SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ સમોવાય છે. ગૃહસ્થાશ્રમમાં સંયમમય જીવન જીવા માટે ભગવાને માર વ્રતનું કથને કર્યુ છે. આઠમુ વ્રત અનર્થાદડવુ છે. જીવ ચાર પ્રકારે અનથથી દંડાય છે. “ ચઉન્નિડે અનત્થા ઘડે, પન્નતે તં જહા–અવજઝાણા ચરિય', પમ્માયા ચરિય', હિ'સયાળુ, પાવકમ્મા વએસ, ’ અવઝાણા ચરિય' એટલે ખરાખ ધ્યાન ધરવું તે અનર્થાદ'ડ છે. ધ્યાન ચાર પ્રકારના છે. આતધ્યાન, રૌદ્ર ધ્યાન, ધમ ધ્યાન અને શુકલ ધ્યાન. તેમાં પહેલા એ અશુભ યાન છે અને પછીના એ શુભ ધ્યાન છે. કાઁના ઉદય પ્રમાણે સંચાગેા પ્રાપ્ત થાય છે. પણ તેમાં ઇષ્ટ સંચેાગ અને અનિષ્ટ વિયેાગતું ચિંતન કરવુ' તે આતધ્યાન છે. જેની દૃષ્ટિ ગુણ પ્રાપ્તિ તરફ છે તેને સંગે ખડુ મુંઝવી શકતા નથી. જ્ઞાની પુરૂષાના ગુણેાને તમારા જીવનમાં ઉતારવા હોય તે તેમનાં જીવન ચરિત્રોનું સુક્ષ્મ નિરીક્ષણ કરો. ધીમે ધીમે પણ તેમનું અનુકરણ કરી. તેમનાં સમાગમમાં રહે. તેમના ચરણામાં આળેટો. ચારિત્રમાં ડૂબકી મારવાથી, તેમાં નિમગ્ન ખનવાથી ગુણ પ્રાપ્ત થાય છે અને દોષા દૂર જાય છે. દરેકનાં જીવનમાંથી ગુણુ લેતાં શીખાય તેા અનર્થાંડથી ખચાય. જો નિંદા, ઇર્ષોં-દ્વેષ, ચાડી-ચુગલી આવા દુગુ ણેા આત્મામાં પ્રવેશ કરશે તે જીવન અ વિનાનુ ખની જશે. ચપરાશીને દરવાજામાં ઉભા રાખવામાં આવે છે. તે શેઠના સ્વજન, મિત્ર, આડતિયા આદિને ઘરમાં આવવા દે છે. અને ચારલુંટારા કે મવાલીને પગ ઉપરથી પારખી જાય છે. તેને અંદર ઘૂસવા દેતા નથી. જ્ઞાની પુરૂષા કહે છે, તમે તમારા દરવાન બને. આત્મ-મહેલની અંદર સુંદર ગુÌાને આવવા દો, અને દુર્ગુણાને દુર હટાવા. ખરામ વિચારાને હૃદયમાં સ્થાન ન આપે. સુપડું શું કામ કરે છે તે ખખર છે ? સુપડા વડે સેાવાથી ખરાબ તત્વ ખડાર નીકળી જાય છે અને સાર તત્વ તેમાં રહી જાય છે. તમે તમારા જીવનમાં શેના સંગ્રહુ કરો છે? મનરૂપી બેગમાં શું ભગ્ન છે ? જેની સાથે તમારે કાંઈ સંબંધ નથી, જેની આજીવિકા તમારે પૂરવી પડતી નથી તેની પચાતમાં તેા નથી પડતાને ? ઘડીયાળમાં કચરો ભરાય તા અટકી પડે છે. મશીન ખરાબર કામ આપતું નથી. તેમ મનરૂપી મશીનમાં કચરા ભરાય તે તે પશુ અટકી પડે છે. ભગવાને ઠાણાંગ સૂત્રમાં કેવળજ્ઞાનને આવતું અટકાવનાર સાત વિકથા છે એમ કહ્યું છે. જ્યાં ૧ના વિચારા ડાય ત્યાં પરનાં વિચારાને સ્થાન ન હોય અને પરનાં વિચારો હાય ત્યાં સ્ત્રના વિચારોને સ્થાન ન હાય. જ્યારે ધર્મધ્યાન હૈાય ત્યારે આ ધ્યાન ન હેાય. અને આત ધ્યાન હૈાય ત્યારે ધર્મ ધ્યાન ન હોય. એકી સાથે એ વિચારો રહી શકતા નથી. તમારું' ધ્યાન કર્યુ છે તે તપાસે. ખૂક્ષ્મ પુણ્યને જથ્થા એકઠા થાય ત્યારે મન મળે છે, એ મન દ્વારા કેવા વ્યાપાર થાય છે? સ્વ સ્વભાવમાં આત્માને સ્થિર કરનાર મન છે. સ'ની જીવા જ મેાક્ષગામી અને છે. મનથી સુ ંદર વિચારધારા ચાલે છે. શરીર કરતાં ક`મતી જીભ છે. જીભ કરતાં કિમતી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy