SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ * ૩૦ નથી. હજામે બે લેખંડના સળિયા લીધાં. અને સગડીમાં તપાવી લાલઘુમ જેવા કયાં. ધગધગતા સળિયાને ડામ બામલાઈ પર ચાંપી દીધે. પણ બામલાઈ કુટી નહીં. બીજે ડામ માર્યો. છતાં કાંઈ થયું નહીં. હજામ ગભરાયે, અને કહેવા લાગે હજુ આને પાકવા દ્યો. કુટતી નથી. તેઓએ જવાબ આપ્યો, તે પાકી જ ગયું છે. લાવને તારે જીવ ન ચાલતું હોય તે મને આપ. અને ધગધગતા સળીયે હાથમાં લઈ એક પછી એક એમ સાત વાર ડામ પિતાની જાતે માર્યા. અને બામલાઈ કુટી ગઈ અને ગઠળ દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હે વંદન અગણિત.” દેહ જુદો અને હું જુદો એમ બોલવું ઘણું સહેલું છે. જ્યારે પ્રતિકુળતા આવે, શરીરમાં વેદના થાય ત્યારે ચિત્તની પ્રસન્નતા ન જાય તે દેહ છતાં દેહાતીત દશા છે. જેને આ દશા પ્રગટી નથી તેને મેક્ષ લે દુર્લભ છે. અનાદિથી શરીરને મારું માન્યું છે. શરીર મારૂં, દીકરે મારે, વહુ મારી, ઘરબાર મારાં, માણેક, મોતી, મેટર દેહ જુદો અને હું જુદો એમ બલવું ઘણું સહેલું છે. જયારતકુળતા આવા શરીરમાં વેદના થાય ત્યારે ચિત્તની પ્રસન્નતા ન જાય તે દેહ છતાં દેહાતીત દશા છે. જેને આ દશા પ્રગટી નથી તેને મેક્ષ લે દુર્લભ છે. અનાદિથી શરીરને મારું માન્યું છે. શરીર મારૂં, દીકરો મારે, વહુ મારી, ઘરબાર મારાં, માણેક, મોતી, મટર મારું મારું ને મારૂં. આ બધાને મારું માન્યું છે તેથી ભંજવાડ ઉભું થયું છે. આ ત્યાં સુધી મોહનીય કર્મ છે, ત્યાં સુધી આસક્તિ છે. મારાથી સહન નથી થતું, ઘણું દર્દ થાય છે એવું કયાં સુધી થાય? રાગભાવ છે ત્યાં સુધી. અનંતાનુબંધીને રાગ છુટી જાય તે જડ ચૈતન્યના ફાડચા થઈ જાય. જડ સાથે કંઈ લેવા દેવા ન રહે. તેને ગુણ મારામાં નહિ. મારો એનામાં નહિ, આ બધું કહેવા પૂરતું નહિં. પણ પરિણમનમાં ઉતરવું જોઈએ. પિતાને કાંટો વાગ્યો હોય અને બીજાને શુળીએ દીધું હોય ત્યારે કહે કે એની થળી કરતાં મારે કાંટે મોટો, બીજાને ભગંદર થયું હોય અને પિતાને એક છુટી જાય તે જડ ચૈતન્યના ફાડચા થઈ જાય. જડ સાથે કંઈ લૈવા દેવા ન રહે. તેની ગુણ મારામાં નહિ. મારો એનામાં નહિ, આ બધું કહેવા પુરતું નહિં. પણ પરિણમનમાં ઉતરવું જોઈએ, પિતાને કાંટો વાગ્યે હેય અને બીજાને શુળીએ દીધું હોય ત્યારે કહે કે એની શુળી કરતાં મારે કોર્ટ માટે, બીજાને ભગંદર થયું હોય અને પિતાને એક નથી કાફછે તેના ભગંદર કરતાં મારી ફેડકી મોટી છે. આ શરીર પ્રત્યેની
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy