં કેટલા અવગુણ છે તેની ગણતરી કરું છું, પણ પાતે કયાં છે તેની ખખર પડતી નથી. આખા ગામની ચિ'તા માથે લઈને ફરે એમાં પેાતાને શે! ફાયદો થવાના ? "" જુઠ્ઠા જગનાં જુટ્ઠા ખેલ, મનવા મારું તારુ મેલ, તા થૈાડી ન ચિંતા આખા ગામની. Page #79 -------------------------------------------------------------------------- ________________ તું તે ભજી લે ને માળા ભગવાનની, નિદ્રા દિવસે કામ, કયારે ભજશે શ્રી ભગવાન, તારી એક એક પળ જાય લાખની, તું ભજી લે ને માળા ભગવાનની.” એક આત્મા છું. હું કોઈને નથી. અને કેઈ મારું નથી. દેખાતા ભૌતિક પદાર્થો ખરેખર મારા નથી, આત્મા મારે છે. સ્વ સિવાય બધું પર છે તે પારકાની ચિંતા શા માટે કરવી? શ્રીમદ રાજચંદ્ર કહે છે. “ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે જાત ને, ના મારાં ભૂત નેહીઓ સ્વજન કે, ના નેત્ર કે જ્ઞાતિના, ના મારાં ધન ધામ યવન ધરા, એ મેહ અજ્ઞાત્વના, રે રે જીવ વિચાર એમજ સદા, અન્યત્વદા ભાવના.” આ તન મારું નથી. શરીર પણ મારું નહિં. આ રૂપ એ મારું રૂપ નહીં. આ તે ય પદાર્થ છે. મારે મારા સ્વભાવમાં ટકવું તે મારે ધર્મ છે. વિભાવમાં જવું તે પર ભાવ છે. તને જે ચામડાની આંખથી દેખાય એ તારું નથી. અમે સંઘવી, અમે વીરાણી, અમે શેઠ, અમે સખીદા–અમને કેઈ ન પહોંચી શકે, તમે જે જ્ઞાતિ અને ગોત્રને તમારા માને છે તે પણ તમારા નથી. આ નોકર-ચા. સગાવહાલા, મિત્રો એ પણ તારા નથી. આ મારી મૂડી છે. મારે આ વિમે છે. પણ આમાં તમારું કાંઈ નથી. આમ ને આમ જીદગી ચાલી જવાની છે. આ મારું નહીં, આ મારું નહીં! એમ તમને કદી લાગે છે? બધી વાતની બાદબાકી કરતાં બાકી રહે તે આત્મા. તે હું છું. તમારા શરીરને, વેપારને, સગાસનેહીને કોઈ નુકશાન પહોંચાડે ત્યારે ક્રોધને આશ્રય લે છે. પણ જ્ઞાની પુરુષે કહે છે તે બધા તારા છે જ નહિં. તારે તે એક આત્મા જ છે. કષાયના પરિણામો વખતે આ વિચારધારા ટકી રહે તે આત્માનું અધ:પતન થતું અટકી જાય. કોધ રૂપી અગ્નિને ઠારનાર ક્ષમા છે. ક્ષમા જે કે તપ નથી. જાણ પાસે અજાણું થઈ તત્વ લેવું તાણી, સામો થાય અગ્નિ તે આપણે થવું પાણી. આમાં તત્વ શું છે તે સમજે. દરેક બાબતમાંથી તત્વને, તથ્યને પકડતાં શીખે. સા માણસ અગ્નિ હોય તે તમે તેના પર ક્ષમાનું પાણી છાંટો. “ક્ષમા વીરસ્ય મુલા” ક્ષમા વીરનું ભૂષણ છે. - તમારી બૂરી આદતને સુધારે. પ્રસંગ પડે અને ક્રોધ, માન, માયા, લેભના ભાવે સેવાઈ જાય. અને પછી એમ થાય કે મારે આ પ્રમાણે ન કરવું જોઈએ. એ રાંડયા પછીનું Page #80 -------------------------------------------------------------------------- ________________ ડહાપણ છે. માત્ર વાતે કરવાથી મોક્ષ મળતું નથી. તમને એ બધામાં સુખ લાગ્યું છે. પૈસા કમાવવામાં, બંગલા બનાવવામાં સુખ માને છે પણ એ સાચું સુખ નથી. - સંતે પાસે ભૌતિક વૈભવ કાંઈ નથી, છતાં તમારા કરતાં તેઓ કંઈ ગણ સુખી છે. તેઓને જે સુખ છે તે સ્વસંવેદનનું, સ્વાનુભૂતિનું સુખ છે. બહારની વરતુથી સુખ મળતું નથી. પણ સુખને પ્રજાને અંદર છે. આત્માની અનુભૂતિનું સુખ સાચું છે. જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન ને, તે સ્વરૂપને અન્યવાણી તે શું કહે, અનુભવ ગેચર માત્ર રહ્યું તે જ્ઞાન છે, અપૂર્વ અવસર એ કયારે આવશે ! આધ્યાત્મિક સુખ કહી શકાતું નથી. પણ તેને અનુભવ થઈ શકે છે. આત્માને અનુભવ મેળવે હોય તે આખા જગતનું વિસ્મરણ કરે. અંતરમાં ડુબકી મારે. અવગુણને કાઢતા શીખે. આઠ દિવસમાં તમે એક દિવસ તે તમારા આત્માની સંભાળ લે. રવિવારના દિવસે એક કલાક ધ્યાન ધરે. તે પણ તમને કાંઈક મળશે. હે જીવ! તું આટલું વિચાર. હું કર્યું અને હું કયાંથી આવ્યો છું. ! અને મારું સ્વરૂપ શું છે? આત્મા ત્રિકાળ ટકવા વાળે છે. તેની સ્વતંત્રતાને પ્રાપ્ત કરવી એ લક્ષ હેવું જોઈએ. બધા દોડી રહ્યા છે. કોઈને જરાપણુ ટાઈમ નથી. પણ ક્યાં જવું છે તેને ખ્યાલ જ નથી. એક ભાઈના લગ્ન લેવાયા છે. તેને એક મિત્ર તેને કહે. “કેમ સ્ત! તારા લગ્ન થવાના છે તે મને જાનમાં લઈ જઈશ ? વરરાજા જવાબ આપે છે. “મિત્ર ! મને પણ ખબર નથી કે મારા બાપુજી મને જાનમાં લઈ જશે કે નહિ? પછી તને લઈ જવાની વાત કેમ કરી શકું? કેવી હાસ્યાસ્પદ વાત છે. આવી જ વાત છે અજ્ઞાની આત્માની. જીવ પ્રવૃતિ જોરશોરથી કરે છે, પણ આત્માના અસ્તિત્વમાં જ શંકા છે. સંસારના સુખે અનિત્ય છે. આત્મા નિત્ય છે. તેમાં શ્રદ્ધા લાવી, મેહને છેડે તે મોક્ષ મળશે. નિર્મોહી બન, મીટ જાય ફેરા, આયા કહાં સે કૌન હૈ તે.” તું નિર્મોહી બની જા. મેહ છે ત્યાં મેક્ષ નથી. મેહથી મુક્ત થાય તેને મોક્ષ મળે છે. મેહ રાખવા જેવું જ નથી. પરિગ્રહને, સગાસ્નેહીઓને, અરે ! શરીરને પણ મેહ કરવા જેવો નથી. ભવ ચકના ફેરા મટાડવા હોય તે નિર્મોહી જ બનવું પડશે. મોહના કેફ ચડેલો હશે તે ગમે તેટલી ક્રિયા કરીશ, તે પણ ત્યાં ને ત્યાં રહીશ. એક ગામની અંદર એક ગરાસી રહે છે, તેની સ્થિતિ સાધારણ છે. પણ અફીણને તે ભારે બંધાણી છે. એક વખત તેની પત્ની કહે છે “કમાવા બહાર ગામ જાવ. બેઠા બેઠા Page #81 -------------------------------------------------------------------------- ________________ ખાવાથી કુબેરને ભંડાર પણ ખૂટી જાય. આપણી પાસે ખાસ મૂડી તે છે નહિં. તમે કુટુંબની જવાબદારી લઈને બેઠા છે તો કમાવા તે જવું જ પડે ને? ઘણીવાર પછી ગરાસિયાએ જવાની હા પાડી. બાઈએ ભાતું બાંધી દીધું. કપડાં બાંધી દીધા. અફીણ બંધાવ્યું. કુટુમ્બની વિદાય લઈ ઘોડા ઉપર બેસીને ગરાસીયે ચાલતે થયે. દશ માઈલ સુધી ગયે. પછી વિસામા માટે એક ઝાડ નીચે બેઠે. અને અફીણને કેફ કર્યો. ઘોડાને એક બાજુ બાંધ્યો. એક બે કલાક વિસામો લઈ ફરી મુસાફરી શરૂ કરી. પણ ઘેડાનું મોટું જે દીશામાંથી આવ્યું હતું તે તરફ થઈ ગએલું. અફીણના કેફમાં ભાઈને કાંઈ ખ્યાલ રહ્યો નહિં, દસ માઈલની મુસાફરી પછી એક ગામ દેખાયું. ગરાસીયાને થયું આ ગામનું પાદર અમારા ગામના પાદર જેવું જ છે. આગળ ગયે, એવી જ શેરીએ, એવી જ બજારે, ગરાસીયે તે મનમાં વિચાર કરે છે. આ ગામ તે અસલ અમારા ગામ જેવું જ છે. દરરોજને ટેવાયેલે ઘડો માલીકની ડેલી પાસે આવી ઉભું રહે છે. ગરાસણ બહાર જ ઉભી છે. ગરાસી વિચાર કરે છે. “આ ઘર પણ મારા ઘર જેવું જ છે. અરે ! આ સ્ત્રી પણ મારી સ્ત્રી જેવી જ છે.” ત્યાં તે ગરાસણી પિતાના પતિને જઈને કહે છે, અરે! તમે પાછા કેમ આવ્યાં? કાંઈ ભૂલી ગયા છે. ? કાંઈ લેવા પાછા આવ્યા છે ? તે કહે છે. અરે બાઈ, હું તે બીજે ગામ આવ્યું છું. હું કાંઈ તારે પતિ નથી. બાઈ કહે છે. અફીણના કેફમાં તમે ભૂલી ગયા. પણ હું જ તમારી પત્ની છું અને આ તમારું ઘર છે. તમે તે પાછા હતાં ત્યાં આવ્યા છે. ગરાસીયાને કેફ ઉતરતા ખ્યાલ આવે છે કે ઘડીનું મોઢું ફરી ગયેલું એટલે પાછે મારા ગામમાંજ હું આવી ગયે. તમે ઉપાશ્રયે ગયા, પસ કરીને આવ્યા, પણ જીવનને વિકાસ કેટલે ? અવગુણ કેટલા ગયા ? ક્રોધ કેટલે ઓછો થયે? જે આત્મ ગુણની વૃદ્ધિ ન થઈ હોય તે હતા ત્યાંના ત્યાં! તપશ્ચર્યા ઉપવાસ પૌષધ આદિ ધર્મ ક્રિયાઓ કરે પણ તે બધાની પાછળ હેતુ ભૌતિક પદાર્થની પ્રાપ્તિને હેય તે ધર્મ માર્ગમાં એક ઈંચ પણ તમે આગળ વધ્યા નથી. તપશ્ચર્યાદિ એકાંત નિર્જરા અને મેક્ષ માટે જ કરવાની છે. દરેક વ્રત પ્રત્યાખ્યાન, તપાદિમાં સંવરપૂર્વકની નિર્જરા થવી જોઈએ. મેટી તપશ્ચર્યા કરી. ચંદનના લેપ લગાડ્યા. પણું અંદર શીતળતા ન આવે, જીવનમાં સુધારો ન થાય તે ભવચકને આંટે એકેય ઘટવાને નથી. મારા સ્વભાવને મારે સુધારે છે. એવું મનપર થાય તે અવશ્ય સુધારો થઈ શકે. માનવી માટે કોઈ વસ્તુ અશક્ય નથી, પણ તેની પાછળ પુરૂષાર્થ કરે જોઈએ. એક સાહેબને ગુસ્સે ખૂબ આવે. પણ તે ગુસ્સો કરવા જેવો નથી. આ મારા સ્વભાવની વિકૃતિ છે, એમ તેને લાગ્યા કરે. એક દિવસ તેમને એક ઉપાય મળી ગયે. એક કવર ઉપર લખ્યું. “ક્રોધ કરનાર માણસનું મોટું ગધેડા જેવું છે.” પિતાના નેકરને બોલાવી કવર આપ્યું અને કહ્યું. જ્યારે મને ગુસ્સો આવે ત્યારે આ કવર તારે બતાવવું.” Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૯ આ પ્રમાણે કરવાથી થાડા વખતમાં સાહેબના સ્વભાવ સુધરી ગયા. તેમ દરેક વ્યક્તિ પેાતાની પ્રકૃતિને સુધારવા માટે આવા કોઈ પ્રયત્ના કરે તે અવશ્ય - સુધરી શકે. અવગુણુથી તા જગતની અંદર પણ જીવ નિંદાને પાત્ર બને છે, અને સદ્ગુણની સુવાસથી પ્રશંસાને પાત્ર અને છે. દ્વારિકાના મહારાજા શ્રી કૃષ્ણ વાસુદેવ અનેક સદ્ગુણૢાથી અલંકૃત હતા. વિશેષ અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન, ન, ૧૩ અષાડ વદ ૧૪ ને બુધવાર તા. ૨૧-૭-૭૧ ભગવાન મહાવીરસ્વામી સિદ્ધાન્તથી સમજાવે છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ. બારમા ઉપાંગ વદ્ઘિ દશામાં નિષધકુમારના અધિકાર ચાલે છે. દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવ નામના રાજા હતા. અનેકના દુઃખ હરનારા અને ધના થાંભલા જેવા હતા. એ વાસુદેવને ખેતાલીશ હજાર હાથી, ૪૨ હજાર ઘોડા, ૪૨ હજાર રથ, વગેરે હતું. અને અડતાલીશ કરોડ મનુષ્યનું પાયદળ હતું. વાસુદેવ સામે પ્રતિવાસુદે હાય છે. વાસુદેવની સાથે પ્રતિ વાસુદેવને લડાઈ થાય, તેમાં વાસુદેવ જીતે છે. એકની પાસે હથિયાર હાય અને ખીજા પાસે હથીયાર ન હેાય તેા લડાઈ નથી થતી. લડાઈ કરવામાં પણ નીતિ હાય છે. કૃષ્ણને મારવા ઘણા પ્રયત્ન કર્યાં, પણ વાસુદેવ ઘણા પુણ્યશાળી હતાં. તેથી પ્રતિવાસુદેવ ફાવી શકતા નહિ. પુન્ય હાય જેના પાધરા, એને શત્રુથી શું થાય, પત્થર ફેકે પાપી જન, કુલ થઈ ફેલાય. ” જેના પુણ્ય ઘણાં હાય, તેને દુશ્મન પણ શું કરી શકવાના હતા ? પ્રતિ વાસુદેવને ખખર હતી કે મારૂ' મૃત્યુ વાસુદેવના હાથે થવાનુ છે. પ્રતિ વાસુદેવે સુદર્શન ચક્ર ફ્યું તે ચક્ર વાસુદેવની ત્રણ પ્રદક્ષિણા કરી તેના ખેાળામાં બેસી ગયું. ત્યારે વાસુદેવે એજ સુદર્શન ચક્રને ફેરવીને સામે દુશ્મન તરફ ફેંકયુ. અને જરાસંઘનુ' મૃત્યુ થયું. જે શસ્ર દુશ્મનને મારવા માટે ક્યુ' હતું તે પેાતાના જ શત્રે પેાતાના મતને Page #83 -------------------------------------------------------------------------- ________________ નેતયું. એના મૃત્યુ પછી એણે ભેગું કરેલું ત્રણ ખંડનું રાજ્ય કૃષ્ણને મળ્યું. આવા ત્રણ ખંડના સ્વામી કૃષ્ણ મહારાજ હતાં. તેમની રાજધાની દ્વારિકા હતી. એમાં દસ (દશાર) ભાઈઓ હતાં. એમાં મોટા હતા તેનું નામ સમુદ્રવિજય હતું. અને છેલ્લા સૌથી નાના વસુદેવ-શ્રી કૃષ્ણમહારાજના પિતા (વસુદેવ) હતાં. કાકા દાદાના એવા દસ ભાઈઓની છત્રછાયામાં શ્રી કૃષ્ણ રહેતા હતાં. પ્રજાને વફાદાર હતાં. પ્રજાને પુત્ર તુલ્ય માનતા હતાં. પ્રજાના ભક્ષણહાર નહિ બનતા રક્ષણહાર હતાં. પ્રજા ઉપર વાત્સલ્ય ભાવ રાખતાં. પ્રજાને એમના તરફથી કેઈ અસંતોષ ન હતા. બલદેવ આદિ પાંચ મહાવીર હતાં. શત્રુઓથી પરાજિત ન થાય. પ્રદ્યુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમાર હતાં. શત્રુઓથી પરાજિત ન થાય. એવા સાખકુમાર આદિ છે હજાર સુભટો હતાં. મહાસેન આદિ સેનાપતિના તાબામાં રહેવાવાળા ૫૬ હજાર સૈનિક હતા, વીરસેન આદિ ૨૧ હજાર વીર હતાં. ઉગ્રસેન આદિ ૧૬૦૦૦ મુગટબંધી રાજાઓ હતાં. રૂકમણિ પ્રમુખ ૧૬૦૦૦ રાણીઓ હતી. અનંગસેના આદિ ૬૪ કળામાં નિપુણ એવી અનેક ગણિકાઓ હતી. સર્વદા આજ્ઞામાં રહેનારા બીજા ઘણું આશ્વર્યવાળા નાગરિક, ગામમુખી, ઈક્સ, સેનાપતિ, સાર્થવાહ પ્રમુખ હતા. એવા પરમ પ્રતાપી કૃષ્ણ વાસુદેવની સીમા દ્વારિકાથી માંડીને વતાઢય પર્વત સુધી હતી. અર્ધભરત એટલે ત્રણ ખંડનું સંપૂર્ણ રાજ્ય કરતાં હતાં. સુખ, સમૃદ્ધિ અને વૈભવના શિખરે બેઠેલા હતા. પૂર્વના પાયે ભૌતિક સુખના ઢગલા ભલે હોય, પણ જે જીવનમાં ધર્મ ન હોય તે તે બધું બંધન રૂપ થાય છે. ભગવાને ત્રણ પ્રકારની ઉપાધિ કહી છે. (૧) કર્મોવહી એટલે કર્મની ઉપાધિ (૨) શરીરવાહી એટલે શરીરની ઉપાધિ (૩) ભંડેપકરણ ઉપધિ એટલે માલ મીલક્તની ઉપધિ. આવી ત્રણ પ્રકારની ઉપધિઓ દરેક જેની પાસે હોય છે. કર્મની, શરીરની અને માલમિલકતની. જેટલી ઉપાધિ વધે એટલા કર્મના જથ્થા વધે. જીવને કર્મને સંયોગ છે ત્યાં સુધી પરિભ્રમણ ચાલું છે. પરિભ્રમણ ટાળવા ક્ષણિક પદાર્થો પરના મમત્વભાવને છોડે. બંધ કરી દે મમતાના દ્વારને, તારે ટુંકે થશે રે સંસાર, બંધ કરી દે મમતાના દ્વારને ” જ્યાં સુધી મમત્વ ભાવ છે, મમત્વ બુદ્ધિ છે, ત્યાં કર્મના બંધ વધારે છે. મમતા છુટી જાય તે સમતા આવી જાય. માટે મમતાના દ્વારને બંધ કરીશ તે તારે સંસાર કે થશે. જીવને મમત્વભાવ કેટલો છે? મારું માને છે. મારાપણું એજ દુઃખનું કારણ છે. અજ્ઞાનથી જીવ બધું દુખ પિતાના હાથે ઉભું કરે છે. મોટામાં મોટું દુઃખ હેય તે તે અજ્ઞાનનું જ છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્ય દુખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરૂ ભગવંત.” ભૌતિક સુખ ગમે તેટલું મેળવે. પણ એ વાસ્તવમાં સુખ નથી. જે આત્મા મમત્વ બુદ્ધિને છેડે છે, જે મમત્વને છેડે છે. તે મોક્ષને અધિકારી બને છે. આપને મોક્ષ જોઈએ છે તે સમતા લાવવી પડશે અને મમતાને છોડવી પડશે. તારો સંસાર કયારે ટૂંક થશે? જ્યારે મમત્વ ભાવને છોડીશ ત્યારે. તમને તે સવારના ઉઠતાં પૈસા મેળવવાની તાલાવેલી લાગે છે. કયારે બંગલા બનાવું, કયારે મીલે નાખું, કેવી રીતે મારી આબરૂ વધે, પાંચમાં પુછાઉં અને જ્યાં જાઉં ત્યાં માન સન્માન મળે. આવા જ વિચારની હારમાળા ચાલે છે ને ? વાસુદેવ ત્રણ ખંડના, અને ચક્રવતી છ ખંડના અધિપતિ હતા. શું સાથે લઈ ગયાં ? કાંઈ સાથે ગયું? ના. તે “મરણના બિછાને પણ સ્ત્રી માટે વીલ કરતે જાઉં, પછી મુશ્કેલી ન પડે.” મરતાં મરતાં પણ મમત્વભાવ નહિ છે તે કઈ ગતિ થશે? જ્ઞાની પુરૂષ કહે છે કે, તું ક્યાં અટવાઈ ગયે છે! તેલના ઘાણા ઉભા કરીને તલની સાથે તારું પુણ્ય પીલાઈ રહયું છે. પુન્યની કઠી ખાલી થતી જાય છે. પુન્ય ખલાસ થઈ જશે, પછી શું કરીશ ! મનુષ્યને ઉત્તમભવ પૈસા કમાવવા માટે નથી, પણ ધર્મ કરવા માટે છે. દેવેની કેટલી ત્રાદ્ધિ! વિમાન, આભરણું બધું શાશ્વત હોય છે પણ એ રિદ્ધિ-સિદ્ધિની મહત્તા નથી. સમૃદ્ધિના શિખરે બેઠેલા દે પણ મનુષ્ય જન્મને માગે છે. કુરુ વહુ માથુ મરે.” મનુષ્ય ભવમાંથી જ મોક્ષમાં જવાય છે. દેવતાઓને પણ મોક્ષમાં જવું હોય તો ત્યાંથી સીધા નથી જઈ શક્તા, પણ મનુષ્ય ભવમાં આવવું પડે છે. મનુષ્ય ગતિ સિવાય બીજી કઈ ગતિમાં મેક્ષ મળતો નથી. “ हिंसे बाले मुसावाई, माइल्ले पिसुणे सढे ! “મુંનમાળે સુ મંd, સેવ મેચ જીત મારૂ ” ઉત્તરા. અ.પ.ગા.૯મી. અજ્ઞાની જીવ હિંસા કરે છે, મૃષા બેલે છે. માયાવી, ચાડીયે, શઠ છે. સુરા પીએ છે, માંસ ખાય છે અને એમાં જ શ્રેય માને છે. મીલે કરીને હરખાય છે. બીજા આગળ પિતે મહાન છે, એવું બતાવે છે. મીલના પાયા એ પાપના પાયા છે. છ કાયને આરંભ કરીને હરખાય છે. પૈસા મેળવવા માટે હું બેલે છે, અનીતિ કરે છે, કાળાબજાર કરે છે, પૈસાને વધુ મહત્વ આપે છે, પૈસે એ મૂળ છે, ભૌતિક સુખને મેળવવા પૈસે કારણભૂત છે, પૈસા આપીને અદ્યતન સાધને મેળવી શકશે. પણ પૈસાથી ગુણસ્થાનક નહીં ખરીદી. શકાય. ગુણ સ્થાનકનું ચઢાણ તે ગુણ ઉપર છે. ગુણ વધે એમ છવ ઉચે ને ઉંચે ચઢતે જાય છે. જેનામાં ગુણ નથી એ ગોટલા બને છે. છેતરાની માફક ફેંકાઈ જાય છે. તમારે Page #85 -------------------------------------------------------------------------- ________________ તમારા ભવ બગાડવા છે કે સુધારવા છે? એ ભય ન ખગાડવા હાય તા આત્માનુ' સાયા. આ સમય સુંદર મળ્યા છે. મનુષ્યના જન્મ પણ રૂડા મળ્યા છે. જ્ઞાન-દશ ન—ચારિત્ર અને તપ રૂપ ઉત્તમ કોટીના ધમ' મળ્યા છે. ધનુ' સારી રીતે આરાધન કરો. પુર ઉપરથી અમ ભાવ ઉઠાવી લ્યો. પાષા કરવા છે પણ નીકળાતું નથી. “મારા પર બધા આધાર છે, હું' નહી. હાઉ' તા આ પેઢી કેવી રીતે ચાલશે, હું નહીં હાઉં' તે આ બધાનું ધ્યાન કાણુ રાખશે ? ” એમ હું હું કરીને ફૂલાય છે, અને મમતાને છેડવાને બદલે વધારતા જાય છે. કેટલાય માણસા હા ફ્રેઇલથી મરી જાય છે. કેટલાય માણુસા મેટરમાં અને ટ્રેઈનમાં ચરાઈ જાય છે, મરી જાય છે, છતાં તેનાં પત્નિ-પરિવાર જીવે છે ને ? મા પ્રસૂતિ વખતે મરી જાય તેા પણ છેકરા જીવે છે ને ? અને માટા થાય છે ને? સૌ પાત પેાતાનુ ભાગ્ય લઈને આવે છે. તું તારી ફિકર કર. તારા આત્મા માટે કંઈક કર. તું મારું કહીને સંસારના કીચડમાં લપસતા જ જાય છે અને રત્ન તુલ્ય-મહામૂલ્યવાન એવુ' જીવન હારી જાય છે, માટે દરેક ઉપરના મમત્વપણાને ઉઠાવી લ્યે.. “મમતાને મારી રે, જીવડાને વારા રે, છોડી દેને મમતા” જ્યાં જ્યાં મમત્વપણાની બુદ્ધિ થતી હાય ત્યાં ત્યાંથી જીવને સમજાવી લ્યે કે હે જીવ! અહીથી જઈશ ત્યારે કાઇ સાથે આવનાર નથી. સાથે કરેલાં કર્માં લઈને તારે એકલાએ જ જવાનું છે સ્ક્વોડદું નથી મે જોફ હું એકલા છું, મારૂ કોઈ નથી. હું આળ્યે છું એકા અને જવાના એકલેા. સાથે કાંઈ લઈ જવાના નથી. પેાતાની વ્હાલામાં વ્હાલી પ્રિયતમા ક્યાં સુધી આવશે ? સગાવહાલા પણુ સ્મશાન સુધી આવવા વાળા છે. જે શરીરનુ આજ સુધી લાલન-પાલન કર્યાં કર્યું, વસ્ત્રાભૂષણૢાથી શણુગાયું, શરીરને કંઈક થાય ત્યાં તે ઢીલા-પેચા થઈ જાય છે. તમારૂં નિકટવર્તી છે તે પણ બળીને ખાખ થઈ જાય છે અને આત્મા તે કયાંય પહોંચી જાય છે. “ કોઈ કત કારણુ કાષ્ટ ભક્ષણ કરે રે, મળશું કે'તને ધાય, એ મેળા વિ કઈએ સભવેર, મેળા ઠામેા ન ડાય...ઋષભ. કેટલીક સ્રીએ પતિ પાછળ સતિ થાય છે, અગ્નિમાં મળે છે, જલ્દી પતિના મેળાપ થાય ને પતિને અને મારે છેટુ' ન પડે, પણ સના કમ પ્રમાણે ગતિ મળે છે. માટે મેળાપ થાય એ શક્ય નથી. અત્યારે તે સ્ત્રીને નચાવવા કેવા રાગના રમકડા મેકલે છે ને કેવાં કેવાં પ્રલેાભના આપે છે ? આવા રંગ-રાગના સાધના અધાતિમાં લઈ જાય છે. હાથમાં પહેરેલી મગડીઓ એ ખેડી છે. માહુનું ધન એ આછું. મધન નથી. ઘણી યુવતી ઘાટી સાથે પ્રેમમાં પડે છે. મુસલમાન સાથે લગ્ન કરે છે, એને Page #86 -------------------------------------------------------------------------- ________________ જ ભગવાન માને છે. આ પ્રીતિ કાયમ ટકવાવાળી નથી-ઉપાધિવાળી છે. જ્યારે પ્રભુની પ્રીત નિરુપાધિક છે. પ્રીત સગાઈ રે નિરુપાષિક કહી રે, સોપાધિક ધન ખેયાષભ” સાંસારિક સંબંધ જોડવાથી ઉપાધિ વધે છે. બે માંથી ચાર થાય અને ચારમાંથી આઠ થાય. સંસારી સંબંધથી ઉપાધિ વધી કે ઘટી ? ભગવાન કહે છે, મમતાને મૂક અને સમતાના ઘરમાં આવ. તે તારે ઉદ્ધાર થશે. આ પ્રીતથી કેવી ઉપાધિ વળગી? આ ઉપાધિમાં એ ઘેરાઈ ગયે છું કે હવે મરણ આવે તો સારું એમ થાય છે. ભગવાન સાથે પ્રીત કરવાથી ઉપાધિ ટળી જાય છે. સગા-વહાલાપર, પુત્ર-પરિવાર-પત્ની પર પ્રેમ કરવાથી મોહ ઉત્પન્ન થાય છે. મેહના કારણે કેવાં કૃત્ય કરે છે? તેથી પાપના પિોટલા બંધાય છે. અમેરિકામાં બે બાઈઓ બગીચામાં ફરવા આવે છે. એક હિન્દી બાઈ છે. ને એક અમેરિકન છે. ફરતાં ફરતાં બંને ભેગી થાય છે. અમેરિકન બાઈ પુછે છે કે તમે સંયુક્ત કુટુંબમાં રહે છે? હિન્દી બાઈ કહે છે : હાં, ત્યારે અમેરિકન કહે–અમારે ત્યાં પતિપત્ની બેજ જોવા મળે છે. આજે હિન્દીમાં પણ ઘણી જગ્યાએ આવું જોવા મળે છે. આગળના જમાનામાં જેમ ઝાઝા ભેગા રહે તેમ તેના ઘરમાં સંપ-જાહલાલી, કુળ, પ્રતિષ્ઠા વધુ છે, એમ કહેવાતું. હિન્દી બાઈ પૂછે છે કે તમે કેમ ઉદાસ દેખાઓ છે! મારે ત્રણ દીકરા અને એક દીકરી છે, છતાં હું નિરાધાર છું. છોકરીને પરણાવી એટલે જમાઈ લઈ જાય. દીકરાને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, એટલે એને સાથે રહેવામાં સ્વતંત્રતા છીનવાઈ ગયેલી લાગે છે. છુટથી ફરવું છે. સાથે રહે ને કાંઈ પણ વાત કરીએ તે ટક ટક લાગે છે. મને તે હવે જીવવું ગમતું નથી. ફકત રવિવારે એકવાર મળીને ચાલ્યા જાય છે, સાવ એકલું એકલું લાગે છે. જીવન શુષ્ક બની ગયું છે, જીવનમાંથી ઉછરંગ ઉડી ગયે છે.. જીવવામાં આનંદ લાગતું નથી. એકલવાયા જીવવાથી કંટાળે આવે છે. અને આ કરતાં આપઘાત કરીને મરવાનું મન થાય છે. વૃદ્ધોની તે કેવી કફોડી સ્થિતિ છે? ઘરડા મા-આપ કેઈને ગમતા નથી. વિદેશનું જોઈને આપણે પણ અનુકરણ કરવા મંડયા છીએ. જ્યારે મા બાપના ઉપકારને બદલો વાળવાને સમય આવે ત્યારે વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે. તમે સંતાનેપર મોહ અને મમતા કેવાં રાખે છે? મારું મારું કરીને આત્માની સાધના પણ કરતા નથી. સામાયિક થતી નથી. અને માળા ફેરવતા મન પણ ફરવા ચાલ્યું જાય છે, પણ અહીંથી જશે ત્યારે પરભવમાં ધર્મ સિવાય કોઈને સથવારે થવાનો નથી. તમે આખો દિવસ શેના વિચાર કરો છો? ધર્મના કે દીકરા-દીકરીને પરણાવવાના? દુઃખમાં, આપત્તિમાં ધર્મ સિવાય કોઈ ત્રાણ-શરણ નથી. રાજ્યપાટ, વૈભવ આદિ બાટા પદાર્થોથી ક્ષણ પૂરતું સુખ મળે છે. અંતે તે દુઃખને જ વધારનાર છે. જે સાચું ૧૦. Page #87 -------------------------------------------------------------------------- ________________ GY સુખ છે તે આત્મામાં જ છે. ધમ કરવાથી આત્માનું સાચુ સુખ મળે છે માટે મમત્વભાવ ને છેડા, સમતા ભાવમાં આવેા, ધમ આરાધેા, તેા શાશ્વત સુખના સ્વામી મનશે, વ્યાખ્યાન ન.૧૪ અષાડ વદ ૦)) ને ગુરૂવાર તા. ૨૨-૭-૭૧ શ્રમણુ ભગવાન મહાવીર સ્વામીએ સિદ્ધાન્તથી સમજાવ્યું છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ, એનું નામ સિદ્ધાંત. અહીં નિષકુમારના અધિકાર ચાલે છે, દ્વારિકા નગરીના રાજા કૃષ્ણ મહારાજા છે. ખળદેવ તથા વાસુદેવ અને ભાઈઓ હતા. મને ભાઈઓમાં અપાર પ્રેમ હતા. પિતા એક પણ માતા જુદી હતી. કૃષ્ણ મહારાજા દેવકીજીનાં પુત્ર હતા. અને ખળદેવ રાહિણીનાં પુત્ર હતા. નૈના સંપ એવા હતા કે એક-બીજા વગર ચાલતુ નહી. જ્યાં સંપ છે ત્યાં શાંતિ છે, સુલેહ છે, સુખ છે, તે આનંદથી રહી શકે છે. મનની શાંતિ મેળવી શકે છે. જ્યાં કલેશ છે ત્યાં કંકાસ છે, ઝઘડા છે. અશાંતિ છે. વિસ'વાદ છે. અને દુઃખ છે. તે આત્માના આનંદ મેળવી શકતા નથી, જીવન કંટાળા– ભયુ" વર્તે છે. માટે જીવનમાં શાંતિ-સંપ હાવા જોઈ એ. “સંપ થકી સુખ સાંપડે, સંપે જાય કલેશ, જેના ઘરમાં સંપ નહી', એને સુખ નહી લવલેશ”, સરૂપથી સુખ મળે છે. એકબીજા એકબીજા પર સહાનુભૂતિ રાખવાવાળા હાય તા ગમે તેવા પ્રસંગે સારી રીતે ઉજવી શકે છે, સંપ નથી ત્યાં ઝઘડાઓ ઉત્પન્ન થાય છે. જરા પણ વિસ'વાદ ઊભેા થાય કે એકબીજાના મનને જરાપણુ દુઃખ લાગ્યુ એકબીજા એકબીજા સમક્ષ એસેા અને શે। વાંધા છે તે ખુલાસેા કરી સમાધાન મેળવા, નહિ' તા ઝઘડા વધતા જશે અને ભયાનક સ્વરૂપ ધારણ કરશે, અને લોકો જોવા મળશે. એ ઝઘડા પછી અંતશત્માનાં સ્વરૂપને ભૂલાવી દેશે. જોર—Àારથી ખીજાની વાતેામાં રસ લેશે. તબિયત સારી નહિ. હાય તેય ઝઘડા કરવામાં અને વાતા કરવામાં સાજો થઈ જશે. સદ્ગુરૂ કહે છે કે ભાઈ ! તબિયત સારી નથી અને ઘેર છે, તેા સામાયિક કરી છે. ? તા કહેશે−સાહેબ ! વાત તે સાચી છે, પણ સામાયિક કરતાં એક આસને બેસી શકાતું નથી. શ્વાસ ચડી જાય છે. શરીર ટાઢું ટાઢું થઇ જાય છે. એટલે પાતાના નિજ-વૈભવ કેટલા બધા, છતાં હું Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭પ. ભીખ માગું! અનંતજ્ઞાન-દર્શન–વીર્ય-ક્ષમા-સંતેષ, નમ્રતા મારા આત્મામાં ભરેલા છે, આત્માના ગુણની કિંમત હૃદયમાં અંકિત થઈ છે? જે થઈ હોય તે સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, રાજકથા છોડી ધર્મકથા કરતાં શીખ આ બધી વિકથા છે. વિકથામાં ખાવાપીવામાં અમુલ્ય સમય વેડફાઈ જાય છે. તેને વિચાર આવે છે? આત્મા તે અણુહારકપદને સ્વામી છે. પણ તમારે કેટલી વાનીઓ ખાવા જોઈએ છે? શાક જોઈએ. ચટણ જોઈએ. પાપડ જોઈએ. આના વગર ન ચાલે. કેટલી જાતનાં અથાણું થાળીમાં ભરો છે? જે તે બધું ખાધા કરવું તે રાક્ષસ જેવી વૃત્તિ છે. દાળ તથા રોટલાથી પણ પેટ ભરાય છે. માત્ર દેહને પોષણ આપવા માટે જ ખાતા હોય તેને તે કેઈપણ વસ્તુથી ચાલે. અનેક જાતની વાનગીઓ-મિષ્ટાન રસેંદ્રિયને પોષવા માટે ખાય છે. સાધુને પણ વહેરવા જવું પડે છે. ગણધરને પણ વહેરવા જવું પડે છે. પણ તે આહાર કરવા બેસે ત્યારે વિચારે કે ભૂખને સંતોષવા માટે પેટમાં નાંખવું પડે છે. સાધુ સ્વાદ માટે ન ખાય. આહાર કરતાં કરતાં પણ કર્મને ખપાવે છે. અત્યારે તે કેટલીય બહેને લીલેતરીને ઘાણ વાળે, રસવંતી બનાવતાં પણ આનંદ માને છે. અને રસ રેડી રેડીને જમે. આગળનાં માણસે છાશ તથા ટલે ખાઈ લેતાં. સાંજનાં ખીચડી કઢી ખાઈ લેતાં. બે જ વખત જમતાં. અને જીભ ઉપર ખૂબ કાબૂ રાખતાં. ફરસાણ, મિષ્ટાન આદિ પેટ બગડે તેવા પદાર્થો રાજ ખાતા નહિ. એટલે જીભ ઉપર કાબૂ નથી તેટલાં રેગે વધતાં જાય છે. વ્યાધિનું મૂળ રસ છે. આચારાંગ સૂત્રમાં પણ કહે છે કે ભેગથી રોગો ઉત્પન્ન થાય છે, માટે જેટલે સગાવહાલાં પર સનેહ, રાગ, તેટલું દુઃખ છે. સનેહને 4ર કરી નાખો, શરીર ઉપર પણ મમત્વભાવ છોડી દે. પિતાની દીકરીને સારો કરીયાવર કરી પરણાવી સાસરે મોકલી અને જરા વાતમાં જમાઈએ છોકરીને રસ્તા પર રઝળતી મૂકી દીધી. એ છોકરીનાં દાગીનાં, કપડાં, એની સાસુએ લઈ લીધાં ને રેતી રોતી પિયર આવી ત્યારે તેના માવતરને તે છોકરીનું દુઃખ જોઈ કેવું થશે? આ જ બનાવ બાજુમાં પાડોશીને ત્યાં બન્યો હોય તે તમને શું થાશે? તે વખતે એટલું દુઃખ નહિ થાય. કારણ કે તે પરાયાં છે. જ્યાં પિતાપણાની બુદ્ધિ છે ત્યાં દુઃખ છે. રાગ એ મેટ રેગ છે. બીજા રાગ મટાડવા માટે આકાશ પાતાળ એક કરીએ છીએ, પણ રાગ રૂપી રોગને દૂર કરવા કેટલી કાળજી લેવાય છે ? આત્માની કેટલી કાળજી લેવાય છે! શરીરની સાર-સંભાળ ખૂબ કરે છે પણ શરીરને ધર્મ શું છે તે જાણે છે ને! ખાખમેં ખપી જાના, બંજા માટીમેં મીલ જાના, તુમ થડા કરે અભિમાન, એક દિન પવનસે ઉડ જાના. સેના પહેને ચાંદી પહે, ઘઉંને હીરા કા હાર, રૂપિયે ગજકા રેશમ પહે, નહીં જીવન કી આશ, દાતા સુનલે મેરે હાલા, એક દિન મિદિસે મિલ જાના Page #89 -------------------------------------------------------------------------- ________________ આ શરીરને ગમે તેટલું શણગાર, અત્તરનાં ઘાણ વાળી નાંખે, પણ ડીવારમાં શરીરની અંદરથી દુર્વાસ નીકળે છે. સુગંધી તેલથી મન કરી સુગંધી સાબુથી શરીરને નવડાવે છે, પણ શરીર તે વિષ્ટાને ઘડે છે. મળમૂત્રની ખાણ છે. નવ દ્વારમાંથી અશુચિનાં કુવારા ઉડી રહ્યા છે. શરીરને શણગારવામાં, વિધવિધ વાનગીઓ બનાવવામાં, ખાવામાં, કેટલે ટાઈમ કાઢે છે? ખૂબ રસપૂર્વક બે પેટ કરીને ખાધુ હોય એટલે નિંદ આવે, પલંગ તો ઘરમાં તૈયાર જ હોય, તરત સૂઈ જાય. પહેલાં તે પથારી રાખવી એ અપશુકન ગણાતું પણ આજે તે ચેપડી વાંચે તે સૂતા સૂતા અને છાપું વાંચે તે પણ સુતા સુતા ! કેટલે આરામ કરે છે? આરામ હરામ છે? શરીર એ રેગનું ઘર છે. શરીરમાં સાડા ત્રણ કરોડ રૂંવાડા છે. એકએક રૂંવાડે પણ બબ્બે ઝાઝેરા રોગ છે. તે રાગ કયારે ફૂટી નીકળશે તે ખબર નથી. શરીર ગાયતન જ છે. શરીર રૂપી કેથળાને શું જુઓ છો? આત્મા કિંમતી છે, તેને ઓળખો. આત્માનાં ઊંડાણમાં ડૂબકી મારે. ડૂબકી મારે એ માતી લઈ આવે છે. અને કાંઠે બેઠેલો છીપલાં વીશે છે. સાહસ સાગરમાં ઝંપલાવે, વીરલા ફેંકી દે છીપલાં અને વણીલે હીરલા, કોક દિન ઉગશે તારી સવાર, જ્ઞાની સુકાની તારી હેડી હંકાર... - “અમારે ઘરે બે જ્ઞાન સાગર છે,” પણ જ્ઞાન સાગરમાંથી શું લીધું? આત્માને પ્રેમ કોઈ વીરલ જ પામે છે. જેણે આત્મામાં ડુબકી મારી એને પાછું આવવું ગમતું નથી. સમજવા જેવું તત્વ આ છે. અનાદિ કાળથી પિતાનાં સ્વરૂપને વિચાર કર્યો નથી. લાડ બોલ એ જુદી વાત છે. લખે એ જુદી વાત છે અને સાચેસાચ મેઢામાં નાખ એ જુદી વાત છે. લખવા કે વાંચવાથી માત્ર ભૂખ મટતી નથી, પણ લાડવાંને ખાવાથી ભૂખ મટે છે. તૃપ્તિ મળે છે, તેમ આત્માને એમને એમ પામી શકાતું નથી પણ જે સ્વસંવેદન કરે છે, સ્વાનુભવ કરે છે, તે આત્માનાં આનંદને પામી શકે છે. આ માર્ગ તે કઈ વીરલાને જ જડે છે. જે અંદર ડુબકી મારીશ તે સાચા રસ્નેને પ્રાપ્ત કરી શકીશ. તરવા શીખનારને પહેલાં તે બીક લાગે છે કે ટાઢ ચઢશે કે ડૂબી જવાશે પણ હિંમતથી અંદર ઝંપલાવે છે. પહેલાં થોડાં પાણીમાં પછી ઊંડા પાણીમાં જાય છે. તરતા શીખે છે. પછી બહાર પણ નીકળવાનું મન થતું નથી. તું એકવાર આત્માના સ્વરૂપને જાણુ. જેણે આ સ્વરૂપ જાણ્યું તે બહારનાં ખેખાને જેતે નથી. આત્મતત્વને નિહાળ. આજે માણસ સવાર પડતાં પ્રભુનું નામ નહીં લે પણ ઉઠતાવેંત વિકથા શરૂ કરશે. મોઢામાં દાતણું, હાથમાં છાપું, અહીંયા આમ બન્યું ? પણ તારામાં જે ને! તારામાં શું બની રહ્યું છે? તારા આત્મા તરફ જે. એક છોકરી આર્ય સમાજમાં હતી. એ કહે કે જેનદર્શનમાં કાંઈ નથી. એક મહારાજ તેને પૂછે છે કે તેને એવું કેમ લાગ્યું કે જૈન દર્શનમાં કાંઈ નથી ! Page #90 -------------------------------------------------------------------------- ________________ તે એવું શું વાંચ્યું? મેં કાંઈ વાંચ્યું નથી, હું તે એમ જ ખાલી કહું છું સિદ્ધાંતના ગૂઢ રહસ્યને જાણ્યા વિના તેને અસાર કહેવા એ મૂર્ખતા છે. સિદ્ધાંત એટલે અફર નિર્ણય. જીવને અજીવ ન થાય. લેકને અલંક ન થાય. દ્રવ્ય અને ભાવની વાત, કાર્ય અને કારણની, સામાન્ય અને વિશેષની, બંધ અને મેક્ષની આ બધી વાત સમજવી જોઈએ. પ્રભુએ પાપસ્થાન એટલે પાપ આવવાનાં ઠેકાણું અઢાર કહ્યાં છે. તેમની વાણીમાં જરાપણ ફેર ન પડે. અનંત કાળથી જીવ કેટલાં પાપ કરતે આવે છે. છતાં પણ હજી થાક લાગતો નથી. દેહ, વાડી, ગાડી, બંગલા બધું છૂટી જશે. જીવને એકલાં જવું પડશે અને કર્મનાં ફળ એકલા ભોગવવા પડશે. માટે હવે જ્ઞાનસાગરમાં ડુબકી મારી કેવળજ્ઞાન રૂપી હીરાને ગેતી લે. અને ભૌતિક સુખરૂપી શંખલાને ફેંકી દે. “સાહસીને દુનિયા ગાંડે ગણે છે, સિદ્ધ મળે તે તેની માળા જપે છે” સિદ્ધપદ લેવા તું થઈ જા તૈયાર, જ્ઞાની સુકાની તારી હોડી હંકાર.” જે લોકો સાહસ કરે છે, તેને દુનિયા પ્રથમ વખેડી કાઢે છે, પણ જ્યારે સિદ્ધિ મેળવીને બહાર આવે છે ત્યારે તેને ફૂલમાળ પહેરાવે છે. તમે પણ સિદ્ધપદ લેવા તૈયાર થઈ જાઓ. તેને માટે સાહસ ખેડીને, જીવનને હેડમાં મૂકીને પણ પુરૂષાર્થ કરે. સામાયિક, પ્રતિક્રમણ, તપશ્ચર્યા આદિ જે કંઇ ક્રિયાઓ કરવાની કહી છે તે એકાંત નિર્જરા માટે જ કરવાની છે. મારે મોક્ષસુખ જોઈએ છે એવી તાલાવેલી છવને લાગવી જોઈએ. એક ખેડુત પિતાનાં ખેતરમાં દાણું ન ઉગતાં એકલું ઘાસ ઉગેલું જુએ તે શું તે રાજી થાશે? તેવી રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપનું ફળ. પુણ્ય રૂપી ફક્ત ખડ જ ઊગ્યું હોય અને નિર્જરા રૂપી દાણા ન થયાં હોય તે ક જ્ઞાની ખુશી અનુભવશે? કાચના ટુકડા લાખે ભેગા થાય પણ મણિને તેલ કદી આવે? કિંમત કેની વધે? મણીની જેમ સાચા શ્રાવક બને. સંસારમાં રહેવા છતાં કમળની માફક નિલેપ રહેતા શીખે. મેક્ષને માટે પુરુષાર્થ કરે. મેક્ષ પ્રારબ્ધ આધીન નથી પણ પુરુષાર્થ આધીન છે. હેમચંદભાઈને બે દિકરા હતાં. નવલચંદ તથા હેમંત. બે દીકરાને સારી રીતે ઉછે. કરાઓ મોટા થયાં ત્યાં એની મા મરી જાય છે. એટલે હેમચંદભાઈ વિચારે છે. હું તે ખયું પાન છું. મારી મિલકતના ભાગલા પાડી દઉં. બંને ભાઈઓને તમામ મિલકત સરખી રીતે વહેંચી આપે છે. બધાનાં બબ્બે ભાગ કરી મિલકત વહેંચી, પણ એક ઘડિયાળ બાકી રહી ગયું. ને શેઠ ચિરનિદ્રામાં પોઢી ગયાં. બંનેની પત્નીએ ઘરમાં આવી ગઈ છે, બાપુજીની ક્રિયા પત્યા પછી બધું વહેંચી લીધું. પેલી ઘડિયાળ બાકી રહી Page #91 -------------------------------------------------------------------------- ________________ (૭૮ મોટેભાઈ કહે કે આ ઘડિયાળ હું રાખું, બાપુજીની યાદગીરી મારી પાસે રહેશે. નાને કહે-આ ઘડિયાળ મારે જોઈએ. “એક માતાનાં એક પિતાનો એક વડની બે વડવાઈ, - એક કઠામાં આળેટેલા, એક લેહીની સગાઈ...” ખૂંદેલા એક જ ખેળે, સૂતેલા એક હિરોળ-સગી માના જણ્યા બે ભાઈ નાનાં હેય ત્યારે કે ભાઈ-ભાઈને પ્રેમ હોય છે. સાથે જ હરે ફરે, ખાય પીએ. બે ભાઈ કોઈ દિવસ ઝગડે નહિ. કોઈ દિવસ બાઝે નહિ. માબાપ પણ ભાઈઓનાં પ્રેમ જઈને રાજી થાય છે. મા માને છે કે મારી આંખનું રત્ન છે. અને પિતા માને છે કે મારી બે ભુજા છે. લોકો રામલક્ષ્મણની જોડી માને છે. આવી કૃષણ-બળદેવની જોડી છે. બે ભાઈ એકજાતનાં કપડાં સીવડાવે. એક જ થાળીમાં જમવા બેસે. નિશાળે સાથે ભણવા જાય. ઘરમાં કિલ્લેબ કરતા હોય ત્યારે વાતાવરણ પણ કેવું સુંદર લાગે છે? પણ મોટા થયા પછી કે પ્રેમ રહે છે? બન્ને ભાઈએ મઝિયારે વહે ત્યારે કોઈને ખબર ન પડી. પણ ઘડિયાળ માટે ઝઘડો ઊભો થયે. મોટાભાઈ કહે છે, સારી ચીજ તે મોટાને ઘરે જ શોભે. નાનભાઈ કહે, પિતાને લાડકવા હું હતો, એટલે મારે ઘરે જઈએ. એમ બંને વચ્ચે ખેંચતાણ ચાલી. વાત ખૂબ આગળ વધી ને હરરાજી કરવા તૈયાર થયા. બેલો, સો રૂપિયા, એમ કરતાં હજાર, અગીયારસે, બાર, ચૌદસ, એમ આગળ વધ્યા. કજીયા કરીને બાપનું સંભારણું રાખવું એ શું યેગ્ય છે? આમ ને આમ બોલી વધતી જાય છે. અને નાનાએ સત્તરસમાં ઘડીયાળ ઘરમાં વસાવ્યું, સાથે કજીયે પણ ઘરમાં આવ્યું. એકબીજા સામા મળે ત્યારે સામું પણ ન જુએ. બેલવાની તે વાત જ ક્યાં કરવી? આ વટની વાત છે. રૂ કેવું પિચું પણ એને વળ ચડાવવામાં આવે તે ફાંસી થાય. - તમે કેટલા વટવાળા છે.? બે ભાઈઓની વાત કરતાં ગામ લોકો વિખરાયા પછી તે એક ઉપર એક આક્ષેપ કરવા લાગ્યા. બન્ને વચ્ચે બેલ્યા વ્યવહાર રહ્યો નહિ. બને વચ્ચે આ પૂળ મુકનાર પરિગ્રહ છે. આ પરિગ્રહ દશમો ગ્રહ છે. મમતા મૂકી દે કેણ સાથે લઈ જવાનું છે. સમય જતાં નાનાભાઈની ચડતી થઈ અને મેટાભાઈની પડતી થઈ. ચિંતાએ શરીર નબળું પડયું. વ્યાધિએ ઘેરી લીધે. નાનાભાઈને ખબર પડે છે કે મારે ભાઈ પૈસે-ટકે ઘસાઈ ગયું છે. અને શરીર પણ દર્દથી ઘેરાઈ ગયું છે. કડવી લીંબડી મીઠી હેજે છાંય, બાંધવ હેય અબોલડા તેય પિતાની બાંય” નાના ભાઈને મોટાભાઈનું દુઃખ સાલે છે, એટલે તે વિચારે છે કે મોટાભાઈ ઘેર ન હોય ત્યારે જઉં અને ભાભીને આ બાબતમાં પૂછું. પછી બસો રૂપિયા લઈને જાય છે. ભાભીને પરિસ્થિતિનાં તથા તબિયતનાં સમાચાર પૂછે છે. ભાભી કહે છે તમારા ભાઈનું શરીર બરાબર નથી. વળી ધંધામાં પણ ખેટ આવતી જાય છે. આ સાંભળી નાના ભાઈને Page #92 -------------------------------------------------------------------------- ________________ વર્લ ખૂબ દુઃખ થાય છે. દુઃખી દિલે ભાભીને કહે છે “ભાભી, હું... કાંઇ પરાયા નથી, માશ પૈસા એ આપના જ છે. આપ જરાય સકેાચ રાખ્યા વિના મોટાભાઈની દવા બરાબર કરાવશે અને તબિયતના ખ્યાલ રાખજો. નાના ભાઇ માટા ભાઈની દવાના પૈસા ચુકવી કે છે. માટા ભાઈ તા ઘસાતા જ જાય છે, ખાવાના પણ સાંસા પડવા લાગ્યા છે, પણ નાના ભાઈએ તા ગુપ્ત મદ કરવા માંડી. તેથી પૈસાની તંગી જણાતી નથી. મેાટા ભાઈને એક વખત શ"કા પડવાથી પત્નીને પૂછે છે. તારી પાસે આટલા પૈસા આવે છે કયાંથી? યુ તારી પાસે ઝાડ છે? જે હાય તે સત્ય હકીકત કહે. પત્ની કહે છે, તમારા નાનાભાઈ પૈસા આપે છે. આ સાંભળી માટાભાઈ એકમ તિરસ્કારયુક્ત શબ્દમાં ખેલે છે: એના પૈસા લેવાય ? ભૂખ્યું મરી જવુ કબૂલ છે, પણ મારે એના પૈસા આ ઘરમાં ન જોઇએ. એના પૈસા લે તેા હવે તને મારા સેાગન છે. પત્ની કહે છે. સગાભાઇ તમને આપે છે. એમાં તમને શે। વાંધા છે ? માટોભાઈ પત્નીને કહે છે, નહી', હું કહુ છુ. એમ તારે કરવાનુ એ મારા ભાઈ નથી દુશ્મન છે. હવેથી પૈસેા લઈશ તા તારી ખેર નથી. જ્યારે નાના ભાઈ પૈસા આપવા આવે છે ત્યારે ભાભી ના પાડે છે. તમારા ભાઈ ખીજાય છે. તેથી હું પૈસા રાખવા લાચાર છું.” આ સાંભળી નાનાભાઈને ખૂબ દુઃખ થાય છે. રાત્રે ઊંઘ આવતી નથી. વિચારે ચડે છે. એ ભાઈના પ્રેમમાં પૂળા મૂકનાર આ ઘડિયાળ છે.' તા ઘડિયાળ આપી આવું. રાતના ખાર વાગે ઘડિયાળ લઈને માટાભાઇને ત્યાં આવે છે. શું તમને તમારા દુઃખી ભાઈ, દુ:ખી માઁ સામિ યાદ આવે છે? તમે ફૂલની પથારીમાં છત્રપલંગે પાઢો અને તમારો ભાઇ ફૂટપાયરી પર પડ્યા રહે! તમારે રાજ-પાટી, જન્મદિવસ, ચાંલ્લા, લગ્ન વિ. કઇ ને કઈ પ્રસંગેા હાય, એટલે મેવા ને મિષ્ટાન ઉડાવે, પણ જ્યાં નાના ભાઈએ ભૂખે ટળવળતા હાય એવા સમયે તમને મીઠી વાનગી કેમ ભાવે છે! કેમ તમારી નિદ્રા ઊડતી નથી. ? “ ફૂલપથારીમાં તમે સુએ ને, તમારા ભાઈ રઝળે છે, મેવા ને મિષ્ટાન તમારે, ત્યાં માત્રુડાં ટટળે છે ! ઊડી કેમ જાયે ના નિદર તમારી, મીઠી વાનગી કાં અને ના અકારી!', સુખમાં સુતેલા મનને જગાડા, તમેાને મળ્યુ... એને બધાનુ` મનાવે, વચન સુણ્યા જે વીર પ્રભુના, ફાગર્ટ જોજો જાય ના....સહારા... '' મહાવીર પ્રભુના જેણે વચન સાંભળ્યા છે, એના હૈયામાં દયાનુ ઝરણું વહેતુ હાય, અનુક’પા ભાવ ભર્યાં હાય, નાનાભાઈ વિચારે છે કે બધાં કષાયનું કારણુ ઘડિયાળ છે. રાતના ભાઈને ત્યાં જાય છે, વંડી ઠેકીને જાય છે. બધા ભર-નિદ્રામાં સૂતેલા છે. મહાર એકઢાળીયામાં ફાનસ ટી’ગાડેલું હતુ તે ઉતારી પેલી ઘડિયાળ ભરાવી દે છે. બાજુમાં ઘાસ છે,તેને Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સળગતા શી વાર લાગે ? માટા ભડકી થાય છે ને ઘરનાં માલને અડકે છે. ઘર સળગ્યું' બધાં જાગી જાય છે. અરે, આ એકાએક લાય કેમ લાગી તે તપાસ કરે છે. તપાસ કરતાં ખી‘ટી પર નજર જાય છે. ત્યાં ઘડિયાળ મૂકેલું જુએ છે. નક્કી આ નાનાભાઈએ વેર વાળવા જ કયુ`' લાગે છે માનુબાજુનાં લાકો કહે છે, અમે રાત્રે તમારા નાનાભાઈને વડી ઠંકતાં નેચા હતા. માટાભાઇના વ્હેમ મજબુત થાય છે. અને નાનાભાઈ ને ન્યાયના પાંજરામાં ભેા કર્યાં. મેટો ભાઈ આવે છેઅને નાનાભાઇને પાંજરામાં ઊભેા કર્યાંછે.મેટાભાઇને બધાં લોકો કહે છે. મહુ ચડયા હતા, અને ખરાખર કરજો, ઠેકાણે પાડો. બધા લેાકેા વિચારી રહયા છે કે નાનાભાઈને તે કેવી આકરી સજા થશે ! ચુકાદો આપતાં પહેલાં જજ કહે છે “માલેા, તમારે આ ખામતમાં શું કહેવાનું છે? માટે ભાઇ અત્યારે જે ધારે તે કરી શકે તેમ છે. નાનાભાઈને કાયમ માટે સળિયા પાછળ પણ માકલી શકે છે પણ એ તે કહે છે, મારા ભાઈના દેષ નથી. ી મારા ભાઈ મારૂ અહિત કરે નહિ. માટે મારા ભાઇને છેડી દો. ભાઇને છેાડાવે છે, લેાકા તા કહે છે – આ શું કર્યું? નાના ભાઇ ઘેર આવે છે અને માટાભાઈના પગમાં પડે છે, પણ મેાટાભાઈ ના ક્રોધ હજી ગયા નથી. હૃદયમાંથી વેર આછું થયું નથી. '' ના, મારી સામે આવતા નહી” એમ કહી નાનાભાઈના તિરસ્કાર કરે છે. થેાડા દિવસ જાય છે ને માટોભાઈ માંદે પડે છે. ખૂબ બિમારી આવે છે. મેાટાભાઇ પાસે તા પૈસા નથી. નાના ભાઈ ડોકટર મેલે છે તે ડાકટરને પણ ના પાડે છે. ખૂબ સીરીયસ (ગ ́ભીર) થઈ જાય છે. બેભાન અવસ્થા છે ત્યાં નાના ભાઈ જાય છે. મેાટાભાઈની સેવા કરવા લાગે છે. ત્રણ દિવસ સુધી રાત્રિના ઉજાગરા કરીને સેવા કરે છે. નાના ભાઈની સેવા અને ડાકટરની ટ્રીટમેન્ટ treatment )થી આરામ થાય છે. મોટાભાઇએ જોયું.સામે નનેભાઈ ઊભો છે. ખરા પશ્ચાતાપ થાય છે. આ બધાનુ કારણુ ઘડિયાળ છે, તેથી ઘડિયાળનું ઢીમ શેાધી કુવામાં નાખી દે છે. નાનેાભાઇ મેટરમાં મેટાભાઈને પેાતાને ઘેર લાવે છે. બંને પ્રેમથી ભેટી પડે છે. પહેલાંની જેમ સાથે સપથી રહેવા લાગે છે. ભગવાન મહાવીરના ધમ મૈત્રીભાવ રાખવાનું શીખવાડે છે. આ દૃષ્ટાંતથી સમજાવે છે કે જ્યાં સંપ છે, ત્યાં શાંતિ અને સુખ છે. જ્યાં સંપ નથી ત્યાં કલેશ અને ઝઘડાએ છે, માટે સ`પ રાખશે તા તમે સુખી થશેા. વ્યાખ્યાન નં. ૧૫ શ્રાવણ સુદ ૧ ને શુક્રવાર તા. ૨૩-૭-૭૧ અનંતજ્ઞાની ત્રણ જગતના નાથે સિદ્ધાંતથી તત્ત્વા સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ. Page #94 -------------------------------------------------------------------------- ________________ દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવ નામના રાજા છે. બળદેવ તેમના મોટાભાઈ છે. જ્યારે કંસને કોરડા ફરતે હતું ત્યારે કૃષ્ણ મથુરામાં હતાં. કંસને બરાબર ખબર ન પડે એ માટે બળદેવ ભણાવવા માટે સાથે ત્યાં રહે છે. વાસુદેવનું બરાબર રક્ષણ કરે છે. બળદેવે કૃષ્ણ માટે ઘણું કર્યું છે. બળદેવની પત્નીનું નામ રેવતી હતું. જે સર્વાગ સુંદર હતી. દાડમની કળી જેવા દાંત, હરણ જેવી આંખ, નાગની ફેણ જેવો એટલે, સૂડાની ચાંચ જેવું નાક છે. સ્ત્રીના બધા શુભ લક્ષણેથી યુક્ત છે. બંને સંસારના સુખ ભોગવતા હતા. તેમાં રાતદિવસ ક્યાં પસાર થતાં એ ખબર પણ પડતી નહિ. ગમે તેવા પ્રસંગે પતિ તરફથી ઠપકો મળે તે તેનું મોઢું ચીમળાય નહિ. “અપરાધ હોય તે મને નિસંકેચ કહેવું.” એમ કહે છે. પતિના સુખે સુખી, અને પતિના દુઃખે દુઃખી. એવી એ સ્ત્રી હતી. સ્ત્રીને અર્ધાગના કહેવાય છે. પતિનું અરધું અંગ છે. દુઃખ આવે ત્યારે પિયરમાં જાય અને સુખમાં સાથ આપે. આવા સંબંધે સ્વાથી છે. કેટલીક સ્ત્રીએ દેખાદેખી અને ઘરેણાં કપડાં વિગેરેનું બીજાનું અનુકરણ કર્યા કરે છે. ઘરની સ્થિતિ પણ જોતી નથી. પરંતુ સુલક્ષણ નારી તે પતિના પગલે ચાલનારી હોય છે. હરિશ્ચંદ્રના પ્રસંગમાં તારામતી પણ હરિશ્ચંદ્ર સાથે વેચાય છે. એ કેવું આશ દંપતીનું ઉદાહરણ છે! તારામતી કહે છે, હું તમારું અરધું અંગ છું. પરની દયા પર ગુજરવાનું, વીર કદી ચાહતા નથી, આવી પડે તે સહન કરતાં, ગરીબપણું ગાતા નથી.” વીર માણસો બીજાની દયા ઉપર જીવતા નથી. રાજા નોકરી શોધવા જાય છે, ત્યારે રાણી પણ પાછળથી નોકરી શોધવા જાય છે. અને એક ઘેર કામ કરવા રહે છે. જુઓ, રાજા અને રાણી છતાં કમ કેવાં કાર્યો કરાવે છે. વાસણ માંજવા જેવું કામ પણ સારું અને ચેખું કરે છે. આ બાજુ હરિશ્ચંદ્ર સજા પણ મજૂર સાથે રહીને કામ કરે છે. મજૂર પણ જોઈ રહે છે. શી એના ભાલની કાતિ છે! ક્ષાત્ર તેજ ઝળકી રહ્યું છે. રાજાને પૂછે છે, આપ કેણ છો? તેણે કહ્યું કે હું મજૂર છું. રાજા કામ કરીને ઘેર આવે છે. અને જુએ છે તે રસોઈ તૈયાર છે. અરે, આ રસેઈ કેવી રીતે કરી? અણહક્કને પૈસે કયાંથી લાવ્યા? ત્યારે રાણું કહે છે હું પણ તમારી જેમ કામ કરીને પૈસે લાવી છું. તમે જ્યારે રાજા હતા ત્યારે હું રાણી હતી. અત્યારે તમે મજૂર છે તે હું મજૂરણ છું. રૂમનું પણ ભાડું આપે છે. ધર્મશાળામાં સદાવ્રત અપાય છે. પણ ધમદાનું ભેજન તેઓ જમતા નથી. નીતિથી પૈસા કમાવા એમાં સાચું સુખ છે. બ્રાહ્મણને ત્યાં તારામતી વેચાય છે. બ્રાહ્મણ કહે છે. અરે અમારે આ તમારા છોકરા માટે પણ ભાણું આપવું ? તે કહે છે. ન આપતાં. કાંઈ નહી. હું અડધી ભૂખી રહીશ. અને મારા ભાણામાંથી અડધું એને ખવડાવીશ. બાઈ બાળકને અડધું ખવડાવે છે ને અડધું પિતે ખાય છે. બ્રાહ્મણના ૧૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ છેકરાની દાનત ફરે છે. વિષય વાસના જાગે છે. તેથી તારામતીને પજવે છે. બ્રાહ્મણને પુત્ર વિચારે છે. આ બાઈને મારે કેવી રીતે વશ કરવી? એને કેવી રીતે સપડાવવી? તારામતીને કહે છે, તમને આ દિવસ કામ રહે છે. સુંવાળી કાયા થાકી જતી હશે તે મારી પાસે કલાક કલાક સારા પુસ્તકે સાંભળે. બાઈ કહે છે, મારે ઘણું કામ છે. મને એવી ફુરસદ નથી, તમે ધર્મકથા તમારી સ્ત્રીને તથા ઘરનાને સંભળાવો. મને સદાચારથી કેમ જીવવું તે બધી ખબર છે. બાઈ સમજી ગઈ કે આની આંખમાં વિકાર છે. બ્રહ્મચારી જગતમાં બધાથી ઊંચે છે. બ્રહ્મચારીને ચક્રવર્તીએ, ઈન્દ્રો, દેવે અને દાન અને માને નમસ્કાર કરે છે. બ્રહ્મચર્ય એ જ તાકાત છે, એ જ સાચું ખમીર છે. બ્રહ્મચર્ય એ જ તેજ છે. પણ પેલે તો ગમે તેમ કરીને તારામતીને વશ કરવા ખૂબ પ્રભને આપે છે. ખૂબ ધમકાવે છે. ખૂબ દુઃખી કરે છે. અને વધારે કષ્ટ થાય તેવું કરે છે. તારામતીને પુત્ર રહીત કહે છે બા, હું મારો રાક મેળવી લઈશ. જંગલમાં ફળવાળાં ઝાડ ઘણું હોય છે. તેનાથી ફળ મેળવી ગુજરાન ચલાવે છે. એકવાર કુમાર વૃક્ષ ઉપર ફળ લેવા જાય છે, અને સર્પ કરડે છે. છોકરાઓ સંદેશે લાવે છે. હિતને સર્પદંશ થયેલ છે. તારામતી તે સાંભળી મૂછવશ થઈ જાય છે. ઘરનાને કહે છે કેઈ મારી સાથે ચાલે, પણ કેઈ ઘરેથી સાથે આવતું નથી, કઈ મદદ કરવા પણ તૈયાર નથી. તારામતી રોતી કકળતી ત્યાં આવે છે. છોકરાને મરેલો જુએ છે, એટલે છોકરાનું મડદું લઈને સ્મશાને આવે છે. સ્મશાન પણ કેવું ભેંકાર છે. ચોમાસાની મેઘલી રાત છે, અંધારું ઘર છે. ત્યાં સ્મશાન ઉપર હરિશ્ચંદ્ર પિતે પહેરે ભરે છે. બાઈ મૃતદેહને બાળવા માટે આજુબાજુ લાકડાના ટુકડા વીણે ભેગા કરે છે. ત્યાં એને રાજા કહે છે, પહેલાં કર ભર પછી મૃતદેહ બાળ. ત્યાં વીજળી ઝબકારો થાય છે. અને રાજા રાણીને ઓળખી જાય છે. તારામતી પણ રાજાને ઓળખી જાય છે અને કહે છે. રાજન ! આપને જ આ પુત્ર છે. આપને જ આ કાર્ય કરવાની ફરજ છે. એકના એક પુત્રનું મૃત્યુ જાણી રાજા રડે છે. હું તમારી અર્ધાગના છું, છતાં મારી પાસે કર માગે છે? હરિશ્ચંદ્ર કહે છે કે “હા” પહેલાં કર્તવ્ય પછી લાગણીને સ્થાન આપું છું. અત્યારે હું જે નોકરી પર છું તે મને આમ કરવા ફરજ પાડે છે. માટે પહેલાં કર લાવ પછી બાળવા દઉં. પણ જે અહીં મારે માલિક આવી ચડે ને તે રજા આપે તે એમ ને એમ બાળવા દઉં. તારામતી રડતાં રડતાં કહે છે, મારી પાસે કશું નથી. હું શું આપું! અંતે સાડી ફાડી કર ભરવા તૈયાર થાય છે. કહેવાય છે કે સતિયાનું સત્ રાખવા ઉપરથી દેએ વૃષ્ટિ કરી. છોકરો પણ બેઠે થઈ ગયો. સત્યની કસોટી કયાં સુધી થાય છે? રાજા સ્વયં વિચારે છે : સત્ય માટે રાજ્ય આપી દીધું અને શું કર માટે સત્યને છોડવું? કેટલી અડગતા! અને કેલે આત્મવિશ્વાસ! કેવી પ્રમાણિકતા અને કેવી નીતિ! કેવા પુરુષે ભારતવર્ષમાં Page #96 -------------------------------------------------------------------------- ________________ થઈ ગયા છે, અને અત્યારે દગાબાજી, ચારી, છેતરપીંડી, અન્યાય, અનીતિ કેટલાં વષો ગયા છે? શુદ્ધ ઘીને બદલે વેજીટેબલ ઘી શુદ્ધ કહીને વેચે છે. તું અહીંયા મનાવટ, સજાવટ, પતાવટ, ખુશામત કરી લે પણ કમ પાસે તારૂ કાંઇ ચાલે તેમ નથી. એક માણસે સપનું ઝેર ઉતારવાની દવા શીખી લીધી અને એનાં ઇંજેકશન બનાવ્યાં. એનાથી ઝેર અચુક ઉતરી જાય છે. એ ઈન્જેકશના સેાળ રૂપિયામાં વેચવા માંડયા. અને ગમે તેવે! સપ કરડયા હાય ! તેનુ' ઝેર ઉતરી જાય. ખીજા ઈર્ષાળુ માણસને ઈર્ષા થઈ. અને તેણે તેવા જ ર'ગના પાણી ભરીને આઠ રૂપીયામાં આ ઇંજેકશના વેચવા માંડયા. પેલા વેપારીના ધંધા બંધ પડવા માંડયે. એમાં એક યુવાનને સર્પ ડંખ દીધા અને ઈંન્જેકશન લીધુ, પણ સત્તુ ઝેર ઉતર્યુ” નહીં. પાણીના ઈન્જેકશનથી થોડું' ઝેર ઉતરે એ ઇન્જેકશનની અસર ન થવાથી તે બિચારા મરી ગયા. મા—ખાપે કારમું રૂદન કર્યું. યુવાન પુત્રના મૃત્યુના માખપને ખૂબ આઘાત લાગ્યા. પછી પેલાને કહે છે, તમારા ઈન્જેકશનની કઈ અસર થઈ નહી, અને મારે પુત્ર મરી ગયા. વેપારી કહે છે: ઝેર વધારે પ્રસર્યુ” હશે, અથવા લાંખા ટાઈમે ઈન્જેકશનના પાવર ઉડી ગયા હશે. એમાં હું શું કરૂ ? કેવી બનાવટ કરે છે! ૬૮ સાત માળના મહેલ સાત વેંતમાં સાથરા બનાવ્યાં, ફરનીચર છે ન્યારૂ, તારા, ખાકી બધું પરભા", વધારે તેમાં શું તારૂં' ! ” (૨) અનેકને છેતરી, બનાવટ કરી, લાંચરૂશ્વત લઈ, ચાલાકીથી પૈસા ભેગા કર્યાં. એમાંથી મેટા મકાના મનાવ્યા, અનેક સાધના વસાવ્યાં, છ માળના મકાનમાં પાતે રહેવા લાગ્યા. પણ તું મરશે ત્યારે સાત વેંતમાંજ સાથરા થવાના છે. જશા ત્યારે ખાલી હાથે જવાનુ. મેઢામાં સાનાના દાંત હશે તે તે પણ કાઢી લેશે. સાથે કરેલાં કમ લઈને જવાનું છે. કર્માંનાં ફળ પેાતાને જ ભાગવવા પડે છે. પેલા વેપારીને એના પુત્ર ચેતવે છે કે તમે આ શું કર્યુ? કેટલા માણસેા તમારા ઈન્જેકશનાથી મરી ગયાં. અને પેલે સાચા વેપારી છે તેને પેાતાની કપની પણ બંધ કરવી પડી. આ પુત્રના વચનથી પિતાને કાંઈ અસર ન થઈ. એક વખત મિત્રો સાથે તે યુવાન પુત્ર પીકનીકમાં ગયા છે. એમાં તને સપ` કરડયા. બધા છેાકાએ દોડીને કહેવા આવ્યા, તમારા છેકરાને સર્પ કરડયે છે. હું! મારા છેકશને સર્પ કરડયેા છે? તે તરત જીના વેપારીને ત્યાં દોડી જાય છે. અને કહે છે, તમારૂ એક ઇન્જેકશન મને ગમે ત્યાંથી આપે. મારા છેાકરાને સર્પ કરડયા છે. તમારે જેટલા રૂપિયા લેવા હાય એટલા ધેા, પણ મને તમારૂ ઇન્જેકશન આપો. અરે શેઠ, તમે તે ઇન્જેક્શનના વેપારી છે. અને તમારી હરીફાઈને લીધે મારે મારી Page #97 -------------------------------------------------------------------------- ________________ ધંધો બંધ કરવું પડશે. અત્યારે મારી પાસે એક પણ ઇજેકશન નથી. આ સાંજળી તે શેઠ માથે હાથ દઈ રડવા લાગ્યા. એકને એક છોકરો હવે મરી જશે. અરે! પણ તમારે તે ઈજેકશનને સ્ટોર ભર્યો છે અને કાં રેવા બેઠા? પેલે વેપારી આશ્વાસન આપે છે. ભાઈ ! પૈસા કમાવાના હેતુથી અને આપને પછાડી દેવાના હેતુથી મેં તે ખાલી પાણી ભરીને ઇંજેકશને વેચ્યા છે. કેટલાય મારા ઇંજેકશનથી મરી ગયાં છે. અન્ત મારે પુત્ર પણ મરી ગયે. જેવા કર્મ કરશે તેવા ફળ અવશ્ય ભેગવવા પડશે. વેપારીએ પુત્ર ગુમાવ્યો, અને પછી માથે હાથ દઈને રોવા બેઠે. દિકરા ! તું કહેતે હતે એ સાચું હતું. એ વખતે મેં માન્યું નહિ પણ કમને શરમ નથી, લાજ્યાના સ્થાને તું લાજે નહીં, સાચામાં હવે શું શરમાવું (૨) | હું છું પત્થર તું છે નીલમ.... દે માફી મને નારાજ ન કર, કીધાં કે કરમ ન રાખી શરમ.” હે ભગવાન! મેં કેવા કર્મ કર્યા ! હવે હું સાવ સાચું કહી દઉં છું. મેં તે રંગીન પાણી ભર્યું હતું. મારી પાસે દવા ન હતી. મેં કેટલાના પ્રાણ ખેવરાવ્યાં. હે ભગવાન ! તું તે નીલમ જેવું છે. અને હું તે પથ્થર જે છું. કાંઈ શરમ રાખી નહીં. કેટલાયના છેકરા કેવી વ્યથા કરતાં મરી ગયાં, ત્યારે મને જરાય એની દયા ન આવી. જુઓ ! જ્યારે પગમાં રેલે આવ્યો ત્યારે ખબર પડી. પશ્ચાતાપથી હૃદય દ્રવી રહ્યું છે. જ્યારે લાજવાનું હતું ત્યારે લાયે નહિ તે હવે શું શરમ રાખવી! સત્ય વાત કહી દે છે. સત્ય વાત સમજાય તે નરમ બને. પિચ થાય. કર્મ કરવામાં નરમ બને. પાછા હઠે. કોઈની ઈર્ષા, અદેખાઈ કરવી નહી. ખેટાં કામ કરવા નહિ, સાજન બનવા માટે પ્રમાણીકતાને ગુણ કેળવે. | Honesty is the best Policy પ્રમાણિકતાથી જીવન-વ્યવહાર ચલાવશે તે કર્મથી હળવા બની મેક્ષના સુખ પામશે. વ્યાખ્યાન નં...૧૬ શ્રાવણ સુદ ૩ ને રવિવાર તા. ૨૫-૭-૭૧ અનંત કરૂણાનાં સાગર, ભગવાન મહાવીર દેવ જેનું શાસન વિધમાન વર્તાઈ રહ્યું છે, તેમણે ભવ્ય માનવના કલ્યાણને અર્થે વાણીની પ્રરૂપણું કરી છે. ભગવાન મહાવીરે Page #98 -------------------------------------------------------------------------- ________________ જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમની સાથે કઈ માગ દેખાડનાર શ્રેમી ન હતું. તેઓશ્રી એકલા જ હતાં. તેમણે ૧રા વર્ષ ને ૧૫ દિવસ સુધી ઘેર તપ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. જગતના જીવને દુઃખી જોઈને હૈયામાં કરૂણા વસી. પછી જ ધર્મને ઉપદેશ આપે અને લોકોને કલ્યાણને રાહ બતાવ્યું. કર્મને લીધે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. કર્મ રહિત દશા પ્રાપ્ત થતાં પરિભ્રમણ અટકી જાય છે. જે જન્મ મરણથી થાકી ગયા હોય, જેને સંસાર દુઃખમય લાગ્યું હોય તેને આ ધર્મના માર્ગે આવવાની જરૂર છે. જીવ જેવા કર્મ કરે છે એવાં એને ફળ મળે છે. તે કરેલાં કર્મનું ફળ ગમે ત્યારે, ગમે તે સ્થળે અને ગમે તે ભવમાં ભેગવવું પડે છે. પાંચશે ગાયના ટોળામાં વાછરડું એની માને ઓળખી કાઢે છે, તેમ કર્મ કર્તાને જ્યાં હોય ત્યાંથી ગોતી કાઢે છે. જ્ઞાની પુરુષ કહે છે જે તને બહારનાં પદાર્થોમાં સુખ દેખાય છે એ ક્ષણિક છે. એ સુખ કાયમી નથી. સંસારના ભાવેને નિહાળે, અને ઊંડાણથી વિચારે તે તમને ખ્યાલ આવશે. ભગવાને જે વાણી પ્રરૂપી છે તેને હાથમાં અપનાવે. જે વાણી ઝીલી શકે છે, એ પિતાનું જીવન સુધારી શકે છે. કોઈ માણસ જમે અને કહે કે મારી ભૂખ ન મટી, હું ભૂખે છું એ બને નહિં. પાણી પીવે છતાં કહે હું તરસ્ય છું એ બને નહિ તેમ વીતરાગની વાણી મળી છે. એ વાણુંનું પાન કરે અને શાંતિ સમાધિને અનુભવ ન થાય એવું બને જ નહિ. આપણા મહાન પુણ્યદયે મહામૂલું શાસન મળ્યું છે, આપણે એ માર્ગે ચાલવું જોઈએ. વીતરાગ વાણી ઝીલવા માટે પહેલાં નમ્રતાની જરૂર છે. છેકરે પહેલાં એક શીખવા જાય ત્યારે પાટીમાં લીંટા હોય તે ભૂંસી નાખે છે. પાટીને સ્વચ્છ કરી પછી એકડો લખાવે છે. એમ તમે ધર્મક્રિયા કરે તે પહેલાં તમારા હૃદયમાં રહેલી મલિનતાને દૂર કરી હૃદયને સ્વચ્છ બનાવે. વીતરાગ વાણીને સમજવી હોય તે ક્રોધને કાઢ પડશે, કષાયને પાતળા કરવા પડશે. એક પેઢીમાં એક માણસને નોકરી ઉપર રાખે. શેઠને નેકર ઉપર ખૂબ વિશ્વાસ હતું તેથી પેઢીને બધે કારભાર નેકરને સેંપતા ગયા. અને પોતે મોજ-શોખમાં પડી ગયા. નેકર ઉપરથી પ્રમાણિકતાને ડોળ કરતે પણ અંદરમાં કુડકપટ કરી પિતાનું ઘર ભરત. આ બધું કામ એટલી સિફતથી કરતો કે શેઠને તેની ગંધ પણ ન આવે. આ બધાનું પરિણામ એ આવ્યું કે શેઠની પેઢી ધીમે ધીમે ઘસાતી ગઈ. અંતે દિવાળુ ફેંકવાને સમય આ. શેઠ હવે જાગૃત થયાં. ચેપડા હાથમાં લીધા. ખાતા સંભાળવા લાગ્યા. નેકરના કારસ્તાનની ગંધ શેઠને આવી ગઈ એટલે નેકરને રજા આપી. શેઠે પોતાની કુનેહબુદ્ધિથી થોડા વખતમાં પિઢીને તરતી કરી દીધી, પેલે નેકર ફરીથી નેકરી માટે આવે તે શેઠ તે નેકરને વગર પગારે પણ રાખે ખરા? ન રાખે. કારણ કે શેઠ સમજી ગયા Page #99 -------------------------------------------------------------------------- ________________ છે કે મારી પેઢીમાં નુકસાન કરનાર આ માણસ જ હતું. એમ આ આત્મદેવની પેઢીને નુકશાન પહોંચાડનાર વિષયે છે, કષાય છે, દુર્ગણે છે. પણ જીવે તે બધાને મિત્ર માન્યા છે. તેથી જ તે કષાયાદિના શરણે જાય છે અને ગૌરવપૂર્વક કહે છે. ક્રોધ કર્યો એટલે બધાં ચૂપ થઈ ગયા. જુઠું બોલ્યા એટલે સારા પૈસા મળ્યા અને ફાયદો થયે. ભાઈ! અત્યારે ફાયદો લાગશે પણ ભાવિમાં ભોગવવું પડશે. તમને સંસાર દુઃખમય લાગે છે! જ્યારે તમારું માન સચવાય નહીં, પત્ની કહ્યાગરી ન હોય, છોકરા કશું કમાતા ન હોય અને એમાં તબિયત લથડે તે તમને સંસાર દુઃખમય લાગશે. પણ સંજોગે તમારી તરફેણમાં હોય તે તમને સંસાર મીઠા મધ જેવું લાગશે. વીતરાગ વાણીના ભાવે જે રીતે હૈયામાં સ્પર્શવા જોઈએ એ રીતે સ્પર્યા નથી તેથી પરિભ્રમણ ચાલુ રહ્યું છે. સંસારમાં સુખ નથી પણ આત્મામાંથી જે સુખ મળે છે એ સાચું સુખ છે. જે કાંઈ છે તે તારી પાસે છે. બહાર પ્રયત્ન કરવા બેટાં છે. હે માન ! જે તમને આ સંસારના દુખ ખટકતા હોય તે ધર્મના માર્ગે આવે. આ માર્ગ એક સુંદર માર્ગ છે. જેણે આત્માને આનંદ માણે એ અપૂર્વ શાંતિને માણી શક્યા છે. આ શાંતિ અનુભવી જ કહી શકશે. આ આનંદ એ અનુભવ ગોચર છે. શબ્દમાં આવી શકે તેવું નથી. એક રાજા અટવીમાં ભૂલે પડી જાય છે. તેને રસ્તે મળતું નથી. ત્યાં એક ભીલને છોકરો મળે છે. રાજા એને કહે છે કે હું રસ્તામાં ભૂલો પડી ગયે છું. મને માર્ગ બતાવ. ભીલને છોકરે કહે છે ચાલે બતાવું. હું તે આ રસ્તાને ભેમી છું. તે ભીલ. પુત્ર રાજાને બરાબર રસ્તે બતાવે છે. અને રાજા રાજી થઈને એને કેરી ખવડાવે છે. આ ભીલના છોકરાઓ કોઈ દિવસ કેરી ખાધી નથી, અને તેને સાદ કેઈ દિવસ ચાખે નથી એટલે ખુશ થાય છે. પછી ઘેર આવે છે અને ઘરનાં બધાં પૂછે છે, અત્યાર સુધી કયાં હતો? તે બધાને કહે છે, રાજા રસ્તામાં ભૂલા પડી ગયા હતા. મેં એને રસ્તો બતાવ્યું, તેણે મને એવી ચીજ ખવરાવી કે સ્વાદ રહી ગયે. અરે કઈ ચીજ ખાધી? એને કે સ્વાદ હો તે અમને બતાવ તે ખરે! પણ આ છોકરે શું બતાવે ? બહુ સ્વાદિષ્ટ હતી પણ કેવી સ્વાદિષ્ટ? તે કહે એ હું શું બતાવું? સ્વાદની તે જે ખાય એને ખબર પડે. એમ જેણે આત્માને આનંદ માણ્યું હોય એને ખબર પડે કે આમાં કેટલે આનંદ છે. જેણે હજુ સુધી આ સ્વાદ ચાખે નથી એને શું ખબર પડે કે આમાં કે સ્વાદ છે. આત્માને આનંદ ખરેખર અદૂભુત છે. અનંત જ્ઞાની, અનંત ઉપકારી એવા વીતરાગ પરમાત્મા વિશ્વના પ્રાણીઓને સંબંધી રહ્યા છે. જાગો અને ઉકે. પ્રમાદને ટાળી તમારા સાથને સિદ્ધ કરવા માટે તૈયાર બને. જેમણે પુરૂષાર્થ કર્યો છે એ અવશ્ય પંચમ ગતિને પ્રાપ્ત કરે છે. ખાલી કામ કર્યા કરવું Page #100 -------------------------------------------------------------------------- ________________ એને પુરૂષાર્થ કહેતાં નથી. આત્માને લગતી ક્રિયા કરવી એને પુરૂષાર્થ કહે છે. જે માત્ર વૈભવ ખાતર મજુરી કરે છે. અને પૈસા કમાવવા માટે ગદ્ધાવૈતરું કરે છે. જે સિદ્ધ કરવાનું છે એ સિદ્ધ કરે તે અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે. જીવને મોહ નિંદ્રા એવી છે કે એને ઉઠવાનું મન થતું નથી કેઈક ઉઠાડનાર જોઈએ તમારા છોકરાઓ પરિક્ષા આપવાનાં હોય અને વાંચતા વાંચતા ઊંઘી જાય તે તમે કેવા ઊડાડો છે ? અને એને જલ્દી તૈયાર કરીને પરીક્ષા આપવા મોકલે છે. જે મેડા પહોંચે તે અંદર બેસવા ન મળે, નાપાસ થાય, વરસ બગડે. ઊંઘ ઊડતી ન હોય તે તમે આંખે પાણી છાંટવાનું કહેશે કે જેથી ઊંઘ ઊડી જાય. તમે તે માટે કેટલી કાળજી રાખે છે? એવી જ રીતે જ્ઞાની પુરૂષ કહે છે કે તારી પરીક્ષાને સમય આવી ગયેલ છે. મનુષ્ય ભવની અંદર એવા પેપર ભરી લે કે તારે ઉદ્ધાર થઈ જાય. જ્ઞાની પુરૂષે આપણને ઊઠાડી રહ્યા છે, ઢોળી રહ્યા છે. વીતરાગની વાણીનું પાણી છાંટો જેથી ઊંઘવાનું મન થાય નહીં. જેમની મોડનિંદ્રા ઊડી ગઈ છે એને અવશ્ય ઉદ્ધાર થશે. વૈભવમાં નહીં રાચતા, વિષય અને વિકારમાં નહીં રાચતા. હું મારા નિજ-સ્વરૂપને જાણું. આ પુરૂષાર્થ કરે તેને જ્ઞાનીએએ સાચો પુરૂષાર્થ કહ્યો છે. તો મજુરી મૂકીને હવે સાચે પુરૂષાર્થ કર. ઉત્તમ માણસોને સંગ થે, આજ્ઞાંકિત સ્ત્રી મળવી, શરીર નિરોગી મળવું એ મહાભાગ્યની નિશાની છે. ઊંચની સંગત ધર્મ શું યારી, પુત્ર સુપુત્રને વેવસુ નારી, ઘરમાં હેય સંપદા, નિરોગી કાયા એ ખટ બોલ તો અન્ય પસાયા, નીચની સંગત કર્મ શું પ્યારી, પુત્ર, કુપુત્ર ને વાદીલી નારી, ઘરમાં હેય આપદા ને રેગીલી કાયા, એ ખટ બેલ તે પાપ પસાયા ” સારા માણસે પાસે બેઠક મળવી, સંતપુરૂને સંગ થવો એ મહાભાગ્યની નિશાની છે. હજી પણ તમોને મહાત્માઓને સાંભળવાની પણ અંદરથી રૂચી પડી છે. સતસંગ કરવા જેવું છે અને કુસંગ છેડવા જેવું છે. એવું હૈયે બેઠું છે એ પણ તમારા પુણ્યદય છે. ઘોર પાપી માણસ પણ સમાગે ચડીને કર્મના ભૂકા ઉડાવી દે છે. અને સારે અને સજન માણસ કુસંગે ચડવાથી દુર્ગતિમાં ફેંકાઈ જાય છે. વંકચૂલ જેવો ચોર ધર્મિષ્ઠ મા-બાપને ત્યાં જન્મેલ છતાં કુસંગથી નીચે પડશે. પરદેશી રાજાને કેશી સ્વામીને સંગ થયે. અર્જુન માળીને મહાવીરને સંગ થયે, અને જીવન સુધારી લીધું. નદી વહેતી હોય ત્યાં હરિયાળી છવાઈ જાય. તેમ જ્ઞાનગંગા વહેતી હોય ત્યાં જીવનબાગ હરિયાળ બને છે. જૈન ધર્મ ઉત્તમમાં ઉત્તમ છે. એમાં શંકાને સ્થાન નથી. આ માર્ગે આવ્યા વિના ઉદ્ધાર થયું નથી અને થવાને પણ નથી ધર્મથી આત્માને ઉદ્ધાર થાય છે. જયાં ત્યાં જાય પણ આ ઘરે આવ્યા વિના છૂટકે નથી. પણ તમને તે વળગાડ કેટલા વળગ્યા છે! Page #101 -------------------------------------------------------------------------- ________________ re “ નજરની સામે ઘરનામાવલી, કાં કર્યાં બધન ખાંધ્યાં, વળગણુ ઝાઝા ને વળગણી ઝાઝી, વળગ્યા ને વળગાડયા ! રે સંસારે સગપણ ઝાઝા. '' વળગાડ સિદ્ધાંતમાં બે પ્રકારના છે. એક યક્ષના અને બન્ને માઠુના. તેમાં યક્ષના વળગાડ નીકળી શકે છે, પણ માના વળગાડ જલ્દી નીકળી શકતા નથી. બધા મારા છે, હું બધાના છું, આ મારા આત્મિયજન વિના હું' જીવી શકું નહિં. આ બધા માહુના વળગાડ છે. અમારે તા માટી ઓળખાણુ છે. આવી આળખાણ કરતાં આત્માની ઓળખાણની જરૂર છે. તમે વળગણું માં કેટલુ વળગ'યુ' છે. જો સામાયિકમાં બેઠા હૈ। અને ટેકરા આવીને કહે કે ચાવી આપે. તે તમે તરત આપશે ને? સામાયિક કરવામાં જે ધ્યાન અને સ્થિરતા જોઇએ એ છે? ધર્મનું આરાધન કરનાર કદી દુ:ખી નહિ થાય. આધ્યાત્મિક ચિ ંતન કરશે તેા કની ભેખડા તૂટી પડશે. જગતમાં જ્યાં જુઓ ત્યાં અંધારૂ છે. એ અંધકારને ટાળવા માટે સિદ્ધાંત રૂપી સર્ચÖલાઈટ ફેંકાય છે. “ ભક્તામર લચીત તાજ-મણી પ્રભાણા, ઉદ્યોતકાર હર પાપ તમે થાનામ્ "" પાપરૂપી અ’ધકારને કાઢનાર કાણુ ? સાચું' ભાન કરાવનાર કોણ? એવા ગુરૂ અને શાસ્ત્રોને કોટિ કોટિ વંદન હજો. આવુ સરસ શાસન મળ્યું છે. આની સમજ છે ? જેનામાં સમજણ છે એ ઉપકાર માનશે પણ સમજણુ નથી એ શું ઉપકાર માનવાને છે? જીવને સુખ જોઇએ છે પણ સુખ મળે છે એ માગે` પ્રયત્ન નથી કરતે. '. · પૂર્વ દિશાએ જાવુ હતુ અને દેડયા પશ્ચિમ દ્વારે, ઉત્તર દક્ષિણ અથડાયે, પણ આબ્યા નહીં કિનારે, કાળી અમાસની રાતે રમતા, જાણી નહિ અજવાળી પૂનમ, જનમ-જનમ ભટકું છું તે ચે મુજને આવે નહિ શરમ—મુજને, ” હીરા હાથમાં હતા છતાં ચે, કાચ લઈને રાચ્યા છુ, સંત પુરૂષાના સંગ તજીને, રંગ રાગમાં રામ્યા છું, અ ંગે-મ ́ગથી વરસી રહ્યા છે, અંગારાએ ગરમ-ગરમ, જનમ-જનમથી ભટકું છું, તે ચે મુજને આવે નહિ. શરમ—મુજને, ” "" " પૂર્વ દિશાએ જવુ' છે ને દેટ મૂકી પશ્ચિમ દિશાએ, પછી લક્ષ્યને સિદ્ધ કરવા ઉત્તર અને દક્ષિણ તરફ આથડયા કરે છે. તે તમે ઇચ્છિત ધ્યેયે કેવી રીતે પહાંચી શકશેા? અમાસના અંધારામાં આથડતાં પૂર્ણિમાના પ્રકાશ જોઈ શકાતા નથી. હું ભગવાન ! હું કેવા શરમ વગરના છું! હીરા હાથમાં હતા એ આપીને કાચના કટકા લેવા દોડયા જાઉ" છું. સંત પુરૂષોના સંગ છેડીને રંગ-રાગમાં રાચું છુ. મારા ગેંગમાંથી Page #102 -------------------------------------------------------------------------- ________________ કષાયના અંગારા વરસી રહ્યા છે. પાપના પંથે દેડ જાઉં છું. વિદ્વતા એ જુદી વાત છે અને સાધુતા એ જુદી વાત છે. કેસુડાનાં ફૂલ ભલે દેખાવે સુંદર હોય પણ એમાં સુગંધ નથી. એમ એકલી વિદ્વતા શા કામની? જે બોલીએ એને આચરણમાં ઉતારવાની જરૂર છે. આચરણ સારું હોય તે જ તેની શોભા છે. દુઃખ સહન કરવું પણ બીજાને દુઃખ આપવું નહિં. શેરડીને પીવાથી રસના કટોરા ભરાય છે. ધુપસળી બળીને પણ સુગંધ આપે છે. એમ તમે માનવ થઈને શું કરશો? હવે સંતેને સંગ કરો. સંતસમાગમથી હૃદયને પલટો થઈ જાય છે. નાસ્તિક માણસ પણ આસ્તિક થઈ જાય છે. ઘણાં ઘરમાં બહેને એટલી શિક્ષિત હોય છે કે તે પિતાનાં પતિને સુધારે છે. ભાઈ– ભાઈના, બાપ-દિકરાના, પડોશી-પડોશીના વેરને પ્રેમમાં પલટાવી દે છે. નારંગીલાલ અને આનંદીલાલ બંને બાજુ-બાજુમાં રહે છે. કુટુંબી છે. પણ કોઈ કારણસર બંને ઘર વચ્ચે ત્રણ પેઢીથી વેર ચાલ્યું આવે છે. એકબીજાને બોલ્યા વ્યવહાર નથી. બંનેની પેઢી ધીકતી ચાલે છે. સર્વ રીતે સુખી છે, પણ સામે મળે તે એકબીજાની આંખે વઢાય. એક વખત પાપના ઉદયે આનંદીલાલને ધંધામાં મોટો ફટકો લાગે છે. મોટી ખેટ જાય છે. અને બજારમાં મોટું પણ કેવી રીતે બતાવવું? પત્નીના દાગીના વેચાય તેય આ દેવું ભરપાઈ થાય એમ નથી. ચારે બાજુથી મુંઝાય છે. એમાંથી રસ્તે કેવી રીતે કાઢ એ વિચારે છે. નારંગીલાલ પાસે ઘણું છે પણ દુશ્મન પાસે કંઈ હાથ લાબે કરાય! ભાગ્ય ફરે ત્યારે આજને કરોડપતિ કાલે રોડપતિ થઈ જાય છે. આજને લખેસરી તે ધરતીને ધ્રુજે, કાલે એને જાર માટે મનડું તે મૂંઝવે, મિઠાઈઓના થાળ બદલે આવીયા લુખા, એવા આ સંસારીઓના સુખ છે કૂચા, રાગ કેરા રંગથી સંસાર છે રૂડે, ઉપરથી ભભક્તો ને માંહી છે ફૂડે, લખપતિ ધરતીને ધ્રુજવે છે. પૈસા હૈય ત્યારે બેલા તે જવાબ પણ નહિ આપે, અને જાણે ધરતીથી બે ફૂટ અદ્ધર ચાલશે. પણ કર્મની થપાટ વાગે ત્યારે રાંકડો થઈ જશે, નરમ ઘેસ થઈ જશે. આનંદીલાલ ખૂબ જ ઉદાર છે. સારી સ્થિતિ હતી ત્યારે કેટલાયને પૈસા આપ્યા હતા. પણ આજે બધા મેં ફેરવીને બેઠાં છે. એક ઘરે પૈસા મેળવવા માટે જાય છે. તે ત્યાંથી જવાબ મળે છે, “અરે, પૈસા હતાં પણ હમણાં જમીન લેવામાં ત્રણ લાખ રૂપિયા આપી દીધા. તમારા જેવા શેઠને ના પડાય!” આમ ગોળ ગોળ વાત કરીને ના પાડી દે છે. બીજાને ત્યાં જાય છે તે કહે છે, શું કરીએ! જમાઈ માંદા છે અને એમની દવાદારૂમાં પૈસા ઘણું ખરચાઈ ગયા, નહીંતર તમને આપત. આમ બધેથી ના, ના, મળે છે. બીચારે નિરાશ થઈને ઘરે આવે છે. જેમને પૈસા આપ્યા હતા એ પણ મેં ફેરવીને ૧૨ Page #103 -------------------------------------------------------------------------- ________________ બેઠાં. હવે તેની પાસે જાઉં? અને કોની સહાનુભૂતિ મળવું? હવે તે આપઘાત સિવાય કાંઈ રસ્તે નથી. અને અંતે આપઘાતને વિચાર આવે છે. આપત્તિ કે મુસીબતમાં રડે સૌ પગમાં પડી, થઈ જાયે કામ પછી ઓળખાણ કંઈયે નહીં, એવી દુનિયાની ચાલમાં ફસાયે હું યે વળી, મારામારી કરી પસ્તાયે છું હું પેટ ભરી, બધે આવું હશે નહિં ખ્યાલ મને દુનિયામાં–મારામારા” જ્યારે આફત આવે ત્યારે પગમાં પડી મદદ મેળવવા કાકલૂદી કરે છે. તમારી ગાય છું, તમારા પૈસા હું દૂધે ધોઈને આપીશ.” પણ કામ પતી જાય પછી પૈસા કેવા અને વાત કેવી ? આવા પણ જગતમાં માણસો હોય છે આનંદીશેઠ બધી રીતે મુંઝાએલા છે. સગાં-નેહી જેને પિતાનાં માનતા હતાં તે પણ વિમુખ વતી રહ્યા છે. આજે પિતાના સાધમી બંધુની શી મુસીબત છે. તે જેનારા બહુ ઓછા છે. સાધમીને કાજ તમારા બેલી ઘો ભંડાર, એક દુઃખી ન રહેવા પામે મહાવીરને ભજનાર, સહારો ઘો તમે આ દુઃખી માને, નવકારને ગણનારા સાધમી બાંધને–સહારે” સમાજનાં દુખી બંધુને મદદ કરવી, તેની મુશીબતને યથાશક્તિ દૂર કરવા પ્રયત્ન કરે તે દરેકનું કર્તવ્ય છે. નારંગીલાલનાં પત્નીનું નામ નીલાબહેન છે. તેઓ ખૂબ સંસ્કારી અને સદાચારી છે. કોઈ દુઃખીને જોઈ તેમનું દિલ દ્રવી ઉઠે છે. તેમને પોતાના પડોશીની પરિસ્થિતિનાં સમાચાર મળે છે. બીજે દિવસે સવારે આનંદીલાલ પર તેમની નજર પડે છે. આનંદીલાલને ચહેરે ચીમળાયેલ તથા નિરાશ થયેલે જુએ છે. બીચારે કે નિરાશ દેખાય છે? માણસ જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે શું કરી બેસે છે તેની તેને ખબર પડતી નથી. આનું દુઃખ દૂર કરવું જોઈએ. આમ વિચારી નીલાબેન તેમનાં પતિનાં આગમનની રાહ જુએ છે. નારંગીલાલ જમવા આવે છે ત્યારે કહે છે :તમને આ કેળિયે ગળે કેમ ઉતરે છે? આપણી બાજુમાં આનંદીલાલ રહે છે તે ભારે દુખમાં છે, મોટી મુશીબતમાં મૂકાઈ ગયા છે. એને ધંધામાં ખોટ આવી છે. આપણે એને મદદ કરવી જોઈએ. આપણને હમણું ધંધામાં પાંચ લાખ રૂ. મળ્યા છે, તે આ પૈસાથી આ૫ણું તમને મદદ કરીએ. “છ” નારંગીલાલ કહે છે. આવી વાત કરી મને કહીશ નહિં. આપણે તે એની સાથે ત્રણ પેઢીના વેર છે. હું તે એને પડછાયે પણ લેવા માગતા નથી. આપણે એની સાથે શો સંબંધ? તે દુઃખી થાય એમાં હું રાજી છું. Page #104 -------------------------------------------------------------------------- ________________ બીજું કાંઈ બની શકે નહિં. નીલાબહેને ઘણી રીતે સમજાવ્યા પણ નાની ‘હા’ ન થઈ. નીલાબહેને ફરીથી દાણે દાબી જોયે, એમ એક વાર, બે વાર અને ત્રણ વાર વાત કરી છતાં નારંગીલાલ માન્યા નહિ. એટલે નીલાબહેને બીજી યુક્તિ અજમાવી અને દ્રઢતાથી કહ્યું, “જે કાલે મદદ નહીં કરે તે હું અનશન ઉપર ઉતરીશ. આવી મુસીબતમાં વેર રાખવું કઈ રીતે ઉચિત નથી. વેરથી વેર શમે ના કદાપિ, આગથી આગ બુઝાય ના, હિંસાથી હિંસા હણાય ના કદાપિ, શોથી શાંતિ સ્થપાય ના, બોમ્બના બનાવનાર વૈજ્ઞાનિકને એક દિ જરૂર પરતાવું પડશે, પ્રભુ મહાવીરે ચિંધ્યા રાહે જાવું પડશે . (૨) નીલાબહેન કહે છે, વેર રાખવાથી વેર વધે છે. તમે વેરઝેર ભૂલીને મદદ કરે. સ્ત્રીહઠ એટલે પૂછવું જ શું? ખૂબ રકઝક પછી નારંગીલાલને નમતું મૂકવું પડયું. ઠીક ત્યારે, તમારું માન્યું અને અમારૂં ગયું. નારંગીલાલ આનંદીલાલને પિતાને ઘેર બેલા છે. આનંદીલાલને એમ થાય છે કે, “આ મારી પડતી દશા જોઈને મને બેલાવીને મારી મશ્કરી કરશે તો!છતાં મારે તે જવું જોઈએ. એમ વિચારી ઘણું સંકોચ સાથે આનંદીલાલ નારંગીલાલને ત્યાં જાય છે. આનંદીલાલને જતાં નારંગીલાલ પ્રેમથી બેલાવે છે. આગતા-વાગતા કરે છે અને આશ્વાસન આપતાં પૂછે છે, હમણાં કેમ નર્વશ દેખાવ છે? તમારી વાત સાંભળી છે. આજથી હું તમારા મિત્ર છું, દુશ્મન નથી. ખુલ્લા દિલે કહો, તમારે કેટલા નાણું જોઈએ છે? અને તમારૂં દેવું કેટલા રૂપિયા આપું તે પૂરું થાય એમ છે. આવી વાત સાંભળીને આનંદીલાલ આશ્ચર્યચકિત થઈ જાય છે. અરે મને સ્વને પણ ખ્યાલ નહોતો કે જેને હું દુશ્મન ગણું છું, જેની સાથે મારે ત્રણ પેઢીથી વે છે, તે મને પૈસા આપવા તત્પર છે ! તે કહે છે જે બે લાખ રૂપિયા મળે તે બધું પતી જાય તેમ છે. તરત આનંદીલાલને બે લાખ રૂપિયાને ચેક લખી આપે છે અને કહે છે, ત્રણ શરત તમારે મંજૂર રાખવી પડશે. શરતનું નામ સાંભળીને શેઠ વિચારમાં પડી જાય છે. વળી કેથળામાંથી શું બિલાડું કાઢશે? છતાં પૂછે છે, કહો શી શરત છે? ત્યારે નારંગીલાલ કહે છે. મેં તમને રૂપિયા આપ્યા તે વાત કંઈને કરવાની નહિં, બીજું વ્યાજ લેવાનું નથી અને ત્રીજી શરત એ, કે રૂપિયા પાછા દેવા માટે જરાય ઉતાવળ કરવાની નથી. આ શરતે સાંભળીને રાજી થઈ તેમને ઉપકાર માની ઘરે જાય છે. આ ચેકના પૈસા મળતાં આનંદીલાલની આબરૂ બચી જાય છે. પાછે વેપાર ધમધોકાર ચાલવા માંડે છે. સારા પૈસા મેળવે છે. એકવાર આનંદીલાલનાં જન્મદિવસે તે નારંગીલાલના ઘરનાને તેમજ અન્ય સગાસ્નેહીઓને જમવા બેલાવે છે. નારંગીલાલની પાસે બેસીને તે કહે છે કે, જે તે દિવસે તમે મને મદદ ન કરી હોત તે હું રખડતે ભિખારી બની જાત. પણ તમારી મદદથી હું પાછો સારી સ્થિતિમાં આવ્યું Page #105 -------------------------------------------------------------------------- ________________ છું. માટે હું તમારે આ ચેક તમને પાછો આપું છું. એ રવીકારે. તમારે ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. નારંગીલાલ કહે છે, મેં એવી કશી મદદ કરી નથી અને મેં કાંઈ કર્યું નથી. મારામાં હજી દયા છે. આ બધું તારી નીલાભાભીને પ્રતાપ છે. એણે મને મદદ કરવા પ્રેર્યો. એણે અણુસણની ધમકી આપી. અને મેં એની વાત માની તને મદદ કરી. ખરેખર, નારી એ નારાયણી છે. નારીમાં કેટલી શક્તિ ભરી છે! સારી સ્ત્રી મળવી એ સદ્ભાગ્યની નિશાની છે. નીલાબહેને આનંદીલાલને સંકટ વખતે સહાય કરી અને ત્રણ શરત પણ તે ફળદ્રુપ ભેજાને પરિપાક હતું. આ સાંભળી આનંદીલાલ નીલાબહેનનાં પગમાં પડયા. બહેન, તે મારા પર અસીમ ઉપકાર કર્યો છે. શેઠ બોલ્યા, મિત્ર આનંદીલાલ! મને એક વિચાર આવે છે કે હવે આ પૈસા મારે નથી જોતા. તારા જેવા કંઈક બિચારા સાધમી બંધુઓની આકરી કસોટી થતી હશે. આ વખતે જો આ રૂપિયા સાધમાં સહાયક ફંડમાં મૂકીએ તે કેટલાયને આપણે મદદગાર થઈ શકીએ. આનંદીલાલને ગળે આ વાત ઊતરી ગઈ. આ બે લાખ રૂપિયા અને બે લાખ રૂપિયા આનંદીલાલના, એમ ૪ લાખ રૂપિયા બેંકમાં મૂક્યા અને તે ફંડનું નામ “સાધમ ફંડ” રાખવામાં આવ્યું. શ્રી જે સંસ્કારી હોય તે આખા ઘરનું વાતાવરણ ફરી જાય. બળભદ્રની ધર્મપત્ની રેવતી પણ અનેક સદ્દગુણોથી અલંકૃત છે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં....૧૭ શ્રાવણ સુદ ૪ ને સેમવાર તા. ૨૬-૭-૭૧ અનંતજ્ઞાની ઐક્ય પ્રકાશક પ્રભુ મહાવીરે સિદ્ધાંત દ્વારા સમજાવ્યું છે. અહીં વહિદશાને અધિકાર ચાલે છે. બળભદ્રની પત્ની રેવતી. અનેક ગુણેથી અલંકૃત છે. નીરોગી કાય, પાંચ ઇન્દ્રિયની પૂર્ણતા અને સૌદર્ય જ હું સુર્ય ઉદયથી શત થાય છે. પણ ગુણેને વિકાસ પુરુષાર્થથી થાય છે. સંસાર વ્યવહારની અંદર પડેલા ઇવેના જીવનમાં પ્રતિકૂળ કે અનુકૂળ અનેક પ્રસંગે પડે છે. ગમે તેવા દુઃખના પ્રસંગો પડે, સામેથી કડવાં વચનની ઝડીઓ વરસે પણ તે બધામાં સમતા રાખવી તે પુરુષાર્થથી બની શકે. પાપને ઉદય હોય તે ઉપસર્ગો આવે. પણ તે વખતે મનને સ્થિર રાખવું, હદયને બળવા દેવું નહિ, કુવિચારેને આવતા Page #106 -------------------------------------------------------------------------- ________________ અટકાવવા. “જે કાંઈ થઈ રહ્યું છે તે મારા પિતાના ઉદય પ્રમાણે થઈ રહ્યું છે. તે મારે શા માટે વેરની ગાંઠો રાખવી?” એક હાથની પાંચ આંગળીઓ પણ સરખી હોતી નથી, તે ઘરના બધા માણસના સ્વભાવે કયાંથી સરખા હોય? સૌ સૌના સ્વભાવ પ્રમાણે બેલે-વર્તન કરે પણ એમાંથી પિતાના આત્માને કેવી રીતે તારવી લે એ આવડી જાય તે કંઈ મુશ્કેલી ન પડે. ભગવાનને દાખલે સામે રાખે. ગૌશાળે પ્રભુ મહાવીરને શિષ્ય બન્યું. છ વર્ષ સુધી ભગવાન સાથે રહ્યો, છતાં ભગવાનને કેવા હેરાન કર્યા? ઉપકારી ઉપર અપકાર કર્યો. ભગવાન સાચા ભગવાન નથી પણ હું જ વીસ તીર્થંકર છું, એવું ભાષણ કર્યું. ભગવાનના સમોસરણમાં પશુઓ જન્મવેર અને જાતિવેર ભૂલી જાય. ત્યાં ગોશાળાએ ભગવાનનાં બે શિષ્યને તેજુલેશ્યા મૂકી બાળી નાંખ્યા. ખુદ ભગવાન ઉપર પણ તેજુલેશ્યા મૂકી. પણ પ્રભુ મહાવીરની ક્ષમા કેટલી? કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં પ્રભુ સમગ્ર જીવના પરિણામને જોયા કરે છે, પણ પિતાને જરા પણ વિકાર આવતું નથી. શત્રુ તથા મિત્ર પર સમાન દષ્ટિ રાખે છે. - ભગવાન જેવા મહાપુરુષ, ચરમશરીરી અસંખ્ય દેવેના પૂજનીયને પણ સંકટો આવ્યા. આપણે તે પામર પ્રાણી છીએ. એટલે દુઃખ તે આવવાના. અને દુઃખના સમયમાં ભગવાન વધારે સાંભરે. એકલા સુખમાં પરમાત્મા કે મે યાદ આવતું નથી. પહેલાં ત્રણ આરા જીગલિયાના છે. ત્યાં સુધી ત્યાં ધર્મ નથી. થોડું પણ દુઃખ આવે તે ધર્મ કરવાની ભાવના જાગે છે. “દુઃખને મિત્ર સાથે ગુરુ માન, દુઃખ તે દેવની ભેટ મોટી, ભક્તિ વૈરાગ્ય પણ દુઃખથી જન્મતા, દુખમાં નેહીઓની કટી. મેઘના જુથથી તનખતી વિજળી, દુઃખથી દેવ ખેંચાય પાસે, દુઃખમાં આત્મ શક્તિઓ ખીલતી, દુઃખથી કર્મ ઘેરા વિનાશે ” દુઃખ-વિપત્તિ મિત્ર સમાન છે. ગુરુ સમાન છે. કર્મની ભેટ છે. દુઃખમાં વૈરાગ્ય અને ભક્તિની વૃદ્ધિ થાય છે. દુઃખમાં સ્નેહીઓની કસોટી થાય છે. માનવીને દુઃખ પારખતાં આવડવું જોઈએ. પ્રભુ મહાવીર દેવ આર્ય દેશ અને અનાર્ય દેશમાં ગયા. સામેથી લખને આહ્વાન કર્યું. સામે ચડીને એને દુખડાને નેતયાં, ઝેરી જંતુઓએ એના અંગે અંગ કોતર્યા. Page #107 -------------------------------------------------------------------------- ________________ દેહને દુભાવનાર પ્રત્યેક જીવને દીધા અભયના દાન. (૨) ચાલ્યા રે જાય વર્ધમાન ચાલ્યા રે જાય, જંગલની કેડીએ જોગી બનીને પેલા ચાલ્યા રે જાય, વર્ધમાન ચાલ્યા રે જાય...” ભગવાને કેવા દુઃખેને નેતય? ભગવાનની શક્તિ અનંતી હતી. આવી શક્તિ છતાં કેવી સમતા રાખી? આપણું સામે આ નમૂને રાખો અને જીવનને સુધારે. “મને આવા દુખ નથી. મારા કાનમાં કઈ ખીલા તે ભેંકતું નથી ને? મને કેઈ બારણામાં ભીંસતું તે નથીને? મને કેઈ ડંડાને માર તે નથી મારતું ને?”આવા વિચારે નિરંતર તમારી સામે રાખો, તે જરૂર લાગશે કે ભગવાનનાં દુખ પાસે મારા દુઃખ તે નહીંવત્ છે. નિમિત્ત ગમે તેવા આવે પણ સમતા રાખવી એ આપણું હાથની વાત છે. કેઈ કષાયનું નિમિત્ત આપણે બનવું નહિ. કેઈ આપણને કાંઈ કહે તે ખોટું લગાડવું નહિ. કષાયને આવવા દેવા નહિ. | દીનબંધુ એઝનાં મેજ પર એક સુંદર વાકય લખ્યું હતું. “એમાં મારી શી મહત્તા?” તેમના એક મિત્રે તેમને પૂછયું. આ વાક્ય શા માટે લખ્યું છે? ત્યારે તેમણે જવાબ આપે, મારા જીવનમાં કેઈ પ્રલોભનેને કે પતનને સમય આવે ત્યારે હું મારી જાતને પ્રશ્ન કરું છું “એમાં મારી શી મહત્તા? કોઈ મને ગાળ આપે, કઈ પથ્થર મારે અને હું પણ જે તેમ કરું તે મારામાં અને સામા માનવીમાં ફેર શું? કડવાશને મીઠાશથી દેવામાં, બુરાઈને બદલ ભલાઈથી આપવામાં, અને વિષ આપનારને અમૃત આપવામાં આપણી મહત્તા છે. આત્મામાં સ્થિરતા રાખવી એનું નામ છે ચારિત્ર. આવું ચારિત્ર જીવન પર્યન્ત રાખવું જોઈએ. ક્ષમા બે ચાર દિવસ રાખવી અને પછી ક્રોધ કરે-એવું જીવનમાં ન જોઈએ. સદાયને માટે તારા ક્ષમામય સ્વભાવમાં તારે રહેવું જોઈએ. તને તારા આત્માની દયા આવવી જોઈએ. “બીજા ખાતર હું મારા આત્માનું શા માટે બગાડું?” આ એક વાત જીવનને સ્પર્શી જાય તે જીવન સુધારણા શીવ્રતાથી થઈ શકે છે. તારે આગળ વધવું છે કે પાછળ રહેવું છે? સદૈવ આત્માને આ પ્રશ્ન પૂછે. આગળ વધવું હોય તે ગુણેને વિકાસ કર. નહિ તે પતનને માર્ગ દૂર નથી. બળભદ્રના પત્ની રેવતી સહનશીલતાને નમને હતા. સમજણ અને સુશીલ હતા. દાનમાં, તપમાં અને ભાવમાં અનુરક્ત હતાં. જે જીવનમાં આદર્શોને વળગી રહે છે તેને આત્મા ઉચ્ચ કેટીને બને છે. જે વૈભવવિલામ અને કામવાસનામાં મગ્ન રહે છે તે હેઠા ઊતરી જાય છે. એક ગામડામાં એક શેઠ-શેઠાણી રહે છે. શેઠનું નામ પ્રભુદાસ છે. શેઠાણીનું નામ Page #108 -------------------------------------------------------------------------- ________________ છવકર છે. એક વખત શેઠની વરસગાંઠને દિવસ છે. ઘરમાં દુધપાકના તાવડા મૂકાયું છે. એક બાજુ ચટણી વટાય છે. પૂરી થાય છે. બધે આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. જીવકર શેઠાણી કહે છે, “દીર્ધાયુ ભેગ.” શેઠ આજે ખૂબ આનંદમાં આવી ગયા છે, અને શેઠાણીને કહે છે. માગ માગ, તું માગીશ તે આપીશ. શેઠાણીએ પ્રત્યુત્તર વા. હું જે માગીશ તે તમે આપી શકશે? જરૂર આપી શકીશ, કેમ નહીં આપું! શેઠાણી કહે છે કે મારી તે ઘણું વખતથી એક ઈચ્છા છે કે આપણે અઢળક દ્રવ્ય છે તે તેને સદ્વ્યય કરીએ. એક સદાવ્રત બાંધીએ અને દુઃખી દરિદ્રી–ગરીબ સૌ ત્યાં આવીને ભજન કરી જાય. અને આપણને સુપાત્રદાનનો સુઅવસર પ્રાપ્ત થાય. પહેલાંના માણસો બીજાને જમાડીને જમતાં. ઉદારતાનાં ઊંચા નમૂના હતા. “ઉદારતાને ઉંચો નમુને, જેની જોડી તે હજુએ નથી રે, સ્વદેશ રક્ષણ ધર્મની ખાતર, દ્રવ્યની રેલે જેણે રેલી હતી એ, એક દિન જેઓ ભારત-વર્ષનું ભૂષણ થઈને શેલ્યા હતા એ.” આગળના જેને કેવા હતા? વીર ભામાશા, જગડુશા. જેને જે દુનિયામાં ન જડે, એવા વીર પુરૂ થઈ ગયા છે. સ્વદેશ માટે પૈસાની રેલમછેલ કરી હતી. આજે લોકે છાસના પૈસા લે છે. પહેલાનાં લેકે છાસ લેવા જતા ત્યારે જેની સ્થિતિ સાધારણ હોય તેની દેણીમાં સેનામહેર નાખી દેતાં. આવું ગુપ્તદાન કરતાં. આજે કયાંય કયાંય આવા શ્રાવકે ઝબકે છે. બાકી મોટે ભાગે તે પાટીયાદાન દેનારા વધારે છે. ગુપ્તદીન દેનારા ઓછા છે. પહેલાં કેઈ શ્રાવકને ત્યાં હજાર ગાય, કેઈને ત્યાં બે હજાર, દશ હજાર ગાયે હતી. આજે તે ગોધન કતલખાને જઈ રહ્યું છે. શ્રીમંત મોટર રાખવા ગેરેજ રાખે છે પણ એક ગાય રાખવા તેને ત્યાં જગ્યા નથી. પહેલાનાં લોકોને ગોધનની કિંમત હતી. ગાય, બળદ આદિ અનેક રીતે ઉપગી છે એમ માનતાં. અને આજે તે ટ્રેકટર વાપરવાથી બળદ ખેતીના કામ માટે નિરુપયેગી બની ગયા છે, અને કતલખાના વધી ગયા છે. નિર્દોષ પશુઓની કલેઆમ થઈ રહી છે. જીવકોર શેઠાણી કહે છે “આપણે આંગણે આવેલાને ભેજન કરાવવું.” શેઠે પણ મંજુરી આપી. જીવકોર શેઠાણી પ્રેમથી અતિથિને જમાડે છે. દીકરાને જમાડે એવી રીતે અતિથિને જમાડે છે. કેઈને તિરસ્કાર પણ કરતા નથી. હુંકારે-તુકારે પણ કરતાં નથી. ઘણું લેકો દાન આપે છે પણ બે ચાર સંભળાવીને આપે છે. દાન આપી અભિમાન કરે છે. દાન આપવામાં જે ભાવ જોઈએ એ ભાવ આવતું નથી. જે દાન આપે તેમાં જેવી ભાવના હોય એવું ફળ મળે. ગેળ નાંખે એવું ગળ્યું થાય. આ શેઠશેઠાણીના હૈયામાં ધર્મ છે, એમની ઉદારતાની વાત બધે ફેલાણી. ગામે Page #109 -------------------------------------------------------------------------- ________________ દ ગામથી રાજ દુ:ખી—ગરીબ-ભૂખ્યા માણસા આવવા લાગ્યા. અને એમના પૈસા સન્માગે વપરાવા લાગ્યા. પૈસા, ધનમાલ, મિલ્કત મૂકીને જવાતુ છે તે નક્કી વાત છે. સાથે કાંઈ આવવાનું નથી, પણ જીવ સ્વપ્ના કેટલા સેવે છે? આકાશનાં, અવકાશ ના, “ ધરતી પર રહેવું ને સ્વપ્ના પ્રભુ નામ લેવાના અને ખીજાની વાર્તામાં કેટલેા એમાં તે માનવીને સાગ છે, પંચાત છે, કેટલી જન્મીને મરી જવુ એટલી જ વાત છે. ''....એમાં તા.... પૈસાની પ્રાપ્તિ માટે જીવ આકાશ પાતાળ એક- કરે છે. લાખા અને કરોડપતિ થવાના સ્વપ્ન સેવે છે. પ્રભુનું સ્મરણ કરવાના ટાઈમ પણ મળતા નથી, પણ જ્ઞાની પુરૂષા કહે છે કે પસે પ્રારબ્ધથી મળે છે. ગમે તેટલા ઉંચા નીચા થાવ, કાળાધેાળા કરા, ખીજાને છેતરે. અનીતિ અને અત્યાચાર કરા પણુ જેટલું નસીબમાં હશે તેટલું જ મળશે. જે કાંઇ મળે છે અથવા ટળે છે, એમાં પુન્ય-પાપ ભાગ ભજવે છે. અધું ભાગ્યને આધીન છે. તારા ભગીરથ પુરૂષાથ ત્યાં કામ આવવાના નથી. તે બે ટાઈમ સામાયિક કર. પ્રતિક્રમણ કર. સાધમિકની ભક્તિ કર. કાંઈક આત્માનું કરી લે. આવા સરસ સમય મળ્યા છે તેના સદુપયોગ કર. k જયું જાને તુ કર લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે, અવસર ખેર ઠેર નહીં આવે. ” આવા અવસર ફરીને કયારે આવશે ? ભલાઇ કર અને મુરાઈ છેાડી દે. આજ સુધી થઈ ગએલી ભૂલને સુધારી લે. જીવનને રાજ રાજ જોતાં શીખા અને ભૂલને કાઢવાના પ્રયત્ન કરે. તમારે ઉંચે જવુ' છે કે અધેાગતિમાં પડવું છે? જો ઉચે જવું છે તે ક્રોધ કેમ આવે છે? માયાના પાશમાં કેમ પડી છે ? અભિમાન કેમ આવી જાય છે ? આ કષાયે જીવનનુ' અધઃપતન કરવાવાળા છે. જો એને કાઢશે તે ઉડયન થશે. તમારી ભૂલ તમને દેખાય છે? જો દેખાતી હાય તેા અને ખૂંચતી હૈાય તે ભૂલેશને ટાળવા પ્રયત્ન કરો છે ? અમારી વાત તમારા હૈયા સુધી પહોંચે છે? સજ્જન માણસે પાસે વાત કરીએ છીએ. આ કઇ ભેંસ આગળ ભાગવત નથી. સારાસારના વિચાર કરી શકવાની માનવીમાં શક્તિ છે. એટલે એને જ્ઞાનીઓએ ઉપદેશ આપ્યા છે. એક ભૂલને કાઢવા પાછળ મથા તે ધીરે ધીરે ભૂલ નીકળી જશે. જો તમે જાગૃત થશે તે અવગુણુને તમારામાં સ્થાન નહી મળે. એટલે એને નીકળે જ છૂટકો છે. મારાથી જુઠું તેા ખેલાય - જ નહિં. નિંદ્રા થાય નહીં. એવા મક્કમ નિર્ણય કરો. જીવનની સુધારણામાં પ્રગતિ Page #110 -------------------------------------------------------------------------- ________________ થવી જોઈએ. આગળના શ્રાવકે કેટલા નીતિમાન હતાં. કોઈને દુઃખી જઈ તેમના હૈયામાં કરૂણાભાવ ઉભરાતે. દુઃખીને મદદ કરવામાં લક્ષ્મીને સદ્વ્યય કરતાં. કોઈ ભૂખે ટળવળતા હોય અને ધા નાખતાં આવે તે તમારાથી એનું દુઃખ જોઈ શકાય? શ્રાવકના હૃદયમાં તે અનુકંપા ભાવ હેય. કોઈ ભૂખ્યા યાદ આવે તે એને જમવાને આનંદ ઉડી જાય. ભુખ્યા કેઈ જે તે મીઠાઈ મને ભાવે ના, કઈ રઝળે દુઃખી તે નિંદ મને આવે ના. દ્વારેથી જાય ને પાછે દુઃખી જન હે ભગવાન! દેને વરદાન તે નાચે મારું મન હે ભગવાન! માગું આ જીદગીમાં એવું વચન હે ભગવાન.” હે પ્રભુ! કઈ ભુખ્યા હોય અને દુબળી પાતળા હોય તેને જેઉં તે આનું દુઃખ હું કેમ ભાંગું અને કેમ એને મદદ કરું, એવી ભાવના ભાવવી જોઈએ. કોઈ દુઃખી પિતાના આંગણેથી પાછો ન ફરે એવી તકેદારી રાખવી જોઈએ. આ રીતે કેળવેલે અનુકંપા ભાવ જીવનમાં કલ્યાણકારી નિવડે છે. રેવતી એક આદર્શ નારી છે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં...૧૮ શ્રાવણ સુદ ૫ મંગળવાર તા. ૨૭-૭-૭૧ અનંતજ્ઞાની ભગવાન મહાવીરે ભવ્ય જીને ઉદ્ધાર કરવા માટે સિદ્ધાંતની પ્રરૂપણ કરી છે. નિષધકુમારની વાત ચાલે છે. આ ધર્મકથાઓમાં બેલ વધારે છે. સામાન્ય માણસ માટે ધર્મકથા ખૂબ ઉપયોગી છે. ધર્મકથા સાંભળીને, તેનું શ્રવણું કરીને, જીવનમાં અપનાવવામાં આવે તે જીવન કૃત કૃત્ય બની જાય છે. આ જીવે સુખ-સંપત્તિ અને વૈભવની પ્રાપ્તિ માટે જગતનું પરિભ્રમણ કર્યું છે. પણ આત્માને પ્રજાને મેળવવા માટે કશું કર્યું નથી. જ્ઞાની પુરૂષએ કહ્યું છે એને જીવનમાં અપનાવ્યું નથી. પ્રમાદની અંદર જીવન વેડફી નાંખ્યું છે. જીવનને ઉત્તમ અને સુંદર બનાવવું હોય તે ભગવાને ફરમાવેલા સૂત્રને જીવન સાત કરવા પડશે. આત્માનું ઘડતર કરવું પડશે. લોખંડના કટકાનું ઘડતર કરવામાં આવે અને સ્ટીમરમાં જડવામાં આવે તે સમુદ્રમાં તરી શકે છે. એમ જીવનને પણ યોગ્ય આકૃતિ આપવામાં આવે તે ભવ સમુદ્રમાંથી તરી જવાય છે. ૧૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ બીજાની પંચાત કરવામાં જીવન વેડફાઈ રહ્યું છે. ભગવાન કહે છે: “નત્ય સંધા સોfસ વમનસ્થ સંધા સુજ્ઞોના મ” જે કાળ મને મળ્યું હતું, એ કાળ અને એ સમય તને પ્રાપ્ત થયેલ છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરવાની શક્તિ આપણામાં છે. આપણે આ શકિત અને સમયને સદવ્યય કરતા નથી. એટલે પરિભ્રમણને અંત કરતા નથી. જીવ બધે દૃષ્ટિ દોડાવે છે, પણ આત્મામાં જેવાને તેને ટાઈમ નથી. ટાઈમ અમુલ્ય છે એમ બોલે છે, પણ ટાઈમને સદ્વ્યય કેવી રીતે કર જોઈએ એ જાણતું નથી. જ્યાં સુધી સ્વતત્વને પ્રાપ્ત કરે નહિં, ત્યાં સુધી બધું કરવા છતાં એકડા વિનાના મીંડા છે. આજે બધા ખૂબ દોડી રહ્યા છે, પણ ગતિ કરે છે કે પ્રગતિ? એ તે જરા છે, ગતિ અને પ્રગતિમાં ફેર છે. ગતિ વર્તુળમાં થાય છે, પ્રગતિ ચક્કસ દિશા તરફ થાય છે. ઘાણને બેલ ગતિ કરે છે. પણ તેને પંથ કપાત નથી. ગમે તેટલું ચાલે તે પણ ત્યાં જ રહે છે, પ્રગતિમાં વિકાસ છે. આપણે પણ આજ સુધી ગતિ કરી છે. પ્રગતિ કરી નથી. તેથી જ મેક્ષને પ્રાપ્ત કરી શકયા નથી. જે વિકાસને ઈચ્છે છે તે કક્ષ ફેરવે. તમારું લક્ષ સંસારમાં છે, પૈસામાં છે અને વાસનામાં છે. વિષય સંસ્પર્શ તે દુઃખ દેનાર છે, આદિને અંત એમાં રહેલે, ત્યાં ન ડોકાય ડાહ્યા અને દેખતા, સ્કૂલમાં અંધ છે કામ ઘેલે; બાહય ઉપચારથી ઈન્દ્રિયે સંયમી, વિષય મનમાં મરે તે ઠગારા, વિષય છુટે નહિં જે રહી વાસના, વાસના છુટતી ઈશ દ્વારા...” કામઘેલા મનુષ્યો વિષયમાં અંધ બને છે, પણ જ્ઞાની પુરૂષ કહે છે, વિષય કિપાક વૃક્ષના ફળ જેવા છે, દુઃખ દેવાવાળા છે. જન્મ મરણના ફેરાને વધારનાર છે. જીવનનું પતન કરનાર છે અને દુર્ગતિમાં લઈ જનાર છે. ડાહ્યા પુરૂષ વિષયમાં અંધ બનતા નથી. પણ વિષયથી નિવૃત્તિને માર્ગ ગ્રહણ કરી લે છે. બહારથી સાધુને વેશ પહેરી લીધો. ઈન્દ્રિયને ઉપચારથી સંયમમાં રાખી અને જે મનમાં વિષનું જ સ્મરણ થતું હોય તે તે સંયમી નથી, પણ ઠગારા છે. જ્યાં સુધી હૃદયમાં વાસના છે ત્યાં સુધી વિષય છુટી શકતા નથી. સાધના કરતાં જાગૃતિ ન રાખે તે કયારે પતન થાય છે તે કહી શકાતું નથી. ટીમર ચલાવનાર કપ્તાન જે અસાવધાન રહે, તો કાંઠે આવેલી સ્ટીમર ડૂબી જાય છે. એમ જીવન નાવ ચલાવનાર આત્મા અસાવધાન રહે, તે મનુષ્યભવ હારી જાય છે. ભગવાને ગૌતમસ્વામીને સંબોધીને કહ્યું છે. तिण्णो हु सि अण्णव्वौं मह, कि पुण चिठसि तीरमागओ । શમીતુર પર મિત્તા, સમર્થ જામ મા પમાયણ ઉ. અ. ૧૦-૩૪ છે Page #112 -------------------------------------------------------------------------- ________________ હે ગૌતમ! સંસારના મહા એને તું તરી ગયા છે. હવે કાંઠે શા માટે ઉભે છે? બુદ્ધિશાળી, શીવ્રતાથી પાર થઈ જા, તેમાં એક ક્ષણને પણ પ્રમાદ કરીશ નહિં. પ્રમાદ છે ત્યાં પતન છે. ગૌતમસ્વામી ચૌદ પૂર્વધારી અને ચાર જ્ઞાનના ઘણી હતા. પ્રમત્ત ગુણ સ્થાનમાં ખુલવાવાળા હતા. પિતાની સાધનામાં સજાગ હતા, પણ તેમનું નામ લઈ આપણને જાગ્રત કર્યા છે. આજે મહિનાનું ઘર છે. એલાર્મ આપણને જાગૃત બનાવે છે. પાંચ વાગે ઉઠવું છે. તે એલાર્મ બરાબર પાંચ વાગે વાગશે અને તમને ઉઠાડશે. એમ પર્વના દિવસો આપણને જાગૃત કરવા માટે આવે છે. જેની સાથે વેર થયા હોય, અણબનાવ થયા હોય, તો એને માફી આપવાની તૈયારી કરે. આજથી મહિના પછી સંવત્સરી આવશે. પણું આ મહિનામાં એવી હૃદય શુદ્ધિ કરી લ્યો, કે ભાવીમાં કોઈની સાથે નવા વેર ન બંધાય અને જેની સાથે વેર બંધાવ્યું હોય તે ભૂલી મૈત્રીનું સ્થાપન થાય. અહીં શેડા ટાઈમનાં આપણે બધા મહેમાન છીએ. તે એકબીજા સાથે બગાડવું શા માટે? “આપણે કોણ અને આપણું શું જગે, કેટલું રેવું આ જગત માળે, વિવિધ દિશા તણું પંથીઓ આપણે, આવી ભેગા મળ્યા ધર્મશાળે, ખાઈ પર અહિં બે ઘડી આપણે, ઉડવાના બધા વિવિધ સ્થાને, તે પછી બંધુઓ એકબીજા લડી, કેમ નારાજ કરવા પિતાને?” સૌને ટાઈમ પુરે થતાં સૌ પોતપોતાના સ્થાને ચાલ્યા જવાના છે, તે પછી કેઈની સાથે દુશ્મનાવટ શા માટે રાખવી? મળેલા પગલિક પદાર્થો પણ છુટી જવાના છે, તો એના પર આસકિત શા માટે કરવી? આ સુંદર જૈનધર્મ આપણને પ્રાપ્ત થયેલ છે. અત્યારે વિષય-વિકારથી મુક્ત નહિ થઈએ તે કયા જન્મમાં થશું? પણ મમતાની જાળમાં જીવ એ અટવાઈ ગયે છે કે એ લાલચમાંથી મુક્ત બની શકતો નથી. “ચામ ચુંથ્યા મુક્તાફળ મૂકી, ઝેર પીધા અમીરસને છોડી, ખાધું ઘાસ છોડીને વનરાઈ હાંસારી ઉમર ગઈલલચાઈ.(૨)” આ આખી ઉંમર લાલચમાં જાય છે, મુકતાફળ જે ધર્મ મળે પણ જીવ લાલચ છોડી શકે નહિં. આધ્યાત્મ જ્ઞાનનાં અમીરસને છોડી વિષયના ઝેર પીવા દોડ, અતીન્દ્રિય સુખની લીલીછમ વનરાજીને છેડી ઇન્દ્રિય સુખના ઘાસ ખાવા લલચા. આમ આખી જીંદગી લાલચમાં ને લાલચમાં પસાર થઈ જાય છે. જબલપુરની અંદર ધુંવાધાર નામને એક પાણીને ધેધ છે. નીચેના ભાગમાં મોટી મટી શીલાઓ છે. આ ધેધનું પાણી શિલા ઉપર અથડાય છે. અને પાણીની એટલી Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઝીણી જીણુ થાય કે દૂરથી ધૂમાડો હાય તેવુ દેખાય છે. આ દૃશ્ય જોવા દૂરદૂરથી ઘણાં માણસો આવે છે. દૃશ્ય જોવા જેવુ... હાય છે. એક વખત ચાર યુરોપિયન ત્યાં આવ્યા અને દૂરથી દૂરખીન વડે તે ધોધને જુએ છે. ત્યાં પાણીમાં દૂરદૂરથી એક મડદું તણાતુ આવતુ' દેખાય છે. પાણીમાં રહેવાથી મડદું ફુલી ગયું છે. એની ઉપર સમડી બેઠી છે. મડદાને ચાંચ મારી તે માંસ ખાઈ રહી છે. પાણીના પ્રવાહ જોરથી વહી રહયા છે. મડદું' પણ તણાય છે. મડદા સાથે સમડી પણ તણાય છે. કીનારા પાસે આવે છે. સમડી વિચારે છે કે જો હું નહી ઉડી જાઉ' તા હુ પણ મડદા ભેગી સપડાઈ મરી જઇશ. ઉડવાની તૈયારી કરે છે. પણ ઘેાડુ' માંસ ખાઈ લઉં, ઘેાડુ માંસ ખાઇ લઉં. એવી લાલચમાં ઉડી શકતી નથી. ઘેાડીવારમાં કીનારે આવી ગઈ. પાણીના પ્રવાહથી મડદુ અને પેલી સમડીના ચૂરેચૂરા થઈ ગયા. સમડીને સ્વતંત્રતા કરતાં મમતાનું આકષ`ણુ વધી ગયુ. એમ આ કાળના પ્રવાહ અવિરત ગતિએ વહી રહેચે છે. શરીર રૂપી મડદા ઉપર સમડી રૂપી સ્વતંત્ર આત્મા બેઠા છે. થાડુ' ધન મેળવી લઉં, એક બિલ્ડીંગ બંધાવી લઉ. થાડી આબરૂ કમાઈ લઉં, આવી લાલચમાં ને લાલચમાં જીવ પડયા રહે છે. ઉડવાને સ્વતંત્ર હોવા છતાં તે ઉડી શક્તા નથી. જ્ઞાની પુરૂષા કહે છે કે મેહ, આસકિત અને મમત્વભાવને છેડા. પુત્ર કહે “ખાપુજી, હવે તમારી ઉંમર થઈ, પેઢી ઉપર નહીં આવા તે ચાલશે. તમે ધર્મધ્યાન કરી. અમે બધું સંભાળી લેશું'. વૃદ્ધાવસ્થાને આરે બેઠેલા અને મમત્વભાવથી બધાયેલા ખાપુજી તરત કહી દેશે. “ના, પેઢીમાં તે હું આવીશ. તમને આજકાલનાને શી ખબર પડે ! વ્યાપાર કેમ કરવા એ તે મને જ આવડે.” આમ છેવટ સુધી જીવ છૂટી શકા નથી. જે છૂટવુ હોય તા આસક્તિમાંથી મુક્ત બના ચાર પ્રકારની માખીઓ હોય છે. એમ માણસને પણ ચાર વિભાગમાં વિભાજિત કરી શકાય છે. એક સાકર ઉપર બેઠેલી માખી છે. સાકરના સ્વાદ મેળવે છે. પણ જ્યારે ઉડવાની ઈચ્છા કરે ત્યારે ઉડવાને પણ સ્વતંત્ર છે. એમ ઘણા માણસે સંસારના સુખવૈભવને ભાગવે છે. પણ જ્યારે જણાય છે કે આ વૈભવા દુઃખરૂપ છે. તેના પરિણામે દુતિમાં પરિભ્રમણ કરવું પડે છે, ત્યારે તે બધાં ભૌતિક વૈભવાને છોડી સ'યમને માગે ચાલી નીકળે છે. આરસ પથ્થર પર બેઠેલી માખી ખીજા પ્રકારની માખી છે. આરસમાંથી સ્વાદ મળતા નથી. પણ ઉડવાને સ્વતંત્ર છે, એમ ઘણાં માનવી પાસે ભૌતિક વૈભવેાના સુખ નથી હોતાં છતાં પણ જ્ઞાની પુરૂષાના સમાગમ થતાં સંસાર છેડી આત્મ કલ્યાણના માર્ગ અપનાવે છે. મધપર બેઠેલી માખી ત્રીજા પ્રકારની છે. મધના સ્વાદ તે લે છે, પણ જ્યારે ઉઠવાથી ઈચ્છા કરે ત્યારે મધમાં એવી ચેાંટી ગઈ હાય છે કે તે ઉડી શકતી નથી. એમ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ આ પ્રકારના માનવીઓ સંસારમાં એવા આસક્ત બનેલા હોય છે કે બ્રહ્મદત્ત ચક્રવતીની જેમ તેઓ છૂટી જ શકતા નથી. ચોથા પ્રકારની માખી છે બળખા પર બેઠેલી, તેમાંથી તેને મીઠાશ પણ મળતી નથી. અને પિતાની સ્વતંત્રતા પણ ગુમાવી બેસે છે. એમ ઘણું માનવીઓ એવા દુઃખી હોય છે કે સંસારના કેઈ સુખ એને પ્રાપ્ત થયા નથી, છતાં સંસારની આસક્તિ પણ મૂકી શકતા નથી. “કાલે સુખ મળશે, કાલે સુખ મળશે” એવી લાલચમાં આખી જીંદગી વિતાવી દે છે. પણ સંસારમાંથી આત્માની સ્વતંત્રતા પ્રાપ્ત કરી શક્તા નથી. આમાં તમારો નંબર કયાં લાગે છે તે વિચારી જેજે. જેમ જેમ લાલચને, આસક્તિને, અને વાસનાને છોડશે તેમ તેમ સદ્ગુની પ્રાપ્તિ થશે. સ્વતંત્રતા મેળવી શકશે. જીવનની ઉન્નતિ માટે સદાચારની પ્રથમ આવશ્યક્તા છે. બલભદ્રના પત્ની રેવતી છે. તેનું જીવન સદાચાર ને સદ્ગુણોથી અલંકૃત છે. સદાચારથી માણસોના અંગ શેભે છે. જે સદાચારી છે એ આગળ વધી શકે છે. દુરાચારથી માણસ આગળ વધી શકતું નથી. વેશ્યા શરીર પર અનેક જાતના–વસ-અલંકારે સજે છે. ગળામાં હાર, કપાળમાં દામણ, હાથમાં પાંચા, આંગળીમાં વીંટી પહેરે છે, પણ સદાચાર વિહોણું તેનું જીવન જગતમાં પ્રશંસનીય, વંદનીય, કે પૂજનીય બનતું નથી. સતી સ્ત્રી સાદે વેશ પહેરે, તે પણ તેને સદાચારની સુવાસ જગતમાં ફેલાય છે. જ્યાં સદાચાર છે ત્યાં હૈયું ઢળે છે. પ્રાતઃ કાળે સતીઓને સૌ યાદ કરે છે. સેળ સતીઓનાં નામનું સ્મરણ કરતાં હૈયામાં ઉમળકે આવે છે. એના સદાચાર અને એના બ્રહ્મચર્ય ઉપર બહુમાન ઉત્પન્ન થાય છે. રૂપની પાછળ પતંગીયા માફક ભમતા કામી પુરૂષોએ સતી સ્ત્રીઓને હેરાન કરવામાં બાકી રાખી નથી. છતાં ગમે તેવાં સંકટમાં સતીઓએ પિતાના ધર્મને છોડે નથી. સ્ત્રીનાં અંગોપાંગ નીરખવાથી પણ વિકારે જાગે છે. ભગવાને કહ્યું છે. મારે શ્રાવક કે હેય? પરધન પત્થર સમાન અને પરસ્ત્રી માત બહેન સમાન માને. દુબળી પાતળા જીવોની અનુકંપા તેનાં હૃદયમાં હોય તેમને કોઈ દુખી જીવેને જોઈ દયા આવે છે. કેઈ તમારે આંગણે આવે એને તમે સત્કાર કરે છે કે તિરસ્કાર?. --- એક નગરીમાં પ્રેમચંદ નામે લાખોપતિ શેઠ છે. ગામની મધ્યમાં તેમની મોટી હવેલી છે. પિતાની સંપત્તિ, વૈભવનું અને મોટા બંગલાનું તેમને ખૂબ અભિમાન છે. પિતાને ત્યાં જે આવે તેને આ બંગલે બતાવે. અને “મારા બંગલા જે આખા નગરમાં કોઈને બંગલે નથી.” એવું ગૌરવ અનુભવે. જાણે પિતાને બંગલે શાશ્વત ન રહેવાને હાય! Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૨ છે અને ખાતર બંગલા બનાયા, આપ હી જાકર જંગલમે સેયા. ઈસ તન ધનકી કર્યું બડાઈ.” બંગલાનાં વખાણ કરતાં તેમની ગજગજ છાતી ફૂલે છે. તેમનાં પત્ની પણ કહ્યાગરાં અને સૌન્દર્યની સાક્ષાત પ્રતિમા જેવા છે. લગ્ન પછી ઘણાં વખતે શેઠને ત્યાં પુત્રને જન્મ થાય છે. તેનું નામ દીપક રાખે છે. ખૂબ લાડકોડમાં દીપકભાઈ મોટા થાય છે. શેડો અભ્યાસ કરાવી દીકરાને કહે છે. બેટા ! હવે મારી ઉંમર થઈ છે. માટે તું પેઢીની. જવાબદારી લઈ લે, તે હું નિવૃત થઈ શકું. યુવાન અને આજ્ઞાંક્તિ પુત્ર કહે છે. ભલે ! હવે હું પેઢીએ આવતે જઈશ. અને ધંધાને માહિતગાર બનવા શકય એટલી કેશીષ કરીશ. પિતા પુત્રને ખૂબ પ્રેમપૂર્વક ધંધાથી માહીતગાર બનાવે છે. તમારે પુત્ર તમારા ધંધામાં માહિતગાર બને એવી અપેક્ષા તમે રાખે છે અને ત૬ રૂપ શિક્ષણ આપે છે, પણ પુત્ર ધર્મમાં કેમ આગળ વધે એ તમે એને શિખવાડે છે? મારો પુત્ર ધંધામાં હોશિયાર થાય અને સારું કમાય એવી અપેક્ષા રાખનાર માબાપ ઘણા હશે. પણ ધર્મનું જ્ઞાન મેળવે અને પિતાનું જીવન ધર્મમય બનાવે એવી અપેક્ષા રાખનાર માબાપ જવલ્લેજ હશે. ૮ મધપુડે બાંધી બેઠા માખીના ટેળા વનમાં, માનીને કાયમ મીઠું ખાશું, પારધીએ આવી આગ લગાડી ત્યારે. માખીને, રસને લેભે બળી ખાક થાવું રે.” જમ્યા તેને તે વહેલા મોડું મરી જાવુંરે, સ્થિર નથી રહેવું અમર નથી રહેવુ રે.... દરેકને વહેલા મોડાં મરવાનું તે છે જ ને? મરણ પછી જન્મ લે. અને જન્મ પછી મરણ થવું, એમ ચાલ્યા જ કરે છે. જંગલમાં મધમાખીઓ મધપુડો બાંધે છે. અને કાયમ મધ ખાશું એવી અભિલાષા રાખે છે પણ જ્યારે પારધી આવીને ધુમાડે કરે છે. ત્યારે ઘણું માખીઓ મૃત્યુને વશ થાય છે, ઘણું ઉડી જાય છે, તે મહેનત કરીને મધ બનાવ્યું તે ખાઈ શક્તી નથી. મધ, માખણ આદિ મહાવિગય છે. માખણ બે ઘડી છાશની બહાર પડયું રહે તે તેની અંદર જીવાત ઉત્પન્ન થઈ જાય છે. વડના ટેટામાં પણ કેટલી જીવાત હોય છે ! આવું શ્રાવકને ખવાય નહીં, ભગવાન કહે છે કે ગોશાળાના શ્રાવક કંદમૂળ ન ખાય, રાત્રી જન ન કરે, માંસ ન ખાય, દારૂ ન પીએ, માખણ ન ખાય. પારકી સ્ત્રી ભેગવે નહીં. તે હું મારા શ્રાવકની તે શી વાત કરું ! એ તે એનાથી આગળ હેય. મારા શ્રાવકે પંદર કર્માદાનના વેપાર ન કરે. તમે પ્રભુ મહાવીરના સાચા શ્રાવક છે? પ્રભુના ફરમાનનું બરાબર પાલન કરે છે? તમે સાચા શ્રાવક બને. ઈમીટેશન નહી. પિત્તળ તથા સેનું સરખું દેખાય, પણ એની કિંમત સરખી હોય? પસ્તીના કાગળીયા તથા નોટના કાગળીયા સરખા માને છે કે Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૭ એમાં ભેદદષ્ટિ છે? નેટને તે તિજોરીમાં મૂકી દે છે અને પસ્તીને ગમે ત્યાં મૂકો તે પણ ચાલે. ભગવાન શ્રાવકને ધર્મ શું છે તે બરાબર બતાવ્યું. છે. તમારા જીવનમાં ધર્મ કેટલે પરિણમે છે. તે તપાસે. વિવેક દષ્ટિ કેળવે. ભગવાનના શ્રાવક-શ્રાવિકાઓ વ્યસન અને ફેશનથી દૂર હોય. આજે વ્યસન કેટલા વધી ગયા છે? ચા વિના તે ચાલે જ નહીં જ્યાં જાય ત્યાં ચા પીએ. એક અનુભવી લખે છે એક દિવસની ઈન્ડિયાની ચામાં સ્ટીમર તરી શકે. આના ઉપરથી હિસાબ કરે. ચા કેટલી વપરાય છે? ઢોટલે કેટલી વધી ? રેસ્ટોરાં કેટલા વધ્યાં? પહેલા લકે હોટલ સામે પણ જોતા નહીં. અને આજે તે હોટલમાં આવનાર બિન ભિન્ન રોગવાળા પણ હોય છે. તેમનાં એડા કપ-રકાબી એક જ ડેલમાં બળી સાફ કરે. તે નિરેગીને આપે. એટલે તેને પણ તે રોગને ચેપ લાગે ત્યાં ઉઘાડા ખેરાક રાખે. આવું ખાવું તમને કેમ ગમે છે? પહેલાના શ્રાવકે આઠમ, ચૌદશ, પાખી પાળતાં, પૌષધ શાળામાં જઈ પૌષધ કરી આત્માનું ધ્યાન ધરતા. તમે આખા વર્ષમાં કેટલા પૌષધ કરે છે ? કાર્ય કર્યા વગર સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. કઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તે પ્રથમ તેને માટે સાધને એકઠાં કરવા પડે છે. પછી સાધન છૂટી જાય છે. અહીંથી બેખે જવાના લક્ષે બસમાં બેઠા. બસ તે સાધન છે. બસ દ્વારા બેખે પહોંચાય છે પણ એ આવ્યા પછી બસ છૂટી જાય છે. પુરીને તળે છે, કયાં સુધી? કે જ્યાં સુધી તે કાચી છે ત્યાં સુધી. જ્યારે તૈયાર થઈ જાય ત્યારે ઉતારી લે છે ને? ખીચડી ચડી ગઈ, બરાબર થઈ ગઈ પછી ચૂલે રાખવાનું કંઈ પ્રયજન નથી. જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ મોક્ષ પ્રાપ્ત કરવાના સાધન છે. મોક્ષ પ્રાપ્ત થાય એટલે સાધન સાધ્ય રૂપે પરિણમી જાય છે. મોક્ષમાં ગયા પછી સામાયિક–પૌષધ આદિ ક્રિયાઓ કરવાની જરૂર રહેતી નથી. ધમી આત્માનું હદય દયાળુ હોય, જીવનમાં માનવતા ન આવે, માનવમાનવ પ્રત્યે સહાનુભૂતિને દિવડે ન પ્રગટે તે ત્યાં ધર્મ કેવી રીતે ટકી શકે? પેલા પ્રેમચંદ શેઠ પાસે ધન ઘણું છે, પણ હદયમાં દયા નથી. ગરીબો પ્રત્યે તેને તિરસ્કાર છે. એક વખત એવું બને છે કે એક ભિખારી ત્રણ દિવસને ભૂખે પ્રેમચંદ શેઠની હવેલીની પાસે એક હોટલ છે ત્યાં આવે છે અને હાલના માલીકને કહે છે, ભાઈ ! હું ત્રણે દિવસને ભૂખે છું. કાંઈ ખાવા મળતું નથી, તમે મારા પર કૃપા કરો. અને થોડું ખાવા આપો”. હોટલના માલીકને આ સાંભળી દયા આવે છે અને એક પડીકામાં પૂરી આપે છે. તથા તે ભિખારી પાસે ડબલું છે તેમાં ચા આપે છે. ભિખારી તે લઈ હોટલવાળાને આભાર માની પ્રેમચંદ શેઠની હવેલીના બહારનાં એટલે ખાવા બેસે છે. ભૂખ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ખૂબ લાગી છે, ખાવાનું પણ મળી ગયું છે. જ્યાં પુરી હાથમાં લે છે ત્યાં શેઠ આવે છે. અને બરાડા પાડતા કહે છે. “એય ભિખારી ! ઉભો થા, અમારા એટલા બગાડે છે? અહીંથી ચાલ્યો જા. આમ કહી તેને એ જોરથી ધક્કો મારે છે કે ભિખારીની પુરીને પડીઓ અને ચા અને ગટરમાં ચાલ્યા જાય છે. રડતે, કલ્પાંત કરતો ભિખારી ચાલતે થાય છે. શ્રીમંતને તેમની શ્રીમંતાઈને અભિમાનમાં ગરીબની પરિસ્થિતિને ખ્યાલ આવતું નથી, પણ ગરીબને લાત મારતાં એના ભાગ્યને લાત લાગે છે. પ્રેમચંદ શેઠ ઘરમાં જાય છે. અને દિપકને કહે છે “દિપક ! અત્યારે મગફળીને સંદ કરવા તારે જવાનું છે. દસહજાર રૂપિયા સાથે લઈ જજે, બહાર મોટેર ઉભી છે. જલી તૈયાર થઈ રવાના થા.” ઘેડીવારમાં દીપક રવાના થાય છે. પેલે ભિખારી ભુખના દુઃખથી તરફડત અને પિતાના કિસ્મતને દેષ કાઢતે પિતાની ઝુંપડીએ પહોંચે છે. દીપકની મોટર ત્યાંથી જ પસાર થાય છે. પણ ત્યાં સામેથી એક બસ આવતાં એકસીડન્ટ થાય છે. અને દીપક એકદમ ઘાયલ થાય છે. પેલે ભિખારી આ દશ્ય જુએ છે. તરત બહાર નીકળી દીપક પારે જાય છે. દીપક બેભાન અવસ્થામાં પડે છે. બાજુમાં પાકીટ પડ્યું છે તેમાંથી રૂપિયા બહાર વેરવિખેર થઈ પડયા છે. ભિખારી રૂપિયા વીણું પાકીટમાં નાખે છે. અને દીપકને ઉપાડી પિતાની ઝુંપડીમાં લઈ જાય છે. પાકીટમાં તપાસ કરતાં તેને ફેટો તથા સરનામું મળે છે. ભિખારી દીપકને ઓળખી જાય છે. “આ પિલા પ્રેમચંદ શેઠને પુત્ર છે.” આજે મારા પર તેમણે ક્રૂરતા બતાવી હતી પણ મારે ધર્મ મારે ન ચુકવે જોઈએ. શેઠને જલ્દી સમાચાર આપવા જોઈએ. બધાં ગરીબનાં દિલ ગરીબ નથી હોતા. ભલે બહારને વૈભવ તેમની પાસે નથી, પણ અંતરના વૈભવથી તેઓ સમૃદ્ધ હોય છે. ભિખારી શેઠને સમાચાર દેવા રવાના થાય છે. ચાલતાં લથડીયા આવે છે, પણ કર્તવ્ય પાસે દેહની વેદના ગૌણ બનાવી દે છે. ડું ચાલે છે ત્યાં સામેથી મારમાર કરતી એક મેટર આવે છે અને ભિખારીને હડફેટમાં લઈ લ્ય છે. આ મોટર પ્રેમચંદ શેઠની છે. ઘણીવાર થઈ પણ પુત્ર પાછો આવ્યો નહિં, એટલે શેઠ તપાસ કરવા નીકળ્યા છે તેમાં આ ભિખારીને એકસીડન્ડ થઈ જાય છે શેઠ નીચે ઉતરે છે. ભિખારીના હાથમાં દીપકને ફેટો અને ડાયરી જુએ છે. ભિખારીને વાગ્યું છે ઘણું પણ તે ભાનમાં છે તે શેઠને બધી વાત કરે છે. એ સાંભળી શેઠને ખૂબ દુખ થાય છે. ભિખારીને મોટરમાં નાખી તેની ઝુંપડીએ જાય છે. ત્યાં દીપકને જુએ છે. અને શેઠની આંખ ઉઘડી જાય છે. તેઓ ભિખારીને ઓળખી ગયા છે, Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ શેઠ વિચારે છે કે મે' આના પર કેવા અત્યાચાર કર્યાં હતા ! ખાવાનું દેવાને બદલે તેની પાસે જે હતું તે પણ મેં ગટરમાં નાખી દીધું હતું. આ બિચારા વૃદ્ધ છે, ભુખ્યા છે, છતાં તેનામાં માનવતા કેટલી છે? શેઠ ભિખારીની માફી માગે છે, અને તેને પણ હાસ્પીટલમાં દાખલ થવાના આગ્રહ કરે છે. ભિખારી કહે છે. શેડ, મારા જીવનદીપક તા હમણા જ મુઝાઈ જવાના છે. આપનાં દીપકની વ્યવસ્થા જલ્દી કરો. મને મરતાં મરતાં પણ આનંદ છે કે, હું દીપકને બચાવી શકયા છું. અને આપને સોંપી શકયે છુ.” વૃદ્ધ મરી જાય છે. દીપક બચી જાય છે. પણ કહેવાનુ તાપ એ છે કે જેનામાં માનવતા છે તે ધમમાં આગળ વધી શકે છે. સદ્ગુણૢાને જીવનમાં ખીલવવા જોઈએ. ગુણ વિનાની જીંઢળી સુગંધ વિનાના ફૂલ જેવી છે. વિશેષ અધિકાર અવસરે. વ્યાખ્યાન ન ૧૯ શ્રાવણ સુદ ૬ બુધવાર તા. ૨૮-૭-૭૧ • અનંતજ્ઞાની ત્રૈલેાકચ પ્રકાશક ભગવાન મહાવીરસ્વામીએ સિદ્ધાંતથી સમજાવ્યુ. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ. ખારમા ઉપાંગસૂત્રમાં વન્તિ દશાના અધિ– કાર ચાલે છે. એક વખત રેવતી દેવી રાજ્યભવનમાં સુતી છે. ઈન્દ્રપુરીનુ સ્મરણ કરાવે છે. સુવર્ણ'ના પલંગ છે. તેના પર સુવાળી અને પાચી શૈયા પાથરેલી છે. મલમલના એછાડ છે. મધરાતના વખત છે ત્યારે રેવતી દેવીને એક સ્વપ્ન આવે છે. છલાંગ મારતા, ત્રાડ પાડતા, આખા વનને ગજાવતા, માટી મેાટી ફલાંગે ભરતા એક સિંહુ આવે છે.” રેવતી દૈવી અગાસુ ખાય છે અને સિ'હુ પેટમાં ઉતરી જાય છે. રેવતી દેવી ક્ષત્રિયાણી છે. આવુ સ્વપ્ન જોઈ ને તે ગભરાતી નથી. આવુ` સ્વપ્ન વણિક સ્રીને આવ્યુ હાય તા તે જીરવી ન શકે. રેવતી દેવીએ પૂર્વ' આવું સ્વપ્ન કદિ જોયું નથી, પણ શૈાય વાન—હિંમતવાન છે, સ્વપ્ન આવ્યા પછી તરત તે જાગ્રત થાય છે, અને પેાતાને શુભ સ્વપ્ન આવ્યું છે તે જાણી આનંદ પામે છે. પણ આ સ્વપ્નનું કુળ શું હશે તે જાણવાની જીજ્ઞાસા થવાથી મળદેવજીનાં ૧૪ Page #119 -------------------------------------------------------------------------- ________________ ખંડમાં જાય છે. તેણે ધીમા અવાજથી પિતાના સ્વામીને જગાડ્યા. મહાપુરૂષની નિદ્રા બહુ અ૫ હેય છે; બળદેવજી તરત જાગી ગયા. મધ્યરાત્રીએ પત્નીને આવેલી જોઈ તત બેઠા થયા અને સુખાસન પર રેવતીને બિરાજમાન થવાનું કહ્યું. રેવતી દેવીએ પતિના આદેશને સ્વિકાર કર્યો. પછી બળદેવે અત્યારે આવવાનું પ્રયોજન શું થયું ? એમ પૂછ્યું. રેવતી દેવીએ ખૂબ શાંતિથી પિતાને આવેલા સ્વપ્નની વાત કરી. એ સાંભળી બળદેવને પણ આનંદ થયો. અને કહ્યું “દેવી! તમે ખૂબ જ ભાગ્યવાન છે. તમે સુંદર સ્વપ્ન પ્રાપ્ત કર્યું છે. આપણું કુળમાં કેતુ સમાન, દેવજા સમાન, કુળનું રક્ષણ કરનાર ઓજસ્વી, વર્ચસ્વી, તેજસ્વી, શૈર્યવાન, મહાભાગ્યવાન તથા પાંચ ઈન્દ્રિયથી સંપૂર્ણ બહેતર કળામાં પ્રવીણ એવા પુત્રની તમે માતા બનશે. રાજાની વાત સાંભળી રેવતી દેવીને ખૂબ સંતોષ થયો. ખૂબ આનંદ થયે. અને પછી રાજાને નમન કરી પિતાને સ્થાને પાછી ફરી. પછી સૂઈ ન જતાં તેણે ધર્મ ધ્યાનમાં બાકીની રાત્રી વીતાવી. જે સૂઈ જાય અને કોઈ બીજું સ્વપ્ન આવે તે સારું સ્વપ્ન હણાઈ જાય. સવાર પડતાં રાજાએ કૌટુંબિક પુરૂષને મોકલી આઠ સ્વપ્ન પાઠકને લાવ્યા. રાણીને માટે પણ પડદા પાછળ આસનની ગોઠવણ કરી. સવપ્ન પાઠકે એ આવી મહીરાજને જ્ય વિજય શબ્દથી વધાવ્યા. મહારાજે યોગ્ય સન્માન કરી બધાને યથાસ્થાને બેસવા વિનંતી કરી. પછી રાજાએ તેઓને રાણીના સવપ્નની વાત કરી, અને સ્વપ્નનું ફળ શું છે તે ફરમાવવા કહ્યું. જે રાજાએ ફળાદેશ કહ્યો હતે તે જ સ્વપ્ન પાઠકેએ ફલાદેશ કહો. સ્વપ્નનું ફલ સાંભળતા રાણીના હૃદયમાં એકદમ આહૂલાદ થયે. તેઓ ખૂબ પ્રફુલ્લિત બન્યા. રાજાએ સ્વપ્ન પાઠકોને યોગ્ય પુરસ્કાર આપી રવાના કર્યા. રાજાએ રાણીને પૂછ્યું: આપે સાંભળ્યું ને? રાણીએ જવાબ આપ્યો “હા! જેવી વાત આપે કરી હતી તેવી જ તેઓએ કરી. આપનું જ્ઞાન પણ કેટલું અગાધ છે ? ત્યાર પછી રેવતીદેવી ગર્ભનું પાલન કરતાં દિવસો પસાર કરે છે. અતિ રાક લેતા નથી, આડી અવળી વાતમાં રસ લેતા નથી, માત્ર ધર્મધ્યાનમાં વિશેષ સમય પસાર કરે છે. બાળકને ગર્ભમાં સારા જ સંસ્કારોનું સિંચન કરે છે. પેડ જે નરમ હેય તે તેની ઉપર છાપ જલ્દી પડે છે, પણ જો કઠણ થાય પછી છાપ પડી શકતી નથી. એક ખેડૂત બાજુના ગામમાં પ્રદર્શન ભરાયું હતું ત્યાં કેળું લઈને આવે છે. કેળું દૂરથી જોનારને એમ લાગે છે કે જાણે કુંજે છે. પણ નજીક આવીને જુએ તે કેળું જણાય આ કેળું કેવી રીતે બનાવ્યું હશે? આશ્ચર્ય થાય છે. એક ભાઈ ખેડૂતને પૂછે છે કે આ કેળાને કુંજાને આકાર કેવી રીતે આપે? ખેડુતે કહ્યું જ્યારે આ કેળું નાનું હતું. ત્યારે તેને કુંજામાં નાખી બાંધી દીધું હતું, પછી મોટું થતાં કેળાને કુંજાને આકાર મળી Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ગયે, ત્યારબાદ તેના ઉપરથી ડીટીયું કાઢી નાખ્યું તેથી આ આકાર બની ગયે... કુમળા ઝાડની જેમ નાના છોકરાને જેમ વાળીયે એમ વળે છે જેવી ટેવ પાડવી હોય એવી નાની ઉંમરમાં પડે છે. સારી ટેવ પાડવી કે ખરાબ એ માબાપના હાથમાં છે. વડીલેએ એક આંખમાં પ્રીતિ અને એક આંખમાં ભીતિ રાખવી જોઈએ. માબાપ ઉપરથી છોકરા ઓળખાય છે. આ પ્રેમચંદભાઈના દીકરા, આ મગનશેઠના દીકરા, એમાં શું કહેવાનું હોય? મોરના ઈંડાને કાંઈ ચીતરવા ન પડે. પહેલાના જમાનામાં ગુરૂકુળની વ્યવસ્થા હતી. ગામથી દૂર ગુરૂકુળ હતાં. રાજાને કુંવર હોય કે ગરીબને પુત્ર હોય. પણ બધા વિદ્યાથી ગુરૂકુળમાં સાથે ભણતા. નાતજાતને ભેદ ન હતું. ગુરૂ પણ બધાને ભેદભાવ રાખ્યા વિના શિક્ષણ આપતાં અને વેતન લેતા નહીં, ભેટ આપે એ ગ્રહણ કરતા. સૌથી પહેલાં કચરો કાઢવાનું, પાણી ભરવાનું વગેરે કામ કરાવતા. રાજાને કુંવર હોય તો પણ તેને કામ કરવાનું રહેતું. ગુરૂકુળમાં વિદ્યાથીઓને ખૂબ સુંદર સંસ્કારનું સીંચન થતું. તેઓ ભણીને ગુરૂને ઉપકાર કદી નહીં ભૂલતા. આજની શિક્ષણ પદ્ધતિ ઘણું કઢંગી બની ગઈ છે. વિદ્યાથીઓ ગુરૂનું માન જાળવતાં નથી. છોકરાએ ભણવા જાય પણ તેના પર કોઈને અંકુશ રહ્યો નથી. એકાદ પિરીયડ ભરી સીનેમા જેવા ચાલ્યા જાય, તે પણ કઈ કહેનાર નથી. આજના સમાજનું નૈતિક ધોરણ કેટલું નીચે જઈ રહ્યું છે? જે કુટુમ્બમાં સંતાને વિવેકી, સદાચારી અને સંસ્કારી હોય તે ઘરમાં પગ મૂકતા જ ખબર પડી જાય. કેળવાયેલી કન્યા સાસરે આવે તે તેના સંસ્કાર અછાના ન રહે. તે ઘરના દરેક સભ્યને યથોચિત વિવેક સાચવે. તેનાં પરિચયમાં આવનારને પણ મનમાં તે જરૂર એમ થઈ જાય કે આપણે પણ આપણે બાળકોને આવા સંસ્કારી બનાવવા જોઈએ. સંસ્કારી બાળકમાં વિનય ખૂબ જોવા મળે છે, વિ=વિશેષ, નય=દોરી જવું = લઈ જવું વિશેષે જે મેક્ષ તરફ લઈ જાય, એનું નામ વિનય. જેનામાં વિનય હશે તે કોઈની આશાતના નહીં કરે. કેઈને ભૂલથી વાગી ગયું હોય તે તેની ક્ષમા માગી લે. એની વાતચિતમાં અને ભાષામાં સંસ્કારીતા હશે. તે કોઈની નિંદામાં ભાગ નહીં લે. તે માને છે દરેક જીવને દુઃખ અળખામણું લાગે છે. તે બીજાને દુઃખ થાય, એવું હું શા માટે કરું! આગળ વધવું હોય તે દરેક પ્રાણીઓ ઉપર મૈત્રીભાવ રાખવો જોઈએ, વેરભાવ નહીં. ગુણવાનને જોઈને તેના ગુણ પ્રત્યે પ્રમોદભાવ આવવો જોઈએ, પણ કોઈની ઈર્ષા ન થવી જોઈએ. દીન-દુઃખી જેને જોઈને તેના ઉપર કરૂણાભાવ આવ જોઈએ. જે અવળે માર્ગે ચાલવાવાળા છે, જેને ઉંધે માર્ગે જ જવું છે, એને તમે ગમે તેવી સલાહ આપે, છતાં તે પોતાના જીવનને સુધારવા જ ન માગતા હોય એવા ઓ ઉપર માસ્ય ભાવ રાખવું જોઈએ. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ “માગ ભુલેલા જીવન પથીકને માર્ગ કરે ઉપેક્ષા એ માનીતા મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહયા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે.” ચે ચીંધવા ઉભા રહે, ચિત્ત ધરું, સમતા માગ ભુલેલાને માગ બતાવવા છતાં જે તે ષડાઈ કરે તા તમારે માનવું કે એની ભવિતવ્યતા હજી પાકી નથી. જ્યારે સન્માર્ગે પગરણ માંડવાની એને તાલાવેલી લાગશે ત્યારે કાઈનીચે રાહ જોવા વિના દોટ મૂકશે. વળી જગતનાં બધા જીવા સર્વાંગુણુ સૌંપન્ન હાતા નથી. કોઈનામાં વધુ, કાઇનામાં એછા એમ ગુણેાને વિકાસ થએલા હાય છે, તે મારુ કર્તવ્યુ તે મારા ગુણેાના વિકાસ કેમ થાય એ જ છે. ગુણુ વિનાની ઉપાધિ નકામી છે. “અનેક ગુણાલ'કૃત સુશ્રાવકજી” એમ તમને કોઈ ઉપનામ આપે તેા રાજી થાવ ને પશુ તેવા ગુણ્ણા તમારામાં છે ? જો ગુણ નહી... હાય અને ઉપાધિ મળી જશે તેા વિકૃતિ આવી જશે. દૂધમાં તેજાખ નાખવાથી દૂધ ફાટી જાય, ગુણ વિના પદવી મળી જાય તે અભિમાન આવી જાય. ગુણુ ન હેાય અને કાઈ પઢવી આપે તે સરળતાથી કહી દેજો કે આપ મારા પર મહેરબાની કરે. મારામાં આ ગુણુ નથી. હું આવી ઉપાધિને ચેાગ્ય નથી. ** લઘુતા સે પ્રભુતા મિલે, પ્રભુતા કીડી મુખ સાકર લડે, હાથી પ્રભુ દૂર, ફાત ધૂળ.” કીડી ધૂળમાં મળેલી સાકરને ગ્રતુણુ કરે છે, પણ હાથી કરી શક્તા નથી. તેમ જેનામાં લઘુતા છે. નમ્રતા છે. તે પ્રભુતાને પ્રાપ્ત કરી શકે છે. પણ જે અભિમાની છે. તેને મેાટાઈ મળતી નથી. ખાલી ફાંકામાં ને ફાંકામાં ટાઈમ પસાર કરે છે. પણ ગુણેને પ્રાપ્ત કરી શકતા નથી. તેમને અભિમાન શેનું છે? આબરૂ જોઈએ છે? માટું નાક છેિ છે! હાથીને પણ મેાટું નાક હોય છે. ચાપગા જાનવરમાં જવુ છે? જે કાંઈ કરે તે માન માટે નહીં, પણ કર્માંની ભેખડા તાડી આત્માને ઉંચે લાવવા માટે કરો. જો હૈયામાં સગુણ સ ́પન્ન થવાની ભાવના હાય તા હજુ પેાતાનામાં કયા ગુણ નથી આવ્યા, એનુ' નિરીક્ષણુ કરો. આત્મ નિરીક્ષણ કરતાં ઘણી જાગૃતિ આવે છે. કલકત્તામાં એક કરોડપતિ માત્રુ હતા. સાંજે દરરેાજ ફરવા જવાની તેમને ટેવ હતી. માટર લઈને જાય. અને મેટર ખાજુમાં મુકે. પછી ત્રણચાર માઇલ કરે. અને કુદરતી સૌય જોવામાં મસ્ત અને એકબાજુ મેાટર મૂકી નદી ક્રિનારે આવે છે અને નૌકામાં એસી સામે કિનારે જાય છે. ત્યાં થાતું ફર્યાં પછી શાંત અને ખુશનુમા વાતાવરણ લાગતાં એક જગ્યાએ બેસે Page #122 -------------------------------------------------------------------------- ________________ છે. કુદરતી શાંતિમાં તે એવાં મસ્ત બની ગયા કે રાત્રીના દસ વાગ્યા તે પણ પોતે સામે કિનારે છે અને ઘેર જવાને ટાઈમ થઈ ગયો છે તે સાવ વિસરી જ ગયા. તેમાં નાવિક બૂમ પાડે છે કે આ છેલ્લો ફેર છે. જેને આવવું હોય તે આવી જજે. કેઈ રહી ન જાય. છેલ્લો ફેર” જ્ઞાની પુરૂષે પણ ભવ્ય આત્માઓને ચેતાવે છે. મનુષ્ય જન્મને આ છેલ્લો ફેરે છે. સંયમની હેડામાં બેસવા આવવું હોય તે આવી જજે. પિલા બાબુજીના કાનમાં આ શબ્દો પડયાં. અને વિચાર-તંદ્રામાથી જાગૃત થયા. બસ, આ છેલ્લો ફેર છે? હું તે વિષય કષાય અને મેહ મમતામાં ખુંચી ગયો છું. શું મારો છેલ્લે ફેર અફર જશે? આ લાડી, વાડી, ગાડી બધું તે અહીં પડયું રહેશે. અને હું ચાલ્યા જઈશ, તે પછી ફેરે સફળ થાય તેવું શા માટે ન કરું? તેઓ ત્યાંથી સીધા મથુરા આવ્યા. ઘેર ન ગયા. બાબુજી એક લંગોટી પહેરીને આરાધના કરવા લાગ્યા. ત્યાં મસ્તરામ નામનાં એક યોગી હતા, તેમને ગુરૂ માન્યા. ગુરૂજી કહે છે. શેઠીયા, આ ઘડીકને ઉફાળે છે. થોડા વખત પછી તને સ્ત્રી, મટર, બંગલા બધું યાદ આવશે. માટે ઘરે પાછો જા. બરાબર મક્કમતા આવ્યા પછી આવજે. પણ બાબુજીએ કહ્યું. “નહિ, હું પુરે મક્કમ બનીને આવ્યો છું. બાબુજી ઘેર ન આવ્યા, તેથી બધાંને ચિંતા થવા લાગી. તાર ઉપર તાર છેડયાં, પણ જ્યાંય પતે નથી લાગ્યું. આ બાજુ ગુરૂજી બાબૂછની આઠ દિવસ બરાબર કસેટ કરે છે. અને ગ્યતા જોઈ, તેમને શિષ્ય બનાવે છે. થોડા દિવસ પછી એક આડતી મથુરાની યમુના નદીમાં ન્હાવા આવે છે. બાબુજીને ભગવા વેશમાં જુએ છે, તેઓ તેને ઓળખી જાય છે. તરત ત્યાં જાય છે. અને કહે છે. તમારા કુટુમ્બીઓએ તે તમને શોધવા આકાશ પાતાળ એક કર્યા, છતાં પતો લાગ્યું નહીં. બિચારા કેવા કલ્પાંત કરે છે! તમને દયા નથી આવતી? મહેરબાની કરી, પાછા ફરે. નવા ગીએ કહ્યું, ના, એ નહીં બને. હવે બધું છોડીને હું સાધુ થયો છું. મારે આ છેલ્લો ફેરે સફળ કરે છે. “આ જીવન છે છેલ્લો ફેર, ચુકવી દે સૌને કરવેરે, લેતી દેતી ૫તવી આતમ, પરમાતમ એક તાર કરી લે. ઘેડો પ્રભુ સે પ્યાર કરી લે.” આ મનુષ્ય જન્મમાં મારે કર્મનું દેણું પતાવી દેવું છે. મારું ખાતું સરભર કરી, મારે કર્મ રહિત બનવું છે. અને પરમાત્મામાં એકતાર બનવું છે. જગતના બંધન હવે મને મુંઝવી શકે તેમ નથી. ગીની જ્ઞાનભરી વાતો સાંભળી તે આડતીયે વધુ કાંઈ બેલી શકો નહીં, પણ બહાર જઈ બાબુજીને ત્યાં તાર કર્યો. અને જણાવ્યું કે શેઠે ભગવા પહેર્યા છે. મથુરામાં રહે છે. તાર મળતાં ઘરના નાનામોટા બધાં સભ્ય ત્યાં આવ્યા અને આ કુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ખેાળા પાથર્યા અને કહે છે કે હજુ બાળકો Page #123 -------------------------------------------------------------------------- ________________ માનાં છે, તેનું પતાવીને તથા કોડને પથારી પાથરીને આવ્યા છે, તે તે સંક્ષીને પછી અહીં આવજો.” તથા મસ્તરામજી ગુરૂને વિનંતી કરી કે, તમે સમજાવીને બાબુજીને પાછા મોકલે. પણ જે ખરેખર સમજણ પૂર્વક જાગી ગયા છે તે ફરી સંસારમાં પડે ખરે? કહેવાનું તાત્પર્ય એ છે કે જેનામાં સુષુપ્ત સંસ્કાર પડેલા છે તે અફસર આવતાં જાગૃત બની જાય છે. આત્મ નિરીક્ષણ કરનારને વહેલે મોડા સત્યપંથ પ્રાપ્ત થઈ જાય છે. રેવતી દેવીના ગર્ભમાં સંસ્કારી જીવ આવ્યું છે. માતા ગર્ભનું પાલન ખૂબ સંભાળપૂર્વક કરે છે. વિશેષે અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં ૨૦ શ્રાવણ સુદ 9 ને ગુરૂવાર. તા. ૨૯૭-૭૧ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સિદ્ધાંતથી સમજાવે છે. બારમા ઉપાંગ વન્ડિદિશામાં નિષધ કુમારને અધિકાર ચાલે છે. - રેવતી દેવી ગર્ભનું યથાર્થ રીતે પાલન કરે છે. મનુષ્યને જન્મ સત્કર્મથી મળે છે. મનુષ્ય જન્મમાંથી મેક્ષમાં જઈ શકાય છે. જ્યારે નાળિયેરને સૂકે ગોળ કાચલીથી છુટે ત્યારે આખે બહાર નીકળે છે એમ જીવ મોક્ષમાં જાય ત્યારે સર્વાગપી આત્મ પ્રદેશ એકી સાથે છૂટા પડે છે. પગને તળીયેથી જીવ નીકળે તે નર્કમાં જાય, જાંઘેથી નીકળે તે તિર્યંચમાં જાય, છાતીએથી નીકળે તે મનુષ્યમાં જાય, ગળાના ઉપરના ભાગથી નીકળે તે દેવલોકમાં જાય. અને સર્વગથી નીકળે તે મોક્ષમાં જાય. કર્મ કરતાં જીવ પાછું વાળીને તે નથી. કર્મના બંધ પ્રમાણે કર્મનું ફળ મળ્યા કરે છે. જ્ઞાની પુરુષ કહે છે કે કમની પેઢી બંધ કરવી હોય તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દયા, કરૂણા પ્રગટાવે તે કર્મની પેઢી બંધ થશે. જેમ બની ગયેલું બીજ ઉગી શકતું નથી, ફરીને અંકુરની પ્રાપ્તિ થઈ શકતી નથી તેમ જેનાં કર્મ બળી ગયા એને ફરીને જન્મ ધારણ કરે પડતું નથી. કર્મ એ $ ધાતુથી બન્યો છે. કરાય છે એ કર્મ છે. જીવને વિકારભાવ થાય ત્યારે કર્મ યોગ્ય વર્ગણ આત્મ પ્રદેશ પર આવી ચૂંટે છે ત્યારે તેને કર્મ કહેવાય છે. સિદ્ધ ભગવાનને કર્મ ચુંટતા નથી કેમકે ત્યાં વિકારીભાવ નથી. રાગદ્વેષ ન હોય તે કર્મ આવી શક્તા નથી. કમના ફળ જીવને ચાર ગતિમાં ભેગવવા પડે છે. કર્મના ધક્કાથી પરિભ્રમણ Page #124 -------------------------------------------------------------------------- ________________ કરવું પડે છે. અહીં આપણે જન્મ થયો એ આપણી મરજીથી થયે છે? ના, કર્મના ધક્કાથી અહીં આવ્યા છીએ અને જવાનું પણ કર્મના ધક્કાથી. જીવ જુદા જુદા કર્મ બાંધે છે અને જુદી જુદી રીતે ભોગવે છે. બધાને એક સરખું દુખ આવતું નથી. બધાને અલગ અલગ દુઃખ આવે છે. કોઈને શારીરિક બીમારી, કેઈની સ્ત્રી બીમાર હોય, કેઈને છોકરો બરાબર ન હય, કેઈને ધનનું દુઃખ હોય, એમ દુઃખે બધાને અલગ અલગ આવે છે. મારે આત્મા જુદે છે. તમારો આત્મા જુદે છે. એક આત્મા લેકમાં વ્યાપી રહ્યો છે એ માન્યતા મિથ્યા છે. “લેક માત્ર પ્રમાણે હી નિશ્ચયે નહી સંશયઃ વ્યવહારે એક માત્ર પિ કથયંતિ મુનીશ્વરાઃ”. જેટલા કાકાશના પ્રદેશ છે તેટલા આત્માના પ્રદેશ છે. જ્યારે કેવળી કેવળ સમુદુઘાત કરે છે ત્યારે તેમના આત્મ પ્રદેશ આખા લેકમાં વ્યાપી જાય છે. આત્મ પ્રદેશને સંકેચ અને વિકાસ થાય છે. નિગદના એક શરીરમાં અનંતા જીવ રહે છે, તે પણ દરેકના આત્મ પ્રદેશ અસંખ્યાતા જ રહે છે. પ્રદેશમાં વધઘટ થતી નથી. દી હોય એની ઉપર એક થાળી ઢાંકે તે તેટલામાં પ્રકાશ આપે અને સુંડલે ઢાંકે તે એટલે પ્રકાશ આવશે અને દિપકને ઓરડામાં મુક હોય તે ઓરડામાં પ્રકાશશે એમ આત્માને જેવડું શરીર મળે એ પ્રમાણે આત્મ પ્રદેશને સંકોચ અને વિસ્તાર થાય છે. એક કંથવાના શરીરમાં જેટલા આત્મપ્રદેશ છે તેટલા જ આત્મ પ્રદેશ હાથીના શરીરમાં પણ છે. જ્યારે જીવે ઉત્પન્ન થાય છે ત્યારે પહેલા સમયે આહાર ખેંચે છે. ગર્ભજ માતાનું લેહી અને પિતાનું વીર્ય બંનેના મિશ્રણવાળો આહાર ખેંચે છે. પહેલે સમયે જે આહાર ખેંચે એને એજ આહાર કહેવાય છે. એ જ આહાર મરણ સુધી શરીરમાં રહે છે. જે આહાર રુવાડાથી લે એને રેમ આહાર કહેવાય છે અને કવળ એટલે કેળીયા લે તેને કવળ આહાર કહેવાય. જે સમયે ઉપજે તે જ સમયે જીવ એજ આહાર કરે છે. જીવ તે આહાર તાવડામાં નાખેલા વડાની માફક ચારે બાજુથી ગ્રહણ કહે છે. આ આહાર જિંદગીમાં એક જ વાર કરે છે. તે આહાર પર્યાપ્તિ બાંધતાં એક અંતમુહુર્ત લાગે છે. ત્યાર પછી તે આહારના પુદગલે સાત ધાતુ રૂપે પરિણમે છે. અને તેનાથી શરીરની આકૃતિ બને છે. તે બીજી શરીર પર્યાપ્તિ કહેવાય. તેને બાંધતા અંતમુહર્ત લાગે છે. શરીરની મજબુતી થતાં તેમાં ઈન્દ્રિયના અવયવ પ્રગટ થાય છે. તે ઈન્દ્રિય પર્યાપ્ત છે, તેમાં પણ અતમુહર્ત લાગે છે. ત્યાર પછી એક અંતર્મુહુર્તમાં પવનની ધમણ શરૂ થાય છે. તે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ થાય છે. ત્યાર પછી અંતમુહર્તમાં ભાષા પર્યાપ્તિ બાંધે છે. અને ત્યાર પછી છેલ્લે મન પર્યાપ્ત બાંધે છે. છ પર્યાપ્તિમાંથી પહેલી ત્રણ પર્યાપ્તિ દરેક જીવો અવશ્ય બાંધે જ છે. ચોથી Page #125 -------------------------------------------------------------------------- ________________ in બાંધતા માંધતા મરી જાય તા અપર્યાપ્ત કહેવાય. જેને જેટલી પર્યાપ્ત હૈાય તેટલી ન બાંધે અને તે પહેલા મરે તે તે અપર્યાપ્ત અવસ્થામાં મરણ પામ્યા કહેવાય. પર્યાપ્તિ બાંધવાની શરૂઆત અનુક્રમે કરે છે અને પર્યાપ્તિ સાથે થાય છે. કેટલાક કહે છે કે જેટલાં શ્વાસેાશ્વાસ લેવાના લખ્યા હોય તેટલા લેવાય પણ આયુષ્યને અંધ સામી ગતિમાંથી થઈ જાય છે અને એ ગતિમાંથી નીકળ્યે એટલે તરત આયુષ્ય ભાગવવાની શરૂઆત થઈ જાય છે. ગર્ભમાં આવેલેા જીવ પ્રથમ સાત દિવસમાં ચાખાના ધાવણ જેવા તેલદાર થાય છે. ચૌદ દિવસ સુધીમાં પાણીનાં પરપાટા જેવા આકારમાં આવે છે. એકવીશમા દિવસ સુધીમાં નાકનાં શ્લેષ્મ જેવા અને અડાવીશમા દિવસ સુધીમાં અડતાળીશ માસા જેટલે વજનદાર થાય છે. પહેલે મહિને ખેરના ઠળીઆ જેવડા, ખીજે કાચી કેરી જેવા– ત્રીજે માસે પાકી કેરી જેવા થાય છે. ચાથે માસે કણિકના પીડા જેવડા થાય છે, તેથી માતાનુ' શરીર પુષ્ટિ પામે છે. પાંચમે માસે પાંચ અંકુરા કુટે છે. બે હાથ, એ પગ, પાંચમુ' મસ્તક અને છેડે માસે રૂધીર તથા રામ નખ ને કેશની વૃદ્ધિ થાય છે. સાતમે માસે સાતસેા શીરા એટલે રસહરણી નાડીઓ બંધાય છે. આઠમે માસે સવ અગ-ઉપાંગ પૂછ્યું ઉત્પન્ન થાય છે, નવમે માસે સ` અવયવ સાથે શરીર મજબૂત થઈ જાય છે. ગર્ભસ્થ જીવ મહાકષ્ટ અને મહાપીડા ભાગવે છે. જેમ કેાઇ પુરુષને કોઢ તથા પિત્તનું થયુ' હાય અને શરીરમાંથી પરૂ વહેતુ હાય તેને સાડાત્રણ ક્રોડ સેાય અગ્નિમાં ધખાવીને તેના સાડાત્રણકાડ રૂવાડામાં પરાવે, તેના ઉપર ખાર અને ચુનાનું પાણી છાંટે તે પછી આળા ચામડાથી મઢીને તડકે નાખે અને દડાની જેમ અથડાવે તે તેને કેટલી વેદના થાય ? ગર્ભસ્થ બાળકને પહેલે મહિને આવી વેઢના ભેાગવવી પડે છે. તેથી બીજે મહિને ખ઼મણી, ત્રીજે મહિને ત્રણગણી એમ નવમે મહિને નવગણી પીડા થાય છે ગર્ભાવાસની જગ્યા નાની છે. અને ગનુ શરીર માટું છે. ગભ'માં નવમાસ ઊંધે માથેલટકી રહેવુ પડે છે. તે વખતે એ ઢીંચણુ છાતીમાં ભરાયેલા અને એ હાથની મુઠી આંખે। આડી દીધેલી ડાય છે. માતાની વડીનીત ગર્ભના નાકની દાંડી ઉપર થઈ નિકાલ થાય છે. ખેડેલી માતા ઉભી થાય તે આકાશમાં ઉછાળ્યે એમ લાગે, હેઠે બેસે તે પાતાળમાં પેસી ગયા એમ લાગે. માતા રસેાઇ કરે ત્યારે ઈંટની ભઠીમાં મળતા હાય તેમ લાગે, માતા દળતી હોય તા પાતે કુંભારને ચાકડે ચડયા છે એમ લાગે. માતા ચત્તી સુવે તે ગર્ભ પર સવામણુની શીલા પડી હાય તેમ લાગે. ગર્ભ કાળ પૂરા થાય ત્યારે માતા તથા ગર્ભની નાભીથી વિંટળાએલી રસહરણી– નાડી ઉખડી જાય છે ત્યારે જન્મ થવાની તૈયારી થાય છે. તેમાં માતા તથા ગર્ભના પુન્યનું તથા આયુષ્યનું ખળ ડ્રાય તેા સીધે-સીધા પ્રસવ થાય છે, જો મને ભારેકમી હાય, Page #126 -------------------------------------------------------------------------- ________________ તે વાભ આડો પડી જાય છે અને બંને મરણ પામે છે. અથવા માતાને બચાવવા ખાતર ગર્ભના ટુકડે ટુકડા કરી નાખવામાં આવે છે (૧) જેમ તેની જતરડા સેંસર તાર ખેંચે તેમ ગર્ભ ખેંચાઈ કોટી કષ્ટ બહાર આવે છે. આવા ગર્ભના દુઃખનું વર્ણન સાંભળ્યાં પછી ફરી ગર્ભમાં ન આવવું પડે તેવા પ્રયત્ન કરવાની રૂચી ઉપડે છે ? કર્મના પરિપાક હરેક ને ભોગવવા પડે છે. કેઈના સારા કાર્યથી નાખુશી બતાવી હાય, કોઈની સારી વાતને કાપી નાખી હોય, કેઈના ગુણગાન સાંભળતા ઇષ થઈ હોય અને તેને કારણે તેના અવગુણુ આગળ કરી પણ મુકયો હોય, આવા બધાં કાર્યોને લીધે જે કર્મ બંધાય છે તેને વર્ણવજ કર્મ કહેવાય છે. તેના ફળ રૂપે ગભ આડો પડી જાય છે. કોઈ પણ રીતે પ્રસવ થતે જ નથી, તેથી કાપીને બહાર કાઢવું પડે છે. જન્મ વખતની પણ અનંતી વેદના ભગવાને કહી છે. એક નગરમાં એક શ્રેષ્ઠીને લલિતાંગ નામને પુત્ર છે. પૂર્વના પુણ્યના ગે રૂપસૌંદર્ય ખુબ પ્રાપ્ત થયું છે. ક્રમે કરીને તે યૌવન–પ્રાંગણમાં પ્રવેશે છે, પણ તેનામાં યૌવનને ઉન્માદ નથી. અસદાચારી વર્તન નથી. ભણી રહ્યા પછી પિતાને કાપડને વેપાર છે તે સંભાળી લે છે. એક વખત કેટલાક મુદ્દા લઈ કોઈને ત્યાં માલ દેખાડવા જઈ રહ્યો છે. રાજાના રાજભવન પાસેથી પસાર થાય છે. ભવનના ઝરૂખામાં ઉભેલી રાણીની નજર લલિતાંગકુમાર પર પડે છે. મદમાતું યૌવન અને રૂપ સાથે નમણાશ જઈ તેની આંખ ચળે છે. “અહાહા, આવા યુવાન સાથે જીવનને આનંદ માણ્યો નથી ત્યાં સુધી નકામું છે. રાણી એકદમ દાસીને બોલાવે છે અને આજ્ઞા કરે છે. પેલો કાપડી જાય તેને બોલાવી લાવ. દાસી લલીતાંગકુમાર પાસે આવે છે અને રાણીને સંદેશો આપે છે. લલીતાંગકુમાર વિચાર કરે છે, રાણી સાહેબને કાપડ ખરીદવું હશે એટલે બેલાવતા હશે. તે રાણી પાસે આવી નમસ્કાર કરી બેલાવવાનું પ્રોજન પૂછે છે. રાણી તેને અંદરના રૂમમાં આવવાનું કહે છે, અને પાછળથી બારણા બંધ થતા જાય છે. લલીતાંગ કુમાર ગભરાય છે. રાણી તેને કહે છે, આપને ગભરાવાની જરૂર નથી. મારી કૃપા આપના પર ઉતરી છે. “આપ મારું માનશો તે માલામાલ થઈ જશે. મેં રસ્તે ચાલ્યા જતાં તમને જોયાં અને તમારી સાથે સંસારના સુખ માણવાની તીવ્ર ઈછા ઉત્પન્ન થઈ છે. આપ મારી ઈચ્છાને પૂરી કરે.” આ સાંભળી લલીતાંગ કુમાર કહે છે, માતા, આપ આ શું બોલે છે? આપનું સ્થાન કયું છે? હું આપને પ્રજાજન એટલે પુત્રતુલ્ય છું. આપની આ માંગણી કોઈ રીતે યોગ્ય નથી. માતા, મારા પર મહેરબાની કરી મને પાછા જવા દ્યો. મારે પરસ્ત્રીના પચકખાણું છે. રાજાની રાણી છે. સુખ વૈભવને પાર નથી. રાજાના તેમના પર ચારે હાથ છે. છતાં વિષયની વૃત્તિ કેવા અનર્થ કરવા પ્રેરે છે? તે કુમારને કહે છે, હું કોણ છું તે તું ઓળખે છે? જે મારે અનાદર કરીશ તે તારા ઘરબાર બધા લુંટાઈ જશે અને ભીખ માંગવાને વખત Page #127 -------------------------------------------------------------------------- ________________ જાશે. માટે વાણીયા-વિધા મુકી મા બની જા. લલીતાગ કુમાર આવેશમાં આવી છે, મારી દૃષ્ટિમાં તમે રાણી નહિ, એક સાધારણ વ્યક્તિથી પણ ઉતરતા છે. તમારે હવે તેમ કરી શકે છેકેઈપણું ઉપાયે હું તમારે થવાનો નથી તે બરાબર સમજી હેજે. હલકા કુળમાં પણ ઘણી સ્ત્રીઓ પોતાના ચારિત્ર્યને વફાદાર રહે છે. એક હરિજન બાઈ લાકડા કાપીને જંગલમાંથી ગામ તરફ ચાલી આવતી હતી. તેના રૂપમાં અંધ મને એ ગરાસીયે તેની પાછળ પડે છે અને તાબે થવા દબાણ કરે છે. બાઈ કહે છે. ભાઈ તારે દાગીના જોઈતા હોય તે મારા અંગ પર ડાં ઘણાં છે તે આપી દઉં, પણ તારી છબછાને તાબે તે હું નહીં જ થઈ શકું. શીલની રક્ષા કરવી એ દરેક સ્ત્રીને ધર્મ છે, માટે મારે છે તે છેડી છે. ઘણું સમજાવવા છતાં ગરાસી માનતો નથી અને બાઈ પર બળાત્કાર કરવા જાય છે. ત્યારે બાઈએ હાથમાં રહેલી કુહાડી ખૂબ બળપૂર્વક ગરાસીયાના માથા પર મારી. અને તેના ત્યાં ને ત્યાં રામ રમી ગયા. પછી તેને ઢસડીને ચેરા પાસે લાવી અને ત્યાં બેઠેલા ગરાસીયાઓને સંબોધીને કહ્યું, જુઓ, આ તમારો જાતિ ભાઈ મારા પર અત્યાચાર કરવા ગયે તેથી તેની આ દશા કરી છે. હવે તમારે મને જે સજા કરવી હોય તે કરજે. હરિજન બાઈ હતી, છતાં તેને શીલ પર કેટલે પ્રેમ હતો. અને આ ક્ષત્રિય કુળની બાઈ છે, છતાં વિષયને હવસ કેટલે છે! રાણી તથા લલીતાંગકુમાર બંનેની વાતે ચાલે છે. ત્યાં રાજાને આવવાની ઘંટડી વાગી. રાણુને થયું, રાજા આવશે અને આને જેશે તે રાજાને શંકા આવશે. એટલે લલીતાંગ કુમારને દોરડે બાંધી સંડાસમાં ઉધે માથે ઉતારી દે છે. રાજા આવીને સંડાસમાં જાય છે. વિષ્ટા, પાણી વગેરે લલીતાંગ કુમાર ઉપર થઈને પસાર થાય છે. રાજા તે કાર્ય પતાવી થેલી વાર આરામ કરીને ચાલ્યા જાય છે. પણ તે પછી રાણી તેને બહાર કાઢતી નથી. છ મહીના સુધી એ વિષ્ટાની કોટડીમાં રહે છે. તેથી તેનું શરીર કુલાઈ ગયું છે. છ મહીને દોરડું ઘસાઈને તૂટી ગયું અને લલીતાંગકુમાર ગટરમાં પડે. આ બાજુ લલીતાંગકુમાર ગુમ થવાથી તેમના માતાપિતા ખૂબ શોધ કરાવે છે. શોધી શોધીને થાકી જાય છે પણ કયાંય પત્તો લાગતું નથી. છ મહીના ગટરમાં પડયે, ત્યાં ગટર સાફ કરવા આવતી ભંગડીની નજર પડે છે અને લલીતાંગકુમારને ઓળખી જાય છે. તરત શેઠને સમાચાર મોકલે છે. શેઠ પિતાના પુત્રને ઘેર લઈ જાય છે. શરીર સાફ કરાવે છે અને ખૂબ ગરમા આપે છે. થોડા દિવસમાં તે પૂર્વવત્ સ્વસ્થ થઈ જાય છે અને પોતાના ધંધાને સંભાળી લે છે. * વળી કઈ વખત તે રાજભવન પાસેથી નીકળે છે. રાણીએ તેને જે. ત્યાં તેને પૂર્વની વાત યાદ આવી. અરે! આને તે સંડાસમાં પૂર્યો હતો ! ફરી દાસીને બોલાવવા મકતી, દેસી તેને બેલાવવા આવે છે. હવે લલીતાંગ કુમાર ભૂલેચૂકેય ત્યાં જાય ખરો? ગમે તેટલી લાલચ આપે તે પણ તે ત્યાં ન જાય. એમ જ્ઞાની પુરૂષ કહે છે, કે જેને ગર્ભની વેદના, ગર્ભના Page #128 -------------------------------------------------------------------------- ________________ - ઘા નથી. ” દુઃખ, ત્યાંની અશુચિ વિગેરેનો ખ્યાલ છે તે આવી કોટડીમાં ફરી પુરાવાની ઈચ્છા ને કરે. તમને ગર્ભનું વર્ણન સાંભળ્યા પછી ત્રાસ છૂટતે હેય તે હવે એવી જમ્બર સાધના કરે કે ભવનાં દુઃખને અંત જ આવી જાય, ફરીને જન્મ જ ન લેવું પડે એવી સિદ્ધ ગતિ પ્રાપ્ત થાય. “गष्भाइ मिज्जंति बुयाबुयाणां णरा परेपंचसिहा कुमारा ।... जुवाणगा मज्झिम थेरगा य, चयंति ते आउखए पलीणा. ॥१०।। सूय० २००७ કેટલાક જીવ ગર્ભમાં મરી જાય છે. આ દુનિયા પણ જોઈ નથી. કેટલાંક જન્મતા જન્મતાં માતાનું જોશ આવી જાય કે ડોકુ-ગરદન ભીંસમાં આવી જાય અને મરી જાય. આ શું ધર્મ કરી શકે? તમે કેટલાં પુણ્યશાળી છે? કેટલાંયે બાળમેંવાળા ન ઉતાર્યા હોય અને મરી જાય છે. કેટલાંક જુવાનજોધ થયા ને પીઠીભર્યા મરી જાય છે. અને પ્રૌઢ અવસ્થામાં પણ કેટલાંય મરી જાય છે. કેટલાંય વૃદ્ધાવસ્થામાં મરી જાય છે. આયુષ્ય પૂરું થયા પછી કેઈ રહી શકતું નથી. મેતિના ભણકારા વાગે એની ખબર પડતી નથી, મત કયારે આવશે એની ખબર પડતી નથી, મતને અટકાવવાની જડીબુટ્ટી જડતી નથી.” મોત ક્યારે આવશે એની કોઈને ખબર પડતી નથી. પિતે ગયે હોય માંદાને જેવા હોસ્પીટલમાં, એમાં પોતે જ મરી જાય છે, અને માંદો આવી જાય છે. આવા અનેક બનાવે તમે પ્રત્યક્ષ નિહાળે છે ને? ઘણને ખભે ઉપાડી મૂકવા જાવ છે, સ્મશાનમાં જઈ અંતિમ ક્રિયા કરતાં “મારે પણ મરવાનું છે” એમ થાય છે? આજે માન માત્ર સ્વાર્થ સિવાયના વિચારો કરી શકતા નથી. કારણ આખું જીવન સ્વાર્થ મય બની ગયું છે. પિતા મૃત્યુ પામે તે પુત્ર એ હિસાબ ગણશે કે મારા માટે શું મૂકી ગયા? પિતા લાખ રૂપિયા મૂકી ગયા હોય તે છોકરાને કેટલો સંતોષ થાય. અને જે કંઈ ન મૂકી ગયા હોય તે કેટલું દુઃખ થાય? મૂડીનું તમને મહાત્મય આવે છે, પણ આપણા પરમ પિતા અનંતજ્ઞાની પરમાત્મા જે જ્ઞાનની મૂડી મૂકી ગયા છે તેનું મહાભ્ય તમારા હૃદયમાં કેટલું છે? આ જ સાચું નિધાન છે. સાચી પુંજી છે. અજ્ઞાની જેને ભગવાનની વાતમાં શંકા આવે છે. જેનાથી ભવબંધન છૂટી જાય તે વાત હદયમાં ઉતરતી નથી. અને જે ભાવ વધારનાર છે, બંધમાં જોડનાર છે, ક્ષણિક છે તેના પર કેટલે મોહ છે? કેટલી આસક્તિ છે? આવ્યું હતું તું છેડવા, બાંધીને શાને જાય છે, સ્વમાંથી તું પરમાં જઈ, શાને વધુ રીબાય છે (૨) ચેતી જા, આતમ ચેત હવે, અવસર ચાલ્યા જાય છે. (૨)” Page #129 -------------------------------------------------------------------------- ________________ ht હું ચૈતન, તું હવે ચૈત, તુ અહી' શા માટે આવ્યે છે? ક્રમ બાંધવા આવ્યા છે કે ટાડવા ? માનવના અવતાર એ કમ થી મુક્ત થવાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. પણ આજે તમારી કાર્યવાહી કેવી છે? સિદ્ધ પદ જોઈતુ હાય, ગર્ભના દુ:ખાન જોઇતા હાય તા ભગવાનની આજ્ઞાને અનુસરો અને ચારિત્રને જીવનમાં અપનાવે. તે આત્માનુ અવિનાશી કલ્યાણ થશે. વ્યાખ્યાન ન.૨૧ શ્રાવણ સુદ ૮ ને થકવાર તા. ૩૦-૭-૭૧ અનંતજ્ઞાની શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ખારમા ઉપાંગ વર્હિશામાં નિષધકુમારના અધિકાર કહ્યો છે. તરવાના માગ બતાવીને સુંદર સૂત્ર-સિદ્ધાંત આપીને ભગવાને આપણી ઉપર ઘણી કરૂણા વરસાવી છે. આપણા ચૈતન્યદેવ કર્મીના દબાણમાં આવી ગયે છે. અને વિકારીલાવા ઉભા કરે છે તે ચૈતન્યને સ્વ માં લાવી જીવનનું ઘડતર કરવાનું ભગવાન કહે છે. રેવતીદેવી ગભનુ ખરાબર પાલન કરે છે. ગર્ભનું રક્ષણ કેમ કરવુ...? એ માતાએ સમજવુ જોઈએ. જે માતા સમજણી છે એ બહુ તીખું ન ખાય. બહુ મેલ-એલ ન કરે, રાહુ જલ્દીથી ચાલે નહીં. એવી સંસ્કારી માતા ઉચ્ચ કોટીનાં પુસ્તકોનું વાંચન કરે. સતાના સમાગમ કરે, સામાયિક-પ્રતિકમણુ વિ. ધાર્મિ`ક ક્રિયા કરે. દાન-શીલ-તપની ભાવના ભાવે આ બધા સંસ્કાર ગર્ભસ્થ બાળક પર પડે છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે પ્રત્યેક માસના આયુષ્યવાળા જીવ મરીને ખીજા દેવલાક સુધી જઈ શકે છે. ગર્ભમાં એવા શું પુણ્ય કર્યા કે દેવલેાકમાં જાય ! તે માટે સમજાવે છે કે, કોઈ ગર્ભિણી ખાઈ વ્યાખ્યાન સાંભળવા આવે, તે વખતે ગભસ્થ બાળક પણ જો વીય—લબ્ધિયુકત હોય તે ગુરૂ મહારાજનું' વ્યાખ્યાન સાંભળે. ગુરૂમહારાજ ખંધ મેાક્ષની વાત એવી લાક્ષણિક ઢબથી કરે કે તે સાંભળતા તે બાળકને ખૂબ આનંદ આવે. ધમના પિપાસુ, સ્વ ના પિપાસુ, મેાક્ષના પિપાસુ એવા આ જીવ ગુરૂદેવની વાણી ખૂમ ધ્યાનપૂર્વક સાંભળે છે. ગુરૂદેવ કહે છે. “ અન ́ત કાળથી આથડયા, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ. ગુરૂ સંતને, મૂકયુ' નહીં અભિમાન” Page #130 -------------------------------------------------------------------------- ________________ અનાદિકાળથી અંતરમાં વિષય-ભેગની ગંદી લાલસા અને વાસના છૂપાએલી છે. ષિષ પ્રત્યે રસ છે ત્યાં સુધી મનમાં અપવિત્ર વિચાર આવે છે. માટે પહેલું કામ અંતરની સફાઈનું કરવાનું છે. આ જીવ અનાદિકાળથી રખડે છે. તેને સત્સંગ કરવાની જરૂર છે. જેણે પ્રભુનું નામ ન જાયું, તેણે જનેતાનું દૂધ લજાવ્યું છે. અંતરના ઓરડામાં અનેક પાપરૂપી કચરાના ગંજ ખડકાયા છે. તેને સાફ કરવાનું સાધન તે સત્સંગ છે. માંડ કરીને મનુષ્યદેહ મળ્યો છે. જે વીતરાગ ભગવંતનું નામ ન જાણ્યું તે અવતાર એળે જશે. કર વિચાર તે પામ.” આત્મ ધર્મને વિચાર કર તે તને તત્વ મળશે. જે ભગવાનને માનતા નથી અને ધર્મને માનતા નથી તેઓ મિથ્યાત્વી જીવો છે. મિથ્યાત્વી મિથ્યાવાણું કાન માંડીને રસથી સાંભળે છે. તમને ભગવાનનું મહામ્ય કેમ આવતું નથી? પ્રભુએ સૂક્ષ્મ વાત પણ કેવી સરસ રીતે કહી છે.? અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે, સકલ જગત હિતકારિણી હારિણી મેહ તારિણી ભવાબ્દી મોક્ષ ચારિણી પ્રમાણી છે, ઉપમા આપ્યાની જેને તપા રાખવી તે વ્યર્થ આપવાથી નિજમતિ મપાઈ મેં માની છે, અહે! રાજ ચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા એ, જીનેશ્વર તણી વાણી જાણી તેને માણી છે. પરમાત્માની વાણી અપૂર્વ અલોકિક છે. તેની કિંમત તે કઈ ભાગ્યશાળી વિરલ વ્યકિતને જ થાય છે. જેમાં નય, નિક્ષેપા, પ્રમાણ, કાર્ય, કારણે વિગેરેનું ઘણું ઘણું વણને કય છે તેને યથાર્થ રીતે જાણે. લાખ રૂપિયાના હીરાને કોઈ પચાસ હજારને કહે તો હિરાની કિંમત તે જેટલી છે એટલી જ છે. પણ કિંમત કરનારની કિંમત ઘટે છે. જ્યાં પ્રભુ-વાણીને આદર નથી ત્યાં ઉપદેશની પણ અસર નથી. જ્ઞાની કહે છે કે ગર્ભને જીવ પણ દેવકમાં જાય છે. વીર્ય અને વૈક્રિય લધિથી ધર્મ સાંભળી શ્રદ્ધા કરી દેવાયુ બાંધી દેવલોકમાં જાય છે. તેને એ વિચાર થાય છે કે મેં સંતને આશ્રય લીધે નહીં. હે ભગવાન! કયારે આ સુંદર પેગ આવે કે હું સંત સમાગમ કરૂં ! પ્રત્યેક માસને જીવ વૈકિપના પંદર ઘરમાં જાય. દશ ભવનપતિ ૧ વાણવ્યંતર, પહેલા બે દેવલેક ને પહેલી નઈ, બે મહિનાથી નવ મહિનાને જીવ પણ દેવલોકમાં જઈ શકે છે. અને નરકમાં પણ જઈ શકે છે. કોઈ કહે “અરે આ છોકરાએ કયા પાપ કર્યા હશે કે તે આંધળે આવે, રેગી આવ્યો ? ” ગર્ભમાં જીવ સારી ભાવના કરી શકે છે તેમ જ ખરાબ ભાવના પણ કરી શકે છે. ગુરૂ મહારાજને બેધ સાંભળીને શભવિચારે જાગે અને તેમાં જે આયુષ્યને બંધ પડી જાય તો દેવલેકમાં જાય છે. ગૌતમસ્વામીએ પૂછયું. “ગર્ભને જીવ નર્કમાં કેવી રીતે જાય છે ? ” ભગવાન કહે છે કે હે ગૌતમ! નર્કમાં જનારા તે જીવને વીર્યલબ્ધિ અને વક્રિયલબ્ધિ હોય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ કુ એકા એક રાણી રાજાને કહે છે, “અત્યારે શેની તૈયારી કરવા માંડી ? ' રાજો જવાબ આપે છે. એક સૈન્ય ચડી આવે છે. એની સામે લડાઈ કરવા જાઉં છું.” આ વાત ગભ ના જીવ પણ સાંભળે છે. તે વિચાર કરે છે. “અરે, માતા પિતા ઉપર દુશ્મના ચડી આવે છે તેા હું એને ખતમ કરી દઉં”, જેથી એમને તકલીફ લેવી ન પડે.” આમ વિચારી વૈક્રિયલબ્ધિથી હાથી કર્યાં, પાયદળ કયું ચતુરંગી સેના સજજ કરી અને રણસંગ્રામમાં માકલી, અને સંગ્રામ રચાયા, કાપા, મારા, મારા એમ બૂમેા પડે છે. દેકારા થઈ રહ્યો છે. ગર્ભના જીવતુ' લશ્કર ઘણા સામના કરે છે. તેના એકપણ સૈનિક મરાતા નથી. અને સામેના લશ્કમાં ઘમસાણ મચી જાય છે. લડાઈ ચાલુ છે. વિચાર કરે છે કે આ વચમાં કોનું લશ્કર આવ્યું ? આની સામે કાણું લડાઈ કરે છે? મારૂ લશ્કર તે આ રહ્યું. રાણી સાતમે માળે લડાઈ જોવા માટે ચડે છે. રાજાનું લશ્કર જઈ હ્યુ છે. પણ યુદ્ધ મેદાનમાં યુદ્ધ ચાલુ છે. આ કાણુ લડી રહ્યુ હશે ? અરે આ કેવાં મહાદુરીથી લડે છે. ત્યાં સામેથી એક માણુ ખૂબ વેગથી આવે છે. અને રાણીના પેટમાં રહેલા ગર્ભના મૂળ શરીરને માણુ વાગે છે. યુદ્ધના પરિણામમાં ગર્ભના જીવ મરીને પહેલી નમાં જાવ છે. અને માયા અધી સંકેલાઈ જાય છે. લડાઈ કરતું આખું' લશ્કર સમાપ્ત થઈ જાય છે. ગમ માં રહેલા જીવા ભાગ્યશાળી હાય છે અને ક્રૂર પણ હોય છે. રેવતીદેવીના ગર્ભ"માં કોઈ સુપાત્ર જીવ માળ્યા છે, કારણ તેને સિંહનું સ્વપ્ન લાધ્યું છે. ગર્ભ રહ્યા પછી ખાળક ત્રણ વરસનુ થાય ત્યાં સુધી બ્રહ્મચય પાળે તેનુ' ખાળક સ્વરૂપવાન અને ખળવાન થાય. જે ઠેઠ સુધી અબ્રહ્મચર્ય નું સેવન કરે છે, એનું માળક રાગી થાય છે. બ્રહ્મચય માં જે મળ છે, તાકાત છે, એ મળ અને એ તાકાત ખીજામાં નથી. ઘણાં જીવે મુઆની આળસે જીવે છે. એ તપેલી ચુલેથી ઉતારે પણ થાકી જાય છે. અને કહે, આપણાથી કામ ન થાય. આગળનાં માણસો કેટલુ કામ કરતાં, પણ થાક કેાને કહેવાય એ ખબર ન હતી. પાણી ભરવું તેા હાથે ને વાસીદું વાળવુ' તેા હાથે. આવા અનેક ઘરનાં કામ તેએ કરતાં. આજે જે તાકાત જોઈ એ તે નથી. પ્રાચ`થી નસાને બળ મળે છે. જ્ઞાનત ંતુને બળ મળે છે. રાજનુ એકશેર અનાજ ખાય તા ૪૦ દિવસે એક મણુ અનાજ થાય. અને તેનુ ૪ શેર લેાહી થાય. અને આમાંથી એક રૂપિયા ભાર વીય થાય. એક વખતના અબ્રહ્મ સેવનથી તે વીય નાશ પામે છે. એક જ ગુણવાન, ખળવાન અને સસ્કારી પુત્ર પિતાની જે ખ્યાતિ અને આબરૂ વધારે છે તે બળહીન અનેક પુત્રા વધારી શકતા નથી. તારાએ હજારા હાય પણ ચન્દ્ર જેટલે પ્રકાશ આપી શકતા નથી. સિંહુના સભાગ જીગીમાં એક જ વખત થાય છે. એનાથી ઉત્પન્ન થએલ સિંહમાં કેટલી તાકાત હાય છે ! કયાં હાથીનુ કદાવર શરીર અને ય સિંહનું શરીર ! પણ તાકાતની દૃષ્ટિએ સિંહ વિશેષ તાકાતવાળો છે. કે در Page #132 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યનાં મહિમાને સમજો. ખરાબ વાંચન ન વાંચે. ખશખ ચિત્રે પણ ન આજે જ્યાં જુઓ ત્યાં પ્રેમલા પ્રેમલીના ફેટા, અને અર્ધ નગ્ન ફોટા જોવા મળે છે, આથી પ્રજા ઉપર ખરાબ અસર થાય છે. બ્રહ્મચર્યનાં ભાવ ઉતરી જાય છે. તમારા બાળકને સંસ્કાર આપશો તે તેઓ અવશ્ય સારા અને સંસ્કારી બનશે. - એક વિદ્યાથી ઈડટર ભણીને બી. એ, માં આવ્યું. સ્વભાવ શાંત અને સંસ્કારી છે. તે પિકચર જેવા પણ જતું નથી. પણ એક વખત તેના મિત્રે તેને ખૂબ આગ્રહ કરે છે. “ચાલને, એક પિકચર દેહ વર્ષથી ચહ્યું છે, ખૂબ સરસ ચાલે છે. જેવા જેવું છે. પિચનું નામ “તૂફાન” છે.” મિત્રના ખૂબ આગ્રહથી આ ભાઈ ને પિકચર જેણ જવાનું મન થયું. “ દુનેના સંગથી શુભ ચિત્ત પણ ડહોળાય છે, દરિયા નજીક પાણી મીઠું સરિતાનું ખારૂં થાય છે, કા એક તણખે અગ્નિને, જે જલાવે ઘાસને, દૂધને વિકૃત કરે છે, એક છોટે છાશને ... - નદીનું પાણી મીઠું હોય છે પણ દરિયાને સંગ થતાં ખારૂં બની જાય છે. અગ્નિને એક તણખે રૂનાં મોટા ઢગલાને પણ બાળી નાખે છે. દૂધમાં છાશનું એક ટીપું પડે તે દૂધ પણ વિકૃત થઈ જાય છે. માણસ સબતથી બગડે છે. સારી સબત હોય તે સંસ્કારી અને સારે બને છે. અને ખરાબ સબત હોય તે અસંસ્કારી બને છે. સુખ શાંતિ, આનંદ, બધુ આત્મામાં છે. પણ અજ્ઞાની માણસ “સીનેમા જેવાથી શાંતિ મળશે, આનંદ મળશે” એમ માને છે. સિનેમાને જ ફેકટરી માની છે. બહુ પ્રવૃતિ કરીને મન જ થાકી ગયું હોય તે મગજને તાજું કરવા સીનેમામાં જાય છે. આ યુવાન “તૂફાન'પીકચર જેવા માટે જાય છે. તેમાં એક પ્રસંગ ઘણે જ રોમાંચ હોય છે. એક યુવાન અને યુવતી સાથે કેલેજમાં ભણતા હોય છે. વાતચિત કરતાં પરિચય વધતું જાય છે. યુવતીની દષ્ટિમાં પવિત્રતા છે. પણ યુવાન પવિત્ર રહી શકતું નથી. યુવતીના રૂ૫ પાછળ એ ગાંડ બને છે. એક વખત યુવતી પાછળ યુવાન ચાલ્યા જાય છે. અને પ્રસંગ મળતાં કહે છે. “તુ મારી સાથે લગ્ન કર.” મને તારા પર ખૂબ પ્રેમ છે, પણ આ યુવતી ના પાડે છે. તેથી યુવાનને ખૂબ ક્રોધ ચડે છે અને વિચાર કરે છે કે હું આને બતાવી દઉં કે હું કે છું? મનમાં અભિમાન જાગ્યું. યુવતીને મનાવવાના બે-ત્રણ વખત પ્રયત્ન કરી જોયા, પણ યુવતીએ સંબંધ કાપી નાખ્યું. હવે તેની સાથે વાત કરતી નથી. ભેગો થઈ જાય તે દૂર ખસી જાય છે. એક વખત યુવતી તેની ભાભી હોસ્પીટલમાં છે તેને ટીફીન દેવા ગઈ હતી. ત્યાંથી પાછી ઘર તરફ જઈ રહી છે. રાત્રીના અગિયાર વાગ્યા છે. સાથે કઈ છે નહિં. રરતા પર પણ ખાસ અવર–જવર નથી. પેલો યુવાન લાગ જોઈને રસ્તા પર ઊભો રહ્યો છે. અને જેવી તે નીકળે છે કે તરત જ ચેલે પકડીને પૂછે છે કે બેલ, Page #133 -------------------------------------------------------------------------- ________________ મારી સાથે લગ્ન કરીશ ને? યુવતી સાફ સાફ ના કહે છે. બંને વચ્ચે ઝપાઝપી થાય છે. યુવતી બુમાબુમ કરે છે ત્યાં તે છુપાવી રાખે છ હલાવી દીધ. જેવા ગયેલાં યુવાનને આ પ્રસંગ હૈયામાં પેસી ગયે. સારી વાત મગજમાં જલ્દી બેસતી નથી. ૫ણું ખરાબ વાત જલદી મગજમાં બેસે છે. આ છોકરાઓ છે વાર, ત્રણ વાર એમ અઢારવાર આ પીકચર જોયું. અને પેલે પ્રસંગ રસથી જુએ છે. ખા યુવાનને ચેડા વખતમાં B. A. માં ભણતી છોકરી ભાનુમતી સાથે સારા સંબંધ બધાય છે. અને પૈસાની આપ-લે કરે છે. થોડા વખતમાં પરિચય પૂબ વધી ગયે. તે ગુવાન પેલી ભાનુમતીને કહે છે. જે તું માનતી છે તે આપણે લગ્ન કરી લઈએ.” ભાનુમતીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. હું તમને ઈચ્છતી નથી. તમે મારી સાથે પ્રેમની વાત કરશે નહિં. આ યુવાનને પિચર જોયા પછી એના મન ઉપર એની અસર ગાઢ પડી ગઈ છે. બે-ત્રણવાર ભાનુમતીને કહી જોયું. પણ તે માની નહિં. એકવાર ભાનુમતી રાતનાં નીકળી તે સિનેમાનાં દશ્યની જેમ જ તેને એટલે પકડી ઢસડે છે. અને મારી સાથે લગ્ન કરીશ કે નહિ? એમ પૂછે છે. છોકરી કેમેય માનતી નથી. એટલે તેને છરો મારીને તે યુવાન ભાગી જાય છે. પકડાવાની બીકે નાના ગામડામાં રહેવા ચાલ્યા જાય છે. સવારે તે પેપરમાં આ પ્રસંગ આવે. સી. આઈ. ડી. એ તપાસ કરી અને યુવાનને ગામડામાંથી પકડયે. પોલીસે જેલમાં બેસાડયા. અને પૂછયું. તારામાં આવા સંસ્કાર કયાંથી આવ્યા? યુવાને જવાબ આપે, મેં તૂફાન' પીકચર ૧૮ વાર જોયેલું અને આ પીકચર જેવાથી એના સંસ્કારો એવા પડી ગયા કે મારાથી આવું કૃત્ય થયું. રે સીનેમા ! તારા પાપે કે કરૂણ અંજામ આવે? સીનેમા જેવાથી કેવા ખરાબ પરિણામ આવે છે ! સદ્દગુરૂનાં સંગથી મોક્ષ મળે છે. ગર્ભને જીવ સારા વિચારથી દેવકમાં જાય છે. અને ખરાબ પરિણામોથી નરકમાં પણ જાય છે. બીજી નરકથી સાતમી નરક સુધી અને ત્રીજા દેવલોથ્રી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી જાય તે જીવ પ્રત્યેક વરસને હવે જોઈએ. નવ વરસને બાળક પણ કેવળજ્ઞાની થઈ શકે છે. આપણે કેટલા વરસના થયા? કેવા સુંદર જેગમાં આવ્યા ! પણ મળેલી સગવડતાની કંઈ કિંમત છે? દેવદુર્લભ મળે, માનવી દેહ આ વિષયની વાટમાં કેમ ગાળે ! અર્ક ગુલાબને ખૂબ મેઘ મળે, ઢળતે કાં અરે કીચ-ખાળે! રત્નચિંતામણી હાર હાથે જ, કાચ બદલે અરે કાં ગુમાવે ! આંખ ઉઘાડીને નિરખ તું માનવી, પ્રાસ અવસર ફરી હાથ નાવે.” જ્ઞાની પુરૂષ કહે છે. હે ભાઈ ! આ મનુષ્ય અવતાર મળે છે. એ દેવ-અવતારથી પણ હલભ છે. તેને પાંચ ઈન્દ્રિયનાં સુખમાં શા માટે બરબાદ કરી નાખે છે? હિનાનું અનેગુલાબનું કિંમતી અત્તરતને પ્રાપ્ત થયું છે તેને કાદવથી ખરડાયેલા પગ વડે કેમ હેળી નાખે છે? વિષયની Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ વાસનામાં જીદગી કયાં ચાલી જાય છે તે પણ ખબર પડતી નથી. રત્નચિંતામણ જે શ્રેષ્ઠ ધર્મ મળે પણ તમને તેની કિંમત ક્યાં છે? સરસ યોગ મળે, સરસ જીંદગી મળી. અને સુંદર સમય મળે, માટે અધ્યયન કરે, સારૂં વાંચન કરો. માળા ફેરવો અને ભગવાનનું સ્મરણ કરે. પિલા યુવાનને અંતે ફાંસીની સજા મળી. અને મરતાં મરતાં તે કહેતે ગયે કે કઈ સીનેમા જેશે નહીં. બાળકોને ગર્ભમાંથી જ સુંદર સંસ્કાર પમાડવા અને જન્મ પછી પણ સારા સંસ્કાર આપવા જોઈએ. સારા સંસ્કારથી સંતાને સારા બને છે. માતપિતા એ પહેલાં ગુરૂ છે. રેવતી દેવી ગર્ભનું ખૂબ સારી રીતે પાલન કરે છે. આ દિવસ ધર્મની પ્રવૃત્તિ કરે છે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં...૨૨ શ્રાવણ સુદ ૯ ને શનિવાર તા. ૩૧-૭-૭૧ અનંત જ્ઞાની પરમાત્મા ભવ્ય જીને સિદ્ધાંત દ્વારા સમજાવે છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ, તેનું નામ સિદ્ધાંત. અહીં નિષધ કુમારને અધિકાર ચાલે છે. રેવતી દેવી ગર્ભનું સારી રીતે પાલન કરે છે, એમ કરતાં ૯ માસ અને સાડા સાત રાત્રિ વ્યતીત થતાં પુત્રને જન્મ આપે છે. રાણીને પુત્રને જન્મ થવાથી દાસી બળભદ્રજી પાસે જાય છે અને રાજાને જય વિજય શબ્દથી વધાવી પુત્ર જન્મની વધામણી આપે છે. પુત્ર જન્મની વધામણી સાંભળતા રાજા એકદમ આનંદમાં આવી ગયા. અને દાસીને જીવે ત્યાં સુધી ચાલે એટલું પ્રીતિદાન આપ્યું. તથા તેને ગુલામીમાંથી મુક્ત કરી પહેલાના રાજાઓ હૃદયનાં ખૂબજ ઉદાર હતા. તિર્થંકર કે સદ્દગુરૂ પધાર્યાની વધામણી વનપાલ આપે ત્યારે રાજા તેને મુગટ થઈને બધાં અલંકાર ભેટ આપી દેતાં. તમને સદગુરૂ પધાર્યાના સમાચાર મળે તે સમાચાર આપનારને શું આપો? રાજાઓ પુત્રજન્મના આનંદમાં દાસીઓને દાસત્વમાંથી મુક્ત કરતાં, જેલમાં જન્મટીપમાં સડતાં હોય એને મુક્ત કરતાં. તેમને એટલે બધે આનંદ થતું કે આવી ક્રિયાઓ સહેજે થઈ જતી. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ બલભદ્રને ત્યાં પુત્રને જન્મ થાય છે. દુનિયામાં જન્મ તે ઘણાંને થાય છે. આપણે પણ આ ધરતી પર જન્મ ધારણ કર્યો અને તિર્થંકરે પણ જમ્યા, તિર્થક “લેગસ ઉજજોયગરે.” લેકમાં ધર્મના ઉદ્યોતના કરનારા હોય છે. આપણે જન્મ કેઈએ જાણે પણ નહીં. અને તિર્થ કરના જન્મ વખતે ત્રણ લેકમાં અજવાળા પથરાય છે. નારકીમાં અંધકાર જ હોય છે. ત્યાં પણ પ્રકાશ પ્રકાશ થઈ જાય છે. ત્રણ નર્ક સુધી પરમાધામીએ માર મારે છે તે પણ માર મારતા બંધ થઈ જાય છે. આ વખતે જુના નારકીને નવા નારકીઓ પૂછે છે કે આ પ્રકાશ કેમ થ.? પરમાધામીને માર પડે કેમ બંધ થયે! ત્યારે જુના નારકી કહે છે. અત્યારે મનુષ્ય ક્ષેત્રમાં કોઈ તિર્થંકર દેવને જન્મ થયે હશે અથવા તેમને કેવળ જ્ઞાન થયું હશે. આ સાંભળી તેઓ વિચાર કરે છે “હું કે પાપી, અધમ છું! જ્યારે મનુષ્યને જન્મ મળે ત્યારે ધર્મ તરફ મેં ઉપેક્ષા કરી. વીતરાગની વાણું સાંભળી નહિં. સત્સંગ કર્યો નહિ. વૈરાગ્ય ભાવને હૃદયમાં સ્થાપે નહિ. વિષયમાં ઉન્મત્ત બની, આરંભ પરિગ્રહનાં સેવનમાં રત બની, પંચેન્દ્રિયને વધ કરવામાં પણ અચકાય નહિં, પરિણામે આ દુઃખમય નરકમાં જન્મ લેવો પડશે.” આમ પિતાના દુષ્કૃત્યને પશ્ચાતાપ કરતાં કરતાં ૧-૨-૩ થી માંડી અસંખ્યાતા નારકીને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. રાજકુટુંબમાં દિકરાને જન્મ થાય ત્યારે તે ફુટે છે અને તીર્થકરને જન્મ થાય છે ત્યારે ઈન્દ્રનું ઈન્દ્રાસન ચલાયમાન થાય છે. ઈન્દ્ર મહારાજા અવધિ જ્ઞાનને ઉપયોગ મૂકી જુએ છે. ચલાયમાન થવાનું કારણ જાણે છે કે ભરત ક્ષેત્રમાં તિર્થંકર દેવને જન્મ થયો છે. આનંદના સમાચાર સુઘેલા નામના ઘંટ દ્વારા ૩૨ લાખ વિમાનવાસી દેવને આપે છે. અને કહે છે “ભરત ક્ષેત્રમાં તિર્થંકર દેવને જન્મ થયેલ છે. તેમને જન્મ-મહોત્સવ કરવા શક્રેન્દ્ર મહારાજ મેરૂ પર્વત પર જઈ રહ્યા છે અને બધાને તે મહોત્સવમાં ભાગ લેવા આજ્ઞા કરે છે. પાલક વિમાન તૈયાર થઈ ગયું છે. સૌ પિતાના નામાંકિત આસને આવી બેસી જાય છે અને અસંખ્યાત દેવદેવી ભગવાનને જન્મ મહોત્સવ ઉજવવા આવે છે. - પ્રભુ કમળ માફક નિલેપ બની જીવનને અપૂર્વ બનાવે છે. સંસારને કઈ ભાવ એમને ભીંજવી શકે નહિં. કેઈપણ ઝગડે એમને ખીજવી શકે નહિં. કોઈ પણ પદાર્થને રાગ એમને રીઝવી શકે નહીં. દુન્યવી કઈ પણ ચમત્કાર એમના ચિત્તને ચમકાવી શકે નહિં. ભગવાનની કેવી દશા અને આપણી કેવી દશા ! કાંઈ વિચાર થાય છે ? હું જપે છું એ ધરતી પર તું જનમે તે જે ધરતી માં ને પહોંચે મુક્તિમાં, હું તે લટકું છું ભવમાં ભટકું છું, તું શીવપામી છે, તું ક્યાં! હું કયાં? ભગવાન જે ક્ષેત્રમાં જનમ્યા હતાં તે ક્ષેત્રમાં આપણે પણ જન્મ થયે છે. ભગવાન પિતાના પુરુષાર્થથી મોક્ષમાં પહોંચી ગયા. અને આપણે અજ્ઞાનને કારણે હજુ ભટકી રહ્યા Page #136 -------------------------------------------------------------------------- ________________ છીએ. કયાં ભગવાનની પ્રભુતા અને જ્યાં આપણું પામરતા? અનંતા વીરપુરૂષે સિદ્ધગતિને પામી ગયા અને તેમાં આપણે નંબર ન લાગે. કેટલી અફસોસની વાત છે! ભગવાને ઉગ્ર તપ કરી કર્મોને ખપાવ્યા, જ્યારે આપણે કર્મના તાપથી તપાઈ ગયાં. સેકાઈ ગયા. સંસારના તાપથી બેચેન બની ગયાં. પ્રભુએ અપ્રમત્ત દશા કેળવી. જ્યારે આપણે પ્રમાદમાં પડી શારીરિક સુખને મહત્વ આપ્યું. માનસિક વ્યથાથી ધર્મરૂપી ધન લૂંટાવી દીધું. ક્રોધથી ક્ષમારૂપી ધન ખલાસ કર્યું. નમ્રતા નસાડી, માયા પાછળ શાન–ભાન ખાયું. પારસમણ જેવા પ્રભુ મળ્યા, છતાં આપણે કેવી દુર્દશા થઈ! માનવને જન્મ તે મળે પણ જીવનની સુધારણા કરી શક્યા નહીં. જન્મ થે એ એક સામાન્ય વાત છે. પણ જન્મ થયા પછી જન્મને સફળ બનાવે એ ખૂબ મહત્વ પૂર્ણ વાત છે. જન્મ પાછળ મૃત્યુ તે દરેકને અનિવાર્ય છે. પણ ધન્ય જીવન કોનું? જે મમતાને મૂકીને સમતાને આરાધીને, આત્મ કલ્યાણ તરફ લક્ષ આપે છે, તેનું જીવન ધન્ય છે. “લેખા વિનાના પ્રાણીઓ પહોંચી ગયા છે કાળને, લેખા વિનાના જાય છે મૂકી સર્વ જાજાળને, લેખા વિનાના જશે વળી આદિ અનાદિ ન્યાય છે, જન જાણીએ મન માણીએ, નવ કાળ મૂકે :ઈને.” કાળ પાસે કોઈનું ચાલતું નથી. જન્મ એનું મૃત્યુ એ અનાદિથી ચાલ્યું જ આવે છે. પણ મૃત્યુ થયા પછી જન્મ ન લેવું પડે એવું જીવન બને. સિદ્ધપદને પામેલા અનંતા જ મૃત્યુ લેકમાંથી નિર્વાણ પામ્યા. પણ હવે ફરી એમને સંસારના દદ ભેગવવા આવવાનું નથી. જેને ફરી જન્મ લેવાને નથી. એને જન્મ પણ ધન્યવાદને પાત્ર છે. નિષધ કુમારને જન્મ થાય છે. તેનાં જન્માક્ષર અને કુંડળી તિષિ કહે છે. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં કહે છે. " केई निमित्ता तहिया भवन्ति कसि चि त विपकिण्इ नाण __ ते विज्जभाव अणहिज्जमाणा आहेसु विज्जा परिमोक्खमेव ॥१०॥ “કેટલાંક નિમિત્તને જેનારા સાચા પણ પડે છે. કેટલાક બિટા પડે છે, જ્યારે રાણકદેવીને જન્મ થયે ત્યારે તેમના પિતાશ્રીએ જોષીએ તેડાવ્યા. તેઓએ કુંડળી કાઢી પણું ભાવિ અનિષ્ટ દેખાણું એટલે રાજાને કહ્યું હે રાજન ! કુંવરી સાહેબનું ભાવિ જાણવા ગ્ય નથી. માટે અમે કહી શકશું નહીં.” રૂપરૂપના અંબાર જેવી અને ચાંદીના ટુકડા જેવી તેજસ્વી, નમણી એ બાળકી છે, છતાં ભાવિ કેટલું ભયંકર લઈને આવી હશે કે જેથી કરી શકતા નથી, Page #137 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય રીતે એ નિયમ છે કે જે જાણવાની કોઈના કહે તેને આગ્રહ વિશેષ થાય. રાજાએ વાત જાણવાને ખૂબ આગ્રહ કર્યો ત્યારે જોષીએ કહ્યું. “આ કુંવરી જ્યાં જશે ત્યાં સાસરા પક્ષનું અને પિયર પક્ષનું નિકંદન કાઢશે.” આ સાંભળી રાજાને ખૂબ દુઃખ થયું. અને બાળકીને જંગલમાં મૂકાવી દીધી. રાણકનું આયુષ્ય બળવાન હતું. તે જંગલમાં એક કુંભાર નીકળે અને રાણકને લઈ ગયે. અને મજેવડીમાં રાખી. રાણકનું રાખેંગાર સાથે લગ્ન થાય છે. પણ તેના રૂપમાં પાગલ બનેલે સિદ્ધરાજ ચડાઈ કરે છે. અને રાખેંગાર વિ. ને સંહાર થાય છે. એક ભાઈ એક તિષી પાસે પિતાનું ભાવિ જેવડાવવા ગયા. જોતિષીએ તેને એક કવર આપ્યું. અને કહ્યું. અમુક તારીખે ૧૦ વાગ્યે આ કવર ખેલજે. થડા દિવસમાં આ ભાઈને પ્રધાનપદ મળ્યું. નિયત દિવસે કવર ખેલ્યું, તે એમાં લખેલું હતું કે આ દિવસે તમને પ્રધાનપદ મળશે. આ પ્રધાનને જોતિષી ઉપર ખૂબ વિશ્વાસ બેસી ગયે. પિતાનું આયુષ્ય કેટલું છે, તે પણ જાણી આજે ૬૦ વર્ષની ઉંમરે તે ખૂબ બિમાર પડે. માંદગી અસહ્ય હતી. તેમના પુત્રોએ કહ્યું. “બાપુજી! તમારા હાથે ધર્માદ કરી નાખે. જ્યાં પૈસા વાપરવાની ઈચ્છા હોય ત્યાં અમે વાપરશું. આપ કહી ઘો.” બાપુજીએ કહ્યું, “બેટા! મારું આયુષ્ય ૬૫ વર્ષનું છે. ગમે તેવી બિમારી હેય તે પણ હું તે પહેલા મરવાને નથી.” ડોકટરોએ હાથ ખંખેરી નાખ્યા. પણ હું મરી જઈશ” એમ આ ભાઈને લાગ્યું નહિં. અંતે બેચાર દિવસમાં મરી ગયે. અને ધર્મદે કરવાનું રહી ગયે. આમ કેટલાક નિમિત્તો સાચા પડે તે કેટલાક ખેટા પડી જાય છે, કાલીદાસ પંડિત બહુ વિદ્વાન હતાં. જોતિષના જાણકાર હતાં. તેમને ઘેર પુત્રને જન્મ થાય ત્યારે તે કુંડલી દ્વારા જુએ કે આ પુત્ર લેણીયાત છે કે દેણીયાત? જે લેણીયાત હેતે લેણું ભરી તેને વિદાય આપી દે. તેમનાં ત્રણ પુત્રો લેણું લઈ ચાલ્યાં ગયાં. ચેથા પુત્રને જન્મ થયે. પણ તે દેણીયાત હતે. નવલાખ રૂપિયાનું દેણું હતું. કાળીદાસે તે છોકરાને ભણાવે નહિં. ઘરમાંથી બહાર પણ કાઢયે નહિં. અને તેમના પત્નીને કહી દીધું કે, આ છોકશ નિમિત્તે કોઈ કાંઈ પણ આપી જાય તે લેવું નહિં. પંડિતજી પિતાના મકાનની નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતાં. તેમને બાળક દાદર પર બેસીને બધી વાત સાંભળતે. એની બુદ્ધિ એટલી શીઘ હતી. કે પંડિતજી જેટલું બેલતા તે બધું તેને યાદ રહી જતું. પંડિતજીએ બાળકને ભણુ નહિ પણ આવી રીતે તેણે ઘણું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. - એક વખત તે ગામની રાણીને પ્રસુતિને ટાઈમ છે. કાળીદાસનાં પત્ની રાણીની ખબર કાઢવા જાય છે, પણ આ પુત્રને ઘરમાં એકલે કેવી રીતે શખ અને Page #138 -------------------------------------------------------------------------- ________________ રાણીના મહેલમાં છોકરાને લઈ જવાની મનાઈ હોય છે, આથી પુત્રને છોકરીને વેશ પહેરાવી લઈ જાય છે. ત્યાં પહોંચતાં રાણુને પુત્ર જન્મે છે. નવવર્ષના કાળીદાસના પુત્ર જન્મ સમય જોઈ ભીંતપર કુંડળી બનાવી. ધમાલમાં કેઈનું લક્ષ એ તરફ હતું. ડીવાર પછી કાળીદાસના પત્ની પુત્રને લઈ ઘેર પાછા આવ્યા. પુત્ર જન્મને બરાબર ટાઈમ માના લક્ષમાં રહ્યો નહિં. આથી થોડા ફેરફાર વાળે ટાઈમ અપાઈ ગયે. રાજાએ તિષીઓને બોલાવ્યાં. અને કુંવરનું ભાવિ કહેવા માટે કહ્યું. તિષીએ કુંડળી કરી. અને રાજાને કહ્યું: “તમારે આ દિકરાનું નવ વર્ષ સુધી મોટું જેવું નહિં. જે જોશે તે તમારું મૃત્યુ થશે.” આ સાંભળી રાજાને ખુબ ખેદ થયે. પણ શું થાય? રાણીવાસમાં જઈ એક રૂમમાં લમણે હાથ દઈને બેઠા છે. ત્યાં તેમની નજર કુંડળી પર જાય છે. તાજી જ બનાવેલી કુંડળી છે. આ કોણે બનાવી હશે? તપાસ કરતાં ખબર પડી કે અહીં કાળીદાસનાં પત્નિ આવ્યાં હતાં. તેમની સાથે એક દીકરી હતી. તેને રમત કરી હોય તે ખબર નહિં. એ કુંડળી જોતિષીને બતાવી. તેઓએ કહ્યું. જે આ ટાઈમ પ્રમાણે કુંવર સાહેબને જન્મ થયો હોય તે કઈ વિપ્ન નથી. તમે ખુશીથી કુંવરનું મોટું જોઈ શકે છે. વળી આ કુંવર ખૂબ પરાક્રમી અને બાવેશ થશે” આ સાંભળી રાજાને ઘણે હર્ષ થયા. અને જન્મને સાચે ટાઈમ એજ હવે જોઈએ એવું અનુમાન કર્યું. રાજાએ ખુશ થઈને કાળીદાસને ત્યાં દાગીના, કપડાં વિ. કલાવ્યાં, પણ તેમના પત્નીએ લેવાની ના પાડી. રોકડા રૂપિયા આપવા માંડ્યા, તે પણ ન રાખ્યાં. બાઈએ કહ્યું. છેકરા નિમિત્તે મારે કાંઈ લેવું નથી. “બ્રાહ્મણ ને હાથીના હદે બેઠે હોય તે પણ મૂળ માગે.” એમ કહેવત છે. તે આ કેમ નહિ રાખતા હોય.? એમ બધાને આશ્ચર્ય થયું. છેવટે રાજાએ લાખ લાખ રૂપિયાના એક એક રત્ન નાખી નવ લાડવા વળાવ્યા. અને પીરસણું તરીકે મોકલ્યા. કાળીદાસના પત્નીએ તે લેવાની પણ ના પાડી. ત્યારે દેવા આવનાર માણસે કહ્યું “રાજાને આપવાની કેટલી બધી ઈચ્છા છે, છતાં આપ લેવાને ઈન્કાર કેમ કરો છો ? આ તે પીરસણું છે. એમાં શું વાંધે છે? બહુ જીદ પકડશો તે રાજા સાહેબને કેપ આપના પર ઉતરશે. કાળીદાસનાં પત્નિને પણ આ વાત ઠીક લાગી. તેને થયું આમાં કયાં કોઈ રૂપિયા કે રત્ન લેવાના છે! પીરસણમાં શું વાંધો છે? તેઓએ નવ લાડવા લઈ લીધાં અને કબાટમાં મૂકી દીધાં. આ વખતે પંડિતજી બહારગામ ગયા હતાં. પિલા બાળકને એકદમ કાંઈક થઈ ગયું અને તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું. તાબડતોબ કાળીદાસને બોલાવવામાં આવ્યાં. અને પુત્રના મૃત્યુની વાત કરી. કાળીદાસે કહ્યું, મારો પુત્ર મરે જ નહિં. મારું નવલાખનું તેની પાસે લેણું છે. તે ચુકવ્યા વિના જઈ કેમ શકે? પુત્રનું શબ પણ પડયું છે. મૃત્યુ તે થયું જ છે, તેમાં શંકા નથી. પંડિતજીએ તેમના પત્નીને પૂછયું, કોઈ તરફથી ભેટનું Page #139 -------------------------------------------------------------------------- ________________ કે કોઈ આવ્યું છે? તું દિકરાને લઈ કયાંય ગઈ હતી? પત્નીએ બનેલી હકીકત કહી અને કહ્યું. મેં કાંઈ જ રાખ્યું નથી. પણ ખૂબ આગ્રહ થયે ત્યારે માત્ર નવા લાડવા રાખ્યા છે.” કાળીદાસે લાડવા મંગાવ્યા અને ભાગ્યા છે તેમાંથી રને નીકળ્યા. કાળીદાસ સમજી ગયા કે નવલાખનું દેણું ચુક્વાઈ ગયું છે. એટલે દિકરે ચાલ્યા ગયે છે. બલભદ્રને ત્યાં પુત્રને જન્મ થાય છે. તે વખતે ગ્રહો પણ સારા છે, અને અમૃતસિદ્ધિ ગ છે. ત્રીજે દિવસે સૂર્ય ચંદ્રના દર્શન કરાવે છે. છડે દિવસે જાગરણું છે અને બારમે દિવસે નામકરણ વિધિ કરે છે. આ કુંવરનું નામ નિષકુમાર રાખે છે. કર્મ પ્રમાણે અનુકુળતા કે પ્રતિકુળતા મળે છે. માનવ ભૂમિમાં જન્મ લેનાર દરેક માનવ સરખા પુણ્ય લઈને આવતાં નથી. કેઈ શેઠ થાય છે, કોઈ મુનિમ થાય છે, કેઈ રાજા થાય છે. રાજા પાલખીમાં બેસીને જાય તેય લકે તેને ઉપાડે, છતાં પાલખીમાંથી રાજા નીચે ઉતરે ત્યારે તેઓ રાજાના પગ દાબે છે. શ્રીમંતને ત્યાં અનેક ખાવાની વાનગીઓ હોય છે. એકને ઘેર ઘેર જઈ રોટલા ઉઘરાવવા પડે છે. જ્યારે એકને ખાધેલું પચાવવા માટે ગોળીઓ લેવી પડે છે. એકને પિટને ખાડે પુરાતે નથી. કેઈને મહેલ મળે છે. તે કેઈને જેલ મળે છે. કેઈને હાથમાં હીરાની બંગડી હોય છે. તે કોઈના હાથમાં હાથકડી પડે છે. કેઈને આનંદ ને કેઈ ને દીલગીરી છે. કેઈને જીવન છે, તે કોઈને મૃત્યુ છે. કઈ જાય આજે કઈ જશે કાલે, કોઈને કલંક કોઈને તિલક છે ભાલે , કેઈને અંત સુખમાં તે કોઈને અંત દુઃખમાં, એમજ પુરો આ થઈ જાશે ખેલ....આવ્યા છે સૌએ કરવાને ખેલ કોઈને કાળરાજાના તેડા આજે આવ્યા છે તે કેઈને છેડા વખત પછી આવશે. જતાં જતાં પણ કોઈની પ્રશંસા જગત આખામાં ગવાય છે. ત્યારે કોઈ કલંક લઈને જાય છે. કેઈ મૃત્યુ વખતે સંપૂર્ણ સમાધિ જાળવી શકે છે. તે કઈ હાયય કરતાં મરી જાય છે. આવાં પાઠ ભજવતાં સૌની જીંદગી પૂર્ણ થાય છે. પુણ્ય-પાપના ઉદયમાં ખુશી. દિલગીરી મનાવવા જેવું નથી. આપણે આતમરામ કર્મની કાળી સજા ભગવતે હોય ત્યારે જીભને મીઠા સ્વાદનાં થટકામાં આનંદ કેમ આવે ? જે સ્ત્રીને પતિ કારાવાસમાં હોય તે સ્ત્રીને માજ શેખ કરવા ગમે? દરરેજ મેવા મીઠાઈ કરી રસાસ્વાદ લે ગમે? ન જ ગમે. આપણે આત્મારામ સંસારની જેલમાં પુરાયો છે. સિદ્ધ દશા પ્રાપ્ત કરવી એ આપણી મૂળભૂત અવસ્થા છે. તે પ્રાપ્ત કરવા પ્રયાસો થાય છે. નિરાંતે ઊંઘ આવી જાય છે કે હૃદયમાં Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ફફડાટ છે? સ્વાધ્યાય કરી, ચિંતન કરી, તપશ્ચર્યા કરી સંયમનું યથાર્થ પાલન કરી કર્મના દેણા ચુકવી દેવા છે એની ચિંતા છે ખરી? પાંચ પચીશ ભવમાં મેક્ષ દેખાય છે? જેલમાં જનારની વર્તણુક સારી હોય તે જેલની મુદત ઓછી થાય છે અને જેલમાં પણ જેલને તેડવાના પ્રયત્ન કરતા હોય તે જેલ વધી જાય છે. સંસારની જેલમાં પણ એમ છે. જે જીવ મિથ્યાત્વમાંજ પડયે રહે છે, મેક્ષથી વિપરીત વર્તન કરે છે, તેને સંસાર વધી જાય છે. અને સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરી મુક્ત થવા પ્રયત્ન કરે તથા સંયમ અને તપની આરાધના કરે તે સંસાર પરિત્ થઈ જાય છે. તમે કર્મ વધારી રહ્યા છે કે ઘટાડી રહ્યા છો ? ઉત્તમ માનવ જન્મ પ્રાપ્ત થયા પછી શ્રેષ્ઠ કાર્યો કરશે, આરાધના કરશો તે કલ્યાણ થશે. વ્યાખ્યાન નં. ૨૩ શ્રાવણ સુદ ૧૦ ને રવિવાર, તા. ૧-૮-૭૧, અનંતજ્ઞાની લેક્ય પ્રકાશક ભગવાન મહાવીર સ્વામીએ ભવ્ય જીને સન્માર્ગ બતાવ્યો છે. સિદ્ધાંતરૂપી સાધન દ્વારા મેક્ષ રૂપી સાધ્યને સિદ્ધ કરી શકાય છે. ભગવંતે જે માર્ગ બતાવ્યો છે એને જાણવો જોઈએ. જે છોડવા જેવું છે એ છે ડવું જોઈએ, અપનાવવા જેવું છે એ અપનાવવું જોઈએ, જ્યારે ધર્મ રગ-રગની અંદર વણાઈ જાય છે ત્યારે ધર્મ સાધનાની અંદર આગળ વધે છે. નિષદકુમારના અધિકારની વાત ચાલે છે. અનાર્ય દેશ કે કુળમાં જન્મ ન થતાં આર્ય દેશને આર્યકુળમાં આવ્યા એ ભાગ્યનાં ઉદયે આવ્યા. કોઈ વૃત્તિના અનાર્ય છે. તે કોઈ કુળનાં અનાર્ય છે. કુળનાં અનાર્ય કયારેક ધર્મ પામી શકે પણ જે વૃત્તિનાં અનાર્ય છે તે વૃત્તિનું પરિવર્તન ન કરે ત્યાં સુધી સુધરી શકતો નથી. આપણે એટલા તે ભાગ્યશાળી છીએ કે અનાર્ય કુળથી ઉગરી ગયા છીએ, આપણું પગ નીચે કીડી આવી જશે, તે આપણને કેટલું દુઃખ થશે ? કારણ હૈયામાં આર્યકુળનાં સંસ્કાર પડ્યા છે. સાધને સારા મળ્યાં, સદગુરૂ મળ્યા અને સારા અવસર મળે. આ આવેલી તકને સદુઉપયોગ નહીં થાય તે તક ચાલી જશે. તકને ઝડપશે તે ઘણું કાર્ય કરી શકશે. અનંત ભવની અંદર આ જીવે વિભાવદશાનું જ સેવન કર્યું છે. વિષય અને વાસનામાં જ જીવ તરબોળ રહ્યો છે. હવે આ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૮ માનવજીવનમાં આવું કરવાનું નથી. જીવ જ્યારે વિષયને ગુલામ બને છે ત્યારે તેની શક્તિ હણાઈ જાય છે. તમારે શક્તિ મેળવવી હોય તે ઈન્દ્રિયને વશ કરો. ચક્રવર્તીની રુદ્ધિને પણ પગ લુછણિયાની જેમ ગટરમાં ફેંકી દેતાં અચકાશે નહીં. જે ત્યાગ કરવાનું છે એનાં કરતાં અનેકગણું પ્રાપ્ત કરવાનું છે. એક રાજા ચતુરંગી સેના લઈ મને પર વિજ્ય પ્રાપ્ત કરષા જઈ રહ્યા છે. માર્ગમાં એક મુનિ ધ્યાનસ્થ દશામાં આત્મધ્યાનને ધ્યાવતાં રિથરભાવે ઊભા છે. રાજા ત્યાં ઊભા રહે છે. “મુનિના આશીર્વાદ લઈને આગળ વધીએ, એમ વિચારી મુનિ ધ્યાન કયારે પાળે તેની રાહ જોઈ રહ્યા છે. થોડીવાર પછી મુનિ ધ્યાન પાળે છે. રાજા મુનિની નજીક જઈ પગમાં પડે છે. મુનિ કહે છે. “રાજન! હું તને પગે લાગું છું.” “મહાત્મન ! આપ મારી મશ્કરી શા માટે કરી રહ્યા છે?” હું તે સંસારી જીવડે છું. આપ તે ત્યાગી છે. આપ મને શા માટે પગે લાગે છે?” રાજાએ પૂછ્યું. મુનિએ જવાબ આપે. “હે રાજન! તું માટે ત્યાગી છે. કારણ કે સંસારના વૈભવ તુચ્છ છે, તણખલા તુલ્ય છે, તેને મેં ત્યાગ કર્યો છે. અને આત્માને સુખ-વૈભવ અલૌકિક છે, મહાન છે, તેને તેલે કાંઈ આવી શકે તેમ નથી. આવી મહાન ચીજને તે ત્યાગ કર્યો છે. હવે બોલ ! મટે ત્યાગી તું કે હું?” મુનિને કટાક્ષ રાજા સમજી ગયા. અને યુદ્ધ કરવાનો વિચાર મુલતવી રાખી પિતાનાં રાજ્યમાં પાછા ફર્યા. છેડવા કરતાં મેળવવાનું અનંતગણુ છે એવું ભાન થાય તે છોડવું પડતું નથી, સહજ છૂટી જાય છે. બાળકે મુઠીમાં ચાર આની પકડી હોય અને તેને રૂપિયે આપે તે મુઠી આપઆપ ખુલ્લી જાય છે. સાધકને સગાવહાલા, સનેહી, સંબંધી, ધન, માલ આદિ પરાણે છોડવા પડતા નથી. સત્ય ભાન થાતાં સહજમાં છૂટી જાય છે. જે આત્મલક્ષમી પ્રાપ્ત થાય એ ત્રિકાળ છે. આજે દેખાતાં ભૌતિક-પદાર્થોનાં સુખો ક્ષણિક છે કે કાયમી ક્ષણિક છે ! આત્મ ખજાનાને મેળવ્યું હશે એને રડવાને વખત નહીં આવે, મુંઝાવાને વખત પણ નહી આવે. મૃત્યુ સમયે પણ એને એમ થાય છે કે હું બીજે જવાને છું. આ શરીર જીર્ણ થઈ ગયું છે. જેમ વસ્ત્ર જીર્ણ થતાં છોડી દે છે, અને નવાં વસ્ત્રોને ધારણ કરે છે, એમ આ શરીર જીર્ણ થાય ત્યારે આત્મા તેને ત્યાગ કરે છે અને નવા શરીરને ધારણ કરે છે. આત્મા નિકટ છે. જે તારૂં છે તે તારાથી છુટું પડતું જ નથી. આત્મા તારે છે તે તે કાયમ રહેવાને જ છે. આપણે પણ વ્યવહારની અંદર બેલીએ છીએ કે “પેલા ભાઈ પાછા થયા. “પાછા થયા” એટલે શું? ફરીને જન્મ લીધે. બીજે ઉત્પન્ન થયા. અહીંથી બીજે ઉત્પન્ન થવાનું તે નક્કી છે. હવે પ્રશ્ન એ છે કે જવાનું છે ત્યાંની તૈયારી શી કરી ? વાણીયાભાઈ દીર્ઘદ્રષ્ટિવાળા હેય. પિતાની પાસે લાખ રૂપિયાને ખજાને હોય તે પણ મૃત્યુ પહેલાં દિકરાને સેપતા નથી, કારણ કે બધું જ દિકરાને આપી દીધા પછી દિકરા Page #142 -------------------------------------------------------------------------- ________________ સેવા ન કરે તે મરતાં મરતાં રે છે, કારણ કે સાથે લઈ જવાતું નથી. એ હાઈ જવાનું હેત તે પિતા એના પુત્ર માટે એક પાઈ પણ મુકીને જાત ખરે? - પરભવની અંદર સાથે આવે એ એક માત્ર ધર્મ છે. કરવું સતકર્મ સાથે આવે છે ઈન્દ્રિય પર વિજય મેળ હશે, જીવનમાં અનાસક્ત યોગને કેન્યા હશે તે દેવગતિમાં ઉત્પન્ન થતાં દેવાંગનાઓ, ધન, માલ, ખજાને વિ. યાદ નહીં આવે, પણ તિર્થંકર ન કયાં બિરાજે છે તે યાદ આવશે. અહીં ને અનારકત ચાર ત્યાં વધુ પુષ્ટ બનશે, માટે જ્ઞાની પુરૂષ કહે છે કે તમે તમારા અવનને ધર્મમય બનાવે. “ધર્મ રિલેકે હાલ છે, ધર્મ જ સાચે માલ છે, ધર્મ વિનાની અંદગી, ભવભયને સવાલ છે. (૨) ઠોને ખબર છે કાલની, દેહ તણી દિવાલની...(૨) યુદ્ધના મેદાનમાં જતાં પેઢાને ઢાલ એ રક્ષણ કરનાર ધર્મ છે. ધર્મ વિનાની અંદગી ભવાટવીમાં ભટકાવનાર છે. ધર્મ દુર્ગતિમાં પડતાં એને ધારી રાખે છે. તમે સ્ત્રી-પુત્ર -પરિવાર-વૈભવને સારભૂત પદાર્થ માનેલા છે, પણ ધર્મ જ સાચે સાર છે, સાચો માલ છે. ૫ર ૫દાર્થ ગમે તેટલા મેળવશે પણ કાયમી શાંતિ મળવાની નથી. ઈન્દ્રિયનાં તર્પણમાં ઇધન જેમ જેમ નાખતા જશે તેમ તેમ છવ વધુને વધુ અતૃપ્ત બનતે જશે. ઈન્દ્રિયને સ્વભાવ જ એ છે કે એને અનુકુળ વિષયે પ્રાપ્ત થતાં જાય તેમ-તેમ એ અનુકુળ વિષયેની અધિક ને અધિક સ્પૃહા કરતી જાય. ઈન્દ્રિયને સામાન્ય ન માનશો. દેખાવમાં સીધી-સાદી લાગતી હોય તો પણ એ આત્માને વફાદાર નથી, મોહ સમ્રાટની એ આજ્ઞાંકિત સેવિકા છે. વિષયાભિલાષ એ ઈન્દ્રિયોને જાદુઈ પાશ છે. ઈન્દ્રિયનું ઉદર સાગર જેવું અતલ ઊંડાણવાળું છે. અનંતકાળથી જીવ ઈન્દ્રિયને તૃપ્ત કરવા મથામણ કરી રહે છે. છતાં ઈન્દ્રિયે તૃપ્ત થઈ જ નથી. ગઈ કાલે-ગયા મહિને-આ મહિને ઇન્દ્રિયને મને હર શબ્દ-અનુપમ રૂ૫-મજેદાર રસ -ગંધ-સ્પર્શ નહોતાં આપ્યા, આ મહિને પાછી ઈન્દ્રિયે એવી ને એવી જ ભૂખી. રડિયા પર કેટલાં ગીતે, કેટલી કોમેન્ટ્રી સાંભળી? છતાં ફરી-ફરીને એ ગીતે રસપૂર્વક સાંભળવા ગમે છે ને? વિષયેનાં ક્ષણિક આનંદથી ઈન્દ્રિયે ઉન્મત્ત બની નાચ કરવા માંડે છે પણ એ નાચમાં એવા મચકડાઈ જાય છે કે હાડવૈદ્ય પણ એ ભાંગેલા પગને સાંધી શકતાં નથી. ઈન્દ્રિયાસત આત્મા મહારાજાને વશ થાય, પછી જ્યાં સુખ નથી ત્યાં સુખ માને છે અને શાશ્વત સુખ છે તેને જે તે નથી. જે પિતાની અંદર છે તેની શોધ બહાર ચલાવે છે. વનવને કંદરા ડુંગરા શોધતાં, મૂર્ખ કુરંગ કસ્તુરી કાજે, વાસ એને ભમાવે બહુ થાનમાં, વરતુ નિજ નાભિ મધ્યે બિરાજે, - ૧૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ એમ ન હતાં અપિક આવતાં, ખોળતા ઈશને વાટ વારે, કયાંથી જાણે અરે મોહલા જને, ઈશિ બિરાજતે હલ્ય ઘાટે.” : હરણની નાભિમાં કરી છે. એને કરતુરીની ખુબ સુવાસ આવે છે. કસ્તુરી મેળવવા તે વનેવને ભટકે છે અને ડુંગરા પર ચડીને ડુંગરાને સુંઘે છે છેડ-છોડવે જઈને ધે છે, પણ કરતુરી પ્રાપ્ત થતી નથી, કારણ કરી એની નાભિમાં જ છે. તમારે સુખ હોઈએ છે, શાંતિ જોઈએ છે. તે અંદર છે. બહાર નથી. પણ જીવ સુખ પ્રાપ્ત કરવા માટે જગતનાં પદાર્થોને પ્રાપ્ત કરે છે. સુખની શોધ બહાર ચલાવે છે. હથી વિંટળાચેલે પ્રાણી સત્ય સ્વરૂપને જાણી શકતો નથી. ઈન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરી શક્તો નથી. ઈન્દ્રિય ઉપર વિજય એ આત્મ ખજાનાના કુંચી છે. જેણે પોતાની ઈન્દ્રિય ઉપર વિજય મેળવ્યે તે આધ્યાત્મિક અર્થમાં દેવાળિયો છે. જે દેવાળિયે હોય તે મોટા વેપાર કરવાનાં તથા મોટી મહેલાતે બંધાવવાના બણગા કેવી રીતે ફેંકી શકે? જે ઈન્દ્રિયજીત છે તેને અગાધ જીવન શક્તિની મુડી પ્રાપ્ત થાય છે. જ્યાં આ મુડી છે ત્યાં પૂરબહારમાં ધમને વ્યાપાર થઈ શકે છે. પણ આ મુડી વિહેણે આધ્યાત્મિક બજારનો કઈ પદાર્થ ખરીદવાની લાયકાત ધરાવતા નથી. ઈન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરી અનાસક્ત યોગને કેળવે. તમારી રોનક ફરી જશે. એ પછી તમારું જીવન અરીસા જેવું સ્વચ્છ બની જશે. અરીસે બધાને સત્કાર કરે છે, પણ સ્વીકાર કોઈને કરતે નથી. અરીસા સામે તમે આવ્યા. તમારું પ્રતિબિંબ પડયું, તમે ચાલ્યા ગયવળી અરીસો એ ને એ જ સ્વચ્છ રહે છે. તમારા આવવા કે જવાથી તેનામાં જરાય વિકૃતિ થઈ નહિં. જ્યારે તમારે ત્યાં મહેમાન આવે ત્યારે તમે તેને આદર-સત્કાર આપે છે, એગ્ય સરભરા કરે છે, જ્યારે જાય છે ત્યારે By, By, Tata કહી વળાવે છે, પણ તેનું તમને દુઃખ થાય છે?ના ...તેમ પૈસો આવ્યું, જાણું, તેને સત્કાર્યો અને જાય ત્યારે By By Tata કહી ઘો. તમારાથી આ બની શકશે? “સૂર્ય શીતળ અને ચંદ્ર અગ્નિ બને, જ્ઞાની આશ્ચર્ય એમાં ન જેતે, જેમ તૂટી પડે ધરણી ધ્રુજી ઊઠે, તેય જ્ઞાની નહિ શાંતિ તે, દેહમાં તે રહયે દેહથી પરવશે, અચળ સાગર સમ તે ચળે ના, સ્વજન કે શ્વાનમાં ભેદ એને નથી, હર્ષ કે ખેદ એને અડે ના” જ્ઞાની પુરુષે દરેક પરિસ્થિતિમાં સમતુલા જાળવી શકે છે. જગત આખાને આશ્ચર્ય પમાડનારી ઘટના એને આશ્ચર્ય પમાડી શકતી નથી. ગમે તેટલી વિપત્તિ અને તે પણ તેને ડગાવી શકતી નથી. પાણીમાં પથ્થર પડે ત્યારે જરાક કુંડાળું થાય પણ થેડીવારમાં પાણી પૂર્વવત્ શાંત બની જાય. જ્ઞાનીની સામે ગમે તેવા–ગભરાવી મૂકે તેવા પ્રસંગે આવે તે પણ પિતાની સ્થિરતાને તેઓ ખેતાં નથી, વિપત્તિને, દુઃખને પોતે સજેલા કર્મનું Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ફળ માને અખખની ભસ્મ બનાવવી હોય ત્યારે તેને ચારે બાજુથી અગ્નિ આપવામાં આવે છે. આાત્માને શુદ્ધ કાંચનમય બનાવવા હોય ત્યારે તેને પણ દુ:ખમાંથી, વિપત્તિમાંથી પસાર કરવા પડે છે. દુ:ખ વિના સુખની કિંમત સમજાતી નથી. આ બધી અવસ્થાને પ્રાપ્ત કરવા, સ્વને જાણવા પડશે. જ્યાં સુધી જીવ સ્વને જાણતા નથી, સ્વને પીછાણુત નથી, ત્યાં સુધી તેને પ્રાપ્ત કરવાની તાલાવેલી પણ લાગતી નથી. સાચાને સમજતાં ખાટુ' સહજ છૂટી જાય છે. વૈશાલીમાં રાજય કરતાં એક રાજાને ત્યાં રાજકુંવરના જન્મ થાય છે. આખા ગામમાં હનુ માજી ફરી વળે છે. રાજ્યના વારસદાર પ્રાપ્ત થતાં રાજા પણ અપૂર્વ આનંદ અનુભવે છે. ખૂબ લાડકોડથી કુમારના ઉછેર થાય છે. અનેક દાસ-દાસીએ વચ્ચે વસતા કુમાર પાંચ વર્ષના થાય છે. એક વખત તે રાજમાં ચાર લોકો આવે છે. અને રાજાના મહેલમાં જ પ્રવેશ કરે છે. ચારને સરદ્વાર આ રાજકુમારને જુએ છે અને તેને વિચાર થાય છે કે વાહ ! રાજયની ખરી સંપત્તિ તે આ રાજકુમાર છે, મારે એકેય ખાળક નથી. આ કેવા સુંદર છે ! તેને જ ઉપાડવા શ્રેષ્ઠ છે. આમ વિચારી બાળકને લઈ જાય છે. ચારના સરદાર બાળકને પેાતાની પલ્લીમાં લઈ જઈ માટે કરે છે. આ માજી રાજા કુવરની તપાસ કરે છે. રાજાને સંતાપના પાર નથી. આખી નગરીમાં હાહાકાર મચી જાય છે. ચારને આનંદના પાર નથી. કુંવરને ખૂબ પ્રેમથી ઉછેરે છે. અનેક વિદ્યા શિખવે છે. સાથેસાથે ચારી કેમ કરવી, તે પણ શીખવે છે. અનુકમે કુંવર પચીસ વરસના થાય છે. આ કુંવરને કાંઈ ખખર નથી કે હું કાણુ છુ? પેાતાનું મૂળભૂત સ્વરૂપ ભૂલી ગયા છે. અજ્ઞાનનાં પ્રતાપે તે માને છે કે અમારો ધંધા તા ચારી અને લૂંટફાટના છે. પલ્લિપતિની એવી ઈચ્છા હર્તા કે મારી પલ્લીમાં આ હાંશિયાર અને અને મારા ધધામાં ઉપયેાગી થાય. તેમ જ મારા પછી આ કુંવર પલ્લિપતિ બને. એકવાર કુંવર જંગલમાં શિકાર માટે જાય છે. અને તેના પિતા–રાજા પણ ત્યાં જ શિકાર કરવા આવે છે. પિતા-પુત્રના મેળાપ થાય છે. પુત્ર-પિતાને ઓળખી શકતા નથી, પિતા-પુત્રને ઓળખી શકતા નથી. પણ આ કુંવરને જોતાં રાજાનાં હૈયામાં ઉમળકો આવે છે. આ જ મારા પુત્ર છે એમ તેને લાગે છે. તે વિચારે છે : મારા કુંવરને કપાળમાં લાખુ હતુ અને આને પણ કપાળે લાખુ છે. મારા કુંવર હત તે તે આવડા હોત. કુતુહુલને વશ થઈ રાજા પૂછે છે “તુ કાણુ છે? અને તારા પિતા કાણુ છે? તું અહીં શા માટે અન્યેા છે? તારા પિતા અત્યારે કયાં છે? ’’ કુંવર કહે છે. હુ પલ્લિપતિના પુત્ર છું. મારા બાપુંજી બિમાર છે. હું જંગલમાં શિકાર કરવા માટે આવ્યે છુ.” કુંવરની વાત સાંભળી રાજા કહે છે. “ચાલ, હું તારી સાથે તારા પિતાની ખબર કાઢવા આવું છું.” રાજા પલ્લિપતિ પાસે જાય છે. તમિયતનાં સમાચાર પૂછી કહે છે આપ અત્યારે સાચે સાચુ ખેલજો. આ પુત્ર કાના છે ? મારા પુત્રને ચાર લઈ ગયા છે, Page #145 -------------------------------------------------------------------------- ________________ તમે મારી સાથે બનાવટ ન કરશો.” રાજાને જઈ પલિપતિઓળખી જાય છે. અને કહે છે? રાજન ! આ આપને જ પુત્ર છે. પાંચ વર્ષને હતું ત્યારે હું તેને ચેરી ગયું હતું. મેં આખી જીંદગી કાળાં-ધળાં કરવામાં ગાળી છે. હવે મરતાં-કરતાં એક સત્કર્મ કરતે જાઉં છું. તમારા પુત્રને હું પાછો સંપું છું. મને એમ હતું કે હું મારી પલ્લીને તેને વારસદાર બનાવીશ. પણ તમે લઈ જાવ. અહીં કરતાં ત્યાં તે વધુ સુખી અને સમૃધ્ધ બનશે. વળી પુત્રને વિયેગ થતાં પિતાને કે આઘાત થાય તે પણ હું જાણું છું. આપ મને માફ કરજે. મેં આપના પુત્રને જરાપણ દુઃખ આપ્યું નથી. ખૂબ લાડકોડથી ઉછેરી વિદ્યા આપી છે.” રાજા કુંવરને લઈ વૈશાલીમાં આવે છે. કુંવર આવતાં હવે આખી નગરીમાં આનંદ થઈ ગયે. હવે આ કુંવર લૂંટફાટ ચલાવશે? ના. કારણ શું ? હવે એને પિતાના સ્વરૂપની જાણ થઈ છે કે, હું પલિપતિને કુંવર નથી પણ રાજાને કુંવર છું. એ સમજે છે કે આ બધી મારી જ પ્રજા છે, તે હું કેને કુંટુર મારૂં જ રાજ્ય છે. તે હું ચેરી કયાં કરું? રાજ્યનું રક્ષણ કરવું તે મારો ધર્મ છે. તેવી જ રીતે સ્વ-સ્વરૂપની જાણ થતાં પિતાને ખ્યાલ આવશે કે વિષય- કષાયમાં જઈને હું મારા આત્મગુણ રૂપી લક્ષ્મીને કેમ લુંટું! સાધને મળ્યાં તે સાધતેને સદુપયોગ કરી આત્મશક્તિ પ્રાપ્ત કરવાની છે. તે માટે પુરૂષાર્થ કરી આત્મસ્વરૂપને પામે. આ સુંદર જીવનને ઈદ્રિયનાં તર્પણમાં હેમી દઈશ તે આ અવતાર, આવી અનુકળતા ફરી-ફરી મળવાની નથી. વિષય કષાય કરી કર્મ બાંધીશ, પણ જીવ જેવા કેમ કરે છે એવા એને ફળ ભોગવવા પડે છે. ચાર પ્રકારનાં બંધ છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગ બંધ, પ્રદેશ બંધ. તેમાં પ્રકૃતિ અને પ્રદેશ એ ગનાં ઘર છે. - લાંબી સ્થિતિનું તીવ્ર રસવાળું કે મંદરસવાળું કર્મ આવે છે તે બધું વિભાવદશાનું ફળ " છે. કેઈનું પાપ કોઈ લઈ શકતું નથી બીજાનું કરેલું હું ભેગવું એમ બનતું નથી. જે ર્તા થાય એ જ ભેગવે છે. જે બંધાયેલું કર્મ છે એ ખરવાનું છે. જે પાકેલું ફળ તૂટી ગયું એ પાછું ચાટતું નથી. વિભાવ ભાવે બંધાયેલાં કર્મને ઉદય થાય છે અને ભગવાય છે, પરંતુ જ્ઞાનની બલિહારી અહીં જ છે કે ઉદય વખતે સમતા રાખે તે નવાં કર્મ ન બંધાય. દર્દ આવે એને જાણે ને જુએ, પણ રાગ દ્વેષ ન કરે. દાઢને દુખાવે ખૂબ ઉપડ્યો, સહન થઈ શકે નહિં. અને તીવ્ર કષાય કર્યા, પરિ. ણામે નવાં કર્મ બંધાયાં. વેદનીય કર્મ રૂપાંતર કરે, એકને બદલે બીજે દુખ થાય. દાઢ મટે ને ગળાને દુખા થાય. ગળું સૂજી જાય, પાણી પણ ઉતરે નહિં. એ મટયું ત્યાં તાવ આવ્ય, તાવ તે ઉતરી ગયા પણ અશકિત આવી ગઈ. જીવ કર્મ કરે છે એ જ ભગવે છે, કઈ ભેળવી દેતું નથી. તમને ડેકટરનાં ઇજેકશનમાં શ્રદ્ધા છે. દવાટીકડીમાં શ્રદ્ધા છે, પણ ભગવાનનાં વચન ઉપર શ્રદ્ધા નથી. તું જેટલા તીવ્ર કષાય કરીશ એટલાં Page #146 -------------------------------------------------------------------------- ________________ ચીકણા કમ બંધાશે. જાવું છે લગ્નમાં અને થઈ ગયા ઝાડા. કાંઈ હતું નહિં અને એકાએક શું થઈ ગયું ? શરીર પણ આપણે ઈચ્છા પ્રમાણે વર્તતું નથી તે બૈરાં-છોકરાં શું વર્તવાનાં હતાં ? જે દુઃખમાંથી મુક્ત થવું હોય તે ધર્મ પર શ્રદ્ધા રાખે. ભાવપૂર્વક સદ્ગુરૂઓને વંદન કરે. “વંદના પાપ-નિકંદના', પણ દુઃખને વિષય એ છે કે જેટલી સ્થિરતા-એકાગ્રતા સાંસારિક પ્રવૃત્તિમાં આવે છે, એટલી ધર્મમાં નથી આવતી. માળા ફેરવે તે પણ કેવી રીતે? રાતના પગ લાંબા કરીને, ઓશીકાને ટેકે લઈને કાં ખાતાં ખાતાં; એમાં એકાગ્ર ચિત્ત થાય કયાંથી? માળા હાથમાં રહી જાય અને ભાઈસાહેબ ઊંઘી જાય. કાર્ય કરવું હોય એની અંદર એતત થવું જોઈએ. એક જોષી મહારાજ, શેઠ શેઠાણી બેઠાં છે ત્યાં આવ્યા. શેઠે જેવી મહારાજને જઈને કહ્યું–“આ જોષી મહારાજ! તમે જરા જેઈ આપો કે મારો વૈભવ કયાં સુધી ટકશે? જીવને ભાવિ જાણવાની બહુ ઈચ્છા થાય છે. જેથી મહારાજે કહ્યું. “શેઠીયા! તમે તે બહુ ભાગ્યશાળી છો. તમારા હાથમાં લક્ષ્મી રમે છે. આ તમારે વૈભવ સાત-સાત પેઢી સુધી રહેશે. આઠમી પેઢીએ ખાવા ધાન પણ નહીં રહે. જોષીને તે પુરસ્કાર આપી રવાના કર્યો પણ તે બંનેને ખૂબ દુ:ખ થયું. “અરેરે! અમારી આઠમી પિઢી બિચારી કેવી રીતે દિવસે પસાર કરશે?” આ ચિંતામાં બંને માંદા પડી ગયા. અને બ્લડપ્રેસરની ઉપાધિ વધી પડી. બધાં ખબર કાઢવા આવવા લાગ્યા. શેઠનાં એક મિત્રને પણ શેઠની બિમારીની ખબર પડી અને તે ખબર કાઢવા આવ્યું. તેણે શેઠને કહ્યું–અરે જમનાદાસ, બહુ બિમાર થઈ ગયા છે, ઉભા પણ થઈ શકતા નથી, આટલી બધી બિમારી કેમ વધી ગઈ? આ શરીર પર શેની અસર થઈ છે? હું તમારો મિત્ર છું. મને હદય ખેલી વાત કરે. “શેઠ કહે છે,” મિત્ર, થોડા દિવસ પહેલાં એક જોષી મહારાજ આવેલા. તેમણે કહ્યું, કે આ તમારે વૈભવ સાત પેઢી સુધી રહેશે અને આઠમી પેઢીને ખાવા ધાન નહી રહે. મને ખૂબ ચિંતા થાય છે કે મારી આઠમી પેઢીનાં બાળકો શું કરશે? આ સાંભળીને મિત્ર પૂછે છે : શેઠ, તમે પરણેલા છે ? શેઠે જવાબ આપ્યઃ અરે, આ મંદવાડમાં તને મારી મશ્કરી કરવાનું સૂઝે છે! આ ખાટલામાં કણ સૂતું છે? તે પણ જેતે નથી. ઠીક, ઠીક, પણ તમારે બાળક કેટલા છે? મિત્રે ફરી પ્રશ્ન પૂછયે ! બાળકો તે એકપણ નથી. શેઠને પ્રત્યુત્તર સાંભળી તેમને મિત્ર ખડખડાટ હસી પડ્યો અને બલ્ય, અરે શેઠ ! હજી પહેલી પેઢી નથી ત્યાં આઠમી પેઢીની ચિંતા શા માટે કરો છો? ઊભા થઈ જાવ, અને મનની નિરાશાને ખંખેરી નાખે. આવી બેટી ઉપાધિ શા માટે કરે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે જીવને જેટલી પિતાનું ભાવિ જેનાર જોષી મહારાજમાં શ્રદ્ધા છે તેટલી ભગવાનની વાણીમાં નથી, જેટલી ચિંતા બાહા પદાર્થની-પુત્ર, પુત્રી, સગાં, Page #147 -------------------------------------------------------------------------- ________________ છે નેહી, વગેરેની છે એટલી પિતાના આત્માની નથી. જે આત્મકલ્યાણું કરવું હોય તે ચિંતા મૂકી આત્મ ખજાનાને ઓળખી સ્વસ્વરૂપને નિહાળી આત્માનંદની અંદર મગ્ન બને. આ અવસર ફરી ફરી મળ દુર્લભ છે. નિષધકુમાર માનવને અવતાર પામ્યા છે. તેનું ભાવિ ખૂબ ઉજજવળ છે, જીવનને તેઓ કેવી રીતે ઉજજવળ બનાવશે તે વાત અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં.૨૪ શ્રાવણ સુદ ૧૩ ને બુધવાર તા. ૪-૮-૭૧ અનંતજ્ઞાની પરમાત્મા ને સિદ્ધાંત દ્વારા સમજાવે છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ. એનું નામ સિદ્ધાંત. અહીં નિષધકુમારને અધિકાર ચાલે છે. નિષષકુમારને ગુરૂકુળમાં મુકવામાં આવે છે. જ્યાં તે બહેતર કળાને અભ્યાસ કરે છે. આ કળા લૌકિક છે. ગૌતમ કુલકની અંદર કહ્યું છે કે, "सव्व कला धम्म कला जिजाई सव्व कहा धम्म कहा जिजाई । सव्व बल धम्मबल जिजाई सव्व सुहं धम्म सुह जिजाई।" બધી કળામાં ધમકળા શ્રેષ્ઠ છે. સર્વ કથામાં ધર્મકથા, સર્વ બલમાં ધબલ અને સર્વ સુખમાં ધર્મ (આત્મિક) સુખ શ્રેષ્ઠ છે. “ના વિદ્યા થી વિમુર” વિધા એને કહેવાય કે જે બંધનથી છેડાવે. સંસારમાં લૌકિક વિદ્યા વગર ચાલતું નથી. આજે સરકાર નાના ગામડાંઓમાં શાળા બંધાવે છે. પ્રૌઢ શિક્ષણનાં પણ કલાસ ચલાવે છે “રી સ્વર્ણાવિયાના” શૈશવ વિદ્યાનાં અભ્યાસથી સુંદર બને છે. બાલ્યકાળમાં જેમણે વિદ્યા નથી મળતી હતી, જીવન કેળવ્યું નથી હોતું અને રમત-ગમત, તેફાન, મેજ-મઝામાં દિવસો વિતાવ્યા હોય છે તે જ્યારે તરૂણ અવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે તેને આંસુ સારવા પડે છે. પરંતુ વિદ્યા કહેવી કેને? ઘણું અક્ષર-જ્ઞાન મેળવી લીધું તેને વિધા કહેવી? “ના”. જુઓ આ કાવ્ય શું કહે છે? ગણિતાદિક શાસ્ત્રોને ગણ્યા રે, વળી ભાષા અનેકને ભણ્યા રે, " . . : ચતુરાઈના ચણતર ચણ્યા રે, ખળભળતું રે ચિત્ત મંદિર ના ચણાયું, જે બુદ્ધ જનેએ બતાવ્યું. Page #148 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની પુરૂષ કહે છે કે ઘણાં ગણિતના કેયડા ઉકેયા, ભાષાઓ ઘણું ભણયા, બધાએ “બહુ ભયા' (૨) એમ કહીને સત્કાર્યા, પણ મનમાં જે લુચ્ચાઈ ભરી છે તે જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી બધું ભણતર નકામું છે. જે વિવાથી વાણ, વિચાર અને વર્તન વિશુદ્ધ રાખે છે તે જ સાચી વિદ્યા ભ છે. આવી વિધા પ્રાપ્ત કરનાર વિદ્યાથી શાન્ત હોય, તેનામાં ઉશ્કેરાટ ન હોય, તે જીવનમાં શ્રદ્ધાની જોતિ જગાવે છે. શ્રદ્ધાનાં પાસ મજબૂત થયા વિના કેઈ જીવ આગળ વધી શકતું નથી. વીતરાગની વાણીને કેટલે પ્રભાવ છે? તિર્થંકર શું કહેવા માગે છે. સિદ્ધાંતમાં શું રહસ્ય ભરેલું છે.એ ભાવને જે સમજે છે. એણે જ જ્ઞાન મેળવ્યું છે. જે બંધનથી મુકત કરાવે છે. જેનાથી તરાય એ જ સાચું ભણતર છે. આજનાં ભણતર પાછળ પણ લક્ષ્ય ગુલામીનું છે. ભણું-ગણીને નેકરી કરે છે. જ્ઞાની પુરૂષ કહે છે કે જે ભણતર વિષયવાસનાને ગુલામ ન બનાવે, પણ આત્માનું સાચું ભાન કરાવે એ જ સાચું ભણતર છે. આજે આપણે જે ભણ્યા છીએ એ મહાપુરૂની દષ્ટિએ સાચું ભણતર છે? એ તપાસે. ભણ-ભણવું, તર-તરવું એટલે કે એવું છે કે જે તમને તરતાં શીખડાવે. બંધન કેવી રીતે તેડવા એ બતાવનાર પૂ. કેશવલાલજી મહારાજની આજે તિથી છે. કચ્છની અંદર દેશલપુર નામનું ગામ છે. ત્યાંના તેઓ વતની હતાં. જેતસીભાઈ તેમના પિતાનું નામ હતું. માતાનું નામ સંતોકબહેન હતું. સંતોકબહેનની કુક્ષિએ આ નરરત્ન ઉત્પન્ન થયા. નાની ઉંમરમાં માતા મૃત્યુ પામી, નવી મા આવી. એનું નામ હીરબાઈ હતું. થોડા વખતમાં બાપુજી પણ ગુજરી ગયા, પછી મુંબઈમાં અનાજની દુકાન નાખી અને તેમના મોટાભાઈને મુંબઈનું પાણી લાગ્યું અને જળદર થયું. તેથી તેમને દવા કરાવવા માટે દેશમાં લઈ આવ્યા. ડાં દિવસ ભાઈની સારવાર માટે દેશલપુર રોકાયા. પછી મુંબઈ જવાની તૈયારી કરી ત્યારે તેમનાં મોટાભાઈ તેમને કહે છે કે આચાર્ય શામજી સ્વામી ઉપાશ્રયમાં બિરાજે છે, તેમનાં દર્શનનો લાભ લે. પૂજ્ય મહારાજ સાહેબનું એકાદું વ્યાખ્યાન તે સાંભળ કેવું સરસ તેઓ સમજાવે છે! નાનાભાઈ કહે છે, ભલે ત્યારે, સાંભળવા જઈશ. મોટાભાઈનું વચન સ્વીકારીને વ્યાખ્યાન સાંભળવા જાય છે. સુંદર શૈલીથી વિધ-વિધ પ્રકારની વ્યાખ્યા કરીને પૂજ્ય શ્રી ધર્મદેશના સંભળાવે છે. તૃષ્ણામાંથી તૃપ્તિ તરફ વળવાનો માર્ગ બતાવે છે. “એક વિકાસને માગ છે, બીજે વિનાશને માર્ગ છે. જ્યાં તૃષ્ણા છે ત્યાં વિનાશ છે, જ્યાં તૃપ્તિ છે ત્યાં વિકાસ છે.” વિષય સુખને ક્ષણિક ચમકાર કેટલાં કાળાં કર્મ બંધાવે છે! તેનાથી કેટલી આત્મહિંસા થાય છે? જીવે બંધનથી મુક્ત થવું જોઈએ. સંસાર અસાર છે. જ્યાં સ્વદયાને અભાવ ત્યાં શાશ્વત સુખ કેવું? એ તે ક્ષણિક સુખ છે. ખુજલીની ખણુ જ વધુ પીડા મૂકે છે, તેમ વિષય સેવનથી મન વધુ ને વધુ અતૃપ્ત રહે છે” આવી અનેક વાતે તેઓ Page #149 -------------------------------------------------------------------------- ________________ ખલી-વહેલી સાંભળે છે. હદયમાં રૂચિ જાય છે. હવે તે રાજાજ વ્યાખ્યાન સાંભળવા જય છે. અને સાંભળીને મનન કરે છે. ત્રણ દિવસ થયા પણ મુંબઈ જવાનું નામ લેતાં તથી, તેથી તેમના મોટાભાઈ કહે છે, હવે કયારે મુંબઈ જવું છે? તેઓ જવાબ આપે છે કે હમણાં મારે અહીં રહેવું છે, જીવનમાં આ સાંભળવાને જેગ કયારે મળે? પૈસા તે ગમે ત્યારે કમાઈશું પણ આવી વીતરાગની વાણી કયારે સાંભળશું? માટે મારે વિચાર તે એ છે કે મહારાજ સાહેબ ત્યાં સુધી અહીં છે ત્યાં સુધી અહીં રહેવું. મોટાભાઈ કહે છે. “ભલે, તું મહારાજ સાહેબને લાભ લઈ ધર્મને જીવનમાં વણ, તેથી હું રાજી છું.” હવે તે તેઓ વધુ લાભ લેવા લાગ્યા. ગુરૂદેવ વિધ-વિધ વાનગી પીરસે છે. અજ્ઞાનમાંથી કેમ નિવૃત્ત થવું? સંસારનું સાચું સ્વરૂપ શું છે તે બતાવે છે સાચી સમજણ આપે છે. કેશવલાલ ભાઈ વિચારે છે કે મારે તે ગુરૂદેવ કહે તેમ કરવું છે. છેડા પરિચય પછી ગુરૂદેવ પૂછે છે–તને સામાયિક આવડે છે? તેઓ કહે છે,” મને ફક્ત નવકારમંત્ર આવડે છે.” પછી ગુરૂદેવ સામાયિક શીખવાડે છે. એક દિવસમાં સામાયિક શીખી જાય છે. અભ્યાસ સાથે ગુરૂદેવ “આત્માને પાપમાં જ કેમ અટકાવ” એ પણ ખૂબીથી સમજાવે છે. સામાયિક એ ચારિત્ર્ય છે. શ્રાવકોને બે ઘડીનું સામાયિક હોય છે અને સાધુને જંદગી સુધી સામાયિક કરવાની હોય છે. સામાયિક તે મેક્ષનું પ્રવેશદ્વાર છે, એમ અનુગ દ્વારમાં કહેલ છે. છ આવકમાં પ્રથમ આવશ્યક સામાયિક છે. સામાયિકમાં સમભાવની સાધના કરવાની છે. સામાયિક પૂર્ણ થયા પછી કેશુભાઈ કહે છે. “હે પૂજ્યશ્રી ! મારી ઈચ્છા પ્રતિક્રમણ શીખવાની છે. જે આપની આજ્ઞા હેય તે? ગુરૂદેવની આજ્ઞા મળતાં પ્રતિક્રમણ શરૂ કરે છે. આઠ દિવસમાં પ્રતિકમણું શીખી જાય છે. ત્યાર પછી કાયનાં બોલ, નવ તત્વ, છ આરા, કર્મપ્રકૃતિ એમ કરતાં છ મહિનામાં ૭૫ થેકડાં કંઠસ્થ કરી લીધા અને બધાં અખલિત ચાલવા લાગ્યા. જ્યારે પુછે ત્યારે તત જવાબ આપે. જેમ અધરાત્રિએ ઊંઘમાં પણ કે તમારું નામ પૂછે અને તરત જવાબ મળે, નામ ન ભૂલી જવાય તેમ જે ભણ્યા તે ગાથા કે થેકડાં એવી સરસ રીતે હદયમાં ઊતરી જવા લાગ્યા, કે જ્યારે પૂછે ત્યારે જવાબ હાજર જ હોય. કેશવલાલભાઈ અભ્યાસમાં આગળ વધતાં જાય છે. આ બાજુ ભાઈની માંદગી પણ આગળ વધતી જાય છે. અંતે ભાઈને જીવનદીપ બુઝાઈ જાય છે. મોટાભાઈનું મૃત્યું તેમને વૈરાગ્યમાં વધુ દઢ બનાવે છે. એક વખત તેમની માતાએ પૂછ્યું “મુંબઈ કયારે જવું છે?” તેઓ કહે છે કે “મને અહીં ગમી ગયું છે, મારે તે સંયમ પંથે જવું છે. હવે મુંબઈનું કામ સમેટી લેવું છે.” “શું તારે અમને ભૂખ ભેગા કરવા છે?” માતા એકદમ બેલી ઊઠ્યા. તેઓ એ શાંતિથી માતાને જવાબ આપ્યો-“મારે પૈસા જોતિ નથી. દુકાન વધાવીને પૈસા Page #150 -------------------------------------------------------------------------- ________________ તમને આપી દઈ, પછી હું મારા કાર્યમાં લાગી જાઉં. મા-દિકશ વચ્ચે ખૂબ વાલાવાડ થાય છે. પણ અંતે મુંબઈ આવી દુકાનને માલ વેચી, રેકડા રૂપિયા કરી લીધા. અને માતાના હાથમાં સોંપી દીધા અને પછી દીક્ષા માટેની રજા માંગી. આત્મા જ્યારે જાગે છે ત્યારે કોઈ બંધન એને નડતું નથી. સંયમમાં સ્થિર થવા માટે મેહને ત્યાગ જરૂરી છે. યારે આતમને દિવડે જાગે, ત્યારે વૈભવ અળખામણાં લાગે, લાગે ખારે સંસાર, લાગે પ્યારે અણગાર, એને મુકિતનાં પંથની રઢ લાગી. જા રે આત્મા... એકવાર આત્મજ્ઞાનનું સ્વસંવેદન થયું તેને સંસાર ક્ષાર ભુમિ લાગશે. અંધારા ફવા જેવું લાગશે. સ્મશાન જેવું લાગશે. મૂલ્ય વગરને સાવ અસાર લાગશે. કાજળની કોટડી જે લાગશે. જેને આત્મા જાગી ગયે તેની ચેતના પુકાર કરે છે કે આ ભવ એને ગુમાવ નથી. એક અંદગી આત્મા માટે ઘસી નાખવી છે. માનવ દેડ કર્મના ભૂકા ઊડાડવા માટે છે, નહીં કે વિષય વધારવા માટે. કેશવલાલભાઈને સાચે વૈરાગ્ય છે કે ખેટો છે એની કસેટી માતા કરે છે. ત્રણ દિવસ સુધી એારડામાં પૂરી રાખે છે. આકરી કસોટી થાય છે, છતાં આત્માને એક જ અવાજ છે કે મારે સંયમ જોઈએ, સ્વપ્ન પણ સંસાર ન જોઈએ. ચાહે ભડભડતી ભીષણ ભઠ્ઠીમાં નાખજે, ચાહે દરિયાનાં ઊંડા જળમાં ડૂબાડજે, લાખ લાખ રીતે મુજને લેજે લટી રે, કરી લે કટીકેટી. કેટી વાર. કસેટીએ ખબર પડે છે કે આ સેનું છે કે પિતળ! તેઓ તો કહે છે કોઠી-કોટી તમે મને તાવી જુએ તે પણ મારે તે એક જ પિકાર છે. વીતરાગના માર્ગે જવું છે. અંતે તેઓએ મહારાજ સાથે વિહાર કર્યો. સગા-વહાલાને જઈને તેડી આવ્યા તે પાછા મહારાજ પાસે ચાલ્યા ગયા. જા એ દાબે શી રીતે રહે? જેને અંદરને આત્મા જાગે છે, જેને ગુરૂનું જ શરણું જોઈતું હોય તે બીજા શરણની ઈચ્છા કેમ કરે ? ગર બંધન તેડાવે છે. ગુરૂ લઘુને મહાન, અપૂણને પૂર્ણ અને પામરને પુનિત બનાવે છે. “બિન નયન પાવે નહિં બિના નયનરી વાત, સેવે સદગુરૂ ચરણ, પાવે સાક્ષાત.” જેને અંદરથી એમ થાય છે કે આ બધું છોડવા જેવું છે અને આત્માનું કરવા જેવું છે તે સંસારમાં રહી શકતાં નથી. અંતે દેશલપુરમાં નાની પક્ષનાં પૂજ્ય શામજી સ્વામી પાસે દિક્ષા લીધી. અને અભ્યાસમાં લાગી ગયા. થોડા વખત પછી ત્રિલેકચંદ્રજી મહારાજ સાહેબ સાથે સૌરાષ્ટ્રમાં આવી ગયા અને આ રત્ન પૂ. મેહનલાલજી મહારાજને સંપાયું. તેમણે સાત સૂત્રે કંઠસ્થ કર્યા, પણ સૂત્રની અંદર તેમનું અગાધ અવગાહન હતું. Page #151 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય, વ્યાકરણ વિ બહુ જલદીથી શીખી જતાં. બુદ્ધિ એટલી સરસ કે જે પંડિત જણાવતાં એ પંડિત કહેતાં કે મને હજી સુધી આના જે વિદ્યાર્થી મળ્યું નથી. યાદશકિત પણ જબરદસ્ત હતી. અત્યારે સામાયિક શીખવામાં છોકરાં બાર મહિના કાઢે છે. બુદ્ધિ તે હોય પણ આજે છોકરાઓ રમતમાં રહે છે. અને ભણાવનારને પણ પુરી કાળજી હેતી નથી. પૂ. મહારાજશ્રીને બુદ્ધિને વૈભવ વિશાળ હતો. સ્વદર્શન, સ્વસમય નાં ભાવેને યથાર્થ રીતે જાણી લીધા પછી પરસમયને અભ્યાસ શરૂ કર્યો. બૌદ્ધ, વેદાંત સાંખ્યાદિ અનેક જશનેને ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. જેમ-જેમ અભ્યાસ વધતે ગયે તેમતેમ જૈન ધર્મનું બહુમાન વધતું ગયું ને દ્રઢ શ્રદ્ધાવાન બન્યા. દરેક સાધુએ જૈન દર્શનને બત્રીસ શાસ્ત્રને પૂરેપૂરે અભ્યાસ કર જોઈએ. પૂ. મહારાજ સાહેબે આધ્યાત્મિક પુસ્તકો ઘણાં વાંચ્યા બીજા પણ ઘણું પુસ્તક વાંચ્યા. આ આજે તેઓ આપણી સમક્ષ નથી પણ તેમનાં સાહિત્ય “છ અને અધિકાર, ઉદાયન રાજાને અધિકાર” વિ વ્યાખ્યાનનાં પુરતક બહાર પડી ચૂકેલ છે. તે વાંચતા તેમના આધ્યાત્મિક ભાવે અને આધ્યાત્મિક જીવનની ઝાંખી જરૂર થાય છે. બાવન વર્ષની ઉંમરે ધોલેરાથી વિહાર કરતાં ગામડામાં હાર્ટ-એટેક આવ્યા. બીજે હાર્ટ-એટેક ધંધુકામાં આવે. તે પણ ઓળી વગર પગે ચાલીને વઢવાણ સુધી વિહાર કરીને આવ્યા. કુસુમબેનને દિક્ષા આપવા માટે સુરેન્દ્રનગર જે દિવસે પધારવાના હતા, તેની આગલી રાત્રે વઢવાણમાં ત્રીજો હાટ–એટેક આવે. પણ કોઈને વાત કરી નહિં. તેમનાં શિષ્યને પણ કહી દીધું કે તમે કેઈને કહેશે નહિં. સવાર પડતાં વિહાર શરૂ કર્યો. ગામ બહાર આવતાં બે-ત્રણ વિસામા લેવા પડયા. અંતે તેઓ ચાલવાને માટે અસમર્થ બન્યા. વઢવાણનાં ભાવિક શ્રાવકે સાથે હતાં. તેઓએ ડોળી મંગાવી અને પરાણે ડોળીમાં બેસાડયા. ડળી વઢવાણ તરફ રવાના થઈ તો પણ મહારાજ સાહેબે મારે કુસુમને દિક્ષા દેવા જવું છે. સુરેન્દ્રનગર તરફ ડેળી ચલાવે. પણ શ્રાવકેએ વિનંતી કરી કે આપની તબિયત આવી હોય અને અમે આપને જવા ન દઈએ. સારું થાય પછી ખુશીથી પધારજો. મહારાજ સાહેબ વઢવાણ પાછા પધાર્યા અને આ સમાચાર વાયુવેગે બધે પ્રસરી ગયાં. અને બધાં શોકમય બની ગયા. અમે બધાં પણ વઢવાણ આવી ગયાં. પૂજ્ય મહારાજ સાહેબે ત્રણ વરસ પહેલાં કહ્યું હતું કે હવે આ શરીર બહુ નભશે નહિં. મારું આયુષ્ય વધારે નથી. માટે તમે અમદાવાદ ચોમાસુ કરી તરત પાછા આવી જજે. ગણેશ દિવસ સુધી મંદવાડ રહ્યો. હાર્ટની ટ્રબલ થાય પણ તેઓ ચારિત્રધર્મમાં મક્કમ હતાં. ડોકટર, સંઘ વિ. ઈંજેકશન લેવા કહે પણ તેઓ ના જ પાડે. રાત્રિએ અમારે કાંઈ કપે નહિં, એમ ચોખ્ખું કહી દે. દેહ એ રોગનું ઘર છે તેને માટે ચારિત્ર ગુમાવાય નહિ. તેઓશ્રીને પડખું ફેરવવાની પણ મનાઈ હતી, તે પણ ધ્યાનમાં બેસી જાય. રોજ રાતનાં ત્રણ વાગે ઊઠીને બે કલાક ધ્યાનમાં Page #152 -------------------------------------------------------------------------- ________________ બેસવાની ટેવ હતી તેથી તે વિના એમને મજા આવે નહિ. ડોકટરે તથા શ્રાવકો ના પડે. છતાં ધ્યાનમાં બેસે. જડ જુદું, ચેતન જુદું. એ માત્ર વાતમાં જ નહિ. પ્રેકટીકલ જીવનમાં તેઓ એ બતાવી આપ્યું. જ્યારે નાડી તૂટે છે, નાડીના ધબકારા વધી રહ્યા છે ત્યારે લીંબડીના પ્રેમચંદભાઈ પૂછે છે, શું ધારા ચાલે છે? તે કહે છે :અનંતગુણ આત્મા, કરે નિજ-નિજ ગુણનું કામ, જે સમજે આ જીવડે, સરે પોતાનું કામ. જીવન-મરણને સંગ્રામ ચાલે ત્યારે આવા આધ્યાત્મિક કલેક હૃદયમાંથી નીકળે છે. તે જ બતાવી આપે છે કે તેમનાં મનમાં અત્યંત શાંતિ હતી. કેટલું જ્ઞાનનું દેહન હશે? કેવી ભેદ-વિજ્ઞાનની પક્કડ હશે? કેટલી ઉપયોગ-જાગૃતિ હશે? છેલ્લી સ્થિતિ છતાં લેકે પર શ્લેકની સરવાણી વહી રહી હતી. સત્ સરરૂપી આત્મા, ઉત્પાત વ્યય – ધ્રુવ – યુક્ત, સમજે કેઈ વિરલા, થઈ જાય તે ભવમુક્ત. તેઓશ્રીને અંતિમ બેધ કાગળ ઉપર લખવા માંડે. જરા ભૂલ થાય તે ત્રણચાર વાર બેલીને લખાવતાં. સત્ એટલે અસ્તિત્વ-ગુણ. આત્મા ભૂતકાળમાં હતું, અત્યારે છે, અને ભવિષ્યમાં હશે. આત્માની ત્રણ પર્યાય. (૧) ઉત્પાત, (૨) વ્યય (૩) ધ્રુવ. ઉત્પાત અને વ્યય જે સમજે એને કદી દુઃખી થવાને વખત ન આવે. જેણે આત્માને જાણે અને માણ્યો એવા સદ્દગુરૂદેવને ધન્ય છે. પૂજ્યશ્રીએ બપોરના બાર ને પિસ્તાલીસ મીનીટે દેહ છોડ અને બારને ચાલીસે આ વાત કરે છે. હું છું નિજ આત્મા, બાકી સઘળું ફેક, છુટી જાય આ દેહ તે, નહીં કાંઈ હર્ષ કે શેક. આ દોહરાનું ખરેખ મનન કરે. આ દેહ ઉપર આસક્તિ નહીં રહે. મહારાજ સાહેબે પિતાના દેહ સામે જોયું નહીં. છેલ્લી ઘડીએ પણ આત્માનું વેદન છે. તેઓશ્રી વિશાળ અભ્યાસને કારણે ગમે તેવા કઠણ પ્રશ્નો પણ સહેલાઈથી હલ કરતાં. બાળક હોય. કે મોટાં હેય, દરેકના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળતા અને એગ્ય ઉત્તર આપતા. તેઓશ્રીને આત્મા મહા પવિત્ર હ. દષ્ટિ દ્રવ્ય ઉપર હતી તેઓશ્રી સરલ સ્વભાવી અને નિખાલસ હૃદયના હતાં. જેમાસા માટે વિનંતી કરવા આવે તે તરત જ જવાબ આપી દેતાં. ત્રણ – ચાર વાર ધક્કા ખવડાવતાં નહીં. આવા સરલ સ્વભાવી મહાપુરુષમાંથી ઘણે ઘણે બોધ લેવા જેવું છે. વૈશાખ સુદ ૧૩ ને બુધવારનાં રોજ તેઓશ્રીને દેહવિલય થયે. મહારાજ સાહેબનાં જવાથી હાહાકાર મચી ગયે. જેમાસામાં આવા મહાપુરૂષને યાદ કરીએ તે આપણા જીવનમાં જાગૃતિ આવે. આજે આવા મહાન આત્માના–જેન સમાજમાં સ્થંભ જેવા આત્માના તૂટા પડયા છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ખરેખર, આવા મહાપુરૂષોનાં જીવનમાંથી આપણને કેટલું' જાણવાનું મળે છે. મહાપુરૂષોનાં જીવન સાંભળી તેમના ગુણેને આપણે યથાશક્તિ જીવનમાં ઉતારીએ તા કલ્યાણ થશે. વિશેષ અધિકાર અવસરે. વ્યાખ્યાન ન. ૨૫ શ્રાવણ સુદ ૧૪ ને ગુરૂવાર તા. ૫-૮-૭૧ અન'તજ્ઞાની ત્રૈલેાકય પ્રકાશક ભગવાન મહાવીર સ્વામીએ સિદ્ધાંત દ્વારા ભવ્ય જીવાને તત્વા સમજાવ્યા છે. (6 'कुसग्गे जह ओस बिन्दुए, थोवं चिट्ठइ लम्बमाणए । "" एवं मगुयाण जीवियं, समयं गोयम मा पमायए ૩. અ. ૧૦ ગા. ૨ ભગવાન કહે છે; ડાભના અગ્રભાગ ઉપર પાણીનું બિંદુ પડે એ થડીવારમાં-માં તા પવનના ઝપાટાથી સરી પડે છે. અથવા તા સૂર્યના તાપથી શાષાઈ જાય છે. અન’તકાળની અપેક્ષાએ આપણું પચાસ કે સેા વરસતુ' આયુષ્ય તદ્ન અપ છે. મનુષ્યનું આયુષ્ય અલ્પ સ્થિતિવાળું છે, સિદ્ધના અનંત સુખની આગળ આ દેખાતા વૈભવા જેમાં જીવ સુખ માની રહ્યો છે, એ બહુ જ અલ્પ સમય ટકવાવાળા છે. જ્ઞાની પુરૂષ કહે છે, આ બધુ તને અનેકવાર મળ્યુ છે પણ એક ધમ મળ્યા નથી. ધમ વિનાનું જીવન નકામું છે. માનવની મહત્તા વિદ્યા અને વિવેકથી છે. વિદ્યા વિવેકને અપાવે છે. જેનાથી હૈય-જ્ઞેય અને ઉપાદેયની બુદ્ધિ આવે છે એ સાચી વિદ્યા છે. તમે સ્વીચ દબાવી કે પ્રકાશ પથરાઈ ગયા અને વસ્તુનું દર્શન થયું. સારા કે નરસા પદાયને ગ્રહણ કરવા તે તમારા હાથની વાત છે. હૈય અને ઉપાદેયના વિવેક તમારે કરવાના છે. જ્ઞાન જીવનનુ' અમૃત છે. જ્ઞાન વિનાની જીંદગી પશુ સમાન છે. જ્ઞાન વગરના જીવનની કાંઈ કિંમત નથી. વિદ્યાની શૈાભા શેમાં છે? દાનથી લક્ષ્મી શેાલે છે એમ વિદ્યા સુકૃત્યથી શેાલે છે. જે વિદ્યા હેય અને ઉપાદેયના વિવેક ન શીખવે, સમતા ન શીખવે, સારાસારનુ જ્ઞાન ન શીખવે એ વિદ્યા નથી, પણ મગજ ઉપર લદાયેલ ડીગ્રીના મેજો છે. નિષકુમાર અભ્યાસ કરે છે. ખેતેર કળાની અંદર પારંગત બને છે. ખાલ્યકાળ એ વિદ્યાભ્યાસ માટે શ્રેષ્ઠ કાળ ગણાય છે. બ્લોટીંગ પર શાહી પડે કે તરત તે ચૂસી લે છે Page #154 -------------------------------------------------------------------------- ________________ તેમ બાળકને ગુરૂ જ્ઞાન આપે છે એ જલતી ગ્રહણ કરી લે છે. બાળકનું મગજ કોમળ હોય છે. કુમળું મગજ જ્ઞાનને જલદી ગ્રહણ કરી શકે છે. વિદ્યા આવી પણ મૈત્રીભાવના ન જાગી, સમતા ન આવી તે એ સાચી વિદ્યા નથી. સુવિધાથી સંસ્કારોનું સિંચન થાય છે. સુંદર ચારિત્ર ઘડાય છે. સુંદર વિચારથી સુંદર ચારિત્ર ઘડાય છે. “Strong character is produced by strong thinkings good deeds are the out come of good thoughts. No man can live a nobel life without thinking nobly.” “ઉચ્ચ આચરણ ઉચ્ચ વિચારમાંથી ઉત્પન્ન થાય છે. સારાં કૃત્યે એ સારા પરિણામ છે. ઉમદા વિચાર વિના ઉમદા જીવન કોઈ પણ માણસ જીવી શક્યું નથી. સારૂં દેખાવું એ જુદી વસ્તુ છે. જીવનમાં સારું આચરવું એ જુદી વસ્તુ છે. જે આવે તે ખાવું, સ્વાદિષ્ટ ખાવું, અને પથ્ય ખેરાક ખાવો એ ત્રણમાં તફાવત છે. પશુ જે આવશે તે મોઢામાં નાખશે. મનુષ્ય તે સ્વાદ આવશે એ ખાશે, બાકીનું કાંઈ ખાશે નહીં. સ્વાદિષ્ટ ખાવું. જ્યારે વિવેકશીલ માણસે પુષ્ટિવાળું ખાશે. આ બધામાં ફેર છે. એમ સદાચારી કહેવરાવવું અને સદાચારી થવું એમાં ફેર છે. માનવ જીવન પાઠશાળા છે. આ પાઠશાળામાં સદાચારના એકડા ઘુંટવાના છે. બાળક જે પાટીમાં એકડા કરશે તે આગળ શીખી શકશે. પણ કહેશે કે હું એકડા નથી કરવાને, મારે તે ચેકડા જ પાડવા છે, તે તે ક્યાંથી શીખશે? સદાચારી થવું હોય તે સદ્દવિચાર પ્રથમ કેળવવા પડશે. માનવ જીવનમાં સદાચારના એકડા ઘુંટવાં છે? “જગત છે જીવનની પાઠશાળા મહા, જ્યાં શીખવાતા દયા પ્રેમ પાઠ, વિશ્વ બંધુત્વના સૂત્ર સમજાય છે, છુટતી સ્વાર્થની જટીલ ગાંઠે ધર્મ તપ ને તિતિક્ષા તે આચરી, હૃદય સાગર વિશાળ બને છે, અડગ ને અમિટ અહીં આત્મબળ ખીલતું, જીવ કલ્યાણ પંથે ચડે છે.” કલ્યાણના માર્ગ ઉપર ચાલવું હશે તે આ પાઠને શીખવા પડશે. જે કોઈ પણ ડીગ્રી મેળવવી હશે તે તેને અનુસાર જ અભ્યાસ કરે પડશે આપણે પણ આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવું છે. મેંદીમાંથી રંગ મેળવવા મેંદીને વાટવી પડશે. મેંદીને વાટતા રંગ પ્રાપ્ત થાય છે. દહીંમાંથી માખણ મેળવવું હોય તે દહીંને વલવવું પડે છે તલને પિલવાથી તેલ મળે છે. લીંડી પીપરને ૬૪ પહોર સુધી ઘુંટયા કરો તે તેમાંથી તીખાશ ઉત્પન્ન થાય છે, એમ આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે અવશ્ય પુરુષાર્થ કરવો પડશે. પણ આજે માનવે પૈસે આદિ જે પ્રારબ્ધને આધીન છે, એને પુરુષાર્થમાં મુકી દીધો અને ધર્મ જે પુરુષાર્થને આધીન છે અને પ્રારબ્ધમાં મુકી દીધું. પ્રારબ્ધથી ટાંકીમાં જ્યાં સુધી Page #155 -------------------------------------------------------------------------- ________________ પુણ્યરૂપી પાણી છે ત્યાં સુધી નળ ખેલતાં પાણી પ્રાપ્ત થાય છે, પણ પાણી ખલાસ થયા પછી ગમે તેટલા પ્રયત્ન કરે તે પણ પાણી મળી શકશે નહીં. પુણ્યને ઉદય હેય તે લાખ રૂપિયાની ટંકશાળ પડે. તમે એમ માને છે કે ફોન કરતાં કરતાં લાખો રૂપિયા મળી શકે તે મેક્ષ કેમ ન મળે? મોક્ષ માટે ભગીરથ પુરુષાર્થની જરૂર છે પુરુષાર્થ વિના સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે નહિં. માનવ જીવનમાં અનેક ગુણે વિકાસ કરવાને છે. આ જગત પાઠશાળા છે. આ પાઠશાળામાં દયાન, વૈર્યના અને ક્ષમાના પાઠો શીખવાના છે. જે જીવ સાધનાના માર્ગ ઉપર આગળ વધે તે એવું આત્મબળ વધે,. કે ભૌતિક ભુતાવળ તેને દબાવી શકે નહીં. પગલિક સુખે તેને લલચાવી શકે નહીં. સૌન્દર્ય જેવું હાય તે અંદર છે. અંદર ઘણું સૌન્દર્ય ભર્યું છે, તે આત્માના સૌન્દર્યને નિહાળવા આજે તમને મોક્ષ કેટલીવાર યાદ આવે છે? માણસને ચાર પ્રકારની ચિંતા છે પૈસાની, પ્યારની, પુત્ર-પુત્રીની અને પ્રસિદ્ધિની. પૈસે મળશે કે નહીં? પૈસાની પ્રાપ્તિ માટે કેઈને છેતરશે, કોઈને ઠગશે, કાળા ધોળા કરશે. અને એમ માને કે પૈસાથી બધું મળશે. બીજી પ્યારની ચિંતા છે. સ્ત્રી મારી બને, બધા મને પ્યાર કરે અને બધા મારા કહ્યામાં રહે. ત્રીજી ચિંતા સંતાનની છે અને જેથી પ્રસિદ્ધિની છે. આટલું દાન દીધું. છાપામાં મારું નામ આવ્યું કે નહિ! પિતાના નામ માટે કેટલું કરો છે? દાન આપી પ્રસિદ્ધિ મેળવે છે. જમીનની અંદર જે બીજ ઢંકાયેલું હોય તેના પર માટી લદાયેલી હોય, તે બીજમાંથી ઘણી નિષ્પત્તિ થાય. પણ બીજને જમીન પર ખુલ્લું મુકી દેવામાં આવે તે બીજમાંથી અનેક બીજ થાય નહિ. દાન જે પ્રસિદ્ધિ માટે હોય તે આવા દાનની કોઈ કિંમત નથી. જરા તમારા આત્માને પૂછી જોજે, કે જે સત્કર્મ કરીએ છીએ, એ આત્મા માટે કે બીજા માટે? દરેક કર્તય જે આત્મલક્ષી બને તે સુંદર પરિણામ આવે અને ગુણેને વિકાસ શીઘતાથી થાય, આપણા સંત મહાત્માઓએ આપણને સુંદર પાઠો શીખવ્યા છે. ખંધક મુનિની ચામડી બનેવીએ ઉતરાવી નાખી, છતાં ક્રોધ ન કર્યો, આંખ પણ લાલ ન કરી. કેવી સમતા અને સહનશીલતા ! અન્ય દર્શનમાં જુઓ-કોઈ ઋષિ કોપાયમાન થાય તે શ્રાપ આપે છે. જૈન દર્શનમાં કઈ એવા મુનિઓ બતાવે કે જેણે શ્રાપ આપ્યો હોય! તેઓ સમજે છે કે મારા કરેલાં કર્મોનું આ ફળ છે. એમાં બીજા ઉપર રોષ શા માટે કરવો? એમ જૈન દર્શન ક્ષમાના સુંદર પાઠ શીખવે છે. જ્ઞાનને જેને પચાવ્યું હોય તેને bઈ પ્રત્યે ઈર્ષા, અસૂયા કે દ્વેષભાવ ન આવે. દલપતરામ નામના કવિ થઈ ગયા. એમના મિત્ર ડાહ્યાભાઈ નાટયકાર હતા. કોઈ કારણસર બંને વચ્ચે દુશ્મનાવટ થઈ. બંનેના સ્વતંત્ર છાપા નીકળે. બન્ને વચ્ચે હરિફાઈ થાય. ડાહ્યાભાઈ દલપતભાઈ કવિ પર લખે કે દલપતના ગીતે નથી પણ રેરણાં છે. સ્ત્રીઓ ગાય તેવાં જોડકણું લખે છે. આવું નાટયકાર લખે ત્યારે એની સામે કવિ Page #156 -------------------------------------------------------------------------- ________________ લખે કે, ડાહ્યાભાઈને ન ટકે એ નાટકો નથી, પણ ભવની ભવાઈ છે. એમ બન્ને વચ્ચે દુશ્મનાવટ વધતી જાય છે. વિદ્યામાં જે વિકૃતિ આવે તે વિદ્યા ન રહે. દૂધમાં તેજાબના બે ટીપાં પડે તે દૂધને ફાડી નાખે વિકૃત કરી નાખે. પણ દૂધને જે કેલડ્રીંક બનાવવા એમાં એસેન્સના ટીપાં નાખે તે દૂધની કિંમત વધે છે. એમ વિઘામાં સદાચારના ટીપાં પડે તે વિવા સુગંધિત થઈને પ્રસરી જાય. એક દિવસ ડાહ્યાભાઈ વ્યાખ્યાન સાંભળવા ગયા. મહારાજ સાહેબ વ્યાખ્યાનમાં કોઈ છે, કે વિચારની અંદર અશુદ્ધિ હશે, એક બીજાને કાપવાની વાતે હશે તે તમે વિદ્વાન નથી. મનના વસ્ત્ર ઉપર મિત્રીને રંગ ન લાગે તે આ જીવન ગંદુ-મેલું અને અપવિત્ર છે. પછી ભલે એ માનવ પિતાની જાતને મહાવિદ્વાન કેમ ન કહેવડાવતે હોય! ડાહ્યાલાલ વિચારે છે કે હું સદાચારની વાત કરું છું, પણ મારા જીવનમાં શું છે? હું તે કવિ દલપતનું વાટું છું. વ્યાખ્યાન સાંભળીને ઘેર ન જતાં કવિને ઘેર ગયાં. બંને એકબીજાને દુશ્મન માને છે, પણ આર્ય સંસ્કૃતિને નિયમ છે કે ઘરને આંગણે આવેલ દુશ્મનને પણ સત્કાર કરે. ડાહ્યાભાઈ કવિશ્રીને નમસ્કાર કરી બોલ્યા. આજે હું આપની સાથે થોડી વાત કરવા આવ્યું છું. જ્યારે સમરાંગણમાં યુદ્ધવિરામ થવાને હોય ત્યારે છેલ્લી ઝંડી શાંતિ સ્થાપનાના પ્રતિકરૂપે ફરકાવવામાં આવે છે, ખરું ને! જુઓ, આપણે માથે પણ કુદરતે ધેલી ઝંડી ફરકાવી છે, છતાં આપણે કયાં સુધી લડ્યા કરીશું ? આ આપણી ચેટી એ સફેદ ઝંડીની નિશાની છે. કવિ નમ્ર બનીને નાટયકારને ભેટી પડયા. અને મૈત્રીનું મંગલ સ્થાપન કર્યું. એકબીજાની ભૂલો માટે ક્ષમા માગી. સદુવિચારોનું આ પરિણામ છે. જગતની અંદર એક પણ માણસ એવો નહીં મળે કે જેના વિચારો ઉમદા ન હોય. અને જીવન ઉમદા બનાવી શકે છે. જે સવિચાર આવશે તે સદાચાર આવશે. તમારા જીવનને શુદ્ધ બનાવે. વિદ્યા મળ્યા પછી સુકૃત કરનાર થવું જોઈએ. “સા વિદ્યા યા વિમુચ્યતે” વિદ્યા એ છે કે જે મુક્તિ અપાવે અને મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા છે. નિષકુમાર તેર કળામાં પ્રવીણ થાય છે. સંસારમાં રહેનારને આ બધી કળાઓ શીખવી પડે છે. પણ બધી કળાઓમાં ધર્મકળા જ સર્વશ્રેષ્ઠ કળા છે, ચાર ગતિના દુઃખને કાપનાર ધર્મ છે. દુઃખ બધાને અપ્રિય છે. ગર્ભમાં રહેલે જીવ પણ દુઃખ પડતાં સંકેચાઈ જાય છે. નારકીના જે પણ દુઃખ પડતાં ત્રાસી જાય છે. "हण छिन्दह भिन्दह णं दहेति सद्दे सुणिता परहम्मियाणं । ते नारगाओ भयभीव सन्ना कंखंति किं नाय विसं वयामो।" સૂ. અ. ૫. ઉ. ૧ ગા. ૬ Page #157 -------------------------------------------------------------------------- ________________ નાકીના જીવ પરમાધામીઓના આછેરી નાખે, હણી નાખે, લેરી નાખે,” આવા શબ્દ સાંભળે છે ત્યારે ભયભીત થઈ જાય છે, ડરી જાય છે. અને કહપાંત કરે છે કે અમે કઈ દિશામાં ચાલ્યા જઈએ કે આ લેક અમને નજરે ન ચડે. અને અમે આનાથી બચી જઈએ? ભાવ નરક તે જીવ અહીં જ ઉભી કરે છે. તેના પરિણામે દ્રવ્ય નરકમાં ધકેલાઈ જાય છે. માનવ જીવનમાં ઘણા જીના કચરઘાણ કરી નાખ્યાં. મીલે ઉભી કરીને ઘણું જીવને મારી નાખ્યાં. આવા કાર્યથી નર્ક મળે છે. જેવું કારણ આપે તેવું કાર્ય થાય, વાવે બંટી અને બાજરો કયાંથી મળે? વાવે બાવળીયા અને આશા રાખે છે અને જઈએ, તે તે કયાંથી મળશે? કર્મ કર્યા તેનું ફળ જીવને અવશ્ય જોગવવું પડશે. તમારે ક્યાં જવું છે ? મેક્ષમાં જવું છે? રસ્તે જાણે છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપથી મોક્ષમાં જવાય છે. મોટા પરિગ્રહવાળા, દારૂ પીનારા, માંસ ખાનારા, મહારંભ કરવાવાળા નર્કના અધિકારી બને છે. આવું ભગવાન ભાંખે છે દરેક જીવને સુખ જોઈએ છે, કોઈને દુઃખ જોઈતું નથી. જગતના પ્રાણીઓ દુખ ભીરૂ છે. પણ પાપભીરૂ નથી. જે પાપથી બીએ છે, “મને કાંઈ પાપ તે લાગતું નથી ને એ રીતે જીવનની એક એક પ્રવૃત્તિનું નિરીક્ષણ કરે છે તે પાપથી મુક્ત બની શકે છે. નિંદાથી પાપ બંધાય છે. મારી પાસે કેઈની નિંદા કરશો નહીં, આવું તમે નિંદકોને કહી શકશે? આવું કયારે બને? જ્યારે જીવ પાપ ભીરૂ બને ત્યારે. દેને દૂર કરવા અને ગુણેની પ્રાપ્તિ માટે પ્રભુને જાપ કરો અને મનન કરે તે અવશ્ય તમને શક્તિ મળશે. અરિહંત થવા માટે અરિહંતનું ભજન કરવાનું છે. અરિહંત ભજે, અરિહંત ભજે, અરિહંત થવા અરિહંત ભજો.” સારા વિચારો માણસને સારે બનાવે છે. ખરાબ વિચારે ખરાબ બનાવે છે. જીવન સુધારવું હોય તે ગુરૂ પાસે જાવ. આજે બળેવને દિવસ છે. આજે બ્રાહ્મણ જઈ બદલે છે. નેઈમાં ત્રણ તાર હોય છે. એમ સમ્યગૂ દર્શન, સમ્યગુ જ્ઞાન, સમ્યફ ચારિત્ર એ ત્રણ તાર છે. બ્રાહ્મણ પણ જનોઈ બદલે ત્યારે પ્રતિજ્ઞા લે છે કે પરસ્ત્રી સામે જોઈશ નહીં. પ્રમાણિકતા, નીતિ અને ન્યાયથી જીવન વિતાવીશ. દ્વિજ એટલે બીજે જન્મ. એમ જોઈ લે ત્યારે આજે બીજો જન્મ થયે છે એમ માને છે. જે સાધુપણું લે છે એ પણ ન અરે કાચા એટલે સંસાર અવરથાનું મૃત્યુ થયું અને સાધુપણામાં જન્મ થયો. જંદગી એની દિશા બદલી નાંખે છે. મરી જાય પણ કાચું પાણી ન પીવાય. માંદગી હોય, ગરમી થતી હોય, પરસેવાના રેલા જતા હોય તે પણ પંખે ન ચલાવે. જનેઈના ત્રણ તાર હેય એમ, સાધુને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, અને સમ્યક ચારિત્ર રૂપી ત્રિ તાર છે. સંસારને માર્ગ જુદે છે અને મેક્ષને માર્ગ જુદો છે. જઈ તુટી તે તે આગળ Page #158 -------------------------------------------------------------------------- ________________ વધી શકતું નથી, એમ જેના બત તુટયાં તેને વિકાસ થઈ શકતો નથી. બળેવને દિવસ એટલે જઈને ધારણ કરવાનો દિવસ છે, આજે રક્ષા બંધન છે, એટલે બેન ભાઈને રાખડી બાંધે છે તેને અર્થ એ કે મારા જીવનને ભારતને સંપું છું. ગમે તે મુશ્કેલીમાં પણ બહેનની રક્ષા ભાઈ એ કરવાની હોય છે. એક બહેન મુસલમાન ભાઈને રાખડી બાંધે છે. સમય જતાં તે ભાઈ રાજા બને છે અને બેન રાખડી મોકલે ત્યારે યાદ કરે છે. બીજા રાજાની આ બહેન પર કુદષ્ટિ થાય છે, એને મેળવવા માટે તે ચડી આવે છે. ત્યારે બેન ભાઈને ચિઠ્ઠી મોકલે છે અને લખે છે કે મારૂં શિયળ લુંટાવાના ભયમાં છે. તે વખતે રાજા લશ્કર સાથે બીજી જગ્યાએ લડવા જઈ રહ્યા હતા ત્યાં જવાનું બંધ રાખે છે અને પિતાની ફરજ ગણીને તે લડાઈનું કામ સેનાપતિને સેંપીને પિતે બેનના શિયળની રક્ષા કરવા જાય છે. અને બહેનને આફતમાંથી બચાવે છે. આમ આ દિવસને મહિમા ઘણે છે. મહેશ્વરદત્ત નામને એક કરે છે, અને તેની બાજુમાં રીટા નામની છોકરી રહે છે. બંને સાથે રમે છે. અને મોટા થાય છે. રીટા ગરીબ માતાની પુત્રી છે. મહેશ્વર માલદાર પિતાને પુત્ર છે. આ બંનેની જોડી શેભે એવી છે. બંને જીવનસાથી બને તે સારું એમ રીટાની માતા વિચારે છે. મહેશ્વરની બાને રીટાની બા આ વિચાર જણાવે છે. મહેશ્વરી માતા તિરસ્કારભર્યો જવાબ આપે છે. જ્યાં તમારું બેડું અને ક્યાં અમારી મહેલાત? કયાં તમારી ઘરવખરી અને કયાં અમારી જાહેરજલાલી? તમારી પાસે શું છે કે તમારી પુત્રીને મારી પુત્રવધૂ તરીકે સ્વીકારું? આ અપમાન ભરેલો જવાબ સાંભળીને બાઈ હતાશ થઈ ગઈ. ઘેર આવી આંસુડા પાડયા. આ બાજુ મહેશ્વરનું વાસંતી સાથે સગપણ થાય છે. રીટા મહેશ્વરને કહે છે ભાઈ! ભાભી આવ્યા પછી મને ભુલી તે નહિ જાવને? બંને વચ્ચે નિર્દોષતા છે. વિકાર નથી. અને ભાઈ બેનને પ્રેમ છે. તેના પ્રતિક રૂપે રીટાએ ભાઈને રક્ષા બાંધી. યથા અવસરે રીટા પણ પરણી જાય છે. મહેશ્વરદત્તના ભાગ્યેાદય ખીલી ઉઠે છે. એક શહેરમાં બ્લેક ખરીદે છે. ઘેર મોટર છે. વ્યાપાર ધંધા ધમધોકાર ચાલે છે. આ બાજુ રીટાને પતિ જુગારી છે. જે આવે તે જુગારમાં બેઈ નાખે છે. રીટાને ત્રણ ચાર છોકરા થયા છે. ગરીબાઈમાં આખું કુટુંબ પીસાઈ રહ્યું છે અને બાઈ પારકા ઘરનાં કામ કરીને માંડ માંડ પુરૂં કરે છે. છતાં તેને પતિ જુગારને મુકી શકો નથી. જુગારીની દશા અંધ જેવી છે. જુગારી વિવેકને વિસરી જાય છે. રમતા જુગારે રાજ્ય સ્ત્રી હય ગય બધું હારી ગયા, અતિ દુષ્ટ દુર્યોધન કને, સતી દ્રૌપદી કબજે થયા. પતિએ છતાં ખેંયા સભામાં ચીર સતી દ્રૌપદી તણું, પુરૂષે તણું અવિચારથી, સંકટ સહ્યા સતીએ ઘણું.” Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧ જુગાર રમતા રમતા પાંડ એ હસ્તિનાપુરનું રાજ્ય હેડમાં મુકી દીધું. હય, ગયા, રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ બધું રમતમાં મુકી દીધું, છતાં પાછાં વળી શકયા નહીં. છેલ્લે દ્રૌપદી સતીને પણ રમતમાં મુકી દીધી અને દ્રૌપદીના ચીર ભરી સભામાં ખેંચાયા. જુગાર માણસને ક્યાં લઈ જાય છે? મુંબઈમાં સીએ પણ રસોડ અને જુગાર રમે છે. જુગારે તે દશા બેસાડી દીધી છે. જુગાર અશુભ ગતિએ લઈ જાય છે. જુગાર રમવા જે નથી. જુગાર રમવું એ મહાને પાપ છે. સપ્ત મહાવ્યસનેને શ્રાવકેએ ત્યાગ કરે જોઈએ. જુગાર, પરસ્ત્રીગમન, વેશ્યા ગમન, માંસાહાર, શિકાર, ચોરી કરવી, દારૂ પીવે, આદિ સાત વ્યસને જીવને શેર નર્કમાં લઈ જનાર છે. - રીટાબેન મજુરી કરી-કામ કરી કમાણી કરે છે. સંસાર કે છે! પતિની તબીયત બગડે છે. કામ કરવા જાય. અને માંડ માંડ પુરૂં કરે છે. એ જ ગામમાં એને ભાઈ મહેશ્વર માજશેખ કરે છે. મહેશ્વરને ત્યાં કામ કરવાવાળી બાઈ જોઈએ છે. રીટા મહેશ્વરના મોટા બંગલામાં કામ કરવા જાય છે. તે તરત જાણી જાય છે કે આ તે મહેશ્વરનું ઘર છે. હું આજે મારી ઓળખાણ કેવી રીતે આપુ? ગરીબાઈમાં ઓળખાણ આપવી તે હાથે કરીને અપમાનને નેતરવા જેવું છે. રીટા કામકાજ બરાબર કરે છે. રીટા અને વાસંતી વચ્ચે મૈત્રી જામે છે. બંનેને પ્રેમ વધે છે. રીટા પિતાની વાસ્તવિક પરિસ્થિતિ જણાવા દેતી નથી. સુખી માણસને દુઃખીની કલ્પના કયાંથી આવે ? કુલ પથારી તમે સુઓ ને, ભાઈ તમારે રઝળે છે, મેવા અને મિષ્ટાન તમારે, ત્યાં બાલુડા ટટળે છે, ઉડી કેમ જાયે ના નીંદર તમારી, મીઠી વાનગી કાં બને ના અકારી ! સુખમાં સુતેલા મનને મન, તમને મળ્યું એને બધાનું બનાવે. વચન સુણ્યા જે વીર પ્રભુના ફેગટ જે જાય ના, સહારો જો તમે આ દુઃખી માનને, નવકારને ગણુતા સાધમી બાંધને”. નવકાર મંત્રના ગણનાર કેવા દુઃખો ભેગવી રહ્યા છે. એને સહકાર આપે એ શ્રાવકની ફરજ છે. જે તમારા પૈસાથી દુઃખી દુઃખ ન જોઈ શકતા હો તે તમારી તિજોરીમાં નોટો પડી નથી પણ પસ્તી પડી છે. આ બાઈ પણ રીટાને સારી રીતે રાખે છે. રક્ષાબંધનને દિવસ આવે છે. રીટાને કથામાં જવું છે તે વાસંતી કહે છે કે “તારી પાસે દાગીના નથી. મારા દાગીના પહેરવા લઈ જા. અને રીટા ઘરેણાં પહેરી કથા સાંભળવા જાય છે. ત્યાં તેને પતિ કોલેરાના દર્દમાં એકદમ સપડાય છે. ગરીબને ઘરે ડોકટર પણ કેવી રીતે આવે? ભરપુર માંદગી છે. આવી પરિસ્થિતિમાં રીટા પતિને મૂકીને ક્યાંથી કામ કરવા માટે જઈ શકે? બે દિવસ સુધી રીટા દાગીના પાછા આપવા જઈ શકતી નથી. વાસંતીને ચિંતા થાય છે, આ કામવાળી હજુ દાગીના દેવા ન આવી. અરે, આવી Page #160 -------------------------------------------------------------------------- ________________ બદદાનત? મીઠું બેલીને ભરમાવી ગઈ. રાત પડી અને બીજો દિવસ પણ થયે, પણ હજી તે ન આવી. પેલી રીટા કામવાળી મારા દાગીના લઈ ગઈ” એમ મહેશ્વરને વાત કરે છે. એટલે મહેશ્વર પિલીસને લઈને તેના ઘેર જાય છે. આ તરફ રીટા તેના પતિને જરા ઠીક થતાં વિચારે છે કે જલદી દાગીના પહોંચાડી દઉં. રીટા દાગીના દેવા જાય છે. રીટા અને મહેશ્વર બંને રસ્તામાં મળે છે. ભાઈ બહેનને દાગીના લીધા એ બદલ જેલમાં મોકલે છે. ત્યારે રીટા કહે છે કે તમારે જેલમાં મોકલવી હશે તે જઈશ, પણ મારો ધણી બિમાર છે તેથી આવી શકી નહોતી. હું કાંઈ ચોર કે ઉઠાવગીર નથી. મેં તને રક્ષા બાંધેલી તે તું મને આજ હાથકડી પહેરાવે છે ! તું તારી બહેનને એળખે છે કે સાવ ભુલી ગયે? મેં જ્યારે રક્ષા બાંધી ત્યારે તે ભાર ઉપાડે હતું કે જીવન પર્યંત હું તારું રક્ષણ કરીશ. ભાઈ બહેનને ઓળખી ગયે. જેલમાંથી છોડાવીને ઘરે લઈ ગયે. અને આંખમાં આંસુ લાવી પૂછે છે: તારી શી પરિસ્થિતિ છે? આવી તારી ગરીબાઈ હતી તે છતાં તે મને વાત પણ ન કરી! તું મારે ઘરે કામ કરતી હતી, છતાં હું તને મારી શ્રીમંતાઈની ખુમારીમાં ઓળખી ન શક્યા. ભાન ભૂલી ગયે. આજે તે મને મારી જવાબદારીનું ભાન કરાવ્યું છે. ચાલો જલદી તારા પતિને બતાવ. મારા બંગલાની બાજુમાં એક મારૂં મકાન છે, ત્યાં બધા રહેવા આવી જાવ. રીટા તેના પતિ તથા સંતાન સહિત ભાઈને ત્યાં રહેવા આવે છે. ધીરે ધીરે તેના પતિની તબીયત સુધરી અને મહેશ્વરે તેને સારી લાઈને ચડાવી દીધું. આ રક્ષાબંધન એટલે ભાઈ બહેનની રક્ષા કરવા બંધાયેલ છે. આજે બહેનની રક્ષા ભાઈ કેટલી કરે છે? “ખમા ખમા કહી બંધવ માટે બહેની સદા સુકાય, સાળી ઘરમાં રાજ કરે ને બહેની રોતી જાય. (૨) તું વીર વીર પુકાર, છે સ્વાથીએ સંસાર.” વીર માટે ભાઈ ભાઈ કરતી બહેનની જીભ સુકાઈ જાય. બહેન ઘરમાં આવે તે ભાભી માંદી પડી જાય. “મારી બહેન પાંચ વરસે આવી છે, બધું બતાવું, એમ ભાઈ કહે ત્યારે સ્ત્રી કહે કે મારી તબીયત સારી નથી કામ કોણ કરશે? બહેન પંદર દિવસ રહે એમાં તે બધુ કામ કરાવે. સાળી આવે તે સાડી પહેરીને જાય અને બહેન આવે તો રેતી રેતી જાય. કે સ્વાર્થમય સંસાર છે! બહેનની રક્ષા કરવી એ ભાઈની ફરજ છે એમ મુનિઓ સંયમ માગે આવે છે. સમ્યક જ્ઞાન-ચારિત્રની આરાધના સાથે છ કાયના જીના રક્ષક બને છે. એ જવાબદારી અને જોખમદારી સમજવી જોઈએ. જેની પાસે સદ્ગવિદ્યાનું ભાતું છે તે આદર્શ જીવન જીવી શકે છે. નિષધકુમાર વિદ્યા મેળવે છે. વિશેષ અધિકાર અવસરે. Page #161 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન૨૬ શ્રાવણ સુદ ૧૫ ને શુક્રવાર, તા. ૬-૮-૭૧ અનંતજ્ઞાની લેય પ્રકાશક, વિશ્વઉદ્ધારક, વિશ્વની વિરલ વિભૂતિએ સિદ્ધાંતથી તત્ત્વ સમજાવ્યાં છે. બારમું ઉપાંગ વન્તિ દશામાં નિષકુમારને અધિકાર ચાલે છે. નિષકુમારને સારા ચોઘડીએ ગુરૂકુલમાં દાખલ કરેલ છે. જ્ઞાન એ તિ છે. જ્ઞાન એ અમૃત છે. જ્ઞાન મેળવવાને ગ્ય કયે જીવ છે તે પ્રભુએ બતાવ્યું છે. જ્ઞાન લેવું હોય તેણે જ્ઞાનાચારના જે આઠ ભેદ બતાવ્યા છે તે લક્ષમાં લેવા જોઈએ. (૧) જ્ઞાન ભણવાના સમયે ભણવું. (૨) જ્ઞાન લેતાં વિનય કર, (૩) જ્ઞાનનું બહુમાન કરવું (૪) જ્ઞાન ભણતાં યથાશક્તિ તપ કરવું (૫) અર્થ તથા ગુરુને ગોપવવા નહિં (૬) અક્ષર શુદ્ધ (૭) અર્થ શુદ્ધ (૮) અર્થ અને અક્ષર અને શુદ્ધ ભણે. અમુકાઈ ઇંઢિરાં તવાસા, ગુમરિમાવ સુકૂના વિજા 8 વિચાહ” ઉ. અ. ૩૦ ગા. ૩૨ ગુરૂ આવે ત્યારે ઉભા થવું, હાથ જોડીને વંદન કરવું, આસન આપવું, ભાવપૂર્વક ભક્તિ શુશ્રુષા કરવી, તેમને સુખશાતા પૂછવી. આ બધા વિનયના પ્રકારે છે. વિનયથી વિદ્યા પ્રાપ્ત થાય છે અને શેભે છે. શિષ્ય હંમેશા ગુરૂની આજ્ઞામાં રહી તથા સમાધિયુક્ત હેઈ ઉપાધ્યાન-તપ કરવાવાળો હેય. ગચ્છમાં બધાને માટે અનુકૂળ કાર્ય કરવાવાળા હોય તે વિનયવાન શિષ્ય શિક્ષા પ્રાપ્ત કરવાને માટે યોગ્ય છે. ગમે તેટલે અભ્યાસ કરી લે પણ જે જીવનમાં વિનય ન આવે તે ગુરૂના હૃદયને પ્રસન્ન કરી શકતું નથી. ગુરૂની કૃપા મેળવી શકતું નથી. જ્ઞાનાવરણીય કર્મોના ક્ષપશમથી જ્ઞાનમાં વૃદ્ધિ થઈ શકે છે. પણ ગુરૂકૃપા વિના મહનિય કમની ધરતી ધણધણી ઉઠે નહીં અને મેહના નાશ વિના મોક્ષ નહીં મલે. - ગુરૂકૃપા એ મેગાટન બોમ્બ છે. જીવન સફળ બનાવવું હશે તે ગુરૂકૃપા વિના નહીં ચાલે. લૌકિક વિદ્યા પ્રાપ્ત કરનાર વિદ્યાથીના હૈયામાં પણ ગુરૂ પ્રત્યે પૂજ્યભાવ રહેવું જોઈએ. જે ગુરૂના ઉપકારને ભૂલી જાય છે તેને ખરેખર જીવનમાં પશ્ચાતાપ કરવાને વખત આવે છે. એક ગામમાં સુંદરજી નામના હેડમાસ્તર હતાં. તેમની ભણાવવાની પદ્ધતિ ઘણી જ સારી હતી. આખી જીંદગી એમણે ભણાવવાની જ પ્રવૃત્તિ કરી. એમની પાસે ભણનાર Page #162 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાથીને ખૂબ જ સંતોષ મળતે. એમના વિદ્યાર્થીમાં ભાગ્યે જ કોઈ નાપાસ થતું. ટયુશન માટે આવનારના તેઓ પૈસા ન લેતા. તેઓ તન તેડીને મહેનત કરતાં. “મારે શિષ ભણીને કેમ આગળ વધે તેવી ભાવના તેઓ હંમેશા રાખતા. તેમની એ ભાવના પૂર્ણ પણ થતી. એમના હાથ નીચે ભણેલે એક વિઘાથી હેડમાસ્તર તરીકેની ડયુટી બજાવવા લાગ્યા. આ નવા આવનાર હેડમાસ્તર ઘણુ તુમાખી મગજના હતાં. નવી નવી પદ્ધતિઓ સ્કૂલમાં દાખલ કરતાં. એમણે દરેક શિક્ષકને કહ્યું કે તમારે બધાએ રોજનીશી રાખવી. શું ભણાવ્યું તેની નેંધ કરવી. સુંદરછ માસ્તરથી વિદ્યાથીઓને ખૂબ સંતોષ હતે. પણ હેડમાસ્તર તેમને ખોટી રીતે દબાવીને ડીસમીસ કરી નાખવા માટે પ્રયત્ન કરતા. તેઓ કહેતા કે નવા વિચારના વિદ્યાર્થીઓ માટે આવા જુનવાણી વિચારના શિક્ષક નકામા છે. એક દિવસ નજીવા પ્રસંગ પર તેમણે સુંદરજી માતરને લખ્યું કે આજ સાંજથી તમને છુટા કરવામાં આવે છે. કારણ કે તમે દૈનિક અભ્યાસ નેંધ બરાબર લખતા નથી. અને વિદ્યાર્થીઓને બરાબર ભણાવતાં નથી. વિદ્યાર્થીઓને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ કહેવા લાગ્યા. અમારે તે સુંદરછ માસ્તર જ જોઈએ. તેઓ આ ઉંમરે કયાં જાય? વળી અમને તેમના વિના કોઈની પાસે ભણવું ફાવે નહીં. અંતે તેઓએ નિર્ણય કર્યો કે જે આ માસ્તરને ડીસમીસ કરે તે આપણે હડતાલ પાડવી. ત્યારે સુંદરજી માસ્તરે વિદ્યાથીઓને કહ્યું : મારી ચિંતા કરશે નહિ. મારું નસીબ મારી સાથે છે. વળી હું નિવૃત્ત થઈશ તે પ્રભુ ભક્તિમાં વિશેષ ટાઈમ આપી શકીશ. આવનાર શિક્ષક તમને વધારે સારી રીતે ભણાવશે. તેની હું ખાત્રી આપું છું. વિદ્યાથીઓ હેડમાસ્તર પાસે જાય છે, પરંતુ તેઓ કોઈ હિસાબે સુંદરજી માસ્તરને રાખવા માગતા નથી, એ અરસામાં એક નિરીક્ષક સાહેબ સ્કૂલ તપાસવા આવે છે. તે પણ આ સુંદરજી માસ્તરના હાથ નીચે ભણેલા છે. એક એક કલાસને તપાસતાં સાહેબ સુંદરછ માસ્તરના કલાસમાં આવે છે. ત્યાં વિદ્યાર્થીઓ ગમગીન બની બેઠેલા છે. મુખ એ ચિત્તગ્રંથીને અરીસો છે. સાહેબને તરત જ ખ્યાલ આવી જાય છે કે આ વિદ્યાધીઓના મનમાં કાંઈક ગ્લાનિ લાગે છે. તેઓ પ્રેમથી પૂછે છે : કેમ, આજે તમારા મુખ પર આનંદ નથી? વિદ્યાથીએ બનેલી હકીકતથી સાહેબને વાકેફ કરે છે. આ સાંભળી તેમને ખૂબ દુઃખ થાય છે. આ હેડમારતર અને હું અને સુંદરજી માસ્તર પાસે ભણ્યા છીએ. તેમણે અમારામાં સુંદર સંસ્કારનું સિંચન કર્યું છે. એ ગુરૂને ઉપકાર કેમ ભૂલી શકાય? આવા અનેક વિચાર કરતાં કરતાં સાહેબ હેડ માસ્તર પાસે આવે છે અને કહે છે કે આજથી આપણું ઉપકારી સુંદરછ માસ્તરને હું નિરીક્ષક સાહેબની પદવીએ સ્થાપું છું. હેડમાસ્તર જેને ડીસમીસ કરવા માંગતા હતા તે પિતાના પણ ઉપરી બની ગયા. આ વિચારથી તેનું હૈયું ધડકવા લાગ્યું, પણ શું બોલી શકે? એ પછી સાહેબ સુંદરછ માસ્તરને મળી બધી વાતચીત કરી ચાલ્યા ગયા. પણ હેડ માસ્તરના દિલમાં એક ભય પેસી ગયે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સુંદરજી માસ્તર મારા પર શુ' કરશે ? વડીલેાના હૃદય હંમેશા ઉદાર હાય છે. સુંદરજી માસ્તરે તેા હેડમાસ્તરને શાખાશી આપી. અને કહ્યું કે જો તમે મને ડીસમીસ ન કર્યાં હાત તે આ પઢવી મને કયાંથી પ્રાપ્ત થાત ? હેડ માસ્તર શરમીંદા બની ગયા. અને સુદરજી માસ્તરની માફી માંગી. એક જ ગુરૂના એ શિષ્યા પણ એકને ગુરૂ પ્રત્યેની ભક્તિ કેટલી ? અને ખીજાને ગુરૂ પ્રત્યેના અવિનય કેટલે ? વિદ્યાર્થીના આઠ ગુણ ઉત્તરાધ્યયન સૂત્રના અગ્યારમાં અધ્યયનમાં બતાવ્યા છે. अह अहिं ठाणेहिं सिक्खा सीलित्ति वुच्चई अहस्सिरे सयादन्ते नय मम्म મુવારે (૪) अइलोलुप, नासीले न विसीले न सिया अकोहणे सच्चरए सिक्खा सीलित्ति वुच्चइ ” ઉ. અ. ૧૧. ગા. ૫ (૧) પહેલા ગુણુ નહી હસવાના છે. જે બહુ હસે અને વાતને હસવામાં કાઢે તે વિદ્યાને લાયક નથી. (ર) હુમેશ ઇન્દ્રિયાનું દમન કરે (૩) માર્ક્ટિક વચના ન લે (૪) દેશથી તખ’ડન ન કરે (૫) સવથી પણ ખંડન ન કરે, વ્રતને વફાદાર રહે અને પૂરેપૂરા પાર પહાંચાડે (૬) કદાપિ અતિ લેાલુપી ન અને (૭) અક્રોધી સ્વભાવ હાય (૮) સત્યમાં રક્ત હાય. ક્રોધી વિદ્યાને પાત્ર નથી. ક્રોધી માણસેા પેાતાના દોષ દેખતા નથી. જેના ક્રોધી સ્વભાવ હાય તેનું મગજ ઠેકાણે હાતુ નથી. જ્ઞાની પુરૂષ કહે છે : અપ્રશસ્ત અધ્યવસાયથી આવેલું અવિધ જ્ઞાન ચાલ્યું જાય છે. ક્રોધી માણસને વિદ્યા ચડતી નથી. સુકાયેલા સરોવરને 'સ મુકીને ચાલ્યા જાય છે. એવી રીતે ક્રોધી મનુષ્યની બુદ્ધિ ચાલી જાય છે. ક્ષમાશીલ માણસને વિદ્યા વરે છે. ક્રોધી માણસ મર્યાદા છાડી દે છે. વિવેક ચૂકી જાય છે. માટે ક્રોધ કરવા જેવા નથી. કોઇ તમારી સામે ક્રાધ કરે ત્યારે વિચારો કે હું કાદવ સામે કાદવ ઉડાડુ તા તેનામાં અને મારામાં ફેર શે? ડાકટર મેયાએ તેના મિત્રની સાથે એક કંપની ખાલી, અન્ને મિત્રા વચ્ચે એક દિવસ મતભેદ પડયા અને અન્નેની મિત્રતા તૂટી ગઈ. ડાકટર મેયાના મિત્ર જેમતેમ ખેલવા લાગ્યા, પણ ડાકટર શાંત રહ્યા. એક પણ પ્રત્યુત્તર વાળ્યા નહીં. પહેલાના લેાકેા રણુસ ગ્રામમાં જતા ત્યારે બખ્તર પહેરીને જતા, જેથી ગમે તેવા માણુ આવે છતાં વાગે નહી. તેમ જે ક્ષમાનુ અખ્તર ધારણ કરે તેને પણ કડવા કે કઠોર વચનરૂપી ખાણુ આવે તે પણ વાગતા નથી. પહેલે ખૂબ ખાલે છે. મિત્રતા કેવી હાય ? મિત્રતા એ પ્રકારની હાય છે. એક હુસ જેવી અને ખીજી માથ્વી જેવી. હંસ છે તે સરેાવરમાં પાણી સુકાતાં સરોવરને છાડીને ચાલ્યા જાય છે. તેમ કેટલાક મિત્રા સોંપત્તિરૂપી સરોવર હોય ત્યાં સુધી રહે છે અને સ'પત્તિ ચાલી જતાં છેડીને ચાલ્યા જાય છે. કેટલાકની મિત્રતા સરેાવરના માછલા જેવી ડાય છે. સરાવરનું પાણી સુકાતાં માછલા તરફડીને પ્રાણ ગુમાવી દે છે, પણ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫મી સરવર છેડી ચાલ્યા જતા નથી. તેમાં કેટલાક મિત્રો આપત્તિમાં પણ સાથે જ રહે છે અને ટાઈમ આવે માથું આપવા પણ તૈયાર હોય છે. ડકટર મે મિત્રતા ટકાવી રાખવા માગે છે. પેલે મિત્ર બેલી બોલીને થાકી જાય છે ત્યારે એને પૂછે છે કે તમે કેમ કાંઈ બોલતા નથી ? ત્યારે ડોકટર હસીને જવાબ આપે છે One mad mm Us : enough in this Room આ રૂમમાં એક જ ગાંડ માણસ બસ છે, બીજાની જરૂર નથી. જુ, કેવી સમતા ! ક્રોધને શાંત કરી નાખે. ક્ષમા કરે એ શૂરવીર હોય છે સમાએ શૂરા અરિહંત ભગવંતે, યુદ્ધમાં શૂરવીર વાસુદેવ અને તપમાં શુરવીર અણગાર હોય છે. ખૂછું તે ધરતી ખમે, તાપ ખમે વનરાઈ, એમ કઠણ વચન મુનિ ખમે, જેમ સાગરમાં નીર સમાય. મુનિઓએ પૃથ્વી જેવા બનવું જોઈએ. ભગવાને મુનિઓને પૃથ્વીની ઉપમા આપી છે. કેઈ દે ને કઈ વાવે, કોઈ ઉકરડે કરે તે કોઈ બગીચ બનાવે, એમાં ધરતીને શું થાય? એમ સાધુ ભગવંતને ગમે તેમ કરે કે કહે, તે પણ તેઓ સમતા રાખે, તેમ આપણને પણ એજ ઉપદેશ આપે છે કે, શાંતિ રાખતા શીખે. ઘણાનું નામ શાંતિલાલ કે શાંતિબેન હેય પણ જીવનમાં જરાય શાંતિ રાખી શકતા ન હોય. નામ મનસુખભાઈ પણ મનનું સુખ ન હેય. નામ ઈન્દ્રવદન હેય પણું મોટું કદરૂપું હેય. નામ હેય પરમાનંદ પણ જરાય આનંદ ન હોય. નામ હેય સમતાબેન પણ ક્રોધને પાર ન હોય. જૈનકુળમાં જગ્યા એટલે શ્રાવક નામ ધરાવ્યું પણ હૃદયમાં મિથ્યા ભાવ ભરપૂર હોય. શીતલા, સીકોતર, ભેળી ભવાની અને દાતાપીરને પુજનાર હેય. હનુમાન પર તેલ ચડાવીને પીપળે પાણી રેડનાર હોય, છતાં નામ શ્રાવક ધરાવે. મિથ્યાત્વ અનંત સંસારને વધારનાર છે, છતાં મિથ્યાત્વ ભાવથી મુક્ત કેમ થતા નથી? શીતળા સાતમને દીવસે ટાઢું ખાય અને શીતળા પૂજવા જાય. બળથને દીવસે ગાયનું પૂજન કરે પણ ઘેર પિતાની માતાની સેવા ન કરે. તેને જેવા તેવા શબ્દો કહીને તરછોડે. વડીલેની સાથે અસભ્ય વર્તન કરે. પ્રથમ પુજનીય “માતાપિતા” છે. તેમની સેવા કરવી તે સંતાનોની ફરજ છે. તેમનું મન ન દુભાય તેની કાળજી રાખવી જોઈએ. “મા-બાપનું માને નહી એ પુત્રને ધિક્કાર છે, સેવા કરી જાણે નહી. એ પુત્રને ધિક્કાર છે. નાના થકી મોટા કર્યા ભીના થકી કોરા કર્યા ઉપકાર ભૂલે અભાગી એ પુત્રને ધિક્કાર છે. મોજ કરે મન ફાવતી હેટલ સીનેમાની મહીં, મા-બાપ મરે દાણા વિના એ પુત્રને ધિક્કાર છે. દેવું કરી પરણાવીયા દાગીના વેચી અંગના, દેવું ભરે નહી બાપનું, એ પુત્રને ધિક્કાર છે. પરણ્યા પછી જુદા થયા, લઈને લાડી સાથમાં, માતા કરે જે વૈતરું તે પુત્રને ધિક્કાર છે, Page #165 -------------------------------------------------------------------------- ________________ પર માતા પિતા તે સાચું તીર્થ છે. તેમના પગમાં પડ. માતાની આંખો અમીભરી હોય છે. આવી (જનેતા) માતા સાક્ષાત હેવા છતાં ગારાની શીતળા માતાને પૂજવા જાય છે. બધાને પાયે ડગમગતે હોય એને રિથર કરે. પ્રાઈમ મીનીસ્ટર પધારવાના હોય ત્યારે થરતાએ બધાં સાફ થાય છે. એમ એક સમ્યગદર્શન પ્રાપ્ત થતાં આયુષ્ય વજીને સાતે . કમની સ્થિતિ એક કોડા કડી સાગરની અંદર આવી જાય છે. મેહનીય કમની ૭૦ કોડા-ડેડી સાગરમાંથી ૬૯ કડા-કેડી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અશાતા વેદવીચ અને અંતરાયની ૩૦ કડાડી માંથી ૨૯ કડાકડી અને નામ શેત્રની ૨૦ કડાકડી માંથી ૧૯ કડાકડી સાગરથી અધિક કમને ખપાવી નાખે છે. આ અપૂર્વ મહીમા એક સમ્યગ દર્શનને છે. સમગૂ દર્શનને મહિમા જુઓઃ સમ્યગદષ્ટિ આત્મા મિથ્યાત્વી દેવને પૂજતા નથી, તેનાથી અમે સુખી થઈએ એમ માનતા નથી. સુખ મળવું કે દુઃખ મળવું એ તે પિતાના કરેલાં કમીને આધીન છે. જે પુણ્યને ઉદય હોય તે વિપરીત દેખાતી પરિસ્થિતિમાં પણ લાભ પ્રાપ્ત થાય. એક શેઠ બેઠેલા છે ત્યાં એક જ્યોતિષી આવે છે. શેઠ જોતિષીને પિતાને હસ્ત બતાવીને પુછે છે કે મારું ભાગ્ય કેવું છે? તિથી કુંડળી જોઈને કહે છે કે અત્યારે તમારું ભાગ્ય ખૂબ ચડીયાતું છે, ગૃહ પણ સારા છે. અવળા નાખે તે પણ સવળા પડે તેમ છે. જોતિષી તે કહીને ચાલ્યા જાય છે. ગ્રહ કાંઈ કરતા નથી પણ સુચક છે. કરનાર તે પિતાનાજ કર્મ છે. શેઠ વિચારે છે કે, મારે મારા ભાગ્યની પરીક્ષા કરવી છે. એટલે ભાગ્યની પરીક્ષા કરવા રાજ્ય દરબારમાં જાય છે. વધારેમાં વધારે જોખમ તે રાજ્ય કચેરીમાં જ ને? રાજસભામાં જઈ રાજા જે સિંહાસન પર બેઠેલા છે તેની નજીક જઈ મુગટ પર એક જોરથી થપ્પડ લગાડે છે. રાજાના મસ્તક પથી મુગટ ઉડી પડે છે. બેલો, ભાગ્યની પરીક્ષા કરવા તમે આવું જોખમ વહોરો ખરા? તમને તમારા ભાગ્ય પર વિશ્વાસ હોય તે ધર્મકાર્યમાં શું તમે કૃર્પણ બનો ખરાં? સુપાત્રે દાન દેવામાં જેટલા ખચીંશ તેટલા પાછા મલશે એ વિશ્વાસ છે? રાજાને મગટ પડી ગયો એટલે સીપાઈઓ મ્યાનમાંથી તલવાર કાઢી દોડી આવ્યા. તલવાર શેઠની ગરદન પર પડે તે પહેલાંજ પુણ્યને જેરે બધો મામલે પલટાઈ ગયે. નીચે પડેલા મગટ પર રાજાની દૃષ્ટિ પડી છે તેમાં એક નાનકડો ભયંકર ઝેરી નાગ જેવામાં આવ્યો. રાજાને થયું? અરે? આ ઉપકારી ન આવ્યા હતા તે શું થાત? રાજાએ સીપાઈઓને રોકી દીધા. અને મંત્રીને હુકમ કર્યો કે આ શેઠને ઈનામમાં પાંચ હજાર સોના મહોરો આપો. પુણ્ય પર ભરોસે હોય તે આ લાભ થાય. પ્રારબ્ધ વધે કે પુરુષાર્થ ? પુરુષાર્થ ગમે તેટલે કરો પણ ભાગ્યમાં નહિ હોય તે મલવાનું નથી. ને દર્શન પાંચેય સમવાયને માને છે. પાંચે ભેગા થાય ત્યારે જીવને લાભ મળે છે. પેલા હે ભાગ્યની પરીક્ષા કરી તેના અવળા પ્રયત્નનું પણ સવળું પરિણામ આવ્યું. થોડા વખત Page #166 -------------------------------------------------------------------------- ________________ TNી પછી શેઠ ફરી વખત જોતિષી પાસે આવ્યા. અને પૂછયું જેથી મહારાજ! હવે મારા ભાગ્ય કેવા છે? જોશીએ કુંડલી મુકીને કહ્યું “હે બલવાન છે”. તમને કઈ રીતે હરકત આવશે નહી. શેઠ ફરી રાજ્ય દરબારમાં ગયા. રાજાએ તેનું સન્માન કર્યું. ત્યાં તે શેઠ રાજાના અને પગ પકડી રાજાને નીચે પછાડયા. સવે સભાજને હાહાકાર કરવા લાગ્યા. સુભટા મારવા દેડિયા. એવામાં સિંહાસનની પાછળની ભીતને કર તૂટી પડે. આ જોઈ રાજા ખુશ થયા. આ ઉપકારી પુરુષ ન આવ્યો હતો તે હું જરૂર દબાઈ જાત અને અહીં જ મારૂ મહું થઈ જાત. શેઠને ૧૦૦૦૦ રૂ. ઈનામમાં અપાવ્યા. આ બધું પુણ્યનું ફલ છે. પુણ્ય જેવા પાધરા હોય તેને કયાંય વાંકે આવતું નથી. જેવું ભાગ્ય હોય તેવા નિમિત્તે તરફ મનુષ્ય ખેંચાય છે છ માસ પછી વળી પાછા શેઠ જોષી પાસે જાય છે અને ગ્રહો કેવા છે તે બાબત પૂછે છે. જેશી મહારાજે કહ્યું હજુપણ ગ્રહ ખૂબ જ બલવાન છે. તમને કાંઈ આંચ આવે તેમ નથી. શેઠ ત્યાંથી પાછા ફરી ગામમાં પ્રવેશવાની તૈયારીમાં હતાં ત્યાં દરવાજામાં સામેથી રાજાને પગે ચાલીને આવતા જોયા. રોજ હાથી ઘોડા પર ફરનારને આજે ચાલવાનું મન થયું. સાથે થોડા માણસો અને સૈનિકે પણ હતા. રાજાએ શેઠને યા. ઉપકારીને ઉપકાર સાંભર્યો અને પ્રસન્ન ચિત્તે એકદમ મલવા માટે આગળ આવ્યા. ત્યાં જેરથી ધક્કો માર્યો, રાજા એકદમ દૂર ફંગોળાઈ ગયા. દાંતમાંથી લેહી નીકળવા લાગ્યું. સુઢ માર પણ ખૂબ વાગ્યે. સાથેના સૈનિકે શેઠ તરફ ધસ્યા. ત્યાં શેઠના પુણ્ય જેર કસી. નગરને દરવાજે પૂરાણે હતું તેથી છણ થઈ ગએલે, તે એકાએક તૂટી પડે. રાજા, માણસે અને સૈનિકે બધાં બચી ગયા. રાજા વિચારે છે કે આ શેઠ કેટલા ઉપકારી? તેણે મને ત્રણ ત્રણ વખત બચાવ્ય, માટે મારે આ વખતે તે તેને સારામાં સારું ઈનામ આપવું જોઈએ એમ ધારી રાજાએ શેઠને પિતાનું અધું રાજ્ય આપી દીધું. વિપરીત કામ પણ સીધા પડે એ પ્રબલ પુણ્યની નિશાની છે. ભગવાને સુંદર રીતે નવતત્વનું સ્વરૂપ સમજાવ્યું છે. તેને યથાર્થ રીતે સમજે. બહેને દરેક ડબાપર નામ લખી રાખે છે કે તુવેરની દાળ, મગની દાળ, ચોખા એટલે જે વરતુ જોઈએ તે નામ વાંચીને ખેલે તે તરત જ મળી જાય, એમ એક એક તત્વને તપાસીને વસ્તુના સ્વરૂપને સમજે. પુ શં છે? પાપ શું છે? જવ શું છે? અજીવ શું છે? એમ નવેય તનું સ્વરૂપ સમજે, તે બરાબર નિર્ણય કરી શકશે. તત્વના સ્વરૂપને સમજશે તે જૈન ધર્મ ઉપર અતૂલ શ્રદ્ધા પ્રગટ થશે. નિષધકુમારને અભ્યાસાર્થે ગુરૂકુલમાં મુકવામાં આવે છે. આગળ શું અધિકાર આવશે તે અવસરે કહેવાશે. Page #167 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન,,,૨૭ શ્રાવણ વદ ૧ ને શનિવાર તા. ૭–૮–૦૧ અન`તજ્ઞાની, નૈલાકય પ્રકાશક, શ્રમણુ ભગવાન મહાવીર સ્વામીએ ભવ્ય જીજ્ઞેશને સિદ્ધાંતથી તવા સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ. ગારમા વન્દ્વિદશા ઉપાંગસૂત્રમાં નિષધકુમારને અધિકાર ચાલે છે, विद्या विवादाय धनं मदाय, शक्ति परेषां परपीडनाय । . खलस्य साधा विपरीतमेतत् ज्ञांनाय दानाय च रक्षणाय ॥ જે દુજન મનુષ્ય છે તે વિદ્યા શીખ્યા, તેના ઉપયોગ બીજા સાથે વિવાદ કરવા માટે, મીજાને હરાવવા માટે તથા ખીજાને પાછા પાડવા માટે કરે છે. ધન મેળવ્યું', પણ નથી મદ વધ્યા છે. “ અમે પૈસાવાળા, અમારે મેટર, અમારે એર-કન્ડીશન રૂમ, અમારે અદ્યતન સાધના, અમારે આમ ને તેમ.” આમ પૈસે તા વચ્ચે પણ સાથે-સાથે અભિમાનના પારા સાતમે આસમાને ચડી જાય. પહેલાનાં રાજામહારાજાને ત્યાં જે સાધના ન હતાં તે આજે ઘણાની પાસે છે. સૌ સાધન ધન થયાં, રહ્યો ન કાઈ ઉપાય, સત્ સાધન સમયે નહિ, ત્યાં બંધન શુ જાય ! '' સાધન મળ્યાં પણ એ સાધના જ ભવ અટવીમાં ભમાડનાર અંધન રૂપ થયાં. જે સાધનથી ભવમાંધન તૂટે એને ઓળખી શકયા નહિ. બાહ્ય સાહ્યબી મળી એમાં તા આટલું ગુમાન આવી ગયું કે અભિમાનમાં મરી ગયા. વળી સૂત્ર-સિદ્ધાંત ભણી લીધાં. થાતું ખીજું જ્ઞાન મેળવી લીધું એટલે માને કે મારા જેવી વિદ્યા કેાઈની પાસે નથી. પણ જ્ઞાની પુરુષા કહે છે. માન ગળે તે જ્ઞાન મળે જ્યાં સુધી માન હાય છે ત્યાં સુધી કેવળજ્ઞાન થતું નથી. ‘હુ” પત્તુ રાખવુ’ છે, અને કેવળજ્ઞાન મેળવવું છે એ કયાંથી મળે ? સુધર્મા સ્વામીને ગૌતમ સ્વામી ચૌઢ પૂનું જ્ઞાન હતું. તેમની પાસે આપણું શું જ્ઞાન છે ? કાલે વ્યાખ્યાનમાં શું કહ્યું હતુ. એ પણ યાદ રહેતું નથી. આપણા મગજ કેવા થઈ ગયા છે? “ સાંભળી સાંભળીને ફૂટ્યાં કાન, તે ય ન આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન” Page #168 -------------------------------------------------------------------------- ________________ સાંભળી–સાંભળીને આખી જીંદગી ચાલી જાય તે પણ બ્રહ્મ જ્ઞાન થતું નથી. સાચી વિદ્યા કેમ પ્રાપ્ત થતી નથી ? કારણ કે જીવમાં માન અને કષાય ભરચક ભય છે. યશોવિજયજી મહારાજ ભણી-ગણીને તૈયાર થયાં, પણ તેમને એમની વિદ્યાને ગર્વ છે તેઓ ગામે-ગામ ફરે છે અને કહે છે. દુનિયામાં મને પરાસ્ત કરનાર કોઈ નથી. કેઈનામાં એ શક્તિ હોય તે મારી સામે આવી જાય. જે તેમની સામે આવે તે બધાને હરાવતાં જાય છે. હરાવીને વિજયનાં પ્રતિકરૂપે પાંચસે ધજાઓ પ્રાપ્ત કરીને એક ગામમાં પધારે છે. ત્યાં તેમને ભવ્ય વરઘોડો નીકળે છે. આનંદઘનજી મહારાજ પણ તે નગરમાં બિરાજે છે. યશવિજ્યજી અને આનંદઘનજી એક-બીજાને મળે છે. યશવિજ્યજી મહારાજને ઠઠારે જોઈ આનંદઘનજી વિચાર કરે છે કે મહારાજ પાસે જ્ઞાન ઘણું છે, પણ જ્ઞાનનું ઝરણું થઈ ગયું છે. એની શાન ઠેકાણે લાવવી જોઈએ, નહી તે પતનનાં ખાડામાં પડી આત્માના ઉદ્ધારને બદલે અધોગતિને પ્રાપ્ત કરી લેશે. એક વખત મેકે જોઈ આનંદઘનજી મહારાજ કહે છે કે ઘણા વખતથી આપને મળવાની ઈચ્છા હતી તે પૂરી થઈ છે. આપનું વ્યાખ્યાન પણ ઘણું સુંદર છે. આપ પ્રતિભાશાળી છે. વળી આપે ઘણુને પરાસ્ત કર્યા છે. આ એક ગાથાને આપ મને અર્થ કરી આપે. એમ કહી નીચેની ગાથા આપી. धम्मो मंगल मुक्किंठ', अहिंसा सजमो तवो, સેવાવિ જં નમંવંતિ, ધર્મે સયામળા / દશ. અ. ૧-૧ યશવિજયજી ગાથા જોઈ જરા હાસ્ય કરે છે. આવી ગાથાને અર્થ કરવો તે તે મારા જેવા માટે શું મુશ્કેલ છે! એમ વિચારી અર્થે શરૂ કરે છે. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલા ' છે. અહિંસા, સંયમ અને તારૂપી ધર્મમાં જેઓનું મન હંમેશા દઢ રહે છે તેને દેવે પણ નમસ્કાર કરે છે. આમ ત્રણ-ચાર જુદી-જુદી રીતે અર્થ કરીને સમજાવ્યું. આ ગાથામાં ખૂબ ઊંચા ભાવ ભર્યા છે, અનેક ઊંડા રહસ્ય છુપાયેલા છે. પણ એને ઉકેલનાર જોઈએ. સમજનાર જઈએ. યશવિજ્યજીએ ત્રણ-ચાર વાર અર્થે કર્યા છતાં આનંદઘનજીએ કહ્યું કે હજુ વિશેષ રીતે સમજાવે. તેમણે એક ગાથાને પંદરવાર અર્થ કર્યો, જ્ઞાનને ધોધ વહેવડાવ્યું, પણ આનંદઘનજીને હજુ સંતોષ થયે નહિં, તેથી કહ્યું, “હજુ સમજાવે.” આ સાંભળી યશોવિજયજીએ કહ્યું: હવે આપ જ સમજાવે. આનંદ ઘનજી મહારાજ વિદ્વાન હતા. આત્મામાં રમણ કરનાર હતાં જ્ઞાન મેળવીને ખૂબ જ મંથન કરેલું જેથી અનુભવી હતા. ગમે તેવા વિકટ અર્થોના ખુલાસા કરી શકતાં. અને એક રીતે નહિં પણ અનેક રીતે સમજાવી શકતાં. તેમણે આ એક ગાથાને અર્થ અને રહસ્ય ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી સમજાવ્યાં યશોવિજ્યજી મહારાજ તે તે સાંભળીને આશ્ચર્યમુગ્ધ બની ગયા. તેમનું માન ગળી ગયું ને ઊભા થઈ આનંદઘનજી Page #169 -------------------------------------------------------------------------- ________________ પ મહારાજના ચરણામાં ઝુકી ગયા. પછી આનંદ ધનજી મહારાજ કહે છે. આપણુ’ જ્ઞાન તા ઘણુ અલ્પ છે. ભગવાન મહાવીર સ્વામીનાં જ્ઞાન પાસે ગૌતમ સ્વામીનું જ્ઞાન અનંતમા ભાગનું હતું. સ્વયં ભ્રમણુ સમુદ્રમાં અગાધ પાણી તેમાંથી ચકલાની ચાંચમાં કેટલું પાણી આવે ? “ બહુ જ અલ્પ ભગવાનું જ્ઞાન સ્વયંભૂમણું સમુદ્રનાં પાણી જેટલું, અને ગૌતમ સ્વામીનું જ્ઞાન ચકલાની ચાંચમાં આવે એટલું. ગૌતમ સ્વામી ચાર જ્ઞાનનાં ધણી અને ૧૪ પૂર્વના પાઠી હતાં. તેમનુ જ્ઞાન અલ્પ તા તેની પાસે આપણું કેટલુ અલ્પ ? આટલા જ્ઞાનમાં શું અભિમાન કરવા જેવુ' છે? આ બધા શે! ઠઠાર કર્યાં છે ? યÀાવિજયજી તરત બધી ધજા ઉતારી નાંખે છે. અને સત્ય સમજણુની ધ્વજા ગ્રહણ કરે છે. કાઈ ભૂલ બતાવે તા એના ઉપકાર માનવા જોઈ એ. યશેાવિજયજી એ કહ્યું. “ તમારી વાત સાચી છે. આ મેં પાંચસેા ધજા મેળવી એ ખાટુ કર્યુ... કારને સમજે ચકોર. એકવાર કહેવાય એ ટકે.ર અને વારવાર કહેવાય એ ટક, ટક! ઘડીયાળમાં શું થાય છે? “ટક–ટક” કોઈ તેના પર ધ્યાન દેતું નથી, પણ ડંકા પડે એટલે ખબર પડે કે કેટલા વાગ્યા ! અને તેના પર કેવુ ધ્યાન જાય છે? જ્ઞાની પુરૂષા બહુ ખેાલતા નથી. માલે તા થાડુ અને એવું મિષ્ટ એલે કે તેમના વચન સાંભળનારને ઈષ્ટ લાગે. તેમની વાણી ફુલ જેવી કોમળ હોય છે. રાગ મિટાવનાર અને સાચી સમજણ આપનાર હેાય છે. ડાઈના જીવનમાં કજીયા થાય એવી ભાષા ખેલતાં નથી. કોઈનું સ્વાભિમાન હણાય એવા માર્મિક શબ્દો ખાલતા નથી. માયાના સ્થાન બધાં છેડી દે છે. વિચારીને ખેલે પણ વગર વિચાયુ જેમ ફાવે તેમ ખેલતાં નથી. તેથી તેઓ જે વાત ખાલે એ મરાખર મગજમાં બેસી જાય, આનંદઘનજીની વાત કેવી સરસ હતી. કેટલી સચાટ હતી. અને હિતકર હતી, તેથી જ યશેવિજયજીના હૈયા સાંસરી તે વાત ઊતરી ગઈ. જ્યાં સુધી અભિમાન હેાય ત્યાં સુધી વળી પાસેથી પણ સમજણુ મેળવી શકે નહિં. “ વળી આગળ રહી ગયા કેરા, તનમન ન લાગ્યા મીઠા ૨, શ્રી સીમંધર સાહેબ મારા રે, હું દČન ચાહું.. પ્રભુ તારા રે.” હું ભગવાન ! હું' કેવળી આગળ કોરા રહી ગયા. ભગવાનની મિષ્ટ, મિષ્ટતર અને મિષ્ટતમ વાણી કાનને સારી લાગી પણ હૈયામાં ન ઉતરી. વિદ્યા વાદવિવાદ માટે નથી ભણવાની. કાઈ ને ઉતારી પાડવા માટે નથી ભણવાની, પણ અપૂર્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભણવાની છે. અજ્ઞાનીએ અજ્ઞાનદશામાં અટવાઈ ગયા છે. નિજ સ્વરૂપનું ભાન નથી એટલે વિભાવ ભાવમાં રમી રહ્યા છે. પણ અનાદિની રખડપટ્ટી છેડી નિજ સ્વરૂપમાં મસ્ત મનવુ' જોઇએ. પોતે જ પાતામાં ઠરવું, સ્થિર થવું જોઇ એ. આવી મસ્તી મહાપુરૂષાની ડાય છે. જેમનામાં શુદ્ધ આત્મજ્ઞાન હૈાય, જે આગમધર અર્થાત સિદ્ધાંતાને સમ્યક્ પ્રકારે જાણનારા હાય, શુદ્ધ સમ્યક્ત્વી હોય, સ ંવર આદિ પ્રધાન ક્રિયાના કરનારા હાય, ગુરૂકુળની Page #170 -------------------------------------------------------------------------- ________________ પવિત્ર મયદાને જાળવી રાખનારા હેય. સ્વસ્વરૂપ લક્ષને નહિ ઠગનારા એવા અવાચક હોય. શુદ્ધ આત્માનુભાવી હોય તે જ આત્મ-શાંતિ મેળવી શકે છે. નિજ સ્વરૂપમાં મસ્ત બની એકાંત આત્મ-સાધના સાધે છે. એકાકી વિચરતે વળી રમશાનમાં, વળી પર્વતમાં વાઘ-સિંહ ગજે, અડેલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમમિત્રનો જાણે પામ્યા ગ જે. અપૂર્વ અવસર એ કયારે આવશે ! અજ્ઞાની સંગને ઈચછે છે. જ્ઞાની અસંગને ઈરછે છે સાધુઓ એકલા વિચારે છે અને પિતાના નિજ સ્વરૂપમાં આત્માને સાધે છે. આવા જ સ્મશાનની અંદર ઊભા રહે, ચારે બાજુ ભુતાવળ હોય, ગમે તેવા અવાજો આવે, ભયપ્રદ અને રૂદ્ર શબ્દો સાંભળવા મળે તે પણ તેઓનું ચિત્ત ખળભળે નહિ. પર્વતમાં વાઘ, સિંહ અને ચિત્તાને સંગ થાય તો પણ જરાય ક્ષેભ ન થાય. સિંહની ત્રાડોથી ત્રાસ ન પામે એ સિંહ છે, તે હું પણ જનશાસનને સિંહ છું. સિંહને સિંહ સામે શે ભય? એક મકોડે ચડે હોય ત્યાં એયય કરે, એ શી આત્મસાધના કરી શકે? મુનિ વૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાનમાં બેઠા હોય અને સર્પો ઉપરથી પસાર થાય, છતાં અડોલ રહે છે, પણ પિતાના આસનને છેડતાં નથી, આસન પણ ચલ-વિચલ ન થાય. કાયા પણ આઘીપાછી ન થાય. આવી સ્થિરતા સાધુ-પુરૂષની હોય છે. દેહને પણ સંગ તેને ગમતું નથી. આ દેહ એ પડોશી છે. હું જુદે અને શરીર જુદું, જડ જુદું અને ચૈતન્ય જુદું. આમ તેના હૃદયમાં બરાબર બેસી ગયું છે. જડપદાર્થ જડ મટી ચૈતન્ય થાય નહીં અને ચૈતન્ય જડ થાય નહીં. એક એક પ્રદેશ ઉપર બધાં દ્રવ્યો રહ્યા છે, છતાં કઈ કઈમાં ભળતા નથી. જડ અને ચૈતન્યને સ્વભાવ ભિન્ન ભિન્ન છે. જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે મડદુ અહીંયા રહી જાય છે. ચૈતન્ય દેવ બીજી ગતિમાં ઊપડી જાય છે. “સમતા રમતા ઊર્ધ્વતા જ્ઞાયકતા સુખ ભાસ, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ.” આ બધાં જીવનાં ગુણે છે. ગુરુગુણ અભેદ છે. જીરને સ્વભાવ સમતા છે. પણ તેમાં જ્યારે વિકૃતિ આવે ત્યારે જીવ ક્રોધ કરવા લાગે છે. “હવે તે કંટાળી ગયા. આ ઘર કેવું છે? રજના લેહી ઉકાળા ! આ વહુને જુદી કરીએ તે નિરાંત થાય.” આમ જ્યારે સાસુ બોલે છે ત્યારે શું વહુનાં એકનાં વાંકે જ લોહી ઉકાળો થાય છે? બે હાથે તાળી પડે, એમ બંનેને વાંક હોય ત્યારે ઝઘડો થાય. તમે શાંતિને ઈચ્છે છે? વીસ કલાકમાં કેટલીવાર ક્રોધ કરે છે? ક્રોધથી આત્માનું ઘણું અહિત થાય છે. ક્રોધની અગ્નિ Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રગટાવી એટલે ગાળાગાળી, મારામારી થાય. તારે મૂળભૂત સ્વભાવ સમતા રાખવી તે છે, તેને ભૂલી વિભાવમાં શા માટે જાય છે? એક શેઠે પિતાના જીવનમાં ક્ષમાને ખૂબ કેળવી છે, પણ કઈ પાપોદયે એમને સ્ત્રી એવી મળી છે કે ક્રોધ કરી ઝઘડો કર્યા જ કરે. બંને વિપરીત સ્વભાવના છે. સ્ત્રી ગમે તેટલું બેલે પણ શેઠ શાંત રહે છે. એક દિવસ શેઠને રવિવારનો દિવસ છે. રવિવારે દુકાન બંધ હોય એટલે ચેપડાં ઘેર લાવે છે. જમીને બેઠા બેઠાં નામું લખે છે. શેઠાણી એંઠવાડ કાઢીને બહાર નીકળે છે. હાથમાં એંઠવાડનું ભરેલું હાંડલું છે. વચલી રૂમમાં કરે રાડ પાડે છે. છોકરાને રડતે જોઈને શેઠાણું ગુસ્સે થઈને કહે છે. “તમારા ચેપડાને હવે એક બાજુ મૂકેને! આ છોકરાને જરા શાંત કરવા દોરી તને!” શેઠાણીની ભાષામાં કઠેરતા છે, કર્કશતા છે. ભાષા સુંદર હોવી જોઈએ. કેઈને પણું તુંકારે હુંકારે પણ ન કરાય. વડીલો પ્રત્યે મર્યાદા રાખવી જોઈએ. વિદ્યા વિનયથી શોભે છે. આ ફળ આવવાથી નમતું જાય છે, એમ જ્ઞાન મળતાં નમવું જોઈએ. નમ્રતા એ ધર્મનું પહેલું પગથિયું છે. નમ્ર બને. જેનામાં સરળતા હય, નમ્રતા હોય ત્યાં ધર્મ ટકે છે. આ બાઈ ગાળને વરસાદ વરસાવે છે તે પણ શેઠ એની સામે જોતા નથી. એના સ્વભાવ પ્રમાણે એ કરે અને મારા સ્વભાવ પ્રમાણે હું કરું એમ વિચારી શેઠ શેઠાણીનાં વચનની ઉપેક્ષા કરે છે. તમારે સ્વભાવ કે છે? શેઠની માફક Let go કરતાં આવડે છે? શેઠની સામે શેઠાણી ખૂબ બડબડાટ કરે છે, તે પણ શેઠ એક શબ્દ બેલતાં નથી. તમે આ સ્વભાવ કેળવી શકશે? જો એમ થાય તે કેઈ ઝગડે આગળ વધે નહિ. શેઠાણી ફરીને બેસે છે. “મઢામાં જીભ છે કે નહિ, કાંઈ જવાબ તે આપો.” ગુસ્સામાં ને ગુસ્સામાં શેઠાણીએ હાંડલું શેઠ પર ફેંકયું. શેઠનાં કપડાં બગડ્યા, ચોપડાં ખરાબ થયા. છતાં શેઠ એટલું બોલ્યા, “રોજ તે ગાજતે હો, આજે વરસાદ વરસ્ય પણ ખરો.” સાચું હોય તે પણ ક્રોધ કરીને કોઈને કાંઈ ન કહેવું. સત્ય વાત નમ્રતાથી કરવી. જ્યારે પિતાના સ્વભાવથી વિપરીત વાત આવે ત્યારે ખબર પડે કે થર્મોમીટર પર ક્રોધને પારે કેટલી ડીગ્રી ચડે છે. જ્યારે જ્યારે ક્રોધનાં પ્રસંગે પડે ત્યારે ત્યારે સમતા રાખો. એક દિવાસળીથી કાગળ સળગાવે છે. તે દિવાસળીનું મોટું પહેલાં સળગે છે. પિતે પ્રથમ બળે પછી બીજાને બાળે. ક્રોધ એક વિષધર સર્પ છે. જેના ડંખથી આત્મા પિતાનું સ્વરૂપ ભૂલી જાય છે. ક્રોધમાં ગાંડો બનેલે માનવ આગળપાછળ જેતે નથી. ક્રોધને કારણે ભોજન વિષ બને છે. કોધી માણસના મુખમાંથી અપશબ્દ નીકળે છે. ક્રોધથી તન નિર્બળ બને છે. મન અપવિત્ર બને છે. બુદ્ધિ અસ્થિર થાય છે. આત્મા મલિન થાય છે. ક્રોધ બધાં અનર્થોનું મૂળ છે. ક્રોધી માણસ કદી સ્વસ્થ ન રહે તેને ચહેરે પળે પડી જાય છે. શરીર સુકાઈ જાય છે. પાચનશક્તિ મંદ પડી જાય છે. અને Page #172 -------------------------------------------------------------------------- ________________ પીર પીરે શરીર રોગોથી ઘેરાઈ જાય છે. એનાં પર ઍકવાડનું હાંડલું પડ્યું, તેથી યાદી બગડી, ચેપડાં બગડયા, કપડાં બગડ્યાં. પણ આમાને શેઠે ન બગાડ. શેઠાણી તે.૨૫ થઈ ગયા. અને વિચારે છે અરે! મેં શેઠ ઉપર કેવું કર્યું, છતાં તેઓ હસે છે, ખરેખર હું મૂર્ખ છું. શેઠને ઓળખી શકી નથી. હવે હું આવું નહિ કરું. શેઠની ક્ષમાની અસર કેવી થઈ? શેઠાણી સુધરી ગયા. જયારે નિમિત્ત ભટકાય ત્યારે કોધ ન કરે. અને સમતા રાખે તે જ્ઞાન પરિણમ્યું કહેવાય. માટીનાં તથા લાકડાંનાં રમકડાં, જામફળ, બોર, જાંબુડા, બદામ, પીસ્તા, લવીંગ વગેરે એવા દેખાય છે કે તે સાચા છે કે ખોટાં તે ઓળખી ન શકાય; લાકડાના ફળ, લાકડાના રમકડાં એ જોવાનાં છે, કંઈ ખવાય થોડાં? એનાથી કાંઈ ભૂખ ભાગે ખરી? શબ્દજ્ઞાન કર્યું, પણ તેનાથી આત્માની ભૂખ ભાંગતી નથી. જ્ઞાતા અને (ષ્ટા છવને સ્વભાવ છે. આત્મા તે પિતાને જાણે છે અને પારને પણ જાણે છે. જ્ઞાચક્તા જીવને સ્વભાવ છે પણ નિમિત્તમાં ભળવું તે આત્માને સ્વભાવ નથી. તે ઘણું ભડ્યા, ઘણું વિચાર્યું, એથી શું થયું? અંદરથી ક્રોધ અને કષાયને કહે જોઈએ. અને સમતાભાવ રાખવું જોઈએ તે અવશ્ય કલ્યાણ થશે. તમારો સ્વભાવ કે છે? જે સ્વભાવ ખરાબ હોય તો એ તમને ખૂંચે છે? તમે ધારે તે સ્વભાવ સુધારી શકો. આજથી પિતાને કેસ પિતાના હાથમાં લેવાને છે. ગમે તેટલાં નિમિત્ત આવે તે પણ મારે ક્રોધ ન કરો. ક્રોધ આવે ત્યારે ક્ષમાને, ઉપશમ ભાવને વિચાર કરવો. મનમાં શાંતિને વિચાર કરે. શાંતિ, ક્ષમા અને ઉપશમ ભાવથી જ ક્રોધ શમશે. ભુલ થાય તે માફી માંગે. અને કેઈ તમારી પાસે ક્ષમા માંગે તે માફી આપ. ક્ષમાનું આદાનપ્રદાન કરવાથી આમા હળ ફૂલ બને છે. આની રોજ પ્રેકટીસ પાડે. Try and try again સજજનપુરૂષની વિદ્યા બીજાનાં જ્ઞાનને માટે, લક્ષમી દાનને માટે તેમ જ શક્તિ બીજાનું રક્ષણ કરવા માટે હોય છે. આવું અમૂલ્ય જ્ઞાન મેળવશે તે અવિનાશી કલ્યાણ થશે. વ્યાખ્યાન નં.૨૮ શ્રાવણ વદ ૨ ને રવિવાર તા. ૮-૮-૭૧ અનંત જ્ઞાની લેય પ્રકાશક ભગવાન મહાવીર સ્વામીએ કરૂણ વરસાવીને સિદ્ધાંતથી સમજાવ્યું છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ, એનું નામ સિદ્ધાંત. મનુષ્યભવ દુર્લભ છે. ભગવાને મનુષ્યભવને વખા છે. બીજા ભવને વખાણ્યા Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નથી, આ ભવમાં પ્રભુની વાણી સાંભળવા મળી છે. અને આચરણમાં મુકવી શક્ય બને છે. નિષકુમારને ગુરૂકુળમાં મુકાયા છે. કેળવણી લેવી એ દરેકનું કામ છે. ખેતરમાં કપાસ વાજો અને ક્લાસમાંથી રૂ, રૂમાંથી સુતર અને સુતરમાંથી કાપડ થાય છે. પછી એ કાપડ હે દેહને હાંકી શકાય છે, એમ જીવનને પણ બરાબર ઘડવું જોઈએ, લોખંડના ટુકડાની ખાસ કિંમત નથી પણ લોખંડના ટુકડા ઉપર કારીગરી કરવાથી લોખંડના ટુકડાની કિંમત કેટલી વધી જાય છે એની ખબર છે? એક ટુકડો પરદેશ પોંચી ઘડીયાળ આદિનું અંગ બની જાય કે મશીનનું કઈ સાધન બની જાય તે તેની કિંમત ઘણી વધી જાય છે. પુત્ર તથા પુત્રીઓને ઉચ્ચ સંસ્કાર આપવાથી તેઓનું જીવન ઉષ્ય બને છે. જે મહાપુરુષ થયા તેમના જીવન કેવા સુંદર ઘડાયા હશે? બચપણમાં કેવા સંસ્કાર મળ્યા હશે? બાળકને સુંદર બનાવવાનું કામ માતાપિતાનું છે. પિતામાં દુર્ગણ હશે તે બાળકમાં એવી ટેવ પડશે જે પિતા સામાયિક કરતા હશે, માળા ફેરવતા હશે, મુહપત્તિ બાંધતા હશે તે બાળક પણ એ કરવા પ્રેરાશે. પિતા બીડી પીતા હશે તે બાળક પણ બીડી પીશે. પિતાનું જોઈને અનુકરણ કરશે. બાળકમાં અનુકરણશક્તિ ખૂબ જ હોય છે. નિષધકુમાર ગુરુ પાસે અભ્યાસ કરે છે. ગુરૂ પણ ગરીબને પુત્ર હોય કે રાજાને પુત્ર હોય, બધાને સરખી કેળવણી આપતા. પહેલાંના ગુરૂઓ માતૃદેવો ભવ, પિતૃદેવે ભવ આવું શરૂઆતમાં શિખવતા. અને આજે ઇંગ્લીશમાં ડી. ઓ. છ = ડોગ અને સી. એ. ટી = કેટ. આવું શિખવાડાય છે. આજે કેળવણી માત્ર નેકરી મેળવવા માટે છે, કેઈ ઉચ્ચ ધ્યેયનું લક્ષ રાખી કેળવણી અપાતી નથી. એક સ્કુલની અંદર એક શિક્ષક પરીક્ષા લેવા આવે છે. બધા છોકરાઓને એમ થાય છે કે શેમાંથી પૂછશે? બધા વિદ્યાર્થી ગભરાય છે. શિક્ષક પ્રથમ વિદ્યાર્થીને પૂછે છે, તમે જે ભણી રહ્યા છે તેને હેતુ શું છે? વિવાથી વિચારે છે, અરે ! આ કે પ્રશ્ન પૂછે છે? તારા જીવનનું ધ્યેય શું છે? તે તે તરત કહે છે. આવું કાંઈ અમારી બુકમાં આવતું નથી. તમારે આવા પ્રશ્નો પૂછવાને કોઈ અધિકાર નથી. બધા છોકરાઓને શિક્ષક તે આ જ પ્રશ્ન પૂછે છે, પણ કેઈગ્ય જવાબ આપતું નથી. કોઈ કહે છે, મારે ડોકટર થવું છે. કેઈ કહે છે, મારે વકીલ થવું છે. કોઈ કહે છે, મારે એનજીનીયર થવું છે. પછી છેલ્લા છોકરાને પૂછે છે, ત્યારે એ કહે છે કે મારે આવી ડીગ્રી જોઈતી નથી. મારે ભણીને મારું જીવન સુધારવું છે, મારું જીવન સારું બને એ મારો હેતુ છે. આ છોકરાને સુવર્ણચંદ્રકનું ઈનામ અપાય છે અને પેલા પરીક્ષક રાજી થાય છે. શું થયું શાસ્ત્ર પુરાણું દર્શન ભણે, જે રહ્યો અંતરે પાપ મેલે, વેદ ચારે ભણે જેમ લંકાપતિ, ના થયે દેવ રાક્ષસ રહેલે શું થયું જ્ઞાનની શુષ્ક વાતે કર્યું, ના થયું આત્મ ચારિત્ર સારું, તે પછી ભાર ચંદન ગધેડે વહ્યો, વાંદરાએ પી જેમ દારૂ.” રાવણ ચાર વેદને અભ્યાસી હતું, પણ મનને વિકારથી મુક્ત ન કરી શકે. તે Page #174 -------------------------------------------------------------------------- ________________ એવા જ્ઞાનથી શું લાભ? ગમે તેટલા શા ભણવા છતાં પાપને મેલ ન જાય તે બત શા કામનું છે? ભણતર ભણીને જીવન સદાચારી બનાવવું જોઈએ. ગમે તેટલી કેળવણી લીધા પછી ચારિત્ર્ય સારૂ ન હોય તે તેને કશો અર્થ નથી. ગધેડા ઉપર ચંદન રાખે પણ તે ચંદનની સુવાસ કેવી રીતે લઈ શકે એવી રીતે મગજ ઉપર કેળવણીને બાર લાદી દીધે પણ એવી ડીગ્રીથી તમારા આંતરિક જીવન સુધારણાને પ્રશ્ન કેમ હલ થશે? જીવનને સુધારવા સદાચારની સુવાસ ભરવાની છે. જે તમારા વિચાર સુંદર હશે તે તમે જીવનને સુંદર બનાવી શકશે. જે વિચાર સારા નહીં હોય તે કેવી રીતે જીવન સુંદર, બનશે? જે બાળકને નાનપણથી સારી ટેવ પડશે તે અવશ્ય બાળકમાં સારા સંસ્કાર આવશે. સુંદર ટેવ પાડવાથી આપણું જીવન સુંદર બની શકશે. પ્રમાદી માણસ આઠ વાગ્યા સુધી સૂતે હોય તે કેવી રીતે વ્યાખ્યાનમાં આવશે? ભગવાનની વાણીને કેવી રીતે સાંભળી શકશે? જીવનનું કયેય છે તે નક્કી કરવું પડશે. સુંદર વિચાર કરશે તે અવશ્ય તમારું જીવન સુંદર બનશે. નિષકુમાર ગુરુકુળમાં અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યા મેળવ્યા પછી કરવાનું શું છે? જ્ઞાન મેળવ્યા પછી જીવન ઉમદા બને છે. જીવનમાં સહનશીલતા આવે છે. સાચું સમજાય એટલે ખોટું છુટી જાય છે. જ્યારે જીવનમાં સત્ય આવે છે ત્યારે તેને ચળકાટ એર પડે છે. આજે પૂજ્ય અજરામરજી મહારાજની તિથી છે. જેમને જામનગર પાસે આવેલા પડાણું ગામમાં જન્મ થયો. પુત્રના જન્મથી માતાપિતાને ખ્યાલ આવી જાય છે કે પુત્ર ભાગ્યવાન અને પરાક્રમી છે. નાનપણમાં સામાયિક શીખી જાય છે. મા-આપ ધાર્મિક હોય તે બાળપણમાં ધર્મના સંસ્કાર મળે છે. તમે ભૌતિક જ્ઞાન અપાવવા તૈયાર છે તે આધ્યાત્મિક જ્ઞાન આપવા કેમ તૈયાર નથી? આ જ્ઞાન જેણે મેળવ્યું છે તેઓ શાશ્વત સુખના અધિકારી બન્યા છે. " पंचालराया वि य बम्भदचो, साहुस्स तस्स वयणं अकाउं।। જુરે મુનિ જામો, અનુત્તરે તો નરણ પવિઠ્ઠો રૂકા ઉ. અ. ૧૩ આધ્યાત્મિક જ્ઞાન ભેગથી વિરક્ત બનવાનું શીખવે છે. જે ભોગની અંદર જ આસક્ત રહ્યા તેના શા હાલ થાય છે તે ઉત્તરાધ્યયનનું તેરમું અધ્યયન બતાવે છે. બ્રહ્મદત્ત ચકાતએ ઉંચા ભોગ ભેગવ્યા તે મરીને સાતમી નરકે ગયે. બ્રહાદત્ત ભેગને ભિખારી થઈ મૂર્શિત થયે અને ભેગને છોડી ન શક્યા. તેથી ભોગ ભોગવતા પિતે ભગવાઈ ગયે. અને સાતમી નરકે ગયે. કેટલું મોટું રાજ્ય હતું, કેટલી સમૃદ્ધિ હતી, છતાં કાંઈ આડે આવ્યું નહિ. જેવાં કર્મ કર્યા હશે તેવાં ભેગવવા પડશે. ચિત્તમુનિએ બ્રહ્મદત્તને ખૂબ સમજાવ્યું, આર્યકર્મ કરવા કહ્યું. ભંગના કેવા કડવાં ફળ ભેગવવાં પડે " ૨૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ છે તે પણ બતાવ્યું, છતાં લેગ માં ખૂબ ખૂચી ગયેલે, ભેગેને છેડી શકે નહીં. ત્યારે મુનિ પિતાનું જ સ્વરૂપમાં મસ્ત રહ્યાં. માર્ગ ભૂલેલાને માર્ગ બતાવે એ કરુણાષ્ટિ છે. જ્ઞાની અજ્ઞાનીને માર્ગ બતાવે છતાં તે માને નહીં, તે પણ એની ઉપર ક્રોધ ન કરે. એના ઉપર બેઠ કરે તે પોતાનું બગડે પિતે વિરક્ત થઈ ગયા. ઉંચામાં ઉંચું ચારિત્ર પાળી સેક્ષને પ્રાપ્ત કર્યો. वितो वि कामे हि विरतकामो, उदाचारित तबो महेसी। અણુરં વંમ પાસત્તા, મજુર સિરિધર રૂપા છે. અ. ૧૩ ચારિત્રથી ભોગની વિરક્તિ, ગની વિરક્તિથી સંયમશુતિ, સંયમશુદ્ધિથી વીતરાગતા અને વિતરાગતાથી વિરક્તિ. એટલે મોક્ષના સુખ પ્રાપ્ત થાય છે. સામાયિક ચારિત્ર, યથાખ્યાત ચારિત્રને લાવનાર છે. તમને ચારિત્ર ઉપર પ્રીતિ છે? સામાયિક બધાને આવડવી જોઈએ. સામાયિક કરવાવાળે પિતાના આત્મા તથા બીજાના આત્માને સમાન જુએ છે. સમ એટલે સરખાપણું, ભેદભાવ વગર સમભાવમાં ટકી રહેવું, રાગદ્વેષ ન કરે તે વીતરાગ થવાનું પ્રથમ પગથીયું છે. આખા લેકમાં કોઈ પણ જીવ સાથે વેર નહીં રાખવું. તમે સામાયિકનું હાર્દ સમજે. વિષમભાવ છેડીને સમભાવમાં ટકવું એ સામયિકનું હાર્દ છે. જ્યાં સુધી કષાય ભાવ હોય ત્યાં સુધી સંપૂર્ણ જ્ઞાની થઈ શકાતું નથી. છેકરાને સ્કૂલમાં ભણવા બેસાડે અને રાજ રાજ લીટા દોરે એને કાંઈ અર્થ નથી. આગળ વધવા એકડો ઘૂંટ જોઈએ. તેથી તમે તેને કહો ને કે, હવે તું નાનું નથી. એકડો ઘૂંટ. પણ પિતાની મેળે એકડો કરે અને Gધે કરે એને પણ કોઈ અર્થ નથી. તે શિખવા ગુરૂ પણ ધારવા પડે છે, અને ગુરૂ એકડો શીખવાડે છે. વળી ઉધે એકડે કરે તે ફરી શિખવાડે છે. ધર્મગુરૂ તમને શ્રદ્ધાને એકડો શીખવાડે છે. ધર્મ પર શ્રદ્ધા રાખો. આરંભ પરિગ્રહ છેડે. પણ અમે પરિગ્રહ છોડવાની વાત કરીએ તે તમે પૈસા મેળવવાની વાત કરશે. જ્યાં સુધી ધમ. ગુરુની હિતશિક્ષા હૈયામાં નહીં ઉતરે ત્યાં સુધી આત્મકલ્યાણને માર્ગ નહીં મળે. અજરામર ભાઈના પિતાશ્રી માંદગી આવવાથી ગુજરી ગયા. કંકુબાઈ ઉપર આફત આવી પડી. પાંચ વરસના બાળકને મૂકીને પિતા ચાલ્યા ગયા. કમાઈને આપનાર ગુજરી જાય ત્યારે માણસની પરિસ્થિતિ કેવી વિષમ થાય? કંકુબાઈ રોજ સવાર સાંજ સામાયિક, પ્રતિક્રમણ કરે છે. આ છોકરાને પણ પ્રતિકમણ અને સામાયિક કરાવે છે. ધર્મના સંસ્કાર બાળકમાં રહે છે. ખેતરમાં ચેડા દાણું નાખવાથી અનેક ગણ દાણ ઉગે છે, તેમ બાળકમાં પણ સંસ્કારની વૃદ્ધિ થાય છે. આ બાળક નવ વરસને થાય છે. અને કહે છે કે મારી ભાવના સંયમ લેવાની છે. પછી મા-દિકરો ગેંડલ આવે છે. ગોંડલમાં કાનજી સામી અને હિરાજી સ્વામી બિરાજમાન છે. માતા ગુરૂદેવ પાસે આવી વિનંતી કરે છે? આ મારું બાળક આપને સંપું છું. આપ એને તૈયાર કરે. મારે સંયમના માર્ગે જવું Page #176 -------------------------------------------------------------------------- ________________ છે. છોકરે કહે છે, મારે પણ દીક્ષા લેવી છે. નવા વરસને છેક દીક્ષાની વાત કરે છે. જુઓ, ધર્મના કેવા ઉંડા સંસ્કાર છે. મહારાજ સાહેબ પાસે અભ્યાસ કરવા માંડે. ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરે છે. જે શિખવાડે એ બધું મેઢે રહી જાય. એક જ વાત કે જલદી ભણું. કોઈ બીજી પંચાત નહીં. બેટા કઈ દસ્તે નહીં. વૈરાગ્યભાવના કોને કહેવાય? જે પાંચ ઈન્દ્રિયેનું દમન કરે તેને વૈરાગ્ય કહેવાય. જેમના બોલવામાં, ચાલવામાં વૈરાગ્ય નીતરતો હોય, વૈરાગ્યભાવના હોય તે વિતરાગને માર્ગે જઈ શકે છે. ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.” ત્યાગ, વૈરાગ્ય વિના આત્મજ્ઞાન થતું નથી. આ બાળક ભણવામાં દત્તચિત્ત છે. ખૂબ ખંતથી ભણે છે. ત્યાંના એક ગુસાંઈજીની નજર બાળક પર પડે છે. ભણીને જાય છે. તડકામાં તાલકુ ચમકે છે. આ બાળક રેજ નીકળે છે અને તેઓ જુએ છે. એક દિવસ માણસને મેક કે જા, પેલા બાળકને બોલાવી લાવ. બાળક ત્યાં આવે છે. ગોસાંઈજી તેને પૂછે છે, તું ક્યાં છે? અને કયાં રહે છે? અજરામર કહે–અમે પડાણાના છીએ. અને મહારાજ મને અભ્યાસ કરાવે છે. તારે પિતા છે? તે કહે છે, મારે પિતા નથી. માતા છે. તેઓ પણ અહીં છે અને એમને દિક્ષા લેવાને ભાવ છે. અને મારે પણ દીક્ષા લેવાને ભાવ છે. સાંઈજી કહે છે, જૈનની દીક્ષા કેટલી કઠણ છે એની ખબર છે? ઉઘાડા પગે ચાલવું અને માથાનાં કેશને લેચ કરે પડે છે. એના કરતાં મારી ગાદી ઉપર આવી જા. મારી પાસે કેટલું ધન છે અને તું ગાદીને વારસ થઈ જઈશ. અજરામરજી કહે છે, તમે આવી વાત કદી કરશે નહીં. મારે જૈન ધર્મ જ સાચે છે. મારે તે વીતરાગના માર્ગે જવું છે. આ મહામુલે અવસર મળે છે, હવે ભૌતિક પદાર્થોમાં હું ફસાઉં તે નથી. સાંઈજી એની રખા જેઈને કહે છે, આ કેટલે ભાગ્યશાળી છે! આને ગમે તેમ કરીને મારા વારસદાર બનાવે છે. બીજી વાર બોલાવે છે. પણ તેઓ તે ચેકખી ના પાડે છે. પછી મા તથા દિકરાએ દીક્ષા લઈ લીધી. પછી સંસ્કૃતિને અભ્યાસ કરવા સુરત તરફ જાય છે. ત્યાં યતિશ્રીની પાલખી ત્યાંથી નીકળે છે. તેઓએ ધુળમાં કોઈ ભાગ્યવાનના પગલા જોયાં. તેથી કહે છે, કેઈ ભાગ્યશાળી જીવ અહીંથી ગયે છે. આ પગલાં તાજાં છે. ચાલે તપાસ કરીએ. ગુરુ શિષ્ય ઝાડ નીચે જ વિસામે લેવા બેઠા છે. આ મુનિની ઉંમર સાવ નાની છે. આવા નાના મહારાજને જોઈને યતિશ્રી પૂછે છે, કેમ મહારાજ ! કઈ તરફ પધારો છો? ગુરુ જવાબ આપે છે, સુરત જવું છે. સંસ્કૃતના અભ્યાસ માટે જઈ રહ્યા છીએ. યતિશ્રી સહર્ષ કહે છે, આ ભાગ્યશાળીને હું ભણાવીશ. આ કામ મને સેપે. હું વગર વેતને ભણાવીશ. આમ ભણાવનારને પ્રશ્ન ઉકલી ગયે. સુરત જઈ સંસ્કૃતનું ઘણું જ્ઞાન મેળવી લીધું. હવે શાસ્ત્રનું જ્ઞાન મેળવવાનું Page #177 -------------------------------------------------------------------------- ________________ બાકી હતું. આને માટે મારવાડથી હકમીચંદજી મહારાજને અહીં પધારવાની વિનંતી કરવાનું સંઘે નક્કી કર્યું કે મહારાજ સાહેબ અહીં પધારે તે આપણને પણ લાભ મળે. મહારાજ સાહેબને બધી વાત કરી. અને હકમીચંદજી મહારાજને લેવા માટે માણસે ગયા. પૂજ્ય મહારાજ સાહેબ મારવાડથી વિહાર કરી અમદાવાદ પધાર્યા. મહારાજ સાહેબના આવવાના સમાચાર મળતાં સંઘે વધામણીમાં સમાચાર આપનારને ૧૨૫૦નું ઈનામ આપ્યું અને તેમની પાસે સૂત્રને અભ્યાસ કર્યો. જેને ભણવું હોય એ જેટલું ધારે તેટલું ભણી શકે છે. જ્ઞાન મેળવવા માટે હંમેશા નાના બનવું જોઈએ. આજે જ્ઞાન મેળવવા માટે સાધને પણ છે, પંડિતે પણ છે, પણ ભણનાર નથી. ઘણા પાત્ર છે તે ઈશારે કરે તેમાં સમજી જાય ગણધર ભગવંતેએ ત્રિપદીમાં ચૌદ પૂર્વનું જ્ઞાન ગ્રહણ કર્યું. કે જ્ઞાન સાગર છલકાણે હશે? કેવી જ્ઞાનમાં ડુબકી મારી હશે! જ્ઞાનની બહુ જરૂર છે. પૂજ્ય જયમલજી મહારાજને જ્ઞાન મેળવવાની ધગશ કેવી હતી તે જાણે છે? તેઓ રજપુતના દિકરા હતાં. અને પરણેલા હતાં. ચોમાસામાં ગાડું લઈને વેપાર માટે એક નગરમાં આવે છે. વાણીયા હાટડી બંધ કરીને પિષામાં બેઠા છે. પુછતા ખબર પડે છે કે આજે તે પાણી છે. તેઓ વિચાર કરે છે - ચાલે આપણે પણ મહારાજને સાંભળવા જઈ એ. એમના મિત્રની સાથે જાય છે. મહારાજશ્રી વ્યાખ્યાન સંભળાવી રહ્યા છે. જડ અને ચેતનને, શરીર અને આત્માને ભેદ સમજાવે છે. આવી તેજીલી વાણી સાંભળીને મન પીગળી ગયું. પેલા મિત્રને કહે છે, તારે ગાડું લઈને જાવું હોય તે જા, હું તે ઉપાશ્રયમાં રહીશ. ભણીગણીને દીક્ષા લઈશ. ઘેર આવવું નથી. સામાયિકના પાઠ જોયાં અને પ્રતિક્ષ્મણ જોયું. જ્યાં સુધી આ પાઠ શીખું નહીં ત્યાં સુધી ઉ જ રહું, આવી પ્રતિજ્ઞા આપે, એમ મહારાજ સાહેબને વિનંતી કરે છે. મહારાજ સાહેબ કહે છે એવી પ્રતિજ્ઞા અજાણ્યા માણસને કેમ અપાય? પણ તેની દઢતા કોઈ મહારાજ સાહેબે પ્રતિજ્ઞા આપી. પ્રતિક્રમણ અને સામાયિક વાંચી ગયાં. અને કલાકમાં પ્રતિક્રમણ સંભળાવી દીધું. થડો અભ્યાસ કર્યા પછી ગુરુ મહારાજને કહે છે, હવે મને દીક્ષા આપશે ને? મહારાજે તેમનામાં ગ્યતા જોઈ અને સમજાવે છે, તમારા કોઈ સગાસંબંધી છે? ક્યાં છે? તેઓની રજા વગર દિક્ષા આપી શકાય નહીં. તેઓ જવાબ આપે છે. હું રજપુત છું, પરણેલે છું. મોહનદેવી મારી સ્ત્રીનું નામ છે. માતાનું નામ માયાદેવી છે. પણ મારા સાચા સગા આપ બધા છે. મને તે એક દીક્ષાની લગની લાગી છે. “મને લાગી રે લગન વીર તારા નામની, તારા નામની, નથી રે પરવા મને જુઠ્ઠા જગની, મને લાગી રે લગન. પેલે મિત્ર ઘરે ગયે. અને યમલજીના માતા-પિતાને સમાચાર આપ્યા કે તેઓ તે ત્યાં રહી ગયા છે. અને દીક્ષા લેવાનું કહેતાં હતાં. આ સાંભળી માતા તથા Page #178 -------------------------------------------------------------------------- ________________ તેમના પત્ની શહેરમાં જાય છે. પુત્રને ઘેર લઈ આવવા ખુબ સમજાવે છે તેઓ એક જ : જવાબ આપે છે. “મારે દીક્ષા લેવી છે, હું ઉપાશ્રયમાંથી દીક્ષા લીધા વગર બહાર જવાનું નથી. માતા કહે છે તેને દીક્ષામાં શી ખબર પડે? તું હજી નાખે છે. તેઓ માતાને સટ જવાબ આપે છે કે તમે માલ લેવા મને મોકલે છે તેમાં મને ખબર પડે અને મને દીક્ષામાં કેમ ખબર ન પડે? માતા મહારાજશ્રીને કહે છે. આ કાચા કાળજાના મારા પુત્ર ઉપર | તમે શું કરી નાંખ્યું છે? મારા એકના એક પુત્રને આપે ભેળવી નાંખે. તમારૂં સત્યાનાશ જાય! તો મહારાજ કહે છે, બહેન ! સત્યાનાશ જાય એમ કહે છે ને ? સાત કર્મના નાશ , પછી એક કયું કર્મ તેં બાકી રાખ્યું ! મારે તે આઠેય કર્મને નાશ થાય એમ કરવું છે. એમ તે થાય તે જ મારે સિદ્ધ થવાય. મહારાજને ગાળ આપે છે પણ મહારાજ સવળ અર્થ કરે છે. કેઈ ગાળે ગમે તેટલી દે પણ લેવી નહીં, એમ નક્કી કરે તે ઘણી સમાધિ રહે. એની મા કહે છે ચાલ ઉભો થા, આ તારી વહુ રહે છે. સગાવહાલા બધા રેવે છે. તેઓ જવાબ આપે છે જે એને મારી ઉપર પ્રેમ હોય તે મારા રસ્તે આવે. ઠાકોર આવે છે અને બીજા પણ ઘણું સમજાવે છે, પણ જયમલજી કાંઈ બેલતાં નથી. જ્યાં સુધી (દીક્ષાનું લખી ન દે ત્યાં સુધી મૌન કરી લે છે. અને ચારે આહારના પચ્ચખાણ કરે છે. અંતે લખી દીધું અને દીક્ષા આપી. સંયમ લીધો તે જ દિવસથી જીવું ત્યાં સુધી એકાંતરા ઉપવાસ કરવા એવા પશ્ચખાણ લીધાં. જાવ છવ સુધી એકાંતર ઉપવાસ અને તે પણ ચોવિહાર. આ પ્રકારની પ્રતિજ્ઞા લીધી પછી સુત્ર અને સિદ્ધાંત હાથથી લખવા માંડયા. જ્યારે નવરાશ મળે ત્યારે જુદા જુદા છંદો-સાધુ વંદણ વિ. બનાવે. અનેક કૃતિઓ તેમણે બનાવેલી છે. એક વખત આ જયમલજી મહારાજ ગુરુદેવની સાથે વિહાર કરી રહ્યાં છે. ત્યાં ગરદેવને એકદમ તરસ લાગી છે. અને પોતે પાણી લેવા જાય છે ત્યાં ભુદરજી મહારાજ સાહેબ કાળ કરી જાય છે. યમલજી મહારાજ સાહેબને કયાંય પાણી મળતું નથી. ગામમાં જવું પડે છે. ગામથી પાણી લઈને આવે ત્યાં ગુરુ મહારાજ કાળ ધર્મ પામી જાય છે. “ગુરુ મહારાજની છેલ્લી ઘડીએ હું પાસે ન રહ્યો. અને મારે ગુરુને વિજેગ થયે. એ માટે તેમને ખુબ દુઃખ થાય છે. ત્યાં પ્રતિજ્ઞા લીધી કે આજથી મારે સુવું નહીં. કોઈવાર એઠા બેઠા ઉંઘ આવી જાય તે અલગ વાત છે, પણ પથારી કરીને ન સુવું. ગુરુદેવને તરસ લાગી અને હું પાણી ન પહોંચાડી શકયે, માટે જાવજીવ સુધી પાણી પીવું નહીં. પાણીને બદલે છાસથી પતાવતાં. આવા મહાપુરૂષ પાંચમા આરામાં થયા છે. પુજ્ય અજરામરજી મહારાજ પછી ગેડલ, બરવાળા, લીંબડી એમ જુદાં જુદાં સંપ્રદાય થયાં. લગભગ ૪૫ સાધુ એમની પાસે હતાં. લીંબડીમાં છેલ્લું ચોમાસુ કર્યું, અને શરીર ગળવા માંડયું. શ્રાવણ વદ બીજને દિવસે સંથારે કરીને કાળધર્મ પામ્યા. આ સાથે આજે અમારા પરમ Page #179 -------------------------------------------------------------------------- ________________ ઉપકારી તણ તારણ પૂજ્ય સૂરજબાઇ મહાસતીજીની પણ પુણ્યતીથી છે. તેઓશ્રી ધાલેશમાં હતાં. તેમનું સગપણ નાનપણથી થયેલું હતું. તેએશ્રીને સંતાનો સમાગમ થતાં દીક્ષા લેવાની ભાવના જાગી. સાસરીયાવાળાએ દીક્ષા લેવાની ના પાડી. અમે દીક્ષા લેવા ન દુઇએ કેમ કે અમારે આ સગપણથી રિદ્ધિ-સમૃદ્ધિમાં વધારા થયા છે. અ ંગ્રેજ અમલદારને સમજાવવા માલ્યા તે વખતે એમને સચેાટ જવાબ દીધેા. સાહેબ, તમે ખંદગી કરે છે? હા, તા હું પણ એ જ કામ કરું છું. તમે અઠવાડીયામાં એકવાર મંદગી કરો છે હું આખી જિંદુગી ઇશ્વરમય અનવા માંગું છું. વળી આપ મને વચન આપે। કે લગ્ન પછી મને વૈધવ્ય નહી' આવે, તે હું લગ્ન કરુ.. આ સાંભળી સાહેબને એમ થયુ` કે આને તે ખરેખરા ધર્મના રંગ છે. આને કોઈનાથી રાકી શકાય નહી. સૂરજબાઈ રૂપરૂપના અંબાર હતાં. માથામાં લાખુ હતુ. ઘણાં ભાગ્યવાન હતાં. સાધુ પણ જવામ ન આપી શકે તેવા પ્રશ્નોના જવાબ આપે એવા વિદ્વાન હતાં. એમને એક જ શિષ્યા કરવી એવી પ્રતિજ્ઞા હતી. દિવાળી ખાઇ મહાસતીજી એકને જ શિષ્યા કર્યાં . ખાર વરસની નાની ઉમરે તેઓએ દીક્ષા લીધી હતી. ખૂબજ પ્રભાવશાળી હતાં. તપની, સંયમની ખૂબ આરાધના કરી જીવનને ઉજજવળ બનાવી ગયાં. પંચાવન વર્ષની ઉંમરે કાળધમ પામ્યાં. આજે પૂજ્ય અજરામરજી સ્વામી તથા પૂજ્ય સૂરજમાઈ મહાસતીજીની તિથી છે. જે તેએાશ્રીના જીવન ચરિત્રા સાંભળી, તેનાં સદ્ગુણા પેાતાના જીવનમાં ઉતારશે તેનું કલ્યાણ થશે. વ્યાખ્યાન ન ૨૯ શ્રાવણ વદ ૩ સામવાર તા. ૯-૮-૭૧ પરમ પથના પ્રકાશક, સત્યનાં સાધક, મમતાનાં મારક, ભવ્ય જીવેાના ઉદ્ધારક ભગવાને સિદ્ધાંત સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણે ય કાળે સિદ્ધ થયેલી વસ્તુ. અહિ નિષધકુમારના અધિકાર ચાલે છે. ખાંતેર કળા ભણીને નિષકુમાર પારંગત થયા. વિદ્યા વિનયથી શાલે છે. જાણવું અને વનમાં મૂકવું. જાવું' એ જ્ઞાન છે. વનમાં મૂકવુ એ ચારિત્ર છે. જીવનમાં જ્ઞાન અને ક્રિયા અને જોઇએ. પક્ષી એક પાંખે ઉડ્ડયન કરી શતું નથી. અહીં પણ જ્ઞાન અને ક્રિયા અને પાંખા જોઈ શે તા જ માક્ષમાગ પ્રતિ ઉડ્ડયન થઈ શકશે. “ કઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કાઇ, માને મામાક્ષના, કરૂણ ઉપજે જોઇ. Page #180 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય ક્રિયામાં રાચતાં, અંતર ભેદ ન કોઈ, જ્ઞાન માર્ગ નિષેધતાં તેહ ક્રિયા જડ આહી.” શ્રીમદ્ રાજચંદ્ર કઈ બાહ્ય ક્રિયાને જ વળગી રહ્યા છે. તે કોઈ શુષ્ક જ્ઞાનને વળગી રહ્યા છે. અને પિત-પિતાની માન્યતામાં મોક્ષ માને છે. આ પ્રમાણે ત્રિરત્ન રૂપ સરળ, પૂર્ણ થઇ હિતાર્થ અને યથાર્થ મોક્ષમાર્ગને ભુલી ગયા છે. જે પિયા કરવામાં આવે છે તે કિયા કયા લયે કરવામાં આવે છે તે યથાર્થપણે જાણ્યું નથી. જેઓ તત્વજ્ઞાનથી પશંગમુખ છે જેમને અંતષ્ટિ ઉદ્ભવી નથી, પરંતુ બાહ્ય ક્રિયા કરીને જે મોક્ષ માને છે, તે થક સાની છે, તે કેવળ સલ્લાના શબ્દને ધારણ કરી એકાંત નિશ્ચયને પકડી રાખી કહે કે “આત્મા તે સિદ્ધ જેવો છે. તેને રાગ-દ્વેષ નથી.” વિગેરે કથન માત્રથી પિતાને જાની ધારી સદ્વ્યવહારને નિષેધે છે. પરંતુ તેને અંતરંગ વૈરાગ્ય અને ઉપશમ નથી.” કષાયોને ટાળવા પુરૂષાર્થ નથી. પ્રતિકુળતામાં સમભાવ રાખી શક્તા નથી. જે જીવે બાણ ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, જેનું અંતર ભેદાયું નથી, એવા જ જ્ઞાનમાર્ગને નિષેધે છે. તેથી તેઓને અહીં ક્રિયાજડ કહ્યા છે. જ્ઞાન-ક્રિયાનું સમન્વયપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાને સુંદર માર્ગ છે. ગમે તે ક્રિયા-તપ, જપ, સ્વાધ્યાય, સલ્લા વાંચન કરીને એક જ કાર્ય કરવાનું છે. જગતનું વિસ્મરણ અને આત્માનું સ્મરણ. જે જ્ઞાનને પ્રાપ્ત કર્યું તેને વર્તનમાં મૂકવું જોઈએ, નહિંતે તે જ્ઞાન એકડા વિનાનાં મિંડા જેવું છે. એક શેઠ હતા તે પિતાનાં દિકરાને ભલામણ કરે છે કે મારે બહારગામ જવાનું છે તે ઘરનું બરાબર ધ્યાન રાખજે. આપણી પાસે હીરા, મોતી, રોકડ તથા દાગીના ઘણું છે. તે કમાડ સાચવીને સૂજે. પિતા બહારગામ ગયા પછી છોકરાને વિચાર થયો કે મારા પિતાશ્રીએ કમાડ સાચવવાનું મને કીધું છે એટલે તે તો કમાડનાં મિજાગરા કાઢી કમાડને ઉપરાઉપરી ગોઠવી એના ઉપર ગાદલાં નાખીને સૂતો. ઘર ખુલ્લું થતા ચોરોને પ્રવેશવાને માર્ગ ખુલ્લે થયે. અને ધન લૂંટી ગયા. શેઠ બહારગામથી આવ્યા અને જોયું તે ચેર બધું લૂંટી ગયા છે. તેથી પુત્રને કહે છે કે, “તે કેમ ધ્યાન ન આપ્યું?” જે આપણું બધું ચોરાઈ ગયું ને આપણે સાવ ખાલી થઈ ગયા.” ત્યારે પુત્ર કહે છે, “જુઓ તે ખરા! કેવા કમાડ સાચવ્યા છે? આપે કમાડ સાચવવાનું કહ્યું હતું. મેં આજ્ઞા બરાબર પાળી છે. છતાં મારો વાંક કાઢે છે ! વાતને આશય ન સમજાય ત્યાં સુધી સાચી વસ્તુ સમજાતી નથી. ક્રિયા કરવાની પાછળ પણ સાચા ધયેયનું ભાન ન હોય તે તે ક્રિયા ભવને ફેર ટાળે નહિ. “સમક્તિ વિનાની કીધી કરણી મેં આજ સુધી, ટાળે નહિં ભવના ફેરા સમકિતને લઈને લાવે, Page #181 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનું શાસન ચારે બાજુ એર ફેલાતે જાઓ, કરે .. કાર એ કે છૂટે પાખંડી દે, ઘર ઘર સંદેશ વહાલા વીરને સુનાતે જાઓ.” જીવ જ્યાં સુધી સમ્યગૂ દર્શન એટલે સાચી શાહી પ્રાપ્ત કરતું નથી. ત્યાં સુધી મને બધી સકતે નથી. જ્યારે જીવ પ્રથમ ગુણસ્થાનકથી એથે ગુણસ્થાનકે આવે છે ત્યારે ત્રણ કરણ કરે છે. (૧) યથાપ્રવૃત્તિકરણ. એટલે નદીમાં પૈસા વસા પર ગોળ થઈ જાય છે. તેમ છવ અનેક દુખે સહન કરતાં કરતાં અકામ નિર્જરા કરીને યથા પ્રવૃત્તિ કરણમાં પહોંચી શકે છે. આ કરણમાં ભવ્ય-અભવ્ય બને છે આવી શકે પછી (૨) અપૂર્વ કરણમાં આવતાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણ સંક્રમણ અને અપૂર્વ સ્થિતિ બંધને સ્થિતિઘાત કરે છે. લાંબા ટાઈમનાં કર્મ ટુંકા ટાઇમવાળ કરી નાખે. ગાઢ કર્મનાં બંધનને શિથીલ બનાવે છે. તીવ્ર રસના કમ મંદરસના કરે છે. મિથ્યાત્વને બંધ પાડતા નથી. અપૂર્વ કરણમાં ભવ્ય જીવે જ આવી શકે છે અને (૩) અનિવૃત્તિકરણમાં આવે એટલે સમક્તિ લીધા વિના પાછો પડે નહિ જે મિથ્યા અનાદિકાળથી પિતાને અહો નાખી બળ જમાવ્યું છે તે બળ ભાંગી નાખે છે. સમક્તિી જીવે સંસારમાં રખડવા છતાં નકકી મોક્ષમાં જાય છે. જેમ યમાં દોરો પરોવેલ હોય અને એય એવાઈ જાય તે તે ગમે તેવા કચરામાંથી પણ જડી જાય છે. તેમ સમક્તિને દોરો પરોવાઈ ગયે, પછી જીવ અર્ધપુદ્ગલ પરાવર્તનમાં આવી જાય છે. માટે જમ્બર પુરૂષાર્થ ઉપાડે. અને સમ્યફવને પ્રાપ્ત કરે. જે સમક્તિની ઉત્કૃષ્ટ આરાધ થાય તે તે જ ભવે જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. મધ્યમ આરાધનાથી ત્રીજે ભવે અને જઘન્ય આરાધનાથી પંદર ભવે મોક્ષ મેળવે છે. પણ આજ સુધી જીવ મિથ્યાત્વ ભાવમાં જ રખડે છે. ઘણી ક્રિયાઓ કરી પણ બધી સમ્યગ્દર્શન વિનાની જ કરી છે. તેથી જીવની રખડપટી હજું પણ ઊભી છે. સમ્યગદર્શન એ પાયે છે. શ્રદ્ધાના પાયાને મજબૂત કરો. ભગવાનના એકેક વચનમાં શ્રદ્ધા લાવે. મહાવીર સ્વામીએ જે પ્રરૂપણ કરી છે એ સત્ય છે, પ્રમાણ છે, તેમાં શંકા-કુશંકાને સ્થાન નથી. સમ્યગદશનને એ ટંકાર કરે કે અનાદિની પાખંડી ટે છૂટી જાય રામ ધનુષ્યના ટંકારે સીતાદેવીને પરણ્યા. તેમ આપણે જે શિવરમણીને પરણવું હશે તે સમ્યગદર્શનને ટંકાર કરે જોઈશે. અનાદિકાળથી જીવે વિભાવદશાનું જ સ્મરણ કર્યું છે. સ્વભાવ તરફ દષ્ટિ કરી નથી. કુસંસ્કારો અને ખરાબ ટેવેને જીવનમાં સ્થાન આપ્યું છે. તમારી ટેવે તમને ખૂચે છે? મકાનની સુધારણા, શરીરની, વસ્ત્રની, કેળવણીની સુધારણાને વિચાર કર્યો છે, પણ જીવનની સુધારણા માટે કયારેય વિચાર ક્યાં છે? વાતવાતમાં ક્રોધને ધમધમાટ થાય છે, નિંદા કેટલા રસથી કરે છે? કઈ Page #182 -------------------------------------------------------------------------- ________________ વાત કરતું હોય તે સાંભળવા થેલે છે કે, સાંભળી--અશુસાંભળી કરી નાખે છે કે પછી અડધી વાત પકડીને બેલી નાખે છે? બેલી નાખવાથી શું પરિણામ આવશે તેને વિચાર કરે છે? પાડોશીના છોકરાને સીડી પર ચડતે જુએ છે તે એના હૈયામાં દયાનું ઝરણું ફૂટે છે. તે આવીને કહે છે, “ભાઈ સીડી ચઢવાનું કામ તારૂં નથી. ચડીશ તે પડીશ અને મરીશ.” એમ કહે છે ત્યાં એની મા બહારથી આવે છે. મરીશ એ શબ્દ સાંભળે છે. એકદમ ગુસ્સે થઈને કહે છે “આ બાઈ તે ડાકણ છે, મારા છોકરાને મરીશ એમ કહે છે.” મારા છેકરાને મરવાનું કેમ કહી શકે? ખૂબ આવેશમાં આવી કર્યો કરે છે. પેલા બહેન કહે છે, મારી પૂરી વાત તે સાંભળે. પણ સાંભળે કોણ? એમ પૂરું સાંભળ્યા વિના વચમાં કૂદી પડવું એ ખરાબ ટેવ છે. માટે બરાબર સાંભળે. નહિ તે અર્થને અનર્થ થઈ જશે. બીજાના દેષ જોતા પહેલાં પિતાના દેશનું દર્શન કરે. અને કોઈ દેષ બતાવે તે તેને ઉપકાર માની દેષ ટાળવા પ્રયત્ન કરે. હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દિનાનાથ દયાળ, હું તે દેષ અનંતનું-ભાજન છું કરૂણુળ.”. હે ભગવાન! હું તે દોષથી ભરેલે છું, અધમ છું, વિવેકશક્તિ હિન છું. એમ મુખેથી તે પ્રભુ પાસે પિતાના દોષ બેલે છે, પણ જો કોઈ માણસ કહે કે તું તે વિવેકહિન છું તે તરત ઝઘડવા મંડી પડે. ગુસ્સો આવી જાય છે. તું મને વિવેકહિન કહેનાર કેશુ? પણ એલા, ભગવાન આગળ તે બેલેતે હતું કે હું તે વિકઠિન છું અને હવે ગુસ્સે શા માટે થાય છે? માટે મેઢેથી બેલવા કરતાં અંતરમાં દ્રષ્ટિ દઈ કઈ કઈ ખામી છે એ શે. પોતાની ભૂલ સમજાતી નથી એટલે જીવ ગુસે કરે છે, પણ આ તારે સ્વભાવ નથી. આવું જીવન કયાં સુધી ગાળીશ? આવી અર્થહીન વાતમાં જંદગી વિતાવી દઈશ તે કરવાનાં કર્તવ્ય એક બાજુ રહી જશે. જીવન બહુ થયું છે. અને કરવાનું કામ ઘણું છે. જે કુંજર કેરે કાન, જે સંધ્યા કે વાન, જેવું પાકું પીપળનું પાન, એવું જેર જુવાનીનું જાણું, જે ધુમાડાને ગોટ, જે પાણું તણે પરપેટે, - જે સુંદર કાચને ફેટ, એ અસ્થિર સંસાર છે.” આપણું જીવન બહુ ચલિત, ચંચળ અને ક્ષણિક છે. હાથીને કાન આખો દિવસ ફડ-ફડ થાય છે. એક નાનકડું મચ્છર જે હાથીના કાનમાં ઘૂસી જાય તે હાથીનું મૃત્યુ ૨૨ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ થઈ જાય છે. તેથી હાથી એના કાનમાં કાંઈ ન પેસી જાય માટે કાન ફફડાવે છે. એટલે એના કાન જેમ સ્થિર રહેતા નથી તેમ મનુષ્યનું જીવન પણ સ્થિર નથી. જે સંધ્યાને રંગ અને પાકું થયેલું પીપળનું પાન ક્ષણવારમાં સરી પડે છે, તેમ જુવાનીનું જેમ છેડા વખતમાં ચાલ્યું જાય છે. યુવાનીમાં પાટું મારી પાછું કાઢે એવી શક્તિ હતી, એ વૃદ્ધાવસ્થા આવતાં ચાલી જાય છે. જે ધુમાડો ક્ષણિક છે. પાણીને પરપોટો તરત નાશ પામે છે અને કાચને ફેટ જરા ટકરાતાં ફૂટી જાય છે, તેમ આ મનુષ્યનું જીવન પણ ક્ષણિક છે. ભગવાને કહ્યું છે. जरा जाव न पीडेई, वाहि जाब न वढई । जाविन्दिया न हायन्ति, ताव धम्मं समायरे ॥ જ્યાં સુધી જ અવસ્થા આવી નથી ત્યાં સુધી ધર્મ કરી લે. પાંચ ઈન્દ્રિય કામ આપે છે તે તેને ઉપયોગ કરી લે. આંખ કામ આપે છે તે સદ્વાંચન કરી લે. શ્રવણેન્દ્રિય સતેજ છે ત્યારે સુંદર શ્રવણ કરી લ્યો શ્રવણેન્દ્રિયનું બળ હીણ થશે ત્યારે સાંભળી નહીં શકો. મહાપુરૂષનાં જીવન-ચરિત્રો સાંભળો, વાંચે અને આચરણમાં મૂકે તે તમારું જીવન ઊર્ધ્વગામી બનશે. છની દયા પાળવા અને સંતપુરૂષના દર્શન કરવા આંખ મળી છે, તેને જીવ કયાં રેકે છે? સ્ત્રીઓ સામે ટીકી-ટીકીને જોવામાં, સિનેમામાં કેવા ચિત્રો બતાવે છે ? સ્ત્રીઓનાં હાવ-ભાવ, નાચ-ગાન ધારી-ધારીને જુએ છે. જુએ પણ એવા રસ રેડીને કે પરિણામે પાપનાં ગાંસડા બાંધે છે. જે આંખથી વિકારી ભાવમાં વૃદ્ધિ થતી હોય તે આંખને સદ્વ્યય નથી પણ દુર્વ્યય છે. એની આંખમાં ઝામર થાય છે. જેણે જીભથી બધાનું વાઢયું છે એને જીભના કેન્સર થાય છે. ગમે તે મોઢામાં નાખે તે સ્વાદ આવતું નથી. જીભ બેટી પડી જાય છે. જેના કાનમાંથી પાણી નીકળે છે, કાનમાં ધમ-ધમ જેવા અવાજ આવે છે, કાનમાં રસી થાય છે. તેણે કાનને દુરુપયોગ કર્યો છે. પારકી નિંદા રસપૂર્વક સાંભળે છે. એટલે આવું દુઃખ ભેગવવું પડે છે. ઘણાં માણસ ઉપગ વિના ઊંચી દ્રષ્ટિ રાખીને ચાલે છે. પગ નીચે શું આવે છે તે પણ જતા નથી. કેટલીય લીલેતરીને ખુંદતા ખુંદતા ચાલે છે. ઘણું માણસે હાલતા જાય ને વૃક્ષ ઉપર લાકડી ઠપકારે છે. એ પ્રહારથી વનસ્પતિના છની વિરાધના થાય છે. જેની હિંસાથી જીવને વિવિધ પ્રકારના રોગ થાય છે. જીવ પિતાનાં કરેલાં કમ ભેગવે છે. કોઈનું કોઈ કર્મ ભગવતું નથી. કર્મની કેટને અદલ ઈન્સાફ છે. અહિંયા તે કરેલા ગુના કદાચ માફ થશે, પણ ત્યાં તે પિતે કરેલાં કર્મ પિતાને જ ભેગવવા પડે છે. પાંચ ઇન્દ્રિય મળી, એને જે જોઈએ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧ તે આપશે અને વિષયનાં ભગવટામાં તેને ઉપયોગ કરશે તે પુણ્ય ચવાઈ જશે. અને એકેદ્રિયમાં મુકાઈ જાશે. તમને તમારી દયા આવે છે? તે પાંચ ઇંદ્રિયેનાં વિષયથી પાછા હઠી એને સદુપયેગ કરે. પર વસ્તુમાં નહીં મૂંઝ, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં.” પર પદાર્થને પિતાનાં માનીને જીવ તેમાં મુંઝાઈ ગયું છે. પણ પર પદાર્થ તારા નથી. તેમાંથી મળતું સુખ તે ક્ષણિક છે. જે સુખની પાછળ દુખ છે તે સાચું સુખ નથી. એક માણસે સુંદર મજાને બગીચે બનાવરાવ્યું. તેમાં સુવાસિત પુપનાં છોડ, મીઠાં ફળનાં વૃક્ષ, સુંદર વેલે, મંડપ વિ. કરાવ્યા છે. તે ભાઈ બગીચે જોઈ ખુશ થાય છે. તેની સુવાસથી મન નાચી ઉઠે છે. બીજો માણસ રસ્તા પરથી પસાર થાય છે. તે બગીચાનું સૌન્દર્ય જુએ છે, અને પુપિની સુવાસ લે છે, પેલાએ બગીચાને પિતાને માન્ય છે. તેના પ્રત્યે આસકિત છે. તેથી કર્મબંધ થાય છે. અને ચાલે તે માણસ સુવાસ ધે છે, પણ તેમાં તેને આસક્તિ નથી. પ્રેક્ષક બનવું છે. પડદા પાડવા અને બંધ કરવા. વિ. ચિંતા પ્રેક્ષકને નથી હોતી. પ્રેક્ષકે તે ટિકિટ લીધી અને જોઈને બહાર નીકળી ગયા. તેમ આત્માને સ્વભાવ જ્ઞાતા-દષ્ટા છે. બીજાની ચિંતા માથા ઉપર રાખીને શા માટે કરે છે? બહારની ચિંતા છોડી આત્માની ચિંતા કરે. ભૌતિક વસ્તુ પાછળ પડયા છે એટલે આધ્યાત્મિક વસ્તુ સમજાતી નથી. આત્મામાં અનંતજ્ઞાન પડ્યું છે. પણ એમાં સ્થિર થવું જોઈએ. આત્માને પામવા હોય તે નિર્વિકલ્પ દશા જોઈએ. બધાં વિકલ્પને છેડી દે ને આત્મ સૌન્દર્યને નિહાળે. જેણે આત્માને ચમત્કાર જોયે, તેને કેવી અનુભૂતિ થાય છે? કે આનંદ આવે છે? એ તે અનુભવવાળા જ જાણે છે, બલાડએમ કાગળ ઉપર લખ્યું, પછી જીભથી ચાખે તે સ્વાદ આવશે? નહિ આવે. એમ સિદ્ધાંત, શાસ્ત્ર કે પુસ્તક રાહદારીની માફક રસ્તે બતાવે છે. ચાલવાનું તે પિતાને છે. અંદરથી તમારા આત્માને જાગૃત કરે. ક્યાં સુધી પ્રમાદમાં બેસી રહેશે તમારી તબિયત બગડે તે તરત ડોકટર પાસે પહોંચી જાવ છે ને? જરાક માથું દુઃખે છે, તરત એનેસિનની ટીકડી લે છે ને? તારા શરીરની તને ખબર પડે છે, કેટલી એની કાળજી! પણ આત્માની કયારેય ખબર લીધી? જડ અને ચૈતન્યનાં ભેદજ્ઞાનની વિદ્યા મેળવવાની જરૂર છે. કયા સેવત ઉઠ જાગ બાઉરે, અંજલી જલ જર્યું આવું ઘટત હૈ, દેત પહેરિયા વરિય ઘઉ રે....ક્યા. ઇંદ્ર ચંદ્ર નાગિંદ મુનિ ચલે કોણ રાજા પતિ સાડ રાઉ રે, ભમત ભમત ભવ જલધિ પાય કે ભગવંત ભજન વિના ભાઉ નાઉ કયા Page #185 -------------------------------------------------------------------------- ________________ GK આનદઘનજી મહારાજ કહે છે કે, હું ખાવરા! કયાં સુધી સૂતા રહીશ ? ધ્રુવે ઊઠે, ઊભા થા. હથેળીમાં લીધેલું પાણી ટપકીને પડી જાય છે. એમ આયુષ્ય ટપકી રહ્યું છે. દરેક ક્ષણે, દરેક મિનિટે, કલાકે, દિવસે તારૂ' આયુષ્ય ઘટતું જાય છે. તારી ક્ષણેા વ્યર્થ જાય છે. હાથમાં માગર લઇ પહેરેગીર આંટા મારે છે. ડંકા વગાડે છે. ઘડીયાળ પણ ડંકા વગાડે છે. ઘઉંટા વગાડીને બધાંને ઉઠાડે છે, તથા સંદેશ આપે છે કે બધાને ચાલ્યા જવાનુ છે. કાઈ અમર નથી. આયુરૂપી હથેળીમાં ખાખામાંથી પાણી ટપકતાં ટપકતાં હવે થાડું પાણી રહ્યું છે. થાડી જીઈંગી ખાકી રહી છે તેા કાંઈ કરી લે. આત્મિક કાર્યમાં પ્રવૃત્તિ કરવા લાગી જાવ. સ્વભાવ દશામાં જાગૃત થાવ. જેણે ધનુ' ભાથુ' માંધ્યુ છે એક હિત થઈ જાય છે, અને મેાક્ષ માર્ગના અધિકારી બને છે. ખાટાં લાડવાને ખાવા કરતાં સાચા લાડવા ખાઓ તા તેના સ્વાદ આવશે, એમ જીંદગીને માણવી હશે તેા ઉપાધિ ટાળી ધર્મની આરાધના કરશેા તા અવશ્ય ધમ તમને બંધનથી મુક્ત કરશે. સાચી વિદ્યા ખંધનથી મુક્ત કરાવશે. જ્ઞાનીએ સાચે માચી'ધે છે. જો તે માગે નહી. ચાલીએ તા આપણે દુઃખી થવુ પડશે. જ્ઞાની પુરૂષા સામાન્ય ઋદ્ધિ, સંતતિ કે સ્ત્રીમાં આસક્ત થયેલાં જીવાને સમજાવે છે કે તારાથી પ્રમળ ઋદ્ધિવાળા પણ આખરે ચાલ્યા ગયા છે. જેના નામનિશાન પણ રહ્યા નથી. માટે ભગવદ્ ભક્તિમાં લીન થઈ મનુષ્ય-ભવને સાર્થક બનાવ. જ્ઞાનીઓએ કહેવામાં કાંઈ ખાકી રાખ્યુ` નથી. નિષકુમાર ભણીગણીને તૈયાર થઈ જાય છે. પછી તેમના આચાય રાજાને કહેવડાવે છે કે નિષકુમાર ભણીને ખરાખર તૈયાર થયેલ છે. તમે બીજા પડિત પાસે પરીક્ષા લેવડાવા તે ખબર પડશે કે મે' કેવા અભ્યાસ કરાવ્યા છે. તમારી પરીક્ષા જીવનને અંતે લેવાશે કે તમે આખી જીંદગીમાં અનાસક્ત યાગને કેવા કેળવ્યા છે? પાઘડીને વળ છેડે નીકળશે. દુનિયા તમારી પાછળ આંસુ પાડે પણ તમારૂ મેહું હસતુ રહે તેવી તૈયારી કરો. હવે નિષકુમારની પરીક્ષા કેવી રીતે લેવાશે, એ અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન...૩૦ શ્રાવણ સુદ ૪ મગળવાર તા. ૧૦-૮-૦૧ ન'તજ્ઞાની ત્રૈલેાકય પ્રકાશક, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સિદ્ધાંતથી સમજાવ્યું છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત, ખારમા ઉપાંગમાં (વર્હિદશા) નિષકુમારના અધિકાર ચાલે છે. નિષકુમાર ભણી-ગણીને તૈયાર થયા છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ આખા વનની અંદર એક ચંદનનું ઝાડ હોય તે વન સુગંધી બને છે. જેમ સૂર્યનું કિરણ રાત્રિના અંધકારને નાશ કરે છે. તેમ એક ગુણવાળે પુત્ર કુટુંબને ઉજજવળ બનાવે છે. જનની જણ તે ભક્ત જણ, કાં દાતા કાં શૂર, નહી તે રહેજે વાંઝણ, મત ગુમાવીશ નર” હે જનની! જે પુત્રને જન્મ આપે તે ભક્ત અથવા પરાક્રમી પુત્રને જન્મ આપજે. જેનામાં પરાક્રમ છે, ગંભીરતા છે, ધીરતા છે એનામાં વિદ્યા શેભે છે. તેર કળાની પરીક્ષામાં નિષધકુમાર ઉત્તીર્ણ થયા. પંડિતને સાર એ પુરસ્કાર મળે. જીવે ત્યાં સુધી ખાય તે પણ ન ખૂટે એટલું ધન આપ્યું. આગળના વખતમાં વિદ્યાથી શરૂનું બહુમાન કરતા, અને ગુરૂને ઉપકાર કયારેય પણ ન ભૂલતા. ગમે તે મોટા હાદાપર કે રાજ-સિંહાસન પર હોય તે પણ ગરનો વિનય નહિં ચૂક્તા, એક વખત ગાંધીજીને કોઈ સભામાં બેલાવવામાં આવ્યા અને એ ભાષણ કરવા મંચ પર ઊભા થયા ત્યાં તેમની નજર પોતાનાં જુના ઉપકારી મારતર ઉપર પડી. તરત મંચ પરથી નીચે ઉતરી ગયા, શિક્ષકને પગે લાગી તેમનાં ખબર-અંતર પૂછ્યા, તે પછી ત્યાં ને ત્યાં બેસી ગયા. બધા કહે છે. હવે મંચપર પધારે અને ભાષણ ચાલુ કરે. ત્યારે જુઓ, વિનયી શિષ્ય શું કહે છે? “મારા ગુરૂ નીચે બેસે અને હું મંચ પર ભાષણ કરૂં? હું તે અહીંથી જ ભાષણ આપીશ. ગાંધીજી મહાત્મા પુરૂષ હતા, પણ તેમનામાં નમ્રતા કેવી હતી? નમ્રતા માણસને મહાન બનાવે છે માટે મહાન બનવું હોય તે નમ્ર બને. એક શિક્ષક વિદ્યાર્થીઓને ખૂબ પ્રેમથી ભણાવે છે. ગરીબ વિદ્યાથીએને ઘેર ટયુશન આપે છતાં તેમનાં જીવનમાં સંતેષ એટલો કે કેઈની પાસેથી વેતન ન લે. ૫૫ વર્ષ સુધી નેકરી કર્યા પછી રીટાયર્ડ થયા, છતાં ઘેર ભણાવવાનું ચાલુ જ રાખ્યું. તે પણ વગર વેતને. તેમના પત્ની તેમને કહેતાં-એક પિન્શન પર આપણું કેવી રીતે પૂરું થાય ? આ છોકરીએ યૌવનનાં પ્રાંગણમાં પગ મૂકે છે. હવે તેનાં લગ્ન કરવાના છે. આપણી પાસે મુડી તે છે નહીં. તમે કયાંથી પૈસા લાવશે? તમે છોકરાઓને ભણાવવાની ફી રાખે તે છોકરાઓને ભારે નહિં પડે ને આપણું કામ ચાલે, પણ ઉદાર હૃદયના શિક્ષકને એ વાત ન રૂચી. તેઓ વિચાર કરે છે કે આવેલું કામ પાર તે પાઠવું પડશે. દિકરીના લગ્ન ઉપર બેહજાર રૂપિયાનો ખર્ચ તે થશે તે માટે કાંઈક રસ્તે તે કાઢ જ પડશે. ખૂબ વિચારને અંતે એમની પાસે ભણી ગયેલા એક વિદ્યાથી જીવણલાલ પાસે તેઓ ગયા અને તેને કહ્યું. “ડા વખતમાં મારી દિકરીને લગ્ન કરવાના છે તે માટે મારે બે હજાર રૂપિયાની જરૂર છે. તમે આપી શકશો? થોડા વખતમાં હું તે ભરપાઈ કરી દઈશ.” આ સાંભળી જીવણલાલ કહે છે, એમાં શું ? આપ ડીવાર અહીં બેસે, હું હમણા જ રૂપિયા લાવી આપું છું. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ તરત જ ઘેર જઈને હજાર રૂપિયા લઈ આવે છે અને એના બીજો મિત્ર જોરાવરસિદ્ધ છે, તે પણ આ શિક્ષક પાસે જ ભણેલા, તેની પાસે જઇને શિક્ષકની વાત કરે છે. એમ એ મળીને એ હજાર રૂપિયા શિક્ષકને આપે છે. બંનેના આભાર માની શિક્ષક ઘેર જાય છે અને દિકરીનું લગ્ન આનંદથી પતાવે છે. રૂપિયા લીધે છ મહિના થઈ ગયા ત્યારે જીવણલાલને વિચાર આવે છે કે શિક્ષક થાડા વખતમાં રૂપિયા આપી દઇશ એમ કહેતાં હતાં. હજી કેમ પૈસા આપવા આવ્યા નહીં? આ વાત શિક્ષકને યાદ કરાવવી ા જોઇએ. એમ વિચારી એક વખત માસ્તરને મળે છે અને કહે છે. આપ રૂપિયા લઈ ગયા છે. તેની મારે ઉતાવળ નથી, પણ સગવડે મેાકલી આપત્રા મહેરબાની કરશે.” માસ્તર કહે છે, હું પૈસા ભરી શકું એવી સ્થિતિમાં નથી. પણ મારી પાસે મેાટી જમીન પડી છે. એ હું તને આપી દઉં.... એ જમીનમાંથી રૂપિયા બે હજાર તમને મળી રહેશે. શિક્ષકે પેાતાની જમીન જીવણલાલને લખી દીધી. જીવણલાલ ખતપત્ર લઈને ઘેર જાય છે. તે અરસામાં ઘેાડાં પરદેશી માણસા તે ગામમાં આવેલા, તેએને એક મિલ નાખવી છે તેથી જગ્યાની તપાસ કરે છે. જગ્યા જોતાં જોતાં માસ્તર સાહેબની જગ્યા હતી, એ તેઓને પસદ પડી જાય છે. અને રૂપિયા એંસી હજારમાં જીવણલાલ પાસેથી જગ્યા ખરીદી લે છે. એ હજારનાં ૮૦ હજાર રૂપિયા આવે છે. જીવણલાલના આનંદના પાર નથી. તેને આન'દિત જોઈ તેની પત્ની પૂછે છે.” આટલાં બધાં રૂપિયા કયાંથી લાવ્યા ? ’’ આ રૂષિયા જે માસ્તરની જગ્યા મેં લીધેલી તેના આવ્યા છે, હું માસ્તર સાહેબ પાસે એક હજાર રૂપિયા માંગતા હતા. તેમની પાસે રોકડા રૂપિયા નહી' હાવાથી મને જમીન આપી. એ જમીન મારી હાવાથી મેં વેચી. અને તેના એંશી હજાર રૂપિયા મળ્યા. બે હજારમાં હજાર તા મિત્ર જોરાવરસિંહના છે. તેથી જાર રૂપિયા તેને આપવાના છે. ત્યારે જીવણુલાલની પત્ની સુસ’સ્કારી હાવાથી કહે છે કે હજાર રૂપિયા જોરાવરસિ’હું ભાઇએ આપેલા તેથી અડધી જમીન તેમની કહેવાયને ? અને રૂપિયા તેમને દેવા જોઈએ ને ? જીવણલાલને એ વાત સાચી લાગે છે. તેથી પાતાના મિત્ર પાસે જાય છે. તે વખતે જોરાવરિસ’હું ઘેર નથી. ઘેાડીવાર રાહ જુએ છે, અને એ આવે છે ત્યારે બધી હકીકતથી મિત્રને વાકેફ્ કરે છે. એ સાંભળી જોરાવરસિંહ કહે છે, “ મિત્ર, તે એક માટી ભુલ કરી છે. ગુરુજીના પૈસા કેમ લેવાય? ગુરૂ તા આપણા કેટલા ઉપકારી છે? તેમણે સુંદર જ્ઞાન આપ્યું. તેનાથી આપણે અત્યારે તરતા છીએ. આ ગરાસિયા છે પણ એની ઉદારતા તા જુઓ! મિત્રને ખૂબ જ સમજાવે છે કે આ રૂપિયા તા માસ્તર સાહેબના જ કહેવાય. આપણા તા બે હજાર જ હતાં. માટે જલદી ચાલ, આપણે ગુરૂજીના પૈસા આપી આવીએ. આપણે એ ન જોઇએ. ” મિત્રને સત્બુદ્ધિ આવી. તે ગુરૂજી પાસે આવ્યા. અને ગુરૂજીને કહ્યુ “ આ રૂપિયા એંસી હજાર તમારી જગ્યા વેચી તેના આવ્યા છે તે આપ સ્વીકારી Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ભે... આ સાંભળી મારતર કહે છે. મારે આ પૈસા જોઈએ નહીં, કારણ કે મેં તે તમને જમીન આપી દીધેલી છે. તમારે આ પૈસાને ઉપયોગ કરે છે તે કરો. હું આ પૈસાને હાથ પણ અડાડવાને નથી. તમે આ પૈસા લઈ જાવ.” માસ્તરની પરિસ્થિતિ કેવી છે? છતાં કેટલાં નિસ્પૃહી છે ! ૮૦ હજાર જેટલી મોટી રકમ હોવા છતાં જરા , વજાઇ રહ્યું. રે છે ૬ બાન લેલ ઘ હાય પત્ર, આ શિક્ષકે જ્ઞાન કેટલું પચાવ્યું છે, માસ્તર સાહેબ કહે છે. “મારી તો જંજાળ ઓછી થઈ છે. આ જગ્યા હોત તે અવાર-નવાર તેની સંભાળ લેવી પડત. હવે વેચી દેવાથી મારી ચિંતા ટળી છે. માટે પરિગ્રહની ઉપાધિ મારે ન જોઈએ.” “જીવન ભર મેહી રહ્યો તું પરમાં, જાવું તજી પલભરમાં, જીવનભર મોહી રહ્યો તું પરમાં.” જર માટે માણસ જંગ મચાવે છે. પૈસા માટે બાપ-દિકરે કોર્ટમાં લડે છે. ભાઈ -ભાઈને જેલના સળિયા પાછળ ધકેલે છે. પૈસે, જમીન વિ. ભાઈ–ભાઈ વચ્ચે વેર કરાવે છે. સામા મળે બેલ્યા વ્યવહાર પણ રહેતું નથી. સર્વ નાણું એ કલેશનું કારણ છે, પરિગ્રહ એ પાપને પેદા કરનાર છે. પૈસાથી આરંભ-સમારંભ વધે છે, પણ અહિંથી જશે ત્યારે પૈસે સાથે આવશે નહી. જીવને પૈસે બહુ વહાલો લાગે છે. પૈસાવાળાને જય-જયકાર બોલે છે. નાણાંવાળાઓના આંગણામાં પંડિતે ઊભા રહીને સલામ કરે છે. ધનપતિને ત્યાં બેરીસ્ટર નેકરી કરે છે અને શેઠની વાહ ! વાહ! કરે છે. અન્યાય, દો, ફૂડ-કપટ-પ્રપંચ આ બધું પૈસે લાવે છે. આ બધા પાપ પૈસાથી ઊભા થાય છે. પૈસાથી શરમ ચાલી જાય છે. વિષય-વિલાસના દરેક સ્થળે તે જાય છે. સ્ત્રી બેલ–ડાન્સમાં જાય છે અને પરપુરૂષ સાથે નાચે છે. પૈસો કેવા પાપ ઉભા કરે છે? યૌવન મળ્યું હોય પણ યૌવનના સૌન્દર્યને વિવેક ન હોય તો એ યૌવન મળ્યું શા કામનું? કાળા માથાને માનવી શું નથી કરી શકો? ધારે તે કર્મના ભુકકા ઉડાવી શાશ્વત સુખ મેળવી શકે છે ને ધારે તે નરકનાં અનંતા દુઃખે ભેગવવા પણ ચાલે જાય છે. જે વિવેક હોય તે ધનને સદુઉપયોગ થાય. વૃદ્ધાશ્રમ બાંધે, છાત્રાલય સ્થાપે અને ઘણાને આશ્રયદાતા બને કઈ દુઃખી છે, એ વાત ધ્યાનમાં આવતા ગુપ્ત કવર મોકલી દે. કવર કયાંથી આવ્યું? તે મેળવનારને ખબર ન પડે. ગરીબોને અનાજનાં કેળાં મોકલી આપે. છોકરાઓ ભુખથી ટળવળતાં હેય, લેહીનાં આંસુ પડતાં હોય એમાં આવી મદદ આપે તે કેટલા આશીર્વાદ વરસાવે ? એક રાજા ઘણું દાની હતા. દાન કરે ત્યારે વિચાર ન કરે. જે હાથમાં આવ્યું તે આપી છે. એમને પ્રધાન બહુ શાણે અને વિચિક્ષણ હતું. તે વિચારે છે કે રાજા જે આવે તે દાનમાં આપી દે છે, તે ભંડાર ખાલી થઈ જશે. ને કઈ વાર મુશ્કેલીમાં મુકાઈ જશું. પણ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ રાજાને રૂબરૂ કેવી રીતે કહેવું એટલે રાત્રીનાં વખતે રાજાનાં શયનગૃહમાં જઈ ભીંત ૧૨ એક વાક્ય લખે છે, “બાપાથે ધન ક્ષેત”હે રાજન ! આપ દાન આપે છે તે સારી વાત છે પણ જ્યારે રાજ્ય પર આપત્તિ આવી પડશે તે ખબર નથી. માટે તેનું રક્ષણ કરવું જોઈએ. જેથી આપત્તિમાં કામ આવે. રાજાએ વાકય વાંચ્યું. રાજા પણ ખૂબ જ વિદ્વાન હતું એટલે તેણે એની નીચે બીજું વાક્ય લખ્યું, “મળે જવ બાપ”? રાજા લખે છે, “ધમીને આપદા કયાંથી ?” ધમીને એના ધમપ્રભાવે ક્યાંય પણ વાંધો આવતો નથી. બીજા દિવસે પ્રધાને આ વાંચ્યું. એટલે તેણે તે વાક્ય નીચે લખ્યું. “if જોરેકદાચિત દેવ કોપાયમાન થાય તે શું કરશે? તે વાંચી. રાજાએ લખ્યું, નંતિ ડપ વિનરથતિ” નસીબ પલ્ટી ખાય છે ત્યારે સંચિત કરેલું દ્રવ્ય પણ ચાલ્યું જાય છે. ધનના ચરૂ દાટેલા હોય તે પણ કાં તે કેલસા થઈ જાય છે. અથવા તે ભમરા થઈ ઉડી જાય છે. તમને તમારા ભાગ્ય પર આવો વિશ્વાસ છે?” રાજા કહે છે કે જે સત્કર્મમાં વાપરેલું છે તે સાથે આવશે. નહિં તે લક્ષમીને મેહ માર ખવડાવે છે. જેમ મદીરા પીવાથી નશો ચડે છે, તેમ છવને પૈસાથી મદને નશો ચડે છે પણ જે વિવેકી છે તેને કાંઈ વાંધે આવતું નથી. પેલા શિક્ષક કહે છે, આ પૈસે મારે જોઈએ નહીં અને પિતા બે મિત્રો કહે છે અમારે એ જોઈએ નહીં. માસ્તર કહે છે, આ પૈસો મને કાળા નાગ જે દેખાય છે માટે મારે ન જોઈએ, પેલા મિત્રે કહે છે અમે અમારા હજાર હજાર લઈ લઈએ. બાકીના તમે લઈ લો તે પણ માસ્તર ના પાડે છે. આ પૈસા મારે જોઈએ જ નહીં. કોઈ માણસ સાણસામાં નાગ પકડીને તમારે ઘેર મુકવા આવે તે તમે મુકવા દેશે? નહિ, કેમકે તમને તેની ભયંકરતા સમજાઈ છે. એમ આ પરિગ્રહ એ કાળો નાગ છે. શું તમને નથી લાગતું કે પરિગ્રહ કેટલી ઉપાધિ કરાવે છે? માસ્તર તે પેલા પૈસા લેવાની ચોક્ખી ના પાડે છે. પરિગ્રહ પવને બહુ લાવનાર અને લલચાવનાર છે. આ વાત માસ્તર સાહેબને બરાબર સમજાઈ ગઈ છે, તેથી હાથ પણ લગાડતાં નથી. પિલાઓએ રૂપિયા પાછા ભરવા માંડયા. ત્યારે માસ્તરની પત્ની જે આ વાર્તાલાપ સાંભળી રહી છે તે બેલે છે. તમારી બુદ્ધિ છે કે નહીં? “સાઠે બુદ્ધિ નાઠી છે!” આમાંથી થોડાં રૂપિયા તે રાખે. આ દાણાવાલાનું બીલ આવ્યું છે. કેલસાવાળાને પૈસા દેવાના છે. જુઓ, આ ધર્મપત્ની કે કર્મ પત્ની? માસ્તર કહે છે, હું બધાને પહોંચી વળીશ તું તારે ઘરનું કામ કર. જીવણલાલ અને જોરાવરસિંહ તે આ સાંભળીને આભા જ બની ગયા. તેઓ વિચારે છે કે કોઈને ય ન જોઈએ તે હવે શું કરવું? પછી બંને મિત્રે વિચારે છે કે આ રૂપિયા દાનમાં આપી દઈએ. માસ્તર કહે છે, Page #190 -------------------------------------------------------------------------- ________________ તમારે દાન આપવું હોય તે આપ, પણ મારું નામ નહીં. જે મહાપુરૂષ હોય છે તે આવી વૃત્તિવાળા હેય છે. આ માતરે પણ ફી લીધા વગર કેવું જ્ઞાન આપ્યું અને જીવનને કેવું નિસ્પૃહી બનાવ્યું ! તમારા ગુરૂકે પણ આત્માને કર્મ બંધનથી છોડાવવાનું સુંદર જ્ઞાન આપે છે. છતાં વેતન લે છે? ના, પણ તમને જ્ઞાન લેવાની કયાં પડી છે? શું તમારે વ્યાખ્યાન સાંભળીને કાંઈ આપવાનું છે? કેવા તમારા ગુરૂભગવતે છે! निम्ममा निरहंकारो, निम्स'गी चत्तगारवो। રમે રણ પૂગે રણે થાણ . અ. ૧૯ ગા. ૮૯ સાધુ કેવા હોય? નિમમવી, નિરહંકારી, સંગરહિત, ગર્વને છેડીને ત્રસ અને સ્થાવર સર્વ માં સમાનભાવ રાખે. જેમણે સાચી સમજણ આપી એવા ગુરૂને ઉપકાર કેમ ભૂલાય? ભલે લાખે પતિ થયે હેય છતાં પણ ગુરૂને વિનય કરે છે તે જેણે આત્માનું અંદર જ્ઞાન આપ્યું એવા મહાઉ૫કારી ગુરૂને વિનય કેમ ભૂલાય? વિનયને માર્ગ ભગવતે કે સુંદર બતાવ્યું છે? જૈનદર્શનમાં વિનયનું મહામૂલ્ય છે. “જે સદ્દગુરૂ ઉપદેશથી, પામે કેવળજ્ઞાન, ગુરૂ રહ્યા છદમ ૫ણ,વિનય કરે ભગવાન.” ગુરૂ છદમસ્થ હોય અને શિષ્યને કેવળ જ્ઞાન થાય તે પણ ગુરૂને વિનય ચૂકે નહિ. ગુરૂને ખબર પડે તે છે કે આપને કેવળજ્ઞાન થયું છે? તે વિનયી શિષ્ય જવાબ આપે આપને પ્રતાપ! ગુરૂદેવ પિતાના આત્મવરૂપમાં મગ્ન રહે. અને પ્રભુએ આપેલો ઉપદેશ એ સરલ શૈલીમાં સમજાવે કે તે સાંભળતા ચૈતન્યદેવ જાગી જાય. ગાય હાલરડાં સ્વાવાદ સૂત્રનાં, એક જ ક્ષણમાં ચૈતન્ય જાગી જાય રે. શાસનનાં હીરા, ડકો વગાડે દેશ દેશમાં. અનાદિકાળથી સુખની શોધમાં ભટક્તાં જેને સમજણ આપનારાં ગુરૂદેવે છે. તેઓ સમજાવે છે કે તારી વસ્તુ તારા ઘરમાં છે. માટે બહાર કયાં ભટકે છે? ઘરમાં શાક ચલાવ. આવી આત્મ-ખજાનાની અદ્દભુત ચાવી બતાવનાર સદ્દગુરૂ મળે તે ભવના ફેરા ટળી જાય આ રે અવસરીયે જેણે સદ્દગુરૂ સેવીયા રે.... સદ્દગુરૂ સેવ્યા એના ટળીયા અંધેરા, આ રે અવસરીયે જેણે સદ્દગુરૂ સેવીયા રે..... માનવ જન્મ અમૂલ્ય મળે છે, તે સાચા સદ્દગુરૂની પછાણ કરી સાચા સદ્દગુરૂને સે. જેણે આત્માને અલખ જગા છે, જે નિજાનંદમાં મસ્ત છે અને જેણે આત્માને २३ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧ ધનથી મુક્ત કરવા ભેખ ધારણ કર્યો છે એવા સદ્દગુરૂના ચરણમાં જઈ એની સેવા ઉપાસના કરશે તે ઉદ્ધાર થશે - વ્યાખ્યાન નં. શ્રાવણ વદ ૫ ને બુધવાર તા. ૧૧-૭૧ ઉગ્ર તપસ્વી શ્રી કમળાબાઈ મહાસતીજીના ૩૬ ઉપવાસનાં પારણાં પ્રસંગે અપાયેલ પ્રવચન. . ' તપનાં તેજ , અનંતજ્ઞાની ભગવતે જડવાદમાં જકડાયેલાં, મેહમાં મૂંઝાયેલા, લેભમાં લપટાયેલા અને માનમાં મરાયેલા અને આત્માનું દર્શન કરાવ્યું છે. અને બંધન તથા મુક્તિને માર્ગ બતાવે છે. અનાદિ કાળથી જીવાત્મા કર્મના બંધનથી બંધાયેલ છે. તેમાંથી મુક્ત થવા માટે તપને માગ શ્રેષ્ઠ છે. જે પ્રસંગ હોય તેનાં ગાણુ ગવાય છે. જૈનશાસનનાં નગારે આજે તપની દાંડી વાગી રહી છે. જ્યારે રાજ્ય પર શત્રુઓ ચડી આવ્યા હોય, લશ્કરી કુચ થતી હોય, યુદ્ધનાં નગારાં વાગી રહ્યાં હોય ત્યારે કયે ક્ષત્રિય બચ્ચે ઘરના ખૂણામાં ભરાઈ બેસે ? જે ક્ષત્રિય છે, રણુશરે છે, તે તે રણસંગ્રામમાં મોખરે હેય છે. તે કદી છૂપાઈને ન બેસે. તેમ આજે ઘાટકેપરને આંગણે તપની દાંડી પીટાઈ રહી છે. જ્ઞાનના નાદે ગાજી રહ્યા છે. ચારિત્રના સૂર ગુંજી રહ્યા છે ત્યારે કયે માણસ સૂતે રહેશે? ભગવાને કલ્યાણને સુંદર માર્ગ બતાવે છે. માનવભવ મોક્ષને કિનારે છે, આપણે એક કિનારે આવી ગયા છીએ. હવે બહાર નીકળવાની અભિલાષા થાય છે? ' જેમ તરસ્યાને વગડામાં પાણી મળે, જેમ ડૂબતાને સામે કિનારે મળે, - તું છે મુજને પણ એમ હવે છોડું હું કેમ? પથદશી" મળ્યા છે મને તારલિયા એ શોભી રહ્યા છે જિનવરીયા ... જ્યારે તરસ્યા માણસને વગડામાં પાણી મળી જાય અને દરિયામાં નાવ ડૂબુ-ડૂબું થઈ રહ્યું હોય ત્યારે સામે કિનારે આવી જાય તે માણસને કેટલે આનંદ, હર્ષ અને ઉલ્લાસ થાય? હાશ. મરતાં–મરતાં માંડ બચ્ચે છું એમ લાગેને? તેમ તમે પણ ક્યાં આવ્યા છે? ઘાટક + ઉપર = ઘાટકોપર, ઘાટ ઉપર આવી ગયા છે, માનવભવનાં કાંઠે આવી ગયા છે. હવે તે પરમાત્મ દશા પ્રાપ્ત થઈ જ સમજે. પણ એ પ્રાપ્ત કયારે થાય? Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ - ભગનાને જે માર્ગ બતાવ્યો છે એ માગને–એ સાધનને અપનાવીએ તે ને? જે કાયમ સાધ્ય કરવું છે તેનું કારણ પણ આપવું જોઈએ ને? કારણ વિના કાર્યની ઉત્પત્તિ થઈ શકે નહિ. માનવભવની અંદર એક જ લક્ષ્ય કરે કે મેક્ષ મેળવે છે. મોક્ષમાર્ગને સિદ્ધ કરવાનું સાધન સમ્યક્ જ્ઞાન-દર્શન, ચારિત્ર અને તપ છે. સમ્યક્ તપ એક એ એટમ બેંબ છે કે કર્મના ભૂકકે-ભૂકા બેલાવી નાખે છે. તપ એક એવું અમેઘ બાણ છે કે લક્ષ્યને વિધ્યા વગર તે રહેતું નથી. તપ એક એવી અકસીર ટેબ્લેટ છે કે ત્યાં ભવરણ ઊભું રહી શકતું નથી. જેને દેહમાં આસક્તિ નથી તેને આ દિવ્ય અને ભવ્ય માર્ગ અપનાવવાની શક્તિ આવે છે. જેણે દેહ અને આત્માનું ભેદવિજ્ઞાન કરેલું છે તે જ આ માર્ગે પ્રયાણ કરી શકે છે. કેશી સ્વામીએ પરદેશી રાજાને જેમ આત્મા અને શરીર ભિન્ન છે એવું સમજાવ્યું અને પરદેશી રાજાને અનેક પ્રશ્નોના ખુલાસા દ્વારા સચોટ સમજાયું ત્યારે એ નાસ્તિકમાંથી આસ્તિક બન્યા અને જૈનદર્શન પર અતૂટ શ્રદ્ધાવાન થયા. જેણે આત્મા અને દેહને ભિન્ન માન્યા છે એ જ આવા ઉગ્ર તપની આરાધના કરે છે. जहा महातलायस सन्निरुद्धे जलागमे । उस्सिंचणाए तवणाए कमेणं सोसणा भवे ॥ एवं तु संजयस्सावि, पावकम्मे निरासवे । भवकोडी संचियं कम्मं तवसानिज्जरिज्जई ॥ ઉત્તરાધ્યયન અ. ૩૦ ગા. ૫-૬ જેમ મેટા તળાવને સુકાવવું હોય તે જે માર્ગેથી પાણી આવતું હોય તેને રોકવું પડે છે. આવક રોક્યા પછી તળાવમાં રહેલ પાણને ઉલેચે છે, અથવા તે તાપથી સૂકવે છે. તેમ કરેડે ભવના સંચિત થયેલાં કર્મ તપથી નિર્જરી જાય છે ને આવતાં કર્મ સંયમથી કાય છે. તપની અપૂર્વ આરાધના માટે આ ટાઈમ અને તક સુંદર મળ્યા છે, તેને ઝડપી લે. ઘણું કહે છે અત્યારે મને ધર્મ કરવાને બિલકુલ ટાઈમ નથી. પણ જ્યારે મૃત્યુ મહારાજા છડી પિકારશે ત્યારે કહેશો કે ટાઈમ નથી? મૃત્યુ ચક્કસ આવવાનું છે, કેઈનેય છેડવાનું નથી. પણ ક્યારે આવશે તે ખબર નથી. માટે ભગવાને જે સાધને 'બતાવ્યા છે, તેને સુંદર ઉપયોગ કરે. - એક કલાચાર્ય પાસે બે શિષ્ય આવે છે. કલાચાર્ય બંનેને હૈયાના હેતથી બધી કળા શિખવાડે છે, જ્યારે અમુક ટાઈમ થાય છે, ત્યારે આચાર્ય બન્નેને એક ચિત્ર આલેખવા આપે છે. તેને માટે ગ્ય સાધને આપે છે. નિયત ટાઈમે બંને શિષ્ય પિતાનું ચિત્ર રજુ કરે છે. એક શિષ્યનું ચિત્ર જોઈ આચાર્ય ખૂબ જ પ્રસન્ન થાય છે. તેને શાબાશી આપે છે. ત્યારે બીજા શિષ્યનાં ચિત્રને જોઈ નાખુશ થાય છે અને કહે છે તે આવું ચિત્ર કેમ બનાવ્યું? નથી સુંદર આકૃતિ કે નથી સુંદર કલરને ઉઠાવ! ત્યારે Page #193 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય જવાબ આપે છે. ગુરૂદેવ ! પછી બરાબર રહેતી, રંગ પણ સારા ન હતા અને જેના પર ચિત્ર દેરવાનું છે એ કેન્વાસ પણ સારું ન હતું. વળી ટાઈમ પણ ટુંકે હતે. ગુરૂએ બંનેને કલા સાથે શિખવાડી હતી. સાધને પણ સરખાં જ આપ્યા હતાં. ટાઈમ પણ સરખો જ આપ્યા હતા. છતાં એકે પ્રમાદમાં રહી સાધનેને બરાબર ઉપગ ન કર્યું. બીજાએ ખૂબ પ્રયત્નથી સુંદર ચિત્ર બનાવ્યું, ને તે ઉત્તીર્ણ થયે. તેમ આપણને પણ અજબ શક્તિ મળી છે. સાધને પણ ઊંચા પ્રાપ્ત થયાં છે, છતાં પ્રમાદથી આ સુંદર સાધનની કિંમત સમજાતી નથી. અત્યારે યુવાવસ્થા છે, જીવનમાં તાજગી છે, મરદાનગી છે. તે આ યૌવનને તપ અને સંયમ વડે શણગારી લે. વૃદ્ધાવસ્થામાં શક્તિ ક્ષીણ થઈ જાય છે. ઉત્સાહ મરી પરવારે છે ત્યારે જીવ નાહિંમત બની જાય છે. તેનાથી કાંઈપણ કરી શકાતું નથી. અત્યારે તમારી પાસે આચાર, વિચાર અને ઉચ્ચાર આ ત્રણે સુંદર સાધને છે. વિચાર કરે કે મારે સિદ્ધ થવું છે, પછી એને આચારમાં લાવે. ચોથા આરામાં માસમણ કરવાવાળા હતા. એમ આજે પણ છે. આપણે સામે બેઠેલાં તારવીને જુએ. Nothing is impossible ” કાંઈ પણ અશક્ય નથી. માટે આત્માના ગુણેને વિકસાવે. તમારે કેવા બનવું છે? તમને ઘર સારૂં ગમે. સેફા સુંદર ગમે. ફરનીચર અસ્તવ્યસ્ત પડયું હોય તે ન ગમે, સારી બેઠવણ હોય તે ગમે, સારૂં ચિત્ર જુઓ તે આનંદ થાય. બગીચામાં સુંદર છેડો હેય, વેલેની ગોઠવણ કરેલી હેય, મઠ સારા બનાવ્યા હેય તે એ તમને ગમે. પણ તમારા જીવનને સુંદર બનાવવું ગમે છે? જીવનમાં સદુગુણને વિકાસ કરે. ઉપરથી સદ્ગુણ કહેવડાવવું અને અંદરથી અસત્ય આચરણ કરવું છેલંભિક જીવન જીવવું છે. પણ યાદ રાખજે તે તમને ભવમાં રૂલાવશે. જેમ જેમ ગુણ પ્રગટે તેમ તેમ આત્માને વિકાસ થાય છે. તમને તમારો વિનાશ ન ગમતું હોય તે આત્મ વિકાસ કરે. માનવભવમાં સહેલાઈથી કર્મના ભુકકા ઉડાવી શકાય છે. ગૌતમસ્વામી વંદન કરી વિનયભાવે ભગવંતને પૂછે છે હે ભગવન ! એક ઉપવાસથી જીવને શું લાભ થાય? ભગવાન પ્રત્યુત્તર આપતાં કહે છે કે હે ગૌતમ! નારકીના જીવે ઉત્પન્ન થતાં જ અનંતી ભૂખ, તરસ આદિ દશ પ્રકારની ક્ષેત્ર વેદના વેદે છે. તે વેદના ભેગવતાં ભેગવતાં એક હજાર વર્ષ વ્યતીત થઈ જાય અને જેટલા કર્મ અપાવે તે કરતાં પણ સંવરયુક્ત એક ઉપવાસ કરનાર વધારે કર્મ અપાવે છે. બે ઉપવાસ કરનાર એક લાખ વર્ષના કર્મ ખપાવે છે. એક કરોડ વર્ષ સુધી દુઓ ભેગવીને નારકીના છ જે કર્મ ખપાવે છે તે અહીં સમકિતપૂર્વકના અઠ્ઠમ તપથી ખપી જાય છે. નર્કના જીવ કેવા ઘર દુઃખે ભગવે છે. તેવા દુઃખો આપણા જીવે પણ ભેગવવામાં કોઈ બાકી રાખ્યું નથી. હવે સ્વાધીનતાએ ત્યાગ કરે. મજુરોને રેટ અને મરચું જ ખાવા મળે છે, તે Page #194 -------------------------------------------------------------------------- ________________ ટી સિવાય બીજી સુ'દર વસ્તુ મળતી નહિ હાવાથી તેના ઉભેળ કરી શકતા નથી. તેથી તેઓ ત્યાગી કહેવાતા નથી, કારણ કે મળે તા ભાગવવાની ઇચ્છા રહેલી છે. જેની પાસે બધી સામગ્રી હાય અને ત્યાગ કરે તે તેને સાચા ત્યાગી કહેવાય છે. ગૌતમ સ્વામી પૂછે છે કે નારકીના જીવા ઘણાં દુઃખા ભાગવે છે, ત્યારે થાડા કમ ખપાવે છે, અને મનુષ્ય આટલા બધા કર્મો ખપાવે છે તેનું કારણ શુ? તેને ખુલાસ કરતાં ભગવાને ભગવતીજીમાં કહ્યું છે કે એક ઘરડા માણસ જેને આંખથી દેખાતું નથી, કાનથી સંભળાતું નથી, પગથી ચાલી શકાતું નથી, એવા વૃદ્ધ પુરૂષને બુઠો કુહાડા આપી ગુદીની ચીકણી ગાંઠ કાપવાનું કહેવામાં આવે તે એ પુરૂષ સવારથી સાંજ સુધી પ્રયત્ન કરે છતાં તે ગાંઠ કાપી શકતા નથી. તેમ નારકીના જીવાએ ગુંદીની ગાંડ જેવા ચીકણાં કમ બાંધ્યા છે અને તેને કાપવા અવિરતિના ખુઠો કુડાડા તેની પાસે છે. એક યુવાન પુરૂષ છે. જેના વજ્રના હાડકાં. એની ઉપર વજ્રના પાટો અને વાના ખીલાં મારેલા છે. તેવા પુરૂષ પર થઈ ને ગાડા તથા મેટર ચાલ્યા જાય તે પશુ એક હાડકુ ખસે નહિ, તેવા બલિષ્ઠ અને યુવાન પુરૂષને ખાખરાનું સૂકું લાકડું કાપવા માટે તીક્ષ્ણ કુહાડા આપવામાં આવે તે કુહાડાના એક જ ઘાએ તેના ટુકડે ટુકડા થઈ જાય છે તેમ મનુષ્યના કમ ખાખરાના ઝાડ જેવા છે, ને વિશ્તીના તિક્ષ્ણ કુહાડો તેની પાસે છે. પછી ક્રમ ભેદવામાં એને કેટલી વાર લાગે? પણ આ સુંદર માનવ અવતારમાં વિરતી માગે આવી દુષ્ટ વૃત્તિને ત્યાગવી જોઈ એ. તપ માગે આવવા માટે આડાર સંજ્ઞા પર કાપ મૂકી. આ જીવે અનતાનત ભામાં ખાવા પીવામાં કાંઈ બાકી રાખી નથી. સાયરના નીરથી ઘણાંયે, મેં પીધા માયના થાન; તૃપ્તિ ન પામ્યા આતમાજી, અધિક આરાગ્યા ધાન હા, માવડી ! ક્ષણ લાખેણી રે જાય... આ જીવે અસંખ્યાતા સમુદ્રના પાણી કરતાં માનું દૂધ વધારે પીધુ છે, છતાં તૃપ્તિ થઈ નથી. મનુષ્યના કેટલા ભવ કર્યાં ! “ અનંતા” કેટલા ઈષ્ટ, મિષ્ટ ભેાજન આાગ્યા ? છતાં તૃપ્તિ લાધી ? હવે આ વીરના શાસનમાં આવ્યા છે તે તપનું ખમીર પ્રગટાવા. વીરના પુત્ર વીર હાય કે કાયર? તમે કેાના પુત્રા છે? વીરના કે કાયરનાં ? “ વીરના.” આ વીરના માર્ગ છે, કાયર નહિ. તપનું લક્ષણ છે ઇચ્છાના નિધિ. આહાર કરવા એ આત્માના સ્વભાવ નથી. માટે વિચારા કે મારે મારા અલ્પાહારિક સ્વભાવમાં ટકવુ છે. ઉપવાસ તપને કેટલે મહિમા છે? એક ઉપવાસ પર પારસી કરે તા એ ઉપવાસનું ફળ મળે. એ ઉપવાસ એટલે કરે તેા પાંચનું, અક્રમ કરે તે પચીસનું, ચાર કરે તે એકસો પચીસ, પાંચ કરે તે Page #195 -------------------------------------------------------------------------- ________________ છણે પચીસ, છ કરે તે ત્રણ હજાર એકસો પચીસ, સાત કરે તે પંદર હજાર છસે પચીસ, આઠ કરે તે અઠોતેર હજાર એકસે પચીસ. એમ એક એક ઉપવાસ વધારતાં પાંચ પાંચ ગણું ફળ મળે છે. છત્રીસ ઉપવાસ કરનારને કેટલે લાભ મળે? વિરતીને કુહાડો અતિ તીક્ષણ છે. કરોડો ભવના કર્મો તપથી ઉડી જાય છે. જ આપણા પરમ પિતા તીર્થકર દેવને પણ કર્મ ખપાવવા તપની આરાધના કરવી પડી હતી. આપણે શું કર્યું? જે કાંઈ વિચાર કરે તે આચારમાં મૂકો. આચાર-વિચારઉચ્ચારની એક્તા થવી જોઈએ. દેહાધ્યાસ છોડે. આ મેં ભવ મળે છે તે કાંઈક કરો. પ્રતિક્રમણ સામાયિક ઉપવાસાદિ કાંઈ કરવું નથી તે મેક્ષ કેમ મળશે? - पच्चक्खाणेणं भंते ! जीवे किं जणयई ? ५० आसवदारोई निरुम्भइ । पच्चक्खाणेणं इच्छानिरोहं जणयई । પચ્ચખાણથી આશ્રવના દ્વાર બંધ થાય છે. ઈચ્છાને નિરોધ થાય છે. આશ્રવને નિરોધ તેનું નામ સંવર. તપથી કર્મ બોદાં થઈ જાય છે. જુના લાકડાને અગ્નિ જલ્દી બાળે છે તેમ જે રાગ વગરનાં આત્માઓ છે, તેનાં કર્મ જલદી ખપી જાય છે. જે અગ્નિ, તાવડો અને રેતીથી ચણે શેકાઇને દાળીયે તૈયાર થાય પછી તેને ઉગાડવામાં આવે તે ફરી ઉગતું નથી. તેમ ધ્યાનરૂપી અગ્નિ અને તારૂપી રેતીમાં આત્મા શેકાય તે જન્મમરણના ફેરા ટાળી શુદ્ધ થઈ સિદ્ધ બની જાય. તેને ફરી અવતાર લેવું પડતું નથી. 'દેખાદેખીથી નહિ પણ આત્માના લયે તપ કરે. આક-પરલેકને અર્થે નહિ, પણ એકાંત નિર્જરાતા લક્ષે કરે. ઘણું કહે છે આત્મા જેને શુદ્ધ છે તેને તપની જરૂર નથી. પણ કર્મ તમારી પાસે છે. જે કર્મને સ્ટોક હોય તે તપની જરૂર છે. માત્ર ભાવના ભાવવાથી કંઈ કાર્ય સરતું નથી. પુરૂષાર્થ કરે પડશે. જ્યારે આપણી સાધના થીયેરટીકલ કરતાં પ્રેકટીકલ બનાવશું ત્યારે જ મેક્ષ પ્રાપ્ત કરી શકીશું. ૪. મુનિ રણમોરચે નિર્ભય બનીને ગુઝતે મદેન્મત્ત હાથી છે. એને પરાજયને ભય નથી એવા મુનિ બે પ્રકારને જંગ ખેલી રહ્યા છે. કર્મ શત્રુ પર આક્રમણ કરી કર્મશત્રુને ખુવાર કરવા સાથે સ્વસંપત્તિનું સંરક્ષણ કરે છે. છ-અટ્ટમ, અઠ્ઠાઈ સેળભથ્થા, માસખમણ અને છત્રીસ ઉપવાસ કરી કર્મ સેના સામે લડી બીજી બાજુથી ક્રોધ, માન, માયા, લોભ, રોગ, મેહ વગેરે પ્રવેશ ન કરી જાય માટે ડીફેન્સીવ યુદ્ધમાં બરાબર તકેદારી રાખી લડે છે. તપ સામે ક્રોધને પણ હંફાવી બેસાડી દે છે. છે. જે આપણા ઉગ્ર તપસ્વીજી કમળાબાઈ મહાસતીજીએ પણ ફેન્સીવ અને ડીફેન્સીવ જંગ ખેલે છે. એવા તપસ્વીને આપણે કોટી કોટી ધન્યવાદ છે. તપસ્વીજીએ તારૂપી રેઇનકોટ પહેર્યો છે. રેઈનકોટ પહેરવાથી ધોધમાર વરસાદ પણ દેહને ભીંજવી શકો નથી. Page #196 -------------------------------------------------------------------------- ________________ અને સલામત રાખે છે. તેમ તારૂપી રઈનકોટ પહેરવાથી આત્માને કર્મ ભીંજવી શકતા નથી. અને ક્ષમાર્ગમાં સરળતાથી પ્રવેશ થઈ શકે છે. આવા તપ માને અપનાવીશું તે અવિનાશી કલ્યાણ થશે વ્યાખ્યાન નં. ૩૨ શ્રાવણુ વદ ૬ ને ગુરૂવાર તા. ૧-૪૦૧ અનંત કરૂણાના સાગર ભગવાને સિદ્ધાન્તથી સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. નિષયકુમારને અધિકાર ચાલે છે. નિષષકુમાર ગુરૂકુળ વાસમાં આચાર્ય પાસે રહી તેર કળામાં પારંગત થઈ રાજ્યમાં આવી ગયાં. બાલ્યકાળ વિતાવી યૌવનના પ્રાંગણમાં પગ મૂકયો છે. યૌવનકાળ એટલે સમજણને કાળ. રાજાએ યોગ્ય ઉમર જાણી, રાજ્યની તાલીમ આપવા માંડી. નિશાળમાં નાણું શીખવાડે છે. એ શિખાઉ નામું છે. એમાં જમા-ઉધાર માંડે, કેટલી મૂડી છે, કેટલા ગયા, સિલકમાં કેટલા રહ્યા. આ બધું શિખવાડે છે, છતાં તે નામ પ્રમાણે કોઈની સાથે વ્યવહાર ચાલતું નથી. પણ જ્યારે વહીવટીનામું પેઢી પર જઈ સાચા પડા લઈ જમા ઉધાર કરે છે ત્યારે તેને વ્યવહાર ચાલે છે. સમ્યક ચારિત્ર એ વહીવટી નામું છે, જ્યારે સમ્યફ ચરિત્ર આવે છે ત્યારે કર્મની નિર્જરા થાય છે. સમ્યફ ચારિત્ર જેનામાં આવે છે તે ઈન્દ્રિય ઉપર વિજય મેળવે છે. વિષયનું વમન કરે છે. ઇન્દ્રિયનું દમન અને કષાયનું શમન કરે છે. તે કયારેય પણ ક્રોધ કરતા નથી. ક્રોધના પ્રસંગે પણ સમભાવ રાખી શકે છે. સમભાવમાં ભૂલતા આત્માથી એમાં સર્વ ઈચ્છા રહિત જીવન જીવવાની અપૂર્વ ખુમારી હોય છે. તેઓ સ્વાનુભવમાં જ રાચતા હોય છે. ઉપશમની ગેરહાજરી એટલે કષાયની કાલિમાની હાજરી. ઉપશમ ગુણ વિના મહા સમર્થ જ્ઞાન પણ લેહીના ઉઝરડા પાડે તે કાંટાળે તાજ બની રહે છે. તમને ક્રોધ આવે છે. દિવસમાં કેટલી વાર ક્રોધના શરણે જાઓ છો? કઈ સાવ ઠંડી ચા આપે, અથવા તે કડકમાં કડક આપે તે ક્રોધ આવે છે ને? જમવા બેઠા ને મીરસતાં થડી વાર લાગી તે પણ ક્રોધ આવી જાય છે ને? ઉપવાસ કર્યા અને પાણી જરા ગરમ રહી ગયું. અને એ ગરમ પાણી પીવા આપ્યું તે તમે પણ ગરમ થાવ ને આવું Page #197 -------------------------------------------------------------------------- ________________ ગરમ પાણી મોઢામાં પણ કેમ જાય? ઠંડું પાણી લાવે. પંખો ચલાવી પાણી ઠારીને પી. પિતાના જડભાવને પિષવા વાયુકાયની તથા અગ્નિકાયની વિરાધના કરે. જ અણગમતું શાય ને ફંફા મારે. પણ આ કેધ અર્ધગતિમાં લઈ જનાર છે. કોષ એ. શરીર અને મનને સંતાપ કરાવનાર છે, વેરનું કારણ છે. ક્રોધ એ ઉપશમ સુખને દાખલ થતું રોકનાર આગળ છે. ક્રોધનું શમન કરવા માટે ક્ષમા ગુણને આશા હ. ક્ષમા ગુણને ધારણ કરવાનું જ્ઞાન મેળવે. સહનશીલતા રાખતા શીખે. તમારે જન્મ શું છે સહન કર્યા વગર થયે છે? સવા નવ મહિના સુધી અંધારી કોટડીમાં ઉધે મસ્તકે રહ્યા અને ગર્ભમાં અનેક દુઃખને સહન કર્યા પછી માતાએ તમને જન્મ આપ્ય, શું તમે ઉપસ્થી તે નથી આવ્યા ને ? અનેક દુખેને સહન કરી દેવને પણ દુર્લભ એ માનવને અવતાર પ્રબળ પુષ્ય પ્રાપ્ત થયેલ છે. આવા કિંમતી અવતારને ક્યાં વેડફી રહ્યા છે ! . . “હીરે જ છે હાથમાં કે છેડી જાય છે? આવી પડે અમૃત મુખે તે કોણ નાખુશ થાય છે? ત્યાં કામધેનુ ગાય ત્યાં કેણ ભૂખે જાય છે? આ સમય ના ઓળખે તે આખરે પસ્તાય છે. આ અમૂલ્ય હીરા જે કિંમતી માનવ દેહ મળે, પછી વિષયોનું શું પ્રજન છે? અમૃતને ઘુંટ મળી ગયે, પછી ઔષધની શી જરૂર છે? કામધેનુ ગાય પ્રાંગણમાં ઝુલતી હોય તે ભીખ માગવા કોણ જાય? નંદન વનમાં ગયા પછી ઉકરડા પાસે કોણ જાય? કિન્નરીઓનાં સંગીત સાંભળ્યા પછી ગર્ધના સૂરોનું શું પ્રજન? અપ્સરાઓના રૂપ જોયા પછી ભીલડીઓના રૂપ શા કામના? ક૯પવૃક્ષના ફળને રસાસ્વાદ મળ્યા પછી લીમડાના રસની શી આવશ્યક્તા? નિષધ કુમારને આ મહા મૂલે માનવને જન્મ પ્રાપ્ત થયે, વળી ઉત્તમ કુળ માં, અભ્યાસ કરી લીધું. રાજાએ પિતાના વ્હાલા પુત્રને રાજ્યની સુંદર તાલીમ આપી રાજ્યના કાર્યમાં પણ કુશળ બનાવ્યું. પછી ચોગ્ય ઉમર જાણે રાજા તેના માટે સુકન્યાની ધ કરે છે. નારી એ નારાયણી છે. પ્રેમ અને વાત્સલ્યની મૂર્તિ છે. તેના જીવનમાં ત્યાગ અને બલિદાન લેવાં જોઈએ. નેહ અને શ્રદ્ધાથી તે સભર હેવી જોઈએ. અનેક નારીઓએ પોતાના જીવનમાંથી પિતાના સ્વામીને પ્રેરણાના અમૃત પાયા છે. ત્યાગ અને બલિદાનના પાઠ શિખવ્યા છે. વિમાર્ગે જતાને માર્ગદર્શન આપ્યું છે. નારી એટલે ન + અપિ = જે કેઈની દુશ્મન નથી, Page #198 -------------------------------------------------------------------------- ________________ : આ ભારતવર્ષમાં નારીનું સ્થાન અજોડ છે. પિતાના શીલની રક્ષા માટે અને નારીઓએ પિતાના અમૂલ્ય જીવનનું બલિદાન પણ દીધું છે. ગાંધીજીએ કહ્યું છે કે “ નારી એ સહનશીલતાની મૂર્તિ છે. નારીના હાયમાં અમત પણ છે અને ઝેર પણ છે. જ્યારે નારી નેહ-સરિતામાં વહે છે ત્યારે આખા વિશ્વપર આનંદ મંગળ વર્તાય છે. અને જ્યારે નારી કોષી બને છે ત્યારે સંસારમાં સર્વનાશ પણ નેતરે છે. “શુતિ યુદ્ધોધિ નિરજાનેલિા કંસાર મામા વકિલ ” એ અનેક નારીઓએ ધીર-વીર અને પરાક્રમી પુત્રને જન્મ આપે છે. મદાલસાએ પિતાના પુત્રમાં નાનપણથી આત્માની અમરતાના અને પવિત્રતાના સંસ્કાર બીજ રેવાં માટે હાલરડા ગાયા હતાં. - “હે પુત્ર! તું શુદ્ધ છે, બુદ્ધ છે, અજર છે, અમર છે, જગતની માયાથી રહિત છે. પુતળીબાઈએ ગાંધીજીમાં કેવા સંસ્કારનું સિંચન કર્યું? જીજીબાઈએ શીવાજીમાં વુિં અમૃત રેડયું? નારીનું હૃદય ક્યારેય ક્રૂર નથી બની શકતું. તેના હૃદયમાં કરૂણાનો સ્રોત નિરંતર વહેતો હોય છે. તેને માટે એક જવલંત ઉદાહરણ દ્રૌપદીનું આપણી સામે છે. દુર્યોધન મૃત્યુની છેલ્લી પળે ગણી રહ્યો છે. તેના નવાણું ભાઈ મૃત્યુને મેળે પિઢી ગયા છે. તેની વેદના કરતાં પણ પરાજયની ઊંડી વેદના તેને વધુ નિરાશ બનાવી રહેલ છે. ગર્વના ઉન્માદમાં તેને કલ્પના પણ ન હતી કે એ પરાજય મારા લલાટે લખાશે. તેની આજુબાજુ તેના સાથીઓ બેઠા છે. તેને આશ્વાસન આપી રહ્યા છે. હવે છેલવે ટાઈમે સાથીઓ પૂછે છે. “મહારાજ! આપની છેલ્લી ઈચ્છા હોય તે પ્રગટ કરી લો. અમે તમારી સેવામાં ખડે પગે ઉભા છીએ.” દુર્યોધન દીલગીર બની કહે છે. “સાથીઓ ! મારી તે સઘળી ઈચ્છા માટીમાં મળી ગઈ છે. વિજયની આશા હતી, પણ પરાજયની લાતા મરતક વાગી છે. મારા ભાઈઓ રણમાં રોળાઈ ગયાં છે. પણ હવે છેલ્લે છેલ્લે પાંડવના પુત્રોના કપાએલા માથા કેઈ મારી સામે લાવી આપે તે એ જોઈ મારી આંખો શીતળતાને અનુભવ કરે. પણ આ તે સ્વપ્ન છે, એ ઈચ્છા સફળ થાય તેમ કયાં છે? આ કાર્ય કેણ કરવા તૈયાર થાય? દુર્યોધનની છેલ્લી ઈચ્છા પૂરી કરવા અશ્વત્થાયા તૈયાર થાય છે. તે કહે છે “મહારાજ ! આમાં શી મોટી વાત છે? હમણાં જ હું આ કાર્ય કરી આપની પાસે હાજર થાઉં છું.” પાંડ વિયેત્સવ ઉજવી ગાઢ નિદ્રામાં પડ્યાં હતાં. તેઓને કલ્પના પણ ક્યાંથી ૨૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ હોય કે આજે રાત્રે આ અનર્થ સજાઈ જશે ? અશ્વત્થામા કાયર પુરૂષની જેમ છાને માને દ્રોપદીના તંબુમાં ઘુસ્યા અને પાંચેય પાંડવ પુત્રને મારી હાથમાં પાંચ મસ્તક લઈ દુર્યોધન પાસે આવ્યા. દુર્યોધને પાંચ મસ્તકો જોઈ આનંદ અનુભવ્યું. અને છેલ્લા શ્વાસે પણ દુર્ગન્ધ લઈને તે વિદાય થયા. * પુત્રના મૃત્યુની દ્રૌપીને તથા પાંડવેને ખબર પડી ત્યારે સૌના દિલમાં કામ પા પડશે. પાંચ પુત્રોને મૃત્યુથી દ્રૌપદીનું હૃદય ચીરાઈ ગયું. તે એકદમ ધાતુર બની ગઈ અને કહ્યું. મારા પુત્રને મારનારના લેહીથી મારા વાળ સીંચું તે મને શાંતિ થાય. પાંડેએ શેધ ચલાવી. અંતે અશ્વત્થામા પકડાઈ ગયે. તેને દ્રૌપદી સમક્ષ હાજર કર્યો અને તેને મારી નાખવા ભીમે ગદા ઉપાડી. અહીં નારીના હદયની પવિત્રતાનું પણ દર્શન થાય છે. નારીમાં કરુણાભાવ કેટલે હેય છે તે જણાઈ આવે છે. દ્રોપદીની વિચારધારાએ પો લીધો. તેણે પાંડવોને કહ્યુંઃ આ અભાગીને તમે છોડી છે. પુત્રને વિયેગ માતાને કેવો પડે છે તે હું અનુભવી રહી છું. આની માતા રણસંગ્રામમાં વૈધવ્યને તે પામી છે. હવે પુત્રને વિગ તેનાથી કેમ સહન થશે? એ માતાનું દિલ કેવું કલ્પાંત કરશે? એ પાપ આપણે નથી વહોરવું આ છે દ્રૌપદીના દિલની ઉદારતા અને સજજનતા, જેમાં નારીના હૃદયનું સ્વરૂપ આપણે નિહાળી શકીએ છીએ. - ભારતના એક ષિએ કહ્યું છે કે –“યત્ર નાર્યસ્તુ પૂજ્યન્ત રમત્તે તત્ર દેવતા જે સમાજમાં નારીના નારીત્વની પૂજા કરવામાં આવે છે, ત્યાં દેવતાઓ રમત કરવા આવે છે. મતલબ કે ત્યાંના માનવે દેવતુલ્ય હોય છે. ત્યાં સુખ અને સમૃદ્ધિની છળ ઉડે છે. નારી જે ભેગ-વિલાસ અને શંગારમાં પડી જાય અને સંયમ, સદાચાર અને ચારિત્રને ભૂલી જાય તે દેશ પતનને પંથે પડી જાય. આજે સ્ત્રી કયાં જઈ રહી છે? ભૌતિક પદાર્થોને માટે પિતાનું સતીત્વ લુંટાવા તૈયાર થાય છે. નારી એ સમાજનું મહત્વનું અંગ છે. પણ આજે તે ભેગમાં પડી ગઈ છે, ત્યાગની સર્વોત્તમ ભાવનાને છેડી સ્વાર્થમાં સપડાઈ રહી છે. નારી સમાજે જાગૃત થવાની જરૂર છે ધારણરાણી, સીતાદેવી વિ. સતી-જીઓનાં જીવન પ્રસંગને મરણમાં લાવી પિતાના જીવનને ઉજજવળ બનાવવા તૈયાર થવાનું છે. નારી સમાજ ને જાગશે તે દેશનું પતન થતું અટકી જશે. ભારત દેશ ભલે ભૌતિક દષ્ટિએ પાછળ રહ્યો હોય પણ સદાચાર અને સંસ્કાર માટે તે એનું સ્થાન મોખરે રહ્યું છે. અને હજુ પણ એ સ્થાન એમ જ ટકી રહેશે. માટે નારીએ પિતાને ગૌરવને જાળવી રાખવાની જરૂર છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ સરકારી અને સદાચારી કન્યા અને પક્ષને ઉજ્જવળ કરે છે. નિષકુમારને માટે બળદેવ સુકન્યાની શોધ કરે છે. વિશેષ અધિકાર અવસરે. વ્યાખ્યાન નં. ૩૩ શ્રાવણ વદ ૮ ને શુક્રવાર તા. ૧૩-૮-૭૧ અનંત જ્ઞાની ઝેલેક્ય પ્રકાશક શ્રમણ ભગવંત મહાવીર સ્વામીએ ભવ્ય જીને સિદ્ધાંતથી સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ, એનું નામ સિદ્ધાંત. વીતરાગની વાણીમાં શંકાને લેશમાત્ર પણ સ્થાન ન હોઈ શકે. જે ભવ્ય પ્રાણુઓ વીતરાગની વાણીનું શ્રવણ કરી તેને યથાશક્તિ આચરણમાં મૂકે છે તેને અવશ્ય ઉદ્ધાર થાય છે. આત્મા અનાદિકાળને છે. કર્મ પણ અનાદિકાળના છે. કર્મ માંથી મુક્ત થવું હોય તે પુરુષાર્થ કરવું પડશે. જે પ્રયત્ન વડે અનેક આત્માઓ મહાન બન્યા છે તે પુરુષાર્થ કર જોઈએ. જેમ એકડા વિનાના મીંડાની કિંમત નથી તેમ આચરણ વિનાના જીવનની કાંઈ કિંમત નથી. વાતે મોટી મોટી કરે, વર્તનમાં કાંઈ જ ન હોય. જે વ્યવહારૂ જીવનમાં ન હોય તે તેને પ્રભાવ પડતો નથી. ક્રોધ કરવા જેવું નથી એમ કહે પણ એ પ્રસંગ બની જાય ત્યારે ક્ષમાને ધારણ કરે તે આચરણમાં મુક્યું કહેવાય, પણ પુંછડું દબાય ને કુફા મારે. એ તે નથી બોલાવ્યા ત્યાં સુધી જ જાણે ક્ષમાના અવતાર! બાપને બીડીનું વ્યસન હોય, એક મીનીટ પણ બીડી વિના ન ચાલે. ને પુત્રને કહે કે બેટા! બીડી ન પીવાય, બીડીથી ઉધરસ થાય, છાતીમાં ચાંદા પડે ને કેન્સર થાય માટે બીડી પીવા જેવી નથી. તે તે પુત્ર શું કહેશે? પિતાજી, આપ તે પીઓ છે! માટે જેના આચરણમાં છે તેને જ બોલ ઝીલાય છે, તેની જ વાત હૈયામાં સચોટ બેસે છે. દષ્ટાંત ઃ એકવાર એક સંત પ્રવચન આપી રહ્યા હતાં. સંતની વાણું ભલભલાને પીગળાવી નાખે એવી હતી તેમનું જીવન પણ ઉચ્ચ અને ઉમદા હતું. પ્રભાવશાળી સંતની વાણી વિશાળ જનસમુદાય સાંભળી રહ્યો હતો. મહાત્મા સરસ શૈલીમાં સહનશીલતા પર પ્રવચન આપી રહ્યા હતા. ત્યાં પાછળથી એક વીંછીએ મહાત્માના પગમાં ડંખ દીધે. ખૂબજ વેદના થાય છે. પણ તેમના મોઢા પર લેશમાત્ર પણ વ્યગ્રતા ન આવી. પહેલાની જેમ જ પ્રવચન અવિરતપણે ચાલુ રાખ્યું. સંત કેવા હોય? “વાથીયે કઠણ પ્રાપ્ત કર્તવ્યમાં, પુષ્પથીયે કુણી ભાવનામાં, વિપદમાં શૈર્ય ને ઉનતિમાં ક્ષમા, સર્વમાં દષ્ટિ સમ તે મહાત્મા, Page #201 -------------------------------------------------------------------------- ________________ મેરૂના શિખર ડગતા નથી વાયુથી, તેમ ડગતા નથી સંત ભેગે, કામના નામના શું કરે તેમને, જે સદા જાગતા આત્મગે. જે એમનું કર્તવ્ય હોય, જે એમનઃ નિયમ પાળવામાં વજથી પણ કઠોર બની જાય અને જ્યારે હિંસા થઈ જતી હોય, કોઈનું દિલ દુભાતું હોય ત્યારે પુષ્પથી પણ કોમળ બની જાય છે. જ્યારે સંકટમાં આવી પડે ત્યારે હૈયે ધારણ કરે છે અને જ્યારે ઉન્નતિ હોય ત્યારે સમભાવ રાખે છે. लाभालाभे सुहे दुक्खे, जीवीए मरणे तहा । समो निंदा पसंसासु, तहा माणव माणवो । લાભમાં, અલાભમાં, સુખમાં, દુઃખમાં, જીવન-મરણમાં, નિંદા-પ્રશંસામાં, માનઅપમાનમાં સમભાવે રહે છે. જેમ મેરુ પર્વતનું શિખર પ્રલયકાળના પવનથી પણ ડગતું નથી. તેમ સંતે પણ મુશ્કેલીમાં અણનમ રહે છે. આમ પ્રવૃત્તિમાં જ સદૈવ જાગૃત રહે છે. સાધનામાં હતાશ થતા નથી. કેટલાક મનુષ્ય વિકટ પરિસ્થિતિમાં મુકાતા હતાશ થઈ જાય છે. એ વિચારે છે. આમાંથી કઈ રીતે હું માર્ગ કાઢીશ, આ મુશ્કેલીને કેમ સામને કરીશ? કેટલાક મનુષ્ય પરિસ્થિતિ સામે લડવા તૈયાર થાય છે. મુશ્કેલીથી બચવા પ્રયત્ન પણ કરે છે. પણ જ્યારે ખૂબ ઝડપાઈ જાય છે, ત્યારે પાછા ફરી જાય છે. ત્યારે કેટલાક મનુષ્ય મુશ્કેલીનાં મહાસાગરમાં ઝંપલાવે છે. પછી ગમે તેટલા ઝંઝાવાત આવે, તેફાને આવે, વિપત્તિઓનાં વાદળ ચોમેર ઘેરાય, છતાં તેની સામે લડે છે અને માર્ગ કાઢે છે. નાવ તૂટે તે સામા પ્રવાહે તરીને પણ કઠે પહોંચે. સંત વિચારે છે. મારું કર્તવ્ય શું? સહન કરવાને અવસર છે. સહનશીલતાને ગુણ કેળવવાની હું વાત કરું છું તે મારે પણ એ ગુણ કેળવે જોઈએ ને? આત્માને સહજ સ્વભાવી ગુણ જ સહન કરવાનું છે. સામે એક જિજ્ઞાસુ બેઠેલો છે તે સંતને જોયા કરે છે. સંતને વીંછીએ ડંખ દીધે. તે શું એની વેદના નહી થતી હોય? છતાં કેવી પ્રસન્નતા છે? મુખ પર વ્યાકુળતા દેખાતી નથી ને એ જ પ્રસન્ન મુખે પ્રવચન પુરૂં થયા પછી માનવમેદની વીખરાણી ત્યારે એ જીજ્ઞાસુ મહાત્મા પાસે આવ્યું. તેણે બે હાથ જોડીને વિનયપૂર્વક પૂછયું: “મહાત્માજી! આપને વી છીએ ડંખ દીધે છતાં આપે વ્યાખ્યાન ચાલું રાખ્યું ! આપને વેદના ન થઈ? મહાત્માએ જવાબ આપે. “ભાઈ! જેવું તારૂ શરીર છે. તેવું જ મારું શરીર છે. તારે જે આત્મા છે તેજ મારે આત્મા છે. હું સહનશીલતા પર પ્રવચન આપું અને હું સહનશીલતા ન જાળવું અને આકુળ વ્યાકુળ થાઉં તે એને અર્થ શું? સંતનાં વાણી, વિચાર અને આચાર સરખા હેવા જઈએ. આવા સંત પુરુષોને ધન્ય છે! પેલે ભાઈ મહાત્માને નમસ્કાર કરી ચા ગયે. સહનશીલતામાં અનેક લાભ છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ , સહનશીલતા કોણ જાળવી શકે? “આ પૌગલિક પદાર્થો મારા નથી, શરીર પણ મારું નથી, આત્મા તે હું છું” જેનામાં આવી વિવેક બુદ્ધિ હોય તે જ સહનશીલતા જેવા ગુણને વિકસાવી શકે. તમે આજે જીવનમાં શું કરી રહ્યા છે? તમારી પ્રવૃત્તિ કઈ દિશામાં છે? તમારું લક્ષ શું છે? આ માનવ દેહ મળ અતિ દુર્લભ છે, પણ તમે માનવદેહ મેળવીને શે પુરુષાર્થ કર્યો? તમને કયા કાર્યમાં રસ છે? તમે માની લીધેલા સુખનાં સાધને મળે, પૈસા મળે, સ્ત્રી મળે, છોકરા મળે, તે તમે એને સુખ માને છે, અને આમાંની કોઈ વસ્તુની ઉણપ હોય તે દુખ માને છે. અહીં આવ્યા પછી શું કરવાનું છે? ને આપણે શું કરી રહ્યા છીએ. જે બહારના સુખે છે તે શાશ્વત નથી. એ સુખો ક્ષણિક છે. આવા સંસારી સુખે નિષધ કુમારને પ્રાપ્ત થયા છે. . નિષધકુમારનું પચાસ કન્યાઓ સાથે પાણીગ્રહણ થાય છે. આજે એક સ્ત્રી સાથે લગ્ન કરવામાં પણ કેટલા વિચાર કરવા પડે છે, લગ્ન કર્યા પછી એક બીજાનાં સ્વભાવને મેળ બેસવે મુશ્કેલ છે. કન્યાએ પિતાનું ઘર છેડીને સાસરે આવીને ખૂબ જ સમતા રાખવી જોઈએ, અને કહેવું જોઈએ કે મારી કંઈ ભૂલ થતી હોય તે કહેજે. નવું પ્રતિક્રમણ કરનાર બહેન કહે, મારી કયાંય ભૂલ થતી હોય તે જણાવજો. એવું કયારે કહે? જ્યારે તેનામાં સરલતા હોય ત્યારે. સાસરે આવનાર કન્યાએ સાસુ-સસરા, નણંદ-દિયર આદિ સવેને પિતાના આત્મીય જન બનાવી દેવા જોઈએ. તેજ સંપ, સુલેહ અને એકતા ટકી રહે. આજે તે હું અને મારા પતિ, બાકી બધા મારા નહી એમ માને છે. મારાતારાપણું, ભેદભાવ, જુદાપણું રાખે એટલે કુમેળ ઉત્પન્ન થાય છે. જે કોઈ પિતાની ભૂલ કાઢે તે છણછણાટ કરે છે. અને સાફ શબ્દોમાં વડીલેને પણ સંભળાવી દે કે તમારે કાંઈ બલવું નહિ. જો તેઓ બોલશે નહિ તે ભૂલ કયાંથી સુધરશે? જે સારા હશે તે તરત જ કહેશે કે મારી ભૂલ બતાવશે. એ પિતાની ભૂલ સુધારે છે. સડેલી કેરી કોઈને ગમતી નથી. અમુક ક્ષારો ઘટે છે એટલે કેરી સડે છે. બારવ્રત એ બાયેકેમીકલ દવા છે. બાર વ્રતનું નિરીક્ષણ કરો. બાર ક્ષાર ભેગા કરવાથી બાયકેમીકલની દવા બને છે. જે ક્ષાર શરીરમાં ખૂટતા હોય તે ક્ષારની બાયેકેમીકલની દવા લેવાથી તે ક્ષાર પૂરા થાય છે. તેમ બાર વ્રતો જીવનમાં જરૂરી છે. શ્રાવકનાં પાંચ અણુવ્રત તે મૂળ ગુણ કહેવાય છે. અને સાત ગુણ વ્રત તે ઉત્તર ગુણ કહેવાય છે. સાધુને પાંચ મહાવ્રત મૂળગુણ અને ૧૦ પચ્ચકખાણ ઉત્તર ગુણ છે. પાંચ મૂળ ગુણ તે બધાના સરખા હેવા જોઈએ (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ, ઉપર્યુક્ત પાંચ મહાવ્રત મૂળગુણ છે. પ્રતિક્રમણમાં તમારા દરેક દેનું વર્ણન આવે છે જો તમે પ્રતિક્રમણ મોઢે ન કરે અને વાંચી જાઓ તે પણ ઘણું જાણવાનું મળે છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ અર્થ અને ભાવાર્થને બરાબર સમજે. વ્રતે કેવા સુંદર છે! સત્યનું દર્શન કરે. વ્રત આપણી ખામીઓ બરાબર બતાવે છે. આજ સુધી સત્ય માર્ગથી વંચિત રહી ગયા છીએ. કહ્યું છે? “સાચે માર્ગ ના સમજાયે સ્વામી, ના સમજાયે સ્વામી, જીવનમાં કયાંક તે રહી ગઈ ખામી (૨) કાળની ઘડીમાં હવે રેતી સરી જાય, તો યે આ કાળજુ કોરું રહી જાય, ભક્તિનાં તાનમાં શક્તિ ખરચાય, તેયે આ હૈયું ના ભાવથી ભીંજાય. જ્ઞાની પુરુષો કહે છે કે સત્યમાર્ગ ન સમજાય ત્યાં સુધી ભૂલો થવાની જ. આપણામાં કેટલા દે છે અને બીજામાં કેટલા સદ્ગુણે છે તે જોવા જોઈએ. ભગવાન મહાવીર સ્વામી એકવાર આપણા જેવા હતા. આપણી જેમ સંસારમાં રઝળતાં હતાં, છતાં તે તરી ગયા અને આપણે રહી ગયા. ભગવાનનાં જીવનમાંની ખૂબીઓ જોઈને આપણું જીવનની ખામીઓ કાઢવાની છે. હાલતાં ચાલતાં ભગવાનને યાદ કરે. હે પ્રભુ! હે નાથ! હે દીનદયાળ! તારે રાહ કે નિરાળે છે ને હું કયાં રસ્તે દોડી રહયો છું ! પ્રભુ ગમે છે કે પૈસા? રામ ગમે છે કે રમા? તમને શું શ્રેયસ્કર લાગે છે? ભગવાન થવું છે તે ભગવાન થવા માટે તેમણે જે ભાગ લીધે તે આપણે લેવું જોઈએ. અત્યારે આપણે ઊંધા રસ્તે ચાલીયે છીએ તે ક્યાંથી ભગવાન થવાયી “કેમ ભુલું તને ભગવાન, મારૂં કોઈ નહિં આ દુનિયા માંહી, હું તે રઝળી રહયે સંસાર, કેમ ભૂલું તને ભગવાન ! હે ભગવાન! તને હું કેમ ભુલું? હું રખડતે, રઝળતે તાશ શરણે આવ્યો છું, આ સાંસારિક સંબંધ બધા થંકથી ચૂંટાડેલા કાગળ જેવા છે. સર્વ સ્વાર્થનાં સગા છે, આ શરીર મારું માન્યું છે તે મારૂં નથી, મિત્રે મારા નથી, બરી મારી નથી, મારૂં કોઈ નથી, હું તે રઝળી રહયો છું. આપને કેમ ભુલું? ધમાં દેખાવું એ જુદી વાત છે અને ધમી કહેવડાવવું તે જુદી વાત છે અને ધમીર બનવું એ ત્રીજી જ વાત છે. ડગલે ડગલે હું દંભ કરું, મને દુનિયા માને ધર્માત્મા, શું ભર્યું મારા મનડામાં, એક વાર જુઓને પરમાત્મા.” - ડગલે ડગલે દંભ આચરે છે, દેખાવું છે કંઈક અને કરવું છે કંઈક. છોકરા માટે, બરી માટે કેટલું સમર્પણ કરાય છે અને ભગવાન માટે કેટલું કરાય છે! કેઈને માખણ લગાડો કે તમે સંઘમાં મોટા છે, નાતમાં તમારું વર્ચસ્વ કેટલું બધું છે! તમે કેવા સેવાભાવી છે. આમ Page #204 -------------------------------------------------------------------------- ________________ મોઢે વખાણ કર્યા–અને જ્યાં બીજે માણસ મળે ત્યાં એના માટે કહેશે કે જેને ઈ શેઠ ? પાકો ૪૨૦ છે. કાળા બજારી છે. એક નંબરને જુઠ્ઠો છે. “મધુરિવતિ શિરે હવે હાલાએમ મેહે મીઠું બોલે છે અને હૈયામાં હળાહળ ઝેર ભરેલું છે. હે ભગવાન! તું મારે છે એમ જીભથી કહેવું સહેલું છે પણ હૃદયમાં હાય પસા, હાય બૈરી, હાય છોકરી, આવા ભાવ છે ત્યાં સુધી ભગવાન કયાંથી મળે? “પ્રીત ત્યાં પહો નહિ, પડછે નહિ ત્યાં પ્રીત, પ્રીત રાખી પડદો કરે, તે દુશ્મનની રીત.” અમાર ને તમારે કે પ્રેમ! છેલતાં તે હૈયાના હેત ઠલવાય, તમારા વિના તે જરાય ગમતું ન હતું. ઉપાશ્રયમાં પણ તમારા વિના અંધારું ઘર હતું. એમ મેઢે મીઠું બોલે પણ હૈયાના મેલાં અને જીભથી મીઠાં–આવા દંભીઓ શું કરશો? આ પ્રીતની રીત સાચી છે? ના રે ના मनस्येकं वचस्येकं कायमेकं महात्मनाम् મન વચન અને કાયાની એકતા કેળ-દંભી ન બને, સંપત્તિ અને વિપત્તિમાં એક જ સરખા રહો. મહાત્મા પુરૂષની વાણી અને વર્તન એકરૂપ હોય છે. ___ " उदये सविता रक्तो रक्तश्वास्तमदे तथा। सम्पतौ च विपतौ च महतामेकसूपता ॥" સૂર્ય ઉદય વખતે લાલઘૂમ થાય છે અને અસ્ત થાય છે ત્યારે પણ લાલઘૂમ હોય છે. તેવી રીતે પૈસાને ઢગલે આવે કે જાય પણ મહાત્મા સુખમાં છલકાય નહિં, દુઃખમાં કરમાય નહિ. દરેક સ્થિતિમાં સમભાવે રહે છે. આ સંબંધમાં એક દષ્ટાંત છે. એક વખત એક મહાત્માને રાજાએ પિતાનાં મહેલમાં લાવ્યા. રાજા જે ખંડ, પલંગ વગેરે રાજાને જે સુખસગવડ હતી તે બધી સગવડ મહાત્માને આપી રાજા જેવું ભજન કરતા તેવું ભેજન મહાત્માને આપ્યું. રાજા જે સુખ-સાહ્યબી જોગવતા તે મહાત્મા પણ ભોગવતા. થોડા દિવસ પછી રાજાએ મહાત્માને પૂછ્યું “તમારામાં અને મારામાં શું ફરક છે?” ત્યારે મહાત્માએ જવાબ આપે, “જ્યારે અવસર આવશે ત્યારે કહીશ.” પછી બીજે દિવસે રાજા અને મહાત્મા જંગલમાં ફરવા ગયા. બે-ત્રણ માઈલ ગયા પછી રાજાએ મહાત્માને કહ્યું, હવે પાછા વળે. આપણે ઘણું આગળ નીકળી આવ્યા છીએ. મહાત્માએ કહ્યું, હજુ આગળ ચાલે. શા માટે પાછા જવું છે? રાજાએ કહ્યું કે મારે રાજ્ય ચલાવવું છે, આખા રાજ્યની મને ફિકર છે તે હવે પાછા ફરવું જોઈએ. ત્યારે તરત જ મહાત્માએ કહ્યું કે “તમારામાં અને મારામાં આ ફરક છે.” જ્યારે જવું હોય ત્યારે આ રાજ–વૈભવ-સુખ-સમૃદ્ધિ મને બંધનકર્તા નથી, તમને બંધનકર્તા છે. જ્યાં સારૂં માન્યું ત્યાં જ બંધન છે, તમે તે બધાને મારા માન્યા છે. . . Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ મુ`બઈમાં હિજરત થાય તે કોણ પહેલા નીકળી શકે? તમે કે સાધુ? તમારે મધુ મૂકવુ પડે ને ? કેવટી મેાટી પેઢી ? તમારી જ બનાવેલી માટી મહેલાતા ! આધુનિક નમનાં હાંશે ડાંશે વસાવેલા ની ચર! અરે, આ બધુ' મૂકીને જવાનુ? કેવા મેઢાં થઈ અય હું રડતાં ઊંડા કે હસતાં? દેખાય છે ફેર તમારામાં ને સંતમાં? સંતનું બહુમાન હૃદયમાં છે? કેટલાકને ત્તા સતના દર્શન કરતાં પણ શરમ લાગે ! એટલે કોઇની પાછળ છૂપાઈને ઉભેા રહે. પ્રાર્થનામાં પણ કેવા ભાવ! મેઢા રાગે ગાય કે આ કંઇ સાથે આવવાનુ નથી. પૈસે નાશવંત છે. પણ હૈયામાં તા હૈ પ્રભુ ! તારી પ્રાÖનાથી મને ખૂબ જ લાભ થાય. હું ધનવાન બનું. એવું ને? શું ઈચ્છે છે ? પ્રાથનામાં પણ દંભ ને! હે પરમાત્મા ! એક વાર તેા જુએ. હું કેવા દભી : દાનમાં પણ દેખાદેખી. એણે ૧૦૦ લખાવ્યા તે હું ૨૦૦ લખાવું. મારૂં નામ આગળ આવે. આ દાનના ભાવ નહિ પણ સામાને પછાડવાના ભાવ છે. દાન કરૂ તા કીતિ વધશે. કન્યા સારા ઘેર વરશે. સ'ધ જમણુ કરૂ તે વાહવાહ કહેવાશે. નામ બહાર આવશે. છેકરાને મેટા ઘરની કન્યા મળશે. આ માટે જ દાન કરી છે ને? એચ્છવ-મહેાત્સવ પણ નામના માટે જ કરી છે ને? દાન કેવા ભાવથી ઘો છે ને કહેવડાવા છે શુ? ફલાણા ભાઈ તા મહા દાનવીર છે. ધી કહેવરાવવું છે પણ ધ.' મનવું નથી. ઈસુ ખ્રિસ્તે બાઈબલમાં કહ્યું છે કે સેાયના નાકામાંથી ઊંટનુ નીકળવું. સહેલુ છે, પણ ધનવાનને સ્વગ માં જવુ' મુશ્કેલ છે. પૈસાથી સ્વર્ગની સીડી નથી મળતી પણ ગુણથી મળે છે. જો ધમ સમજાય, દિલમાં જચી જાય, આત્માને રૂચી જાય ત્યારે વિપત્તિના વાદળો ઘેરાય તે પણ ધમને છેડે નહિ. દેવ ખાવીને કહે “તારા છોકરાના ટુકડે ટુકડા કરી નાખું છું, તેલમાં તળું છુ. ધમ' છેઠ ” પણુ ભગવાન મહાવીરના શ્રાવક કાઉસગ્ગમાં બેઠા હાય તાય ચલાયમાન થાય નહિં, ધને છેડે નહિ. તમે સ્ત્રી-પુત્ર-મિત્ર-પરિવાર અનતીવાર મેળવ્યા છે પશુ ધમ નથી મેળબ્યા. “ શોધો ન હતૢ” જ્યાં સુધી ધર્મયુક્ત સત્યતા નથી કેળવી ત્યાં સુધી બધું નકામું છે. કેટલું દાન દીધું તેની ગણત્રી કરશેા, પણ કેટલું છુપાવ્યું ! કાળા બજારના નાણાં કેટલા ? તે નથી કહેતા. તમે દાન આપીને નામને આગળ લાવા છે. અને તકતી લગાડી છે, પણ આ પૈસા ચારીથી કે દગામાજીથી મેળવ્યા તે વાતના વિચાર કરતાં નથી. (જાહેર કરતા નથી). તમે ધમને કયારે રાખ્યા છે ? એન્ડ ટાઇમે ને? મરણ પથારીએ પ`, કાને ન સંભળાય, આંખે ન દેખાય ત્યારે સાધુ-સાધ્વીને ખેલાવે ને કહે કે બધા પચ્ચખાણ કરાવી દ્યો. પણ હાલતાં-ચાલતાં હેાય ત્યારે કહેા કે પચ્ચખાણ કરાવી ઘો? ધમ સભળાવે અને મરી જાય ત્યારે મ્હેના મેલે, “ભાઈ, ભાગ્યશાળી થઈ ગયા ! વખતે ખૂબ જ સમાધિ હતી.” સાધુ જેવુ મરણ થયું, મરણે ખાયા, બધાં વ્રત મરણ Page #206 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણ કરાવ્યા, ધર્મ સંભળાવ્યો. જેણે આખા જીવનમાં ધર્મ ક્રિયા કરી નથી તે મરણ ટાણે શું ધર્મને પામવાને હતે? મરણપથારીએ આ ધર્મ કરવાને શે ઉદ્દેશ! આજે તે યુવાનોમાં ધર્મની ભાવના લુપ્ત થતી જાય છે. જેને બાપ એક પથારીએ કેટલાંય ષિા કરે છે અને સામાયિક કરે છે, તેના છોકરાં ડી.ડી.ટી. નો ધંધો કરે છે. એક માંકડ અજાણતા-મરી જાય તે બાપ પ્રાયશ્ચિત લેવા આવે છે, તેના દીકરા માંકડનો સંહાર કરે છે. જેના દીકરા ચામડાના પટ્ટા બનાવી વેચે અને પહેરે. દારૂ ગાળે, મત્સ્ય ઉદ્યોગના વેપાર કરે. આવા આવા હિંસાના કામ કરે છે. પિતા કહે-બેટા ! માંકડ, મચ્છર ન મરાય. તે પુત્ર કહે છે મને હેરાન શા માટે કરે છે? ઊંઘવા દેતા નથી. પિતા કહે, “બેટા ! તું જે હેરાન કરે એ નાશ કરે છે તો તું કેટલાને હેરાન કરે છે તે તને કઈ સજા કરવી?” બિચારા નિર્દોષ છે કે જેને મન નથી, વિકસિત ઈન્દ્રિયે નથી, તેઓને શે અપરાધ? એને અપરાધ તે નગણ્ય છે. જીવવું છે તે કેમ જીવવું? કાંઈક સહન કરતાં શીખો. “મારે મારા જીવનમાં કઈ રીતે વર્તવું કે જેથી મારું જીવન સફળ બને તેને વિચાર કરવા જોઈએ. ગૃહસ્થાશ્રમ કેમ દીપે? વ્રત બાયોકેમિકની દવા છે. એ તમારી ખામી પૂરી પાડશે. આ દવા લેશે કે નહિ? બદામ પિસ્તાયુક્ત દુધપાકને વાટકે ભરેલ હોય અને મોઢે માંડે ત્યાં કેઈ કહે કે આમાં ઝેર છે, તે તમે પીશે? તમને ગમે તેટલી લાલચ આપે અને કહે કે એક વાટકે પીએ તે ૫૦ રૂ. આપું. તે પણ આ ઝેરવાળે પદાર્થ પીશે? ના, તરત પાછો મૂકી દેશે ને? હા, એમ વિષયે છે તે કિં પાક વૃક્ષના ફળ જેવા છે. ક્રિપાક ફળને આસ્વાદ મરણ નિપજાવે છે. તેમ વિષયે અનંતા જન્મ-મરણ વધારનાર અને વ્રત જન્મ મરણના ફેરા ટાળનાર છે. તમારે શું કરવું છે? "आयावयाहि चय सोगमल्ल, कामे कमाही कमिय खु टुक्ख, छिन्दाहि दोस विणएज्ज राग, एवं सुही होहिसि सम्पराए ।। ભગવાન મુનિઓને કહે છે કે હે મુનિ ! તારા શરીરમાં લેહી-માંસ વધવાથી જે વિષેની ઈછા ઉત્પન્ન થતી હોય તે તેને ઓછા કરવા માદક પદાર્થો, ઘી, દુધ વિ. ખાવાનું બંધ કર. માદક તથા તીખા તમતમતાં સ્વાદવાળા ખોરાક ખાવાનું છોડી દે, તે વિકાર આવતાં અટકે છે. તારા શરીરને કશ કરી નાખ, સૂકમળપણું છેડી દે. આતાપના લે. તપ કર. જેણે પૂર્વે કામગ સેવ્યા અને અત્યારે કામગ સેવે છે તે દુઃખી થાય છે. અને જે સેવ તે દુઃખી થશે. તે વિષયેથી પ્રજન શું છે? શા માટે સંયમ લીધો છે ? મનગમતું ખાવા માટે ? સુખે જીવવા માટે ? શું એશઆરામ માટે મુનિ જીવન છે? મળ, મૂત્ર અને અશુચિથી ભરેલું આ શરીર છે. તેને પોષવાથી શું લાભ? પાછો વળ, મનરૂપી ઘોડાની લગામ ખેંચ. વિષયમાં જ આસકત રહેવું તે હિતકર નથી, ૨૫ Page #207 -------------------------------------------------------------------------- ________________ સુખી થવાને એ માર્ગ નથી. સુખી થવા માટે દેને છેદી નાખે અને રાગથી પાછો ફરે તે સુખી થાય. નાવ ઉપરથી સુંદર રંગ-રોગાન કરી ભભકાદાર બનાવી, પણ તળીયે છીદ્ર હોય તે? ડુબાડે કે તારે? જેવા છે તેવા દેખાવ. ગુણ ન હોય અને ગુણી દેખાવું તે એગ્ય નથી. સેવા ન કરતાં હોય અને સેવક કહેરાવવું તે ખોટું છે. સેવા ધારીનું નામ ધરાવે પણ સેવા કરવાનો અવસર આવે ત્યાં શરમ થાય, એ શું સેવા કરી શકશે? માટે જીવન સુંદર બનાવે. સંસારમાં સારા માણસોને પરિચય જીવનને સુધારનાર બને છે. સત્સંગથી જીવન ઉજ્જવલ બને છે. પચાસ કન્યાઓ સારા ઘરની સુલક્ષણ અને સંસ્કારી છે, વડીલે સામે ન બોલવું ને માન-મર્યાદામાં રહેવું. પિતાની ભૂલ હોય તે સુધારવી વિ. સમજણે છે. પતિના સુખે સુખી અને દુઃખે દુખી રહેનારી નિષધકુમારની પત્નીઓ છે. આવી સ્ત્રી જે ઘરમાં હોય તે ઘર સ્વર્ગ બને છે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે વ્યાખ્યાન નં...૩૪ શ્રાવણ વદ ૮ ને શનિવાર તા. ૧૪-૮-૭૧ અનંતજ્ઞાની, શૈલેકય પ્રકાશક, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સિદ્ધાંતથી ભવ્ય અને સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત, બારમા ઉપાંગ વદ્ધિદશામાં નિષધકુમારને અધિકાર ચાલે છે. નિષકુમાર પ્રજાને કેમ શાંતિ મળે, પ્રજાને હું કેમ પ્રિય બનું, મારી પ્રજા કેમ સુખી બને, એને માટે શું કવું જોઈએ એની તાલીમ ગુરૂકુળમાંથી લઈને આવ્યા છે. રાજા પ્રજાનું રક્ષણ કરનાર હેય પણ ભક્ષણ કરનાર નહાય. પ્રજાનું પુત્રવત્ પાલન કરે. પ્રજા પર મીઠી નજર રાખનાર હોય. કોઈની લાંચ રૂશ્વત ન લે. પણ ન્યાય-નીતિથી અને પ્રમાણિકતાથી રાજ્ય કરનાર હોય પ્રજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થનાર હોય. પ્રજા સુખી તે રાજા સુખી. કેઈ એક રાજ્ય છે. એ રાજ્યના સિંહાસન પર જે રાજા આવે તે છ મહિનામાં મૃત્યુ પામી જાય છે. એમ છ-છ મહિને રાજા બદલાતાં જાય છે. લાંબા વખત સુધી રાજ્ય સિંહાસન પર કોઈ ટકતું નથી. એક વખત એ રાજ્ય પર એક નવો રાજા આવે છે. તે વિચાર કરે છે કે આ રાજ્યમાં આમ કેમ થતું હશે? આને માટે કઈ અનુભવીને પૂછીને તેની સલાહ લેવી જોઈએ. એટલે એની બાજુમાં એક રાજ્ય છે ત્યાં બત્રીસ વર્ષથી એક રાજા રાજ્ય કરે છે. ત્યાં પિતાનાં પ્રધાનને અને બે-ચાર માણસને એકલે છે અને પૂછાવે છે કે Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ? તમારૂં રાજ્ય-શાસન ઘણાં લાંખા ટાઈમથી ચાલે છે અને અમારે આવુ બને છે, તેનુ કારણ શું ? પ્રધાન જઈને રાજાને પૂછે છે. ત્યારે રાજા કહે છે : હમણાં જવામ નહિ મળે, પણ આપને જ્યાં ઉતારી આપ્યા છે ત્યાં ઘેઘુર વડલા છે. એ વડલાનાં બધાં પાંદડાં સૂકાઈ જાય ત્યારે હું જવાબ આપીશ. બધાં ત્યાં જાય છે. વિચારે છે : આવા મેટો વડલા કયારે સૂકાશે ? અને યારે જવાબ મળશે ? હાલતાં ચાલતાં, ઉઠતાં–બેસતાં, ખાતાં–પીતાં એ તા એ જ ભાવના ભાવે કે ‘વડ સૂકાય’. એમ કરતાં એક મહિના થાય છે અને વડ સૂકાઈ જાય છે અને એનાં પાંદડા બધાં ખરી પડે છે. એટલે પ્રધાન જવામ માંગે છે. ત્યારે વળી રાજા કહે છે હજી વાર છે. હવે જ્યારે પ્રથમ જેવા ઘેઘૂર વડલા થઈ જાય ત્યારે જવાખ આપીશ. પ્રધાનને તે થયુ` કે આ તે આવી ભરાણા. પણ જવાખ લીધા વિના કેમ જવાય ? હવે દરેક કાર્ય કરતાં એનું ધ્યાન કયાં જાય ! એણે તા રાત અને દિવસ - વડ પાંગરે ' · વડે પાંગરે ' ની પ્રાથના કરવા માંડી. થાડા વખત બાદ વડલા ફાલ્યા-ફૂલ્યા અને ઘેઘૂર બની ગયા. પછી પ્રધાન જવામ માંગવા રાજા પાસે ગયા. ત્યારે રાજાએ કહ્યુ, તમારા પ્રશ્નના જવાબ તમને આ વડથી જ મળી ગયા હશે. પ્રધાને કહ્યું, “ મહારાજા ! આપની વાતથી અમે કાંઈ સમજ્યા નથી. આપ સ્પષ્ટપણે સમજાવેા.” રાજાએ જવાબ આપતાં કહ્યું”, પ્રધાનજી! તમારી તીવ્ર ભાવનાનાં જોરે જ વડલા ઘેઘૂર હતા તેવા અની ગયા. માટે “ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ” “ જેવી ભાવના તેવી સિદ્ધિ ” રાજા રાજ્ય પર આવી ખૂબ ખૂબ કરવેરા નાખતા હાય. પ્રજાને કેમ ચૂસી લેવી અને રાજ્ય ભંડાર કેમ તર કરવા એવી બુદ્ધિવાળા હાય. ગરીબેને ખૂબ દુઃખ દેતા હેાય, તેમને પૂરૂં ખાવાનું પણ ન મળતુ. હાય તા એની પ્રજાને એમ થાય કે આ રાજા આપણને બહુ હેરાન કરે છે. સુખે ખાવા પણ દેતા નથી. શાંતિથી રહેવા પણ દેતા નથી, તે આવે! રાજા આપણને ન જોઈએ. કાલ મરતા હાય તા આજે મરે. આવી ગરીમાની હાય લાગી જાય છે. :: તુલસી હાય ગરીખકી કખ હું ન ખાલી જાય, મુઆ ઢોર કે ચામ સે લેાહ ભસ્મ હા જાય.” ગરીમાની હાય માણસનાં પુણ્યને ખાલી કરી નાખે છે. ગરીમાની હાય સૂતા અને બેસતાં પણ લાગે છે. એકેક વ્યક્તિને એમ થાય કે આ રાજા ન જોઈ એ. એટલે દરેકની ભાવનાનું આંદોલન કામ કરે છે. તે એનું રાજય-સિંહાસન તપતું નથી. આથી એ લાંખા વખત શાસન કરી શકતા નથી. એ લાંખી આવરદા પણુ ભેાગવી શકતા નથી. રાજા કહે છે. જુઓ, મારી પ્રજા કેવી સુખી છે? કોઈના વધારે કર નહિ લેવાના, લાંચ -રૂશ્વત નહિ ચલાવવાની અને એટલાં મધાં વ્યાપાર અને ઉદ્યોગેા વધ્યા છે કે કોઈ માણસ બેકાર રહેતુ નથી, દરેકને પેાતાનું ગુજરાન ચાલે એટલુ` મળી રહે છે. તેથી કોઈ માણસા ભૂખ્યા રહેતા નથી. ઘુમુક્ષિત: જિન જાતિ પાપમ્ ” ભૂખ્યા શું પાપ નથી કરતા ! ભૂખી કૂતરી પેાતાનાં જ જન્મ દીધેલાં વ્હાલા ગલુડિયાને ખાઈ જાય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ “વાંઢાળુ વચમાં પડ્યું, વહાલામાં વહાલું, સાંજે ઠાંસી ઠાંસીને ભર્યું, સવારે ખાલુને ખાવું” આ પેટ છે તેથી વેઠ કરવી પડે છે. કામ સામે આજીવિકા મળી રહે તે કઈ માણસ બીજા ધંધા નહીં કરે. ચોરને પણ ચેરી ખૂંચે છે. કેઈને દુષ્કાર્યો કરવા ગમતા નથી. વેશ્યાને પણ એને ધંધે ખેંચે છે. પણ આજીવિકા માટે નહિં કરવાનાં કામો. કરવા પડે છે. તેથી લેકે અવળા માગે ન જાય તે માટે અમારા ગામમાં અનેક જાતનાં ઉદ્યોગો ચાલી રહ્યા છે. વર્તમાન યુગમાં મશીને ઘણું જાતનાં આવી ગયા છે. તેથી પાંચ માણસની જ્યાં જરૂરિયાત હતી ત્યાં એક માણસથી કામ ચાલી શકે છે. તેથી માણસોની રજી ઓછી થઈ અને બેકારી વધી. આગળ નામા માટે કેટલા માણસે રાખતા અને હવે કેપ્યુટર આવતાં ઘણાં માણસો બેકાર થયાં એટલે બેકારી વધી. આજે દૂધની ડેરી ચાલવાથી પશુધન કસાઈખાને જવા લાગ્યું. ત્યારે અગાઉ ગોકુળ હતાં, તેથી નાગરિકોને કઈને કઈ વ્યવસાય મળી રહે. કોઈ પર ટેકસ નહીં, કરવેરા નહીં. એવા રાજાઓનું રાજ્ય-શાસન તપે છે. એ રાજા રાજ્ય છોડે છે, પણ દુખ લાગે છે. “कोलाहलग संभूय, आसी मिहिलाए पव्वयन्तम्मि । તરૂચા નાસિકમી નમામિ મિળિવવમન્તરિ | ઉ. અ. ૯ ગા. ૫ - મિથિલા નગરીમાં ચારે બાજુ કોલાહલ થઈ રહ્યો છે. અન્તઃપુર આખું રડી રહ્યું છે. પ્રજાજને પણ બેર-બેર આંસુએ રડી રહ્યા છે. અરે, આ દુઃખીયાને બેલી, વિપત્તિમાં સહાનુભૂતિ આપનાર, વિસામાનાં વડલા સમાન, પ્રજાનું રક્ષણ કરનાર, મિત્રભાવ રાખનાર, પ્રેમથી બોલાવનાર એ અમારે રાજા અમને રડતા મૂકીને ગૃહસ્થાશ્રમ છોડીને સંયમમાગે જઈ રહ્યો છે. જેના હૈયામાં સર્વનું હિત કરવાની ભાવના છે, એવા રાજાને પ્રજા કેવી ઈચ્છતી હશે? કઈ અધમી–પાપી મરે તે કહે કે સારું થયું. ધરતી ઉપરથી ભાર ગયે. પણ જેણે પુષ્પની જેમ તરફ પિતાના સગુણેની સુવાસ ફેલાવી છે. જેણે આખી જંદગી સત્કાર્યો કરેલાં છે. દરેક જીવ પર વાત્સલ્ય રાખ્યું છે. કાળી રાત્રિએ કામ આવે એ અને ભાઈથી ભલે એ સજજનપુરૂષ જાય તે તેને સહ કઈ યાદ કરે છે. ગાંધીજીના મૃત્યુનાં સમાચારથી કેટલાં ય મૂછ ખાઈને ઢળી પડ્યા. કેટલાયની આંખોમાંથી અને વરસાદ વરસવા લાગે. મહાન-પુરૂષે જતાં સહુ કોઈને એમની ખેટ સાલે છે. આજની નેતાગિરી કેવી? રાજાઓનાં રાજ્ય ચાલ્યા ગયા ને સ્ત્રીનું રાજ્ય આવ્યું. અત્યારની રાજનીતિ કેવી છે? મેંઘવારી દિવસે-દિવસે વધી રહી છે. મધ્યમવર્ગના માણસે આબરૂની ભીંસમાં ભીંસાઈ રહ્યા છે. આજની પ્રજા સુખી છે? શ્રીમંતેને પણ શાંતિ નથી. કયા પ્રકારનાં વેરા નાખીને કયારે પૈસા મૂંડવી લેશે તે કઈને ખબર નથી ગરીબને પણ પેટપૂરતું ખાવાનું મળતું નથી. આવી રાજનીતિથી નેતાને પણ અત્યારે કેટલે ભય છે? Page #210 -------------------------------------------------------------------------- ________________ فه તેઓ મૃત્યુને ચપટીમાં રાખી ફરે છે. કોઈ કોઈ અકાળે મૃત્યુને ભેટે છે. એનું કારણ એની કાર્યવાહી પર અવલંબે છે. તેથી નેતા-રાજા-સ્વામીત્વ ધરાવનાર સજજન હેવા જોઈએ. સજ્જનનાં સહવાસથી જીવનમાં સંસ્કૃતિ, સુવિચાર અને મૈત્રીભાવના આવે છે. સજજન ઐસા કિજીયે, જૈસા કણ ખાર, આપ બળ પર રીઝવે, પણ સાંધા મેલન હાર.” - જ્યારે વાસણ તૂટયું હોય ત્યારે કંસારાને ત્યાં મોક્લાય છે. એ કેવી રીતે સાંધે છે? ખબર છે? સાંધ વચ્ચે ટંકણખાર મૂકે છે. એટલે વાસણ સંધાઈ જાય છે. એમ સજજન માણસે ટંકણખાર જેવા હોય છે. દરેકની સાથે મિત્રતાનાં તાર સાંધી આપે છે. બીજાના સુખ માટે પોતાનાં પ્રાણની પણ આહુતિ આપી દે છે. કેને મારા તરફથી શાંતિ અને સુખ કેમ મળે” એ માટેનાં પ્રયત્ન કરતાં હોય છે. એ કેઈનું લેવામાં નહિં પણ દેવામાં આનંદ માને છે. એક માણસે ગાંધીજીને ઝેળીમાં હાર, ઘડિયાળ, પચી વગેરે અનેક વસ્તુઓ નાખી મોકલાવી. ઘરનાં માણસોએ ઝોળી ખોલીને જોયું તે જેને જે ગમી તે એક એક વસ્તુ પસંદ કરી લઈ લીધી. એવામાં ગાંધીજી આવી પહોંચ્યા. અને બધાને આનંદમાં જઈ પૂછયું. “તમે બધાં આટલાં બધાં આનંદમાં કેમ છો ? ત્યારે કરતૂરબાએ વાત કરી કે એકભાઈ ભેટ આપી ગયા છે, તેની વહેંચણી કરીએ છીએ. આ સાંભળી ગાંધીજીએ કહ્યું, “તે આપણે માટે નથી પણ પ્રજા માટે છે. તેથી આપણાથી એને હાથ લગાડાય નહીં. એક ટંકનું ખાવાનું માંડ મળે એવી પરિસ્થિતિ છે. અને આટલું ધન ભેટ આવે છે છતાં ના પાડી દે છે અને સેવાનાં પાઠ ભણાવે છે. સેવા એ આપણે સાચે શણગાર છે, એમ સમજાવે છે. દાગીના પહેરવા એ શણગાર નથી. હાથ દાન વડે શેભે છે, કંગન પહેરવાથી નહિં, આ ઉપરનાં શણગાર તે બીજાને બતાવવા માટે છે. પણ સેવાના શણગારથી જ આત્મા શેભે છે. કરમાં પહેરે કડાં, પણ કર પર કર ધરિ નહિં, એ માણસ નહીં પણ મડા, સાચું સોરઠિયે ભણે.” હાથમાં ભારે કડાં પહેર, પણ કેઈને દાન આપ્યું નથી, કે કોઈને માનથી લાવ્યા નથી, કોઈના દુઃખમાં સહભાગી બન્યા નથી એ માણસ નથી પણ હાલતું–ચાલતું મડદું છે. જેના હૃદયમાંથી માનવતા મરી પરવારી છે તે ખરેખર માણસ નથી. “મેમાનેને માન, દિલભર દિલ દીધાં નહિં, મેડી નહીં પણ મસાણ, સાચું સોરઠિયે ભણે. આગળના વખતમાં મહેમાન આવ્યા હોય તે એનું સારૂં સન્માન થતું. પિતે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ભૂખ્યા રહી એને જમાડતાં, પણ આજે તે મોટી મહેલાતવાળા હોય, ઘરમાં જાતજાતની વાનીઓ ભરી હોય, છતાં ગરીબ-સાધમી પગ મૂકે કે તેજ દેખાડી દે. આ મહેલ પણ મસાણ જેવો છે. અત્યારે મુંબઈમાં લગ્ન પ્રસંગ ઉજવાય, પાટીઓ ગોઠવાય ત્યારે જમવાનું આમંત્રણ દેવા આવે તે કહે કે તમે જમવા આવજે પણ છોકરાને લાવતા નહિ. એક થાળીનાં દસ રૂપિયા રાખ્યા છે. છોકરા એ શું ખાય ને નકામા ૧૦ રૂપિયા ભરવા પડે. ઘેર નાના છોકરા ખાવા જેવડાં હોય તેના મા-બાપને કેળીયે ગળે શી રીતે ઊતરે? આગળનાં શ્રાવકો કેવા હતાં? હૃદયનાં અને ભાવનાનાં ઉજમાળ હતાં. ઘરનાં દરવાજા ખુલ્લા રાખીને સૂતા. સાધમી બંધુ પર હું દયા કરું છું” એવું નહિં વિચારતાં, પણ મારી ફરજ છે, મારે કરવું જોઈએ એમ વિચારે. મારા છોકરાનું હું કેવું ધ્યાન રાખું છું? તે આ પણ મારાં જ પુત્ર છેને આ શરીરમાં એક આંગળી પાકી હોય તો કેવું દુઃખ થાય છે? અરે, જરાક પાયું છે, આખું અંગ તે સારું છે, છતાં પણ ધ્યાન કેવું જાય છે? એમ આખા સઘ ઉપર ધ્યાન રાખવું જોઈએ. સંઘમાં કઈ દુબળો પાતળો હોય તેને મદદ કરે, વિપત્તિમાં પડખે આવી ઊભો રહે. અને કહે, મુંઝાશે નહિ, અમે છીએ ને? એમ કહી આશ્વાસન આપે. બીજાની સેવા કરે, સહાનુભૂતિ દર્શાવે. સર્વ પર પ્રેમ રાખે, બેની ફરિયાદ હોય તે બંનેની વાત સાંભળી સરખે ન્યાય કરે, જેથી કોર્ટ સુધી જાવું ન પડે. આવા ડાહ્યા શ્રાવકો હતા. સારા માણસોને સૌ ઈચ્છે છે. તમારે સારા થવું છે ને? તે ખરાબ વૃત્તિને ફેંકી દો. કેઈની એક આંખને ડોળે ખરાબ થયે હેય ને ડોકટર કહે કે, આ ડોળ રાખશે તે બીજે ડેળે પણ ખરાબ થશે. તે ડાળે કઢાવી નાખે ને ? એમ તમારી કુટેવે કાઢી નાખે. તે તમે સર્વની સાથે સંપ તથા સુલેહથી રહી શકશે. અને તમને જરા પણ આંચ નહિં આવે. સુતરનાં તારે હાથી બાળે જાય ? ન જાય. એ જ સુતરનાં તારનું રાંઢવું બનાવે છે હાથી બંધાય ને? એક સળીથી દાંત ખેતરાય પણ મહેલ વળાય? સળીનું જુથ ભેગું થાય તો સાવરણીથી મોટાં બંગલા સાફ થાય. સંઘમાં પણ સમૂહબળ હોય તે સારા કામ થાય છે. જેમ સાવરણીની એક સળી હોય તે ફેંકી દે છે, એમ સંઘમાંથી એક વ્યક્તિ એકલી પડી જાય તે કયાંય ઉડી જાય છે. સંઘના સમૂહમાં હોય તે તે શોભે છે. સંઘમાં એકતા હોવી જોઈએ. એમ શિષ્ય પણ વિચારે છે કે મેં થોડાં સૂત્રોની ગાથા મોઢે કરી લીધી, અમુક સિદ્ધાંતે વાંચી લીધા. માંગલિક કહેતાં આવડી ગયું. વ્યાખ્યાન વાંચતાં આવડી ગયું, તે હવે ગુરૂ સાથે રહીને શું કરવું ? એમ વિચારી એકલે વિચરે તે તેની કેવી દશા થાય? સડેલા કાનવાળી કૂતરી જેના આંગણે જાય તેને તે હટ-હટ કરીને કાઢી મૂકે Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ છે, તિરસ્કાર છે, આવી ઉપમા અવિનયી શિષ્યને માટે સિદ્ધાંતમાં આપી છે. માઠા આચારવાળો, ગુરનું જેમ-તેમ વાટવાવાળ, ગુરૂને વેરી, સંઘને વેરી, જયાં-જ્યાં જાય ત્યાં અપમાનિત થાય છે. કોઈ તેને માન આપતું નથી. જ્ઞાની પુરુષે કહે છે, ભગવાનનાં સૂત્રના દોરે જે બંધાય અને એ જે કામ કરી શકે છે, એ બીજા કેઈ કરી શક્તા નથી. ભગવાનને માર્ગ રૂડો છે. વાણીમાં એપૂર્વ ભાવે છે. વાણીને ભાવપૂર્વક સાંભળતાં –સાંભળતાં કર્મો તૂટી જાય છે. જેઓ ઉરના ઉમળકાથી વાણી સાંભળે છે એને ઉદ્ધાર થાય છે. તે કાળે તે સમયે ભગવાન નેમનાથ દ્વારિકા નગરીમાં પધારે છે. ત્રિલેકીનાથની પધરામણી થતાં સૌના હૈયામાં હર્ષની હેલી ચડે છે. નિષકુમાર પણ કેવી રીતે પ્રભુની વાણીને ભાવપૂર્વક ઝીલશે, તે વાત અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં.૩૫ શ્રાવણ વદ ૧૦ રવિવાર તા. ૧૫-૮-૭૧ અનંતજ્ઞાની લેકય પ્રકાશક ભગવાન મહાવીરે સાધનાને પંથ બતાવ્યો છે. પ્રભુએ પથ-દશક બનીને શાશ્વત સિદ્ધિની પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. જે જી આ માગે ચાલશે તેમનું અવશ્ય કલ્યાણ થશે. સાધને મળ્યાં પણ જીવ સાધક ન બની શકે. સાધનાના માર્ગે જે સાધવું જોઈએ એ સાધ્ય ન કર્યું. એટલે જીવ દુઃખી થઈ રહ્યો છે. વિભાવ દશાને સ્વભાવ દશા સમજીને જીવ ચાલી રહ્યો છે, એટલે દુઃખ ભોગવવું પડે છે. તમને સંસાર પર અરૂચી આવી છે? સંસારને ત્રાસ લાગ્યા છે? સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ લાગતી હોય તે આ માર્ગ ઉપર આવવાથી અવશ્ય ઉદ્ધાર થશે તમને આજે શેનું દુઃખ છે? તમારી પાસે લાખ રૂપીયા નથી માટે દુઃખ થાય છે? શું અપ્સરા જેવી સ્ત્રી નથી મળી તેથી રડે છે? - જ્ઞાની પુરૂષ કહે છે કે સંસારનું સુખ અસ્થિર છે. બાહ્ય પદાર્થ મળવા છતાં તમારા ચિત્તમાં શાંતિ નહિં રહે. પ્રસન્નતા નહિ રહે. જડ પદાર્થ ક્ષણિક છે. ભૌતિક વૈભવે સળગતા રણમાં બરફના ટુકડા જેવા છે. પાણી વચ્ચે પતાસા જેવા છે. આ સુખ ચાલ્યું જવાનું છે. તે શાશ્વત નથી. સંસારના સુખમાં શાંતિ મળી શકતી નથી. જીવ મતિજમના કારણે પાંચ ઈન્દ્રિયના ઉપગમાં સુખ છે એમ માને છે. તેને રજકણનાં લીસા Page #213 -------------------------------------------------------------------------- ________________ - હિoo સુંવાળા સ્પર્શમાં આનંદ આવે છે. ખારી, ખાટી કે મીઠી રસનામાં રસીકતા અનુભવાય છે. સુગધ અને અવનવી સુરાવલીઓ મનને મહેકાવે છે. આવા પાંચે ઈન્દ્રિયના વિષયને ઉપભગ આનંદ આપે છે. આ પ્રત્યક્ષ તમે અનુભવે છે ને? પણ જ્ઞાની પુરૂષ કહે છે કે, તે સુખની પાછળ વેદના છે, દુઃખ છે. તેમાં જીવની સાચી સ્વતંત્રતા નથી, પણ પરતંત્રતા છે. ક્ષણિક સુખ તે સાચું સુખ નથી. એક વાર નાનકડાં દેશનાં રાજાને દુશ્મને પકડી લીધે. પકડી જેલમાં બેસાડે. એને ભાવતાં ભેજન આપે છે. સારી સામગ્રી આપે છે. સુવા માટે સુંદર શૈયા આપે છે. સન્માન જાળવે છે. છતાં તે તેને ડંખે છે. ભલે બધાં સાધને મળ્યાં, પણ એમાં એને શાંતિ નથી, કારણકે પિતાની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે. આ સુખ અને દુઃખ રૂપ લાગે છે. કારણ તે સ્વરાજ્ય નથી પણ પરરાજ્ય છે. તમને પૈસા સુખરૂપ લાગે છે પણ રસ્તામાં ચાલતા કઈ લુંટારા મળે, ને કહે કે જે હેય તે મૂકી દે, નહીં તે મારી નાંખીશ, તે પિતાના રક્ષણ ખાતર પૈસા આપી દેશે. જે સુખનું સાધન હતું, તે દુખ રૂપ થયું. શ્રી સુખનું સાધન માન્યું છે, પણ એજ સ્ત્રી પર-પુરુષ સાથે ચાલતી હોય તે દુઃખ રૂપ લાગશે. પુત્ર માટે કાંઈક આશાના મિનારા બાંધ્યા હેય પણ એજ પુત્ર મોટો થતાં જુગારી કે દારૂડી થઈ જાય તે દુઃખનું કારણ બનશે. તમે જેમાં સુખ માન્યું હતું તે અંગે પલટાતાં દુખ રૂપ લાગે છે. માટે જ સંસારને મેહ કર્મવર્ધક છે. અને કર્મ તે પરતંત્રતા છે. પરતંત્રતા છે ત્યાં દુઃખ છે. કઈ પતિવ્રતા નારીને પતિ જેલની યાતના ભોગવત હોય તે તે સ્ત્રીને મિષ્ટાન-મેવા ઈષ્ટ ન લાગે, વૈભવ-વિલાસમાં વીંછીના ડંખની વેદના અનુભવે. જુવાન જે ૨૦ વર્ષના પુત્રનું અકાળે અવસાન થયું હોય તો તેના કુટુમ્બીઓને રડીયાનું મધુર સંગીત કર્ણપ્રિય નહિ લાગે. પૂર્વે તે સંગીત હર્ષથી સાંભળતાં પણ આજે એજ સંગીત વાગે છે, છતાં અપ્રિય કેમ થઈ પડયું? જે સંગીત સુખનું સાધન હોય તે સદાય તેમાંથી સુખ જ મળવું જોઈએ, પણ એમ બનતું નથી. સુખ અને દુઃખ માણસની કલ્પનાને વિષય છે. એક જ વસ્તુ એકને સુંદર લાગે છે જ્યારે બીજાને તે અસુંદર લાગે છે. એક પદાર્થને એક માણસ ખૂબ પ્રેમથી આરોગે છે, બીજાને તેની સામેય જેવું ગમતું નથી. વળી પદાર્થમાં જે સુખની કલ્પના જીવે કરી છે તે ક્ષણિક છે, અસ્થિર છે. એનું સુખ એ પારકા પાસેથી માગી લાવેલા ઘરેણાંના સુખ જેવું છે. ધનધાન્ય, યશકીતિ, રૂપ વગેરે પુણ્ય કર્મ પાસેથી ઉછીના લીધેલાં છે. જેમ કઈ વરરાજા પારકા ઘરેણું પહેરી “હું શ્રીમંત છું” એવું ગરવ નથી અનુભવી શક્તિ, તેમ આપણે પણ પુણ્યની સામગ્રી પર શું સુખ માણી શકીએ? અનેક મકાને-મિલે Page #214 -------------------------------------------------------------------------- ________________ મોટરે તમારા નામ પર હશે, પણ કાળની જપ્તિ વોરંટ આવશે અને ઉપાડી જશે, એ વખતે જરાય ના હા નહિ થઈ શકે. અહિંના સુખ તે શું ૫ણ દેવતાના સુખે પણ ક્ષણિક છે. તેની દેવીઓ, ભૌતિક ઠઠારે બધું ઉછીના જેવું છે. આયુષ્ય પૂર્ણ થવાને છ મહિના બાકી રહે છે, ત્યારે તેની કુસુમમાળા કરમાય છે. અને તે દેવને ખ્યાલ આવે કે આ બધું છેડીને અહીંથી ચાલ્યા જવું પડશે. ત્યારે અત્યંત શોક કરે છે. પણ જ્ઞાની પુરૂષે કહે છે કે તે જે તારૂં માન્યું હતું તે ખરેખર તારૂં હતું જ નહિ, પુણ્ય કર્મની મહેરબાનીએ મળ્યું હતું. પુણ્ય ખલાસ થતાં તે બધું પરાયું બની જાય છે. એમાં ક શા માટે? જે પારકા પદાર્થને તું મારા માનીશ તે તેમાં મમત્વ ભાવ ઉત્પન્ન થશે. તેનાથી ચિત્તમાં વિહળતા પ્રગટ થશે. અને અશાંતિ આવીને ઉભી રહેશે. માટે તારું શું છે અને પરાયું શું છે તે યથાર્થ રીતે જાણી તારું હેય તે મેળવવા પ્રયત્ન કર. આજે પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્ર-દિન છે. અનેક વીરપુરૂષોના પ્રયત્ન અને બલિદાન પછી હિંદને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. પણ આ સ્વતંત્રતાએ સુખ-શાંતિ અને આબાદી કેટલી આપી? આ શું સાચી સ્વતંત્રતા છે? જ્ઞાની ભગવંતની દષ્ટિએ તે જ્યાં સુધી કર્મની પરતંત્રતામાં જીવ પડે છે ત્યાં સુધી સ્વતંત્રતાનું સુખ માણી શકતે નથી. જીવ જ્યાં સુધી મોહ અને લેભને ગુલામ છે, વિષયવૃત્તિને દાસ છે, કષાયના પંજામાં સપડાએલે છે, ત્યાં સુધી તેને સાચી સ્વતંત્રતા કેમ પ્રાપ્ત થાય? પેલે રજા નાનકડું રાજ્ય હેવા છતાં પિતાના રાજ્યને ઈચ્છે છે અને પરતંત્રતા તેને ખૂંચે છે, આનંદ લેવા દેતી નથી. આ જીવાત્માને પરતંત્રતા ખુંચે છે ખરી? અનંત શક્તિ અને સામર્થ્યને ધણી પાંચ દાદરા ચડવાં હોય તે લીફૂટની રાહ જોઈ ઉભું રહે છે. કયાં ગઈ તારી શક્તિ! પણ ભાન ભૂલેલે આત્મા અદ્યતન સાધનોમાં આનંદ માને છે. વિષયેના ઉપભેગમાં સુખ અનુભવે છે. હવે ચેતવાની, જાગૃત થવાની જરૂર છે, સ્વઘર ભણી પગલાં નહીં માંડે ત્યાં સુધી શાંતિ નહિ મળે. સુખ ત્રણ પ્રકારનું છે. (૧) વિષયની પ્રવૃત્તિનું સુખ-આ સુખ ક્ષણિક છે. તારું સાચું સુખ નથી. પારકી વસ્તુમાં સુખની કલ્પના માત્ર કરેલી છે. એ ભોગવતાં દુઃખને દાવાનળ જાગે છે. . બીજું સુખ છે વિષયથી નિવૃત્તિનું-આ સુખ અંતરમાં નથી, બહારમાં છે. આ બ્રમણ જયાં સુધી છે, ત્યાં સુધી જીવ દોડધામ કરે છે. જીવનભર દોડે છે. પણ સુખી થતું નથી. પણ જ્યારે સાચી સમજણ આવે છે ત્યારે વિષયને પૂર્ણ કરતાં એવા પદાર્થોથી જીવાત્મા નિવૃત્ત થાય છે. જેમ જેમ સાધક પુરૂષ વિષયની નિવૃતિના ક્ષેત્રે આગળ વધતું જાય છે, તેમ તેમ તે તૃપ્તિને આનંદ અનુભવતે જાય છે. હવે તેને બાહ્ય પદાથે લેભાવી Page #215 -------------------------------------------------------------------------- ________________ શક્તા નથી. આનંદ આપી શકતા નથી. અનંત નિધિના દર્શન વઘરમાં થાય છે. તેને જ પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગે છે. જે તૃણા વિનાને છે. તે સાચું સુખી છે. જેમ તુણું મટી તેમ દુખ મેટું, તેથી જ તૃષ્ણારહિત સાધુ મહાત્મા પિતાના આત્મ-જવરૂપને જ અનુભવતા અનુભવતાં સર્વાર્થ સિહનાં સુખને પણ ઉલંઘી જાય છે. તે પરસ્પૃહાથી રહિત બની નિસ્પૃહપણને અનુભવ કરે છે. કહ્યું પણ છે કે- - શ્રા પણ દુર્ણ નિવૃત્ર મણ સુe” બીજાની અપેક્ષા રાખવી તે મહા ખ છે. અપેક્ષા રહિત બની જવું તે સુખ છે. જે વિષયની નિવૃત્તિનાં સુખને સાધ્ય કરે છે તેને ત્રીજું સુખ મેળવતાં વાર લાગતી નથી. ત્રીજું સુખ છે વેદનીય કર્મનાં નાશથી પ્રગટ થતું અનંત, અવ્યાબાધ, આત્મસ્વભાવભૂત સુખ. આ સ્વતંત્ર અને નકકર સુખ છે. આવ્યા પછી તે કયારેય ચાલ્યું જતું નથી. આ સુખ મળે એટલે સાચી સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. પછી ભવભ્રમણને અંત આવે છે. આ સુખ મેળવવા માટે સાધુ સાધના કરે છે. તેઓ ઈન્દ્રિય ઉપર વિજય મેળવવા તલસી રહ્યા હોય છે. આત્મ દર્શન કરનાર સર્વ શ્રેષ્ઠ છે. જગત આખાને જોઈ વળે પણ જ્યાં સુધી પરમાત્માનું દર્શન થયું નથી ત્યાં સુધી બધું નકામું છે. જગતના નાથને જોયા વિના સૌ ધૂળ ધાણી છે, પ્રભુ નીરખ્યા વિના નયણે ઉભી રાશી ખાણી છે, વિલેણું ક્રાંસ ને ઈંગ્લાંડ વળી જાપાન સ્વીઝરલેંડ, અમેરિકા તણું ન્યુયોર્ક, નકામી દષ્ટિ તાણી છે....જગતના. આખી દુનિયાનું ચક્કર લગાવી દીધું. દેશ પરદેશ ફરી વળ્યાં, પણ આત્મ દર્શન કે પ્રભુ દર્શન કર્યું નથી, તે બધું વ્યર્થ છે. અનંત જન્મમાં આ જીવે જોવામાં કાંઈ બાકી રાખ્યું નથી, છતાં જવાની ઈચ્છા પૂર્ણ થતી નથી. થયું શું મહેલ બાંધ્યાથી, થયું શું હાર ગુંચ્યાથી, થયું શું નાણું વધ્યાથી, રહી જે ભવની ઘાણી છે.” જગતના નાથને” મોટી મોટી મહેલાતે બાંધી દીધી, ધનના ભંડાર ભરી દીધાં, નવાં નવાં સાધનેને સ્વામી બન્ય. માન-કીતિ–આબરૂ ખૂબ મેળવ્યાં. જગતે તારૂં સન્માન કર્યું, આ બધાથી શું તારૂં ભવભ્રમણ ઓછું થયું? આ બધા સાધને–પ્રસાધન કે હાર-તેરાથી તને–તારા આત્માને શું ફાયદો થયે? તમે તમને ઓળખે. તમે તમારા અનુભવ કરે. જો તમે બહારથી ખાલી છે, બહારના Page #216 -------------------------------------------------------------------------- ________________ સંબંધોને તેડી નાખ્યા છે, બહાર વૃત્તિ જતી નથી, બાહ્ય પદાર્થોની લાલસા તૂટી ગઈ છે તે અંદરથી પૂર્ણ છે, પણ અંદરના ખજાના તરફ દુર્લક્ષ છે. ઉપાધ્યાય યશે-- વિજ્યજી મહારાજે આને માટે સુંદર સમીકરણ આપેલું છે. અપૂર્ણ = પૂર્ણ - પૂર્ણ = અપૂર્ણ બહારથી ખાલી થશે તે અંદરથી ભરાશે. બહાર દુકાળ હશે તે અંદર લીલુંછમ રહેશે. બહારનું ખીસું ખાલી કરે, તે અંદર કોઠાર ક્લકાઈ જશે. પણ બહારની વસ્તુ મેળવવાની અભિલાષા જાગશે તે અંદર ખાલી થઈ જશે, બહારથી પૂર્ણ છે તે અંદરથી અપૂર્ણ છે અને બહારથી અપૂર્ણ છે તે અંદરથી પૂર્ણ છે. જગતનું વિસ્મરણ કરે એ આત્માનું સ્મરણ કરી શકે છે. એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે. લાડુ ખાવા અને મેક્ષમાં જવું એ ન બની શકે. તારા સ્વરૂપને પામવા માટે તું તારી અંદર ડુબાડી માર. તારા સ્વ-રવરૂપને જે. તારે જે જોઈતું હશે તે અંદરથી મળી રહેશે. બહાર આથડવાની જરૂર નથી. સંસારને માટે પ્રવૃત્તિ કરીશ તે સાંસારિક સુખ કદાચ મળે પણ ખરું અને ન પણ મળે. તમારે લાખ રૂપિયા આજે જ મેળવવા છે તે મળશે? પરાઈ ચીજની અંદર જીવના પ્રયત્ન ચાલી શક્તા નથી. પણ જે પિતાનું છે તેમાં અવશ્ય પિતે સ્વતંત્ર છે. આજે આહાર નથી લે, મારે અનાહારક સ્વભાવની વાનગી ચાખવી છે તે બની શકશે. ક્રોધ કરે તે માટે સ્વભાવ નથી, વિભાવ છે. તે આખી જીંદગી મારે ક્રોધ ન કરે. આ નિર્ણય કરે તે તે બની શકે. પણ પર પદાર્થોમાં પિતાનું ડહાપણ ચાલી શકતું નથી. આપણે પૂર્ણતાને પ્રાપ્ત કરવી એ આપણા જીવનને ધ્યેય છે. પણ તેને માટે પુરુષાર્થ કરે જરૂરી છે. શિલ્પીને મૂર્તિ બનાવવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે છે. એક પથ્થર, એક ટાંકણું અને માનસિક આકૃતિ. પથ્થર હેય પણ શું બનાવવું છે તે આકૃતિ જ તેના માનસપટ પર ન હોય તે શું બનાવી શકશે? એમ જીવનને દિવ્યરૂપ આપનાર શિલ્પી પાસે પણ ત્રણ વસ્તુ અતિ આવશ્યક છે. પથ્થર રૂપ માનવનું જીવન છે. પુરૂષાર્થ એ ટાંકણું છે. પુરૂષાર્થ એટલે સમય, શક્તિ અને સાધનને સદ્વ્યય. સિદ્ધ દશા એ માનસિક આકૃતિ છે. પુરૂષાર્થના ટાંકણ વડે આપણે આપણા જીવનના દયેયને ઘડવાનું છે. જીવનનું નવ સર્જન કરવાનું છે. આપણા મૂળ સ્વરૂપને આપણે પ્રગટ કરવાનું છે. તમે તમારા જીવનને ધ્યેય શું નકકી કર્યો છે? તમારે શું બનવું છે? ધ્યેય વિના કોઈપણ માણસ કાંઈ પણ પ્રવૃત્તિ કરતું નથી. વિદ્યાથી મેટ્રીક પાસ થયા પછી પ્રથમ નક્કિ કરશે કે મારે શું બનવું છે. ડોકટર, વકીલ કે એજીનીયર? પિતાના ધ્યેય પ્રમાણે તે અભ્યાસક્રમ શરૂ કરે છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ અત્યાર સુધી વિભાવમાં રહી આપણે આત્મા કર્મની સત્તા નીચે દબાઈ રહ્યો છે. હવે અમારે મેક્ષ જોઈએ છે. હવે કમ સત્તા અમારી ઉપર રાજ્ય કરે એ અમને પિસાતું નથી, એમ નિર્ણય કરે. મેક્ષ રૂપ સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરવી હશે તે ભગીરથે પુરૂષાર્થ કરવું પડશે. મેક્ષને માર્ગ જાણી લીધે, એટલા માત્રથી મેક્ષ મળતું નથી. ગુલાબજાંબુ પેંડા, બરફી, સુતરફેણી, અડદીયા પાક, બદામ પાક, વિ. નામ ગણાવવા માત્રથી પેટ નહિં ભરાય, પણ હાથમાં લઈ મોઢામાં મૂકવા પડશે. મેક્ષ પ્રાપ્તિ માટે જીવનને ઘડવું પડશે. મોક્ષ માગ પર કદમ બઢાવવા પડશે. Standing at the foot man, gazing at the sky How can you get up man, if you never try? Though you stumble off man, but never be down-cast Try and try again man, you will succeed at-last. કઈ માણસને પર્વત ઉપર ચડવું છે અને તળેટીમાં ઉભે છે, પણ આકાશ સામે મીટ માંડવાથી પર્વત ઉપર ચડી શકતું નથી. જે પ્રયત્ન નહીં કરે, પુરૂષાર્થ નહીં કરે, પગથીયા ઉપર એક પગ પણ નહીં મૂકે તે તે કેવી રીતે ચડી શકશે? પર્વત પર ચડતાં થાકી જાય છે. ચઢાણને માર્ગ વિષમ હોય છે. એમ સાધનાને માર્ગ પણ સહેલે નથી. મીણના દાંતે લોખંડના ચણા ચાવવા મુશ્કેલ છે. એમ સંયમનું પાલન કરવું મુશ્કેલ છે. જેમ વાયુથી કેથળી ભરવી, મેરૂ પર્વતને ત્રાજવા વડે તેળવે, બે હાથે સ્વયંભૂ સમુદ્ર તો મુશ્કેલ છે, તેમ મેક્ષની સાધનાને માર્ગ પણ મુશ્કેલ છે. આળસનું ઓશીકું અને પ્રમાદની પથારી કરી, સૂઈ રહેવાથી મોક્ષ મળતું નથી, પણ શૂરવીર સુભટની જેમ કેશરીયા કરી રણ સંગ્રામમાં ઝઝુમવાનું છે. કરીને ભાગી જવાથી આંતરિક યુદ્ધમાં વિજય પ્રાપ્ત નહિ થાય. પરાક્રમી રણબંકાનું ધ્યેય એક જ હોય છે. *: , , , “ વાર્થ સાધવામિ ના હું જાતનિ ”, ' , , . કાં અમે દેહનું બલિદાન કરીશું, કાં વિજયને પ્રાપ્ત કરીશું. સંસાર ઉપર વિજય પ્રાપ્ત કરે હશે તે મરણીયા બનવું પડશે. કેધ, માન, માયા, લાભના પરિણામ આવે છે, પણ જાગ્રત સાધક ઉદયમાં ભળી જ નથી. આત્મલક્ષ ચૂકતો નથી. જીવનમાં જાગતું ઉન્નતિ પામતે, ઉંઘતાને સદા થાય હાની, સવમાં જે કરે તે જ પ્રભુતા વરે, તેહને દેવની સહાય છાની, સ્વરૂપમાં જાગતે વિષયમાં ઉંઘતે, તે જ પુણ્યાથી ને તે જ જ્ઞાની, ત્યાગ વૈરાગ્યના રાગમાં રક્ત છે, સફળ છે તેહની અંદગાની.” આત્મ-સાધના સાધતે સાધક જો પ્રમાદી બને તે તે પિતાનાં કર્તવ્યને ભૂલી જાય છે, Page #218 -------------------------------------------------------------------------- ________________ પ મહાન હાની પામે છે. જાગતા આત્મા હંમેશાં સત્વમાં વિચરે છે. પાતાના સ્વરૂપમાં જાગૃત રહે છે. તે વિષય તરફ દૃષ્ટિ પણ કરતા નથી. ત્યાગ અને વૈરાગ્ય એના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ જાય છે. આવા સાધક ધન્યવાદને પાત્ર છે, પેાતાના જીવનને સફળ અનાવનાર છે. કઇંક પામી જવાને અંદરથી જેને ઉત્સાહ હોય છે, કેાઈ વસ્તુ મેળવવાની જેની તાલાવેલી હાય છે, ત્યારે તેને માર્ગોમાં આવતી મુશ્કેલી એ મુશ્કેલી લાગતી નથી. તમને પૈસા મેળવવાની કેટલી તાલાવેલી છે! જ્યારે મેાસમ ચાલતી હોય ત્યારે ખાવાનુ ભુલી જશે, ઉંઘવાનું પણ ભુલી જશેા. એમ જ્ઞાની પુરૂષ કહે છે કે, માનવ જીવનનેા ટાઇમ એ આત્મવાત્ર પ્રાપ્ત કરવાની મેાસમ છે. આ મામાં મુશ્કેલીએ તે આવે, કારણ કે, “ This life is not a bed of roses '' આ જંગી એ ફૂલની પથારી નથી, પણ કાંટાળા માર્ગ છે. પણ જો હતાશ નહિ થાવ અને પુરૂષાથ ચાલુ રાખશે। તે શિવ-સુ દરી અવશ્ય તમારા ગળામાં મેાક્ષની વરમાળા પહેરાવશે. Try and try again એક ભૂલ થઈ જાય તા ફરીવાર પ્રયત્ન કરો. અંતે વિજય તમારી છે, અમે અને તમે બધાં સાધક આત્મા છીએ. કની પરતંત્રતામાં પડેલા છીએ. આપણે બધાએ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા પુરૂષાર્થ જગાવવાના છે. આજે પંદરમી એગસ્ટ છે. આઝાદીના દિવસ આઝાદી એ પ્રકારની છે. (૧) દ્રશ્યઆઝાદી–ગુલામીમાંથી દેશને છેડાવવેા એ દ્રવ્ય આઝાદી છે. અને કમની એડીમાંથી આત્માને મુક્ત કરવા એ (ર) ભાવઆઝાદી છે. દેશ આઝાદ ખન્યા. ગુલામી ફેંકી દીધી. “ 'ધનની એડી ફગાવી દીધી માતાને મુક્તિ અપાવી દીધી, સત્તાને હિંદુથી રવાના યે કીધી, ગુલામીને ફૂંકીને આઝાદીયે લીધી, આઝાઢ થઈને જોઈ લીધું ને આઝાદ મારૂં વતન જોઈ લીધું, માળીએ માથાને વાળીને ખેડયા, લેાહી સિંચીને મગીચા ઉછેર્યાં, કળીચે બેઠી ના કોઈ શાખા ઉપર, ન કુલા ખીલ્યાં કાઈ ડાળ ઉપર, એ બળતણ બનેલું ચમન જોઈ લીધુ ને આઝાદ મારૂ વતન જોઈ લીધું. અનેકનાં પ્રાણની આહૂતિ આપીને આ આઝાદોના બગીચાની શાખા ઉપર એકેય કળી ન બેઠી અને ડાળ ઉપર પુષ્પા ખીલ્યાં નહિ. આખા માગ વેશન બની ગયા. “ “ લક્ષ્મીની હેાળી ને હત્યાએ દીઠી, ને માનવથી મોંધી એ શટીયે દીઠી, ગુંડાગીરી લાંચ રૂવત ને ચારી, કાળી મજારામાં વસ્તુઓ ધાળી, મ - રક્ષણ જોઈ લીધું જતન જોઈ લીધું, ને આઝાદ મારૂ વતન જોઈ લીધું.” દેશ આઝાદ બન્યા પણ માનવ સસ્તા અની ગયા અને રાટી મેાંધી બની. જ્યાં જુએ ત્યાં ગુંડાગીરી-ચારી–લાંચ-રૂશ્વત વધી ગયાં. Page #219 -------------------------------------------------------------------------- ________________ ગરીબીને કાઢી પછી ચેન લઈશું, સડક પર સૂતા છે ભવન તેને દઈશું, ગયાં કયાં એ મીઠાં વચન દેનારા, ભાષણની ઝડી વરસાવનારા! ઈજજત શરમના દેવાળા ય દીઠા, ને મજનુના ચીટે ભવાડાય દીઠા, તમાચા બે મારે નથી એ ખુમારી, ગયા મદે બાકી રહયા છે જુગારી, ઈન્સાનિયતનું પતન જોઈ લીધું ને આઝાદ મારૂં વતન જોઈ લીધું.” જ્યારે આઝાદી પ્રાપ્ત હેતી થઈ ત્યારે નેતાઓ કહેતા હતા કે, આઝાદી મળ્યા પછી અમે હિંદની ગરીબીને હાંકી કાઢશું. જેને સડકપર સૂવું પડે છે. તેને મહેલે આપીને જપીશું, પણ બધી ભાષણે વાતે રહી ગઈ. કોઈને શરમલાજ રહી નથી. ચોરે અને ચૌટે ભવાડા થાય છે, પણ કેઈની તાકાત નથી કે બે તમાચા મારી બંધ કરાવે. સાચા માઁ હતા તે બધા ચાલ્યા ગયા. અને જે બાકી રહ્યા છે તે ઘર ભરવામાં અને લૂંટ ચલાવવામાં સમજયા છે. ગરીબી હજુ તે ઘરમાં પડી છે, અને મેંઘવારી જીવન પર પડી છે, ખક દૃષ્ટિ કુદરતની ભેગી ભળી છે, દુમનની ફેજે સીમાડે ચડી છે, હિમાલય પર લંકા દહન જોઈ લીધું ને આઝાદ મારૂં વતન જોઈ લીધું. દેશ ધીમે ધીમે ગરીબ થતું જાય છે અને એ ગરીબ પર મેંઘવારીની ઝડીઓ વરસે છે. વળી દેશ પર કુદરત પણ રૂઠી છે. દુશ્મને દેશને પડાવી લેવાની પેરવી કરી રહ્યા છે. સરવાળો એકવીસ વરસને શેખાણી, જીવનને પૂછી લ્ય કરી શી કમાણી? તે જીવતર કહે છે નથી કાંઈ કહેવું, ધરાઈ ધરાઈને આઝાદી માણ, આશાનું આંખે દહન જોઈ લીધું, ને આઝાદ મારું વતન જોઈ લીધું.” શેખાણી કહે છે, એકવીસ વરસ આઝાદી મળ્યાં થયાં પણ દેશ સુખી નથી બન્યું. જે આશાએ સવરાજ્ય પ્રાપ્ત કર્યું હતું તે આશા મૂળમાં મળી ગઈ છે. આવું મારું આઝાદ વતન છે !! શેખાણીએ હિંદની સ્વતંત્રતાની વાત કહી છે. હવે આપણે ભાવ આઝાદીને સમજવા, અંતરમાં જરા ડૂબકી મારીએ. તારૂં અનંતજ્ઞાન, દર્શન, અનંતવીર્ય તારામાં છે, તે પ્રાપ્ત કરવા બહાર ભટકવાની જરૂર નથી. તું પોતે નિજાનંદ સ્વરૂપ છે, તને આ બંધન શા માટે? આ અકળામણ શા માટે? તારી સત્તાને કોણે પકડી રાખી છે? તું કોણ છે? આ પ્રમાણે હવે તું તારે વિચાર કર. અવિચારે ઘણું છે. હવે વિચાર કરીશ તે તવને પામી જઈશ. અને કર્મરાજાની બેડીને ફગાવી તારા સ્વસ્વરૂપને પામી શકીશ. જ્યારે સ્વઘરમાં ૫શયા લેક ઘુસી જાય છે ત્યારે ખેદાન મેદાન થઈ જાય છે. બ્રિટીશ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ હિંદપર આવ્યા અને ધીમે ધીમે પગ પસાર કરતાં હિદની સત્તા પોતાના હાથમાં લઈ હિંદને પરાધીન બનાવી દીધું, તેમ કર્મસત્તાએ પણ આપણા ઘરમાં કંઈક ધમાલ મચાવી છે. જેને જરા ન આવે તેને જરાવાળો બનાવ્યું. જે આત્મા અમર છે, તેને મારી મારી અપ બનાવી નાખે. અનંત ગુણેને ઢાંકી કામ, ક્રોધ, માન, માયા, લે આવી સ્થાન જમાવ્યું. મોહનીય કમેં આ જીવાત્માનું ઘણું બગાડયું છે. મેહનીય કર્મ અગ્યારમે ગુણસ્થાનકે બેઠેલા, વીતરાગતાને સ્વાદ માણી ચૂકેલા, યથાખ્યાત ચારિત્રમાં રમણ કરનારા એવા અપ્રમત્ સાધુ મહાત્માને પણ પછાડી પહેલે ગુણસ્થાનકે લઈ આવે છે. મેહ મોટું ફાડીને બેઠે છે. જરાક અસાવધાની રહી કે તરત પછાડે છે. ચૌદપૂવીને તથા ચાર જ્ઞાનના ધારકને પણ નિગદના ઘરમાં ધકેલી દે છે, માટે જ ભગવાને કહ્યું છે તે સાધક આમા ! તું એક સમય માત્રનો પ્રમાદ ન કરીશ. હવે કર્મસત્તા એટલે પરાઈ સત્તાને ત્રાસ તમને સમજા હોય તે ધર્મ સત્તાને જીવનમાં સ્થાન આપો. ધર્મસત્તા કર્મસત્તાને બરાબર હંફાવી દૂર કરો. આત્મા ત્રિકાળ રહેવાવાળો છે, પણ કર્મને લીધે જુદી જુદી યેનીમાં જન્મ લેવું પડે છે. પેલાભાઈ મરી ગયાં, એમ બેલે છે ને? મરી ગયા એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં ગયાં. હવે આ જન્મ-મરણના ત્રાસમાંથી છૂટી સ્વઘર તરફ જવું છે કે નહિં? ખખર કર્મને ત્રાસ લાગ્યો હોય તે પાંચ ઈન્દ્રિય અને મનને કંટ્રોલમાં લે. એક રાજા હતા. તેને રોજ નવા નવા સુકા કાઢવાને શોખ હતો. એક વખત સભા ભરાણી. ત્યારે રાજાએ કહ્યું –બધાએ પિતપોતાનાં ઘરે એક એક બકરી પાળવી. બકરીને લાંબે ખરચ નહીં થાય. સાંજના બકરીને અહીંયા લાવવી. અને હું ચારે નાખું, એ જે બકરી નહીં ખાય તે બકરીના માલીકને મારા તરફથી મોટું ઈનામ આપવામાં આવશે. બધા બકરીને ખૂબ ખવરાવે અને સાંજના રાજા પાસે લાવે. રાજા બકરીને લીલે ચારે નાંખે. બકરી બટબટ ખાવા માંડે. અને સૌ વિલે મોઢે પાછા જાય. પછી એક ભાઈએ કહ્યું. મને સાત દિવસની મુદત આપે. હું બકરીને બરાબર તાલીમ આપીને તૈયાર કરીશ. રાજાએ કહ્યું. “ભલે, તે ભાઈ બકરીને આખો દિવસ ચરાવે અને સાંજે ઘેર આવી લીલ ચારે નાખે. બકરી પોતાના સ્વભાવ પ્રમાણે ચારામાં મોટું નાખવા જાય ત્યાં ચાબુક તેના મોઢા ઉપર ફટકારે. આમ ચાર પાંચ દિવસ કર્યું એટલે બકરી ચાબુકના મારની બીકે લીલા ચારામાં મોટું નાખવું ભુલી ગઈ. સાતમે દિવસે સાંજે બકરીને રાજા પાસે લા. અને કહ્યું. સાહેબ! મારી બકરીને બરાબર તાલીમ આપી છે. હવે તે તમારે ચારે નહિ ખાય. આ સાંભળી રાજાએ પરીક્ષા કરવા લીલે ચારે નાંખે. બકરીએ તેના સામું જોયું, પણ સામે જ તેને માલીક ચાબુક લઈને ઉભું હતું, તેથી મારની Page #221 -------------------------------------------------------------------------- ________________ : Loc ણીકે તેણે ચાથમાં માઢું નાખ્યુ' નહિ'. માથી રાજા ખુશ થયા. અને આ જાતની તાલીમ કેવી રીતે આપી તે પૂછ્યું. પેલા ભાઈએ સત્ય હકીકત કહી. રાજાએ તેને મ ઇનામ આપ્યું. આપણે પણ 'માપણી ઇન્દ્રિયા અને મનને તાલીમ આપવાની છે, ઈન્દ્રિયા જ્યાં ને ત્યાં દોડી જાય છે. જરાક અનુકૂળ વિષય મળે એટલે મન આહૂલાદ અનુભવે છે. અને નવાં નવાં ક્રમ આંધે છે. મન રૂપી મકરીને જ્ઞાન રૂપી ચામુકથી એવી સમાવી દે કે તે પર-પદાર્થ માં માથું મારવા જાય નહિં. આત્માની અંદરથીજ સુદર ભજન પ્રાપ્ત કરે. જેણે ઈન્દ્રિયાને તથા મનને કાબુમાં રાખ્યા છે તે સુખી થાય છે. આત્માની આઝાદી મેળવવાની ઈચ્છા રાખનારે ભગીરથ પ્રયત્ન કરવા પડશે. વિષમ માગ કાપવા પડશે. નિર્મૂલ બનવું પડશે, એક વાર આત્મા આઝાદ બની ગયા, પેાતાનું સ્વરૂપ પામી ગયા, મુક્તિના સુખને હસ્તગત કરી લીધા, પછી કોઇ તેની સત્તાને સ્વરાજ્યને છીનવી શકતુ નથી. તે સાદિ અનંત સુખના સ્વામી બને છે. આવી આઝાદી મેળવવા પ્રયત્નશીલ બનશે। તા ઉદ્ધાર થશે. વ્યાખ્યાન ન...૩૬ શ્રાવણ વદ ૧૧ સેામવાર તા. ૧૬-૮-૭૧ અન’તજ્ઞાની ભગવાને સિદ્ધાંતથી સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. નિષધકુમારના અધિકાર ચાલી રહ્યો છે. નિષકુમાર પાંચેય ઇંદ્રિયના મનગમતા, સાહામણા સુખા ભાગવતાં સંસારને નિગ મન કરે છે. સ`સાર એટલે સુખ અને દુઃખની ઘટમાળ, સુખ અને દુઃખ કાયમ એક સરખાં ટકતાં નથી. ત્રૈકાલિક ટકવાનુ તા એક સિદ્ધનું જ શાશ્વત સુખ છે. એ સુખને પ્રાપ્ત કરવાની આપણા સૌમાં તાકાત છે. જો પુરુષાર્થ કરીયે તેા શાશ્વત સુખના સ્વામી બની શકીએ. અરૂપી એવા આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા જ્ઞાન સમુદ્રમાં ડુબકી મારી તે અહિંયા બેઠા બેઠા હાકાલેાક જોઈ શકાય છે. “ અલખ નિરજન આત્મ ચૈાતિ, સ ંતા તેનું ધ્યાન ધરા, આ ૨ કાયા ઘર આત્મ હીરા, ભુલી કાં ભવમાંહિ ક્રિશ ! Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦e ધ્યાન ધારણ આત્મ પદની, કરતાં જમણા મીટ જાયે, નિજ સ્વરુપની શ્રદ્ધા છે, અનહદ આનંદ મન પાવે. આત્મા શુદ્ધ સ્વરૂપી, અરૂપી છે. જેને કમનું અંજન નથી તે નિરંજન છે. આવા તારા મુળ સ્વરૂપને જેવાને બદલે અનંતકાળથી તું કઈ અથડામણમાં પડે છે? આ કાયા રૂપી ઘરની અંદર આત્મરૂપી હીર પડે છે તે એને ભુલીને કયાં બહારમાં ભ્રમણ કરે છે? સદ્દગુરુઓ કહે છે, આત્માનું ધ્યાન ધરી, એની જ શ્રદ્ધા કર, તે અનહદ આનંદને તું પ્રાપ્ત કરીશ. આ વાત તે જ્ઞાની પુરુષે સમજાવે છે. પણ આચરણ કરવાનું કામ કેવું છે? કોઈ માણસને પૈસાની જરૂર હતી ત્યારે તમારી પાસેથી આજીજી કરીને અમુક રૂપિયા લઈ ગયે. અને તમે જ્યારે પૈસા પાછા માગ્યા ત્યારે દેકાર કહે છે કે, તારાથી થાય તે કરી લે. પૈસા નહીં મળે. ઉદ્ધતાઈ પૂર્વડ તોછડાઈથી જવાબ આપે. તમે દબાણ કરો. છતાં તે કઈ પણ હિસાબે પૈસા આપે તેમ નથી તેમ લાગે તો તમે પૈસા કઢાવવા કોર્ટમાં કેસ દાખલ કરે છે, તેને માટે વકીલ રેકે છે વકીલ કહે છે. અમારી સાથે વાત કરવાના એક કલાકનાં દશ રૂપિયા બેસશે ! જે વકીલ ને જે કેસ તેવા રૂપિયા ભે છે. વાત કરતાં કરતાં કલાક પૂરો થઈ જાય તે તરત કહી દે છે, કે બીજે કલાક પૂરો થઈ જાય તે બીજે ચાર્જ આપવો પડશે. બેલે, કબુલ છે? તે વાત કરું. આ વખતે તમે વકીલની વાત સ્વિકારી લ્યને? “ હાકારણ કે તમારે કેસ જીતો છે. સાધુપુરૂષે કલાકે સુધી ધર્મની વાત કરે છે. એને ફી શું આપો છો? તેઓ કર્મ સત્તાને હંફાવવા માટે વગર ફીએ ઉપદેશ આપે છે. તેને ધ્યાનમાં લઈ તે પ્રમાણે પુરૂષાર્થ કરશે તે જ સફળતા મેળવી શકશે. - સો માઈલ જેટલી જમીન ખરીદી છે તેના પર બિલ્ડીંગ અથવા કારખાનું બાંધવું છે. તે ઈજનેરને બેલાવી નકશે કાઢી આપવાનું કહે છે. નકશે બનાવી આખો પ્લાન તમારી સમક્ષ રજુ કરે છે. એ પણ જેવા પ્લાન તેવા પૈસા ભે છે. બિમાર થયા ને ડોકટર પાસે પહોંચ્યા. તબિયત જોઈને કહી છે, કે એકસ રે લેવરાવવું પડશે. બ્લડ-ચુરિન વિગેરે તપાસાવી, રિપોર્ટ લઈને આવજે. પછી નિદાન થશે. તબિયત જોવાના મૂક પાંત્રીસ રૂપિયા. ગળી કે દવા લીધી નથી. નિદાન થયું નથી છતાં રૂપિયા મુકાવે છે. બુદ્ધિના નાણાં છે. ડાકટરના વચનમાં વિશ્વાસ, બધાની સલાહ માને, પણ ગુરૂના વચનમાં વિશ્વાસ છે? ડોકટર અને વકીલ એને કોયડો બતાવતા નથી. પણ આપણા પરમ પિતાએ કે કોયડો બતાવે છે? કે રસ્તે ચિ છે? અને એ તરી ગયા. અને આપણને તરવાને યથાર્થ માગ બતાવી ગયા. સાધનાને માર્ગ કરે છે. ભગવાને કેવાં દુઃખે સહન કર્યા હતા? ઉપર ૨૭ Page #223 -------------------------------------------------------------------------- ________________ સની ઝડીએ વાસી છતાં તેમને ઉત્સાહ ન ઓસર્યો. દુઃખ દેનાર પર પણ કરૂણાના અરણું વહાવ્યા. નયણેથી નીતરે કરૂણાની ધારા, અંતરમાં ઉછળે નેહના મુવારા, .. સંકટમાં એણે સમતાને સાધી, કંટકમાં કીધું પ્રયાણ, ચાલ્યા જાય વર્ધમાન.” ભગવાન સમજતા હતા કે કર્મ છે તે દેણું ભરપાઈ કર્યા વિના છૂટકો નથી. કોઈ માણસ પશથી રૂપિયા કમાઈ ને પિતાનાં દેશમાં આવે ત્યારે એને વિચાર આવે કે બાપદાદાનું દેણું મારે ચુકવી દેવું છે. જે ચુકવવા બેકે તે તે ચેપડા ખુલ્લા રાખીને ખુલ્લા દિલે કહી દે કે જેનું દેણ બાકી હોય તે લઈ જાઓ. એમ ભગવાન પણ કર્મ રાજાના દેણ દેવા તૈયાર થયાં. કારણ કે કર્મ કે કાળને શરમ નથી. એને લેણું લીધે જ છેડવાના છે. પછી તીર્થકર હેય કે ચકવત, શ્રીમંત કે ગરીબ, સૌને કર્મનું દેણું ભરપાઈ કર્મ કે કાળને શરમ આવે નહિ રાયને પલકમાં પકડી પાડે, આજ હાથી ઝુલે રેશમી ગુલથી કાલ ત્યાં કાગડાઓ ઉડાડે, ધરણી ધ્રુજાવતા ધન્વી ધુરંધરે આજ તેની નહિ ક્યાંય માટી, દેવ દિગમ્બર માનવ માત્રને સ્વાહા કરી જાય છે કાળ વાટી.” જે મહેલના પ્રાંગણમાં હાથી ગુલતા હોય અને વૈભવની છેળે ઉડતી હોય ત્યાં ખંડેર થઈ જાય છે. ને કાગડા ઉડવા માંડે છે. આ કમ–રાજાની શિક્ષા છે. ધનવાન ધુરંધરે ચાલે ત્યાં ધરતી ધણધણી ઉઠે એવા પણ કાળના મુખમાં જઈ પડે છે. એની રાખ પણ હાથમાં આવતી નથી. ભગવાને કમને બેરુબેરૂ કરવા પ્રખર પુરુષાર્થ ઉપાડ. શત્રુ સામે પણ નેહના કુવારા ઉડાડયા. સંકટમાં અપૂર્વ સમતા રાખી અને કંટક પાથર્યા માર્ગે પ્રયાણ કર્યું. કર્મને આમંત્રણ આપી બોલાવ્યા ને તિતિક્ષાપૂર્વક કર્મના દેણું આપ્યા. શૂરવીર ધીર બન્યા પણ લગીરે ડગ્યા નહી. કર્મના દેશું દેવા જબર પુરુષાર્થ ઉપાડે પડશે. આપણે તે એક તણખલાથી દરિયે ઉને કરે છે તે કયંથી થશે? એક માળા ફેરવવાથી મેક્ષ નથી મળતું. જીવનમાં આચરણ લાવે. મનથી ઉચ્ચ વિચાર કરે. મનને નિર્મળ બનાવે. વાણી કમળ અને મીઠી મધ જેવી બેલે, પણ દંભવાળી નહીં. કાયાથી કઠેર નહિં પણ નમ્ર બને. મન, વાણું અને કાયાને શુભ ભાવમાં જેડશે તે કર્મના કચરા કાઢી શકશે. કર્મના કચરા કાઢવાના બે માર્ગ છે. કાયાને ધર્મ ક્રિયા અનુષ્ઠાનની કસરત આપવી. અને ચિત્તને શુદ્ધ ધર્મની સમજ આપ્યા કરવી, Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ભગવાને કેવા ના દેણા પતાવ્યા ! વેર સામે પ્રેમ અને દુઃખ દેનાર સામે થી રાખી. આપણે શું કરીએ છીએ ? કમ`રાજા લેણુ લેવા આવે ત્યારે હસતે મુખે વધાવી શકીએ છીએ ? તાવ આવ્યા હાય તા આવકાર આપીએ છીએ કે આવી જા તુ તારે ! કોઈ આપણા પર ક્રોધ કરતા હાય, કોઈ નિંદા કરતા હોય કે ખાટા આરાપ મૂકા હાય, તે તેમાં સમાધિ રાખી શકાય છે? આ પ્રતિકુળ સયાગાને ખંખેરી નાખવા નાનીસુની વાત નથી. ખંધનથી મુક્ત કેમ થવાય ? ક્રોધ સામે સહનશીલતા કેમ રખાય ? એ કાયડાના ઉકેલ કેમ કરવા એ ભગવાને સૂત્ર સિદ્ધાંત દ્વારા આપણને બહુ સુંદર રીતે સમજાવ્યુ છે. તે હવે આત્મા તરફ જીએ. કયાં સુધી દેહની સામુ જોશેા ? મહાર ગામથી કાપડનુ પારસલ આવે છે. તે વરસાદથી પલળે નહી' એટલે માલના સંરક્ષણુ માટે ઉપર બીજું કાપડ, કાગળ વિ. વિંટાળે છે. તમે પેટી ખેાલી તા ઉપરથી કાગળ–રફ કાપડ વિ. નીકળે. એ બધું નીકળી ગયા પછી અંદરથી સુંદર મજાના રેશમના તાકા નીકળે, જોતાં આંખ પણ ઠરી જાય. જે ઉપરથી નીકળ્યુ તે તે ખારદાન હતું. ખારદાન દૂર થયું તા સુદર માલ પ્રાપ્ત થયેા. તેમ દેઢુ તે ખરદાન છે, અને અંદર રમતા કરવા વાળા આત્મા દેડથી જુદા છે. દેહરૂપી દેવળમાં આત્મારૂપી જિનરાજ ખીરાજી રહ્યા છે. પણ એને એળખતા નથી, એટલે દેહરૂપી મંદિર શણગારી રહ્યા છે, શરીરને શણગારીને અરિસામાં જુએ. પણ દેહ તે તું નથી. પુદ્ગલના ઠઠારામાં માહ પામવે। એ તારા સ્વભાવ નથી. તારા સ્વભાવ તા જ્ઞાતા અને દૃષ્ટા છે. જીવ બધાંને જાણનાર અને જોનાર છે. તું તને પેાતાને અને પરને જાણી શકે છે. જેનામાં ચૈતન્યને ખમકાર છે તે જાણી શકે છે, જોઈ શકે છે, ખાલી શકે છે. પણ જડ શુ' જાણી શકશે ? શું ખેલી શકશે ? ઘડિયાળને પૂછે કે કેટલા વાગ્યા? તે તે જવાબ દેશે ? “ નહિ” પણ આપણે ઘડિયાળમાં કેટલા વાગ્યા તે જાણી શકીએ છીએ. જડ વસ્તુની કિ’મત નથી. કિંમત આત્માની છે. એક માસે સુંદર કવર લીધું. ઉપર સુંદર ડીઝાઈન દોરી. સારા કલરથી પેઈન્ટ યુ. સારા અક્ષરે એડ્રેસ કરીને મિત્રને માકલ્યું: મિત્રના હાથમાં કવર આવ્યું. જોઈને ખુબ આનંદ પામ્યા. અને મિત્રે શુ લખ્યુ છે એ જાણવા માટે વર ફાડ્યું. વર ખેાલતાં અંદરથી કાંઈ ન મળ્યુ. તે એ ખાલી કવરની કિમત કેટલી ? એમ શરીર એ ઉપરનું ચિત્રામણ છે. એની કિંમત કેટલી ? પણ ઘટઘટની વાત જાણનાર એવા ચૈતન્ય દેવ અ ંદર બેઠા છે. જાણવા જેવાને જાણતા નથી. જોવા જેવાને જોતાં નથી, અને આખી જિંદગી સુધી દેહની માવજત કર્યાં કરેા છે. દિકરા પરદેશ જાય પણ શી ભલામણુ કરો ? તારી તબિયત સાચવજે. ખાવાપીવામાં ધ્યાન રાખજે, પણ કાઇ એવી શિખામણુ Page #225 -------------------------------------------------------------------------- ________________ આપે કે “તારાં આત્માને સાચવજે, પાપથી ડરજે, પૈસાને લેભ રાખીશ નહીં, નીતિ, પ્રમાણિકતા ચુકીશ નહિં. અને ધનવાન બને તે પૈસાને સારા કાર્યોમાં ઉપગ કરજે, તે તે તારી સાથે આવશે.” આવી શીખામણ આપનારા કેટલા? આ કિંમતી સમય મળે છે? એ કયાં ગુમાવી રહ્યા છો? પૈસા-પુત્ર-પત્ની મળે કે ન મળે પણ સમય તે બધાને સમાન મળે જ છે. આવેલા અવસરને વધાવી લે, નહીં તે ગયેલે સમય પાછો નહીં મળે. સંપત ગઈ તે સાંપડે ને ગયા વળે છે વહાણ, પણ ગત અવસર આવે નહિં, ને ગયા ન આવે પ્રાણ. કાળની ઘડીમાંથી આયુષ્યની રતી સરી જાય છે. દેહ પડ રહેશે ને હંસલે ચાલ્યો જશે. જ્ઞાની પુરૂષો કહે છે. હવે ઉઠ, ઉભું થા, જાગૃત બની, પ્રમાદને પરહરી, આત્મામાં ધ્યાન લગાવ. તમારી પત્ની સાથે, મિત્ર સાથે કલાક સુધી વાત કરે છે તે આખા દિવસમાં અડધો કલાક તે આત્મા સાથે વાત કરે. તું કયાંથી આવ્યા? કયાં જવાને? આ વિચારશે તે અંતર આત્માને અનહદ નાદ સંભળાશે. એ નાદમાં સુખ, શાંતિ અને આનંદના ફુવારા ઉડશે. આત્મ સ્વરૂપમાં જ રમણ કરતાં પોતાના પવિત્ર પાદ કમળ વડે ધરતીને પાવન કરતાં, નિજાનંદની મસ્તી માણતાં, અનંત ઉપકારી શ્રી નેમિનાથ ભગવાન દ્વારિકા નગરીમાં પધારે છે. તિર્થંકર દેવના આવાગમનની વાત સાંભળી ભવ્યજીને મન-મયુર ટહુકી ઉઠે છે. હૈયું હર્ષના હિલેળે ચડે છે. આનંદની ઊર્મિ ઉભરાય છે. રોમેરોમ ઉલ્લાસથી નાચી ઉઠે છે. અંદથી ભક્તિને ભાવ જાગે છે. કેવા ભગવાન, સર્વ પદાર્થને, ત્રિકાળી ભાવને જાણનાર અને જેનાર એવા ભગવાન પધારે ત્યારે કે આનંદ થાય?” શ્રદ્ધાના લીલુડા તેરણું બંધાવું, ભક્તિના રંગે થી આંગણ સજાવું, . સજે હૈયું (૨) શિયળના શણગાર કે મળ્યા અને પરમાત્મા, ' મારો ધન્ય ધન્ય આજે અવતાર કે મળ્યા અને પરમાત્મા, કરૂં મેંઘો ને મીઠો સત્કાર...કે મળ્યા અને પરમાત્મા.” સત્ય પંથ બતાવનાર, અજ્ઞાન અંધકાર હરનાર, જ્ઞાનને દિવડે પ્રગટાવનાર, શ્રદ્ધાના સાથિયા પુરાવનાર, આત્મ ગગનમાં ચારિત્રને ચંદ્ર ચમકાવનાર એવા ભગવાન પધાર્યા છે. આનંદની સીમા નથી. ભક્તગણે ભક્તિના રંગોથી આત્માંગણમાં રંગેળી પુરી. ભગવાન પધાર્યા તે આપણે સંસાર ટુક થશે.” એવી શ્રદ્ધાના તેરણ બાંધ્યાં છે. સહુ હર્ષ પૂર્વક આવીને ભગવાનની ધર્મદેશના સાંભળે છે. અનંતજ્ઞાની કહે છે. ઘણે સમય ધન મેળવવામાં ગુમાવ્યું છે. હવે ધર્મરૂપી ધનને પ્રાપ્ત કરવા પુરૂષાર્થ, ઉપાડે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્ય ત્વરિતા ગતિઃ ધર્મની ગતિ શીધ્ર છે. ધર્મરણ ના નાિ ધર્મને અકાળે નથી. એટલે ગમે તે સમયે ધર્મ કરી શકાય છે. કવિ રંગહૃત્તિ જીવન ચંચળ છે. તેની કયારે પૂર્ણાહૂતિ થશે તે ખબર નથી. માટે આત્માને ચારગતિની ચપાટમાં ન રખડાવ હેય તે ધર્મને સ્વીકારે. આ ધર્મ મળ દુર્લભ છે, સંત સમાગમ પણ દુર્લભ છે. નિષકુમારના કેવા પ્રબળ પુણ્યદય છે કે તેને શ્રી તિર્થંકર જેવાને સુયોગ સાંપડ્યો છે. સંત સમાગમને એના પર કે પ્રભાવ પડશે એ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં.૩૭ શ્રાવણ વદ ૧૩ ને બુધવાર, તા. ૧૮-૮-૭૧ અનંતજ્ઞાની, લેય પ્રકાશક, વિશ્વની વિરલ વિભૂતિ ભગવાન મહાવીર સ્વામીએ ભવ્ય છે કાંઈક પામી જાય તે નિમિત્ત સહજભાવે વિશ્વ પર અતુલ અને અનુપમ ઉપકાર કર્યો છે. ડુબતા, ભાન ભૂલેલા, વિમાગે ચડી ગયેલાને સ્થિર અને વીર બનાવવા તીર્થ માં પર્વની ભેજના કરી છે. જેમ એલાર્મ મૂકે તે તમને ભાન કરાવે છે, જગાડે છે, પરઢ થયું છે જાગે. તેમ ભગવાન કહે છેઃ સંસાર અટવીમાં પરિભ્રમણ કરતાં અનંતકાળ વીતી ગયે, ઘણું વિરાધના કરી, હવે આરાધના કરે. આ પર્યુષણ પર્વ સર્વોત્તમ ભવતારક, ભવનાશક છે. વીર આજ્ઞાનું યથાર્થ ભાવે આરાધન કરશે તે મોક્ષના સુખને પ્રાપ્ત કરી શકશે. લૌકિક પર્વની અંદર ખાવાનું, પીવાનું અને ભૌતિક સાધનને ઉપલેગ કરવાનું છે. જ્યારે લકત્તર પૂર્વ આત્મા માટે કાંઈક કહી જાય છે, જેને સંસારમાં ઘણે કાળ રખડવાનું છે, તે ધર્મ સન્મુખ થઈ શકતો નથી. જ્ઞાની ચિરનિદ્રામાંથી જગાડે છે. હવે ઊઠ, જાગૃત બન. સંસારના વૈભવ, વિલાસો, પ્રભનનાં સાધનો તમને ઈષ્ટ-મિષ્ટ લાગ્યા છે પણ તેમાં સુખની પ્રાપ્તિ નહીં થાય. સંસારનાં સુખ સ્વપ્નવત્ ને અસ્થિર છે. દુનિયાના દેખીતા વૈભવે, ભૌતિક ભૂતાવળો પાછળ તમે દેટ દઈ રહ્યા છે. તે સંસારના સુખે સ્વપ્ના જેવા છે. સ્વપ્નની સુખડીએ ભૂખ ભાંગે નહિં, તેમ પૌગલિક પદા માંથી શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. સદ્દગુરૂના સમાગમે સાચી સમજ લાવે. ભમરી ઈયળ પર ગુંજન કરે છે ત્યારે તેનામાં નવી ચેતના પ્રાપ્ત થતાં ઈયળ ભમરીના રૂપમાં પલટો ખાય છે. સંતે પ્રમાદીઓને બોધ આપે ત્યારે જીવનની દશા બદલાય છે. અને સંતપુરૂષોના બંધથી જીવનમાં પરિવર્તન આવે છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ k નાવ આવી ચડયુ. ગબડતાં ગમતાં મુક્તિ કેરા મહારાજ દ્વારે, ખબરદારી ખલાસી સદા રાખવી, નાવ ડૂબે ન આવી કિનારે, મેહુ દુરસ્ત ખરાખા પડયા પંથમાં, ઘૂમતાં વિષયનાં વમળનીરે; ષરિપુ ચાંચિયા . આત્મધન લૂંટતા, હોડી હંકારવી ધીરે ધીરે. આપણું નાવ મેાક્ષના રાજદ્વાર ઉપર આવ્યું છે. માનવ જન્મ મેાક્ષના ભવ્ય દરવાજો છે, પ્રથમ સમ્યકૂની પ્રાપ્તિ માનવભવમાં થાય છે. ક્ષાયક સમ્યક્ પણ માનવભવમાં જ થાય છે નાવ કિનારે આવેલુ છે તે ડૂબે નહીં તેની ખખરદારી રાખવી જોઈએ. જો ડૂબશે તા ફરી આ ભવ ક્યારે પ્રાપ્ત થશે માટે ક્ષમા, દાન, દયા ધર્માંથી આત્માનું રક્ષણ કર. ષડૂરિપુ ક્રોધ, માન, માયા, લેાભ, રાગ અને દ્વેષ, તારા આત્મધનને લૂંટી રહ્યા છે. આ દુશ્મના આત્મખજાનાની ચોરી કર્યાં કરે છે. આત્મધનને ન લૂંટી જાય તે ધ્યાન રાખેા. પાંચ ઇંદ્રિયનુ પાષણ કરતાં તમારી હાર્ડીના ભુક્કા ખેાલી જશે. વમળ વટાવવા મુશ્કેલ થઈ પડશે. માટે જાગૃત અનેા. આત્મસાધના કરવાનુ આ કેન્દ્ર છે. ભવનિદ્રા ખૂબ લીધી. હવે અવિનાશી પદ પ્રાપ્ત કરવા હરણફાળ ભરા, નહિ તેા પશ્ચાતાપ કરવાના વખત આવશે. નિશદ્દિન નિદ્રામાં રહ્યો સેાડ તાણી સુણી નહી' જાગીને પ્રભુજીની વાણી, ખૂલે આંખ જ્યારે, પછી શુ' એ જોવે ? કરી ના કમાણી ગુમાવી છુ. રાવે....ગઇ.’ આખી જી’ગી પ્રમાદમાં ચાલી જશે. ઘડપણ આવતાં ભગવાનના ભજનથી વંચિત રહી ગયાના અફસોસ થશે, પણ હાથમાંથી માજી ચાલી ગયા પછી ફરી ફરી આવી તર્ક નહીં મળે. માટે જીવનને ભવ્ય અને ઉમદા અનાવવા માટે સત્સંગની ખૂબ જરૂર છે. સંતપુરૂષાના સમાગમ થાય ત્યારે જીવનમાં અવનવા પાસા પડે છે. જ્યારે હીરા ખાણમાં હોય ત્યારે તેની બહુ કિંમત હેાતી નથી પણ કુશળ કારીગર એના પરની ધુળ દૂર કરી પાસા પાડે ત્યારે નવું તેજ આવે છે. એ આવ્યા પછી હીરાની કિંમત અનેકગણી વધી જાય છે. જ્યાં સુધી આત્મા સમ્યક્દર્શનને પ્રાપ્ત કરતા નથી ત્યાં સુધી તેનામાં ચમક હાતી નથી. સંતપુરૂષ તેના જીવનમાં પાસા પાડે છે, ત્યારે તેની કિ ંમત અનેકગણી વધી જાય છે. દોષને દૂર કરવા માટે પવની પધરામણી થઇ છે. વસ ંતમાં સારી વનરાજી લીલીછમ થઈ જાય છે. તેમ આ પર્વમાં સાધક પેાતાના આત્માની આરાધના કરવા માંડે છે જેથી જીવનમાં સદ્ગુની હિરયાળી છવાઈ જાય છે. આ પર્વ ખાવા-પીવા માટે, મેાજશેાખ, નાટક-સીનેમા જોવા કે શણગારા સજવા માટે નથી, પણ આત્માની આરાધના કરવા માટે છે. જીવનને નંદનવન બનાવવા માટે આ પર્વની પધરામણી થઈ છે. ખીજની અંદ્ગુર વટ વૃક્ષ થવાની શક્તિ છે તેમ નાનકડા માનવની અંદર પણ મહાન બનવાની શક્તિ છે. આજના બાળક આવતીકાલના નવયુવાન અને છે. અને એ જ યુવાન આવતી કાલને Page #228 -------------------------------------------------------------------------- ________________ હવે બની શકે છે. આ બધું પિતાની શકિતનાં વિકાસથી થઈ શકે છે. સુંદર રાજનું સર્જન કરનાર, ધમને દિપાવનાર એ જ છે. માનવ ધારે તે નંદનવનને જંગલ બાવી શકે છે. તેમ જંગલને મંગલ પણ બનાવી શકે છે. આપણે કેવા બનવું તે આપણા હાથની વાત છે. જે વેર, ઝેર, ઈષ્યમાં જીવન વ્યતીત કરીશું તે સારૂં જીવન નહી જાય દુનિયા સામે નજર ન કરો. તમારા ધ્યેયને મકકમપણે વળગી તમારે માર્ગ કાયે રાખે એકવાર દયાનંદ સરસ્વતી ટ્રેઈનમાં જઈ રહ્યા છે. એ ડબ્બામાં બે અંગ્રેજે બેઠા છે. તેઓ વાત કરે છે કે હિંદુસ્તાનમાં ગરીબી આવી હોય તે આવા માંગણથી આવી છે. આવાં ભગવાં વસોવાળા જ્ઞાન કે ધ્યાનની કાંઈ શક્તિ ધરાવતા નથી. કમાવાની શક્તિ ન હોય ત્યારે આવા બાવા બને છે. અને બેલીને થાકી જાય છે, પણ દયાનંદ સરસ્વતી તે શાંતિથી વાંચન કરે છે. એક સ્ટેશને ટ્રેઈન ઊભી રહે છે. અને ગાર્ડ દયાનંદ સરસ્વતીને ઈને પગમાં પડે છે. અને કહે છે: “ આપને શું જોઈએ છે?” ગાર્ડની સાથે તેઓ અંગ્રેજીમાં ઘણી વાત કરે છે. પછી ટ્રેઈન ઉપડતાં પહેલાં અંગ્રેજ વિચારમાં પડે છે કે આ કેટલું અંગ્રેજી જાણે છે. આપણે કેટલી ગાળો દીધી, પરંતુ તે એકવચન પણ બોલ્યા નહીં. દયાનંદ સરસ્વતી પાસે આવી પગમાં પડી ક્ષમા માંગતા તેઓ કહે છે. મહાત્મન અમે તમારી કેટલી અશાતના કરી, તમને કેટલી ગાળો દીધી, છતાં તમે એક શબ્દ પણ કેમ બોલ્યા નહીં? We are very sorry દયાનંદ સરસ્વતીએ જવાબ આપ્યો, મારી પાસે ઢગલાબંધ કામ પડયા છે. મને કેઈની સામે આંખ ઊંચી કરવાની પણ ફૂરસદ નથી. નિંદા કરવી તે નવરાની નિશાની છે. “ના વડા મુજY” ક્ષમા એ વીરનું ભૂષણ છે. સંવત્સરીને દિવસે ક્ષમાનું આદાન-પ્રદાન કરવાનું છે. તેની પૂર્વ ભૂમિકા તૈયાર કરવા માટે સાત દિવસ આરાધનાના છે. આરાધનાને આણુબોમ્બ ફેડે જેથી કર્મના ભૂક્કા બોલી જાય. છવ દિવાન બનીને આજે કંઈકના જીવનમાં આગ ચાંપે છે. જીવન ને નરકાગાર જેવું બનાવે છે. “ચંદ્ર શીતળ સમું જગત દેખાય છે, અંતરે શીતળતા હોય જેને, અગ્નિ ભડકા સમું જગત દેખાય છે, હૃદય તૃષ્ણા થકી તૃપ્ત તેને, સ્નેહ સૌંદર્યથી જીવન ભરપૂર છે, સ્વર્ગ એથી કહ્યું ના વધારે, દ્વેષ ને કલેશ જ્વાળામુખી જ્યાં બળે, નરક આવી વસે એ જ દ્વારે.” હદયમાં સંતેષ હોય તે જગત ચંદ્ર જેવું શીતળ દેખાશે. જેના હાયમાં વેર-ઝેર હોય તેને જગત અગ્નિનાં ભડકા જેવું લાગશે. મોક્ષમાં જવાની સૌ ઈચ્છા રાખે છે, પણ ભાવ મોક્ષને અહીંજ ખડો કરવાને છે. love others and you will be loved તમે બીજા સાથે પ્રેમ કરે તે જગત પણ પ્રેમ કરશે. આખા જગત પર વાત્સલ્યના ઝરણાં વરસાવે, જ્યાં શ્રેષ, કલેશ, કંકાસ છે ત્યાં નરક ખડું થાય છે. જીવનની સામે Page #229 -------------------------------------------------------------------------- ________________ કોયડે આવે ત્યારે તેનો ઉકેલ શાંતિથી કરો. જ્યારે પગની અંદર રી ભરાઈ જાય ત્યારે કુદકા મારવાથી દોરી વધારે ગૂંચાશે. પણ શાંતિથી નીચે બેસી ઉકેલે તે નીકળી જશે. જીવન છે ત્યાં સુધી વિપરીત પરિસ્થિતિ તે આવવાની અને તેવા વાતાવરણમાંથી કેમ પસાર થવું એ વિચારે મહાવીર સ્વામીએ ઉપસર્ગને સમભાવથી સહન કર્યા. તમારી સામે કઈ કેધ કરે તો પણ તમારે પ્રેમ બતાવ. તમારી પ્રશસ્તિ કરે તે પણ તે જ ભાવ રાખ. સમભાવની દષ્ટિ કેળવાઈ જાય તે બેડે પાર થઈ જાય. ચંડકૌશિક સામે અને ગોશાળા સામે પ્રભુએ એક સરખે ભાવ રાખે. અનાર્ય લેકેએ કુતરા છૂટા મૂક્યા. પિંડીના માંસ કાપી લીધાં, તે પણ ક્ષમા રાખી. આપણે પ્રભુ મહાવીરનાં અદશપુત્રો છીએ ને? આપણામાં સમતા કેટલી છે? જે ક્ષમા જીવનમાં વણાઈ ન હોય તે પ્રભુનાં આદર્શ પુત્રે કહેવડાવવાને આપણે લાયક નથી. તમે ખમી ખાવ પણ બીજાને દુઃખ ન આપે. આજથી નિર્ણય કરે કે મારે કઈ દુશ્મન કે કોઈ મિત્ર નથી. આત્માને પ્રથમ પ્રશ્ન છે. “જો ' હું કે માનવ? દેખાય છે તે સ્વરૂપ મારૂં?હું ધનવાન? મળ-મૂત્રથી ભરેલું શરીર તે હું? ના....ના. હું માનવ નહિં, હું ધનવાન નહિ. શરીર તે પણ હું નહિં. દેખાતું સ્વરૂપ તે મારું નહિં નાગg=” ને નાદ ગજાવે છે. વિકાસને કાળ શરૂ થાય છે. સાચા સ્વરૂપનું ભાન થાય છે. “' આ તે હું નહિ ? તે હું કે? પરમેશ્વર તે હું. જેમ પરમેશ્વરનાં અનંતગુણ તેવા મારા પણ અનંત ગુણે. આગળ વધતાં સાધક કહે છે કે હે પ્રભુ ત્વમહમ” તું તે જ હું. મારામાં અને તારામાં કોઈ ફેરફાર નહિં. છેવટે વિકાસના છેલા તબક્કામાં પ્રવેશતાં પુકારી ઊઠે છે. અહમદ હું એ જ હું છું. સ્વમાં સ્વત્વનું દર્શન એ જ સર્વોત્કૃષ્ટ પરમાત્મદર્શન છે. વિકાસની ઊર્ધ્વમુખી ગતિનું એ અંતિમ કેન્દ્ર છે. જીવ જાગૃત બની આત્મતત્વને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે તે સાધ્યને અવશ્ય સિદ્ધ કરી શકે. આત્મતત્વને પામવા માટે પ્રભુની વાણી અતિ ઉપકારી છે. પ્રભુની વાણી સુષુપ્ત ચેતનાને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર કરનાર અને ભવના બંધન તેડાવનાર છે. હે વાણી તારી પ્રથમ રસ ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલી ભરી-ભરી, અનાદિની મૂછ વિષતણ ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દેડે પરિણતી” " ભગવાનની વાણી અપૂર્વ છે. તેમાં શાંત રસનાં ઝરણાં ઝરે છે મુમુક્ષુને જ્ઞાન–અમૃતની અંજલી ભરી-ભરીને પાય છે. કોઠામાં ઊતરી જાય તે મિથ્યા મોહની મૂછી ઉડી જાય. મિથ્યાત્વને લીધે જડને ચૈતન્ય ને ચૈતન્યને જડ માને છે. પ્રભુની વાણી મહા Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૩. મિથ્યાત્વના ઝેરની મછીને જલ્દીથી ઊડાડી દે છે. કોઈ માણસને સર્ષે દશ દીધે, બે ભાન બની ગયે અને સડક પર પડે છે. લીલે કાચ જે થઈ ગયે છે. કોઈ તેને ઉપાડી સાધુની પડીએ લાવે છે. તેને ભાન નથી, કે મને ક્યાં લઈ જાય છે. મહાત્માએ જોયું કે એમાં હજુ જીવ છે. મંત્રથી ઝેર ઉતારે છે. મહાત્મા પરોપકારવૃત્તિથી કામ કરે છે. પેલો માણસ મંત્રના અર્થ, શબ્દ, વ્યુત્પત્તિમાં કંઈ સમજતું નથી, છતાં ઝેર ઉતરી જાય છે. તેમ સૂત્ર અને સિદ્ધાંતની ખબર ન પડે તે પણ અનાદિનાં ઝેર ઊતરી જાય છે. વીતરાગ વાણીની મોરલી વાગે અને જીવ વિભાવ દશાથી દૂર થઈ સ્વભાવદશા તરફ દોટ મૂકે છે. ચારે બાજુથી અગ્નિ પટાવી વચમાં તેનું નાખવાથી તેને મેલ નીકળે છે. તેમ આત્માને ઊંચે લાવ હોય તે ચારે બાજુથી તારૂપી અગ્નિ પ્રજ્વલિત કર પડશે. એક માત્ર માળાથી મોક્ષ મળતો નથી. આત્મ રૂપી સેનાને શુદ્ધ કરવા ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે. પર્વના દિવસે છે એટલે મેં -ભમેં ઉપાશ્રયે આવતા હો તે તેથી મેક્ષ નહી મળે. સંતપુરુષેની પાસે આવવાથી મિથ્યાત્વનાં ઝેર ઊતરે છે. અનાદિકાળથી જીવને અવળી મતિ છે. “પરથી હું સુખી અને પરથી હું ખી”. એમ માને છે. સંતપુરુષે પાસે આવવાથી સાચી સમજણ મળે છે. ઉંધી માન્યતા ટળી જાય છે. આત્મા કર્મને કર્તા અને ભેંકતા છે એ વાત બરાબર સમજાઈ જાય છે. આ ભવભવની બેડી તેડવાની સુંદર તક મળી છે. આ અવસર ફરી-ફરી નહીં મળે. આળસમાં આયુષ્ય ગયાં ને દિન-દિન દેઢાં કામ, ફાટ્યાં રહેશે ડાકલાં પછી કે દિ ભજશે ભગવાન.” સુંદર અવસર મળે છે, કાલે પ્રાપ્ત કરવાનું છે તે આજે કરો. આજ કરવાનું તે અત્યારે કરે. સુંદર અવસર ચાલ્યા ગયા પછી ધર્મ કયારે કરશે? ધર્મની ગતિ ઝડપી છે. જીવન ચંચળ છે. જિંદગી વિજાની પુંછડી જેવી છે. જિંદગીને શું ભરે છે? કાલ કેવી પડશે તે ખબર નથી. આ આયુષ્યની પણ ખબર પડતી નથી. આ મનુષ્ય ભવ મળ મુશ્કેલ છે. માનવ જીંદગી મળી છે. તે આત્માને ગુલામીની બેડીમાંથી છોડાવે. મારૂં સ્થાન લેકાવે છે. ભગવાનની સાથે બેસનાર એ હું કયાં રઝળું છું? હીરાનું સ્થાન વીંટીમાં છે કે વિટામાં? હીરો તે વીંટીમાં શોભે. પુરૂષ શરીરના નવાર, સ્ત્રીઓનાં બાર દ્વાર હમેશાં ખુલ્લા રહે છે. મોઢામાંથી બળખા, આંખમાંથી ચીપડાં, નાકમાંથી લિંટ નીકળે છે. એમ આ શરીર એ અશુચિનું ઘર છે. સાડા ત્રણ ક્રોડ રૂંવાડા છે. રૂંવાડે રૂંવાડે પિણાબે-બે ઝાઝેરા રોગ છે. જીવ સિદ્ધ ગતિમાં જવાને બદલે ચાર ગતિમાં ભ્રમણ કર્યા કરે છે. એક ગતિથી બીજી ગતિમાં ફેરા ફર્યા કરે છે. તમારે Page #231 -------------------------------------------------------------------------- ________________ હવે ફેરા મટાડવા છે કે આ રાસીના ફેરામાં ભમવું છે? મન મળ્યું છે, તે મનન કરવા મળ્યું છે. હું કોણ છું? મારું સ્વરૂપ શું? હું કહું છું? કયાંથી થયે, શું સ્વરૂપ છે મારું ખરૂં, કોના સંબંધે વળગણ છે, રાખું કે એ પરિહરૂં ?” તારૂં સ્વરૂપ કેવું છે? તું અનંત વીર્ય-શક્તિનો સ્વામી છું. તારી જાતને ઓળખ. આત્માની ઓળખાણ કર, તે બીજા કોઈની ઓળખાણની જરૂર નહી રહે. નિજ સ્વરૂપમાં હીન થાય છે ત્યારે જગતના બધા વૈભવે ફીકા લાગે છે. જ્યારે ઝેર ઉતરે છે ત્યારે ભાનમાં આવે છે. મોહની મૂછી ઉતરી જાય છે. જ્ઞાની પુરૂષ નિષ્કારણ કરૂણાનાં સાગર છે. કાંઈ વેતન લેતા નથી, માત્ર આપે છે. જ્ઞાની પુરૂષ કહે છે કે માનવ જન્મ મળે છે તે ધર્મધ્યાનમાં આગળ વધે. જ્ઞાની મેહની નિંદ્રામાંથી જગાડે છે. હે જી ગુરૂ મહારા મેહરૂપી મેટ રિંગ કર અમને ભારી રે, એનાં ઝેર ચડયાં આઠે અંગ કાળજડામાં સાલે રે, તમ વિના કેણુ ઉતારે! જીવને મેહરૂપી ભેરિંગ કરડે છે. તેનું ઝેર આખા શરીરમાં વ્યાપી ગયું છે. આ ઝેરને ગુરૂ વિના કેણુ ઉતારશે ? ગુરૂ સાચે રસ્તો બતાવનાર, ભવનાં બંધન તેડનાર અને બલા પડેલાને માર્ગ બતાવનાર ભૂમિ છે. ભવરણમાં ભૂલા પડેલાને ગુરૂની જરૂર છે. ગોર અને ગુરૂમાં ફેર છે. ગોર પરણાવી દે જ્યારે ગુરૂ બંધનથી છોડાવે છે. દ્વારિકા નગરીમાં પ્રભુ નેમનાથ પધાર્યા છે. જેમકુમારનું નાની ઉંમરથી જ ઘણું બળ હતું. કૃષ્ણ વાસુદેવ તેમનું બળ ક્ષીણ કરવા કન્યા પરણાવવાનો વિચાર કરે છે. “વાંઢાને વિશ્વાસ કોણ કરે? સ્ત્રી વિના ઘર નહીં.” આ પ્રમાણે ભાભીઓ ન્હાવા બેઠેલા દિયરને કહે છે, અને ત્યાંથી પાણી લઈ લે છે અને કહે છે, પરણવાની હા પાડે તે પાણી આપું. પરણ્યા વિના કેવી તકલીફ પડે છે તે બતાવે છે. જેમ કુમાર ત્રણ જ્ઞાનનાં ધણી છે. રાજુલ સાથે નવ ભવની પ્રીત છે. સ દેશ દેવા જવાનું છે. પણ ભાભી કહે છે. “તમારામાં તેવડ નહી હોય તે દાગીના આદિ અમે કરીશું, પણ એકવાર પરણવાની હા પાડો.” આ સાંભળી નેમકુમારનું મોટું મરકે છે. તેથી નેમકુમારે પરણવાની હા પાડી એમ બધા માની લે છે. કઈ કન્યા અને યોગ્ય છે? એમ કૃષ્ણ મહારાજ વિચારે છે. સરખી કન્યા જોઈએ. જેડી સરખી ન હોય તે એકસીડન્ટ થાય અને વિચારમાં મતભેદ થાય. સત્યભામાની બહેન, ઉગ્રસેનની બેટી અને ધારિણી ની અંગત રાજુલ સર્વગુણ સંપન્ન છે. સર્વ લક્ષણ યુક્ત છે. તે મણ જેવી ચમકે છે. રાજુલ ચોસઠ કળામાં પ્રવીણ છે. ઉગ્રસેન કહે છે. “નેમકુમાર પિતે પરણવા આવે તે મારી કન્યા પરણવું” ક્ષત્રિય ખાંડાની ધારે પરણે છે. કૃષ્ણ કહે છે, “ભલે, નેમકુમાર પરણવા Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ આવશે.” આ બાજુ વરરાજાને તૈયાર કરે છે. સ્નાન-મંજન કરાવી મૂલ્યવાન વસ્ત્રો પહેરાવી મુગટ બાંધે છે. બંને હાથે બાજુબંધ, કેડે કંદોરે, ગળે હાર, પગમાં રત્નજડિત તેડા પહેરાવે છે. જેમકુમાર ઈંદ્ર જેવા શોભાયમાન લાગે છે. ધામધુમથી જાન રવાના થાય છે. જાન આગળ સ્ત્રીએ મંગળ ગીત ગાય છે. આ વરરાજા જુદા છે. ઠાઠમાઠથી જાન આવે છે. વાસુદેવના શ્રેષ્ઠ હાથી ઉપર રત્નજડિત પાલખીમાં નેમકુમાર બેઠા છે. લેકને ઉત્સાહ મા નથી. જેવા માટે દેડાદોડી કરે છે. નવલાં-નવલાં વચ્ચે પહેરીને જાનમાં જોડાય છે. લેકે જુદી-જુદી વાત કરે છે. આ નેમકુમાર જે પતિ મળે મુશ્કેલ છે, તે કોઈ કહે છે, રાજુલ ઘણી ભાગ્યશાળી છે. આવે આવે રે (૨) નેમ કુમાર હેલ નગારાં વાગે વાજા, કોડ ભર્યા આવે વરરાજા આવે નેમકુમાર પરણવા માટે વેવાઈ તરફથી આવેલા રથમાં બેસી આવી રહ્યા છે, સામૈયા માટે બહેને દોડધામ કરે છે. રાજુલ ગેખમાં બેસીને રાહ જુએ છે. હૃદયમાં ઊર્મિએ ઊછળે છે. પણ તેનું જમણું અંગ ફરકે છે એટલે રાજુલના પેટમાં ફાળ પડે છે, કે શુભ લગ્નમાં આ અમંગળ કેમ? રાજુલ અંગફુરણની જાણકાર હતી, તેથી તેને લાગ્યું કે આનું શૂભ પરિણામ નહીં આવે. જાન આવે છે. મેટું જુલુસ છે. “આવી રહી છે જાન જ્યાં મંડપને મઝાર, નેમકુમારે સાંભળે પશુઓને પિકાર, શાની આ ચીચીયારીઓ પૂછત્તા તત્કાળ, કેમ રડે આ મુંગા પ્રાણી ઉત્તર ઘો તત્કાળ.” મટી જબરજસ્ત જાન આવે છે. જેમકુમારનાં કાન ઉપર ચીચીયારીઓને કરૂણ અવાજ આવે છે. “જાન તમારી આવે ભલે, પણ જાન અમારા શીદને જલાવે, પ્રાણ બચાવે, પ્રાણ બચાવે, પ્રભુજી અમારા પ્રાણ બચાવે.” હે પ્રભુ! તમારી જાન આવે છે. ને અમારા જાન નીકળી જાય છે. દરેકને શાતા-સુખ ગમે છે. કોઈને મરવું ગમતું નથી. બધાને જીવવું ગમે છે. જે પંખીઓ ઊડી જાય એને પાંજરામાં પૂર્યા છે. અને જે ડી જાય તેને ખીલે બાંધ્યા છે. એ બધાં દુઃખી દુઃખી થઈ ગયા છે. નેમ પ્રભુએ પશુઓને પિકાર સાંભળે. આ ચીચીયારી શાની? આટલે કલરવ શાને ? સારથીને પૂછે છે. “આ બધે ભયજનક અવાજ કેમ આવે છે?” સારથી જવાબ આપે છે. આ બધાં પ્રાણીઓ તમારા લગ્ન માટે પૂર્યા છે. તમારા લગ્નમાં યાદવેને આ પશુપંખીઓના માંસનું ભેજન કરાવવાનું છે. “મારે ખાતર અનેક જીની હિંસા નથી રહેવાતી, નથી પરણવું, નથી પરણવું, આ કત્વ નથી જોવાતી.” Page #233 -------------------------------------------------------------------------- ________________ સારથીને કહે છે. ઊઠ, ઊભે થા. આ પશુઓ કતલ કરવા ગ્ય નથી. જલ્દીઆ પિંજરાના બારણું ખેલી નાખ અને આ ઇવેને અભયદાન આપ.” સારથી બારણું ખેલે છે. મૂંગા પ્રાણીઓ આશીષ આપતાં તત્કાળ વનમાં નાસી જાય છે. અને ઊડી શકે તેવા પંખીઓ આકાશમાં ઊડી જાય છે. “રથને પાછો વાળ. સારથી, રથને પાછો વાળ.” સાથીને રથ પાછો વાળવાનું સૂચન કરી નેમકુમાર બધા દાગીના સારથીને આપી દે છે. કોઈ જીવને તમે જાન આપી શકે છે? “ના” તે કોઈને જીવ લેવાને તમને શે અધિકાર છે? જાન પાછી વળે છે. “અરે નેમકુમાર પાછા કેમ જાય છે? “શ્રી કૃષ્ણ પૂછે છે. જે આમ બને તે યાદવોનું નાક કપાઈ જાય. આવા બનાવ ક્યાંય બન્યા નથી. રાજુલ વિનવે છે. હે નાથ! તમે પાછા ન જશે. રાજુલ ધ્રુસકે ધ્રુસકે રડે છે. તે બેભાન થઇ જાય છે. કન્યા લીધા વિના જાન જાય નહિ, જાદવકુળની આ રીત નથી. પણ નેમકુમારે જે નિર્ણય લીધો એમાં ફેરફાર થાય નહીં. ઉગ્રસેન આદિ કહે છે. કન્યાને તે પરણે, કલ નહીં કરાવીએ. કેમકુમારને તે એક જ જવાબ છે. “હવે એ નહિં બને. અમે શિવરમણને વરીશું.” રાજુલની માતા કહે છે “રાજુલ! ઈ-રાઈને શા માટે અડધી થાય છે? દુનિયામાં વરરાજાનાં કયાં તેટા છે? આપણે તારા માટે નેમકુમારથી અધિક શેભીતે એવો વર શોધશું.” માતાનાં વચને સાંભળી રાજુલ કહે છે. “તને વિનવું છું માડી તારા પગમાં પડી, હવે નહીં રે ઓઢું હું બીજાની ચુંદડી, બીજાનાં મીઢાળ મારે નથી બાંધવા, બીજા કૈઈ દેવને નથી રે આરાધવા, નવલી દુનિયાની મને કેડી જડી, હવે નહીં રે ઓઢું હું બીજાની ચૂંદડી. રાજુલ દેવી માતાને કહે છે, “મારે અંગે તે તેની પીઠી ચડી છે. પતિનાં પગલે ચાલવું એ સતીને ધર્મ છે. પતિવ્રતાને તે એક જ પતિ હય. શરીરથી લગ્ન થાય એ લગ્ન નથી પણ હૃદયનાં લગ્ન થાય એ સાચા લગ્ન છે. હવે કેમકુમારને પગલે જાવું છે અને જેની પાસે જેગણ થઈ રહેવું છે” આજે હજારો વર્ષોથી આપણે તેમ-રાજુલને યાદ કરીએ છીએ. તે એ કેવા બ્રહ્મચારી હતા. જગતમાં જેની જેડ જડે નહિં. નેમે દિક્ષા લીધી. પછી રાજુલે દિક્ષા લીધી. નેમનાથ ભગવાનને દીક્ષા લીધા પછી ચપનમે દિવસે કેવળજ્ઞાન થયું. દીક્ષા લીધા પછી નેમનાથ ભગવાન દ્વારિકામાં પધાર્યા છે. નિષકુમાર પ્રભુની વાણી સાંભળે છે. તેનામાં કેવું પરિવર્તન થશે તે અવસરે Page #234 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન...૧૮ શ્રાવણ વદ ૧૪ ને ગુરૂવાર તા. ૧૯-૮-૭૧ [ પર્યુષણ પ–દિવસ બીજે ] અનંતજ્ઞાની લેાકય પ્રકાશક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ભવ્ય જીવાને સિદ્ધાંતથી સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત, અગ્યાર અંગ, ખાર ઉપાંગ, ચાર મૂળ, ચાર છેદ અને ૩૨મું આવશ્યક સૂત્ર, એમ ખત્રીસ સિદ્ધાંત વત માનમાં માજીદ છે. બારમા ઉપાંગમાં ખળભદ્રના પુત્ર નિષકુમારના અધિકાર ચાલે છે. તે કાળે અને તે સમયે ભગવાન તેમનાથ બાવીસમા તિર્થંકર દેવ દ્વારિકામાં પધાર્યા છે. પ્રભુ પેાતાની વાણીના પ્રવાહ વહેવડાવે છે. ભવ્ય આત્માઓ અપૂર્વ ઉલ્લાસે એ વાણીનું પાન કરી કૃતકૃત્ય મને છે. સુતેલાને જાગ્રત કરવા માટે પર્યુષણુ પવ છે. જીવાએ રાજ ધર્મનું આરાધન કરવુ જોઈ એ અને પર્યુષણમાં વિશેષ ધમ આરાધના કરવી જોઈએ. જેમ બને તેમ જોર લગાવા અને ધર્મ ધ્યાનમાં બેસી જાવ કેટલાંયને એમ થાય છે કે ખર મહીને આ પ આવે છે, તે મને તેટલી ક્રિયા કરી લઉં. આ પર્વમાં આત્માના કસ કાઢવાના છે, તમે કેરીમાંથી રસ કાઢા છે અને ગેટલા તથા છેતરાને ધેાઈ નાખા છે અને ગેાટલા છેાતાના રસ કાઢી જેતે મનાવા છે. એક એક વસ્તુની અંદરથી કસ કાઢતા તમને આવડે છે. તેા માનવ જીવન પ્રાપ્ત થયુ છે તેમાંથી શે કસ કાઢયેા ? કયા તત્ત્વને ખેચ્યું? શરીની તમને જેટલી કાળજી છે તેટલી આત્માની કાળજી છે ખરી ? ડોકટર કહે છે ડાયામીટીસ છે, ખાંડ ન ખાવી. ઘેર દીકરીના લગ્ન હાય, ભાતભાતની મીઠાઈ બનતી હાય તાપણ તમે તે ખાશે ? ડાકટર કહે છે તેનું કહ્યું માના છે પણુ ગુરૂદેવ બતાવે એ રસ્તા સ્વિકારવા જોઈએ એમ લાગે છે? આ ઉત્તમ અવતારમાં વિરતિના કુહાડા વડે કર્મીને ખાખરા જેવા ખાખરા કરી નાખે. કના પડને ભેદવા માટે આ પર્યુષણ પર્વ છે. આજ સુધી જીવે શરીરને ખવડાવ્યુ.. માલમલિદા ઉડાવ્યા. પશુ આત્માને માટે કાંઈ કર્યું નથી. હું કોણ છું? કયાંથી આવ્યે છું? કયાં જવાના છું ? આ સંસારના અંત કયારે આવવાના છે? આવા વિચાર આવે છે? મુંબઈથી સ્ટીમર ઉપડી તે પાંચ દિવસે, પચીસ દિવસે, મહિને, મે મહિને, છ મહિને પણ કિનારા તા આવશે જ. પણ આ ભવસમુદ્રમાં અનંતકાળથી આપણુ નાવડું Page #235 -------------------------------------------------------------------------- ________________ ભટકી રહ્યું છે તેને કિનારે દેખાય છે? આત્મા ક્યાં સુધી આ ભવસમુદ્રમાં ભટક્ત રહેશે તેની કાંઈ ખબર છે? ધર્મમાર્ગમાં વીર્યને ફેરો અને મેક્ષ માટે બને તેટલા પ્રયત્ન કરી છૂટ. સંતપુરૂષને સમાગમ કરી, તેના ચરણને આશ્રય લઈ ભવની કટ્ટી કરવા પ્રયત્નશીલ બને. નિષકુમાર નેમનાથ પ્રભુને વંદન કરવા જાય છે. તેમનાથપ્રભુ પાસે અઢાર હજાર સાધુ છે. આજે બધો આંકડો ભેગે કરે તે કેટલા સાધુ થશે? આજે સાધુ-સંસ્થામાં ભારે ખેટ પડી છે. જે શાસ્ત્રના મર્મ જાણનારા વિદ્વાન સંત હતાં તે રવાના થયાં. હવે દિક્ષિત થાય છે બહુ થોડા. સાધુ શ્રાવકમાંથી જ થાય છે ને? દિકરાને BA,B.T. ની તાલીમ આપે છે. ઈજનેર, ડોકટર બનાવે છે પણ સાધુ નથી બનાવતા. આ પાટ પર બેસનાર તે જોઈશે ને ? ચોમાસામાં સારા સાધુ જોઈએ છે પણ ચાર દિકરામાંથી એક દિકરાને ધર્મની તાલીમ આપવી અને વીર પ્રભુને વારસદાર બનાવે છે. એવું ચિંતવનાર કેટલા માતાપિતા છે? અત્યારે તે સાધુ સંખ્યા ઘટતી જાય છે. બહેને ઘણી આ પંથે વળે છે. આ પંથ વીરને પંથ છે. અહીં કર્મ સામે જંગ મચાવવાને છે. લડત ચલાવવાની છે. બહાદુર લડવૈયે જ્યારે રણસંગ્રામમાં જાય છે ત્યારે તંબુમાં સૂઈ રહે નહીં, પણ બહાદુરીથી લડે છે. અગાઉ ગાંધીજીની લડતમાં વીરપુરૂષ ગાતા હતા કે હિંદના બાળકો હોય તે જાગજે, માત માગી રહી પુત્ર સેવા, યુદ્ધની નેબતે ગડગડી આંગણે, આજ આરામ કે ઉંઘ કેવા ?” કર્મની સામે મોરચો માંડવાના છે. જંગ ખેલવાની છે, તે પ્રમાદ કેમ કરાય? યુદ્ધની નેબત વાગી છે. કેસરીયા કરીને નીકળી જાવ. છાતી દેખાડજો, પીઠ દેખાડશે નહિં. હિંદમાતા નવલોહીયાનું બલિદાન માગી રહી છે. આ સાંભળી યુવાનેમાં વીરતાનું મોજું ફરી વળે છે. નાના નાના યુવાને કહે છે કે અમારે લડાઈમાં જવું છે. અમે પણ લડાઈમાં જોડાવવાનું કહીએ છીએ. પણ આ આંતરિક લડાઈ છે. જે શૂરવીર હોય તે પાછી પાની ન કરે. આત્મ દેવ પર કર્મ સત્તાનું જેર ખૂબજ છે. કર્મ સત્તાને હંફાવવી છે. તે વીરરસ કેળવી ધર્મ યુદ્ધ શરૂ કરવાનું છે. આજ સુધી જીવે વિભાવ ભાવ કરી ઘરનું નખેદ કાઢી નાંખ્યું છે. જન્મ ન લે હોય તે પણ એને જન્મ લે પડે છે. આત્માને મૂળ ગુણ અવ્યાબાધ છે. છતાં કમેં નિરોગીને રાગી બનાવ્યું છે. કમસત્તાએ આત્માને સાવ હતાશ કરી નાંખે છે. હવે ધર્મસત્તા આવે તે કર્મસત્તાના ઉઠામણું થાય. આપણે પણ આ પ્રયત્ન કરે પડશે. તે જ પર્યુષણ પર્વ ખરાં ઉજવ્યાં ગણશે. પર્યુષણ પર્વ જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપની આરાધના કરવા માટે છે. જૈનશાસનમાં આપણે આવ્યા છીએ. અહીં આરાધના નહીં કરીએ તે બીજે કયાંય થઈ શકવાની નથી, એ નક્કી માનજે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ વનવગડામાં ચાયા જતા કોઈ એક મુસાફર પાંચ ઇસ માઈલ ચાલ્યા એટલે પડી ગયા છે. તાપ પણ સખત લાગ્યા છે. ત્યાં એક વડલા જુએ છે. જલદી ચાલીને વડલે પહેાંચે છે, ત્યાં ઠંડા પવન આવવાથી શાંતિ મળે છે. ઠંડક અનુભવે છે અને થાક પણ ઓછો થઈ જાય છે. એમ આ શાસનમાં આવે છે તેના પાપ-તાપ, પરિતાપ, સંતાપ દૂર થઈ જાય છે. “ ત્રિવિધ તાપ સૌના એ દૂર કરે છે, શરણે જનારા સૌએ શિલક્ષ્મી વરે છે, જૈન શાસન એ શીતળ વડલાની છાંય છે, છે ભાન ને એલાન મની ભૂલ ખાય છે, અમૃત મૂકીને ઝેર પીવાને તે જાય છે, તરસ્યા જીવાને માટે પરા હજાર છે, એ પુન્યધામમાં તુ' શેાધી લેને સહારા, અજ્ઞાનીઓને જ્ઞાનના જ્યાં દાન થાય છે. જ્ઞાની પુરૂષા કહે છે, જૈન શાસન એ વડલા છે. એની એવી શીતળ છાયા છે કે તેની નીચે એસનાર જીવ આધિ-વ્યાધિ અને ઉપાધિના દુઃખથી મુક્ત બને છે. તરસ્યા જીવાને માટે જ્ઞાની પુરૂષાએ ઠેકાણે ઠેકાણે પરમા માંધી છે. ઠેર ઠેર સાધુઓના ચામાસાં થાય છે. ભગવાન વીરની વાણીના પાન થાય છે. તમને વીરવાણીની તરસ છે ને ? સાંભળતાં એકાગ્ર ચિત્ત થાય છે કે વિચાર। ઘૂમે છે? અહીં વ્યાખ્યાન સાંભળતા હોય પણ મનમાં વિચારો ઘરના ચાલતાં હાય તા સભળાય શું? ઘર છે।ડીને આવ્યા પણ ચાવીમાં ઘર સાથે લાવ્યા. માહ મમતા છેડી સમતાના ઘરમાં આવેા. સુદેવ સુગુરૂ અને સુધને શરણે આવે એને શિવલક્ષ્મી વરે છે. પૈસાને શરણે રહેનારને શિવલક્ષ્મી વરતી નથી. ધનને માટે ધમાધમ કરે, ઉપાશ્રયમાં પણ ધનની વાર્તા કરે. જે પૈસા લે તે પ્રતિક્રમણ કરાવી શકે. તમારા ઘેર પણ પૈસાની વાત અને અહિંયા પણ પૈસાની વાત? અહી માડુ છેાડવાની, તપ ત્યાગ કરવાની, બ્રહ્મચર્ય આદરવાની વાત કરવી જોઈએ. જેને માહ છૂટશે એ ટેબલ પર નોંધાવી જશે. એક વખત રાજકોટની અંદર એક યતિશ્રી શેષકાળ માટે પધાર્યાં હતા. તેમનું વ્યાખ્યાન અધાંને બહુ ગમી ગયું. તેથી બધાંને વિચાર થઇ ગયા કે આ યતિશ્રીને ચેામાસા માટે વિનતી કરીએ. શ્રાવક વચ્ચે વાટાઘાટ ચાલતી હતી. આ વાતની યતિને ખબર પડી જાય છે. એક રાત્રે યતિશ્રી ચેલાને વાત કરે છે. કોઈ ઉપાશ્રયમાં છે નહિ ? ચેલાએ હ્યું: ના, કોઈ છે નહિ, પણ એક વાણીયા રાજ રાત્રે ઉપાશ્રયમાં આવે છે ને કોથળા ઉપર અધારામાં સૂઈ રહે છે. એ અંધારામાં સૂતેલે છે પણ દેખાણેા નહિ. આગળ ઉપાશ્રયમાં લાઇટ ફીટીંગ નહેતું. અન્ય દશનવાળા પણ જાણતા કે ઉપાશ્રયમાંતા અંધારૂ' જ હોય. આજે તા ઉપાશ્રયમાં લાઈટા થાય છે. યતિશ્રી ભવિષ્ય જોવામાં ઢાંશિયાર હતા. ચેલાને વાત કરે છે. કે આ વખતે દુકાળ પડવાના છે. પાણીનું ટીપું પણ પડશે નહિ. શ્રાવકોએ ચામાસું રહેવા માટે ઠરાવ્ Page #237 -------------------------------------------------------------------------- ________________ પસાર કર્યો છે. તેઓ આપણને ખૂબ વિનંતી કરશે પણ આપણે અહીં રહેવું નથી. પેલે વાણિ જાગતે હતે. તે આ વાત સાંભળી ગયે. એટલે વિચારે છે કે આ વાત કોઈ દયાળુ શ્રાવકને કરવી જોઈએ, નહિતર ગામ આખાને ભૂખે મરવાને વખત આવશે. તે ગામમાં દયાના સાગર એવા જાદવજી હેમરાજભાઈ શ્રાવક હતાં. તેમને ત્યાં જઈ શેઠને એકાંતમાં બેલાવે છે. આ શ્રેષ્ઠિને એમ થયું કે બે પાંચ હજાર રૂપિયા જોઈતા હશે. બીજું તે આ ગરીબને મારું શું કામ હશે? આ શેઠ હદયના દયાળુ છે. ગરીબની વાત શાંતિથી સાંભળે એવા છે. આજે ઘણને ગરીબનાં સામું પણ જેવું ગમતું નથી. અને તેની સાથે વાત કરતાં પણ શરમ આવે છે. આજે જગતના લેકેને પૈસાનું માને છે. પૈસાવાળાને આદર-સત્કાર કરે છે. પછી ભલેને તે ઈંડાને રસ પીતે હોય, દારૂ પીતે હોય, માંસ ખાતે હોય, પરસ્ત્રીમાં રમતે હોય! પણ જે તે પાંચ હજાર સંસ્થામાં આપશે તે સૌ તેને માન સહિત બેલાવશે, મોટો માણસ કહેશે, પણ આવા મેટા શા કામના ? પૈસાથી ધર્મ થતું નથી. ધર્મ ભાવનાથી થાય છે. શાલિભદ્રને જીવ ગત જન્મમાં ભરવાડને બાળક હતે. એક તહેવારને દિવસે તેને ખીર ખાવાનું મન થયું. માતાએ માગી-ભીખીને ખીર તૈયાર કરી, અને થાળીમાં ઠારી. પિતે પાણી ભરવા ગઈ. ભરવાડ બાળક ખીર ખાવા અધીરા બન્યા છે. તે વખતે માસખમણના પારણાવાળા એક મુનિ પધારે છે. તેમને બધી ખીર વહેરાવી દે છે. મનમાં જરાય દુઃખ થતું નથી. તેની માતા આવીને જુએ છે ત્યાં છોકરો થાળી ચાટતે હોય છે. માતાને થયું કે બધી ખીર ખાઈ ગયે. શુદ્ધ ભાવે વહેરાવેલ ખીરના પ્રતાપે શાલિ. ભદ્રના ભવમાં અપાર સમૃદ્ધિ પ્રાપ્ત થઈ આજે તમને પાટિયાંદાન કરવું ગમે છે કે ગુપ્તદાન? તમે બીજાને દાન આપે ત્યારે વિચારે કે “હું આ દાન આપું છું પણ હું તે નિમિત્ત માત્ર છું. તેનું પુણ્ય મને દાન આપવાની પ્રેરણ કરે છે.” લેભ કષાય છૂટે તે ઉદ્ધાર થાય. કેઈની શરમથી કે બળજબરીથી આપેલું દાન તે સાચું દાન નથી. ભાવ વિનાનું દાન કલેવર જેવું છે. બેજાએ જેટલા રૂપિયા કમાતા હેય એને દસમે ભાગ આગાખાનને મોકલાવે. તમે ધર્મસ્થાનમાં કેટલું આપે છે? તમારૂં ઘરખર્ચ કાઢો. પુત્રપુત્રીના લગ્નના ખર્ચા કાઢે. દીકરીના લગ્નમાં આટલા મણુ આઈસ્ક્રીમ વપરાણે. વાજા વગડાવ્યાં, એવું અભિમાનપૂર્વક કહે, પણ ભાઈ, તે તારા સાધમી બંધુ માટે શું કર્યું? ધર્મ માટે શું કર્યું? અહીં તે કરે થોડું અને ગાજે વધારે. જે કાંઈ કરવાનું છે તે તમારા માટે કરવાનું છે. બીજાના ઉપર પાડ કરવા નથી કરવાનું, Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૫ જાદવજી હેમરાજ સુપાત્ર જીવ છે. કંજુસ નથી, તેમને વાત કરવાથી દુષ્કાળમાંથી જીવા ખચી જશે. એમ સમજી પેલા ગરીબ માણસ કહે છે. શેઠ, કાલે રાત્રે યતિશ્રી એમના શિષ્યને કહેતાં હતાં કે “આ વખતે દુકાળ પડવાના છે, એટલે આપણે અહી એામાસું કરવું નથી. ” આ વાત સાચી છે કે ખેાટી તે નક્કી કરવા, શેઠે ડેપ્યુટેશન લઈને યતિશ્રીને વિનંતી કરવા ગયાં અને પાઘડી ઉતારીને ખૂબ દબાણુપૂર્વક વિનંતી કરી તા પણ યતિશ્રી રહેવા માટે માન્યા નહિ. તેથી જાદવજીભાઇને વાણીયાના વચન પર વધુ વિશ્વાસ બેઠા. શેઠે રૂપિયા રોકીને દાણા લેવા માંડયા અને કોઠારા ભરવા માંડયા. બીજા વેપારી કહેવા માંડયા કે આ શેઠનું ચસકી ગયું લાગે છે. જયાં ત્યાંથી દાણા ભરવા માંડયા છે. શેઠના મુનિમ પણ કહે છે કે તમે આટલા દાણા શા માટે ભરા છે ? માથે ચામાસું આવે છે. જાદવજીભાઈ કાંઈ જ ખેલતા નથી. ચામાસુ શરૂ થયું. શ્રાવણ મહિને પશુ આવ્યા, પણ વાદળી ભરાણી નહિ. સાવ ખાલી આવે ને વહી જાય. ઠેકાણે ઠેકાણે રામધુન મંડાણી. કાઇ જાપ જપવા માંડયા, પણ પાણીનું ટીપું પડયું નહિં. નદી, તળાવા સુકાવા લાગ્યાં. સૌ પાણી પાણી કરવા લાગ્યા. લોકોને થયુ` કે અરે આ કેવી દશા બેઠી છે? જાદવજીભાઈએ રસાડા ખાલી નાખ્યાં. રાલે અને અડદની દાળ પીરસવા માંડયા. જો કરાવુ' હાત તે! દસ પંદર ગણા ભાવ મળત, પણ અત્યારે ા તક મળી છે પુણ્યની કમાઈ કરવાની અને ગરીઓની આંતરડી ઠારવાની. “તું નિત નવલા ભેાજન ખાવે, નિત્ય મહેફીલમાં રંગ ઉડાવે, ગરીબના લાડકવાયા પ્રાણ ગુમાવે, અન્ન વિના ત્યારે કઈ ભૂખ્યાની અનુકંપા ફાગટ તારી ભક્તિ દુઃખડા દેખી જગના દિલ વલેાવે, હાવે, રાવે.” ના તારૂ એવુ... ફળ જો તારૂ દિલ કઈ તા ના રાજ રાજ જીભડી નવું નવુ' ખાવાનું માગે છે. રાજ રાજ માલમલીદા ઉડાવવા જોઈએ છે. પણ ગરીબ તરફ દૃષ્ટિ પડે છે? દીનદુઃખીને જોઇ તમારા દિલમાં જે તેના પ્રત્યે લાગણી ન થતી હાય તા સમજો કે હજી સાધીની ભક્તિ કરવાના ભાવ જાગ્યા નથી. જાદવજીભાઈ ગરીબને જમાડે છે, તે કેટલાક માણસાને ગમતુ નથી. ગામમાં ખરાખ માણસા પણ હાય છે.- ઇર્ષાળુ માણસે વિચાર કરે છે કે લાખાધિરાજનું નામ આવવું જોઇએ. આ વાણિયાનું નામ આવે એ ઠીક નહીં. માણ્ણા રાજા પાસે જાય છે અને કહે છે કે, આ વાણીયા બધાને જમાડે છે, એની વાહ વાહ ખેલાય છે ને આપનુ તે કોઇ નામ પણ જાણતું નથી. માટે કઇક કરવુ જોઇએ. રાજાએ માસાને જવામ આપ્યું. તેને માટે ચેાગ્ય પગલા લઈશ, તમે ચિંતા કરશેા નહિ. તે પછી રાજાએ શેઠને આલાગ્યા. શેઠ ૨૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ દરબારમાં આવે છે અને કહે છે “અન્નદાતા ! મને આપે કેમ યાદ કર્યો?” રાજાએ કહ્યું કે તમે આવાં સારાં કામ કરે છે તે જાણીને મને ખૂબ આનંદ થયેલ છે. રાજ્યની શોભા વધે તેમ કરજે. પૈસા જોઈએ તેટલા રાજભંડારમાંથી લઈ જજે. પણ કેને જમાડવાનું ચાલુ રાખજે. રાજા તરફથી ફરમાન મળતાં જાદવજીભાઈએ :વિચાર્યું કે હવે શજાની શોભા વધે તેમ કરવાનું છે, તેથી તેમણે લાપસીનું આંધણ મૂકાવ્યું. બધાને લાપસી પીરસી અને કમંડળથી બી પીરસવા માંડયું. બધા જાદવજી હેમરાજની જે બેલવા ! લાગ્યા. પેલા ઈર્ષાળુ માણસેને થયું કે હજી આ વાણીયાની જે બોલાય છે. માટે ફરીને લાખાધિરાજને વાત કરવી જોઈએ. તેઓ રાજા પાસે ગયા અને ચાડી ખાધી. હવે તે આખા ગામના લેકે આવે છે. વાણીયે લાપસી અને ઘી ખવરાવે છે પણ હજુ આપની જે બેલાતી નથી. પેલા વાણીયાની જે બેલાય છે. રાજાએ કહ્યું “ભાઈઓ! મેં જ એને કહ્યું છે. રાજની શેભા વધે તેમ કરજે. પૈસાની જરૂર પડે તો અહીંથી લઈ જજે, ભંડારીને પણ મેં ચિઠ્ઠી મોકલી છે, અને પરવાને પણ આપે છે.” આ સાંભળી પેલા ભાઈઓએ કહ્યું “હં, હવે ખબર પડી. આટલું છૂટા હાથે કેમ વપરાય છે. તમારે પૈસે અને પિતે નામ કમાય છે.” રાજાએ કહ્યું: આ વાણિયે સારું કામ કરે છે ને કમાય છે તેમાં તમારું શું જાય છે? પેલા તે મૂંગે મોઢે ચાલતા થયા. પછી રાજા વાણીયાને બોલાવે છે. અને પૂછે છે કે કામ કેમ ચાલે છે? જાદવજીભાઈ કહે છે. પ્રથમ રેટલા ને દાળ આપતું હતું, હવે લાપસી ને ઘી આપું છું. પછી ભંડારીને બોલાવી પૂછે છે કે આ વાણીયાએ કેટલા પૈસા ઉપાડ્યા છે? ભંડારી કહે છે સાહેબ, હજુ સુધી એક પાઈ પણ ઉપાડી નથી. રાજા શેઠને કહે છે કેમ શેઠ! મેં લખી આપ્યું છતાં કેમ પૈસા લેતા નથી! અરે દરબાર ! જ્યારે ખાબોચીયું સુકાશે ત્યારે દરિયે તે છે જ ને !:” શેઠે સહજ ભાવે જવાબ આપે. વળી કહ્યું–સાહેબ, મારી ફરજ હું બજાવું છું. મારાથી બનતું કરું છું. આ વૈભવ-લક્ષમી અસ્થિર છે, તેને મોહ કરવા જે નથી. વિદ્યુત લક્ષમી પ્રભુતા પતંગ, આયુષ્ય એ તો જળના તરંગ.” લક્ષ્મી વિદ્યુત જેવી છે. મેહ, મમતાને છેડી શો તે તમારે ઉદ્ધાર થશે. જેટલું દેવાય તેટલું ઘો. જાદવજીભાઈ મહાન સમાજ સેવક અને જૈન ધમી હતાં. જેનું કુટુમ્બ આજે પણ છે. નાણું કાયમ નથી રહેવાનું, પણ જાદવજીભાઈએ નામ અમર રાખ્યું. ધનવૈભવ કેઈ સાથે લઈ જતા નથી જાદવજીભાઈને આ પ્રસંગ ૧૯૩૫માં બનેલ. તિર્થંકર ભગવતે એક વરસમાં ત્રણ અબજ ૮૮ કોડ ૮૦ લાખ સેના મહારનું દાન આપે છે, એ સિક્કા ઉપર તિર્થંકરનું નામ અને તેમના માતાપિતાનું નામ હોય છે, Page #240 -------------------------------------------------------------------------- ________________ દાન-શીલ-તપદિ જે ક્રિયા કરે તેમાં હદયને ભાવ ભેળવે. ધર્મ ઉપાશ્રય પૂર્તિ જ નથી, પણ જીવનનાં પ્રત્યેક પ્રસંગમાં ધર્મ વણાઈ જ જોઈએ. એક એક પ્રવૃતિ ધર્મમય હોવી જોઈએ. ભગવાન નેમનાથ ભવ્ય ને ધર્મનું સ્વરૂપ સમજાવે છે. વ્યાખ્યાન નં ૨૯ શ્રાવણ વદ અમાસ શુક્રવાર તા. ૨૦-૮-૭૧ અનંતજ્ઞાની વિશ્વ-ઉદ્ધારક શ્રમણભગવાન મહાવીર સ્વામીએ સિદ્ધાંતથી ભવ્ય જેને સમજાવ્યાં છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ એનું નામ સિદ્ધાંત. સિદ્ધાંત એટલે અફર નિર્ણય. ભગવાને સિદ્ધાંત દ્વારા ભવ્ય ઇવેને માર્ગદર્શન આપેલા છે. નિષકુમાર સંતના સમાગમમાં આવે છે. ભગવાન નેમનાથ દ્વારિકા નગરીમાં બીરાજમાન છે. અષાઢી મેઘની ગર્જના જેવી પ્રભુની વાણી ગઈ રહી છે. ભવ્ય આ વાણી સાંભળી જીવનમાં ઉતરે છે. મિથ્યાત્વી છે મિથ્યાત્વ ભાવ ને મુકી સમ્યગદર્શનને પ્રાપ્ત કરે છે. દેશ વિરતી બને છે. સંત સમાગમ એ ખૂબ દુલભ છે. સંતની વાણી સાંભળવાને જેગ મળ એ તે એથી પણ દુર્લભ છે. એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિ આધ, તુલસી સંગત સાધકી, કટે કેટી અપરાધ.” તુલસીદાસ કહે છે. સાધુને સમાગમ કરવાનો અવસર પ્રાપ્ત થાય તે અવસરને કયારેય ચૂકશે નહીં. ટાઈમ ન હોય તે પણ એકાદ ઘડી ત્યાં બેસો. એટલે ટાઈમ ન હોય તે આધી ઘડી અને એટલે પણ ટાઈમ ન હોય તે અડધીમાંથી અડધી ઘડી પણ સંત-સમાગમ કરવાનું ચૂકશે નહીં. છેવટે સંતેના પવિત્ર દર્શનથી તે વંચિત ન રહેશે. સંતપુરૂષનાં સંગથી પાપને નાશ થાય છે. ભક્તામર સ્તોત્રમાં માનતુંગ આચાર્યે પણ આ જ વાતની પુષ્ટિ કરી છે. “વલંdવેન અવસતતિ નિવમ, પાપં ળાત્ત ક્ષય મુનિ શરીર માઝા મુ. आक्रान्त लोकमलि नीलम शेषमांषु सूर्या शुभिन्नमिव शार्वरमन्धकारम् ॥ ७ ॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ २२८ આપણા આત્મા મિથ્યાત્વ, અવિરતી, પ્રમાદ, કષાય અને અશુભ યોગનાં કારણે કબંધ કરતા જ રહે છે. તેનાં ફળ ભેગવવા માટે સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. તેથી જુદી-જુદી ચૈાનીમાં જન્મ, જરા, રાગ, મરણાદિ દુઃખના અનુભવ કરે છે. આ કાઁબંધનથી મુકત કેવી રીતે થવુ એ એક મેાટી સમસ્યા છે. મહાપુરૂષોએ એ સમસ્યાના ઉકેલ આપતાં કહ્યું છે કે તમે કાંઇ ન કરો તા પણ અનન્ય ભાવે પ્રભુની ભક્તિ કરા, પ્રભુની સ્તવના કરા, તેથી શુભ ભાવાની પરંપરા જાગશે. પરિણામે ક્ષણ માત્રમાં બધાં કર્મના ક્ષય થઈ જશે. તેને વિશેષ દૃઢ કરવા દ્રષ્ટાંત આપી સમજાવે છે કે રાત્રિના અંધકાર ચામેર વ્યાપેલા હાય, એ અંધારૂ કેવું હાય? તે કહે છે ભ્રમર જેવું કાળુ હાથેા હાથ પણ સુઝે નહિ. કોઈ સામે મળે તે પણ અથડાઇ જાય. આવા અધકાર પણ પૂર્વાકાશમાં સૂર્યના કિરણેા ફુટતાં જ નાશ પામે છે, તેમ માનવ હૃદયમાં જીનેશ્વર દેવાનાં ઘેાના પ્રકાશ થતાં તેમાં છૂપાઈ રહેલાં સઘળાં પાપકર્મોના તરત નાશ થાય છે. હૈ સાધક આત્માઓ! હમેશાં એવી ભાવના ભાવા કે શ્રીજિનેશ્વરનાં ચરણકમળનું સ્મરણુ અનંતાનંત સંસારની પરપશના નાશ કરનારું છે. તે મને શરણરૂપ થાઓ. ભક્તજનાને ભક્તિના ઉલ્લાસ જાગે છે ત્યારે પ્રભુ તરફ્ ભક્તિ જાગે છે. સ`સાર તરફની આસક્તિ, મમત્વ તથા મેાહ એને વાસના-ભાવ કહેવાય છે. અને પ્રભુ તરફ્ના પ્રેમ, સદ્ગુરુના ગુણુનું બહુમાન-એને ભક્તિ કહેવાય છે. ભક્તિ એ તરવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. અપ્રશસ્ત રાગને હટાવવા માટે પ્રશસ્ત રાગના આશરા લેવામાં આવે છે. એક કાંટા કાઢવા ખીજો અણીદાર કાંટા જોઈ એ. અ ંતે મન્ને હેય (ત્યાજ્ય) છે. ચિત્તને શુદ્ધ અનાવવા માટે તપ જપ-દાન–વિ. સાડા-સાબુ છે. ભક્તિ પાણી છે. જરૂરિયાતના નાશ થવા એ ભક્તિની પૂર્ણતા છે. ભક્તિના ચાર પ્રકાર છે. (૧) ભક્તિ (૨) અર્થા ભક્તિ (૩) જિજ્ઞાસા ભક્તિ (૪) તન્મયભક્તિ. (૧) આત ભક્તિ :– ઘણાં માણસો જયારે દુઃખ આવી પડે ત્યારે ભક્તિ કરવા લાગે છે. વહાણની અંદર જતા હોય, તેાફાન ચડયું હોય, સમુદ્ર ગાંડોતુર થયેા હાય, મેાજા ઉછળી રહ્યા હાય અને નત કીની જેમ વહાણ નાચતુ' હાય ત્યારે નાવિકા કહે છે. તમે તમારા ભગવાનને યાદ કરી લ્યા. ત્યારે કઈ મહાવીરને, કોઈ રામને, કોઈ કૃષ્ણને, કોઈ કાળકાને, કોઈ મંમાને, કાઇ અલ્લાહને યાદ કરે છે. જીવન-મૃત્યુના જગ ખેલાઈ રહ્યો હોય, જીવનની આશા લુપ્ત થતી જતી હેાય, ત્યારે ભગવાનને યાદ કરવા તે આત ભક્તિ છે. આવા જીવે જ્યારે મેાજ શેખ, સુખ સાહ્યબી હોય ત્યારે ભગવાનને યાદ કરતા નથી. મુશ્કેલી જ્યારે પડે હું સુખી થતાં વિસરૂં તને ને ત્યારે તને યાદ કરૂ છુ, દુઃખી થતાં યાદ કરૂ છું. Page #242 -------------------------------------------------------------------------- ________________ યૌવન જ્યારે અંગે છલકે, પાપ કરૂં ત્યાં મુખડું મલકે, જ્યારે કાયામાં કીડા પડે (૨) હું ત્યારે તને યાદ કરૂં છું. જ્યારે જીવ યૌવનનાં મઢમાં ઉન્માદી બને છે ત્યારે પાપ કરતાં પાછુ વાળી જોતા નથી, હાંશે-ઢાંશે પાપ કરે છે. પણ જ્યારે અંગે-અંગમાં રોગ વ્યાપી જાય, અસહચ પીડા થતી હાય સો-સ્નેહી, પુત્ર-પરિવાર કે ડોકટરો કોઇ ખચાવી શકે તેમ ન હાય ત્યારે ‘હે પ્રભુ !” આ દુઃખમાંથી મને મુક્ત કર' આવે! પાકાર પાડે છે. આ બધાં આત –ભક્તિના પ્રકાર છે. (૨) અર્થા ભક્તિ-કોઈ પણ વસ્તુ મેળવવાની આશાએ ભક્તિ થાય છે તે અર્થાં ભક્તિ છે. ધન-માલ-મિલકત-કીતિ મેળવવાની આચાએ પ્રભુની ભક્તિ કરવાવાળા ઘણાં છે, પણ પ્રભુ પાસે ભૌતિક પદાર્થોં માંગનારા માટી ભૂલ કરી રહ્યા છે. કંચન ને કામિની તમે દીધાં ત્યાગી, મેાહ-માયા છેાડીને થયા વીતરાગી, વીતરાગી પાસે અમે લાડી-વાડી માંગીએ, તમે જેના ત્યાગ કર્યાં એજ અમે માંગીએ ! સાંસારિક દરેક પદાર્થા અનિત્ય છે, અસ્થિર છે. તેના મેહ રાખવા જેવા નથી. લક્ષ્મી માહ દુર્ગતિનાં દ્વાર દેખાડનાર છે. આમ સમજી પ્રભુએ એના ત્યાગ કર્યાં. અને વીતરાગી બન્યા. એ વીતરાગ પાસે ભૌતિક સુખના ઇચ્છુક લાડી-વાડી-ગાડી માંગે છે. આ એક પ્રકારની મુર્ખાઈ જ છે. પણ અજ્ઞાની જીવ સમજી શકતા નથી તેથી પારસની પાસે પથરાની માંગણી કરે છે. એક ભક્ત કૃષ્ણની મૂર્તિ પાસે રાજ માંગણી કરે છે. નીતર્યો ઘી ના દીવા રૂ, શીરા પુરીના થાળ ધરૂ, પ્રભુ રાજ વગાડું તારી ઢાકરી, મને પરણાવા એક છેકરી. હે પ્રભુ! હું રાજ તારી ભક્તિ કરુ છું. તારી સામે શીરા-પુરીના થાળ ધરૂ છું. ઘીના દીવા કરૂ છુ, અને ટોકરી વાડુ' છે. તે તુ એક સુંદર છેાકરી સાથે મારા લગ્ન કરી દે. કૃષ્ણની ભક્તિ તા કરી પણ માંગણી કેવી કરે છે? ભકિતની પાછળ કોઈ અપેક્ષા હાય તેા તે સાચી ભક્તિ નથી. જીજ્ઞાસા ભક્તિ, ભગવાનનું સ્ત્રરૂપ શું છે ? આત્મા અને પરમાત્મામાં શે ભેદ છે? એ જાણવા જે ભક્તિ કરે છે તે જીજ્ઞાસા ભક્તિ છે. તન્મય ભક્તિ—આ ભક્તિવાળાને કઈ શારીરિક આદે દુઃખથી મુક્ત મનવાની ભાવના નથી. ભૌતિક પદાર્થ મેળવવાની અભિલાષા નથી. ઈશ્વરી સ્વરૂપને જાણવા માત્રની જ ઈચ્છા નથી, પણ પ્રભુમય બની જવુ છે. કોઈ પણ સ્વાર્થ માટે આ ભક્તિ નથી, પણ આ ભક્તિમાં પવિત્રતાના પ્રકાશ છે. આ ભક્તિમાં કાઈ પ્રકારની લાલસા-તૃષ્ણા કે ઈચ્છા નથી. આ ચાર પ્રકારની ભક્તિમાં તન્મય ભક્તિ સાચી અને સશ્રેષ્ડ ભક્તિ છે. લીધેલેા ખારાક જો એકરસ ન મને તેા તેનુ લેહી મનતું નથી. તેમ જે ભક્તિ કરે છતાં તેમાં એકરસ ન અને તા તેનું યથા ફળ મળતુ નથી. અસલી અને નકલી ભક્તિમાં ફેર હાય છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ મેકલીને ત્યાગ કરી અસલી ભક્તિ કરતાં શીખે. સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, માળી ફેરે. આ બધામાં તદાકાર બની જાઓ. કિયા થેડી કરે પણ ભાવ સહિત કરે તે તેની કિંમત છે. ઝવેરીએ દુકાનમાં શોકેઈસ ગોઠવ્યો હોય અને બહાર બોર્ડ પણ માર્યું હોય, પણ શેકેઇસમાં દાગીને ન મૂક્યા હોય તે શેકેઈસની કાંઈ કિંમત નથી. દુકાનમાં સ્ટોક વિનાના શેકેઈસ વેપારમાં સહાયક થતાં નથી. તેમ ભાવ શુન્ય ક્રિયાની કોઈ કિંમત નથી. ઘણાં લેકે કહે છે કે અમે સામાયિક કરીએ છીએ પણ અમારું એક ચિત્ત રહેતું નથી. પેઢી પર બેસી નામું લખતા હો અથવા રૂપિયા ગણતાં હે ત્યાં એકચિત્ત થાય છે કે નહિં? થાય છે. આથી એમ ફલિત થાય છે કે એક ચિત્ત તે થાય છે, પણ ધર્મક્રિયામાં થતું નથી. જ્યાં સુધી જીવને અંદરથી રૂચિ ન જાગે, તાલાવેલી ન લાગે ત્યાં સુધી એક ચિત્ત ન થાય. તમે પાશેરની કેરી લાવ્યા પણ જો તેમાં ગેટલે મોટો હોય, છાલ જાડી હોય, પરિણામે તે પણ રસ ન નીકળે તે તમારા પૈસા પડી ગયા લાગે ને? તેવી કેરીને શું અર્થ? એમ કલાક સુધી સાધના કરી પણ સમતાભાવ જરાય ન આવે, તે તેવી સાધનાની પણ કિંમત શી? સાધના પછી જીવનમાં પરિવર્તન થવું જોઈએ. સુવર્ણ ભસ્મ તે ખાધી પણ રેગ નાબૂદ ન થયું હોય તે તે સુવર્ણ ભસ્મ નહિ હોય અથવા શરીરમાં એ કઈ છૂપે રેગ હશે કે જેથી એની અસર નહીં થતી હોય. તેમ વીતરાગ પ્રભુને રટતાં–રટતાં આખી જીંદગી ચાલી જાય તે પણ એક અંશ રાગ ન ઘટે તે ખરેખર વીતરાગને ભજયા જ નથી અથવા મનમાં એવી કઈ વિકૃતિઓ છે. કે વીતરાગ ભક્તિની જીવન પર કોઈ અસર જ થતી નથી. મહાન પુરૂષોનો સમાગમ કર્યો, વ્યાખ્યાને સાંભળ્યા છતાં એવા ને એવા કેરા રહી ગયા તે કહેવું પડશે કે સંતની અંદર સંયમની સરિતા સુકાઈ ગઈ છે અથવા આવનાર કંઈ પાપી પ્રાણી છે. જેથી વાણીની ધારી અસર થતી નથી. માત્ર સાંભળવાથી કાર્ય થતું નથી. સાંભળીને જીવનમાં ઉતારવાનું છે. સંતને સમાગમ માનવતા પ્રગટાવવા તરફ પ્રેરે છે. કુશળ કારીગર પત્થરને સુંદર મજાની આકૃતિ આપે છે એમ સંતપુરૂષે જીવનને નવી આકૃતિ આપે છે. ક્રોધ, માન, માયા, લેભથી આત્મા ઘેરાઈ ગયો છે. તેને સદગુણ તરફ દોરે છે. સંતના સમાગમમાં આવનાર ઘણાંઓએ પિતાનાં જીવનમાં પરિવર્તન આપ્યું છે. અહીં જેવું જીવન વાહિમકીનું હતું, તેવું જ અમેરિકામાં સંત પિલનું હતું. એ પણ સંતના સમાગમમાં આવવાથી મહાન બન્યા. કુશળ વૈદ્ય દરદીને ઝેર આપે છે તે પણ પચી જાય છે. તેમ સંતને સમાગમ થતાં જીવનમાં અવનવું પરિવર્તન આવે છે. જીવ કંઈક પામી જાય છે. “સંત ભવસાગરે દીપદાંડી સમા, જીવનનૌકા તણું ધ્રુવ-તારા, Page #244 -------------------------------------------------------------------------- ________________ સંત ચેતનભય તીર્થ ક્ષેત્રે મહા, પૂલ તે પાર ઉતારનારા, સંત સહકાર નમ્ર નીચા વળી, મધુર અમૃત ફળ આપનાર, સંત સાનંદ નિજ સ્વરૂપમાં ઊડતાં, દિગ્ય જાતિ તણાં તે ગભારા, સંતપુરૂષો દીવાદાંડી સમાન છે. દીવાદાંડી બતાવે છે આ બાજુ ખડક છે, આ બાજુ વમળ છે, આ બાજુ વહાણ આવશે તે અથડાશે. સંતે આત્માને જગાડે છે. મિથ્યાત્વ પાણી વિષયનાં વમળે મેહનાં મગરે, અજ્ઞાન ખડકે, શ્રમણ ધર્મની દિવ્ય દિવાદાંડી આતમાં અને સહકારી સંસાર.” સંસાર સમુદ્રમાં મિથ્યાત્વનાં પાણી ઉછળી રહ્યાં છે. વિષય અને કષાયનાં વમળે છે. મોહન મગર ઉછાળા મારી રહ્યાં છે. અજ્ઞાનરૂપી ખડકો છે તેમાં શ્રમણધર્મ અને શ્રમણ-સંતે દીવાદાંડી રૂપ છે. આતની અંદર સહાયક બને છે. સંસારમાં રહ્યા પયા રહેશે તે તમારા ભૂક્કા બેલી જશે અને જીવન નાવ તરી શકશે નહિં, પણ ડૂબી જશે. નાવમાં હોકાયંત્ર રાખે છે. હોકાયંત્રનું કાર્ય શું? હેકાયંત્ર ઉત્તર દિશા બતાવે છે. સંતપુરૂષ પણ દિશા બતાવે છે. તમે જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપની આરાધના કરે તે તમે મેક્ષનાં સુખને મેળવી શકશો. માનવનૈયા પ્રેમે ઝૂકાવી, સહેજ સૂરતાના સઢ ચઢાવી, સદ્દગુરૂ અને જે કુશળ સુકાની, તે જીંદગી સાફલ્યકારી, સંસાર સાગર છે ભારી, સહુ ડૂબી રહ્યા સંસારી, તેમાં નૈયા મળે દઢ સારી, સંસાર સાગર દે તારી સદ્ગુરૂને શરણે જઈ જે સાધકે પિતાની સંયમ–નાવને સમાધિને સઢ ચડાવી સંસાર સાગરમાં વહેતી મૂકે છે તેનું જીવન સફળ બની જાય છે. સંતપુરૂષો આંબા જેવા છે. આ જેમ ફળ આપે છે તેમ સંતપુરૂષ મધુર વાણી વરસાવે છે. ભલે સંત બેલે નહીં, એનું મૌન પણ બધ આપે છે. શ્રેણિક મહારાજા મંડિકક્ષી નામના ઉદ્યાનમાં મૃગયા કરવા ગયા છે. ત્યાં એક તરૂણ મુનિને જુએ છે. તેમણે ઉગતી યુવાનીમાં સંસારને ત્યાગ કર્યો છે. આ મુનિને જોઈને રાજાના મુખમાંથી શબ્દો સરી પડે છે - अहो, वण्णा अहो, रुवं, अहो! अज्जस्स सोमया દે ! નિત ગા ! મુસી. , સંજયા ઉ. અ. ૨૦ ગા. ૬. મુનિને વર્ણ, મુનિનું રૂપ કેટલું અદ્ભુત છે ! આર્યની સૌમ્યતા કેટલી છે ! તેનામાં કેવી ક્ષમા છે! કેવી નિર્લોભદશા છે! અને ભોગમાં અસંગદશા કેવી છે? અનાથી મુનિનું રૂપ, સંયમનું તેજ, અસંગદશા આદિ જોઈ શ્રેણિક રાજા અંજાઈ જાય છે, Page #245 -------------------------------------------------------------------------- ________________ મુનિ તે ધ્યાનસ્થ દશામાં છે, શ્રેણિક મહારાજા સાથે કાંઈ વાત કરી નથી છતાં તે કહે છે કે મુનિની ક્ષમા કેટલી છે? આ કયાંથી જાણ્યું? મુનિનાં મૌન ચારિત્રે એને ઉપદેશ આપ્યો. સંત ઔર પારસમેં બડે આંતરે જાણું, વે લોહા કંચન કરે કરે આપ સમાન, * પારસ લેઢાને બીજા રૂપમાં ફેરવે છે. એટલે સોનું બનાવે છે. પણ સંતની પાસે આવનારને સંત પિતાના જેવા બનાવે છે. આજ સુધી જીવે રખડપટી ઘણી કરી છે. પણ સંતને સમાગમ કર્યો નથી. અને ભકિતથી દિલ રંગાવું જોઈએ એ રંગાયું નથી. હવે જે રખડપટ્ટીને અંત લાવે હોય તે દિલથી રંગાઈ જાવ. દિલને ધર્મમય બને અને નિખાલસ બનાવે જેથી તમે તત્વને પામે. તમારી પાસે આવનાર પણ કંઈક પામી જાય. ધાર્મિક ક્રિયાને નિષ્ક્રિય ન બનાવે. સક્રિય બનાવે. જે રૂપિયાની અંદર રસ છે, વૈભવ મેળવવાની જેવી આસક્તિ છે, ઉલાસ છે, એ ઉલ્લાસ આત્માની રૂદ્ધિ મેળવવા માટે નથી. એક સાધક મહાત્મા પાસે આવે છે અને કહે છે, “મને ભગવાન મળતા નથી. આપ બતાવો” મહાત્મા કહે છે. “તારી પાસે રૂપિયે છે?” “હા, પછી સંતે એક કાગળ ઉપર પ્રભુનું નામ લખી કહ્યું. “આના ઉપર તારે રૂપિયે મૂક” પેલા સાધકે તેમ કર્યું પછી સંતે કહ્યું “બેલ, ભાઈ, હવે તને પ્રભુનું નામ વંચાય છે?” “ના” સાધકે ટૂંકમાં જવાબ આપે. “પૈસાથી પ્રભુ ઢંકાઈ ગયે છે તેથી દેખાતા નથી.” સંતે પ્રયોગ કરી સાધકને બતાવ્યું. ઈશ્વરનું દર્શન કરવા માટે રૂપિયાનું વિસર્જન કરવું પડે છે. આ વાત પેલા સાધકના હૈયામાં બરાબર જચી ગઈ. આત્મા પરમાત્મા અવશ્ય બની શકે છે. પિતે પિતાને નિહાળી શકે છે, પણ તેને માટે પ્રયત્ન કરી જોઈએ. અહંને ઓગાળી નાખ જોઈએ. રૂદ્ધિ-સમૃદ્ધિ-સત્તા આદિના મોહથી વિરક્ત બનવું જોઈએ. એક મહાત્મા પાસે ત્રણ સાધકો આવે છે. તેમાં એક રાજાને કુંવર છે, એક પ્રધાનને પુત્ર છે, અને એક નગરશેઠને દિકરો છે. ત્રણેય નમન કરી વિનયપૂર્વક મહાત્મા પાસે બેસે છે. અને કહે છે કે આમાની સાધના કરવા માટે અમે આપની પાસે આવ્યા છીએ, આપ યંગ્ય માર્ગદર્શન આપે. મહાત્માએ સૌથી પ્રથમ ત્રણેયને પ્રશ્ન કર્યો. “આપ કેણ છે?” રાજકુમારે કહ્યું.” હું રાજકુમાર છું. વીસ ગામને સ્વામી છું, અમારે ત્યાં રૂદ્ધિ-સમૃદ્ધિ અપાર છે.” વણિક પુત્રે કહ્યું. “મહાપુરૂષ! હું નગરશેઠને પુત્ર છું. એક કરોડ રૂપિયા મારા પિતા પાસે છે. અને છેલ્લે પ્રધાનપુત્રે કહ્યું – પ્રભો! હું કોણ છું એ હું જાણું હેત તે આપની પાસે આવત શા માટે? આપ જ મને બતાવે કે હું કોણ છું”? આ સાંભળી સંતે કહ્યું. “તમે ત્રણમાં એકને પિતાની સત્તાનેપ્રતિષ્ઠાને મિહ છે, બીજાને પૈસાનો અહં છે. સ્વયંને પામવા આ એક જ આવે છે.” પદવી અને પ્રતિષ્ઠામાં જ પ્રસન્નતા માનતે પ્રભુતાને કેમ પામી શકે? સત્તા તારી પાસે રહેવાની નથી. કંચન અને માટીને ટુકડો જ્ઞાનીની દૃષ્ટિએ સમાન છે. શાશ્વત Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આત્મા છે. એને કેવી રીતે મુક્તિ મળે એ જે શીખી લેવાય તો ખીજી કોઈ વસ્તુની જરૂર નથી. જ્યારે આત્માને નિજસ્વરૂપનું ભાન થાય છે, ત્યારે તે સમજી શકે છે કે હું તો ખાદશાહના બાદશાહ રાજાના રાજા છું” શહેનશાહને શહેનશાહ જી. ચક્રવતી ના ચક્રવતી છું. પણ આજે આત્મા જડની ભીખ માંગી રહ્યો છે. આત્માને પેાતાની દયા આવે તા માક્ષ' તરફની રૂચિ જાગે. આ મંગલમય પર્વ માત્માની આરાધના કરવા માટે છે. મા મૃગલમય પલ રવિનાં કિરણેાની જેમ આત્મજગતમાં અજવાળા પાથરનાર છે. અમૃતના ઢેરાના અનેાખે। આસ્વાદ આપનાર છે. રગે−રગમાં વ્યાપી રહેલાં વેરઝેર રૂપ વિષમ વિષને હરનાર છે. આ પર્વ ઉરની ગુફામાં આરાધનાના દિવડા પ્રગટાવનાર છે. પર્યુષણ પ શિવસુંદરીના સંદેશા લઈ આવનાર ખાસ પ્રતિનિધી છે, કમ રાગની ચિકિત્સા માટેના ખાસ કેમ્પ છે. પર્યુષણ પર્વ એટલે પેટને ત્યાં ઢાળી અને આત્માને ત્યાં દિવાળી. આ પવ માં મેાજશાખ કરવાના નથી, કે વિધ−વિધ વાનગીઓ ઉડાવવાની નથી પણ ઉપવાસ-છડુ-અઠ્ઠમ. અઠ્ઠાઇ કે માસખમણ વગેરે તપ કરવાનુ` છે. તપ કરી કેાઈ ઈચ્છા નથી કરવાની, પણ નિજ શ માટે તપ કરવાનું છે. ।। પર્યુષણ પર્વ છનવાણીનું સ્વાષ્ટિ સરખત પીવા માટેનું ખાસ આઠ દિવસ માટે ઊભું કરેલુ કોલ્ડ્રીક હાઉસ છે. આ સરબત પીવાથી તમારા આત્મા ઠંડાગાર ખની જશે, પર્યુષણ પર્વ એ મૈત્રીભાવનાં પુનિત ઝરણામાં સ્નાન કરવાનાં ખાસ દિવસેા છે. ક્ષમાનું આદાન-પ્રદાન કરવા માટેનું ખાસ પ છે. સમાધિનું શિક્ષણ લેવાના કલાસ છે. ત્રિવિધ તાપેાથી મળી રહેલા સ ંસારી જીવા માટે કલ્પ વૃક્ષની છાયા છે. મમતાનું મારણ અને સમવાનુ સાધન એટલે પર્યુષણ પર્વ. વેરઝેર ભૂલી બધાં સાથે મૈત્રી રાખા. “Hate is death, forgiveness is life તિરસ્કાર એ મૃત્યુ છે, ક્ષમા એ જીવન છે.' સંવત્સરી પર્વની આપણે ઘણાં વખતથી રાહ જોઈ રહ્યા હતાં તે પર્વ આવી રહ્યું છે. તેની પૂર્ણ તૈયારી કરવાની છે. આ દિવસેામાં હૃદયને શુદ્ધ અને નિર્મળ બનાવા. જીનમાં શાંતિ સ્થાપી, મૈત્રી ફેલાવી, ક્રમના બંધનને તેાડવા પ્રયત્નશીલ અનેા. “સ'સારથી ઉગરવા, છે સાચી ક્ષમાપના, નિમલ અને હૃદય જેણે સ્થાપી ક્ષમાપના, વિતરાગ દેવને જેએ ભૂલ્યા નથી કદી, જીવે છે એ ક્ષમા માંગી. આપી ક્ષમાપના’ ૩૦ Page #247 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નં. ૪૦. ભાદરવા સુદ ૧ ને શનિવાર તા. ર૧-૮-૭૧ ' અનંતજ્ઞાની ત્રિલેક-સ્વરૂપના પ્રકાશક ભગવાન મહાવીર દેવે સિદ્ધાંત દ્વારા સમજાવ્યું છે સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. ભવ્ય જીવેને ભગવાને અમૂલ્ય ત પ્રદાન કર્યા છે. આધિ, વ્યાધિ અને ઉપાધિમાં સબડતા છ માટે અમૂલ્ય ખજાને ભેટ ધર્યો છે! એ ખજાનાને મેળવે છે એ દુઃખમાંથી મુક્ત બને છે હે ભવ્ય આત્મા! તારે મુક્ત થવું હોય, શાંતિ જોઈતી હોય તે બહારની દુનિયાને મૂકી અંદર નજર કર, તારી દ્રષ્ટિ બહિર્મુખ છે તેને અંતર્મુખ બનાવ. તારી વૃત્તિઓને અંદર જવા દે. મનના સાધનથી ન પણ મળે છે, અને મોક્ષ પણ મળી શકે છે. એ અમૂલ્ય સાધન દ્વારા તારા જીવનને ઉત્કર્ષ સાધી લે. જીવ પરમાત્મામાં એકતાન બનતું નથી ત્યાં સુધી જીવનું ઉર્ધ્વીકરણ થતુ નથી. તમારા જીવનને સર્વ શ્રેષ્ઠ બનાવવાની તમારામાં તાકાત છે. જે મહા પુરૂષો બન્યા છે. તે જન્મથી જ મહાન ન હતાં. પણ મહાનતાને પામવા જીવનનું સંશોધન કર્યું અને આત્માની સાધના કરી. ઉગ્ર સાધનામાં ખાવા-પીવાનું, પહેરવા ઓઢવાનું પણ ભુલી ગયાં. મળેલા સમયને ઉપયોગ આળોટવામાં કે નિરર્થક રખડવામાં કે ગામ ગપાટા મારવામાં ન કર્યો પણ પળે પળને લેખે લગાડી. સમયે સમયને સકીય ઉપયોગ કર્યો. અને કેવળજ્ઞાન કેવળદર્શનને પ્રાપ્ત કર્યું. આપણે પણ વિકાસ પંથી બનવું હશે, મહાન બનવું હશે તે મહાન બનવા માટે પ્રયત્ન પણ મહાન કરવા પડશે. મળેલા સમયને વેડફી નાખે ન જોઈએ. પણ મળેલી શક્તિ, બુદ્ધિ અને સને એક માત્ર આત્માને પ્રાપ્ત કરવામાં જ લગાડી દેવા જોઈએ તમને દરેક વસ્તુ સુંદર ગમે છે. ઘર અને ઘરના સાધને સુંદર હોય તેમ ઈચ્છે છે. પુત્ર પણ સંસ્કારી અને સુંદર બને તેવી અભિલાષા રાખો છો પણ તમારા જીવનને સુંદર બનાવવા શે પ્રયત્ન કરે છે ? ચિત્ર દોરનાર, બગીચે બનાવનાર, કે મૂર્તિ ઘડનાર, પહેલા મનથી નિર્ણય કરે છે કે અમારે અમારી કૃતિ સુંદર બનાવવી છે. પછી પ્રયત્ન કરે છે. આપણે પણ સારા બનવાને પ્રથમ નિર્ણય કરે જઈએ. આપણા દઢ નિર્ણયને આપણું મન અને આપણી ક્રિયા અનુસરશે. કોઈપણ નિશ્ચય કરવા માટે આપણામાં બળ જોઈએ. નિર્બલ મન નિશ્ચય ટકાવી શકતું નથી. આપણે કમે કમે વિચાર અને વર્તનને શુદ્ધ બનાવવા જોઈએ. શુદ્ધની સાધનામાં વિકાસ પામતું જીવન પિતાના ધ્યેયને આંબી જાય છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ કપ તમારા જીવનના ધ્યેય નક્કી કરા. સસારને પરિચય અનાદિ કાળથી કર્યું છે. તેમાં રાચતા કોઈ મહાન તત્વને પામી શકતા નથી, હવે સ'સાર તરફ ઉપેક્ષા કરવાનુ દિલ થાય છે ? “અતિ વૃષ્ક્રિય અવજ્ઞાત” અતિ પરિચયથી કંટાળે આવે છે. એમ આપણે ઘણીવાર અનુભવીએ છીએ. જેમ ઘણાં દિવસ મિષ્ટાન ખાવા મળે તા. મિષ્ટાન પર અરૂચી થઈ જાય છે. પશુ સંસારના પરિચય ચિરકાળના હાવા છતાં તેના તરફ અરૂચી પેઢા કેમ થતી નથી ? સંસારમાંથી શું સારતત્વ કાઢી શકવાના હતાં? સ`સારની વાસનાઓમાંથી મુક્ત બનવા જ્ઞાની પુરૂષાનાં પરિચયમાં આવે. તમારાં હૃદયને સ ંતાના ચરણ કમળમાં સમર્પિત કરી દ્યો. શ્વાસે શ્વાસે પરમેશ્વરનું રટણ કરા. શ્વાસ જ્યાં લઉં ત્યાં સ્વામી તમે હૃદયમાં આવેા છે, છુરી ભુરી વાસનાએ ત્યાંથી દૂર કરાવા છે, અર્પણ તમાને હું થઈ જાઉ....કીતન કરૂ ને પાવન થાઉં, ભક્તિ કેરા રંગે સ્વામી હું રગાઉં....હરદમ તમારા હું...ગુણુગા” ને અનંત કાળનાં કર્મોના ઢેરને હડસેલવા હાય, પાપ વાસનાઓના નાશ કરવા હાય તા ઈશ્વરમાં તદાકાર બનવુ પડશે, ઇશ્વરમાં એકચિત્ત ખનવું પડશે. ઈશ્વરની ભક્તિ અભિમાનને ગાળી નાખશે. રાગદ્વેષને ઠારી નાખશે અને કમરાજાની સલ્તનતને હટાવવાનુ અપૂર્વ ખળ આપશે. પ્રભુનું સ્મરણ, તેનું ગુણુગાન હતભાગીને મહાભાગી બનાવશે. તુચ્છને મહાન બનાવશે, અધમને ઉત્તમ મનાવશે. દીવાની અંદર વાટ હાય, ઘી હાય, પણ જ્યાં સુધી જ્યાતના સચાગ નથી થતા, ત્યાં સુધી તેમાં પ્રકાશ નથી આવતા, તેમ સાધક આત્મા પાસે બુદ્ધિના સારા એવા ક્ષયાપશમ હાય, જ્ઞાન હાય પણ જ્યાંસુધી ઈશ્વર ભક્તિની જ્યે તને સ્પર્શી થતા નથી ત્યાંસુધી તેના જીવનમાં અધારા દૂર કરવાના પ્રકાશ પ્રાપ્ત થતા નથી. ઇશ્વર ભક્તિ કરા, ધાર્મિક ક્રિયાઓ કરે પણ ખૂબ સાવધાન રહો. જીવા ક્રિયારૂપી પાણીને ભરી ભરીને કાઢે છે, પણ મનરૂપી ડાલમાં કાણાં પડેલાં ઢાય તેા પાણી ઝરી પડે, માટે મનનાં કાણાંને પૂરો. મન કયાં દોડી રહ્યું છે તે તપાસે. ગાંડાઓની એક હાસ્પીટલમાં ડોકટર ગાંડાઓના મનને ભટકતું અટકાવવા પ્રયાગ કરતાં હતાં. તેઓને ડાલ આપતાં અને કુવામાંથી પાણી કાઢી વૃક્ષાને પાણી સીંચવાની આજ્ઞા કરતા. ગાંડા ડાલને કુવામાં નાંખતા પણુ ડાલ ઉપર આવતાં તેમાંથી પાણી નીકળી જતુ તેથી ફરીને પ્રયત્ન કરતા. ડાકટર તેમની પાસે આવતાં અને દબડાવતાં કે કેમ પાણી આવતું નથી ? ધીમે ધીમે ગાંડાઓ વિચાર કરતાં થતાં અને તેમને સમજાતું કે આ કાણાને હીસાબે પાણી આવતુ નથી. ચારે બાજુ ભમતુ તેમનું મગજ તે વિચારમાં Page #249 -------------------------------------------------------------------------- ________________ સ્થિર થતું. આવા અનેક પ્રયોગ કરાવતા. મોહના નશામાં ભમતા મગજને પણ સ્થિર કરવાની જરૂર છે. ધર્મક્રિયામાં તદાકાર બનવા માટે મનના કાણાને પૂરી દે, તે ક્રિયાનું પાણી સચવાઈ રહેશે. તપશ્ચર્યા નિર્જરા માટે છે, તેમાં ભૌતિક કે પદાર્થની આકાંક્ષા ન હોવી જોઈએ. જીવનમાં તપની, પ્રત્યાખ્યાનની ખૂબ જરૂર છે. શરીરની અંદર રસોળી થઈ હોય અને સ્વાદિષ્ટ બરાક દેહના પિષણ માટે લે તે દેહની વૃદ્ધિ સાથે રસોળી પણ વધે છે. રસોળીની વૃદ્ધિ થાય તેમ કોઈ ઈ છે નહિ તે પણ વધે તે ખરી, પણ મોટા ડોકટર પાસે જઈ રળીનું ઓપરેશન કરાવી લ્યો તે મૂળમાંથી જાય. એમ વ્રત એ ઓપરેશન છે. જ્યાં સુધી જીવનમાં વ્રત નથી ત્યાં સુધી અશ્વિવ વચ્ચે જાય છે. આમ્રવના દ્વારને બંધ કરવા વ્રતની ખાસ આવશ્યક્તા છે. તમે પૌષધમાં છે, વ્રતમાં છે ત્યારે સાકરના પડીકા કે રૂપિયા લઈ શકાય નહિ. ક્રિયા કરવી સારી છે. પણ તેમાં દેષ લગાડ ન જોઈએ. શુદ્ધ ક્રિયા કરતા થાવ. ભૂલ કરે નહિ તે દેવ સમાન છે. ભૂલ કરીને સુધારી લે તે માનવ છે. અને ભૂલને ભૂલ તરીકે સમજવા છતાં વારંવાર કર્યા જ કરે તે દાનવ સમાન છે. કેઈ કિયા ફળ વિનાની નથી. પણ ભૌતિક સુખની માગણી કરવી ન જોઈએ. ભૌતિક વાસના દુર્ગતિમાં લઈ જનારી • છે. માટે જગતના પદાર્થો પરથી મમતા ઉઠાવી લે. - દક્ષિણ આફ્રિકામાં ચીલી નામને પ્રદેશ છે. ત્યાં વારંવાર ધરતીકંપના આંચકા આવે છે. તેથી ત્યાંના લોકો મકાનના પાયા ઉડા નાખતા નથી અને મકાનની દિવાલો મજબૂત ચણતા નથી. મકાન ઊંચા બાંધતા નથી. કારણ કે ઊંચું મકાન હોય તે મકાન પડતા માણસ દબાઈ જાય ને અનર્થ થઈ જાય છે. આ રીતે મકાન બનાવવામાં આવે છે. તેથી નુકશાનને ભય રહેતું નથી. તેમ આત્માના અમૃતને પ્રાપ્ત કરવાને ઈચ્છતે માનવ, સંસારમાં રાગદ્વેષના પાયા ઊંડા નાંખતે નથી. મેહની દિવાલે તેનીંગ ચણતા નથી. માનવ જીવનમાં કયારે કંપ આવશે અને મૃત્યુ આવીને કયારે ઊભું રહેશે તેની કેઈને ખબર નથી. માટે કેઈની સાથે મન દુઃખ થયું હોય તે તુરતજ તેને ખમાવી લ્યો. કલની પ્રભાત જેવાશે કે નહીં તેની કાંઈ ખબર નથી. મોત કયારે આવશે તેની ખબર પડતી નથી. મૃત્યુ નકકી હેવા છતાં માણસ ગફલતમાં રહે છે. એ માયાને પૂજારી બને છે. દેવળ ચણ્યું તે મેહનું માયાને પૂજારી બને, આરતિ ઉતારી તે દ્રવ્યની આશાને દીપ જલાવીએ, કેને ખબર છે કાલની દેહ તણી દીવાલની.” Page #250 -------------------------------------------------------------------------- ________________ કહે અફાની જીવ મોહ-માયામાં– વૈભવમાં આસકત બની રહે છે પણ જીવનની ક્ષણ , ભંગુરતા જાણી શકતો નથી. विजली क्षण भंगुर आभा कहती देखो आओ, तेरे मेरे, जीवनमें है कितना भेद बताओ ? जल 'बुद बुद मानो दुनिया अमर शीख देता है, मौत तभी से ताक रही जब जीव जन्म लेता है ॥ આ માનવ જીવન વિજળી જેવું ક્ષણિક છે. પાણીના પરપોટા જેવું છે. માણસ જન્મે છે ત્યારથી તેના પર મૃત્યુ તાકીને જ ઉભું છે. સૌના ટાઈમે સૌને ચાલ્યું જવાનું છે. જે આ જીવનમાં રાગદ્વેષનાં ઊંડાં પાયા નાખ્યાં હશે. મેહની દિવાલ મટી બનાવી હશે. અને મમતાના માળા મોટા બનાવ્યા હશે, તે મૃત્યુ સમયે તે બધું છોડતાં ગ્લાનિ થશે. રડતાં રડતાં જવું પડશે. અને મમતા-રાગદ્વેષ આસકિત નહિ હોય તે તમારી સામે બેસી તમારો પરિવાર રડતે હશે છતાં તમે હસતાં હશે. તમને મૃત્યુ દુઃખ રૂપ નહિ લાગે. આ દેહ એક કંપની છે અને સગાસ્નેહી તેના શેર હોલ્ડર છે. આ કાયા રૂપી કંપની ફડચામાં જાય ત્યારે શેરહે.૦રે રડવા બેસે છે. કારણ કે કંપનીમાંથી તેમાંના કોઈને ૫ ટકા, કોઈને ૧૦ ટકા અને કોઈને ૧૨ ટકા નફે મળતું હતું તે બંધ થઈ • ગયે. એમાં જેને શેર વધારે ને વધારે રડવાના. કંપની માટે તે બધા નથી રડતાં પણ મળતે લાભ બંધ થયો. એટલે રડે છે. ૭૦ કે ૮૦ વર્ષના બાપા મરી જાય. તે કોઈ રડતું નથી. પણ તેની પાછળ લાડવા ખાય છે. કારણ એ કંપની ળતી હતી. શેરહોલ્ડરોને તેમની સાથે કંઈ સ્વાર્થ ન હતો, એટલે બેલે પણ એમ કે બાપા ભાગ્યશાળી થઈ ગયા. ૩૦-૩૫ વર્ષને કમાતો યુવાન પુત્ર મરી જાય તે કાળે કકળાટ કરી મૂકે જગત આખું સ્વાર્થમય છે, માટે તમારા આત્માનું શ્રેય કરવું હોય તે મમતાને મારી નાખે. એક ફકીર ખૂબ મસ્ત રીતે રહેતા હતાં. જ્યારે જુઓ ત્યારે પ્રસન્નતા એમના મુખ પર હોય. તેમને કેઈએ પૂછયું. “તમે આટલા બધાં આનંદમાં કેવી રીતે રહો " છે?” ફકીર જવાબ આપે કે મેં આ દુનિયામાં કયાંય મમતાનું લંગર નાખ્યું નથી. જીવે જ્યાં મારાપણની બુદ્ધિ કરી ત્યાં દુઃખ ઉત્પન્ન થાય છે. તમે કેટલાને મારા માન્યા છે? મમતાનાં કેટલા લંગર નાંખ્યા છે? જે શાંતિ અને આનંદથી પ્રભુ સ્મરણમાં જીવન વ્યતિત કરવું હોય તો કયાંય મમતાના લંગર નાંખશો નહિં. લંગર નાંખશે નહિ તે રડવાના પ્રસંગો નહિ બને. ભગવાન નેમનાથ રાગદ્વેષ, મોહમાયા અને મમતા રહિત છે. એવા પ્રભુ દ્વારિકા નગરીમાં પધાર્યા છે. आस्तां तव स्तवनमस्तसमस्तदोष; त्वत्संकथाऽपि जगतां दुरितानि हन्ति । ટૂરે સન્નાન કુતે પ્રમૈવ, વાકપુ ગઢનાનિ વિવાણમાંરિ III ભકતામર સ્તોત્ર Page #251 -------------------------------------------------------------------------- ________________ - જેમ સૂર્યના દૂર રહેવા પર પણ તેની પ્રભા સરવરનાં કમળને વિકસિત બનાવે છે, તેમ સમસ્ત દેષને દૂર કરનાર પ્રભુનું સ્તવન તે દૂર રહે, પણ તેમના જીવનની કથા જગતના પાપને નાશ કરે છે. જેમ આ લેકના નિબિડ અંધારને સૂર્યનું કિરણ નાખે વિદારી, તેમ તારી પ્રભુ એક કીતિ કથા, પાપનાં પૂંજને ફેડનારી. જેમ સહકારની મંજરીના રસે, કેમિકલા ખીલતી બેલ બેલે, તેમ તારી પ્રભુ પ્રેમ ભક્તિ રસ, મંદગતિની ગિરા હૃદય ખેલે.” પ્રભુમાં ઓત પ્રેત બની જાઓ તે આ ભવસાગરમાંથી તરી જશે. આ સંસાર સાગરથી તરવું છે, એવી ઝંખના જાગે છે? સમુદ્રમાં માછલી પણ હોય છે. અને કોઈવાર માણસ પણ તેમાં પડી જાય છે. પણ માછલી તેમાંથી બહાર નીકળવાની ઈચ્છા રાખતી નથી. કેઈ પણે કાઢે તે તડફડીયા ખાઈ મરી જાય છે. જ્યારે મનુષ્ય બચાવે બચાવની બૂમ પાડે છે. તેમાં કેઈ આવી બચાવે તે જીવનભર તેને ઉપકાર માને છે. દરેક જ ભવસમુદ્રમાં ગળકા તે ખાઈ રહ્યા છે, પણ તમે કેના જેવા છે? માણસ જેવા કે માછલી જેવા તે વિચાર કરી લે છે. બચાવનાર મળે તે ઉગરવાની ઈચ્છા છે કે સંસાર છૂટે તેમ નથી? ઘણા ને ઉદ્ધારની વાર્ત-ધર્મની વાતે રૂચતી નથી. સવારથી સાંજ સુધી ધન માટે રખડયા કરે છે. ધનને જ જીવનનું સર્વસ્વ માને છે. ધન માટે ધમાધમ કરે છે. અનીતિ અને કાળાબજાર કરે છે. આ નાણું ક્યાંથી આવે છે? ને જોડે શું શું લાવે છે? અન્યાય અનીતિ કરી ને કાળાં કામ કરાવે છે, જે નાણાંમાં નિર્ધનની “હાય” મહિમા એને વધતે જાય, " અરે વાહ રે વાહ પૈસાની જગમાં, જય જય ધનપતિની જગમાં....જ્ય જય. કોઈ વિચાર પણ કરે છે કે આ પૈસે ક્યા દ્વારેથી આવે છે? અનીતિને પૈસે ' માણસને સુખે રહેવા દેતું નથી. પણ જગતમાં આવા પૈસાદારોને મહિમા વધતા જાય છે. “આ યુગમાં પશે આવ્યું છે, પૈસાએ દોટ જમાવ્યું છે, અરે ધર્મ તણી સ્પર્ધામાં પણ આ કાળે પૈસે ફાળે છે, - તે પૈસાથી પૂજે ભગવાન, ધમી આજે એ જ મહાન, અરે વાહ રે વાહ... પૈસાની જગમાં. ધનવાને જેહુકમી કરી ઉપાશ્રયમાં પણ અડ્ડો જમાવે છે. ધમી પણ પૈસાવાળો હોય તે મનાય. પ્રતિક્રમણ પણ વધારે પૈસા લે તે કરાવે. અને શ્રીમતે સાધુને , પણ પિતાના ખીસ્સામાં રાખતા થઈ ગયા છે. પણ જૈનને સાચે સાધુ કેઈની શેહમાં Page #252 -------------------------------------------------------------------------- ________________ તણાય નહિ. એના હૃદયમાં પૈસાદાને સ્થાન ન હોય, પણ અપૂર્વ ભાવે જે ધમનું આરાધન કરે છે, તેના તરફ માન હોય છે. બાકી ચક્રવતી આવી વંદન કરે તે પણ તેનાથી સાધુ પ્રસન્નતા ન અનુભવે. બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ કાય નહિં, વંદે ચકી તથાપિ ન મળે માન છે, " : દેહ જાય પણ માયા થાય ન રામમાં, લેભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જે.”" " વીતરાગને માર્ગે ચાલનાર સાધુ ક્રોધ-માન-માયા-લોભને દૂર કરનાર હોય. તે સમજે છે કે અકષાય ભાવ આવ્યા વિના સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થવાની નથી. તમે શું કરી રહ્યા છે તે વિચારી જજે. જે કરવાનું છે તેનાથી દૂર થતાં જાવ છે અને જે નથી કરવાનું તેની પાછળ દેટ મૂકી છે. ' ધનની પાછળ ગાંડો બનેલે માનવી આ અપૂર્વ પર્વની અંદર પણ સુંદર ધર્મ આરાધના કરી શકતું નથી. ભવસાગરથી તમને ધર્મ તારશે કે ધન ? એને શાંતચિત્ત વિચાર કરી મનને એકાગ્ર કરી તમારા આત્મા માટે કંઈક કરી લ્ય. - ચંદ્રકાન્ત નામને એક યુવાન પ્રેષ્ઠિપુત્ર કરોડોનું ઝવેરાત લઈ કમાવા માટે સમુદ્રની મુસાફરી કરી રહ્યો છે. તેનું કુટુમ્બ પણ તેની સાથે છે. પરદેશમાં જ સ્થિર થવાની તેની ભાવના હોવાથી દેશને ધંધો પણ સંકેલી લીધું. અને આશા અને ઊર્મિ સાથે સારા ચોઘડિયા જોઈ સાત વહાણ સાથે રવાના થયે છે. દિલમાં આનંદ માટે નથી. ખૂબ સુખમાં બધા જલમાર્ગ કાપી રહ્યા છે. પણ મધ દરિયે આવતાં, એકદમ પવન ફુકાયે. આકાશમાં ગડગડાટ શરૂ થશે. અને દરિયે તોફાને ચડે. “નાવ ઝેલે ચડી ઉચે આંધી ચડી, મારે જાવું છે ઘર કાંઈ સૂજે નહિ (૨) નથી જડતી કડી, રાત કાળી-નડી, ઘનઘોર ઘટા જાણે છાઈ રહી (૨) દશા છે આવી મારી અને તું લે ઉગારી, જોજે ના ડૂબે નૈયા જોજે ના ડૂબે નૈયા. મારી આ જીવન નૈયા....મારે આ જીવન નૈયા” જેજે ના. સમુદ્રમાં સહેલ કરતાં વહાણે ઉપરથી નીચે પછડાય છે. દરેકના હૈયામાં ગભરાટ છે. હવે શું થશે તેની ચિંતા ઘેરી બની છે, અરે ધન એકેયને બચાવી શકાય તેમ દેખાતું નથી. સૌ ઈશ્વરને યાદ કરી રહ્યા છે. પણ કુદરત કેની શમ્ રાખે છે! વહાણ તડાતડ તૂટવા લાગ્યા. એક પછી એક વહાણ તૂટતાં અંદર રહેલા માણસે તથા ઝવેરાત તથા માલમિલક્ત દરિયામાં સમાધિ લેવા લાગ્યાં, ધન મેળવતા દુઃખ છે, સાચવતાં પણ દુઃખ જે આવેલું જાય તે જાય સમુળગું સુખ....” ધન આવેલું જાય ત્યારે માણસ પ્રાયઃ મૃત સમાન બની જાય છે. ચંદ્રકાન્ત એક Page #253 -------------------------------------------------------------------------- ________________ એક વહાણને તૂટતા જીવે છે. પૂજ્ય વંદનીય વૃદ્ધ મા બાપ, વ્હાલા સંતાને, પ્રાણી પાયિક પ્રિય પત્ની બધાને ડૂબતાં જીવે છે. તેના હૈયામાં આઘાત લાગે છે. હૃદય અત્યંત મુંઝવણ અનુભવે છે. પિતાનું જીવન પણ એટલું જ જોખમમાં છે. કોઈ કોઈને બચાવી શકે તેમ નથી. લાખની કે કરોડની કમાણી હેય પણ જનાર પિતાની સાથે કાંઈ લઈ જઈ શકતા નથી. “ લખપતિ છત્રપતિ સબ ગયા, ગઈ ને અદ્ધિ સાથ, ' જાલમ જોદ્ધા સબ ગયા. ખંખેરી નુ હાથ. એક રે દિવસ એવો આવશે! મરણ નિશ્ચિત હોવા છતાં માણસ મોહને મૂકી શકો નથી. તૃષ્ણાથી વિરામ પામતે નથી. મોટો રાજા હોય કે ચકવતી હોય પણું કોઈ નારૂપ ખાઈ શકતું નથી. ખાવાનું તે દરેકને જ ધાન્ય માંહેનું કઈ પણ ધાન્ય ખાવાનું હોય છે, છતાં ધન પાછળ, ચાંદીના ટૂકડા પાછળ આટલો મોહ શા માટે હશે? મમતાને મારે રે જીવડાને વારે રે, છોડી દેને મમતા, ' ' આ રે કાયામાં બાગ ને બગીચા રેનહિં કુલ કેરી બાત રે, ભમરા ! કહાંસે લોભાણે રે છોડી દે ને મમતા. * જીવાત્માને આ દેહને મોહ છે. પણ આ દેહ હાડ, માંસ અને લેહી જેવી અપવિત્ર ચીજથી ભરેલું છે. અપવિત્ર હોવા છતાં આત્મારૂપી ભ્રમર તેમાં શા માટે લેભાતે હશે? હવે સત્ય સમજાણું હોય તે વિભાવ ભાવને છોડી સ્વભાવમાં રમણતા કરે, મમતાને મારા. પેલે ચંદ્રકાંત રડી રહ્યો છે. પોતે સર્વસ્વ ગુમાવી બેઠે છે. અંતે એનું વહાણ પણ તૂટે છે. પણ ભાગ્યને તેને એક પાટીયું મળી જાય છે. ચંદ્રકાન્ત પાટીયાને બરાબર પકડી લીધું. પાટીયું આગળ પાછળ મોજામાં પછડાય છે. અનિયંત્રિત ગતિએ આગળ વધી રહ્યું છે. પણ પાણીનું તાણ એટલું છે કે ચંદ્રકાન્ત પહેરેલી પિતરીની ગાંઠ છૂટી ગઈ, આથી પિતડી સરકવા માંડી. હવે પિતડીને સરખી કરવા જાય તે પાટીયું છટકી જાય અને પાટીયાને પકડી રાખે તે પિતડી છૂટી જાય. આ બન્નેમાં ચંદ્રકાન્ત કેને શખરો? પાટિયાને કે પિતડીને? બુદ્ધિમાન હોય તો પાટીયાને પકડી રાખે. કારણ કે પિતાડીને પડકવા જાય તે મરણ જ થાય. જ્ઞાની પુરૂષ કહે છે પાટીયાની સમાન ધમ છે અને પિતાડી સમાન પુણ્યનાં યેગથી મળેલી સામગ્રી ધન, ધાન્ય, મોટર, ગાડી, મિલ્કત સુખસાહ્યબીનાં સાધન છે, આ જીવનનાવ ખરાબે ચડી ગયું છે તમે કોનું રક્ષણ કરશે? ધર્મરૂપ પાટીયાનું કે ધન વૈભવરૂપ પિતડીનું? જે પોતડીનું રક્ષણ કરવા જશે તે ભવચકમાં ભમવાને વારે આવશે તે યાદ રાખજે. માટે ભવભ્રમણ ટાળવું હોય તે ધર્મને વળગી રહેજો. પ્રભુ નેમનાથી ધર્મના યથાર્થ સ્વરૂપને બતાવનારા છે. એવા ભગવાનને શરણે જે જાય તેનું અવિનાશી કલ્યાણ થાય. Page #254 -------------------------------------------------------------------------- ________________ * વ્યાખ્યાન ન...૪૧ ભાદરવા સુદ ૩ શનિવાર તા. ર૩-૮-૭૧ ભગવાનનાં શાસનમાં આપણે બધાં આવી ગયા છીએ. આ સંગ આપણને પ્રાપ્ત થયેલ છે. આ સગને સદવ્યય કેવી રીતે કરવે. આપણે ઉદ્ધાર આપણે કેવી રીતે કરવું તે આપણાં હાથની વાત છે. જે સમજીને વાસનાના-વિષયનાં તેફાનેને સમાવી દેશું તે આપણું ઉન્નતિ થશે. જે વિષય વાસનામાં રચ્યાપચ્યા રહેશું તે અવનતિ થશે. અનાદિ કાળથી ખાડામાં તે ગયેલા છીએ જ હવે ઊંચે ચડવું છે, કાંઈ કરવું છે. એ નિર્ણય કરી . પશુ અને માનવમાં શું ફેર છે? પશુને ભૂખ-તરસ લાગે ત્યારે ખાઈ લે છે અને પાણી પીવે છે. માણસ પણ તેમ કરે છે. જ્યારે ઊંઘ આવે ત્યારે પશુ પણ સૂઈ જાય છે. માનવ પણ સુઈ જાય છે. વિષયની વૃત્તિને પિષવી એ પશુ પણ કરે છે. અને માનવ પણ કરે છે. પણ જે ધર્મ, જે સદબુદ્ધિ, જે વિવેક માનવની અંદર છે એ પશુની અંદર નથી. આપણને માનવને અવતાર તે મળી ગયે પણ તેમાં જે વાસના, વિષય અને કષાયમાં રમતા રહીશું તે આ પેળીયું માનવનું છે પણ વૃત્તિ પશુ જેવી છે. મહાન પુરૂષના સમાગમમાં આવવાથી, તેમનાં પ્રવચન સાંભળીને આપણે આપણું જીવનને વિકાસ કરવાનું છે. વિકાસ એ ઉન્નતિ છે. વિલાસ એ અવનતિ છે. વિલાસ એ કાર્ય નથી, વિકૃતિ છે. જીવનને મમ બે ઘડી વિલાસની ક્ષુદ્રતામાં નથી, સંયમના ગૌરવમાં છે. પણ શુદ્ર હાસ્યમાં અને સુંવાળી વાતમાં માનવજીવનની ભવ્યતા ગુમાવી ન દેવાય તે ખ્યાલ રાખવાનું છે. આપણે ધારીએ તે જીવનને વિશુદ્ધ બનાવી શકીએ. પણ અફસોસની વાત એ છે કે આપણે આપણાં જીવનની ઉન્નતિ તરફ બેવફા બન્યા છીએ. પણ હવે જાગૃત થવાની જરૂર છે. છે જીંદગી એ જીવન પુષ્પ નાનું, આજે ખીલી કાલે કરમાઈ જવાનું. ” ડાળ૫ર પુષ્પ ઉગીને કરમાઈ જાય છે. અથવા કેઈને પગ તળે કચરાઈ જાય છે. અને હતુંન હતું થઈ જાય છે. આપણી જીંદગી પણ કમળ પુષ્પ જેવી છે. અલ્પ સમય માટે આપણે આવ્યા છીએ. કાળના ખપ્પરમાં કયારે હેમાઈ જઈશું, તેની ખબર નથી જ્ઞાની પુરૂષ કહે છે આ મહામૂલી જીંદગીને સુધારવા પ્રયત્નશીલ બને. પણ આ જીવને માત્ર શરીરની કિંમત સમજાણી છે. શરીર બગડે ત્યારે બધી વ્યવસ્થા અવ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. દૈનિક જીવનમાં ફેરફાર થઈ જાય છે, શરીરની તંદુરસ્તી માટે ડોકટર કહે તે ૩૧ Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે દવા, ઇજેકશન, વિટામિનની ગોળીઓ વિ. લેશે, જ્ઞાની પુરૂષ કહે છે કે તમારે આત્માને સુધારે છે તે અમારા વિટામીન લેવાની જરૂર છે. વિટામીન A એટલે Ability શક્તિ. શક્તિ સ્વાથ્ય મેળવવાથી પ્રાપ્ત થાય છે. શારીરિક સ્વાચ્ય, માનસિક સ્વારથ્ય અને આધ્યાત્મિક સ્વાચ્યું. આજે શરીરને માટે ચિંતા કરવાવાળા ઘણું છે. શરીર બગડે તે અભય વસ્તુ લેવા પણ તૈયાર થઈ જાય છે. જે તે અભક્ષ્ય વસ્તુઓ ગ્રહને કાયા નચાવે તેમ કરીને રે, રાત્રી ન જોઈ દિવસ ન જે ભટક ભાનને બેઈ, કાયા છે પિંજરું રે એની શી યે મરામત હેય...એની...” આ કાયા એક પિંજરું છે. પિંજરનું રક્ષણ કરવા માટે અંદર બેઠેલા પંખીનું શું થઈ રહ્યું છે એ કઈ જોતું નથી. પિંજરાને સુંદર રાખે છે, શણગારે છે, શોભાવે છે. દેહના રક્ષણ માટે ખાય છે, પીએ છે, કપડા પહેરે છે. અનેક ક્રિયાઓ કરે છે. ડોકટર અભય ખાવાનું કહે તે પણ ખાય છે. કેડલીવર ઓઈલ લે છે. લીવરનાં ઇજેકશન લે છે. પ્રાણીજન્ય દવા પણ ખાય છે. અને અનેક જીની હિંસા પણ કરે છે. કારણ કે જીવે શરીરને મુખ્ય ગયું છે, આત્માને ગૌણ ગણ્યો છે, તેથી કર્મ બાંધતાં જીવ વિચાર કરતો નથી. સમયે સમયે જીવ સાતથી આઠ કર્મ બાંધી રહ્યો છે. લાખ રૂપિયાનો ચેક કવરમાં આવ્યું હોય તે કવરની ચિંતા કરશે કે ચેકની? કવર ફાડતાં ચેક ન ફાટી જાય તેની બરાબર તકેદારી રાખશે ને? હા....કારણ કે ચેક કિંમતી છે. કવરની કાંઈ કિંમત નથી. એમ શરીર એ કવર છે. આજે તમે કવરનું રક્ષણ કરે છે. અને ચેકના સામું પણ જોતા નથી ! બીજી માનસિક સ્વસ્થતા છે. મનની સ્વસ્થતા ત્રણ વસ્તુ પર આધાર રાખે છે. (૧) પ્રસન્નતા, (૨) સ્થિરતા (૩) શાંતિ. જેના હૃદયમાં કામ પ્રદિપ્ત થયેલ છે, જે ભયથી વ્યાપ્ત છે અને જેના મગજમાં ચિંતાના જાળાં બાઝેલા છે. તે કદિ પ્રસન્નતાને અનુભવ કરી શકતું નથી. જેના જીવનમાં શેક અને વાસના છે તે સ્થિર થઈ શકતું નથી અને જેના હદયમાં તૃણુ છે, તે શાંતિ અનુભવી શકતું નથી. માણસની ઈચ્છાને અંત આવતે નથી. જેની પાસે લાખ હેય એને કરોડ જોઈએ છે. કડવાળાને ચક્રવતી થવું છે. ચકવતીને ઈન્દ્રની પદવીની ઈછા છે. - જગતની અંદર જે વસ્તુ છે તે પરિમિત છે આયુષ્ય પણ પરિમિત છે. જ્યારે એક એક જીવની ઈચ્છા અનંતી છે. એક જીવની અનંતી ઈચ્છા પણ પૂર્ણ ન થઈ શકે તે અનંત આત્માની ઈચ્છા પૂર્ણ કેવી રીતે થાય? અત્યારે આપણું કર્તવ્ય તે એક જ છે . કે આ પરિમિત આયુષ્યમાં સંસારને પરિમિત કરી લે, ઈચ્છા રહિત બની શાંતિને ૨ Page #256 -------------------------------------------------------------------------- ________________ અનુભવ કરે. તૃષ્ણા રહિત અવસ્થા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે, પણ અશક્ય નથી. જે મહેનત કરીએ તે શકય બની શકે તેમ છે. પણ માણસ ઘરડે થાય છે છતાં પણ વાસના છોડી શકતા નથી. "अंग गलित, पलित मुंड, परानविहीन आत तुड, । वृद्धो याति गृहीत्वा दण्ड, तदपि न मुचति आशा पिण्डम् ॥" ઘરડે થયે, દાંત પડી ગયા, પેટલાદ પુરમાં માલ પચતું નથી છતાં અનેક ખાદ્ય પદાર્થો ખાવાની ઈચ્છા જાગૃત થાય છે. ચવાતું નથી તે ઊને-ઊને શીરે જઈ એ, સાથે ભજીયા જોઈએ. જ્યાં સુધી ઈચ્છાઓને નાશ ન થાય ત્યાં સુધી નકામું છે. જ્ઞાનદૃષ્ટિથી સમજણ પૂર્વક વૃત્તિઓને વાળતાં શીખશે તે અવશ્ય તમારું કલ્યાણ થશે. સાધન-સગવડતાઓ ગમે તેટલી હશે પણ સાથે કાંઈ આવવાનું નથી. આ દેહ પિંજરામાંથી ચાલ્યો ગયે કે તરત રવાના કરશે. પદગલિક એક પદાર્થ પણ કઈને થયે નથી, થવાને પણ નથી માટે ઈચ્છા પર કાબૂ મૂકો. તપશ્ચર્યા છાને નિરોધ કરવા માટે છે. સંતેષના ઘરમાં આવી જાવ. સંતેષ નહીં હોય તે શાંતિ મળી શકશે નહિં. શાંતિને સંતોષ સાથે સંબંધ છે. તમારાં હદયના ઊંડાણમાં વિચાર કરીને કહે. શાંતિ કેટલી મળી? આજે સાધને ખૂબ વધી ગયાં છે, તમારા વડીલે પાસે આટલાં સાધન નહતાં, છતાં જીવનમાં શાંતિ હતી. અમુક ટાઈમ ધર્મ-ધ્યાનમાં વિતાવતા. આજે તમારા જીવનમાં વ્રત-નિયમે કેટલા છે? આજે દેડ-ધામ ખૂબ વધી છે. જીવનની જરૂરિયાત એટલી વધારી મૂકી છે કે આ જરૂરિયાતને પૂરી પાડવા દેડા-દોડી કરવી જ પડે છે. આથી શાંતિથી જીવી શકતાં નથી, ધર્મધ્યાન કરી શક્તાં નથી. અને હાય-વેય ઓછી થઈ શકતી નથી. જેના જીવનમાં સંતેષ છે. તે ખરેખર સુખી છે. ઇંગ્લેન્ડમાં એક મીલર ચઢી ચલાવે છે. તેને આત્મા ખૂબ સંતોષી છે. પેટ-પૂરતું મળી રહે એટલે ચક્કી બંધ કરે અને પ્રભુનું ભજન કરે. તે જ્યારે ચક્કી ચલાવે ત્યારે ગીત ગાતે જાય. “મારે ત્રણ દિકરીઓ છે, એક પત્ની છે, હું મારા રોજીંદા જીવનમાં આનંદ માણું છું. મને રોજનું મળી જાય એટલે વધુ મેળવવાની ઈચ્છા થતી નથી.” મીલર કહે છે હું કોઈની ઈર્ષ્યા નથી કરતે, અને હું એટલે ગરીબ છું કે મારી પણ કોઈ ઈર્ષ્યા કરતું નથી. આ ગીત ગાવાને રજને એને નિયમ છે. એક વખત ઈંગ્લેંડને રાજા ત્યાંથી નિકળે છે. મીલરનું ગીત સાંભળે છે. તેમને થાય છે કે મારી પાસે સત્તા છે, સુખ છે, છતાં જીવનમાં શાંતિ નથી. આ કે ગરીબ છે? છતાં એની પાસે શાંતિ કેટલી છે? રાજા મીલર પાસે આવે છે. અને કહે છે કે તું બેટું ગાઈ રહ્યો છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ હું કોઈની ઈર્ષ્યા નથી કરતે પણ હું તારી ઈર્ષ્યા કરું છું. તારી લેટથી ભરેલી ટેપીમાં જે સુખ છે તે મારા કાંટાળા તાજમાં નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જેના જીવનમાં સંતેષ છે તે ખરેખર સુખી છે. આધ્યાત્મિક સ્વસ્થતા પર પહોંચવા માટેની નીસરણ સ્વસ્થતા છે. જ્યાં સુધી માનસિક સ્વસ્થતા ન આવે ત્યાં સુધી આધ્યાત્મિક સ્વસ્થતા આવી શકતી નથી. આધ્યાત્મિક સ્વસ્થતા ગમાર્ગ પર વધુ ને વધુ આગળ વધવાનું બળ આપે છે. દુઃખમાં ધૈર્ય રાખતા શીખવે છે. આત્મતત્વને પામેલે જીવ પ્રતિકૂળતા ભેદી પાર નીકળી જાય છે. તે ઉત્સાહ, આનંદ અને શાંતિમાં રહે છે. તમને તમારા આત્મા સાથે વાત કરવાને ટાઈમ મળે છે? આત્મા સાથે વાત કરવી તેનું નામ પરિસંવાદ. દુનિયામાં દષ્ટિ બે જાતની છે. સ્વાર્થની અને પરમાર્થની. વાદવિવાદ અને સંવાદ સ્વાર્થ માટે થાય છે જ્યારે પરિસંવાદ અધ્યાત્મની ઊચ્ચ ભૂમિકાએ પહોંચેલ કરે છે. આપણે આજ સુધી સ્નેહી સંબંધી સાથે ખૂબ વાત કરી છે પણ આપણે આપણી સાથે વાત કરી નથી. સ્વાર્થ માટે જે થાય છે તે વાદ છે. કલેશ માટે થાય છે તે વિવાદ છે, નેહ માટે થાય છે તે સંવાદ છે, અને આત્મા માટે જે વિચારણા થાય છે તે પરિસંવાદ છે. માનવી પિતાનાં સ્વરૂપને વિચાર કરે તે જ એને જ્ઞાન અને ભાન થાય છે. ચિત્તમાં પરમાર્થ દ્રષ્ટિ જાગે ત્યારે પરિસંવાદ થાય છે. પરિસંવાદ કદી કર્યો નથી. જ્યારે એકાન્ત હોય ત્યારે ધ્યાન ધરી બેસી જાવ. અને વિચાર કરો કે આત્માની શુદ્ધિ માટે શા પગલાં લીધાં? આત્મા પરમાત્મા બને તેને માટે કોઈ કારણે આપ્યા? પરમાત્મા બનાવવો હોય તે આત્મા સાથે વાત કરે. આજે માણસ એકલો પડે એટલે કંટાળી જાય છે. ચાલો ફ્રેન્ડસર્કલ સાથે વાત કરીએ. સીનેમા નાટક જોઈ મનને આનંદ આપીએ એમ વિચાર કરે પણ તને ટાઈમ મળે છે તે આત્મા સાથે વાત કર. પરિસંવાદ થાય તે આધ્યાત્મિક વિકાસ થઈ શકે. આપણે આપણા જીવનને ઉન્નત બનાવવા માટે ખૂબ કરવાનું છે. A વિટામીન પછી B વિટામીન છે. B Beauty સુંદરતા છે. તમારે તમારું જીવન આગળ વધારવું હોય તે વિટામીન B લેજે. તમને બગીચામાં જવું ગમે છે. કારણ કે ત્યાં સુંદર હવા છે, સ્વચ્છતા છે, વ્યવસ્થા છે, સુંદરતા છે. લીલી વનસ્પતિ છે. રંગબેરંગી પુષ્પ છે, પાણી છાંટીને જમીનની ગરમી શાંત કરવાથી શીતળતા હોય છે. સુંદર વેલ, કુંજે, વૃક્ષો, ઘટાઓ છે. પક્ષીઓ આનંદથી ત્યાં ઊડે છે. આપણું જીવનને આપણે પણ બગીચા બનાવી શકીએ. માનવજીવન ચૈતન્યમય છે માનવજીવનમાં જે અદ્ભુતતા છે તેવી અદ્ભુતતા બગીચામાં નથી. આપણા જીવનના બગીચાને આપણે વેરાન બનાવવાનું નથી. પણ ખીલતે રાખવાનું છે. સારા સારા વિચારે લાવીએ. સારું સારૂં વાંચી આપણામાં તે ખીલવીએ. વાણું મન અને બુદ્ધિને સારા બનાવીએ તો આપણે અવશ્ય સુંદર બની શકીએ. સૌંદર્ય વેડફી દેતાં ના ના સુંદરતા મળે, સૌંદર્ય પામતાં પહેલાં સુંદર તે બનવું પડે.” Page #258 -------------------------------------------------------------------------- ________________ પફ-પાવડર લગાવી, મેચિંગ કરી, જેવી સાડી એવું બ્લાઉઝ અને એવી જ ચંપલની પટ્ટી, એવી જ બંગડી, બુટ્ટી ને માળા, એ જ ઘડિયાળને પટો પહેરવાથી જીવન સુંદર બનવાનું નથી. પણ તારા જીવનને એવું સુંદર બનાવ, તારા મનને એવું સુંદર બનાવ કે કઈ થાકેલે, ત્રાસિત થયેલે માણસ તારી પાસે આવે અને તે વિશ્રાંતિ મેળવે. આર્થિક રીતે મદદ કરી શકે તેમ ન હો તે કાંઈ વાંધો નહિં પણ હૃદયને સુંદર બનાવે. સૌંદર્ય ઈચ્છતા હો તો વિટામીન B લેજે. વિટામીન C એટલે character = ચારિત્ર. ચારિત્ર્ય એ જીવનનું અમૃત છે. જ્યાં સુધી જીવનમાં સદાચાર ન આવે ત્યાં સુધી જીવન નકામું છે. If wealth is lost nothing is lost, if health is lost something is lost, but character is lost everything is lost. પૈસો એ તે અનર્થનું મૂળ છે. love of money is the root of evil પૈસાન પ્રેમ એ દુઃખનું મૂળ છે. વળી પૈસે મળો કે ટળવે એ માણસના હાથની વાત નથી. ભાગ્યમાં હોય તે મળે અને ન હોય તે ન મળે. પૈસાથી કોઈ પણ માણસ મહાન બની શક્ય નથી. તેથી પૈસે ગુમાવ્યો તેણે કાંઈ જ ગુમાવ્યું નથી. શરીર એ ધર્મ કરવાનું સાધન છે. શારીરિક તંદુરસ્તી ન હોય તે માણસ ધર્મની આરાધનામાં આગેકદમ બઢાવી શક્તો નથી. તેથી તંદુરસ્તી ગુમાવી છે તેણે કાંઈક ગુમાવ્યું છે, પણ જેણે ચારિત્ર ગુમાવ્યું છે તેણે સર્વસ્વ ગુમાવ્યું છે. જીવન સદાચારથી શેભે છે. ચારિત્રની ભીતરમાં અનેક સદગુણો અને શક્તિ છે. ચારિત્ર અંતરના ગુણોને પ્રકાશિત કરે છે. તાળાની કુંચી બનાવનાર દરેક તાળાની જુદી જુદી કુંચી બનાવે છે પણ સાથે એક ચાવી એવી બનાવે છે કે જેને Master Key કહે છે. તે દરેક તાળાને લાગુ પડે છે. ચારિત્ર એ Master Key છે. જેનાથી જીવનના દરેક તાળા ઉઘડે છે. જીવનની દરેક શાખામાં તેને ઉપયોગ થઈ શકે છે. એ ચાવીથી દરેક સદગુણો ખીલવી શકાય છે. ચારિત્રવાન આગળ દરેક આકર્ષાય છે. છતાં તે કઈરામાં આકર્ષત નથી. ચારિત્રવાનનાં જીવનમાં વધુ ને વધુ નિર્દોષતા આવતી જાય છે. માવમાં રાત-દિવસ બે જાતની કિયા થયા કરે છે. એક શક્તિ વધારવાની અને બીજી શક્તિ ઘટાડવાની. મનુષ્યને હાનીમાંથી ઉગારી લે અને લાભ વિશેષ રૂપમાં અપાવે એવી એક વસ્તુ તે ચારિત્ર છે. ચારિત્રથી લાભ મેળવી શકે છે. અને નુકશાનથી દૂર રહે છે. જેનામાં ચારિત્ર બળ છે તે બેટી ક્રિયા તથા ખેટાં વિચાર કરતાં અટકે છે અને સાચી ક્રિયા તથા સાચા વિચાર કરવામાં આગ્રહ અને મમત્વ વધારે છે. આપણાં પિતાનાં દેશે કે દુર્બળતાઓ સામે જે બળ ઉઠાવે, હેહા કરી મૂકે એવા ચારિત્રની આપણને Page #259 -------------------------------------------------------------------------- ________________ જરૂર છે. દીવાની જોત જેમ ઊંચે ને ઊંચે જ રહે છે, તેમ ચારિત્રવાનનું મન સદી ઊંચે ને ઊંચે જ વળ્યા કરે છે. ચારિત્રની શક્તિ મનુષ્યને દુર્બળ બેસી રહેવા દેતી નથી. પ્રગટી રહેલા પ્રકાશ આગળ જેમ અંધકાર રહેતું નથી. તેમ માનવના જીવન-મંદિરમાં દેવી શ્વેત પ્રગટે ત્યાં વિકારનું, દુર્બળતાનું, પશુત્વનું અંધારું રહેતું નથી. ચારિત્ર એટલે ખરી મોસમમાં ચાલતી રાત-દિવસની મીલ છે. આગળ વધવાનું ધમધોકાર થયા જ કરે છે. આ યંત્ર રવિવારે પણ બંધ રહેતું નથી. નાના પ્રસંગોમાંથી મહત્ત્વનું તત્વ કઢાવે છે. ચારિત્ર એ માનવજીવનને ઘડનાર શિલ્પી છે. મનુષ્યને સર્વોત્તમ બનાવે છે. ઈશ્વરી પ્રાણ પ્રગટાવે છે. ચારિત્ર મનુષ્ય જીવનનું દૈવી જીવનમાં અને ઈશ્વરી જીવનમાં રૂપાંતર કરે છે. ઉત્તમ બનવાને રસ પ્રગટાવે છે, ઉત્સાહ ઉપજાવે છે, આગ્રહ બંધાવે છે, પ્રલેભન સામે જંગ મચાવે છે. દુર્બળતા માત્રને દૂર કરે છે. અને પવિત્રતા માત્રને ખેંચી લાવે છે. ચારિત્ર મનુષ્ય જીવનમાંથી ગુપ્ત શક્તિને ઉગાડે છે. જ્યાં બધું શુષ્ક જણાય ત્યાં વર્ષો જેમ અનેક વનસ્પતિને ઊગાડે છે તેમ ચારિત્ર અત્યંત સુંદર સામર્થ્ય પ્રગટાવે છે. ભગવાન નેમનાથ દ્વારિકા નગરીમાં પધાર્યા છે. વિટામીન ' લેવા માનવ મહેરામણ ઊભરાય છે. ભગવાનનું ચારિત્ર યથાખ્યાત છે. વાણીમાં અને કર્તવ્યમાં ફરક નથી. પ્રથમ આચરણમાં મૂકી પછી ઉપદેશની ધારા વહેવડાવે છે. તમારા જીવન કેવા છે? અહીંયા બેઠાં છે ત્યાં સુધી “જી. હા. પ્રમાણુવચન' બેલો અને દુકાને-પેઢી પર જાઓ ત્યારે કાળા બજાર કરે, કંઈકને છેતરે. આજે તમારી છાપ તમારા સંતાન પર કેમ પડતી નથી? આનું કારણ એ જ છે કે જીવનમાં એકરૂપતા નથી, બલવાનું કંઈ છે અને ચાલવાનું જુદું છે. આ રીતે તમારૂં બે ધારું જીવન છે. આજે સારા દેખાવાને પ્રયત્ન કરનારા ઘણા છે. પણ તમારે તમારા દેની આચના કરવી હોય તે જેવા છે તેવા દેખાવા પ્રયત્ન કરે. શરીરમાં દર્દ થાય અને ડોકટર પાસે જાવ ત્યારે ડાકટરને શી વાત કહે છે? મારા પેટમાં તદ્દન સારૂં છે. માથાને દુખાવો રહેતું નથી. વિ. વિ. સારી સાઈડ બતાવે કે જે દર્દ જે રીતે થતું હોય તે યથાર્થ રીતે કહે? ગુપ્ત દઈ હોય તે પણ ડોકટર પાસે છુપાવ્યા વિના કહો તે જ દર્દનું નિદાન થાય અને ચિગ્ય ઉપચાર ડોકટર બતાવે. આ જીવનમાં પણ અનેક દેશે રૂપી રેગો ઘર કરી ગયા છે. તેને દૂર કરવા હોય તે સદ્ગુણ રૂપી ડોકટર પાસે આવે અને રોગોનું યથાર્થ સ્વરૂપ બતાવી. “નિંદ્રામ, mરિણામ, વોવિન” કરે. દોષ દૂર કરવાની તાલાવેલી લાગે તે અવશ્ય દૂર થઈ શકે વચન અને કાયાથી જેટલાં પાપ બંધાય છે, તેના કરતાં અનેક ગણો વધારે પાપ મનથી બંધાય છે. મન-મદારી આત્માને અનેક નાચ નચાવે છે. ઘડિયાળની કમાન છટકે Page #260 -------------------------------------------------------------------------- ________________ તેમ મન વારે વાર æકે છે. મનને વશ કરી શકાય તે વિકાસ સાધી શકાય. હા , ડગલો પહેરી ફરના માણસ કેવા પાપ કરે છે તે તે તેનાં અંતરાત્મા સિવાય કોણ જાણી શકે? અત્યારે હાડકાનાં નાયુના ફેટે લેવાય છે. પણ મનના ફેટા લેવાતા હોય તે બાપ-દિકરા પાસે કે દિકરો બાપ પાસે ઊભો ન રહી શકે. મન અવળું પડે તે ૭૦ ક્રડાકેડિ સાગરોપમનાં કમ બાંધે છે. આવા મનને વશ કરવાની જરૂર છે. મન વાળ્યું વળે સદૂગુરૂવરથી, સદગુરૂવરથી નિજ અનુભવથી, અભ્યાસ ને વૈરાગ્યેથી, મન વાળ્યું વળે સદ્દગુરૂવરથી.” સંત-મહાપુરૂષોને સમાગમ કરવાથી, તેમનાં જીવનનું અવગાહન કરવાથી અને મનને તાલીમ આપવાને અભ્યાસ કરવાથી ભાવ અને વૈરાગ્યની ભાવના વધારવાથી મનને વશ કરી શકાય છે. જે બાળા જેટલી શીખવા બેસે તે પ્રથમ વાંકી-ચૂકી બનાવે છે પણ પ્રેકટીસ થતાં સુંદર અને ગોળ વણી શકે છે. તમે ૩૦ વર્ષથી પેઢી પર કામ કરતા છે અને તમારે દિકરો આજે પેઢીએ બેસે તેના કામમાં અને તમારા કામમાં ફેર જણાય ને? તમને વર્ષોને અનુભવ છે. તમારા દિકરાને કાંઈ અનુભવ નથી. દરેક વસ્તુ by practice (થી) સુંદર બને છે. તમે જે દિવસે પ્રથમ સામાયિક કરી હશે અને આજે ૫૦ વર્ષ પછી કરે તે બંનેમાં ફેર પડે છે ને? તે વખતનાં સમભાવમાં અને આજનો સમભાવમાં ફેર પડી જાય ને? અને ગમે તેટલી સામાયિક કરો, છતાં સમભાવ જીવનમાં આવ્યું ન હોય તે કહેવું પડશે કે સામાયિક જે રીતે કરવી જોઈએ તે રીતે કરી નથી. “આંધળે સાસરોને શણુંગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ, ઊંડે કુવો ને ફાટી બેક, સુશ્ય સાંભળ્યું સઘળું ફેક કુ ઊંડે હોય અને બેક ફાટેલી હોય તે કુવામાંથી બેક ઉપર આવતાં પાણી નીકળી જાય છે. તેમ તમે બધાં વ્યાખ્યાન સાંભળવા તે આવે છે, પણ તમારી બોક ફાટેલી તે નથી ને? એક કાનેથી સાંભળી બીજા કાનેથી નીકળી તે નથી જતું ને ? સાંભળેલું હદય સુધી પહોંચે છે? તમારી બેક સાંધીને અહીં આવજો. આ તમારા favour ની વાત લાગે છે કે unfavour ની ? આ વાત તમારા હિતની છે. તેના પર વિચાર કરી–મનન કરી મનને સન્માર્ગે વાળવા પ્રયત્ન કરજો. વિદ્યાથી બાળવર્ગમાંથી મેટ્રીકમાં આવે તે એની પ્રગતિ દેખાય. તમારી પ્રગતિ દેખાય છે? કેટલા વર્ષોથી ઉપાશ્રયમાં આવે છે, છતાં સામાયિક બાંધવી હોય તે બીજાને કહેવું પડે જરા મને સામાયિક બંધાવજો ને !” સામાયિક લઈને બેસે અને વિસ્થા શરૂ કરે. જેની સાથે લગ્ન કંકોત્રી કે મુ નાનને સંબંધ પણ ન હોય તેની પણ વાત કરે. ઉપાશ્રયમાં ત્રણવાર “નિસિહિ” એટલે અશુભાગને નિષેધ કરીને આવું છું તેમ બેલે Page #261 -------------------------------------------------------------------------- ________________ છે, પાપકારી વ્યાપારમાં મન, વચન અને કાયાને નહિં જવા દઉં એમ નિર્ણય કરે છે, પણ ઉપાશ્રયમાં પણ પાપની આવક આવે તેવા વિચારે કરે, તેવી વાણીને વ્યાપાર કરે. તમારા જીવને સુંદર બનાવે. જીવનમાં આગળ વધ્યા કે ત્યાં ના ત્યાં જ છે ?' સાંભળો શાવકના કહે ગોટા, કુંદાળા સંઘમાં મેટા, પણ લક્ષણનાં છેટા, શિયળ નિર્મળ નહી તે સમાજમાં મોટા શ્રાવક છે એમ કહેવાતું હેય પણું લક્ષણ છેટાં હોય તે શું તે ખરેખર શ્રાવક છે? રાત્રે બાર વાગ્યે ઘેર આવે. પત્ની પૂછે છે કે કેમ મોડું થયું ? તે કહે ફરવા ગયે હતે અથવા પેઢી પર કામ હતું, પણ આ હડહડતું જુઠું હેય. પારકી સ્ત્રીના લફરા હોય અને ઘેર સ્ત્રીને જેમ-તેમ સમજાવી દેતા હોય. વળી પૈસાથી સંઘમાં, સમાજમાં મોટાં કહેવાતા હોય પણ જેનું શિયળ નિર્મળ નથી તે ખરેખર મેટા નથી, છેટાં છે. અહીં આવા પુરૂષની લાખે ની હુંડી ચાલતી હોય પણ દુર્ગતિ તેની શરમ નહિ રાખે. નરકમાં પરમાધામીનાં પરિણાને માર સહન કરવું પડશે. લેઢાની લાલચેળ અગ્નિ વણી પૂતળીઓ સાથે આલિંગન દેવડાવે છે, બળી જાય છે. પણ છોડાવનાર કોણ મળે? જેનું ચારિત્ર ગયું તેનું આખું જીવન પાણીમાં ગયું. વીર્ય એ શક્તિ છે. એને પચાવતા શીખે. વીર્યને પચાવવાથી અનેકગણું બળ વધે છે. જેને ચારિત્ર્ય ગુમાવ્યું તેની સામે સૌ આંગળી ચીંધે છે. રાગનું નિવારણ કરવા માટે સારામાં સારી દવા બ્રહ્મચર્ય છે. પાંચ ઇદ્રિય અને મન આ છ પર જેણે વિજય મેળવ્યો તેણે આખી દુનિયા પર વિજય મેળવ્યું છે. મનુષ્યની પૂર્ણતા ચારિત્રમય જીવન ઉપર છે. પૂર્ણિમાને ચંદ્ર વાદળાથી ઢંકાયેલ હોય તે રાત્રીની શોભા તરીકે એ કિંમતી નથી. તેમજેના જીવનમાં ચારિત્રને ચંદ્ર ઝગમગતું નથી તેનું જીવન સૌંદર્યહીન છે. ઉપગિતા રહિત છે. ચારિત્ર મનુષ્ય જીવનને વિકાસની, સામર્થ્યની અને પ્રાપ્તિની પરિસિમાએ પહોંચાડે છે. આ વિટાથીન “C' એટલે ચારિત્ર, સદાચાર જેના , જીવનમાં હશે તેને અવશ્ય ઉદ્ધાર થશે. વિશેષ અધિકાર અવસરે. વ્યાખ્યાન ન ૪૨ ભાદરવા સુદ ૪ મંગળવાર, તા. ર૪-૮-૭૧ ભવ્ય પ્રાણીઓ ભગવાનની વાણી સાંભળી એકરસ બની કૃતકૃત્ય બને છે, ભગવાન નેમિનાથ દ્વારિકા નગરીમાં બીરાજમાન છે, Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ નેમનાથ દ્વારિકા બીરાજે, જેની વધાઈ ગગનમાં ગાજે, સુર દેવેન્દ્ર દેવી દેડી આવે, માનવ મહેરામણ દશને જાવે, સુણી વીતરાગ વાણી લેવા સંયમની લાણી, ચાલ્યા વૈરાગી રાજકુમાર રે... ભગવાન નેમનાથ દ્વારિકા પધારે છે. ભગવાનની વાણી એટલે કોઈ અપૂર્વવાણી, જેવી એની વાણી છે, એવું એનું જીવવું છે વિકી નાથ એક સમયે કાલેકના ભાવો જોઈ રહ્યા છે. તેઓ સંસારના યથાર્થ સ્વરૂપને બતાવે છે. સંસાર એ કુવે છે. સંસારમાં ત્રાસ છે. દુખ છે. સંસાર ભાવમાંથી જે મુક્ત બને છે, એ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. સંસારની અંદર અહિં તે પણ રહેલા છે. અને આપણે સંસારમાં રહેલા છીએ. આપણે થોકબંધ કર્મો બાંધી રહ્યા છીએ. કેવળી કર્મો બાંધતા નથી. માત્ર શાતા વેહનીય પ્રથમ સમયે બાંધે, બીજે સમયે વેદે અને ત્રીજા સમયે નિજરે છે. જે જીવે રાગદ્વેષથી રહિત છે તેને કર્મ વગણા સિનગ્ધ રીતે ચૂંટી શકતી નથી. એક વાસણ પર તેલવાળો હાથ દીધેલ હોય તે રજકણ ત્યાં આવી જશે. તેને દૂર કરવા મહેનત કરવી પડશે. વાસણ ચીકાશ વગરનું હોય તે રજકણ ચેટે ખરી પણ માત્ર લુગડું ફેરવતા રજકણ દૂર થઈ, એમ જેણે રાગદ્વેષને ક્ષય કરી નાંખે છે એવા ભગવાનને કર્મ બંધાય છે, તે પણ તરત છૂટી જાય છે. સમુદ્રમાં નાવ ફરતી હોય અને એ નાવમાં જે કાણાં હોય તે કાણા દ્વારા પાણી પ્રવેશે છે. અને નાવ ડુબી જાય છે. પણ કાણુ વિનાની નાવમાં પાણી પ્રવેશી શકતું નથી. તે નાવ કિનારે જાય છે. આપણી નાવમાં આસવના છિદ્રો પડેલાં છે. તેથી સંસાર સમુદ્રમાં નાવ ડૂબી જાય છે, તેરમાં ગુણરથાને તિર્થંકર દેવા-કેવળી ભગવંતેની નાવમાં આસવના છિદ્રો નથી તેથી એમની નાવ તરી જાય છે. ભગવાનની વાણી ત્રણ લેકના દુઃખી પ્રાણીઓના દુખેને હરનારી છે. ભગવાનની વાણી માત્ર મનુષ્ય જ નહીં પણ નિય" અને દેવે પણ વેરઝેર ભુલી ઉત્સાહપૂર્વક સાંભળે છે. ભગવાન વાણીને ધોધ વહેવરાવે છે. આપણે કાલે A, B, C, ત્રણ વીટામીનની વાત કરી છે, જેની C. વીટામીન છે તે આધ્યાત્મિક વિકાસ, માનસિક ઉન્નતિ અને શારીરિક અભિવૃદ્ધિ પ્રાપ્ત કરી શકે. જેનામાં કામ છે, એનું મન વાસનાના વંટોળને લીધે આકુળવ્યાકુળ થાય છે. તમારે તમારા આત્માની ઉન્નતિ કરવી હોય તે વિટામીન . c. વીટામીનથી તમારા આત્માનું શ્રેય થશે. ઓજસ તેજસ અને કાંતિ આ બધા વીર્ય શકિતના ચમકાર છે. વીર્યથી જીવન સર્જાય છે. વીર્ય મનની ધીરજ, શાંતિ અને ગંભીરતા ટકાવી રાખે છે. બ્રહ્મચર્ય એટલે વાસના પર વિજય, મહાનતામાં વિચરવું, લઘુમાંથી મહાન બનવું તેનું નામ બ્રહ્મચર્ય છે. - સ્વામી વિવેકાનંદ એક વખત અમેરિકા ગયા તે વખતને આ પ્રસંગ છે. તેમણે ભગવા વચ્ચે પહેર્યા છે, માગમાં ચાલ્યા જાય છે. પાછળ બે અંગ્રેજો આ વેષ જોઈને હાસ્ય ૩૨ Page #263 -------------------------------------------------------------------------- ________________ સ કરે છે. અને તે બધી વાત કરે છે. તે વાત સાંભળી વિવેકાન' જવાબ આપે છે, તમારા દેશમાં માનવતાનું મૂલ્ય કપડાથી થાય છે. હિન્દુસ્તાનમાં માનવતાનાં મૂલ્યા સદાચારથી થાય છે. જીવનની અંદર જેણે સદાચારની સુવાસ ફેલાવી છે, તે મહાન છે. વીટામીન ૰ જીવન માટે ખુબ ઉપયોગી છે. જો વીટામીન - તાત્કાલિક લેવામાં આવે ત અવશ્ય તમારા ઉદ્ધાર થશે. વીટામીન D એટલે ડીસીપ્લીન. જ્યારે માણુસના જીવનમાં શીસ્ત આવે છે, ત્યારે જીવન ઊ'ચુ' અને સારૂં' અને છે. હિન્દુસ્તાનમાં શીસ્તને ખૂબ અભાવ છે. જ્યારે ખ્રીસ્તીના ચચાઁ કે પારસીની અગ્યારી પાસેથી નીકળશું તા ત્યાં ખુમ શાંતિમય વાતાવરણ એવા મળશે. ત્યાં પીન, ટાંચણી પડશે તે પણ અવાજ થાય એવી શાંતિ હોય છે. નાનું બાળક પણ સમજે છે કે અગ્યારીમાં મૌન રાખવું જોઈ એ સૈનિકાને પરેડ કરતાં જોયા હશે. તેઓ જ્યારે ચાલશે ત્યારે એકી સાથે ચાલશે. અને ઉભા પણ એકી સાથે રહેશે. કદી અવ્યવસ્થા નહી' લાગે. અહી' ગુરૂ મહારાજ ઉત્તમ તત્ત્વ સમજાવી રહ્યા હાય ત્યારેશ્રોતાએ વાતા કરશે અને અવાજ કરશે. ભલે ગમે તે સમાજ હાય પણ શિસ્ત દરેકને માટે અનિવાય છે. શિસ્ત એ ખૂબ ઉપયાગી છે. જીવનના જંગની અંદર કે આધ્યાત્મિક વિકાસની અન્દર શિસ્ત હશે તેા અવનવા પ્રકાશને પ્રાપ્ત કરી શકીશું. વિટામીન E એટલે એજ્યુકેશન-જ્ઞાન. જ્ઞાનના એ પ્રકાર છે. (૧) બૌદ્ધિક જ્ઞાન. (૨) આત્મિક જ્ઞાન. માત્ર જાણી લેવું એ એક પ્રકારનું જ્ઞાન છે. બૌદ્ધિક જ્ઞાન ખૂબ વધ્યું. ભણતર સાથે ગણતર જોઈએ ને ચણતર જોઈ એ, એ નથી. વિદ્યાથી જ્ઞાન મેળવશે. પણુ ગુરૂ સાથે અસત્ય વન કરશે. માત્ર ડીગ્રીના બન્ને મગજમાં વધારશે. પણ વત શુક નહિ સુધારે. જ્ઞાન એ ખરૂ ત્યારે કહેવાય જ્યારે જીવનની અ ંદર ઉતરે. એ જ્ઞાન તમારા આત્માની અનુભૂતિ કરાવે. એકવાર જ્ઞાન પ્રાપ્ત થાય પછી જડ અને ચેતનનું ભેદ વિજ્ઞાન થઈ જાય. જીવનની અંદર જ્યાં સુધી અજ્ઞાનતા હૈાય ત્યાં સુધી પર વસ્તુ મારી છે એમ જીવ કહે છે. જીવ પારકા ઘરમાં ડહાપણ કરવા જાય છે. તેથી હેરાન થાય છે. પેાતાનુ છે તેમાં ભલે લાખાના ખર્ચે કરે તેા કોઈ કાંઈ કહે નહુિં પણ પારકાની પેટીમાંથી જે પાંચ રૂપિયાની નેટ લે તે ચારી કડૅવાશે. જગતના જે જે પાર્યાં છે તે પરપદાર્થા છે. એ તારા થવાના નથી. થશે પણ નહીં. આની અંદર તરુ ડહાપણ ડાળીશ તા પણ નકામુ છે. અને ઉપરથી તમાચા ખાવા પડશે. તારા જ્ઞાન ચારિત્રમાં તારી શક્તિ વાપર, જ્ઞાન એ અમૃત છે. સમુદ્રનું મથન કરવાથી અમૃત નીકળ્યું પણ જ્ઞાન તા સમુદ્ર વગર ઉત્પન્ન થયેલ અમૃત છે. આ જ્ઞાન મૃત્યુજય બનાવવાની શક્તિ ધરાવે છે. આત્માની સ્વચ્છતા ઉભી કરે છે. સ્વચ્છ પદ્માની તેજસ્વી સપાટી પર સવ સત્ય આપેાઆપ પ્રતિષિ'બિત થાય છે, આ અમૃતનું પાન કરનાર અમર બની જાય છે. જ્ઞાન એ રસાયણ Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉપર છે. અનેક ઔષધીનું મિશ્રણ કરીએ ત્યારે રસાયણ બને છે. પણ જ્ઞાન રસાયણ ઔષધી વિનાનું રસાયણ છે. પિલું રસાયણ કેઈને રોગ નાશ કરે કે ન કરે પણ આ રસાયણને તમે જીવનમાં ઉતારે તે તમારે ભવ–નાશ થશે. જ્ઞાનનું રસાયણ તમારે મસ્તકે ચેપડે અને તમે કાયરમાંથી વીરઅને વીરમાંથી મહાવીર બનશે. તાંબામાંથી સેનું બનશો. સંસારજવર અદશ્ય થશે. આધ્યાત્મિક કાયા નિગી બનશે. જ્ઞાન એવું ઐશ્વર્યા છે કે જેને કેઈ અપેક્ષા નથી. જ્ઞાની પુરૂષને કેઈને ભય રહેતો નથી. જ્ઞાનને ચેરલૂંટારા લૂંટી શકતા નથી. જેમ જ્ઞાન વાપરે તેમ વધતું જાય છે. જ્ઞાન જીવનને પ્રકાશ આપનાર છે. જે જ્ઞાન ઠગારું હોય, દુશ્મનનું કામ કરતું હોય અને મૃત્યુની ઘડીયે જ્ઞાન ચાલ્યું જતું હોય તે તે જ્ઞાન નથી, અજ્ઞાન છે. જ્યારે જ્ઞાન આવે છે ત્યારે જ્ઞાની પિતે પિતાથી ઉન્નત બને છે. જીવનને વિકાસ કરવું હોય તે જ્ઞાન આવશ્યક વસ્તુ છે. અજ્ઞાનના બાવા કાઢવા માટે જ્ઞાનને સાવરણે લેવા પડશે. આત્મજ્ઞાન પાસે બૌદ્ધિક જ્ઞાનની કોઈ કિંમત નથી. આત્મજ્ઞાન એટલે આત્માના અનંત માધુર્યનું ગાન. અનંત સામર્થ્યનું જ્ઞાન, માત્ર ચિંતનાત્મક કે પ્રાગાત્મક જ્ઞાન જ નહિં પણ અનુભવાત્મક જ્ઞાન સ્વસંવેદન જ્ઞાન તે આત્મજ્ઞાન છે. આ વિટામીન જે અપનાવે છે, એના જીવનને વિકાસ થાય છે. જે વરસાદ વી એકદમ ઝાપટું નાખી જાય છે એવા તેફાની વરસાદનું પાણી ખેંચાઈ જાય છે. ઝરમર વરસાદનું પાણી જમીનમાં પચી જાય, ઉડે ઉતરી જાય અને ખેતરને લીલુંછમ બનાવી દે છે, માટે ધીમે ધીમે આગળ વધવા પ્રયત્ન કરો. તમારે તમારા જીવનને વિકાસ કરે હશે તે જગતનું એક પણ તત્વ એવું નથી કે તમને સાથ ન આપે. કદાચ મુશ્કેલી આવે પણ જે જાગતે છે એ મુશ્કેલીને ગણતે નથી. ઘણીવાર ભાગ્ય આપણને જગાડે છે પણ આપણે અઘોરીની જેમ સૂતા છીએ. ટીપે ટીપે સરોવર ભરાય. પળ પળ મળીને યુગ થાય. તેમ એક કામ પૂર્ણ કરવાથી હજારે કામ પૂરા થાય છે. slowly and stady wins the race. ધીમું પણ સદ્ધર પગલું વિજય અપાવે છે. તારી પ્રગતિ ધીમી હશે તે પણ વિકાસ થવાનું છે. તમારી શક્તિ વેરવિખેર પડી છે, એને એકત્રિત કરો. સૂર્યના કિરણે જુદા જુદા હોય તે કોઈને બાળતા નથી, પણ સૂર્યના કિરણ ઉપર કાચ રાખી કિરણને એકત્રિત કરવામાં આવે તે કાચ નીચે રાખેલ કાગળ પણ બળી જાય છે. આત્માના વિકાસના કાર્યમાં શક્તિને જોડી દો તે અવશ્ય વિકાસ થશે. શ્રદ્ધાનું પગલું હંમેશા વિજ્ય અપાવે છે. તમારી ઇન્દ્રિયને, તમારા મનને, તમારી વનવતી શકિતઓનો અને તમારી બુદ્ધિને એવી રીતે ઉપયોગ કરો કે જેથી તમે આવતીકાલે એક કદમ આગળ હો અને તમારા પ્રત્યેક નવપ્રભાતમાં આત્મજાગૃતિભરી પ્રગતિ હેય. Page #265 -------------------------------------------------------------------------- ________________ R આ અપૂર્વ માર્ગ દેખાડનાર પરમકૃપાળુ પરમાત્મા છે. ભગવાન નેમિનાથ દ્વારિકામાં પધારે છે. ભેરી વાગે છે. અને ઉચ્ચ સ્વરથી દાંડી પડે છે. આખા ગામમાં પડશે સંભળાય છે. પ્રજાને એમ થાય છે કે આજે શું છે કે ભેરી વાગે છે! જ્યારે સારું કામ હોય ત્યારે ભેરી વાગે. બધાને ખબર પડે છે કે ભગવાન નેમનાથ પધાર્યા છે. દેવાધિદેવ પધાર્યા છે. જેના દર્શન કરવાથી મન પ્રફુલિત થઈ જાય છે. કર્મની ભેખડો તુટી જાય છે. પ્રભુદર્શનથી જીવન પાવન બની જાય, મરાય ખડી થઈ જાય. વાંદવાને માટે પગ ઉપાડે તે કાળા અડદ સરખે હેય તે છડી દાળ સરખે હેય. અનાદિ કાળથી ઉલટો હોય તે સુલટ થાય. કૃષ્ણપક્ષી હોય તે શુકલ પક્ષી થાય સમકિત સન્મુખ થાય. પ્રભુના ઉપદેશથી હેય, ય અને ઉપાદેયનું યથાર્થ જ્ઞાન થાય. દંભ અને ડળવાળો માણસ જ્ઞાન પામવાને લાયક નથી, તે ભગવાનના માર્ગને જે રીતે અપનાવ જોઈએ એ રીતે અપનાવતે નથી પણ નવ તત્વની પ્રતીતિ-શ્રદ્ધા–ઓળખાણ નહીં થાય ત્યાં સુધી રખડપટ્ટી નહીં મટે. માટે આ માર્ગે આવ્યા વિના છૂટકો નથી. “જન્મ મરણ નહીં આવે એને, જે કઈ તારે શરણે, ચૌદ લેકનું સુખ સમાયું, હવામી તારે શરણે (ર) તવ ભકિતમાં રાચું પ્રભુજી, મારે બીજું બધું યે કાચું, શરણું તારું સાચું પ્રભુજી મારે બીજું બધું યે કાચું. હે ભગવાન! જે તારે શરણે જાય છે, તારા શરણને સ્વીકારે છે એને જન્મમરણ ન હોય. જેને અર્ધ પુદગલ પરાવર્ત સંસાર બાકી હોય, જે શુકલ પક્ષી હેય, જેને સંસાર પરિમિત થયા હોય તેવા સંસાર ભવના ફેરા મટાડવા ભગવાનના શરણે આવે છે. તમે તેનું શરણ લીધું છે? ધનની ઈચ્છા હોય એ ધનાર્થી જીવ પહેલા રાજાને ઓળખે, પછી રાજાની પ્રતીતિ કરે અને પછી સેવા કરે. એની સેવાથી ખુશ થયેલ રાજા ધન આપે. રાજા કહેવાય કોને? જેણે છત્ર ધાર્યું હોય-ચામર વિંઝાતા હેય, જેના નામની બીરદાવલી બેલાતી હોય તેને રાજા કહેવાય છે, એવી રીતે મોક્ષાથી એ પણ જીવને જાણ જોઈએ. જીવરાજ એમ જાણુ વળો શ્રદ્ધવે પણ એ રીતે, એનું જ કરવું અનુકરણ પછી લક્ષથી મોક્ષાથી એ.” પહેલાં જીવને જાણવે. જીવ કેવું છેસિદ્ધના જેવું છે. સિદ્ધને કર્મ નથી, શરીર નથી. કાયા નથી. મારે આત્મા પણ સિદ્ધ જેવો છે. મેં વિભાવ-ભાવ કર્યા, તેથી કર્મ વર્ગણ ચપચપ આત્મ પ્રદેશ પર ચૂંટી ગઈ એ કર્મનું ફળ ન જોઈતું હોય તે ઉદીરણાની જરૂર છે. વાવણીયા થયા પછી ખેડુત વિચારે કે મારે બાજરે જોઈ તે નથી તે તેના પર ફળ બેઠા પહેલાં કાઢી નાખે, તેમ કર્મનું ફળ ન જોઈતું હોય તે Page #266 -------------------------------------------------------------------------- ________________ રિપક કર્મ ઉદયમાન થયા પહેલાં તેને મૂળમાંથી ખેંચી કાઢે. આ પ્રક્રિયાને ઉદીરણ કહેવાય છે. તમે લેણીયાત હો તે સામા માણસને નેટીસ આપો કે આખર તારીખ સુધીમાં પૈસા નહીં ભરી દે તે જડતી લાવીશ અને તારા માલસામાન લીલામ કરાવીશ. લેણીયારના પગ જોરમાં હોય. હવે દેણીયાત સમજીને મુદત પહેલાં પૈસા ભરી દે તે આબરુ જતી અટકે. ઘર આદિનું લીલામ ન થાય. તપ, જપ, પ્રત્યા. ખ્યાન, બ્રહ્મચર્ય આદિ વ્રતથી કમની ઉદીરણ કરી શકાય છે. ઉદય સન્મુખ થયા પહેલાં તેને સત્તામાંથી ઉખેડી નાખવા, આનું નામ ઉદીરણું છે. તપશ્ચર્યા ઘણું કામ કરે છે. મહિને દિવસ માંદો પડે અને મગનું પાણી પણ ન લીધું તે કેટલાં ઉપવાસ ગણાશે ? ખાવાની ઈચ્છા છે, પણ પચતું નથી એટલે નથી ખાતે તે તપસ્વી નથી. ઈચ્છાને રોકવી . એનું નામ તપ છે. સીનેમા જેવા જવું છે, પણ પૈસા નથી પણ ઈછા પડી છે. પૈસાની જોગવાઈ થાય એટલે જવાને. પણ જેને પ્રત્યાખ્યાન કરી લીધા તેણે ઈચ્છા નિરોધ કર્યો. પ્રત્યાખ્યાન તાળું છે. કેઈ માણસ ઘરબાર ઉઘાડા મૂકી જાય તે ચોરલૂંટારા ધનાદિ લૂંટી જાય છે. પશુ પણ ઘરમાં પ્રવેશ કરી નુકસાન પહોંચાડે, અને ખાલી બારણું વાચ્યું હોય તે તે ખોલીને ઘૂસી જશે. સાંકળ મારી હશે તો પશુના ભયથી મુક્ત થઈ શકશે, પણ જે તાળું મારીને જાય છે તે નિર્ભય છે. પચ્ચખાણ તે તાળું છે. એક માણસે ઉપવાસની ભાવનાએ સાંજ સુધી ખાધું નથી અને પચખાણ પણ લીધા નથી. એમાં શરદી લાગી જાય અને મસાલાવાળી ચા પિવાનો આગ્રહ કરે તે મન થઈ જાય કે પચ્ચખાણ ક્યાં લીધાં છે? લાવ પી લઉં. પછી કયાં ઉપવાસ થતું નથી ? આવા વિચારે તે નિર્બળ બની જશે. જેને ઉપવાસ કરવાની ભાવના હોય પણ પ્રત્યાખ્યાન કરવામાં “અમે માનતા નથી. અમારું મન મક્કમ છે.” એમ બેલનારને તેને દિલેજાન દેસ્ત આવીને કહે, આજે મારે ત્યાં જમણવાર છે. નહીં આવે તે ચાલશે નહિ અને નહિ આવે તો આપણી મિત્રતા નહી રહે. તેને લીધા વિના હું અહીંથી જવાને નથી, આવે ટાઈમે જવા માટે તે તૈયાર થઈ જશે. પણ પ્રત્યાખ્યાન હશે તે સાફ શબ્દોમાં કહી શકશે કે નહિ અવાય. મારે પચ્ચખાણ છે. ભલે દેવ હેઠે ઉતરે પણ હું નહી આવું. પચ્ચખાણથી ખુબ મક્કમતા આવે છે. નારકીને તથા દેવને પચ્ચખાણ નથી. તિર્યંચ શ્રાવકના ૧૧ વ્રત આદરી શકે છે. પણ મનુષ્ય તે સાધુ બનીને ચૌદે ગુણસ્થાનકને સ્વામી બને છે. પશ્ચખાણમાં વફાદાર રહેવું જોઈએ. છઠું વિટામીન છે F Fedelity વફાદારી. શેઠને ત્યાં નેકરી કરે છે, તે વફાદારીથી કામ કરે છે ને ? સરકારી માણસો પૈસા પુરા લેશે અને સડકો, સ્કુલે, પુલ, આદિ બનાવતાં અડધા પૈસા ઘર ભેગા કરી ખરાબ માલ વાપરે છે. તેથી થડા વખતમાં સડકો બગડી જાય છે. સ્કુલમાં ગાબડા પડે છે, અને પુલ તુટી પડે છે. આ શું દેશના નાગરિકની વફાદારી છે? આજે ધમદાનું ખાઈ જનારા પડ્યા છે. ઉપાશ્રયના બેરા ઉપાડી જાય અને થેલીઓ બનાવી નાખે, ધર્માદાનું Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ખાય એનું જડમૂળથી જાય છે. આજે તમે ફાળામાં પૈસા લખાવ્યા અને ન આપો ત્યાં સુધી તેનું વ્યાજ ચડે છે. ઉઘરાણીવાળાના જોડા ફાટી જાય ત્યાં સુધી ધક્કા ખવરાવા છે. નાંધાવતી વેળાએ પૈસા લઈને આવવું જોઈ એ, ન લાગ્યા હાય તા વ્હેલાસર ભરી દેવા જોઈ એ. ધર્માદાનું ન લેવાય એવી વૃત્તિ હાવી જોઈએ. આજે વફાદારી જરાય નથી. ઉપાશ્રયમાં પ્રભાવના થતી હાય ત્યારે ઘણા ઠગાઇ કરીને બે વાર લઈ આવે છે. અમે ઘણી જગ્યાએ જોયુ છે. પ્રભાવના વખતે વહેંચનાર કોઈ ન હેાય, થાળ મુકી દીધા હાય, સૌ એક પતાસુ લઈ ચાલતા થાય. પ્રસાદી કેટલી હાય? આજે જ્યાં સુધી પારકુ મળે ત્યાં સુધી ઘરનું ન વાપરે. અંદરથી જે ભાવના જોઇએ એ ભાવના નથી. કેમ લઇ લેવું, કેમ તફડાવી લેવું એ જ વિચારે છે. પશુએમાં પણ વફાદારીના ગુણ વિકસિત થયેલા દેખાય છે. તમે કૂતરાને ખટકું રોટલા નાંખશે તા તે રાત્રે તમારા ઘરની ચાકી ભરશે. ગાયને ખવરાવશે તે તે દુધ આપશે. માનવ સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. તેના જીવનમાં વફાદારી હાવી જ જોઈ એ. સાતમું વિટામીન છે G Generosity = ઉદારતા. જ્યારે હૃદય ઉદાર બને છે ત્યારે હું બીજાને તન-મન અને ધનથી કેમ મદદરૂપ થાઉં એવી ભાવના જાગૃત થાય છે. મેઘકુમારનુ પૂર્વ વૃત્તાંત આપણને ઉદારતાના પાઠો શીખવે છે. મેઘકુમારના પૂર્વ ભવ હાથીના હતા. હાથીના ભવમાં તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તે જોઈ શકે છે કે આ પહેલાના મારા ભવ હાથીના હતા. જંગલમાં જોડેજોડે સામસામા ઝાડા અથડાતાં દાવાનળ લાગ્યા. અને હું ભાગીને પાણી પીવાની આશાએ તળાવ પાસે આવ્યો. પણ ત્યાં કાદવ હાવાને કારણે ખુંચી ગયા. બીજા એક હાથીએ આવી પેાતાની દંતશુળ વડે મને મારી નાંખ્યા. તે હાથી પેાતાના રક્ષણ માટે તથા જવાની અનુકંપા નિમિત્તે એક જોજનમાં નક્કર જમીન મનાવે છે. તેને ૭૦૦ હાથણીએ છે, બધાની મદદ વડે ઝાડાને મૂળમાંથી ઉખેડી નાંખે છે. અને પગ વડે જમીનને ટીપે છે. સુઢ વડે પાણીના છંટકાવ કરી કરી ટીપે છે. એકવાર જંગલમાં દાવાનળ લાગતાં બધા પશુઓ હાથીએ અનાવેલા મંડલમાં આવી જાય છે. છેવટે એક જોજનમાં જરાપણ જગ્યા રહેતી નથી. ત્યાં એક સસલું આવે છે. અને હાથીએ ખજાળ આવતાં પગ ઊંચા કર્યાં. સસલુ ત્યાં ભરાઈ ગયું. હાથી પગ નીચે મુકવા જાય છે, ત્યાં ખ્યાલ આવે છે. નીચે સસલુ છે. “ મારા પગ પડતાં તેનાં ફેઢાં ઉડી જશે માટે પગ ઉંચા જ રાખું, તે મારા માટે શ્રેયસ્કર છે.” આમ વિચારી ત્રણ દિવસ અને ત્રણ રાત્રી સુધી હાથીએ પગ ઉંચા રાખ્યા. પરિણામે રગ તણાઈ ગઈ. અને દાવાનળ શાંત થતાં બધા યથાસ્થાને ચાલ્યા ગયા. ત્યારે હાથી પગ નીચે મુકતાં Page #268 -------------------------------------------------------------------------- ________________ ગબડી ગ. ત્રણ દિવસ સુધી સખત પીડા ભોગવી અંતે મૃત્યુ પામી છેણિક રાજાને ત્યાં ધારિણદેવીની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્ન થયે. પાણશુકંપયાએ, ભુયાણકંપનીએ, જીવાણુકંપઆએ, સત્તાણુકંપ આવ્યું છે પ્રાણી-ભુત-જવ અને સત્વ પર અનુકંપા કરનાર હાથીને જીવ કેવી સમૃદ્ધિને સ્વામી બજે ! તમારા દિલમાં ગરીઓ પ્રત્યે અનુકંપા છે? * નિષકુમાર સદગુણ સંપન્ન હતા. ભગવાન નેમનાથ પધાર્યા છે, તે જાણી દર્શન કરવા તે કેવી રીતે જશે તે અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં.૪૩ ભાદરવા સુદ ૫ ને બુધવાર તા. ૨૫-૯૭૧ (સંવત્સરી મહાપર્વ) અનંતજ્ઞાની અનંત ઉપકારી ભગવાન મહાવીર દેવે જગતના જીવે ઉપર અનુપમ ને અતુલ ઉપકાર કર્યા છે. આ ઉપકારને સ્મરણમાં લઈએ તો હૈયું નાચી ઊઠે છે. આવા પર્વનાં નિરૂપણ કરીને ભગવાને મૈત્રીને સંદેશ આપે છે કે જગત આખા ઉપર વાત્સલ્યના ઝરણાં વહેવડાવે. દુમને બહારના નથી. દુશ્મને અંદરના છે, તેને નાશ કરે. આજે સંવત્સરીને દિવસે આરાધનાની આલબેલ પિકારવાની છે. વરસ દરમ્યાન તમે જેને દુશ્મન માન્યા હેય, જેની સાથે મનથી દુઃખ થયું હોય એને ભાવપૂર્વક ખમાવે. વેરની ગાંઠેને કાપી નાખે તે સંવત્સરી પર્વ ઉજાળ્યું કહેવાય. જીવનની અંદર આ પર્વ અનેકવાર આવ્યું. આવીને ચાલ્યું ગયું. માણસે તે દિવસે બધાને ખમાવી લીધા અને નવા ચોપડાની તૈયારી કરી. જીવન જે આમ જાતું હોય તે આપણે આરાધક નથી. સંવત્સરી પર્વને દિવસે જે ક્ષમાને ગુણ આપણા જીવનમાં વણાઈ ન જાય તે આ પર્વને કોઈ અર્થ નથી. જ્ઞાની પુરૂષ સમજાવે છે. ક્ષમામાં શાંતિ છે. ક્રોધમાં દુશ્મનાવટને સંદેશ છે. ક્રોધ દુઃખકર છે, ક્ષમા સુખકર છે. ક્રોધ ઝેર છે. ક્ષમા અમૃત છે. ક્રોધ ગરમી છે. ક્ષમાં પંખે છે. આ. ક્ષમાપનાનું અપૂર્વભાવે આરાધના કરવા માટે પંચામૃતનું પાન કરે, તેમાં પ્રથમ પૂર્ણતા તરફ પ્રયાણ-પૂર્ણતાના પહાડ પર ભવ્ય જીનું પ્રયાણ ચાલુ છે. દરેક જીવને સ્વભાવ ઉંચે જવાને છે, ઊંચે પ્રયાણ કરતાં કેઈ દેડતા હેય, કે ધીમે ધીમે માર્ગ કાપતા હય, કોઈ તળેટીમાં બેઠા હેય, કોઈ જીવ તળેટીમાં ઊંઘતા હોય Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ તા પણ જ્ઞાની પુરુષ કહે છે કે બધા માત્માએ છે. બધાની શક્તિ સરખી છે. એમ વિચારી કોઈ પર તિરસ્કાર, ઘૃણા-નિંદા ન કરવી. જે તળેટીમાં છે, જે સૂતેલા છે, જે વિભાગ પર છે, તેને જગાડાય તા જગાડે. · માર્ગ ભૂલેલા જીવન પથિકને માગ થી'ધવા ઊભેા રહે', કરે ઉપેક્ષા એ માગની તૈયે સમતા ચિત્ત ધરૂ " તારા ઉપદેશે સન્માર્ગ ઉપર ન આવે તે પણ એના ઉપર ઉપેક્ષા ભાવ રાખ. એના ઉપર અભાવ ન દર્શાવ. એના ઉપર ધૃણા ન કર. આજે નહી' તે કાલે જો એને મેાક્ષ મેળવવા હશે તે આ માગે આવવું પડશે. આપણાં જીવનમાં પણ કેટલા બનાવા મનતા હશે! આપણે આપણા સંબંધમાં આવનાર સાર્થીએ સાથે પ્રેમ કેળવવાના છે. પ્રેમ નહીં કેળવા તા દુશ્મનાવટ ઉભી થશે. આપણે કહીએ એ માગે આપણા સાથી ન જાય પણ બીજા માળે જાય ત્યારે દુશ્મનાવટ ઉભી થાય છે. બીજા માટે તારૂં તું ખગાડીશ નહી. તારા જેવા આત્મા ખીજાનેા છે. બધા સાથે મૈત્રી ભાવ કેળવ. દુશ્મનાવટ હોય છે ત્યારે હૃદયમાં ભય હોય છે. આ ભય સાધનાના માર્ગ ઉપર મુશ્કેલી ઉભી કરે છે. ભયથી મુક્ત થવુ... હાય તા આખા જગત ઉપર મૈત્રી ભાવ કેળવા. કોઈ તમારા ગાલ ઉપર તમાચા મારે તા ખીન્ને ગાલ ધરા કોઈ તમને શાપ આપે તે તેના પર આશીર્વાદ વરસાવા. ભગવાન મહાવીરે વનવગડામાં અનેક સંકટો સહન કર્યાં. એમની સામે ઉપસગેŕ આપનાર કર્મના ઉદયે સૉંગમ જેવા અનેક આવ્યા પણ એને મિત્ર ગણ્યા. અનાય દેશમાં અનેક સંકટો સહન કર્યાં. ઇન્દ્ર મહારાજે કહ્યું. આ બધા આપને હેરાન કરે છે. તમારી સેવામાં એ દેવ મેલું તે તમારી સામે કોઇ આંગળી ચી'ધી ન શકે. ભગવાન જવામ આપે છે. મે' જે કમ ખાંધ્યા છે, એ કમ ખાંધતાં કોઈની સહાય લીધી નથી તે કમ તાડતાં સહાય કેવી રીતે લઉ ? ભગવાનનું ખમીર જુએ ! શક્તિ હોવા છતાં સહન કરવું, પણ ખેલવુ' નહિ. જ્યારે આપણી સામે કોઇ ખેલશે તે તરત આપણે વિકરી જઇશું. સાચુ' સહન થાય પણ ખેડુ` સહન નહી થાય. જ્ઞાની પુરૂષ કહે છે, જ્યારે તારા માટે વિપરીત પરિસ્થિતિ ઉભી થાય ત્યારે સમતા રાખશે. તે મેક્ષ માર્ગને પ્રાપ્ત કરી શકીશ. ક્રાધ કરનાર સામે હુ ક્રાય કરૂ' તે મારામાં અને એનામાં ફેર શે। ? પ્રતિકુળ સ્થિતિમાં ટકવાનુ ખળ હેવુ જોઈ એ. રામને રાજ્યગાદીને બદલે વનવાસ મળ્યું. તે રામે કહ્યું, સારું થયું. મારે ઉપાધિ ઓછી થઈ. મારા બદલે મારા નાના ભાઈ ભરત રાજ્ય કરે તે પણ હું ખૂબ પ્રસન્ન છું. કેટલી સહિષ્ણુતા હતી ? ભાઈ ભાઈ વચ્ચે કેવા પ્રેમ હતા ? આજે તે Page #270 -------------------------------------------------------------------------- ________________ સત્તાની સાઠમારી ચાલી રહી છે તેથી જ્યાં ને ત્યાં અસહિષ્ણુતાના દર્શન થશે. ભુલ કરવી, ભુલ કર્યા પછી હસવું અને કેઈ ભુલ કાઢે તે તેના પર તુટી પડવું, એ આજના સમાજનું ચિત્ર છે. એક વિદ્યાર્થી પરીક્ષા દેવા માટે આવે છે. પરીક્ષામાં કાગળ લઈને આવ્યું છે અને ચેરી કરે છે. સુપરવાઈઝરની દષ્ટિ પડતાં તે કહે છે, જે ચોરી કરીશ તે પિપર લઈ લઈશ અને નાપાસ થઈશ. પેલે વિદ્યાથી રિવર દેખાડે છે. અને કહે છે ખબરદાર! જે મારી સામે બેલશે તે જોઈ છે આ રિકવર? ચેરી કરવી એ તે અમારે જન્મસિદ્ધ હક છે. કેટલી અસહિષ્ણુતા છે? પહેલું અમૃત આપણને શીખવે છે કે સહયાત્રી જોડે મિત્રતાને જ સંબંધ સ્થાપિત કરે છે. બીજું અમૃત છે ત્રિકાળ જ્ઞાન–ભુલ ન કરવા છતાં દુનિયા દેષનું આરોપણ કરે ત્યારે મન અસ્વસ્થ થઈ જાય છે. આ સમયે પરમાત્મા તરફ દૃષ્ટિ કરવાની જરુર છે. અનંત જ્ઞાની પ્રત્યેક જીવના ભૂત-ભાવિ–વર્તમાનના સમસ્ત ભાવેને જાણે છે. તારું ભાવિ જ્ઞાનીની દ્રષ્ટિમાં નિશ્ચિત છે. હું સુગ્ય માર્ગ પર છું કે નહીં ?” તારે આ એક જ લક્ષ રાખવાનું. બાકી જ્ઞાનીઓએ જોયેલું છે એમ બનવાનું છે. જીવનનું ત્રીજું અમૃત છે બંધ દ્વારા અને ખુલ્લું દ્વાર-સુખનું એક કાર બંધ થઈ જાય છે તે બીજું દ્વાર ખુલી જાય છે. મનુષ્ય ખુલ્લા દ્વાર તરફ જવું જોઈએ. માનવીની દષ્ટિ એ છે Nagative and Positive એક નિષેધાત્મક અને બીજી વિધેયાત્મક. જે નથી મળ્યું એના રોદણાં રોવે છે. ૫૦૦ રૂપિયા મળ્યાં પણ ૨૫૦૦ રૂ. કેમ ન મળે ! આને માટે આકુળવ્યાકુળ થાય છે. નથી મળ્યું તે વિચારે બાજુ પર મુકી વિધેયાત્મક દષ્ટિ કેળવ, જ્યારે એક સાઈડ બંધ હોય ત્યારે બીજી સાઈડ ખુલ્લી હોય છે. તમે વિચાર કરો કે આજે અમારી પાસે ધન નથી, ગરીબી છે. એમ હોવા છતાં કાયા તે નિરોગી છે ને? શ્રીમંતેને ખાવાનાં ટીફીનો પડયાં હોય તોય થુલી ખાવી પડે છે. ખાવાનું પચતું નથી. ઘણાને પથારીમાં પડ્યા પડયા જિંદગી વિતાવવી પડે છે. આનાથી હું સુખી તે છું ને! માનવી વિધેયક દ્રષ્ટિને કેળવે તે મળ્યું છે તેનાથી સંતોષ માનતો થઈ શકે. અંધક મુનિની ચામડી ઉતારી લીધી ! કેવો વધને પરિસહ! છતાં તેઓ વિચારે છે કે બહારની વ્યક્તિ માણસના શરીર ઉપર કાંઈ પણ કાર્ય કરી શકે પણ મારા આત્માના પ્રદેશ ઉપર કાંઈ નહીં કરી શકે. આ વિધેયાત્મક દ્રષ્ટિ છે. તારું જે બંધ દ્વાર છે તેના તરફ દ્રષ્ટિ નહી કરે. ભલે કાંઈ ન મળ્યું પણ માનવ અવતાર તે મળે છે. આ ભવથી એકાવતારી પદ પ્રાપ્ત થઈ શકે તેમ છે કે તમે જે પરિસ્થિતિમાં મુકાયા છો તેમાંથી કેમ બહાર આવવું તે વિચારી લે. એથું અમૃત છે અને ઘaiાનું. “ક્ષણમાં રોષ અને ક્ષણમાં તેષ સ્વભાવ વાળા મનુષ્યને ખુશ કરવા પ્રયત્ન ન કરશે. આવા માનવીની નારાજ કે ખુશી પર તારે ખુશી કે ખેદ કરવાની જરૂર ૩૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ નથી. સર્વ પર સમાન દષ્ટિ ધારણ કરનાર પરમ પુરુષની સાનિધ્યમાં આત્મ સાધનાના પથ ઉપર આગળ વધજે. પાંચમું અમૃત છે, આત્મ પ્રેમ - ધર્મને સંબંધ આત્મા સાથે છે. જેને આત્માનું મુલ્ય સમજાયું નથી તે ધર્મ કરવા માટે ઈન્કાર કરે છે. આત્મા પર પ્રેમ જાગશે ત્યારે તું સ્વતઃ ધર્મ માંગશે. તું તારા આત્મા પર પ્રેમ કર. અનંત જ્ઞાની ગૈલોકય પ્રકાશક મહાવીર સ્વામીએ સિદ્ધાંત દ્વારા સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ એનું નામ સિદ્ધાંત. આપણે ઘણા વખતથી પર્યુષણ પર્વની રાહ જોતા હતા. આજે તેને છેલ્લે દિવસ સંવત્સરી છે. ઘેર લગ્ન થવાનાં હોય તો તે અગાઉ કેટલી તૈયારી હોય? આનું પરિયાણું તૈયાર કરે, સનીને અગાઉથી બેલાવે અને દાગીના તૈયાર કરાવે, તેમ જ્ઞાની પુરુષ કહે છે કે, આ ક્ષમા પર્વ માટે મહીનાથી માંડવા નાંખ્યા હતાં. આજે તે દિવસનું મંગલ આગમન થયું. છે, તેથી તેને પ્રેમથી વધાવજે. લગ્નમાં પહેલે ઉચ્ચાર–સમય વર્તે સાવધાન થાય છે, મનુષ્યને અવતાર મળે, ઉત્તમ કુળ મળ્યું, લાંબુ આયુષ્ય, નિરોગી કાયા મળી, પાંચ ઈન્દ્રિય પૂર્ણ મળી, દેવગુરૂને સંવેગ મળે, આરાધના કરવાની અમુલ્ય ઘડી પ્રાપ્ત થઈ આ દિવસે આરાધના કરવામાં જરાપણ પ્રમાદ ન કરશો. ભેદ વિજ્ઞાનને સાબુ લઈ કર્મની મલિનતાને દુર કરવાનું આ અપૂર્વ પર્વ છે. “ભેદ વિજ્ઞાન સાબુ ભયે. અને સમરસ નિર્મળ નીર, ધાબી અંતર આત્મા, ધવે નિજ ગુણ ચીર” . જડ એ ત્રણ કાળમાં ચેતન ન થાય અને ચેતન જડન થાય. આ શરીર જડ છે, દેખાતાં પદાર્થો જડ છે. જડ પદાર્થમાં આટલે મેહ શું છે? આટલે પ્રેમ શું છે? જડતું ચૈતન્ય બની શકવાનું નથી. આખી જિંદગી જડ મેળવવા મહેનત કરશે તે જઠ તમારું થવાનું નથી. મનને કેટલી ઈચ્છા થાય છે? ઇન્દ્રિયે માગે તે દીધે રાખ્યું. આખી જિંદગી ઈન્દ્રિયની ગુલામી કરી પણ શું મળ્યું? જે પાપ બાંધ્યાં તે જીવને ભેગવવા પડે છે. આત્મા વિકારી ભાવે કરી પાપ કરે છે, અને તેનાં ફળ પણ આત્માને ભોગવવા પડે છે. આવી સજા હવે ભોગવવી નથી એ નક્કી કરશે ? પિતાનું ધાર્યું ન થાય તે પ્રાધ આવે છે. આણે એમ કહ્યું, મને આમ કેમ કીધું પણ કેધ કરવા જેવું છે કે છોડવા જેવો? આ મારો દુશ્મન છે. મને હેરાન કરે છે. પિતે પિતાના વિભાવભાવથી અન્યને દુશ્મન માને છે. પાપને જોઈ પશ્ચાતાપના પુનિત ઝરણામાં પવિત્ર થવાને શુભ દિવસ એ સંવત્સરી પર્વ છે. જાણે, અજાણે મેં તમને સંતાપ્યા હોય તે હદય પૂર્વક આજે આપની પાસે હું ક્ષમાની ભીખ માંગુ છું.” એમ જેની સાથે તમારા દિલમાં કાંઈ પણ દુઃખનું કારણ બન્યું હોય તેને કહી દેજો, Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ 'ર જ્ઞાન સાવરણી હાથ લઈને દિલના કચરા સાફ કરી, સાફ કરી ભાઈ સાફ કરા લિના કચરા સાથે કરા.” જ્ઞાન રૂપી સાવરણી હાથમાં લઈ દિલના કચરા સાફ કરો. જે ઘર દિવસમાં ત્રણ વખત સાફ થાય તે સુંદર અને સ્વચ્છ રહે, પણ અવાવરૂ, સાફ કર્યાં વિનાનું ઘર પડયું રહે તેા કેટલા ખાવા જાળાં ખાઝી જાય ! તમારા દિલના દીવાનખાનાને રાજ સાક્ કરા છે કે વર્ષમાં એક વાર? તમારી ઉપર કેવા ખાવા માઝયા છે. ખ્રીસ્તીએ રવિવારે પ્રાથના કરે છે. બ્રાહ્મણા ગાયત્રીમ ંત્ર રાજ ખેલે છે. યુરોપિયન પણ પ્રાથના કરે છે. આ પ્રાર્થના અંદરના પાપને પિગાળી નાંખે છે. પાપને ધેાઈ પરભાવને છેડી સ્વભાવમાં ડોકીયું દેવાથી અંતરની મલિનતા દુર થાય છે. આ પમાં ધર્મારાધના કરવાથી જીવને પ્રકાશ મળે છે, વેરવિરાધને ટાળી આત્માને ઉજાળવાને આ દિવસ છે. અને ત્યાં સુધી રાજ પ્રતિક્રમણ કરવું જોઈ એ, રાજ વપરાતાં વાસણે! કેવા ચકચકિત હાય ? ભારમહિનાના વાસણ પડયાં હાય અને તેને કાઢો તેા કેવા ગદા હાય ? એમ જે રાજ પ્રતિક્રમણ કરતાં હોય તેને આત્મા કૅવે! હાય અને ખારમહિને એક દિવસ પ્રતિક્રમણુ કરતા હોય તેના આત્મા કેવા હ્રાય ? તમે બધાં હાંશીયાર છે. તમને ખારમહીનાનું પાપ યાદ આવે છે ને ! તમને ક્રાય કયારે આળ્યે, લાલ કેટલેા કર્યાં ? પાપી કામ કેટલાં કર્યાં ? જીહું કેટલી વાર ખેલ્યા, ખેટા દેવગુરૂને સાચા માન્યા, આવાં પાપા કયારે કર્યાં તે યાદ રહે છે ? લાગેલા પાપની આલેચના માટે પ્રતિક્રમણ છે. પાપ ન કરતાં હા તે પ્રતિક્રમણ ન કરવું. જે સિદ્ધ થયાં હાય અગર કેવળી હોય તેને પ્રતિક્રમણની જરૂર નહી. કારણ તેઓ પાપ કરતાં નથી, આપણે અત્યારે ક્યાં ઉભા છીએ ? અનેક જાતના પાપની જિં’ક્રૂગી વિતાવે તે પ્રતિક્રમણ જરૂર કરવુ જોઈ એ. વેરઝેરને દફનાવી દેવાનું આ પવ છે. અંતરને ચાકખું કરવાનું આ પર્વ છે. એકબીજા અરસપરસ નજીક આવેા. અખાલા હાય તા છેાડી નાંખા. સામું જોતાં શીખો. જેને તાવ આવે છે. તેનું શરીર તપે છે તેમ ક્રાધી માણસના આત્મા તપે છે અને શરીર પણ તપે છે. હાઠ ફડફડ થવા માંડે છે. પણ ધ્રુજે છે. જ્ઞાની પુરૂષનુ માઢું બંધ થાય છે અને આંખા ખુલી જાય છે. ક્રાધીની આંખા બંધ થાય છે અને માઢું ખુલી જાય છે. ક્રોધના આવેશમાં માતાને પણ ગાળા દઈ દે છે, પરન્તુ આ ગાળ હું કને દઉ છુ. તે ખખર નથી. છત્ર પુરૂષાર્થ કરે તે આત્માને સમતામાં લાવી શકે છે. ગજસુકુમારના માથા ઉપર સળગતી સગડી મુકી પણ સામીલ તેના આત્માનું ન બગાડી શકયા. આત્માનું ખગાડવું કે સુધારવું તે તમારા હાથની વાત છે. શરીર તે હું નથી, તેમ માનનાર સમભાવમાં ટકી શકે છે. “ જડ ચૈતન્ય અને દ્રવ્યના સ્વભાવભિન્ન, સુપ્રતીતિપણે જેને અને સમજાય છે, સ્વરૂપ ચૈતન્ય નિજ જડ છે. સંબધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્યમય છે.” Page #273 -------------------------------------------------------------------------- ________________ એ અનુભવને પ્રકાશ ઉલ્લસિત થયે, જડથી ઉદાસી અને આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા નિર્ચને પંથ ભવ અંતને ઉપાય છે. જડને સ્વભાવ અને ચૈતન્યને સ્વભાવ જુદો છે. જડ કાંઈ જાણી શકતું નથી. જીવ પર અને સવ બંનેને જાણે છે. મારે સ્વભાવ જાણવું અને જેવું છે, પણ ક્રોધ કરે તે માટે સ્વભાવ નથી. એકદા એક માણસને ફકીર થવાનું મન થયું, પણ પરિગ્રહની મુછી ઉતરી નથી, તેથી સાથે લાખ રૂપિયાને હી લીધે, અને ઘરેથી નીકળી ગયે. હીરે તીયાને છેડે બાંધે. અને ચાલ્યા જાય છે. તે વિચાર કરે છે કે મારે હજી હજ કરવા જવું છે, પણ માર્ગમાં આ હીરે કઈ લુંટી જશે એ ભય છે. જેની પાસે માયા નથી તેને શે ભય હેય ? આ ગામમાં કઈ નીતિવાળો પ્રમાણિક માણસ હોય ત્યાં મુકી જાઉં, પૂછપરછ કરતાં ખબર પડી કે અહીંયા સુખલાલ શેઠ છે તે પ્રમાણિક છે, તેને ત્યાં મૂકીને જઈશ. આમ હીરે સીધે આપી દઈશ તે મારી ટીકા કરશે. મેલા ધોતીયાના ગાભામાં બાંધી પેલા શેઠને ત્યાં ગયે. શેઠે હાથ જોડીને ઉપર પધારવા વિનંતી કરી. ફકીર કહે છે મારે મકકા હજ કરવા જવું છે. આ તીયું સાચવશે ને? શેઠ કહે છે અરે, આવું ગંધાતું જોતીયું નાંખી દ્યો ને? નહીં શેઠ, આ ધોતીયું મારે મન બહુ કિંમતી છે. આપ તેનું રક્ષણ કરે. ફકીરે જવાબ આપે કે આ તીયાને અંદરના રૂમમાં તીજોરી આગળ મુકો. હું જ્યારે પાછો આવીશ ત્યારે લઈ જઈશ. શેઠ કહે, ભલે ત્યાં મુકો. મને શું વાંધો છે? વળી પાછા ફરતાં તેને વિચાર આવ્યો કે. આ કરચાકર છેતીયાને ગાલે સમજીને નાખી દેશે તે ! જીવ જ્યારે જોખમને સમજે છે ત્યારે તેનું પૂરતું રક્ષણ કરવા પ્રેરાય છે. એ પાછો આવ્યા અને શેઠને કહે છેઃ તમે દયાળુ છે. આ તમારી તિજોરીની અંદર આ ગાભે મુકી દે તે સારું. મારા જીવને શાંતિ થાય. શેઠ કહે ભલે, તિજોરી ઉઘાડી અને ગાભે અંદર મુકી દીધે. આ ફકીર તે ચાલ્યો ગયો. આ શેઠને એમ થયું, નક્કી આ ગાભામાં કંઈક કહેવું જોઈએ. કે આ ગાભે તિજોરીમાં શું કામ મુકાવે છે! લાવ જોઈ લઉં. અને ગાભે છેડતાં લાખને હીરે જો અને શેઠ તે છક થઈ ગયાં. નાની રકમ જોઈને તે કઈ દિવસ દાનત બગડી નથી પણ લાખ રૂપિયાને હીરો જોઈને દાનત બગડી. આ ઘરે બેઠા ગંગા આવી. હવે કયાં મેં દેવા જવું? શેઠે ઘરમાંથી સરસામાન ફેરવી નાંખે, ઘર બાળી નાંખ્યું. બીજે ઠેકાણે મકાન કરાવ્યાં. બહાર તે ઘણી ઘણી વાત થઈ. અરે શેઠનું મકાન બળી ગયું એમ વાતે ઉડાડી. સુખલાલ શેઠે આવી ચોરી કદી કરી નથી, પણ લાખ રૂપિયાને હીરે મળતાં ઘર બાળી નાંખ્યું. પેલે ફકીર ત્રણ ચાર મહીના પછી ફરતે ફરતે આવ્યો અને સુખલાલ શેઠને કહ્યું કે મારે ગા લાવે. અરે ફકીર ! શી વાત કરું ! મારૂં બધું સળગી Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ગયુ. મારો પણ કેટલેા સામાન મળી ગયા! જોઈએ તેા ગાભાને મલે નવું ધેાતીચુ આપી દઉં. હવે આમાં કયાં સાક્ષી પુરાવેા છે ? ફકીર કોના હાથ ઝાલે? શેઠ સાથે ઘણી મથામણ કરી પણ શેઠ ચસકયાં નહીં. ફકીરનુ મગજ ચસકી ગયું. કેટલાય, પૈસા માટે દરીયામાં પડી જીવન ટૂંકાવી નાખે છે. પૈસા માટે અગ્નિસ્નાન કરે છે. આ ફકીર ઘરે ઘરે રખડે છે “મેરા સમ જલ ગયા” એમ ખુમેા પાડે છે. સૌ કહે છે, આ ફકીર ધાતીયાના ગાભા માટે ગાંડા થઈ ગયા. અન્ત મગજની ધોરી નસ તુટી ગઈ અને મરણુ પામ્યા. ફકીર મરણુ પામીને સુખલાલ શેઠને ત્યાં બાળકરૂપે અવતર્યાં. અરે લાખ રૂપિયાના હીરા આવ્યા અને લાડકવાયેા આન્યા. શેઠ તા ખુશ ખુશ થઈ ગયા. સંસ્થામાં દાન કરે છે, ગરીમાને રાજી કરે છે. દીકરા માટો થતાં તેને પરણાવે છે. શેઠના મુનીમ મહુ વિચિક્ષણ છે. આ આખા પ્રસંગને તે ખરાખર જાણે છે. એક વખત શેઠને કહે છે એક વાત કરૂં ? કહે ને, શેઠે કહ્યુ', પણ આ વાત તમને કડવી લાગશે. એટલે કહેતા નથી. આ સાંભળી શેઠની સાંભળવાની આતુરતા વધી જાય છે અને શેઠ કહે છે. મેલી નાખ ને! સાંભળવા તૈયાર છું. “ આ ખાખાભાઈ હવે છ મહિના માંડ જીવશે.” મુનિમે કહ્યું. શેડ અકળામણ અનુભવતા પુછે છે તું શા ઉપરથી એમ કહે છે? આ દેકરાને કદી માથુ' દુઃખ્યુ નથી. છેકરા ભણીને તૈયાર થયા અને લગ્ન કર્યાં. હજી છમહીના પ નથી થયા ત્યાં આવા અપશુકનના શબ્દો લે છે. મુનિમે ટુંકમાં પતાવ્યુ. મને એમ લાગે છે.” આ વાતને પદ્મર દ્વિવસ થયા ત્યાં છેકરાને તાવ આવ્યા. પાંચ મહીના સુધી તાવ ચડતા ઉતરતા રહ્યો, અન્તે છેકરા મરવાની અણી ઉપર આવ્યેા. શેઠની આંખમાં શ્રાવણ ભાદરવા વરસે છે. શેઠ શેઠાણી અને રૂવે છે. અરે! મારા કયા ભવનાં કમાઁ આડે આવ્યાં ? આ વખતે મુનિમે કહ્યું. અરે શેઠ, તમે ફકીરના હીરા લઈ લીધે. તેના અક્સાસમાં ફકીર મરી ગયા. અને આપને ત્યાં પુત્ર પણે લેણુ પૂરું કરવા આન્યા. લાખ રૂપિયાના હીરાના હિસાબ ચુકતે કરી ચાલ્યા ગયા અને વ્યાજમાં પત્નિને મૂકી ગયા. જીવ અજ્ઞાનને કારણે કેટલાં કમ ખાંધે છે. તે આના ઉપરથી ખ્યાલ આવે છે. દગાખાજી રમ્યા હોય, અનીતિ કરી હાય, જુઠુ' મેલ્યા હાય, કેટલાયને ફસાવ્યા હાય તા આ સ'વત્સરી પર્વના દ્વિવસે ક્ષમાપના કરો. વેરની આગને એલવે. સવત્સરી પવ ધર્માંની ઝાંખી પડેલી જ્યેાતને –સતેજ કરવા માટે છે. આત્માની શુદ્ધિ માટે આ પવ છે. માયા અને મમતા કાપી સદ્ગુણમાં આવવાના મંત્ર શીખવે છે. ક્ષમા એ મેાક્ષના દરવાજો છે. ક્રોધ કરનાર વિવેક ભૂલી થાય છે, અને શુ' કરે છે એ ખબર પડતી નથી. દૂર પડી ગયેલા માણસને નજીકમાં આવવાનુ` આ પ` છે. તમારે જેની સાથે વેરઝેર હાય એની સાથે ખમાવેા. જ્યાં સુધી જીવનમાં ઝેર છે, કડવાશ છે, ત્યાં સુધી ઉદ્ધાર નથી. “ વેરથી વેર શમે ન કદાપિ, આગથી આગ મુઝાય ના, Page #275 -------------------------------------------------------------------------- ________________ હિંસાથી હિંસા હણાય ના કે' દિને, શસ્ત્રોથી શાંતિ સ્થપાય ના. બમ્બના બનાવનારા વિજ્ઞાનિકને એક દિન જરૂર પસ્તાવું પડશે, પ્રભુ મહાવીરે ચીંધ્યા રાહે જાવું પડશે, પ્રભુ મહાવીરના ચીંધ્યા રાહે... વેરથી વેરનું શમન થતું નથી. જેટલું વેર રાખશે એટલું બીજા ભવમાં ભેગવવું પડશે. ગુણુસેન રાજાએ અગ્નિશમાં બ્રાહ્મણની મશ્કરી કરી. અગ્નિશર્મા કદરૂપે હતે. એને પાઘડી પહેરાવે અને ગધેડા પર બેસાડે અને હિપીપ કરે. અને બધા એની મશ્કરી કરે. આવી મશ્કરી થવાથી અગ્નિશમને જીવતર ઝેર જેવું લાગ્યું. એ માતાને એકને એક દિકર હતે. માબાપને ખબર પાડયા વગર મરી જવું. નદીમાં અથવા અગ્નિમાં પડીને મરી જવું એ વિચાર કરીને રાતના બાર વાગ્યે ઘર ઉઘાડા મૂકીને તે નીકળી ગયા. એક આશ્રમ તરફ ચાલ્યા જાય છે. ત્યાં ગાડાવાળા મળ્યા. અને ગાડામાં બેસી આશ્રમમાં આવે છે. પછી આચાર્ય કહે છે, આવ બેટા ! કેમ આવે છે? શું કામ છે તારે? અગ્નિશમને આચાર્યનું વાત્સલ્ય જોઈ ત્યાં રહેવાનું મન થઈ ગયું. તે કહે છે કે મારે આશ્રમમાં રહેવું છે. “ખુશીથી રહે, આ આશ્રમ બધા માટે છે.” આચાર્યે પ્રેમપૂર્વક પ્રત્યુત્તર આપે. આટલે આવકાર મળશે એવું તેણે ધાર્યું નહોતું. અગ્નિશર્મા સંન્યાસી બની બધા સાથે ભણે છે. તપશ્ચર્યા ઘણી કરે છે. માસખમણને પારણે માસખમણુ કરે છે. પારણે જે આમંત્રણ દેવા જાય તેને ઘરે ભિક્ષા માટે જવું અને શિક્ષાને જેગ ન થાય તે બીજું માખમણું કરી લેવું, આવે એને અભિગ્રહ છે. એક વખત ગુણસેન રાજા ત્યાં આવી ચડે છે. તે અગ્નિશમને ઓળખી જાય છે. અરે, આ તો મારા મિત્ર છે. તે યોગી બની આટલી સાધના કરે છે! રાજા કહે છે, કેમ મને ઓળખ્યો? હા. તમે ગુણ સેન રાજા છે. રાજાએ ભક્તિભાવપૂર્વક કહ્યું, આપ આટલી બધી તપશ્ચર્યા કરે છે. આ વખતે પારણું મારે ત્યાં કરજો. પારણાને દિવસ આવે છે. સજાને શૂળ નીકળે છે. સખત દાખવે છે. ડોકટર આવે છે. બધા રાજાની સારવારમાં રોકાયેલા છે. સૌના ચિત્ત ઉદ્ગવિગ્ન છે. તાપસ ત્યાં બારણા સુધી આવી, ડીવાર ત્યાં ઉભા રહ્યાં. પણ કે તેમને બોલાવતું નથી. અંતે પાછા વળી ગયા. આ વાતની ખબર પડતાં રાજાને ખૂબ અફસોસ થયે. રાજા આશ્રમમાં જાય છે, કહે છે. મારી ભૂલ થઈ ગઈ. બીજીવાર મારે ત્યાં પધારશે. જ્યાં તાપસ બીજીવાર જાય છે ત્યાં રાજાને ત્યાં પુત્રને જન્મ થાય છે. અને આ બધી ધમાલમાં રાજા પડયા છે. તાપસના આગમનનું વિસ્મરણ થઈ જાય છે. તાપસ આવીને ચાલ્યા જાય છે. એકાએક યાદ આવતાં સૈનિકને પૂછે છે. અહીંયા કઈ તાપસ આવ્યાં હતાં? હા, એક તાપસ અડધા કલાક ઉભા રહીને ચાલ્યા ગયા. ત્રીજીવાર રાજા વિનંતી કરે છે. અને રાજાના ત્રીજીવારના આમંત્રણને સ્વીકાર કરી તાપસ આવે છે. ત્રણ માસમણ થવાથી Page #276 -------------------------------------------------------------------------- ________________ શરીર કુશ થઈ ગયું છે. તેથી તેમના ગુરૂ એક શિષ્યને સાથે મોકલે છે. બંને જણા ત્યાં કલાક સુધી ઊભા રહે છે. પણ કઈ બેલાવતું નથી. આ વખતે રાજાને લડાઈ કરવા જવાનું હોવાથી તેની તૈયારીમાં છે, એટલે તાપસ પાછા ચાલ્યા જાય છે. રાજાના દિલમાં કઈ પાપ નથી. પણ ત્રણ વાર પાછા ફરેલ તાપસ વિચારે છે, નક્કી રાજા મારી મશ્કરી કરે છે. એમ સમજીને યાજજીવન ઉપવાસ કરવાના પચખાણ કરી દે છે. રાજા લડાઈ કરવા નીકળ્યાં. અને નગર બહાર આવ્યા. ત્યાં તાપસની યાદી આવી. તરત પાછા ફરી તાપસ પાસે આવે છે. રાજા આચાર્યને મળે છે, અને તાપસને મોકલવા વિનંતી કરે છે. તાપસ પોતાના નિશ્ચયમાં મક્કમ છે. મુનિ ખૂબ ગુસ્સે થાય છે અને તપ સંયમનું ફળ હોય તે રાજાનું વેર લઉં.' એવું નિયાણું કરે છે. ક્રોધ તપને ધોઈ નાખે છે. આપણે કષાય કરીને કેટલા કર્મ બાંધીએ છીએ ! આચાર્ય સમજાવે છે. ક્રોધ કરે એ સારે નહિં. જો તું કોધ કરીશ તે કરેલું બધું બગડી જશે. ગુરૂએ ઘણું સમજાવ્યા, પણ સમજ્યા નહિ. “ગુણસેન રાજા આવે અને મારા દર્શનને આગ્રહ રાખે તે મારે એનું મેટું પણ એવું નથી, એને મારી પાસે લાવશો નહી”. એમ કહી એક ઓરડીમાં બેસી જાય છે. ગુરૂ ખૂબ સમજાવે છે તું વેર છોડી દે. એને દર્શન કરવા આવવા દે. પણ એ ન માન્યા. તપશ્ચર્યા કરવી સહેલી છે, પણ ક્ષમા રાખવી મુશ્કેલ છે. ક્રોધ એ તપનું અજીરણ છે ક્ષમાપના એટલે હદયની કુણાશને અરીસે. વેર ઝેર ભૂલી જવા, અપરાધી પ્રત્યે ભલી લાગણી અને ભલે વ્યવહાર ચાલુ રાખ. સાચા દિલથી હૃદયની માફી માગવી. ક્ષમાપના એટલે એકબીજાના હદ પ્રેમથી છલકાવવા. ક્ષમા પના એટલે વેરઝેરની ડાયરીને દીવાસળી ચાંપી દેવી. ક્ષમાપનાને પૂલ બાંધે. જુદા થયેલા હુદને જોડે. જે આત્મા વેરઝેર રાખશે એને દુર્ગતિમાં જવું પડશે. ક્રોધ આવે એટલે દુર્ગતિ આવવાની છે. અગ્નિશમએ ક્રોધ રાખે. ત્યાંથી મરીને તે દેવતા થયે અને ગુણસેન રાજાને પિતાની ભૂલને ખૂબ પશ્ચાતાપ થયે. અને દીક્ષા લીધી. આ અગ્નિશમ વેર રાખીને મર્યો. દેવના ભવમાંથી જ્ઞાન વડે ગુણુસેન મુનિને જોવે છે અને ધગધગતા અંગારા તેના પર નાખે છે. છતાં મુનિ શાંત ઊભા રહે છે. બીજા અનેક ભવમાં મા-દિકરો, બે ભાઈ-આવા કેટલાય ભ કરે છે. પણ વેરની આગ ચાલુ રાખી અગ્નિશર્મા પિતાના આત્માનું ખૂબ અહિત કરે છે. ગુણશમાં ક્ષમા રાખી આત્માનું કલ્યાણ કરે છે. - આ પર્વ એકબીજાના દિલ સાફ કરી નાખે છે. આ પર્વ આત્માને ઉજળા બનાવવા માટે છે. દિલથી ખમ, માફી માગે અને માફી આપે. વધુ શું કહે છે એ અવસરે કહેવાશે. Page #277 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન...૪૪ ભાદરવા સુદ ૭ શુકવાર તા. ૨૭-૮-૭૧ ભગવાન તેમનાથ પધાર્યા છે. શ્રીકૃષ્ણ મહારાજના આદેશથી ભેરી વગાડવામાં આવે છે, માહ મિથ્યાત્વની ગાંઠોનુ આપરેશન કરવા, સંસારના સુખચેનમાં પડેલાને જાગૃત કરવા અને માક્ષના રાહુ બતાવવા ભગવાન નેમનાથ પધાર્યા છે. સૌ કોઈ દર્શન કરવા માટે પધારો. દ્વારિકાની જનતા પ્રભુ દર્શન કરવા આતુર છે. 66 પ્રભુજી મારી વિનતી અવધારા અવધારા, રે (૨) મુજને પાર ઉતારે। રે....પ્રભુજી · પ્રભુજીના મુખની મીઠી વાણુ, સુષુતા પામે ક્રોડ કલ્યાણુ, << જે શિર ધારું તમારી આણુ, તે તેા પામે પદ્મ નિર્વાણુ, પ્રભુજી મારી વિનતી અવધાર.... પ્રભુજીના મુખની વાણી સાકર, શેરડી અને દ્રાક્ષથી અધિક મીઠી છે, જે સાંભળતા અંદરની સુષુપ્ત ચેતના જાગૃત થાય છે. માઢ નિંદ્રામાં પડેલાને જગાડે છે. ગુરૂ તા સુતેલાને જાગૃત કરે છે. અનંત કાળ સેાડ તાણીને સૂતા, હવે તારા-નિજ સ્વરૂપને જો, ભવના ખધન તાડવાના આ સુંદર અવસર મળ્યા છે. " अपने आपको भूल के हेरान हो गया, मोह माया के बंधन में फँस गया ,, પાતે જ પેાતાને ભૂલી હેરાન થઈ ગયા છે. માહ માયાના બંધનમાં ફસાઈ ગયે છે. હું કોણ? મારૂ સ્વરૂપ શુ? આ ક્રમ વળગણા કેમ ચાંટી? હવે ખંધનથી કેવી રીતે મુક્ત થવું? એની સાચી ચાવી ગુરૂ બતાવે છે. અણુબોમ્બ, એટમામ્બની, ચંદ્ર ઉપર જવાની, કમ્પ્યુટર, ટેલીફોન, ટેલીવિઝન, રૉકેટા, એરકન્ડીશન્ડ રૂમ, રેડીઓની વાતા વૈજ્ઞાનિકો કરે છે. પણ ભવના ફેરા ટાળવાની વાત તે ગુરૂ બતાવે છે. જ્ઞાનીઓના એક જ પડકાર છે કે તારા આત્મા અમારા જેવા છે. જે શક્તિ અમારામાં છે એ તમાશમાં છે. નિજ સ્વરૂપને નિહાળવા માટે માહુને પરાસ્ત કરવા પડશે. ઉદાસીન વૃત્તિ ધારણ કરવી પડશે. “ સવ ભાવથી ઔદ્યાસિન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હાય જો, અન્ય કારણે અન્ય કશું ક૨ે નહી, દેહે પણ કિ ંચિત્ મૂર્છા નવ હાય જો. પૂ. Page #278 -------------------------------------------------------------------------- ________________ સાધુ મહાત્મા સર્વ આદ્ય ભાવમાં ઉદ્દાસીન વૃત્તિથી રહે છે. કુટુંબમાં, સગાવહાલામાં, માલ મિલકતમાં, ગાડી, વાડી, વાડીમાં જીવ અનાદિ કાળથી મમત્વભાવ જમાવી રહ્યો છે. એ મળવાથી પ્રફુલ્લિત થાય છે અને પૈસા જતાં હાર્ટના દુઃખાવા થાય છે, પૈસા જતાં ક્કો લાગે એટલે સુનમુન થઈ જાય છે, જેએ ઉદાસીન વ્રુત્તિમાં રહે તે સ'સારમાં રસ લેતા નથી. સાધુઓ કદી ગૃહસ્થીઓને કહેતા નથી કે તમને કેમ છે? વેપાર વધા કેમ ચાલે છે ! દીકરો કેમ વર્તે છે! આવુ કાંઇ પૂછતા નથી. પરભાવમાંથી સ્વભાવમાં માવ્યા પછી પરભાવ સાવ ભુલાઈ જાય છે. ગત જન્મમાં કાણુ હતા? કાણુ સગાવહાલા હતા? શું કરતા હતા, એ બધી વાત પર પડદા દેવાઈ ગયા. એમ દીક્ષા લીધા પછી, સસારમાં શું કરતા હતા એ વાત ઉપર પડદો દેવાઈ જાય છે. માટા મેાટા ચક્રવતી એ દીક્ષા લે છે ત્યારે સંસાર ભુલી જાય છે. આ દેહને કપડા પહેશવવા પડે છે, ખવરાવવું પડે છે, દેહ તા માત્ર સચમના હેતુ છે. ઉપાશ્રયમાં બેઠા હાય અને મ્હાર રેડીયેા વાગતા હાય ત્યારે કયુ' ગાયન આવ્યું? શા સમાચાર છે? એ વાતમાં સાધુને રસ લેવાય નહિ. સૌંસાર વિષયક કોઈ પંચાતમાં સાધુ પડે નહિં. એ જે કાંઈ કરે છે તે પેાતાના આત્મા માટે જ કરે છે. ચક્રવર્તિને જે સુખ નથી એ સુખ સાધુને છે. મટકું રોટલા ખાય અને આકાશે ઉડયે। જાય. સર્વાર્થસિદ્ધના દેવતાને આઠમુ સુખ છે. અને સાધુને નવમું સુખ છે. સાધુને તે મહાસતીષ હાય છે. ઇન્દ્રિયાન નિશ્રદ્ધ કરે છે, જે કષાયનું શમન અને બહિરાત્માનું દમન કરે છે. તેને આત્માના અઢળક ખજાને મળી જાય છે. તેની સરખામણીમાં આ સુખ તા પાંચીકા જેવુ' લાગે છે. નાના છેકરાએ રેતીમાં કુબા કરે છે અને ઘર મનાવે છે. ફળીયુ' મનાવે છે. ઘર ઘર રમવામાં શી મજા આવે છે ! ગારાના લાડવા બનાવે છે. તમે નીકળ્યાં હૈાય તેા કહેશે, અરે કાકા, જીએ, અમારા લાડવા ? એના સ્વાદ તે ચાખા ! તમને આ વાતથી હસવું આવશે, ધુળમાં રમે છે. આ ઘર કેટલીવાર ટકવાનું છે ? ગંજીપાના પણ પવનના ઝપાટો આવતાં ખલાસ થશે. આ જીવન પણ કાળના એક ઝપાટો લાગવાથી ખલાસ થવાનુ છે. વાલ્ મનાવ્યા ધરતી પર રહેવું ને સ્વપ્ના આકાશના, પ્રભુ નામ લેવાના એને અવકાશ ના, ખીજાની વાર્તામાં કેટલેા સજાગ છે ? કેટલે સજાગ છે ? એમાં તે માનવીને કેટલી પંચાત છે ? જન્મીને મરી જાઉ' એટલી જ વાત છે, એટલી જ વાત છે, એમાં તા માનવીને કેટલી પંચાત છે? ધરતી ઉપર રહેવું છે અને સ્વપ્ના આકાશમાં ઉડ્ડયન કરવાના સેવવા છે. આમાંથી મેળવી લઉં' ? આમાંથી મને મળશે પણ આ મેળવતા તારા ભુક્કા થઈ જશે. દેવલાકમાં અનેક સાહચમી ભાગવી આવ્યા, તે પણ અશાશ્વત અને ક્ષણિક છે. ત્યાંથી મેાક્ષમાં જવાતુ ३४ Page #279 -------------------------------------------------------------------------- ________________ નથી, મનુષ્ય ભવમાંથી જ મેક્ષમાં જઈ શકાય છે. એ અપૂર્વ અવસર કયારે આવશે, આ બધી ઉપાધીમાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્તિ માટે પ્રબળ પુરૂષાર્થ કયારે જાગશે? આવી ભાવના સમકિતીને હેય છે. અરે સંસાર-પ્યારના મસ્તાના! કુબામાં શું છે? આ સંસારમાં એવું શું સુખ છે કે જેની પાછળ દોટ મૂકે છે ! રેતીના અને માટીના મહેલ બનાવવામાં લીન થયેલા બાળકો જમવાનું પણ ભુલી જાય છે. અરે? આ છોકરા હજી ન આવ્યાં? એમ માતાને ચિંતા થાય છે. અને બાળકને બોલાવવા જાય છે. બાળકને જોતાં બુમ પાડે છે બેટા? ઘરે આવવું નથી ? ખાવાનું ઠરી જાય છે. માને સાદ સાંભળતા કુબાને પાટુ મારીને માની આંગળી પકડી હસતે હસતે ચાલ્યા જાય છે. તમારે આ કુબા મુકી જાવું પડશે ત્યારે હસતાં હસતાં જશે કે રેતાં રેતાં ! હાય હાય કરતા જશે કે મુક્ત ગુલાબી હાસ્યથી ખીલતા જશો! અંદરથી ઉદાસીન ભાવ આવે તે મરતા વસમું નહિં લાગે. તમને કઈ કહે, તમે ઘણે ત્યાગ કર્યો તે તમે કહી શકો કે મારું હતું જ કે દિ કે હું ત્યાગ કરૂં? તમને કોઈને ગુછો મળે. તમને થયું આ ગુછો મારે નથી પણ મોહનભાઈને છે અને મેહનભાઈને આપી દીધું. અરે તમે તે બહ ત્યાગ કર્યો એમ કોઈ કહે, તે તમે શું કહે? ભાઈ? આ ગુચછ મારે હતે જ નહિં, તે મેં શે ત્યાગ કર્યો ! એમ પદગલિક પાર્થો અમારા છે જ નહીં, પરને પિતાનું માન્યું એ અજ્ઞાન દશા છે. સાધુને રહેવું પડે છે. ખાવું પડે છે, હારવા જવું પડે છે, પણ તે સંયમના લશેનિજ સ્વરૂપને પામવા માટે છે. જીનેશ્વર ભગવાનની આજ્ઞા શી છે તેનું જ નિરંતર ૮ણ છે. હવે જીનેશ્વરની આજ્ઞા તેડીને એક પગલું પણ ભરવું નથી. આજ્ઞા એજ મારો ધર્મ છે. આજ્ઞા બહાર પગ મકાય જ નહિ. આચારાંગ સૂત્રમાં કહ્યું છે. "आणाए मामगं धम्म एस उत्तरवाए इह माण्वाण वियाहिए । इत्थोवरए त जोसमाणे आयाजिज्जं परिन्नाय परियाएज विगिवई ॥ તિર્થંકર દેવે કહ્યું છે કે આજ્ઞાથી મારે ધર્મ પાળવે, આ તેમણે મનુષ્ય માટે ઉત્કૃષ્ટ ભાષણ કહેલું છે માટે મુનિએ સંયમમાં લીન રહી કમેને ખપાવતાં થકાં ધર્મ કર્યા કરે. મૂલ અને ઉત્તર પ્રકૃતિના ભેદથી કર્મનું પરિજ્ઞાન કરી, શ્રમણ ધર્મનું આરાધના કરવાથી મુનિઓ સમસ્ત કને ક્ષય કરે છે. મિથ્યાત્વને રંગ મોટામાં મોટો છે. કેન્સરને રોગ તે અહીંયાથી મય એટલે છુટી જાય છે. જ્યારે મિથ્યાત્વનો રોગ એક ગતિમાંથી બીજી ગતિમાં સાથે જાય છે. સાધુપુરૂષના દર્શન પણ પિતાના આત્મા માટે કરવાના છે. તે સાધુ મહારાજ ! તમારે સંયમ મને ગમે છે. તમારા જેવા ગુણ મારામાં કયારે આવે ? તમને સાધુની ભક્તિ ગમે છે કે વાંધા-વચકા પાડવા ગમે છે? ઉપાશ્રયે દર્શન કરવા આવ્યા અને સાધુ આત્મ સાધનામાં Page #280 -------------------------------------------------------------------------- ________________ લીન હોય અને ન બોલાવે તે એમ થાય કે આ મહાત્મા તે કેવા અભિમાની છે. અમે કેટલે દૂરથી આવીએ છીએ પરંતુ સામું પણ નેતા નથી ! સાધુ પ્રભુભક્તિમાં લીન હાય સ્વાધ્યાયથી સમભાવની સાધના સાધતા હોય ત્યારે એને શું કામ ખલેલ પાડવી પડે ? સાધુના દર્શન જ માંગલિક છે. એમ હૈયેથી થવું જોઈએ ઘણા માણસે માત્ર નામ નંધાવવા આવતા હોય છે. ઘણુ, મહારાજને ખોટું ન લાગે એટલે આવીએ છીએ એમ બેલતા હોય છે. આ દુનિયામાં ઘણું માખણીયા ભેગા થયા છે. સાથે સાધુ પણ તેમાં ભળી જાય છે. કયાં સાધુનું ઉચ્ચ કક્ષાનું જીવન ? અને કયાં અત્યારનું જીવન? ભગવાન મહાવીરના સાધુ કેવા હતા! એક એક મુનિવર રસના રે ત્યાગી; એક એક જ્ઞાન ભંડાર રે પ્રાણી. એક એક મુનિવર વૈયા વચ્ચે વૈરાગી, જેના ગુણોને નાવે પાર કે પ્રાણી એક એક સાધુ ઝવેરાત સમાન છે. કિંમતીમાં કિંમતી છે. કોઈ મહા ગુણવાન છે. કોઈ રસના ત્યાગી છે. કઈ જ્ઞાનના ભંડાર છે. ધન્ના અણગારે જ્યારે દીક્ષા લીધી ત્યારે જાવ જીવ સુધી છઠના પારણે છઠ કરવા અને પારણાને દિવસે આયંબીલ કરવું એવી પ્રતિજ્ઞા લીધી. આયંબીલમાં આહાર પણ રસકસ વિનાને-લુખ-તુચ્છ કરતા હતા. આજે તે સંવત્સરીને ઉપવાસ કરે હોય તે ઘણાને એમ થાય કે એક ટંકનું અત્તરવારણમાં અને એક ટંકનું પારણામાં સાટું વાળી લઈએ. ધન્ના અણુગાર ભગવાનને કહે છે. મારી ઈચ્છા છે જે તમારી આજ્ઞા હોય તે જીવું ત્યાં સુધી છઠને પારણે છઠ અને પારણે આયંબીલ કરવા છે, જેની ભાષા મજબુત છે, શ્રદ્ધા દઢ છે, જે શુરવીર છે એજ આવી ઈચ્છા વ્યક્ત કરી શકે છે. મનની અસર તેન ઉપર થાય છે. ચા પીધા વગર કેમ રહેવાશે? એમ મનને થાય પણ કોઈ પૂછશે કે ઉપવાસ કર્યો છે કે નહિ ? તો શો જવાબ આપીશ! એમ જે શરમે ભરમે ખાટલે પડીને ઉપવાસ કરશે તેને ઉપવાસ શું નિજેરાનું કારણ બને ખરું? ના, પણ મનથી નકકી કરે, હું કર્મ ખપાવવા અવશ્ય કરી જ શકીશ. તે જરૂર ઉપવાસ થશે. જે આહારને ભીખારી પણ ન ઈચછે એ આહાર ધન્ના અણગાર કરતા હતા. બત્રીસક્રોડ સૌનૈયાને સ્વામી, એણે શું સ્વાદ લીધા નહી હોય? છતાં સાધુ થયા પછી મન ઉપર કેટલે કન્ટ્રોલ મુકયે ! એક વરસ બે વરસ નહી પણ જાવ છવ છઠ અને તેને પારણે આયંબીલ કર્યા. જ્યારે આજે આપણાથી ઉપવાસ પણ થતું નથી. ઉપવાસ કરવા સારા પણ પારણામાં ખાસ સંભાળ લેવાની જરૂર છે. હોજરી એકદમ સંકેચાઈ જાય છે. અને પારણે ખાધા પછી કહે કે તબિયત સારી રહેતી નથી. ક્યાંથી તબીયત સારી રહે? પારણામાં ખૂબ ખાવાથી તબિયત બગડે છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ - ધન અણગારે આટલે વૈભવ છેડીને દીક્ષા ગ્રહણ કરી છે. છઠને પારણે છઠ કરે છે અને ખરે બપોરે વહોરવા જાય છે. આહાર મળે તે પાણી ન મળે અને પાણી મળે તે આહાર ન મળે. તેમણે દેહ, મન અને રસાસ્વાદ પર કેટલું દમન કર્યું હશે? “દેહ ભાવ ક્ષય હેય જ્યાં અથવા હેય પ્રશાંત, તે કહીયે જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન.” કેટલી દેહની મુછ ઉતરી એટલે આત્મભાવ થયે દેહનું રણ નીચું જતા આત્માનું ધોરણ ઉંચું આવે છે, શરીર માટે જીવવું છે કે આત્મા માટે ! તમારે લક્ષ શું છે? શરીર કેટલી વાર મળ્યું. તેજસ કાર્પણ શરીર તો હંમેશા સાથે રહે છે. જીવ મોક્ષમાં જાય ત્યારે જ એ બે શરીર છૂટે છે. પણ દારિક વૈકિય શરીર જીવે અનંતવાર ધારણ કર્યા. અનંતવાર મુકયાં. છતાં શરીરને મેહ કેટલે છે? જરાક તબિયત બરાબર ન હોય, ચાની બાધા હોવા છતાં સાજે માંદે મકલ છે એમ કહી ચા પશે. અને પછી તબિયત સારી થતાં પણ ચા મૂકી શકે નહિં. હવે ચાએ એને પાડી દીધે ભાઈ? હવે તે તબિયત સારી થઈ ગઈ છે, ચા છેડી દે, એમ કઈ કહે તે કહેશે, હજી મને ઠીક નથી. શું કામ હાથે કરીને શરીરને અડીક કરે છે? આસકિતમાં વળગી રહે છે! એટલે ટેવ પાડી પછી ટેવે એને પાડી નાંખે. પહેલાં બીડી પીતા આંખમાંથી પાણી પડતાં પછી તે પીવામાં પાવરધો થઈ ગયે. અને રજની પચાસ બીડી પીશે. હવે મારાથી બીડી છુટશે નહીં” ટેવે એને પાડી દીધે. વ્યસનને વશ હેય એ કાંઈ ક્રિયા કરી શક્તો નથી. આસક્તિ ને અશકિતમાં ફેર છે. આ મહાપુરૂષે જાવ જીવ સુધી છઠના પારણે છઠ કર્યા અને પારણે આયંબિલ કર્યા. કેટલે દેહ ભાવ છોડો! કેટલી આસક્તિ છેડી ? - એક અંદગી દેહ ભાવ ઉડાડી દેવાય તે મિક્ષ આપણા હાથમાં છે. કુતરાની જીભમાંથી લાળ પડે છે એમ જીવને મનભાવતું મળે ત્યારે લાળ પડે છે. કેટલી વાર ખાધું? અનેક વાર ખાવા છતાં સંતોષ ન થયું. કેટલું સાંભળ્યું? કેટલું જોયું? છતાં જેવાને સંતોષ ન થયે. જોવાનું પણ કેટલું છે. મુહપત્તિવાળો સાધુ એરોડ્રામ ને એરપ્લેન જેવા જાય છે, વીજળીઘર જેવા જાય છે, મીલે જેવા જાય છે, રાણીબાગ, હેંગિંગ ગાર્ડન જેવા જાય છે! શું એની મુડપત્તિ લાજતી નથી ? જે હોય તે આત્માને છે. જે જોવાનું છે એ આત્મામાં છે. આ કાયાને તું શણગારે છે. એ દેહ પણ એક દિવસ અગ્નિમાં સળગી જવાને છે. દેહના સૌંદર્ય પાછળ જીવ પાગલ થઈ ગયેલ છે. જે શરીર સળગી જવાનું છે. એને મેહ શે? હે જીવડા! પાછું વળી જા. અંદરથી વૃત્તિને વાળો, પછી એને ઉપર કાબુ રાખો, ત્યારે જુઓ શું થાય છે! Page #282 -------------------------------------------------------------------------- ________________ સમજી લે સરવાળે સાચું કેટલું, પાપ પુન્ય સંગાથે આવવાનું એટલું, અહિને આનંદ ત્યાં દુઃખડાની વાટ છે, એમાં તે માનવીને કેટલી પંચાત છે. જન્મીને મરી જવું એટલી જ વાત છે ... હવે સમજે, પાપ અને પુન્ય તમારી સાથે આવશે, અન્ય કોઈ નહિ. જે ક્ષણિક છે એના મોહ શા ક્ષણિક આનંદ લેવા જતા અનંત સંસાર વધારી દીધાં. “ક્ષણિકના મેહ શા ક્ષણિકના માન શા, કમલ જલ બિન્દુ સમ જીંદગાની” જીંદગી ક્ષણિક છે. વૈભવ ક્ષણિક છે. એને મોહ છોડી આત્મા તરફ લક્ષ વધારી તેને જ વફાદાર રહે. આત્મ ધ્યાનની તાલીમ લે. સેનિકે લશ્કરમાં જોડાય છે ત્યારે તેમને ખૂબ તાલીમ આપવામાં આવે છે. લાઠી કેમ ફેરવવી, બંદૂક કેમ ઉપાડવી, જરાય આડે અવળે પગ ન પડે જોઈએ. લેફટરાઈટ (ડાબી-જમણી) કરાવે છે. પોતાની ફરજમાં જોડાયા પછી મરણત પ્રસંગ આવે, છતાં પિતાની ફરજથી જરા પણ ત ન થાય. -- કોઈ એક સિનિકને તાલીમ આપવામાં આવે છે. કવાયત ચાલી રહી છે. તે ટટ્ટાર ઉભે રહે છે. એના પગ ઉપર એક ઝેરી જીવડું ચડયું, પણ પગ ઉપાડાય નહીં એ એનું કર્તવ્ય છે. જીવડું ચડતાં ચડતાં વાંસામાં આવ્યું. પણ તે જાણે છે. હાથ આમ ન કરાય, છેવટે જીવડું કાનમાં ગયું અને ધડાક કરતા તે પડી ગયા. જીવડાએ અંદર ડંખ દીધો હતો. બધાને એમ થયું કે આને મૂછ કેમ આવી ગઈ! તપાસ કરી અને કાનમાંથી જીવડું કાઢયું. સૈનિક પિતાની ફરજ બજાવતે બજાવતો મરી ગયો. છતાં પોતાને હાથેથી જીવડાને કરવાની વાત નહીં. તેને કાઉસગ્ગ ન હતું, કસરત હતી, છતાં સૈનિકની મરી જવા સુધીની તૈયારી ! આપણી તૈયારી કેટલી છે? મરણ આવ્યું તે જરાય ચલાયમાન ન થયે. મરી જવું કબૂલ કર્યું પણ કાયદે તેડયા નહીં. મહાવીરના કાયદા બરાબર પાળજે. આ કાયદા આત્માના કલ્યાણને માટે પાળવાના છે. ભગવાન નેમનાથ પધાર્યા છે. બધાં વાંદવા જવા માટે તૈયાર થઈ ગયા છે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે. - વ્યાખ્યાન...૪૫ ભાદરવા સુદ ૮ ને શનિવાર તા. ૨૮-૮-૭૧ ભગવાન નેમનાથ દ્વારિકા નગરીના નંદનવન ઉદ્યાનમાં પધાર્યા છે. ભેરી વાગતાં લેકેને ખ્યાલ આવ્યું કે પ્રભુ પધાર્યા છે. દ્વારિકા નગરીમાં આનંદ-મહોત્સવ હોય તેવું Page #283 -------------------------------------------------------------------------- ________________ વાતાવરણ સર્જાઈ જાય છે. કોઈ ચાલીને, કોઈ હાથી ઉપર, કઈ ઘોડા પર, કોઈ રથમાં બેસીને ભગવાનનાં દર્શન કરવા જાય છે. ભગવાનનું કેવળજ્ઞાન કાલેક પ્રકાશક એ રેડિયે છે. તમારા રેડિયાની અંદર અમેરિકાનાં કે લંડનના ભાવ આવે, પણ ભગવાન તે ત્રણેય કાળનાં ભાવેને એક સમયમાં જાણે છે અને જુએ છે. આવું કેવળજ્ઞાન અને કેવળદર્શન પામ્યા પછી જ દેશના આપે છે. અનેક લેકે તે સાંભળવા જાય છે. કોઈ કુતુહલથી, કઈ જાણવાની ઈચ્છાથી તે કોઈ પિતાને ઉદ્ધાર કરવાની દૃષ્ટિથી જાય છે. ભગવાનની વાણીને અપાર મહિમા છે. કોઈ ભવ્ય છે સંસારને છોડીને સંયમ અંગીકાર કરે છે. કોઈ તપને માર્ગ આદરે છે. કર્મને ચક્યુર કરી નાખવા, આત્માની સિદ્ધિ પ્રાપ્ત કરવા યાહેમ કરે છે. દેહભાવ છેડી આત્માને મુખ્ય ગણે છે. દેહ અશાશ્વત છે, આત્મા શાશ્વત છે. દેહ તે એક દિવસ પડવાને છે, આત્મા અમર છે. શરીર સડન, પડન અને વિધ્વંસ સ્વભાવવાળું છે. હાડમાંસ-મજજા-લેહી-પરૂં વિર્ય–ચર્મ આદિ સાત ધાતુનું બનેલું છે. આ શરીર ઔદારિક છે, આ શરીર વહેલું કે મોડું છોડવાનું છે. આ શરીર અશુચિને પિટલે છે, શાશ્વત રહેવાવાળું નથી, આને જે આહાર-પાણી મળે તે પુષ્ટ થાય છે. અને ન મળે તે સુકાઈ જાય છે. પડી જવું, નાશ થવે, વિનાશ થ એ શરીરને ધર્મ છે. જ્યારે આત્માને ધર્મ, ધવ, નિત્ય અને શાશ્વત-ત્રણેય કાળે ટકવાવાળે છે. પણ સચ્ચિદાનંદ એ આત્મા આજે ગોથું ખાઈ ગયે છે, અજ્ઞાનમાં અટવાઈ ગયું છે. નિજ સ્વરૂપની ઓળખ નથી. શરીરને તાજું શખવા ઘણા પ્રયત્ન કરે છે. શરીરને મેહ ઘણે છે. શરીર બગડે તે સારું કરવા માટે ડોકટર પાસે દેડશે. દવા, ટેબ્લેટ, ઈજેકશન બધું લેશે. શરીરને ઓળખ્યું છે એટલે શરીર માટે બધું કરશે. પણ શરીર કરતાં આત્મા કિંમતી છે. શરીર જડ છે, જડની કઈ કિંમત નથી. ક્ષણભંગુર આ દેહને શું કરે વિશ્વાસ”. આ દેહ ક્ષણમાં પડી જવાને છે. આને વિશ્વાસ છે કરો? આ શરીર ક્ષણમાં વિલય થવાનું છે. છે પરનું પણ પરિચયથી માની બેઠે મારું, ક્યાંને તું કયાંનું એ પિંજર, એ સમજે તે સારું, પિપટ તન પિંજર નહિં તારું, અને તે ઊડી જાવું પરબારું, બીજા જેમાં એવું આ પણ, નામે કેવળ ન્યારું, સર્વ પ્રકારે સાચવ તે પણ પળમાં છે પડનારું, પિપટે તન પિંજર નહીં તારું, અને ઉડી જાવું પરબારૂં.” પરને તે સ્વ માન્યું છે. કેમ માન્યું? તે પરિચયથી માન્યું. શરીર એ હું છું Page #284 -------------------------------------------------------------------------- ________________ એમ મનાઈ ગયું છે. જાને ચૈતન્ય મનાઈ ગયું છે. જડ વરતુ એ તારી નથી. તું એને નથી. જડ તારૂં ન થાય. તું એને ન થાય. પર તે પર છે. હવે તે સ્વ છે. છતાં વિભાવ (ભાવ) કરીને જીવ કર્મના ગાંસડા બાંધે છે. મન પર છે. ઇન્દ્રિય પર છે, શરીર પણ પર છે. આત્માને સમજાવે. હે જીવ! તે પર માટે અંદગી વેડફી નાખી જ્ઞાનીએ તે પરને મોહ છોડે. પરની પ્રીતિ છેડી દીધી, કાયાને સિરાવી નાખી. એની હું સાર-સંભાળ નહીં કરું. એને જ્ઞાતા તથા દષ્ટ બનીને જોઈશ. તટસ્થ ભાવને કેળવીશ. એમ જેને રાગભાવને છેડી દીધે તે રમશાનમાં, સુના ઘરમાં, લુહારની કેડમાં, ઉધાનમાં વિચરે છે, પિતાના (નિજ) વરૂપનું ધ્યાન ધરતાં વિજય મેળવે છે, તત્વને તારવી લે છે. માખણના પીડા ઉતારે છે. આ જ નિજ સ્વરૂપ રમણતાનું ફળ છે. નિજ સ્વરૂપમાં જે જે જીવે રમ્યા છે એમને સિદ્ધિ વરી છે. સિદ્ધિને મેળવવી હોય તે સાધના કરવી પડશે. સાધનાથી આમ-શુદ્ધિ થાય છે. અને આત્મ-શુદ્ધિથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેને માટે દેહભાવને પણ ક્ષય કરે જોઈશે, જેણે દેહાધ્યાસ છોડ, તેને ધન, માલ, મિલકત માટે મમત્વ નહીં રહે. એને આ બધું પર ચીજ છે એમ લાગશે. આજ સુધી અજ્ઞાની જીવ પરમાં રમ્યો છે. આ રમત કયારે પૂરી થશે? “હેયે રમત ઘડી બે ઘડી, બહુ તે દિવસ બે-ચારની, આ તે અનંતા યુગ ગયા, એવી રમત રમવી નથી. દૂર કાં પ્રભુ દેડ તું, મારે રમત રમવી નથી, આ નયન બંધન છોડ તું, મારે રમત રમવી નથી.” કોઈ માણસ રમવા બેસે તે બે ઘડી, ચાર ઘડી રમે છે. એક રાત કે એ રાત રમે છે, આ તે જીંદગીની અંદગી હોડમાં મૂકી દીધી. હવે પાછો વળ! તારા ઘર સામે જે. નિજ સ્વરૂપને અનુભવ છે. જ્યારે પિતાના-નિજ સ્વરૂપની અનુભૂતિ થાય છે, આત્મ સુધા-રસને સ્વાદ ચાખે છે ત્યારે જગતનાં બીજા રસ ફિક્કા લાગે છે. મનને કેન્દ્રિત કરવું જોઈએ. જે આત્મામાં રમતું હોય, તે પર્વતમાં રહે ગુફામાં રહે કે ઝાડ નીચે રહે પણ આત્મતત્વ સિવાય બીજું કાંઈ વિચારે નહીં. ગાણું તે આત્માનાં ગાય, કોઈ માણસને ઘેર દિકરાનું સગપણું કર્યું. બધાં સગાંવહાલાં ચાંદલામાં ભાગ લેવા આવ્યા છે. એમાં વરરાજાનાં પિતાશ્રીને વીંછીએ ડંખ દીધે. શરીરમાં એટલી વેદના થાય છે. રાડ નીકળી જાય છે. બધાં સમજાવે છે. આટલાં મહેમાને આવ્યા છે. તમારું દુઃખ જોઈ જાય છે. માટે શાંત રહે. અરે, મારાથી રહેવાતું નથી. આ વીંછીનું ઝેર ચડતું જાય છે. દિકરે કહે, “પિતાશ્રી, આપ બુમ નહિ પાડો. આપણે દવા કરાવીએ. ડોકટર બોલાવીએ.” હજારો માણસ વચ્ચે બેઠે હોય પણ એને વીંછીને ડંખ છે. તેવી રીતે સમકિતી જીવને સંસાર ડંખે છે. એને વૈભવ તુચ્છ લાગે છે, એને આત્મા એિ છે. બીજું કાંઈ જોઈતું નથી. Page #285 -------------------------------------------------------------------------- ________________ el: માનવનાં જ મને દેવતાએ ઝંખતા, સ્વર્ગના વિલાસે એને ઘણીવાર ખતા, મને પ્રકાશ મળે ઉરને ઉજાસ મ, આ સંગ નહિ આવે ફરીવાર.”. , , જ્ઞાની પુરુષ કહે છે. માનવના જન્મને દેવતાઓ ઝંખે છે, માનવના અવતારમાં એવું શું છે? કે ભૌતિક સુખની ટોચે બેઠેલાં દેવતા તેની ઈચ્છા કરે છે? રૂપાનાં દાગીનાની ઝંખના કરે છે. સેનાના દાગીનાવાળા હીરા મોતીના દાગીનાને ઈચ્છે છે, હીરા મેતીનાં દાગીનાવાળા રત્નનાં દાગિનાની અભિલાષા સેવે છે. દેવતાઓને સુખ-સાહ્યબી ઘણી છે, છતાં સ્વર્ગનાં સુખ અને શા માટે ડંખે છે? “આ ન જોઈએ. આ ન જોઈએ. આ વૈભવ મારા નહિ. આ દેવાંગનાએ મારી નહિ. એના ચેનચાળા નાટક આદિ મારા નહિં, જ્ઞાનાદિ ગુણે જ મારા છે.” એવી નિવડ શ્રદ્ધા છે. એથી જ દેવતાઓને આવા ભોગવિલાસ ઠંખે છે. વીંછીના ડંખ જેવી વેદના થાય છે. જેને પ્રેમને પ્રકાશ મળે, ઉરને ઉજાસ મળે, સત્ય માર્ગ પર પ્રેમ જાગે છે એવા દેવ માનવના અવતારને ઝંખે છે. વ્રત-પચ્ચખાણ માનવ કરી શકે છે. સર્વાર્થસિદ્ધના દેવતાઓને તેત્રીસ હજાર વર્ષ સુધી આહારની ઈચ્છા થતી નથી. તપનું લક્ષણ ઈચ્છાને નિરોધ છે. ઈચ્છા થાય એને અટકાવી દેવી, મનને રોકી પાડવું તે તપ છે. પાંચમા અનુત્તરવાસી દેવને ૩૩ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે પણ તે તપસ્વી કહેવાય નહિ. કારણ કે તેઓ અવિરતિ અને અપચ્ચખાણી છે. ઉપશાંત મહી છે. મનને પણ વિકાર ત્યાં ન હોય. પહેલા, બીજા દેવલેક સુધી મનુષ્યના જેવા કામગ હોય છે. ત્રીજે, ચોથે દેવ કે સ્પર્શને વિકાર હોય છે. પાંચમે, છડું દેવલોકે શબ્દને વિકાર છે. શબ્દ સાંભળે અને વિકાર સમાઈ જાય છે. સાતમે, આઠમે દેવલેકે રૂપ જોઈને આનંદ થાય છે. નવમે, દસમ, અગ્યારમે અને બારમે દેવલેકે મનને વિકાર છે. નવરૈવેયક અને પાંચ અનુત્તરવિમાનમાં તે મનને પણ વિકાર નથી. તે પણ તેને અબ્રહ્મના પ્રત્યાખ્યાન છે એમ ન કહી શકાય. ગુપ્ત બ્રહ્મચારી છે તે મનમાં પણ વિકારને ભાવ ન આવવા દે. જ્ઞાનની બ્રેકથી અવિરતી ભાવને દબાવી દે છે. તું સચ્ચીદાનંદ સ્વરૂપ આત્મા છે. તારે આ ચામડાં ચૂંથવાના ન હોય, વિકારી માર્ગે જવાનું ન હોય. ઈન્દ્રિયને રોકી રાખવી એનું નામ છે સંયમ. આ મનુષ્ય ભવમાંથી સંસારની પૂર્ણાહુતિ થઈ શકે છે, દેવતાઓ મનુષ્યના ભવને ઝંખે છે. દેવતાએ જેને ઝંખે છે એ ભવ તમારા હાથમાં છે. તેને તમે સવ્યય કરો છો કે દુર્વ્યય! ગુમડું મટવાપર હોય ત્યારે ચળ બહુ આવે. એને જે ખંજેળીશ તે વકરશે અને પાકશે. છેકરાને માતા નિકળ્યા હોય અને દળું પડી જાય પછી એવી મીઠી ચળ આવે કે બાળક જાણે-અજાણે ત્યાં હાથ લઈ જાય, એટલે બાળકના હાથ પર માતા કથળી સાંધી દે છે. કારણ કે જે ખંજેળી નાખે તે પાકી પડે, બહુ ચળ આવે એને સહન કરી લે તે દર્દ મટી જાય. ભગવાન કહે છે કે જે ગતિમાં મોક્ષ મળવાને છે એ ગતિમાં Page #286 -------------------------------------------------------------------------- ________________ થના ઘણી હોય છે. દેવતાને પરિગ્રહ સંજ્ઞા ઘણી હેય. મનુષ્યને મિથુન સંજ્ઞા ઘણી હોય. તિય અને આહાર સંજ્ઞા ઘણી હેય અને નારકીને ભય સંજ્ઞા ઘણું હેય. તિય"ની આહાર-સંજ્ઞા આપણને પણ દેખાય. કુતરાને રોટલે ના હોય એ જમીનમાં દાટે છે. ભૂખ લાગે તે કાઢીને ખાય છે. અને એક કૂતરાને રેટ નાખ્યો હેય છે તો બીજા અનેક તેના પર તૂટી પડશે. બસ ખાઉં, ખાઉં ને ખાઉં, પશુ આખા વગડામાં લીલી વનરાઈ ચરીને આવે અને ઘેર ચાહટીઓ નાખવામાં આવે છે તેમાં મેટું નાખશે. કેટલાંક મનુષ્ય પણ તિર્યંન્ચની માફક જ્યાં ત્યાં ખાવાને ટેવાયેલા હોય છે. રસ્તામાં હાલતાં-ચાલતાં પણ ખાય. પચાસ વરસે આવ્યા પળી, મેંના ડાચાં ગ્યાં છે મળી, રાત પડે ને ભાઈ ને ભાવે, ઉના-ઉના ગાંઠીયા ને કળી.” બસ ચઢી તે ચાલુ ને ચાલું. ખાધા જ કરે છે. જેને બીજે દિવસે ઉપવાસ કર હોય એણે ચેવિહાર કરવો જોઈએ. દેરાવાસીમાં વરસીતપમાં પારણાને દિવસે બેસણું કરે છે. બે ટંક બેસીને ખાય છે. વિહાર પણ ચેખ કરે છે. આમ નિયમિત રહેનાર વ્યક્તિને થડે પણ સંયમ રહે. આપણામાં વરસીતપને પારણે આ દિવસ ખાય છે, અને ઘણું તે ચેખા ચેવિહાર પણ કરતા નથી. વરસીતપમાં બ્રહ્મચર્ય પણ પાળવું જોઈએ. એ નિયમનું પાલન પણ ઘણું નથી કરતા. મનુષ્ય-અવતારમાં મૈથુનની ખણજ ઉપડે છે. પ્રેમલા-પ્રેમલીનાં ફોટા જુએ, સીનેમા જુએ, એવી ચેપડી વાંચે અને વિકાર વૃત્તિમાં વધારો થાય. સિનેમા-નાટકેએ સંસ્કૃતિને હાસ કર્યો છે. અહી સંતપુરૂના જીવન દ્વારા આપણા ઘડતરની સુંદર વાત થાય છે. સંતે, વગર વેતને સદ્ધ આપે છે, તે સાંભળવાના તમારે પૈસા આપવા પડતા નથી, તે છતાં અહીંયા સીટ ખાલી રહે છે. અને સિનેમાં જેવાના પૈસા પૂરા ચૂકવવા પડે છે, છતાં ત્યાં તે હાઉસફૂલ થઈ જાય છે. શો પણ કેટલાં બતાવે છે? માણસેને ખાવા ન હોય, બધે મેંઘવારીની બૂમે પડે છે પણ હોટલ સીનેમામાં કયાંય મેંઘવારી દેખાતી નથી. આ બધાં સ્થાન વિકારોની ખણજ વધારનાર છે. ખાટા, તીખા, તમતમતાં, મસાલાવાળા પદાર્થો ખાવાથી ઇન્દ્રિય જાગૃત થાય છે. રસ ઝરતાં આહાર જલકીથી મદ વધારે છે. ખેરાકથી પણ કામ-વિકાર વધે છે. પિશાકથી પણ કામ-વિકાર વધે છે. એવા ઉઘાડા પહેરવેશ પહેરવાથી વિકાર વધે છે. મનમાં વિકાર તે પડે છે. જે એકાન્તને જેગ મળે એટલે તરત વિકાર જાગવા માંડે છે. એક સાધ્વી સાધુ પાસે ચર્ચા કરવા આવે. ગુરૂ મહારાજને ચેલે અને સાધ્વી એમ બે જણ એકાંતમાં બેસે, સાધુ, સાધ્વીને ભણાવે છે, એમાં એકલી સાધ્વીની સાથે ૩૫ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ કોઈ વખત ગેરાણી આવી બેસે. અને કેઈવાર ન બેસે. ગુરૂને વિશ્વાસ છે કે મારે ચેલે વિશ્વાસુ છે. અને ગોરાણીને ચેલી ઉપર વિશ્વાસ છે. આજે તમે યુવાન દિકરા-દિકરીઓને કેલેજમાં ભણવા મોકલે છે પણ ત્યાં ભણે છે કે કંપાઉન્ડમાં ફોરે છે? છૂટનું પરિણામ ઘણું ખરાબ આવે છે. આજનું ભણતર જીવનનું ઘડતર નથી, પણ જડવાદનું ચણતર છે. એકાંત ખૂબ બૂરી ચીજ છે. ઉત્તરાધ્યયનનાં ૩૨મા અધ્યયનમાં ભગવાન ફરમાવે છે, काम तु देवीहिं विभूसीयाहिं, न चाइया खोभइऊ तिगुत्ता, तहाऽवि एगन्तहियं ति-नच्चा, विधित्तवासो मुणिणं पसत्थो ॥१६॥ રૂપવતી દેવાંગનાનાં ટોળાં ઉતરે અને ત્રણ ગુપ્તિએ ગુપ્ત એવા મુનિને ચલાયમાન કરવા આવે તે પણ મુનિ ચલાયમાન થાય નહિ. એના ચિત્તને ડહેળાવી શકે નહિં. આવા મુનિને માટે પણ એકાંતવાસ વર્જ્ય ગણે છે. જેને બ્રહ્મચર્ય પાળવું છે એણે એકાંતમાં કદી ન રહેવું. એક રાજા ધર્મની ભાવનાવાળે હતે. કાળને અવસરે, કાળ કરી તે રાજા મરીને દેવ થયે. રાણીને દુખ થાય છે. અંતે રાણુને દિક્ષા લેવાની ભાવના જાગૃત થાય છે. દેવ બનેલા રાજાએ વિચાર કર્યો. રાણીને દિક્ષાના ભાવ છે. પણ દિક્ષા કેની પાસે અપાવવી? પરીક્ષા કરીને કયા સ્થળે ગોઠવવી એ નક્કી કરવું એમ વિચારી બપોરના દેહના સમયે વૃદ્ધ સાધ્વીનું રૂપ ધારણ કર્યું. સીત્તેર વર્ષની સાધ્વી સાધુના ઉપાશ્રયે આવીને સાધુને વંદન કરે છે. મહારાજ પૂછે છે, એકલા કેમ આવ્યા છે? સાધ્વી જવાબ આપે છે. મહારાજ! હમણું માંદગીમાં હતી. થોડા દિવસથી સારી થઈ છું. સૂત્ર-સિદ્ધાંત માંદગીમાં ભૂલાઈ ગયા છે, તેથી આપશ્રીને મારે પ્રશ્નો પૂછવા છે. મહારાજ કહે છે, તમે બહાર ચાલ્યા જાવ. એકલી સ્ત્રી સાથે અમારે વાત ન કરાય. સાધ્વીએ કહ્યું : પણુ ગુરૂદેવ ! હું તે વૃદ્ધ છું, માંદગીમાંથી ઊઠીને આવી છું. ધર્મના પ્રશ્નો પૂછવા છે. મહારાજ કહે છે. અત્યારે તમે બહાર નીકળી જાવ, એકાંતમાં અમે એકપણું જવાબ આપી શકીએ નહિં. છતાં સાધ્વી આગ્રહ કરે છે. અંતે મહારાજ કહે છે. તમે બહાર નીકળી જાવ અથવા અમે બહાર નીકળી જઈએ. આમ સાધુએ જરાય મચક ન આપી. આજે તે સાધ્વી સાધુ પાસે ગમે તે સમયે આવે અને ગમે તેવી વાત કરે. સાધુ સાધ્વીને ભણાવે છે. જુવાન સાધુ અને જુવાન સાધ્વી છે. સૂત્ર અને સિદ્ધાંતની વાતે કરતાં મન અવળે માર્ગે ચડી જાય છે. બંનેને સંબંધ વધે છે. અને સાધ્વી સાધુને કહે છે, આત્માને ઊંચે લઈ જ હેય તે આવી ગૂંગળામણમાંથી છૂટવું જોઈએ. ઉપાશ્રયની ચાર દીવાલ વચ્ચે રહીને કોઈ કામ થઈ શકે તેમ નથી. જગતને બતાવી આપીએ કે આદર્શ ગૃહસ્થાશ્રમ કે હેય! અને આપણે માનવસેવા કરવી જોઈએ. એક ઉચ્ચ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ ધ્યેયને માટે દિક્ષા છોડી દઈએ તે શું વાંધો છે? મહારાજ કહે છે. દીક્ષા છેડી દઈએ તે જગતમાં આપણી બદનામી થાશે. લેકે આપણે તિરસ્કાર કરશે. પછી માનવસેવા કેવી રીતે થશે? સાધ્વી- તમે તૈયાર થઈ જાવ. આપણા જેવા સાહસિકની દુનિયા બે ઘડી વાત કરશે પણ ઉમદા કાર્ય જોશે એટલે બધું ભૂલી જશે અને આપણા ગુણગાન કરશે. જગતથી ડરનાર કદી આગળ વધી શક્તો નથી. અને આપણું બંનેના પ્રેમના પ્રતિકરૂપે બાળક થશે એ કેટલું શૂરવીર હશે! આમ સાધુને પતિત કરી બાઈએ કયારે, કયા દિવસે કેટલા વાગ્યે અહીંથી રવાના થવું એ નકકી કરી નાખ્યું. સાધુએ એની બધી વાત કબૂલ રાખી. રાતના અમુક ટાઈમે નીકળી ગામ બહાર કુવા પાસે મળવું અને સંયમ છેડીને ઘર માંડવું પછી માનવસેવા કરવી. બધા સૂઈ જાય છે. એટલે આ સાધ્વી સંસારીના કપડાં પહેરી લ્ય છે. આ બાજુ ગુરૂ તે વૃદ્ધ છે. યુવાન શિષ્ય ગુરૂના પગ દાબે છે, ગૌચરી લઈ આવે. પરઠવવા જાય. આજે રાત્રે ચેલાને ઊંઘ આવતી નથી. બાર વાગ્યા, ગુરૂ જાગે છે. કેમ ભાઈ! ઊંઘ નથી આવતી? સ્વાધ્યાય બોલું તે તને ઊંઘ આવી જશે. વાત્સલ્યભર્યો હાથ માથા પર ફેરવે છે. અને શિષ્યને વિકાર શમી જાય છે. હું કે પાપી છું! ડુબતા સંસારમાંથી મને બહાર કાઢ, આ ગુરૂદેવ મારી માતા જેવા છે. તેમણે સમાજમાં મને ઊંચે પદે બેસાડે. અને હું એમને વિશ્વાસઘાત કરું છું. મારા આત્માનું કેટલું બગડી જશે? મારા વૃદ્ધ ગુરૂની સેવા કેણ કરશે? તેમને કેવું દુઃખ થશે? ભાવપરિવર્તન થયું. ગુરૂ પ્રેમથી પૂછે છે, શું તારા મગજમાં છે, કે તને ઊંઘ નથી આવતી? ગુરૂની તરકીબ કેવી છે? કેવી રીતે એને પૂછે છે? ગુરૂ સમજે છે, શિષ્ય યુવાન છે. યુવાનીને કબજામાં રાખવી મુશ્કેલ છે. તેથી તેના હૈયાને સ્પશે તેવી મીઠી વાણીથી સમજાવે છે, ઈચ્છાનું શમન કરે. દુર્મન વાસનાને પંથે લઈ જનાર છે. એક એક વાત એવી ઢબથી સમજાવે છે કે શિષ્યનું મન ફરી જાય છે અને વિચારે છે કે મારે સંસારમાં જાવું નથી. પેલી સાધ્વીના હૈયામાં તે સંસારની ઉમિએ ઉછળે છે. સાધ્વીને વેશ ઉતારી સંસારીને વેશ ધારણ કરે છે. મારા ગુરૂણીને કેટલો આઘાત થશે એ પણ વિચારતી નથી. રાત્રીનાં બાર વાગતાં ઉપાશ્રયથી નીકળી કૂવા પાસે સાધુની રાહ જોઈ ને ઉભી છે. મનમાં ફડ ફડ થાય છે. અત્યારે અહીં કેઈ લુચ્ચા લફંગા આવીને હેરાન તે નહીં કરે ને? “હમણાં આવશે, હમણાં આવશે, વચન દીધું છે એટલે અવશ્ય આવવા જ જોઈએ.’ પહેલેથી બધું નક્કી તે કર્યું છે. પણ શું તેમના વિચારો ફરી ગયા હશે? ગુરૂ જાગી ગયા હશે? આવા અનેક વિચારે વચ્ચે એક વાગ્યે, બે વાગ્યા, ત્રણ વાગ્યા, સાધુ આવ્યા નહિ. સાધ્વી વિચારે છે. જો પાછી જાઉં તે મને ગુરૂણી કહેશે કયાં ગઈ હતી અને છેવટમાં આપઘાતને વિચાર આવ્યું અને કૂવામાં પડી મરણ પામી. આ ઉપરથી સમજવાનું કે એકાંત કેટલી ખરાબ ચીજ છે? પેલા દેવે સાધુની પરીક્ષા કરી. સાધુ ભગવાનની આજ્ઞાને બરાબર વફાદાર છે. દેવ (રાજા)ને થયું કે આ સંપ્રદાય ઘણે ઊંચે છે. અને રાણીને ત્યાં ચાગ્ય સાધ્વી પાસે દિક્ષા લેવાને આદેશ આપ્યું. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ભગવાને જે નવ વાડ બ્રહ્મચર્યની ખતાવી છે તે સરસ છે. તેનું પાલન કરનાર પતનને માર્ગે જતાં અટકે છે. તેમનાથ ભગવાન દ્વારિકામાં પધાર્યાં છે. તે રસ્તા બતાવે છે. એ સાંભળવા અનેક માણસા આવ્યા છે. એમાં નિષકુમાર કેવી રીતે નીકળશે, એ વાત અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન. ૪૬ ભાદરવા સુદ ૯ ને રવિવાર તા. ર૯-૮-૭૧ ચરમ શાસન પતિ ભગવાન મહાવીર સ્વામીએ ભવ્ય જીવાને સંસારથી છેડાવી મેાક્ષ તરફ પ્રયાણ કરાવવા માટે મેધ આપ્યું છે. દ્વારિકા નગરીમાં ભગવાન તેમનાથ પધાર્યાં છે. મહાન પુણ્યના ઉત્ક્રય હાય ત્યારે જ ભગવાનના સમાગમ થાય. તેમના પ્રત્યે પ્રીતિ જાગે. આજ સુધી જીવે જગતવાસી જીવા સાથે મુખ પ્રીતિ કરી છે. પણ બધી પ્રીતિ ઉપાધિવાળી છે. આનદઘનજીએ કહ્યુ છે, પ્રીત સગાઈ ૨ જગમાં સૌ કરે રે, પ્રીત સગાઈ ન કોઈ, પ્રીત સગાઈ રે નિરૂપાધિક કહી રે, સાપાધિક ધન ખેાઈ, ઋષભ જીનેશ્વર પ્રીતમ માહરા રે, એર ન ચાહુ રે કથ, જગતની પ્રીત સ્વાર્થ ભરેલી છે. સ્વાથ હાય ત્યાં સુધી ટકશે, સ્વાર્થ સમાપ્ત થતાં પ્રીત સમાપ્ત થઈ જશે, પણ પ્રભુ તરફની પ્રીતિમાં આવી કોઈ ઉપાધિ નથી માટે પ્રભુ સાથે તમારા આત્માની પ્રીત કરી. જો પ્રભુ સાથે પ્રીત કરવી હશે તા ઇન્દ્રિય નિગ્રહ, મનેાનિગ્રહ કરવા પડશે, મન એ મંદિરની ધ્વા જેવુ' છે, જે માજીના પવન આવશે તે માજી ધ્વજા ફરફર ઉડશે. એમ મન જુદી જુદી દિશામાં ઉડ્ડયન કરે છે. વાંદરા સ્વભાવમાં જ ચંચળ હાય, એમાં તેને દારુ પીવડાવ્યે એટલે ચંચળતામાં વધારા થયા. દારુ પીવડાવ્યા પછી તેને વીછીએ ડંખ માર્યાં, તેની અંદર ભુતે સંચાર કર્યાં, પછી તે વાંદરા શુ' તુ શું કરી નાંખે, તેમ મન પણ વાંદરા જેવું છે. તેણે વિષયની મદીરા પીધી છે અને માહરૂપી ભુત આવી અંદર બેઠેલુ છે. અને તેમાં કષાયરૂપી વિછીએ ડ’ખ દીધા, પછી તે કઈ દિશામાં જીવને લઈ જશે તે કલ્પી શકાતું નથી: વાંદરા રાત્રે સૂઈ જાય પણ મન તે સ્વપ્નમાં પણ દોડધામ કરે છે. દિવસે માનસિક વિચારધારા જેવી ચાલતી હોય તેવા સ્વપ્ન આવે છે. ભગવાન કહે છે—માશ સાધુને જે Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ સ્વપ્ન આવે તે સત્ય જ પડે. સામાન્ય પ્રાણીને કેવા-કેવાય સ્વપ્ન આવે છે. સ્વપ્રમાં માજ માણે. દિવસમાં વિકારભાવ સેવ્યા હોય તે જ રાતે સ્વપ્નમાં આવે. સ્વપ્ન તે સ્વપ્ન. સ્વપ્ન સત્ય હાઈ શકે નહિ. જ્ઞાની પુરૂષાએ સંસારને સ્વપ્નવત્ કહ્યો છે. આજે જીવા સ્વપ્નને સત્ય બનાવવા મહેનત કરી રહ્યા છે. ચિનુ નામના એક ભિખારી છે. તે ગામની અંદર ઘેર ઘેર ફરે અને બટકુ રોટલે ઉઘરાવી પેટનુ પૂરુ કરે. એક વખત તેને સરસ ભેાજન પ્રાપ્ત થયું. ઈ ને ત્યાં લગ્ન પ્રસંગ હતા. ત્યાં જઈ ચડવાથી એ ભેાજન મળેલું. પેટ ભરીને ભેાજન લીધું. પછી નિદ્રા આવે તે સ્વાભાવિક છે. તેને કોઈ નથી. ક્રાઈના આટલા ઉપર સુતા છે. પાસે શકારું અને લાકડી પડયાં છે. આંખ મિંચાઈ ગઈ. રાજ મગજમાં વિચાર આવે કે ગામમાં દરરાજ લગ્નના વરઘેાડા નીકળે છે. હું ક્યારે આવી રીતે વરરાજા બની કન્યાને પરણવા જઈશ ? આ વિચારામાં સુતેલા ચિનુને સ્વપ્ન આવે છે કે એક એટલા પર ચિનુભાઈ બેઠા છે. રાજાની સવારી ત્યાંથી નીકળે છે. રાજાની દૃષ્ટિ ચિનુભાઈ પર પડે છે. રાજા કહે છે, આવા આવા, ચિનુભાઇ ! મારી પાસે બેસે. અને તે રાજાની પાસે બેસે છે. રાજ્યમાં લઇ જઈ ભિખારીના પાષાક ઉતારી રાજાના કુંવરને પાષાક પહેરાવે છે. સુંદર લેાજન જમવા આપે છે. ખૂબ સારી રીતે ખાય છે. ઘરેણાંના, કપડાંના ઠાઠમાઠ છે. રાજા વિચાર કરે છે, ચિનુભાઈના લગ્ન કરીએ. પણ લગ્ન કેાની સાથે કરવા ? પ્રધાનની દિકરી સાથે થાય તા ઘણું ઉત્તમ થઈ જાય. રાજા બધું નક્કી કરે છે, અને લગ્ન થાય છે. બેન્ડવાજા વાગે છે, વરઘેાડો નીકળે છે. તેમાં રાજા માખરે છે. ચિનુભાઇ વરરાજાની જાન લઇને જાય છે. માંડવે પહેાંચે છે. પ્રધાનજી ધામધુમથી આદરસત્કાર કરે છે. માયરામાં ચિનુભાઈને લઈ આવે છે. ગારમહારાજ ‘ કન્યા પધરાવેા સાવધાન, વરકન્યા સાવધાન, સમય વર્તે સાવધાન' આવા માંગલિક સુત્રા ઉચ્ચારે છે. વરરાજાનાં હૈયામાં ઉમગ માતા નથી. તે વિચાર કરે છે. હમણાં કન્યા આવશે, કન્યા આવી. રૂપરૂપના અંબાર જેવી કન્યા છે. ચિનુભાઈને આનંદની હેલી ઉભરાય છે. લગ્ન કરવાની ઘણા વખતથી ઇચ્છા હતી તે પૂર્ણ થઈ. તે પણ પ્રધાનની દીકરી સાથે એટલે હ ખૂબ વધી ગયા. કન્યા આવી, સામે બેઠી. કન્યાના જમણેા હાથ ગારમહારાજે માંમા કરાવ્યા. વરરાજાને પણ જમણેા હાથ લાંબે કરવા ગારમહારાજે કહ્યું અને સ્વપ્નમાં ચિનુભાઈએ પણ હાથ લાંખા કર્યાં. ત્યાં ખૂણામાં વીંછી પડયો હતા. વિંછી પર હાથ પડતાં વિછીએ ડંખ માર્યાં. એટલે જાગી ગયા. સ્વપ્ન પણ ચાલ્યું ગયું. એનુ એ જ રામપાતર, એ જ ગદા કપડા, ભિખારી તેા પાક મૂકીને રડે છે. આજુબાજુવાળાને થાય છે કે, આ ઘણા વખતથી એસવાવાળા ભિખારી છે, તેને આજે શુ દુઃખ આવી પડયું ? કેમ રડે છે ? લેાકેાએ પૂછ્યું, ત્યારે ચિનુભાઈ એ જવાબ આપ્યું. આ વિછીએ ડખ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮ માર્યાં તેની વેદના નથી, પણ કન્યા ચાલી ગઈ, રાજાના પાષાક ચાહ્યા ગયા, ઘરેણાં ચાલ્યા ગયાં. હું ગરીબ થઇ ગયા. જેની સાથે લગ્ન કરવાનાં હતાં તે બધું ચાલ્યું ગયું. એની વેદના અંતરને ખૂખ વલાવી રહી છે. અંતે પાક મુકીને રડે છે ત્યારે લેાકો કહે છે, “મુરખા, આ તે તને સ્વપ્ન આવ્યું ! સ્વપ્નની સુખડીથી ભૂખ ન ભાંગે. સ્વપ્ન કદી સત્ય ન બની શકે. ” જ્ઞાની પુરૂષ કહે છે, સંસાર એ સ્વપ્ન જેવા છે.’ પિકચરમાં એક દૃશ્ય પછી ખીજુ દૃશ્ય, ખીજા પછી ત્રીજી દૃશ્ય. એમ જીવનની અંદર પણ એક પછી એક પ્રસંગેા બનતા જાય છે. સમય જતા જાય છે. પદાર્થો શાશ્વત નથી. બધું વિલય થતુ જાય છે. કાંઇ સ્થિર રહેતું નથી. માટે જ્ઞાની પુરૂષા કહે છે તેના માહ છેાડી, પ્રભુના ધ્યાનમાં લાગી જઇશ તે સંસારમાં તુ અનાસક્ત ચૈાગને કેળવી શકશે. આત્મલક્ષી પુરુષાય નહિ થાય ત્યાં સુધી સંસાર–વૃદ્ધિ અટકશે નહિ. जे य बुद्धा महाभागा, वीरा असमत्तदसिणो, અમુદ્ર તેત્તિ વધતે સજ્જ હોર્ સભ્યો ॥ સુયગડાંગ સૂત્ર જગતમાં મહાભાગ્યવાન ગણાતાં બુદ્ધિશાળી માણસે જેની પાસે બુદ્ધિના ભંડાર છે, જે અનેક શેાધખાળ કરે છે અને જગતને આશ્ચર્યંમાં મુકી દે છે પણ સમ્યગદર્શનને પ્રાપ્ત કર્યું" નથી એટલે કે મિથ્યાત્વી છે. તે જે કાંઈ પુરુષાથ કરે છે, તેનુ' જે કાંઇ પરાક્રમ છે તે અશુદ્ધ અને સંસારને સફળ કરવાવાળું છે. એટલે કે તે કા સંસારને જ વધારે છે. जे य बुद्धा महाभागा, वीरा समत्त सिणो યુદ્ધ તેલ' વાત, અ હોર્ સજ્જનો "રરૂ॥ સૂયગડાંગ સૂત્ર જે વીર છે. મહાબુદ્ધિશાળી છે અને મહાભાગ્યવાન છે તેનું ધ્યેય એક જ છે. કયારે મૈાક્ષને પ્રાપ્ત કરવા. હુ જે રીતે જીવી રહ્યો છું તે મારા માટે ચેગ્ય નથી. તે સમ્યગ્દર્શનીનું` પરાક્રમ શુદ્ધ છે. તેને તત્વની યથા શ્રદ્ધા છે. અને શ્રદ્ધા આવ્યા પછી ચારિત્ર્યની અંદર આવવા માટે પ્રયત્નશીલ છે. તે અંતે મેાક્ષને પ્રાપ્ત કરે છે. અને સંસારને સફળ બનાવે છે. આપણે પણ એ જ કરવાનું છે. સંસારના નાશ એ જ મુક્તિ છે. એક વૃક્ષના નાશ કરવા હાય તેા તેના મૂળના નાશ કરવા જોઈ એ, એમ સ'સાર વૃક્ષના નાશ કરવા હાય તા મિથ્યા દનનો નાશ કરવા જોઈએ. જો મેાક્ષ મેળવવા હાય તા સમ્યગ્દન જોઈએ. જો સમ્યગ્ દÖન હોય તા મેાક્ષ મળવાના જ છે. માટે સાચી દૃષ્ટિ લાવેા. તે પછી તમારી શક્તિ પ્રમાણે તમારા મનના નિગ્રહ કરવાના છે. એક વખત યુદ્ધની પાસે રાજા સેન' આવે છે. રાજા કહે છે, અમે સંસારના જીવડા Page #292 -------------------------------------------------------------------------- ________________ છીએ. સંસારની પ્રવૃત્તિમાં જોડાયા વિના છુટકે થતો નથી, તે આ સંસારમાંથી અમારા મનને નિગ્રહ કેવી રીતે કરે? બુદ્ધ કહે છે. હંમેશા ચાર વરતુનું ચિંતન કરવું. (૧) હું જરાધમી છું. (૨) હું વિગધમી છું. (૩) હું રેગધમી છું. (૪) હું મરણધમી છું. જરા એ એવી અવસ્થા છે કે જે સર્વને આવે છે. મોટો ચક્રવર્તી હોય કે રાજામહારાજા હોય, દરેકને અમુક ઉંમરે પહોંચતા એ અવસ્થાના ભંગ બનવું પડે છે. જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે સગાસ્નેહીઓ વિમુખ બની જાય છે. જેમ વેલ કરમાઈ ગયેલા કુલોને પરિત્યાગ કરે છે તેમ જ્યારે માણસ વૃદ્ધ થાય છે ત્યારે તેને પરિવાર તેને છોડીને ચાલ્યા જાય છે. અથવા તેણે પરિવારને છેડે પડે છે. પરિવાર તેને ત્રાણ-શરણ નથી. તે પરિવારને ત્રાણ-શરણ નથી. તમે વિચાર કરે કે મારે ઘડપણ નથી જોઈતું પણ તે આવે જ છે. જોતા જોઈતા ને કયાંથી આવ્યા રે, આવા ઘડપણનાં દહાડલાં, નવા નવા દુઃખડાં લાવ્યા રે, આવા ઘડપણનાં દહાડલા, કાળા ભમર કેશ કેવા હતાં ફાંકડા, રંગ આ કેને પલટાવ્યા રે, આવા ઘડપણનાં દહાડલા. ઘડપણ કોઈને ન જોઈતું હોય છતાં તે આવે છે. જરા જીવનની એક અવસ્થા છે. જરાધર્મનું ચિંતન સૌદર્યના અહંકારને સમાવે છે. ઘડપણ રૂપ અને બળના અહંકારને ચેલેંજ આપે છે, કે થનગનતું તારૂં યૌવન અને ઝળહળતું તારૂં સૌન્દર્ય મારા આગમનથી નાશ પામી જશે. રૂપ કુરૂપ બની જશે. એકે એક ઈન્દ્રિયનું બળ ક્ષીણ થઈ જશે. તો ક્ષણિકના મેહ શાં! ક્ષણિક ના માન શાં! માટે યુવાનીમાં અહંકાર, અભિમાન છોડી ધર્મ કાર્ય થાય તેટલું કરી લે, ". મનેનિગ્રહનું (અનાસક્તિનું) બીજું રૂપ છે “હું રાગધમી છું, તેનું નિરંતર ચિંતન કરવું.” આ ચિંતનથી દેહાસક્તિ દૂર થાય છે. હોસ્પિટલમાં જુઓ તે દદીઓને જેઈ કમકમાટી આવી જશે. જ્યારે વ્યાધિ આવે છે, રેગ આવે છે ત્યારે દેહશક્તિ ક્ષીણ થઈ જાય છે. ખૂબ સુંદર રૂપ છે અને માતા નીકળે તે આખા શરીરમાં ચાઠા થઈ જાય છે. આ સનતકુમાર ચક્રવતીને કેટલું રૂપ, સૌંદર્ય હતું? દે તેના રૂપને જોવા માટે આ પૃથ્વી પર આવ્યા. તે રૂપ ચાલ્યું ગયું. અને ૭૦૦ વર્ષ સુધી ભયંકર છે તેમના શરીરમાં રહ્યા. જ્ઞાની પુરૂષ કહે છે તારે નિરંતર વિચાર કરો કે રોગ ક્યારે આવશે તેની ખબર નથી. માટે જ્યાં સુધી યુવાનીને જુસ્સો ઉછળી કુલ્લે છે, જ્યાં સુધી શક્તિ છે, Page #293 -------------------------------------------------------------------------- ________________ રાગ આવ્યાં નથી ત્યાં સુધી ધર્મના માર્ગે આગળ વધે. જ્યારે રાગ, ઘડપણ આવશે ત્યારે ઇન્દ્રિયે શીથીલ થઈ જશે. અને મનની આશા મનમાં રહી જશે. નંદમણીયાર પાસે, અનાથી પાસે કરોડની સંપત્તિ હતી, તે બધી આપી દેવાની જાહેરાત કરી છતાં કોઈ તેમને રોગ મટાડી શકયું નથી. માટે આત્મા ભણી પ્રયાણ કરે. ત્રીજું, હું વિગધમી છું. સંગની પાછળ વિગ તે રહે જ છે. જેના મોટા ડુંગરાઓ હેય, ભૌતિક સામગ્રી હોય, પણ બધું વિયેગમાં ફેરવાઈ જાય છે. તમે અભિમાન ન કરશો. સંયોગને અંત વિયેગમાં થાય, “ વિત્તા ” શાહજહાંની પાસે કેટલ ખજાને હતે. તેને ભંડારમાં સમાયે નહી, માટે તેને તખ્તતાઉસ બનાવ્યું. તેની પાછળ તેણે ૫૩ કરોડ રૂપિયા ખચ્યું. તેમાં જડાએલા હીરા અને જવેરાતનું વજન સાત મણ હતું. તેમાં ૩૫ મણ સોનું વાપર્યું. રાજ્યના કુશળ કારીગરોએ સાત વર્ષમાં તેને તૈયાર કર્યું. એટલે સગ, સમૃદ્ધિ પણ બધું જ છોડીને ચાલ્યું જવું પડયું. સંગ વિયેગમાં ફેરવાઈ ગયે. આજે તમારી પાસે અઢળક સમૃદ્ધિ છે, પણ તે બધું છોડીને જવાનું છે. તે વાત ખ્યાલમાં રાખજો. ચેથું-હું મરણમી છું. જન્મ છે તેનું મરણ છે. જો મરણ આવવાનું છે, બધાને છોડીને જ જવું છે, બધાને મને વિયેગ થવાનું છે. આ શરીર પણ મારું નથી. જેમાંથી આત્મા છુટો પડી જવાને છે. તેને મેહ શા માટે રાખવું જોઈએ? માટે જ્ઞાની પુરો કહે છે. નિરંતર તમે વિચાર કરે. કે મરણ આવવાનું છે. જ્યારે કેઈની સાથે વેર અને વિરોધ ઉભા કરે ત્યારે વિચારે કે મારે અહીં કેટલું રહેવાનું છે? મારું શાશ્વત ઘર તે મોક્ષ છે. ત્યાં પહોંચ્યા પછી કાંઈ નથી. જન્મ કે મરણ...અહીંથી તે પાંચ, પચ્ચીસ કે પચ્ચાસ વરસ પછી છુટા પડવાનું જ છે. તે કેઈની સાથે શા માટે બગાડવું? પુન્ય સંચયથી રોગ ન આવે પરંતુ મૃત્યુના બંધનમાંથી કેઈ છુટી શકતું નથી. એક વિચારક કહે છે, તમને મિત્ર જોઈ એ તે ઈશ્વર પૂરતું છે. માન જોઈએ તે દુનિયા ઘણી છે. સાત્વન જોઈ એ તે ધર્મ પુસ્તક ઘણું છે. અને ઉપદેશ જોઈ એ તે મૃત્યુ ઘણું છે. મૃત્યુની યાદદાસ્ત મૃત્યુના ભયથી નિર્ભય બનાવે છે. મૃત્યુનું ચિંતન અત્યાચાર–અન્યાય ભણું જતાં રોકે છે. માટે જ્ઞાની પુરુષે કહે છે તમારા મનને કેન્દ્રિત કરવું હોય તે આ ચાર વાતનું નિરંતર ચિંતન કરજે. મન માખી જેવું છે, તે ફૂલ પર બેસે અને વિષ્ટા પર પણ બેસવા જાય. કયારેક મન વિકારની પાછળ દડે તે કયારેક સન્માર્ગે પણ દેડતું હેય. મન રૂના પુમડા જેવું છે. રૂ જે બાજુ હવા હશે તે તરફ ઉડશે. તેમ મન પણ જેવા સગે હશે, તે પ્રમાણે ઉડવા માંડશે. વિકારનું વાતાવરણ હોય તે તે તરફ જાય છે. અને પુરુષને મેળાય થયો હોય તે સદુવૃત્તિમાં જોડાઈ જાય. આવા મનને આપણે Page #294 -------------------------------------------------------------------------- ________________ નિગ્રહ કરવાને છે. માટે જ્ઞાની પુરુષે ચાર વસ્તુ બતાવી છે. તેને જે નિરંતર વિચાર કરશે તે વિજય પ્રાપ્ત થશે. જરાધર્મ, વિયેગધર્મ, રેગધર્મ અને મરણધર્મથી મુક્ત થવું હોય તે જીનેશ્વરના શરણે જવું જોઈએ, તેની વાણી સુણીને ભેદ વિજ્ઞાન કરવું જોઈએ. ભગવાનની વાણીમાં એક એવું ઓજસ છે કે જે સાંભળે તેના મગજમાં તેનું રટણ ચાલે. પ્રભુની વાણીની જેને અસર થઈ ગઈ તેને સંસાર ખારે લાગે. ઈન્દ્રિયેને અને મનને તે ગુલામ ન બને. આત્માનું સૌંદર્ય મેળવ્યું તેને વિષય તરફની રૂચી ન રહે. વિષયારસ વિષ સરીખે લાગે, ચેન પડે નહીં સંસારે, જન્મ મરણ પત્ર સરખું લાગે, આતમ પદ ચિહે ત્યારે.” જેણે ભગવાનની વાણી સાંભળી, તેને કામરાગ-રનેહરાગ-દષ્ટિરાગ દૂર થાય છે મિથ્યાદષ્ટિથી છુટી સમ્યગૃષ્ટિ પ્રાપ્ત કરે છે. સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરી તેને યથાર્થ પ્રતીતિ થાય. નવ તત્વને જેમ છે તેમ જાણે અને નવ તત્વના સ્વરૂપને જે જાણે છે તેને વિષયના રસ ઝેરના ટુકડા જેવા લાગે છે. પાવડર, પફ કરેલી, ને અત્તર લગાડેલી એક મનહર સુંદરી દેખાય તેમાં તેને રંગરોગાન કરેલી, મ્યુનિસીપાલિટીની વિષ્ટાની ગાડીને ચકચતિ પતરું છે એમ લાગે. ઉપરના પતરાને જોઈ શું હી રહ્યા છે? ઉપરની ચામડી કાઢીએ બિભત્સ રસ ઉત્પન્ન થાય, દુર્ગધ આવે. કોઈ જગ્યાએ પશનું કલેવર સડેલું હોય, જાનવર ગંધાયેલું પડયું હોય તે એમ લાગે કે આટલી દુર્ગધમાં અહીં કયાંથી આવી ચડયાં? આ શરીરમાં શું છે ? શરીરની અંદરથી અશુચી પદાર્થો નીકળ્યા જ કરે છે. મોઢામાંથી ગળફા, આંખમાં ચિ પડા, કાનમાં મેલ, શરીરમાંથી પસીને નીકળે છે તે તેમાં મેહ કરવા જેવું શું છે? ભગવાન કહે છે. इमं सरीरं अणिच्चं, असुइ असुइ संभव અસારવા વાળ, ટુવä સાત માળ રૂા ઉત્તરાધ્યયન અ. ૧૯, મૃગાપુત્ર માતાને કહે છે હે માતા ! આ શરીર અનિત્ય છે, અશુચીમય છે, અહીને નિવાસ અશાશ્વત છે, આ શરીર દુઃખ અને કલેશનું જ ભાજન છે. તેના પર મોહ રાખ એ જ્ઞાની પુરૂષનું કર્તવ્ય નથી. માતા કહે છે, તું ટાઢ-તડકા કેમ સહી શકીશ? ઉઘાડા પગે કેમ ચલાશે? લંચ કેમ કરી શકીશ? માતાએ શરીરને જન્મ આપે છે. તેથી તે શરીરની ચિંતા કરે છે. જ્યારે મૃગાપુત્રને આત્માની ચિંતા છે. બંનેના રાહ જહા છે. સિનેમાનું ચિત્ર ચાલતું હોય તે બધી લાઈટ બંધ કરાવી દે. બારણુ બધા બંધ કરી દે. તેમ ૧. શ્રોતેન્દ્રિય, ૨. ઘાણેન્દ્રિય, ૩. ચક્ષુન્દ્રિય, ૪. રસેન્દ્રિય અને ૫. સ્પશે – ન્દ્રિય આ પાંચે ઈન્દ્રિયના નાદને બંધ કરી દે, તે આત્માને અનહદ નાદ સંભળાશે. તેનો ૩૬ Page #295 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ અપૂર્વ હશે, પણ જ્યાં બહારના ઘાટ સંભળાય છે ત્યાં અંદર અવાજ કયાંથી આવશે? કેવું ખાવાનું! કેવું જોવાનું ! તેના પર ધૃણા કેમ નથી આવતી? વિકારીભાવે છોડે. બદામની પુરીઓ, અનેક જાતના પકવાને, બત્રીસ વાનગી રસપૂર્વક જમે છે પણ આ બધી રીફાઈન કરેલી અશુચિ છે. ખાતર સામે જુએ તે ખાવું ગમે? એ ક્ષણિકના મેહ શા? ખાધા પછી ઉલ્ટી થાય તે પછી ચાખો ખરા? ખાધા પછી વિષ્ટા થાય તે તેને હાથમાં લે ખરા? ના. તે પછી વિચારે કે મારે સ્વભાવ અલૌકિક છે. આવા વિકારમાં હું કયાં પડયો છું? માટે હે જીવ! પાછો વળ અને સ્વધર્મ જેવા કે અનંત જ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય, અવિકારી, અવિનાશી, ત્રિકાળ અબાધિત એવા આત્મસ્વરૂપને તું ઓળખ. તું તને ભૂલીને હેરાન થઈ ગયું છે. પોતે પિતાને ભૂલી ગયે છું. “અને રણે ગણી ઉઠાર અને શીરપર હા હૈ” મૂર્ખ માણસ પિતાના હાથથી તલવાર ઉઠાવી પિતાની ડોક પર મૂકે છે, તેમ તમે તમારા આત્માના ખૂની છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહો ! રાચી રહે.” નિજ આત્માનું ખૂન ક્ષણે ક્ષણે કરે છે. વિભાવભાવને પિષે છે. પિતાના શુદ્ધ સ્વરૂપની, આત્મદશાની ઓળખાણ નથી, પિછાણ નથી. તેને વિચાર કરવાની પણ ફુરસદ નથી. જે ચાલ્યું જવાનું છે. તેને માટે તન તેડી પ્રયત્ન કરે છે. કેટલાં છત્રપતિમાંથી પત્રપતિ થઈ ગયા. કરોડપતિ રોડપતિ થઈ ગયાં. તેને મૂકી વૈભવ ચાલ્યું જાય છે અથવા તેની હાજરીમાં પિતે ચાલ્યા જાય છે. તે એ મને મૂકે તેના કરતાં હું છૂટો થઈ જાઉં એમ વિચારોને? બે રીતે છૂટું થવાય (૧) રજા આપે છે અને (૨) રાજીનામું આપીને. રાજીનામું મૂકયું ત્યારે શેઠ કહે, તમારું રાજીનામું અમે પાસ નહીં કરીએ. તમારી અમારે બહુ જરૂર છે. તમારે પુત્ર કહે, મને રજા આપ. મારે દિક્ષા લેવી છે. ત્યારે તમે શું કહે ? મુક હવે દીક્ષાની વાત! રહે સંસારમાં! મારે તે વહુને લાવવી છે. લહાવા લેવા છે, માટે દીક્ષાની રજા નહીં મળે અને નેકરને રજા આપે, કે જા! તને છૂટો કરીએ છીએ. ત્યારે તે કહે છે મને રાખે. હું કયાં જાઉં? તમારા વિના મારે કેણુ આધાર? મરણ સામે આવે ત્યારે તમે કહે કે મારે જીવવું છે. ગમે તેમ કરીને મને જીવાડો, ડેકટર લા. ઓકસીજનના અને ઠુકોઝના બાટલા ચડાવે, પણ મને બચાવ. મોત આવ્યું તેય છૂટવું ગમતું નથી. આમ રાજીનામા અને રજા આપવી તેમાં આ તફાવત છે. ભગવાન મહાવીર સ્વામી પાસે ગૌત્તમ સ્વામી આદિ ગુમાલિસે બ્રાહ્મણએ એક સાથે જઈ ઉતારી દીક્ષા ગ્રહણ કરી. જેને દઢ વૈરાગ્ય છે, જેને વીતરાગની ગાદીએ બેસવું છે, તેને ભેગના ત્યાગમાં મોક્ષ દેખાય છે અને ભગના ભેગવટામાં નર્ક દેખાય છે. આત્માને જાયે તે તે તરફ પ્રયાણ કરો. તમે વાલકેશ્વરમાં ફલેટ લીધે હોય અને પાયધૂની બાજુ ચાલ્યા જાવ એવું બનતું નથી. મેક્ષ જેને પરિણમે છે તેની સામે ગમે તેટલા પ્રલોભન કે લાલચ આવે તે પણ Page #296 -------------------------------------------------------------------------- ________________ પિતાના માર્ગથી ચળતા નથી. નમિરાજને ચળાવવા માટે ઈન્દ્ર મહારાજ આવ્યા. છતાં તેમના પ્રશ્નોનાં કેવા સુંદર ખુલાસા કરી પિતાનાં માર્ગ પર સ્થિર રહ્યાં! તેથી જ ઈન્દ્રને કહેવું પડ્યું, “તમે આ ભવમાં ઉત્તમ છે અને અહીંથી પણ સિદ્ધ ગતિમાં જવાના છો. તમારું પગલું મોક્ષ તરફ છે.” ઈન્દ્ર મહારાજે બ્રાહ્મણનું રૂપ લઈ પ્રશ્ન કર્યો, તે નમિરાજ, તમારી રાજધાનીમાં બધાં રોવે છે, ગામ કકળે છે. ઘરેઘર કેલાહલ છે, છતાં આ બધું છોડીને કેમ ચાલ્યા? ત્યારે તેણે સટ જવાબ આપે. એકવૃક્ષ હતું. તેમાં પંખીઓ માળા નાખતા. પથિકે ત્યાં વિસામો લેતા, એક વખત વંટોળિયે આવ્યા અને મૂળમાંથી ઝાડ ઉખડી ગયું, તેથી પંખીએ રેવે છે. પણ ઝાડને કાંઈ નથી. પિતાને માળે નિકળી પડયે તેને રડે છે. અને પથિકે પણ રહે છે. કારણ કે તેમનું વિસામાનું સ્થાન ચાલ્યું ગયું. એક દિકરો હોય, મગજ ખરાબ હોય અને મરી જાય અને બીજે દિકરે કમાતે ધમાતે મરી જાય તે બંનેમાં વિગ કેને વધારે સાલે? કમાતા ધમાતા પુત્રને ને ? ૫૦૦ રૂ. ને પગાર લાવનાર, બધાને પોષનાર પુત્રનું દુઃખ અસહય લાગે. નમિરાજ કહે છે મને કઈ રતું નથી. હે વિપ્ર ! એ બધા પક્ષીઓ અને પથિકે પિતાના સ્વાર્થને ૨વે છે. પ્રાણીઓને મારા તરફથી મળતું સુખ ટળી ગયું માટે સેવે છે. પણ મને કોઈ રાતુ નથી! કોઈ કોઈનું નથી રે (૨) નાહક મરીએ છીએ ! બધા મથી મથી રે, કેઈ કોઈનું નથી રે. આ મારે દિકરા ને આ મારે બાપ છે, આ મારી ઘરવાળી ને આ મારી માત છે, મુવાની સાથે કઈ જતું નથી રે.કઈ. મેહશજાને મંત્ર છે જ અને મમ મારો ભાઈ, મારી બેન, સ્વજન, ભેજને, ભંડારે બધું મારું પણ તારી સાથે શું આવવાનું છે? નાદ ના મમ, શરીરને પણું મુકીને જવાનું છે. ત્યારે ખેટો મેહ શે? ઘરમાં ૭૦ વર્સની ડોસી હેય તે કહે, આ વાસણ સાફ કરે, આ છેકરાને રાખો, એટલે બધામાં કંઈક ને કંઈક સ્વાર્થ તે હોય જ છે. આમ સંસારમાં બધી સ્વાર્થની રમતડી છે. તેથી આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું. મરણ તે આવવાનું જ છે. જેને જન્મ થયે તેનું મરણ થવાનું છે, જે ખીલ્યું તે કરમાવાનું છે. ત્યારે આ શરીર પર શા લપેડા કરવા? શી મમતા રાખવી? કિમતીમાં કિંમતી કેહીનુર હી હોય તે તે આત્મા છે. અમુલ્ય એવા આત્માને કેમ ભુલી ગયા છે? જેણે આત્માને પિછાણે તેની એક્ષ તરફ ગતિ થઈ. “અલખ નિરંજન આતમ તિ, સંતે તેનું ધ્યાન ધરે. આ છે કાયા ઘટ આતમ-હીર, ભૂલી માં ભવમાંહી ફી Page #297 -------------------------------------------------------------------------- ________________ જેને આત્માના સ્વરૂપનું ભાન થયું, જેને સંત પુરૂષને ભેટો થયે, તેઓ મેહમાં લપેટાતા નથી, રાગમાં રગદોળાતા નથી, ષમાં દાઝતા નથી, વિષયના વમળમાં ફસાતા નથી, તેને સંસારમાં ચેન પડતું નથી. તમને થાય છે કે મારે મારા ઘરે જવું છે ! આ સંસારમાં બેઠતું નથી, મારે મોક્ષ જોઈએ છે. આ ભાવના જ્યારે નાભિથી ઉછાળા મારતી હશે ત્યારે તમને સત્ય સમજાશે. જ્યારે વિષયરસ વિષ સરીખે લાગે ત્યારે સંસારમાં ચિત્ત ચુંટે નહિ જન્મવું અને મરવું એ મારો ધર્મ નથી. આત્માનું સ્વરૂપ તે અજરામર છે. હવે કર્મ બાંધુ તે ભેગવવા પડે ને? માટે કર્મ બાંધું જ નહીં એ વિચાર કરી, આત્મા કલ્યાણ માટે પ્રયત્ન કરશે તે અવશ્ય મોક્ષના સુખને પામશે. વ્યાખ્યાન નં ૪૭ ભાદરવા સુદ ૧૦ સેમવાર તા. ૩૦-૮-૭૧ શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકાના નંદનવનમાં પધાર્યા છે. ધન્ય છે એ પવિત્ર ભૂમિને કે જે ભગવાનના ચરણ સ્પર્શથી પાવન બની હશે! આમપ્રેમના અમર ગીત ગાતા અને આત્માના દિવ્ય તેજમાં વિહરતા પ્રભુ પધાર્યા છે. શ્રીકૃષ્ણ ૪૨ લાખ હાથીમાં શ્રેષ્ઠ એવા હાથી પર બેસી ચતુરંગી સેના સહિત ભગવાનના દર્શન કરવા માટે દ્વારિકા નગરીની મધ્યેથી નીકળી જ્યાં પ્રભુ બિરાજમાન છે ત્યાં આવ્યા છે. પ્રભુના દર્શન કરતાં કોઈ એર આનંદ ઉલસે, કેવી એમની અમીભરી આંખે, વિશાળતા ને વીરતા દાખવતી વાણી, સુગંધ ફેલાવતે શ્વાસ, પ્રેમના ઝરણું વહેતું હૈયું. વાત્સલ્ય દાખવતી તેજસ્વી મુખમુદ્રા, કાંતિ નીતરતી કાયા જોઈને જ ચરણમાં મૂકી જવાય. દેવલોકના દેવે પણ પિતાના નાટારંભ છેડીને પ્રભુની પવિત્રતમ વાણી સાંભળવા આવવાની ઈચ્છા કરે છે. તેઓ અચેત પાણીનો છંટકાવથી ભૂમિને પવિત્ર બનાવે છે. સુગંધી અચેત ફૂલની વર્ષોથી વાતાવરણ સુગંધિત બનાવે છે. પછી દેવે આવે છે. સિંહ અને હરણ, વાઘ અને બકરી વગેરે તિર્યંચે પિતાના જન્મવેર અને જાતિવેર ભૂલી પ્રભુની વાણી સાંભળવા આવે. માનવ મહેરામણની તે વાત જ શી કરવી ? પ્રભુ અર્ધમાગધી Page #298 -------------------------------------------------------------------------- ________________ ભાષામાં દેશના દે. સૌ પોતપોતાની ભાષામાં સમજી જાય. અનાર્યો પણ વાણી સાંભળવા આવે દુશ્મન બનીને આવનાર પણ ભગવાનને નમ્ર અને આજ્ઞાંકિત સેવક બની જાય. તુ પણ અનુકૂળ થઈ જાય. પચીશ પચીશ જોજનમાં માર નહિ, મરકી નહિ, સ્વચક્ર કે પરચકને ભય નહિ. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ન થાય. કાંટા સામે મુખે થઈ જાય. આ બધા ભગવાનના અતિશને પ્રભાવ છે. ." उन्निद्रहेम नव पंकज पुंजकान्ति, पर्युल्ल सन्नख मयूख शिखाऽभिरामौ। ના પાનિ તવ ચત્ર જિનેન્દ્રઃ ધ પદ્મન તત્ર વિવુવા વાચિત્તિ In ભક્તામર હે જિનેશ્વર દેવા વિકસ્વર એવા સુવર્ણના નવીન કમળનાં સમૂહની કાંતિથી ઝળહળતા નખના અગ્રભાગ વડે મને હર એવા તમારા બે પગ જ્યાં પગલાં મૂકે છે ત્યાં દેવે સુવર્ણના નવાં કમળ રચે છે. ભગવાનનાં ૩૪ અતિશયે પૈકી આ એક અતિશય છે. ભાગ્યશાળી લોકો વસતાં હોય ત્યાં તિર્થંકર દેવનું આગમન થાય છે. ઉપાદાના જાગૃત થાય ત્યારે ઉત્તમ નિમિત્તો મળી રહે છે. ધન્ય છે તેઓને કે જેઓ પ્રભુની અમૃત વાણી સાંભળી, કર્ણ પવિત્ર કરતાં હશે. દર્શન કરી અપવિત્ર નેત્રને પવિત્ર કરતાં હશે, પ્રભુના ઉત્તમ ગુણોનું સ્તવન કરી અપવિત્ર જીભને પવિત્ર કરતાં હશે. નિર્મળ વાણીના ઝરણું વડે અશાંત, મલિન અને સમયે સમયે પરભાવમાં કુદકા મારતા મનને શાંત અને પવિત્ર બનાવતાં હશે !! મન શાંત અને સ્થિર હોય તે એ વાણું ઝીલી શકાય. જીવનમાં ઉકળાટ હોય, આકુળ-વ્યાકુળતા હોય, તે એ વાણી ઝીલી શકાય નહિ. ભગવાને બે પ્રકારને ધર્મ બતાવ્યું, આગાર ધર્મ અને અણગાર ધર્મ. આરંભ અને પરિગ્રહને અનર્થનાં મૂળ જાણે નહી તે જ ધર્મ પામવાને લાયક બનતા નથી. નામથી જેન કહેવાય એથી કાંઈ કલ્યાણ ન થઈ જાય. “નામથી હું જૈન છું, ધર્મથી નહીં, કમથી હું કોણ છું એની ખબર નથી.” - જૈન કુળમાં અવતાર મળ્યો પણ જીવનમાં ધર્મ સ્પર્ધો નહિં. પિતાની જાતને ઓળખી નહિં. સ્વભણ પ્રયાણ કર્યું નહિં તો તે જન્મ વ્યર્થ છે. આખી જીંદગી કાળાં કામ કર્યા હશે. તે તે ભોગવવા પડશે. પરમાધામીના હન્ટર પડશે ત્યારે કઈ ભાગ નહિં પડાવે, ત્યાંથી છૂટકારે નહિ થાય, માટે દુઃખ ન જોઈતા હોય તે દુઃખનું કારણ જે હોય તેને છોડે, અને ધર્મનું આચરણ કરે. દીનદુઃખીને જોઈ હૃદયમાં દયા-અનુકંપા આવે છે? તમને વૈભવે મળ્યાં હોય તે તેમાં અટવાશે નહિ. એના આથમતાં સુખમાં અંજાશે નહિં. એ તે બધા દો દેનારા Page #299 -------------------------------------------------------------------------- ________________ છે, માટે જે કાંઈ મળ્યું છે તેને સદુપયોગ કરી છે. સાધમી બંધુને સહાય કરવાનો ઈચ્છા થાય છે? તમારે ત્યાં ધનના ઢગલાં છે. કોઈ ભીખારી આવે તે આપે છે કે રેગ છે? એક દિવસ ધનવાના ધનના ઢગલા નાશ પામશે ત્યારે શું કરશે ? શ્રાવક દુબળા ની અનુકંપા કરવાવાળા હેય. એક શાંતિલાલ શેઠ છે. તેને સુશીલ પત્ની છે. લગ્ન પછી ઘણાં વર્ષે એક બાળક થાય છે. બાળક થયા પછી શેઠને ક્ષય લાગુ પડે છે. ક્ષયવાળાને સાત્તિવક ખેરાક આપવું પડે. શેઠના પત્ની શેઠ માટે એગ્ય ઉપચાર કરે છે. નવી આવક કાંઈ છે નહિં ને મૂડી ખવાતી જાય છે. ઘર ખાલી થવા માંડયું. દાગીને ગીરવે મુકાઈ ગયે, પણ શેઠ બચ્ચા નહીં. પાંચ વરસના છોકરાને મૂકી શેઠ મરી ગયા. શેઠાણ વિચારે છે કે આ છોકરાને મૂકી પતિ મરી ગયા. હવે જીવન નિર્વાહ ચલાવવા માટે કામ કરવાની જરૂર છે. સગાવહાલાં તે કહેવા પૂરતાં છે. કોઈ કામ આવે એવા નથી. શેઠાણી પારકાં કામ કરે છે. કેઈન વાસણ માંજે છે, કોઈનાં પાણી ભરે છે. લુગડાં જોઈ આપે છે. કેઈને ત્યાં રસોઈ કરવા જાય છે. આમ ગરીબાઈના દિવસે જાત મહેનત જિંદાબાદ કરી પસાર કરે છે. અને અનેક આશાએ છોકરાને મેટ કરે છે. ભગવાન પાસે હંમેશા પ્રાર્થના કરે કે હે પરમકૃપાળુ પરમાત્મા! મારા છોકરાને સાજે ન રાખજે. અજ્ઞાની છે વીતરાગી પરમાત્મા પાસે પણ ભૌતિક પદાર્થોની માગણી કરે છે. છેક મેટ્રીક પાસ થયા. સાયન્સની લાઈન લીધી. મા એને ખર્ચો કાઢે છે. આમ કરતાં જીવન પસાર કરે છે. છોકરે ડોકટરની પરીક્ષા પાસ કરે છે. સારે નંબર મેળવે છે. ડોકટર થાય છે અને હેરટેલમાંથી ઘેર આવે છે. પિતાના ગામમાં દવાખાનું શરૂ કરે છે. મા ને માથેથી ચિંતા ઓછી થાય છે. હવે પૈસાની ફીકર નથી. માની છેલ્લી આશા એ છે કે હવે મારે વહુ આવે, દીકરાને ત્યાં દીકરો થાય, એને હું રમાડું તે રાજી થાઉં. આમ કરતાં માજીને સનેપાત થઈ ગયે અને બે દિવસમાં મરી ગયા. આખી જીંદગી કરાનું ચિંતન કર્યું અને એને ભણાવે. મરવા ટાણે પણ પૌત્રનું મુખ જોવાની ઝંખના કરતાં ગયા. એના કરતાં પ્રભુનું ચિંતન કર્યું હતું તે બેડે પાર થઈ જાત. માણસની જિંદગી કેટલી છે અને આશાએ કેટલી છે? “હે ચેતન ! હવે તે ચેત, છંદગીને શે ભરોસે છે!” “અરે! આ ભાઈને નખમાંય રેગ હેતે ને શું થયું ! અચાનક મરી ગયા ?” જેના નામની બિરદાવલી બેલાતી હોય તે પણ ચાલ્યા જાય છે. આપણે સૌએ કાળનો ઝપાટો આવતાં ચાલ્યા જવાનું છે. માટે ચેતવાની જરૂર છે. “કાચા સુતરના તારના જેવી છે માનવ જીદગી, Page #300 -------------------------------------------------------------------------- ________________ તંદ્રા મુકી દે આજથી, જાગી હવે કર અંદગી (૨) કોને ખબર છે કાલની, દેહ તણી દીવાલની (૨) કાચા સુતરના તાંતણ જેવી માનવીની અંદગી છે, રંટીયા અને તકલીથી કાંતેલું કાચું સુતર હેય એને અડતાં તુટી જાય છે. આવી કાચા સુતરના તાર જેવી આપણી અંદગી છે. હવે આત્મા માટે કાંઈક કરવાની પ્રવૃત્તિ કરે. માજીને દીકરા વિચાર કરે છે કે મા એ પાટા બાંધીને મને ભણાવ્યું. મારે ઉપકાર વાળવાને વખત આવ્યે ત્યાં મા ઉપડી ગયા ! છોકરાને બહુ દુઃખ થયું, પણ કાળ આગળ • કેના ઉપાય કામ આવે છે? “ચકવતી જેવા ચાલ્યા ગયા, જેની છ ખંડ ફરતી આણ રે, કાળે બધાના કર્યા કેળીયા, જરૂર મનમાં જાણો, નથી કેઈ રહેવાનું અહીંયા સ્થિર, ઠરીને ઠામ...નથી કેઈ.” અહીં બધાંયે ચાલ્યા જવાનું છે. સ્થિર કેઈ ને રહેવાનું નથી. જેનું છ ખંડમાં એક છત્રે રાજ્ય ચાલતું હતું તે પણ ચાલ્યા ગયા છે એકવાર ધર્મરાજા (યુધિષ્ઠિર) દાન દેતા હતા. એક પહોર પુરે છે. દાન દેવાનું કાર્ય બંધ થયું, ત્યાં એક બ્રાહ્મણ દાન લેવા આવ્યું. બ્રાહ્મણને ધર્મરાજા કહે છે. કાલ આવજે. આ વાત ભીમે સાંભળી અને આનંદમાં આવી જઈ ભેરી વગાડી. ભેરી તે શુભકામ હોય ત્યારે વાગે છે. બધા દેડી આવ્યા. કેમ આજે શું છે? કેમ ભેરી વગાડે છે? ધર્મરાજા ભીમને પૂછે છે.ભીમ કહે છે. “તમે કાળને જીતી ગયા. આ બ્રાહ્મણને કાલે આવવાનું કહ્યું એટલે કાલ સુધી આપ જીવવાના છે એ નકકી વાત થઈ. એના આનંદમાં ભેરી વગાડું છું” ધર્મશજીને પિતાની ભૂલ સમજાઈ ગઈ અને નિરાશ થઈ પાછાં જતાં બ્રાહ્મણને બોલાવી ગ્ય દાન આપ્યું. કહેવાનું તાત્પર્ય એ છે કે કાળ કયારે આવશે તે કઈ જાણી શકતું નથી. “તારી કાળ પકડશે એટલી, તારી નીકળી જાશે ગોટલી ભાણામાં પીરસેલી રહેશે ગરમ કરેલી તારી રોટલી...તારી કાળ” ભાણું પડી રહ્યું અને ખાવા બેઠા ને ભાઈ ચાલ્યા ગયા! કોઈ ચા પીતા પીતા, રકાબી હાથમાં રહી જાય છે અને ચાલ્યા જાય છે. આવા કેટલાય બના બને છે. છતાં માનવીની આંખ કયો ઉઘડે છે? પ્રમાદ ઉડે છે? ધર્મ કાર્યમાં ત્વરિત ગતિ કરવાનું દિલ થાય છે? સુખેથી સૂઈ કોણ શકે? | દેવભદ્ર અને યશોભદ્ર દીક્ષા લેવા તૈયાર થઈ જાય છે. તેમના માતાપિતા ના પાડે છે. બંને બાળકો નાની ઉંમરના હેવા છતાં વૈરાગ્ય તીવ્ર છે. તેઓ કહે છે હે પિતાજી! Page #301 -------------------------------------------------------------------------- ________________ તમારું વચન કોણ માને? જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, કાળ આવે ત્યારે જેનામાં ભાગી જવાની શક્તિ હોય, જે જાણે કે અમારે મરવાનું જ નથી, તે સુખેથી સૂઈ શકે છે. પાતાળમાં પેસી જાય કે ભેંયરામાં પેસી જાય. પર્વત ઉપર જાય કે પંચગિની જાય, ગમે ત્યાં જાય પણ કાળ કેઈને મૂકતા નથી. આભૂષણો પહેરીને અરીસામાં જોઈને મલકાય છે. અને નાચે છે. શું આવા દાગીના જોઈને કાળ નાસી જવાને છે જીવે? આને સર્વસ્વ માન્યું પણ આ બધું પડ્યું રહેશે. આમાં કયાં સુધી રાચીશ! પેલા માજીને દીકરા ડોકટર થયે. સારૂં દવાખાનું નાખ્યું. તે એટલે યશકમી હતે કે જે કેસ તેના હાથમાં આવે તે સાર થઈ જાય. આજુબાજુના ગામમાં સારી ખ્યાતિ પામે છે. તેને ઘણી કીતિ મળે છે. કોઈ ભાઈ તો કહે કે મહેશ ડોકટર જનતાને પ્રિય થઈ પડે છે. જ્યારે યુવાને ડોકટરનું ભણતા હોય ત્યારે મનમાં ઉમેદ હોય કે અમે ડોકટર બની ગરીબોના આંસુ લૂછશું. પૈસાને અભાવે જે દવા-ઈજેકશન વિના દઈથી રીબાતા હશે તેને અમે મફત દવા આપી સાજા કરીશું. પણ જ્યારે તેની સામે ધનના ઢગલાં દેખાય છે ત્યારે લાભ થતાં લાભ વધી જાય છે. આ ડોકટરને ત્યાં ધનના ઢગલાં ખડકાવાથી મન ફરી ગયું. ગરીબને મદદરૂપ થવાના સ્વપ્ન સેવનાર ડોકટર હવે તે ગરીબને દાદ પણ આપતું નથી. શ્રીમંત તે એની પાછળ ગાંડા થયા છે. જરાક માથું દુખે તે તરત ઓકટર પાસે ઉપડે. એક વખત એક ખેડુતડોકટર પાસે આવે છે. તેને બાર વરસને છોકો સાથે છે. ડોકટરને આજીજીભર્યા શબ્દોમાં કહે છે. ડોકટર સાહેબ! તમે આ દીકરાને સાજે કરે. મારા ગરીબનું એકનું એક રતન છે. આંધળાની લાકડી છે. તમે મારા ભગવાન છે. ડોકટર તેના મિજાજ અવાજથી કહે છે-મારી ફી ૩૫ રૂપિયા છે. પહેલા રૂપીયા લાવ પછી જોઉં. ખેડૂત કહે છે મારી પાસે કુટી કોડી નથી. હું ૩૫ રૂા. કયાંથી આપું! અત્યારે મેસમ ચાલે છે. જ્યારે દાણું આવશે ત્યારે તુરત આપી દઈશ. અત્યારે તમે દવા કરે. આ ખેડૂતના વચન સાંભળી ડેકટરને પીત્તો જાય છે. અને ખેડૂતને ધમકાવતા કહે છે. જા નીકળ બહાર, આ ખેડૂત જરાય સમજતું નથી, ફી વગર નહીં જોવાય. “શું તમારા જેવા માટે અમે નવરા બેઠા છીએ? પેલે ખેડૂત પગમાં પડીને વિનવે છે. બાપુ! આ દિકરે મારા આંધળાની લાકડી છે, મારે એકને એક પુત્ર છે. તમે આની દવા કરે, છતાં ડોકટર માનતા નથી એટલે ખેડૂત રોવા જેવું થઈ જાય છે. ડોકટર કહે છે, એ ગુરખા ! આને બહાર કાઢ. ગુરખાએ આ ખેડૂતને બહાર કાઢયે. આ ખેડૂત તેના દીકરાને બળદગાડીમાં લઈ ઘર તરફ જાય છે. રસ્તામાં બે મોટર સામ-સામે અથડાય છે અને ડોકટરના પંદર વરસના છોકરાને ખૂબ ઈજા થાય છે. માથામાંથી લોહી વહી જાય છે. મૂર્શિત અવસ્થામાં પડે છે. ખેડૂતે આ છોકરાને છે અને તેનું હૈયું કરી ઉડયું. છેકરાને જલદી ઉઠાવી ગાડામાં નાખે. એશીકું ફાડી રૂ કાવ્યું. રૂ બાળીને મૂછ્યું, Page #302 -------------------------------------------------------------------------- ________________ અને ઓશીકાનું પડ ફાડી પાટે બ. પછી તેને પિતાના ઝુંપડામાં લઈ આવે છે. જેમ પહોંચે છે ત્યાં પોતાને છોકરો ગુજરી જાય છે. પિતાના પુત્રને મૃતદેહ એક બાજુ પડે છે. પણ પિતાને સેવાધર્મ ચુકતે નથી. આ બાજુ ડાકટરને ખબર પડે છે કે મારી ગાડીને એકસીડન્ટ થયેલ છે અને રાજેશને ઈજા થઈ છે. ડેકટર તરત જ પોતાના પુત્રની તપાસ કરવા નીકળે છે અને પેલા બેડૂતની ઝુંપડીએ આવે છે. ડે. સાહેબ ખેડૂતને તરત ઓળખી જાય છે. દિલની અંદર એક આંચકે આવે છે અને કહે છે- “અરે! મારે હીરે અહીં છે! તમે ખરેખર મારા દીકરાને બચાવ્યો. મેં તે તમને ધક્કા મારીને બહાર કઢાવ્યા હતા. અરે ! તમે તકીયે ફાડીને રૂ કાઢીને બાળ્યું અને પાટો બાંધીને લેહી વહેતું બંધ કર્યું, તે આ બએ. હું તમારી પાસેથી માનવતાના પાઠ શીખું છું. હું તે રાક્ષસ છું, અધમ છું. તમને ધન્ય છે. લાવે, તમારે દીકરે કયાં છે? તેને હું તપાસી દઉં. પેલે ખેડૂત કહે છે, જુઓ ! આ મડદું પડ્યું. આ છોકરાની સારવારમાં મૃત કલેવરની ક્રિયા પણ કરી શક નથી. ગરીબ પાસેથી પણ કેવા પાઠ શીખવાના મળે છેઅનુકંપા બે પ્રકારની છે. (૧) લૌકિક અને (ર) લેકોત્તર અનુકંપા. જે દુઃખી હોય એને જોઈને અનુકંપા થાય એને લૌકિક અનુકંપા કહે છે. જોકેત્તર અનુકંપા-કમબંધન કેમ છૂટે? આત્માનું હિત કેમ થાય? એ લક્ષે કર્મથી દુઃખી થતાં જ પર અનુકંપા લાવવી તે લોકોત્તર અનુકંપા. એવી દયા સદ્ગુરુ પાસે હોય છે. અભણ કિસાન પાસે કેવું શીખવા મળે છે? ડોકટરમાં ગમે તેટલું ભણતર હોવા છતાં તેનામાં માનવતા મરી ગઈ હતી. આજે તે ગાડીમાં ભટકાય, લેહી નીકળે તે કોઈઉપાડે નહીં અને જોયા કરે છે. અને કહે છે કેઈની સારવાર કરવાને કાયદે નથી. જે કરીએ તે કોર્ટમાં જવાબ દેવા જવું પડે ! આજે માનવતા મરી ગઈ છે ! જે ધર્મ પામ્યા હોય જેના દિલમાં અનુકંપા હોય એ તે તરત પાટો બાંધી દેઅને સેવા કરે. દુબળી પાતળા ની સેવા કરનારા આવા મારા શ્રાવકે છે. આગાર ધર્મ એટલે શ્રાવકના ધર્મ અને અણગાર ધર્મ એટલે સાધુના ધર્મ. આ વિશે વળી શું કહેશે એ અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન ૪૮ ભાદરવા સુદ ૧૧ મંગળવાર તા. ૩૧-૮-૭ી, નિષકુમારે ૫૦ કન્યાઓ સાથે પાણીગ્રહણ કર્યું છે. દિવસે સુખચેનમાં અને પાંચે ઈન્દ્રિયના સુખ જોગવતાં ક્યાં પસાર થાય છે એ ખબર નથી. સમૃદ્ધિ છે. સ્ત્રીઓ કહ્યા ३७ Page #303 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે કરનારી છે. ઋતુની અનુકુળતા મળે તેવાં સાધને છે. ગરમીમાં પંખા ફરતા હોય, શિયાળામાં ગરમ કપડાં મળતાં હોય. જેવી ગરીબેને મુશીબત ભેગવવી પડે છે તેવી સીમ તેને ભોગવવી પડતી નથી. શ્રીમંતને પુન્યાઈને હિસાબે બધું મળે છે. પણ પુન્યા ગવતાં ભેગવતાં જેમ ગેસની કોઠી ખાલી થાય છે એમ પુન્યની કેડી ખાલી થાય છે. પુન્યના ઉદયમાં આનંદ વિભેર બનનારને જ્યારે પાયને ઉદય થાય છે ત્યારે આકુળન્યાકુળ બની જાય છે. “આવું દુઃખ નથી જોઈતું, આ કયા ભવનાં ઉદયમાં આવ્યા !” એમ કકળાટ કરે છે. દુઃખ ભોગવતા નથી આવડતું. દાખના ઉદયમાં દેણું કપાય છે. એ ખ્યાલ નથી. પાપની કાઠી ખાલી થાય, પછી પાપ ભોગવવાનું કયાં રહેશે? માટે પાપથી ગભરાઈ ન જતાં હસતાં હસતાં દેણું ભરપાઈ કરે. ભગવાન મહાવીરના ત્રીસ વરસ આનંદમાં ગયા, રાજની સાહ્યબી જોગવતાં જોગવતાં દુઃખને જરા પણ અનુભવ કરે નહિ. પાણી માગતાં હૃધ મળે. વર્ધમાન કુમાર શું બેલ્યા ને શું બોલશે! એમને પડયે બેલ ઝીલવામાં સૌ પિતાને ભાગ્યશાળી માનતા. આવા ભગવાનને દીક્ષા લીધા પછી સાડા બાર વર્ષ સુધી કેવા દુખે આવ્યાં. અનેક પરિસહ અને ઉપસર્ગ વચ્ચે જીવન જીવ્યા ! એક સામટી કેવી કટી? છતાં શૂરવીર અને ધીર પ્રભુએ કર્મોસામે ચેલેંજ ફેકી કે આવી જાવ, હું શુરવીર થયે છું, કર્મ સામે જંગ માંડે છે. જેનું જેનું લેણું હોય તે લઈ જાવ. હું ભરપાઈ કરવા તૈયાર છું. કેઈ ભુલશે નહિ. તમારા લેણુયાત તમારી પાસે આવે તે કે પડકાર કરે? આ ભવમાં મારે દેણું ચુકવવું છે. તે શા માટે કરવું જોઈએ? એ ઢઢેરો પીટાવે છે. ચેલેન્જ ફેકે છે. અને બધા કર્મોએ એક સામટો હુમલે કર્યો છતાં ગભરાયાં નહિં. જરાયે કટાણું મોટું ન કર્યું. દેણું ચુકવ્યું, કેવા ઉપસર્ગો આવ્યાં છતા સમભાવ કેળવી કર્મના ભુક્કા ઉડાવી દીધા. આપણે માયકાંગલા છીએ કે શુરવીર છે ભગવાન જેવું જેમ? એ કંઈ હિંમત? અને દુશ્મનેએ આત્માને ઘેરી લીધે છે. હવે જેમ બતાવે તે દુશ્મન ઉભી પૂંછડીએ નાસી જાય. ર કરીને જીતવું, ખરેખરૂં રણખેત, દુશ્મન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત, ગાફલ રહીશ ગમાર તું, ફેગટ થઈશ ફજેત, હવે જરૂર હશીયાર થઈ, ચેત ચેત નર ચેત.” | તારામાં અતી શક્તિ છે. આત્મા શક્તિશાળી હોવા છતાં શિયાળથી બીવે છે. તારે આત્મા સિંહ જેવો છે. કર્મ શિયાળીયા છે. શક્તિ સત્તાગત પડેલી છે. એને જગાડ અને હિંમત કર. તે અવશ્ય કર્મ રૂપ શિયાળીયાને હંફાવી શકીશ. એક સમતિ જીવનમાં આવી જાય તે ઓગણોતેર ક્રોડાકોડી સાગરોપમ ઝાઝેરી સ્થિતિનાં કર્મના ભુક્કા ઉડી જાય. સમકિત આવતાં દષ્ટિ સન્મુખ બની જાય છે. સ્વાત્માનું ભાન થઈ જાય છે. ભાન વિના જીવ અનંત કાળથી આથડ્યો છે. જડને મારું માની બેઠે છે. જડને વિગ થાય તે રડવા બેસી જાય છે, જડ આવે એટલે રાજી થાય છે Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧ એક ગામમાં મુળશČકર નામના એક માણસ હતા. તેઓ વેદાંતી હતા. ગામમાં જીવા પટેલના છોકરા મરી ગયા. મુળશંકરભાઈ પટેલને ઘરે આવ્યાં. અને સમજાવે છે. તમે ખાર વરસના છેકરાને શું વા છે ? એક વસ્ર છેાડી આપણે બીજી વ પહેરવાના છીએ એમ જીવ પણ એક દેડુ છેોડીને બીજો દેહ ધારણ કરે છે. આમાં આટલું મધુ શું રૂવે છે ! હવે મરદ થઇ જાવ. આટલું રાવાનુ` હાય નહી. આતા બાળ મૃત્યું કહેવાય. આત્મા જુદો છે. અને શરીર જુદું છે. આત્મા અમર છે. ક્રૂડ તે અહી પડયા જ રહે છે. તા કાને રાવું ? રાઈ ને આપણે કમ બાંધીયે છીયે, માટે ભગવાનનું નામ લ્યો. ગયેલા પુત્ર પાછે આવવાના નથી. માટે રૂદન છોડી સ્વસ્થ થઇ જાવ. મુળશ કર્ ભાઈ ના મેષ પટેલને લાગી ગયા. અને તેઓ શાંત થઈ ગયા. ત્યાર બાદ થોડા વખત પછી મુળશ’કરભાઈની પાંચ વર્ષની દીકરી મરી ગઇ. દીકરી જતાં મુળશંકરભાઈ ઢીલા થઈ ગયા. અને રૂદન કરવા લાગ્યા! અરે મારી ટીકુ, તારા વિના મને કેમ ગમશે ? તુ ચાલી ગઈ ! તારા વિના મને ખાપા કોણ કહેશે ? સગાવહાલાં, આજુમાજુવાળા બધા આશ્વાસન દેવા આવ્યાં. જીવા પટેલ પણ તેમાં સામેલ થાય છે. બધાં ખૂબ સમજાવે છે. છતાં મુળશંકર મહારાજ સમજતાં નથી. આંખમાંથી ખેર ખેર જેવડાં આંસુ પડે છે. બધાને થાય છે. પાંચ વષઁની ટીકુના માહુ મહારાજને અજખ ગજમના છે. પેલા પટેલ કહે છે : મુળશંકર મહારાજ ! તમે આ શું કરેા છે ? તમે વેદાન્તી છે. મારા ૧૨ વર્ષના પુત્ર મરી ગયે ત્યારે તમે શુ' ખેલતા હતા ? આત્મા અજર અમર છે. શરીર ખળીને ખાક થવાનું છે. આમ તમે ખેલતા હતા. અત્યારે રાવા બેઠા છે ? આ શું તમને શાલે છે? હાથીના દાંત ચાવવાના જુદા અને ખતાવવાના જુદા ! એમ ચાલે ? “ છત્રપતિ લખપતિ સહુ ગયા, ગઈ ન રૂદ્ધિ સાથ, જાલમ જોદ્ધા સહું ગયા, ખંખેરી ય હાથ. ’' સૌ ખલી હાથે આવ્યા છે. અને છે. પશુ કોઈ સારા સાથીદાર મળે તે ખાલી હાથે આ ફાની જગતમાંથી ચાલ્યા જવાના માજીસ ફુલાઈ જાય છે. '' સાથ કરે જ્યાં એ સંગાથી ગજ ગજ ફુલે મારી છાતી, જ્યારે એકલડા મરવું પડે (ર) હું ત્યારે તને યાદ કરૂં છું. મુશ્કેલી જ્યારે પડે હું ત્યારે તને યાદ કરૂ છુ, સુખી થતાં વિસરૂ' તનેને, દુ:ખી થતાં યાદ કરૂં છું”” વરરાજા તૈયાર થઈને પરણવા જાય છે, ત્યારે ઇન્દ્ર જેવા લાગે છે. બે જણા લગ્ન સંબંધે બંધાણા. પરણીને ઘરે આવ્યા. કન્યા દેખાવડી વિનયવાન હૈાય તે કહે કેવી આજ્ઞાંકિત મારી પત્ની છે! મારુ વચન ખરાબર પાળે છે. ઇસારાથી સમજી જાય એવી Page #305 -------------------------------------------------------------------------- ________________ છે. જ્યારે એ સારે સાથ મળે ત્યાં જ ફલાઈ ગયે. રોગથી કાયા ઘેરાઈ ગઈ, પત્ની સામેય નથી જતી. એક તરફડીયા મારે છે. ત્યારે હતાશ થઈ જાય છે. આજ્ઞાંકિત પત્નીને અફસેસ કરે છે. શેક, રૂદન, નિરાશા, જીવનને કેવાં ઘેરી લે છે. એટલે હર્ષ છે એટલે જ શેક આવે છે. જીવનમાં જે કોઈ પ્રસંગે ભજવાય છે. તે કર્મ આધીન છે. જે કર્મ ન હોય તે આવા પ્રસંગો પણ ન આવે. કર્મ કાપવાને રસ્તો અહીં બતાવાય છે. સર્વ કમ મનુષ્ય ભવમાં કપાય છે, બીજા ભવમાં કર્મને સર્વથા નાશ થતો નથી. ભગવાન મહાવીર સ્વામીને કર્મથી સર્વથા મુકત બનવું હતું તેથી ઘોર તપ આદરી કર્મની ઉદીરણા કરી. લેણીયાતને સામે ચડીને આમંત્રણ આપ્યા. દુઃખને સહન કરતાં જરાય થાકયા નહિ. મુદત પુરી થતાં ઉદયમાન થાય છે. કર્મની મુદત પાકે અને લેણું લેવા આવે તે રવા બેસે છે કે હસતાં હસતાં કર્મના ફળને ભોગવી લે છે? વરના પુત્રો છે કે કાયરના? તિર્થકરેએ જમ્બર કર્મને સામને કર્યો. ભગવાન મહાવીર સ્વામીએ પિટીલના ભાવમાં દીક્ષા લીધી અને જાવ છવ સુધી માસખમણ તપ કરવાની પ્રતિજ્ઞા લીધી. અગીયાર લાખ ઉપરાંત માસખમણુ કર્યા. આપણને એક માસખમણ કરતા કેવું થાય છે? આપણે તો કઈ કરે તેને ધન્યવાદ આપી દઈએ. સર્વકર્મમાં સૌથી શિરામણી મેહનીય કર્મ છે. મેહરૂપી મલને પ્રથમ પરાસ્ત કરે, પછી બીજા કર્મમાં કેઈ તાકાત નથી. " जहा मत्थए सूईए हताए हम्मइ तले एवं कम्माणि हम्मति माहणि-ज्जे खय-गए" તાડી વૃક્ષની ધેરી નસમાં સેય મારે, તેને નાશ કરે તે આખું વૃક્ષ નાશ પામે છે. એમ મોહનીય કર્મ ધેરી નસ છે. તેને નાશ કરવાથી સંસાર નાશ પામે છે. વધારે વધારે કર્મ મેહનીય બંધાવે છે. મેહનીય કર્મ એ સેનાપતિ જેવું છે. જેમ સેનાપતિને કઈહણી નાખે તે આખી સેના તેના કબજામાં આવી જાય છે. એમ મેહનીય કર્મને હણી નાખે તે બધા કર્મ નાશ પામી જાય છે. મેહનીય કર્મના સ્વરૂપને સમજે છે, છતાં મૂકી શક્તાં કેમ નથી? પૈસા મારા નથી એ સમજે છે, ભેગા આવવાના નથી, એ પણ જાણે છે છતાં મોહ કેટલે છે? પૈસાના અભિમાનમાં સાધુને નમશે નહીં. પણ રસ્તે ચાલતાં દસ રૂપિયાની નોટ પડેલી હશે તે તરત નમશે. વંદના પાપનિકંદના-વંદન કરવાથી પાપ નાશ થાય છે, છતાં સાધુને નમશે નહીં. ત્રણ ડીગ્રી તાવ આવ્યો હોય અને કોઈ કહે કે ઉપાશ્રયમાં આવવું છે ને? વ્યાખ્યાનને ટાઈમ થયેલ છે. તે ને પાડશે અને કહે મને તાવ આવ્યું છે. મારાથી નહીં અવાય. જ્યારે દીકરો આવીને કહે, દુકાને એક માલદાર ઘરાગ આવ્યા છે. બે હજાર રૂપીયા મળે એવું છે. અને તમારી સમજાવવાની શૈલી એવી છે કે ગ્રાહક પાણી પાણી થઈ જશે, માટે ચાલે ને. પૈસાને લાભ જેશે તે તરત કહેશે, ઠીક જા, ગાડી લઈ આવ, હું આવું છું. “કયાં Page #306 -------------------------------------------------------------------------- ________________ ગયે તેને તાવ? અંદર પૈસાની રૂચી પડી છે. જીવે આવું અનંતીવાર ભેગું કર્યું, પણ એક ધર્મને પામ્યો નથી. लभन्ति विमला भोए लभंति सुर संपया । लभन्ति, पुत्तमित्तंच, एगो धम्मो न लब्भइ ॥ જીવને ભેગ-ઉપભેગના સાધન-દેવતાની ઉંચી પદવીઓ, પુત્ર પરિવાર આદિ અનંતીવાર પ્રાપ્ત થયું પણ એક ધર્મ જ પ્રાપ્ત થયેલ નથી. ધર્મથી કર્મની સેના ચકચૂર થાય છે. તમારી દૃષ્ટિ પૈસા સામે છે કે ધર્મ સામે? એક માણસ લમણે હાથ દઈને બેઠે છે. સામેથી એક મિત્ર પૂછે છે કે કેમ ઉદાસ છે? બહુ દુઃખી દેખાય છે? તમને શું દુ:ખ પડયું છે? મને કહે, મારાથી ભાગ લેવાય તે લઉં. પેલે ભાઈ કહે છે. તમે જાણતા હશે કે પંદર દિવસ પહેલાં મારા કાકા મરી ગયા. તેના પચીસ હજાર રૂા. મને વારસામાં આવ્યા. “ઓહ! એ તે આનંદને વિષય કે તમને એટલા રૂ. મળ્યા.” અને બીજા અઠવાડીયામાં મારા મામા મરી ગયા. અને પંદર હજાર રૂ. મળ્યાં. પણ મેટું દુઃખ તે એજ છે કે હવે આ અઠવાડીયામાં કોઈ મરી નથી ગયું. જે મરે તે મને માલ-મલીદે મળી જાય. પૈસા માટે જીવને કેવા દુષ્ટ પરિણામ થાય છે? આ હિંસાનુબન્ધી રૌદ્ર ધ્યાનનાં પરિણામ છે. લાભ થાયે ને લોભ વધી જાયે, લાખમાંથી બે લાખ ક્યારે થાયે, આશા તૃષ્ણા બલવંત, એને આવે નહીં અન્ત, મેહ મમતાના (૨) હીંચકે ઝુલ્યા ઝુલ્યા, દુખમાં ડુલ્યા ૩૯યા રે, તમે ભક્તિના પંથડા ભૂલ્યાં.” પૈસાને લાભ વધતાં લેભ વધતું જાય છે. એક દુકાન હેય ને બીજી દુકાન ખેલું, એક કારખાનું હેય ને બીજુ નાખું, એમ લાભ વધતો જાય છે. પણ આટલું મળી ગયું, હવે તે ધર્મ ધ્યાન કર. સુપાત્રે દાન દે. સાધમીની સેવા કરવાને લાભ લે. પૈસાની હાયવરાળમાં આવા ભાવ આવવા મુશ્કેલ થઈ જાય છે. - જેણે સમજી પ્રભુના ગુણ ગાયા, સાચું જીવનમાં એજ છે કમાયા, કીધે સંતેને સંગ લાગ્યો ભક્તિને રંગ,એના તકદીરના દરવાજા ખુલ્યા ખુલ્યા, દુઃખમાં ફુલ્યા રે ડુલ્યા”. જેણે સમજીને પ્રભુનાં ગુણ ગાયા છે તેની આશા તૃષ્ણને અંત આવી જાય છે. - સંતને સંગ થતાં ભક્તિને રંગ લાગે છે, અને તકદીરના તાળાં ખુલી જાય છે. લેઢાને દરીયામાં નાખવાથી ડુબી જાય છે, પણ લાકડાની પટ્ટી પર જડેલું લેતું તરી જશે. તેમ Page #307 -------------------------------------------------------------------------- ________________ २८४ સતના સંગ કરશે. સંતપુરૂષને શેષા. સંત સમાગમ ખૂબ દુર્લભ છે. સ'તને શોષી એના ચરણને પકડો તે તમારા બેડા પાર થશે. પત્થરની નાવમાં કોઈ બેસતુ' નથી. કારણ કે તે ડુબાડે છે, પણ લાકડાની નાવમાં સૌ બેસવા જાય છે, કારણ કે તે તરે છે, ખીજાને તારે છે. ગુરુ એ પ્રકારના છે. એક વેષધારી એટલે ઉપરથી સાધુના વેશમાં પણ અંદરથી સેતાન હાય છે. એવા ગુરૂ આપનકલેઝના (ફિચર) ભાવ બતાવે છે, અને એમાં પેાતાના ભાગ રાખે છે. આ ગુરૂ નથી પણ ગાર છે-ચાર છે. જ્યારે રામચન્દ્રજી અયેાધ્યામાંથી નીકળ્યા ત્યારે “હવે કોઈ નગરમાં નહી રહ્યુ હાય, ” એમ વિચારી એક માણસ તપાસ કરવા જાય છે. ગામમાં એક કૂતરૂં' પડયુ' છે. એ ખૂબ પીડાય છે. તેના શરીરમાં કીડા પડયા છે અને રાડા પાડે છે. એ ભાઈએ રામચંદ્રજી પાસે આવી વાત કરી. ત્યારે રામચંદ્રજી કહે છે સાંભળેા. “ એ કૂતરૂ ગયા જન્મમાં ગુરૂ હતા. અને કીડા એ એના ચેલકા હતા. ચેલકા પાસે ખૂબ પૈસા મુકાવતા અને પેાતે પરિગ્રહ ભેગા કરતાં. આજે એની દશા જુએ. : tr ગુરૂ લેાભી ચેલે લાલચુ દાનુ ખેલે દાવ, દાનુ બુડે માપડા બેઠ પથ્થરકી નાવ. ” સાધુ વેશ લઈ આવા ગુરૂ ચેલા અને ડુબે છે. ભગવાન મહાવીરના કાયદા તા બધાને સરખા પાળવાના છે. નિ મત્વી અને નિર્હંકારી હાય એ જગત વલ્લભ મની શકે છે. અમે તમાશ ગામમાં આવીએ. તેનું વેતન શું માપશે? આવા વ્યવહાર સાધુના ન હાય. પ્રોફેસર લેકચર આપશે તેા પૈસા આપવા પડશે. પણ જૈન મુનિએ તે પરિગ્રહ રહિત હાય. અન્ય દર્શનમાં કથા ચાલતી હૈાય ત્યારે મહારાજ કથા વાંચતા હૈાય અને આરતીમાં પૈસા મુકાવે. સીતાના પ્રસંગ આવે ત્યારે કોઈ કપડાં લાવે, કોઈ દાગીના લાવે, કોઈ ખાવાનુ' લાવે. એમ ગુરૂના થેલા ભરાય. પછી પૂર્ણાહુતિ થાય. એક વખત કથામાં ખરડા નોંધવાનુ શરૂ થાય છે. એમાં એક માણુસ ખરડામાં સેા રૂપીયા નોંધાવે છે. મહારાજ કહે છે વાહ ! તારે આવતા વરસે ડબ્બલ વેપાર થશે. આ સાંભળી ખીજા કોઈ પૈસા નાંધાવતા નથી. બધાના માઢા દીવેલ પીધા જેવા થઈ ગયા. એમાં કાઈ ખેલ્યું : મહારાજ, તમે કેવા આશીર્વાદ આપ્યાં. અરે, આ ત સ્મશાનમાં લાકડાના વેપાર કરે છે. માણસા વધારે મરશે તે વધારે લાકડા ખપશે. તમે કાને આશીર્વાદ આપે છે એ જોતા નથી ?તમારે બસ પૈસાની જ સગાઈ છે ? કથા વાંચનાર ચુપ થઈ ગયા. જૈનના સાધુ આવા પ્રપંચમાં પડતાં નથી. પણુ ભગવાનના માને વફાદાર રહે છે. ભગવાન નેમનાથ દ્વારિકામાં પધારે છે. પ્રભુનેમનાથનુ એક Page #308 -------------------------------------------------------------------------- ________________ હજાર વર્ષનું આયુષ્ય છે. ૩૦૦ વર્ષે દીક્ષા લીધી. અને દીક્ષા લીધા પછી ૫૮મે વિશે કેવળજ્ઞાન થયું છે. આવા ત્રિલોકીનાથ દેવાધિદેવ દ્વારિકામાં બિરાજમાન છે. નિષકુમાર હવે પ્રભુના દર્શને કેવી રીતે જાય છે તેને વિશેષ અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન ...૪ ભાદરવા સુદ ૧૫ ને બુધવાર તા. ૧-૯-૧ ભગવાન નેમનાથ દ્વારિકા નગરીમાં નંદનવન નામના ઉદ્યાનમાં પધાર્યા છે. જ્યાં તિર્થકર સાક્ષાત્ પધારે ત્યાં લોકોના હૈયામાં આનંદની હેલી ઉભરાય છે. ૫૦ સીએના મહેલે વચ્ચે નિષકુમાર ગગનચુંબી મહેલમાં આનંદ પ્રમોદ કરી રહ્યા છે, ગવાક્ષમાં ઉભા રહેતાં અનેક માણસને એક દિશા તરફ જતાં જુએ છે. તેથી કૌટુંબિક પુરુષને પૂછે છે કે, શું કોઈ ભુતને મહત્સવ છે, કેઈ યક્ષને મહત્સવ છે? કઈ નદીને મહત્સવ છે? તળાવને-દ્રહને મહત્સવ છે? આજે શું છે કે જેથી બધા માણસો નવાં નવાં કપડાં પહેરીને એક જ દિશા તરફ જાય છે? જેમ કલકલ કરતી નદી વહે અને અવાજ થાય તેમ માણસને અવાજ થાય છે. કૌટુંબિક પુરૂષ જઈને તપાસ કરે છે. એને સમાચાર મળે છે કે ભગવાન નેમનાથ નંદનવનમાં પધાર્યા છે. કૌટુંબિક પુરૂષ આવીને નિષધકુમારને વાત કરે છે કે આજે કઈ યક્ષને કે કઈ નદીને મહોત્સવ નથી પણ તેમનાથ ભગવાન પધાર્યા છે. પ્રભુ ભવ્ય જીવોને સાચો રાહ બતાવનાર, કમની ચુંગાલમાંથી છોડાવનાર તરણતારણ, દુઃખ નિવારણ, તીવ્ર સર્ચલાઈટ ફેંકનાર, અજ્ઞાનના અંધકાર ઉલેચનાર છે, તેવા પ્રભુને લાભ લેવા માટે ભવ્ય જ એક દિશા તરફ જઈ રહ્યા છે. આ સાંભળી નિષધકુમાર વિચાર કરે છે, સાક્ષાત પ્રભુ આંગણે પધાર્યા છે. તે હું પણ ભગવાનને વાંદવા જાઉં. ભગવાનની વાણી સાંભળતાં મિથ્યાત્વના બંધન તૂટી જાય છે. ભગવાનનાં ગુણગાન કરતાં જઘન્યરસ આવે તે કર્મની ઝોડો ખપે અને ઉત્કૃષ્ટ રસ આવે તે તીર્થંકર નામ ગોત્ર બંધાય. વાણી સાંભળતા મિથ્યાત્વના ઝેર ઉતરી જાય. સ્વભાવ દશામાં આવી જાય, વિભાવદશા દૂર થઈ જાય અને નિજસ્વરૂપમાં રમણ કરતા થાય. અત્યાર સુધી વિભાવ ભાવમાં રાચે છું, જે જે ગતિમાં જે સગવડ મળી તે લીધી છે. ગાંડા માણસો પથ્થર, કાગળ, દોરા, ગાભા વિગેરે બહારથી લાવી ઘરમાં ભરે તેમ આપણે પણ અત્યાર સુધી કાચના ટુકડા અને ચીંથરા જેવા જગતના કચરા ભેગા કરી આત્મઘરને ગંદુ બનાવ્યું છે, કાંઈ સારું લીધું નથી, Page #309 -------------------------------------------------------------------------- ________________ દિવસ ગુમા ખાઈને, શત્રી ગુમાઈ સુઈ, હીરા જે મનુષ્યભવ, કેડી બદલે છે.” ખાવા-પીવા-હરવા-ફરવામાં વિક્સ વીતાવ્યું. થાકીને ઘેર આવ્યું અને સૂઈ ગયે. નિદ્રામાં રાત્રીએ પસાર થઈ ગઈ. આમાં આત્મચિંતન કયારે થાય? રાતના ચાર પ્રહરમાં ત્રણ પ્રહર મુનિ જાગતે રહે છે. તેમાં બે પ્રહર સ્વાધ્યાય કરે છે. એક પ્રહર ધ્યાન ધરે છે. એક પ્રહર સુવે છે. તમે કેટલા પ્રહર જાગે છે અને કેટલે સ્વાધ્યાય કરે છે? કોઈ રમત ગમત માટે, સિનેમાં નાટક જોવા માટે રાત્રી જાગરણ કરે છે. આવા રાત્રીજાગરણ કરતાં આત્માનું જાગરણ કરવું ઉત્તમ છે. રાત્રી જાગરણમાં આખી રાત રાસ લેશે, પાટ–પાના રમશે અને બીજાને પણ તક્લીફ ઊભી કરશે. કોઈ જાગીને આરંભ સમારંભમાં લાગી જાય એ સાધુને સ્વાધ્યાય ન હેય. એક પ્રહર રાત્રી ગયા પછી સાધુ ગાઢ બે બેલે નહિ, અને જે રાડો પાડે તે અસમાધિનું સ્થાન બને. કોઈ જોરથી બેલે અને કઈ માણસ રાતના શાંતિથી સૂતે હેય તે કહે કે હવે તે શાંતિ રાખો, તમારા કકળાટથી અમારી ઉંઘ બગડે છે. રાતના થાક્યા પાક્યા સુવાદે ને! અને વળી પાછો જવાબ વાળે તે ગુસ્સાનું નિમિત્ત થાય. માટે સાધુએ રાત્રીએ એક સ્થાને બેસી શાન્તિથી સ્વાધ્યાય કરે અને આત્માનું ધ્યાન ધરવું. રહીડ નામના એક મુનિ મારવાડમાં થઈ ગયા. આવું ત્યાં સુધી એકાન્તર ઉપવાસ કરવા, એવી તેમની પ્રતિજ્ઞા હતી. બાર મહીનામાં બે માસખમણુ કરવા. છ અઠ્ઠાઈ કરવી, ઉપવાસ કરે પણ ૫૫ લાંબા કરીને સૂઈ રહે નહીં. પણ સ્વાધ્યાય- ધ્યાનમાં આત્માને ભાવતાં વિચરે. ઉપસર્ગમાં ચલાયમાન ન થાય. ધગધગતી શીલા ઉપર ઉભા ઉભા કાઉસગ કરે. આવા તેજસ્વી અને તપસ્વી બાળબ્રહ્મચારી મુનિ ધ્યાનમાં રત રહેતા. તડકાની આતાપના લેવા માટે એક વખત બપોરના ગામ બહાર ગયા છે. મોટી શીલા ઉપર ધ્યાનમાં ઉભા છે. ત્યાં એક સપ આવે છે. અને મુનિનાં પગમાં વીંટળાઈ જાય છે. લાકડાં વેચવાવાળી બાઈ એ લાકડાં વેચી પાછી વળે છે. અને મુનિ ઉભા છે ત્યાંથી પસાર થાય છે. અને આ દશ્ય તેમની નજરે પડે છે. મુનિનાં પગમાં સર્પ વીંટળાયેલું છે. બાઈ એ તરત ગામમાં જઈને વાણિયાને વાત કરે છે. બધાં આવે છે, અને જુએ છે. પણ કેની જીગર કે આવડા મોટાં સપને દૂર કરી શકે? કે મેટે સર્પ છે. એમ બધાં જોયા કરે છે. યથા અવસરે મુનિનું ધ્યાન પૂરું થાય છે, અને સર્પ ઉતરીને ચાલ્યા જાય છે. મુનિને જરાપણ ભય લાગતું નથી. કેટલે દેહાધ્યાસ છૂટી ગયો હશે? આપણને કાઉસ્સગ્નમાં એક મછર બેસે તે પણ ચિત્ત ચંચળ બની જાય છે. મુનિના દિવસને ક્રમ આ પ્રમાણે છે: પહેલે પ્રહર સ્વાધ્યાયમાં, બીજો ધ્યાનમાં, ત્રીજે ગૌચરીમાં (આહારગષના) અને વાધ્યાયમાં જાય છે. મુનિને દિવસરાતનાં ૮ પ્રહરમાં, ૬ પ્રહર સ્વાધ્યાયમાં પસાર Page #310 -------------------------------------------------------------------------- ________________ કરવાનાં હોય છે. કમને ખપાવવાનું અમોઘ શસ્ત્ર ધ્યાન અને સ્વાધ્યાય છે. તમને પચાસ વર્ષ પહેલાં જોયેલું સિનેમાનું ચિત્ર યાદ રહે છે. વર્ષો પહેલાની વાત આજે યાદ આવે છે પણ કાલે વ્યાખ્યાનમાં શું સાંભળ્યું એ યાદ રહેતું નથી. કારણ સિનેમા વિગેરે જેવામાં રસ છે. એટલે રસ આમાં નથી. પરભાવમાં રહી છવ બે પ્રકારના કામ કરે છે. તે એ કે નવાં કર્મ બાંધે છે. અને જુનાં કર્મ વેદે છે. હવે જ્યારે આમાંથી છૂટશે એવી આત્માની દયા આવે છે? કોઈવાર બાર ભાવનાનું ચિંત્વન કરે છે? બાર ભાવના પૈકીની એક એક ભાવના કેવળજ્ઞાન દેવાવાળી છે. અન્યત્વ ભાવનામાં ચડ્યા ને કેવળજ્ઞાન પામી ગયા. એક આત્માને ઓળખ અને એ નામમાં રમણતા કરવી. જે છે એ અંદર છે, બહારથી કાંઈ આવતું નથી. अप्पानई वेयरणी अप्पा मे कूह सामली। अप्पा काम दुहा घेणु, अप्पा मे नंदणं वर्ण । . અ. ૨૦-૩૬ આત્મા કામ દૂધાધેનું છે. નંદનવન છે. વૈતરણી નદી અને કુડશાલ્મલી વૃક્ષોનાં દુઃખે ઉભા કરનાર પણ પિતાને આત્મા જ છે. મૃગાપુત્રે એક ગાથામાં કહ્યું છે, પિડિમિ સહિા મારા પિતાનાં કર્મને લીધે દુઃખી થયે છું. સમકિતી આત્માઓની દશા જુદી હોય છે. એ બીજાને વાંક કાઢતા નથી. તમને કઈ ભાગીદાર નવરાવી ચાલ્યા જાય તે કેને વાંક કાઢે? ભાગીદારને કે કર્મને ? અજ્ઞાની જીવ ભાગીદારને વાંક કાઢશે. કર્મ ‘ ધાતુથી બન્યું છે. રિ કૃતિ વાઃ કરાય છે તે કર્મ છે. કર્મ આમંત્રણ આપ્યા પછી આવે છે, પિતાનાં કરેલાં કર્મ પિતાને ભેગવવાં પડે છે. આ નિયમમાં ફેરફાર થઈ શકે નહી. તમે કમને ચેલેન્જ ફેકે. સ્વાધ્યાય-ધ્યાનથી કર્મનાં ભૂકકા બેલાવી શકાય છે. તમે સાઈઠ ઘડીમાં કેટલી ઘડી પરભાવમાં રહે છે અને કેટલી ઘડી સ્વભાવમાં રહે છે? એક માળા પણ એકાગ્રચિત્તે ફેરવી શકે છે? ચેપડી વાંચે છે ત્યારે મન ફરવા ચાલ્યું જાય છે. પાનાં ફરતાં જાય પણ ખબર નથી શું વાંચ્યું? પ્રતિક્રમણ બેલનાર પૂછે કે પાંચમું વ્રત બે કે છછું? વ્રત પિતે બોલે છે અને શું બોલે છે તે ભાન નથી. નામું લખે છે ત્યારે ૧૦૦ અથવા ૨૦૦ ઓછા જમા કરે છે, કે એકાગ્રચિત્તે કામ કરે છે? એમાં બરાબર-ચિત્ત સ્થિર રહે છે. તેમ ધર્મમાં પણ એકાગ્રચિત્તવાળાં બને. અંદરમાં અઢળક ખજાને ભરેલું છે. પણ ચાવી ખવાઈ ગઈ છે. વહ સસરાને કહે,પર્યુષણ આવ્યા, હવે તે દાગીના આપે. સસરે કહે, દાગીના તે તિજોરીની અંદર છે. અને કુંચી મળતી નથી. એમ આત્મામાં અનંતા ગુણે છે, પણ ખજાનાની કુંચી ખવાઈ ગઈ છે. ગુરુ કુંચી બતાવે છે. જેના વડે દિવ્ય ખજાનાને ભંડાર ખુલે થાય છે. અને આત્મા પોતાની સમૃદ્ધિને પામી કૃતકૃત્ય થઈ જાય છે. ૩૮ Page #311 -------------------------------------------------------------------------- ________________ “કુંચી રૂપે તત્વ મને કાનમાં કીધું રે, પીયુષ ગણી તુત તેને પ્રેમથી પીધુ' રે, શાંતિ માટે સદ્ગુરુનું શરણું લીધું રે, ગતતા ચારે કોર તે ઘરમાંહી ચીંધ્યુ. ૨, દયા કરીને લિડામાં દર્શાવી દીધુ ......... શાંતિ. જ્ઞાની કહે છે, તું ચારે બાજુ ગાત મા, આનના સાગર તારા ઘરમાં છે, બહાર રખડવા જા મા, જે છે એ અંદર છે. એક શેઠને એકના એક દિકરા હતા. કરાડા રૂપિયાના તે સ્વામી હતા. અનેક દાસદાસીએ તે મામાને ફેરવવાવાળા અને માડવાવાળા હતાં. સેનાની ચમચીએ ગળથુ થી પીવરાવી હતી. આવા બાળક ક્રમે ક્રમે મેટા થાય છે. શ્રીમ'તના બાળકે અભ્યાસ તરફ બહુ લક્ષ આપતા નથી. આ ભાઈ પણ ભણવામાં આગળ ન વધી શકયા. એક વખત શેઠને મંદવાડ આવે છે. તેથી પુત્રને ભલામણ કરે છે કે તું વેપારમાં ધ્યાન દે અને વધારે ભણ્યા નહી' એ ચાલ્યું, પણ વેપાર શીખ્યા વિના નહીં ચાલે, વેપાર શીખ પણ “આટલું મારા ખાપુજીએ ભેગુ કર્યુ છે. મારે શું કામ શીખવુ' જોઈ એ,'' એમ વિચારી તે મેાજશેખમાં, મિત્ર સાથે પાટી ઉડાડવામાં, રમત-ગમતમાં ટાઈમ પસાર કરે છે. શેઠની બિમારી દિવસે-દિવસે વધતી જાય છે. મૃત્યુ નજીકમાં દેખાય છે. એટલે પુત્રને ખેલાવી શેઠ કહે છે, હવે હુ... જવાની તૈયારી કરૂ છુ. મારી આ છેલ્લી શિખામણને ધ્યાનપૂર્વક સાંભળ (૧) મીઠું કરીને ખાવું. દિકરા કહે છે. ભલે એ કામ કરીશ. (ર) પૈસા આપીને ઉઘરાણી ન કરવી (૩) તડકામાં કદી દુકાને ન જવું (૪) કેાઈવાર પૈસાની જરૂર પડે તેા ગંગામાં ખાવું. અને આ બધું કરવાં છતાં દુ:ખ આવે તે માણેકચંદ કાકા પાસે જવું, એ મારા મિત્ર છે. તને અવસ્ય મદદ રૂપ થશે. આમ પુત્રને શીખામણ આપી, શેઠ ચિરનિદ્રામાં પેઢી ગયા. સદા માટે ઘરમાર છેાડીને ચાલ્યા ગયાં. પિતાના મૃત્યુથી પુત્રને ખુબ દુઃખ થયું. પિતાની અંતિમ ક્રિયા કરી. હવે આ યુવાન પિતાના કહ્યા પ્રમાણે રાજ નવાં નવાં મિષ્ટાન કરાવે. કોઈવાર શીશ, કોઈવાર લાપસી તા કેાઈવાર મેથુખ અને કોઇ વાર બુંદી ખાય. આમ માલપાથી ઉડાવે છે. દુકાનનાં આડતીયાં પણ અહીં સારૂં' સારૂં ખાવાનું મળતુ' હાવાથી બે ત્રણ દિવસને બદલે ચાર-પાંચ દિવસ રાકાય. બીજી' ઉઘરાણી કરે નહી. જે રૂપિયા લેવા આવે એને આપે, પણ માંગે નહીં. આથી રૂપિયા લેવા આવનારની સખ્યા પણ વધી ગઈ. સૌ મન ઉપાડવા માંડયા. ત્રીજી વાત કરી તડકામાં દુકાને ન જવું. રાત્રે જાય અને વાગે ઉઠે. પછી નાહી-ધાઈ જમીને દુકાને તડકો હાય એટલે ઘરથી દુકાન સુધી છાપરુ ખાંધી દીધુ અને મેડા મેાડા દુકાને જાય. તેથી ઘરાકી ઓછી થવા માંડી. ઉપાડ વધારે થવા લાગ્યા. આથી ઘેાડા વખતમાં તિજોરીનું તળીયું દેખાવા માંડયુ. જેન જેને નાણાં ધીર્યાં છે તેની પાસે માંગવા નહીં, છતાં જીવ ન ફાવતી રકમ સીનેમા જોવા સ જવા ઉપડે Page #312 -------------------------------------------------------------------------- ________________ રહ્યો, અને એક ભાઈને કહ્યું, અરે ચંપકલાલ! તમને ૧૦,૦૦૦ રૂપિયા આપ્યા છે, કેમ આપતા નથી? હવે આપી જજે. ચંપકલાલ રેકડો જવાબ પરખાવી દીધું. બીજાને અપાઈ ગયા, હવે આવતા વર્ષે વિચાર કરીશ. વહેલા કેમ ન બોલ્યા? હવે છે ઉપાય રહ્યો ગંગામાં ખેઠવાને. માણસો રોકીને ગંગા નદીને કિનારે ખૂબ ખોદકામ કરાવ્યું, છતાં કાંઈ જડયું નહીં. આટલું કરવા છતાં કંઈ સમજણ ન પડે તે માણેકલાલ પાસે જવું એમ પિતાએ કહ્યું છે. તેથી આ ભાઈ તે માણેકલાલ શેઠને ત્યાં જવા ઉપડયા. પિતાના મિત્રના પુત્રને ઘણું ટાઈમે આવેલ જોઈ માણેકચંદ શેઠે પૂછયું, કેમ આવવાનું થયું ? યુવાને શેઠને પોતાનાં પિતાની અંતિમ શીખામણની વાત કરી. અને કહ્યું, મારા બાપુજીના કહ્યા પ્રમાણે રોજ મીઠું કરીને ખાઉં છું. અને બીજી વાત કરી, પૈસા આપ્યા પછી માંગતો નથી. છેવટે કંટાળે, એટલે એક ભાઈ પાસે પૈસા માંગ્યા. પણ આપ્યાં નહીં. ત્રીજી વાત તડકામાં દુકાને ન જવું તે પણ બરાબર પાળું છું. મેં દુકાનથી ઘર સુધી તાડપતરી નાંખી છે. અને જેથી વાત કરી ગંગામાં છેદવું મુશ્કેલી આવતાં ગંગાકિનારે મેં બધું ખોદી નાખ્યું, પણ કાંઈ મળ્યું નહીં. છેવટે તમારી પાસે આવ્યો છું. આપ મને યોગ્ય માર્ગદર્શન આપો. શેઠે કહ્યું, દુકાનેથી આવ્યા પછી તને જવાબ આપીશ. તું અહિં નિરાંતે બેસજે. ભાઈ તે બેઠા. ૧૨ વાગ્યા. ભૂખ બરાબર કકડીને લાગી. હજુ શેઠ ન આવ્યા. રાહ જોઈ જોઈને થાકી જાય છે. છેવટે એક વાગે શેઠ આવ્યાં. અને ઘરમાં કહ્યું, ત્રણ દિવસને રોટલે લાવે. સાથે છાશ અને મરચું આપજે. યુવાનની પાસે આવી પૂછે છે કેમ રમેશ! “કેવી ભુખ લાગી છે?” કાકા, બહુ ભૂખ લાગી છે. હવે તે રહેવાતું નથી–લે હવે આ ખાવાનું આવ્યું, ખાઈ લે. એણે એ રોટલ-છાશ ખાધાં. સુકો રેટ પણ બહુ મીઠે લાગ્યો. શેઠે પૂછયું, કેમ ખાવાનું ફાવ્યું હતું કાકા. ભુખ એટલી લાગી હતી કે રેટ પણ મીઠો લાગે. માણેકચંદે કહ્યું, તારા બાપુજીએ મીઠું કરીને ખાવાનું કહ્યું હતું. એટલે ખરી ભુખે ખાવું. ભુખ લાગે ત્યારે ખાવું. પણ મિષ્ટાન્ન ઉડાવવા એમ નહીં. રમેશે કહ્યું, કાકા ! મને આ વાત સમજાણું નહી. હવે બરાબર ધ્યાન રાખીશ. જ્યારે બીજી વાત “આપીને માંગવું નહીં.” શેઠ રમેશને દુકાને લઈ ગયાં. થોડી વારમાં એક માણસ આવ્યો અને તેણે કહ્યું, શેઠ! પેલા હજાર રૂપિયા લઈ ગયે હતું તે યે અને ભારે હાર લાવે. શેઠે કહ્યું, જે રમેશ! કઈ પૈસા લેવા આવે તે તેની પાસેથી બદલામાં કઈ વસ્તુ મુકાવવી. પછી પૈસા આપવા. જે ઘરેણું મુકી જાય તો એની મેળે ઘરેણું છેડાવવા આવે. આપણે ઉઘરાણી કરવા ન જવું પડે. આ રહસ્ય છે તારા બાપુજીની શીખામણુનું. ત્રીજી વાત કરી “તડકે ન જવું.” એટલે ટાઈમે સુઈ જવું અને ટાઈમે ઉઠવું. રાતના બાર વાગે સુવું અને રાત બગાડવી તેમજ દસ વાગે ઊંઘવું એમ ન કરવું. તારે સવારના વહેલી દુકાન ઉઘાડવી. અને સાંજના દુકાનેથી ઘરે આવવું. ટીફીન મંગાવીને દુકાને ખાઈ લેવું. એને આ વાત બધી રૂચી. પણ અત્યાર Page #313 -------------------------------------------------------------------------- ________________ તે પૈસા જ ચાલ્યા ગયા છે, હવે શું કરવું? તને ગંગામાં દવા કહ્યું છે. તું ગંગા નદી બેદી વળે પણ ખજાને ત્યાં ન હોય, તમારે ત્યાં ગંગા નામનું કઈ પ્રાણું છે? કાકા! એક ગાય છે તેનું નામ ગંગે છે. ચાલ ત્યાં અને ગાયના ખીલા નીચે ખેદ. તે ખજાને મળશે. કાકાના કહેવા પ્રમાણે બધું, તે સાત ચરુ ધનના ભરેલાં નીકળ્યાં. શબ્દો તે બધા એ જ છે પણ ભાવ કેવા સમજાવી દીધા? તેમજ સૂત્ર અને સિદ્ધાંત એક જ છે. પણ અજ્ઞાની અવળા અર્થ કરે છે. રમેશને સાચી શાન આવી ગઈ. તેણે કાકાને આભાર મા અને કહ્યું, હવે તમારા કહ્યા પ્રમાણે બધું કરીશ. રમેશે ફરી વેપાર શરૂ કર્યો અને કાળજીપૂર્વક વ્યવસાય કરતાં ખૂબ કમાયે. સુખી થયે. ગમ વિના આગમ અનર્થ કારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. આગમમાં રહસ્ય ભરપૂર છે. શબ્દો છેડા અને ભાવ ઘણું છે. ધર્મના મર્મને કઈક જ સમજી શકે છે. અંદરથી ગુઢ રહસ્યને સમજે તે સુખી થાય છે. જે પહેલેથી માણેકચંદ શેઠ પાસે ગયે હેત તે વાંધો ન આવત. પણ છેલ્લે છેલ્લે પણ ગમે તે સુખી થયો. એમ આખી જિંદગીમાં સમજણ ન પડી તે હવે છેલ્લે છેલવે પણ સદ્ગુરુ પાસે જાવ અને સમર્પણ થઈ જાવ. ગુરુ સાચે રસ્તે બતાવે છે. આત્માનું સુખ આત્મામાં જ છે. દ્વારિકામાં ભગવાન નેમનાથ પધાર્યા છે. તેમની અમૃતમય દેશના છુટી રહી છે. એમનાં વચને સાંભળે એને બેડે પાર થઈ જાય. સદગુરુ અંદરના રહસ્ય બતાવે છે. એ સાંભળીને સુખી થવાય છે. નિષધકુમાર સ્નાન કરીને મુલ્ય ઘણું અને ભાર છેડે એવા દાગીના–વસ્ત્રો પહેરીને તૈયાર થાય છે. તેઓ ભગવાન પાસે કેવી રીતે જશે તે અધિકાર અવસરે કહેવાશે. - - વ્યાખ્યાન નં.૫૦ ભાદરવા સુદ ૧૩ ગુરુવાર, તા. ૨-૯-૭૧ અહિં નિષકુમારને અધિકાર ચાલે છે. નિષકુમાર પુછે છે, આજે શ મહોત્સવ છે? નવા નવા શણગારે સજીને, સુંદર વસ્ત્રો ધારણ કરીને સૌ આનંદપ્રમોદ કરતાં જઈ રહ્યા છે, આજે શું છે? કૌટુમ્બીક પુરુષ (ચાકર) જવાબ આપે છે તેમનાથ પ્રભુ પધાર્યા છે. લેકનાથ, લેકના હિતના કરનાર, અભયદાતા, ચક્ષુદાતા, માર્ગદાતા, સ્વ સ્વરૂપને સમજાવનાર, ભુલા પડેલાને પંથ બતાવનાર, મેક્ષના રાહે લઈ જનાર એવા ભગવાન પધાર્યા છે. આ વાત સાંભળી નિષધકુમારના રોમરોમ પ્રકુલ્લિત થઈ ગયા. અને હું પણ જાઉં અને ભગવાન શે માલ બતાવી રહ્યા છે તે જોઈ મારી શક્તિ પ્રમાણે ખરીદી કરૂં” કઈ Page #314 -------------------------------------------------------------------------- ________________ વેપારીની બહુ સારી જાહેરખબર થતી હોય તે સૌને માલ લેવા જવા ઈચ્છા થાય. ત્યારે આ તે મોક્ષમાર્ગના દાતા, ભવ–ગુલામીમાંથી છોડાવનાર, નિજ સ્વરૂપનું ભાન કરાવનાર છે. પિતે જ પિતાને નિહાળે ત્યારે જીવ પરતંત્રતામાંથી છુટી શાશ્વત સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. નિષકુમારે ચાર ઘંટાવાળે અશ્વરથ તૈયાર કરવાની આજ્ઞા કરી. અને પિતે સ્નાનઘરમાં જાય છે. નાન કર્યા પછી મુલ્ય વધારે અને ભાર એ છે એવા દાગીના, વસ્ત્રો વિગેરે ધારણ કરે છે. અને અશ્વરથ ઉપર બેસી જયાં નેમનાથ પ્રભુ નંદનવન ઉદ્યાનમાં બિરાજમાન છે ત્યાં જવા રવાના થાય છે. તેમણે કરંટ વૃક્ષના કુલની માળા પહેરી છે, છત્ર ધારણ કર્યું છે. ભગવાનની પાસે જતાં પાંચ અભિગમન સાચવવાના હોય છે. ભગવાનના સમોસરણમાં દાખલ થતાં સચેત વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. કુલ, કુલના હાર કઈ પણ સચેત પદાર્થ પાસે હોય તે તે બહાર મુકી દે. અંદર ન લઈ જવાય. અચેત વસ્તુ સાથે લઈ જવાય. તેમાં પણ વિવેક હે જોઈ એ. પગની જડી બહાર કાઢી નખાય. કપડાં દાગીના વિગેરે અચેત સાથે જઈ શકાય. ધર્માત્માના દરબારમાં, દેવાધિદેવના દરબારમાં કઈ એ ઉઘાડે મેઢે ન બેલાય. પહેલાનાં ભાઈઓ ખેસ રાખતાં, તેનું ઉત્તરાસન કરતાં. આજે તે ઘણું પ્રાર્થના પણું ઉઘાડા મેઢે બોલતા હશે. તે ઉચિત નથી. રૂમાલ પણ મોઢા આડો રાખ જોઈએ. ભગવાનના દરબારમાં પ્રવેશ કરે છે. ભગવાન દેખાય ત્યારથી બે હાથ જોડી નમન કરવું જોઈએ અને ચિત ને એકાગ્ર કરવું જોઈએ. ચિત્ત વિહવળ હોય તે સાંભળી શકતો નથી. જેના ચિત્તમાં વિક્ષેપ પડે, જેનું ચિત્ત બીજે ચાલ્યું જાય તે ધર્મદેશના બરાબર સાંભળી શકતું નથી. જેનું ચિત્ત એકાગ્ર છે તે બધું સાંભળી શકે છે. ભગવાને પણ ઠેરઠેર કહ્યું છે કે રં મારો વરિપુ નિત્તા હું જે ભાષણ કરું છું તે પ્રતિ પૂર્ણ ચિત્ત દઈને સાંભળ. મન લલકની જેમ ચાલતું હોય તે સમજાય નહી. છાપ બરાબર ઉઠાડવી હોય તે બીજું બરાબર મારવું જોઈએ. અને તેને બરાબર રંગમાં બળી કપડા પર દબાવવું જોઈએ. આપણા મગજમાં વીતરાગની વાણીની છાપ ઉઠાડવી છે. તે જે સાંભળેલું છે તે આ દિવસ મગજમાં ઘુમતું રહેવું જોઈએ; મગજની અંદર એ વ્યાખ્યાનનું જ રટણ રહે, બીજુ કંઈ યાદ ન આવે, આ માટે ચિત્તની એકાગ્રતા હોવી જ જોઈએ. આત્મામાં અનંત જ્ઞાન છે. પણું ઘણુની ફરિયાદ છે કે યાદ શક્તિ નથી, સાંભળીએ છીએ પણ કાંઈ યાદ રહેતું નથી. હજી તને સાચી ભુખ નથી લાગી, રૂચી નથી ઉપડી, સાચી ભુખ લાગે તે ભગવાનની વાણી હૈયામાં જચી જાય. જૈસે વરકે જેરસે ભેજનકી રૂચી જાય, તૈસે કુકર્મ યોગસે, ધર્મકી રૂચી જાય. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ૧૦૫ ડીગ્રી તાવ થઈ ગયા અને કોઈ દુધપાક કે ખાસુદી આપે તે જોવી પણ ન ગમે, પછી ખાવાની કયાં વાત રહી ? તેમ કુકીને ધર્માંની રૂચી થાય નહીં. ધમ સાંભળવા પશુ ન ગમે. કોઇ ઉપાશ્રયમાં આવવાનું અને ધમ સાંભળવાનું આમંત્રણ આપે કે ઉપાશ્રયમાં આવા, ધમ સાંભળેા, અહીં કાંઇ મુકવુ પડતુ નથી, ધ જો હૃદયમાં રુચી જશે તા મેડાપાર થઈ જશે. તે તરત જ પ્રત્યુતર વાળી દે. ધમ કરનારાકે ટલા સુધરી ગયા? તેના કરતાં અમે સારા છીએ. ધ કરનારા બધા વેઢીયા છે. પણ ભાઈ ! જો તું સારા છે તે તને ધમ જલ્દી પરિણમી જશે. બધાના અવગુણુ જોવા કરતાં તું તારા તરફ દ્રષ્ટિ કર, જે સામાયિક કરે છે અને તેમાં દોષ લગાડે છે તે લઘુ પ્રાયશ્ચિતના અધિકારી છે, પણ સામાયિક કરવાવાળા કરતાં અમે સારા છીએ એમ જેના અભિપ્રાયમાં છે તે, ગુરૂ-પ્રાયશ્ચિતના અધિકારી છે. માટે તમારાથી નથી થતું તે તમે હાથ જોડજો કે હું કાયર છું, મા` આ સાચા છે પણ હું નથી લઈ શકતા. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપથી મેક્ષ પમાય છે. આ જ કરવા જેવુ છે. એમ માને તે શ્રદ્ધામાં સાચા છે. કોઈ પાસા કે પડવાઈ સાધુ હોય તે ચારિત્રમાં કઈક જાતના દ્વેષ લગાડતા ઢાય તેને કોઈ શ્રાવક કહે, મહારાજ, તમે આ રીતે પાળેા છે? પણુ એ તમારા દોષ છે. ભગવાનના મા` આ નથી. ત્યારે તે કહે છે કે ચારિત્ર તેા અતિ ઉંચુ' છે. ભગવાનના માર્ગો અતિ દુર્લોભ છે. હુ ઢીલા છું. હું નથી પાળી શકતા. જે યથાર્થ રીતે પાળે છે તેને ધન્યવાદ છે. આમ પેાતાની કમજોરી કબુલ કરનારની શ્રદ્ધા સાચી છે. પણ ચારિત્રમાં પડવાઈ છે, પણ જે સાધુ પાતે શુદ્ધાચાર પાળતા નથી અને જે પાળે છે તેનેદંભી કહે છે, પેાતાના જ મા સાચા છે એમ ખતાવે છે, તે શ્રદ્ધામાં પણ ખાટો છે અને ચારિત્રથી પણ પતિત છે. ચારિત્ર પેાતાનાં આત્મા માટે છે, નહિ કે બીજાને માટે અથવા પેઢ ભરવા માટે પણ ચારિત્ર નથી. કેટલાકને એમ થાય કે સંસારમાં ઉભા રહેવા જેવું નથી. અહીં તા છાણુથી પાણે અને પાણેથી છાણે પછડાઈ એ છીએ. એના કરતાં દીક્ષા લઈ લેવી સારી, તેમાં કયાંય ઉપાશ્રયમાં રહેવાનુ` ભાડુ' નહિ. ખાવા–પિવાની ચિંતા જ નહીં, રેશનીંગમાં ઉભા રહેવાનું નહી'. વળી બધા આદરસત્કાર કરે. મણના માથા નમાવે. પધારા પધાર કહી ભાવ પૂર્ણાંક એવા મિષ્ટાન્ન વ્હેરાવે. આવી ભાવનાથી દિક્ષા લીધી છે. તેઓએ તે ફક્ત આજીવિકા માટે જ દીક્ષા લીધી છે. તા તેનુ ઘર છેડીને નીકળવુ તે ધિક્કારને પાત્ર છે. હું જે દીક્ષા લઉં' તે મેાક્ષને માટે છે. સંસારભાવ પાષવા કે પાંચ ઈન્દ્રિયાનાં વિષયને બહેલાવવા માટે દીક્ષા નથી. સકલકાઅેની સિદ્ધિ માટે, સકલ ક`થી મુક્ત થવા માટે મારે દિક્ષા લેવી છે. એવું વિચારવુ જોઇએ. અનંતાનુબધી ક્રાધ-માન-માયાàાભ, અપ્રત્યાખ્યાન ક્રાધ-માન-માયા-લાભ-પ્રત્યાખ્યાન-ક્રાધ, માન, માયા, ઢાભ. સમ્યક મેાહનીય, મિથ્યા માહનીય અને મિશ્રમેાહનીય- પંદર પ્રકૃતિના ક્ષય કે ક્ષાપશમ કરે ત્યારે તે છે. ગુણસ્થાનકે આવે. Page #316 -------------------------------------------------------------------------- ________________ પંદર પ્રકૃતિ જાય ત્યારે ચારિત્ર આવે. ચારિત્ર મોહનીય અને દર્શનમોહનીય એ. બે મોહનીય કર્મની પ્રકૃતિ છે. દર્શન મોહનીયથી બધી બીજ હણાય છે. અને ચારિત્રમેહનીયથી વીતરાગતા હણાય છે. ચારિત્ર મેહનીય જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવનમાં વીતરાગતા નહીં આવી શકે. આમ બે ગુણને હણવાવાળું કમ મોહનીય છે. અનંતાનુબંધીની ચેકડી ગઈ. એટલે અંશે વીતરાગતા પ્રાપ્ત થાય. અનંતાનુબંધી ચેક અને દર્શન ત્રિક જાય ત્યારે સમક્તિ પ્રાપ્ત થાય. ઉપરની સાત તથા પ્રત્યાખ્યાનીની ચેકડી જાય એટલે દેશવિરતીપણું આવે. તમે શ્રાવક છે. તમારે કેટલી પ્રકૃતિ ગયેલી હેવી જોઈએ ? ૧૧ પ્રકૃતિ ગઈ છે ? સામાયિકમાં સમભાવ કેળવ્યું છે? સામાયિક એટલે સમભાવ. રાગ, દ્વેષ વગરનો ભાવ કેળવવો, શત્રુમાં કે મિત્રમાં સમાનભાવ આવે જોઈએ. એક વખત વલ્લભભાઈ કેર્ટનું કામ કરી રહયા હતાં. ન્યાયની અદાલતમાં વાદી-પ્રતિ. વાદીના મુકદમા સાંભળી રહ્યાં હતાં. ત્યાં પિટમેન આવ્યું. તાર આપીને ગયા અને તાર વાં. વાંચીને ખિસ્સામાં મુકી દીધે. બધાના કેસને સારી રીતે ચુકાદો આપી દીધે. પુર્વવત્ બધું કામ વ્યવસ્થિત રીતે પતી ગયું. અને કોર્ટમાંથી નિવૃત્ત થયાં ત્યારે એક મિત્રે પૂછયું, તાર શાને આવ્યું છે? વલ્લભભાઈ પટેલ કહે છે, મારી પત્ની દેશમાં ગુજરી ગયા છે, તેને તાર છે. બધા કેસ પતાવ્યા તે દરમ્યાન તેમના મુખ પર જરા પણ ગમગીની ન દેખાઈ. પત્ની ગુજરી ગઈ તેને તાર આવ્યું છતાં જરા પણ ચિત્તની વિહ્વળતા વિના, આંખમાં આંસુ લાવ્યા વિના પિતાની ફરજે બરાબર બજાવી. આવું સમતલપણું આવા પ્રસંગોમાં તમે રાખી શકે? સામાયિક કરનારા, વીતરાગને ભજનારા, રાગ એ દુશ્મન છે એમ કહેનારા આપણે સમભાવને કેટલે કેળવી શક્યા છીએ? પિતાનાં અંગત એવાં કારણે આવી પડે ત્યારે કેટલા ટકી શકીશું? ધર્મ કેટલે પચે છે તે અવસરે ખબર પડે. એક વખત વલ્લભભાઈ પટેલને એ વિચાર આવ્યો કે શહેર છેડી પિતાના વતનમાં થોડો વખત રહી હવા ફેર કરી આવીએ. ત્યાં તેમને બામલાઈ થઈ ભલેને દેશ મૂકી ગમે ત્યાં જઈએ પણ કર્મ તે સાથે જ આવવાના છે. બામલાઈની એવી પીડા કે વાત જ મુકી છે. ગામડામાં તે ડોકટર કેવા અને વાત કેવી? અસહ્ય વેદના થવાથી ગામલેકને પૂછે છે કે અહીં બામલાઈ મટાડે તેવા કેઈ ડોકટર ખરાં? ત્યારે ગામવાળા કહે છે, એક હજામ છે. તે બધાની બામલાઈ મટાડે છે તેમણે હજામને બોલાવ્યું. તે તે વલ્લભભાઈ પટેલને જોઈને જ ધ્રુજી ગયે. તે કહે, તમારા જેવા મહાપુરૂષને કેમ ડામ દઈ શકાય? ત્યારે તેઓ કહે, તું જેમ કરતો હોય તેમ જ કરજે. મને જરા પણ વધે Page #317 -------------------------------------------------------------------------- ________________ * ૩૦ નથી. હજામે બે લેખંડના સળિયા લીધાં. અને સગડીમાં તપાવી લાલઘુમ જેવા કયાં. ધગધગતા સળિયાને ડામ બામલાઈ પર ચાંપી દીધે. પણ બામલાઈ કુટી નહીં. બીજે ડામ માર્યો. છતાં કાંઈ થયું નહીં. હજામ ગભરાયે, અને કહેવા લાગે હજુ આને પાકવા દ્યો. કુટતી નથી. તેઓએ જવાબ આપ્યો, તે પાકી જ ગયું છે. લાવને તારે જીવ ન ચાલતું હોય તે મને આપ. અને ધગધગતા સળીયે હાથમાં લઈ એક પછી એક એમ સાત વાર ડામ પિતાની જાતે માર્યા. અને બામલાઈ કુટી ગઈ અને ગઠળ દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હે વંદન અગણિત.” દેહ જુદો અને હું જુદો એમ બોલવું ઘણું સહેલું છે. જ્યારે પ્રતિકુળતા આવે, શરીરમાં વેદના થાય ત્યારે ચિત્તની પ્રસન્નતા ન જાય તે દેહ છતાં દેહાતીત દશા છે. જેને આ દશા પ્રગટી નથી તેને મેક્ષ લે દુર્લભ છે. અનાદિથી શરીરને મારું માન્યું છે. શરીર મારૂં, દીકરે મારે, વહુ મારી, ઘરબાર મારાં, માણેક, મોતી, મેટર દેહ જુદો અને હું જુદો એમ બલવું ઘણું સહેલું છે. જયારતકુળતા આવા શરીરમાં વેદના થાય ત્યારે ચિત્તની પ્રસન્નતા ન જાય તે દેહ છતાં દેહાતીત દશા છે. જેને આ દશા પ્રગટી નથી તેને મેક્ષ લે દુર્લભ છે. અનાદિથી શરીરને મારું માન્યું છે. શરીર મારૂં, દીકરો મારે, વહુ મારી, ઘરબાર મારાં, માણેક, મોતી, મટર મારું મારું ને મારૂં. આ બધાને મારું માન્યું છે તેથી ભંજવાડ ઉભું થયું છે. આ ત્યાં સુધી મોહનીય કર્મ છે, ત્યાં સુધી આસક્તિ છે. મારાથી સહન નથી થતું, ઘણું દર્દ થાય છે એવું કયાં સુધી થાય? રાગભાવ છે ત્યાં સુધી. અનંતાનુબંધીને રાગ છુટી જાય તે જડ ચૈતન્યના ફાડચા થઈ જાય. જડ સાથે કંઈ લેવા દેવા ન રહે. તેને ગુણ મારામાં નહિ. મારો એનામાં નહિ, આ બધું કહેવા પૂરતું નહિં. પણ પરિણમનમાં ઉતરવું જોઈએ. પિતાને કાંટો વાગ્યો હોય અને બીજાને શુળીએ દીધું હોય ત્યારે કહે કે એની થળી કરતાં મારે કાંટે મોટો, બીજાને ભગંદર થયું હોય અને પિતાને એક છુટી જાય તે જડ ચૈતન્યના ફાડચા થઈ જાય. જડ સાથે કંઈ લૈવા દેવા ન રહે. તેની ગુણ મારામાં નહિ. મારો એનામાં નહિ, આ બધું કહેવા પુરતું નહિં. પણ પરિણમનમાં ઉતરવું જોઈએ, પિતાને કાંટો વાગ્યે હેય અને બીજાને શુળીએ દીધું હોય ત્યારે કહે કે એની શુળી કરતાં મારે કોર્ટ માટે, બીજાને ભગંદર થયું હોય અને પિતાને એક નથી કાફછે તેના ભગંદર કરતાં મારી ફેડકી મોટી છે. આ શરીર પ્રત્યેની Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ 'ગજસુકુમારને દેહ ભડભડ બળે છે. છતાં ભગવાન કહે છે તેને આગ અડતી નથી, તેઓ શિતળીભૂત થઈ રહ્યાં છે. તેના આત્માને આગ સળગાવતી નથી. જડ જુદું અને ચેતન હું એ સમજણને જીવનમાં ઉતારી તે આનું નામ. જ્યારે આપણે જરી જરી વાતમાં લેવાઈ જઈએ છીએ, જશક કાંઈક થાય તે આકુળવ્યાકુળ બની જઈએ છીએ કયાંય ચેન પડતું નથી. ગભરામણ થઈ જાય છે. વાંચ્યું ઘણું. સમયસાર, પ્રવચનસાર વાંચ્યું કે ભગવતી સૂત્ર વાંચ્યું. બધું વાંચ્યાને સાર શે કાય? હવે જડ ચેતનના જુદાપણાને કરને અનુભવ દેહ છતાં દેહાતીત દશા કરી નાખે, પોશીના ઘરમાં ઘી ઢોળાય તે મારે શું? તેમ શરીર તે એક પડોશી છે. હું એ બધાંથી જુદો. આમ જ્ઞાતાદ્રષ્ટાને ભાવ કેળવવાની જરૂર છે. સિંહના જડબામાં ચવાતાં ચવાતાં, સાગરના મોજામાં ફંગોળાતા ફંગોળાતાં, શિલા સાથે માથાની પરી ફુટતાં કુટતાં કેટલાંય મહાપુરુષોએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. બેબી જેમ કપડાંને પછાડે, તેમ બે પગ પકડીને વેરી દેવતાઓ પહાડ સાથે અફળાવે છે. ઉદેફેદ ઉડાડે છે. તે પણ મોક્ષ મેળવે છે. કેવી અસહ્ય વેદના છતાં એમને નહીં. હું તે જ્ઞાતાદષ્ટા છું. દેહને માટે આત્માને અનંતવાર ખુવાર કર્યો છે. હવે એક વખત આત્માર્થે દેહ ભલે ખપી જાય.” અહીદ્વીપ એટલે જંબુદ્વીપ ઘાતકીખંડ દ્વિીપ અને પુષ્કર અડધે અને બે સમુદ્ર-લવણું અને કાળે દધિ, તેમાં વાલા જેટલી જગ્યા પણ ખાલી નથી કે જ્યાંથી સિદ્ધ ન થયાં હાય. ૧૪ લાખ, ૧૬ હજાર અને ૯૦ નદી જંબુદ્વીપમાં છે. કંચનગીરી આદિ ૧૦૦ પર્વત છે. આટલા બધામાં અનંતકાળમાં પર્વતને કાંકરે કાંકરે અને નદીના ટીપે ટીપેથી સિદ્ધ થયા છે. તે કેટલાને દરિયામાં ઝીંક્યા હશે ? કેટલાને ડુંગર સાથે અથડાવ્યા હશે? વેરી દેવતાઓ ઉપાડે ત્યારે છઠ્ઠા ગુણસ્થાને હોય અને પછી અપ્રમત્તદશા પ્રાપ્ત કરે. ક્ષપકશ્રેણ-ક્ષાપકભાવ, કેવળજ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કરી મોક્ષમાં જાય. વેરી દેવતા દુઃખ દેવામાં બાકી ન રાખે. ત્યારે આત્માથી સાધકે કર્મના ભુકકા ઉડાડવામાં બાકી ના રાખે. આવા અનંતસિદ્ધો આપણા માટે આદર્શરૂપ બન્યા. અરિહન્ત પડકારીને કહે છે, તમને અત્યારે કેણુ ચીચેડામાં પીલે છે? તમારા શરીરની ચામડી કોણે ઉતારી છે? તે પછી તમને કેમ ક્રોધ થાય છે? શા માટે કષાય કરે છે ? તમારા આત્માનું શા માટે બગાડે છે? તમારે જન્મમરણના ફેરામાંથી છુટવું છે કે ફસાવું છે? કષાય ભાવ ઘટાડવા માટે સંયમ લીધે છે તે તેમાં કેટલા આગળ વધી રહ્યા છે? જરા વિચાર કરજે. સંયમને માગે છે કે પતિ થતાં જાય છે? ભલે બીજાને ન સમજાવી શકે, પણ પિતાના આત્માને સમજાવે તે પણ ઘણું છે. કેટલાંય બહારમાં વાણીને વ્યવસાય ખૂબ કરશે, પણ પોતાના જીવનમાં શૂન્ય હશે. કેટલાંક પિતે તરે છે અને બીજાને તારતા નથી. કેટલાક પિતે તરતા નથી ને ૩૯ Page #319 -------------------------------------------------------------------------- ________________ બીજાને તારે છે, કેટલાક પતે તરતા નથી અને બીજાને પણ તારતા નથી. એમાં આપણે પિતાને નંબર કયાં છે? ભગવાન નેમનાથ પધાર્યા છે તેઓ તિન્ના-કારવા ફાળે જોરિયાનં-મોષ છે. પિતે તરે છે અને બીજાને પણ તારે છે. પોતે ધ પામ્યા છે. બીજાને પમાડે છે. પોતે મુક્ત બન્યા છે. બીજાને મુક્ત કરે છે. આવા ભગવાન નેમનાથ પધાર્યા છે. નિષધકુમાર ભગવાનની વાણી સાંભળવા જાય છે. હાથ એડીને જમણું કાનથી ડાબા કાન સુધી એમ ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે. વાર નમામિ દે છે. પંચ અંગ નમાવી નમસ્કાર કરી ગુણ સ્તવન કરે છે. હે પ્રભુ! આપ કલ્યાણકારી છે, મંગલકારી છે, પૂજા કરવા યોગ્ય છે. હું આપની પ૭પાસના કરું છું. “ઈચ્છામિ ખમાસમણે” ઘણા, વંદન કરવા માટે આ પાઠ બોલે છે. પણ સિદ્ધાંતમાં કયાંય વંદન વિધિ વખતે આ પાઠ આવતું નથી. સિદ્ધાંતની રૂએ તે વિધુતોનો પાઠ બરાબર છે. નિષકુમાર ભગવાનની વાણી સાંભળવા પિતાનાં સ્થળે બેસી ગયાં. ઠેલાઠેલ કરે નહીં. હું રાજાને પુત્ર છું. મને આગળ સ્થાન મળવું જોઈએ. એવું અભિમાન લે નહીં. એક વખત સુરત શહેરમાં આનંદઘનજી મહારાજ વ્યાખ્યાનને ટાઈમ થતાં વ્યાખ્યાન શરૂ કરે છે. એક શ્રાવકે કહ્યું, મહારાજ, તમને ખબર નથી ? નગરશેઠ હજુ નથી આવ્યા. એ પહેલાં વ્યાખ્યાન કેમ આપવા બેસી ગયા? મહારાજ Yહું હાથમાં લઈને બેસે નગરશેઠ આવે પછી વ્યાખ્યાન વાંચે ! આવી નગરશેઠની સફારસ મહારાજને શા માટે? એગ્ય પરિષદ જોઈને અમારે વ્યાખ્યાન શરૂ કરવું જોઈએ. મહારાજે જવાબ આપે શ્રાવક કહે, એ નહીં ચાલે! કોના અપાસરામાં આપ રહ્યા છે? કેના ઘેરથી પાતરા ભરી આવે છે? શ્રાવકે જરા આવેશમાં આવી કહ્યું. આનંદઘનજી વિચારે છે, શા માટે સાધુઓને શ્રાવક કહે તેમ કરવાનું? અમે શું આવકના રમવાનાં રમકડા છીએ કે શ્રાવક જેમ નચાવે તેમ સાધુ નાચે? આનંદઘનજી મહારાજ કહે છે, આ તારો અપાસરે. મારે એની સાથે કોઈ લેવા નથી. હું તે આ ચાલ્ય. મારે કેઈની સીફારસ જોઈતી નથી. ધર્મ કરે એટલે અપાસરામાં જ કરે એવું છે? ધર્મ તે જંગલમાં પણ થઈ શકે છે. એકલે હોય કે પરિષદમાં હય, સુતો હેય કે જાગતે હેય, જંગલમાં હોય કે શહેરમાં હોય, ક્ષેત્રની સાથે મારે શું સંબંધ છે? મારે તે મારા આત્માની સાથે સંબંધ છે. એમ કહી આનંદઘનજીએ ચાલતી પકડી. શ્રાવકે જોઈ રહ્યાં. સાધુએ ઉપાશ્રયમાં ઉતરવાની આજ્ઞા શ્રાવકની લેવાની રહે. બાકી તેના જીવનનાં એક એક કાર્યમાં ભગવાનની આજ્ઞા મોખરે હોય. નહિ કે શ્રાવકની? સાધુ જેટલે અપરિગ્રહી એટલે સુખી. એક વખત વહાણમાં કાણું પડી ગયું. સૌ એક હેડકામાં માંડયા ઉતરવા. એક બાઈની પાસે વધારે પડતું સેનું હતું. તેનું પિટુલું લઈ તે ઉતરવા ગઈ, ત્યાં બેલેન્સન જળવાયું અને પડીને ડૂબી ગઈ જેટલા Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ પરિગ્રહના ઢગલા વધારે એટલું દુઃખ પણ વધારે. છોકરાના છોકરાનું સાજું કરવું છે. દીકરીના સાળા કરવા છે. એમ મમત્વમાં મુંઝવણ અનુભવતો આત્મા, સમાધિ બેઈ બેસે છે. સાધુને એમ થાય કે કાપડ વિગેરે મારા માટે લીધું. મારા શિષ્ય માટે પણ લઈ લઉં. બહારગામ જે હેય તેને માટે પણ મેકલાવું. આવો આચાર સાચા સાધુને ન હેય. જે જીવ મમતાના પિટલે પિટલા, ગાંસડે ગાંસડા બાંધે છે, તે ડૂબી જવાનો છે. ટ્રેઈનમાં ગમે તેટલું વજન લઈ જાવે તે ચાલે. પણ એરોપ્લેનમાં વધારે નહીં લઈ જવાય. કારણ કે ઉયન કરવું છે તેમ જેને મેક્ષમાં જવું છે તેને વજન ન જોઈએતેને બંધન ન જોઈએ. ચિત્તની પ્રસન્નતા એ સંયમી જીવનનું તાત્કાલિક ફળ છે. સાધુનું જીવન જ કેટલું હળવું, કેટલું સુખી હોય? ચિત્તની પ્રસન્નતા કેટલી બધી હોય? સવારનો વરસાદ પડતા હાય, બે વાગી ગયા, આહારપાણીને જેગ મળ્યું નથી, છતાં તેના મોઢા ઉપર એવી જ પ્રસન્નતા હેય. આ વરસાદ લાગે જ છે. ઉપવાસ થઈ જશે ! હવે તે જરાક જ વરસાદ આવે છે. નીકળે બહાર. ને પાત્રા. આવી આતુરતા, સાધુના જીવનમાં ન હોય. જેને સંયમ પાળવે છે તેને આહાર-પાણી મળે કે ન મળે, પણ મોઢા ઉપરની રેખા બદલાતી નથી. શરીર શરીરનું કાર્ય કરે. આત્મા આત્માનું કાર્ય કરે. જેનામાં આટલી સહનશીલતા હોય તે જ ચારિત્ર પાળી શકે. ભગવાન મહાવીર સ્વામીનાં ૧૪ હજાર સાધુ અને ૩૬ હજાર સાધ્વીજી, પાર્શ્વનાથ ભગવાનના ૧૬ હજાર સાધુ અને ૩૮ હજાર સાધ્વીજી. નેમનાથ ભગવાનનાં ૧૮ હજાર સાધુ અને ૪૦ હજાર સાધ્વીજી. પણ એક એક સાધુ રત્નની માળા જેવા. દ્વારિકામાં નેમનાથ પ્રભુ બિરાજમાન છે. સુપાત્ર સાધુને પરિવાર તેમની સાથે છે. ત્યાં નિષકુમાર વંદન કરી વ્યાખ્યાન સાંભળવા બેસે છે. સ્વાતિ નક્ષત્રના વરસાદનું પાણી છીપમાં પડે અને મોતી થાય. પણ સ્વાતિ નક્ષત્રના પાણીને જે છીપ ઉછળીને ગ્રહણ કરે છે, તે ખૂબ મેંઘા મેતીને ઉત્પન્ન કરે છે. અને ઉછાળા વિના પડ્યા પડ્યા પાણી ગ્રહણ કરે છે તેમાં ફટકીયા મેતી થાય છે. કેટલાંક વ્યાખ્યાન સાંભળે છે, પણ આળસમાં, કેટલાંક બગાસાં ખાતાં ખાતાં સાંભળે છે. જ્યારે કેટલાંકના હૈયામાં હવે શું આવશે એમ અંદરથી ઊર્મિ ઉછળતી હેય, અપૂર્વ ભાવે જાગતાં હોય, એમ ભાવપૂર્વક જે સાંભળે છે તે તત્વના અમૂલ્ય રત્નને પ્રાપ્ત કરે છે. વ્યાખ્યાન સાંભળવાની ભૂખ જાગવી જોઈએ. નિષધકુમાર ભાવપૂર્વક સાંભળે છે. કાંઈક પામી જવાની રૂચી ઉઘડી છે. ભગવાનની અમેઘ દેશના તેમના જીવનનું કેવું પરિવર્તન કરશે તે અવસરે કહેવાશે. Page #321 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નં.૫૧ ભાદરવા સુદ ૧૪ ને શુક્રવાર તા. ૩--૭૧ નિષકુમાર ભગવાન પાસે જાય છે. નેમિનાથ પ્રભુ ઘટઘટની, સમય સમયની અને મન મનની વાત જાણે છે. દરેક માં કેવા ભાવે રમે છે, કેવા અધ્યવસાય છે, એ એક સમયમાં જાણે દેખે છે. નિષધકુમાર ત્રણવાર આદાનપ્રદાન કરી વંદના કરે છે. ભગવાનનું શરણ સ્વીકારે છે. ભગવાન દ્વીપ સમાન છે. એમણે બંધનથી છૂટવાની જે વાત કરી છે, એ વૈજ્ઞાનિક પણ કરી શકતા નથી. માણસે દરિયાના પેટાળમાં સબમરીન દ્વારા ફરી વળ્યાં. આકાશમાં ઉડ્ડયન કર્યું. ભૂમિને પણ ખૂંદી વળ્યા. દુનિયા પાસે રેડીયે, ટેલીવીઝન અને રેકેટ આવ્યાં. ચંદ્ર ઉપર જવા કરોડો રૂપિયા ખર્ચી. પણ આ બધું કરવા છતાં શાંતિ કેટલી મળી? ક્રોધ, મોહ, માયા, લોભ કેટલા ઓછા થયા? રાગ ઘટયો? ઈદ્રિયદમન કર્યું ? અબજોની મિલકત હોય તે પણ સાથે શું લઈ જવાનું છે? પરમાં આખી જીંદગી ખરચી નાખી. સ્વ માટે કાંઈ કર્યું નહીં. પરમાં અંદગી ખરચી નાખી પણ તેમાંથી સુખ કાંઈ મળ્યું? કેટલા સાધને વધ્યાં અને કેટલે વૈભવ વધે? છતાં સુખ ન મળ્યું? આંતરિક વિજય વિના સાચું સુખ મળી શકતું નથી. સાચે વિજેતા તે છે જે પિતાના આત્મા ઉપર વિજય મેળવે છે. મહા સંગ્રામમાં તે જે યુદ્ધ દસ લાખને તેથી શ્રેષ્ઠ દુરાત્માને વિજેતા જય મેળવે.” દસ લાખ સુભટ એક તરફ ઉભા હોય અને સામે એક વાસુદેવ ઉભા હોય, તે પણ વાસુદેવ એકલા હાથે તે બધાને જીતી વિજયી બને છે. પણ જ્ઞાની પુરૂષે કહે છે, ખરા વિજેતા એ છે કે જે પિતાના આત્માને જીતે છે. ગમે તેટલા રાજપાટ, વૈભવસુખે મળ્યાં હેય, એક છત્રે છ ખંડનું રાજ્ય ચલાવતાં હોય, તેની હકે બધા થર થર ધ્રુજતાં હોય તેવા પણ સ્ત્રી પાસે દાસત્વ સ્વીકારે છે. કિંકરની જેમ નાચે છે. મોહ-માયામાં ફસાયેલાને રાગ રેવડાવે છે. સંસારમાં આસક્ત થએલા છ મરતાં મરતાં પ્રભુને યાદ નહીં કરે પણ પિટી પટારા તિજોરીને યાદ કરે છે. ભગવાન નેમનાથનું પદાર્પણ મમત્વના કચરા કઢાવવા માટે, જીવનનું નવસર્જન કરવા માટે ઉર્ધ્વગતિમાં લઈ જવા માટે થાય છે. મહાપુણ્યના ઉદયે પ્રભુને ભેટો થાય છે. વિહાર કરતાં એક ગામથી બીજે ગામ પધાર્યા છે. જેને મોક્ષ જોઈએ છે, જેને સંસાર અનિય અને પૈસે દુર્ગતિના દરવાજા દેખાડનાર છે, એવું લાગે છે. અશાશ્વત એવા પરપુદ્ગલમાં સાચું સુખ છે જ નહીં એમ જેને લાગ્યું છે તેને ભગવાનની વાણી પચે છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ દુઃખમાં સુખની કરી કલ્પના દુઃખીયારા થઈ ફરતા, ભવ ભવ કેરી ભૂખ ન ભાંગી ભ્રમણામાં ડગ ભરતા, અમે અંધકારમાં અટવાયાં અને અજ્ઞાને અથડાયા, મદ મત્સર ને માયામાંથી મુક્ત કરે છનરાયા, અમે રાગ દ્વેષથી રંગાયા અને કલેષ ભરેલી અમ કાયા, મદ મત્સર ને માયામાંથી મુક્ત કરે છનરાયા.” હે જિનેશ્વરદેવ! અમારી અનાદિ કાળથી કેવી બેટી ભ્રમણ છે? જે દુઃખ છે એમાં અમે સુખની કલ્પના કરી છે. દુઃખમાં પીડાની સબળતા હોવા છતાં તેમાં સુખ માન્યું છે. કુતરે હાડકું ચાટે છે. પિતાના જડબામાંથી લેહી નીકળે છે, છતાં હાડકામાં સુખ છે એમ તે માને છે. પોતાના લેહીના સ્વાદને હાડકાને સ્વાદ સમજે છે. પૈસે પરિવાર સ્ત્રી પરિગ્રહ મૈથુન આદિમાં જીવે સુખની કલ્પના કરી છે. કેઈને વધારે સુખી જઈ આવું મને કયારે મળે એવી ભાવના થઈ આવે છે. બીજાના વૈભવની ઈર્ષા થાય છે. બે મિત્રો હતા. રોજ મને રથ એવા સેવે કે આપણે ત્યાં મોટર હોય, બંગલા હાય, સ્ત્રીઓ હીરાના દાગીના પહેરીને ફરતી હોય છે કે આનંદ આવે ! બંનેએ મહેનત કરી પુરૂષાર્થ કર્યો, અને ભાગ્યે યારી આપી અને બંનેને ઘરે બબ્બે મેટરે આવી, બંગલા બંધાવ્યા. ઘરેણુ વથી સ્ત્રીને શણગારી, અભિલાષા પુરી થઈ. કેમ, હવે તે મજા છે ને ? હવે તે મોટર આવી અને આપણે બંનેને જે જોઈતું હતું તે બધું મળ્યું ! એક દિવસ એક મિત્રે બીજા મિત્રને પૂછયું, પણ પેલે મિત્ર કહે છે. “આમાં શી મજા છે ? મજા તે મને મેટર મળી જાય, તું બસની લાઈનમાં ઉભો હોય અને હું તને બોલાવું મીટર ! ચાલ બેસી જા.” આમ થાય તે મને આનંદ આવે, બાકી આપણને બંનેને સરખું મળ્યું એમાં શું ? ભૌતિક વૈભવમાં છે આવી હરિફાઈ કરે છે. પણ ધર્મમાં હરિફાઈ કરે તે ઉદ્ધાર થાય ઉપવાસમાં, પ્રત્યાખ્યાનમાં, બ્રહ્મચર્યની બાધામાં હરિફાઈ કરે, અંતરને વૈભવ અખૂટ છે તેને ઉઘાડે તે શહેનશાહને વૈભવ પણ ફીક લાગશે. આંતરવૈભવનું દર્શન થયું ત્યારે ચકવતાએ છ ખંડની રિદ્ધિ એક બળખાની માફક ફેંકી દીધી બહારથી ફેંકી દીધું નથી પણ અંદરથી ફેંકી દીધું. જ્યારે અંદરથી વાસના છુટી જાય છે ત્યારે એર આનંદ આવે છે. આંતર વૈભવને મળવનાર મુનિ સર્વાર્થસિદ્ધના સુખને ઉલંઘી જાય છે. આજના સાધુઓને પૂછે, તમને કેટલું સુખ મળ્યું? આત્માને શો અનુભવ થયે? મોટા ભાગનાં સાધકોને અંતર દર્શન નથી થયું, કારણ કે બહારમાં પડી ગયા છે. મારે મેટાની ઓળખાણ, નાણાં પ્રધાનની ઓળખાણુ, મારા વ્યાખ્યાનમાં ડોકટરે આવે અને મારે વકીલ સાથે પણ એટલી જ ઓળખાણ છે. જે તારામાં ધમ પરિણમ્યો હોય તે દેવતાઓ તને નમસ્કાર કરે કે તને મીલ માલીકે, ડોકટર, વકીલે Page #323 -------------------------------------------------------------------------- ________________ ઓળખે એમાં શી મોટી વાત છે? તું હીરાની વીટીવાળાને કે મોટરવાળાને મેટો માને છે, પણ તે ખવાઈ ગયું છે. તે દયાને પાત્ર અને દુર્ગતિને મહેમાન છે. ભગવાને કહ્યું છે જે ભીખારી છે, ખાવા કાંઈ મળતું નથી. ભુખ દુઃખ અને પરિતાપ સમભાવે સહન કરે છે તે અકામ નિર્જરાથી મરીને દેવલેકમાં જાય છે. અને જે આરંભ સમારંભ કરે છે, તેમાં જ આસક્ત રહે છે તેને મૂરછરૂપી પરિગ્રહ નર્કમાં લઈ જાય છે. તમને મોટાને મોહ શો છે? ભારે કમીને તમે મોટા કહે છે? જેને ધમ રૂચ નથી, જે સામાયિકપ્રતિક્રમણ કરનારની મશ્કરી કરે છે, જેને ભગવાનની શરણાગતિ સ્વીકારવી નથી, એને મોક્ષ ક્યારે થશે? પડદે રહેતી પદમણ, ને ના લીધું પ્રભુનું નામ, ક સજી કૂતરી, એને હું આખું ગામ.” સેનાના કડાઓ, હીરાના દાગીનાઓ, મેતીને ઝુમખાએ પહેરનારી, સિંહાસન ઉપર બેસનારી, કઈ ભીખારી આવે ત્યારે તેને તિરસ્કાર કરે તે તેને કૂતરાને અવતાર મળે છે. કેઈ ફાળામાં લેવા આવે તે શું કહે છે, બાવા બનાવી દેવા છે? હજાર બે હજાર આપવામાં શું ખાવા થઈ જવાના છે? પણ મમત્વ કેટલું છે? સાથે લઈ જવાતું નથી, નહિ તે બાપ તેના પુત્રો માટે એક પાઈ પણ મુકીને ન જાય. તમે તમારી મિલકતનાં ચાર પુત્રના ચાર ભાગ પાડો છો પણ ધમને પાંચમો ભાગ પાડે છે ? તમારા વ્યસનમાં અને ફેશનમાં કેટલા પૈસા ખર્ચ કરે છો? ધર્મ માટે કાંઈ કરે છે? રેડી નથી તે ૭૦૦ રૂપિયાને રેડીયે લેશે. અદ્યતન કોઈ સાધન નહીં હોય તે ખુંચશે પણ ઘરમાં ગુચ્છ નથી. ધર્મના ઉપકરણે કે પુસ્તક નથી. તે ખૂંચે છે? ધર્મની જે ભાવના જોઈએ એ નથી. સાડલા ૧૦૦ થી ૨૦૦ના પહેરશે પણ પાથરણા કે ગુચ્છા સારા નહીં હોય. ધર્મક્રિયાના-પૌષધના સાધને તરફ ઉપેક્ષા સેવશે. પહેલાના શ્રાવકો ઘરમાં પૌષધશાળા રાખતાં. આજે તમારે ત્યાં એક રૂમ એવી ખરી કે જ્યાં ધર્મની પ્રવૃત્તિ સિવાય બીજી કઈ પ્રવૃત્તિ ન થાય? આજે પૌષધ શાળાનું સ્થાન સંડાસે લીધું છે. ધર્મ કરવા માટે તમે ધર્મ સ્થાનકે બાંધ્યા. અહીં પણ આવનારની સંખ્યા કેટલી છે? દરરોજ પ્રાર્થના થાય છે, પણ તમારા બધાની હાજરી હોય છે? પ્રાર્થના કરવા જેવી છે તેમ તમને લાગે છે? છોકરાએ દુધ પીધું કે એમને એમ કુકે ઉપડે? આવું પૂછે છે. પણ સવારમાં માળા ગણ પ્રભુ મરણું કર્યું ? એવા પૂછનારા કેટલા કૂવામાં હોય તે અવેડામાં આવે ને! તમારામાં જેવા સંસ્કાર હશે એવા છોકરા ઉપર પડશે. તમે તમારા ધંધામાંથી–પ્રવૃત્તિમાંથી નિવૃત્ત નથી થતાં અને ધર્મ કરતાં નથી તે પુત્રને શું કહે ? આગળ ધંધો પાછળ ધંધે, પણ ધંધામાંથી ધર્મ કરી લે તે સાહેબને બંદો.” ધંધે તે સદાય તમારી સાથે રહેવાને જ છે, પણ ધર્મ કરવાને આ અવસર Page #324 -------------------------------------------------------------------------- ________________ ફરી ફરી નહીં આવે. જેને અગમ નિગમનું જ્ઞાન નથી, અજ્ઞાનના અંધકારમાં અટવાલા છે, તે સાચી શાંતિ- આબાદી કયાંથી મેળવી શકે? ભગવાનની શરણાગતિ સ્વીકારવામાં સાથી શાંતિ છે. પણ તમારે ઝેક કયાં જાય છે? પ્રભુ તરફ કે પૈસા તરફ? સંત તરફ કે સંતતિ તરફ ધન તમારે પરલોક સુધાશે? ધન કદી પરોક સુધારશે નહીં. કમને નાશ કરશે નહીં. પ્રાર્થનાથી ક્ષણ માત્રમાં અનેક ભવથી સર્જાએલાં કર્મો નાશ પામે છે. એક નાનકડો બેઓ કેવી ધરતી પ્રજાવે છે. ગામના ગામને બદલે રાખ અને ઇટેડના હગલા કરી નાખે છે. આવા પ્રાર્થનાના બેચ્છમાં પણ ગજબની શક્તિ છે. પ્રાર્થનાના બોમ્બથી ક્ષણ વારમાં પાપનો ક્ષય થઈ જાય છે. પ્રાર્થનાને સાચે રસી દુનિયાને ભી જય, બૈરી છોકરાને ભૂલી જાય. પ્રાર્થનામાં એટલો રત થઈ જાય કે એને ભગવાન જ દેખાય. ભગવાને જે માર્ગ ચીચો છે એ માર્ગે જવા તૈયાર થઈ જાય ભગવાન ભેમિયા છે. હું તે અજ્ઞાની અને ભટકતે ભિખારી છું. ભગવાનમાં કેટલી શક્તિ છે. હું તે સાવ પામર છું. જ્યારે પ્રભુની મહાનતાના અને આપણું પામરતાના દર્શન થાય છે. ત્યારે અહં ઓગળી જાય છે. અહમભાવમાંથી કે જન્મે છે. માટે જ્ઞાની નમ્ર બનવા ફરમાવે છે. હે પ્રભુ! કયાં તારું વિરાટ સ્વરૂપ અને કયાં મારૂં વામણું રૂપ ! ક્યાં ભગવાનનું અનત જ્ઞાન અને કયાં મારૂં પિટીયું જ્ઞાન! નમ્રતાના-નિમમત્વના અભાવે આજ સુધી આપણે રખડપટ્ટી જ કરી છે. જ્યાં ગયા ત્યાં મારું મારું કરી મમત્વ જમાવ્યું છે. जेसिं कुलं समुप्पन्ने जेहिं वा संवसे नरे, મમ્રારૂ સુપ વાજે, જનમજેઠુિં મુછ ) સૂય. ૧-૧ જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં જ મારાપણું જ બીછાવ્યું છે. એક કબુતર માળે નાખે તે બીજું આવી તેને પીંખી નાખે છે. “તારા નેવાના પાણી મારા ઘરમાં આવે છે.” આવી નમાલી બાબતમાં કોટે ચડે છે, બીજાએ મારૂં આટલું નુકશાન કર્યું એ દેખાય છે પણ મારા આત્માનું મેં કેટલું બગાડયું એ ખબર છે? જુઠું બોલીને, દારૂ, જુગાર, વેશ્યાગમન વિ. અનેક દુષ્ટ કર્મ કરીને તે કેવા કર્મ બાંધ્યાં છે? હવે આવા ભાવે ન સેવવા હોય તે ભગવાનને ચરણે જા. ભગવાન સંસાર ભાવથી વિરક્ત થએલા છે. તેથી સત્ય માર્ગનું સત્ય દર્શન કરાવે છે. “બંધે કે બધે મીલે કે દીયે છડાય, બંધે છુટો મીલે પલમેં દીયે છડાય.” જે બંધાએલે છે તે બીજાને છેડી શકતે નથી પણ જે મુક્ત છે તે બીજાને મુક્ત કરી શકે છે. એક બ્રાહ્મણ હતે. તે રોજ રાજાને ભાગવત સંભળાવવા જાય. રાજા તેને પાકું સીધું આપે અને રેજ બે સેના મહેર આપે. આમ કરતાં કરતાં એક વર્ષ વીત્યું. રાજાને એક Page #325 -------------------------------------------------------------------------- ________________ વાર એમ થયું કે રાજ ધર્મ સંભળું છું, છતાં મારા હૃદયનું પરિવર્તન કેમ થતું નથી? રાજાએ બ્રાહ્મણને આ વાત કરી અને કહ્યું. તમે મને આઠ દિવસમાં આ પ્રશ્નને જવાબ આપો. જે આઠ દિવસમાં જવાબ નહીં આપે તે તમારા ઘરનું લીલામ કરી નાખીશ. આ બ્રાહ્મણ તે ઘરે ગયે. હવે ઘર એને જેલ જેવું લાગ્યું. ખાવાનું પણ કયાંથી ભાવે ! સતના ઊંઘ પણ કેમ આવે? તેને પુત્ર પૂછે છે બાપુજી! તમારા મોઢા ઉપર ઉદાસીનતા કેમ છે? રાજાને મારા પર કેપ ઉતર્યો છે. બાર મહિના સુધી રાજાએ કથા સાંભળી છે છતાં પરિવર્તન કેમ ન આવ્યું, એને જવાબ માંગે છે ? બ્રાહ્મણે પિતાની ઉદાસીનતાનું કારણ કર્યું. આ સાંભળી પુત્રે કહ્યું : આમાં શું હતું? આને જવાબ હું આપીશ. તમે જવાબ આપતા નહીં. રાજાએ આઠ દિવસ પછી ફરી પૂછયું. કેમ શુક્લજી! મારા પ્રશ્નને જવાબ આપે છે ને? શુકલજીએ કહ્યુંઃ મહારાજ, મારો દીકરો આપને જવાબ આપશે. બ્રાહ્મણ પુત્રને બેલા અને રાજા, શુકલજી અને તેને દીકરા બગીચામાં ગયાં. અને દીકરાએ રાજાને કહ્યું. હું આપને કહું તે પ્રમાણે કરવું પડશે. થેડીવાર માટે મારે ગુને માફ કરજે. રાજા કહે છે ભલે પછી એક ઝાડ સાથે રાજાને બાંધે અને ઝાડ સાથે પિતાના બાપને બાંધે અને વચમાં પિતે ઉભો રહ્યો અને રાજાને કહે છે. તમે મારા બાપને છેડા! રાજા કહે છે હું બંધાયેલ છું. કેવી રીતે છોડાવું? પછી પિતાને કહે છે “તમે રાજાને છેડા” બ્રાહ્મણે પણ એજ જવાબ આપે. હું જ બંધાયેલ છું. કેવી રીતે છેડાવું? ત્યાર પછી બ્રાહ્મણ પુત્ર રાજાને તથા પિતાને છેડે છે. અને કહે છે. રાજન ! આપ આપના રાજ્યમાં, મિલકતમાં અને રાજરાણીઓમાં મુગ્ધ છે તેમ મારા પિતાશ્રી પણ સ્ત્રી-પૈસા-પરિવાર વિગેરેમાં લુબ્ધ છે. સંસારની આસકિતથી બંધાયેલા બીજાને કેવી રીતે મુક્ત કરે ? જે કોઈ નિર્લેપી અને નિરાસક્ત પુરુષ આવે તે આપને છોડાવી શકે. તેના ચારિત્રને આપના પર પ્રભાવ પડે. તેની વાણી હૃદયમાં ઓતપ્રેત ઉતરી જાય અને જીવન પરિવર્તન કરવાની તાલાવેલી લાગે. હું મુક્ત હતું તેથી મેં તમને બંનેને છોડયા. તેમ જે મુક્ત હોય તે બીજાને છોડાવી શકે. ભગવાન નેમનાથે બંધનથી સર્વથા મુક્ત છે. તેઓએ બંધનને ફેંકી દીધા છે, એ બધાને છોડાવી શકે છે. તેઓના એક એક શબ્દમાં ઘણું ભાવે છે. અંદર ડુબકી મારે એને આંતરવૈભવ પ્રાપ્ત થાય. દરિયાનાં પિટાળમાં રને સમાયેલા હોય છે. પણ તેને પ્રાપ્ત કરવા મહેનત કરવી પડે છે. કવિ એક કલ્પના કરે છે. હે દરિયા? તું ખારે છે. તારૂં પાણી ખારું છે, બધી નદીના પાણી તું લે છે. પણ કોઈને આપ નથી તારા પેટાળમાં હીરા માણેક છે. છતાં તું કેઈને આપતું નથી. કેટલે કંજુસ છું તું ! ત્યારે દરી કહે છે. હું ઋતુમાં વાદળી રૂપે પાણી ભરીને મીઠું પાણી જગતને આપું છું. હું જગત ઉપર મહાન ઉપકાર કરૂં છું. જે વરસાદ ન આવે તે બધાની કેવી દશા થાય? ઉચ્ચનીચને ભેદ રાખ્યા વગર બધે મારાં શિતળ જળ વરસાવું છું. મારા પેટાળમાં અનેક રને, મોતી વગેરે છે. ને એમ ન Page #326 -------------------------------------------------------------------------- ________________ ને માણેક મળતાં નથી. મારામાં જે ડુબકી મારે છે તેને હું ન્યાલ કરી દઉ છું. પુરુષાર્થ કરે અને લઈ જાવ. વગર મહેનતનું મળે તેની કિંમત પણ શી હેાય? આપણે પણ ગુણ રત્નને પ્રાપ્ત કરવા હશે તે હદયના વિરાટ સાગરમાં ડુબાડી મારવી પડશે. જગતનું વિસ્મરણ કરવું પડશે. ધર્મ ક્રિયા કરતાં ચિત્ત એકાગ્ર કરવું પડશે આવ્યું હોય સામાયિક કરવા અને પાકીટ ઘરે ભુલી આવ્યું. અરે ! ઘાટી લઈ જશે તે ! આવી ચિંતામાં સામાયિકમાં પણ ધ્યાન આપી શકો નથી. સામાયિક કરે છે પણ મન ઘરે ભમતું હોય છે. મન અને કાયાના વેગને સ્થિર કરીને બેસવું જોઈએ. એક સામાયિકની કિંમત કેટલી છે ? એક લાખ સોના મહોરના દાન કરતાં શુદ્ધ ભાવે કરાયેલી સામાયિક ચડી જાય છે. વ્યાસજી વ્યાખ્યાનની પાટે બેઠા છે, બધા ચેલકાએ આવી ગયા છે, પણ વ્યાખ્યાન શરૂં થતું નથી. બધા ચેલકાઓ ઘુસપુસ કરે છે. જ્યાં સુધી જનકવિદેહી નહીં આવે ત્યાં સુધી વ્યાખ્યાન નહીં આપે, ગુરૂજીને પણ રાજાને કેટલે મોહ છે ? આપણે સંસાર છોડીને આવ્યા તેની કિંમત નથી અને રાજ્યમાં લુખ્ય એવા રામને સારૂં મનાવવા આ પ્રમાણે કરે છે “આ વાત ગુરુજીએ સાંભળી પણ કાંઈ બોલ્યા નહીં રાજા પધાર્યા અને વ્યાખ્યાન શરૂ થયું. વ્યાસ ઋષિ લબ્ધિધારી હતા. ચેલકાઓની સાન ઠેકાણે લાવવા લબ્ધિને ઉપયોગ કર્યો. વ્યાખ્યાન ચાલુ છે. ત્યાં અધવચમાં એક માણસ જોરથી બૂમ પાડી કહે છે. “રાજાજી! તમારે મહેલ સળગે છે, જલદી દોડે, વ્યાસ ત્રષિ તથા તેમના પરિવારનું રહેઠાણ પણ ત્યાંજ હતું. મહેલ સળગે છે તે સાંભળી ચેલાઓ બધા ઉભા થાય છે. અને એક પછી એક બધા ચાલ્યા જાય છે. કોઈ કહે છે અમારું કમંડળ ત્યાં પડ્યું છે. કોઈ કહે છે અમારાં પાના ત્યાં છે, કેઈ કહે છે. અમારાં વસ્ત્રો ત્યાં છે. જલદી દોડો-નહીં તે આપણું બધું સળગી જશે. જનકવિદેહી શાંતચિત્તે જરાપણું ઉદ્વેગ વિના પૂર્વવત્ બેઠા છે. તેમને વ્યાસ મુનિ પુછે છે રાજનતમારે મહેલ સળગે છે. છતાં તમે કેમ ઉભા ન થયા? રાજા કહે છે. “જે સળગે એ મારું નહીં અને મારું હોય તે સળગે નહી”. તમે વ્યાખ્યાન ચાલું રાખો. બધા ચેલકાઓ થોડીવારમાં પાછા ફરે છે. ગુરૂ પૂછે છે. આટલી વારમાં કયાં જઈ આવ્યાં? ચેલકાઓ કહે છે. રાજાની પરસાળમાં આપણું બધુ સળગતું હતું. એમ કેઈએ બેટી અફવા ઉડાડી એટલે ત્યાં ગયા. પણ કાંઈ સળગતું હતું. વ્યાસજી પૂછે છે. રાજા તમારી સાથે આવેલા? શિષ્ય કહે છે. ના, એ નથી આવ્યા. એ તે અહીંયા બેઠા છે.” ગુરૂ શિષ્ય ને કહે છે. તમે અરસ પરસ વાત કરતાં હતા કે ગુરૂ વ્યાખ્યાન કેમ ચાલુ કરતાં નથી ? પણ જે પાત્ર સાંભળવા એગ્ય હોય એને સંભળાવાય. તમે બધા જલદી ભાગ્યા. રાજાને કેટલે વૈભવ છે? છતાં તેઓ અહીં બેસી રહ્યાં અને તમે દોડી ગયા. જેની પાસે ઘણું છે, છતાં તેને મેહ નથી. તમે બહારનું છોડયું છે, પણ અંદરથી છોડી શક્યા નથી. રાજા નિલેષ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કમળ જેવા છે. એ જનકવિદેહી વ્યાખ્યાન સાંભળવા ચાગ્ય છે. નિષષકુમાર ભગવાનની વાણી સાંભળે છે. અને હવે પાપે નહી' કરૂં' એવા મનથી નિશ્ચય કરે છે. હવે પછી શુ આવશે એ અવસર કહેવાશે. વ્યાખ્યાન ન. ૪૬ ભાદરવા સુદ ૧૫ ને શનિવાર તા. ૪-૯-૭૧ નેમનાથ પ્રભુ બિરાજમાન છે ત્યાં નિષકુમાર આવે છે. આજે તેમના હૈયામાં અનેરો ઉલ્લાસ છે. ઇજ્જૈન કરતાં હૃદયકમળ વિકસિત અને છે. તેમનાથ પ્રભુ દેશના આપી રહ્યા છે. દેવા સ્વર્ગના સુખા મૂકીને ભગવાનની વાણી સાંભળવા આવે છે. પ્રભુની સામે આવી (ઉભા રહી) નત મસ્તકે વાણી ઝીલી રહ્યાં છે. ભગવાન પાસે એવું શું હશે કે દેવા પણ તેમને સાંભળવામાં મુગ્ધ અને भक्तामर प्रणत मौलिमणि प्रभाणा, मुद्योतकं दलित मो सम्यक् प्रणम्य जिनपाद युगं युगादा, बालम्बनं भवजले पततां जनानाम् ભક્તિવાળા દેવતાઓ જ્યારે તીર્થંકરના ચરણમાં નમે છે ત્યારે મુગટ પણ સાથે નમે છે. મુગટની અંદર રહેલા મણીઓ પણ વધારે પ્રકાશમાન થાય છે. ભગવાન પાપના સમુહના નાશ કરનારા છે. ભવ સમુદ્રની અંદર પડતાં જીવને અવલંબનરૂપ છે. જીનેશ્વર દૈવ સંસારી જીવાને મચાવે છે. પડતાં જીવને કૈાઈ આધાર આપે તે તે ખચી જાય છે. જીવનભર મચાવનારના ઉપકાર માને છે. તેમ ભગવાનનુ જે શરણુ ગ્રહણ કરે છે તે તરીને પાર થાય છે. અરિહંતનું, સાધુનું દČન એ મોંગલ સ્વરૂપ છે. જે આ શરણને ગ્રહણ કરે છે. એ સ’સારમાં ડૂબતા નથી. છ ખ'ડના લેાક્તાએ છ ખંડમાં શરણની છાયા નિહાળી નહિ. તેથી ભગવાનના શરણને સ્વીકાર્યુ અને વીતરાગના માર્ગે ગયા; ૬૪ હજાર સ્ત્રીઓ ત્રાણુ-શરણુ ન લાગી. માટો બાદશાહ હાય કે મેટો વૈભવશાળી હાય, જન્મ, જરા અને મૃત્યુ તા બધાને છે. મરણુ કોઈને છેડતુ નથી. તે આ સંસાર શરણભૂત કેવી રીતે થઈ શકે ? સાચું શરણુ તે વીતરાગનુ છે. जम्मं दुक्ख जरादुक्ख रोगाणि मरणाणिय | अद्देो दुक्खा हु संसारो, जत्थ कीसन्ति जन्ता ॥ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ ગમે તેવા આબરૂદાર હોય-કીતિના કેટલા ચણ્યા હોય, જેનાં પડતાં બેલ ઝીલાતી હોય પણ જન્મ, જરા, મરણ અને રોગ તે તેમની પૂંઠે જ પડયા છે. ગમે તેવા માંધાતા હોય, તે પણ ઘડીના છઠ્ઠા ભાગમાં ઉડી જશે. તેને કોણ બચાવી શકશે? સંસારમાં એકાદે જીવ તે એ બતાવે કે તેની પાસે સી-પુત્ર, પરિવાર-ધનમાલ-મિલક્ત હતી તેથી તે બચી ગયો! એક માણસ પાછળ સર્ષ પડયો છે. આગળ માણસ અને પાછળ સર્પ જાય છે. સર્ષ પાણીના રેલાની જેમ ચાલ્યા જાય છે. પેલે માણસ બચાવે બચાવે કહે છે. બીજા માણસને જેઈ બૂમ પાડે છે, મને બચાવે, પણ એ કેવી રીતે બચાવે ! કારણ કે બચાવા જાય તે તેને પણ કરડી જાય. દેડકા પાસે પહોંચે છે અને બૂમ પાડે છે તું મને બચાવ. દેડકે કેવી રીતે બચાવે? દેડકે પણ સપને ખેરાક છે. ભયંકર સર્ષના ભયથી કોઈ બચાવી શકતું નથી. તમે પણ મરણના ભયથી બચવા માટે કોને શરણે જાય છે? જેનાં તમે શરણ લ્ય છે તે પણ મૃત્યુ-કાળને આધીન છે. તે તને કેવી રીતે શરણ આપી શકે! જે છુટેલા હોય તે છોડાવી શકે પણ ગળાબૂડ ડુબેલા હોય તે કેવી રીતે માર્ગદર્શન કરાવવા સમર્થ નિવડે ! અરિહન્તના, સિદ્ધના, સાધુના અને કેવળી પ્રરૂપિત ધર્મના શરણું લેવા જેવા છે. ઉપરના ચાર શરણ આદરવા, તે શરણથી મૃત્યુંજય બનાય છે. તે તે શરણા કેટલી વાર યાદ આવે છે ! સાચું શરણ આ છે. પેલા શરણુ પુન્યના ગે ટકવાવાળા છે. આયુષ્ય ખૂટે ત્યારે કાળ કેઈનેય છોડતું નથી. આ બધા શરણુ લેવા જેવા નથી. તમને તે સ્ત્રીનું અને પૈસાનું શરણુ ગમે છે. સંસાર સમુદ્રમાં કેણ ન ડૂબે? સ્ત્રી-પુત્ર પરિવારનું શરણું લે તે? ના एसो पंच नम्मोक्कारो सव्वपाव पणासणो। मंगलाण च सव्वेसि', पढमं हवइ मंगल ॥ હાલતાં ચાલતાં–ખાતા-પિતા-સ્વપ્નમાં નિરંતર આ શરણાનું રટન રહેવું જોઈએ. નવકાર મંત્ર પ્રાણપ્રિય થઈ જ જોઈએ. ચાર શરણું પાંચ નવકાર મંત્રથી ગુંથાયેલા છે. નવકાર મંત્ર ગણે તેના પાપ નાશ થાય. એટલે શું દુઃખ ન આવે? ના, માત્ર એમ નહિ-નવકાર મંત્ર ગણવાવાળાના રાગ દ્વેષ ક્ષય થઈ જવા જોઈએ. તેથી સંસારના દુખ દુર થાય છે. સાચું ફળ રાગ દ્વેષ દુર થવા એ છે. પહેલા રાગદ્વેષ હોય એવા ન રહેવા જોઈએ. પરંપરાએ દુઃખ-અગવડતાઓ દૂર થાય. સૂર્ય જ્યારે તપે ત્યારે કીચડ ન રહે કીચડ સૂકાઈ જાય છે. એમ નવકારમંત્ર ગણવાથી રાગવૈષ અને કષાયના કીચડ સૂકાઈ જવા જોઈએ. જે આ શરણાં ગ્રહણ કરે છે એ સંસારસાગરમાંથી તરી શકે છે. તેમજ મૃત્યરૂપી ભયંકર સર્ષના ત્રાસથી છુટી શકે છે. પિલા Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ માણસને દેડકો પણ બચાવતું નથી. એક ઝાડ ઉપર એક ગરૂડ બેઠું હતું. એ કહે છે. ભાઈ દેડકાનું શરણ લેવું રહેવા દે. મારા શરણે આવ. હું તને બચાવીશ. ગરૂડનું શરણું સ્વિકારે તે સર્પના કેપથી બચી શકે તેમ જીવ પણ સંસારમાં જન્મ-જરા અને મૃત્યુના ભયથી વ્યાકુળ થઈ રહ્યો છે તે વીતરાગ પ્રભુના શરણે આવે તે ભયમુક્ત બની શકે. નિષકુમાર પણ બધાની સાથે ભગવાન નેમનાથ પાસે આવે છે. ભગવાનની દેશના સાંભળે છે. તેમનાથ પ્રભુ સંસારની અનિત્યતા, આત્માની નિત્યતા, પર્યાયની ક્ષણભંગુરતા, સ્વપરની વહેંચણી, જડચૈતન્યના ભેદ વિજ્ઞાન, નવ તત્વનું સ્વરૂપ યથાર્થ રીતે સમજાવે છે. અનેક ભવ્ય ભગવાનની દેશના સાંભળે છે જેટલી પિતાની તૈયારી હોય એટલું એ ગ્રહણ કરી શકે છે. ગંગામાં જે ગયું જળ, ગણાયું તે ગંગાજળ, ગટરમાં ગયું જળ, ગંદુ તે ગણાય છે, ખારે દરિયે ગયું જળ, ખરેખરૂં ખારું થયું, છાશમાં જે ગયું જળ, છાશ થઈ છણાય છે, શેરડીએ સીંચો રસ, થયો શેરડીના રસ રૂપ, ચુનામાં જે ગયું જળ, ચુના રૂપ થઈ ચણાય છે. એકજ આકાશની પેદાશ, દાખે દલપતરામ, જેને જે જોગ મળ્યો, તેવું તે જણાય છે. વરસાદ પડે છે. એ પાણી ગંગામાં જાય છે. તે ગંગાજળ થાય છે. ગટરમાં પડે છે, તે ગંદુ થાય છે. આંબામાં જાય તે મીઠાશ રૂપે અને આંબલીમાં જાય તે ખટાશ રૂપે પરિણમે છે. ખારા દરિયામાં પડે છે તે રૂપ બને છે. શેરડીમાં પડેલું પાણી મીઠાશ પ્રાપ્ત કરે છે. સ્વાતિ નક્ષત્રનું પાણી સર્ષનાં મુખે પડે તે ઝેર બને છે અને છીપમાં પડે તે મિતી પાકે છે. જેને જે જગ મળે એ પ્રમાણે પરિણમે છે. ભગવાનની વાણી સાંભળવાને વેગ પુન્યાનુબંધી પુન્યના વેગે મળે છે. પણ અજ્ઞાની જીવ પૈસા પ્રત્યે પૂરેપૂરે સાવધાન છે. મેટર–ગાડી, બંગલા, ટેલીફેન, ટેલીવિઝન આદિ બધું એને જોઈએ છે. જે શરણભુત નથી તેને ભેગું કરે છે. અને જે હિતનું છે તેની દરકાર નથી. ધનના ઢગલા કરે છે પણ આ બધું અનિત્ય અને અશરણ છે. કોઈ એક માણસને ધન, માલ-મિલકત, હીરા-માણેક-મોતી વગેરે ખૂબ આપે. સાત માળને ફલેટ આપે. એક એક માળ પર ૨૦-૨૦ રૂમ હેય, ધાન્યના અઢળક ઢગલાં આપ, અને તેને કહી દે કે તારે એકલા રહેવાનું છે. એકલા માણસને ગમશે? તમને સુખ ભોગવવું એકલા નથી ગમતું પણ મેળે જોઈએ છે. આટલા દાગીના પહેરું અને ભારે સાડી પહેરું પણ કઈ જેનાર ન મળે તે મનમાં મુંઝાય. મારી સાડી કેઈએ જોઈ નહીં. પિતે જોઈને રાજી થતાં નથી. પણ બીજાને બતાવવા માટે પહેરે છે. જીવને દાસ, દાસી, સ્ત્રી, પુત્ર, પરિવાર બધું જોઈએ છે. એકલે શું કરે? માણસને સંગ દશા ગમે છે. અસંગ દશા ગમતી નથી. ભગવાન કહે છે. અસંગ દશાને કેળવીશ તે શાશ્વત સુખ મળશે. અનંતુ શાશ્વત સુખ ભેગવવું એલા સિદ્ધને ગમ્યું. અહીંના સુખમાં દુખના ભડકા છે. છોકરે તિરસ્કાર કરશે ત્યારે કેવું આકરું લાગશે? ઘરની સ્ત્રી પણ જે માણસ વચ્ચે અપમાન કરે અને કહે Page #330 -------------------------------------------------------------------------- ________________ ૧૭. બેસી રહે, વચમાં શું ટક ટક કરે છે? આથી દુઃખ થશે. “બધાને પાળ્યા, પિષ્યા, જે જોઈએ તે લાવીને હાજર કર્યું, અને એ બધાં આ ઉંમરે મારું અપમાન કરે” આવા અનેક વિચારો આવશે. આવું અપમાન સહેવા છતાં એના વિના એ રહી શકશે નહિં. દુઃખને પણ સહન કરશે. અસંગદશા એ જીવનું સાચું સ્વરૂપ છે. માતાપિતા, પરિવાર, વૈભવ કાંઈ ન જોઈએ. આ બધે પરભાવ છે. તે જીવને રખડાવનાર છે. આવી અસંગદશા કયારે કેળવશે? “જડ ને ચૈતન્યની પ્રીત ૨ પુરાણી, અનંત જન્મારામાં કરી શી કમાણ, મતિ માયામાં મુંઝાણી, આત્મ શક્તિ રે લુંટાણી, શાંતિ નહીં રે મળે, ચેતન ચાલો રે હવે, સુખ નહીં પરમાં મળે.” સંગને રંગ જીવને અનાદિકાળને છે. જ્ઞાની પુરૂષ કહે છે, જડ અને ચેતનને સંબંધ અનાદિકાળથી છે. સંસાર અને કર્મસત્તા પણ અનાદિ છે. હવે નિજ સ્વરૂપમાં રમણ કરતાં શાંતિ મળે છે. સાચું સુખ મેળવવું હોય તે તું તારી મતિ સ્વમાં લગાડ. આજ સુધી મતિ માયામાં મુંઝાણી છે. કેઈ ઘરે મહેમાન આવ્યું હોય તે કહે છે, “માયા રાખજે, એટલે રાગ રાખજે.” રાગ રાખવાનું કહે છે, પણ વીતરાગતાની વાતે કદી કરે છે? માયા એટલે પૈસા-કુક્કા તમારા ભુક્કા ઉડાવી દેશે. સાથે કાંઈ આવશે નહીં જીવે પોતે કરેલાં કર્મ પિતાને ભેગવવા પડશે. ચક્રવર્તી છ ખંડની સાહ્યબી, શરીર, રાણીઓ બધું છોડી ચાલ્યા ગયા, એક ફૂટી કોડી પણ સાથે લઈ જઈ શક્યા નહિ. ત્યાં કોઈ સગાં, સાગ્રીત નહિ થાય. વિભાવ દશામાં ગોથા ખાતાં આત્મશક્તિ લુંટાઈ રહી છે. જીવ જેને સુખ માને છે એ સાચું સુખ નથી, હે ચેતન? હવે ચાલ સાગરનાં પાણીથી તૃષા ન છીપે. શાંતિ ન મળે. આત્મ ઘરને હવે નિહાળ. શરીરની ચિંતા કરવા વાળા કેટલા મળ્યાં, બધા શરીરની શાતા પૂછે છે. તમારી તબિયત કેમ છે? શરીરે જરા દુબળા દેખે તે તરત પૂછે છે. કેમ શરીર આટલું બધું ઉતરી ગયું છે? ધંધા પાણી કેમ છે? આબરૂ કીતિ કેવી છે? કાયા, કંચન અને કીતિની ચિંતા કરનારા ઘણું છે. પણ આત્માનું કોઈ પૂછે છે કે ઉપવાસ કેટલા કર્યા ? ધ્યાનમાં સ્થિરતા કેટલી આવી? સ્વરૂપ રમણતા થઈ શકે છે? આત્માની ચિંતા કરવાવાળા કોઈ નથી. પણ ભાઈ, આત્મા નિત્ય છે, શરીરાદિ અનિત્ય છે. એક પરમાણું પણ તારૂં નથી અજ્ઞાની જીવ ઉપરનું મોડલ જુએ છે. પણ અંદરનું મશીન જતા નથી. શરીર ઉપરનું મોડલે છે. આત્મા મશીન છે. કિંમતી આત્મા છે. શરીર તે નાશ થવાના સ્વભાવવાળું જ છે. આત્મા નિશ્ચયનયની દ્રષ્ટિએ સિદ્ધ જેવું છે. શુદ્ધ, બુદ્ધ, જ્ઞાની અને દ્રષ્ટા મારૂં સ્વરૂપ છે. હું જ્ઞાન દર્શનમય છું. વૈભવ–સામગ્રી એ પુદ્ગલના ઠઠારા છે. આંખ રૂપીને દેખે છે તે પુદ્ગલનું એક પરમાણું પણ મારું નથી. મારે મારી તપાસ કરવી Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અને મારે મારી ઓળખાણ કરવી છે. એટલે સંગ છોડશે એટલા ભગવાનની નજીક આવશે. અનાદિ કાળથી શરીરને સંગ ગમે છે. તેને છોડવું ગમતું નથી. તન દુર્બલ હેને કે ભય સે, તેને તપ વ્રત કિયા નહીં, સામાયિક એકાશન કરકે, શુદ્ધ ભાવરસ પિયા નહીં, પુષ્ટ બનાયા જિસે રાતદિન, ખિલા પિલાકર ભોજન પાન, વહ શરીર ભી તુઝે છોડ કર, હે જાતા હૈ નષ્ટ નિદાન કઈ કહે કે આજે તમારે મારે ઘરે જમવા આવવાનું છે. જે ન આવે તે તમને મારા છોકરાના સેગન છે. જમવા જાવ અને ઘીને લચપચતે શી તથા પુરી, ખમણ, પીરસે જમવા માંડે ને ? આ પદાર્થો તમારાથી જમાશે કે નહીં? ખૂબ આસક્તિપૂર્વક જમશે. પણ ગુરૂ કહે, આત્માને પુષ્ટ બનાવે હોય તે ઉપવાસ કર, અઠ્ઠમ લગાવી દે. તે તરત કહી દેશે એ મારાથી નહિં થાય. ખાવાનું નહિ થાય એમ કેમ નથી કહેતા? શરીરને જ પાળ્યું છે, પોળ્યું છે. ચોવીસે કલાક તેની જ સારવાર કરી છે. સેફામાં લાંબે થઈને સુવે, મખમલના ગાદી તકીયા પર આરામ કરે પણ ઉભા ઉભા ૪૦ લેગસ્સને કાઉસગ કરવાનું કહે તે મારાથી નહીં થાય. પૈસા મેળવવા માટે ડોકટરે ઓપરેશન કરે ત્યારે કેટલાક ઉભા રહે છે. પોલીસો ઉભા રહીને કરી બજાવે છે. દલાલ કેટલી હડીયાં કરે છે? એક જણ માંડ બેસી રહે. આમ પૈસા માટે, દેહ માટે બધું કરવું છે. પણ આત્મા માટે કાંઈ કરવું નથી. સુપર્ણખાને પુત્ર, રાવણને ભાણેજ, ચંદ્રહાસ ખડ્રગ પ્રાપ્ત કરવા બાર વર્ષ સુધી ઉધે માથે લટકી રહેવાની સાધના કરે છે. એક દિવસ ઉપવાસ અને પારણે મુઠ્ઠી અડદના બાકળા ખાય છે. અંતે સાધના ફળી અને ચંદ્રહાસ ખડ્રગ આવી ગયું, આજે સાધનાને છેલ્લે દિવસ છે. કાલે પારાણું છે, તે વખતે લક્ષમણું આવે છે. અને તિક્ષણ ધારવાળું ચકચકાટ ખડગ જોવે છે, પણ ઝાડીથી વિંટળાયેલ સાધકને જોઈ શકતા નથી. તેઓ ખડ્રગ ગ્રહણ કરે છે. અને કેવું છે તેની પરીક્ષા કરવા ઝાડીમાં ઘા કરે છે. ત્યાં સાધક હણાઈ જાય છે. લોહીથી ખરડાએલું ખડ્રગ જોઈ કેઈ નિરપરાધી મારાથી મરાઈ ગયે એ જાણી લક્ષમણને ખૂબ દુખ થાય છે. તેને રામચંદ્રજી કહે છે. તમે ગંભીર ભૂલ કરી છે. મરનાર સાધકને ઉત્તરસાધક આટલામાં જ હશે અને તે હમણાં આવશે. સાધકે જેના માટે આટલા વર્ષોની સાધના કરી તેના વડેજ તેનું મસ્તક કપાઈ ગયું. પૈસા માટે કાળાબજાર-દગા-ચેરી આદિ કરે છે પણ ખાનાર ખાઈ જશે અને કાળાં કર્મ તમારે લમણે ઝીંકાશે, ત્યાં તમારા કોઈ સગાં ભાગ પડાવવા નહિ આવે. સુર્પણખાના દિલમાં આજે આનંદ છે. પિતાના પ્યારા પુત્રની સાધના પૂર્ણ થઈ છે. અને ખડ્રગ પ્રાપ્ત થઈ ગયું છે. આજે પારણું છે. અનેક ખાદ્ય સામગ્રી ફળાદિ લઈ આવે છે. ત્યાં આવતા પિતાના પુત્રને મરે જુએ છે. અને તેના દિલમાં ખૂબ આઘાત થાય Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ છે. કણ એ દુષ્ટ-પાપી છે કે જે મારા પુત્રને માર્યો! ઘડી વારમાં મુછી આવી ગઈ. શુદ્ધિમાં આવતાં પુત્રનાં મારનારને શેધવા નીકળે છે. અને પગલાં ગતતી ગોતતી જ્યાં રામચંદ્રજી છે ત્યાં આવે છે. રામચંદ્રજી ઉભા છે અને રૂપરૂપના અંબાર જેવી એમની કાયા છે. બલિષ્ઠ અને કદાવર દેહ છે. આ જોઈ તેને એમ થાય છે કે અરે ! આ કે સુંદર પુરૂષ છે, અને હું વડું, ઘડીવારમાં મોહમાં અંધ બનેલી દીકરાના મૃત્યુને ભૂલી જાય છે. તેની પાસે પૈકીય લખ્યી છે તેથી રૂપવતી બનીને રામચંદ્રજી પાસે જાય છે. વિકારને વળગાડ કેટલો ખરાબ છે? એક સડેલી કૂતરી પાછળ કેટલાય કૂતરાઓ ભમે છે. ચારે ગતિમાં વિષયની પણ બહુ ભયંકર છે. સુર્પણખા રામચંદ્રજી આગળ આવી વિષયની માગણી કરવા બનાવટી વાત રજુ કરે છે. તે ઉત્તમ પુરુષ! આપ મને ગ્રહણ કરે. હું વિદ્યાધરી છું. એક વિદ્યાધર મને ઉપાડી જતું હતું. તેમાં બીજા વિદ્યાધરે મને જોઈ અને એ પણ મારા પર મુગ્ધ બન્ય. બંને વચ્ચે યુદ્ધ થયું. બંને સમાન બળવાળા હતાં. એકબીજાના શસ્ત્રથી બંને મરાયા. અને હું નિરાધાર અવસ્થામાં આપની પાસે આવી છું. આપ મારે અવશ્ય સ્વીકાર કરે. રામચંદ્રજી કહે છે, અરે આ એક સીતાની ઉપાધિ છે, એમાં તને કયાં રાખું? વળી મારે એક પત્નીવ્રત છે, માટે તું લક્ષમણ પાસે જા. પછી તે લક્ષ્મણ પાસે જાય છે, અને કહે છે, તમે મારા પતિ બને, લક્ષમણ કહે છે, તમે પહેલા મારા ભાઈ પાસે ગયા એટલે તમે મારી માતા સમાન છે. હું આપને ગ્રહણ કરી શકું નહિ. માટે રામચંદ્રજી પાસે જાવ-એ જ એગ્ય છે, મારી પાસે નહીં. આમ બંને એકબીજા પાસે મોકલે છે, અને આમથી તેમ હડસેલે છે, પણ કોઈ તેને સ્વીકાર કરતું નથી. આથી સુર્પણખાને ખૂબ ગુસ્સો આવે છે, અને ત્યાં દીકરો મરી ગયે તે યાદ આવે છે. “ દુઃખના દરિયામાં ડુબવાને લાગ્યું, ડુબતાને સંતે આવીને ઉગાર્યો, હતે સ્વરૂપથી અજાણ, તેની કરાવી પીછાણ, ભવથી મુક્તિ રે મળે, ચેતન ચાલો રે, હવે સુખ નહિ પ૨માં મળે. સંપૂર્ણ અસંગદશા સર્વશ્રેષ્ઠ છે. તેને પ્રાપ્ત કરવા સત્સંગની જરૂર છે. સંતે દુખના દરિયામાં ડુબતાને ઉગારી સ્વસ્વરૂપનું ભાન કરાવે છે. આજ સુધી સ્વરૂપથી અજાણ હતું. તેની પીછાણ કરાવે છે. સ્રસંગ જુલાબ રૂપે છે. પેટમાં કચરો હેય તે જુલાબ લેવાથી નીકળી જાય છે. તેમ જીવનમાં વિભાવભાવને, સંગદશાને કચરો છે તેને સત્સંગ દૂર કરાવે છે. જે ભગવાનને શરણે ગયે તેને સગા-સ્નેહી પરિવાર પર મુચ્છ ન રહે. ભગવાનને શરણે ગયેલાની સાધના સાંભળી છે? છોકરાને ડમ્બલ ન્યુમોનીયા થયે હોય તે એની મા રાતના ઉજાગરા કરે છે. આત્મા માટે કઈ દિવસ ઉજાગરા કર્યા છે? શરીરને શણગાર્યું છે પણ શરીર ઢગ દેશે. શરીર તમારું નથી તે આટલે બધે Page #333 -------------------------------------------------------------------------- ________________ ३२० મહ શે છે? આ તે ધુતારાપુર પાટણ છે. આ દુનિયામાં બધા લુંટાર છે. બધા સ્વાર્થના સગા છે. તમે કયાં ઉભા છે! મેહની છાયામાં આવી ગયા છે, મોહ દશામાં આવી ગયા છે. રાગદ્વેષને જ પિષ્યા છે. આત્મા માટે કદી વિચાર કર્યો નથી. ભગવાન સાચે માર્ગ બતાવે છે. જાલી અણગારે ગુણરયણ સંવત્સર તપ કર્યો. તેમાં પ્રથમ માસે એકાંતર ઉપવાસ કરે. દિવસે સૂર્યની આતાપના લે. આ દિવસ ઉકડું આસને રહે. રાત્રે વીસસને-એટલે ખુરશી પર બેઠા હોય અને કઈ ખુરશી લઈલે તે પણ એ જ સ્થિતિમાં રહેવું તે વીરાસન કહેવાય. રાત્રે વસ્ત્ર રહિત બની ધ્યાન ધરે આમ રાત્રિ દિવસ સ્વાધ્યાય અને ધ્યાનમાં પસાર કરે. બીજે માસે છઠ્ઠ છઠ્ઠના પારણા કરે. ત્રીજે માસે અઠ્ઠમ અમના પારણા કરે. એ રીતે સેળમે માસે સોળ ઉપવાસના પારણે સેળ ઉપવાસ કરે. આજે તે એક પૌષધ કર્યો હોય તે પણ દિવસે બે કલાકની ઉંઘ લે. અહીં ઘરને થાક ઉતારવા આવે છે કે સાધના કરવા? ભગવાનનાં એક એક સાધુ આત્માથ-મેક્ષાથી છે. ભગવાનને ધેધમાર બેલ વહી રહ્યો છે. સાધુઓ, શ્રાવકે સમકિતીજી આદિ અનેક ભવ્ય વાણીનું પાન કરી રહ્યા છે. સૌ સૌની લાયકાત પ્રમાણે ગ્રહણ કરે છે. નિષકુમાર પણ ધર્મ દેશના સાંભળે છે. હવે શું આવશે તે અધિકાર અવસરે. વ્યાખ્યાન નં ૫૩ ભાદરવા વદ ૧ રવિવાર તા. ૫-૮-૭૧ બારમા ઉપાંગમાં નિષકુમારને અધિકાર ચાલે છે. નિષકુમાર પ્રભુ પાસે પહોંચ્યા છે. પ્રભુ દેશનામાં બે પ્રકારના ધર્મ બતાવે છે. (૧) આગાર ધર્મ. (૨) અણુગાર ધર્મ, સર્વ વિરતી એ સાધુને અણગાર ધર્મ છે. જ્યારે શ્રાવકનો ધર્મ એ આગાર ધર્મ છે. અને ધર્મ શા માટે છે? આત્માને પરમાત્મા બનાવવા માટે આ ધર્મ છે. કર્મને ટાળવાની અપ્રમત્તદશાને પ્રાપ્ત કરવાની આ પ્રયોગશાળા છે. પ્રયાગ જેટલા પ્રમાણમાં સફળ એટલે આનંદ થાય. માનવજીવન એટલે આત્મશુદ્ધિની પ્રયોગશાળા. જેટલે અંશે પુરૂષાર્થ ઉપડે તેમાં જેટલી સફળતા પ્રાપ્ત થાય તેટલે આત્મા ઉંચે જાય. આત્માનું અસલી સ્વરૂપ નિર્વિકારી છે, આપણે વિભાવ દશ માં પડયા છીએ. કોઈ મનાવી લે કે, Page #334 -------------------------------------------------------------------------- ________________ હું સિદ્ધ જે છું. સિદ્ધને તપ, જપ અને ધ્યાનની જરૂર નથી. એમ મારે પણ કાંઈ કરવાની જરૂર નથી. તે ક્યાંયને નહીં રહે. નિશ્ચય દષ્ટિએ આત્મા સિદ્ધ જે છે. છતાં વ્યવહારે મલિનપર્યાયમાં છે. વર્તમાન પર્યાયમાં અશુદ્ધિ છે. તેને દુર કરવા જ્ઞાનયુક્ત ક્રિયા દ્વારા પુરુષાર્થ તે કરવું જ જોઈએ. સિદ્ધની પાસે અનંતજ્ઞાન છે અને આપણે કેમ કઈ જાણી શકતા નથી? આપણી વચ્ચે મેહની દિવાલ છે. આજને વૈજ્ઞાનિક ભૌતિક સુખના સાધને આપે છે. એમ વીતરાગી વિજ્ઞાન આત્મિક સુખનાં સાધને આપે છે. ટેલિવિઝન તથા રેડીઓ દ્વારા અહીં બેઠા દિલ્હીમાં બેઠેલાને જોઈ શકાય છે. અને સાંભળી શકાય છે. આવાં સાધને જીવનને સાચા સુખથી વિમુખ બનાવે છે. પહેલા કોડીયાં હતાં. તે ગયાં. હરિકેન લેમ્પ આદિ આવ્યા અને ગયા. આજે ટયુબલાઈટ આવી. રાત્રે પણ દિવસ જેવા પ્રકાશની અનુભૂતિ કરાવે. આજે બહારને પ્રકાશ વધે. પણ અંતરને પુછી જુઓ કે અંતરને પ્રકાશ વધે કે ઘટ! આજે એક માણસને ફ્રીઝ હોય અને બીજાને ન હોય તો હૈયામાં બળતરા થાય છે. અમે બંને પાંચ વર્ષથી અહીં આવ્યાં. તેને ત્યાં અદ્યતન રાચરચીલું રેડીયો, ફેન, સેફાસેટ આદિ બધું આવી ગયું. અને હું ગરીબ રહી ગયે. મારે ત્યાં પણ આવું બધું હોય તે કેવું સારુ! આવા વિચારે માણસ દિલગીર બને છે. આવું બધું મેળવવા માટે તે દીન બની જાય છે. એનામાં લઘુતા આવે છે. જ્યારે સાધન આવે ત્યારે ઉંડાણથી વિચારે કે તમારું આત્મિક ધન વધે છે કે ઘટે છે? ગુણેમાં વૃદ્ધિ થાય છે કે ગુણે લુપ્ત થાય છે? સાધન નહતાં ત્યારે અન્નવરામાં પુણ્યવરો થતું. સાધને વધતાં લેભ એડ કરવાની ભાવના ચાલી ગઈ રોટલીની કણક, કેરીને રસ, શાકભાજી, ભજીયા આદિ અનેક ચીજો ફ્રીજમાં રાખે છે. અને બહેને બીજે દિવસે વાપરે છે. જેનેનું જૈનત્વ કયાં ચાલ્યું ગયું? દેશ મુકી પરદેશ આવ્યા. સાથે ધર્મ પણ દેશમાં ચાલ્યા ગયે? દાન, શીલ, તપની ભાવના જે આપણી ગળથુથીમાં હતી, તે ચાલી ગઈ. વિજ્ઞાને માનવીને સુખનાં સાધને આપ્યાં. આજે માનવી આવા સાધનથી જાતને સુખી માને છે. પણ સદ્ગુણથી ઘટતા જાય છે. વિજ્ઞાનથી રોજ માનવી નવીનતા પ્રાપ્ત કરે છે. દરીયામાં રત્નના ઢગલા પડેલા છે. જે આ રત્નને વૈજ્ઞાનિક દ્વારા બહાર કાઢવામાં આવે તે બધા પૈસાદાર થઈ જાય. જેમ દરિયામાં પ્રજાને ભર્યો છે એમ હૃદયમાં પણ ખજાને છે. એને બહાર કાઢ. બહાર કાઢીશ તે ઘણે આનંદ મળશે. સુખને સાગર છલકાઈ જશે. બહારનાને પરિચય વધાર્યા. પણ આત્માને પરિચય કદી ન કર્યો. ૨૪ કલાકમાં એક કલાક પણ એવી ખરી, કે જ્યારે તમે તમારી સાથે વાત કરી શકે ! एगो मे सासओ अप्पा, नाणदंसण सजुओ। सेसा मे बाहिरा भावा, सव्व संजोग लक्खणा ) Page #335 -------------------------------------------------------------------------- ________________ હું જ્ઞાનદશન સંયુક્ત આત્મા છું. શરીર તે હું નથી. દેખાતાં પુદ્ગલ મારા નથી. હે નાથ ! હું તારા જેવું છું. આ વાતને ગેખે. આ વાત દિવસમાં કેટલીવાર યાદ આવે છે? હું આત્મા છું. આત્માના અસ્તિત્વને સ્વીકાર એ જૈન શાસનના પાયાની પહેલી ઇટ છે. જે જીવ-(આત્મા) જેવી સ્વતંત્ર વસ્તુને સ્વીકાર કરવામાં ન આવે તે પુણ્યપાપને વિચાર નિરર્થક ઠરે. સ્વર્ગ નરકની પણ સાબીતી ન થાય. પુનર્જન્મ કે પરલેક કાંઈ રહે નહિ. માટે સમજે કે આત્મા છે, આત્મા નિત્ય છે, કર્મને કર્તા છે. ભક્તા છે, કર્મ રહિત મોક્ષદશા પણ છે, અને કમને ટાળવાને ઉપાય પણ છે, પરંતુ આ વાત બધા છોને માન્ય નથી, ઘણા તે કહે છે કે – આત્મા–પરમાત્મા, આલેક-પરલેક, પુણ્ય-પાપ આવું કશું નથી. આ ભવ મીઠે, પરભવ કેણે દીઠે, આવું માનનારના જીવનમાં વિષયકષાયની આગ લાગે છે. તે જીવનને બાગ બનાવી શકતા નથી. જીવનને બાગ બનાવ કે આગ બનાવવી એ પિતાના હાથની વાત છે. પરદેશી રાજા નાસ્તિક હતાં. તેમણે કેશી સ્વામીને કહ્યું, હાથમાં આંબળા દેખાય તેમ તમારા આત્માને દેખાડો તે હું આત્માના અસ્તિત્વને માનું. આજે પણ પરદેશી રાજાના માથે પછાડે તેવા કેટલાય છે. આજના અમુક આસ્તિક કરતાં એક અપેક્ષાએ પરદેશી સારે હતે. આસ્તિક કેને કહેવાય? પુણ્ય પાપને માને, ઈશ્વરને માને, ચારગતિને માને એ આસ્તિક છે. જે ઘટઘટની વાત, મન મનની વાત જાણે છે. તે ઈશ્વર છે. કાળા બજાર કરતાં, અન્યાય, અનીતિ, દુરાચાર કરતાં મને કોઈ જોતું નથી એમ માને ત્યારે આસ્તિકપણું ટકે છે કે ઉડી જાય છે? તને અનંતા સિદ્ધ-સંખ્યાતા કેવળીઓ જોઈ રહ્યા છે, નબળાઈને કારણે ખરાબ ભાવે આવે, પણ આસ્તિક હોય તે એમ ન માને કે મને કેઈ જોતું નથી, પરદેશી રાજાને આત્મા અને શરીરના વિષયમાં મંથન ચાલતું હતું. તેને માટે અનેક અનુચિત પ્રયોગ કર્યા. છતાં જૈન દર્શનનું ડું જ્ઞાન તે તેનામાં હતું, કે જેનો આત્મા અને શરીરને ભિન્ન કહે છે. આજના કહેવાતા જેનીઓને નવા તત્વનું, છ દ્રવ્યનું જ્ઞાન છે? નહેય તે એ માટે તમે કાંઈ મંથન કરે છો? વ્યાખ્યાન સાંભળ્યું, આજે સવારે, પછી રામ રામ! કાલે આવવાનું. અહીંની વાત અહીંયા રહે છે. આત્મા દેખાતું નથી તેથી નથી એમ ન મનાય. ઘણી વસ્તુનું કાર્ય ઉપરથી કારણનું અનુમાન થાય છે. ઉપાશ્રય બાંધનાર કડીયે આજે દેખાતું નથી પણ ઉપાશ્રયને જોઈએ ત્યારે તેને બાંધનાર કોઈ વ્યક્તિ હેવી જોઈએ એમ અનુમાન થાય છે. આ ઉપાશ્રય કડીયાએ બાંધે છે એ કાર્ય ઉપરથી કારણની પ્રતીતિ થાય છે. આપણે બેલીયે છીયે, ચાલીએ છીએ, હૈયામાં પ્રેરણા થાય છે. તે અંદર પ્રેરણા કરનાર કોઈ તત્વ છે. અને તે આત્મા છે. શરીર એ આત્મા નથી. ઈન્દ્રિય એ આત્મા નથી. Page #336 -------------------------------------------------------------------------- ________________ કેરેક છે ઈન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઈન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન.” પાંચે ઈન્દ્રિયના વિષયને જાણકાર શરીર નથી પણ આત્મા છે. શરીર એ આત્મા નથી. જે શરીર આત્મા હોય તે એક મડદું . અને એક જીવતે માણસ લે. પેલા જીવતાને એક ચુંટી ખણે અથવા ટાંચણી ભેંકે તે તેને તરત ખબર પડશે પણ મડદાને મારશે તે તેને ખબર નહિ પડે, તેમ ફરિયાદ પણ નહિ કરે. ઈન્દ્રિય એ આત્મા નથી. આંખ જોઈ શકશે. કાન સાંભળી શકશે, નાક સુંઘી શકશે, જીભ સ્વાદ લેશે અને કાયાને સ્પર્શ થશે. એક એક ઈન્દ્રિયને પિતપતાના વિષયનું જ્ઞાન છે. અન્ય વિષયનું જ્ઞાન નથી. એક એક ઈન્દ્રિયને આત્મા ગણીયે તે પાંચ આત્મા થઈ જાય પરંતુ તેમ નથી. કારણુ! પાંચ ઈન્દ્રિયના વિષયનું આત્માને જ્ઞાન છે. એક ઈન્દ્રિય બીજી ઈન્દ્રિયના વિષયને પકડી શકતી નથી પણ પાંચે ઈન્દ્રિયના વિષયને કેચપ કરનાર એક આત્મા છે. જેમાં આત્મા છે તે જ જુએ છે, તે જ સાંભળે છે, તેજ સુંઘે છે, તે જ સ્વાદ લે છે. અને તેને જ સ્પશને અનુભવ થાય છે. રવિવારને દિવસ હતે. દેવળમાં ઘણા ખ્રિસ્તીઓ પ્રાર્થના કરવા ભેગા થયા હતાં. ખ્રિસ્તીઓમાં દર રવિવારે બધાએ પ્રાર્થના કરવા આવવાનું એ નિયમ હેય છે. તમારા માટે દર રવિવારે વ્યાખ્યાનમાં આવવું એવું ખરું? પ્રાર્થના પુરી થાય છે પછી પાદરી ભાષણ આપવા ઉભા થાય છે. ત્યાં એક માણસ બુમ મારતે આવે છે. અને કહે છે, મને God બતાવે. (મને ઈશ્વર બતાવો) નહીંતર હું માનીશ કે તમે બધા ઢગ કરે છે, અને ધતીંગ ચલાવે છે! કાં તે જવાબ આપ, કાં હું કહું છું તે વાતને સ્વીકાર કરે. પાદરી અને બીજા બધા સ્તબ્ધ થઈ ગયા. આને કેવી રીતે જવાબ આપે? ઈશ્વરઆત્મા હાથમાં રાખી કેવી રીતે બતાવી શકાય? દા. ત. એક માણસ બીમાર હોય, અને પચીસ માણસ તેના હાથ–પગ પકડીને બેઠા હોય, કેઈ એ નાડ પકડી હોય, પેલા બીમારની આંખ ફરી એ બધાએ જોયું. પણ જીવ ચાલ્યા ગયે, તે કોઈ જોઈ શકશે? ના, પણ આપણે અનુમાનથી કહી શકીએ કે અહીંથી જીવ ગયો. આંખ બંધ કરી એટલે આંખેથી ગયે, ભુખ લાગી હતી. ભોજન કર્યું અને તૃપ્તિ અનુભવી એ તૃપ્તિ દેખાડી શકાય નહીં. પણ અનુભવી શકાય ખરી? એમ આત્માને અનુભવ કરી શકાય પણ આત્માને દેખાડી શકાય નહીં. પાદરી મુંઝવણમાં પડી ગયાં છે, એ પ્રાર્થનામાં અંધ વ્યક્તિ સામેલ હતી. અંધના હદયમાં ઈશ્વરનું સ્થાન આગવું હતું. તે ઈશ્વર પરાયણ હતું. તમારા હૈયામાં કોનું સ્થાન છે? તે વિચારી જેજે. હૈયામાં ઈશ્વર છે કે માન, મોટાઈ, કીર્તિ, આબરુની અભિલાષા છે? જે સાચે જ ધર્મ ગમતું હોય તે શ્રીમંત થવા છતાં ધર્મથી ખસે નહિ. હૈયાના ઉંડાણમાં સંસાર ભાવ પડે છે. આજે No time બલવાની ફેશન Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ થઈ પડી છે. રાગ લાગુ પડયા કે ફેશન વધી પડી, એ ખબર પડતી નથી. સતા કહે કે, વ્યાખ્યાનમાં કેમ આવતા નથી ? તા તરત કહે સેારી. I have no time ચાર કારખાના છે. એ મીલા છે. મારા નામની અનેક પેઢીએ ચાલે છે. તેથી પહાંચાતું નથી, અનેક સંસ્થાના હું. પ્રમુખ છું. તેથી ત્યાં પણ મારી હાજરી અનિવાય હાય. સ`સાર–ભાવ પડયા છે માટે આવા ખાનાએ કાઢે છે. કદાચ તે ધર્મના અનુષ્ઠાન કરતા હાય તે પણ તે કાયાને ધમી બનાવે પણ દીલને ધમી બનાવે નહિ. અધ વ્યક્તિ કહે છે, આપ મારા જવાબ પહેલા આપે. પછી આપના જવામ મળશે. કાઈ કહે છે કે સામે ઈસુ ખ્રિસ્તની મૂર્તિ છે. મને મૂર્તિ દેખાતી નથી. મને મકાના આદિ કાંઇ દેખાતુ નથી, મને જો દેખાય તે હું માનું, નહીંતર બધું હું બક છે. પેલા ભાઈ કહે છે, તમે અંધ છે, તમે ન દેખી શકો, પણ હું દેખી શકું છું. મને દેખાય છે. તેથી તમે માના કે તે બધુ છે. અંધ કહે છે, ભાઈ! તમને ઇશ્વર દેખાતા નથી. કારણ કે તમે મેહમાં ચકચૂર છે. આત્મા છે. પરભવ છે, પુણ્ય છે, મધુ છે. પણ અધુરા જ્ઞાનને લીધે આત્મા ન દેખાય. ઈશ્વર ન દેખાય. અજ્ઞાનથી આવૃત્ત છીએ. માટે આપણને પ્રત્યક્ષ ન દેખાય. અનંતજ્ઞાની આત્માને જોઈ રહ્યા છે. તમારી ષ્ટિએ મારી વાત ખાટી છે તેમ તેમની દૃષ્ટિએ તમારી વાત ખાટી છે. પ્રશ્ન પૂછનાર ભાઈ ચૂપ થઈ ગયા. આપણા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવા મલીનતા દૂર કરવી જોઈએ. મલિનતા દૂર કરાવી સ્વસ્વરૂપને પ્રાપ્ત કરાવનાર વૈજ્ઞાનિક ભગવાન તેમનાથ છે. શ્રીકૃષ્ણ મહારાજ, દસ દસાર, નિષધકુમાર, અનેક પ્રજાજના પ્રભુની વાણી સાંભળવા આવ્યા છે. ભગવાનની વાણી સાંભળતાં ઉત્કૃષ્ટ રસ આવે છે. સમ્યગદાન મેાક્ષ પ્રાપ્તિનુ પ્રથમ પગથીયું છે. જેનું દન સમ્યક્ છે એનું જ્ઞાન પણ સમ્યક્ છે, અને તેનું ચાસ્ત્રિ પણ સમ્યક્ છે. સમ્યગ્દČન એ મેાક્ષમાં જવા માટેના દરવાજો છે, સમ્યગૂદન આંગણું છે. અનંતકાળથી જીવ રખડે છે, પણુ આંગણામાં પ્રવેશ કર્યાં નથી. ૭૦ કોઢાક્રોડી સાગરના કમ માંથી ૬૯ ક્રોડાકોડી સાગરથી અધિક ક્રમ ખપે ત્યારે સમ્યગ્દશ ન થાય. સમ્યગ્દČન પ્રાપ્ત કરવુ તે નાના છેકરાનાં ખેલ નથી. “ ચથાર્થ તત્વાર્થે શ્રદ્ધાન સભ્ય વોત્તમ્ ઉમાસ્વાતિએ કહ્યુ છે કે તત્વની યથા શ્રદ્ધા કરવી તેનુ' નામ સમ્યગ્ દન છે. વસ્તુ સ્વરૂપને યથા જાણી તેની શ્રદ્ધા કરવી. જીવ શાશ્વત છે. ત્રણેય કાળે હતા, છે અને હશે. જીવના સ્વરૂપને યથાર્થ રીતે ઓળખેા. શરીર અને જીવના સબધ છૂટવાવાળા છે, સયાગના વિયાગ થવાના છે. આત્મા ત્રિકાળ ટકવાવાળે છે. શરીર વહાલુ` છે કે આત્મા વહાલા છે? શરીરની કેટલી કાળજી રાખીએ છીએ ! આત્મા છે એ સેા ટચનુ' સાનું છે. શરીર એ ક્ષણભંગુર છે. સુ ધાતુ પરથી શરીર મન્યુ' છે. સુ એટલે સરકવુ. સરકવુ' એનું નામ શરીર. જીવ જ્યારે એક ગતિમાંથી નીકળી ખીજી ગતિમાં Page #338 -------------------------------------------------------------------------- ________________ જાય છે ત્યારે રસ્તામાં-વાટે વહેતા સામી ગતિનું આયુષ્ય ભોગવે છે. માતાના ગર્ભમાં સવા નવમાસ રહ્યો. પછી જન્મ થયો. ત્યારથી આપણે વર્ષ ગણુએ છીએ. પણ ભગવંત કહે છે, જન્મ પહેલાં સવા નવ માસનું આયુષ્ય તે કપાઈ ગયું. સમયે સમયે જીવ દ્રવ્ય મરણે મરી રહ્યો છે. જન્મ એ મૃત્યુને સંદેશ છે. આવખું કપાય છે. કટ કટ ઘડીયાળ કરે છે. કટ એટલે કાપવું. ઘડીયાળ આપણને ચેતવે છે, તમારું આયુષ્ય કદી વધી શકે નહીં. આયુષ્યની દેરી કપાઈ રહી છે. ધંધાધાપામાં બહુ ધ્યાન આપો છો તે હવે આત્મામાં ધ્યાન આપો. સમ્યગદર્શન પ્રાપ્ત કરી ભગવાન મહાવીર સ્વામીના સિદ્ધાંતને સર કરો. તેને ગૂઢ રહસ્યને સમજે. સિદ્ધાંત એ અફર નિર્ણય છે. એના નિયમમાં ફેરફાર થાય નહીં. આત્મા મરતે નથી, છતાં મતની બીક કેટલી છે? શરીર ધારણ કર્યું એ છૂટવાનું જ છે. જે લીધું એ મૂકવાનું જ છે. ત્રણેય કાળે ટકવાવાળો આત્મા છે, એને કદી નાશ થવાને જ નથી. તે બીક શા માટે? આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય, બાળાદિ વય ત્રણનું, જ્ઞાન એકને થાય.” બાલ્યવય, યુવાનવય અને વૃદ્ધાવસ્થા શરીરને થાય છે, આત્માને થતી નથી. તમે કહે છે ને કે હવે પાકે ઘડે કાંઠા ન ચડે. જ્ઞાન આત્માને સ્વભાવ છે. જ્ઞાન પ્રાપ્ત કરવું તે ઉંમર સાથે સંબંધ રાખતું નથી, ગમે તેટલી મોટી ઉંમરે પણ કેવળજ્ઞાન થઈ શકે. જ્ઞાન નથી ચડતું તેનું કારણ એ છે કે મન સ્થિર થતું નથી. અનેક વસ્તુઓમાં શક્તિ વહેંચાઈ ગઈ છે. મનને સ્થિર કરે. અને ધ્યાનમાં લીન થઈ જાવ. નવકારમંત્રનું સ્મરણ કરે. નવકારને ચૌદ પૂર્વ સાર કહ્યો છે. નવકારમંત્રમાં સાધક અને સાથે એમ બંને વાતને કહી છે. સાધ્યને સિદ્ધ કરવા સાધક પ્રયત્ન કરી રહ્યો છે. જે આત્માને સાધે તે સાધુ છે. જે જ્ઞાનદર્શનને સાધે તે સાધુ છે. એ કેણુ છે એ કણ છે, જે જીવી જાણે છે, રાતભર જાગી જાગીને નિજનું સાધે છે, બેલે બેલે લેગી નહીં, ભેગી નહીં, રાગી નહિ, રાગી ? રાગી નહિ ત્યાગી, ” ત્યાગી હંમેશા નિજનું–આત્માનું જ સાધે છે. તે પિતામાં જ લીન છે. જેની પાછળ વોરન્ટ નીકળ્યું હોય, જેને પકડાવાની બીક હેય એ પિતાના નામને શું જાહેર કરતે ફરશે? તમને જાહેરમાં આવવું બહુ ગમે છે ને? જેનું નામ લેવાય છે એ હું નથી. મૃત્યુનું વેરંટ પાછળ પડયું છે. બીજી પંચાત છેડી એક આત્માનું સાધવું તે હિતકર છે. જીવનને જંગ જીતવા માટે મને આવું સાધુ જીવન મળ્યું છે. તે શું કોઈની Page #339 -------------------------------------------------------------------------- ________________ કાકલુદી કરવા માટે ? તું શ્રીમંતના ગાણું ગાય છે. પણ આ તે બધા ખુશામતીયા છે, આને જરા ઠીક રાખીશ તે માટે શ્રાવક થાશે. મને કામ લાગશે.” આવો વિચાર સાધુને ન હોય. શરીરને પણ ખપ નથી. તે બીજાઓનું શું પ્રજને છે? ભૂખ લાગે તે પણ ધર્મના માટે ભુખ સહન કરવી. “ધર્મ કાજે ક્ષુધા ઠડી, તૃષા તાપ તથા ભય, સહે તે દુઃખને માની, દેહ દુઃખે મહાફળ.” ટાઈફેઈડ થયેલ હોય અને ૪૧ દિવસ ન ખાધું તે તે લાંઘણું કહેવાશે. દેહની આરોગ્યતાના લક્ષ વિનાના ૪૧ દિવસ ઉપવાસ કરે તે આત્મા માટે કર્યા કહેવાય. શરીર સશકત છે. બે જેટલા પચી શકે છે. છતાં પણ ધર્મ માટે કરૂં છું. મલ્યું છે. પણ મારે તે કર્મ અપાવવા માટે ઉપવાસ કરવા છે. કર્મને હંફાવવા છે. મેહરાજાને નમતું નથી આપવું. આ કાયા પાસે જેટલું કામ લેવાય એટલું લેવાનું છે. ભગવાન શીયાળાની કડકડતી ઠંડીમાં જે બાજુથી હવા આવતી હોય તે બાજુ ધ્યાન ધરી ઉભા રહે છે. કમ સામે અણનમ ઉભા રહી આત્માનું સાધે છે. આજે તમને જરા ઠંડી લાગે તે રજાઈઓ એાઢીપિઢી જાય છે, અને ગરમી થાય ત્યારે પંખે ચાલુ કરે છે. જરાક ગરમીથી કેવા આકુળવ્યાકુળ થાવ છેજ્યારે તીર્થકર બધા રાજકુમાર હતા. અઢળક સાહાબીના સ્વામી હતા, છતાં તે બધાને લાત મારી ધર્મને ખાતર બળબળતા તડકામાં કાઉસગ કર્યા, આત્માને ખાતર ભૂખ સહન કરી. તેથી ભગવાનને શરણે ગયેલા સાધકે પણ મૃત્યુને સ્વીકારવા તૈયાર થયા. તડકામાં પાણીની તરસ લાગતાં પ્રાણ જવા પર બેઠા હેય છતાં પણ ધર્મને છોડવા તૈયાર ન થાય. ગમે તે ભય હોય, ગમે તેવા બેંબ ફૂટે એ અવાજ આવતા હેય, મોટે સર્ષ કંફાડા મારતે આવતે હેય તે પણ સાધક ઠંડો રહેશે. જેને ભગવાનનું શરણ સ્વીકાર્યું છે તેને કદી વાંધો આવતું નથી. ભક્તામર સ્તોત્રમાં– प्रच्योतन्मदाऽऽविल विलाल कपोल मूल, मत्त भ्रमद् भ्रमर नाद विवृद्ध कोपम् ऐरावताऽऽभमिमुद्धतमापतन्तम् , द्रष्टवा भयं भवतिनो भवदाऽऽश्रितानाम् ॥३८॥ હાથીઓના ગંડસ્થલ ભેદીને તેમાંથી પડી રહેલા શ્વેત અને લેહીથી ખરડાયેલાં એવા મોતીઓના સમૂહથી પૃથ્વીના કેટલાક ભાગને શેભાયમાન બનાવેલ છે. તથા જે છલંગ મારવાને તૈયાર છે અથવા છલંગ મારી ચૂકેલે છે એવો સિંહ પણ હે ભગવાન! તમારા ચરણ કમળરૂપી પર્વતને આશ્રય લેનાર મનુષ્ય પર આક્રમણ કરી શકતું નથી. જેને ભગવાનના વચન ઉપર વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એને કદી વાળ વાંકે થતું નથી. શરીર માટે બધું સહન કર્યું છે, આભા માટે કાંઈ કર્યું નથી. ડાયાબીટીસવાળાને ડેકટર કહે-તમારે Page #340 -------------------------------------------------------------------------- ________________ છે. ખાંડ ન ખાવી, તે ખાંડ કદી ખાતા નથી, કેરી ખાય છે, આ બધું શરીર માટે કરે છે. શરીર માટે કેવી કસરત કરે છે, કે ભાર ઉપાડે છે, અને દંડબેઠક કરે છે. અને અહીં ૧૦૮ વાર વંદણા કરવાનું કેઈ કહે તે મારાથી નહિ થાય એમ કહી દેશે. વંદણાનું ફળ કેટલું છે? વંદન કરવાથી “અપડિય” આજ્ઞાફળ પ્રાપ્ત થાય છે. તેનું વચન કોઈ ઉથાપે નહિં. તેના ફળદ્રુપ ભેજામાંથી નીકળેલા નિયમનું બધા પાલન કરે. ધર્મ કરતાં દેહને કષ્ટ પડે છે. પણ આત્મા ધર્મ ખાતર સહન કરે તે મહાફળ પ્રાપ્ત થાય છે. ધર્મ એક જ સાચે સખા છે. સગાંવહાલા તમારા દેહનું રક્ષણ કરવાવાળા છે. પણ આત્માનું રક્ષણ કરવાવાળા નથી. ઉપવાસ કરવાનું નામ લેશો તે તરત કહેશે. તમે ઉપવાસ ન કરી શકે. ઉપવાસ કરશે તે બ્લડપ્રેશર વધી જશે. તમારું શરીર બગડી જશે. પણ ખરે મધ્યાન માલ ખરીદવા જવું હોય તે ના નહિ પાડે. ભાતુ તૈયાર કરી દેશે પણ “આવા તડકે તમારું શરીર બગડે માટે ન જાવ, આપણે પૈસા નથી જોઈતાં.” એમ કહેનાર કઈ ખરૂં? ધર્મ ખરેખર કરવા જેવું છે. ત્યાં આડી વાત કરશે. પાંદડા પંપાળે મા મુળીયા સામે જુઓ. તમારું પુણ્ય છે તેથી તમને ટાઢે છાંયે મળી રહે છે. મજુરના આંતરડા લેવાઈ જાય છે ત્યારે માંડ ખાવા ભેગા થાય છે. ઉપવાસ કરનાર ઢીલા પડી જાય તે હિંમત કરીને પણ કરવાની પ્રેરણા આપે. ધર્મમાં કદી આડા ન આવે. આજે ધર્મની પ્રેરણા આપનાર બહુ ઓછા છે. ઘરના માણસો વેપારધંધે ન જતાં હોય તે શું ઘરમાં ને ઘરમાં બેસી રહ્યા છે? બજારમાં જાવ તે નોકરી મળશે. પણ જો કહેશે કે મારે દીક્ષા લેવી છે. તે તરત કહેશે તે શું કામ પરણ્યા? પરણ્યા છે એટલે અમને બધાંને પાળે–પશે. આમ માણસ અજ્ઞાનમાં જ ઘેરાયેલું છે. સત્યને પીછાણુ શક્તા નથી. તું જાગ હવે તે અજ્ઞાની, જાગ હવે તું અજ્ઞાની, ખૂબ લીધી તે નિંદર ઘેરી, ચાલી જશે આ જિંદગાની. નિંદરમાં તું સપના નિહાળે, અપ્સરા જાણે ચામર ઢાળે, આંખ ખૂલે ત્યાં સપના જુઠા, આવશે વેળા ઝરવાનીતું જાગ હવે. નિંદરમાં અનેક સ્વપ્નને અનુભવે છે. જાણે અપ્સરા ચામર વિગે છે. અને તું મજથી સુતે છે. પણ આંખ ઉઘડતાં બધું અદશ્ય થઈ જશે અને અફસોસ કરવાને વખત આવશે. સ્વપ્નની માફક આ સંસાર પણ ભ્રાંત છે. બેટા આશાના મિનારા ચણવાના મૂકી દે. નહિતે ગુરવાનો વખત આવશે. હવે ઉઠે, સમય આવી ગયો છે. નિંદ્રા ખૂબ લીધી, એક એક ઘડી અણમેલ છે. કર્મના ભુક્કા ઉડાવી નાંખે એ ધર્મ પ્રાપ્ત થયે છે. ધર્મ, ન્યાયનાતિ અને પ્રમાણિકતા શીખવે છે. એક વૃદ્ધ માણસ હતો. તે ખૂબ ગરીબ હતો, કમાવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી Page #341 -------------------------------------------------------------------------- ________________ તેથી રસ્તા પર બેસે અને ત્યાંથી પસાર થતાં માણસો સામે હાથ લંબાવે. થોડું ઘણું મળી રહે અને ગુજરાન ચલાવે, એક વખત એક સજજન પુરૂષ ત્યાંથી પસાર થાય છે. પેલે વૃદ્ધ હાથ લંબાવે છે. સજજન કહે છે - મારી પાસે કંઈ નથી, માત્ર ચણા છે ભખથી વ્યાકુળ એ વૃદ્ધ કહે છે. ભલે મને ચણા આપે, મને તે ભુખ લાગી છે. પિટ ભરવાનું કામ છે. સજજન તે ચણ આપીને ચાલ્યો જાય છે. પેલે ભિખારી ચણા ખાવા જાય છે. અને ચણામાં સેનામહેર જુએ છે. ભીખારી વિચારે છેઃ અરે સજ્જન પુરૂષ મને ચણ આપ્યા છે, સેનામહેર નથી આપી, ભુલમાં સોનામહોર આવી ગઈ છે. સોનામહોર ભિખારીના દિલમાં ગડમથલ મચાવે છે. તેનું મન કહે છે. લઈલે ને? તું કયાં શેરી કરવા ગયે છે! આત્મા ના પાડે છે. અરે ! અનીતિનું કેમ લેવાય? મન અને આત્માનું યુદ્ધ થાય છે અને આત્માનો વિજય થાય છે. આજે માનવી જાણી જોઈને જુઠ્ઠાણું ચલાવે છે. પાપ સિફતથી કરે છે. બીજાના ગળા રહેંસી નાંખે છે. પાપ તણા પલ્લામાં સત્યનું વેચાણ છે, પુણ્ય તણા પલામાં ખોટને વ્યાપાર છે, લક્ષમીના લાડકા થવાના એને કોડ છે, એમાં તે માનવીને કેટલી પંચાત છે! જન્મીને મરી જવું એટલીજ વાત છે, એમાં તે માનવીને કેટલી પંચાત છે ! લક્ષમીના માનીતા થવા ઈચ્છતા કે સત્યનું વેચાણ કરે છે. પુણ્યનું પલ્લું પેટમાં જાય છે અને પાપનું પલ્લું વજનદાર થતું જાય છે. જન્મીને મરી જવાનું છે એમાં માનવી કેટલા પ્રપંચ, અનીતિ વિગેરે કરી રહ્યા છે. બીજે દિવસે સવાર પડયું. પેલે સજજન ફરવા નીકળે. વૃદ્ધ ભિખારીએ તેને શોધી કાઢયે. અને કહ્યું, , આ તમારી સેનામહોર, તમે મને ચણ આપ્યા હતાં તેમાંથી નીકળી છે.” ભલા ભાઈ તું તે ગરીબ છે. આ સોનામહેર તને રાખવાનું મન ન થયું ! તું પાછી આપવા કયાં આવ્યું? સજજને સાશ્ચર્ય વૃદ્ધને પૂછયું. વૃદ્ધ જવાબ આપે, સાહેબ! હું સોનામહોર લઈ ગયે પણ ઘરે ઝગડો થયે. આખી રાત ઉંઘ ન આવી. સજજને કહ્યું, તારે વળી કયાં ઘર છે! તું તે કહેતું હતું ને હું તે એળે જ છું, ત્યાં કેની સાથે ઝગડે થયો? પિલા વૃદ્ધે કહ, આ શરીર રૂપી ઘરમાં મન અને આત્માને ઝગડો થયે. મન કહે છે. અરે મુખ! લઈ લેને ડાહ્યો થઈને! શું કામ પાછું આપે છે? જ્યારે આત્માએ ના પાડી. સુખ! જેટલું અણહક્કનું પચાવીશ એટલું વ્યાજ સાથે ભરવું પડશે. અંતે આત્માને વિજય થયે. અને તેથી તમને આ સોનામહોર આપવા આવ્યો છું. તમે અનીતિ, અત્યાચાર કરે ત્યારે તમારે આત્મા શું એમ કહે છે કે આવું અનીતિનું Page #342 -------------------------------------------------------------------------- ________________ સરક નથી જોઈતું. મન કહે છે સીઝન છે, સૌ કરે છે. આપણને શે વધે છે? સૌનું થશે તે આપણું થશે. અંતે બધા કરે એટલે આપણે કવું. તમે પણ આંધળું અનુકરણ કરે છે, પણ અનુકરણ એ મરણ છે. પેલે સજજન ભિખારીને કહે છે, ભાઈ તું જ્ઞાની છે. રોજ સવાર સાંજ બે વાર મારે ત્યાં જમવા આવજે અને એક ઓરડીમાં રહેજે. આખો દિવસ પ્રભુ ભક્તિ કરજે. મારો આત્મા મેહમાં અને કષાયમાં પડે છે. એ તારા જેવાથી પાપમાં પડતે બચશે. પછી સજન પિલા વૃદ્ધને પિતાના ઘેર લઈ જાય છે ને સ્વજનની જેમ સાચવે છે. જીવને અંદરથી સાચી સમજણ આવવી જોઈએ, એ સમજણ વિવેકથી આવે. જ્યાં વિવેક છે, ત્યાં ધર્મ છે. આ વિવેક ભગવાને બતાવે છે. નિષકુમાર સાંભળે છે, વિશેષ શું કહેશે એ અધિકાર અવસરે. . . = == . વ્યાખ્યાન નં...૫૪ ભાદરવા વદ ૨ સેમવાર તા. ૬-૯-૭૧ ભગવાન નેમનાથ દ્વારિકામાં પધાર્યા છે. અનેક ભવ્ય છે ભગવાનની અમૂલ્ય દેશના સાંભળવા આવ્યા છે. ભગવાન વાણીને ધોધ વરસાવી રહ્યા છે. ભવ્ય જીવે અપૂર્વ ભાવ-ઉલ્લસિત હૃદયે ભગવાનને સાંભળી રહ્યા છે. તેઓ એક હજાર આઠ ઉત્તમ લક્ષણના ધરનાર છે. ભગવાન ત્રિસ પ્રકારના અતિશયે કરી બિરાજમાન છે. પાંત્રીસ પ્રકારની સત્ય વચન વાણીના ગુણે કરી સહિત છે. જ્ઞાનાવરણીય કર્મ જતાં અનંત કેવળજ્ઞાન, દર્શનવરણીય કર્મ જતાં કેવળ દર્શન, મોહનીય કર્મની સાત પ્રકૃતિ જતાં ક્ષાયક સમકિત, કષાયે જતાં યથાખ્યાત ચારિત્ર, રતિ–અરતિ જતાં વીતરાગતા, ત્રણવેદ જતાં અવેદીપણું, હાસ્ય, ભય, શેક અને જુગુપ્સા જતાં અવ્યયપણું અને અંતરાય કર્મ જતાં દાનાદિ પાંચ લબ્ધિ પ્રાપ્ત થાય છે. અરિહંતનાં બાર ગુણ છે. ૧૮ દોષ (૧) અજ્ઞાન (૨) ક્રોધ (૩) મદ (૪) માન (૫) માયા (૬) લેભ (૭) રતિ (૮) અરતિ (૯) નિદ્રા (૧૦) શેક (૧) અસત્ય (૧૨) ચેરી (૧૩) મત્સર (૧૪) ભય (૧૫) પ્રાણ વધ (૧૬) પ્રેમ (૧૭) ક્રીડા પ્રસંગ (૧૮) હાસ્ય. આ ૧૮ દેષથી રહિત છે. અરિહન્ત દેવે દ્રવ્ય અને ભાવથી દેદિપ્યમાન હોય છે. જેમનું અધ ચન્દ્ર જેવું કપાળ છે. શરદ પૂર્ણિમાના ચન્દ્ર જેવું મુખારવિંદ છે, Page #343 -------------------------------------------------------------------------- ________________ જગજીવન જગ વાત છે, માતા શિવા દેવીને નંદ લાલ છે, સુખ દીઠે સુખ ઉપજે, દશને અતિહી આનંદ લાલ રે...જગ... આંખડી અમીરસ પાંખડી, અષ્ટમી રાશી સમ ભાલ લાલ રે, વદન તે પુનમ-ચાંદલે, વાણી અતિહી રસાળ લાલ જગ. ભગવાનના મુખદર્શનથી આનંદ આનંદને અનુભવ થાય છે. “यै शान्तरागरुचिभिः परमाणुभिस्तव, निर्मापित त्रिभुधनैकललामभूत । तावन्त एव खलु ते प्यणवः पृथिव्या, यत्ते समानमपरं नहि रुपमस्ति ॥ (१२) ભગવાનના ગુણગાન કરતાં માનતુંગ આચાર્ય કહે છે, ત્રણ ભુવનમાં અદ્વિતીય શણગાર રૂપે હે પ્રભુ! તમારા અંતરમાં સમરસ પ્રગટેલે છે અને તેને ભાવ તમારા મુખમંડળ પર બરાબર તરવરે છે. તેથી તમે શાંતરસની સાક્ષાત મૂતિ હે તેવા જણાવ છે. તમારા જે શાંત રસ અન્ય કોઈ વ્યક્તિના મુખ પર જોવામાં આવતું નથી. તેથી મને એમ લાગે છે કે આ જગતમાં શાંત રસના જેટલા પરમાણું હશે તે બધાં તમારું નિર્માણ કરવામાં વપરાઈ ગયા હશે. જે એમાંના પરમાણુ શેષ રહ્યા હેત તે તમારા જેવી અન્ય શાંત મૂર્તિ અવશ્ય નિર્માણ થઈ હત! પરંતુ એવી શાંત મૂતિ અન્ય કોઈ નિર્માણ થઈ નથી. તાત્પર્ય એ છે કે ભગવાનનું રૂપ અનેખું છે. જેની સરખામણી આ જગતની કોઈ વસ્તુ સાથે થઈ શકે તેમ નથી. ભગવાનમાં જરાય ઉકળાટ નથી, કષાય નથી, ભ્રકુટી ચડતી નથી. દુઃખ દેનાર ઉપર પણ નેહ વરસાવે છે. કેઈ મને દુઃખ આપે નહીં એ નિર્ણય પાકો છે. આપણને આ નિર્ણય પાકો નથી. કર્મ છે તે નિમિત્તે હજાર મળવાના. પણ ઉપાદાન પિતાનું જ છે, હજારો માણસે ચાલ્યા જતા હોય અને એકને માથે ઝરૂખો પડે, અનેક પથિકે વૃક્ષ નીચે વિસામો લેતા હેય. વખત થતાં બધા ચાલ્યા જાય. એક માણસ બેઠો રહે અને ઝાડ પડે. ઝાડનું પડવું એનું નિમિત્તમાત્ર છે. કમ છોડશે ના તને કોઈ કાળે, જનમ જ્યાં ધરે તું, તેને ત્યાં સંભાળે, કરમ છોડશે ના.” હે ભાઈ! તને કર્મ છોડશે નહીં. જ્યાં જન્મ લઈશ ત્યાં આવીને ઉભાં રહેશે. કેટલા ભવના કર્મ આવે? અસંખ્ય ભવનાં કર્મો આવે. કર્મની સ્થિતિ અસંખ્ય કાળની છે. પ્રવાહ આશ્રી કમર અનંતકાળથી છે. ગમે તે ભવમાં કર્મ આવી પડે છે. ફૂલની પથારીમાં સુતે હેય અને કેન્સર થાય છે. જુવાનજોધને T. B. થઈ જાય છે. તે કોઈની સેવા કરવા ગયે ન હતે છતાં T. B. કેમ થયે? ગમે ત્યાં જન્મ લઈશ, મેરૂ પર્વત ઉપર જઈશ કે ધરતીના પેટાળમાં જઈશ પણ કર્મ છોડશે નહીં. કર્મ બંધના કારણે પાંચ છે. (૧) મિથ્યાત્વ (૨) અવત (૩) પ્રમાદ (૪) કષાય (૫) અશુભ ગ, કર્મ પ્રમાણે અવતાર મળે છે, Page #344 -------------------------------------------------------------------------- ________________ ૬૦૧ ઉચ્ચકુળ, સુંવાળા કુટુમ્બમાં અને વૈભવના ઢગલા ઉપર જન્મ થયે હેય પણું ભાઈને અંતરાય કમને એવો ઉદય હોય કે કાંઈ ખાઈ ન શકે. મોટી મહેલાતા હોય પણ પથારીમાં પડખું ફરવાનીયે ડોકટરની મનાઈ હોય. ગરીબના છોકરાં માંદા પડે અને શ્રીમંતના માંદા ન પડે એવું ખરૂં? કઈ એમ કહે જેને ખાવાપીવાનું વ્યવસ્થિત ન હોય, ગરીબને ટાટુંશીરૂ જેવુંતેવું અવ્યવસ્થિત ખાવું પડે તેથી તેને રાગ આવે, પણ શ્રીમંતને એવું હેતું નથી. તેને તે દરરોજ સુંદર પુષ્ટિકારક ગરમાગરમ ખેરાક ખાવા મળે છે, છતાં રેગ આવે છે. કહેવું જ પડશે કે રેગ કર્મને લીધે આવે છે. જીવ કર્મ કરે ત્યારે એમ વિચારે છે કે મારી લીલા કેઈ દેખાતું નથી. માનવીનું જીવન દંભી બની ગયું છે. કરવું છે કાંઈ અને દેખાડવું છે કાંઈ પશુઓનું જીવન પ્રગટ હોય છે. જેવું અંદર હોય તેવું બહાર દેખાડે છે, ઢાંકપીછેડે નહિ કરે. ત્યારે માનવી હોય કે અને દેખાવ કરે કે? સદાચારી થવું નથી, છતાં સદાચારી કહેવડાવવું છે. સત્યવાદી નથી છતાં સત્યવાદી કહેવડાવવું છે. કોર્ટમાં ભગવાનના સેગંદ ખાય છે. સત્યને સેગંદની જરૂર નથી. સત્યને સાક્ષી પુરાવા શા? સમ ખાય તે ખોટા. આજે તે પૈસા ભરીને સાક્ષી પુરાવા ઉભા કરીને કેસ જીતી જાય છે. ન્યાયાલયમાં ન્યાય પણ પૈસા પર તળાય છે. દંભ એ સાચું જીવન નથી. છતાં આજે જાણે દંભ એ જ જીવન બની ગયું છે. ગધેડા પર વાઘનું ચામડું ઓઢાડી દો તેથી ગધેડો વાઘ બની શકતું નથી. ભૂકે એટલે તરત ખબર પડી જાય છે. સતીન દેખાવ કરવાથી વેશ્યા સતી બની શકતી નથી. સ્વાંગ સેવકને સજે અને સમાજસેવક તરીકે પિતાની જાતને ઓળખાવે, પણ ઘરડા માબાપની સેવા કરવામાં શરમ આવે છે. ફેગટ જે સન્માન મળે તે તે લેવામાં અચકાતું નથી. “સ્વાર્થ અહંકારમાં ખદબદે જગત આ, વિરલ દેખાય છે પ્રેમ સેવા, અવરનું અહિત ઈચ્છા કરી આદરે, સર્વ કે માગતું મિષ્ટ મેવા, ઉપરનું શોભતું રૂપરંગે ભર્યું, અંતરે ફડ–કચરા ભરેલા, દંભ આડમ્બરે જીવન ભરપૂર છે, વિરલ વિશુદ્ધ પ્રભુથી ભરેલા.” આજે મોટેભાગે જ્યાં નજર કરીએ ત્યાં સ્વાર્થ અને અહંભાવયુકત જીવન જ દેખાય છે. બીજાને દુઃખી કરીને, બીજાને પછાડી દઈને પિતાને આગળ આવવું છે. માલમલિદા ઉડાવવા છે. અંતરમાં ગમે તેવું હળાહળ ઝેર ભરેલું હોય પણ જગતની નજરે સારા દેખાવું છે. જગતમાં થેડી વ્યક્તિ જ એવી હશે કે જે બીજાને સુખી કરે અને પોતે દુખને ઓઢી લે. દંભ જીવનનું પતન કરનાર છે. પણ જીવ સ્વાર્થ ખાતર પિતાના હિતાહિતને વિચાર પણ કરતું નથી. શ્રાવકનું જીવન સફટિક જેવું દેવું જોઈએ. जहा अंतो तहा बाहि, जहा बाहिं तहा अंतो Page #345 -------------------------------------------------------------------------- ________________ ર પાપની પર'પરા છેડવી હાય, ધમ આચરવા હાય તા જેવા અંદર છે તેવા મહાર દેખાએ. જગતના કહેવા પર તારા જીવનનું ધારણ માંધીશ નહિ. કેવળજ્ઞાનીની પરીક્ષામાં પાસ થા, ત્યારે આનંદ પામજે, કોઇ ચેાથા આરાના નમુના—આદશ વાદી-ગુણવાન શ્રાવક તને કહી દે, પણ તારૂ' અંદરનું જીવન કેવુ કઢંગુ છે તે જો, અંદર રાગદ્વેષના જાળા કેટલા બાઝયા છે? ધમ પર પણ સાચી શ્રદ્ધા છે? જ્યાં ને ત્યાં કરતે ફરે છે. બધાં સાચાં છે, બધાને સમજવા જોઈ એ, એમ માને છે. પણ સેા જગ્યાએ અમે ફૂટ ખેાઢવાથી પાણી નહિ મળે. તરસ્યા રહી જઈશ, એના કરતાં એક જ જગ્યાએ ૨૦૦ ફૂટ ખાદે તા પાણી મળી જાય. સત્યદન પ્રાપ્ત થયુ છે, તા એવા તત્વને જીવનસાત કરી લે. તેમાં જ શેાધ ચલાવવારૂપ (ખેાકામ)ના પુરૂષાથ કર. ક્ષમાના એક ગુણુ કેળવ, એની પાછળ પુરૂષાર્થ કરીશ તા અંદર એવા આનંદના ઝરે ફુટશે કે દુકાળમાંય ખુટશે નહિ. કોઈની નિંદા ન કરવી, સત્ય ખેલવું. આવા એક એક ગુણુ પાછળ પડો. એક ગુણુને તા એવા કેળવે કે ગમે તેવી પરીક્ષા કરે તે પણ નિષ્ફળ ન જવાય. ૫૦-૬૦ કે ૭૦ વર્ષની જીંદગી ગઈ પણ એકેય ગુણ આવા કેળવ્યા ખરા ? ભાજન લેવુ' એ શરીરના દરરાજના ધર્મ છે. તેમાં અનાસક્ત ચાગને કેળવે, અરવાદના એવા ગુણ કેળવે કે ગમે તેટલું ભાવતું ભેાજન આવે તે પણ તેના પર આસક્તિ ન થાય, માઢામાં પાણી ન આવે. આજે માણસમાં ખાવાની વૃત્તિ મુખ વધી છે. માણસના ત્રણ જાતના વગ પાડો. (અ) વ–જ્યારે મન થાય ત્યારે ખાય, જેવું આવે તેવુ' ખાધા કરે છે. ઢોર લુગડાને પણ ચાવી જાય છે. તેમ. આ (૪) વના માનવી રીત કે કરીતનું ખાધા જ કરે છે. (વ વગ ́) વાળા જીભને ભાવે એવું ખાય છે. આ ખાવાથી રોગ થશે એ જુએ નહી, પણ જીભને પસંદ પડે એ ખાય છે, એટલે કે સ્વાદિષ્ટ ખાય છે. () વર્ગવાળા જીભને ભાવે તેવું નહિ, જે તે નહિ, પણ પેટને સદે એ ખાય છે. જીભને કન્ટ્રોલમાં રાખે છે. રાગ થાય એવું ખાય નહિ. ઇન્દ્રિયા પર કાબુ હાય છે. આ ત્રીજા (ૐ) વના માણુસમાં વિવેક છે. વિવેક્ને લીધે માણુસ પશુથી જુદો પડે છે. જો વિવેક ન હાય તા પશુને શીગડાં અને પુછડુ' છે અને માણસને તે નથી એટલા જ ફરક રહે. માટે ખાવા-પીવામાં, રહેણી-કરણીમાં, ભાષામાં વિવેક કેળવા. ધમ તમને આ વિવેક શીખવશે. ધમ કરો અને કરાવેા, ધના સ્વરૂપને સમજવા સદગુરૂના સમાગમમાં આવે. તમને આ ધમ રૂચતા હોય તે તમે જૈન ધર્મના પ્રચાર કરશે પણ તમને પ્રચાર કરવાની શરમ આવે છે. આજે જૈન ધર્મીના જે પ્રચાર હાવા જોઇએ એ પ્રચાર નથી. ઈસુના ધમ પાળનાર મોટા મોટા ડોકટરો અને ડીગ્રીધારી ઈસુની ચાપડી રાખે અને બધાને આપે અને કહે, ઇસુના ચમત્કાર જુએ ! અને વાંચા ! માઇખલની પાંચ લાખ આવૃત્તિ છપાણી. એ ધમના કેટલે પ્રચાર છે ! કરોડ રૂપિયા વિદેશથી ધમપ્રચાર માટે આવે છે. તમારા ઘરે મહેમાન આવ્યા હાય તા વ્યાખ્યાન સાંભળવા આવા અવુ' પણ તમને ખેલતાં આવડતું નથી ! જે પ્રચારની ધગશ જોઈએ એ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ધગશ નથી. ધમને પ્રચાર કેમ થાય અને આત્માની ઉન્નતિ કેમ થાય એ જોવું તે દરેક જેનનું કર્તવ્ય છે. ભગવાન નેમનાથ પ્રભુની વાણીને પ્રવાહ વહી રહ્યો છે. શ્રોતાજન જેમ જેમ સાંભળતા જાય એમ ખ્યાલ આવે છે. અનંતકાળથી જીવનું પરિભ્રમણ ચાલે છે. ઉદ્ધાર કરે હોય તે હવે ભગવાનને શરણે જવું જ પડશે. એક દેખતે સે અને ઉગારે. મોહથી ઘેરાએલા બધાં અંધ છે. જ્ઞાની કહે છે, આ મેહની પરંપરા પેઢી દર પેઢીથી ચાલી આવી છે. રૂપ ફરતાં ફરતાં વાસનાને જુએ છે, અને રૂપ અને વાસના પરણે ગયા. એમને એક દિકરે થયે. એનું નામ રાગ પાડયું. રૂ૫ એને બાપ અને વાસના એની મા. રાગ જુવાન થયે. અને મમતા નામની છોકરી સાથે લગ્ન થયાં રાગ અને મમતાએ મોહને જન્મ આપ્યો. મોહ મોટો થયો. માયાના પરિચયમાં આવ્યો. પરિચય પ્રણયમાં પરિણમે. અને એમાંથી ઈર્ષાએ જન્મ લીધે. ઈર્ષાએ વેરને વરમાળા પહેરાવી અને આ ધરતી ઉપર દુઃખે જન્મ લીધો. દુઃખે અપરિણિત જ રહેવાનો નિર્ણય કર્યો. દુઃખે આવે નિર્ણય ન લીધે હેત તે તેને પરણત કેશુ? દુઃખ આવ્યું કયાંથી, તે સમજાય તે -દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ મળી રહે. નેમનાથ પ્રભુ આ વાત સમજાવે છે, અને નિષકુમાર સાંભળી રહ્યા છે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન...૫૫ ભાદરવા વદ ૩ ને મંગળવાર તા. ૭-૯-૭૧ ભગવાન નેમનાથ દ્વારિકામાં પધાર્યા છે. નિષકુમાર પ્રભુની અમૃતમય વાણીનું પાન કરી રહ્યા છે. મીઠી મધુરી વાણી સાંભળતા નિષધકુમારના હૈયામાં અપૂર્વ આલ્હાદ ઉત્પન્ન થાય છે. ૬૯ ક્રોડા ક્રોડી સાગરના કર્મને ખપાવી સભ્ય દર્શનને પ્રાપ્ત કરે છે. પ્રભુની વાણી સત્ય છે. પ્રમાણ ભૂત છે. એવી ભાવના ભાવતા સાચુ સમજાણું એટલે શ્રધા થઈ. પહેલા સમ્ય દર્શન આવે પછી વ્રત-પચખાણું ગ્રહણ કરે. નિષકુમાર વાણી સાંભળીને ભીંજાઈ ગયા છે. ભગવાન કહે છે એ માર્ગ સાચે (અને સત્ય) છે. આ વાત હૈયામાં ઉતરી ગઈ. વરતું સમજી ગયા પછી મારામાં કેટલી તૈયારી છે એ જોવાનું છે. આર્યકુળમાં જન્મ, પાંચ ઈન્દ્રિયની પરિપૂર્ણતા, ઉત્તમ ધર્મ, સદગુરૂને જેગ અને વીતરાગ પ્રભુની વાણુઃ આ બધું મહાપુણ્યના ઉદયથી મળે છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ અનંત કાળથી આથ, વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરૂ સંતને, મુક્યું નહીં અભિમાન.” જીવ અનંત કાળથી આથડે છે. હવે ભવ ભ્રમણને કંટાળે આવ્યું છે? એક માણસ દસ પંદર વર્ષથી રોગથી પીડાતે હોય એને કંટાળો આવે ને? કે હવે આ રેગથી કંઈ મુક્ત કરનાર મળે તે સારૂં! તેમ આપણે બધા અનંત કાળથી કર્મના ગથી રીબાઈ એ છીએ. તિર્થંકર દે અને વીતરાગ પ્રભુની વાણી રેગથી મુક્ત કરનાર છે. વીસ પચીસ ગાઉ ચાલ્યા પછી ગામ દેખાતું ન હોય અને થાકી ગયા તે કેઈને પૂછો છો ને કે હજુ ગામ કેમ આવ્યું નહિ? કેટલું દૂર છે.! અમે ઊંધે માગે તે ચડી ગયા નથી ને? એમ આ સંસારમાં અનંત કાળથી રખડો છે. અનંત ભવથી ભટકે છે. હજી છેડે દેખાતું નથી. હવે કઈ વિશિષ્ટ જ્ઞાની પુરૂષને ભેટો થઈ જાય તે પૂછે કે મારે મેક્ષ કયારે છે ! હવે કેટલા ભવ કરવાના છે! શું કર્તવ્ય કરું કે જેથી ભવભ્રમણને અંત આવે? નાના બાળકે ચાલુ પ્રાયમસમાં હાથ નાખ્યું અને દાઝી ગયો. ફરી હાથ નાખવા જશે ખરો ! સર્ષમાં ઝેર છે એમ સાંભળ્યું છે પણ તમે અનુભવ કર્યો છે! ના-છતાં સર્ષ વીંછીને દેખશો ત્યાં ઠેકડો મારશે, તેની સામે રમત કરવા નહિ જાવ. શા માટે ! કારણ કે ત્યાં સાચી સમજણ પ્રાપ્ત થઈ ગઈ છે. ફાસ્ટ ટ્રેઈન આવતી હશે તે તે પાટા ઓળંગવા જશે? ના, કારણ? તમે જાણે છે તે ટ્રેઈનની વચ્ચે આવી જવાથી મૃત્યુ થાય છે. આ બધા ભય સ્થાનેથી ભડકે છે. પણ આ સંસારને ભય લાગે છે ! સંસારના વિષય ઝેર છે. મારી નાખનાર છે. આવી પ્રતીતિ થઈ છે? સાચી શ્રદ્ધા લાવે. વીતરાગની વાણીમાં એતત થઈ જાવ. સત્યને સત્ય તરીકે સ્વીકાર કરે. થા, પાંચમ અને છઠ્ઠા ગુણસ્થાનક વાળે જઘન્ય ત્રીજે ભવે ઉ. ૧૫ મે ભવે મેક્ષમાં જાય છે. સાતમાથી અગ્યારમાં ગુણ સ્થાનક વતી જીવ જ તે જ ભવે મોક્ષમાં જાય છે. અને ૧૨-૧૩-૧૪મા ગુણવાળે તે જ ભવે મેક્ષમાં જાય છે. સમ્યગૂ દર્શની આમા સ્વરૂપને સમજે છે, તેને એ રૂચે છે. તે આ છે. આવી સચોટ શ્રદ્ધા છતાં માર્ગને અંગીકાર કરી શક્તા નથી. કારણ કે ચારિત્રમાં કમજોર છે. જ રોપાળે રિ નોવાં વિનર ” એક માણસે લાખ રૂપિયાને હાર છે અને ગમી ગયા. કિંમત પૂછે છે તે કહે છે, લાખ રૂપિયાને છે. તેની ખરીદવાની શક્તિ નથી, છતાં પૂછે કે હાર લેવા જેવું છે કે નહીં? તે તરત કહેશે, લેવા જે તે છે, પણ મારી પાસે ખરીદવા જેટલા પૈસા નથી, તેથી લઈ શકતા નથી, તેમ જેને સમ્યફ દર્શન પ્રાપ્ત થયું છે તે કહેશે કે સાધુપણ લેવા જેવું છે પણ મારાથી સાધુપણું લેવાતું નથી, કારણ હું કમજોર છું, પામર છું. Page #348 -------------------------------------------------------------------------- ________________ પ હજી સસારના મોહ મારાથી છુટતા નથી. સમકિતીનુ` કે શ્રાવકનું પૂર્ણતાનું લક્ષ હાય છે. એક ગાડાની મુસાફરી કરે છે. એક ટ્રેઈનની મુસાફરી કરે છે. અને એક પ્લેનની મુસાફરી કરે છે. પ્લેનવાળા પહેલા પહોંચે છે. ટ્રેઈનવાળા તેના પછી પહેાંચે છે અને ગાડાવાળા સૌથી મેડા પહોંચે છે. પણ અધાતું ધ્યેય પહેાંચવાનું છે. કાઇ સમકતી જીવ સ્ત્રીને પરણે, લડાઈ કરે, રાજ્ય પણ ભાગવે છતાં તેનું ધ્યેય તા માક્ષનુ જ છે. મા મારી સૌંસારની પ્રવૃત્તિ નથી' એમ તે ખરાખર સમજે છે. નિષધકુમારે ભગવાનની દેશના સાંભળી. તે બહુ રાજી થયા. પૂર્વ ધમ સભળાવનાર, મેાક્ષમાગ બતાવનાર આવા સદ્ગુરૂ મળ્યા, એ મારાં અહેાભાગ્ય છે. કરવા જેવું સવિરતિ પણું છે. તેઓ ઉભા થયા અને હાથ જોડીને કહે છે. इणमेव निग्गंथ पावयणं सच्च अणुत्तर केवलियं पडिपुन्न नेयाज्यं 'મુદ્ધ સત્તાળ = આ નિગ્રંથ પ્રવચન સત્ય છે, અનુત્તર છે, કેવળીપ્રરૂપિત ન્યાયયુક્ત છે, સભ્યપ્રકારે શુદ્ધ છે. સલ્ય, જેમના નાશ કરનાર છે. હે પ્રભુ ! सहामि पत्तियामि रोएम फासेमि पालेमि अणुपालेमि निग्गथं पावयणं હે પ્રભુ ! નિ†ન્થ પ્રવચન પર હું શ્રદ્ધા કરૂ છું. વિશ્વાસ કરૂ' છું. રૂચિ કરૂ છું. એ પ્રવચન આપે કહયુ' તેમ જ છે. એ તથ્ય છે. અતિ તથ્ય છે, ઇષ્ટ છે, અત્યંત ઇષ્ટ છે. આપ દેવાનુપ્રિયની સમીપે ઘણા રાજાઓ-તલવર–માંઢબિક-કૌટુબિક ! શ્રેષ્ઠિ–સેનાપતિ– સાથ વાહ આદિ સંસારને છેડી સાધુ બન્યા છે તેઓને ધન્ય છે. હુ કમજોર છું. મારામાં એટલી તાકાત નથી કે હું સ'સાર છેડી સાધુપણાને સ્વીકાર કરૂં. હું ખરેખર તે માગ લેવા શક્તિમાન નથી. હે સ્વામી! મને પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત અંગીકાર કરાવા. સંસારમાં રહેલા ઘણા ભવ્યાત્માએ જળ કમળવત્ , નિલેપ ખની જાય છે, જેમ કમળ પાણીમાં કે કાદવમાં લેપાતું નથી. તેમ સંસારમાં રહેવા છતાં આસક્તિભાવને તેાડી નાંખે છે. તમને શ્રાવકપણુ' લેવાની મરજી ખરી ? વાણી સાંભળી તા કાંઈક વ્રત પચ્ચખાણ લેવા જોઈએ. जं सोच्चा पडिवजई तबखन्तिं अहिंसयं ॥ જે સાંભળીને તપ, સંયમ અને ક્ષમાના માર્ગમાં આગળ વધે છે તેનુ જ શ્રવણસાચુ' શ્રવણ છે. તમે-સાંભળીને એમ ને એમ ચાલ્યા ન જાવ, વિરતીભાવને આદરા. સાંભળ્યુ તેનુ ફળ બેસવુ જોઈએ પથરણાં ખંખેરીને ઉભા થઇ જવાનુ નથી. પણ તમારા જીવનમાં ઉતારવાનુ છે. નિષધકુમાર સામેથી માંગે છે. આપણે અહી અજરઅમર નથી. મૃત્યુ દરેકને માટે નિશ્ચિત છે. આપણી ચોટલી કાળના હાથમાં છે, ક્યારે ફાળ Page #349 -------------------------------------------------------------------------- ________________ ઉપાડી લેશે એ ખબર નથી. દાન દેવાની ઈચ્છા થાય તે તરત દાન દઈ દેવું. વ્રત, પચ્ચખાણ લેવાના ભાવ થાય તે તરત લઈ લેવા. ભાવ વિનાના દાન, શિયળ, તપ એ જીવ વિનાના કલેવર જેવા છે. નિષકુમાર કહે છે કે હું શક્તિમાન નથી એટલે મારે આગારધર્મ લેવું પડે છે. લાખ રૂ. ને હાર ખરીદવાની શક્તિ નથી એટલે હજારને ખરીદું છું. તિર્થ કરે, ચક્રવર્તીએ એથે ગુણ સ્થાનકેથી પાંચમે ગુણ સ્થાનકે આવતા નથી. પણ સીધા સાતમે ગુણ સ્થાનકે જાય છે. શ્રાવકે પૃથ્વીના, પાણીના, તેઉના, વાયુના, વનસ્પતિને જીની સંપૂર્ણ દયા પાળી શક્તા નથી, એટલે તેમાં મર્યાદા બાંધે છે. વ્રત પ્રત્યાખ્યાન નથી, છતાં તેના ફાયદાઓ બરાબર સમજણમાં આવે ત્યારે તે ગ્રહણ કરવામાં મુશ્કેલી નહીં લાગે. આ સંસાર સળગતે છે. એકબીજાની રાહ જોશે તે મરી જશે. ભગવાન કહે છે ધર્મની ગતિ વધારે, નિષધકુમાર શ્રાવકના બાર વ્રત અંગીકાર કરે છે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં ૫૬ ભાદરવા વદ ૪ ને બુધવાર તા. ૮-૯-૭૧ જિનેશ્વરની વાણી એ આધ્યાત્મિક ધ્યાન ધરવાનું સાધન છે. તે કષાયના–વેરઝેરનાં કચરો સાફ કરવા માટે જ્ઞાનરૂપી સાવરણ આપે છે. આત્માને ઉજજવળ બનાવવાનું આવું સાધન બીજે ક્યાંય નથી. જિનેશ્વરની વાણું અદ્દભૂત છે. બાર વ્રતનું સ્વરૂપ આ પ્રમાણે છે. શ્રાવકના બાર વતમાં પહેલું અહિંસા વ્રત -જ્યાં હિંસા નથી તે અહિંસા વ્રત. કોઈ જીવની હિંસા ન કરવી. “હર્ષ ના તો રા” પહેલાં જ્ઞાન અને પછી દયા આવે. જીવનું સ્વરૂપ જાણ્યા વિના દયા કેની પાળે? જેનામાં જ્ઞાન નથી એ પશુ જે છે. જે ચેતન-અચેતનના લક્ષણને સમજો નથી, જેણે જીવ-અજીવનું સ્વરૂપ જાણ્યું નથી, તેને સંયમી કેવી રીતે કહે? મોટી મોટી વાત કરે, લેકચર આપે, તેને છે કાયનું, જીવ અજીવનું જ્ઞાન ન હોય તે તે દુનિયામાં ડાહ કહેવાશે, પણ ધર્મથી દુર છે. હિંસા ત્યાં હેળી છે. અહિંસા ત્યાં દિવાળી છે. તમને શું ગમે? હેળી કે દિવાળી? દિવાળી ગમતી હોય તે હિંસાથી દૂર રહે. આ જ્ઞાની પુરુષનું ફરમાન છે. એ માટે પ્રથમ જાણપણું કરે, Page #350 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક ગામમાં એક સાધુ મહાત્મા પધાર્યા. બધા ગામલોકે ત્યાં જાય છે, અને આગતાસ્વાગતા કરે છે. ગામના લોકો ભક્તિભાવવાળાં ઘણાં છે. પણ સાવ અજ્ઞાન છે. ભાવિકો સાધુ મહાત્માને વિનંતી કરે છે કે તમે આ ગામમાં ચોમાસું કરે. અમે અજ્ઞાન છીએ. અમને સમજાવે. મહારાજ તેમની માંગણી સ્વીકારે છે અને પૂછે છે. તમારે શું સાંભળવાની ઈચ્છા છે? જે સૂત્ર કહે તે સંભળાવું. આ લેકોને શી ખબર પડે? સૂત્રનાં નામ પણ કયાંથી આવડતાં હેય! એક વૃદ્ધ ભાઈ હતાં. તેમણે ભગવતીસૂત્રનું નામ કોઈ વાર સાંભળેલું એટલે કહે છે મહારાજ ! અમને ભગવતી સૂત્ર સંભળા. મહારાજ વિચાર કરે છે, ભગવતી સૂત્ર ખૂબ ગહન સૂત્ર છે. તેમાં ૧ શ્રુતસ્કંધ છે, ૧૦૦થી થડા વધારે અધ્યયન છે, ૧૦૦૦૦ ઉદેશક છે. દસ હજાર સમુદેશક છે.છત્રીસ હજાર પ્રશ્નોત્તર છે, બે લાખ ૮૮ હજાર પદ છે, પણ જોઈએ તે ખરા કે આ લોકોમાં સાંભળવાની કેટલી પાત્રતા છે? આ સૂત્ર સાંભળનારમાં પાત્રતા જોઈએ! પાત્રતા વિના વસ્તુ પચી શકે નહિ. અત્યારે તમારે સૂત્ર સિદ્ધાંત સાંભળવા નથી, પણ બહારનું સાંભળવું છે. કોઈ બહારની રાજકીય અથવા સામાજિક વાત કરશે, તે તે તમને ગમશે પણ આપણાં સૂત્રનાં વાંચનમાં રસ નહીં પડે. જે સર્વ– ગુણ સંપન્ન થઈ ગયા છે, તેના ગુણ ગાવા નથી ગમતા. "सव्व गुण संपन्नयाएण भन्ते ! जीवे किं जणयइ ? स. अषुणरावति जणयइ अपुणरावति यतएणं जीवे सरीर माणसाण दुक्खाण नो भागी भवइ ।” સર્વગુણ સંપન્ન થઈ ગયા એને ફરી સંસારમાં આવવાનું રહેતું નથી. અને શારીરિક તથા માનસિક દુ:ખે ભેગવવા પડતાં નથી. ભગવાનમાં એક પણ અવગુણ નથી. આવા ભગવાનના સૂત્ર સિદ્ધાંત પર રસ કેળવ હિતાવહ છે. અત્યારે ઘણું સાધુ અથવા શ્રાવકને પત્ર લખે તે સર્વગુણાલંકૃત વિશેષણ લખે છે, પણ આ વિશેષણુ ભગવાન સિવાય કોઈને લાગુ પડે નહિં. મહારાજશ્રી કહે છે. તમને ભગવતી સૂત્ર સાંભળવાની ઈચ્છા થઈ એ જાણી ને હું રાજી થ, ભગવતી સૂત્રમાં જ્ઞાન કુંજરની વાત ચાલી છે. હાથીને ચાર પગ હોય છે. તેમ જ્ઞાન કુંજરને ચાર અનુગ રૂપ ચાર પગ છે. દ્રવ્યાનુયેગ, ચરણાનુયોગ, ગણિતાનુંયેગ, ધર્મકથાનુગ. એમાં ચારિત્ર મુખ્ય છે. અન એટલે પાછળ અને યોગ એટલે જેઠાવું. દ્રવ્ય સાથે જોડાવું તેનું નામ દ્રવ્યાનુયેગ. દ્રવ્યાનુગ સમજવામાં મુશ્કેલ છે. અને ચરણકરણનુગ જીવનમાં ઉતારે મુશ્કેલ છે. ચારિત્ર વિના મોક્ષ મળે નહિં. ત્રણ અનુગ ચારિત્રને મજબૂત કરવા માટે છે. એ ત્રણે ભણીને આવવાનું છે ચારિત્રમાં જ. દ્રવ્ય છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય-કાળ અને Page #351 -------------------------------------------------------------------------- ________________ L વાસ્તિકાય, તેમાં પાંચ જડે છે, અને જીવ ચૈતન્ય છે, જીવ સ્વ પર પ્રકાશક છે, જીવસ્વને જાણે અને પરને જાણે. જીવે છે, જીવતા હતા અને જીવશે તે જીવ છે. ૬ દ્રશ્ય છે એમાં પ્રથમના ત્રણ એક છે. પાછળના ત્રણ અનેક છે. આકાશ લેાકાલેાક પ્રમાણે, ધર્મ-અધર્મ, જીવ લેાક પ્રમાણે છે. કાળ અઢીદ્વીપમાં છે. પુદ્ગુગલ પરમાણું આકાશના એક પ્રદેશ પ્રમાણે છે. અનંતા છે. દરેક જીવ જુદા જુદા છે, દરેકના પરિણામ જુદા જુદા છે, ઘણાં માને છે કે જીવ એક છે, અને પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે તેમ દરેકમાં જીવનુ પ્રતિબિંબ પડે છે. પણ ભગવાને કહ્યુ` છે કે આ વાત મિથ્યા છે. એક પિતાના બે પુત્ર હાય, તેમાં એક માક્ષમાં જાય છે, ખીન્ને નરકમાં જાય છે. આમ થવાનુ કારણ એ છે કે દરેકના જીવા જુદા જુદા છે. છ દ્રવ્યમાં પાંચ અરૂપી અને પુદ્ગલ રૂપી છે. જેટલું આપણી નજરે દેખાય છે તે બધું રૂપી છે. આત્મા રૂપી છે. ભગવાન મહાવીર સ્વામી ફરમાવે છેઃ " नो इन्दियग्गेज्झ अमुत्तभावा, अमुत्तभावा वियहोइ निच्चा, अज्झत्थ हे निययस्त बन्धो, संसार हेउं च वयन्ति बन्ध. " આત્મા અરૂપી છે. ઇન્દ્રિયથી પકડાય એવા આત્મા નથી. આત્મા જ્ઞાનગોચર છે, અદ્ભૂત છે. ઇન્દ્રિયથી અગ્રાહ્ય છે. જીવ જેવા અધ્યવસાય કરે છે તેવાં કમ આંધે છે, કમબંધ એ સ ંસારના હેતુ છે. ક્ષણે ક્ષણે જીવ ભાવ હુંસા કરતા રહે છે. પેાતે પેાતાના જૂની છે તેથી એકેય આંટો ટળતા નથી. પાંચ દ્રવ્ય જડ છે, અને જીવ એક ચૈતન્ય દ્રવ્ય છે. જીવ એ પ્રકારના છે. સ`સારી-સિદ્ધ કમ રહિત, સ`પૂર્ણ ક્રમના જ્યાં વિયેગ છે તે સિદ્ધના જીવા છે અને સ'સારી જીવા કર્યાં સહિત છે. સસારી જીવેાના એ પ્રકાર છે. ત્રસ અને સ્થાવર. પાંચ એકેન્દ્રિય સ્થાવર છે, અને એઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચૌરેન્દ્રિય અને પચેન્દ્રિય ત્રસ છે. શ્રાવકો મહારાજનું વ્યાખ્યાન સાંભળે છે અને મસ્તક લાવે છે. બધાં રંગમાં આવી ગયા છે. મહારાજ ભક્તોની લાયકાતની પરીક્ષા કરવા પૂછે છે; એટલે ભાઈ આ ! પચેન્દ્રિય કોને કહેવાય ? શેઠીયા સુઝાણા. પ્રશ્ન ન પૂછાતા હાય અને સાંભળે જવું તેમાં વાંધા નહિ. પણ હવે શું કરવું? વિચાયુ. હાથીને ચાર પગ અને એક સૂંઢ હાય છે. તેથી તે પાંચેન્દ્રિય હશે. તે તે ખેલ્યા--હાથી પચેન્દ્રિય છે. મડારાજ કહે છે, ચોરન્દ્રિય કેાને કહેવાય ? શ્રાવકે જવાખ આપ્યા, ઊંટને. હાથીનુ તા અઠેગડે સાચું પડી ગયું, પણ આમાં માર્યાં ગપ્પા ! ખેલા ભાઈ એ ! તેઇ ન્દ્રિય કાને કહેવાય ? ‘ઘેાડાને.' જવાબ મળ્યા. વળી મહારાજે પૂછ્યું – એઇન્દ્રિય કોને કહેવાય અને એકેન્દ્રિય કોને કહેવાય ? શ્રાવકોએ જવાબ આપ્યા : મહારાજ! અમારે માથે પાઘડી છે તેથી અમે એઇન્દ્રિય અને તમારે માથે મૂડા છે, તેથી તમે એકેન્દ્રિય. પ્રશ્નના જવામ તા આપવા જોઇએ એટલે આપી દીધા. પણ કેવા વિચિત્ર જવા આપ્યા! મહારાજ કહે, તમારે મૂળથી શિખવા જેવું છે, Page #352 -------------------------------------------------------------------------- ________________ પહેલાં પ્રાથમિક અભ્યાસ કરે. તમે કયાં ઉભા છે ! તમારે બારાખડીથી શીખવાનું છે. તમારું કામ ભગવતી સાંભળવાનું નથી. મહારાજ કહે છે, તમે મને એકેન્દ્રિય કરી નાખ્યો ! સાંભળે. એકેન્દ્રિય એટલે એક કાયા. ગળેથી નીચેનો ભાગ એટલે કાયા, અને જેને એક કાયા છે તે એકેન્દ્રિય કહેવાય છે. કાયા-જીભ બે હેય તે બે ઈન્દ્રિય. તેઈન્દ્રિયને કાયા, જીભ, નાક એ ત્ર હોય. રેન્દ્રિયને ચાર ઇન્દ્રિય હોય. કાયા, જીભ, નાક, આંખ અને પાંચ ઈન્દ્રિય પૂર્ણ હોય તે પંચેન્દ્રિય કહેવાય. પાંચ ઈન્દ્રિય અને મન મળે એટલે સંસી પંચેન્દ્રિય કહેવાય છે, પ્રાણને ધારણ કરે તે પ્રાણી છે. એક ઈન્દ્રિયમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરે અને વનસ્પતિ છે. જ્ઞાનની ઉત્કૃષ્ટ વિરાધના કરવાથી સૂક્ષમ નિગેદમાં જીવ ચાલ્યા જાય છે. ઓછામાં ઓછો જ્ઞાન અંશ ત્યાં હોય છે. સૂમ નિગદને અક્ષરના અનંતમા ભાગનું જ્ઞાન હોય છે. કોણ મારે છે અને કોણ છેદે છે એની તેને ખબર પડતી નથી. ગૌતમ પૂછે છે, કોઈ એકેન્દ્રિય જીવને મારે તે શું તેને દુઃખ થાય? ત્યારે ભગવાન કહે છે, એક પુરૂષ બિલકુલ અંધ છે, બહેરે છે, મૂંગે છે, અને પાંગળો છે, એવા પુરૂષના જમણે પડખે બત્રીસ માણસે ભાલા લઈને ઉભા છે. આ બત્રીશ માણસે ભાલાથી ભેદે છે, અને તલવારથી છેદે છે. પગની ઘૂંટી, જંઘા, ઢીંચણ, નાભિ, પેટ, પાંસળી, પીઠ, છાતી, હૃદય, સ્તન, ખભા, હાથ, આંગળી, નખ, ગળું, હડપચી, દાંત, જીભ, હેઠ, કાન, નાક, આંખ, ભ્રમર, કપાળ, માથું આદિ બત્રીશ જગ્યાએ એકી સાથે ભાલા વડે ભેદે અને તલવારથી છેદે. ચોસઠ ઘા એકી સાથે તેના પર પડે તો તે જીવ બોલી શક્તા નથી. સાંભળી શકતો નથી, પણ વેદન તે કરે છે. તેને ખૂબ દુખ થાય છે અને મૂછ પામે છે, અને મરી જાય છે. એક ઇન્દ્રિયને કોઈ મારે ત્યારે આવી પીડા થાય છે. તમને જીવની જરાય દયા છે? પાણી પણ જેમ આવે તેમ ઢળે છો. દયા નથી, કઈ ટકોર કરે તે કચ કચ લાગે. અમે જીવને માનતા નથી. એમ કહી દે. રોજ લુગડાં કાઢવા અને રોજ સ્નાન કરવું ! આ શું શ્રાવકના આચાર-વિચાર છે? આપણે ધર્મ અહિંસામય છે. આટલે પ્લેટ પડે છે તે લઈ ને ! દવાખાનું કરાવી નાખે.” આવું સાધુથી ન બેલાય. જ્યાં હિંસા થાય ત્યાં સાધુપણું ટકતું નથી. તમને કેવા સાધુ ગમે ? તમારા ખરડા ભરપુર થાય, તમારૂં હિંસાનું બધું કામ કરી આપે, એવા સાધુ ગમે છે ને ? સાધુ સ્વાર્થ ખાતર શ્રાવકોની દાઢીમાં હાથ નાખે. તેના વાંસા પંપાળે અને પિતાની ચાલતી સંસ્થા માટે પૈસા એકઠા કરાવે. આ શું સાધુપણું છે? - બ્લેક લે, સાધુને બેલા, શાંતિના જાપ કરાવે, અને કંકોતરી છપાવે, તેમાં લખ્યું કે આ પ્રસંગે ફલાણું મહારાજ પણ પધારવાના છે. હિંસાને જે હિંસા જાણતા નથી. એ પાપ કર્યા કરે છે. દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા એમ બે પ્રકારની હિંસા છે. પ્રાણને અતિપાત એટલે પ્રાણથી વિખુટા પાડવા એટલે શરીર અને આત્માને જુદા પાડવા એ દ્રવ્ય હિંસા છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ એકેન્દ્રિયને ચાર પ્રાણ છે, બેઈન્દ્રિયને છે, તેઈન્દ્રિયને સાત, ચૌરેન્દ્રિયને આઠ, અસંજ્ઞી પંચેન્દ્રિયને ૯ અને સંજ્ઞી પંચેન્દ્રિયને ૧૦ પ્રાણ હોય છે. આ પ્રાણને અતિપાત કરે, પ્રાણની ઘાત કરવી તે દ્રવ્ય હિંસા છે. જીવ અમર છે, મરતો નથી, પણ પ્રાણને નાશ થાય છે. તેથી પહેલું અણુવ્રત શુલા પાણાઈવાયાઓ વેરમણું” કહ્યું, પણ છવાતિપાત ન કહ્યું. જ્યાં હિંસા , ત્યાં ધર્મની સલામતી નથી. ધણને રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય, પણ શરીરનું સુખ ન હેય. બેકડાની જેમ બરાડે. બળતરાને પાર ન હોય. દાહજાર હેય. આ બધાનું કારણ એ છે કે એ જીવે હિંસા ઘણી કરી છે. કલાવતીએ પક્ષીની પાંખો કાપી હતી તે તેને કાંડા કપાઈ ગયા. મનથી કેઈનું અશુભ ચિંતવે, મેઢેથી ગાળે દે તે શું એને ધર્મ પરિણમે છે? આ બધાનાં ફળ આત્માને ભેગવવા પડે છે. હિંસા ઘણા પ્રકારની છે. તે નીચે પ્રમાણે છે. આત્મા ત્રણ પ્રકારે હિંસા કરે છે. સારંભ, સમારંભ, આરંભ. સારંભ એટલે કોઈને મારવાનો મનથી સંક૯પ કર. હિંસા કરવાના ઉપાય શોધવા. તે માટે પેજના તૈયાર કરવી તે સારંભ કહેવાય. આને ભાવ હિંસા પણ કહેવાય. સમારંભ એટલે મારવા માટેના હથિયાર એકઠાં કરવા. પિતાના મનમાં ઉઠેલા વિચારોને મૂર્ત સ્વરૂપ આપવું. તેને સમારંભ કહેવાય છે. અહીં પિતાના વિચારોને અમલમાં મૂકવાની પૂર્ણ તૈયારી કરે છે. આરંભ એટલે પિતે સંકલ્પ કર્યો છે. શસ્ત્રો એકઠાં કર્યા છે. તેને ઉપયોગ કરે. પિતાના વિચારને અમલમાં મૂકવા તે આરંભ છે. આ ઉપરથી ખ્યાલ આવે છે કે પહેલા હિંસાના વિચારે મનમાં ઉઠે છે. વિચારોથી હિંસા જન્મે છે, પછી સામગ્રી એકઠી કરે છે. ત્યારબાદ ક્રિયા કરે છે. જ્યારે આત્માના વિરોધી ગુણે જોર પકડે છે ત્યારે મનમાં દુર્ભાવના ઉઠે છે. આ વખતે વિવેક શક્તિ બુઠ્ઠી બની જાય છે. પરિણામે નિષ્ફર સંકલ્પ કરે છે. પછી સાધને મેળવી ક્રિયા કરે છે. ચાર કષારૂપ ચાર દુર્ભાવના થાય છે. કષ = સંસાર, આય = લાભ. જે ખરાબ પ્રવૃત્તિથી અનંત સંસાર વધે છે. તેને કષાય કહેવાય છે. કષાય આત્મગુણને નાશ કરે છે. ક્રોધ-માન-માયા-લેભ રૂપ ચાર કષાયને વશ થઈને મનુષ્ય સારંભ, સમારંભ અને આરંભ ત્રણ પ્રકારથી હિંસા કરે છે. આ ત્રણને ૪ કષાયથી ગુણતાં ૩ ૪૪ = ૧૨ થાય. હિંસાનું મુખ્ય કારણ કષાય છે. કષાય જેટલા તીવ્ર તેટલી નિર્દયતા વધારે. કષાય મંદ હોય તે નિર્દયતા પણ ઓછી હેય. કષાય એ માનસિક પરિણામની મલીન ધાર છે. તેનાથી હિંસાના હથિયાર તીણ કે મંદ થઈ શકે છે. એ પિતે હથિયાર નથી. પણ હથિયાર છે મન, વચન અને કાયાના ગ. ઉપરના બાર ભેદને ત્રણથી ગુણતાં ૧૨૩ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ =૩૬ ભેદ થાય છે. આ ત્રણ યોગના ત્રણ કરણ = કરવું, કરાવવુ‘ અને અનુમદન આપવું. ૩૬ને ત્રણ કરણથી ગુણીએ એટલે ૩૬ ૪૩ = ૧૦૮ ભેદ થાય. હિંસાના ૧૦૮ લે છે. હિંસાનુ` મુખ્ય કારણુ કષાય છે. તેથી કષાય જેમ બને તેમ એછા કરવા. જીવનની અંદર ફેલાઈ રહેલી અશાંતિનું કારણ આ ચંડાળ ચાકડી છે, તે ભયંકર દુશ્મન છે. હિંસાથી રહિત બની અહિંસાને જેટલી જીવનમાં અપનાવશે! એટલુ શીઘ્ર આત્મકલ્યાણ થશે, વિશેષ અધિકાર અવસરે. વ્યાખ્યાન...૧૭ ભાદરવા વદ ૬ ને શુક્રવાર તા. ૧૦-૯-૭૧ અહિં ૨૨મા તીથ કર શ્રી નેમનાથ પ્રભુ માર વ્રતનું સ્વરૂપ સમજાવે છે. (૧) અહિંસા વ્રત, તે અલૌકિક વ્રત છે. અહિંસા ઘણા વ્યાપક અર્થમાં છે. જે દયા પાળે છે એની દયા પળાય છે. એક કાયને હવામાં છકાયની હિંસા થાય છે. હિંસા રાક્ષસી છે. અહિંસા દેવી છે. હિંસા મનુષ્યના સદગુણને નાશ કરે છે. અશાંતિને જન્મ આપે છે. અહિંસા ધર્મનું મૂળ છે. દયા, કરુણા અને અનુકપા વિના ધર્મો થઈ શકતા નથી. અર્હિંસા જીવનની મહાશક્તિ છે. સમસ્ત દુ:ખાને દૂર કરવાવાળી રામખાણુ ઔષધિ છે. હિંડસા છે ત્યાં આત્માનુ અધઃપતન છે અને અહિં'સા છે. ત્યાં ઉર્ધ્વગમન છે. યા પાળવી એટલે કાઇ પણ જીવને દુઃખ ન દેવું. દૈયા પાળવી એટલે એક જગ્યાએ બેસી રહેવું એમ નથી. ચાલવું પડે, ખેલવું પડે, બેસવું પડે, ખાવું પડે, પીવુ પડે પણ આ બધી ક્રિયાએ કરતાં યત્ના અને વિવેક રાખવા જોઇએ. जयं चरे जयं चिठे जय मासे जयं सए । નય મુનન્તા માલમ્તા પાવમ' ન વર્। દેશ. અ. ૪. ગા. ૮ દરેક પ્રવૃત્તિ યત્નાપૂર્વક કરવામાં આવે તે પાપકમ ધાતુ નથી. પણ અયત્નાએ કરાતી કિયા તે પાપ છે. એટલે જ્યાં વિવેકની જ્ગ્યાતિ જલે છે, યત્નાની દૃષ્ટિ છે, જાગૃતસ્થિતિ છે તે અહિંંસા છે, ત્યાં જ ધર્મ છે. માટે જીવનમાં વિવેકની મશાલ લઈને આગળ વધા, વિવેકને તમારા શિક્ષક બનાવે. અતીતકાળમાં અનંતા તિર્થંકરો થઈ ગયા. અત્યારે તિર્થંકર છે અને ભવિષ્યમાં થશે, તે બધા એમ પ્રરૂપે છે કે, “ સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વને હણવા નહીં, Page #355 -------------------------------------------------------------------------- ________________ છેવાં નહીં, ભેદવા નહીં. પરિતાપ–કલામના ઉપજાવવી નહીં- આ ધર્મ શુદ્ધ-નિત્ય-શાશ્વત અને પ્રમાણભૂત છે. જ્ઞાની પુરુષે કહે છે કે- “છ અને જીવવા દે.” Live and let live. તમે પિતે જીવવા ચાહે તે બીજાને પણ જીવવા દે. તમને સુખ પ્રિય હોય, તે બીજાને પણ સુખ આપે. કદાચ તમે બીજાને સુખ ન આપી શકે તે કાંઈ નહીં. પણ બીજાને દુઃખ પહોંચાડવાનો પ્રયત્ન ન કરે. દુઃખ દીધે દુઃખ હેત હૈ, સુખ દીધ સુખ હોય, આપ ન હણીયે અવરકું, તે આપકો ન હણે કોઈ સુખથી સુખ મળે છે, દુઃખ દેવાથી દુઃખ મળે છે. તમે કોઈને ન હણે તે તમને હણનાર છે કોણ? આજે માનવીને બીજાને દુઃખ દેવું છે, પણ પિતાને સુખ જોઈએ છે, બીજાને છેતરવું છે, અને પિતાને છેતરાવું નથી. આચારાંગસૂત્ર કહે છે કે–“હે આત્મા, તું જેને મારવાનો વિચાર કરે છે તે તું પિતે જ છે. જ્યાં તું દુઃખ કરવા ઈચ્છે છે ત્યાં તુ પોતેજ છે. જેને તું પકડવા ઈચ્છે છે ત્યાં તું પોતે જ છે. જેને તું મારી નાખવા ઈચ્છે છે ત્યાં તે પોતે જ છે. ખરેખર આવું સમજીને સપુરૂષ મૈત્રીભાવ કરે. તમે જ તમારું ભાવપૂન કરી રહ્યા છે. આત્માને છેહ દેવાથી તમે ડુબશે કે તરશે? વાનગી ખારી, તુરી, કડવી, તીખી, ખાટી, મીઠી, રે જીમ તું ખાધા કરે જાહેરમાં ને ખાનગી; કડવાશ કારેલા તણી તે ટેરવા પર સંઘરી, મીઠાશ ક્યાં છુપાવી છે, પેંડા અને દુધપાકની ! અનેક જાતની વાનગીઓ તું ખાય છે, દરેક જાતનાં સ્વાદને તું આવાદ કરે છે. કડવા મીઠા બધા રવાદ લે છે, છતાં જીભને ટેરવે કારેલાની કડવાશ લાવે છે. તે દુધ પાક વિની મીઠાશ કયાં ચાલી જાય છે? ભાવે છે મીઠાશ અને કાઢે છે કડવાશ ! કોઈને જીવને દુખાવો તે પણ હિંસા છે, કેઈની લાગણી દુભાવવી તેમાં પણ હિંસા છે. બળદીયાના મર્મસ્થાનને આર ભેંકતા કેટલું દુઃખ થાય છે! તેમ તમે કઈને કઠોર શબ્દો કહે, તે આર ભેંકા જેટલું દુઃખ લાગે છે અને આમાં પણ હિંસા થાય છે. કોઈનું : ખરાબ ન કરવું. અને તે સારું કરવું. પણ ખરાબ તે ન જ કરવું. કોઈના હદયમાં દુભવના પિ થવામાં નિમિત્તરૂપ થવું તે પણ હિંસા છે. દુર્જન ગમે તેટલું દુઃખ આપે તે પણ સજજન માણસ માફ કરે છે, પણ કમ એને માફ કરતાં નથી. સમિલે દુભવનાથી ગજસુકુમારને વધને પરિષહ આવે, પણ તેઓએ તે ક્ષમા જ રાખી. સિમિલને જરાપણુ દોષ ન જે. Page #356 -------------------------------------------------------------------------- ________________ 3Y3 ડિમા ધારીને ઉભા સ્મશાને સસરા સામીલ ઉપસચ આપે, સુનિ ધ્યાન શુકલ ત્યાં ધ્યાવે, ક્ષપક શ્રેણીએ કમ' ખપાવે, સ્વસ્વરૂપે ફર્યાં કેવળલક્ષ્મી વર્યાં, સેવક માગે શરણ તારણહાર રે. મારમી ભિક્ષુની પશ્ચિમા ધારણ કરીને ગજસુકુમાર મશાનમાં ઉભા રહ્યાં હતાં. તેમને સોંસારમાં શું દુઃખ હતુ`? કેવા લાડકોડથી ઉછર્યાં હતાં. દેવકીજીએ કેવા લાલનપાલન કર્યાં હતાં. શ્રીકૃષ્ણ મહારાજના લઘુભ્રાતા હતા છતાં તેને માથે કેવા સ"કટ આવ્યાં? હજી તે સુકુમાર છે, ભગવાન નેમનાથના દ્વેગ મળ્યે, અને સંયમના માગ લીધા. જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે ખારમી ભિક્ષુની પડિમા માટે એકલા સ્મશાનમાં ગયા. ગાવિહારા અઠ્ઠમ કર્યાં. ત્રણ દિવસ અને ત્રણ રાતનેા ઉભા ઉભા કાઉસગ્ગ કરવાને હતા. આપણને એક કલાક ઉભા ઉભા કાઉસગ્ગ કરવાનું કહે તેા ન કરી શકીએ. મેાક્ષના માગ સાંકડો છે. કુરબાની વિના કાર્ય સિદ્ધ થાય નહીં. સાધના વગર સિદ્ધિ મળતી નથી. અન્ને પગ એકત્ર કરી, હાથ લટકતા શખી, અનિમેષ નયને નાસિકાગ્રે દૃષ્ટિ સ્થાપી સાધના કરે છે. આજે પણ ચાહ્વિારા અઠ્ઠમ કરવાવાળા છે. પણ ત્રણ દિવસ અને ત્રણ રાતના કાઉસગ્ગ કરવાવાળા કેટલાં છે ? જેનેા માત્મા સુતા છે એના ભગવાન સુતા છે. ગજસુકુમાર બધી ઇન્દ્રિયાને ગુપ્ત કરે છે. જલ્દી મેાક્ષ મેળવવા છે. સ્મશાનમાં કેટલી ભયંકરતા લાગે ? કેવા લેકાર વનવગડો છે? એમાં કેવી ઘેાર સાધના કરે છે? ગજસુકુમાર દૃઢધમી છે. પ્રિયધમી છે. સિંહનુ. અશ્રુ છે. તેને વળાવીયાની જરૂર ન હાય. ત્રિકાળ જ્ઞાનીના જ્ઞાનમાં તેમના મેક્ષ દેખાઈ ગયા છે. આ પ્રતિમા વહન કરનાર શુદ્ધ ભાવથી સાધના કરતાં કરતાં દેવતાના, મનુષ્યના કે તિર્યંન્ચના ઉપસશેĒ ઉત્પન્ન થાય તેને સમભાવે સહન કરે તે અવધિ જ્ઞાન, મનઃ પવજ્ઞાન કે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. જો સભ્યભાવે આરાધના ન થાય તેા ગાંડા થઈ જાય, દીર્ઘ કાળના રાગ થાય અને કેવળીના પ્રરૂપિત ધર્માંથી ભ્રષ્ટ થાય છે. આ ત્રણ અવગુણ થાય છે. આને તે ઉપસગ આવ્યા, પણ ઝેરને પણુ અમૃતમાં ફેરવી નાખ્યું ! ** ‘દુઃખ સહેવું પણ દુઃખ નહીં. દેવુ, મુખે વિપરીત વેણુ નહીં કહેવું: ” ગજસુકુમાર ધ્યાન ધરીને ઉભા છે. સામિલ બ્રાહ્મણ ત્યાંથી પસાર થાય છે, અને તેમને જુએ છે. જોતાવેંત વેરભાવ ઉત્પન્ન થાય છે. અને ક્રોધાતુર ખનીને કહે છે, મારી દિકરીના ભવ બગાડનાર આજે હું તને જોઈ લઈશ. એમ કહી ભીની માટી લાવી તેના માથા ઉપર પાળ બાંધે છે. કયાંય ખાજુમાં કોઇએ મડદુ માન્યું હશે તેની ચિતા જલતી હતી. એમાંથી અંગારા લઈ આવ્યે અને તેમના માથા ઉપર નાંખ્યા. અને માથુ સળગવા લાગ્યું, છતાં આંખના ખૂણેા લાલુ ન થયા. આ દૃશ્યના જરા વિચાર તેા કરા, કેવી Page #357 -------------------------------------------------------------------------- ________________ અસહ્ય વેદના થઈ હશે! છતાં તેમનું ખમીર કેટલું? એક સિસકારો પણ બોલાવ્યે નહીં, આત્મબળ કેટલું કેળવ્યું હોય ત્યારે આ દશા આવે. સંસારમાં સાધારણ તાપને પણ સહન કર્યો નથી. દેવકીને લાડીલે નંદન છે કૃષ્ણ વાસુદેવને નાનકડો ભ્રાતા છે. જેને તીર્થકર જેવા ગુરૂ મળ્યા છે. તેને માથે કેવું દુખ પડે છે. ભગવાન એના જ્ઞાનમાં જોઈ રહ્યા છે કે આટલું દુખ પડવા છતાં મનમાં જરાય દુર્ભાવના આવતી નથી. નિર્મળ આત્મ ધ્યાનમાં જ મસ્ત છે શેરડી કહે છે, તું મને પિલી નાખ, તે પણ હું તે તેને રસ આપીશ. મીણબત્તી કહે છે, હું બળી જઈશ, એગળી જઈશ, પણ અંધકારને નાશ કરી પ્રકાશ આપીશ. ચંદન કહે છે, મને કાપી નાખે, ઘસી નાખે, બાળી નાંખે, તે પણ હું સુગંધ આપીશ. ઝડ કહે છે, મારા પર પથ્થર મારે, તે પણ હું ફળ આપીશ. “ઝાડ શિખામણ દે છે રે મનવા, ઝાડ શિખામણ દે છે, કાપે તે કોપ કરે ના, સામું બળતણ દે છે કે મનવા, ઝાડ.. બળતા બપોરે તાપ સહીને, શિતળ છાયા દે છે કે મનવા, ઝાડ...” ઝાડ તાપ સહન કરીને શિતળતા દે છે. કોઈનેય ભેદભાવ રાખે નહીં. તમારી પાસે કોઈ માગવા આવે તે ધક્કો મારીને બહાર કાઢે કે આશ્વાસનના બે મધુર શબ્દો કહી તન-મન-ધનથી તેમને મદદરૂપ થાય? “જે જન ઉંચે પથ્થર ફેકે તેને મીઠાં ફળ દે છે કે મનવાઝાડ.” ઝાડ ઉપર કઈ પથ્થર ફેકે તે તેને મીઠાં ફળ આપે છે. તમારા પર કઈ પથ્થર કેકે અથવા કોઈ ગાળે દે તે તમે બે તમાચાં મારી દે ને ! મહંમદ સાહેબ તેમના અનુયાયી સાથે રોજ એક રસ્તેથી પસાર થાય છે. એક દિવસ એક બાઈ તેમના પર કચરો નાખે છે. મહંમદ સાહેબ કાંઈ બોલતા નથી. બીજા દિવસે પણ તે બાઈએ કચર નાંખે. આમ બાઈ તો રોજ કચરે નાખે અને મહંમદ સાહેબ કાંઈ જ થયું નથી એમ માનીને ચાલ્યા જાય. મહંમદ સાહેબ તે મેટા છે, પણ તેમના અનુયાયીઓ ખિજાયા. આ બાઈ રાજ કચરો ફેંકે છે. એક દિવસ ભૂલ થાય, બીજે દિવસ ભૂલ થાય. પણ આ બાઈ જાણી જોઈને આ પ્રમાણે કરે છે. આને તો શિક્ષા કરવી જોઈએ. મહંમદ સાહેબ કહે છે કે તે મારી પરીક્ષા કરે છે. જોઈએ કેટલા દિવસ ફેકે છે. એ થર્મોમીટરનું કામ કરે છે. થર્મોમીટર કેટલી ડીગ્રી ગરમી ચડી તે દેખાડે. તેથી તેને ફોડી ન નખાય. તેમ આ બાઈ મારામાં કેટલી ગરમી છે તેનું માપયંત્ર છે. તે નિમિત્ત માત્ર છે. તેને દેષ કાઢો તે મૂર્ખાઈ છે. મહંમદ સાહેબે પણ પોતાને માર્ગ બદલ્યું નહીં. દરરોજ તે જ માગે પસાર થાય, અને દરરોજ કચરે પડે. આમ કરતાં છ મહીના થયાં. અને બે ચાર દિવસથી કચરે પડતે બંધ થયો. એટલે મહંમદ સાહેબને થાય છે, હવે કેમ કચરો પડતે નહીં હોય? મહંમદ સાહેબ તપાસ કરવા તે બાઈને ઘરે જાય છે, બાઈ બિમાર Page #358 -------------------------------------------------------------------------- ________________ પડી છે. મહંમદ સાહેબ તેના દુખને, દઈને જોઈ શક્તાં નથી. અને ખૂબ કાળજીપૂર્વક તેની સેવા કરે છે, અને બદલે વાળવાની તક આવી છે એમ માને છે. થોડા દિવસમાં બાઈ સાજી થાય છે. અને પગમાં પડી જાય છે. અને કહે છે–મેં તમારી પર કેટલે કચરો નાંખ્યો છતાં આપ કેટલાં દયાળુ છે ! હવે મને મારી ભૂલ સમજાણું છે. મેં મોટા માણસને દુભવ્યા. હું આપની માફી માંગું છું. પ્રેમથી આ બાઈ સુધરી ગઈ. ન ભાલાથી ન બરછીથી ન ધારથી તલવારથી જે મારે દુશમનને તે માટે ઉપકારથી.” કોઈ તમને નુકશાન પહોંચાડે તો ભાલે, ખંજર મારીને બદલે ન લેશે, પણ દુશ્મનને ઉપકારથી વશ કરજો. બાઈને ખૂબ દુ:ખ થયું. ખૂબ પશ્ચાતાપ કરવા લાગી. ત્યારે મહંમદ સાહેબ કહે છે બહેન! તમારા કચરાને હું પુષ્પ વૃષ્ટિ સમજતે હતે. ઘણું ઉપરથી ઠંડા દેખાતા હોય પણ જ્યારે પ્રતિકુળ નિમિત્ત મળે ત્યારે પારે કેટલી ડીગ્રી ચડે છે તે ખબર પડે. સેમીલ કેટલા દુઃખ આપે છે છતાં ગજસુકુમારે દુઃખને સુખ માન્યું. દુખ દેનારે દીધું પણ તેમણે લીધું નહીં. ક્ષમાભાવનાની અપૂર્વ સાધના કરી. તેમણે સેમીલને સખા માન્ય. સહાયક-મદદગાર માન્ય. ભાઈ કરતાં પણ ભલે મળે એમ માન્યું. માથાની ખેયરીમાં ખીચડી ખદબદ થાય તેમ થઈ રહ્યું છે, હાડકાં તડતડ તુટે છે, અને ચામડી બળવા માંડે છે. આવાં દુઃખ હોય છતાં કેટલી સમતા રાખે છે! આજે આપણામાં કેટલી સમતા છે? કોઈ એક વેણ કહે ત્યાં સ્પ્રિંગ ઉંચી થઈ જાય. કેવી રીતે તેને બદલે લઉં તેની ગોઠવણ કરવા માંડે. અનંતા જન્મમાં આપણે આવું જ કર્યું છે. હવે સાચે માર્ગ સમજાયે હોય તે સ્વભાવને વળાંક આપવાની જરૂર છે. "हो न संजले भिक्खु, मणंऽपि न पोसए, तितिक्खं परमं नच्चा, भिक्खु धम्म समायरे" કઈ તરવાર લઈને ડોકું ઉડાવી નાંખે તે સાધુ કદી ક્રોધ કરે જ નહીં. મનથી પણ દ્વેષભાવ ન લાવે. પણ તેની ઉપેક્ષા કરે. કોઈ ગમે તેટલી ગાળ દે તે પણ એ વિચારે કે મને જે બેલશે તે થાકશે- અને હારશે. “મનેન સ્ત્રી નાતિજે માણસ મૌન રાખે છે ત્યાં કલેશને અંત આવી જાય છે. જતું કરતાં શીખે. Let go કરતાં શીખે. એમિલ અંગારા નાંખી ભયને માર્યો લાગે. “જે કોઈને ખબર પડશે તે મા આવી બનશે.” એમ વિચાર કરી ઘર ભેગે થઈ ગયે. ગજસુકુમારે જરાક માથું નમાવી દીધું હેત તે અંગારા નીચે પડી જાત. પણ આ તે સમતાના સાગર છે. જમ્બર આત્મબળને કેળવ્યું છે. આપણામાં છેઆવી સમતા? આજે તે ગુરૂ, વડીલ કે બાપનું પણ Page #359 -------------------------------------------------------------------------- ________________ સહન થતું નથી. જરા જરા વાતમાં ચડભડ થાય છે. “તમારે મને કાંઈ ન કહેવું. હું તે ટંકણખાર જે છું. મારાથી સહન નહીં થાય.” તુરત જ કહી નાંખે. ભગવાન કહે છે કે, ક્રોધને પી જવું. પેટમાં અપચો થાય છે ત્યારે પાણીમાં ફટસેટ નાંખે છે અને પી જાય છે. પેટમાં અપચે બેસી જાય છે એમ કૈધ આવે ત્યારે ક્રોધના ઉભરાને પી જ, જેથી અંતરાત્મામાં શાંતિ થાય છે. ઉકળાટ બેસી જાય છે. ક્ષમાં સુરતા સાધી આત્મરામને આરાધી, નમું પ્રેમે મુનિ ક્ષમા વીરને.” ગજસુકુમાર શુરવીર અને વીર છે. આત્માના આવરણને દૂર કરવા શુકલ ધ્યાનની ભઠ્ઠી કરી અને કર્મોને ક્ષય કરી નાંખે. આત્મા વિશુદ્ધ બની ગયે, અને કેવળજ્ઞાન પ્રગટાવ્યું. શરીર તે હું નથી. શરીર એ પાડોશી છે. પાડોશીના ઘરમાં ઘીને ડબ્બો ઢોળાય તેમાં મારે શું? શરીર સળગી ગયું અને આત્મા શીતળીભૂત થઈ ગયે તેમાં કેટલી સાધના હશે? તમને નિમિત્ત ભટકાય ત્યારે ગરમ થઈ જાય છે કે ઠંડા રહી શકે છે? અહિંસાની સંપૂર્ણ આરાધના કરે એ મુનિ અને અલ્પાંશે આરાધના કરે એ શ્રાવક છે. નિષકુમાર કહે છે અહિંસા વ્રતનું સંપૂર્ણ પાલન મારાથી થઈ શકે તેમ નથી. તેથી શ્રાવકનું વ્રત લેવા તૈયાર થયો છું. એક વખત એક નગરીમાં રાજાની રાણીની વર્ષગાંઠ છે. તેથી રાતના જાગરણ કરવાનું છે. તેથી રાતના નૃત્ય, ગરબા વગેરે અનેક પ્રોગ્રામ રાખે છે. રાણું કોઈ પુરુષને મુખ ન બતાવે તેથી ઢઢેરો પીટાવે છે કે આજે કઈ પુરુષે ગામમાં રહેવું નહીં. આજે રાણીને Birth day (જન્મદિવસ) છે. જે રહેશે તેને રાજ્ય તરફથી મૃત્યુદંડની શિક્ષા થશે. એક શેઠના છ દીકરા છે. નામું લખી રહ્યા છે. રાજ્યના ઢઢેરાની ખબર છે, પણ ઉઠીએ છીએ, ઉઠીએ છીએ, એમ કરતાં મોડું થઈ ગયું અને ગામના દરવાજા બંધ થઈ ગયાં. અને આ છએ ભાઈ એ રાતના ઘરે રહી ગયાં. મનમાં ખૂબ ભય છે. તેથી ઘરમાં સંતાઈ જાય છે. રાત્રીને પ્રોગ્રામ પૂરું થાય છે, અને રાજા પિોલીસને કહે છે, જાવ, બધે જોઈ આવે. શહેરમાં કોઈ પુરૂષ રહ્યો નથી ને! પિલિસે તપાસ કરે છે. શેઠને ઘરે તપાસ કરતાં એક ગુપ્ત હેલમાં અવાજ સંભળાય છે. પિલિસેને શંકા પડે છે. અંતે છ જણને જીવતા પકડી લે છે. કચેરીમાં છ ભાઈઓને હાજર કરે છે. છએ રાજાના પગમાં પડે છે અને ક્ષમા માંગે છે. “અમે નામું લખવામાં રહી ગયાં અને ટાઈમને ખ્યાલ ન રહ્યો, આથી આપની આજ્ઞાને અમલ નથી કરી શકયા. હવે આવી ભૂલ નહીં કરીએ. એક ગુને આપ માફ કરો.” પણ રાજાને ગુસ્સો છએ ઉપર ઉતરે છે અને હુકમ કરે છે, આ છએ ભાઈઓને ફાંસીએ લટકાવી દે. રાજાશા સાંભળી કચેરીમાં બેઠેલા બધાંના મોઢામાંથી કારમી ચીસ નીકળી ગઈ. છએ યુવાન છે, રૂપરૂપના અંબાર જેવા છે. એક નાના એવા ગુના માટે કેવી શિક્ષા કરે છે? નગરશેઠ એને બાપ છે. એમણે કહ્યું, અમારા ઉપર દયા કરે Page #360 -------------------------------------------------------------------------- ________________ અને દિકરાને જીવતા શીખે. તમે કહો તે બહારગામ ચાલ્યા જઈએ. બધે વૈભવ આપની ચરણે ધરી દઈએ. રાજા કહે એ નહિ બને, છએને મારી નાખે. મારી આજ્ઞા પાળી નથી એટલે શિક્ષા થવી જ જોઈએ. શેઠની આંખમાંથી શ્રાવણ ભાદર વરસે છે. મહારાજાને ફરીફરી વિનંતી કરે છે. પણ રાજા માનતા નથી. શેઠ કહે છે, સાહેબ, મારા પાંચ પુત્રોને જીવતા રાખો. એકને શિક્ષા કરે. રાજા ના કહે છે. અંતે ચારને, ત્રણને, બંને રાખવાની વિનંતી કરે છે, પણ રાજા તે મકકમ મન કરી ના જ કહે છે. અંતે શેઠ કહે છે, પ્રભુ આપ કૃપાળું છે. આ નાનકડો મારે પુત્ર મને ખૂબ પ્રિય છે. મારી વૃદ્ધાવસ્થામાં ચાકરી કરવા એકને તે રાખે. ત્યાં બેઠેલા બધાં પ્રજાજને પણ રાજાને કહે છે, રાજન, આપે આ શેઠની છેલી વિનંતીને માન્ય કરવી જોઈએ. એટલી દયા વરસાવે. રાજાએ કહ્યું, ભલે, એક પુત્રને હું માફ કરું છું. અને પાંચને ફાંસીએ ચડાવ્યાં, એકને છોડી દીધે. એવી રીતે સાધુઓ છકાયના રક્ષક છે. પણ શ્રાવક છકાયની દયા પાળી શકતાં નથી. પણ એકને ઉગારાય તે એકને ઉગારવા એમ માની ત્રસ જીવેની રક્ષા કરે છે. નિષકુમારને પ્રભુ પહેલું વ્રત સમજાવે છે. તેના વિશેષભાવ અવસરે. વ્યાખ્યાન-૫૮ ભાદરવા વદ ૭ શનિવાર તા. ૧૧-૯-૭૧ અહીં બાર વ્રતમાં પહેલા વ્રતનું સ્વરૂપ સમજાવાય છે. આત્મહિતાર્થે, કર્મ જાળ દૂર કરવા માટે, સાચી વતંત્રતાની પ્રાપ્તિ માટે પ્રખર પુરુષાર્થની જરૂર છે. તેને માટે પ્રથમ બધા ની દયા પાળવી જોઈએ. અહિંસા પરમધર્મ : આ વાકય હંમેશા યાદ રાખે. અહિંસાને જીવનમાં અપનાવે. હિંસાથી નિવૃત્ત બને. શિવસુંદરી વરવા માટે વ્રત લેવા પડે છે તે શિવસુંદરીને વરવું જ હોય તે ગ્યતા પ્રાપ્ત કરવી પડે છે. જેમ વકીલે, ડોકટરે, ઈજનેરે કેટલાય વર્ષો સુધી મહેનત કરે છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી ડીગ્રી દૂર નથી. દરેક વસ્તુને પ્રાપ્ત કરતા પહેલાં ગ્યતા જોઈએ. યોગ્યતા વિના કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ શક્તી નથી. થાય તે ટકી શકતી નથી. આત્માની સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની સૌ કોઈની ઈચ્છા છે. પણ આત્માની પાછળ મહેનત કેટલી કરે છે? જે સિદ્ધિ છે જ છે તે આત્માને પુરૂષાર્થ કરે. શુદ્ધ ચૈતન્યદેવને Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જાણે, સમજો અને લૌકિકભાવને છોડી, અલૌકિક ભાવને પ્રાપ્ત કરે. ચૈતન્ય દેવ શિવસુંદરીને વરવા માટે જાન લઈને નીકળે છે. અનેક જાનૈયાઓ સાથે છે. જિનવાણું જાનૈયાને જમણ આપે છે. જિનવાણીનાં ભેજન પીરસાય છે. ભવ્ય ભેજન છે. ખાતાં આત્મા તૃપ્ત બની જાય. લાઘવતાના લાડુ છે. જેટલો ખર્ચ વધારે એટલું પાપ વધારે, જેટલી ઉપધિ ઓછી એટલી ઉપાધિ ઓછી. ત્રણ જોડ જ કપડાં હોય, એક ટંક જમતા હોય, તેમાં પણ પાંચ દ્રવ્ય ખપતા હોય તે કેટલે હળવે થઈ જાય? લાકડું હળવું છે તે તરે છે હળવે આત્મા થાય તે ઊંચે ને ઊંચે જાય. પંખી પાંખ ખંખેરી નાખે તે ઊડી શકે છે. આ લાડવા ચુરમાના કે કરણશાઈના નથી, પણ લાઘવતાના લાડુ છે. ગેઓ નાનકડે મજાને કે ધોળો ઘેળે છે. તેના પર એવી મમતા થઈ જાય છે કે બેસે તે પુંજે નહિ, jજે તો મેલ થઈ જાય. ૫૦ હજારની મેટર લીધી પણ ચલાવે તે કાદવથી ખરડાય, તે શું મટર માથે લઈને ફરાય? રજોહરણ– આદિ પુંજવા માટે છે. તે જીવદયા પાળવાનું સાધન છે. તેને રાખી મૂકાય નહિ. ઉપકરણ અલ્પ હોય પણ જે તેમાં મમત્વ હોય તે ડુબાડનાર બને. ચેપડીને આવું પુડું સારું લાગે, ચપડી મારી છે તે કોઈને અપાય નહિ. પણ જ્ઞાની પુરૂષ કહે છે. જ્યાં મમતા છે, ત્યાં મત છે. ભેજનમાં જ્ઞાનના ગાંઠીયા આપે છે. અને મૈત્રી ભાવને મેસુબ આપે છે. જ્યાં મૈત્રી છે ત્યાં નિર્ભયતા છે. હું તારો મિત્ર છું. તું મારો મિત્ર છે. મિત્ર મિત્રનું ખરાબ નહીં બેલે. જ્ઞાની પુરુષ સર્વ જી સાથે મિત્રી ભાવને કેળવવાનું શીખવે છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહયા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે.” તમને કયે મેસુબ ભાવે છે? આ મેસુબ પર રૂચી ખરી? માધ્યસ્થ ભાવના મોહનથાળ છે, અને જિજ્ઞાસાની જલેબી પીરસાય છે કે હે ભગવાન! હું તારા જે ક્યારે બનું? એવી જિજ્ઞાસા તમને છે? કવાયની ઉપશાંતતા, માત્ર મિક્ષ-અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, તે કહીએ જીજ્ઞાસ કષાયે બધા શમી જવા જોઈએ. કેટલાયને મન કષાય બહુ હેય છે. હું છું તે જ્ઞાતિમાં આંખ સમાન છું. મને ચુંટ તે આટલું સંઘનું કામ થયું. મારા વગર આવા કામ થાય નહીં. આમ માનને વધારે છે, જીજ્ઞાસુ જીવને ચારે કષાયની ઉપશાંતતા હોય છે. ચાર કષાય ચંડાળ ચોકડી છે. આત્માનું બગાડનાર છે. જીજ્ઞાસુને હરવા ફરવાની, જેવા જાણવાની જીજ્ઞાસા ન હોય. જીવને માત્ર મોક્ષની અભિલાષા છે. ભવ કરવા એ ઝેરના ટુકડા જેવા લાગે. સંસાર સમુદ્ર તરે હોય તે જીજ્ઞાસા રાખે અને ભગવાનનું શરણ પ્રમાણિકતાના પેંડા પીરસાય છે. તમે પ્રમાણિક છો કે અપ્રમાણિક તે જુઓ. Page #362 -------------------------------------------------------------------------- ________________ અહીં પ્રમાણ વચન લે છે અને દુકાને બેસી માયા કરે છે. જતનાને જાંબુ છે. જતનાથી ચાલવું બેસવું અને સુવું. જતનાથી કામ કરે તે પાપ બંધાતા નથી. જતના એટલે સાવધાની. કેઈ જીવને દુઃખ ન થાય, કોઈને કિલામના પહોંચાડવામાં હું નિમિત્ત ન બનું. બ્રહ્મચર્યની બરફી પીરસાય છે. બ્રહ્મચર્ય એક રાતનું પાળે તે એક એંસી ઉપવાસનો લાભ થાય, નવ લાખ મનુષ્યને અભયદાન દેવાવાળા અને એક નળીમાં બુર નામની વનસ્પતિ કે રૂ ભરેલું હોય અને ધગધગતે સળી નાખવામાં આવે તે રૂ આદિને નાશ થાય છે. એમ અબ્રહ્મચર્યથી પણ ઉત્કૃષ્ટ નવ લાખ મનુષ્યોને નાશ થાય છે. આ વાત ભગવતિ સૂત્રમાં આવે છે. સર્વ તેમાં શ્રેષ્ઠ વ્રત બ્રહ્મચર્ય છે. અબ્રહ્મચર્યને ટાળે. મનની સ્વસ્થતા જોઈતી હોય અને કાયામાં રેગ ન જોઈતા હોય તે બ્રહ્મચર્યને પાળે. બ્રહ્મચર્યમાં શક્તિ–વય અને તાકાત છે. ઘણા દર્દથી ખૂબ ઘેરાઈ ગયા હોય છતાં બ્રહ્મચર્ય પાળતા નથી. એક બાળક બેસતાં ન શીખ્યું ત્યાં બીજ તૈયાર અને બીજાને દાંત ન આવ્યાં, ત્યાં ત્રીજુ તૈયાર ! આમાં શક્તિને કેટલે નાશ થાય છે. આજે સ્ત્રીઓ ઓપરેશન કરાવે છે, અને પુરુષે પણ નપુંસક થાય છે તેથી સંતતિ વૃદ્ધિ ન પામે, પણ આત્માને ઝગમગતે દિવડો-કાંતિ–આત્માની પ્રભા નાશ પામે છે. આમાં શક્તિ ક્ષીણ થાય છે. અને યાદ શક્તિ નાશ પામે છે. સિંહના આખી જીંદગીમાં એક જ વખતના સેવનથી જે બચ્ચું ઉત્પન્ન થાય છે, તે કેવું બળવાન હોય છે? “સિંહના એકે હજારા, ભુંડણીના સો એ બિચારા”, આગળના શ્રાવકેને ખબર પડે કે સ્ત્રી ગર્ભવતી છે, ત્યારથી ત્રણ વર્ષ સુધી તેની સામે વિકારી દષ્ટિથી ન જોતા. આજનું માનસ-આજની વિચાર ધારા કેટલી કનિષ્ઠ થતી જાય છે. એક ટ્રેઈનમાં એટલી ગીદી હોય કે સ્ત્રી-પુરૂષ એક બીજાને અથડાય, હાથના ખરાબ ચાળા કરે, એક સીટમાં સ્ત્રી-પુરૂષ પાસે પાસે બેસે, એમાં ભગવાને બતાવેલી નવ વાડનું પાલન કેવી રીતે થાય? દિવસે દિવસે બ્રહ્મચર્યની ભાવનાને લેપ થતું જાય છે, અહિંસાના અડલીયા પીરસાય છે. અડદીયા ખાઈને ગાદીયા જેવા થાય. એક શિયાળામાં અડદીયા ખાધા હોય તે બાર મહિના તેને તેર રહે. આ અડદીયા ખાવ, તે તમારું કલ્યાણ થઈ જાય, દયાને દૂધપાક અને સમભાવને શ્રીખંડ, શાંતિની સેવા, ભેદ જ્ઞાનની ભેળ અને ક્ષમાપનાના ખમણ છે. ચારિત્રને ચેવડો, સમાધિના સાટા, કરુણાના કેળાવડા, લક્ષવૃત્તિની લાપસી, મૃદુતાનાં મગ-ભવ્યતાના ભજીયા સતને શી રે, સંયમની સુખડી અને પ્રભુતાના પાપડ. આ બધું પીરસાય છે. જાન કાંઈ જેવી તેવી છે? આ તે ચૈતન્યદેવ પરણવા આવે છે. આ જાનને સાચવવા એક એક માણસ ઉભે છે, આ ભેજન કરે તે બેડો પાર થઈ જાય. વરરાજા શિવસુંદરીને પરણવા જાય છે. અસંયમમાંથી નિવૃત્ત થાય અને સંયમમાં રહે એને શિવસુંદરી વરે છે. તે અંદરથી પુરૂષાર્થ ઉપાડ, તે અવશ્ય ઉદ્ધાર થશે. આત્માની ચીજ છે અને આત્માને પામ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ વાની છે. યેગ્યતા પિતાને મેળવવાની છે. તમને કઈ, ઉપર ચડાવી દે એમ બની ન શકે! તમારી મહેનતનું તમને ફળ મળે. હવે મારે મોહને ન પીવે નથી. શેતાનના સાથમાં રહેવું નથી, આત્માને પામે છે,” એ નિર્ણય તું કર. સત્ પુરૂષે જાગૃત કરે છે. જમ્યા પછી આત્મવૃદ્ધિ માટે સેવા આપે છે અને ફુટ આપે છે. બ્રહ્મભાવની બદામ, કલ્યાણના કાજુ અને ચિદાનંદની ચારોળી, પુરૂષાર્થના પીસ્તા, આરાધનાના અંજીર, જાગૃતિના જડદાલૂ, અમરતાના અખરોટ, સત્યના સફરજન, મૃદુતાની મસંબી, પ્રમેદભાવના પપૈયા, દયાની દ્રાક્ષ અને હિંમતને હલ આપે. નમ્રતાની નારંગી, સમભાવના સીતાફળ વિ. જાનૈયાને પીરસે છે. જે ભવ્ય ભાવથી ભજન કરે છે તે પરમાનંદને પ્રાપ્ત કરે છે. આ અમારું ભોજન હૈયામાં ઉતારશે તે ગુણની વૃદ્ધિ થશે. તમે પૈસાની વૃદ્ધિથી રાજી થશે. આ વર્ષે ખૂબ કમાયા-ધાર્યા કરતાં ઘણું મળ્યું, પણ ગુણની વૃદ્ધિની પડી છે, ખરી ! તમારે આત્મા કે બને? આત્મજ્ઞાનમાં ઓટ આવી છે કે ભરતી ? કે એ છ થયે કે વળે? કષાયથી સ્થિતિ અને અનુભાગને બંધ થાય છે, અને યેગથી પ્રકૃતિને પ્રદેશને બંધ થાય છે, બંધ પડે એવા ભાવે સેવવા જ નથી. એ નિર્ણય કરેજે ચીલે મહાવીર ચાલ્યા એ ચીલે મારે ચાલવું છે. જેને સ્વ દયા હોય એને પર દયા હોય જ છે. કષાય કરીશ તે અશુભ બન્ધ થશે એવી જેને ખાત્રી છે તે કદી કોઈ પર ક્રોધાદિ કરશે નહિ. જ્યારે આપણે કષાય કરીએ ત્યારે આપણે આત્મા પહેલે બગડે છે. પછી બીજાને નુકશાન થાય છે. દીવાસળીને સળગાવે ત્યારે પહેલાં પોતે બળે છે. પછી બીજાને બાળે છે. તેમ ક્રોધ કરનાર પિતે પહેલે બળે છે, પણ બીજાને તે નુકશાન થાય અથવા ન પણ થાય, એક શંકરલાલભાઈ હતા. રજ નાહી જોઈ પૂજાપાને સામાન લઈ મંદિરે પૂજા કરવા જાય. એક દિવસ સવારના નદીએથી નાહીને આવી રહ્યા છે. એક સાંકડી ગલ્લીમાંથી પસાર થાય છે. ત્યાં જકલી નામની બંગડી વાળતી હતી. શંકરલાલને જોતાં તે એક બાજુ ઉભી રહી ગઈ ધૂળની ડમરી ઉડાડવી બંધ કરી દીધી, સાવરણે લઈને ઉભેલી બંગડીને જતાં શંકરલાલ ગેર કહે છે આવા ભંગીયા રસ્તામાં આડે ને આડે ઉભા હોય છે. અમારા પવિત્ર દેહ પર તેને પડછા પડે છે, બેફામ ગાળો બેલવા માંડ્યા. જાતે બ્રાહ્મણ છે અને કષાય ખૂબ કરે છે. દરબારમાં રાજગોર તરીકે પૂજાય છે. તેના હોદ્દા પ્રમાણે બંગડીએ તે તેની આમન્યા જાળવી. ત્યાં ઘણા માણસે ભેગા થાય છે. છતાં તેઓ ખૂબ આવેશમાં આવી ગયા છે. તમાસાને કાંઈ તેડું હોય? બ્રાહાણ તે માણસે જઈને વધુ ભરાટે થાય છે. ભંગડીના મનમાં વિચાર થયે કે હું એકબાજુ ખસી ગઈ છતાં આ બ્રાહ્મણ આટલે કેાધ કરે છે. તે હવે એની સાન ઠેકાણે લાવવી જોઈએ. એણે છેડો પકડી લીધે અને કહે-મુંડા લાગે છે, હવે ઘરે પધારે, સ્વામીનાથ, ઘરે પધારો. આ બધાએ સાંભળ્યું અને અરસપરસ કહેવા લાગ્યા, અરે જોયે બગલે ભગત! નહાવા જાય, પૂજાને ટૅગ Page #364 -------------------------------------------------------------------------- ________________ હા કરે અને કેવા ધંધા કરે છે! કાઈ ન મળી કે ભ'ગડી સાથે ચાલે છે! શ'કરલાલને તા એવી શરમ આવી કે હવે આમાંથી નીકળવું કેવી રીતે? શંકરલાલની વાતા થવા લાગી. તે કાંઇ મેલ્યા વિના ચાલતા થયા. પણ ચારે ને ચૌટે, શેરીએ અને બજારે ગેારમહારાજને હવે તે ગામમાં નીકળવુડ પણ મુશ્કેલ થઇ પડયું. નિંદા કરવી બહુ ખરામ છે. નિંદા કરવાથી કેટલા કમ બંધાય છે. તારાથી નિંદા કર્યા વિના ન જ રહી શકાતુ હાય તા સ્વનિંદા કર. બીજાનું ખરામ ખેલે છે. પણ તું કયાં સર્વાંગુણુ સ'પન્ન છે! બીજાની નિદા કરવાથી શે। લાભ મળવાના ? ઘરખેાદા બહુ ખરાખ છે. છોકરા દાટીયા હાય તા ઉખાડી નાખે છે એમ એવી પ્રકૃતિના જીવા પશુ દટાયેલા પડને ઉખેડે છે. જે નિંદા કરે છે. પીઠ પાછળ આલે છે, એ વિષ્ટા ખાનાર ભુંડ જેવા છે. તમારા જીવનમાં એક ગુણ કેળવા કે મારે કાઈની નિંદા કરવી નહિં. ઘણાં તે સાધુ સંતાની નિંદા કરવી પણ ન ચુકે. પચાસ માણુસ બેઠા હોય અને એમાંથી એક એક ગુણ લે તે પચાસ ગુણ આવે, પણ પચસમાંથી એક એક અવગુણ લે તે પચાસ અવગુણુ આવે છે. સારૂ લેવુ કે ખરાબ લેવું એ તમારા હાથમાં છે. ગુણગ્રાહી અનેા. એકનાથની વાત આવે છે. એકવાર તે સ્નાન કરીને બહાર આવે છે ત્યાં એક ગુંડા તેમના પર થુ'કે છે. એમ કરતાં સે વાર થુંકે છે ને સેા વાર નહાવા જાય છે. પછી પેલે ગુડા કહે છે. તમારી પર હું' સે। વાર શું છતાં આપને ગુસ્સે કેમ ન આવ્યે ? “ ત્યારે એક્નાથ કહે છે તારા પાસે માલ હોય તે તું ખતાવે. મારે મારા સ્વભાવ શા માટે ગુમાવવા જોઈ એ.” તે પછી તે શુડ સુધરી ગયા. શાકરલાલને લેાકેા ધુતારા અને પાજી કહે છે. દરબારમાં પણ ત્રણ દિવસથી ગયા નથી. અ ંતે રાજા સુધી આ વાત પહોંચે છે. રાજા માની શકતા નથી કે શંકરલાલ આવે! હાય. તેથી દરબારમાં તેને મેલાવે છે અને રાજા પુછે છે કે સત્ય હકિકત શી છે? અને આ માઢું કેમ લેવાઈ ગયું છે ? પછી શાંકરલાલ કહે છે. હું ભંગડીને એળખતા નથી. અને એણે મને સ્વામીનાથ કહેંચે.. તરત રાજાએ હુકમ કર્યાં, જાવ ભગડીને ખેલાવે, તરત ભંગડી ને હાજર કરી, તેને રાજાએ પુછ્યું: આ શરલાલ સાથે તારે શું આડા સંબંધ છે ? સાચી વાત કર, નહિ તે ખરાખર શિક્ષા કરીશ. લંગડી કહે છે કે આ શંકરલાલ પવિત્ર માણસ છે. મારી સાથે તેને કેવી રીતે સંબધ હાય આ સાંભળી રાજા પૂછે છે : તા પછી સાંકડી ગલીમાં તે સ્વામીનાથ કેમ કહયું ? “ સાહેબ! તે દિવસે હું વાળતી હતી ત્યાં શંકરલાલ નીકળ્યા અને હું' સાવરણ્ણા લઈને ખાજુ પર ઉભી રહી છતાં મને ન કહેવા જેવા શબ્દો કહયાં અને ખુબ ગાળા દીધી. તેથી તેમની શાન ઠેકાણે લાવવા, ક્રોધ ચંડાળ છે. હું પણ ચંડાળ જાતની—તેથી મેં ક્રોધને સ્વામીનાથ કહુ. ખાકી શંકરલાલ સાથે મારે બીજો કોઈ સંબંધ નથી. અને આ સિવાય બીજી કોઈ વાત નથી.” ભંગડીનેા પ્રત્યુત્તર સાંભળી શંકરલાલને પણ લાગ્યું કે આ લંગડીમાં કેટલુ જ્ઞાન છે! ખરેખર ક્રોધ ચડાળ છે. મારે તેનું શરણુ ન લેવુ જોઈ એ, શંકરલાલ સુધરી જાય છે. ફરી જીંદગીમાં Page #365 -------------------------------------------------------------------------- ________________ પર કદી કેાધ કરતા નથી. કોષ એ બહુ ખરાબ છે. કેવી વેર થાય છે. વેરથી વેર વધે છે. મારે કોઈ સાથે વેર કરવું નથી. હું બધાને માફી આપવા વાળે અને રોજ પ્રતિકમણું કરનાર હું વેર કરૂં? જે તમારે ઉંચે આવવું હોય તે આ નિર્ણય કરી કષાયને છોડે. કોઈના દિલને દુભાવવું તે ભાવ હિંસા છે. ક્ષણે ક્ષણે પિતે પિતાનું ખૂન કરે છે. કષાય કરે એ ભાવ હિંસા છે. ભાવ હિંસાથી બચે. પહેલા વ્રતના પાંચ અતિચાર છે. “બધે -વહે-છવિ છેએ-અભારે–ભરૂપાણ-છેએ” આ અતિચાર જાણવા ખરા છતાં આચરવા નહિ. બધે એટલે કોઈ જીવને તાણીને બાંધ્યા હેય. તમારે ત્યાં ગુમાસ્તા હોય અને ટાઈમ પૂરો થાય છતાં કામ કરો. અને કહે કે આટલું કામ કરીને જા અને તે આ કામ નહિ કરે તે નેકરીમાંથી છૂટો કરી નાખીશ. આમ ધમકી આપે છે. ઢોર આદિને બાંધીને રાખે તેમાં પણ બંધે” નામને અતિચાર લાગે છે. જે સમજીને સુધરશે તેને લાભ થશે. ભાજી ભાજીના ભાવે વેચાશે અને હીરે હીરાના ભાવે વેચાશે. બધાને વશ કરવા હોય, આત્માને ઉદ્ધાર કરે છે તે ક્ષમા રાખે. દ્રવ્ય હિંસા તથા ભાવ હિંસામાંથી બચાય તેટલું બચો. વળી ભગવાન શું કહેશે એ અધિકાર અવસરે. I - - - વ્યાખ્યાન નં૫૯ ભાદરવા વદ ૮ રવિવાર તા. ૧૨-૯-૭૧ બે પ્રકારના ધર્મ છે. (૧) અણગાર ધર્મ અને આગાર ધર્મ. તેમાં આગાર ધર્મની વાત ચાલે છે. (૧) મટકી હિંસા ન કરવી (૨) મોટું જુઠું બોલવું નહીં (૩) મટી ચેરીન કરવી. (૪) પરસ્ત્રીગમન ન કરવું. (૫) પરિગ્રહમાં મર્યાદા કરવી, આ શ્રાવકને ધર્મ છે. હિંસા છે, ત્યાં કુરતા છે, નિષ્ફરતા છે. હિંસા કરવાથી આત્માને કર્મ બંધન થાય છે. હિંસા કરવા જેવી નથી. તમને તમારે બચાવ કરે ગમે છે. એમ પ્રાણીઓને પણ પિતાને બચાવ કરવે ગમે છે. મત કોઈને પ્રિય નથી. કેઈ ગળું દબાવે તે રાડ પાડે છે અને બચાવે બચાવ કરે છે. તને દુઃખ ગમતું નથી, તે બીજાને કેમ દુઃખ પહોંચાડે છે? સુખ દેવાથી સુખ મળે છે અને દુઃખ દેવાથી દુઃખ મળે છે. જ્યારે જ્યારે જેવી કરણી છવ કરે છે તે તેને બદલે જીવને મળી શકે છે. જેવી કરે છે કરણી, તેવી તુરત ફળે છે, ભલે ભલા બુરાને, અહીને અહીં મળે છે, Page #366 -------------------------------------------------------------------------- ________________ ઉથ ચડે છે જ્યારે સવારે તુચ્છ ગણતાં, પટકાય જ્યારે નીચે ત્યારે ખબર પડે છે.” માણસ પાસે જ્યારે પૈસા હોય, મોટર ગાડી હોય, કારખાનાં હેય, માલ મિલકત હોય ત્યારે અંદરથી અહંકાર આવે છે, અને બીજાને તુચ્છ ગણે છે. બીજાને તિરસ્કારે છે, “ચાલ્યા જાવ. કાંઈ તમારે માટે કમાતા નથી.” પણ સત્તા કયારેક ખરા ખવડાવે છે. સત્તા પાસે શાણપણું ચાલ્યું જાય છે. પણ માણસ જ્યારે નીચે પટકાય છે ત્યારે ખબર પડે છે કે હું બીજાને કે તિરરકાર કરતે હતે. કેઈના દઈ ઉપર દયા પણ ખાતું ન હતું. કેઈના દ–દુ:ખ સાંભળવા કાનની બારી ખુલ્લી રાખી ન હતી. હવે મારૂં કોણ સાંભળે? બીજાને દુઃખી કરી સુખી થવાની ઈચ્છા રાખે છે, પણ તે નહીં બની શકે. કેટલાક એમ બેલે છે કે ઈશ્વરે પશુ પંખીઓને ખાવા માટે ઉત્પન્ન કર્યા છે, તે ખાવામાં પાપ નથી. શું આ દલીલ સાચી છે? ઝેર-વિષ્ટા ને કાંકરા પણ જગતમાં છે. તે તેને કેમ ખાતે નથી? અને વાઘ સિંહને ખાવા માટે તેને બનાવવામાં આવ્યું છે. એમ પણ માનવું પડે ને ? આ જગત અનાદિથી છે. સૌ પિતાના કર્મ પ્રમાણે ઓછી વધુ ઇન્દ્રિયને પ્રાપ્ત કરે છે. માટે જગતને બનાવનાર ઈશ્વર નથી. વૈજ્ઞાનિકે એ એટમ બોમ્બ, અણુઓ બનાવી કરોડો માનવીના પ્રાણ લીધા છે. અખતરા માટે દરિયામાં નાખે તેથી કેટલાય જળચરેની હિંસા થાય છે. કોણ કૂર છે? માણસે કે પશુઓ! અક્રૂરતા એ શ્રાવકને ગુણ છે. જે બમ્બ નાખે છે તે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીની હિંસા કરે છે. જ્યારે એક દેશ લેભમાં પડે છે ત્યારે બીજા દેશ પર ત્રાટકે છે. માણસ માણસની હત્યા કરે છે. તેમને એક જ વૃત્તિ છે કે કેમ બીજાનું લઈ લઉં. આજે માણસને જીવ ચપટીમાં છે. જ્યારે યુદ્ધ ફાટશે અને કયારે બમ્બ ફેંકાશે એ ખબર નથી. એક બિડીંગનું સર્જન કરવું હોય તે કેટલી મહેનત કરવી પડે છે! પણ તેને નાશ કરવામાં શી વાર છે? બગાડવામાં, સર્વનાશ કરવામાં કોઈ વાર નથી. પણ સુધારવામાં, બનાવવામાં વાર છે. ગળું પકડાઈ ગયું હોય, પગ ઝલાઈ ગયે હોય, કેન્સર થઈ ગયું હોય તે માથા પછાડે છે, કાંઈ ખવાતું નથી, જીભને લે બહાર નીકળી ગયો છે. આકુળ વ્યાકુળ થઈ જાય છે. તે જીવને નરકનાં દુઃખો શે સહન થશે? એની શી દશા થશે? નર્કના જીને ધગધગતી ભઠ્ઠીમાં પકવે છે. ધગધગતું ઘેસડું તેને પર મૂકે છે. ધગધગતું તાંબુ, સીસું, ગળામાં રેડે છે. અગ્નિ પર ચલાવે છે. સુંવાળા છથી આવા દુઃખે કેમ સહન થશે? ક્રર કર્મ કરનારને હલકી ગતિમાં જવું તે પડશે જ બાંધેલા કર્મ ભેગવવાં પડશે માણસ ક્રુર કર્મ કરી સાતમી નર્ક સુધી જઈ શકે છે. જ્યારે માંસાહાર કરતાં વાઘ, સિંહ, દિપડા ચોથી નરકથી આગળ જતા નથી. તે જાનવર કરતાં પણ માણસ કેટલે દૂર છે? અવળી પ્રવૃત્તિએ ક્રૂર ગતિ પ્રાપ્ત થાય છે, હવે સવળે પુરૂષાર્થ કરે તે મેક્ષમાં Page #367 -------------------------------------------------------------------------- ________________ જઈ શકશે. હિંસાથી બચો. હિંસા આત્માનું અધઃપતન કરનારી છે. દેડકાને જીવ જય અને કાગડાને આનંદ થાય. કેઈનું દિલ દુભાવવું એ પણ હિંસા છે. ભગવાને ચોખું કહ્યું છે. હણશે તે હણવું પડશે. છેદશે તે છેદાવું પડશે. ભેદશે તે ભેદાવું પડશે. કર્મ બાંધશે તે જોગવવા પડશે. લિંબડીમાં એક હોરાજી આવતા અને કહેતા, મને આ શબ્દો બહુ ગમે છે. આ શબ્દો મને હૈયામાં વસી ગયા છે. કીડીની દયા પાળનાર શ્રાવક કોઈને દબડાવે, કડવા વચન કહે, ગરીના વધારે વ્યાજ લે, કેઈની આજીવિકા તેડે તે કહેવું પડશે કે તે અહિંસાના સ્વરૂપને બરાબર સમજે નથી. હિંસા કરવી, કટુવચન બલવા તે તમારે સ્વભાવ નથી. આગને સ્વભાવ બાળવાને છે. જ્યારે આત્માને સ્વભાવ શિતળ અને ઠંડા પાણી જેવું છે. જેવી પાણીની જરૂર છે એવી રીતે જિનવાણીની પણ જરૂર છે. એક દિવસ નળ બંધ થાય તે મુંબઈની શી સ્થિતિ થાય? હાહાકાર મચી જાય. પણ ભગવાનની વાણી આત્માના ત્રિવિધ તાપ ટાળનાર છે. બળ ઝળતે આત્મા સંત સરોવર જાય, સમકિત કેરી લહેરમાં સ્વરૂપ શ્રીકેળા ખાય. બળ પ્રજળતે આત્મા સંતના સરવરે આવે છે. સરોવર નજીક આવતા ઠંડી પવનની લહેર આવવાથી અડધે તેને તાપ દૂર થઈ જાય છે. સિદ્ધસેન દિવાકર કલ્યાણ મંદિરમાં કહે છે. " आस्तामचिन्त्य महिमा जिन संस्तवस्ते, नामापि पाति भवतो भवतो जगन्ति, तीव्रा तपोपहत पान्थजनान्निदाघे, प्रीणाति पद्मसरसः सरसोऽनिलोऽपि" ॥७॥ ગ્રીષ્મ ઋતુમાં તીવ્ર તાપમાં ચાલે તે પંથી કે જેની આંખે ચક્કર આવે છે, પગ ઢીલા થઈ ગયા છે, અને રુંવાડે રૂંવાડે પાણીના પોકાર પડે છે. સખત ગરમી લાગે છે, અને સંતે તંતે અને પરિતંતે થઈ ગયે છે. એમાં પદ્મ સરોવરને સ્પશીને વાયરે આવે તે પણ તેને શાંતિ પમાડે છે. તેમ હે જિનેશ્વર દેવ, અચિંત્ય મહિમાવાળું તમારું સ્તવન તે દૂર રહે, તમારું નામ પણ જગતના જીના પાપ નાશ કરે છે. બળતે જળ આત્મા સંત પાસે આવે છે. સંત ઈશ્વરના દેવાંશી દૂત છે. શાંતિ પમાડે તેને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ.” સંત છે એ શાંતિ પમાડે છે. સંતને તંત ન હોય, સંતને કલેશ ન હોય. એ પોતે તરે અને બીજાને તારે. સાચે માર્ગ બતાવે. મોક્ષમાર્ગની કેડી બતાવે. પ્રભુની આજ્ઞા ઉપર પગ નહીં મુકતા, પ્રભુની આજ્ઞાને અનુસરશે તે મોક્ષ અવશ્ય મળશે. ભટકવું કયાં લગી મારે, પ્રવાસી પંથ બદલી લે, પહોંચવા મુક્તિના દ્વારે, પ્રવાસી પંથ બદલી લે.” (૨) Page #368 -------------------------------------------------------------------------- ________________ ઉપપ ' હે પ્રવાસી, તું પંથ બદલી લે. હવે તારે કયાં સુધી ભટકવું છે? ભટક્તા ભટકતા અનંતે કાળ ગયે. આત્માના ભાન વિના અનંતકાળથી અથડાય. હવે આત્માનું ભાન કરવું છે? આત્માને ઓળખવે છે? સ્વરૂપ દશામાં આવવું છે? આત્માનું જેને ભાન થયું હોય તેને પદગલિક વૈભવે ફિક્કા લાગે. હવે હિંસા કરવી નથી. એ નિર્ણય કરે. અનંતકાળમાં, અનંતજી સાથે અનંતવાર સંબંધે જોડયાં. વનસ્પતિમાં, પૃથ્વીમાં, પાણીમાં મારું અનંત કુટુંબ બેઠું છે, તે મારાથી એને કેમ હણાય? આવા દયાના પરિણામ આવે છે? “દયા સ્વર્ગનું બારણું, દયા મેક્ષની વાટ, દયા નર્કનું ઢાંકણું દયા ખત અગાધ, જીવ મારતાં નર્ક છે, રાખતા છે સ્વર્ગ, એ બહુ છે વાટડી, જે ભાવે છે તે લદ્ધ” યા સ્વર્ગનું બારણું છે અને દયા પાળવા વાળા મેક્ષે જાય છે. જે દયા પાળે છે એને દેવતાઓ અને ચક્રવર્તીએ નમે છે. તેનાં માન, કીતિ, યશ ટોચે અડે છે. ઇન્દ્રો પણ તેની પ્રશંસા કરે છે. મેઘરથ રાજા દયાના અવતાર સમા હતા. તેમની પ્રશંસા દેવકમાં ઈન્દ્રો પણ કરતાં હતાં. તેઓ રાજ્ય પદવી ઉપર હતાં. ઘણાં રાજાએ તેમને ખંડણ ભરતાં હતાં. છતાં પ્રતિક્રમણ બે વાર કરતાં. અને મહિનામાં ૬ પિસા કરતાં. વૃત્તોના એકાંઠો બાંધે તે મેક્ષ સુધી પહોંચી જશે. નદી કહે, મારે બે કાંઠાની જરૂર નથી, તે નદીના પાણીના પ્રવાહમાં અવ્યવસ્થા થઈ જાય. બંધન વિનાની નદી દરિયા સુધી પહોંચી શકે નહીં. બંધ બાંધવામાં સરકાર કરેડો રૂપિયા ખર્ચે છે. આ પાણીને બંધ બાંધીને પાણી ખેતરમાં લઈ જાય છે. અને એ પાણીથી સુંદર પાક થાય છે. વિજળી પણ પાણીમાંથી થાય છે. અને વિજળીથી કેટલાં કારખાના ચાલે છે. વિજળી બંધ થાય તે ટ્રેઈન પણ અટકી જાય છે. અને લીફટ ચાલતી અટકી જાય છે. વીજળી અનેક ઉપયોગમાં આવે છે. બંધ બાંધવાથી કેટલું ઉપાર્જન કરે છે. બારેમાસ ખેતી થાય છે. એમ વ્રતના બંધ બાંધે તે તમારું વીર્ય જે ખારે પાટ જાય છે એ સ્વમાં વળે છે. જે પર તરફ જતું હતું તે અટકી જાય છે. બહારના ચેપડા ઘણા ફાડયા અને ઘણું વાંચ્યું. પણ હવે જ્ઞાનસાગરમાં ડુબકી મારો અને ભગવાનના સૂત્ર સિદ્ધાંતને સમજે. નિષકુમાર સામેથી કહે છે મને બાર વ્રત અદરા. હું સાધુ તે થઈ શકતું નથી, પણ શ્રાવકના બત્ત આદરીશ. અત્યારે મુલગુણ કરતાં ઉત્તર–ગુણધારી શ્રાવક વધારે છે. મારે પાંચ જોડી કપડા રાખવા, લાખ રૂપિયા કરતાં વધારે ન રાખવા, મારે ૧૦૦૦ માઈલથી વધારે ન જવું, રેજ એક સામાયિક કરવી, સર્વથા બ્રહ્મચર્ય ન પાળી શકું તે પરસ્ત્રી સામે ન જેવું. આવા નિયમ પણ લઈ શકાય. અમે તમને માલ બતાવીયે છીએ. આમાંથી જે Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ જોઈએ તે . ઘડાને પણ લગામની જરૂર રહે છે. અને હાથી ઉપર પણ અંકુશ રાખવું પડે છે તેમ મન ઉપર પણ કંટ્રોલ કરે જોઈએ. આશ્રવને નિરોધ કરે તે સંવર થશે. કેઈ કહે હું બીડી પીતે નથી તે પચ્ચખાણની શી જરૂર છે? પણ પચ્ચખાણું ન લીધા હોય ત્યાં સુધી આસ્રવ ચાલ્યો આવે છે. પચ્ચખાણ આજીવન (સુધીના) થાય, પણ બેચાર ભવના પચ્ચખાણ થાય નહીં. જેમ જેમ વત્ત-પ્રત્યાખ્યાનમાં આગળ આવશે તેમ પવિત્ર અને હળવા બનશે. પહેલાંના શ્રાવકે કેવા પવિત્ર હતા! સાહિત્ય જેનું હતું અનુપમ, પ્રતિષ્ઠાથી પૂર્ણ હતા એ, રાજ દરબારે અંતઃપુરમાં નિડરતાથી ઘૂમ્યા હતા એ (૨) એક દિન જૈન ભારતવર્ષનું ભૂષણ થઈને શોલ્યા હતા એ. શ્રાવકે અંતઃપુરમાં છુટથી જઈ શક્તાં. તેમને માટે રાણીઓને ઓઝલ-પડદા ન હતાં. ડોકટર માટે છુટ હેય એમ શ્રાવકે માટે છુટ હતી. તેમને અવિશ્વાસ કોઈને ન હતું. પહેલાંના શ્રાવકે સત્ય માટે પ્રાણને પણ હેડમાં મુક્તાં. પવિત્ર અને પ્રમાણિક જીવન ગાળતાં. આજના માણસે એવા કયાં રહયા છે? ભાઈ-બહેન ઉભા હોય એને પણ શંકાથી જુએ છે. આજે ચારિવ ચેકનું નથી એટલે આવી શંકા થાય છે. જીવનમાં ન્યાય, નીતિ અને પ્રમાણિક્તા રહ્યાં નથી. મને સો રૂપિયા મળતા હોય તે બીજાના ૧૦૦૦ રૂપિયાને નુકસાન પહોંચાડી દેવામાં વધે નહીં. પણ જ્ઞાનીપુરુષ કહે છે તને કઈ છેતરે, નુકસાન પહોંચાડે તે તને નથી ગમતું તેમ તું બીજાને છેતરે તે તેને પણ નથી ગમતું. એક બ્રાહ્મણ હતા. તે ખુબ ગરીબ હતે. ગરીબાઈથી પરેશાન થતું હતું. એક ગામથી બીજે ગામ માગે તે પણ તેનું પૂરું થતું નહોતું. ઘરમાં ત્રણ બાળકે હતાં. એક વખત બ્રાહ્મણ તેની પત્નીને કહે છે: જે તું શેડા દિવસ ચલાવ તે હું બહારગામ કમાવા માટે જાઉં. મને નામુ લખતાં આવડે છે. કઈ પણ કામ કરવું હોય તે આવડે છે. કયાંય નેકરી મળી જાય તે પ્રયત્ન કરું. પત્ની અનુમતિ આપે છે અને તે બહારગામ જાય છે પુણ્યના યેગે એક શેઠને ત્યાં નેકરી મળી જાય છે. કામકાજ કરતાં કરતાં હોંશીયાર થયે. તેનામાં જીભની મિઠાશ પણ ખૂબ હતી. કેઈને કડવું વેણ ન કહેવું. અંધાને અંધે કહીએ કડવું લાગે કહેણ, અરે, ધીરે ધીરે પૂછીએ તમારા કયારે ગયા નેણ!” દશવૈકાલિકના સાતમા અધ્યયનમાં કેમ બોલવું એ સમજાવ્યું છે. બોલવામાં પણ બહુ જાળવવું પડે છે, કાણને કાન કહે. જેના શરીરમાં રોગ હોય એને રોગી ન કહે. કઈ ચેરને ચેર કહીને ન બોલાવે. સાચું હોય છતાં કડવું ન કહેવું. આવું કહેવાથી પણ હિંસા થાય છે. ઘણી વાત કહી અને એક વેણ કડવું કહ્યું તે સારા પર પાણી ફરી વળે છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ પહે આ બ્રાહ્મણ ઘણી આવડતવાળે હતે. ઉઘરાણું પણ સારી રીતે પતાવતે હતે. ઘરાગની સાથે કેમ કામ લેવું, તે જાણુતે હતો. શેઠે તેની આવડત જોઈને ભાગીદાર કરી દીધું. થોડા વખતમાં લાખ રૂપિયા મળી ગયા. એટલે બ્રાહ્મણ વિચારે છે. કે હવે ધંધો કરે નથી. આટલા રૂપિયા જિંદગીમાં વાપરતાં ખૂટશે નહીં. દેશમાં મારી પત્ની અને બાળકો દુઃખી છે. તેની સંભાળ લેવા માટે જવું જોઈએ. મગજ શાંત પડે તે સદ્દવિચાર આવે. હવે શાંતિથી પ્રભુભજન કરીશ અને જિંદગી વિતાવીશ. તમે દેશ મૂકી અહીં આવ્યા, ખૂબ કમાયા, પછી શાંતિથી જીવન વિતાવવાની ઈચ્છા થાય છે? નિવૃત્તિ લઈ ધર્મધ્યાન કરવું છે એ વિચાર આવે છે? જીવનમાં સંતોષ આવે તે ધર્મ તરફ વૃત્તિ વળે. આ બ્રાહાણને સંતોષ છે. શેઠની પાસેથી જવા માટે રજા મેળવે છે. આગળના વખતમાં ટેકસી કે ટ્રેઈન ન હતી એટલે ચાલીને જાય છે. લાખ રૂપિયા પાસે છે એટલે રસ્તામાં લુંટારા મળે કે બહારવટીયા મળે તે લૂંટી જાય એની બીક લાગે છે. આજે કેવી સીફતથી ખીરસું કાપી નાંખે છે? પાકીટ સેરવી નાખે છે! એક દિવસમાં આવા કેટલાયે ખીસ્સા કપાતા હશે આ બ્રાહ્મણ કમાણી કરીને જાય છે એટલે વિચાર કરે છે, હું ગરીબના લેબાસમાં હોઉં તે કેઈને ખબર પડે નહીં. એટલે એણે એક બદક લીધી અને લાખ રૂપિયાનું રત્ન તેમાં નાંખી દીધું અને પંદર થીગડાવાળું ધોતીયું પહેર્યું. ઉપર ખેસ પણ ફાટેલે અને ગંદે નાખે છે. રસ્તામાં ચાલ્યા જાય છે અને કોઈને ખબર પણ નથી પડતી કે આ બ્રાહ્મણ • પાસે લાખ રૂપિયાનું રતન હશે. આજે તે પાસે કાંઈ હોય નહીં અને દેખાવ ઘણે કરે. કેડે રાખે જુડો અને કુંચીને નહીં પાર, પેટી તે તડાકા કરે શેભા દીસે હાર ખે દેદરાણી શાહનું નામ રાખવા હડાળાથી ધનના ગાડાની લાઈન શરૂ કરી અને દિલ્હીના દરવાજા સુધી પહોંચી ગયે, પણ તેને પહેરવેશ કે સાદે હતે. આજે તમારાં ભપકા અને ફેશનને પાર નથી. જે ફેશન અને વ્યસન ઓછાં થાય તે બચેલા પૈસાથી ગરીબને મદદ કરી શકો. બ્રાહ્મણ ચાલ્યા જાય છે. હવે ગામ પણ ત્રણ ગાઉ દૂર છે. તેને પાણીની ખુબ તરસ લાગે છે. ત્યાં એક કૂવે નજરે પડે છે. કૂવામાંથી પાણી કાઢવા બદક નાખે છે. પણ દેરડું ઘસાયેલું હતું એટલે વચમાંથી તૂટી જાય છે અને બેઠક અંદર પડે છે. આ કુ કેટલે ઊંડો હશે તે બ્રાહ્મણ જાણતું ન હતું, તેથી તેમાં પડતાં ડરે છે. એટલામાં એક ઓળખીતે ભરવાડ ત્યાંથી પસાર થાય છે, તેને બેલાવે છે અને કહે છે આ કુવામાં મારી બદત પડી ગઈ છે તે કાઢી દે તો તને પૈસા આપીશ. ભરવાડ કહે છે, મારે એવા પૈસા નથી જોઈતા આવા અંધારા કુવામાં કોણ પડે? બ્રાહ્મણ મુંઝાય છે. અને કહે છે હું તને એક રૂપિયા આપીશ, કાઢી આપને ! તે પણ પેલે તે ના જ પાડે છે. ૨૫-૫૦-૧૦૦ આપીશ પણ પેલે ના પાડે છે. અંતે સાચી Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વાત કહે છે. પંદર લાખ રૂપિયાનું રત્ન છે. તને અડધા ભાગ આપીશ, પણ તું કાઢી આપ આ સાંભળી ભરવાડની દાનત બગડે છે. અને તે બ્રાહ્મણને કહે છે કે કાઢયા પછી મને ગમે તે તને આપીશ, તારે કાંઈ ખેલવાનું નહીં અને કાગળ પેન્સીલથી લખાવી લીધું. ભરવાડ તા કુવાથી પરિચિત હતેા. ઘેાડીવારમાં ખક બહાર કાઢી દીધી. અને અદકને પછાડીને રત્ન કાઢી લીધું, ઠીકરા બ્રાહ્મણને આપી દીધાં. આ બ્રાહ્મણ તા રાવા માંડયેા, કરગરીને હે છે. તું મને ભિખારી ન બનાવ. મને થાડું દે, પણુ ભરવાડ સમજતા નથી, બ્રાહ્મણુ ઘરે જાય છે. ઘણા વખતે પાતાનાં પતિને જોચે, પણ અરે આ શુ? આપની પાસે કાંઈ ન મળે? કપડાં પણ કેવા ગદા છે? જમવા બેઠો પણ કાંઈ જમી ન શક્યા. છેકરા આવ્યા અને કહે અમારે માટે શુ લાવ્યા ? તા કહે છે, કાંઇ નથી લાગ્યે. તેની પત્ની તેને આશ્વાસન આપતાં શું બન્યુ તે પુછે છે. બ્રાહ્મણ બધી હકીકત કહે છે. છેવટે ન્યાયાધીશ પાસે પહેાંચ્યા. કેસ ચાલે છે. ભરવાડના પગ તા જોરમાં છે. ન્યાયાધીશે કહ્યું, લખ્યું વહેંચાય માટે તું તારા ઠીકરા લઈ જા. કોર્ટના પગથીયે એસી બ્રાહ્મણુ ખુખ ડે છે. ત્યાંથી એક એરીસ્ટર નીકળ્યાં. બ્રાહ્મણના રૂદનને જોઈ તેને દયા આવી. એટલે બ્રાહ્મણુ પાસે આવે છે અને રડવાનું કારણ પૂછે છે. બ્રાહ્મણ બધી હકીકત કહે છે. મારા કમ' ફુટી ગયાં. પેલું રત્ન ભરવાડ લઈ ગયા, અને ઠીકરા મને મળ્યાં. પેલા વકીલે લખાણ ક્ષેત્રણ વાર ખરાખર વાંચ્યું અને ઘેડ બેસાડી પછી ભરવાડને મેલાન્યા. એક માજી રત્ન મુકયું. અને બીજી બાજુ ઠીકરા મુકયાં અને કહ્યું : આ બેમાંથી તને શું ગમે છે ? ભરવાડે રત્ન સામે આંગળી કરી એટલે બેરીસ્ટરે કહ્યુ, જો આમાં લખાણ છે કે ‘મને ગમે તે તને આપુ” તને રત્ન ગમે છે. તે આ રત્ન બ્રાહ્મણને આપી દે. આ ન્યાયાધીશની બુદ્ધિને સૌ ધન્યવાદ આપવા લાગ્યા. અને બ્રાહ્મણુને પેાતાનું રત્ન મળતાં તેમનેા આભાર માની ખુશ થતા તેને ઘેર ગયા. તમારે સુખ જોઈએ કે દુઃખ ! જો તમારે સુખ જોઈતુ હાય તા ખીજાને સુખ આપેા. તા તમને પણ અવશ્ય સુખ મળશે. એક માખીની પાંખ પણ તમને બનાવતા આવડે છે? “ના” તે માખીને હણવાના તમને શે। અધિકાર છે? વાવ્યાં તેવાં લણવાનાં છે. વેયુ” તેવું વીણવાનુ' છે, અને કર્યું. તેવું પામવાનુ' છે. વ્રતના રક્ષણ માટે અતિચારા ખરાખર જોઈ જવા જોઈએ. પુલ બનાવનાર પુલમાં છિદ્ર પડયું' નથી તે વારવાર તપાસ કરે છે. એમ જીવનમાં ક્યાંય છિદ્ર પડયુ નથી એ જોવું, એનું નામ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ વ્રતના છિદ્રને ઢાંકે છે. પ્રતિક્રમણમાં પહેલા પાઠમાં જ બેલા છે. ને-જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અતિચાર ચિંતવનાથ” કરેમિ કાઉસ્સગ, નાના છિદ્રને જો સીમેન્ટથી છાંદી દેવાય તે માટુ' ગામડુ' પડતુ નથી. એમ જીવનમાં થતી ભૂલેલાને સુધારી લેવાય તેા ભૂલાની પરંપરા અટકે છે, પહેલા વ્રતનુ' વિશેષ વિવેચન અવસરે કહેવાશે. Page #372 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નં-૬૦ ભાદરવા વદ ૯ને સોમવાર તા. ૧૩–૯–૭૧ નિષકુમારે તેમનાથ પ્રભુની દેશના સાંભળી. તેઓ બાર વ્રતને અંગિકાર કરવા તૈયાર થઈ ગયા છે. સ્થૂલ અહિંસાવ્રત આદરે છે, જે સર્વ પ્રકારે જીવને અભયદાન આપે છે એને ધન્ય છે. ગૃહસ્થાશ્રમમાં રહેનારથી આ બની શકતું નથી. તેથી કોચવાતાં મને શ્રાવકનાં વ્રત સ્વીકારે છે. સાધુતા પ્રત્યે પ્રેમ છે. સાધુપણું નથી લેવાતું એનું દુઃખ છે. દરેક જીવ મારા આત્મા સમાન છે. જે આ વાત જાણે તેને દયા પાળવાના ભાવ થાય છે. દયાથી મોક્ષ મળે છે. તેનાં જન્મ-મરણ બંધ થાય છે. પ્રભુની વાણું સત્ય સવરૂપનાં દર્શન કરાવે છે. એક શેઠના હાથમાં દસ હજારની વીંટી હતી. એમાંથી કીંમતી નંગ પડી ગયું. ઘેર જતાં ખ્યાલ આવ્યે, વીંટીમાં નંગ નથી. તેઓ વિચાર કરે છે. કમ્પાઉન્ડનાં દરવાજા સુધી નંગ હતું તેથી આટલામાં જ રહેવું જોઈએ. કમ્પાઉન્ડમાં ઘણાં કાંકરા હતા વળી અંધારૂ હતું. આમાં નંગ શોધવાની માથાકુટ કયાં કરવી એવી ઉપેક્ષા ન કરી પણ દીવે હાથમાં લીધે. દીવાના પ્રકાશમાં કાંકરા પણ દેખાયા અને હીરે પણ દેખાય. એમાંથી હીરે લઈ લે છે અને કાંકરા તુચ્છ વરતુ છે તેને મુકી દે છે. એમ જ્ઞાન એ દીવે છે. વ્રત પાળશો તે ધર્મ થશે. સદ્ગતિ મળશે અને હિંસા કરશે તે પાપના પોટલા બંધાશે, અને દુર્ગતિમાં જવું પડશે. જીવનમાં કોને અપનાવશે? શું ગ્રહણ કરશે ? હિંસા, જુઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ એ અધર્મ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્નચર્ય અને અપરિગ્રહ, એ ધર્મ છે. દી બતાવે છે, આ સદ્ગતિના કારણ છે. અને આ દુર્ગતિનાં કારણ છે. બતાવવું એ કામ દીવાનું છે. ભગવાને ધર્મનું નિરૂપણ કર્યું, સાથે અધર્મનું પણ નિરૂપણ કર્યું. અધર્મ વિષે પણ જાણવું જોઈએ. દરેક તત્વને જાણે તે આદરવા જેવા ક્યાં તો છે. તેને ખ્યાલ આવે. સંવર નિજ ર અને મોક્ષ આદરવા જેવા છે. પા૫, આશ્રય, બંધ એ આદરવા જેવા નથી. અનાદિથી આદરવા એગ્ય તત્વની ઉપેક્ષા કરી છે. તૌકિકને લકત્તર માની બેઠે છે. પુન્યનાં કાર્યો ઘણાં કર્યા, લોકસેવા, દેશસેવા કરી પણ ધર્મ કર્યો નથી. સંવર-નિર્જશ કરી નથી. આટલી સેવા કરી, દવાખાના ખેલ્યાં, ઉપાશ્રય બંધાવ્યા, ચાલીએ બંધાવી, પણ આટલામાં ઈતિ સમાપ્તિ માની લેશો નહિ. આ તે ખડ ઉગ્યું છે. દાણા ઉગ્યા નથી. આવું જોઈને ભગવાન મહાવીરને શ્રાવક હરખાય નહીં. સામાયિકમાં આવે અને સંવર યુક્ત ક્રિયાઓ કરે. Page #373 -------------------------------------------------------------------------- ________________ o “લાભાલાભે સુહે હે, જીવીએ મરણે તહા, સામે નિંદા પસંસાસુ, તહા માણવમા” દરેક ઉપર મિત્ર ભાવ રાખે. કોઈ મારે દુશ્મન નથી, આ સમભાવ કેળવે. ઝાંપામાં કાંટા પડયા હોય અને ચાલ્યા જાવ તે પગમાં વાગી જાય. પણ દી લઈને જાય તે દી કાંટાને દેખાડે અને જગ્યાને પણ દેખાડે. સમજણે હોય તે ખાલી જગ્યામાં પગ મૂકી ચાલ્યો જાય. શાસ્ત્ર પણ બધું બતાવે છે. શાસ્ત્રને સહારો લઈને કરવા ગ્ય અને નહીં કરવા ચોગ્ય કાર્યોનું જ્ઞાન કરે. જ્ઞાન રૂપી દી હેય તે એ સમજાય કે અહીં પગ મુકવા જેવું નથી. બલવામાં પણ વિવેક આવે. આ છોકરીને આવડી મટી કરી છે તે મારી પાસે બે ચાર મુરતીયા છે. જોઈએ એવા બતાવી દઉં, આવું બેલવાથી પણ પાપ બંધાય છે. પણ ઘણું આવા ઘર મંડાવનાર છે. કેઈ મકાનના દલાલ છે. આટલે માટે હેટ પડે છે તે બિડીંગ બંધાવી લે ને? ઘણું આવી સલાહ આપનાર હોય છે. વશ કર હારી જીભડી અનથી દંડે, કાજ ન સીઝે આપણું તું શીદને મંડે, જેથી લાગે પાપ તેથી અળગા રહેજે, ધર્મ ધ્યાનની વાતમાં તું વળગે રહેજે, પિતાથી પળતું નથી ને પારકું તું કયાં લહે, પ્રકાશસિંહ વાણી વદે કે તારા કર્યા તું સહે? જે બોલવાથી પાપ કર્મ બંધાય છે. એવું ન બોલ. કેટલાય એમ બેલે કે આ ભાઈને ત્યાં યુવાન પુત્ર મરી ગયેલ છે અને છોકરાઓને સ્વામી-વાત્સલ્યમાં જમવા મેકલે છે? થોડા દિવસ પણ શેક પાળે નહિ! આવું બેલવાથી ભાત-પાણીની અંતરાય પડે છે. એ પહેલા વ્રતને અતિચાર છે. અતિચારનું સ્વરૂપ પણ સમજવું જોઈએ. આ અતિચાર જાણવા એગ્ય છે, પણ આદરવા ગ્ય નથી. પ્રથમ બંધ અતિચાર છે. બધે એટલે ત્રસ જીવેને ગાઢ બંધનથી બાંધવા તે કોઈ પણ જીવને પશુ હોય કે માનવ પિતાના ઈચ્છિત સ્થાને જતાં તેમને અટકાવવા તે બંધ અતિચાર છે. નેકરને ટાઈમ પ થઈ ગયે હેય અને તેને ઘેર જવાની ઈચ્છા હોય છતાં ધમકી આપીને તેને ન જવા દે, તેને નેકરી કરવાની ગરજ છે, અથવા તે ગરીબ છે, એમ વિચારી તેની ગરીબાઈને લાભ ઉઠાવે, મર્યાદાથી વધારે કામ તેની પાસે કરાવવું તેથી પણ બધ” નામને અતિચાર લાગે છે. વહે” એટલે કે ત્રસ જીવને વધ કરો અથવા તેને માર માર. ચામડાની વસ્તુઓ જે અતિ સુંવાળી અને ચમકતી હોય છે તે તરતના જન્મેલા અથવા ગર્ભમાં રહેલા જીવતાં વાછરડાનું ચામડું ઉતારી બનાવવામાં આવે છે. આવી ચામડાની વસ્તુને વેપાર કરનારને અને આવી વસ્તુ વાપરનારને પણ આ અતિચાર લાગે છે. ઘણા સીધી રીતે Page #374 -------------------------------------------------------------------------- ________________ કોઈને વધ કરતાં નથી પણ આડકતરી રીતે ઘણીવાર પાપનાં ભાગીદાર બની જાય છે, કોઈની આજીવિકા તેડાવનારને પણ આ અતિચાર લાગે છે. છગ્નિ છે” આ ત્રીજે અતિચાર છે. કોઈ પણ પ્રાણીઓના નાક-કાન આરિ છેઠવા, કઈ અંગે પાંગ છેડવા તેને છવિ છેદ કહે છે. - “અતિભાર” એ પ્રથમ વતન ચે અતિચાર છે. મજુ, બળદ, ઘેડા, ઊંટ આદિ પર ગજા ઉપરાંત ભાર ભરે તે અતિભાર કહેવાય છે. તેમની શક્તિ ઉપરાંત કરચાકર, દાસ-દાસી પાસેથી કામ લેવું તે પણ અતિભાર છે. પાંચ અતિચાર છે “ભત્તપાવે છે” તેને અર્થ એ છે કે અન્ન-પાનને નિરાધ કરે. જમવા સમયે નેકરને ખાવા જવા ન દે. પિતાને કામ કરવું પડે. ઘાટીઓના ખાડા પડે અને ઘણું બાઈઓ રવા બેસે છે, અને મુંઝાય છે. એ પણ માણસ છે અને રજા માગે. તેના પ્રત્યે સહાનુભૂતિ બતાવનાર કેટલા ? હું પગ ઉપર પગ ચડાવીને બેસું છું, લાવ સાથે એને હું મદદગાર બનું એમ કેમ થતું નથી ? જે કામ તને એક દિવસ માટે પણ ભારે પડે છે. તે તેનાથી ત્રીસ દિવસ કેમ થતું હશે ? તેનું કામ ઓછું કરાવવાની ઈચ્છા થાય ખરી? નેકરને ખાવાનું પણ ટાઈમસર આપવાની કાળજી ખરી? શ્રીકૃષ્ણ વાસુદેવના પુત્ર, ઢંઢણું રાણુને અંગજાત ઢઢણ કુમાર ભગવાન પાસે દિક્ષા ગ્રહણ કરે છે. જે દિવસે દિક્ષા લીધી તે જ દિવસે અભિગ્રહ ધારણ કરે છે કે મને મારી લબ્ધિને આહાર મળે તે લે. દરરોજ ગોચરી માટે નીકળે છે, પણ કઈ જગ્યાએ અસુઝતું થઈ જાય છે. કોઈ જગ્યાએ વસ્તુ તૈયાર જ નથી હોતી. આમ છ મહિના વિતી ગયા, પણ આહારપાણીને જેગ થતો જ નથી. એક દિવસ કૃષ્ણ મહારાજ પ્રભુને વંદન કરવા આવ્યા છે. વાંદી, નમસ્કાર કરી પૂછે છે હે પ્રભુ, આપના ૧૮૦૦૦ સાધુ–મહાત્માઓમાં સૌથી ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરનાર કોણ છે? ત્યારે પ્રભુ કહે છે, તારે પુત્ર ઢઢણમુનિ ઉગ્ર તપ કરનાર છે. આ સાંભળી કૃષ્ણ મહારાજા ઢઢણમુનિના દર્શન કરવાની ઈચ્છા પ્રદર્શિત કરે છે. પણ તેઓ ગોચરી પધાર્યા છે. તેથી ભગવાનને વાંદી શ્રીકૃષ્ણ પિતાના રાજ્યમાં જવા રવાના થાય છે. રસ્તામાં ઢઢણમુનિ મળે છે. કૃષ્ણ મહારાજા હાથી પરથી નીચે ઉતરી મુનિને નમસ્કાર કરે છે. આ દશ્ય એક કંદોઈએ જોયું. એને થયું, એ મુનિને હું આહાર આપું તે કૃષ્ણ મહારાજાની કૃપાદૃષ્ટિ મારા પર ઉતરશે. તે જલદી મુનિ પાસે ગયે. અને પિતાની દુકાને લઈ આવ્યા અને ચાર લાડવા ભાવપૂર્વક મુનિને વહેરાવ્યા. મુનિ આહાર લઈ પ્રભુ પાસે આવે છે, છ મહીના થયા છે તે પણ ધીરજ તે જુઓ. લાડુ મળે છે પણ જલદી ખાવાની ઉતાવળ નથી. પણ પિતાની લબ્ધિના છે કે નહીં તેની ખાતરી કરવી છે. તેથી ભગવાનને પૂછે છે, “આ લાડવા એક ફઈએ વહેરાવેલ છે, પ્રભુ! એ Page #375 -------------------------------------------------------------------------- ________________ શું મારી કશ્વિના છે?” કેવળીથી કશું અજાણ્યું નથી, પ્રભુ કહે છે, આ કૃષ્ણલશ્વિના લાડવા છે, પણ તારી લબ્ધિના નથી. તે મુજને કપે નહીં હું વારી લાલ, ચાલ્યા પરઠણ કાજ રે, હું વારી લાલ, ઈટ નીંભાડે જઈ કરી હું વારી લાલ, ચુણ્ય કર્મ સમાજ કે, હું વારી લાલ. આવી શુદ્ધ ભાવના હું વારી લાલ, પામ્યા કેવળ જ્ઞાન રે, હું વારી લાલ ભગવાન નેમનાથ પ્રભુને ખુલાસે સાંભળે. જે કૃષ્ણ લબ્ધિના લાડવા હોય, તે મને કપે નહી. છ મહિનાની તપશ્ચર્યા છે, છતાં પિતાને હાથે પરાવવા જાય છે. શ્રમજીવી સાધુ તે જુઓ ! નીંભાડે હોય ત્યાં જઈ રાખની સાથે એકરસ કરી નાંખે છે. આ પરઠવવાની રીત છે. લાડુને ચળે છે. એમ કમને ચળે છે. ક્ષેપક શ્રેણી, ક્ષપકભાવ, કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરે છે. ચાર ઘનઘાતી કર્મ તુટી જાય છે. અંતરાય કમર તુટી જાય છે. તેથી હવે ગમે ત્યાં જાય ત્યાં એને આહારપાણી મળી રહે. ભગવાન નેમનાથના વચન ઉપર પૂર્ણ વિશ્વાસ છે. આ ધર્મ વીરને છે, કાયરને નહીં. વીરના ભાગે વીર ચાલી શકે, કાયરનું કામ નથી. કેવળજ્ઞાન અને કેવળદર્શન થયું એમાં ઢંઢણ મુનિને પૂર્વ ભવ દેખાશે. ગત જન્મમાં તેઓ ખેડૂત હતાં. તેમને ૧૦૦૦ બળદ અને ૫૦૦ સાથી હતાં. એક દિવસ બધાને છુટવાને ટાઈમ થઈ ગયેલે, છતાં તેમણે હુકમ કર્યો કે એક ચાસ વધારે લે. ૧૫૦૦ જીને એટલી વાર ખાવામાં અંતરાય નાંખી. બાંધેલા કર્મ અવશ્ય ભગવે જ છૂટકે છે. તે કમ ચરમભવમાં ઉદયમાન થયું અને છ મહીના સુધી આહાર પાણીને જેગ ન થયું. “ભરપાણ છેએ પહેલા વ્રતને અતિચાર છે. હાલતાંચાલતાં કેટલાં કર્મ બંધાય છે તેને ક્ષણે ક્ષણે વિચાર કરે. હું બોલું છું, તે કોઈને દુઃખરૂપ થતું નથી ને? કોઈને ભાત પાણીની અંતરાય પડતી નથી ને? જીવનમાં પળે પળે જાગૃત રહે. અમે ધ્રાંગધ્રામાં હતા ત્યારે એક ભાઈ બેલ્યા, “આ ધરતીકંપ થયે. પણ આ જરાકમાં શું? એક જોરથી આંચકો આવે અને આખી દુનિયા નાશ પામે તે સારૂં. આજના લેકો જીવવા યોગ્ય નથી. તેથી ફરી દુનિયા ઉભી કરવાની જરૂર છે.” આવું બેલવાથી કેટલાં કર્મ બંધાય છે? આ હિંસાનુબંધી રૌદ્ર ધ્યાન છે. ભગવાનની ભાવના કેવી હતી? સર્વ જીવ કરૂં શાસન રસી, એવી ભાવના હૈયે વસી.” દરેક જીવ પિતાના આત્માનું કલ્યાણ કરે. અને બધા મોક્ષમાર્ગ જાય. આવી ભાવનાથી તિર્થંકર નામ ગૌત્ર ઉત્પન્ન થયું છે. વીસ સ્થાનકની આરાધના કરવાથી તિર્થંકરનામ ગોત્ર બંધાય છે. તમે ધર્મમાં કેમ સાવ સુનકાર છે? ધર્મની જાગૃતિ હોવી જોઈએ. માનવને જન્મ તે મળે, પણ ભાવમાં બેદાશ છે. ધર્મમાં સુનકાર છે કે ધર્મને ઝણકાર છે? જેની પાસે લાખ કરોડો રૂપિયા આવે છે તેને તેનું ખમીર હોય છે, પાવર હયા છે. તમને જૈન ધર્મ મળે તેનું ખમીર છે? Page #376 -------------------------------------------------------------------------- ________________ ભટકે દ્વાર દ્વારા લેકન કે, કુકર આશા ધારી, આતમ અનુભવ રસ કે રસીયા ઉતરે ન કબહુ ખુમારી, જ્ઞાન સુધારસ પીજે, આશા ઔરન કી કયા કીજે !” જેને આત્માના અનુભવને રસાસ્વાદ ચાખે છે એને પૈસાનું મહાભ્ય નથી આવતું. કરોડપતિનું કે ઈન્દ્રનું મહાભ્ય નથી આવતું, અને તે તિર્થંકર દેવનું મહાઓ આવે છે. જેણે ધર્મનું આરાધન કર્યું એનું મહાસ્ય લાવે. તમે મોટરમાં બેઠા છે અને સાધુ મળે તે ઉતરીને પગે લાગે છે ? અરે ઘણા તે બોલે કે બિચારા સાધુ કેવા બળબળતા બપોરે ચાલીને જાય છે! બિચારો કેણ છે? મોટરમાં બેઠેલે બિચારે છે. આ સાધુએ તે દેહાભ્યાસ છોડે છે, મેહ રાજાને નમતું નથી, પૈસાને સલામ ભરતો નથી. સાધુ તે ઈન્દ્રને પણ ઈન્દ્ર છે. ચક્રવતીને પણ ચકવતી છે. ઈન્દ્ર પાસે ઈન્દ્રિયના સુખ છે. જ્યારે સાધુ પાસે અતીન્દ્રિય સુખ છે. તે માયકાંગલ ન હોય. તેની પાસે તે ધર્મ પામ્યાનું ખમીર છે. નિષકુમાર ધર્મમાં આગળ વધવા માટે વ્રત આદરી રહ્યા છે. વિશેષ અધિકાર અવસર. . વ્યાખ્યાન નં ૬૧ ભાદરવા વદ ૧૦ મંગળવાર તા. ૧૪-૯-૭૧ હવે બીજા સત્ય વ્રત વિષે ભગવાન સમજાવે છે. અસત્ય-જુઠું બેલવું એ પાપ છે. અસત્ય બોલનારની દુનિયામાં પ્રતીતિ રહેતી નથી. જુદ્દો જલદી પકડાય છે. નભતું નથી. ભગવાને કહ્યું છે. “દવં રજુ વહુ મજાવં” સત્ય તે જ ભગવાન છે. સાચું બેલે એમાં કોઈ વિશ્ન આવે, કટોકટી આવે, માથું પણ ઉડી જાય, પણ જે સત્યને આશરે લે છે એ તરી જાય છે. અંતે સત્યને વિજય થાય છે. અન્ય ધર્મમાં “સત્યનારાયણ” સત્યને નારાયણની ઉપમા આપી છે. જે માણસ સત્યની સાધના કરે છે તેનામાં ધર્મ ટકે છે. અસત્ય બોલનારમાં ધર્મ કદી ટકતું નથી. જીવનગાડીની ગતિ બદલવાની કાંઈ જરૂર નથી, જરૂરત છે માત્ર તેના પાટા બદલવાની. ખેટા પાટા પરથી સાચા પાટા પર લાવી છે એટલે કામ પત્યું. તમે કઈ માણસને બીજા શેઠ પાસે ઉઘરાણીએ મોકલે છે તે યથાર્થ નામ આપે છે ને? બીજાનું નામ આપો તો રૂપિયા મળે નહીં. ટેકસીમાં બેઠા, સીવાળે છે, કયાં જવું છે ? કયાં ઉતારૂં? તે સાચું ઠેકાણું ન આપે તે કયાં ઉતારે Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ આવા સામાન્ય વ્યવહાર પણ સત્ય પર ચાલે છે. તેા તમારા જીવનનો એક-એક પ્રવૃત્તિમાં પણ સત્યને સ્થાન આપેા. એક બાપ છેકરાને શીખવાડે છે કે કાઇ આવે તે કહેજે, મારા પિતાશ્રી મહાર ગયા છે. ઉઘરાણી કરવા આવ્યા તે એકર કહે છે. મારા બાપુજી ઉપર ગયા છે, પણ કહ્યુ છે કે મહાર ગયા છે એમ કહેજે. આમ છેાકરી સત્ય આલે છે. અને અસત્ય ખેલતાં શીખવાડે છે. અસત્ય પાછળ કેટલું છુપાવવું પડે છે ? જ્ઞાની પુરૂષ કહે છે કે તારા સ્વભાવ જુઠ્ઠું' ખેલવાના નથી. આ ઘાટકેપરમાં જીંદગીમાં કઈ જુઠ્ઠું ખેલ્યા ન ડાય એવા કાઈ બતાવશે ? “ એક હશે પણ આકરૂં પડશે, ઢાંકવું કપટનું કામ જી, લાખા ખીજા કરવા પડશે, છળ તા સ'ગ્રામજી. જીવ તુ છાના કરીશ નહી' કામ, છાના કરીશ નહી. કામ, નહીતર તારા રીસાઈ જાશે રામ, જીવ તું છાના કરીશ નહી કામ જી. ’” અસત્યને આપ દેવા માટે કેટલી વાર જુદું ખેલવું પડે છે? અંતે અસત્ય સત્ય થઈ શકતુ જ નથી, તે હિંમત લાવી સાચું મેલી દે તે વાત પતી જાય. પણ વઢ ક્રમ જવા દેવાય ! વટ અને અભિમાનને લીધે સત્ય હકીક્ત કહી શકતા નથી. કેાઈ સાધુ પાસે પાપનું પ્રાયશ્ચિત કરવા આવે તે એને પણ સત્ય હકીકત કહેવી પડે છે. આમાં પણ જો છુપાવે અને અસત્ય ખેલે તેા એક મહિનાનુ આવતુ હાય તેને બદલે એ મહિનાનું પ્રાયશ્ચિત આપવુ પડે છે. ગુરૂ સામે પણ કપટ રમે છે. એવું લાગે તે ગુરૂ એનુ કરેલુ' પાપ ત્રણ વાર ખેલાવે. આઘું પાછું ડાય તે પકડાઈ જાય છે. ઘણાના જીભના અગ્રભાગમાં મધ ચાપડેલુ હાય છે. પણ અંદર કાતીલ ઝેર ભર્યું છે. આવા પુરૂષો લેાકમાં પ્રતીતિનું કારણ બનતા નથી. બધે સત્યના જયજયકાર છે. કાલે સૂર્ય ઉગવાના નથી એવું કદી થાય ? એમાં શંકા ખરી ! ના. તમે જુઠ્ઠું ખેલવાના નથી તેમાં શંકા ખરી ને ? હા. જ્ઞાની પુરૂષ કહે છે ઋતુએ પણ ઋતુ પ્રમાણે કામ કરે છે, શિયાળે જો વર્ષો થાય અને ઉનાળે ટાઢ પડે અને ચામાસે જો તાપ પડે તે શું થાય? રોગચાળા ફાટે ને અવ્યવસ્થા ફેલાઇ જાય. તમારા ઘરમાં આઠ જણા હાય અને કોઈ એ કપ રકાબી ફોડયા હાય તા બધા ના પાડે. અમને ખબર નથી. પણ કોઈ ગુન્હા કર્યાં છે એમ હિંમતથી કહેતું નથી. જુઠું ચાર રીતે ખેલાય છે. ક્રાથી, લાભથી, ભયથી અને હાસ્યથી. જે સત્યના જ આશ્રય લ્યે છે, તે કદી પણ પેાતાનું પાપ છુપાવતા નથી. કેળવણીના કે ભણવાના હેતુ શે છે? સ્કૂલમાં જઇને શિક્ષણ લેવું શા માટે ? સત્યમય જી'ગી જીવવા માટે ને ? શિક્ષકે ગેાપાળકૃષ્ણ મેખલેને ક્રમવર્ક (ઘરકામ) આપ્યુ' છે. ઘેર આવી ચાપાળે Page #378 -------------------------------------------------------------------------- ________________ કુપ ૯ દાખલા બરાબર ગણ્યાં. પણ એક દાખલો આવડો નહીં. અને મોટાભાઈ પાસે ગણાળે. બીજે દિવસે નિશાળે ગયા. બધાના દાખલા પાંચ છ સાચા પડ્યા. પણ ગોખલેના દસ દાખલા સાચા પડ્યાં અને માસ્તર ખુશ થયા અને એક રૂપિયે ઈનામ આપ્યું. ગોખલે તે રેવા માંડ્યા. બીજા છોકરાઓ કહે છે અરે, આ મૂર્ખ છે. રૂપિયે મળે અને રોવા બેઠો. ગોખલે કહે છે, આ ઈનામને હું લાયક નથી. નવ દાખલા મેં ગણ્યા છે, પણ દસમો દાખલો મારા મોટાભાઈએ ગણી આપે છે. આ ઈનામને હું લાયક નથી. ગોખલે સત્ય હકીક્ત બેલ્યા અને માસ્તર આનાથી વધારે ખુશ થયાં અને પાંચ રૂપિયા આપ્યા. અને માસ્તરે કહ્યું, મારા વિદ્યાથી આવા સાચાબોલા છે તે જાણી મને અત્યંત આનંદ થાય છે. ભવિષ્યમાં ગોખલે મહાન નેતા બન્યાં. આજે તે વિદ્યાથી ચોરી કરીને પાસ થવાવાળા છે. સમાજમાં પણ જ્યાં જુઓ ત્યાં ચેરી થઈ રહી છે. તાકામાંથી વાર રે, કાપડીયે પણ ચોર, વારમાંથી તસુ ચોરે, દરજીડે પણ ચોર. વાલમાંથી રતી ચોરે, તેની પણ ચોર, રીયલ કહીને કલચર આપે, ઝવેરી પણ ચોર. આ સમયમાં જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ થોર, કેઈ ધન ચોરે કોઈ મન ચોરે, કોઈ કોઈનાં ચિતડાં ચોરે. કાપડીયે કાપડને માપતાં માપતાં એક વાર ઓછું કરી નાખે. ઘરાગને ખબર ના પડે. ભગવાન કહે છે દંભ-3ળ શા માટે કરે છે? જેવા અંદર છે એવા બહાર દેખાઓ. ચોરી, જુઠ આદિ કરી તમે તમારા આત્માને જ છેતરી રહ્યા છે. ઘણું હાસ્યમાં પણુ જીરું બેલે છે. એપ્રિલની ૧લી તારીખે એપ્રિલકુલ કરે, મશ્કરીમાં જીરું બેલે, કંઈકને ધ્રાસકા પડાવે. પણ જુઠ્ઠથી આત્મા ભારેકમ બને છે. એ સમજાતું નથી. વિદ્યાથીને કાંઈ આવડતું ન હોય, પણ દર પરીક્ષાએ શિક્ષકને લાંચ આપી દે, એટલે વગર મહેનતે આગળ ચડી જાય. પચાસ પચાસ કેસની થપ્પી પડી હોય ને ચાપાણીના પૈસા આપો એટલે તમારે કેસ ઉપર આવી જાય. બધે જુઠ્ઠાણું ખૂબ જ વધી ગયું છે. કન્યા નાની હોય એને મેટી કહેવી, આવડત વગરની હેય એને ભયે ભાત પાડી છે એમ કહેવું. આ પણ જુઠું છે ને! જુઠું બેલીને હક લગાડવા, એકબીજા ઉપર તુટી પડવું. આ બધું અસત્યને લીધે થાય છે. જર-જમીન માટે કેટલા ઝગડા થાય છે? કઈ સાથે જમીન લઈ ગયું? આજે પૈસાવાળા પણ દુઃખી હોય છે અને વગર પૈસાવાળા પણ દુખી છે. પિસાથી સુખી એમ મનને મનાવે છે. પૈસા આવે છે ત્યારે રાજી થાય છે, અને જાય છે ત્યારે ઢઢફ થઈ જાય છે. એક પેઢીમાં એક શેઠે ૨૫ લાખ ધીર્યા છે. અચાનક પેઢી બેસી જાય છે. આ Page #379 -------------------------------------------------------------------------- ________________ કુક સાંભળી શેઠને તે પરસેવે વળી જાય છે. હાય, મારા ર૫લાખ રૂપિયાનું શું થશે? પેઢીને માલીક વિચારે છે કે, મારી પેઢીમાં ૨૫ લાખ ધીરનાર શેઠને મારે છેદ ન દેવાય તે મારા ઉપકારી છે. બીજાને ભલે ઓછા અપાય, પણ તેમને તે પુરા પૈસા આપી દેવા જોઈએ. બીજા બધાને ૪ આની, ૬ આની સગવડતા પ્રમાણે આપીશ. આમ વિચારી રાત્રીએ એક ડબ્બામાં ૨૫ લાખ રૂપિયા લઈને શેઠને ત્યાં જાય છે. રાત્રે શેઠને ત્યાં સુવે છે. શેઠ વિચાર કરે છે. આજે સવારે બધી વાત કરીશ. સવારે ઉઠીને જીવે છે તે પેલે પેઢીને માલિક ચાલ્ય ગયે છે. શેઠના હૈયામાં ફાળ પડી. અરેરે, હવે મારા પૈસા નહીં આવે. રાત્રે વાત કરી હેત તે રૂપિયાની જોગવાઈ થઈ જાત. શેઠ ખુબ વલેપાત કરે છે. પથારી ઉપાડી તે ગાદલા નીચેથી ડાબલે નીકળ્યો તેમાં પત્ર હતું અને ૨૫ લાખ રૂપિયા હતાં. શેઠ ખૂબ રાજી થયાં. હાશ! મારા રૂપિયા મળી ગયાં. રૂપિયા મળે તે સુખ અને જાય તે દુઃખ. શેઠને પૈસા તે કયારના મળી ગયાં હતા પણ જાયું નહતું તેથી મનને શાંતિ મળતી નહતી. જ્ઞાન એ દુખનું કારણ નથી પણ રાગદ્વેષના જે ભાવે થાય છે તે દુઃખનું કારણ છે. મન પર અસર થાય ત્યારે દુઃખ થાય છે. દીકરે બહારગામ હેય અને અચાનક હાર્ટ ફેઈલથી દસ વાગે ગુજરી ગયે, છોકરે ગુજરી ગયે તે ટાઈમે દેશમાં મા-બાપ બાસુદી–પુરી ખાય છે. પણ તાર આવ્યો કે હૃદયરોગના હુમલાથી ભાઈને સ્વર્ગવાસ થયેલ છે. આ સાંભળી કે આઘાત લાગે છે! જ્યારે મરી ગયે ત્યારે જમણ ચાલતું હતું પણ દુઃખ ન હતું. જ્યાં રાગ છે ત્યાં દુખ છે. રાગ કાઢી નાખે તે દુખ ન રહે, મન:પર્યવ જ્ઞાની, અવધિ-જ્ઞાની કે કેવળજ્ઞાની પિતાના જ્ઞાનમાં આવા તે કેટલાયે સિા જોતા હેય પણ તેમને દુઃખ થતું નથી. કારણ કે તેમને રાગ નથી. રાગે જીવને ખુબ ખુવાર કરી નાંખે છે. રાગને કારણે જીવ જુઠું બેલે, કંઈકના ગળા પર છરી ફેરવે. સત્ય મારો ધર્મ છે એ પણ ભૂલી જાય. છે સત્ય એ સૌ વ્રતનું જ મૂળ, જ્યાં સત્ય ત્યાં જ્ઞાન સુશાંતિ મૂળ, તે સત્યમાં હું મન, દેહ, વાણી, જેડીશ એ નિશ્ચય આજ મારે.” સત્ય એ સર્વવ્રતનું મૂળ છે. સત્યનું જ્ઞાન હોવું જોઈએ. અને એનું આચરણ પણ હોવું જોઈએ. દંભ કરે નથી, આડંબર કરે નથી એ નિર્ણય કરે. પુરુષો ગમે તેવાં દુખ આવે તે અસત્યને આશરો લેતા નથી. સત્યનું મહાભ્ય હૃદયમાં બરાબર વસ્યું છે. ભલે ભીખ માંગવી પડે તે માગે, પણ હું જરા પણ બોલતા નથી. જેના નામ પર કુલ મુકાતાં હોય, જેના ફોટા અપાસરામાં મુકાતાં હોય, જેને બાળવા માટે હજારો માણસે ભેગા થયા હોય, પણ અસત્ય, અન્યાય, અનીતિ, અપ્રમાણિક્તા કરી હોય તે મરીને તિર્યંચ ગતિમાં જાય, ત્યાં મારમાંથી કોણ છોડાવા જાય છે? Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઉદય આવતાં જ્યારે ભાગવે ફળ એહના, વિપાકે ભાગી ના કોઈ બાંધનારા જ ભાગવે.” ક્રમ જ્યારે ઉયમાન થાય છે ત્યારે માંધનારને જ ભાગવવા પડે છે. સ્ત્રી માટે દાગીના આફ્રિ બનાવ્યા, પુત્રા માટે વૈભવના ઢગલા ખડકથા, પણ પાપના પોટલાં બાંધ્યા તે પેાતાને ભાગવવા પડશે. તમારે શેર ધાન જ ખાવા જોઈ એ છે. તા આટલી અનીતિ કેમ કરેા છે ? જીઠુ કેમ મેલા છે? કમ માંધ્યાં એ લાગવવા પડશે તમને હવે એમ કેમ થતુ' નથી બીજાને માટે મારે ક્રમ માંધવા નથી. મનુષ્ય પાપકમ કરીને ધનને અમૃતની માફક એકઠું કરે છે. ઘણાની સાથે વેર બાંધે છે. ઘણાનાં ઘર ઝુંટવી લે છે. આવા જીવા નરકના અધિકારી થાય છે. પાનાચંદ નામના એક શેઠ છે. તે ખૂબ શ્રીમંત છે, પણ તેમનુ દિલ દાસી છે. એક દિવસ શેઠ ડ્રાઇવરને કહે હુસેન, જલ્દી માટર તૈયાર કર, મારે મંદિરે જવુ છે, શેઠના મીજાજ એટલે બધા કે, સૌ તેની સાથે વાત કરતાં થથરે. ડ્રાઇવર હુસેન શેઠ પાસે આવી વિનતીભર્યા અવાજે કહે છે, શેઠ સાહેબ ! મારા એકના એક દિકરા ટાઈફાઈડમાં પઢા છે. ચાર છેકરી પર એકનાએક છે, મને મારા પગારમાંથી ૫૧ રૂપિયા આપે। અને ૩ દિવસની રજા માપેા તા ડૉકટરને ખેલાવી દવા કરાવી શકું. શેઠ કહે છે એમ પૈસા મફત આવે છે ! એ તારે રજા લેવી હાય । જા તને કાયમ માટે રજા છે, મારી નાકરી કરવી હાય તા તને એક દિવસ પણ રજા નહી મળે. શેઠને મન્દિર દર્શન કરવા જવું છે, પણ ગરીત્ર પર હમદદી નથી. સહાનુભૂતિના દીવડા ઓલવાઈ ગયા છે. હુસેનને હરવાફરવા કે આન કરવા નથી જવુ' પણ શેઠના દિલમાં રામ વસતા નથી. હુસેન વિનતી કરે છે, કાકલુદી કરે છે, તે પણ શેઠ માનતા નથી અને કહેછે ગાડી તૈયાર કર. હમણાં નાસ્તા કરીને આવું છું. શેઠ નાસ્તા કરવા ટેબલ પર બેસે છે ત્યાં તેમની પુત્રવધૂ સુધા આવે છે સુધાને જોઈ શેઠ કહે છે કેમ બેટા, કાંઈ કામ છે ? હાં બાપુજી, એક વાત કરવા આવી છું. સુધા જવાબ આપે છે એટલે શેઠ કહે છે, શુ કહેવુ છે. ? કહી દે સુધા કહે છે. આપણી કામવાળીના છેકરાને મેટ્રીકનુ ફામ' ભરવુ છે તેથી ૨૫ રૂા. તેને જોઈએ છે તે આપા ને, ઘણા વસથી આપણું કામ કરે છે. આ સાંભળી શેઠના પાવર જાય છે. અને ગુસ્સામાં ખેલે છે, પૈસા મત નથી આવતા! મારી પાસે એવા પૈસા વધારાનાં નથી. મારી પાસે તમારે કાઇએ પૈસાની વાત કરવી નહીં. આમ પૈસા આપવા માંડુ. તે તિજોરી ખાલી થઈ જાય. સુધા તે ચુપચાપ સેાડામાં ચાલી જાય છે. શેઠ નાસ્તા કરી તૈયાર થાય છે. અને કોટના ખિસ્સામાં હાથ નાખે છે તેા પાકીટ મળતું નથી. શેઠ હુસેનને બુમ મારે છે. અલ્યા હુસેન, મારૂં... પાકીટ મેટરમાં પડી રહ્યું છે? જરા તપાસ કર્× કાલે ઉઘરાણીના Page #381 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦૦ રૂપિયા આવ્યા તે પાકિટમાં મુક્યાં હતાં. હુસેન જવાબ આપે છે, શેઠ સાહેબ ! હમણાં જ બધું સાફસુફ કર્યું છે. પાકિટ મેટરમાં નથી. આ સાંભળી શેઠ તે મુંઝાઈ જાય છે. પાકિટ ખવાઈ ગયું, શેઠ હાંફળા ફાંફળા થાય છે. હવે શું થશે? કોના હાથમાં આવ્યું હશે? મળશે કે નહીં? આવા અનેક વિચારોની હારમાળા ચાલે છે. એક માણસ રસ્તા પર ચાલ્યા જતું હતું અને ખિસ્સામાંથી કાગળ કાઢતાં ૧૦૦ રૂ. ની નેટ પડી ગઈ. તેની પાછળ બીજે માણસ ચાલ્યા આવે છે. તેને આ નેટ મળી. નેટ ની પડી ગઈ. તે તેને ખબર છે પણ પાછી ન આપતાં પિતે તેને માલિક થઈ ગયે, પણ અનીતિનું નાણું કોઈની પાસે ટકતું નથી. આ રૂપિયામાંથી એક જોડ કપડાં ખરીદીશ, સીનેમા જોઈશ, આવા અનેક મનેર ઘડતે ટ્રેઈનમાં બેસે છે. ટ્રેઈનમાં ખુબ ગીદી છે. થોડીવાર પછી ખિસામાં હાથ નાંખે પણ ૧૦૦ રૂ. ની નેટ નથી. ખિસું કપાયું. એકદમ રડવા જે થઈ જાય છે. અરેરે! મારા ૧૦૦ રૂા, ગયા એમ બુમ પાડે છે. બાજુમાં બેઠેલે માણસ પૂછે છે, ભાઈ ૧૦૦ રૂ. કેવી રીતે ગયાં? એમ ઉપરના ખિસામાં પૈસા રખાય? અત્યારે જમાને કે છે તે જાણતા નથી? અરે ભાઈ, હમણાં જ રસ્તામાંથી મળ્યાં એટલે ખિસ્સામાં મૂકી દીધા અને વિચાર કર્યો કે ટ્રેઈનમાં નિરાંતે બેસીને અંદરના ખિસામાં મૂકી દઈશ પણ ત્યાં તે ઉપડી ગયા. આ સાંભળી પેલે માણસ કહે છે, અરે ભાઈ! તારા હતાં નહીં. તે ગયાં તેમાં શું ? માની લે ને કે મને મળ્યાં જ નથી. “મલ્લા ચેરે મુઠે અને અલ્લા ચોરે ઉ” આવી વાત છે. પાંચ શેરના લેટામાં દશ શેર દુધ નાંખવા જાય પણ સમાય કયાંથી? કિમતમાં હોય તેટલું દરેકને મળે છે. અનીતિ કરી જુઠું બેલ્યો એટલે કમાણી થઈ આ માન્યતા કાઢી નાંખો. જુઠું બોલવું એ પાપ છે કે પુણ્ય? “પાપ”. પાપનાં ફળ કડવા હોય કે મીઠાં? પાપથી સુખ ન મળે. પાપ કરીને પૈસે મેળવ્યું તે લકવાની, કેન્સરની અને ટી બી.ની માવજતમાં ચાલ્યા જશે. લાખ રીતે લુંટાઈ જશે. હજારની નેટના ૫૦૦ મળશે. દુકાનમાં માલ ભર્યો હશે અને ભાવ ઉતરી જશે ૨૨૦૦ રૂ. નું પાકીટ કયાં ગયું હશે તેની ચિન્તામાં પાનાચંદ શેઠ પડયા છે. તેમને એકાએક વિચાર આવે છે, પાનવાળાની દુકાને પાન ખાધેલું ત્યાં કદાચ પડયું હશે તે મળશે. હુસેનને કહે છે ચાલ, મટર પાનવાળાને ત્યાં લઈ લે. હવે મંદિરે નથી જવું. પાનવાળાને ત્યાં જઈ શેઠ પૂછે છે, હું અહીં આવ્યું ત્યારે મારું એક પાકીટ અહીં રહી ગયું છે. તમને કોઈને મળ્યું છે? પાનવાળ કહે છે, શેઠ, એક વિધવા બહેનને મળ્યું છે. તેમણે મને સરનામું આપ્યું છે. પાનવાળાએ શેઠને સરનામું આપ્યું, તે લઈ શેઠ અને હસેન ત્યાં જાય છે. હુસેનને મોટરમાં રાખી શેઠ ઘરમાં જાય છે. ત્યાં મા અને દિકરે વાત કરે છે, દિકરે કહે છે, બા, મારે પૈસાની જરૂર છે. તને કાલે પાકીટ મળ્યું છે તેમાંથી ૨૫૦ રૂા. આપ. આપણે કયાં ચોરી કરવા ગયા છીએ? આપણને મળ્યું છે. મારે પૈસાની ખાસ જરૂર છે, બેન્કમાં ડીઝીટના ૨૫૦ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩. ભરવાના છે. નહીં ભરે તે નકરી નહીં મળે. મા આપવાની ચકખી ના પાડે છે. તે કહે છે “દિકરા, મારા કઠામાં આળોટે છે અને મારું દૂધ લજવે છે? પારકા પૈસા પર આપણે કઈ અધિકાર નથી. તેમાંથી એક પાઈ પણું તને નહીં મળે. આ સાંભળીને પુત્ર કહે છે કે મને ન દે તે કાંઈ નહીં, પણ આ મોટાભાઈને પુત્ર કેટલે બિમાર છે તેની યેગ્ય ટ્રીટમેન્ટ નહીં થાય તે તે બચશે નહીં. થડા રૂપિયા આપ તે ડોકટરને લઈ આવું. તું નહીં આપે તો હું તેમાંથી લઈ લઉં છું. પુત્ર પાકીટને અડકવા જાય છે એટલે મા તેને તમારો મારે છે. અને કહે છે, ખબરદાર, હાથ અડાડે છે તે. આ વાત કાનેકાન સાંભળતાં શેઠનું હૈયું પીગળવા માંડયું અને હુસેન પાસે જઈ તેને કહે છે, તું જલ્દી જા અને આપણા ફેમિલી ડોકટરને લઈ આવ. હુસેન ડોકટરને લઈને આવે છે. અંદર જાય છે. શેઠ ડોકટરને કહે છે. અહીં એક વિધવાને પૌત્ર બિમાર છે, તેને તપાસવાને છે. ડોકટર અંદર જાય છે. બાઈ ડોકટરને જોઈ પૂછે છે, તમે ક્યાંથી આવ્યા? ડોકટર કહે છે, હું તમારા બિમાર પૌત્રને તપાસવા આવ્યો છું. ડેકટરની વાત સાંભળી બાઈ કહે છે “આપ મકાન ભૂલી ગયા લાગે છે. મારો પૌત્ર બિમાર છે. પણ મેં આપને બોલાવ્યા નથી. કારણ, મારી પાસે આપની વિઝિટ ફીના પૈસા નથી.” શેઠ અંદર આવે છે. અને કહે છે બહેન, ડોકટરને મેં બેલાવ્યા છે. આપને પૈસા આપવાના નથી. મેં બહાર ઉભા રહી તમારે મા-દિકરાને સંવાદ સાંભળે છે. તમને જે પાકીટ મળ્યું છે તે મારૂં છે. આવી ગરીબાઈમાં પણ તમે આટલી પ્રમાણિકતા અને નીતિ જાળવી શકે છે, તે જાણે મને ઘણે આનંદ થયે છે. આજથી તમે મારી બહેન છે. હું ૨૨૦૦ રૂ. તમને વીરપસલીને આપું છું. તમારા ઘરમાં સત્યને વાસ છે. આ જ સાચું માનવતાનું મંદિર છે. બાઈ શેઠને પાકીટ પાછું આપે છે અને કહે છે, “શ્રમ વિનાનું નાણું મને ન જોઈએ. ભાઈ, જ્યારે બહુ જરૂર પડશે ત્યારે તમને જરૂર યાદ કરીશ. પણ અત્યારે આ પૈસા તમે લઈ જાઓ. શેઠ ઘણું સમજાવે છે. આવી ગરીબીમાં આ રૂપિયા તમને ઉપયોગી થશે. પણ બાઈ માનતી નથી. ડોકટરની ફી શેઠ ભરી દે છે અને દરરોજ આ બાળકની તબિયત તમે જોઈ જજે એવી ભલામણ કરે છે. બહાર આવી હુસેનને કહે છે. હુસેન, આ લે ૫૧ રૂ. તને આપું છું. તારા પુત્રની દવા કરાવજે. અને આ ડોકટર સાહેબને મોટરમાં તારા ઘરે લઈ જા. હું ટેકસીમાં ચાલ્યા જઈશ. જ્યાં સુધી તારો પુત્ર સાજે ન થાય ત્યાં સુધી તને રજા છે. પૈસાની જરૂર પડે તે મારી પાસેથી વિના સંકેચે લઈ જે. હુસેનને થાય છે કે આ શેઠમાં એકાએક પરિવર્તન કેમ આવ્યું? પણ કાંઈ સમજાતું નથી. શેઠમાં માનવતા જાગી ઉઠી છે. શેઠ ત્યાંથી સીધા બેન્કમાં ગયા. અને પેલી વિધવા બાઈના પુત્રના નામે ૨૫૦ રૂા. ડીપોઝીટ ભરી આવ્યાં. Page #383 -------------------------------------------------------------------------- ________________ પથર, ગાર ને ઝાડવા પૂજ્યા, પૂજ્યા પીપળ પાન, પૂજ્યા ઉંદરડા ને ગાવડી પુજી, શ્વાનને નિયું ધાન, હરીજન તર જાણ, પાયું નહિ પાવ પાણી. ગારાની ગોરને અને પથ્થરના દેવને જીવ પૂજે છે. અને જીવતા જાગતાં માનવનાં દુઃખ દૂર કરવાની ભાવના જાગતી નથી. માનવને તિરસ્કાર કરે છે. શ્રાવકનું હૈયું આવું ન હોય તેના હૃદયમાં દુખી છ પ્રત્યે કરૂણાભાવ હેય.. પાનાચંદ શેઠ ઘેર આવી પુત્રવધૂને બોલાવે છે અને કહે છે “આજથી આ ચાવીને ગુડા તને સેંપું છું. જે સખાવત કરવી હોય તે કરવાની તમને છૂટ છે. આ લક્ષ્મી તમારી જ છે અને કામવાળીને પ૦ રૂા. આપી દેજે.” સુધાને થયું, મારા સસરાના દિલનું બરાબર પરિવર્તન થઈ ગયું છે. પણ પરિવર્તન થવાનું કારણ સમજાણું નહિ. પિતાને મળેલી લક્ષમીને સદ્વ્યય કર કે દુવ્યય કરે તે પિતાના હાથની વાત છે.. ગરીબ બાઇમાં પણ કેટલી નીતિ, ટેકીલાપણું અને સત્ય પર વિશ્વાસ હતું! સાચ બરાબર તપ નહિ જુઠ બરાબર પાપ, જા કે હિરદે સાંચ હે, તાકે હિરદે ગુરૂ આપ.” સત્ય એ જ તપ છે. એ જ ધર્મ છે. સત્ય જેના જીવનમાં સોપાંગ વણાય છે, તેનું અવશ્ય કલ્યાણ થાય છે. વ્યાખ્યાન નં. ૬૨ ભાદરવા વદ ૧૧ ને બુધવાર તા. ૧૫-૯-૭૧ નિષકુમાર, ભગવાનનું પ્રવચન સાંભળે છે. અને હૃદયના ભાવે પલ્ટાઈ જાય છે. ગમે તેવું સુખ હોય પણ વિજળીના ઝબકારાં જેવું છે. આ જીવન પણ ચાલ્યું જાય છે. કોઈની સાથે કાંઈ આવતું નથી. પોતે હેવા છતાં બધું ચાલ્યું જાય છે. અથવા પિતાને ચાલ્યા જવું પડે છે. ભેગમાં સુખ માનવું તે સાચું સુખ નથી. બહારના પદાર્થોમાં સાચું સુખ જ નથી. જે શાશ્વત સુખને સમજે છે તે બહારના સુખને છોડી દે છે. દુઃખના દરિયામાં ડુબવા રે લાગે, ડુબતાને સંતે આવીને ઉગાયે, હત સ્વરૂપથી અજાણ, એની કરાવી પીછાણ, ભવથી મુક્તિ રે મળે, ચેતન ચાલે રે હવે સુખ નહીં પરમાં મળે. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સંસારરૂપી સમુદ્રમાં જીવ અનાદિકાળથી દુઃખી થતું આવ્યું છેદરિયે ખારે એમ સંસાર ખારે છે. દરિયાના પાણીમાંથી કદી મીઠું પાણી મળે છે? એમ સંસારમાં સુખ છે જ નહીં, છતાં તેને છોડવાનું મન કેમ થતું નથી ? એકેન્દ્રિયમાં જીવે અનંતા દુઃખ વેઠયાં. નિગોદમાં રહેવા માટે શરીર પણ સ્વતંત્ર ન મળ્યું. એકેન્દ્રિયમાંથી ત્રસકાયમાં આવ્યું. બેઈન્દ્રિયમાંથી તેઈન્દ્રિયમાં આવ્યું. પછી પુન્યાઇ વધવાથી ચૌરેન્દ્રિયમાં આવ્યો અને વધારે પુણ્યાઇથી અસંજ્ઞી પંચેન્દ્રિયમાં આવ્યું. ત્યાંથી સંજ્ઞી પંચેન્દ્રિયમાં આવ્યું. ત્યાં પ્રથમ સમ્યગદર્શન પ્રાપ્ત કરી શકે છે. ધર્મમય જીવન ગાળવું, ધર્મ માટે જીવન છાવર કરી નાખવું. આ માનવ કરી શકે છે. દુઃખના દરિયા વટાવતા વટાવતા ઉત્તમ કુળ મળ્યું. પારસમણિ જે મનુષ્યને ભવ મળે. ગુરૂને જેગ મળે. આ અવસર તમને ધર્મ કરવા માટે કયારે મળવાનું છે? મનુષ્યભવ અને આવી બધી જોગવાઈ કરીને મળવી મુશ્કેલ છે. એ મનુષ્યભવમાં શું કરવાનું છે અને શું કરી રહ્યા છીએ? હૈયામાં ભૌતિકની જ વાસના ભરી પડી છે. એટલે એને જ માટે ફાંફાં મારે છે. ભગવાનની ભક્તિ-સ્તુતિ કરીને પણ એને એ જ જોઈએ છે. દેવાધિદેવ તમે મિક્ષ કેર દાની, અમે માંગનારા કરીએ નાદાની, પારસની પાસે અમે પથરાએ માંગીએ, તમે જેને ત્યાગ કર્યો. એ જ અમે માંગીએ. પ્રભુની ભક્તિ કરતાં તે જન્મમરણના ફેરા ટળી જાય. એના બદલે પ્રભુ પાસે પણ સંસાર વૃદ્ધિ જ માંગે છે. જરા વિચારે તો ખરા કે સંસાર કેટલે સ્વાર્થમય છે. માલિક પિતાના ઢોરની પાસેથી કામ લેવા એને ઘી પીવડાવે, સારે ચારે નીરે અને જ્યારે એ ઢોર નિબળ બની જાય ત્યારે એને કસાઈખાને મોકલી દે છે, કે સ્વાથી માલીક ? એ જ આખો સંસાર સ્વાથી છે ! તમે પુત્રને મોટો કર્યો અને ભણાવ્ય-ગણાવ્યું અને પરણાવ્યું. પછી આ છોકરે બેટો થતાં તમારી ઉપર ચડી બેસે છે ને? જે પપ્પા કહેતે હતે તે તમારી પાસે પૈસા માંગે છે અને તમને દબાવે છે ને? મતલબ છે ત્યાં સુધી ઠીક, નહીંતર ખુન પણ કરી નાંખે છે. એક ભાઈની પાછળ પઠાણ ડાંગ લઈને ફરે છે. પેલે ભાઈ ગમે ત્યાં જાય તે તેની પાછળ ધ્યાન રાખે છે. જીવનની સલામતી માટે રોકીદાર રાખે છે. એને પુત્ર પૈસા માંગે છે. અને કેસ કરે છે. મારવાની ધમકી આપી છે. એટલે ચેકીદાર રાખ્યો છે. પિસે અનર્થનું કારણ છે. રાજા જમવા બેસે તે પહેલું કુતરાને નાંખે. તેને ખાતરી થાય કે આમાં કાંઈ નથી પછી જ ખાય. પ્રાઈમ મીનીસ્ટર ફરતાં બંદુકધારીઓ ફરે છે. કારણ કે, અર્થ અનર્થનું કારણ છે. અને તેમાં લેશમાત્ર પણ સુખ નથી. છતાં જીવો સંસારમાં કેટલાં રચ્યાપચ્યા રહે છે! સંસાર છોડવા જેવો છે. એટલું હેચે બેઠું છે? અત્યારે સંયમ લઈ શકે એવી દેહની સ્થિતિ ન હોય તે એવી Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ ભાવના ભાવા કે હે પ્રભુ, આવતા જન્મમાં નવ વર્ષના થાઉં' અને હું સયમને અંગીકાર કરુ'. પાંચે ઇન્દ્રિયના વિષય પર વિજય પ્રાપ્ત કરૂં. ભગવાનના ચરણામાં જીવન સમર્પિત કરી દઉ'. અહી આસક્તિને તેડી નાંખેા. અનાસક્ત યાગવાળા દેવલેાકમાં જાય. ત્યાં પણ તત્વના વિચારા કરે છે. દેવલેાકમાંથી પણ ભગવાન કયાં બિરાજે છે તે જોવે છે. મિથ્યાત્વી દેવા દેવલેાકના વૈભવમાં-ભાગવિલાસમાં પડી જાય છે. અને ભગવાન યાદ પણ આવતા નથી. પરદેશી રાજા મૃત્યુ પામીને સૂર્યભ નામના દેવ થયા, કે તરત ભગવાન પાસે જઈ, બે હાથ જોડી, વંદન નમસ્કાર કરી, પ્રભુને વિનયપૂર્વક તેમણે પૂછ્યું કે હું પ્રભુ, હું' ભવી છું કે અભવી છું, સમ્યગ્દષ્ટિ છું કે મિથ્યા દૃષ્ટિ છું, સુલભમેાધી છું કે દુલ ભખાધી છું, આરાધક છું કે વિરાધક છે.પરિતસ’સારી છું કે અપરિતસંસારી છું, હું... ચરમ છું કે અચરમ છું? પણ મને કેટલી રાણીએ મળશે, મને કેટલી સત્તા મળશે એવું કાંઈ પૂછતાં નથી, પણ આધ્યાત્મિક પ્રશ્ન પૂછે છે. ભગવાન કહે છે હું સૂર્યાંભ! તું ભવી છું, સમ્યક્ દૃષ્ટિ છું, સુલભખાધી છું, આરાધક છું, પિરત્નસારી છું અને ચરમ શરીરી છું. તું અહીંથી ચવીને મનુષ્યના ભત્ર કરી મેાક્ષમાં જવાના છું.” આવું સાંભળતા તેનું હૈયું નાચી ઉઠે છે. તે હર્ષોં ઉલ્લાસમાં આવી જાય છે. રત્નાની કે લાખા અમજો રૂપિયાની પ્રાપ્તિ થાય તેવા ઉલ્લાસ નહી. પણ તેના કરતાં અનંતગણું। હ થાય છે. જેને આત્માની લગની લાગી હાય તે જ આવા પ્રશ્ન પૂછે. “ લગની લાગી છે કે અગ્નિ જાગી છે તારા મિલનની પ્રભુ, જાય ભલે જન્મારા પણ ધીરજ હું ના હારું, જીવું હું જ્યાં સુધી ત્યાં સુધી સમર્યો કરું તને, લગની લાગી છે કે અગ્નિ જાગી છે તારા મિલનની પ્રભુ, પલે પલ જન્મ્યા કરુ' તને કે લગની લાગી છે કે અગ્નિ જાગી છે. તારા મિલનની પ્રભુ ! ભવ્ય જીવ-સમ્યગ્દષ્ટિ આત્માઓ કે જેણે આત્માનું જ્ઞાન મેળવ્યું છે તેને એક આત્માની જ લગની લાગી છે. તિ કા પાસેથી, ગણધરો પાસેથી, સંતા પાસેથી આ જ્ઞાન મળે. જેણે માત્ર જાણ્યા છે તે મતાવે. તિથ કરે, ગુરૂઓ આ માગના ભેામીયા છે. તે સત્ય પંથ બતાવશે. તમારે કોની પાસે જવું છે? ત્રણ પાસે કે પૈસાવાળા પાસે? શ્રીમંતા ભયંકર અટવીમાં અટવાયા છે તે તમને શું માગ બતાવશે? પ્રભુના મિલનની લગની લગાડો તે અવશ્ય તમારા નિસ્તાર થશે. દેવલેાકમાં જાવ ત સીધા ભગવાન પાસે પહેાંચી જશે ને ? ભેગવિલાસમાં ફસાઈ નડી જાયને ? ભગવાનને સૂર્યાંભ દેવે પ્રશ્ન પૂછ્યા તેવા પ્રશ્ન પૂછો. મારે કેટલેા સ`સાર છે, હવે મારે કેટલા ભવ કરવાના છે? આવા પ્રશ્ન કયારે પૂછાય ? જ્યારે આત્માનું ઘેલું લાગે ત્યારેને ? જેને રુચી ન હેાય Page #386 -------------------------------------------------------------------------- ________________ તેને ધર્મની વાત ન ગમે. આજે ઘણાં પ્રમાદી જીવે બીજાની દુકાને જઈ ગપ્પાં મારશે, વહુ કિયે સહુ સની સ્વિત્ર સરસ્ટ સભથ્થર નહીં રે ઉwયે જઇનું કોઈ કહે તે કહી દે કે મને ટાઈમ નથી. મોડું થાય છે. એના જીવનની ઉત્ક્રાંતિમાં પણ તે મોડો જ પડવાને છે. આવા જ રસ્તે ભુલેલા છે. જેને સત્ય મગ પ્રાપ્ત થયો છે તેને વૈભવમાં ચેન પડતું નથી. એકજ ઝંખના છે. હે પ્રભુ, આ જન્મારો તારી આજ્ઞા પ્રમાણે વર્તનમાં જ કાઢે છે. જગતને રુડું દેખાડવા ઘણે સમય પસાર કર્યો. હવે આત્મા માટે ટાઈમ કાઢવે છે. હે પ્રભુ, તારા વચનેમાં મને વિશ્વાસ છે. ગમે તેવી આપત્તિ આવે તે પણ ધીરજ ખુટતી નથી. એક ગરીબ માણસને કઈ યોગીએ કહ્યું, તારા ઘરમાં પૂર્વ દિશાના ખૂણામાં સાત ચરૂ છે. આ માણસ એ યોગીનું વચન સાંભળી આનંદમાં આવી જાય છે. અને કેષ, કેદાળાં અને ત્રિકમ લઈ દવા માંડે છે. ઢીંચણ સુધીને ખાડો કરે છે પણ કાંઈ નીકળતું નથી, છતાં યેગીના વચનમાં વિશ્વાસ છે. હજુ વધુ ખેદીશ એટલે ચરુ નીકળશે. કેડસમાણું ખેદે છે અને એક શિલા નીકળે છે. હવે બાવડામાં વધુ જોર આવી જાય છે. અને અંતે ખણણણ, ખરુણણ ... અવાજ થાય છે. સાત ચરૂ નીકળે છે. ગરીબ માણસ શ્રીમંત બની જાય છે. આટલું ધન મળતાં તે હર્ષાવેશમાં આવી જાય છે. જ્ઞાની પુરુષે કહે છે કે તારી અંદર અનંત નિધાન છે. ધ્યાન ધર. આત્મચિંતન કર. તારી વસ્તુ તને અવશ્ય પ્રાપ્ત થશે. પ્રથમ ધ્યાન ધરવા બેસશે ત્યારે સ્ત્રીના, પુત્રના, પરિવારના, પેઢીના વિચાર આવશે. પ્રથમ ખેદકામ કરતાં ધુળ અને પથ્થર જ નીકળે પણ હજુ વધુ પ્રયત્ન કર. રત્નને ખજાને ત્યાંથી જ પ્રાપ્ત થવાને છે. ધીરજ હારવાની જરૂર નથી. ભગવાનના મહત વાક પર શ્રદ્ધા રાખ. તું ભિખારી નથી. જડ પાસે ભીખ માંગવાની મુકી દે. મોટર, બંગલે આદિ અનંતવાર મળ્યું, તેનાથી આત્માની ગરજ સરી નથી. મનની ભુખ તેનાથી શમતી નથી. દુનિયામાં જે પ્રપંચ ચાલી રહ્યો છે તે પાશેરની કંઠી પુરવા માટે નથી. પણ પેઢીઓની પેઢીઓ ખાય એટલા અન્નના કેઠા પુરવા માટે છે. એક ભાઈ એ અમેરીકાના એક કડપતિ-જહેન જેકબ એસ્ટરને પૂછ્યું, આપની પાસે અપાર સમૃદ્ધિ છે. ૭૦-૭૦ પેઢીઓ ખાય છતાંય ખુટે નહીં એટલું ધન છે. મને લાગે છે કે આપના જે સુખી સંસારમાં કોઈ નહીં હોય. ધનપતિએ હસતાં હસતાં જવાબ આપ્યો, “ભાઈ ! બાહ્ય દષ્ટિએ હું સંસારને સુખી માણસ ગણાતો હોઈશ. પણ જરા વિચાર તો કરે, આટલી અપાર સમૃદ્ધિ હેવા છતાં હું પામું છું શું ? બે ટંક ભેજન અને આ કપડાં કે બીજું કાંઈ? ગદ્ધાવૈતરુ કરું છું અને મેળવું છે કેટલું ? મારા જેવો મહાદઃખિયે બીજો કોઈ નહી હોય.” પાશેર ખાવું અને પાંચ મણની ઉપાધિ કરવી એવી જીવની દુર્દશા છે. કરોડપતિ હોય કે ઝૂંપડીમાં રહેનાર હોય પણ ખાવાને પ્રશ્ન તે બંને માટે સમાન જ છે. પણ વધુ મેળવવાની તૃષા જાગે છે ત્યારથી દુખના પગરણ મંડાય છે. આ કાંઠો જન્મ છે, સામો કાંઠો મત્યને છે, Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ વચ્ચે આત્મા ઝોલા ખાય છે. પાર વગરના ધાડા કરે છે. ભણવાનું, ડીગ્રી મેળવવાનુ‘ વગેરે બધું પૈસા માટે જ થાય છે. પૈસા મેળવવા અસત્ય, ચારી વગેરેને આશરો લે છે. આમાં આત્મસન્મુખ દૃષ્ટિ કયાંથી થાય? પાંચ પ્રકારે જીવ જીહુ' ખેલે છે. કન્નાલિક, = કન્યા સંબધી, ગાવાલિક = ગાયા, અને લેામાલિક = ભુમિ સંબંધી અને કોઇની થાપણુપૈસા લઈને ઓળવે છે. ખાટી સાક્ષી પુરવા જાય છે. આ અસત્યથી વિરમવું તેનું નામ સત્યવ્રત. નિષધકુમારને સાચા રાહ બતાવનાર ભગવાન નેમનાથ મળ્યાં. અને સાચી સમજણુ આપી. પાંચે ઈન્દ્રિયના વિષય સુખ ભાગવનારને પ્રભુ નેમનાથ પડકાર કરે છે. જેમાં તેઓ સુખ માને છે તેને ભગવાન સુખાભાસ કહે છે. વડીલે આપણને હિતશિક્ષા આપે તા તેના સ્વિકાર કરીએ છીએ તેા તિથ કરના વચન પર વિશ્વાસ શા માટે નથી ? સત્યના સત્ય રીતે સ્વિકાર કરી તેને આચરણમાં ઉતારી. ભગવાન કહે છે: તને એમ લાગે છે કે મે' બહુ પાપ કર્યાં છે, મારા આરા ક્યારે આવશે? પરદેશી રાજાએ કેવા પાપ કર્યાં ? તેમના લેાહી ખરડાયેલા હાથ હતા, જીવતા માણસાને કુ ભીમાં પુરીને રેણુ દઈ દેતાં, જીવતત્વના નિણૅય કરવા ચારના ટુકડે ટુકડા કરી નાંખતા. અધમ થી ખ્યાતિ મેળવી હતી. ખ્યાતિ એ રીતે મેળવાય છે. એક સદગુણથી, ખીજી દુ^ણુથી. ગાંધીજીએ પણ ખ્યાતિ મેળવી અને એડસેએ પણ મેળવી. ભગવાન મહાવીર સ્વામી સાથે ગેાશાળાએ પણ ખ્યાતિ મેળવી. અધમ પાછળ પડેલાં એવા પરદેશી રાજાને દેશી સ્વામીના ભેટો થયા. એકએક નકે મુખે વાર જાય એવાં ઘાર પાપ પરદેશીના હતાં. પણ સત સમાગમે પશ્ચાતાપની ભઠ્ઠી સળગાવી. અગ્નિથી લાખડના કાટ ઉખડી જાય તેમ પશ્ચાતાપથી કમના કાટ ઉખાડવા માંડયા, ઝેર દેનાર પર પણ આંખના ખુણે લાલ ન કર્યાં. તમને સત્સ ંગ કેટલા વરસાથી થયે છે ? છતાં દશા બદલાણી? દશા બદલાયતા દિશા બદલાઈ જાય. જ્યારે ખાઈ વિધવા થાય છે ત્યારે તેને લગ્નના દિવસે પહેરાવેલ ઘરચાળુ દાગીના આદિ પહેરાવે છે, શણગારી બધાની વચ્ચે બેસાડે છે અને તેને ક્રૂરતાં એસી બધા રડે છે. આ વખતે તે વિધવાને તે ઘરેણાં-કપડાં કેવા લાગે ? એક વખત હાંશે હાંશે પરિધાન કરેલા પાષાક આજે આકાશ લાગે છે. પહેરવા પશુ ગમતા નથી પણ કુટુંબીઓ પરાણે પહેરાવે છે. એમ જેને વૈરાગ્ય આવે તેને વૈભવ અળખામણા લાગે છે. માટે દશા બદલે જીવનમાં પલ્ટો લાવે. સત્યને પંથે આવા. આમ ને આમ જીવનમાં ઝુહુ' કયાં સુધી ચલાવશે ? આજે તમારા જીવન કેવા છે ? “ મુખડાથી માર મીઠું લે ને કેડે રાખે કટારી, કથવાની તા યા પાળે અને માણસને નાખે સહારી, રે ખિગરી કેમ ખની તું સારી રે જેની પડી પ્રકૃતિ નઠારી. ” આજે માણુસમાં ધમ હૃદયસ્પશી" બન્યા નથી. ક્ષુદ્ર જંતુની યા પાળે અને Page #388 -------------------------------------------------------------------------- ________________ પિતાના જાતિ ભાઈ ઉપર પૂરતા વરસાવે! કંથવાની દયા પાળનાર માણસને સંહાર કેવી રીતે કરે? માર મહેથી મીડે ટહુકાર કરે, અને આખા ને આખા સપને ગળી જાય. તેમ માનવ પણ ભાષામાં મધુરતાના પ્રવેશ કરે અને કોઈ ગરીબ માણસની પાસે થોડા રૂપિયા લેણા હોય તે તેની પરિસ્થિતિને વિચાર કર્યા વિના તેના પર દા કરે. જેની પાસે ખાવા માટે દાણા નથી, પહેરવા વસ્ત્રો નથી, તેના ગળે ટુંપો મારતાં અનુકંપા ન આવે. દુખિયારા જીવેની નાની શી મૂડી જેવી ગાય વિ. હેય તે તેને વ્યાજમાં લઈ જાય. પણ તેને ઘેર દિકરાની બિમારી છે તેને ખ્યાલ ન કરે. જે પારકાની પીડ જાણતું નથી તે શું શ્રાવક છે? આવા કર્મ હશે હેશ થાય છે. પણ કમને કાઠીયા નડશે ત્યારે પિક મૂકી રડવાને વખત આવશે. ગાઢી માયા કરનાર, ખાટા વચન બોલનાર, કપટ સહિત જુઠું બોલનાર, બેટા તેલ અને બેટા માપ રાખનાર તિર્યંચ ગતિમાં જાય છે. તિર્યચના દુખે તે પ્રત્યક્ષ આંખ સામે જ છે ને? કેવા કેવા જુલ્મ વયા જનાવર બનીને સ્વામી, એક રે જાણે છે મારે આતમા હે જી રે, બે અળખામણે ને લાકડીના માર ખાતાં, વહેતી'તી આંસુડાની ધાર મારી આંખમાં.” જાનવરના ભવમાં જીવે કેવાં દુખે સહન કર્યા છે, તેનું તાદશ્ય ચિત્ર આ કડીમાં ખડું કર્યું છે. પીઠ પર બે લાદે અને ઉપરથી લાકડીઓના માર મારે આંખમાંથી આંસુડાની ધારા વહેવા માંડે પણ ફરિયાદ સાંભળનાર કેશુ? પગમાં લેઢાના ખીલા મારે. વરસાદમાં ડામરની સડક પર દોડતાં પગ બળી જાય અને બેસી જાય તે માલિક મારીમારીને અધમુઓ કરી નાંખે. પીઠ પર ચાંદા પડી ગયા હોય તેથી કાગડાઓ ફેલી ખાય પણ કાગડાને ઉડાડનાર કેણુ! ગાડે જેડાણ હેય, સખત તાપ હય, તૃષા ખૂબ લાગી હોય, સામે તળાવડું ભર્યું હોય છતાં પણ પાણી પીવા જઈ શકે નહિ, કેટલી પરાધીનતા? આવી પરાધીનતા કેમ આવી? કમને લીધે જ ને ? તે કર્મ કરવા બંધ કરો. દરેક પર દયાના ભાવ લાવે “વસુધૈવ કુટુમ્બક” વિશ્વ આખા સાથે કુટુમ્બની ભાવના કેળવે. પશુઓના દુઃખ જોઈ તમારા આત્માને એમાં ક૯. દુઃખી અનાથ પ્રત્યે સહાનુભુતિ . સ્ત્રીના નામે કે છોકરાના નામે કર્મ બાંધવા નથી એવું નક્કી કરે. તમારે તે પેટી પટારા ભરવા છે, અનીતિ કરવી છે. અને પાછા શ્રાવક કહેવડાવવું છે ? પહેલાના શ્રાવકો રાત્રિએ કુટુમ્બ જાઝિકા જાગતા. રાતના વિચાર કરતાં કે મારા કુટુંબમાં મારી જ્ઞાતિમાં કોણ દુઃખી છે, જેને શેની જરૂર છે, જ્યાં જરૂરીઆત હોય ત્યાં પૈસાની નીક વહેવડાવતા. હાથે હાથ ન દે તેને ગુપ્ત મદદ કરતાં. આબરૂદાર ઘસાઈ જાય પણ તે હાથ લાંબે ન કરી શકે, ત્યારે આવી મદદ મળે તે કેવા આશીષ આપે? પેટ ભરેલાને Page #389 -------------------------------------------------------------------------- ________________ ઉધપાકની કિંમત નથી પણ ત્રણ દિવસના ભુખ્યાને સુકા રોટલાની ૫ણુ મત છે. તમારે તે ભેગું જ કરવું છે ને? જેને પૈસામાં આસક્તિ રહી જાય છે. અને વલ કરે, વીલ કરે કહેતાં મૃત્યુ પામે છે તે બીલમાં ઉત્પન્ન થાય છે. સર્ષ બની ધન પર ફૂંફાડા મારે છે. અથવા ઉંદર થઈને એની ઉપર નાચે છે. તમને આટલે બધે પૈસાને મોહ કેમ લાગે છે? એ સમજાતું નથી. જેને આસક્તિભાવ છૂટી જાય અને આત્માની જ લગતી લાગી હોય તેનાં હૈયામાં ભગવાનનું જ રટણ હેય. સદેવ-સદગુરૂ અને સદુધર્મ જ ત્રાણ-શરણ લાગે. મરણની પથારીએ પડે અને તેને કહે બાપુજી, કાગળ લખું? દીકરે અમેરીકા છે એને બોલાવું? તાર કરૂં? તે તરત કહી દે, ના, મારે કોઈની જરૂર નથી. તેને છેલ્લા ટાઈમ સુધી મહાવીર મહાવીરનું સ્મરણ હેય. તમને પ્રભુ યાદ આવશે? “જલ્દી ગુરૂને બોલાવી સંચાર કરો એવી ભાવના થાય તેવું જીવન કેળવ્યું છે? માંદગીને બિછાને ઘરના સૌ ચારે બાજુ બેસશે, આંસુડા પાડશે, તમારા વિના કેમ જીવાશે એમ કહેશે, પણ કોઈ બચાવી શકશે નહિ. “ઘરની ત્રિયા તે રવાને લાગી, મારી જોડી. કણે તેડી રે, કહત કબીર સુને ભાઈ સાધુ, જેણે જોડી એણે તેડી રે, અપના કોઈ નહીં. માતા કહે છે પુત્ર અમાર, પિતા કહે છે સુત મેરો રે, બહેની કહે છે બંધવ મેરે, ત્રિયા કહે વર મેરા રે. અપના કેઈ નહિ. માતા કહે છે પુત્ર મારે છે. પિતા કહે છે દિકરો મારે છે. બહેની કહે છે મારે બંધવ છે. સ્ત્રી કહે છે મારો પતિ છે. પતિના મૃત્યુ વખતે સ્ત્રી કહે છે. અરે! મને અધવચ, રણવગડામાં મૂકી કષાં ચાલ્યા ગયાં? અરે જેડી કેણે તેડી નાખી?"પણ કબીરજી કહે છે. જેણે તારી જોડી જોડી હતી એણે જ તેડી છે. - અહીંથી મૃત્યુ પામેલ છવ સીધે કમેં સજેલી ગતિમાં ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં કેણ સાથે જાય? દુર્ગતિથી બચવું હોય તે અહિંસા, સત્ય આદિ તેનું યથાર્થ રીતે પાલન કરે. બીજા સત્ય વતનું વિશેષ સ્વરૂપ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં.૬૩ ભાદરવા વદ ૧૨ ને બુધવાર તા. ૧૬––૭૧ ભગવાનની વાણી સાંભળ્યા પછી નિષકુમાર, અંગીકાર કરી રહ્યા છે, સત્ય એ જીવનનું મૂળ તત્વ છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ સત્ય અલોકિક અને અમર્યાદિત છે. વિરાટ છે, વ્યાપક છે. એનું કોઈ સીમા ક્ષેત્ર નથી, પારિવારિક, સામાજિક, ધાર્મિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય બધાં ક્ષેત્રોમાં સત્યનું સ્થાન ઘણું મહત્વનું છે. વ્યવહારને મૂળ આધાર સત્ય પર છે. જીવનમાં સત્ય નથી, તે જીવનનું કાંઈ મૂલ્ય નથી. સત્ય આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. સત્યમાં અવાસ્તવિકતાની કે અયથાર્થતાની અગર તે બીજી કઈ મિલાવટને અવકાશ નથી. બધા તેનું મળ સત્ય છે. જેને સત્ય વસ્તુનું ભાન થયું છે, તે સત્યમાં જ રમે છે. સત્યમાં જીવન ગાળે છે. તેની સામે કોડે રૂા. ને ઢગલે કરે અને એને અસત્ય લવાનું કહે છે તે કરોડો રૂા. જતા કરશે, પણ અસત્ય તે નહીં જ વદે, એને દઢ નિર્ણય છે કે મારા મન-વાણું-કાયાને સત્યમાં જેડીશ. સત્ય કઈ માત્ર શબ્દો બેલવામાં જ નથી આવી જતું. સત્યનિષ્ઠ વ્યક્તિ-મન વચન અને કાયામાં એક રૂપ હોય છે. વાણીની સત્યતાનો માપદંડ વિચાર અને આચાર ઉપર છે. માટે ભાવનાની વિશુદ્ધિ જોઈ એ. જેણે સત્યને સહારે લીધે છે તેને દેવતાઓ પણ સહાય કરે. સુદર્શન શેઠ પાસે સત્ય હતું તે શી પર પણ એને ન્યાય થયે. માટે સત્યને આચરવું. મુનિએ પ્રાણના ભોગે પણ સત્ય વ્રત રાખે છે. વ્રતને ભંગ ન કરે પણ કટીમાંથી બરાબર પાર ઉતરે. તમને એક દિવસમાં જવું કેટલી વાર સ્પર્શે છે? કઈ પૈસા માગવા આવે અને દેવાની દાનત ન હોય તે ચેપ્પી ના ન પાડે, પણ કહે કે હમણાં જ લઈ ગયા. તમે થોડાક મોડા પડયા. આ શું જુદું જ ને? છોકરાને રમાડતાં રૂમાલ એક હાથમાંથી બીજા હાથમાં લઈ લે અને કહે કે જે કાગડે લઈ ગયે. કેટલું જુઠું? પિતે જાણતે હેય, ખબર હોય ને કઈ પૂછે તે કહી દે કે હું કાંઈ જાણતું જ નથી, રૂંવાડે રૂંવાડે જુઠો ! બેલવું કાંઈ ને ચાલવું કાંઈ ! હાલતા-ચાલતા-વેપાર વણજ કરતાં, ચેપડા લખતાં, બધેજ જુઠને સહારે છે. કયાંય સચ્ચાઈ ભર્યું જીવન નથી, પછી પકડાઈ જાય ત્યારે કોણ બચાવે? આવા કાળાં વક્રમ (કરમ) કરીને કેટલું ભેગું લઈ જવાના છો? “ वित्तण ताण न लभे पमत्ते, इमम्मि लोए अदुवा परत्था, વીરપુર નાના મોટ્ટ, નેવાર્થ ટુ મટ્ટ મેવ ઉ. અ. ૪=૫ હે પ્રમાદી જીવ! પૈસે તને ત્રાણ-શરણ નથી. તમે જેમાં સુખ માને છે, તેમાં ભગવાન સાવ ના જ પાડે છે. ભગવાનના વચનને જીવ અવગણે છે, પરંતુ આ નકકર સત્ય છે કે પૈસો કોઈને આ લેક કે પરલોકમાં ત્રાણ-શરણ નથી. સંચેલ આ વસ્તુ ન શણું આપે, મુકી સીધાવ્યા નર કૈક શાણા, છે અલ્પ આયુ કર કમ સારૂં, હે આત્મ! તું આ નર દેહ પામી.” હે માનવ ! અલ્પ આયુષ્ય મળ્યું છે તેમાં કાંઈક સુકૃત્ય કરી લે ભેગી કરેલી Page #391 -------------------------------------------------------------------------- ________________ ર વસ્તુ વેદનાના ઉદય વખતે સહાય નહિ કરે. પાંચ ડીગ્રી તાવ આવ્યે હોય ને હીરાના હાર પહેરાવી દીા તેા ઉતરી જશે ? કેન્સરના દી સેાનાના હાર પહેરી હયે એટલે કેન્સર મટી જશે? “ના” દર્દી વખતે પૈસા સહાય નથી થતા, છતાં પણ પૈસા માટે કેટલું કરે છે? જુહુ ખેલવામાં પાવરધા અને ધમ કરવામાં લાપરવાહ છે. પણ માહના અંધારા પથરાશે પછી ન્યાય ચુક્ત માગ દીઠી અદીઠા થઇ જશે. ફરી ફરી આવું શાસન મળવું મુશ્કેલ બનશે. હસતાં હસતાં પાપ કરી છે, પણ જ્યારે એનું પરિણામ ભેાગવવુ' પડશે ત્યારે આંખમાંથી ખારમેર જેવડાં આંસુડાં પડશે. આંબાના વૃક્ષ પર ફળ આવ્યાં એ કાચાં છે ત્યારે ખાટાં છે. પછી તુરા લાગે અને જ્યારે સાવ પાકી જાય ત્યારે એ મીઠાં લાગે, પણ પાપ રૂપ વૃક્ષના બી વાવતી વખતે કદાચ ક્ષણિક મીઠાં લાગશે, પણ એ ફળ પાકશે ત્યારે કડવા ઝેર જેવા લાગશે. તે પાપ કરવા જેવા કે છેડવા જેવા ? પણ જીવ અનાદિ કાળથી વે—ઝેર—ઈર્ષા—નિંદા-કુડકપટ-ઇંગા-પ્રપંચ, એમાં જ દેવાઈ ગયા છે. જેમ પેલેા કુલ્ફી મલાઈવાળા હમેશાં કુલ્ફી વેચવા જતા. પેટીમાં કુલ્ફી ભરીને ખલે મૂકે. એવા મીઠા ટહુકો કરે કે, લેવી કુલ્ફી મલાઇ ! આમ એ કાયમ માટે ટેવાઈ ગયા હતા. એક વખત એના સગામાં કોઈકનું મૃત્યુ થયું. આ ભાઈ આભડવા ગયા. નનામી ખભે ઉપાડી. એમાં રાજની ટેવ માફક ખાદી ગયા—લેવી કુલ્ફી મલાઈ ! બધા કહે અરે ભાઈ, આ શું? તેા કહે, રાજની ટેવ. એમ આ અનાદિની પાપ કરવાની ટેવ પડી ગઈ છે. પણ એનું પરિણામ આવશે ત્યારે તમારૂ' કાણુ ? ચક્રવતી ને છ ખંડનુ` રાજ્ય-૨૪૦૦૦ સ્ત્રીએ કે ૩૨૦૦૦ મુકટબધી રાજાએ હતા, છતાં નકે જતાં કાઈ બચાવી શકયુ' ? જે સ્ત્રી માટે કાળા ધેાળા કર્યાં, રાગનાં રમકડાંને ખવરાવ્યુ–પીવરાવ્યું–પહેરાવ્યુ–ઓઢાડયુ, એના માટે લખલૂટ પાપ કર્યાં, પણ જ્યારે કેન્સરનું દર્દ થાય, ભય કર વેઢના થતી હાય, ગળેથી ટીપુ પાણી પણ ન ઉતરતુ હાય, કાળી ખળતરા થતી હાય, રાડ–બૂમ કરતા હોય ત્યારે શું સ્ત્રી આ દુઃખમાં ભાગ પડાવશે? સગી ૨ નારી-એની કામિની, ઉભી ટગમગ જોવે, આંસૂડે ભીંજાડે વસ્ત્ર ઉરના, ધ્રુસકે ધ્રુસકે રાવે, ....એક ૨ દિવસ એવા આવશે ! અનાથી નિગ્રન્થને જ્યારે વેઢના આવી ત્યારે એની પાસે બધાં સાધના હતાં, જેની જોડી ન જડે એવા ધન્વંતરી-વૈદ્યો હતા, છતાં તે દર્દ દૂર ન કરી શકયા. મા-ખાપ લાગણી પ્રધાન હતા. રાજમાં દ્રવ્ય ન્હોતુ એટલુ' એના પિતાની પાસે ધન હતુ, અને એ બધુ જ ધન પુત્રને કોઈ સાજો કરે તે આપી દેવા તૈયાર હતા. ભાઈ ડ઼ેના પણ અનુકુળ હતાં, પત્ની પણ આજ્ઞાંકિત હતી. ખાવામાં-પીવામાં, ન્હાવા ધાવામાં ફે શણગાર સજવામાં Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭, ટાઈમ નહોતી કાઢતી પણ પતિની સેવામાં ખડે પગે ઉભી રહેતી. આંસુએથી એના ઉરને ભીંજવતી, આ બધું હોવા છતાં અનાથી એ એકજ વાક્ય ઉચ્ચાયું કે નવ યુદ્ધ વિમાન્તિ viા મણ કાચા દેવતા ઉપર ઈન્દ્રનું વજ પડે ને છ મહીના સુધી રીબાય, વેદના ભેગવે એથી પણ ભયંકર દારુણ ફાળી માં ઘા વેચT Fામ તાણ વેદનામાંથી મને કોઈ મુક્ત ન કરી શકયું આ નક્કર સત્ય છે. આ અધ્યયનનું ચિંતન, મનન સાચી રીતે થાય તે ઘણું સાંત્વન મળે. તરફડીયા મારતા અનાથીને થોડી ક્ષણે વીત્યા પછી ભાન આવ્યું કે હાય, આ સંસાર ! આ પરવશતા ! આ પરાધીનતા ! બસ મારુ કઈ નહિં! બધા ઉપામાં નિષ્ફળ ગયા. હવે કાંઈક ન જ ઉપાય અજમાવીએ. વમન–વિરેચન-શેનાયથી ન મટયું. જેનું કઈ નથી એને ભગવાન છે. પરતંત્રતાની લેખંડી જંજીરોને એક જ ઝાટકા સાથે તેડી નાખતાં એવા દેવાધિદેવ નજર સામે તરવરતા લાગ્યા. કર્મની ગુલામી મને ન પરવડે.' આ અસહ્ય દશા નહિ નિભાવાય. સુખમાં બધાય છે, પણ દુઃખમાં મારું કોઈ નથી. હું નિરાધાર? હું એકલો જ નહીં નહીં–પ્રતિજ્ઞા કરું કે “જે આ વેદનામાંથી હું મુક્ત થાઉં તે જીંદગીભર ક્રોધ ન કરું. કારણ કે કષાયના તીવ્ર રસથી ચીકણુ અશુભ કર્મ બંધાયાં–હીરની ગાંઠ ને તેલનું ટીપું, પછી છૂટે નહિ. તેમ આ કર્મ ભેગવ્યા સિવાય છૂટે નહિ. તે હવે એ ક્ષમાવાન બનું કે ભાવિમાં કર્મ ભોગવવાને વારે જ ન આવે.” જે મુજને વેદના ઉપશમે તે લઉં સંયમ ભાર, એમ ચિંતવતા વેદના શમી, વ્રત લીધા મેં હરખ અપાર શ્રેણિકરાય ! હું રે અનાથી નિન્ય. જેથી મેં લીધે રે સાધુજીને પંથ... શ્રેણિયરાય” વેદના શાંત થાય તે ક્ષમાવાન બનું, ઈન્દ્રિયને દમનાર બનું, કારણ કે ઈન્દ્રિયના વિષયમાં લુપી બનીને સંસાર વધાર્યો. આરંભ પરિગ્રહથી દુર્ગતિ વધારી. હવે આ બધું જ મૂકી દઉં. નિરારંભી બનું અને આ બધું કરવા માટે સાધુપણું જ શ્રેષ્ઠ છે. માટે હું અણગાર બની જાઉં. એક ભીષ્મ સંકલ્પ, એક જ ઝબુકે, બસ ભેદી નાખી કર્મની જંજીરને, વેદનાના મૂળને શોધી સીધે ત્યાં જ ફટકો માર્યો. એ દઢ સંકલ્પથી, કર્મમાં ફેરફાર થયો. કર્મનાં દલિકે વીખરાઈ ગયા. શાંતિથી નિદ્રા આવી ગઈ. ઘણાં દિવસથી નહીં ઊંઘેલ અનાથી આજ ઉંધી ગયા, સવારે જાગ્યા ત્યારે કંઈ જુદી જ તાજગી હતી. રકૃતિ, આનંદ અને ઉલ્લાસ કેઇ ઓર જ હતા. બધા દોડી આવ્યા. હાશ ભાઈ! તને શાંતિ થઈને? મા કહે, એ તે મારી માન્યતા ફળી. ભાઈ કહે મારી, બેન કહે મારી માનતા ફળી. અનાથી કહે મારી માન્યતા ફળી છે. બોલો, મારી બાધા પહેલી પૂરી કરવાની ને?તે સાંભળી લે. મારી Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ માન્યતા–મેં તે સંયમ લેવાને દઢ નિર્ણય કર્યો છે. આ સાંભળીને સૌ ચક્તિ થઈ ગયા. અનાથી ચાલી નીકળ્યા અને એને જયારે શ્રેણિકે પ્રશ્ન કર્યો ત્યારે એણે કહ્યું કે હે શ્રેણિક, તું પણ અનાથ છે. આ સાંભળી શ્રેણિક કહે. મારી પાસે આટલે વૈભવ, હું એક લાખ ને ૭૧ હજાર ગામને ધણું ને તમે મને અનાથ કહે છે? અસત્ય તે નથી વદતાને? એના જવાબમાં અનાથીએ અનાથતાનું ભાન કરાવ્યું કે બહારને વૈભવ ગમે તેટલા હેય છતાં જીવ અનાથ છે. અનાથતાને પરમાર્થ સમજાવી દીધો. તે શ્રેણિક અનાથીના ચરણમાં ગુકી પડે. સીકંદર પાસે પણ અબજોની મિલકત હતી છતાં એને કઈ બચાવી શકયું નહિ. કર્મ આવશે ત્યારે કઈ ભાગ પડાવશે નહિ. માટે કર્મ બાંધતાં વિચાર કરે, અસત્ય, અનીતિ, અપ્રમાણિકતા વગેરે કુકર્મ કરીને તીજોરી ભરશે પણ એ સાથે નહિ આવે. માટે આત્માનું કલ્યાણ કરવું હોય તે સત્યને સહારે . સત્ય વ્રત આદરે. નિષધકુમાર બીજું વ્રત સમજી રહ્યા છે. તેનાં પાંચ અતિચાર “નાથવા ન માયરિયસ્થા” જાણવા જેવા છે; આચરવા નહિ. તે પાંચ અતિચાર કર્યા છે તેને અધિકાર અવસર. વ્યાખ્યાન...૬૪ ભાદરવા વદ ૧૩ને શુક્રવાર તા. ૧૦-૯-૭૧ અનંત કરુણાના સાગર એવા ભગવાન મહાવીર દેવનું શાસન વિદ્યમાન થઈ રહ્યું છે. તેમણે ભવ્ય માનવના હિતને અર્થે, શ્રેયને અર્થે, કલ્યાણને અર્થે આ વાણીની પરુપણ કરી. હે ભવ્ય માનવ, જે તારે દુઃખથી મુક્ત થવું હોય, જન્મ-જરા-મરણના ફેરાથી છુટવું હેય, શાશ્વત સુખને વરવું હોય તે વિતરાગ વાણીને હૃદયમાં ઉતારવાની જરૂર છે. જીવ જ્યાં સુધી વીતરાગ વાણીને હૃદયમાં અવધારતો નથી, નિજ ગુણનું લક્ષ કરતે નથી, સ્વસ્વરૂપમાં ઠર નથી. ત્યાં સુધી એ શાશ્વત સુખ મેળવી શકતું નથી. અહીં નિષધકુમારને અધિકાર ચાલી રહ્યો છે. શ્રી નેમિનાથ ભગવાનની વાણી નિષકુમારે સાંભળી. મહાન પુણ્યના ઉદય હોય ત્યારે વીતરાગની વાણી સાંભળવા મળે છે. ધન્ય હશે એ પવિત્ર ભૂમિ કે જે તીર્થંકરના પવિત્ર ચરણથી પાવન બની હશે ! ધન્ય હશે એ માનને કે જેણે વીતરાગની વાણી સાંભળી પિતાના હૃદયને હરિયાળાં બનાવ્યાં હશે ! વાણી સાંભળીને જ બેસી રહે તે કંઈ કલ્યાણ ન થાય. નિષકુમારે વાણી સાંભળી હદયમાં અવધારી અને એ રીતે દેશવિરતી જીવન જીવવા તૈયાર થઈ ગયા છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ જીવે તિર્થંકરની, કેવળીની કે સદ્ગુરુની વાણી કંઈક ભવામાં સાંભળી તેા હશે, પણ માત્ર કાનના રસીયા થઈને સાંભળવામાં ભવની કિટ ન થાય. સાંભળ્યું, ટનનાટન, વિચાયુ" મણુના મણુ, પણ આચરણમાં ઉતાયુ નહી. એકે કણુ, એટલે જન્મ મરણના ફેરા ટળ્યા નહી.. નિષધકુમારે ઉલ્લાસપૂર્વક વાણી સાંભળી. એને એ વાણી રૂચી. અને દેશ વિરતીપણુ સ્વીકારવા તૈયાર થઈ ગયાં. સત્યવ્રત લેતાં મુશ્કેલીઓ આવશે તે શું કરીશ ? એવા વિચાર નથી કર્યાં. વૈભવ કરતાં અનેકગણી આત્માની કિંમત સમજાણી છે. જ્ઞાની ભગવંતા કહે છે કે વૈભવના અંજામા સુખામાં અંજાશે। નહી'. એ સુખા તમારા નેતર્યા આવે નહીં.. તમારા માંધ્યા બંધાય નહી. તિજોરીમાં ભરેલું નાણુ' કયારે ચાલ્યુ' જશે એ પણ ખખર નહી પડે. આજ છે એ સાહ્યબી કાલે નહાતી અને આવતી કાલે હશે કે કેમ એ પણ ખાત્રી નથી. માટે એમાં સાથે નહી.. આ અલમસ્ત દેખાતા શરીરમાં કયારે રાગ ઉત્પન્ન થશે એ પણ ખબર નથી. સનતકુમાર ચક્રવતી'ની કેવી સ્વરૂપવતી કાયા કે જેની દેવલાકમાં પણ પ્રશસા થઈ. એ કાયામાં એકી સાથે ૧૬ રોગ ઉત્પન્ન થઈ ગયાં. જેને વફાદાર માન્યાં હોય એવા પુત્ર એવફા નીવડી જાય. જ્યાં અનેક આશાની ઈમારત ચણી હતી ત્યાં નિરાશા મળે. અણુધારી ઉપાધિ આવી જાય. અને ધારેલી ધારણાઓ ધુળમાં મળી જાય. એટલે જીવન ઝેર જેવું બની જાય. જીત્રન અકારૂ' લાગે. અને ઝેર પીને મરી જવાનુ` કબુલ કરે. આશા રાખી તેા નિરાશ થવું પડયું ને ? જ્ઞાની પુરૂષા કહે છે. પુદ્દગલ દગાખાર છે, છતાં પણ જીવને એના રાગ છુટતા નથી. પૌદગલિક પદાર્થોં પ્રત્યેના અત્યંત રાગ છે, ત્યાં સુધી ગાઢ મિથ્યાત્વ છે. પુદગલ પ્રત્યેના થોડા રાગ છે. અને વીતરાગમાગ પ્રત્યે પણ કઈક રૂચી અને સંસારના સુખ પ્રત્યે અરૂચી થાય ત્યારે સમજવુ કે મિથ્યાત્વ મરી ગયું છે. "" સંસારના દુઃખ તે સૌને અળખામણા લાગે.” सबे जीवा सुहसाया दुक्ख पडिહીં '' સર્વાંને સુખ ગમે છે. દુઃખ તેા શું, દુ:ખની આગાહી પણ ગમતી નથી. પણ જેને વીતરાગ મા રૂચે છે તેને સૌંસારના સુખ ભયાનક લાગે છે. તમે કહેશે. કે, સુખ તેા અમને બહુ ગમે છે. તેને ભયાનક કેમ. કહેા છે? ભલા ભાઈ, તને સારૂં' લાગે એટલું સારૂ જ હેાય એવું થાડુ' છે. દારૂડીયાને દારૂ પિવામાં આનંદ આવે છે. માંસાહારીને માંસ ખાવામાં, અનાચારીને અનાચાર કરવામાં, ચારને ચારી કરવામાં આનંદ આવે છે. સુખ લાગે છે. એટલે એને તમે સારૂ કહેશે ? એમ ભૌતિક સુખ તમને સારૂં' લાગતું હાય, એનેા તમને રાગ હાય, પણ જ્ઞાનીએ તા એ રાગને ભયાનક કહે છે. માટે એ સુખની લાલસા, વાસના છેડા અને વીતરાગના માર્ગ પામવાની ઈચ્છા કરી, Page #395 -------------------------------------------------------------------------- ________________ એક વસ્તુની ઈચ્છા જાગી પછી તેને મેળવવાના બધા પ્રયત્ન કરે છે ને? એમ મેક્ષના સુખની ઈચ્છા જેને જાગે એ એના પ્રયત્ન આરંભી દે છે. નિષકુમારને એ લગની લાગી છે. એટલે એના પ્રયત્ન આદરી દીધાં છે, સત્ય વ્રત સ્વીકારતા મુશ્કેલી આવે અથવા પદગલિક સુખ ચાલ્યા જાય તે પણ એની એને પરવા નથી હેજે અચકાઉં ના સઘળું ભલે ચાલ્યું જાતું, ખીલે જે બાગ તે એક ફુલ ભલે કરમાતું, મારે તે જોઈએ બસ તારું શરણું હે ભગવાન ! દેને વરદાન તે નાચે મારું મન હે ભગવાન! માગું આ જિંદગીમાં એવું વચન હે ભગવાન.” સાધક કહે છે હે ભગવાન, મારે તે તારું શરણું જોઈએ છે. એ શરણું સ્વીકારતા બાહય બધું છોડવું પડે તે એમાં મને જરાપણ વાંધો નથી. અરે, સૌથી વધારે વહાલી આ કાયા એને પણ છોડવા હું તૈયાર છું. મારા આત્માને બાગ સદગુણના સુવાસિત પુષ્પથી ખિલતે હેય તે કાયા-કુસુમ ભલે કરમાય, એની મને ચિંતા નથી. મારે હવે ગાડરીયા પ્રવાહમાં તણાવું નથી. ગાડરનું ટોળું તમે જોયું છે? તેમાં કેટલી શીસ્ત હોય છે. એક ગાડર ચાલ્યું એટલે એની પાછળ બીજું ચાલશે જ. એક કુવામાં પડશે તે બીજી, ત્રીજું એમ બધા જ પડવાનાં. આ શીત છતાં વિવેક નથી. જ્યારે માનવી વિવેકવાળો હોવા છતાં એ પ્રવાહમાં તણાતે જ જાય છે. એકે કર્યું એટલે બીજા કરશે. એકે મીનીસ્કર્ટ પહેર્યું એટલે બીજીએ પહેર્યું. બસ ચાલ્યું. વનપીસ કેવું બહુ લાગે છે. છતાં એ કોણ જુએ છે? એલીફટ પેઈન્ટ, લુંગી, બસ ચાલ્યું એટલે ચાલ્યું. કંઈ જેવાનું જ નહીં. સ્ત્રીના શરીરની મર્યાદાઓ સચવાય છે કે નહીં એ કોણ જુએ? માનવી બુદ્ધિશાળી છે. આંધળા અનુકરણને છોડીને બુદ્ધિને ઉપગ કરે તો તે સવળે માર્ગે વળી શકે છે. આ સુંદર દેહ છે, સારાસારને વિવેક કરવાનું ભેજું છે, કાર્યશીલ બનવાની શક્તિ છે. એ બધું વેડફાઈ જશે તે ફરી ફરી વીતરાગનું શાસન મળવું દુર્લભ બનશે. માટે સદુપયોગ કરી લે. એક ભાઈ કિંમતી કાપડ ખરીદી લાવ્યા. દરજીને કહયું, અને મારા માટે કેટ બનાવે છે. દરજીએ કેટ એ બનાવ્યું કે એક બાંય જ ન કરી અને એક બાંય પગના અંગુઠે અડે એટલી લાંબી કરી. ગળું ૧૩ ઇંચનું જોઈએ એના બદલે ૪ ઈચનું કર્યું. બટન પાછળ બનાવ્યાં. ખીસું એવડું મોટું બનાવ્યું કે તેમાં એક બે કુરકુરીયા સમાઈ જાય. આ કોટ લઈને દેડતે ખુશ થતે માલિક પાસે આવ્યા. આ કોટ જોઈને એને માલિક શાબાશી આપશે કે નાખુશ થશે? Page #396 -------------------------------------------------------------------------- ________________ ' - ચિત્રકારને પીંછી આપી, કલર આપ્યાં, સુંવાળું અને સ્વચ્છ પાટીયું આપ્યું, એને કહ્યું, આના ઉપર સુંદર આદમીનું ચિત્ર બનાવી છે. એણે ચિત્ર દોર્યું. આંખના ડોળ બહાર નીકળી ગયા હોય એવા મોટા ડોળા, નાક મોટું જમરૂખ જેવું, પેટ ગાગર જેવું, હાથ સરગવાની શિંગ જેવા પાતળા અને પગ હાથીના જેવા જાડા. આવું ચિત્ર દેરીને તે લઈ આવ્યું. આ ચિત્ર જોઈને માલિક તે પેટ પકડીને હસવા લાગ્યું. અને કહે છે કે, ભાઈ, આ તે તે મારું બધું બગાડયું. આને શું ઈનામ મળે? ના. એમ આપણને પુણ્યના ઘરની, મન, વાણી, દેહ રૂપ સુંદર ભેટ મળી. હવે એને ઉપયોગ કરી આત્માની અનંત શક્તિઓ ખીલવવાની છે. કર્મથી છુટકારો મેળવવાને છે. એના બદલે જીવ પારકી પંચાતમાં પડે છે. સંસારમાં રપ રહ્યો છે. ખિસકોલી જે ખાઉકણુ સ્વભાવ રાખ્યો. જ્યાં ગયા ત્યાં ઉનું મળે તે ઉનું, ઠંડું પીણું મળે તે ઠંડુ-જે મળ્યું તે પેટમાં નાખ નાખ જ કરે. સવાર, બપોર, સાંજ ખા ખા જ કર્યું. પણ જરાક તે વિચારે કે આ કાંઈ Letter Box ડું છે? પણ ખાવાનું મન જલદી થાય, તપશ્ચર્યાની ભાવના ન થાય. કાબર જે કચકચ કરવાને સ્વભાવ રાખે, બધી વાતમાં કકળાટ જ કરવાને.શેઠ આવે છે, દીકરો આવે છે અને બૈરી આવી છે. બધી બાબતમાં કકળાટ જ કરવાને. બકરાની જેમ જ્યાં ત્યાં માથું જ મારવાનું. ઘરમાં કાંઈ કામ કર્યું અને જે પિતાને ન પૂછયું તે વાંધો પડી જાય. લે, મને પૂછયું કે નહીં, અને દેખાયું નહીં! અને દીકરાની વહુને સમુરતું ચડાવી દીધું? ભલા ભાઈ, ન પૂછયું તે એટલી ઉપાધિ ઓછી. બહુ માથા મારવા જતાં કોકદિ માથું કુટી જશે. અને એમાં જ અંદગી વ્યતીત થશે તે પછી દુર્ગતિના દુઃખ વેઠવા પડશે. માટે સંસારના સુખની અંજામણમાં અંજાશો નહીં. આશા રાખી છે એ નિષ્ફળ જશે, દુઃખને પાર નહીં રહે, માટે જે દુઃખથી મુક્ત થવું હેય, પરિભ્રમણ ટાળવું હોય તે વીતરાગના માર્ગમાં ચાલવા પ્રયત્નમાં લાગી જજો. નિષકુમાર બીજા વ્રતના સ્વરૂપને સમજીને આદરે છે. પછી વ્રતમાં તિરાડ ન પાડે. ખેરાક વિના શરીર ટકે નહીં. તેલ વિના દીપકનું તેજ ઝાંખુ પડી જાય, ચાવી વિના ઘડીયાળની ગતિ મંદ પડી જાય. તેમ વ્રત-નિયમ કે સંયમ વિના જીવનનું તેજ ઝાંખું પડી જાય. જીવનને તેજોમય બનાવવા માટે ભગવાને વ્રતનું આયોજન કરેલું છે. વ્રત શક્તિ આપે છે, ગતિ આપે છે. જેને સત્ય વ્રતને સહારો લીધે છે એને કદી કેટના બારણ જેવા પડતાં નથી. વકિલ, બેરીસ્ટર કે જજને આશરો લેવો પડત નથી. સત્યવ્રતનું પાલન કરે તે કેટે, કચેરીઓ ઉભી કરવી ન પડે. અત્યારે તે કેર્ટમાં પણ કેટલી ગીદી હેય છે. ઝાઝા ઝગડા થાય, ગુના થાય એ માટે વધુ કેટે ઉભી કરવી પડે. ખુનના કેસ તે હાલતાં થાય છે. વધુ કેર્ટો થઈ એમાં કાંઈ રાજી થવા જેવું નથી. એમાં તે શરમાવા જેવું છે કે માણસનું કેટલું પતન થઈ રહ્યું છે? Page #397 -------------------------------------------------------------------------- ________________ * આગળના શ્રાવકની ભગવાને વાત કરી કે શ્રાવકની રાજમાં પહેલી ખુરશી પડતી. ગમે તેવા જટિલ પ્રશ્નો શ્રાવકોની સલાહથી ઉકેલાતાં. “ મહુવા નિuહુવા થવા સુવા ગાયુચ્છળીને પfહપુછળીને.” ગુઢ પ્રશ્નોના ઉકેલ માટે તેને વારંવાર પૂછતાં. સત્યવ્રતધારી શ્રાવક એવી રીતે ઉત્તર આપતાં કે બંને પક્ષ સુંદર રીતે સમજી જાય. બંનેના વેરઝેર શમી જાય. શ્રાવકે કેટલાં ડાહ્યા અને બુદ્ધિશાળી, પ્રમાણિક હશે કે રાજા પણ એની સલાહ માન્ય રાખે. ગુનેગારને પૈસા વેરવા ન પડે અને શાંતિથી કાર્ય પતી જાય. એવી કુનેહથી કામ લેતા જાય. આજે તે કોર્ટમાં થેલીઓ ઠલવે એ જીતી જાય છે અને સાચે માર્યો જાય છે. નાના નાના ગામમાં પંચ નિમાય છે ત્યાં પણ અન્યાય, અનીતિ અને અસત્યનો સહારે જ કામ થતું હોય છે. પંચ તરીકે જેને નિમવામાં આવે તેનામાં તે અમુક વિશિષ્ટ ગુણ હોવા જોઈએ. (૧) બંને પક્ષને તેનામાં વિશ્વાસ છે જેઈએ. (૨) બંને પક્ષની વાત સ્થિર ચિત્તે મનમાં જડી લેવી જોઈએ. (૩) વાતને તેડ કાઢવામાં પિતાને અંગત સ્વાર્થ ન હવે જોઈએ. (૪) કોઈની શેહશરમમાં દબાયા વિના સત્ય હકીકત કહેવાની હોંશીયારી એનામાં હેવી જોઈએ. (૫) ઝગડો વધતાં થડે પિતાને ભોગ આપે પડે તે આપીને પણ બંને વચ્ચે પ્રેમનું વાતાવરણ સ્થાપનાર હવે જોઈએ. કલકત્તામાં લીમી નારાયણજી મુરાદીયા નામના એક વેપારી હતા. તેમનામાં ઉપરના ગુણે હતાં. સંખ્યાબંધ પ્રશ્નો કળથી ઉકેલતા. એક વખત બે ભાઈઓમાં મજીયારી મિક્ત વહેંચવામાં ઝગડો થઈ ગયો. તેઓએ આ વેપારીને પંચ તરીકે નીમ્યાં. વેપારીએ પિતાની કુનેહ બુદ્ધિથી અનેક ગુંચવણે ઉકેલી નાંખી. છેલે એક વીંટી રહી. એને મેળવવા બંને ભાઈ ઓએ હઠાગ્ર પકડે. આ વેપારીને લાગ્યું કે કિનારે આવેલું નાવ એકાએક ડુબી જશે. તેઓ વીંટી લઈ ઉભા થયા અને બંનેને કહ્યું: આઠ દિવસ પછી તમે મને મળજે. તેઓએ એવી જ એક વીંટી પિતાના ખર્ચે તૈયાર કરાવી. પછી મોટાભાઈને બોલાવી કહ્યું, આ લે. આ વીંટી તને આપું છું. પણ પાંચ વર્ષ સુધી પહેરીશ નહિ. પછી નાનાભાઈને બોલાવી વીંટી આપી અને એ જ પ્રમાણે જ કહ્યું, આનું પરિણામ એ આવ્યું કે બંને ભાઈઓએ માન્યું કે છત અમારી થઈ છે. પાંચ સાત વરસો પછી પ્રસંગોપાત બને ભાઈઓ ભેગા થયાં. બંનેના હાથમાં વીંટી હતી. વેપારીની ચાલાકી તે બંને સમજી ગયાં. અને વીંટી પાછી આપવા ગયાં. ત્યારે તે વેપારીએ કહ્યું” આ વીંટી તમને મારા દિકરા ગણી ભેટ આપું છું. અને તમારી પાસે એટલી અપેક્ષા રાખું છું કે તમે બંને સંપમાં વધારો કર.” શ્રાવકે આવા ગુણવાન હતા. તમે પણ શ્રાવક છેને? છે આવા ગુણ? તમને આવા સલાહકાર પણ નથી મળ્યા માટે જ કોર્ટ સુધી પહોંચવું પડે છે. ને? જે પંચ તરીકે નીમાય છે તેનામાં બુદ્ધિની કુશળતા કેટલી હોય છે! બુદ્ધિ કંઈ કોઈના બાપની નથી, Page #398 -------------------------------------------------------------------------- ________________ સાત વેંતના સર્વજન કિંમત અલ તુલ્ય, સરખાં કાગળ હુંડીના પણ અંક પ્રમાણે મુલ્ય. હુડીના કાગળ પરથી તેની કિંમત ન અંકાય. પણ તેમાં લખેલા આંકડા ઉપરથી એની કિંમત અંકાય છે. એમ માણસના દેખાવ ઉપરથી એની કિંમત ન થાય, પણ એની બુદ્ધિના નાણું છે. એ બુદ્ધિને જે સ્વતરફ વાળે અને સ્વભાવમાં સ્થિર થાય તે કર્મના બંધને તોડી નાખે. આચાર્ય ભગવંતેએ બુદ્ધિનું મંથન કરી જગત જીવે પર મહાન ઉપકાર કરેલ છે. એક વખત એક આચાર્યશ્રી લમણે હાથ દઈને બેઠા છે. ત્યાં એક શ્રાવક આવ્યા. એમણે પૂછયું હે પૂજ્ય! આ૫ આટલી બધી શી ચિંતામાં છે? આચાર્યશ્રીએ કહ્યું, ભાઈ લેખનકાર્ય કરું છું પણ દિવસ ટુંકે પડે છે, ને કાર્ય અધુરું રહી જાય છે. રાત્રે અગ્નિને આરંભ કરીને એ કાર્ય થાય નહિ માટે અફસેસ થાય છે. શ્રાવક કહે, અરે સાહેબ, આ દિવસ લખી લખીને થાકી નથી જતાં? આરામ લેવાની ભાવના નથી થતી? આચાર્યશ્રી કહે છે ભાઈ, લેખનકાર્યમાં હું એટલે બધે મગ્ન હાઉં છું કે મને થાક પણ લાગતું નથી. શ્રાવકે પૂજ્યશ્રીની ઈચ્છા જાણી. પિતાને ત્યાં રત્ન હતાં તેમાંથી બે રને ઉપાશ્રયમાં મુકી ગયા. જેના પ્રકાશમાં આચાર્યશ્રીનું લેખનકાર્ય થઈ શકયું. બુદ્ધિને કઈ દિશામાં ઉપયોગ કરે તે પિતાના હાથની વસ્તુ છે. શ્રાવકો પિતાની બુદ્ધિને સવળી દિશામાં ઉપયોગ કરતાં. નિષધકુમાર સત્યવ્રત સ્વીકારી રહ્યા છે. તેનાં પાંચ અતિચાર જાણવા જેઈએ. પણ આચરવા નહિ. તે પાંચ અતિચાર કહે છે. (૧) સહસ્સાભખાણે કોઈને પ્રાસકે પડે તેવું બેલિવું નહીં. અચાનક કેઈને ફાળ પડે તે તેનું મૃત્યુ પણ થઈ જાય માટે આવી ભાષા બોલવી નહીં. (૨) રહસ્સાભકખાણે. કેઈની રહસ્યની વાત ઉઘાડી કરવી નહીં. કોઈએ વિશ્વાસ રાખીને વાત કરી હોય, સારાસારીને સંબંધ હોય ત્યાં સુધી એ વાત કેઈને ન કીધી અને જરાક વાંધો પડે કે એ વાત જાહેર કરી દે. આમાં ઘણું અનર્થ થઈ જાય છે. એક શેઠ જમવા બેઠા છે. શેઠાણી પ્રેમથી જમાડી રહ્યા છે. શેઠના માથા ઉપર તડકે આવતું હતું તેથી શેઠાણીએ પિતાને પાલવ ધર્યો. આ જોઈ શેઠને જરા હસવું આવી ગયું. રસેડામાં રસોઈ કરતી દીકરાની વહુ આ જોઈ ગઈ. એને એ વાતમાં રહસ્ય લાગ્યું. રાત્રે પિતાના પતિને વાત કરી અને ગમે તેમ કરીને પિતાશ્રીને હસવાનું કારણ પૂછી જોજે એમ કહ્યું બાપદીકરો મળ્યા ત્યારે દીકરાએ પૂછ્યું, પિતાશ્રી ! કાલે જમતી વખતે આપ કેમ હસ્યાં હતાં? શેઠે જવાબ ન આપો એણે વધુ આગ્રહ કર્યો. શેઠની ઈચ્છા ન હતી છતાં દીકરાના આગ્રહને વશ થઈ એણે વાત શરૂ કરી. Page #399 -------------------------------------------------------------------------- ________________ એક વખત મારી પરિસ્થિતિ પલટાણી હું ખૂબ ગરીબ હાલતમાં આવી ગયે. તાશ સાળ અમે જતાં હતાં. તારી માતાને એમ થયું કે આવા ભિખારી પતિ સાથે પિયરમાં જવું ઠીક નહીં. લાગ જોઈ એણે મને એક કુવામાં ધક્કો મારી દીધું. અને પોતે પિયરની વાટ લીધી. મારું આયુષ્ય બળવાન હતું. એટલે મને કોઈ સહાયક મળે. કુવામાંથી બહાર કાઢો. હવે કયાં જવું એ ક્ષણભર વિચાર થઈ પડશે. હિંમત કરી મોટા શહેરમાં ગ, નસીબ અજમાવ્યું અને ખુબ કમાણી થઈ. અને હું મારા શહેરભણું પાછો ફર્યો. રસ્તામાં તારા મોસાળનું ગામ આવ્યું. તારી માતાને મારા આગમનના સમાચાર મળ્યાં. ભિખારી હાલતમાં હતું ત્યારે કુવામાં નાંખી દેનાર પત્નીએ મારું સ્નેહથી સ્વાગત કર્યું. ભૂતકાળ ભૂલી મેં એ સ્વાગત સ્વીકાર્યું. સુખી જીવન વ્યતીત થવા લાગ્યું. જમતી વખતે તડકાના કિરણે પડતાં હતાં, ત્યારે એણે પાલવ ધર્યો. એ વખતે મને કુવાની વાત યાદ આવી કે જીવનમાં કેવા કેવા બનાવે બને છે? એક વખત ધક્કો દેનારી આજ કેવી રક્ષા કરે છે? દિકરાએ વાત સાંભળી. એણે પત્નીને વાત કરી. એક વખત સાસુ વહુને ઝગડો થયે. અને વહુએ મહેણું માર્યું કે તમે કેવા છે એ મને ખબર છે. મારા સસરાને કુવામાં નાખી દીધા હતાં એ કે બીજા? આ વચન સાંભળીને સાસુને તે હાડોહાડ લાગી ગયું. બાઈ ઉપર ગઈ અને દેરડું બાંધી ગળામાં પરોવી દીધું. બસ, રામ રમી ગયા. એક વચને કેવું કામ કર્યું? પુત્રવધૂ એ વેણ કાવ્યાં કેવા પ્રેમ, કુવે નાંખ્યા, આપઘાત વચનબાણે વેણ-કણમાં, વચન વદે સજજને ને વચન વદે દુજને, વેણ-કણમાં મોટું અંતર છે.” એક જ વચનથી પંચેન્દ્રિયની હત્યા થઈ ગઈ. થોડી વારે શેઠ આવ્યાં. એને થયુંશેઠાણી કયાં ગયા? જ્યાં ઉપર જઈને જુએ છે ત્યાં શેઠાણીને લટક્તાં જોયાં. શેઠ વાતને મર્મ પામી ગયાં. રહસ્યની વાત ખુલી કરી એનું આ પરિણામ આવ્યું. શેઠાણીના મડદાને નીચે સુવાડયું અને એ જ દોરડે પિતે લટકી ગયાં. દીકરે જમવા આવ્યો. એણે પિતાની પત્નીને પૂછયું કે માતાપિતા કયાં ગયા છે? બાઈએ કહ્યું? કયારના ઉપર ગયા છે. શી ખબર શું કરતા હશે? દિકરો છાને માન ઉપર ચડે છે. બાપને લટકતા જોયાં અને હેબતાઈ ગયે. અરર, આ તે ગજબ થઈ ગયે. દુનિયાને હું શું જવાબ દઈશ? બાપને ઉતારીને પોતે લટકી ગયો. પત્ની રાહ જુએ છે કે આ તે ગયા ત્યાં ને ત્યાં રદા. લાવ જોઉ', એ જેવા ગઈ ત્યાં તે ત્યાં ને ત્યાં જ થંભી ગઈ. બધા મરી ગયાં. હવે મારે જીવીને શું કામ છે? પતિને ઉતારી એ જ દોરડે પિતે લટકી ગઈ. જીભ બહાર નિકળી ગઈ. આંખેના ઓળા ફાટી ગયાં. બાઈ સગર્ભા હતી, ગર્ભના બાળકનું પણ મૃત્યુ Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ થયું. એક વચનમાં પાંચ ઇવેની હત્યા થઈ ગઈ. માટે વચન બેલતાં પહેલાં ખૂબ વિચાર કરે. કેઈની રહસ્યની વાત ખુલ્લી કરવી નહીં. એમ સદારમંતભેએ એટલે પુરૂષ પિતાની સ્ત્રીના અને સ્ત્રીએ પિતાના પુરૂષના અમે ખુલ્લા કરવા નહીં. સ્ત્રીનાં અમે ખુલ્લા કરતાં કે કરૂણ અંજામ આવ્યું. માટે આત્માનું કલ્યાણ કરવું હોય તે સત્ય વ્રતનું આચરણ કરવું. વિશેષ અધિકાર અવસરે. વ્યાખ્યાન નં.૬૫ ભાદરવા વદ ૧૪ શનિવાર તા. ૮-૯- નાથે સિદ્ધાંતથી સમજાવ્યાં. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. અહીં સત્ય વ્રતની વાત ચાલી રહી છે. સત્ય વ્રતનું આરાધન કરનારની વાણીમાં કઠોરતા કે કટુતા ન હોય. ભાષામાં મધુરતા, મૃદુતા, સાત્વિકતા અને નમ્રતા હોય. વિચાર અને વાણીમાં જ નહિ વતન પણ સત્યમય હેય. સત્ય એ અંતરચક્ષુ છે. સત્ય વિનાને માણસ આંધળે છે. લાકડા યા પથ્થરના ટુકડા સમાન છે. સત્ય સમુદ્રથી ગંભીર છે. મેરૂથી મહાન છે. સૂર્યથી તેજવી છે. ચંદ્ર અને ચંદનથી શીતળ છે. સાધુ સર્વથા પ્રકારે જુઠું ન બેલે. કર્કશકારી, પરજીવને પીડા આપનાર નિશ્ચયકારી ભાષા સાધુ બેલે નહિ. જુઠું બેલીને પ્રિય થવાને વિચાર કદી ના લાવે, યા મૌન રહે યા સત્ય કહે, પરિણામ ગમે તે આવે, જાતે ના લે કઈ ચીજ, કદી જે આપે તે લેનારા આ છે અણગાર અમારા. જેના રોમરોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા, આ છે અણગાર અમારા. સાધુ બીજાને પ્રિય થવા માટે પણ અસત્યને આશરે લેતાં નથી. પ્રસંગ પડે ત્યારે બેલવાની ખાસ જરૂર લાગે તે સત્ય બેલે. તેમાં પણ કેઈને નુકશાન પહોંચે તેવું હોય તે મૌન રહે “વચન રતન સુખ કોટડી, ચુપકર દીજે તાળ, ઘરાક હોય તે ખેલીએ, વાણી વયન રસાળ.” Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ જ્ઞાની પુરૂષ વચનને રનની ઉપમા આપે છે. મુખ રૂપી કોટડીમાં તે રહે છે. પણું જેને તેને તે બતાવ્યા ન કરાય. યેચ્ય બ્રાહક આવે તે જ તે બતાવાય. જીભ બંધારૂં પડ્યું છે. રસને સ્વાદ પણ જીભથી લેવાય છે. અને ભાષાને પ્રગ પણું જીભથી થાય છે. આ બંનેમાં જે વિવેક રહે તે જીવન ધર્મયુક્ત બને. અને અવિવેક હોય તે પતનને પંથે લઈ જાય છે. એકદા એક અમીર તેના ગુલામ સાથે બેઠો છે. ઢળતી સાંજને વખત છે. વૃક્ષની છાયા નીચે બેઠા બેઠા બંને વાતે ચડે છે. ગુલામ કઈ પૂર્વના પાપના ગે ગુલામ બન્યું છે. પણ તેનામાં અસાધારણ બુદ્ધિ, શક્તિ અને સંસ્કારની સમૃદ્ધિ છે. અમીર તેને મિત્ર સમાન માને છે. તેનું સન્માન જાળવે છે. ટાઈમ મળે ત્યારે તેની સાથે ધર્મચર્ચા કરે છે. આજે અમીર પૂછે છે “ મિત્ર, માનવના દેહમાં ઉમદામાં ઉમદા વરતુ કઈ છે? ગુલામ કહે છે. હજૂર, માનવના અંગમાં જીભ અને હદય ઉમદામાં ઉમદા ચીજ છે. આ સાંભળી અમીરને આશ્ચર્ય થાય છે. તે કહે છે. તમારી વાત કેમ સ્વીકારાય? શરીરનું એક એક અંગ ચડીઆનું છે. બે આંખો કેવાં અમુલ્ય રત્ન છે.! આંખ ન હેય તે જીવન કેવું નીરસ બની જાય. અરે કાન ન હોય તે સત્પરૂને ઉપદેશ કેવી રીતે સાંભળી શકાય? નાક પણ કેવું સુંદર કામ બજાવે છે. જીભ અને હૃદયમાં શું એવું આકર્ષણ છે કે તમે તેને સર્વશ્રેષ્ઠ કહે છે? ગુલામ જવાબ આપે છે. સાહેબ! સંસારમાં સ્નેહ, સદાચાર, સદભાવ છલકાએલા અનુભવીએ છીએ તેનું ઉગમસ્થાન કેણુ છે ? હૃદય જીભમાં મધ જેવી મીઠાશ હોય તે સુખ શોધવા બહાર દષ્ટિ કરવી પડતી નથી. દુમને વધતા નથી. માનવ જીવનમાં બાદશાહને સ્થાને હૃદય છે. અને વજીરને સ્થાને જીભ છે. આ સાંભળી અમીર ખુશ થયે. હવે અમીર બીજે પ્રશ્ન કરે છે. માનવ શરીરમાં અધમમાં અધમ ચીજ કઈ છે? સાહેબ, હૃદય અને જીભ એ બે વસ્તુ અધમમાં અધમ છે. ગુલામે શાંતિથી જવાબ આપે. આ સાંભળી અમીરે કહ્યું “અરે ભલા માણસ, ઉમદા ચીજનું તું અપમાન કરી રહ્યો છે. સારી વસ્તુ ખરાબ કેમ હોઈ શકે? ગુલામ ઠંડા કલેજે જવાબ આપે છે. આપને મારામાં વિશ્વાસ ન હોય તે ઈતિહાસના પાના ઉથલાવે. વેરઝેર, કલેશ-કંકાસ બધાના મૂળમાં હૃદય ને જીભ છે. માનવ હૃદયમાં જીવનને મંગલ કરનાર ને પણ છે અને જીવનને ખારું ઝેર કરનાર કાતિલ વિષ પણ છે. જીભ કંઈકના સંસારને નંદનવન જે રળીયામણે બનાવી શકે છે. એ જીભ વિષ એકે તે હરિયાળી છવાયેલી હોય ત્યાં રેતીનું શુષ્ક રણ બનાવી દે છે. વચનરૂપી રનમાં પ્રિયતાના પાસા જોઈએ. હિત ચિંતનને આકાર જોઈએ. સત્યના પ્રકાશિત કિરણે જોઈએ. વચન, સત્ય, તથ્ય અને પથ્થથી ભરેલું રહેવું જોઈએ. Page #402 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની પુરૂએ વાણીના આઠ ગુણ બતાવ્યા છે. તેમાં પ્રથમ મધુરમ-વાણીમાં મધુરતા જોઈએ. દૂધમાં જેમ સાકર હેય તે મીઠાશ લાગે તેમ વાણુમાં મધુરતા હોય તે પ્રિય લાગે. વાત સાચી હોય પણ જે કટુતાથી રજુ કરવામાં આવે તે કોઈને ગમતી નથી. સેનાની લગડી તમને બધાને ગમે પણ કોઈ અગ્નિથી ધગધગતી કરીને આપે તે ? કેઈએ સંભળાવેલા કઠોર શબ્દો જીવનના અંત સુધી યાદ રહે છે. કાઢયે લેખના કાંટા, ક્ષણિક સુખ ઉપજે, કટુ વાણી તણું કાંટા, જન્માવે વેર ને ભય.” પગમાં કાંટો વાગ્યે હોય, તેને ઘા ચેડા વખતમાં રૂઝાઈ જાય છે, પણ કટુવાણીના શલ્ય રૂઝાતા નથી, પણ વેરભાવને જન્માવે છે. જીભની મિઠાશ વિના બીજના સનેહ અને સદ્દભાવ મેળવી શકાતા નથી. એક ભાઈ ચાલ્યા જાય છે. તેને રૂમાલ પડી ગયે. પાછળ બીજો ભાઈ જુએ છે. એટલે બૂમ પાડીને કહે છે “અરે! ઉંટની જેમ માથું ઊંચું રાખીને શું ચાલે છે ! રૂમાલ પડી ગયે તે પણ ખ્યાલ રાખતા નથી.” રૂમાલ બતાવવાનો ઉપકાર તે કર્યો, પણું કૃતજ્ઞતાને અધિકારી બની ન શકયે. માટે બેલતા પહેલા વિચાર કરો. - વાણુને બીજો ગુણ છે નિપુણવાણીમાં ખુશામત આવી જાય તે પતનનું કારણ બની જાય. વાણીની મૃદુતા વ્યક્તિના દિલને જીતે છે. બીજાને પિતાના બનાવે છે. સમયને ઓળખનાર વક્તા સભામાં આનંદનું મોજું લાવી શકે છે. વાત એક જ હોય પણ તેમાં નિપુણતાને અભાવ હેય તે વક્તા અપયશ પ્રાપ્ત કરે છે. એક ભાઈ લેકચર આપવા ઉભા થયા. તેને વિષય હતો રાષ્ટ્રિય વિકાસ. તેમાં તેને કહ્યું “આપણું રાષ્ટ્રના અર્ધા માણસો મૂરખ છે” આ સાંભૂળીને સભામાં હો હો થઈ ગઈ અને વક્તાનું અપમાન થઈ ગયું. બીજા વક્તાએ તે જ વાત નિપુણતાથી કરી, “ભારતની અધીર જનતા શિક્ષિત છે” આ વાતને લકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી. વાણીને ત્રીજો ગુણ છે. સ્તકમ-થોડું બેલડું. જ્યાં દશ શબ્દો બોલવાની જરૂર પડે ત્યાં એક શબ્દ બોલે. વાતને ડામાં પતાવી દેવી એ પણ એક કળા છે. આપણામાં એક કહેવત પણ છે કે “બહુ બેલે તે જુઠું અને બહુ ખાય તે લખું ટૂંકી વાતમાં મધુરતા અને તેજ છે તે વિસ્તારમાં નથી. બહુ વાતો કરનાર કોઈ ને પ્રિય લાગતું નથી. અ૫ શબ્દોમાં વિશાળ અર્થને બાંધી દે એ તીર્થકર દેને અતિશય છે. બે કલાક Page #403 -------------------------------------------------------------------------- ________________ વાતે કરવી તેનાં કરતાં બે ડગલા ચાલવું શ્રેષ્ઠ છે. કાર્યપતિત એ વાણીને થે ગુણ છે. ખાસ કરીને કાર્ય હોય તે જ બલવું. મૌનથી વાણીનું મૂલ્ય વધે છે. મૌનથી વાણુમાં ચિંતન આવે છે. તેજ આવે છે. મૌન પછી પ્રગટેલી વાણીમાં અજબને જુસ્સો હોય છે. મૌન દ્વારા શક્તિને સંચય થાય છે. આપણા હાથ લાંબા અને જીભ નાની છે. એને અર્થ એ છે કે કામ વધુ કરે અને બેલે ઓછું. સઘન પાંદડાવાળા વૃક્ષને વધુ ફળ આવતા નથી. વધુ બોલનારને પણ કાર્ય ફળ પ્રાપ્ત થતું નથી. વાણને પાંચમે ગુણ છે ગર્વ રહિતમ-વાણુંમાં નમ્રતા એ વાચાને અલંકાર છે. વાતવાતમાં કોઈ હું હું કરતું હોય તે વાતને આનંદ ઉડી જાય છે. અને કઈવાર શરમાવાને વખત પણ આવે છે. એક વખત દાદાભાઈ નવરોજી ઇંગ્લેંડમાં ઉમરા સાથે ખાણું લઈ રહયા છે. કે વાતની ચર્ચા થતાં તેઓ પિતાને અભિપ્રાય દર્શાવે છે. બાજુમાં બેઠેલી એક બાઈ દાદાભાઈનાં શબ્દો સાંભળી અભિમાનપૂર્વક કહે છે. “બેડોળ અને કાળે ઈન્ડિયન આ બાબતમાં શું સમજે ?” આ સાંભળી દાદાભાઈ પિતાના ખીસ્સામાંથી અરીસો કાઢી કહે છે - આમાં તમારો ચહેરે જુએ. સ્ત્રીના મુખ કરતાં તેમનું મુખ પ્રતિભાસંપન્ન અને ઉજજવળ હતું. વાણીને છઠો ગુણ છે અતુછમ્-વાણમાં તુછતા ન હોવી જોઈએ. વાણીમાં પ્રૌઢતા, ગંભીરતા અને સહુદતા હેવી જોઈએ. તુચ્છ વાણી હદયને તુચ્છ બનાવે છે. વાતચીતમાં પણ ઉચ્ચ શબ્દ બલવાની ટેવ પાડવી જોઈએ. " न जार जातस्थ ललाट शृंग, कुले प्रसुतस्य नपाणि पदम् यदा यदा मुंचति वाक्यं बाणं, तदा तदा जाति कुल प्रमाणं. અસદાચારીને માથે શીંગડા ઉગતા નથી. સદાચારીને હાથમાં કમળ ખીલતા નથી પણ જ્યારે જ્યારે તે બોલે છે ત્યારે ત્યારે સરળતા અને બુરાઈને પરિચય આપતે જાય છે. વાણુને સાતમે ગુણ છે પૂર્વ સંકલિતમ–સંકલના પૂર્વક અને પૂરતું વિચારીને છેલવું. વિચારના ગળણીથી ગાળીને કાઢેલું વચન અતિ રમણીય હોય છે. બોલતા પહેલાં વિચાર કર કે આ સ્થાનમાં બેસવા જેવું છે? આનું પરિણામ શું આવશે! બુદ્ધિમાન બોલતા પહેલા વિચાર કરે છે. અને મૂર્ખ બેલ્યા પછી વિચારવા બેસે છે. અવિચારી શબ્દ કુટુંબની શાંતિને ભંગ કરી નાખે છે. દ્રૌપદીએ વેણ કાવ્યાં અંધે જાયા અંધ હુઆ, કુરૂક્ષેત્રે જંગ મચા વેણ કણમાં દ્વિૌપદીનું એક જ વાકય “અંધે જાયા અધ” મહાભીષણ યુદ્ધને સર્જનાર બન્યું. Page #404 -------------------------------------------------------------------------- ________________ કય માટે વિચારીને-ત્રાજવે તોળીને બાલ. જોઈ જોઈ કાઢે વેણ વિશ્વમાંહી વધે પ્રેમ, લિલમ' કહે ટકે નેમ વેણ સુવેણથી વાણીને આઠમ ગુણ “ધર્મ સંયુક્તમ” વાણી એ પવિત્ર વરતું છે. તેથી આપણી વાણીમાં ધર્મ હવે જોઈએ. વાણી પરમાત્મા જેવી પવિત્ર છે. જે વાણીથી કોઈની નિંદા કરવામાં આવે તે સમજવું કે વાણીની પવિત્રતાને સમાપ્ત કરી રહ્યાં છીએ. શરીરમાં જેમ ગરમીની જરૂર છે તેમ વાણીમાં સત્યની જરૂર છે. સત્ય એ વાણીને આત્મા છે. સત્યને વિજય બહારની હારજીત પર નિર્ભર નથી. સત્ય આત્માને વિષય છે. સત્ય આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. બહારને વિજય મળે કે ન મળે પણ અંતરને વિજય તે જરૂર મળે છે. સત્ય એ સાધનાને પ્રાણ છે. દુનિયામાં સારભૂત પદાર્થ છે. સત્યને નાશ એ સાધના નાશ છે. સત્યના અભાવમાં કઈ સાધના ટકી શકતી નથી. રાત્રી હોય કે દિવસ હોય, જાગૃત હોય કે સુતો હોય, અવસ્થા ગમે તે હોય પણ સાધકે સદા સત્યને પ્રયોગ કરવો જોઈએ. મનથી સત્ય વિચારવું, વચનથી સત્ય બોલવું અને કાયાથી સત્યનું આચરણ કરવું એ સુજ્ઞ પુરૂષનું કર્તવ્ય છે. પંચ મહાવ્રતધારી સંતેને જીવન-મરણને પ્રસંગ આવે તે અસને આશ્રય લેવાય જ નહિ, તમે પણ એ સંતના ઉપાસક છેને? સિદ્ધાંતમાં શ્રાવકેને શ્રમપાસક કહ્યા છે. તે તમારાથી જુદું કેમ બેલાય? પૈસે આજ છે અને કાલ નથી. ક્ષણ ક્ષણમાં ૫ટાતી ચીજ છે. તે તેને પ્રાપ્ત કરવા અને સહારે લઈ પાપને બે આત્મા ૫૨ શા માટે વધાર? આજથી નિર્ણય કરે કે થોડું મળશે તો સાદો ખેરાક ખાશું, સુંદર પિષાકને બદલે જાડા વર્ષો પહેરશું, પણ અસત્ય તે બેલશું જ નહિં. અસત્ય આચરણ માનવને પરમાત્માથી દૂર રાખે છે. જીવનમાં હિંસાને પૂર્ણ ત્યાગ ન થઈ શકે પણ અસત્યને તે જરૂર થઈ શકે. અસત્યને સંપૂર્ણ પણે નિવારી શકાય છે. બીજા વ્રતને એથે અતિચાર છે. સેવએ” એટલે કોઈને બેટી સલાહ આપવી, બેટો ઉપદેશ આપે, સાચુખડું સમજાવી અવળે માર્ગે દોરવે તે છે કેઈ વિશ્વાસ રાખી પોતાની થાપણું તમારે ત્યાં મૂકી જાય, તેને પચાવી પાડવી અથવા થાપણુ મૂકનાર કઈ વસ્તુ ભૂલી જાય તે તેની ભૂલને લાભ લઈ તે પચાવી પાડવી, તે બધું અસત્ય જ છે. પાંચ અતિચાર છે “ફૂડલેહકારણે” બેટા લખાણે લખવા, બેટા દસ્તાવેજો કરવા, ટા સિકકા ચલાવવા કે કરવેશ વધારે ન ભરવા પડે તે માટે બેટા ચેપડા લખવા, તે કૂડલેહકારણે અતિચાર છે. વીંછીને નાને ડંખ પણ વેદના ઉત્પન્ન કરે છે, તેથી કોઈ તેની ઉપેક્ષા કરતાં નથી. વિષ જરાક હેય તે પણ મરણ થાય છે. તેથી આપણે તેની પણ ઉપેક્ષા કરતાં Page #405 -------------------------------------------------------------------------- ________________ નથી, તેમ અસત્ય પણ એક ડંખ છે, એક પ્રકારનું વિષ છે, તે તેની પણ આપણે ઉપેક્ષા ન કરવી જોઈએ. સત્યવ્રતને જીવનમાં અપનાવે. તમારા આત્મામાં ગુણોની વૃદ્ધિ થશે. શાંતિ અને આનંદ મળશે. આત્મ કલ્યાણની દિશામાં આગેકદમ કરતાં આત્માનું અવિનાશી કલ્યાણ થશે. વ્યાખ્યાન.૬૬ સુદ ૧ ને સેમવાર તા. -૯-૭૧ આ ભગવાન નેમનાથ વિષયકુમારને બાર વ્રતમાં ત્રીજા વ્રતનું સ્વરૂપ સમજાવે છે. ચારી બુરામાં બુરી ચીજ છે. ચેરીથી નફટાઈ ઉદ્ધતાઈ વધે છે. ચોરી કઈ કઈ રીતે થાય છે અને કેટલા પ્રકારની છે તે સમજાવે છે. से गामे वा नगरेवा रणे वा अप्पं वा बहुं वा अणुवा, थूलंबा चित्तमन्तं वा अचित्तमतंवा नेव सय बदिन्न गिव्हिज्जा नेवन्नेहिं अदिन्न गिहाविज्जा अदिन्न गिण्हन्तेऽवि भन्ने न समणुजाणामि " જ્ઞાની ભગવંતે સાધુ પુરૂષને સમજાવે છે કે ગામમાં, નગરમાં કે અરણયમાં કઈ પણ સથળમાં અહ૫મૂલ્યવાળી-બહુમૂલ્યવાળી, નાની અથવા મોટી સચેત યા અત્ત વરતુની ચેરી થઈ શકે છે. ઉપર બતાવેલ છ પ્રકારથી, નવાકોટીએ-મનથી વચનથી કાયાથી અદત્ત ગ્રહણ કરવું નહિ, કરાવવું નહિ અને અનુમોદન કરવું નહિ. ૯૪૬=૫૪ ભાંગા અદત્તાદાનના કહ્યા છે. ત્રીજું વ્રત ૫૪ ખીલીઓથી મજબુત કરેલ છે. સિંહાસનમાં બેસાડેલી એકેક ખીલી કાઢી નાખવામાં આવે તે સિંહાસનની કઈ દશા થાય? ડગમગવા લાગે ને? તેમ વ્રતની પણ એક ખીલી ઢીલી પડી જાય તે વ્રતમાં ડગમગી જવાય છે. અણુવીધેલી કોઈપણ વસ્તુ લેવી નહીં, લેવરાવવી નહીં, લેતા હોય તેનું અનુમાન કરવું નહીં. હીરા-માણેક મોતી-પન્ના, કરન્સી નેટો, સોનું-ચાંદી આ બધી અચેત વસ્તુ છે. માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પરિવાર, શિષ્ય આ સચેત છે. તમે કઈ વાર બગીચામાં ફરવા માટે ગયા. ત્યાં સુંદર ફળ તથા સુવાસિત પુષ્પ તેડવા માંડયા તે કેની રજાથી? માલિક અથવા માળીની રજા લીધી? કઈ ખેતર Page #406 -------------------------------------------------------------------------- ________________ 3:3 પાસેથી નીકળ્યા. તેમાં ખાજરાના ડુંડા, લીલા સાંઠા, પાંક વગેરે પૂછ્યા વગર લઈ તેવુ તે ચેરી છે. પાપ છે. કોઇના ખિસ્સામાંથી પૂછ્યા વગર પૈસા લઈ લેવા. કોઈને ત્યાં ગયા, મુખવાસની ડીસ પડી છે. પૂછ્યા વગર સેાપારી ખાવા માંડે તે પણ ચારી છે. કાગળ-પેન પણ જ્ઞા લઇને વાપરવા જોઇએ. ખીચારી કરનાશ નાના ચાર છે. અને મેાળી ગાદી પર એસી માળા દિવસે લૂંટનારા મોટા ચાર કહેવાય ને ? પાતાની જાતને ખાનદાન, કુળવાન, ગુણુવાન ગણાવનારા કેવી ચારી કરે છે? પાછા શું ખેલે કે અત્યારે આવી ચારીમાંથા કોણુ મરે છે? દુનિયામાં આમ જ ચાલે છે. દ્રવ્યક્ષેત્ર, કાળ અને ભાવથી ચારી થાય છે. દ્રવ્યથી સેનું, ચાંદી, રૂપિયા વગેરેની ચારી કરવી તે. ક્ષેત્રથી ખેતરમાંથી, ખળામાંથી, ઘરમાંથી વસ્તુ ઉપાડી જવી તે. અમુક દેશમાં એવે રિવાજ હતા કે કોઇની કાંઇ વસ્તુ અથવા પસ પડી જાય તેા જે જગ્યાએ પડી ગયુ. હાચ ત્યાંથી જ મળી જાય એક માણસે રાડ પર ચાલતાં પાકીટ જોયું. કેનુ પડી ગયું હશે એમ વિચારી એણે લઈ લીધું કે માલિક મળશે તે આપી દઈશ તપાસ કરતાં પકડાઇ ગયા. એને રાજા પાસે હાજર કરવામાં આન્યા. કહે છે, મેં તે ઘરાક મળી જાય તેા દેવા માટે લીધેલું છે. રાજા કહે છે, કયા હાથે લીધું? જમણા હાથે. ખભેથી જમણેા હાથ કાપી નાંખ્યું. પરસ્ત્રી સામે વિકારી દૃષ્ટિથી જુએ તે આંખમાં ધગધગતા અંગારા ભરી દે. પરસ્ત્રી ગમન કરે ને ખબર પડી જાય તા તાપના ગાળે ઉડાડી દેવામાં આવે. ચારી કરનારની પ્રતીતિ રહેતી નથી. તે કોઈના વિશ્વાસપત્ર અની શકતા નથી. તમારા પેાતાના જ દીકરા હાય. તમારી મિલકતના વારસદાર હાય, એ ૨૦ તાલા સેતુ ચારી જાય, તેા એના વિશ્વાસ આવશે ? વિચારો. પુત્ર એવા નહાતા પણ સબફેર થયા છે. એ લઈને ભાગી જાય તાય ચિંતા થાય. સેનુ જોઇને કોઇ મારી નાખશે છાપામાં જાહેરાત કરી. આવ્યા પછી સમજાવા. આ બધું તારૂં' જ છે. તું શા માટે આવું કરે છે? તું આવું કરે છે તેા સમાજમાં, કુટુંબમાં તારા કોઈ વિશ્વાસ નહિ કરે. તારે કયાંય ઊભા રહેવાનું સ્થાન નહિ રહે. હળવે હળવે આવી ચારી કરવાની કુટેવ ઘર કરી જાશે. ? એક એકરા હતા. તળાવે સ્નાન કરવા જાય. બાજુમાં તલના ખળા હતા. નાહીને સીધે। તેમાં આળેટી પડે. આખા શરીરે તલ ચોંટી જાય. ઘેર જઈ ખંખેરે. મા પણ આનંદ પામે અને બન્ને જણા ખાય. ખળાવાળાને એમ કે છેકરા છે, રમત કરતા હશે. આમ કરતાં માટેા થતાં તિજોરી તેડતાં શીખ્યા અને માટી ચેરી કરતાં પકડ ઈ ગયા. કાંસીની સજા થઈ. તેની 'તિમ ઇચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. એણે કહ્યું . મારી વિધવા માતાને મળવુ' છે. માતાને એલાવે છે. માતા આવે છે, પુત્ર કહે છે, ખા, તું આવી ! મારે તને છેલ્લે ભેટવુ' છે. નજીક જઈને નાકે ૫૦ Page #407 -------------------------------------------------------------------------- ________________ VY એથી છટકુ છારી લે છે. લેહીની ધાર થાય છે, માતા કહે છે, મરતાં મરતાં પણ સરખા ન રહ્યો! ખૂબ ગુસ્સે થઈ જાય છે ત્યારે પુત્ર કહે છે માતા, મે' જરાય ખાતુ કયુ" નથી, પ્રથમ તલ ચેરીને લાવ્યા ત્યારે તે એ તમાચા માર્યાં હોત તા હું માત્રે દર પહોંચ્યા ન હાત. તારૂં' પણ અનુમાન્નુન હતુ. એટલે મારી આજે આ દશા થઈ. સારા સંસ્કારનું સિંચન કરવુ' તે માતાપિતાનું' કામ છે. પાંચ રૂપિયા બાળકના ખીસ્સામાં જોઈને અમે તેા તને ચાર-છ આના જ આપીએ છીએ, આ કયાંથી લાવ્યે ? જ્યાંથી લાવ્યા હૈાય. ત્યાં પાછા મૂકી આવ મારા ઘરમાં આ નહીં ચાલે.” જરા કડક પગલા તા ટેવ સુધરી જશે. ખારીમાં ઉભેા હોય, નીચે કરી ચાલી જતી હાય, ત્યાંથી સીસેાટી વગાડે, સીસકારી કરે, કરીએ સાથે વાતા કરતા હાય તા તમે કહી શકે! ખરા ! જન્મ દીધાથી કામ પતી જતું નથી પણ ખાળકામાં સુંદર સંસ્કારનું સીંચન કરવુ જોઇએ જો સંસ્કાર સારા નહિ હૈાય તે, તે જ્યાં ત્યાં નજરને દોડાવશે. જા સ્વરૂપવતી નારીને જોશે તે ત્યાં જ નજર ચેાંટી જશે. રેડિયામાં ગીત આવતુ. હાય તા તરત થાય કે કાણુ ગાય છે ? સીનેમાની એકટ્રેસ નીકળતી હોય તે રસ્તા પર કલાક બે કલાક ઉભા રહે ગરમી ગાવા જાય. ભવાયાના નાટક જોવા જાય, પણ ઉપાશ્રયમાં તીથંકરની જય બાલતા શરમાતા હાય ને ગરમીમાં તાલી પાડી મેાટા રાગડે ગાતા હૈાય છે. તાલી પાડતાં, ઠેસ મારતાં વાયુકાયની તથા ત્રસકાયની હિંસા થાય છે. હિં સાકારી કાય માં જેના ભાગ લઈ શકે? જૈનના સતાના ગરમી ગાવા જાય? છકાયનું જ્ઞાન છે? રાજાના કાયદાનું ઉલ્લંઘન કરનાર ચાર કહેવાય છે. માનનાર ચાર છે. શીતળા સાતમ, પેાષી પૂનમ, દીતવાર આ દર્શન તા કેવુ... ચેખ્ખું દશન છે. એમાં ર્હિંસાને કયાંય તા એમાં કોઈ ગુમાવતું નથી. બાળકને પણ નાનપણથી સારા સ`સ્કાર આપેા. એક દશકાની પ્રભાવના હતી ને ચાર દશકા લઈ આવ્યેા. તે એને પૂછે કે આ કયાંથી લાવ્યા ? એકવાર પાછલે બારણેથી વંડી ઠેકીને લાવ્યે. એમ કહે ત્યારે કહે કે જા પાછા દઈ" આવ. કાન પકડીને ઉપાશ્રયમાં આવે ને પાછા દેવરાવે તે ફરી એ ચારી નહિ કરે. એ પૈસાની દાતણની એક સેાટી આવે ને ત્રણ લઈ આવે તે તમે ખુથી થાય ને? મેટો છોકરો નમાલા ને આ કેટલે પાણીદાર છે! શાકમાં પણ એ રીંગણા ચારી વધારે લાવે તેા શાખાથી આપે. આવી નાની ટેવામાંથી બાળકોને નહિ વારા તા નાની ટેવેા દૂધમાં તેજાની જેમ ફાટી જશે. આવા ખાળા પાણીદાર અને પાલિટિકલ નહિ પણ માયાવી છે. આત્માનું અધ:પતન કરનાર છે. ઢાંશિયારી કરતાં ફીશીયારી નીકળી જશે જ્યાં સરળતા છે ત્યાં ધર્મ ટકે છે. માટે લુચ્ચાઈ અને ગાઈને ડો. મકાનમાં, જમીનમાં ખાટા હુક લગાવી લેખ કરાવે. તેમ ભગવંતની આજ્ઞા નહિ વ્રત જૈના કરે? ના. જૈનસ્થાન નથી. સારાના સ`ગ કરા Page #408 -------------------------------------------------------------------------- ________________ એક ભાઈ મિલની નોકરી કરી ઘર તરફ જઈ રહ્યા હતા. આગળ એક બહેન જઈ રહ્યા હતા. તેમનું પાકીટ પડી ગયું. આ મિલ મજુરને મળ્યું. ખેલ્યું તે અંદર દશ હજાર રૂપિયા હતા. ખૂબ આનંદ થયે. આટલી મજુરી કરૂં ત્યારે માંડ રોટલો ને મરચું મળે છે. ત્યારે આ તે સહેજે મળી ગયા છે. મન નાચી ઉઠયું. હોંશભેર ઘેર આવે છે. પત્ની રોટલા બનાવવાની તૈયારીમાં છે. પતિને આનંદમાં જોઈ પૂછે છે, આજે તે બહુ આનંદમાં છે? આટલે બધા શાને આનંદ છે ? તે ભાઈ બધી વાત કરે છે. આજે દશ હજાર રૂપિયા મળ્યા છે. તારા માટે નવાં વસ્ત્રો અને આભૂષણે લાવીશ. દિવાળી નજીક આવે છે. મારા માટે ન કેટ લાવીશ. બાઈ કહે છે “હરામનું આપણને ન ખપે. એનું શીરનામું પાકીટમાં છે? આ સાંભળી પતિ કહે છે. “શા માટે પાછું આપવું જોઈએ? મેં કાંઈ થોડી ચેરી કરી છે”? બાઈ કહે છે. પાછું ન દઈ આવે ત્યાં સુધી મારે અન્નપાણી હરામ છે. તમને પણ ખાવા નહિ દઉ.” મેં શું કેઈનું ખીસ્સ કાપ્યું છે? કોઈના હાથમાંથી તફડાવ્યું છે? “બાઈ કહે છે. રાઈ નહી બને, અનીતિનું ખાટલે પડી ખવાય અથવા કોર્ટ માં જાય પણ સુખે ખવાય નહિ. ન્યાય-નીતિ-અને પ્રમાણિકતાથી મેળવે. અણહકનું લેવાના ભાવ પણ ન કરે. આ બાઈ જેન નથી, છતાં એને સિદ્ધાંત જુઓ. સત્ય પ્રત્યે કેટલે આદર છે? તમારી સ્ત્રી તમને પૂછનારી ખરી? રેશમી સાડી, બનારસી શેલા-હીરા-મોતી ને સેનાના સેટ–આ બધું કયાંથી લાવે છે ? મારા માટે આવું પાપ શા માટે વહે છે ? કેટલા કોશેટા મરે ત્યારે એક રેશમી સાડી તૈયાર થાય ! જ્ઞાની કહે છે, આ બધા પાપમાંથી મુક્ત થાવ. સાચી ધર્મપત્ની હોય તે પાપ કરતાં અટકાવે અને કહે કે, બે ટંક ખાવા નહિ મળે તે એક ટંક ખાશું પણું અણહકનું લાવશે નહિ આ ભાઈ ઘેરથી નીકળી જાય છે અને રેડીમેઈડવાળાની દુકાને પહોંચે છે. એક કોટ ૪૦ રૂપિયાની કિંમતને જે અને ગમી ગયે. ત્યાં પત્નીના વચને ગુંજે છે. હરામનું ખપશે નહિ. કોટ મૂકીને ચાલે. વેચનાર કહે છે ૩૦ રૂ.માં લઈ જાવ. તમારે કેટ તે કે જેને અને ફાટી ગયું છે. આ પહેરશે તો કેટલે શોભશે? પણ લીધા વિના તે ચાલતો થયો. પછી સાડી ખરીદવા મોટા સ્ટોરમાં ગયે. સાડી પસંદ કરી ત્યાં પત્નીના વચને જાણે સંભળાયા, ત્યાંથી પણ ખાલી હાથે પાછો ફરે છે. અને ઘેર આવે છે. પત્ની પૂછે છે કયાં ગયા હતા? રૂા. દઈ આવ્યા? ના, જાવ જલ્દી દઈ આવે. તે કહે છે,ખૂબ થાકી ગયો છું. એલીસબ્રીજ પૂલની પાછળ જગહનદાસને બંગલે છે. એટલે બધે દૂર અત્યારે હું કેવી રીતે જાઉ? સવારને જમે પણ નથી, દેવા મેકલતા તને દયા નથી આવતી? આ જવાબ આપે છે છતાં તેની પત્ની દેવા જવાનું વચન લઈને જમાડીને મેકલે છે. અંતે તેને જવું પડે છે. તમારે આવી સ્ત્રી હોય તો તમે પણું સીધા થઈ જાવ ને? જેરામ Page #409 -------------------------------------------------------------------------- ________________ પાસે સરનામું છે તેથી મકાન મળી ગયું. ત્રણવાર બારણું ખખડાવે છે ત્યારે બહેન બારણું ખેલે છે. આને વેશ જઈને કહે છે. આવા ને આવા ભીખારા ચાલ્યા જ આવે છે, જા ચાલ્યા જા ! કાંઈ રાંધ્યું નથી.” તે પુછતી પણ નથી કે તું શા માટે આવ્યો છે? જેરામ કહે છે. બહેન લેવા નહિ દેવા આવ્યો છું. તમારા પિતા અંદર હોય તે બેલા. બહેન અંદર જાય છે, દિવાનખાનામાં બધા ચા-નાસતે ઉડાવી રહ્યા છે ત્યાં જઈને કહે છે. બાપુજી! કેઈક તમને બેલાવે છે. “પિતા કહે છે કેણુ છે! તું જ પતાવી દે ને !” પિતાની આજ્ઞા થતાં તે બહાર જાય છે અને કહે છે “તારે જે કામ હોય તે મને ઝટ કહી દે. મારે મોડું થાય છે.” બેલવામાં પણ કેટલી અસભ્યતા છે? જેરામ પાકીટ બતાવી પુછે છે આ પાકીટ તમારૂં છે? પાકીટ જોતાં ધ્રાસકે પડયે આ તે મારૂં જ પાકીટ છે, કયારે પડી ગયું હશે? તે બહેન કહે છે હમણું બહાર ઉભે રહેજે, હું આવું છું. જેરામને એમ કે કાંઈક બક્ષીસ આપશે, જે લેવાની તે મારી સ્ત્રી ના નહિ જ પાડે”, રાહ જોઈને ઉભે છે. બહેન રૂા. ગણીને આવ્યા. બરાબર છે–એક રૂા. પણ ઓછો થયે નથી. પિતાના આટલા પૈસા એમ ને એમ સુપ્રત કરનારને આભાર પણ ન માને. આદરસત્કાર પણ ન કર્યો. એક સેનેરી પિકેટમાં એવું જુઠું ભરીને લાવી અને કહ્યું “આ લે લઈ જા અને ખાજે” આને તે એમ કે કેવી સુંદર મીઠાઈ આપી હશે, પણ ખેલીને જોયું ત્યાં તે વધેલું ને એવું જુદું હતું. બહેન, મારે નથી જોઈતું, આ પાછું લઈ લેજો એમ કહી ચાલ્યા જાય છે. ઘરના કોઈજોવા પણ નથી આવતાં. થોડા રૂા. આપવાની પણ વૃત્તિનથી જાગતી. બીજે કઈ લઈ ગયા હતા તે ! નાહી નાખી ને? જેરામ ઘેર આવે છે. પત્ની પૂછે છે “ઘર મળી ગયું? પાકીટ દઈ આવ્યા ને? “હા” દઈ આવ્યો. પણ કાંઈ ઈનામે ય ન આપ્યું.” જેરામે પત્નીને કહ્યું હજુ તમારે બક્ષીસ જોઈએ છે? આપણે શુભ ભાવ એજ પ્રશસ્ત છે. બક્ષીસની શી જરૂર છે? તમારે પણ ત્રીજા વ્રતમાં આવે છે ને પડી વરતુ ધણયાતી જાણી ઈત્યાદિક મટકું અદત્તાદાન લેવાના પચ્ચખાણ.” પૃથ્થકરણ કરીને વિચારે તે ખ્યાલ આવશે. પડેલી વરતું ધણીને ન આપે તે પણ અદત્તાદાન લાગે છે. કાળથી સમયની વાત બતાવે છે. નેકરને આટલા વાગ્યે છુટ કરવાનું છે ને ન કરે. પહેલી તારીખે પગાર ચૂકવવાનું હોય ને લેવા આવે તે આંટા ખવરાવે હમણું નહિ પછી આપીશ. એમ બેટી રીતે હેરાન કરે. વધારે સમય સુધી તેની પાસે કામ લઈ પગાર એટલે જ આપે. આ બધા કાળથી અદત્તના પ્રકારે છે. પાંચ મીનીટ મોડો આવે તે પગાર કાપી નાખે. તે જેને પગાર પર જ આધાર છે એના તે ગળા પર જ કાતર પડે ને? ઉપાશ્રયને નેકર હોય, તેને પગાર ઉપાશ્રયમાંથી મળે ને કામ ઘરનું કરાવે તે એરી લાગે છે. ભાવથી કેટલાકને નામ કમાવાની ભાવના હોય છે. એક માણસે સાધમિક ફંડમાં અમુક રૂપિયા નોંધાવ્યા. અને કહ્યું. લખે “એક સદ્દગૃહસ્થ તરફથી ૧૦૦૦ રૂ. પછી બીજે કહે, જે સદ્દગૃહસ્થ ૧૦૦૦ રૂા. લખાવેલા ને, એ તે મારા હતા! Page #410 -------------------------------------------------------------------------- ________________ કવિતા-ગાય કેઈકના બનાવેલા હોય તે નામ કાઢી પિતાનું લખી નાખે, ને મારે બનાવેલું છે એમ બતાવે. બી જાના નામ પર પિતાને ચરી ખાવું છે. મારી પ્રશંસા થાય, હું સરે કહેવાઉં, આ બધી ભાવથી ચેરી છે. દ્રવ્યથી ચોરી કરવી નહિ, કરાવવી નહિ, અનુમોદન આપવું નહિ ક્ષેત્રથી આખા લેક-પ્રમાણે અને કાળથી જાવ જીવ સુધી, ભાવ થકી ૯ કોટીએ પચ્ચખાણ સાધુને હોય છે શ્રાવકને સગાં-સંબંધી, વ્યાપાર સંબંધી તથા નીભરમી વસ્તુ ઉપરાંત અદત્તાદાન લેવાનાં પચ્ચખાણ હોય છે. કેઈની ચેરી કરવાના ધંધા ન હોય. મનસુખલાલ નામને એક યુવાન છે તે ગાડી -પાવે-ઘડીયાળ–ચશ્મા વગેરે ઘણી જાતનાં રમકડાં લઈ તેની બહેનને ત્યાં જાય છે. પ્રાંગણમાં હેનને ત્રણ વર્ષને બાબે રમતા હોય છે, તેને નવા નવા રમકડાં રમવા આપી ખુશ ખુશ કરી દે છે. થોડીવારમાં તેની બહેન બહારથી આવે છે. બાબા દેડતે દોડતો માની ગોદમાં ભરાઈ જાય છે. અને એની કાલીઘેલી ભાષામાં માતાને કહે છે, બા..બા.... મનસુખમામા આવ્યા. મામા અ.વ્યા રમકડાં લાગ્યાં. આ સાંભળી માતા બાળકને કડક શબ્દોમાં કહે છે. “ખબરદાર, એ રમકડાં તે લીધા છે તે દઈ દે મામાને પાછા.” મનસુખભાઈ તે બહેનના શબ્દો સાંભળી સ્તબ્ધ જ બની જાય છે. બહેન, તું આ શું બોલે છે? હું તારે ભાઈ છું. તું મારી એકની એક વિધવા બહેન છે. તને મદદરૂપ થવું, તારા બાળકને જોઈતી વસ્તુ પૂરી પાડવી એ તે મારી ફરજ છે. તને મારા પ્રત્યે એટલું બધું શું દુ:ખ લાગ્યું છે કે રમકડાં લેવાની પણ ના પાડે છે? ભાઈએ બહેનને દુઃખી દિલે પૂછ્યું. બહેન જવાબ આપે છે. “ભાઈ, તું ચોર છે. કેઈના ખિસ્સા કાપે છે, કંઈકને દુઃખી કરે છે. કંઈકને ધન વિહેણ કરે છે. કંઈકની આંતરડી કકળાવે છે. પૈસે જતાં કંઈકનાં મૃત્યુ પણ થઈ જાય છે. એટલે તું પરોક્ષ રીતે ખૂની પણ છે. આવું અનીતિનું નાણું મારે ન જોઈએ. એ લેવાથી મારી બુદ્ધિ પણ બગડે. હું તે શ્રમ કરીશ. દળણું દળીશ, કેઈનાં પાણી ભરીશ, પણ હરામનું તો નહિ જ લઉં. આ બહેનની વાત સાંભળી ભાઈ કહે છે. “બહેન હું ચેરી તે કરું છું. એટલે ચાર તે ખરો પણ ખૂની કેવી રીતે તે સમજાતું નથી.” આમ ભાઈ બહેનને સંવાદ ચાલે છે. ત્યાં ઉપર મૃત્યુની પિટરાણ પડે છે. બંને જણ થંભી જાય છે. થોડીવાર પછી બહેન કહે છે ભાઈ! ઉપરવાળા એક ગરીબ કુટુંબને પુત્ર ગુજરી ગયે, તે બિમાર હતો પણ ઘરની પરિસ્થિતિ એટલી બધી નાજુક હતી કે દવા કરાવવાના પણ પૂરા પૈસા ન હતા. દિવસે દિવસે માંદગી વધતી ગઈ. તેની માએ પિતાની મગમાળા વેચી નાખી. તેને ૨૦૦ રૂ. આવ્યા. તે લઈ પુત્ર સાથે પિતા રાજકોટ જઈ રહ્યાં હતાં. રસ્તામાં ગાડી બદલાવતાં ખીસું કપાયું. કાંઈ ખબર ન પડી. પણ દવાખાને પહોંચ્યા અને પૈસા માટે અંદરના ખિસ્સામાં હાથ નાખે ત્યાં રૂપિયા નહિ. આ વખતે તેમના દિલને કેટલે ધ્રાસકો પડયે Page #411 -------------------------------------------------------------------------- ________________ ** હરી, તે તે એ અને એના ભગવાન બે જ જાણી શકે ને ? સરકારી દવાખાનામાં દિકરાનો તબિયત ખતાવી. ડોડટર દવા ઉતારી આપી પણ ગરીબ માણસને પૈસા વિના દવાની સગવડતા કયાંથી મળે? ચાર દિવસ પહેલા જ પિતા પુત્ર પાછા આવ્યા, અને આજે એ ગરીબનું રત્ન કાળે ઝુંટવી લીધું. હવે તું જ કહે, જેણે તે ગરીબનુ ખિસ્સું કાપ્યુ હશે તે ખૂની ખરી કે નહિ ? અત્યારે તેના માતાપિતાને પણ કેટલું દુઃખ થતું હશે કે પૈસાના અભાવે અમે દવા કરાવી શકયા નહિ. અને પુત્ર ગુજરી ગયા. આ સાંભળી ભાઈ કહે છે “ મ્હેન ! એ ખીસુ' કાપનાર હુ જ હતા ખરેખર! તું કહે છે એ સાચું છે. હું ખૂની છું, લુંટારા છું. આવા તે મે અનેક પાપ કર્યાં છે. એક મજુરે કાળી મજુરી કરી પ૦ રૂા. ભેગા કર્યાં, તેના પિતાને મનીઓર્ડર કરવા જતા હતા ને મે' તફડાવી લીધા. એક ખેડૂત પેાતાની પ્યારી બાળકી માટે આંઝરી ખરીદીને ઘર તરફ પ્રયાણ કરતા હતા. મેં ખીસ્સુ કાપ્યુ. અને ઝાંઝરી લઈ લીધી. એ ખેડૂત કેવા હુંશભેર જઇ રહ્યો હતા. ઘેર જઈ દિકરીને અ ંજીરી આપવા ખીસ્સામાં હાથ નાખ્યા હશે અને ઝાંઝરી નહિ મળી હૈાય ત્યારે એને કેવા ધ્રાસકો પડયા હશે ? અરે....રે, મારાં તે કેટલાં પાપાને, કેટલા આવા ગાઝારા પ્રસંગેાને યાદ કરૂ! મ્હેન ! આજે મારી આંખ ઉઘડી ગઈ છે. મને મારા દુષ્કૃત્યેના ખૂબ પશ્ચાતાપ થાય છે. હવે આવા પાપ કદી નહિ કરૂં. તુ... મારી સાથે ચાલ. આપણે ઉપરવાળાને ૨૦૦ રૂપિયા આપીએ. ” મનસુખલાલ ૨૦૦ રૂા. આપી આવે છે. મ્હેનનાં સંગે ભાઈ સુધરી જાય છે. એન નીતિવાળી અને પ્રમાણિક હતી. અને પેાતાનામાં દૃઢ રહી તે ભાઈ પર કેવી અસર પડી? ભાઈનું જીવન સુધર્યું. ને આજે તે સીફતથી ચોરી કરે, પૈસા મેળવેને ખાલે કે,લખા મારા પાંચ હજાર, દશ હજાર રૂપિયા. ઉપાશ્રયનુ મકાન ધાવવાનુ છે. ૪૦ હજાર રૂા. આપે તેનું નામ લખાશે. તે લખાવી દ્યો ને? પણ આ નાણું કયાંથી આવ્યું ? કેટલાની આમાં હાય છે. એ કદી વિચાયુ છે? એના કરતાં ન્યાય— નીતિથી આજનુ માજ મેળવી જીવન ચલાવનાર ધર્માદામાં ફક્ત પાંચ જ રૂા. આપે, છતાં તે શ્રેષ્ઠ છે. ચોરી કરવા જેવી નથી એવું હૈયે બેઠું'? ‘હા’ આ માત્ર જીભથી જ હા પાડી દેવાથી પતી જવાનું નથી. હૈયાને આ વાત સ્પશી જાય તા એને આચરતા વાર નહિ લાગે. માટે ખેાધ સાંભળીને હૃદયમાં ઉતારા. અને જીવનમાં નક્કી કરા કે મારે ચોરી કરવી જ નથી. અનાસક્ત ભાવ કેળવેા. ભગવાન, સાધુને પણ કહે છે છે. “ સામ્નિયાળ તેળ રેમાળે ” તથા અન્ય ધીનું લઈ લેવું તે ચોરી છે. તે આઠમા પ્રાયશ્ચિતના અધિકારી બને છે. તેને ગચ્છથી બહાર મૂકવામાં આવે છે. અથવા તેનાથી આહાર પાણી જુદા કરવામાં આવે છે. ચોરી ખરાબ છે. ચોરી કરવી તે બુરી ટેવ છે. હજી પણ વિશેષ અધિકાર અવસરે કહેવાશે. " Page #412 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૭ આ સુદ ૨ મંગળવાર તા. ૨૧-૯-ળા અને કરૂણાના સાગર ભગવાન મહાવીર દેવે ભવ્ય માનવના હિતને અ” વાણીની પ્રાપણા કરી. અહીં નિષધકુમારને અધિકાર ચાલી રહ્યો છે. તે ભગવાન પાસે ત્રીજા વતને સ્વીકાર કરી રહ્યા છે. જેને જન્મ, જરા, મરણના દુખથી આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થવાની તમને છે તે વીતરાગ માગને સ્વીકાર કરી રહ્યા છે. જેને દુઃખ દુઃખરૂપ ભાસ્યું જ નથી. અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. પણ એને કંટાળો આવ્યું નથી. એને વીતરાગને માર્ગ રૂચ નથી. સંસારના ભયંકર દુઃખે અનુભવવા છતાં થોડી જનમાની મજા મળે ત્યાં સંસારના દુઃખને વિસરી જાય છે. અને આત્મા ભેળવાઈ જાય છે પિતે જ અનુભવેલી પ્રતિકુળતાને એ ભુલી જાય છે. ઓપરેશન કરતી વખતે દદીને કલેરફેર્સ સુંઘાડવામાં આવે છે. પછી એપરેશન કરે છે. કલેરફેર્મની અસરને કારણે દુખ હોવા છતાં દુઃખને અનુભવ થતો નથી. તેમ જીવના પુન્યના ઉદયથી મળી જતાં કોઈ અનુકુળતાના સુખનું કરેફર્મ ચડી જાય છે, એટલે એ દુઃખમય સંસારના દુઃખને વિસરી જાય છે. સવારમાં ટાઈમસર ઉઠાઈ ગયું. કડક ચા કપ અને મનગમતે નાતે મળે. ન્હાવાનું પાણી તૈયાર હોય, ને કપડાં ઈસ્ત્રીબંધ મળ્યા. બસ, જાણે બધું દુઃખ ભૂલાઈ ગયું. ટ્રેઈન મળતાં બહુ વાર લાગી, એટલે કંટાળે, દુકાને ત્રણ કલાકથી બેઠે છે, પરંતુ એક પણ ગ્રાહક આવ્યું નથી, એટલે મનમાં દુઃખી થતા હતા. ત્યાં જ એક ગ્રાહક આ ને ૫૦૦ રૂપિયાને વકરે થયે. ત્યાં એલું બધું દુઃખ ભૂલાઈ ગયું. સંસારના દુઃખ, મનના તાપ અને હૈયાના સંતાપ કાઈથી અજાણ્યા નથી. છતાં એને સુંવાળ પંથ માનીને જીવ દેડી જ રહ્યો છે. અને પિતાની સાધનાને ભૂલી ગયા છે, પણ મહાપુરૂષો કહી રહ્યા છે કે અરે ભાઈ! જરા ઉભે રહે. આ બધી દોડધામમાં તારી સાચી સાધના રહી જાય છે. બે ભાઈઓ જઈ રહ્યા છે. એક મોટી આંબાની વાડી છે. તેમાં આંબાના ઘણાં વૃક્ષ છે. આગળ જતાં ઘણાં જ કેળના ઝાડ છે. એથી આગળ ગયા ત્યાં કેટલાક ગુલાબના છેડે ઉગેલા છે. આ જોઈને એક ભાઈએ આનંદ વ્યક્ત કર્યો કે અરે ભાઈ! કેવી હરીભરી વાહી છેત્યારે બીજે કહે છે, અરે ભાઈ! આમાં શું રાજી થવાનું? ઝાડ તે ઘણાં જ Page #413 -------------------------------------------------------------------------- ________________ yoo છે, પણ તેના પર ફળ એકેય નથી. માત્ર ઝાડ કે અસંખ્ય પાંદડાથી શું રાજી થવાનું? એમ જવને પુન્યના ઉદયથી ધન, માલ-મિલકત કે પુત્ર-પરિવાર મળી જાય, પરંતુ સાધનાના ફળરૂપે, આત્માની સાચી શાંતિ, સુખ કે સંતોષ ન મળે તે બાહા પદાર્થોમાં શું રાજી થવાનું? આત્માનું સુખ, શાન્તિ કે આબાદી મેળવવા માટે ભગવાને બે પ્રકારને ધર્મ બતાવ્યું છે. ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મ સાધુ ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે. પણ જેને જેવી કિંમત આપવાની શક્તિ હોય તેવી તે વસ્તુને ખરીદી શકે છે. સંયમ એટલે સમ્યક્ પ્રકારે ઈન્દ્રિયોને નિયમમાં લેવી તેનું નામ છે સંયમ. આ એક બે દિવસ કે ચાર છ દિવસની વાત નથી. આ તે જાવજીવ સુધીનું મહાવ્રત લેવાનું છે. આ અતિ કઠિન તપશ્ચર્યા છે. આ કાંઈ હાલી–મવાલી કે માયકાંગલાનું કામ નથી. આ તે શૂરવીર ને ધીરને માર્ગ છે. ખાંડાના ખેલ ખેલવાના છે, પૂરતી કિંમત ચૂકવવાની છે. अग्ग वणिएहि आहियं धारेन्ति राइणिया इह। एवं परमा महव्वया अस्त्राया उ सगइय भायण ॥ મહાન કિંમતી એવા રત્ન વેચવાવાળે રજવાડામાં કાં તો ધનાઢય શ્રીમંત વસતા હેય ત્યાં વેચવા જાય છે. કારણ કે રત્ન ખરીદવાની ત્રેવડ એને છે. પૂરી કિંમત એ આપી શકે છે અને મૂલ્યવાન રને ખરીદી શકે છે. એમ પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભેજન– ત્યાગરૂપ રનને પણ શૂરવીર પુરુષે ખરીદી શકે છે. તમારે તે એક કંદમૂળની બાધા લેવી હોય તે પણ એમાં કેટલીય છૂટ રાખે. આદુને રસ તે પીવું જોઈએ, એટલે આદુની છૂટ. તબીયત ઠીક ન હોય તે લસણની ચટણી કદાચ વાપરવી પડે એટલે એની છૂટ. અને બાકીનામાં સાજે-માંદે છૂટ, ગામ-પરગામ છૂટ, અરે ભાઈ! સાજે છૂટ અને માંદેય છૂટ, ગામમાં છૂટ ને પરગામમાંય છૂટ ! તે બાધા કયારે? મૃત્યુ થાય પછી ? એક વ્રત હ, પણ અડગ નિશ્ચય અને મક્કમતાપૂર્વક એનું પાલન કરે. કઈ બુરા કહે યા અચ્છા લક્ષ્મી આવે યા જાવે, લાખ વર્ષે તક છવું યા મૃત્યુ આજ હી આ જાવે, અથવા કોઈ કૈસા હી ભય યા લાલચ દેને આવે, તે ભી ન્યાય માર્ગ સે મેરા કભી ન પગ ડીગને પાવે.” વ્રત લીધા પછી કઈ વખાણે કે વર્ષે ડે, લાખો રૂપિયા આવે કે જાય, કોઈ ભય આવે, દેવતાના ઉપસર્ગો આવે કે કઈ ગમે તેવા પ્રલોભને બતાવે, મૃત્યુ આજ આવે કે વર્ષ સુધી જીવું, પણ મારી પ્રતિજ્ઞામાંથી એક પણ પગલું પાછો હઠવાને જ નથી, આ Page #414 -------------------------------------------------------------------------- ________________ ૪૦) મામ નિર્ણય, પ્રતિજ્ઞા લેતાં પહેલા કર જોઈએ. પ્રતિજ્ઞા લીધા પછી ખૂબજ સાવધાની રાખવી જોઈએ. સાધુ બન્યા પછી પણ બહુ જ ઉપયોગ અને સાવધાનીપૂર્વક જીવતે હોય અને તે પિતાની સાધનામાં જ મસ્ત હોય, દુનિયાના માન-પાન-ખાન-પાન કે ગાન તાના ની એને પરવા ન હોય. એક વખત. એક વૃક્ષ નીચે એક મુનિ કાઉસ્સગ ધ્યાનમાં ઉભા છે. ત્યાંથી ચાર યુવાને નીકળ્યા. તેને થયું કે અરે, આવી યૌવન નીતરતી કાયા છે એણે ભેગને ટાણે આવે ચેગ કેમ સ્વીકાર્યું હશે? મનની કુતુહલતા વધી ગઈ ને ચારે તે બેઠા મુનિની સામે. થેડી વારે મુનિએ ધ્યાન પાળ્યું ત્યારે પેલા યુવાને એ પ્રશ્ન કર્યો - અરે મુનિરાજ ! આ ભેગને ટાણે એગ કેમ લીધે છે? આ વય તે સંસારનાં સુખ-જોગ માણવાની છે, એમાં વળી આ ઘેલું કયાંથી લાગ્યું? ત્યારે મુનિ જવાબ આપે છે, કે ભાઈ, મુનિઓથી પૂર્વની વાત યાદ કરાય નહિં, પણ તમારી આટલી ઉસુકતા છે એટલે હું તમને મારી હાની સંભળાવું છું. “હું એક ધનાઢય શ્રીમંતને પુત્ર હતા. ઘણું સુખ અને લાડમાં ભારે ઉછેર થયેલે, એની સાથે સાથે ધર્મના સંસ્કારનું પણ સિંચન થયેલું. નાનપણથી મને એમ સમજાવવામાં આવ્યું હતું કે જે ભાઈ! ધન-વૈભવ વગેરે બધું પુન્યના ઘરની ભેટ છે. પુન્ય આવે એટલે એ આવે અને પુન્ય ચાલ્યું જાય એટલે એ પણ ચાલ્યું જાય. એમાં મનને જરા પણ હર્ષશેક ન થવા દે. - નવ તત્વની જેને યથાર્થ શ્રદ્ધા છે તે માણસ ગમે તેવી પરિસ્થિતિમાં પણ પિતાની પ્રસન્નતા જાળવી શકે છે. જે વસ્તુ પર પિતાનું કાંઈ ચાલવાનું જ નથી ત્યાં બેટ અફસેસ કરતાં જ નથી. ધર્મને પામેલા માણસને વૈભવના ઢેરે મળી જાય તે કુલાતા નથી. એરકન્ડિશનની ઓરડીમાં બેઠેલે માનવી ઠંડક અનુભવ હોય છે ત્યારે એ એમ માનતે હોય છે કે જાણે આખા જગતમાં બધે આવીજ ઠંડક હશે. પણ આ એની ભૂલ છે. જે ઓરડીની બહાર નીકળશે એ જ એને ઉની લુને સ્પર્શ થવાને છે એમ પુન્યની છે ઉડતી હોય ત્યારે માનવી સારી દુનિયાનું ભાન ભૂલી જાય છે પણ જે ધર્મ પામ્યો છે એતે સમજે છે કે આ તે પુન્યની એરકંડીશન એારડી છે. એમાં બેઠા છીએ ત્યાં સુધી ઠંડક છે. જેવા પુન્ય ખલાસ થયા કે પાપની ઉની લુને સ્પર્શ થવાને જ છે. “સુખમાં ઉછર્યો, પણ સંસ્કાર સાથે ઉમર વધતી ગઈ. ભણીગણીને તૈયાર થયે. પિતાશ્રીએ કહ્યું, ભાઈ! હવે તું થોડું થોડું પેઢીનું કામ સંભાળતા થા. તે મારે બેજ છે. મેં પિતાશ્રીની આજ્ઞા શિરોમાન્ય કરી. ધંધામાં કુશળ બને. માતપિતા કર્તવ્યપરાયણ હતાં. કર્તવ્યપરાયણતા અને મોહમાં ફેર છે. મેહ છે ત્યાં આસક્તિ છે, ૫૧ Page #415 -------------------------------------------------------------------------- ________________ rot માશા–વાસના-લાલસા છે. અને છેવટે દુ:ખ છે. પરંતુ બ્યપરાયણતા છે ત્યાં આશા, આસક્તિ કે વાસના નથી. પરંતુ કાર્યાં કર્યાંના આનંદ છે. અને કાર્ય કર્યાં પછી પશુ એનાથી વિક્ત મની જાય છે. અચાનક પિતાશ્રીને માંદગી આવી, ત્રણ દિવસની ટૂંકી માંદગી ભાગવીને તે પલક– પ્રયાણ કરી ગયા. અને એ પછી દાઢ મહીને માતાનું પણ મૃત્યુ થયું. સુખી સ ંસાર સુના અન્ય. પણ જે ધમ પામ્યા છે એ તેા સમજે છે કે આ બધા પંખીમેળે છે. વૃક્ષ ઉપર સાંજે ચારે દીશાએથી પક્ષીએ આવીને બેસે છે. કઈ કર્યાંથી કોઈ કયાંથી એક વૃક્ષની ડાળે, પખીડા આવીને ખેઠાં કાઈ ડાળે કોઈ માળે, પ્રભાતના પચર’ગી રંગે, જાતાં સહુ વિખરાઈ જતાં, આ જગ પંખીના મેળા, કેમ રહેશે સદૈવ ભેળે....આ. ر પખીએ કેાઈ ડાળે બેઠા અને કોઈ માળે બેઠા. જ્યાં અરુદૃાય થયા ત્યાં ૫'ખી કલરવ કરવા લાગ્યા અને સહુ જુદી જુદી દીશાએ ઉડી જાય છે. એમ આ સંસારમાં જુદી જુદી ગતિમાંથી જીવા આવ્યા છે. કોઈ ગાંધી છે, કેાઈ સંઘવી છે, કેઇ શાહ છે. એમ જુદાં જુદાં કુટુખમાં ભેગા થયાં, અને આયુષ્ય પુરુ' થાય એટલે સહુ સહુને પથ્ પડે, આવું સમજનારને વિયેાગનું દુ:ખ સતાવતું નથી. એક શેઠ હંમેશા વ્યાખ્યાનમાં ટાઈમસર આવતા. એક દિવસ તેઓ ઝહુ મેડા આવ્યા. વ્યાખ્યાન માઈ ગુરૂ મહારાજે પૂછ્યું કે આજ કેમ મેડા આવ્યાં ? તે કહે સાહેબ! એક મહેમાનને વળેાટાવવા ગયા હતા એટલે મેડુ' થયું. ખાજુમાં ઉભેલા ભાઈએ કહ્યું, સાહેબ! આજે એને ૨૦ વરસના દિકરા ગુજરી ગયા, એની ક્રિયા પતાવવા ગયાં હતાં, એટલે માડુ થયુ. જુઓ, કતવ્યપરાયણ માણસેા કેટલા પ્રસન્નચિત્ત રહી શકે છે? જ્યારે અજ્ઞાની જીવા કેટલા કલ્પાંત કરે, રડે, ખાય-પીએ નહીં. જ્ઞાની પુરૂષ કહે છે કે Why do my-my? શા માટે મારુ મારું કરે છે ? I and my and me આ ત્રણ વસ્તુ છેાડા. ‘હું આમ ને હું આમ’ એ હુ પદ છેડા. મને તે આ ગમે અને મને તા આ જોઈએ એવુ મધુ છેડા. આ બધા સ્વાર્થમય સંબંધ છે એમ સમજે તે તેના વિયાગમાં દુઃખ ન થાય. “મારા માતપિતાના અવસાન પછી ધીમે ધીમે પરિસ્થિતિ પલટાવા લાગી. વેપારમાં ખાટ ગઈ, ધંધા માળેા પડયા, કમાણી ઘટતી ગઈ. પુણ્ય પરવાર્યું, પણ પત્ની સુશીલ હતી. એ ખૂબ આશ્વાસન આપતી. હું પણ ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા હતા, એટલે પરિસ્થિતિ Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ પચાવતે ગયે. પણ ધીમે ધીમે એવી કડી હાલત આવી કે ઘરબાર-દુકાન બધું વેચાઈ ગયું, દરદાગીના ગયાં. એક ઝુંપડામાં નિવાસ કર્યો. અત્યાર સુધી અનેક સગાંસંબંધીઓ હતાં પણ ગરીબીમાં સહુ દૂર થયાં. એની પાસે જઈએ તે પણ ન ગમે. પિસાવાળાની પાસે ઉભે તે ગણે લાજ ઘટેલી, અનેક વચને કહે અળગો કરવા દીયે ધક્કેથી ધકેલી રે, આવે ગરીબી ઘેલી ગુણીને ગુણહીન બનાવે છે.” પૈસાવાળાની પાસે જઈએ તે એના પિઝીશનમાં પંકચર પડી જાય. એટલે એ આઘેથી જ લાઈન બદલી નાખે. નેકરી માટેધ કરી. પણ નેકરીયે ન મળી. હું, મારી પત્ની અને પુત્ર ત્રણના પેટ ભરવાની મુંઝવણ ઉભી થઈ. જ્યાં ત્યાં મહેનત મજુરી કરી સાંજે માંડ આઠ બાર આના મેળવશે અને એમાં અમારું ગુજરાન ચાલતું. એક દિવસ પત્ની બીમાર પડી. તાવ ચડવા લાગ્યા. પણ ડેકટરને બેલાવવાના કે દવાના પૈસા મારી પાસે હતાં જ નહીં. તે દિ' મારી મુંઝવણ વધી ગઈ હવે શું કરવું? એ પ્રશ્ન વારંવાર ઉઠવા લાગે. બીજે દિવસ પણ એ જ ગયે. ત્રીજે દિવસે હું એવા નિર્ણય પર આવ્યો કે હવે ચોરી કરીને મેળવવું, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. પણ અંતર મન ના પાડતું હતું. એક માણસ પરિગ્રહની લાલસાથી ચોરી કરે છે, જ્યારે એકને ચેરી કરવાની ઈચ્છા નથી. છતાં પણ પેટની ભુખ સંતોષવા ચેરી કરવી પડે છે. આંતરમન અને બદામનનું યુદ્ધ ચાલ્યું. પણ પરિસ્થિતિએ બાહ્યમનની છત કરાવી. પત્નીને તાવમાં રિબાતી મુકી હું ચેરી કરવા ચાલ્યા. કદી નહીં કરેલું કાર્ય કરવા જતાં પગ ધ્રુજવા લાગ્યા. હૃદયના ધબકારા વધી ગયા. એક બંગલાની પાછળની વંડી ઠેકીને અંદર ગયે. છુપાતા પગે આગળ વધે. નસીબજોગે એક બારી ઉઘાડી હતી. ત્યાંથી અંદર ગયો. એજ રૂમમાં તિજોરી હતી. હીંચકા સાથે ચાવીને ગુડ લટકતે હતે. આસ્તેથી તિજોરી ખેલી. અંદર તે હીરામોતી, સેનારૂપાના અનેક દાગીના હતાં. પણ મારે પરિગ્રહ વધારવા ચેરી નહતી કરવી. ફક્ત એક બંગડી લઈને તિજોરી બંધ કરી. ત્યાં તે બહાર બુમાબુમ થવા લાગી. ઘરમાં સુતેલા શેઠાણીને જગાડ્યાં કે જરા તપાસ કરે, અંદર કઈ માણસ ઘુસ્યો છે. શેઠાણી કહે તમે શાંત થાવ, હું તપાસ કરું છું. બાઈ અંદર આવી. હું તે થરથર ધ્રુજતે હતે. ગભરાઈ ગયે. બાઈના પગમાં પડી કહ્યું, બાઈ, મેં એક જ બંગડી લીધી છે. બાઈ સમજી ગઈ કે આ કઈ દુખિયારે લાગે છે. બાઈએ કહ્યું : ભાઈ ! ગભર મા. આ પલંગ પર સુઈ જા. ચાદર ઓઢાડી દીધી. બહાર જઈને કહે છે તે શેઠ છે. હું ઉંઘી ગઈતી અને ઝપ બંધ હતું, એટલે એ વંડીએથી અંદર આવ્યા. બીજું કોઈ નથી. માસો ચાલ્યા ગયાં. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ બાઈ અંદર આવી. મેં એની માફી માગી. મારાથી રહી જવાયું. મારી કરૂણ - કહાની મેં એને સંભળાવી. એ સાંભળી બાઈની આંખમાં પણ આંસુ આવી ગયાં. કેટલાંક પૈસેટકે સુખી હોય છે તે ધણીનું સુખ નથી. એ તો બહાર કયાંય પરસ્ત્રીમાં મેજ માણતા હોય છે. રાત્રે મોડાવહેલા ઘેર આવતા હોય છે. જ્યારે આ ગરીબ છે, છતાં તેને પત્ની પ્રત્યે લાગણી કેટલી છે! બાઈ કહે છે ભાઈ! અત્યારે તું આ બંગડી કયાં વેચવા જઈશ? તારી પત્નીને તાવ છે તે એને જોઈતી દવા, દુધ, મોસંબી વગેરે લઈ જા. અને પછી આ બંગડી વેચી એમાંથી આજીવિકા ચલાવજે. જ્યારે જરૂર પડે ત્યારે પાછા વિના સંકોચે અહીં આવજે. બાઈની લાગણી ને હમદર્દીથી મારા દુઃખી દિલને દિલાસે મળે. ત્યાંથી નીકળી હું ઘેર આવ્યું. આવીને જોઉં ત્યાં તે સખત તાવ ચડી જવાથી મારી પત્ની મૃત્યુ પામી ગઈ હતી. બાળક પણ તરફડી તરફડી મરી ગયા હતા. આ દશ્ય જોતાં જ હું કંપી ઉઠયે. હતાશ થઈ ગયા. ત્યાં ને ત્યાં બેસી ગયે. હાથમાંની ચીજે બાજુ પર મુકી મારા કિમત પર હું પિકેકે રડે. પણ ત્યાં આશ્વાસન દેનારું કે આંસુ લુછનારું કઈ નહતું. રડી રડીને થાયે, મારી મેળે મેં આશ્વાસન મેળવ્યું. હિંમત કેળવી. આજુબાજુમાંથી છેડા માણસે બોલાવી પત્ની અને પુત્રની અંત્યેષ્ઠિ ક્રિયા પતાવી ઘેર આવ્યા, પણ ઘર ખાવા ધાતું હોય એમ લાગ્યું. બીજે દિવસે બંગડી લઈ હું બેનને ઘેર ગયે. એણે પૂછયું કેમ ભાઈ! મેં કહ્યું, બહેન ! જે માટે હું બંગડી લઈ ગયો ત્યાં પહોંચે એ પહેલાં તે તેઓ બંને મૃત્યુ પામી ગયાં. હવે હું અને શું કરું? બહેન કહે લઈ જા ભાઈ! તારે કામ આવશે. મેં કહ્યું, ના બહેન ! હવે એ ન જોઈએ. તમારી લાગણી માટે આભાર. ઘેર આવ્યું. ભુતકાળના એક એક દશ્ય નજર સમક્ષ ખડા થવા લાગ્યાં. ધર્મના સંસ્કાર તે મૂળથી હતાં, એમાં આવું બન્યું. જગતના ચડતીપડતીના વાયશ બધા જોયાં. જગના સ્વરૂપે મેં સઘળાં નિહાળ્યાં, જુઠી ભ્રમણામાં જન્મો વિતાવ્યાં, સાચી શાંતિ તે ક્યાંયે ન લાધી, તુજને મળવાની લાગી રે માયા. દર્શન દેને અંતર્યામી, મુજથી શાને રૂઠ સ્વામી. હે ભગવાન! અત્યાર સુધી જુડી ભ્રમણામાં હું ફસાયે હતે. પણ સંસારના નશ્વર સંબંધોને જાત અનુભવ થયે. કયાંય સુખ કે શાંતિ મળી નહીં. સાચી શાંતિ અંતરમાં છે. છતાં બહાર વલખાં માર્યા. એ ભુલ સમજાણું અને હવે પછીની બાજી સુધારવાને નિર્ણય કરી મેં સંયમ માર્ગ સ્વીકાર્યો. આ છે મારી કથા. આ સાંભળી યુવાનેના હૃદય પણ દ્રવી ગયાં. મુનિને ધન્યવાદ દઈ તેઓ ચાલતા થયાં. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ સાધુ બહાદુર બનીને નીકળે છે. મેહરાજાને ચેલેજ ફૂંકે છે કે આવું મારી સામે હવે મને એમાં પ્રીતિ નથી. સારામાં સારા ખાદ્ય પદાર્થ મારી સામે આવે તે હું જોઉ કે આ તા રિફાઈન કરેલી વિષ્ટા છે. આમ વર્ણ-ગધ-રસ-સ્પર્શ-શબ્દ દરેકમાંથી આસક્તિ ઘટી ગઈ. એ સાધક સાધનામાગે વણુથલી કુચ કરે છે. કમ સામે જંગ ખેલી કને ખેÀરૂ કરી નાંખી શાશ્વત સિદ્ધિ મેળવે છે. જે સાધુપણું નથી સ્વિકારી શકતાં તે પેાતાની નબળાઈ કબુલે છે. છતાં હૈયામાં સવિતી બનવાના ભાવ તા છે. પણ અત્યારે સવિરતી નથી અનાતુ, માટે દેશવિરતીપણું સ્વિકારી રહ્યા છે. ભગવાન નેમનાથ, નિષકુમારને ત્રીજી' વ્રત સમજાવે છે. તેના વિશેષ અધિકાર અવસરે. વ્યાખ્યાન ન ૬૮ આસા સુદ ૩ બુધવાર તા. ૨૨-૯-૭૧ નિષકુમાર, ભગવાન તેમનાથની વાણી સાંભળી રહ્યા છે. ભગવાનની વાણી પૂર્વ છે. એ વાણીના ઝરણાં વહે છે. એ વાણી જગત જીવાના તાપ-સંતાપ અને પશ્તિાપ હરે છે. વાણી તા ઘણેરી પણ વીતરાગતુલ્ય નહીં.' છેટમવાણી, કમીશ્વાણી, પ્રીતમવાણી એવી તા ઘણી વાણી છે પણ વીતરાગની તુલનામાં એ ન આવી શકે. नन्नत्थ एरीसं वुत्त' जं लोए परम दुच्चरं । વિઠ્ઠાન માફ્ક ન સૂર્ય ન મસિદ્ ા દેશ. સૂ. અ. ↑ જે લેાકમાં પરમ દુષ્કર છે. વિપુલ અનુ. ભાજત છે. આવી વાણી મળવી અતિ મુશ્કેલ છે. પ્રમલ પુણ્યના ઉદય હાય ત્યારે એ વાણી સાંભળવા મળે. જે જિનેશ્વર દેવનું સ્વરૂપ સમજતા નથી અને એમને કેટલા ઉપકાર છે એ શી ખખર પડે. એમની વાણીમાં જોમ છે, તાકાત છે, પાવર છે. એ હૃદયના પલટો કરાવી નાંખે છે. પથ્થરને પણ પાણી કરે છે. એમણે સંસાર અને મેાક્ષના માર્ગોનું સ્વરૂપ જેમ છે તેમ બતાવ્યું છે. કોઈ માણસ ચાલ્યુંા જાય છે, એમાં એ રસ્તા આવ્યા. એક મા બહુ મુલાયમ દેખાય છે, પણ રસ્તામાં ભયંકર સર્યાં છે. બીજો માર્ગ જરા કાંટાકાંકરા કે પથ્થરવાળા છે. પણ પુરતી સલામતીવાળા માર્ગ છે. મુસફ્ર આ એમાંથી કયા માર્ગ પસંદ કરશે ? એમ સ'સારને માગ ઉપરથી સારા, સુવાળા દેખાય છે, પણ પરિણામે ભલભલાના અરમાનાના Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ચૂરેચૂરા થઈ જાય છે. સુખના ભંડારની અપેક્ષા ભલે રાખી હોય પણ ત્યાંથી સુખને ભંગાર પણ નથી મળવાને. બીજો માર્ગ છે મોક્ષને. ઉપરથી વિષમ દેખાય છે, મુશ્કેલી આવે છે. પણ પરિણામે ત્યાંથી સુખને ભંડાર મળશે. સંસારમાં સુખની સામગ્રી બધી મળી. મેટર-ગાડી, બંગલા વાડી, સ્ત્રી-પુત્ર, પરિવાર બધું છે. દેખીતી રીતે સુખી છે. પણ હૈયામાં અતૃપ્તિની આગ જલે છે. એટલે એને કયાંય શાંતિ દેખાતી નથી. અંતરમાં ઉકળાટ હોય અને ધર્મ સાંભળવા આવે તે સાંભળી પણ ના શકે. એક કાનેથી સાંભળે અને બીજા કાનેથી નીકળી જાય. તેનું કલ્યાણ કેમ થાય! ભગવાનની વાણું સાંભળીને કેટલાંક ભવ્ય આત્માએ સંયમમાર્ગ સ્વીકારવા તૈયાર થઈ ગયા. “સામગ્રી સુખની લાખ હતી, સ્વેચ્છાએ જેણે ત્યાગી, સંગાથ સ્વજનને છોડીને, સંયમની ભીક્ષા માંગી, દીક્ષાની સાથે પંચ મહાવ્રત અંતરમાં ધરનારા, આ છે અણુગાર અમા.” અનેક રાજાઓ અને રાજકુમારેએ તથા હજારે શ્રેષ્ઠીઓ અને શ્રેષ્ઠી પુત્રોએ પ્રભુના નામ પર સંસાર સુખને એક પલમાં લાત મારી દીધી. હજારો સ્ત્રીઓએ પ્રભુના ચરણમાં પિતાનું જીવન સમપી દીધું. કે સુંદર છેઆ માર્ગ ! નથી રમાયે કોઈ દગો નથી અહીં કોઈ દ્રોહ નથી કોઈ સ્વાર્થ કે પ્રપંચ. આ તે છે જીવન શુદ્ધિને માર્ગ. જીવનમાંથી અનેક પાપને સહજ રીતે દૂર કરી નાખ્યા અને જીવનને ઉજમાળ બનાવ્યું. એક રાજાના રાજપાટ બીજા રાજાએ ઝુંટવી લીધા. કોઈના સાલીયાણું પણ બંધ થયા અને સાવ નિર્ધન હાલતમાં મુકાઈ ગયા. એકે સ્વેચ્છાએ બધું છોડયું અને વિતરાગને માર્ગ સ્વીકાર્યો છે. બંનેની પાસે લાડી, વાડી, ગાડી નથી, છતાં બંનેમાં અંતર કેટલું છે? એકને પરાણે, અનિછાએ ત્યાગવું પડયું છે. બીજાએ અંતરની ઉત્કૃષ્ટ ભાવનાપૂર્વક ત્યાગ કર્યો છે. ડામરની સડક હય, સખત તડકે હેય, ખરે બપોરે મુનિ ચાલે જાતે હોય તે પણ મનમાં દુઃખી ન હોય. એ તે વિચારે કે પરવશપણે કેટલું સહન કર્યું છે તે આમાં શું? ધન્ય છે એ મુનિઓને! કે જેઓ તડકાની આતાપના લેતા હશે એની પાસે મારું આ દુખ શા વિસાતમાં છે? આ છે સ્વેચ્છાએ સ્વીકારેલ ત્યાગ માર્ગ કૂતરું એક પેટને ખાડે પુરવા ઘેરઘેર ભટકે છે, છતાં પેટ ભરાતું નથી. આને શું ઉદરી તપ કહેવાશે? એક માનવીને બધું મળે છે, પચાવવાની શક્તિ છે, છતાં એ ઉપવાસ કરી લે છે. તે એ ત્યાગી છે. તપશ્ચર્યા પણ કર્મની નિર્જરા માટે હેવી જોઈએ. તપેલી, વાટકી કે ખુમચા માટે નહીં. જેને સંસારમાં દુઃખના ભડકા જ દેખાય છે, તેને મુખની લાખે સામગ્રી હોવા છતાં એને તિલાંજલી આપે છે. એક માણસને ફાંસી દેવાની Page #420 -------------------------------------------------------------------------- ________________ તારીખ નક્કી થઈ ગઈ. જજનું જજમેન્ટ બહાર પડી ગયું. પછી એને સુંદર ખાણીપીણાં, નાચગાન કે જલસામાં આનંદ આવે ખરે ? “ના”. આપણી સામે પણ મત ખડું છે ને? તમને મત દેખાય છે? જો હા, તે પછી પ્રમાદમાં કેમ પડયાં છે? આ બધું મુકીને મરી જવાનું છે. તે પછી આ કાળાબજાર કોના માટે? સંસારના સુખની મમતા મુકે. સાચું સુખ આત્મામાં જ છે. પણ જીવને એની ખબર નથી. એક યેગી ભિક્ષા માંગવા નીકળ્યા છે. ફરતાં ફરતાં તેઓ એક ઝુંપડા પાસે આવીને ઉભા રહ્યાં અને બેલ્યાં, ભિક્ષા આપ મૈયા ! બાઈ જેગીને કહે છે. ગીરાજ! બહુ ગરીબ હાલતમાં છું. આપને શું આપું? લુખી રેટલી છે. હજુ ચટણી તે વાટું છું ગી કહે, અરે બાઈ? તારી પાસે તે અમુલ્ય ચીજ છે. ભાઈ પણ ગીની વાત સાંભળી બહાર આવ્યું. યોગી મહારાજ! આપ શું કહી રહ્યા છે? યેગી કહે ભાઈ! આ શું છે? સાહેબ, એ ચટણી વાટવાને પથ્થર છે. આને સાફસુફ કરી, લઈને બજારમાં જા. આની કિંમત કરાવી આવ. કોઈને વેચીશ નહીં. મેગીની શીખ માનીને એ બજારમાં ગયે. શાકવાળીને કહે, આ પથ્થર વેચવે છે શું આપીશ? એ બાઈ કહે, આનું શું મળે? લાવ જોખવામાં કામ આવશે, બે ઝૂડી કોથમરીની લઈ જા. ત્યાંથી આગળ ચાલ્યા. સેની પાસે ગયો. સોનીએ એની હજારની કિંમત કરી. ઝવેરી પાસે ગયે. એણે લાખ રૂપિયાની કિંમત આંકી. છેવટે રાજદરબારમાં ગયે. રાજાએ બધાં ઝવેરીને બોલાવ્યા. એક ઝવેરીએ કહ્યું કે આખા રાજ્ય જેટલી આની કિંમત છે. રાજા કહે છે. ભાઈ ! મારું રાજ્ય આપી દઉં. તું મને આ પથ્થર આપીશ? યેગીની વાત યાદ આવી એટલે એ ભાઈ બોલ્યા. રાજા સાહેબ ! આની તે માત્ર કિંમત કરાવવાની હતી. વેચવાને નથી. ભાઈ એ ઘેર આવી ચગીને બધી વાત કરી. પેગી કહે ભાઈ! આખા રાજ્યની મિલકત કરતાં પણ અધિક મિલકત તમારી પાસે છે, આ પારસમણી છે. લેઢાની ચીજ હેય તે લાવ. તે ભાઈ ઘરમાંથી સાણસી, તાવી વગેરે બધું લઈ આવે, પારસમણિને અડાડ ને બધું જ સોનું થઈ ગયું. પતિ-પત્ની આનંદથી નાચી ઉઠ્યાં. મેગીને આભાર માન્યો. એમ આત્માની પાસે અનંત શક્તિ છે. અખૂટ ખજાને પિતાને ઘરમાં છે. પણ એને ખબર નથી એટલે જડની ભીખ માટે એ તનમનની ખુવારી કરી કહ્યો છે. અમૂલ્ય સમયને વેડફી રહ્યો છે, બહારની સાધન સામગ્રીમાં પિતાની મહત્તા માની બેઠે છે. લાખ રૂપિયા બેંકમાં પિતાના નામે પડ્યા હોય પણ એ અહીં કુલાતે હોય, પણ ભાઈ તારું શું? તારી સાથે આવવાનું શું ? તે પછી ચોરીના ધંધા શા માટે! Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪ પારસમણીના સ્પૃશ થી લાઢાનુ' સેાનુ થયુ'. એમ જૈન ઇનની સ્પર્શના કરે તે મિથ્યાત્વી મટી સમકિતી થાય. નવ તત્વની યથાથ શ્રદ્ધા એનુ નામ સમ્યગ્ દર્શન. સમકિતી આત્માને સચાટ શ્રદ્ધા થઇ જાય કે નિગ્રન્થ પ્રવચન સાદું આ જે અલ સત્ત્વે ણ પમદ્રે ! એજ સત્ય છે, એજ પરમાથ છે. બાકી બધુ અનથ કારી છે. અત્યારે પ્રવચનનાં નામ દેવાય છે. આનું પ્રવચન છે ને તેનું પ્રવચન છે. એ બધા પ્રવચન નહિ પણ લેકચર છે. પ્રવચન તા આઠ પ્રકારના છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. આ ભાઠે પ્રવચન માતા છે, જેમાં દ્વાદશાંગીના સાર છે. પ્રવચનમાં તે આત્માના રક્ષણની જ વાત હાય, આત્માની ઉન્નતિની જ વાત હૈાય. આ નિ ́થ પ્રવચન સિવાય સેલે અન્નત્શે બાકી બધું અનથ છે. શેષમાં શું વધ્યુ ? આખા સંસાર” અનથ-પૈસા-શરીર-ધનમાલ-મિલ્કત-પત્ની-પુત્ર-પરિવાર-મધુ જ અનથ છે. માટે પરમ અથ−ને સેવવા“કુઈ સણુ વજણા”. પાખડીએના પરિચય વ દેવા, સકિત પામીને ખસી ગયા હાયતેવાના પણુ સંગ વ° દેવા-જમાલીકુમાંર અગીયાર અંગ ભણેલા હતા. પણ શ્રદ્ધામાંથી ખસી ગયા એટલે ભગવાને કહી દીધું કે મારે કુશિષ્ય જમાલી. સાડા ત્રણ મણની કાયા હાય, દેખાવડો હાય, પાંચમાં પૂછાતા હાય, પણ મગજની ડગળી ખસી ગઈ, પછી એની કીંમત કેટલી ? એમ ઉપરથી સાધુના વેશ હાય પણ શ્રદ્ધાના પાટીયા હચમચી ગયા એટલે ખલાસ ! પછી આ માગ થી એ કયાંય દૂર ફેકાઈ જાય. વીતરાગ માની શ્રદ્ધા છે તે ચારી કરે નહિ. ‘તેનાહ' ચારાઉ વસ્તુ લે નહિ. તણાવને ચારને મદદ આપે નહિ. ચારાઉ માલ લીધે હાય એના પેટમાં ફફડાટ હાય. સસ્તામાં એ માલ વેચી નાખે. કોઈ માણસ ચેરી કરી માલ લાવતા હાય, એ માલ લઈ લેવા, એને જોઈતા સાધના આપવાં એ પણ એક જાતની ચારી છે. રાજા કે સરકારની મનાઇ હાય છતાં દાણચારી કરવી, લાવવાની છૂટ ન હોય તે પણ ગમે તે રીતે સંતાડીને લાવવું, એ છે વિરુદ્ધ રજાઈ કમ્મુ, ત્યાર પછી કૂડ તેલે ફૂડ માણે. ખાટા તાલા ખેટા માપ રાખવા. લેવાના ને દેવાના બેય કાટલા જુદા. એક વખત એક ભરવાડણુભાઈ ઘી વેચવા આવી. શેઠ કહે ખાઈ કેટલ' ઘી છે ? ખાઈ કડે શેર ઘી છે. શેઠે જોખ્યું તેા પેથેાશેર થયું. શેઠ કહે બાઈ ! આ તા પેણેાશેર થયું. ખાઈ કહે એ મને જ કેમ ? હું બરામર જોખીને લાવી છું. શેઠ કહે, આવા દગા કરી છે? તમને કારટના બારણાં દેખાડીશ. બાઈ કહે અરે સાંભળેા શેઠ, હું કાલે તમારી દુકાનેથી જ શેર સાકર લઇ ગઇ હતી, મારી પાસે કાટલા નહાતા એટલે એને સામે રાખીને જ મેં ઘી ોખ્યું. તા શેઠ તમે મને કાલે શેરના બદલે પાછુાશેર સાકર આપી એમ નક્કી થયું ને? શેઠ શુ ખાલે? આ તા આઘાત સામે પ્રત્યાઘાત. આવા કૂડા કામ કરશે એના લમણે કરમના ફાયડા ઝીંકાશે, એમાં શકા નથી. Page #422 -------------------------------------------------------------------------- ________________ toe એક વખત એક શેઠ પિતાના નેહીઓ સહિત ભદ્રેશ્વરની જાત્રાએ જઈ રહ્યા છે. ઈનમાંથી ઉતર્યા પછી ટેક્ષી કરી, સામાન બધે ગોઠ, બધા બેસી ગયા. ટેક્ષી મૂળ થાને પહોંચી ગઈ બધા ઉતરી ગયા, સરસામાન ઉતારી લીધે, ટેક્ષીવાળાને પૈસા ચૂકવી લીધા. એણે કહ્યું, શેઠ, બધે સામાન સંભાળી લીધે ને ? હા. શેઠે રજા આપી. એ પોતાની ટેક્ષી લઈ પાછો વળે. ડ્રાઈવર પટેલપંપ પાસે પેટ્રોલ ભરાવા આવ્યા. જ્યાં બારણું બંધ કરવા જાય છે. ત્યાં પાકીટ નજરે ચડ્યું. ખેલીને જોયું તે રૂ. ૪૦૦૦ની નેટ. ટેક્ષી લઈ ડ્રાઈવર તરત જ પાછો વળે. આ બાજુ શેઠને કાંઈક રૂાની જરૂર પડી ને જ્યાં જેવા જાય ત્યાં તે પાકીટ નથી. શેઠને તે ચિંતા થઈ, પથારીમાં સૂતા પણ ઊંઘ આવી નહિ. ટેક્ષી વાળે પાછો તે વળે પણ મનમાં વિચાર આવ્યું. આ કયાં હું ચરવા ગયે છું. સહેજે મળ્યા છે. એકાદ કેરીયર લઈ લઉં તે પછી ઉપાધિ નહી. ત્યાં તે અંદરથી પડકાર આવ્યું કે જે જે હે, તારી નેકી જાય નહી. મન સાથે નક્કી કરી શેઠના ઉતારાના સ્થાને પહોંચી ગયે. ટેક્ષીને અવાજ સાંભળી શેઠ એકદમ ઉઠયા. ડ્રાઈવરે બારણું ખખડાવ્યું, શેઠે બારણું ઉઘાડયું. ડ્રાઈવરના હાથમાં પાકીટ હતું તે શેઠને સુપ્રત કર્યું. શેઠ આનંદમાં આવી ગયા. ૫૦૦ રૂા. કાઢી ડ્રાઈવરના હાથમાં મૂક્યા. ડાઈવરે એ ન લીધા. એ કહેશેઠ, આ તે મેં મારી ફરજ બજાવી છે. આમાં મેં શું કર્યું? શેઠે ઘણે આગ્રહ કર્યો, પણ છેવટે તેનું એડ્રેસ લીધું. અને થોડા વખત પછી એને એક ખટારા ભેટ મોકલ્યો. ઈમાનદાર ડ્રાઈવરે એ વખતે એ ભેટ સ્વીકારી લીધી, અને એની કમાણીમાંથી હપ્ત હતે શેઠના પૈસા ભરી દીધાં. આજે આવા ઈમાનદાર બહુ થોડા જોવા મળે છે. આજે તે જ્યાં જુઓ ત્યાં સેળભેળ. દેખાડે કંઈક, આપે કંઈક, તપડિરુવગવવહારે નમૂને સારો દેખાડે ને આપે ભેળસેળ. એકબીજા એકબીજાને છેતરવાની જ વાત કરે. વકીલે વકીલાત કરે. કોર્ટમાં એકબીજા વાદી પ્રતિવાદી થાય, અને બહાર નીકળી બેય સાથે નાસ્તાપાણી કરે. ત્યાં તે પૈસા જોડે કામ. પૈસા ઝાઝા આપે એને કેસ જીતે. બે ભાઈ વચ્ચે ઝઘડો થયો. વાત કોર્ટ સુધી પહોંચી. વકીલ રાખે. નાનભાઈ વકીલને ત્યાં જઈ ૧૦૦ રૂા. પાઘડીના કરી દઈ આવ્યું, અને ભલામણ કરી સાહેબ! મારું ધ્યાન રાખજો. બીજો ભાઈ વકીલને ત્યાં ગયે. વકીલને આંગણે ભેંસ બાંધી આવ્યું. ભેંસ દેનાર કેસમાં જતી ગયે. નાનાભાઈ વકીલને કહે, કેમ વકીલ સાહેબ! મારી પાઘડીનું શું થયું ? તે વકીલ કહે ભાઈ! પાઘડી તે ભેંસ ચાવી ગઈ. આવક વધારે એને પક્ષ ખેંચાય. આવી ચેરી, વિશ્વાસઘાત, દગા, પ્રપંચ કરીને કઈ ગતિમાં ઉતારા થશે એને વિચાર કર્યો છે? દુકાને બેડ માર્યું હોય “એક જ ભાવ” અને પછી તે ઘરાક એટલા ભાવ. સામે જ બીજું બોર્ડ માર્યું છે. “ઉધાર બંધ છે” કેવું મજાનું અર્થસૂચક બે છે, એ ખ્યાલ આવે છે? આ દુકાને બેસી કાળાધોળ, છળકપટ કરાય છે. માટે આવા પર Page #423 -------------------------------------------------------------------------- ________________ કામ કરનારને ઉદ્ધાર થાય જ નહીં. માટે અહીં દ્વાર બંધ છે. હવે સમજે તે સારું છે. સાધુઓ યાજજીવન સર્વથા અત્તના પચ્ચખાણ કરે છે. બેસવું હોય તે પણ આજ્ઞા લીધા વગર ન બેસે. ઉપાશ્રયમાં પણ આજ્ઞા વગર ન ઉતરે. દાંત ખેતરવાની સળી જેટલું પણ અદત્ત ન થે. સવ વિરતી બનાય તે સર્વવિરતી બને, ન બનાય તે દેશવિરતી તે બને. નિષકુમાર ત્રિીનું વ્રત સમજે છે. વિશેષભાવે શા છે તે અધિકાર અવસરે - - - - વ્યાખ્યાન...૬૯ આસો સુદ ૪ ને ગુરૂવાર તા. ર૩-૯-૭૧ - જિનેશ્વર દેવની વાણી આપદાની ભેદનારી, મનવંછિત સુખને આપનારી, ભાવકલ્પતરુ ને ભાવચિંતામણું રત્ન સમાન છે. સૂર્ય કહે કે મારામાં પ્રકાશની શક્તિ નથી. ચંદ્ર કહે કે મારામાંથી અંગાર વસે છે. અને સિંહ કહે કે મને બકરાને ડર લાગે છે તે આ વાત કેટલી અસંભવિત છે? જે ચિંતવણા કરે તે વસ્તુ હાજર થાય એવું ચિંતામણી રત્ન જેના હાથમાં હોય તે માનવી કહે કે હું ગરીબ છું, કંગાળ છું, તે આ વાત કોઈ માની શકે ખરા? જેના આંગણે કલ્પતરુ ઉચે હોય તે કહે કે હું ભુ છું, તે તે વાત પણ ન માની શકાય ને જેને ઘેર કામધેનુ ગાય હોય અને તે કહે કે મારે ત્યાં દુધ તે શું છાસનાં પણ સાંસા છે ! તે આ વાત કેટલી બેહુદી લાગે ? તેમ કોઈ કહે કે મેં વીતરાગને માર્ગ સ્વીકાર્યો પણ મારા ભવ-ફેરા ટળ્યા નહિ હું દુઃખી દુઃખી થઈ ગયે. આ વાત માની શકાય ખરી? જે જે ભવ્ય જીવોએ જિનેશ્વર દેવની અમૃતમય વાણીનું પાન કર્યું, તે વાણી સાંભળીને અવધારી, તે જેને બેડે પાર થઈ ગયે. તેને માટે દુર્ગતિના દરવાજા જેવાના હેાય જ નહીં. કારણ કે સિદ્ધાંત આપણને આપણા જીવનમાં કયાં બદી રહી ગઈ છે, ક્યાં શી ખરાબી છે કે જેને લઈને આપણે પૂર્ણ મુક્ત અવસ્થા મેળવી શકયા નથી તે બતાવે છે. જ્યારે કેઈ દરદી ડોકટર પાસે જાય, ડોકટર ઉપરથી તપાસે પણ અંદર શી ખરાબી છે તે જાણવા માટે તે કહે ભાઈ! તમારે એકસ રે લેવડાવવો પડશે અને તે શરીરના અંદરના ભાગને ફેટ લેવડાવે છે, જણાય કે કયાં ચાંદુ છે. તેવી જ રીતે શાસ્ત્ર પણ આપણા આત્મામાં કઈ ખરાબ ટેવ પડી ગઈ છે, તે બતાવે છે, પરંતુ આજકાલનાં ઘણું યુવકો ધર્મના સિદ્ધાંતને હમ્મક માને છે. જ્યાં સુધી જે વસ્તુનું જ્ઞાન ન હોય, ત્યાં સુધી તેનું મહામ્ય જીવને ન આવે. Page #424 -------------------------------------------------------------------------- ________________ કઈ એક મારવાડી શેઠ પિતાનાં સસરાનાં ગામ ભણી પગે ચાલીને જઈ રહ્યાં હતા, કારણ કે અગાઉ કોઈ એવા ખાસ સાધન ન હતાં. એટલે પગે ચાલીને જવું પડતું. પરંતુ રસ્તામાં સપ્ત તડકે-લાંબો પંથ એટલે તે શેઠ ખૂબ થાકી ગયા. સંતે-તંતે–પરિતંતે થઈ ગયા. જે માણસ થાકે, કંટાળે તે કેઈને આશરે ઈ છે તેમ હવે આપણે આ ચૌગતિના ફેરા ફરીને થાક્યા છીએ? થાકયાહઈએ તે સદ્દગુરૂને સહારો લેવો પડશે કે જેથી આપણે બેડો પાર થાય. શેઠ તે થાકીને બેસી ગયા. ત્યાં એક જાટ પુરૂષ ગાડામાં શેઠને જે ગામે જવું હતું તે જ ગામે જઈ રહ્યો હતો. એટલે તેને કહે છે ભાઈ ? મને તારી સાથે લઈ જઈશ ? હું ખૂબ થાકી ગયો છું. તું મંગીશ તે તને હું આપીશ. કારણ કે તે મારવાડી શેઠ સમજતું હતું કે જાટ પુરૂષ માંગી માંગીને શું માંગશે? અને હું તે પહેલવહેલે સાસરે જાઉં છું એટલે મારી આગતાસ્વાગતા કરવામાં સસરાએ કાંઈ કમીના નહીં રાખી હોય. એટલે હું આ જાટ પુરૂષને મિષ્ટ ભજન કરાવીશ. એટલે તે ખુશખુશ થઈ જશે. જાટ પુરૂષે કહયું કે શેઠ! તમને હું લઈ તે જાઉં, પણ તમારે મને ગુડરાબ આપવી પડશે. મારવાડી ભાષામાં ગોળને ગુડ કહે છે. એટલે ગોળની રાબ. ત્યારે શેઠે કહયું: અરે ! ગુડરાબ કરતાં પણ શ્રેષ્ઠ એવું મિષ્ટ પકવાન તને ખાવા આપીશ. પણ જેને પિતાના જીવનમાં બીજી સારી વસ્તુ જોઈ ન હોય તે તે એમ જ સમજે કે દુનિયામાં આ જ ઈષ્ટ પદાર્થ છે. આથી કોઈ ચડિયાતી વસ્તુ છે જ નહીં. સૌને સારી વસ્તુ જ ગમે છે. આપણને પણ સારી વસ્તુ જ ગમે છે ને ? કેઈ અપશબ્દ કહે છે તે આપણને નથી ગમતું. કોઈ સારા શબ્દ નવાજે તે તે ગમે છે. એકબાજુ મઘમઘતે બગીચે હોય ને બીજી બાજુ વિષ્ટાને ઢગલે હેય તો તેને ઇચ્છો? કઈ તરફ પગલાં ભરાય? “સર્વે જીવા સુહસાયા” સર્વ જીવો સુખ શાતા અને સારી વાતુના ઈચ્છુક છે. આ જાટપુરૂષે એની જિંદગીમાં ગુડરાબનું જ પાન કર્યું છે એટલે એની માંગણી કરી. ભલે ભાઈ, આપીશ. એમ શેઠે કહયું. બંને જણ ગાડામાં બેસીને સામે ગામ પહોંચ્યા. સસરાને ઘેર ગયા. જમાઈરાજ માટે ઘણું તૈયારી કરી નાંખી છે. શેડ હાઈ-ધોઈને જમવા બેઠા. સાથે પેલા જાટપુરૂષને પણ બેસાડ. ભાણું પીરસાણ, નવી જાતનાં પકવાને છે. શેઠે ખાવા માંડયું. પણ પેલે જાટપુરૂષ તે ખાતે જ નથી. એ તે ગુડરાબની રાહ જોઈને બેઠે છે. શેઠે કહયું. ખાવા માંડે ત્યારે કહયું : આમાં ગુડરાબ કયાં છે? અરે ભાઈ! આ તે ગુડરાબ કરતાં પણ કંઈગણું ચડિયાતા પદાર્થો છે. તું એકવાર સ્વાદ તે કર. જાટે કહયું. ના રે ના. મારે તે ગુડરાબ જોઈએ. આમ કહીને તમે છટકી જવા માંગે છે ? એમ કાંઈ હું તમને નહીં છોડી દઉં. ઝટ ગુડરાબ આપો. નહીતર જોઈ છે મારી ડાંગ, એમ કહીને શેઠને મારવા માટે ડાંગ ઉપાડી. એટલે શેઠ સમજી ગયા કે જે હવે કાંઈ નહીં કરું તે મારા સ વર્ષ અહિંયા જ પુરા થઈ જશે. કારણ કે આ જાટ માણસ જાડી બુદ્ધિનો છે. એટલે શેઠે એકદમ ઉભા થઈને જાપુરૂષનાં બંને હાથ પકડીને બરફીને ટુકડે સીધે તેના મોંમા Page #425 -------------------------------------------------------------------------- ________________ કાર નાંખી દીધે. જ્યાં બરફી મોઢામાં ગઈ અને તેને સ્વાદ આવ્યું ત્યાં તે જાટપુરૂષને થયું કે ઓહોહો ! આ તે ગુડરાબ કરતાં પણ ઘણી મીઠી ચીજ છે. પછી તેણે ગુડરાબની માંગણી કરી. કહેવાનું તાત્પર્ય એ કે જ્યાં સુધી સારી વસ્તુનું ભાન ન થયું હોય ત્યાં સુધી બીજી વસ્તુ સારી લાગે. એમ જ્યાં સુધી આત્મસુખને અનુભવ થયો નથી ત્યાં સુધી સંસારના ભૌતિક પદાર્થો સારા લાગે. માટે ત્યાગમાર્ગને અનુભવ કરે. એને સ્વાદ કરે. નિષધકુમારે પ્રભુની વાણી સાંભળી અને સાંભળીને તેઓ ખૂબ જ પ્રકુલિત બની ગયા. દેશવિરતી બનવા તૈયાર થયા છે. આ માર્ગે આગેકૂચ કરવાની શક્તિ પણ માનવામાં જ છે. કારણ કે નારકી, દેવતા અપચ્ચખાણ છે. બહુ બહુ તે આગળ વધી વધીને એ ચોથા ગુણસ્થાનક સુધી જઈ શકે. એટલે સમકતી થાય, પણ વ્રત-પચ્ચખાણ ન કરી શકે. જ્યારે તિર્યંચ એથી આગળ વધીને દેશવિરતી એટલે શ્રાવકના ૧૧ વ્રત આદરી શ પણ એથી આગળ વધી શકતા નથી. ત્યારે માનવી તે સર્વશક્તિમાન છે. એ જે ત્યાગમાર્ગે આગળ વધે તે ચૌદ ગુણસ્થાનક સર કરીને મોક્ષમાં પણ જઈ શકે છે. મોક્ષમાં જવાને પરવાને માનવ જન્મમાં જ મળે છે. ઉર્ધ્વગામી જીવન પણ માનવી કરી શકે છે. તે આપણને શેની અભિલાષા છે? આપણી ક્યા માર્ગે આગેકૂચ છે? અંગ્રેજીમાં March શબ્દ જે નામ તરીકે વપરાય તે તેને અર્થ માર્ચ મહિને થાય છે. પણ જ્યારે એ શબ્દને ક્રિયાપદમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને અર્થ કૂચ કરવી થાય છે. તે આ માર્ચ શબ્દ આપણને સમજાવે છે કે તમે આગેકૂચ કરે, પણ શેમાં? તે March શબ્દનાં પાંચ અક્ષર છે. તેમાં પ્રથમ અક્ષર M આપણને કહે છે કે March in the field of the marcy તમે દયાના ક્ષેત્રમાં આગળ વધે. કારણ કે દયાળુ હૃદય એ નંદનવન જેવું છે. નિષ્ઠુર હૃદયના બાદશાહ કરતાં દયાળુ હૃદયને કંગાળ માણસ વધારે ચડિયાત છે. દયા-અનુકંપા-સેવા-પ્રેમ-મૈત્રી વગેરે સર્વ અહિંસાના જ સ્વરૂપ છે. Kindness is the golden chain by which society is bounb together. સમાજને સંગઠિત રાખવા માટે દયા એ સોનેરી સાંકળ છે. માટે આ આપણને કહે છે કે તમે દયાના ક્ષેત્રમાં આગળ વધે. ત્યાર પછી બીજે શબ્દ “A” આપણને કહે છે કે March in the field of the ambition. તમારી જે જે મહત્વાકાંક્ષા હોય તે તે ક્ષેત્રમાં આગળ વધે. કારણ કે માનવને એ જન્મજાત સ્વભાવ છે કે જ્યાં તેને મન થયું ત્યાં તે દંતચિત્ત થઈ કામ કરીને એ વસ્તુ મેળવવાના પ્રયત્ન કરતું જ રહે છે. બાળક ભણતે હેય તે ત્યાં પણ એ વિચારશે કે મારે શું બનવું છે? ડોકટર, વકિલ કે ઈજનેર? તે તેના જે મને રથ હશે તે લાઈન એ મેટ્રીકમાં આવ્યા પછી લેશે. તેમ આપણી પણ શી મહત્વાકાંક્ષા છે? મોક્ષની જ ને? તે એ માર્ગે આગળ વધવા માટે તેને તરૂપ સાધન એવા ત્યાગ માર્ગને અંગીકાર કરવાથી જ તેની પ્રાપ્તિ થશે. માટે A કહે છે કે તમે તમારી મહત્વાકાંક્ષાના ક્ષેત્રમાં આગળ વધો. ત્યાર પછી ત્રીજે અક્ષર Page #426 -------------------------------------------------------------------------- ________________ છે. “R” તે કહે છે કે March in the field of the Reality. તમે સત્યના ક્ષેત્રમાં આગળ વધે. જેમ આવતી કાલે સૂર્ય ઉગવાને જ છે તે વિષે કઈને કશી શંકા નથી તેમ સત્યને અચુક વિજય થવાને જ છે એ પણ શંકા વગરની વાત છે. સત્ય સમુદ્રથી ગંભીર છે, મેરુથી મહાન છે, સૂર્યથી અધિક તેજસ્વી અને ચંદ્ર તથા ચંદનથી વિશેષ શિતળ છે. આવું હોવા છતાં માનવી તેને આચરી શકતું નથી. તેનું કારણ એ છે કે માનવીને અફીણનાં બંધાણીની જેમ અસત્યનું વ્યસન લાગેલું છે. અફીણના બંધાણીને અફીણને બદલે ગમે તેટલી સારામાં સારી વસ્તુ ખાવાની આપવામાં આવે તે પણ સારી વસ્તુને તે જતી કરશે. પરંતુ અફીણ નહીં છોડે. તેવું અસત્યના વ્યસનીનું પણ છે. અફીણ છેડતાં શરૂઆતમાં મુશ્કેલી પડે છે પણ માણસ દઢ નિશ્ચય કરે તે અફીણની પરાધીનતામાંથી મુક્ત થઈ શકે. તેમ દઢ સંક૯યવાળો જરૂર અસત્યની ગુલામીમાંથી મુક્ત બની શકે છે. માટે સત્યના ક્ષેત્રમાં આગળ વધે. ત્યાર પછી ચેાથે અક્ષર “C” આપણને સૂચવે છે કે March in the field of the conduct. તમારા ચારિત્રના ક્ષેત્રમાં આગળ વધે. જેમ ચંદ્ર વિનાની રાત્રી, સુગંધ વિનાનું ફૂલ, દંતશૂળ વગરને હાથી શોભતે નથી, તેમ ચારિત્ર વિનાને માનવી પણ શેભતે નથી. અત્તરની શીશીમાં અત્તર ન હોય તે એ શીશીની શી કિંમત? મુરબ્બાની બરણીમાં જે મુરબ્ધ ન હોય તે બરણીની શી કિંમત? કૂવામાં પાણી ન હોય તે તે કહેવાતાં કુવાની કશી કિંમત નથી. વ્યાપારમાં કઈ પણ પ્રકારને ખરે લાભ ન હોય તે વ્યાપારની કાંઈ કિંમત નથી, તેમ જે માનવજીવનમાં ચારિત્ર નહીં તે માનવજીવનની કશી કિંમત નહિં. અત્તરની શીશીમાં અત્તરનું હોવાપણું એ તેની કિંમતનું કારણ છે. તેમ માનવજીવનના મહાયનું કારણ તેને દેહ નથી પરંતુ તેનું ચારિત્ર છે. ચીમનીની પૂર્ણતા તે આખા કાચમાં છે. તેમાં તડ પડે છે. પછી તેની કિંમત રહેતી નથી. તેમ મનુષ્યની પૂર્ણતા તેના ચારિત્રમય જીવનમાં છે. ચંદ્ર ભલે ને પૂર્ણિમાનો હોય છતાં વાદળાથી ઢંકાયે હોય તે તેની રાત્રિની શોભા તરીકે કશી કિંમત નથી. તેમ જે જીવનમાં ચારિત્રને ચંદ્ર ઝગમગતું નથી તે જીવન જીવન ભલે કહેવાય પણ તે શક્તિ અને સત્વહીન છે. એટલે ચોથે અક્ષર “' કહે છે કે તમે ચારિત્રના ક્ષેત્રમાં આગળ વધે. શિક્ષણ નહીં પણ ચારિત્ર જ માણસની મોટામાં મોટી જરૂરિયાત છે અને તે સૌથી વધુ સંરક્ષક વસ્તુ છે. માટે ચારિત્રના ક્ષેત્રમાં આગળ વધીને છેલ્લે પાંચમો અક્ષર “A” જણાવે છે કે March in the field of the Humanity તમે માનવતાના ક્ષેત્રમાં આગળ વધે. માનવતા એ આદર્શ જીવનને પામે છે. જે પાયે મજબુત હોય તે તેના પર ચણેલી ઈમારત પણ મજબુત બનશે પરંતુ જે ઈમારતના પાયા મજબુત ન હાય તે ઈમારત પ્રચલ્ડ વાવાઝોડા યા ધરતીકંપને આંચકો લાગતા કડડડભૂસ કરતી તૂટી, Page #427 -------------------------------------------------------------------------- ________________ કાકે પશે, માટે તમારા પાયાને મજબુત બનાવે. અહિંયા નિષધમારે પ્રભુની વાણી સાંભળે, અને તે સાંભળતા જ તેનાં રિમમાં આનંદની લહરીઓ ફરી વળી, કારણ કે પ્રભુની વાણીમાં અલૌકિક જાડું ભરેલું હોય છે, “તારી વાણી રસાળ શું અમૃતભર્યું તારા નયનમાં જાણે શું જાદુ ભર્યું ! જોતાં લાગે ભર્યો જાણે માતાને પ્યાર કે પામે છે, કરે લળીને નમન તુજને હે કિરતાર-કઈ પામે છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વકતા બોલશે તે એ શબ્દોની ભાષામાં બોલશે, પણ ભગવાન તે હદયની ભાષા બોલતા અને તેથી જ એમની વાણી માનવીને તે ઠીક પણ તિર્યનેય સ્પશી જતી. પ્રભુના નયનમાં પણ અજબ-ગજબનું જાડું ભરેલું છે કે જેમને જોતાં પાપી પણ પાવન થઈ જાય. માતાને બાળક પ્રત્યે જેમાં નિર્દોષ વાત્સલ્ય ભાવ હોય છે તેમ પ્રભુના હૈયામાં એજ વાત્સલ્ય ભાવ હોય છે, અને આ વાણી સાંભળી ઘણા ભવ્ય બેધ પામે છે. અને ઘણુ શક્તિ પ્રમાણે તે માર્ગે ચાલવા તૈયાર થઈ જાય છે. નિષકુમાર પણ વાણી સાંભળીને બારવ્રત્ત અંગીકાર કરવા ઉદ્યમી થયાં છે. ત્રીજા વ્રતનું સ્વરૂપ બતાવાઈ ગયું. હવે ચેથાવતના ભાવે શા છે તે અધિકાર અવસરે. વ્યાખ્યાન....૭૦ આસો સુદ ૫ શુક્રવાર તા. ૨૪-૯-૭૧ નિષકુમાર ચોથું વ્રત સાંભળી રહ્યા છે. બ્રહ્મચર્ય વ્રત તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત છે. જન્મરે મળે બ્રહ્મચર્ય પાળે તે જ સાચો બ્રાહ્મણ છે. દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મન-વચન-કાયાથી મૈથુન સેવવું નહીં, સેવરાવવું નહીં, સેવતાને અનુમોદન આપવું નહીં, એવા પચ્ચખાણ જેણે કર્યા છે એ સાધુપુરૂષ છે, સર્વવિરતી છે અને જે પોતાની શ્રી સિવાય પરસ્ત્રીના પચ્ચખાણ કરે છે તે દેશવિરતી છે. બ્રહ્મચર્યથી ઉત્તમશક્તિ મળે છે. એજીનમાં વરાળને એકત્રિત કરવામાં આવે તે તે વરાળ ટનના ટન વજન ખેંચી જાય છે. વરાળ વગર એની ગતિ અટકી જાય છે. એમ વીર્યને એકત્રિત કરવામાં આવે તે તે શક્તિ અજબગજબનું કામ કરે છે. જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે, જેના ભાવમાં પણ વિષયને અંકુર ફુટતું નથી તેને અનેક લબ્ધિઓ મળે Page #428 -------------------------------------------------------------------------- ________________ * * છે. તેની સેવામાં દેવતાઓ હાજર થાય છે, દેવ, દાનવ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ વગેરે બ્રહ્મચારીઓને નમન કરે છે. र दाणव गंधव्या जक्खरक्खम किन्नर। જયારે મંત્તિ તુષા જે નિત તે ઉ. અ. ૧૨ ગા. ૧૦ બ્રહ્મચર્ય રૂ૫ પમ પ્રવ છે, શાશ્વત છે, નિત્ય છે. આને આચરીને અનંત છ સિદ્ધ થયા, સિદ્ધ થાય છે અને સિદ્ધ થશે. સર્વ વ્રતમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ વ્રત છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં બ્રહ્મચર્યને ૩૨ ઉપમા આપી છે. પર્વતેમાં મેરુ પર્વત શ્રેષ્ઠ છે, હાથીમાં ઐરાવત હાથી, વસેમાં ક્ષેમયુગલ વસ્ત્ર, આભરણમાં મુગટ, વનમાં નંદનવન, સંઘયણમાં વજ - રાષભનારાચ સંઘયણ, ચતુષદમાં કેસરીસિંહ, રંગમાં કિરમજી, જ્ઞાનમાં કેવળજ્ઞાન, કાનમાં અભયદાન શ્રેષ્ઠ છે, સાધુઓમાં તિર્થંકર શ્રેષ્ઠ, ઋદ્ધિમાં ચક્રવતી, હૈદ્ધામાં વાસુદેવ શ્રેષ્ઠ છે, તેમ સર્વ વ્રતમાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ અને મહાન છે. બ્રહ્મચર્યને મહિમા કંઈ એર છે. બ્રહ્મચારીને જોઈ મસ્તક નમી જાય. ધન્યવાદના ઉદ્ગારે નીકળી જાય. માટે મિલમાલિક હોય કે અનેક ઈન્ડસ્ટ્રીઝ ચલાવતે ઉદ્યોગપતિ હોય, ભૌતિક સુખના હેર હોય પણ એની નજર પરસ્ત્રી સામે હેય, પરસ્ત્રી લંપટ હોય, કોઈની બેન, દીકરીની લાજ લુંટતા જાય અચકાતે ન હોય, તે એ પૈસાથી કદાચ મટે ગણશે, તેને સૌ માન આપશે, પણ ગુણમાં એ સૌથી છેલ્લે પાટલે હશે. એ Linecut કહેવાશે. ધર્મસભામાં પહેલી લાઈનમાં બેસવા માટે તે એગ્ય નહિ રહે. માટે બ્રહ્મચર્ય ભાવ કેળવે. જેનું મન દઢ અને મક્કમ છે તેની સામે ગમે તેટલા પ્રલોભને આવશે તે પણ તે ચલાયમાન થશે નહીં. નિરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન, ગણે કાષ્ટની પુતળી, તે ભગવાન સમાન નવયૌવના નારી કે દેવાંગનાઓને નીરખીને પણ જેના મનમાં વિકારભાવ જાગતે નથી, એ તે નવયૌવનાને જોઈને વિચારે છે કે આ તે હાડમાંસ-રૂધીર-મળ-મુત્ર-શ્લેષ્મનું ભાજન છે. ઉપરથી ચામડું મધ્યું છે. આમાં લેભાવા જેવું શું છે તે હું મારા મનને બહેલાવું? આમ એના મનમાં વિકારભાવને એક પણ અંકુર ફુટતું નથી. વિષય-વિકારને જેણે ત્યાગ કર્યો છે તે દુષ્કરમાં દુષ્કર વ્રત શર સાટે પાળે છે. તે ભગવાન સમાન છે. जे विन्नवणाहि जोसिया संतिण्णेहि समं वियाहिया । तम्हा उट्ठ ति पासहा अदक्खु कामाई' रोगवं ।। સુ. અ. ૨. ઉ. ૨ ગા. ૨ જેને સ્ત્રીઓ વિનવી રહી છે, જેને પિતાના તરફ ખેંચવાના પ્રયત્ન કરી રહી છે, છતાં Page #429 -------------------------------------------------------------------------- ________________ જે દઢ છે, તેમાં ભાતું નથી, તેની ગણના શ્રેષ્ઠ પુરૂષોમાં કરવામાં આવી છે. એક રાજા ઉપર કાગળ આવ્યું. પિક કવર ખેલી રાજાએ વાંચ્યું. અંદર લખ્યું હતું કે રાજન! હું બહુ દુખી હાલતમાં છું. દુખીયાની સંભાળ લેવી તે તમારી ફરજ છે. મારી દુઃખદ કથા સાંભળવા આપ નીચે મુકામે પધારશે એવી મારી નમ્ર વિનંતી છે. - લિ. એક અભાગી નારી બુદેલખંડના રાજા છત્રપાલને આ પત્ર મ. પત્ર વાંચી રાજાએ વિચાર્યું કે હું રાજા, મારી પ્રજાનું રક્ષણ કરવું અને દુખીયાની વાત સાંભળી તેના દુખ દૂર કરવા તે મારી ફરજ છે. નાનામાં નાના માણસની પણ સંભાળ લેવી જોઈએ. કેઈની ઉપેક્ષા થાય નહીં. આપણા શરીરના એકએક અંગની આપણે પૂર્ણ કાળજી રાખીએ છીએ. પગમાં એક નાને કાંટો વાગે હય, આંખમાં નાનું કાણું પડયું હોય કે દાઢમાં તણખલું ભરાયું હોય તે તેની પણ ઉપેક્ષા કરતા નથી. તેમ સમાજને નેતા કેઈપણ વ્યક્તિ તરફ ઉપેક્ષા કરી શકે નહીં. રાજા પિતાના સૈનિકને લઈને આપેલા એડ્રેસવાળી જગ્યાએ પહોંચે છે. ત્યાં જુએ તે મોટી હવેલી છે. અંદર પગ મૂકતાં એના વૈભવને પણ ખ્યાલ આવી ગયો. રાજાના આગમનના સમાચાર સાંભળી પ્યારી નામની તે બાઈ બહાર આવી. રૂ૫ રૂપના અંબાર જેવી જોઈને રાજા વિસ્મય પામે. અરે! આ બાઈએ લખ્યું હતું કે હું બહુ દુઃખી છું ! આ કેમ માનવામાં આવે ? રાજાને આવકાર આપ્યા, એગ્ય આસન આપ્યું. રાજા કહે, બે બહેન! તમારે દુઃખની શી વાત કરવાની છે? બાઈ કહે છે સાહેબ? એ તે આપને એકલાને જ કહેવાની છે. આપ અંદર પધારે તે વાત કરું. રાજા ધર્મિષ્ઠ છે. કેઈને ત્યાં એકલા જવું, એકલી સ્ત્રીને એકાંતમાં મળવું, આ બધું અગ્ય ગણાય એમ તે સમજે છે. એટલે કહે છે બહેન, હું અંદર નહીં આવું. મારે સૈનિક જરા દૂર ઉભે રહેશે. આપને જે વાત કરવી હોય તે કરો. બાઈ કહે છે રાજન ! આવડી મોટી મહેલાત છે. આટલી સંપત્તિ છે પણ એને વારસદાર કેઈ નથી. પરણુંને છેડા વખતમાં જ મારા કપાળનું કુમકુમ ભુંસાયું. સેંથાનું સિંદુર રોળાયું. અને હાથના કંગન નંદવાણુ. આશાની ઈમારતે ભાંગીને ભુક્કો થઈ ગઈ. સાસુ-સસરાએ પણ આ સંસારમાંથી વિદાય લીધી. હવે મને જીવન અકારું લાગે છે, એકલવાયું જીવન અસહ્ય થઈ પડયું છે. એક પુત્રની ઝંખના છે, એટલે આપને બોલાવ્યા છે કે આપ જે મારો સ્વીકાર કરે તે આપના સંગથી આપના જે તેજસ્વી પુત્ર હું મેળવી શકે. આ સાંભળી ક્ષણભર તો રાજા સ્તબ્ધ થઈ ગયું. રાજા દઢ મનોબળ વાળે છે. કોઈના પ્રલોભનમાં લેભાય એવું નથી, એટલે બાઈને કહે છે જે બહેન ! તારે પુત્ર જ જોઈએ છે ને? હું મારું જીવન બગાડું અને તું તારું જીવન રગદળે. એનાથી કદાચ પુત્ર મળે કે ન મળે, પણ જીવન તે કલંકીત કહેવાય ને? એના કરતાં હું જ તારો પુત્ર છું, Page #430 -------------------------------------------------------------------------- ________________ જાહ મારા જેવા તેજસ્વી પુત્ર જોઈએ છે ને? હું તારા પુત્ર છું, એમ માની લે. હું' માતાની માર્કે તારૂં' સન્માન કરીશ પણ આવુ. ચેાગ્ય આચરણુ તા કદી પણ નહીં કરૂં.. જુઓ, આ પરદ્વારા સહાદર ! કેટલી એની અડગતા છે ? કેટલી બ્રહ્મચર્યની ખુમારી છે ? એની દૃઢતા જોઇ ખાઈ ને પેાતાની ભૂલ સમજાણી અને તેણે રાજા પાસે માફી માંગતાં કહ્યું રાજન્! આપના મહાન ઉપકાર છે. આપે મને સન્માગે ચડાવી. -- આજની પરિસ્થિતિ કેવી છે ? છડેચેાક સ્ત્રીઓની છેડતી થાય છે. ટ્રેઇનમાં, ખસેામાં ચઢતાં ઉતરતાં સ્ત્રીઓની સાથે અડપલા કરે. હાઈસ્કૂલમાં, કાલેજોમાં યુવાન-યુવતીઓ કેવી રીતે વતતા હાય છે? એકબીજાના પરિચય વધે. ઠઠ્ઠામશ્કરીની વાત આગળ વધતી જાય. અપરિણિત હાવા છતાં એપરેશન કે સંતતિ નિયમનનાં સાધનાની વપરાશ સુધી પહોંચી જાય. છતાં કોઈ કોઈને કહેનાર નહી. પ્રેફેસરા પણ કાંઈ કહી શકે નહી.. એક યુવતીએ પ્રેફેસરને ફરીયાદ પહાંચાડી. પ્રેસરે તે યુવકને કલાસમાં ઉભેા કર્યાં, એની ગેરવર્તણુક બદલ ઠપકો આપ્યા અને કહ્યુ` કે આ કાયની શિક્ષામાં તારો ૨૫ રૂા. દંડ અને એ કલાક બેન્ચ ઉપર ઉભા રહેવાની સજા. અત્યાર સુધી મૌન ભાવે સાંભળતા યુવાને ઉદ્ધતાઈભર્યાં જવાબ આપ્યા કે સાહેમ! મારા પ્રેમની કિ`મત તમે ૨૫ રૂ।. માં જ કરી ! એમ કહી પેલી ટેકરીના ગાલ પર ટાપલી મારીને એલ્યે, ા આ ૫૦ રૂા. અને હું ચાર કલાક બેન્ચ ઉપર ઉભેા રહીશ. મા છે આજનું શિક્ષણ ! સહશિક્ષણે તે કાઢી નાખ્યા છે, છતાં માણસાની આંખ કયાં ઉઘડે છે? ધાણ અવારનવાર સગપણુ થયુ કે તરત જ સાથે ફરવા જાય, સિનેમા જેવા જાય. હળવું-મળવું. ત્રણ ત્રણ વરસ સાથે હર્યાં અને જરાક વાતમાં વાંધા પડયા એટલે કહે કે હવે આ કરી નથી જોઈતી. માબાપ સમજાવે તા કહે કે મારે નથી પરણવુ. તમારે પરણવું હાય તા પરણેા. કેવા ઉદ્ભુત જવાબ જો પરાણે પરણાવશે તે પાટામાં સુઈ જઈશ. શું ચાલે માખાપતુ ! ભગવાને કહ્યું છે કે સરીચચિામળે નાની ઉંમરની સ્ત્રી સાથે ગમન કરાય નહીં. સગપણ થયું છે પણ લગ્ન નથી થયાં તે અગાઉ તેની સાથે ગમન કરાય નહી. પણ અજ્ઞાની જીવાને ભગવાનના વચન પર વિશ્વાસ નથી. જેણે જેણે ઇન્દ્રિયાને માકળી મૂકી છે, એમ્ફામ જીવન વીતાવ્યુ' છે, પરસ્ત્રીમાં લુબ્ધ બન્યા છે, અનેક કુકર્માં કર્યાં છે, એવા જીવા મરીને નર્કમાં જાય છે. ત્યાં તેને પરમાધામી લેખડની ધગધગતી પુતળી સાથે આલિંગન દેવડાવે છે. ત્યાં રાવે કે રાડા પાડે તે પણ તેને કોઇ ઘેાડાવે નહીં, નક માં જાય એટલે ઓછામાં ઓછું ૧૦૦૦૦ વર્ષ અને વધુમાં વધુ ૩૭ સાગરનું આયુષ્ય ભાગવવું પડે છે, ૫૩ Page #431 -------------------------------------------------------------------------- ________________ કેવાં કેવાં દુખડાં સ્વામી મેં સાં નારકીમાં, એક રે જાણે છે મારે આત્મા એજી...૨ લબકારા કરતી કાળી વેદનાઓ સહેતાં સહેતાં, વર્ષોના વર્ષે સ્વામી મેં વિતાવ્યા ત્રાસમાં.” જેને જાતિસ્મરણ જ્ઞાન થયું કે જેણે પોતાના પૂર્વભવ જોયાં, નારકીના દુખે પ્રત્યક્ષ નિહાળ્યાં તે ત્રાસી ગયા. કેવી ભયંકર વેદના, કે ત્રાસ, ચારે બાજુ મારે મારે, કાપ કાપના ભયંકર શબ્દો સંભળાય, લબકારા કરતી અસહ્ય કાળી વેદનાઓ છેદી નાખે, ભેદી નાખે. લુગડાની જેમ નીચવી નાખે, શેરડીની જેમ પીલી નાખે, તાંબુ ઉકાળી ઉકાળીને ગળામાં રેડે, આવા દુખે કેમ ભેગવવા પડ્યા? પિતાની જ ભલથી ને? ત્યાં પછી ચમાર હોય કે ચમરબંધી હેય, કોઈનેય ફળે ચાલે નહીં. અરે, ચરમશરીરી છેલ્લભવ–મેલગામી ઇવેને પણ કમેં છેડયાં નથી. “કરમ છોડશે ના તને કોઈ કાળે, જનમ જ્યાં ધરે તું તને ત્યાં સંભારે” ગમે તે ગતિમાં, ગમે તે સ્થાનમાં હઈશ તે પણ કમ તને બદલે આપ્યા વગર છોડશે નહીં. ધન, માલ, મિલકત, સ્ત્રી, પુત્ર-પરિવાર કે છ ખંડનું રાજ્ય સાથે નહિ આવે પણ કર્મ તે સાથે જ આવવાના. અહીંના ક્ષણિક આનંદ પાછળ અનંતુ દુખ રહેલું છે. સુરા ને સુંદરી પાછળ પડયા એના તે ભુક્કા ઉડી ગયા. માટે સમજે. જેનું મન નબળું છે એને તે એવા દશ્ય જોવે તેય મન ડહોળાઈ જાય. વીર્યનું ખલન થાય, વીર્ય પાતળું પડી દ્રવી જાય. શક્તિ ખલાસ થઈ જાય. આથી અનેક થાય છે અને દુર્ગતિના દુઃખ દેખવા પડે છે. માટે સમજીને સ્વમાં ઠરે, મોહને છોડે. મોહ એ સેનાપતિ છે. એને નાશ થયાં પછી બીજા કર્મ જલદી નાશ પામશે. તુટે મોહ તે તેડાય સર્વ કર્મને રે સુકી તેડતાં સુકાય જેમ તા ગમાર, મુકી દે સંગત મહામહની...જી તાડના ઝાડની એક ઘોરી નસ જે તેડી નાખે તે તે તાડનું ઝાડ પડી જાય એમ મોહને નાશ થાય, એટલે બધાં કર્મ નાશ પામે છે. માટે વીતરાગ કથિત ધર્મ સાંભળે. અને સાંભળ્યા પછી જીવનમાં ઉતારે. વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવા કટિબદ્ધ બને. જીવનને ઉજજવળ બનાવે તે આત્માનું અવિનાશી કલ્યાણ થશે. વિશેષ અધિકાર અવસરે. Page #432 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નં.૭૧ આ સુદ ૬ શનિવાર. તા. ૨૫-૯-૭૧ - અહીં નિષધકુમારને અધિકાર ચાલે છે. ભગવાન ચેથા વ્રતનું સ્વરૂપ સમજાવે છે. બ્રહ્મચર્ય વ્રત એ અહિંસાનું પિષક છે. ભગવતીજી સૂત્રમાં ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે કે ભગવાન! મૈથુનની પરિચારણા કરતાં જીવને કેટલે અસંયમ થાય? ભગવાન કહે છે હે ગોતમ, અબ્રહ્મચર્ય સેવન કરતાં એક બે ત્રણથી માંડીને નવ લાખ ગજ મનુષ્ય જે ૧૦ પ્રાણુના ધરનારા છે, તેમને અને તે ઉપરાંત અસંખ્યાતા સમુઈિમ છને નાશ થાય છે. દેવનાર કે વાંદરાના કતલખાનાની વાત સાંભળીને અરેરાટી થાય, કંપારી છૂટે ત્યારે આ ભગવટામાં મનની અને ઈન્દ્રિયેની ખુશી ખાતર કેટલા જીને કચ્ચરઘાણ નીકળે છે એની કંપારી છૂટે છે? અમ કર્યો હોય તે ભૂખ લાગે, ઉલ્ટી થાય, ચક્કર આવે. બ્રહ્મચર્ય પાળતાં કાંઈ ભૂખ તરસ લાગતી નથી કે ચક્કર આવતા નથી. પણ વિષય લુપી અને આ વાત સમજાતી નથી. એક અભિનેત્રી ઝવેરી બજારમાં દાગીનાની ખરીદી કશ્વા નીકળી હોય તે એને જેવા લેકેની ઠઠ જામે. આ પણ ઇન્દ્રિયની લુપતા જ છે ને! પણ ઇન્દ્રિ તે અતૃપ્ત જ છે. ગમે તેટલું તેને આપશે તે પણ શાંતિ નહીં થાય. जहा दवगी पउरिन्धणे वणे समारुओ नोवसमं उवेइ પરિનિરાળી મોળો જ વમયાવીસ હિચાર # ઉ.અ. ૩૨.ગા.૧૧ દાવાનળ લાગે છે, ભડભડતી વાળાએ નીકળે છે. તીખારા ઉડે છે. ધુમાડાના ગેટે ગોટા નીકળે છે. આવી આગમાં લાકડા હેમ, ઘાસલેટના ડબ્બા ઠલ તે શું એ આગ શાન્ત થશે? એમાં પવન ફૂંકાય એટલે એ આગ વધુ પ્રજવલિત બને. એવી રીતે ઈન્દ્રિયની આગમાં વિષયના ઈધણ હેમે તો એ આગ શાંત નહિ થાય પણ એને વીતરાગ વાણીના પાણી છે.ટીને શાંત કરે. ઉપવાસ કરવા સહેલા છે પણ ઇન્દ્રિઓને કાબુમાં લેવી બહુ મુશ્કેલ છે. એક ચપટી વગાડે ત્યાં જંબુદ્વિપને સાત ચકકર મારી શકે એવી શક્તિવાળા દેવતાઓ પણ બ્રહ્મચર્ય પાળી નથી શકતા. માટે તેઓ બાચારીને નમસ્કાર કરે છે. નવ નવ કોટીએ બ્રહ્મચર્ય પાળવું બહુ કઠીન છે. ખાંડાની હારે ચાલવા જેવું છે, Page #433 -------------------------------------------------------------------------- ________________ ४२० ના સંગ કરે કદી નારીને ના અંગોપાંગ નિહાળે, જે જરૂર પડે તે વાત કરે પણ નયને નીચા ઢાળે, મનથી વાણીથી કાયાથી વ્રતનું પાલન કરનારા..આ છે અણગાર અમારા. સ્ત્રીને સંગ કરે નહિ, એના અંગે પાંગ નીરખે નહિ અને કદાચ જરૂર પડે તે નીચી નજરે એની સાથે વાત કરે. मूलमेयमहमस्स महादोस समुस्सयं । ત+હાદુન હંસ નિકથા વનતિf I દશ. અ, ૬ ગા. ૧૭ અબ્રહ્મચર્ય એ અધર્મનું મૂળ છે. મહાદેષ ઉત્પન કરવાનું સ્થાન છે. તે માટે સાધુએ મૈથુનના સંગને વજી દે છે. કુકડાના બચ્ચાને સદાય બિલાડીને ભય હોય છે. કયારે એ કળી કરી જશે એ ખબર ન પડે, એમ સ્ત્રીને પરિચય સાધુને કયારે પછાડી દે એ ખબર પડે નહિ. માટે સાધુ સ્મશાનમાં કે સુના ઘરમાં, બે ઘરની સાંધમાં કે મોટા પંથ ઉપર એકલી સ્ત્રી સાથે વાત ન કરે. સ્ત્રી ચરિત્રને કઈ પામી શકે નહિ. ના પાશમાં સપડાએલા મુંજને ઘેર ઘેર રામપાતર લઈને ભીખ માગવી પડી અને છેવટે હાથીના પગે કચરાઈને મરવું પડયું. રાવણ સીતાને લઈ ગયે. તે પરિણામ શું આવ્યું? અંતે એને નાશ થયે. કે કીચક દ્રૌપદીમાં લેભાણે તે ભીમે એના હાડકાં ખરાં કરી નાખ્યાં આ છે વિષયાંધતાનું પરિણામ. નારદજીએ એક વાર પદ્ધોતર રાજા પાસે દ્રૌપદીના વખાણ કર્યાં. મોહમાં અંધ બનેલા રાજાએ પોતાના મિત્રદેવને બેલા અને કહ્યું કે દ્રૌપદીને અહીં લાવી છે. મિત્રદેવે ના પાડી છતાં તે માન્ય નહીં. દેવે કહ્યું કે આ કામ કર્યા પછી મારી અને તારી મિત્રતા તુટી જશે. રાજા કહે ભલે તુટે પણ આ કામ કરી દે. પિતાના મહેલમાં સુતેલી દ્રૌપદીને ઉપાડી પદ્યોતર રાજાને ભવનમાં મુકી દીધી. દ્રૌપદીએ જાગીને જોયું તે તેને આ બધું અજાણ્યું લાગ્યું. વિચાર કરે છે કે અરે, હું કઈ જગ્યાએ છું? આ મારું ભવન નથી. ત્યાં પડ્યોતર રાજા આવે છે. દ્રૌપદીને કહે છે, મુંઝાઈશ મા. આ મારું ભવન છે. આ ઘાતકીખંડ દ્વીપની અમરકંકા રાજધાની છે! હું એને રાજા પક્વોતર છું. હું તારા રૂપને પિપાસુ બન્યું છું. હું તારો દાસ છું. ૭૦૦ રાણીઓ હોવા છતાં પણ તેને સંતોષ નથી. એટલે હવે દ્રૌપદી પાસે ભીખ માગે છે. અને કહે છે કે જો તું મારું માનીશ તે તને ૭૦૦ની પટરાણી બનાવીશ. દ્રૌપદી વિચારે છે કે જ્યાં જંબુદ્વીપ ને કયાં ઘાતકી ખંડ? પણ મુશ્કેલીમાંથી માર્ગ કાઢ જ રહ્યો. એટલે એણે કહ્યું કે મારે છ મહિનાનું શીલવત છે, ત્યાં સુધી તમે મારા સામું ન જોશો. રાજા વિચારે છે કે છે મહિના તે આંખના પલકારામાં વીતી જશે. અહીં સુધી એની વહાર કરવા કેઈ આવે તેમ નથી, એમ વિચારીને વાત મંજુર રાખી. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪ä દ્રૌપદીએ છઠ્ઠ છઠ્ઠની તપશ્ચર્યાં શરૂ કરી. છઠ્ઠને પારણે આય.બીલ કરે, નવકાર– મંત્રના જાપ, પ્રભુનું નામસ્મરણુ બધું જ ચાલુ છે. વ્યક્તિ ગમે તે સ્થાનમાં હોય પણ શ્વમ તા તેની સાથે જ હાય છે. દેશમાં હાય કે પરદેશમાં, મુંબઈમાં હેાય કે અમદાવાઢમાં, જેને ધર્મની ભાવના છે એને ક્ષેત્ર કઈ નતું નથી. ધમ કરવા તે પોતાના હાથની વસ્તુ છે. રાજા દ્રૌપદી માટે મેવા, મિઠાઈ, વસ, આભૂષણેા માકલાવે છે, પણ દ્રૌપદી તેના સ્વીકાર કરતી નથી. દાસીએ પણુ જુએ છે કે કેવી પવિત્ર ખાઈ છે ! આ તા ઢાઈ જગદંબા છે ! આને રાજા કેમ લાવ્યા હશે ? આ બાજુ પાંડવાએ શેાધ ચલાવી અને શ્રીકૃષ્ણને પણ વાત કરી. નારદ પાસેથી જ તેમને દ્રૌપદીના સમાચાર મળ્યાં. એટલે પાંચ પાંડવે અને શ્રીકૃ*ણુ લવણુસમુદ્રના દેવની મદદથી લવણુ સમુદ્ર એળંગીને ઘાતકી ખંઢમાં આવ્યા. પદ્મોતરને કહ્યુ કે દ્રૌપદીને હાથેાહાથ સોંપી દે, નહીંતર જોવા જેવી થશે. રાજા માન્યા નહીં. પાંચ પાંડવા લડવા ગયા પણ પદ્મોતરે તેમને હરાવ્યાં. પાંડવા પાછા ભાગ્યા કૃષ્ણને શરણે આવ્યા. શ્રીકૃષ્ણ કહે : જુઓ, અપશુકનથી શબ્દ આગળ થયાં. તમે રથમાં ચડતી વખતે એમ માલ્યા હતાં કે ‘અમે નહી' કાં તા પદ્મોતર નહિ. આમાં પહેલા નકાર હતા. હવે તમે મેસે. હું જાઉ છું. રથ પર ચડતાં શ્રીકૃષ્ણ ખેલ્યા કે “હું છું આજ, નથી પદ્મોતર, તે લડવા તૈયાર થઈ ગયા છે, પણ જેના પક્ષમાં અસત્ય છે તેની કદી જીત થતી નથી કૌરવ પાસે મેહુ લશ્કર હતુ. ઘણાંયે એના પક્ષમાં હતા, પણ તેના પક્ષમાં અસત્ય હતું, એટલે એની હાર થઈ. '' શ્રીકૃષ્ણ વસુદેવ એકલા છે. તેની સામે પડ્યોતરનું મેટુ' લશ્કર છે, પણ જ્યાં શ્રીકૃષ્ણે ધનુષ્યના એક ટંકાર કર્યાં ત્યાં તે તેનું અડધુ લશ્કર સુઇ ગયું અને જયાં પંચાયન શખ કુકા ત્યાં લશ્કર નાસભાગ થઈ ગયું. પદ્મોતર ભાગ્યા અને ગઢના દરવાજા બંધ કરી દીધાં. પવન આવે ને પાંદડુ કપે એમ તે કંપવા લાગ્યા. પરસ્ત્રીગમનના લહાવા લેવા જતાં ખીચારાને લાવારસ દેખાયા. શ્રીકૃષ્ણે વૈયરૂપ કર્યાં. નરસિંહનું રૂપ બનાવ્યું. અને જ્યાં ધરતી પર થપેટા માર્યાં ત્યાં ગઢ અને કાંકરા બધું પડવા લાગ્યું'. દરવાજા તુટી ગયા, ધરતીકંપ થાય એમ ધરતી ધ્રુજવા લાગી. મંદિરના શિખરો પડવા લાગ્યા. રાજા તા બિચારા ભાગ્યા. હુવે શું કરૂ ?' માત તે સામે દેખાવા લાગ્યું. એ તા ગયા દ્રૌપદીનાં શણે, “મને હવે તુ ખચાવ.” જેના પર શાસન જમાવવા માગતા હતા તેની પાસે આજે તેને લાચારી કરવી પડે છે. દ્રૌપદી કહે છે કે, બચવાના એક જ ઉપાય છે અને તે એ કે ક્ષત્રીયવીરા સ્ત્રી ઉપર હાથ ઉપાડતા નથી, માટે ખચવુ' હાય તા સ્ત્રીના પેાશાક પહેરે, મને આગળ કરી. અને ૭૦૦ રાણીએ મારી પાછળ તમારા ગીત ગાતો આવે. મને કૃષ્ણના હાથમાં સોંપી દે, તે તમે બચી જશેા. વિષયના લાલચુ આ રાજાની કેવી દશા થઇ? સ્ત્રીને પાશાક પહેરવા પડયા. Page #435 -------------------------------------------------------------------------- ________________ પ્રેર સીતા સંતાપી રાવણુ રાળાણા, દ્રૌપદી દુભાવી દુૉંધન દુભાર્થેા, રે પાપના ભારા તું માંધ મો લુટારા, તારા પાપે પીડાશે તારી કાયા.” સતીને સંતાપનારના કેવા ખુરા હાલ થયા ? રણમાં રાળાણા ને અકાળે મરણને શરણ થઈ ગયા. પદ્મોતર, સ્ત્રીના પેશાક પહેરી દ્રૌપદીને આગળ કરી ૭૦૦ રાણી સહિત શ્રીકૃષ્ણની સામે આન્યા. શ્રીકૃષ્ણુ સમજી ગયા કે દ્રૌપદીએ શિખવાડયુ. હાવું જોઈએ. પણ હવે મરેલાંને શું મારવા ? એમ સમજી દ્રૌપદીને લઈ પાછા વળ્યાં. આ બાજુ ઘાતકીખ ડના તિય કર મુનિસુવ્રત સ્વામી દેશના ઢઇ રહચા છે, ત્યાં કપિલ નામના વાસુદેવ દેશના સાંભળી રહયા છે. તેણે શંખના નાદ સાંભળ્યે એટલે એણે ભગવાનને પૂછ્યું, ભગવંત ! હું વાસુદેવ છું, તા મારા જેવા આ ખીન્ને મળિયા કોણ ? ત્યારે ભગવાને કહ્યું કે આ તે જંબુદ્વીપના ભરતક્ષેત્રના વાસુદેવ છે. અમરકકાના રાજા પદ્મોત્તર દ્રૌપદ્મીને લઈ આન્યા હતા તેને લેવા તેઓ આવ્યા હતા. પ્રભુ ! મારા સમાન પઢવીવાળાને મારે મળવુ જોઈએ. પ્રભુ કહે, મળી નહી શકે. છતાં આ વાસુદેવ જાય છે. શ્રીકૃષ્ણને લવણુ સમુદ્રમાં જતાં જુએ છે. શંખ ફુંકીને એલાવે છે, પણ શ્રીકૃષ્ણુ શંખ દ્વારા જ ના કહી દે છે કે હવે પાછા વળાય તેમ નથી. વાસુદેવ પાછા વળે છે અને અમરકકામાં આવે છે. અમરકકાના ગઢ, કાંગશ મધુ પડી ગયુ' છે. રાજાને જઈને પૂછે છે કે આ શુ' થયું? શજા કહે છે, ભરતના વાસુદેવ લડવા આવ્યા હતાં. મેં એના સામના કર્યાં અને એમને પાછા કાઢા. સરુ થયું. હું હતા નહી' તા તે તમારા પર ચડી આવત. વાસુદેવે તે પ્રભુ પાસેથી સાંભળ્યુ' છે એટલે એને તેા ખબર છે એટલે કહે છે, તું આટલું જ સાચુ' ખેલે છે ? મને તારી બધી ખખર છે. તને દ્રૌપદીએ મચાવ્યેા, નહીંતર તું મરી જાત. રાજા શુ ખેલૈ ? વાસુદેવે એના પુત્રને રાજ્ય આપ્યું'. રાજાને પદભ્રષ્ટ કર્યાં, જીએ, પરનારીના સંગ કરવાની ઇચ્છાવાળાને મળ્યું શું ? માટે જ્ઞાનીઓ કહે છે. જે આત્માના ઉદ્ધાર કરવા હાય તેા વ્રતમાં આવેા. વ્રત પાળતાં કોઈનુ અહિત થયું સાંભળ્યુ છે? શ્રાવક સદાય સંતેષી હાય. સૂર્યની સામે દૃષ્ટિ જાય કે તરત પાછી લઇ લેવાય છે તેમ પરસ્ત્રી સામે નજર જાય કે તરત દૃષ્ટિ પાછી ખેચી લે. સાધુએ વહેારવા જાય અગર ગમે ત્યારે સ્ત્રીઓ એની સામે આવે તેા પણ તે શ્રીની સામે નજરેનજર મીલાવે નહીં. એમાં ખૂબ સાવધાન હોય. કારણ કે આ તા ખૂબ લપસણું સ્થાન છે. જરા અસાવધાન બન્યા કે માઁ સમજવા. રાજપાટ કે અનેક સ્ત્રીઓને છેડીને નીકળેલા પણ જો પ્રલેભનમાં લેાભાણા તા પતનના પંથે પહેાંચી ગયા. Page #436 -------------------------------------------------------------------------- ________________ YRS પેાતાની એક ત્રાડથી આખા વનને ધ્રુજાવનાર સિંહ પણ મકાની લાલચે રાજ ખાવા આવતાં, એક દિવસ તે પાંજરામાં પુરાઈ ગયા. એનું પંદર આની ખળ ઓછુ થઈ ગયું. તે લાચાર થઈ ગયા. કમજોર થઈ ગયા. આવી દશા કાળે સજી ? માંસની લાલચે ને ? એમ સ્ત્રીની લાલચમાં જે લપટાય છે તે પતન પામે છે. માટે આત્માનું કલ્યાણ કરવું હાય, દુર્ગતિના દુઃખથી ખચવુ... હાય, શાશ્વત સુખ મેળવવું હોય તે બ્રહ્મચય ભાવમાં આવે, વિશેષ અધિકાર અવસરે. વ્યાખ્યાન ન ૭૨ આસા સુદ ૭ રવિવાર તા. ૨૬–૯–૭૧ નિષકુમારના અધિકાર ચાલે છે. તેઓ ભગવાનની દેશના સાંભળી, ખારવ્રત અંગિકાર કરે છે. એમાં ચેાયુ' વ્રત બ્રહ્મચર્ય વ્રત ચાલે છે. સેાનામાં સેાના તરીકેની, રેશમમાં રેશમ તરીકેની, ફળમાં ફળ તરીકેની કિંમત અથવા યાગ્યતા નથી હાતી તેા તે નકામાં છે. તેમ મનુષ્યમાં મનુષ્ય તરીકેની કિંમત કેચેગ્યતા નથી હાતી તા તે કહેવા માત્ર મનુષ્ય છે. ચારિત્રના ખળ વડે તે મનુષ્ય મહાન મનુષ્ય ખની શકે છે. મનુષ્યમાં સર્વોત્તમ મનુષ્ય થવાની શક્તિ રહેલી છે. કુશળ વ્યાપારી પાસે પૈસા ન હેાય અને તેને મૂડી આપવામાં આવે તે તે ઉત્તમ અને લાભદાયી વ્યાપાર કરી શકે છે તેમ મનુષ્યને મનુષ્ય થવાની મૂડી મળી જાય અને તેના શુદ્ધ ઉપયાગ કરે તેા અવશ્ય ઉત્તમ મનુષ્ય અની શકે. આપણને આ મૂડી મળી ગઈ છે. હવે કુશળતાથી તેના ઉપયાગ કરવા જરૂરી છે. નકલી રૂપિયા નહિ પણ સાચા ચાંદીના રૂપિયા બનવું હાય તા આપણામાં આપણે સત્તમ શક્તિને જગાડવી જોઈ એ. બીજ આપ મેળે ઉગતુ નથી પણ સારુ' ખાતર, ખેડેલીભૂમિ, પાણી, પ્રકાશ અને એના નાશ કરનાર જંતુઓના અભાવ હોય તેા ખીજ પેાતાનામાં રહેલી શક્તિના વિકાસ કરી શકે છે. મનુષ્ય પણ ચેાગ્ય અને અનુકુળ સચાગામાં મૂકાય ત્યારે સર્વાંગી વિકાસ સાધી શકે છે. ચારિત્રથી વિકાસની ગતિ અતિ તીવ્ર બને છે. બ્રહ્મચર્ય'માં પાવર છે, શક્તિ છે. સાડા ત્રણ મણની કાયા હૈાય, દેખાવ પણ સુંદર હાય પણ હાર્ટ મજમુત ન હેાય તે ડાકટર કહી દે, આને હરવા ફરવા દેશેા નહી. એક માણસ સુકલકડી હાય પણ હાર્ટ મજબુત હાય તે ગમે તેટલું તે હરેફરે તે પણ વાંધા ન આવે, માનવજીવનમાં ચારિત્ર એ હાટ છે (હાદ' છે), જેનુ' હાફ મજદ્ભુત છે એ ઘણુ' કામ કરી શકે છે, Page #437 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રવાન આત્મા પરમાત્મા બની શકે છે. શ્રીમંતેમાં લેખાતે હોય પણ જેને ચારિત્રના ભુક્કા બોલાવી દીધા છે, જે પરનારીનાં સંગે નાચે છે તે હેવાન છે. તેની સમાજમાં કોઈ ગણના નથી. જ્ઞાની પાસે તેને કઈ કલાસ નથી. માટે ચારિત્રવાન બને. દૂધપાક, બાસુદી, શ્રીખંડ, લાડવા પચાવે છે તેમ શરીરમાં વિર્ય છે એને પચાવે. વીર્ય વગરને માણસ માયકાગલા જેવું છે. વીર્ય શરીરને રાજા છે. આંખ, નાક, કાન, નાયુ વિ. બધા અંગોપાંગમાં વીર્યથી તેજ આવે છે. તાકાત આવે છે. અબ્રહ્મચર્યથી વીર્યની હાની થાય છે. ચારિત્ર વિનાને માનવી હાલતું ચાલતું મડદું છે. તેનામાં તાકાત-દૈવત નથી. ચારિત્ર એ બ્રેક છે. સાઈકલમાં જેમ આગળ જવાની શક્તિ છે તેમ અસ્થાને અથડાઈ ન પડે તે માટે બ્રેક પણ છે. ચારિત્રનું બળ મનુષ્યને વિકાસ સાધે છે અને વિનાશ થતું અટકાવે છે. અબ્રહ્મચારીનું જીવન હરાયા ડેર જેવું છે. જેને ફીરત હૈ તેર હરા, ખાત પીત હૈ માલ પર, અપને ધણી કે નામ લજાયે, બે અદબી નાદાન, ભજન બીન નર હૈ પશુ સમાન”. ઢેર બે જાતના છે. એક ધણીની મરજી મુજબ ચાલનારા, અને એક સ્વછંદીપિતાની ઈચ્છા મુજબ ચાલનારા, તેમ માણસ પણ બે પ્રકારના હોય છે. એક ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવનારા અને બીજા પિતાની મરજી પ્રમાણે ચાલનારા. સ્વછંદી હરાયાઢેરને તેને માલીક લીલે ચાહટી ખાવા આપે છતાં હરામ ચહડકે એવું લાગે હોય કે પરાયા ખેતરમાં ઉભા મોલ જેવે અને ખેતરમાં ચરવા માંડે, જ્યારે ખેતરને ધણી દેખે ત્યારે ડાંગે ડગે મારીને તેને અધમુઓ કરે અને ડબામાં પુરે. એના ધણીને છોડાવવા માટે દંડ ભરે પડે છે. તેમાં કેટલાક પુરુષને પિતાની રૂપવતી નારી હોય તે પણ સંતોષ ન થાય, અને પારકી સ્ત્રીને રીઝવવા દોડયા જાય. અંતે માર ખાય છે. જેનું ચારિત્ર ઉમદા નથી તેનું જીવન કબરમાં સૂતેલા માણસ જેવું છે. કેટલાક લકકડફેડ લેકો લાકડા ઉપર ઘા કરે છે. અને કેટલાક કારીગર લાકડામાંથી પૂતળી બનાવે છે. આ બેમાંથી એક સર્જન કરે છે, અને બીજે લાકડાને ફેડે છે. બંનેમાં પૈસા કેણ મેળવે છે? કારીગર પૈસા વધારે કમાય છે. એક પથ્થર તેડે છે અને એક પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે. ટાંકણુ વડે ઘડી ઘડીને નવું સર્જન કરે છે. તમે તમારું જીવન કેવું બનાવ્યું છે? જીવનનું નવસર્જન કર્યું છે કે ભાંગડ જ કરી છે? જીવનને ઉમદા બને. कामं तु देवीहिं विभूसियाहिं, न चाइया खोभइउ तिगुत्ता, तहाऽवि एगन्तहियं-ति नच्चा, विवित्तवासो मुणिण पसत्थो । દેવકમાંથી દેવાંગનાઓ નીચે ઉતરે અને ગમે તેટલું આકર્ષણ કરે, પણ ત્રણ ગુપ્તિવાળે Page #438 -------------------------------------------------------------------------- ________________ મુનિ ચલાયમાન થાય નહીં. જેને ચારિત્ર પર પ્રેમ છે તેનાં શીલ પાસે છ ખંડનું રાજ્ય કે ઈન્દ્રનું ઈદ્રાસન તણખલાને તેલ લાગે. જેણે પિતાનું ચારિત્ર ગુમાવ્યું એણે સર્વસવ ગુમાવ્યું છે. તમને શારીરિક ઉપાધિ આવે, તબિયત બગડે, આંખે તૈયે કે ગ્રામર આવે, પેટમાં અસર થાય તે તરત ડોકટરને બતાવે છે પણ ચારિત્ર બગડે ત્યારે શું. કરો છો? ચારિત્ર માનવજીવનને અર્ક છે. કુલની સુવાસ છે. ચારિત્રવાન માણસ જ્યાં જાય ત્યાં સુવાસ મુકતે જાય છે. સવારમાં ઉઠતાંવેત ચારિત્ર્યવાન, ગુણવાન એવા વીર પુરૂષનું નામ લે તે દિવસ સુધરી જાય. રોજ નામ લે તે ખ્યાલ આવશે. ચારિત્રવાનને. જોઈ તેમના પ્રત્યે ગુણાનુરાગ થશે કે તેમણે જીવનને હોમી દીધું પણ ચારિત્ર પાળ્યું. શરીર એ તે શખને ઢગલે છે. તેને માટે ચારિત્રનાં ચુરા કરવા એ મૂર્ખાઈ છે. તમે આત્માને માટે શું કર્યું? જેટલી શરીરની ચીવટ છે એટલી આત્માની ચીવટ છે? તેલ ખીરૂં હશે તે નહિ ખાવ, કારણ ઉધરસ થઈ જાય. દૂધ બગડી જશે તે નાંખી દેશે. શાક સડેલું આવશે તે ફેંકી દેશે, કારણ કે પેટમાં આ ખરાબ પદાર્થ જાય તે શરીર બગડી જાય. શરીરની આટલી ખેવના રાખે છે જ્યારે ખરાબ વિચાર આવે તે આત્મા બગડે છે એ ખ્યાલ રહે છે? શાકને સુધારતા સડેલે ભાગ ફેંકી દયે છે એમ ખરાબ વિચારોને ફેંકી દયે. વિષય વાસનાની વૃત્તિ ડોકીયું કરે કે તરત એનું ડોકું ઉડાવી દે. “આવા સડેલા વિચારો કરવા એ મારો ધર્મ નથી.” કોઈપણ વસ્તુ સડે કયારે? તે વરતુમાં બળ નથી રહેતું ત્યારે સડે છે. જીવ જતાં કલેવર ગંધાય છે, સડવા માંડે છે. દુર્ગધ ફેલાવા માંડે છે એમ જેનું બ્રહ્મચર્ય ઉડી ગયું તે સડવા માંડે છે. જેનામાં ચારિત્ર નથી તે મિલ માલિક હોય, દશ મોટર તેને ત્યાં ફરતી હોય, ચાર મીલ હોય, જ્યાં જાય ત્યાં સાધુઓના ભાવ પૂછતે હેય, જે સ્વસ્ત્રી સંતેષી નથી, પરસ્ત્રીગમન કરનારો છે. દગાબાજ છે, તે વખાણવા યેગ્ય નથી. આ શાસનમાં ગુણે પૂજવા ગ્ય છે, પૈસે નહિ. આજે માણસ આજીવિકા માટે પૈસાવાળાની સેવા કરે, એની ગુલામી કરે, તેની વાતમાં જીહા હા કરે, પણ ભાઈ ! આવાની કરી મૂકી એકવાર ભગવાનની નેકરી કર, અને ભગવાનની આજ્ઞા ઉઠાવ તે તારો બેડો પાર થઈ જશે. આજે સૌ પૈસાવાળાને દિકરી આપે છે. કારણ કે ત્યાં પૈસો છે, મોટો છે. છોકરે એજીનીયર કે ડેકટર છે. ઘમાં કામ કરવા ઘાટી છે, રસોઈ કરવા માટે રસે છે, પણ વરરાજા ચારિત્ર્યવાન છે કે નહિં તે ન જુએ. સુખ-સાહ્યબી જોઈ કન્યા હશે– હેશે સાસરે પણ જાય. ૫રિચય થતાં બે આંસુડે રોવાને વારે આવે. નારી ગરીબ, દળણાં દળતી, ધનવાળી હીરે ઝળહળતી, હીરા-મતી વાળી રેતી, એને કંથ વિલાસ માણે છે, ધનવાન જીવન માણે છે, નિર્ધન એ બે તાણે છે, Page #439 -------------------------------------------------------------------------- ________________ કોઈ અનુભવીને પૂછી જે કે કોણ જીવી જાણે છે, ધનવાન જીવન માણે છે, નિર્ધન એ બે તાણે છે. ગરીબ નારી પારકા ઘરનાં દળણાં દળે છે, પણ શીલને સુરક્ષિત રાખે છે. કોઈ શોઠી ૧૦૦ રૂપિયા આપે પણ પૈસા માટે શીલ વેચતી નથી. પિતાના શીલનું જનના જોખમે રક્ષણ કરે છે. ભલે ગરીબી હેય પણ આવા પૈસાને લાત મારે છે. પૈસાવાળી દશહજારના હીરાવાળી બુટ્ટી પહેરે છે, હીરાને સેટ પહેરે છે, પણ રાતના બાર વાગ્યા સુધી તેના કંથની રાહ જુએ છે, પણ પારકે ઘેર જનાર આવતું નથી, તેથી દડ–દડ આંસુ પાડે છે. તેને પોતાના સ્વામીની વર્તણૂકથી સંતોષ નથી. તે એમ વિચારે છે કે આવા દારૂ પીનાર અને પારકી સ્ત્રીઓમાં રાચનાર પુરૂષ કરતાં મને કોઈ ગરીબને ત્યાં મારા માબાપે આપી હોત તે સારું હતું. જીવનમાં ચારિત્ર્ય નથી, તે કાંઈ જ નથી. તમારે ધનવાન બનવું છે કે ચારિત્ર્યવાન? ચારિત્ર્યવાન. અહીં બેઠા છે ત્યાં સુધી જ ને ? આજના નાસ્તિકવાદ અને વિલાસના ભરચક સંગે વચ્ચે સાવધાન રહેવા જેવું છે. દિલમાં ઉડે સુધી શીલનું મહત્વ બેઠું હોય તે જ બચી શકાય, નહિ તે આજના જમાનામાં વ્યાહમાં ફસાવવાનું થાય. આજનો યુગ વિકાસને છે એમ માની લેક પૂર્વ યુગની સદાચારની વાતને વાહિયાત લેખે છે. વળી વિષય એ કુદરતી હાજત છે એમ પણ મનાવે છે તેથી વિષયની છૂટને નિર્દોષ ગણે છે. પણ આ બધી ભ્રમણા છે. એમાં ફસાયા પછી જીવ જીવનપર્યત પશુતુલ્ય બનીને રહે છે. માટે આવા પતનના વિચારોને ફેંકી દઈ શીલને જ મહત્વ આપવાની જરૂર છે. કામવાસનાને નિરંકુશ છૂટી મૂકવાથી કેવી દશા થાય છે તે તમને સુવર્ણના દષ્ટાંત ઉપરથી સ્પષ્ટ થશે. એક નગરમાં નંદ નામના શ્રેષ્ઠીવર્ય છે. તેમને ત્યાં વૈભવ-વિલાસને પાર નથી. તેમનાં પત્નીનું નામ રત્નાવલી છે. લગ્ન પછી ઘણાં વર્ષે રત્નાવલી એક પુત્રીને જન્મ આપે છે. તેનું નામ સુવર્ણા રાખે છે. ખૂબ લાડકેડથી તેને ઉછેર થાય છે. યોગ્ય ઉંમર થતાં એક શ્રેષ્ઠી પુત્ર હરિદત્ત સાથે તેના લગ્ન થાય છે. હરિદત્ત લગ્ન પછી થોડા ટાઈમે વેપાર કરવા માટે લંકાપુરી જાય છે. પહેલાના જમાનામાં પત્નીને સાથે લઈ જતાં ન હતાં. આજે તે મુંબઈમાં પહેલા રૂમ લઈ લે પછી લગ્ન કરે એટલે લગ્ન પછી તરત જ મુંબઈમાં વસવાટ શરૂ થઈ જાય. સુવર્ણ સાસુ સસરાની હૂંફમાં દિવસે પસાર કરે છે. પણ જવાની દિવાની છે. બાલ્યવય વટાવવી સહેલ છે પણ યુવાવસ્થા દરિયાનાં વમળ જેવી છે. વમળ વટાવવા ખૂબ મુશ્કેલ પડે છે. તેમ યુવાનીમાં કાળા ડાઘ ન લાગવા દેવો તે મુશ્કેલ છે. જેને પિતાની યુવાનીને જાળવી છે તે ધન્યવાદને પાત્ર છે. આ સુવર્ણએ જીવનમાં કોઈ જાતને સંયમ રાખે નહિ. ખાવા-પીવામાં કઈ Page #440 -------------------------------------------------------------------------- ________________ કરવું કમી ન રાખી. હરવા ફરવા જવું, વિકારને ઉત્તેજિત કરે એવા ખોરાક ખાવા, એવા પિશાક પહેરવા, પછી ઈન્દ્રિય પર સંયમ કેવી રીતે રહે? જેને ત્રિદેષ થયે હોય તેને મુંઝારે થાય છે. તે લુગડા ચુંથે છે, યદુવા–તદુવા બકે છે. તેને દૂધ સાકર અને ચેખા ખવડાવવામાં આવે તે સનેપાત વધી જાય છે પણ મટતો નથી. યુવાની તે હોય જ. તેમાં માદક પદાર્થો મળે પછી ઉન્માદ વધી જાય છે. દોડવું હોય ને ઢાળ મળે, પછી શી ખામી રહે? સુવર્ણમાં ખાવાપીવાને સંયમ નથી. સાસરીયા અને પીયરીયા બંને પહેચતા છે. સુવણુને ખૂબ સાચવે છે, તેની પાસે કામકાજ કરાવતા નથી. પણ નવરું મગજ સેતાનનું કારખાનું છે. કામને મારનાર કામ છે. સુવર્ણમાં કામ પ્રદિપ્ત થાય છે. છેડે વખત સાસરે રહી પીયર જાય છે. એના બંગલાની સામે રાજમહેલ આવેલો છે. એક વખત સુવર્ણ પિતાના બંગલાની બારીમાં ઉભી છે. ત્યાંથી રાજકુમાર તેસલ નીકળે છે. સુવર્ણ તસલકુમારને જુએ છે અને વાસના તીવ્ર બને છે. સીસકાર કરી બોલાવે છે. બંનેની આંખ સામસામી ટકરાય છે. આંખમાં કામણ છે, આંખમાં વિજળી છે, આંખમાં વિકાર છે. આંખથી બંને વાત કરે છે, ૧૧ વાગ્યે રાત્રે આવવાને સંકેત કરી સુવર્ણ ચાલી જાય છે. તસલ કુમારના દિલમાં પણ સુવર્ણ પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન થયું છે. તે રાત પડવાની રાહ જુએ છે. બરાબર અગ્યાર વાગતા સુવર્ણ પાસે પાછલે બારણેથી તે કુમાર પહોંચી જાય છે, બંનેએ પિતાની ભાવના પૂરી કરી. બ્રહ્મચર્ય ભાવના ભુકા કરી નાખ્યા. વિષય વૃત્તિ જાગી, તેને પૂર્ણ કરે પણ તે વધુ બળતરા મૂકતી જાય છે. હવે તે તેસલકુમાર રાજ આવવા લા. કામ અંધ છે. કામી પુરૂષ વિવેકને વિસરી જાય છે. ગોટલામાં મોટો આંબે સમાયેલું છે એમ એક અનુચિત કરણીમાં અનેક અનુચિત કરણીએ સમાએલી છે. દો અને દુષ્કાને લેશ પણ આવકારવા એ ખતરનાક છે. સુવર્ણ અને તેસલકુમાર રોજ રાત્રે મળે છે, ઈચ્છિત કામ ભેગવે છે. પરિણામે સુવર્ણને ગર્ભ રહે છે. પાપી માણસ પાપ કરતાં જરા પણ અચકાતા નથી, પણ તેને કડવાં ફળ ભેગવવાના આવે ત્યારે રાડ પાડી જાય છે. ઘણુ એમ કહે છે કે અત્યારના જમાનામાં પાપી–જુલમી માણસોને ત્યાં સુવર્ણની ખુરશીઓ હોય છે અને ધમી રીબાય છે. ધર્મને કઈ બેલાવતું પણ નથી. પાપકર્મ આચરનાર જે પૈસાદાર હોય તો દુનિયામાં એની બોલબાલા થાય છે. પુણ્ય-કર્મના ઉદયથી સુખ મળે છે અને પાપકર્મના ઉદયથી દુઃખ મળે છે. ધર્મ કરવાથી તરત સુખ મળે અને સુચાઈ વિ. કરવાથી તરત દુઃખ મળે, આ માન્યતા સામાન્યતઃ બેટી છે. જેને જે કર્મને ઉદય ચાલતું હોય તે મુજબ તેને સુખ કે દુખ મળે. એ વખતે આત્મા અમી છે કે પાપી એ વાત જેવાની રહેતી નથી પણ વર્તમાનમાં જે પાપ કર્યું છે. તેનું ફળ તે ભાવમાં ભેગવવું પડશે. ધરતી પર ઉભેલું બાળક પડી જાય તે તેને કેટલું લાગે? Page #441 -------------------------------------------------------------------------- ________________ ४२८ અને એ જ બાળક સાતમે માળે ચડી જાય, એ વખતે મા ભલે ખુશ થાય અને તાળીઓ પાડીને બેલે કે મારે લાલ સાત માળ ચડી ગયે ! પણ સાતમા માળની પાળી વિનાની અગાશીથી નીચે પડે ત્યારે માની રાડ ફાટી જાય. બાળકનું મૃત્યુ થઈ જાય. પાપાત્માને કર્મ સત્તા પણ આ જ રીતે પુણ્યને સાતમો માળ દેખાડે છે. કેઈ આવા સુખને જોઈને અંજાશે નહિ. આ તે ભયાનક પતન માટેનું ચડાણ છે. ચારિત્રથી નીચે પડનાર કયાંય ફેંકાઈ જવાને છે. તમે મીલવાળાઓને જોઈને હરખાવ છે ને? પણ તેને આચાર વિચાર કેવા છે, તે જુએ છે? જેટલા દુરાચારના રવાડે ચડ્યા એટલા પછડાણ છે. સુવર્ણ દુરાચારી બની ગઈ. પરિણામે તે ગર્ભિણ બની. દિવસે દિવસે ગર્ભ વધવા લાગે. પુરૂ પાપ કરીને દૂર ભાગી જાય છે, પણ સ્ત્રી, સમાજમાં તિરસ્કારને પાત્રધિક્કારને પાત્ર બને છે. ઉંચું મોઢું કરી ચાલી શકતી નથી. સુવર્ણના પિતાને ખબર પડી કે મારી એકની એક પુત્રી ગર્ભવતી બની છે. તેને પતિ પદેશ છે. કઈક અકાય થયું. શેઠને થયું કે તેણે મારા કુળને કલંક લગાડયું, આબરૂ નષ્ટ કરી. હવે ઝેરના કટોરા પીવાનો વખત આવ્યું છે. નંદ શેઠ પુત્રીને બે લાવી ધમકી આપે છે. “તારી પાસે કેણ આવે છે ?” એ પૂછે છે, પણ સુવણું કાંઈ જવાબ આપતી નથી. અંતે શેઠ રાજા પાસે જાય છે. એ રાજાને કહે છે, રાજન ! મારી દીકરીને પતિ બાર વર્ષથી પરદેશ છે, હજુ આવ્યું નથી, પણ દીકરીને ગર્ભ રહ્યો છે. એ કોના પરિચયમાં આવી છે તેની તપાસ આપ કરી દે. રાજાએ સી. આઈ. ડી. ગોઠવી દીધી. સરકસવાળા સિંહ સાથે બાથ ભરે છે, પણ સાથે કરંટ રાખે છે. જરાક વિફરે તે મારી નાખે. એક દસમાં સિંહના મોઢામાં નાખી જીવ સટોસટના ખેલ બતાવતા. એક વખત સિંહ કા સાથે માણાનું માથું જરા છેલાણું ને તેમાંથી લેહી નીકળ્યું તેનો સ્વાદ સિંહે. હી. ડી મીન લાગ્યું ને એણે એ માણસને મારી નાખ્યો. સરકસનાં માણસોએ સિંહને ખતમ કરી નાખે. એક વાર સ્વાદ ચાખ્યો એટલે તે ખૂન કરી બેઠો. એમ માણસે એક વાર કાર્ય કર્યું અને સવેળાએ જાગી ન જાય તે વારંવાર એ તલપ લાગે છે. ટેવ પડી ગયા પછી મુકવી મુશ્કેલ બની જાય છે. તેસલ કુમારને સુવર્ણની ઘેલછા લાગી છે. દરરેજના ટાઈમે તેને ત્યાં જાય છે પણ વિચાર કરતે નથી કે હું કોણ છું? આજે યુવરાજ છું, આવતી કાલે રાજા થવાને છું. પ્રજાનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. જે આવા કામ કરીશ તે પ્રજા મને પદભ્રષ્ટ કરશે, મારું કયાંય સ્થાન નહીં રહે સી.આઈ.ડી.એ તારલકુમારને જોઈ લીધું. પણ આ તે રાજાને પુત્ર છે. તેનું નામ કેવી રીતે દેવાશે ? એમ વિચાર કરતાં પિલીસો રાજા પાસે પહોંચે છે અને કહે છે, સાહેબ! આપે પેલું કામ પતી ગયું છે. પણ તે વ્યક્તિનું નામ દેવાય તેમ નથી. રાજા કહે છે જે હોય તેનું નામ કહી દે. હું ન્યાયના આસન પર બેઠો Page #442 -------------------------------------------------------------------------- ________________ દ છું. મારા કુટુંબની કોઈ વ્યક્તિ હશે તે પણ હું તેને બરાબર સજા કરીશ. તમે જરા પણ ડર રાખ્યા વિના નામ આપી દયે પિલીસે કહે છે સાહેબ! “એ વ્યક્તિ બીજી કોઈ નથી પણ તસલકુમાર છે” નિષ્પક્ષપાતી હોય તે સારી રીતે શાસન ચલાવી શકે છે. રાજાએ પડતું વગડાવ્યું કે કાલે સવારે સભા છે. કચેરીમાં નાના મોટા બધાને હાજર થવા વિનંતી છે. બીજે દિવસે યથા સમયે બધાં હાજર થયાં. સુવણું આવી છે તે કોઈને ખબર નથી. જા ઉભા થઈ કહે છે. “મારા પ્રિય પ્રજાજને ! આપ બધાંને આશ્ચર્ય થતું હશે કે અમને શા માટે લાવવામાં આવ્યા છે, પણ હું હમણાં જ એ વાતને ખુલાસે કરું છું. પછી તેસલકુમારને પિતાની પાસે બોલાવે છે. તેસલકુમારનાં આનંદને પાર નથી. તેને એમ થાય છે કે, આજે પિતાશ્રી મને રાજ્ય સિંહાસન સેંપી દીક્ષા લેવાના લાગે છે. ત્યાં તે રાજાએ કહ્યું “તેસલ, હું પૂછું એને સાચે સાચે જવાબ આપજે, નહિ તે આ તલવાર તારી શરમ નહીં રાખે. બોલ, તું નંદ શેઠની પુત્રી સુવર્ણ સાથે દુષ્કા કરે છે?” આ સાંભળી તેસલકુમારનાં મેતીયા મરી ગયા. શિરપાવની ઈચ્છા રાખી હતી, પણ તેને બદલે શિર ઉડી જવાને પ્રસંગ બની ગયે. પાપ કરતાં તે કરી નાખ્યું પણ હવે આંખ સામે મત દેખાવા લાગ્યું. રાજાને મેઢે “હા” પાડવી પડી. રાજાએ પ્રજાજનોને સંબોધીને કહ્યું, બેલે, તમારે આ રાજા જોઈએ છે?” તમે જ કહે, આને શી શિક્ષા કરૂં? પ્રજાજનેએ કહ્યું, “એક વખતને ગુને માફ કરે.” રાજા માન્યા નહીં. રાજાએ કહ્યું પ્રધાનજી! અત્યારે જ મારા તૈયાર કરી દૂર જંગલમાં આને વધ કરાવે. આ કુલાંગાર પુત્ર મારે ન જોઈએ. અને ભવિષ્યમાં કઈ પણ વ્યક્તિ આવી ભૂલ કરશે તે તેને સખત સજા ફરમાવવામાં આવશે. મારાઓ તથા તેસલકુમારને લઈ પ્રધાન જંગલમાં ગયાં, પણ પ્રધાનને થયું “આ યુવરાજની ઉગતી યુવાની છે, ઉન્માદમાં ભૂલ કરી બેઠે, પણ આવા આશાસ્પદ યુવાનની કિંમતી જીંદગી કેમ નષ્ટ કરાય ?” પછી કુમારને કહે છે કુમાર, હું તને જીવતે મૂકું છું. તું જીવતે હઈશ તે સારા કુથી આ પાપ ધોઈ નાખી જીવનને અજવાળીશ એવી આશાએ તને બચાવું છું. તું પરદેશ ચાલ્યો જા. પણ હવે સુધરી જજે. તેસલકુમારે મંત્રીને આભાર માન્યો. તે ત્યાંથી ચાલી નીકળે અને પાટલીપુત્ર જઈ રાજ્યમાં નોકરીએ રહ્યો. શીલભંગ કરનારને આ પૃથ્વી પર કેવી સજા મળે છે. તેસલકુમારનું રાજ્ય ગયું, રાજ્યના ખજાનામાંથી એક પાઈ પણ ન મળી. પહેયે લુગડે નીકળી જવું પડ્યું. વિકારનું પિષણ કરીને કયારેય એવું બન્યું છે કે પછી ફરીથી વિકાર ન જ ઉઠે ? વિકારને તે અંત જ ન આવે. એવા વિકારને શા માટે પિષીને આનંદ માન? એના કરતાં એને શમાવીને નિત્ય તૃપ્તિને આનંદ શા માટે ન માન? સુવર્ણાનું પાપ બધે પ્રગટ થઈ ગયું. તેથી તે ફિટકાર પામવા લાગી. તે સલમારનાં Page #443 -------------------------------------------------------------------------- ________________ ઉધના સમાચારથી તેના મનને ખૂબ સંતાપ થયે. અને કંટાળીને એક રાત્રે ઘરમાંથી ભાગી નગર બહાર નીકળી ગઈ. જંગલમાં ચાલી જાય છે. પિતે ગર્ભિણી છે. દહાડા ભરાઈ જવા આવ્યા છે. ખૂબ ચાલવાથી થાકી ગઈ છે. એમાં પ્રસૂતિની પીડા ઉત્પન્ન થાય છે. પાસે કે દાયણ કે નર્સ નથી. સુવા માટે પલંગ અને ગાદલું તે શું પણ એક ગોદડું પણ નથી. સ્ત્રીને પ્રસૂતિની વેદના એટલી બધી કારમી હોય છે કે તે જોતાં વૈરાગ્ય થઈ આવે. પ્રસૂતિ કેરી પીડ પ્રસૂતા નારી પીછાણે, અજ્ઞાત વાંઝણીને શું, જેને વીતી હોય તે જાણે. જેણે પીડા ભેગવી હોય તેને ખબર પડે. બીજા શું જાણી શકે? ખૂબ વેદના થવાથી સુવર્ણ બેભાન બની જાય છે. અને જંગલમાં એક પુત્ર તથા એક પુત્રીને જન્મ થાય છે. ઠંડા પવનથી ડી વારમાં તેને મૂછ વળે છે. બે નાના બાળકની માતા બનવાથી સુવર્ણ આનંદમાં આવી જાય છે. બાળકને ઉદેશીને કહે છે. હે પુત્ર! તું જ હવે મારે બેલી છે. તારા આધારે હું મારું જીવન વીતાવીશ. સુવર્ણ અજ્ઞાન છે. પ્રભુનું શરણું લેવાને બદલે પુત્રનું શરણું લે છે. સુવર્ણએ તેસલની વીંટી બાળકને ગળે બાંધી અને પોતાના નામની વીટી બાળકીના ગળે બાંધી. પછી સાડીના બે ભાગ કરી એક ભાગમાં બે બાળકને બાંધ્યા અને એક ભાગ પિતે ઓઢ. પિટલી એક બાજુ મૂકી પિતે પર્વતના ઝરણામાં સ્નાન કરવા ગઈ. પાછળથી એક વાઘણ આવી પિટલી ઉપાડી ગઈ. થોડે જતાં પિટલીની એક ગાંઠ ઢીલી પડી ગઈ, છૂટી પડી ગઈ અને બાળકી નીચે પડી ગઈ. વાઘણ તે પિતાની ગતિએ ચાલી જાય છે. તેને કાંઈ ખબર નથી. જેનું આયુષ્ય જમ્બર હોય તેને ગમે ત્યાંથી સહાય મળી જાય છે. વાઘણ બાળકને લઈ જઈ રહી છે, ત્યાં એક રાજા શિકાર કરવા આવ્યું. વાઘણને જોતાં એક, બે, ત્રણ ગોળી છોડી. અને વાઘણ મૃત્યુને શરણ થઈ ગઈ બાળક એક બાજુ પડી ગયું. રાજા શિકારની નજીક આવે છે, ત્યાં બાળકને જુએ છે અને કોઈ દૈવી ભેટ માની લઈ લે છે. તે જ રસ્તેથી પ્રધાન નીકળે છે. તેને બાળકી મળે છે. પિતાને કાંઈ સંતાન નથી, તેથી તેને લઈ ઘર ભણી પ્રયાણ કરે છે. બાળકે વાઘણના મુખમાં આવ્યા પરંતુ તેમને શુભેદય કેટલે કે વાઘણે તેમને તરત ભરખી ન ખાધા. અને રાજા તથા પ્રધાનની પાસે આવી ગયા, જેથી તેમનું લાલનપાલન પણ સુંદર રીતે થાય. પેલા રાજા સબળસિંહે ગામમાં વાત ફેલાવી કે રાણીને ગર્ભ હવે તે વાત અમુક કારણસર ગુપ્ત રાખેલી, આજે રાણીએ પુત્રને જન્મ આપે છે. ગામમાં જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો અને બાળકનું નામ વ્યાધ્રદર પાડવામાં આવ્યું. પેલી બાળકી જંગલમાંથી મળી તેથી તેનું નામ વનદત્તા રાખ્યું. આ બાજુ સુવર્ણ શુદ્ધ બની પાછી આવી જોયું તે ત્યાં બાળકો ન મળે. આથી તે ખૂબ કપાત કરવા લાગી. અંતે ફરતી ફરતી જ્યાં બાળક હતાં તે નગરમાં આવી, અને પ્રધાનને ત્યાં જ કરીએ રહી. વનદત્તાને ઉછેર તેના હાથે થવા લાગે, પણ પિતે જાણતી નથી કે આ મારી જ પુત્રી છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ વ્યાણદત્તનું બીજું નામ મહત્ત રાખેલું છે. ભાઈ બહેન અને અનુક્રમે મોટા થાય છે. વર્ષોના વહાણાં વાતાં તેઓ ૧૮ વર્ષની ઉંમરે પહેચે છે. એક વખત વસંત મહત્સવ છે, મેહદત્ત અને વનદત્તા બંને ફરવા નીકળ્યા છે. વનદત્તાની સાથે સુવર્ણ છે, અને મેહદત્ત એક જ છે. એક જગ્યાએ તે બંને ભેગા થઈ જાય છે. મહદત્તની નજર વનત્તા ઉપર સ્થિર થાય છે, વનદત્તા પણ તેની સામે જુએ છે, કામ પ્રદિપ્ત થાય છે, એકબીજાનાં નયને વિંધાય છે. આ વાત ચતુર સુવર્ણના લક્ષ બહાર નથી જતી, તેથી તેને એમ થાય છે કે આ રાજાને પુત્ર છે, ભલેને બંને પ્રેમમાં પડે. મારે બંનેને સગવડતા કરી આપવી જોઈએ. એમ વિચારી સુવર્ણ વદત્તાને કહે “આપણે અહીં સૂર્યાસ્ત થયા પછી આવશું. અત્યારે ઘરે જઈએ.” આ શબ્દો મહદત્તના કર્ણપટ પર પણ પડે છે. તે સમજી જાય છે કે આ દાસી મને જ સંકેત કરી રહી છે. મેહની વિટમ્બણા કેવી છે તે જે જે. સગા ભાઈ બહેન ભષ્ટ થવા તૈયાર થયા છે. અને માતા સગવડતા કરી આપે છે. તે સલકુમાર પણ આ ગામમાં જ છે. રાજાના હજુરીયા તરીકે તે નેકરી કરે છે. રાત પડતાં સુવર્ણ વનદત્તાને લઈ નિયત સ્થાને આવે છે. હજુ મેહદત્ત આ નથી એટલે આંટા લગાવે છે. તે વખતે પેલે તેસલ ત્યાંથી પસાર થાય છે. અને તેની દ્રષ્ટિ વનદત્તા પર પડે છે. અરે? આ તે સાક્ષાત્ લક્ષ્મી છે. આની સાથે સંસારના સુખ ભોગવ્યા નથી ત્યાં સુધી જીવન નિરર્થક છે. પિતા મોહવશ બની પુત્રીની નજીક આવે છે. અને તેને હાથ પકડે છે. તથા કહે છે. “હે સ્વરૂપવતી નારી! મારી સાથે ચાલ, હું તને મારા દ્રવ્ય સિંહાસને પધરાવીશ” વનદત્તા તો એકદમ ગભરાઈ ગઈ અને “બચાવે બચા”ની બૂમો પાડવા લાગી. ત્યાં રાજકુમાર આવી જાય છે અને પિતાની પ્રિયા પર એક હજુરીયે દુરાચાર કરે છે, તે જોઈ એકદમ ગુસ્સે થાય છે. અને કહે છે, “અરે દુષ્ટ ! પાપી ! પારકી સ્ત્રી પર ખરાબ દષ્ટિ કરતાં શરમાતું નથી ? તને તે મારે બરાબર શિક્ષા કરવી પડશે”. અંતે બંને સામ સામા લડે છે અને દિકરે બાપને ઉભે ને ભે ચીરી નાખે છે. મનમાં આનંદ અનુભવે છે કે આ દુષ્ટને મારી નાખે એટલે વનદત્તા મારા ઉપકાર નીચે આવી જશે. આ જોઈ પેલી સુવર્ણ કે જે એક વખત તેસલકુમારના મૃત્યુના સમાચારથી અત્યંત દુઃખી થઈ હતી તે આજે આનંદિત બને છે. તે પણ પિતાના પ્રિયપાત્રને ઓળખી શકી નથી. આ પછી મોહદત્ત અને વનદત્તા એક કેલી–ગૃહમાં દાખલ થાય છે. ત્યાંનું વાતાવરણ મઘમઘાયમાન અને વિષયને ઉત્તેજીત કરે તેવું છે. બંને અસંયમને પંથે પડવાની તૈયારી કરે છે ત્યાં તેમના કાન પર શબ્દો અથડાય છે. “ધિક્ક, ધિક! બાપ મારી બહેન સાથે વિષય સેવવા તૈયાર થયે છે! ધિકાર છે, ધિક્કાર છે તને! ” આજુ બાજુ નજર કર Page #445 -------------------------------------------------------------------------- ________________ છે પણ કોઈ દેખાતું નથી. વળી પાછો વનદત્તાને સ્પર્શ કરતે જાય છે. ત્યાં પલા રાખો સંભળાય છે. ત્રીજીવાર પણ એ શબ્દ સંભળાય છે, આથી કુમાર કેલીગૃહની બહાર નીકળે છે તપાસ કરતાં કેવીગૃહની સામે એક ટેકરી પર એક મુનિ બેઠા છે તે ઉપર પ્રમાણે બોલતા હતા. ત્રણે જણ મુનિ પાસે જાય છે. મુનિને નમન કરી પૂછે છે હે મુનિ! આયા શું બોલી રહ્યાં છો !” મુનિ ત્રણ જ્ઞાનનાં ધણી છે. તે કહે છે. ભાઈ! તે જેને મારી નાખે તે તારે પિતા હતે. અને આ વનદત્તા તારી બહેન છે. આ સુવર્ણ તારી માતા છે. મુનિ, સુવર્ણ તથા તેમના પ્રેમની બધી વાત કહે છે. રાજા કે નેતા ધાક ધમકીથી જે કામ નથી કરી શક્તા તે મુનિ પ્રેમથી કરે છે. ત્રણે જણા પિતાના પાપનું પાયશ્ચિત કરે છે. અને હવે શું કરવું કે જેથી જીવનને ઉદ્ધાર થાય એમ પૂછે છે ત્યારે મુનિ સંસારની અસારતા અને સંયમની મહાનતા સમજાવે છે. તેથી ત્રણેય જણાને સંસાર પ્રત્યે ઉદાસીનતા જન્મે છે. અને સંયમને માર્ગ અંગીકાર કરી આત્મ કલ્યાણ સાધે છે. બ્રહ્મચર્ય વ્રત સર્વશ્રેષ્ઠ અને જ્યેષ્ઠ છે. તેનું આરાધન કરનાર છ આત્મ કલ્યાણ સાધે છે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં.૭૩ સુદ ૮ ને સોમવાર તા. ૨૭-૮-૭૧ આ બધાં વ્રતમાં બ્રહ્મચર્ય વ્રત મેટું છે. મોટે પંડિત, વિદ્વાન કે શાસ્ત્રજ્ઞ હોય, પણ તેની આચાર શુદ્ધિ ન હોય તે તેની કિંમત જરા પણ નથી. સાડા ત્રણ મણની કાયામાંથી નવટાંકનું નાક ઉડયું તે તેની કાંઈ કિંમત નથી. જેનામાં જ્ઞાન અલ્પ હોય પણ આચાર અને વિચારની શુદ્ધિ છે, શીલ વ્રત બરાબર પાળે છે એ વિશ્વાસને પાત્ર છે. બ્રહ્મચર્ય વિહેણે હારથી આબરૂવાળે દેખાય પણ આબરૂ વગરને છે. એ પારકી સ્ત્રીને પાલવ પકડતાં પણ અચકાશે નહિ. “ગી પતિની દેવી દક્ષિણે ઢગીએ પૂજાય છે, ટીલા ટપકાં બતાવીને ધમી કહેવાય છે, કે મળતાં પરનારીને પાલવ ખેંચી જાય છે, સંસાર ચાલ્યા જાય છે Page #446 -------------------------------------------------------------------------- ________________ એની એ સડક ઉપર સંસાર ચાલ્યા જાય છે, સંસાર ચાલ્યો જાય છે.” આજે દુનિયામાં ધતિંગ કરનારા ઘણા છે. મોટી જટા રાખે, આખા શરીરે ભસ્મ થળે, ડેકમાં માળા નાખે, કપાળમાં મોટા ગારીયા તાણે, હાથમાં રૂદ્રાક્ષની માળા રાખે, પણ આચાર વિચારના કે સદાચારના ઠેકાણું જે નથી તે આવા લોકો પૈસાના પૂજારી છે. વિષયના ગુલામ છે, આત્માને ભ્રમમાં નાખનાર છે. જેણે આત્માને ઓળખે નથી એવા માણસો આવા પ્રપંચીઓમાં અંજાઈ જાય છે. આવાઓ પાસે ઘરડી બુદ્ધી પગે લાગવા આવે તે છટ નારાયણ કહે અને નાની નમણી નાર આવે તે સત્ નારાયણ કહે અને લાગ મળે તે તેના પ્રેમમાં પણ પડી જાય. આવા ધતિંગ દુનિયામાં કંઈક ચાલ્યા કરે છે. આવા તારા અને ઢેગી સ્ત્રીઓને કહે, હું તમને પુત્ર પ્રાપ્તિ કરાવી દઈશ. મારા આશીર્વાદથી તમારે ત્યાં ધનના ઢગલાં થશે. અનેક સ્ત્રીઓ ભેળી બની ભેળવાઈ જાય છે અને એકાત મળતાં કુકમ કરવા તૈયાર થાય છે. આવા કપટીઓ પોતાની જાતને સજજન કહેવરાવે છે પણ કરેલાં કર્મ દરેકને ભોગવવા પડશે! કર્મને ઉદય આવશે ત્યારે તે વેશની શરમ નહિ રાખે. पिंडोलए व्व दुस्सीले, नरगाो न मुच्चइ । fમવાણ વા નિરથે an, યુવા મ વિવે પરરા ઉ. અ. ૫ જે કુશલ આચરણ આચરવા વાળો છે તેને નરક મુક્તી નથી. સાધુ હોય તેને પણ દુર્ગતિમાં જવું પડે છે. માત્ર વેશ કેઈ ને તારી શકતો નથી. "पुन्यस्य फलमिच्छन्ति पुन्यम् नेच्छन्ति मानवा पापस्य फलम् नेच्छन्ति पाप कुर्वन्ति सादरा" પુન્યના ફળ ભોગવવા બધાને ગમે છે પણ પુણ્ય ઉપાર્જન કરતા નથી. ધર્મ કર ગમતું નથી અને પાપના ફળ કડવા છે તે કોઈને ગમતા નથી છતાં પાપ કરવાનું છોડી શકતા નથી. તમે એક દિવસમાં અઢાર પા૫ સ્થાનકમાંથી કેટલા પાપ કરે છે? ભગવતીસૂત્રને પાઠ છે કે અઢાર પા૫ સેવે તે જીવ શીવ્રતાથી ભારેકમી થાય છે. અઢાર પાપ ન સેવે તે હલુમ થાય છે. ભગવતી સૂત્રમાં એક પ્રશ્ન પૂછે ગૌતમરાય, શ્યા પાપ કર્યો જીવ ભારે કમી થાય? ભગવાન મહાવીર બેલીયા તમે સાંભળો ગૌતમરાય, અઢાર પાપ સેવવાથી ભારે કમી થાય.” ૫૫ Page #447 -------------------------------------------------------------------------- ________________ ४३४ તમને પાપના ખટકારો થાય છે? મારાં કેવા કર્તવ્ય છે? હું કંઈ ગતિમાં જઈશ ? મારુ' વીય સવળે માગે વપરાય છે કે અવળે માર્ગે ? ” આનુ` મનન તમે કટ્ઠી કર્યુ`' છે ? મનન કરા. ચિંતન કરી. અધાતના દરવાજા મધ થાય છે કે નહી' એ નિત્ય વિચારી, દહી'માં થૈયા સુકી મંથન કરો તે માખણુને પીડા મળે છે, તેમ ચિ'તન નિષ્ક્રિયાસન કરવાથી આત્મતત્ત્વ પ્રાપ્ત થાય છે. પણ સારાસારના વિચાર કર્યાં વિના કાળાં કર્યાં જ કરે છે, તેને કાળી સજા ભાગવવી પડે છે. ** “ નિર્દે' ફિ' મ્મદ્દિ' રિવિદુર વિટ' દ્િ' મ્મુદ્િ' નો વિષદુ વિદ્દ ” (આચારાંગ) જે જીવ ક્રૂર કર્યાં કરે છે તેને ક્રૂર ગતિમાં જવું પડે છે. જે જીવ ક્રૂર કમ કરતા નથી તેને માટે ક્રૂર ગતિ પણ નથી. આ બે ને એ ચાર જેવી વાત છે. એક હાથે દેવાનુ છે, ખીજે હાથે લેવાનું છે. માટે સમજીને કાંઇક સત્ક્રમ" કશે. દુનિયાને સુધાર્યાં પહેલાં તારી જાતને સુધાર. “ પ્રૌઢ થયા ને પળીયા આવ્યાં, ઉંમર થઈ છે પચાસજી, વાણી ને વતન હજી જુદું ? ભાસે, એમાં કાંઈક રહી છે કચાશ મન તુ તારૂં આપ તપાસ, મન તું તારૂ આપ તપાસ. ” ૫૦ વરસના થયાં, માથે ધેાળા વાળ આવ્યા. હવે કાળા કરમ (કમ) કરવાના મૂકી દે. આટલી ઉંમરે ધેાળા માથે કાળાં કમ કરતાં લાજ–શરમ રાખ. વૃત્તિ બદલાણી નથી, એવા જીવાને કાળાબજાર, કપટ, અનીતિથી પૈસા ભેગા કરી દુરાચાર કરવા ગમે છે, પાજી બની વિષય સેવવામાં રાજી રહે છે. કાઈ નાની નમણી નાર આવે તે આંખાના ડેળા ફાટયા રહે છે. આ છે વિષયાંધતા, તારા પેાતાના કબ્યને તુ જે. વાણી અને વન જુદાં હશે તેા કેવા હાલ થશે તેના વિચાર કરી લેજે. વિષય વિકાર અને વાસનાએ આત્માને અશુદ્ધ કરનાર છે, જ્યારે આત્મામાં મલિનતા આવે છે ત્યારે આત્માનું તેજ ઝાંખુ પડે છે. બ્રહ્મચર્ય થી અંધકારનેા નાશ થાય છે, અને પ્રકાશની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મચર્ય શરીરને સશક્ત રાખનાર જડીબુટ્ટી છે. આત્મસાધના કરવા માટે શરીરનું બળ જરૂરી છે. અને બ્રહ્મચય વિના શરીર સશક્ત રહી શકે નહીં. વાસનાથી મન, વાણી અને વિચાર દુખળ બને છે. જ્યારે મન, વાણી અને કાયા ત્રણેય યુગ ધકા માં જોડાઈ જાય છે ત્યારે વિષય-વિકારનું સ્મરણ કરવાના ટાઈમ રહેતે નથી. લાખા ચઢ્ઢાને જીતનાર કરતાં વાસના પર વિજ્ય મેળવનાર મહાન છે. આત્મામાં ખળ છે, શક્તિ છે. તે સંયમમાં પણ વાપરી શકાય અને અસંયમમાં પણ વાપરી શકાય. મનનું વલણ ઇન્દ્રિયેાના વિષય પાષવા તરફ જ રહ્યા કરે તે અસંયમ વધે છે, પણ વિષયને વિષતુલ્ય સમજી મનને આત્મા તરફ વાળવાના પ્રયત્ન થાય તા સંયમમાં Page #448 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિ થતી જાય છે. ઇન્દ્રિયાની ઉજાણી એ આત્મા માટે વિષપ્રયોગ છે. આત્માની સયમનો ચેતનાના નાશ કરે છે. પણ જેને વિષયના હવસ લાગ્યા છે તે અનાચાર આચરતાં અટકતા નથી. એક ગામમાં એક બ્રાહ્મણુ અને બ્રાહ્મણી રહે છે. બ્રાહ્મણી ખૂબ સ્વરૂપવતી છે. તેના પતિની સેવા સારી રીતે બજાવે છે. પતિ, તેની બધી સગવડતા પૂરી પાડે છે. બ્રાહ્મણને તેના પર ખૂબ વિશ્વાસ છે. તે માને છે કે મારે ત્યાં સતી સ્ત્રી છે. પણ સ્રીના હૃદયની મલિનતા બ્રાહ્મણુ કેવી રીતે સમજી શકે? નારીની ઘેાભા શિયળમાં છે. “નારી સોતી મુશીવંતી” ઘણી સ્ત્રીએ હલકા કુળમાં જન્મી હાય છતાં શીલ ધમ માં વફાદાર હાય છે. તેથી વિપરીત ઉચ્ચ કુળમાં જન્મેલ નારી પણ અશીલવાન હોય છે. યુવાન બ્રહ્મણી હુંમેશાં પેાતાના પતિને ભાત દેવા અપેારના ટાઈમે જતી, ત્યારે પેાલીસ થાણા પર જમાદારના યુવાન પુત્ર તેને પ્રેમથી ઈશારો કરતા. બંનેના યુવાન હૃદય હતાં. તેએ થ્રેડો સમય જતાં મહુમાં લપટાણાં, પછી તા બ્રાહ્મણી પેાતાના પતિને જમાડી પેાલીસચાકી પર જમાદારના પુત્ર પાસે આવી જતી અને સાંજ પડતા બ્રાહ્મણના આવવાના ટાઈમ પહેલાં ઘેર પહોંચી જતી. આ વાતની બ્રાહ્મણને કાંઈપણ ખખર પડતી નથી. ખરામ નિમિત્તો માણસને પેાતાની ખાનદાની, આબરૂ વગેરે ભુલાવી દે છે. માટે દરેકે તેવા નિમિત્તથી દૂર રહેવુ જોઈ એ. પેાતાના સદાચાર અને સજનતાનું રક્ષણ કરવું તે આય'નારીના ધ છે. પણ આ બ્રાહ્મણી પેાતાના ધર્મને ભૂલી ગઈ છે અને પરપુરૂષના પ્રેમપાશમાં અંધાઈ ગઈ છે. બ્રાહ્મણુને છેટુ દઈ રહી છે. બ્રાહ્મણની આગતાસ્વાગતામાં કાંઈ ફેર પડયેા નથી, તેથી તેને કાંઇ શકા આવતી નથી. પણ બ્રાહ્મણીના દુરાચારની ગંધ તેના એક પડેાશીને આવી ગઇ. તેણે બ્રાહ્મણને વાત કરી. પણ બ્રાહ્મણુને ખાઈ પર ઘણેા વિશ્વાસ હતા તેથી કહ્યું, તમે બધા ઇર્ષાખાર છે. અમારા પ્રેમ જોઈ શકતા નથી. તેથી તમે ખાટા આળ નાખા છે. મારી પત્ની તે સતી સ્ત્રી છે. તેના પર મને જરાય અવિશ્વાસ નથી. પડોશીને એમ થાય છે કે એમાં મારે શે। સ્વાર્થ છે? જ્યારે ભડકો થશે ત્યારે આંખ ઉઘડશે. માહ્મણીના જમાદાર સાથેના પરિચય વધતા જાય છે. થાડા દિવસ પછી વળી પેલા પડેશીને એમ થાય છે કે આ બ્રાહ્મણ ભાળીયા છે. તેને પાતાની સ્રી પર અતિ વિશ્વાસ છે પણ ફરી તેને ચેતવવા જોઇએ. એક સવારે લાગ જોઈ તેણે બ્રાહ્મણને કહ્યું, “આપ મારી વાત માનતા નથી, પણ એકવાર તપાસ તા કરો.” બ્રાહ્મણ કહે છે, “સારૂં, હું આજે તપાસ કરીશ.” યથા સમયે બ્રાહ્મણુ ખેતરે ગયા. ખપાર પડતાં બ્રહ્મણી ભાત લઇ આવી અને પતિને પ્રેમપૂર્વક જમાડી ને પાછી વળી. પણ આજે બ્રાહ્મન્થે સ્ત્રી ચરિત્ર જોવાના નિય કર્યા છે, તેથી પત્ની રવાના થઈ કે તરત તેની પાછળ પાછળ લપાતા છુપાતા જાય છે. બ્રાહ્મી તા દરરોજના નિયમ પ્રમાણે જમાદારના પુત્ર પાસે પહોંચી ગઇ. બ્રાહ્મણે આ જોયું, “અરેરે, મારી પાસે Page #449 -------------------------------------------------------------------------- ________________ CE ૪૩૬ હાવભાવ કરતી, પ્રેમ બતાવતી સ્ત્રી આવી દુરાચારિણી છે તેની મને તે આજસુધી ખખર પણ ન પડી. મે' તેણી પર કેટલેા બધા વિશ્વાસ મુકયે, તેનું પરિણામ કેવું આવ્યું ? ” ખાઇ જમાદારના પુત્ર ૫.સે કેટલેા વખત રહી તેની પણ તેણે તપાસ કરી. સાંજે ઘેર જઈ બ્રાહ્મણે પોતાની પત્નીને સમજાવવા પ્રયત્ન કર્યાં તેણે કહ્યું, “તું જમાદારના પુત્ર પાસે જાય છે તે શુ ચૈાગ્ય છે ? અચી તે આપણી આબરુ બેઆખરૂ થશે. વળી મારી પાસે સતીના દેખાવ કરનાર તું આવા દુરાચાર સેવતા શરમાતી નથી ? ” આ સાંભળી બ્રાહ્મણીએ કહ્યું, “ચુપ રહે. એમાં મેં શું ભુલ કરી છે ? હું શુ તમારી ગુલામડી છું? બ્રાહ્મણે કહ્યું, “આ તું શુ ખેલે છે !’” આમાં કાંઇ સાર નહીં નીકળે. તમે મને શું કરી નાંખવાના હતાં ? જાએ, તમને ફાવે તે કરી શકો છે. બ્રાહ્મણીએ ઉદ્ધતાઈભર્યાં જવાખ આપ્યા. બ્રાહ્મણે એક વકીલને રાકયે, અને કોર્ટમાં જમાદારના પુત્ર સામે કેસ કર્યાં કે આ માણસ મારી સ્ત્રીને દુરાચારના માર્ગે દોરી જાય છે. તેથી આની સામે રક્ષણ મળવુ જોઈ એ. કોટ માં બ્રાહ્મણીને ખેાલાવવામાં આવી અને તેની જુબાની લીધી બ્રહ્મણીએ કહ્યું, “હું મારી મરજીથી જમાદારના પુત્ર પાસે જાઉ છું.' મારા જીવનના પ્રશ્નને માટે હું સ્વતંત્ર છું. એમાં બ્રાહ્માણુની આડખીલી મારે ન જોઈ એ. બ્રાહ્મણી લાજ શરમ વિનાની બની, જે માણસા અનુચિત આચરણ આચરે છે તેને શરમ મુકી દેવી જ પડે છે. જો લજ્જા હાય તા કુક કરતાં અચકાય. પણ બ્રહ્મણી તે માનવના ખાળીયે પશુનુ હૃદય રાખી પશુ જેવા ખેલ ખેલી રહી છે. પણ વિચાર કરી શકતી નથી કે આ ખેલ કયાં સુધી ટકી શકવાના છે! બ્રાહ્મણના કેસ કાઢી નાંખવામાં આવ્યા. હવે તે બ્રહ્મણી વધુ બેશરમ બની. જમાદારના પુત્રને રસ પણ વધી ગયા. તેણે વિચાર્યું, બ્ર હ્મણે મને કા દેખાડી, હવે તેને પણ હું બતાવી આપીશ એક દિવસ ખેતરમાં બ્રાહ્મણ એકલા હતા. આ લાગ જોઈ જમાદારના પુત્ર પાતાના બે માણસેાને લઈ બ્રાહ્મણ પાસે આવ્યા અને એ માણસાએ બ્રાહ્મણને મારમારીને અધમુએ કરી નાંખ્યા. એના માથા પર એવી ચાટ લાગી ગઈ કે એ મુતિ થઇ ગયા. અને તેની અને આંખા ચાલી ગઈ. પેલા માણસે તે ચાલ્યા ગયાં. પછી કાઈ એ બ્રાહ્મણુને ઇસ્પીતાલ ભેગા કર્યાં. આ વાતની બ્રહ્મશીને ખખર પડી. પણ તે ખબર કાઢવા પણ ગઈ નહી. સારભૂત પદાર્થાં ઘરમાંથી લઇ જમાદારના પુત્રને ત્યાં તે રહેવા લાગી. આ બાજુ બ્રાહ્મણને કોઈ સ્થાન રહયુ' નહી. તે અંધ હાવાથી ખેતરમાં કામ પણ કેવી રીતે કરે? તેથી ઘેઘેર ભટકવા લાગ્યા અને ભીખ માગવા લાગ્યા. બ્રાહ્મણ સજ્જન માણસ હતા, પણ કાઁની ગતિ ન્યારી છે. જે સ્ત્રી પર અતિ વિશ્વાસ મૂકયા તે સ્ત્રીએ કેવી થાપ ખવડાવી ? મનુષ્યની વૃત્તિ નદી જેવી છે. જે બાજુના ઢાળ મળે ત્યાં ઢળી પડે. હાથી, ઘેાડા વગેરે પર પણ અંકુશની જરૂર છે. તેમ માનવી પર પણ અંકુશની જરૂર છે, અકુશ વિનાનું જીવન ક્યાં જઈને અથડાઈ પડે તે કડેવાય નહી. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ જે રાતદિવસ વાસનામાં જ રત છે તે ઉચ્ચ કુળમાં જન્મ લેવા છતાં નીચ છે. પામર છે. ભગવાને આચારાંગ સૂત્રમાં કહ્યુ` છે:-કવ્વાફિનમાળે ગામધમ્મહિ' વિ નિવત્ઝાષણ अवि ओमोरिय कुज्जा अवि उट्ठ ठाण गइज्जा, अवि गामाणुगाम दुइजिज्जा अवि आहारं पुच्छि दिज्जा अवि च इत्थीसुमनं ॥ હૈ સાધુ, તને ઇન્દ્રિયાના વિષયની સતાવણી થાય, મન સંયમ બહાર નીકળી જાય તે આહાર નિળ કરી નાખ. ઘી-દુધ, દહીં એવા પ્રણીત આહાર લેવાથી ઈંન્દ્રિય વધુ પ્રદીપ્ત થાય છે. તેથી નીરસ આહાર કરવા. આમ કરવા છતાં મન કાબુમાં ન રહે તે ભુંદરી કરવી. ભૂખ કરતાં ઓછું ખાવું. અતિ માત્રા અ હારથી આઠમીવાડના ભંગ થાય છે. આ વાત એક સાધુ માટે જ છે, એમ ન સમજશેા. સાધુના પેટા વિભાગમાં શ્રાવકોને પણ સમાવેશ થઇ જાય છે. ઉષ્ણેાદુરી કરવા છતાં મન ઢચુપચુ થઈ જાય તા ઉભા ઉમા આખી રાતના કાઉસગ્ગ કરવા, ઈં ન્દ્રિયાને થકવી દેવી, છતાં મન વિદ્ભવળ અને તા એક ગામથી બીજે ગામ ચાલ્યા જવું. વિષય ઉત્પન્ન કરનાર નિમિત્તોથી દુર રહેવું. આમ છતાં વિકારી ભાવ તમને સતાવે તે ચારે આડારના ત્યાગ કરી સંથારો કરવા. બહારને! ત્યાગ કરી જીવનદેરી ટુંકાવવી તે શ્રેષ્ઠ છે, પરંતુ અબ્રહ્મનું સેવન કરવું ચેાન્ય નથી. મૈથુનથી આત્મઘાત થાય છે. શરીરઘાત કરતાં આત્મઘાત ભયંકર છે, પ્રદ્દાચ ના અનુસ ધાનમાં જ ભગવાન ફરમાવે છે કે બ્લાક :-પુત્રટ્ટા વચ્છા હાલા, पुव्व फासा पच्छा दंडा ॥ કામણેાગમાં લેપાણાં પહેલાં વિવિધ પાપેામાં ફસાઈને સંકટ ભાગવવાં પડે છે. અથવા પહેલાં કામ ભાગનુ સેવન કરી ત્યાર પછી સંકટ ભેગવવા પડે છે. કામવાસના શા માટે અધમતાનું કારણ છે, તેમાં ભય કરતા કેવી છે તે સમજવુ' જોઈ એ. કામવાસના આત્માને બેભાન બનાવી દે છે. જ્યારે વિષયવાસના ચિત્ત પર સવાર થાય છે ત્યારે આત્મા તેના દાસ બની જાય છે. આત્માને વેચીને કામલેાગનુ સેવન થઈ શકે છે. અને એવા કલુષિત મનવાળા સાધક પેાતાની સાધનામાં સફળતા મેળવી શકતે નથી. ચિત્તમાં વિકાર અને સંયમ અથવા સ ́સ્કાર એકી સાથે રહી શકતા નથી. તથા અબ્રહ્મના કુટુ પરિણામ આલેાકમાં તથા પરલેાકમાં સહન કરવા પડે છે. એ પ્રવૃત્તિ કરનારને પૈસાની પણ જરૂર પડે છે. તેથી પાપની શરુઆત થાય છે. કામથી કેધ જન્મે છે, ક્રેધથી માહ, માહથી સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમથી બુદ્ધિ નાશ અને બુદ્ધિનો નાશ થવાથી પતન: આવી રીતે કામભેાગથી પતનની પરંપરા શરુ થાય છે. તેથી જ્ઞાની પુરૂષાએ બ્રહ્મચર્યંના રક્ષણ માટે નવવાડની રચના કરી છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ સાધક આત્માએ પિતાની વિજાતીયને ત્યાગ કરે, તેની સાથે કથા ન કરવી, તેના અવયે વિષયબુદ્ધિથી નીરખવા નહીં. તેના પર મમત્વ રાખવું નહીં અને વાતચીત પણ અતિ મર્યાદામાં રહીને કરવી. મન અને ઈન્દ્રિયે ચંચળ છે. જે સાધક ખરાબ નિમિત્તે તરફ અસાવધાન રહે તે મન અને શરીર બંને પતનને પંથે પડી જાય છે. આથી મુનિએ વાસના અને મોહ પર વિજય પ્રાપ્ત કરે જેઈએ. આવી બધી વાત સિદ્ધાંતમાં કરી છે. આચારંગ સૂત્રના એક એક શબ્દો રત્ન સમાન છે. તેનું જ્ઞાન નહીં મેળવે તે રત્ન વિનાના રહી જશે. ધર્મના મીઠાં ફળની ઈચ્છા રાખતા હે તે આત્માનું રક્ષણ કરે. મનનું દમન કરે, સ્વભાવનું સ્મરણ કરે અને વિષયવાસનાને ટાળો. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ, કાયા મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે... વૈષ્ણવ જન સાચે વણવ કોણ છે? જે અસભ્ય વચન બેલ નથી અને બ્રહ્મચર્ય ચકખું પાળે છે તે વૈષ્ણવ છે અને તેની જનનીને પણ ધન્ય છે. પાપના ફળ નથી જોઈતાં, તે પાપ ન કરે. જેવું વાવશે તેવું લણવાનું છે. જેવાં બીજ તેવા ફળ પ્રાપ્ત થાય છે. જેવી વૃત્તિ અને જેવી પ્રવૃત્તિ તેવી ગતિ પણ પ્રાપ્ત થશે. માટે માનવજીવનનાં ઉચ્ચ ક્ષેત્રમાં આવ્યા છે તે સંયમી જીવનના બીજ રેપિ. બ્રહ્મભાવને જીવનમાં અપનાવે તે ચેડા - ભવમાં આત્મસમૃદ્ધિને પામી સિદ્ધદશા પ્રાપ્ત કરી શકશે. વિશેષ અધિકાર અવસરે વ્યાખ્યાન નં.૭૪ સુદ ૯ ને મંગળવાર તા. ર૬-–૭૧ આ અબ્રહાચર્ય છે ઘેર દુષ્ટ પ્રમાદનું ઘર, મુનિએ તે ન ઈ છે, સાવધાન રહી સદા.” અબ્રહ્મચર્ય એ ઘરમાં ઘેર પાપ છે. પ્રમાદનું ગૃહ છે. પ્રમાદ એટલે પરમાં માતે. પિતાના સ્વભાવમાં માંદો પડે અને પરમાં મસ્ત. પ૨નું જ ધ્યાન ધરવું તે પ્રમાદ. મુનિઓ સદા સાવધાન હોય છે. મુનિ કદી પ્રમાદને ઈચ્છતા નથી. ગમે તેવા પ્રલેશન બતાવતી આ મુનિ સામે આવે છતાં તે પોતાના ભાવમાં સ્થિર રહે છે. જેણે કામ ઉપર વિજય મેળવ્યો તેનું જીવન ધન્યવાદને પાત્ર છે. મોહ ઉપર વિજયી બનવું તે નાનીસુની વાત નથી. Page #452 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક ચારામાં સાધુ ઊભા છે. ત્યાં બે પોલીસ આવે છે, અને સાધુની નિંદા કરે છે કે આવા ઘરબાર વિનાનાં સાધુઓ સમાજમાં ભારરૂપ છે. માગી ખાવું અને મરિજ સવું. રળવાની તેવડ ન હોય તે સંન્યાસ લે છે. આની સી મરી ગઈ હશે, દેવું વધી ગયું હશે એટલે સંન્યાસી બની ગયે હશે. આવા માણસે સમાજનાં હિત માટે કાંઈ કરતાં નથી. અત્યાર સુધી શાંતભાવે સાંભળી રહેલાં સાધુ કહે છે ભાઈ! અમે નિર્બળ છીએ કે સબળ તે તેને પુરવાર કરી આપું? તમે સૈનિકે છે ખરું ને? પણ તમારી સામે ૨૫ સૈનિકો આવે તે તમે હારી જાએ, એ ૨૫ની સામે ૧૦૦ સૈનિક આવે તે એ હારી જાય. એ ૧૦૦ની સામે ૫૦૦ આવે તે એ ૧૦૦ હારી જાય. એમ ૫૦૦ની સામે હજાર, હજારની સામે ૧૦ હજાર અને ૧૦ હજારની સામે લાખ અને લાખની સામે દસ લાખ સનિક આવે તો લાખ સિનિકો હારી જાય. દસ લાખ સિનિકે સામે એક વાસુદેવ આવે તે ૧૦ લાખને હરાવે છે. દુર્જય એવા સંગ્રામમાં બે બાહુબળથી ૧૦ લાખ સુભટોને જીતનાર કરતાં જેને એક આત્મા પર વિજય મેળવ્યો છે તે માટે વિજેતા છે. ૧૦ લાખને જીતનાર વાસુદેવ નારી પાસે કિંકર બની નાચે છે. નારીનું ચિત્ત કેમ પ્રસન્ન રહે? તે, ન રીના કહ્યા પ્રમાણે કરે છે. આમ જેની ભુજામાં આટલું બળ છે તે કામદેવથી જીતાઈ ગયે છે. સાધુ પુરૂષોએ એ કામદેવ પર વિજય મેળવ્યું છે. સાધુના પયહરણમાં જે સુખ છે તે ચક્રવતીના સિંહાસનમાં પણ નથી. બેલે, હવે સાધુ મહાત્માઓ બળવાન છે કે નિબળ છે? પિલીસોને સાધુની વાત કબૂલ કરવી પડી. મહાપુરૂષે કહે છે. તે આત્મન ! તું તારા આત્મા સાથે યુદ્ધ કર, બહારના યુદ્ધનું તારે શું પ્રયોજન છે? આત્મા પર વિજય પ્રાપ્ત કરે છે તે તમે તમારા વીર્યની રક્ષા કરો. જયાં મન, વાણું અને કાયાની અપવિત્રતા છે ત્યાં આત્માની શક્તિ કેમ ટકી રહે ? પ્રથમ તમે તમારા હૃદયમાં ક્ષુદ્ર વિચારે ન આવવા દે. સાધક અવસ્થા છે એટલે કોઈવાર મલિન વિચાર આવે તે પણ તમારા મગજ પર તેને માળે નાખવા ન દે. એટલે એ વિચારેની લાળ લંબાવે નહિ. મગજ પર એ વિચારેના દઢ સંસ્કાર પડવા ન દે. સમુદ્રમાં મોટી સ્ટીમરે તરતી હોય છે તેને ખૂબ સાવધાની રાખવી પડે છે. સ્ટીમરને આખી ને આખી ગળી જાય એવી મોટી મગરમચ્છો ત્યાં વસતી હોય છે. ત્યાં સાવધાની ન રહે તે અનેકનાં જીવન ભયમાં મૂકાઈ જાય છે. ધરતીના પેટાળમાં હીરામોતીમાણેક વિ. સારા પદાર્થો કે અસાર પદાર્થો એમ બધું હોય છે. તેમ માનવામાં પણ બંને તત્વો હોય છે. તેમાં કેને ગ્રહણ કરવા, કયા તત્વને વિકાસ કરે તે મનુષ્યના હાથની વાત છે. ખડક વિષયનાં અધવચ આવે, મેહ તરંગે મન અકળાવે, Page #453 -------------------------------------------------------------------------- ________________ ४४० કરવા જીવન નૈયા પાર, સાહસ કરજો ધીમે -ધીમે, વિષમ છે વસમી જગની વાત, પગલાં ભરજો ધીમે-ધીમે.... #'સાર સમુદ્રમાં વિષયનાં ખડ઼ા ચારે બાજુ પડયા છે. મનેાવિકાર જાગૃત કરવા હાલતાં-ચાલતાં રૂપ-સ-ગધ-સ્પર્શી-શબ્દ વગેરે અથડાય છે. રૂપ આંખના વિષય છે. મૈત્રના સયમ બ્રહ્મચારી માટે ખૂબ જરૂરી છે. પિકચર-નાટક-નૃત્ય વગેરે જોવાથી વિષય જાગૃત થાય છે. સાધુ પુરૂષાને તે અરીસામાં પેાતાનુ' મુખર્દેશðન કરવાની પણ મનાઈ છે. કારણ, તેનાથી પણ વિકાર જાગે છે. વિકારયુક્ત શબ્દ સાંભળવાથી પણ બ્રહ્મચર્યની સાધનામાં બાધા ઉત્પન્ન થાય છે. શબ્દ કાનના વિષય છે. તેના પર સયમ રહે માટે વિકારને પાષે તેવાં ગીતા ગાવા કે સાંભળવા નહિ ગંધ નાકના વિષય છે. અત્તર, સેન્ટ, ચંદન વગેરેની સુગ ધ માનવાના મનમાં વાસના જગાડે છે, બ્રહ્મચારી માટે સાદું જીવન અતિ આવશ્યક છે. સ્પર્શે ત્વચાના વિષય છે. વાસના જાગૃત કરવાનું સૌથી માટું સાધન સ્પર્શી છે. સ્પર્શ'ની લાલચ જીવનમાં ઘણી હેાનારત સર્જાવે છે. જીભના વિષય છે રસ. ખાટા-મીઠાં-સ્વાદ્દિષ્ટ, મીઠાં-મરચાથી ભરપુર પદાર્થો બ્રહ્મચારીએ બ્રહ્મચર્યના રક્ષણ માટે ન ખાવા જોઈએ. દેહુને ટકાવવા માટે લેાજન અનિવાય છે. માટે સાત્વિક અને કામ-પ્રસ્ક્રિપ્ત ન કરે તેવા ખારાક ખાવા જોઇએ. એક વખત અમદાવાદમાં ભડેરીની પેળમાં એક બાવાજી સ્વધામ સિધાવ્યા હૈાવાથી પાળના લેાકેાએ જમણવાર કર્યાં. તેમાં સંત સૂરદાસને જમવાનુ નિમ ંત્રણ આપ્યું. કંસારનુ જમણુ હતું. સતને પણ કંસાર પીરસ્યેા. સ ંતે એક ભક્તને કહ્યું : મારે માટે બાજરીના રાટલા લાવે. ભકતે હ્યું, આપને ક ંસાર નહી ખાવાનું કારણ શું? સંતે કહ્યું, ભાઈ! એક અરીસેા લાવ અને રેટલે પણ લાવજે. ભકતે સ ંતે મંગાવેલ વસ્તુ હાજર કરી. અરીસે। લઈ સ ંતે તેના પર કસાર ઘસ્યા. અરીસા ઘીવાળેા થઇ ગયા. પછી રોટલા ઘસ્યા એટલે અરીસે ચાકખા થઈ ગયા. સ ંતે કહ્યું ભાઇ ! સાધુનુ દિલ એટલે અરીસા. આત્માનું પ્રતિબિંબ તેમાં જોઇ શકાય છે. ઘી-ખાંડથી ભરપૂર ભેજન ખાવાથી મન મેલુ. અને છે. અને રોટલેા ખાવાથી ઊજળું બને છે. કહેવાનું તાત્પ એ છે કે સધુએ પેાતાના મનને, આત્માને અને હૃદયને શુદ્ધ રાખવા માટે લુખ-તુષ્ટ આહાર કરવા જોઇએ. બ્રહ્મચારીએ પેાતાની પાંચે ઈન્દ્રિયના વિષય પર વિજય પ્રાપ્ત કરવાના છે. મનની ધ્રુર ઊઠતાં તર ગાને સમાવી દેવાનાં છે. તળાવનાં પાણીમાં એક કાંકરી નાખેા તા કુંડાળા પડે છે તેમ આ જીવે એક વસ્તુ જોઈ, કે એક વાત સાંભળી એવી તરત વિચારતાં તરંગ ઊઠે છે. તેના પર સંયમની બ્રેક હાય તા વાંધા આવતા નથી. પળ-પળની જાગૃતિ જીવને પતનનાં પંથે પડતાં અટકાવે છે, પણ જીવ પ્રમાદમાં હોય તે તે કયારે અને કેમ અથડાઈ પડશે એ કહી શકાય નહી. Page #454 -------------------------------------------------------------------------- ________________ ઈલાવર્ધન નગરીમાં ધનદત્ત નામને શેઠ અને ભદ્રા નામની શેઠાણીહતાં, તેઓ બધી વાતે સુખી હતાં. આ કોટયાધિપતિને ત્યાં પુત્રનું આગમન થયું. તેનું નામ ઈલાયચી કુમાર રાખવામાં આવ્યું. એકને એક પુત્ર હોય અને શ્રીમંતનું ઘર હોય એમાં ઉછેરમાં શી મણે રહે? અનુક્રમે યુવાનીનાં પ્રાંગણમાં પ્રવેશ કરે છે. આ અવસ્થા એવી છે કે પૂર્વના ધર્મ સંસ્કાર પ્રબળ ન હોય તે વિષયાભિલાષા જાગતાં કંઈક અનર્થ થઈ જાય છે. એક વખત નગરમાં નટ લોકો પોતાની નૃત્યકળા બતાવવા આવ્યાં છે. નટની આખી મંડળી છે. તે નૃત્ય જોવા માટે ગામ ઘેલું થયું છે. રાજા-રાણી પણ ત્યાં હાજર છે. તેમાં એક નટકન્યા જેનું નામ કલિકા છે. એની નૃત્યકળા જોઈને બધાં તેના પર વારી જાય છે. રાણી હાર આપે છે, ભદ્રા શેઠાણી વીંટી આપે છે, પણ ઈલાયચી કુમાર તેને જોઈને તેના પર મેહિત થઈ જાય છે. મોહનાં નશામાં તે નિર્ણય કરે છે કે લગ્ન કરૂં તે આ નટકન્યા સાથે જ કરૂં. ઘેર આવી માતા-પિતાને વાત કરે છે. એ ચન્દ્રચકેરી સાથે મને પરણ. આબરૂદાર માત-પિતા કહે છે, બેટા ! આપણા કુળને કલંક લાગે એવું શા માટે કરવું જોઈએ? આપણું સમાજમાં કયાં કન્યાઓની બેટ છે? એક કરતાં એકવીસ કન્યા પરણાવીશ પણ આપણે નટ કન્યા ન જોઈએ. માત-પિતાએ પુત્રને સમજાવવામાં કાંઈ મણા ન રાખી. | પણ પુત્રે પિતાની હઠ છોડી નહિં. શેઠે નટકન્યાના પિતા જટાયુને બેલા ને તેની પુત્રી પિતાના પુત્ર સાથે પરણાવવાનું કહ્યું. ધનની લાલચ આપી ત્યારે નટે જવાબ આપે કે શેઠ! હું મારી પુત્રીને વેચવા નથી માંગતો, તમારો પુત્ર અમારી વિદ્યા શીખે અને કોઈ રાજ તરફથી મોટું ઈનામ મેળવે, અમારી નાતને જમાડે ત્યારપછી હું તે કન્યા તેને પરણાવું. મા-બાપ એ બાબતમાં સંમત ન થયા. એક રાત્રે ઈલાયચી કુમાર ઊઠીને જટાયનાં પડાવ તરફ આવી તેને કહે છે કે કઈ પણ રીતે તમે મને કન્યા આપે. તમે કહેશે તેટલું ધન આપશું, પણ મારું મન તમારી કન્યામાં છે. જટાયુ કહે છે. એ સુણ વેપારી મુરખ ભારી, બાળકના નહીં ખેલ, છોડી અમારી ભળી બિચારી, એમ મળે નહિં સહેલ, ગલી-ગલીએ ઘુઘરા બાંધી, કરવા પડશે ખેલ. ગાન બજાવી લેક રીઝાવી, રહેવું થશે મુશ્કેલ બાળકના નહિ ખેલ, આ સાંભળી ઈલાયચી કુમાર કહે છે પુરેપુરો વિચાર કરીને, આવ્યો છું તુમ પાસ, નારી કાજે નાચી ઘર-ઘર, એક જ છે અભિલાષ” એ કબુલ થાય છે. માત-પિતાની વિરૂદ્ધ જઈ ઈલાયચી પુત્રે નટની શરત સ્વીકારી. “નવા નવા કાંઈ ખેલ કરીને, નવા-નવા કાંઈ વેશ ધરીને, નટવર મસ્ત થઈને, નાચે ઈલાયચી કુમાર, Page #455 -------------------------------------------------------------------------- ________________ કઈક સમય વિતી ચૂક, કહે ઈલાયચી કુમાર, પરણાવે ઝટ પ્રેમદા મુજને, વાર કરે ના લગાર. નારી એમ મળે નહિ, જમાડશે અમ નાત, ધનનાં જે ઢગલા કરી, પછી જ લગ્નની વાત. કોઈ રાજદરબારે જાઓ, ખૂબ ખેલ કરીને રીઝાવે, અઢળક લઈ વરદાન પછીથી, વરરાજા થઈ આવે.”...કઈ.... એક સ્ત્રીના મોહને ખાતર મા-બાપને રડતાં મૂકી, ધન-વૈભવને ઠોકર મારી, નટની શરત કબુલ કરી, મોહમાં મસ્તાન થઈ ઈલાયચી ચાલી નીકળે. રૂપ પાછળ પડેલે ભ્રમર શું શું નથી કરતે? પતંગિયું દિવામાં પણ ઝંપલાવે છે. નટની બધી કળાઓ તેણે સર કરી લીધી. નટમંડળ ફરતું-ફરતું બેનાતટ નગર આવે છે. પાગલ પ્રેમી હિંમત રાખી, ઉપડે બીજે ગામ, રાજા-રાણી જેવા બેઠાં, આવ્યા લેક તમામ. ગામનાં ચેકમાં વાંસડાઓ ઊભા કરી મયૂર-નૃત્ય દેખાડવાનું શરૂ કર્યું. એ નૃત્ય કરતાં કરતાં ઈલાયચી કુમાર ઘડીક જુએ રાજાની સામે, ઘડીક પ્રિયાની સામે, પણ રાજા તે તાકી–તાકી, જુએ છોકરી સામે, જાત-જાતનાં ખેલ કરીને, ઉતરી આવી ઉભે, જેનારાએ રા–રાજી, થઈ વધાવી લીધે. દાન તણું આશાએ નીચા, નમી કરે સલામ, પણ રાજા તે બેલે ભાઈ મેં નિરખે નહિં કામ, રાજ-કાજમાં ધ્યાન ગયું, એમ કહ્યું જુઠું બહાનું, ફરી વાર જે ખેલે ભાઈ પછી જ આપણું નાણું. મેહની કેવી કરામત છે ! રાજા પણ તે જ નાટકન્યા પર મોહ પામે છે. રાજાને તે નટકન્યા મેળવવાની ક્ષણ નજીક આવતી હોય તેમ ભાસે છે. “હમણું મારી પ્રિયા થશે. મહને રંગ વધુ ને વધુ ઘેરે બનતે હતે. અરમાનેની રૂપેરી પગથારમાં હીએ જડાતા હતા. દેહને પરિતાપ ઓલવવા કામથી બનેલે રાજા નાટકન્યાને પિતાની કરવા કેવા કેવા અશુભ ભાવ કરી રહ્યો છે? “નિશશ કરીને ખેલ ખેલંતા ચૂકી જાય તલભાર, તે આ નટડીને હું પામું રાજા કરે વિચાર, બીજી ત્રીજી વાર પછીથી ચડે થી વાર, જુદાં-જુદાં ન્હાનાને કારણ, ચડીએ પાંચમી વાર.” Page #456 -------------------------------------------------------------------------- ________________ ઈલાયચીકુમારને ગમે-તેમ કરીને શ્રમ વેઢીને રાજાને રીઝવીને નટકન્યા પરણવાને ભાવ છે. રાજાની મુરાદ કેવી છે.? “ઉપરથી જે પડે, પડીને મરે, તે કન્યા મલે એમ આ રાજાની ઈચ્છા, જલ્દી રાજા રીઝે દાન જે દીએ, તે કન્યા મલે એમ આ નટની ઈચ્છા.” આ સંસારના તખ્ત પર ભવચક્રના પૂરની પ્રત્યેક ગલીએ નાટક ચાલે છે. તે ગલીઓ એકેન્દ્રિય-વિકલેન્દ્રિય આદિ છે. પ્રત્યેક જીવ એકેક ભિન્ન-ભિન્ન રહસ્ય કથા ભજવત જીવતું જાગતું મોહ નાટક છે. એનાં આત્મ-પ્રદેશમાં મોહ-મદિરાને નશો ઉત્પન્ન કરે છે મેહ રાજા જ રાજી થતું હોય છે. ઈલાયચી કુમાર ખંત ધરીને ખેલ બતાવવા, ચડે પાંચમી વાર, ખેલ કરંતા દૂર ચેકમાં, દષ્ટિ પડી પળવાર, વિસ્મય પામી લેક જુએ છે, થંભે કેમ કુમાર, રાજા, રાણું, નટકન્યા સૌ, ખૂબ કરે વિચાર. ઈલાયચી પુત્રનું મયૂર-નૃત્ય અદ્દભૂત છે, પણ રાજા રિઝત નથી. જે રાજા નહીં ઝેિ તે બાર-બાર વર્ષની મહેનત પાણીમાં જાય. બધા લેકે, રાણી વગેરે વિચાર કરે છે. આટલું અદૂભૂત નૃત્ય નટ કરી રહ્યો છે છતાં રાજા કેમ રીઝતો નથી? રાણીને પણ એમ થયું કે રાજાની દાનત બૂરી લાગે છે. છેવટે ઈલાયચી પુત્ર પાંચમી વાર વાંસ પર ચડે છે. તે જીવન મરણના ખેલ ખેલી રહ્યો છે. ત્યાં તેની નજર દૂરની એક હવેલીના ચેકમાં જાય છે. ત્યાં એક રૂપ-રૂપની અંબાર સમી, એક યૌવનવંતી નારી હાથમાં મેદકને થાળ લઈને મુનિ ભગવંતને વહોરાવવા આવે છે, પણ મુનિ તેની સામે ઉંચી આંખ કરીને જોતાં નથી, મોહક લેતા નથી, મુનિની દષ્ટિ નીચી છે, ત્યાં ઈલાયચી કુમારની દષ્ટિ પડે છે. એણે દીઠાં મુનિરાજ, ત્યાગ તેજથી જુવાન, કાયા ઝળહળ ઝળહળ થાય, ધર્મલાભ કહી ભિક્ષા કાજે, ઊભા આંગણુમાંય, માદક લઇને આવી સુંદરી -રૂપનો અંબાર, ભક્તિભાવથી ભજન દેતી, હૈયે હરખ અપાર, હસ્ત જેડીને આગ્રહ કરતી સ્વીકારે મુનિરાજ, ધન્ય થયે જન્મારે મારે, ધન્ય દિવસ છે આજ, વિધ-વિધ વસ્તુ વહેરાવે પણ, મુનિ કરે ઈન્કાર, નીચા નયને મુનિવર બેલ્યા “શ્વધુ ખપે નહીં કાંઈ હવે ઈલાયચી કરે વિચાર, ઊડી ગયે ત્યાં મેહ-વિકાર. Page #457 -------------------------------------------------------------------------- ________________ ઈલાયચી કુમાર વિચારે છે. અહાહા! કયાં સાધુની સાધુતા! અને ક્યાં મેહની ખીણમાં મારૂં પગલું ! આમ comparison (સરખામણી) કરતા-કરતાં મહદષ્ટિ બંધ થાય છે અને જ્ઞાન દષ્ટિ ઊઘડે છે. તેને સમજાય છે કે આ સંસાર જે સહામણું લાગતું હતું તે હવે તેને બિહામણું લાગે છે. સંસાર એક દારૂનું પીઠું છે. જેમાં પીધેલા, ઉન્મત્ત બની ગયેલા બે હાથ ઊંચા કરી તાળીઓ પાડે છે. આત્મહત્યાનું ઘર વાતાવરણ ઊભું કરે છે. સમજુ લેકે ત્રાસીને નાસી જાય છે. આ દારૂના પીઠામાં વિકલ્પની એક મદ્ય પ્યાલી પીતાં દસ મધ પ્યાલીની તૃષા જાગે છે. માત્ર જ્ઞાનદષ્ટિ ખુલવાની વાર છે, પછી મૂર્છા તૂટે છે. અને ચેતન સભાન થાય છે. ભૂલે પડેલે આત્મા સ્વગૃહે પાછો વળે છે. ગમે તેટલે દૂર-દૂર નીકળી ગયું હોય પણ આખરે આ આત્મા મુનિને જોઈને મેહથી પાછો ફરે છે. જ્યારે વિગૃહપ્રવેશની ઉત્કંઠા જાગે છે. ત્યારે વિશ્વની કોઈ પણ તાકાત તેને તેમ કરતાં રોકી શકતી નથી. જ્યારે આત્મા જાગે છે, ત્યારે તેનાં ગૌરવનું ઔચિત્ય કેવળ સ્વરૂપ રમણતામાં જ ફેરવાઈ જાય છે. જડ પદાર્થમાં-નાટકન્યાના રૂપમાં જે સુખની ભ્રાંતિ. તેને થઈ હતી તે બ્રાંતિ દૂર થઈ ક્યાં પાગલ હું ભેગવિલાસી, ને કયાં આ મુનિરાજ ! નારી કાજે ઘર-ઘર નાચું, મૂકી કુળની લાજ. આગ્રહ કરતી રૂપસુંદરી, તેય કરે ઈન્કાર, દૃષ્ટિ ઊંચી કરી જુએ ના, કે સંયમ ધાર !! અહાહા? કયાં આ મુનિને ત્યાગ ! સ્વસંવેદન નિજસ્વરૂપને જ અનુભવે છે. એ અનુભવ પાસે અમૃત પણ અમૃત નથી. મધ પણ ફિકકું લાગે છે. ચાંદનીની શીતળતા કરતાં આત્માની શીતળતા કંઈ ઓર જ હોય છે. સ્વયં તૃપ્ત આત્મા જે આત્મ મસ્તી અનુભવે છે તેની સરખામણીમાં દુનિયાને કોઈ પણ પદાર્થ ઉભો રહી શકતો નથી. ક્યાં આવા મુનિ ! અને કયાં હું પામર ! ભિખનાં ટુકડા માગું તે યે દેતે નથી ભૂપાળ, રૂપની પાછળ રહ્યો ભટક્ત, લાગી ભીષણ જાળ, ધન્ય ધન્ય આ જીવતર મુનિનું, ધન્ય જીવન આ નાર, હેજે તુજને ભૂખ ઈલાયચી, લાખ-લાખ ધિકાર !! હવે ઈલાયચીકુમાર સાચી સમજણના ઘરમાં આવે છે. મેહનું વિસર્જન થાય છે, ચારિત્ર ધર્મનું સર્જન થાય છે. બેભાન દશામાંથી સભાન દશામાં આવી જાય છે. અને તે જ નૃત્યના માંચડા પર તે ક્ષપક શ્રેણ, ક્ષાયક ભાવ, કેવળજ્ઞાન, કેવળદર્શન પામે છે. પશ્ચાતાપ થકી ઇલાયચી, ભૂલી ગયો નિજ ભાન, એજ ક્ષણે ને એજ સ્થળે ત્યાં, ઉપર્યું કેવળજ્ઞાન. Page #458 -------------------------------------------------------------------------- ________________ ૫ ઈલાયચીને કેવળજ્ઞાન થયા પછી વાંસ ઉપરથી નીચે ઊતરે છે, ને દેવતા સાધુને વેશે તેને આપે છે. રાજા, રાણી, નટકન્યા કલિકા વગેરેને ધર્મધ પમાડી, સાચું સ્વરૂપ સમજાવી, ધર્મના મમ બતાવી, ભ્રમને તેડાવી ભાન કરાવે છે. મોહની એકચકી ચાલતી રાજસત્તામાં સળગતે પૂળ મૂકી, હું અને મારાપણની મેહ-પતિ સંકેલી સંસારને ત્યાગ કરી, મોહના દાંત ખાટા કરી, આત્મામાં નિજસ્વરૂપને અનુભવ્યું. રાજા, રાણ, નટકન્યા, એ સૌ પણ સંયમ માર્ગ સ્વીકારી કેવળજ્ઞાન, કેવળદર્શન પામી શાશ્વત સુખનાં અધિકારી બન્યાં. જ્ઞાની પુરૂષ કહે છે. सलं कामा विसं कामा, कामा आसीविसोवमा । કામે ય સ્થમાળા, શામાં કન્તિ લોકારું ઉત્ત. ૯ અધ્ય. ગા. ૫૩ કામગ શલ્ય જેવા છે. આસી વિષ જેવા છે. કામગની ઈચ્છા કરવાવાળો જીવ અકાળે મૃત્યુ પામી દુગતિમાં ચાલ્યા જાય છે. આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પાત્રતા જોઈશે. પાત્રતા વિના વસ્તુ ટકી શકતી નથી. પાત્ર વિના વસ્તુ નવ રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવે સદા, બ્રહ્મચર્ય અતિમાન.” બ્રહ્મચર્ય ભાવ વિના ધર્મજીવનમાં વણાતું નથી. સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં જ રહે તેમ સૂત્ર સિદ્ધાંતના અમૂલ્યભાવે બ્રહ્મચર્યરૂપી પાત્રમાં જ ટકી શકે છે. અબ્રહ્મભાવમાં રમતાં ભાઈ-ભાઈનું, મિત્ર-મિત્રનું, દિકરે બાપનું ખૂન કરી નાખે છે. મયગુરહાના રૂપમાં અંધ બનેલા મણીરથે પિતાના સગા ભાઈ યુગબાહનું ખૂન કર્યું. બે ભાઈ વચ્ચે કેટલો પ્રેમ હતો ! મણીરથે પિતાના પુત્રને નહિં પણ નાનાભાઈને યુવરાજની પદવી આપી હતી. પણ મોહપાશમાં ફસાયેલા મોટાભાઈએ નાનાભાઈના પ્રેમને ઠોકરે માથે. સીતાના મોહની ખાતર જ રાવણ રણમાં રેળાયે ને ? તમે તમારી આખી લાઈફમાં એક પણ કાળા ડાઘ લગાડે નથી એમ કહી શકશે? તમારા જીવનને જુઓ. આંતર નિરીક્ષણ કરે તે ભૂલે દેખાશે. ભૂલ દેખાયા પછી તેને સુધારવા પ્રયત્ન કરે. ચારિત્ર્ય એ કહીનૂર હીરે છે. તેનું રક્ષણ કરશે તે જીવન ઉજજવળ બનશે. નિષકુમાર ચોથા વ્રતના ભાવે સમજે છે. વિશેષ અધિકાર અવસરે. વ્યાખ્યાન...૭૫ આસો સુદ ૧૦ ને બુધવાર તા. ૨૯-૯-૭૧ અનંતજ્ઞાની, ચરમશાસનપતિ, પ્રભુ મહાવીરે ભવ્ય જીને સિદ્ધાંત દ્વારા સમજાવ્યા છે સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થએલ વરતુ, તેનું નામ સિદ્ધાંત. Page #459 -------------------------------------------------------------------------- ________________ અહીં નિષકુમારો અધિકાર ચાલે છે. થાવ્રતનું સ્વરૂપ સમજાવાય છે. શ્રાવકેને દેશવ્રત છે. ચોથાવતમાં દેવતા સંબંધી દુવિહં તિવિહેણું મૈથુન સેવવાના પચ્ચખાણ હોય છે. બેકરણ અને ત્રણ જગ એટલે છ કોટીએ પચ્ચખાણ થાય. અને મનુષ્ય તથા તિર્યંચ સંબંધી એગવિહં એગવિહેણું ન કરેમિ કાયસા. મૈથુને સેવું નહિ કાયાથી. એમ એક કેટિએ પચ્ચખાણ થાય છે. ગૃહસ્થાશ્રમમાં રહેનારને દીકરા દીકરીઓ પરણાવવા પડે છે. તેમાં અનુદન પણ આપવું પડે છે. તેથી તેમના વ્રતમાં ખંડન થતું નથી. તિર્યંચ સંબંધી પણ છુટ રાખી છે, કારણ કે પહેલાના જમાનામાં શ્રાવકો ગૌધન રાખતા. આનંદ શ્રાવકને ત્યાં ૪૦ હજાર ગાયે હતી. કામદેવને ત્યાં ૬૦ હજાર અને ચલણી પિતાને ત્યાં ૮૦ હજાર ગાયે હતી. પશુધનમાં જીભ વાપરવી પડતી એટલે તેમાં પણ એગવિહં એગવિહેણું કહયું છે. વ્રતનું સ્વરૂપ તથા તેનાં કરણ કેટી બરાબર સમજાઈ જાય તે લેનારને ખ્યાલ આવે કે કેટલી મર્યાદા કરી છે. જેથું વ્રત આદરનાર શ્રાવક શ્રાવિકા એકબીજાની બિમાર અવસ્થામાં સેવા કરી શકે. કાયાએ કરી મૈથુન પ્રવૃતિ ન કરવી, એટલા જ પ્રત્યાખ્યાન છે. શ્રાવકના વ્રત ૧૨ છે. તેના ભાગ ૪૯ છે. તેનું સ્વરૂપ ટૂંકમાં સમજાવું છું. આંક ૧૧ને. એટલે એક કરણ અને એક ગે કરી એક કોટીએ પ્રત્યાખ્યાન કરે. તેનાં ભાંગા નવ (૧) કરૂં નહિ મને કરી. (૨) કરૂં નહિ વચને કરી. (૩) કરૂં નહિ કાયાએ કરી. (૪) કરાવું નહિ મને કરી. (૫) કરાવું નહિ વચને કરી. (૬) કરાવું નહિ કાયાએ કરી. (૭) કરતાં ને અમેદું નહિ મને કરી. (૮) અનુદું નહિ વચને કરી. (૯) અનુમડું નહિ કાયાએ કરી. આમ ૯ ભાગા થાય. આંક એક બારને. એટલે એક કરણ અને બે જોગે કરી છે કેટીએ પ્રત્યાખ્યાન થાય. તેનાં ભાંગા નવ. (૧) કરૂં નહિ, મને કરી વચને કરી. (૨) કરૂં નહિ, મને કરી-કાયાએ કરી. (૩) કરું નહિ વચને કરી-કાયાએ કરી. (૪) કરાવું નહિ મને કરી-વચને કરી. (૫) કરાવું નહિ મને કરી-કાયાએ કરી. (૬) કરાવું નહિ વચને કરી-કાયાએ કરી. (૭) અનુમોટું નહિ મને કરી-વચને કરી. (૮) અનુદું નહિ મને કરી-કાયાએ કરી. (૯) અનુમોટું નહિ વચને કરી કાયાએ કરી. આના ૯ ભાંગા થયા. આંક ૧૩ને એટલે એક કરણ-ત્રણ જગે કરી ત્રણ કેટીએ પ્રત્યાખ્યાન કરે. તેનાં ભાંગા ૩. (૧) કરૂં નહિમનથી-વચનથી-કાયાથી. (૨) કરાવું નહિ મનથી, વચનથી, કાયાથી. (૩) અનુમેહું નહિ મનથી વચનથી કાયાથી. તેને ભાંગા ૩. ૧૧-૧૨ -૧૩. ત્રણ આંકના ૨૧ ભાંગા.આંક એક ૨૧ ને એટલે બે કરણ ને એક એગે કરી બે કોટીએ પ્રત્યાખ્યાન કરે.. Page #460 -------------------------------------------------------------------------- ________________ G તેના ભાંગા નવ (૧) કરૂં નહિ. કરાવુ નહિ. મને કરી, (૨) કરૂ નહિ કરાવું નહિ વચને કરી. (૩) કરૂ' નહિ કરાવું નહિ કાયાએ કરી (૪) કરૂ નહિ. અનુમૈદું નહિ, મને કરી. (૫) કરૂ' નહિ અનુમૈદું નહિ વચને કરી. (૬) કરૂં નહિ અનુમાg નહું કાયાએ કરી (છ) કરાવું નહિ અનુમાદું નહિ મને કરી. (૮) કરાવુ નહિ અનુમેદું નહિ વચને કરી. (૯) કરાવું નહિ, અનુમાદુ' નહિ કાયાએ કરી. આંક એક ૨૨ ના એટલે એ કરણ અને એ જોગે કરી ચાર કોટીએ પ્રત્યાખ્યાન— તેના ભાંગા નવ (૧) કરૂં નહિ, કરાવું નહિં મને કરી–વચને કરી. (૨) કરૂં નહિ કરાવું નહિ, મને કરી કાયાએ કરી (૩) કરૂ` નહિ કરાવુ નહિ વચને કરી કાયાએ કરી. (૪) કરૂ નહિ અનુમેાદું નહિં મને કરી વચને કરી, (૫) કરૂ નહિ. અનુમેદું નહિ મળે કરી કાયાએ કરી (?) કરૂં નહિ અનુમાદુ' નહિ વચને કરી કાયાએ કરી (૭) કરવું નહિ. અનુમાદું નહિ મને કરી વચને કરી. (૮) કરાવું નહિ અનુમૈદું નહિ મને કરી કાયાએ કરી (૯) કરાવું નહિ, અનુમાદુ' નહિ, વચને કરી કાયાએ કરી, તેના ભાંગા નવ થયા. આંક એક ૨૩ ના એટલે એ કરણ અને ત્રણ જોગે કરી. ૬ કેાટીએ પ્રત્યાખ્યાન કરે. તેના ત્રણ ભાંગા (૧) કરૂં નહિ કરાવું નહિ. મને કરી વચને કરી કાયાએ કરી. (ર) કરૂ નહિ. અનુમૈદું નહિ. મને કરી વચને કરી કાયાએ કરી. (૩) કરાવું નહિ. અનુમાનૢ નહિ મને કરી, વચને કરી, કાયાએ કરી. ૨૧-૨૨-૨૩ ત્રણુ આંકનાં ૨૧. ભાંગા થયાં. આંક એક ૩૧ ના એટલે ત્રણ કરણ એક જોગે કરી ત્રણ કેાટીએ પ્રત્યાખ્યાન કરે તેનાં ભાંગા ત્રણ. (૧) કરૂ નહિ કરાવું નહિ મૈં તુમૈદું નહિ મને કરી. (૨) કરૂ' નહિ. કરાવું નહિ, અનુમેાદુ' નહિ. વચને કરી. (૩) કરૂ' નહિ, કરાવું નહિ, અનુમાનું નહિ કાયાએ કરી. આંક એક ૩૨ ના. એટલે ત્રણ કરણુ એ ચેગે કરી ૬ કોટીએ પ્રત્યાખ્યાન કરે તેના ભાંગા ૩ (૧) કરૂં નહિ-કરાવું નહિ, અનુમાદુ' નહિ. મને કરી વચને કરી (ર) કરૂં નહિ-કાવુ` નહિ, અનુમેદું નહિ વચને કરી કાયાએ કરી. (૩) કરૂ નહિ–કરાવું નહિ, અનુમેાદુ' નહિ વચને કરી કાયાએ કરી. આંક એક ૩૩ના એટલે ત્રણ કરણ ત્રણ ચેાગે કરી ♦ કોટીએ પ્રત્યાખ્યાન કરે. તેના ભાંગેા (૧) કરૂં નહિ કરાવું નહિ, અનુમેાદુ' નહિ. મને કરી, વચને કરી, કાયાએ કરી. ૩૧ – ૩૨ – ૩૩ આ ત્રણ આંકના ૭ ભાંગા. ૨૧ + ૨૧ -I- ૭ = ૪૯ કુલ ભાંગા થયાં. મુનિને ચેાથા વ્રતના ૯ કોટિએ પચ્ચખાણ હેય છે. ત્રણ કરણ અને ત્રણ નેગે કરી ૯ કોટીએ પાપ કરે નહિ. મુનિને કોઈ પૂછે કે અમારી દીકરીનું સગપણ કરવુ છે. તમે તે) ગામેગામ વિચરો અને બધાના પરિચયમાં આવે, તેથી કોઈ સારા મુરતીયે Page #461 -------------------------------------------------------------------------- ________________ re બતાવો તે અમે વાત ચલાયોએ. આવા પ્રસંગે સાચા સાધુ સ્પષ્ટ કહી દે કે આ મારૂં' બ્ય નથી, અને જો કહે તા તેનું વ્રત ભાંગે. વળી મુનિના કહ્યા પ્રમાણે લગ્ન કરે અને થાડા વખતમાં દીકરી રાતી રાતી પાછી આવે તે તેના કુટુંબીએ કહે કે મહારાજે બતાવ્યુ અને અમે લગ્ન કર્યાં તેથી આવા મહારાજ દોષને પાત્ર છે. અમને આવું ઠેકાણું' શા માટે ખતાવ્યું? કોઈ કહે, ગુરૂમહારાજ ! મારે ત્યાં લગ્નપ્રસંગ છે. તા વરકન્યાને આશીર્વાદ દેવા ચારીમાં પધારો આવી સંસારવૃદ્ધિની પ્રવૃત્તિમાં સાધુ કદી પગ મૂકે નહિ. દીક્ષાપ્રસંગમાં સાધુ જઈ શકે, પણ લગ્નમાં ન જાય. કોઈ કહે અમારે લગ્ન સ’બધી કોઈ વિશેષ વિધિ કરવી નથી પણ અમારા હસ્તમેળાપ આપ કરાવી દો. લગ્ન પછી તરત અમે માર માસ સુધી અબ્રહ્મના પ્રત્યાખ્યાન લેશું. આ પ્રસંગે પણ સાધુ જાય નહિ, અને જો જાય તે તે ગુરૂ નથી પણ ગાર છે. વરકન્યા ઉપાશ્રયમાં આવે તે તેને માંગલિક સંભળાવે. "9 t સમા વિના શૈાલે નહિ, ભગવાન કેરૂ' નામ, મુવા ટાણે ગણપતિ વિવાહ ટાણે રામ જે પ્રસ ંગે જે થેભતું હાય તે Àાલે, અન્ય દનીએ ગણેશ અને રામ નેને ભગવાન માને છે, પણ નનામી ઉપાડતી વખતે ગણેશ પધરાવા ” એમ કહે અને લગ્ન વખતે “રામ ખેલા ભાઈ રામ” આ પ્રમાણે ખેલે તા કેવુ. બેહુદું લાગે ? એમ લગ્ન પ્રસંગે જ્યાં માહના તરંગા ઉછળતાં ડાય ત્યાં સાધુ આવી ઉભું રહે તે કેવુ એહુદુ લાગે! દરેક વસ્તુમાં વિવેક હાવા જોઇએ. સાધુ આત્મસાધના કરે, ખીજી પંચાતાથી નિવૃત્ત અને અને જે પતનના માગ હાય ત્યાંથી દૂર રહે. “આત્મજ્ઞાન ત્યાં મુનિપજી', તે સાચા ગુરૂ હાય, ખાકી કુળ શુરૂ કલ્પના, આત્માથી નહિ જોય.” જેનામાં આત્મજ્ઞાન છે તેનામાં મુનિપણુ છે. સાધુ મૌન વિજેતા ઢાય, ઇન્દ્રિયને નિગ્રહ કરવાવાળા ઢાય, સાંસારિક પ્રવૃત્તિથી દૂર રહેનારા હાય. કોઈ ખાઈ આવી સાધુને કહે, મહારાજ સાહેબ, લગ્ન પછી છ મહિના સુધી સ'સાર સારી રીતે ચાલ્યા, પછી કાણુ જાણે શા વાંધા પડી ગયા કે મારા સ્વામી મને ખેલાવતા પણ નથી? આપ દયાળુ છે, એકાદ એવા મંત્ર આપી દો કે દોરા કરી આપે। કે હું મારા સ્વામીને વશ કરી શકું. આ સાંભળી “આટલા અઠ્ઠમ કે આટલા છઠે કરજે અને મારી પાસે કઈ કઈ વાર આવજે, જેથી બધુ બરાબર કરી દઈશ,” આવુ` સાધુ બેલે નહીં. દોરાધાગા—મંત્રતંત્ર કરવા એ સાધુના ધમ નથી, Page #462 -------------------------------------------------------------------------- ________________ લક્ષણશાસ્ત્રી આ જગ્યાએ મશ કે તલ હોય તે તેનું ફળ આ મળે, સ્વપ્નશાસ્ત્રી અમુક વખનું આ ફળ આવે. અમુકનું આ ફળ આવે તે બતાવે, નિમિત્તશાસી નિમિત્ત શાસને પ્રવેગ કરે. કૌતુકાદિને પગ કરે. આ ઉપરાંત આશ્ચર્યમાં નાખી દે તેવા મંત્રતંત્રની વિદ્યા જેમાં હિંસા, જુઠ આદિ આવે આવે છે, આવી કોઈ પણ વિવાથી સાધુ આજીવિકા ચલાવે છે તેવા સાધુને તેનાં કડવાં ફળ જરૂર જોગવવા પડે. કમફળ ભેગવતી વખતે કઈ શરણ થતું નથી. પિતાની પાસે તિષીનું જ્ઞાન હોય અને તે વડે કેઈનું ભાવિ સ્પષ્ટ દેખાતું હોય છતાં સાધુ બેલે નહીં. સાધુ એમ કહે કે હું કોઈને દુઃખ જોઈ શકતા નથી તેથી તેને દૂર કરવાના પ્રયત્ન કરું છું. જેન દશનને પામેલે સાધુ આવું બોલે? સહુ પિતાના કર્મ પ્રમાણે સુખી કે દુઃખી થાય. કોઈ કહે અમે તે જેટલું કરીએ છીએ તેટલું કહી દઈએ છીએ. અમારું જીવન સ્પષ્ટ અરીસા જેવું છે અને નિખાલસ છે. સાધુધર્મને લાંછન લાગે એવા કાર્ય કરે અને સમાજ સમક્ષ કહી દે કે અમે આમ કહીયે છીયે એટલે શું તે સાચે સાધુ છે ? શું આ કરવા એગ્ય કર્તવ્ય તે કરી રહ્યો છે? તમારા પુત્ર તમને કહે કે હું દારુ પીવું છું, પર સ્ત્રી સેવું છું, તમારાથી કંઈ ગુપ્ત રાખતું નથી, આથી શું તે સારે કહેવાય? સાધુને વેશ રાખી લેનમાં દેશદેશ ફરવું, પોતાના નામના બંગલા બંધાવવાં, ચાલીઓ કરાવવી, આશ્રમ ખેલાવવા, બગીચા બંધાવવા, આવાં કર્તવ્ય કરનાર સાધુના વેશમાં ગૃહસ્થ જ છે. - સાધુથી ખરડો કરાય નહી. ચાલે હું આદેશ કર્-જેટલા એ જેટલા રૂપિયા લખાવ્યા છે તે સહુના ડબલ કરી નાંખે. આમાં એના નવટીના પચ્ચખાણ રહ્યાં કયાં? સાધુ કદી શ્રાપ પણ ન આપે અને આશીર્વાદ પણ ન આપે. મારું નહીં માને તે ચકલી બનાવી દઈશ, એમ પણ ન કહે. અને જે બચ્ચા, તારે ઘેર દીકરાને જન્મ થશે એમ પણ ન કહે. જૈન દર્શન અલૌકિક દંશન છે. જૈન સાધુએ પાપની આવક આવે એવી બધી બારી બંધ રાખવાની છે. સાધુએ સ્ત્રીઓનું દર્શન કરવું નહી. સ્ત્રીઓની સામે ટીકીટીકીને જેવું નહીં, સ્ત્રીઓને પ્રાર્થના કરવી નહીં. મગજમાં તેનું ચિંતન કરવું નહી. કેઈ સંસાર સંબંધી વાતે પૂછવા આવે તો કહી દેવું કે આ ઝવેરીની દુકાન છે બકાલાની નથી. અહીં એ માલ નહી મળે. આ ત્યાગીઓની દુકાનમાં ત્યાગને માલ મળે. ભેગનો નહી. વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજે. સાધુએ અને શ્રાવકની કેટીમાં ફેર છે. સાધુને નવકાટીએ પ્રત્યાખ્યાને છે. તમે કરણુકટી સમજે, તે વ્રતને વફાદાર રહી શકો. તમે સામાયિકમાં બેઠા છે અને તમારે પુત્ર આવી કહે, તમારા પુત્રવધૂને દીકરો આવ્યો. આ સાંભળી આનંદ થાય, અનુમોદન થઈ જાય તે પાપ લાગે પણ વ્રતનો ભંગ થતું નથી. કારણ તમારી સામાયિક છ કેટીની છે. ત્રણ દરવાજા ખુલ્લા છે. કેઈએ તેવિહારા ઉપવાસનાં પ્રત્યાખ્યાન કર્યા અને ૫૭ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પાણી પીએ તે તેમાં તેને દોષ લાગતું નથી. પણ પિષધ કર્યો એટલે ચારે આહારનાં પચ્ચખાણું કર્યા, “મણિસેવન માલવન વિલેણના પચ્ચખાણ કર્યા. અને પાણી પીએ અથવા પષધમાં રૂપિયા લે, સાકરના પડા લે તે વ્રતમાં ભંગ પડે છે પણ બેન્કમાં ૧૦૦૦ રૂ. વ્યાજે મુક્યા હોય અને મહીનામાં ૧૦ પિષધ કરતાં તે તે ૨૦ દિવસનું વ્યાજ લેવું અને ૧૦ દિવસનું બાદ કરી નાંખવું, એમ કરતાં નથી, કારણ કે તમારા પ્રત્યાખ્યાનમાં એની છુટ છે. અનુમોદનના ત્રણ ભાંગાની છુટ રાખી છે. છ કેટીએ પચ્ચખાણ લઈ જે નવકેટીએ પાળે છે તે ધન્યવાદને પાત્ર છે. પણ સાધુ તથા શ્રાવકના વ્રતમાં કયા ક્યા પ્રત્યાખ્યાન છે અને તેમાં કેટલું તફાવત છે તે બરાબર જાણવું જરૂરી છે. વસ્તુનું સત્યસ્વરૂપ યથાર્થભાવે સમજવું જોઈએ. નિષકુમાર નું યથાર્થ સ્વરૂપ સમજે છે. વિશેષ અધિકાર અવસરે. વ્યાખ્યાન નં...૭૬ આસો સુદ ૧૧ ગુરૂવાર તા. ૩૦-૯-૭ હવે અહિં ચેથા વ્રતનું રવરૂપ સમજાવાય છે. ચોથા વ્રતના પાંચ અતિચાર (૧) ઈત્તરિય પરિગ્નેહિકગમણે (૨) અપરિગ્રહિય ગમણે (૩) અનંગ ક્રીડા (૪) પરવિવાહ કરણે (૫) કામગેસુ, તીત્રાભિલાશે. જે સ્ત્રી નાની ઉંમરની હોય એટલે સ્ત્રીના કાળમાં આવી નથી તેવી સ્ત્રી પિતાની પરિણિતા હોય તે પણ તેની સાથે ગમન કરવાથી દેષ લાગે છે. જે સ્ત્રી સાથે સગપણ થયું છે પણ હજુ લગ્ન થયા નથી તેની સાથે ગમન કરતાં પણ અતિચાર લાગે છે. અને અનંગક્રિડા એટલે બીજી ઇન્દ્રિયો વડે મનમાન્યા વિષયે પિષવા તે-પર વિવાહ કરણે એટલે બીજાનાં વિવાહ મેળવી આપવાં. વર-કન્યા બંનેના માતા પિતાને વિરોધ હોય અને મિત્ર સાક્ષીરૂપ બને અને કેટે જઈ લગ્ન કરી લે. જ્યાં કાંઈ લેવાદેવા નથી ત્યાં પણ કહે કે મારા હાથમાં મુરતીયા ઘણા છે. જરૂર પડે ત્યારે મને કહેજો. ૫૦-૬૦ વર્ષના બુટ્ટાને પરણવાના કોડ જાગે તે તેને દલાલ બને. એક વાણીયાની સ્ત્રી મરી ગઈ. ઉંમર ૫૫ વર્ષની હતી. દિકરાને ઘેર દિકરા હતા. આને કન્યા આપે કોણ? પણ પૈસા હોય ત્યાં બધુ થઈ શકે છે. એક દલાલે એક મેચણને તૈયાર કરી Page #464 -------------------------------------------------------------------------- ________________ પ્રપ અને કહ્યું, શેઠને મેઢ વાણીયણ છું એમ કહેજે? તે બાઈ રૂપરંગે સારી છે. દલાલ કહે, શેઠ, અમે ચેકડું બરાબર બેસાડી દીધું છે. છેકરી બિચારી માબાપ વગરની છે. મામાને ત્યાં ઉછરેલી છે. છોકરી સારી છે, પણ થેડી કેળવણી આપવી પડશે. આખરે લગ્ન થઈ ગયાં. ગમે તેટલા સમાજસેવક કે યુવાને આવા વૃદ્ધ લગ્નનો વિરોધ કરે પણ લગ્ન થઈ ગયા પછી તો બધાં જખ મારે. દલાલને તથા છોકરીના માબાપને રૂપિયા ખવડાવી દે, એટલે બધું પતી જાય. આ બાઈને પરણીને આવ્યાં પાંચ વર્ષ થયાં, પણ શેઠ તે બાઈ કઈ જાતની છે તે પારખી શકતાં નથી. એક વખત રાત્રે શેઠ કહે છે, માટલામાં કેટલું પાણું છે? આ સાંભળી શેઠાણી કહે છે, જેડા જેટલું છે. શેઠને થયું, આને જેડે કેમ યાદ અ ! શું આ વાણિયણ નહીં હોય? શેઠ વિફર્યા અને લાકડી લઈ ફરી વળ્યા. બાઈને કહ્યું બેલ! તું કઈ જાતની છે ? સાચેસાચું બોલી જા. નહીં તે લાકડીને સ્વાદ ચખાડીશ. બાઈએ કહ્યું હું મારું છું. પણ મને પેલા દલાલે કહ્યું હતું કે તું તારી સાચી વાત કરીશ નહિં. તેથી મેં સાચી વાત કરી નથી. ભાષા ઉપરથી જાત કળાઈ જાય છે. તમે ભાષા કેવી કાઢે છે? ભાષા સુંદર અને નિરવદ્ય હેવી જોઈએ. “પેલો છોકરો કેવો છે એ બાબતમાં કે તમારી સલાહ લેવા આવે તે તમને આનંદ થાય ને? મનમાં ગર્વ અનુભવે ને કે આ લેકે મને પૂછ્યા વિના પાણી નથી પીતા. પણ તમારે પાપથી બચવું હોય તે આવી બાબતમાં રસ લે નહિં. દીક્ષા ન લઈ શકે તે પણ તમારું જીવન સંયમમય બની જવું જોઈએ. સંસારના રંગરાગમાં રપ રહેતો હોય અને લગ્ન આદિ એકેએક પ્રવૃત્તિમાં ભાગ લેતે હોય અને કહે કે, હું વૈરાગી છું. ખરેખર વૈરાગ્ય તેને પરિણમ્યું નથી. વૈરાગ્ય આવે એટલે જીવનની નક બદલાઈ જાય. ચોથા વ્રતને પાંચમે અતિચાર છે કામગમાં તીવ્ર અભિલાષા રાખવી તે ભગવાન કહે છે કે આ અતિચાર ગાળવા સમારવા. જાણવા જોઈએ પણ આચરવા નહીં. જ્યારે સ્વસ્ત્રીમાં પણ જેનું જીવન મર્યાદાવાળું હોવું જોઈએ એને પરસ્ત્રીગમનની છૂટ હાય જ કેવી રીતે ? શ્રાવકની પ્રતિષ્ઠા કેવી હેય! શ્રાવક જે તે ન હોય પણ સમાજમાં, સંધમાં મહાન હેય. એને ઓજસ પડે. તે નાલાયક ન હોય. બુદ્ધિને બુદ્દો ન હોય. વસ્તુના સ્વરૂપને બરાબર સમજે અને કેઈના આંગણે એકલે જાય નહીં. ચારિત્ર વકે બૌદ્ધિક તથા આત્મિક શક્તિઓ શેળવી શકાય છે. સદાચાર જીવનનો પાય છે. બ્રહ્મચર્યના ભંગથી વીર્યને નાશ થાય છે. મનુષ્ય વીર્યહીન-પુરૂષાર્થહીન બને છે. આ વ્રતનું આરાધન કરનારે સ્ત્રી પુરૂષોને સ્પર્શ થાય તેવા સ્થાનેને છોડી દેવા જોઈએ. આજે ટ્રેઈને માં-બસમાં પુરૂષની બાજુમાં સ્ત્રી બેઠી હેય, એકબીજાના અંગને Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ સ્પર્શ થાય અને શરીરમાં ઝણઝણાટી પેદા થાય. માટે જ્ઞાની પુરૂષ કહે છે કે કઈ સ્ત્રીને સંગ કરે નહીં. કામ સંબંધી મશ્કરી કરવી નહીં. વિજાતીય સાથે વાતમાં પણ ઉતરવું નહીં. આંખ સામે આંખ પણ ટકરાવવી નહીં. આમ કરવાથી બીજાને શંકા ઉત્પન થાય અને કોઈ વાર પિતાને પણ પતનનું કારણ બને. ન સેવવા બહુ સ્વાદે, જે કરે દિપ્ત ઈન્દ્રિયે, વિકારો પડશે જેમ, પક્ષીએ ફળ સ્વાદુને. જેમ સ્વાદવાળા ફળને પક્ષીઓ ઝાડ પર આવીને ફેલે છે તેમ જેના શરીરમાં લેહીમાંસ ખૂબ છે, દેખાવ સુંદર છે અને વેશભુષા સારી કરી છે એવી સ્ત્રી તરફ પુરૂષ પાગલ બને છે. ચામડી ચચકિત કરવા તેને, કીમ વિ. લગાડયું હોય, નખ ઉપર રંગ ચડાવ્યા હોય, ગાલ ઉપર લાલી દેખાતી હોય, હોઠ ઉપર લીટીક લગાડી જાંબુડી રંગ બનાવ્યો હોય અને જે સ્ત્રી વીરાંગના જેવી લાગતી હોય ત્યાં પુરૂષ સ્વાભાવિક રીતે ખેંચાય છે. બહુ આછકલાઈ સારી નથી. કુવડ જેમ રહેવું તેમ કહેવાનું નથી. પણ જે રીતે સભ્યતા, શિસ્ત અને મર્યાદા જળવાય એવી રીતે સ્ત્રીઓએ રહેવું જોઈએ. હાવું, છેવું, શરીરની અતિ શુશ્રુષા કરવી, એનાથી નવમી વાડને ભંગ થાય છે. તેને માટે રાંકના હાથમાં રત્નનું એક દષ્ટાંત છે. કોઈ એક કુંભાર ખાણું ખેરવા ગયે છે. ખેદતાં ખોદતાં રત્ન નીકળ્યું. તે સમજી ગયે કે આ રત્ન છે. તેણે તે રત્ન બેડ પર એટલે માટીના ઢગલા પર મૂકયું. પાછું ખેદકામ શરૂ કર્યું. ત્યાંથી રાજા નીકળે. પણ રાજાની નજર ત્યાં પડી નહીં અથવા પડી હોય તે રાજા ઓળખી શકે નહીં કે આ રત્ન છે, કારણ કે રત્ન ધુળથી ખરડાયેલું હતું. પછી કુંભારને થયું લાવને રત્ન કેવું છે તે તે જોઉં! તેણે પાણી લઈ રન પર રેડયું. આથી રન ઉપરની ધુડ દૂર થઈ ગઈ અને તેજ પ્રગટ થયું. એ રત્નને માટીના ઢગલા ઉપર મુકી વળી કુંભાર પિતાના કામે લાગ્યું. રત્નના કિરણે અને સૂર્યના કિરણે એક થઈ જતાં હતાં. રાજા પિતાનું કાર્ય પતાવીને ઘોડા દોડાવતે ત્યાંથી પસાર થયે. તેની નજર રન પર પડી. રત્ન એળખી લઈ લીધું કુંભારે આ જોયું એટલે તે તરત રાજા પાસે ગયા અને કહ્યું, મારૂં રત્ન પાછુ આપી દે. રાજાએ સ્પષ્ટ કહી દીધું. જમીનમાંથી જે વસ્તુ નીકળે છે તેને માલીક હું છું. માટે રત્ન હું લઈ જાઉં છું અને માટી તું લઈ જા. જે કુંભારે રત્નને એમ ને એમ ધુડવાળું રાખ્યું છે તે રાજા ઉઠાવી જાત? એમ જે બહુ ઉભટ વેષ પહેરે છે, જાતજાતના વેષ પરિધાન કરે છે. ઘડીકમાં પંજાબી તે ઘડીકમાં બંગાલી તે ઘડીકમાં ભરવાડણને વેશ પહેરે છે. ઢાંકવાના અંગ ઉઘાડાં મૂકે છે. અને ખુલ્લા રાખવાનાં અંગ ઢાંકે છે. તેનું શીલ રૂપી રન પણ ચોરાઈ જાય છે. રાજા આવી રન ઉઠાવી ગયે. તેમ હલકી જ્ઞાતિને છેક ઉજ્ઞાતિની કન્યાને Page #466 -------------------------------------------------------------------------- ________________ ભગવીને ઉપાડી જાય છે. કોલેજમાં, સ્કુલમાં સહશિક્ષણ હેય-વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સાથે હરેફરે પછી તેમાંથી ભડકી ઉઠે. પહેલા આટલી બધી છુટછાટ નહેતી. આજે તે દિકરીઓ માતપિતાને છેતરતી થઈ ગઈ છે. લેશન કરવા જાઉં છું, એમ કહે અને કયાંની કયાંય નીકળી જાય. કોલેજમાં ભણવા માટે જાય પણ વચ્ચમાં બે ચાર કલાક કયાં ગાળી આવે તે તેના માબાપને ખબર પણ ન પડે. તમે જરા બારીક રીતે નિરીક્ષણ કરો તો જણાશે કે આજે શું થઈ રહ્યું છે? તમારા સંતાને શું કરે છે? માતાપિતા સંતાને પર કાબુ ન રાખે પછી કહે, અરર! છેકરી ઘાટીની સાથે ચાલી ગઈ! કેવી સાદી અને સીધી લાગતી હતી! તેના જીવનમાં આવું કેમ થયું? માબાપને ડાદિ મોટું ન બતાવે, પછી પાછું એનું એ! જીવનમાં સદાચાર લુપ્ત થતું જાય છે ત્યારે અનેક અનર્થો સર્જાય છે. રૂપ નથી છતાં રૂપનો દેખાવ કરે છે. પણ જ્ઞાનીઓ કહે છે. ગુણવાન બને. તારામાં સદગુણ હોય તે દેવતાઓ પણ નમસ્કાર કરે. ગમે તેટલા શીળીના ચાઠા હોય પણ અરીક્ષામાં જુએ કે હું કેવી લાગુ છું ! પણ અંતે આ શરીરને રાખને ઢગલો થવાનો છે. આજે ૫૦-૬૦ વરસની સ્ત્રી પણ પાવડર પડે છે. ઘેલછાની શી વાત કરવી? હાલતી જાય અને માથું ઓળતી જાય. દંતીઓ ખીસ્સામાંજ રાખે. પહેલાં સ્ત્રીઓ બધી વસ્તુ હાથે તૈયાર કરતી. આજે બધું તૈયાર મળે છે. કપડાં પણ રેડીમેઈડ, ઝાડુ પણ ઈલેકટ્રીક, અનાજ દળવા ઘટી પણ ઈલેકટ્રીક અને દાળ-ભાત અનાજ બધું જ તૈયાર મળે. સાફ કરવાની ચિંતા નહિં અને થોડી વારમાં રસોઈ તૈયાર થઈ જાય તેવા કુકર. જેમ જેમ સાધને વધતા ગયા એમ એમ ટાઈમ પણ બચતે ગયે. પણ આ વધારાને ટાઈમ શેમાં ગાળે છે ? ટાઈમને સદુઉપયોગ જ્ઞાની પુરુષને સાંભળવામાં, સદુવાંચન કરવામાં, સદ્દવિચાર કરવામાં થાય છે? આજે મોટા ભાગે વધારાના ટાઈમને શરીરની ટાપટીપમાં, વ્યસનમાં અને ફેશનમાં પસાર કરે છે. જીવનની જરૂરિયાત બહુ વધારી દીધી છે. જેમ જેમ ખરચ વધે તેમ પાપ વધે છે. ૧૦ રૂ.ની સાડીમાં ચાલી શકે તેના બદલે ૧૦૦ રૂ ની સાડી જોઈએ. તમને એમ નથી લાગતું કે ખરચ ઘટાડવાની જરૂર છે? આજે ખરચ ખૂબ વધે છે. બહારનું ખાણું કેટલું વધી ગયું છે. જે ઘરનું ખાણું હોય તે તેમાં ચિંતા રહે. જેને પ્રતિજ્ઞા હોય કે મારે કેઈને ઘરનું ખાણું લેવું નહી અને કેઈના ઘરનું પાણી પણ પીવું નહીં તેને કેટલી નિરાંત રહે? કેઈના ઘરે જાય તે પણ સામા માણસને તકલીફમાં ન મુકે. સામાને કાંઈ ખર્ચ ન કરવો પડે. અને તેના નિમિત્તે થતી હિંસા પણ અટકી જાય. સામી વ્યક્તિના દિલમાં તેને માટે બહુમાન જાગે. આથી કોઈને ભારભૂત ન થાય. પણ આધારભૂત થાય. આજે માણસના જીવનમાં કેટલા વ્યસને વધી ગયા છે? માણસ ટનના ટન પથ્થર ખાય છે! ચુને શું છે? પથ્થર જ છે ને? પાન ઉપર પણ ચૂનો ચોપડો Page #467 -------------------------------------------------------------------------- ________________ ફ્રાને! પાન તેા ખાય પણ જ્યાં ત્યાં પીચકારી નાંખે. મકાન, ભી'ત વગેરે ભગાડે. માઢામાંથી જે ચીજ બહાર પડે તેમાં સમુમિ મનુષ્ય ઉત્પન્ન થાય. કેટલાંકને પાન સાથે તમાકુ ખાવાની ટેવ હાય છે. જો તમારા વ્યસન અને ફેશન પર કંટ્રોલ આવે તા તમારે વધારે કમાવું ન પડે. આજે આડું અવળું ખાવાની ટેવ ખૂબ પડી ગઈ છે. જે તે કચરા પેટમાં નાંખવાથી તંદુરસ્તી ખગડે છે, અને ઇન્દ્રિયાને ઉત્તેજન મળે છે. ** विभुसा इत्थि संसग्गी पणीयं रस भोयण', नरस्सच भवेसिस्स, विस तालउड जहा આત્મગવેષી પુરુષને માટે શૃ`ગાર, સ્ત્રી સ`ગ અને રસવાળુ સ્વાદિષ્ટ ભેજન તાલપુર ઝેર જેવાં છે. આગળના માણસા ગાળી ઉતાર-છાશ પીતા, તેનાથી આંખનું તેજ વધતું. આજે સવારના પહેારમાં ઉકળતી ચા પીવે છે. તેથી આંખનુ' તેજ ઘટે છે. આગળના ખારાક સાદો અને સ્વાદિષ્ટ હતા. અડદની દાળ અને રાટલા હાય તા પણ ચલાવી લેતાં. ચટણી અથાણાં, રાયતાં વગેરે કંઈ નહેાતા કરતાં. સાદા ખારાકથી શું કઇ પેટ નઠુિં ભરાતું હાય! એ માણસેાની તાકાત કેટલી હતી? તમે કહેશે। કે એ માણસાને ચાકમા ઘી દૂધ મળતાં હતાં તે આજે નથી. માટે ભગવાન કરું છે, તમે તમારા વ્યસન એછા કરી, ફેશન ઓછી કરો, જરૂરિયાત ઓછી કરી. પરિગ્રહ એછે. કરો, જેટલી મુર્છા છે એટલે પરિગ્રહ છે. વસ્તુ ઉપરની આસક્તિ એટલે પરિગ્રહ. આજે કોઇ માણસ ભરબજારમાં કે છાને ખૂણે કાઈ સ્રી સાથે ચાલતા હેય તા તમે તેના સામે ઘણા કરશેા. જ્યારે કોઈ માણુસ કાળાઅજાર કરતા હાય, એ નખરનું નાણું એકઠુ કરતા હાય તેને તમે ઝુકી ઝુકીને નમન કરશે !! પૈસાને સૌ ભરે સલામ, પૈસા સૌને કરે ગુલામ, 66 ....અરે વાહ રે વાહ ! પૈસાની જગમાં મેલબાલા ! ” પરિગ્રહની માણસને સુગ નથી, ભગવાને પરિગ્રઢુ ઉપર મર્યાદા રાખવા કહ્યુ` છે, ખેત એટલે ઉઘાડી જમીન, ખેતર, વાડી. વઘુ એટલે ઢાંકી જમીન, મંગલા, ગેરેજ, તબેલા વગેરે હિરણ્ય = રૂપું-સાનુ . ધન = સીક્કામ’ધી નાણું, ધાન = દાણા, દ્રુપદ = એ પગા મનુષ્યાદિ. ચૌપદ = ચૌપગાઢાર વગેરે કુવિય = ઘરવખરાની ચીને આ બધાની મર્યા। પાંચમા વ્રતમાં કરવાની છે. તમારા જીવનમાં કેાઇ મર્યાદા છે ? કેટલા સકાના તમારે તમારાં નામનાં જોઈએ છે? તમે તમારા પુરતુ તેા કરી શકેને? આ વ્રતમાં પ્રત્યાખ્યાન વિદ્યું કેવિદેળ કરવાના છે. ફક્ત હું કરૂં નહીં, મન, વચન, કાયાથી. હું પરિગ્રહ રાખું નહીં. તમે તમારા માટે ૫૦૦૦૦ રૂા. ની છુટ રાખી, અને તમારા દિકરા લાખ રૂપિયા કમાય તેને તમે સારૂ માના. દિકરાને અનુમાદન આપા, તેથી તમારૂં વ્રત ભાંગતું Page #468 -------------------------------------------------------------------------- ________________ નથી. શ્રત એવું કર્યું છે કે હું પિતે રાખું નહીં. મન, વચન અને કાયાથી, બાકી રખાવવાની તથા અનુમોદન આપવાની બંધી નથી. આ ત્રણ કેટીએ બંધી થઈ. હવે તમે પાંચમું વ્રત લેવામાં ગભરાઓ નહીં. તમારે લાખ રૂપિયા રાખવા હોય તે તેટલા પણ મર્યાદામાં આવે. તુણાને અંત નથી. કેટલી દુકાને જોઈએ છે, કેટલા બંગલા જોઈએ છે. કેટલું પડેલું, અનઘડેલું સોનું, રૂપું, ચાંદી, ચાંદીના વાસણ વગેરે કેટલા જોઈએ છે તે તમે મનથી નકકી કરી લે. જેટલી બધી કરવી હોય તેટલી તમે કરી શકો છે. પણ બંધી લેવાના ભાવ જાગવાં જોઈએ, જરૂરિયાતથી વધારે મારે નહીં જોઈએ તેમ નિર્ણય કરે. કવિય એટલે થાળી, વાટકા, ત્રાંસ, તપેલા, ખુરશી, સેફા વગેરે ઘરવખરાની ચીજ કેટલી રાખવી તેને નિર્ણય કરે. જેઓ પરિગ્રહનું પરિમાણ કરે છે તેઓ સંતેષનાં ઘરમાં આવી જાય છે. ભગવાને કહ્યું છે સાધુને પણ ગરમ શાલ કે ધાબળી હેય પણ જે તેની પર મૂછ હોય તે તે પરિગ્રહ છે. ભગવાને સાધુ, સાધવી માટે મર્યાદા બાંધી છે. સાધુને ત્રણ જેડ કપડાં અને સાધ્વીને ચાર જેડ કપડાં રાખવા કપે. સાધુએ પણ કપડાંને સંગ્રહ ન કરે જઈએ. સાધુ પાસે ગમે તેવું જાડું-પાતળું કપડું હોય પણ દેહને ઢાંકવાનું જ પ્રોજન છે. ના સંગ્રહ એને કપડાને, ના બીજા દિવસનું ખાણું, ના પૈસા એની ઝેળીમાં, ના એના નામે થાણું, ઓછામાં ઓછા સાધનથી સંતેષ ધરી રહેનારાં, આ છે અણગાર અમારા સાધુના પાત્રામાં બીજા દિવસનું ભેજન હોતું નથી. પહેલા પહેરમાં લાવેલા આહાર પાણી ચોથા પહોરે પણ વાપરવા ન કલ્પ. સાધુના નામના રૂપિયા બેન્કમાં મુકેલા ન હોય. તેના નામે કોઈ સંસ્થા ચાલે નહીં. જેમ બને તેમ ઓછા સાધનથી સાધુ પિતાના જીવન નિર્વાહ ચલાવે. ઈન્ડીપેન, ઘડીયાળ વગેરે સાધુ રાખે નહીં. જરૂર પડે તે ગૃહસ્થ પાસેથી લઈ કામ પતાવી પાછું આપી દે. સાધુ માટે કોઈ વેચાતું લાવી આપે તે પણ તે લેવું કપે નહીં. સાધુનું જીવન એવું હોય કે તે કોઈ ને ભારે ન પડે. લાલબહાદુર શાસ્ત્રી કહેતા કે તમે ફક્ત એક અઠવાડીયામાં એક સેમવારનું એકટાણુ કરે તે તેટલું અનાજ બચે. તેથી ગરીબોને રાહત મળે. આજે સરકાર સંતતિ-નિયમન માટે કહે છે. જ્યારે સાધુએ બ્રહ્મચર્ય વ્રત આદરવાનું કહે છે. ઓપરેશન કરાવવાથી અસંયમ વધશે. જ્યારે જીવનમાં બ્રહ્મચર્ય વ્રત આદરશે તે ધર્મમાં આગળ વધી શકશે ધર્મ જીવનમાં જરૂરિયાત ઘટાડવાનું શિખવે છે. આજે ઘડીયાળ અને રેડિયે તે નાનામાં નાના લોકોના હાથમાં પણ જોવા મળશે. પરિગ્રહ એ સર્વ પાપનું મૂળ છે. જ્યાં સુધી પરિગ્રહની મર્યાદા કરવામાં ન આવે ત્યાં સુધી પાપ ઘટતા નથી, શંકરાચાર્યે કહ્યું છે કે અર્થમનાથ, Page #469 -------------------------------------------------------------------------- ________________ ભાવયનિત્યમ. અર્થ અનર્થનું મૂળ છે. સાચું સુખ સંતેષમાં છે. વાસના, તૃષ્ણાને નાશ કરવાથી સાચું સુખ પ્રાપ્ત થઈ શકે છે. “પરિગ્રહ પરિમાણ વ્રત વિષે અવસરે કહેવાશે, વ્યાખ્યાન નં. ૭૭ સુદ ૧૫ ને શુક્રવાર તા. ૧-૧-૭૧ આ પ્રભુ નેમનાથ વિષયકુમારને પાંચમું વ્રત સમજાવે છે. પરિગ્રહ એટલે શું? પરિચારેબાજુથી ગ્રહ-ઘેરાયેલે. તમને કઈ ઘેરી વળે અથવા તમારા બંગલા ફરતાં ચારે ઘેરે વાલે તે કેવી મુંઝવણ થાય? એમ પરિગ્રહની મુંઝવણ કયારેય અનુભવી છે? જ્યારે આઠ ગ્રહે ભેગા થવાના હતાં ત્યારે આખા ભારતમાં કે હાહાકાર મચી ગયે હતું? સૌને એમ થતું કે શું થશે? જળની જગાએ સ્થળ અને સ્થળની જગાએ જળ થઈ જશે? ધરતી કંપ થશે? કોઈ મહારોગ અથવા પ્લેગ ફાટી નીકળશે? એમ સહુ કોઈ ભયબ્રાન્ત હતા. પરિગ્રહ સર્વથી મોટો ગ્રહ છે. પરિગ્રહ આત્મલક્ષ્યને લૂંટનાર છે. અનર્થકારી છે, દુર્ગતિને દેનાર છે. કામને પ્રદિપ્ત કરનાર છે. કષાયની વૃદ્ધિ કરનાર છે. મદ-મત્સર અને દ્વેષનું કારણ છે. યતિધર્મ ૨૫ વનવૃક્ષને દહન કરનાર છે. સંતોષના ગુણનું શોષણ કરનાર છે. કૂડ-કપટની વેલને સિંચનાર છે. બ્રહ્મચર્યની ઘાત કરનાર છે. મહા અનર્થ કરનાર છે. જન્મ, જરા અને મરણના ભયને ઉત્પાદક છે. મેક્ષ માર્ગ માં વિન નાંખનાર, ચિંતા અને શેકરુ૫ સાગરને વધારનાર, ભાઈ-ભાઈ વચ્ચે, બાપ-દીકરા વચ્ચે, પતિ પત્ની વચ્ચે વેરઝેરનાં બીજ વાવનાર છે. પરિગ્રહને કારણે બાપ-દીકરા વચ્ચે બેલ્યા વહેવાર ન રહે, ભાઈ-ભાઈને દિલમાં દિવાલ ખડી થાય. મૂવે સ્નાનને પણ વહેવાર કટ થઈ જાય. ભાઈના મૃત્યુના સમાચાર મળે તે કહે, મેં તે એના નામને મજયારે વહેંચે તે દિવસનું નાહી નાંખ્યું છે અને જેનાથી લાભ મળતું હોય તેને માટે ઠસ્સાથી વાત કરે. આ મારા સગા માસીના દીકરાને દીકરે છે. તે ખૂબ દયાળુ ને પરોપકારી છે. સગાભાઈનું તે નામ લેવું પણ ન ગમે. આ બધું કેમ થાય છે! પરિગ્રહને લીધે જ, પરિગ્રહ મેળવવા માટે જીવ ફના થઈ જાય છે. કાળાં કર્મ કરે છે. કંઈકને ગળા કાપે છે. કંઈકને શીશામાં ઉતારે છે, ચપટીમાં ચળે છે. કંઇકને જાનથી પણ મારી નાંખે છે. ધનાથી જીવ ધન કમાવા માટે તથા તેનું રક્ષણ કરવા માટે રાતદિવસ ચિંતા કરે છે. કાળ–અકાળની પણ પરવા નથી કરતા. સખત ઠંડી, સખત ગરમી કે વરસાદ Page #470 -------------------------------------------------------------------------- ________________ ૫૭ હોય તે પણ કામ પર જાય છે. ધન કમાવાની પાછળ ખાવાનું, પીવાનું, સુવાનું અને બીજ શારીરિક ધર્મો પણ ભૂલી જાય છે. પરિગ્રહને માટે ભયંકરમાં ભયંકર પાપ કરતાં પણ અચકાતા નથી. પરિગ્રહી કરી પણ સાથે અહિંસક બની શકતું નથી. કર્તવ્ય અને અર્તવ્યને વિચાર કર્યા વિના સંસારમાં લુંટફાટ ચલાવે છે. અર્થલેભી “નન કાળ દ્રવ્ય ઉપાર્જન કરવાનું જ સમજે છે. તે વિચાર પણ કરી શક્તો નથી કે જૈન કુળમાં આવ્યા પછી મારે ચામડાને, દારુને કે ચરબીને વ્યાપાર ન કરાય. મીના માલીક કેટલા જૈન હશે? મિલમાં કેટલી ચરબી વપરાય છે ? સિલ્ક વેચનાર કદી વિચાર કરે છે કે સિલ્કમાં કેટલા કોશેટાની હત્યા થાય છે? તમે એ નિર્ણય કરી શકો કે મારે આવા અતિ હિંસાના ધંધા ન કરવા? માત્ર પૈસા સામેજ તમારી નજર છે. પણ તેના ફળ જોગવવાનાં આવશે ત્યારે કેઈ છોડાવી શકશે નહી. દુર્ગતિમાં કોઈ પાણીને પ્યાલે દેનાર નહીં હોય. ત્યાં પોપાબાઈનું રાજ નથી કે માસીબાઈનું ઘર નથી ! કરેલાં કર્મ અવશ્ય જીવને ભોગવવા પડે છે. जे पाप कम्मेहि धण मणूसा, समाययन्ती अमई गहाय । પાચ તે પાર પટ્ટિર નરે, વેરા ઘા નરચું ઉક્તિ છે ઉ.અ. ૪-૨ મનુષ્ય પાપકર્મ કરીને ધન એકઠું કરે છે. અમૃત માફક એનું રક્ષણ કરે છે. રાતરાતના ઉજાગરા કરે છે. સુતા સુતા બેટી ખોટી ઉધરસ ખાય છે. કેઈ ઉપર ચડયું એમ ભાસ થાય તે “હડ કુતરા, હડ કુતરા” એમ બોલીને ચોરને જણાવે કે પિતે જાગે છે. મહાસક્ત જીવની કેવી દશા છે? આત્મા માટે એક રાતને પણ ઉજાગર થઈ શકે છે? દિવાળીને ટાઈમ હેય, નામા વધી ગયા હોય, ખાતા સરભર કરવા હોય તે તબિયત સારી ન હોવા છતાં ઉજાગરે કરશે. પથારીમાં પડયે હેય, બેસવાની શક્તિ ન હોય તે સૂતા સૂતા પણ બજારના વિચારો કર્યા કરે. “મારા વિના વેપાર સરખો નહીં થાય, છોકરાને કંઈ ખબર નહીં પડે, ઘરાગ સાથે કામ લેતા એને નહીં આવડે.” આવા અનેક અભિમાનના વિચારમાં પરમેશ્વરનું નામ પણ કયાંથી યાદ આવે? બધું મૂકીને મરી જવાનું છે. છતાં અભિમાન કેટલું છે? “દોરી-લોટે લઈ અહીં આવ્યું હતું. આ બધી કમાણી બંદાની. આટલા બંગલા બંધાવ્યા, આટલી મિલે ચણવી, આટલા તેલા સોનું મૂકયું અને આટલા તેલા વહુને ચડાવ્યું.” આવી અનેક વાત ઠસ્સાપૂર્વક કહેશે, પણ જ્ઞાની પુરૂષ કહે છે. -वित्तेण ताण न लभे पमत्ते, इमम्मि लोए अदुवा परत्था । दोवप्पणदेव पणन्तमोहे, नेयाउयं दद्ठुमठु मेव ॥५॥ હે પ્રમાદી જીવ! આ લેક અને પરલમાં ધન શરણભૂત નથી. અંધકારની અંદર દિ બુઝાઈ જાય તે દેખેલે માગ ન દેખ્યા બરાબર થઈ જાય છે. તેમ પદગલિક ૫૮ Page #471 -------------------------------------------------------------------------- ________________ પટ ? વસ્તુ પરના માહુના અંધકારમાં ન્યાયયુક્ત માગ જોયા ન જોયા સમાન બની જાય છે, જે જીવને ત્યાગ માગ, વીતરાગ માગ મળ્યે જ નથી તે અંધકારમાં અઢવાય. પણ આવા સુદર ચાંગ પ્રાપ્ત થયા પછી પણ શું એ જ ઇશા રહેશે ! દુષ્કાળમાં જેની પાસે અનાજ નથી તે રોટલા માટે રડે પણ જેને ત્યાં અનાજની કોઠીઓ છલકાઈ જાય છે, લેાટના ડખ્ખા ભર્યાં છે તે પણ રડવા બેસે કે હવે શું ખાશું ? જ્યાં સંતના ચામાસા જ નથી થતાં, ધમ'ના પ્રચાર કરનાર કોઈ આવતા નથી, વિતરાગની અમૂલ્ય દેશના ગ્રાંભળવા જ નથી મળતી તેને ધન પ્રત્યે આસક્તિ હોય પણ જેને રાજ સાંભળવા મળે તેને પણ આટલા માહ ! કેટલા મેધના ધેાધ ઠલવાય પણ હૃદય પીગળે જ નહી. સાત મેઘ એક સામટા પડે, ગામના ગામ તણાઈ જાય તે પણ સુંગશેઢીઓ પલળે નહી. તમે તે કાટીના તા નથીને ? હાં હેરીને હાકલા ઉઠીને આયા આરા, પલાળીને ખાંધ્યા કાંકરા, તેાયકારા ને કારા. વ્યાખ્યાનમાં સૌથી આગળની સીટમાં નંબર લગાડયા, છતાં મમતા ઘટી નહીં અને સમતા આવી નહીં. આમાં ઉધ્ધાર કર્યોથી થાય ? માનવ દેહ મળ્યા છતાં સમજણુ નહીં લાવા તા યારે લાવશે। ? ઘુવડ સે। વર્ષ જીવે, દિવસ શુ' છે ન જાણે (૨) એમ મનુષ્ય જન્મને હું ન જાણી શકયા રૂ. આજ સમયે શું જીવડા મુઝાઇ ગયા રે. ઘુવડ સે। વરસ સુધી જીવે છતાં સૂર્ય કેવા છે તે જાણી શકતું નથી. સૂર્ય ઉગે અને ઘુવડ આંખ બંધ કરી દે છે. સૂર્ય સાથે તેને આડવેર છે તેમ ઘણા જીવાને ધમ સાથે વેર હાય છે. તેથી ધર્માંના સ્વરૂપને તે જાણી શકતા નથી. આ કાયાની સારવારમાં જીવ આખા દિવસ રાકાયેલા છે. પણ કાયા અનિત્ય અને અશાશ્વત છે. કાચી માટીના ઘડા જિંદગી એક છે હાં, એને વળગી હું પાણીમાં ડુખી રહ્યો રે, આજ સમય શું જીવડા મુંઝાઇ રહ્યો રે.” કાચી માટીના ઘડાને વળગી કોઇ તરવાની ઈચ્છા રાખે તેા તરી શકે ખરા ? એવા ઘડા પાણીમાં પડે કે તરત વેરવિખેર થઇ જાય. એમ આ જીંદગી પણ કાચી માટીના ઘડા જેવી છે. મરતાં કયાં વાર છે ? સાજાસારાં હાય અને હા એસી જાય. કેટલાંય વર્ષોં સુધી મથીને ભેગું કર્યું" હોય તે ધન માટે કાંઈ ભલામણ પણ ન કરી શકે. જીવ શરીરમાં કુટુંબમાં-ધનમાલ-મિલકતમાં એવા ગુંચવાઇ ગયા છે કે મરે ત્યાં સુધી મુક્ત ન બની શકે. Page #472 -------------------------------------------------------------------------- ________________ અંતકાળ સુધી પરિગ્રહ-સંજ્ઞા મટતી નથી. ગમે તેટલા પ્રયત્ન કરી મેળવ્યું હોય તે પણું મૃત્યુ પામે એટલે શરીર પરનું સોનું કાઢી લેશે. અને કહેશે શું ? શરીર પર સોનું રહે તે જીવ અવગતી થાય ! કુટુંબીજને મરનાર માણસનું પાનું ફાડી નાંખે છે. કોઈ સજજને શરાફને ત્યાં નાણાં રેકડા કરાવ્યા હોય પણ તે શરાફ ઉઠાવગીર હેય તે પિતાના કાચા ચોપડે જમા લખી બતાવતે હોય. થેડે વખત છ છ મહિને રોકડું વ્યાજ પણ ઘર બેઠા પહોંચાડી જતે હેય. વળી દિવાળીએ બેનસ આપતે હેય પરંતુ બે પાંચ વર્ષ પછી નાણું પાછા આવતા નથી એટલે કે એ જમાબંધીના પાનાં જ ફાડી નાંખે. પછી પેલે સજજન પિતાના પૈસા લેવા આવે ત્યારે કહી દે, “તમારૂં અહીં કાંઈ છે નહિં, ગળે પડમા” પેલો સજજન કહે, “અરે? તમે ચેપડામાં મારા રૂપિયા જમા કરેલા છે. ચોપડા તે જુઓ” શરાફ કહે “ આ ચોપડે જોઈ લે. એમાં તમારું ખાતું છે? સજજન પડે આ જોઈ વળે પણ પાના જ ફાડી નાંખેલા હોય તે મળે શું! પાસે કઈ રસીદ નથી. કોઈ સાક્ષી નથી. રોકડા રૂપિયા આપ્યા છે. ચેકથી આપ્યા નથી. તેથી બેન્કમાં પણ તેના અક્ષર નથી. એટલે કોરટ, કચેરી થાય તેમ નથી. ચેપડે પાનું હતું તે શરાફે ફાડી નાંખ્યું છે. એટલે જમા મુકનારે નાહીજ નાખવાનું ને? બસ મરનાર માણસનું પાનું આમજ ફાડી નખાય છે. આ જીવનમાં માણસ જે જડચેતન પદાર્થ સાથે સંબંધમાં આવ્યો પણ તેના મરી ગયા પછી એ જડ ચેતન પદાર્થોએ એનું જ પાનું ફાડી નાંખ્યું. મરનારે બુદ્ધિ, શ્રમ અને પુણ્યફળથી મુડી એકઠી કરી. એ મુડી તે શું પણ વ્યાજ પણ તેને મળે નહી. પેલા ઉઠાવગીર શરાફની જેમ મરનારનું કાંઈ જમા નહી, તેની સાથે કાંઈ લેણદેણની વાત જ નહીં. મરનાર કોડ રૂપિયા મુકી મરે અને તે જ ઘરની દાસીના દીકરા તરીકે જન્મે તે એ કોડમાંથી એક રાતે પૈસે પણ તેને મળે ખરે? પૂર્વની સ્ત્રી નહીં, પૂર્વના માતાછોકરાં એના નહીં. પૂર્વ બંગલો તે શું પણ એક કોટડી પણ તેને મળે નહીં. શ્રીમંતના દીકરા પેંડા, બરફી ખાય પણ દાસી પુત્રને તે મળે ખરાં? “ના “ આમ દરેકનું પાનું એક દિવસ ફાટી જવાનું છે. છતાં તેની પાછળ મહાન પુરૂષાર્થ, શકિત, અક્કલ, બુદ્ધિ અને પુણ્યને જીવ ખચી નાંખે છે. આ કઈ જાતની હોંશીયારી છે ? મર્યા પછી કશું સાથે આવવાનું નથી. કશું કામ આવવાનું નથી, છતાં કેવી ખુવારી કરી રહ્યા છે? એ પૈસા માટે કાળા બજાર, અનીતિ, અનાર્યપણું અને અપ્રમાણિકતા કેટલી કરે છે? પૈસાની ચિંતા કરીને આખી જિંદગી ખતમ કરી નાખે, પણ મહેનત બધી પાણીમાં જવાની છે. મેં બાંધેલી મહેલાતે ને દેલતનું કાલે શું થાશે! અણધાર્યું જાવું જે પડશે પરિવારનું ત્યારે શું થાશે ! સૌનું ભાવિ સૌની સાથે એની ચિંતા શા માટે! જે ના આવે સંગાથે તેની માયા શા માટે! જીવ ખેટી ખોટી ચિંતા કેટલી કરે છે? બે છોકરા તે હોશિયાર છે પણ બે જરા Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ નબળા છે તેનું શું થશે? એક છોકરીને તે પરણાવી, પણ આ એક ગાંડી છે તેને આખી જિંદગી કોણ પાલવશે? મારા ગયા પછી આ મહેલાતનું શું થશે ? બૈરીનું શું થશે? આવી છેટી પેટી ચિંતા જીવ શા માટે કરતે હશે? આ વાત તમને ગળે ઉતરે છે? આ સંસાર ધુતારાપુર પાટણ છે. સગાસનેહી દગો દેનારા છે. સ્વાર્થ હોય ત્યાં સુધી સંબંધ રાખનારા છે. બહારથી આવે એટલે સ્ત્રી પૂછે કે, મારા માટે શું લાવ્યા છે. વળગી પડે અને કહે પપ્પા ! અમારા માટે શું લાવ્યાં? પરિવારની ચિંતામાં છવ ધર્મ કરી ન શકે. એક ગામમાં એક સાધુ મહારાજ પધાર્યા છે. સાધુ બહુ જ્ઞાની છે. તેમની વ્યાખ્યાનશૈલી સહુને રૂચી જાય એવી છે. ખુબ પ્રભાવશાળી અને તેજસ્વી છે. વહેતી ગંગા ઘર આંગણે આવી છે. સૌ યથાશકિત લાભ ઉઠાવે છે. પર્વતમાંથી નીકળતી નદી જ્યાં જ્યાંથી પસાર થાય છે, તે ભૂમિને હરીયાળી બનાવતી જાય છે. તેમ સંતે જ્યાં જાય ત્યાં બેધના ધોધ વહેવડાવે છે. માનવહૃદયને હરિયાળાં બનાવે છે. એક શેઠને ખબર પડે છે કે ગામમાં સંતમહાત્મા પધાર્યા છે. તેઓ વિચાર કરે છે કે સંયમી મહાપુરુષનો જોગ મહાભાગ્યવાન હોય તેને થાય. આજે હું પણ તેમની અમૃતમય અને પવિત્ર વાણીને લાભ લઉં. સવારે વહેલા ઉઠી તૈયાર થઈ, જવાની તૈયારી કરે છે ત્યાં તેમને નાનકડે બા કહે છે. બાપુજી! તમે ચા પિવડાવશે તે પીશ. કાલાઘેલા બાળકના શબ્દો સાંભળી બાપુજી પીગળી જાય છે. મહ રાજા તેમની પર ચડી આવે છે. અને શેઠ કહે છે, અરે ! “આ બાબલે મારે કેટલે દેવાયો છે ! મારા વિના ચા પણ પી નથી.” બાબાની માવજત કરવામાં ટાઈમ પસાર થઈ જાય છે. અને શેઠ ઉપાશ્રયે જઈ શકતાં નથી. બીજે દિવસે સવારે જવા તૈયાર થાય છે ત્યાં પારણમાં પિહેલી બેબી રડવાનું શરુ કરે છે, તેથી તેમના શ્રીમતીજી કહે છે “હું તે કેટલી જગ્યાએ પહોંચું? તમારા માટે રસોઈ તૈયાર કર્યું કે આ છોકરીને રાખું ? ઉપાશ્રય કાંઈ જવું નથી જરા આ દેરી તાણે અને શાક સુધારી દયે. શ્રીમતીજીની આજ્ઞાને અનાદર તે કેમ કરી શકાય? આ બધા કામમાં શેઠ બીજે દિવસે પણ ઉપાશ્રયે જઈ શક્યાં નહી. હવે ત્રીજે દિવસે તો શેઠ નક્કી જ કરે છે ગમે તેમ થાય પણ ઉપાશ્રયે પહોંચવું. શેઠ હા પી તૈયાર થઈ ઉપાશ્રયે પહોંચે છે પણ ઉપાશ્રય આખે શ્રોતાથી ભરાઈ ગયો છે. શેઠને પાછળ બેસવાને વાર આવે છે. આથી શેઠને પિતાનું અપમાન લાગે છે. “મારા બાપદાદાએ આ ઉપાશ્રય બંધાવ્યો છે, છતાં કોઈને ક્યાં કદર છે? મને આગળ પણ બેલાવતા નથી” આવા અનેક વિચારોમાં શેઠ કાંઈ સાંભળી શક્યા નહીં. ઘેર આવી શેઠને એમ થાય છે, કે મેં બહ ખોટું કર્યું. ખરેખર મારે લાભ જ લે હેાય તે ઉપાશ્રયમાં વહેલા પહોંચી જવું જોઈએ. હવે કાલે વહેલે જઈશ. બીજે દિવસે શેઠ વહેલા ઉપાશ્રયમાં પહોંચી ગયા. આ બાજુ મેહરાજાને થયું કે આ મારે એક સભ્ય ખસી જાય છે. છે કોઈ તૈયાર ! “આ શેઠને ધર્મને શરણે જતાં અટકાવે.” ત્યાં નિદ્રારૂપી કાઠીયે આવી કહે છે “સાહેબ, હું તૈયાર છું.” એક શબ્દ Page #474 -------------------------------------------------------------------------- ________________ પણું તેના કાનમાં ન પડે તેવી વ્યવસ્થા કરું છું. શેઠ પહેલી પંક્તિમાં બેઠા છે, યથા અવસરે મહારાજ સાહેબે વ્યાખ્યાન શરુ કર્યું. પણ આ શેઠને તે જાણે હાલરડા શરુ થયાં. આખા વ્યાખ્યાનમાં શેઠે કાં ખાધાં, પરિણામે કાંઈ સાંભળી શક્યા નહીં. વ્યાખ્યાન પુરું થયું. શેઠ ઘેર ગયાં પણ તેમને એમ થયું કે આજે તે એવી ઉંઘ આવી ગઈ કે સમજાણું જ નહીં. કાલે બરાબર સાવધાન થઈને સાંભળીશ. બીજે દિવસે શેઠ વહેલા પહોંચી ગયા. વ્યાખ્યાન શરુ થયું. આજે મહારાજ સાહેબના વ્યાખ્યાનને વિષય હતા દાનને મહિમા”. લેભ કષાય છુટે તે દાન આપી શકે. પુણ્યના ઉદયે આજે તમારી પાસે પૈસે છે. જે સવ્યય નહીં કરો તે પુણ્ય ચવાઈ જશે ને આવતા ભવનું ભાથું નહીં બાંધી શકો. હાથે તે સાથે, દાન દયે તે સદ્ધર બેંન્કમાં જમા થાય છે. એકથી હજારગણું મળી રહેવાનું છે. અહીંથી જશે ત્યારે એક પાઈ પણ સાથે આવવાની નથી. કરી કૂડકપટ છલમાયા, ધનલાખ કરોડ કમાયા, સંગ ચલે ન એક અધેલા, સબ ચલા ચલીકા ખેલા.” કુડ, કપટ, માયા, છળ કરી લાખો રૂપિયા ભેગા કર્યા પણ કરોડપતિ કયારે રોડપતિ થઈ જશે તેની ખબર પડતી નથી. દાન-શિયળ-તપ-ભાવના એ ચાર ધર્મના પાયા છે. આમ અનેક રીતે મહારાજ સાહેબે દાન વિષે સમજાવ્યું. વ્યાખ્યાન પુરું થયું કે તરત એક ભાઈ ઉભા થયાં અને બેલ્યાં, આજે આપણે સાધમી ફંડ માટે ફાળે કરવાને છે. આપણુ ગરીબ ભાઈઓ જે દુઃખી છે તેને મદદ કરવી તે આપણી ફરજ છે. માટે સૌ સારી એવી રકમ લખાવશે. આ સાંભળી પેલા શેઠ ગભરાયા. લેભ કાઠીયે આવી હાજર થઈ ગયે. શેઠને થયું, “આજે જ મહારાજે દાનની વાત કયાં ઉપાડી? હમણાં આ બધા મારી પર તુટી પડશે અને કહેશે કે તમારા બાપદાદા ખૂબ દાન દેતાં માટે આ ફાળામાં તમારા નામથી શરુઆત કરીએ. શેઠ તે પથરણું વીંટી જલદી જલદી ઉભા થઈ ચાલી નીકળ્યાં. જયાં સુધી જીવાત્મા પર મેહનું સામ્રાજ્ય છે ત્યાં સુધી સધર્મ તેને રુચતું નથી. રુચે તે આદરી શક્તિ નથી. “મનુ-દેહ મળે તોયે, ધર્મની કૃતિ દુર્લભ, જે ધર્મ શ્રુતિથી પામે, અહિંસા તપ ને ક્ષમા.” મનુષનો અવતાર પ્રાપ્ત થયા પછી પણ ધર્મ સાંભળ જીવને દુર્લભ છે. હદયના ભાવપૂર્વક ધમ સાંભળે છે તેના જીવનમાં અહિંસા, સત્ય અને ક્ષમાને આવિર્ભાવ થાય છે. આજ સુધી પૈસાને જીવનનું ધ્યેય માનતે હતે. ધર્મ આવ્યા પછી ધ્યેય ફરી જાય છે. તે સમજે છે કે આ બધા ચલાચલીને ખેલ છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ જર સુત નાર માત પિતુ ભાઈ, કાઈ અંત સહાયક નાહિં, કર્યું ભરે પાપકા થેલા-સખ ચલાચલી કા ખેલા. માતપિતા, સ્ત્રી–ભાઈ વિ. કોઈ મરણુ વખતે સહાય થનાર નથી. આટલા પાપ કાને માટે તુ કરે છે ? મૂર્ખતા મુકી આત્મહિત કરી લે. આ સુંદર ચૈગમાં આવ્યા છે તે અનાસકત યાગ કેળવી લ્યા. પર પરાએ મેાક્ષ મળશે. વિશેષ અધિકાર અવસરે વ્યાખ્યાન ન.....૭૮ આસા સુદ ૧૩ ને શનિવાર તા. ૨-૧૦-૭૧ નિષકુમારને પ્રભુ પાંચમા વ્રતનુ' સ્વરૂપ સમજાવે છે. પરિચર્ડની જે મર્યાદા કરે છે તે પાંચમા વ્રત પાલનના અધિકારી અને છે. સુખના ઇચ્છુક સુખને મેળવવા માટે તનતઢ મહેનત કરે છે. પૈસાને સુખનું સાધન માન્યું છે. પૈસે હાય તા સત્કાર સન્માન મળે, જગતમાં એલબાલા થાય. અને જેની પાસે પૈસા ન હેાય એને કોઈ એલાવે પણ નહિ. એમ માની જીવ પૈસા પાછળ તનતોડ મહેનત કરે છે. કંઈકને નુકસાન પહેાંચાડે છે. પોતાના સુખને ખાતર ખીજાના હિતને જોઈ શકતા નથી. માહુમાં મૂતિ ખની રંગરાગમાં, માજશાખમાં અને ગાનતાનમાં મસ્ત ખની નવાં નવાં સાધના વસાવે છે. એક સાધન મળે તે બીજા સાધનની ઇચ્છા જાગૃત થાય છે. એ ઇચ્છાને સતાષવામાં બીજાનુ' તફડાવી લે છે. પણ દેવાની વાત કરતા નથી. તૃષ્ણા આકાશની જેમ અનંત છે. પૈસામાં જ મમત્વ રાખનારની તૃષ્ણા ક્યારેય પૂરી થઈ શકતી નથી. લેાભી જીવને ખાવળના વૃક્ષની ઉપમા આપી છે. બાવળનું વૃક્ષ કોઈના ઉપયેગમાં આવતુ નથી. કેઇ તેની નીચે આરામ કરવા બેસે તે પણ કાંટા વાગી જાય છે. તેમ કંજુસ પણ કોઈના ઉપયાગમાં આવતા નથી. ભૂલેચૂકે કોઈ તેની પાસે આવી ચડે તેા બે-ચાર સભળાવી દે છે. ન કહેવાના શબ્દો ક્ડી નાખે છે. ભૌતિક-પદાર્થ – ભૌતિક પદાર્થો જીવની સાથે જતાં નથી. પૈસાથી મળે તે પણ પૌદ્ગલિક સુખ મળે છે. તે બધાં આ ભવ પૂરતા સાથે રહે છે. “ મળશે તાયે પૈસાથી સંસારી સુખ મળવાના, નિત નિત નવલી તૃષ્ણા જાગે, એવાં સુખ શું કરવાના ? Page #476 -------------------------------------------------------------------------- ________________ સહેલું ને સુખદાઈ સાધન, પૈસે કે પ્રભુ! કેરું તમને પ્યારું, બોલે પૈસે કે પ્રભુ?” બે ઘડી મનને આનંદ આપે એવાં સાધન મળે તે પણ તે ન મળ્યાં બરાબર છે. પસાથી શાશ્વત સુખ મળતું નથી. વળી પૈસા જેમ જેમ વધતા જાય તેમ તૃષ્ણા વધતી જાય છે. "जहा लाहो तहा लाहो लाहा लोहे। पवई। મારા , શેણી વિ ર નિર્વિ ઉ. સૂ. અ. ૮ ગા. ૧૭ જેમ લાભ વધે છે તેમ લેભ વધતું જાય છે. જ્ઞાની પુરૂષ કહે છે, "सुवण्ण रुपस्स, उपन्वयां भवे, सिया हु केलास समा असंख्या । नरस्स लुध्धस्स न तेहिं किंचि, इच्छाहु आगास समअणतया ॥ કૈલાસ પર્વત જેવડા સોના રૂપાના અસંખ્યાતા ઢગલા એક માણસને દેવામાં આવે તે પણ તે માણસ તૃપ્ત થઈ શકતું નથી. ઈચ્છા હંમેશા ફાલતી ફુલતી જ રહે છે. જેમ વષકાળમાં ઢગલાબંધ અળસીયા નીકળી પડે છે, જેમ ઉધઈની રાણી એક સામટા અનેક ઈન્ડા મૂકે છે તેમ એક વસ્તુની પ્રાપ્તિ અનેક ઈચ્છાઓને જન્મ આપે છે. માટે ઈચ્છા ઉપર કાપ મૂકો. પરિગ્રહનું પરિમાણ કરે. સાધુને “સૂમ કે શૂલ, સચેત કે અચેત, અલ્પ કે બહુ–એમ છ પ્રકારના પરિગ્રહના ૯ કેટીએ પચ્ચખાણ હોય છે. તેને ભાંગા ૫૪ (૬+૯=૫૪) થાય છે. आउक्खयं चेव अबुज्झमाणे, ममाति से साहसकारि मदे, બદ્દો ચ ાો ા પરિઘમાળ, ટેટુ મુદ્દે સગરામ ”સૂ. અ. ૧૦ગા. ૧૮ જ્યારે આયુષ્ય ક્ષય થાય છે ત્યારે પરિગ્રહ ભેગે આવતું નથી. છતાં અબુધ જીવ આ વાત સમજી શકતા નથી. આપણું એક એક પગલું રમશાન તરફ જઈ રહ્યું છે. દિવસે દિવસે સ્મશાન નજીક જઈ રહ્યાં છીએ. સવારમાં તારીખીયાનું પાનું ફાડે ત્યારે એ કલ્પના આવે છે કે આ જીંદગીને એક દિવસ ચાલ્યા ગયે? તાડ વૃક્ષ પરથી ફળ તૂટ્યું તે ફરી લાગતું નથી. તેમ આયુ ક્ષય થયા પછી સંધાતું નથી. આપણું આયુષ્ય અમૂલ્ય છે. તે શેમાં વ્યતીત થાય છે તેને વિચાર કદી આવે છે? મમત્વ–મેહ અને પરિગ્રહના સંચયમાં જીવ બધું ભૂલી જાય છે. અત્યારના સંસાર–વતુંલના ધરી અને કેન્દ્ર છે. “શ્રી અને સ્ત્રી”. કનક અને કાન્તામાં જીવ ગાંડે બની ગયેલ છે. તેને લીધે ભગવાનને પણ ભૂલી ગયે છે. તેને માટે નહિં કરવા એગ્ય અનર્થ પણ કરી નાખે છે, ઈન્દ્રિયને વશ પટેલે Page #477 -------------------------------------------------------------------------- ________________ છવ સ્ત્રીને શોભાવવા-શણગારવા અનેક રાગના રમકડાં લાવી હાજર કરે છે, પણ આ પરિગ્રહથી આત્માનું પતન થશે એ જાણતા નથી, वित्त सेपिरिया घेव, सव्वमेयं न ताणइ સંસાર સાવિ , જમુના તર” સુ. અ. ૧. ૧, ૧. પૈસે-સગા ભાઈ-બહેન-પરિવાર તને કઈ રક્ષણહાર નથી. તારી ગતિને સુધારે તેમ નથી. મેહમાં શું ફસાયે છે? તારા બાંધેલાં કર્મ કર્યું તેડાવી શકશે? પૈસા માટે કંઈકને હેરાન કરે છે. કંઈકનું તફડાવી લે છે. પણ તારા ભાવીને વિચાર કર્યો છે? આવા કુડકપટ તમે કયાંથી શીખ્યા છે? ૮ કંઠી બાંધે કંઠ વિષે ને મોટી રાખે માળ, ગળા કરે નિત્ય ગરીબજનેના, કૂર હોય જેમ કાળ, કુડાં ક૫ત્રકળાના કામા, આવા શીખ્યા ક્યાંથી ?” - કુડ કપટ કરી તમારે શું જોઈએ છે? તમારી ભૂખ કેટલી છે? પેટ તે બે ચાર રોટલીથી પણ ભરાઈ જાય છે, પણ તમારે તે પેટી અને પટારા ભરવા છે. તૃષ્ણને અંત આવવાને જ નથી. માટે તૃપ્તિમાં આવે. સંતોષ હશે તે શાંતિ મળશે. માનવીની સામે આજે બે માગે છે. એક તૃપ્તિને અને બીજે તૃષ્ણાને. એક વિકાસને માર્ગ છે, બીજો વિનાશને માર્ગ છે. જેના જીવનમાં તૃપ્તિ છે તેણે વિકાસને માર્ગ ગ્રહણ કર્યો છે. જેના જીવનમાં તૃષ્ણા છે તેણે વિનાશને માર્ગ ગ્રહણ કર્યો છે. વિકાસને માર્ગ રંગ રાગ રહિત છે. વિનાશને માર્ગ અનેક રંગરાગથી ભરેલું છે. વિકાસને માર્ગ શરૂઆતમાં દાહક છે, પછી મોહક છે. વિનાશને માર્ગ પ્રથમ મેહક છે, પછી દાહક છે. સંસાર એ બીજું કશું નથી પણ માનવીના દુર્બળ હૃદયની તૃષ્ણા છે. સંસારી તૃષ્ણાથી ઘેરાએ અજ્ઞાની છે. જ્યારે તથારૂપના અણગાર તૃષ્ણા પર વિજય મેળવનાર છે. સંસારને જ્ઞાની પુરૂએ દુઃખરૂપ કહ્યો છે. પણ એ દુઃખનું મૂળ તૃષ્ણા છે. જે તૃષ્ણાને નાશ થાય તે દુઃખને નાશ થાય–તૃષ્ણાનું ભિક્ષાપાત્ર હંમેશાં ખાલી જ રહે છે. એક શેઠ આફ્રિકાથી ખૂબ પૈસા કમાઈને આવ્યા છે. શેઠ આખા ગામને ધુમાડાબંધ જમાડવાનું નક્કી કરે છે. “હું કમાઈને આવ્યું છું તે બધાને ખબર પડે,” તેવા હેતુથી જમણવાર રાખે છે. વળી શેઠને ચડાવનારા પણ અનેક હેય. જ્યાં મધ હોય ત્યાં માખીઓ તે આવે જ. જગતને એ નિયમ છે કે જ્યાં કાંઈ મળતું હોય ત્યાં સૌ દોડધામ કરે છે અને જે ખાલી છે ત્યાં કઈ મોટું પણ દેખાડતું નથી. પાપમય વાર્થની રમત ખેલાય છે, જગતમાં કેવું છે કોણ કોનું, મધપૂડે માખીયે લાખ ટોળે વળે, તેમ સૌ જાય ત્યાં હેય સેનું Page #478 -------------------------------------------------------------------------- ________________ ટાંકણે કોઈ પણ કામ આવે નહિ, સ્નેહી સંબધિઓ હજાર, બાનું કાઢી ખસી જાય સૌ વેગળા, અનુભવ નેધને એ ઉતારે.” જ્યાં પૈસે નથી ત્યાંથી સી બાનું કાઢી દૂર ભાગી જાય છે. આ શેઠની પાસે આજે ઘણે પૈસે છે. એટલે અનેક માણસે તેમની પાસે કાકલુદી કરવા આવે છે. શેઠ સાહેબ, શેઠ સાહેબ, કહી પગમાં પડે છે. શેઠને ખૂબ માન મળે છે. એટલે તેઓ ખૂબ ફુલાય છે. આજે ઘણા સાધુ સંતે પણ માનના અભિલાષી બની ગયા છે. પણ માન પતનના ખાડામાં લઈ જનાર છે. તે ભૂલી ન જાવું જોઈએ. ધાર્મિક ક્ષેત્રોમાં અને સામાજિક ક્ષેત્રમાં દરેક ક્રિયા અભિમાન રહિત થાય તે સારૂં. નામની કામનાથી દૂર થાઓ. નામ તે મોટા ચક્રવતી કે તીર્થકરોના પણ રહ્યા નથી, એક નાનકડો બાબો દુનિયાને નકશે લઈને કાંઈક શોધી રહ્યો હતે. તેના બાપુજી. પેઢી પરથી ઘરે આવે છે. અને પિતાના પુત્રને પિતાની સાથે જમવા માટે લાવે છે. પુત્ર કહે છે “બાપુજી, હરણુ હું કામમાં છું તેથી નહિ આવી શકુ” પિતાને આશ્ચર્ય થાય છે તેથી પુત્ર પાસે જઈ પૂછે છે કે તું શા કામમાં છે તે તે જણાવ? પુત્ર જવાબ આપે છે, હું કયારને આ નકશામાં આપણી પાંચ મીલ શોધી રહ્યો છું, પણ મળતી નથી. આ સાંભળી પિતાની પણ આંખ ઉઘડી જાય છે. તેને એમ થાય છે. આ આખી દુનિયાના નકશામાં હિન્દુસ્તાન કેટલું નાનું છે. અને તેમાં બે માત્ર એક ટપકું છે. આમાં હું મારી જાતને મીલેને માલીક માનું છું પણ ખરેખર સમષ્ટિ પાસે વ્યક્તિ બહુ અલ્પ છે. એક નાનકડા ગ્રામમાં જેની પાસે દસ હજાર રૂપિયા હશે તે શ્રીમંત કહેવાશે, પણ જેની પાસે ૧૦ લાખ છે તેની પાસે તેના દસ હજારની શી કિંમત છે? વળી કોડપતી પાસે લાખ પતિ અને અબજો પતિ પાસે કરોડપતિ વામન લાગે છે. જ્ઞાની પુરૂષે કહે છે. “લયમી અને અધિકાર વધતા. શું વધ્યું છે તે કહો, શું કુટુમ્બ કે પરિવારથી વધવાપણું એ નવ ગ્રહ, વધવા પણું સંસારનું નર દેહને હારી જ, એને વિચાર નહિ અહહે ! એક પળ તમને હવે. આ સંસારની વૃદ્ધિ કરી, ધનમાલ મિલ્કતની વૃદ્ધિ કરી, સંતતિની વૃદ્ધિ કરી, શરીરની વૃદ્ધિ કરી, પણ આ બધાની વૃદ્ધિમાં તને શો લાભ થયો? તારા ગુણમાં કેટલે વધારો થયે? શરીરાદિ તે બારદાન છે. આ બધામાં કિંમતી આત્મા છે. આત્માને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી. જવને આવા આનંદઘન આત્માને યાદ કરવાની ઘડીની પણ ફુરસદ નથી. પણ આ શરીરાદિ તારા નથી, મકાનથી મકાન માલિક જુદો છે. તેમ શરીરથી આત્મા જુદો છે. ૫૯ Page #479 -------------------------------------------------------------------------- ________________ ભાષાના પ્રયોગ પણ કેવી રીતે કરો ! મારૂ શરીર, મારૂ શરીર એટલે હું' જુદો અને શરીર જુદું. હું તે શરીર એમ કેાઈ ખેલતું નથી. હવે શરીર તે આત્મદેવને નિવાસ કરવાનું એક સ્થાન છે. મકાન છે. મકાનને કોઈ આંગળી ચીધે અથવા કાંઈ કહે તા તું લાલપીળા કેમ થઈ જાય છે? આત્મા તા જુદો છે. આત્મા તે તું છે. ગાળ દેનાર તા આત્માને ઓળખતા પણ નથી. અને જેને કાળ ન પડેાંચે તેને ગાળ કેવી રીતે પહેાંચે ? આત્મા અને જડપદાર્થાંનું ભેદ વિજ્ઞાન કરે, ઉ’ડું અવલેાકન કરા, મથન ચલાવા. આ શરીર નાવા રૂપ છે. જીવ નાવિક છે, જો નાવમાં છિદ્ર ન પડે તે તે નાવ પાર ઉતરી જાય છે. પાંચ ઇન્દ્રિય રૂપી છિદ્રોથી આશ્રવ ચાલ્યા આવે છે. તે છિદ્રોને છાંદી ચા તા પાપ પ્રવાહ આવતા અટકી જશે. પણ જ્યાં સુધી સંસારના મેહમાંથી જીવ મુક્ત થતા નથી ત્યાં સુધી એ કાય કરી શકતા નથી. એ માહ મમતાને કારણે જ પેલેા શંભુ નામના ચક્રવતી સાતમા ખંડ સાધવા ગયા ને? છ ખડના સ્વામી બન્યા છતાં સ’તેષ ન રહ્યો અને સાતમાં ખંડને બદલે સાતમી નરક સાધી લીધી! જેટલું તમારા કિસ્મતમાં છે તેટલું તમને મળી રહેવાનું છે. કમ પાસે રઘા સેાનીના કાંટો છે. જરાય ફેરફાર થાય નહિ. તેા પછી અનીતિ, કુડકપટ, જીઠે, ચારી શા માટે કરી છે ? અનીતિ નહીં કરૂ તા પૈસા નહી મળે એમ કેમ માના છે? જેના જીવનમાં ધમ વણાય હાય તે અનીતિના એક દોકડા પણ ન લ્યે. એક વકીલ પાસે અસીલ આવે છે અને કહે છે સાહેબ! મારા પર ખૂનના આરોપ આવ્યા છે. આપ કુનેહ બુદ્ધિવાળા અને પ્રતિભાસ’પન્ન છે. આ કેસમાંથી મને બચાવી લેશે એવી આશાએ હું આપની પાસે આવ્યા છું, માટે મારી કેસ હાથમાં 1, એટલે તમને આ ૬૦ હજારની ચેલી ભેટ ધરૂ. વળી હુ નિર્દોષ છૂટી જઈશ ત્યારે તમને ન્યાલ કરી દઈશ. અસીલની વાત વકીલે શાંતિથી સાંભળી. પછી પૂછ્યું, પણ તમે ખરેખર ખૂન કરેલું છે ? “હા” મેં ખૂન તા કયુ" છે પણ હવે મારૂ ખૂન ન થઈ જાય તે આપે જોવાનું છે, અસીલે જવાબ આપ્યા. આ સાંભળી વકીલ સાહેબે કહી દીધું.કે હું તમારા કેસ હાથમાં નહી લઈ શત્રુ, તમે ખૂન કર્યુ” છે તા તમને નિર્દોષ ઠરાવાય કેવી રીતે? અરે સાહેબ ! આ મારી શૈલી સામુ તા જરા જુઓ. આટલા રૂા. દેનારા તમને કોઈ નહી મળે. અસીલની આ વાત સાંભળી આછા હાસ્યસહિત વકીલે કહ્યું, “ ભાઈ, તારા જેવા રૂા. દેનારા તા ઘણા મળી રહે પણ મારા જેવા ના પાડનાર તને કોઈ નહી' મળે, જેણે પેાતાના મનથી પાકો નિષ્ણુય કર્યાં છે તે પ્રલેાભન આપવા છતાં પેાતાના સત્યને મૂકી દેતા નથી. તમે તમારા વ્રતામાં વફાદાર રહેજો. વ્રતમાં છિદ્ર ન પડી જાય તેની તકેદારી Page #480 -------------------------------------------------------------------------- ________________ ક૭ રાખવા માટે સવારમાં જ પ્રતિક્રમણ કરવાનું છે. પરિગ્રહ પરની મૂછો ઓછી થાય તે જીવ ધર્મમાં આગળ વધી શકે. પેલા શેઠ સાત એારડા ભરીને સુખડી તૈયાર કરાવે છે. આખા ગામને જમવાનું આમંત્રણ આપી દીધું છે. ગામ બહાર એક સંન્યાસી બિરાજે છે. તેને તેડવા માટે શેઠ જાય છે. ત્યાં જઈ સંતના પગમાં પડી શેઠ વિનંતી કરે છે. મહાત્મન ! આજે મારા તરફથી આખા ગામને જમાડવાનું છે. આપ પણ પધારે. સંત કહે છે. “ભાઈ! સાધુ પુરુષ એવા જમણવારમાં આવે નહીં. વળી તારી સુખડી તે લેહીની છે. એમ કેમ કહે છે? કેટલા ઉત્સાહથી મેં બધાને જમાડવાનું નકકી કર્યું છે? શેઠે કહ્યું, આ વાતને સાબિત કરવા સંતે એક સુથારને બોલાવ્યું. અને તેને ત્યાંથી રોટલે મંગાવ્યું અને આ શેઠને ત્યાંથી સુખડી મંગાવી. સંતે રોટલાને હાથમાં લઈ નીચે તે તેમાંથી દૂધ નીકળ્યું અને સુખડીને નીચેની તે તેમાંથી લેહી નીકળ્યું. સંતે કહ્યું કે જે ભાઈ ! આ સુથાર આ દિવસ કાળી મજુરી કરી મહેનતાણું લે છે. અનીતિ જરાય કરતો નથી, તેથી તેનું નાણું સાચું છે. અને તું લાખ રૂા. કમાણે પણ તેમાં કેટલાની હાય ભરી છે તે વિચારી લેજે. હું તે તારે ત્યાં નહીં આવું પણ આ સામે બેઠી તે બાઈને લઈ જા. શેઠ લાચાર બની બાઈ પાસે ગયે. અને બાઈને કહ્યું, તમે મારે ત્યાં જમવા ચાલે. બાઈએ આમંત્રણ સિવકાર્યું. ત્યાં બાજુમાં બેઠેલા ચાર છોકરા કહે “અમને લઈ જાવ ને ? પણ બાઈ એ છોકરાને કહ્યું, હું જમીને આવું પછી તમારે વારે, બાઈ તથા શેઠ ગામમાં ગયાં. બાઈને જમવા બેસાડી. સુખડી પીરસી પણ છેડીવારમાં ખતમ. બીજી આપી એમ કરતાં આ સુખડીને ઓરડો ખલાસ થઈ ગયે, છતાં બાઈ ધરણી નહીં. બીજે ત્રીજો એમ કરતાં સાતે ઓરડા ખતમ થઈ ગયાં. બજારમાંથી મીઠાઈ લાવવા માંડી પણ બાઈ કેમે વૃદ્ધિ પામતી નથી. હવે શેઠ” થાકયા, ત્યાં બાઈ બેલી “લાવ શેઠીયા ! ખાવાનું નહિ મળે તે તને ખાઉં, એટલે ઘરમાં ભરેલું કાચું અનાજ આપવા માંડ્યું. પણ બાઈ તે ખાતી જાય તેમ ભૂખ વધતી જાય. અંતે શેઠ દોડયા પેલા મહાત્મા પાસે આગળ શેઠ અને પાછળ પેલી બાઈ ! સંતની પાસે આવી પગે પડી છે, મહાત્મન ! મને ઉગાર, આ બાઈ મારી પાછળ પડી છે. ગમે તેટલું આપું છતાં તેને સંતોષ થતું નથી. સંતે અંજલી ભરી પાણ બાઈ પર નાંખ્યું અને તૃપ્તિને ઓડકાર આવી ગયે. તમારે શાંતિ જોઈતી હોય તે સંતેષી બને. “રંગ તો હી પ્રારું જ તૌવં”. સંતેષમાં જ પ્રબળ સુખ છે. આ બાઈ માનવની તૃષ્ણાનું એક રૂપ હતું. સંતેષ રૂપી અંજલી જીવનમાં છાંટવામાં આવે તે અવશ્ય ઉદ્ધાર થાય. જેની પાસે પૈસા નથી તેની દયા ખાવા કરતાં જેની પાસે તૃપ્તિ નથી તેની દયા ખાવા જેવી છે. આજના યુગમાં સૌથી અનિવાર્ય જરૂર Page #481 -------------------------------------------------------------------------- ________________ જેટ માનવને સ્થિર-શાંત અને સતાષી બનવાની છે. ઇન્દ્રિય પર જય મેળવાય તે અસખ્ય જરુરિયાતાના અંત આવે અને તેનાથી તૃષ્ણાના નાશ થાય અને તૃપ્તિને જીવનમાં સ્થાન મળે. વિશેષ અધિકાર અવસરે. વ્યાખ્યાન...૭૯ આસા સુદ ૧૪ને રવિવાર તા. ૩-૧૦-૭૧ ભગવાન નેમનાથ, શ્રાવકના ખાર વ્રતના પાંચ અણુવ્રતમાં પાંચમા વ્રતની વાત પેાતાની મધુર વાણીથી સમજાવી રહ્યા છે. પરિગ્રઢુના અથ ઈચ્છા, લાલસા, આકાંક્ષા, તૃષ્ણા, મમત્વ, કામના છે. ઈચ્છા એટલે આર’ભ. અને મમત્વ એટલે પરિગ્રહ, એક ભિક્ષુક છે. તેના એક હાથમાં ચપણીયુ' છે. ખીજા હાથમાં દંડ છે. અને હાથ લખાવી લખાવીને માગી રહ્યો છે, દેજો માબાપ ! અટકુ રોટલે જેની પાસે ખાવા રોટલેા નથી, સુવા એટલે નથી, છતાં બધુ' મેળવવાની ઇચ્છા છે. એટલે ભગવાન કહે છે તે મહાઆરભી અને મહાપરિગ્રહી છે. અને છ ખંડના અધિપતિ પાસે છ ખંડે, નવ નિધાન, ચૌદ રત્ન, ચેારાશી લાખ રથ, હાથી, ઘેાડા અને છન્તુ ક્રેાડ પાયદળ વગેરે કેટલા બધા પુણ્યના ઠઠારો છે, પણ જો તેમાં તેને તીવ્ર આસક્તિ નથી તા તે પારભી અને અલ્પ પરિગ્રહી છે. કારણ કે તે સમ્યક્ દૃષ્ટિ છે. આસક્તિ ત્યાં મૂર્છાભાવ છે. ભરતચક્રીને રિદ્ધિ-સિદ્ધિમાં અનંતાનુબંધી જન્ય મમત્વભાવ નહેાતા, તેથી કાળાંતરે ચારિત્ર મેાહને પાતળા પાડતાં પાડતાં, અનિત્ય ભાવના ભાવતાં ભાવતાં એક દિવસ અરિક્ષાભુવનમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયુ હતુ.... પરિગ્રઢ બે જાતના છે. ખાદ્ય અને અભ્યંતર. બાહ્ય પરિગ્રહ નવ જાતના છે. ઘર, ખેતર, પ્રમુખ ઢાંકી તથા ઉઘાડી જમીન, સેાનું-રૂપ, ધન-ધાન્ય, દ્રુપદ ચતુષ્પદ અને ઘરની ઘરવખરી આદિ છે, અભ્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારના છે. તે અનંતાનુબ'ધી, અપ્રત્યાખ્યાની–પ્રત્યાખ્યાની અને સ ંજવલન આ ચાર ચાકડી એટલે ૧૬ કષાય અને હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, સ્ત્રી-પુરૂષ, નપુસકવેદ, આ બધાને નાકષાય કહેવાય છે. કષાયને જન્મ આપનાર નાકષાય છે. પરિગ્રહ સવ અનર્થનું મૂળ છે. પરિગ્રહવૃત્તિવાળા માનવ અનેક ચિંતારૂપી ચક્રોમાં સાયેલા રહે છે. પરિગ્રહવૃત્તિ જીવન માટે અભિશાપ છે. જેનામાં સંગ્રહવૃત્તિ આવી તેના Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ઉપર દુઃખનું સૈન્ય તૂટી પડે છે. પરિગ્રહ મેળવવાની તમને જેટલી ઝંખના છે, તેટલી સદ્દગુણે પ્રાપ્ત કરવાની તમન્ના છે? પૈસા અનેક દુર્ગુણેના દ્વાર ખેલી આપે છે. દ્રવ્યના દાસ બનતાં સહુ માનવી, દ્રવ્ય નહીં કેઈનું દાસ થાતું; દ્રવ્યથી પ્રાપ્ત થતું ના કદિ, શુદ્ધ બ્રહ્મવ તેથી હણાતું. દ્રવ્ય અહંકાર ને દુર્ગણે લાવતું, જેમ હુતાશને છે ધુમાડો, દ્રવ્ય વિક્ષેપ છે આત્મકલ્યાણમાં, દ્રવ્યથી ફિકર ભય રાત દાડે. દ્રવ્ય બધાને દાસ બનાવે છે. લક્ષમીના દાસ કેટલા છે? એના તાબેદાર થઈને એની જ સેવા કરી રહ્યા છે. એક રૂપકમાં બતાવે છે કે કેટલાક લક્ષમીનંદન બને છે. લક્ષમી જે જે આજ્ઞા કરે છે તે આપે, એની આજ્ઞા બહાર ન જાય. અને કેટલાંક લહમીના અધિપતિ થઈને રહે છે. એ જીવનભર લક્ષ્મીને છૂટે હાથે વાપરે છે. આજે મોટાભાગના શ્રીમતે લક્ષમીના સ્વામીને બદલે લક્ષમીના દાસ બનેલા છે. આજના જગતમાં પૈસાની જ વાહ વાહ છે. પૈસાને સૌ ભરે સલામ, પૈસે સૌને કરે ગુલામ, અરે વાહ રે વાહ, પૈસાની જગમાં જય જય....ધનપતિની જગમાં” પૈિસા માટે સૌના ગુલામ બને. માંસાહારીના પગ પૂજે. દારૂ પીતા હોય એની નોકરી સ્વીકારે. ગૌરવથી કહે કે, અમારી ઓફીસમાં યુરોપિયન સાહેબ આવે છે. તે આવે તે દેડીને પગમાં પડે, સલામ ભરે. અન્યાય, અનીતિ, અધર્મ, અસત્ય વ્યવહાર સાચવીને પૈસા મેળવે. એને સાચવવા તિજોરી રાખે. તિજોરીને રૂમમાં ગોઠવે. રૂમને પણ ગેરેજના તાળા વાસે. અને બારણા વચ્ચે ખાટલે નાખીને સૂઈ રહે, તે પણ ચિંતા કેટલી? કોઈ આવશે તે? કઈ લુંટીને બધું લઈ ચાલ્યા જશે તે ? આવી ચિંતામાં ઊંઘ પણ ન આવે. એક શ્રીમંતે પરસેવો પાડીને, ઘણુના લેહી ચૂસીને, વિશ્વાસઘાત કરીને, દગાપ્રપંચ, છળકપટ, કાળાધોળા કરીને દ્રવ્ય ભેગું કર્યું. હવે આ દ્રવ્યના રક્ષણ માટે એના રૂમની નીચે એક ભેંયરૂ કરાવે છે. ભેંયરામાં જવા માટેના રસ્તા પર એક કરામત બેઠવે છે. એક સ્પ્રિંગ મૂકે છે. જે એના પર પગ મૂકીને જાય તે સ્પ્રીંગ દબાતા સીધા પાછળ ઉડે પાણીને ધરે છે તેમાં ચાલ્યા જાય. અને મૃત્યુને આધીન થઈ જાય. “પંચે. ન્દ્રિયની ઘાત ભલે થાય, પણ મારે પૈસે આબાદ રહે કેટલી અશાંતિ? સો હજાર કે લાખ કરોડો મળે તેય ના શાંતિ, સોનું રૂપું હીરા હેય પણ દિલમાં સદા અશાંતિ, નિંદરમાં પણ દ્રવ્ય દેખીને ઝબકી જઈએ જાગી, અમે રંગરાગના રાગી, અમે અંગ અંગ અનુરાગી, Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ પછી તારી કને શું માગીએ વીતરાગી, શું માગીએ વીતરાગી ! અમે નથી તૃષ્ણા રે ત્યાગી, નથી લગન કંઈ લાગી, પછી...” સ, હજાર, લાખ, કોડ કેટલા રૂપિયા મળે તે શાંતિ થાય ? સોના રૂપાની પાટે ને પાટો મળે, સેનાનું આભરણ કરાવી સ્ત્રીને મઢાય એટલું દ્રવ્ય મળી જાય તે દિલમાં શાંતિ થાય? ના, એરકંડીશન રૂમ હોય, શીતળ વાતાવરણમાં બેઠા હોય તેય તનમાં તાપ છે કે ટાઢક છે? ઉપર પંખા ફરતા હોય અને હૈયામાં તૃષ્ણની હોળી સળગે છે. સાધક કહે છે હે ભગવાન! કેવું આજ સુધીનું મેં જીવન વીતાવ્યું છે. મારી જીંદગીમાં તારી પાસે માગવા જેવું કઈ રહ્યું નથી. કારણ કે વૈભને તે વિનાશી માની છડયા એને જ હું અવિનાશી માની ઝંખી રહ્યો છું. તમને આવા વિચાર કદી આવે છે? અતિ સંગ્રહનું પરિણામ બહુ ભયંકર છે. કુગે હવાને સંગ્રહ કરીને ઉપર ઉડે છે. જે હવા મર્યાદિત ભરી હોય તે તેને હવા ઉડવામાં મદદ કરે છેસ્વચ્છ નભમંડળમાં ઉડ્ડયન કરવાનું બળ આપે છે. પણ મર્યાદા કરતાં વધારે ભરવામાં આવે તે ફુગાનું જીવન પુરૂં થઈ જાય છે. દાળ-શાકમાં પણ મીઠું મર્યાદા કરતાં વધારે નાંખવામાં આવે તે એને સ્વાદ બગડી જાય છે. તેમ પરિગ્રહને અતિ સંગ્રહ અશાંતિને નેતરે છે. પેલા શ્રીમંત મખમલની તળાઈમાં મીઠી નિંદરમાં સોડ તાણીને સૂતા છે. ત્યાં સ્વપ્ન આવે છે. અરે ! ઘરમાં ચોર આવ્યા છે. મોઢે બુકાના બાંધ્યા છે. હાથમાં મોટી ડાંગ ને પગમાં મોટાં પગરખાં પહેર્યા છે. આ ભેંયરામાં ગયા. જયાં પરિગ્રહ છે ત્યાં માનવી ભયબ્રાન્ત રહે છે. મારૂં બધું લઈ જશે તે? પછી મારું શું થશે? એનું કેટલું બધું દુઃખ થાય? તેમ મેં અઠ્ઠાઈ, માસખમણ વિગેરે તપસ્યા કરી છે. તે ક્રોધ આવીને લૂંટ ન ચલાવે” એનું ધ્યાન રાખે છે? જરા ક્રોધ આવી જશે તે કરી કમાણી ખલાસ થઈ જશે. તારૂપી રૂ અને ક્રોધરૂપી તણખે છે. પૈસા જાય એનું દુઃખ છે પણ ક્રોધે આવીને ક્ષમા ઉપર લૂંટ ચલાવી એનું દુઃખ થાય છે? શ્રીમંતને ઉંઘમાં સ્વપ્ન આવ્યું છે. ચેરને જુએ છે. અરે! મારી જીંદગી આખીની કમાણી લઈ જશે. એકદમ ઉંઘમાં ને ઉંઘમાં ઉભે થઈ સીધે ભેંયરામાં દેડ. ઉતાવળમાં લાઈટ લીધી નથી, ઘેર અંધકાર છે. એને જ પગ સ્પ્રીંગ પર પડે ને સીધે ધરામાં પડે અને તેના જ રામ રમી ગયા. શ્રીમંત પિતાની જ કરામતને પિતે ભેગ બને. પૈસાથી બાહ્ય સામગ્રી મળશે. પણ આધ્યાત્મિક સુખ પૈસાથી નથી મળતું. છ ખંડના અધિપતિ ભરત ચક્રવર્તીએ પગલિક પદાર્થો પરથી દષ્ટિ ઉઠાવી આત્મામાં ઉપગ મૂક્યું હશે ત્યારે જ કેવળજ્ઞાન -દર્શન પ્રાપ્ત થયું હશે ને? આજે શું મનાય છે? જેના જીવનમાં સદ્ગુણે હેય પણ પિસે નહિ હેય તે તેની પાસે કાંઈ જ નથી પરંતુ ખરી રીતે તે જે શ્રીમંત પાસે નથી તે એની પાસે છે. સદ્દગુણ આ ભવમાં અને પરભવમાં સુખ આપનાર છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ મહારભીઆએ, મહાપરિગ્રહિએ, કુણીમાંહારેણં, પંચિનિય વહેણ” આ ચાર કારણે નરકાયુષ્ય બંધાય છે. જેને નરકમાં ન જવું હોય તેણે શું કરવું જોઈએ? મહાને બદલે અલ્પ કરી નાંખવું જોઈએ. જેને દુર્ગતિમાં નથી જવું તેને છોડવાની ભાવના થવી જોઈએ. શ્રાવકનાં ત્રણ મનોરથમાં પહેલા જ મનોરથ એ છે કે હે ભગવાન? હું આરંભ અને પરિગ્રહ કયારે છોડું? અઢાર કરોડ સોનૈયાને સ્વામી વિચારે કે આ બધું કયારે છોડું! આ બધું દુઃખ રૂ૫ છે. એક જ ધમ સુખરૂપ છે. આવું કયારે લાગશે ? તમારી પ્રવૃત્તિ કયાં થઈ રહી છે? “રાત દિન તું આથડે જે સુખને પામવા પ્યાસ ના છિપાવશે, સુખના એ ઝાંઝવા, કો'ક દિન ઉભી થશે મતની દિવાલ શાને કાજે એ માનવી તને પૂછું, એક હું સવાલ, શાને કાજે આ બધી તું કરે ધમાલ” જ્ઞાની પુરુષે માનવીને પૂછે છે કે હે માનવી? આ બધી ધમાલ તું શા માટે કરી રહ્યા છે? રાતદિવસ શેના માટે આથડી રહ્યો છે? સવાર થયું ને પથારીમાંથી ઉઠયા અને ઉઠતા વેંત ઝટ કરે, ગાડી ઉપડી જશે. ભાણું પીરસાણું, જેમ તેમ ખાધું. અને ચાલતાં ચાલતાં મોઢામાં મુખવાસ નાંખી અને દેડયા. જઈને વાંચ્યું કે પાંચ મીનીટ ટ્રેઈન લેઈટ છે, હાશ, સારું થયું, ત્યાં સુખ માન્યું, ત્યાંથી એફીસે ગયા. જલદ્દી જલ્દી ઓફીસ ખેલીને બેઠા. એક બે કલાક વ્યતિત થયાં પણ કોઈ ગ્રાહક ન આવ્યું, ત્યાં દુઃખ થયું. પછીથડીવાર થઈ ત્યાં મોટો ગ્રાહક આવી ગયા. ત્યાં સુખ માન્યું. દરિયાના મોજાની જેમ સુખ દુઃખ આવે ને જાય છે. સુખની મૃગતૃષ્ણા તને અહિં તહિં અથડાવે છે. એક ભાઈ ઘેરથી હેશે નીકળે છે. પાછા ફરતાં દોડાદોડીમાં મોટર અને બસ વચ્ચે આવી ગયો. એકસીડંટ થઈ ગયે. ખીસ્સામાંથી ફેન નંબર મળી ગયે. અહિં ભાઈ પડયા છે. પિલી બાજુ તેની સ્ત્રી સેંથામાં સિંદુર પૂરી કુમકુમ તિલક કરી નવરંગી સાડી પહેરી ભજન બનાવી રાહ જોતી ઉભી છે. ત્યાં ફેનની ઘંટડી રણકે છે. ફલાણાભાઈને એકસીડંટ થઈ ગયો છે. આ સમાચારથી તેને કેવી કાળ પડી હશે ? મૃતદેહ લઈને માણસે આવ્યા, જીવ ઉડી ગયેલ છે. જ્યારે ઘેરથી નીકળે ત્યારે કઈ આશાએ? અને આવ્યું ત્યારે કેવા હાલ થયા ? કેવી આશા, નિરાશામાં પલટાઈ ગઈ, બાઈના સેંથાનું સિંદુર ભુંસાઈ ગયું. ચાંદલ અને ચુડલે ઉડી ગયા. જેને પરણતી વખતે જીવનભરને જીવન સાથી બનાવેલ તે અધવચ્ચે મૂકીને ચાલ્યો ગયો. મળેલાં સાધને સુખ રૂપ લાગ્યાં કે દુખ રૂપ લાગ્યાં? દીકરે સ્કુટર લાવે તે મા-બાપ રાજી થાય. પણ ભાઈ સ્કુટર લઈને બહાર જાય તે ચપટીમાં જીવ રહે. હેમખેમ પાછા આવવાની રાહ જોવાય. મુંબઈના લેકેને શીરનામું તે ખીસ્સામાં રાખી ફરવું પડે, કારણ કે જ્યારે મૃત્યુ આવશે તે ખબર નથી. મૃગલાને તે ભાન-જ્ઞાન નથી, તેથી ઝાંઝવા પાછળ દોડે છે, પણ માણસને ય સુખની ક્ષણિકતાનું ભાન નથી. એટલે તે અનીતિ–અધર્મથી પૈસા ભેગો કરે છે અને ધનવાન બને છે, Page #485 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ વૃત્તિના કારણે સર્વમાં વિષમતાનું દર્શન થાય છે. એક ઠેકાણે પાડે થાય છે ત્યારે બીજે ટેકરા થાય છે. એક બાજુ ગગનચુંબી ઈમારતે ખડી થાય છે ત્યારે બીજાને તુટીફુટી ઝુંપડી પણ રહેવા માટે નથી. એક બાજુ જમણમાં મિષ્ટાન્ન અને ફરસાણ ઉડાવાય છે ત્યારે બીજી બાજુ મરચાં ને રોટલાની પણ જોગવાઈ નથી. તમે જે માજશેખ ઉડાવે છે તે કેટલાયને લૂંટીને, અનીતિ કરીને ઉડાવે છે ને? ભગવાનના શ્રાવકે અનીતિનું દ્રવ્ય ન લે. ભગવાનના શ્રાવકે છે ને? તે અસત્ય-ચેરી વિગેરે કરાય? ક્યાં મહાવીરના શ્રાવકો ને કયાં આજનાં કહેવાતાં શ્રાવકે? શા તમારા વખાણ કરવા? બે નંબરના નાણાં એકઠા કરી દાનને પ્રવાહ વહેવડાવે. પણ એવાં લાખોના દાન કરતાં નીતિના પાંચ રૂપિયા કમાઈને થોડું દાન કરે તે શ્રેષ્ઠ છે. ભગવાન મહાવીરના આનંદાદિ દશા શ્રાવકે થઈ ગયા. તેઓની પાસે કેટલી બધી રિદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિ હતી! જે બધાને ચક્ષુભૂત, આધારભૂત, સ્તંભ હતા. તેઓ પણ ચૌદ વર્ષ શ્રાવકપણું પાળી પછી પોતાના જ્યેષ્ઠ પુત્રને ગૃહને કારભાર સેંપી પૌષધશાળામાં જઈ આત્માને પિષતા થકી વિચારવાને વિચાર કરે છે. દરેક કુટુંબીઓને બોલાવી પુત્રને કારભાર સેંપી પૌષધશાળામાં આત્માને પષતા વિચારે છે. તેઓને જેવો વિચાર આવતે કે તરત જ પ્રેકટીકલ જીવનમાં મૂકી દેતા, પિતાના હાથે જ રાજીનામું આપી દેતા. અત્યારે તે ઠેઠ સુધી) ગાડાના બેલની જેમ જીવે ત્યાં સુધી પૈસરૂ તાણે. તમારે કઈ સંભાળે તેમ છે કે નહિ? સંભાળે તેવા હેય છતાં છૂટતું નથી. અને દિકરે કહે છે, બાપા છે તે ઠીક છે. કામમાં આવે છે. વસ્ત્ર અને અને બે જ માંગે છે. નેકર રાખું તે પગાર દે પડે. બાપા કયાં વેતન લે છે? માતાપિતા કામ કરી વેતન નથી લેતાં, છતાં ઘણાને ભારે પડે છે. બાપાને વૃદ્ધાવસ્થા આવી ને પથારીમાં પડયા એટલે એના જ વહાલા મનાતા પુત્રે કહે કે ઘરમાંથી જાય બેખું તે ઘર થાય ચેખું! નાના છોકરા તે બાપાને મેઢે કહે દાદા” હવે સુખડી કયારે ખવડાવવી છે? દિકરાને લાખની મિલક્ત આપી છે છતાંય વૃદ્ધાવસ્થાએ સુખે રહી શકે ખરાં? કેટલું આપ્યું તેય ભારભૂતને? કારણ કે સ્વાર્થ સરી ગ. એટલે દિકરાને માતાપિતા ગમતા નથી. એ તો કહેશે. વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. કોઈ પૈસાદાર હશે તે હેપીટલમાં મૂકી આવવાની વાત કરશે. સેવા કરવા સીટર છે. અને કહે કે અમે દિવસ-રાતની જુદી સીસ્ટર રાખી છે, પણ તમે શા કામના છે ? તમને નાનાથી મોટા કરવામાં માબાપે કેટલા દુાખો સહન કર્યા છે ! હવે એમની સેવા કરવાને વખત આવ્યા ત્યારે કેવી દુર્ભાવના? તમને એમ થાય છે કે મારા ઉપકારી માબાપની સેવા માટે મારા હાડચામ બધું તૈયાર છે? પિતાની દેશમાંથી ટપાલ આવે કે દીકરા, એકવાર આવી મોઢું બતાવી જા. તે દિકરે લખશે, મારે ટાઈમ નથી. કેમ, નેકરી કરે છે? ના. ઘરને ધંધે છે, પણ આવું તે દસ Page #486 -------------------------------------------------------------------------- ________________ બાર હજારને ખાડે પડી જાય. માટે તમારાથી ન થતું હોય તે એકાદ માણસ રાખી લેજે, પણ હું નહીં આવી શકે. માબાપ એ સમાચાર સાંભળી આંસુ સારે છે. રાતદિવસના ઉજાગરા વેઠી, લાંઘણે કરી જે બાળકોને મોટો કર્યા એ જ મોટા થતાં પૈસા હાથમાં આવતાં કેવા ફરી જાય છે? આ અવળી બુદ્ધિ કોણે કરાવે છે? પૈસા પ્રત્યેને મમત્વભાવ. પૈસાથી આત્મતત્વ હણાય છે. પૈસા કમાઈને આવે તે મા લાપસીનું આંધણ મૂકે, આનંદમંગલ મનાવે. પણ તારા આત્માનું શું? શ્રીમંતપુત્રને મા બેલાવતા પણ અચકાય છે. એક બાજુ બેસીને વાત પણ ન કરી શકે. ભાઈની તે બીક લાગે, પણ ભાઈની શેઠાણીનીયે બીક લાગે. કંઈક બોલીશ તે રહેવું ભારે થઈ પડશે. કે ભાઈમાં અહંકાર આવ્યા કે બોલાવાય નહિ. જ્યાં જ્યાં ધુમાડે ત્યાં ત્યાં અગ્નિ, એમ જ્યાં દ્રવ્ય ત્યાં અહંકાર આવે છે. દ્રવ્ય અનેક દુર્ગને નિમંત્રે છે. આત્મ કલ્યાણના કાર્યમાં પણ પૈસે વિક્ષેપ પાડે છે. શ્રીમંતને પૂછે કે કેમ વ્યાખ્યાનમાં નથી આવતા ? તે કહે, અમે પણ માનીએ છીએ કે આવવું જોઈએ, પણ ધંધાને લીધે આવી શકાતું નથી. દ્રવ્ય નિરાંતે ઊંઘવા પણ દેતું નથી. રાત અને દિવસ તેને સાચવવાની ફિકર રહે છે. લાખ રૂા. ખિસ્સામાં લઈને જતા હોય તે કેટલી ચિંતાઓ? કોઈ લઈ નહિ જાય ને ? ખિસ કપાશે નહિ ને ? બેંકમાંથી પૈસા લઈને નીકળ્યા, ગુંડાએ ધ્યાન રાખ્યું કે બેંકમાંથી નીકળે છે. પાછળ જઈને લાગ મળતાં વચ્ચે જ ગુંદી નાખે અને પૈસા પડાવી ભે. પયુંષણમાં દાગીના પહેરવા લાવ્યા તે જલ્દી ખાનામાં મૂકી આવીયે એમ થાય ને? આટલે ભય છતાં લક્ષમીને પૂજારી બની લક્ષ્મીની જ આરતી ઉતારે છે, પણ લક્ષમી સાથે આવવાની નથી, માત્ર સગુણ સાથે આવશે. અવગુણને ટાળી, સદગુણે અપનાવે. મનુષ્ય ક્ષેત્રમાં કાંઈક સત્કર્મનાં વાવણીયા કરે, તે તેનું સારૂં ફળ મેળવી શકશે. શેઠે જે ધનની રક્ષા માટે સ્પ્રિંગ કરાવી હતી તેને જ પિતે ભેગ બને અને ઉંડા ધરામાં ઢસડાઈ ગયો. પિતે જ મરણને શરણે થયે. ૭૦ મણની શીલા પર્વત પર ચડાવવી મુશ્કેલ છે. પણ ઉપરથી પાડવી સહેલ છે. તેમ ધન ભેગું કરવું મુશ્કેલ છે પણ છોડવું સહેલું છે. જ્યાં અર્થની બેલબોલા છે ત્યાં બીચારી અપરિગ્રહ વૃત્તિ ઉપેક્ષિત વિધવાની જેમ એક ખુણામાં અસહાય બનીને બેસી જાય છે, પછી તેની મમત્વ વૃત્તિ, ઈચ્છાઓ, તૃષ્ણાઓ હનુમાનના પુછડાની જેમ લાંબી ને લાંબી વધતી જાય છે. ભગવાન નેમનાથની આ વાણી નિષકુમાર માટે સુખ અને શાંતિનું વરદાન લઈને આવી છે. અપરિગ્રહ વૃત્તિ, સમગ્ર સંસારમાં છવાયેલ વિષમતા, અનૈતિક્તા, સંગ્રહવૃત્તિ અને લાલસાના અંધકારને દૂર કરવા માટે પ્રકાશનું કામ કરે છે. વિશ્વના સર્વ પ્રાણીઓને Page #487 -------------------------------------------------------------------------- ________________ ४७४ આનંદથી જીવવાનું શિખડાવે છે. અપરિગ્રહવૃત્તિ એ નિર્ભયતા અને નિસંગતાનું પ્રવેશદ્વાર છે. સંતોષના સુરમ્ય ઉદ્યાનમાં માનવીને વિશ્રાંતિ આપનારી છે. વિષમતાને કિટાણુઓને અને સ્વાર્થ રૂપી ક્ષયના જંતુઓનો નાશ કરનારી છે. અપરિગ્રહ વૃત્તિમાં જે સુખ છે, આનંદ છે, આધ્યાત્મિક આહૂલાદ છે તે સ્વર્ગના દેવોને પણ દુર્લભ છે, વ્યાખ્યાન નં.૮૦ સુદ ૧૫ ને સેમવાર તા. ૪-૧૦-૭૧ આ દયાનિધિ, કૃપાવતાર ભગવાને સિદ્ધાંતથી સમજાવ્યા. અહીં બલભદ્રના પુત્ર નિષધકુમારને અધિકાર ચાલે છે. જેને પચાસ અપ્સરા જેવી પત્નીઓ છે, જેની પાસે વૈભવને પાર નથી પણ ત્રિલોકીનાથ ભગવાન નેમનાથના વૈભવ પાસે એને એને વભવ છઓખાના ફેતરા જેવું લાગે છે. એટલે નિષકુમાર વિચારે છે કે અપનાવવા જે તે અણગાર ધર્મ છે. સાધુપણામાં જે સાધના થઈ શકે છે તે સંસારાવસ્થામાં થઈ શકતી નથી. સંસારી જી ધારે કે આજે પાખી છે ને પોષે કરવા જવું છે ત્યાં જ સંબંધીને ફિન આવે કે સાદડી છે એટલે પિષ ન થઈ શકે ને સાદડીમાં જવું પડે. ધર્મ આરાધના માટે સંસારથી છુટી આત્મસમર્પણ કરવું જોઈએ. તન, મન, ધન બધું ધર્મ માટે સમર્પણ કરવું જોઈએ. ધમી જીવ શરીરને પંપાળે નહીં. ધર્મ સાધનામાં કાયાને કચડી નાંખે. ને શરીરની સુકવણું કરી આત્માને લાછમ બનાવે. કાઉસગ્ગમાં ચપળતા ન લાવે. ખાલી ચડી જાય તે પણ શરીરને સ્થિર રાખે, જીવે પરવશપણે ઘણું સહન કર્યું છે. પણ જે વાધીનતાએ સહન કરે તે કર્મના થક ઉડી જાય, શરીર ખાતર બધું સહન કરે. મંદવાડ આવે ને ડોકટર કે વૈદ કહે તે પ્રમાણે ચરી પાળે, ડાયાબીટીસવાળાને ભાત ન ખવાય તે ન ખાય. શું એ ત્યાગથી નિર્જરા થશે? નહિ થાય. આત્મકલ્યાણના લક્ષે ભાવતું છોડી દયે. દરેક વસ્તુમાં મર્યાદા રાખે. જે મર્યાદાને ઉલંઘતે નથી તે અતિચારાથી બચી જાય છે. પાંચમા વ્રતના અતિચાર જાણવા જેઈએ પણ આચરવા નહિ. ઉઘાડીહાંકી જમીન, સુવર્ણ, રૂપું, ધન-ધાન્ય, બેપગા-ચૌપગ અને ઘરની ઘરવખરીની જે મર્યાદા કરી હોય તેનું ઉલ્લંઘન ન કરે. જે ઉલ્લંઘન થાય તે અતિચાર લાગે, માટે સાવધાની રાખવી જોઈએ. છઠું વ્રત દિશાપરિમાણુનું છે. તેને છઠું અણુવ્રત ન કહેવાય. “પંચન્હમાશુવયાણું, તિરૂં ગુણવ્વાણું. ચઉન્હેં સિખાવયાણું” મહાવ્રતથી અણુ એટલે નાના. મહાવ્રતમાં Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સર્વથા પચ્ચખાણ છે અને અણુવ્રતમાં છુટ રાખવી હોય તેટલી રાખી શકાય છે. પાંચ અણુવ્રત છે, પછીના ત્રણ ગુણવ્રત છે. દિશા ત્રણ છે. ઊંચી-નીચી અને ત્રિચ્છી. આ ત્રણ દિશાનું માપ સંતોષી જીવ કરી શકે છે. ત્રણે દિશાની જેટલી મર્યાદા કરી હોય ત્યાં સુધી ત્રણેય દિશામાં પરિભ્રમણ કરી શકે છે. મર્યાદા એટલે હદ નક્કી કરવી તે, પણ મર્યાદા બાંધ્યા પછી સીમાનું ઉલંઘન ન કરાય. સઈચ્છાએ, કાયાએ કરી પાંચે આશ્રય સેવવાના પચ્ચખાણ-પિતા ની ઈચ્છાથી કાયાએ કરી હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ, પરિગ્રહ આ પાંચે આશ્રવ સેવવાના પચ્ચખાણ જેનામાં મમત્વ ભાવ નથી તે આ કરી શકે છે. આટલા દેશમાં જઈ આવ્યા. ત્યાં મોટા મોટા માણસોની મુલાકાત લીધી. ત્યાંના આચાર-વિચાર, રહેણીકરણ જેઈ આવ્યા. એમ દુનિયાની મુસાફરી કરનાર ગર્વ અનુભવે છે અને જે માણસે પરદેશ જઈને આવે એને તમે પૂછે પણ ખરાને કે શું જોઈ આવ્યા? ત્યાને અનુભવ તે કહે? પણ જ્ઞાની પુરૂષોને આત્માના અનુભવ વિશે પૂછે ખરાં? કે આપના આત્મામાંથી જ્ઞાનના તેજસ્વી કિરણે કેમ ફુટે છે? જ્ઞાની અને અનુભવીને મળે છે જેથી આત્માને ઉર્ધ્વગામી બનાવવાના માર્ગો મળે. એક આત્માની કથા કરવી તે સ્વકથા છે. બાકી તે સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા, રાજકથા આ ચારે વિક્યા છે. જે દારૂ પીએ છે, પરમાટી ખાય છે, પરસ્ત્રીગમન કરનાર છે, એની વાત સાંભળીને તમે શું કરશે? પરદેશમાં પંદર વર્ષની ઉંમરના પુત્રપુત્રીને માબાપ કાંઈ પૂછી શક્તા નથી. પગાર લાવતાં થયાં એટલે સ્વતંત્ર વિહારી બને છે. મનફાવે તેની સાથે લગ્નગ્રંથીથી જોડાય છે અને ન ફાવે તો “કેળીભાઈને કુબે, એક મુઓ ને બીજે ઉભે.” ત્યાં સંયુક્ત કુટુંબની પ્રથા નથી. પુત્રે, દાદા-દાદી કે માતાપિતાની સંભાળ પણ લેતા નથી. વડીલોની સેવાનું કામ કઈ કરતું નથી. વડીલે પ્રત્યે સહાનુભુતિ કે લાગણી દાખવી શકતા નથી. વૃદ્ધાવસ્થામાં કઈ કેઈનું થતું નથી. કાને સંભળાતું નથી, આંખેના તેજ ઓસરી જાય છે. વૃદ્ધાવસ્થા એનું કામ કરે છે. છતાં એવે ટાઈમે કેઈ સગા થતાં નથી. આવું બધું સાંભળી એમ થાય કે આ દેશ ખૂબ જ આગળ કેવી રીતે વધે છે? શીલ-સદાચાર કે લાગણી નથી ત્યાં લાખની મિલકત હોય તોય શું? પૂર્વની ભારતીય સંસ્કૃતિ, ત્યારના ઋષિમુનિઓ, સતી સન્નારીઓના જીવન તો જુઓ. જેમણે ધર્મ માટે પ્રાણું અને ધન ન્યોછાવર કર્યા છે. દેશ માટે, ધર્મ માટે જે જોઈએ તે આપવા તૈયાર હતા. એ બધું જેવાને બદલે આજે પશ્ચિમની સંસ્કૃતિને વાયરો વાયે અને બધા એનું અનુકરણ કરતાં થઈ ગયાં. તેથી અહીં પણ લવમેરેજ અને છુટાછેડા કરવામાં આવે છે. હિંદુસ્તાનમાં પણ સંતાને ઈચ્છા મુજબ પરજ્ઞાતિમાં લગ્ન કરે છે. માતપિતાને તેને થોડા દિવસ બળાપ થાય. પછી દિવસે જતાં એ વાત સંકેલાઈ જાય. વળી પેલાને ત્યાં થયું એમ આપણે ત્યાં થયું. દુનિયામાં આ બધું થતું આવ્યું છે એમ થયા કરે છે અને Page #489 -------------------------------------------------------------------------- ________________ મનવાળીને બેસી જાય છે. આ તમારી અસભ્ય સંસ્કૃતિ કયાં જઈને અટકશે? આજે તે ઘણા પ્રત્યાખ્યાનના પણ વિરોધી થઈ ગયા છે. નવવધૂ બનીને એક કન્યા આવે અને તેને કંદમૂળની બાધા છે. એમ જ્યાં ઘરના સાંભળે ત્યાં જ બાધા શું? એને ખવડાવ્યે જ છુટકે કરીએ. એમ કહી મોઢામાં પરાણે નાખી દે. અધમીજીને વ્રત તેડાવવામાં મજા આવે છે. એને વ્રત પ્રત્યાખ્યાનનું બહુમાન જાગતું નથી. સભામાં ઈન્દ્ર મહારાજે અહંન્નક શ્રાવકના વખાણ કર્યા. આ વખાણ મિથ્યાત્વી દેવ સાંભળી ન શકો તેથી એને ઈર્ષા આવી કે દેવેની સભામાં માણસના વખાણ? હું જાઉં એને ડગાવવા. જે અધમી છે તેને વ્રતની પ્રતિજ્ઞા તેડાવવામાં મજા આવે છે. પણ વ્રત પાળવું, પળાવવું અને પળાવવા માટે અનુમોદન કરવું એમાં લાભ છે, તેમાં ધર્મ છે. વ્રતનું ખંડન કરાવવામાં પાપ છે. અધર્મ છે. જે જે વ્રત ખંડન કરાવે છે તેના હૃદયમાં ધર્મ પ્રત્યે ધિઠ્ઠાઈ નહીં તે બીજું શું છે? જે વ્રત પ્રત્યાખ્યાન કરે છે એના ત્યાગને સન્માન કે હું તે કાંઈ ત્યાગ કરી શકતે નથી, પણ જેઓ કરી શકે છે તેમને ધન્ય છે તથા એ વૈરાગમાં આગળ વધવા માટે છે ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન ! અટકે ત્યાગ વિરાગમાં તે ભૂલે નિજ ભાન.” આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે વૈરાગ્ય જોઈશે. વૈરાગ્ય વિના ત્યાગ ટકી શકે નહિ. ત્યાગ વૈરાગ્યાદિ ગુણે ન હોય તે મલિન અંતઃકરણ રૂપ દર્પણમાં આત્મપદેશનું પ્રતિબિંબ પડતું નથી. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કેડ ઉપાય” ત્યાગ કોડા ઉપાય કરીએ છતાં ત્યાગ વૈરાગ્ય વિના ટકતું નથી. જ્ઞાન પ્રકાશ વિના આગળ વધી શકાતું નથી. તમારે પ્રકાશ જોઈએ તે કેઈ ને કહે ને કે દી લાવે. તે તમને એમ કહે કે, પ્રથમ અંધારું કાઢે, પછી દીવ લાવું. તે શું અંધારું સુપડેથી ઉલેચાય! સાવરણથી બહાર કઢાય ખરૂં? નહિં. તું તારે દી લાવ એટલે અંધારૂં આપે આપ ચાલ્યું જશે, તેમ સમજણપૂર્વક ત્યાગ-વિરાગ આવે એટલે આમ જ્ઞાન આપ્યું જ સમજો. બાકી બોલવાથી આત્મ જ્ઞાન આવતું નથી. સંસાર રસિકડાઓનું જ્ઞાન પોપટીયું છે. “પઢે પોપટજી સીતા રામ' પરંતુ હવે સત્ય જ્ઞાનને મેળવે “જ્ઞાનસ્ય ફલમ વિરતિ” જેને જ્ઞાન નથી તેને દિશાની મર્યાદાનું ભાન નથી. એને તે ચારે બાજુ દેટ લગાવું ને હીરા-મોતી-પના વિગેરે લઈ આવું એમ થાય છે પણ હીરા-મોતીને ખવાશે ? ખાવામાં તે દાળભાત, રોટલી અને શાકથી જ પેટ ભરાશે, હીરાને ખાઈ શકશે? ના, હીરે ચુસવાથી પણ મરણ થાય છે. તે પછી એવી વસ્તુને મહ શે? વસ્તુ પ્રત્યેની આસક્તિ પરિહરે તે સંતોષથી જીવી શકશે. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ એક ગરીબ માણસ છે. એ શ્રીમંતાની માટી મહેલાત, ખાગ મગીયા અને મોટર આદિ સાધના જોઈ ને ઇર્ષાની આગથી મળે છે. એના હૃદયમાં કાળી બળતરા થાય છે, એકદમ માટી ખુમા પાડીને ખોલે છે કે આ શ્રીમતેને અમારી કાંઇ પડી છે? અમારૂ ધ્યાન પણ રાખતા નથી અને સાદ પણ નથી સાંભળતા. આની માજુમાં થઈ ને એક સજ્જન માણસ જઈ રડયે છે તે આને અવાજ સાંભળીને પૂછે છે, શું છે ભાઈ? ત્યારે ગરીખ માણસ કહે છે, આ પૈસાવાળા તા કેવા છે ? અમારું કાંઈ ધ્યાન રાખતાં નથી. પણ જો આ પૈસા મારા હાથમાં આવે તા હું કોઇને ગરીબ ન રહેવા દઉં. સંસ્થામાં આપુ', અનાથાને આપું, મેટી બિલ્ડીંગા ખ ંધાવી ગરીમાને રહેવા આપું. સજ્જન કહે છે ભાઈ ? તને મળે ને તે તું પણ એવા જ થઇ જા. ગરીબ કહે ના રે ના, મને મળે તેા હું સબ્યય કરી નાખુ ત્યારે પેલા સજ્જન કહે છે, આ લે, આ એક ચેલી છે, એમાં એક રૂપિયા નાંખેલે છે. તે એક કાઢીશ એટલે બીજો થઈ જશે. એમ તારે જેટલા જોઇએ એટલા રૂપિયા એમાંથી મળી રહેશે. પણ શરત એ છે કે જ્યાં સુધી આ થેલી તારી પાસે રાખે ત્યાં સુધી એક પણ રૂપિયા વાપરવાના નહી. થેલી ફગાવી દેજે, પછી વાપરશે. પેલે તા ખૂબ રાજી થયા. થેલી લઈને ઘેર આવ્યેા. ને રૂપિયા કાઢવા લાગ્યા. કાઢતા કાઢતાં લાખા અને કરાડી થયાં. પણ એક પૈસાના ઉપસેગ ન કરી શકયા. એટલે એ જ ઝુંપડી અને એ જ ખાવાનું તેને ભાગ્યે રહયું. કારણ કે ઉપભોગ કરવા હાય તા થૈલી ફેકી દેવી પડે અને ચેલી ફેકે તે આવક બંધ થઇ જાય. એટલે જીવ્યે ત્યાં સુધી પૈસા એકઠા કર્યાં પણ ન ખાઈ શકયા, ન સુદર વસ્ત્રા પહેરી શયા, ન કોઈને દાન કરી શકયા. માઁ ત્યાંસુધી એ જ ગરીબી અને એજ દુઃખ ભાગળ્યુ’. તેમ તમે દેશમાંથી અહિ' કમાવા આવ્યા. હૅવે ઘણું ધન કમાયા. ઘણું ભેગું કર્યુ. હવે દેશમાં જઈ ને નિરાંતે ધમ કરીએ એવુ થાય છે ? કે અહીના જ માળામાં મરવું છે ? મુંબઈ ને નાડાય, કારણુ કમાણીનું એ સાધન છે. પણ અહીંનું કેવુ. ધમાલીયું જીવન છે! નાનકડી તમારી રૂમ છે. એક સામાયિક કરીને બેસવુ' હાય તેપણ સગવડતા ન મળે. કેટલી અગવડતા છે? પણ આ અગવડ અગવડ રૂપ લાગે છે? આટલા પૈસા મેળવ્યા છતાં તમને અહી શાંતિ કેટલી છે? પરિયડુથી છુટવુ... હાય તા દિશાના ખારણાં ખધ કરો. ખુબ વટાળ ચડયા હાય અને ધુળા ઉડતી હોય તેા ઝટ ખારીબારણાં બંધ કરી દો ને ! ન કરો તા ઘરમાં ખેપટ ભરાય, એમ આત્મારૂપી ઘરમાં કની રજ ન ભરાઈ જાય માટે આશ્રવના દ્વાર ખ ́ધ કરેા ને સવરમાં આવેા. જાવજીન્ન સુધી પાપના પાંચે આશ્રવ સેવવાના પચ્ચખાણ કરે. મહાવીરપ્રભુના દશ શ્રાવકાની પાસે ખેતીવાડી વિગેરે ઘણી જમીન હતી. પણ સંતસમાગમ થતાં મર્યાદા કરી લીધી. હવે કાંઈ વધારવું નહી. અસ ખ્યાતાદ્વીપ સમુદ્રો છે, તે બધા સમુદ્રનુ પાણી પીવુ` છે ? ના, એની મર્યાદા કરી, કે મારે આટલા ગામ સિવાયનું પાણી ન પીવું. આ ગામમાં પણ એ ઘરથી Page #491 -------------------------------------------------------------------------- ________________ غفار = ધધારે ઘરનું પાણી ન પીવુ'; ખેત્તવુઢી = ૫૦૦ માઈલ પૂર્વ પશ્ચિમમાં જવાની છૂટ રાખી હાય તા પૂર્વમાં ૭૦૦ અને પશ્ચિમમાં ૩૦૦ માઈલ એમ એક દિશા વધારીને બીજી દિશા ઘટાડી ન શકાય. સઈ અંતરધાએ = ચાલતાં ચાલતાં સદૈß પડયા કે આ ૫૦૦ માઇલથી વધારે તે નહીં હોય ને? તે ત્યાં જ અટકી જવું જોઈ એ, પણ આગળ જવાય નહીં. આ પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ. ઘરમાં ચાર કલાક રહેવાનું હાય તા ચાર કલાક માટે ઘરની બહારના પાંચે આશ્રવ સેવવા નહી. તસ ભંતે પશ્ચિમાસિ નિદામિ ગરિહામિ અપ્પાણુ' વાસિરામિ’'કરા એટલે ઘરના મર્યાદિત ક્ષેત્ર સિવાયની આખી દુનિયાનું પાપ અંધ થયું. ઘરની અંદરનુ` જ પાપ લાગે. રાત્રે સૂતી વખતે પણ સથારા કર્યા વિના ન સૂએ. “ આહાર શરીર ને ઉપધિ પચ્ચખુ` પાપ અઢાર, મરણુ આવે તા વાસિરે, જીવું તે આગાર” આસાગારી સંથારા કહેવાય, એમાં ચારે આહારના પચ્ચખાણુ. શરીરને પણ વાસરાવી દે, ઉપધિમાં પથારીની છુટ ખાકી બધાના પચ્ચખાણુ. આટલું કર્યું અને એમાં જો આયુષ્ય પૂર્ણ થઈ જાય તે સંથારામાં ગયા કહેવાય. આયુષ્ય ક્યારે પૂરુ થશે તે ખબર છે ? કેટલાંક ચા પીતાં, છાપા વાંચતાં, પૈસા ચૂકવતાં મૃત્યુ પામી જાય છે. રાત્રે સાજા સારા સૂતાં હાય ને સવારે જુએ ત્યાં મડદું, ખબર પણ ન પડે કે રાત્રે કયારે મરી ગયા અને શુ થયુ'! ડાકટરને મેલાવીને પૂછે ત્યારે ખબર પડે કે એ કલાક પહેલાં ગુજરી ગયાં છે. આ ઉપરથી તમને એમ થાય છે કે મરણુ ક્યારે આવશે? મરણની ખખર નથી, માટે રાજ રાત્રે ખમતખામણા કર્યા વિના ન સૂવું. ,, "बामि सवे जीवा, सब्वे जीवा वि खमंतु मे, मित्ती मे सम्बभूएस वेरमझ न केणइ " મરણુ આવે તા બધુ ત્યાગવાનુ છે. જીવા તા બધી છુટ છે. આામાં શું આકરુ` પડે તેમ છે! ઘરના દરેક માણસમાં આ આદત પાડા, કદાચ રાત્રીએ ઉઠવાની જરૂર પડે તે ત્રણ નવકાર અણી પાળી લેવાય. છઠું મત દિશાનું અને સાતમું વ્રત ભાગઉપભેાગનું પરિમાણુ કરવાનું છે. એકવાર ભેાગવાય તે ભાગ અને વારવાર ભેગવાય તે ઉપલેાગ કહેવાય છે. જે મેઢામાં કાળિયા નાખ્યા તે પાછા ફરી ખવાય નહિ. ખાવા-પીવાનું એ વસ્તુઓ ભેાગ છે, અને વસ્ત્ર-વાહન ઘરેણાદિ એ બધાં ઉપભેાગ છે. સાતમા વ્રતમાં ૨૬ માલનું પરિમાણુ ખતાવે છે. (૧) ઉલણિયાવિહ’– અંગ લુવાના, હાથ લુવાના રૂમાલની મર્યાદા (૨) દંતણુવિદ્ઘ – દાતણની મર્યાદા. (૩) ફલવિહ’-આટલા ફળથી વધારે ખાવા નહી. (૪) અભંગવિહ’–તેલ વગેરે શરીર ચાળવાની વસ્તુની મર્યાદા. (૫) ઉટણવિહ-પીઠી આ≠િ મન કરવાની વસ્તુ. (૬) મંજવિš’–સ્નાન કરવામાં પાણીની મર્યાદા, એક ડોલ પાણીથી વધુ ઢાળવું નહિ, નળ ખુલ્લા ન મૂકી દેવા, પાંચ તીથીએ ન નહાવું, દિવસમાં એકવારથી વધારે ન નહાવું વગેરે મર્યાદા. Page #492 -------------------------------------------------------------------------- ________________ (૭) વણ્યવિહેં–તમે એક જડથી વધારે કપડાં પહેરે ખરાં? ઉપરાઉપરી પહેરી શકે? દિવસમાં ત્રણવાર બદલાવો તો ત્રણ જોડથી વધારે ન પહેરવા. (૮) વિલેવણુવિહં વિલેપન કરવાની વસ્તુની મર્યાદા (૯) પુષ્કવિહં = પુષ્પની મર્યાદા. આગળના શ્રાવકો પુષ્પહાર અને કરંટ પુષ્પનું છત્ર રાખતાં એટલે પુષ્પની મર્યાદા. (૧) આભરણુવિહં = ઘરેણાની મર્યાદા. (૧૧) ધૂપવિહં = કપડાંને, મકાનને ધૂપ કરે પડે તે અધાળ કે નવટાંક વાપરવાની મર્યાદા. (૧૨) પેજવિહં = પીવાની વસ્તુ ઔષધ વગેરેની મર્યાદા. (૧૩) ભમ્મવિહં = સુખડી પ્રમુખની મર્યાદા. (૧) ઉદનવિહં = ચખા વિગેરેની મર્યાદા (૧૫) સુવિહં = કઠોળની મર્યાદા (૧૬) વિષયવિહં = ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ-સાકર વિગેરે વિષયમાંથી અમુક વિગયને ત્યાગ. (૧૭) શાકવિહં = લિલેરી શાકની મર્યાદા (૧૮) મહુરવિહં = મેવાની મર્યાદા (૧૯) જમણુવિહં = અમુક વખતે આટલી વસ્તુ ખાવી તે. (૨૦) પાણીવિહં = આખા દિવસમાં આટલું પાણી પીવું. (૨૧) મુખવાસવિહં = મુખવાસ, સોપારી આદિની મર્યાદા. (૨૨) વાહનવિહં = વાહન, મોટર-ગાડી, વગેરેની મર્યાદા. (૨૩) વાહિનીવિહં = પગરખાંની મર્યાદા. એક ઉપર બીજા નથી પહેરાતાં તે આખા વરસમાં એક બે જેડની છુટી ને છવાઈ જાય તે લેવાની છુટ રાખી પચ્ચખાણ કરી શકાય. (૨૪) સયણવિહં = શય્યા, પલંગ, આદિની મર્યાદા. (૨૫) સચિત્તવિહં = સચેત વસ્તુની મર્યાદા. (૨૬) દધ્વવિહં = બીજા દ્રવ્ય એટલે પદાર્થોની મર્યાદા. એ ૨૬ બેલની મર્યાદા થાય તેટલા પ્રમાણમાં કરવી તથા સચિત્તાહારે-કાચી વનસ્પતિ, કાચું-મીઠું, કાચી ચેંબર વગેરે ન ખાવા. સચિત્તપડિબદ્ધાહારે-સચેત સાથે લાગેલી વસ્તુ જેમકે ઝાડની છાલને ગુંદર જે ચેટે હેય તે. મુસંબીની ચીર ખાતાં બી આવી જાય. વગેરે સંઘઢાવાળું ન ખાવું. અપેલિઓ સઈ ભખણીયા-અ૫ પકવ, ખારિયા, કાચું પાકું શાક વિગેરે ન ખાવા. દુપોલિસઈ ભખણીયા-દુષ્ટ રીતે પકવેલું હોય, જેમકે રીંગણા, ગેટલા, સકરિયા વગેરે ભડથા કરેલા હોય તેવા ન વાપરવા. તુ સઈ ભખણીયા-ખાવું થોડું ને નાખી દેવું ઝાઝુંએવી વસ્તુ, જેમકે સીતાફળ, શેરડી, બોર વગેરે ન ખાવા. આ પાંચ ભેજનના અતિચાર છે અને કમ્મઉણું = વ્યાપારના પંદર અતિચાર છે તે જાણવા જોઈએ પણ આચરવા નહિં, જેમાં શેકબંધ કર્મ બંધાય છે. એવા વ્યાપાર શ્રાવકે કરવા એગ્ય નથી, તે એ વ્યાપાર કઈ જાતના છે તે અવસરે કહેવાશે. Page #493 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન.૮૧ આસે વદ ર ને બુધવાર તા. ૬-૧૦-૭૧ ભગવાન મહાવીર સ્વામીએ ચતુગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં જીવાત્માને ધમને સુંદર માર્ગ બતાવ્યો છે. જે જીવ આ ધર્મની આરાધના અને ઉપાસના કરે છે તે મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે છે. જો આ સંસારની અટવીનું સુખ રૂપ ઉલંઘન કરવું હોય તે ધર્મનું ભાતું બાંધે. તમારે પરદેશ જવું હોય તે ભાતું સાથે લઈ જાય છે ને? અને ભાતું ન લઈ જાવ તો તમારી મુસાફરી સુખરૂપ થતી નથી. તેમ ભગવાન કહે છે. अप्पाण जो महंतंतु अपाहेलो पवई । गच्छन्तो सो दुही होइ छुहा तवहाए पीडिओ। एव धम्म अकाउण', जो गछई उपर भव । गच्छन्तो सेो दही हाइ वाहिरेरागेही पीडीओ। માટી અટવી ઉલંધનારની પાસે ભાતું ન હોય તે તે દુઃખી થાય છે. ક્ષુધા તૃષાથી પીડાય છે. એવી રીતે ધર્મ નહીં કરનાર જીવ પરભવમાં જતે થકો દુઃખી થાય છે. અને વ્યાધિ તથા રોગથી પીડાય છે. જે ધર્મનું ભાતું લઈને જાય છે, તે અલ્પકમ અને અલ્પવેદનાવાળા થાય છે. દેવેને પણ દુર્લભ એ માનવને ભવ મળે છે, પણ ધર્મની કિંમત સમજાણી નથી. કુકડો ઉકરડા પર જાય છે. અને કચરાને ઢગલે ફેંદી ફેંદી તેમાંથી એઠવાડના દાણા શેધે છે. તેને શોધતાં શોધતાં હીરાકણું મોઢામાં આવી જાય તે તે છોડી દે છે, કારણ કે તેને હીરાકણીની કિંમત સમજાણ નથી, તેમ એઠવાડના દાણા જેવા ભૌતિક પદાર્થો છે અને હીરાકણી જે મહામૂલો ધર્મ છે. જેને હીરાકણી જેવા મહામૂલા ધર્મની કિંમત સમજાણ નથી, એવા છે એઠવાડને ચુંથ્યા કરે છે. હીરાકણું સમાન ધર્મ છે. તેના બે પ્રકાર છે. આગાર ધર્મ અને અણગારધર્મ. જીવન એક સંગ્રામ છે. કેટલાંક જીવ સર્વસ્વ અર્પણ કરીને કમની સામે ભીષણ સંગ્રામ ખેલે છે. એ સાધુપણું છે અને કેટલાક કર્મની સામે સંગ્રામ ખેલવાની તૈયારી કરે છે એ શ્રાવકપણું છે. દેશથી વ્રત કરે તે શ્રાવક, ભગવાન નેમનાથ નિષધકુમારને સાતમું ભેગે પગ પરિમાણ વ્રત સમજાવી રહ્યા છે. ભોગથી રંગ વધે. જીવને ખાવાની તૃષ્ણા કેટલી છે? તમે દિવસમાં કેટલી વાર ખાએ છે? સવારે, બપોરે, સાંજે, હાલતાં ચાલતાં ખાવાની ટેવ ખરી? અગાઉના માણસ ફક્ત બેવાર જ જમતાં. અને અત્યારે તે નાસ્તાની રેંકડી જુએ ત્યાં ખાવા ઉભા રહી જાય. રેસ્ટોરાં પાસેથી નીકળે, મઘમઘતી સુગંધ આવે તે તેમાં મનગમતા પદાર્થો ખાવા બેસી જાય. પેટને કયારેય આરામ આપે છે? ભૂખ વગર પેટમાં ઘટીની જેમ એ કરવાથી રોગ થાય છે અને સુધા શમતી નથી, Page #494 -------------------------------------------------------------------------- ________________ આ રે જંગલના ભજન પ્યારા, રંગ અનેખા ને સ્વાદ નિરાળા, ખાવાનું તે એકે ટાણું ન ચૂક્યા, તેયે રહ્યા અમે ભૂખ્યા ને ભૂખ્યા, જાગે છે વારે વારે ભાંગે આ ભૂખ અમારી, અમને દેખાડે નગરી તુમારી (૨) મુક્તિપુરીના સ્વામી સાંભળે અરજ અમારી, અમને દેખાડો નગરી તુમારી.” આ સંસારરૂપી જંગલ ઓળંગવાનું છે. તેમાં ઠેર ઠેર આંખને ગમી જાય તેવા ખાદ્યપદાર્થો ગોઠવેલા છે. તે તેલ મસાલાથી ભરપૂર છે. તેને રંગ અનોખે છે, સ્વાદ નિરાળે છે. આવા પદાર્થો જે તેને ખાવા જીવ લલચાય છે. જીવનમાં આવું કેટલું ખાધું “ઘણું” તોય પેટ ઠાલું ને ઠાલું. ભરાતું જ નથી. ક્ષુધાથી વ્યાકુળ બનેલે જીવ વીતરાગી નાથને કહે છે. હે પ્રભુ! મારી ભુવાને શમા. જ્ઞાની પુરૂષ એને ઉત્તમ વાનગી આપે છે. पीत्वा ज्ञानामृतं भुक्त्वा क्रिया सुरलतापालम् । साम्यताम्बूलभाषाय तृप्ति याति परातृप्ति ।। કયારેય અતૃપ્તિની અગ્નિ પ્રજવલિત ન થાય તે સુંદર માર્ગ બતાવે છે. ભેગના પદાર્થો મેળવવા જીવને કેટલાયની ચાટુગીરી અને ગુલામી કરવી પડે છે, તે પેય પદાર્થોને છોડી જ્ઞાનામૃતનું પાન કરે. શ્રાવક અને સાધુ જીવનની ક્રિયાઓ મેક્ષરૂપ કલ્પવૃક્ષના મધુર ફળ છે. એ ઉત્તમ ફળને આગવા પાપક્રિયાના એંઠવાડને ફેંકી દે, અને ધર્મક્રિયા કરે, તે અપૂર્વ સ્વાદ આવશે અને ક્રોધાદિ કષાયોને દૂર કરી સમભાવને મુખવાસ લે. તેથી તમારી ક્ષુધા શાંત થશે. તૃપ્તિને અપૂર્વ આહૂલાદ અનુભવશે. આ ત્રણનું સેવન કરવાથી ભવની ભૂખ મટી જશે. ભેગ ત્યજવા એગ્ય છે. તેવું અપૂર્વ જ્ઞાન નેમનાથ ભગવાન નિષધકુમારને આપે છે. જ્ઞાનનું ફળ વિરતી છે. સ્વપરની ઓળખાણ થવી એ સત્સંગનું ફળ છે. સત્સંગથી અપૂર્વભાવે જાગે છે. જ્ઞાની પુરુષે પોતાના જીવનમાં ઉતારી પછી બધ આપે છે. જેણે પિતાના જીવનમાં આદર્શને સિદ્ધ કર્યો હોય એને ઉપદેશ હાડોહાડ ઉતરી જાય છે. ભગવાનની વાણી સાંભળતાં કેટલાંક છે ત્યાં ને ત્યાં જ સર્વ વિરતી બની જાય છે, અને કેટલાંક દેશવિરતી બને છે. કાગળ બાળતાં તેને પ્રકાશ લાંબે વખત રહે નથી, તેમ કેટલાંક ને વાણી સાંભળતા એમ થઈ જાય કે બધું છોડી દઈએ. પણ બહાર નીકળે ત્યાં એવા ને એવા થઈ જાય છે. કાગળના પ્રકાશની જેમ ક્ષણિક ભાવને ઝબકારો થાય અને ઓલવાઈ જાય છે. એક પ્રકાશ રત્નને છે. પણ એ પ્રકાશ કાયમ ટકી રહે છે. એમ કેટલાંક છ વાણી ધીમે ધીમે સાંભળે, સાંભળ્યા પછી શ્રદ્ધાથી જીવનમાં ઉતારે અને પછી દીક્ષાના ભાવ જાગે છે અને દીક્ષા લઈ સાધનાના માર્ગમાં ઝંપલાવે છે. પછી અનેક સંકટોને સામને કરી સાધક જીવનમાં આગળ ને આગળ ધપે છે. ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્ત ન થયું ત્યાં સુધી શરીરને વેસરાવી, શરીર પરથી મોહ-મમત્વ ઉતારી અનાર્યોના પણ ઉપસર્ગો સહ્યા. Page #495 -------------------------------------------------------------------------- ________________ उच्चालइय निहणिसु अदुवा आसणाउ खलइंसु । वोपटुकाय पणयाऽऽसी दुखं सहे भगवं अपडिन्ने । આચારંગ અ. ૯. ઉ. ૩ ગા. ૧૨ અનાર્ય લેકે ભગવાનને ઉંચા ઉપાડીને નીચે જમીન પર પછાડતા, ક્યારેક તે દહાસન પર અથવા વિરાસન પર ધ્યાનમાં મસ્ત હેય તે ધક્કા દઈને જમીન પર પાડી દેતાં. તે પણ કષ્ટ સહિષ્ણુ ભગવાન શરીર પરનું મમત્વ દૂર કરી પરિસને સહન કરતા. ભગવાનને અડગ નિર્ણય હતું કે હવે મારે શરીરની સંભાળ ન કરવી. “ઘેર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહિ મનને પ્રસન્ન ભાવ જો, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જે અપૂર્વ.” ભગવાને ઘોર તપશ્ચર્યામાં અનેક પ્રકારના ઉગ્ર તપ કર્યા. જેણે મમતાને મારી નાખી છે, સમતાને ધારણ કરી છે એ તપ કરે પણ મનને જરાય તાપ ઉપજે નહીં. અજ્ઞાની તે સરસ આહાર મળે તે પ્રસન્ન ભાવ થાય. પ્રભુને મન તે પરમાણુ અને વૈમાનિકની રિદ્ધિ બંને સરખા છે. બધા પુદ્ગલરૂપ છે. પુદ્ગલને સ્વભાવ જ સડાપડન અને વિધ્વંસન છે. આ ઔદારિક શરીર પણ ગળવા-મળવાના સ્વભાવવાળું છે, તે પછી ક્ષણભંગુર શરીરને પણ મેહ શે? શરીર કાદવની કેડી છે. કુટેલ હાંડલા જેવું છે, તેમાં ગમે તેટલું નાખે પણ ભરાય નહિં, જેને માત્ર આત્મ-સાધના જ કરવી છે તે એક ક્ષણ પણ આળસમાં વિતાવે નહી. શરીર પર કે પદગલિક પદાર્થ પર આસક્તિ રાખે નહી. તમારે ભોગઉપભેગનું પરિમાણુ ખરૂ? જે સત્સંગમાં આવી જાય તેની તે રોનક જ ફરી જાય છે. લીલાં લાકડાં અથવા તે લીલા લીમડાને ધુમાડો કઈને ગમતું નથી. તેનાથી આંખ બળી જાય છે. ગુંગળામણ થાય છે. તેમ સાંસારિક જી પાસે અનેક જાતના ધુમાડા છે અને તેનાથી અનેક જાતની ગુંગળામણ ઉભી થાય છે. જ્યારે સત્સંગ એ અગરબત્તીને ધુમાડો છે. જેમાં સુવાસ છે. સત્સંગ પાસે આવી સગુણની સુવાસ મેળવે. પ્રભુ મહાવીરના જીવન સામે દષ્ટિ કરે. જ્યાં તારક પિતાનું જીવન અને કયાં આપણું જેવા પામરનું જીવન હું પામર શું કરી શકું એ નથી વિવેક, ચરણ શરણુ ધીરજ નથી, મરણ સુધીની છે, અચિંત્ય તુજ મહામ્યને નથી પ્રકુલિત ભાવ, અંશ ને એકે નેહને, નમળે પરમ પ્રભાવ. હે પ્રભુ મારી વ્યથાની કથા શું કહ્યું કે તારે અચિંત્ય મહિમા! કેવી તારી સાધનાની તાલાવેલી ? તમે ત્રીસ વર્ષની ભરયૌવન વયમાં સોહામણું સંસારને ત્યાગ કર્યો અને એજ સંસારમાં હું લોભાયે. આપણું મન ક્યાં ભટકી રહ્યું છે? તે કેવાં કેવાં પાપ બાંધે છે? માટે મનને એકાગ્ર કરી દુષ્ટ વિચારોને ત્યાગ કરે. મન એ વિચાર કરવાનું મશીન છે. પાંચ ઈન્દ્રિય કરતાં મનની કિંમત વધારે છે, તે ગટર જેવા ગંદા વિચાર કરશે કે અત્તર જેવા સુવાસિત ? તમારા વિચારોમાં ખુશ છે કે બદ ? Page #496 -------------------------------------------------------------------------- ________________ મની બેગમાં શું ભરે? કાંકરા કે હીરા? પથ્થર કે પૈસા? કચરે કે કોહીનૂર? એમ મન એ મની-બેગ છે. તેમાં સદ્ વિચારના અણમોલ મોતી ભરશે કે ખરાબ વિચારનાં કચરા ! મનની ખૂબ સંભાળ લે. કોઈ એક માણસ સાતસો રૂપિયાનું ઘડિયાળ હાથે બાંધીને નીકળે. એવામાં વરસાદ આવવા માંડે. “જો ઘડીયાળમાં પાણી જશે તે કાંટાને કાટ લાગી જશે, એમ વિચારી ઘડીયાળ ઉપર રૂમાલ બાંધે છે. એમાં કેઈએ પૂછયું કેમ કાંઈ વાગ્યું છે? તે કહે, ના, રે, ના, આ તે જરા વરસાદ આવે છે ને, એટલે ઘડીયાળ ન બગડે માટે રૂમાલ બાંધે છે. એમ મનનું ઘડિયાળ ન બગડે એના માટે શું કરે છે મનને વાળવા માટેની રીત સમજે. એક પુત્ર તેના પિતા સાથે બજારમાં જઈ રહ્યો છે. રસ્તામાં રમકડાની દુકાન જોઈ બાળક રડવા લાગ્યું. “મને રમકડું અપાવે.” પિતા કહે, ચાલ અપાવું. એમ કહી તે પિતા બાળકને ક દઈની દુકાને લઈ ગયે. અને બાળકને મનગમતી વસ્તુ અપાવી. એટલે બાળક રમકડાને ભૂલી ગયે. આપણું મન પણ બાળક જેવું છે. તેને વાળતાં આવડવું. જોઈએ. મનને લેભાવનારા પૌગલિક પદાર્થો તરફથી મનને ઉઠાવી લઈ અનંત સુખના સ્વામી બનાવે એવા ધર્મમાં મનને લગાવી દે. ચક્રવતી પાસે કેટલી રિદ્ધિ હતી? છતાં તેને છોડી દીધી. વળી દશે ચક્રવતી, રાજ્ય રમણી રિદ્ધિ છોડ, દશે મુકતે પહેચા, કુળની શેભા ચડ” જે ચક્રવર્તીએ રાજ્ય-રમણ, રિદ્ધિ-સિદ્ધિ છેડીને ત્યાગને માગે ગયાં, તે શિવ-રમણીના સ્વામી બન્યા ને બ્રહ્મદત્ત તથા શંભુ ચકી ભેગોમાં મોજ માણું સંસારને ત્યાગી ન શક્યાં, તે સાતમી નરકે ગયા. આ બન્ને પ્રસંગે આપણને શું સૂચવે છે ! ભોગવિલાસની તૃષ્ણા નરકના દ્વાર દેખાડે છે. અને ભેગાને ત્યાગ મેક્ષે પહોંચાડે છે. જે તમે ખરેખર મોક્ષાથી હે તે મન પર કાબુ મેળવે. સદાચાર, સદ્દવિચાર અને સત્સંગથી મનને વળાંક આપી શકાય છે. મખમલ શી કોમળ હૈયા અને સુંવાળા સુખે છોડી, સ્વજનના મહને મારી જેણે વેચ્છાએ પંચ મહાવ્રત લીધા છે, એવા અણગારને સમાગમ કરે, જેથી સન્માર્ગે જવાને પ્રકાશ લાધે. હૃદય ટુકડા કરી નાંખે છે સંતની વાણી, પત્થરને પીગળાવી નાખે રે સંતની વાણી.” સંતની વાણી હદયની આરપાર ઉતરી જાય છે. પાષાણ જેવાને પણ પીગળાવે છે. એવી સંતની વાણી સાંભળી ધર્મને જીવનમાં અપનાવે, ધર્મમાં વાયદા ન હોય, કારણ કે આયુષ્યને ભરોસો નથી. જે જીએ ધર્મ માગે સાધના કરી તે તરી ગયા છે ને Page #497 -------------------------------------------------------------------------- ________________ rev ત્યાગ માગે ન આવ્યા તે ઝૂમ્યા છે. સત્સંગમાં આવવાથી દાનવ માનવ અને અને માનવ ધ્રુવ ખની જાય છે. તેના મન-વાણી-કાયા પવિત્ર બની જાય છે. ઝેર દેનાર સામે પણ લાલ આંખ કરતા નથી. ઝેરને પણ પ્રેમથી પી જાય છે. કેશી સ્વામીને ભેટો પરદેશી રાજાને એક જ વાર થયા, તેમના મેધ સાંભળ્યે અને કેવા - પટ્ટ આવી ગયા ! પણ તમને તા પૈસા સિવાય કાંઇ દેખાતુ' જ નથી. ગેાદરેજની તિજોરીમાં પૈસા ભરે છે પણ નકામી તુચ્છ વસ્તુ ભરતા નથી. મનની તિજોરીમાં સદૃવિચારાનુ નાણું ભરશે કે દુષ્ટ વિચારાનું ? તમે જેને મળે!, તમારા જેટલા મિત્રા હાય તે દરેકની સાથે સારા વિચારાની આપલે કરા. દશ મિત્રની મ`ડળી હાય તા વિચારાની આપલે કરતાં દરેકની પાસેથી એક એક ગુણ લેશે। તે તમને નવ સારા વિચારા મળશે. અને આ અભ્યાસ કરવાથી વિચારવાના સમય પણ મળશે. સારા વિચારથી જીવન સારુ અને છે, તા સારા વિચારા આચરણમાં કેમ નથી મુકતા ? શું તમારા જીવનમાં ધર્મ નથી પરિણમ્યા ? તમારૂં ગાડું કયાં ખુચ્યુ' છે તે તપાસેા અને પાવડો લઇ નીચે ઉતરી કાદવ મહાર કાઢે તે। ગાડું ચાલ્યુ જશે. ભેાગ કાદવ સમાન છે. એમાં યા એટલે ખુચ્યા સમજો. જીવે ભાગ ભાગવવામાં ખાકી રાખી નથી. દેવલેાકમાં કેટલે પરિગ્રહ ! છતાં તૃપ્તિ ખરી તમને આ જીવન એક નાટક નથી લાગતુ' ? કયાં સુધી આ નાટક કર્યા કરશેા ? તમે એક ખીઝનેસ શરૂ કર્યા અને તેમાં સારી કમાણી ન થાય તા ખીજો ધંધા કરો કે નહી' ? અંદર કાંઈ ખામી કે ગુંચવાડા હોય તે કાઢો કે નહીં ? આ માનવ જન્મમાં તમારૂં ધ્યેય શું છે? ધર્મોની કમાણી કરવી જ છે એ ધ્યેય રાખે! પણ ધ્યાન રાખજો કે ધર્મની કમાણી કરવી હશે તેા જીવનના રાહ બદલવા પડશે. ધમ પામવા મહાપુરૂષોના જીવનચરિત્રા યાદ કરો. સત્સમાગમમાં આવે. શાસ્ત્રને સમજો. શાસ્ત્રા રસ્તે બતાવે છે. ચાલવાનુ કામ આપણું છે. ભગવાન સુવિચારો આપે છે, પણ શું ગ્રહણ કરવું એ આપણા હાથની વાત છે. સડેલુ અનાજ પેટમાં નાખે! તે પેટ બગડે ને ? તા સડેલા વિચારથી મન અગડે કે નહીં ? માટે સત્સંગમાં આવે. આત્માના ઉદ્ધાર કરવા હોય તેા વ્રતમાં આવવાની જરૂર છે. નિષકુમારને સત્ય વાત સમજાણી. તેથી તે શ્રાવકના વ્રત અંગીકાર કરે છે, કર્માદાનના ૧૫ અતિયાર છે. ઈંગાલકસ્મૈ = વન ખળાવી કોલસાને વ્યાપાર કરે. વણુકમ્સે = માટી બિલ્ડીંગ કે કારખાનુ` બંધાવવું છે તેથી વન કપાવી નાંખે. કારણ કે તેનાથી પૈસાના ઘણા લાભ મળે એમ છે. વન કપાવવાથી તેમાં રહેલાં માાં મેઢાં વૃક્ષા કપાવવા પડે છે. તેમાં કેટલાય પ`ખીઓના નિવાસ હાય, માળા બાંધીને રહ્યા હોય તે માળા પડી ભાંગે, એમાં કેટલાં ઇંડાનેા સંહાર થઈ જાય છે. એ સિવાય નાના જીવ– જંતુ પણ અનેક મરી જાય છે. આમ વન કપાવવાથી ઘણી ર્હિંસા થાય છે. તમે માત્ર ભાડાની આવક જુએ છે, પણ કમની આવક જુએ છે? પૈસા સામુ જોવાય છે, પણ Page #498 -------------------------------------------------------------------------- ________________ પાપ સામું જોવાતું નથી. શ્રાવક હોય તે લાતીઓને વ્યાપાર પણ ન કરે. સાડીકમે = શ્રાવક વસ્તુને સોડ કરે નહીં. તેમજ સોડ કરેલી વસ્તુ વાપરે નહીં. કુમારીકાસવ, દ્રાક્ષાસવ વગેરેમાં સોડ કરાય છે. આસવ એટલે દારૂ છે. આ બધાને બાર બાર મહીના સુધી સોડ કરે છે. તેમાં અનેક જીની ઉત્પત્તિ થાય છે. માટે તે ન વાપરવું જોઈએ. બેળો નાખેલી વસ્તુ જેમકે જલેબી, ઘણા બૈરાએ ઢોકળાને બળે પણ રાત્રે નાખે છે. જીભનાં સ્વાદને પોષવા માટે છે અનેક પ્રકારનાં પાપ કરે છે. પણ જે છ સમજેલા છે તે પાપ કરતાં અચકાય છે. તમે સાચા શ્રાવક છે તે તમારી એક એક પ્રવૃત્તિનું બારીકાઈથી નિરીક્ષણ કરજે. જેટલું પાપથી બચાય તેટલા બચવા પ્રયત્ન કરજે. તે અવશ્ય કલ્યાણ થશે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન...૮૨ આસો વદ ૩ ગુરૂવાર તા. ૭-૧૦-૭ી ભગવાન બતાવે છે કે જ્યાં સુધી જીવ ભેગપગની મર્યાદામાં આવતું નથી ત્યાં સુધી પિતાના જીવનમાં તેને પ્રગટ કરી શકો નથી. જેનું જીવન ભેગ અને વિલાસમાં જ વ્યતિત થાય છે તેને જીવનની કઈ કિંમત નથી. ભેગી માણસ હંમેશા અસંતેષી રહે છે. ઘણી વાર એવું પણ થાય છે કે જ્યાં સુધી ઈચ્છિત ભંગ નથી મળતાં ત્યાં સુધી તેનું આકર્ષણ રહે છે. પણ પ્રાપ્ત થતાં તેની કોઈ કિંમત રહેતી નથી. કુલ છોડવા પર હોય ત્યાં સુધી સુંદર દેખાય છે, પણ તેને ચૂંટી લેવામાં આવે પછી થોડી વારમાં તેનું તેજ-સૌંદર્ય હણાઈ જાય છે. આજે માનવ દુન્યવી પદાર્થો મેળવવામાં આત્માને ગુમાવી બેસે છે. જરૂરિયાત એટલી બધી વધારી મૂકી છે કે તે મેળવતાં નાકે દમ આવી જાય છે. અને ઈચ્છિત વસ્તુ મળે છે ત્યારે out of date . જરીપુરાણી થઈ ગઈ હોય છે. ફેશન અને ફેશનમોડેલો કેલેન્ડરના પાનાની જેમ બદલાય છે. વળી ભેગોથી ક્ષણમાત્રનું સુખ મળે છે. તેને ભોગવવા જતાં લાંબા કાળનાં દુઃખમાં જીવને સબડવું પડે છે. અહીં સાતમા વ્રતનું સ્વરૂપ સમજાવાય છે. ઉપભોગ પરિગ પરિમાણ વ્રત બે પ્રકારનું છે. Page #499 -------------------------------------------------------------------------- ________________ કે उवभोग परिभोग दुविहे पन्नते तं जहा :-भोयणाउयकम्मउये અહીં કર્મ સંબંધી ૧૫ અતિચારની વાત ચાલે છે. કર્મ એટલે આજીવિકા માટેને વ્યવસાય અથવા ઉપગ-પરિગના પદાર્થો મેળવવા માટે ઉદ્યોગ. જીવનની જરૂરિયાત પૂરી કરવા માટે સંસારીને બંધ કરે પડે છે. પણ એ વ્યાપારમાં સત્ય, નીતિ અને પ્રમાણિકતા જાળવવા જોઈએ. જ્ઞાની પુરૂષે કહે છે કે - આગળ ધપે પાછળ , ધંધામાંથી ધરમ કરી લે તે સાહેબ બંદો.” ધ છે તે સદાય તમારે કરવાનું છે. બે ગાડા અને ત્રણ બળદ છે ચેથાની ખેટ પુરાવાની નથી. જ્ઞાનીઓ ધર્મ કરવાનું કહે તે કહી દે કે ટાઈમ નથી. અત્યારે ધર્મ કરવાનો અવસર નથી. છોકરે માટે થશે ત્યારે ધર્મધ્યાન કરીશું. છેક ભણીગણીને તૈયાર થયે ત્યાં તેને અમેરિકા જવાની ઈચ્છા થઈ. પરદેશથી સારું એવું કમાઈને દીકરે આબે, હવે તે ધર્મ કરે. તે કહે છેકરે તે એજીનિયર થયે છે, એટલે પિતાનું કારખાનું નાંખ્યું છે. મારા વિના આ પેઢી કેણ સંભાળે? આમ જીવનના છેડા સુધી અજ્ઞાની જીવ પરભાવમાં રપ રહે છે. કેઈને નિવૃત્તિને ટાઈમ મળી જાય તે પણ તે ટાઈમને ક્યાં પસાર કરે ? આળસમાં, પ્રમાદમાં ને! પણ નવરું મગજ સેતાનનું કારખાનું છે. નિવૃત્તિ ને પ્રવૃત્તિ બે વૃત્તિઓ સર્વ જીવને, પ્રવૃત્તિ સંયમ રાખે ને નિવૃત્તિ અસંયમે.” અસંયમમાંથી નિવૃત્તિ મળી તે તેને સદુપયોગ કરે. ધર્મની પ્રવૃત્તિમાં ચિત્તને જોડી દે. વાંચન કરે. ચિંતન કરે, ધ્યાન ધરે. દિવસ રાત તમારી પરિણતી ચાલતી રહી છે તેનાથી આશ્રવને પ્રવાહ આવે છે કે સંવર થાય છે? કર્મને બંધ ચીકણે બંધાય તેવા ભાવે થાય છે કે અ૯૫બંધ થાય તેવા ભાવે થાય છે? આમ નિરંતર તમારી પરિણતીને જોતાં શીખે. અને જેટલું બને તેટલે સ્વઉપગમાં ટકવાને અભ્યાસ પાડો. બદામ-કેશર-એલાયચી નાખેલે ઉનઉને મગને શીરે ભાણામાં આવ્યું અને મેંઢામાં પાણી છૂટયું, એ વખતે તમારા ચૈતન્ય દેવને સમજાવે કે એ જડ છે કે ચૈતન્ય? જડ છે. જેમાં વર્ણ—ગંધ-રસ અને સ્પર્શ હોય તેમાં મારે એકે ગુણ નથી. તે મારે શા માટે જડ પદાર્થ પર મેહ કરે પડે? ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ, વતે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.” તે આત્મા જે સ્વ સ્વભાવમ-જ્ઞાન-દર્શન-ચારિત્રમાં રમણ કરે તે તે સ્વભાવને કર્તા છે અને રૂપ-રસ-ગંધ-સ્પર્શના મેહમાં રમે તે તે પરભાવને કર્તા છે. જીવ જે પિતાની Page #500 -------------------------------------------------------------------------- ________________ પરિણતીને પકડે તે કર્મ બંધ ઘણે અલ્પ થાય. ભગવાને ઉત્તરાધ્યયનના ૨હ્મા અધ્યયનમાં કહ્યું છે અgષે મને શી જિં ગળચટ્ટી અનુપ્રેક્ષા કરવાથી આયુષ્ય વજીને સાત કર્મ ગઢબંધનના હોય તે શીથીલ બંધનના થાય. બહુ કાળની સ્થિતિના હોય તે અલ્પકાળની સ્થિતિવાળા થાય. તિવ્ર રસવાળા હોય તે મંદરસના બને. અને બહુ પ્રદેશના હેય તે અ૯પ પ્રદેશના બને. આયુષ્ય કોઈ બાંધે અથવા ન પણ બાંધે. અશાતા વેદનિય કર્મ વારંવાર ન બાંધે. અને આ ચાર ગતિરૂપ સંસાર અટવીને શીઘ્રતાથી ઉલંઘી જાય.” જીવને અનુપ્રેક્ષા કરવાની ખૂબ જરૂર છે. તમે શું કરે છે તે વિચાર કરજે. તમારે તે શરીરને પંપાળવું છે. ઈચ્છાને પૂર્ણ કરવી છે. સ્ત્રીઓને શણગારવી છે. આ બધી જરૂરિયાતને પહોંચી વળવા અર્થની (પૈસાની) આવશ્યકતા ઉભી થાય છે. તેને માટે મોટી મોટી ચાલીએ, વખારે, વંડાઓ, ૨૮ માળનાં મકાન બંધાવી ભાડા ખાવા છે. ૨૮ માળનાં મકાને બંધાવતાં, તેના પાયા કેટલાં ઉંડા ગાળવા પડે છે! મશીનથી ધરતીના પેટ ફેડે છે. મકાનના ઉંડા પાયા નાખતાં, કદી વિચાર આવે છે કે મારા આયુષ્યને પાયે કેટલે ઊંડો હશે! મારા નામનાં તે પાંચ માળા છે એમ બે લી ઘણું ગર્વ અનુભવે છે. મકાનનું ભાડું આટલું આવે છે પણ સરકાર કાંઈ રહેવા દેતી નથી. આમ કહી અફસોસ કરે છે. પણ ભાઈ! તેં જેટલું મેળવ્યું તેટલું તું ભોગવી શકવાને છે? ટેક્ષી, કેરીયર, સ્ટીમર, પ્લેન આદિ રાખી ભાડા ખાય છે. પણ શ્રાવકનાં ધંધા આવા ન હોય. મેળવ્યું છે તે બધું મૂકીને એક દિવસ ચાલ્યા જવાનું છે. અને કરેલા આરંભનું પાપ તારે ખાતે મંડાશે. આ શરીર પણ એક ભાડુતી મકાન છે. તેમાં બેઠેલે જીવ તેમાં કાયમ રહેવાનો નથી. કોને ખબર છે કાલની, દેહતણ દિવાલની, કાચા સુતરના તાર જેવી છે માનવ જિંદગી, તંદ્રા મૂકી દે આજથી, જાગી હવે કર બંદગી ..(૨)કેને ખબર છે!” આ દેહરૂપી દિવાલ કયાં સુધી ટકશે તે ખબર નથી. શરીર છુટવાના સ્વભાવવાળું છે. “સર્જન એનું વિસર્જન” એ તે વૈજ્ઞાનિક નિયમ છે. એમ જેનો જન્મ તેનું મૃત્યુ અવશ્ય છે. આ જિંદગી કાચા સુતરના તાર જેવી છે. જેવી રીતે તૃણના અગ્રભાગ પર રહેલું પાણીનું બિંદુ, પાણીનું બીજું બિંદુ તેના પર પડતાં અથવા પવનને ઝપાટ લાગતાં નીચે પડી જાય છે. એવી રીતે અજ્ઞાની, અવિવેકી અને પરમાર્થને નહી જાણવાવાળા જીનું જીવન પણ અસ્થિર છે. અજ્ઞાની ક્રૂર કર્મ કરે છે ત્યારે વિચાર નથી કરતો, પણ તેના ફળ જોગવવાનાં આવે છે ત્યારે દુઃખી થાય છે. બાળજી અલપ છંદગીને જાણતા નથી. એટલે એમ માને છે કે હું અજરઅમર Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૦ છું. મૃત્યુએ મારાથી રીસામણા લીધાં છે. અસંયમી જીવન માટે અનેક મહત્વાકાંક્ષા ઘડે છે, યુક્તિ પ્રયુક્તિ રચે છે પણ વ્રતની મર્યાદામાં આવતો નથી. ધર્માદાની સંસ્થામાં પણ ભાડા ખાવાના ધંધા કરે છે. મોટા મોટા મકાનનાં કોન્ટ્રાક્ટર જેને હોય છે. ઘણા જૈને ચામડાને, મત્સ્યને તથા દારૂને વ્યાપાર કરે છે. ખરેખર, આવા ને પાપને ડર નથી. આવા માતપિતા, બાળકોમાં પણ શું ધર્મના સંસ્કાર રેડી શકે? સંસ્કાર એ સૌથી શ્રેષ્ઠ ધન છે. બાળકને નાનપણથી જેમ ફાવે તેમ વર્તન કરવા દે. અને જ્યારે મોટા થાય અને અવળા ધંધા કરે ત્યારે માથે હાથ મૂકીને રડવા બેસે. પણ નાનપણથી જ બાળકને ધર્મના સંસ્કાર આપે કે સવારમાં ઉઠી માતપિતાને પગે લાગવું જોઈએ. પ્રાર્થના-ઈષ્ટ દેવનું સ્મરણ કરવું જોઈએ અને તેને સમાગમ કરી તેમની વાણી સાંભળી જીવનમાં સદ્ગુને ખજાને ભર જોઈએ. ભૌતિક ખજાને ચાલ્યા જાય પણ આ સંસ્કાર ખજાને જીવનપર્યત સચવાઈ રહે છે. જીવ સમજે તે પોતે સંસ્કારી બને અને બાળકને સંસ્કારી બનાવે. પણ મેહને વશ પડેલો જીવ રાગને જ પિષણ આપે છે અને જ્યાં રાગ છે ત્યાં દ્વેષ ઉભો જ છે. રાગ એ રોગ છે અને મમતા એ મિત છે. સમતા એ સાચું સુખ છે. જેને વીતરાગ થવું છે તેને રાગદ્વેષ બંનેને છોડવા પડે છે. જેને રાગદ્વેષ નથી તે જ વીતરાગ છે અને એ જ સાચા સુખી છે. 'नवि सुही देवता देवलोए, नवी सुही पुढवीपतिराया, नवि सुही सेठ सेणावइण, एगन्त सुही मुणि वियरागी.' દેવકમાં દેવ પાસે અઢળક સંપત્તિ છે. છતાં તે સુખી નથી. છ ખંડને સ્વામી પૃથ્વી પતિ-ચક્રવતી પણ સુખી નથી. શેઠ, સેનાપતિ પણ સુખી નથી. એક વીતરાગી મુનિ જ સુખી છે. જ્યાં આકુળતા વ્યાકુળતા છે ત્યાં દુઃખ છે. એટલે જ્ઞાની પુરૂએ “અનાકુળતા” એ સુખનું લક્ષણ બાંધ્યું છે. શ્રીમંતેના જીવન તપાસ. તેમને શાંતિ છે ખરી? બજારમાં રૂને રાજા, તેલને રાજા કહેવાતું હોય પણ તે ચિંતાથી ઘેરાયેલો હોય છે. મીલમજુર અને સવીસ કરનારને રવિવારે રજા મળે છે પણ તેને તે રવિવારે શાંતિ નથી. રાત પડે તો પણ ટેલીફેન પાસે ને પાસે રાખી સુવે કારણ કે અહીં શત પડે અને પરદેશમાં દિવસ ઉગે. એટલે ત્યાંના સમાચાર રાત્રે જ મેળવી શકાય. કેટલું જીવવું છે? જીવન બહુ થોડું છે. પણ મોહઘેલે માનવી જીવનની અમૂલ્ય ઘડીને ઓળખી શકતે નથી. જૈન ધર્મ જે દયામય ધર્મ મળે છે, વીતરાગ જેવા સર્વોત્તમ દેવ મળ્યા છે અને નિગ્રંથ જેવા ગુરૂ મળ્યા છે તેનું આરાધન કર તે બેડે પાર થઈ જશે. આવા સુંદર ભેગમાં મુકાણે, હવે આટલી દોડધામ શા માટે? “ઉઠ તું, જાગ તું, કર્મ આદર સદા, આત્મ નિજ કેન્દ્રને પ્રાપ્ત કરવા, સત્ય વદ ધર્મ ચર, શાસ્ત્ર અભ્યાસ કર, શોક સંતાપના સિંધુ તરવા, Page #502 -------------------------------------------------------------------------- ________________ કમલબિંદુ સમે ક્ષણિક આ દેહ છે, જીવન ચાલ્યું જશે જેમ વારિ. વખત વીત્યા પછી હાથ ઘસવા પડે, તારી થાશે ગતિ દુખ કારી. હે ભવ્ય માનવ! પ્રમાદને પરિહરી ઉભે થા! જાગ્રત બન! અને આત્માને પ્રાપ્ત કરવામાં લાગી જા. સત્ય વચન બોલ. જીવનમાં ધર્મને આચર. સુંદર મજાનાં શા તને હસ્તગત થયાં છે, તેનું વાંચન મનન કરો. તેનાથી તારા શોક અને સંતાપ ટળી જશે. કમળપત્ર પર પડેલા બિંદુની માફક આ જીવન ક્ષણિક છે, પાણીના પ્રવાહની જેમ આયુષ્ય કેઈની રાહ જોયા વિના વહયું જાય છે. આવા સુંદર સંગોમાં જાગૃત નહી બને તે આ ટાઈમ પસાર થઈ જશે અને તારે પશ્ચાત્તાપ કરવાનો વખત આવશે અને તું દુર્ગતિને મહેમાન બની જઈશ. જે ભાવ નિદ્રામાં પિઢલે છે, તેનું જીવન હડકાયા કુતરા જેવું છે. હડકાયા કુતરાને ઘુમરી આવે છે. જે તેની હડફેટમાં આવે તેને બટકા ભરે છે તેમ શ્રીમંતાઈના ગર્વમાં ઉન્મત્ત બનેલ માનવી બધાને બટકા ભરે છે. નેકર, ચાકર, દાસદાસીએ બધાની સાથે અસભ્ય વર્તન રાખે છે. મગજ એટલે બધે ગરમ હોય છે કે તેની સામે કોઈ એક શબ્દ પણ ન બોલી શકે. વળી એ એમ માને કે મારી પાસે અઢળક સંપત્તિ છે, મારે કેની સાડીબાર છે! મારે તેના બાપની પડી છે, પણ એ શ્રીમંત જ્યારે બિમાર પડે છે ત્યારે ડોકટરની સાડીબાર કરવા જવું પડે છે. લેહી ઘટી ગયું છે, ખાધેલી વસ્તુ પચતી નથી, મારા દર્દીને ડોકટર સાહેબ જલ્દી મટાડો” એમ કાકલુદી કરે છે. કેમ ! તારે કોઈની સાડીબાર નહતી તે ડેકટર પાસે કેમ આવવું પડ્યું ? અભિમાન કોઈનું રહ્યું નથી ત્રખંડના અધિપતિ કૃષ્ણ મહારાજની પાસે મરણ વખતે પાણી પીવા ખ્યાલ નહેતે, તે વખતે બળદેવ પડીયામાં પાણી લઈ આવ્યા, પણ જરા કુમારના બાણથી કૃષ્ણ વીંધાયા અને પાણી પાણી કરતાં મૃત્યુ પામ્યા. દ્વારિકાનગરી બાર જનની લાંબી અને નવ જે જનની પહેળી હતી. તે નગરીને સેનાને ગઢ અને મણીરત્નનાં કાંગરા હતાં. દેવેએ એક રાતમાં બનાવેલી તે નગરી હતી. આવા પુણ્યશાળી મહાપુરૂષનાં ઉદયમાં પણ કેવા કર્મ આવ્યા? પુન્ય ખસી ઉદયે આવ્યા પા૫ જદુપતિ રાયને, દેખી દ્વારિકા બળતી આજ કહે રે કૃષ્ણભાઈને, ભાઈ આંખ ઉઘાડીને દેખ, બળે રે મંદિર માળીયા, બળે સ્ત્રીઓ ને પરિવાર, મોટા જેને જાણ્યા.” આખી નગરીને દાહ લાગે છે. જે હાથે વસાવ્યું તે બધું મળી રહ્યું છે. પ્રાણપ્યારી ઓ અગ્નિમાં હેમાઈ રહી છે. ચેતરફ નગરજને કાળી ચીચીયારીઓ પાડી ६२ Page #503 -------------------------------------------------------------------------- ________________ Xeo હ્યા છે. સૌ મેતના મુખમાંથી બચવા બચાવા-બચાવા” એમ ખેલી રહ્યા છે. હુયશાળા, ગયશાળા, રથશાળા, અ ંતેર, મહેલા, ભવ્ય ઈમારતા, મકાના બધુ બળી રહ્યુ છે. આ નગરદાહ કરનારા કેટલેા કઠોર હશે ? કૃષ્ણ મહારાજાને આ જોતાં હૈયામાં કેટલી વેદના થતી હશે ? દ્વારિકા નગરીને દ્વીપાયન ઋષિ બાળી નાખવાના છે, આ વાત નેમનાથ ભગવાને પહેલેથી કરી હતી. સાથે કહ્યુ` હતુ` કે જ્યાં સુધી આખી નગરીમાં એક પચ્ચખાણ કરનાર માણસ હશે ત્ય. સુધી નગરીને મળવા આવેલા દેવા પાછા જશે પણ બાળી શકશે નહી. એ લાખ જોજનને લવણ સમુદ્ર છે, તેમાં ૧૬ હજાર જોજનને પાણીના ઊંચા ઢગમાળા છે. એની એક ઝલક ઉડે તા ભરતક્ષેત્રને ખેાળી દે, તે કેમ એળતા નથી એમ ગૌતમ સ્વામીએ પૂછ્યું, તા ભગવાન કહે કે તી કરના, ચક્રીના, બળદેવ, વાસુદેવ, જુગલીયાના સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના પુન્ય પ્રભાવથી તે મર્યાદા ઉલ્લંધન કરતા નથી. દ્વારિકા નગરીમાં ઠેરઠેર પાણીનાં પંપની વ્યવસ્થા કરી હતી. દાઠુ લાગતાં પ ́પનું પાણી મૂકયું પણ પાણીએ પેટ્રાલનું કામ કર્યું. કારણ આ દૈવી કોપ છે. કૃષ્ણ અને અળદેવે એક ટુટેલા રથમાં દેવકીજી અને વસુદેવને બેસાડયાં અને રથમાં બળદની જગ્યાએ અને ભાઈ આ જોડાણા, તેઓને માતાપિતા તરફની ભક્તિ કેટલી છે? પણ કર્મીના કાઠીયા શાંતિથી બેસવા દે તેમ નથી. નગર બહાર નીકળવા જાય છે, ત્યાં દરવાજો પડે છે અને માતાપિતા અને અવસાન પામે છે. આખી દ્વારિકા નગરીમાંથી માત્ર એ જણ મચી શકયા. નિરાધાર અવસ્થા થઈ ગઈ છે. બંને ભાઇએ વિચાર કરે છે હવે કયાં જવુ ? જેને પાતે જાકારો આપ્યા હતા, જેના મેાઢા સામે પણ જોયું ન હતુ. તે પાંડવાની રાજધાનીમાં જવાના નિય કરે છે. માણુસ ગમે તેવા બહાદુર કે શૂરવીર હાય પણ પરિસ્થિતિ પાસે લાચાર બની જાય છે. ખ'ને મહારથીઓ પાંડુ-મથુરા જઇ રહ્યા છે. વચમાં થાક લાગવાથી વિશ્રાંતિ લેવા માટે કોશામ્ર વનમાં અત્યંત વિશાળ વટવૃક્ષની નીચે પૃથ્વી શિલાપટ્ટ પર પિતાંબરથી પેાતાના શરીરને ઢાંકીને કૃષ્ણ મહારાજા સૂતાં છે, માટાભાઈ તેમના માટે પાણી લેવા ગયા છે. તે વખતે જરાકુમાર ત્યાં આવી ચડે છે અને મૃગની આશ'કાથી ખાણુ મારે છે. શ્રીકૃષ્ણના ડાળેા પગ વિધાઈ જાય છે, અને પચત્વ પામે છે. જરાકુમારે શ્રી કૃષ્ણને બચાવવા માટે રાજ્યનેા ત્યાગ કરીને વનવાસ સ્વીકાર્યાં હતા. છતાં જંગલમાં પશુ એ કમાઁ ઉદયમાં આવી ઉભું રહ્યું. “ જનમતાં કોઈએ ન જાણિયા, તરસે તરફડે ત્રિકમા, નહી મરતાં નહિ કોઇ શનાર રે, કોઈ પાણીના પાનાર ૨, ગવ ન કરશે રે ગાત્રને ’ કૃષ્ણ મહારાજાનાં જન્મની પણ કોઈને ખબર ન પડી. જન્મતાવેંત તેમને ગેાકુળથી Page #504 -------------------------------------------------------------------------- ________________ મથુરામાં લઈ ગયા અને મરણ વખતે પણ કઈ પાણીને પાનાર ન હતે. તરસે તરફડતાં જીવ ગયે. જરાકુમાર તે માત્ર નિમિત્ત બન્યાં. કારણ ચક્રવતી–બળદેવ-વાસુદેવ-તિર્થંકર આદિનાં નિકાચિત-નિરૂપકમિક આયુષ્ય હોય છે. તેથી આયુષ્ય પૂર્ણ થયા પહેલાં તેઓ કદી મરતાં નથી. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ધન-વૈભવ-વિલાસે કોઈને સ્થિર રહ્યાં નથી. કયારે કર્મને ધક્કો લાગશે અને કયારે કેવી સ્થિતિમાં આવી જઈશું તે કોઈને ખબર નથી. માટે પુણ્યના ઉદયમાં અભિમાની ન બનવું. પુણ્યદય ચાલ્યા ગયા પછી–સંગે પલટાઈ ગયા પછી મનને થાય કે અરે ! અવસર હતું ત્યારે શુભ કર્તવ્ય ન કર્યા ! આ વખત તમારે ન આવે તે માટે સદૈવ ધર્મને જીવનમાં અપનાવે. અમર્યાદિત ઉપભોગ અને પરિભેગને ત્યાગ કરો. જેમ ભેગવિલાસ વધારે તેમ આરંભ સમારંભ પણું વધારે અને પરિણામે કર્મબંધ વધારે અને દુઃખ પણ વધારે. ભેગની અંદર આસક્ત રહેનાર જીવને નરકની યાતના સહન કરવી પડે છે અને ભેગથી વિરક્ત થનાર સ્વર્ગ અથવા અપવગ એટલે મિક્ષનાં સુખને પામે છે. જ્ઞાતાધર્મકથામાં રાજકુમાર પુંડરીક અને કુંડરીકનું દૃષ્ટાંત આવે છે. કુંડરીકને સંસારનું સ્વરૂપ સમજાતાં ભોગવિલાસ તરફ નિર્વેદ આવે છે અને મોક્ષ તરફની રૂચિ જાગે છે. રાજ્ય સુખને લાત મારી સંયમને કઠેર માર્ગ સ્વીકારે છે. સાધનાના માર્ગમાં અપૂર્વ ઉલ્લાસસહિત આગળ વધતાં જ્ઞાન, ધ્યાન અને તપની અંદર કાળ વ્યતિત કરે છે. સુંદર સંયમનું આરાધન કરે છે. પુંડરીક રાજ્યની ધુરા હાથમાં લે છે. રાજ્યનાં સુખ ભોગવવા છતાં તેનું હદય ડંખે છે. “મોટાભાઈએ જે માર્ગ લીધે છે તે જ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. રાજ્યસુખને અંતે દુઃખ પ્રાપ્ત થવાનું છે.” એમ નિરંતર લાગ્યા કરે છે. જેમ બને તેમ હૈયાને વૈરાગ્યવાસીત બનાવવા પ્રયત્ન કરતાં અનાસક્ત ભેગને કેળવે છે. ઘણા સમય પછી કંડરીક મુનિનાં શરીરમાં વ્યાધિ ઉત્પન થાય છે. અને પુંડરીકની રાજધાનીમાં આવે છે. રાજા મુનિને માટે યોગ્ય ઉપચાર કરાવે છે. તેમજ શરીર સારું ન થાય ત્યાં સુધી ત્યાં જ સ્થિર થવા વિનંતી કરે છે. લાંબે વખત ત્યાં જ રહેવાથી ભાગ તરફ મુનિનું આકર્ષણ વધે છે. ગુરૂ સાથે શરમે ભરમે વિહાર કર્યો પણ “મને અશક્તિ લાગે છે એમ અસત્યને આશ્રય લઈને પાછળ રહી ગયા અને પુનઃ રાજ્યના ઉદ્યાનમાં આવ્યા. પછી ભાઈને કહે છે. “મારે હવે સંયમની કઠોર સાધના નથી કરવી. રાજ્ય ભેગવવું છે” પુંડરીક રાજા મુનિને સંયમમાં સ્થિર કરવા ઘણાં પ્રયત્ન કરે છે. સંયમથી થતાં લાભ અને લેગ વિલાસથી થતું નુકસાન સમજાવે છે, છતાં મુનિનું મન સ્થિર થતું Page #505 -------------------------------------------------------------------------- ________________ નથી. છેવટે મુનિને રાજ્ય પી પુંડરીક મુનિ વેશને ધારણ કરી સંયમ અંગીકાર કરી ચાલી નીકળે છે. કુંડરિક અતિ આસકત બની ભેગે ભોગવે છે. અતિ ભેગને કારણે રોગ ઉત્પન્ન થાય છે. અને ત્રણ દિવસમાં તે મૃત્યુ પામે છે. ત્યાંથી મરી ૩૩ સાગરોપમની સ્થિતિએ સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. અને આ બાજુ પુંડરીક મુની અત્યંત વિશુદ્ધ સંયમની આરાધના કરે છે. તે પણ ત્રણ દિવસમાં કાળધર્મ પામે છે. અને ૩૩ સાગરની સ્થિતિએ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. કંડરીક ભેગમાં આસકત બને તે નારકીની તીવ્ર વેદના ભેગવવાનો વખત આવ્યે અને પુંડરીક વિરક્ત બને તે અનુત્તર સુખને પામ્યા. સર્વાર્થ સિદ્ધના દેવતા અવશ્ય એકાવનારી હોય છે, ત્યાંથી મનુષ્ય થઈ મોક્ષમાં જશે. ભોગને પરિણામે અનેક ગણું દુઃખ ભોગવવું પડે છે. માટે ભેગ-ઉપગની મર્યાદા કરવી અતિ આવશ્યક છે. પાપથી બચવાને આ સુંદર માર્ગ છે. જે જ આ માર્ગે આવશે તેનું અવશ્ય કલ્યાણ થશે. વિશેષ અધિકાર અવસરે. વ્યાખ્યાન નં...૮૩ આસે વદ ૪ શુકવાર. તા. ૮-૧૦-૭૧ સાતમા વ્રતની વાત ચાલે છે. પંદર કર્માદાન જાણવા પણ આચરવા નહીં. અગ્નિના વ્યાપાર, લાકડાની લાતીના વ્યાપાર, ભાડા ખાવાના વ્યાપાર શ્રાવક ન કરે. અને ઘણુને એમ થાય કે આવડા મોટા ઉપાશ્રય કરાવ્યાં છે પણ કાંઈ ભાડું આવતું નથી. પૈસા સામે જ જેની દૃષ્ટિ છે તે ધર્મ કરી શકતું નથી. ઉપાશ્રયમાં ધર્મ કેટલે થાય છે! પ્રતિક્રમણ, સામાયિક, પૌષધ વગેરે સંવરની ક્રિયા કેટલી થાય છે. તેના તરફ જતા નથી પણ ઉપર ઉપાશ્રયને હલ અને નીચે દુકાને ઉતારી તે ભાડા આવે તેમ વિચારે છે. ધર્મને પણ વેચવા માંડે છે. પ્રતિકમણ કરાવવાના પણ પૈસા બોલાય છે, પણ ધર્મ વાડીએ ન નીપજે ધર્મ હાટે ના વેચાય, ધર્મ વિવેક નિપજે, જે કરીએ તે થાય.” ધર્મ પૈસામાં નથી પણ વિવેકમાં છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ જીવનમાં ઉતારવામાં પૈસાની જરૂર પડતી નથી. ભગવાન, વગર પૈસાને ધર્મ બતાવે છે. આજે ધમની ઠેકડી ઉડાડે છે. જે ધનથી ધર્મ થતું હોય તે ગરીબને ધર્મ કરવાને કલાસ જ ન રહે. ખરે ધમ ધર્મને માટે માથું આપવા તૈયાર થાય. સઘળી રિદ્ધિસિદ્ધિ ઠોકર મારી દે. Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૯૩ આ ધર્મોને માગે માંયકાંગલા નથી આવ્યા પણ શુરવીર આવ્યા છે. તમે તે એમ માના છે કે જેને કાંઇ કામ ધંધા ન હેાય તે ધમ' કરે. તમારા હૈયામાં ધર્મનું મહાત્મ્ય છે કે પૈસાનુ ? પૈસા માટે પાંચ વાગે ઉઠી સાત વાગ્યાની ટ્રેઈનમાં સીઅેસ માટે જાય, પશુ રવિવારના દિવસે પ્રાર્થનામાં આવવાનું કહે તા કહી દે કે સાત દિવસમાં એક રવિવાર આરામના દિવસ છે, તેથી પ્રાથનામાં પહેાંચી શકાશે નહી. જેને ધ કરવા છે તે તેા ચાર વાગ્યામાં ઉઠીને પણ સ્વાધ્યાય—કૈયાન–પ્રતિક્રમણ્ -પ્રાના વિ. કરી લેશે. ધમ કરવા માટે લગની લાગવી જોઇએ. તમે ધને કયાં રાખ્યા છે ? બધુ કરતાં ટાઈમ વધે ! ધમ કરો. ઘેર જમણવાર હાય તા બધા જમી રહ્યા પછી વધે તા ભીખારાને આપા, ન હેાય તેા ના પણ પાડી દો. તેમ સંસારની એક-એક પ્રવૃત્તિ કરી લીધાં પછી ટાઇમ ખર્ચ અને આળસ ન આવે તેા ધને માટે થાડા ટાઈમ આપે. નાના ખાળકના હાથમાં હીરા ઢાય અને બેરાવાળી મળે તેા મુઠ્ઠી ખેાર માટે હીરા આપીદે. કારણ કે ખાળકને હીરાની કિ ંમત નથી સમજાણી, તેમ સંસારમાં આસક્ત થયેલા આત્માને પણ ધની કિ’મત સમજાણી નથી. મહેમાના જમવાના બાકી હાય અને સાઈ ખુટી જાય તે બીજી મનાવા કે તેમને કહી દયા કે હવે રસેાઇ નથી માટે સૌ સૌના ઘેર ચાલ્યા જાવ? એમ કહેવામાં તે આબરૂ જાય, માટે તાત્કાલિક ખીજી રસાઈ કરીને જમાડા છે. અને અહી' ધ કરવાના અમને ટાઇમ નથી, ફુરસદ નથી’ એમ ખેલતાં તમારી આમરુ નથી જતી ? ધમથી કમ'ની નિર્જરા થાય અને સાથે સાથે પુણ્ય બંધ પણ ઘણા થાય છે. જાર પાછળ ચારના ઢગલા થાય. ધમી* જીવને પુણ્યની ઈચ્છા થતી નથી. એ તા એક મેાક્ષની જ ઈચ્છા રાખે છે. અને પુણ્ય મળે તેમાં રાચતાં પણ નથી. મળેલા પુણ્યમાં જે ગૃદ્ધ થાય છે, મુતિ થાય છે, આસકત થાય છે તેના ભુક્કા ઉડી જાય છે. અનતાના મયારામાં એટલે નિગેાદમાં મુકાઈ જાય છે. ભગવાન ભવને વખાણે નહીં, પણ માનવભવને વખાણે છે, કારણ માનવ મેાક્ષના સ્વામી થઈ શકે છે. તમને જે મુડી મળી તેમાં વધારો કરા છે કે ખેાઇ નાખા છે ? સંગીન ધમ કરો તા મૂડીમાં વધારો થશે. ધથી ભવની ભુખ ભાંગશે. કમ'ની ભેખડા ભાંગી જશે. જેણે ધમ આદર્યાં છે તેના બેડો પાર થઈ જશે. આજે કેટલાંકને તેા ઉપાશ્રયમાં આવતાં પગ ભારે થઇ જાય છે અને જમણવાર હાય તે પ્રેમથી જાય છે. “ઉપાશ્રયે જતા તારા પગ પાછા થાય, જમવાનુ હાય ત્યાંતે દોડયા જાય, મુરખ મનમાં વિચાર. દિવામાં દિવેલ ખુચ્યુ', ઘેાડી છે વાટ, માથા ઉપર મરણુ ભમે, કોપી રહ્યો કાળ, મુરખ, મનમાં વિચાર. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૯૪. ભૌતિક વૈભવે કાચના ટુકડા જેવા છે. અને ધર્મ એ રત્ન સમાન છે. પણ મુખે સમજી શકતું નથી, તેથી ધર્મ પ્રવૃત્તિમાં પ્રમાદ સેવે છે. ધર્મકાર્યમાં ધગશ નથી, તાલાવેલી નથી. ધર્મ કરવાને રસ પડતો નથી. રૂચી જાગતી નથી. ઉપાશ્રયમાં પૈસાને કારણે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી થઈ જાય પણ હૈયામાં ધર્મ પરિણમ્યું નથી. દીક્ષા કે જે ત્યાગ અને વૈરાગ્યમાં વૃદ્ધિ કરવાને પ્રસંગ હોય-એ વખતે પણ ઉછામણ કરી પૈસાને આગળ લાવે અને જેની દીક્ષામાં સારે ખરડો થાય તે દીક્ષા સુંદર રીતે ઉજવાણી એમ મનાવે, પણ ત્યાગને પ્રસંગ ત્યાગથી જ ઉજવ જોઈએ. આજે પૈસાની લાલચમાં લેકે ભીંત ભૂલ્યા છે. જ્યાંથી મળે ત્યાંથી પૈસે એકઠો કરે એ જ વાત છે. થાવચાપુત્ર ભગવાન નેમનાથની વાણી સાંભળે છે. અને તે વાણી તેમને રૂચી જાય છે. સંસારની અસારતા તેમને સમજાઈ જાય છે અને દીક્ષા લેવા તૈયાર થાય છે થાવચ્ચ કુમારના લગ્ન ૩૨ કન્યાઓ સાથે થયા છે. તે કન્યાઓ ૩૨ ક્રોડ સેનિયા દહેજમાં લાવી છે. મહાધનાઢય સાર્થવાહની કન્યાઓ છે. પણ જેનું હૈયું સંસારથી વિરક્ત બને છે તેને સુંદર રમણીયે હાડ ચામ માંસમય-ઘણાજનક લાગે છે. ભોગવિલાસ વિલાપ જેવા ભાસે છે. આભરણે ભારભૂત લાગે છે. નૃત્ય વિટંબણું રૂપ લાગે છે. અઢળક સમૃદ્ધિના સ્વામી થાવસ્યા પુત્ર પિતાની માતા પાસે દીક્ષાની આજ્ઞા માગે છે. માતા પુત્રને સંયમની કઠણાઈઓ–અનુકુળ, પ્રતિકુળ પરિસહ તથા ઉપસર્ગને સમજાવે છે. પણ જો કોઈને દાખે રહે નહીં. પુત્રને સમજાવવામાં માતા અસમર્થ નિવડે છે. એટલે દીક્ષાની આજ્ઞા આપે છે. અને કૃષ્ણ વાસુદેવ પાસે જાય છે અને કહે છે મારે એકને એક પ્રિય પુત્ર, ભગવાન નેમનાથ પાસે દીક્ષા લેવા તૈયાર થયેલ છે. હું દીક્ષાને ઉત્સવ ઉજવવાની ઈચ્છા રાખું છું તે માટે આપ મને છત્રચામર અને મુકુટ વગેરે આપે. આ સાંભળી કૃષ્ણ મહારાજ કહે છે માતાજી ! આપે અહીં આવવાની તકલીફ શા માટે લીધી? આપે મને બોલાવ્યા હોત તે હું પિતે જ આપની પાસે આવી જાત.” ત્રણ ખંડના સ્વામી છે છતાં કેટલા નિરભિમાની છે? તેઓ કહે છે-આપના પુત્રની દીક્ષા મારા તરફથી થશે. તે પછી કૃષ્ણ મહારાજ થાવચ્ચ પુત્ર પાસે આવે છે અને કહે છે હે દેવાનુપ્રિય! તું તારી માતાને એકને એક જીવાદોરી સમાન, આંખની કીકી સમાન પુત્ર છે. તારે આવી નાની ઉંમરમાં દીક્ષા શા માટે લેવી છે ? તું મારી છત્રછાયામાં રહે.” આ સાંભળી થાવસ્થા પુત્ર કહે છે, ત્રણ દુશ્મને મારી પાછળ પડયા છે તેનાથી આપ મારું રક્ષણ કરી શકે તેમ છે તે પછી મારે દીક્ષા લેવાની જરૂર નથી. શ્રીકૃષ્ણ કહે છે, જલ્દી જવાબ આપી કેણુ તારું નામ લેનાર છે, તારા સામે કોણ આંગળી ચીંધનાર છે? તને કોઈ તુંકાર કરે તે હું તેને આકરામાં આકરી સજા કરૂં. કાંટો વાગે તે વાડ કઢાવી નાખું. જલ્દી જવાબ દે કે તારા દુશ્મને કોણ છે? ___“जइणं तुम देवाणुपिय ! मम जीवियतकरणंमच्चु एज्ज-साणं निबारेसि ? तरंवा Page #508 -------------------------------------------------------------------------- ________________ सरीररुपविणा सिणि सरीरं वा अइवयमाण निवारेसि ? जइणं तुम मम जम्मण निवारसि! सणं अहं तव बाहुच्छाया परिगहिए विफले माणुस्सए कामभोगे भुंजमाणे विहरामि ॥" જો તમે મારા જીવનનો નાશ કરનાર મૃત્યુને દૂર કરી શકે તેમજ શરીરના વરૂપને નષ્ટ કરનાર ઘડપણને મટાડી શકે તેમજ જન્મને અટકાવી શકે તે હું તમારી છત્રછાયા નીચે રહું. થાવગ્રા પુત્રના જવાબને સાંભળી શ્રીકૃષ્ણ મહારાજાએ કહ્યું, આ દુશ્મને તે મારી પાછળ પણ પડયા છે. હું મારી જાતને જ ન બચાવી શકું તે તારું રક્ષણ કેવી રીતે કરું? કૃષ્ણ વાસુદેવ માતાજીને કહે છે, આ તમારા પુત્રને પતંગીય રંગ નથી પણ મજીઠીયો રંગ છે. દીક્ષાને દીપાવે તેવું છે. તેને સંસારમાં રાખવું અશકય છે. જન્મ પાછળ મૃત્યુ અને મૃત્યુ પાછળ જન્મ એમ ચાલ્યા જ કરે છે. જીવ વિભાવ ભાવ કરીને “વત્તી વેન્તી જ દુન્નિવાળી” જી જુનાં કર્મને વેદે છે અને નવાં કર્મને બાંધે છે. રંટ ચાલે ત્યારે એક બાજુ ભરાતી જાય, બીજી બાજુ ઠલવાતી જાય. જે એ ઘડીને ન ભરવી હોય તે રાંઢવાથી જુદી પાડી દેવી જોઈએ, એમ જન્મ અને મરણથી બચવું હોય તે રાગદ્વેષ અને મેહના રાંઢવા છોડી નાખવા જોઈએ. શ્રી કૃષ્ણ વાસુદેવ સામેથી કહે છે કે હું દીક્ષા મહોત્સવ કરીશ પણ પૈસા ભેગા કરવા વસ્તુની ઉછામણી ન કરી. શ્રી કૃષ્ણ મહારાજા દ્વારિકા નગરીમાં ઢંઢેરો પીટાવે છે કે સંસારના ત્રાસમાંથી છોડાવનાર નેમપ્રભુ પધાર્યા છે. જેને દીક્ષા લેવી હોય તે તૈયાર થઈ જજો. જેને નાનાં બાળકો હોય તેને મારા રાજ્યમાં મુકી જજો. હું સાચવીશ. ઘરડા માતપિતા હોય તે તેનું પણ રક્ષણ કરીશ અને કોઈને માથે કરજ હોય તે હું સરભર ખાતું કરી દઈશ.” “ધન્ય થાવસ્થા પુત્ર, તજી બત્રીસે નાર, તેની સાથે નીકળ્યા, પુરુષ એક હજાર શ્રી કૃષ્ણ મહારાજને ઢઢરે સાંભળી એક હજાર પુરૂષે દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. આજે પુરુષે પાણીમાં બેસી ગયા છે. કોઈને દીક્ષા લેવાની ભાવના જાગતી નથી. “નમું અનંત ચોવીસી ઋષભાદક મહાવીર”. અનંત ચાવીસીમાં અનંતા પુરુષોએ દીક્ષા લીધી છે. તમે તૈયાર થાઓ. આ ભવ ફરી ફરી મળતું નથી. કર્મના ધક્કાથી જન્મ લેવું પડે છે, હવે જન્મ લે ન પડે, એવી તૈયારી કરે. થાવસ્થા પુત્રે એક હજાર પુરુષ સાથે દીક્ષા અંગીકાર કરી. ધીમે ધીમે થાવચા પુત્ર અણગારે ભગવાન નેમનાથ પાસેથી તેમજ તથારૂપના સ્થવરે પાસેથી ચૌદ પૂર્વ સુધીને Page #509 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ કર્યો. ભગવાને તેમને ૧૦૦૦ શિષ્યોને સેપ્યા. હવે તેઓ એક ગામથી બીજે ગામ વિહાર કરતાં વિચરે છે અને જ્યાં જાય ત્યાં વિજયપતાકા ફરકાવે છે. ફરતાં ફરતાં તેઓ સૌગંબિકા નગરીમાં પધારે છે. તે વખતે તે નગરીમાં શુકદેવ નામના સંન્યાસી પણ પધારે છે. તેઓ ચાર વેદ ને અઢાર પુરાણના અભ્યાસી છે. તેઓને પણ ૧૦૦૦ શિષ્ય છે, તે શુચિમુલક ધર્મની પરૂપણ કરે છે. સુદર્શન નામના નગરશેઠ શુકદેવના શચિમૂલક ધર્મને વિકારે છે. એક વખત સુદર્શન શેઠ જ્યાં થાવસ્થા પુત્ર અણગાર છે ત્યાં આવે છે અને પૂછે છે તુા #િ મૂઢણ નિતે . આપના ધર્મના મુળભુત સિદ્ધાંતે શા છે? ત્યારે થાવગ્યા અણગારે કહ્યું, “હે સુદર્શન ! અમારે ધર્મ વિના મૂલક છે.” એ પછી સાધુ ભગવંતે શ્રેષ્ઠીને શુદ્ધ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને કહ્યું, “લેહીથી ખરડાયેલ વસ્ત્ર લેહીથી સાફ ન થાય પણ પાણીથી સાફ થાય તેમ પાપથી ખરડાયેલ આત્મા પાપથી શુદ્ધ ન થાય પણ પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત થવાથી શુદ્ધ થાય. જળના સ્પર્શથી જે મુક્તિ થતી હોય તે હંમેશા પાણીમાં રહેવાવાળા મચ્છ, કાચબા, સર્પ, જલમૃગ, ઉષ્ટ તથા જલરાક્ષસ આદિ છ બધાથી પહેલા મુક્ત થઈ જાય. સુદર્શન શેઠને આ ધર્મ રુચી જાય છે. અને શ્રાવક ધર્મ અંગીકાર કરે છે. આ વાતની જ્યારે શુકદેવને ખબર પડે છે ત્યારે સુદર્શન શેડ પાસે આવે છે, અને ધર્મપરિવતનનું કારણ પૂછે છે. સુદર્શન શેઠ યથાર્થ વાત કરે છે. ત્યારે શુકદેવ કહે છે, હું તારા ગુરુ પાસે જાઉં છું અને તેમને પરાસ્ત કરવા પ્રશ્ન પૂછું છું. જે તેમના તરફથી ગ્ય ઉત્તર મળશે તે હું તેમને વંદન નમસ્કાર કરીશ અને ગ્ય ઉત્તર નહિ મળે તે તેમની નિંદા કરીશ. શુકદેવ સન્યાસી થાવા અણગાર પાસે આવે છે. સુદર્શન પણ સાથે છે. તે સંન્યાસી મુનિને વંદન નમસ્કાર કરતાં નથી. અને પરાસ્ત કરવાના હેતુથી પૂછે છે. “તમારે જાત્રા છે?” મુનિ કહે છે, હા જ્ઞાન-દર્શન, ચારિત્ર-તપ, નિયમ-સંયમ વગેરેમાં અને મન, વચન અને કાયાના વ્યાપારમાં જે નાપૂર્વક આચરણ કરવાની પ્રવૃત્તિ છે તે અમારી જાત્રા છે.” શુકદેવ પૂછે છે, “જિં મંતે કવળિ૪ યાપનીય શબ્દોને શું અર્થ છે? ત્યારે થાવગ્રા અણગાર કહે છે, યાપનીયના બે પ્રકાર કડ્યા છે. (૧) ઈન્દ્રિય યાપનીય (૨) ને ઈન્દ્રિય યાપનીય. પાંચેય ઇન્દ્રિયને વશમાં રાખવી તે ઇન્દ્રિય યાપનીય, મનને વશ કરવું તે ને ઈન્દ્રિય યાપનીય છે. વળી શુકદેવ પ્રશ્ન કરે છે, તમારા પ્રાસુક વિહારનું સ્વરૂપ શું છે? તેને ઉત્તર આપતાં મુનિ કહે છે, ઉપવનમાં, વમાં, મઠમાં યાચના કરેલી વસ્તુ કે જે લઈને પાછી અપાય. જેમ કે પીઠ-ફલક વગેરેની યાચના કરી વિચારીએ છીએ, તે અમારા પ્રાસુક વિહાર છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ મુનિને ઉપહાસ કરવાના હેતુથી શુકદેવ ફરી પ્રશ્ન કરે છે. વિદ્યા સે અંતે જિં મહેચડ્યા સમજવેચવા? સરિસવય ભક્ષ છે કે અભક્ષ? ઉત્તરમાં મુનિ કહે છે સરિસવય ભક્ષ પણ છે અને અભક્ષ પણ છે. સરિસવય એટલે સમાન વયના મિત્રે તે અભક્ષ છે અને જ્યારે ધાન્યના અર્થમાં સરસવ છે તેના બે પ્રકાર છે. શસ્ત્ર પરિણિત અને શસ્ત્ર અપરિણિત. શસ્ત્ર પરિણિત સરસવ અભક્ષ છે અને શસ્ત્ર પરિણિતના પ્રાસુક અને અપ્રાસુક એમ બે પ્રકાર છે. અપ્રાસુક છે તે અભક્ષ છે. અને પ્રાસુકને બે પ્રકાર છે. યાચેલું અને નહીં યાચેલું. તેમાં નહીં યાચેલું અભક્ષ છે. અને યાચેલાના બે પ્રકાર છે. લબ્ધ અને અલબ્ધ. જે અલબ્ધ છે તે અભક્ષ છે. લબ્ધ છે તે ભક્ષ છે. વળી શુકદેવ પૂછે છે. કુલથી ભક્ષ છે કે અભક્ષ છે અને ધાન્યના અર્થમાં કુલથી એટલે કળથી થાય છે, તે ઉપર પ્રમાણે સરસવની જેમ સમજવું. “માસા ભક્ષ છે કે અભણ ? શુકદેવના આ પ્રશ્નનો ઉત્તર આપતાં મુનિ કહે છે. માસા એટલે માસ-મહીના તે અભક્ષ છે. માતાને બીજે અર્થ છે તેલા-ગદીયાણા. માસા વગેરે તે અભક્ષ છે. ધાન્ય-માસ એટલે અડદ તે સરસવની માફક સમજવું. હવે શુકદેવ તત્વજ્ઞાનની જીજ્ઞાસાથી પ્રશ્ન કરે છે. તમે એક છે, બે છે કે અનેક છે? મુનિ જવાબ આપે છે કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ હું એક છું, જ્ઞાન અને દર્શનની દષ્ટિએ બે છું. પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાત છું અને ગુણની અપેક્ષાએ અનંત પણ છું. થાવચ્ચ અણુગારના જવાબ સાંભળી શુકદેવ ખુબ ખુશ થાય છે, અને સમ્યક્રબેલ પ્રાપ્ત કરે છે. હવે તે મુનિને વંદન નમસ્કાર કરે છે અને વિશેષ ધર્મનું વરૂપ સાંભળી એક હજાર શિવે સંગાથે શુકદેવ સંન્યાસી જૈન દીક્ષા અંગીકાર કરે છે. આ શુકદેવ પાસે શિલક રાજા પિતાના ૫૦૦ મંત્રીઓ સાથે દીક્ષા અંગીકાર કરે છે. આ બધા જીવે તે જ ભવમાં સંથારે કરી મેક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. આ વખતે ધર્મની કેટલી જાહોજલાલી હશે! આજે આપણા ધર્મમાંથી ઘણુ સરકવા માંડયા છે ભગવાન મહાવીરના ભક્તો ભગવાનની આજ્ઞા શી છે તે ભુલી ગયા છે અને હિંસામાં પડી ગયા છે. આ ધર્મ શુદ્ધ ધર્મ છે. અહીં જરાપણ હિંસાને સ્થાન ન હોય. સંન્યાસી જેવાને પણ આ ધર્મનું આકર્ષણ થતું, આજે યાવત્ જીવન લીધેલા પંચમહાવ્રત મૂકી અન્ય સ્થાને જનારને પણ કઈ સમજાવનાર કે વારનાર નથી. સંઘની ફરજ છે કે જે ઉંધે માર્ગે જતાં હોય તેને સવળે માર્ગે લાવે. જૈન દર્શન સર્વશ્રેષ્ઠ દર્શન છે. આપણામાં અવતારમાંથી ઈશ્વર થાય છે. જ્યારે અન્ય દર્શનમાં ઈશ્વરમાંથી અવતાર લે છે. વિચાર કે આપણે ધર્મની આરાધના શા માટે કરીએ છીએ? નિર્મળ થવા કે મલિન થવા નિર્મળ થવા. હવે આપણે શુદ્ધ અને નિર્મળ બનવું હોય તે જે નિર્મળ અને શુદ્ધ છે તેને Page #511 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આધાર લેવું જોઈએ. જે નિર્મળમાંથી મલિન થયેલાને આધાર લઈએ તે આપણામાં પણ મલિનતા આવે. વળી નિર્મળમાંથી મલિન થવું તે સોના સાઈઠ કરવા બરાબર છે. માટે અન્ય દર્શનીઓએ માનેલ ઈશ્વર કે જે અવતાર લે છે તે નિર્મળમાંથી બને છે, માટે તે બરાબર નથી. ઈશ્વરના સ્વરૂપને સમજે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે વ્યાખ્યાન નં.૮૪ આસો વદ ૫ શનિવાર તા. ૧૦-૭૧ સાતમા વ્રતનો અધિકાર ચાલે છે. પંદર કર્માદાન જાણવા પણ આદરવા નહિ. તેમાં દંતવાણિજજે = હાથી દાંતના વ્યાપાર, કાગળની હાથણી બનાવી તેને શણગારી જંગલમાં ઉભી રાખે, તેની નજીક મોટો ખાડે ગાળે, હાથી દૂરથી હાથણીને જુએ અને વિષયમાં ઉન્મત્ત બને, તેની પાસે આવવા પ્રાણની પરવા કર્યા વિના તે દોટ મૂકે અને ખાડામાં પડે. મન પર અંકુશ ગુમાવવાથી હાથીની કેવી દશા થાય છે? ખાડામાં પડતાં તેની સ્વતંત્રતા છીનવાઈ જાય છે. ભૂખે મારી નાખે છે અને મારી નાખેલા અથવા મરી ગયેલા હાથીના હાડકાં અને હાથીદાંત પર અનેક જાતની કેરણી કરી બંગડી, ચુડા, હાર, રમકડા વિગેરે બનાવે છે. આવા વ્યાપાર કરનારા પિતાનાં સ્વાર્થ ખાતર બીજા ની શી દશા થાય છે તે જોઈ શકતા નથી. પિતાને એક ફોડકી થતાં આકાશ-પાતાળ એક કરનાર, થેડા દુઃખમાં પણ આંસુ પાડનાર બીજાના પ્રાણની આહુતિ લેવામાં જરા પણ અચકાતા નથી. કેશવાણિજજે એટલે ચમરી ગાય વિગેરેના વાળના વ્યાપાર. ચમરી ગાય ધેની પેળી શંખ જેવી હોય તેને તેના પુછડાના વાળ પર ઘણી જ આસક્તિ હેય. કયાંય એકવાળ પણ તૂટવા ન દે. તેનામાં ચંચળતા પણ ઘણું હોય. કબાડી કે તેને પકડવા તેની પાછળ પડે એટલે તે જંગલમાં દોટ મુકે, પણ તેનું પૂંછડું કાંટામાં ભરાય તેથી ઉભી રહી જાય. વાળ એક પણ ન તુટવો જોઈએ એમ વિચારી કાંટામાંથી ધીમે ધીમે પુછડું કાઢવા પ્રયત્ન કરે, ત્યાં પાછળ પડેલા કબાડીઓ આવી જાય અને કાર ચલાવી પુંછડું મૂળમાંથી કાપી નાખે. ગાય ત્યાં તરફડીને મૃત્યુ પામે. આ વાળના ચામર બનાવે, જે દેરાસરમાં, મંદિરોમાં તથા રાજ્યમાં વપરાય છે. ધર્મ સ્થાનક જેવા પવિત્ર સ્થળમાં આવા હિંસક સાધને કેમ વપરાતા હશે ! બ્રાહ્મણી વિધવા બને ત્યારે તેના વાળ ઉતારી લેવામાં આવે છે. તે વાળ Page #512 -------------------------------------------------------------------------- ________________ કઢ ઉતારતાં એ કેવી કલ્પાંત કરતી હોય ! એ વાળના રોટલા બનાવે અને બહેને એ એટલા નાખી રાજી થાય. એટલા અનેક પ્રકારના હોય છે. તેમાં આવા પણ એટલા હોય છે. રસવાણિજજે-એટલે મદિર આદિ રસના વ્યાપાર. લખવાણિજજે-એટલે લાખના વ્યાપાર. વિષવાણિજજે એટલે વિષને વ્યાપાર. માકડ મારવાની, મચ્છર મારવાની, ઉંદર મારવાની દવા, ડી. ડી. ટી. આદિને વ્યાપાર તથા અફીણને વેપાર જૈનથી થાય નહિં. જંતુ પીલણ કમે એટલે વાણી, સંચા વિગેરે અંગેના વ્યાપાર આગળ ઘાંચી લેક ઘાણા નાખતાં હતાં. આજે જેને મગફળીના તેલ. તલના તેલ, સરસીયાના તેલ માટે કારખાનાં ઉભાં કરે છે. મગફળીમાં-ધનેડા ઈયળ આદિ કેટલાય ત્રસ પ્રાણી હોય તે પીલાઈ જાય છે. કાલામાં વરસાદને કારણે વિંછી, કંથવા આદિ થઈ જાય છે, તેને પીલવા માટે નાખે ત્યારે પણ ઘણી હિંસા થાય છે. મોટી મોટી પિટ્ટિીઓ, કારખાનાઓ વિ.માં છે એ કાયની હિંસા થાય છે. મીલવાળા મનમાં મલકાતા હોય પણ તેનાં પુણ્ય પીલાઈ રહ્યા છે. મહારંભ, મહાસમારંભ કરનાર નરક ગતિમાં ઉત્પન્ન થાય છે. પૈસા વધારવાની જ ભાવના છે. એને મેક્ષ તરફનું લક્ષ્ય પણ કયાંથી હોય? નિલંછણ કમે એટલે બળદ, ઘેડા વગેરેના અવયવ સમાયને વ્યાપાર. બળદ-ઘોડા વિ. ને ખસી કરાવે ત્યારે તેની જનનેન્દ્રિય પર કાપ મૂકે છે. તે વખતે તે અનહદ પીડા અનુભવે છે. તેના તરફડીઆ અને ત્રાસ જેવાય નહીં એવા હોય છે. ઢોરોને નાકમાં નાથ નાંખે છે. વચલું પડ ભેદી તેમાં રાંઢવું નાંખે ત્યારે ખૂબ વેદના થાય છે. દવગ્નિ દાવણયા એટલે દાવનળ સળગાવ્યા હોય. ઘણે ઠેષ બુદ્ધિને કારણે ખળામાં અગ્નિ મૂકે છે. ઘણું આખા ને આખા વન સળગાવી નાખે છે. વડ સળગાવે છે. વીડ સળગતાં ઢેરેનાં પેટ પર પાટું પડે છે, તેમાં સર્પાદિ રહેતા હોય તે પણ સળગી જાય છે. અનેક જીની હિંસા થાય છે. ઘણાં વેરઝેર અને બઝાડી મારવાના સ્વભાવને કારણે કટુમ્બમાં-સમાજમાં-ઘરઘરમાં-ભાઈ ભાઈ વચ્ચે-સાસુ વહુ વચ્ચે, દેરાણી-જેઠાણી વચ્ચે ઝગડા થાય એવા વચને બેલે છે. એક બીજા સારી રીતે રહેતાં હોય તે ન જઈ શકે, એટલે એમના જીવનમાં દવ કેમ લાગે તે રીતે પ્રયત્ન કરે. એક બીજાના પ્રેમમાં વિક્ષેપ પડાવે તે પણ દવા લગાડ કહેવાય. કેટલાક માણસના સ્વભાવ કાતર જેવા હોય છે. આ કાતર કલેશી નારી છે, અંદમાં વિરોધ કરનારી છે, હેય ભેગા જુદા કરનારી છે, સુણ દરજીડા ! ગજકાતર ને સથદોરાની વાત કહું, કાતર અને સેય એક ગજવેલની બે ચીજ છે. પણ કાતરનું કામ કાપવાનું છે અને સોયનું કામ સાંધવાનું છે. એમ ઘણુ માણસોના સ્વભાવ કાતર જેવા હોય છે. એક બીજાના મનને ખાટા કરી નાખે છે. ભેગાને જુદા પાડે છે. અને કેટલાંકને સ્વભાવ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ સેય જે હેય છે. દિલમાં તીરાડ પડી હોય તે તે સાંધી દે છે. સદ્દભાવના કેળવવાનું શીખવે છે, જેને સૌની સાથે આનંદથી રહેતાં શીખવું હોય તેણે જીવનમાં સહનશીલતા કેળવવી જોઈએ. ત્રણસો વર્ષ પૂર્વેની એક વાત છે. એક પ્રધાનનું કુટુંબ હજાર માણસનું હતું. પણ તે બધામાં સંપ ખૂબ જ હતો. સંયુક્ત કુટુંબમાં રહેવાના અનેક ફાયદા છે. પણ માણસને રહેતા આવડે તે જ તે વ્યવસ્થા ટકી શકે. સંપ રાખ હેય તો સામા માણસનાં વિચારેને આદર આપતાં શીખવું જોઈએ. સામી વ્યક્તિ પેટી હોય તે તેને પ્રેમથી સમજાવી તેના હૃદયને જીતવું જોઈએ. સંસારમાં શાંતિ સ્થાપવાની આ એક ચાવી છે. પિલા પ્રધાન પણ ખૂબ વિચારશીલ અને શાણ હતાં. કુટુમ્બના એક એક સભ્ય કેવી રીતે રહેવું જોઈએ તેણે તે દરેકને શીખવ્યું હતું. તેમના સંપની સુવાસ ચોમેર ફેલાવા લાગી. આ વાત જાપાનનાં સમ્રાટના કાને આવી, તે રાજા આ પ્રધાનને ત્યાં આવ્યા. તે વખતે પ્રધાન બિમાર હતાં. રાજાએ કુતુહલથી પ્રધાનને પૂછયું, “આપનું આવડું મોટું કુટુમ્બ એક લાકડીએ કેવી રીતે ચાલે છે? આપના સંપનું કારણ શું છે?” આ સાંભળી પ્રધાને પિતાના પૌત્ર પાસે કાગળ પેન માંગ્યા. અને કાગળમાં સહનશીલતા-સહનશીલતા-સહનશીલતા એમ ત્રણ વાર લખ્યું. ગમ ખાતાં શીખે. આજે ઘેરઘેર વેરઝેર અને કલેશ દેખાય છે. કારણુ સહન શીલતાને અભાવ છે. જરાક વિપરીત વાતાવરણ થાય એટલે તરત ક્રોધ-પ્રવેશ આવી જાય છે અને એ આવેશમાં વિવેક પણ ભૂલી જાય છે. ભગવાન કહે છે કે કેઈપણ સાથે તારે અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેની ક્ષમા માગી લે. ભગવાન કહે છે કે ક્રોધને કારણે સાધુ અથવા સાદગીને કદાચિત અરસપરસ કલેશ થયે હોય તે તેને શાંત કરી દે. માંહમાંહી ખમત ખામણુ કરવા. ખમાવ્યા વિના કોઈપણ કાર્ય કરવું નહીં. સામી વ્યક્તિને ખમાવતાં તે આદર આપે કે ન આપે, તે ઉભા થાય કે ન થાય, વંદન કરે કે ન કરે, સાથે આહારદિ કરે કે ન કરે, તે સાથે રહે કે ન રહે, તે ખમાવે કે ન ખમાવે પણ આત્મહિત ઈછનાર સાધુએ હૃદયપૂર્વક ક્ષમાપનાને કરવી. જે ખમાવે છે તે આરાધક છે અને જે નથી ખમાવતે તે વિરાધક છે. ક્ષમાપનાનું આટલું બધું મહત્વ શા માટે આપ્યું હશે? કારણ કે ભગવાને કહ્યું છે કે ઉપશમ એ જ ચારિત્રને સાર છે. માટે જેમ બને તેમ ક્રોધાદિ કષાયથી દૂર રહે. કામને કંધના લેભના કાફલા, થાણું નાંખી પડ્યા આડી વાટે, લાલપીળા બતાવી મને છેતરે, ઠેલતાં જીવનને અશુભ પાટે, કનક ને કામિની રૂપરંગ નામની, મેહ જાળ ફરી જીવન ખારૂં, કલાન્ત હું બ્રાન્ત હું લેશ ગમ ન પડે, નાથ પિકારું છું નામ તારૂં.” Page #514 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ ક્રોધ-માન-માયા-લભ-મેહ અનાદિ કાળથી જીવનમાં થાણું નાખી પડયા છે. જીવને અશુભ માર્ગે લઈ જાય છે. જીવનને ખારૂં ઝેર બનાવે છે. આનાથી બચવું હોય તે વીતરાગ માગે આવે. જીવનમાંથી વિષય અને કષાય જાય તે ઉચ્ચ જીવન બને. તીવ્ર કષાયથી તીવ્ર કર્મ બંધ થાય છે. કષાય કરવાથી જીવન પસ્તી જેવું સતું બની જાય છે. ક્ષમાના એક ગુણને જીવનમાં વિકસાવે તે અનેક ગુણે ખેંચાઈ આવશે. અને આત્મા કરીને હીમ જેવો બની જાશે. અનાદિને અવળ સ્વભાવ સુધા તે આપણા હાથમાં છે. કેઈના જીવનમાં આગ લગાડવામાં તમે નિમિત્ત ન બનશે. સરદહતભાગપરિસેસણિઆ = સરેવર, દહકુંડ, તળાવ આદિ ઉલેચાવવા તે કર્માદાન છે અને અસઈજણ પિસણિયા = હેર, ગુલામ આદિને ઉછેરીને વેચવા, વેશ્યાના કામને ઉત્તેજન આપવું, શિકારી કુતરા પાળવા, બીલાડી પાળવી. આવા વ્યાપારમાં હિંસા ઘણી થાય છે. તેથી માનવ સમાજના શ્રેય માટે આત્માનું અહિત કરનાર આવા હિંસક વ્યાપારને નિષેધ કરવાનું કહ્યું છે. આર્થિક લાભ વધારે થતું હોવાથી આવા ધંધા તરફ શ્રાવકે પિતાના શ્રાવકપણાને ગુમાવી બેસે છે, પણ જે સમજે તે આવા ધંધાને ત્યાગ કરવામાં જીવનનું શ્રેય છે. સાચે શ્રાવક પંદર કર્માદાનને વ્યાપાર તે ન જ કરે. પરંતુ પંદર કમદાનથી બનેલી વસ્તુને ઉપયોગ પણ પ્રાયઃ ન કરે. કોઈપણ વસ્તુને ઉપયોગ કરતાં પહેલા વિચારે કે આ વસ્તુ અપારંભથી બનેલી છે કે મહાઆરંભથી બનેલી છે! સાતમા વ્રતમાં જેઓ નથી આવી શકતા તેઓ પંચ અણુવ્રતનું પાલન પણ કરી શકતા નથી. કારણ કે અમર્યાદિત ઈચ્છાવાળાએ પિતાની ઈછા સંતોષવા હિંસા, અસત્ય આદિને આશ્રય લે પડે છે. હવે આઠમાં વ્રતનું વરૂપ અવસરે સમજાવાશે. વ્યાખ્યાન નં. ૮૫ આસો વદ ૬ ને રવિવાર તા. ૧૦-૧૦-૭૧ અનંતજ્ઞાની પરમાત્માએ સિદ્ધાંત દ્વારા સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ. અહીં નિષકુમારને અધિકાર ચાલે છે. તેમાં બાર વ્રતનું સ્વરૂપ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ સમોવાય છે. ગૃહસ્થાશ્રમમાં સંયમમય જીવન જીવા માટે ભગવાને માર વ્રતનું કથને કર્યુ છે. આઠમુ વ્રત અનર્થાદડવુ છે. જીવ ચાર પ્રકારે અનથથી દંડાય છે. “ ચઉન્નિડે અનત્થા ઘડે, પન્નતે તં જહા–અવજઝાણા ચરિય', પમ્માયા ચરિય', હિ'સયાળુ, પાવકમ્મા વએસ, ’ અવઝાણા ચરિય' એટલે ખરાખ ધ્યાન ધરવું તે અનર્થાદ'ડ છે. ધ્યાન ચાર પ્રકારના છે. આતધ્યાન, રૌદ્ર ધ્યાન, ધમ ધ્યાન અને શુકલ ધ્યાન. તેમાં પહેલા એ અશુભ યાન છે અને પછીના એ શુભ ધ્યાન છે. કાઁના ઉદય પ્રમાણે સંચાગેા પ્રાપ્ત થાય છે. પણ તેમાં ઇષ્ટ સંચેાગ અને અનિષ્ટ વિયેાગતું ચિંતન કરવુ' તે આતધ્યાન છે. જેની દૃષ્ટિ ગુણ પ્રાપ્તિ તરફ છે તેને સંગે ખડુ મુંઝવી શકતા નથી. જ્ઞાની પુરૂષાના ગુણેાને તમારા જીવનમાં ઉતારવા હોય તે તેમનાં જીવન ચરિત્રોનું સુક્ષ્મ નિરીક્ષણ કરો. ધીમે ધીમે પણ તેમનું અનુકરણ કરી. તેમનાં સમાગમમાં રહે. તેમના ચરણામાં આળેટો. ચારિત્રમાં ડૂબકી મારવાથી, તેમાં નિમગ્ન ખનવાથી ગુણ પ્રાપ્ત થાય છે અને દોષા દૂર જાય છે. દરેકનાં જીવનમાંથી ગુણુ લેતાં શીખાય તેા અનર્થાંડથી ખચાય. જો નિંદા, ઇર્ષોં-દ્વેષ, ચાડી-ચુગલી આવા દુગુ ણેા આત્મામાં પ્રવેશ કરશે તે જીવન અ વિનાનુ ખની જશે. ચપરાશીને દરવાજામાં ઉભા રાખવામાં આવે છે. તે શેઠના સ્વજન, મિત્ર, આડતિયા આદિને ઘરમાં આવવા દે છે. અને ચારલુંટારા કે મવાલીને પગ ઉપરથી પારખી જાય છે. તેને અંદર ઘૂસવા દેતા નથી. જ્ઞાની પુરૂષા કહે છે, તમે તમારા દરવાન બને. આત્મ-મહેલની અંદર સુંદર ગુÌાને આવવા દો, અને દુર્ગુણાને દુર હટાવા. ખરામ વિચારાને હૃદયમાં સ્થાન ન આપે. સુપડું શું કામ કરે છે તે ખખર છે ? સુપડા વડે સેાવાથી ખરાબ તત્વ ખડાર નીકળી જાય છે અને સાર તત્વ તેમાં રહી જાય છે. તમે તમારા જીવનમાં શેના સંગ્રહુ કરો છે? મનરૂપી બેગમાં શું ભગ્ન છે ? જેની સાથે તમારે કાંઈ સંબંધ નથી, જેની આજીવિકા તમારે પૂરવી પડતી નથી તેની પચાતમાં તેા નથી પડતાને ? ઘડીયાળમાં કચરો ભરાય તા અટકી પડે છે. મશીન ખરાબર કામ આપતું નથી. તેમ મનરૂપી મશીનમાં કચરા ભરાય તે તે પશુ અટકી પડે છે. ભગવાને ઠાણાંગ સૂત્રમાં કેવળજ્ઞાનને આવતું અટકાવનાર સાત વિકથા છે એમ કહ્યું છે. જ્યાં ૧ના વિચારા ડાય ત્યાં પરનાં વિચારાને સ્થાન ન હોય અને પરનાં વિચારો હાય ત્યાં સ્ત્રના વિચારોને સ્થાન ન હાય. જ્યારે ધર્મધ્યાન હૈાય ત્યારે આ ધ્યાન ન હેાય. અને આત ધ્યાન હૈાય ત્યારે ધર્મ ધ્યાન ન હોય. એકી સાથે એ વિચારો રહી શકતા નથી. તમારું' ધ્યાન કર્યુ છે તે તપાસે. ખૂક્ષ્મ પુણ્યને જથ્થા એકઠા થાય ત્યારે મન મળે છે, એ મન દ્વારા કેવા વ્યાપાર થાય છે? સ્વ સ્વભાવમાં આત્માને સ્થિર કરનાર મન છે. સ'ની જીવા જ મેાક્ષગામી અને છે. મનથી સુ ંદર વિચારધારા ચાલે છે. શરીર કરતાં ક`મતી જીભ છે. જીભ કરતાં કિમતી Page #516 -------------------------------------------------------------------------- ________________ પી નાક છે. નાક કરતાં કિંમતી આંખ છે. આંખ કરતાં કિંમતી કાન છે. અને કાન કરતાં કિંમતી મન છે. એ મન આપણને પ્રાપ્ત થયું છે તે મનને સ્વભાવમાં કેન્દ્રિત કરી સ્વમાં જ સ્થાપવું જોઈએ. જે મન સ્થિર બને તે ઘણા કાળમાં નથી થઈ શકયું એવું કાર્ય થડા કાળમાં પૂર્ણ થાય. રૂપિયાને હિસાબ મેળવતાં ધ્યાન બેધ્યાન થાય છે? “ના”. તે ધર્મમાં મન કેમ સ્થિર થતું નથી? મોક્ષ પ્રાપ્તિ માટે દષ્ટિને ખૂબ સૂક્ષમ બનાવવી પડશે. જે કાંટાથી રૂના ધંકણું ખાય તે કાંટાથી મતી ન ખાય અને જે કાંટાથી સોનાનો તેલ થાય તે કાંટાથી ભાજીને તેલ ન થાય. બંનેના કાંટા જુદાં જુદાં જોઈએ. આત્મ સાધકે આત્માની સમય સમયની પરિણતિને જેવી જોઈએ. ભગવાને ઉત્તરાધ્યયનના ૧૦મા અધ્યયનમાં પ્રમાદ નહીં કરવા માટે “સમયે ગાયમ! મા પમાયએ” આ પદ ૩૬ વાર કહ્યું છે. સમય એટલે કાળને અવિભાગ પેલી છે. જેના બે વિભાગ ન થાય તે નિરંશ—અંશ. આળસુ થઈને બેસી રહેવું તેનું નામ જ પ્રમાદ નથી, પણ આત્મા તરફ ઉપેક્ષા અને પરપદાર્થો તરફ રૂચી તે પણ પ્રમાદને એક પ્રકાર છે. મનમાન્યું ન મળે એટલે જીવ ધુંવાપુવા થાય છે. નેકર પાસે પાણી મંગાવ્યું તેણે ન સાંભળ્યું. બીજી વાર કહ્યું તે પણ ન સાંભળ્યું. હવે ભાઈને પીતે ઉછળે કયાં મૂએ છે. પાણી લાવતા નથી.” આવા અપશબ્દનો પ્રયોગ કરી દે છે. પાણી માંગ્યું ને તરત મળી ગયું તે રાજી થાય. ભાણા પર બેઠા અને પાંચ મિનિટ સુધી રોટલી ન આવી તે ધીરજ રહે? ના. પણ સમભાવ રાખી એટલી વાર નવકાર મંત્ર ગણી લે તે? ભાણું હમણાં પીરસાશે. આકુળવ્યાકુળ શા માટે થાય છે? પિષધ કર્યો હોય અને પારણનું મોડું થાય તે શું થાય છે? કોધ થાય ને? તમારા વિચારને વળાંક આપતાં શીખો. મોડું થયું એમાં શું ? “મારે તપમાં વૃદ્ધિ થશે. આ ખાઉં ખાઉંના યુગમાં પણ એક બહેન ઉપવાસ કરી રહ્યા છે. ૧૦૮ ઉપવાસ કરવાના છે. તેમણે તેમની વૃત્તિને અણહારક સ્વભાવ તરફ વાળી છે. ઉપવાસ કરવા એટલે અણાડારક સ્વભાવની વાનગી ચાખવી. ખાવું તે મારે સ્વભાવ નથી, પણ શરીરને સંગ છે, એટલે આહાર લેવો પડે છે. કર્મને નાશ થાય તે શરીરને નાશ થાય અને શરીર ન હેય તે આહાર ન લેવું પડે રાસા નિકા ર તપથી કર્મની ભેખડો ઉડી જાય છે. પણ જે શરીરને જ સર્વસ્વ સમજનારા છે, તેની વૃત્તિ શરીરમાં–શરીરનાં માનપાનમાં રમતી હેય છે. ઈન્દ્રિયના ગુલામને નજીવા પ્રસંગમાં પણ ઈર્ષા થાય છે. એકને ખાવા માટે દુધપાક આપે અને બીજાને રેટ અને છાશ આપ્યાં, તે રોટલાવાળે દુધપાકવાળાની ઈર્ષા કરશે, પણ જે વૃત્તિને સ્વ તરફ વાળી હેય તે દુખ નહીં ધરે. ઈષ્ટના સંગની ઈચ્છા કરવી તે પણ આર્તધ્યાન છે. આ દિકરે મને ખુબજ ગમે છે. તે મારી સાથે જ જમે, મારી ભેળે જ સુવે, કોણ જાણે પૂર્વ ભવને શું સંબંધ Page #517 -------------------------------------------------------------------------- ________________ ૫% હશે? આમ ઈષ્ટ સંગમાં આસક્ત થનાર કર્મ બાંધે છે. અને આ લેકે મને દીઠાય ગમતાં નથી એમ થાય તે પણ કર્મ બંધનું કારણ છે. रागोय दोसो बिय कम्म बीय, कम्मच माह पभव वयन्ति । N = ગાર મળમૂરું, તુવન્ન ૨ ગા મા વનિત્ત. / ઉ. આ ૩૨ રાગ અને દ્વેષ એ બે કર્મ બંધનના મૂળ છે. આનંદ આવે તેવું ભેજન મળે તે રાગ થાય અને બાસુંદીની ઈચ્છા હતી ને ભડકું મળ્યું તે ભાણું પછાડે અને જીવ, નથી ખાવું, આ ષ છે. “તમે જ તેનું તે વીચર.” મનેઝ અને અમને ભાવને કાઢી નાખે તે વીતરાગતાને પ્રાપ્ત કરી શકે. પદાર્થને એવામાં કર્મ બંધ થતું નથી. જ્યાં નજર કરીએ ત્યાં રૂપ દેખાય છે. સાંભળીએ ત્યાં શબ્દ કાને પડે છે. ઈન્દ્રિય પર સીલ દેવાતા નથી. પણ મને અમનેશ ભાવ ન કરે તે પદાર્થ બંધનું કારણ બનશે નહિ. કેવળી કાલેકના ભાવેને દેખે છે. જે જેવામાત્રથી કર્મ બંધ થતું હોય તે તેમને વધારે કર્મ બંધાય માટે કર્મબંધનું કારણ રાગ દ્વેષ છે તે નક્કી કરે. અને તે ભાવેથી જેમ બને તેમ હું વિરક્ત રહે એ નિર્ણય કરે. રાગદ્વેષે જીવનમાં ખુબ વિકૃતિ આણી છે. એ ખતરનાક દુશ્મન છે. “રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ તેહથી, એ જ મોક્ષને પંથ. રાગષ અને અજ્ઞાન એ ખરા દુશ્મન છે. કેઈ તમારા પૈસા લુંટી જાય, તમારા શરીરને નુકસાન કરે, તમારા નામને બગાડે અથવા તમારી કીર્તિ પર કુચડે કે તેને તમે દુશ્મન માને છે, પણ સદગુણને લુંટી જનાર કાયે, દુશ્મન લાગે છે કે આવી ક્ષમા ગુણને લુંટી જાય છે. માન આવી કોમળતાને, માયા આવી સરળતાને લુંટી જાય છે, લાભ આવી સંતોષ ગુણને લુંટી જાય છે, તેની સામે જીવ તો પણ નથી. કોઈ ખીસામાં હાથ નાંખી તેની નેટ ઉપાડે તે બે તમાચા લગાવી દયે છે. પણ આત્મિક ધન લુંટનાર તરફ ઉપેક્ષા સેવો છો! પૈસાની કદર છે, પણ આત્મિક ધનની કદર નથી. બજારમાં એકથી દસગણા ભાવ બોલાતા હોય, કમાણી કરવાની ખરી મોસમ હોય તે વખતે ઓફીસે જતાં રસ્તામાં મિત્ર મળે અને તમને કહે, “મિત્ર ચાલ! આજે એક સુંદર ફિલમ જેવા જવાનું છે. હું ટીકીટ પણ લઈ આવ્યો છું. તારે ચક્કસ આવવું જ પડશે. આ ટાઈમે તમે શું કહે ? અત્યારે મને રૂકાવટ પાલવે તેમ નથી, ઝપાટાબંધ ઓફીસે પહોંચવાનું છે. આજે હું તારી સાથે કંઈ પણ રીતે આવી શકું તેમ નથી. પૈસાની ધૂનમાં મોજશેખ વગેરે બધું ભુલાઈ જાય છે. આવી ધૂન જ્યારે ધર્મની લાગશે ત્યારે આત્મા દીપી ઉઠશે. આ ધર્મની કમાણી કરવાની માસમ છે. પરભાવ તરફથી દષ્ટિ ઉઠાવી લઈ સ્વાધ્યાય કરે, ધ્યાન કરે, વાંચન કરે અને આત્મતત્વને પામે, Page #518 -------------------------------------------------------------------------- ________________ ૫ **, * - શાક લેવા જતા હે ત્યારે ડે ટાઇમ બગાડે તે ચાલે, પણ કમાણીની વાત હોય ત્યાં પ્રમાદ ન પાલવે. ધર્મ પ્રવૃત્તિમાં તમને કમાણે દેખાય છે કે નહી? ધર્મથી કર્મની ભેખડે ઉડી જાય છે. અણુપેહાને અણુબ ઘણું કામ કરે છે. અપેહા ચાર પ્રકારની છે. (૧) એગચ્છાણુહા (૨) અણિશ્વાણુપેહા (3) અસરણુપેહા (૪) સંસારાણુપેહા. આ ચાર આપેહા પર વિચારણું ચલાવે. આત્મા એકલે આવ્યું છે. એક જવાને છે. શરીરમાં રોગ આવે તે કેઈ લઈ શકે નહીં. તેમ હું પણ કોઈને પરેગને લઈ શકું નહીં. જે કમને કર્યા છે તે જ ભોક્તા છે. , કર્મને નહિ શરમ આવે, હેય ભલે તું ભણેલે, ગુરૂનું કર્યું ગુરૂજી ભગવે, ચેલાનું ભેગવે ચેલે, કરમને રે કેયડે અલબેલકરમ. (ર) બાપના કરેલાં કર્મ બાપ ભોગવે છે. દીકરાના કરેલાં દીકરે ભેગવે છે. ગુરૂના કરેલાં ગુરૂ ભોગવે છે, અને શિષ્યના કરેલા શિષ્ય ભોગવે છે. આ વાતમાં જરાય ગરબડ નથી. તમે કર્મ કેને માટે કરે છે? કર્મમાં તાદામ્યપણું મેળવ્યું છે? શેડી કમાણી થાય તે અભિમાન કરે કે હું કમાણે, મારી આવડતે આ મળ્યું છે અને બેટ જાય તે વેપારીને પાપે મારે આ સહન કરવું પડયું તેમ બેલે. અભિમાન મૂકી દે. બીજાને દેષ કાઢ મા. તારા જ કરેલાં તારે લમણે ઝીંકાવાના છે. જીવનમાં ધર્મનું મહાઓ લાવે. ધર્મ તમારું રક્ષણ કરશે. મોટરમાં મુસાફરી કરતાં એકસીડંટ થાય અને બચી જાવ તો શું કહો? ધર્મને પ્રતાપે અમે બચી ગયાં પણ બૈરીનાં પ્રતાપે ધન-વેપાર કે મુડીના પ્રતાપે બચ્યા તેમ કઈ કહે ખરા? ના...આ ઉપરથી તમને નથી સમજાતું કે તમારું રક્ષણ કરનાર ધર્મ છે ! ખરેખર આ વાત હદયને સ્પર્શતી હોય આધ્યાનનાં પરિણામમાંથી મુકત બને. વેદના વખતે આકુળતા વ્યાકુળતા થાય છે. દર્દી આવે ત્યારે વિચારે કે મારા કરતાં ઘણાને ઘણું દર્દ આવે છે. હું તે ઘણે ભાગ્યશાળી છું કે મને ભયંકર વેદના નથી. પણ જીવને એ સ્વભાવ છે કે પિતાના થોડાક દર્દને ઘણું મહત્વ આપી દે છે અને બીજાનાં ભગંદર જેવા રોગને ફેડકી તુલ્ય માને છે. દર્દ આવે તે ફળ આપી ચાલ્યું જાય છે. જેમ એરોપ્લેન નીકળ્યું, થેડીવાર અવાજ લાગે, ચાલ્યું ગયું અને પૂર્વવત્ શાંતિ થઈ ગઈ તેમ હરિક વિપરીત પરિસ્થિતિ વખતે વિચારો કે આ સંગ મને જગાડવા માટે આવ્યા છે. દુઃખ વિના સુખની કિંમત સમજાતી નથી. ગુલાબને પ્રાપ્ત કરવું હોય તે કાંટા પાસે જવું પડે છે. કમળ કાદવમાં ઉગે છે તેમ સુખ રૂપી કમળ પણ દુઃખના કાદવમાં ઉગે છે. - દુઃખથી જીવનમાં ન ર આવે છે. બીજાના દુખ તરફ સહાનુભૂતિ જાગે છે અને દુઃખથી Page #519 -------------------------------------------------------------------------- ________________ ૫ પ્રભુની નજીક થઈ શકાય છે. જ્યારે તમારા શ્રીમતી ઉના ઉના કુલકા જમાડતી હોય ત્યાર ઈશ્વર યાદ આવે કે તમારી સામે થઈ જાય? તમારી એક એક વાતને કાપી નાખી જ્યારે તે આડી ચાલે ત્યારે ઈશ્વર યાદ આવે ! જ્યારે પુત્ર અનુકુળ હોય, તમારી સેવા કરતે હોય ત્યારે સંસાર અસાર લાગે? જાનમાં ગયા છે અને વિવિધ વાનગીઓ આરોગતા હે, ત્યારે ઈશ્વરને યાદ કરે કે શારીરમાં ખૂબ તાવ ચડે ત્યારે યાદ કરે? જ્યાં એકલું સુખ છે ત્યાં વિરતીરૂપ ધર્મ નથી. જ્યારે જીગલિયાને કાળ પ્રવતતે હેય-કલ્પવૃક્ષના સુખે મળતાં હોય ત્યારે ધર્મ નથી. તેમ દેવભૂમિમાં પણ વિભવ અને સુખને પ્રવાહ છે, એટલે ત્યાં ધર્મ નથી. દેવેને સમકિત હોવા છતાં એક નવકારશી તપ પણ કરી શકતા નથી. તેમ એકલું દુઃખ હેય ત્યાં ધર્મ નથી. જેમકે એકન્દ્રિયપણું. એકેન્દ્રિયમાં તે સમક્તિ પણ નથી. જ્ઞાની પુરુષે કહે છે કે તમારા જીવનના અંતરિક્ષમાં દુખની કાળી ઘટાઓ ઘેરાય ત્યારે શાંતિ રાખે. શાંતિ રાખશે તે કોઈ વાર સુખને પ્રકાશ પણ તમને મળશે. સુખ અને દુઃખ એક ડાળના બે ફળ છે. આજ આનંદ તે કાલ વિષાદ છે, એમ સંસારનું ચક્ર ચાલે, સરખી સ્થિતિ રહી ના કરી કેઈની, કઈ કરમાય તે કઈ ફાલે, જીવન છે ત્યાં સુધી કર્મ પ્રારબ્ધનાં, સહન કરવા પડે ખાંડ ખાઈ, સુખ ને દુખના ધ્વંદ્વ તંતુ વડે, જીવન ચાદર બધાંની વણાઈ સુખ અને દુઃખ જીવનચાદરનાં તાણાવાણા છે. કર્મના પરિપાક સહન કરવાં જ પડે છે. જીવનની ધારા એકસરખી સદૈવ રહેતી નથી. કયારેક સમ હોય તે કયારેક વિષમ હેય. જીવનમાં કયારેક વસંત હોય તે ક્યારેક પાનખર પણ હોય. કયારેક નિરોગી કાયા હોય તે કયારેક દર્દથી ઘેરાયેલી હોય. દેહ છે ત્યાં સુધી દર્દ તે આવવાના. શરદી થઈ ગઈ અને તાવ આવ્યે તે તાવને ઉતારવાની કોશીશ ન કરે. તાવ શરદીને પકવી દે છે. શરદીને ત્રણ દિવસ ભાર રહે પછી મટી જાય. પૂર્વે હિંસા કરી છે એટલે દd આવે છે. હવે દર્દ ન જોઈતાં હોય તે જીની દયા પાળ, અશુભ પ્રવૃત્તિમાંથી શુભ પ્રવૃત્તિમાં આવે. દઈ આવે તેને શાંતિથી વેદ. જ્ઞાની તથા અજ્ઞાની બંનેને કર્મ તે ઉદયમાં આવે છે. કર્મ કોઈની શરમ રાખતા નથી. ભગવાન મહાવીર સ્વામીને પણ છ મહીના સુધી લેહીખંડવાડે રહો આપણે તે પામર જ છીએ. તે કર્મ ઉદયમાં આવે તેમાં શું નવાઈ છે? જ્ઞાની પુરૂષને જ્યારે કર્મ ઉદયમાન થાય ત્યારે પણ જ્ઞાનમાં જ રમે છે. પરંતુ આર્તધ્યાન ધરતા નથી અને અજ્ઞાની જીવ જુનાં કર્મ વેતે જાય અને આધ્યાન કરી નવાં કર્મ બાંધતે જાય. દઈને શાંતિથી વેઠવા એજ તપ છે, એજ સાધના છે અને તેમાં જ ખરી પરીક્ષા Page #520 -------------------------------------------------------------------------- ________________ પહે થાય છે. ધર્મને જીવનમાં કેટલે પચાવ્યું છે તે ખાટલે પડે ત્યારે ખબર પડે. આત્મા અને દેહ ભિન્ન છે, એમ બોલવું સહેલું છે, પણ જીવનમાં વણવું મુશ્કેલ છે. કમને ઉદય જ્ઞાનને ઉદય કરાવવા આવે છે. રર દિવસ પથારીમાં રહેવું પડયું તે અનેક બાહ્ય પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ મળી એમ સમજી ભેદ વિજ્ઞાન કરવાને અપૂર્વ અવસર મળે છે એમ માની આત્મામાં ડુબકી મારે. આત્માના ગુણરૂપી રન્નેને પ્રાપ્ત કરવા માટે અહીં આપણું આગમન થયું છે. કોઈ ઝવેરી રત્ન કમાવવા માટે રત્નદ્વીપમાં જાય છે, ત્યાં રહેવા નાની એવી ઝુંપડી બનાવી રહે છે. મરજીવાએ દરિયામાંથી રત્ન કાઢી શેઠને આપે છે. શેઠ તે ખરીદી લે છે. એક વખત એ ઝુંપીને આગ લાગી. ઝવેરી રને લઈ પિતાને દેશ ચાલ્યા જાય છે અને ત્યાં કિંમતી રત્નને વેપાર કરી સુખી થાય છે. તેવી જ રીતે આ આત્મા એ ઝવેરી છે. મનુષ્ય ભવરૂપી રનદ્વીપ છે. જ્ઞાન-દર્શન ચારિત્રરૂપી રને છે અને કાયા એ કામચલાઉ ઝુંપડી છે. આ ઝુંપડીને નુકસાન થાય એટલે કે દેહમાં દઈ આવે અથવા મરણરૂપી આગ લાગે તેથી આત્માને શું? તેને તે રત્નનું રક્ષણ કરવાનું. વખત આવે રત્નને લઈ ચાલતી પકડવાની. ખજાને પાસે છે એટલે જ્યાં જશે ત્યાં સુખી અને સમૃદ્ધ બની શકાશે. કર્મ છે તે શરીર છે અને શરીર છે તે દઈ છે. શરીર ધારણ ન કરવા પડે તેવું કરા તે દઈ નહિ આવે. રેગ વખતે આકુળતા વ્યાકુળતા, રાગ જલ્દી મટે એવી ચિંતવાણા કરવી તે આર્તધ્યાન છે. અને નિયાણું કરવું તે પણ આર્તધ્યાન છે. નિયાણું કરવું એટલે લાખ રૂ.ના હીરાને કડીમાં વેચ. આર્તધ્યાનથી જે મુક્ત થાય તે અનર્થદંડને ત્યાગ કરી શકે . આઠમા વ્રતનું વિશેષ સ્વરૂપ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં ૮૬ આસો વદ ૮ સેમવાર તા. ૧૧-૧૦-૭૧ અનંતજ્ઞાની ભગવાન મહાવીર સવામીએ ભવ્ય છને સિદ્ધાંત દ્વારા સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલ વસ્તુ. ભગવાન નેમનાથ નિષષકુમારને તેની સમજુતી આપે છે. વ્રત-પ્રત્યાખ્યાનથી આસ્રવ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ન અટકે છે. જ્યાં સુધી આસવના નિરોધ ન થાય ત્યાં સુધી કેમ આવ્યા કરે છે. કમ આવવાનુ કારણ વિભાવભાવ છે. કમ' એની મેળે ચાંટતું નથી. આપણે વિભાવ-ભાવ કરીએ છીએ એટલે કમ ચાંટે છે. પરિણામે કમ ખંધ થાય છે. બે જણા શાક સુધારવા બેઠા હાય પણ મનને સરખા કર્મ બંધ થતા નથી, तित्र मद ज्ञाताज्ञात भाववीर्याद्धिकरण विशेषेभ्यस्य द्विशेषः (तत्त्वार्थ सूत्र ) તીવ્ર પરિણામ, મત્તુ પરિણામ, જાણતા અજાણુતા, શક્તિ અશક્તિ, સાધન વગેરે વિશિષ્ટ-જેવાં જેવાં કારણેા અપાય તેવા તેવાં ગાઢ-ચીકણાં કે મંદ-લુખા કમનાં મધ થાય છે. બે જણા ચાળી સુધારે તેમાં એક કહે, મે કેવી સરસ સુધારી? ઝીણી ઝીણી જાણે મશીનથી ઉતારેલી હાય તેવી લાગે છે. જ્યારે બીજે કહે, આ પાપી પેટને માટે અસંખ્ય જીવાના કચ્ચરઘાણ કાઢવા પડે છે. આમાંથી ક્યારે છુટીશ ! શાક પર છરી અને ચલાવે છે પણ બંનેના પિરણામમાં કેટલેા ફેર છે? એક જુઠ્ઠું ખેલે અને કહે કે આનાવિના ચાલે જ નહિં. સરકારની આખા આંજવી જોઈ એ. જુહુ ન મેલીએ તે પૈસા કમાવાય નહી. યારે બીજે કહે, જુઠ્ઠું ખેલવા જેવું નથી પણ ખેલવું પડે છે. કષાયના તીવ્ર પરિણામે ચીકણુા મધ થાય છે અને મંદ પિરણામે રૂક્ષ બંધ થાય છે. એક માણસ જાણી જોઈ ને વાંદા, કીડી-મકોડા પર પગ મૂકે છે જ્યારે બીજા માણસથી અજાણતા પગ આવી જાય તા તેને પશ્ચાતાપ થાય છે. તેનાથી બંધમાં પણ ફેર પડી જાય છે. જેનામાં શક્તિ વધારે હાય તે વધારે કામ કરે અને અશક્ત એછુ' કામ કરે. એમ ક`ખધ તીવ્ર કે મંદ પડે તે અધિ. કરણ એટલે સાધન પર પણ આધાર રાખે છે. આ બધી વિશેષતાથી કર્યંબંધમાં પણ વિશેષતા આવે છે. પાપમાં બેઠા છે, એટલે પાપ કરવુ' પડે છે. પણ તમારા પરિણામેામાં તીવ્રતા ન લાવે. ઘણાં નિરથ ક રીતે આરભાદિ કાર્ચમાં કુદી પડે છે. ઘણી બહેનેા કહે–મને ડાળા આથતા ખૂબ સરસ આવડે છે. મારા હાથે આથેલુ અથાણુ બાર મહિના સુધી બગડે જ નહીં. તમારે કોઇને કરાવવું હાય તા મને ચાક્કસ ખેલાવો. કમ', જેવા પરિણામથી ખંધાયા હશે તેવા ઉયમાં આવશે. માટે બંધ વખતે ચેતવાની ખૂબ જરૂર છે. કમ તમારા ભણતરની પણ શરમ નહીં રાખે. ઋષભદેવ ભગવાનને કમને કારણે બાર મહિના સુધી આહારપાણી ન મળ્યાં, મહાવીર પ્રભુના કાનમાં ખીલા ભેાંકાયા આંઝરીયા મુનિના મસ્તકે તલવાર પડી, અને મહાખલ મુનિને ફરતી આગ ચાંપવામાં આવી. છેલ્લે ભવ ચરમ શરીરી છતાં મહાપુરૂષોના કર્મ કેવા પીછા પકડયા હતા! સમતા રાખવી એ જ ધમ છે. મમતા જાય અને સમતા જીવનમાં આવે તે સંસાર ટુકી થઇ જાય. અજ્ઞાની યુવાન મમતાને કારણે સ્ત્રીનું ઉપરાણુ લે. અને માતાને સભળાવે કે તમારે મારી વાઈફને એક શબ્દ પણ કહેવાના નથી. જો ગરબડ કરશેા તે અમે જુદાં થઇ જઈશું અને તમને આજીવિકા પણ નહિ માકલુ'.' માએ દિકરાને કેટલા Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫૦૯ પ્રેમથી કેટલું કષ્ટ સહન કરીને માટે કર્યાં! એ પુત્ર સ્વાયં સધાતાં અને રાગનુ રમકડુ' મળી જતાં માત-પિતા પ્રત્યે કેવી રીતે વર્તે છે? સંસાર કેટલે વિષમ છે, છતાં તને તેના પર કેમ મમતા આવે છે ? મમતા જીવને ભવભ્રમણ કરાવે છે. એક ટ્રેઈનમાં એક સાધારણ સ્થિતિની માઈ મુસાફરી કરી રહી છે. તેના મુખ પર ગમગીની છવાયેલી છે. આ દુનિયામાં ઘણા માણસા ગમગીન હોય છે. ઘણા સંગીન હાય છે. અને ઘણા રંગીન હાય છે. મુખ પરથી હૃદયનાં ભાવેા જાણી શકાય છે. આ મ્હેનના મગજમાં અનેક વિચારાનાં તરંગા ઉઠી રહ્યા છે. મન કેમેય સ્થિર થતું નથી. તેની બાજુમાં બેઠેલા મુસાફરી આટલી બધી ગમગીનીનું કારણ પૂછે છે. મ્હેન કહે છે, “મારા પર દુ:ખના ડુંગરા તુટી પડયા છે. મારી કથની સ્મૃતિ કરુણુ છે, પણ તમે બધાં મારા તરફે સહાનુભૂતિ દર્શાવે છે તેથી વાત કરૂ છું. એક નાનકડા ગામમાં શ્રીમત શેઠને ત્યાં મારા પિતાએ મને પરણાવી. મારા પતિ સુખી અને પ્રેમાળ હતા. ઘરમાં ખાવાપીવાની કઇ ખેાટ નહાતી પણ જિંદગીમાં બધાં દિવસે સરખા જતાં નથી. મારા પતિને રૂમાં મેાટી ખેાટ ગઈ અને અમારી જાહેાજલાલી અસ્ત થઈ ગઈ. તે વખતે એ પુત્રીએ, એક સાસુ અને અમે એ માણુસ, એટલે પાંચ માણસનું ગુજરાન કેવી રીતે ચલાવવું એ એક વિકટ પ્રશ્ન થઈ પડી. વર્ષી એ સુખ તેા વષ એ દુઃખ છે, એમ સુખ દુઃખની ઘટમાળ સ્તી, ઉડ્ડય ને અસ્તા સભવે સૂર્યને, હાય રત્નાકર એટ-ભરતી. તડકી અને છાંયડી જાય આવ્યાં કરે, રંક કે રાયને ચડતી પડતી, એક સ્થિતિ રહી ના કદી કોઈ ને, જોઈ લેજો ભલે સારી ધરતી”. સુખ દુઃખની ઘટમાળ જીવનમાં આવ્યા જ કરે છે. સૂર્ય' પણ ઉય પામે છે, અને અસ્ત થાય છે. સમુદ્રમાં પણ ભરતી ઓટ આવ્યા કરે છે, તેમ આ જીવનમાં પશુ તડકી છાંયડી આવ્યા કરે છે. આવી પડેલી સ્થિતિ નભાવવી જ પડે એમ સમજી હું પારકા કામ કરવા લાગી, પણ કેમેય પુરું થાય નહિ' એટલે મારા પતિએ કમાવા માટે મુંબઈ જવાના વિચાર કર્યાં, અમે એ વિચારને અનુમેદન આપ્યુ. અને સારૂ' મુહુત` જોઈ તેમને વિદાય આપી. તે મુંબઇ ગયા પછી છ મહિના સુધી પત્ર આવ્યા, તે પછી કાંઈ પત્ર પણ નઆવતાં અને પૈસા મેાકલવાના પણ અંધ થયા એટલે અમને એમ થયું કે કદાચ મુશ્કેલીમાં હેશે, તેથી મારી શક્તિ પ્રમાણે કામ કરીને હું કમાવા લાગી અને જેમ તેમ કુટુમ્બનું પાષણ કરવા લાગી. તે દરમ્યાન અમારી બાજુમાં રહેતા એક ભાઈ મારી પાસે આવ્યા અને મને કહ્યું, “હેન ! તમારી સ્થિતિ હું જાણું છું. તમે જરાય મુંઝાશે નહી, મારા પૈસા એ તમારાજ છે, જ્યારે Page #523 -------------------------------------------------------------------------- ________________ જરૂર પડે ત્યારે મારી પાસે માંગને તે ભાઈ મારા તરફ સહાનુભૂતિ બતાવે છે તેમ સમજી હું કોઈ ઈવાર તેમની પાસેથી પૈસા લેતી. એકંદરે સે રૂપીયા લીધા હશે. પણ તે ભાઈને પેટમાં પાપ હશે તે હું જાણી શકી નહેતી એક વખત તે આવ્યા અને મને કહ્યું હમણાં કેમ રૂપિયા માંગતા નથી, શા માટે ભેદ ભાવ રાખો છે? તમને તમારા પતિ જેટલું જ સુખ આપીશ.” આ સાંભળી મારા રૂંવાડા ઉભા થઈ ગયા. આવી મેલી ભાવનાથી શું આ ભાઈ મને મદદ કરતાં હશે? મારી ચામડી પર તેને મોહ લાગ્યું હશે? મેં તરત કહી દીધું કે મારે તમારા રૂપિયા નથી જોઈતાં અને તમારી સહાનુભૂતિની પણ જરૂર નથી. તમારા લીધેલા રૂપિયા હું થડા વખતમાં ભરપાઈ કરી દઈશ પણ મહેરબાની કરી મારા ઘરમાં તમે પગ મૂકશે નહી. હું ગરીબ છું, પણ મારા ચારિત્રનું લીલામ કરવાવાળી નથી.” પરનારીની પ્રીત આરંભે અમૃતની ધારા જેવી મીઠી લાગે. પણ અંતે હળાહળ ઝેરમાં પરિણમનારી છે. દાવાનળમાં વસવું સારું પણ પરવારીની પ્રીત ખરાબ. પરનારીની પ્રીતમાં લપટાએલા મુરખને શરૂમાં જાણે ચાંદની રેલાતી હેય એ આનંદ આનંદ લાગે છે, પણ એ ચાંદની ચાર દિવસની છે. એની પાછળ તે આત્માને બાળી મુકનાર આગ બેઠી હોય છે. શરૂમાં ભલે વાસનાને વિજય થતે જણાય પણ માનવીના કપાળમાં જન્મારાની હાર જ લખાઈ જાય છે. પરવારીની પ્રીતડીને પંથ શરૂમાં ભલે કુલેથી છવાએલે લાગે પણ બીજી પળે તે એ મહાભયાનક ભૂળ ભેંકનારે બની જાય છે. તે બે ઘડીને આનંદ અગણિત દુઃખને દેનાર બને છે. દેહની ભૂખ સંતોષવા માટે અગણિત ભોગવિલાસ પાછળ આત્મા દેટ મૂકે છે, પણ જેની ભૂખ સંતોષવા ગાંડ બની ભટકે છે તે દેહ તે માટીમાં મળી જવાને છે. માટે તૃષ્ણા પાછળ ભટકવાનું છેડી દે અને તારા બ્રહ્મસ્વરૂપને જે. તુજ પત્ની વિના આ જગમાં જે જે દેખાતી નારી છે, સમજે તે એ છે જગતમાતા, સમજે તે માટે તારી છે.” આંખે પવિત્ર રાખ, સાચું તે બાલ, ઈશ્વર દેખાશે તેને તેને કેલ.” સાજન પુરુષે પરવારીને માતા અને બહેનની દૃષ્ટિથી જોવી જોઈએ. કામ અને કોરૂપી વટેળીયા જ મનનાં ઝરણાને વેરવિખેર કરી નાંખીને જીવનસાગર ડોળી નાંખે છે, છતાંય વિચિત્રતા એ છે કે આવેગ સમયે માણસ ભાન ભૂલે છે ને પિતાના મૂળ દેવત્વને વિસરી જઈ પતનની ખાઈમાં ગબડી પડે છે. મન અને મનની તંદુરસ્તીને આગ લગાડનાર આ કામ અને ક્રોધના સકંજામાંથી છુટયા પછી જ કોઈ પણ માણસ પ્રગતિ કરી શકે છે.. . Page #524 -------------------------------------------------------------------------- ________________ પા કામ ને કોના અગ્નિ ઠાર્યા વિના, દિલમહીં શાંતિધારા ન છાયે, હાય કચરા તણા ઢગ હૃદયમાંહી તે, નાથ જગને ત્યાંહી કેમ આવે ?” હદયમાં વિષય અને કષાય ભરેલા હોય ત્યાં પરમેશ્વરને વાસ કેમ થાય? પિલી ગરીબ બહેન પિતાની જીવન કથની કહેતાં કહે છે કે પેલે ભાઈ અને બહેન બહેન કહેતે હો, મારા પર મમતા ધરાવતું હતું પણ તેનાં હૃદયપટમાં કાળાશ હતી. બહેની બહેની કહીને બોલાવે, અંતર જુદી આશ, મુખડાથી તે મીઠું બેલે, કાળજડે કાળાશ...હાં તું વીર વીર પુકાર તે ભાઈએ મારૂં શીલ લુંટવાના ઘણા પ્રયત્ન કર્યો, પણ હું મક્કમ રહી. એટલે તે ફાવી શકશે નહીં. પરનારીમાં પ્રેમ કરનારા નિશાચર રાત પડે અને નીકળી પડે છે. જંગલી પશુ, ચેર અને વ્યભિચારી ત્રણે નિશાચરે છે. પિતાનું કાર્ય સાધવા માટે તેઓને અંધારું પ્રિય લાગે છે. વિષયાસક્ત છ નારકીમાં ઉત્પન્ન થાય અને પરમાધામીઓ તેમને અગ્નિના ટબમાં બેસાડે છે. અહીં ગરમી થતી હોય તે પાણીના ટબમાં બેસો છે ને? પણ ત્યાં તે ધગધગતી અગ્નિનું ટબ હેય છે. નારકીનું વર્ણન સાંભળતાં રૂંવાડા ઊંચા થઈ જાય. हत्थेहि पाएहिं य बघिऊण, उदर विकत्तति खुरासिएहि જિgિ નાઇટ્સ વિદ, ર૪ ચિર વિદુતો પદ્ધતિ રા સૂય. અ. ૫ ઉ. ૨ પરમાધામી નારકીના છનાં હાથ અને પગ બાંધી છરી અને તલવારથી તેનું પેટ ચીરે છે, તેના શરીરને પકડીને પીઠની ચામડી ઉખે છે. તેનું મોટું ખેલી લેઢાના ગેળા નાંખે છે. નારકીને પાડીને તેના પર શીલા નાખે છે. નારકીના જીનાં માથામાં કાણું પાડે છે. અને દેરડેથી લટકાવે છે. હાથપગ બાંધી દે છે. અને જમણા પડખાની ચામડી ડાબા પડખામાં કાઢે છે. અને ડાબા પડખાની ચામડી જમણા પડખે કાઢે છે. પાપ કરી જીવ મલકાય છે પણ નારકીમાં કેવાં દુખે ભેગવવાં પડે છે! સંસાર દુઃખમય છે. પેલી બહેન કેવી હેરાન થઈ રહી છે. આવા અનેક અનુભવ કરવા છતાં જીવની અજ્ઞાનતા કેટલી છે કે સંસારને પક્ષપાત છુટતું નથી. અને ધમને પક્ષપાત આવતો નથી. દીકરીને સાસરે મોકલવી હોય ત્યારે કોઈ ભયસ્થાન ન દેખાય, “દીકરીને પરણાવું ને તે દુઃખી થશે તે તેને પતિ તેને નહીં બોલાવે તે? સાસુ માથાભારે મળશે તે દીકરીને પતિ પારકી સ્ત્રીને રાખીને બેઠો હશે ?” આવા કેઈ વિકલ્પ આવતા નથી, અને દીક્ષાની વાત આવે ત્યાં પહેલેથી ભય દેખાય. દીક્ષા નહીં પાળી શકાય તે? તપ કરતાં શરીર બગડશે તે? આમ ધર્મની વાતમાં અનેક વિક સતાવશે. સંસારમાં અનેક ઘટનાઓ એવી બને છે, નજરે જોવા મળે છે, સાંભળવા Page #525 -------------------------------------------------------------------------- ________________ પ૧૩ મળે છે કે સંસાર તરફ માન ન રહે, છતાં હૈયું એવું કહેર થઈ જાય છે કે મનમાં એમ થાય કે સંસારમાં એમ જ ચાલે.” પેલી બહેન કહે છે, “મારા પતિના ત્રણ ત્રણ વરસથી કાંઈ સમાચાર ન આવ્યા એટલે મારી સાસુ ખૂબ ચિંતા કરવા લાગ્યાં. મેં તેમને આશ્વાસન આપ્યું પણ ધીમે ધીમે આર્થિક મુંઝવણ ખૂબ વધી ગઈ અને મારી પણ ધીરજ ખૂટવા આવી. એટલે સાસુને સમજાવી પતિની તપાસ કરવા હું મુંબઈ ગઈ. ત્યાં તપાસ કરી તે પતિએ પહેલાંનું રહેઠાણ બદલી નાખ્યું હતું. દરિયા કિનારે બ્લેકમાં રહેવા ગયા હતા. સરનામું લઈ હું ત્યાં પહોંચી. બ્લેકની બહાર પતિના નામનું પાટિયું હતું. એટલે નક્કી કર્યું કે તેઓ અહીં જ રહેતા હશે. ઘંટડી દબાવી અને સફેદ સુંદર સાડીમાં સજજ થએલી એક બાઈએ બારણું ખોલ્યું, મને આવકારી અને આવવાનું પ્રજન પૂછયું. તેને જોતાં મારા મનમાં શંકા ગઈ કે આને રાખીને તે નહીં બેઠા હોય ને? મેં મારા પતિનું નામ લઈ પૂછયું. એ ઘરમાં નથી ? કયારે આવશે? અને આપ કોણ છે? બાઈ એ જવાબ આપે કે હું અને એ ગાઢ મિત્ર છીએ મારા વિના એમને ચાલે જ નહિ તમે એમને કયાંથી ઓળખે? મારા મનને વહેમ પાકો થયે. છતાં હિંમત રાખી મેં કહ્યું. તમે મને સહાયક થશે? તે હું મારી ઓળખ આપું.” પેલી બાઈએ કહ્યું. “તમે વાત કરશે. હું સહાય કરીશ.” મેં કહ્યું “હું એમની પરણેતર છું. ત્રણ વર્ષથી ધંધાથે અહીં આવ્યા છે. પણ કાંઈ મોકલતા નથી, સમાચાર પણ આપતા નથી. બે દિકરીઓ અને એક માતા ચારને નિભાવ મારા માથે છે. આપ તેમના મિત્ર છે તે આ અંગે એમને કાંઈ ન કહો?” આ વાત ચાલતી હતી ત્યાં મારા પતિ આવ્યા અને મને જોતાં અજાણ્યા થઈ કહેવા લાગ્યા. “તમે કેણુ છે? અહીં કેમ આવ્યા છે?” આ સાંભળતાં મને ખૂબ આઘાત લાગ્યો. મેં કહ્યું “આપ આ શું બોલી રહ્યા છે? તમે મારી સાથે લગ્ન પહેલાં જ અખૂટ જીવન સંબંધ અને અખૂટ પ્રેમના કરાર કરેલા. અને આજે તમારી પરણેતરને ભૂલી જાય છે? તેમણે કહ્યું “અરે! તું કોઈ ગળપડુ છે. જાઊઠ અહીંથી. હું તને ઓળખતે નથી.” અને..... મારા પતિએ મને બહાર ધકેલી મૂકી. આ સંસારને ઓળખી લેવા જેવું છે. સંસારનું સ્વરૂપ કેવું છે? નિર્ગુણ માણસ પર ગમે તેટલે ઉપકાર કર્યો હોય પરંતુ એને કશી કિંમત જ ન હોય. એ ઉપકારી પર અપકાર કરતાં પણ અચકાય નહિ. સંસાર આવે છે. સંસાર ખારે છે, પણ તમને ખરે કયાં લાગે છે? જો ખાર લાગે તે સંસાર પરથી મન ઉઠી જાય, બાઈ કહે છે હું રડવા લાગી, બાજુવાળા એક પ્લેને મને પિતાના Page #526 -------------------------------------------------------------------------- ________________ બ્લેકમાં લાવી આશ્વાસન આપ્યું અને રડવાનું કારણ પૂછયું. મેં સત્ય હકીકત કહી, તે બહેને કહ્યું “તમારા પતિ તે રખાત રાખી બેઠા છે. હવે તમને બેલાવે તેમ નથી. કેટે જવ તે તેણે આજીવિકા આપવી પડશે. આ સાંભળી મેં કહ્યું : “અરે પૈસાને માટે, પેટને માટે હું પતિ સામે કેટે જઉં ? ના, ના.મારા હાથ સાબુત છે. હું બંધ કરીશ. મારા નસીબમાં પતિનું સુખ નહી હોય. મેં પૂર્વે અશુભ કર્મો કર્યા હશે તેથી આજે ભોગવવાનાં આવ્યાં છે. અંજના પર પવન કુમાર કેવા આસક્ત હતા, પણ અંતરાયકમરને કારણે લગ્ન પહેલાં જ કેવું વાંકું પડી ગયું કે બાર બાર વર્ષ સુધી તેની સામું પણ ન જોયું! એમ મેં મારા મનને સમજાવ્યું. અને મારા ગામ જ્યા માટે પાછી વળી છું, પણ મને ચિંતા થાય છે કે હું મારા સાસુજીને કેવી રીતે સમજાવીશ !” આ બાઇની વાત સાંભળી મુસાફરોએ કહ્યું તમે કેટે ચડો, પણ તે માની નહિ. બાઈ સમજુ હતી એટલે પિતાના કર્મને દેષ કાર્યો અને વિષય સંબંધી રૌદ્ર ધ્યાન ન ધર્યું. જીવનમાં સાથી ઘણું મળે છે, પણ બેવફા નીવડે છે. ભગવાન જે સાથી એકેય નથી. બધાં ફરી જાય પણ ઈશ્વર ફરતો નથી. મારાં મારાં કરી જીવ મરી જાય છે, પણ મારા માન્યાં તે મારાનું કામ કરે છે. “રૂદન કરૂં છું ઘણું, સુણનારૂં કોઈ નહિ, તારા વિના આંસુ મારાં લુંછનારું કોઈ નહિ, કરજે તું માફ ભુલ્ય માફી માંગું ચરણે પડી, મારાં મારાં કરી પરતાયો છું હું પેટભરી.” જગતમાં સૌ સ્વાથી છે. દુઃખનાં આંસુ લુછનાર કોઈ નથી. ભગવાનને શરણે જઈ વિષયનાં રંગ રાગ ભૂલી ધર્મનાં માર્ગને અપનાવે તે સુખી થાય છે. ભગવાનનાં માર્ગ સિવાય કયાંય આશ્વાસન મળે તેમ નથી. ભગવાનની આજ્ઞાને જીવે અવગણે છે. શેઠ ગમે તેવા શબ્દો સંભળાવે તે પણ સાંભળી લે તેની એક એક આશા ઉઠાવે, કારણ કે ત્યાં આર્થિક લાભ દેખાય છે. ભગવાનની આજ્ઞા માનવામાં આત્મિક લાભ દેખાય છે ખરા? ભગવાનની આજ્ઞા છે કે તમે આર્તધ્યાન રૌદ્ર ધ્યાનમાં ન પડે. રૌદ્ર સ્થાનનાં ચાર પ્રકાર છે. “હિંસાવૃત્ત , વિષય સંરક્ષળડ્યો” હિંસા સંબંધી રૌદ્રધ્યાન એટલે કેઈને મારવાના પરિણામ, કઈ જીવને મારે એક દિવસે, પણ તવિષયક વિચારે કેટલા દિવસ સુધી ચાલે? મૃષા સંબંધી રૌદ્રધ્યાન એટલે જુઠું બેલવાના પરિણામ. સત્ય બોલનારને કાંઈ વિચાર કરે પડતું નથી. પણ અસત્ય બોલનારને કેટલાય પ્લાન રચવા પડે છે, પેટા વિચારે કરવા પડે છે. “આમ પૂછશે તે આમ જવાબ આપીશ અને આમ પૂછશે તે આમ જવાબ આપીશ” એમ બોટો પડા કરનારને પણ વિચારવું પડે. ચેરી સંબંધી રૌદ્રધ્યાન એટલે ચોરી કરવાના પરિણામે સેક્ષ-ઈન્કમટેક્ષ આહિ Page #527 -------------------------------------------------------------------------- ________________ પાક અનેકમાં ચોરી કરે છે. ચોરી કરવાના વિચારની લાળ કેટલી લંબાય? વિષયાનુબંધી રૌદ્રધ્યાન એટલે વિષય કેમ પ્રાપ્ત થાય તે સંબંધીના પરિણામે. આ રીતે જીવ આત અને રૌદ્રધ્યાનથી અનેક પાપને ઉપાર્જન કરે છે. અને અનર્થ ડે દંડાય છે. જીવનમાં પ્રસંગે તે અનેક પડવાના, પણ જે સમજે છે, તે કર્મ બાંધતું નથી. આ સમજશે તેનું અવશ્ય કલ્યાણ થશે વ્યાખ્યાન..૮૭ આસો વદ ૯ને રવિવાર તા. ૧૨-૧૦-૭૧ અનંતજ્ઞાની પરમાત્માએ ભવ્ય જીને સિદ્ધાંત દ્વારા સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. આઠમા વ્રતની વાત ચાલે છે. જીવ અનર્થડે ખૂબ દંડાય છે, અને કર્મ બાંધે છે. બે દેશ વચ્ચે યુદ્ધ ચાલતું હોય તેમાં એક જય થાઓ અને બીજાને પરાજય થાઓ એમ ઈચ્છવું તે પણ અનાથદંડ છે. જ્યારે કોમેન્ટ્રી ચાલતી હોય ત્યારે બધાં કેટલા રસપૂર્વક તે સાંભળે છે, અને આપણા દેશના ખેલાડીએ જીતે એવી પ્રાર્થના કરે છે. આવા હારજીતના પ્રશ્ન જુગારમાં, સટ્ટામાં, ચપાટ વગેરે રમવામાં રહે છે. આ બધામાં નિરર્થક જીવ દંડાય છે. - જુવાન જોધ દિકરો કે કોઈપણ સ્વજન મરી જાય તે તેની પાછળ રુદન કરવું, અશ્ર સારવાં, કુટવું, પીટવું, બીજાને રોવરાવવા વગેરેથી અશાતા વેદનીય કર્મ બંધાય છે. બહુ રડવાથી કે શોક બહુ પાળવાથી કાંઈ મરનારની સગતિ થતી નથી, અને રડવાથી માણસ પાછું પણ આવતું નથી. રડવાને રીવાજ અમાનુષી નથી લાગતું? મુસલમાનમાં અને ખ્રીસ્તીઓમાં હિંદુ જેવા રડવાનો રિવાજે જયાં નથી. તમે તમારા વજન પાછળ રડો છે, આત્માને તે તમે ઓળખતા નથી, અને ઓળખતા હે તે આત્મા તે અમર છે. તે એક પેનીમાંથી બીજી યોનીમાં ગયે છે, અને શરીરને રડતા હે તે શરીર તે તમારી પાસે જ પડયું છે. તેને તે તમે જ બાળી નાખો છે. સડન, પડન, ભેગુ થવું, વિખરાવું એ પુદ્ગલને સ્વભાવ છે. માણસ રડે છે એના સ્વાર્થને, સંસારની માયા સ્વાર્થમય છે, પણ જીવ વિચાર કરતા નથી. દિકરા માટે માતાપિતાએ અનેક સ્વપ્ન સેવ્યાં હોય. મોટો થશે, અમારે વિસામે બનશે, સુખને અને અનુકુળતાને આપનાર બનશે. અમારે કમાવાની ચિંતા નહિ રહે. એ પુત્ર ભરયૌવન વયમાં ઉપડી ગયે, ત્યારે બોલે કે અમને નેધારા મૂક્યા, પણ ભાઈ! પરમાં સુખબુદ્ધિ કલ્પી એ જ તારી ભૂલ છે, જ્ઞાની પુરૂષને માટે સંસારને એક એક પ્રસંગ વૈરાગ્યનું કારણ બને છે. Page #528 -------------------------------------------------------------------------- ________________ પાપ એક વખત કબીરજીને મળવા એક અજાણ્યા ભાઈ આવ્યા. તે વખતે કબીર સ્મશાને ગયા હતા. કબીરજીનાં પત્નીને તે ભાઈએ પૂછયું “કબીરજી કયાં ગયા છે?” તેમણે જવાબ આપે, સ્મશાને ગયા છે, હવે તે તે બધા પાછા આવતા હશે. આ સાંભળી પેલા ભાઈએ કહ્યું “હું અજાણ્યો છું, કબીરજીને ઓળખવા કેવી રીતે?” બધા માણસના મેઢા પરથી રમશાન વૈરાગ્ય દૂર થઈ ગયા હશે પણ જેના મેં પર કાયમને વૈરાગ્ય દેખાય તે કબીરજી હશે. આ નિશાની પરથી તમે ઓળખી શકશે. કબીરજીના પત્નીએ જવાબ આપે. આજે સ્મશાન વૈરાગ્ય પણ ઉડી ગયું છે. એક બાજુ મૃતદેહ બળને હેય અને બીજી બાજુ માણસે અલક મલકની વાતો કરતા હોય. સ્મશાનમાં પણ ઘણું ચા પીએ છે, બીડીના ધુમાડા કાઢે છે. કેટલાયને બાળી આવ્યો પણ એનાં એ જ દગા-ફટકા અને કપટ, જીવનમાં કોઈ ફેર જ ન પડે. “મડદા બળે મસાણમાં દિન પ્રત્યે દેખાય, તે પણ તે જેનારને સાર નહિ સમજાય'. કેટલાયને હાટફેઈલ થઈ જાય છે. કેટલાયની સાદડીમાં જઈ આવે છે, પણ આ શરીરની એક દિવસ એજ દશા થવાની છે, તે સમજાતું નથી. જે દેહની વિનશ્વરતા સમજાઈ જાય તે પફ, પાવડર, ને વગેરે લગાવવાનું મૂકી દે. દેહનું અભિમાન કરવા જેવું નથી. અનંતા શરીર મૂકી દીધા, તેમ આ પણ એક દિવસ મૂકી દેવાનું છે. શરીર પર શું મેહ ધરવા જેવું છે? આયુષ્યને ભરોસે નથી. કયાં સુધી જીવવાનું છે તે પણ નક્કી નથી. કેઈ ચેરને ફાંસીની શિક્ષા થાય તે નક્કી થઈ જાય છે કે આઠ દિવસમાં તેનું મૃત્યુ આવવાનું છે, પણ આપણે આઠ દિવસ સુધી જીવશું તે નકકી ખરૂં? એક દિન તારી કાળ પકડશે એટલી, ઓચિંતાની ખાલી પડશે તારાવાળી એટલી, કરમ શરમ નહિ રાખે તારી, કરવા નહિ દે તને તૈયારી, ભાણામાં પિરસેલી રહેશે ગરમ કરેલી તારી રોટલી... તારી0 જે ઓટલા પર બેસી રોજ ડાયરે ભરાતે હોય તે એટલે એક દિવસે ખાલી થઈ જશે. મોઢામાં નાખેલી રોટલી ચવાશે કે નહિ તે પણ ભરોસો નહિ. ભાણામાં આવેલી ગરમ ગરમ રોટલી એક બાજુ પડી રહે છે, અને ભાઈ ઉપડી જાય છે. શરીરને ખૂબ પષ્ટિક ખોરાક આપ્યા. શુદ્ધ ઘી, બાસમતી ચોખા ખવડાવ્યા, નવા નવા સાજ શરીર પર સજ્યા, શિયાળા ઉનાળા તથા ચોમાસાનાં વસ્ત્રો જુદા જુદા રાખ્યા. શરીરને મુકી એક દિવસ ચાલ્યું જવું પડશે. ભાઇને છાતીમાં દુખવા આવ્યું છે, જલદી ડેકટરને બોલાવે, એમ બૂમ પાડી અને ડોકટર આવે તે પહેલાં તે ચાલતે થઈ જાય. જીવન આટલું ક્ષણિક છે, છતાં મમતા કેટલી? આજે દુકાન બંધ કરી નીકળ્યા, કાલે ઉઘાડવા આવી શકશે કે નહી Page #529 -------------------------------------------------------------------------- ________________ પ૧૬ તે પણ નકકી નથી. જીવ મમત્વને કારણે મરનાર પાછળ આંસુ સારે, વલેપાત કરી ચીકણું કર્મ બાંધે છે. ભોગવવા માટે વસાવેલી ચીજે જોઈ રડે છે. પતિ પાછળ પત્ની ગાંડી થઈ જાય છે, પણ આ બધા મોહને સનેપાત છે. ઘણી વિધવા બહેને બેલે છે. એ મરી કેમ જાય, પણ તારા હાથની વાત હોય તે રાખવાતાને! અન્યના મૃત્યુ જઈ જીવને વૈરાગ્ય આવો જોઈએ. સંસાર ઉપાધિમય લાગ જોઈએ. શ્રેણિકની કાલિ આદિ ૧૦ રાણીઓના ૧૦ પુત્રે યુદ્ધ કરવા ગયા. તે વખતે માતાને ચિંતા થવા લાગી કે યુદ્ધમાં પુત્રનું શું થશે? તે વખતે ભગવાન મહાવીર સ્વામી ત્યાં બીરાજતા હતા. ભગવાન મન-મનની અને ઘટઘટની વાત જાણી રહ્યા હોય છે. ૧૦ રાણીઓએ પ્રભુ પાસે જઈ વિનયપૂર્વક વંદન કરી પૂછયું: “અમારા પુત્ર યુદ્ધ કરવા ગયા છે તેને અમે જીવતા દેખશું કે નહિ!” કોઈને પ્રાસકો પડે તેવી ભાષા સાધુ બોલે નહિ, પણ આ રાણીઓને આ સાંભળી વૈરાગ્ય આવવાને છે તે વાત બગવાન જાણે છે એટલે કહયું. દસ દિવસમાં ચિડારાજાના બાણથી દરરોજ એક એક એમ દસે પુત્રો મૃત્યુ પામશે, એટલે તમે તેને જીવતાં જોઈ શકશે નહિ. આ સાંભળી માતાઓને મુછ આવી ગઈ. જાગૃત થયા ત્યારે મેહને કેફ ઉતરી ગયું હતું. દસે રાણીઓએ ભગવાનને કહ્યું, “હે પ્રભુ! આ સંસારમાં ચારેબાજુ અલિત પલીત (દાવાનળ) લાગી રહ્યો છે. જન્મ જરા મૃત્યુથી આ લેક પ્રજવલિત થઈ રહ્યો છે. આપ અમને તારે, અમારે ઉદ્ધાર કરે. દસે રાણીઓએ દીક્ષા લીધી અને ઉગ્ર તપશ્ચર્યા કરી તે જ ભવમાં મેક્ષ પામી ગઈ. તમારા કેટલા સગાવ્હાલા મૃત્યુ પામ્યા? છતાંય વૈરાગ્ય કેમ આવતું નથી? આત્માને શોધવા અંતરમુખદષ્ટિ કરવાની જરૂર છે. જેને પિતાના માન્યા હોય તે ચાલ્યા જાય છે. હવે એ સંગ કરો કે જે કદી છૂટે જ નહિ. રૂષભ જિનેશ્વર પ્રીતમ માહરે, ઔર ન ચાહું રે કંથ, રીઝ સાહેબ સંગ ન પરિહરે રે, ભાગે સાદિ અનંત...રૂષભ૦ હે પ્રભુ! તું જ મારે પ્રિયતમ છે. તું જ મારો સ્વામી છે. હવે બીજા સ્વામીને ધાર જ નથી. પ્રભુને સંગ સાદિ અનંતકાળ સુધી છે. સંસારને સંબંધ આદિ છે. એક યુગલનાં લગ્ન થયાં, રીસેપ્શન પતાવી અનેક આશાના મિનારા સાથે પિતાને ઘેર આવતા હતા ત્યાં બંને પાટામાં કચરાઈ ગયા. સંસારની પ્રીત-સગાઈ ખોટી છે. કાયમ ટક્તી નથી. કાં બાઈ વિધવા થાય છે અથવા ભાઈ વિધુર થાય છે. સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું, એને હવે શીદ યાચું રે....મોહન તારા મુખડાની માયા લાગી. Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ સ'સારીનું સુખ કેવું, ઝાંઝવાના નીર જેવુ', તેને તુચ્છ ગણી લેવું રે....માહન તારા મુખડાની માયા લાગી. સંસારીનું સુખ ઝાંઝવાના પાણી જેવુ છે. પાણી પીવાતુ નથી અને તરસ મટતી નથી. વાંઢાને કયારે લગ્ન કરુ તેમ થાય છે અને લગ્ન કરેલા છે તે પસ્તાય છે. વરઘેાડે વરરાજા ડાંગ્રહાંશે ચડે છે. પારકા દાગીના ચડાવે છે અને બેન્ડવાજા વાગે છે. ભાઈ મનમાં ખૂબ મલકાય છે. પણ કન્યા ઘરમાં આવી, એ ચાર સંતાન થઈ ગયા. હવે પુરુ કઈ રીતે કરવુ એ મૂંઝવણ વધી જાય છે. ચારે બાજુથી ચિ ંતાઓએ એને ઘેરી લીધા છે. મ્હાર જાય ત્યાં વેપારની ચિંતા, ઘરે બૈરી માથાભારે, છેકરા તફાની, ખર્ચાના કાઈ પાર નહિ, લેણદારા તકાદા કરતાં હાય, આવા સ`સારનાં અનેક કડવા અનુભવમાંથી પસાર થવા છતાં સંસાર છેાડી સંયમ અંગીકાર કરવાની ભાવના જાગૃત થાય છે? 66 દેવલેાક સમી દીક્ષા લાગે સીડી મ`િને, સયમ શક્તિ હીણાને મહા નરક સંદેશ ” એક વર્ષની દીક્ષા-પર્યાયવાળા સાધુ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવાની તેજુલેસ્યાને ઉલ'ધી જાય છે. તમને અમારી ઈર્ષા નથી આવતી? શું સંસારમાં ખૂંચી ગયા છે? જીઢગીના ભરેાસે નથી. મેાત આવશે અને ઉપાડી જશે તે પહેલાં ધર્મમાં ગતિ વધારા. જીવનમાં પલટો લાવે. એક ગુલાંટ ખાવ. અનાદિકાળથી અજીવ તરફ દૃષ્ટિ છે, તેને ઉઠાવી મેાક્ષ તરફ કરો. જીવનનું નવસર્જન કરવા સંસારનું વિસર્જન કરો. પૂર્વે નથી સેવ્યા એવા પૂર્વ ભાવને સેવા. “અપૂર્વ અવસર એવા કયારે આવશે, કયારે થઈશું માહ્યાંતર નિગ્રંથો, સર્વ સંમ ́ધનુ' ખધન તીક્ષણ છેઢીને, વિચરશુ' કવ મહત્ પુરૂષને પથ જો” જે આધ્યાત્મદશામાં ઝીલી અપૂર્વ ભાવામાં રમે છે તે ભાવના ભાવે છે કે કયારે એવા અવસર આવશે કે બાહ્ય અને અભ્યંતર અને ગ્રંથીને તેડી હુ નિગ્ર થખનીશ ! મિથ્યાત્વ તે સભ્યતર ગ્રંથી છે, અને પરિગ્રડુ તે બાહ્યગ્રંથી છે. તમને તમારા જીવનમાં ધમની જરૂર લાગે છે કે ધનની ? ધમ થી મેાક્ષ મળે, ધનથી નહી મળે. ધમ ત્રાણુ, શરણુ અને રક્ષણુરૂપ છે. તેથી ધમ'માં વિશ્વાસ કરવા જેવા છે. જેણે ધમને આરાધ્યા, જે ધર્મને શરણે ગયા તેમના મેાક્ષ થયા છે. પ્રમાદને છેડી આત ધ્યાન આદિથી દૂર થઈ ધર્મનું આરાધન કરશે! તે અવશ્ય કલ્યાણ થશે. Page #531 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન .....૮૮ આસા વદ ૧૦ ને બુધવાર તા. ૧૩–૧૦–૭૧ અનંત જ્ઞાનીએ એ સિદ્ધાંતથી સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ, તેનું નામ સિદ્ધાંત. ખારમુ. ઉપાંગ વન્દ્વિદશામાં ખલભદ્રનાં પુત્ર નિષય કુમારના અધિકાર ચાલી રહ્યો છે. તેમાં ભગવાન નેમનાથ આઠમા વ્રતના ભાવા સમજાવતાં કહે છે કે અનેક જીવા સંસારમાં અનર્થાય ...ડાઈ રહ્યા છે, અને તેનાથી ચાર ગતિ, ચાવીસ દંડકમાં પરિભ્રમણ કરે છે. અનાદિ કાળથી પરિભ્રમણુ કરતાં (૨) આ અમૂલ્ય અવતાર મળ્યા છે. અહીં ધર્માંરાધન કરવુ જ જોઈ એ. ધમ કરવાની અપૂર્વ રુચિ જાગૃત થવી જોઇએ. ધર્માત્માને સામાયિક, વ્રત, પ્રત્યાખ્યાન વગર ચેન ન પડે. રાત્રીનાં ચાવિહાર ન થાય ને ગાળી લેવી પડે તે ધમીને જીવ મળે. જેને ધમ કરવાની રૂચિ નથી, તેવા જીવાને કહેવામાં આવે કે સાડાપાંચ વાગી ગયાં છે, જમવાનું તૈયાર છે, તા ચાલા, જમવા એસી જાઓ, તેા કહે, હમણાં જમાય છે, શી ઉતાવળ છે ? એમ કરતાં રાત્રિનાં આઠ વગાડી દે અને રાત્રી ભેાજન જ કરે. ઊભા ઊભા ગપ્પા મારતા હાય તેને કાઈ કહે, ચાલે વ્યાખ્યાનમાં, તે રૂચે નહિ. ગપ્પાની ગમતમાં ગેાઠે, પાછી ન ધરે પાની, અમૂલ્ય અવસર એળે ગુમાવે, એ બધી નવરાની નિશાની. ગપ્પા મારવાના ટાઈમ મળે છે. સંદેશમાં શા સમાચાર છે? મુંબઈ સમાચારમાં શુ ન્યુઝ આવ્યા છે ? ચીન જાપાનમાં શુ' ચાલી રહ્યું છે ? આમ કથા, ભત્તકથા, દેશકથા અને રાજકથા કરવી એ તેનું કામ છે. જો બીજાની વાતા કરવામાં અને નિંદા કરવામાં ટાઈમ વ્યતીત થતા હાય તા સમજજો કે અમૂલ્ય અવસર એળે ગુમાવાય છે. હાથમાંથી હીરા જેવા અવસર ચાલ્યા જશે તે પસ્તાવાનેા પાર નહિ રહે. એક પિતાએ પાતાનાં પુત્રને છત્રીસ હજાર રૂપિયા આપી પરદેશ માકલ્યા. નસીબ ચેગે પેઢી કમાતી થઈ પણ સેખતીએ એવા મળી ગયા કે ભાઇ માજશેાખમાં, રમતગમતમાં અને આનઃ પ્રમેાદમાં પડી ગયા. પેઢીનું કામકાજ મુનીમજીને સોંપી દીધું, અને વેપારનું સરવૈયુ' જોવા તરફ નજર પણ નાખી નહિ. ધીમે ધીમે પેઢી બેસવા લાગી. આ ભાઈ ને ખબર પડી અને ચાપડા તપાસ્યા તે ઘણું દેવું વધી ગયું હતુ. અને પેાતાનાં રૂપિયા જેને ત્યાં ધીર્યાં હતાં તે પણ મળે તેવું ન હતું. એક જગ્યાએ આઠ હજાર ધીર્યાં હતાં તેનું નામનિશાન નહેાતું, એક જગ્યાએ ૧૮ હજાર ધીર્યાં હતા તેની મુલાકાત લીધી, Page #532 -------------------------------------------------------------------------- ________________ સાથે પણ તેને ત્યાં તેટલાં નળીયાં પણ નહેાતાં. અને એક જગ્યાથે ૧૦ તેજાર મૂકયા હતા, પણ તે વેપારી એવા હતા કે ૧૦ ૮જનુ પંચ કરે તે ૧૦ હજાર મળે તેમ હતુ. આ વેપારીને હવે દેવાળુ ફૂંકવાના વારા આવે કે ખીજું કંઈ થાય ? મા મનુષ્ય જન્મનું અાયુષ્ય ૧ધારેમાં વધારે ૧૦૦ વર્ષેતુ' ગણીએ તા તેના ઇંત્રીશ પણ નથી હજાર દહાડા થાય. અઢાર વીસ વર્ષનાં થાય ત્યાં સુધી તા પરભવના વિચાર આવતા. પરભવનું ભાતું બાંધવું જોઈએ, કમાણી કરવી જોઇએ, એવી કલ્પના પણ નથી આવતી. ત્યાં સુધીમાં સાત આઠ હજાર દહાડા ચાલ્યા જાય છે. ૨૦ થી ૫૦ વર્ષના ગાળામાં ૩૦ વર્ષ માજશેાખમાં, યુવાનની મરતીમાં અને સંસારના સીદરા ખેંચવામાં ચાલ્યા જાય. કોઈ પ્રભુનું સ્મરણ કરવાનું કહે, તા કહી દે કે અત્યારે ધન ભેગું કરવા, ઘો, જ્યારે ઘરડા થશું ત્યારે ધમ કરીશું અને પચાશ પછીના વર્ષોમાં જ્ઞાનાભ્યાસ, ચારિત્રની તીવ્રતા કે શાસનની સેવા કરવામાં અદમ્ય ઉત્સાહ જાગે નહિ. શારીરિક સ્થિતિ પણ નબળી પડી ગઈ હૈાય અને માણસ માનસિક રીતે પણ થાકી ગયા હૈાય તેથી એ બધા દહાડા દેખવાનાં, કમાણીનાં નહીં. આ માણસ પેલા વેપારીની જેમ કમાણી કરવાનાં સંચાગમાં તે મૂકાય છે, પણ પેાતાની જોખમદારીનુ ભાન પાતાને જ નથી. આખી જીંદગી ધૂળમાં મળી જાય છે. પણ તેનું ફળ કેવુ મેળવવુ. જેઈએ તેના વિચાર પણ કરતા નથી. તેમ તમે તમારા જીવનમાં નજર નાખજો કે માનવ જન્મના સત્કૃત વ્યરૂપ કમાણી કરી કે જે મૂડી પાસે હતી તે પણ ખાવાતી જાય છે? આપણી પાસે એકએક દિવસ તે સાધના કરવાની, કમાણી કરવાની અણુમાલ તક સમાન છે. સા વર્ષના વીસ યુગ થાય, સા સંવત્સર, મસા અયન, છસેા ઋતુ, બારસેા મહિના ચાવીસેા પક્ષ, અડતાલીસેા અઠવાડિયા, ૩૬ હજાર દિવસ, બે લાખ અઠયાસી હજાર પહેાર, દસ લાખ ૮૦ હજાર મુર્હુત, એકવીસ લાખ સાઠ હજાર ઘડી, ચારસેા સાત ક્રાડ અડતાલીસ લાખ, ચાલીસ હજાર શ્વાસેાશ્વાસ થાય. આવા એક એક શ્વાસે અરિતનું નામ રટા. શ્વાસ શ્વાસ પે હરી ભો, મિથ્યા શ્વાસ મત ખાય, કયા જાનેગા શ્વાસકા, આવન હાય ન હાય. શ્વાસેાશ્વાસમાં ભગવાનનાં નામનું રટણ કરો. એક શ્વાસમાં ભગવાનનું નામ ન લેવાય તા તે શ્વાસ ખાઈ નાખ્યા. શ્વાસ મૂકેલા લેવાશે કે કેમ એટલે પણ ખ્યાલ નથી. મૃત્યુ આવવાનુ છે પણ કઈ મીનીટે આવશે તે ખબર નથી. માટે ચેતતા રહેા. ધર્મારાધન કરવા જેવુ લાગે છે કે નહિ? તમને શેની રૂચિ છે? રસ્તા પરથી નીકળે ને અજાણીયા રમતા હાય તે સાઠ વરસના વૃદ્ધ પણ જોવા ઊભે રહેશે. તેમાં કેટલે સમય પસાર થઈ જાય છે. તેના પણ ખ્યાલ રહેતા નથી. ભગવાને કહ્યું છે કે જીવ પ્રમાદમાં દિવસેાનાં દિવસ વ્યતિત કરે છે. Page #533 -------------------------------------------------------------------------- ________________ ५२० પમાયાચરિય'(પ્રમાદ આચરિત)–પ્રમાદનાં પાંચ પ્રકાર છે. “મર્ વિષય હવાચા, નિા વિહા પંચમામળિયા । ए ए पंच पमाया, जीवा पाडति संसारे ॥ મનનાં કેટલા પ્રકાર ? આઠ. જાતિમદ, કુલમ, વિગેરેના મદ કરે તેા તે જીવ જાઈ વિહિણીયા, કુલવિહિણીયા, જાતિ, મૂળ, મળ, લાલ, તપ વગેરે હીણુ પામે, માટે મદ કરવા રવા નથી. વિષય : પાંચ ઇંદ્રિયનાં એકવીસ વિષય છે. અને તેના ખસેાભાવન વિકારા છે. વિષયમાં રાચવુ એ પણ પ્રમાદ છે. આત્માને પડવાનુ સાધન છે. કષાય સેઠળ પ્રકારના પન્નવાજીના ચૌદમા પટ્ટમાં કહ્યા છે. પેાતાને માટે, પરને માટે તદુલયા: બન્નેને માટે, ખેત-ઉઘાડી જમીનને માટે, વહ્યુ- ઢાંકી જમીનને માટે, ઉપધિ માટે, નિરથ કપણે, જાણુતાં, અજાણતાં, ઉપશાંતપણું, અણુપશાંતપણે, અન’તાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાની ક્રોધ, પ્રત્યાખ્યાની ક્રોધ, સવલનના ક્રોધ. એ સેાલ સમુચ્ચય જીવ આશ્રી અને ૨૪ દંડક આશ્રી એટલે ૧૬ ને ૨૫ થી ગુણતાં ૪૦૦ થાય. જેમ ખ`પાળીથી કચરા એકઠો કરે તેમ જે કમ* કચરાને એકઠા કરે તે ચણીયા, વધારે ભેગા કરે તે ઉપચણિયા એકડા કરે, બાંધે, વેદે, ઉદ્દીર, નિજર એવ' છે. ભૂત, ભવિષ્ય, વર્તમાનકાળ આશ્રી ૬ ને ૩ થી ગુણતાં અઢાર થાય. તે એક જીવ અને બહુ જીવ આશ્રી એટલે ૩૬ થયા. સમુચ્ય જીવને ચાવીસ દંડક શ્રી એટલે ૩૬ ને ૨૫ થી ગુણતાં ૯૦૦ ને ૪૦૦ ઉપર કહ્યા તે, એમ ૧૩૦૦ ક્રોધના, ૧૩૦૦ માનના, ૧૩૦૦ માયાના ૧૩૦૦ લેાભના કુલ ૫૨૦૦ ભાંગા થયા. કષાય કરવા એ પણ પ્રમાદ છે. (૧) સુખે સુએ ને સુખે જાગે એ નિદ્રા, દુઃખે સુએ ને દુઃખ જાગે. એ નિદ્રા નિદ્રા-બેઠા બેઠા ઉધે તે પ્રચલા–હાલતાં હાલતાં ઉંધે તે પ્રચલા પ્રચલા-ઘેાડાને ચાલતા ચાલતાં ઊંઘ આવે, થિિદ્ધ નિદ્રાવાળાને અધ વાસુદેવ જેટલું મળ આવે, એ નિદ્રામાં પટારામાંથી ઘરેણાંના ડખ્ખા લઈ હજારમણની શિલા ઉંચકી નીચે ખાડા કરી દાટી આવે ને પાછા આવી સૂઈ જાય તેા પણ ખખર ન પડે, સવારે ગાતે તા ડખ્ખા ન મળે. એવી નિદ્રા છ મહિને પાછી આવે, ત્યારે પાઠે જઈ એ ડખ્ખા કાઢી આવી પટારામાં મૂકી દે ને સવારે ડબ્બો મળે એટલે એમ થાય કે ડખ્ખો અહિંયા જ હતા તા પશુ મળ્યા નહિ. આ નિદ્રાવાળા નરકમાં જ જાય. નિદ્રા સધાતી પ્રકૃતિ છે. ગુણુની સર્વથા ઘાત કરનારી છે. પ્રમાદ ટાળવા જેવા છે, છતાં તમને ઉંઘ ન આવે તે અકળામણુ થાય ને ? ભગવાને તેા ઊંઘ ટાળવા પ્રયત્ન કર્યાં, બેઠા હાય અને ઊંધ આવે તે ઊભા થઈ જાય, ઊભા હાય ને ઊંઘ આવે તે ચાલવા લાગે. ટેટલા પ્રયત્ન કર્યાં ? “ સિદ્ધાણું નમા કચ્ચા ” સિદ્ધોને નમસ્કાર કરી સ્વય' દીક્ષા લીધી ને સિદ્ધ થવું જ છે . એ લક્ષ્ય અનાવી આત્મ-સાધનામાં અવિરતુપણે લાગી ગયા. ** Page #534 -------------------------------------------------------------------------- ________________ મશીન ચાલતું હોય તે કેટલી સાવધાની રાખે ? જરાક અસાવધાની થાય તે હાથ કપાઈ જાય ને ? ભગવાને દીક્ષા લીધી ત્યારથી સાવધાન બન્યા. ૧રા વર્ષ ને એક પખવાડિયા સુધી ઘોર સાધના કરી તેમને જરાય પ્રમાદમાં રહેવું પિસાય નહિ. ઘેરાતિઘોર તપ કર્યા. આજે માસખમણ, બે મહિના, ત્રણ મહિનાના ઉપવાસ કરનારા મળે પણ પ્રભુ જેવી સાધના કરનાર કેટલા? પિષધ કર્યો હોય ને જ્યાં ૧૧ વાગ્યા કે પથારી કરી સુવા માંડે, બે ત્રણ કલાકની ઉંઘ તાણે, પૌષધમાં આત્માને પિષણ મળે એવું કાર્ય કરવું જોઈએ. પૈસા માટે, સ્ત્રી માટે કે બાળક માટે ઘણું ઉજાગરા કર્યા હશે પણ આત્માને માટે એક ઉજાગરે તે કરો. દિવાળી આવે છે, બે મહિનાનું નામું ચડ્યું છે. ઉઘરાણું ઘણું બાકી છે. તે એ ઊંઘ-રાણીને લાવશે? ત્યારે સેડતા સૂઈ રહયે કામ આવશે ? ના, ત્યારે તે રાતની રાત જાગી પ્રમાદને ટાળી પ્રયત્ન કરશે પણ આત્મ-દશાને પામવા જીવ જાગૃત બનતું નથી. દિલમાં દિવો કરે રે દિ કરે, હાંરે તમે કામ ને ક્રોધ પરિહર રે...... દિલમાં. તમારા અંતરની ચેતનાને જગાડે, તિમિરને ટાળી પ્રયત્નશીલ બને. “ ધર્મ કરે તમે પ્રાણીયા, ધર્મ થકી સુખ હોય, ધર્મ કરતા જીવને, દુઃખીયા ન દીઠા કોય. જે સુખી થવું હોય તે ધર્મ કરે. સામાયિક-પષધાદિ કરો તે આશ્રવનાં દ્વાર બંધ થશે. સામાયિક ન હોય અને અહિં બેઠા છે ને કે તેડવા આવે તે ઊભા થઈને ચાલ્યા જાવને ? પ્રમાદથી કેવા પાપ ઊભા થાય છે? પાણીના-તેલ-ઘીના વાસણે ઉઘાડા મૂકી દે અંદર ઉંદર પડીને મરી જાય, ચાલે તો પણ પગ નીચે કીડા-મકોડા-વાંદા કચડાઈને મરી જાય. કેઈ મોટર નીચે પંચેન્દ્રિય જીવનહિ આવ્યા હેય? સાધન એટલાં શસ્ત્ર થયા તે પણ એવા સાધને વસાવીને અભિમાન કરે. મોટર ન હોય તે પિઝીશનમાં પંચર પડે મોટર બગડી ને સમી કરવા ગઈ તે બીજાની મોટર કે ટેક્સીમાં બેસતાં શરમ આવે, એટલે વ્યાખ્યાન સાંભળવા ન આવે. શ્રીમતીની મોટર જુદી-પુત્રની જુદી, બધાનાં રૂમમાં ફોન, ફોનથી વાતચિત કરે ને કામકાજ પતાવી દયે, પણ આખા દિવસમાં પુત્ર પિતાનું મિતુ પણ ન જુએ. આગળના માણસો સવારમાં માતા પિતાને પગે લાગતા. આજે તે બસ, સૌ સૌની પ્રવૃત્તિમાં લાગેલા હોય. કેઈનેય ફુરસદ ન મળે. દરેકમાં ઝડપ-ઉતાવળ. મટર ચલાવશે તે ૫૦, ૬૦, ૭૦ માઈલની ઝડપે, પણ નીચે શું આવી ગયું એ પણ કે જેવા થેલે ! કેઈ છોકરું આવી જાય તે જરાક દુખ લાગે અને પછી કાંઈ નહિ, પણ બદલે દેવે પડશે કે નહિ ! કર્મને અદલ ઈન્સાફ છે. એક ડોકટર મોટર લઈને જઈ રહ્યા છે. કુલસ્પીડમાં મોટર દોડાવી છે. એક ર૫ Page #535 -------------------------------------------------------------------------- ________________ પર ૧૫ના કોઈ યુવાન ઈંજનેર થઈને મા-બાપને મળવા આવે છે. તે ચાલ્યા જાય છે. તે એકદમ ડોકટરની મોટરમાં ઝડપાઈ ગયા. માથા પર સખત ઈજા થઈ. ડો. મેટર ઊભી રાખી જુએ છે, તેમના મનમાં થાય છે કે “અરર ! ભારે થઈ ! ” એને લઈ ને હોસ્પીટલમાં મૂકવા જોઈ એ પણ પકડાઈ જવાની બીકથી મેટર મારી મૂકી. પેલેા પડયા છે. મેટર પકડાઈ ન જાય માટે તે આડા અવળા પૈડા ફેરવી લઇ ગયા ને ગેરેજમાં ગાઢવી દીધી. ડાકટર સવામણની તળાઈમાં સૂતા છે છતાં હૃદયમાં ફફડાટ થાય છે. હમણા કોઈ આવશે, ઉઠી ઉઠીને મારી એ જઈને જુએ, કાઈ આવે છે, કોઇ આવે છે, એમ તેને આખી રાત ઉંઘ ન આવી. ૨૪ કલાક ગયા એટલે નિરાંત થઈ. હાથ ખેંચી ગયા, પણ શું તે કમ પાસે ગુનેગાર નથી ? ડાકટર બધી પ્રવૃત્તિ કરે છે. પણ હૃદયમાંથી ડ ́ખ જતા નથી. ફફડાટ રહ્યા કરે છે. ડોકટરને અકુલા નામની શૈાકરી ૧૦ વષઁની અને બીપીન નામના પુત્ર આઠ વર્ષના છે, ડે૦િ માટર લઇને જાય પણ ધીમી ગતિએ ચલાવે. તેમના શ્રીમતીજી કહે, કેવા બીકણ છે ? કેટલી ધીમીચલાવા છે ? ” તા તે કહે, મને ઝડપથી ચલાવવાને શેાખ નથી. તે તે ખાળકીને સાચવવાની પત્નીને વારંવાર ભલામણ કરે. રેઢા ન મૂકે, જ્યાં માળકને જવાનું હોય ત્યાં માણસને સાથે મેકલે. એક દિવસ ડૉકટર બહાર ગયેલા છે. અચાનક વીટમાં જવું પડયુ છે. પેશન્ટ અતિ બિમાર હેાવાથી ઘરે મેડા આવે છે. આવતાંની સાથે જ પૂછે છે, બાળકા યાં? પત્ની કહે છે. તેમના કાકાનાં ઘેર જમવા ગયા છે. ડાકટર પૂછે છે, એકલા ગયા છે કે કોઈ સાથે ગયું છે ? પત્ની કહે, શું ખાળકો માટા થયા પછી એકલા ન જાય ? તમારે શું એને બીકણ બનાવવા છે? પત્નીએ જરા આવેશથી કહ્યું, ડોકટર જમ્યા વગર ઊભા થઈ ગયા, અને પત્નીને કહેતા ગયા, હું છેકરાઓને ખેલાવીને આવું છું. જેના પર ડાકટરની મેટર ફરી ગયેલી એને પાંચ વરસ થઈ ગયા છે. ડૉકટર જ્યાં દરવાજાની બહાર નીકળે છે ત્યાં સામેથી એના ઘરભણી એક ટોળું આવી રહ્યું છે. ડોકટર વિચારે છે, આ બધા કેમ આવે છે? ત્યાં તા પેાતાના ધ્યેય સંતાનની લાશ નજરે પડે છે, સાથે આ પકડાયેલ યુવાન બીજો કોઈ નથી પણ જે પાંચ વરસ પહેલાં ડાકટરની માટરથી ઈજા પામ્યા હતા તે જ છે. મધા માણુસા બૂમ પાડે છે. મારા ! મારા! સજા કરા! આ દુષ્ટ ફુલ જેવા બે બાળકોને કચડી નાખ્યા છે. ડોકટર નજીક આવે છે એટલે પેલા કહે છે, મને જે સજા કરવી હૈાય તે કરશ. મારાથી ગફલતને કારણે ભૂલ થઇ ગઈ છે. ડાકટર કહે છે, ભાઈ! તારા ગુન્હા માર્ છે. જા, મારે કાંઈ કરવું નથી, ડૉકટરને વિચાર આવે છે કે મેં એકને માર્યાં હતા તેને ખલે મારા એ સંતાન ક્રૂર કાળે ઝૂંટવી લીધા. તે વખતે હું મારી ફરજ ચૂકયા હતા. યુવાનને હાસ્પીટલ પહોંચાડવા પણુ ન ગયા, અને મનમાં રાજી થયા કે હાશ ! હું ખેંચી ગયા. મારૂ પાપ કોઇએ જાણ્યું નથી, પણ ઇશ્વરના દરબારમાં ઉજાશ છે, પણ અધેર નથી. Page #536 -------------------------------------------------------------------------- ________________ પર૩ “હાટયા હશે ત્યાંથી ડોકલા કરશે, કપટ તણાં એ કામ, “કાગ” અંતે ઉઘાડા પડશે, રશે આતમ રામ, જીવ તું છાના કરીશ નહિ કામ.” જીવ! તું ગમે તેટલા છુપા પાપ કરીશ પણ કર્મથી છૂટીશ નહિ. જ્યાં જન્મ લઈશ ત્યાં કમી આવીને ઊભા રહેશે. પછી કહે કે ભેંમાંથી ભાલા કયાંથી નીકળ્યા? માટે કર્મ બાંધતાં વિચાર કરે. ડોકટરના શ્રીમતીને ખબર પડી અને તે મૂછિત થઈ ગઈ. શુદ્ધિમાં આવ્યા પછી તે કહેવા લાગી, “મારા પ્રાણપ્યારા ફૂલ જેવા બાળકોની આ દશા ! ડોકટરે પેલા માણસને છોડી મૂકયે, પરંતુ બીજા માણસે કહે છે તેને સજા થવી જ જોઈએ. પણ ડોકટર બધાને વિદાય આપતાં કહે છે, મારે કંઈ જ કરવું નથી. ગમે તેમ કરીશ તેય મારા સંતાને મને કાંઈ પાછા મળવાનાં નથી. બધા વિખરાયા એટલે બંને ઘરમાં આવ્યા, અને ખૂબ જ રડે છે, મૃતદેહેની અંતિમ ક્રિયા પતાવી નિવૃત્ત થાય છે ત્યાં પેલા માણસને ફેન આવે છે. ડે. ના શ્રીમતીજી ફેન ઉપાડે છે. ડે. સાહેબ ! મને એમ જ હતું કે આપ ખૂનને બદલે ખૂનથી લેશો પણ આપે મને જીવનદાન આપ્યું છે. આપને હું ખુબ જ આભાર માનું છું. મારે આપની પાસે માફી માંગવા આવવું છે તે ક્યારે આવું ? ડોકટર કહે છે મારે તેને મળવું નથી. માટે ના પાડી દે. એ બિચારો માફી માંગવા આવતા હોય તે ના શા માટે પાડવી જોઈએ ? તેણે કહી દીધું, કાલે સવારે નવ વાગે આવી શકે છે. ડેકટર સાહેબ મૌન રહ્યા. બીજે દિવસે નવ વાગ્યે પેલા ભાઈ આવે છે. તેના મુખ પર ખૂબ ઉદાસીનતા છે. 3. ની ઈછા તેને મળવાની નથી એટલે ડોકટરનાં શ્રીમતી ડોકટરને પરાણે દીવાનખાનામાં બેસાડે છે. પેલા ભાઈએ બંને જણાની માફી માંગી ત્યાર પછી કહ્યું કે પાંચ વરસ પહેલાં હું એક મોટર નીચે કચડાઈ ગયેલે તે મોટર વાળે તે પકડવાની બીકે એમને એમ ચાલે ગયે પણ એક બીજી મોટર આવી અને મને હસ્પીટલમાં લઈ ગયા. ત્યાં ડોકટરેએ મારા મગજનું ઓપરેશન કર્યું. હું બચી તે ગયો પણ જ્ઞાનતંતુ ખૂબ નબળા પડી ગયા. તેથી ત્રણ વરસ ગાંડ રહ્યો. બે વરસથી મને સારું છે, તેથી ઘરમાં બેસી રહેવું એનાં કરતાં કંઈક કરવું જોઈએ એમ વિચારી મને ડ્રાઈવીંગ કરતા આવડે છે તેથી હું તે ધધે લાગ્યું. આજે પહેલ વહેલે જ નીકળે હતે. મારી ટેક્ષીને મેં બ્રેક મારી પણ આગળ નીકળી ગઈ ને તમારા બે બાળકે આવી ગયા. આપ મને માફ કરે. હું બે બાળકોને ઘાતક છું. આ સાંભળી ડોકટર કહે છે ભાઈ તું નહિ પણ હું ઘાતક છું. તારા પર મોટર કેરવનાર હું જ હતો. મને એમ કે હું બચી ગયે પણ કર્મ કેઈને છોડતા નથી. કર્મ સૌને ઈન્સાફ આપે છે. આમાં તારે કંઈ વાંક નથી, પણ મારી જ ભૂલનો Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ બદલે મને મળે છે. હું પણ તારી માફી માગું છું. આમ બંને પિતાપિતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કરે છે. એકવાર ભૂલ કરે તે દેવ, ભૂલ કરી માફી માગે તે માનવ, અને વારંવાર - ભૂલ કરી છુપાવે તે દાનવ ડોકટર કહે છે, “ભાઈ! તારે આટલું સહન કરવું પડયું એને હું નિમિત્ત છું.' આ વાત સાંભળતાં યુવાનને એકદમ આઘાત લાગ્યો કે જેણે મારા ઉપર મોટર ફેરવી એના જ બાળક પર મેં મોટર ફેરવી અને તે બંને મરી ગયાં ! ત્યાં જ યુવાનનાં માથામાં લીધેલા ટાંકા તૂટી ગયા ને તે મૃત્યુ પામે. આથી ડોકટરને ખૂબ દુઃખ થયું, અને અસાર સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું કે આ સાધન દ્વારા કેટલાને એકસીડન્ટ થાય છે. કેટલાના મૃત્યુ પણ થઈ જાય છે. મોટર, સ્કૂટર વગેરે સાધન વસાવી જાણે પણ વીંછી, કાનખજૂરા, ત્રસ થાવર કેટલાને કચ્ચરઘાણ વળશે, તે વિચાર કરતા નથી. અહીં આપણે પ્રમાદની વાત ચાલે છે. પાંચ પ્રમાદ જીવને સંસારમાં રઝળવે છે, માટે દેખાદેખી છે. માનવભવરૂપી સાધન મળ્યું છે તેને ઉપગ ધર્મક્રિયા કરવામાં કરી લે. ધર્મ ઉપરચેટીયે નહિ પણ હૃદયપૂર્વક કરે. તેથી તેમાં રસ આવશે. દૂધપાકમાં તાવી ફર્યા કરે પણ તેને સ્વાદ આવે? ના. સ્વાદ તે જે ચાખે તે માણે. તેમ ધર્મને સ્વાદ જે અનુબવે તેને આવે. . - હિંસપયાણું: ચપુ, છરી, તલવાર, બંદુક, તપ વગેરે બધા હિંસક સાધન છે. આવાં સાધને વસાવવાથી દેષ લાગે છે. વળી ઘણાને તે એવી આદત હોય છે કે બીજાને કહેતા ફરે “મારા ઘરે ઈલેકટ્રીક ઘંટી છે, દળવું હોય તે દળી જજે. અમારૂં ચપુ સરસ ધારવાળું છે, કેરી છેલવી હોય તે લઈ જજો. ખમણી બહુ સારી છે. પાપ કરવું, કરાવવું અને અનુમોદન કરવું એમ બધામાં કર્મબંધ થાય છે. તમારા નામની જેટલી વસ્તુ-વાસણ વગેરે હોય તે બધી મરતાં સરવે નહિ તે પાપ સાથે આવે. આ શરીર પણ સરાવ્યું ન હોય તે તે બળતાં જે છ મરે, અનિકાયના આરંભ થાય તે મરનારને લાગે છે. માટે સંથારો કરવાની ટેવ પાડે. સંથારે તે બહુ મોટી વાત છે. સંથારે એટલે પથારાને સમેટવું. જેમ કેઈને પેઢી બંધ કરી સ્વદેશ જાવું હોય તે તે પથારાને સમેટતો જાય છે. તેમ જેને સંસારની પેઢી બંધ કરવી છે તે સાધક આખા લેકમાં આશ્રવના પથારા પાથરી બેઠે છે તે આશ્રવના પથારાને સમેટી નાખે એટલે કે સંથારો કરી આશ્રાવના દ્વારને બંધ કરે છે. ઘમી જીવ જેમ બને તેમ ઓછાં સાધને એકઠાં કરે અને એકઠાં કરેલાં સાધનો અને સંસારના દરેક પદાર્થના મમત્વને મરતાં પહેલા સરાવતા જાય છે. પાવકમેવસં: એટલે પાપ કરવાને ઉપદેશ આપ. તમારી તે હજાર વાર Page #538 -------------------------------------------------------------------------- ________________ પરષ જમીન છે તેા મંગલા બંધાવા ને, શા માટે ઝુંપડામાં પડયા છે ? ૫૦૦ માશુક્રની રસાઈમાં શું શું જોઈએ એ મને પૂછજો. મને બધી ખમર પડે છે, આવું ખાલનાર જીવ અનર્થાંદડે ઈંડાય છે. માટે તેનાથી મચેા. આઠમા વ્રતના પાંચ અતિચાર છે, એ અવસરે કહેવાશે. વ્યાખ્યાન....૮૯ આસા વદ ૧૨ શુક્રવાર તા. ૧૫-૧૦-૭૧ અનંતજ્ઞાની ભગવાન વીરે સિદ્ધાંત દ્વારા સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. અહીં નિષધકુમારના અધિકાર ચાલે છે. નિષકુમાર ભગવાન નેમનાથના ષ સાંભળી તાળ બની રહ્યા છે. ભગવાન અનર્થાઈડનુ સ્વરૂપ સમજાવી રહ્યાં છે. ઘણાં જીવાને પેાતાના અંગત સ્વાર્થ કાંઈ ન હાય તા પણ ખીજાનાં કાર્યમાં માથા મારવાની ટેવ હાય છે. તેનાથી પેાતાના કાંઈ અથ સરતા નથી. નવા માણુસ જો અપધ્યાન અને પ્રમાદમાં પડી જાય તે ઘણાં કર્યાં ખાંધે છે. પાપ ક્રમના ઉપદેશ આપે છે, અને ફાવે તેમ જીભને ચલાવે છે, અને કમથી ભારે બને છે. જેમ ભારે થએલી તુંબડી ડૂબે છે તેમ ભારે કમી આત્મા સસારમાં રમ્યાપથ્યા રહી ડૂબે છે. સૌને બધું મૂકીને મરી જવાનુ છે. જીવ એકલે આન્યા છે, એકલા જવાના છે. પુદગલા, પરિવાર કે સ્વજના કોઈના થયા નથી અને થવાના પણ નથી. સચ્ચિદાનંદ આત્મસ્વરૂપમાં ઉપયાગ મૂકી નિજસ્વરૂપમાં લીન અને તા કમ”ના ચાકને ખપાવે. આઠમા વ્રતનાં પાંચ અતિચાર છે. તે જાણવા પણ આદરવા નહિ. કંપે એટલે કામ વિકાર વધે તેવી વાતા કરવી. વિકારો જાગે તેવી કથા વાંચવી, તેવા નાટ— સીનેમા જોવા. તેમ કરવાથી માહમાયામાં જીવ લપટાય અને જોયેલાનું અનુકરણ કરતાં શીખે છે. દેખાદેખી કરે છે. નવા નવા નખરા કરે છે. ફિલ્મમાં પણ મેાહનાં ચાળા આવે ત્યારે તાલીઓના ગડગડાટ કરે છે. નાટક વગેરે જોતાં વન્સમેટર (એકવાર વધારે) કરે છે, કારણ કે વિકાર વહાલા છે, પણ તેનાથી પતન થશે તેમ સમજાતું નથી. કંપાયના Page #539 -------------------------------------------------------------------------- ________________ પરે ફળ દેખવામાં સુંદર હોય છે, તેને સ્પર્શ રસ પણ સુંદર હોય છે, પણ તેને ખાનારે મૃત્યુ પામે છે. તેમ સંસારના ભેગવિલાસમાં સુખ દેખાતું હોય પણ પરિણામે દુઃખરૂપ છે. સમ્યગૃષ્ટિ આત્મ-ઉપગમાં રમણ કરનારને વિષયને રસ વિષ સરીખે લાગે છે. સંસારમાં ભૌતિક સુખના ઢગલા હેય તે પણ તેને ચેન પડતું નથી. ખૂબ ભૂખ લાગી હેય અને ઈષ્ટ ભજનની પ્રાપ્તિ થાય પણ કઈ કહે એમાં ઝેર છે તે તમે ખાશે? ના, કારણ કે એમાં જે ઝેર છે તે મારનાર છે, તે બરાબર સમજાણું છે. વિષયમાં ઝેર છે તે બરાબર સમજાણું છે ખરું? જ્ઞાની પુરૂષના મહદ્ વાકયમાં વિશ્વાસ છે? જેને વિશ્વાસ હોય તે વિષયના ચૂંથણ ગૂંથે ખરાં? પદાર્થોમાં મને જ્ઞ અને અમને ભાવ કરે ખરા? જ્ઞાનીને દરેક પદાર્થમાં પુદ્ગલને પીંડ દેખાય. તેનાથી આત્માનું સ્વરૂપ અનેખું લાગે. તુચ્છ પદાર્થ માટે આત્માને વેચી ન દે. શાશ્વતને છોડી અશાશ્વતમાં રાચે નહિ. "अधुवे असासयम्मि संसारम्मि दुक्ख पउराए । જિં નામ કા તં મેયં નેગાઉં ટુગડું ન નડેન્ના / ઉ. અ. ૮-૧ અધવ, અશાશ્વત ને દુખથી ભરેલા સંસારમાં શું એવું કાર્ય કરું કે જેનાથી દુર્ગતિમાં ન જવું પડે? આ પ્રશ્ન તમને કયારેય થાય છે? સિદ્ધપદ કયાં અને આત્મા રઝળે છે કયાં? સહજાનંદ-હીરા જે આત્મા ઉકરડામાં પડે છે. સ્થાનભ્રષ્ટ થયે છે. ભગવાન કહે છે. તારું સ્થાન શિવ-મ-મરચ-માં-મરચ-મારા ઉપદ્રવ રહિત અચલ, રોગ રહિત, મરણ રહિત, ક્ષયરહિત, બાધા પીડારહિત છે. આ સ્થાન ધ્રુવ, અચળ, અને અનુપમ છે. જ્યાં ગયા પછી પાછા આવવાનું નથી. ત્યાં એરપ્લેન ન જઈ શકે, માનવનાં જન્મમાંથી જ ત્યાં જઈ શકાય. “માનવને જન્મ છે મુક્તિનું બારણું, મહાવીરને ધર્મ છે મુક્તિનું પારણું, સુંદર આ દેહ મળે, ગુરૂવરને સ્નેહ મળે, આવો અવસર નહિ આવે ફરીવાર (૨) મેક્ષમાં શાશ્વતવાસ છે. ઘણી મહેનતથી ત્યાં પહેચાય છે. અમુક ક્રિયા કરી લીધી અને મોક્ષ પ્રાપ્ત થઈ જશે એમ નહિ માનતા. લાખને હીર એક આનામાં ખરીદવા માગતા હે તે મળી શકે નહિ. આજે ઘણું જ ધર્મક્રિયા કરશે, માસખમણ, અઠ્ઠાઈ આદિ કરીને તેના ફળની ઈચ્છા રાખશે. આટલી તપશ્ચર્યા કરવાથી વાસણ, રોકડ વગેરે મળશે. ભૌતિક પદાર્થોને મેળવવા માટે તપાદિ કઈ અનુષ્ઠાન કરવાના નથી, પણ સર્વ કર્મથી મુક્ત બની મિક્ષના શાશ્વતસ્થાનને પામવા માટે સર્વ ધાર્મિક ક્રિયા કરવાની છે. દૃષ્ટાંતઃ એક ડોશીમા ૮૪ વર્ષની ઉમરના હતા, પણ હમેશાં સવારમાં વહેલા ઊઠી ગામ બહાર ગોબર લેવા માટે જાય. એક વખત શિયાળાની શત્રી છે. ખૂબ ઠંડી પડી Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૭ છે. તે વખતે ચાર વાગ્યામાં માજી સુંઢલી લઈ ગેબર વીણી રહ્યા છે. તે ગામના રાજ ઘોડા ઉપર બેસી ત્યાંથી નીકળે છે. તેમની નજર ડોશીમા ઉપર પડે છે. ડેશીને જોઈ તેમને દયા આવી જાય છે. અને વિચાર કરે છે. “મારા રાજ્યમાં આવા દુઃખી માણસો વસે છે કે જેને આટલી ઉંમરે આવી ઠંડીમાં આવી રીતે હેરાન થવું પડે છે.” તે રાજા ડોશી પાસે જાય છે. ઘોડા પરથી નીચે ઉતરી ડોશીને કહે છે, “માજી! તમે અત્યારે કેમ નીકળ્યા છે? હું આ ગામને રાજા છું. આપને જે ઈચ્છા હોય તે માગી લે, જેથી આ ઉમરે હેરાન ન થવું પડે.” ડોશીમા રાજા સામે દષ્ટિ કરે, અને કહે છે, જે આપ ખરેખર રાજા હો તે આ ગામના બધા બૈરાંઓને કહી દે, કે મારી છાણની બે ટોપલી ભરાય નહીં ત્યાં સુધી કોઈએ આ વગડામાંથી છાણ લેવું નહિ.” આ સાંભળી રાજાને હસવું આવે છે. તે કહે છે “માજી! હું કોણ છું તેને તે તમે વિચાર કરે. કઈ ગામ માગે. ગરાસ માગે. સોનું રૂપું માગો, પણ માજી તે એક જ વાત કરે છે– તમારે મને આપવું હોય તે મેં કહ્યું તેમ કરી આપે. મારે બીજું કાંઈ જોઈતું નથી. તમને કઈ માગવાનું કહે તે શું માગો ખૂબ વિચારશે તે ખબર પડશે કે આ ડોશીમાથી તમે પણ ઉતરે તેમ નથી. ભગવાનનું સ્મરણ કરે; જાપ કરે, અને કહે કે, “હે દીનાનાથ! મારો ધંધે ધીખતે ચાલે, દીકરાને સારી નોકરી મળી જાય. સૌની તબિયત સારી રહે અને લીલીવાડી જોઈને હું જાઉં તેમ કરજે.” આ ગોબરની માંગણી નથી તે બીજું શું છે? “દેડયા દિનરાત શું એ મૃગજળમાં મોહ ધરી, આ વિચાર ના કે આખર શી થાશે ગતિ, સેવ્યા પગ પામરનાં વિષયમાં શું અંધ બની, સેવ્યા નહીં ચરણ તારા ગેબરનાં ગુલામ બની, જીવડો શું આજે મુંઝાઈ રહ્યો છે.... ભૂલ્યા તારું નામ વખત વહી ગયે રે.... મૃગજળ સમા સાંસારિક વૈભવ હોવા છતાં જીવ તેની પાછળ દોટ મૂકે છે, વિષયમાં અંધ બની ગબરને ગુલામ બને છે. મેહમાં અંધ બનેલ માનવી લહમી અને અધિકારમાં વધારો કરે છે. પણ જ્ઞાની પુરૂષે શું કહે છે “લક્ષમી અને અધિકાર વધતાં શું વધ્યું તે તે કહે ?” આ પ્રશ્ન કાંઈ છે તાત્વિક છે? દીકરાને જન્મ થયે પણ આને સંસાર વળે કે બીજું કાંઈ ? પૈસામાં વધારે થયે, તમે ચુંટાઈને અમલદારની પદવી પર આવ્યા, પણ આ બધામાંથી સંસારની જ વૃદ્ધિ થઈ ને! આ બધામાંથી તારા આત્માને શો ફાયદો? તેને કદી વિચાર આવે છે? જે તમારી સાથે આવવાનું છે તેને માટે તમે શું કરે છે? કાંઈ જ નહિ. અને જે સાથે નથી આવવાનું તેની પાછળ કેટલી દોટ મૂકે છે? ધર્મનું Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સાચું સ્વરૂપ સમજાયું નથી અને જે સમજાણું છે તે ધર્મનું આચરણ કરતાં તમને અટકાવે છે. અનંત ગુણેને સ્વામી આત્મા છે તેને ભૂલી જડમાં જ કેમ રાચી રહ્યા છે? દેવલોકમાં અઢળક સાહ્યબી હેવા છતાં જ્ઞાની પુરૂષ માનવનાં અવતારને વખાણે છે. કારણ કે ઔદારિક શરીર મુક્તિ મેળવવામાં સહાયક છે. નારકી ને દેવ અપચ્ચખાણી અને અવિરતી છે. દેવે ૪૦ કરોડ ગાઉનાં જંબુદ્વિીપને કુંવર કુંવરીના જોડલાથી ભરી દે એવી શક્તિ ધરાવે છે. આવા શક્તિસંપન્ન દેવ પિતાની શક્તિને પરમાં ફેરવી શકે છે પણ સ્વમાં ફેરવી શક્તા નથી. માનવને શક્તિને શ્વમાં ફેરવવાની તાકાત છે. જડને મોહ ઓછો કરી સ્વતત્વને નિહાળે. દ્રવ્ય-ગુણ પર્યાયની વિચારણા કરે. તેનાથી કર્મની ભેખડે ઊડી જશે તમારા હૃદયમાં કોનું સ્ટાન્ડર્ડ ઉચું છે? આત્માનું કે કર્મનું? ઘણા બહેને અહીં આવે તે પણ આ સાડલો કયાં ભરા, આ ઘરેણાં કેની પાસે ઘડાવ્યા વગેરે વાતે કરે. કોઈને ત્યાં બેસવા જાય તે પણ બધી વસ્તુ ધ્યાનમાં રાખી લે અને પિતાને ત્યાં કઈ વસ્તુ નથી તે ઘેર આવી કહે. આ બધામાં રચ્યાપચ્યા રહે છે તેનાં કરતાં મહાપુરૂષોના સમાગમમાં આવે અને તેમનામાં રહેલા સદ્ગુણોને તમારા જીવનમાં વિકસાવે. જેને વિષયને રસ વિષ સખો લાગે તેને સંસારના કે પદાર્થમાં મન લાગે નહિ. કેઈને ત્યાં તમે જમવા ગયા અને તેનાં ભેજનમાં ઝેર હોય, તમે તે ખાધું અને માંડ બચી ગયા, તે ફરી તે ઘરે જમવા જાવ ખરાં? ના. તેના ઘર સામું પણ ન જુએ. આ સંસાર ઝેર રૂ૫ છે. તે તમને કયારે સમજાશે? ઝેર લાગે તે મન ઉઠી જાય. સત્યને સમજી મેહના ચાળા મૂકી આત્મા તરફ દષ્ટિ કરો. આ જ કરવા જેવું છે. રત્નને મૂકીને પથ્થાની પાછળ ભમી ભમીને કાંઈ શિર પટકાવી, સમજ પડયા પહેલા સઘળું એ ખેવે.....કરી ના કમાણી ગુમાવી શું રે! ગઈ હાથ બાજુ પછી શું તું !” જીવ ધર્મરૂપી રત્નને મૂકી પુદ્ગલરૂપ પથ્થરાની પાછળ દોટ મુકે છે. બે ઘડી સામાયિક કરવી હોય તે ન કરે અને ગલાતલામાં કલાકો વીતાવી દે. ગામ ગપાટા મારી થાકી જાય તે શાંત મગજ કરવા થીએટરમાં જાય, પણ ઉપાશ્રયમાં ન આવે. તમને પ્રેયસની ભૂખ છે કે શ્રેયસની? અનાદિથી જડમાં તે પડયા છે, હવે ચૈતન્યને નિહાળે. તેના ગ તરફ દષ્ટિ કરે. તેના ઉપગમાં રમતાં ધર્મ થશે અને સંસાર ભાવમાં રમતાં કર્મ બંધાશે. કર્મ અને ધર્મ એ બંનેના રાા (અઢી) અક્ષર છે. કની જગ્યાએ ધ મૂકી દ. કમને લીધે સંસારનું પરિભ્રમણ છે. ચાર ગતિના ચક્રાવા રૂપ ફજેત ફાળકામાં Page #542 -------------------------------------------------------------------------- ________________ કર્મ ઘુમાવ્યા કરે છે. આ ફજેત ફાળકાનું ઉપરનું ખાનું દેવલેતું છે. નીચેનું ખાનું નારકીનું છે અને બાજુના બે મનુષ્ય અને તિર્યંચ ગતિના છે. કર્મ જીવને નીચેથી ઉપર અને ઉપરથી નીચે એમ પછાડયા કરે છે. હવે એને અંત લાવે છે તે પુરુષાર્થ કરે, ચાર ગતિની એપાટમાં છવ ખેલ્યા કરે છે. પાટની સોગઠી વચ્ચે આવી જાય એટલે કે ઘરમાં આવી જાય તે તેને ભમવું પડતું નથી. આ જીવ પણ જે પિતાના ઘરમાં આવી જાય તે તેને પરિભ્રમણ કરવાનું રહેતું નથી. કુમતિમાં રાચી રહેલા જીવને સુમતિ લાવે છે. હવે અહીં આવે. તમારા કચરા કાઢી તમને સ્વચ્છ બનાવું, સંયમની લગની લગાડું, સંસારનાં રંગરાગથી દૂર કરી અહિંસા, સત્ય, આદિ વ્રતમાં વૃત્તિને સ્થાપ્યું. જીવ વ્રતમાં આવે તે તેનાં પગલાં ઉપાશ્રયમાં થાય, સીનેમાગૃહમાં નહિ. વીતરાગના માર્ગને અપનાવનાર સીનેમા જેવા જાય તે તેની આબરુ શી? દારૂપીઠ પાસે થઈને સજજન પુરૂ પસાર પણ ન થાય, કારણ કે તેને એમ થાય કે કોઈ મને અહીં જેશે તે મારા માટે શંકા કરશે. ફિલ્મમાં જતાં શરમ આવે છે? પૈસા આપી વિષયને શા માટે પિ છે? ભારત દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે, પણ આજે સંસ્કૃતિને હ્રાસ થતો જાય છે. આઠમા વ્રતનાં પાંચ અતિચાર છે. તેમાં બીજે અતિચાર છે કુકુઈએ. વિકાર વધે તેવી ચેષ્ટા કરવી તે કુકુઈ એ છે. ત્રીજે અતિચાર ખર્યું છે. સંબંધ વિનાનું અને જરૂર વિનાનું બહુ બેલ્યા કરવું તે મુહરીએ છે. અસભ્ય અને અવિવેકી વચને બોલનાર દરેક જગ્યાએ તિરસ્કારને પાત્ર બને છે. જેનાં જીવનમાં વચન પર સંયમ નથી, તેના જીવનમાં લેશે અને ઝઘડાઓ થાય છે. બહુ બેલનાર માનસિક શાંતિ ગુમાવે છે. વિચાર કર્યા વગર બોલ–બોલ કરવાથી અનર્થદંડ લાગે છે માટે સુજ્ઞપુરૂષે આ અતિચારથી બચવું જોઈએ. પ્રયજન વિના હિંસક સાધને અન્યને આપવા તેનાથી આઠમા વ્રતને ચે અતિચાર સંજુત્તાહિગરણે લાગે છે. ઘણાને એવી ટેવ હોય છે કે પિતાને ત્યાં છરી, કાતર વિ. સાધને હેય તે બીજાને કહે, તમારે કેરી આદિ કાપવી હોય તે મારી છરી લઈ જજે. બહુ સરસ છે. આમ બેસવાથી અનર્થદંડ લાગે છે. ઉપભોગ-પરિભગ અઈરૉ-પિતાની જરૂરિયાત કરતાં વિશેષ પ્રમાણમાં ઉપભેગપરિભેગનાં સાધનો રાખવાં અને તેમાં અતિરક્ત બનીને રહેવું, જરૂરી વસ્તુમાં પણ ઘટાડો કરે તે આર્યો છે. અને બિનજરૂરી ચીજોને એકઠી કરવી તે અનાર્યતા છે. - અનથદંડથી નિવતે તે સામાયિક વ્રતમાં આવી શકે. જેના વડે આત્માને લાભ થાય તે સામાયિક છે, ઊંચ-નીચના, શત્રુ-મિત્રના ભેદ વિના સમભાવ કેળવે તે સામાયિક Page #543 -------------------------------------------------------------------------- ________________ છે. જેને બેલડીની સામાયિક પર પ્રીતિ હોય તેને યાવત જીવન સામાયિક પર પણ પ્રીતિ હોય. તેવા જીવને સામાયિક પાળતાં આંખમાં આંસુ આવી જાય. યાવત જીવન ચરિત્ર નથી લેવાતું, એટલે સામાયિક વ્રતને પાળવું પડે છે. આશ્રવનાં દરવાજા ખુલા થતાં થેરે આત્મધન લૂંટી જશે. ઘણાને સામાયિકમાં ટાઈમ પસાર થતો નથી. કારણ કે સામાયિકમાં શું કરવાનું છે તેની સુઝ પડતી નથી. નવી વહુ પરણીને આવે તેને શું કામ કરવું તે ખબર ન પડે, પણ પરિચિત થયા પછી એક પછી એક કામ કરવા લાગે છે. તેમ સામાયિકને અભ્યાસ થઈ ગયા પછી ઘણાં કામ નીકળી પડે છે. સમભાવની ક્રિયામાં બે ઘડી કયાં ચાલી જાય તે ખબર પડતી નથી. सामाइएण भन्ते । जीवे किं जणयइ ? सामाइएण सावज्जजोगविरहिं जणयइ ॥ સામાયિક કરવાથી શું લાભ થાય? સામાયિક કરવાથી સાવગિની વિરતી થાય છે. કાલાવસેસીય અણગારે થવીર ભગવતેને છ પ્રશ્ન પૂછડ્યા હતા. સામાયિક અને સામાયિકનો અર્થ શું? પશ્ચખાણ અને તેને અર્થ, સંયમ અને તેને અર્થ, વિવેક અને તેને અર્થ તથા કાઉસગ્ગ અને તેને અર્થ શું? आया सामाइए, आया सामाइयस्स अट्टे जाव विउस्सग्ग अटे । આત્મા તે જ સામાયિક છે અને સામાયિકને અર્થ પણ આત્મા છે. એમ પ્રતિકમણ, પ્રતિક્રમણને અર્થ, સંયમ, સંયમને અર્થ, સંવર, સંવરને અર્થ, વિવેક વિવેકને અર્થ, કાઉસગ્ગ અને કાઉસગને અર્થ આત્મા છે. આત્મા અરૂપી છે, સામાયિક પણ અરૂપી છે. ઘણું સામાયિકને જડની ક્રિયા કહે છે. પણ તે વાત બેટી છે. જડભાવથી નિવૃત્ત થનાર સાવધકને ત્યાગ કરી શકે છે. સામાયિકને જડની ક્રિયા કહેનાર ઉસૂત્રની પરૂપણ કરે છે. ક્રિયામાં જે અશુદ્ધિ આવી ગઈ છે તેને અવશ્ય ટાળવા જેવી છે, પણ કરવા જેવી નથી એ ઉપદેશ કદી ન આપે. સામાયિકમાં દ્રવ્યથકી સાવદ્યોગનાં પચ્ચખાણ, ક્ષેત્ર થકી ૧૪ રાજક પ્રમાણે, કાળ થકી બે ઘડી અને ભાવ થકી છ કેટીએ પ્રત્યાખ્યાન કરવાના છે. શુદ્ધભાવે એક સામાયિક કરવામાં આવે તે ૯૨૫૯૨૫૯૨૫ પમ ઝાઝેરા નારકીનાં નદાવા (દા નહિ) થાય. એક સામાયિકનું આટલું ફળ છે. તમને સામાયિક પર પ્રીતિ છે ? કેટલાકને તે સામાયિક કરવી ગમતી નથી. આત્માની શુદ્ધિકરણની ક્રિયા તે સામાયિક છે. સામાયિક ચારિત્ર એ આત્મશુદ્ધિની શરૂઆત છે અને યથાખ્યાત ચારિત્ર તે પૂર્ણાહુતિ છે. સામાયિકના વિશેષ ભ અવસરે કહેવાશે. Page #544 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન કે આસે વદ ૧૩ને શનિવાર તા. ૧૬-૧૦-૭૧ નાથે સિદ્ધાંત દ્વારા સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થએલ વરd, તેનું નામ સિદ્ધાંત. અહિં નિષધકુમારને અધિકાર ચાલે છે. નિષકુમાર, ભગવાન પાસે બાર વ્રતનું સ્વરૂપ સમજી વ્રતને અંગીકાર કરે છે. નવમા વ્રતનું સ્વરૂપ ચાલી રહ્યું છે. જેમ શરીરને ખોરાકની જરૂર છે તેમ આત્માને પણ ખેરાકની જરૂર છે. ખેરાક વિના શરીર તેજહિન બને છે. તેમ આત્માને યોગ્ય ખોરાક દેવામાં ન આવે તો તે પણ તેજહિન બને છે. સામાયિક એ આત્માને ખેરાક છે. સામાયિકથી સમભાવને લાભ થાય છે. શત્રુમિત્રને ભેદ ભુલાઈ જાય છે. જેણે સમભાવને જીવનમાં વણી દીધું છે, તે લાભ કે અલાભમાં, યશ કે અપયશમાં, જીવન કે મૃત્યુમાં, નિંદા કે હતુતિમાં અકળાતો નથી. કેઈ કહે પધારો પધારે, અમે તમારી જ પ્રતિક્ષા કરતાં હતાં. તમ આવ્યે અમે ઉજળાં છીએ, આવા શબ્દો સાંભળતાં ગલગલીયા ન થાય. અને અહીં શા માટે આવ્યા? કેણે તમને બોલાવ્યા છે? આવા શબ્દો સાંભળવા મળે તે દુઃખી ન થાય. સામાયિક સમભાવ કેળવવાની બાળથી છે. સામાયિક કરે તેમાં મન, વચન અને કાયાના બત્રીસ દોષમાંથી કોઈ દોષ લાગતું નથી, તે જોઈ જાવ. સામાયિક કરતાં પહેલાં સામાયિકના દે કયા છે તે જાણે. જ્ઞાન હશે તે જ દેથી બચી શકાશે. હીરાને શરાણે ચડાવી તેમાં પાસા પાડે તે તેજ પ્રગટે છે. તેની કિંમત અનેક ગણી વધી જાય છે. તેમ સામાયિક કરવાથી આત્માનું તેજ વધી જાય છે. અનાદિથી મીંચાયેલા નયન ખુલી જાય છે. આત્મામાં જેમ જેમ સમભાવ વધે તેમ તેમ સ્થિરતા વધતી જાય છે. પહેલી ચોપડીમાં ભણત હોય તે કાગળ લખે અને મેટ્રીક ભણેલે કાગળ લખે, તે બન્નેના લખાણમાં, બન્નેની સ્પીડમાં ઘણે ફેર હોય છે. એમ કોઈ ૫૦ વર્ષથી સામાયિક કરતે હોય અને કેઈ આજે જ કરવા બેસે તે બનેની સ્થિરતામાં ફેર પડે ને? તમે કેટલા વર્ષોથી સામાયિક કરે છે? તમારામાં સ્થિરતા કેટલી આવી ? સમભાવ કેટલે પ્રગટ? સામાયિકમાં બેઠા હોય અને તમારા શર્ટમાંથી કોઈ હીરા જડીત બટન લઈ જાય તે તેને પડકાર કરાય નહિ. તેમજ બેલાય પણ નહિ. આંખ લાલ કરાય નહિ. સામાયિક પાન્યા પછી તપાસ કરી શકાય. એક સામાયિકમાં વૃત્તિ બહાર ડોકીયા કેટલી વાર કરી જાય છે? તે તપાસે. કેટલાક તે Page #545 -------------------------------------------------------------------------- ________________ સામાયિક કરતાં જ નથી. તેઓ કહે છે કે સામાયિકમાં મન આડું અવળું ચાલ્યું જાય છે, એવી સામાયિક કરવાથી શું ફાયદો? આજ સુધી મન સ્થિર નથી. તેની ખબર પડતી નહતી. સામાયિક કરવાથી, એ ખ્યાલ આવ્ય, એ ફાયદો થયેને? એકવાર ભૂલને ભૂલ છે એમ સમજાશે તે બીજીવાર સુધારવાનો પ્રયત્ન થશે. સામાયિક એ બીજે વિસામો છે. બે ઘડી અઢાર પાપને બેજે એક બાજુ મુકી દેવાને છે. ઉપવાસ કરે તે પોતાને માટે પાપ બંધ કરે છે પણ બીજાને માટે આરંભની ક્રિયા કરે છે. સામાયિકથી ભવકટી થાય છે. કર્મની ભેખડો ઉડી જાય છે. તમને સામાયિક કરવામાં રસ પડે છે કે કંટાળો આવે છે? સાઠ ઘડી પાપની પ્રવૃત્તિ ચાલે છે તેમાંથી બે ઘડી ધર્મ કાર્યમાં જોડી દે. ઝવેરચંદ નામના એક શેઠ ખૂબ ઉદાર દિલના અને દુખીઓ પ્રત્યે કરૂણ બુદ્ધિવાળા હતા. રામલે અને રતનીયા નામના નિરાધાર બે એકરાને નાનપણથી શેઠે પ્રેમથી મોટા ક્ય. સારા સંસ્કાર પાડવા પ્રયત્ન કર્યા, પણ મોટા થતાં બન્ને શેઠને ત્યાંથી વિદાય લઈ ચેરપલીમાં દાખલ થયા. બન્નેના બળવાન શરીર અને મજબુત મન હતાં. ચેરપલ્લીમાં ચેરે સાથે ભળી ગયા. અને ચેરના ધંધામાં પાવરધા થઈ ગયા. ચેરપલ્લીનાં ચેર ૬૦ હતાં. ચોર લુંટારા ગમે તેટલા હેય પણ તે લેકમાં સંપ ખૂબ જ હેય છે. એક ચાર પકડાય તે તે મરવાનું કબુલ કરે પણ પિતાના ગુપ્તસ્થાને કે પિતાના સાથીની વાત કરે નહિ. આજે તમારામાં સંપ કેટલું છે? ઘરની વાત હોય તે પણ બહાર કહેતા અચકાય નહિ. હિન્દુસ્તાનમાં અંગ્રેજો ફાવ્યા હોય તે તેનું કારણ એ છે કે, અહીંના રાજાઓમાં પરસ્પર સંપ નહોતે. “ઘર ફૂટે ઘર જાય.” એક જાપાનની સ્ટીમરમાં ઈન્ડીયન (હિન્દી) બેઠે હતે. તેણે એક જાપાનીઝને મઢ કહ્યું કે આ સ્ટીમરમાં જોઈએ તેટલી સગવડતા નથી. આ સાંભળી જાપાનીએ કહ્યું “આપને શી ઉણપ લાગી?” આપને શું જોઈએ છે? તે જાપાનીઝે ઇન્ડીયનને જોઈતી બધી જ સગવડતા પ્રેમપૂર્વક પૂરી પાડી. જ્યારે બને છૂટા પડયા ત્યારે ઈન્ડીયને કહ્યું “આપે મને ઘણી સગવડતાઓ કરી આપી છે તેનું બીલ શું છે? જાપાનીઝે કહ્યું, ભાઈ મેં તે મારી ફરજ બજાવી છે. આપને કાંઈ આપવાની જરૂર નથી. પણ આપની પાસે હું એટલી અપેક્ષા રાખું છું કે આપ “ જાપાનની સ્ટીમરમાં સગવડતા નહતી” એમ કયાંય લશો નહિ. પરદેશના લેકોને પિતાના દેશ પ્રત્યે કેટલી દાઝ હોય છે? આટલી દાઝ તમને તમારા રાષ્ટ્ર માટે, સમાજ માટે, સંઘ માટે છે ખરી ? ચોરને ધંધે નિંદનીય છે પણ તેમનામાં રહેલ સંપ પ્રશંસનીય છે. “એકતા અપનાવવા જેવી છે.” રામલે અને રતનીયે પિતાના સાથીઓ સાથે ખૂબ જ લુંટફાટ કરતા. એક વખત ઝવેરચંદ Page #546 -------------------------------------------------------------------------- ________________ પs શેઠ ઝવેરાતને વેપાર ખેડી–અઢળક સંપત્તિ સહિત આવી રહ્યા છે. સાથે એક રખેવાળ, છે. ૬૦ લુંટારાઓને ભારે પડી જાય તે તે જબરો છે. તેનાથી બધાં લુટેરાઓ ભય પામે, શેઠને રથ ગામ નજીક આવી રહ્યો છે. ગામ બે ચાર માઈલ જ દૂર છે. તેથી શેઠે રખેવાળને કહ્યું. “હવે તું જઈ શકે છે. ગામ હમણા આવશે.” રખેવાલે કહ્યું શેઠ, આ રસ્તામાં એક કળ આવે છે, તે જરા ભયસ્પદ છે, તે વટાવી પછી હું જાઉં. આ સાંભળી શેઠે કહ્યું “અહીં સુધી તે ઘણીવાર આવીએ છીએ, રસ્તે જાણીતું છે, વળી દિવસ ઉગી ગયે છે, તેથી ભય જેવું નથી. રખેવાળને ભયની શંકા હતી પણ શેઠને તે વધુ કહી શકો નહિ. અને પિતાને પગાર લઈ રવાના થયે. શેઠને રથ રવાના થયે. ગામ એકાદ માઈલ દૂર હશે ત્યાં બુકાની બાંધેલા બહારવટીઆ આવી પહોંચ્યા અને રથ ઉભો રાખવા પડકાર કર્યો. રથમાં બેઠેલા શેડ ગભરાઈ ગયા. રથ ઉભું રાખવું પડે. અને લુંટેરાઓએ બધું ધન, માલ, મિલ્કત, ઝવેરાત લુંટી લીધું. અને શેઠને ખૂબ માર્યા, અને ઝાડ સાથે બાંધી દીધાં. દુઃખમાં ભગવાન યાદ આવે એમ શેઠ “મહાવીર મહાવીર રટવા લાગ્યા. આ યુ ટેરાઓમાં રામ અને રતનીયો પણ હતા. શેઠના શબ્દ તેમના કર્ણપટ પર અથડાયા અને પિતાને પાળનાર શેઠની સ્મૃતિ થઈ આવી. શેઠ પાસે જઈ નામ પૂછયું. શેઠે નામ કહ્યું. તેથી ખાત્રી થઈ કે, આ આપણા પિતા તુલ્ય ઝવેરચંદ શેઠ જ છે. તે બનેએ અરસપરસ વિચાર કર્યો કે આપણે જેનું લુણ ખાધું હોય તેને બેવફા ન થવાય. તેમણે પિતાના સાથીઓને રોક્યા અને કહ્યું. “આમાંથી એક પાઈ પણ લઈ શકાશે નહિ. આ અમને નિરાધાર અવસ્થામાં પાળી પોષી મોટા કરનાર અમારા શેઠ છે. અમારે નિમક હરામ ન થવાય. માટે બધું મૂકી દયે. જે નહિ મુકે તો આજથી અમે બંને તમારાથી છુટા થઈ જઈશ. બધાં લુટેરાઓએ રામલા અને રતનીયાને ખૂબ સમજાવ્યા, આટલે લાભ કદી પ્રાપ્ત થયે નથી, તેમ પણ કહ્યું, છતાં તેઓ એકના બે ન થયા અને તેમના સાથીઓ એ બંનેને ગુમાવવા તૈયાર ન હતાં. તેથી લુટે બધે માલ ધન, ઝવેરાત, વિ. મૂકી દીધાં. પિલા અને ભાઈઓએ શેઠને છૂટા કર્યા, અને બધું ધન સંપી ઘર સુધી મુકી આવ્યા. શેઠે ૬૦ માંથી બે લુંટારાઓને પાળ્યા હતા તે તેઓ બચી ગયાં. જ્ઞાની પુરૂષ કહે છે કે ૬૦ ઘડીમાંથી બે ઘડી દયા પાળે, સામાયિક કરે, તે શેઠની જેમ બચી જશે. ૬૦ ઘડી સુધી આત્મિક ધન લૂંટનાર લુંટારા છે. રાત દિવસ આત્મિક ધન લુંટાઈ રહ્યું છે અને જીવાત્મા કર્મના મારથી અધમુઓ થઈ રહ્યો છે. હવે ધર્મને જીવનમાં અપનાવે તે સુખી થવાય. નવમા વ્રતના પાંચ અતિચાર છે. તે જાણવા પણ આદરવા નહિ. મણ દુપડિહાણે સામાયિકમાં મન દુષ્ટ માર્ગે ચાલ્યું ગયું હોય. વયદુપ્પડિહાણે સામાયકમાં વચનની પ્રવૃત્તિ દુષ્ટ કરી હોય. કાયદુપ્પડિહાણે સામાયિકમાં કાયાની પ્રવૃત્તિ અશુભ આચરી હેય Page #547 -------------------------------------------------------------------------- ________________ પણ સામાઈયસ્સ સઈ અકરણયાએ સામાયિક કયારે કરી તેની ખબર ન રહી હોય. સામાઈયસ્સ અણવહિયસ્સ કરણયાએ સામાયિકને ટાઈમ પૂરો થયા પહેલાં પાળેલ હેય. સામાયિક વ્રતમાં અતિચાર ન લાગી જાય તેને ખાસ ખ્યાલ રાખવો જોઈએ. ૧૦ મું દિશાવગાસિક વ્રત એટલે છઠ્ઠા વતમાં જે દિશાઓની મર્યાદા બાંધી છે. અને સાતમા વ્રતમાં જે ભેગપભોગરૂપ દ્રવ્યાદિની મર્યાદા કીધી છે, તેને ટુંકાવવાની વાત છે. જેમ હિંદુરતાન ઉપર પાકિસ્તાનનું આક્રમણ થતું હોય ત્યારે હિંદના સૈનિકો સરહદ ઉપર જઈને આવતાં આક્રમણને અટકાવે છે. તેમ આશ્રવના આક્રમણે આવતાં હોય ત્યારે વ્રત-પશ્ચિખાણુના સંવરરૂપ સૈિનિકો આત્માનું સંરક્ષણ કરે છે. ઉર્ધ્વ, અધે અને ત્રિછી દિશાઓમાંથી આશ્રવના પ્રવાહ ચાલ્યા જ આવે છે. અવિરતીના આક્રમણે પાંચ ઈન્દ્રિ દ્વારા ૨૧ વિષને બહેલાવે છે. વિષયના ઉન્માદ વિષને તૃપ્ત કરવા મર્યાદાની સીમાને ઉલંઘી આગળ ને આગળ કૂચ કરે છે. વિષચેની લંપટતા અને તૃષ્ણના તારો કેશેટાના તારની જેમ લંબાવે છે. એ તારના છેડાને પકડવા દેશ છેડી પરદેશ વેઠે છે. શ્રવણેન્દ્રિય શબ્દથી ઈષ્ટતા મિષ્ટતા મેળવવા રેડીયા, ગાયિકાના ગીતે, શૃંગારિક સાધને શોધે છે. ચક્ષુઈન્દ્રિય-રૂપને નિહાળવા થનગની હોય છે. પછી આર્યતા કે અનાર્યતા, નૈતિકતા કે અનૈતિકતાના ભેદને ભૂલે છે. રૂપ–પિપાસાના ખપ્પરને ભરવા, ઓપન ફિલ્મ જેવા દેડી જાય છે. ઘણેન્દ્રિયના બેલથી મઘમઘાયમાન પુના પમરાટ માટે વનસ્પતિના છાને કચરઘાણ વાળે છે. અન્યનું ગમે તે થાય તેની સામે જેવા ઉભો રહેતું નથી. પિતાની મજામાં અન્યને મૃત્યુ સુધીની સજા કરવા તૈયાર થાય છે. રસેન્દ્રિયની લુપતા ભઠ્યાભઢ્યને વિવેક ચૂકાવે છે. મંગુ આચાર્ય રસ ગૌરવમાં લલચાયા તેથી દુર્ગતિમાં ભટકાયા, માહથી મરાયા, સાધુતાથી ભ્રષ્ટ થયા ને વ્યંતર જાતિમાં ઉત્પન્ન થઈ ગયા. અષાઢાભૂતિ જેવા પવિત્ર લબ્ધિસંપન્ન મુનિરાજ મેદની સેડમથી. જ્ય મોહિનીના અને ભુવનમેહિનીના પ્રેમરૂપી નાગપાશમાં જકડાઈ ગયા. દિક્ષાને દેશવટે દઈને પુનઃ સંસાર માંડ્યો હાથીની અંબાડી ત્યાગીને ગભરાજની સવારી કરી. આ કેના પ્રતાપે કહોને કે રસેન્દ્રિયની લુપતાઓને લીધે ! | સ્પર્શેન્દ્રિયની લેલુપતા આવે છે ત્યારે માનવી બેફામ બને છે. ઠાણાંગસૂત્રના આઠમે ઠાણે આઠ પ્રકારના અંધ કહ્યા છે તેમાં “કામાંધ” કામીને અંધ કહી બેલા છે. વિષયની લુપતા આત્મામાં અવિવેકના ધુમસ ઉભરાવે છે. ધુમસના કારણે ૧૦ ફૂટ છેટેથી ગાડી આવતી હોય તે દેખાય નહિ. છેવટે એકસીડન્ટની હેનારતમાં હેમાઈ જાય છે તેમ સંસારી આત્માઓ અવિવેકના ધુમસથી અતિ નિકટમાં વિટંબણુઓ હોય, છતાં જોઈ શકતું નથી. રાવણની કઈ દશા થઈ તે જાણતે હેવા છતાં તે પિતાના હદયને સમજાવી Page #548 -------------------------------------------------------------------------- ________________ શકતે નથી વિષયના રાગ (કામરાગ) ભયંકર છે. “લવ ઈઝ બ્લાઈન્ડ” ઇક આંધળે છે. અહિં ઈશ્ક શબ્દ એટલે મેહ સમજવાનું છે. એ રાગને રમાડવા માટે આંતર જાતીય લગ્ન વધતાં જાય છે, હિન્દને પરણેલે યુવક કેરેન જઈને ત્યાંની યુવતી સાથે સંસાર માંડે છે. વિષયની વાસના અને અસત્યના આંચળા ઓઢાડે છે. પર હોવા છતાં પોતાની જાતને કુંવારે મનાવે છે. અસત્ય બાંધવ આબે એટલે ચારી–તેની બહેન ભાઈની આંગળીએ જ ઉભી છે. આવી રીતે અસત્ય, ચેરી, અબુદ્ધ ભાવેથી પિતાના સહજાનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપી આત્માના ગુણેનું ખૂન કરે છે. તેથી હિંસાદેવી આંગણે આવેલી જ છે અને તે મૂરખ હિંસાદેવીનું પૂજન કરે છે. પરિગ્રહ વિના એકેય ઈન્દ્રિયેના વિષ પૂરા પડતાં નથી માટે તેને પૂર્ણ કરવા (પરિગ્રહની) લક્ષમીની તલાસ કરવી પડે છે. પુણ્ય પાતળા છે, ભાગ્ય નબળાં છે. ત્રણ તસુનું કપાળ ને ૧૩ ભમરા જેવા નશીબ હોય તે પછી તે બિચારે અજ્ઞાનથી ઘેરાયેલ, કુતરાની જેમ લાંબી જીભ કાઢી, હાંફતે હાંફતે ચારે બાજુ દોડધામ કરે છે. અહિંથી મેળવું, તહિંથી મળવું એમ હૈયે તાપ ભર્યા હોય છે, પછી પાપના સંતાપ એને શેકી નાખે છે. હવે જે પાપના સંતાપથી ન શેકાવું હોય તે “દેવ ગુરૂ ધર્મના” શરણે જા. જ્ઞાન દિપક અને શ્રદ્ધાનું બળ લઈને અવિરતી રૂપી સંસારના માર્ગને ચારિત્રથી કાપી નાખે. પર પદાર્થની ઈચ્છા તથા વિષયોની વાંછા એ બધા અવિરતીના પ્રકારે છે. માનવી જે તૃણુના તારને તેડી સંતૂષના ઘરથી પણ આગળ વધી ત્યાગના માર્ગે આગળ વધે તે આશ્રવના આવતાં આક્રમણે ખાળી શકે. સ્વદેશમાં રહીને ગૃહસ્થી તેનાં આજીવિકાના સાધને પુરાં પાડે તે પરદેશ સુધી જવારૂપ તૃણાના તારને તેડી શકે. આગળના માનવીના હૈયે ધર્મદાઝ સાથે દેશદાઝ પણ હતી. તેથી આયાત અને નિકાસ સ્વદેશમાં કરે જેથી પોતાના દેશને સમૃદ્ધ બનાવવામાં મદદગાર બની રહે. “સ્વર્ગાદપિ ગરીયસી જન્મભૂમિ” સ્વર્ગ કરતાં જન્મભૂમિ મહાન છે. એ સૂત્ર બાલ્યવયથી મગજમાં માવિત્રે ઠસાવતાં. માટે દેશસેવાને પાઠ પણ તેની નસેનસમાં હતે. ધર્મનું સ્વરૂપ વિશાળ છે. ધર્મ પામેલે પોતે સેવા, શાંતિ ને સુખરૂપી ત્રિપુટીને અનુભવ અને અન્યને પણ અપાવતે. સંતેષના કારણે તે જ્યાં ત્યાં ઝાવા નાખતે નહોતે. ૪ માસ મોસમમાં કમાય ને ૮ માસ નિરાંતે ધર્મધ્યાન કરત. આવા સાધકે છઠ્ઠા ને ૭મા વ્રતમાં જે જાવજીવની દિશા કે ભેગપભોગની મર્યાદા કીધી છે તે મર્યાદાને દિવસે દિવસે સંક્ષિપ્ત કરી, પાપની લાળને ટુંકાવતે જાય છે. છતાં કોઈવાર અણુ-ઉપગે અતિચાર લાગી જાય તે, સાંજ પડે આત્મનિરીક્ષણરૂપ પ્રતિક્રમણ કરી, આલેચના કરી શુદ્ધ બને છે. તે અતિચારનું સ્વરૂપ - - આણવણપણે = પિતે જે દિશા કે દ્રવ્યની મર્યાદા કરી છે તેનું પ્રમાદથી ઉલંઘન થઈ ગયું હોય, આ સિવણ ઉગે = નેકરને મોકલી મર્યાદા બહારની ભૂમિમાંથી વસ્તુ મંગાવી હોય. સદાણુવા = શબ્દ કહીને એટલે પિતાને અમેરિકા સુધી જવાની બંધી કરી હોય અને Page #549 -------------------------------------------------------------------------- ________________ પછી ત્યાંની ચીજને પણ લાગે કે કમાણીના ઉદેશે ટેલીફેન દ્વારા માલની લેવડદેવડ કરે વગેરે. ; રવાવાયે રૂપવરૂપ બતાવીને કોઈને બોલાવ્યો હોય. જેમ કે કેઈએ પચ્ચખાણ કર્યો કે આજે મારે મારા કંપાઉન્ડ બહાર જવું નહિ. પાંચે આસવને છ કેટિએ ત્યાગ, એ અભિગ્રહ કર્યા બાદ ગવાક્ષમાં રહીને પંથ નિહાળતાં કઈ ચીજ જોઈને લેવાની ભાવના થઈ, અંતરાત્મા ઉંઘી ગયો ને બહિરાત્માનું જોર વધ્યું ત્યારે તે આત્મા તેમાં લેપાઈ જતાં અન્યને પિતાનું રૂપ દેખાડીને એટલે કે સંકેત કરીને બેલા બહિયા પિગળપખે બહાર કોઈને કાંકર નાંખીને, કઈ પદાર્થ નાંખીને બોલાવે વગેરે ૧૦મા વ્રતના પાંચ અતિચારનું સ્વરૂપ સમજવાનું છે, પણ અતિચાર લગાડવાના નથી. કદાચ અજાણપણે અતિચાર લાગી જાય તે શ્રાવક સવાર સાંજ પ્રતિક્રમણ કરી તે પાપથી શુદ્ધ બને છે. આવે વીતરાગ પ્રભુને પૂજક, અને સાધુઓને ઉપાસક, ત્રિરત્નને યથાશક્તિ આરાધક બની સંસારમાં રહે છે, છતાં સંસારને થઈને રહેતું નથી. જેમ કોઈ માણસ દિલ દઇને, તન તેડીને ઘરનાં કામ છેડીને સંસ્થાનું કામ કરતે હેય પરંતુ જ્યારે તેમાંથી તેના હૃદયને આઘાત પહોંચે એવી તેને માટે વાત ઉભી થાય ત્યારે તે રાજીનામું દેવા તૈયાર થાય છે. કોઈ કારણસર રાજીનામું દેતાં વાર લાગે પણ હૈયું તે ઉઠી ગયું છે. તેમ સાચા શ્રાવકને આખા સંસાર ઉપરથી ભાવ ઉઠી જાય છે. સંસારનું રાજીનામું દઈ દેવું છે, પણ ચારિત્ર ગુણની નબળાઈને કારણે સંસાર છેડી સાધુપણું નથી લઈ શકો, છતાં શક્તિ પ્રમાણે જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે ત્યારે સાધનાની સીડી પર ચઢે છે. નવમા વ્રતમાં બે ઘડી સુધી સમભાવની સાધના કરે છે. અને તે સાધનાના ફળરૂપે, ત્યાર બાદ સંસારના કાર્યો કરતાં છતાં સંસાર ભાવથી વૃત્તિઓનો સંક્ષેપ કરી, અલ્પ જરૂરીયાતથી, ૧૦મા વ્રતમાં સંતેષની શીતળ ચાંદનીમાં વિચરતા ૧૧મા પૈષધવ્રતમાં અહેરાત્રી (દિવસ-રાત) સુધી વિચરી સાધુપણાની વાનગીને સ્વાદ અનુભવે છે. પિષધવત એટલે સૂર્યોદય થતાં જ કોઈપણ આશ્રવનાં કામ કર્યા સિવાય જ પૈષધવ્રત ધારણ કરવાનું હોય છે. તેમાં ચારે આહારનાં પચ્ચખાણ કરાય છે. તેમજ અબ્રાસેવવાના-સેના રૂપા હીરા માણેકના, પુષ્પોની માળા-વિલેપન કરવાના-શસ્ત્ર જેવાં કે ચપ્પ છરી વગેરે જીવ હિંસા થાય તેવાં શસ્ત્રો રાખવાનાં પચ્ચખાણ કરાય છે. દિવસ ને રાત્રિના આઠે પહોર ધર્મ ધ્યાનમાં ગાળવાના હોય છે. તેમાં કોઈપણ જાતનાં સાવધ કાર્યો (પાપ કર્યો) મન, વચન, કાયાથી કરાય નહિ, કરાવાય નહિ પ્રભાવના લેવાય નહિ છોકરાઓ આવે ત્યારે ઘરની વાત તેની સાથે કરાય નહિ. ચાવીને ગુડ લેવાય દેવાય નહિ. સુવા-ઓઢવાપાથરવાનાં ઉપકરણે તથા શરીરની હાજતે નિવારવાના સ્થાનેનું સવાર સાંજ બે વાર પતિલેખન કરવું જોઈએ, Page #550 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૧૧મા વ્રતના પાંચ અતિચાર બતાવ્યા છે - અપડિલેહિય-પડિલેહિય સેજા સંથારએ = સુવાની શય્યા = જગ્યા અને સંથારો = ઉપકરણને સરખા જોયાં ન હોય, જેમ તેમ જોઈ લીધાં હેય, અપમજિજય દુપમજિજય સજા સંથારએ = સેજા સંથારાને પ્રમાર્યા (પૂજ્યા) ન હોય કે જેમ તેમ પૂજ્યા હોય. અપડિલેહિય દુપડિલેહિય ઉચાર પાસવણભૂમિ = દેહની હાજતે નિવારવાના થાનું પ્રતિલેખન કર્યું ન હોય, અથવા સરખી રીતે કર્યું ન હોય. અપમજિય દુષ્પમજિજય ઉચ્ચાર પાસવણભૂમિ = દેહની હાજતે નિવારવાના સ્થાને પંજયા ન હોય અથવા જેમતેમ પૂજ્યા હેય. પિસહસ્સ સમંઅણાણું પાલયા = પૌષધવત લીધા પછી સરખી રીતે તેનું પાલન ન કર્યું હોય. આ પાંચ અતિચાર જાણવા ગ્ય છે, પણ આચરવા ગ નથી-એમ જાણી નિરતિચારપણે વ્રનું પાલન કરવું જોઈએ. આજે ધન્યતેરસ છે, ધન્યતેરસને દિવસે ભરત ચક્રવતી છ ખંડ સાધી વનિતા નગરીમાં આવેલા અને શ્રીરામચંદ્ર, સીતાને રાવણ પાસેથી મુક્ત કરી અયોધ્યા નગરીમાં આવેલા, તેથી ઉત્સવ મનાએલે. ધન્ય તે રસ એટલે આત્માની અનુભૂતિને રસ. આ રસનું આસ્વાદન જે કરે છે તેણે સાચી ધન્યતેરસ ઉજવી મનાય છે. નિષકુમાર ભાવપૂર્વક વ્રત અંગીકાર કરે છે. હવે બારમા વ્રતનું સ્વરૂપ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૯૧ આસે વદ ૧૪ને રવિવાર તા. ૧૭-૧૦-૭૧ અનંતજ્ઞાની પરમાત્માએ ભવ્ય જીને સિદ્ધાંત દ્વારા સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલ વસ્તુ તેનું નામ સિદ્ધાંત. અહીં નિષધકુમારને અધિકાર ચાલે છે.. આજે બારમા વ્રતનું સ્વરૂપ સમજાવાશે. દાદરના એક પછી એક પગથિયા ચડી શકાય છે, તેમ શ્રાવકપણને પ્રાપ્ત કરવા માટે પણ બાર પગથિયારૂપ બાર વ્રત છે. બારમું અતિથી સંવિભાગ વ્રત છે. અતિથી કેણ બારમા વ્રતમાં અતિથીની વાત કરી છે તે Page #551 -------------------------------------------------------------------------- ________________ કેવા અતિથીની વાત કરી છે તે પ્રથમ જાણવું જોઈએ. અતિથી એટલે જેની તિથી મુકરર નથી તે. જે આટલી જ વ્યાખ્યા કરીએ તે તમારે ત્યાં મહેમાન આવે છે તેમાં કેટલાકની તિથી નકકી નથી રહેતી. વળી માગણ-ભિખારી આવે છે તે પણ કયારે આવે તે નક્કી નથી હોતું. ઉદઘાટન વગેરે હોય ત્યારે પણ અતિથી વિશેષને આમંત્રણ આપે છે. અહીં આ અતિથીની વાત નથી. પણ જે પંચ મહાવ્રતધારી છે. પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિયુક્ત છે તથા છકાયનાં પિયર અને છકાયનાં નાથ છે. સત્યાવીશ સાધુજીનાં ગુણે કરી સહિત છે તેવા મહાપુરૂષની વાત છે. તેને સાવધોગ સેવવાના સર્વથા પ્રત્યાખ્યાન છે. ઘર રહિત છે. તેને કયાંય સીમાડા બાંધ્યા નથી. અપ્રતિબદ્ધ વિહારી છે. કલ્યાણ નું કરવા કાજે વિચરે દેશ વિદેશે, ના રાયરંક ના ઉંચનીચ સરખા સૌને ઉપદેશે, અપમાન કરે ત્યા સન્માન, સમતાભાવે રહેનારા, આ છે અણગાર અમારા જેના સાધુને ઉંચનીચને ભેદભાવ નથી. તેની દૃષ્ટિમાં સૌ સમાન છે. તેનું કેઈ અપમાન કરી જાય તે તેના પર ક્રોધ કરતા નથી. અને કોઈ સત્કાર કરે તે કુલાતા નથી. આ પવિત્ર સાધુ, લેકમાં ચાર ઉત્તમ વસ્તુ છે તેમાંના એક છે. પંચ પરમેષ્ઠીમાં તેનું પાંચમું પદ છે. સાધુ પરમશાંતિ અને સિદ્ધિની શોધમાં જીવનની તેજસ્વી મશાલ લઈ આત્મા અને પરમાત્માને પેગ સાધવા નીકળે છે. જગતની બધી જ તુચ્છ જંજાળો છેડી આત્મસાધ્ય સાધવું એ જ એનું પ્રિય સૂત્ર છે. આવા સાધુને દુનિયામાં જેટે મળે નહી. રાજપાટ અને સુંવાળા વૈભવ તુચ્છ લાગ્યા એટલે બળખાની માફક ફેંકી દીધા. મિક્ષના શાશ્વત સુખની મેજ સમજાણું ત્યારે છ ખંડના સુખને છેડી ચક્રવર્તીઓએ હાથમાં પાત્ર પકડયું અને ઘેર ઘેર ભિક્ષાચરી કરવામાં આનંદ માન્ય અને ઉચ્ચ પ્રકારનું નિરારંભી જીવન જીવ્યા. આ માગે માયકાંગલા જેને કમાવવાની ત્રેવડ ન હતી, સંસારમાં દુખી હતા તેવા નથી આવ્યા, પણ ભૌતિક વૈભવના ઢગ પર જન્મેલા, ખમ્મા ખમ્મામાં મોટા થયેલા અને એક નેકરને બોલાવે ત્યાં પાંચ હાજર થાય અને કહે હે દેવાનુપ્રિય! આપ શું ઈચ્છે છે? અમે આપને માટે શું પ્રિય કરીએ! આવા પુરુષની જેના પર દષ્ટિ પડે તે પણ પિતાની જાતને ધન્ય માને. આવા પુણ્યાત્માઓએ દીક્ષા અંગિકાર કરી છે. અને ઉઘાડા પગે અને ખુલ્લે માથે ધેમ ધખતા તાપમાં પણ ચાલવાનું કબૂલ કર્યું છે. તમને જરાક ગરમી લાગે એટલે એરકન્ડીશન રૂમમાં બેસી જાવ અથવા તે પં ચાલુ કરી દે, ગમે તેટલી ગરમી હોવા છતાં પણ સાધુ પંખે ચલાવે નહિં અને ગમે તેટલી ઠંડી હોય તે પણ અગ્નિથી શરીરને તાપે નહીં, Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૯ આચારગ સૂત્રમાં આવે છે કે શીતના સ્પર્શથી કાંપતા મુનિને જોઈ કોઈ ગૃહસ્થ પૂછે છે કે: “ભકત'તો ! શ્રમના ! ને વહુ તે નામધમ્મા કન્વતિ ? શાઇલ તે શાાવક્! न खलु मम ग्रामघम्मा उव्वाहति रतयफः स य न खलु अहं संचाएम् अहिया सितए, नो खलु मे कप्पई अगणिकाय उज्जालितए वा पज्जालितए वा कार्य आयात्तिए वा पयावित्तए वा अनेसि वा वेयणाओ....” હૈ આયુષ્યમાન શ્રમણ ! તમને કામ પીડિત તા નથી કરતા ને? આ સાંભળી સાધુ કહે છે મને કામ પીડિત નથી કરતા, પરંતુ હું ઢંડીને સહન કરવા સમ` નથી. અગ્નિકાય જલાવવા, વારવાર જલાવવા, શરીરને એકવાર તાપવુ' અથવા વારંવાર તાપવુ’ મને કલ્પતુ નથી. અને ખીજા પાસે આમ કરાવવુ' પણ કલ્પતુ નથી અને કોઈ કરે તા અનુમોદન કરવુ' પણ કલ્પતુ નથી. શરીર, શરીરનુ` કામ કરે પણ સાધુ તેની સમાધિમાં લીન રહે. 8'ડીમાં કાઈ તાપતા હોય અને સાધુ ત્યાંથી પસાર થાય તે સગડી પાસે ઉભા રહે નહીં, માખણના પીંડા જેવી કાયા હાય પણ તેણે કપરો મા લીધા છે. સુનિ ગૃહસ્થને ઘરે વહેારવા જાય અને કોઈ પાણીના લેટા આઘા કરે અથવા દાણા ઉપર પગ મૂકે તેા પાછા ફરી જાય. પૂરી ઉતારવાની જ હાય અને મુનિ પહાંચ્યા પછી ઉતારીને આપે તે મુનિ તે લે નહી’. દશા શ્રુત સ્કંધમાં પ્રતિમાધારી શ્રાવકની વાત આવે છે. તેમાં પણ કહ્યું છે કે પઢિમા– ધારી શ્રાવક હૈારવા જાય ત્યાં ભાત ઉતરી ગયા હૈાય અને દાળ ન ઉતરી હાય, ચુલે હાય તા ભાતને શ્રહણ કરે પણ દાળ ન લે, એમ જે નિચે હાય તે લે, સગડીપર અગ્નિકાયના સ્પવાળુ હાય તે ન લે. અસુઝત આહાર પઢિમાધારી શ્રાવકને પણ ન પે. સાધુ હૈારવા આવે ત્યારે ચારની માફક ધીમે પગલે આવે, પણ ધર્મલાભ દૂરથી ખેલતા ન આવે, જો ખેલે તે ગૃહસ્થ ચેતી જાય અને કોઈ અસૂઝતી વસ્તુ સુઝતી કરી નાખે, વળી સાધુને કોઈ માણુસ ઢાળાતું–વેરાતું આપે તે પણ લેવું ન ૫ે. ગૃહસ્થ વસ્તુ વહેારાવવા લાગે તા તેને પૂછે કે આ વસ્તુ કાને માટે બનાવી છે ? જો ઘરડા માટે, બાળક માટે કે પ્રસૂતા માટે બનાવેલા આહાર હાય તા તેઓએ વાપરી લીધા પહેલાં ન લેવાય. સાધુ, જીવનના દરેક પ્રસંગમાં વિવેક રાખે. નિર્દેષ અને એષણિક આહાર મળે ત સયમવૃદ્ધિ માને. અને ન મળે તા તપવૃદ્ધિ સમજી આનંદમાં રહે. ના દેહતણી દરકાર કરે, અઘરા તપને આચરતાં, અભ્યાસ ક્રિયા ને ભક્તિથી, આતમને ઉન્નત કરતા. Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫o આરાધનામાં આયુષ્ય વીતાવી ઉચ્ચગતિ વરનારા, આ છે અણગાર અમારા...જેના.... સાધુ પિતાના જીવનમાં આરાધનાને જ મુખ્ય ગણે. સાધના સાધતાં સાધતાં દેહ. પડી જાય તે પણ દરકાર ન કરે. આત્માને ઉન્નત બનાવવાનાં જ પ્રયત્ન કરે. સાધુ એક જૈન કુળમાં જ ગોચરી જાય તેમ ન હોય, પણ પરિચિત કુળમાં પણ જાય. અજ્ઞાત કુળમાં વિશેષ શુદ્ધ ગોચરી ઉપલબ્ધ થાય. अन्नाय उन्छे चरई विशुद्ध, जवणट्रया समुयाण य निच्च अलध्धु नो परिदेवईज्जा, लध्धु न विक्कत्थई स पुज्जो દશ. અ. ૯ ઉ. ૩. ગા. ૪ સાધુ અજ્ઞાત ઘરોમાં ગોચરી જાય અને સંયમનાં નિર્વાહને માટે ઉચ્ચનીચ કુળમાં સામુદાણીય ગોચરી કરે. આહારની અપ્રાપ્તિ થતાં ખેદ ન કરે. અને પ્રાપ્તિ થતાં દાતાની પ્રશંસા ન કરે, તે પૂજ્ય થાય. શ્રાવક રાગને કારણે કોઈક વાર આઘું પાછું કરી નાખે પણ અન્ય ધમને ત્યાં અજાણ્યા જઈએ તે પાપ લાગવાની શંકા ન રહે. સાધુની ગોચરી ભ્રમર જેવી હોય છે. સાધુ તે મધુકરની પેરે, નહીં તૃણું નહીં લેભ, લાધ્યું ભાડું દીએ કાયાને, અણ મળે સંતોષ, ધમે મંગલ મહિમા નીલે, ધર્મ નવ નિધિ થાય. ભ્રમર જેમ પુષ્પને કષ્ટ પહોંચાડતા નથી અને પિતાનું પેટ ભરે છે, તેમ સાધુ કોઈ ને ત્રાસ પહોંચાડતા નથી. કેઈ ને આશ્રય સ્વીકારતા નથી, કોઈની શેહમાં તણાતા નથી. કરોડપતિ કે રેડપતિ (ગરીબ) બધાને સમાન ગણે છે. “ગામવા સર્વ ભૂતેષુ” સાધુ પિતાના આત્મા સમાન બધા આત્માને સમજે છે. પ્રાણિમાત્રને સુખ પ્રિય અને દુખ અપ્રિય છે, તેથી કોઈને હેરાન કરવાને, દુઃખી કરવાને વિચાર માત્ર પણ ન કરે. છકાયનાં પ્રતિપાલ સાધુ તમારે ત્યાં રહેવા આવે ત્યારે તમે હિંસાનાં કામ કરતા હો, તે તે કામ થંભાવી દેવું જોઈએ. તેમનાં દેખતાં હિંસા કરે, શાક વગેરે સુધારો અથવા પાણી વગેરેને આરંભ કરે, તે તે જોઈને સાધુનું હૃદય ખિન્નતા અનુભવે. પણ તમારે તે મોડું થતું હોય એટલે તેમ બને નહીં, ખરુંને ? સાધુને કંઠે પ્રાણ આવી જાય, લાલપીળા દેખાતા હોય, પ્રાણ છુટી જાય તેમ લાગે તે પણ સચેત પાણીનું સેવન કરે નહિ. આત્મ કલ્યાણ એ જ એની તમન્ના છે. તૃષ્ણા છેડી લાધ્યું ભાડું દેહને આપે. સાધુ છ કારણે આહાર કરે. Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૪૧ “वेयण वेयावच्चे इरियछाए य संजमाए તદ પળવત્તિયાણ, છ પુળ ધર્મચિન્તા ”ઉ. અ. ૨૬ ગા. ૩૩ (૧) સુધાવેદનીય સમાવવાને માટે (૨) વૈયાવચ્ચ કરવાને માટે (૩) ઈસમિતિ શેધવા માટે () સંયમના નિર્વાહ માટે (૫) પ્રાણ ટકાવવા માટે અને (૬) ધર્મજારિકા જાગવાને માટે, સાધુ આહાર કરે પણ તેને આહારમાં આસક્તિ ન હોય. કારણ કે આહાર એ તે એકેન્દ્રિયના મૃતદેહ છે. મૃતદેહ પર ઉજાણી તે ગીધડા અને કાગડા કરે. સાધુ તે ખાતાં ખાતાં ગ્લાનિ અનુભવે કે મારે મૂળ સ્વભાવ અણહારક છે. તે નથી પ્રગટ થયે તેથી આહાર કરે પડે છે. પણ તેમાં રસેન્દ્રિયને પિષવાની તે ન જ હોય. રસેન્દ્રિય પર વિજય મેળવવા માટે ભગવાને જ્ઞાતા ધર્મકથામાં સુષમા દારિકાનું દૃષ્ટાંત ઘણું જ સુંદર આપ્યું છે. આ ઉપદેશ જીવનમાં ઉતરે તે ખાવાપીવાની ચપચપ મટી જાય. રાજગૃહી નામની નગરીમાં ધન્ય સાર્થવાહ રહેતું હતું. તેની પત્નીનું નામ ભદ્રા હતું. તેને પાંચ પુત્ર અને એક પુત્રી હતી. પુત્રીનું નામ સુષમા હતું. તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી. તેના હાથપગ બહુ જ કોમળ હતા. ભાઈ બહેનમાં તે સૌથી નાની હતી. તે ધન્ય સાર્થવાહને ત્યાં ચિલાતી નામને એક દાસીપુત્ર હતા. તે સુષમાને રમાડવાનું કામ કરતે, પણ તેની વર્તણુંક સારી ન હતી. રમવા આવતાં બીજા બાળકોની સારી સારી ચીજો ચેરી લેતે. ધન્ય સાર્થવાહે ચિલાતીને સુધારવા માટે ઘણું કર્યું પણ અંતે તે ન સુધર્યું એટલે તેને રજા આપી દીધી. સ્વછંદી ચિલાતીને પિતાના સ્વભાવને અનુકુળ સેબતી મળી રહ્યા. અને અંતે રાજગૃહની અતિ નજીક પણ નહીં અને અતિ દૂર પણ નહીં એવી સિંહગુફા નામની એક ચેરપલ્લી હતી ત્યાં આવ્યો. તેને સેનાપતિ વિજય હતું. તે ૫૦૦ ચોરને સરદાર હતા, ચિલાતી તે સરદારના હાથ નીચે રહેવા લાગ્યો અને વિજયને તે અનેક રીતે મદદરૂપ થશે. સેનાપતિ વિજયે ચિલાતીને ઘણી ચરવિદ્યાઓ, ચેરમંત્ર આદિ શીખવ્યા. ત્યાર પછી એક વખતે સેનાપતિ વિજય મૃત્યુ પામે અને બધાએ તેની જગ્યાએ ચિલાતીને સ્થાપે. ચિલાતીએ એક વખત પોતાના સાથીઓને કહ્યુંઃ રાજગૃહીમાં ધન્ય સાર્થવાહ રહે છે. તે ધનધાન્યથી પૂર્ણ છે. વળી તેને સુષમા નામની પુત્રી છે. તે પાંચે ઈન્દ્રિયથી પૂર્ણ છે. ખૂબ જ સુકુમાર અને સુંદર છે. આપણે ત્યાં લૂંટ ચલાવીએ. લૂંટાયેલું ધન, હીરા, માણેક મિતી, પન્ના આદિ વસ્તુ તમને આપી દઈશ અને સુષમાને મારી પત્ની બનાવીશ.” ચિલાતીની આ વાત તેનાં પાંચ સાથીઓએ સ્વીકારી લીધી. અને નિયત સમયે શેઠને ત્યાં જઈ પિતાની ઇચ્છા મુજબ ખૂબજ ધન લૂટયું. અને સુષમાને લઈ રવાના થયા. Page #555 -------------------------------------------------------------------------- ________________ શેઠને ખબર પડી ત્યારે તેઓ ખુબ દુઃખી થયા. અને કોટવાળ તથા નગર રક્ષકો પાસે ગયાં અને યોગ્ય ભેટ આપી કહ્યું.” ચાર લેકે મારું ઘણું ધન તથા મારી પુત્રીને ઉપાડી ગયા છે. આપ મારી પુત્રીને બચાવવા પ્રયત્ન કરે. જે ધન પાછું આવે તે તમને આપી દઈશ અને મારી પુત્રી અને સેંપી દેજે. નગરરક્ષકોએ એ વાત સ્વીકારી અને શોધ કરવા નીકળી પડયા. નગર રક્ષકો શેરને આંબી ગયા અને અધાને હરાવી દીધા. જ્યારે રે પરાજીત થઈ ગયા, ત્યારે પુષ્કળ ધન-કનક, મોતી, મણ વગેરે ત્યાં જ મૂકીને આમતેમ પલાયન થઈ ગયા. નગર રક્ષકો ધન મળતાં તેને ગ્રહણ કરી પાછા ફર્યા પણ ચિલાતી પાસેથી સુષમા છોકરીને મુક્ત કરવા ન ગયા. ચિલાતી આ યુવતીને લઈ એક મોટી અટવીમાં પેસી ગયા. સાર્થવાહ અને તેમનાં પાંચ પુત્રો ચિલાતીની પાછળ પડયા. અને જેર જોરથી બૂમો પાડવા લાગ્યા. “અરે દુષ્ટ! ઉભું રહે, ઉભું રહે. મારી પુત્રીને સેંપી દે, નહીં તે તને મારી નાખીશું.” ચિલાતીએ જાણ્યું કે હવે સુષમા દારિકાને લઈ દૂર જઈ શકાય તેમ નથી ત્યારે તલવાર વડે તેનું માથું કાપી નાખ્યું. તે પાયેલ મસ્તકને લઈને ભયંકર અટવીમાં પેસી ગયો. સાર્થવાહ આદિ છ જણ ખૂબ દુઃખી થઈ ગયા. તેઓ તરસ અને ભૂખથી પીડાવા લાગ્યા. અને સુષમા દારિકાનો મૃતદેહ જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. વિલાપ કરવા લાગ્યા. ખૂબ થાકીને પાછા ફરવાની તૈયારી કરવા લાગ્યા. પણ ભૂખ તરસ એટલી લાગી હતી કે એ ભયંકર અટવીમાંથી ઘેર પહોંચવું મુશ્કેલ હતું. સુષમા દારિકાને મેળવવા માટે ચિલાતી ચેરની પાછળ ભટક્તાં ભટક્તાં શ્રમ ઘણુંજ લાગ્યા હતા. ચારે બાજુ પાણીની તપાસ કરી પણ પાણી મળ્યું નહીં. આથી સાર્થવાહે તેના પુત્રોને કહ્યું. “ઘરડો થયો છું અને પ્રિય પુત્રીનાં વિશે મારું જીવન નિરસ બની ગયું છે. તે તમે મને મારી, મારા રક્તમાંસને ખાવ. એ વિના આ અટવી ઉલંઘી શકશે નહીં.” આ સાંભળી મોટા પુત્રે કહ્યું. “તમે અમારા પૂજનીય છે, વંદનીય છે, ઉપકારી છે. તમને અમારાથી મરાય નહીં, માટે મને મારી આપ બધા આપના જીવનનું રક્ષણ કરે. એમ દરેક ભાઈઓએ મોટાભાઈની જેમ કહ્યું. અંતે ધન્ય સાર્થવાહે કહ્યું. તમારામાંથી એકને પણ હું મારવા માગતા નથી. સુષમા દારિકાનું શરીર જે નિષ્ણાણું અને નિર્જીવ બની ગયું છે તેને આહાર કરીએ અને રાજગૃહમાં પોંચીએ. આ વાત દુખિત હૃદયે બધાએ રવીકારી અને આજુબાજુમાંથી કાષ્ટ લાવી સળગાવી માંસ પકવ્યું અને સૌએ ખાધું તથા લેહી પીધું અને નગરમાં પહેચ્યા. વિચાર કરે કે આ છએ જણાએ કેવા કકળતા હૃદયે ભેજન કર્યું હશે! શરીરની કાંતિ વૃદ્ધિ પામે તે માટે ? બળની વૃદ્ધિ માટે? અથવા વિષયસેવનની શક્તિનાં વર્ધન માટે, સુષમાદારિકાના માંસ-શેણિત નથી. ખાધાં પણ રાજગૃહ પહોંચવા માટે ખાધા છે. એમ છએ કાયના જે સાધુનાં સંતાનો છે. સિદ્ધગતિરૂપ સ્થાને પહોંચવા માટે એકેન્દ્રિયના મડાંને આહાર કરે પડે છે, પણ તેમનું હૈયું કકળતું હોય છે. શરીરમાં Page #556 -------------------------------------------------------------------------- ________________ કાંતિ અને બળ વધે તે માટે સાધુ આહાર કર નહીં. રસપૂર્વક ઈન્દ્રિયને પિષણ આપવા માટે આહાર કર નહીં. સંયમની યાત્રાને નિર્વાહ કરવા માટે ખાવું પડે છે. સાધુ આહારમાં વૃદ્ધ, મૂર્ણિત કે આસક્ત ન હાય. અનાસક્ત ભેગને કેળવવા માટે ભગવાને આ સુંદરમાં સુંદર દૃષ્ટાંત આપેલું છે. ગાડામાં કિચુડ કિચુડ અવાજ થતોય તે તેલ ભરવું પડે છે. તેમ શરીર છે એટલે પેટ ભરવું પડે છે. પણ સારી વાનગી જતાં મોઢામાં પાણી ન છૂટે. આ સાંભળી તમારા જીવનને પણ જોઈ લેજો. જીભ ઉપર કેટલે કાબૂ મેળવ્યું છે તે વિચારી જોજે. જેને વસ્તુનું સાચું વરૂપ સમજાય છે તે બે વસ્તુથી ચાલે તે ત્રીજી વસ્તુ ખાવાની ઈચ્છા ન કરે. તમે એમ ન માનશે કે ઘી, દૂધ આદિ વસ્તુ ખાવાથી વિશેષ શક્તિ પ્રાપ્ત થાય છે, કારણું કે શક્તિ વીર્ય ગુણના ઉઘાડથી પ્રાપ્ત થાય છે. માટે બહુ માદક પદાર્થો ખાવા નહીં. એકવાર મન પર કંટ્રલ આવી જાય તે કઈ વસ્તુ અઘરી પડતી નથી. ૪૮ કરોડનૈયાનાં સ્વામી-૩૨ રમણીયેના ભરથાર જુદુલ શ્રાવક એક વાર ભગવાન નેમનાથના સમાગમમાં આવ્યા અને જીવનને પલટો થઈ ગયે. રંગરાગ છૂટી ગયા અને હૈયું વૈરાગવાસિત બની ગયું. બાર વ્રત અંગીકાર કર્યો, અને ખાવામાં ચેખા, ચણાની દાળ અને પાણી ત્રણ દ્રવ્યની છૂટ રાખી. તેમની સ્ત્રીઓએ કહ્યું “તમને શું થયું છે? કંઈ દર્દ હેય તે દવા કરાવીએ. પણ આવું જીવન કેમ ચલાવી લેવાય ?” આ સાંભળી શ્રાવકે કહ્યું, “મને કંઈ દર્દ નથી થયું, પણ ભગવાન નેમનાથનાં બધે મારે આત્મા જાગ્રત થયે છે.” આમ જે આત્મામાં આત્મજાગૃતિ આવે છે તે જગતનાં વિલાસો ભૂલી વૈરાગ્યવાસિત બને છે. સંયમ છે તે જીવનવહાણને શઢ છે. શઢ વગરનું વહાણ જ્યાં ત્યાં અથડાઈ પડે છે. સાધુજીવન સર્વશ્રેષ્ઠ જીવન છે. સાધુ મહાત્માને કેવી રીતે વહેરાવવું તે શ્રાવકોએ જાણવું જોઈએ. સાધુને સુઝત અને નિર્દોષ આહાર વહેરાવ, ચિત્ત, વિત્ત ને પાત્ર ત્રણે શુદ્ધ હોવાં જોઈએ. લેનાર શુદ્ધ અને વસ્તુ શુદ્ધ જોઈએ. શ્રાવકોએ કઈ ભૌતિક આશાએ સાધુને વરાવવું નહીં. સાધુ પધારે તે શ્રાવકના હૈયામાં અને ઉત્સાહ પ્રગટે. “મારે આંગણે સુરતરૂ ફળે, મેતિડે મેહ વર અને સેનાને સૂર્ય ઉગે કે આવા પુનિત આત્માના પગલાં મારે આંગણે થયા એમ માને. તથારૂપનાં સાધુ મહાત્માને નિર્દોષ આહાર રાવતાં એકાંત નિર્જરા થાય છે. જરા પણ પાપ લાગતું નથી. શ્રાવકેના દ્વાર હમેશાં ખુલ્લાં હોય. તેને આંગણે આવેલ કોઈ પણ હોય તે પાછો ન જાય, પણ તે સાધુને તરણ તારણ માની ગહેરાવે અને અન્ય તિથીને અનુકંપાથી આપે. સાધુ એ ઉત્કૃષ્ટ સુપાત્ર છે, Page #557 -------------------------------------------------------------------------- ________________ સાધુને ચૌદ પ્રકારનું દાન દેવાય “અશણું–પાણ-ખાઈમં–સાઈમ-વત્થ-પડિગહકંબલ-પાય પૂછયું” આ આઠ આવગા છે. એટલે સાધુ તે લઈને ગૃહસ્થને પાછા ન આપી શકે અને છ પાઢિયાર છે જે લઈને પાછા આપી શકાય છે.=પીઢ બાજોઠ. ફલગ =પાટીયું સેજ જા=ઉપાશ્રય, સંથારએણુંeતૃણાદિની પથારી, ઉસહ-એક ચીજની બનાવેલી દવા જેમકે હરડેનું ચૂરણ, સજજેણું=ઘણી વસ્તુમાંથી બનેલી દવા, જેમ કે ત્રિફળાદિ. આ ૧૦ પ્રકારનું શુદ્ધ અને નિર્દોષ દાન શ્રાવક આપે. નિસ્પૃહ દાન અને નિસ્પૃહ જીવન જીવનાર બંને સંસારને ક્ષય કરે છે, અને મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. સાધુ સમભાવી હા જોઈએ. અમારિ – મન્નેના ગળામતિ = TIT હું વિ ચહ્યું નિશે નિવિષે આચારાંગ સૂત્ર લાભ મળે તે અભિમાન ન કર, હું જાઉં ત્યાંથી પાત્રા ભરીને આવું છું.” અને ન મળે તે શેક ન કરે. ઘણું પ્રાપ્ત થઈ જાય તે સંગ્રહ ન કરે. અને થોડું મળે તે ગૃહસ્થની નિંદા ન કરે. જે પ્રતિરોધ કરે કે શું ચાલ્યા આવે છે ? કમાઈ ખાવને? તે તેની પાસે દીનતા લાવી વારંવાર યાચના ન કરે. ગૃહસ્થની વચ્ચે રહે, છતાં તે કોઈનેય આશ્રિત બની ન રહે. ટાઢે ટુકડો ખાય અને આકાશે ઉડ જાય. આવા સાધુને વહેરાવનાર સંસારને પરિત્ત કરી નાખે, એ પાઠ સિદ્ધાંતમાં ઘણી જગ્યાએ છે. ભગવાન મહાવીર સ્વામીએ બીજું ચાતુર્માસ રાજગૃહી નગરીમાં કર્યું. ત્યાં માસખમણુને પારણે મા ખમણુ કર્યા. તેમના ચાર પારણું વિજ્યગાથાપતિ, આનંદ ગાથાપતિ, સુદર્શન ગાથાપતિ અને બહુલ નામના બ્રાહ્મણને ત્યાં થયા. અને ભગવાનને ત્રણ કરણ અને ત્રણ ભેગું કરી શુદ્ધ આહારપાણી વહેરાવતાં સંસાર પરીત કર્યો. તે ભાવલાભ થયે અને સાથે દ્રવ્ય લાભ પણ થ. संसार परित्तीकए इम इं पंच दिव्याई पाणभूयाई तंजहा वसुहारावुढी दसट्टवन्ने कुसुमे निवाहए चेलुक्खेवेकए आह्याउ देवदुंदुभीओ अंतरावियणं पागासं अहो दाणं घुठे। તેમના ઘરમાં પંચદિવ્ય પ્રગટ થયા. આકાશમાં દેએ સોના મહેરની વૃષ્ટિ કરી. પંચવણું કુલેની વૃષ્ટિ કરી. વસોની વૃષ્ટિ કરી. આકાશમાં દેવદુંદુભી વાગી. અને “અહેદાન, મહાદાન એ વનિ કર્યો. સુપાત્ર દાનને મહિમા વધાર્યો. સાધુપુરૂષ અતિ પવિત્ર જીવન જીવનાર છે. તેમને ઉત્કૃષ્ટભાવે દાન આપવું જોઈએ. અને ભાવના ભાવવી કે મારું જીવન સંયમી કયારે બને? સંયમી જીવનમાં આવવાની દરેકને જરૂર છે. ભગવાન મહાવીર સ્વામી તદ્દભવે Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૪૫ મક્ષ જનાર હતા. છતાં તેમણે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા દ્રવ્ય અને ભાવે બંને રીતે આવવી જોઈએ- દ્રવ્ય વેશ તે વાડ છે. મેલ(નીપજ)ના રક્ષણ માટે વાડની જરૂર છે, પણ વાડને માલ કહેવાય નહીં. દીક્ષા અંગીકાર કર્યા પછી સ્વાધ્યાય, ધ્યાન અને તપ સયમની ઉત્કૃષ્ટ 'ભાવે આરાધના કરવાની છે. કષાયને ટાળી સમભાવની સાધના કરવાની છે. આમ જે પેાતાના જીવનમાં ગુણાના વિકાસ કરે છે તેનું અવિનાશી કલ્યાણ થાય છે. વિશેષ અધિકાર અવસરે કહેવારો. વ્યાખ્યાન ન’...૯૨ આસા વદ અમાસ ને સામવાર તા. ૧૮-૧૦-૭૧ અનંતજ્ઞાની, વિશ્વની વિરલ વિભૂતિ, જગતવાસી જીવાને અમૃતપાન કરાવનાર ભગવાન મહાવીર દેવની આજે નિર્વાણતિથિ છે. એ મહાપુરૂષ પરમપથના પ્રકાશ જગત પર પાથરતાં ગયા. ત્રિવિધ તાપથી તપ્ત જીવાને શીતળતા પ્રદાન કરતા ગયા. ભૂલેલા જીવાને ધ્રુવતારક અન્યા. એ ક્ષમામૂર્તિ, કલ્યાણમૂર્તિ એ કૃપાના ધેાધ વહેવડાવ્યા. અનેક હિતશિક્ષાએથી ભવ્ય જીવનાં હૃદયને રંગ્યા. અહિઁંસાના ઘૂંટડા પ્રેમપૂર્વક પીધાં અને જગતને પીવડાવ્યા. તેમનુ ત્યાગ-બલિદાન અને તિતિક્ષામય જીવન પ્રેરણા આપતું ગયુ’. ભગવાન મહાવીર સ્વામી વિશ્વપ્રેમની જ્યાત જગાડનાર હતાં. તેમણે જીવન જીવવાના ઉચ્ચતમ આદશ જગત સામે ધર્યાં. ભગવાન મહાવીર દેવ આ ચાવીસીનાં ચરમ તિથ કર દેવ હતા. ચેાથા આરાના ૭૫ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહ્યાં ત્યારે ભગવાનના જન્મ થયા. ત્રીસ વર્ષોંની ભરયૌવન અવસ્થામાં રાજ્ય વૈભવ-સ્ત્રી આદિનાં સુખાને ઠોકરે મારી સયમના કઠોર માગે કઠોર સાધનાની શરૂઆત કરી. હૈયે હાર, ખાંડે ખાજુમધ, માથે મુગટ, કેડે કઢારા, વેઢ, વીંટી આદિ તમામ શણગારા ઉતાર્યાં. ઢાખી ખાજુના ઢાબા હાથથી, અને જમણા હાથથી જમણી બાજુના, એ બાજુના (સાઈડના) અને એક વચ્ચેના, એમ પંચમુખ્ખી લેાચ સ્વયં કર્યાં. તિર્થંકરા હજામ પાસે પેાતાનું માથું નમાવે નહિં. પાંચ મુઠ્ઠીમાં આખા લેાચ ઉપાડયા, તે કેવા બળવાન અને પરાક્રમી હશે ! ભગવાનનાં લાચના વાળ ઢીંચણભર થઈ વહીરાનાં થાળમાં ઈન્દ્ર મહારાજે ઝીમ્યા. અનંત સિદ્ધોને નમસ્કાર કરી ભગવાન કરેમિ ભ ંતે'ના પાઠ ભણ્યા. અને અભિગ્રહ કર્યાં કે, આજથી હું' મારી કાયાને વાસિરાવી દઉં છું. યાવત્ જીવન દેવ-મનુષ્ય તથા ૬૯ Page #559 -------------------------------------------------------------------------- ________________ નિયચનાં કોઈપણ પ્રકારનાં ઉપસર્ગો આવશે તથા કોઈપણ પરિષહ પડશે, તે પણ હું મારા માર્ગથી ચલિત નહીં બનું. ભગવાને સાડા બાર વર્ષ અને એક પખવાડિયા સુધી કહેર સાધના કરી. માર મળ્યા. પ્રહારે મળ્યા. કકુશબદનાં વરસાદ વરયા. અનેકે આવી તેમને પ્રભુને આપ્યાં, પણ સાધનાના એ અઠંગ ભેગી કેઈથી ડર્યા નહિ, કેઈમાં લેભાયા નહિં. આત્મયોગની એવી પ્રખર ધૂણી ધખાવી કે સર્વ વાસનાઓ-ઈચ્છાઓ તેમાં ભસ્મીભૂત થઈ ગઈ. આપણું શાસનપતિ દેવ આપણને ઘણું શીખવી ગયા છે. તેમની સાધના આપણને પ્રમાદ ટાળવાની પ્રેરણા આપે છે. ભગવાને ઘોર સાધનાને અંતે કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ૧૨ પ્રકારની પરિષદમાં ધર્મ ઉપદેશ આપ્યો. બંધન અને મુક્તિનાં કારણે સમજાવ્યાં. બંધના કારણને છેદી નાખવામાં આવે તે મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય. કમના બીજ જેણે બાળી નાખ્યાં તેને જન્મ-મરણ મટી ગયાં. ભગવાને ઉપદેશેલ બોધને જીવનમાં ઉતારી તેમની આજ્ઞામાં ઉદ્યમી બનવું તે દરેક સુજ્ઞ પુરૂષનું કર્તવ્ય છે. હવે જન્મ ન લેવું પડે તેની તૈયારી કરવાની છે. હવે જાગૃત થાઓ. કિંમતી સોનેરી અવસર હાથમાંથી ચા ન જાય તેની તકેદારી રાખે. ભગવાને ભવ્ય જીને સાચી સાધનાને માર્ગ બતાવ્યો છે. સમ્યક જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યફ ચારિત્રમાં રમણતા કરવી તે નિજ સ્વરૂપમાં રમણતા કરવા બરાબર છે. વિષયે માં અને કષામાં રમણતા કરવી તે વિભાવ દશા છે. મુમુક્ષુ આત્માઓએ વિભાવ ટાળી સ્વભાવ તરફ દોટ મુકવી જોઈએ. સદ્દગુણેને વિકસાવવા જોઈએ. દુર્ગણ ટળે તે ગુણેમાં આગળ વધી શકાય. ભગવાન પણ એક દિવસ આ અનાદિ સંસારમાં રઝળતાં હતા. ચારાશીનાં ચક્કરમાં પરિભ્રમણ કરતાં હતાં. પણ તેઓએ અપૂર્વ સાધના કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. આપણે ભગવાન સાથે અનંતવાર સંબંધ જોડયા હશે, પણ તેમનાં જે પુરૂષાર્થ આપણામાં પ્રગટ નહિં. તે અફસોસની વાત છે. મેં ને તમે આ સંસાર સાગરમાં કર્યા સગપણ અપાર, તમે તે થયા પ્રભુ સિદ્ધ નિરંજન, મારે ના આ આરે છે. પ્રભુ મને એક આધાર તમારે. હે પ્રભુ! મિત્રપણે, શત્રુપણે, દાસીપણે, મા-પણે, બાપપણે, ભાઈપણે, બહેનપણે, અનેકવાર તારા સંબંધમાં હું આવ્યું. હે પ્રભુ! તમે સિદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર બની ગયા. અને મારે રખડપટ્ટી ચાલુ જ રહી. હે નાથ! પૂર્વ સંબંધને કંઈક તે નાતે રાખ, મારે ઉદ્ધાર તે કર. હું કયારે સિદ્ધ થઈશ? તારી પાસે મારે નંબર કયારે લાગશે? અત્યારે તે દ્રવ્ય અને ભાવે મારા-તારા વચ્ચે કેટલું અંતર છે? આ Page #560 -------------------------------------------------------------------------- ________________ અંતર કયારે તૂટશે? ત્યાગ, વૈરાગ્યમય જીવન બનાવી, વિષય કષાયનું દમન કરી તરફ મારા પગલાં જોરદાર ક્યારે ઉપડશે? હે પ્રભુ! હવે હું થાકી ગયે છું. આ ત્રાસથી કંટાળી ગયા છું, મને શીધ્ર તારા જે બનાવ. હે પ્રભુ! મારું જીવન સળગી રહ્યું છે. તેને શાંત કરવાની જડીબુટ્ટી તે બતાવ. હૈયે તમારે સત્ય-અહિંસા પ્રેમ કરૂણા પ્રગટે, અસત્ય હિંસા, વેરઝેરમાં જીવન મારૂં સળગે, શાંત સમાધિ લાધી તમને મારે ભડકા ભીતર, મારી તમારી વચ્ચે લાખ જન કેરૂં અંતર... હે ભગવાન! તમે ક્ષણે-ક્ષણે જાગૃત રહીને અનુપમ સાધના કરી. તમારા પર ઉપસર્ગ અને પરિષહની અનેક ઝડી વરસી, છતાં હૈયામાં ઉકળાટ નહિં. એક સીસકાર પણ કર્યો નહિ. ગમે તેવી પરિસ્થિતિમાં પણ તમારા હૈયેથી અહિંસા અને કરૂણા વરસી રહી, અને હું પામર, વિષય-કષાયમાં અને વેરઝેરમાં સબડતે રહ્યો છું. તમે શાંત-સમાધિ પ્રાપ્ત કરી અને મારે હૈયે ભડકાં બળી રહ્યા છે. “ઊંચે ઊંચે તમે ચડ્યા, હું નીચે નીચે પડતે, મુક્તિપદને પામ્યા તમે, હું લખારાશી ફરતે, કેમ કરી આ અંતર તૂટે, એ જ વિચારૂં નિરંતર....મારી તમારી હે પ્રભુ! તમારી પ્રખર સાધનાનાં અલૌકિક બળે તમે ઊંચે ઊંચે પહોંચી ગયા. અને હું હતભાગી રખડતે રઝળતે રહી ગયે. હવે આ તારૂં ને મારું અંતર કયારે તટે એ જ નિરંતર વિચારી રહ્યો છું. ખરેખર! સાધનાને માર્ગ સુંવાળ નથી, પણ કાંટાળો છે. એકેક ઈન્દ્રિય પણ વિજય મેળવવા માટે સાધકે આત્મ-સંગ્રામમાં તુમુલ યુદ્ધ ચલાવવું પડે છે. અદમ્ય ઉત્સાહ અને અપૂર્વ શ્રદ્ધાથી મુશ્કેલીઓને સામને સહર્ષ કરે પડે છે. વિષય તરફ દેટ મૂકવાનાં અનાદિકાળના સંસ્કારને દૂર કરવા ભગીરથ પ્રયત્ન કરવાને છે. એક વખત સાધુઓની મીટીંગ ભરાણી. તેમાં પ્રશ્ન ઉપસ્થિત થયે કે પાંચ ઈન્દ્રિયમાં કઈ ઈન્દ્રિય જીતવી વધુ મુશ્કેલ છે. સૌએ પિતપોતાના અનુભવની સરવાણી વહેવડાવી. એક મહાત્માએ કહ્યું. “શ્રોતેન્દ્રિય પર વિજય મેળવે ખૂબ મુશ્કેલ છે. માન–અપમાનનાં શબ્દો સાંભળવા મળે, છતાં મનમાં હર્ષ કે શોકની એક રેખા પણ ઊભી ન થાય, આ દશા પ્રાપ્ત કરવી સહેલી નથી. દયાન ધરીને બેઠા હોઈએ ત્યારે બીજી ઈન્દ્રિયોને જીતવી સહજ બને છે, પણ બહારનાં શબ્દો તે સંભળાય છે. આ ટાઈમે સમભાવ રાખવો મુશ્કેલ છે. આ સાંભળી બીજા મહાત્માએ કહ્યું, “મુનિઓ ! મારે અનુભવ તે એ છે કે Page #561 -------------------------------------------------------------------------- ________________ પ૪૮ ચક્ષુઈન્દ્રિય પર વિજય મેળવો મુશ્કેલ છે. જ્યાં જઈએ ત્યાં રૂપ નજરે પડે છે. હમિ જેવો મહારથી પણ રાજુલનાં રૂપને જોઈને ખરાબ માંગણી કરી બેઠો. સીતાના રૂપમાં અંધ બનેલો રાવણ રણમાં રોળાયો. રૂપની પાછળ અનેક પતંગીયાએ બલિદાન આપી દે છે. મેનકાનું રૂપ જોઈ વિશ્વામિત્રનું ૪૦ હજાર વર્ષનું તપ પૂળમાં મળી ગયું. માટે ચક્ષુ પર સંયમ મેળવે અતિ કઠણ છે. ત્રીજા મુનિએ કહ્યું. “મારી દૃષ્ટિએ ઘણેન્દ્રિય જીતવી સૌથી કઠિન છે. સુગંધી પુદગલે મનને બહેલાવી જાય છે. અને દુર્ગન્ધ આવે તે સહન થતી નથી. તરત કપડું નાક પર મૂકી દઈએ છીએ.” વળી ચોથા મહાત્માએ કહ્યું, “ભાઈઓ! તમારી ભૂલ થઈ રહી છે. સૌ કરતાં વધારે કામ જીભ કરે છે. જીભ બે ધારૂં ખગ છે. બોલવામાં અને ખાવામાં બે રીતે આપણને નુકસાન પહોંચાડે છે. જે મુનિ રસેન્દ્રિય પર કાબૂ ન મેળવે, અનેક મધુરી વાનગીમાં આસક્ત થાય તે સાધનાને શિખરે ચડે ઊંડી ખીણમાં ગબડી પડે છે. અને વાણી પર નિયંત્રણ ન મૂકે તે કંઈકના જીવનમાં ઝેર વ્યાપી જાય છે. પ્રિયજન માં વેરનાં બી વવાય છે. એક વખત એક પ્રધાને તેના રાજાને કહ્યું, રાજન ! જીભમાં અમૃત છે અને જીભમાં ઝેર છે. કડવાશ અને મીઠાશ બંને જીમમાં રહે છે. આ સાંભળી બાદશાહે પિતાની જીભ આખા મોઢામાં ફેરવી પણ તેને કડ-મીઠો સ્વાદ ન આવ્યું. આથી પ્રધાનને કહ્યું, “પ્રધાનજી! તમે કહે છે, જીભમાં કડવાશ અને જીભમાં મીઠાશ છે પણ તે કેમ માની શકાય? મને તે એ અનુભવ થતું નથી. તમારી કહેલી વાતને તમે સાબિત કરી દયે તે હું માન.” પ્રધાને કહ્યું. રાજન ! “તાંબાને પગે લેખ કરી આપ કે તેને માટે હું કઈ પણ ઉપાય અજમાવું તે આપ શિક્ષા નહિ કરે” રાજાએ એ પ્રમાણે લખી આપ્યું. એ પછી થોડાં દિવસે પ્રધાને રાજાને કહ્યું. “જન્ ! આજે વીરપસલીને દિવસ છે. મહારાણીને મેં બહેન માન્યા છે. આજે હું તેમને જમવા માટે આમંત્રણ આપું છું. આપ મહેરબાની કરી મારું આમંત્રણ સ્વીકાર” પ્રધાનની ઈચ્છાને રાજાએ સ્વીકાર કર્યો અને મહારાણીને માનભેર જમવા માટે મોકલ્યા. પ્રધાને રાણીનું ખૂબ જ સુંદર સ્વાગત કર્યું. બહેન માટે ગાલીચા પાથર્યા. ખૂબ સુંદર શબ્દોથી નવાજ્યા. ભાઈને પ્રેમ, બહેન પ્રત્યેની લાગણી જોઈને રાણી સાહેબાએ વિચાર કર્યો કે મારા ભાઈને પાંચ ગામ ભેટ અપાવું અને બહેન જવા તૈયાર થઈ ત્યારે ભાઈએ કહ્યું. “આ ગરીબની ઝુંપડીએ કઈવાર તમારા પુનિત પગલાં કરજે” હેનને એટલે આનંદ છે કે તેમણે વિચાર્યું કે રાજમાં જઈ તરત મારા ભાઈ. માટે ૨૫ ગામ લખાવી લઉં. રથ રવાના થતું હતું ત્યારે પ્રધાને મોટેથી તેમની પત્નીને કહ્યું. “આ તરકડી જમીને ઉઠી ત્યાં ચેક કર્યો કે નહિ? આ વચન કર્ણપટ પર પડતાં જ રાણીને પતે ગયે. અરર...આ ભાઈ મેઢે મીઠડે અને મને તરકડી કહે છે? આનું Page #562 -------------------------------------------------------------------------- ________________ પિઝટ. માથું કપાવું તે જ હું ખરી! આખા રસ્તામાં પ્રધાનનું અનેક પ્રકારે અનર્થ ચિંતવતી ચિંતવતી શણ રાજ્યમાં પહોંચી અને સીધી કારાગુડમાં ચાલી ગઈ. રાજા સાહેબ પધાર્યા એટલે તેમણે રાણું આવ્યા છે કે નહિ તેની ખબર કઢાવી. દાસી તરફથી તેમને જાણવા મળ્યું કે તેઓ આવીને સીધા કારાગૃહમાં પધાર્યા છે. આથી રાજા ત્યાં ગયા. અને ક્રોધિત થવાનું કારણ પૂછયું. રાણીએ કહ્યું “તમારા પ્રધાન માટે ઉપાડે મને જમવા લઈ ગયા, મારી ખૂબ સરભરા કરી અને હું રથમાં રવાના થઈ એટલે મને તરકડી કહી. તેનું માથું તલવારથી ઉડાડી મારી સામે લાવે. આ સાંભળી રાજાનાં ગુસ્સાને પાર ન રહ્યો અને તરત એક સિપાહીને પ્રધાનને બોલાવવા મોકલ્યો. પ્રધાનજી તે જાણતાં જ હતા કે હમણાં તેડું આવવાનું છે. સમાચાર મળતાં જ તેઓ રાજા પાસે હાજર થયા અને મસ્તક નમાવી પૂછ્યું. “શી આજ્ઞા છે મહારાજાધિરાજની? રાજાએ કરડી આંખ કરી પ્રધાન સામે જોયું. અને કહ્યું. “મારી રાણીનું અપમાન તે મારૂં જ અપમાન છે. માટે ફાંસીએ ચડવા તૈયાર થઈ જા. પ્રધાને ત્રાંબાને લેખ બતાવ્યા અને કહ્યું : મહારાજા, મહારાણીનું અપમાન કરનાર હું કોણ? ખરેખર મેં અપમાન નથી કર્યું. આ તે આપની આજ્ઞાનું પાલન કરવા કરવું પડ્યું છે. રાણીજીને પૂછી જુઓ કે જમ્યા ત્યાં સુધી કેવા ભાવ હતા ને નીકળ્યા ત્યારે કેવા ભાવ બદલાણું? રાજા પણ સમજી ગયા કે જીમમાં કડવાશ છે ને જીભમાં મિઠાશ છે. કડવાં વચન બોલવાથી સામા માણસ સાથે વેર થાય છે. માટે બેલવામાં ખૂબ જ ઉપગ રાખવો જોઈએ. કાલે નૂતન વર્ષની શરૂઆત થાય છે. તમે આજે નિર્ણય કરે કે મારે કોઈને કડવાં વચન કહેવા નહિં. જીભને ગળ્યું ભાવે છે તે જીભમાંથી કારેલાની કડવાશ કેમ નીકળે છે? તમારા સ્નેહીઓ-મિત્રો-ભાઈઓ-વડીલો તરફથી તમને અનેક જાતના અભિનંદન આવશે. અનેક શુભેચ્છાઓ મળશે, પણ એ બધાં ફળે કયારે? જે પ્રકૃતિ પલટે ખાય તે અનેક લાભે પ્રાપ્ત થાય. તમારું હિત તમે ઈચ્છતા હો તે જીવન સુધારો. જીભ પર કાબુ રાખે. પાંચમા મહાત્માએ કહ્યું “મુનિઓ! સ્પશેન્દ્રિય પર વિજય મેળવવો ખૂબ મુશ્કેલ છે. મુલાયમ સ્પર્શ આવતાં તરત મનમાં ગલગલીયા થાય છે, અને કર્કશ કેઈને ગમતું નથી.” આમ સાધુએ નિર્ણય કરી શક્યા નહિ કે કઈ ઈન્દ્રિય જીતવી વધુ મુશ્કેલ છે. અંતે નિર્ણય કર્યો કે દરેકે એક અઠવાડિયા સુધી એક એક ઈન્દ્રિયને જીતવા પ્રયત્ન કરે અને શું અનુભવ થાય છે તે કહેવું. - આઠે દિવસ પછી વળી મીટિંગ ભરાણી. પણ અનેક વાતની ચર્ચાને અંતે ચોકકસ નિર્ણય કરી શક્યા નહિં. અંતે બધા સંતો એક બહુસૂત્રી અને વિશિષ્ટ જ્ઞાની મહાત્મા પાસે પહોંચ્યા. અને વિનયપૂર્વક પ્રશ્ન પૂછયે. એ મહાપુરૂષે કહ્યું, “જુઓ મુનિઓ ! એક મહેલને પાંચ દરવાજા હોય તેમાંથી એક બંધ કરી ચાર ખુલ્લા રાખે તે મહેલની અંદર Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૫૩ ચાર-લૂટારાના ભય ખરા કે નહિ'? ઢા' એક પણ દરવાજો ખુલ્લે હાય ત્યાં સુધી ભય તા ખરા જ.” એમ પાંચ ઇન્દ્રિયના પાંચ દરવાજા છે. દરેકમાંથી આસવના પ્રવાહ ચાલ્યા આવે છે. પાંચે ઇન્દ્રિયા ભયંકર વાઘણુ સમાન છે. પાંચે ઇન્દ્રિયનાં વિષયસેવનથી અકપ્ય શક્તિના દુર્વ્યય થાય છે. આત્મધન લૂંટાઈ જાય છે. એકેય ઇન્દ્રિય સામાન્ય નથી, બધીને જીતવી મુશ્કેલ છે. માટે આત્મસાધકે પાંચે દરવાજા બંધ કરવાની જરૂર છે.” મહાજ્ઞાની મુનિ પાસેથી ખુલાસા સાંભળી સૌ ખુશ થયા. ભગવાન મહાવીર સ્વામીએ આપણને એ જ સંદેશા પાઠવ્યેા છે કે વિષય અને કષાયથી મુક્તિ મેળવા. એટલે તમે અવશ્ય મુક્ત બની શકશે. દિગ ́ખર હૈા, દેરાવાસી હા, સ્થાનકવાસી હા કે સેાનગઢી હા કે તેરાપથી હા, પણુ કષાયને ઉકળાટ શમાવ્યા વિના કાઇના મેક્ષ થવાના નથી, કષાયમાં આત્મા ચાલ્યેા ન જાય તે માટે પળે-પળે જાગૃત રહેા. ન ધાયુ`' હોય તેવુ થયા કરે છે. તું ગમે તેટલે ઊંચાનીચા થઈશ પણ તારૂં' કંઈ ચાલવાનું નથી. માટે સમતાની સાધના શરૂ કરી. તમારા હૃદયને શુદ્ધ અને નિખાલસ મનાવા. અધમ ભાવનાથી અધાતિ થશે અને ઉચ્ચ ભાવનાથી ઉચ્ચ ગતિ થશે. વિભાવ-ભાવને ટાળી સ્વભાવમાં સ્થિર થઈશું તે આપણે પણ એક દિવસ ભગવાન જેવા ખનીશું. ભગવાન મહાવીર દેવે પેાતાની અ ંતિમ દેશનામાં ઉત્તરાધ્યયન સૂત્રની પ્રરૂપણા કરી. તે વખતે ૧૮ દેશના રાજાએ રાજપાટની જવાબદારી છે।ડી પ્રભુ પાસે છઠ પૌષધ કરી મેઠા હતાં. દેશ અઢારનાં રાજાએ આવી છ છ પાષા કર્યાં હતાં એ, વીર પ્રભુનું મુખ નિહાળી વાણીના રસમાં જામ્યા હતાં એ, વીરના નિર્વાણ દિન દિવાળી, ગૌતમ જ્ઞાની કેવા હતાં એ, સંપૂર્ણ જ્ઞાનની જ્યેાતિ પ્રગટાવી, સ્વભાવ રમણતામાં ઝીલ્યા હતા એ. પ્રભુ ભવ્ય જીવાને અમૃતરસમાં તરએળ બનાવી ૧૬ પ્રહર સુધી દેશના આપી શુકલધ્યાનને ચાથા પાયા સમુચ્છિન્નક્રિય અનંતર, અપ્રતિપાતિ, અનિવ્રુતિધ્યાતા, મન, વચન અને કાયાના યાગનુ રૂંધન કરી વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર આ ચાર કમના ક્ષય કરી, ઔદારિક તૈજસ અને કાર્માંણુ શરીરને સથા છેાડી સમશ્રેણી ઋજુગતિ અન્ય આકાશ પ્રદેશને નહિ અવગાહતાં, અણુપતા એક સમય માત્રમાં ધ્વગતિ, અવિગ્રહ ગતિએ સિદ્ધદશા પામ્યા. કેવળજ્ઞાનના સૂર્ય અસ્ત થતાં સર્વત્ર અંધકાર છવાઈ ગયા. ત્રિલેાકીનાથ, શાસનપતિ પ્રભુ જતાં દરેકનાં હૈયામાં કેવા કારમા આઘાત થયા હશે? મુજને મેલ્યા ૨ ટળવળતા તિહાં રૅ, નહિ કોઇ આંસુ લુછણુહાર, ગૌતમ કહીને કાણુ ખેલાવશે રે, કાણુ કરશે મારી સાર, આધાર હતા ૨ એક વીર તાડુરા રે.... Page #564 -------------------------------------------------------------------------- ________________ પા ગૌતમ સ્વામી વિલાપ કરવા લાગ્યા. અને ભગવાનનાં વાક્ય યાદ આવ્યા મળે છે ત્યાં સુધી મેક્ષ નહિ મળે.” રાત્રીનુ' કવચ બેકાણુ અને ઉત્ર શ્રેણી પર આરૂઢ થયા અને કેવળજ્ઞાન તથા કેવળદેશન પામ્યા. મક્ષપ્રાપ્તિમાં સ્વપુરૂષાથ કામ કરે છે. ૬૪ ઇન્દ્રો અને અસંખ્ય દેવ-દેવીએ પ્રભુનાં વિરહની વેદનાથી લમણે હાય ઈ બેઠાં. ભગવાનનાં દેહના અ ંતિમસંસ્કાર ઇન્દ્રો કરે. નરહિત અશ્નપૂણ આંખાથી તિથ કરના શરીરને તિખ઼ુત્તો આયાહિણ` પયાહિણ કરેઇ કરેઈત્તા.' પડ્યું પાસના કરે. ત્યારપછી નંદનવનમાંથી ગેાશીષ ચંદનના કાષ્ટ લાવી ચિતા મનાવે. શક્રેન્દ્રનાં આભિયાગક રવા ક્ષીરાજીક લાવી તિથ કના શરીરને સ્નાન કરે. ચંદનનું વિલેપન કરે. હું સલક્ષણુ શ્વેત વસ્ત્ર પહેરાવે સવ અલંકારથી વિભૂષિત કરે, શક્રેન્દ્ર મહારાજ અગ્નિકુમાર દેવને મેલાવી અગ્નિની વિપુણા કરવાની આજ્ઞા આપે. વાયુકુમાર દેવને વાયુ વિષુવાનું કહે. તે તે પ્રમાણે કરે. તે ચિતામાં અગરતુરક સેલ્હારસ–ઘી, મધુ વગેરે અનેક ભારપ્રમાણ પ્રક્ષેપ કરે. પછી મેઘકુમારદેવ ક્ષીરાઢકની વર્ષા કરે. શક્રેન્દ્ર ભગવાનની ઉપરની જમણી દાઢા ગ્રહણ કરે. ઈશાનેન્દ્ર ડાખી દાઢા, ચમરેન્દ્ર નીચેની જમણી દાઢા અને મલેન્દ્ર નીચેની ડાબી દાઢાને ગ્રહણ કરે. શેષ ભવનપતિથી વૈમાનિક દેવા યથાયેાગ્ય શરીરના શેષ ભાગને ગ્રહણ કરે. કેટલાક ભક્તિવશથી, કેટલાક પેાતાના જિત આચાર સમજી, કેટલાક ધમ જાણી ગ્રહણ કરે છે. જ્યાં અગ્નિદાહ દીધા હૈાય ત્યાં રત્નમય ચૈત્યસ્તુપ બનાવે છે. ભગવાન આપણાં માટે ઘણું મૂકી ગયા છે. તેમની વાણીને જીવનમાં ઉતારીશું' તા કલ્યાણ થશે. ભગવાનનું શાસન ૨૧ હજાર વર્ષ સુધી ચાલવાનું છે. હજી અઢી હજાર વષૅ ગયા છે. તેજી–મંદી આવ્યા કરશે, પણ પાંચમા આરાના છેડા સુધી ધમ ના સવ થા વિચ્છેદ થવાના નથી. આસા માસની અમાસની રાત્રે વર્તમાન શાસન-નાયક ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા. આજે લગભગ અઢી હજાર વર્ષ પછી પણ મહાવીર પરમાત્માની વાત તાજી ને તાજી લાગ્યા કરે છે. હવે તેા એ મહાપુરૂષની આજ્ઞા શી છે તે વિચારી, સંસારભાવથી મુક્ત બનવાના પુરૂષાર્થ કરીએ, આવી ભાવના સૌએ ભાવવી જોઈ એ. આમ અને તા જ આપણા સૌનુ જીવન મગલમય બની શકે. વિશેષ અવસર. વ્યાખ્યાન ન...૯૩ કારતક સુદ ૩ ગુરુવાર. તા. ૨૧-૧૦-૭૧ અનંતજ્ઞાની ત્રિલેાક્ય પ્રકાશક શ્રમણ ભગવત મહાવીર સ્વામીએ સિદ્ધાંત દ્વારા ભવ્ય જીવાને સમજાવ્યા છે, સિદ્ધાંત એટલે ત્રય કાળે સિદ્ધ થયેલી વસ્તુ હાય તેનું Page #565 -------------------------------------------------------------------------- ________________ પપર નામ સિદ્ધાંત. બારમા ઉપાંગ વહિદશામાં નિષકુમારને અધિકાર ચાલે છે. પ્રભુ બાર બત વિષે સમજાવે છે. શ્રાવકનું જીવન નિલેપ હેય છે. સંસારમાં રહેવા છતાં, કામકાજ કરવા છતાં, તે જળકમળવત્ રહે છે. સાંસારિક કામ કરે છે. પણ એમાં ઓતપ્રેત થતાં નથી. તેમનું ધયેય એક જ હોય છે કે સર્વ કર્મ ક્ષય કરી સંપૂર્ણ સિદ્ધ દશા પ્રાપ્ત કરવી છે. અહીં બારમા વતની વાત ચાલે છે. - સાધુ નિર્દોષ, અચેત આહાર ગ્રહણ કરે. તેમાં ૧૬ ઉદ્દગમનના, ૧૬ ઉપાયણના, ૧૦ એષણના તથા ૫ માંડલીયાના, ૪૨-૪૭ તથા ૮૬ દેષ રહિત આહારપાણ સાધુ લે છે. સાધુ માટે છકાયની હિંસા કરીને આપે તે ન લે. સાધુને ઉદેશીને જે આહાર બનાવ્યું હોય એ સાધુને ખપે નહીં. પછી ભલેને તેમાં હિંસા ન થતી હોય. છુટુ ચુરમું અને ગોળ, ઘી અને સાકર બધું તૈયાર હેય પણ સાધુ નિમિત્તે લાડ કરી આપે તે તેને ન ખપે. તે લે તે દેષ લાગે છે. સાધુને વેચાતું લાવી આપે તે કદી ન લેવાય. નિર્દોષ આહાર હોય તેમાં આધાકમીને અંશ ભળે હોય તે દોષ લાગે છે. ગૃહસ્થ ઉપાશ્રયાદિમાં સામે લાવીને આપે તે ન લેવાય. ઉછીનું લઈને આપે એટલે કે કોઈને ત્યાં અમુક ચીજ હેય તે સાધુને હરાવવા માટે ઉછીની લઈ આવે અને કહે, મારે આવશે એટલે તમને આપી દઈશ, એ ચીજ સાધુને કલ્પે નહીં. કોઈની પાસેથી ઝૂંટવીને, આંચકીને આપે તે એ ન લેવાય. પાંચ જણની સહિયારી દુકાન હેય, ચાની ભાવના વહેરાવવાની હોય, એકની ન હોય તે ન લેવાય. અંધારૂં પડતું હોય તે લાઈટ કરીને કોઈ વસ્તુ આપે તે ન લેવાય. મહેમાનને જમવાનું કહેવાનું હોય પણ આજે પાખી છે એટલે મહારાજને ઉપવાસ હશે તે જમણવાર કાલે રાખીએ જેથી સાધુને લાભ મળે, આમ સાધુ માટે જમણવારની તિથી ફેરવે તે તે આહાર સાધુને ન કહેશે. ગૃહસ્થ સાથે વસ્તુની અદલબદલ કરવી ન કપે. તમારી ચીજ મને આપે અને મારી સારી ચીજ તમે લઈ લે. આમ શ્રાવક કહે તે સાધુ ના પાડે. સંદેશાપહોંચાડીને આહાર ગ્રહણ ન કરાય. જેમ કે કઈ શ્રાવક કહે, તમારી દિકરી દેશમાં મળી હતી. તેની તબિયત સારી છે. તમને બધાને ખૂબ યાદી પાઠવી છે. આમ ન કહેવાય. નાના છોકરા છોકરીને તેડવા આંગળી પકડવી, તેની સામે સીસકારા કરવા. આમ રમાડીને આહાર લે. એ સદોષ કહેવાય છે. વૈદું કરીને એટલે કે ભૂખ નથી લાગતી તે મધમાં અથવા ગોળમાં ભેળવીને અમુક દવા છે તે ભૂખ લાગશે. આમ વૈદું કરીને સાધુ આહાર ન લ્ય. તમારામાં પાણી જ કયાં છે? સાધુ આંગણે આવે પણું કેઈને હેરાવવાનાં ભાવ કયાં છે? આમ કેધ કરીને આહાર ન લે. અમે કેશુ? અમારે ત્યાં તે રજવાડાની સાહયબી હતી આમ માન પિષી આહાર ન લે. માયા અને કપટ કરીને પણ આહાર વસ્ત્રાદિ ન લે. ઘણા સારા વસ્ત્રો હોવા છતાં અંતપ્રાંત, જિર્ણ, ફાટેલાં કપડાં ગૃહસ્થને દેખાડવા પહેરે, જેથી ગૃહસ્થ વસ્ત્રનું આમંત્રણ કરે ! આવા Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૩ સાધુ દોષને પાત્ર છે. લાભ કરીને પણ કોઇ ચીજ ન વ્હારે. જરૂરિયાત કરતાં વધારે વ્હારવું એ પણ દોષ છે. કોઈ કુંવારી અથવા વિધવા ખાઈને ગર્ભ રહી ગયા હોય તા સાધુથી એમ ન કહેવાય કે થે, આ ચૂર્ણ આપું છું, તેનાથી ગર્ભ પડી જશે, આમ કોઈનાં ગર્ભ પડાવી આહાર લેવા પણ ન ક૨ે. સાધુએ જેમ બને તેમ ઓછાં સાધન થી ચલાવવું જોઈ એ. પેટી પટારા ભરી રાખવા એ સાધુનું કર્તવ્યૂ નથી. કોઈ પણ વસ્તુ ગૃહસ્થને ત્યાં એની હેાય કે પેાતાની જીભ તેને ઇચ્છતી હાય તે માંગી માંગીને લે. હજી વ્હારાવેા એમ કહે અથવા દરેક તપેલાદિ પડયા હાય તે પૂછે કે આમાં શું છે ? આમાં શું છે? આમ રસેન્દ્રિય પર કાબૂ ન હોય તે આમ પૂછી પૂછી આહાર લે તા ઢાષને પાત્ર બને છે. સાધુ છ પ્રકારે આહાર લે છે. છ કાણુ ઉપસ્થિત ન થાય છતાં ખાધા કરે તે પણ દોષ લાગે. સાધુ નિર્દોષ અને શુદ્ધ આહાર જ્હારીને આવે પણ ખાતાં ખાતાં એક એક વસ્તુ વખાણી વખાણીને ખાય, જેમકે શુ' દહિ ંવડા કર્યાં છે ! આવા માલપુવા કદી ચાખ્યા પણ નથી. આમ ખેલે તે પણ દોષ લાગે અથવા આ ખાઈ ખીચડીમાં મીઠું' નાખવાનુ ભૂલી ગઈ છે. દૂધપાકમાં સાકર ઘણી એછીનાખી છે. શ્વાનનુ ધૂળ કરી નાખ્યુ છે. આમવખાડીને ખાય તા પણ દોષ લાગે છે. આવા દષાથી સયમના ધૂમાડો થાય છે. ખૂબ સરસ આહાર મળ્યે ડાય તે ઠાંસી ઠાંસીને ખાય તે આળસ થાય છે. અને ધર્મધ્યાન કરી શકે નહી. આથી પ્રમાણાતિકાંત ખાનારને પણ દોષ લાગે છે, માટે સાધુઓએ જમતી વખતે પેટને ઉલ્ટું રાખવું જોઈએ. સાધુ પહેલા પહેારને આહાર ચાથે પહેાર કરે તા પણ દોષ લાગે છે. આ વસ્તુમાં જરા મીઠું અથવા સાકર ઓછી છે તે સ્વાદ માટે મીઠું' આદિ વસ્તુ મેળવે તા દોષ લાગે. નિર્દોષ આહાર લાવ્યા પછી રાગ મેળવીને ખાય તા દોષ લાગે છે. તેથી ખાતાં ખાતાં રાગની લહેર ન આવવી જોઈએ. જો રાગ લાગ્યા તા સયમ ધુળધાણી અને વા પાણી થઈ જાય છે. સૂઝતુ' પણ અસૂઝતુ' કરીને ખાય છે. આજે ઘણા સાધુ, શ્રાવકોને કહે છે કે મારે ઇન્ડીપેન જોઈએ છે, મારે ઘડિયાળ જોઈ એ છે, મારે મુલાયમ મલમલ જોઇએ છે. અને રાગી શ્રાવકે સાધુને શિથિલ બનાવે છે. કારણ કે વાડ વિના વેલ કેવી રીતે ચડે ! सन्निच न कुवेज्जा लेवमायाए संजए । પણીપત્ત સમાય નિવૈજ્જો પરિશ્ર્વ ।। ઉ. અ. ૬. ગા ૧૬ સાધુ કેઈ વસ્તુના સંગ્રહ ન કરે. આહાર પાણીના લેપ માત્ર–જરાતરા પણ સંગ્રહ ન કરે તે સાધુ છે. તેને કોઈમાં આસિત ન હેાય. તેને પેાતાના આત્મામાં પૂર્ણ વિશ્વાસ હાય, અનાસક્ત સાધુ કોઇને તકલીફમાં ન મૂકે. અને એ જ જગત–વલ્લભ અને છે. પંખીની પાંખમાં કાંઈ ભરાયુ' હાય તેા તે ઉડી શકતુ નથી. પાંખને ખ'ખેરી નાખે તે જ ઉડી શકે છે. સાધુને પણ ઉડ્ડયન કરવાનું છે. પરિગ્રહની મૂર્છામાં પડી જાય તે તે ७० Page #567 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અાગળ વધી શકે નહી. સાધુ પૈસાવાળાની શેહમાં રખાતા નથી. એને માન દ—શ્માંતરવૈભવ જબરજસ્ત ડાય છે. આત્માના વિરાટ સ્વરૂપમાં રમણુ કરનાર હોય છે સ કૂચિત જગત સામે તેને જોવું પણ ગમે નહી. આવા સાચા સાધુના સંગમાં આવનાર પણુ તરી જાય છે. ખાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહિ તે માને ગુરૂ સત્ય, અથવા નિજ કુળ ધર્મના તે ગુરૂમાં જ મમત્વ. અહારથી સાધુના વેષ પહેરી લીધા પણ અંદરમાં ત્યાગ પરિણમ્યા નહીં. તા તે સાચા સાધુ નથી. “મેં પરિગ્રહને ફેંકી દીધા છે. દિક્ષા વખતે મુઠી ભરી ભરીને ધન ઉડાડી દીધું અને હું જ બીજાને પકડાવું ? પરિગ્રહ પાપ સ્થાનક છે તે જાણીને જ છેડયું તા પછી ખીજાને શા માટે પરિગ્રહી મનાવવા પ્રેરણા આપું ?” ખીજાને છક્કા પંચાનાં તથા આપન ક્લાઝનાં ભાવ કાઢી દેનાર સાધુએ વિચારવુ' જોઈ એ કે આ પાપ-દ્વેષને પાત્ર છે. શ્રાવક વધુ ને વધુ પરિગ્રહધારી અને તેમ સાધુ ન ઈચ્છે. સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનું ઉત્કૃષ્ટ ભાવે પાલન કરી આત્મવૃદ્ધિને પ્રાપ્ત કરે તેમ જરૂર ઈચ્છા રાખે. કારણુ સચાગે... ક્ષણિક છે. ધન વૈભવ સાથે આવનાર નથી. * અક્ષય ધન પરિપૂર્ણ ખજાને ચરણ જીવ કો હાતે તા અનાહિ કે ધની સભી ઇસ ભૂતલ પર હી હૈાતે પર ન કારગર ધન હાતા હૈ બંધુ! મૃત્યુ કી વેલા, રાજપાટ સખ છેડ ચલા જાતા હૈ જીવ અકેલા. ધન-વૈભવ જીવને ચરણભૂત હાય તા અનાદિકાળનાં ધનવાના આ પૃથ્વી ઉપર જ જીવતા હાત, પણુ અક્સાસ છે કે જીવને મૃત્યુ અવશ્ય આવે છે. અને રાજપાટ, ધનવૈભવ બધું છેડીને જીવ એકલા જ ચાલ્યા જાય છે. વળી ધન પણ જીવન સુધી ટકી રહે તેવું મનતું નથી. “ આજના શેઠીચેા, કાલના વેડિયા, નાકર તે શેઠ બની જાય છે.” ઉલટ સુલ એમ આ અવનીમાં, કાળે કરી સૌ થાય છે. એ માનવી, જીવનના રંગેા પલટાય છે. આજના શેઠીચે બહુ પૈસાવાળા હાય, ૫૦ મુનિમા જેને ત્યાં કામ કરતા હાય અને પેઢી પર અબ્બે ગાદલા ઉપર બેસતા હાય, તેનાં નામની અનેક મીલા ચાલતી હેાય. એ દિવાળુ કુકે છે અને તેને ખાવાનાં પણ સાંસાં પડે છે. એ શેઠને ત્યાં નાકરી કરનાર નેાકર શેઠ બની જાય છે. અને શેઠને એને ત્યાં નાકરી કરવી પડે છે. કમ ઉદયમાં આવે ત્યારે તે ભીખારી બની જાય છે, મના જેવા થર નાખ્યા હાય એવા ઉદ્દયમાં આવે છે. તમને એમ થાય કે વેપારમાં આવે Page #568 -------------------------------------------------------------------------- ________________ પપ એકસ્પર્ટ, આખી બજારને પિતાના હાથમાં રાખનાર એ આવી ભૂલ કેમ કરે? પણ ભાઈ, આ બધા કર્મનાં નાટક છે. ધન કેઈની પાસે કાયમ માટે રહ્યું નથી. માટે ત્રાણ-શરણ ધન નથી પણ ધર્મ છે. ત્રાણભૂત અને શરણભૂત છે. જે ધર્મનું રક્ષણ કરે છે એનું ધર્મ રક્ષણ કરે છે. જેથી વ્રત નિયમમાં આવો. સાધુપણું ન લઈ શકે તે બારવ્રત આદો. બારમાં વ્રતના પાંચ અતિચાર છે. “સચિત નિખેવણીયા.–સચેત વસ્તુ પર અચેત વસ્તુ રાખી હોય, સચેત પેહણીયા =અચેત વરતુ પર સચેત વસ્તુ પડી હોય. આ બંને પ્રકારને આહાર સાધુ માટે અકલ્પનિય છે. તે સાધુને વહેરા તે દોષ લાગે. કાલાઈકમ્મરકાળ વહી ગયો હોય કે વસ્તુ ખારી થઈ ગઈ હોય–આવી વરતુ સાધુને હરાવે તે દોષ લાગે. પરિવએસે-તે સુઝતે હેય, છતાં હરાવવા ઉભે ન થાય અને બીજાને કહે કે તમે હેરા, લક્ષમી ચાંદલે કરવા આવે અને મોટું દેવા જનારની જેમ આ વ્યક્તિ પણ પિતાને મળને લાભ ગુમાવે છે. મછરીયાએ દાન દઈને અહંકાર કર્યો હોય કે અમારે ત્યાં જ સાધુ આવે. એક દિવસ પણ ખાલી ન જાય, કઈ પણ વસ્તુ જોઈતી હોય તે અમારે ત્યાંથી મળે. આ પાંચ અતિચાર જાણવા, પણ આદરવા નહીં. જે બારવ્રત આદરે તેને સંથારાની ભાવના થાય. શ્રાવક હંમેશા ત્રણ મનોરથ ચિંતવે. તેમાં પહેલે મને રથ એ ચિંતવે કે હે પ્રભુ! હું આરંભ પરિગ્રહથી કયારે મુક્ત બનું! બીજે મને રથ એ ચિંતવે કે હે પ્રભુ! હું પંચ મહાવ્રત ધારી કયારે થઈશ! ત્રીજે મને રથ એ ચિંતવે કે અઢાર પાપને ત્યાગ કરીને અને ચાર આહાર ત્યજીને સંથારે કયારે કરીશ? શરીરને ઘરેણાનાં ડાબલા સમાન સાચવ્યું છે. રખે મને ટાઢ લાગી જશે, તાપ લાગી જશે. એનાં વિચાર નિરંતર કર્યા છે. ટાઢ વાય એટલે સ્વેટર પહેરી લે, મફલર લગાવી લે. તડકો લાગે ત્યારે છત્રી ધારણ કરે. પગમાં જોડા પહેરે. શરીરને જીવે ખૂબ સાચવ્યું છે. શરીર નજરે દેખાય છે. તેથી તેની સંભાળ કરે છે, પણ આત્માની તે પડી નથી. દેહના રક્ષણમાં રહી આત્માને સુવાડી દીધું છે. “મારી દુર્ગતિ નહીં થાય ને? હું મરીને ક્યાં જઈશ?” આવો વિચાર પણ કરતા નથી. છોકરા માટે રાતદિવસ મૂડી એકઠી કરી અને મારે ત્યારે છોકરાને મૂડી સોંપતા જાય છે. પણ કરેલાં કાળા કર્મ જીવને ભોગવવા પડે છે. પહેલાંના સંસ્કારી પુત્રો પિતાને કહેતા, અમારે માટે કઈ રાખતા નહીં. તમે સંસ્કાર આપ્યા અને અમને લાઈને ચડાવ્યા છે. હવે અમે અમારા બાવડાનાં જોરથી કમાઈશું. તમે તમારે ધર્મધ્યાન કરશે. અને મેળવેલું ધન ધર્માદામાં આપે. આજે આવું કહેનારા કેટલા છે? અરે, બાપની મિલકત માટે છોકરા કેટે ચડે છે. જેની પાસે સંસ્કારરૂપી ધન છે એ ધન માટે કદી ઝગડા કરતા નથી. કારણ કે તે સમજે છે કે મારા ભાગ્યમાં હશે તેટલું જ મળશે પુણ્ય અને પાપ બને તત્વ સમજાયા હોય તેને કદી ઝઘડાની ભાવના થાય નહીં. તે સમજે કે ભાગ્યમાં ન હોય તે આવેલું ધન પણ ચાલ્યું જાય. અને ભાગ્યમાં હોય તે અણધાયું” મળી રહે. પુણ્ય પાપની થીયેરી સમજનારને કોઈની પાસેથી પડાવી લેવાની ભાવના ન થાય, અને Page #569 -------------------------------------------------------------------------- ________________ પપદ કઈ લઈ જાય તે પણ પારકાના દોષ ન જવે. પણ મારા પુણ્યમાંથી ખૂટ્યું એમ માને. મારે એનાં ઉપર વેર કરવું નથી, મારા આગલા ભવને લેણીયાત હશે તે લઈને ચાલે ગયે. મારે વેર લેવું નથી. જનને બચ્ચે “મિત્તિમે સાવ ભૂસુ” બેલનાર મૂર્શિત ન હોય, પુણ્યનાં ખાનામાં જેટલું પુણ્ય ઉપાર્જન કર્યું હશે તેટલું મળશે. માટે મારે વધારે મેળવવાની ઈચ્છા શા માટે કરવી જોઈએ એમ માને. દરેકની પુન્યાઇ સરખી હતી નથી. એક માતાને બે દિકરા હોય તે પણ તેમાં એક બેરિસ્ટર હોય અને બીજે ઘેલે હોય. એક માણસ ભાષણ કરવા ઉભો થયે હેય તે તેને ચારપાંચ જણ ઉભા થઈને બેસાડી દે છે અને બીજાને બોલવા માટે વિનંતી કરે છે. અને માન આપે છે. આ બધું પુન્યાઇથી મળે છે. ઘણાં માણસે એકને સ્ટેશન લેવા જાય છે. અને ધજા પતાકાથી તેનું સ્વાગત કરે છે. આવા પુણ્યાત્માનું પુણ્ય ખલાસ થાય ત્યારે તેને બેસવા ઓટલે પણ મળતું નથી. તમને જે કાંઈ મળે છે તે તમારા પુણ્યથી મળે છે અને ભાગ્યે જોરદાર ન હોય અને બીજાનાં હજાર અ શીર્વાદ મળે તે પણ કાંઈ મળે નહીં. જેની પાસે પરિગ્રહને લે છે તેના ઉપર બધા ત્રાટકે છે. પરિગ્રહ એ કલેશનું કારણ છે. એક રાજ્ય બીજા રાજ્ય ઉપર દષ્ટિ કરે છે અને એનાં વિનાશ માટે બેંબ, એટમોમ્બ બનાવે છે. જેણે પરિગ્રહ છેડે છે એ બીજથી પકડાતા નથી. મોક્ષનું જેને ધ્યેય છે એને માટે ધર્મ એ સર્વશ્રેષ્ઠ સાધન છે. જે ધમને, આત્માને, પરમાત્માને માનતું નથી તે કામગ બહુ છૂટથી સેવે છે. કોઈ જાતની મર્યાદા રાખતા નથી, પરદેશમાં બાર વરસ સુધી પતિ-પત્ની ભેગા રહે તે તેની ઉજવણી કરે છે પણ આપણી આર્ય સંસ્કૃતિ કેવી છે? પતિ પથારીમાં પડયે હય, બિમાર હોય તે પણ આદર્શ નારી જીંદગી પર્યત તેની સેવાચાકરી કરે છે. જેની પાસે ધર્મ નથી તેવા લેકે પૈસે ઘણે હેવા છતાં સંસ્કાર વિહિન છે. વૈભવ માટે અનેક પ્રયત્ન કરે છે. ચંદ્રલેકનાં સુખ માણવાં છે તેથી એલેન મેકલે છે. ચંદ્રકમાં જઈને શું ધુળ અને ટેકો મેળવવાનાં છે? આટલા પ્રયત્ન આત્માની બેજ પાછળ કર્યા હોય તે ન્યાલ થઈ જાય ધનાઢય શેઠ હેય તે પણ કાંઈ સોનું ખાતા નથી, બધા દાળભાત અને રોટલી ખાય છે. એકવાર એક બાપ અને દિકરો ધન માટે ખૂબ લડ્યા. બાપ કહે, હું ધન દઉં નહીં અને છોકરો કહે હું લીધા વગર તને છોડું નહીં. પછી બન્નેએ છરા લીધા અને બંને મરી ગયા. મરીને સર્પ થાય છે. અને ધન દાટ્યું છે ત્યાં બાઝયા કરે છે. એ પછી ત્રીજા ભવમાં બંને ઉદર થાય છે. અને એકબીજાને શાંતિથી બેસવા દેતા નથી. ત્યાંથી મરી મૃગ થાય છે. તે મૃગે પણ લડયા જ કરે છે. ત્યાંથી બ્રાહ્મણને ત્યાં પુત્ર પણે બન્ને જન્મે છે. બે જણા આનંદથી રહે છે. પણ એક વખત ગામ બહાર ફરવા જતાં ચરવાળી જગ્યા જુવે છે. અને વેરની જવાળા ભભુકે છે ઝગડતાં ઝગડતાં ઘરે આવે છે. અને તે પછી રોજ જ નજીવા કારણસર ઝગડા કરે છે. ભેગા રહી શકતા નથી, અને એકબીજાને બેલ્યા વ્યવહાર પણ રહેતો નથી. એક દિવસ તે બ્રાહ્મણને ત્યાં એક સાધુ મહારાજ Page #570 -------------------------------------------------------------------------- ________________ પરંતુ બેચરી માટે પધારે છે. તે વખતે બંને એકબીજાને લાત મારે છે. અને વાળ ખેંચે છે. સાધુને જેઈ બ્રાહ્મણ, મહાત્માને કહે છે કે આ છોકરીને સમજાવે. કઈ રીતે માનતે નથી. આખો દિવસ લડયા કરે છે. કોઈને શાંતિ લેવા દેતું નથી. મહારાજે ઉપયોગ મૂક અને જોયું તે પૂર્વનાં ભવે તેમનાં જ્ઞાનમાં દેખાયા. તે પછી બંને ભાઈઓને શાંત પાડી તેમના ભવે તેમને કહી સંભળાવ્યા અને પરિગ્રહ પરની મૂછથી કેટલે અનર્થ થાય છે તે ભાવે ખૂબ સુંદર ભાષામાં સંભળાવ્યા. આ પૈસે પાપનું કારણ છે. પૈસાને મેહ જીવને મારી નાખે છે. તમારે શું કરવું છે? પરિગ્રહને મેહ છોડે. શ્રાવકને પરિગ્રહ ગમે નહી. એ પરિગ્રહને શરીરને મેલ સમજે. વાળ વધ્યા હોય તે કાઢી નાખે છો તેમ પરિગ્રહ વધી જાય તે તેને સદ્વ્યય કરી નાખે. પરિગ્રહની મર્યાદા બાંધે. જરૂરિયાતથી વધારે ન રાખે. સમજીને પગલું ભરે. “મારે કેટલી જરૂર છે, તે વિચારી સંગ્રહ રાખનાર અતિ પરિગ્રહ એકઠે કરતે નથી.” સંગ્રહખેરીથી મેંઘવારી વધે છે. દરેક માણસ જે સમજી મર્યાદામાં આવે તે જીવનધોરણ ઊંચુ બને. છ કાયને રક્ષક સાધુ પરિગ્રહમાં લેભાય નહિં. સાધુની વાણી સાંભળતાં પેલા બ્રાહ્મણપુત્રોને જાતિસમરણ જ્ઞાન થયું. પૂર્વનાં ભવ પ્રત્યક્ષ જોયાં. પોતાની ભૂલ સમજાણી. કેટલા ભવથી કર્મ બાંધતાં આવ્યા છીએ. તેનું કારણ આ પૈસે છે, એમ બરાબર સમજાયું. એક વખત જીવને સાચી સમજણ આવ્યા પછી ત્યાગ સહજ બને છે. બંને ભાઈઓ પિતાના જીવનમાં પરિવર્તન આણે છે. મહાત્મા પાસે સંયમ અંગિકાર કરે છે, અને ખૂબ સુંદર રીતે ચારિત્રનું પાલન કરતાં કરતાં મૃત્યુ નજીક આવતાં સંથારે કરી આત્મ કલ્યાણ સાધે છે! પાંચ અતિચારે છે તે જાણવા પણ આચરવા નહી. રસ્ત્રોના સંતપ એટલે આ લેકનાં સુખની ઇચ્છા કરવી કે મરી ગયા પછી મોટે રાજા થાઉં. પરલગા સંસપઉગે એટલે પરલોકને વિષે સુખની ઈચ્છા કરવી કે અહીંથી મરી માટે મહર્થિક દેવ થાઉં. છવિયા સંસપઉગે એટલે લેકેમાં વાહ વાહ થાય તે માટે ઝાઝું જીવું તે ઠીક આવી ઈચ્છા કરવી મરણાસંસપઉગે એટલે દુઃખ સહન નથી થતું માટે જલદી મરી જાઉં તે સારૂં. આમ વિચાર કરવાથી પણ દોષ લાગે છે. કામ ભેગા સંસપઉગે એટલે સંથારામાં કામભેગની તીવ્ર ઈચ્છા કરવી. સમજણ પૂર્વક જીવનમાં શાંતિ અને સમાધિ જોઈતી હોય તેણે વ્રત તે જીવનમાં આદરવા જોઈએ, સમજણપૂર્વક વ્રતને આદરનાર પોતાનાં જીવનને ઉત્કર્ષ અવશ્ય સાધી શકે છે. નિષધકુમારના ગયા પછી ભગવાન નેમનાથના પ્રથમ ગણધર વરદ મુનિ પ્રભુને વંદન નમસ્કાર કરી પ્રશ્ન કરે છે કે હે પૂજ્ય ! “નિસકુમારે ઈ ઠંડું રૂવે, કંતે કંતર, એવં પિએ૦ મણનએ, મણામે, મણામરૂ, સેમે સેમિરૂ, પિયદંસણે, સુરૂવે બહુજપુટ્સ વિયણું ભંતે ! નિસરુકુમારે ઈઠે જાવ સુહવે, સાહજણસ વિયણું ભંતે નિસકુમાર જાવ સુવે. Page #571 -------------------------------------------------------------------------- ________________ પ૮ નિષકુમાર ઈષ્ટ એટલે બધા મનુષ્યના મનોરથ પૂર્ણ કરનાર છે. ઈરૂવે એટલે આકૃતિમાં પણ સુંદર છે. સર્વને સહાયક છે. તેમજ રૂપમાં પણ કાન્ત છે. તે સૌ માણસેને ઉપકાર કરવામાં પરાયણ હોવાથી પ્રિય છે. સર્વાગ સુંદર હોવાથી પ્રિયરૂપ છે. દરેક તેમને અંતઃ કરણથી સુંદર માને છે. તેથી મને જ્ઞરૂપ છે. એકવાર તેમને જેનાર હંમેશા તેમનું મરણ કર્યા કરે તેથી મનરમ છે. તેમની આકૃતિ તમામ માણસનાં મનને અનુકુળ છે. તેથી મને જ્ઞરૂપ છે. સૌમ્ય પ્રકૃતિવાળા હોવાથી દરેક તેમનાથી પ્રસન્ન થાય છે. હિતકારી માર્ગમાં જ પ્રવૃતિ કરે છે તેથી સુભગ છે. તેમનું દર્શન દરેકને પ્રિય લાગે છે. અપૂર્વરૂપ અને લાવણ્યથી તે અલંકૃત છે. તેથી સુરૂપવાળા છે. આવા ગુણથી યુકત નિષઢકુમાર ઘણાં માણસોની દષ્ટિમાં આ પ્રમાણે છે. સાધુઓ પણ તેમને એ દષ્ટિએ જુએ છે. નિષકુમારે આવી ઉદાર, પ્રધાન, શ્રેષ્ઠ ઋદ્ધિઓ, રૂપ-લાવણ્ય આદિ સંપત્તિઓ કયા કારણથી મેળવી? આવી સંપત્તિના ભતા કેવી રીતે બન્યા? પૂર્વભવમાં તે કોણ હતા? તેમનું નામ શું હતું? કયું ગોત્ર હતું પૂર્વ ભવમાં કેવા પ્રકારનું અભયદાન સુપાત્રદાન કર્યું હતું ! કેવા અરસનીસ પદાર્થોને આહાર કર્યો હતો ! કેવા પ્રકારના શીલાદિક વ્રતનાં આચરણ કર્યા હતા ! તથારૂપના શ્રમણ નિર્ઝનાં શા વચને સાંભળ્યા હતા કે આવી શ્રેષ્ઠ વિભૂતિઓ પામ્યા? નિષધકુમારનું વિશેષ વર્ણન અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં.૯૪ કારતક સુદ ૪ શુકવાર તા. ૨૨-૧૦-૭૧ અનંતજ્ઞાની પરમાત્માએ ભવ્ય ઇવેને સિદ્ધાંત દ્વારા સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ હોય એનું નામ સિદ્ધાંત. અહીં નિષકુમારને અધિકાર ચાલે છે. ભગવાન અરિષ્ઠ નેમિના પ્રથમ ગણધર વરદત્ત મુનિ જેઓ ગણધરના બાવન ગુણે કરી ઉપેત હતા. ઉદાર ગુણવાળા અને જિન નહિ પણ જિન સરખા હતા. ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના અભ્યાસી વજાષભનારાય સંઘયણના ધણી, સમ ચતુરંસ સંસ્થાની, બલિષ્ઠ શરીરવાળા, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી હતા. ધ્યાન રૂપી કોઠામાં આત્માના આનંદમાં ઝીલનારા હતા. જ્યારે અનાજ સાફ થતું હોય ત્યારે એક બાજુ ચળાતુ હોય ત્યારે એક બાજુ સોવાતું હોય, પણ સાફ કર્યા પછી કોઠીમાં નાખી દે, પછી વ્યવસ્થિત થઈ જાય છે. તેમ ધ્યાનરૂપી કઠામાં સ્થિર થનારના સંકલ્પવિકપ ઘણા ઓછા થઈ જાય છે. Page #572 -------------------------------------------------------------------------- ________________ ગણધર ભગવંતને નિષકુમાર બધાને માટે સૌમ્યતા, ઉદારતા આદિ પટે નિષકુમાર માટે પ્રશ્ન ઉપસ્થિત થયે ને ભગવતને પૂછ્યું. પ્રીતિપાત્ર છે, સૌ એમને અે છે. નેહર રૂપ છે, સાથે ગુણ તેમનામાં છે એમ ગણધર મહારાજ હે છે. જે ગુણવાન હૈાય તે જગવલ્લભ ખની શકે છે. કાળી રાત્રે મદદ કરનાર, મુશ્કેલીમાં માથુ' આપનાર હોય તે ચાલ્યા જાય, તેપણ તેની યાદી હૃદયપટ પર અંકિત થઈ રહે. જગતમાં આપણે સૌ આવ્યા છીએ અને સૌને ચાલ્યા જવાનુ' છે. તે જીવનમાં સદ્ગુણેાની સુવાસ શા માટે ન ભરવી? જગતમાં ઘણા માણસે એવા સ્વભાવના હાય છે કે કોઈ તેના ઉપર ગમે તેટલી આપત્તિ વરસાવે છતાં પાતે સૌનું ભલુ' જ ઈચ્છે. અને ઘણા માણસા એવા હાય છે કે જે બીજાનુ" કેમ બગાડવું, ખીજાને કેમ હેરાન કરવા એ જ ચિંતવ્યા કરતાં હાય છે. જીવનની સાકતા વધેર્યાંથી નથી પણ ગુણુાથી છે. શુષ્ણેા પ્રગટાવા તૈા લેાકપ્રિય બની શકશે. વિચાર કરી કે આંબાના ફળ જેટલી લેાકપ્રિયતા આપણી ખરી ? કેરીને અષા કેટલા પ્રેમથી ખાય છે. આંખાનું ફળ જંગલમાં વૃદ્ધિ પામ્યું', આપણે શહેરમાં રહ્યા, આપણે વિજળીના પ્રકાશમાં રહ્યાં, અને તે અંધકારમાં રહ્યું, આપણને સ્વાષ્ટિ વાનગીએ અને મિષ્ટ ખાણાં પીણાં મળ્યાં અને એને ખાતર મળ્યું. છતાં મા જેવી મધુરતા આપણામાં કેમ ન આવી? તેના કોઇ દિવસ વિચાર આવે છે ? આપણે આપણા જીવનને ઘડવાનું છે. તે માટે માપણી વૃત્તિને અને આપણા વિચારાને આપણે ફેરવવા પડશે. પ્રવૃત્તિ પલટાયા વિના ગુણેાના વિકાસ અશકય છે. એક રાજા લાભી પ્રકૃતિના હતા. રાજ્યના ભંડાર કેમ ભરવા તેની જ ચિંતામાં. હુંમેશા તે રહેતા. પણ પ્રજાના સુખ-દુઃખ જેવાની વૃત્તિ તેનામાં ન હતી. તે રાજ્યમાં ઉપરા ઉપરી ત્રણ વર્ષ સુધી દુકાળ પડે છે. ખેડુતાનુ જીવન વરસાદ ઉપર જ હોય છે. દુષ્કાળને કારણે ખેતી થઇ શકતી નથી. અને રાજ્યનું મહેસૂલ ભરી શકાતું નથી. ત્રણ વર્ષોંનું મહેસૂલ ભેગુ થવાથી રાજાના પિત્તો ઉછળે છે. અને ખેડૂતાને કહે છે કે ગમે તેમ કરીને ત્રણવર્ષનું મહેસુલ ભરી દો, નહીંતર તમારા ખેતર અને ઘરબાર લિલામ થશે. ખેડૂતાએ ગભરાતાં ગભરાતાં કહ્યુ', અન્નદાતા ! અમ જેવા ગરીબેટ ઉપર રહેમ દૃષ્ટિ રાખા જ્યાં વરસાદ જ નથી. ખાવાના પણ સાંસાં છે ત્યાં મહેસુલ કેવી રીતે ભરી શકીએ ? આપ મહેરબાની કરી એક વર્ષની રાહ જુએ. આ વર્ષે વરસાદ સારા થશે તે આપની એક પાઈ પણ અમે રાખીશું નહી. ગરીબે ના અવાજ રાજાનાં દિલ સુધી પહેાંચે તેવુ' ન હતુ. તેણે તેા બધા ખેડૂતાને જેલમાં પૂર્યાં. અને કહ્યું, તમને વિચાર કરવા ૮ દિવસ આપુ છું.. તેટલા વખતમાં વિચાર કરી રાખો. નહીતર મને ચાગ્ય લાગે તેમ કરીશ. જેની પાસે કાંઈ છે જ નહીં તે થા વિચાર કરે! સૌની આંખમાંથી આંસુ પડે છે. ઘેર તેમનાં Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઘરના માણસા પણુ રૂદન કરે છે. સૌનુ ખાવાનુ સુકાઈ ગયુ' છે. હવે શુ થશે તેની ચિંતામાં કોઈ ને ઉંઘ પણ આવતી નથી. તુલસી હાય ગરીબકી કમહું ન ખાલી જાય, સુવા ઢાર કે ચામસે લાહ ભસ્મ હૈ। જાય.” જીવનમાં કોઈની પણ કદુવા–હાય ન લેવી. કોઇની આંતરડી ન કકળાવવી. ગરીમાની હાય જીવનમાં સત્યાનાશ નાતરે છે. પણ માણસનાં હાથમાં સત્તા આવે ત્યારે સાનભાન ભૂલી જાય છે. આ રાજા પણ સાનભાન અને પેાતાનાં કન્યને વીસરી ગયા છે. તે અરસામાં રાજાના એકના એક લાડકવાયા પુત્ર ઘેાડાની હરીફાઈમાં પ્રથમ નબરે આવ્યા. આથી રાજાને ખૂબ આનંદ થયો. પાતાના સંતાના ઉપર રાગ ધરાવનાર રાજા શું ભૂલી જતા હુંશે કે આ પ્રજાજના પણ મારા સંતાનેા જ છે. તેમના સુખે સુખી અને તેમના દુઃખે હું દુ:ખી છું. રાજાએ પેાતાના પુત્રને ખૂમ શાખાશી આપીને કહ્યું, તારી ચતુરાઈ–ઢાંશિયારી જોઈ હું ખૂમ ખુશ થયા છું. તારે જે માંગવું હોય તે માંગ. આજે તું માંગીશ તે હું આપી દઇશ. રાજકુમારે પિતાના આશીર્વાદ ઝીલ્યા અને વિચાર કર્યાં કે પેલા ખેડૂત બિચારા જેલમાં કેવા કરગરે છે. ગરીબાનાં દુઃખ સામે દૃષ્ટિપાત ન કરે તે રાજા થવાને ચેાગ્ય નથી. આ રાજ્યના હું ભાવી રાજા છું. માટે મારે તેમનાં હિતની ચિંતા કરવી ઘટે. આમ વિચારી તેણે પિતાને નમન કરી કહ્યું, “પિતાજી! આપ મારા ઉપર ખરેખર ખુશ થયા હૈ। તે ખેડૂતનાં મહેસૂલ માફ કરે અને તેમને જેલમાંથી છૂટા કરશે. ” રાજાનાં વિચારો કેવા અને રાજકુમારનાં વિચારા કેવા ? રાજા પેાતાનાં પુત્રનાં વિચારો સાંભળી ઘડીભર તા દંગ થઈ ગયા. પછી મેલ્યા “ બેટા ! જો આપણે મહેસૂલ ન ઉઘરાવીએ તા ભંડાર તળિયાઝાટક થઈ જાય. તારી એમ ઈચ્છા હાય તા એમ કરી દઉ' પણ મને ચાગ્ય લાગતું નથી. ” પુત્રે જવાખ આપ્યા “ પિતાશ્રી ! ગરીમાનાં આશીર્વાદ એ જ આપણા ખજાના છે. બીજાને દુઃખી કરી આપણે શુ' સુખી થવાનાં છીએ? અને આ ધનભ'ડાર મારે માટે જ ભા છે ને? એવા ભંડારની મને ઇચ્છા નથી. વળી ખેડૂતે અત્યાર સુધી દર વર્ષે મહેસૂલ ભરતા જ આવ્યા છે. આપણે જાણીએ છીએ કે ત્રણ વર્ષથી વરસાદ નથી થયા. તે લેાક શું શ્રીમંત છે કે આપણને ધન આપી શકે? રાજા તરફથી પ્રજાને સ ંતાષ હાય તા તે રાજાને વફાદાર શા માટે ન રહે ? '' રાજકુમારની વાત સાંભળી રાજામાં પણ પરિવર્તન આવ્યું. અને પેાતાના પુત્ર આવા ઉદાર વ્રુત્તિના અને સતષી છે એ જાણીને આનદ થયા. રાજાએ બધા ખેડૂતાને જેલમાંથી મુક્ત કર્યાં અને મહેસૂલ માફ કરી દીધું. આજે તમારી સરકાર કેવી છે અને તમે દૈવી વૃત્તિનાં છે? સરકાર પ્રજાને ચુસવા માંગે છે અને પ્રજા સરકારને છેતરાય એટલી છેતરે છે, આમાં આદેશ રાજ્ય કયાંથી મને ? અને પ્રજા Page #574 -------------------------------------------------------------------------- ________________ પી શાના હિતની ચિ'તા કયાંથી કરે ? આગળ વીર ભામાશાએ પાતાની સઘળી સપત્તિ રાણા પ્રતાપને ચરણે ધરી દીધી હતી. આજે પરોપકારની વૃત્તિ દેખાતી નથી. રસ્તામાં કાઈને એકસીડ’ટ થયા હાય તા તેની પાસે જઈ ને તેને ઉભા કરવાની પણ કેઇને પડી હોતી નથી. માણસ જીવે કે મૃત્યુ પામે તેની કોઈને પડી હોતી નથી. માણસ જીવે કે મૃત્યું પામે તેની કોઈ ને ચિંતા હાતી નથી. પડનારમાં થાડી શુદ્ધિ હૈાય તે તેને ધમ સંભળાવવા, જેથીતેનાં અધ્યવસાયની શુદ્ધિ થાય. પણ આજે માણસાઈ મરી પરવારી છે, પાતે સામી વ્યક્તિને ઓળખતા હાય છતાં કહી દે કે હુ' એળખતા નથી. જો આળખું છું એમ કહે તે કાટમાં જવાબ દેવા જવું પડે. જો માણુસાઇ હાય તા પ્રાણના ભાગે પણ ખચાવવાના પ્રયત્ન કરવા જોઇએ. પરાપકારી જીવ બધાને વલ્લભ લાગે છે. નિષધકુમારમાં પાપકાર વૃત્તિ તેમજ સરલતા હતી. સરળતા વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. જેનામાં સરળતા છે, ત્યાંજ ધમ સ્થિર થાય છે. ભગવાને સૂયગડાંગ સૂત્રમાં ૧૪મા અ.માં તે ત્યાં સુધી કહ્યું છે કે– विउट्ठि तेणं समयानुसिठे उहरेण वुड्ढेण उ चोइएय ॥ શ્રવ્રુદ્ધિયા બ્રિજ્ઞા રિળ ના સમયનુસિઢે ૫૮૫ સૂ. અ. ૧૪ કોઇ સાધુ કાંઈ ભૂલ કરી રહયા હાય અને તેમને ઘરદાસી એટલે પાણી ભરવાવાળી ખાઈ આવીને કહે કે મહાત્મન્ ! આપને આ શેલે નહિં. આવું નહિ કરવા યાગ્ય કત ન્યૂ આપ શા માટે કરા છે ? તા સાધુ તે ખાઈ ને ઠોર વચન ન કહે, પણ કાનની બુટ્ટ પકડે અને કહે, મારી ભૂલ થઈ ગઈ, હવે એ પ્રમાણે નહીં કરૂં. આમ ક્યારે બને? જો જીવનમાં સરળતા હોય તા અને. કોઈ પિતાને એના સુજ્ઞ પુત્ર કહે, “બાપુજી! પારકી સ્ત્રી સામે તમે તાકી તાકીને શા માટે જૂવા છે? આપના જેવા સજ્જન પુરૂષનું એ વ્ય નથી ” આ સાંભળી પિતા શું એમ કહી શકે ખરા કે, દિકરા ! તારી વાત સાચી છે. મારી ભૂલ થઇ ગઇ, પારકી સ્ત્રી સામે વિકારી દૃષ્ટિથી મારે ન જોવુ જોઈએ.” સરળતા હોય તે। આમ કહી શકાય. ભગવાન તેમનાથનાં પ્રથમ ગણધર વદ્રત્ત મુનિએ નિષકુમાર માટે જે પ્રશ્ન કર્યાં છે તેનાં જવાબમાં પ્રભુ ફરમાવે છેઃ ते काले २ इद्देव जांबुदीत्रे दीवे भारहे वासे रेहडए नाम नयरे होत्या रिद्धत्थिमिय समिद्धे मेहबन्ने उज्जाणे मणिदत्तस्स जक्खस्स जक्खाययणे होत्था | આ જ યુદ્વીપનાં ભરતક્ષેત્રની વાત છે. જબુદ્વીપ અસખ્યાતા છે. તેથી હે” આ જ જબુદ્વીપ એમ કહ્યુ`. જબુદ્વીપમાં નવક્ષેત્ર છે. ત્રણ કર્મ ભૂમિના તે ભરત ઈરવત અને મહાંવિદેહ અને છ અક્રમ ભૂમિનાં ક્ષેત્ર છે. તે હેમવય, રિશુવય, હૅશ્ર્વિાસ, રમકવાસ, દેવકુરૂ અને ઉત્તરકુર્. આ નવ ક્ષેત્રમાંથી કાઁભૂમિનાં ત્રણ ક્ષેત્રમાંથી માણે જઈ શકાય છે, ભરતક્ષેત્ર ૭૧ Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ જજને અને છ કળાનું છે. આ જન શાશ્વતા છે. એટલે ૪ હજાર ગાઉને એક જન થાય. ભરત તથા ઈવિત ક્ષેત્રમાં છ આશ છે, તેમાં ચડતે ઉતરત કાળ છે. અને મહાવિદેહ ક્ષેત્રમાં તથા જુગલિયાના ક્ષેત્રમાં ચડતે ઉતરતે કાળ નથી. તેને ને-અવસર્પિણી ઉત્સર્પિણી કાળ કહેવાય છે. દેવકુરૂ, ઉત્તરકુરૂમાં હંમેશા પહેલા આરા જેવા ભાવે પ્રર્વતે છે, હરિવાસ-રમકવાસમાં હંમેશા બીજા આરા જેવા ભાવે પ્રર્વતે છે. હેમવય અને હિરણવયમાં હંમેશાં ત્રીજા આરા જેવા ભાવે પ્રવર્તે છે અને મહાવિદેહ ક્ષેત્રમાં ચેથા આંરા જેવા ભાવે પ્રવે છે. ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળમાં રાહતક નામનું નગર હતું. તે નગર રિદ્ધિસિદ્ધિથી સમૃદ્ધ હતું. નગરની શોભા, બાગ, બગીચા, વાવડી, કિલ્લે આકારવ, વિનયવતી વનિતા, વક્તા, પંડિત, વૈશ્ય, બ્રાહ્મણ, વેપારી, વાહને, વિવા-શૂરવીર, વિવેકી ધનવાને, સાધુએ, વેલડીએ, વ, હાથી, ઘડા વગેરેથી છે. નગરને રાજા પણ તેજસ્વી, નીડર, શૂરવીર અને પ્રજા માટે પ્રાણ અ૫નાર હે જોઈએ. રાજા પિતાને માથે કાંટાળે મુગટ મૂકે છે ત્યારે પ્રતિજ્ઞા કરે છે કે, હું ગમે તે ભેગે પ્રજાને પાળીશ અને સુખી કરીશ. પણ ઘણું રાજા રાજ્ય સિંહાસને આવ્યા પછી ભેગવિલાસમાં પડી જાય છે, પણ પ્રજાના રક્ષણની ચિંતા કરતા નથી. જોધપુરમાં જશવંતસિંહજી નામના એક નરેશ થઈ ગયા. તેમના જીવનમાં મોજશોખ ખૂબ જ હતે. ખાવાપીવાને પણ ખૂબ જ શેખ પણ સૌથી વધારે શોખ તેમને કપડાને હતે. કપડાની દમગ્નમક જરા પણ ઓછી હોય તો તેમને ન પોષાય. નિત્ય નવાં કપડાં તેને જોઈએ. કપડાથી દેહ વિભૂષિત કરી અરીસામાં જુએ કે હું કે લાગું છું. પણ જ્ઞાની પુરૂષે કહે છે કપડાં કે ઘરેણાંથી તારી શોભા નથી. તારી શેભા તે તારા ગુણથી છે. રાજાને એક દિવસ વિચાર આવ્યો કે અત્યારે તે હું મારા દેહને ઝરીયન પિષિાથી શણગારું છું. પણ મારા મરણ વખતે મારા દેહને કેવા પડાં પહેરાવશે? હું જ મારા હાથે ખૂબ કિંમતી અને સુંદર પિાષાક બનાવરાવું અને પ્રધાન તથા રાજકુમારને ખાસ ભલામણ કરું કે મારા મૃત્યુ વખતે શબને આ પોષાકથી સજજ કરે. રાજાએ લાખ રૂપિયાના મૂલ્યવાળ હીરા મોતી જડેલ પિપાક તૈયાર કરાવરાવ્યા. અને પ્રધાન તથા રાજકુમારને કહી પણ દીધું. એ બંનેએ રાજાની આજ્ઞા માથે ચડાવી. એક દિવસ માણસને મરી જવાનું છે. આ કાયા બળીને ખાખ થઈ જવાની છે. પણ કાયાની જાળવણી ખાતર જીવ કેટલાં કર્મ બાંધે છે? આ રાજાને કાયાને કેટલે મોહ છે ! મૃતદેહને સજાવવા બનાવેલે પિષક એક પેટીમાં મૂકે છે, પણ દરરોજ પેટી ખેલી એક વાર એ પિષકને જોઈ લે. એ પિષાક જુએ અને પહેરી લેવાનું મન થાય, આથી Page #576 -------------------------------------------------------------------------- ________________ પ તેને વિચાર આવ્યા, કે મને અત્યારે આ પોષાક પહેરવાનુ મન થાય છે. તેા પછી મારા મૃત્યુ બાદ આ પાષાક કોઈ ને રાખી લેવાનું મન નહીં થઈ જાય, એની શી ખાત્રી? આની મારે ખાત્રી કરવી જોઈએ. રાજાને પ્રાણાયામ બહુ સારી રીતે આવડે છે. ત્રણ ત્રણ કલાક સુધી સમાધિ ચડાવી શકે છે. ખધાની કસેાટી કરવા માટે તેણે એક દિવસ સમાધિ ચડાવી અને શ્વાસ રોકી નિશ્ચેતન જેવા અની ગયા. પ્રધાન, રાજકુમાર, રાણીએ, કમ ચારીઓ બધા હાજર થઈ ગયા. અને સૌએ માની લીધું કે રાજા પંચત્વ પામી ગયા. આથી સૌ કલ્પાંત કરવા લાગ્યા. મૃતદેહની સ`સ્કાર વિધિ શરૂ કરી. પ્રધાનજીએ રાજકુમાર પાસે પેલા પાષાક મંગાળ્યા. રાજકુમાર પાષાકની પેટી લઈ આવ્યા, અને પેટી ખેાલતાં તેમને વિચાર આવ્યે કે આવે! સુંદર અને લાખા રૂા.થી તૈયાર થયેલા પાશાક સળગાવી દેવાના ! કાઢતાં અટક્યા એટલે પ્રધાનજી રાજકુમારના વિચાર જાણી ગયા. તેમણે કહ્યું. “ આ પાષાક રાજાને પહેરાવશુ તા પણુ એની તા રાખ જ થવાની છે. એનાં કરતાં ખીજો પહેરાવી દઈ એ. અને આ પાષાક રાજકુમાર માટે રાખીએ. ” રાજકુમારના વિચારને પ્રધાનનાં ખેલવાથી પ્રાત્સાહન મળ્યુ, અને બીજો પોષાક પહેરાવી દીધા. રાજા માટે પાલખી તૈયાર થઈ ગઈ. રાજાને પાલખીમાં બેસાડવાની તૈયારી કરે છે ત્યાં સમાધિ ઉતરી અને રાજાએ હાથપગ જરા ટટ્ટાર કર્યાં. અને તેએ બેઠા થઈ ગયા, રાજા સ્વગ લેાક સિધાવ્યા નથી એ જાણી બધાને આનંદ થયા. અને સૌ ખાલી ઉઠયા, “ઘણું જીવા અન્નદાતા ! અમારા ભાગ્ય હજી તેજ છે, તેથી આપને કાંઈ થયુ નહી. ” રાજાએ તે પહેલી નજર પાષાક ઉપર કરી અને પ્રધાનજીને કહ્યું. “ કેમ પ્રધાનજી ! આપે મારી આજ્ઞાના અનાદર કર્યાં ? ' પ્રધાને કહ્યું, “ મહારાજ! એ કિંમતી પાષાક જલાવી દેવા પડે તેથી અમે એમ કર્યું. આપ ઉદાર દિલનાં છે, અમારા ગુના માફ કરો. મારૂ કરી માનેલ જે મારૂં જરી યે ના થયું, એથી જ મારૂ આ હૃદય સ'સારથી ઉઠી ગયુ. આ પ્રસંગથી રાજાને દિવ્ય ચક્ષુ મળ્યાં, તેમને સમજાઈ ગયુ` કે સૌ સ્વાર્થનાં સગા છે. આપણે જેને પેાતાના માન્યા હોય તે આપણા ગયા પછી આપણા કહેલા વચન પાળતા નથી. હવે તે મારે હાથે જેટલા સક્તવ્ય થાય તેટલા કરતા જાઉ. આ પછી રાજાનાં જીવનનુ પરિવત ન થઈ ગયું. તે લાભ-કષાય પર વિજય મેળવી ઉદારતા દાખવવા લાગ્યા. ઉદારસ્ય તૃણું વિત્ત શુરસ્ય મરણું તૃણમ વિરક્તસ્ય તૃણુ` ભાર્યો નિસ્પૃહસ્ય તૃણું જગત્” જે ઉદાર પુરૂષ છે તેને પૈસા તૃણુવત્ છે. શુરવીરને મૃત્યુ, વિરક્ત-વૈરાગીને શ્રી Page #577 -------------------------------------------------------------------------- ________________ અને નિસ્પૃહીને આખું જગત તણખલા તુલ્ય છે, માટે જેમ બને તેમ ઉદાર, વિરકત અને નિસ્પૃહી બનવા પ્રયત્ન કરો. નિષકુમારનાં પૂર્વભવની વાત ભગવાન કેવી રીતે કરશે તે અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં ૯૫ કારતક સુદ ૮ શનિવાર તા. ર૩-૧૦-૭૧ અનંત જ્ઞાની, પરમધ્યાની, પરમાત્મા ભવ્ય જીને સિદ્ધાંત દ્વારા સમજાવે છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ હેય એનું નામ સિદ્ધાંત. અહીં નિષધકુમારના પૂર્વ ભવની વાત ભગવાન નેમનાથ તેમના પટ્ટ શિષ્ય વરદત્તને કહે છે. તે નગરીમાં મહાબલ નામના રાજા રાજય કરતા હતા. તેમને પદમાવતી નામની રાણી હતી. બંને એકબીજાને અનુકુળ હતાં. સંસારના કામગ ભેગવતાં સુખપૂર્વક દીવસે પસાર કરતા હતા. સુખના દીવસે ઘડીકમાં પસાર થઈ જાય છે. સુખનું એક વર્ષ એક દીવસ જેવું લાગે છે. અને દુઃખને એક દીવસ વર્ષ જે લાંબે લાગે છે. કારણ કે જીવને પ્રતિકુળતા ગમતી નથી. અને અનુકુળતા પ્રિય લાગે છે, પણ શું કરવાથી પ્રતિકુળતા મળે છે અને શું કરવાથી અનુકુળતા પ્રાપ્ત થાય છે તે જાણી લેવું જોઈએ. ધર્મની આરાધના કરી નથી. હિંસામય પ્રવૃત્તિ જ ચાલુ રાખી છે. તેથી પ્રતિકુળતા આવે છે. ધર્મમાં જ રક્ત રહેનાર અને ધર્મનું ઉત્કૃષ્ટ ભાવે આરાધન કરનારને જીવનમાં બહુ પ્રતિકુળતા આવતી નથી, કારણ ધર્મ અને માટે ત્રાણ-શરણ રૂપ છે. ધર્મ આધાર છે સર્વ પ્રાણી તણે લટકતું વિશ્વ આ ધમ દોર, ધર્મ ત્યાં વિજય છે ત્યાં જ ધરણી ધરે પ્રેયને શ્રેયમાં ધર્મ દરે, ધર્મ ચિંતામણી ધર્મ સંજીવની ધર્મ છે કામધેનુ અનેરી, ધર્મમાં સર્વ છે ધર્મ સર્વસ્વ છે ધર્મ ધીરે પ્રભા જ્ઞાન કેરી. દરેક જીવને આધાર ધર્મ છે. આખું વિશ્વ ધર્મને આધારે ટકી રહ્યું છે. ધર્મ છે ત્યાં સદાય વિજ્ય છે. ધર્મ છવને કલ્યાણને માર્ગે ચડાવનાર છે. ખરેખર ધર્મ ચિંતામણી સમાન છે. સંજીવની છે. અને ધર્મ કામધેનું છે. જેના જીવનમાં ધર્મ છે ત્યાં બધું છે. જ્યાં ધર્મ નથી ત્યાં કાંઈ નથી. ધર્મથી છવને સદ્ જ્ઞાનને પ્રકાશ લાધે છે. Page #578 -------------------------------------------------------------------------- ________________ આજે જ્ઞાન પંચમીને દિવસ છે. અપૂર્વ ભાવે જ્ઞાનની આરાધના કરવાની છે. આજે દેરાવાસીઓ ધાર્મિક પુસ્તકે કબાટમાંથી બહાર કાઢશે અને પુસ્તકનાં દર્શન કરશે. પણ માત્ર પુસ્તકનાં દર્શન કરવાથી જીવનમાં જ્ઞાન આવતું નથી. જો કે પડિલેહણ થઈ જાય. તમે તે વર્ષમાં એકવાર ધાર્મિક પુસ્તકોનું પડિલેહણ પણ કરતાં નથી. પાંચમને દિવસે જ જ્ઞાન પંચમી કહી, આઠમને દિવસે કેમ ન કહી? એનું કારણ એ છે કે જ્ઞાન પાંચ પ્રકારના છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. તેમાં મતિજ્ઞાનના અઠયાવીસ ભેદ છે. શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ છે. અવધિજ્ઞાનના ૬ ભેદ છે. મનઃ પર્યવજ્ઞાનના બે ભેદ છે અને કેવળજ્ઞાનને એક ભેદ છે. કુલ ૫૧ ભેદ થયાં. આ જ્ઞાનની ઉત્કૃષ્ટ ભાવે આરાધના કરનાર શાશ્વત સુખને અવશ્ય પામી જાય છે. આજે કેટલાયની એવી શકાય છે કે અમને જ્ઞાન ચડતું નથી, કાંઈ યાદ રહેતું નથી, પણ જ્ઞાન મેળવવા અપૂર્વ આરાધના કરી છે ખરા? જ્ઞાનની જીવનમાં ખૂબ જરૂર છે. જ્ઞાન વિનાની જીંદગી કેવળ પશુ સમાન છે. જગતમાં પણ જેની પાસે જ્ઞાન હોય છે તેને સૌ માન આપે છે. એક બુટપોલીસ કરનાર હોય અને એક બેરીસ્ટર હેય, એક રૂમને કચરે કાઢનાર હોય અને એક ડોકટર હોય. આ બંનેમાં ફેર હોય છે ને ? “સાત વેંતના સર્વ જન કિંમત અક્કલ તુલ્ય, સરખા કાગળ હુંડીના પણ આંક પ્રમાણે મુલ્ય.” બધા માણસે તિપિતાની સાત વેંત પ્રમાણે હોય છે. પણ બધાની કિંમત બુદ્ધિ ઉપરથી થાય છે. આ દિવસ મજુરી કરનાર નેકરને મહીને ૨૦ રૂ. મળે છે. અને બેરીસ્ટરને એક કેસના બે હજાર મળે છે. હુંડીના કાગળ તે બધા સરખા હોય છે પણ કઈમાં આંક હજારને, કોઈમાં ૧૦ હજારનો, કોઈમાં ૨૫ હજારને કોઈમાં લાખને હેય છે. એ આંકડા પ્રમાણે હુંડીનું મુલ્ય અંકાય છે. તમારા મૂલ્ય કેટલાં છે ? નવતત્વના અને છ કાયના નામ આવડે છે ખરા? ચારે ચુકે બારે ભૂલ્ય, છનું ન આવડે નામ, જગતમાં ઢોરો પીટાવે, શ્રાવક અમારું નામ. અમારું નામ શ્રાવકે એમ કહે છે, પણ શ્રાવકને અર્થે આવડે છે? 8 એટલે શ્રદ્ધા. વ એટલે વિવેક અને ક એટલે કરણી. તમારામાં યથાર્થ શ્રદ્ધા ખરી? એક સિંદૂર પડેલે પાણે પડયો હોય ત્યાં જઈ માથા નમાવે, અને કહે કે ભલું કરજો માબાપ, ચાલતાં ચાલતાં દેશી આવે તે પણ માથું નમાવી દે. તીર્થ સ્નાન કરવા જાઓ. સમેત શિખર, ગીરનાર આદિ જગ્યાઓએ યાત્રા કરવા જાવ. શ્રદ્ધાના ઠેકાણા નથી, વાને દેરા બાંધે અને Page #579 -------------------------------------------------------------------------- ________________ ઠકમાં તાવીજ પહેરે. વળી તેને ધૂપ ધૂમાડો ઘો. ઝામરને દોરે રાખે, જે દોરે રાખવાથી ઝામર મટી જતું હોય તે ડોકટર પાસે શા માટે જાવ છો? તમારી શ્રદ્ધાનાં શા વખાણ કરવા? બાંધી મૂઠી જ રાખવી સારી. ખરું ને? બેદાશ હોય તે કાઢી શ્રદ્ધામાં સાચા બને. વીતરાગ જેવા અલૌકિક દેવ મળ્યા છે, બીજાને દેવ તરીકે સ્વીકારવાનું મૂકી દયે. વિવેક દષ્ટિને કેળ અને કરણીમાં આવે. જાણેલું જીવનમાં ઉતારે. શિક્ષા બે પ્રકારની છે (૧) ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા. વહુનાં સ્વરૂપને યથાર્થ રીતે જાણવું. ગ્રહણ કરવું તે શિક્ષા છે. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ, પંચ મહાવ્રત આદિ ધર્મનાં સ્વરૂપને સાંભળવાથી જ્ઞાન થાય. सवणे नाणे विन्नाणे पच्चखाणेय संजमे । अणहनए तवे चेव वेदाणे अकिरियासिद्धि । ભગવતી સૂત્રમાં કહ્યું છે જિં છે? શ્રવણ કરવાથી શું લાભ થાય? શ્રવણ કરવાથી જ્ઞાન થાય નાળે જિમ્ છે ! જ્ઞાનનું ફળ શું? જ્ઞાનનું ફળ વિજ્ઞાન વિજ્ઞાનનું ફળ પચખાણ, પચખાણુનું ફળ અનાશ્રવીપણું, અનાશ્રવીપણાનું ફળ તપ અને તપનું ફળ દાણું એટલે કર્મ બેદા થવાં તે. દાણેનું ફળ અક્રિયા અને અક્રિયાનું ફળ સિદ્ધિ છે. શ્રવણ એ શરૂઆત છે. અને સિદ્ધિ એ પરાકાષ્ટા છે. સિદ્ધ દશા પ્રાપ્ત કરવા માટે હૃદયપૂર્વક શ્રવણ કરવું જોઈએ. તમને સાંભળવું ગમે છે કે કંટાળો આવે છે? સાંભળવાથી પુણ્ય પાપ ધર્મ વગેરેની ખબર પડે છે. પુણ્યથી અનુકૂળતા મળે છે. પાપથી પ્રતિકૂળતા મળે છે અને ધર્મથી શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. કર્મની નિર્જરા થાય છે. આંશિક કર્મક્ષય થવે તે નિર્જરા છે. અને સંપૂર્ણ કર્મને ક્ષય થવે તે મોક્ષ છે. મેક્ષ જોઈને હેય તે ગ્રહણુશિક્ષા પછી આસેવન શિક્ષાને ગ્રહણ કરે. આસેવન શિક્ષા એટલે જે સમજ્યા હોય તેને પ્રત્યક્ષ જીવનમાં ઉતારવું. જ્ઞાનની અંદર ઓતપ્રેત થઈ જવું જોઈએ. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કયાં સુધી પ્રયત્ન કરવાનું છે? કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી. તમે બધા શું કાંઈ અભ્યાસ કરે છે? તમને એમ થાય કે હવે ઉંમર થયા પછી અમને કાંઈ ન ચડે. પણ પુરૂષાર્થ કરે તે બધું પામી શકે. તમે વૃદ્ધ થયા, દિકરાને ત્યાં દિકરા થયા, છતાં બજારમાં કેમ જાવું જોઈએ ! આ જમાને કેવો છે? મેંઘવારી કેવી છે? હાથમાં થોડું હોય તે વાપરવા થાય ને? એમ માનીને પણ પુરૂષાર્થ કરે છે ને ! તે ધર્મમાં કેમ પુરુષાર્થ કરતા નથી ? જ્ઞાની પુરૂષે તે કહે છે કેવળજ્ઞાન થાય ત્યાં સુધી અતૂટ પુરૂષાર્થ ઉપાડે, જબર સાધના કરે. જ્ઞાન મેળવવા પાછળ પડે. “નોન ટૂંકરે મા વરી.” જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે રહસ્યની સર્વવાત જણાઈ જાય છે. કેવળજ્ઞાન કયારે થાય? જ્યારે જીવનમાં કષાયને એક અંશ પણ ન રહે ત્યારે કેવળજ્ઞાન થાય. દર્શનની આરાધના કયાં સુધી કરવાની? જ્યાં સુધી સાયક સમકિત ન થાય ત્યાં Page #580 -------------------------------------------------------------------------- ________________ સુધી અને ચારિત્રની આરાધના-યાખ્યાત ચારિત્ર ન પ્રગટે ત્યાં સુધી કરવાની છે. કોઈ કહે તમે બહુ સારું ચારિત્ર પાળે છે. એમાં ગર્વિષ્ટ બની જવાની જરૂર નથી. હજુ ઘણું પ્રાપ્ત કરવાનું બાકી છે. જ્યાં સુધી કષાયને સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી વીતરાગતા ન આવી શકે કેવળજ્ઞાન તથા કેવળદર્શન ન પ્રગટી શકે. આપણામાં ક્રોધ કેટલું છે? કઈ જશક પ્રતિકુળ વચન કહે ત્યાં ઉથલી પડશું. જરાજરામાં અભિમાની બની જઈશુ. અર્થવિનાની વાત હોય છતાં માયાના ભાવ આવી જશે. અને લાભના ભાવથી પણ મુક્ત નથી બની શકતા. એમાં યથાખ્યાત ચારિત્ર કયાંથી આવે? પંડિતવીર્ય, શુકલ ધ્યાન, અગી દશા આપણે પ્રાપ્ત કરવાની છે. આપણી શક્તિને આપણામાં ફેરવવાની છે. ઘીના ડબ્બાને ગરમ કરી ઘીને બરણીમાં નાખવું હોય અને બરણીનું મોટું સાંકડું હોય તે કેટલી સાવધાનીથી કામ કરવું પડે છે? ઉપગને કયાંય બીજે જવાદે તે બરાબર ધાર થાય નહીં અહિં પણ ઉપગને સ્વમાં જોડવાને છે સમયે સમયે જાગૃત રહો કે ઉપગ, ધર્મધ્યાનમાં રમે છે કે આર્તધ્યાનમાં? એક માળા ફેરવતાં અનેક વાર મન સંસારનાં વિકલ્પ કરી લે છે. સામાયિક કરીને બેઠા ને શાક લેવા જવાનાં વિચાર આવશે. આ બધા કચરાઓ છે, કિંમતી નેટે નથી. કચરાઓ અને પસ્તીથી કબાટનાં કબાટ ભરી છે પણ તેનાથી કમાણી શું કરી શકશે ? - 1 લાખ રૂપિયાની નોટ હોય તે પણ કાગળ છે, પસ્તીને પણ કાગળ છે અને મકાનને પ્લાન બનાવ્યું હોય તે પણ કાગળ છે, પણ કાગળ કાગળમાં ફેર હોય છે, એમ દરેકના જીવન જીવનમાં પણ ફેર હોય છે. જ્ઞાનીનું પણ જીવન છે. અજ્ઞાનીનું પણ જીવન છે. શ્રાવકોનું પણ જીવન છે અને ઉપભોગપરિભેગમાં અતિરક્ત હોય તેનું પણું જીવન છે. એકનું જીવન લાખ કરોડ રૂ. કરતાં પણ અતિ કિંમતી અને પવિત્ર છે, જ્યારે બીજાનું પસ્તી કરતાં, કચરા કરતાં પણ તુચ્છ છે, માટે ધર્મમાં પ્રગતિ કરો. અકષાયભાવને કેળો, તે નહીં જોયેલુ જેવાઈ જશે, નહીં સાંભળેલું સંભળાઈ જશે, નહીં અનુભવેલું અનુભવમાં આવશે અને અપ્રાપ્યની પ્રાપ્તિ થશે. એક શિષ્ય જ્ઞાન મેળવવાની ઉત્કૃષ્ટ ભાવનાવાળે હતે. તે જ ગુરૂ પાસે આવે અને જ્ઞાન મને આપે, એમ માંગણી કરે. ગુરૂ તેમને “ધો ”ની ગાથા આપે પહેલાનાં જમાનામાં લેખિત પ્રતે નહતી, મુખપાઠ લેવાની પ્રથા હતી, આ શિષ્ય એક પદ ગોખે તો બીજું ભૂલી જાય અને બીજુ યાદ રાખે ત્યાં ત્રીજું ચાલ્યું જાય. ખૂબ ખૂબ તેની પાછળ મચ્યા રહે છતાં કંઠસ્થ એક ગાથા પણ થાય નહીં. અંતરાય કર્મને એ જોરદાર ઉદય કે જ્ઞાન ચડે જ નહીં. વર્ષો સુધી એક ગાથા પાછળ પ્રયત્ન કર્યો, છતાં ધીરજ હારી જતાં Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નથી. તમને પ્રતિકમણને પહેલે પાઠ મંડાવીએ અને યાદ ન રહે તે શું કરે? પુરૂષાર્થ ચાલુ રાખે ખરા? અરે ઘણા તે ન આવડે તે પડી પછાડે, ગુસ્સો કરે, પણ ભાઈ, અકષાય ભાવથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે, નહીં કે કષાય કરવાથી. તમારી યાદશક્તિ તે ઘણી છે. કોઈએ ગાળ દીધી હોય તે તે બરાબર યાદ રહે છે. કેઈનું પીરસણું ૧૧ લાડવાનું આવે તે તરત કહી દયે કે અમારે ત્યાં લગ્ન હતા ત્યારે ૨૫ લાડવા આપ્યા હતા. અને અમને ૧૧ કેમ મેલ્યા ? ઘરમાં એક ઘબાવાળી વાટકી ન જડતી હોય તે બહેને કહીદે, હમણાં ઓલી વાટકી કેમ દેખાતી નથી ? યાદશક્તિ ન હોય તે આવું બધું કેમ યાદ રહે? ધર્મ પ્રવૃત્તિમાં રસ અને રુચી જોઈએ તે નથી. અહિં આવે એટલે ચિત્ત ભમ્યા કરે છે. આજ સુધીમાં મને કોઈએ એવી ફરીયાદ નથી કરી કે રૂપિયા ગણતાં અમારૂં ચિત્ત અવસ્થ રહ્યા કરે છે. આમ કેમ થાય છે? કારણ એક જ છે કે રૂપિયામાં આસક્તિ છે. ધર્મમાં નિરસતા છે. પેલે શિષ્ય બાર વર્ષ સુધી પ્રયત્ન જાળવી રાખે છે, પણ કંટાળ નથી. કોઈને જ્ઞાન લેતાં અંતરાય પાડી હોય, જ્ઞાનીના અવર્ણવાદ બોલ્યા હેય, જ્ઞાનીને ઉપકાર એળવી ના હોય, જ્ઞાનીની નિંદા કરી હય, જ્ઞાનીની અશાતના કરી હોય અને જ્ઞાની સાથે ખોટા વિખવાદ ઝગડા કર્યા હોય તે જ્ઞાનાવરણી કર્મ બંધાય છે. કોઈ સાધુ જ્ઞાનાભ્યાસમાં લીન હોય તે તેને વધે ન પાડે જઈએ. અમે ઘણે દૂરથી આવીએ છીએ. છતાં સામું પણું જોતાં નથી. અમારી સાથે વાત પણ કરતા નથી. માંગલિક પણ કહેતા નથી. સાધુનાં દર્શન જ મંગલ સ્વરૂપ છે. સાધુનું જીવન જ બોધ આપી જાય છે. તેમની દિનચર્યા અને રાત્રિચર્યાનું નિરીક્ષણ કરે તે પણ ઘણું જાણવાનું મળશે. સાધુનાં જીવનમાંથી બેધ મેળવો કે તેઓ સચિત પદાર્થોને સ્પર્શ પણ કરતા નથી અને હું તે લીલેતારી, પાણી, અગ્નિ વગેરેને કચ્ચરઘાણ વાળી નાખું છું. મારે ડગલે પગલે જુડું બેસવું પડે છે. જ્યારે સાધુ યાવત્ જીવન જુઠું બોલતાં નથી, ચોરી કરતાં નથી. અબ્રહ્મ સેવતા નથી. સાધુનાં મૌનમાંથી તમારા જીવનને ઘડે. ગુણગ્રાહી દૃષ્ટિ કેળવશે તો બધે સુંદરતાના દર્શન થશે. સાધુ ન બેસે તે વિચાર કરે કે તેમની પાસે આવનારા હજારે હોય છે. દરેકને જવાબ આપતા રહે તે આત્મસાધના કયારે કરે? તેમનું આત્મધ્યાનનું લક્ષ ચૂકાવી પરભાવમાં લઈ જવામાં તમારે નિમિત્ત શા માટે બનવું જોઈએ? પેલા સાધુ જ્ઞાન માટે સતત પુરૂષાર્થ કરી રહ્યા છે. તેમને ઘણીવાર અફસ પણ થાય છે કે મારી પાછળ આવનારા કઈ ચૌદ પૂવી બની ગયા. અગ્યાર અંગ ભણી ગયા. અને મને હજુ એક ગાથા પણ આવડતી નથી. મેં ગાઢ કર્મ બાંધ્યા છે. પાપ કરીને પિરસ (ગ) કર્યા છે. હવે કર્મ ખપાવવા જ્ઞાનીની વૈયાવચ્ચ સેવા કરવી જોઈએ. તેઓ નાનામોટા સાધુની અગ્લાનપણે સેવા કરે છે. કેઈનું પ્રતિલેખન કરી દે, કોઇને જોઈતી વસ્તુ લાવી Page #582 -------------------------------------------------------------------------- ________________ પાચ દે. કોઈ ખીમાર હોય તા તેની પૂરી સભાળ રાખે, સેવા કરતાં જરાય ખેદ ન અનુભવે, પણ પૂરી પ્રસન્નતાથી સેવા કરે. આમ પશ્ચાતાપ કરતાં અને સેવા કરતાં ક્રમનાં પડળા ઉઘડી ગયાં. આત્મ વિચારણા કરતાં ભાવ શ્રેણીએ ચડયા, ક્ષપકશ્રેણી, ક્ષાયક ભાવ, કેવળજ્ઞાન અને કેવળર્દેશનને પામ્યા પણ પાતાને કેવળજ્ઞાન થયુ છે, તેની વાત કોઈને કરી નહીં. ગુરૂ પણ કેટલા સરળ અને ભણાવવાની જિજ્ઞાસાવાળા કે ખાર ખાર વરસ સુધી એકની એક ગાથા આપે છે, છતાં કે’ટાળતા નથી. ગુરૂજી શિષ્ય પાસેથી નીકળે છે અને પૂછે છે કેમ ગાથા આપું? પણ આવડે તા ? શિષ્ય કહે છે. મને આવડી ગઈ છે. આ સાંભળી ગુરૂજીને પણ ખૂબ આનંદ થયા, અને ગાથા ખેલવાનુ કહ્યુ. શિષ્ય એ ગાથા ખેલવાને બદલે આખુ અધ્યયન આલી ગયા. આ ચમત્કારથી ગુરૂને આશ્ચય થયું અને પૂછ્યું : તમને કંઈ જ્ઞાન ઉત્પન્ન થયું છે ? શિષ્યે કહ્યું, “ હા!” ગુરૂજીએ ફરી પ્રશ્ન કર્યાં, “ડિવાઈ કે પડિવાઈ ?’” શિષ્યે કહ્યું, “અપડિવાઈ. આ સાંભળી ગુરૂજી સમજી ગયા કે આ શિષ્યને કેવળજ્ઞાન અને કેવળર્દેશ`ન પ્રાપ્ત થયા છે. ગુરૂજી શિષ્યનાં પગમાં પડયા અને કેવળી ભગવંતની અશાતના કરી તે બદલ ક્ષમા માંગી. પછી પશ્ચાતાપ કરવા લાગ્યા. શુદ્ધ, પવિત્ર, નિમ ળ અને કષાય રહિત બનતાં ગુરૂને પણુ કેવળજ્ઞાન અને કેવળ દુશન પ્રાપ્ત થયું. ચાર ઘનઘાતી ક્રમ જાય ત્યારે કેવળજ્ઞાન થાય છે. પાંચજ્ઞાનમાં પ્રથમના ચારજ્ઞાન ક્ષયપશમ ભાવે છે અને કેવળજ્ઞાન ક્ષાયકભાવે છે. મતિ, શ્રુત એ એ જ્ઞાન પરાક્ષ છે અને અવિષે તથા મનઃ વજ્ઞાન દેશપ્રત્યક્ષ તથા કેવળજ્ઞાન સવ પ્રત્યક્ષ છે. નંદીસૂત્રમાં પાંચ જ્ઞાનનું વિવેચન સુંદર રીતે આવેલું છે. સૂત્રસિદ્ધાંત વાંચા તે તમને ખ્યાલ આવે કે જ્ઞાન કેવી અપૂર્વ વસ્તુ છે! ક્ષાયકજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે ક્ષાપશમજ્ઞાન તે નીસરણી છે. તે દ્વારા પગથિયા ચડવા માંડી. એક વખત અવશ્ય ક્ષાયકજ્ઞાનને પ્રાપ્ત કરી શકશે. અહી નિષધકુમારના પૂર્વભવની વાત ચાલે છે. એકદા પદ્માવતી રાણીને સિંહનું સ્વપ્ન આવે છે. તેઓ રાજા પાસે જાય છે અને પેાતાના શુભ સ્વપ્નની વાત કરે છે. તે સાંભળી રાજા કહે છે કે આપને અતિ ઉત્તમ સ્વપ્ન પ્રાપ્ત થયુ છે. કુળને ઉજવળ કરનાર પુત્ર રત્નની આપ માતા બનશે. રાણી, રાજાની વાત સાંભળી આનતિ હૈચે પેાતાના શયનગૃહમાં જાય છે અને ધમ જાગરણ કરતાં રાત્રી પસાર કરે છે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે. Page #583 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન..૯૨ કારતક સુદ ૬ને રવિવાર તા. ૨૦-૧૦-૭૧ નાથે સિદ્ધાંત દ્વારા સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ. અત્યારે ૭૨ સૂત્રે મોજુદ છે. તેમાં બારમા ઉપાંગમાં વન્ડિદશાને અધિકાર ચાલે છે. ભગવાન નેમનાથ નિષધકુમારનાં પૂર્વભવની વાત કરે છે. મહાબલ રાજાની રાણી પદ્માવતીને પંછડું ઉછાળતે, ફાળ નાખત, અને બધાને ગભરાવતે એક સિંહ સ્વપ્નામાં આવે છે અને બગાસું ખાતા પેટમાં ઉતરી જાય છે. આનું સ્વપ્નફળ જાણવા માટે રાજા સ્વરૂખ પાઠકોને બેલાવે છે. તેઓ કહે છે કે કુળમાં કેતુસમાન, ધ્વજાસમાન, દિપકસમાન, કુળનું ક્ષણ કરનાર, કુળની વૃદ્ધિ કરનાર, અને અંતે અણગાર થનાર એવા પ્રતાપી પુત્રને રાણી જન્મ આપશે. આ સાંભળી સૌ આનંદિત થયાં. અને સ્વપ્ન પાઠકેને જીવે ત્યાં સુધી ચાલે તેટલું ધન આપ્યું. - તે પછી રાણી ગર્ભનું યથાવિધિ પાલન કરે છે, અને ૯ માસ તથા સાડા સાત રાત્રી પસાર થતાં પુત્રને જન્મ થયે. ત્રીજે દિવસે ચંદ્ર સૂર્યનાં દર્શન કરાવ્યા. છઠ્ઠીને દિવસે જાગરણ કર્યું. દશમે દિવસે અશુચિ ટાળી અને પુત્રનું નામ વીરંગત રાખ્યું. સાતમે વર્ષે ગુરૂકુળમાં કર્યો. પહેલાના જમાનામાં ગુરૂકુળ જંગલમાં હતાં. ગામથી ઘણે દૂર રહેવાથી ત્યાં માણસની અવરજવર ખૂબ ઓછી રહેતી. તેથી વિદ્યાર્થીએ એકાગ્રચિત્ત ખૂબ શાંતિથી ભણી શકે. આજે તે એજ્યુકેશનથી અનેક અનર્થો થાય છે. દરેક બાબતમાં ભારતવાસીઓએ પરદેશનું અનુકરણ કરવા માંડયું છે. જેથી ભારતની મૂળભૂત સંરકૃતિને હાસ થતો જાય છે. વિદેશમાં ૧૫ વર્ષની પુત્રી રાતના બાર વાગે આવે તે માતાપિતા તેને કાંઈ ન કહી શકે. પુત્ર અને પુત્રી પરણે એટલે માતાપિતા સાથે સંબંધ કપાઈ જાય. શીલધર્મનાં સંસ્કાર કેઈનામાં નહીં. એકની સાથે બરાબર ન ફાવે તે છૂટાછેડા કરી બીજે લગ્ન કરી લે, માંસાહાર કરે, દારૂ પીવે, ભૌતિક સાધનેને ખૂબ ઠઠા હોવા છતાં તેઓ ખૂબ ઉદ્વેગ અનુભવે છે. ખૂબ ખાવાથી જેમ અજિર્ણ થાય છે તેમ ભૌતિક સાધનને ખુબ ઉપભોગ કરવાથી અજિર્ણ થાય છે. અને તેને દૂર કરવા એલ એસ. ડી. ગોળીઓ લે છે. એક, બે અને ત્રણ ગોળીઓ લે એટલે તેને એ અનુભવ થાય કે મારાથી કે શ્રેષ્ઠ જ નથી. બીજા બધાને સામાન્ય લેખે. અઢારમેં મળે તે ઉભે હોય અને માને કે હું પંખી જે થઈ ગયો છું. બે હાથ પહોળા કરી ઉપરથી ઉડવા પ્રયત્ન કરે અને નીચે પડતાં મૃત્યુને શરણ થઈ જાય. આવા અનેક મૃત્યુ Page #584 -------------------------------------------------------------------------- ________________ પ૭૧ હ્યાં થાય છે. એક ગેળીને નશે ન ઉતરે ત્યાં બીજી ગેળી લે અને એના કેફમાં ને કેફમાં કાં તે જીવન ખલાસ કરી નાંખે અને કાં તે વ્યભિચારને વડ ઉભું કરે. ભારતની સંસ્કૃતિ એવી હતી કે સતી-સન્નારીઓએ પિતાનાં શીલને માટે પ્રાણ પણ છાવર કરી દીધા હતા. ધારણી માતા શિયળ માટે પ્રાણનું બલિદાન દીયે, પણ આ જમાનામાં જ્યાં જુઓ ત્યાં છૂટાછેડા થઈ ગયા, ભૂલી ધર્મ પિતાનાં પેટની ખાતર માનવી કુડા થઈ ગયા.” એક એ જમાને હતું કે જ્યારે કાકમૂખ ધારણને લઈને રવાના થયા અને ધારણ પાસે ખેતી માગણી કરી ત્યારે ધારણીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું “મૂરખ! જરા શરમ રાખ. દધિવાહન રાજાની હું ધર્મપત્ની છું. મારા પ્રાણને નાશ કરીશ, પણ તારે આધીન નહીં થાઉં” ત્યારે કાકમૂખે કહ્યું, “રાણી ! તમારે માટે મેં ચડાઈ કરી વિજય પ્રાપ્ત કર્યો. રાજ્યમાંથી હીરા, મોતી, માણેક કાંઈ લીધું નહીં અને સર્વશ્રેષ્ઠ રન તું છે એમ સમજી તને લઈ આવ્યો છું. હવે તારે મારે આધીન બનવું જ પડશે.” ધારણીએ પરીને ઈચ્છનારનાં નારકીમાં કેવા હાલ થાય છે તે કાકમૂખને કહ્યું. “પદારાની પ્રીત અસતુનાં ઘરમાં પેઠી, પદારાની પ્રીત દશા રાહુની બેઠી, પરદારની પ્રીત પતી લેઢાને પાયે કહીયે, પરઠારાની પ્રીત ચંદ્રમા બારમે કહીએ.” પરસ્ત્રી પ્રસંગથી અનેક દોષ આવે છે. આ પાપ નેટોનાં બંડલ પાછળ છુપાઈ શકે તેમ નથી. મોટા ઘરવાળા ખાતે રાખે છે, એખરિયા ઢોરની માફક ચારે બાજ રખડયા કરે છે. પણ પરસ્ત્રીનાં સંગથી ભુક્કા નીકળી જાય છે. આ ભવ અને પરભવ બંને બગડે છે. પરસ્ત્રી પ્રસંગાયનેકે સ્તિ દોષ વ્રતસ્ય પ્રણશો, ગુણસ્ય પ્રણાશઃ નરેન્દ્રસ્ય દંડે જિનાનાં ચદંડઃ કદાચિન કાર્ય પરસ્ત્રી પ્રસંગઃ ૩રા પ્રજ્ઞા પ્રકાશ. પરી સેવનથી વ્રતને અને:ગુણેને નાશ થાય છે. રાજા તરફથી દંડ મળે છે. જિનેશ્વર પણ શાસ્ત્રોમાં કહે છે કે પરસ્ત્રી સેવનારને ઘણું કઠીન કર્મો ભોગવવા પડે છે. તે પુરુષ કુળને કલંક લગાડનાર થાય છે. સ્પર્શ સુખ લેવા જતાં નારકીમાં પલાઈ જાય છે. Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ પણ કહ્યું છે કે પરસ્ત્રી સેવનારને ડગલે ડગલે બ્રહ્મહત્યાનું પાપ લાગે અન્ય દશ નીએમાં છે. માટે પરસ્ત્રી સામે ખરાબ દૃષ્ટિથી જોશે નહી. યથા યાતિ સૂર્યંત્રલાકે ડક્ષિતેને તથા યાતિ રામાવલાકે જનાનામ્ । મહામ્રહ્મચર્યાં ક્ષિતેને હિં કિ`ચિ ન્ન સૂર્ય ચ નારીષુ દૃષ્ટિ તુ દૈયા ॥૩૩॥ સૂર્ય સામે દૃષ્ટિ માંડા તા તરત પાછી ખેંચી લ્યેા છે તેમ સ્ત્રી સામે દૃષ્ટિ પડતાં પાછી ખેં'ચી લ્યે. સૂર્ય સામે જોઈ રહેવાથી આંખમાં પાણી આવે છે. તેમ સ્ત્રી સામે કટાક્ષ કરવાથી તથા તેની સામે જોયા કરવાથી વીય ની સ્ખલના થાય છે. સ્ત્રી–અવલેાકનથી હૃદયમાં છુરી ભાવના જાગે છે. તેના બ્રહ્મચર્યમાં ખીજાને શંકા જાય છે. ભગવાને તે ત્યાં સુધી કહ્યું છે. हत्थ पाय पडिछिन्नं, कन्ननास विगप्पियं । અવિ વાસત્ય જ્ઞાનમયારી વિવજ્ઞદ્ ॥ ૪શ. અ. ૮ ગા. ૫૬ હાથ-પગ-કાન-નાક છેદાયેલી સેા વર્ષની જજરીત થઇ ગયેલી એવી વૃદ્ધ સ્ત્રી સાથેપણુ સાધુએ એકાંતમાં ઉભું ન રહેવું. એકાંત ભુરી ચીજ છે. તેથી બ્રહ્મચારીને માટે તે વવા ચેાગ્ય છે. જે આત્મગવેષી સાધક છે તેને રવરૂપમાં રમણતા કરવી અને પેાતાની ઇન્દ્રિયાને કાચબાની જેમ ગેાપવીને રહેવું. વનવગડામાં ગુરૂકુળા હાય તેથી સ્ત્રીના પ્રસંગ ન પડે. સ્ત્રીએ જોવા ન મળે. અને તેના વિષે કાંઈ સાંભળવા પણ ન મળે. જેણે જોયું ન હાય, સાંભળ્યુ" ન હેાય તે તે વિષે તેને વિચાર પણ ન આવે. સાતવષ ની મર હાય અને ગુરૂકુળમાં મુકે અને વીસવના થાય ત્યાં સુધી ત્યાં ભણે, પણ બ્રહ્મચર્ય'માં દેષ ન લાગે. આજે તા નાના બાળકોમાં પણ કલિયુગ આવી ગયા છે. સીમાએ કચ્ચરઘાણ વાળી નાખ્યા છે. એક માતા તેની નાનકડી પુત્રીને લઇને એક મહારાજ પાસે આવી અને મહારાજને કહ્યું. “ આ મારી બેબીને કેટલા નામ કંઠસ્થ છે તે સાંભળે.” માતાના કહેવાથી એબી એકટરી અને એકટ્રેસેાનાં નામ ગણાવા લાગી. મહારાજે કહ્યુ, “ બહેન ! અમારે આ નામ સાંભળીને શુ કરવું છે? તમારા બાળકોને સ`સ્કારી બનાવવા હાય તા તિય કરાનાં, સુતીસ્રીઓનાં નામ શીખડાવા.” આજે જીવનમાં કેટલી વિકૃતિ આવી ગઈ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ ભારતની સસ્કૃતિ સાથે ભેળસેળ થઈ ગઈ છે. એરપ્લેને અમેરિકા યુરોપ આદિ દેશેાને નજીક બનાવી દીધા છે, એટલે પરદેશ જવું...તે સહેલુ થઈ પડયુ છે. માતાપિતા હાંશે હાંશે પેાતાનાં સંતાનેાને હારતારા પહેરાવી પરદેશ માકલે છે, પણ ત્યાં જનારા Page #586 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પિતાના જીવનને અભડાવી મૂકે છે. ત્યાંના કુસંસ્કારોની તેમના પર ઊંડી છાપ પડે છે. તે મા બાપ જોતા નથી. આધ્યાત્મિક શક્તિ લેપ થતી જાય છે. ભૌતિકવાદનું વાતાવરણ ઘણું ઘેરું બનતું જાય છે. અને અંતે આલેક, પરલેક, આત્મા, પરમાત્મા વગેરે વાતે હમ્બગ લાગે છે, માત્ર કલપના જેવી લાગે છે. આ ભૌતિકની ભૂતાવળમાંથી બચવું હોય તે પરમાંથી સુખબુદ્ધિ ઉઠાવી લે. નિજ આત્મામાં અનંત વૈભવ છે, તેનાં દર્શન કરો. જડ ચૈતન્યનું ભેદ-વિજ્ઞાન કરે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્યમાં રક્ત રહી આત્મધ્યાનમાં મસ્ત બને. ધ્યાન પછી જ સમાધિ આવે છે. સંક૯પ વિકલ્પથી મુક્ત બને તે નિર્વિક૯૫ દશાને પ્રાપ્ત કરે. અશુભ ત્યાગ કરી શુભમાં આવી આગળ વધે. ભૌતિક સાધનેએ માણસને ઉલે બનાવી દીધો છે. કેપ્યુટર આવ્યા અને બુદ્ધિની કસરત ઘટી ગઈ. પહેલાનાં ભણતરવાળે ગમે તેવો હિસાબ કરે હોય તે કરી દેતે. આજે કોમ્યુટર ડીજ મિનિટોમાં મોટા મોટા આંકડાના હિસાબે કરી આપે છે. એટલે માણસ તેને આધીન બનતો જાય છે. આજે અભ્યાસ-ક્ષેત્રમાં પણ વિસ્તાર વધે છે! ઉંડાણ ઘટયું છે. પુસ્તક ઘણું વધ્યાં પણ મગજનું ખાતું નાનું બનતું જાય છે. ડમ્બલ ગ્રેજ્યુએટ થયેલાની પણું સમાજમાં કઈ કિંમત નથી. તેને સામાન્યમાં સામાન્ય નોકરી શોધવી પડે છે. પહેલા ગુરુકુળમાં વિઘાર્થીઓ બહોતેર કળામાં પારંગત થતાં. કોઈપણ જાતના ભેદભાવ વિના ગુરજી વિદ્યાથીઓને ભણાવતા, રાજપુત્ર હોય કે સામાન્ય કક્ષાને વિદ્યાર્થી હોય, દરેકની પાસે કચરા કાઢવાનું, પાણી ભરવાનું, લાકડાની ભારી લાવવાનું વિગેરે કામ કરાવતા. વીરંગતકુમાર ૭૨ કળામાં પારંગત થઈ ગયો. એટલે ગુરૂજીએ તેને રાજાને સાં. અને કહ્યું, આ બધા વિદ્યાર્થીઓની બીજા કોઈ વિદ્વાન આચાર્ય પાસે પરીક્ષા લેવરાવે. રાજાએ તેમ કર્યું અને વીરંગતકુમાર દરેક પરીક્ષામાં પ્રથમ નંબરે આવે. શિષ્ય સારે નિવડે તે જોઈ ગુરૂનું હૈયું કેટલું પ્રફુલિત થાય? તેમને કેટલે સંતોષ થાય! કુંભાર ખાણમાંથી માટી લાવી, માટીને પલાળી એકરસ બનાવી ખૂદે, ખૂંદીને પીંડા બનાવે, તે પીડાને ચાકડે ચડાવે. ચાકડે માટીને આકાર આપે અને પછી દોરીથી છેદ કરે. તે વાસણને તડકે મૂકે તડકે તપાવ્યા પછી ટપલું મારી ટીપે, ટીપ્યા પછી પણ નીંભાડાપાં પકવે. આમ અગ્નિપરીક્ષા કર્યા પછી વાસણ પરિપકવ થયું ગણાય. તે પછી તે વાસણ બજારમાં વેચવા મૂકે. પણ પરિપકવ થયા પહેલાં બહાર મૂકે નહીં. તેમ ગુરૂ પણ પિતાનાં વિદ્યાર્થીને બરાબર ભણાવ્યા પછી પરીક્ષા દેવડાવે. જે માટલું બેડું નીકળે તે કુંભારને સાંભળવું પડે તેમ શિષ્ય બેદો નીકળે તે ગુરૂને સંભાળવું પડે. Page #587 -------------------------------------------------------------------------- ________________ પહ૪ આ કુમાર ખૂબ હોંશિયાર અને પરાક્રમી થયે છે તે જાણે રાજાણીને ખૂબ આનંદ થયે, અને ગુરૂજીને જીવનપર્યન્ત ખાય તે પણ ન ખુટે તેટલું દાન દક્ષિણામાં આપ્યું. કુમાર બાલ્યકાળ વટાવી યૌવનમાં પ્રવેશે છે, તેમ જાણી રાજાએ બત્રીસ મહેલો બનાવરાવ્યા અને વચ્ચે એક મોટું ભવન તૈયાર કરાવરાવ્યું. તેમાં અનેક હતા. અને અત્યંત શોભાયમાન હતું. તે પછી બત્રીસ સુગ્ય શ્રેષ્ઠ રાજવર કન્યાઓ સાથે કુમારના લગ્ન કરવામાં આવ્યા. કુમાર પાંચ ઈન્દ્રિયનાં મણ સુખે ભેગવતાં વિચારવા લાગ્યા तेणं कालेणं तेण समएणं सिद्धत्था नाम आयरिया जाईसंपन्ना जहा केसी नवरं बहुस्सुया बहु परिवारा जेणेव रोहीडए नयरे जाव जेणेव उवागया अहापडिरुव जाव विहरंति परिसा निग्गया ॥ તે કાળ અને તે સમયે કેશીશ્રમણનાં જેવા જાતિવાન તથા બહુશ્રુત અને બહુ શિષ્યપરિવારવાળા સિદ્ધાર્થ નામનાં આચાર્ય હિતક નગરમાં પધાર્યા. આચાર્યદેવ અનેક ગુણસંપન્ન હતા. સાધુજીવનને ઉત્કૃષ્ટ આચાર પાળનાર હતા. ધમની વાત કરનારા ઘણાં હોય છે. પણ તાણાવાણાની માફક તેને જીવનમાં વણી દેનાર ઓછા હોય છે. બહારને ચળકાટ ઘણામાં દેખાય પણ ગુણધારી ઓછા હોય છે. દરેક વનમાં ચંદન હેતું નથી. તેમ ઘેર ઘેર સીતા દેતી નથી, અને દરેક જગ્યાએ તથારૂપના સાધુએ કહેતા નથી. - એક વખત અકબર અને બીરબલ બેઠા છે. ત્યાંથી માણસે નવાં નવાં વસ્ત્રોઅલંકારો પહેરી પસાર થાય છે. સૌના મુખ પર આનંદની સુરખી છે. અકબર બીરબલને પૂછે છે, આજે શું છે? લેકો આજે હર્ષોત્સવ શેને ઉજવી રહ્યા છે? બીરબલ જવાબ આપે છે કે આજે વિક્રમ સંવત બદલાય છે. નવા વર્ષની શરૂઆત આજથી થશે. આજે બધા સાલમુબારક કરે છે અને નવા વર્ષના આનંદમાં છે. આ સાંભળી અકબરે કહ્યું, “બિરબલ! વિક્રમ રાજાનાં નામને સંવત ચાલે છે તે મારી કાઢ ને! બિરબલે કહ્યું, “મહારાજ! કોઈપણ વસ્તુ ખરીદવી હોય તે તેની એગ્ય કિંમત ચૂકવવી જોઈએ. સંવત ચલાવનારનું મૂલ્યાંકન જેવું તેવું નથી. રાજા વિક્રમ પરદુઃખભંજન અને પરાક્રમી હતા. પરદાર સદર હતા. પારકાના દુઃખે દુખી થનાર હતા. તેમના જીવનમાં અનેક પ્રશંસનીયપ્રસગે છે. તેમાંથી હું આપને એક પ્રસંગ કહી સંભળાવું છું. એક વખત રાજા વિક્રમ ઘોડા પર બેસી વિદેશયાત્રા માટે જઈ રહ્યા હતા. જંગલમાં પસાર થતાં એક માણસને રડવાને અવાજ સંભળાય. તેઓ અવાજની દિશામાં ગયા. ત્યાં એક ગરીબ માણસ ખૂબ આકંદ કરી રડી રહ્યો હતે. રાજાએ તે વૃદ્ધ ગરીબને આશ્વાસન આપતાં વસે પસવાળતાં પૂછયું “ભાઈ! તારે શું દુઃખ છે? શા માટે રડે છે ? વૃધે જવાબ આપે, “મારા દાખની કહાની સાંભળી આપને શું ફાયદે? મારું દુઃખ કે દૂર કરી શકે તેમ નથી. Page #588 -------------------------------------------------------------------------- ________________ Ok ' યુદ્ધની વાત સાંભળી રાજાએ કહ્યુ, “ હું... પ્રતિજ્ઞા લઉં' છું કે આપનું દુઃખ દૂર કર્યાં વિના હું અન્નપાણી નહી લઉં, હવે તમે મને વાત કરી. ** ઘરડા માણસે કહ્યું, “હું ખૂબ જ આર્થિક મુ’અવણુ અનુભવી રહ્યો છું. મારા કુટુમ્બીએનુ ભરણપાષણ કરવા અસમર્થ છું. આથી મારા પરિવાર મારી સાથે ફ્લેશ કરે છે. હવે તા મારે મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. રાજાએ કહ્યું, “ ભાઈ! મારી પાસે ચાર અપૂર્વ વસ્તુ છે. જે આ હાંડલી તેનાથી જે જોઈએ તે લેાજન મેળવી શકાય છે. ત્રીજી આ પેટી છે. તેમાંથી જેટલા જોઈએ તેટલાં વસ્ત્રો મળી શકે. ત્રીજી ચ્છા થેલી છે. તેમાંથી જેટલા જોઇએ તેટલા રૂા. મળી શકે. અને ચાથી આ ઘેાડો છે. તેનાથી જ્યાં મુસાફરી કરવી હોય ત્યાં કરી શકાય. કોઇને રસ્તા પૂછવાની પણ જરૂર ન પડે. આ ઘેાડાને કહી દે એટલે તે લક્ષ સ્થળે પહેાંચાડી દે. આ ચાર વસ્તુમાંથી કોઈપણ એક વસ્તુ તમે માગી લ્યે.” આ સાંભળી વૃધ્ધે કહ્યું. “ આપ જરા ઉભા રહેા. હું હમણા મારા સ્વજનાને પૂછીને આવું છું. મારૂ ઘર આ ટેકરી પાછળ છે, આપ મારી રાહ જોશે. વૃદ્ધ ગયા અને રાજા ત્યાં ઉભા રહ્યા. માટે દસ કલાક સુધી રાહ જોવડાવી. પછી વૃદ્ધ આવ્યા અને કહ્યું.” મારે આપની કોઈ ચીજ જોઈતી નથી. કારણ કે મારા ઘરમાં અમે ચાર જણા છીએ. મે' બધાના અભિપ્રાય લીધે. મારી પત્નીએ કહ્યું.” મારે વર્ષોંથી ચૂલા ફૂંકવા પડે છે. હાંડલી માંગા એટલે રાંધવાની ખટપટ મટી જાય.” મારી પુત્રવધૂએ કહ્યુ” મારી ઇચ્છા પેટી મેળવવાની છે. દરરાજ નવાં નવાં વસ્ત્રો તે પહેરવા મળે.” પુત્રે કહ્યુ કે આ જંગલમાં પડયા છીએ, ઘેાડા માગા એટલે નવા નવા દેશેા જોવા મળે. અને માર અભિપ્રાય થેલી મેળવવાના હતા. ચારમાંથી કાઈ પાતાની વસ્તુ મૂકવા તૈયાર ન હતું. આટલા કલાકની ચર્ચા પછી પણ કોઈ સમાધાન ન થઈ શક્યું. આ ચારમાંથી એક વસ્તુ લઈ જઈશ એટલે ઝગડા થવાના તેથી મે એવા વિચાર કર્યાં કે મારે કોઈ વસ્તુ જોઇતી નથી. વિક્રમરાજાએ તે ગરીબ વૃદ્ધને ચારેય વસ્તુ આપી દીધી. અને કહ્યું : જેને જે ગમેતે લઈ લેજો. અને આનઢથી રહેજો. પેાતાની પાસે રહેલ સર્વસ્વનુ અર્પણ કરી વિક્રમરાજા પગે ચાલી આગળ વધ્યા. જો આપ પણ વિક્રમરાજાની જેમ સર્વસ્વ અપણુ કરી શકો તે આપના નામના સંવત ચાલે.'' બીરબલની વાત સાંભળી અકબરે કહ્યું. મારે મારા નામના સંવત ચલાવવા નથી. તેને માટે તે ખડું મુલ્ય ચુકવવું પડે તેમ છે. દરેક રાજા સરખી કક્ષાનાં હાતા નથી. તેમ દરેક સન્નારી પણ સરખી હતી Page #589 -------------------------------------------------------------------------- ________________ નથી. સ્ત્રીની ગ્રેાભા શીલમાં છે. શીલનાં રાણુ ખાતર પારિણી દેવી કામૂખને શરણે ન થતાં છૂપાવી રાખેલી કટાર પેટમાં મારીને પ્રાણ કાઢી નાખ્યા. તે વખતે પુત્રી ચંદનમાળા પણ સાથે જ હતી. તેની ઉંમર નાની હતી. તેણે માતાને કહ્યું.” મા ! તુ મારી જરા પણ ચિંતા કરીશ નહીં. વીરમાતાની પુત્રી છું. તારા સંસ્કાર લઈને ઉછરી છું. તું તારા જીવનને ઉત્તમ બનાવ. મારા માહની ખાતર તાસ ચારિત્ર પર કલ'ક લાગે તેના કરતાં તુ મૃત્યુને સ્વિકાર તેમાં મને આનંદ છે. ચનમાળા પણ સતી સ્ત્રી તરીકે પંકાઈ. આભૂષણા, અલંકારા અને સુદર વસ્ત્રા કે ચંદનનાં લેપથી દેહ ચાલતા નથી, પણ સદાચારથી શેલે છે. ક ંકણેાથી હાથ શે।ભતા નથી પણ દાનથી શાલે છે. પરોપકારથી, ધર્મના સુંદર સંસ્કારથી, આ જીવન શાલે છે. જીવનને સંસ્કારી બનાવવા માટે સત્સંગની ખૂબ આવશ્યકતા છે. વીરંગતકુમાર વિષયના સુખા ભાગવતાં વિચરે છે. પણ જેનુ ઉપાદાન તૈયાર છે તેને જગાડવાનું નિમિત્ત મળી રહે છે. રાહિતક નગરીમાં આચાય દેવ પધાર્યાં છે. રાજકુમાર ધર્માંના ર ંગે કેવી રીતે રંગાશે તે અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન.....૯૭ કારતક સુદ ૭ ને સામવાર તા. ૨૫-૧૦-૭૧ અનંતજ્ઞાની ત્રૈલાય પ્રકાશકે ભગવાન મહાવીરે સિદ્ધાંત દ્વારા સમજાવ્યાં. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ. અહીં નિષકુમારના અધિકાર ચાલે છે. નિષધ કુમારના પૂર્વભવ ભગવાન તેમનાથ પ્રભુ પેાતાના પ્રથમ ગણધર વરદત્ત મુનિને કહે છે. રાહિતક નગરીમાં આચાય સિદ્ધાથ મુનિ પધાર્યાં છે. આચાય ભગવંત કેશી સ્વામી જેવા કેશરીસિ’હું સમા છે. મહુસૂત્રી છે. જાતિ સપન્ન અને કુલ સ ંપન્ન છે. એજસ્વી, તેજસ્વી, યશસ્વી છે. આત્મા માટે ઉજાગરા કરનારા છે. નિદ્રા પર વિજય પ્રાપ્ત કર્યાં છે. આપણે એ પાંચ રાતના ઉજાગરા કરીએ તેા શરીર કથળી પડે, પણ મહાત્માએ રાત-રાતનાં ઉજાગરા કરીને આત્મ સાધના કરે છે. જે રાગી હાય તેને ને કારણે ઉંઘ ન આવે. ભાગીને ભાગના સુખ મેળવવાની તીવ્ર ઈચ્છા હાય તેથી ઉંઘ ન આવે. ધુણી ધખાવતા અને ભસ્મ લગાવીને અલખ જગાવતા જોગી ભૌતિક આશાએ રાતભર જાગે છે, પણ સાધના કરવા માટે જાગૃત રહેનારા ફાઈ Page #590 -------------------------------------------------------------------------- ________________ પાહી વીરલ પુરૂષ હોય છે. ત્યાગી પુરૂષે રાતદિવસ પ્રમાદ ટાળી આત્મ સાધનામાં લીન બને છે. અને ભવ્ય માનવેને જાગવાને ઉપદેશ આપે છે. પ્રમાદ પરિહરી હવે જાગૃત થાઓ. કુંભકરણની ઊંઘ છ મહિને ઉડતી. પણ આ આત્મા તે અનાદિકાળથી અજ્ઞાન નિદ્રામાં પોઢ છે. માનવને કિંમતીમાં કિંમતી અવતાર મળે. પણ રત્ન કાગડાની કોટે બાંધવા જેવું થયું છે. વીતરાગ વાણીના પેગ સુધી આવી પહોંચ્યા પણ શ્રદ્ધા નથી. જ્યાં વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી ત્યાં મિથ્યા દર્શન શક્ય છે. દુનિયામાં દુશ્મને ઘણાને માનતા હશે. એટમ બોમ્બ, આશુબમ્બ નાખી ગામના ગામે સાફ કરી નાખનારને દુશ્મનની નજરે જોતાં હશે. પણ મિથ્યાત્વ જે મોટામાં મોટે બીજો કોઈ દુશ્મન નથી. મિથ્યા દર્શને આત્માની નિજ સત્તાને દાબી દીધી છે. જેમ દારૂડિયે ગટરમાં આળોટે, તેના પર કૂતરા મૂતરી જાય, કોઈ ધૂળ નાખે છતાં તેને કંઈ સાનભાન નથી. તેમ મિથ્યાત્વને દારૂ જેણે પીધે છે તેને નિજ સ્વરૂપનું ભાન નથી. સ્વરૂપની ઓળખાણ નથી, નિજ વૈભવને વિચાર નથી. મારે શું કરવાનું છે તેનું ચિત્ર તેની સામે નથી. દુનિયામાં ઝેર ઘણું છે. પિઈઝનનાં ઈંજેકશન આવે છે. અફીણમાં તથા માંકડ, ઉંદર વિ. ને મારવાની દવામાં પણ ઝેર આવે છે. પણ મિથ્યાદશન જેવું તીવ્ર અને ખતરનાક ઝેર એકેય નથી. જગતમાં રેગ અપરંપાર છે. દવાખાનામાં મુલાકાત લે તે ખબર પડે. જલંદરભગંદર, કેન્સર, ક્ષય, શ્વાસ આદિ અનેક રોગથી જગતવાસી જી પીડાય છે. પણ મિથ્યાદશન જે રેગ એકેય નથી. એટલે જ શ્રીમદે કહ્યું છે કે “આત્મ બ્રાન્તિ સમ રેગ નહી.” જીવને ન માન, અતત્વમાં તત્વની શ્રદ્ધા લાવવી. જ્યાં સુધી આનંદ નથી, ત્યાં સુખની, આનંદની કલ્પના કરવી અને તેમાં જ લપેટાએલા રહેવું, આ છે મિથ્યાદર્શન શલ્ય. સ્ત્રીમાં, પુત્રમાં પરિવારમાં, મોટર આદિ સાધનોમાં માનવ સુખ માને છે. પણ મોટર વિ.માં બેસી સહેલ કરવા નીકળેલાં કેટલાય કુટુમ્બો એકસીડન્ટને ભેગ બને છે. અને જીવનને જોખમમાં મૂકી દે છે. પૈસામાં સુખ માન્યું પણ તે પૈસા ચેર લુંટી જાય, કઈ છીનવી લે ત્યારે દુઃખ થાય છે. સાધને કે પરિવાર તમારું શું રક્ષણ કરનાર છે? કાંઈ જ નહિ, છતાં મોહાંધ જીવ, પર પ્રત્યેની આસક્તિ છેડી શક્તો નથી, પૈસાની પ્રાપ્તિમાં અને તેના સંરક્ષણમાં અંદગી ખતમ કરી નાંખે છે. અહીં બેસી સદ્દગુરૂઓ ગમે તેટલું સમજાવે, તેમ છતાં તમે તે છો ત્યાંના ત્યાં જ છે. એક ઈંચ પણ આગળ વધવાની વાત નથી. તમારા ઘરમાં કબુતર બેઠું હોય અને જરા અવાજ થતાં ત્યાંથી ઉડી જશે પણ જે કંસારના ઘરમાં બેસવાને ટેવાયેલું હશે તે કબુતર તેના અવાજથી એટલું ટેવાઈ ગયું હશે કે તે અવાજ થતાં ઉઠશે નહિ. અમારા શ્રોતાઓ કંસારાના કબુતર જેવા તો નથી ને ? વૈરાગ્યની વાત સાંભળી સંસાર છોડવાની રૂચી ઉપડે છે? ધર્મને જીવનમાં અપનાવવાનું મન થાય છે, કે છો ત્યાં ને ત્યાં જ રહેવું છે? જ્યાં સુધી મિથ્યાત્વનો રોગ ટળે નહિં, ત્યાં સુધી આ વાત રૂચશે પણ નહીં. ૭૩ Page #591 -------------------------------------------------------------------------- ________________ પ જગતમાં સૌથી ગાઢ અધિકાર હોય તે તે મિથ્યાત્વને છે. દીપકને પ્રકાશ થતાં અંધકાર નાશ પામે તેમ સમ્યગૂ દર્શનને દીપક પ્રગટતાં મિથ્યાત્વના અંધકાર દૂર થઈ જાય છે. ધર્મરૂપી વૃક્ષનું વિશુદ્ધ સમ્યક રૂપ બીજ છે. ધૈર્ય રૂપ કંદ છે. વિનયરૂપ વેદિકા છે. ચાર તીર્થના ગુણ કીતનરૂપ કંધ છે. પંચ મહાવ્રતરૂપ મટી શાખા છે. પશ્ચીસ ભાવનારૂપ ત્વચા છે. શુભ ધ્યાન અને શુભગ રૂપે પ્રધાન પહેલવ-પત્ર છે. ગુણ રૂપ ફૂલ છે. શિયળરૂપ સુગંધ છે અને મોક્ષરૂપ ફળ છે. જેનું બીજ સમ્ય દર્શન તેનું ફળ મેક્ષ અને જેનું બીજ મિથ્યાદર્શન તેનું ફળ સંસાર છે. જીવન મંદિરમાં પથરાએલા અંધકારને નાશ કરવો હોય તે સમ્યકત્વની લાઈટ કરે. એકવાર દષ્ટિ સાચી આવી જાય પછી એટલે કે સત્ય સમજાયા પછી અસત્યને છોડતાં વાર નહિ લાગે. (૧) જેને ખરા ખોટાની ખબર નથી તેને કોઈ નિર્ણય નથી. પણ બેટાને પકડી રાખ્યું તેને મૂક્તાં નથી, તેને અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે. (૨) જેને કોઈ એક પકડ નથી, બધાને સાચા માને અને કહે, આ બધા ધર્મના જુદા જુદા કેડ પાડી મૂક્યા છે. અંતે ધ્યેય તે બધાનું એક જ છે. સર્વધર્મ સમાન છે. બુદ્ધ-મહાવીર-ઈસુ-જરાટ વિ. દરેકના ધર્મ સરખાં છે. કાંકરે અને રત્ન, પીતળ અને સોનું, આ બધાને સમાન માને તે અનભિગ્રહિક મિથ્યાત્વ છે. () તિર્થકરને માગ જાણવા છતાં ઉપદેશ અન્ય માગને આપે તે અભિનિવેશિક મિથ્યાત્વ છે. નિન્દવ જેટલા થયા તે બધાએ સત્ય માર્ગને સંતાડી બેટાની પ્રરૂપણા કરી. જેમકે જમાલી. ભગવાને કહ્યું “હેમાળે કરે તે જમાલીએ કહ્યું “હેમાળે જ હું:તિર્થંકર છું એવું તેણે મનાવ્યું અને પિતાના અભિમાનને પિષવા તિર્થંકર-ગણધર-સાધુ -આદિની નિંદા કરી. () જે સાચાં છેટાને નિર્ણય ન કરી શકે, જુલા જેવી સ્થિતિમાં રહે. તે સાંશયિક મિથ્યાત્વ છે. (૫) અને જેમાં બિલકુલ જાણપણું ન હોય તે અણગ મિથ્યાત્વ કહેવાય છે. તે એકેન્દ્રિયથી માંડી અસંસી પંચેન્દ્રિય સુધીના જીમાં હોય છે. આ મિથ્યાત્વ એ કર્મબંધને હેતુ છે. મિથ્યાત્વના ઝેરને ઉતારનાર સદ્દગુરૂઓ છે. ભગવાનનાં અનુયાયીઓ ગામો ગામ ફરી ધર્મ ઉપદેશ આપે છે. સિદ્ધાર્થ મુનિ ઘણું પરિવાર સહિત હિતક નગરીમાં પધારે છે. પહેલા પાંચ પાંચસે સાધુઓ વિચરતાં. આજે સાધુની સંખ્યા બહુ અ૫ છે. તે વખતે તેમનાં હદય કેટલા કુણાં હશે ? ઘણા મોટા પરિવાર સહિત આચાર્યો વિચરતા પણ તેમાં ઘણું સાધુએ તપશ્ચર્યા કરતા, રસેન્દ્રિય ઉપર કાબુ મેળવનાર હતાં. જીભ માગે તે ન આપે પણ જેમ બને તેમ ઓછી વસ્તુથી ચલાવતા. હરાવનારા થાળના થાળ ભરી હારા, પણ રસના ત્યાગી તેને ગ્રહણ ન કર. એક એક મુનિવર જ્ઞાનનાં Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ભંડાર હતા. જ્ઞાન સાથે અનુભવ અને ઉંડાણુ જોઈએ જો જ્ઞાનને જીવનમાં વણ્યુ. હાર્ય તા તેની અસર ખીજાને પડે છે. લેકચર કરનારા તે ઘણા હૈાય છે. ખેલવા ઉભા થાય તા તેના જ્ઞાનની પ્રતિભા એટલી હાય કે સભા ડોલી ઉઠે છે. પણ જીવનમાં જીએ તા ગાળ ચક્કર હેાય છે. મેષ કાણુ આપી શકે તેને માટે ભગવાને કહ્યુ છે કે, आयगुत्ते सया दंते, छिन्नसेाए अणासवे ને ધમ્મ યુદ્ધમવન્વાતિ, હિપુન્નમળેજિત ॥ સુયગડાંગ સૂ. અ. ૧૧-૨૪ આત્મગુપ્ત અર્થાત્ પાપેથી આત્માની રક્ષા કરવાવાળા, હમેશાં ઇન્દ્રિય દમન કરવાવાળા, સંસારના પ્રવાહને બંધ કરવાવાળા અને આસ્રવથી રહિત પુરૂષ જ શુદ્ધ, પ્રતિપૂર્ણ અને અનુપમ ધર્માંના ઉપદેશ આપી શકે છે. મુનિએ 'સના ટોળાં છે. આવા હઁસ જેવા મુનિએ ઉપદેશ આપવાની ચૈગ્યતા ધરાવે છે. “ ુંસલા મૂકીને કોણુ ખગલાને સેવશેરે હેજી, બગલા ઉપરથી ધેાળા ને મનમાં મેલારે, માશ ગુરૂજીને પૂછે રૂડા જ્ઞાન બતાવે?, લેાભી આતમને સમજાવે ........મારા. હીરલા મૂકીને કાણુ પથરાને સેવશે રે હેજી, પથરા ઉપરથી ભીના ને ભીતર કારા રે.... જેણે આત્માને ઓળખ્યા છે, આત્મા માટે રસ પરિત્યાગ આદિ અનેક જાતના તપને સ્વીકાર્યાં છે, સંસારના અનેક સબધાને છેડી દીધા છે ને રાતભર જાગીજાગીને આત્માને સાધે છે, તે હુંસના ટાળા છે અને ધોળે દિવસે ધેાળી ગાદી, તકિયા ઉપર મૅસી કાળા કામ કરે છે તે બગલા જેવા છે. તેમના હૃદય પથ્થર જેવા છે, તેના પર ગમે તેટલા પાણીના પ્રવાહ પડે છતાં ભીતરમાં કોરા ને કારા જ રહે છે. જીવનને ઉજાળી શકતા નથી. જીવનની સાધના કરવી હાય તા, “ ઉજ્જવળતાને આદર, શરીર ન કરશી શ્યામ, ક્રમ તજી દઈ કાકના, કરો હુંસના કામ.” તમારા આત્માને ઉજ્જવળ મનાવા. શા માટે મેલી રમત રમવી જોઈ એ ? માયાકપટ કરનારા ઉપરથી સારા દેખાવાના ડાળ કરે છે, પણ હય તપાસેા તા તેમના સ્વાથ ને માયાની ખમર પડે “ સ્વાથ" અહંકારમાં ખઃખદે જગત, વિરલ દેખાય છે પ્રેમ–સેવા, અવરનું અહિત ઈચ્છા કરી આદરી સવ` કા` માગતુ' મિષ્ટ મેવા, ઉપરનું શાલતુ. રૂપરંગે ભર્યુ, અંતરે કુંડ કચા ભરેલા, દલ આખરે જીવન ભરપૂર છે, વિરલ વિશુદ્ધ પ્રભુથી ભરેલા ', જ્ઞાની પુરૂષા કહે છે. આપુ' જગત મિથ્યાદ્દશ નને કારણે અતવ શ્રદ્ધાને લીધે સ્વાર્થ અને અહંકારમાં ખટ્ટમદે છે. પેાતાના સ્વાર્થને પોષવા હું ખેલે છે, ચારી કરે છે, કંઇકને Page #593 -------------------------------------------------------------------------- ________________ પછે. છેતરે છે. પ્રસંગ પડે તે હિંસા કરતાં પણ અચકાતું નથી. પાપ બાંધતાં પાછું વાળીને જેતે નથી. પણ જીવ સમજાતું નથી કે જેને માટે હું આ પ્રપંચ કરૂં છું તે મને સ્વર્ગની વાટ દેખાડનાર નથી, અને નરકનાં ત્રાસથી મૂકાવનાર પણ નથી. પ્રભુ ભક્તિમાં, પ્રાર્થનામાં અને સાધના દર્શનમાં પણ આશા પડી હોય છે. સંસાર વૃદ્ધિની બીજાનું ગમે તેટલું ખરાબ થાય તેને વાંધો નહિં, પણ પિતાને મિષ્ટએવા આરોગવા છે. પિતાના સ્વાર્થ ખાતર બીજાની રોટલી ઝૂંટવી લેતાં પણ અચકાય નહિ, એને એક પેટ નથી ભરવું પણ પેટી, તિજોરી અને બેંકમાં પણ મૂકવું છે. કાગડે કનિષ્ઠ પંખી છે. છતાં તે એક નહિ ખાય. કાકા કરી તેની જમાતને ભેગી કરી ખાશે. અને તમે શું કરો છો? તમારે તે એકલા માણવું છે. તારી પાસે હોવા છતાં બીજાને મદદરૂપ ન થા તે એ પૈસા નથી પણ કાંકરા છે. સાથે રહેનાર, સંબંધમાં આવનાર, સાથે મીઠી મીઠી વાતે કરે, પણ હૃદયમાં કાતીલ ઝેર હેય. તમારે ઉદ્ધાર કરે હોય તે દંભ અને આડંબર છેડી દો. જેવા છે તેવા દેખાવા પ્રયત્ન કરશે. " जहा अंतो तहा बाहिं जहा बाहिं तहा अंतो" હૃદય સ્ફટીક જેવું નિર્મળ બને. વિશ્વમાં નિર્મળ, શુદ્ધ અને અહંકાર-માયા રહિત વિભૂતિઓ વિરલ હોય છે. - એક બ્રાહ્મણ એક શહેરમાં ટેલ નાંખતે નીકળે છે. પણ તેના સામું જોવાની કેઈને કુરસદ નથી. કેઈને બસ પકડવી છે, કેઈને રીક્ષા, તે કઈને ટ્રેઈન પકડવી છે. સૌને જવાનું મોડું થાય છે. તેમાં બ્રાહ્મણની વાત કણ સાંભળે ! ત્રણ દિવસ સુધી શહેરમાં ફરે છે. છતાં ખાવા માટે કંઈ મળતું નથી. ભૂખ ખુબ લાગે છે પણ ગરીબનું કોણ? બિચારો નિરાશ બની ગામ બહાર જાય છે. ત્યાં એક સંન્યાસી મળે છે. તે બ્રાહ્મણને પૂછે છે “કેમ બચ્ચા ! કેમ નિરાશ બની ગયો છે! ” બ્રાહ્મણે કહ્યું. “આ શહેરના લેકે કેવા છે ! ત્રણ ત્રણ દિવસથી ભૂખ્ય ભૂખ્યો બધે ટેલ નાખું છું, છતાં કેઈના હૃદયમાં રામ નથી. કેઈ કાંઈ આપતું નથી. કેઈ સામું પણ જોતું નથી.” આ સાંભળી જરા સ્મિત કરી સંન્યાસી કહે છે” ભાઈ! તું માણસ પાસે માગ તે મળે ને ? જેટલા દેખાય છે તે બધા માણસ નથી લેતા. માણસ એાળખવા આ ચશ્મા લઈ જા. તે ચડાવતાં જે માણસ દેખાય તેની પાસે જજે. ત્યાં તારે માગવું નહિં પડે. સામેથી તારે સત્કાર થશે.” બ્રાહ્મણ તે ચમા લઈ રાજી થતે થતે શરાફ બજારમાં જાય છે. ચશ્મા ચડાવી જુએ છે તે દુનિયામાં મોટા ગણતા, ધર્મના ધેરી ગણતા અને લાખેના પાટીયા-દાન કરનારા મોટા મોટા અજગર દેખાય છે. કેટલાય માણસને આખા ને આખા ગળી ખાય છે. ત્યાંથી આગળ વધે છે. કોઈ સિંહ, કેઈ ચિત્તા, કઈ દીપડા, કેઈ વરૂ, કેઈ બકરા Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૮૧ દેખાય છે. બ્રાહ્મણ કાર્ટીમાં પહેાંચે છે. ત્યાં મોટા જજ-એરીસ્ટામેાટા મેાટા ડાઘીયા કુતરા જેવા દેખાય છે. તેમની કાંટમાં નાંખા તે કેસ આગળ આવી જાય છે અને કેસ જીતી જાય છે. મેટા અમલદારામાં પણ કુતરાના દર્શન થાય છે. ઈન્કમટેક્ષવાળા આવે અને વેપારી ધ્રુજી ઉઠે....પણ એક લીલી નાટ આપી દે એટલે છ મહિના સુધી કોઈ નામ ન લે, છ મહિના થાય એટલે વળી આવે અને બીજી નાટ આપવી પડે. બ્રાહ્મણુ ભાગળ વધ્યા. રાજ દરબારમાં પહોંચે. મહારાજા સામે જોયું. ત્યાં માટે વાઘ અને પ્રધાનમાં સિંહ દેખાશે. ઘણુ' કર્યાં પણ કોઈ માણસ ન દેખાય. અંતે એક નાની ગલી વટાવે છે, ત્યાં એક નાનુ છાપરૂ બાંધી માચી જોડા સીવી રહ્યો છે. તેના સામુ' જોતાં તે માણસ દેખાય છે. તેની નજીક જાય છે. માચી એક ટાંકો મારે છે. અને 'રામ' આલે છે. કોઈની નિ ંદા કુથલી કરતા નથી. અસત્ય ખેલતા નથી. અપ્રમાણિક્તા આદરતા નથી. જેટલું મળે તેમાં સાષ માને છે. આ મેચીની દૃષ્ટિ બ્રાહ્મણ પર પડી. એટલે તરત ઉભા થઈ ગયા અને એક્લ્યા પધારો ભૂદેવ ! કયાંથી આવે છે? તમે જમ્યા છે! કે જમવાનુ છે” ? બ્રાહ્મણે કહ્યું. “ ત્રણ દિવસના ભૂખ્યા છું. ” આ સાંભળી મેચી તેને બ્રાહ્મણની લેાજમાં લઇ ગયા અને પેટ ભરીને ખવડાવ્યું. પછી કહ્યું”. બ્રાહ્મણુને ખવ ડાવી દક્ષિણા આપવી જોઇએ. હું... તમને મારી આજની કમાણી દક્ષિણામાં આપું છું. સાંજે તમે દક્ષિણા લઈ પછી સીધાવશે. એમ કહી તે મેાચી પેાતાને કામે લાગ્યું. તે ગામના રાજાને નવાં નવાં પગરખાના શેખ હતા. રાજાએ પ્રધાનને કહ્યુ', “તમે જાવ ! અને મારા માટે પગની સુંદર મેાજડી ખરીદી લાવા’” પ્રધાન એ ચાર જોડી માડી લાવ્યે પણ રાજાને ગમી નહી, આથી રાજા ખીજાયા. અને કહ્યું. આજે મને ગમે એવી મેાજડી નહિ આવે તેા તમને શિક્ષા કરીશ. પ્રધાનજી ફરતાં ફરતાં આ માચી પાસે આવ્યા. અને તેણે અનાવેલી મેાડી સાથે મેાચીને લઈ રાજ્યમાં આવ્યા. રાજાને તે મેાજડી ખૂબ ગમી ગઈ અને પગમાં પણ બરાબર આવી ગઈ. આથી રાજા ખુશ થઈ ખેલ્યા. પ્રધાનજી, આ માચીને ૫૦૦ રૂા. આપી દયા. માચીએ કહ્યું. “ મહારાજા ! મારી આજની કમાણી એક બ્રાહ્મણને આપવાની છે. તેને ખેલાવી આવું છું. આપ તેને જ ૫૦૦ રૂપિયા આપેા.” આ સાંભળી રાજાને આશ્ચય થયુ. અને પૂછ્યું.. “ એલા ! આ તારી માજડી પાંચ શ. અથવા સાત રૂા.ની હશે, તેના ૫૦૦ રૂા. મળે છે. તને તે રાખવાનું મન કેમ થતું નથી ? ’” માચીએ કહ્યુ'.” સાહેમ ! માણસનુ' વચન એક હેાય. મેં બ્રાહ્મણને વચન આપ્યુ છે, કે આજની કમાણી તમને દક્ષિણામાં આપીશ, તેથી મારે અસહ્ય આચરણ ન કરાય.” " રાજાએ તે બ્રાહ્મણને ત્યાં એલાવ્યા. બ્રાહ્મણે પાતાની બધી વાત કહી “ સાહેબ ! આડા માટા શહેરમાં માણુસ આ એક જ છે. જીએ, આપ અને કહ્યુ. આ ચશ્મા Page #595 -------------------------------------------------------------------------- ________________ ચડાવી ખાત્રી કરે” રાજાએ ચશ્મા ચડાવ્યા અને પ્રધાન સામે જોયું તે વિકરાળ સિંહ દેખાશે. પછી ચશમા પ્રધાનજીને આપ્યા અને કહ્યું હું કેવું દેખાઉં છું ! પ્રધાનજી એ જોયું તે રાજા વાઘ સ્વરૂપ દેખાયા. આથી કહ્યું. મહારાજ ? કાંઈ નહિ બેલું પણ આપ જ અરીસા મંગાવી ખાત્રી કરે, રાજાએ તેમ કર્યું. તે પછી રાજાએ અંતઃપુરમાં દષ્ટિ કરી. અમલદારોને પણ જોયા પણ કોઈ વાઘ-સિંહ-રીંછ-કૂતરા-બિલાડા-સર્ષ– સસલા આદિ વિધ વિધ પશુઓ દેખાયા. રાજાએ બ્રાહાણને પ૦૦ રૂા. આપી વિદાય કર્યો અને મેચીના પગમાં પડી કહ્યું, આ સિંહાસન તમે સંભાળે અને અમને એગ્ય ઠેરવણી આપી માણસ બનાવો.” મેચીએ કહ્યું. “બાપુ ! એ પરિગ્રહ મારે ન જોઈએ. તમે માગશે તે સલાહ હું આપીશ. પણ મારે ધંધે મને કરવા દયે. મને અણહકનું કાંઈ ખપતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે માનવી આકૃતિને માનવી હોય પણ પ્રકૃતિ વિધવિધ પ્રકારની હેય છે. તમે પણ તમારી પ્રકૃતિ તરફ દષ્ટિપાત કરજે કે તમે કેના જેવા છે ! પ્રકૃતિના માણસ ન તે માણસ બનવા પ્રયત્ન કરજે. ક્રોધ કરે ત્યારે અરીસામાં મોટું જોઈ લેવું કે હું કે લાગું છું ! ઇન્દ્રિયનું દમન અને કષાયોનું શમન કરતાં શીખે. અનેક ગુણોથી અલંકૃત આચાર્ય દેવ રહિતક નગરીમાં પધાર્યા છે. અને ભાવિકે તેમની વાણીનું પાન કરવા જાય છે. તેમની વાણીમાં અપૂર્વ જાદુ છે. એકવાર સાંભળે તે પણ કંઈક પામીને જાય. વાણીની જાદુઈ અસર બધા પર કેવી થશે તે અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન...૯૮ કારતક સુદ ૮ મંગળવાર તા. ૨૬-૧૦-૭૧ નાથે સિદ્ધાંત પ્રરૂપ્યા. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલ વસ્તુ તેનું નામ સિદ્ધાંત. બલભદ્રના પુત્ર નિષધકુમારને અધિકાર ચાલી રહ્યો છે. અનંતજ્ઞાની નેમનાથ ભગવંત વરદત્ત નામના પ્રથમ ગણધર ભગવંતને નિષકુમારના પૂર્વભવની વાત કરી રહ્યા છે. તેમણે પૂર્વભવમાં આત્માની કેવી આરાધના કરી, ઉત્તમ સાધના કરી, તેમને કયા એવા મહાજ્ઞાની-યાની ગુરૂદેવને ભેટે થયે, તે કહી રહ્યા છે. Page #596 -------------------------------------------------------------------------- ________________ રહિતક નગરીમાં તે કાળે તે સમયે આચાર્ય ભગવંત સિદ્ધાર્થ મુનિ પધાર્યા છે. આચાર્ય કેવા હેય? જે ૩૬ ગુણથી યુક્ત હોય તે આચાર્ય કહેવાય છે. पंचिंदिय संवरणो तह नवविह बभचेर गुत्तिधरी, चउविह कषाय मुक्को इह अटारस गुणेहि संजुतो ॥ પાંચ ઈન્દ્રિયને સંવર કરનાર, પાંચ સમિતિના ધારક, પંચમહાવ્રતના પાલક, પાંચ આચાર ધર્મના ધારક, નવાવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણ ડાર, ચાર કષાયના વિઘાતક, ત્રણ ગુપ્તિએ ગુપ્ત. એ ૩૬ ગુણના ધારક હોય તે આચાર્ય બની શકે છે. પુસ્તકના પુસ્તકે વાંચવાથી કે કેના શ્લોકો કંઠસ્થ કરી લેવાથી આચાર્ય થવાતું નથી. પણ ગુણે કેળવવાથી, ગુણસંપન્ન બનવાથી આચાર્ય બનાય છે. ડોકટરની પૂરી પરીક્ષા પસાર કરવાથી ડોકટર બની શકાય છે. વકીલ, બેરીસ્ટર વગેરેની પરીક્ષા પસાર કર્યાથી વકીલ અને બેરીસ્ટર બનાય છે. રાજકુંવરને રાજગાદી ઍપવી હોય તે પણ રાજા તેની લાયકાત જુએ છે. તેમ આચાર્ય બનવામાં લાયકાત પ્રાપ્ત કરવી જોઈએ. કોઈ અભ્યાસથી, ડીગ્રી મેળવે છે, તે કઈ ગુણથી પદવી મેળવે છે. આચાર્ય ભગવંત ઈન્દ્રિયોના વિષમાં આસક્ત ન હોય. એ ઈન્દ્રિયેના ગુલામ ન બને. અજ્ઞાની છ ઈન્દ્રિયેના ગુલામ બને છે. ઉનાળાની ખૂબ ગરમી છે. તેમાં અજ્ઞાની જીવને આઈસક્રીમ ખાવાનું મન થયું તે ખાઈ લે. કોઈ વાર સીનેમા જેવાનું મન થાય તે સીનેમા થિયેટરમાં બેસી જાય, સંગીતના સુરો સાંભળવા રેડિયે લઈ બેસી જાય. એમ એકેક વૃત્તિઓને પિષણ આપનારા ઇંદ્રિયેની ગુલામી કરી રહ્યા છે. આત્મા કેવળજ્ઞાનને ધણી, સિદ્ધને સાથીદાર છે. તે મતિ–શ્રત જ્ઞાન મેળવવા અંદગીની જંદગી ગુમાવે. અને ચારે બાજુ ભટકે. આ જીવની કેવી દયાજનક દશા છે! ગુલામી છે? ગાંડે હેય તે તે બે પૈસાના મૂળા ખાય ને ખુશ થાય, પણ જેનું મગજ ઠેકાણે હેય તેના બળાપાને પાર ન હોય. તેમ આપણે કેવળજ્ઞાનનાં ધણી અને મતિકૃતિ માટે ગુલામી કરવાની ! આત્મા સમજે છે કે હું માલીક છું પણ ખરેખર તે માલીક ગુલામ જેવો જ છે. જે પેઢી પર રીસીવર નીમાયા હોય તે પેઢીને માલીક પણ ગુલામ બની જાય છે. રીસીવરની સહી વગર તેને પિતાની મુડી મળે નહીં. પિતાની સહી ત્યાં કામ આવે નહીં. આપણા ઉપર કર્મ રાજાએ પાંચ રિસીવર નીમ્યા છે. તેને તાબે આપણે રહેવાનું. શબ્દ સાંભળવો હોય તે કાનની મહેરબાની થાય તે સાંભળી શકાય. જેવામાં, સુગંધ લેવામાં, સ્વાદને અનુભવ કરવામાં અને સ્પર્શમાં ઈન્દ્રિયની મહેરબાની જઈએ. ઈન્દ્રિયોને માલિક આત્મા. ચૈતન્યને વ્યવહાર આત્માના નામે ચાલે. જ્ઞાન-આત્માની પણ ગુલામી તે જુઓ. આત્મા માલીક Page #597 -------------------------------------------------------------------------- ________________ પાઠ છતાં “સ સુા , તુમ મેરા” આ દશા જવાની છે. જ્ઞાન કરનાર, જ્ઞાન વધારનાર આત્મા પિત, પણ તેને હુકમ ચાલે નહીં. રિસીવર વડીલે પાજીત મિલ્કત ઉપર નિમાય. સોપાર્જીત મિલ્કત હોય તે ન નિમાય. પણ અહીં તે બધું રિસીવરેએ કબજે કરી લીધું છે. કર્મ જીવને જેમ ભમાડે તેમ ભમ્યા કરવાનું. જે ગતિમાં ફેંકે ત્યાં જવાનું ! કર્મ બીજી ગતિમાં ચાલ્યા જવાને હુકમ કરે છે એમ કહી શકાય ખરૂં કે અત્યારે પત્ની-પુત્ર-પરિવાર-સ્વજન કોઈ પાસે નથી. બધાને મેળાપ થઈ જાય પછી વાત. અમુક ઉઘરાણી બાકી છે, તે કરી લઉં, પછી જઈશ. એમ કહી શકાય ખરું? અરે! કમને હુકમ થયા પછી એક ડગલું પણ ભરી શકાય નહીં. આ શું ઓછી પરાધીનતા છે? વળી કમ રાજાનું રાજ્ય કેટલું જમ્બર છે! જગતનાં બધા રાજ્ય તપાસે. એવું જુલમી રાજ્ય એકેય નહિ મળે કે જ્યાં રિયત કરતાં લશ્કર વધારે હોય. અહીં આત્માના એક એક પ્રદેશે અનંતાનંત કર્મવગણના પુદગલે છે. એક પ્રજા પાછળ એક સીપાઈ રાખવામાં આવે તે પણ પ્રજા ઉચુ માથું ન કરી શકે. પણ અહીં તે એક જીવની પાછળ અનંતા સીપાઈઓ બેઠા છે. આટલી જીવની પરાધીનતા હોવા છતાં જીવ જે જાગૃત થાય, ધર્મરૂપી શમશેર લઈ યુદ્ધ મચાવે તે કર્મો ઉભી પૂંછડીએ ભાગે. તલવાર મળ્યા પછી ખેલાડી બનવું જોઈએ તે કાર્ય થાય. એક વણિક અને ગરાસિયા વચ્ચે મિત્રતા હતી. અવારનવાર બંને મળે, એકવખત ગરાસિયે બહાર ગામ જઈ રહ્યો છે. તે વખતે પેલે વાણિયે તેને મળે. ગરાસીયાએ કેડે તલવાર બાંધી છે. એ જોઈ વણિકે કહ્યું, અલ્યા! આ શું છે? ગરાસિયાએ જવાબ આપ્યો. “અરે ! આ તે તલવાર છે. આનાથી ચેર લુંટારા પાસે ન આવી શકે. ધાડપાડુઓ ભાગી જાય. અને શત્રુ શરમાઈ જાય”. આ સાંભળી શેઠને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું.” “મને એ આપને ?” ગરાસીયાએ જવાબ આપે “શેઠ! હું બહારગામ જઈ આવું પછી આપને આપીશ” તે પછી થોડા દિવસે ગરાસીયાએ તલવાર વણિકને આપી. આ વણિકને ઉઘરાણી કરવા ઘણીવાર જવું પડે. તેથી તલવાર લઈ લીધી અને એક દિવસ ઉપડયા બહાર ગામ. પણ પેલા ગરાસીયાને વિચાર આવ્યું. મારા નામવાળી તલવાર વાણીયાને આપી છે. જે તે કોઈને મારશે તે વાંક મારો નીકળશે, માટે મારે કાંઈક કરવું જોઈએ, આમ વિચારી પોતે બહારવટીયાને વેશ પહેરી બુકાને બાંધી શેઠ ગયા છે તે તરફ ગયો અને જંગલમાં શેઠને મળે. બહારવટીયાને જોતાં શેઠને થયું “આને ખબર લાગતી નથી કે મારી પાસે તલવાર છે.” બહારવટીયાએ તે શેઠને પડકાર કર્યો, ત્યારે શેઠે તલવાર મ્યાનમાંથી બહાર કાઢી અને ભોંય પર મૂકીને, તલવારને કહ્યું તલવાર“તારા માલિકને ત્યાં કરતી હોય તેમ કર.” આ સાંભળી ગરાસીયાને Page #598 -------------------------------------------------------------------------- ________________ પપ હસવું આવ્યુ, તેને શેઠને લુંટવા ન હતાં. પણ પાતાથી શમશેર જોઈતી હતી તે લઈ ચાલતા થયા. શમશેરથી વિજય પ્રાપ્ત થાય પણ કયારે! તેનાથી ખેલવામાં આવે ત્યારે? શેઠની જેમ કરે તા શમશેર બિચારી શું કરે? ત્રણ લેાકના નાથ અનંતજ્ઞાની પરમાત્માએ આગમા આપણા હાથમાં મૂકયા, મેાક્ષની નિસરણીરૂપ મનુષ્ય દેહ મળ્યા, સુંદર ધમ મળ્યા, પશુ માત્ર પ્રાથના કર્યાં કરીએ કે હું પ્રભુ ! તમારી જેમ મને મુક્તિ આપેા. મને અનંત સુખ આપેા.” તે કા કર્યા વિના માક્ષ મળે ? એમ કહેવા માત્રથી મેક્ષ નહી મળે. પણ આ સાધના દ્વારા ક શત્રુ સામે જંગ માંડવાના છે. કમ કટકની સામે કેડ આંધી કુદ્યા વગર સાધ્યની સિદ્ધિ થવાની નથી. માટે સ્વાત્માના ધર્મને જાણે!. આત્માનું શ્રેય કરવુ છે કે રખડપટ્ટી ચાલુ રાખવી છે? રખડપટી બાઁધ કરવી હાય તા જે ભગવંતની આજ્ઞા તે જ ગુરૂની આજ્ઞા હોય. જે તે આજ્ઞાએ ચાલે તે જ તેના અનુયાયી બની શકે છે. અનુયાયી મનવા માટે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવુ પડશે. પણ અન’ત-જ્ઞાનના ધણી એવા આ જીવ કમના પનારે પડી પેાતાનુ મૂળસ્વરૂપ ભૂલી ગયા છે. તેથી કિ`મતી આત્મધનને પીછાણી શકતા નથી. હીરા પાયે ફ્ મેદાનમાં, પેલા મૂરખ એનુ મુલ્ય શુ' કરે....જી. સંત ઝવેરી આવી મળે તા સદ્ગુરૂ સાન કરે, હીરા ખા મા હાથથીરે, આવે અવસર પાછે નહિ મળે”. જ્ઞાની ભગવ'ત કહે છે કે મેદાનની વચમાં તેજસ્વી હીરા પડયા છે. પણ તેની કિંમત નહીં હાવાથી કકર માની, પગ નીચે કચરીને જાય છે, પણ વાંકા વળીને લેતા નથી. કેમ લેતા નથી ? હિરાની એળખાણુ નથી. કિ`મતની ખબર નથી. તેમ તમને ધમની કિ`મત છે? ધમ પામણી-ચિંતામણી, કલ્પ વૃક્ષ અને કામધેનું છે. ધર્માંથી બધું જ પ્રાપ્ત થાય છે. આવા મહામૂલા ધર્મની કિંમત સમજાય તા ધ કરવામાં પ્રમાદ ન સેવાય. તમને આયુષ્યના ભાસેા છે કે જેથી કહેા છે કે હમણાં નઢિ પછી ધમ કરીશું ? હેજી તા ધમ કરવાને વાર છે. મૃત્યુ કયારે આવશે તે નક્કી નથી, તા પ્રમાદમાં કયાં સુખી પડયા રહેશે ? ૭૪ જાય બચપણ ને આવે જુવાની ઘડપણ પાછળ આવે, સમય ને રાહ જોયાની પડી નથી જીવનપુરુ' થાયે, માનવ ભવને જાણ્યા નહી મે' ખાલી હાથે જનાર, જીવનમાં જોયા નહિ કાંઇ સાર. આળસમાં દિવસેા વીતી રહ્યા છે, કયારે ડાળરાજા આવી ચડશે તેની ખબર નથી. Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ અચાનક મોટું કાણું રહેશે ને હંસલે ઉડી જશે. અરે! અમુક ભાઈને હાટ ફેઈલ થઈ ગયું તે એમ થાય કે હમણાં જ સાથે હતાં, સાથે ખાવું-પીધું-અને ઘડીમાં શું થયું? ચાવી પુરી થાય એટલે ઘડીયાળ બંધ થઈ જશે. ટિકીટ પુરી થાય પછી આગળનાં સ્ટેશને ન જવાય, તેમ આયુષ્ય પુરૂં થાય પછી કાંઈ ચાલશે નહિ મૃત્યુદેવને કહેશો કે આ એકની એક દિકરીના લગ્ન છે, પતાવી દેવા દે, પછી આવજે. ના રે ના, તમારા સાંસારિક કામે ખુટે તેમ નથી. દિન પ્રતિ દિન દેઢાને દોઢા કામ હોય છે. તેમાં ધાર્મિક અનુષ્ઠાને કયારે કરશો ? ચોક્કસ દિશામાં પ્રગતિ કરે. નાના બાળકની જેમ પાટીમાં લીંટા કર્યો નહીં ચાલે. એકડો કરતાં શીખવું પડશે. સમ્યકત્વને એકડે લાવે છે? હા, તે જીવનની દિશા બદલાવે. આ અમૂલ્ય ભવ જ્યારે સાંપડશે? માંડ હાથમાં આવ્યું છે. કયારે પુરો થશે તે જાણે છે? તમારી નજર સમક્ષ કેટલાને હાર્ટ ફેઈલ થાય છે? કેટલા અકસ્માતમાં અને એસીડન્ટમાં મરે છે? હેપ્પીટલમાં કેટલા છેને અસહ્ય વેદનામાં પીડાતા જુએ છે? એ દશ્યને નિહાળતાં એમ થાય છે કે મારે આવા દિવસો જેવા ન પડે તે માટે મારા આત્માનું કાંઈક કરી લઉં. આત્મા અને દેહ ભિન્ન છે. દેહમાં દd કયા કારણે ઉત્પન્ન થાય? એનું મૂળ કારણ કર્મ છે. કારણ વિના કાર્ય ન હોય. અગ્નિ વિના ધુમ્ર હેતે નથી, પણ ધુમ્રથી જ અગ્નિનું અનુમાન થાય છે. તેમ રાગી, અપંગને જોતાં કર્મની વિચારણું કરે. કારણ કે બીજ વાવ્યા વગર ફળની પ્રાપ્તિ થતી નથી. મૂળિયાં આબાદ હશે તે ફળ પ્રાપ્ત થશે. તેમ સમક્તિનું બીજ વાવ્યું હશે, ધર્મનું મૂળ આબાદ હશે તે મેક્ષ રૂપી ફળ પ્રાપ્ત થશે. સમકિતના બીજ વાવ્યાં હશે તે ઊર્ધ્વગતિ મળશે, અને પાપના બીજ વાવ્યા હશે તે અધોગતિ લલાટમાં લખાશે. શ્રેણિક મહારાજા અને અભયકુમારએ અને એક વખત બેઠા છે. સુંદર સંવાદ ચાલી રહ્યો છે. તેમાં અભયકુમારને કહે છે, “આપણું નગરમાં ધમીજને ઘણું વસે છે, અને અધમી તે ગણ્યાગાંઠયા (માંડ) હશે. એ સાંભળી અભયકુમારને મનમાં હસવું આવે છે અને વિચારે છે. અત્યારે સત્ય વાત રાજાને કહીશ તે માનશે નહિ, પણ અવસરે વાત. એક વખત અભયકુમાર નગરની બહાર બેતંબુ બંધાવે છે. એક છે અને બીજે કાળે. મોટા જબરજસ્ત તંબુ છે કે જેની અંદર લાખ માણસો બેસી શકે. પછી ગામમાં ઢંઢેરો પીટાવે છે કે, જે ધમી હોય તેમણે ધળા તંબુ નીચે અને અધમી હોય તેમણે કાળા તંબુ નીચે આવીને બેસવું. અને જે ધમી હશે તેનું દાણ પણ માફ કરી દેવામાં આવશે. માણસો તે નગર બહાર જવા માંડયા. કેણુ પોતાની જાતને અધમી માને? કોણ કાળા તંબુ નીચે જાય? ધેળા તંબુમાં ઘણા માણસો ભરાણુ કે ઊભા રહેવા જેટલી પણ જગ્યા ન રહી. કાળા તંબુમાં ફક્ત ચાર માણસે જઈને બેઠા. અભયકુમારે તે શ્રેણિક રાજાને બતાવવા Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૮૭ માટે આમ કર્યુ” છે. એટલે મને ત્યાં આવે છે. જોતાં જ શ્રેણિક મહારાજા મેલી ઊઠયા. જે હુ કહેતા હતા તે વાત સાચી છે ને કે આપણા નગરમાં ધમી ઘણા છે. અભયકુમાર કહે છે ચાલા, આપણે બધાને પૂછીએ કે તમે ધમ શુ કરો છે? અને ધેાળા તખ઼ુમાં જાય છે. મહારાજા આવતાં સહુ ઉભા થઈ સન્માન કરે છે. મહારાજાને જય જય શબ્દ વડે વધાવે છે. મહારાજા એક કસાઇને પૂછે છે તે શા ધમ કર્યાં છે કે આ ધેાળા તજીમાં આન્યા છે? કસાઇ કહે છે, હું તેા કેટલા ખધા ધમ કરૂ છું! ગાય, ભેંસ, ઘેટાં, બકરાં વગેરેને પાળીપાષી પછી તેની કતલ કરી જે જીવે માંસા હારી હાય છે, જેનું જીવન જ એના પર નભતુ હાય છે એવા જીવાને માંસ પહેાંચાડી એ લેાકેાની ક્ષુધાને શાંત કરૂં છું. જો એ લાકોને માંસ ખાવા ન મળે તે ભૂખે મરી જાય, માટે હું ખરેખર ધમી' છું. રાજા કસાઈની વાત સાંભળી આગળ વધે છે. ત્યાં એક કલાલ તેમના જોવામાં આવ્યા. કલાલ એટલે દારૂ વેચનાર. તેને પૂછે છે. તે જવાખ આપે છે, હુ' દારૂના પીઠા કરી-દારૂ કાઢું છે. તેને પીનારા જીવામાં તાજગી–સ્ક્રુતિ આવે છે. એટલે હું પણ મારા ધર્મ બજાવું છું. ચેડા આગળ ચાલતાં એક વેશ્યા જોવામાં આવી. રાજાને થયું આ શે! ધમ કરતી હશે? એટલે તેને પૂછે છે. “ હું કેટલાય માણસાની વિષયની તલપને જીઆવું છું. વળી મને કોઈ જ્ઞાતિ-જાતિ કે ઉંચનીચના ભેદ નથી, જે કોઈ મારા દરવાજે આવે તેને સાષ પમાડું છું.” એમ અનેકને પૂછે છે અને દરેકના જવાએ રાજા સાંભળે છે. કરિયાણાયાળા કહે અમે કરિયાણાની દરેક વસ્તુ ગામને પહાંચાડીએ છીએ. ખેડૂત કહે છે અમે આખા દિવસ કાળી મજૂરી કરીએ છીએ. ખેતર ખેડીએ, ખીજ વાવીએ. માલ તૈયાર થતાં ખળામાં નાખી તૈયાર કરીએ અને દરેકને પહોંચાડીએ, કારણ કે આજે અન્ન પ્રાણુ સમુ' છે, અમે દાણા ન આપીએ તા બધા કેમ જીવે? એમ સર્વે એ પેાતાના ધંધામાં, પેાતાની કાર્યવાહીમાં ધમ માન્યા. ત્યાંથી પછી કાળા તંબુમાં આવે છે. તેમાં ચાર જણામાંથી એ માણસાને તે! અભયકુમાર ઓળખે છે. કે જે ધમી છે એટલે પૂછે છે, “ અરે તમે અહીં કેમ ? ધેાળામાં જગ્યા ન મળી?” અમે એ તંબુમાં ગયા જ નથી, અમે અમારી જાતને ધમી` માનતા નથી, કારણ કે ભગવાએ જે રીતે ધમ બતાવ્યા છે તે રીતે તા અમે પૂરા કરી શકતા નથી. જે ભગવાને માગ મતાન્યા છે, રાહ ચીચે છે એ માગ પર ખરાખર પૂણુ રીતે ચાલી શકતા નથી. તે અમે ધમી` કેવી રીતે ? તમે તમારી જાતને કયાં મૂકો છે ? તમે પૂરો ધમ કરી શકો છો ? કે હિંસાકારી કામા કરી અસત્ય એલી, અઢાર પાપ માંહેલ' કોઈ પણ પાપ કરી ધમી મનાવા છે? “ જન્મથી હું જૈન છું, ધથી નથી, કાઁથી હું કોણુ છું.” એની ખબર નથી. જૈન કુળમાં અવતાર પામ્યા તેથી શુ તમે ધમી' છે ? ઘણા બહેનેા સવા મહિનાના બાળકને લઈને આવે અને કહે, મહારાજ! આપના શ્રાવક આવ્યા છે. પણ શ્રાવક રહેવાય કોને? Page #601 -------------------------------------------------------------------------- ________________ પટ જેનામાં શ્રાવકના ૨૧ ગુણે હય, જેણે શ્રાવકના બાર વ્રત આદરેલા હોય, જે કરણી અને ક્રિયામાં બરાબર હોય તેને શ્રાવક કહેવાય. શ્રાવક શ્રદ્ધામાં કેવા દઢ હાય ! દેવ અમારા શ્રી અરિહન્ત, ગુરૂ અમારા ગુણિયલ સંત” સા શ્રાવક દેવ અરિહંતને માને. બીજાને માને નહિ, આજે તે ઘરમાં કુળદેવીના ફેટા રાખી તેની પૂજા કરે છે. ગોખલામાં લાકડાના ફળ મૂકી, શ્રીફળ મૂકી ધર્મ માને અને તેની પૂજા કરે. તેની જ આસ્થા રાખનારા હોય અને બહાર કહેવાય કે આ ધર્મના થાંભલા છે. સેક્રેટરી–પ્રમુખ-ઉપપ્રમુખ છે. પણ મિથ્યાત્વ હૃદયથી છેડયું નથી. જે ધર્મ છે તે શું માને? અમારા દેવ અરિહંત છે. ગુરૂ નિર્ગથ અને ધર્મ કેવળી ભગવંતને પ્રરૂપિત છે. બીજે કયાંય અમારૂં મસ્તકન નમે. આજે મોટા ભાગના લોકો જન્મથી જન છે, પણ કર્મથી કોણ છે એની તેમને પણ ખબર નથી. તમને કઈ પૂછે, તમે કયા ધર્મના છે? તે ગર્વથી કહોને કે અમે જેન છીએ. પણ જેન કેણ? જે રાગદ્વેષને જીતે તે જૈન. તમને આ રૂડો ધર્મ મળે પણ પ્રેકટીકલ જીવનમાં ન હતા. પેલા ચાર જણ કહે છે હજુ અમારા પ્રેકટીકલ જીવનમાં ધર્મ બરાબર ઉતર્યો નથી, જેથી અમે ઘેળા તંબુમાં કેમ જઈ શકીએ? તમે તે કરે છેઠું અને બતાવે ઝાઝું. જેના જીવનમાં ધર્મ પરિણયે, જેના હાડેહાડમાં ધર્મને રંગ લાગે એનું જીવન કેવું હોય? સુખની સહેલી અકેલી ઉદાસીનતા, આધ્યાત્મ કી જનની હૈ અકેલી ઉદાસીનતા” જેનામાં ધર્મ આવ્યું તે દરેક પદાર્થમાં ઉદાસીનતા બતાવે છે. પિતાની અપૂર્ણતા કબૂલે છે તેને વીતરાગ થવાની ભાવના છે, છતાં સંપૂર્ણ પણે માર્ગ પાળી શકાતું નથી, તેમ અમે પ્રભુના માર્ગમાં પુરા વફાદાર નથી, તેમ પિતાની ભૂલ કબુલે છે. અભયકુમાર શ્રેણિક મહારાજાને કહે છે સાહેબ! આ લેકનું ધ્યેય પૂર્ણ પદે પહોંચવાનું છે. પહોંચ્યા નથી તેનું દુઃખ છે. તેથી તેમનું દાણ માફ કરે. અને ધેળા તંબુમાં રહેલા બધા કેવા વેપારી છે? કે ધંધો કરે છે? છતાં કેટલો દંભ સેવે છે! ઉપરથી વસ્ત્ર ધળા પહેર્યા પણ અંદર મેશ જેવા કાળા છે. સૌએ પિતાના ધંધાને ધર્મ માની લીધો છે. પણ તેનાથી કેટલાં કાળાં કર્મ કરે છે તે જોતા નથી, માટે તેમનું દાણ માફ નહીં કરવાનું ઘણું સેવાધારીનું બિરૂદ ધરાવે છે, સેવાના નામે સન્માન મળે તે લઈ લે છે. પણ ઘરમાં માબાપ ઘરડા હોય તે તેની સેવા કરત. તેમને શરમ આવે છે. છતાં ઉપરથી બેલે કે, હું સ્વયંસેવક છું. સેવાની મોટી મોટી વાત કરે પણ કરવામાં મીંડું હોય તે શા કામનું? ઔષધ તણાં નામો ઉચ્ચાર્યાથી જ દરદ દબાય ના, સેવા તણી વાત કર્યાથી, સેવાના દુઃખ જાય ના... Page #602 -------------------------------------------------------------------------- ________________ કાગળ તણું હેડી વડે, સાગર કદી ઉતરાય ના, ચીતરેલ મોટી આગથી, ભેજન કદી રંધાય ના. સેવાની વાતે માત્ર કરવાથી દુઃખીઓના દુઃખ દૂર થતાં નથી. ચિતરેલી આગથી ભજન ન બની શકે. કાગળની હેડીથી સાગર ન તરી શકાય. ઔષધના નામ ઉચ્ચારવાથી રોગ નાશ પામતું નથી. પાણી પાણું કરવાથી તૃષા છીપતી નથી. અને ભજનની વાનગીઓ ગણવાથી સુધા શમતી નથી. એમ ધમી કહેવડાવવાથી ધમીજ બનાતું નથી. ધર્મમય આચરણ કરવું જોઈએ. તમારે ધમ કહેવડાવવું છે કે બનવું છે? પુણ્યગે જૈનદર્શન, મહાવીરને ધર્મ, માનવને જન્મ સહેજમાં હાથ આવ્યું છે. તેની કદર થાય છે કે ઘરને દુધપાક દાળ બરાબર લાગે છે? ધર્મના સ્વરૂપને પામે તે આત્માનંદને એર સ્વાદ આવશે. રોજ વ્યાખ્યાન સાંભળે, ઉપાશ્રયમાં આવે, એની કાંઈ અસર થાય છે? દુધપાકમાં પહેલેથી છેલ્લે સુધી તાવિ ફરે પણ સ્વાદ ન માણે. તમે તેવા તે નથી ને? ધર્મને જીવનમાં ઉતારે. વીરવાણું સાંભળતા ઓતપ્રેત બની જાવ. આચાર્ય ભગવંતે કેવા ધર્મમાં લીન હોય? કેવા ગુણથી યુક્ત હોય? જે ગુણયુક્ત હોય છે તે જ ઉર્ધ્વગતિને પ્રાપ્ત કરી શકે છે, એકલા વેષની કે નામધારીની કઈ કિંમત નથી. એક ગ્રંથમાં ગ્રંથકાર લખે છે કે પાંચમા આરામાં પાંચ પાંચડા આચાર્યના નામ ધરાવનાર, છ છગડા સાધુનાં નામ ધરાવનારા, સાત સાતડા સાથ્વીના નામ ધરાવનારા, આઠ આઠડા શ્રાવકના નામ ધરાવનારા, નવ નવડા શ્રાવિકા નામ ધરાવનાર નરકમાં જનારા છે. તમે જાતા હોય કે ફલાણુભાઈ દારૂ પીએ છે, છતાં ખરડામાં સારા પૈસા બેંધાવતા હોય તે શું કહે ? આપણા શ્રાવક છે. આટલા હજાર રૂા. દાનમાં આપ્યા. એને શ્રાવક કહેવાય? જૈન દર્શનમાં નામધારીનું મહત્વ નથી, મહત્વ ગુણધારીનું છે કે જેની પાસે જતાં જીવ શાંતિ પામે. “એ ચરણે પ્રાણ શાતા રે પામે, પાવે તે લીલ વિલાસ રે, જન્મ જરા ને મરણ મીટાવે, નાવે ફરી ગર્ભવાસ રે પ્રાણી સાધુજીને વંદણ નિતનિત કીજે, પ્રહ ઉમિતે સુર રે પ્રાણી... જેનું શરણ સ્વીકારાય એના જેવા બનાય. મુનિ ભગવંતે પરમ ઉપકારી છે. તે કાંઈ પણ દામ ન માગે. અને મોક્ષમાં પહોંચાડે છે. સંત પાસે જવાથી સંત પિતાના જેવા બનાવે છે. હા પારસ સ્પર્શશે, કંચન ભયે તલવાર, તુલસી ઉસકા ના મીટા ધાર માર આકાર, Page #603 -------------------------------------------------------------------------- ________________ પટ જ્ઞાન હશેડો હાથ લઈ, સદગુરુ અને સુનાર, તુલસી ઉસકે મીટ ગયા, ધાર માર આકાર” તુલસીદાસજી કહે છે કે પારસમણના સ્પર્શથી લેતું એનું થઈ જાય છે. પણ તમને કેમ અસર થતી નથી! કાં અમે પારસમણિ નહી અને કાં તમે કાટવાળા લેઢા જેવા ! બીજું શું કહેવું? પારસના સ્પર્શથી લેઢાની તલવાર સોનાની બને છે. પણ ધાર-મારઆકાર બદલતી નથી. ધાતુ ફરી પણ સોનાની તલવાર મારવામાં આવે તે વાગેને ? એટલે પારસ લેઢાનું સોનું જ કરે છે. ત્યારે સદગુરૂ પિતાના જેવા બનાવે છે. જ્ઞાન હશેડો હાથ લઈ સદગુરુ શું કરે? જ્ઞાન હથોડો હાથમાં લઈ ટપી નાંખે, જેથી ધાર-માર-આકાર બધું ટીપીને શુદ્ધ લગડી વરૂપ બનાવે છે. સિદ્ધાર્થ આચાર્ય મેઘનામના ઉદ્યાનમાં મદત્ત યક્ષાયતનમાં ઉતર્યા છે. માનવ મહેરામણું ઉમરાવે છે. વીરંગત કુમાર પણ આવ્યા છે. મેઘની ધારાએ દેશના શરૂ થાય છે. અહિંયા વીરવાણું સાંભળવા આવનારા કેટલા? અને સાંભળે કે ઈન્દિરા ગાંધી આવવાના છે ને પાંચ મીનીટ લેકચર આપશે તે કેટલા ભેગા થાય? તે પ્રેમની વાત કરશે, આ દેશની વાતે કરશે, અત્યારે હિદને શેની જરૂર છે ને શું કરવું જોઈએ વગેરે મંત્રણાઓ કરશે. ત્યારે વીરના પ્રતિનીધીઓ તમને શ્રેયસની વાત સંભળાવશે. આલેક અને પરલેક બનેની વાત કરશે તે સાંભળશે ને આચરણમાં મુકશો તે ભવમણ ટળી જશે. બાકી હિંસા કરે, જુઠું બેલે, ચેરી કરે, અબ્રહ્મ સેવે, દારૂ પીવે, ઈંડાં ખાય અને ધર્મ મનાવે તે એવા જ કયાં પટકાય? અગતિમાને? જે જીવેએ વ્રત પ્રત્યાખ્યાન, તપ ત્યાગથી ધમ અપનાવ્યું છે તેને બેડો પાર થઈ જાય છે. ધર્મ બીજ છે અને મેક્ષ ફળ છે. ધર્મ કરે ને મેક્ષ ન મળે એવું કેમ બને? કારણ આપે તે કાર્ય પાકે જ. આંબે, રાયણ આજે જ પાકે ને આજે જ ફળ આપે? ના. તેમાં ધીરજ જોઈએ. આંબે ૫ વર્ષ અને કેટલાક કહે છે કે રાયણ ૧૦૦ વર્ષે ફળે છે. તેમ ધમ ફળે છે અવશ્ય, પણ ધીરજ હેવી જોઈએ. કેઈ વાર ધર્મ તાત્કાલિક ફળ પણ આપે છે, જેમકે સોમીલે ગજસુકુમારના માથા પર સગડી મુકી, છતાં ક્રોધ ન કર્યો અને ક્ષમાધર્મને અપનાવ્યું તે શીતળીભૂત થઈ ગયા, મોક્ષને પ્રાપ્ત કરી લીધું. તમારા જીવનને તપાસે. વીરવાણી સાંભળી બહાર નીકળેને પગપર કોઈને બેડાવાળે પગ આવે તે શાંતિ રાખી શકશે? ધર્મ પામ્યા ત્યારે જ કહેવાય કે જે ગમે તેવા પ્રસંગમાં સમાધિ રાખી શકે. જીવનમાં ઉકળાટ ન થાય. ૫૦ હજાર કે લાખ રૂ. જાય તે પણ ભેદ વિજ્ઞાન કરે કે આમાં પણ મારુ કર્મ કાર્ય કરી રહ્યું છે. એમાં સામા માણસને શો વાંક? રૂપિયા ગયા ને લાભ ન થયે તે અંતરાય કમનું ફળ છે. રેગ આવે તે વેઢનીય કર્મનું ફળ. ગમે તે કમ ઉદયમાન થાય પણ તેમાં ષ ન કરે, તે ધર્મ પામ્યાનું ફળ છે. જીવનમાં સમતા, સંતોષ Page #604 -------------------------------------------------------------------------- ________________ સહિષ્ણુતા, તિતિક્ષા આવે, ત્યારે જ ધર્મ પરિણમે કહેવાય. ધર્મનું ફળ મિક્ષ છે, યમ અપનાવશો તે શાંતિથી રહી શકશે, નહિ તે એકના ઉકળાટે આખુ ઘર અશાંત બની જશે. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ, હેય મુમુક્ષુ ઘર વિષે એહ સદાય સજાગ.” આ ૭ ગુણ જેનામાં હોય તે મુમુક્ષુ કહેવાય. અત્યારે ઘણું મુમુક્ષુમંડળે સ્થપાય છે પણ જેવા છે તેવા બહાર પડ પણ નામધારી નહિ. આ આચાર્ય દેવ યથાર્થ ગુણના ધારક છે, તેમની વાણીથી અનેક ભવ્ય આત્મ હિત સાધી શકે તેમ છે. વિશેષ અધિકાર અવસરે. વ્યાખ્યાન...૯૯ કારતક સુદ ૯ ને બુધવાર તા. ૨૭-૧૦-૭૧ વિશ્વવંદ્ય ભગવાન મહાવીર દેવે જગતનાં જીને સિદ્ધાંતથી સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ, તેનું નામ સિદ્ધાંત. અહીં નિષકુમારને અધિકાર ચાલી રહ્યો છે. ભગવાન નેમનાથ સવામી તેમને પૂર્વ ભવ કહી રહ્યા છે. સિદ્ધાર્થ આચાર્ય નગરીમાં પધાર્યા છે. માનવ મેદની ધમદેશના સાંભળવા જઈ રહી છે. અનેક શ્રીમંતે, શ્રેષ્ઠીઓ, સાર્થવાહ, ધર્મદેશના સાંભળવા આવે છે. તે દેશનામાં કર્મબંધ થાય એવી કોઈ વાત કરતા નથી. કર્મથી મુક્ત કરાવનાર એવા ધર્મની વાત કરી રહ્યા છે. માનવ જન્મ મળે તેમાં ધર્મ કરે તે તમારું જીવન સફળ છે. જેમ વિશાળકાય હાથી દંકૂશળ વિના શેભતે નથી, ઘોડે સુંદર હોય પણ વેગવતી ચાલ વિના શેભતે નથી. ચંદ્ર વિના રજની શેભતી નથી કમળ વિના સરોવર શોભતું નથી, વિનયગુણ વિના પુત્ર શેભતે નથી તેમ ધર્મ વિનાનું માનવજીવન પણ શોભતું નથી. જેમ મોટા રાજપંથને છેડીને ઘેર વનમાં પ્રવેશ કરનાર મનુષ્ય યા પ્રાણી દુઃખી થાય છે તેમ સંસારવનમાં પ્રવેશ કરતે જીવ ધર્મરૂપ રાજમાર્ગને છોડીને અધર્મરૂપી વિષમ માર્ગે પ્રયાણ કરે તે ત્યાં કેવળ દુઃખનાં તમરા બેલતાં સંભળાય છે. અશાંતિના ઓળા ઉભા થાય છે, ભયની ભૂતાવળ ખડી થાય છે. એ આત્માનું ભાન ભૂલી જાય છે અને રાગમાં બંધાઈ જાય છે. રાગની ખીણમાંથી બચાવનાર ધર્મ જ શ્રેષ્ઠ છે. ધર્મ આત્માને ઉંચે લઈ જનાર છે. અત્યારે કેટલાય નાસ્તિકો અને અનાર્ય કે કહે છે કે, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, ધર્મ-અધર્મ બધું હંબક છે, ગપ છે, Page #605 -------------------------------------------------------------------------- ________________ પર એમને સાધુપુરૂષ કહે છે, ધમાઁ એ હુંબક નથી પણ તમે જ ટુંબક છે. કારણ કે તમે ધર્મને ખરેખર સમજતા નથી. અહીંથી જશે ત્યારે ધમ જ સાથે આવશે. ધમ સંસારના બધન તાડનાર છે. શાશ્વત સુખ આપનાર છે. જેઓ ધર્મના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા છે, ધમ'ના રંગે રંગાયા છે, તેમને ધમ કરવાની જિજ્ઞાસા જાગે છે. ધમ કરવાની તમન્ના, ઝ ંખના અને કામના જાગે છે. અને તેએ ધમ કરવા તત્પર બને છે. સમુદ્રમાં માછલાં, કાચબા, મેાટા મગરમચ્છ વગેરે જળચર જીવા રહે છે, તેઓને જ્યારે હવા નથી મળતી ત્યારે એકદમ અકળાય છે, મુ ઝાય છે, ગુંગળામણ થાય છે ત્યારે એકદમ સપાટી પર હવા લેવા આવે છે, એમ જેને સંસારની વિટંબણાએ સમજાણી છે, સ'સારના સુખા બિહામણાં લાગ્યા છે તેવા જીવાને ધમ કરવાની જિજ્ઞાસા જાગે છે. ધર્મ અંધકારમાંથી પ્રકાશમાં, અશાંતિમાંથી શાંતિમાં, અસત્યમાંથી સત્યમાં, મૃત્યુમાંથી અમરત્વમાં લઈ જાય છે. સિદ્ધા આચાર્ય ધર્મના વ્યવસાય ખેાલ્યા છે. ત્યાગીની દુકાને ત્યાગની જ વાતા હોય. જૈનધમ ત્યાગપ્રધાન છે, જે ખીજી વાતા કરે, ભૌતિક પદાર્થો મેળવવાના રસ્તા બતાવે, તેને ભગવાને “ વાવષમળેત્તિ પુષ્પરૂ” પાપ શ્રમણ કહ્યા છે. સિદ્ધાર્થ આચાયના મુખારવિ’દમાંથી જ્ઞાન ગંગા વહી રહી છે. જેવડું પાત્ર લાવશે તેટલુ ભરાશે. ખેાખા, પ્યાલા, ઘડા જેવડુ' પાત્ર હશે તેટલું પાણી મળશે. પણ પાત્ર ખાલી હશે તે ભરાશે, તેમ તમારૂં' પાત્ર ખાલી લઈને આવશે। તા ભરીને જશે. વીરવાણીના ધોધ વહી રહચો છે. કેટલાક જીવા મિથ્યા– ત્વનું' વમન કરી સમકિતી ખને છે. કેટલાંક માર્ગાનુસારી બને છે. કેટલાક શ્રાવકના ત્રતા અંગિકાર કરે છે. અને કેટલાક સર્વે ભાગેાપભાગના સાધના, શ્રેષ્ઠ સામગ્રીઓ છેડીને પ્રભુના પંથે પ્રયાણ કરે છે. ગુરૂ ઉપકારી છે: ઈશ્વરનાં દેવાંશી ત છે. ગુરૂ હાકાયત્ર સમાન છે. સત્ય માનું દૃન કરાવનાર છે. ગુરૂ રસ્તા ખતાવે છે. ચાલવાનુ કામ પેાતાનુ' છે, જેવા પુરૂષા થાય તેવું કુળ ઉપલબ્ધ થાય છે. માતા સુંદર મજાની વાનગીઓ બનાવી રસેાઈ તૈયાર કરે છે, થાળીમાં પીરસી દે, મેઢામાં કાળીચે પણ મૂકી દે, પણ ચાવીને ગળા નીચે ઉતારવાના પુરૂષા` પેાતાને જ કરવા પડે છે, એમ ગુરૂ માગ બતાવે પણ ચાલવું કે ન ચાલવું તે પેાતાના હાથમાં છે. આચાર્ય ભગવંત અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચય અને અપરિગ્રહ વગેરે ત્રતાનાં ભાવેા સમજાવે છે, પાતે જીવા અને જીવવા દે. દરેક જીવાનુ થઈ શકે તે પાષણ કરા પણુ શેષણુ નહીં. જુહુ ખેલૈ, તમને ઠગે તે નથી ગમતુ તે તમે અસત્ય ખાલે! તે તા કોને ગમે? કાઈ ને નહિ, માટે સત્ય આલેા. ખીજાને ઢગેા નહીં. તમારા પુત્ર તમારા ખિસ્સામાંથી ૧૦ રૂા. લઈ ભાગી જાય તે તમને ગમતું નથી, તેને ખેલાવી ખૂબ વઢા છે. “ આવી ચારી કરવાની આદત કયાંથી પડી ? ” એમ ગુસ્સે થઈ ને મારા પણ છે. પર’તુ તમે સરકારની ચારી કેટલી કરો છે ? કેટલું. એ નખરનુ નાણું ભેગું કરો છે? નાણાં ભેગા કરવામાં કેટલા જીવાનાં લેાહી પીવે છે ? કેટલાંનાં મન આમણ ક્રુમણા (બ્યગ્ર) બનાવા છે! ? કેટલા સાથે વેરઝેર વધારો છે? આ વિષે કદી વિચાર્યું છે ? Page #606 -------------------------------------------------------------------------- ________________ તીરી તર કરી કેટલાં સાધને વસાવે છે? એ સાથને તમારી સાથે આવશે ખરા? બેડસ્ટેન, ખુરશી બેંકનાં વૈભવ બધા વિણસી જશે, માં કાખમાં કે કબર પર બિસ્તર બ્રધર તા થશે વોરંટ વગડે આવો અણચિંતવ્યું યમરાજનું, છે કાયદા કમરાજને નથી રાજ પિપાબાઈનું જ્યારે મૃત્યુની સવારી આવી ચઢશે ત્યારે કુલ જેવી મુલાયમ શૈયા, કલાભ", આસન, આરામ દાયક ચેર, વિલાસવૈભવનાં અદ્યતન સાધને, બેંકમાં પડેલા નાણું બધુંય અહિં રહી જશે. આ દેહ કબરમાં દટાઈ જશે અથવા અગ્નિમાં બળી જશે. કદાચ આ સરકાર પાસે નિકાસ બંધી હોવા છતાં લાંચરૂશ્વત ચાલશે, પણ કર્મરાજાનો કાયદે અલગ છે. ત્યાં પિપાબાઈનું રાજ્ય ચાલે તેમ નથી. એટલે જેટલાં સાધને વધાર્યા તેટલા જાળાં ઉભાં કર્યાં. કળિયે જાળું બાંધી માને કે બસ હવે હું અમર બની ગયે. મારે કોઈનાં પગતળે કચરાવું નહીં પડે. અને આ જાળામાં હું શાંતિથી રહી શકીશ, પણ દિવાળીનાં દિવસે આવે છે, ઘાટી ઝાડુ લઈ ફરી વળે છે. કરોળિયાનાં જાળા તૂટી જાય છે. તમે આવાં કેટલાં જાળાં બાંધ્યા છે? કયારે કાળરાજાનું ઝાડુ ફરી વળશે તેની ખબર છે ? યાત્રામાં ગયા હતા ને મરી ગયા. ઉદ્ધઘાટનમાં કાલે જ હતા અને આજે શું થયું? કરવામાં થેડીવાર પહેલાં જ અમારી સાથે હતા અને હાર્ટ ફેલ થઈ ગયું, આવું બધું જ છે, સાંભળે છે, છતાંય ઘર, માલ, મિતનાં કેટલા જાળાં બાંધ્યા છે? ભેગઉપભોગમાં કેટલા તલાલીન બન્યા છે? પણ જાગ્રત થાઓ. કાળનું ઝાડું ફરશે તે ભેગા ખલાસ થઈ જશે. કેટલાને સ્મશાન ભેગા કરી આવ્યા ? કેટલાને અગ્નિદાહ કર્યો? પાછા આવી માથે પાણી નાખ્યું કે બધું ભુલાઈ ગયું. શરીરને કેવા લાડ લડાવ્યા ? ઈન્દ્રિયોને કેવી નચાવી? વૃત્તિઓને કેવી બહેલાવી ? જેટલા દોડશે તેટલું વધુ હાંફવાનું છે. સાચું સુખ આત્મઘરમાં છે. પરઘરમાં કાંઈ નથી. છતાં જડભાવમાં કેટલે આનંદ આવે છે? પૈસે મળે તે સુખી, નહીં તે દુઃખી. ભૌતિક ધન મેળવવા જેટલું પ્રયત્ન કરો છો તેટલે પ્રયત્ન ધર્મધન મેળવવા કરે. કારણ કે અહીંથી જશે ત્યારે ધર્મરૂપી ધન તમારો સંગાથ કરશે. ધર્મ છે જીવને એક સારો સખા, અંતમાં સંગતે આવનાર, ધર્મ કાલાંતિ કરે, આત્મશાંતિ ભરે, મોક્ષને પંથ તે લઈ જનારે. વરતુને સ્વરૂપમાં જે ધરી રાખતે, ધર્મ તેને કહે તત્વદશી, આત્માને ધર્મ તે પરમ આનંદ છે, જાણતા માણતા તે મહર્ષિ” ધન મેળવવાની જે મમતા છે તે છે. સમતાનાં ઘરમાં આવે. જ્યાં સુધી ૫ Page #607 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિક સુખમાં શાંતિ, સમાધિ અને આનંદ માને છે ત્યાં સુધી પરમાનંદની પ્રાપ્તિ નહીં થાય. કેટલાક જ શબ્દાનંદમાં મસ્ત બની રહ્યા છે. સુમધુર શબ્દો શ્રવણ ઇન્દ્રિયમાં પડે તે તે સાંભળવામાં આનંદ માણે. પિતાનું નામ સાંભળે તે આનંદ આવે. રોજ નામનું રટણ કરીએ છીએ. એની આસક્તિ એટલી વધી કે નામ સવરૂપ બની ગયા. અને આત્મ સ્વરૂપને ભૂલી ગયા. વિશ્વ આખુ નામ વધારવામાં પડયું છે. પેઢી પર, ચોપડા પર, વિઝીટીંગ કાર્ડ પર, દરેક વસ્તુપર પિતાનું નામ લખે. જેથી પોતાનાં નામને મહિમા ગવાય છે. ૧૫૦૦૦ રૂ.નું દાન કર્યું તે ઉપાશ્રયમાં તકતી મુકાવે. ધર્મશાળા, પરબ બંધાવે તે પણ નામ. આ બધા પાટીયા-દાન કહેવાય. દાન આપીને નામના મેળવવાની કમાણી કરે. આટલી મિલક્ત આપી તેની જાહેરાત થાય તે ઠીક. પણ તારી મિત જ કયાં છે? આવ્યા નગન, જાવું નગન, કેને છગન કોને મગન.” એટલે જશે ત્યારે સાથે કાંઈ આવવાનું નથી. એટલે નામ ભૂસતા શીખવાનું છે. આપણે આપણા નામને ભૂલી પ્રભુના નામ-સ્મરણનાં શબ્દાનંદનો આસ્વાદ લેતાં પરમાનંદની પ્રાપ્તિ કરવાની છે. શદાનંદમાંથી શ્રદ્ધાનંદમાં જવાય છે. પ્રભુ-નામ-સ્મરણને સતત જાપ કરવાથી આપણા હૈયામાં શ્રદ્ધાને સુંદર દીપ પ્રગટે છે, તેનાથી અજ્ઞાનનાં અંધારા ઉલેચાય છે. જીવ મિથ્યાત્વમાંથી સમ્યકત્વને દીપ પ્રગટાવે છે. અનેક પ્રકારનાં ભયમાંથી મુક્ત બને છે. એ આનંદ અનુભવાનંદ તરફ લઈ જાય છે. શ્રદ્ધાનાં મજબુત પાયા પર અનુભવની ઈમ રત ચણાય છે. શ્રદ્ધાની જેટલી મજબુતી તેટલી અનુભવની પ્રતીતિ. અનુ. ભવાનંદ શબ્દોથી વ્યક્ત કરી શકાતું નથી. મુખ પરની પ્રસન્નતાથી વ્યક્ત થાય છે. આ ત્રણ પછી જીવ પરમાનંદને પ્રાપ્ત કરે છે. પરમાનંદએજ પૂર્ણાનંદ છે. હીરા પરનું આવરણ ખસી જતાં તેજ પ્રસરે તેમ આત્મા પરથી અજ્ઞાનનું આવરણ ખસતાં આત્મા જ્ઞાનાનંદમાં મસ્ત બને છે. જે જ્ઞાનાનંદમાં મસ્ત બને તે પૂર્ણાનંદને પ્રાપ્ત કરી શકે છે. પૂર્ણાનંદ મેળવવા માટે જે ધમને શરણે જાય છે તે શાશ્વત સુખને વરે છે. રોહિતક નગરીમાં આચાર્ય ભગવંત પધાર્યા છે. નગરજને દેશના સાંભળવા જઈ રહ્યા છે. આ સાંભળીને વિરંગત કુમારને પણ જવાનું મન થાય છે. તરત જ ચાર ઘંટાવાળે અધરથ મંગાવે છે. માતાને લાડીલે, હૈયાને હાર, પિતાને વલ્લભ ભાવિને યુવરાજ રથમાં બેસીને મેઘ નામના ઉદ્યાનમાં આવે છે. અને સ્થવિર ભગવાનને બાધ એકાગ્રચિત્તે સાંભળે છે. સાંભળતાં હૈયામાં આનંદની ઊમિ ઉછળી રહી છે. હર્ષોલ્લાસપૂર્વક સાંભળે છે. આચાર્ય ભગવંત કહે છે. - “ોડથું નત્યિ ?હું એકલો છું, મારૂં કઈ નથી, શરીર પણ મારું નથી, Page #608 -------------------------------------------------------------------------- ________________ પા શરીર તે પુદ્ગલને પિંડ છે. હું તે આત્મા છું. સિદ્ધની સમીપે બેસવાવાળે છું. પણ અત્યારે કયાં અટવાઈ પડે છું? હિરાને વીંટીમાં જડાય પણે કચરામાં રખડતે ન મૂકાય. આત્મા માટે સ્થિરતા પકડો. સ્થિર સ્થાન કયું છે? તે નક્કી કરે. ૮૪ લાખ જવાનીમાં તમારા માટે એક પણ સ્થાન સ્થિર છે? સ્થિર સ્થાનને પ્રાપ્ત કરવા અને મૃત્યુંજય બનવા ધર્મ એક જડીબુટ્ટી છે. આવી તક મનુષ્યને જ સાંપડે છે. આ તકને ઝડપી . નહિંતર પશ્ચાતાપ કરવાને વખત આવશે. એક શેઠ લમણે હાથ દઈને બેઠા છે. શેઠાણી કહે છે, આમ બેસી શું રહ્યા છે? અત્યારે ઘરમાં તાવડી તડાકા કરે છે. હાંડલી રણકા કરે છે, ચારે ખૂણે ગોકળ આઠમ ફરી વળી છે, માટે ઉભા થાવ અને પરદેશ કમાવા જાવ. શેઠાણીએ ઢેબરાનું ભાતું બાંધી દીધું. શેઠ ભાતું લઈને ચાલ્યા ચાલતાં ચાલતાં એક ઝુંપડી આવે છે. એમાં એક સંત બેઠા છે. શેઠ સંતના દર્શન કરે છે. સંતની મીઠી મધુરી વાણી સાંભળી શેઠને સંતની સેવા કરવાની ભાવના જાગી. એટલે સંતની સેવામાં રહી ગયા. એક મહિના સુધી સંતની ખૂબ સેવા કરે છે. આંગણું વાળીને સાફ કરે, ફળફૂલ લાવે, પાણી ભરે, સંતના ચરણ દાબે. આમ ખૂબ જ સેવા કરે છે. એક વખત સંતની તબિયત બગડે છે, તે પણ સુગ વગર સેવા કરે છે. આવી નિસ્વાર્થ સેવા જઈ સંત પ્રસન્ન થાય છે. તેથી પૂછે છે તમે કયાં જવા નીકળ્યા છે? શું પ્રજને જઈ રહ્યા છે? શેડ કહે છે પાપનાં ઉદયે ઘરની પરિસ્થિતિ બગડી છે, તેથી ધન કમાવવા જતા હતા. પણ આપને જેવાથી ખૂબ જ આનંદ થયે, તેથી અહીં આપની સેવામાં રોકાઈ ગયે. સંત કહે છે હું તારી સેવાથી ખુશ થયો છું. મારી પાસે આ એક કામકુંભ છે. ને બીજે કામકુંભ બનાવવાની વિદ્યા છે. આ કામકુંભ તારી બધી ઈચ્છા પૂરી કરશે. જે માગીશ તે તને મળશે. એટલે કામકુંભ જોઈએ તે તને આપું ને બનાવવાની વિદ્યા જોઈએ તે તે શીખવું. આ વિદ્યા પ્રાપ્ત કરવા ૧ મહિના સુધી એકાંતર ઉપવાસ, પારણામાં ફળાહાર, અમુક કલાક ધ્યાન, અમુક હજાર જાપ વગેરે કરવું પડશે. શેઠ કહે છે, આવી બધી માથાકૂટમાં કયાં પડવું? એના કરતાં તે કામકુંભ આપો. સંત કહે છે તારે જે જોઈએ તે આપીશ, પણ વિદ્યા શીખીશ તે ૧૦૦૦ ઘડા બનાવી શકીશ. માટે વિચાર કર. પણ શેઠ કહે છે મારે તે કામકુંભ જ જોઈએ છે. તેમ તમારે પણ તૈયાર માલ જ જોઈએ ને? ધર્મ નથી કર પણ એનું ફળ જોઈએ છે ને? સંતે કામકુંભ આપી દીધો. તે લઈને ઘેર આવે છે. શેઠાણી તે રાહ જોઈને બેઠા છે. એટલે આવતાની સાથે જ પૂછે છે શું લાવ્યા? શેઠ કહે છે ધીરી થા. ઘણું લાવ્યો છું, બેલે, તમારે શું જોઈએ? શેઠાણી સુંદર દાગીના અને શેલા માગે છે. કામકુંભ પર વર ઢાંકી શેઠ માંગણી કરે તે હાજર થાય છે. શેઠાણી તે આ જોઈને રાજી રાજી થઈ ગયા. જમવા માટે જાત જાતની વાનગીઓ મળી. શેઠાણી મનમાં મલકાય છે, હવે તે રાંધવાની પંચાત મટી ગઈ. આ ઘરની રોનક બદલાઈ ગઈ. બધા આનંદથી Page #609 -------------------------------------------------------------------------- ________________ રવા લાગ્યા. દરિદ્ર દૂર થયું. દીકરે માટે થયે છે. લગ્ન માટે સારૂં ઘર જઈ સારી કન્યા ગોતી આવ્યા. વેવિશાળ થયું, લગ્નને દિવસ આ પણ કાંઈ તૈયારી દેખાતી નથી. ઘણા સગાં-સ્નેહીજનેને જમવા માટે નોતર્યા છે. બધા આવે છે, પણ કયાંય ધુમાડાનું નામ નથી, કયાંય તૈયારી નથી દેખાતી. એમ બધાને થાય છે કે શેઠ શું જમાડશે? ત્યાં ટાઈમ થતાં સુંદર આસને, થાળી, વાટકા ગેઠવાઈ ગયા. બધા જમવા બેઠા. જાતજાતની વાનગીઓ આવવા લાગી. બધા ખાઈને ખુશ થઈ ગયા. માણસે પૂછે છે, ત્યારે શેઠ કહે છે, સંતની કૃપાથી આ કામકુંભ મળે છે. શેઠે બધાનાં મોભા પ્રમાણે પહેરામણી કરી એટલે બધા કહે છે કે આ બધું તે કર્યું પણ અમને દારૂ પીવાની ઈચ્છા થઈ છે તે ઉંચામાં ઉંચે ચંદ્રહાસ દારૂ પીવડા. શેઠ કહે છે ભલે! મા દારૂ અને દારૂની શીશીએ શીશીઓ મળવા લાગી. બધાએ ખૂબ દારૂ પીધે. સાથે શેઠે પણ ખૂબ પીધે અને મર્યાદા ઓળંગી ગયા. દારૂના નશામાં ગાંડા થઈ નાચવા લાગ્યા. શેઠ તે ખૂમ નાચે છે. વચ્ચે કામકુંભ પડે છે. લીધે હાથમાં અને ખૂબ નાચે છે, એમાં હાથમાંથી કામકુંભ છટક અને કુટી ગયે. કામકુંભના ચૂરેચૂરા થઈ ગયા. એ ભેગી બધી જ લીલા સમાપ્ત થઈ ગઈ. ન ઉતર્યો. જોયું તે ઘડાની આ પરિસ્થિતિ અને હતા તેવા ને તેવા થઈ ગયા. સુખ સાહયબી કેવી હસ્તગત થઈ પણ દારૂનાં ગાંડપણમાં ગુમાવી દીધી. શેઠ કહે છે ઝટ ગુરૂ પાસે જાઉં ને બીજે કામકુંભ લઈ આવું. શેઠ ગુરૂ પાસે જાય છે. પણ ગુરૂદેવ કાળધર્મ પામી ગયા છે. આ જોતાં શેઠને પસ્તાવાને પાર રહે? તમને પણ મનુષ્યભવ અને કામકુંભ સમાન ધર્મ મળે છે. એની કિંમત સમજાય છે? ધર્મ પાસે શેઠની જેમ માંગવાનું અને ન માંગવાનું બધું માંગ્યું તે શી દશા થશે? ખરેખર તે અત્યારે કેઈને ધર્મ ગમતો જ નથી. એશઆરામ અને મેજશિખ પ્રિય લાગે છે. અત્યારે દારૂ પીનારા કેટલા ? જુગાર રમનારા કેટલા? શિકાર ખેલનારા કેટલા? શિકાર જોઈને આનંદ માનનારા કેટલા? “ઘણું ૨૫૦ રૂા. ટીકિટનાં ખચી સિંહનાં શિકાર જેવા જાય છે. ત્યાં એક જગ્યા પર બકરાને બાંધેલ હોય છે. પ્રેક્ષકો રાંત જુવે છે, હજી સિંહ ન આવ્ય! આ રૌદ્ર ધ્યાનના પરિણામ છે. સિંહ છલાંગ મારતે આવે છે. બકરાની સામે જુએ છે. ત્યારે એને તરફડાટ કે હેય? કેવી રાડો પાડે? પણ બકરાને કેણ બચાવે? રૂપિયા આપીને પાપ કરે છે, પાપ બાંધીને હરખાય છે. પાપકરવું, કરાવવું, અને અનુમોદવું તેમાં પણ કર્મ બંધાય છે. દેડકાને જીવ જાયને કાગડાને રમત થાય. તેમ બકરાને જીવ જાય અને કાગડારૂપી નાશ આનંદ પામે છે. જે મળ્યું છે તે પુણ્યદયે મળ્યું છે. તે જ્યારે ચાલ્યું જશે તેની ખબર નથી. પેલા શેઠ, હતા તેવા દરિદ્ર બની ગયા. તમારી પણ આ માયા સંકેલાઈ જશે, પછી શું કરશે? માટે પ્રભુના નામનું સ્મરણ કરે. Page #610 -------------------------------------------------------------------------- ________________ પટેલે गीर्वाण दुमधेनु कुम्भमणयस्तस्यांगणे रंगिणो, देवादानव मानवाः सविनयं तस्मै हित घ्यायिनः लक्ष्मीरतस्य वशाऽवशेव गुणिनां ब्रह्माण्डसंस्थायिनी શૌનિત્તામણિ પ્રાર્થનામનિશ વંસ્તૌરિ ચો ધ્યાતિ કલ્યાણમંદિર જેના હૈયામાં શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે. જિનેશ્વરદેવની ભક્તિ માટે જેનાં ભાવે ઉછળી રહ્યા છે. પ્રભુ જેનાં અંતરમંદિરમાં વસ્યા છે જે પ્રભુનામ, જપ, ધ્યાનમાં મસ્ત છે તેનાં આંગણામાં ક૯પવૃક્ષ, કામધેનુ, કામકુંભ, ચિંતામણી રત્ન ઈત્યાદિ મહા મૂલ્યવાન પદાર્થો પ્રાપ્ત થાય છે. દેવે, દાન, મનુષ્ય વિનયથી તેનાં હિતનું, કલ્યાણનું, સુખનું ચિંતવન કરે છે, ગુણવાન પુરૂષને આ બ્રહ્માંડમાં પ્રાપ્ત થતી સમસ્ત લક્ષ્મી તેને વશ વર્તે છે. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું અહર્નિશ રટણ કરવાથી મૂલ્યવાન વસ્તુઓ ઉપલબ્ધ થાય છે. ભગવાનનાં નામ સ્મરણ, સ્તુતિ-પ્રાર્થનામાં ભૌતિક વસ્તુની ખોટ નથી પણ જેને આધ્યાત્મિકતાની ઓળખાણ થઈ તેને આ બધા પદાર્થો તુચ્છ લાગે છે. કડી ને કહીર, શંખલા ને હીરલા, પથ્થર અને પારસ સમાન કહી શકાય? ન કહી શકાય, છતાં એ પચરંગી મેળવવા માટે આખી જીંદગી છાવર કરી દ્યો છે. પણ એ સાથે આવનાર નથી. જેણે હૃદયમંદિરમાં પ્રભુને પધરાવ્યા, જેનાં હૈયામાં ભગવાન બિરાજ્યા, તેના હાથે પાપ કેમ થાય? રાજા જાગ્રત બેઠા હોય ત્યાં ચાર કેમ પ્રવેશી શકે ? દર્શન અહીં જનેન્દ્ર માત્ર મનુષ્યને જે થાય છે, તો સેંકડો દુઃખ ભય ભરેલાં સહેજમાં ટળી જાય છે, ગોવાળ કિંવા સૂર્ય તેજસ્વી તણું દિઠા થકી, પશુએ મુકાયે સદ્ય જેવા નાસતા શેર થકી. કોઈ ચેર ગાયનું ધણ વાળીને જતું હોય, તેવામાં જે સૂર્યને પ્રકાશ થાય અથવા તે ગોવાળને જુવે કે તરત જ ગાયને મુકીને તે નાસી જાય છે. તેમ હે પ્રભુ! આપનું દર્શન માત્ર મનુષ્યને થાય તે સેંકડો દુઃખ સહજ વારમાં દૂર થઈ જાય છે. ભગવાનનું નામ સમરણ કરે તે કર્મરૂપી ચેર ભાગી જાય અને આત્મિક ધન પાછું મળે. “હાલતા મહાવીર, ચાલતા મહાવીર, ઉઠતાં મહાવીર નામ લે, સૂતા પહેલાં જે સમરણ કરે તેની બેલ જે જે જે, જ્યાં સુધી આતમા અંગમાં છે ત્યાં સુધી મહાવીરનું નામ તું લે.” પ્રભુ મહાવીરાય નમઃ આ મંત્રમાં અદ્દભૂત ચમત્કાર છે. તે સંરોહિણી-સંજીવની ઔષધી સમાન છે. હાલતાં, ચાલતાં, ઉઠતાં, બેસતાં દરેક પળે ભગવાનનું નામ . Page #611 -------------------------------------------------------------------------- ________________ પટે) કાણુ ભગવાનનું નામ જ લીધા જેવું છે. સૂર્યકાંત, ચંદ્રકાંત મણી, જયકાંત મણી પણ તેનું કાર્ય બતાવે છે તે મંત્ર શ્રદ્ધાપૂર્વક જપવાથી ફળે છે. “લીધા જેવું તે મહાવીરનું નામ છે લઈ શકાય તે લે, દીધા જેવું તે અભયદાન છે દઈ શકાય તે દે.જ્યાં.” દેવા જેવું અભયદાન અને લેવા જેવું મહાવીરનું નામ છે. આત્માને જાગ્રત કરે. લીમી તે ચંચળ છે. પુણ્ય હશે ત્યાં સુધી રહેશે. પુણ્ય કયારે ખલાસ થશે તે ખબર છે? એક ભાઈ એમની પત્નીને કહે છે, મારી એક વાત માન્ય રાખીશ? ત્યારે પત્ની કહે છે, એક શું ૫૦ વાત માન્ય રાખીશ. પણ પામી કહેશે તે તડાકે કરીશ. ભાઈ કહે સારૂં. પછી વાત કરે છે. આપણે ત્યાં મહેમાન જમવા આવવાનાં છે. તેણે સામે ચડી કહ્યું છે કે હું જમવા આવીશ. તે તેને તારી સંમતિ લઈને હા કહેવાય ને? પેલી કહે છે સારૂં. દિવસ નક્કી કર્યો. ભેજનની તૈયારી કરવા માંડી. પેલા ભાઈ સવારથી ઉઠીને કામ ચીંધવા લાગ્યા. એમ કરતાં ૫૦ વાત થઈ ગઈ. ને જ્યાં વાત કરી કે ખમણમાં વઘાર બરાબર કરજે, રાઈ તેલ મુકીને સુંદર બનાવજે. ત્યાં તે પત્નીએ કર્યો તડકે ને વિફરી બેઠી. “મેં કહ્યું હતું ને કે ૫૧ મી વાત કરશે નહીં”, મહેમાન તે હજુ જમવા પણ આવ્યા નથી ને બાઈ વિફરી ગઈ. એમ તમારું આયુષ્ય ૭૫ વર્ષનું એમાં ૫૦ વર્ષ સુધી દૂધસાકર ને ચેખા જમ્યા ને ૫૧ મે વર્ષે પુણ્ય એવી લાત મારી કે દેવાળું કાઢવું પડયું. આબરૂ ગઈ. નાક કપાઈ ગયું. પછી શું થાય? પુણ્ય પરવારી ગયું. હવે નાહી નાખ. પેલી સ્ત્રીની જેમ પુણ્ય કયારે તડાકે કરશે અને અધ વચ્ચે રઝળતા મુકી દેશે તે ખબર નથી, માટે ધર્મ કરે. ધ્યેય એક નિર્જરાનું રાખે. પુણ્ય તે તેની પાછળ આવવાનું જ છે. ધર્મનું આરાધન કરે. વિરંગતકુમારે ધર્મદેશના સાંભળી. તેમને આત્મા જાગી ઉઠય. આચાર્ય ભગવંતને વંદન નમસ્કાર કરીને કહે છે : . सद्ददामि निगथ पावयाणं पत्तयामि गं भन्ते नियंथ पावयाण, रोएमि भन्ते निग्ग पावयाण एवमेयं भन्ते तहमेय' भन्ते से जहेयं तुब्भे वयह - હે ભગવાન! મને આપના પ્રવચનની શ્રદ્ધા થઈ છે. પ્રતીતિ થઈ છે. મારી રૂચિ જાગ્રત થઈ છે. પાળવાની રૂચિ થઈ જાય છે. એ માર્ગ અંગિકાર કરવા હું ઉભે થયે છું. મારા માતા પિતાની આજ્ઞા લઈને આવું છું. ભગવાન કહે છે “અહાસુહ દેવાસુપિયા” કુમાર જાય છે, રથમાં બેસીને ઘેર માતા પદ્માવતી ને પિતા મહાબલ બન્ને બેઠા છે. તેમને પગે લાગીને વિનયપૂવર્ક કહે છે. ભગવાનને માર્ગ અને રૂએ છે. હું દિક્ષા લેવાને ઉદ્યમવંત થયો છું. પુત્રની વાત સાંભળી માતાને મૂછ આવી જાય છે. દાસીઓ પાણીને છંટકાવ કરે છે. ચામર ઢોળે છે. વીંઝણથી પવન નાખે છે, ત્યારે મૂછી વળે છે. આંખ Page #612 -------------------------------------------------------------------------- ________________ માંથી પુત્ર-મેહનાં કારણે વણ ભાદરે વહે છે. માતાપિતા પણ સમજાવે છે, પણ પુત્રનાં બ્રહવા છે. બધે ફરે એમ નથી. પુત્ર પણ મહામ છે. જેને સંસારની અસાપ્તા સમજાઈ ગઈ, ગળફે આવ્યા પછી બહાર ફેંકવાને જ રહ્યો. એમ સંસારી સુખે ગળફા જેવા જ છે. માટે તેને જોઈ એ, એમ કુમારને લાગ્યું. તેમનું મન ફરે તેમ નથી. મનથી સ્થિર છે. વિચારે દઢ કર્યા પછી જ બેસે છે. " मनस्वी कार्याणि न गणयति दुःखं न च सुखम्" મનનું ધાર્યું કરવાવાળા છે. દહભાવ જાગ્યો છે. સંયમનાં રંગે રંગાયે છે જેને મજીઠી રંગ લાગે તે ઉડે નહિ કુમાર પ્રભુ પાસે આવ્યા ત્યારે કેવા હતા અને ઘેર ગયા ત્યારે શું લઈને ગયા? તમે આવો ત્યારે ખાલી અને જાવ ત્યારે ભરીને જાવ છો કે ખાલી ને ખાલી ? તમારા ઘરવાળા પણ કહે કે આ તે ગમે તેટલું સાંભળે પણ પલળે એમ નથી. કાંઈ ચોટ લાગે છે ? ભગવાનને માર્ગ અપનાવવા જેવું લાગે છે ? જેને વિષય વિષ જેવા લાગે તે સંસારથી ભાગે પુન્ય છે ત્યાં સુધી સાહાબી લાગશે. પણ પુન્ય જશે ત્યારે બટકું રટલે પણ નહીં મળે. તમને સંસાર અળખામણું લાગે છે અકળાવે આ સંસાર મને, પણ એની માયા ના છૂટે હાય ! કડ લાગે કંસાર, છતાં ખાવાની લાલચ ના છૂટે!! જેને સંસારમાં અકળામણ લાગે, સંસારનાં સુખો કડવાં લાગે, તે વીતરાગનાં શરણે જાય. વિરંગતકુમારને સંસાર અસાર લાગે છે. માતાપિતાની આજ્ઞા માગે છે. હજુ પણ માતાપિતા શું કહેશે તે અધિકાર અવસરે. વ્યાખ્યાન નં. ૧૦૦ કારતક સુદ ૧૦ ને ગુરૂવાર તા. ૨૮-૧૦-૭૧ અનંતજ્ઞાની ગૈલેય પ્રકાશક, વિશ્વની વિરલ વિભૂતિ શ્રમણ ભગવાન મહાવીર સવામીએ સિદ્ધાંત દ્વારા સમજાવ્યું છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વરતુ તેનું નામ સિદ્ધાન્ત બારમા ઉપાંગ વહિદશામાં નિષકુમારને અધિકાર ચાલે છે. સિદ્ધાર્થ આચાર્યની મંજુલવાણીથી વીરંગતકુમારનું હૈયું ધન્ય બન્યું. એમના જીવનમાં નવિન દષ્ટિ સાંપડી. આદ્ધારની ભાવના જાગી. સંસારની અસારતા જણાઈ અને Page #613 -------------------------------------------------------------------------- ________________ ૦૦ ખામાનંદની ભરતી ઓળખાઈ. સંસાર દાવાનળથી પ્રજવલતે દેખાવે. સંસાર-સાગર પ્રબળ મોજાઓથી ઘુઘવતે ભાસ્યો. ભવભ્રમણ કરાવનાર, જન્મ, જરા અને મૃત્યુના દુઃખ દેનાર સંસાર છે. એ સત્ય સમજણ ગુરૂએ આપી. ઉન્માર્ગેથી સન્માર્ગે લાવનાર ગુરૂ છે. પ્રેરણાના પિયુષ પાનાર, પરમપંથને રાહ બતાવનાર, અણઘડના ઘડવૈયા અને અનેક ના રખવૈયા ગુરૂદેવ છે. “ગુરૂ વિના કે નહિ મુક્તિ દાતા, ગુરૂ વિના કે નહિ માગવંતા, ગુરૂ વિના કે નહિ જાડચ હતાં, ગુરૂ વિના કે નહિ સાંખ્યક્ત. ગુરૂ મુક્તિ માગને દેખાડનાર છે, અનેક જીની હતાશા અને નિરાશા ખંખેરી આશાને દીપ પ્રગટાવનાર છે. અજ્ઞાનમાં અટવાતા જીવમાં જ્ઞાનરૂપી પ્રેરણાનું બળ પૂરનાર છે. આત્માને અસત્યમાંથી સત્યમાં લઈ જનાર છે. ભૂલા પડેલા છના ભોમિયા બની માર્ગ બતાવનાર ગુરૂ છે. એવા ગુરૂ દેને ઉપકાર અસીમ છે. વીરંગત કુમાર માતાને કહે છે. એવા સદગુરૂ ભગવાનને મને ભેટે થયે છે. હે માતા ! ગુરૂદેવની મેં દેશના સાંભળી, એ દિવ્ય વાણી મારા હાડોહાડમાં લાગી ગઈ છે. મારો આત્મા ધર્મના રંગથી રંગાઈ ગયા છે. સાંભળવા પૂરતું સાંભળ્યું નથી, પણ હૃદયથી સાંભળ્યું છે. એક કાનથી સાંભળી બીજા કાને કાઢી નાંખે તે વાણી સાંભળી નકામી છે. ચીનના રાજા પાસે એક શીલ્પી આવે છે. તે ત્રણ કઠપુતળીઓ રાજાની સામે મૂકે છે. ત્રણેય પુતળી રંગ-રૂપ-ઘાટ ઉંચાઈ–નીચાઈ અને દેખાવમાં એક સરખી છે. પણ ત્રણેયની કિંમતમાં ફેર છે. એકની કિંમત લાખ રૂા. બીજીની સે રૂ. છે. ત્રીજીની કિંમત કોડીની છે. ચીનના રાજાને આ સાંભળી આશ્ચર્ય થયું. આમ કેમ? હાથમાં લઈ તપાસ કરી પણ કાંઈ ફેરફાર જણાતું નથી. રાજાને એમ થાય છે. કે પુતળીની પરીક્ષા થતાં મારી પરીક્ષા થઈ જશે. ખૂબ વિચાર કરે છે. પણ કાંઈ ઉકેલ મળતું નથી. એટલે પ્રધાનની સામે દૃષ્ટિ કરી કહે - પ્રધાનજી, આની કિંમત તમે અકો. પ્રધાન વિચારે છે કે આ તો મારા માથે આવી પડયું ! કહે છે. ભલે, કાલે સવારે આને ખુલાસો કરીશ. ઘેર જઈને પુતળીનું ચારે તરફ ફેરવીને નિરીક્ષણ કરે છે. તેમને એમ થાય છે કે પરીક્ષામાં સફળ નહીં થવાય તે રાજાની અને મારી બનેની આબરૂ જશે. પછી ખૂબ વિચારને અંતે એક સળી લઈ એક પુતળીના કાનમાં નાખે છે તે બીજા કાનેથી તે સળી સેંસરી નીકળી જાય છે. એટલે આ પુતળીની કિંમત કેડીની છે! એમ નક્કી કરે છે. આ સાંભળી તમારી કિંમત તમારે કરવાની છે. પછી સળી બીજી પુતળીના કાનમાં નાખી તે તે મોઢામાંથી નીકળી ગઈ. આ ૧૦૦ રૂ.ની કીંમતની છે. એમ નક્કી કર્યું. પછી ત્રીજી પૂતળીના કાનમાં સળી નાખી તે કાનમાંથી સીધી Page #614 -------------------------------------------------------------------------- ________________ પેટમાં ઉતરી ગઈ. એને વાણી હલાવી, છતાં કયાંયથી બહાર ન નીકળી, તેથી નિયં કર્યો કે આ લાખ રૂ.ની છે. પ્રભાતે પ્રધાનજી દરબારમાં આવ્યા. રાજા કહે છે, કેમ પ્રધાનજી! શું કર્યું? સાહેબ! ચાલે બતાવી દઉં'. ત્રણે પુતળીને મૂકી સળી નાખીને બતાવે છે, અને ત્રણેયની કિંમત કરે છે. શિલ્પી અને રાજા બન્ને ખુશ થાય છે. એમ કેટલાક એવે વીતરાગની વાણી સાંભળવા આવે છે, પણ એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખે છે. તેમની કિંમત કેડીની છે. કેટલાક લકે વાણી સાંભળે છે, પણ મોઢા સુધી રહે, પિતે સાંભળીને બીજાને કહી દે. બીજાને બરાબર સમજાવે, પણ પિતે જીવનમાં ઉતારી ન શકે. તે સે રાની કિંમતના છે. ત્રીજી પુતળીમાં સળી પિટમાં ગઈ પણ ગાયબ થઈ ગઈ, કયાંયથી નીકળી નહીં, એમ કેટલાક છ વાણી સાંભળી પ્રેકટીકલ જીવનમાં ઉતારે છે. એ લાખની કિંમતના છે. વીરંગત કુમાર માતાને લાડીલે નંદ છે. પિતાના કુળને ભાવનાર, બત્રીશ રાજરમણને કંથ, માબાપને, રાણીને, શરીરને મેહ છેડી સંયમ પંથ સ્વીકારવા તૈયાર થયું છે. માતા કહે છે, સંયમ લેવાની વાત કરવી સહેલ છે, પણ સંયમ પાળ મુશ્કેલ છે. જીવન પર્યત ન્હાવાનું નહિ, શણગાર સજવાને નહિં. નગ્નભાવ મુંડભાવ સહ અનાનતા, અહંત ધવન આદિ પમ પ્રસિદ્ધ છે, કેશ રોમનખ કે અંગે શંગાર નહિ, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ અપૂર્વ.” સાધુઓએ આ બધા આચાર પાળવાના હોય છે. જેને દેહાધ્યાસ છુટી જાય છે તેને કપડાને મોહ તે નથી. આમ પહેરું તે સારો લાગું, આવી જ જાતના વઓ હોવા જોઈએ. એ મોહ નથી. એને તે જેવાં મળે તેવાં જીર્ણ-શીર્ણ, જુના-નવાં મુલાયમ કે ખરબચડા વસ્ત્ર ધારણ કરે છે. કપડાં પહેરે છતાં કપડાં પર પ્રેમ ન હોય, એને તે આત્મા ઉપર જ પ્રેમ છે. જે આત્મદેવને જ નમસ્કાર કરે છે. સાધુએ કેશને વેચ કરવાને, હજામત કરવાની નહીં. અને ફેરવવાને નહીં. હાથથી વાળ ખેંચવાના, એ કામ કાંઈ સહેલું નથી. જેને દેહભાવ છૂટી ગયા છે, એવા પવિત્ર આત્માઓ કર્મ સામે ઝઝુમે છે. દેહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હાય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ બ્રાંત” જેણે દેહ પરના મમત્વને મારી નાખ્યું છે. અથવા દેહભાવને ઉપશમાવી દીધું છે, તે જ્ઞાની છે. બાકી જ ચૈતન્યની ભિન્નતાની વાત કરનારા વાચા-જ્ઞાનવાળા છે. સાચા સાધુ પુરૂષ અનાન વ્રત લે છે. તમે એક દિવસ ન્હાયા ન હોય તે કેવું Page #615 -------------------------------------------------------------------------- ________________ લાગે છેસુગ ચડે ને? કટાળે આવી જાય. મુખ પર હુતિ ન લાગે. જયારે સાધુને છદગી સુધી નહાવાને વિક૯પ પણ ન આવે. તમે બ્રશ કે દાતણન કર્યું હોય તે કેવું લાગે! જ્યારે ઘણાસાધુ, ૮-૧૦-૧૫ ઉપવાસકે માસખમણ કરે, છતાં કેગળે ચણકરવાને નહીં'. જેને કેઈપણ જાતના શણગાર ધારણ કરવાના નથી. જે આ દિવસ આત્મસાધના અને. ક્રિયામાં તત્પર હોય. સવાર સાંજ બધા ઉપકરણનું બરાબર પ્રતિલેખન કરે. | એક શિષ્ય પિતાના ગુરૂદેવને પૂછે છે. સવાર-સાંજ રજોહરણ અને પાતરા પડિલેહણ શા માટે કરવાનું? શું એમાં શેડા ઉંદર ભરાઈ જાય છે? ગુરૂ સમજ્યા કે ચેલાના ભાવ બદલાયા છે. સાધુને તે કેટલી યના શખવાની હેય. સાધુ દયા પાળવાના હિમાયતી હેય. અને આ શિષ્ય ના પાડે છે. ગુરૂ શિષ્ય વચ્ચે ચર્ચા થઈ રહી છે. ત્યાં ઉપરથી એક દેવ પસાર થઈ રહ્યા છે. તે આ શિષ્યની વાત સાંભળે છે. તે દેવ જૈન ધર્મ પર પ્રીતિવાળા છે. જૈનશાસનને વફાદાર છે. તેથી નાની નાની ઉંદરડી વિમુવી પાતરામાં મૂકી દે છે. શિષ્ય પાતા લેવા જાય છે, ત્યાં ઉંદરડીઓ કુદી કુદીને બહાર પડે છે. તેથી શિષ્યને સમજાઈ જાય છે કે પડિલેહણ તે કરવું જ જોઈએ. માળી જે છોડને બે ટાઈમ પાણી ન પાય તે છોડ કરમાઈ જાય છે. અને બગીચે વાળીને સાફ ન કરે તે પાંદડા વગેરે બધું ખરતું હોવાથી ઉદ્યાનને બદલે ઉકરડે બની જાય છે. એમ સાધુ સંયમ માર્ગમાં હોય તે તેણે ભગવંતેએ ફરમાવેલી બધી એજ્ઞાનું પાલન કરવું પડે છે. કેઈપણ જીવની હિંસા થાય તેવું એક પણ કાર્ય ન કરે. પિતાના આત્માની જેમ દરેક જીવેની રક્ષા કરે છે. સંસારી જીવ હિંસા વગર રહી શકતું નથી. ત્યારે સંયમી કોઈ પણ જીવની હિંસા કરી શકતે નથી, છાયની રક્ષા કરવા વીરંગત કુમારનું હૈયું થનગની રહ્યું છે. ત્યારે માતા તેમને સંયમ જીવનની મુશ્કેલી બતાવે છે. “બાવીસ પરિસહ છતવા જ, કર ઉગ્ર વિહાર, દેષ બેતાલીસ ટાળીને છે, તે સુઝલે આહર, ઘેર ઘેર ફરવું ગોચરી જ, સહ દુઃખ અપાર રે, થે સુણ બાલુડા સંયમ મત લેજે, અમને છોડી નિરાધાર. હે પુત્ર! સંયમ જીવનમાં બાવીસ પરિસહો જીતવાના છે. ખુલા પગે વિહાર કરવાને છે. લાંબે વિહાર કરીને ગયા પછી પણ ગૌચરી–પાણી માટે જવું પડશે. આહાર મળશે તે પાણી નહિ મળે, પાણું મળશે તે આહાર નહિ મળે. ઘણા ઘર ફરવા પડશે. ખૂલા પગે ચાલતાં કંકર-કંટક વાગે, તાપ ખૂબ લાગે, એ બધું સહન કરવાનું છે. કેઈ તિરસ્કાર કર કે કઈ સત્કાર કરે, તે પણ સમભાવ રાખવાનું છે. જે આહાર મળે તે ગ્રહણ કરવાને, તે પણ બેંતાલીસ, સુડતાલીસ, છનું દેષ રહિત, એષણ ગવેષણ પૂર્વક લેવાને. સજા જેવા રાજા ચક્રવતી પદ છેડીને દીક્ષા લે, છતાં તેને ગુહસ્થને ત્યાં પાત્ર ધરતાં Page #616 -------------------------------------------------------------------------- ________________ દે શરમ ન લાગે. રાજાના નેકરે પ્રથમ દીક્ષા લીધી હોય અને પછી રાજા છે, ત્યારે પ્રથમ દિક્ષા લેનારને નુતન મુનિએ વંદન કરવાનું હેય છે. “યં કરે જિ” કેમ ચાલવું. કેમ બેસવું વગેરે કહે ત્યારે એ મુનિ એમ ન કહે કે તું તો મારા નોકર ! મને કહેવાવાળે તું કોણ? સૂયગડાંગસૂત્રમાં પણ કહ્યું છે કે, "जे यावि अणायगे सिया जे विय पेसग पेसए सिया । ને માળખાં વદિ ને અંન્ને મયં સંચા રે રૂા સૂ. અ. ૨. ઉ. ૨ ચાહે કોઈ ચક્રવતી રાજા હોય અને એના કરતા પણ નેકરે પ્રથમ ચારિત્ર અંગીકાર કર્યું છે. તે દાસને દાસ હોય તે પણ તેને વંદના કરતાં નાના સાધુ લજજા ન પામે. દીક્ષા લીધા પછી જાતિ-જ્ઞાતિ, ગામ-ઠામ ભૂલાઈ જાય છે. ત્યાં વર્ણભેદ હોતા નથી. ઉંચ નીચ કુલને પણ ભેદ નથી. હે પુત્ર ! સાધુ જીવનમાં સંશારીસગપણ છોડવાના છે. અનેક કષ્ટોને સામને કરવાનું છે. તારું શરીર પુષ્પ જેવું કેમલ છે. તું સંયમ કઈ રીતે પાળી શકીશ! સંયમના સમરાંગણમાં તે રણધીર અને રણવીર બનીને પડવાનું છે. પાછી પાની કરવાની નહિ. અને પીઠ બતાવવાની નહિં. તારા જેવા સુકુમાર માટે એ પંથ નથી, શુરવીરા માટે છે. ત્યારે પુત્ર કહે છે. હે માતા! તું જે કહે છે. એના કરતાં પણ અનેક ગણું દુખ અનેક જન્મમાં સહન કર્યા છે. ત્યાં સંયમના સંકટ શા વિસાતમાં? “નરક નિગદમાં ભમીયે, પરમાધામીના મારને ખમીયે, તિર્યંચના દુઃખમાં વસી, ભની વાટમાં ભમી, જન્મ-મરણ ભલું, ચારિત્ર કે ઝુલું, જાગે છે આતમરામ, જાવું છે શાશ્વત ધામ, ભાવું ના જરી” હે માતા! આ શરીરને તું સુકોમળ કહે છે. સુખમાં ઉછરેલું કહે છે, કદી કોઈને તુંકાર ખાધ નથી. બેજે ઉપાડ નથી એમ કહે છે, પણ હે માતા! નરક ગતિમાં મેં કેવાં દુખે સહ્યાં છે. એ તે એક મારે આત્મા અને બીજા ત્રિકાળજ્ઞાની પરમાત્મા જ જાણે છે. નરકમાં કેવી વેદના? ત્યાંની અગ્નિ પણ કેવી તીવ્ર? કે જેની વાત કરતાં મારું હૈયું કમકમી ઉઠે છે. જેમ જીવિત માછલીને કોઈ અનાર્ય પુરૂષ આગની પાસે રાખે. અથવા આગમાં જ નાખી દે તે તે ખૂબ સંતપ્ત બની જાય છે, આકુળવ્યાકુળ થઈ જાય છે, છતાં ત્યાંથી અન્યત્ર જઈ શકતી નથી. તેમ પરમાધામી દેવ ચારેય દિશામાં ચાર પ્રકારની અગ્નિ જલાલી વચ્ચે નારકીને રાખે છે. તેમાં અસહ્ય દુઃખ સહેતાં પણ નારકીનાં જીવને ત્યાં જ રહેવું પડે છે, પરમાધામી દે નારકીના જીને ધગધગતું ધાંસરું નાંખી હથે Page #617 -------------------------------------------------------------------------- ________________ ૬૪ જોડે છે. અંદર પિતે બેસે છે, ગોખરૂના કાંટા પર ચલાવે છે. અંદર પિતાનું વજન વધારતાં જાય છે. ભાલાની અણુથી મારે છે, મર્મસ્થાનને ભેદે છે. નારકીઓ ભારથી નમી પડતાં હવાથી ચાલી શક્તા નથી. તે રોઝડાની માફક મારી મારી નીચે પછાડે છે. આવા અનેક પ્રકારનાં દુઃખ એક-બે દિવસ નહિ પણ ઓછામાં ઓછા ૧૦ હજાર વર્ષ સુધી તે ખમવા જ પડે છે. આટલું સહન કરીને તિર્યંચના ભાવમાં આવે તો ત્યાં પણ અનેક પ્રકારનાં દુબે આ જીવ સહન કરે છે. તરસ લાગે તે પાણી પીવા નથી મળતું. આ જીવે અનેક ભેમાં જુદા જુદા રૂપ લઈ અનંતા દુઃખ સહન કર્યા છે. તે હે માતા ! હવે મારે દુઃખમાંથી મુક્તિ મેળવવા સંયમ માર્ગે જ જવું છે. વળી આપ કહે છે કે આટલી ઋદ્ધિ-સમૃદ્ધિ ત્યાગીને તું શા માટે ઉપાધિ વહેરવા જાય છે. તે હે માતા! સંસાર એ લુંટારાનું કેન્દ્રસ્થાન છે. જ્યાં રાગ-દ્વેષ-મોહન લુંટારા આત્મધન લૂંટી રહ્યા છે. કષાયાદિ ધૂર્તો મારી જીવન સંપત્તિ હરી રહ્યા છે. વિષય-લાલસાની વિષ–વેલડીએ જીવન બાગને વેરાન બનાવી રહી છે. શરીર તે કુલની જેમ કરમાઈ જનારું છે. લક્ષમી વિઘત જેવી છે. વૈભવ સંધ્યાની લાલી જેવા છે. આયુષ્ય અ૯૫ છે. તો શેમાં રાચવું? માતા, પુત્રને દઢ વૈરાગ્ય જેઈ ઠાઠ માઠથી અને ધામધૂમથી દીક્ષા-ઉત્સવ કરે છે. સંયમ માર્ગ લીધે એટલે ફક્ત વેશ પરિવર્તન નહિ પણ જો! માર માથાકુ, સોદ મુ. ધ-માન -માયા-લોભ બધા વિભાવ ભાવને મુંડવાના છે. એક મસ્તકનું મુંડન જ નહિ ચાલે. વેશ તે રક્ષણ કરનાર છે. પણ સંયમ અંદરની ચીજ છે. મન સંચમી વચા સંચમ સંચમી અષ્ટ પ્રવચન માતાનું પાલન કરનાર સાધુ યત્નાપૂર્વક દરેક કાર્યો કરે, જેથી પાપ કર્મ બંધાતા નથી. “બનવં શરમાળા ચ પળમૂયાર છું. ગંધ gવયં મં, સંસે રૂ દુર જઈ | દશ. અ. ૪ ગા.૧ અનાથી ચાલતાં, ખાતાં, ઉઠતાં, બેસતાં અનેક ત્ર-સ્થાવર ઓની હિંસા થાય છે. તેથી પાપ કર્મ બંધાય છે. તે પાપકર્મના કહુફળ જીવને ભેગવવા પડે છે, તેથી સાધુની દરેક ચય યત્ના પૂર્વક હેય છે. અહંનક મુનિ એક ગામથી બીજે ગામ વિહાર કરી રહ્યા છે. વચ્ચે ગંગા નદી આવે છે. બીજો કોઈ માર્ગ નથી. પગે ઉતરી જવાય તેમ નથી. નાવમાં બે વાની જરૂર પડે છે. નાવમાં પણ પૈસા આપીને ન બેસાય મૂલ્ય વિના બેસાડે તો જ બેસાય. નાવિકની રજા થઈ બેઠા નાવ મધ્યમાં પહોંચ્યું ત્યાં દેવને ઉપસર્ગ આવ્યે. નાવ હાલકડેલક થવા લાગ્યું. આમથી તેમ ફંગળાય છે. અંદર બેઠેલાના જીવ ઊંચા થઈ જાય છે. શું Page #618 -------------------------------------------------------------------------- ________________ કરવું તે સમજાતું નથી. ત્યાં તે એકદમ અવાજ આવે છે હે મુનિ ! તારો ધર્મ છેઠે દે. નહિતર તને મારી નાખીશ. મુનિ જરા પણ ડગતા નથી. એટલે ઉપાડીને ઉચે ઉછાળે છે. અને ત્રિશુળની તિક્ષણ ધાર પર ઝીલે છે. ભાલે ઝીલાતી વખતે પણ મહાનુભાવતા ઝળકી ઉઠે છે. ત્રિશુળ વાંસામાંથી પેટમાં સેંસરું નીકળે છે. લેહીની ધાર થાય છે. તેના ટીપાં પાણીમાં પડતાં મુનિ જુએ છે. એના હૈયામાં કરણને સ્ત્રોત વહે છે. અરેરે! આ મારા લેહીના ટીપાંથી પાણીના કેટલા જીવોની હિંસા થાય છે! જેમ જેમ ટીપાં પડે છે તેમ તેમ મિચ્છામિ દુક્કડ લે છે. પાપભીરુ બેલવામાં જ કામ લાગે તેમ નથી. મુનિને કેટલી દયા છે! માત્ર પાપથી ડરું છું એમ બેલનારની બેર જેટલીયે કિંમત નથી. ટાઈમ આવ્યે વિરાધનાથી બચવાનો પ્રયત્ન કરવાને છે. વધને પરિસહ છતાં ડગતાં નથી. દેવે જોયું કે તેઓ બરાબર સ્થિર છે, એના હૈયામાં કેવી કરૂણા રમી રહી છે. પાપના ડરથી આત્મા ઓતપ્રેત છે. દેવે તરત પિતાવી માયા સંકેલી લીધી ને વહાણમાં મૂકી દીધાં. પછી શિઘ્રતાથી કાને કુંડળ, માથે મુગટ ધારણ કરી મનિના પગમાં પડી દે ક્ષમા માગે છે, હે મુનિ ! આપને ધન્ય છે, જેને દેહાધ્યાસ છૂટ હોય તે આવી ક્ષમા ધારણ કરી શકે છે. જે આત્માના સ્વરૂપને જ જેવાવાળા હોય છે. “જે વં જાગ સઘં નાણજે એક આત્માને જાણે છે તે લેકાલકને હસ્તની રેખા જેમ જોઈ શકે છે. વીરંગતકુમાર દીક્ષા લઈને અગિયાર અંગને અભ્યાસ કરે છે. કારણ કે જ્ઞાન વિના જીવ-અછવાદિ નવ પદાર્થનું જાણપણું થતું નથી. જાણપણું ન હોય તે દયા કયાંથી પળાય? જ્ઞાનની પ્રથમ જરૂર છે, नाण च दंसण चेव चरितं च तवो तहा। एस मग्गुति पन्नत्तो जिणेहि वरदं सिहि । જ્ઞાન-દર્શન-ચારિત્ર તપ અનુક્રમે છે. તપથી આત્માને મેલ ધવાય છે. તપ એકાંત નિર્જરા માટે જ કરવાનું છે. શરીર પાસેથી કામ લે. સુતાર કે દરજી તમારે ત્યાં કામે આવે ને બેઠા બેઠા બીડી ફેંકે, ચા પીએ ને કામ ન કરે તે તમે એને ૧૦-૧૨ રૂ. રાજના આપશે? તમને કામ ગમે છે કે ધામ? “ધામ” તે આ શરીર પાસેથી પણ કામ લેવાનું છે. તપ દ્વારા શરીર પાસેથી કામ લે. આ શરીર દુર્બલ થઈ જશે, માટે તપ, જપ, વ્રત આદિ નહિ કરે તે શું કરશે? આ દેહ તે સડણ-પઠણ અને વિધ્વંસણુ સ્વભાવ વાળો છે. માટે કાયાને આત્માના લક્ષ્ય કષ્ટ આપો. ઘણુ માણસે કસરત કરવા જાય છે ત્યાં હશે હોંશે દંડ કરે અને અહિં વંદણું કરતાં પણ પગ દુઃખવા આવે. बन्दणएणं भन्ते ! जीवे कि जणयइ ? वन्दणएण नीयागोंय कम्मं खवेइ । उच्चा गोयं कम्म निबन्धइ । सोहगं च णं अपडिहयं आणाकलं निवत्तेइ । दाहिण भावं च णं जणयइ ॥ Page #619 -------------------------------------------------------------------------- ________________ tot વંદણા કરવાથી નીચ ગાત્ર કમ' ખપે છે. ઉચ્ચ ગેાત્ર કમ ખધાય છે. સૌભાગ્ય નામકમ અને અપ્રતિહત આજ્ઞા ફલ પ્રાપ્ત કરે છે. અને દાક્ષિણ્ય ભાવ પ્રાપ્ત કરે છે. શરીરને હૃષ્ટ-પુષ્ટ બનાવવા રાત–દિવસ પણ ન જુએ. ભક્ષ્ય—અ ભક્ષ્ય પણ ન જુએ જ્યારે ત્યારે ને જે તે ખાધા કરે. પણ શરીરને તે છેડવાનું જ છે. સ્વાધીનતા એ તપ કરી. વીરંગત મુનિ અગિયારી, અંગના અભ્યાસ કરી ત્તપ કાર્યમાં જોડાય છે. કમની લેખડા તપ વિના ઉડતી નથી. "तपणं से वीरं गए अणगारे चउत्थ जाव अप्पाणं भावेमाणे बहुपडि पुन्नाई पणयालोस वासाइ सामन्न परियागं पाउाणित्ता दोमासिया ए संलेइणाए संलेहणाए अत्ताणं झूसिता सवीस भत्तस असणाए छेदित्ता आलोइयं पडिकंते समाहिपत्ते कालमासे कालं किच्चा बंभलोए कप्पे मोर विभा देवताए उववन्ने " તેમણે તપ કરી, કાયાને કચરી નાખી, શરીરને સૂકવી નાંખ્યું અને આખરે એ મહિનાના સચારા કરે છે. સંથારા દેહાધ્યાસ છૂટે તેા કરી શકાય. re છુટે દેહાધ્યાસ તા નહિ કર્તા તું કમ, નહિ લેાકતા તુ તેહના એજ ધર્મના મ’: કર્મીના કર્તા અને ભેતા તુજ છે, માટે ની શુ'ખલામાંથી મુકત થવા તપધર્મનું આરાધન કરશે. ૪૫ વર્ષીની પ્રવજ્યા પાળી વીરગત મુનિ પાંચમાં બ્રહ્મ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાં ૧૦ સાગરાપમની સ્થિતિ પરી કરીને. " आउखण्णं भवखएणं ठिइखएण આયુના ક્ષય કરી, ભવના ક્ષય કરી, સ્થિતિનેા ક્ષય કરીને દ્વારિકા નગરીમાં રાજા ખલદેવની પત્ની રેવતીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયા. રેવતીદેવીને સિંહનું સ્વપ્ન લાધ્યું. પછી લાડકોડથી મેાટા થાય છે. અને ૫૦ કન્યાના સ્વામી બને છે તે નિષધકુમારની વાત આપણે પહેલા કહી ગયા. તેઓ ખાર વ્રત નેમનાથ ભગવાન પાસે અગીકાર કરે છે. પૂર્વભવમાં સારી આરાધના કરી છે. તેથી અત્યારે સજાને પ્રિય લાગે છે. સાધુજનાને પણ પ્રિય છે. વરદત્ત નામના ગણધર આ પ્રમાણે વાત સાંભળે છે. ત્યારે પૂછે છે. તે નિષકુમાર દિક્ષા લેશે ? ભગવંત કહે છે હન્તા ! હા, તે દીક્ષા લેશે. તિર્થંકર દેવ તેના જ્ઞાનમાં મધુ જુએ છે પણ જીવની લાયકાત પ્રમાણે જ વ્રત પ્રત્યાખ્યાન કરાવે ત્યાર પછી ભગવાન નેમનાથ વિહાર કરી, ગ્રામાનુગ્રામ વિચરે છે, અને નિષકુમાર ખારવ્રતનું પાલન કરતાં જીવાદિક નવ પદાર્થને જાણતાં પેાતાના સ'સાર-વ્યવહાર ચલાવે છે. વિશેષ અધિકાર અવસર કહેવાશે. ܕܕ Page #620 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નં..૧૦૧. કરતક સુe ૧૧ શુક્રવાર તા. ર૯-૧-૭૧ પડતી વૃત્તિને સ્થિર કરનાર, વાત્સલ્યના ઝરણાં વહેવડાવનાર ભગવાને સિદ્ધાંતથી સમજાન્સ. સિદ્ધાંત એટલે. ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ હોય તેનું નામ સિદ્ધાંત. નિષકુમાર જેમણે ભગવાન નેમનાથ પ્રભુની વાણી હિંયાની ગાગરમાં ઝીલી છે, જેના અંતરનાં તાર ઝણઝણી રહ્યા છે. જેને આત્મા મોક્ષના સુઓ મેળવવા થનગની રહ્યો છે. જેણે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા છે. તે ભગવાન નેમનાથ પ્રભુના શ્રમણોપાસક બન્યા છે. ત્યારપછી ભગવાન વિહાર કરી ગયા. “મેરૂ અચળ જેમ અંતર્યામી પણ ન રહે સ્વામી એકણુ ઢામી” --- જેમ મેરૂ પર્વત અચલ, અડોલ અને સ્થિર છે તેમ ભગવાન પિતાના આત્મ સ્વરૂપમાં રિવર હતા. હિમાલય જેવા શીતળ હતા. યથાખ્યાત ચરિત્રવાન અને અકષાયી હતા. જે જીવે એમની. સમીપ આવતાં તે શીતળ બની જતાં એવા અંતર્યામી તિથી કર દેવ પણ એઇગામથી બીજે ગામ,. એકનગરથી બીજે નગર પિતાના આત્માને સંયમ, તપ વડે ભાવિન કરતાં સુખે સુખે વિહાર કરે છે. કલ્પાતિત પુરૂષ છે, કેવળજ્ઞાની અને કેવળદર્શની છે. છતાં વ્યવહાર માર્ગ છેડતા નથી. જેમ હિમાલયમાંથી વહેતી ગંગા જ્યાં જ્યાંથી પસાર થાય છે, ત્યાંના કિનારાની ધરતી લીલીછમ બનાવે છે. અનેક ગામના તૃષાતુરાની તક છીપાવે છે. દરેકને શાંતિ અને શાંતલતાનું પ્રદાન કરે છે. એમ ભગવાન વીરની વાણી અનેક ઈવેને માટે ઉપકારક બની છે. વર હિંમજટલે રિટી, गुरु गौतम के मुख-कुंड-इली है"" મહાવીર રૂપી હિમાલયમાંથી વાણી રૂપી વારીને પ્રવાહ નીકળે. અને ગૌતમ આદિ ગણધર ભગવાને તેને ઝી. ભવ્ય અને અમૃતમય વાણીના પીરસર્ણ કર્યા. જે નિકટ ભાવિ હતા તેમણે તે વાણી પિતાના જીવનમાં ઉત્સાહથી ઝીલી લીધી. અને જીવનમાં ઉતારી તે કૃતકૃત્ય બની ગયા. ધન્ય ધન્ય બની ગયા. તેઓના ભવભ્રમણ ન રહ્યાં. જેને ગુરૂગમની ચાવી મળી, જેના અંતરના ખજાના ખુલી ગયા, તેઓ જડભાવને છોડી આત્મ-સ્વભાવમાં રમણ કરવા લાગ્યાં આધ્યાત્મિક વિકાસમાં આગળ ને આગળ વધ્યા અને અનેક છે એ આધારે તરી ગયા. એ વીરની વાણનું પાન કરનાર અમારા Page #621 -------------------------------------------------------------------------- ________________ Fe પરમાપકારી પવિત્રતાની મૂતિ, પિયુષ પાનારા, પૂ. દિવાળીબાઇ મહાસતીજીએ વીરવાણીનું' પાન યુ" અને અનેક જીવાને એ માર્ગે વાળ્યાં. વિવેકવીણા હાથગ્રહી વીરવીણાના અજમ સૂર રેલાવનાર, ગજખગવૈયા એવા પૂ. ગુરૂમૈયાની પુણ્ય તિથી છે. સરાની પુણ્યભૂમિમાં સુસંસ્કારી સંતાકખાઈ માતા, ધર્મીપ્રિય નાગરભાઈ પિતાને ત્યાં ઉજવલ બુટાણી કુટુંબ માં એ પુન્યશાળી આત્માના જન્મ થયા હતા. વિશાળ વસુધરાના પટ પર અનેક જીવા જન્મને ધારણ કરે છે. પણ જે જીવા માનવભવમાં આવીને આત્માનું શ્રેય કરે છે, કલ્યાણના માળે વળે છે, સાધનાના પ ંથે જોડાય છે તેવા મહાન પુરૂષાના ગુણગાન ગવાય છે. તે ૧૫ વર્ષની નાની ઉંમરમાં ધને માર્ગે ચડયાં. તેમાં એકનિમિત્ત કારણુ બન્યું. પરિણિત જીવનના બે મહિને જ તેને વૈધવ્ય આવ્યું. સેંથાનુ સિ ંદૂર ભુંસાઈ ગયું, સૌભાગ્ય લુંટાઈ ગયું. એના કારી ઘા એમના કુમળા હૈયામાં વાગ્યા. "L 'जगतकाय स्वभावौ च स बैग वैराग्याथम् ” જગત અને કાયાના સ્વભાવને જુએ તા સ ંવેગ અને વૈરાગ્ય આવ્યા વગર રહે નહીં. જગતના પ્રવાહ કઈ તરફ વહી રહ્યો છે! એક વ્યક્તિ એક સમયે તમારા માટે પ્રશ'સાના પુષ્પા વૈરશે તે એજ વ્યકિત ઘડી પછી પથ્થર જેવા વચના મલશે. કેાઇ વાર મિત્ર મની પડખે ઉભેા રહે છે તે કોઈકવાર મારમાર કરતા શત્રુ ખનશે. સંધ્યા કેવું સૌન્દર્ય વેર છે! અને ઘડીમાં વિલિન થઈ જાય છે. મેઘ ધનુષ તણાય ત્યારે તેમાં કેવા સુંદર રંગા પુરાય છે અને ક્ષણમાં વિલિન થાય છે એમ સંસારમાં પણ અનેક દૃશ્ય આવે છે અને વિલય પામે છે. સઔંસારની ર’ગભૂમિ પર પણ કેટલા નાટકો દેખાય છે. એક વખતના લક્ષાધિપતિ ટ્વીન બની જાય છે. જ્યાં ૧ હતા ત્યાં ૨૧ થઈ ગયા અને જ્યાં એક રસેાડે ૩૫ જમતા ત્યાં કાગડા ઉડવા લાગ્યાં. જગતના પલટાતાં દ્રક્ષેા જોઇને ઘણાને વૈરાગ્ય આવે છે. લગ્ન વખતે કહેવામાં આવે છે. કે શુભ' ભવતુ, કલ્યાણું ભવતુ, સૌભાગ્ય અમર રહેા. ઉમા પાતીનુ સૌભાગ્ય હાય છતાં પણ વૈધવ્ય આવે છે ને? વૈધવ્ય જ દિવાળી અેનના વૈરાગ્યનુ કારણુ બન્યુ. એમાં સદ્ગુરૂના યાગ મળ્યા. તેમણે આત ધ્યાનમાંથી ધર્મ ધ્યાનમાં વાળ્યાં. સંસારનું સ્વરૂપ સમજાવ્યું અને કહ્યું કે સાગ છે ત્યાં વિયેાગ છે. ઢોળાયેલી વસ્તુ પાછી સાંપડતી નથી તેમ મરી ગયા પછી કારમુ રૂદન કરો. આર્કંદ કરો, છતાં પણ જનારા પાછાં આવતાં નથી. તમારાં જીવન–વહેણને સંયમને માગે' વાળા. સંસારના સુખા ક્ષણિક છે. માટે તેના માહુ છેડો. ધમ માગે મન જોડા. આ સત્ય સ્વરૂપ બાલ બ્રહ્મચારિણી પૂજનીય સૂરજબાઇ મહાસતીજી પાસેથી સમજી કૃત નૃત્ય અન્યા. સૂર્ય જેવા પ્રતિભાસ'પન્ન, ગુરૂણી પાસેથી જ્ઞાન દાનના સુર્યાત્ર સાંપડવાથી પેાતાની જાતને ધન્ય માનવા લાગ્યા અને ધમની લાઇને ચડયાં. અદમ્ય ઉત્સાહ, પ્રમલ પુરૂષાર્થ દ્વારા ભણવામાં તલ્લીન બની ગયા. તેમની વિદ્યાભ્યાસની તાલાવેલી એવી હતી કે તેમની બાજુમાંથી Page #622 -------------------------------------------------------------------------- ________________ ૬૦૯ કઈ આવીને ચાલ્યું જાય તે પણ ખબર ન પડે. સાડી પર જેવું બીબું મૂકે એવી છાપ ઉઠે. જેવી ડાય બનાવે એ ઘાટ થાય. અભ્યાસનું પણ એમ જ છે. હૃદયમાં જેવી છાપ પાડે તેવી ઉઠે. બાળ બ્રહ્મચારી પૂજ્ય સુરજબાઈ મહાસતીજીને જ્ઞાન દેવામાં પ્રમાદ ન હતો. અને ઝીલનાર પણ એવા અપ્રમાદી હતા કે જેટલે પાઠ આપે એટલે અખલિત કરે. જ્ઞાન ભણી રહ્યાં પછી તેમાં સ્થિરતા આવવી જોઈએ. ભીંતમાં ખીલી માર્યા પછી હલાવી જુઓને કે બરાબર બેસી ગઈ છે ને? હલતી નથી ને? વસ્તુ મુકવા માટે ખીલી સ્થિર જોઈએ, એમ જ્ઞાનને પણ સ્થિર કરવું જોઈએ. જ્ઞાન ગોખી લીધાં પછી તેને સાચવવા માટે પ્રયત્ન કરી જોઈએ. આંધળું દળે ને વાછરડું ચરે એમ ન થવું જોઈએ. દિવાળીબેને ધ્યેય નકકી કર્યું છે. ભવભ્રમણ મીટાવવું છે, આત્માને ઉજજવલ કરે છે. એવી અંતર આત્મામાં તાલાવેલી છે. અતિ અભ્યાસમાં મગ્ન બને છે. નવમા અધ્યયનમાં ચાર પ્રકારની સમાધિ કહી છે. વિનય સમાધિ, સૂત્ર સમાધિ, તપ સમાધિ, આચાર સમાધિ, તેમાં સૂત્ર સમાધિનું વર્ણન આવે છે. सुयं मे भविस्सइति अज्झाइअव्वं भवइ अगग्ग चित्तो भविरसामिति अज्साइयव्वयं भवई । - સૂત્રજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભણવું શ્રેષ્ઠ છે. એકાગ્ર ચિત્તવાળા થવા ભણવું શ્રેષ્ઠ છે. મારા આત્માને મોક્ષમાર્ગમાં સ્થાપિત કરવા ભણવું, તે શ્રેષ્ઠ છે. હું સંયમ માર્ગમાં સ્થિર થઈ બીજાને સ્થિર કરૂં તે માટે શાસ્ત્ર અધ્યયન કરવું શ્રેષ્ઠ છે. * ભણવામાં એકાગ્રતા હોવી જોઈએ. પુસ્તક ખુલ્લું અને ધ્યાન બીજે હોય તે કાંઈ જ્ઞાન કરી શકતાં નથી. કેટલાય પાંચ કલાકમાં એક ગાથા ન કરે અને કેટલાય એક કલાકમાં પચાસ ગાથા કરે. એકાગ્રતાપૂર્વક ગાખો તો હદયમાં છાપ ઉઠે, નેગેટીવ ચેખી હોય તે ફેટો સારે ઉઠે. તેમ મન ડહોળાયેલું ન હોય ને ગેખે તે સુંદર છાપ ઉઠે છે. પછી તે કયારેય ભુલાતું નથી. પાણીમાં કઈ વસ્તુ પડી ગઈ તે પાણી ડહોળાયેલું હોય ત્યાં સુધી તે દેખાતી નથી, પણ પાણી નિર્મળ થાય તે વસ્તુ તરત મળી જાય છે. તેમ મન નિર્મળ અને સ્થિર રાખી મેળવેલા જ્ઞાનની વિચારણા થાય તે હેય, રેય અને ઉપાદેય શું છે તે સમજી શકાય. માટે ખોટા વિચારો મુકી જ્ઞાન ભણે. ઘણુ તે લેવા દેવા વિનાના વિચારે કરે છે. જેને પૈસા મોકલવા પડતા નથી. જેની સાથે કંઈ પણ સંબંધ નથી, તેના વિશે પણ જીવ નવાનવા સંકલ્પ વિકલ્પ કરે છે. સીનેમાના નેપથ્ય પર બતાવવાનું દશ્ય એક સેકન્ડ પણ સ્થિર રહેશે પણ મન એક સેકન્ડમાં કેટલા સંકલ્પ કરે છે. મન જરા વાર પણ સ્થિર બને છે? નિષકુમારે નવ તત્વનું જાણપણું કર્યું. પચાસ સ્ત્રીઓના સ્વામી હોવા છતાં જ્ઞાનની કેવી જીજ્ઞાસા છે! તમને જ્ઞાનાભ્યાસ માટે ટાઈમ છે? કરવા જેવું આ જ છે. પણ તમને ધમ કરતાં ધન મેળવવાની તાલાવેલી વધારે છે. ધનની આસક્તિ પણ કેટલી છે? અઢળક રિદ્ધિના સ્વામી હતા, છતાં તેમાં પાણા, મોહાણા કે મુંઝાણા | ডু9 Page #623 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નહિ. છેડવાને સમય આવ્યો ત્યારે સર્વ છેડીને ત્યાગના પંથને અપનાવી લીધે. જ્ઞાન ને મેળવી ઈન્દ્રિઓની ગુલામીમાંથી મુક્ત બનવાનું છે. મનને કેન્દ્રિત કરે. મન એકાગ્ર કરવાથી શું લાભ થાય છે. एगग्गमणसंनिवेसणयाए णं भन्ते ! जीवे किं जणयइ ? ए. चित निरोहं करेइ । उ. २९ अ. એકાગ્ર મનથી ચિત્તને નિરાધ થાય છે. ચાર ફરતું મન એકમાં રોકાઈ જાય છે. મને તમારા પર સવારી કરી છે કે તમે મન પર સવારી કરી છે? સાધક આત્મા ભગવાનને કહે છે: આ મન સ્થિર કેમ થતું નથી? જેમ જેમ જતન કરીને રાખું, તેમ તેમ અળગું ભાંજે, હે કુંથું જિન ! મનડું કીમહી ન બાંજે.” હે ભગવાન! જેમ જેમ મનને વશ કરવા મથું છું તેમ તેમ તે દૂર ભાગે છે. મન કે નહીં, કેવી નહીં, પણ કેવું છે. નાન્યતર જાતિ છે. મન નપુંસક છે. પણ અનેક મર્દોને હરાવે છે. એક માણસને જેલમાં પુરવામાં આવે તે પણ તેનું મન પુરતું નથી. એ તે કયાંનું કયાંય દેડયું જાય છે. એવા મનને વશ કરે તેની બલિહારી છે. મન વાહન પર બેસે વીરલા, હે નર કી બલિહારી રે, બ્રહ્મા વાહન હંસ કી હે વિષ્ણુ ગરૂડ અસવારી રે, શીવકે વાહન બેલ બન્યા હૈ મૂસક ગણેશ ગુણધારી રે. મન, મનરૂપી વાહન પર બેસવાની જરૂર છે. બ્રહ્માનું વાહન હંસ, વિષ્ણુનું ગરૂડ, શંકરને પિઠી, ગણેશનું ઉંદર, અંબાજીને સિંહ, બહુચરાજીને કુકડે, શક્તિનું વાઘ, આમ જુદા જુદા દેવદેવીઓના વાહન ગણાવ્યા છે. પણ દેવ, દાનવ અને માનવ ઉપર મન વાહન થઈને બેસી ગયું છે. મનને વશ કરનાર વિરલ પુરૂષ છે. પાણીમાં ગમે તેટલું તેલ નાખે તે પાણી સાથે નહીં ભળતાં પાણી ઉપર જ રહે છે. તેમ જે સાધકે મનને સાધ્યું છે તે સંસારમાં રહેવા છતાં સંસાર ભાવથી લપાતો નથી. મન સ્થિર હશે તે તપ, ત્યાગ, ધ્યાન, જાપમાં વિયી નીવડશે. દિવાળીબેને ઘણા થેકડાને અભ્યાસ કરી, ઘણા સૂત્ર સિદ્ધાંતને અભ્યાસ કરી તેના પર ઊંડું ચિંતન, મનન કરી ૨૦ વર્ષની વયે દીક્ષા લીધી. અને તે જ દિવસથી વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. ખૂબ જોશીલી તેમની વાણુ હતી. તેમને સાંભળનાર બધા બેલી ઉઠતા કે ભગવાન મલ્લિનાથે જરા કપટ કર્યું તે સ્ત્રી વેદે આવ્યાં. તેમ પૂજ્ય સતીજીએ પણ જરા કપટ કર્યું હશે તેથી સ્ત્રી પણે આવ્યાં છે. બાકી તેમની વાણીમાં પુરૂષને શરમાવે તેવું તેજ છે. તેમને સંયમ પાળવાની મૂળથી જ કાળજી હતી. કેઈન આચાર વિચાર નહીં જોતાં તેઓ સિદ્ધાંત પ્રમાણે ચાલનાર હતા. સાધુને સત્ર સિદ્ધાંતને આધાર છે, તેમ શ્રાવકને સાધુને આધાર છે. પ્રવચન માતાનું Page #624 -------------------------------------------------------------------------- ________________ પાલન કરવામાં સહાયક સિદ્ધાંત છે. સિદ્ધાંત માર્ગ ચીંધે છે. પૂજ્ય સ્વામીબા જ્ઞાન, ધ્યાનમાં મસ્ત રહેતા હતાં. મહાન સાધુ સાધ્વીજીને સંબંધ સાધી જ્ઞાન લેતા. ઘણા અનુભવી પાસેથી તેઓએ અનુભવનું માખણ પ્રાપ્ત કરેલું, રાત, દિવસ આત્માને શેકી પહેરે કરતાં. બીજો ભાવ ન આવી જાય તેનું લક્ષ રાખતા. ભાવ બદલાણ વિના ભવ ન ટળે. સંસારી ભાવેને તિલાંજલી આપી સંયમભાવમાં સ્થિર રહેતા. સંસાર ટળે. જીવને અઢાર પા૫ સ્થાનક સેવવાનો સ્વભાવ પડી ગયા છે, તે સ્વભાવ છૂટે તે સંસાર છૂટે. તેઓ કહેતા કે સમજીને સમાઈ જાવ. “હડીયું કાઢે હરિ નહીં મળે તેઓશ્રીને ૩૦ વર્ષ સુધી ડાયાબીટીઝ રહ્યું. છેલ્લા બે વર્ષમાં અસહ્ય દર્દીને સહન કર્યા. ઘુંટીએ ગુમડું થયું હતું, તેનું પેની સુધી કાણું પડ્યું હતું. લેહી અને પરૂં ચાલ્યું જતું હતું, છતાં ઉંકાર કરતાં નહીં. કર્મના ફળ જોઈ જ્ઞાની આત્મા સમભાવમાં રહી નવાં કર્મ ન બાંધે. અને અજ્ઞાની જી હાયય કરી કર્મોના કે થેક બાંધે છે. તેઓ કહેતાં કે કર્મ ઉદયમાન થયા છે. અત્યારે તે દેહ ભાન ભૂલીને જડ ચૈતન્યની વહેંચણી કરવી જોઈએ. મોટા મોટા પ્રધાન, અધિકારી, તેમને સાંભળવા નહીં પણ જોવા આવતા કે જ્ઞાની પુરૂષ દઈને કેમ વેદે છે! તેઓ કહેતા, અમે આ સતીજીના અનુભવનું નવનીત લેવા આવ્યા છીએ. અનુભવીઓની શાળામાંથી જીવન જીવવાનું તત્વ મળે છે. પૂજ્ય શ્રી જગદંબા સ્વરૂપ હતાં. તેમનામાં ઘણું સામર્થ્ય હતું. તે કહેતા કે, શરીરમાં જે ભર્યું છે તે બહાર નીકળે છે. તેમાં રવા જેવું શું છે? જેવા જેવું છે. કાયા કયારે ફરી બેસશે તે ખબર નથી. દુઃખ વ્યાધિ જરા સર્વને આવતા, જ્ઞાની કે મૂખ હે પ્રાણી કે જ્ઞાની વેદે બહુ પૈર્ય ને, શાંતિથી મૂર્ણ વેદે સદાકાળ રાઈ” જ્ઞાની અને અજ્ઞાની સર્વને દુઃખ, વ્યાધિ અને જરા આવે છે. પણ જ્ઞાની તેમાં વૈર્ય ધારણ કરે છે અને સમભાવે કર્મ અપાવે છે. ત્યારે અજ્ઞાની જીવ કર્મના ઉદયકાળ વખતે રડવા બેસે છે. અને આમ શાંતિને ગુમાવી બેસે છે. આ કાયા તે ઉપરથી શોભતી, રૂપે-રંગે એપતી છે, પણ અંદર તે મ્યુનીસીપાલીટીની ગાડીની જેમ કચરો ને દુર્ગન્ધી પદાર્થો ભર્યા છે. છતાં તેને સાચવવા અજ્ઞાની જીવ મથામણ કરી રહ્યો છે. શરીર જરા નબળું પડે તે ઇંડાને રસ પીશે. એવા પાવડરની વસ્તુઓ વાપરશે કે જેથી હૃષ્ટ પુષ્ટ બનાય. કેટલાક કહે છે કે શરીર માટે લસણની ચટણી ખાવી પડે છે. પિયાપેયનું તેને ભાન નથી દારૂ પણ પીવે છે, પણ આ શરીર તે છેહ દઈને ચાલ્યું જનાર છે. કેરી, રાયણ, ચીકુ, દ્રાક્ષ વગેરે પાકે તેમ મીઠાં થાય છે, પણ કર્મનાં ફળ એવાં છે કે પાકે પછી કડવા રસ આપે છે. કર્મ એવાં આવે કે માથું ફાડીને રૂવે, છતાં દુઃખનો આરે ન આવે. જ્ઞાની છે કે અજ્ઞાની તેની દર્દ આવે ત્યારે પરીક્ષા લેવાય છે. કસોટી એજ સંયમ, તપ અને સાધનાનું ફળ બતાવે છે. પૂ. દિવાળીબાઈ મહાસતીજી એવી વેદનામાં Page #625 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પણ કહે છે કે મારે તેા કર્મના ફુરચા ઉડાડવા છે. મૃત્યુના છેલ્લા દિવસ સુધી પણ સ્વાધ્યાયધ્યાનમાં મગ્ન રહેતા. છેલ્લા દિવસે પણ આચારંગ, સુખ વિપાક વગેરે સાંભળ્યુ. માગશર સુન્ન ૧૧ ની સવારે ૪ વાગ્યે નવકાર મંત્રનું સ્મરણ કરતાં “નમો આયરિયાણુ ” એ શબ્દ ખેલતાં આયુષ્ય પૂર્ણ કર્યું. તેમના અમારા પર અસીમ ઉપકાર છે. એ પરોપકારીના ઉપકાર કેમ ભૂલાય ? એક પદ્મ શીખડાવનારને પણ ન ભૂલાય તે જેણે સંસારના કૂપમાંથી બહાર કાઢળ્યા તેને કેમ ભૂલાય? એક માણસ અટવીની અંદર ચાલ્યા જાય છે. ઘેાર અટવી છે, ચારે બાજુ મધકાર વ્યાપેલા છે. ચાલતાં ચાલતાં પાળી વિનાના કુવા આવે છે ને અંદર પડી જાય છે. કુવા ઊ'ડા છે, પણ તેમાં પાણી નથી, કચરા ભરેલા છે, એટલે તે પડ્યો પણ ખચી ગયા, તે અંદરથી અવાજ કરે છે બચાવા ! મચાવે ! જેને બહાર નીકળવાની ઇચ્છા છે, તે અવાજ કરી શકે છે. તમારે બહાર નીકળવું છે? “સંસારરૂપી ઉડો કૂવા જે પડયા તે મુવા, ” સંસાર ઊડા કુવા છે, તેમાં જે પડે એ મુવા સમજો. પેલા ભાઈ બૂમો પાડી રહ્યો છે. ત્યાંથી એક મહાત્મા નીકળે છે, તે અવાજ સાંભળે છે કે તરત બચાવવા દોડે છે, દેડુ' લઇ કુવામાં નાખી સીંચી લે છે. તેમણે પેલા માણસને ખચાવી કિનારા પર મૂકી દીધા. મહાત્માએ એળખાણ પણ ન આપી. એ ચાર મીનીટ મુલાકાત પણ ન કરી. કાંઈ વાતચિત પણ ન કરી, મારે તા માડું થાય છે, હું તે જાઉં છું, એમ કહી ચાલ્યા ગયા. હવે જેની કાંઇ પણ એળખાણુ નથી, કુવામાંથી કાઢીને જ જે ચાલ્યા ગયા છે, છતાં જે ઉપકારી છે, જે મચાવનાર છે તેને પેલા માણસ જીવે ત્યાં સુધી કયારેય પણ ભૂલે ખરા? એમ મને પૂ॰ સ્વામીખાના અઢી વર્ષોંના જ સાગર।. ચીધીને તે ચાલતાં થઇ ગયાં! તેા એવા ઉપકારીને કેમ ભૂલી શકાય ? મા કદી ના ભૂલાય સ્વામી કદી ના ભુલાય રે, વિસામાની ડાળ સ્વામી કદી ના ભૂલાય. જે વિસામાની ડાળ, વિસામાના વડલા, આશ્રયદાતા એવા ગુરૂને કેમ ભૂલાય ? જેમણે આાર ભ-સમારંભમાંથી મુક્ત કરી હાથ ઝાલી બહુાર કાઢતાં. આવા ગુરૂમૈયા તેજલીસેટો કરી ચાલ્યા ગયાં. એવા ઉપકારી ધર્મજનની ૩૮ વર્ષ સંયમ પાળી અઠ્ઠાવન વર્ષની ઉંમરે માજી સકેલી સ્વર્ગવાસ પામ્યા. ૧૯૯૫માં આ બનાવ બન્યા. સદ્ગુણુના સરૈયા, મમ જીવનનૈયાના ખરૈયા, સંયમ જીવનના રખવૈયા એવી વિભુતિ મહા પુન્યાયે જન્મે છે. ગુરૂ શિષ્યને તરવા તારવાના જ સંબંધ છે. હુ` મા` ચિ' છું. ચાલવાનુ` તમારે પગે છે, એવું કહેનારા ગુરૂમાતાને કેમ ભુલાય ! મને અઢી વર્ષ સ`સાર-પર્યાયમાં અને અઢી વર્ષ સયમ-પર્યાયમાં જ્ઞાન ખૂમ આપ્યું. પાંચ વરસમાં ૩૦ સૂત્રનુ' વાંચન કરાવ્યુ'. એ સિવાય સમયસાર, ગામટસાર વગેરે દિગમ્બર ગ્રંથનું પણ વાંચન કરાવ્યું, તેની વાણીમાં Page #626 -------------------------------------------------------------------------- ________________ માધુર્ય કરતું હતું. તેઓના નયનેમાં નિર્મળતા હતી મુખ પર બ્રહ્મચર્યનું જેસ તરવરતું. એમના સંગમાં જે જીવ આવે તેને ત્યાગમાર્ગને રંગ લાગતે. તેઓ વારંવાર એક જ વાત કરતાં કે ત્યાગમાગ દીપાવજે. વેશને વફાદાર રહેજો. વીતરાગમાર્ગના વજને ચારેય દિશામાં ફરકાવજે. આવા મહા સંત સતીઓના ચી ધેલા માર્ગે ચાલશું તે આપણા આત્માનું અવિનાશી એવું કલ્યાણ થશે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં ૧૦૨ કારતક સુદ ૧૨ શનિવાર તા. ૩૦-૧૦-૭૧ નાથે સિદ્ધાંત દ્વારા સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થએલ વસ્તુ તેનું નામ સિદ્ધાંત. અહીં નિષધકુમારને અધિકાર ચાલે છે. નિષકુમાર બારવ્રતધારી શ્રાવક થએલા છે. ત્રણે મને રથ ચિંતવનાર છે. જેમ શ્રાવકને ત્રણ મરથ હોય છે, તેમ સાધુ પણ ત્રણ મનોરથ ચિંતવે છે. તેમાં પહેલે મને રથ એ છે કે હે પ્રભુ! હું બહુસૂત્રી કયારે થઈશ!” ભગવાને કહેલાં સૂત્રોનું અવગાહન કરી તેમાં નિમગ્ન બની સૂત્ર સિદ્ધાંતમાં જ રક્ત બનું. બીજે મને રથ એ ચિંતવે છે કે હે પ્રભુ! હું પ્રતિમધારી સાધુ કયારે થઈશ! ભિક્ષુને માટે બાર પ્રતિમા હોય છે. પડિમાધારી સાધુને ખૂબ કડક આચાર પાળવાના હેય છે. આ ભિક્ષુને પ્રથમ શરત એ હેય છે કે निच्चं वोसठयाए चियत्तदेहे, जे केइ उनसग उववज्जति तजहा-दिव्वावा, मणुस्सा वा तिरिक्खजाणीया वा ते उत्पण्णे सम्मं सहइ, स्त्रमइ तितिकूखइ अहियासेए દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી કોઈ પણ ઉપદ્રવ ઉત્પન્ન થાય તે તેને સહન કરે. મુખ પર ગ્લાનિ ન લાવે, ક્રોધ ન કરે. સમભાવ રાખે, તે સાધુને પહેલી પ્રતિમામાં એકદાતી આહાર અને એકદાતી પાણીની લેવી કપે છે. એક માણસ માટે જ રાંધેલું હોય તે પણ શુદ્ધ અને નિર્દોષ હોય તે થોડું લે. ગર્ભવતી માટે કરેલું ન લે. બાળકને દૂધ પાતી હોય તેવી બાઈ આપે તે ન લે. એક પગ ઉમરામાં અને એક પગ બહાર એમ રાખી આપે તે લે. પ્રતિભાધારી સાધુ જે સ્થળે રહયા હોય ત્યાં કોઈ અગ્નિના: ભયથી બહાર ન નીકળે, કઈ હાથ ઝાલી કાઢે તે ઈસમિતિ શોધતા નીકળે, તેમનાં પગમાં ક-કાચ કાંઈ વાગે તે કાઢવે કપે નહીં. આંખમાં કાંઈ કણું પડે છે તે કાઢવું કલ્પ નહીં. એ સાધુની સામે સિંહ, વાઘ, વરુ આદિ જંગલી જાનવર આવે તે તેના ત્રાસથી Page #627 -------------------------------------------------------------------------- ________________ પાછા ફરે નહીં. તે એમ માને કે હું પણ જૈન શાસનને સિંહ છું. મને કોને ડર! પ્રતિમાધારી સાધુ છાંયામાં ચાલતા હોય અને તડકે આવે તે છાંયે ન જાય. અને ઠંડી ઋતુ હોય તે છાંયેથી તડકે ન જાય. આમ અનેક પ્રકારના ઉપસર્ગ તથા-પરિસહે સહન કરે. સાધુને તથા શ્રાવકને ત્રીજે મને રથ સમાન છે. હે પ્રભુ! હું આલેચના કરી સંથારે કયારે કરીશ! સિદ્ધાંતમાં ઘણું મહાપુરૂષની સંથારાની વાત આવે છે. કોઈએ વિપુલ પર્વત પર, કેઈએ વૈભારગીરી પર્વત પર, તે કેઈએ પુંડરગીરી પર્વત પર સંથારા કરેલા છે. જે શૂરવીર હોય તે જ સંથારાની હામ ભીડી શકે. નિષકુમાર શ્રાવક છે, પણ ક્યારે સાધુ બનું એવી ભાવના ભાવનાર છે, સંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત રહેનાર છે. શ્રાવક એ ભગવાનના લઘુનંદન છે. ચાર તિર્થમાં તેને એકડે છે. શ્રાવક અારંભી, અલપ પરિગ્રહી, અલ્પ ઈચ્છાવાળા, સુશીલ, સવતી, ધર્મિષ્ઠ આદિ અનેક ગુણેથી અલંકૃત હય, શ્રાવકે મૂળગુણધારી કરતાં ઉત્તરગુણધારી વધારે હોય છે. સામાયિક-પૌષધાદિ કરે, સાધુ-સાધ્વીને સુપાત્રે દાન આપે, ઉપગ પરિભેગનું પરિમાણ કરે. આ બધાં ઉત્તરગુણ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિમાં મર્યાદા કરે તે મુળગુણ છે. શ્રાવકેની સંખ્યા અસંખ્યાત છે. મનુષ્ય સંખ્યાતા છે, પણ અસંખ્યાત તિર્યંચે શ્રાવકના વ્રત આદરે છે, તેથી તેઓ અસંખ્યાતા છે. સમતિ પામીને પડવાઈ થયેલા છે અનંતા છે. કેટલા અનંતા ? અનંતના નવ ભાંગા છે તેમાં ચે ભાંગે અનંતા અભવ્ય જીવે છે. તેના કરતાં પડવાઈ સમ્યગ્દર્શની અનંત ગુણા અને તેના કરતાં સિદ્ધના જ અનંતગુણ છે. વનસ્પતિ વજીને ૨૩ દંડકના જીને એક બાજુ મુકે અને એક બાજુ સિદ્ધના છે. અનંતગુણુ વધારે થાય. અનંતાનંત જીવે સિદ્ધ ગતિને પામી ગયા અને તેમાં આપણે જ નંબર ન લાગે! આપણે રખડતા રહી ગયા, તે કેટલા અફસોસની વાત છે! હવે શું કરવું છે? પુરૂષાર્થ ઉપાડવાની જરૂર છે. પુરૂષાર્થ વિના પરમપદની પ્રાપ્તિ થતી નથી. નિષકુમાર “મિચકીવાકીવે” નવતત્વના યથાર્થ સ્વરૂપને જાણવાવાળા હતા. મહિનામાં છ પૌષધ કરનારા હતાં. તમે એક વર્ષમાં પણ છ પૌષધ કરે છે ખરા? નિષધમાર ફૂલની શૈયામાં સૂનાર અને રાજરમણીની વચ્ચે વિલાસ માણનારા, પણ ભગવાનની એક દેશનાએ એમના જીવનમાં કે પલટો આણ્ય ! હવે પૌષધને દિવસે દાભની શૈયામાં શયન કરવા લાગ્યા. પૌષધ કરે છે તે દિવસે પૌષધશાળાને પિતાના હાથથી પૂજ, કરચાકર દ્વારા Page #628 -------------------------------------------------------------------------- ________________ પ પુંજાવે નહિ. જે કામમાં હાથથી યત્ના રહે તે નાકરીથી ન રહે. આજે તમારે પૌષધ કરવા હાય તા રચહરણુ ખરા ? રજોહરણ વિના રાત્રે પુજીને ચાલવાનું કેવી રીતે થાય? આજે ઘણાં સામાયિક કરવા આવે પણ સુહપત્તિ ન લાવે. રૂમાલથી ચલાવે. મુહપત્તિ એ જૈનસ્થાનકવાસીનું ચિન્હ છે. માટે બાંધવી જ ોઇએ. હાથમાં રાખેા તે ન ચાલે. વળી હાથમાં રાખવાથી કાઈવાર યત્ના રહે અને કોઈવાર ખુલ્લે માઢ ખેલવાના પ્રસંગ પણ આવી જાય. “ તએણું સેનિસ ઢેકુમારે અણુયા કયાઈ, જેણેવ પાસહસાલા તેણેવ ઉવાગઈ, ઉવાગચ્છિત્તા, જાવ ધ્રુમ્સ સ થારાવગએ, વિહરઈ તએણુ' નિસઢ કુમારસ પુળ્વસત્ત॰ ધમ્મ જાગયિ, જાગરમાણુસ્સ, ઇમૈયારૂપે અઝિસ્થિએ જત્થણુ અરહા અરિહનેમી. વૠતિ, નમ'સંતિ, જાવ પન્નુવાસંતિ ।। એક વખત નિષકુમાર પૌષધશાળા હતી ત્યાં ગયા. પૌષધ કરી દાભના સંસ્તારક બિછાવી તેના પર બેસી ધમ ધ્યાન કરતાં વિચરવા લાગ્યા. ત્યારપછી પાછલી રાત્રીએ ધર્મ જાગરણ કરતાં તેમને એવા વિચાર ઉત્પન્ન થયા કે ગ્રામ, સનિવેશ આદિને ધન્ય છે કે જ્યાં અર્હત્ અષ્ટિ નેમિ ભગવાન વચરે છે. તે રાજા, ઈશ્વર, તલવર, માયમ્મિ કૌટુંબી, સાવાહ આદિને ધન્ય છે કે જે ભગવાનને વંદન નમસ્કાર કરે છે. જે ભગવાન તેમનાથ પૂર્વાનુપૂર્વી વિચરતાં નંદનવનમાં પધારે તે હું ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરુ. ભાવના ભવનાશિની છે. ઉચ્ચ ભાવનાથી ઉત્તમફળ પ્રાપ્ત થાય છે. “ ભાવે ભાવના ભાવીએ, ભાવે ટ્ઠિજે દાન, ભાવે ધમ આશધીએ, ભાવે કેવળજ્ઞાન. ” દરેક ક્રિયા ભાવસહિત કરવામાં આવે તે ફલવતી બને છે. ભાવશૂન્ય ક્રિયા યથા ફળ પ્રાપ્તિ કરાવતી નથી. લગ્નમાં અહેના જ્યારે ચાક વધાવવા શું ખેલે છે! જાય છે ત્યારે માશ થાળ ભર્યાં ૨ છગ માતીએ ૨, હુ તા હરખે વધાવવાને જઈશ, મારે, સાના સરીખે। સૂરજ ઉગીએ. થાળ મેાતીથી છલકતા ન હોય પણ તેવી ભાવના ભાવે છે કે, “ સઘવીના હાથી ઝુલે ભાગમાં હાથીના બદલે ગધેડું પણ ન ઝુલતું ાય, પણ ગાવાની પાછળ ભાવની પ્રધાનતા Page #629 -------------------------------------------------------------------------- ________________ છે. તમને કોઈ વાર નિષકુમાર જેવી ભાવના થાય છે? લાખોપતિ-કરોડપતિ થવાની અને સત્તાધારી બનવાની ભાવના ભાવે, પણ દિક્ષાની ભાવના થાય નહિ. સંયમ વાસનાને વશ કરવાને વશીકરણ મંત્ર છે. આધિ, વ્યાધિ, ઉપાધિમાં તપી રહેલા સંસારીઓને શાંતિને સમીર આપનાર વટવૃક્ષ છે, સંયમ માગે આવવાથી પ્રયજન વિનાને પુરૂષાર્થ છુટી જાય છે અને આત્મોન્નતિને પુરૂષાર્થ જાગે છે. સંયમ અજ્ઞાન અંધકારને દૂર કરનાર દિપક છે. સંયમથી અજ્ઞાન–અંધકાર નાશ પામે છે. માટે સંયમ લેવાને માટે અશક્ત હે છતાં પણ સંયમની ભાવના ભાવે. આ ભવે નહીં તે આવતા ભવે બચપણથી ધર્મ કરવાની સાનુકુળતા પ્રાપ્ત થાય અને વીરના માર્ગે પ્રયાણ કરી શાશ્વત એવી મેક્ષ લક્ષમીને પ્રાપ્ત કરું. ઉચ્ચ આદર્શ ને ભવ્ય નહિ ભાવના, તુચ્છ તે જીવન છે રથુલ ઘેલા, જીવનનાં તત્વથી સાવ અજ્ઞાત તે, આત્મ દારિદ્રમાં તે મરેલા.” જેના જીવનમાં ઉચ્ચ આદર્શ અને ભવ્ય ભાવના નથી તેનું જીવન તુચ્છ છે. તે જીવનનાં પરમ તત્વથી સાવ અજ્ઞાત છે. ઉચ્ચ ભાવનાથી જીવન ઉત્તમ, સંસ્કારી અને ઉચ્ચ બનાવી શકાય છે, “કલમ વાવેલ છે વારિ છાંટેલ છે, તે પછી પુષ્પની વેલ ફાલે, આજ વિચાર કરતાં હશે અંતરે, તે જ આચાર રૂપ થાય કાલે, આજ જીવન તમે ભેગવી જે રહ્યા, પૂર્વ સંસ્કારને કર્મટો, ભાવના ભાવશે તેવું ભાવિ બને, આકૃતિના પ્રમાણે જ ફેટો.” વર્તમાનકાળ એ ભૂતકાળની ભાવનાને પરિપાક છે. અને વર્તમાનકાળે જે ભાવના ભાવશે તે પ્રમાણે ભાવીનું સર્જન થવાનું છે. ફોટોગ્રાફર ફેટો પાડે તે આકૃતિ પ્રમાણે જ પડે છે સુંદર વિચારે સુંદર જીવનનું ઘડતર કરવામાં સમર્થ છે. બીજમાંથી વૃક્ષ બને છે તેમ વિચારમાંથી આચારમાં આવે છે. ભાવનામાં અને વિચારોમાં દઢતા જોઈએ. દઢ સંક૯૫ જીવનને વધુ પ્રભાવિત બનાવે છે. માટે વિચારને, ભાવનાઓને શુદ્ધ અને નિર્મળ બનાવે. તાર જડ છે, છતાં તારથી મોકલાવેલ સંદેશે હજારો માઈલ દૂર બેઠેલા સ્વજનને મળી જાય છે. તે હૃદયની ભાવનાને સંદેશ બીજા હૃદય સુધી શા માટે ન પહોંચે ! શુદ્ધ હદયથી થતી ભાવના બીજાને અવશ્ય ઝણઝણાવી શકે છે. માટે તમે બીજા માટે અરે, તમારા દુશમન માટે પણ શુભ ભાવનાઓ ભાવે. તમારી શુદ્ધ ભાવના સામી વ્યક્તિના હૃદયનું પણ પરિવર્તન કરશે. ભગવાન સામે મારમાર કરતાં દુને આવ્યા તે પણ ભગવાનની શુદ્ધ ભાવનાથી શાંત બની ગયા. માટે હચ ભાવને ભાવજો. મૈત્રિને અણમોલ સંદેશો આખા જગતમાં પ્રસરાવજે, Page #630 -------------------------------------------------------------------------- ________________ અનાથી નિત્યે અતુલ વેદનામાં પણ કેવી ભવ્ય ભાવના ભાવી ! सय च जई मुच्चेज्जा वेयणा :विउला इओ, જો રન્તો નિરો , પવ્યા ચિં //રૂરા ઉત્ત. અ. ૨૦ યૌવનાવસ્થામાં જ અત્યંત આંખને દુઃખાવો થવા લાગ્યું. અને આખા શરીરે દાહ જવર ઉત્પન્ન થયે. કોઈ શત્રુ અત્યંત ક્રોધમાં અવી આંખ-કાન-નાક તથા મર્મ. સ્થાનમાં અત્યંત તીણું શસ્ત્ર પરેવે અને જેવી વેદના થાય તેવી વેદના થતી. કઈ ઈન્દ્રનું વજ મારે અને તિવ્ર-અત્યંત દુઃખદાયી વેદના થાય તેવી તેમનાં કમરના મધ્ય ભાગમાં અને મરતકમાં વેદના થતી હતી. અનેક રીતે ઉપચાર કરવા છતાં વેદનાને અંત આવ નથી ત્યારે એકદા તેઓ વિચારે ચડ્યા કે આ અનંત સંસારમાં વારંવાર આવી–સહન ન થઈ શકે એવી વેદના સહન કરવી પડે છે. જે હું આ અસહા વેદનાથી મુક્ત બનું તે ક્ષમાવાન, ઇન્દ્રિયનું દમન કરનાર અને આરંભ રહિત બની સાધુ ધર્મને અંગીકાર કરૂં. આ ભાવનાને એટમ બોમ્બ શું કાર્ય કરે છે તે જોજો. एवं च चिन्तइत्ताण पसुत्तो मि नराहिवा પીચરતી વાણ, વેચળા સ્વયં યા / રૂરૂા ઉ. અ. ૨૦ ઉપરોક્ત વિચાર કરી સુતા અને જેમ જેમ રાત્રી વ્યતિત થતી ગઈ તેમ તેમ વેદના ક્ષીણ થતી ગઈ. સવાર પડતાં એકદમ નિરોગી બની ગયા. બીજે દિવસે પ્રાતઃકાળે માતાપિતા, ભાઈએ વગેરેની રજા મેળવી ક્ષમાવાન અણગાર બની ગયા. નિષકુમાર પૌષધમાં સંયમ અંગીકાર કરવાની ઉત્તમ ભાવના ભાવે છે. તેમની ભાવનાને કરંટ ભગવાન નેમનાથને પહોંચી જશે અને કેવી રીતે પધારશે તે અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં.૧૦૩ - કારતક સુદ ૧૩ રવિવાર. તા. ૩૧-૧૦-૭૧ નાથે સિદ્ધાંતદ્વારા સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થએલ વરતુ તેનું નામ સિદ્ધાંત. અહીં નિષધકુમારને અધિકાર ચાલે છે. નિષકુમાર પૌષધ વ્રતમાં સર્વ સ્વરૂપની રમણતા કરી રહ્યા છે. આ જીવનમાં, ૭૮ Page #631 -------------------------------------------------------------------------- ________________ ર સ્વપરનુ` ભેદ વિજ્ઞાન ખૂબ આવશ્યક છે. જગતના બંધનથી મુક્ત અને તે નિજ સ્વરૂપની મસ્તીમાં મસ્ત બની રહે. આ જગત નાટક સમુ છે. નાટકમાં એકટર જુદા જુદા વેશ અલી પડદાપર જુદા જુદા વેશ અતાવી જગતને ખુશ કરે છે. પ્રેક્ષકાને આનંદમાં પણ લાવી દે છે અને રડાવી પણ શકે છે. ૬૦ વર્ષના વૃદ્ધને ત્યાં એકના એક પુત્રના જન્મ થાય તેા ચાઘડીયા વાગે, સાકર વહેંચાય અને આનંદનુ માજી ફરી વળે, એજ પુત્ર વીસ વષઁના થતાં મેટર નીચે કચડાઇ જાય ત્યારે બધાં એટલેા કરૂણ વિલાપ કરે કે પ્રેક્ષકોની આંખપણ અશ્રુભીની બની જાય. એ રાજ્યા વચ્ચે લડાઈ થતી હોય, ત્યારે વીરરસનું મેાજી ફળી વળે. કેટલીયે ધાંધલ થાય, કેટલાય મરી જાય અને કેટલાયના કચ્ચરઘાણ નીકળી જાય. આ દૃશ્ય જોનારના સૈંયામાં ફાળ પડે. નાટક પૂરૂ થાય એટલે તેના માલીક પ્રેક્ષકોને સમેષીને કહે કે આ નાટક જોતાં આપ દરેકના ચિત્તમાં પ્રસન્નતા ઉત્પન્ન થઇ હશે. આપે ઘણાને મરતાં, ઘાયલ થતાં જોયાં પણ અમારા એક માણસ પણ મઠ' નથી, ઘાયલ થયા નથી. કોઇના વાળપણુ વાંકે થયા નથી. આ તા બધા દેખાવ માત્ર હતેા. આ સાંભળી બધાં તાળીઓના ગડગડાટ કરે છે. આ જ રીતે, સંસાર રંગભૂમિના અખાડા છે. જીવરૂપી નાટકી—નૃત્યકાર નટવાની પેરે નવાનવારૂપ ધારણ કરે છે. કોઇ સ્રી, કોઈ પુરૂષ, કેાઈ રાજા, કોઈ ભિખારી, કોઈ મિત્ર, કોઈ શત્રુ આમ જુદા જુદા રૂપ લે છે. કોઈ મરી જાય તે બધાં ભેગા મળી રડે છે. લગ્ન થાય તા આનંદ મનાવે છે. અને મીઠાં કોળીયા જમે છે. કંઈક માજી પથરાય છે અને કંઈક ખાજી સકેલી લેવાય છે, છતાં આત્મા તે અજર અમર નિરંજન અને નિરાકાર છે. આત્માનુ અસલી સ્વરૂપ નિહાળે. કમ પ્રમાણે નાટક ભજવે છે. પણ પેાતે નિશ્ચય નયે જન્મતા નથી, મરતા નથી. આત્મા અનાદિ અનંત છે. તેના છેડા નથી. આત્મ દૃષ્ટિ કરો તા દેહ માટીના માળખા જેવા દેખાશે અને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી દરેક જીવામાં સહજાનંદ, ચિદાનંદ સ્વરૂપ આત્માના દર્શન થશે. ષ્ટિ, અનિષ્ટ અને સ'ચાગ-વિયેાગમાં હષ શાક નહી થાય. અજ્ઞાનને કારણે જીવે પુદ્ગલને પોતાના માન્યાં છે, તેથી તે ચાલ્યા જતાં તેના વિયાગ રડાવે છે. સુક્ષ્મ દૃષ્ટિ થાય તેા જીવને સમજણ આવી જાય કે હું એકલા આભ્યા છું, એકલા જવાના છું. વિભાવ ભાવથી જે ક્રમ બાંધીશ તે એકલે ભાગવવાના . સને પકડવા હાય તા સાણસા ચાલે પણુ હીરાકણીથી તે ન પકડાય. તેને માટે તે સાધુસા જોઇએ. તેમ આત્માનું સુક્ષ્મ નિરીક્ષણ કરવા માટે બાદર ઉપયોગ ન ચાલે, સુક્ષ્મ ઉપયાગ જોઈ એ. આત્મા ચૈતન્ય ઘન આનંદના પીડ અને જ્ઞાનના દિર છે. જ્ઞાનીએ એ આત્મ સ્વરૂપના અનુભવ કરીને કથન કર્યુ છે. વીતરાગ પરમાત્મા પર તમને શ્રદ્ધા ખરી ? એક વૈજ્ઞાનિક કોઈ નવી દૃષ્ટિ મહાર આપે તે તેનું તમને મહાત્મ્ય આવે, તે Page #632 -------------------------------------------------------------------------- ________________ એક શોધ પાછળ કરોડો રૂપીઆને ધુમાડે કરે છે, છતાં “જેમ્સ. જીન્સ.” વિગેરે ધુરંધર ગણાતાં વૈજ્ઞાનિકે ચકખા શબ્દોમાં કહે છે કે, અમારા જ્ઞાનની નદીને પ્રવાહ સતત ફરતે રહે છે. અમારા કેટલાય નિણ બરફની જેમ “મેલ્ટીંગ પોઈન્ટ” ઉપર આવીને ઉભા રહે છે. સો વર્ષ પૂર્વે જાહેર કરેલા અમારા કેટલાય આવિષ્કારે સે વર્ષ બાદ સાવ બેટા સાબીત થઈ ગયા છે. માટે અમે તમને કહીએ છીએ કે અમે સત્યના શોધક હોવા છતાં સદા સત્યને પામનારા નથી. માટે અમારી ઉપર પૂર્ણ વિશ્વાસ મુકશે નહિ. આવા કેટલાય વિદ્વાને–વૈજ્ઞાનિકે બહાર પડે છે. છતાં લેકને જેટલી શ્રદ્ધા તેઓમાં છે તેટલી વીતરાગ પરમાત્મા ઉપર નથી. પરમાત્મા ત્રિકાળદશી છે. તેમના વચનની સત્યતા તે આત્માનંદના અનુભવ પછીની છે. પરમાત્માની વાત કદી પણ મિયા હોય જ નહિ. જ્ઞાની પુરૂષોએ નિરવાર્થ ભાવે કઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વિના ઘણું બતાવ્યું છે. તેનું મહાસ્ય લાવે. અનંત શક્તિ તારી અંદર ભરેલી છે. બાહ્યદષ્ટિ બંધ કરી આંતર મંથન કર, તે આત્માને અવશ્ય સાક્ષાત્કાર થશે. ભવ ભ્રમણથી કંટાળો આવ્યો હોય, આત્માની શાશ્વત , લક્ષમીને મેળવવી હોય તે પરભાવથી પાછા વળે. અને જ્ઞાનને દીપક પ્રગટાવે. જ્ઞાનથી તત્વ, અતત્વ, ધર્મ, અધર્મ, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ અને મોક્ષ જેમ છે તેમ દેખાશે. દીપક કાંકરા પણ દેખાડે અને હીરે પણ દેખાડે. ગ્રહણ શું કરવું અને તજી શું દેવું તે જેનારના હાથની વાત છે. આત્મા રૂપી હીરે એવાઈ ગયે છે, તેની શોધ કરવાની જરૂર છે. મેરે હીરે હેરાઈ ગયે કચરે મેં, કઈ પાણી કઈ પથ્થરમેં. મેરો કેઈ આબુજી કોઈ શિખરજી, કેઈ પાલીતાણું વસનેમેં-મેરે. ગયો હતે જે કરમાંથી, મને હીરે મળી ગયે ઘરમાંથી, સાદ કરી ગુરૂજીએ બતાવ્યું, બધ કરી બહ બળમાંથી, મને હીરે મળી ગયે ઘરમાંથી.” ૮૪ લાખના કચરામાં આત્મા એવાઈ ગયા છે. આત્માને શેકવા માટે કોઈ કાશીએ જઈ કરવત મૂકાવે છે. કેઈ ગંગામાં ડૂબકી મારે છે. કેઈ પાલીતાણા જઈ નવાણુની યાત્રા કરે છે. કોઈ સમેત શિખર, આબુ, અંબાજી વગેરે સ્થળોએ યાત્રા કરવા જાય છે. કેઈ આખા શરીરે ભભૂત લગાડી જાપ કરે છે, કે જટા ધારણ કરે છે. આમ અનેક જિજ્ઞાસુઓ જાતજાતના અને ભાતભાતના પ્રગો કરે છે, છતાં હીરે હાથ આવતું નથી. કારણ હરે છે અંદરમાં અને શેધ ચલાવી રહયો છે બહાર ! બહાર લાખના પાણી કરી નાખ્યા ૫ણ અર્થ સર્યો નહી. હીરાની શોધમાં જીવાત્મા બૂમ ભટક પણ જ્યાં છે ત્યાં શોધ કરવી જ રહી ગઈ છે. સ્વ સામે જોવાનું પણ નથી. જે છે તે અંતરમાં છે. અંધ Page #633 -------------------------------------------------------------------------- ________________ १२० અનુકરણ મૂકી ઠાણેણં મણેલું ઝાણેણં અપાણે સિરામિ કરી બેસી જાઓ. કરી જાઓ. અને વિચાર કરે કે આનંદને પિંડ આત્મા અને આનંદ દેખાય કે નહિ? નાટકના પડદાના દક્ષે જે વાસ્તવિક સ્વરૂપને ભુલી રડવા માટે બેસું? બહાર દેખાય છે તે સ્વરૂપ મારું સ્વરૂપ નથી. હું તે તે બધાથી નિરાળ છું. જીવનમાં એકવાર પણ આત્મ-તત્વરસ અનુભવે હેય પછી તેની ખુમારી ઉતરે નહિ. લીંડી પીપરને ૬૪ ૫હેર સુધી ઘુંટવાથી તેમાં તાકાત આવે છે, શક્તિ પ્રગટ થાય છે, જરાક તેને ખાવાથી પણ શરીરમાં ગરમાવો આવે છે. પપરમાં શક્તિ હતી તે વ્યક્ત થઈ છે. ઉંદર કે કાનકડીયાની લીંડી ખાવાથી ગરમી કે તાકાત ઉત્પન ન થાય. તેમ અનંતજ્ઞાન, અનંતદર્શન અનંત વીર્યને સ્વામી આત્મા છે. તેમાં ઘૂંટણ કરે તે શક્તિ પ્રગટે. પણ જડ પદાર્થો પાછળ ગમે તેટલું ઘુંટણ કરશે છતાં તેમાંથી આત્મ તાકાત પ્રગટવાની નથી. પરના વિચારે અને તેનાં સંકલ્પ વિકલ્પ ચાલ્યા જ આવે છે. તેને લાવવા પડતાં નથી. કારણ અનાદિકાળથી તેને અભ્યાસ થઈ પડે છે. હવે તેને દૂર હટાવી આત્મ સ્વરૂપમાં સ્થિર થવાની સાધના કરવાની જરૂર છે. અનંત રિદ્ધિસમૃદ્ધિને સ્વામી એ હું, સિદ્ધની સાથે બેસવાની મારી ગ્યતા અને આજે અહીં રખડતે શા માટે! સાધને સુંદર મળ્યાં છતાં રહે શા માટે બની ગયું છું કે ઘર સામે જવાનું જ સુઝતું નથી! બુદ્ધિના અનેક ખેલ ખેલનાર વકીલ, ડોકટર આદિના હાથમાં સાવરણે શેભે ખરે? અનંત શક્તિસંપન્ન આત્મા, નહીં કરવા યોગ્ય કામ કરી રહયો છે તે શું તેને માટે શોભાસ્પદ છે? જડભાવને મૂકી આત્મતત્વની જ વિચારણા કરવી તે તારું કર્તવ્ય છે. તે માટે પ્રથમ સમ્યક દર્શનની જરૂર છે. એકડા વિનાના હજાર મીંડા પણ નકામાં છે. તેમ સમ્યગ્દષ્ટિ વિનાની ક્રિયા વિકટ્ટીના કારણરૂપ બનતી નથી. હું આત્મા છું એવા ભાવે જાગૃત કરે. પરથી હું સુખી, પરથી હું દુખી એમ માની આત્મા ખુવાર થઈ ગયો છે. બૈરી રાજી તે હું રાજી, મારૂં ધાર્યું થાય તે હું રાજી, ન થાય તે મિજાજ જાય! આવું એક ભવથી નહીં પણ અનંત ભવથી આત્મા કરતું આવ્યું છે. આમાં કોઈ વિશેષતા નથી. કાંકરા પ્રાપ્ત કરવામાં ગાળી નાખવા જેવી આ જીંદગી નથી. કારણ એકઠાં કરેલા ધૂળના ઢેકા તે મૂકીને ચાલ્યા જવાનું છે, સાથે કાંઈ આવવાનું નથી. ધન પ્રાપ્તિ માટે ધમાધમ ઓછી કરે. તમે તે એમ માને છેને કે પૈસા જ જીવનનું સર્વસ્વ છે. પૈસા પાસે હોય તે અધે ભાવ પૂછાય, માન કીતિ મળે અને સમાજમાં આગળ આવી શકાય. પૈસાવાળે કાળો હોય, ખૂધ નીકળી ગઈ હોય છતાં તેને સૌ “સાહેબ સાહેબ કરે છે. પૈસાવાળા ભાઈને બહેની પ્રેમથી સત્કારે છે. માતા દીકરા-દીકરો કરે છે. આજે સમાજમાં પૈસાનું Page #634 -------------------------------------------------------------------------- ________________ સ્ટાન્ડર્ડ ઉંચું છે, અને આત્માનું નીચું છે. પણ મહાનુભાવ! હવે દષ્ટિ ફેરવવાની જરૂર છે. સ્વ તરફ દષ્ટિ સ્થાપિ, સ્વને અનુભવ લાવે, તેનું ગૌરવ વધારે તે જડભાવનું મહામ્ય એની મેળે ઘટી જશે. નિષકુમારની પાસે અઢળક સંપત્તિ છે. રાજાના પુત્ર છે, છતાં પૌષધમાં ધર્મ જાઝિકા જાગતાં જાગતાં તેમને વિચાર ઉત્પન્ન થાય છે કે “ભગવાન નેમનાથ અહીં પધારે તે હું દીક્ષા અંગીકાર કરૂં” કેવી ઉમદા ભાવના ભાવી રહયા છે. પૂર્વે સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરી છે. આ ભવમાં પણ જ્ઞાનદાતા, ચક્ષુદાતા, તરણતારણ, સર્ચલાઈટ ફેકનાર પ્રભુ મળી ગયા છે. જીવની પાત્રતા હોય ત્યારે વિકીનાથ પરમાત્મા. જીવન રથના સારથી બને છે અને આત્મ-ઘરનાં અંધારા ઉલેચાઈ જાય છે. કરોડો દીપકની હારમાળા કરવામાં આવે તે પણ અંતરના અંધારા જાય નહિ. તેને માટે તે જ્ઞાનચક્ષુની જ જરૂર પડે. અને તે પ્રાપ્ત થયા પછી દષ્ટિ નિરાળી બની જાય. આજ સુધી પૈસામાં, સ્ત્રીમાં, પુત્રોમાં, પરિવારમાં સુખ માન્યું હતું. હવે એક મેક્ષનું સુખ જ સત્ય લાગે છે. નિષધકુમાર વિચાર કરે છે કે, આધ્યાત્મિક દષ્ટિ. ખેલવનાર પરમાત્માનું શરણું ગ્રહણ કર્યું છે. હવે સંસાર વધે તેવા કાર્યો મારાથી થાય જ નહિ. ભાન નહતું ત્યાં સુધી ભેગ્ય પદાર્થમાં રસ લીધે. હવે મારે આત્મા ત્યાં ન રાચે. આવી સમજણ તમને કયારે આવશે ? જડને મોહ ઉતારવા જેવું છે. તે વાત ગળે ઉતરે છે ખરી? દષ્ટિ પરિવર્તનની જરૂર છે. એક રૂષ્ટપુષ્ટ ગાય પાસે ચમાર આવે તે તેની દૃષ્ટિ ચામડા પર પડે છે. કસાઈ આવે તે તેની દૃષ્ટિ માંસ પર પડે છે. (ગોપન) વાળ આવે તે તે વિચારે કે કેવી સરસ વાય છે. એક અંકનું આટલા મહું દુધ આપે? અને એજ ગાયને ગી જોવે તે વિચારે કે આ ગાયના બુરખા નીચે મારા જેવું જ આત્મા છે. આ ગાય તેનું આયુષ્ય પૂર્ણ કરી મનુષ્ય થાય. અને ભગીરથ પ્રયત્ન કરે તે તેને આત્મા મોક્ષમાં પણ ચાલ્યા જાય. તિર્યંચના નીકળેલા મનુષ્ય થઈ એક સમયે દસ સિદ્ધ થાય તે મનુષ્યાણીના નીકળેલા એક સમયે વીસ સિદ્ધ થાય. ગાયને જેનાર ચાર જણે છે. પણ ચારેયની દષ્ટિમાં કેટલે ફેર છે? તેમ જગતનું સ્વરૂપ તે જે છે તે છે જ, તું તારી દ્રષ્ટિનું પરિવર્તન કર. સમ્યક દ્રષ્ટિ આત્માને કઈ દુશ્મન નથી લાગતું. તેને સચેટ શ્રદ્ધા હોય છે કે મને કઈ દુઃખ આપી શકે નહિ, મારાં કર્મો બધાને બોલાવે છે. તેઓ તે બાહ્ય નિમિત્ત છે, મારા પિતાના કર્મ વડે જ હું પીડા-દુઃખ અનુભવું છું. સાધક આત્માના જીવનમાં અનુકુળ-પ્રતિકુળ પ્રસંગે આવે! તેની સાધનામાં બાધકરૂપ બનનાર નિમિત્તે પણ આવે. પણ જે હમેશા જાગૃત છે, પર પ્રત્યેનું જેનું લય ટળી ગયું છે, તે પિતાના જ દેવું અને બીજાના ગુણ તરફ દષ્ટિ કરે Page #635 -------------------------------------------------------------------------- ________________ છે. તે સમજે છે કે કમને કાલે પાકે ત્યારે એક યા બીજા કોઈક તે નિમિત્ત રૂપ બને જો તમારે પણ પ્રગતિ કરવી હેય, આત્મ સાર્થક કરવું હોય તે દષ્ટિ પલટાવે. જગતના વ્યવહાર કરવા પડે પણ ઉમળકાથી અને ઉત્સાહપૂર્વક ન કરે. ફરજ બજાવી અળગા બની જાઓ. પણ તેમાં લેવાશે નહિ. પિતા જાણ હોય કે મારી પુત્રીના લગ્ન થશે તે છ મહિનામાં તેને વૈધવ્ય આવશે. તે તે, પહેલા તે દીકરીને સંસારની અસારતા સમજાવે. લગ્ન નહી કરવા આગ્રહ કરે. પણ દીકરી ન સમજે અને તેના રામરામમાં લગ્નની તાલાવેલી હોય તે લગ્ન કરવા પડે પણ પિતાનું હૈયું પ્રમોદિત ન થાય. તેના હૃદયમાં આનંદ ન હોય. કારણ કે તેનું ભાવિ તેના લક્ષમાં છે. તે જાન સાચવે, દીકરીને કરિયાવર પણ કરે, છતાં તેમાં તે ઓતપ્રેત ન બને. અને છ મહિના પછી જમાઈનું અવસાન થાય તે અત્યંત શેક પણ ન થાય. કારણ કે તે જાતે જ હતું કે આ પ્રમાણે થવાનું છે. તેથી તટસ્થ બુદ્ધિ રાખી શકે. કેવળજ્ઞાની, પરમાત્મા પાસે અનંત જ્ઞાન છે. તેઓ અનેક પ્રસંગોને જુએ છે, છતાં તેમાં રાગદ્વેષ કરતાં નથી. જ્ઞાન હર્ષ શેક ન કશે પણ મહદશા-અજ્ઞાન દશાને લીધે પલટાતી પરિસ્થિતિમાં હર્ષ અને શેક થાય છે. કેવળી ભગવંતને મોહનીય કર્મને ઉદય નથી તેથી નિલેપ રહી શકે છે. જ્ઞાન દીપક વડે જીવન મહેલના કચરા દેખાય છે. પણ તેને દૂર કરવા સત્સંગ રૂપી સાવરણી લેવી જોઈએ. આત્માને ઓળખે તે બેડે પાર થઈ જશે એમ જૈન દર્શન નથી કહેતું. ચારિત્ર વિનાના બેલકણા જ્ઞાનની બે કાવડીઆની પણ કીંમત નથી. નિષકુમાર મહિનામાં છ પૌષધ કરતાં હતાં. તેમને તે રવિવાર સિવાય ઉપાશ્રયે આવી ધર્મક્રિયા કરવાને ટાઈમ પણ નથી મળતું. અને રવિવારે પણ અનેક પ્રોગ્રામમાં જવાનું હોય ને બધું પતાવ્યા પછી ટાઈમ રહે અને કંટાળે ન આવે તે. ધર્મમાં જોડાવે, ખરુંને? નિષકુમાર પૌષધમાં સંયમની ભાવના ભાવે છે. તેમને અધ્યવસાય પ્રભુના જ્ઞાનમાં દેખાય અને તેમને કાળ પણ પાકી ગયેલ છે તે પણ દેખાયું. ભગવાન નેમનાથ એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં દ્વારકા નગરીમાં પધાયાં. જ્યાં ઘણી ઝાડી હોય, પર્વતની હારમાળા હેય, ત્યાં વરસાદને આકર્ષાઈને પણ આવવું જ પડે. તેમ ઘણું ભાવિકે જ્યાં વસતા હોય ત્યાં સંતને આકર્ષાઈને આવવું પડે છે. તમારું પણ આ વીરક્ષેત્ર છે. અહીં કેટલા સંત મહાત્માએ આવી ગયા ? ઘણાં સંતે તમને પાણી પાયા કરે છે, પણ એ વાણીરૂપી પાણીનું યથાર્થ પાલન કરી જીવનમાં ઉતારનારા કેટલા છે? ધર્મ સાંભળ જોઈએ. તેના પર રૂચી લાવી જીવનમાં પરિણમા જઈએ, ધર્મ જીનનું એક અંગ ન બની જાય તે આગળ વધી શકાય નહિ. Page #636 -------------------------------------------------------------------------- ________________ “નહિ એકેય સદગુણ” પણ મુખ બતાવું શું! જે વિદ્યાર્થી અભ્યાસમાં કાચ હોય તેને પરીક્ષા નથી દેવી. ફી ભરી છે, ચાપડીઓને ખર્ચ કર્યો છે, પણ અંતરઆત્મા સાક્ષી પૂરે છે કે હું પરીક્ષામાં બેસીશ તેય કોરા પેપર મૂકવા પડશે. કારણ અભ્યાસના ટાઈમે રમતગમત જ કરી છે. અને પછી પેપર કેરૂં મૂકતાં શરમાવું પડશે. તેમ તમારે આત્મા સાક્ષી પૂરે છે કે અમે કાચા છીએ ? હોંશીયાર વિદ્યાથી પરીક્ષા આવતાં આનંદિત અને વધુ સજાગ બને છે. નંબર જવા દે નથી. એવા નિર્ણય સાથે તે પરીક્ષા આપે છે. અને ઉત્તીર્ણ થાય છે. તમે પણ હોંશીયાર હશે તે કસટી આવતાં આનંદિત થશે. અને ધર્મમાં વધુ ઉજજવળ બનશે. ભગવાન નેમનાથ અઢાર હજાર સાધુ સહિત દ્વારિકા નગરીમાં નંદનવનમાં સમોસર્યા છે. જેને તરવાના ભાવ થાય તેને માટે પ્રભુ તરણતારણ છે. ભગવાનની અમૃતમય વાધારા છૂટે છે. ભવ્ય આત્માઓ તેનું પાન કરી પોતાની જાતને કૃતકૃત્ય માને છે. ઘન ગાજે અને મેર નાચે તેમ મના હૈયાં અષાઢી મેઘની ધારા જેવી જ્ઞાનધારા ઝીલતાં આનંદ અનુભવે છે. અંતરઆત્મા ઝણઝણી ઉઠે છે. હદય, ધર્મ ભાવનાઓથી ભરપૂર બને છે. નિષકુમારના હૈયામાં પણ આનંદનાં મોજાં ઉછળી રહ્યા છે. તેઓ તે પ્રભુ પધારે તેવી ભાવના ભાવી રહ્યા હતાં અને પ્રભુ પધાર્યા. તેમને શ્રદ્ધા છે કે પ્રભુ મને અંધકારમાંથી પ્રકાશમાં અને દેશવિરતિમાંથી સર્વવિરતિમાં લઈ જશે. એટલે ઉમંગ માટે નથી. જેની જતાં વાટડી એવા નર આવી મળે, ઉઘડે હૈયાના દ્વાર કુંચી નહીં ત્યાં કામની.” નિષકુમારને તે માગ્યા મેહ વરસ્યા છે. હૈયાને મોરલે નાચી ઉઠે છે. યશોવિજયજી મહારાજ કહે છે, મીઠી હે પ્રભુ મીઠી તારી વાણ લાગે હે પ્રભુ લાગે જેસી રસ શેરડીજી, ભૂખ્યા હે પ્રભુ ભૂખ્યા મળ્યા રસથાળ - તરસ્યા હે પ્રભુ તરસ્યા દિવ્ય ઉદંક મળ્યા, થાક્યા હે પ્રભુ થાક્યા મળ્યા સુખપાળ ચાહતા હે પ્રભુ ચાહતાં સજજન હેજે મળ્યા. ભૂખ્યાને ભેજન, તરસ્યાને પાણી, થાકયાને સુખપાળ મળે તે કેટલે આનંદ થાય? સંસારથી થાકેલાએને સંયમરૂપ સુખપાલ દેવા પરમાત્મા પધાર્યા છે, સંયમને માગ Page #637 -------------------------------------------------------------------------- ________________ સર્વશ્રેષ્ઠ છે. કર્મ કાપવાનું એક નંબરનું અમોઘ સાધન છે. એક યુવાન ચારે બાજુથી ઘેરાઈ ગયા છે. દેવું ખૂબ વધી ગયું છે, કુટુંબનું પિષણ કેવી રીતે કરવું એ મુંઝવતે પ્રશ્ન નેને અકળાવી રહ્યો છે. જીવનમાં હતાશા અને નિરાશા આવી ગઈ છે. ચારે બાજુ કરી શોધે છે પણ મળતી નથી. અંતમાં માંકડ મારવાની દવા ખરીદે છે અને જીવનને અંત આણવાને વિચાર કરે છે. તેને એક મિત્ર છે તેને પણ મળવા આવવાને સંદેશ કહેવરાવે છે. મિત્ર આવે છે, તેની સાથે નેહભરી વાત કરે છે. પણ ઘરની પરિસ્થિતિ જણાવતું નથી. બજારમાંથી મીઠાઈ ખરીદે છે અને બાળકને તથા સ્ત્રીને ખૂબ પ્રેમથી ખવડાવે છે. પછી પિતે અમુક કામ અંગે બહાર જાય છે, અને મિત્ર ઘેર છે. એકાએક મિત્રની દષ્ટિ માંકડ મારવાની દવા પર પડે છે. તેને વિચાર આવે છે કે આ દવા જેનના ઘરમાં ન હોય, મારે મિત્ર શા માટે લાવ્યું હશે! શું તેની ભાવનામાં અશુભ તે કાંઈ નહીં હોય ને? તે મિત્ર દવાની બાટલી કબાટ પરથી નીચે ઉતારે છે અને દવા બહાર ગટરમાં નાખી દઈ શીશીને બરાબર સાફ કરી તેમાં નિર્દોષ દવા ભરી દે છે. રાત્રે પેલે યુવાન ઘેર આવે છે, બધાં સાથે ખૂબ વાતો કરે છે અને મોડી રાત્રે બધાં સૂઈ જાય છે, પણ પેલા યુવાનને ઉંઘ આવતી નથી. બધા સુઈ ગયા છે તેની ખાત્રી કરી તે ઉભો થાય છે અને પેલી બાટલી ઉતારી તેમાં રહેલી દવા પી જાય છે. પછી પથારીમાં પડી મૃત્યુની રાહ જોઈ રહ્યો છે. દવાની કોઈ અસર થતી નથી, નાડ તુટતી નથી, ચકકર આવતા નથી, મૃત્યુના કેઈ ચિન્હ દેખાતા નથી. કલાક-બે કલાક પસાર થયા, એમ કરતાં રાત્રી પસાર થઈ ગઈ. તેને મિત્ર સુઈ જવાને ડેળ કરી પડે છે અને આ બધી પ્રક્રિયા જોઈ રહ્યો છે. સવાર પડે છે. સૌ જાગૃત થાય છે. નિત્યકર્મથી નિવૃત્ત થઈ પેલા યુવાનને તેને મિત્ર પૂછે છે મિત્ર! “હું તારે સુખદુઃખને સાથી છું, તારું દુઃખ તે મારું દુખ છે. આખી રાત તને ઉંઘ નથી આવી તે હું જાણું છું. અને તું મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો તે મારા ખ્યાલ બહાર નથી. સદભાગ્યે મને બુદ્ધિ સુઝી અને મેં માંકડ મારવાની દવા ફેંકી દીધી અને તેમાં બીજું પ્રવાહી ભરી દીધું. પણ હવે તું પણ દિલ ખેલીને વાત કર કે તારે શી મુંઝવણ છે! આજ સુધી તારી પરિસ્થિતિ મને શા માટે જણાવી નહિ? આ સુંદર માનવભવ ફરી ફરી મળ મુશ્કેલ છે. તારી પાસે શું નથી એના કરતાં શું છે તેને વિચાર કર. કે સુંદર નિરોગી દે છે! આજ્ઞાંકિત પત્ની અને પ્રેમાળ બાળકે તને પ્રાપ્ત થયાં છે, આશાવાદી અને ઉત્સાહી બન, તે જીવનના આ ચંદરવાને ચાર ચાંદ લગાડી શકાશે. તારા જીવનમાં જામેલાં નિરાશાના જાળાને આશાવાદી વિચારની તલવારના એકજ ઝાટકે સાફ કરી નાખ, અને પરમ આશાવાદી વિચારસરણીને જીવનમાં સ્થાન આપ અને આજથી સંકલ્પ કર કે આજથી હું નવા જીવનને આરંભ કરૂં છું. આશાવાદના આયુધ સાથે હું જીવનના સંગ્રામ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યો છું. નિરાશાવાદી વિચારેને ભૂતકાળની ખાઈમાં ડુંગળીને Page #638 -------------------------------------------------------------------------- ________________ સળગાવી દીધો છે. આજથી તમામ નિરાશાવાદને રામ...રામ. સંગે મને કઈ કરી શકશે નહીં. સંગને યાચિત ઉપયોગ કરી હું જ મારા જીવનને ઘડવૈયે બનીશ, આપણે નિરાશા અને હતાશ થવા સર્જાયા નથી. આશાવાદ તે આપણે અમર વારસો છે. નિરાશાવાદના ફટકીયા મેતીને આપણે સ્પર્શવાનું પણ ન હોય. અણમોલ આશાવાદના મેતીના જ ચારા ચરવાના હોય. ઉઠ! જાગૃત થા! નિરાશાવાદની બેડીઓમાં જકડાએલી પાંખને મુક્ત કર. અને આશાવાદના ઉચ્ચ આકાશમાં ઉડયન આદર. કેલને શુળ હોય છે, એને વિચાર ન કર જોઈએ. પણ શુલ વચ્ચે પણ ફૂલ ખીલી શકે છે. એમ વિચારી આનંદ પ્રાપ્ત કરવું જોઈએ. જીવન છે તે તેમાં મુશ્કેલીઓ આવે, પણ તેમાંથી માર્ગ કાઢવો તે આપણું પરમ કર્તવ્ય છે.” મિત્રના આશાવાદી અને સહાનુભૂતિભર્યા શબ્દો સાંભળી પેલા યુવાનમાં ન ઉત્સાહ પ્રગટ થયું અને તેણે પોતાની ભૂલને કબૂલ કરી નવા જીવનને પ્રારંભ કર્યો. મિત્રે બધું દેણું ભરી દીધું અને પિતાને ત્યાં લઈ જઈ પિતાની પાસે ધંધામાં લગાડી દીધે. મુંઝવણમાં માર્ગ દર્શન આપનાર અને દેવામાંથી મુક્ત કરનાર સજન પુરૂષ મળે તે કેટલે આનંદ થાય ? નિષકુમારને પણ કમના દેવા ચુકવવાને માર્ગ બતાવનાર જન્મ-મરણથી ઉગારી લેનાર ભગવાન નેમનાથ પ્રભુ મલ્યા છે. હૈયું વધારે ને વધારે સંયમ માર્ગને અપનાવવા અધીરૂં બની રહ્યું છે. પ્રભુને હાથ જોડી મરતક નમાવી વંદન કરી કહે છે. તે તરણતારણ આરાધ્ય દેવ ? આપની વાણી મને રૂચી છે. તેના પર શ્રદ્ધા થઈ છે. આપ કહો છે તે સત્ય છે. આચરવા ગ્ય છે. હું દીક્ષા લેવા માટે તૈયાર થયે છું. મારા માતા-પિતાની આજ્ઞા લઈને આવું છું. ભગવાન નેમનાથ પ્રભુએ નિષકુમારને પ્રત્યુતર આપતાં કહ્યું? અહીં સુ દેવાનુપિયા, મા પટિબદ્ધ કરેહ” આપને સુખ ઉપજે તેમ કરો. ધર્મકાર્યમાં વિલંબ કરશે નહિ, નિષકુમાર માતાપિતા પાસે આજ્ઞા કેવી રીતે માગશે તે અવસરે કહેવાશે. વ્યાખ્યાન...૧૦૪ કારતક સુદ ૧૪ ને સેમવાર તા. ૧-૧૧-૭૧ અનંતજ્ઞાની ચરમ શાસનપતિ ભગવાન મહાવીર દેવે સિદ્ધાંત દ્વારા સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થએલી વરતુ. Page #639 -------------------------------------------------------------------------- ________________ અહીં નિષકુમારને અધિકાર ચાલે છે. નિષકુમાર પ્રભુ નેમનાથ પાસેથી વૈરાગ્યવાસિત હૈયે રાજયમાં આવે છે. આજે એમના હૈયાની ઊર્મિઓ હૈયામાં સમાતી નથી. કરોડ રૂપિયા એકાએક પ્રાપ્ત થાય અને જે હર્ષનાદ થાય તેના કરતાં પણ અધિક હર્ષ તેઓ અનુભવી રહેલા છે. તેઓ ભાવી અણગાર થવાના સ્વપ્નમાં નાચી રહ્યા છે. રાજ્યમાં આવી તરત માતપિતા પાસે આવે છે. માતાપિતાને નમન કરી વિનયપૂર્વક દીક્ષાની આજ્ઞા માગે છે. નિષકુમારની વાત સાંભળી માતપિતાને આશ્ચર્ય થાય છે. પચાસ પચાસ રમણી એને ભરથાર, અઢળક લક્ષ્મીને સ્વામી અને ભાવિને રાજા તેને આ ભેગને અવસરે વેગ લેવાની ઈચ્છા શા માટે થાય ? માતાપિતા સંયમની અંદર આવતી મુશ્કેલીઓ તથા અનુકુળ પ્રતિકુલ ઉપસર્ગોની અનેક વાત સમજાવે છે. અને કહે છે “ બેટા ! કુલની શૈયામાં સુનાર, સુખના સાધનાથી જીવન ચલાવનાર, મુશ્કેલીનું દર્શન પણ કર્યું નથી. એથી તું સંયમ ન પાળી શકે અહીં ખમ્મા ખમ્મા થાય છે. એક માગ ત્યાં અનેક વસ્તુ તારી સામે આવે છે. આ તારી પચાસ પત્નીએ પણ તને કેટલી અનુકુળ છે. વળી પ્રજા પણ તને કેટલી ઈચ્છી રહી છે, માટે આ બધું છોડી તારે સંયમને પથે જવું તે ગ્ય નથી. રાજ્ય ચલાવતાં ચલાવતાં યથાશકિત ધર્મધ્યાન કર. માતપિતાના મળ અને લેભામણું વચન સાંભળી નિષકુમાર કહે છે. “હે માતા પિતા ! આ સંસારના સુખો ગમે તેટલાં સેહામણું દેખાતાં હોય પણ તે જીવને ભવચકમાં ભમાડનાર છે. દુર્ગતિમાં લઈ જનાર છે. વળી આ જીવે અનંત જન્મમાં અનંતીવાર દેવતાના સુખે પણ ભોગવ્યા છે. અને નારકીની અત્યંત વેદના પણ સહન કરી છે નારકીના દુઃખ પાસે સંયમનું કષ્ટ તે કાંઈ હિસાબમાં નથી વળી જે કાયર છે તેને સંયમ પાળ દુષ્કર લાગે છે શૂરવીરને માટે કંઈ અઘરું નથી મારે હવે મારા આત્માનું શ્રેય કરવું છે અને પ્રભુ નેમનાથના જેવા નાથ મલ્યા. અને હું અનાથ રહી જાઉં? અમૃત ભેજનને થાળ મારી સામે આવ્યું હોય અને હું ભૂખે રહી જાઉં ? ક્ષીર સમુદ્રના અમૃત સમા વારીનું પાન કરવાને અવસર આવ્યું અને લવણુ સમુદ્રના ખારા જળની ઈચ્છા કરૂં? વળી હું જે ત્યાગ કરવાને હું તેના કરતાં અનંતગણું પ્રાપ્ત કરવાને છું. માટે આપ મને શીધ્રમેવ દીક્ષાની આજ્ઞા આપે. હવે મારે આ ચાર ગતિના દુઃખ જેવા નથી. પાંચમી ગતિ કે જ્યાં ગયા પછી કદી પાછું આવવાનું નથી, તે પ્રાપ્ત કરવી છે. “કેવા કેવા વર્ણન સ્વામી, મેં સુપ્પા એ મલકના, અધીર બન્યો છે મારો આત્મા એ.જીરે, જન્મ જરા મૃત્યુ કેરા દુખડાને બદલે સ્વામી, Page #640 -------------------------------------------------------------------------- ________________ રહેવાનું ત્યાં તે સુખના શાશ્વતા સહવાસમાં, એ ચાર ૨ ગતિના ફેરા હવે નથી કરવા માટે, કરે છે કાયમને વસવાટ, પંચમમાં દુઃખડાં નિવારે. મારા....” પરમકૃપાળુ પરમાત્મા પાસે હું માત્ર એક જ પ્રાર્થના કરું છું, ભક્તિભાવે વિનંતી કરૂં છું કે હે નાથ! મેક્ષના શાશ્વતા સુખનું વર્ણન સાંભળી મારે આત્મા અધીરે બન્યા છે. હવે મને એ પાંચમી ગતિમાં જવાને માર્ગ દેખાડો. મારે ત્યાં કાયમ માટે વસવાટ કરે છે. મને આ દેખાતા સુખમાં દુઃખના ભણકારા સંભળાય છે. “ઝરણું ચાલ્યું જતું તેમ આ જીવન છે, ક્ષણિક વિધુત સમા આ વિલાસે, મેઘ છાયા સમી લક્ષ્મી ફરતી રહે, બે ઘડીને બધો આ તમાસે, વાયુના શોર જોર શા જે બનતણુ, ક્ષણજીવી ચમકમાં રાચવું શું? કાચ બીલોરી આ દેહ ફુટી જશે, ક્ષણિક વૈભવ મદે નાચવું શું? આ વૈભવ અને વિલાસો બધું ક્ષણિક છે. મેઘધનુષ જેવી આ લક્ષમી પણ થોડા સમય પૂરતી જ છે. આ યુવાની ક્ષણિક છે અને આ જીવન પણ બીલેરી કાચ જેવું છે. તે ક્યારે નષ્ટ થઈ જશે તેની ખબર ન પડે. આવા ક્ષણિક સુખના મોહ શા કરવા? ક્ષણિક વૈભવના મદમાં નાચવું શું? માટે મારે દીક્ષા લેવી છે, આપ મને આજ્ઞા આપો. જીવ અજ્ઞાનને વશ થઈને જગતને, જગતના પદાર્થોને, વૈભને, પરિવાર દિને પિતાના માને છે, પણ જ્ઞાની પુરૂષે કહે છે, તું જેને તારૂં માને છે, તે તારૂં નથી. તારા સાથે આવવાવાળું પણ નથી. જીવ એકલે આવ્યો છે અને પરભવમાં પણ એકલો જ જવાને છે. આ જીવ એકલે, જાય જીવ એકલે, શુભાશુભ કમેને સથવારો લઈ જેવાં કર્મો કરશે તેવું પામશે રે, આ જીવ એકલે.” સારા નરસાં કર્મો જીવ એકલે ભગવે છે. કરેલાં કર્મો ભેગવ્યા વિના છૂટકે નથી. એક માણસ દર્દથી ખૂબ પીડાય છે. અસહ્ય દર્દ સહન ન થવાથી “બચાવો બચાવ” ના પિકાર પાડે છે. નેહી સ્વજને તેની ચારે બાજુ બેઠા છે. છતાં કોઈ તેના દર્દીને લઈ શકે ખરાં? જેની પાસે લા રૂપિયા હોય તેને દઈ નહિ આવે એવું ખરૂં? મોટા મટી સર્જન ડોકટરો જેની પાસે કાયમ રહેતાં હોય અને નાડ ઝાલી બેઠા હોય તે પણ મૃત્યુ નહિ આવે તેવું ખરું? મૃત્યુથી બચાવવાને કોઈ સમર્થ નથી. એંસી વર્ષના દાદા જીવતા હોય, અને વીસ વર્ષને જુવાનજોધ પુત્ર અવસાન પામે છે. દાદા મૃત્યુને ઝંખી રહ્યા હોય તેને ન મળે, Page #641 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ અને લાંબુ જીવવાની અભિલાષા રાખી રહ્યા હોય તેને હાર્ટ ફેઈલ થઈ જાય. દાદાને એમ થાય કે મારું આયુષ્ય મારા પુત્રને આપી દઉં, શું આપી શકાય ખરૂં? “ના.” આયુષ્ય દીધું દેવાય નહિ. અને લીધું લેવાય નહિ. જ્યારે જીવને સાચી રીતે સમજાય કે સ્વજમાં મારું કોઈ નથી. ત્યારે તે વ્યક્તિ, સત્તા માટે કે વૈભવ માટે કેટે ન ચડે. કોઈના પર કેસ ન કરે. બે પંડિતે ખૂબ, ડા, સુજ્ઞ, વિચારશીલ અને સાત્વિકવૃત્તિવાળા હતા. બંને સગા ભાઈ હતાં. બંનેને એકબીજા પ્રત્યે ખૂબ જ લાગણી અને પ્રેમ હતાં. મોટાભાઈને ત્રણ પુત્ર અને નાનાભાઈને એક પુત્ર હતું. બંને ભાઈઓ એકસાથે રહેતાં. બંને ભાઈઓ એકબીજાની અનુકૂળતા જાળવતા. ૫, તેમના સંતાને વચ્ચે કલેશ થવા લાગે. બંને પંડિતે એ વિચાર કર્યો કે આપણી ઉંમર તે હવે વધતી જાય છે. આ જીવનને પણ કાંઇ ભરોસો નથી. અને આ સંતાને એકબીજા વયે સહાનુભુતિ-પ્રેમ રાખી શકતાં નથી. તે આપણી સંપત્તિની વહેંચણી કરી લેવી શ્રેષ્ઠ છે. ઘરમાં લક્ષ્મી સારા પ્રમાણમાં હતી. નાનાભાઈએ કહ્યું, “આપ આપણું સ્થાવર જંગમ મિલકતને જે રીતે ભાગ પાડે તે રીતે મને માન્ય છે. મને આપના પર પૂરતે વિશ્વાસ છે કે આપ મારૂં કદિ અશુભ કરશે જ નહિ.” મોટાભાઈએ ખૂબ ચતુરાઈપૂર્વક મિલકતને બે ભાગમાં વહેંચી દીધી. અને નાનાભાઈને કહ્યું “આમાં તને ગમે તે એક ભાગ તું લઈ લે.” નાનાભાઈએ બધું તપાસ્યું અને બોલ્યા, “ભાઈ, આપે અન્યાય કર્યો છે. મારે કે તમારે આ ધન ક્યાં જોઈએ છે? આ ભાગ તે આપણે આપણું સંતાન માટે પાડેલા છે. આપને ત્રણ પુત્રો છે. મારે એક છે. તે આ સંપત્તિ ચાર ભાગમાં વિભાજિત થવી જોઈએ. મારા પુત્રને આ લહમીને ચે ભાગ મળ જઈએ. એમ કહી નાના ભાઈ એ મિલક્તને ચાર ભાગમાં વહેંચી. ચારેય પુત્રોને બોલાવી એક એક ભાગ સોંપી દીધે. નાનાભાઈની ઉદારતા અને નિરપેક્ષ વૃત્તિ જોઈ મોટાભાઈને ઘણે જ સંતોષ છે. આજના જમાનામાં આવી ઉદાર વૃત્તિ કયાંય દેખાય છે? સાચી સમજણ એજ સાચી પંડિતાઈ છે. “ખામેમિ સવ્વ જીવા” એમ બેલનારા ઘણા હોય છે પણ અંતરમાં અભેદ દષ્ટિ અને મૈત્રીભાવના કેળવનાર કેઈ વિરલા જ હોય છે. આજે તે જ્યાં જુઓ ત્યાં અંદરો અંદર ઝગડા અને ખેંચતાણ જોવા મળે છે. દરેક મુમ્બ્રભાવ ઓછા કરી. “ન જોઈએ ન જોઈએ આવી બાવના રાખે તે ઝગડા ન થાય. “મારે જોઈએ, મારે જોઈએ” આ ભાવનાથી ઝગડા થાય છે. એક બીજાના દિલમાં કડવાશના બીજ વવાય છે. આજે માણસને સંગ્રહ કરવાની વૃત્તિ એટલી બધી વધી ગઈ છે કે માણસ માણસને છેતરે છે. હેરાન કરે છે. આખો ને આખો ખાઈ જાય છે. જંગલી પશુઓ પણ સ્વજાતિનું ભક્ષણ નથી કરતા. સિંહ સિંહને ખાતા નથી. વાઘ વાઘને ખાતે નથી, આમાં શહેરી કોણ અને જંગલી કોણ, તે તમે જ વિચારી લેજે. Page #642 -------------------------------------------------------------------------- ________________ ૬૯ લેાકેા પરિગ્રહ માટે અનેક પાપા કરે છે, પણ સાથે શુ આવવાનુ છે ? ઉપાર્જિત ધન-વૈભવ અહીં પડયા રહેશે. અને કરેલાં કાળાં કર્યાં દુગતિના દુઃખા દેખાડશે. આ પહેલી પંગતમાં બેસનારા કેટલા ઉપડી ગયા ? અનેક એમ તમારે પણ એક દિવસ જવાનું છે. તે તા નકકી છે ને? ‘હા', તેા પછી પરિગ્રહની મૂર્છામાંથી. સ્વાધીનતાએ મુક્ત અનેા. જો સ્વાધીનતાએ મુક્ત નહિ થાય અને પરાણે એ લેચા મૂકવાના વખત આવશે ત્યારે આંખમાંથી એર મેર જેવડાં આંસુ પડશે. હૃદય કકળી ઉઠશે. અને અંતરાત્મા અત્યંત દુઃખ અનુભવશે. નિષકુમાર સ્વાધીનતાએ સંસારને રાજીનામુ` આપી છૂટા થવા તૈયારથયા છે. તેમને સાચી દષ્ટિ પ્રાપ્ત થઇ ગઈ છે. એટલે તેને છેડવામાં પણ ખૂબ આનંદ છે. સમજણ પૂર્વક ત્યાગેલ વૈભવ, સ્વજના, માતપિતા કે સ્ત્રીઓનુ` સ્મરણ સાચા યાગીને કદી સતાવતું નથી. તે કદી સંસારીના રાગમાં તણાઈ પેાતાનાં ચરિત્રનાં ચુરા ન કરે. સર્પ કાંચળી છેાઢી સડસડાટ ચાલ્યા જાય છે. પાછું વાળીને જોતા પણ નથી. તેમ સાચા વૈરાગી સવ અંધનથી મુક્ત મની મેાક્ષ મઝીલને પ્રાપ્ત કરવા તીવ્ર ગતિએ પ્રયાણુ આરંભી દે છે... "नागेो व्व बंधाणं छिता अप्पणेो वसहि वह " સાંકળ આદિ ખ ધનથી બધાએàા હાથી મધનને તેડીને પેાતાની વસ્તીમાં ચાલ્યા જાય છે. એમ કર્મીના ખધનથી બધાએલે સાધક-આત્મા, અ ંધનને તેડી મુક્તિમાં ચાલ્યેા જાય છે. માટે નિષકુમાર જાગ્યા કોઈ ના સાચા મેાતીરા માતપિતાને સયમની દાખ્યા રહી શકે નહિ. હાર તૂટે અને મેતી સર્વથા મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરવા મહાનતા અને સંસારની અસારતા સમજાવે છે. અંતે નિષધકુમારને દીક્ષા લેવાની રજા મળે છે. પડવા લાગે તેમ માતાની આંખમાંથી આંસુની ધારા વહે છે. પણ નિષકુમાર નિર્માહી અની ગયા છે. પરાધીનતાને ટાળી સ્વાધીનતા પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગી છે. ખાવાની તીવ્ર ઇચ્છા હોય અને ખાવા ન મળે તેા દુઃખ થાય. પણ ઉપવાસના પચ્ચખાણુ કર્યાં હાય અને ખાવા ન મળે તા શું દુઃખ થાય ? સ્વાધીનતાએ કરેલા તપથી કમની નિર્જરા થાય છે. ભગવાન પણ કહે છે કે, जे य कांते पिए भाए लद्धे विपिट्टि कुम्बई ॥ સાળે ચદ્રમા તેદું વત્તિયુષર્ || દશ. અ ૨. ગા. ૩ પ્રિય, મનેાજ્ઞ અને આનંદ આપનારા ભાગે પ્રાપ્ત થયા હોય અને તેના સ્વેચ્છાએ ત્યાગ કરી દે, તા તે ખરા ત્યાગી છે, ભાગા નથી મળ્યા અને નથી સે.ગવતા તે ત્યાગી Page #643 -------------------------------------------------------------------------- ________________ નથી. આ સુંદર અવસર ભેગ વિલાસની મસ્તી માણવા માટે નથી; પણ સાધનાને સદ્ગુખ્યય કરી આત્માની સાથે યુદ્ધ કરવાની જરૂર છે. મેન ચેત્ર જીગ્નાતિ, જિતેનુાળવાનો? વ્રુદ્ધાદ્દિ' વસ્તુપુર્દૂ ॥ (આચારાંગ) તારા અંતરાત્મા સાથે યુદ્ધ કર. મહારના યુદ્ધનુ તારે શું પ્રયેાજન છે? આંતરિક યુદ્ધ કરવાના અવસર બધાને સાંપડતા નથી. અને યુદ્ધને ચેાગ્ય સાધના પણ દરેકને મળતાં નથી. તને મનુષ્યના દેહ પ્રાપ્ત થયા છે. તા નમાલા થઈ બેસી ન રહે. શૂરવીર ખની રણુસ’ગ્રામમાં ઝંપલાવ. એક એક ઇન્દ્રિયને તાલીમ આપ કે તે ખાદ્યભાવમાં ન જાય. આંખાને સીનેમા જોવાનુ મન થાય તા કહી દે કે તારા પેાતાના સીનેમા જે. સુંદર પદાર્થ જોઇ મેાઢામાં પાણી છૂટે તે તેની ભાવિ પર્યાય વિષ્ટાને વિચાર કર. કોઈપણ પટ્ટાની એક સાઈડ જોઇ તેના પર મેાહી પડશે। નઢુિં. જગતની કેઈપણ વસ્તુનુ ઇન અધુરૂ કરશે. મા. અધુરા દશનમાં ભારે જોખમ છે. સ્ત્રીના રૂપ માત્રને જોઈ અટકી ન પડા. ધનની ઉપયેાગિતા જોઈ નાચી ન ઉઠા. નવા નવા મેાડલા જોઈ આર્ખાઈ ન જાઓ. વસ્તુના બીજા સ્વરૂપાને પણ જોવા જ પડશે વસ્તુનું આ સ્વરૂપ ભલે જોયું. પદાથ નુ દન ખંધનકર્તા છે જ નહિ, પણ આટલા માત્રથી તેના તરફ ધસી ન પડી. એક દૃષ્ટિકોણથી વસ્તુનું દન કર્યું તેમ ખીજા દૃષ્ટિકોણથી પણ વસ્તુને તપાસે, ખીછ દૃષ્ટિથી વસ્તુની વિનાશીતા, અશરણુતા, અનિત્યતાના દન થશે. પછી વસ્તુ પ્રત્યે આકષ ણુ નહિ રહે, મેહ ઉત્પન્ન નહિ થાય પણ સુંદર દેખાતા પદ્મા તમને બિભત્સ દેખાશે. વસ્તુ ક્ષણિક છે તેમ આપણું આયુષ્ય પણ ક્ષણિક છે. એક કાંઠા જન્મના છે, મીષે કાંઠો મૃત્યુના છે. જીવનરૂપી જલ અવિરતપણે ચાલ્યા જ કરે છે. “ ચેત ચેત ભરતેસર નરરાયા, કાલ ઝપેટા શ્વેત હૈ. ” જીવન દીપક એક દિવસ બુઝાઇ જવાના છે. પણ સંસારમાં આસક્ત એવા જીવા, નીતિ, ન્યાય અને ધાર્મિકતાને છેડી અનીતિ, અન્યાય અને અધામિ કતા જીવનમાં આચરી રહ્યા છે. નહિ કરવા ચૈાગ્ય કરી રહ્યા છે, નહિ આચરવા ચૈાગ્ય આચરી રહ્યા છે. પરમાત્માએ બતાવેલ પરમ તત્વ પર પ્રીતિ નથી અને તુચ્છ પાથેŕ માટે રાતદિવસ શ્રમ ઉઠાવે છે અને પદાથેમાંની પ્રાપ્તિ થતાં તથા માટી મેટી પઢવીએ મળી જતાં અભિમાની બની જાય છે. પણ જ્ઞાનીપુરૂષા કહે છે કે નમ્રતા વિના મેાક્ષની પ્રાપ્તિ થતી નથી. લઘુતાસે પ્રભુતા મિલે પ્રભુતાસે પ્રભુ દૂર, કીડી મુખ સક્કર લડે, હાથી ફાકત ક્રૂડ, કીડી નાની હોવા છતાં ધૂળમાંથી સાકર મેળવી શકે છે. હાથી માટેા હોવા છતાં Page #644 -------------------------------------------------------------------------- ________________ તેને મૂળમાંથી સાકર મળતી નથી. માટે પ્રભુતા જોઈતી હોય તે આત્માને નમ્ર બનાવે“સમાજમાં, સંઘમાં કે કુટુંબમાં હું જ મોટે, મારા વિના બધું કામ અટકી પડે. મારા જેવી બુદ્ધિ કેઈનમાં નહિ.” આવા અભિમાનના શબ્દો બોલશે નહિ. કોઈ તમને સર્વગુણસંપન્ન સુશ્રાવક આદિ કહે તે કુલાશો નહિ. પણ તમારા જીવનને તપાસજો કે મારામાં આવા ગુણ છે? ગુણ વિનાની પદવી ભારે પડશે. શરીરની રક્ષા માટે મધ, માંસ અને દારૂ પણ વાપરતે હેય. શ્રદ્ધાના પણ કેકાણાં ન હોય, અને પિતાની જાતને સુશ્રાવક કહેવડાવતે હેય તે તે શું દંભ નથી? નિષકુમાર નિભ જીવન જીવવા તૈયાર થયા છે. માતપિતાની આજ્ઞા મળી ગઈ છે. હવે મોટા મંડાણે દિક્ષા મહોત્સવ ઉજવાય છે. માતાપિતા પોતાના એકના એક પ્રાણથી પણ પ્યારા પુત્રને પ્રભુ નેમનાથના ચરણેમાં સેપે છે, અને માતા આશીર્વાદ આપે છે કે “બેટા ! અણજીત્યાને જીતજે. જીતેલાનું રક્ષણ કરજે. ઈન્દ્રિય તથા મનને આધીન બનીશ નહિ. સંયમની અપૂર્વ આરાધના કરતાં દેહની પણ દરકાર કરીશ નહિ, અને આત્માની એવી સાધના કરજે કે ફરી માતાને પેટ જન્મ ન લેવો પડે” નિષકુમાર અણગાર સંયમ અંગીકાર કરી અગ્યાર અંગને અભ્યાસ કરે છે. આજે સાધુ સાધ્વીજીઓ આગમનું જ્ઞાન પ્રાપ્ત કરવાની મને વૃત્તિ ઓછી ધરાવે છે. પણ આગમ અરીસે . તેમાં જીવનનું સ્પષ્ટ દર્શન થઈ શકે છે અને યથાર્થ રીતે સ્વ સમયને જાણનાર, પર સમયથી પરાસ્ત થતું નથી. નિષધકુમાર અણગારે ખૂબ સારી રીતે નવ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. તે દરમિયાન વિચિત્ર પ્રકારના તપનું આરાધન કર્યુંઅને ૨૧ દિવસને સંથારો કરી પાપસ્થાનની આલોચના, પ્રતિક્રમણ કરી સમાધિપૂર્વક કાળધર્મ પામી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. વરદત્ત મુનિ પૂછે છે કે હે પ્રભુ! તે દેવ કેટલી સ્થિતિએ ઉત્પન્ન થયા? અનંતજ્ઞાની નેમપ્રભુ ફરમાવે છે. કે ૩૩ સાગરોપમનું આયુષ્ય ત્યાં ભેગવશે મુનિ કહે છે હે પ્રભુ! કેટલા કર્મ બાકી રહ્યા? પ્રભુ કહે છે હે મુનિ! એક છઠના પચ્ચખાણ કરવાથી જેટલા કર્મ તુટે તેટલાં જ બાકી રહયા અને જીવનું જે વધારે આયુષ્ય હેત તે એટલે કે ૪ મિનિટ અને ૧૧ સેકંડ એટલા સમયનું વધારે આયુષ્ય હેત તે તેઓ સીધા મેક્ષમાં જાત. સમયની કેટલી કિંમત છે? નિષધકુમારની વિરોષ વાત અવસરે કહેવાશે. Page #645 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન’.....૧૦૫ કારતક સુદ ૧૫ ને મગળવાર તા. ૨-૧૧-૭૧ અનંતજ્ઞાની વિશ્વની વિરલ વિભૂતિ પરમાત્માએ ભવ્યજીવાને સિદ્ધાંત દ્વારા સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલ વસ્તુ તેનુ નામ સિદ્ધાંત. અહી' મામા ઉપાંગ વહૂનિર્દેશામાં નિષધકુમારના અધિકાર ચાલે છે. નિષકુમાર સચમની ઉત્કૃષ્ટ આરાધના કરી સર્વાં સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયાં. સર્વાર્થસિદ્ધ મહાવિમાનના દેવાનુ આયુષ્ય જ. ઉ. ૩૩ સાગરનુ` છે. પાંચ અનુત્તર વિમાનનાં દેવા એકાંત સમકિતી હાય છે અને સર્વાંસિદ્ધના દેવા નિશ્ચય એકાવતારી હાય છે, અત્યારે નિષકુમાર સર્વાર્થ સિદ્ધ વિમાનમાં છે. જીવનમાં ચારિત્ર એ ખૂમ કિંમતી કાઢીનૂર હીરા છે. મુરબ્બાની શીશીમાં મુરખ્ખા ન હય, અત્તરની શીશીમાં અત્તર ન હેાય અને રંગની પેટીમાં રાઁગ ન હેાય તે તેની કંઈ કિંમત નથી. વેપાર ખેચે, પણ લાભ ન મળ્યે, તા તા તેવા વેપારનું પ્રત્યેાજન શું? હુંડી ઢાય પણ તેના પર મક ન હોય તેા હુંડી શા કામની ? તેમ માનવ અવતાર પ્રાપ્ત થયા પણ ચારિત્ર ન હોય તે તે જીવનની કાઈ કિંમત નથી. ચારિત્રથી એકઠા થયેલાં કર્યાં ખાલી થાય છે. जाई भावे दंसणेण य हे चरित्रेण निगिण्हाइ तवेण परिझई ||३५|| જે જાણ્યુ' તેને જીવનમાં ઉતારવુ જોઈએ. કોઈ કહે રાગ દ્વેષ ન કરવા જોઇએ, તે હુ' જાણું છું પણ તે જ વ્યક્તિ પ્રસંગ આવે ત્યારે રાગ-દ્વેષના ભાવથી મુક્ત ન બની શકતી હાય તા તેવા જાણપણાથી શું જીવનના ઉદ્ધાર થાય ખરો ? તનડું ભલેને તારૂં આસન વાળે મનડું ચડયું ચકડાળે, ભજન તારા ગાયા ભગત સાવ એળે, કામ ન આવે ખરી વેળે...ભજન તારાપદ્માસન વાળીને બેસી જાય પણ સમાધિ પ્રાપ્ત ન થાય પરિણામની ધારા સ્થિર ન થાય અને સકલ્પ વિકલ્પ સતાવ્યા કરતા હાય તા શું ખરેખર ધ્યાન ધર્યુ" કહેવાશે? ચાલીસ લેગસ્સના કાઉસગ્ગ કામંએ કરાવ્યા પણ સાંભળનાર એક લેગસ્સના પણ સરખી રીતે ન સાંભળે તા કહેવુ' પડે કે તનડું' સ્થિર બેઠું' પણ મનડું' સ્થિર થઈ શકયુ' નથી. “પરના સફાર્માં દીવડા કેટલુંક મળશે, અંગે ન યેતિ આપ મેળે, ભજન તારા ગાયા ભગત સાવ એળે....” Page #646 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ - બીજા વાટ સંકેરે પણ દિવામાં દીવેલ ન હોય તે પ્રકાશ મળે કયાંથી? ભણુંનારમાં બુદ્ધિ ન હોય તે મટે છેફેસર રાખે તે પણ શું ભણાવી શકે? હાથની કમાણી ન હોય તે પારકાનું આપેલું કયાં સુધી ટકી રહે? એમ અમે તમને ચાર માસ દરમ્યાન ખૂબ સંભળાવ્યું પણ તમારામાં જ સત્વ ન હોય તે આગળ કેમ વધી શકે? ઘણાં સાધુસંતના સમાગમમાં હોય છે ત્યાં સુધી સ્થિર રહે છે, પણ સાધુસંતે વિદાય લે ત્યાર પછી આડા ફંટાઈ જાય. વિતરાગ પરમાત્માનો માર્ગ અનુપમ છે, એને માટે કે ઉપમા ન આપી શકાય, અને આ પંથે આવ્યા વિના કઈ ભવ્યાત્મા આત્મ-કલ્યાણ સાધી શકતા નથી. જિનેશ્વર દેવમાં રાગદ્વેષ નથી, તેથી તેઓ યથાર્થ ભાવેનું યથાર્થ રીતે નિરૂપણ કરે છે. સંપૂર્ણ કષાયના ત્યાગ વિના વિતરાગતા ન આવે અને વીતરાગતા વિના સર્વજ્ઞતા ન આવે. જે જીવે પ્રબળ પુરૂષાર્થ કરી રાગદ્વેષને ક્ષય કરે છે તે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. તિર્થંકર દે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ઉપદેશ આપે છે. ભગવાનની વાણી સાંભળી પ્રતિવાદી નિરુત્તર બની જાય છે. તિર્થંકરના એક હજાર આઠ લક્ષણે હોય છે. સામાન્ય કેવળીમાં ૩૪ અતિશય, ૩૫ વચનાતિશય તથા એક હજાર અષ્ટ વિશિષ્ટ લક્ષણે હોતાં નથી, - નિષકુમારને ભગવાનને ભેટો થયો. અને જીવનને અંધકારમાંથી પ્રકાશમાં, અસતમાંથી સમાં લઈ ગયાં. સત્સંગથી સત્ય પ્રકાશ લાધે છે. દષ્ટિ સમ્યક્ બને છે. જ્ઞાન વિનાના જીવનમાં અંધકાર હોય છે. એક સુંદર બગીચે છે. એમાં જાતજાતનાં કુવારા છે, અત્યંત શોભાવાળી આરસની બેઠકો છે, સુગંધી વેલીઓ, લત્તામંડપ, જળાશ, મિષ્ટ સ્વાદભય ફળથી લચી પડતાં વૃક્ષ, મનેતર પુછે, ક્યારાઓ વિ. તમામ સૌંદર્યભરી સામગ્રી બગીચામાં છે. બીજો એક દબદબા ભર્યો મહેલ છે. તે મહેલમાં સેના-ચાંદીની ખુરશીઓ, સુંદર ચિત્રો, દેશદેશની કારીગરી બતાવતી સોનાની, રત્નોની હાથીદાંતની, સુખડની, કાચની સેંકડો મહામૂલ્યવાળી વસ્તુઓ મનહર રીતે ગોઠવી છે ત્રીજું એક શહેર છે. તે શહેરની એક એક વસ્તુ કલામય અને અપ્રતિમ છે. ચોથી વસ્તુ તાજમહાલ છે. સૌદર્યના નમૂનારૂપ છે. આ ચારે પરં અંધકાર છવાયેલ છે. અંધકારમાં તે જોવા મળે તે કાંઈ પણ દેખી શકાતું નથી. પ્રકાશ હોય તે યથાર્થ રૂપમાં દેખાય. આ બધાં કરતાં પણ અત્યંત કિંમતી વસ્તુ માનવજીવનમાં છે. અનેક શક્તિઓ છે, તેમાં આશ્ચર્યકારક બુદ્ધિ રહેલ છે. આત્મ ખજાનામાં અનંત નિધાન ભર્યું પડયું છે, પણ વિભવ દેખ્યા વિના તેનું મહાત્મ્ય આવે કેવી રીતે ? જ્ઞાનની સર્ચલાઈટ પ્રાપ્ત થાય તે નિજ વૈભવ જોઈ શકાય. આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ક્ષાયક શક્તિ, અનંત પરમક્ષમા, પરમઆજીવ, પરમસંષ, પરમસમતા, પરમશાંતિ, નિરપૃહી, સ્વતંત્ર, અરાગી, અઢેલી, અમેહિ, અવિકારી, સહજાનંદી, તત્વાનંદી, તત્વવિશ્રામ-આદિ અનેક Page #647 -------------------------------------------------------------------------- ________________ શકે છે. જો આ નિજભવનું મહાસ્ય આવે તે જગતનાં પદાર્થો ખારા લાગે-તણખલા જેવા તુચ્છ લાગે. પોતાના ઘરનું મહત્વ સમજાઈ ગયા પછી પરઘરમાં દેટ મૂકવાનું મન ન થાય. નવી પરણીને વહ આવે. તે સ્વચ્છદી મગજની અને ઓછી બુદ્ધિની હેય તે થોડું કામ કરે અને પાડોશીને ત્યાં દેડી જાય અને પાડોશીને પિતાને ઘેર બનેલી બધી વાત કરે. સાસુ, નણંદ, જેઠાણી, સસ.આદિ સારી રીતે રાખતાં હોય, છતાં તેમનાં અવગુણ ગાયા કરે. ખરેખર તે પિતાની દ્રષ્ટિમાં જ વિષમતા છે. પાડોશી તેને શું સુખ આપી દેવાના હતા? વિપત્તિ કે દુઃખના પ્રસંગમાં પિતાના ઘરના તેને સહાયક અને પણ પાડોશી શું કરી આપે? પરિચય વધતાં અને ઘરની એક એક વ્યક્તિના સ્વભાવને પરિચય થતાં તેને સમજાઈ જાય કે મારી દૃષ્ટિમાં ભૂલ છે. મારા ઘરના માણસો ખૂબ મમતાળું છે, પણ આજ સુધી મને તેને ખ્યાલ ન હતું. આમ ઘરના માણસનું મહાઓ આવ્યા પછી પાડોશીને ત્યાં જઈ ઘરનાના અવર્ણવાદ નહી લે. નિંદા નહી કરે, પાડોશીની સાથે, રાખવા ગ્ય સંબંધ રાખશે, પણ વિશેષ નહીં રાખે. એમ આ શરીર પણ પાડોશી છે. આત્મા અને તેનાં અનંત ગુણે પિતાની ચીજે છે. તમને તેના પર વધારે પ્રેમ છે? શરીર પર કે આત્મા પર? કેની વધુ જાળવણી કરે છે ? કોની ફરિયાદ વધુ થાય છે ? શરીરની કે આત્માની ? શરીરને કંઈ થાય અને આકુળ વ્યાકુળ થઈ જવાય કાઉસગ કરવો હોય તે સ્થિરતા ન રહે, સામાયિક કરવાની ઈચ્છા ન થાય. કંદમૂળ વિના તે ચાલે નહિ એટલે તેના પ્રત્યાખ્યાન ન લઈ શકાય. આમ જીવને નિજ ઘરની વાત પર પ્રીતિ નથી. જીવન સુધારણાની અને ધર્મક્રિયાની વાતે નિરસ લાગે છે. અને વેપારની, ખાવાપીવાની વાતે રસપૂર્વક કરાય છે. બે વ્યક્તિ વાત કરતી હોય તો તે સાંભળવા કાનને ત્યાં લઈ જાય છે. પણ નિજ આત્મ-રવરૂપની વાત ગમતી નથી. પર-પદાર્થમાંથી પ્રાપ્ત થતું સુખ પ્રત્યક્ષ દેખાય છે તેથી અજ્ઞાની છે તે તરફ દોડી જાય છે. નમિરાજને ઈન્દ્રમહારાજે બ્રાહાણનાં રૂપમાં આવીને કહ્યું - अच्छेरग मन्भुदए भाए चयसि पत्थिवा અને પતિ સંજન વિવિ. ઉ. અ. ૯ ગા. ૨૧ જે વસ્તુ દેખાતી નથી તેને પ્રાપ્ત કરવા હું પ્રયત્ન કરી રહ્યો છે અને રાજપાટ, ધનવૈભવ આદિનું સુખ તને પ્રત્યક્ષ પ્રાપ્ત થયું છે તેને છોડી દે છે અને દીક્ષા લે છે પણ જેની ઈચ્છા કરે છે તે પ્રાપ્ત થશે નહિ અને જે મળેલું છે તે ચાલ્યું જ. એના જવાબમાં નમિરાજ કહે છે કે, सल्ल कामा विन कामा कामा आसी विसोवमा। અને મેણ વાળા કક્ષાના નિ માં ઉ. અ. ૯ ગા. ૫૩ Page #648 -------------------------------------------------------------------------- ________________ 4. ૫ આ કામભાગે શલ્યરૂપ છે. વિષરૂપ છે કામભેાગે આસીવિષ સર્પ જેવા છે કામભોગની અભિલાષા કરવાવાળા પુરૂષ કામલેાગનું સેવન ન કરે તે પણ સ`કલ્પ માત્રથી તે દુગČતિને પ્રાપ્ત કરે છે, વિષયનુ' ઝેર તા જોવા માત્રથી પણ ચડે છે. આસીવિષ કરતાં પણ ભયંકર છે, તેનું ચિ ંતન કરનારા પણ કના ચેક ખાંધે છે. પરભાવનું ચિંતન કરવું તે પરઘરમાં જવા ખરાખર છે. અંતે કરવાનુ તા નિજ ઘરમાં જ છે. પાડોશીને ત્યાં જાવ તે કેટલા વખત ત્યાં રહી શકો ? એ કે ચાર દિવસ, પછી તે ઘેર આવવું જ પડે છે. જ્ઞાની પુરૂષા કહે છે કે જેને તું તારૂં' ઘર માની રહ્યો છે તે પણ તારૂ ઘર નથી સિદ્ધાલય તે તારૂં' શાશ્વત ઘર છે. “ જેવા સિદ્ધ ક્ષેત્રે વસે તેવા આ તન માંહી, માહ મેલ કીચડ ભર્યાં તેથી સુઝે ન કાંઈ, માહે :મેલ શગાદિના જે ક્ષણ કીજે નાશ, તે ક્ષણ તે પરમાત્મા પાતે લડે પ્રકાશ.” સિદ્ધદશાને જીવનનુ ધ્યેય બનાવા અને સ્વાધ્યાય, વાંચન, સામાયિક, પૈાષધ આદિ દરેક ક્રિયા કર્મીના કચરા કાઢી આત્માની જ્યેાત ગાવવા માટે કરો, ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધના કરી. જેની ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના હાય તે સર્વા་સિદ્ધમાં જાય. તે વિમાન એક લાખ જોજનનુ છે, તેમાં સંખ્યાતા દેવે છે. ત્રિછાલાકમાં જ બુદ્વીપ એકલાખ જોજનના છે અને અધેલાકમાં અપઈઠાણુ નરક વાસે એકલાખ જોજનના છે. ત્રણેય એકબીજાની ઉપર છે. દારાવા પણ ફેર નથી. ઉત્કૃષ્ટ આરાધના કરવાવાળા શ્રાવક મારમા દેવàાકમાં જાય. અને જે અવિ જીવ ડાય તે નથૈવેયક સુધી જઈ શકે. આનું શું કારણ ? અવિ જૈનશાસનમાં દીક્ષા અંગીકાર કરે, ઉગ્રતપની આરાધના કરે, તેમની ચામડી ઉતારી કોઇ મીઠુ` છાંટે તે પણ ક્રાધ ન કરે એવી ક્ષમા જીવનમાં કેળવે. ચારિત્ર એટલું શુદ્ધ પાળે કે તેની ભૂલ કેવળી પણ ન કાઢી શકે. આવા જીવા નવગૈવેયકમાં જાય છે. દેવલાકના સુખા મળી જાય પણ લક્ષ શુદ્ધ નથી આત્મા તરફની દૃષ્ટિ નથી, તેથી ભવકટ્ટી થતી નથી માટે ધમનાં દરે અનુષ્ઠાના, આચારા અરિહંત થવાના હેતુથી કરો. ધ્યેયને શુદ્ધ બનાવા. જેની દૃષ્ટિ મિથ્યા છે તે દેવલાકના સુખ ભાગવતા હાય છતાં પરમાથે દુઃખી છે અને જેની દૃષ્ટિ સમ્યક્ છે તે નરકનાં દુઃખા ભેગવતા હાય તે પણ પરમાથે સુખી છે. શ્રેણિક મહારાજના તથા કૃષ્ણુવાસુદેવના આત્મા અત્યારે નરકનાં દુઃખા ભેગવી રહ્યો છે. ધગધગતા ધેાંસરા તેના પર પડે છે પણ ત્યાંથી નીકળી તે બંને તીથ કર દેવા થવાના છે. પામરમાંથી પરમાત્મા બનવાના છે. કાદવમાંથી કમળ ઉગવાનુ` છે. આજે કાઈ નિર્માલ્ય અને શક્તિહીણુ દેખાતા હાય તે પણ આપણા પહેલા માક્ષમાં ચાલ્યા જાય તેવું પણ મને આત્મદૃષ્ટિએ બધાને જુએ તા કોઈ ઉચ્ચ પણ નથી અને કેઈ નીચ પણ નથી. આ ભવમાં કુતરાની પર્યાયમાં હાય તે મનુષ્ય થઈ મેાક્ષમાં પણ ચાલ્યા જાય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અમર્યાતિ જ્ઞાન પ્રાપ્ત કરી લે. Page #649 -------------------------------------------------------------------------- ________________ જીવનું ભાજન અજીવ છે. અજીવનું ભાજન લેક છે. લેકનું ભોજન અલેક છે. અલકનું ભોજન કેવળજ્ઞાન અને કેવળ દર્શન છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં કલેકના ભાવે દેખાય છે. સર્વજ્ઞ બન્યા વિના સર્વદુઃખમાંથી મુક્ત બની શકાય નહી. સર્વજ્ઞતા જેવી મોંઘી ચીજ પ્રાપ્ત કરવા માટે ભાવપણ મેંઘા જોઈએ, જેઓ પરમાત્મા બન્યા છે તેઓએ કેટલા ઉપસર્ગ પરિસહ સહન કર્યા છે. અત્યારે આપણી કેવી દશા છે? એક વચનમાં વાંકુ પડી જાય છે, ડગલે ને પગલે રાગ-દ્વેષના ભાવે થાય છે. મોક્ષ સુખને પ્રાપ્ત કરવા માટે મરજીવા બની ડુબકી મારવાની છે. જેવા તેવાનું આ ગજુ નથી. દુનિયા વખાણે, વંદન કરે, પૂજા કરે, સત્કાર અને સન્માન આપે તેથી સારા છીએ એમ ભૂલેચૂકેય માનશે નહિ. તારું જીવન કેવું છે તે જે. “જેવી. કરણું તેવી પાર ઉતરણી” એ અફર વાત છે. તમારું જીવન જેવાને તમને અવકાશ છે ખરે? જીવની પ્રગતિ રૂંધાણી હોય તે તેનું એક જ કારણ છે, તે જગત આખાને જુએ છે પણ પિતાને જ તે નથી. કોઈ તમને તમારી ખામી દેખાડે તે તેને ઉપકાર માને કે આંખો તાણે? કોઈ તમને એક શબ્દ કહે તે ગમે છે ખરું? પગમાં એક કાંટો વાગે તે હજામ આગળ પગ ધરે છે, તમને કાંટો જડતે હેતે અને હજામ દેખાડે, કાઢી દે તે તેને ઉપકાર માને છે. પેટમાં અલ્સર થયું હોય અને ડેકટર પાસે જાવ તે તે એકસ રે લે છે અને ચાંદુ દેખાડે છે, પણ સારી ચીજો દેખાડતાં નથી. આ ડેકટરને પણ તમે આભાર માને છે પણ કોઈ અવગુણરૂપી ચાંદુ દેખાડે તે દુખ થઈ જાય છે. પણ ભાઈ વિચાર કર કે જીવનમાં જ્યાં સુધી અવગુણ છે ત્યાં સુધી વિકાસ નહીં થાય. અવગુણને દૂર કરી નાખે તે જીવન સુંદર બની જશે. કોઈ અવગુણ દેખાડે તે કોપ ન કરે પણ એમ માનવું કે જે મને હેતું દેખાતું તે દેખાયું. ડેકટર ચરી પાળવાનું કહે તે બરાબર પાળે ને? ડોકટર કહે-ગળપણ ન ખાવું, ભાત વગેરે ન ખાવું, તે એમ કહે કે અમારે ઘેર ઘણુંય છે! શા માટે ન ખાઈએ ? ના.... એમ ન કહે. તે આંતરિક દર્દ મટાડવા માટે ગુરૂદેવ જે પરહેજી પાળવાની કહે છે કેમ નથી પાળતાં ? ગુરૂજીને કહી દે કે મહારાજ! બટેટા વિના તે. મારે ચાલે જ નહિ, મારાથી ઉપવાસ તે થાય જ નહિ ખરી વાત એ છે કે જીવને પડોશી પ્યારા લાગે છે. શરીર પરને મોહ છે, શરીરને તંદુરસ્ત રાખવા અનેક કર્મ બાંધે છે. ઇન્દ્રિય અને મનના ગુલામ એવા જીવને આત્માની તે પડી પણ નથી. સુખ અનંતું છે નિજ ઘરમાં, પરઘર દુઃખ અપારી, અહંતા મમતા જડમાં કરે કેમ, બ્રાન્તિથી દુઃખ ભારી, આતમ તું નહિ જડને ભિખારી... શહેનશાહ તું જગને સ્વામીતુજ પદવી લે સંભાળી.” છે. આત્મા ! તું જડને ભિખારી નથી. શહેનશાહને શહેનશાહ અને બાદશાહને Page #650 -------------------------------------------------------------------------- ________________ બાદશાહ છે. તારે આટલી બધી જડની શી પડી છે? અનંતીવાર જડની એંઠ ખાધી છતાં આબાદી ન થઈ બરબાદ થઈ ગયે. પારકા ઘરમાં જઈને દુઃખને આમંત્રણ આપ્યું. હવે તારા ઘરને સંભાળ. આધ્યાત્મિક દ્રષ્ટિ હોય તે જડના મોહ ન રહે. છ ખંડના સ્વામી એવા ચક્વતના સુખ પણ ફીકકા લાગે. ગમે તેવાં ભૌતિક સુખ પ્રાપ્ત થાય, છતાં આત્મા તેમાં રાચે નહિ. . | સર્વાર્થસિદ્ધના દેવેને ભૌતિક સુખ અત્યંત છે, છતાં તેમાં નહિ રાચતાં દ્રવ્યાનુયોગને વિચાર કરતાં કરતાં ૩૩ સાગર કયાં ચાલ્યા જાય છે તેની પણ ખબર પડતી નથી. સર્વાર્થસિદ્ધના દેવતા અવધિજ્ઞાનમાં સાતમી નરકના તળ સુધી દેખી શકે. તેમનાં મનમાં કોઈ સંશય ઉત્પન થાય તે મનથી ઝીલી લે. આયુષ્ય પુરૂં કરી, ભવને ક્ષય કરી સ્થિતિનો ક્ષય કરીને. બહેવ જંબુદ્વિ દીવે મહાવિદેહેવાસે ઉન્નાએ નયરે વિશુદ્ધ પિછવસે રાયકુલે પુત્તતાએ પચ્ચાયાહિઈ તએણસે ઉન્મુકબાલભાવે વિષ્ણુયપરિણયમિત્તે વણગમણુપતે તહારવાણું થેરાણું અંતિએ કેવલબેહિં બુઝિહિઈ બુઝિતા અગારાઓ અણગારિયં પશ્વજિજહિ - આ જંબુદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રના ઉન્નતનગરમાં વિશુદ્ધ પિતૃવંશવાળા રાજકુળમાં નિષકુમાર પુત્રરૂપે જન્મશે બાલ્યકાળ વીતી ગયા પછી યૌવનમાં આવતાં તથારૂપનાં સ્થવીર પાસે અણગાર બનશે. તે અણગાર સમિતિ આદિથી યુક્ત થઈ, ગુપ્તબ્રહ્મચારી થશે અને વિચિત્ર પ્રકારના તપનું આરાધન કરશે અને ઘણાં વર્ષો સુધી દીક્ષા પર્યાયનું પાલન કરશે. તે એક મહિનાને અણુસણ કરી કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરી સકળ કાર્ય સિદ્ધ કરી છેલ્લા ઉચ્છવાસ નિઃશ્વાસે પછી સિદ્ધ થશે અને સંપૂર્ણ દુખેને અંત કરી અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરશે. આ નિષધકુમારના જીવનનું વૃતાંત્ત વરદત્ત અણગારને પ્રભુ નેમનાથે કહ્યું અને આપણને પ્રભુ મહાવીર સ્વામીના કહેવાથી જાણવા મળ્યું. આ વાત સાંભળી ચારિત્રમાર્ગમાં ઉજજવળ બનજે. ગમે તે ભાવમાં પણ સાધના કર્યા વિના સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. એક સુતારે વૃક્ષ પરની ડાળના લાકડાને ઘણું કાપી નાખ્યું અને ડું બાકી હતું ત્યાં એ ભેજન માટે નીચે ઊતર્યો. એ વખતે એકદમ વાયરો વાયે અને અડી રહેલું લાકડું નીચે પડયું. તે જોઈ જેણે કાપવાની જ શરૂઆત કરી છે એ બીજે કઈ સુતાર રાહ જુએ કે વાયરો વાશે અને લાકડું પડી જશે. તે એમ રાહ જેવાથી લાકડું કપાઈ ન જાય, પણ પુરૂષાર્થ કરવો પડે. એમ કેઈ કહે કે ભરત થકવતીને અસાભુવનમાં અને મારૂદેવી માતાને હાથીના હોદ્દા પર કેવળજ્ઞાન થયું. એમ અમને પણ કોઈકનાર કેવળજ્ઞાન થઈ જશે, સાધના કરવાની જરૂર નથી. આ માન્યતા મિથ્યા છે. મોક્ષ પ્રાપ્તિ માટે ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે. આત્મ સાધના માટે નિષકુમારનું આદર્શ શ્રાવક જીવન અને આદર્શ સાધુ જીવન તમારી સામે રાખજે. અને એ ગુણને અને આદર્શોને તમારા જીવનમાં ઉતારશે, તે અવિનાશી કલ્યાણપંથના સાચા પથિક બની શકશે. Page #651 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૭ર થી સંવત ૨૦૨૦ સુધીમાં ઘાટકોપર મુકામે થયેલ સંત-સતીજીએનાં ચાતુર્માસની યાદી ૧૯૭૨ શતાવધાની પં. ૨ શ્રી રત્નચંદ્રજી મ. સા. (લીબડી સંપ્રદાય) ૧૯૭૪ ૫. મુનિ શ્રી હર્ષચંદ્રજી મ. સા. (દરિયાપુરી સંપ્રદાય) ૧૯૭૯ પૂ. મુનિ શ્રી જવાહરલાલજી મ. (૫. શ્રી લાલજી મ.ના સુશિષ્ય) ૧૯૮૨ ૫. કવિવર્ય શ્રી નાનચંદ્રજી મ. સા. (લીંબડી સંપ્રદાય). ૧૯૯૦ પૂ. શ્રી તારાચંદજી મ. તથા શ્રી કીશનલાલજી મ. તથા શ્રી સૌભાગ્યમલજી મ. સાહેબ (માલવપ્રાંતીય) ૧૯૧ પૂ. કવિવર્ય શ્રી નાનચંદ્રજી મ. સા. (લીંબડી સંપ્રદાય) ૧૯૨ બા. બ્ર. પૂ. શ્રી વિનયઋષિજી મ. તથા શ્રી મહઋષિજી મ. સા. ઠા. ૨ (ષિ સંપ્રદાય) ૧૯૯૩ પૂ. શ્રી શામજી સ્વામી (લીંબડી સંપ્રદાય) - ૧૯૯૪ પૂ. શ્રી આનંદષિજી મ. સા. (ઋષિ સંપ્રદાય) ૧લ્પ પૂ. મહાસતીજી ભાકુંવરજી તથા સુમતિકુંવરજી ઠા. ૩ (ત્રકષિ સંપ્રદાય) ૧૬ શતાવધાની પં ૨ શ્રી રત્નચંદ્રજી મ. ઠા. ૪ તથા ૫, તારાચંદજી મ. સા. ઠા. ૫ ૧૯૯૭ ૫. પં. શ્રી પુનમચંદજી મ. ઠા. ૩ (લીંબડી સંપ્રદાય) ૧૯ પૂ મહાસતીજી વિનયકુંવરજી તથા પૂ. મ. સ. શ્રી ઉજજવલકુંવરજી ઠા.૭ (ઋષિ સંપ્રદાય) ૨૦૦૦ ૫. વિનયષિજી મ. તથા આત્માથી શ્રી મેહનઋષિજી મ. ઠા. ૨ , ૨૦૦૨ પં. મુનિશ્રી ગબુલાલજી મ. તથા શ્રી ચાંદમલજી મ. તથા તપસ્વી શ્રી નંદલાલજી મ. ઠ. (૫, જવાહરલાલજી મ. સા.ની સંપ્રદાયના) ૨૦૦૩ પં. ૨. શ્રી પુનમચંદજી મ. તથા ત. શ્રી ડુંગરશી મ ઠા. ૪ (લી. સં) ૨૦૦૪ મરુષરમંત્રીશ્રી તારાચંદજી મ. તથા ન્યાય સાહિત્ય વિશારદ શ્રી પુષ્કરમુનિજી ઠા. ૫ (પૂ અમરસિંહજી મ.ની સં) ૨૦૦૫ પૂ. મહાસતી વિનયકુંવરજી, પૂ ઉજજવલકુંવરજી ઠા. ૬ (ષિ સં) ૨૦૦૬ આત્માથી પૂ. મોહનન્નષિજી પૂ. વિનયઋષિજી ઠા. ૨ , ૨૦૦૭ શ્રી વર્ધમાન શ્રમણ સંઘના પ્રચારમંત્રી મુનિશ્રી કુલચંદજી મ. ઠા ૩ (પં.સં) ૨૦૦૮ પૂ. મુનિશ્રી મોતીલાલજી મ. ઠા. ૩ (ધર્મદાસજી સંપ્રદાય) ૨૦૦૯ ૫. મહાસતીજી સજજનકુંવરજી ઠા. ૪ (ષિ સં) Page #652 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ માર પરવી ૫. શ્રી લાલચંદજી મ. તથા માનમુનિજી, કાનમુનિજી, તથા પારસમુનિજી ઠા. ૪ (ધ સં.) ૨૦૧૧ મુનિશ્રી મોતીલાલજી મ ઠા. ૩ (ધર્મદાસજી સં) ૨૦૧૩ કવિવર્ય શ્રી નાનચંદ્રજી મ. સા ઠા. ૨ (લી. સં) , ૨૦૧૪ મુનિશ્રી સોભાગ્યસલજી મ. (સંતબાલ) ૨૦૧૫ ૫. હેમકુંવરબાઈ મહાસતી ઠા. ૩ (લી. સં) ૨૦૧૭ ૫. મહાસતી ગુલાબકુંવરબાઈ ઠા. ૩ (ગોંડલ સંપ્રદાય) ૨૦૧૮ પૂ. આચાર્ય શ્રી આનંદષિજી ઠા. ૬ તથા પૂ. મહાસતીજી સુમતિકુંવરજી ઠા. ૭ (ઋષિ સં.) ૨૦૧૯ શતા. પં. ૨. શ્રી રત્નચંદ્રજી મ.ના શિષ્ય શ્રી ડુંગરશી મ. ઠા. ૩ (લી. સં.) ૨૦૨૦ પૂ. મહાસતીજી અમૃતકુંવરજી ઠા ૫ (કષિ સં.) ૨૦૨૧ સૌરાષ્ટ્ર કેશરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ના સુશિષ્ય તપોધની પૂ. શ્રી રતીલાલજી મ. સા. તથા મધુર વ્યાખ્યાતા પૂ. ગીરીશમુનિ ઠા. ૫ (ગે. સં) ૨૦૨૨ ૫. બા. બ્ર. વિદુષી મહાસતીજી શારદાબાઈ ઠા. ૧૪ (ખંભાત સં). ૨૦૨૩ બા.. પં. મુનિ શ્રી વિનયચંદજી મ. ઠા. ૪ (પૂ. કિશનલાલજી મ. સા.ના સુશિષ્ય) ૨૨૪ શ્રમણસંઘીય પૂ. મહાસતી વિનયકુંવરજી, રમણિકુંવરજી તથા મધુર વ્યાખ્યાતા પ્રમાદસુધાજી ઠા. ૫ ૨૦૨૫ માલવકેશરી પ્રવર્તક પં. મુનિશ્રી સૌભાગ્યમલજી મ. સા. તથા શાસ્ત્રી શ્રી વિજયમુનિજી ઠા. ૬ (શ્રમણસંઘ) ૨૦૨૫ તપોધની પૂ. શ્રી રતીલાલજી મ, તથા શ્રી હસમુખમુનિજી ઠા. ૨ (ગ. સં.) ૨૦૨૭ પૂ. બા. બ્ર. વિદુષી શ્રી લીલાવતીબાઈ મહાસતીજી ઠા. ૧૬ (લીંબડી સંપ્રદાય નાને) ૨૦૨૮ ૫. તપેરવી મહાસતી શ્રી મુકતાબાઈ તથા વિદુષી મહાસતી શ્રી ઉષાબાઈ ઠા. ૧૦ (ગોંડલ સંપ્રદાય) Page #653 -------------------------------------------------------------------------- ________________ શ્રી વ. સ્થા. જૈન શ્રાવક સ’ધ-બાટકીપરની કારામારી સમીતીના સભ્ય (1) શ્રી ગીરધરલાલ દામાદરદાસ દફતરી દુર્લભજી કેશવજી ખેતાણી તીલાલ કપુરચંદ આંખી રસીકલાલ શીવલાલ શાહ હીરાલાલ એચરલાલ માદી પ્રતાપરાય દુર્લભજી ગાંધી.... વનેચ’૪ દેવચંદ ઘેલાણી વૃજલાલ કપુરચંદ ગાંધી સેવ'તીલાલ મણીલાલ શાહુ લક્ષ્મીચ' મણીલાલ શાહ ગુલાબચંદ્રે ભગવાનજી ત્રાંસા મણીલાલ કેશવજી ખેતાણી નરેન્દ્ર કીરચંદ ગેાસલિયા ZzLTET-222 "9 "" (૪),, 99 "" 29 "" (૯) ,, (૧૦) " "" (૧૨) છ ,, (૧૪) પ્રભુદાસ માણેકચંદ કાઠારી (૧૫) હીરાલાલ મેહનલાલ તુરખીયા (૧૬) પ્રવીણચંદ્ર શાંતિલાલ શાહુ (૧૭) મનુભાઈ આર. ખેાખાણી ભાઈચંદ ગુલામ' ગાડા ચમનલાલ દામાદર વારા ગુલામચ' વેલજી શેઠ ગોવિંદજી વનમાળી તુરખીયા "" ,, 99 . (૧૮) ૧ (૧૯) ૧ (૨૦) ૧ (૨૧) " (૨૨) શ્રીમતી મધુરાવંતીબેન ત્રિભાવનદાસ શાહ (૨૩) કાન્તાબેન રાયચ' શેઠ 29 ટ્રસ્ટી " " 99 " પ્રમુખ ઉપપ્રમુખ માનદ્યમત્રી "9 "" 99 સભ્ય "" 97 "" 99 "" "" 27 12 22 "" Page #654 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરનું સ્તવન વિદુષી પૂ. લીલાવતીબાઈ મહાસતીજી માનવનો જન્મ મળે, મહાવીરનો ધમ મન્યા, આવા સંજોગ નહી આવે ફરીવાર, નહી આવે ફરીવાર, સંતનો સંગ મન્ય, ભક્તિ નો રંગ મળે.... આ 0 1 માનવ નો જન્મ છે મુક્તિનું બારણું, મહાવીર નો ધર્મ છે મુક્તિનું પારણું, સુંદર આ દેહ મળ્યા, ગુરૂવર નો સ્નેહ મળ્યો...આ 0 2 માનવ ના જન્મ ને દેવતાઓ ઝંખતા, સ્વર્ગના વિલાસ એને ધણીવાર ડંખતા, પ્રેમ નો પ્રકાશ મળ્યો, ઉરનો ઉજાસ મળે...આવો 0 3 જન્મ ને ઉજાળવો તે માનવીના હાથમાં, ધર્મ નો પ્રકાશ છે માનવીના સાથમાં, રૂડો અવતાર માન્યો, જીનવ૨ આધારે મળે, આવો સંયોગ નહીં આવે ફરીવાર.......... .. આવા 0 4 એનેસ્ટ પ્રીન્ટરી, - અમદાવાદ,