________________
૬૯
લેાકેા પરિગ્રહ માટે અનેક પાપા કરે છે, પણ સાથે શુ આવવાનુ છે ? ઉપાર્જિત ધન-વૈભવ અહીં પડયા રહેશે. અને કરેલાં કાળાં કર્યાં દુગતિના દુઃખા દેખાડશે. આ પહેલી પંગતમાં બેસનારા કેટલા ઉપડી ગયા ? અનેક એમ તમારે પણ એક દિવસ જવાનું છે. તે તા નકકી છે ને? ‘હા', તેા પછી પરિગ્રહની મૂર્છામાંથી. સ્વાધીનતાએ મુક્ત અનેા. જો સ્વાધીનતાએ મુક્ત નહિ થાય અને પરાણે એ લેચા મૂકવાના વખત આવશે ત્યારે આંખમાંથી એર મેર જેવડાં આંસુ પડશે. હૃદય કકળી ઉઠશે. અને અંતરાત્મા અત્યંત દુઃખ અનુભવશે.
નિષકુમાર સ્વાધીનતાએ સંસારને રાજીનામુ` આપી છૂટા થવા તૈયારથયા છે. તેમને સાચી દષ્ટિ પ્રાપ્ત થઇ ગઈ છે. એટલે તેને છેડવામાં પણ ખૂબ આનંદ છે. સમજણ પૂર્વક ત્યાગેલ વૈભવ, સ્વજના, માતપિતા કે સ્ત્રીઓનુ` સ્મરણ સાચા યાગીને કદી સતાવતું નથી. તે કદી સંસારીના રાગમાં તણાઈ પેાતાનાં ચરિત્રનાં ચુરા ન કરે. સર્પ કાંચળી છેાઢી સડસડાટ ચાલ્યા જાય છે. પાછું વાળીને જોતા પણ નથી. તેમ સાચા વૈરાગી સવ અંધનથી મુક્ત મની મેાક્ષ મઝીલને પ્રાપ્ત કરવા તીવ્ર ગતિએ પ્રયાણુ આરંભી દે છે...
"नागेो व्व बंधाणं छिता अप्पणेो वसहि वह "
સાંકળ આદિ ખ ધનથી બધાએàા હાથી મધનને તેડીને પેાતાની વસ્તીમાં ચાલ્યા જાય છે. એમ કર્મીના ખધનથી બધાએલે સાધક-આત્મા, અ ંધનને તેડી મુક્તિમાં ચાલ્યેા જાય છે.
માટે નિષકુમાર જાગ્યા કોઈ ના સાચા મેાતીરા
માતપિતાને સયમની દાખ્યા રહી શકે નહિ. હાર તૂટે અને મેતી
સર્વથા મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરવા મહાનતા અને સંસારની અસારતા સમજાવે છે. અંતે નિષધકુમારને દીક્ષા લેવાની રજા મળે છે. પડવા લાગે તેમ માતાની આંખમાંથી આંસુની ધારા વહે છે. પણ નિષકુમાર નિર્માહી અની ગયા છે. પરાધીનતાને ટાળી સ્વાધીનતા પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગી છે. ખાવાની તીવ્ર ઇચ્છા હોય અને ખાવા ન મળે તેા દુઃખ થાય. પણ ઉપવાસના પચ્ચખાણુ કર્યાં હાય અને ખાવા ન મળે તા શું દુઃખ થાય ? સ્વાધીનતાએ કરેલા તપથી કમની નિર્જરા થાય છે. ભગવાન પણ કહે છે કે,
जे य कांते पिए भाए लद्धे विपिट्टि कुम्बई ॥
સાળે ચદ્રમા તેદું વત્તિયુષર્ || દશ. અ ૨. ગા. ૩
પ્રિય, મનેાજ્ઞ અને આનંદ આપનારા ભાગે પ્રાપ્ત થયા હોય અને તેના સ્વેચ્છાએ ત્યાગ કરી દે, તા તે ખરા ત્યાગી છે, ભાગા નથી મળ્યા અને નથી સે.ગવતા તે ત્યાગી