________________
* ૩૦ નથી. હજામે બે લેખંડના સળિયા લીધાં. અને સગડીમાં તપાવી લાલઘુમ જેવા કયાં. ધગધગતા સળિયાને ડામ બામલાઈ પર ચાંપી દીધે. પણ બામલાઈ કુટી નહીં. બીજે ડામ માર્યો. છતાં કાંઈ થયું નહીં. હજામ ગભરાયે, અને કહેવા લાગે હજુ આને પાકવા દ્યો. કુટતી નથી. તેઓએ જવાબ આપ્યો, તે પાકી જ ગયું છે. લાવને તારે જીવ ન ચાલતું હોય તે મને આપ. અને ધગધગતા સળીયે હાથમાં લઈ એક પછી એક એમ સાત વાર ડામ પિતાની જાતે માર્યા. અને બામલાઈ કુટી ગઈ અને ગઠળ દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હે વંદન અગણિત.”
દેહ જુદો અને હું જુદો એમ બોલવું ઘણું સહેલું છે. જ્યારે પ્રતિકુળતા આવે, શરીરમાં વેદના થાય ત્યારે ચિત્તની પ્રસન્નતા ન જાય તે દેહ છતાં દેહાતીત દશા છે. જેને આ દશા પ્રગટી નથી તેને મેક્ષ લે દુર્લભ છે. અનાદિથી શરીરને મારું માન્યું છે. શરીર મારૂં, દીકરે મારે, વહુ મારી, ઘરબાર મારાં, માણેક, મોતી, મેટર
દેહ જુદો અને હું જુદો એમ બલવું ઘણું સહેલું છે. જયારતકુળતા આવા શરીરમાં વેદના થાય ત્યારે ચિત્તની પ્રસન્નતા ન જાય તે દેહ છતાં દેહાતીત દશા છે. જેને આ દશા પ્રગટી નથી તેને મેક્ષ લે દુર્લભ છે. અનાદિથી શરીરને મારું માન્યું છે. શરીર મારૂં, દીકરો મારે, વહુ મારી, ઘરબાર મારાં, માણેક, મોતી, મટર મારું મારું ને મારૂં. આ બધાને મારું માન્યું છે તેથી ભંજવાડ ઉભું થયું છે. આ
ત્યાં સુધી મોહનીય કર્મ છે, ત્યાં સુધી આસક્તિ છે. મારાથી સહન નથી થતું, ઘણું દર્દ થાય છે એવું કયાં સુધી થાય? રાગભાવ છે ત્યાં સુધી. અનંતાનુબંધીને રાગ છુટી જાય તે જડ ચૈતન્યના ફાડચા થઈ જાય. જડ સાથે કંઈ લેવા દેવા ન રહે. તેને ગુણ મારામાં નહિ. મારો એનામાં નહિ, આ બધું કહેવા પૂરતું નહિં. પણ પરિણમનમાં ઉતરવું જોઈએ. પિતાને કાંટો વાગ્યો હોય અને બીજાને શુળીએ દીધું હોય ત્યારે કહે કે એની થળી કરતાં મારે કાંટે મોટો, બીજાને ભગંદર થયું હોય અને પિતાને એક છુટી જાય તે જડ ચૈતન્યના ફાડચા થઈ જાય. જડ સાથે કંઈ લૈવા દેવા ન રહે. તેની ગુણ મારામાં નહિ. મારો એનામાં નહિ, આ બધું કહેવા પુરતું નહિં. પણ પરિણમનમાં ઉતરવું જોઈએ, પિતાને કાંટો વાગ્યે હેય અને બીજાને શુળીએ દીધું હોય ત્યારે કહે કે એની શુળી કરતાં મારે કોર્ટ માટે, બીજાને ભગંદર થયું હોય અને પિતાને એક નથી કાફછે તેના ભગંદર કરતાં મારી ફેડકી મોટી છે. આ શરીર પ્રત્યેની