________________
૫૯
ભંડાર હતા. જ્ઞાન સાથે અનુભવ અને ઉંડાણુ જોઈએ જો જ્ઞાનને જીવનમાં વણ્યુ. હાર્ય તા તેની અસર ખીજાને પડે છે. લેકચર કરનારા તે ઘણા હૈાય છે. ખેલવા ઉભા થાય તા તેના જ્ઞાનની પ્રતિભા એટલી હાય કે સભા ડોલી ઉઠે છે. પણ જીવનમાં જીએ તા ગાળ ચક્કર હેાય છે. મેષ કાણુ આપી શકે તેને માટે ભગવાને કહ્યુ છે કે,
आयगुत्ते सया दंते, छिन्नसेाए अणासवे
ને ધમ્મ યુદ્ધમવન્વાતિ, હિપુન્નમળેજિત ॥ સુયગડાંગ સૂ. અ. ૧૧-૨૪
આત્મગુપ્ત અર્થાત્ પાપેથી આત્માની રક્ષા કરવાવાળા, હમેશાં ઇન્દ્રિય દમન કરવાવાળા, સંસારના પ્રવાહને બંધ કરવાવાળા અને આસ્રવથી રહિત પુરૂષ જ શુદ્ધ, પ્રતિપૂર્ણ અને અનુપમ ધર્માંના ઉપદેશ આપી શકે છે. મુનિએ 'સના ટોળાં છે. આવા હઁસ જેવા મુનિએ ઉપદેશ આપવાની ચૈગ્યતા ધરાવે છે.
“ ુંસલા મૂકીને કોણુ ખગલાને સેવશેરે હેજી, બગલા ઉપરથી ધેાળા ને મનમાં મેલારે, માશ ગુરૂજીને પૂછે રૂડા જ્ઞાન બતાવે?, લેાભી આતમને સમજાવે ........મારા. હીરલા મૂકીને કાણુ પથરાને સેવશે રે હેજી, પથરા ઉપરથી ભીના ને ભીતર કારા રે....
જેણે આત્માને ઓળખ્યા છે, આત્મા માટે રસ પરિત્યાગ આદિ અનેક જાતના તપને સ્વીકાર્યાં છે, સંસારના અનેક સબધાને છેડી દીધા છે ને રાતભર જાગીજાગીને આત્માને સાધે છે, તે હુંસના ટાળા છે અને ધોળે દિવસે ધેાળી ગાદી, તકિયા ઉપર મૅસી કાળા કામ કરે છે તે બગલા જેવા છે. તેમના હૃદય પથ્થર જેવા છે, તેના પર ગમે તેટલા પાણીના પ્રવાહ પડે છતાં ભીતરમાં કોરા ને કારા જ રહે છે. જીવનને ઉજાળી શકતા નથી. જીવનની સાધના કરવી હાય તા,
“ ઉજ્જવળતાને આદર, શરીર ન કરશી શ્યામ, ક્રમ તજી દઈ કાકના, કરો હુંસના કામ.”
તમારા આત્માને ઉજ્જવળ મનાવા. શા માટે મેલી રમત રમવી જોઈ એ ? માયાકપટ કરનારા ઉપરથી સારા દેખાવાના ડાળ કરે છે, પણ હય તપાસેા તા તેમના સ્વાથ ને માયાની ખમર પડે
“ સ્વાથ" અહંકારમાં ખઃખદે જગત, વિરલ દેખાય છે પ્રેમ–સેવા, અવરનું અહિત ઈચ્છા કરી આદરી સવ` કા` માગતુ' મિષ્ટ મેવા, ઉપરનું શાલતુ. રૂપરંગે ભર્યુ, અંતરે કુંડ કચા ભરેલા, દલ આખરે જીવન ભરપૂર છે, વિરલ વિશુદ્ધ પ્રભુથી ભરેલા
',
જ્ઞાની પુરૂષા કહે છે. આપુ' જગત મિથ્યાદ્દશ નને કારણે અતવ શ્રદ્ધાને લીધે સ્વાર્થ અને અહંકારમાં ખટ્ટમદે છે. પેાતાના સ્વાર્થને પોષવા હું ખેલે છે, ચારી કરે છે, કંઇકને