Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha
Catalog link: https://jainqq.org/explore/008569/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નામના બાવા ભારત ગીતપ્રભાકર, લે આ કામ આચાયો અર્તિસાગરસૂરિ. વાલી મારી જાનમાલયા For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra REFERRE www.kobatirth.org 555 : :555555 RRRRRRE *[**~ શ્રી અજિતસાગરસૂરિ ગ્રન્થમાળા ગ્રન્થાંક ૧૬. ગીતપ્રભાકર. Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક, પ્રસિદ્ધ્વતા આચાર્ય અજિતસાગરસૂરિ. વિ. સં. ૧૯૮૯ મુ॰ સ. ૭ RE સપાદક—મુનિ હેમેન્દ્રસાગરજી. પ્રકાશકઃ—અજિતસાગરસૂરિ શાસુસ ગ્રહ. હા. શા. શામળદાસ તુલજારામ, મુ-પ્રાંતિજ, પ્રત ૧૦૦૦ મૂલ્ય શ. ૧-૪-૦ :: વીર સ. ૨૪૫૯ ઇ. સ. ૧૯૩૨ For Private And Personal Use Only 555 666 Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અજિતસાગરસૂરિ શાસ્ત્રસગ્રહ. શામળદાસ તુલજારામ. પ્રાંતિજ, એ. પી. રેલ્વે. વિજાપુર મુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર મુ॰ વિજાપુર ( ગુજરાત ) કાન્તિલાલ ગેપાલદાસ કુંપની મુ॰ માણસા ( મહીકાંઠા ) Acharya Shri Kailassagarsuri Gyanmandir મુદ્રકઃ— શેઠ દેવચંદ દામજી આનંદ' પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 0. શેઠ જમનાદાસ ગોકુલદાસ ડેસા. જન્મ. સ્વર્ગવાસ. માગશીર્ષ સુદ ૫ ફાગણ વદ ૩ સં. ૧૯૩૦ સં. ૧૯૮૪ ખાને આનંદ પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ t - - - 0 = = = = = અર્પણ. આ “ગીતપ્રભાકર કાવ્યગ્રન્થ પ્રભુભક્તિપરાયણ શેઠ જમનાદાસ ગોકુળદાસ ડોસાના અમર આત્માને અર્પણ. તા. ૫––૩૨ પ્રાંતિજ શામળદાસ, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આમુખ Acharya Shri Kailassagarsuri Gyanmandir આ રસમય કાવ્ય ગ્રન્થનું મેટર પ્રેસ માટે ગ્રન્થ રચાયાની સાથે જ તૈયાર કરવામાં આવ્યું હતું . પુસ્તક પ્રેસમાં જવાની તૈયારીમાં હતું, એવામાં પરમગુરૂરાજશ્રી જિતસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને માંદગી શરૂ થઇ. એ જ માંદગીમાં એ જ મહાત્મા પુરૂષના સ્વર્ગવાસ થયા, એટલે આ કાવ્ય ગ્રંથ પ્રેસમાં જતાં વિલંબ થાય એ સ્વાભાવિકજ છે. મ્હારા પરમગુરૂરાજ શ્રી અજિતસાગરસૂરીશ્વરજીની આજ્ઞા અને પ્રેરણા મુજબ ‘ ગીત પ્રભાકર’ ‘ આનંદ પ્રેસમાં' છાપવા માટે આપેલ. આ કાવ્ય ગ્રન્થ છપાઇ ગયા છે. આ કાવ્યગ્રંથ રચાઈને તૈયાર થયા, તે અરસામાં જ રાજકેટના જૈન શીલાસાફર શ્રીયુત ગોકુલદાસ નાનજીભાઇ ગાંધી કે જેમણે દનગ્રંથા અને જૂદા જૂદા ધર્મોને તુલનાત્મક પ્રશંસનીય અભ્યાસ કરેલા છે અને જેમની પાસે જુના કાળના નમુનારૂપ અત્યંત ઉપયેગી અને ઘણા જ કીંમતી હસ્તલેખિત પુસ્તકને મ્હોટા સંગ્રહ છે, તેને આ જૂના પુસ્તક વેચવા અને કીંમત સમજવા સંબંધમાં રૂબરૂ વાચિત કરવા માટે માણસે મેાલાવવાથી—આવવાથી એમની પાસે આ · કાવ્ય ગ્રંથ 'રજી કરવામાં આવ્યા. એમણે પાતે જ આ કાવ્ય ગ્રંથ ' ની પ્રસ્તાવનારૂપ કે જે કહા તે રૂપ ‘ જૈન કવિ અજિતસાગરસૂરિ' મથાલા હેઠળ જીવનપરિચય અને સાહિત્યવિસ્તારનું સૂચન કરનારા ઉપયોગી લેખ લખી આપ્યા હતા. તે સબંધમાં અમે તેમને તેમજ ‘ કાવ્યપરિચય ’ લખનાર શ્રીયુત નાગકુમાર * For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org น . બી. એ. એ. એ. ખી. ના સાથે ઉપેદ્ઘાત લખી આપનાર શ્રીયુત ભાષ જામનના પણ આભાર માનીએ છીએ. આ પુસ્તક પ્રગટ કરવા માટે સામાન્ય રીતે મદદ વિગેરેની ગેાઢવણુ પણ અગાઉથી થષ્ઠ ગઈ હતી. આ ફાલ્સ ગ્રંથસાધના અભ્યાસક પ્રભુપ્રેમી શેઠ જમનાદાસ ગોકુલદાસ ડાસાને અર્પણ કરવાની સૂરીશ્વરજીની પ્રથમથી ઇચ્છા હતી, તે મુજબ એ · અમર આત્માને' જ અણુ પત્રિકા આપવામાં આવી છે. ' Acharya Shri Kailassagarsuri Gyanmandir ' ‘જેણે ખહુ શાસ્ત્રોનું અવલેાકન, તેમજ માનવ સ્વભાવને અભ્યાસ, દુનીયાદારીની અટપટી વિગતાની વિચારણા, કુદરતના પરિચય વગેરે કરેલ હોય છે; જે અત્યંત અભ્યાસી અને અનુભવી હોય છે અને તે ઉપરાંત જેનામાં પ્રતિભા હોય છે એ જ કાવ્ય-સુંદર કે ચિરંજીવ કાવ્ય રચી શકે છે. કાવ્યમાં અનેક અર્થોં બતાવવાની અને વિવિધ પ્રેરણાઆને પેાષવાની પારાવાર શકિત રહેલી છે. કાવ્યના આત્મા રસ છે. રસ ધારણ કરનાર રસિક કહેવાય છે. કવિ પોતે તે રસિક હાવા જ જોઇએ. રસવિહાણા, લુખાસુકા હૃદયવાળા માણુસ માટે અધિકારી લેખાતા નથી. રસ આવે જ કયાંથી ? કાવ્યે કવિતા રચવાને કવિમાં રસ ન હોય તે તેની કવિતામાં વિવિધ પ્રકારના હોય છે. काव्येषु नाटकं रम्यम् - रसात्मकं वाक्यं काव्यम् । ' 'રસામાં વાચં વળી~~ સસ્તું-તેવ ! સપ્રાણોનાટ્યવિધિ | ।’ वर्णार्थ प्रबन्धवैदग्धीवासिताऽन्तःकरणा ये पुनरभिनयेष्वपि प्रबन्धेषु रसमपजहति विद्वांस एवं ते न कवयः । 61 न तथा वृत्तवैचित्री, श्लाघ्या नाट्ये यथा रसः | विपाककमप्यानमुद्वेजयति नीरसम् ॥ २३ ॥ ” (નાવિષ્ઠાસનારમ્ ગ્૦ રૃ. ૫ ) "2 “ કાવ્યેાના વિવિધ પ્રકાર છે, તેમાંય નાટક રમ્ય છે, $6 રસાત્મક રસમય વાક્ય તે જ ‘કાવ્ય’ કવિઓનું વન છે.” વળી~~ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir “ દેવ ! રસમય પ્રાણવાલા નાટયવિધિ જ પ્રશંસવા ચેાગ્ય છે. જેમનાં અંત:કરણા વર્ણ અને અની કુશળતાથી વાસિત છે એવા વિદ્વાને નાટ્ય પ્રધમાં–કાવ્યામાં રસના ત્યાગ કરે છે તે માત્ર વિદ્વાન જ કહેવાય. કવિ ન કહેવાય. " “ કવિ અને કવિતા સરસ જોઇએ. સરતા ત્યાં જ બ્રહ્માનંદ ” आनन्द वै ब्रह्म' ( उपनिषद् ) નાટકમાં—કાવ્યમાં રસ વખાણવા યાગ્ય છે તેમજ વૃત્તોની—છંદોની વિચિત્રતા–વિવિધતા ખાસ વખાણવા યેગ્ય નથી. પરિપકવ એવું આંબાનુ ફળકેરી નીરસ–રસહીન ચિત્તને ઉદ્વેગ કરે છે, તેમ રસહીન કાવ્ય. ' 39 કવિના હૃદયને કાઇ વિરલાજ એળખી શકે છે. કવિનુ હૃદય કાંઇ સામાન્ય હૃદય હૈાતું નથી. કવિ હમેશાં સ્વતંત્ર હૈાય છે. અનેક વિદ્યાનેાએ કવિએતે નિરકુ શ કહેલા છે. निरंकुशाः कवयः કવિના મન ઉપર લેશ પણ અંકુશ હેાય તે કવિથી કવિતા તેા રચી શકાય નિહ. જોડકડાં જોડે તે ભલે. મન સંપૂર્ણ સ્વતંત્ર હાય, મનઃ સપૂર્ણ સ્વચ્છ હૈાય તે જ સંપૂણ પ્રતિભાયુકત રસાત્મક કાવ્ય રચી શકે. કાવ્યના આત્મા રસ છે. રસના નવ પ્રકાર પાડવામાં આવ્યા છે, કવિ પ્રસંગાનુસાર નવે રસને પેષે છે. રસનું ઉત્પત્તિ સ્થાન માટે ભાગે શૃંગાર છે. શૃંગારના અનુભવ પાંચ છે. શૃંગારમાંથી વૈરાગ્ય પ્રકટે છે. આ એક સામાન્ય નિયમ છે. કાઇ એવા મહાપુણ્યશાલી પણ ડાય છે કે જે શૃંગારના અનુભવ લીધા સિવાય પરખારા જ વૈરાગ્ય રસમાં આસકત બને છે. આવા મહાભાગાએ પૂર્વ ભવમાં શૃંગારરસના અનુભવ લીધેલા હેાવાથી આ ભવમાં સહેજે જ એમને શૃંગાર અરૂચિ અને વૈરાગ્ય તરફ અભિરૂચિ પ્રગટે છે. તરઃ વૈરાગ્ય પ્રાધાન્ય કવિતા રચનાર કવિમાં સહેજે જ શૃંગારભાવના અનિચ્છાએ પણ આવી જાય છે. શૃંગારભાવના અને દુષ્ટ ઈચ્છામાં ઘણા તફાવત છે. શૃંગારને નહિ સમજેલા માણસે। ઘણીવાર શૃંગાર For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org G Acharya Shri Kailassagarsuri Gyanmandir એટલે દુષ્ટ ભાવનામય ક્ષેત્ર એવા અવળેા અ કરી બેસે છે. મહાત્મા આન ધનજી, ચિદાનંદજી, ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજી વગેરે વૈરાગ્યવાન સંતપુરૂષાએ અનેક સ્થળે શૃંગારરસને પોષણ આપ્યું છે. અનેક રાસાએ કે જે વૈરાગ્યવાન મહાભાગાએ રચેલા છે એમાં પણ વૈરાગ્યની સાથે શૃંગારરસ તા આવવાના જ. પૂર્વધર જેવા મહાત્મા—ભદ્રબાહુ સ્વામીએ કલ્પસૂત્રમાં શૃંગારને સ્થાન આપેલ છે. જખૂદ્દીપ પ્રજ્ઞપ્તિ વિગેરે પ્રવચનામાં પણ શ્રૃંગાર દષ્ટિગત થાય છે. શૃંગાર વિષેાણ્ણા સંસાર તે સંસાર નથી; માત્ર વે છે. કુદરતનું પણ વર્ણન એક પ્રકારના પવિત્ર શૃંગારજ છે. શૃંગાર હંમેશાં પવિત્ર હેાય છે. જ્યાં અપવિત્રતા છે ત્યાં શૃંગાર નથી. શૃંગારમાંથી રસ અને પ્રેમ પ્રગટતાં પ્રભુભકિત તરફ સહેજે જ જઇ શકાય છે. ભકિતભાવથી હૃદયની વિશુદ્ધિદ્રારા જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટે છે; એથી જ આત્મજ્ઞાન સપ્રાપ્ત થાય છે અને મેાક્ષ મળે છે. ગુરૂમહારાજ અજિતસાગરસૂરિજી મહારાજની કવિતાઓમાં કુદરતનું વર્ણન ભારે રસપૂર્ણાંક કરવામાં આવ્યું છે. એમાં નરી પવિત્રતાથી છàાલ શૃગાર જેવું જ જણાશે. આવે પવિત્ર શૃંગાર હમેશાં ઇષ્ટ છે. શૃંગાર કહા અલંકાર કહે। તે એકજ. અલંકાર વિનાની કવિતાકાવ્ય શાભાસ્પદ નથી. કવિ મન્દ્રિયશપાલ પણ કહે છે. उद्यानं फलसंग्रहेण लवणेनाऽनं वपुर्जीवितेनाssस्यं नासिक येन्दुना वियदलङ्कारेण काव्यं पुनः । राष्ट्रं भूपतिना सरः कमलिनपिण्डेन हीनं यथा, शोच्यामेति दशां दहा ? गृहमपि त्यक्तं यथा स्वामिना ॥ ३४ ॥ ('मोहपराजय नाटकम्' तृतीयांङ्कः ) * મૂળ સમૂહ વિના ઉદ્યાન, લવણુ–મીઠા વિના ભેાજન, જીવત–આત્મા વિના ગારીર, નાસિકા વિના મુખ, ચંદ્ર વિના આકાશ, અલંકાર વિના કાવ્ય; For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८ રાજા વિના રાષ્ટ્ર દેશ, કમળા વિનાનુ સરાવર જેમ શાચનીય દશાને પામે છે, તેમ ગૃહપતિ–સ્વામી વિનાનું ઘર પણ શાચનીય દશાને પામે છે. . " કિતરસમાં પણ જ્યારે કાષ્ટ કવિ સખીરૂપ થઈને પ્રભુ ભકિતનાં ભજના, સ્તવના કે કાવ્યો રચે છે ત્યારે તેમાં પણુ સંપૂણૅ નિર્દોષ શૃંગાર તે। અનાયાસેજ આવી જવાના. કલિકાલસર્વજ્ઞ ભગવાન હેઅગ્નદ્રાચાય જી અને શ્રી રામચદ્રસૂરિ જેવા મહાભાગાના કાવ્ય નાટક અલંકાર શાસ્ત્રોત્ર થામાં પણ નિર્દેોઁષ શૃંગાર તેા છે જ, ગુરૂદેવ શ્રી અજિતસાગરજી સૂરીશ્વરજી મહારાજે રચેલા ‘ ભીમસેન ’ ચરિત્રમાં વૈરાગ્ય પરાકાષ્ઠાએ પહેાંચેલા છે; છતાં એમાંયે કાઇ કાઇ જગાએ શૃંગાર તા હૈાય છે જ. જે લોકા શૃંગારને નથી સમજી શક્યા તેવા લેાકેા કહે છે કે આચાય છ મહારાજ શ્રી અજિતસાગરસૂરીશ્વરજીના કાકા કાવ્યોમાં શૃંગારને પોષવામાં આવ્યો છે. આ કાવ્યેામાં કાઇ ક્રાઇ જગાએ શૃંગાર છે ખરા પણુ તે સર્વાંગ નિર્દેૌષ શૃંગાર છે-ષ્ટ શૃંગાર છે. આવા શૃંગાર પોષવાનુ કામ અનેક વૈરાગ્યવાન મેાટા આચાય ભગવાનએ પણ કરેલું છે. ઉચ્ચ ભાવનાથી પાષાયલા શૃંગાર તે શૃંગાર નથી; પરમ વૈરાગ્ય છે. ભકિતભાવથી પોષાયેલા શૃંગાર અપરાભિકતરૂપ છે. શૃંગાર સ`ત્ર છે. શૃ’ગાર વગરની કઇ વાતચિત ? કયા પ્રસંગ ? કઇ વસ્તુ એ? તે સમજી શકાય તેવું નથી. વૈરાગ્ય પણ એક પ્રકારના શૃંગાર જ છે. શૃંગારરસમાંથી અપભ્રં’શ થઇને ‘શણુગાર’ શબ્દ બન્યા છે. શૃંગાર એટલે શાલા. શૃંગાર કે શાભા વગરની સ` વસ્તુ નકામી છે. લેકે શૃંગા રને જે અ` હલકટ ભાવમાં કરી રહ્યા છે તેવા અય શૃંગારના ચતાજ નથી. શૃંગાર હલકા શબ્દ નથી કે તેમાં હલકે અ પણ નથી. શૃંગાર એ ઉચ્ચ કાટીના દૈવી શબ્દ છે. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીય એ પૂનાની મહાપુરૂષોના શૃંગાર છે. ગુજરાતી ભાષા વધારે ખેડવાની જરૂર છે. રાષ્ટ્રના મુખ્ય આધાર તેના સાહિત્ય ઉપર અવલ`ખેલા છે. જે રાષ્ટ્રનું સાહિત્ય વિપુલ અને For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વ્રુદ્ધિબળવાલુ' હાય છે તે રાષ્ટ્ર સભૌમસત્તા ભાગવી શકે છે. એ જ રાષ્ટ્ર અન્ય દેશ માટે અનુકરણીય થઇ પડે છે. . www.kobatirth.org પરમગુરૂરાજ શ્રીઆચાય અજિતસાગરસૂરીશ્વરજી મહારાજે ગુજરાતી ભાષાનું સાહિત્ય વિપુલ અને સમૃદ્ધ બનાવવામાં ખૂબ ફાળા આપેલે છે. એમની કવિતાએ શુદ્ધ ગુજરાતી ભાષામાં બુદ્ધિપૂર્ણાંક સ` ધમ માટે લખાધેલી છે. એ મહાત્મા કવિની કવિતામાં પ્રતિભા તરવરી રહે છે. ગીત પ્રભાકર સિવાય ગુરૂશ્રીના ખીજા કાવ્યાના સંગ્રહ છે, જેમાં ગિરિ, ગહવરા, પર્વતા, નદીનાળાઓ, કાતરા, કંદરા, વનચરાના, સ્વાભાવિક સ્વભાવાના વણુ નરૂપે લખાયેલા કાવ્યેા ‘ સૌન્દલહરી’ નામનુ' કાવ્ય ગ્ર ંથરૂપ બ્હાર પડશે. ધણા કાવ્યો પ્રાંતિજ અમદાવાદમાં સૂરિજીના સંગ્રહમાં પડેલા છે. પ્રસ ંગે પ્રગટ થશે. સંસ્કૃત સાહિત્યમાં પણ એમનુ સ્થાન સર્વોચ્ચ છે. ગદ્યપદ્યમાં પણ અનેક ગ્રંથા લખ્યા છે. કેટલાક છપાઇ મ્હાર પડયા છે, કેટલાએક અપ્રક્રટ છે તે ચેાડા સમયમાં મ્હાર પડશે. ગયા વર્ષે ભીમસેનચરિત્ર' ( અમૂલ્ય ) છપાઈને બ્હાર પડયું છે. સ્તાત્રરત્નાકર, શાભનસ્તુતિસટીક-અનુવાદ, ’- સુખાધરત્નાકર ’ ૮ સ્તવનસંગ્રહ ' વિ. પ્રેસમાં આપેલા છે. ક્રમે ક્રમે પ્રગટ થશે. ગુરૂશ્રીની પ્રબલ ઇચ્છા પ્રાચીન હસ્તલેખિત પુસ્તકાને આદર્શ સંગ્રહ કરવાની હતી. વધારેમાં વધારે નાણા ખર્ચાવીને પણ એક નમુનેદાર ગ્રન્થ-ભંડાર ખનાવવાની એમની પવિત્ર ભાવના હતી. અમારી એવી જ પ્રખલભાવના છે. " વિન્નપુર વિદ્યાશાળાતા. ૨૭–૮–૩૨ } Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ હેમસાગર, For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજીત ઉગાર. = == મુજ દેશ માંહી ઐક્ય હે, એ ગ્રન્થની પ્રસ્તાવના, ધન ધાન્યથી આબાદ હે, એ હૃદયની છે ભાવના, મુકિત વસે હૈડાં વિષે, મુકિત પધારે દેશમાં, સર્વત્ર શાન્તિ વિસ્તરે, સહુ પ્રાણી રહે ઉત્કર્ષમાં. ૧ પશુઓ ઊપરની ક્રૂરતા, જન સર્વમાંથી નષ્ટ હો, આવે અહિંસા હૃદયમાં, નવ કેઈને પણ કષ્ટ હે; મતપંથ વાડા સર્વ હે, પણ સર્વમાં આવે દયા, પાપાત્મ ભાવ વિભેદી હૈ, વર્ણાશ્રમે છેને રહ્યા. ૨ હું પાઉં પાણી તૃષિતને, તે જાણું જાણે મેં પીધું, ધન આપું નિધનને તદા, હું જાણું કે મુજને દીધું; હારે હૃદયમાં આતમા છે, એમ સર્વ વિષે રહ્યો, સુખ દુઃખ છે હારા વિષે, એ ભાવ છે સહુમાં રહ્યો. ૩ ક જગતમાં જે વસ્યાં, તે કષ્ટ છે હારા બધાં, જે સખ્ય છે જગમાં વસ્યાં, તે સૈખ્ય છે મહારા બધાં; આ માટે જગતના સૌખ્યમાં, મ્હારા સુખને ભાગ છે, 5 એમજ જગતનાં કષ્ટમાં, મુજ કઈ કેરે લાગે છે. ૪ આ જન્મ પ્રાણી સર્વની, સેવા હુને આવી મળે; ને એજ સુંદર માર્ગમાં, છેને ટળે તો આંબળે, બ્રાહ્મી નયન બ્રાહ્મી શ્રવણ, બ્રાહ્મી હૃદય હારૂં હજો, એ હૃદય કેરે ભાગ લેવા, સર્વ સંતે આવજે. ૫ ( અજિતસાગરસૂરિ) For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્પણ. === == == મુજ પ્રેમભીના બાંધને ગ્રન્થ મુજ અર્પણ હજો, સામાં જીવનના ગ્રાહકોને પ્રેમ સહ અર્પણ હજે; સાચા સુખદ સદ્દગુરૂપદે આનંદ સહ અર્પણ હો, " અજ્ઞાન જેનું વહી ગયું એ જ્ઞાનીને અર્પણ હજો. ૧ રસવાદી રસના શાસ્ત્રી ને પરીક્ષકપણે અર્પણ હો, મુજ આત્મને મ્હારી સુધા સુખદા બની અર્પણ હજે; પરમાર્થવાદી સંતને શુભ ગ્રન્થ મુજ અર્પણ હજો, I નિષ્કામી નિર્મળ કમને આ પ્રેમ સહ અર્પણ હશે. ૨ અનુભવતા આનંદને અનુભવ વગર શું જાણશે, હૈડાં વિષેના મૃદુ રસ સૂકાં હૃદય શું હાણશે; પ્રસૂતિતણા એ કષ્ટને વધ્યા કદિ જાણે નહી, સૂકાં હૃદયનાં માનવી કાવ્યામુતે માણે નહી. ૩ પાણી તૃષિત જન પી શકે ગ્રાહક જરૂર છે પાણીને, કાવ્યામૃતેને પી શકે ગ્રાહક મધુર છે વાણીને; અધિકારીને અર્પણ હો જે કાવ્યને સાદર કરે, ને બહેરા કને શું બોલવું નવ શબ્દ કર્ણ વિષે ઠરે. ૪. સરખા હૃદયના બધુઓ ! સરખા રસેના ભેગીઓ ! II સરખા પ્રભુના ધ્યાનીઓ ! સરખા જીવનના એગીએ ! જાણી શકે માણી શકે તમને અતઃ અર્પણ હજો, મ્હારૂં જીવન એ માર્ગમાં પ્રભુ છે કહી આહાદ. ૫ | “અજિત.' For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાવ્ય-પરિચય. ગળથુથી સાથે જ કાવ્યરસામૃતને ગળે ઉતારવાની જેને પતિવર્ગની પ્રાચીન પ્રણાલિકાને અખંડિત રાખનાર પુરૂષો, જૈન સમાજમાં હજી સુધી પાકતા જ રહ્યા છે અને પિતાના પૂર્વજોએ અપેલા વિશાલ સાહિત્યકાલમાં ઉમેરો કર્યો જાય છે. સ્વ.યોગનિષ્ટ આચાર્ય બુદ્ધિસાગરજી, ગુજર સાહિત્યની અપૂર્વ અને બેનમૂન સેવા બજાવી, આ પાર્થિવ જગતમાંથી અલ્પસમય પૂર્વે જ, વિરામ પામ્યા છે. તેમનાં સુખદ સ્મરણ સૂકાય તે પહેલાં જ, તેમની કાવ્ય-સાધનાને આગળ ધપાવવાના કાર્યમાં રક્ત થયેલ, શિષ્ય અજિતસાગરસૂરિ ગુરૂના પંથે પળી “ અવશ્યમેવ” ને ભેટ્યા છે. કાવ્યદેવીને સમર્પણ કરેલો “અજિતાબ્ધિ” ને રસથાળ પણ નાને સૂને નથી. તેની વિવિધ વાનગીઓને ટુંક પરિચય કરાવતાં મને ખૂબ જ આનંદ થાય છે. ગીતરત્નાકર” અને “કાવ્ય સુધાકર ' ની સુધા ટપકતી સુમધુર પંકિતઓને રસાસ્વાદ પામી ચૂકેલાને “ગીત પ્રભાકર' વાંચવા માટે લલચાવવાની જરૂર નથી. સહજ સિદ્ધ પ્રાસાદિકતા, રાગ વૈવિધ્ય, ઉજાત વિચારે, શબ્દ લાલિત્ય અને કર્ણપ્રિયસંગીતથી “ગીત પ્રભાકર'. નું, અવલથી આખર સુધીનું, પ્રત્યેક ગીત ગુંજી રહ્યું છે. સંદિગ્ધતા કે કઠોરતાનું નામ નિશાન પણ ન મળે. જૈન સાધુ એટલે જ નિર્મળ, નિરાડંબરી, સરળતા અને પ્રાસાદિકતાની મૂર્તિ. તેના શબ્દો મધુર અને પ્રિયંકર હોય છે. તેના વદન પર સદૈવ હાસ્યરેષાઓ ઝળકયા કરે છે. ધર્મની જીવંત જત તેના રોમેરેામે પ્રકાશી રહેલ હોય છે. તેના કાવ્ય-ઝરણાનું મનહર નીર તેના જીવનજળથી ભિન્ન પ્રકારનું કેમ જ હોઈ શકે? ખાસ કરીને જે પોતે કવિતાને રસિ હેય, અને વળી, For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ ઉદ્યાનમાં હું જાઉં ત્યાં, દર્શન કરૂં છું આપનાં, “એકાંતમાં બેસું તદા, દર્શન કરૂં છું આપનાં. (ગી. પ્ર. પૃ. ૫) આવો કાવ્યદેવીને અનન્ય ઉપાસક હોય તેને કાવ્ય-વિહાર ઉચ્ચ પ્રકારને હેય તેમાં શું આશ્ચર્ય ? પ્રભુ-પ્રેમ-ભકિત-વિરહ, આત્મભાવના, નૈતિક ઉપદેશ, વૈરાગ્ય, સમાજ સુધારે અને સ્વદેશ પ્રેમ એ મુખ્યતઃ “ ગીત પ્રભાકર ” ના વસ્તુપ્રદેશ છે. ભજન, ગઝલો અને વિવિધ દેશીઓમાં કાવ્ય ગુંથણી થએલી છે. ગેયત્વ એ સર્વ કાવ્ય પ્રધાન ગુણ છે. પ્રેમભકિતના સૂરો જહાં તહાં ગુંજ્યા કરે છે. કવીશ્વર દયારામની ગેપીરૂપે પ્રભુ ભજવાની કલ્પના, આપણે કવિ ધર્મ જૈન છતાં, તેનાં ઘણાં ખરાં કાવ્યોમાં તરવર્યા કરે છે. રાધા અને કૃષ્ણની બેલડીએ, સેંકડો વર્ષોથી કાવ્ય ગુંજનાથે ગુજર કવિરત્નને અખૂટ પ્રેરણુંનાં અમી પાયાં છે. એક રીતે કહીએ તે રાધા-કૃષ્ણ યા કૃષ્ણ–ગોપીને વિષય, સાહિત્ય ક્ષેત્રમાં અમર રસકુંપી સમે, રસ પ્રદાન કરે તે મનાવે છે, અને પ્રતિક્ષણે તેમાંથી નવીનતા ઝરતી હાઈ રમણીય ગણાય છે. રાધાને વિરહ, કૃષ્ણની મેરલી, કનૈયાની કામણગારી મૂર્તિ, વૃન્દાવન વગેરે અક્ષત રસદાયી સનાતન કાવ્ય-વસ્તુઓએ આપણું કવિને પણ આકર્ષે છે. વૃન્દા તે વનમાં વ્હાલમ ઉભા, લગની હૃદયમાં લાગી છે; અનહદની મેરલી વાગી છે. એ મેરલી કેરા શબ્દ હે સજની, તૃષ્ણ જગતની ત્યાગી છે; અનહદની. ઘર અને બહાર સખી ઘડિ નથી ગમતું, મહે તે મૂતિ મેહનજીની માગી છે; અનહદની. ” ( ગી. પ્ર. પૃ. ૧૧ ) વહાલમ વૃન્દાવનમાં અનહદની મેરલી બજાવે છે અને તેના શબ્દશ્રવણથી કવિ જગતની તૃષ્ણ ફગાવી દે છે. વળી, For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ “ ચાલેા સખી વનરાવન જઈએ, માહેન દન માટે રે; મોહનવર છે સૌથી માંઘા, સદાય શિરના સાટે રે. મેાહનવર છે છેલ છખીલા, સુખપર મારલી ધારે રે. લગની લાગી નટનાગરમાં, અનહદ નાદ ઉચ્ચારે રે. મેાહનજીની અનહદ મુરલી, હૈડાં હેરી લીધાં રે; કાળજડાં સખી એણે નાદે, કારી પરવશ કીધાં રે. ” ( ગી. પ્ર. પૃ. ૨૧૬ ) મેાહનવરની મુરલીના નાદથી કાળજડાં કારાષ્ટ પરવશ થયાં છે. અને, “પ્રભુજીના નામ માટે લીધી ફકીરી, હવે તે લક્ષ્મી કયાંથી આવે, સાહેલી હું તે ઘેલી થઇ છું. પ્રભુના વિરહ મારા અંગમાં આળ્યે, . ભાણે ભાજન નવ ભાવે, સાહેલી ! હું તે ઘેલી થઇ છું. પ્રભુજીના પ્રેમથી ઘેલી બનેલી ગેાપી કુંજભુવનમાં જઇ આવી; “હું કુંજભુવનમાં ગઇતી, ત્યાંહી નિરખ્યા નદિકશાર; નિરખ્યા નકિશાર, ચિત્તડાં કેરી ચાર. રાસ રલીલા છેલ છબીલા, સિખ ! મનડુ` માથું કાંઈક મ્હારૂં નવ ચાલ્યુ' કશું જોર. નંદના લાલા અતિ મતવાલા— મન હેરી પાછું નવ આપે એવા દેખ્યા દગાખાર. બંસી બજાવી લાજ તજાવી,— સિખ ! શામ સલૂણા જાણે ગગને ગાજે છે ઘનઘાર. ” ( ગી. પ્ર. પૃ. ૨૦૪ ) આમ ગાપી સ્વરૂપે-વિરહિણી સ્વરૂપે આપણા કવિ પ્રેમમસ્તીનાં ગીતા ગાય છે, અને આપણને પણ પોતાની સાથે રાસેશ્વરી કુ ંજભૂમિમાં સાથે લઇ જઈ નકિશારની રમણલીલાનાં દન કરાવે છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ નરસિંહ મહેતા, મીરાંબાઇ, દયારામ, પ્રેમસખી આદિનાં કાવ્યોમાં જે શંગારની રેલમછેલ છે તે જ પંકિતના શૃંગારની રેલમછેલ અજિતાબ્ધિ નાં કાવ્યોમાં દષ્ટિગોચર થાય છે. ઘડીભર એમ પણ કેઈને થાય કે કંચન કામિનીના ત્યાગી મુનિએ શુંગાર ઓછો ગાય હેત તો તેના સફેદ અંચળાને વધુ વેગ્ય થઈ પડત. આ પણ એક દષ્ટિ છે. પરંતુ એ ભૂલાવું ન જોઈએ કે ભકત આત્મા જ્યારે કવન કરવા માંડે છે ત્યારે તેની દૃષ્ટિ રસપ્રધાન હોવાને બદલે ભકિતપ્રધાન હોય છે. તે માત્ર ગુંજન જ કરી જાણે છે. ઘણું ભકત કવિઓને ઢોળાવ, આ પ્રમાણે શૃંગારરસ તરફ થયેલ છે. આપણે કવિ પણ તેમાં અપવાદરૂપ નથી. અલબત એક જૈન કવિ તરીકે જોઈએ તે ઘણા થોડા જૈન કવિઓએ સંગાર આટલી છૂટથી ગાયો છે. પ્રેમલક્ષણા ભક્તિ એ ભકિતનો એક પ્રકાર જ છે, અને કોઈ ભકત આત્માના સાહજિક ભાવો તથા પ્રકારે વ્યકત થાય તેમાં કોઈ પણ રસપિપાસુને વધે ન જ હોઈ શકે. કવિની વિશિષ્ટતા બતાવનારૂં “ અધ્યાત્મ હેરી ” નામનું રસની પરાકાષ્ટા બતાવતું કાવ્ય અમર થઈ જાય તેવું છે. શામળે કેવી ખેલે છે હેરી, અચરજ ખૂબ બારીક કે જન ભેદ લહ્યોરી. શામળ તન રંગભૂમિ બની ઘણી સુંદર, લાલ બાગ થયેરી, ના અનેક ગલી જ્યાં ભે, કાન્હાએ ખેલ કરી; સંગ વૃષભાન કિશોરી. શામળા પાંચ સખી મળી પાંચ રંગ ભરી, આપે ભરી ભરીઝેળી; રાધિકા લઈને નાખે શ્યામ પર, રંગ મધુર ઘેલી ઘેલી; કૃષ્ણ મન હર્ષ થયરી. શામળે હારીમાં હર્ષ માનતાં શ્રીકૃષ્ણ, રાધિકા સ્વાંગ ધરી, મળિ સખિઓ સંગ ખેલ મચાવ્ય, ૨મી અને મગન થયેરી, આપ શુદ્ધિ વિસરી ગોરી. શામળ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રમતાં ને રમતાં સમજ પડે નહીં, બહુ એક કાળ ગરી, વન વન ફરતાં રૂપ જ્યાં જાયું, સખિયેને સંગ તરી; શ્યામ અજિતાબ્ધિ મરી. શામળે. ” (ગી. પ્ર. પૃ. ૨૫ ) - તદુપરાંત “ પ્રભુવિરહ, ' “અધ્યાત્મ ચુંદડીપ્રેમરસ' ભક્તિનેહ, પ્રેમની કટાર, ” “પ્રેમભર્યા પ્રભુ આવે,' “ જાદુ કર્યા' વગેરે કાવ્યો ઉત્તમ કોટિનાં, સ્મરણપટે ઝટ ઝકડાઈ જાય તેવાં, મધુરતમ અને કાકી લકંઠી રમણીઓના કંઠને શરદ્દ પૂર્ણિમાની રસરાત્રે શેલાવે તેવાં છે. વાંચ્યા પછી મગજમાં તેનું સતત ગુંજન થયાં કરે છે અને વાતાવરણ સંગીતમય બને છે. શંગાર કાવ્યો સિવાય “ ગીત પ્રભાકર' માં વૈરાગ્યનાં અને પ્રભુપ્રેમનાં સંખ્યાબંધ કાવ્ય નજરે પડે છે. જ્યાં ત્યાં કવિને પ્રભુની ઝાંખી થયા કરે છે. તેને વૈરાગ્યવાસિત આત્મા આત્મચિંતન કરે છે, અને પ્રભુ સાથે એકતાનતા સાધે છે. જુઓ “ અદ્વૈત પ્રભુ પ્રેમ અને સમય પ્રભુ. ' નીતિ અને ઉપદેશનાં કાવ્ય પણ સંખ્યાબંધ લખાયેલાં છે. તેમનું જીવન આમવર્ગના કલ્યાણ માટે હેઈ તેમને ઉપદેશ પણ તેને ઉદ્દેશીને જ વહ્યો છે. તેઓ પોતે એક સુંદર વકતા અને સમાજ સુધારક હતા તેમની તે છાપ તેમનાં કાવ્યોમાં બરાબર ઉઠે છે. કન્યાવિક્રય, બાલવિવાહ, રોવું કુટવું, હોટલ મેહ, દારૂ વ્યસન વગેરે ઉપર તેમણે સખત પ્રહાર કર્યા છે. જુઓ ગીત–પ્રભાકર પૃ. ૯૬, ૧૦૦, ૧૦૮, ૨૮૭, ૩૫૭, ૩૫૯. સમાજમાં પેઠેલે સંડે દૂર કરવા તેમણે અથાગ પરિશ્રમ સેવ્યો હતો. તેમનાં કાવ્યો પણ તેમના હદયની ધગશથી ભરપૂર છે. સુધારાની તેમની તમન્ના છુપી રહેતી નથી. સાધુષ પહેરી બાવાએ બની જગતને છેતરનારા બગભક્તો માટે પણ તેમણે સખત For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭ ' ઝાટકણી કાઢી છે. આવા વનલાખ આવા હિંદમાં ઉભરાઇ દેશને ચૂસી, દ્રારિદ્રશ્યમાં વધારા કરી સમાજને કલંકરૂપ બન્યા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir “ ચીપીયા રાખે ને ભૂંડાળુ ભાખે, વડકારી જાણે વિયાઇ; વાળે લંગાટા કાઢે છે ગેાટા, જોગણી કેરા જમાઈ. કુવાના કાંઠે આસન જમાવે, દેવને ભજ્યાની દવાઇ; આંખ્યાના અણુસારા મારે અખળાને, મુખે કહે છે સાઈ. કાળી રેાટી પર કર્યાં અડંગા, કાડીની નથી કમાઇ; વાંઝણીને દીકરા માવાજી આપે, ભાળુડા જાય ભરમાઈ. ( ગી. પ્ર. પૃ. ૩૫૭ ) X X X માર ખાર વાર ખાવા વાળે લગાટી, ખાર ફેરા પાણીમાં મેળે; પ્રભુનું ભજન ખાવે પાછળ મેલ્યુ, રાખમાં ભવ રગદોળે. રામકીનું નામ સુણી અંતરમાં રાજી, આદમીના નામથી ઉદાસી; અલખની વાત શુ' સમજે સ ંસારી, સતાની કાયા છે કાશી.” ( ગી. પ્ર. પૃ. ૩૫૯ ) આની સાથે સરખાવા ભાજા ભગતના ચામખા:— દુનિયા ભરમાવા ભાળી, ચાલ્યા આવા ભભૂતી ચાળી રે; દોરા ધાગા ને ચીઠ્ઠી કરે આવા, આપે ગુણકારી ગાળી રે. અનેક જાતના એવા અને છે, કાઇ કણબી કાઇ કાળી રે; નિત્ય નિત્ય દર્શન નિયમ ધરીને, આવે તરિયા તણી ટોળી રે, સાઇ, માઇ, કહી માન દિયે પણ, હૈચે કામનાની હાળી રે. × x × સિદ્ધાઇ દેખાડી શાણાં સમજાવે, પણ હવાલ છે હાવારે, રાખેડી ચાળી પણ રાંડાના રસિયા, ખાળે હરામનું ખાવારે.” For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org re કવિ અજિતસાગરજીની ઊપદેશ અને કટાક્ષમય શૈલીનાં કાવ્યે લેાક હૃદયમાં ધર કરે તેવાં છે. સરળ વિચાર અને સરળ ભાવનાઓથી ભરપૂર રસસામગ્રી તેમણે પીરસી છે. લામાન્ય થઈ શકે તેવા કિલ્મમાં આ કવિનું સ્થાન સદૈવ માખરે જ રહેશે. સાહિત્યપ્રેમી વર્ગમાં તેમના સાહિત્યના પ્રચારની જ માત્ર જરૂર છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમનાં કાવ્યેામાં સમયનું પ્રતિબિં‰ પણ સારી રીતે પડેલું છે. કાઇ પણ લેખક જાણ્યે અજાણ્યે સમયતત્ત્વની છાયા નીચે આવે છે અને તેનું લખાણ આ છાયાથી મુક્ત રહી શકતુ નથી. જે જે વિચારા, જે જે ભાવનાએ સમાજમાં પ્રચલિત હોય તેને તે પેાતાનામાં સધરે છે, અને પોતાની પ્રતિભા સાથે સંમિશ્રિત કરી તેને વ્યક્ત કરે છે. ‘કલિહિમા ' માં કવિ જણાવે છે કેઃ— ' ' શૂર ગયાં છે નૂર ગયાં છે, ગયાં નદીનાં પૂર; ક્રૂર કાજ ભરપૂર વધ્યાં છે, દયા કરી છે દૂર. વળી “ સત્યાગ્રહી ડરતા નથી ' અને આજે પડયા છે કેદમાં એ કાળ્યા અર્વાચીન કાલની સત્યાગ્રહની લડત અને તેને અંગે હાશ દેશમાંધવાના કારાવાસ-ગમનની સત્ય કહાણીઓનાં પ્રતિબિંબ જ છે. " અસત્ય દુનિયા ' માં અને - સંસાર પણ છે રેલવે, સ્મૃતિ એય પણ આવી ગઈ ને વિજળી આકાશથી, અહિંયાં યથા આવી ગઇ. ’ L > " > > એમ રેલ્વે અને ઇલેકટ્રીસીટીના સાંપ્રતકાળે થતા ઉપયાગનું પ્રતિબિંબ છે. વધુ માટે જુઓ સત્ય ઉપેક્ષા, આળલગ્ન વિષે. રાવા કુટવાના સમાજમાં ધર કરી બેઠેલા નઠારા રિવાજ માટે ાનારી સ્ત્રીઓનું તેઓએ સુંદર ચિત્ર દેારેલું છે, જેનાથી વિની વન શક્તિ વિષે પણ વાચકને સારા ખ્યાલ આવે છૅ. પાંચ પચીસ પ્રમદા ભેગી થે, કરે કુંડાળુ એક રે; પરજ રાગના ઘાંઢા પાડે, છડા ચાકમાં છેક For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ કેક કામિની ફૂદમણૂદા, કરે ત્યાગી મરજાદ રે; ફરે કુંડાળા ફેલ કરીને, કરે નઠારા નાદ. એક બરી કહે અમુક ભાઈને, મરણ કદાપિ ન હાય રે; બીજી સઘળી નારી બેલે, હે! હોયને! હાય ! (ગી. મ. ૨, ૧૦૦) કવિ શ્રી અજિતસાગરજીના કાવ્યોમાં તેમના ગુરૂની જેમ એક વિશિષ્ટતા ખાસ તરી આવે છે–સામ્પ્રદાયિકતાનો તદ્દન અભાવ. તેમનાં કાવ્ય જૈન કે જૈનેતર સર્વને એકસરખી રીતે હૃદયંગમ થઈ પડે તેવાં છે. સામ્પ્રદાયિક તત્વને સ્પર્શ કર્યા સિવાય ઉપદેશ કેટલી સચોટ રીતે આપી શકાય છે તેનું જવલંત દષ્ટાન્ત અન્ય એકાંત જૈન કવિઓને આ કાવ્યમાં ઉપલબ્ધ થાય છે. સર્વધર્મસહિષ્ણુતા એ જ આજના યુગને જીવંત મહામંત્ર છે, અને તેની સાધના એ જ સ્યાદવાદ ધર્મને વિશ્વધર્મ બનાવવા ઈચ્છનારાઓનું પરમ કર્તવ્ય હોવું ઘટે. સુરિજીના કાવ્યોમાં બીજી વિશિષ્ટતા એ છે કે તેમાં ખટ દુરાગ્રહ કે પક્ષાપક્ષીની ખેંચતાણું નથી. સામાન્ય વિચારો સામાન્ય સ્વરૂપે આલેખાયેલા નજરે પડે છે. ગીત પ્રભાકર ” માં ઉચ્ચ ભાવનાઓ છે; પરંતુ ગગનગામી અને મૌલિક કલ્પનાઓના ઉડ્ડયન કવચિત જ નજરે પડે છે. સંતસહજ નિસર્ગ પ્રેમનાં કાવ્યો કે કુદરતનું વર્ણન શોધવાનો શ્રમ વિફળ જાય છે. પશુ પ્રત્યેના પ્રેમની ઉત્કટતા કેટલે સ્થળે દગોચર થાય છે; પણ તે સામાન્ય દયાભાવનું કે અહિંસાનું ચિત્ર આલેખવાના આધાર રૂપે જ. કિંતુ સદ્દગત બુદ્ધિસાગરસૂરિજીમાં જે ગર્વ, કેતરે, નદીઓ, પર્વત, કંદરાઓ અને વનચરેને સ્વભાવજન્ય શેખ છે તે, તેમના શિષ્યમાં જણાતો નથી. આમ છતાં હદયંગમ શૈલી અને લલિત શબ્દરચના “અજિતાબ્ધિ 'ને સહજ વરી છે. ઉન્નત ગિરિ પ્રદેશમાં For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦ ખળખળ નિનાદ કરી વહેતા ઝરણા સમી તેમની કવિતા કર્ણપ્રિય અને મનેાહારી છે. ગુલાબી ગેારીના કંઠે સમા તેમાં સુકેામળતા છે. ભાષા પશુ સાદી, સરળ, શુદ્ધ અને ભાવાને અનુરૂપ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ અજિતસાગર ક્ત એક રસિક કવિ કે સમાજ સુધારક જ નથી. તેઓ દેશભકત પણ છે. વર્તમાન સમયના પડધાને તે અવગણી શકયા નથી. દેશની ઉન્નતિમાં જ સમાજ કે ધર્મની ઉન્નતિ શક્ય છે એ સત્યમાં તેએ માનનારા છે. પરદેશીઓને હાથે દેશ ધવાયે છે એ તે જોઇ શકયા છે. હિંદની ક ંગાલીયત તેઓને સાલે છે; છતાં તેની ઉપર તેઓના પ્રેમ સતત ઉભરાય છે. “ રસવતી હા કે નિરસ હા, ગાંડી અગર કે ઘેલી હા; ભાળી અજિત ભારતધરા, અમને સત્તા છે કામની. ( ગી. પ્ર. પૃ. ૧૦૮ ) X * X X અમેને ઘટમાં એનું ધ્યાન, અમારે સ્વદેશ હિ ંદુસ્થાન. ( ગી. પ્ર. પૃ. ૧૭૩ ) X પાવન જનની પાવન ભૂમિ, પાવન નદીનાં નીર; કર્મચાગીની ક ભૂમિ છે, ગાન કરૂં ગભીર. એ દેવીની સેવા માટે, અણુ મુજ તન પ્રાણ; અજિતસૂરિ કર જોડી આપે, માતૃભૂમિને માન. * X × મ્હારે દેશ મ્હારા વેશ પેાતાની ભાષા સુખ લાવુ For Private And Personal Use Only × Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૧ થઈ મલવાન મની વિદ્વાન્ અમર નામ હું થઇ જાઉં. ( ગી. પ્ર. પૃ. ૧૦૪) X રાજમહેલ રોડ~વારા તા. ૧૭–૮–૩૨. X Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારા દેશના માટે, અમારૂં આ જીવન ધન છે; અમારા દેશના માટે, અમારા પ્રાણુ અણુ છે. ” ( ગી. પ્ર. પૃ. ૧૭૪ ) × કવિ અજિતસાગરસૂરિજીનાં કાવ્યેામાં આમ વસ્તુ અને ભાવ વૈવિધ્ય હેવા છતાં તેમના કાવ્યાના મુખ્ય રસ શૃગાર છે એમ હરકેાઇ જોઇ શકશે. તેમની પ્રભુભકિત પ્રેમલક્ષણા છે અને તેથી જ ગુજર સાહિત્યના • રસકવિ ' એની કાટિમાં તેમનુ નામ ચિરંજીવી થાય તે તે તદ્દન સ્થાને જ છે. For Private And Personal Use Only નાગકુમાર માતી. ખી. એ. એલએલ. ખી. Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપોદ્ઘાત. ' ગીત પ્રભાકર' નામક ગીત કાવ્યને ઉદ્દઘાત લખી આપવાની મહાફરજ મારા ઉપર મૂકવામાં આવી છે. આ મહાફરજ એટલા માટે છે કે આ મહાકાવ્યના રચનાર મહાત્માશ્રી અજિતસાગરજી સૂરીશ્વરજી મહારાજના ચરણમાં ઉપસ્થિત થવા જેટલીયે મહારી ગ્યતા નથી. પરમ મુક્તાત્મા શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય મહાત્મા શ્રી અજિતસાગરજી સૂરીશ્વરજી મહારાજના પ્રાસાદિક કાવ્યો ઉપર ઉપેહઘાત લખવે એ કાંઈ સહેલી વાત નથી, તેમ છતાં આ ગીત પ્રભાકરને ઉદઘાત મહારે જ લખવો એવી મહારા પરમગ્નેહી ભાઈશ્રી પ્રાગજી જમનાદાસ ડાસાએ મહને આજ્ઞા કરી. આ પુસ્તકને ઉપઘાત જે કઈ જ્ઞાનપિપાસુ વિદ્વાન પાસે લખાવ્યો હેત તે તે કાર્ય વધારે સકળ થાત. કાવ્યમીમાંસા કરવાની મહારામાં યોગ્યતા નથી. સદગત જૈનાચાર્ય મહારાજને મહને લેશ પણ પ્રત્યક્ષ પરિચય થએલો નથી. તેમ છતાં મારા પરમ સ્નેહી ભાઈશ્રી પ્રાગજીભાઇના અત્યાગ્રહને માન આપીને મહારે આ નાનકડો ઉપઘાત લખવો પડે છે. આમાં હારી જાતને પરોક્ષરીતે પણ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય મહાત્માની સેવા કરવાને મહ૬ લાભ અનાયાસે પ્રાપ્ત થાય છે. તેથી હું હારા આત્માને અહેભાગ્ય માનું છું. સમાજ અને રાજ્ય વ્યવસ્થાને અંગે જનતા મહાકાવ્યદ્વારા પ્રેરણા મેળવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ભેદી માઁ તે મહાકાવ્યો સિવાય બીજું કેણુ સમજાવે? રામાયણ અને મહાભારત જેવા ભારતમાં જન્મેલાં મહાકાવ્ય સમાજ અને રાજ્યનાં ભારે પિષક મહાસાગરા છે. એ પરમપવિત્ર મહાકાવ્યનો સંગ કરીને કેટલાયે ભેગીમાંથી જોગી થયા છે, કેટલાયે રોગી નીરોગી થયા છે, કેટલાયે પાપીઓ પુણ્યવંતા બન્યાં છે. કેટલાયે પાખંડીઓ ભક્તો બન્યા છે, કેટ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લાંયે મૂખમાંથી પડિત થયા છે, કાયરા હતા તે શૂરવીર બન્યા છે, નિક્ક્ષર હતા તે સાક્ષર થયા છે; ખરેખર પ્રાણીમાત્રના કત્તવ્યના પંચ સુગમ કરનાર એ જ વિશ્વવિખ્યાત મહાકાવ્યા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃથ્વીપટ ઉપર જળમાં અનેક ઝરણાંએ જૂદી જૂદી દિશામાં વહે છે એમ જ માનવજાતના વિચાર। પશુ ભિન્ન ભિન્ન દિશામાં સમયાનુકુળ વહ્યા કરે છે. મહાકાવ્યા પણ અનેક છે, એમના ઉપદેશા અને આદેશેા દેશકાળ પરત્વે રચાયેલા છે. મહાસત તૂકારામ, સમગુરૂ સ્વામી રામદાસ, મહાત્મા કખીરજી, વિભક્ત તુલસીદાસજી, જુનાગઢના વિખ્યાત ભક્તરાજ નરસિંહ મહેતા, મીરાંબાઇ વિંગેરે સન્માદક કવિએના નામથી ભાગ્યેજ કોઈ અજ્ઞાત હેશે ! એમની કાવ્ય પ્રેરણાથી જનતાને ભારે લાભ થયા છે. એ કાવ્યેાએ અનેક અરસિક માનવાને રસિક બનાવ્યાં છે. ' મહાકાવ્યા અનેકવિધ છે. કાઇ કાવ્ય વૈરાગ્યને પાજે છે; તે કાંઈ શૃંગારને ઉન્નત બનાવે છે; કાઇ શાંતરસને સ્રવે છે તેા કાઇ વીરરસની છેાળ ઉછાળે છે; કાઇ બ્રહ્મવાદનું પ્રતિપાદન કરે છે તેા ક્રાઇ જડવાદને આગળ ધરે છે એ દ્વિધા ા મટવાની જ નથી. જગત છે એ જ મેટામાં મેટી દ્વિધા છે. રસદાયી કાવ્યાનાં ઝરણાં ભલે દ્વિધા રહ્યાં તેમ છતાં તે સધળાં ઝરણાં દિવ્ય પ્રેરણા પાનારા છે. માનવજાતને અત્યંત ઉપયાગી છે. મહાકવિ ન્હાનાલાલ દલપતરામના શબ્દોમાં કહીએ તાઃ ધન્ય હા ધન્ય જ પુણ્ય પ્રદેશ, અમારે। ગુણીયલ ગુરદેશ, ” આપણા ગુર્જરદેશ ગુણીયલ છે અને પુણ્યવતા છે, એમાં પ્રેમાનંદ, રૂષભદાસ, શામળભટ્ટ, અખા, દયારામ, ભેજે ભગત, ધીરા ભગત, રવિદાસ વગેરે કવિજને પોતાના અમર કાવ્યેથી અમર નામેા કરી ગયા છે. એમણે જાતે દિવ્ય પ્રેરણાએ મેળવી હતી અને એને લાભ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ જનસમાજને આપ્યો હતો. સઘળા કવિઓની શૈલી, રચના અને પ્રસંગોમાં ભેદ હોય છે તેમ છતાં એ સઘળાં કાવ્યોને આત્મા તે માત્ર રસરાજ જ. એ રસરાજ એકલો અદ્વૈતરૂપે સનાતન સ્થિરતા કરી રહ્યો હોય છે. સઘળી નદીઓ અને મહાનદ જેમ મહાસાગર પ્રત્યે ગમન કરે છે તેમજ સઘળાં કાવ્યો અને મહાકાવ્ય છેવટે રસરાજમાં જ વિલય થાય છે. વેદાંત કહે છે કે આ વિશ્વ બ્રહ્મમાંથી જખ્યું છે, બ્રહ્મમાં સ્થિત છે અને બ્રહ્મમાં જ વિલય થાય છે, તેમજ કાવ્ય અને મહાકાવ્યો રસરાજમાંથી જ જન્મે છે, રસરાજમાં જ સ્થિત રહે છે અને રસરાજમાં જ વિલય થાય છે. શાસ્ત્રવિશારદ જેનાચાર્ય મહાત્માશ્રી અજિતસાગરજી સૂરીશ્વરજીનું સ્થાન એક સમર્થ અર્વાચીન રસકવિની ગણનામાં આવે છે. આ હકીકત સંપૂર્ણ સત્યતા ભરેલી છે. એમનાં કાવ્યમાં કલ્પના, ભાવના, ઉપમા, અલંકાર વગેરે એવા તો હદયંગમ છે કે ભકિત, જ્ઞાન, વૈરાગ્ય, મહાભ્ય અને એવા જ બીજા રસના પિપાસુઓને ભારે આનંદ આપનાર છે. સ્વદેશસેવા, સ્વદેશભકિત, સ્વદેશ પ્રીતિ સમાજ સુધારે, લોકરૂઢિપૂજક વગેરેને ઉદ્દેશીને અનેક કાવ્યો આમાંથી મળી આવે છે. આ સઘળા કાવ્ય પ્રતિભાવાળાં છે, ત્યારે અનુભવ અને અભ્યાસદર્શક છે; મહા મહેનતનું એ પરિણામ છે. જ્યારે આ કાવ્યગ્રંથ મહારા હાથમાં પ્રથમ આવ્યા ત્યારે સ્વાભાવિક રીતે જ મનમાં વિકલ્પ થયું કે આમાં તે માત્ર જૈનધર્મનું જ જ્ઞાન હશે. એ કલ્પનાથી જ મને લાગી આવ્યું કે આની પ્રસ્તાવના (ઉપેહવાત) લખવામાં ભારે મુશ્કેલી નડશે, પણ જ્યારે મહે આ કાવ્યગ્રંથ અથથી તે ઇતિ સુધી જોયો ત્યારે હવે સ્પષ્ટ માલુમ પડ્યું કે આ કાવ્યગ્રંથ તે અમુક સાંપ્રદાયિક ગ્રંથ નથી; પણ ઉદાર વિચારથી પૂર્ણ સર્વગ્રાહી કાવ્યગ્રંથ છે. આ કારણથી મહારો માર્ગ ઘણું જ સરલ થયે. આ કાવ્યગ્રંથના વિચારમાં જે ઉદારતા ભરેલી છે એ જ એની વિશિષ્ટતા છે. ગણપતિ, શંકર, વિષ્ણુ-કૃષ્ણ વગેરે વિખ્યાત દેવોના સંબંધમાં આધ્યાત્મિક For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ દષ્ટિએ કલ્પના કરવામાં એમની શક્તિ અદ્દભુત રીતે વિકાસ પામેલી હતી એવું સ્પષ્ટ જણાઈ આવે છે. વૃંદાવનમાં રાધાકૃષણે રચેલો રાસ, વેણુસ્વરની માદકતા, કૃષ્ણની બાળલીલા વગેરે પ્રસંગે, પિતે જૈનધર્મના આગેવાન આચાર્યજી હોવા છતાંય અતિ મોહક સ્વરૂપે વર્ણવેલા છે. મહાત્માઓની દિશા ઉદાત્તવિશાળ અને વિશ્વગ્રાહી હેય છે. મારે સંપ્રદાય–પંથ જ સાચે એવું મિથ્યામમત્વ આ મહાત્મામાં અંશે પણ ન હતું એ વિશેષ ખુશી થવા જેવું છે. “તું જ છે ” પૃ. એ કાવ્ય સઘળી દિશાથી વાંચવા અને ફરી ફરી વિચારી જવાની હું આગ્રહભરી ભલામણ કરું છું. જૈન સાધુઓ સંસાર પરિત્યાગી હોય છે, તેમ છતાં આ કાવ્યગ્રંથમાં સંસારના, સમાજના, વ્યવહારના અને રાજ્યને લગતા કઈ પણ વિષય તરફ ઉદાસીનતા બતાવવામાં આવી નથી. પ્રત્યેક વિષયમાં સચોટ શૈલીથી ભારે ચાબુક પ્રહાર કરવામાં આવ્યો છે. વિધવાઓનાં દારૂણ દુઃખ કજોડાનાં કલ્પાંતે, પ્રેતભેજન, મદિરા અને તમાકુનાં માઠાં પરિણામો વગેરેના સંબંધમાં આ કાવ્યગ્રંથમાં ભારે ઉહાપોહ કરવામાં આવ્યો છે તે ખાસ પ્રશંસાને અને ધન્યવાદને પાત્ર છે. હરકોઈનું કલ્યાણ ઇચ્છવું એ સાધુની પ્રથમ ફરજ છે. “ગઢિત તાઃ' એ ફરજ આ કાવ્યગ્રંથદ્વારા બરાબર બજાવવામાં આવી છે. આ રીતે આ મહાત્મા પુરૂષે આલોકની યાત્રા જેમ સફળ કરી છે તેમજ આધ્યાત્મિક વિષયની વિચારણું કરી તેને સારી રીતે જીવનમાં ઉતારીને પરલોકની યાત્રા પણ સંપૂર્ણ—સફળ બનાવી છે, એવું કહેવામાં લેશ માત્ર અતિશયોક્તિ થતી નથી. ભવિષ્યમાં આવા અનેક મહાત્મા પુરૂષે જન્મ અને ભારતવર્ષમાં સઘળી જગાએ મહાકાવ્યદ્વારા પવિત્ર રસામૃતનું સર્વ જીને પાન કરાવે. લી૦ મુંબઈ, } ભટ્ટી સેવાસમાજ ) તા. ૨૫–૭-૩ર છે સમાજ સેવક, જાભન. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન કવિ અજિતસાગરસૂરિ. ગુજરાતની ભૂમિકા અધ્યાત્મજ્ઞાનદિવાકર શાસ્ત્રવિશારદ યોગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગર સુરીશ્વર મહારાજે તૈયાર કરી છે. એક સે આઠથી અધિક ગ્રંથ રચીને અને અનેક બાળજને ઉપદેશ મારફતે ધર્મ પમાડીને એમણે ગુજરાત ઉપર મહાન ઉપકાર કરે છે. એમણે ભૂમિકા તૈયાર કરીને ધર્મબીજનું વાવેતર કરેલું છે. એ ધર્મબીજ ઉગીને વૃક્ષરૂપને પામીને ફાલ્યાં ફૂલ્યાં છે. આજે તે એ ધર્મવૃક્ષને તૈયાર માલ આગવાને છે. ખરું જોતાં આચાર્યપ્રવર શ્રી બુદ્ધિસાગરજી મહારાજે તૈયાર કરેલાં ધર્મક્ષેત્રે આપણે તે માત્ર લણવાનાં જ છે. ભૂમિકા સુધારવાનું, વાવણીનું, નિંદણાંનું વગેરે ધર્મપાક તૈયાર કરવાને લગતું નાનું મોટું સધળું કામ તેઓશ્રી કરી ગયા છે. તૈયાર ભૂમિકામાં પ્રકટ થવાનું તો કોઈ મહાન પુણ્યશાળી વ્યક્તિના પ્રારબ્ધમાં નિર્માણ થએલું હોય છે. ખરું જોતાં આવી રીતે ભૂમિકાઓ તૈયાર થાય છે તે તો કોઈ પુણ્યશાળી વ્યક્તિઓ માટે જ હોય છે. પુણ્યશાળી વ્યક્તિઓ તેમાં પ્રકટે છે અને ધર્મપાક લણે છે અને અપૂર્વ લ્હાવો લે છે. ગુજરાતની તૈયાર ભૂમિકામાં પ્રકટ થયેલી વ્યક્તિ તે શાસ્ત્રવિશારદ જૈનાચાર્યજી મહાત્મા શ્રીમઅજિતસાગરસૂરિશ્વરજી મહારાજ છે. આ મહાપુરૂષની પ્રવૃત્તિઓ અનેકવિધ છે. એમની સાહિત્ય પ્રવૃતિએ તે સારાયે ગુજરાતના સાક્ષરોનું ધ્યાન ખેંચ્યું છે આ મહાપુરૂષના જીવનની ટુંક રૂપરેખા જાણવા યોગ્ય છે. એમને જન્મ ચત્તરમાં પેટલાદ પાસે આવેલા નાર ગામમાં સંવત ૧૯૪૨ ના પિષ શુદિ પંચમીના રોજ લેઉવા પાટિદાર પટેલ લલ્લુભાઈને ત્યાં થયો હતો. એમના માતુશ્રીનું નામ સેનબાઈ હતું. પટેલ લલ્લુભાઈ અને સેનબાઈ બંને સંસ્કારી, માયાળુ, ભોળા દિલનાં અને ધર્માનિક હતા. એમને ત્યાં જ્યારથી જૈનકવિ અજીતસાગરસૂરિનો જન્મ થયો ત્યારથી આનંદમંગલ વતી રહ્યા હતા. આ બાળક કોઇ મહાપ્રભાવિક For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરૂષ થશે એવું સૂચન તા એમની ખાળવયમાં જ થઇ રહ્યું હતું. સહુ ફાઇ કહેતું હતું કે આ દીકરા મહાભાગ્યશાળી છે. લૌક્રિક નિયમ પ્રમાણે એમનુ નામ અંબાલાલ પાડવામાં આવ્યું હતું. સાત વરસની ઉમરે નિશાળે એસાડયા. ત્યાં સુગમતાથી સાત ગુજરાતીનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. માતાપિતાના સ્વર્ગવાસ પછી વિક્રમ સંવત ૧૯૫૬ ની સાલમાં દેશમાં ભયંકર દુષ્કાળ પડયેા અને લોકા અનેકવિધ દુઃખાથી પીડિત થઇ રહ્યાં. સંસારને આવા દુઃખદ ઠાઠુ પ્રત્યક્ષ જોઇને શ્રી અંબાલાલને જ્ઞાનગભિ ત વૈરાગ્ય ઉત્પન્ન થયા. સત્યની શેાધ માટે દેશાટન કર્યું. મહારાષ્ટ્ર, દક્ષીણ કોટક, ખાનદેશ, માલવા, મધ્ય હિન્દુસ્થાનમાં અનેક મહાત્માઓના સહવાસમાં રહી જૈન વેદાંત મુસ્લીમ શાસ્ત્રોને તુલનાત્મક અભ્યાસ કર્યો. ઉર્દુ` મરાઠી ભાષાપર પ્રભુત્વ સંપાદન કર્યું. અને વિક્રમ સંવત ૧૯૬૫ ની સાલમાં અધ્યાત્મજ્ઞાનદિવાકર યોનિઃ શ્રી બુદ્ધિસાગરજી મહારાજના સમાગમ થયે। અને તેમની પાસે સર્વસ ંગપરિત્યાગસ વેગીની દીક્ષા લીધી. આ દિવસથી શ્રી અંબાલાલ (અમીરૂષી) મટીને શ્રી અછતસાગરજી મહારાજ કહેવાયા. શ્રી અજીતસાગરજી મહારાજમાં પૂ` પૂણ્યયેાગે પારાવાર અધિકાર સ્થિત હાવાથી એમને પન્યાસની અને શાસ્ત્રવિશારદ જૈનાચાર્યજી મહાત્માની સર્વોત્કૃષ્ટ પદવી સંપ્રાપ્ત થતાં વાર લાગી સિંહ. જૈન મુનિની દીક્ષા પ્રાપ્ત કર્યાં પછી એમણે અનુક્રમે અમદાવાદ, સુરત, મુંબઇ, પાટણ, રાધનપુર, વિજાપુર, સાણંદ, પ્રાંતિજ, વડાલી–ઇડર, પાટણ, પાલણપુર, મહેસાણા, ઉંઝા, પાલીતાણા, જામનગર, અમદાવાદ, પ્રાંતિજ, પેથાપુર, વિન્તપુર, માણસા આટલા સ્થળે ચેામાસા કર્યાં છે. વિહાર દરમિયાન અધિકારી પરત્વે લક્ષાવિધ મનુષ્યાને એમણે ધર્મના શુદ્ધ ઉપદેશ આપીને ધમ પમાડયાં છે. આ જૈન કવિના પરિચયથી કંઈક ભવ્ય જીવેા વસ્તુ પામી ગયા છે અને કૈક પામે છે. એમની સાહિત્ય પ્રવૃત્તિએ ખાસ પ્રશંસનીય છે. આજે એમની કવિતાએએ જૈન કવિએમાં અદ્વિતીય સ્થાન મેળવી લીધુ છે. ગુજરાતી ભાષામાં ગ્રંથ રચવા ઉપરાંત એમણે સંસ્કૃત ભાષામાં પણ અનેક ગ્રંથ રચેલા છે. ભીમસેન ચરિત્ર, અજિતસેન For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચરિત્ર, ચંદ્રરાજ ચરિત્ર, સ્તુતિએ, શોભન સ્તુતિ ટીકા, સુભાષિત સાહિત્ય, શ્રીબુદ્ધિસાગરસૂરિ ચરિત્ર, (સંસ્કૃત) શ્રી કલ્પસૂત્રસુખોદધિ ટીકા વગેરે એમણે રચેલા સંસ્કૃત ગ્રંથ છે. આ ગ્રંથનું સંસ્કૃત ઘણું જ સરલ અને સુગમ હોવાથી ભાષાની દૃષ્ટિએ તેમજ વિચારની દૃષ્ટિએ હાલના સંસ્કૃત સાહિત્યમાં આ ગ્રંથાએ અદિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત સંસ્કૃત પ્રાકૃત ગ્રન્થાના ભાષાંતરો પણ કરેલા છે. એમનું ગુજરાતી સાહિત્ય તે જૈન કવિઓમાં શિરોમણિ બન્યું છે. “સૌન્દર્ય લહરી' સંવેધ છત્રીસી, સ્તવન સંગ્રહ, ગુરૂપદ પૂજા, કેટલાક છૂટા કાવ્યો ગીતરત્નાકર, “ કાવ્યસુધાકર' વગેરે ગ્રંથે શુદ્ધ ગુજરાતી ભાષામાં છે. સમગ્ર જૈન ગુજરાતી ભાષા સાહિત્યમાં “કાવ્યસુધાકર'ની ભાષા અને વિચારે બંને શુદ્ધ અને સર્વોત્કૃષ્ટ છે. પૂર્વના જૈન કવિઓની ગુજરાતી ભાષાની કવિતાઓમાં માગધી વગેરે ભાષાના શબ્દોનું એાછા વત્તા પ્રમાણમાં ભરણું જોવામાં આવે છે. માત્ર જૈન કવિ અજીતસાગર સૂરિજીની ભાષા જ શુદ્ધ ગુજરાતી ભાષા છે. પૂર્વના જૈન કવિઓએ માટે ભાગે સાંપ્રદાયિક વિચારને કવિતામાં ગુંથેલા હોવાથી તેવી બંધનવાળી કવિતાએ માત્ર સંસ્કારી જેનામાં જ ફેલાવા પામી છે. જૈન કવિ અછતસાગરસૂરિજીની ભાષા જેમ સંસ્કારી છે તેમજ વિચારો ઘણા ઉંચા અને સર્વદેશી છે. માત્ર અમુક વાડામાં જ વિચારેને ગાંધી મારવાનું એમણે પસંદ કર્યું નથી. ઘેટા બકરાનાં જ વાડા હોય છે. સિંહના વાડા હોતા નથી. સિંહ સર્વત્ર વિહાર કરવાને સંપૂર્ણ શક્તિ ધરાવે છે. જૈન કવિ અજિતસાગરસૂરિજીની કવિતાઓ સર્વત્ર વિહાર કરનારી છે, એ કારણથી સઘળા જૈન કવિઓમાં શ્રી અજિતસાગરસૂરિજીની કવિતાઓ પ્રથમ પદે આવી છે. કવિતાને જન્મ કવિમાંથી થાય છે. કવિ થતો નથી પણ જન્મે છે. જેનામાં જન્મથી કવિના અંશે હોય તે જ કવિતા રચવાને ભાગ્યશાળી બને છે. જેનામાં કવિત્વ હોતું નથી તે ગમે તેટલો પ્રયાસ કરતાંયે કવિ થઈ શકતો નથી. કેટલાક એવું કહે છે કે અભ્યાસથી પણ કવિ થઈ શકાય છે. ત્યાં એવું સમજવાનું છે કે જેઓ પ્રથમ કવિ હતા નથી For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ પણ અત્યંત અભ્યાસને પરિણામે કવિ અન્યા હૈાય છે, તેવાઓમા જન્મથી બહુ જ સૂક્ષ્મરીતે કવિત્વ હેાય છે. આવુ સૂક્ષ્મ કવિત્વ ઘણા લોકા સમજી શકતા નથી તેથી જ તેવાએ એવું કહે છે કે કવિત્વ ન ાય પણ અત્યંત અભ્યાસને પરિણામે સારા કવિ થઇ શકાય છે. જેનામાં સૂક્ષ્મપણે કવિત્વ નથી કહેતું તે ગમે તેટલેા અભ્યાસ કરે તાપણુ સારા કવિ તે ન જ થઇ શકે; માત્ર જોડકીઓ થઇ શકે. કવિનું મુખ્ય લક્ષણ પ્રતિભા છે. પ્રતિભાશાળી કવિતા એ જ ખરી કવિતા છે. પ્રતિભા વગરની કવિતાએ ચીર ંજીવી બની શકતી નથી, એટલા માટે તેવી કવિતા કવિતાને લાયક નથી. વર્તમાન કાલમાં પ્રતિભા વિહાણી કવિતાઓથી ખારા સમુદ્ર ઉછળી રહ્યો છે. ચામાસું બેસતા જેમ નાના પ્રકારના પ્રલયના વા પ્રગટી નીકળે છે અને બહુ અલ્પ સમયમાં પ્રલય પામે છે, તેમજ હાલમાં લક્ષવિધ કવિએ પ્રગટી નીકળ્યા છે. આમાનાં ધણાખરા તેા પ્રતિભા વગરના માત્ર નામના જ વિ છે. કેવલ અભ્યાસવડે જ બની બેઠેલા જોડકીઓ કવિએનાં જોડકણાં ભલે સમાજમાં પ્રશંસા પામતા હોય તે પણ તે કવિના જીવનની પહેલાં જ પોતાનું જીવન સંપૂર્ણ કરવાના. વર્તમાન યુગમાં બ્રાહ્મણ કવિએમાં ગુજરાતના મહાકવિ ન્હાનાલાલ દલપતરામ કવિનું સ્થાન અદ્વિતીય છે. એમનામાં પૂ` પ્રતિભા પ્રગટી રહેલી છે. ભૂત અને વમાન કાળના સઘળા ગુર્જરે બ્રાહ્મણ કવિએમાં એમનું સ્થાન સર્વોત્તમ છે. એમણે સમગ્ર ગુજરાતીઓમાં સાહિત્યની દૃષ્ટિએ નવચેતન રેડયું છે. વમાન કાળમાં જૈન કવિએમાં શાસ્ત્રવિશારદ જૈનાચાજી મહાત્મા શ્રી અજિતસાગરસૂરીશ્વરજીનું સ્થાન પણ અદ્વિતીય છે. પ્રતિભા, અભ્યાસ, શબ્દ, અ અને ભાવ આ જૈન કવિની કવિતામાં સંપૂર્ણ છે. શુદ્ધ ગુજરાતી ભાષામાં કવિતાની ગુથણી, અની સરલતા અને સુગમતા, દેશદાઝ, અધ્યાત્મ ભાવના, વાડાની સંકૂચિતવૃત્તિમાંથી ઉદારતાવાળી સ્વતંત્રતા વગેરે કારણેાથી જૈન કવિ અજિતસાગરસૂરિજીની કવિતાએ જૈન કવિએમાં અગ્રગણ્ય સ્થાન સંપ્રાપ્ત કર્યુ છે. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી ભાષા-સાહિત્યના મૂળ ઉત્પાદકો જેને જ છે. આ વ્રત આજે દીવા જેટલી સ્પષ્ટ થઈ ચૂકી છે. આપણા દેશ ભાષામાં શુદ્ધ સંસ્કારી દેશભાષામાં-પ્રાકૃત ભાષામાં મળી આવતા ગ્રંથમાં સૌથી જૂનો ગ્રંથ તે “શ્રી આચારાંગસૂત્ર” છે. આ વાત મેં નડીઆદ મુકામે હાલમાં જ ભરાયેલી નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં વંચાયેલા મહારા નિબંધમાં સાબિત કરી હતી. શ્રી આચારાંગસૂત્ર ” ની ભાષા આજથી ત્રેવીસું વર્ષ કરતાં યે વધારે જૂની છે. તે સમયમાં શિષ્ટવર્ગમાં બેલાતી ભાષાને એ સાક્ષાત નમુને છે. દેશભાષા કાળક્રમે વિકાર પામતી પામતી કલિકાલસર્વજ્ઞ શ્રીમદ હેમચંદ્રાચાર્યજીના સમયમાં કેવા સ્વરૂપને પામી હતી તે આપણે શ્રીમહ હેમચંદ્રાચાર્યજીના પ્રાકૃત વ્યાકરણ ઉપરથી જાણી શકીએ છીએ. હાલમાં આપણે જેવી ભાષા બોલીએ છીએ તેવા સ્વરૂપને પ્રાકૃત ભાષા વિક્રમ સંવત ૧૪૧૨ માં પામી. એનું જ્વલંત ઉદાહરણ “ગૌતમ રાસો' છે. હાલમાં આપણે એવી ગુજરાતી ભાષા બોલીએ છીએ તેવી ભાષા “ ગૌતમ રાસા ? માં છે. હાલના જેવી ભાષામાં એથી જૂને કઈ બીજો ગ્રંથ મળી આવ્યો નથી. આપણે દેશભાષાને મૂળ ગ્રંથ “ શ્રી આચારાંગ સૂત્ર છે. વચ્ચલા યુગની પ્રાકૃત ભાષાનું વ્યાકરણ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ રચેલું છે. હાલમાં આપણી બેલાતી દેશભાજાને પ્રથમ ગ્રંથ જૈન કવિ ઉદયવંતે સંવત ૧૪૧૨ માં “ગૌતમ રાસ” રચેલ છે. આટલા સબળ પૂરાવાથી આપણે છાતી ઠોકીને જગત સન્મુખ રજુ કરી શકીએ છીએ કે ગુજરાતી ભાષા સાહિત્યના મૂળ ઉત્પાદકે જેને જ છે. અલબત પાછળથી ભાલણ, પદ્મનામ, નરસિંહ મહેતા પ્રેમાનંદ, શામલભદ, દલપતરામ નર્મદાશંકર વગેરે બ્રાહ્મણ કવિઓએ ગુજરાતી ભાષા સાહિત્યમાં ઘણું જ સુંદર ફાળો આપેલો છે, પણ ગુજરાતી ભાષા સાહિત્યના મૂળી ઉત્પાદકે તે જેને જ છે. ગુજરાતી ભાષા અને ગુજરાત દેશ ઉપર ભાષા સાહિત્યની દૃષ્ટિએ જૈનેને ઉપકાર સૌથી મેટો છે. વિક્રમની અઢારમી, ઓગણીસમી અને વીસમી સદીમાં જે ભાષા ખેડાઈ છે તે લગભગ એક સરખી જ છે, આથી સ્પષ્ટ સમજી શકાય For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ છે કે લાગે લાગ દોઢસાથી અસા વર્ષની ભાષાના વ્યવ્હારમાં લાંમા તાવત પડતા નથી. લાંખા તફાવત પડવાને એછામાં ઓછા પાંચસે વર્ષે જોઈએ. આપણે સારમી સદીએ. આજ સુધીના જૂદા જૂદા કવિઓની ભાષા તપાસીએ. સંવત ૧૭૪૭માં‘ ઋજુ તમાલીની સઝામ ’ રચાયલી છે. એની ભાષા— અભ્યાસે આણી શુભ ધ્યાન, કેવલ લહી પામ્યા શિવગ્નાન. સ ંવત સત્તર સુડતાલે ઉદાસ, શહેર રાણકપુર કર્યું. ચામાસ. કહે કવિષ્ણુ કરજોડી હેવ, મુકિતતણાં મૂળ દેજો દેવુ. એજ કવિ ‘પાંચ પાંડવની સઝાય ? ને અંતે કહે છે કેઃ શ્રી હીરવિજય સૂરિ રાજ્ગ્યા, તપગચ્છ ઉદ્યોતકારરે; કરજોડી કવિયણ ભણે, મુજ આવાગમન નિવારે. સવત ૧૭૫૬માં ભાવરત્ન સુશિષ્યે કવિતા રચી છે. એની ભાષા જીએ— રૂષિ હત્યાનું પાતક લાગ્યું, તે કેમ છુટવુ' જાવે; આંસુડાં નાખતા રાજા, મુનિ કળેવર ખમાવે રે. ગદ્ગદ્ સ્વરે ાવતા રાજા, મુનિવર આગળ બેઠા; માન મેથ્રીને ખમાવે ભૂપતિ, સમતા સાયરમાં પેઠારે. ફરી ફરી ઉઠીને પાચેજ લાગે, આંસુડે પાપ પખાળે; ભૂપતિ ઉગ્ન ભાવના ભાવતા, ક પડળ વિ ટાળેરે. કેવલજ્ઞાન લધુ રાજાએ, જીવાભવ વૈર ખપાવે; આંઝરીયા ૠષિનાં ગુણુગાતાં, પાપ ક્રને ખપાવે રે. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત સત્તર છપન કેરા, આષાઢ સુદ બીજ સેહેરે; સોમવારે સઝાય એ કીધી, સાંભળતાં મન મેહેરે. શ્રી પુનમ ગચ્છ ગુરૂવિરાજે, મહિમા પ્રભુ સુરિંદા; ભાવરત્ન સુશિષ્ય એમ પભણે, સાંભળજો સહુ વૃંદારે. સંવત ૧૭૬૩ માં જૈન કવિ ઉદયરત્ન થયા એમની ભાષા જુઓ– ઇમ જાણી નર નારશિયલની સહણાએ, શુદ્ધિ દિલમાં ધારજો. એહ દુર્ગતિનું મૂળ, અબ્રહ્મ સેવામાંહિ હે, જાતાં દિલને વાર. તપગચ્છ ગયણ દિણંદ, મન વાંછિત ફળ દાતા શ્રી હીરરત્ન સૂરીશ્વરૂ, પામી તાસ પસાય, વાડી એમ વખાણી હો શિયલની મને હરૂ. ખંભાત રહી માસ, સત્તરસે ત્રેસઠે હે; શ્રાવણ વદિ બીજ બુધે ભણે ઉદયરત્ન કહે કર જોડ, શિયલવંત નરનારી હે તેહને જાઉં ભામણે. સંવત ૧૮૨૮ જૈન કવિ ક્ષમા કલ્યાણક થયા એમની ભાષા– શ્રી મહાવીર જિનેરૂ, ત્રિભુવન ગુરૂજી; તસુ અઠમ પટધાર, શ્રી સ્થલિભદ્ર નમે. પાડલીપુર સહામણુજી, મહિ મંડજી તિહાં થયે અવતાર, શ્રી ગુરૂ આગરૂજી; નંદ નરિંદ્ર મંત્રીશ્વરૂ, શ્રી સ્યુલિભદ્ર ન. શ્રી સકડાલ સુપુત્ર, શ્રી સ્યુલિભદ્ર નમે. લાછલદે નંદન ભલે, મુનિ ગુણનીલેજી; For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 33 Acharya Shri Kailassagarsuri Gyanmandir નાગરદ્વિજફૂલદ્વિપ, શ્રી સ્થૂલિભદ્ર નમે, શ્રી સ ́ભૂતિવિજય. ગુરૂ, પુરવ ધરૂજી; વ્રત લીધાં તસુ પાસ, શ્રી સ્થૂલિભદ્ર નમા, વયુગ વસુચંદ્ર વત્સરે, પાડલીપુરેજી. સંવત ૧૯૦૧ માં જૈન કવિ પંડિત શ્રીવીરવિજયજી મહારાજે રચેલી કવિતાને નમુંને!—— ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગરને પાવન કીધ; અહાંતેર વરસનુ આઉખું રે, દિવાળીએ શિવપદ લીધે રે. અનુરૂલઘુઅવગાહનારે, કીધા સાદિ અનંત નિવાસ; મેહરાય મદ્ય મૂળશું રે, તન મન સુખને હાય નાશ રે. અખય ખજાને નાથના રે, મેં દીઠે ગુરૂ ઉપદેશ; લાલચ લાગી સાહિમારે, નવિ ભજીએ કુમતિના વેશ રે. મ્હોટાના જે આશરે રે, તેથી પમીએ લીલ વિલાસ; દ્રવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ. ઓગણીશ એકે વરસ છેકે, પૂર્ણિમા શ્રાવણ વા; મેં શુષ્ણેા લાયક વિશ્વનાયક, વર્ધમાન જીનેશ્વરા, સવેગરંગ તરંગ ઝીલે, જસવિજય સમતાધરા; શુભવિજય પંડિત ચરણુસેવક, વીરવિજય જકરશે. સંવત ૧૯૧૬ ની સાલમાં જૈન વિ મુનિમયાચદજીએ રચેલી કવિતામાંથી શીયલ પ્રભાવે મંગળમાળા સપજે, શીયળે શેઠ માહેદ્ર સુરલાકે ઉપજે. એકાવતારી જન્મ. જરા દુ:ખ ભય નહિ, મુનિમયાચદ વાણીએ ઇશુ પરે કહી. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ સંવત ઈસુ શશિ નાગ, મહી માને કરી, નિમલ શ્રાવણ માસ, નગર ચોમાસ કરી. ચાલુ વશમી સદીના મધ્ય ભાગથી જૈન કવિ તરીકે અધ્યાત્મજ્ઞાનદવાકર ભેગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગરજી મહારાજને સમય શરૂ થાય છે. આ જૈન કવિની કવિતાઓમાં કેટલીક સર્વદેશી છે અને કેટલીક કેવલ જૈન ધર્મને લગતી છે. સર્વદેશી કવિતાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં તેમાંયે આ જૈન કવિ સ્યાદ્વાદને ભૂલ્યા નથી. કોઈ પ્રતિભાશાલી કવિ સંપૂર્ણ સ્વતંત્રતાથી કઈ કવિતા રચે છે તેની કિંમતમાં, અને સ્વતંત્રતાથી લખતા છતાં યે તેમાં વાડા, સંપ્રદાયની લેનદોરી ભય, આગ્રહ વિગેરે કારણોથી આવી પડે છે ત્યારે તેવી કવિતાની કિંમતમાં આસમાન જમીન જેવડે તફાવત પડી જાય છે, લેનદારી વિહેણું કવિતા જેટલી સ્વચ્છ બને છે તેટલી લેનદેરીવાળી કવિતા સ્વચ્છ બનતી નથી. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીની કવિતાઓ ઘણું છે. કેટલીક તે ભજનરૂપે છે. કોઈ એક મોટા વિષય ઉપર એમણે કવિતાઓ રચી નથી. આ કવિતામાં ભાવ, દેશદાઝ, અધ્યાત્મ વગેરે ઝળકી ઉઠે છે. ભાષાની સરળતા જાળવવા માટે સારી કાળજી ધરાવવામાં આવી છે. કવિતાને આત્મા રસ છે. આ કવિતાઓમાં રસ કેટલે દરજે રેડાયો છે અને કવિતા કવિતાનું કેવું સ્વરૂપ ધારણ કર્યું છે, તે તે વાંચનાર વર્ગ આપે આપ નક્કી કરી લેશે. એક એક વિચારને બહુ લંબાણથી ફરી ફરીને સમજાવવા પ્રયાસ કરેલો છે. કવિતામાં વિચારાનું ભરણું ઘણું છે, પરંતુ એ વિચારો પ્રબંધ ગોઠવાયા છે કે આડાઅવળા છે એ નક્કી કરવાનું આ સ્થાન નથી. એટલું તો ચોકકસ છે કે આ કવિતાઓ વિજાપુર અને તેની આસપાસના પ્રદેશમાં સારૂ સ્થાન પામી છે. જેને અને જૈનેતરે આ કવિતાએ ભાવથી ગાય છે અને આજે પણ એવા ભાઈઓ પૂર્ણ પ્રેમથી શ્રી બુદ્ધિસાગરસૂરિજીને યાદ કરે છે. એજ એમની મહત્તા માટે આજે પુરતું લેખાશે. એમના અધ્યાત્મનાં પદે ખાસ કરીને લોકોમાં વખણાયા છે. ખરું જોતાં ગુજ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir ' રાતનું ક્ષેત્ર શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ તૈયાર કરેલું છે. આવા તૈમાર ક્ષેત્રમાં સાહિત્યબીજ વાવીને ઉગાડવાની–ઉછેરવાની અને ફેલાવવાની સુંદર તક જૈન કવિરાજ શ્રી અજિતસાગરસૂરીશ્વરજીને મળી છે. આવી સુંદર તકના એમણે વધારેમાં વધારે સારા સદુપયેાઞ ર્યો છે. ‘ગુરૂ કરતાં ચેલા આગળા.’ એક શ્રાવકે મને કહ્યું હતું કે ' શ્રી અજિતસા ગરજીમહારાજે શ્રી બુદ્ધિસાગરજીમહારાજની સવાઇ કરી છે. અજિતસાગરજીમહારાજ તે બુદ્ધિસાગરજીમહારાજ કરતાં યે સવાયા નીકળ્યા.’ ગુરુ કરતાં ચેલા સવાયા નીકળે એ જોઇને કે સાંભળીને મારી છાતી તેા ગજ ગજ ઉછળે છે. શ્રી મુદ્ધિસાગરજીમહારાજે ગુજરાતમાં પેાતાનું નામ અમર ક્યું છે. ❤ . > * " . જૈન કવિ શ્રી અજિતસાગરજી મહારાજના રચેલા ‘ કાવ્યસુધાકર ’ મેં વાંચ્યા ત્યારે મને લાગેલુ` કે આ જૈન કવિની કવિતાએ તેા કવિવર્ષી કલાપિ ” ની કવિતાઓની હારની છે–જૈન ગુજરાતી સાહિત્યમાં અદ્વિતીય છે. આ વાત, મે · કાવ્યસુધારક ’ ઉપર ‘ એ ખેલ’ લખ્યા ત્યારે સ્પષ્ટ કરી છે. હમણાં જ મેં એમને જ રચેલા કાવ્ય પ્રભાકર ' નામના ગ્રંથ જોયા. આ ગ્રંથની કવિતાઓ વિવિધ ઉપદેશથી ર'ગાયલી છે. કાવ્યસુધાકર ' કરતાં આમાં કાંઇક જુદું સ્વરૂપ છે. કવિતાની દૃષ્ટિએ આ કવિતાએ પણુ કાર્લાપ' ની હરાલની કવિતાઓ છે. ભાષા ઉપર સોંપૂર્ણ લક્ષ આપવામાં આવ્યું છે તેથી માધિ અને એવી ખીજી ભાષાનું ભરણું માટેમાગે થવા પામ્યું નથી. આ કારણથી જૈનાની ગુજરાતી સાહિત્ય સૃષ્ટિમાં શુદ્ધ ગુજરાતી ભાષામય સાહિત્ય જૈન કવિશ્રી અજિતસાગરસૂરિનુ જ છે એવા મારા સ્પષ્ટ અભિપ્રાય છે. શુદ્ધ ગુજરાતી ભાષામાં કાવ્યો રચીને આ કવિએ જૈનગુજરાતીસાહિત્યમાં એક નવુ જ પ્રકરણ શરૂ કરેલું છે. < હવે ‘ કાવ્યપ્રભાકર’માં આવેલી ભિન્નભિન્ન વિષયેાની કવિતાનુ અવલેાકન કરીશુ. આ જૈન કવિએ અધ્યાત્મ, વૈરાગ્ય, સમાજ સુધારા, દેશદાઝ, સામાન્ય ઉપદેશ વગેરેને લગતા ધણા સુંદર પદો રચ્યાં છે. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ કારણથી આ પદે ઘણું જ લોકપ્રિય થઈ પડશે. સામાન્ય અને ઉચ્ચ કેટીના છને જે પ્રકારને રસ જોઈએ છીએ તે ઉચિત રસ આ કવિતાઓમાં રેડાય છે. આ કવિતાઓમાં રસ છે માટે જ હું એને કવિતા છે એમ કહું છું. અધ્યાત્મને વિષય ઉભું થતાંની સાથે જ દૈત-અદૈતનું મહાન યુદ્ધ ઉભું થાય છે. આ કવિની કવિતાઓ એવી છે કે જેથી બંને પક્ષને ન્યાય મળે અને સંતોષ થાય. જુઓ – અદ્યતનું સામ્રાજ્ય છે, આ તે મધુર કેવું મીલન ! જ્યાં સર્વ તે ત્યાજ્ય છે, આ તે મધુર કેવું મીલન!” સુરતારૂપી ચલમ ચઢાવી, હરદમ દમ ખેંચાય; બ્રહ્મરૂપની ચઢે ખુમારી, જ્ઞાનીજન ગુણ ગાય. મન વિશ્રામ કરી લે હેજે, વાણું થાય વિરામ; અખંડ કેફ તે ચઢી ન ઉતરે, ધણનું દેખે ધામ. અજિત કિર હશે તે પશે, પ્રેમ અગ્નિ પ્રગટાય; ધ્યાન ધૂમ્રના ગોટા ઉડે, સત્ય શાંતિ સહાય.” કૃષ્ણ સ્વરૂપી શ્રી આત્મા પ્રભુ છે, સુમતિરૂપે રાધા રાણી; હૃદયરૂપી ગેકુલ શેભે, વસંત માનવતન જાણ. આનંદ રહ્યો છે છવાઈ. ચિત્ત સ્વરૂપી ચેર વિરાજે, સુરતી છે ગેપી સારી; કૃષ્ણ રાધાએ રાસ મચાવ્ય, આનંદરસ ઢેળે ધારી. મધુરસ ધૂમ મચાવી. ” * સિદ્ધાચળ આ તન તીરથ સાચું; નિરખી નિરખી હરખઘેલે થઈ નાચું.’ For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ સમાજ સુધારા. ઉપર ઘણું લખ્યું છે. બાળલગ્ન, કન્યાવિક્રય, રડવું કૂટવું વિગેરે દુષ્ટ રિવાજો નાબૂદ થાય એટલા માટે છૂટક છૂટક અનેક પદો રચેલા છે. આવા પદે પણ રસમય બન્યાં છે એ આમાં વિશેષતા છે જુઓ – પ્રભુ બાળલગ્નને ચાલ, વળે છે દેશે; પ્રભુ રાખે તેની લાજ, જગતમાં રહેશે.” ઈસલામીઓ થઈ જાય છે, દે દશા વિધવાત, વળી પ્રસ્તિ થઈ જાય છે, દેખે દશા વિધવાતણી. પરધર્મમાં વટલાય છે, દેખે દશા વિધવાણી, પરહસ્તમાં સપડાય છે, દેખે દશા વિધવાતણી.” “હું બોલતાં અકલાઉં છું, દેખે દશા વિધવાતણું; લખતાં અતિ અકલાઉં છું, દેખે દશા વિધવાતણું.” સમગ્ર દેશ પરતંત્ર છે, આજે આપણું કાંઈ નથી. જ્યાંસુધી આ પણે આપણું મેળવશું નહિ ત્યાંસુધી સુખ મળવાનું નથી. આ વાતનું સ્પષ્ટીકરણ કરતાં કવિ કહે છે કે – એવી સ્થિતિ છે આજ કે નથી આપણી ગંગા નદી, એવી સ્થિતિ છે આજ કે નથી આપણું યમુના નદી અજીતાબ્ધિ આ સ્થિતિ વિષે હર્ષાભિમાન ઘટે નહિ, ને એ સ્થિતિ ગાળ્યા વિના છૂટકે કદાપિ છે નહિ.” જ્ઞાનીઓ અને સર્વ અનુભવીઓ એક જ કહે છે કે આ જગત અનાદિ અનંત છે. જગતના આદિ અને અંત આજસુધીમાં કેદ જોઈ શક્યું નથી. જગતને વિચાર અકળ છે. ભલભલાને એની ગમ પડી નથી. જગતને વિચાર કરતાં સૌ કોઈની મતિ મુંઝવણ પામે છે. કવિ પણ કહે છે કે – For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩. L આ ફળ વગરના વિશ્વની, મુજને ખબર પડતી નર્થી; આ કળ વગરના દેહની, મુજને ખબર પડતી નથી. આ કળ વગરના આત્મની, મુજને ખખર પડતી નથી; ગુરૂદેવ કળ કાંઈ પાડો, મુજને ખબર પડતી નથી.” જે કવિતામાં ઉંડાણ નથી તે કવિતા નથી, અગર છે તે! તે છીછરી છે. અનુભવને પામેલી કવિતાએ ઉંડી હોય છે. આ કવિની કવિતાઓમાં જોઇએ તેવું મજાનું ઉંડાણ છે. જીએ:—— ' ગુરૂ જ્ઞાનનાં હાસ્યું ગુરૂ જ્ઞાનનાં હાસ્યું ગુરૂ જ્ઞાનનાં હાસ્યું મહારા મધુરા હંસવાથકી કંઇ, હાસ્ય હસ્યાં તે, હાસ્ય હસ્યાં તેા, હાસ્ય હસ્યાં તે, હાસ્ય Acharya Shri Kailassagarsuri Gyanmandir નયનામાં થયું; વચનેમાં થયું. કર્ણને થયું; પ્રભુજીને થયુ.’ અસલના વારામાં બ્રાહ્મણેાએ ગુરૂપદવી મેળવી હતી. હમણાં એ ગુરૂપદ માત્ર નામનુ જ રહ્યું છે. કયાં અસલના ઋષિ મહર્ષિઓનાં શુદ્ધ આચરા તે કયાં હાલના બ્રાહ્મણે ! આસમાન જમીન જેટલા તફાવત ! કવિ પણ દાઝ ધરતાં કહે છે કે— For Private And Personal Use Only આખી. કીધી; પીધી. છે। ભગવતકેરૂ મુખ, પછી શું ખાકી; ઉત્તમ ફૂલમાં ઉંઘાઇ, ચલાવી તમે બીડી પીવાની પહેલ, દેશમાં વળી પરદેશની દવા, પ્રેમથી તમે પાળે ધર્માંચાર, ખીજાને મેધા; નિજ ધર્માંન્નતિની સ, ઉપાયેા નિજ દેશતણી તા દાઝ, ઢીલમાં સૂરિઅજીતકેરી શાખ, હૃદયમાં રાખા.’ શેાધે દાખ; આવી કવિતાએ તે જાણે કવિ નર્મદાશંકર લાલશ કર ડ્રાય તેવી ઉત્તમ લખાઇ છે. લખતા Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુદરત તરફ પ્રેમ એ કવિનું ખાસ લક્ષણ છે. કેટલા જૈન કવિઓ કુદરતના અભ્યાસી હતા તે હું જાણતો નથી પણ આ કવિ તે કુદરતના ખાસ અભ્યાસી છે અને પશુ-પંખીઓ તરફ પણ પૂર્ણ પ્રેમ દર્શાવે છે. અનુકંપા–દયા અને પ્રેમમાં ઘણો તફાવત છે. દયા તે તથાપ્રકારના જન્મસમય પછીના દરરેજના સંસ્કારથી પણ પ્રગટે છે. પ્રેમ કંઈક જુદી જ વસ્તુ છે. એ બીજા કેઇના સંસ્કારથી પ્રગટતો નથી પણ સ્વતઃ પ્રગટે છે. પ્રેમનું મૂળ કુદરતનું અવલોકન છે. ખરા કવિએનું જીવન પ્રેમમય હોય છે મસ્ત હોય છે. એક વાડા સંપ્રદાયના કવિઓમાં પ્રેમ પ્રગટ કે મસ્તાઈ મળવી ઘણું જ મુશ્કેલ છે પ્રેમમાં રંગાએલ કવિ પંખીઓને ઉદ્દેશીને કહે છે કે – પીવા સરોવર શુદ્ધ છે, પંખી મજા માણ્યાં કરે; અથવા સરિતા શુદ્ધ છે, પંખી મજા માણ્યાં કરે. ત્યાતણું ચિંતા નથી, પંખી મજા માણ્યાં કરે; ક્ષેત્રે તમારા કાજ છે, પંખી મજા માણ્યાં કશે. સઘળાં વને તમારાજ છે, પંખી મજા માણ્યાં કરે; ઉડ્યા કરે આનંદથી, પંખી મજા માણ્યાં કરે. કલરવ કરે આનંદથી, પંખી મજા માણ્યાં કરે; સઘળા રસે તમ કાજ છે, પંખી મજા માણ્યાં કરે. આનંદ મારા હૃદયમાં, આનંદ મારા નેત્રમાં; આનંદ મારા કર્ણમાં, આનંદ મારા હસ્તમાં.” સંતની વ્યાખ્યાઓ બાંધવામાં કહેવાતા સતિએ મેટા તંતો ઉભા કરેલા છે. કોઈ કાને સંત કહે છે ને કેાઈ કાને સંત કહે છે. કવિ તો સંતની વ્યાખ્યા બાંધતાં સ્પષ્ટ ઉપદેશે છે કે – “ શાંતિ ધરે એ જ સંત જગતમાં, શાંતિ ધરે એ જ સંત, For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ નામ રૂપથકી પર પરમેશ્વર, મિથ્યા ન તાણ તંત; તેષ ધન જેને પ્રાપ્ત થયું છે, એ જ સાચા શ્રીમંત, શાંતિ ધરે તે સંત.” આજે આપણા દેશમાં નેવું લાખ સાધુઓ–ભીખારીઓ છે. લોકો કહે છે કે ભૂમિને ભિખારીઓને ભાર લાગે છે. કવિ પણ વિ. દેશની દશા દેખે તમે ભાઈ; અગણીત સાધુ રહ્યા ઉભરાઈ. કવિને અનુભવ ઘણે ઉંચે છે. એમની કલ્પનાશકિત બીજા જૈન કવિઓ કરતાં કાંઈક અનેરી છે. આ કવિ દરેક વસ્તુને અધ્યાત્મમાં ઘટાવી શકે છે. કવિનું જીવન આધ્યાત્મિક છે. એમના દિલમાં અધ્યાત્મનાં અજવાળાં પ્રગટહ્યાં છે. એમની મેહરાત્રિ વિસર્જન થઈ છે. કવિ પિતે પણ કહે છે કે– જ્ઞાનભાનુ પ્રગટ છે ઘટમાં, પૂર્ણાનંદ પ્રકાશ રે; મેહરાત્રિ સઘળી ગઈ ચાલી, દિનદિન અધિક ઉલ્લાસ રે. આળસ ઘુવડ હવે ગભરાણું, વૈરાગ્ય વાયુ વાય રે, ચેતન ચકવા ચકવી જાગ્યાં, હૈડે હરખ ન માય રે. અધ્યાતમવાદી અધિકારી, ઉચ્ચરે અનુભવ વાણી રે; ચિત્ત ચેક છંટાયા ચારૂ, ચકી બધી બદલાણ રે. દેહ દેવાલય દેવ વિરાજે, અનહદ નેબત ગાજે રે; અનુભવ તિ સ્નેહ સમર્પણ, છાજ અનેખી છાજે રે. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org " ૪૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir દિવ્ય દેવનાં દન કરવા, અનુભવી વિરલા આવે રે; સ્થિરતારૂપી થાળ ભરીને, ભાવનાં ભાજન લાવે રે. આનદરૂપી થાય આરતી, સમજ્યા છે સંસ્કારી રે; અનુપમ રાગ અજિત ઇશ્વરમાં, અખંડ આન’દકારી રે. ’ જૈન કવિ શ્રીઅજિતસાગરસૂરિજીને આટલા પરિચય બસ થશે. ગુજરાતી સાહિત્યની ખીલવટ માટે હમણાં હમણાં જૈન ભાઈઓમાં ઠીક જાગૃતિ આવી છે. જૈનધમ પ્રસારકસભા, આત્માનંદસભા, આગમેાદયસમિતિ, અધ્યાત્મજ્ઞાનપ્રચારકમ ડલ, દેવચંદ લાલભાઇ—પુસ્તકાહાર ફ્રેંડ, મુનિશ્રી વિદ્યવિજયજી, ન્યા ન્યાયતી ન્યાયવિજયજી, શ્રીયુત માહનલાલ દલીચ'દ દેશાઇ, શ્રીયુત મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ, પડિત બહેચરદાસ, પંડિત સુખલાલજી, મુનિશ્રી જીનવિજયજી, પંડિત લાલચ ભગવાનદાસ ગાંધી, શંભુલાલ જગશી વગેરે સાહિત્યની ખીલવટ અને અભિવૃદ્ધિ માટે સારા પ્રયત્ન કરી રહ્યા છે. આમાં જૈન ' વગેરે વત્તમાનપત્રાના સારા ફાળા મળતા રહે છે. જૈન કવિ શ્રીઅજિતસાગરસૂરિજીએ સંસ્કૃત તેમજ ગુજરાતી ભાષામાં ગદ્ય અને પદ્ય તેમાં લખ્યું છે. જૈન પરંપરા જોતાં ગદ્ય અને પદ્ય લખવાના રિવાજ ઘણા પ્રાચીન છે. કાઇ કાઇ લોકા કહે છે કે અસલના વારામાં ગદ્ય લખવાના રિવાજ ન હતા. અભ્યાસને પરિણામે જણાયુ છે કે આ વાતમાં કાંઇ પણ વજુદ નથી. જેને ઘણા પ્રાચીન કાળથી ગદ્ય અને પદ્ય અનેમાં સાહિત્ય રચતા આવ્યા છે. દેશભાષા–પ્રાકૃતમાં રચાયલા સૌથી જુના ગ્રંથ ‘ શ્રી આચારાંગ સૂત્ર’ છે. આ સૂત્રમાં ઘણું લખાણ ગદ્યમાં છે અને જૂજ લખાણ પક્ષમાં છે. જે લખાણ છે તે ઘણી જ શિષ્ટ પ્રાકૃતમાં દેશભાષામાં—તે વખતે વ્યવહારમાં શિષ્ટ જ્વેમાં વપરાતી ભાષામાં છે. આથી જીનુ શુદ્ધ પ્રાકૃત ભાષાનું ખીજું કાષ્ઠ પુસ્તક ઉપલબ્ધ નથી. આથી સિદ્ધ થાય છે કે આપણી દેશ-પ્રાકૃત ભાષાનું મૂળ પુસ્તક ‘શ્રી આચારાંગ સૂત્ર' છે. આ For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કર Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂત્રમાં ગદ્ય અને પદ્યના ઉપયાગ થએલે! હાવાથી સ્પષ્ટ થાય છે, કે દેશભાષામાં ગદ્ય અને પદ્ય અને લખવાના મૂળથી જ રિવાજ છે. આ જૈન કવિનુ` ગદ્યમય અને પદ્યમય સંસ્કૃત લેખન ઘણું સરલ અને સુગમ છે. આ સંસ્કૃત લેખનની કદર ભવિષ્યની પ્રજા તા જરૂર કરશે. જૈન ભાઆના માટે ભાગ વ્યાપારવ્યવસાયમાં રાકાયલા હાય છે. અત્યંત ધનક્રમાવવાની પ્રવૃતિઓ આડે એ કારણથી જૈન ગૃહસ્થામાં સાહિત્ય પ્રવૃતિ કરવાવાળા ઘણા જ એછા નજરે ચડે છે. જૈન મુનિએના ત્યાગમા` ઘણા ઉત્કૃષ્ટ છે. જો જૈન મુનિએ એમના કાયદા પ્રમાણે વન રાખવા પ્રયાસ કરે તે આ કાળમાં પણ જરૂર રાખી શકે છે, અને સુખેથી સંયમનુ વહન કરી શકે છે. જ્યારથી જૈનમુનિમાર્ગમાં શિથિલતા પ્રગટી છે ત્યારયી તેમની સાહિત્ય પ્રવૃત્તિએ પણ શિથિલ બની છે. ધનપ્રવૃત્તિ અને શિથિલતા કે પ્રમાદ આ એ કારણેાથી આજે આપણે જૈન સમાજ સાહિત્ય પ્રવૃત્તિમાં પણ પછાત છે. કેટલાકે ધનને જ ધ્યેય માની લીધુ છે અને કેટલાકે પોતાના સધાડાની સર્વાંત્તમતા સાબિત કરવાને ધ્યેય માની લીધું છે. હરકેાઇ દેશ, સમાજ કે ધમ સંસ્થાના મૂળ પાયા સાહિત્ય છે. જે સંસ્થાનુ સાહિત્ય બળવાન તે સંસ્થા પણ બળવાન અને તેટલી દીર્ધાયુષી, જે સંસ્થાના આગેવાના સાહિત્ય તરફ લક્ષ નથી આપતા તેવી સંસ્થાએ વિશ્વના માટા ભાગમાં આદરને પાત્ર થતી નથ; એટલું જ નહિ પણ અલ્પાયુષી અને છે. ખળવાન સાહિત્યના અભાવે જ ચાૉક અને આવિક જેવી યુકિતઆજ સસ્થાએ આજે હતી ન હતી થઇ ગઇ છે, જે ધમ સસ્થાના આગેવાને સાહિત્યની અભિવૃદ્ધિ તરફ લક્ષ નહિ આપે તે ધમ સંસ્થા કેવળ ભૂતકાળનુ` સાહિત્ય ઉપયેાગી જારો ત્યાં સુધી જીવશે; પણ, ભવિષ્યકાળના લાંબા ગાળામાં જમાનાને અનુકૂળ સાહિત્યના અભાવે તેવી ધર્મ સંસ્થાઓ મહાન ભયમાં આવી પડશે. જૈન ધર્માંના પૂર્વચાર્યાં મહાન પુરૂષા` ફારવી ગયા છે. પારાવાર સાહિત્ય ખેડી ગયા છે. એમના દિક્ષમાં સાહિત્યની કિંમત હતી—સાહિત્ય તરફ પૂર્ણ પ્રેમ હતા. For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ જ્ઞાનને-સાહિત્યને શિષવંઘ ગણના-પૂજનારે જૈન સમાજ આજે સાહિત્યની અભિવૃદ્ધિ કરવામાં-નવું સુંદર સાહિત્ય ઉત્પન્ન કરવામાં ધણો પછાત પડી ગયો છે એ જોઈ ખેદ થાય છે. જેનોએ સમજવું જોઈએ કે આજે વીસમી સદી ચાલે છે. ડાં વરસો પછી એકવીસમી સદી શરૂ થશે. જગતમાં પવનવેગે રાજદ્વારી ફેરફારો થઈ રહ્યા છે. રાજદ્વારી ફેરફાર સાથે ધર્મને પુરેપુરે સંબંધ છે. જૈન કવિ શ્રી અજિતસાગરસૂરિજી જમાનાને અને જમાનાને લગતા ધર્મને બરાબર સમજી ગયા છે. સમગ્ર જૈન સમાજ સમયધર્મને ઓળખે ગુજરાતી ભાષા સાહિત્યને યુગને બંધબેસતું આવે તેમ ખીલવે એ જ ઈચ્છા. રૂક્ષ્મ ઋ રાનિત: રાન્તિઃ શાન્તિઃ | તા. ૩૧-૧-૨૮ માણસા-મહીકાંઠા. ઈ ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી. પ્રાણરક્ષક સંસ્થા-રાજકેટ, For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શેઠ જમનાદાસ ગોકુલદાસ ડોસા. ~*~ Acharya Shri Kailassagarsuri Gyanmandir માનવજાતને પેાતાનુ જીવન ઘડવા માટે મહાપુરૂષોના જીવન ચરિત્ર આરસી સમા છે. અનેક મહાપુરૂષો જન્મી, જીવી અને વિલીનતાને પ્રાપ્ત થયા છે. આવા સઘળા મહાપુરૂષોના જીવનચરિત્ર આલેખાયેલા નથી. જે મહાપુરૂષનું જીવનચરિત્ર સામાન્ય જનતાને વિશેષ કરીને ઉપચેાગી થઈ શકે તેવા મહાપુરૂષનું જ જીવન લખાય છે. આવાં જીવન ચરિત્ર વાંચી વિચારીને માનવજાત એને પોતાના જીવનમાં ઉતારે છે, અને બની શકે ત્યાં સુધી મહાપુરૂષની કાટીમાં મૂકાવા પ્રયત્ન કરે છે, મકાનના એક માળ ઉપરથો બીજે માળે જવા માટે નિસરણીની જરૂર પડે છે, તેમ માનવજાતને ઉચ્ચાટીમાં પ્રવેશવા માટે કાપણુ આદર્શની આવશ્યકતા રહે છે. આવી આવશ્યકતાને જીવનચિરત્ર છે. જીવનચરિત્રે નિસરણી સમા ઉપકારક છે. મહાપુરૂષા જ્યારે વિશ્વમાં જીવંત વિચરતા હોય છે ત્યારે સધળી માનવજાત તેમના પરિચયના લાભ મેળવી શકતી નથી. મહાપુરૂષના લેપ થયા પછી એમના જીવનનું ધ્યેય પચાસ કે સે। વર્ષે આ પૃથ્વીપટ પરના માનવીની સ્મરણશકિતમાંથી ભુસાવા લાગે છે અને છેવટે ભૂલાઈ જાય છે. આવું ન બને તેટલા માટે મહાપુરૂષોના જીવનચિરત્રા લખી રાખવામાં આવે છે. જ્યારથી માનવજાતે લેખનકળાના શાધ કર્યાં ત્યારથી અનેક મહાપુરૂષોના ચિત્રા લખાયા છે. જેમ મહાપુરૂષોનાં નામે અમર હોય છે તેમજ એમનો જીવનકથાએ પણ અમર રહે છે. આજે જે મહાપુરૂષની જીવનરેખા આલેખાય છે તે મહાપુરૂષ તે ૬ શેઠ શ્રી જમનાદાસ ગોકુલદાસ ડીસા. ’' For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ એમને જન્મ સંવત ૧૯૩૦ ના માગશર સુદી પંચમીના રોજ મુંબઈ શહેરમાં શુભ નક્ષત્રમાં શુભ યોગે થયું હતું. હિંદનું હાલનું વેપાર રોજગાર વગેરે પ્રવૃતિઓનું મુખ્ય ધામ “મુંબઈ' લેખાય છે. જેમ બીજે સ્થળે અનેક મહાપુરૂષો જન્મી ગયા છે. તેમજ મુંબઈ નગરીએ પણ અનેક મહાપુરૂષોને જન્મ આપ્યા છે. કેટલાક માનવો તે બહારગામથી મુંબઇમાં જઈ વસ્યા. ત્યાં તેમની કદર થઈ અને મહાપુરૂષ તરીકે પ્રસિદ્ધ થયાં. “શેઠ શ્રી જમનાદાસને તે ખુદ મુંબઈ નગરીએ જ જન્મ આપ્યો હતે. આ મહાપુરૂષની જ્ઞાતિ ભાટીઆ હતી. ભાટીઆ મૂળ પંજાબમાં વસવાટ કરીને લાંબા કાળથી રહ્યા હતા. આજે પણ જેસલમેરમાં ભટ્ટી રાજપુતાનું રાજય મેજુદ છે. આથી સમજી શકાય છે કે ભાટીઆ લોકે અસલના વારામાં રજપુત તરીકે–ભદી રજપુત તરીક–ઓળખાતા હતા. મુસલમાની રાજ્ય અમલમાં વારંવાર બડા થતા અને એની અસર પંજાબ ઉપર ભારે રહેતી આથી કંટાળીને ભદ્દી રજપુતે સિંધમાં આવ્યા. ત્યાં પણ મુસલમાનનાં જંગી લશ્કરો ફરતાં હતાં. આથી સિંધ છોડીને કચ્છમાં આવ્યા અહીંયાં એમણે રાજપુતવટ છોડીને વસ્યવૃત્તિ સ્વીકારી વેપાર વણજ કરવા લાગ્યા. કચ્છમાંથી એમને ફેલાવો ગુજરાતમાં એટલે હાલ જેને તળપદ-મૂળ ગુજરાત કહેવામાં આવે છે તે કચ્છ અને કાઠીયાવાડમાં થયો. ખરું જોતાં ભાટીઆ લેકે કચ્છમાંથી સઘળે સ્થળે ફેલાયા. ભાટીઆઓ જ્યારે ક્ષાત્રવટમાં હતા અને ભટ્ટી રજપુન તરીકે પ્રખ્યાત હતા ત્યારે એમણે જે સૂરવીરતા બતાવી હતી તેવી જ સૂરવીરતા ભાટીઆઓએ વૈશ્યવૃત્તિને સ્વીકાર કીધા પછી વેપાર વણજમાં બતાવી છે. ભાટીઆ કોમ એક વેપારી તરીકે આજે પણ ખૂબ મશહુર છે. - ભાટીઆઓને કચ્છ પ્રદેશમાં પુષ્ટિમાર્ગપ્રવર્તક બ્રહ્મવાદમંડનાચાર્ય શ્રીમદ્ વલ્લભાચાર્યજીને અને શ્રીમદ્દ વિઠ્ઠલનાથજી બાવાને પરિચય થયો. આ બંને મહાન ધર્મ ધુરંધર ધર્માચાર્યોના પરમ પવિત્ર ઉપર દેશની અસર ભાટીઆ કેમ, ઉપર ભારે થઈ લગભગ સઘળા For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬ ભાટીઆઓએ પુષ્ટિપથના સ્વીકાર કર્યાં અને શ્રીમદ્ વલ્લભાચાય જી મહારાજ તથા શ્રીમદ્ વિઠ્ઠલનાથજી ખાવાનું શરણુ સ્વીકાર્યું. ત્યારથી ભાટી કામ સુધરી વેપાર વધ્યુજમાં આગળ વધી અને એમને ત્યાં રિદ્ધિસિદ્ધિએ નિવાસ કર્યાં. આજસુધી ભાટી ક્રામ પ્રેમલક્ષણુા ભકિતમાં મશગુલ છે. આવી ભાટી ક્રામમાં શેશ્રી જમનાદાસે ધન્યવાદને પાત્ર જન્મ લીધેા. ચારે વર્ણોમાં બ્રાહ્મણુ અને ક્ષત્રિય વર્ષોંને આગેવાન લેખવામાં આવ્યા છે. ઋષિમુનિઓ, મહાપુરૂષા અને ધરાવતારા આ બે વષ્ણુમાં જ પ્રગટેલા વાંચવામાં આવે છે. કાઇ વિષ્ણુક મહર્ષિ પદે પહેાંચ્યાના કે ક્રાઇ વિષ્ણુકને ત્યાં પ્રશ્વરાવતાર પ્રગટ થયાનાં દૃષ્ટાંતે। શ્રીમદ્ ભાગવતાદિ પુરાજીમાં વાંચવામાં આવતુ' નથી. ભાટીઆ કામ તે રાજપુત કામ છે. ગીતાજીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે “ પવિત્ર અને શ્રીમતકુલમાં યોગભ્રષ્ટ પુરૂષો જન્મ લે છે. ત્યાં બાકીના યાગ પુરા કરે છે અને નિર્વાણ જેવી પરમ પાવન વસ્તુને સ ંપ્રાપ્ત કરે છે.'' શેઠશ્રી જમનાદાસ ગેાકુલદાસ ડાસાએ ગીતાજીના ઉપદેશ અને ઉદ્દેશ અનુસાર ભાટીઆ જેવી ક્ષત્રિય ચ કામમાં અવતાર ધારણ કર્યાં હતા. શ્રીમતના અય માત્ર પૈસાદાર એવા જ થતા નથી, મુદ્ધિમાન છે એ જ ખરા પૈસાદાર છે. એ પ્રમાણે એમણે પવિત્ર અને શ્રીમંત–બુદ્ધિમત કુળમાં અવતાર ધારણ કર્યો હતા. એમનુ મૂળવતન તેા કચ્છમાં નળીઆ ગામ છે. દેશ વિદ્યામાં વરસાથી પકાય છે. ત્યાં સંસ્કૃત પાઠશાળાએ વિગેરે વિદ્યાપ્રાપ્તિના અનેક નાના મેટાં સાધને આજે પણ વિદ્યમાન છે. આ હકીકત અઠ્ઠાવન વરસ ઉપરની છે. તે વખતે કેલવણીના પ્રચાર હાલના સમય જેટલા ન હતા. આજે લેાકેા કેળવણીમાં ભારે રસ લઇ રહ્યા છે. તે સમયે આટલા રસ પણ ન હતા, સાથેસાથે આટલાં સાધના પશુ ન હતાં; તેમ છતાં શેઠશ્રી જમનાદાસ ગાકુલદાસ ડૅાસાએ ત્રણ અંગ્રેજી જેટલા અભ્યાસ કર્યો હતા. આર્થિક સ્થિતિ પશુ સાધારણ હતી. જેનું શરીર મજ્જીત તેનું મન અમ્રુત તેના આત્મા મદ્ભુત: આ સિદ્ધાંત અરાબર સમ For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir અને જીને શેઠશ્રી જમનાદાસભાએ શારીરિક ખીલવટ કરવા તરફ જામ લક્ષ આપ્યું હતું અને પરમપાવની શ્રી યમુના નદીના કિનારે માકુસ્તી વગેરેમાં સારી પ્રવિણુતા મેળવી હતી. હુકાઇ કાસિદ્ધિ માટે સ્થળની પસંદગી કરવામાં પશુ કિંમત છે. એમણે પણ સૌ પવિત્રતાના ભંડારરૂપ શ્રી યમુનાતટ પસંદ કર્યાં હતા. શ્રી યમુનાતટના મહિમા અપાર છે. એ પરમ પાવની નદીની રેતી ઉપર પરમાત્મા શ્રીકૃષ્ણદ્રે બાળપણમાં ત્રિલેાકને પાવન કરનારાં પાવન પગલાં માંડયાં હતાં. આ કારણથી યમુનાની રજ નદીનાં જલ કરતાંયે વિશેષ પવિત્રતાને પામી છે. જલ અને રજ જ્યાં પાપીઓનાં પાપને ધ્રુવે છે એ સ્થળ શારીરિક વિકાસ માટે પસ કરવાથી મન અને આત્માની નિર્માંળતા તા ત્યાં સ્વાભાવિક રીતે થવી જોઇએ એ પ્રમાણે નિર્મળ થયા. એમનામાં ભકિતભાવ અને ધાર્મિકવૃત્તિના પ્રાદુર્ભાવ એ જ પવિત્ર સ્થળેથી સહેજે જ થયેા. દૈવયેાગથી મળેલી આવી પવિત્રતાને પરિણામે એમનામાં ધાર્મિક અભ્યાસની પ્રબળ પ્રુચ્છા પ્રગટી. એમણે ‘ મહાભારત ’ અને ‘ શ્રીમદ્ ભગવદ્ગીતાજી' નું ખાસ મધ્યમન કર્યું. આ અધ્યયનને પરિણામે અંતઃકરણની વિશેષ કરીને શુદ્ધિ થવાથી તેએશ્રી યાગમા તરફ વળ્યા. ‘પાતંજલ યાગદર્શીન’તુ વારંવાર પાન—પાદન કર્યું. એના સિદ્ધાંતા હૃદયમાં ઉતાર્યાં અને ખની શકે ત્યાં સુધી જીવનને યાગમય બનાવ્યું. શાસ્ત્રાનું વારંવાર શ્રવણુ કરવાથી શાસ્ત્ર સિદ્ધ થાય છે, એ માન્યતા થવાથી એમણે ‘ પ્રત્રચન ' માં નિયમિત હાજરી આપી અને ભગવલીલા ઉપર ખૂબ મંચન કર્યું. આ રીતે ધાર્મિકભાવમાં ખીલવટ ચતી ગઇ તેમ તેમ તે બ્રહ્મજ્ઞાન–વેદાંતમાં ઉંડા ઉતરતા ગયા અને વેદાંતને જીવનમાં ઉતારતા ગયા વેદાંતના અભ્યાસ કરવાને ભારે શાખ હતા. શ્રીમદ્ ભાગવદ્ગીતા એમણે લગભગ મુખપાઠ જેવી તૈયાર કરી હતી. યેાગવશિષ્ઠ, બ્રહ્મસૂત્ર, વિચારસાર, પંચદશી, પંચીકરણ, વિવેકચૂડામણિ વિગેરે વેદાંતના મૂળ અન્થાના એમણે સારી રીતે અભ્યાસ અને પરિચય કરેલા. મુંબઈ સાઠશાળાના પ્રવચનમાં ખૂબ ભાગ લેતા અને રસ લૂંટતા. ખરેખર . . For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir રોઠશ્રી જમનાદાસ ગોકુલદાસ ડાસા એક બ્રહ્મનિષ્ઠ અને આત્મવિદ્ મહાપુરૂષ હતા. ધર્મને આગેવાન તરીકે હૃદયમાં ધારણ કરીને સત્તર વર્ષના ઉમરે એમણે વ્યાપારમાં ઝ ંપલાવ્યું હતું. એમના એ ભાઇએ મોટાભાઈ શ્રી વલ્લભદાસ અને ન્હાનાભાઇ શ્રી લક્ષ્મીદાસ પણ વેપારમાં સાથે જ હતા. શરૂઆત ઘીના વેપારથી કરી. નીતિ અને ન્યાયથી વેપાર ખેડતાં કાંઇક દ્રવ્યસંગ્રહ થયા. આ દ્રવ્યસંગ્રહમાંથી કચ્છના અંજાર શહેરમાં કપાસ લેાઢવાની જીનીંગ ફેકટરી ખરીદી અને શરૂ કરી. સાહસ અને કુશળતાવડે આ ત્રણે ભાઇએએ સારી પેઠે દ્રવ્યસગ્રહ કર્યો અને વ્યાપારમાં ભારે નામના મેળવી. અનુક્રમે વેપારવણજ ખૂબ આગળ વધ્યા અને ગરીબમાંથી મેાટા શ્રીમંત બન્યા. આજે પણ ખાનદેશ અને મધ્યપ્રાંતમાં એમની નામનારૂપ બાર જીનીંગ ફેકટરીએ અને દશ પ્રેસીંગ ફેકટરીએ મેાજુદ છે. આ સ ધાર્મિકવૃત્તિ, બુદ્ધિ, નીતિ, ન્યાય, પ્રામાણિકપણું, પ્રેમ અને નિળતાને પ્રતાપ છે. શેઠ શ્રી જમનાદાસ ગેાકુલદાસ ડેાસાને ત્રણ પુત્રે પ્રાગજી, પરમાનંદ અને આણુ ંજી, આ ત્રણે પુત્રા સુશીલ અને બુદ્ધિશાળી છે ભાઇ પ્રાગજીના અભ્યાસ ‘ પ્રીવીયસ' સુધીના છે, પણ અનુભવજ્ઞાન સુંદર રીતે પ્રાપ્ત કરેલ છે. એમણે લેખનકળા બહુ જ સારી રીતે કળવેલ છે. લેખક ઉપરાંત વાર્તાકાર પણ છે. બુદ્ધિની વિશાળતા એ મુખ્ય લક્ષણ છે. ભાઇ પરમાનંદ ઉપર ધામિ`ક સંસ્કારાની સ્પષ્ટ છાપ પડેલી છે. ભાષ આણંદજી તે હજી અભ્યાસ કરે છે. ત્રણ પુત્ર અને બે પુત્રીએ એમ પાંચ સુર્શીલ સતાના થયા. એકતાલીસમે વર્ષે એમના ધર્મપત્નિને જીણુ વર લાગુ પડયા હતા. આ કારણથી પોંચગીનીનાં હીલ-સ્ટેશનની નજીકમાં રહેવાનુ થયું હતું. ત્યાં એમણે જરૂરીઆત જણાતાં કેટલીક ઉદારતા બતાવી હતી. ત્યાં એમણે માતાના નામથી હિંદુ જીમખાનું બનાવ્યું, : ઉપરાંત એ સ્થળે પંચગીની હિંંદુ હાઇસ્કુલને સારી મદદ આપી. મૂતિ જાપુરમાં એમની જીનીંગ ફેકટરી છે. ત્યાં ભકિતભાવવાળા For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯ માનવાની શાંતિ માટે એક મંદિર બંધાવી આપ્યું. ઉનાળામાં અને ચામાસામાં તાપ અને વરસાદથી સ્મશાનભૂમિમાં લેાકેાને વેઠવી પડતી વેદના દૂર કરવા માટે એક છાપરા સહિતની એસરી કરાવી આપી. નાશકમાં પિતામહની યાદી જાળવવા માટે એક સગવડતાભર્યું. સેનેટરીયમ બંધાવ્યું, કે જે આજે એક મેટા આશિર્વાદરૂપ થઇ પડયુ છે. એમણે પરદેશામાં વેપાર ખૂબ વધાર્યો અને ખેડયા હતા. આજે પણ ચીનમાં શેંગાહિ–શાંગાય-માં અને કામે તથા એસાકામાં—જાપાનમાં એમની સ્થાપેલી પેઢીઓ ચાલે છે. આ પેઢીઓ ‘ ગેાકુલાસ ડાસાની કુપની ' એ નામથી ઘણી જ વિખ્યાત થએલી છે. આ પેઢીઆ મારફત એમના વંશજો હિંદમાંથી ફ્ જથ્થાબંધ મેાકલાવે છે. પરદેશગમન કરવાથી બુદ્ધિ અને વ્યવહારકુશળતા વધે છે. શેઠ શ્રી જમનાદાસના મેાટા ભાઇ વલ્લભદાસના ચારે પુત્રાએ તથા નાના ભાષ લક્ષ્મીદાસે કુટુંબ સહિત પરદેશાની મુસાફરી કરી છે. શેઠશ્રી જમનાદાસના પુત્રરત્ને-શેઠશ્રી પ્રાગજીભાઇ અને શેઠશ્રી પરમાનંદે પણ પરદેશની મુસાફરી કરેલી છે. આવી વિદેશની મુસાફરીથી જુદી જુદી જાતનાં માનવાના સમાગમમાં અવાય છે અને એમનામાં રહેલી સારી નઠારી રૂઢીએ જાણવામાં આવે છે. શેઠશ્રી જમનાદાસ ગાકુલદાસ ડીસા જેમ ધામિકજીવન ગાળનાર હતા તેમજ અલ્પાંશે સમાજસુધારક પણ હતા. તેએ ધર્મને અંધ શ્રદ્દાથી જ માનતા નહિ પણ મુદ્ધિગમ્ય બનાવ્યા પછી જ ધને માનતા. એમને અભિપ્રાય એવા હતા કે સ ધ તરફ સમાનભાવ રાખવેા. જેમ જુદી જુદી નદીઓનાં જલ સમુદ્રમાં સમાય છે તેમજ સધળા ધર્મો છેવટે પરમાત્માને વિષે વિલયતા પામે છે. આ કારણથી તેઓશ્રી સવ ધમ ને સન્માનતા. એમનામાં જેમ વ્યવહારકુશળતા પારાવાર હતી તેમજ કૌટુંબિક લાગણી પણ અનહદ હતી. એથી આખુંએ કુટુંબ અવારનવાર એમની સલાહ પૂછતુ. તેએ શ્રી ડહાપણના For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભડાર હતાં, માટે બીજા લેાકેા પણ એમના ડહાપણને લાભ લેવાને ચૂકતા નહિ. શેઠ જમનાદાસભાઇને કવિતા અને સાહિત્ય પ્રત્યે પણ શાખ હતા. એમણે સાહિત્યને લગતા અનેક ગ્રંથનું અવલેાકન કરેલું હતું. શાસ્ત્રવિશારદ જૈનાચાયજી યાનિષ્ઠ મહાત્માશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે રચેલા કયાગ અને ઋષાવાસ્યાપનિષદ્ અને આચાર્ય શ્રી અજિતસાગરસૂરિરચિત ગીતરત્નાકર, કાવ્યસુધાકર, સુરસુન્દરી, ચરિત્ર બહુ જ મનનપૂર્વક એમણે વાંચ્યા હતા. બહેાળા વાંચનથી એમણે સર્વ ધર્મોં ઉપર સમભાવ કેળવ્યા હતા. હાલ શેઠ પ્રાગજીભાઇ પશુ સર્વ ધર્મ પ્રત્યે સમભાવ કેળવી રહ્યા છે. પિતાના સુમાર્ગો પુત્રે સ્વીકાર્વા જ જોઇએ. સંવત ૧૯૮૩ માં એમને ‘ Cancer ' નાસુરનું દ` લાગુ થયું. શરૂઆતથી જ એમણે નિશ્ચય કરી લીધા હતા કે હવે કિરતારનું તેડું આવ્યું છે. આ દર્દના છેવટને ઇલાજ શોધનાર આજ સુધીમાં કાઈ પણ જનમ્યા નથી ગમે તેવા વિકટ પ્રસંગેા પ્રાપ્ત થાય ત્યારે મહાપુરૂષો પોતાના મનનુ' સમતાલપણુ ગુમાવતા નથી. એ જ એમની મહત્તાની નિશાની છે. નાસુર જેવા ભયંકર અને જીવલેણુ રાગમાં પણ શેઠશ્રી જમનાદાસભાઇએ અજબ શાંતિ જાળવી હતી. મેાટા પુરૂષોને પોતાનું મૃત્યુ સુજી આવે છે તેમજ શેઠશ્રી જમનાદાસભાઇને પોતાનુ મૃત્યુ સુજી આવ્યું હતું. એમણે એ દિવસ અગાઉથી જાહેર કરી દીધું હતુ` કે હવે મારા આત્મા ફ્કત એ દિવસ જ આ લેાકમાં આ દેહમાં રહેવાના છે. હવે અવિધ પૂરી થાય છે માટે તરતજ પરલેાક સીધાવવાનું નક્કી થઇ ચૂકયું છે. સંવત ૧૯૮૪ ફ્રાગણ વદ ત્રીજ શુક્રવારે રાતના આઠ વાગ્યે એમણે આ ફાની દુનિયાને પરિત્યાગ કરીને સંપૂર્ણ શાંતિથી સામે પગલે પરલેાકમાં પ્રયાણ કર્યું. આ પરમપવિત્ર ધર્માંત્માને સત્ર શાંતિ હા ! એમના નિવાસ સદાકાળને માટે પરમકૃપાળુ પરમાત્માના ચણુ માં` હૈ। 1 For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ દેહરા. ઇશ્વર ભકિત ઉરમાં, પૂણ્ય ધામમાં વાસ; નિપુણ નીતિ ન્યાયમાં, જગમાં જમનાદાસ. ૧ ઉદારતા ઉરમાં ભરી, દયા દિલમાં ખાસ પરીક્ષક 'માનવતણા, જગમાં જમનાદાસ. ૨ પ્રેમ શૌર્ય રંગે રંગ્યા, પરે સહુની આશ, સિદ્ધાંતનું ધન કરે, જગમાં જમનાદાસ. ૩ પૂર્ણ પુરૂષ શ્રીકૃષ્ણને, અખંડ વિચાર્યો રાસ; અભ્યાસક એ રોગના, જગમાં જમનાદાસ. ૪ કુશલતા વ્યાપારમાં, નહિ કેઈને ત્રાસ જનના મન રંજન કરે, જગમાં જમનાદાસ. ૫ મૂળ વતન કચ્છ દેશમાં, મુંબઈ નગર નિવાસ; વ્યાપાર વિદેશ કર્યા, જગમાં જમનાદાસ. ૬ મેહ તજી આ લોકને, વસ્યા પ્રભુની પાસ; અમરનામ મૂકી ગયા, જગમાં જમનાદાસ. ૭. પ્રવચને શ્રવણે ધર્યા, બ્રાધ્યાનમાં ખાસ દાસ ગેલે એલખ્યા, જગમાં જમનાદાસ. ૮ તા. ૩૦-૭-૩૨ રાજકેટ લેટ ગેકુલદાસ નાનજીભાઈ ગાંધી For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન અને આભાર દર્શન. – – શાસ્ત્રવિશારદ જૈનાચાર્યજી મહાત્માશ્રી ૧૦૦૮ શ્રી અજિતસાગરજી સૂરીશ્વરજી મહારાજસાહેબે સંવત ૧૯૮૫ ની સાલમાં વીજાપુરમાં કાળ કર્યો. એમણે એમની જીંદગીમાં અનેક ગુજરાતી તેમજ સંસ્કૃતગીરામાં ગ્રંથ અને કાવ્યો રચેલા છે. આમાંથી કેટલાક પ્રગટ થયા છે અને કેટલાક પ્રગટ થયા નથી. આચાર્ય મહારાજે કાળ કર્યા પછી એમના અપ્રગટ ગ્રંથમાંથી “ ભીમસેન ' નામક સંસ્કૃત કાવ્યગ્રંથ અને ગીતપ્રભાકર ” નામક ગુજરાતી કાવ્ય ગ્રંથ મુનિ મહારાજ શ્રી હેમેંદ્રસાગરજી મહારાજની દેખરેખ નીચે છપાઈને આ સંસ્થા તરફથી પ્રગટ થયા છે. બીજા ત્રણ ગ્રંથે પ્રેસમાં છાપવા મોકલાવ્યા છે. તે પ્રગટ થએલા ગ્રંથ માટે જુદા જુદા ભવ્ય આત્માઓ તરફથી ઉદારતાભરી મદદ મળી હતી. આચાર્ય મહારાજની હયાતીમાં પ્રગટ થયેલા ગ્રન્થ “ ચંદ્રરાજ ચરિત્ર ” સિવાય બધાય ગ્રન્થ ભેટ (દી) આપેલા છે. ચંદ્રરાજ ચરિત્રની કેટલીક નકલો અને અજિતસેન ચરિત્રની અઢીસોથી વધારે કોપીઓ શ્રીયુત રા. રા. ભેળાભાઈ વિમળભાઈ ઝવેરી મારફત વેચાણ માટે અમદાવાદ મેકલાવેલ છે. કુમારપાલ ચરિત્ર અને ગીત રત્નાકરની બીજી આવૃત્તિને હિસાબ ભેળાભાઈ પાસે છે. બીજા અપ્રગટ ગ્રંથો છપાવીને પ્રગટ કરવા માટે પણ જુદા જુદા ભાગ્યશાળી આત્માઓએ મદદ આપી છે. આ પ્રમાણે જુદા જુદા ભાગ્યવંત આસામીઓ તરફથી મળેલી રકમના નાણા મહુડીવાળા રા. રા. લાલ કાલીદાસ તથા રા. રા. વાડીલાલ પાસે છે. આ રકમમાંથી એ ભાઈઓએ અમારા નિયમ પ્રમાણે તેમજ મહારાજશ્રી હેમેન્દ્રસાગરજીની પ્રેરણાથી “ગીતપ્રભાકર’ છપાવવામાં કેટલાક નાણું આપેલ છે અને બાકી આપવા કહેલ છે. બીજા પુસ્તક પ્રેસમાં અપાઈ ગયા છે. For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૩ આ પુસ્તક્રમાં ઉપરના હિસાબ પ્રગટ થઇ શકયા નથી. મજકુર હિસાબ અમે હવે પછી પ્રગટ થનારાં પુસ્તકામાં સવિગત આપીશું. આ પુસ્તકા પ્રગટ કરવા માટે કાના કાના તરફથી શીશો રકમની મદદ મળી છે તેના હિસાબ રાખવામાં આવ્યા છે, તે હવે પછી પ્રગટ થશે તેવી મદદ આપનારા ભાગ્યશાળી આત્માઓએ ખાત્રી રાખવી. કાના કાના તર*થી શુ મદદ મળી અને શેમાં શેમાં શું ખર્ચ થયું. બાકી શું રહ્યું અને તે કયાં છે વગેરે હિસાબ સ્પષ્ટપણે પ્રગટ થશે. જે જે ભાગ્યશાબીએએ આ પવિત્ર કામા ઉદારતાભર્યો હાથ લંબાવ્યા છે. તે સઘળાને અમે આ સ્થળે અંતઃરપૂર્વક આભાર માનીએ છીએ અને આ પવિત્ર કાર્યમાં હજુ પણ ચેાગ્ય સહાય આપ્યા કરશે તેવી આશા રાખીએ છીએ. તા. ૧૦-૮-૩૨ } પ્રાંતીજ આ સ્થળે અમારે જણાવવું જોઇએ કે આ ગ્રંથના ઉપેદ્લાત તેમજ કવિ પરિચય વગેરે જૈન ફ્લેિસાફર શ્રી ગાકુલદાસ નાનજીભાઈ ગાંધી રાજકાટવાળા તેમજ આચાય શ્રીના શિષ્યરત્ન મુનિશ્રી હેમેંદ્રસાગરજીએ આચાય મહારાજની હૈયાતીમાં જ લખી આપેલ છે તેથી તેઓને પણ ખાસ કરીને ઉપકાર માનીએ છીએ. એમણે લીધેલી માનસિક મહેનત માટે એમને ધન્યવાદ પણ સાથે આપીએ છીએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir > આણુખ ” લખી આપેલ છે. પ્રકાશક, શામળદાસ તુલજારામ રમેશચંદ્ર વિ.—મુંબઇ ૧ ભાઇ નમન' તરફથી ઉપાદ્ધાત લખાઇને આવવાથી મુનિશ્રી હેમેન્દ્ર સાગરજીએ છપાવવા માટે એજ પસદ કરેલ છે. મુનિશ્રીએ ઉપાદ્ધાતના મલે For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ श्रीमद्- आचार्यप्रवरअजितसागरसूरीश्वराष्टकम् ॥ ( ललित छंद ) 1 , • जगति शर्मदं धर्मनायकं, जनिमतां सदा क्षोभहारकम् । नमत भावतो भव्यमानवा - अजितसागरं सूरिशेखरम् ॥ १॥ मृदुवचस्ततिश्रेणिराजितं, मुखसिताम्बुजं भ्राजतेतराम् । जनमनोहरं दीव्यशान्तिदं गुरुं नमाम्यहं सूरिपुङ्गवम् ॥२॥ जनगणाऽर्चितं सत्त्वतारकं, गुरुदयाकरं तत्त्वदेशकम् । कलिमलापहं क्लेशवारकं, शुभतपःक्रियाध्यानधारकम् ॥३॥ विविधवाचनादानकारकं विकटकर्म्मतामूलहारकम् । भवभवाऽर्त्तिहं श्रीगुरुं जना ! अजितसागरं सूरिमानम् ||१|| जननमृत्युतोमोचनं नवै गुरुकृपां विना देहिनामिह । गुरुपदाश्रिता ये भवाम्बुधिं भुवि तरन्ति ते निर्मलश्रियः ॥ ५ ॥ उपकरोत्यसौ सर्वदा गुरु- र्वचनविस्तरात्सर्वदेहिनाम् । गुरुमिमं प्रभुं स्तोतुमक्षमः, शिवसुखंकरं स्वर्गसिद्धिदम् ॥६॥ विजित कामनं दमितमानसं, पतितपावनं शान्तभावनम् । विदितसम्मतं शुद्धचेतसं, भजत सद्गुरुं सूरिशेखरम् ॥ ७॥ दुरितवादलश्रेणिमारुतं, सुरगणार्चितं भूरिभावतः । प्रणत सर्वदा मानवोत्तमाः ! अजितसागरं सूरिशेखरम् ||८|| विमलभावतो गीतमष्टकं निजगुरोरिदं नम्रचेतसा | शिवदयानिधे ! हेमसागरै- जयतु शान्तिदं सर्वभूतले ||९|| " For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયાનુક્રમ. પૃષ્ઠ. 1 નંબર, २४ રે રે - २७ ૨૯ નંબર, ૧ મંગલાચરણ ૨ અથ મંગલ ૩ આલાન ૪ કાવ્યદેવીને ૫ હાલની હાકલ ૬ ઉપદેશ ૭ ઉબોધન ૮ આત્માનુરાગ ૯ અધ્યાત્મસ્વરૂપ ૧૦ અનહદનાદ: ૧૧ દેહદેવળ ૧૨ અકથ્ય કથન ૧૩ સેહંમંત્રી ૧૪ અનુભવજ્ઞાન ૧૫ પ્રભુપ્રિયતા ૧૬ અદ્વૈત ભાવના ૧૭ સિદ્ધાચલ તીર્થ ૧૮ નિરંજન આત્મા ૧૯ નિરાકારભાવના ૨૦ પ્રભુવિરહ ૨૧ અધ્યાત્મ ચુંદડી; ૨૨ વ્યર્થઆશા, ૨૦ અધ્યાત્મરૂપગણપતિ ૨૪ આત્મરૂપે શ્રીહરિ. ૨૫, અધ્યાત્મરૂપ શંકર, ૨૬ અનુભવ પ્રભાત. ૨૭ અધ્યાત્મ હારી ૨૮ અધ્યાત્મ કોયલ ૨૯ અધ્યાત્મ સાબરમતી ૩૦ અધ્યાત્મ હારી ૩૧ સગુરૂજી. આવ્યા ૨૮ ૩૨ રસરાજનું રાજ્ય ૩૩ અધ્યાત્મ એકાદશી ૩૦ ૩૪ ત્યાં ત્યાં સદા જેઉં ત્વને ૩૧ ૩૫ કારણ અમલની કેફ છે ૩૧ ૩૬ ઉચેથી પડયા ૩૨ ૩૭ સાધુ તે સાચા ૩૩ ૩૮ સેહં ૩૯ કહેવું સુગમ કરવું કઠીન ૩૪ ૪૦ આવ્યા હમે ૪૧ જ્ઞાનગાંજે ૪૨ મિલન ૪૩ જગના વિષયથી મુક્ત છું ૩૮ ૪૪ પડદો પ્રિયતમ ખેલે હવે ૩૯ ૪૫ પાછી હું જવાની નથી ૪૦ ૪૬ પરિબ્રહ્મની પૂજા , ૪૧ ૨૨ ૪૭ પ્રભુજી તે પાસે છે , ૪૨ ૨૩ી ૪૮ ત્યારે કહે હું મુકત છું ૪૩ e : RR & 2 2 2 2 2 2 2 2 2 0 4 % + ૮ - - ૩૪ ૩૭ For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૯ તુજ છે ૪૪ ૫૦ વાણી બિચારી શું કરે ? ૪૫ ૫૧ એકડા ૪૬ પર અધ્યાત્મરૂપ વસતમાં ૪૭ ૪૯ ૫૩ ભગવદ્ ભાવના ૫૪ યાગ્ય સંગતિ........ ૫૫ સિદ્ધાન્ત મહિમા ૫૬ આત્મહેત ૫૭ કલ્યાણ ભાવના ૫૮ જ્ઞાન વેણુ ૫૯ ભૂખ પ્રવૃત્તિ ૬૦ નિ`ળ નાય ૬૧ મેહપટ ૬ર પ્રેમ રસ ૬૩ ભક્તિ સ્નેહ ૬૭ પ્રભુલગની ૬૮ તત્વપ્રાપ્તિ ૬૯ અસત્ય દુનિયા www.kobatirth.org ૭૦ સત્ય દેશ ૭૧ અદ્વૈત પ્રભુપ્રેમ ૭૨ સમય પ્રભુ ૬૪ નિર્મળ મનેાભાવના ૫૮ ૬પ પરમાત્મ વિનતિ ૫૯ ૬૬ પરમાત્મ પ્રતિ પ્રાર્થના કર ૬૩ ૬૩ ૬૪ પ ૬૭ ૬૮ ૬૯ Go ૧ ૭૨ પર ૭૩ સત્ય સ્વામી ૭૪ આત્મકેાકિલ ૭૫ કાયાપિંજર ૭૬ સવ્રુત્તિ વિલાસ ૭૭ સત્ય સઅન્ય ૫૦ ૫૧ ૫૧ પર ૫૩ ૫૪ ૫૫ પ ૧૭ પ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ મનમંદિર ૭૯ પ્રેમકટાર ૮૦ સંસાર દીનતા ૮૧ ચિદાનન્દ સ્વરૂપ ૮૨ આત્માનંદ ૮૩ વિદેશ વિષે ૮૪ એપરવાઇ અમલદારી ૮૫ ભજનમેાધ ૮૬ હરભજન ૮૭ મેાહનમેલાપ ૮૮ દ્રાક્ષ વ્રત ૮૯ દુર્જન સ ંગતિ ૯૦ અમૂલ્ય સમય ૯૧ સત્ય સબંધ ૯૨ પ્રભુ ધ્યાન ૯૩ સત્ય-ઉપેક્ષા ૯૪ સાધ વિષે ૯૫ ભગવદ્ ભજન ૯૬ ભજન સમય ૯૦ કન્યાવિક્રય વિષે ૯૮ કજોડા વિષે ૯૯ ખાલવિધવા ૧૦૦ દુર્દશા હેતુ ૧૦૧ ખાલ લગ્ન ૧૦૨ દુષ્ટ રીતિ ૧૦૩ શુદ્દાચાર ૧૦૪ પ્રભુર્જન ૧૦૫ દુષ્ટકમ ત્યાગ ૧૦૬ દન નિષેધ For Private And Personal Use Only Ga ૭૪ ૭૫ vt ૭૭ ૭૮ ८० ૧ ૮૨ ૮૩ ८३ ८४ ૮૫ ૮૦ ८८ te • ૯૧ ૯૨ ૯૩ ૯૪ ૯૫ ૯૬ ૨૦ ૨૭ ટ ૧૦૦ ૧૦૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭. ૧૦૪, ૧૦૬ ગયા ૧૦૬ ૧૦૮ ૧૩૮ ૧૭ સત્ય ધ્યાન ૧૦૨] ૧૩૬ સમજી જનેને પાર્થના ૧૩૦ ૧૦૮ પાજી પાપાત્મા ૧-૨ | ૧૩૭ દારૂ બગાડે બુદ્ધિને ૧૩૧ ૧૯ વિવાદ , ૧૦૩ ૧૩૮ સમજે અને આગલ ૧૧૦ કુવાદ પરિહાર ધસે ૧૩૩ ૧૧૧ સવિલા - ૧૦૫ || ૧૩૯ અહીં આવીને ચાલ્યા ૧૧૨ તત્વ કેળવણી ૧૩૪ ૧૧૩ શુભ શિક્ષા ૧૪૦ મિથ્યાભિમાની ૧૩૫ ૧૧૪ અસત્ય રચના ૧૪૧ લેભીજને ૧૧૫ અવસ્થા ભેદ ૧૦૯ ૧૪૨ કેપીજને ૧૭ ૧૧૬ સત્ય સંગતિ ૧૧૦ ૧૪૩ ઘૂંઘટ ૧૧૭ જ્ઞાનાવસ્થા ૧૧૧ ૧૪૪ અંતરશાંતિ ૧૩૯ ૧૧૮ મરવું ઘટે ૧૧૨ ૧૪૫ પ્રભુ સ્મરણ ૧૪૦ ૧૧૯ ચાલ્યા જવું ૧૧૩ ૧૪૬ સેવા કરે ૧૪૧ ૧૨૦ લાવ્યા કરે ૧૧૪ ૧૪૭ પરાસ્ત કરી દીધા ૧૪૨ ૧૨૧ આપ્યા કરે ૧૪૮ ઉદ્યમ વગર આવે નહીં ૧૪૩ ૧૨૨ સ્થિર નથી ૧૧૬ ૧૪૯ ખામી પડે ૧૪૪ ૧૨૩ ધિક્કાર છે ૧૧૭ ૧૫૦ વાણી વડે ૧૨૪ વિચારી શકે તો ૧૧૮ | ૧૫૧ રોયા કરે ૧૪૬ ૧૨૫ પાણતણા પરપોટડા ૧૧૯ ૧૫૨ તકરાર બંધ કરે ૧૪૭ ૧૨૬ સુખ છે બધું સંસારમાં ૧૨૦ | ૧૫૩ એક દિન તો ખાસ છે ૧૪૮ ૧૨૭ તહારે અતિપ્રિય દેશ છે ૧૨૧ ૧૫૪ જાવું જરૂર પરલોકમાં ૧૪૯ ૧૨૮ સાધુપુરૂષનાં સંગમાં ૧૨૨ ! ૧૫૫ સ તો કહે ૧૫૦ ૧૨૯ કેદી માટે ૧૨૩ ૧૫૬ ચિંતા કરે નહિ માનવી ૧૫૧ ૧૩. દેખો દશા વિધવાતણ ૧૨૪] ૧૫૭ નિર્ભય બને છે આદમી ૧૫ર ૧૩૧ અતિ તજીને ચાલવું ૧૨૫ ] ૧૫૮ શૂન્ય છે ૭૨ નિજ બંધુઓ તો કેદ છે ૧૨૬ | ૧૫૯ પ્રિયતમની શોધમાં ૧૫૪ ૧૩૭ ચિંતા છતાંએ ના ટળી ૧૨૭ | ૧૬૦ સાચા જ છો ગાંધી હમેં ૧૫૫ ૧૩૪ નિશ્ચય અહીં રહેવું નથી ૧ર૯ | ૧૬૧ પીધા કરો ૧૫૬ ૧૫ અંતે નરકને પામશે ૧૨૯ ૧૬૨ વિશ્વાસ ના કરે ૧૫૭ ૧૧૫ ૧૪૫ For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૭ ૧૬ ૧૮૯ ૧૬૩ ગજન કરી ગાજે હમ ૧૫૮] ૧૯૧ ભવજળને કરીએ ૧૮૦ ૧૬૪ અવતાર હેં શીદને ધર્યો ૧૫૯ | ૧૯૨ કજોડાની કહાણું ૧૮૧ ૧૬૫ હારા ચરણે ફરીયાદ છે ૧૬૦ | ૧૯૩ પરમાર્થ કરજે ૧૮૨ ૧૬૬ પરલોક કેરી વાટ છે ૧૬૧ ૫ ૧૯૪ જાગીને જોયું ૧૮૩ ૧૬૭ હાલાતણાં દર્શન વિના ૧૬૨ | ૧૯૫ ચેતન ચેતી ચાલે ૧૮૪ ૧૬૮ ચાલ્યા કરે (ગદ્ય) ૧૬૩ ) ૧૯૬ એકડા ૧૮૫ ૧૬૯ સૂરતા બીજા કાર્યો હતી ૧૬૪] ૧૯૭ બહિર્લીપિકા ૧૮૫ ૧૭૦ માળા જાલ ૧૬૫ ૧૯૮ બહિર્લીપિકા ૧૮૬ ૧૭૧ મહાવીર તું ૧૯૯ મનહર ૧૮૭ ૧૭૨ પ્રભુનું દ્વાર ૨૦૦ જેબન ૧૭૩ સંતોને ઉપદેશ ૨૦૧ જોબન ચાલ્યું ૧૮૮ ૧૭૪ પ્રભુમય જીવન (ગા) ૧૬૮ ૨૦૨ પ્રભુ ભજન ૧૫ ભલો વકીલ ૧૬૯ ૨૦૩ પ્રભુનું સ્મરણ કરે ૧૮૯ ૧૭૬ અહે પરમાર્થ ૧૭૦ ૨૦૪ પ્રભુના પંથે અનુસરવું ૧૯૦ ૧૭૭ સત્સંગ ૧૭૧ ૨૦૫ ગુરૂદેવને શરણે જજે ૧૯૨ ૧૭૮ તું મહાવીર ૧૭૧ ૨૦૬ કયાં છુપાયા છે ? ૧૯૨ ૧૭૯ વહાલી લાગે છે ૧૭૨ ૨૦૭ જાગને જોગી ૧૯૩ ૧૮૦ માતૃભૂમિને ૧૭૩ ૨૦૮ જાગીને જોતાં ૧૯૪ ૧૮૧ પ્રભુના પ્યારા ૧૭૪ ૨૦૯ લહડશે નહી ૧૯૪ ૧૮૨ અર્પણ છે ૧૭૪ ૨૧ વિલાઇ જાસે ૧૯૫ ૧૮૩ આજના બાળકને ૧૭૫ ૨૧૧ પ્રભુદશને ચાલો ૧૯૬ ૧૮૪ જાતા રહ્યા (વૈરાગ્ય ૨૧૨ પ્રભુજીના પંથમાં ચાલો ૧૯૬ ભાવના). ૧૭ ૨૧૩ ભજન વિના ૧૯૭ ૧૮૫ એવું ભણે ૧૭૭ ૨૧૪ એ મનડા મૂરખ ૧૯૮ ૧૮૬ ભારતભૂમિ અમકામની૧૭૭ ૨૧૫ આપદ અજિત ધરશે ૧૮૭ કામ વશ કરવો કઠીન છે ૧૭૮ નહી ૧૯ ૧૮૮ પરલોકમાં કયાંથી મળે ૧૭૯ ૨૧૬ પતિવ્રતા ધર્મ. ૧૯ ૧૮૯ વશ કર્યો ! ૧૭૯ ૨૧૭ પ્રભુસ્મરણ ૨૦૦ ૧૯• સુખનો સમયની છાંયડી ૧૮૦ ૨૧૮ અગમ્ય સુખસાગર ૨૦૧ For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચ૯ ૨૨૮ ૨૦૬ ૨૧૯ આત્મસંપત્તિ ૨૨૦ સત્યવિચાર ૨૨૧ હદયભુવન ૨૨૨ હૃદયવાસી દેવ ૨૨૩ સંતાપ પરિહાર ૨૨૪ સત્યશોભા ૨૨૫ પ્રેમપીયાલો ૨૨૬ અજ્ઞાત ક્રિયા ૨૨૭ મનમંદિર ૧૨૮ અગમ્ય પ્રાર્થના ૨૨૯ સજજન સ્નેહ ૨૩૦ ગુરૂદેવ . ૨૩૧ પ્રભુસ્મરણ નૌકા ૨૩૨ મુક્તિમાર્ગ ૨૩૩ શાંતિમંત્ર ૨૩૪ ભગવદ્ ભજન ૨૩૫ અદ્વૈતપ્રેમ ૨૩૬ પ્રભુપ્રેમ ૨૩૭ આંતરિક રાધા ૨૩૮ આત્મરાસ ૨૩૯ જ્ઞાનબંસી ર૪૦ અંતરાત્મા' ૨૪૧ આત્મજાગ્રતી ૨૪ર પ્રેમપત્ર ૨૪૩ પ્રભુપ્રાર્થના ૨૪૪ પ્રભુશરણ ૨૪૫ અચિત્ય પ્રયાણ -૨૪૬ સત્ય ભક્તિ ૨૪૭ કસ આવ્યો ૨૦૨ | ૨૪૮ પ્રીતિ ભરેલા આવજો ૨૨૬ ૨૦૩ | ૨૪૯ હામા જવું ૨૨૭ ૨૦૪ | ૨૫૦ આનંદ ૨૦૫ ૨૫૧ હારી હેને પરવા નથી ૨૨૯ ૨પર આવ્યા પ્રભુજી યાદમાં ૨૩૦ ૨૦૭ ૨૫૩ વિમળ વાસો હજો ૨૩૧ ૨૫૪ પરિશાંતિ મનને ના મળી ૨૩૨ ૨૦૯ | ૨૫૫ મન મૂખ કીધું ના કરે ૨૩૩ ૨૧૦ | ૨૫૬ આવો પ્રભુ મુજ મંદિરે ૨૩૪ ૨૧૧ ૨૫૭ અંતમાં રોયા કરે ૨૩૫ ૧૧. ૨૫૮ સત્યાગ્રહી ૨૩૬, ૨૧૩ ૨૫૯ કામીજના ૨૧૩ | ૨૬૦ પરમાર્થ નિત્ય કર્યા કરે ૨૩૮ ૨૧૪ | ૩૬૧ એવી સ્થિતિ છે આજકે ૨૩૯ ૨૧૫ ૨૬૨ યાચક પ્રભુ હું આપને ૨૪૦ ૨૧૫ ૨૬૩ ભાવ આરતી ૨૪૧ ૨૧૬ | ૨૬૪ ચાલ્યો ગયો ૨૧૭ ૨૬૫ સઘળું વિદેશે ચાલતું ૨૪૩ ૨૧૮ | ૨૬૬ પ્રભુ વિના જીવન ખાલી ૨૪૪ ૨૧૯ ૨૬૭ ધાયલ કર્યા ૨૪૫ ૨૨૦ ૫ ૨૬૮ યાદી આવે આપની ૨૪૬ ૨૨૧ | ૨૬૮ દાસને હું દાસ છું ૨૪૬ ૨૨૧ | ૨૭૦ નમે ૨૪૭ ૨૨૩ | ૨૭૧ મોહન મહાર ૨૪૭ ૨૨૩ ર૭૨ પ્રભુ નામની પ્રીતિ લાગી ૨૪૮ ર૭૩ અમૃત વરસી રહ્યું ૨૪૯ ૨૨૪ | ૨૭૪ હેડું હેરી ગયો. ૨૫૦ ૨૨૫ | ર૭૫ ચોરી કરી ૨૫૧ ૨૨૬ | ૨૭૬ પ્રભુ પધાર્યા ૨૫૧ ૨૪૨ ૨૨૪ ] For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૪ ૨૭૭ ધર્મ કરી શકતા નથી ર૫ર | ૩૦૬ જ્ઞાનગંગા ૨૭૮ આવી પૂજાના કારણે ૨૫૩ ] ૩૦૭ તમાખુ પ્રચાર ર૭૫ ૨૭૯ સદ્દગુરૂ શરણ ૨૫૩, ૩૦૮ મદિરાનિષેધ ર૭૬ ૨૮૦ બે શબ્દ ૨૫૪ | ૩૧૦ પ્રભુભજન ર૭૮ ૨૮૧ વરસ્યા કરે ૨૫૫ ૩૧૧ અયોગ્ય જમણવાર ૨૭૮ ૨૮૨ તલસ્યા કરે ૨૫૫ ૩૧૨ કલિયુગના કવિ ૨૮૧ ૨૮૩ અનહદની મોરલી ૨૫૬ | ૩૧૩ નાલાયક નાટક ૨૮૩ ૨૮૪ પોપટ ૨૫૬ ૩૧૪ વૈરાગબિંદુ ૨૮૫ ૨૮૫ કાળઘંટી ૨૫૭ ૩૧૫ ઠાલી ઠકુરાઈ ૨૮૫ ૨૮૬ આત્મસૂર્ય ૨૫૮ ૩૧૬ અસત પ્રચાર ૨૮૭ ૨૮૭ આત્મમાયા ૨૫૮ | ૩૧૭ સમય ૨૮૮ - ૨૮૮ પૃથ્વીને ક્ષમાપના ૨૫૯ ૩૧૮ અજબ તમાસો ૨૯૦ ૨૮૯ ચમકાટ ૨૬૦ | ૩૧૯ પ્રભુવિનતી ૨૯૧ ૨૯૦ કંઈ હાસ્ય પ્રભુજીને થયું ૨૬૦ | ૩૨૦ અદ્દભુત આશ્ચર્ય ૨૯૧ ૨૯૧ પશ્ચાતાપ ૩૨૧ વહાલી વાર્તા ૨૯૨ ૨૯૨ સત્ય તત્ત્વ ૫૬૨ ૩૨૨ દુનીઆ વાડી ૨૯૩ ૨૯૩ પ્રભુ ધારણ ૨૬૨ ૩૨૩ સમાજ દુરસ્થિતિ ૨૯૩ ૨૯૪ સંસાર સાર ૨૬૩ ૩૨૪ સત્ય સંદેશ ૨૯૫ ૨૯૫ અવસરચિત ૨૪૪ ૩૨૫ માતૃપતિ ૨૯૬ ૨૯૬ પ્રભુપ્રીતિ ૨૬૫ ૩૨૬ દુઃખસાગર ૨૯૭ ૨૯૭ પરમાત્મ ધ્યાન ૩૨૭ સત્યશીક્ષણ ૨૯૮ ૨૯૮ મરણ સુલટ ૨૬૭ ૩૨૮ આત્મપ્રકાશ ૨૯૯ ૨૯૯ અનિવાર્ય મૃત્યુ ૨૬૮ ૩૨૯ આત્મજાગૃતી ૩૦૦ ૩૦૦ યૌવન સ્થિતિ ૨૬૯ ૩૩૦ અનન્ય ભાવના ૩૦૧ ૩૦૧ ક્ષમાપના ૨૭૦ ૩૩૧ વિદેશી વાદલ ૩૦૨ ૩૦૨ ભવભ્રમણ ૨૭૧ ૩૩૨ પાવન કરે ૩૦૩ ૩૦૩ દૃશ્ય વસ્તુ ૨૭૨ ૩૩૩ થાકી ગયા ૩૦૪ ૩૦૪ સત્ય શિક્ષા २७३ ૩૩૪ મૃત્યુ બને ૩૦૫ ૩૦૫ મમત્ત્વ ત્યાગ ૨૭૩ | ૩૩૫ સદુપદેશ ૩ ૦૬ ૦ ૦ ૦ ૦ ૦ ૦. For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૬ આવ્યા કરે ૩૦૭ ૩૬૫ પાસે છે ૩૩૩ ૩૩૭ હાલી નથી ૩૦૮ ૩૬૬ મહારૂ રૂદન શમતું નથી ૩૩૪ ૩૩૮ ચાલ્યા ગયા ૩૦૯ ૩૬૭ લાવ્યા હમે ૩૩૫ ૩૩૯ અંતર વેદના ૩૧૦. ૩૬૮ આવ્યા હમે ૩૩૫ ૩૪૦ કરમાયેલું કુલ ૩૧૦ ! ૭૬૯ જોબન ઘેલાં ૩૪૧ ખબર પડતી નથી ૩૧૧ | ૩૭૦ એક વિનતી ૩૩૬ ૩૪ર આજે પડયા છે કેદમાં ૧૨૩ ૩૭૧ દરકાર તુજને છે નહી ૩૩ ૩૪૩ તેજ કંઇ કરી બતાવે છે ૩૧૩ ૩૭ર સવારે શું પધાર્યા છે ? ૩૩૮ ૩૪૪ ચાર પળની ચાંદની ૩૧૪ | ૩૭૩ રસીલી જાય રાતલડી ૩૩૮ ૩૪૫ શુદ્ધાત્મા ૩૧૫ | ૩૭૪ ચાલો સખી ૩૩૯ ૩૪૬ સાધુશીલતા (ગદ્ય) ૩૧૬ | ૩૭૫ ભકિત કરો નર પાપ ૩૪૭ એક ઉદ્દગાર (ગ) ૩૧૭ જશે ૩૪૦ ૩૪૮ સ્મૃતિ (ગદ્ય) ૩૧૮ | ૩૭૬ પ્રેમભર્યા પ્રભુજી આવે ૩૪૦ ૩૪૯ જુદાઈના પાપે કરી ૩૨૦ ૩૭૭ જાદુ કર્યા ૩૪૧ ૩૫૦ પાણીવડે ૩૨૧ ૩૭૮ હારા લલાટ વિષે લખ્ય૩૪ ૩૫૧ અંતમાં તો ખાખ છે. ૩૨૨ | ૩૭૯ બોલાવતા ૫ણ છે નહી ૩૪ર ૩૫ર પ્રભુને આશક ૩૨૩ | ૩૮૦ પ્રભુ એટલામાં આવશે ૩૪૩ ૫૩ પંખી મજા માણ્યા કરે ૩૨૪ ૩૮૧ ચાલ્યા જાય છે ૩૪૪ ૩૫૪ હેરી તણા દિન આવીયા ૩૨૫ ૩૮૨ પ્રાસ્તાવિક ૩૪૫ ૩૫૫ તમારું એક ઉપહાસ્ય ૩૨૬ ૩૮૩ મનમોહન ૩૪૬ ૨૫૬ કુમારી (ગા). ૩૨૭ ૩૮૪ પરમાત્મ મૂર્તિ ૩૪૬ ૩૫૭ એક સત્તા (ગદ્ય) ૩૨૮ ૩૮૫ પ્રભુપ્રિયતા ૩૪૭ ૩૫૮ આવ્યા હમે ૩૨૯ ૩૮૬ આનંદમય જગત ૩૪૮ ૩૫૯ શાને દિસો હસતા હમે ૩૨૯ ૩૮૭ વસ્તુ તત્ત્વ ૩૪૯ ૩૬ ૦ પરવા નથી પણ આપને ૩૩૦ ૩૮૮ સત્ય શરણ ૩૫૦ ૩૬૧ કણજ હતું ૩૮૯ નિરંજન સ્વરૂપ ૩૫૧. ૩૬૨ ખીલી રહ્યું ૩૩૧ | ૩૯૦ આત્મભાનું ૩૫૧ ૩૬૩ વસંત (સહક્તિ અલંકાર ૩૩૨ ૩૯૧ પ્રભુ આજ્ઞા ૩પર ૩૬૪ પ્રભુપાશમાં ૩૩૩ / ૩૯૨ સંત સ્વરૂપ ૩૫૩ For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કર ૩૯૩ યા ધમ ૩૯૪ પશુ ત્રાસ ૩૯૫ શૂરવીર પંચ ૩૯ દેશની દુર્દશા ૩૯૭ વિદેશી વસ્તુ ૩૫૪ ૩૫૫ ૩૫ ૩૫૭ ૩૫૯ ૪૦૮ જ્ઞાનપ્રકાશ ૪૦૯ સત્ય શરણુ ૪૧૦ અનુભવ ૪૧૧ સત્સંગ ૪૧૨ ભજન ૩૭૧ ફર ૩૦૩ ૩૭૪ ૩૭૫ ૩૫૯ ૪૧૩ ગરી ૩૭૬ ૩૯૮ માયાવી સાધુ ૪૯ આનંદવાર ૪૦૦ અંતઃમી પ્રાથના ૩૬૦ ૪૧૪ ભજન ३७७ HE ૩૬૧ ૩૭૮ ૪૧૫ પ્રભુના બાલક ૪૧૬ તે સ્વરૂપ હારૂ નથી ૩૮૦ ૩૬૧ ૪૦૧ પ્રભુગુણ ખેલ ૪૦૨ સાત વાર વિવેક ૩૬૨ ૩૮૨ ૪૦૩ બારમાસી ૩૬૫ ૪૧૭ ક્રાયલને ૪૧૮ આત્મજ્યંતિ ૪૧૯ ભવિષ્ય કથન ૪૨૦ ખાલ વિનય ૩૮૨ ૩૮૩ ૪૦૪ આત્મભૂપ વિનતિ ૩૬૭ ૩૮૪ ૪૦૫ સ્વદેશ ભાવના ૪૦૬ સ્વદેશ સ્થિતિ ૩૮ ૩૬૯ આમુખ પ્રસ્તાવના ૪૦૭ કલિમહિમા કવિ અજિતસાગરસૂરિ સ્મરણ. ૩૭૦ बंदे मातरम Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજિતસાગરસૂરિજી. (ગઝલ, ને મને હર ભાવની મૂર્તિ, અમેને યાદ આવે છે. ક્ષમાની સૌમ્ય એ મૂર્તાિ, અમને યાદ આવે છે. ૧ તમામ સદગુણે સ્વામી, વિષે કાંઈ નવ હતી ખામી: સદા શુભ શાંતિના ધામી, અમને યાદ આવે છે. ૨ દીધા ઉપદેશ જેનોને, દીધા ઉપદેશ વેણુવને; દિધા ઉપદેશ મુસ્લીમને, અમને યાદ આવે છે. ૩ હતું સિહે સમું ગર્જન, હતું સત્કાર્યનું સર્જન વળી દુર્ગણુતાણું તર્જન, અમેને યાદ આવે છે. ૪ લીધી સાધુત્વની દીક્ષા, દીધી ઉપદેશની શિક્ષા રૂડી અમૃત સમી વાણી. અમેને યાદ આવે છે. ૫ કરી અહીંઆ પધારીને, અમેને દશને દેજે; ગુરૂ હેમેન્દ્રના સાચા, અમને યાદ આવે છે. ૬ ૨ | કવાલી | આ અજિત ગુરૂ આ સમે, સ્વાતંત્ર્ય ઘટતું જાય છે. ધન ભાવ ઘટતા જાય છે, ચારિત્ર ઘટતું જાય છે. આ અમ દેશમાંથી આ અમે, સુખ શાન્તિ ઘટતા જાય છે. અમ ધર્મમાંથી આ સમે, મૃદુભાવ ઘટતા જાય છે. આ ઉપદેશકનું કામ છે. આચાર્ય જનનું કામ છે; વ્યસન ચ વધતાં જાય છે, દુર્વ્યસન વધતા જાય છે. આ ઉપદેશા સુન્દર આપતા, સુવિચાર સુન્દર આપતા, સંભારીને વિરહ કરી, જળ નેત્રનાં ઘટી જાય છે. આ હેમેન્દ્રના હેડા વિષ, વાસ કરે નિર્માણ ગુરૂ અજિતસાગર આવજે, અમ જીવન ઘટતા જાય છે. આ - - - - For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir । गुरुस्मरणम् । सिद्धान्तोदधितत्त्वरलनिलयः सत्कर्मवाचितः, संसारान्तर्वर्तिवैरिविजयी निर्मानपुष्पायुधः । चारित्रिवजसंस्तुतः श्रुतगुणः सर्वत्र दिछमण्डले, मूरीन्द्रोऽजितसागरः सुरप्रियः शान्तिप्रदाऽस्तु विती ॥१॥ विज्ञातं विमलं विवेकमतिना येनाऽऽत्मतत्त्वं वरं, प्रन्थानकविधाजनोपकृतये विस्तारितास्तात्त्विकाः । मिध्यात्वोपहतानिनोऽपि विधिना निस्तारिता दुःखतः, सूरीशोऽजितसागरः शिवगतिः श्रेयः प्रदोभूतले ।। २ ।। मूरिश्रीरजिताऽग्धिरुत्तमातिर्विश्रामभूरन्वहं, श्रान्तानां भवसागरस्थितिजुषां बम्भ्रम्यमाणात्मनाम । देव्या वाचिविशारदः शशिसमः सन्तप्तसन्तापहत , भव्यानां भवशान्तिोऽस्तु नितरां साहित्यपायोनिनि।।३।। मुनिहेमेन्द्रमागरा। For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ૦ પ્રસિદ્ધવક્તા આચાર્યશ્રી અજીતસાગરસૂરિજી, આનંદ પ્રીન્ટીંગ પ્રેસ-ભાવનગર, For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 8 ॥ श्रीमहावीराय नमः ॥ निखिलसैद्धान्तिक स्वविवेचकसंयमिचक्रचूडामणिशास्त्रविशा रदजैनाचार्ययोगनिष्ठाऽध्यात्मज्ञानदिवाकर पूज्यपाद विश्वजनवन्दनीय सद्गुरुश्रीमद्बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः || गीतप्रजाकर. . Acharya Shri Kailassagarsuri Gyanmandir राग भैरवी - त्रिताल. हे ? जनपालक ? शिवसुखदायक ? हे ? भवतारक ? दीव्यतनो ? आनन्दसिन्धो ? दुःस्थितबन्धो ? कर्मकलङ्कनिवारक ? हे ? ध्रुव. नित्यनिरामय ? शांतिनिकेतन ? ब्रह्माऽनन्त ? सनातन ? हे ? जगदीश्वर ? जगदीश ? अनादे ? निरुपम ? देव ? निरञ्जन ? हे ? प्राणसमानसुधर्मनिधानक ! जीवनवल्लीसुधारक ? हे ? For Private And Personal Use Only ॥१॥ Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir परमकृपालुचिदानन्दमूर्ते ? ___ कर्मलताऽऽलिकुठारक ? हे ? श्रीमहावीर जिनेश्वर ! नश्वर सुखसम्पत्परिहारक ? हे ? શુદ્ધસમાધિવિધાર! રે.િ મુરિપદું શિવાય? છે? | ૨ | (સં. મુનિમેલા.) થયું () (૧) વાણી તણી અધિદેવતા, વાણી તણું મંગલ કરે, રાજા પ્રજા સઘળા મળી, સહુ પ્રાણીનું મંગળ કરે; વૈરાગ્ય કેરી દેવતા, વૈરાગ્યનું મંગળ કરે, આનંદઘન સમ ચેગિઓ, અમ ચેગનું મંગલ કરે. (૨) ગુરૂદેવ આવી આ સમે, ચારિત્રનું મંગલ કરે, ક્ષત્રિયજને નિજ બળવડે, અમ દેશનું મંગળ કરે; પંડિત જને શાસ્ત્રોવડે, સશાસ્ત્રનું મંગલ કરે, વૈ વિશદ ધન આપીને, વ્યાપારનું મંગલ કરે. (૩) પ્રતિ વર્ષ આવી વૃષ્ટિ, ખેતી તણું મંગળ કરે, ધવંતરી સમ વૈદ્ય જન, દર્દી તણું મંગળ કરે; બાહે ભટકતી વૃત્તિમાં, ગીજને મંગળ કરે, અજ્ઞાનનું કનડે તિમિર, ત્યાં જ્ઞાનીઓ મંગળ કરે. For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ( ૪ ) હરદમ પધારી સંતજન, અમ આંગણુ મંગળ કરા, સહુમાં દયા આવી વસેા, નિયપણાને પરિહા; ઉત્તર વિષે મંગલ કરો, દક્ષિણ વિષે મંગલ કરા, અમ પૂમાં મંગળ કરો, ને પશ્ચિમે મંગલ કરો. ( ૫ ) અમ નેત્રમાં આવી પ્રભા ?, અમ દૃષ્ટિને મંગલ કરો, હેડે પધારી હેતમાં, અમ હૃદયને મંગળ કરી; મંગલ અમારૂં સૂત્ર છે, મંગલ અમારૂં ધ્યેય છે, સુખ શાન્તિમાં અમ દેશ હા, મ`ગલ અમારૂ જ્ઞેય છે; शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः । જોવા: પ્રવાસ્તુ નાશ, સર્વત્ર મુસ્લીમવન્તુ હોદ્દા // ? || આહ્વાન. (૨) મહાવીર સ્વામી આવીને, અમ ધર્મને પાવન કરા, આહ્વાન છે આહ્વાન છે, અમ કને પાવન કરી; ચંચળ મની ચિત્તડુ ભમે, ત્યાં ચિત્તને પાવન કરો, અભિલાષી આવે જ્ઞાનના, અમ મિત્રને પાવન કરો. (૨) આનદધન મુનિ આવો, અમ યાગને પાવન કરા, અસ યજનને પાવન કરી, અમ ભજનને પાવન કરી; શાસન તણી અધિદેવતા, શાસન સદા પાવન કરી, આસન તણી અધિદેવતા, અમ આસના પાવન કરો. For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) અમ હૃદય કેરા નાદને, પ્રભુજી ! તમે પાવન કરે, કેવળ અહિંસા ધર્મને, સહુ સંતજન પાવન કરે, વિજયી થવું છે વિશ્વમાં, કેવળ અહિંસા ધર્મથી, પાવન થવું અમ સર્વને, ઉત્તમ અહિંસક કર્મથી. (૪) એ ! બુદ્ધિસાગર સદગુરૂ, ફરી એક ફેરા આવજે, અમ દેશમાં ફરીવાર આવી, અલખ ધૂન જગાવજે; અમ દેશના સંતે બધા, ફરી દેશને પાવન કરે, અમ દેશના ભકત બધા, ભકિત તણું પાલન કરે. (૫) અધ્યાત્મના અધિદેવના, અધિભૂતના તાપ હરે, સહુ પ્રાણમાં શુભ બુદ્ધિથી, નિજ હૃદયનાં પાપ હરે, તીર્થકરે આવે અને, અમ તીર્થને પાવન કરે, અમ દેશ વેષ નરેશ, આશ્રમ ભાવને પાવન કરે. જાવીને. (૨) કવિઓ અને સતતણ, હૃદયે તમે વાસ કર્યો, પદકજ દેખી આપનાં, આત્મા વિમળ હાર કર્યો, હું આપને સંભારું ત્યાં, કરૂણાની દષ્ટિ રાખતાં, મનબુદ્ધિથી પરદેશના, ભાવે વિમળ વર્ષાવતાં. ( ૨ ). કરૂણા તમારા હાથમાં, પ્રિયતા તમારા હાથમાં, ઘણીવાર આવે છે તમે, મુજમાં સ્વજન સંગાથમાં, For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લૈકિક રૂપે પ્રગટે તદા, આનંદ લાકિક આપતાં, ને દીવ્ય રૂપે આવીને, તાપે સમગ્ર શમાવતાં. (૩) ઉદ્યાનમાં હું જાઉં ત્યાં, દર્શન કરું છું આપનાં, એકાંતમાં બેસું તદા, દર્શન કરૂં છું આપનાં; આ વિશ્વમાં આનંદને, પ્રગટાવ તમ હાથ છે, આનંદી નયને આંસુડાં, વહડાવવાં તમ હાથ છે. સંતે તમને સેવતા, સંતો તમારા શિષ્ય છે, ભેગી તેમેને સેવતા, ભેગી તમારા શિષ્ય છે; જેવી કરીને કલ્પના, જેવી કરીને ભાવના, લકે ભજે જે રૂપથી, તે રૂપથી ફળ આપતાં. વીણા ઉપર મંજુલ સ્વરે, સંગીત ગાતાં આપે છે, પુષ્પ ઉપર ભ્રમર વડે, ગુંજાર કરતાં આપ છે; સંતે તણું મુખમાં મધુર, ભગવત્ ભજનમય આપે છે, મારાં શીતળ હૈડાં વિશે, કેમળ જનમય આપે છે. - હરિની હાર ૪. (૪) (૧) પરદેશી કાપડ હીન્દીએ?, કદી હાથમાં લેશે નહિ, મદિરા સમી દુબુદ્ધિદા, વસ્તુ કદી પીશે નહિ, સંપી રહે સંસારમાં, સાચું જ બોલે સર્વદા, નિજ દેશને ઉદ્ધારવા, નિજ હૃદય ખેલે સર્વદા. For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) નથી મારવું જન કેઈને, હાથે કરી મરવું જ છે, ડૂબાવવું નથી કેઈને, હાથે કરી તરવું જ છે; નિજ આત્મસમ પર આત્મ છે, એ સંતની સાચી કથા, હક આત્મમૂલક સર્વના, સરખા ગણી હરવી વ્યથા. કદી દેહને તજ પડે, પણ દેહને તજશે નહિ, ત્યાગે ખુશીથી જૂઠને, પણ સત્યને તજશો નહિ, ઉદ્યોગ નાશ થયા બધા, ઉદ્યોગ ફરીથી ખીલ, આઈ શકિતઓ પાછી બધી, સંપ્રાપ્ત કરીને કેળવે. (૪) આ દેશમાં હુન્નર વધે, આ દેશમાં લક્ષ્મી વધે, આ દેશમાં વિદ્યા વધે, આ દેશમાં જાગૃતિ વધે, એ માર્ગ સર્વે સંચરે, ને સંપને “આદર કરો, એ હેતુથી દુખે બધાં, ખમવાં હવે આદર કરે. (૫) પર હાથમાં નદીઓ બધી, પર હાથમાં પૃથ્વી બધી, પર હાથમાં રક્ષણ બધું, પર હાથમાં શિક્ષા બધી; માટે તમારા હીન્દને, પિતા તણે નક્કી કરે, દારિદ્રય દળવા યત્નની, ચક્કી હવે પક્કી કરે. For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) ૩પરા. (૫) સેજે પ્રભુનું નામ પણ, નિંદા મુખે લેશે નહિ, રહેજે પ્રભુના ધ્યાનમાં, અપધ્યાનમાં રહેશે નહિ. લેજે. ૧ પરમાર્થમાં પ્રીતિ કરે, પણ પાપમાં કરશે નહિ, અજ્ઞાન અંતરનું હરે, પરમાણુ કદી હરશે નહિ. લેજે. ૨ કરશે પ્રીતિ સસંગમાં, પણ દુષ્ટતા કરશે નહિ, ભરજે ભજનથી પિંડ પણ, કુકૃત્યથી ભરશે નહિ. લેજે. ૩ કરજે વ્યસન સશાસ્ત્રનું, દુર્વ્યસન કદી કરશે નહિ, કરશે હૃદયમાં દેષથી પણ, પુણ્યથી ડરશો નહિ. લેજે. ૪ પિતે અજિત બનશે અને, સહુને અજિત બનાવજે, સૂરિ અજિત સાગર વદે, અપકાર્ય આદરશે નહિ. જે. ૫ ૩ોધન. () કવ્વાલી સહિતી. પિતે લખ્યું પિતેય પણ, હારે પ્રિતમ વાંચે નહી, બીજે લખેલું તેય પણ, હારે પ્રિતમ વાંચે નહી; તેણે લખેલું અન્ય પણ, કદિ કઈ દિન વાંચે નહી, મુજ નાથની હશિયારીને, જનકઈ પણ પહોંચે નહી; ૧ એવાજ હારા હાલ છે, મહારૂં લખ્યું સમજું નહી, અન્ય લખેલા ભાવને, પરિપૂર્ણ હું સમજું નહી, કે સમજશે મહારૂં લખ્યું, જન અન્ય તે સમજું નહીં. For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮ ) · શા હાલ ? મ્હારા લેખના,” હું' તેય પણ સમજી નહી. જ્યાં વાણી જઇ વિરમાય છે, ત્યાં વાણી કેરૂ લક્ષ્ય છે; જ્યાં ચિત્ત જઇ વિરમાય છે, ત્યાં ચિત્ત કેરૂ' લક્ષ્ય છે; જ્યાં લેખિની અટકી પડે, ત્યાં કલમ કેરૂ લક્ષ્ય છે; જ્યાં હું'ય પશુ વિરમા, ત્યાં મ્હારા જીવનનું લક્ષ્ય છે. બાબત મની છે એમ કે, અણુવાચ્ય કરવું વાચ્ચ છે. અણુ ભાગ્ય કરવું ભાગ્ય છે, અણુ વાકય કરવુ' વાકય છે, અણુ શકય કરવું શકય છે, અણુજાચ્ય કરવું જાચ્ચ છે; 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir અણુ લક્ષ્ય કરવું લક્ષ્ય છે, અણુ ત્યાય કરવુ ત્યાજ્ય છે. ૪ અતિ શાંત રમ્ય તલાવડીના, રમ્ય એક તરંગ છે; સેાના તણાં કુંડળ કડાં, સેના તણાં પણ અંગ છે; જોનાર રમ્ય તરંગના, પર-વાણીના રસ ચાખશે; તુજ માંહે હું વિરમાવતાં, અજિતાબ્ધિમાં તન્મય થશે. ૫ છતાં આશા તે એટલી કે— कालोह्यनन्तोविपुलाच पृथ्वी. ભવભૂતિ લખે છે કેઃ—કાલ અનત છે અને પૃથ્વી વિપુલ છે માટે મ્હારા કાવ્યના કાઇ અનુરાગી જાગશે. For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાર –(૨) પહેલો પીયાલા હારા ગુરૂજીએ પાયો–એ રાગ હું ઘેલી થઈ હું તે છેક દીવાની, ચિત્તની ચાતુરી ત્યાગી, - સાહેલી? હું તો ઘેલી થઈ છું; ' છે હાથે કરીને હે તે સાહેલી મ્હારી, મેંણું લીધું છે જગનું માગી; સાહેલી? હું તે ઘેલી થઈ છું. ૧ ઉં ઘેલા પ્રાણુને સર્વ જગાડે, જાણીને ઉંધ્યા કેમ જાગે, સાહેલી? હું તે, ઘેલી થઈ છું; જગતના ગાંડાને સમજણ આવે; સમજૂ ગાંડાને શિખ નવ લાગે; સાહેલી ? હું તે ઘેલી થઈ છું; ૨ પ્રભુજીના નામ માટે લીધી ફકીરી, હવે તે લક્ષમી કયાંથી આવે, સાહેલી ? હું તે, ઘેલી થઈ છું; પ્રભુને વિરહ મ્હારા અંગમાં આવ્યું, ભાણે ભેજન નવ ભાવે સાહેલી? હું તે, ઘેલી થઈ છું. સ્નેહ સલૂણાની મૂત્તિ સંભારી, આંખમાં આવે છે આંસુ સાહેલી? હું તે, ઘેલી થઈ છું; કે હસે છે હારી નિંદા કરે છે, કહે છે જનમ ગયો ફાસુ, સાહેલી ? હું તે, ઘેલી થઈ છું. ૪ શુન્ય શિખર પરથી સીપાઈ આવ્ય, વહાલાને લાવ્યે વધાવે; સાહેલી ? હું તે, ઘેલી થઈ છું; { પ્રેમને પગલે હું તો સન્મુખ ચાલી, લાખેણે લેવાને લ્હાવે; ડે સાહેલી? હું તે, ઘેલી થઈ છું. એરે? દેખાણું હારા સેહમ સ્વામી, નિર્મળ જેત પ્રકાશી; - સાહેલી ? હું તે, ઘેલી થઈ છું; અજિતસાગરને હાલે અંતરજામી, કાયા નગર કે વાસી; - સાહેલી? હું તે, ઘેલી થઈ છું mann For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) અધ્યાત્મવપ–(૩) આધા અમે ન્હાતુ જાણ્યું આવું—એ રાગ. રાધાજીને કૃષ્ણ ઘણા પ્યારા, એતા જાણે છે પ્રાણ આધારા—રાધા. કાયા રૂપી રાધા છે રાણી, સમજી શકે જ્ઞાની અને ધ્યાની; આત્મા રૂપી કૃષ્ણ જાણે પ્રાણી. પ્રેમરૂપી મારલી પ્રાણ સમો, ગોવિંદજીના હાથમાં નિત્ય ગમી; નથી એની શેશભામાં કાંઈ કમી. રાધા-૧ રાયા–૨ કાયા રાણી કૃષ્ણ પ્રભુને વર્યાં, સાચે સાચા સ્નેહથી ઠીક ઠર્યાં; બીજા કાઇ પુરૂષ થકી ના ડર્યાં. રાધા-૩ રાધા-૪ બેની જોડી જગમાંહી ખૂબ બની, કનૈયાજી માથે છે ધીંગા ધણી; નિરખી અને આંખ ઠરે સહુની. વૈરાગ રૂપી ખીલ્યું છે વૃન્દાવન, પ્રભુજીનાં પગલાં થકી પાવન; જોઇને મટે જગતુ આવન જાવન. રાધા-૫ નિર્મળ ભાવે એ જણુ ખૂબ રમે, જોગ રૂપી લેાજન નિત્ય જમે; રાધા રાણી કૃષ્ણને નિત્ય નમે. રાધા-ક પતિવ્રત ભાવ ઘણા સાચા, કુટિલત્રત ભાવ બધા કાચા; અજિત અનુભવ રંગે રાચા. રાધા-છ અન નાટ્–(૪) વાગે છે રે વાગે છે વૃન્દાવન-એ રાગ વાગી છે રે વાગી છે, અનહદની મેારલી વાગી છે; મ્હારી સૂતેલી સુરતા જાગી છે. અનહદની. ટેક. વૃન્દા તે વનમાં વ્હાલમ ઉભા; લગની હૃદયમાં લાગી છે; For Private And Personal Use Only અનહદની. ૧ Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) એ મેારલી કેરા શબ્દે હા સજની; તૃષ્ણા જગતની ત્યાગી છે; ઘર અને મ્હાર સખી ડિ નથી ગમતું; અનહદની. ૨ મ્હે'તા સ્મૃતિ મેાહનજીની માગી છે; અનહદની. ૩ અનહદની. ૪ અનહદની. પ અનહદની. ૬ અનહદની. છ મેહ્યાં પખીડાં ને મેાહી ગાવડલી; જે ના માડે તે નિરભાગી છે; ગગનેથી દેવ સખી ? દઈને આવે; ભાવટ ભવ કેરી ભાગી છે. સારગી સિતાર અને જગતનાં વાજા; સાનાથી મારલી સેાભાગી છે; અજિત આનન્દકારી મેાહનની મેારલી; સાંભળે સ્નેહે તે બડભાગી છે; તે લેવહ–(પ્ર) વાગે છે રે વાગે છે. એ રાગ. વાસી છે રે વાસી છે, વ્હાલા દેહ દેવળ કેશ વાસી છે; એ તે વિદ્યા નગરના વિલાસી છે. વ્હાલા. ટેક. રંગે રૂપાળા એવા જીવન જોઈને, તૃષ્ણા જગતની ત્રાસી છે. વ્હાલા.૧ ચિંતા ટળી છે મ્હારી ચૌદ ભુવનની, કોટિ ગંગાને કોટિ કાશીછે; વ્હા. માહન કેરૂં મુખડું મ્હેં જોયુ, પ્રેમ કેરી જ્યેાતિ પ્રકાશી છે; વ્હા. કામણગારી મેાહનની મૂર્તિ, હૈડાની વાતને ઉલ્લાસી છે; વ્હાલા.૪ પ્રેમ પંથ પાળ્યા ને તાપ બધા ટાળ્યા, પ્રેમ ફેરા નેમના એ પ્યાસી છે;૫ મન હરી લીધાંને દર્શન દીધાં, સુ ંદર દેવ સુખ રાશી છે; વ્હાલા. ૬ અજિતસૂરિના દેવ 'તરજામી, અળગી કરેલી ઉદાસી છે; વ્હાલા.૭ For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૨ ) થન (6) અલ્પ્ય રાગ-મા નથી પહાંચતી વાણી, ઉચ્ચરે શું પ્રાણી? અકથ્ય તે કેમ કથાય ?; એતા વાણીમાં નાવે, નજરે એ નાવે, અલખ છે આતમરાય; એ ટેક. સાખી— Acharya Shri Kailassagarsuri Gyanmandir `નથી. ૧ એમડા એક હતા જે તેણે, સાકરના લીધે સ્વાદ; એ સુખ કેમ ઉચ્ચારણ કરસે, શું કરે વાદ વિવાદ રે; સાખી— એક તપસ્વીના શિષ્યે આવીને, ઘી કેરૂ કીધુ છે પાન; એ સ્વાદ કેવા એ શુ ઉચ્ચરાશે ? જ્ઞાનીનુ` જ્ઞાનીને જ્ઞાનરે; નથી.ર સાખી સાસરે જઇ આવી એક સાહેલી, સમજી છે સ્વામીનું સુખ; એ સુખ જાણે શુ' માળકુમારી, વ્હાલાના ઘરની વિમુખ રે. નથી.૩ સાખી— અંતરનું સુખ અંતર જાણે, વાણી થકી શુ કથાય ?; રસના સાગર કેરી રેલમ છેલા, પાતે પેાતાથી પમાય રે; નથી. ૪ સાખી જાણ્યા ને માંણ્યાની વાતેા છે ન્યારી, જાણી શકે સહુ કોઇ માંણ્યાની વાતને કેકજ માનવ, માણી શકે નિરમેહી રે; નથી. ૫ સાખી— પ્રેમ પિયાલા પીને અન્યા જે, મરદ પુરૂષ મસ્તાન; દુનિયાં તણી તેને શી દરકારી ?, એક અનુભવ જ્ઞાન રૅ; નથી. હું સાખી— શંખણી નારીના સ્વપ્નામાં નાવે, પતિવ્રત્ત કેશ પ્રભાવ; અજિતસાગર કહે અલખનિરજન, કેશ ખેલે કોઇ દાવરે. નથી.૭ For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) સોહં મંત્ર-(૭) રાગ-માઢ. સોહં મંત્ર અમારે, પ્રાણથી પ્યારો, આપે છે અતિ આનંદ માટે આપ ઉચ્ચારે, થાશે સુધા, ફેડશે ભવના ફંદ. ટેક. સાખી એકવીશ હજાર છસેની ગણતી, શ્વાસ તણી સહાય; એક દીવસ અને રજની માંહી, અંદર આવે હાર જાય.હં. ૧ સાખી– સોહં સહં રટના લાગી, અજપા ઉત્તમ જાપ; એકાંત આસને બેસીને જપતાં, સમાયે સર્વ સંતાપરે; સેહર સાખી– અંદર હેલમાં હંસ બિરાજે, આરાધે પિતાને આપ; સર્વથી ન્યારે સરજન હારે, પોતે પિતાને પ્રતાપરે, સહં. ૩ અંદર શ્વાસા એ તો કેરૂં સમરણ, બાહેર હું ઉચ્ચરાય, સાહં સોહં ઉલટા જપતાં, હંસ થવાને ઉપાય રે, સહં. ૪ ઉલટ સુલટ કેરી આકરી ઘાંટી, સદ્દગુરૂથી સમજાય; એક અખંડિત આતમ તિ, પાવન પેખી થવાયરે; સેહં. ૫. - સાખી– સદ્દગુરૂ આશ્રય કલેશને કાપે, સુખકારી શીતળ છાય; દીવ્ય અગોચર આત્માનું દર્શન, પ્રેમ વિના ન પમાય રે.સેહં. ૬ સાખીઆધિ ઉપાધિની વ્યાધિ મળે નહી, સમરસ આત્મસ્વરૂપ, અજિત કહે પામે કેઈ–કે જેનાં, ઉઘડયાં છે પુણ્ય અનૂપરે, સેહ૭. For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉમેરલી ધ બુધ ભૂલિ હિરાણી રે, આ ( ૧૪ ). અનુક્રવજ્ઞાન-(૮) ધીર સમી. જીમના તીરે—એ રાગ ઉમેરલી વાગી મેહન વરની, શરદ પૂનમની રાતે; સાંભળતાં સખી? શુધ બુધ ભૂલ, વેચાણી પ્રભુ હાથે રે મો. ૧ એ મેરલીના નાદે મ્હારી, મનવૃત્તિ હેરાણું રે; જાણે વીણું જંતર નાદે, હરણી ભાન ભૂલાણ રે. મે. ૨ મણિધર જે મેહર નાદે, હારી ગતિ સખી? એવીરે, નયણે નિદ્રા નાવે સજની ? કાયા બની જડ જેવી રે મે. ૩ દુનિયાની દરકારી રહી નહી, ચતુરા ? સુન્દર ચાલી, પ્રેમ અમૃત રસની બેભાની, મહા રસમાં સખી ? હાલી રે મે. ૪ - આભૂષણ પણ અવળાં ઓઢયાં, ઘરનાં કારજ ભૂલી રે; સૂરિ મુનિવર રસમાં ડૂલ્યા, એ રસમાં હું ડૂલી મે. ૫ હુંમાં પ્રભુજી પ્રભુમાં હું છું, વાણી પર રસ રે ; આત્મ પરાભની થઈ એકતા, ખૂબ અનુભવ ખેલ્યોરે, મો. ૬ સિધુ વિષે જેમ બિન્દુ ભળે છે, બિન્દુ નજરમાં નવેરે; એમ અજિત અનુભવની લહરી, વિરલા લક્ષે લાવે રે, મે. ૭ મુચિતા-(ર) મુખડાની માયા લાગીરે એ-રાગ. પ્રભુજીનું નામ પ્યારું રે, જાગીને જોયું; ખલક લાગ્યું છે ખારૂં રે, જાગીને જોયું એ ટેક. દૃષ્ટિ વિના નેણ જેવું, સત્ય વિના વેણ જેવું; કંથ વિના કહેણ એવું રે. : જાગીને જોયું. ૧ ૧-જ્ઞાનરૂપ. ૨-શાંતિ. ૩-એક જાતનું સપને વશ કરવાનું વાજુ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) પાંખ વિના ખગ જેવુ, પગ વિના ડગ જેવુ; જીવન વિના જગ એવુ રે. રાજા વિના રાણી જેવી, કવિ વિષ્ણુ કહાણી જેવી; વ્હાલા વિના વાણી એવી રે. જાગીને જોયુ. ૨ માયા વિના માન જેવું, દયા વિના દાન જેવું; ધણી વિના ધ્યાન એવુ` રે. વનનું રૂદન જેવું, કૃપણુનું ધન જેવું; માહન વિના મન એવું રે. ચકારીએ ચદ્ર જોયા, અજિતે આનદ જોયે; પ્રભુ માંહી પ્રાણ પ્રાચારે. For Private And Personal Use Only જાગીને જોયુ. ૩ શઢ વિના વ્હાણુ જેવાં, લુણુ વિના ખાન જેવાં પ્રભુ વિના પ્રાણ એવા રે. જાગીને તૈયું ૪ જાગીને જોયુ. ૫ જાગીને જોયું. ૬ જાગીને જોયું. ૭ અદ્વૈતમાવના–(૧૦) સખીરે મ્હેતા અચરજ દી⟩–એ રાગ. આજ સખી? હું તે કૌતુક દીઠું, સરિતામાં સિન્ધુ સમાય છે રે; આજ સખી! મ્હે તે કૌતુક દીઠું, અગ્નિમાં પાણી ભરાય છે રે. ૧ આજ સખી ? મ્હે તે કૌતુક દીઠું, દેવને દાનવ થાય છે રે; આજ સખી ? મ્હે. તે કૌતુક દીઠું, દાનવ દેવ કથાય છે રે. આજ સખી ! મ્હે. તે કૌતુક દીઠું, સર્પને ઉંદર ખાય છે રે; આજ સખી ? મ્હે' તેા કૌતુક દીઠું, વસ્તિ વેરાન જણાય છે ૨.૩ આજ સખી ? મ્હે તે કૌતુક દીઠું, વેરાન વસ્તિ મનાય છે રે; આજ સખી ? મ્હેં તે કૌતુક દીઠું, જડમાં ચૈતન્ય છુપાય છે રે. ૪ Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) આજ સખી? મહું તે કૌતુક દીઠું, જડ-ચેતન્ય એક થાય છે રે આજ સખી મહે તે કૌતુક દીઠું, અદ્વૈત દ્વતને સહાય છે રે. ૫ આજ સખી? હે તે કૌતુક દીઠું, તને અદ્વૈત ખાય છે રે આજ સખી? મહે ત કૌતુક દીઠું, અત ત ખેવાય છે રે. ૬. આજ સખી? હું તે કૌતુક દીઠું, જીત અજિતની થાય છે રે; આજ સખી હે તે કેતુક દીઠું, જીત અજિત સદાય છે રે. ૭ વિદ્ધાચતીર્થ-(૨૨) જીવડલા આજ કે કાલ જાવું—એ રાગ. સિદ્ધાચળ આ તન તીરથ સાચું; નિરખી નિરખી હરખઘેલાં થઈ નાચું; સિદ્ધાચળ-ટેક. મહેટા હોટા મુનિજનનું મન મેહ્યું, પુરા પ્રેમી પુરૂષેએ મનડું પરાયું; ખલક કેરું દુઃખ ખરેખર ખાયું. સિદ્ધાચી-૧ વસે માંહી સિદ્ધ પુરૂષ એક સાચો, દેખી રંગ જગને પડી જાય કા; રજની દિન માટે તમે એને જા.' સિદ્ધાચળ-૨ ખાસી એમાં જયણા કેરી ખીલી ઝાડી, વિમળ ભાવ રૂપી ખીલી વળી વાડી; અમર દેવ દેખી અમર થઈએ દહાડી. સિદ્ધાચળ-૩ શિખર એક અકળ કળાનું ભરેલું, સૂરજ અને ચંદ્રની સાથે જડેલું; કઠિન તપ જોગીડે માંહી કરેલું. ' સિદ્ધાચળ-૪ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધાચળ–૫ ( ૧૭ ) અખંડ નાદે વાગે અનહદ વાજાં, સીતાર સદા ને સારંગી સાજાં; ઝાલર દુક્કડ પખાજ સંભળાય ઝાઝાં. અનેક લેક દર્શન કરવાને આવે, ભાવ ભરી મેંઘે મેતીડે વધાવે; મળે આંહી ફળ જેવું જે બીજ વાવે. મ્હને રે હારે મન કેરે માલીક મળિયે, બરફ કે કટકે તે આજ એગળિયે, અજિત ભલે ભાવ સાગરમાંહી ભળિય. સિદ્ધાચળ-૬ સિદ્ધાચળ-૭ નિરનગરમા, (૨) તમે ભોજન કરવા આવો રે–એ રાગ. જાણે અમૃતની ચાલી રે, પ્રાણના પ્યારા. એ ટેક. નિરંજન! હારી વાત, લાગી છે મુજને વહાલી; જાણે અમૃતની ચાલી રે. પ્રાણના પ્યારા. ૧ નિરંજન! હારા નામ, ઉપર વારી જાઉં છું. ચિત્તમાંહી હું ચાહું છું રે. પ્રાણના પ્યારા. ૨ નિરંજન! લ્હારા પદમાં, પ્રીતલડી મહું બાંધી; સુરતા પણ સાચી સાંધી રે. પ્રાણના પ્યારા.૩ નિરંજન ! હારૂં રૂપ, નયન આગળ નાવે; પણ તનડાને તલસાવે રે. પ્રાણુના યારા. ૪ For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) નિરંજન ! અનુભવ,-રૂપ અખંડિત હારૂં માંહી મનડું મોહ્યું મ્હારૂં રે. પ્રાણના પ્યારા. ૫ નિરંજન! હારી લીલા- છે વિશ્વથી ન્યારી; સમજે વિરલા સંસ્કારી રે, પ્રાણના યારા. ૬ નિરંજન ! ત્યારે ત્રિવેણી-તીરમાં તમારો વળિ અજર અમર છે વાસરે. પ્રાણના પ્યારા.૭ નિરંજન ! તું છે એક, અજિત અલબેલે છોગાળે છેલ છબીલે રે. પ્રાણુના યારા. ૮ નિરમાવના. (૧૨) ગઝલ-સેહિની. વેદે કહે પદવિહીન તે, ગેકુલ વિષે ફરતે દીઠે, વેદ કહે નથી હસ્ત તે, બંસી કરે ધરતે દીઠે; વેદે કહે નથી હૃદય તે, નિજ દાસને મરતો દીઠે, વેદ કહે છે અડર તે, માતા થકી ડરતે દીઠે. ૧ નિસંગ જે કહેવાય તે, ગ-ગોપીમાં રમતે દીઠે, નથી ભ્રમણ જેને કેઈદિન, વ્રજમાંહિતે ભમતો દીઠે: જેને ક્ષુધા કંઈ છે નહીં, નવનીત તે ખાતે દીઠે, બંધન નથી જેને કદી, જશેદાથી બંધાયેલ દીઠે. ૨ જે સર્વ જગને તાત તે, સુત સમ અવતરતે દીઠે, નથી રંગ તે ઘનશ્યામ થઈ, જગમાંહિ સંચરતો દીઠે; નથી શત્રુ જેને સૃષ્ટિમાં તે, કંસને હણતે દીઠે, નથી કાન પણ ભકતતણી, સ્તુતિ સર્વ સાંભળતે દીઠે.૩ For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) નેહ નથી જેને ભગતને, નેહી પણ તેને દીઠે, નથી પક્ષ જેને કેઈને તે,-પક્ષ પણ કરતે દીઠે; નથી કલેશ પણ પાંડવ તણા-રણમાં ગજબ લડત દીઠે, ચઢવું નથી તે દ્વિપદીની, વહારમાં ચઢતે દીઠે. ૪ નથી ઘાણ તે વનમાલના, સદ્દગંધને લેતે દીઠે, નથી વાઘ શબ્દો ચત્ર તે, મૃદુ તાલને દેતે દીઠે; નથી રૂદન જ્યાં તે માતૃસ્નેહ, રૂદન પણ કરતો દીઠે, ઝાંઝર પગે ઝણકારતે, વૃન્દાવને અજિતે દીઠે. ૫ પ્રમુવર. (૪) સખિ! જોબન મ્હારૂં જેર ભરેલું કેમ કરીને જાય; કેમ કરીને જાય, વિરહ દિવસ વહાય.—સખિ-ટેક ભ્રમર તણે પણ સ્પર્શ ન જેને સખિ ! પ્રભાત કેરૂં વિમળ કુસુમડું વણ ગ્રાહક કરમાય. સખિ. ૧ પ્રભાત કાળે ખાસ ખીલેલીસખિ! કમળ પાંખીસુરજ વગરની અંગવિષે અમુઝાય. સખિ. ૨ નિર્મળ વારિ કેરી વિહારીસખિ! કુમુદ પુષ્પની પાંખલડીને ચંદ્ર વિના જીવ જાય. સખિ.૩ લંકા નગરના ઉપવન માંહીસખિ! જનક રાયની દિકરીનું દિલ રામ વિના દુભાય. .ખ. ૪ ચાલ અનેખી બાંકી નજરિયાંસખિ! શ્યામસ્નેહીનું સ્મરણ કરીને તન આજે તલસાય. સાખ. ૫ For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) પાણીની પ્યાસી માછલી તે – સખિ ! પાણી વગર તે દુધલડામાં આકુળ વ્યાકુળ થાય. સખિ૬ જોબન ખીલ્યું ભાન હે ભૂલ્યું – સખિ!અજિત કેરા નાથ વગરની પળ જુગ સમ વરતાય. સખિ.૭ સબિએ ભાન હે થામjડી. (૨) પહેલે પ્યાલે મહારા ગુરૂજીએ પાયો–એ રાગ. આજ સાહેલી? ઓઢી નવરંગ ચુંદી, પૂરણ ઉપજે છે પ્રેમ, સાહેલી ? ઓઢી નવરંગ ચુંદ; આરે ચુંદલડીને શું રે વખાણું, વાણું વદી શકે કેમ ?, સાહેલી? ઓઢી નવરંગ ચુંદળે. પ્રેમ સ્વરૂપી રૂડા રંગે રંગી છે, અધ્યાતમ ચુંદડી છે નામ, સાહેલી ? ઓઢી નવરંગ ચુંદડી; એરે ચુંદલડીમાં મુનિવર મહા, ઓઢીને ઉપજ આરામ. સાહેલી ? ઓઢી નવરંગ ચૂંદ. જપ તપ કેરી માંહી જરકશી જામી, ભગવતના નામ કેરી ભાત, સાહેલી ? ઓઢી નવરંગ સુંદ; દિવસે ઓઢીને દીવ્ય રૂપે ફરું છું, ઓઢીને શેભી રૂઢ રાત; ' સાહેલી ? ઓઢી નવરંગ ચુંદડી. વૈરાગ્ય કેરા માંહી બુટ્ટા પડયા છે, વાણા ને તાણ જ્ઞાન ધ્યાન, સાહેલી ? ઓઢી નવરંગ ચુંદડી; શી રે શોભા હારી ચુંદની કહિયે, ઓઢીને થઈ છું એક્તાન, સાહેલી ? ઓઢી નવરંગ ચુંદડી; સારી એવી વાત તે For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ). ચુંદડી ઓઢીને ગઈ હું સ્વામીની પાસે, પિતાની કહીને બેલાવી, સાહેલી ? ઓઢી નવરંગ ચુંદડી; સુંદર વરની નારી છેલ છબીલી, અમૃતરસની લહેરે આવી; સાહેલી ? ઓઢી નવરંગ ચુંદી. હું છું હાલાની અને હાલજી મહારા, ભેદની ભાવના ભૂલી, સાહેલી ? ઓઢી નવરંગ ચુંદડી; અનુભવ સાગર હેજમાં ઉછળે, અજિત અંતર દષ્ટિ ખુલી, સાહેલી ? ઓઢી નવરંગ ચુંદડી. વ્યર્થ શિ. () પહેલે હાલ મહારા ગુરૂજીએ પાયો–એ રાગ. આશા તે કરિયે એક આતમરાયની, અંતમાં આવે એ કામ, સાહેલી ? બીજી આશા શું કામની; પ્રેમના પંથ થકી એનેજ પામવે, આતમરામ સાચા દામ, સાહેલી ? બીજી આશા શું કામની, જગનાં તે સુખ બધાં નશ્વર જાણવાં, ધન તન ધામ ને ગામ, સાહેલી ? બીજી આશા શું કામની રેતી પીલેથી કેમ તેલજ નીકળે, વિષયમાં એવા આતમરામ, સાહેલી ? બીજી આશા શું કામની. જપ તપ કરી અને એને જ પામવે, આતમ અંતને વિશ્રામ, સાહેલી ? બીજી આશા શું કામની, એવું સમજીને એક આતમ ઓળખ, લેજે નિરંજનનું નામ, સાહેલી ? બીજી આશા શું કામની. For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) વ્હાલામાં વ્હાલા એ પ્રાણના પ્રાણ છે, દેહ દેવળમાં છે વાસ, સાહેલી ? ત્રીજી આશા શું કામની; એને પામીને સખી ! અંતર કેરાં, લાખા સકટ પામે નાશ, સાહેલી મીજી આશા શું કામનો. આ તન ધન કે રંગ પત ંગના, જોતજોતામાં ઉડી જાય, સાહેલી ? ત્રીજી આશા શુ કામની; તમદેવનાં દર્શન કરતાં, અખંડ આનંદ થાય; સાહેલી ? મીજી આશા શું કામની. આશા લાગીરે સખી ! આતમરાયની, મળિચે છે ગુરૂજીના સ’ઞ, સાહેલી ? ખીજી આશા શુ કામની; અજિતના વ્હાલા એક અંતરજામી, નિરખીને ઉપજે આનંદ, સાહેલી ? મીજી આશા શું કામની. आत्मरूप गणपति. ( १७ ) અલખેલી રે અંબે માત~એ રાગ. સખી સમરી ગણપતિ દેવ, સંકટ સર્વાં હરે; સખી કરીયે સ્નેહે સેવ, હરકત દૂર કરે—ટેક, ૫ ઇંદ્રિય ગણના પતિ છે માટે, ગણપતિ આત્મા કથાય જો; સ્મરણ કરતાં શ્વાસેાશ્વાસે, આનંદ મંગળ થાય. સક્રેટ–૧ For Private And Personal Use Only જ્ઞાન રૂપ મૂષક પર બેસે, પ્રેમીના પ્રતિપાળ જો; ઋદ્ધિ સિદ્ધિના સાચા સ્વામી, અતુલિત દેવ દયાળ. સ`કટ-૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લક્ષ લાભ બે પુત્રજ સાચા, જીવ શિવ કેરે લક્ષ જે; સત્ય લાભ છે નિજ સ્વરૂપને, નથી કંઈ પક્ષાપક્ષ. સંકટ-૩ હરતાં ફરતાં ગણપતિ સમરે, તેને જય વરતાય છે, કાયિક સ્મરણ સર્વ તજીને, પ્રભુનું પદ પમાય. સંકટ-૪ અનંત ભાવના માંહી સમાણી, લંબેદર સુખકાર જે; માચિક દુઃખ વિનાશક માટે, વિન વિનાશક સાર. સંકટ-૫ ગણપતિ કેરું સ્મરણ કરીને, માનવ પાવન થાય જે; ધંચ ધર્મ સત્યાગ્રહ આવે, જન્મ મરણ દુઃખ જાય. સંકટ–૬ અજિતસૂરિને આત્મ પ્રભુ છે, ગુણનિધિ ગણપતિ દેવ જે, સ્મરણ કરીને સહુ સુખ પામે, કષ્ટ ટળે તતખેવ. સંકટ-૭ અભિષે રિ. (૧૮) અલબેલો રે અંબે માત–એ રાગ. નિજ આત્મા વિષણું રૂપ, મુરહર મેરારી; સખી એનું રૂપ અનૂપ, ગુણનિધિ ગિરિધારી–એ ટેક. ધર્મ અર્થ ને કામ મેક્ષ એ, ચાર પ્રભુના હાથ જો; અનુભવ રૂપ લક્ષ્મીજી શેલે, શ્રીહરિ કેરી સાથ. મુરહર-૧ કાચા રૂપ વૈકુંઠ બિરાજે, સત્ય શેષની સેજ રે; સુરિજન મુનિજન ગુણ નિત્ય ગાતા, પ્રભુજી પડે છેજમુરહર-૨ જ્ઞાન સ્વરૂપ ગરૂડ પક્ષી છે, પાપ નાગ ખાનાર જે; બહુનામીને ખભે બેસાડી, જે જન કેટિ જનાર. મુરહર-૩ For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીવ્ય દેવનાં દર્શન કરતાં, જાય જગની જંજાળ જે; ભીડ્યો ભક્તતણી હરનારા, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ. મુરહર-૪ અનંત રૂપ છે અલબેલાનાં, ગણતાં નવે પાર છે, સ્વયં પ્રકાશી શ્રીહરિ પિતે, મેક્ષ ધામ દાતાર. મુરહર-૫ અજિત તણે એ સ્વામી સાચે, દીનાનાથ દયાળ જે, ભાવ સહિત ભક્તિકર્તાને, ઉપજે અનુપમ હાલ. મુરહર-૬ અધ્યાપ શંવાર. (૨) આવો આવો શિવશંકર ભોળા–એ રાગ. શંકર સાચા આત્મ પ્રભુ જાણે, મિથ્યા નર મમતા શું તાણો. શંકર-ટેક. કૈલાસ રૂપે માનવ ભવ કાયા; બુદ્ધિરૂપી પાર્વતી મહામાયા; અનુભવી જ્ઞાનીએ ગુણ ગાયા– શંકર-૧ પચે પ્રાણ અનુચર આપે છે, જ્ઞાનરૂપ ગણપતિ શેભે છે, કાતિક સ્વામી કલેશપર કોપે છે – શંકર ૨ શાંતિરૂપી ચંદ્ર શેભે સારે, અશાંતિનું અંધારું હરનાર; પ્રેમરૂપી નંદી ઘણે સારે– શંકર૩ સ્નેહ સિંહે અંબાની શ્વારી, પ્રેમીને તે લાગે ઘણી પ્યારી; જગત કેરી આપદ હરનારી– શંકર-૪ એવા રૂડા શંભુને જે જાણે, બાહેર ત્યાગી અંતર્દષ્ટિ આણે; અજિત મેક્ષ જીવતાં તે માણે– શંકર-૫ For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫ ) ત્રનુભવમાત. (૨૦) અલબેલી રે અંબે માત. એ રાગ. સખી ઊગે અનુભવ સૂર, વહી ગઈ રાતલી-ટેક. પ્રેમ રૂપ રૂપે પ્રગટયાં છે, શાંતિ તણે નહી પાર જે; મુજ મંદિરિયે મુજ આંગણીયે, વરસી અમીરસ ધાર. વહી ૧ વિરતિ તણું વાયા વાવલિયા, ઉઘડયાં ભાગ્ય અપાર જે; ગર્વ ઘુવડ સંતાણુ સર્વ, ચિત્ત ચકવા સુખકાર. વહી ગઈ–૨ વિષય ચંદ્રમા મંદ થયે છે, કમળ કમળ ભાવ જે, પહેલું દર્શન દીવ્યનાથનું, કરીને લીધે લ્હાવ, વહી ગઈ-૩ વાણી થકી પર સુખડું આવ્યું, મનની પેલી પાર જે; અનંત જન્મને ઉદય થયે છે, જગ વર્યો જયકાર. વહી ગઈ–૪ મોહનવરનું મુખડું જોઈને, રતિપતિ પામે લાજ જે અમીરસ પૂરણ મુજ નાવલી, ગુણનિધિ ગરીબનિવાજ. વહી૫ અજિત પ્રભુના દર્શન કરતાં, અજિત થાય આનંદ જે, આત્મ પ્રદેશી અનુભવી જાણે, શું સમજે માતમંદ, વહી ગઈ છે અધ્યાત્મ હોરી. (૨૨) શામળે કેવી ખેલે છે હેરી, અચરજ ખુબ બ રી; કઈ જન ભેદ લહ્યોરી. શામળો--ટેક. તન રંગભૂમિ બની ઘણી સુંદર, બાલને બાગ થયે રી; નાડી અનેક ગલી જ્યાં શોભે, કાન્હાએ ખેલ કર્યો રી; સંગ વૃષભાન કિશેરી. શામળ૦ ૧ For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬ ) પાંચ સખી મળી પાંચ રંગ ભરી, આપે ભરી ભરી ઝાળી; રાધિકા લઈને નાખે શ્યામ પર, રંગ મધુર ઘેાની ઘેાળી; કૃષ્ણ મન હુ થયે રી. શામળા ૨ હારીમાં હ` માનતાં શ્રી કૃષ્ણ, રાધિકા સ્વાંગ ધર્યાં રી; મિળ સખિયા સંગ ખેલ મચાવ્યેા, રમી અને મગન થયે રી; આપ શુદ્ધિ વિસરી ગયા રી. શામળા ૩ રમતાં ને રમતાં સમજ પડી નહીં, બહું એક કાળ ગયા રી; વનવન ક્રૂરતાં રૂપ જ્યાં જાણુ, સખિયાને સંગ તāા રી; શ્યામ અજિતાબ્ધિ મળ્યા રી. શામળેા ૪ अध्यात्म कोयल. (२२) સુરત શહેરના સુખા રે—એ રાગ. રાગ ધેાળના. માનવ ભવની કાચા જાણા, આંબલિયાની ડાળી રે; આંખઆતમ કાયલ પ્રભુ ગાયન ગાયા કરો રે. ૧ આ સંસાર વિષે આવીને, એળખો અવિનાશી રે; આળ જ્ઞાન સ્વરૂપી ગંગામાં ન્હાયા કરી રે. કાળ પારધી વનમાં આવી, પકડે છે પંખીડાં રે; પકડેમાટે ચિત્તમાં ચેતન પ્રભુ ચ્હાયા કરેા રે. ૩. માનવ ભવનું ઉત્તમ ટાણુ, ક્રૂર ફેર નવ આવે રે; ફેર ફેરમાટે લગની ઇશ્વરમાં લાવ્યા કરેા રે. ૪ નિ`ળ ત્હારી વાણી જગમાં, લાગે છે મહુ પ્યારી રે; લાગેભગવત ભજને પાવન નિજ કાચા કરા ૨. For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ). આળસ ત્યાગે નિદ્રા ત્યાગે, ઈશ્વરમાં અનુરાગે રે, ઈશ્વર પ્રભુ ભજનામૃત પી જગને પાયા કરે રે. ૬ અજિતસાગર વિનવે હમને, ભવાટવી છે. ભારી રે; ભવામેહનવરમાં કેયલ બાઈ માયા કરે રે. ૭. અધ્યાત્મ સાવરમતી. (૨૨) ગઝલ. આત્મા જ છે સાબરમતી, શુભ પાણી એનું સન્મતિ; શુભ સ્નાન નેહવડે કરે, છે સાજને ત્યાં સદ્ગતિ. ૧ કારૂણ્ય રૂપ કોટ્યક છે, મૃદુ ભાવરૂપ છે મધુપુરી; વૈરાગ્ય રૂપી વીરનાં, દર્શન થતામાં છે ગતિ. પ્રભુ નેહરૂપ શૃંગી-ઋષિનાં, દીવ્યતમ દર્શન કરે; થાશે પરમ પાવન સ્થિતિ, દ્વિજ હે અગર કે હા યતિ. ૩ પરમાત્મ રૂપ સાગર પ્રતિ, એનું વહન કરવું ઘટે; અદ્વૈત રસનું મિલન છે, પામે ધરે જેઓ ધૃતિ, ૪ અજિતાધેિ ઉત્તમ સ્નાન છે, અજીતષ્યિ નિર્મળ પાન છે; પલળે નહીં પાષાણ છે, પાપ સ્વરૂપ જેની કૃતિ. ૫ અથાડમ હા. (૨૪) હેરી. હરખ ભરી આજે હેરી આવી, રકઝક ખૂબ મચાવી-હરખ ટેક. કૃષ્ણ સ્વરૂપ શ્રી આત્મપ્રભુ છે, સુમતિરૂપે રાધા રાણી; હદય સ્વરૂપી ગોકુળ શેભે, વસંત માનવ તન જાણી; આનંદ રહ્યો છે છવાઈ. હરખ ૧ For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) પ્રેમ સ્વરૂપ પલાશ ખીલ્યા છે, જમનાજી જયણ સારી; જપ તપ રૂપી બેઉ તટ જાણે, સુખની પધારી સવારી; - લગન મહે એમાં લગાવી. હરખ. ૨ ચિત્ત સ્વરૂપી ચેક બિરાજે, સૂરતાઓ ગેપી સારી; કૃષ્ણ રાધાએ રાસ મચા, આનંદ રસ ઢોળે ધારી, મધુર રસ ધૂમ મચાવી. હરખ. ૩ રાધા કનૈયાને ખૂબ નચાવે, કૃષ્ણ અને રાધા ભાવી; એકને એક આનંદે નચાવે, ચેતને ચટ ચલાવી, વિરતિ ગોપી લે છે વધાવી. હરખ. ૪ અમર રમે રાસ સુમતિ રાધાજી, અમર રને મેરારી; અમર હજો તટ જમનાજીના, અમર ડેરીની સવારી, અજિતને દીધે હરખાવી. હરખ. ૫ ગાડ્યા. (ર) ઓધવજી સંદેશ—એ રાગ. સદગુરૂજી આવ્યા રે આત્મ પ્રદેશના, - દીધે મુજને અધ્યાતમ ઉપદેશ જે; દેહ દેશનું ભાન બધું ભૂલાવિયું, દેખાડો કાંઈ અનુભવ કેરે દેશ જે. સ. ૧ અમૃત કેરા સાગર છેન્યા સહેજમાં, પાપકર્મને અળગે કીધો રેગ જે; સંશય સહુ શમવ્યાને સ્થિર મનડું કર્યું, સમાઈ ગયે છે જન્મ મરણને શેક જે. સ. ૨ For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯ ) પ્રેમ લગન લાગી છે શ્રી પરમેશમાં, સૂ જોઈને પંકજ જેમ ખીલાય જો; ચિત્તરૂપી ચકવા ને ચકવી હરખતાં, ગરૂપી ઘૂવડ મનમાં મુંઝાય જો. અલખ ધૂન લાગી ને સેહું ઉદય થયા, કેહ' કેશ નિશ્ચય આવ્યેા કાળ જે; વિષય વિકાર બધાયે મંદ પડી ગયા, દિલમાં દેખ્યા દીનાનાથ દયાળ જો. પેાતાના જાણીને પાર ઉતારીએ, ભય ભાંગ્યા છે ભવાટવીના આજ જો; અજિતસાગર પરમ કૃતારથ થઇ રહ્યો, સદ્. ૩. For Private And Personal Use Only સદ્. ૪ પૂજન્મનાં સિદ્ધ થયાં છે કાજ જો. સદ્. ૫ રસરાનનું રાજ્ય. ( ૨૬ ) ગઝલ—તુમે યાદ હા કે ન યાદ હે—એ રાગ. ચાલેા પ્રભુના દેશમાં, રસરાજ કેરૂ રાજ્ય છે—-ટેક. અમૃત તણી વૃષ્ટિ થશે, સહુ આપદા અળગી જશે; આરામ ઉરમાં આવશે, રસરાજ કેરૂ રાજ્ય છે. સાહ તણુ સ્મરણ થશે, ભય મૃત્યુ કેરા ભાગશે; અલબેલા રહામા આવશે, રસરાજ કેરૂ રાજ છે. એ દેશનાં સુખ અજર છે, એ દેશનાં સુખ અમર છે; આનંદનુ ઘર મધુર છે, રસરાજ કેરૂ રાજ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ ). જ્યાં સૂર્ય પણ ઝાંખે પડે, જ્યાં ચંદ્ર પણ ફીકો પડે; ચમકે સ્વરૂપ ચેતન વડે, રસરાજ કેરું રાજ છે. ૪ જ્યાં હું નથી જ્યાં તું નથી, જ્યાં વિશ્વ દુઃખ વસ્યું નથી, અજિતાબ્ધિ વગર કશું નથી, રસરાજ કેરૂં રાજ છે. ૫ અધ્યાત્મ થવો. (૨૭) આ આવો શિવશંકર ભેળાએ રાગ. ‘ઉત્તમવત એકાદશી કરીયે, સાગર ભવને સહજ થકી તરીકે. ઉ. ૧ એકાદશ ઇંદ્રિયે વશ કરીયે, સ્વરૂપમાંહી ઠીક થઈ ઠરીયે. ઉ. ૨ છહાથકી પ્રભુ પ્રભુ ઉચ્ચરીયે, કોંવડે પ્રભુ ગુણ સાંભળિયે. ઉ. ૩ નવડે નાથને નીરખીયે, શ્વાસોશ્વાસે શુદ્ધ મરણ કરીયે. ઉ. ૪ ત્વચાવડે પ્રભુજીના સ્પર્શ કરે, પગે કરી પ્રભુજીનાં તીર્થ ફરે. ઉ. ૫ હાથ વડે પ્રભુજીની સેવા કરે, બ્રહ્મચર્યનું નિર્મળવત ધરે. ઉ. ૬ શુદ્ધિ વળી અપાન કેરી કરે, રસના થકી અન્નને ત્યાગ ખરે. ઉ. ૭ મને કરી પ્રભુજીનું ધ્યાન ધરે, એકાદશી ઉત્તમ એવી કરે. ઉ. ૮ આત્મા પરમાત્માનું ઐક્ય બને, એ મહિમા સુરિમુનિ ભકત ભણે. ઉ. ૯ એકાદશી એવી જ્યારે થાશે, અજિત કહે પાપ સકળ જાશે. ઉ. ૧૦ For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧ ) ત્યાં ત્યાં સદ્દા નોરું હ્દને. ( ૮ ) ગઝલ. જ્યાં જ્યાં નજર મ્હારી પડે, ત્યાં ત્યાં સદા જોઉં હૅને; પખી તણી પાંખા ઉપર, બેઠા મૃદુલ જોઉં હુને. ૧ કમળા ઉપર રસ ચૂમતે, ભ્રમરા રૂપે જોઉં હૅને; પુષ્પા ઉપર મધુ ચાખતી, મધુ મક્ષિકા જોઉં હુને. ૨ વાયુ તણી લહરી વડે, તન સ્પતા જોઉ ત્યુને; અગ્નિ તણી જ્વાળા ઉપર, જ્યાતિરૂપે જોઉં હને. ૩ શશિરાજની કિરણા વિષે, જ્યેાના રૂપે જોઉ ત્યુને; રવિરાજની કિરણા વિષે, ઉજ્જવળ રૂપે જોઉ ત્યને. ૪ વૃષ્ટિ વિષે દ્રષ્ટિ વિષે, સૃષ્ટિ વિષે જો હને; કવિચે તણાં કાવ્યો વિષે, કવિતા રૂપે જોઉ હને. ૫ મ્હારા વિષે ત્હારા વિષે, સારા વિષે પ્યારા વિષે; અજિતાબ્ધિ નભ તારા વિષે, નિળપણે જોહને. દૂ વ્હારા ? અમલની ૪ છે. ( ૨૧ ) ગઝલ. નિર્માળ નજર અનતી નથી, વાણી વિમળ આવે નહીં; કર્મો પરાથી નવ બને, કારણ ? અમલની કેફ છે. ૧ ૧ અમલ-અફીણુ અને ખીજા અર્થમાં અમલદારી–નેાકરી ( ઉચ્ચ અધિકાર ) અફીણના નીશાવાળાને ખરી બુદ્ધિ રહેતી નથી– એમ અધિકારવાળાએ કેટલાક જાણે છે કે–મરવુ કે નથી, પ્રભુને જવાબ દેવા પણ નથી. એમને સંસાર ખીજી દષ્ટિથી ભાસે છે. For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ર ) દિલમાં દયા આવે નહીં, કારુણ્ય નદી સૂકાઈ છે; ધર્મો ધતિંગ જણાય છે, કારણ ? અમલની કેફ છે. ૨ હિન્દુ અમારી જાત નહીં, હિન્દુ અમારે ધર્મ નહીં; અમ ધર્મ દેશ વિચિત્ર છે, કારણ? અમલની કેફ છે. ૩ ગંગા નદી પાવન નથી, યમુનાય પણ પાવન નથી; ગિરનાર ચઢ કઠિન છે, કારણ ? અમલની કેફ છે. ૪ દુનિયા બધીમાં પિલ છે, ધર્મે બધામાં પિલ છે; વહાલાં બધાંયે ઢેલ છે, કારણ ? અમલની કેફ છે. ૫ ફથી પડ્યાં. (૩૦) ગઝલ. મા અમારી મા નથી, –ને બાપ પણ બાપજ નથી; સંબધી સંબધી નથી, અધિકારી ઉચેથી પડ્યા. ૧ વહાલાં જને વહાલાં નથી, સારાં જ સારાં નથી, પરિજન બધાં પરિજન નથી, અધિકારી ઉંચેથી પડ્યા. ૨ પૈસા તણું અહીં કામ છે, પિસા તણું અહીં હામ છે, રૂશ્વત મધુરતર નામ છે, અધિકારી ઉંચેથી પડ્યા. ૩ કંઈ દેશની પરવા નથી, કંઈ ધર્મની પરવા નથી; સક્કર્મની પરવા નથી, અધિકારી ઉચેથી પડ્યા. ૪ કામે પગ જ મુકિત છે, પુત્ર પ્રિયા પરમેશ છે, બસ અન્ય અજિત બેલે નહીં, અધિકારી ઉચેથી પડ્યા. ૫ For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩ ) साधु ते साचा (३१) જોતાં જોતાં ચાલ્યા ગયારે–એ રાગ. જ્ઞાન કેરે ગાંજે પિયેરે, સાધુ તે સાચા કેઈથી પણ નવ બીવેરે, સાધુ તે સાચા ચલમ છે ચિત્ત રૂપી, અમલ આનંદ રૂપી, પ્રેમામૃત પાણી રૂપરે. સાધુ-૧ જપ કેરી ઝેળી રાખે, કામ ક્રોધ કાપી નાખે, ભજન પ્રભુનું ભાખેરે. સાધુ–૨ ધ્યાન કેરી ધૂણું કરે, લક્ષ્યની લંગોટી ધરે, દેષ થકી બહુ ડરેરે. સાધુ-૩ તુંબી રાખે તપ કેરી, ઝુંપી છે જગ કેરી, ભિક્ષા અશેક કેરીરે. સાધુ-૪ શાંતિ રૂપી શીત ખમે, વૈરાગ્યની વર્ષા ખમે, દેહને અખંડ દમેરે. સાધુ-૫ સમરણ તાર સાધે, અલખ લક્ષ્યમાં લાધે, અજિતનું હાલ વાધેરે. સાધુ-૬ For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ) સોદ (૩૨) ( ચાપા ) સહું સરખુ સમરણુ નથી, સાહ' સરખુ કીન નથી; સાહ' સરખું જપ તપ નથી, સાહ· સરખું સાધન નથી. સાહ' નિત્યે ઘટમાં થાય, મૂરખ જનથી નવ પરખાય, અંદર શ્વાસા નો ખેલાય, બાહર જાતાં હૈં ચરાય. સાહ'માં નવકાર સમાય, સાહ'માં ગાયત્રી સમાચ; પગલે પગલે પાવન કાય, સદ્ગુરૂ શાને ઝટ સમઝાય. સો કહેતાં શ્રી આતમ રાય, મૈં કહેતાં તે હું જ સાચ; ઉલટુ જપતાં હંસ કથાય, નિર્માંળદેવ નિર ંજન રાય. અજર અમર આત્માનું રૂપ, અખંડ યાતિ છે આત્મ અનૂપ; કાયા આવે કાયા જાય, સહુ સ્મરણે પાવન થાય. कहेतुं सुगम करतुं कठिन. (३३) ગજલ. પાવક લખ્યા કાગળ ઉપર, દાહક ક્શાના નવ થયા; ખેલા લખા મન ભાવતુ, કહેવું સુગમ કરવું કિઠન. ૧ ક્રીવા લખ્યો કાગળ ઉપર, પણ અધકાર ગયેા નહી; એલેા લખા મન ભાવતુ, હેવું સુગમ કરવું કિઠન. ૧ કહેણીકા ઘર દૂર હૈ, રહેણીકા ઘર દૂર; કહેણી રહેણી સમ ખતે, હાવે વેદ મજૂર. એકસ ત—( લક્ષ્યા વિના વાગ્યા નકામા છે. ) For Private And Personal Use Only ૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) વાણી અને વર્તન વિષે, પૃથ્વી ગગન સમ ફેર છે; વર્તન વગર કંઈ નવ બને, કહેવું સુગમ કરવું કઠિન. ૩ ગુરૂએ કહ્યું છે કાનમાં, સતે લખ્યું છે શાસ્ત્રમાં સો વાતની છે વાત કે, કહેવું સુગમ કરવું કઠિન. ૪ વાર્થ કેવળ શું કરે, જ્યાં હોય લક્ષ્ય અર્થ નહી અનુભવ વિષે છે અજિતને, કહેવું સુગમ કરવું કઠિન. ૫ સાચરિમે. () ગજલ. વ્યવહાર કે પરમાર્થને, એકે ન અક્ષર આવડે; મુજ કારણે એવા સમે, પંડિત બની આવ્યા હેમે.' ૧ અંગે થયાં દર્દી હતાં, નવ ચેન મનમાંહી પડે, મુજ કારણે એવા સમે, બની વૈવ ત્યાં આવ્યા હમે. ૨ મુજ ભૂમિકા સૂકી હતી, તાપ ઉપર તપતા હતા, મુજ કારણે એવા સમે, વરસાદ થઈ આવ્યા હમે. ૩ મુજ ત પડદા ટાળવા, વિરહી દિવસ ફરી વાળવા; સાચું જ સગપણ રાખવા, હારા અજિત આવ્યા હમે. ૪ ૧ જેવા સમયે જેવા રૂપે જોઈએ તેવા રૂપે આત્માને આશ્વાસન આપવા આત્મા જ આવે છે. આત્મા મદદ આપે છે. તે આત્મા મદદ લે છે. એ લીલા માત્ર ચૈતન્યની જ છે. For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૬ ) જ્ઞાનમાંનો. (૩૧) કતે કરવુ હેાય તે કરે—એ રાગ. અને ફાઈ સમઝુ સંત સુજાણ, જ્ઞાનરૂપ ગાંજાથી ગુલતાનઃ ધરે તે ધણીનું ઘટમાં ધ્યાન, જ્ઞાનરૂપ ગાંજાથી ગુલતાન-ટેક. Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્ગુણુ રૂપ ગાંધીના ત્યાંહી, એ ગાંજો વેચાય; સદ્ગુરૂજીએ મસળી આપ્યા, સ્થિર વૃત્તિ થઈ જાય. અને-૧ સુરતા રૂપી ચલમ ચઢાવી, હરદમ દમ ખેંચાય; બ્રહ્મરૂપની ચઢે ખુમારી, જ્ઞાનીજન ગુણુ ગાય. એવી ચલમ સદ્ગુરૂજી પીવે, નિજ સેવક ને પાય; અલા અલા દીલની દૂર થાતી, પ્રભુનું પદ પરખાય. એવી ચલમ કાઇ પીવે મહાત્મા, અન્ય ચલમ મૂર્ખાજન મહીમા નવ જાણું, પડતા દુઃખને કૂપ. મિન. (3) મન વિશ્રામ કરી લે સહજે, વાણી થાય વિરામ; અખંડ કેસ્ તે ચઢી ન ઉતરે, ધણીનુ દેખે ધામ. અજિત ફકીર હશે તે પીશે. પ્રેમ અગ્નિ પ્રગટાય; ધ્યાન ધૂમ્રના ગોટા ઉડે, સત્ય શાંતિ સાહાય. For Private And Personal Use Only અને-ર અને-૩ દુ:ખ રૂપ; અને ૪ અને-૫ અને-૬ ગજલ, અદ્વૈતનુ સામ્રાજ્ય છે, આતે મધુર કેવુ' મિલન; જ્યાં સર્વાં દૈતા ત્યાજ્ય છે, આતે મધુર કેવું મિલન. ૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭ ) સાગર સકળ સુખ સાજને, આતે મધુર કેવું મિલન સાગર સકળ રસરાજને, આતે મધુર કેવું મિલન. ૨ શાસ્ત્રો નથી શાસ્ત્રી નથી, આતે મધુર કેવું મિલન, તીર્થો નથી વૃત્તો નથી, તે મધુર કેવું મિલન. ૩ માનવ અગર દેવે નથી, આતે મધુર કેવું મિલન, સંકલ્પ મનના શાંત છે, આતે મધુર કેવું મિલન. ૪ વાણ થકી પર વાત છે, અને મધુર કેવું મિલન, એકાંત છે જગ શાંત છે, આતે મધુર કેવું મિલન. ૫ શાંત સ્મૃતિ છે દેહની, આતે મધુર કેવું મિલન નયને નયનની એકતા, આતે મધુર કેવું મિલન. ૬ હૃદયે હૃદયની એકતા, આતે મધુર કેવું મિલન પરિષદ્ નથી અનુચર નથી, આતે મધુર કેવું મિલન. ૭ વાણુ નથી વર્તન નથી, આતે મધુર કેવું મિલન, આવન નથી જાવન નથી, આતે મધુર કેવું મિલન. ૮ સે સે મધુની ઘેન છે, આતે મધુર કેવું મિલન ધૃતિ અતિ ગતિની ફેન છે, આતે મધુર કેવું મિલન. ૯ ફળ ઉદય છે પુણ્ય તણ, આતે મધુર કેવું મિલન પ્રિયજન પ્રિયા બન્ને મળ્યાં, આતે અજિત કેવું મિલન. ૧૦ तत्र कः मोहः कः शोकः एकत्वमनुपश्यतः For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) નવના વિષચથી છું (૨૭) ગજલ સેહિની. છે છતાં તે નથી, વિકૃત નજરથી અંધ છું; સુણતાં છતાં સુણત નથી, વિકૃત શ્રવણથી મંદ છું. ૧ કામી છતાં કામી નથી, વિકૃત મદનથી વંઢ છું; ડાહ્યો છતાં ડાહ્યો નથી, દ્રઢ થકી નિર્બદ્ધ છું. ૨ હાપણ જગતનું નવ ગમે, ચતુરાઈ પણ ગમતી નથી; જગના ક્ષણિક વિષયે તણું, છેલ્લી ઘડી ગમતી નથી. ૩ આ વિશ્વકેરી રાતમાં, હારે દિવસ ભલિભાત છે; આ વિશ્વકરા દિવસમાં, મહારી અનેરી રાત છે. ૪ આ વિશ્વકેરા ભાવની, હા જ્યાં દિસે ત્યાં ના કહુ; આ વિશ્વકેરા ભાવની, જ્યાં ના દિસે ત્યાં હા કહું. ૫ ગાંઠું નહી હું વિશ્વને, મુજનેય જગ ગાંઠે નહીં, મારાં મધુર વચને તણી, જગ ગાંઠ બાંધે નહી. ૬. કોને કહું મુજ વાત મહારૂં, હૃદય ક્યાં ખાલી કરું, અપ્રિય જગતના ભાવની, હાલી નહી પ્યાલી કરૂં. ૭ જગ શન્ય જેને બોલતું, તેને કહું છું એક છે; જગ એક જેને બેલતું, તેને કહું છું શૂન્ય છે. ૮ લોકો કહે મૂર્ખ છતાં, મુર્ખાઈથી હું મુક્ત છું; લેકે કહે ચંચળ છતાં, ચતુરાઈથી હું મુક્ત છું. ૯ લોક કહે દેહી છતાં, એ દેહથી હું મુક્ત છું; આનંદઘન અજિતાબ્ધિ હું, જગના વિષયથી મુક્ત છું. ૧૦ For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ). पडदो प्रियतम खोलो हवे. (३८) ગજલ સહિની. આવી અને દ્વારે ઉભી, પડદે પ્રિતમ ખેલે હવે, પ્યારી પ્રિયા દ્વારે ઉભી, પડદો પ્રિતમ ખેલે હવે. ૧ મુજ દિવ્ય મુખ દેખાડવા, પડદો પ્રિતમ ખેલે હવે, ને વિરહ ભાવ મટાડવા, પડદે પ્રિતમ ખેલે હવે. ૨ મળવા તમને તલસ છે, પડદો પ્રિતમ લો હવે, મળવા સમય આ સરસ છે, પડદે પ્રિતમ ખેલે હવે. ૩ નયને નયન મેળવવા, પડદે પ્રિતમ ખેલે હવે, હૃદયે હૃદય મેળાવવા, પડદે પ્રિતમ ખેલે હવે. ૪ રસરાજશું રસબસ થવા, પડદે પ્રિતમ ખેલે હવે, મુજ જીવનને પરવશ થવા, પડદે પ્રિતમ ખેલે હવે. ૫ સંસારિયા આઘા ગયા, પડદે પ્રિતમ ખેલે હવે, બેલાવું પણ પાછા ગયા, પડદે પ્રિતમ ખેલો હવે. ૬ કદી હોઉં જે હું આપની, પડદે પ્રિતમ ખેલે હવે, કદી હાઉં જે હું આપની, હસિને પ્રિતમ બેલો હવે. ૭ પડદે તમે ખેલે હવે, ને દ્વાર પણ ખેલે હવે; અંતર તમે ખેલે હવે, ને દીવ્ય દિલ ખેલે હવે. ૮ આનંદભર એકાંત છે, પડદે પ્રિતમ ખેલે હવે, રસ રાત્રિ સુંદર શાંત છે, પડદે પ્રિતમ ખેલે હવે. ૯ મલયાનિલે મૃદુ વાય છે, પડદે પ્રિતમ ખેલે હવે, મેં સમય વહિ જાય છે, પડદે અજિત ખેલો હવે. ૧૦ For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) પછી શું કરવાની નથી. (૩૧) ગજલ સહિની દર્શન જરૂર હાાં કરીશ, પાછી હું જાવાની નથી, દારૂણ તપશ્યા આદર્શિ, પાછી હું જાવાની નથી. ૧ ઘી ઘી અને પળ પળ મશિ, પછી હું જાવાની નથી, બસ » પ્રભુજી ઉચ્ચરિશ, પાછી હું જાવાની નથી. ૨ લેકે ભલે હઠીલી કહે, પાછી હું જાવાની નથી; સખીયે ભલે રસિલી કહે, પાછી હું જાવાની નથી. ૩ લોકો ભલે હાંસી કરે, પાછી હું જાવાની નથી; હારૂં મિલન કીધા વિના, પાછી હું જાવાની નથી. ૪ દેહાત્મ ભાવ તજીશ પણ, પાછી હું જાવાની નથી; શણગાર સર્વ સજીશ પણ, પાછી હું જાવાની નથી. ૫ વિશ્વાસ છે ત્યારે હુને, પાછી હું જાવાની નથી; આજે અગર બીજે ક્ષણે, પાછી હું જાવાની નથી. ૬ ત્યારે મિલન ના થાય તે, સંસાર સઘળે કેદ છે, (હારૂં મિલન નવ થાય તે, સંસાર ખારે ઝેર છે. ૭ હા મિલન નવ થાય તે, કર્વત ધરૂં કાશી વિષે કરવત ધરી મરવા અવલ, પાછી હું જાવાની નથી. ૮ લજા નડે ઘૂંઘટ નડે, વિધ્રોય પણ બીજા નડે અસાર આ સંસારની, આપદ ભલેને સાંપડે. ૯ મુજ હાથમાં વરમાળ છે, બીજે હું ધરવાની નથી; તુજ સાથ રસ લીધા વિના, અજિતાળે જાવાની નથી. ૧૦ For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧ ) પરિવ્રાની–જૂના. (૪૦) ગજલ સોહિની પૂજા કરૂં પરિબ્રહ્મની, મુજ આમરૂપે જે વસ્ય; પૂજા કરૂં પરિબ્રહ્મની, હૈડા વિષે આવી હસે. ૧ પૂજા કરૂં પરિબ્રહ્મની, જે પ્રેમ કે સિંધુ છે, પૂજા કરૂં પરિબ્રહ્મની, અધ્યાત્મરૂપી ઈંદુ છે. ૨ આ વિશ્વ કેરાં સુખ બધાં, એ દેવ આગળ તુચ્છ છે; આ વિશ્વનાં સૌભાગ્ય સે, એ દેવ આગળ તુચ્છ છે. ૩ આ વિશ્વના શૃંગાર સે, મુજ દેવ આગળ તુચ્છ છે; આ વિશ્વના રણકાર સે, મુજ દેવ આગળ તુચ્છ છે. ૪ પૂજા કરૂં પરિબ્રહ્મની, પુપે લઈને પ્રેમનાં પૂજા કરૂં પરિબ્રહ્મની, ધૂપ લઈને ધ્યાનના. પૂજા કરૂં પરિબ્રહ્મની, આનંદ કેરી આરતી; પૂજા કરે પરિબ્રહ્મની, નિર્માન નૈવેદ્ય ધરી. પૂજા કરૂં પરિબ્રહ્મની, વૈરાગ્યરૂપી વારી છે; પૂજા કરું પરિબ્રહ્મની, ચિત્ત શુદ્ધિ ચર્યા સારી છે. ૭ પૂજા કરૂં પરિબ્રાની, વિશ્વાસ વહાલાને ધરી; પૂજા કરૂં પરિબ્રહ્મની, સહવાસ સંત તણે કરી. ૮ પૂજા કરૂં પરિબ્રહ્મની, તન્મય થવા તત્પર થઈ; પૂજા કરૂં અજિતાબ્ધિની, નિર્મળ થવા હામે રહી. ૯ પૂજા કરૂં પરિબ્રહ્મની, પ્રેમાર્ક પરિકંમા કરી; હુંમાં પ્રભુ પ્રભુમાંહિ હું આ વિશ્વની સ્મૃતિ વિસરી. ૧૦ For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪ર ) જમુના તો છે. () ગજલ સોહિની. જે જે નજર કરીને હમે, પ્રભુજી હમારી પાસે છે; બાહેર નજરથી દેખતાં, તે દૂર ક્યાંના ક્યાં છે. ૧ પ્યારા મજાના બાગમાં, પુ મનહર પેખિયે; જે વસ્યા ત્યાં ગંધ છે, એવા પ્રભુને દેખિયે. ૨ મથુરા જઈને શું કરે, કાશી જઈને શું કરે; હીમાલયે જઈ શું કરે, સિદ્ધાળે જઈ શું કરે. ૩ ગિરનારમાં જઈ શું કરો, આબૂ ઉપર નવ લેખિએ; પાવન પ્રભુને પીંડમાં, ગુરૂજ્ઞાન પૂર્વક દેખિયે. ૪ આ હાડ કેરી કાય છે, આ માંસ કેરી કાય છે; રુધિરે ભરેલી કમકમી, આવે તથાવિધ કાય છે. ૫ બાજીગરે જેવી રીતે, પુતળી નચાવે વિશ્વમાં પાવન પરમ પ્યારા પ્રભુ, એવા વસ્યા છે દેહમાં. ૬ પડે વસ્યા પરમાતમા, લેકે કહે છે આતમા; નાસ્તિ કદાયે નવ બને, દિવસ અગર તો રાતમાં. ૭ જોગી જને જઈ શોધતાં, આસન ધરી એકાંતમાં, પિતે વયે પિતા વિષે, નથી અન્ય કેરા સાથમાં. ૮ અભિમાનને અળગે કરે, સત્સંગને પ્યાર કરે; ગુરૂજ્ઞાન પૂર્વક ખલક કે-ર ખેલને ખારે કરે. For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૩ ). કસ્તુરી મૃગની નાભિમાં, અજિતાબ્ધિ વન શોધ્યા કરે, હદયે વસેલો દેવ પણ, અજ્ઞાની જન ભટક્યા કરે. ૧૦ તારે તત્તિ. તે (અદશામાં) દૂર છે તે (જ્ઞાનદશામાં પાસે છે ) त्यारे कहो हुँ मुक्त छं (४२) ગજલ સોહિની. આ પદ પડે ત્યારે કહે, આયદ થકી હું મુક્ત છું, સંકષ્ટના સમયે કહે, સંકષ્ટથી હું મુક્ત છું ? સુખ સાંપડે ત્યારે કહે, જગ સુખ થકી હું મુકત છું, દુખ સાંપડે ત્યારે કહો, જગ દુખ થકી હું મુક્ત છું ? પત્ની મળે ત્યારે કહે, પત્ની થકી હું મુકત છું; પુત્રે મળે ત્યારે કહે, પુત્ર થકી હું મુકત છું; ૩ મિત્રો મળે ત્યારે કહે, મિત્રે થકી હું મુકત છું; શિષ્ય મળે ત્યારે કહે, શિવે થકી હું મુકત છું. જન સંગમાં એવું કહે, જન સંગથી હું મુક્ત છું; અધિકારમાં એવું કહે, અધિકારથી હું મુકત છું. ૫ શાસ્ત્રી અને ત્યારે કહે, શાસ્ત્રો થકી હું મુકત છું; પંડિત બને ત્યારે કહે, પાંડિત્યથી હું મુકત છું. સંસારના સંબંધથી, નિત્યે કહે હું મુકત છે; સંસાર કેરા સંગથી, નિત્યે કહે હું મુકત છે. For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) એકાંતમાં બેસી કહે, એકાંતથી હું મુકત છું; વેરાનમાં બેસી કહે વેરાનથી હું મુકત છું. હું દેહ નહી પણ દેડી છું, દેડીપણાથી મુક્ત છું; હું નેહ તેમજ ખેડી છું, નેહી પણાથી મુકત છું. જ્યાં મન અને વાણી તણી, છે પહોંચી ત્યાંથી મુકત છું; સચ્ચિત્ અને આનંદને, સાગર અજિત રસ હુંજ છું. ૧૦ તું છે (૨) ગજલ સોહિની. કર દંડ લઈને ચાલતે, બુઠ્ઠી થનારો તું જ છે, વન અવસ્થા પામિને, યુવાન બનતે તું જ છે. ૧ માતા તણા સ્તન ધાવત, બાળક થનારો તું જ છે; થનગાટ કરતો ગોદમાં, નિર્મળ હસતે તું જ છે. ૨ પાપ કરી આ લોકમાં, પાપી થનારે તું જ છે, અપકર્મ કરી આ લેકમાં, શ્રાપી થનાર તું જ છે. ૩ વિષયે જગતના ભેગવી, રેગી થનારે તું જ છે; એકાંતમાં આસન કરી, જેગી થનારે તું જ છે. ૪ વિષ તણું વિરહ કરી, વિરહી થનારે તુંજ છે. તપ આદરી બહુ બહુ રીતે, તપસ્વી થનાર તું જ છે. ૫ અવતાર લઈ આ લેકમાં, માનવ થનારે તું જ છે; ઇસ્લામને પંથ ધારીને, ઇસ્લામ બનતે તું જ છે. ૬ For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૫ ) . ખ્રીસ્તી તણા પથ ધારીને, ખ્રીસ્તી થનારા તુજ છે; જિનધને સ્વીકારીને, શ્રાવક થનારા તુજ છે. મૂર્તિ તણી પૂજા કરી, શ્વેતાંબરી પણ તુ જ છે; આંગી ન ધારે મૂર્તિને, દીગ’ખરી પણ તું જ છે. મૂર્તિની પૂજા નવ કરી તે, તુઢિંયે પણ તુજ છે; વેદ પુરાણા વાંચિને, પંડિત થયા તે તુજ છે. દેહ તણા ધર્માં સ્વીકારી, આત્મને ભૂલિ જતા; પરધર્મીના સ્વીકારથી, સુખિયા અને દુઃખિયા થયા. ૧૦ પણ જાણજે નિશ્ચય કરી, તું દેહ ગેડુ કશુ નથી; ચૈતન્યધન સાક્ષાત છે, અજિતાબ્ધિ સમજે સન્મતિ. ૧૧ વાળી વિચારી શું રે ? (૪૪) ગજલ સેાહિની. અનુભવ તણા આનંદ ત્યાં, વાણી ખિચારી શુ કરે; અનુભવ તણા આરામ ત્યાં, વાણી બિચારી શુ કરે. ૧ સાચાજ જ્યાં વિશ્વાસ ત્યાં, વાણી બિચારી શું કરે; હૃદયે વસ્યા સુખ ધામ ત્યાં, વાણી બિચારી શુ કરે. ૨ સંચાગ આત્મ પરાત્મના, વાણી બિચારી શું કરે; સબંધ હું ને તું તણા, વાણી બિચારી શુ કરે. વાણી થકી પર વસ્તુ છે, વાણી ખિચારી શું કરે; રસરાજનું સુખ સસ્તું છે, વાણી બિચારી શુ કરે. અધ્યાત્મના આલ્હાદ જયાં, વાણી ખીચારી શું કરે; નથી દાઢ કે ફરિયાદ જયાં, વાણી બિચારી શુ કરે. ૫ For Private And Personal Use Only ૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી વિશ્વ કેરા નાદ ત્યાં, વાણી બિચારી શું કરે; નથી વાદ ને વિવાદ ત્યાં, વાણી બિચારી શું કરે. ૬ જ્યાં હું બિરાજે તે વિષે, વાણી બિચારી શું કરે, જ્યાં હું બિરાજે હું વિષે, વાણી બીચારી શું કરે. ૭ જ્યાં હું તો અવકાશ નહિ, વાણી બિચારી શું કરે જ્યાં તું તણે હુલ્લાસ નહિ, વાણી બિચારી શું કરે; ૮ વળી ઘી તણા આસ્વાદને, વાણી બિચારી શું કરે 'નિદ્રા તણું આનંદને, વાણી બિચારી શું કરે. ૯ નૃપ આસને રાણી ગઈ, દાસી બિચારી શું કરે, નિજ આત્મ–શિવની એકતા, વાણુ અજિત ત્યાં શું કરે. ૧૦ જુવો . (૪૫) ગજલ સોહિની. મ્હારી જનેતાએ હને, પહેલે ભણાવ્ય એકડે; હારા જનકદેવે હને, પહેલાં ભણાવ્ય એકડે ૧ મુજ શિક્ષકે ગુજરાતીમાં, પહેલાં ભણાવ્ય એકડે; તે દિવસથી મુજ હૃદયમાં, આવી વસ્યું છે એકડે. ૨ મુજ પાટીમાં લખતી વખત, પહેલાં જ આ એકડે; મુજ પુસ્તક વાંચન વખત, પહેલાં જ આવ્યો એકડો. ૩ સહવાસિયે મુજને કહ્ય, પ્રિયભાઈ પણ તું એક તે દિવસથી મુજ હૃદયમાં, આવી વસ્યું છે એકડે. ૪ For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭) ઉદ્ધાર કરવા આત્મને, મુજને ગમ્યું છે એકડે; ઉદ્ધાર કરવા જન્મને, મુજને ગમે છે એકડો. ૫ મહારા ગુરૂદેવે મહને, હાલે કર્યો છે એક હું એકલો મુજ જીવનમાં, એક જ અલખ છે એકડે. ૬ મુજ બુદ્ધિમાં છે એકડે, મુજ શુદ્ધિમાં છે એકડે; મુજ ધર્મમાં છે એકડે, મુજ કર્મમાં છે એકડે. ૭ અધ્યાત્મમાં છે એકડે, વૈરાગ્યમાં છે એકડે; હારા હૃદયમાં મૂળથી, આવી વસ્યું છે એકડે. બગડા તણું શું કામ છે, બે થાય ત્યાં બગડે બધું ત્રણ થાય ત્યાં બગડે બધું, ને ચારમાં બગડે બધું. ૯ હું તું ઉપાધિ દ્વતમાં, અદ્રેત આતમ એકડે; સર્વાવ જીવન અજિતનું, એકજ નિરંજન એકડે. ૧૦ અધ્યારમા વસંતમાં. (૪૬) ગજલ સહિની. રાધા સ્વરૂપે દેહ છે, અધ્યાત્મરૂપ વસંતમાં, આત્મ સ્વરૂપે કૃષ્ણ છે, અધ્યાત્મરૂપ વસંતમાં. નરતનું સ્વરૂપ વસંત છે, અધ્યાત્મરૂપ વસંતમાં, આનંદરૂપ અમીર છે, અધ્યાત્મરૂપ વસંતમાં. ૨ જ્ઞાન સ્વરૂપ ગુલાલ છે, અધ્યાત્મરૂપ વસંતમાં, અનહદ તણું તે માન છે, અધ્યાત્મરૂપ વસંતમાં. ૩ For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (82) પ્રેમ સ્વરૂપ પ્રકાશ છે, અધ્યાત્મરૂપ વસંતમાં; નિજ રૂપને હુઠ્ઠાસ છે, અધ્યાત્મરૂપ વસંતમાં. નિર્માહ ખીલ્યા મેગરા, અધ્યાત્મરૂપ વસતમાં, નિર્માનરૂપ ચંપા ખીલ્યા, અધ્યાત્મરૂપ વસંતમાં, અક્રોધરૂપ આંબા ખીલ્યા, અધ્યાત્મરૂપ વસતમાં; વૈરાગિડે એ રસ ઝીલ્યા, અધ્યાત્મરૂપ વસ’તમાં, તુરાજ આ સૌથી વડા, અધ્યાત્મરૂપ વસ ંતમાં; રસરાજ આ સાથી વડા, અધ્યાત્મરૂપ વસંતમાં, જયરૂપ ખીલી જાસુદી, અધ્યાત્મરૂપ વસંતમાં; તપરૂપ રવ કરણે ખીલી, અધ્યાત્મરૂપ વસંતમાં; ૮ નટી નાચતી મનવૃત્તિએ, અધ્યાત્મરૂપ વસંતમાં; રસની ખીલી છે. ઋદ્ધિએ, અધ્યાત્મરૂપ વસ ંતમાં, અનુગામિની રાધા અની, અજિતાબ્ધિ રૂપ વસ ંતમાં; આત્મ પ્રભુ બેઠા મની, અધ્યાત્મરૂપ વસંતમાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir મગવદ્ માવના. (૨૭) આવતા કેમ નથી શામલડા—એ રાગ. આવતા કેમ નથી ? વ્હાલમજી? આવતા કેમ નથી? લાવતા કેમ નથી ? યા હંમે લાવતા કેમ નથી ?–ટેક. આપ તણું સુખ ઘણું મધુર, વૃષ્ટિ રૂડી કરૂા રસની, For Private And Personal Use Only ७ મ્હારા મંદિરિયે આવી હસી, મેલાવતા કેમ નથી ? આવતા-૧ સમજાવતા કેમ નથી ? આવતા–ર વરસાવતા કેમ નથી ? આવતા-૩ ૧૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) નાથ દીવ્ય દેદાર હવે, દરસાવતા કેમ નથી ? આવતા-૪ દીન અન્ધુ હૅને દાસી કરી, તલસાવતા કેમ નથી ? આવતા–પ મધુર રસની ખસી મધુરી, સૂણાવતા કેમ નથી ? આવતા-૬ અજિતનાથ હું અરજ કરૂં, હજી આવતા કેમ નથી? આવતા—છ યોગ્ય સંગતિ. (૪૮) ગજલ. જમનાજીએ ભાવે ભરી, ગંગા તણા હામી વળી; ગગાય પણ ગન કરી, સાગર તણા રહામે વળી. ૧ સઘળી નદીએ સ્નેહથી, નિજ સ્વામીના હામે વળી; મુજ વૃત્તિઓ પણ વેગથી, મુજ સ્વામીના સ્હામી વળી. ૨ સંધ્યા સમે રવિ રશ્મિ, પશ્ચિમ તણા રહેામી વળી; ગાયા અધીએ દોડતી, નિજ વત્સના રામી વળી. ૩ જમણી જુએ કર આંગળી, મુખડા તણા હામી વળી; મુજ વાણી પણ શાણી થઇ, મુજ સ્વામીના હામી વળી. ૪ ગોવાળ કેરી મંડળી, સંધ્યા સમે ગેાકુળ વળી; સહુ પક્ષિ કેરી પંક્તિ, માળા તણા સ્હામી વળી. પ સભક્તજનની મંડળી, ભગવાનના સ્પામી વળી; મ્હારીય પણ મનવૃત્તિ, વ્હાલાજીના રહામી વળી. ૬ સ્નેહીજનાની સૂરતા, સ્નેહી તણા રહેામી વળી; મુજ વૃત્તિઓ પણ મહિને, વ્હાલા તણા રહેામી વળી. છ ? ચથા સ્પન્ટુમાના નથઃ સમુદ્રમિનઐન્તિ –ઉપનિષદ. જેમ દોડતી નદીએ! સમુદ્ર સ્હામી જાય છે, એમ મહત્ પુરૂષાની વૃત્તિઓ પરબ્રહ્મ–ભગવાનના હામી વળે છે. For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) સિદ્ધાન્ત મહિમા (૪૨) ગઝલ–સાહિની. સિદ્ધાન્તની સેવા કરે, મીઠા સદા સેવા મળે; અખંડ આનંદ આતમાના, સુખદ સિદ્ધાન્તે મળે. સિદ્ધાન્ત આધીન ધર્મ છે, તેના વિના અપધ છે; સિદ્ધાન્ત ગુણુના રાશિ છે, સિદ્ધાન્ત વિષ્ણુ સહુ ફાક છે. ૧ સિદ્ધાન્ત જંગમાં દીપ છે, તેના વિના નિસ્તેજ છે; સિદ્ધાન્ત સાગર, નિત્ય છે, ગુણરત્ન હેતુ એજ છે. સિદ્ધાન્ત દિનકર તેજથી, મેહાંધતા ક્રૂરે ટળે; સિદ્ધાન્તની સેવા થકી, પરિપૂર્ણતામાં જઈ ભળે. ૨ સિદ્ધાન્ત સાધન યાગથી, આતમ સુખા આવી મળે; "સિદ્ધાન્ત ગોચર ભાવથી, મિથ્યાત્ત્વની બુદ્ધિ ટળે. સિદ્ધાન્ત શુદ્ધ વિચારણાથી, ચરણશુદ્ધિ સદા કહી; સિદ્ધાન્ત પા ́ણ ચન્દ્રમાથી, શાંતતા આવે સહી. ૩ સિદ્ધાન્ત વર્ષો વર્ષીતાં, દુભિક્ષ તાપ રહે નહીં; સિદ્ધાન્ત સાગર રેલતાં, દુષ્કર્મ દુ:ખ રહે નહીં. અણુમૂલ મીલકત આ તાની, સિદ્ધાન્ત જગમાં જાણજો; સિદ્ધાન્તની, અસ્તિત્વતામાં, સુખડાં બધાં એ માણજો. ૪ સિદ્ધાન્ત જીવન મુખ્ય છે, આનંદદાયક એજ છે; સિદ્ધાન્ત સુન્દર વીરના, એ ધ્યેય સત્ય અમારૂ છે. સિદ્ધાન્ત સર્વ સમાજમાં, જડતા નિવારક પૂજ્ય છે; સિદ્ધાન્ત ચેાગી વૃન્દમાંહી, અજિત સુખના સિન્ધુ છે, પ For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) ગામદેત (૧૦) એધા કયારે આવશે વનમાળી–એ રાગ, હવે પ્રભુ હેતેથી ખેલાવા, એક ફેરા મ્હારે ઘેર આવેા; હવે ટેક આંખડલીમાં અમૃત વરસાવા, લઈએ હંમે લાખેણા લ્હાવા; યા કાંઇ દાસ ઉપર લાવા. હવે૧ તમે માટે જપ તપ વ્રત સાધુ, એકાંતમાં બેસીને આરાધુ સફળ થાય પીધું અને ખાધું. હવે ર રટન દિન રાત કર્યાંજ કરૂં, તીર્થાટન માંહી ફર્યાજ કરૂ'; ઢાષા થકી નિત્યે ડર્યાંજ કરૂં. હવે–૩ નજર મ્હારા મ્હામી કરેા વ્હાલા ? છખીલાજી સુંદર છે।ગાળા; ના ધા રા ને એ ધા ર વા વા . વે-૪ મ્હેને એક આપની આશા છે, અખંડિત મનથી ઉપાસ્યા છે; તાપ મ્હારા સઘળા ત્રાસ્યા છે. હવે--૫ પાલવ મ્હેતા તમારો પડયા છે, તમારા સાથે જીવને ઝકડા છે; આત્મા ઘણે રણમાંહી રખડચે છે. હવે-૬ હવે મ્હને આંહી નથી ગમતું, દુ:ખ મ્હને દુનિયા તણું દમતું; અજિત સ્વામી વિના નથી શમતુ. હવે-૭ कल्याण भावना (५१) ગઝલ સાહિની. અમકાજ આ દિવસેા બધા, કલ્યાણુના કર્તા થો; -અમકાજ આ સહુ રાત્રિયે, કલ્યાણની કર્તા થો. ૧ For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પ૨ ) અમકાજ આ સહુ વૃષ્ટિયે, કલ્યાણની કર્તા થજે, અમકાજ આ સહુ વિજળિયે, કલ્યાણની કર્તા થજે. અમકાજ આ આકાશ પણું, કલ્યાણનું દાયક થજે; અમકાજ આ પૃથ્વીએ પણ, કલ્યાણની દાયક થજે. ૩ અમકાજ આ શશિરાજ પણ, કલ્યાણના દાયક થજે; અમકાજ આ રવિરાજ પણ, કલ્યાણના દાયક થજે. ૪ અમકાજ આ જળદેવ પણ, કલ્યાણના પ્રેરક થજે; અમકાજ પાવકદેવ પણ, કલ્યાણના પ્રેરક થજે. ૫ અમકાજ વાયુદેવ પણ, કલ્યાણને પ્રેરક હજે; અમકાજ સર્વે સંતજન, કલ્યાણના યજક થજે. ૬ અતિ પ્રેમવાળી માવડી નિજ, બાળને સ્તન પાય છે; ભગવાન એવા અમ ઉપર, થાજે હમારી હોય છે. ૭ જ્ઞાનવેy-(ર) ગરબી. શરદ પૂનમની રાતી, સખિ ? ચાલેને; આજે જેવા જગજીવન, દરશન કરવારે. સખી ચાલેને. સખિ વૃન્દા તે વન સેહામણું, સખિ ચાલેને; આજે પ્રભુ મળવાનું મન, દર્શન કરવા. સખી ચાલેને. ૧ હારે વહાલીડા વેણુ વહાય છે, સખી ચાલેને, સખિ? અતિ રઢિયાળું રૂપ, દર્શન કરવારે. સખી ચાલેને. સૂરજ ચંદ્ર ઝાંખા પડે, સખિ ચાલેને; નથી ઉપમા વસ્તુ અનૂપ, દર્શન કરવા રે. સખી ચાલને. ૨ For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૩ ) સિખ જોખનના પૂર ઉઘડયાં, સખિ ચાલે ને; આજ હૈડે હરખ ન માય, દન કરવારે. સખી ચાલેાને. હવે સા સા તે આવરણ ભેચેિ, સખિ ચાલેાને; ગમ્યા ઉરમાંહી આતમરાય, દર્શન કરવારે. સખી ચાલેને. ૩ રૂડાં જીમના તાં તે નીર થભિયાં, સખિ ચાલે ને; આજે અજવાળી રૂડી રાત, દર્શોન કરવારે. સખી ચાલેને. વળી આવી એકાન્ત મન ભાવતી, સખી ચાલેને; જઇને કરિયે વ્હાલમજીને વાત, દન કરવારે. સખી ચાલેને. ૪ રહે તે નાથજીને ન્યાળિયે, સખી ચાલીને; આજે જન્મ સફળ થઈ જાય, દન કરવારે. સખી ચાલેાને. મ્હારે પૂજનમ કેરી પ્રીતડી, સખિ ચાલેને; સખિ અજિત આનંદ પમાય, દન કરવારે. સખી ચાલેને. ૫ સૂર્યપ્રવૃત્તિ (૧૩) માધવ રાખજો માયાએ રાગ. હવે પ્રભુ ખેપ કરી કરી થાકયો, પીડા પામી અને પીંડ પાકયાુવે. ટેક. હરણથઇ ભવવનમાં ભટકયો,સાપથઇ સાંણસડેથી છટકથો-હવે.૧ ભ્રમર થઇને વાડી ઉપર ભમતા,છતાં મ્હારા ભય નથી શમતા.હ.ર ૫ખી થઇ આકાશમાં ઉડયેા, બહુ વાર પાણી વિષે પણ ખૂચે..હ.૩ ચાર થઈને ચારી ઘણી કીધી, તેમાં મ્હને શૂળી રાજાએ દીધી.હ.૪ પશુ થઈને ઘાસ ખાંતે ખાધાં,ઉજ્જડવને કાઇચે પાણી નવપાચાં.હું.૫ પેાપત થઇને પાંજરે પૂરાણા, ભૂડ થઈને વનમાં ભટકાણા, હવે. ૬ For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ) ગદ્ધો થઈ ભાર ઘણા તાણ્યા, સાકર સ્વાદ માલીકે માણ્યા. હવે. ૭ હવે પ્રભુ ભટકાનું બંધ કરે, અજિત કરી વિનતિમાં ધ્યાન ધરે.હ.૮ નિર્મળનાથ (પ) ગરબી. સખિ દેવ દીન દયાળ છે, પણ નવ રીઝે; સખિ પ્રાણતણે પ્રતિપાળ, નિર્મળ નાથ છે. પણ નવ રીઝે સખિ નધારાને આધાર છે. પણ નવ રીઝે, વળિ કમળ પૂર્ણ કૃપાળ, નિર્મળ નાથ છે. પણ નવ રીઝે. ૧ સખિ પીંડ વિષે ભરપૂર છે, પણ નવ રીઝે; નથી ઠાલે જરિયે ઠામ, નિર્મળ નાથ છે. પણ નવ રીઝે. સખિ જ્યોતિને પૂર્ણ પ્રકાશ છે, પણ નવ રીઝે, રૂડે અંતરને આરામ નિર્મળ નાથ છે. પણ નવ રીઝે. ૨ સખિ સત્ ચિત આનંદ રૂપ છે, પણ નવ રીઝે, વળિ નિરાકાર આકાર, નિર્મળનાથ છે. પણ નવ રે. સખિ ઉપમા એને શી આપીયે, પણ નવ રીઝે, જાણે અમૃત રસને સાર, નિર્મળ નાથ છે. પણ નવ રીઝે. ૩ સખિ ચંદ્ર સૂરજ ઝાંખા પડયા, પણ નેવ રીઝે, પછી તારાને ત્યાં શે હિસાબ, નિર્મળ નાથ છે. પણ નવ રીઝે સખિ પુષ્પ દેખિને પાછાં પડ્યાં, પણ નવ રીઝે ચંપા ચંબેલી જૂઈ ગુલાબ, નિર્મળ નાથ છે. પણ નવ રીઝે. ૪ સખિ ફૂડ કપટ મનમાં ભર્યા, માટે નવ રી; . એ પ્રેમતણી છે પાસ, નિર્મળ નાથ છે. પણ નવ રીઝે. For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૫ ;) અવગુણ અળગા નવ થયા, માટે નવ રીઝે અજિત અંદર મહેલ આવાસ નિર્મળ નાથ છે. પણ નવ રીઝે. ૫ નોપટ (૧૫) ધીરાની કાફીને–રાગ. ગગન થકી પણ મહટારે, જીવન નાથને જોયા નહીં; ઘુંઘટ પટ નવ ખેલ્યારે, મોહનવરને મેહ્યા નહી–ટેક આળસ વેરણ થઈને લાગી, મેં શોધ્યાં મુજ વેર; જેવા કેરે જેગ ન આવે, ગુણ નિધિ આવ્યા ઘેર; કડિયાની લાજેરે, પ્રાણનાથ મન પ્રયા નહી–ઘુંઘટ ૧ નવરંગ હારી ચંદડલીમાં, જાએ રંગ અપાર; માટે મુખડું નવ દેખાણું, કરે છે ઉપચાર; ઘુંઘટપટના પાપેરે, પાલવડે પગ લેહ્યા નહી–ઘુંઘટ ? ભરજોબનમાં ભરાઈ ગઈ છું, પિયુ સંગાથે પ્યાર; વિરહતણું દિવસે લાગે છે, જાણ્યું ઝરે અંગાર; મૂર્ખામી સહુ હારીરે, દુઃખના દહાડા ખાયા નહી–ઘુંઘટ ૩ સૂર્ય વિનાનું કમળ નકામું, કુમુદ રે વણચંદ હજાર વાતે હરખ ન આવે, ઉપજે નવ આનન્દ; મેહનજી મન માન્યારે, છતાં સેજમાં સયા નહી–ઘુંઘટ ૪ કમળ કાયા મીઠ્ઠી માયા, એ સઘળાં દુઃખદાઈ; વગર દીઠે શ્રી હાલમવરને, નથી કાંઈ સુખદાઇ; અનંત અનંગે લાજેરે, અવગુણ મૂજ વગેયા નહી–ઘુંઘટ ૫ For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) અજર અમર અવિનાશી રૂપે, નિર્મળ મહારે નાથ; અજર અમર સૌભાગ્ય ખરૂં પણ, કદી ન પકડ હાથ, અજિત કહેશું કરવું રે, નિર્મળ રસ નીચેાયા નહી-ઘૂંઘટ૬ ઓધવજીરે મહારે આટલે સંદેશ—એ રાગ સાહેલી અમે ઝાઝું શું કહિયે, તારે વ્હાલમ તે તરિયે ; અબળામાં જેર સખી એટલું જ જાણવું, માર્યા હાલમનાં મરિયે જે. સાહેલડી. ૧ ગુણ ગંભીર સાથે ગોઠડી બાંધી, - અમે અવગુણમાં ઉછરીયે જે, પાવનકારી છે પ્રાણુકેરા નાથજી, વરતે હાલમને વરિયે . સાહેલડી ૨ પ્રેમના આંબા કેરી અમે કોયલ, પિયુ પિયૂ મુખથી ઉચ્ચારિયે જે, મહેકે છે મેગરાને આંબા હાર્યા છે, હૈયાને ભાર ક્યાં ઉતારિયે જે. સાહેલડ. ૩ જીવન સાગરમાં પ્રેમ કેરી નાવી; વળી વળી કલાં ખાતી જો; એવા પ્રીતમજીની માંઘેરી પ્રીતડી, અળગી કરતાં નથી થાતી જો. સાહેલડી. ૪ બનના ઘેલડા વાયરા વહાય છે, ઘેલાં ઘેલાં વનમાં વિચરિયે , For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહેલી. ૫ ( ૭ ) બીજો ઉપાય સખી? નજરમાં નાવે, ઠાર્યા હાલમજીનાં ઠરિચે . શાને વાંકે સખી? હાલે વિસાર્યા, એનું કારણ નથી જડતું જે; અંતરને જામી વાતને વિસામે, એક ઘી ચેન નથી પડતું જે. મેંઘેરા મેંમાન હવે હેલેરા આવે, પ્રભુજી પ્રાણ થકી પ્યારા જે; અજિતની વિનતિ સ્વીકારી એટલી, નયનેથી નવ થજે ન્યારા જે. સાહેલડી ૬ સાહેલડી. ૭ મરિજો. (૧૭) (ઓધવજીરે મહારે આટલે સદેશે, જઈને વાલમને–એ રાગ.). સાહેલી વ્હારે આટલે સંદેશો, જઈને પ્રીતમજીને કહેજે , અનેક અપરાધ મ્હારા માફ કરીને, દાસીને દર્શન દેજો જે. સાહેલી. ૧ ‘ઈ રાઈને હાર દિવસ જાય છે, આંખડલીમાં પાછું જે, નવરંગ ચૂંદી એમાં ભીંજાણ, સેજલ ભીંજાણી જે. સાહેલી. ૨ વાટલડી હું જોઉં વ્હાલાની, નયણે તે નિદ્રા ન આવે છે, વજજર સરખે થઇને વિરહ તે, સાહેલી? સુજને સતાવે છે. સાહેલ૦ ૩ પ્રીતિ કરી મહે તે પ્રીતમ સાથે, પાછળથી પસ્તાણી , મનનાં દાઝયાં સખી? મનમાં મુંઝાવું, વધારે ઉચ્ચરે શું જાણું .. સાહેલી ૪ For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) અગ્નિ વગરની જવાળા આ જબરી, કમળ કાયાને બાળે જે; સુખને લેવા સખી? સ્નેહ બાંધેલ, પ્રીતમ પ્રીત નવ પાળે છે. સાહેલડી ૫ ડુંગરે દાઝેલ સખી? ઘરમાંહી આવીયે, ઘરનાં દાઝેલ કયાં જઈએ જે કઈ કઈ રીતથી રીઝે પાતળીયે, રુદિયામાં સમજીને રહિયે જે.. સાહેલ૦ ૬ પ્રીતમજીને સખી? કહેજે જ એટલું, સંભારશે તે સાંભરિયે ; અજિતસાગરને સ્વામી શામળિયે, નામ તમારું નિત લઈયે જે. સાહેલી. ૭. નિર્મઢ મનોમવન. (૩૮) લાવણું. મહા અશાંત મન મ્હારૂં મેહન? શાંતિવંત કયારે થાશે? સત્વર આ દેવ દયાઘન? ભ્રાંતિ વિહીન કયારે થાશે? કૃત્રિમ ભેગ વિલાસ માંહી, નિશિ વાસર હું વાસ કરું; . નાથ? ન જાણું ક્યારે દર્શન, દેશે? દુઃખને હાસ કરૂં. ૧ મરણ જોઈ સુત માત બધુનાં, અતિશય દુઃખી બની રહું; | માયા મમતા મેહ જાળમાં, ફસી પીને રાઈ રહું; કિંતુ આપની વિરહ દશાને,કારણ આંસું ના આવે; કદી ધર્મ ચર્ચાના રંગ –નહિ નજરે આગળ આવે. ૨ આપ તણી જે જ કરે , પ્રભુજી? તમને પ્રાપ્ત કરે; આપતણું મધુરી કરૂણાથી, હૃદય અમીરસ વ્યાપ્ત કરે; ૧ અતિશય સુંદર આત્મપ્રભુ. For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૯ ) ચિંતાઓ કરવાથી જેની, લાભ કશોયે થાય નહી; એ જગનાં માયિક સુખડાંમાં, મુજ મનડું ભટકાય અહીં. ૩ વિષય તણું સુખ માટે હે પ્રભુ ?, હાય હાય હું કરી શક; કિંતુ આપના મધુર ચરણનું, ધ્યાન કદી નવ ધરી શકયો; હજીએ એની એ આશાઓ, ઘૂમી રહી છે મુજ મનમાં; સુંદર દર્શન હજી થયાં નહી, તનતનાટ જગને તનમાં. ૪ ધન્ય ઘડી એ ધન્ય દિવસ એ, કયારે બનશે જીવનમાં? પ્રેમ પાનિધિ?સુખના સાગર?, જ્યારે પ્રગટ થશે? મનમાં, અતિ અગ્ય અતિ અધમ છતાં પણ, અજિત શરણમાં આવ્યો છું. પ્રણતપાલ? મનમેહન? પ્રીતમ?, લગન તમારી સાથે છું. ૫ પરમાર વિનતિ. (૨) લાવણી. હે લીલામય લીલાસ્થળની, તરફ જરા તે દષ્ટિ કરે; ભૂલિ ગયા શું ? નાથ હવે તે, પ્રેમામૃતની વૃષ્ટિ કરે; ઉદાસીનતા અહાવી રીતે, દેખી બીજે નાથ નહી, જોઈ રહ્યા શું નાથ દયામય, રહસ્ય થાય છે જ્ઞાત નહીં; દુઃખ સહિણુ કરી ઘો સ્વામી, દુઃખેને નિઃશેષ હરે; કાંઈ વિલંબ હવે ન કરે પ્રભુ ?, વિપદાઓ સર્વેશ હરે. ૧ તૃષ્ણારૂપ વારિમાં સ્વામી, નારી ભમરા મેહ તરંગ; પુત્ર પિત્ર જળ જતુભર્યા છે, અગમ ઉદધિ છે પવન અનંગ; પ્રભુ ? ડૂબતી જતી દાસની, નૌકાને જળ પાર કરે; નિજ પદ પ્રીતિ સહાય આપીને, દુખિયાને ઉદ્ધાર કરે, For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૦ ) અન્ય નથી જગમાં તમ સરીખે, જે પ્રભુ મ્હારૂં ત્રાણ કરે; ભવ બંધન પરિતાપ મટાવી, અનુપમેય કલ્યાણ કરે. ૨ નાથ વરદ હે પ્રભુતપાળ નવ-રાખે ભકિત વિહીન મહને; વિસ્મરાવી માયાને સ્વામી, કરે ન દુઃખ ક્ષણમાત્ર હને; આ નશ્વર વિષથી વંચિત, સદા કરી દ્યો પ્રભુ? મહને; નિજ પદ ભકિત અચળ આપીને, અભય કરી ઘો વિભુ સ્તુને; રાખું સદા વિશ્વાસ હૃદયમાં, પ્રેમ ઉદધિમાં સ્નાન કરૂં; પ્રભુ પદ પ્રેમ તરંગી થઈને, આપતણું ગુણગાન કરૂં. ૩ ભકિત સુધાનું પાન કરાવે, હર્ષિત એમાં સ્નાન તથા; સમજું ધન્ય સ્વયં હું મુજને, સાદર કરૂં આહ્વાન તથા; આ હૃદય વિહારી સ્વામી, મુજ મન મંદિર વાસ કરે; હૃદય કુંજમાં વિણ ધ્વનિ કરી, દુષ્ટ ભાવને નાશ કરે; હૃદય સ્થળ પુનીત કરે પ્રભુ, નિજ જનના પરિતાપ હરે; મેહન હવે વિલંબ કરે નહિ, માયાના સંતાપ હરે. ૪ માયાથી પ્રભુ? મેહિત થઈને જાણી શકયે હું ભેદ નહી, ભકિત તમારી કરી નહી મહે, ટળે ખલકને ખેદ નહી, દાબી દીધે માયાએ એ, જ્ઞાન શૂન્ય હું થયો પ્રભુ? ધર્માધમ વિચાર તજીને, ધર્મ હીન હું થયે વિભુ? આવ્યો છું હું શરણ તમારે, જે ફાવે તે હવે કરે; કિંતુ વિનતિ છે એક એજ કે, ચરણેથી નવ દૂર કરે. ૫ નિર્બળનું બળ પ્રભુ તમે છે, પ્રભુ? પરીક્ષા નાજ કરે; ગ્યાોગ્ય વિચાર ત્યાગીને, દુખિયાને સ્વીકાર કરે, કરૂં પ્રાણું મન પ્રભુ? સમર્પણ, આપ ચરણમાં સાદર નાથ? હજે પ્રવૃત્તિ સદા એજ મુજ, બનું કૃપાનું પાત્ર સનાથ? For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) ઝકડાણ છું મેહ જાળમાં, માયાધીશ ! કશે ઉદ્ધાર; શકિત હીન છું શકિત આપજે, ઉતરું ભવસાગરની પાર. ૬ પ્રભુ ? તમારી કૃપા રૂપ એ, મહા શકિતને અભિલાષી; હે સ્વામીજી ? અચળ ભાવથી, કરે પ્રદાન હૃદય વાસી ? દુઃખિત જીવના દુઃખ વિનાશક, છે ત્રિતાપ હરવાવાળા મુકુલિત હૃદય કમળને સ્વામી, છે વિકસિત કરવાવાળા પ્રેમભાવના સ્ત્રોત વહાવે, ધર્મ પૂર્ણ અંતઃસ્થળમાં કરતે રહું હું ધ્યાન પ્રભુ પદનું, પ્રેમ પૂર્ણ થઈ પળ પળમાં. ૭. જેના પરિતાપ મટાડે, મહા મનેહર ધારણ દેહ, દેશકાળ અનુકૂળ પ્રગટ પ્રભુ, પ્રાણી માત્ર પર કરતા સ્નેહ, દુષ્ટ ભાવના દૂર કરે છે, તેને સુખ આપો આપ; ધર્મ પ્રચાર વિશ્વમાં કરતા, અને વિલય કરી દ્યો છે પાપ પ્રભુ? સમય તે આવી પહોંચે, ધરે અમારા રહામું ધ્યાન; નાથ? વિલંબન નૈવ કરેછ, ભકતતણા વત્સલ ભગવાન. ૮ શી રીતે હું કરૂં યાચના, પરમ સખ્યને પામ્યાની; શી રીતે કહું વાત આપને, નિજ પરિતાપ મટાવ્યાની; સુંદર માનવ જન્મ સમયેં, કિંતુ ન આપ્યાં શુભકર્મો; હિંસક જીવ સમાન રહું છું, પાળી શકું હું ધર્મ નહી, આત્મ શકિત દઈ નાથ શીવ્ર, સન્માર્ગ હુને બતલાવી દ્યો; નરતનું સાર્થક હાય યથા વિધિ, તે સત્યથી દર્શાવી ઘો. ૯ આશા હારા હૃદયે હતી કે, કરશે શ્રી પ્રભુજી ઉદ્ધાર; શરીર છેડાવા માયામાંથી, કીધા ને વારમવાર; અવધિ વ્યતીત થઈ છે તે પણ, મ્હારી નવ લીધી સંભાળ ત્યાગ ના એ રીત દાસને, દયા કરેને દીન દયાળ For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૨ ). આવે એ પ્રભુ? આ નયનેથી, જોઈ તમેને પ્યાર કરૂં હૃદય વસો મ્હારા મનમેહન, હું હારે ઉદ્ધાર કરૂ. ૧૦ परमात्मप्रति प्रार्थना (६०) ગજલ-સાહિની. મુજને ખબર જ્યારે પહે, બીજે હમારી સ્વારી છે; કહેતી નથી કંઈ આપને, કેવી દશા પ્રભુ ? મ્હારી છે; દિન રાત તલફીને મરૂં, નિદ્રા નયનથી ન્યારી છે, જાણું નહી મુજ ભાગ્ય રેખા, અંત માંહિ થનારી છે. ૧ પ્યારા પરમ ? અવધારજે, અતિ દુઃખિણી આ નારી છે, પણ જળ વગરની માછલી, એવી જ નારી તમારી છે; કરૂણા કરે અમ ઉપરે, એ અરજ આજ ગુજારી છે; નકકી સમજજો નાથજી? વિરહી પ્રિતમની પ્યારી છે. ૨ ઇશ્વર? હમારો વિરહ તે, અમને ઘણેજ સતાવતો; * નેત્રો વિષે સંભારીને, કરૂણાશ્રુ વેગે લાવતે; વિરહાગ્નિ જબરી જવાળથી, જોબન બધુંય જળાવતે તેયે અમેને નાથજી, નથી યાદ માંહી લાવતે. મન કયારનુંય હરી ગયે, તન એકલું અહીં તરફડે; એના વગર અમ પાસમાં, સુંદર બીજું શું સાંપડે; નિર્દય નમેરા નાથજી ? તમને દયા નથી આવતી; મરતા મનુષના કંઠપર, ઠેકર તમારી ભાવતી. ૪ અતિ પ્રાણઘાતક રંગના, ધવંતરી આપે છે, પરિતાપવાળા માનવીના, કપતરૂ પ્રભુ આપ છે; જગ સર્વ કેરા સેવ્ય છે, સહુ સંતના સરદાર છે; શુભ અજિતના આધાર છે, હૈડા તણું મુજ હાર છે. ૫ For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रभुलगनी (६१) જુદું જુદું જીવન ખરું જાણુમારે—એ રાગ. લગની લગની લાગી છે, પ્રભુના નામની રે, ટેક. પુણ્ય પૂર્વનાં ઉદય થયાં છે, હૃદય હવે તે રાજી રહ્યાં છે; દેષિત કર્મ કહ્યાં છે, આશ ન કામની. લગની. ૧ નિંદા કેઈની નથીજ ગમતી, સૂરતા હવે તે નથી જ શમતી; બ્રમણામાં નથી ભમતી, દાસી બિન દામની. લગની. ૨ કેક દિવસ રમવામાં કાઢયા, ઘણે દિવસ ભમવામાં કાઢયા જમવામાં દિન કાઢયા, ઈરષા ગામની રે લગની. ૩ વૃત્તિ જગજીવનમાં જામી, આમા કેરે આનંદ પામી, સુંદર વરના સ્વામી, પૂરણ કામનીર. લગની. ૪ બાહ્ય વૃત્તિ જઈ લક્ષે લેટી, ભગવતના ચરણે જઈ ભેટી; ઈચ્છા સર્વ સમેટી, ધન તન ધામની રે. લગની. ૫ વાત સખી શું ! પ્રભુની કહીએ, અંતર સુખ અંતરમાં લહીયે, સ્થિરતાવાળાં થઈએ, વેલ વિશ્રામની રે. લગની. ૬ ભાવે શ્રી ભગવતને ભજીયે, અજિત ધર્મનું ભાતું સજીયે, તર્કટ વાળી તયે, વૃત્તિ હરામની રે લગની. ૭ તપ્રત (૧૨) ગજલ સેની. ભગવાન કેરી વાત મહારા. કર્ણને વ્હાલી થઈ ભગવાન સ્વામું ચાલવા ગતિ, ચરણને હાલી થઈ For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છબિલી સૂરત છેલા તણું, મુજ હૃદયને બહાલી થઈ; મધુરી મૂરત મેહન તણી, મુજને જરૂર વ્હાલી થઈ. અમીરસ ભરેલી આંખ, મુજ આંખને વ્હાલી થઈ વાણી વિમળ રસરાજની, મુજ વાણુને બહાલી થઈ; ગંભિર હૃદયની ભાવના, મુજ ભાવને હાલી થઈ; મનવાંચ્છના મુજ નાથની, મુજ મન વિષે વ્હાલી થઈ. વહાલી નથી જે વાત જગને, તે મહેને વહાલી થઈ, વહાલી નથી જે ચાહ જગને, તે હુને હાલી થઈ; બહાલી નથી જે વાત મુજને, જગતને બહાલી થઈ હાલી નથી જે યાદ મુજને, જગતને વ્હાલી થઈ. સુંદર છબી ભગવાનની, અતિ ભાગ્યથી બહાલી થઈ; આનંદતા ભગવાનની, સભાગ્યથી વ્હાલી થઈ, “મરસ્તા ગઈ” મુજ નાથની, ને અમરતા હાલી થઈ; નિશ્ચય અટૂટ અભંગ એવી, વીરતા હાલી થઈ. વહાલી હતી નહિ વાત તે, આજે અહે? હાલી થઈ વહાલી હતી નહી ઘાત તે, આજે અહો ? હાલી થઈ; હાલી હતી નહી જાત તે, આજે અહે? હાલી થઈ. - પ્યાલી અજિત વ્હાલી થઈ, ખારી શરમ બહાલી થઈ. સત્ય તુર્નવા. (૨) ગજલ–હિની. લાંબી સફર કીધી અને, સરહદ સમીપ આવી ગઈ ઘણું શેધ કીધી અંતમાં, પ્રિયતમ નજર આવી ગઈ; વળી વસ્તિ અન્ય પ્રદેશની, ઝટપટ જુઓ આવી ગઈ ધમ ધમ ધમક ગાડી તણું, મુજ કર્ણમાં આવી ગઈ. For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) મુજ મિત્રને કીધુ' હતું, તે ટિકટ પણ આવી ગઈ; સુસવાટતી સ્ટેશન ઉપર, ગાડી વળી આવી ગઈ; બેઠા મહીં ઉપડી અને, ડેજત મધુર આવી ગઇ; પરદેશી સાથે વાતની, ઘડી માંજ પણુ આવી ગઇ; એસે બિરાજો શાંત હા, એ વાણી પણ આવી ગઇ; પછી ટિકટના જોનારની, સ્વારી વળી આવી ગઈ; સસાર પણ છે રેલવે, સ્મૃતિ એય પણ આવી ગઈ; સૌથી હળેા સાથી મળા, મતિ એય પણ આવી ગઈ. મેળા પલક છે પાંચનેા, રતિ એય પણ આવી ગઈ; અંતે ઉત્તરવુ થાય છે, શુદ્ધિ એચ પણ આવી ગઈ; હિત અન્યનું કરવા બદલ, તક હાથમાં આવી ગઇ; જો વિજળી આકાશથી, અહિંયા યથા આવી ગઈ; મીમાં વચન વઢવા બદલ તક, હાથમાં આવી ગઈ; પરમાર્થનાં કાર્યાં અદલ, તક હાથમાં આવી ગઈ; મીઠ્ઠી નજર કરવા બદલ, તક હાથમાં આવી ગઇ; આ જીંદગી કરવા અજિત, તક હાથમાં આવી ગઇ. સત્યવેશ. ( દૂ૨ ) એધવજી સદેશા કહેજો શ્યામને–એ રાગ. એ દેશે સદ્ગુરૂજી અમને લઇ જજો; જે દેશે હાય પ્રેમ ભકિતના પાઠ, For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૬ ) પાપ પ્રપંચ તણું જ્યાં નામ મળે નહીં; જૂઠ્ઠી ઠકરાઇ કેશ નવ મળે ઠાઠો. એ દેશે. ૧ પરમેશ્વરના ઉપર પ્રીતિ હાય જ્યાં; વળી હોય જ્યાં પ્રભુ સ્મરણુ સુખકારો, સહુ પ્રાણીપર સરખી નજર રખાય જ્યાં; નાણાં નિશ્ચય પંથ તણાં નિરધારો. એ દેશે. ૨ હીંસા કેરાં નામ નિશાન નહીં જહાં; થાય નહીં જ્યાં કલેશ અને કંકાસજો, પર પ્રાણીનાં પાષણુ ઉપર પ્રેમ છે; વિશ્વ પિતાપુર હાય વિમળ વિશ્વાસજો. એ દેશે. ૩ ચારીને ચાટીની વાત મળે નહીં; ભાત ભાતને હોય નહીં જ્યાં રાગો, ઇશ્વરને ત્યાગીને આશા અન્યની; હાય નહીં ને હય શમાણા શાકો. એ દેશે. જ નિર્માળ કાયા નિ`ળ મન વરતાય જ્યાં; નિ`ળ નેહ ભરેલાં નિમ ળ નેણજો, નિર્દેળ રુદિચે ડાચ વિચાર। શાંતિના; નિ`ળ મુખડે નિ`ળ ભાસે વેણુો. એ દેશે. ૫ સત્સંગત પર પ્રીતિ જ્યાં જામી રહી; અસત્ પ્રસ ંગે લક્ષ ન જાય. લગારો, અજિત દેશમાં અજીતાનંદ દિસે તથા; એવા દેશે જરૂર થાય જયકારો. એ દેશે. ૬ For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) અતિ સુખે. (૨૫) ગજલ–હિની. મુજ ભક્તિમાં પ્રભુ તું જ છે, મુજ શકિતમાં પ્રભુ તું જ છે; મુજ વ્યક્તિમાં પ્રભુ તું જ છે, આસકિતમાં પ્રભુ તું જ છે, સુજ ધર્મમાં પ્રભુ તું જ છે, મુજ કર્મમાં પ્રભુ તું જ છે મુજ મર્મમાં પ્રભુ તું જ છે, મુજ શર્મમાં પ્રભુ તું જ છે, મુજ હાથમાં પ્રભુ તું જ છે, મુજ સાથમાં પ્રભુ તું જ છે, સુજ નાથમાં પ્રભુ તું જ છે, મુજ જાતમાં પણ તું જ છે, મુજ દેહમાં પ્રભુ તું જ છે, મુજ ગેહમાં પણ તું જ છે, મુજ વેશમાં પ્રભુ તું જ છે, મુજ દેશમાં પણ તું જ છે. આકાશમાં પ્રભુ તું જ છે, અવકાશમાં પ્રભુ તું જ છે; મુજ પાસમાં પ્રભુ તું જ છે, વિશ્વાસમાં પ્રભુ તું જ છે. આભાસમાં પ્રભુ તું જ છે, ઉલાસમાં પણ તું જ છે, આવાસમાં પ્રભુ તું જ છે, ચપાસમાં પ્રભુ તું જ છે. નવ વેલીના નવ પુષ્પમાં, સિદર્ય રૂપે તુંજ છે; ઔષધિ વિષે આનંદિની, ચંદ્ર સ્વરૂપે તું જ છે, જ્ઞાતા સ્વરૂપે તું જ છે, દાતા સ્વરૂપે તું જ છે. નદીઓ વહે નિર્મળ જુઓ, ખળભળાટ તેમાં તું જ છે. આકાશની વીજળી તણું, ચળકાટ રૂપે તું જ છે; માધુર્ય રૂપે તું જ છે, સૈન્દર્ય રૂપે તું જ સર્વસ્વ છે આ વિશ્વને તું, અમપ્રાણ પણ પ્રિય તું જ છે, તું અજિત છે, કહે તું જ છે, લય તું જ છે, જ૫ તું જ છે. For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) સમયગમુ. () ગજલ-હિની. મુજ ધ્યાનમાં પ્રભુ તું જ છે, મુજ જ્ઞાનમાં પ્રભુ તું જ છે; મુજ માનમાં પ્રભુ તું જ છે, મુજ દાનમાં પ્રભુ તું જ છે. સુજ શાનમાં પ્રભુ તું જ છે, મુજ કાનમાં પ્રભુ તું જ છે સુજ ગાનમાં પ્રભુ તું જ છે, પ્રભુ તું જ છે પ્રભુ તું જ છે. મુજ દામમાં પ્રભુ તું જ છે, મુજ કામમાં પ્રભુ તું જ છે મુજ ધામમાં પ્રભુ તું જ છે, મુજ ગામમાં પ્રભુ તું જ છે. મુજ હાલમાં પ્રભુ તું જ છે, મુજ ચામમાં પ્રભુ તું જ છે, મુજ નામમાં પ્રભુ તું જ છે, પ્રભુ તું જ છે પ્રભુ તું જ છે. મુજ અગ્ર પ્રભુજી તુંજ છે, મુજ પૃષ્ટ પ્રભુજી તુજ છે; મુજ આજુમાં પ્રભુ તું જ છે, મુજ બાજુમાં પ્રભુ તું જ છે, મુજ દષ્ટિમાં પ્રભુ તું જ છે, મુજ સૃષ્ટિમાં પ્રભુ તું જ છે, મુજ પંથમાં પ્રભુ તું જ છે, મુજ અંતમાં પ્રભુ તું જ છે. મુજ વચનમાં પ્રભુ તું જ છે, મુજ સ્વમમાં પ્રભુ તું જ છે, મુજ સ્તવનમાં પ્રભુ તું જ છે, મુજ ભજનમાં પ્રભુ તું જ છે, મુજ બુદ્ધિમાં પ્રભુ તું જ છે, મુજ શુદ્ધિમાં પ્રભુ તું જ છે, મુજ વૃદ્ધિમાં પ્રભુ તું જ છે, મુજ સમૃદ્ધિમાં પ્રભુ તું જ છે. હારી ગતિમાં તું જ છે, હારી મતિમાં તું જ છે, મ્હારી સ્મૃતિમાં તું જ છે, હારી વૃતિમાં તું જ છે. મુજ વિકૃતિમાં તું જ છે, મુજ સંસ્કૃતિમાં તું જ છે, જે અજિત છે તે તું જ છે, એ તું જ છે પ્રભુ તું જ છે. For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યવામી (૨૭) મુખડાની માયા લાગી રે–એ રાગ. પિયાજી શું પ્રેમ થયે રે, સાંભળ સખી ? ભય હારે ભાગી ગયેરે. સાંભળ સખી ? એ ટેક. આકાશમાં ચંદ્ર ઉંચે, બીજો છે સૂરજ ઉંચે; એથી હારે પિયૂ ઉંચરે. સાંભળ સખી? ૧ દિશાઓના અંત દર, દેવ કેરી દયા દૂર; એથી હારે વહાલે દૂર રે. સાંભળ સખી. ? ૨ અજવાળી રાત વહાલી, મનની મુરાદ વહાલી; વહાલાજીની વાત હાલી રે. સાંભળ સખી ૨ ૩ સંતની સંગત સારી, પ્રેમીની પંગત મારી; વ્હાલાની રંગત હાલી રે. સાંભળ સખી ? ૪ પિતા કેરે પ્રાણ પ્યારો, પ્રેમીજનને પ્રેમ પ્યારે; મહને હારે પિયૂ પ્યારેરે. સાંભળ સખી ? " ભીને તે દામ વ્હાલા, સીતાજીને રામ વ્હાલા; મહને મહારા શ્યામ હાલારે. સાંભળ સખી? ગોપીને ગોવિંદ ગમે, જ્ઞાનીને આનંદ ગમે; મહને તે પ્રિતમ ગમેરે. સાંભળ સખી ? અજિત કહે છે આજ, માહ્યા જેને મુનિ રાજ; મહારે એ છે મહારાજ રે. સાંભાળ સખી ? For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦ ) રમવોરિસ્ટ (૨૮) સાખી વિનાને પુનમ ચાંદની—એ રાગ બેલે એક વખત તે કેયલ ? પ્રભુના નામને, હારે શેભે આંબા ડાળી ઉપર ટહુકાર; એના નામ સમેવડ કેઈ નથી સંસારમાંરે. કોયલ ? રાગ તમારે લાગે છે રળિયામણેરે, કેયલ ? રંગ તમારે કાળે કૃષ્ણ સમાન; બેલે આંબા ડાળી ઉપર બેસી પ્યારમાંરે. આવી સર્વ રૂતુની રાણિ વસંત સહામણિરે; એ છે સર્વ થકીયે વહાલી હારી બેન; મીઠું લાગે તેમાં પ્રભુ પ્રભુ ઉચ્ચારતાંરે. કોયલ ? પ્રભુના નામે પાવન કાયા થાય છે રે, પ્રભુના નામે પાવન થાશે હારૂ વન; દુરિજન બીજાં પંખી છેને ખટકે ખારમાંરે. પ્રભુના નામે ગજવે ઉત્તર કેરા પ્રાંતને રે, પ્રભુના નામે ગજ દક્ષિણ કેરા ભાગ, પશ્ચિમ પૂરવ ગજ સર્વ તમારા રાગથીરે. ૫ બહેની ? પ્રભુ ભજવાને ઉત્તમ આવે લાગ છે રે; અતિશે મેંધી તમને મળી આવી એકાંત; દેશે વનવાસી શાબાસી સર્વ પ્રકારથીરે. કેયલ ? હેત ભરેલાં હૈડાં હારાં હીંચજો રે, કોયલ ? અખંડ રહેજે હાલ ભરેલું રાજ, કાયલ ? અજિત ઉચ્ચારે દિલડાની દરકારથીરે. ૭ For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૧ ) હ્રાયવિંગર (૯૧) સાખી વિનાના–પૂનમ ચાંદની–એ રાગ. પાપટ ? પૂરાણા તુ' કાચા રૂપી પાંજરેરે; ત્હારૂં હરવું ફરવું આજ થયુ' છે બંધ, સુંદર સ્વચ્છ હવા પણ આજે તુજને ના મળેરે. પેાપટ ? આકાશે ઉડવાનુ પણ ભૂલી ગયેારે; હારી સ્વતંત્રતાના લેાકે કીધા નાશ, હારી દિલની દુખધા કેણુ જગતમાં સાંભળેરે. તુ તે વનની ડાળે કિલ કિલ કિલ કરતા હતાર; લીલાં પુષ્પભરેલાં વૃક્ષા ઉપર વાસ, આજે લાખડી સળિયામાં દીવસ નીકળેરે. પોપટ ? સ્વાદ ભરેલાં તાજા ફળ ખાતા હતારે; સુંદર સરિતા કેરાં નિર્મળ પીતેા નીર, પ્રભુનુ સમરણ કરજે દિલડાની દુબધા ટળેરે. હારી માતા દ્ઘારા વિચેગથી રાતી હશેરે; હારી ખાપ બિચારા કરતા હશે કકળાટ, પરનાં દુ:ખડાં કઠણ દીલડાંવાળા શુ કળેરે. કામળ આંતરવાળા ત્હારાં સોંર્કટ આંકશેરે; પાપી લેાકેાને તેા પરની શી પંચાત, પ્રભુ પ્રભુ બેલા પ્યારા પ`ખીડાજી આ પહેરે. For Private And Personal Use Only y ગદા વાસ મળ્યા છે ગંદાં ભાજન તાહ્યરાંરે; ગો ઘણી મળ્યા છે ગો છે પાડાશ, એકજ અજિત પ્રભુજી સહું ત્હારાં દુઃખડાં દળેરે. છ Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) सदृत्तिविलास (७०) રાગ સોહિની. મુજને તમે જોશે નહીં, પણ આપને જોયા કરું નિશદિન તમારા વિરહમાં, દુઃખ ખલકનું ખયા કરે; મનવૃત્તિ રાખી આપમાં, મીઠ્ઠી નજરે મેહ્યા કરે; એ પ્રાણપ્યારા? આપમાં, મુજ પ્રાણ પણ પ્રયા કરૂં. મુજને તમે સમરે નહી, પણ આપને સમય કરું એ સખ્ય સાગર સ્મરણમાં, વિપદા બધી વિસર્યા કરું, સમરણ તમારું નાવ છે, ત્યાં બેસી સિધુ તર્યા કરું, ઠાકર મહારા હૃદયને, ઠિક શરણ આવી ઠર્યા કરું, મુજ આંગણે નવ આવશે, તુજ મંદિરે આવ્યા કરે; સુન્દર છબીલી મૂર્તિને, મુજ લક્ષમાં લાવ્યા કરું; લલકારીને લાલા તમારાં, ગાન પણ ગાયા કરે; માયા કરે નહિ આપ પણ, હું આપની માયા કરું. હાશ નહી મુજને છતાં, હું આપને હાયા કરું, છાયા કરો મહારા ઉપર, મુજ સંકટે છાયા કરું, પાશે નહી જળ આપના, હું દાસને પાયા કરું, પ્રભુ આપને રીઝાવવા, નદી ગંગમાં હાયા કરું. છેડે ભલે મુજને તમે પણ, આપને છોડું નહી, જીવ જાય વાર હજાર પણ, જીવ અન્યમાં જોડું નહી, નાતે તમારો બાંધીને, તન જાય પણ તેડું નહી કિટ મરવત્ મુજ નજરનું, મટકું અજિત માંડું નહી. For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૩ ) ત્યસંગધ (૭૨) સખી રે મહેત અચરજ દીઠું—એ રાગ. દિલડાની વાત સખી કેને કહીએ, પરદેશી સંગે પાનું પડયું રે, દિલડાની વાત સખી કેને કહીયે, દેશનું નામ નથી જડયું રે. ૧ દિલડાની વાત સખી કોને કહીયે, બકરી લડે સિંહ સંગમાં રે; દિલડાની વાત સખી કેને કહીયે, રંગ ભળે છે એ રંગમાં રે. ૨ દિલડાની વાત સખી કેને કહીએ, અકથ કથા મ્હારા નાથનીરે, દિલડાની વાત સખી કેને કહીયે, હું અમદા પ્રાણનાથનીર. ૩ દિલડાની વાત સખી કેને કહીએ, અમુંઝણ અંગમાં આવતી દિલડાની વાત સખી કેને કહીયે, આંસુડાં આખમાં લાવતીરે. ૪ દિલડાની વાત સખી કેને કહીયે, વિરહની વેદના વ્યાપતીરે, દિલડાની વાત સખી કેને કહીયે, કેમળતા ઉરની કાપતીરે. ૫ દિલડાની વાત સખી કેને કહીયે, નારીને સગપણ નાથનું રે, દિલડાની વાત સખી કેને કહીયે, આ દુખ છે જુદી જાતનું રે. ૬ દિલડાની વાત સખી કેને કહીએ, એક અજિત અપાર છે રે દિલડાની વાત સખી કેને કહીયે, સર્જનને શણગાર છે રે. ૭ મનમરિ–(૭૨) જે પેલે નંદકુમાર-એ રાગ. મનના માન્યા મહારાજ ? રાજ સખી શાણી !, મનના માન્યા મહારાજ ?–એ ટેક. મંદિરિયે આવ્યા સંગે સખાને લાવ્યા; વધાવ્યા ઉમંગે આજ; આજ સખી શાણી -૧ For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭૪ ) જેઠી છે કાયાને જૂઠી છે માયા, ચાહ્યા મેં ગરીખ નવાજ; વાજ સખી શાણી !–૨ જય મ્હારાં ફળિયાં તપ પણ ફળિયાં, મૂળિયાં કઠણ વૃત્ત કાજ; કાજ સખી શાણી !–૩ સુરતા જગાડી ને માયા લગાડી, ભગાડી દોષ કેરી દાઝ; દાઝ સખી શાણી !-૪ વ્હાલને વધાવા ને હૈયે આજ લ્હાવે; કાંઠે આવેલુ છે ઝહાજ; અહાજ સખી શાણી !-પ આંખ ચ્હામુ' જોયું મ્હારૂં મનડુ' છે માથું, ખાસું બધુયે અકાજ; કાજ સખી શાણી !-૬ વાતલડી કીધી ખ્યાલી પ્રેમની પીધી, અજિત અખંડ મલ્યું રાજ; રાજ સખી શાણી !–9 Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેમટાર–( ૭૨ ) જો પેલા નદકુમાર—એ રાગ. વાગી છે પ્રેમની કટાર, કટાર સખી શાણી ! વાગી છે પ્રેમની કટાર-એ ટેક. ઉંઘ નવ આવે ભાજન નવ ભાવે, સતાવે વિરહ અપાર; અપાર સખી શાણી !–૧ શુધ બુધ ભૂલીને દુ:ખડામાં ફ્લી, શૂળી સમે છે સંસાર; સંસાર સખી શાણી !–૨ કામણ કીધું ને મન હરી લીધું, પીધું જાણે વિષ ભચકાર; ભયકાર સખી શાણી !–૩ For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૫ ) પડી નથી ગમતું મન ઘણું ધમધમતું, ખમતું નથી માથે ભાર; ભાર સખી શાણ ૩-૪ લાદા અંગે લાગી એવી વેદના જાગી, લાગી નથી લગની લગાર; લગાર સખી શાણી -૫ ઉચ્ચરે શું વાણું શું જાણે બીજી શાણી, દાણું થયે દિલદાર; દિલદાર સખી શાણી !-૬ અજિત તે થશે પ્રેમ પંથમાં જે જાશે, સહેજે શરણ સુખકાર; સુખકાર સખી શાણી !-૭ સંસારતા -(૭૪) તમે ભોજન કરવા આવોરે–એ રાગ. હવે કરવા જોઈએ સુખીરે અંતરજામી ? એ ટેક. હાલાજી મહારા-દેશે છે લોક બહુ દુઃખી, હવે કરવા જોઈએ સુખીરે; અંતરજામી ? ૧ વહાલાજી ? મહારા, કાળ પડે છે વારે વારે; પ્રાણું કટે પોકારે રે; અંતરજામી ? ૨ હાલાજી ? મ્હારા, કોટ પાટલુને મનડાં મેહ્યાં; ફેશનમય જીવતર જોયારે, અંતરજામી ? ૩ હાલાજી ? મહારા, પરદેશી કાપડ પ્યારાં, ખાદી આદિક તે ખારાંરે; અંતરજામી ? ૪ બહાલાજી ? હારા, સંસ્કૃત વાણું છે સારી, અમે ઝેર સરીખી ધારીરે, અંતરજામી ? " For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ? ૬ ( ૭૬ ) વહાલાજી ? હારા, દયા ધરમ સિાથી હેટે પણ અમે ગ છે ટોરે, અંતરજામી ? વ્હાલાજી ? મ્હારા, અમારૂં માન ગયું ઉ4; અમે બન્દા પરાઈ લંવરે, અંતરજામી ? હાલાજી ? હાર, કષ્ટ તે કેટલાંક કહિયે; ઝાઝું કહેતાં શરમાઈએરે, અંતરજામી ? હાલાજી? મહારા, અજિત આને કરજે, કરૂણ કરી હરકત હરજે રે, અંતરજામી ? ૭ ૮ ૯ વિદ્વાનરુપ-(૭૬) ગજલ સેહિની. હાલા વગરનું ગાન જેવું, રાનમાં રુદન કર્યું, વહાલા વગરનું દાન જેવું, પાપીનું પિષણ કર્યું, વ્હાલા વગરનું ધ્યાન બગલે, ધ્યાન જેવું દઢ ધર્યું; હાલા વગરનું જીવન જેવું-ના શઢ વણ લંગર્યું. ૧ વહાલા વગરનાં નેત્ર જેવી,–મયૂર પિછે ચન્દ્રિકા, હાલા વગરના કાન જેવા, સર્પ કેરા રાફડા; બહાલા વગર વ્યવહાર જેવા, વાંઝણુના આશ્રમે; વ્હાલા વગરના હસ્ત જેવા, દાણુ વગર જેમ દાડમે. ૨ જે જે કરું હું ગાન તેમાં, નાથજી આગળ હજે; જે જે કરું હું દાન તેમાં પ્રાણ પ્રભુ? સન્મુખ હજે; જે જે કરું હું ધ્યાન તેમાં, પ્રાણ પતિ સંયુત હજે; જે જે સ્થળે હું જાઉં જગના, નાથ? ત્યાંહી આવજે. 8 For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭ ) શશીરાજ સાથે શરી, સુંદર સુભગ જેવી દીપે; મ્હારૂં જીવન માહન સહિત, સુખમય સુભગ એવું ક્રીપે; નિર્માલ કરેલા દર્પણે મુજ, વદન જે રીતે દીસે; ભગવાન સદ્ય પધારો, મ્હારા હૃદય દર્પણુ વિષે.. ૪ આ વિશ્વ કેરા ભાગ મમ, ભગવાનના માટે હો; સંકલ્પ મ્હારી બુદ્ધિના, જગ સ્વામીના માટે હો; મુજ બુદ્ધિમાં મુજ શુદ્ધિમાં, સંસ્મૃદ્ધિમાં ભગવત્ હજો; મુજ વૃદ્ધિમાં મુજ રૂદ્ધિમાં, અજિતસચ્ચિત્ ઘન હેજો. ૫ આમાનંત્—( ૭ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ગરમી. સિખ ? શામ સુંદરને નિરખી નિરખી ઉપજે છે આનદ; ઉપજે છે આનંદ, ફૂટે ભવના ફ ંદ—સખિ ?—ટેક. મ્હારૂં ને હારૂં સ` ટળે છે. સખિ ? દુનિયા કેરા દબાઇ જાય છે દિલડામાંથી *. સિખ, ૧ મીઠ્ઠી છે. માયા શીતળ છાયા—— સખિ ? ઉદય થયા છે જાણે ગગને શરદ પૂનમના ચંદ. સખિ, ૨ આદિત્ય દેખી હષ વિશેખી સિખ ? સરવર માંહી ખીલ્યાં જેવાં કમળા કેરાં વૃદ્ઘ, સખિ. ૩ સાગર સ્પામી આન≠ પામી સિખ ? સિરતા જેવી હરતી ફરતી મળીને થાતી મંદ, સખિ; ૪ સિખ. ૫ નાથની વાત તે નાથજ જાણે—— સખિ ? જગના લેકે બકી ખકીને છેા કરતા આકંદ, For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮ ) ની મમતા પામી છે શમતા– સખિ અનંત સુખના સાગર કે નાકદિયે અંત. સમિ. અજિતને સ્વામી અંતરજામીસખિ? કામણગારે છેલ છબીલા કેરે લાગે છંદ. સપિ. વિરા વિષે-(૭૭) ( અંતકાળે સગું નહિ કેાઇનું રે.) પરદેશી ભાષા ભણ્યા ભાવથી રે, પરદેશી આચારને વિચાર એવા અમલદાર અહી ઉપજ્યારે. દેશી રીત રીવાજ ગમતા નથી રે, પિતે જાણે પિતાને હુંશિયાર એવા અમલદાર આંહી ઉપજ્યારે. ૧ કાઢયાં પિતિયાને પાટલુન પહેરિયારે, આંખે ચશમાને શેખ છે અપાર; એવા અમલદાર આંહી ઉપજ્યારે. ગયાં અંગરખાંને કોટ આવિયારે, ગઈ પાઘ ટેપીને થયે પ્યારે; એવા અમલદાર આંહી ઉપજ્યારે. ૨ પગે બૂટ પણ પરદેશી પહેરિયારે, પરદેશી કાપડ ઉપર પ્રેમ; એવા અમલદાર આંહી ઉપજ્યારે, For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) પરદેશી દવામાં પ્રયું દીલડું રે, દેશી ષડ ખાધાને લીધે નેમ એવા અમલદાર આંહી ઉપજ્યારે. ૩ ગદ્ધા વતરાં કરીને કાઢે દહાડલા, નવ ધરે પ્રભુનું ઘ4 ધ્યાન; એવા અમલદાર આંહી ઉપજ્યારે, એમણે ઇશ્વરને અળગા કરે, નથી દેતા ગરીબોને દાન; એવા અમલદાર આંહી ઉપજ્યારે. ૪ લાંચ લેવામાં લાખ ઘણે લક્ષ છે, કેશુ વાઘરી બ્રાહ્મણ કોણ હેડ; એવા અમલદાર આંહી ઉપજ્યારે, નવ દેખે ગરીબ કેરાં દુઃખડાં રે, પૂરા પાપી કઢાવે વળી વેઠ; એવા અમલદાર આંહી ઉપજયારે. ૫ એવા અંતે અધમ નરકે જશેરે, કરે સાચી કેરી વાતને અસાચ; એવા અમલદાર આંહી ઉપજ્યારે સુરિ અજિત કરી શીખ રાખજેરે, મણિ મણિને કાચ એ તે કાચ; એવા અમલદાર આંહી ઉપજ્યારે. ૬ [ ઉચ્ચ સંસ્કારમાં ઉછરેલા અમલદારો માટે કવિને પ્રેમ છે. ] - - For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૦ ). बेपरवाई अमलदारी-(७८) (. અંતકાળ સગું નહિં કોઇનું રેએ રાગ. ). નથી પરવા પિતાના હીંદ દેશનીરે, નથી જાણતા પિતાની કઈ જાત; અમલદાર જાણે આભમાંથી ઉતર્યારેનથી પરવા પોતાના ધીંગા ધર્મની રે, નથી જાણતા વિચાર કેરી વાત અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે. ૧ બીડી પીવામાં બહુ બહુ પ્રીતીરે, દારૂ પીવામાં પૂરણ તાન; અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે; ગુરૂ સંતને કદાપિ નથી સેવતારે, ધન પારકું હર્યાનું સદા ધ્યાન, અમલદાર જાણે આભમાંથી ઉતર્યા. ૨ લાંચ ખાવી હરામીને ગમી ઘણીરે, નથી સગાંના સંગાથે સંપ અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે, એની આંખમાં અમી જરા મળે નહીંરે, આખા પ્રાંતમાં જગાવે કુસંપ, અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે. ૩ મરે ખેડૂત લેક તે ખુશી થકીરે, મરે વેપારી કેરે વેપાર; અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે; પૂંખ પાપ હરામની હૈયે ગમીર, ઉંધા કેશ મારવામાં હુંશિયાર અમલદાર જાણે આભમાંથી ઉતર્યા. ૪ પાઠ પૂજન પ્રભુજીનાં કરે નહીરે, કેરે મૂક્યાં છે જપ તપ દાન; અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે; જૂઠ જુલમનાં ઝાડ એવાં જાણવાંરે, ભૂલ્યા ભાવ અને ભક્તિ કેરાં ભાન; અમલદાર જાણે આભમાંથી ઉતરે. ૫ For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૧ ) એળે ખેતર દેવ મહાદેવનાંરે, જાણે એમને સ્વદેશ કેરાં પાપ; અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે; કામ ફૂડાં કરે છે ઘણા કોડથીરે, પડી સુષ્ટિમાંહિ લાંચીયાની છાપ; અમલદાર જાણે આભમાંથી ઉતર્યાંરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સજ્જા ભાઈનું ભલુંય પણ નવ કરેરે, નવ જાણે જાવું છે મશાણું; અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે; કહે ચાગેશ અધર્મી એવા જાણીએરે, કૂંડા કપટી કઠાર છે નાદાન; અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે. ७ ૬. મનનવોષ ( ૭ ) આવતા કેમ નથી શામલડા——એ રાગ. કરતા કેમ નથી? ભજન હજી, કરતા કેમ નથી ? ભરતા કેમ નથી ? અમર રસ, ભરતા કેમ નથી ?−ટેક. દોષ કર્યો છે આખા ભવ હજી, ડરતા કેમ નથી ?-કરતા. ૧ અનંત ભવ અથડાયા છેા હજી, ઠરતા કેમ નથી ?-કરતા. ૨ અમર દેવનું નામ હજી, ઉચ્ચરતા કેમ નથી ?–કરતા. ૩ સમરણ કરવા માટે જન્મ્યા, મરતા કેમ ભર સાગરની વચમાંહી છે, તરતા કેમ ધ્યાન ધણીનું ધરવા આવ્યા, ધરતા કેમ નથી ?-કરતા. ૬ અજિત કહે પાપાથી પાછા, ક્રૂરતા કેમ નથી ?-કરતા. ૭ નથી ?-કરતા. ૪ નથી ?-કરતા. ૫ For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) મિશન-(૮૦) ગઝલ. રળનાર તે બેનાર છે, ખેનાર જન રેનાર છે; જાગેલ જન સૂનાર છે, ભજનાર તે તરનાર છે. ઉગેલ આથમનાર છે, જે અસ્ત તે ઉગનાર છે; ચમ સર્વ સંહરનાર છે, ભજનાર તે તરનાર છે. ૨ ગણતી નથી કંઈ જાતની, ગણતી નથી કંઈ નાતની; દાતાર જન દેનાર છે, ભજનાર તે તરનાર છે. ૩ ગાનાર જન ગાનાર છે, થાનાર તે થાનાર છે, જાનાર તે જાનાર છે, ભજનાર તે તરનાર છે. ૪ સ્વડનાર તે પડનાર છે. પડનાર તે ચહડનાર છે; શું નર! અગર શું નાર છે ! ભજનાર તે તરનાર છે. ૫ પાનાર ત્યાં પીનાર છે, પીનાર ત્યાં પાનાર છે; જ્યાં દર્દ ત્યાં ઉપચાર છે, ભજનાર તે તરનાર છે. ૬ બ્રાહ્મણ હજે ક્ષત્રિય હજે, વૈશ્ય હ શો હજે; શે ! વર્ણને આધાર છે, ભજનાર તે તરનાર છે. ૭ નેધારને આધાર છે, સહુ સુષ્ટિને સરદાર છે; સૂરિ અજિતને સરકાર છે, ભજનાર પ્રભુ તરનાર છે. ૮ ૧ faો વૈજ્ઞાાન્તિપ ચાતિ નતિ-પણ કયારે ? અને મણિત અનેક જન્મના સંસ્કારને પ્રાપ્ત થતાં થતાં. For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૩ ) મોહનના –(૦૨) આવતા કેમ નથી શામેલડા–એ રાગ. મળતા કેમ નથી? મોહનજી? મળતા કેમ નથી ?, મ્હારા મંદિર હામાં હજીયે, વળતા કેમ નથી-ટેક. તાપ જગતના માથે તપે તે, ટળતા કેમ નથી–મળતા. ૧ માનવ ભવના મધુરા ફેરા, ફળતા કેમ નથી મળતા. ૨ ચિત્તડા કેરા ચંચળ ભાવે, ચળતા કેમ નથી–મળતા. ૩ કઠણ હૃદયના કઠણ કાંકરા, ગળતા કેમ નથી મળતા. ૪ અટલ જગના ખુટલ વિચારે, ખળતા કેમ નથી મળતા. ૫ શરણ આવીને અરજ કરૂં, સાંભળતા કેમ નથી–મળતા. ૬ અઢળક થઈને સેવક ઉપર, ઢળતા કેમ નથી મળતા. ૭ અજીતતણા પ્રભુ વિરહ પંથ પ્રતિ, પળતા કેમ નથી મળતા. ૮ નદી સાધુની પેઠે પ્રભુમાં, ભળતા કેમ નથી–મળતા. ૯ દાતશત્રત-(૮૨) લાવણી. જાણી જોઈ કદિ કઈક કાળે, હિંસા જીવની કરવી નહિ, આત્મા કેરા ઘાતક માટે, અસત્ય વાણી ઉચ્ચરવી નહિ; પરધન પત્થર સરખું જાણું, કદિયે ચોરી કરવી નહીં; પરદારામાં પ્રેમ કરીને, જાર ક્રિયા આદરવી નહીં. ૧ (એ રીતે સલ્લા માંહી, અતિ ઉત્તમ શિક્ષાજ કહિ.) For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાવા પીવા અગર ઓઢવા, પરિગ્રહ કેરૂં પ્રમાણ કરે; હરવા ફરવા માટે ભાઇ? દશદિશ કેરૂં પ્રમાણ કરે; લેગ અગર ઉપભોગ તણું ચે, પ્રેમ સહિત પ્રમાણ કરે; મિથ્યા કારણ અન્ય આત્મને, દંડ દીધાને ત્યાગ કરે. ૨ સદગુરૂ સહિતે દેવ ધર્મની, પ્રતિ દિવસે સેવા કરવી; સર્વ પ્રાણી પર આત્મદષ્ટિથી, સનેહ સહિત દયા કરવી; પર્વે પર્વે શાત્રે ભાખ્યાં, નિયમિત નિર્મળ કામ કરે; કુપાત્ર ત્યાગી સુપાત્ર જનને, દિવ્ય ભાવથી દાન કરે. ૩ નાવ મળેને તરે નહીં તે, મૂર્ખ નહીં તે બીજું શું? માનવતન પામીને ભવજળ, તરે નહીં ત્યાં કહેવું શું ? નિર્મળ રહેણું નિમળ કહેણી, વગર જીવનથી રહેવું શું? પાપ તાપ સંહારક પ્રભુના, નામ વિના ભજી લેવું શું ? ૪ બાર અણુવ્રત જે જન પાળે, તેનું સાર્થક જીવન થાય; શુકલપક્ષના ચંદ્ર ઉદયની, પેઠે જીવન ઉજવળ થાય; મનુષ્ય જન્મને સુંદર લહાવે, ધર્મ તણુ લક્ષે લેવાય; એ માટે ગુરૂદેવ ઉપાસી, ઉત્તમ ગતિને પ્રાપ્ત કરાય. ૫ દુર્બન સંગતિ-(રૂ) વાગે છે રે વાગે છે–એ રાગ. ના કરિયે રે ના કરિયે, દુરિજનિયાને સંગ કદિ ના કરિયે, એ તે ડૂબાવી દે દુઃખને દરિચેરિન્ટેક. ભૂડું વેણ ભાખે ને નરક માંહી નાખે, પાપ થકી પેટ હવે શીદ ભરિયે, દુરિ. ૧ For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૮૫ ) આપે છે ઉપાધિ ને વધારે વ્યાધિ, ઠીક ઠેકાણે કદી નવ રિયે; રિ ૨ દર ૩ ધ્યાન તેા ધણીનુ કદી નવ ધરિયે; દુરિ૦ ૪ કામ ક્રોધ આપે કષ્ટ નવ કાપે, વરતા વ્હાલાજીને નવ વિરયે; જૂઠી વાત જાગે ને લક્ષ નવ લાગે, ચૈાત નવ જાગે તે પાપ પૂછ્યું લાગે. સત્સંગ વિના નવ સુધરિયે; ભય નવ ભાગે તેમ કાપી નાખે, દિલમાં દુનથી બહુ રિચે; સત્સંગ સારા ને પ્રાણ થકી પ્યારા, અજિત આનંદ થકી આરિયે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૂલ્ય સમય-( ૮૪ ) આધવજી રે મ્હારા આટલા સદેશે—એ રાગ. જામનનાં ઘેલાં તે પાગલમાં પહેલાં, દેહ કેરૂ ભાન પણ ભૂલે જો; ધન કેરા ધ્યાન માંહી એને ન ધાંખતા, સંશય સાગરમાં ઝુલે જો. દુરિ૦ દર૦ ૬ દુ॰િ ૭ For Private And Personal Use Only પ જામન. ૧ મધૂરી વેળાને ધામ, દેહ અને લાયક ૧ માનવ જીવનની ઈશ્વરને મેળવવા જેખનના સાથે સરખાવેશ. જોબનઘેલાંને બીજી દામ, ગેહની દરકાર રહેતી નથી એમ સાચા સંતને પણ દામ, ધામ વિ ગેરેની દરકાર રહેતી નથી. એની સાચી એક પ્રિય ભાવના તે! એજ. એ તે ખસ, તે મ્હારામાં, હું તેનામાં. Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૬ ) જોબનનાં ઘેલાં સખી ? નાત જાત ભૂલ્યાં, સ્નેહીના સંબંધ એ તે ભૂલે જે, ના જુએ એ જાતી ના જુએ નાતો, આત્માના આનન્દ પણ ભૂલે જે. જોબન. ૨ જોબનનાં ઘેલાને પરવા ન દામની, ધામની પરવા પણ ભૂલે જે; રસ બસ રેલી એક રસ રાજની, જીવનનું નાવ ચઢયું ભૂલે જે. જોબન. ૩ ઘરમાં ગેડે નહીં વનમાં બેઠે નહીં, મેતીના હાર પણ ભૂલે જે; ભૂલે છે ભાન સખી ? સઘળા સંસારનું, ભેજનનું તાન પણ ભૂલે જે. જોબન. ૪ મૂઠ કાંઈ કારમીને ચેટ કાંઈ કારમી, બાણ કાંઈ પ્રેમ કેરાં વાગ્યાં છે, જખમ કલેજામાં થયા છે કારમા, રાત દિન રેવા લાગ્યાં છે. જોબન. ૫ કેયલના સેર સાંભળી શકે નહીં, સિતાર સારંગી તેના તનમાં જે; વારે વારે વિશ્વને એ તુચ્છ કરી નાખે, મોહન વચ્ચે છે મનમાં જે. જોબન. ૬ સઘળું ભૂલાય સખી ? ભાન પિયૂમાં પિયુતે પિતામાં રાખે છે; અજિત જોબન કેરાં લઉં છું ઓવારણાં, નરકને નિવારી નાખે છે. જોબન. ૭ For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૮૭ ) સત્યસંવન્ય-( ૮૫ ) ઓધવજી રે મ્હારા આટલા સંદેશા~એ રાગ. શામળિયાનું સખી ? સગપણુ સાચુ, બીજું બધુંચ છેક કાચુ જો; એવા પ્રીતમ સાથે પ્રીતડી કરીને, Acharya Shri Kailassagarsuri Gyanmandir પાડીયે તે કેમ ? કાંઇ પાછુ જો, શામળિ ૧ આપણી ખખર લે છે તેાયે ન જાણીયે, વાણીથી વેગળાવિરાજ્યા જો એમની સુંદર છબી છબીલી જોઈને, લાખા તે કામદેવ લાયા જા. શામળિ૦ ૨ પળ પળ આવી અને આંખની ખબર લે, આંખડી અને નથી જોતીજો; એવા વ્હાલમ સાથે સગપણુ સાંધ્યું, રાંકડી વિરહ થકી રાતી જો. વાણીમાંહી આવી અને શબ્દ સભળાવે, વાણી નથી એમને ઉચ્ચારતી જો; એવા સનેહીના હામી ઉભી રહી, ઉતારૂં' લાખ દિવ આરતી જો. ુડાના હાર છે ને પ્રાણના આધાર છે, અંતરનું જગમગ જ્યેાતિ જો; માથાના મુગટ સખી ? મેાહન મ્હારા, નાકતણું નિળ મેાતી જો. સ્નેહના સાગર અને દયાના દેવ છે, અમૃત રસ કેરી હેલી જો; For Private And Personal Use Only શામળિ॰ ૩ શામળિ॰ ૪ શામળિ॰ ૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૮ ) દેવાના દેવ મ્હારા મનના માન્યાની, માચા ઇચે કેમ મ્હેલી જો. સા સા તે વાર સખી ? મ્હારાજ સમ છે, એમના સંગાથે પડયું પાતુ જો; લાખા વ કેરાં જપ તપ જાગ્યાં, મીઠ્ઠા માહનજીને માનુ જો. અજિત સાગર કેરી અમૃત વેલડી, ફળના તે સ્વાદ કાંઇ ન્યારા જો; આંખ કેરી અનેાખી સુંદર છબીમાં, મઢયા મેાહન પ્રાણ પ્યારા જો. ભગવાન તણું ઘડિ ધ્યાન ધરે, ઘડિ ઘડિ આવરદા ઘટી જાતે, પ્રમુધ્યાન-( ૮ ) મુઝે લગન લગી પ્રભુ આવનકા–એ રાગ. નવ એ ડિને ક્રૂરમાન કરે. હાય દીધા પરમેશ્વરે પૈસા, ઘડિ ધ્યાન ધરે ઘડિ સ્થિર ઠરી—ભગવાન—ટેક. દીનજનાને તેા દાન કરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અંતરમાં આતમની જ્યેાતિ, શામળિ૦૬ આત્મદેવ ઘટમાં લ્યેા ગાતી, શામળિ॰ ૭ શામળ૦ ૮ For Private And Personal Use Only ભગવાન. ૧ ભલી રીત થકી તેનું ભાન કરેા. ભગવાન ૩ ભગવાન ઘડિ એક તેના ગુણ ગાન કરે. ભગવાન. ૪ Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) સદગુરૂના વચનામૃત કેરું, પૂર્ણ પ્રેમથી પાન કરો. ભગવાન. ૫ સંતત સુણી સત્ય શિખામણ, પાવન પૂરણ કાન કરે. ભગવાન. ૬ ભટકયા બહુ છે ભવવન માંહી, અજિત પ્રભુની પહિચાન કરે. ભગવાન. ૭ –૩પેક્ષા-( G૭) ગજલ–સહિની. આ વિશ્વકેરી વાસના, માંહી ફસ્ય દિન રાત્રિ, જંજાળથી બચવા તણી, દરકાર હે કીધી નહીં. મોટર ઉપર બેસે અને, નિર્ભય સદા નિજને ગણે; નિર્ભય પરાત્પર દેવની, દરકાર હૈ કીધી નહીં. નાટક તમાસા ખેલ સહ, સરકસ સદા જેતે ફરે; નિજ ધર્મ ગ્રંથ ભણ્યા તણી, દરકાર હેં કીધી નહીં. સી, આઈ, ઈ લીધી વળી, સરકારમાં ખુરસી લીધી, સાચા સુભગ સરકારની, દરકાર હે કીધી નહીં. મીલે તો માલિક બની, ધનમાલ પણ ભેગાં કર્યા; ધર્માર્થ દાન દીધા તણી, દરકાર હે કીધી નહીં. અભિમાનના ચસ્મા ચઢયાં, ફેગટ બધે ફરતે ફર્યો, સન્માર્ગ જગમાં કોણ છે? દરકાર હે કીધી નહીં. આ વિશ્વ કેરા પ્રેમની, પ્યાલી પ્રબળ હેં પીધી છે; દિન એક થાવું છે ફના, દરકાર હે કીધી નહીં. For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૦ ) મકરંદના ભેગી ભ્રમર !, તું પદ્મમાં અટકી ગયે; પણ મુકત થાવા કેદથી, દરકાર હે કીધી નહીં. છે સ્વપ્નને સાચાં ગણ્યાં, ને જાગ્રતી જૂઠી ગણી; જૂઠા અને સાચા તણું, દરકાર હે કીધી નહીં. સદગ્રંથ ભણી લે જ્ઞાનના, કર નાશ સઘળાં પાપને, અવસર અજિત વહી જાય છે, દરકાર હે કીધી નહીં. પ્રિયા તણા શુભ પ્યારો, પ્યાલો પીધે બહુ પ્રેમથી પ્રભુ નામ અમૃત રસ તણું, દરકાર હૈ કીધી નહીં. સત્વો વિષે-( ૮૦) લાવણી. સુભગ સચ્ચિદાનંદ દેવને, પળભર પણ ભૂલ ન કદી, ચંચળ ચિત્તની ચપળ જાળમાં, સપડાઈ ફલે ન દી; દીન હીન દુઃખિયાનાં દુઃખને, દેખી અને વિહસ ન કદી, કુટિલ “કુચાલી” કામ ચકમાં, ફેગટ ભાઈ ફસે ન કદી. ૧ પાપ પરાયણ પામર જનની, સંગત કરશે કદી નહીં; શુદ્ધાચારી સંત પુરૂષની, સંગત તજશે કદી નહીં, જીવનની પરવાહ ન કરશે, સત્ય તણા પંથે રહેજો; સત્ય વચન ઉચરજો તેપણ, અપ્રિય કદીયે નવ કહેજે. ૨ નિર્બળને નવ કદી સતાવે, પ્રેમ ભાવ કરતા રહેજે; પ્રાણિમાત્રના શુદ્ધ હૃદયમાં, સદુપદેશ ભરતા રહેજે; સુખ દેખીને છકી ન જાશે; દુઃખ દેખીને નવ રાવું; સતિષી નિજ સ્વભાવ રાખજે, મોહ ઊંઘમાં નહી લેવું. ૩. For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) મન અનુકૂળ કદી નવ ચાલે છે સ્વભાવ ચંચળ એને; નિજ વશ એને સદાય કરવું, પ્રત્યય નવ કરે તેને; આત્મા છે પરમાત્મા એને, સાચા સંતે જાણે છે; મિથ્યા મમતા વાળા લોકે, આપ તણે મત તાણે છે. ૪ મમતા માયા ત્યાગ કરી પ્રભુ, ચરણ કમળનું ધ્યાન ધરે; હૃદય નાથ રસનાયક ચેતન, કેરૂં નિત્યે ગાન કરે; પ્રેમપૂર્ણ પુલકિત થઈ અંગે, ભકિત સુધાનું પાન કરે; હૃદય આસને અજિત પધારે, એ રીતે આહ્વાન કરે. ૫ મવિદ્વાન-( ૮ ) જૂડું જાડું જીવન ખરું જાણુમારે–એ રાગ. ભાવે ભજીયે ભગવતને, સુખના ધામ છે રે. ૨–ટેક. મુખથી નામ પ્રભુનું લેજે, દેષ હૃદયના બાળી દેજે, આઠે જામ ઉચ્ચરજે, નિર્મળ નામને રે. ભા. ૧ નેત્ર? નાથનાં દર્શન કરજે, હરક્ત અનંત ભવની હરજે; ભવસાગરને તરજે, વિભુ વિશ્રામ છે રે. ભાવે. ૨ હસ્ત ? પ્રભુની સેવા કરજે, સાચા ઠામ વિષે તે ઠરજે, દાન કરી ઉદ્ધરજો, સુંદર શામ છે રે. ભા. ૩ કર્ણ? કથા પ્રભુની સાંભળજો, ભાવે સત્સંગતમાં ભળજે; મેહન વરને મળજે, ગુણના ગ્રામ છે રે. ચરણ? પ્રભુના સામા ચાલે, પ્રેમામૃતને પ્રભુ છે ગાલે; ઠાઠ તજી દે ઠાલે, ઠરવા ઠામ છે રે. ભાવે. ૫ For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) જીલ્લા? જપ તું જગજીવનને, કેવળ કરૂણુ કેરા ઘનને; પાવન કરશે મનને, હૈડે હામ છે રે. ભાવે. ૬ અજિત ઈશ્વર હવે ભજીલે, સ્નેહે મુજ શિક્ષા સમજી લે; સંગત સત્ય સજી લે, પૂરણ કામ છે રે. ભા. ૭ મગન સમય-(૨૦) ભજન કરીલે ભજન કરીલે–-એ રાગ. જાય છે તક જાય છે, પ્રભુ ભજનની તક જાય છે; દિન રાત હારૂં આઉખું, અજ્ઞાનમાં અટવાય છે. જાય છે. ૧ માતા વિચારે દીકરે, દિન રાત હેટ થાય છે; પણ કાળ રૂપી પારધી તે, કાપી કાપી ખાય છે. જાય છે. ૨ જેમ વાવ કેરાં ફૂલડાં, બીજા દિવસ કરમાય છે; એમ કેમળ હારી કાય તે, જમ હાથમાં ઝડપાય છે. જાય છે. ૩ રાજા ઘણાએ થઈ ગયા, કયાં નામ પણ સંભળાય છે; બહુ બહુ લડાવ્યાં લાડ અંતે, લાગવાની લાહ્ય છે. જાય છે. ૪ એ દિવસ છે અતિ આકરો, પણ ક્યાં હજી સમજાય છે; ઘી શાંત થઈને સ્નેહથી, ક્યાં ગુણ પ્રભુના ગાય છે. જાય છે, ૫ શિર પર ઝપાટા કાળના, જેમ તેતર ઉપર બાજ છે. પ્રભુને ભલે પ્રાણીયા, પણ કયાં લગીરે લાજ છે. જાય છે. ૬ તજ પાપના પાખંડને, પ્રભુ અંતમાં ઉદ્ધારશે, કહે અજિત પ્રભુનું ભજન તે, હને અંતે પાર ઉતારશે. જાય છે. ૭ For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૩ ) વન્યાવિકા વિષે-(૨) અચકો મચકો કારેલી–એ રાગ. કળજુગમાં પાકયા કયાંથી રે, કન્યાવિક્રય કરનારા; જશે અને જડમૂળમાંથી રે, કન્યાવિક્રય કરનારા. નવ ઇશ્વરને ડર રાખે રે, કન્યાવિક્રય કરનારા; દુઃખમાં દીકરીને નાખે રે, કન્યાવિક્રય કરનારા. નવ ધર્મ કર્મ ને જાણે રે, કન્યાવિક્રય કરનારા; પર પસે મેજે માણે રે, કન્યાવિક્રય કરનારા. દીકરીની શી ગતિ થાશે રે, કન્યાવિક્રય કરનારા; દિલમાંહી દયા નથી પાસે રે, કન્યાવિક્રય કરનારા. કઈ વૃદ્ધ પતિ પરણાવે રે, કન્યાવિક્રય કરનારા. બીજ પાપ વૃક્ષનાં વાવે રે, કન્યાવિક્રય કરનારા. છે ભૂતડા કેરા ભાઈ રે, કન્યાવિક્રય કરનારા; ભરી રગ રગમાં ભડવાઈ રે, કન્યાવિક્રય કરનારા. પુત્રી જીવજે કે મરજે રે, કન્યાવિક્રય કરનારા કહે ભાણું હમારૂં ભરજે રે, કન્યાવિક્રય કરનારા. એ કેવળ દૂર કસાઈ રે, કન્યાવિક્રય કરનારા; દુનિયા કેરા દુઃખદાઈ રે, કન્યાવિક્રય કરનારા સૂરિ અજિતની શિક્ષા સારી રે, કન્યાવિક્રય કરનારા; પણ ખળને લાગે ખારી રે, કન્યાવિક્રય કરનારા. For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૪ ) જ્યોના વિષે–( ૧૨ ) રાગ–કૈલૈયાના પદના. શિક્ષા એક સાંભળેા મ્હારી રે, કોડાની કહાણી સારી; ટેક. પુત્રીની ઉંમર પાંચ વરસની, અથવા તે સાત કે આઠ; પુરૂષની ઉંમર પચ્ચાશ કેરી, અથવા છપ્પન કે સાઠ. શિક્ષા. ૧ શિ॰ ૩ પ્રાણપતિ તા પલંગે સૂતા, કાયામાં કળતર થાય; શરીરનું તેજ સૂકાઇ ગયુ છે, જળ તા આંખ્યામાંથી જાય. શિ॰ ૨ દિન દિન આળસ અંગે વધે છે, વાયુનું જોર જણાય; એવા પુરૂષ સાથે જીવતી કેરી, જુવાની કેમજ જાય. મડદાની સાથે મીંઢળ બાંધે, એવા થયા છે ઉપાય; જીવતાં ચે બાઇના જીવમાં ખળતર, પ્રાણ વિષે પસ્તાય. શિ॰ ૪ આવાં જે લગ્ન કરે કે કરાવે, મૂળ એનું ધૂળ થાય; લક્ષ્મી વિષે તે લાહ્યજ લાગે, જન સહુ અપજશ ગાય. શિ૦ ૫ શિ॰ ૭ ખાળ અવસ્થામાં બાળકી એવી, રાંડે એ નથી નવાઈ; અવગુણુ અંતમાં આવે એ જૂઠ્ઠા, ભૂગળ વિનાની ભવાઈ. શિ૦ ૬ કન્યાના વિક્રય કરનારાનાં, અંતે તે નકે નિવાસ; દીકરીના દુઃખી શાપ થકી તા, પુરણ પામશે ત્રાસ. સારી સમજ વિના ધર્મનાં સાધન, શી રીતે પાળી શકાય; અજ્ઞાની વિધવા માળ અવસ્થા, દુસ્તર સમજો સદાય. શિ॰ ટ અજિતસાગર કેરી સાચી છે શિક્ષા, પ્રેમે જો પાલન થાય; આલેક સાથે પરલેાક માંહી, સદ્ગુણ એના છવાય. શિ For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) बालविधवा विषे-(६३) અચકો મચકે કારેલી–એ રાગ. બાળ વિધવા બેલી એક રે, સાંભળજે સજજન ! સારા; કરે સાર અસાર વિવેક રે, સાંભળજે સજજન ! સારા. ૧ હું સમજુ નહીં સંસાર રે, સાંભળજો સજજન ! સારા; શું લગ્ન અગર શું ચાર રે, સાંભળજો સજજન ! સારા. ૨ હારી કેવળ અવસ્થા કાચી રે, સાંભળજે સજજન ! સારા; છે વિનંતી મ્હારી સાચી રે, સાંભળજે સજજન ! સારા. ૩ મહારાં વર્ષ હતાં જ્યાં સાત રે, સાંભળજે સજજન ! સારા; મ્હારા સ્વામીજીને સાઠ રે, સાંભળજે સજજન ! સારા. ૪ હને અલિ અલિ કહી બેલાવે રે, સાંભળજે સજજન! સારા; કહે કેમ સમીપે નાવે રે, સાંભળજે સજજન ! સારા. હને વર્ષ થયાં જ્યાં બાર રે, સાંભળજો સજજન ! સારા; વર પહોંચ્યા જમને દ્વાર રે, સાંભળજે સાજન ! સારા. ૬ મુજ શિરના મુંડાવ્યા કેશ રે, સાંભળજો સજજન ! સારા; દીધે વિધવા કે વેશ રે, સાંભળજે સાજન ! સારા. ૭ મહને વેચી હતી મુજ તાતે રે, સાંભળજો સજજન ! સારા; હતું લેખું હજારજ સાતે રે, સાંભળજો સજજન ! સારા. ૮ આજે સમજ્યા જેવી વસ્તુ રે, સાંભળજે સજજન ! સારા; ઘર દીયર કીધાં જપ્ત રે, સાંભળજે સજજન ! સારા. ૯ હારે ખાવા નવ મળે ધાન રે, સાંભળજે સાજન ! સાશ; આ કેવાં કન્યાદાન રે, સાંભળજે સાજન ! સાણા. ૧૦ સુરિ અજિતની શિક્ષા રાખે રે, સાંભળજો સાજન ! મારે દયા દીકરી પર કંઈ દાખે રે, સાંભળજે સજજન ! મારા. ૧૧ For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૬ ) દુશ હેતુ-( ૪ ) અચકો મચકે કારેલી–એ રાગ. કરો બાળ લગનને બંધ રે, સમજુ ! દેશી ! જેન! જને; કેમ અક્કલ કીધી અંધ રે, સમજુ ! દેશી ! જેન! જને. ૧ દશ બાર વર્ષનાં બાળ રે, સમજુ! દેશી ! જેન! જો; પરણાવે કેવી કુચાલ રે, સમજુ ! દેશી ! જૈન ! જને. ૨ પછી થાય તેને પરિવાર રે, સમજુ ! દેશી ! જેન! જને; હેય ભૂલાં અંધ અપાર રે, સમજુ ! દેશી ! જેન! જન. ૩ હાય કેની વળેલી બંધ રે, સમજુ ! દેશી ! જેન ! જને; કેક જન્મે કેવળ અંધેરે, સમજુ ! દેશી ! જૈન ! જને. ૪ કૈક જન્મે મુદ્દલ કંઢ રે, સમજુ ! દેશી ! જૈન ! જને વળી કેક અક્કલના મંદિરે, સમજુ ! દેશી ! જૈન ! જને. ૫ વળી કૈકને એકજ આખરે, સમજુ ! દેશી ! જેન ! જેને વળી કેકના પગમાં વાંકરે, સમજુ ! દેશી ! જેન! જને. ૬. જાણે અવતરિયા છે ખેતરે, સમજુ ! દેશી ! જેન ! જને કેમ ઉપજે એ પર હેતરે, સમજુ ! દેશી ! જૈન ! જને. ૭ બની વસ્તિ બધી પાયમાલદે, સમજુ ! દેશી ! જૈન ! જને; સહુ જગત જુવે છે તારે, સમજુ ! દેશી ! જેન! જ. ૮ સૂરિ અજિતની શિક્ષા રાખે રે, સમજુ દેશી ! ન! જને બાળલગ્ન નિવારી નાખરે, સમજુ ! દેશી ! જેન! જ. ૯ ૧ સમજુઓ એટલે દેશના તમામ જ્ઞાતિના આગેવાન સજજને. ૨ દેશી-હીંદુ, મુસભાન, પારસી આદિક સર્વે દેશીએ. ૩ જૈન-વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી બધાઓ. For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) રાજા વિ–(૫) મુજ ઉપર ગુજરી પિતા–એ રાગ. બેલે બેલે જ્ઞાતિ પટેલ, તમે શું કહે છે; શીદ વિધવા કેરા શાપ, જગતમાં લે છે. ૧ કરે બાળ લગનને બંધ, જ્ઞાતિ ઉદ્ધરશે; નદી માંહી નાંખ્યું બાળ, કેમ તે તરશે. ૨ વળિ બાળ વિધવા બાઈ, થાય વ્યભિચારી; પછી પકડે પરાયા ધર્મ, બુદ્ધિ નઠારી. ધરે બળાત્કારે ભેખ, કામ શું સરશે; કેમ વિધવા નારી એમ, ધર્મને ધરશે. ઘણી વિધવાઓ વટલાય, પરાયા ધર્મ વધુ મુખથી શું ઉચ્ચરાય, લજાવું શમેં. કરે ઘણું ગર્ભને પાત, થાય ગુણકાઓ; એ બાળ લગનનાં કામ, ધર્મમાં ધાએ. કરે નારી ઘણે કકળાટ, જેહ કુટુંબે. છે કહ્યું શાસ્ત્રની માંહિ, ધર્મ ત્યાં ડૂબે. ૭ મહારૂં કહ્યું ધરીને ધ્યાન, ભલું તે ભાખે; સૂરિ અજિત કરી શીખ, હૃદયમાં રાખે. ૮ સુતિ વિષે (૨) મુજ ઉપર ગુજરી પિતાએ રાગ. બહુ બાળ લગ્નને ચાલ, વળે છે દેશે; પ્રભુ રાખે તેની લાજ, જગતમાં રહેશે. For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૮ ) નથી કરતાં કાંઈ વિચાર, મૂઢ મન વાળાં; પરણાવે નાનાં બાળ, કર્મ કરે કાળાં. કેઈ બબ્બે વર્ષનાં બાળ, પ્રેમે પરણાવે; પણ થશે પછી શા હાલ, લક્ષ નવ લાવે. થયા દુર્બળ હાલ હવાલ, હીન્દુઓ કેરા ભમે વિધવા બાળે વેશ, ફ્રગટ કરે ફેરા. નવ જાણે નાનું બાળ, પરણવું શું છે; પરણાવે માત પિતાય, પૂછવું શું છે ? બળ આર્ય જનનાં એમ, ગયાં છે ચાલી, નથી તનડા માંહી તેજ, બેખું છે ખાલી. એથી થાય અકાળે મત, જાગીને જેવું; પી જાતે કરીને ઝેર, પછી નવ રોવું. એવા દુષ્ટ અતીવ રીવાજ, નિવારી નાખે; સૂરિ અજિત કરી શીખ, હૃદયમાં રાખે. " થી થાય છa 3, , નિવાર ૭ શુદ્ધ શ્રી વીર–(૧૭) અલબેલીરે અંબે માત–એ રાગ. સખી ? પાળે શુદ્ધાચાર, જગમાં જશ જામે; એમાં રાખે પૂરણ વાર, અંતે સુખ પામેટેક. સાફ સૂફ વસ્ત્રોને રાખે, આવે ન બેટી વાસ રે, લીખ અગર જ કદી પડે નહીં, હૈયે રહે ઉલ્લાસ. જગ. ૧ જે જન વસ્ત્રો ગંદાં પહેરે, એ ગંદા કહેવાય. રે, અનેક રેગ એમાંથી ઉપજે, પીડા પૂર્ણ પમાય. જગ. ૨ For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) વાસણ ઉટકે ઉમંગ સાથે, માંહી રહે નહીં મેલ, અરૂચિ ઉપજે અંતર સાથે, સજજન કહે છે છેલ. જગ. ૪ લીંપણ ઝૂંપણ કરીએ એવું, દિવ્ય દ્વાર દેખાય રે, મલીન દ્વાર વાળીને ત્યાંહી, કેઈ કદી નવ જાય. જગ. ૪ મલિન દ્વારા માનવને ન ગમે, કયાંથી રહે પછી દેવ રે; લક્ષમી ઘરથી જાય રિસાઈ, જય પછી જગદેવ. જગ. ૫ માન મળે નહીં આ જગ કેરૂં, મળે ન પ્રભુનું માન રે, ગદ્ધા સરખાં ગંદાં માનવ, ઘટમાં ન ધરે જ્ઞાન. જગ. ૬ માનવ ભવને ઉત્તમ હા, શુદ્ધાચાર વિચાર રે, અજિતસૂરિ ઉચ્ચરે એ રીતે, સમજૂ કરે સ્વીકાર. જગ. ૭ પ્રમુાંકન-( ૪) અલબેલીરે અંબે માત–એ રાગ. કરે માત પિતાની સેવ, પ્રભુ રાજી થાશે; વળિ રાજી સઘળા દેવ, સહુ પાતક જાશે. એ ટેક. માતા પિતાની સેવા કરી, જગમાં ન જડે જેડરે; દેવ માનીએ માત પિતાને, ખલક ન કાઢે છે. પ્રભુત્ર ૧ આપણને તે જન્મ સમયેં, વળી લઢાવ્યા લાડરે, અવસર સેવા કેરે આવ્ય, માને પ્રભુને પાડ. પ્રભુત્ર ૨ દુનિયાનાં બહુ દુઃખડાં વેડ્યાં, સુતને દીધાં સુખ રે; ઉત્તમ અન્ન સમર્થી સનેહ, ભેગવી પિતે ભૂખ. પ્રભુo ૩ ૧ પરમેશ્વર. For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) શ્રવણે માત પિતાને સેવ્યાં, કીધી કાવડ ખાંધરે; નામ અચળ જગમાંહી રહેશે, સતે લીધી નાંધ. પ્રભુ૪ માત પિતાની આજ્ઞા માટે, વનમાં ચાલ્યા રામરે; જગજીવને સહુ જગતે જાણ્યા, અમર રહ્યું છે નામ. પ્રભુ ૫ શ્રીકૃષ્ણ પણ માત પિતાની, ત્યાગ કરાવી કેદરે, જો મહિમા વર્ણ મુખ એકજ, ભાવિક જાણે ભેદ. પ્રભુ ૬ માતા પિતાને સે શાણ, પૂરણ રાખી પ્રેમ, અજિત સાગર ઉચ્ચરે એવું, થાશે કુશળ ખેમ. પ્રભુત્ર ૭ તુષ્ટવકર્મા વિષે (હ) અલબેલીરે અંબે માત-એ રાગ. સખી ? કુટવા કેરાં કામ, નક્કી નથી સારા; સખી ? લેવાં પ્રભુનાં નામ, પૂરણ છે પ્યારું. એ ટેક. પાંચ પશ્ચિશ પ્રમદા ભેગી થે, કરે કુંડાળું કરે પરજ રાગના ઘાંટા પાડે, છડા ચેકમાં છેક. નક્કી. ૧ કૈક કામિની ફૂદમ ફૂદા, કરે ત્યાગી મરજાદરે; ફરે કુંડાળાં ફેલ કરીને, કરે નઠારા નાદ. નક્કી ૨. મરનારૂં કઈ પાછું નાવે, કરતાં કેટિ ઉપાયરે - જંગલી જનના પંથે જાતાં, પ્રભુને કેમ પમાય. નક્કી ૩ એક બિરી કહે અમુક ભાઇને, મરણ કદાપિ ન હોય, બીજી સઘળી નારી બોલે, હાય? હેયને?? હેય??? નક્કી ૪ પાવન શાસ્ત્ર ભણેલી પ્રમદા, કરે ન એવાં કામરે, આશ્વાસન આપે બીજાને, લે ઈશ્વરનાં નામ. નક્કી ૫ For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) કેક નારીઓ સવારમાંહી, રૂદન કરે બહુ દીનરે, થાય શત્રુઓ રાજી ત્યારે, નહી મેખ કે મીન. નક્કી ૬ આત્માને ઉદ્ધાર બને તે, કરિયે ઉત્તમ કાજ રે, અજિત કહે કે કરે સુધારો, એ નિર્મળ ઇલાજ. નકકી ૭ નિવેશ (૨૦૦૦) અલબેલારે અંબે માત–એ રાગ. સુણે સજની? શિખામણ સાર, રાવું બંધ કરે; મરનાર નથી તરનાર, કુટવું બંધ કરે એ ટેક. પરલેકે સુખ કદી નવ આપે, રડવાને રીવાજ રે; કુટવાથી પણ મરનારાનું, કાંઈ નવ સુધરે કાજ. રેવું. ૧ મરનારાની પાછળ મૂર્ખ, કેક કરે કકળાટરે, કેવળ ભૂખ માથું કૂટે, પૂરણ કરે પછડાટ, રેવું. ૨ અંતરમાંહી થાય ઉદાસી, દઢ મનને છે ધર્મરે; શાસ્ત્ર વિષે રડવા કુટવાનાં, કહ્યાં નથી કાંઈ કર્મ. રાવું. ૩ અભણ અનાર્યો જે જગમાં છે, રડવામાં એ રાજીરે, પવિત્ર શાસ્ત્ર વેત્તાઓ માને, રડવામાં રહો લાજી રેવું. ૪ શોક હાય અંતર માંહીને, કરે કાયને કલેશ ક્ષચ આદિક રોગો અતિ ઉપજે, આયુ ઘટે અવશેષ. રેવું. ૫ મરવા પહેલાં મરનારાનાં, કહેજે ઉત્તમ દાન, પરમેશ્વરનું નામ સુણાવે, પાવન થાશે પ્રાણ. રેવું. ૬ તમને મળે તે એના નામે, કરવાં પાવન કામરે, અજિત સાગર ઉચ્ચરે એવું, એ કરવાનાં ઠામ. રેવું. ૭ For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૨) રસ ધ્યાન વિષે-(૨૦૨) રાગ બનઝારા. એક ધ્યાન ધણી કેરું ધરશે, એ ભવજળ સહેજમાં તરશે-એ ટેક પાપ ભેગવવાને પાપી, માટે કૂર કરમ ઘો કાપી; સ્થિર બુદ્ધિ વાળે ઠીક ઠરશે. એક ૧ બૂડે પાણી વિષે જે પડશે, પિતે કીધું પિતાને નડશે; મૂરખ મિથ્યા ને વહેમથી મરશે. એકટ ૨ દારૂ પીવેને બગડે બુદ્ધિ, ગઈ શરીર કેરી શુદ્ધિ; કઈ બીજું એમાં શું કરશે. એક ૩ ભૂત પિતાનાં દુઃખ નવ ભાગે, અલ્યા એને પગે શું લાગે; એને ભજવાથી સુખ શું સરશે. એક૪ ભૂત પ્રેતના જે ભજનારા, દેખ્યા એમના હાલ નઠારા; મૂર્ખ અધમ ઉપાય આદરશે. એક. ૫ ભૂત પ્રેત શિકોતર ત્યાગે, એક પ્રભુજીને પાય લાગે, પ્રભુ ભંડાર સુખના ભરોસે. એક ૬ કરે પોપકારને ચારે, ખેલ પાપ કરમને ખારો; આત્મા અજિત એમ ઉદ્ધરશે. એક. ૭ પણ પાપામા-(૨૦૨) રાગ–બનઝારા, ત્યારે હરામીમાં જીવ હાજી, એ પાપ ભરેલા પાજીએ ટેક પ્રભુ સન્મુખ પગ નથી ભરતે, પ્રભુ નામ નથી ઉચ્ચરતે તું તે ગુમાનીમાં મરે ગાજી. એ પાપ- ૧ For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૩) દીલમાંહી દયા નવ રાખી, ભંવ વાણી અહેનિશ ભાખી; લંડ લવરીમાં નવ શકયે લાજી. એ પા૫૦ ૨ નથી વતન જેવી છે વાણી, જુકિત મુક્તિ તણું નવ જાણી, પરસુખ દેખી મરે દાઝી. એ પાપ૦ ૩ નથી દાન ગરીબને દીધાં, ફૂડાં કર્મ સદાયે કીધાં; છજ છાપરી નહી શકે છાજી. એ પા૫૦ ૪ પ્રેત જમણું લાગ્યાં છે પ્યારા, સત્ય વચન લાગ્યાં નહીં સારા; બધ મીઠ્ઠી લાગે ઠઠ્ઠા બાજી. એ પાપ૦ ૫ સૂરિ અજિત એમ ઉચ્ચરે છે, હુને સાચની શિક્ષા દે છે; ૨ટ ઈશ્વરને થઈ રાજી. એ પાપ૦ ૬ નિર્વા વસ્તુ-(૨૦૨) રાગ-ધનાશ્રી. ના કરે વાદ વિવાદ, ભાઈ તમે; ના કરો વાદ વિવાદ; કરો ને તવ વિચાર, ભાઈ તમે; ના કરે વાદ વિવાદ. એ ટેક. રામ અગર રહેમાન, કહે કેઈ; સમજે ન સાચી વાત. ભાઈ તમે૧ કોઈ કહે છે, પારસ નાથ છે; વ્યર્થ ન કરે વાદ. ભાઈ તમે ૨ કેઈ કહે છે, “સાહેબ સાચે; એક ઈશ્વર સાક્ષાત. ભાઈ તમે ૩. ૧ નઠારૂં. ૨ વૈષ્ણવ. ૩ મુસલમાન. ૪ જૈન. ૫ કબીરપંથ. For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૪) કેઈ કહે છે, 'ગૉડ અમારે; એને કરે નિત્ય યાદ. ભાઈ તમે ૪ વાણુ વડે તકરાર કરે જગ; વાણીની પાર છે નાથ. ભાઈ તમે છે બિન્દુ અનેક આકાશથી આવે; વસ્તુમાં એક વરસાદ. ભાઈ તમે ? અજિત નામ અનંત ભલે હેય; તત્વમાં શમે ફરિયાદ. ભાઈ તમે ૭ ૧; વારિા . (૨૪) રાગ-ધનાશ્રી. કેમ કરો તકરાર, ભાઈ તમે; કેમ કરે તકરાર. એમાં નથી કંઈ સાર, ભાઈ તમે; કેમ કરે તકરાર. એ ટેક સમજી લ્યો શાણા, વસ્તુ એકજ છે; નામ અનેક પ્રકાર. ભાઈ તમે ૧ પાણી કહે, કેઈ નીર કહે કે, વસ્તુને એક વિચાર. ભાઈ તમે. ૨ લેહ કહે કેઈ, લોઢું કહે કેઈ; ભિન્ન નથી તલભાર. ભાઈ તમે. ૭ સ્વામી કહે કેઈ, નાથ કહે કેઈ; નથી જૂદા નિરધાર. ભાઈ તમે. ૪. ૧ પ્રીતિલોકો. For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૫) સિધુ કહે કેઈ, સાગર બેલે, વસ્તુમાં પાણી અપાર. ભાઈ તમે. ૫ લઢશે નહી કે, વઢશે નહી તમે; અનુભવ એકજ સાર. ભાઈ તમે. ૬ અજિત ઇશ્વર, એમ એકજ છે, બેટાકરશે નહી ખાર. ભાઈ તમે. ૭ રવિવા. (૨૦) સખી? મહાપદ કેરી વાત, કેઈ એક જાણેરેએ રાગ. સખી? વિદ્યા તણું શી વાત, મુખથી ઉચ્ચરીયે રે, ભર્યું અજ્ઞાન પાણી અપાર, સહજે તરિયે રે. ૧ સખી? વિદ્યાથી શેભે વાન, નિર્મળ વાણું રે, વળી વિદ્યાથી શોભે કાન, સહિયર શાણી રે. ૨ સખી? વિદ્યા તે સાચું શસ્ત્ર, રક્ષણ કરશે રે એ છે દાટેલ પુષ્કળ દ્રવ્ય, સ્થિર મન કરશે રે. ૩ સખી? વિદ્યા તે સાચું રૂપ, જગમાં ઝળકે રે, વળી વિદ્યા તે વાત અનૂપ, ચિત્ત શુભ ચળકે રે. ૪ સખી? દેશ વિદેશની વાત, વિદ્યાથી જાણે રે શુભ વિદ્યા છે સાચો બ્રાત, મનમાં માને રે. ૫ વિના વિદ્યા જનાવર પેઠ, ફેગટ ફરશે રે વિદ્યાવંતી સુપાવન બેન, જન્મ સુધરશે રે. ૬ જ્યારે દેશમાં નારી સમાજ, વિદ્યા વરશે રે સૂરિ અજિત આ દેશ, ત્યારે સુધરશે રે. ૭ For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૬ ) તત્ત્વજીવની ( ૨૦૬ ) ધીર સમીરે જમુના તીરે—એ રાગ. કેળવણી પામ્યાથી સજની ? બુદ્ધિ નિર્મળ થાશેરે; કુબુદ્ધિ સઘળી કપાઈ જાશે, પુસ્તક પણ વંચાશેરે. કેળવણી૦ ૧ કેળવણી પામ્યાથી સજની ? શાસ્રસાર સમજાશેરે; સત્સંગતમાં સમજણુ પડશે, વહેમ સકળ વણુસાશેરે. કેળવણી૦ ૨ કેળવણી પામ્યાથી સજની કેળવણી ગઈ હીન્દુ તણી તેા, કેળવણી પામેલાં સીતા, પતિવ્રત્ત પ્રેમે પાળ્યાંરે; આ લાકે જશ ઉત્તમ પામ્યાં, ભગવતનાં મુખ ભાખ્યાંરે. કેળવણી૦ ૪ કેળવણી રૂક્ષ્મણિ પામ્યાં તા, લખિયા કાગળ પેતેરે; કૃષ્ણ સરીખા પતિને પામ્યાં, રહ્યો શિશુપાળ રાતેરે. કેળવણી ૫ રાજ કરે પરદેશીરે; દબાઈ મૂવા દેશીરે. કેળવણી ૩ કેળવણી પામેલ સરસ્વતી, પરમ પૂજ્ય પદ પામ્યારે; આપણ આજે સમરણ કરિચે, વિપદા સઘળી વામ્યાંરે. કેળવણી ૬ કેળવણી એ સવિદ્યા છે, વિદ્યા ધન છે સાચું રે; અજિત સાગર સૂરિ ઉચ્ચરે છે, કેળવણી વણુ કાચું રે, કેળવણી॰ છ શુશિક્ષા-( ૨૦૭) ધીર સમીરે જમુના તીરે-એ રાગ. આવાને આવા હૅની મ્હારી, આજે ગરમે આવેારે સરખી સાહેલી મળી રમિયે સ્નેહે, લઇએ આનદના લ્હાવારે For Private And Personal Use Only આવાને ૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦૭ ) ઉરમાંહી રમવાને ભાવ ઉભરાણા, પ્રભુ ગુરૂના ગુણ ગઇએરે; ઉત્તમ ગરમી મુર્ખ ઉચ્ચારીયે, નામ પ્રભુનું મેઢે લઇએરે ભૂંડાં વચન કદા મુખથી ન ભાખીચે, નિર્માળ વાણી ઉચ્ચરિયે; દિલમાંહિ માત પિતાને દેવ જાણીચે, ભણવામાં વ્હાલ વધારીયેરે. વાર વાર માનવીને જન્મ નવ આવે, નક્કી એ ચાનમાં ધારિચરે; પારકી તા નિંદા કદાપિ નવ કીજીયે, વાંચવામાં પ્રીતિ પ્રસારિચેરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સજ્જન માણસ તણી સંગત ફીજીચે, ઉંચ ગુણ આપણામાં આવે રે; પવિત્ર પુસ્તક પ્રેમ થકી વાંચીચે, નઠારા ગુણ કદી નાવેરે. સ્નેહ રાખીયેરે સખી સર્વે પ્રાણી પર, વસ્ત્ર પણ સાફ સુફે રાખીયેરે; કોઈનુંય કાળજી દુભાય કદી એવું; ક્રેષિત વચન નવ ઢાખીયેરે. પાણી ગળ્યા વિના કદી ન પીજીયે, તરસ્યાને પાણી પાઈયેરે; અજિત સાગર કેરી સમજીને શિક્ષા, પ્રભુ ગુરૂ કૈરા ગુણ ગાઇયેરે. For Private And Personal Use Only આવેને ૨ આવાને આવાને ૪ આવાને આવાને હું આવાને ૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૮) અસ્થિરચના-(૨૮) ચાબખાને રાગ. માનજે કહ્યું એ શેઠજી? હેટા; અતિ ખેલ થવાના બેટા-એ ટેક. લુંટી લુંટી ને થયા લખેશરી, નાત જાતમાં નથી છેટા, પંદર કીધી પાંચ પાની, વાળીને ગડબડ ગેટા. માન. ૧ ઘીયે નવરાશ નથી મેળવતા, લ્હાણામાં વહેંચાયા લેટા; સવળાનું અવળું કરવામાં શરા, હરખે પાડે છે હાકેટા. માનજે. ૨ મોટરની રેફમાં નિત્ય નિત્ય હાલતા, ટીખળમાં પાડે તાળોટા, જરૂર છંદગાની એવીજ જાણજે, પાણીમાંના પરપોટા. માન. ૩ ઉરમાં અભિમાન આવ્યું છે એવું, ન જડે તમારા જેટા, પુષ્કળ પૈસા ખરચ કરીને, ફાંકડા પડાવ્યા છે ફેટા. માનજો. ૪ શરતે ભરાવીને નાણાં જમાવ્યાં, તારવ્યા હીસાબમાં ટોટા; દેવાળું કાઢયું નામ નીકળ્યું જગતમાં કોરટમાં દેટમ દેટા. માનજે. ૫ For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૯ ) ધ્રુવ અને દીકરીના પૈસા દબાવ્યા, અંતમાં પડયા શીરે સેપ્ટા; ખગલા ચઢાવ્યા છે અરીને નામે, જમના તા ભય નથી જોતા. સાચની કમાણીને સાચીજ જાણવી, ભલેને મળે સૂકા શેટા; અજિતસાગર કહે ધમ ધ્યાન રાખજો, જો જો મિથ્યાત્વીમાં મ્હાતા. અવસ્થા મેટ્ વિષે. ( ?૦૬ ) આધવજી સદેશા કહેજો શામને—એ રાગ. સજની આવા એક શિખામણુ હું કહું; નારી જાતની વ્હાલી નિર્મળ વાતો; માળપણામાં માતા પિતા એ પૂજ્ય છે; જીવાની માંહી સ્વામી પ્રભુ સાક્ષાતજો. .... મીઠી વાણી મુખથી ભાવે ભાખીએ; દાણા જાણે દાઢમના વેરાયજો; સત્ય વચનની તેમજ ટેક આ લેાકે ને પરલેાકે સુખ મેણાં દેણાં કડવાં વાક્ય ન કાઢીએ; સહેજ રાખિયે સર્વાં કુટુ એ સપો; સંપ વિષે તે સઘળી સંપત સાંપડે; શાસ્ત્ર ઉચ્ચારે સપ હૈાય ત્યાં જ પજો. ૧ જગતના જૂઠા હાવ ભાવામાં. For Private And Personal Use Only ન ત્યાગીએ; થાયજો. ........ .... માનો ૬ માનો છ સજની ૧ સજની ૨ સજની૦ ૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) સસરાને સાસુ એ પૂજ્ય સ્વરૂપ છે; એમાં ધરી માત પિતા સમ ભાવજે. જેઠ જેઠાણું એ પણ પૂજ્ય સ્વરૂપ છે; મળશે મેંઘા લાખેણા એમ લ્હાવજે. ... સજની ૪ શાસ્ત્ર વિષે તે શ્રદ્ધા સજની રાખીએ; કદિ ન કરીયે પર કેરી પંચાત; નિંદાનાં મૂળ દિલથી કાઢી નાખીએ; એવા ગુણથી આપે અબળા જાતજે. • સજની ૫ સદ્દગુરૂ ચરણે ભાવ ઘટે ભગવાનશે; પાલન કરીએ પ્રેમે પંચાચારજે; શોધન કરીએ આત્મ અને પરમાત્માનું; અજિત આપણે એ પંથે ઉદ્ધાર. ... સજની, ૬ રતલ્ય સંપતિ. (૬૨૦) મુખડાની માયા લાગી રે,–એ રાગ. પ્રભુ વિના પ્રેમ ખાલીરે, સમજે સાચું વહાલા કેરી વાત વહાલીરે, સમજે સાચું એ ટેક. જ્ઞાની વિના જ્ઞાન ખાલી, ધ્યાની વિના ધ્યાન ખાલી દાની વિના દાન ખાલીરે ..... સમજે સાચું ૧ માની વિના માન ખાલી, સમજુ વિના શાન ખાલી, પ્રાણી વિના પ્રાણ ખાલી રે ... સમજે સાચું ૨ નામી વિના નામ ખાલી, ઘણી વિના ધામ ખાલી; કામી વિના કામ ખાલીરે .... સમજે સાચું ૩ For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાત વિના ભાત ખાલી, વહાલા વિના વાત ખાલી; જોબન વિના જાત ખાલીરે . સમજે સાચું ૪ હૈડું હેત વિના ખાલી, પુણ્ય વિના પ્રેત ખાલી; ખેડુ વિના ખેત ખાલીરે .... સમજે સાચું ૫ કાંતિ વિના ચંદ્ર ખાલી, કુલ વિના ગધ ખાલી; ફેલી વિના ફંદ ખાલી ” સમજે સાચું ૬ દેર વિના દેવ ખાલી, સેવ્ય વિના સેવ ખાલી; અજત અજબ ખાલીરે ... સમજે સાચું ૭ જ્ઞાનાવસ્થા (૨૨૨) વાગે છે રે વાગે છે—એ રાગ મધુવનમાંરે મધુવનમાં, સખી ચાલેને જઈયે મધુવનમાં, તાળી લાગી છે હારા તનમાં..સખી...ટેક. રંગીલા નાથે રૂડો રાસ રચ્યો છે, મીઠે લાગે છે મહારા મનમાં ... સખી. ૧ સૂના મંદિરિયામાં જેત જાણે જાગી, ભા પ્રકાશ આખા વનમાં ... સખી. ૨ ધીરા તે સુરે મીઠ્ઠી મોરલી બજાવે, જંગ તે જાપે મહારા "જેબનમાં ..... સખી. ૩ શરદ પૂનમ કેરી રાત રસીલી, સાંભળીને ભાવ નથી ભેજનમાં . સખી. ૪ ૧ શરીર ૨ મધુ સરખી મીઠી જ્ઞાન દશા. ૩ આત્મા. ૪ પ્રેમ.-- ૫ મધુરી જીંદગી. ૬ નિવૃત્તિને સમ. For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૨) હૈયાને હાર પ્રભુ સાચે શણગાર છે, મનડું તે મેહ્યું છે મેહનમાં ... સખી. ૫ ભજન ના ભાવે નિદ્રા નવ આવે, જામ્યું છે જીવ જગજીવનમાં . સખી. ૬ અજિત મધુવન મીઠું લાગે છે, અળગા લાગે છે પ્રભુ આવરણમાં ... સખી. ૭ મરવું રે (૨૨) ગજલ સહિની. નિજ દેશની રક્ષા બદલ, જન મને મરવું ઘટે; નિજ ધર્મની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે. ૧ ગાય તણી રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે; પર પ્રાણીની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે. ૨ તી તણું રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે સતે તણી રક્ષા બદલ, જન મદને મરવું ઘટે. ૩ સિદ્ધો તણી રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે; નિજ આત્મની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે. ૪ ગ્રંથ તણી રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે; શાસ્ત્રો તણી રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે. ૫ મિત્ર તણી રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે, વિદ્વાનની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે; ૬ ૧ આત્મા પરાત્મભાવમાં પરાવાય છે. (આત્મ વિમુખ ભાવને.) For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૩ ) ગુરૂદેવની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે; સચ્ચાઈની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે. ૭ નિજ ભાઈની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે; ભેજાઈની રક્ષા બદલ, જન મને મરવું ઘટે. ૮ દીકરી તણી રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે; નારી તણું રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે. ૯ પરમાર્થની રક્ષા બદલ, જન મને મરવું ઘટે જન ગૃપણને મરવું ઘટે, જન અજિતને મરવું ઘટે. ૧૦ ચાલ્યા જવું. (૨૨) ગજલ સહિની. ગુરૂદેવની નિંદા બને, તે સંગથી ચાલ્યા જવું; સશાસ્ત્ર થાય અશાસ્ત્ર, એવા રંગથી ચાલ્યા જવું. ૧ સધર્મ થાય અધમ એવા, પંથથી ચાલ્યા જવું. રહેણી નહી કથની સમી, એ સંતથી ચાલ્યા જવું. આ પતિવ્રત્ત થાય અત્રત્ત, એવાં વ્રત્તથી ચાલ્યા જવું; કિંમત નહી કે તણી, એ રત્નથી ચાલ્યા જવું ૩ સત્કર્મ થાય અકર્મ, એવા કર્મથી ચાલ્યા જવું; શુભ મર્મ થાય એ મર્મ, એવા મર્મથી ચાલ્યા જવું. ૪ દિલની નહીં જ્યાં મિત્રતા, એ મિત્રથી ચાલ્યા જવું; મનમાંહી થાય એમિત્ર, એવા મિત્રથી ચાલ્યા જવું. પ ધર્માર્થ ના કામ એવા, દામથી ચાલ્યા જવું; શર્મા, સુણતાં સને, એ નામથી ચાલ્યા જવું. ૬ For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) પરમાર્થ નહી જે અમાં, એ અથી ચાલ્યા જવું; અળગા થઈ નિર્દય અને, નામથી ચાલ્યા જવું. ૭ આત્મા–સમા-ન-પરાત્મ, એવા લેાકથી ચાલ્યા જવું; અમીરસ ભરી નહી આંખ, એવી આંખથી ચાલ્યા જવું. ૮ નથી પ્રેમમાં નિષ્કામતા, એ પ્રેમથી ચાલ્યા જવું. નથી નિયમમાં નિષ્કામતા, એ નિયમથી ચાલ્યા જવું. હું ક’કાસ કેરા ત્રાસથી તેં ખાસ અજિત ચાલ્યા જવું; વિશ્વાસ કેરી આશ નહિ, એ પાશથી ચાલ્યા જવું. ૧૦ જાવ્યા રો. ( ૪ ) ગજલ શાહિની. દરદ દેખી દર્દીનાં સા આંસુડાં લાવ્યા કરો. પાપીઓનાં પાપ દેખી આંસુડાં લાવ્યા કરે. રાગી વિલેાકી શરદ નયને, આંસુડાં લાવ્યા કરશ. હિષ્ણુ કર્મી દેખી મરદ નયને આંસુડાં લાવ્યા કરો. હિંસા પશુની જોઇ નયને, અસુડાં લાવ્યા કરે; પ્રભુમાં સમર્પી પ્રેમ પ્રેમે, આંસુડાં લાવ્યા કરે. પ્રભુના જનામાં પ્રેમ ધારી, આંસુડાં લાવ્યા કરે; નિદક મુખે નિદા સુણીને, આંસુડાં લાવ્યા કરશે. વ્યભિચારી જનને દેખી નયને, આંસુડાં લાવ્યા કરો; અભિસારી જનને દેખી નયને, આંસુડાં લાવ્યા કરો. દ્રોહી જનાના દ્રોહ દેખી, આંસુડાં લાવ્યા કરશે; વ્યસની તણાં વ્યસના વિલેકી, આંસુડાં લાવ્યા કરે. ૬૬ For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૫) ચરે તણું ચતુરાઇથી, કંઈ આંસુડાં લાવ્યા કરે; અજ્ઞાનીની અજ્ઞાનતાથી, આંસુડાં લાવ્યા કરે. માની તણી મસ્તાઈથી પણ, આંસુડાં લાવ્યા કરે; સુસ્તી તણું સુસ્તાઈથી યે, આંસુડાં લાવ્યા કરે. આ લેક કેરાં સુખ બધાં છે, ચાંદની દિન ચારની, અભિમાનતા છાજી નથી, છકથી ભર્યા દરબારની. પરલેકની આ લેથી, પ્રીતિ ઘણી લાવ્યા કરે; નિજ દેહથી પણ દેવમાં મમતા અજિત લાવ્યા કરે. ૧૦ આવા લો. (૨૨) ગજલ સેહિની. ભૂખ્યા જનેની પાસ જઈને, અન્ન કંઈ આપ્યા કરે; તરસ્યા જોની પાસે જઈને, પાણું કંઈ આપ્યા કરે. ૧ તાપે તપેલા પ્રાણુને, વિશ્રામ કંઈ આપ્યા કરે; આખા દિવસના શ્રમિતને, આરામ કંઇ આપ્યા કરે. ૨ ભયથી ભરેલા ભાઈને કંઈ, અભયતા આપ્યા કરે; પરલેક માટે અભયને, ભયતા જરૂર આપ્યા કરે. ૩ વિદ્યા વગરના બંધુને, વિદ્યા સુભગ આપ્યા કરે; ફાટેલ જેનાં વસ્ત્ર તેને, વસ્ત્ર કંઈ આપ્યા કરે. ૪ સાગર વિષે જળ બિંદુઓ, શા કારણે ? આપ્યા કરે; ધનવાન જનને ધન કહે, શા કારણે ? આપ્યા કરે. ૫ પીયૂષ પાન ક લ ન જળ. શા બદલ આપ્યા કરે; જે અન્નથી પાતૃમ તેને, અને કામ? આપ્યા કરે. ૬ For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૧૬ ) પ્રાસન અન્ન ક્ષેત્રમાં, એ ધનિક ? ધન આપ્યા કરે; પશુઓ તણા આશ્રમ વિષે, એ ધનિક !ધન આપ્યા કરી. ૭ ઔષધ તણા આલય વિષે, આ યુનિક ? ધન આપ્યા કરે, દેશી દવા ઉન્નત થવાને, ધનિક ? ધન આપ્યા કરે. ૮ નિજ આત્મ સમ પર આત્મ છે, એવુ' હૃદય સમજ્યા કરે; ને દ્વેષ દિલના કાપીને, અદ્વેષતા દિલમાં ભરે. ૯ સુખે સુખીદુઃખે દુઃખી, એ અજિત ઉરમાંહે ધરે. એ મનનમાં તન મન અને, ધનની મદદ આપ્ચા કરા. ૧૦ F Acharya Shri Kailassagarsuri Gyanmandir રિયર નથી. ( !o) ગજલ સાહિની. અહિયાં સ્થિર નથી. જૈ આકાશની વિજળી તણા, ચમકાર અહિયાં સ્થિર નથી; આકાશ કેરા મેઘની, ગજન આકાશના વાળ તણી, મંગરી આકાશના વરસાદ કેશ, પાત સાગર તરગા વિસ્તરે, ઉચ્છન્યા કરે તે સ્થિર સાગર વિષે નાકા ફરે, તેની ગતિ પણ સ્થિર આકાશવાસી ચંન્દ્રનુ, પ્રતિબિ ંબ તેમાં સ્થિર નથી સ્થિરતા વગરનું જીવન આ, માનવતણું તે સ્થિર નથી. જ બાળક અવસ્થા જાય છે, યોવન અવરથા થાય છે; ચેાવમ અવસ્થા જાય છે, વૃદ્ધત્વ સદ્ય જણાય છે. ૫ જેવી અવસ્થા દેહની, એક રૂપ રંગે સ્થિર નથી; માનવ તણું સ્થિરતા વિહિન, જીવનવિલેાકા સ્થિર નથી. હું અહિયાં સ્થિર અહિયાં સ્થિર For Private And Personal Use Only નથી; નથી. ૨ નથી. નથી. ૐ Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) નયને અમારાં સ્થિર નથી, વચને અમારાં સ્થિર નથી. ચરણે અમારાં સ્થિર નથી, ને ચિત્ત તે પણ સ્થિર નથી. ૭ મિત્રે અમારાં સ્થિર નથી, પુત્રે અમારાં સ્થિર નથી, અશ્વો અમારાં સ્થિર નથી, જીવન તથાવિધ સ્થિર નથી. ૮ રહે અવશ્ય સ્થિર નથી, ને અવશ્ય સ્થિર નથી, મંદિર અમારાં સ્થિર નથી, ભંડાર તેમજ સ્થિર નથી. હું ભલે હવે ભગવાન ને તજી કુતર્કો સ્થિર નથી; અજિતાબ્ધિ એકજ નાથવિણ, સંસારમાં કંઈ સ્થિર નથી.૧૦ વિરાર છે. ( ૭) ગજલ સોહિની પરને કરે જે છેષ તેના જીવનને ધિક્કાર છે; - નિંદા કરે જે અન્યની, તે જીવનને ધિક્કાર છે. ૧ દુભ પ્રભુના ભક્તને, તે પુરૂષને ધિક્કાર છે, પીડે જગતનાં પ્રાણી, તેને જીવનને ધિક્કાર છે. ૨ દારૂ પીવે કે પાય તેના, જીવનને ધિક્કાર છે; ગાંજા પીવે કે પાય, તેના જીવનને ધિક્કાર છે. ૩ જે માંસ ભક્ષી થાય તેના જીવનને ધિક્કાર છે, જે લાંચથી લલચાય તેના, જીવનને ધિક્કાર છે. ૪ પર સાખ્ય ઈ બળી મરે, તે જીવનને ધિક્કાર છે. પરનારી પ્રતિ નયને ભરે, તે જીવનને ધિક્કાર છે. ૫ જાહું વચન વદનાર કેરા, જીવનને ધિક્કાર છે, પદ્રવ્યને હરનાર કેરા, જીવનને ધિક્કાર છે. ૬ For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૮ ) જે દામ લે દીકરી તણા, તે જીવનને ધિક્કાર છે; નિજ દેશના દ્રોહી તણા, પણ જીવનને ધિક્કાર છે. ૭ ભૂંડું કરે જે અન્યનું, તે જીવનને ધિક્કાર છે; ભૂંડુ કરે. જે દેવનું, તે જીવનને ધિક્કાર છે, ૮ ક્રોધી જનાના જીવનમાં, કંકાસ ત્યાં ધિક્કાર છે; ભેગી જનાના જીવનમાંહી, રાગ ત્યાં ધિક્કાર છે. ૯ ધન પામી ધન નવ વાવરે, તે કૃપણને ધિક્કાર છે; ભવ પામીને નવ પ્રભુ ભજે, તેને અજિત ધિક્કાર છે. ૧૦ રાતો. ( ૬ ) ગજલ સેાહિની. વિચરી શકેતા વિચરજે, સતે। તણા સહવાસમાં; ઉચરી શકેતા ઉચરજે, પ્રભુ નામને વિશ્વાસમાં, ૧ ટાળી શકેતે ટાળજે, જગ વિષય છે ટાળ્યા સમા; ભાળી શકેતા ભાળજે, ભગવાન છે ભાખ્યા સમા. ચાલી શકેતેા ચાલજે, સૂરિ મુનિ જનાના સગમાં; મ્હાલી શકે તે મ્હાલજે, સ ંતા તણા સત્સંગમાં. આપી શકેતેા આપજે, તન ધન જીવન પ્રભુ હાથમાં; કાપી શકેતેા કાપજે, કુડતિ ન રાખિશ સાથમાં, ૪ લાવી શકેતેા લાવજે, મનની લગન આત્મા વિષે; વાવી શકેતેા વાવ, બીજ પુણ્યનાં કાયા વિષે ૫ તારી શકેતેા તારજે, આત્મા પડચા સાગર વિષે; મારી શકેતા મારજે, મસિહુને ભવ વન વિષે. હું For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ). ધારી શકેતે ધારજે, ઘડિ ધ્યાન આત્મ સ્વરૂપમાં; ઠારી શકેતે ઠારજે, ક્રોધામિ શાંતિ અનુપમાં. ૭ આવી શકે આવજે, સંસારમાં પરિતાપ છે, વાંચી શકેતો વાંચજે, જે શાસ્ત્રમાં પ્રભુ પ્રાપ્ત છે. ૮ જાચી શકેતે જાચજે, ગુરૂદેવની પાસે જઈ નાચી શકેતે નાચજે, ભગવાનની પાસે જઈ. ૯ આદેશ એ સંતે તણે, સંદેશ એ સંતે તેણે પાળે અજિત પાળજે, જ્યાં વિજ્ય નિશ્ચય આપણે. ૧૦ પાણી ત પરપોટલી. (૨૨) ગજલ સોહિની. વ્યવહારનાં તે સુખ બધાં, પાણું તણું પરપોટડા; વ્યવહારનાં તે દુઃખ બધાં, પાણી તણા પરપોટડા. ૧ વ્યવહારના સંજોગ છે, પણ તણા પરપોટડા; વ્યવહારના અવાજોગ છે, પાણી તણું પરપોટડા. ૨ વ્યવહારનું હસવું બધું, પાણી તણા પરપોટડા; વ્યવહારનું રાવું બધું, પાણી તણા પરપોટડા. ૩ વ્યવહાર કેરી વાત, પાણી તણ પરપોટડા; વ્યવહાર કેરી વાટી, પાણી તણ પરપોટડા. ૪ વ્યવહારના નિર્ણય બધા, પાણી તણ પરપોટડા; વ્યવહારના નિશ્ચય બધા, પણ તણા પરપોટડા. ૫ વ્યવહારના સંયમ બધા, પાણું તણા પરપોટડા; વ્યવહારના ઉદ્યમ બધા, પાણી તણુ પરપોટડા. ૬ For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યવહાર કેરા રસ બધા, પ ણ તણું પરપોટડા; વ્યવહાર કેરા કસ બધા, પાણી તણા પરપોટડા. ૭ વ્યવહારના રાજા બધા, ચાણું તણ પરપોટડા; વ્યવહારના તાજા બધા, પાણી તણા પરપોટા. શું રાચિયે વ્યવહારને, પાણી તણા પરપોટડા; શું જાચિયે વ્યવહારને, પાણું તણુ પરપોટડ. અજિતારિખ્ય છે આત્મા વિના, પાણી તણા પરપોટડા ના મગજે આત્મા વગર, પાણી તણ પરપોટડા. ૧૦ સુaછે નવું સંતાન. (૨૦) ગજલ સોહિની. સુખ છે બધું સંસારમાં, સાધુ જનોના ચરણમાં સુખ છે બધું સંસારમાં, સાધુ સ્થિતિના મરણમાં. ૧ સુખ છે બધું સંસારમાં, સંસાર સાગર તરણમાં સુખ છે બધું સંસારમાં, આનંદઘનના સ્મરણમાં. ૨ સુખ છે બધું સંસારમાં, જગદીશ કેરા જપ વિશે સુખ છે બધું સંસારમાં, ત્રણ ભુવન પતિના તપ વિષે. ૩ સુખ છે બધું સંસારમાં, ઈન્દ્રિય તણા સંચમ વિષે સુખ છે બધું સંસારમાં, બોન્દ્રિાના યમ વિષે. ૪ સુખ છે બધું સંસારમાં, શ્રી આત્મપ્રભુના જ્ઞાનમાં, સુખ છે બધું સંસારમાં શ્રી સરૂની શાનમાં. ૫ સુખ છે બધું સંસારમાં, વિષયે તણા વિસ્મરણયાં; સુખ છે બધું સંસારમાં, વૈરાગ્ય રૂપી ઝરણમાં. ૬ For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) સુખ છે અધુ' સંસારમાં, નિહિતાના પાસમાં; સુખ છે બધું સંસારમાં, નિર્માનતા ના વાસમાં. સુખ છે બધુ સંસારમાં, નિયંભતા શુભ રાખતાં, સુખ છે બધુ સંસારમાં, ખસ એક તુહી ભાખતાં. સુખ છે અધુ' સ'સારમાં, સજ્જન પુરૂષના સંગમાં; સુખ છે શ્રૃધુ સસારમાં, પ્રભુ પ્રાપ્તિનાજ પ્રસંગમાં. ટ્ અજિતાબ્ધિ છે સુખડાં બધાં, શિવ જીવના સંગમ વિષે; સુખ છે અમાં સંસારમાં, ગુરૂ જ્ઞાન ફૅરી ગમ વિષે. ૧૦ રહારો અને પ્રિય તેમ છે. ( ૨૧ ) ગજલ સેાહિની. અપક અજ્ઞાનથી આવૃત્ત થયેલા, તુજ દ્ઘારા શત્રુ છે; શુભજ્ઞાનથી આવૃત્ત એવા, તુજ દ્ઘારા મિત્ર છે, રૂપ પત્થરવડે, ડૂબી જનારા તુજ છે; શુભ કર્મી રૂપ નાકાવડે, તરીને જનારા તુજ છે. તુજ સાથ કર તું યુદ્ધને, તુજને જ તું જીતી જજે; ઉપક’ઠે આવી નાવડી, એ આત્મ ? ના ડૂબી જશે. ૩ છે તુજ હારી તુ પ્રિયા, દ્ઘારા ઉપર આશક થ; કદિ જાય ત્હારા પ્રાણ પણુ, સાચાજ તું માશુષ્ક થશે. ૪ દુનિયા તણી તકે ફિકર, હારીજ ત્યું હાફે કરી; તાપે તપેલા રાનમાં, હું ગાંઠડી માથે ધરી. For Private And Personal Use Only ૧ હૂંડુ હવે કર કનકનું, અહિં લેહનું છુ' કામ છે ? કાંતા ભર્યુ તાર ત્યાગી દે, અતિ સામ્ય હાર્ ધામ છે. ૬ Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨). પૂજક મટી જા તું હવે, ને દેવ કેવળ રાખજે; દેવત્વ અથવા ત્યાગીને, પૂજકપણાને દાખજે. એકત્વમાં આનંદ છે, ભિન્નત્વમાં સે કષ્ટ છે; જ્યાં ઠંદ્રની છે પ્રાપ્તિ ત્યાં, ફેગટ ફજેતી સ્પષ્ટ છે. ૮ આનંદને રક્ષક થજે, આનંદને પૂજક થજે; રક્ષક પૂજક છેવટ મટી, આનંદરૂપે તું થજે. એ અજિતને આદેશ છે, એ શાસ્ત્રને સંદેશ છે; પરદેશ નો તજ પ્રેમ તું, ત્યારે અતિ પ્રિય દેશ છે. ૧૦ જ્યાં છે. શિરપણાને રાખી साधू पुरुषना संगमां ( १२२) ગજલ સહિની. અભિવૃદ્ધિ ધર્મ તણી બને, સાધૂ પુરૂષના સંગમાં; અભિવૃદ્ધિ કર્મ તણી બને, સાધૂ પુરૂષના સંગમાં. ૧ અંતઃકરણ નિર્મળ બને, સાધૂ પુરૂષના સંગમાં, ને નયન પણ નિર્મળ બને, સાધૂ પુરૂષના સંગમાં. ૨ હું પ્રેમ પૂર્વક જાઉં છું, સાધૂ પુરૂષના સંગમાં; - જ્ઞાનામૃતમાં નહાઉં છું, સાધૂ પુરૂષના સંગમાં. ૩, મુજ વૃત્તિઓ નિર્મળ થઈ, સાધૂ પુરૂષના સંગમાં; મુજ બુદ્ધિઓ નિર્મળ થઈ, સાધુ પુરૂષના સંગમાં ૪ પ્રભુ ધ્યાન કરતા આવડયું, સાધૂ પુરૂષના સંગમાં પ્રભુ ગાન કરતાં આવડયું, સાધૂ પુરૂષના સંગમાં ૫ કઈ દાન કરતાં આવડયું, સાધુ પુરૂષના સંગમાં, પ્રભુ જ્ઞાન સુખમય આવડયું, સાધૂ પુરૂષના સંગમાં ૬ For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૩). ચિંતા ટળી છે ચિત્તની, સાધૂ પુરૂષના સંગમાં; શેભા થઈ મુજ મિત્રની, સાધૂ પુરૂષના સંગમાં. ૭ વાણ તણી વિકૃતિ ટળી, સાધુ પુરૂષના સંગમાં; પિતા તણી પ્રકૃતિ મળી, સાધૂ પુરૂષના સંગમાં. સન્માર્ગ મોક્ષ તણે મળે, સાધૂ પુરૂષના સંગમાં અધિભૂત સા તાપ તળે, સાધૂ પુરૂષના સંગમાં. ૯ માનવ તણે લ્હાવો મળ્યો, સાધૂ અજિતના સંગમાં; મન માનતે હવે મળે, સાધૂ પુરૂષના સંગમાં. ૧૦ સેવા અને શિકાર બધુએ કેદી મટે. તેરી મટે (શરૂ) ગજલ સોહિની. એવા બને સહુ સ્વાર કે, નિજ બધુઓ કેદી મટે; એવા બને હશિકાર કે, નિજ બધુઓ કેદી મટે. ૧ એવા બને તૈયાર છે, નિજ બધુઓ કેદી મટે, એવા બને સરદાર કે, નિજ બધુઓ કેદી મટે. એવાં ધરી ધ્યાન કે, નિજ બધુઓ કેદી મટે એવાં સમર્પો દાન કે, નિજ બધુઓ કેદી મટે. એવીજ ભાગે બ્રાંતિ કે, નિજ બધુઓ કેદી મટે; એવીજ લાવે શાંતિ કે, નિજ બધુઓ કેદી મટે. એવાજ ગા ગાન કે, નિજ બધુઓ કેદી મટે; એવા બને ગુણવાન કે, નિજ બધુઓ કેદી મટે. ૫ એવા થજે વકતા હવે, નિજ બધુઓ કેદી મટે એવા ક્રિયાકારક બને, નિજ બધુઓ કેદી મટે. ૬ For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) એવીજ કરો સફ઼ર કે, નિજ મન્ધુએ કેટ્ટી મટે; એવાજ થાો પ્રખર કે, નિજ મન્ધુએ કેદી મટે. એવુ ભણેા ભણતર હવે, નિજ મન્ધુએ કેદી મટે; એવુ ગણા ગણતર હવે, નિજ મન્ધુ કેદી મટે. એવાંજ રાખા માન કે, નિજ મન્ધુએ કેદી મટે; એવાંજ આપેા માન કે, નિજ મન્ધુએ કેદી મટે. એવાજ રાખા ખ્યાલ કે, અજિતાબ્ધિ સહુ કેન્દ્રી મટે; એવાંજ લાવા વ્હાલ કે, નિજ બન્ધુએ કેદી મટે. ૧૦ તેવો દશા વિધા તણી ( ૧૨૪ ) ગજલ સાહિની ઈસ્લામીચા થઈ જાય છે, દેખા દશા વિધન્ના તણી; વળિ ખ્રીસ્તિયા થઈ જાય છે, દેખા દશા વિધવા તણી. ૧ પરધર્મીમાં વટલાય છે, દેખા દશા વિધવા તણી; પર હસ્તમાં સપડાય છે, દેખે દશા વિધવા તણી. ર વ્યભિચારિણી થઇ જાય છે, દેખા દશા વિધવા તણી; ગુણીકા ઘણી થઈ જાય છે, દેખા દશા વિધવા તણી. ૩ ઘણી ગના આવા કરે, દેખા દશા વિધવા તણી; નિજ ધણા પાપા ફરે, દેખા દશા વિધવા તણી. ૪ નિજ ગાત્ર ને લજવી રહી, દેખા દશા વિધવા તણી; નિજ તાત ને લજવી રહી, ઢેખા દશા વિધવા તણી. નિજ માતને લજવી રહી, દેખા દશા વિધવા ,તણી; નિજ જાતને લલ્લી રહી, રૃખા દશા વિધવા તણી. ર For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) લાવા નિજ અંગમાં લાવા દૈયા, દેખે દશ વિધવા તણી, નિજ આંખમાં લાવે દયા, દેખા દશા વિધવા તણી, ૭ ઘડીભર આંસુડાં, દેખા દશા વિધવા તણી; છે આપણાં એ બાલુડાં, દેખા દશા વિધવા તણી, ૮ ૧ઉદ્ધાર વિધવાના કરે, દેખા દા વિધવા તણી સત્કાર વિધવાને કરા, દેખા દશા વિધવા તણી, ૯ દો ધનુ' શિક્ષણ હવે, દેખા દશા વિધવા તણી, ઉત્તર અને દક્ષિણુ મધે, દેખા દશા વિધવા તણી. ૧૦ હું ખેલતાં લજવાઈ છે, દેખા દશા વિધવા તણી; લખતાં તથા અચકાઉં છુ, દેખા દશા વિધવા તણી. ૧૧ નિજ આત્મ સમ આત્મા ગણી. દેખા અજિત વિધવા ભણી; સપ્રેમ પરમાત્મા ગણી, દેખા દશા વિધવા તણી ૧૨ અંતે તનીને ચાલવું (૨૫) ગલ સાહિની સંપ્રાપ્ત ધન કરવા છતાં, અંતે તજીને ચાલવું; સંપ્રાપ્ત જન કરવા છતાં, અંતે તજીને ચાલવું. ૧ સંપ્રાપ્ત મ્હોટાઇ છતાં, અંતે તજીને ચાલવું; સંપ્રાપ્ત મોંઇ છતાં, અંતે તજીને ચાલવું. ૨ સંપ્રાપ્ત ઘેાડાઓ છતાં, અંતે તજીને ચાલવું; સંપ્રાપ્ત હાડા છતાં, અંતે તજીને ચાલવું. ૩ સંપ્રાપ્ત વિમાના છતાં, અંતે તજીને ચાલવું; સંપ્રાપ્ત ઉદ્યાનેા છતાં, અંતે તને ચાલવું. ૪ ૧ અમારે આશય એ છે કે વિધવાઓને અસત્યાગે જતાં અટકાવા, એમને ધમ શિક્ષણ આપી આત્મપ્રાપ્તિના માર્ગ દારા–સસ્કારી બનાવેા. For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૬) સંપ્રાપ્ત પત્ની હોય પણ અંતેં તજીને ચાલવું; સંપ્રાણ પુત્રો હોય પણ, અંતે તજીને ચાલવું. ૫ સંપ્રાપ્ત મિત્રે હોય પણ, અંતે તજીને ચાલવું; સંપ્રાપ્ત ચિત્રો હોય પણું, અંતે તજીને ચાલવું. ૬ સંપ્રાપ્ત મીલે હેય પણ અંતે તજીને ચાલવું સંપ્રાપ્ત હીરો હોય પણ અંતે તજીને ચાલવું. ૭ સંપ્રાસ સેનું હોય પણ, અંતે તજીને ચાલવું સંપ્રાપ્ત રૂપું હોય પણ, અંતે તજીને ચાલવું. ૮ રંભા સમી રાણી છતાં, અંતે તજીને ચાલવું; નેહ ભરી શાણી છતાં, અંતે તજીને ચાલવું. સંપ્રાપ્ત ગાડી હોય પણ અંતે તજીને ચાલવું; આ વિશ્વની વાડી છતાં, અંતે તજીને ચાલવું. ૧૦ નિક વનપુત્રો તો છે(૨૬ ) ગજલ સહિની. શાની ગમે કરવી સફર, નિજ બંધુઓ તે કેદ છે; શાના ફરો મોટર ઉપર, નિજ બંધુઓ તે કેદ છે. ૧ શાના બન્યા વકતા પ્રખર, નિજ બંધુઓ તે કેદ છે, શાના બન્યા સર્જન પ્રવર, નિજ બંધુઓ તે કેદ છે. ૨ પકવાન શી રીતે ગમે, નિજ બંધુઓ તે કેદ છે; વિદ્વાન શી રીતે હમે, નિજ બંધુઓ તે કેદ છે. ૩ ભોજન ગમે છે શી રીત, નિજ બંધુઓ તે કેદ છે; ગાયન ગમે છે શી રીતે, નિજ બંધુઓ તે કેદ છે. ૪ For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org ( ૧૨૯ ) તેા કેદ છે; તે કેદ છે. હુસવું ગમે છે શી રીતે, નિજ બધુ વસવુ' ગમે છે શી રીતે, નિજ બંધુએ ઉત્સાહ આવે શી રીતે, નિજ મ નિદ્રાય આવે શી રીતે, નિજ બધુએ સ્વાતંત્ર્ય પંથ સ્વીકાર જો, નિજ બધુ પરતંત્ર ખેડી કાપો, નિજ મધુએ પર અર્થા દુઃખડાં વેઠતા, નિજ મધુએ તેા કેદ છે; નિજ દેશને ઉદ્ધારતા, નિજ ખંધુએ તે કેદ છે. ડૂબેલ જનને તારવા, નિજ ધુએ તે કેદ છે; નિદ્રાળુ આંખ ઉઘાડવા, નિજ ખંધુઓ તેા કેદ છે. ફ્ તન ધન તણા દ્યો ભાગ ત્યાં, નિજ અજિત બંધુ કેદ છે; આનદ શાના શાક જ્યાં, નિજ મધુએ તે કેદ છે, ૧૦ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only તેા કેદ છે; તા કેદ છે. પ તા કે છે; તે કેદ છે. ७ ચિંતા છતાં યે ના ટી. ( ૧૨૭) ગજલ સાહિની. વ્યાપાર લાખાના કર્યા, ચિંતા છતાં યે ના ટળી; પરિવાર છે પુષ્કળ ભર્યાં, ચિંતા છતાં યે ના ટળી; ૧ સ્વીકાર સંસ્કૃતના કર્યાં, ચિંતા છતાં યે ના ટળી. અભ્યાસ ઉદ્દ્ન કર્યાં, ચિંતા છતાંયે ના ટળી. ફરી ગોઠડી મિત્રા તણી, ચિંતા છતાં યે ના ટળી; શોભા કરી ચિત્રા તણી, ચિંતા છતાં ચે ના ટળી, ઉદ્યાનમાં જઇને ફર્યાં, ચિંતા છતાં યે ના ટળી; ભંડારમાં પૈસા ભર્યા, ચતા છતાં યે ના ટળી. Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૮). હાથી ખુલે છે બારણે, ચિંતા છતાં ચે ટળી; પુત્રે ઝુલે છે પારણે, ચિંતા છતાં યે ના ટળી. ૫ ભજન ઘણી છે ભાતના, ચિંતા છતાં ચે ના ટળી; - પટલાઈ છે નિજ હાથમાં, ચિંતા છતાં યે ને ટળી. ૬. સેના તણા શણગાર છે, ચિંતા છતાં ચે ના ટળી; નેહી રૂડા સરદાર છે, ચિંતા છતાં યે ના ટળી. ૭ છે કેડ પૂરણ કામિની, ચિંતા છતાં યે ના ટળી. ઘડિ આવી છે આરામની, ચિંતા છતાં ચે ના ટળી. ૮ રત્ન સુખાવહ રાજતાં, ચિંતા છતાં યે ના ટળી; * છ તથા છે છાજતાં, ચિંતા છતાં યે ના ટળી. ૯ આધિ નથી વ્યાધિ નથી, ચિંતા છતાં એ ના ટળી; અધિકારીની પદ્ધી મળી, ચિંતા આજત પણ ના ટળી. ૧૦ નિશ્ચર છઠ્ઠ છું નથી. (ર) ગજલ સહિની. ચેતી અને ચાલે હવે, નિશ્ચય અહીં રહેવું નથી; ચતી અને હાલે હવે, નિશ્ચય અહીં રહેવું નથી. ૧ ચેતી અને બેલે હવે, નિશ્ચય અહીં રહેવું નથી, ચેતી અને તે હવે, નિશ્ચય અહીં રહેવું નથી. ૨ ચેતી અને ખાવું હવે, નિશ્ચય અહીં રહેવું નથી; ચેતી અને પીવું હવે, નિશ્ચય અહીં રહેવું નથી. ૩ ચેતી અને જે હવે, નિશ્ચય અહીં રહેવું નથી; ચેતી અને રહેજે હવે, નિશ્ચય અહીં રહેવું નથી. ૪ For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯) જંજાળ છે ઝાકળ સમી, નિશ્ચય અહીં રહેવું નથી, ધન માલ પણ નક્કી નથી, નિશ્ચય અહીં રહેવું નથી. ૫ કંકાસ ચેતીને હરે, નિશ્ચય અહીં રહેવું નથી; વિશ્વાસ ચેતીને કરે, નિશ્ચય અહીં રહેવું નથી. ૬ ચેતી અને રાચ હવે, નિશ્ચય અહીં રહેવું નથી; ચેતી અને જો હવે, નિશ્ચય અહીં રહેવું નથી. ૭ ચેતી અને પટ પહેર, નિશ્ચય અહીં રહેવું નથી; ચેતી અને દુખ બહેરજો, નિશ્ચય અહીં રહેવું નથી. ૮ ચેતી અને કામ કરે, નિશ્ચય અહીં રહેવું નથી; ચેતી અને ધીમે કરે, નિશ્ચય અહીં રહેવું નથી. ૯ ચેતી અને નામે કરે, નિશ્ચય અહીં રહેવું નથી; જાવું જરૂર પરકમાં, નિશ્ચય અજિત રહેવું નથી. ૧૦ અંતે નરવને પામશે. (૨૨) ગજલ સહિતની. દારૂ તણું પીનાર જન, અંતે નરકને પામશે, વ્યભિચાના કરનાર જન, અંતે નરકને પામશે. ઘરૂ તણા પાનાર જન, અંતે નરકને પામશે; ગાંજા તણા પીનાર જન, અતે નરકને પામશે. ઈર્ષા તણા કરનાર જન, અંતે નરકને પામશે, અભિમાનમાં ધરનાર જન, અંતે નરકને પામશે. હેવાગ્નિથી બળનાર જન, અંતે નરકને પામશે; - છળથીય છેતરનાર જન, અંતે નરકને પામશે. For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) . ચહાનાર બીજાનું બુરું, અંતે નરકને પામશે, હરનાર ધન જે પારકું, અંતે નરકને પામશે. કન્યા તણા વિક્રયી જને, અંતે નરકને પામશે; પશુઓ તણું નિર્દયી જને, અંતે નરકને પામશે. ૬ પરમાર્થને જે કાપશે, અંતે નરકને પામશે પર ઘર અગર જે બાળશે, અને નરકને પામશે. ૭ દેવાલયે જે તડશે, અતે નરકને પામશે; * જીવ પાપમાં જે જોડશે, અંતે નરને પામશે. નિજ દેશના દ્રોહી જને, અંતે નરકને પામશે, નિજ ધર્મના દ્રોહી જને, અંતે નરકને પામશે. નિજ માતાના દ્રોહી અજિત, અને નરકને પામશે; નિજ નાતના દ્રોહી જને, અંતે નરકને પામશે. समजू जनोने प्रार्थना. ( १३०) ગજલ સોહિની. સમજ્યા સમું આ કામ છે, સમજુ જનેને પ્રાર્થના સમજ્યા સમું આ ધામ છે, સમજુ જનને પ્રાર્થના. ૧ સમજ્યા સમું આ નામ છે, સમજૂ જનેને પ્રાર્થના સમજ્યા સમે આરામ છે, સમજ્જ જનેને પ્રાર્થના. ૨ સમજ્યા સમી આ નારી છે, સમજુ જનને પ્રાર્થના સમજ્યા સમી ગાનારી છે, સમજુ જનને પ્રાર્થના. ૩ ૧ અર્થાત જ્ઞાનપૂર્વક ભોગ્ય-ભોગવવાનું. અગર નાશવંત નિસાર સત્ય સુખ વિહીન. For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૧) સમજ્યા સમી આ પ્યારી છે, સમજ જનેને પ્રાર્થના સમજ્યા સમી સરદારી છે, સમજૂ જનેને પ્રાર્થના. ૪ સમજ્યા સમે ઉદ્યાન છે, સમજૂ જનેને પ્રાર્થના સમજ્યા સમે અભિમાન છે, સમજુ જનને પ્રાર્થના. ૫ સમજ્યા સમાં આ માન છે, સમજૂ જનેને પ્રાર્થના સમજ્યા સમાં વેરાન છે, સમજૂ જનને પ્રાર્થના. ૬ સમજ્યા સમે આ નેહ છે, સમજૂ જનેને પ્રાર્થના સમજ્યા સમે આ દેહ છે, સમજૂ જનને પ્રાર્થના. ૭ સમજ્યા સમે આ ભાવ છે, સમજૂ જનેને પ્રાર્થના સમજ્યા સમે આ લ્હાવ છે, સમજૂ જનેને પ્રાર્થના. ૮ સમજ્યા સમું આ નાટય છે, સમજૂ જનેને પ્રાર્થના સમજ્યા સમા આ પાઠ છે, સમજુ જનને પ્રાર્થના. ૯ સમજ્યા સમે આ પાટ છે, સમજૂ જનેને પ્રાર્થના સમજ્યા સમે આ ઠાઠ છે, સમજૂ જનેને પ્રાર્થના. ૧૦ આકાશની છે વીજળી, સમજૂ જનેને પ્રાર્થના આવી અને પાછી વળી, સમજુ જનેને પ્રાર્થના. ૧૧ એ હાથમાં આવે નહી, સમજૂ જનેને પ્રાર્થના અક્ષય સુફળ લાવે નહી, અજિતાબ્ધિ જનને પ્રાર્થના. ૧૨ હાઇ વગરે શુદ્ધિને. (૧૨) ગજલ સહિની. દારૂ બગાડે બુદ્ધિને, સંસારમાં શોધી જુઓ; દારૂ બગાડે શુદ્ધિને, સંસારમાં શોધી જુઓ. ૧ For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org つ ( ૧૩૨ ) દાર બગાડે વૃદ્ધિને, સ'સારમાં શેાધી જુઓ; દારૂં મગાડે ઋદ્ધિને, સ'સારમાં શેાધી નુ. દારૂ બગાડૅ કમને, સંસારમાં ધેંધી જુઓ; દારૂ ઝાડે ધને, સસારમાં શેાધી જુએ. દારૂ બગાડે શને, સૌંસારમાં શેાધી જુએ; દારૂ બગાડે સ્નેહને, સંસારમાં શેખી જુઓ દારૂ બગાડે પ્રાણને, સંસારમાં શોધી જુઓ; દારૂ બગાડૅ જ્ઞાનને, સંસારમાં શેાધી જુએ. દારૂ બગાડે ધ્યાનને, સંસારમાં શેાધી જુએ; દારૂં બગાડે માનને, સંસારમાં શેાધી જુએ. દારૂ બગાડે નારીને, સંસારમાં શેાધી જીએ દારૂ બગાડે ચારીને, સંસારમાં શેાધી જુએ. દારૂ બગાડે નામને, સંસારમાં શેાધી જુએ; દારૂ બગાડે ધામને, સંસારમાં શેાધી જુઓ. દારૂ બગાડે જપ બધા, સ'સારમાં શોષી જુઓ; દારૂ બગાડે તપ બધાં, સંસારમાં શેાધી જી. દારૂ થકી પાછા હટા, સૌંસારમાં શેખી જુએ; દારૂ તણા સ્વામે હુડો, સંસારમાં શોધી જુએ. ૧૦ દારૂ બગાડે વખતને, સંસારમાં શેાધી જુએ; દારૂ બગાડે તખતને, સંસારમાં શેાધી જુએ. દારૂ બગાડે લખતને, સસારમાં શેાધી જુએ, દારૂ બગાડૅ સખતને, અજિતાધિએ શેાધી જુઓ. ૧૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only . 3 ૫ ૧૧ Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) રામનો અને પ્રાઇઝ ધો. (૧૩૨) ગજલ સોહિની. કપડાં વણાયાં યંત્રથી, સમજે અને આગળ ધસે; કપડાં સિવાણું યંત્રથી, સમજે અને આગળ ધસ. ૧ વાહન ચલાવ્યાં યંત્રથી, સમજે અને આગળ ધસે; ગાયન ગવાણું યંત્રથી, સમજે અને આગળ ધસે. ૨ ઉન્નતિ કરે ભાતિક તણું, સમજે અને આગળ ધસે ઉન્નતિ કરે દૈવત તણું, સમજે અને આગળ ધસે. ૩ ઉન્નતિ કરે અધ્યાત્મની, સમજે અને આગળ ધસે, ઉન્નતિ કરે અભ્યાસની, સમજે અને આગળ ધસે. વાતે ચલાવી તારથી, સમજે અને આગળ ધસે; લાતે ચલાવી તારથી, સમજે અને આગળ ધસે. ઘાતે ચલાવી તારથી, સમજે અને આગળ ધસે, નાતે ચલા તારથી, સમજે અને આગળ ધસે. આગળ ચલાવે બુદ્ધિને, સમજે અને આગળ ધસે. આગળ ચલાવે શુદ્ધિને, સમજે અને આગળ ધસે. ૭ વર્તે પરસ્પર પ્રેમથી, સમજે અને આગળ ધસો; વર્તે પરસ્પર નેમથી, સમજો અને આગળ ધસે. નકા ચલાવી યંત્રથી, સમજે અને આગળ ધસે, આ પુસ્તક છપાણુ યંત્રથી, સમજે અને આગળ ધસે. ઘણું બુદ્ધિ કેરું રાજ છે, સમજે અને આગળ ધસે; ઘણું બુદ્ધિ કેરૂં કાજ છે, સમજે અને આગળ ધસે. ૧૦ હીન્દુ અને ઈસ્લામિ, સમજે અને આગળ ધસે, ખ્રીસ્તી અને જરાતિ, સમજે અને આગળ ધસો. ૧૧ For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org arth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૪) ઢો જગતના જેનીઓ, સમજે અને આગળ ધસે, સૂરિજન મુનિને રોગીઓ, સમજ અજિત આગળ ધસે. ૧૨ ચર અાવીને ચાલ્યા ગયા. (૨૨) ગજલ સહિની. સવણ સરીખા રાજવી, પણ અંતમાં ચાલ્યા ગયા; કૈરવ સમાન પરાક્રમી, પણ અંતમાં ચાલ્યા ગયા ૧ જ્ઞાની જને શ્રી કૃષ્ણ સમ, પણ અંતમાં ચાલ્યા ગયા; દાની જને શ્રી કર્ણ સમ, પણ અંતમાં ચાલ્યા ગયા. ૨ સેના તણું નાયક વડા, પણ અંતમાં ચાલ્યા ગયા; નારદ સમાં ગાયક વડા, પણ અંતમાં ચાલ્યા ગયા. ૩ વાલ્મીક જેવા કવિવરે, પણ અંતમાં ચાલ્યા ગયા; ને વ્યાસ જેવા ગ્રન્થકા-રક અંતમાં ચાલ્યા ગયા. ૪ ધર્મ દાતા બાદ્ધ સરખા, અંતમાં ચાલ્યા ગયા; ત્યાગી વડા મહાવીર સરખા, અંતમાં ચાલ્યા ગયા. ૫ શીવાજી સમ તલવારિયા, પણ અંતમાં ચાલ્યા ગયા; શ્રી રામ સમ અવતારિયા, પણ અંતમાં ચાલ્યા ગયા. ૬ શંકર સમા આચાર્ય જન, પણ અંતમાં ચાલ્યા ગયા : પંડિત પ્રવર શ્રીનીલક સમ, પણ અંતમાં ચાલ્યા ગયા. ૭ હાથી ઉપર ચઢનાર તે, પણ અંતમાં ચાલ્યા ગયા; ઘોડા તણું અસવાર તે, પણ અંતમાં ચાલ્યા ગયા. ૮ હું હું કરી ધન મેળવ્યું તે, અંતમાં ચાલ્યા ગયા; સંસાર કેરા પથિક થઈને અંતમાં ચાલ્યા ગયા ૯. For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૫ ) ઘુમાવતા જે બાણુને, અજિતાબ્ધિ તે ચાલ્યા ગચા; ધારી તનુ તે સ જન, અહીં આવીને ચાલ્યા ગયા. ૧૦ મિથ્યાતિમાની ( ૧૨ ) ગજલ સાહિની મિથ્યાભિમાની પુરૂષને, આપદ શિરે આવી પડે; મિથ્યાભિમાની પુરૂષને, જૂહું સદા વવું પડે. મિથ્યાભિમાની પુરૂષની, જગમાં બધા હાંસી કરે; મિથ્યાભિમાની પુરૂષનુ, દિલડું કદાપિ ના ફરે. મિથ્યાભિમાની પુરૂષ જગ,–માં દેવને નમતા નથી; મિથ્યાભિમાની પુરૂષ જગ,-માં શાસ્ત્રને ગણતા નથી. ૩ મિથ્યાભિમાની પુરૂષમાં, કદી નમ્રતા આવે નહી; મિથ્યાભિમાની પુરૂષ દિલ,-માંહી દયા લાવે નહી. મિથ્યાભિમાની પુરૂષ જગ,-માં દુષ્ટ દુર્ગંધન થયા; મિથ્યાભિમાન પ્રતાપથી, નિજ ધામ ધન હારી ગયા. ૫ મિથ્યાભિમાન કરી નહી, મ્હાટુ' એ જગમાં પાપ છે; મિથ્યાભિમાન તજેલ તે, જગમાં વડે નિષ્પાપ છે. મિથ્યાભિમાની દીકરી, નિજ વૃદ્ધને પરણાવશે; મિથ્યાભિમાની દીકરી, દાીયાને આપશે. મિથ્યાભિમાની દીકરી જન, આંધળાને આપશે; મિથ્યાભિમાની દીકરી, જન ષંઢને વળગાડશે. મિથ્યાભિમાન કુલીનની, વાર્તા જુએ જીવરાજની; મિથ્યાભિમાન તજો અને, પ્રીતી કરી નિર્મોનની. For Private And Personal Use Only ૪ Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૬) મમતા તિહાં શમતા નથી, મમતા વિષે આનંદ છે મિથ્યાભિમાન તજ્યા વિના, અજિતાબ્ધિ કયાં આનંદ છે. ૧૦ માનો. (૨) ગજલ સહિની જગમાંહી જન્મ ધરી અને, લોભી જાને શું ના કરે; દીકરી તણ લઈ દામને, લેભી જને વિક્રય કરે. ૧ દમડા તણું કારણ અરે, એ ભૂત સમ ભમતા ફરે; લોભી જનેનું હૃદય તે, દમડા વિષે મમતા ધરે. ૨ લેભી જને દેવાલ –નું દ્રવ્ય પણ ખાવા ચહે. . લેથી જને પશુ પક્ષીઓ,-નું દ્રવ્ય પણ ખાવા ચહે ૩ લોભી જને નિજ બેનનું, પણ દ્રવ્ય ખાવાને ચહે; લેથી જ નિજ ભાઈનું, પણ દ્રવ્ય ખાવાને ચહે. ૪ આકાશ પડ પૂરાય પણ, મન ભીનું પૂરાય ના તીર્થ સ્થળે જન લોભીઓ,-નું હૃદય પણ દોરાય ના. ૫ નિરાંતથી પીતા નથી, નીરાંતથી ખાતા નથી; લેથી જ આ વિશ્વમાં, સંબંધીને ચહાતા નથી. ૬ પરમાર્થમાં પ્રીતી નહી, ને સ્વાર્થ માંહી એ શૂરા સદ્ધર્મમાં પ્રીતી નહી છે –ટા મથે છે એ પૂરા. ૭ માટે પ્રભાતે ઉઠીને, એનું વદન જેવું નહી, ભીજનોના સંગથી, શુભકર્મને બોવું નહી. ૮ માટે જ હારી વિનતિ, સજ્જન જનોને છે સદા; લોભી પુરૂષને સંગ તે, અતિજન્મ આપે આપદા. For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૭) ચાચે નથી પ્રીતિ અને અન્યાયથી ધન મેળવે; જય અજિત અગ્નિ ચાર એ -ના વ્યને અને હરે. ૧૦ શોધીન. (૨૬) ગજલ સહિની. ધી જુઓને સર્ષ છે, તે નાશ સૈ તેને કરે; ક્રોધી જુઓને સિંહ છે, સંહાર સે તેને કરે. ૧ કેબી જનોના હૃદયમાં, પાવક સદા સળગ્યા કરે; ધી જનેને વિશ્વમાં, આપદ સદા વળગ્યા કરે. ૨ ક્રોધી જનેના હૃદયમાં, આનન્દ ઘી રહેતી નથી, ક્રોધી જનેના હૃદયમાં, શાંતિ શીતળ રહેતી નથી. ૩. ક્રોધી જનેનાં તપ બધાં, નિષ્ફળ સદાયે થાય છે, ક્રોધી જનેના જપ બધા, નિષ્ફળ સદા થઈ જાય છે. ૪ ક્રોધી જનેથી ધ્યાન પણ, ભગવાનનું થાતું નથી; ક્રોધી જનેથી જ્ઞાન પણ, ભગવાનનું થાતું નથી. ૫ ક્રોધી જને શું ના કરે, તે વાણીમાં આવે નહી, ક્રોધી જનેના સંગમાં, વિશ્વાસ પણ આવે નહી. ૬ ક્રોધી જનેની માત પણ, એ કેધ કારણ શાપ દે, ક્રોધી જનેના તાત પણ, એ કેધ કાણુ શાપ દે. ૭ છે ક્રોધ એ ચંડાળ માટે, હૃદયમાં નવ રાખવો ( અભડાય છે આત્મા અતા, સમજી અને એ ત્યાગ, ૮ ક્રોધે ભરેલી કામની, બે કામની થઈ જાય છે, - ક્રોધે ભરેલો આદમી, બે આદમી થઈ જાય છે. For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૮) માટે જ, ક્રોધ વિદાર, ને શાંતિ અંતર ધાર; ઉદ્દભવ હૃદયમાં થાય પણ, અજીતાબ્ધિ જ્ઞાને વાર. ૧૦ દૂધર (૩૭). ગજલ સહિની. ઘૂંઘટ તણા પાપે કરી,-ને નાથને જોયા નહી; - ઘૂંઘટ તણા પાપે કરી-ને દેવને જોયા નહી. ઘૂંઘટ તણા પાપે કરી, ઘરમાં છતાં જોયા નહી, - ઘૂંઘટ તણું પાપે કરી, પ્રિય પ્રાણુ મન પ્રોયા નહી. ૨ ઘૂંઘટ તણું પાપે કરી, નયને નયન નવ મેળવ્યાં; ઘૂંઘટ તણું શમે કરી, વચને વચન નવ મેળવ્યાં ૩ ઘૂંઘટ તણા પાપે કરી, રચને રચન નવ મેળવ્યાં : ઘૂંઘટ તણા પાપે કરી, સ્મરણે મરણ નવ મેળવ્યાં. ૪ ઘૂંઘટ તણું પાપે કરી, મૂતિ મધુર દીઠી નહી; ઘૂઘટ તણા પાપે કરી, પ્રિય વસ્તુ થઈ મીઠી નહી. ૫ ઘૂંઘટ તણા પાપે કરી, રસતા અરસતા થઈ રહી : ઘૂંઘટ તણા પાપે કરી, આનંદતા ચાલી ગઈ. ઘૂંઘટ તણું પાપે કરી, અદ્વૈતતા ચાલી ગઈ ઘૂંઘટ તણા પાપે કરી, ને તતા આવી રહી. ૭ ઘૂંઘટ તણા પાપે કરી, વસ્તુ અવસ્તુ થઈ રહી, - ઘૂંઘટ તણા પાપે કરી, ધર્મોન્નતિ પણ નવ થઈ. ૮ ઘૂંઘટ તણું પાપે કરી, અવતાર મુજ એળે ગયે; ઘૂંઘટ તણું પાપે કરી, ગજ અયોગ બની ગયે. ૯ For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૯ ) ઘંઘટ તણું પાપ કરી, પ્યારી પ્રિયા ન્યારી થઈ » ઘુંઘટ તણા પાપે અછત, અપ્રિયતા પ્યારી થઈ. ૧૦ અંતરશાંતિ. (૩૮) ગજલ સહિની. અંતર તણી શાંતિ વિના, નિદ્રા નયન આવે નહી, અંતર તણી શાંતિ વિના, આનંદ પણ આવે નહી. ૧ અંતર તણી શાંતિ વિના, આરામ પણ આવે નહી, અંતર તણી શાંતિ વિના, ભેજન મધુર ભાવે નહી. ૨ અંતર તણી શાંતિ વિના, ભગવાનની ભક્તિ નથી; અંતર તણી શાંતિ વિના, પ્રભુ ચરણે આસક્તિ નથી. ૩ અંતર તણી શાંતિ વિના, કળ નવ પડે એકે ઘ4; અંતર તણી શાંતિ વિના, મૂર્ખ મરે છે આથી ૪ અંતર તણી શાંતિ વિના, બગલા સરીખું ધ્યાન છે, અંતર તણું શાંતિ વિના, વાચ્યાર્થ કેવળ જ્ઞાન છે. ૫ અંતર તણી શાંતિ વિના, કુતરા સરીખું માન છે; અંતર તણું શાંતિ વિના, નિશ્ચય પુરૂષ નાદાન છે. ૬ અંતર તણી શાંતિ વિના, જપ તપ બધાં જૂઠાં પડે , અંતર તણી શાંતિ વિના, વૈરાગ્ય પણ ભૂઠે પડે. ૭ અંતર તણી શાંતિ વિના, તપ તેજ નાશી જાય છે; અંતર તણી શાંતિ વિના, માનવ અમાનવ થાય છે. ૮ માટે જ શાણું સજજને, મિત્ર અને શિષ્ય બધા, સદ્દગુરૂ તણું સાધથી, શાંતિ વરી લે સર્વથા. ૯ For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૦ ) અંતર વિષે આરામ છે, તે પુરૂષ અંતતિ છે; અજીતાબ્ધિ જગમાં તે નરે, બ્રહ્મરૂપમાં ઓતપ્રેત છે. ૧૦ પ્રમુHRU-(38) ગજલ-સોહિની હરતા રહે ફરતા રહો, સમરણ સદા કરતા રહો; ખાતા રહો પીતા રહે, સમરણ સદા કરતા રહે. ૧ વ્યાપાર પણ કરતા રહે, સમરણ સદા કરતા રહે; વ્યવહાર કેરાં કાજમાં, સમરણ સદા કરતા રહે. ૨ આવ્યા કરે ચાલ્યા કરે; સમરણ સદા કરતા રહે ? આજે અને કાલે સદા, સમરણ મધુર કરતા રહે. ૩ ઉદ્યાનમાં વૈરાનમાં, સમરણ સદા કરતા રહે; ' ઘરમાં અગર કે નગરમાં, સમરણ સદા કરતા રહે. ૪ પૃથ્વી ઉપર,કે ઘર ઉપર, સમરણ સદા કરતા રહે; બ્રાહ્મણ અગર હે રાજવી, સમરણ સદા કરતા રહે. ૫ ઇસ્લામ કે હિન્દુ હજ, સમરણ સદા કરતા રહે; જરાતિ કે બ્રીતિ હજો, સમરણ સદા કરતા રહે. ૬ ૌદ્ધો હજે જેનો હજો, સમરણ સદા કરતા રહે; નારી હશે કે નર હજ, સમરણ સદા કરતા રહો. ૭ સ્વામી હજે સેવક હજે, સમરણ સદા કરતા રહે; બને હજે એકજ હજો, સમરણ સદા કરતા રહે. ૮ સમરણ સમેવડ ધર્મ નહિ, સમરણ સમુંવડ કમ નહી, સંસાર કેરું તત્વ છે, સમરણ સમું વડ સત્ત્વ નહીં. હું For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧) સંસારની વ્યાધિ ઉપર, સમરણ અજિત છે ઔષધિ સહકષ્ટ નાશક સ્પષ્ટ છે, સમરણ વિના સદ્દગતિ નથી. ૧૦ વાવો . (૪૦) ગજલ સહિની. દેવાલમાં દાન દઈ, દે તણી સેવા કરે; તીર્થ સ્થળમાં દાન દઈ, તીર્થો તણી સેવા કરે. ૧ મૂકાલમાં દાન દઈ મૂકે તણી સેવા કરે, અંધાલયોમાં દાન દઈ, અધે તણી સેવા કરે. ૨. દર્દી જોને દાન દઈ, દર્દી તણું સેવા કરે; આતિથ્ય અતિથીનું કરી, અતિથી તણી સેવા કરે. ૩ પંડિત જનને મદદ દઈ, પંડિત તણી સેવા કરે ગરી ઉપર કઇ ધ્યાન દઈ, ગરીબ તણી સેવા કરે. ૪ પશુઓ બચાવી કતલનાં, પશુઓ તણી સેવા કરે, પર બનાવી પાણીની, તરસ્યા તણી સેવા કરે. ૫. સન્માન આપી સાધુને, સાધુ તણી સેવા કરે; વિનયે નમી જન વડિલને, વડિલ તણી સેવા કરે. ૬ ભકિત કરી ભગવાનની, ભગવાનની સેવા કરે; જપ તપ કરી ગુરૂગમ વડે, આત્મા તણું સેવા કરે. ૭ જૂકાઈ ને પરિત્યાગીને, પિતા તણું સેવા કરે; સેવા વડે મેવા મળે, સેવા કરે સેવા કરે. પાવન ઘણે આ પંથ છે, સેવા કરે સેવા કરે, સમીપે વસે ભગવત છે, સેવા કરે સેવા કરે ૯ For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir མས་པའི་མ (૧૪૨ ) આપદ તણે અહિં અંત છે, અજિતાબ્ધિશુભ સેવા કરે; સેવ્ય સ્વરૂપે સંત છે, સેવા કરે સેવા કરે. ૧૦ ལ་ཨེཝ པ ས ཙམ પરત કરી દીધા. (૪૨) ગજલ સહિની. જ્ઞાની પુરૂષને સહજમાં, કામે પરાસ્ત કરી દીધા ધ્યાની પુરૂષને સહજમાં, કામે પરાસ્ત કરી દીધા. ૧ દાની પુરૂષને સહજમાં, કામે પરાસ્ત કરી દીધા. માની પુરૂષને સહજમાં, કામે પરાસ્ત કરી દીધા. ૨ દેવાધિરાજા ઈન્દ્રને, કામે પરાસ્ત કરી દીધા આકાશચારી ચન્દ્રને, કામે પરાસ્ત કરી દીધા. બ્રહ્માજીને પણ સહજમાં, કામે પરાસ્ત કરી દીધા; * શંભુજીને પણ સહજમાં, કામે પરાસ્ત કરી દીધા. ૪ નારદજીને પણ સહજમાં, કામે પરાસ્ત કરી દીધા હિણ રૂષિને સહજમાં, કામે પરાસ્ત કરી દીધા. રાજાધિરાજા સર્વને, કામે પરાસ્ત કરી દીધા તલવારના ઘરનારને, કામે પરાસ્ત કરી દીધા. બંદૂકના ધરનારને, કામે પરાસ્ત કરી દીધા સાય સંહરનારને, કામે પરાસ્ત કરી દીધા. રણમાં પ્રખર હુડનારને, કામે પરાસ્ત કરી દીધા વનમાંહિ જઈ વસનારને, કામે પરાસ્ત કરી દીધા. ભાષણ વડાં કરનારને, કામે પરાસ્ત કરી દીધા - વૈદક વિમળ કરનારને, કામે પરાસ્ત કરી દીધા. For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૩ ) ગુરૂદેવની થાશે દયા, અજીતાબ્ધિની થાયે દયા; જો વિજય થાશે કામના, તા વિશ્વને જીતી ગયા. રથમ વગર આવે નદ્દીં. ( ૧૨ ) ગજલ સેાહિતી. તલમાં વસે છે તેલ પણ, ઉદ્યમ વગર આવે નહી; દુધમાં વસે છે ઘી છતાં, ઉદ્યમ વગર આવે નહી. ૧ વિદ્યા વસે વિદ્વાનમાં, ઉદ્યમ વગર આવે નહીં; પ્રભુજી વસે અંતર વિષે, ઉદ્યમ વગર આવે નહી. રત્ના વસે સાગર વિષે, ઉદ્યમ વગર આવે નહી; સાનું ભર્યું. પૃથ્વી વિષે, ઉદ્યમ વગર આવે નહી. પાવક ભર્યાં કાષ્ટો વિષે, ઉદ્યમ વગર આવે નહી; વ્હાલા વસે અંતર વિષે, ઉદ્યમ વગર આવે નહી. તૃપ્તિ ભરી છે અન્નમાં, ઉદ્યમ વગર આવે નહી; લક્ષ્મી વસે છે ભાગ્યમાં, ઉદ્યમ વગર આવે નહી. ઔષધે વનમાં ભર્યાં, ઉદ્યમ વગર આવે નહી; ભગવાન અંતરમાં ભર્યાં, ઉદ્યમ વગર આવે નહી. છે જ્ઞાન અંતરમાં ભર્યું, ઉદ્યમ વગર આવે નહી; છે શાંતિ અ ંતરમાં ભરી, ઉદ્યમ વગર આવે નહી. છે લકિત અંતરમાં ભરી, ઉદ્યમ વગર આવે નહી; અજિતાબ્ધિ અંતરમાં ભર્યાં, ઉદ્યમ વગર આવે નહી. ૮ પશ્ચિમ સમુ સ્વાતંત્ર્ય પણ; ઉદ્યમ વગર આવે નહી; સહુ ઉન્નતિનુ' તંત્ર પણુ, ઉદ્યમ વગર આવે નહી. For Private And Personal Use Only 3 ૬ Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૪) સાફલ્ય માનવભવ તણું, ઉદ્યમ વગર આવે નહી; કાશલ્ય સ કળા તળુ, ઉદ્યમ વગર આવે નહી. ૧૦ A વામી પડે. ( ૩ ) ગજલ સેાહિતી. અભ્યાસ વિષ્ણુ ચેગી તડ્ડા, ચમ નિયમમાં ખામી પડે; અભ્યાસ વિષ્ણુ તપસી તણા, તપ તેજમાં ખામી પડે. ૧ અભ્યાસ વિષ્ણુ વિદ્યાર્થિની, વિદ્યા વિષે ખામી પડે; અભ્યાસ વિષ્ણુ બ્રાહ્મણ તણી, સધ્યા વિષે ખામી પડે. ૨ અભ્યાસ વિષુ વૈદ્યો તણા, વૈદક વિષે ખામી પડે; અભ્યાસ વિષ્ણુ વેદાંતિના, વેદાંતમાં ખામી પડે. અભ્યાસ વિષ્ણુ જોષી તણા, જોતિષ વિષે ખાસી પડે; અભ્યાસ વિષ્ણુ ઉદ્યોગીના, ઉદ્યાગમાં ખામી પડે. અભ્યાસ વિષ્ણુ ઘેાડા તણી, રહેવાલમાં ખામી પડે; અભ્યાસ વિષ્ણુ વકિલા તણા, હેવાલમાં ખામી પડે અભ્યાસ વિષ્ણુ બળદો તણા, મળમાં જરૂર ખામી પડે; અભ્યાસ વિણુ હાથી તણા, ખળમાં જરૂર ખામી પડે. હું અભ્યાસ વિષ્ણુ વ્યાપારીના, વ્યાપારમાં ખામી પડે; અભ્યાસ વિષ્ણુ વ્યાકરણમાં, શાસ્રીજીને ખામી પડે. છ અભ્યાસ વિષ્ણુ ભકત તણી, ભકિત વિષે ખામી પડે; અભ્યાસ વિણ યાા તણી, શકિત વિષે ખામી પડે. ૮ અભ્યાસ વિષ્ણુ વ્યાયામીના વ્યાયામમાં ખામી પડે; અભ્યાસ નિણું વક્તા તણી, વાણી વિષે ખાીં પડે. For Private And Personal Use Only ૩ Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૫). અભ્યાસમાં સુખ શાંતિ છે, -ને અજિત તેથી ઉન્નતિ, અભ્યાસ વિણ અટકી પડે, સુંદર મતિ સાથે ગતિ. ૧૦ વાળ રહે. (૧૪) ગજલ સોહિની. જન ઊર્ધ્વ પંથે જાય છે, સંસારમાં વાણુ વડે; વરીય મિત્રો થાય છે, સંસારમાં વાણી વડે. ભગવાન રાજી થાય છે, સંસારમાં વાણુ વડે; રાજાજી રાજી થાય છે, સંસારમાં વાણી વડે. ઉપદેશક મુંઝાય છે, સંસારમાં વાણુ વડે આત્મા પરાત્મા થાય છે, સંસારમાં વાણી વડે. મિત્રેય પણ શત્રુ બને, સંસારમાં વાણી વડે; જનની વિમુખ થઈ જાય છે, સંસારમાં વાણી વડે; ૪ ભ્રાતા વિમુખ થઈ જાય છે, સંસારમાં વાણુ વડે, ત્રાતા અત્રાતા થાય છે, સંસારમાં વાણી વડે. શ્રીકૃષ્ણજી વિખ્યાત છે, સંસારમાં વાણી વડે, સૂરિ હેમ પણ પ્રખ્યાત છે, સંસારમાં વાણી વડે. ૬ ઉપકાર મહાવીરે કર્યો, સંસારમાં વાણુ વડે; ઉપકાર શ્રીબુદ્ધ કર્યો, સંસારમાં વાણી વડે. કોયલ તણે આદર બને, સંસારમાં વાણી વડે, પોપટ હૃદયમાંહી ગમે, સંસારમાં વાણી વડે. વકિલો કમાતા દેખીયે, સંસારમાં વાણી વડે ઉદ્ધાર જનને લેખીયે, સંસારમાં વાણુ વડે, 4 . For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) અધ્યાત્મરસની રેલડી, અજીતાગ્ધિ શુભ વાણી વડે, આવે મધુર પળ મેાક્ષની, અજિતાબ્ધિ શુભ વાણી વડે, ૧૦ રોયા વો. ( ૧૪૧) ગજલ સેાહિની. મૃત માતને સંભારીને, હરદમ હૃદય રોયા કરે; મૃત તાતને સંભારીને, હરદમ હૃદય રોયા કરે. મૃત મિત્રને સભારીને, હરદમ હૃદય રીચા કરે; મૃત પુત્રને સંભારીને, હરદમ હૃદય રાયા કરે. , મૃત મ્હેનીને સંભારીને, હરદમ હૃદય રાયા કરે; મૃત પત્નીને સંભારીને, હરદમ હૃદય રાયા કરે. મૃત આમને સંભારીને, હરદમ હૃદય રાયા કરે, મૃત જ્ઞાનીને સંભારીને, હરદમ હૃદય રશયા કરે. મૃત દાનીને સંભારીને, હરદમ હૃદય રેશયા કરે. મૃત ધ્યાનીને સંભારીને, હરદમ હૃદય રાયા કરે. પરમાથી મૃત સ ંભારીને, હરદમ હૃદય રોયા કરે; મૃત બાલુડાં સંભારીને, હરદમ હૃદય રાયા કરે. દુ:ખ ગાયનાં સંભારીને, હરદમ હૃદય રાયા કરે; દુઃખ અધનાં સંભારીને, હરદમ હૃદય રેયા કરે. દુઃખ દર્દીનાં સંભારીને, હરદમ હૃદય રાયા કરે; દુઃખ દેહનાં સભારીને, હરદમ હૃદય રેયા કરે. . દુ:ખ ધમીનાં સ’ભારીને, હરદમ હૃદય રેશયા કરે; દુઃખ દેહનાં સભારીને, હરદમ હૃદય રેશયા કરે. For Private And Personal Use Only . ૩ Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૭ ). દુખ સ્નેહનાં સંભારીને, હરદમ હૃદય યા કરે, • કાર્ય પૂરણ ભાવથી, હરદમ હદય રેયા કરે. તવાર બંધ છે. () ગજલ સહિની. તકરાર બન્ધ કરે હવે, તકરારમાં સંકષ્ટ છે, - તકરારમાં આ દેશની, અંતે ફજેતી સ્પષ્ટ છે. ૧ તકરારથી સરકારમાં, ચકચાર ચર્ચા થાય છે; તકરારથી આ દેશમાં, લાખે તણે વ્યય થાય છે. ૨ તકરારથી ફાંટા પડયા, તકરારથી કાંટા પડ્યા; તકરારથી ધર્મી જને, લાખે જગતમાં આથડયા. ૩ તકરારમાંહી હું વધે, તકરારમાંહી તું વધે, તકરારમાં હું તૂ વડે, અતિ કલેશ અને સાંપડે. ૪ તકરાર બંધ કરે હવે, દિગંબરે ભવેતાંબરે; તકરાર બંધ કરે હવે, ઢુંઢક તમે સહુદ વરે. ૫ તકરાર બંધ કરે હવે, ઈસ્લામવાદી સજજને; તકરાર બંધ કરે હવે, ઈશુ માનતા ખ્રીસ્તી જને ૬ તકરાર બંધ કરે હવે, શાકો અને એ વૈષણવે ? તકરાર બંધ કરે હવે, વલભ અને શ્રી વૈષ્ણવે. ૭ તકરાર બંધ કરો હવે, સીયા અને વળી સુન્નીઓ તકરાર બંધ કરે હવે, સ્વામી તણુ સત્સંગિઓ. ૮ તકરાર દુઃખનું મૂળ છે, તકરાર હેટું શૂળ છે, તકરારથી લજવાય વય, શુભ ધર્મ જ્ઞાતિ કુળ છે. ૯ For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૮ ) આત્મા અજિત નિલેપ છે, તકરાર કરવી ના ઘટે; તકરારથી સ્વાતંત્ર્યનાં, સિદ્ધાંત સા પાછાં હૅઠે. ૧૦ એજ વિનતો વાવ છે. ( ૨૪૭) ગજલ સેાહિની. અત્તર લગાવ્યુ કેશમાં, પણ એક દિન તે ખાખ છે; પુષ્પા લગાવ્યાં કેશમાં, પણ એક દિન તે ખાખ છે. ૧ મૃદુતા લગાવી કેશમાં, પણ એક દિન ને ખાખ છે; સોન્દ આણ્યુ કેશમાં, પણ એક દિન તે ખાખ છે, ર અણિયાળી સુંદર આંખડી, પણ એક દિન તા ખાખ છે; જાણે કમળની પાંખડી, પણ એક દિન તેા ખાખ છે. ૩ ચમકારથી ઘાયલ કરે, પણ એક દિન તેા ખાખ છે; મુનિવર તણાં હૈડાં હરે, પણ એક દિન તેા ખાખ છે. જ ઉશી સમી કાચા બની, પણ એક દિન તેા ખાખ છે; શકુંતલા સમ વેલ્લિકા, પણ એક દિન સાન્દવાળા હાવ છે, પણ એક દિન તે મા વાળા ભાવ છે, પણ એક દિન તા શિશરાજ સરખું વદન છે, પણ એક દિન તે ખાખ છે; હુંસી સરિખું ગમન છે, પશુ એક દિન તેા ખાખ છે. ચંચળ કમળ સમ ચરણ છે, પણ એક દિન તા ખાખ છે; ચાવન ભરેલુ સ્મરણ છે, પણ એક દિન તા ખાખ છે. ખીલીશમાં એ ભાઈ તુ, તન એક દિન તેા ખાખ છે; ફુલીશમાં આ ખાઇ તું, તન એક દિન તે ખાખ છે; તે ખાખ છે. ૫ ७ ८ For Private And Personal Use Only ખાખ છે; ખાખ છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૯) ચાલો પ્રભુના શરણમાં, અક્ષય રસેની રેલ છે; અજીતાબ્ધ તન તે ખાખ છે, આત્મા જ અમૃત વેલ છે. ૧૦ ૧ ગાવું કર પરસ્ટોમાં. (૪૮) ગજલ સોહિની. જાવું જરૂર પરલોકમાં, શા માટે દુષ્કર્મો કરે; જાવું જરૂર પરલોકમાં, શા માટે પાપ આચરો. - જાવું જરૂર પરલોકમાં, શા માટે તાપ સહે તમે જાવું જરૂર પરકમાં, શા માટે વિશ્વ ચહે તમે. જાવું જરૂર પરલોકમાં, કે થતાં દરબારને; જાવું જરૂર પલકમાં, હૂકમ થતાં જગનાથને. જાવું જરૂર પલકમાં, મિલકત જગતની મહેલીને; જાવું જરૂર પરલોકમાં, સહુ ઠાઠ જગના ઠેલીને. જાવું જરૂર પરકમાં, મંદીર મહટાં મહેલીને, જાવું જરૂર પલેકમાં, ખેલ ખલકના ખેલીને. જાવું જરૂર પરલોકમાં, તરૂણી પરમપ્રિય ત્યાગીને, જાવું જરૂર પલેકમાં, પુત્રો પરમ પ્રિય ત્યાગીને. જાવું જરૂર પરલેકમાં, અધિકાર જગના ત્યાગીને, જાવું જરૂર પરલોકમાં, અશ્વો અમૂલા ત્યાગીને જાવું જરૂર પરલોકમાં, હાથી અમૂલા ત્યાગીને, જાવું જરૂર પરલોકમાં, રથડાય સઘળા ત્યાગીને. જાવું જરૂર પરલોકમાં, નિજ દેહને પણ ત્યાગીને; જાવું જરૂર પરલોકમાં, જગ સ્નેહને પણ ત્યાગીને For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) આવે ન કંઈ પણ સાથમાં, છે કર્મનાં ફળ સાથમાં. જાવું અજિત પરલોકમાં, નથી જીવન હારા હાથમાં. ૧ ૧ હિં કરે. (૪) ગજલ સહિની સતે કહે સંસારમાં, સત્સંગ નિત્ય કર્યા કરે; સંતે કહે સંસારમાં, દુઃસંગ નિત્ય તજ્યા કરે. તે કહે સંસારમાં, પ્રાણી ઉપર સખે કૃપ; - સંતે કહે સંસારમાં, એકાંતમાં સુખ સર્વથા. તે કહે સંસારમાં, પાપ થકી પાછા પડે, સંતે કહે સંસારમાં, ક્રોધારિના હામ લહડો. તે કહે સંસારમાં, નિર્માતા રાખો સદા; સંતે કહે સંસારમાં, નવ કેઈને દ્યો આપદા. સંતે કહે સંસારમાં, શાંતિ સરિખું સુખ નથી, સતે કહે સંસારમાં, ઉદ્વેગ સરખું દુઃખ નથી. સતે કહે સંસારમાં, પરલોકનું સાધન કરે; સંતે કહે સંસારમાં, ભગવાનની ભક્તિ કરે. સંતે કહે સંસારમાં, આત્મા સમા સહ આતમા; - સંતે કહે સંસારમાં, આમાજ છે પરમાતમા. સતે કહે સંસારમાં, નિર્લોભ નિર્મળ તત્વ છે; સંતે કહે સંસારમાં, સચ્ચાઈ સાચું સત્વ છે. સતિ કહે સંસારમાં, મૃત્યુ રહિત રહેવું નથી, સંતે કહે સંસારમાં, લક્ષણ દુઃખદ લેવું નથી. For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૧ ) સતે કહે સંસારમાં, આત્માજ કેવળ પ્રાપ્ય છે, બેલે અજિત સંસારમાં, પણ સર્વને દુઃપ્રાપ્ય છે. ૧૦ चिंता करो नही मानवी (१५०) ગજલ સહિની. ચિંતા કરે નહી માનવી, ચિંતા કર્યાથી શું વળે; | ચિંતા કરે નહી માનવી, ચતુરાઈ ચિંતાથી બળે. ૧ ચિંતા કરે નહી માનવી, તન તેજ પણ નિશ્ચય હઠે; ચિંતા કરો નહી માનવી, આયુષ્ય પણ નિશ્ચય ઘટે. ૨ ચિંતા કરો નહી માનવી, કાર્યો કરે આગળ ધસે, પાછા પડે કદિ તોય પણ, ઉદ્યમ કરી આગળ ધસે. ૩ ચિંતા કરે નહી માનવી, થાશે વિજય એ જાણવું ચિંતા કરે નહી માનવી, પ્રારબ્ધનું બળ માનવું. ૪ ચિંતા કરે નહી માનવી, દમયંતીની તસ્દી જુઓ; ચિંતા કરે નહી માનવી, સીતા તણ વિપદા જુઓ. ૫ ચિંતા કરે નહી માનવી, પાંડવ રહ્યા વનવાસમાં, ચિંતા કરે નહી માનવી, ફરિથી વસ્યા હુલ્લાસમાં. ૬ ચિંતા કરે નહી માનવી, જમ્યા તમે છે હિંદમાં, આ ચિંતા કરે નહી માનવી, આવ્યા તમે છે હિંદમાં. ૭ ચિંતા કરે નહી માનવી, અવતાર સુંદર આવિયે; ચિંતા કરે નહી માનવી, સત્સંગ વિધિએ આપી. ૮ ચિંતા કરે નહી માનવી, સત્સંગથી સુંદર બને; . - ચિંતા કરે નહી માનવી, વૈરાગ્યથી નિર્ભય બને. ૯ For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨) ચિંતા કરે નહી માનવી, શુભ જ્ઞાનથી નિર્મળ બને; * અજિતાધિચિંતા નવક,ચતન્ય બળ પ્રતિપળ મરે.૧૦ નિર્મથ નો અતિીિ . (૨૨) ગજલ સહિની. નિર્ભય બને છે આદમી, ભય છે નહિ આત્મા વિષે; નિર્ભય બને છે આદમી, ભય નવ ઘટે મર્દો વિષે. ૧ નિર્ભય બને છે આદમી, નિર્ભય પણામાં શાંતિ છે; નિર્ભય બને છે આદમી, ભાગે હૃદયની ભ્રાંતિ છે. ૨ નિર્ભય બને છે આદમી, ભગવાનને વહાલા કરે; નિર્ભય બને છે આદમી, પ્રાકૃત હૃદય ને દૂર કરે. ૩ નિર્ભય બને છે આદમી, સંબંધીનાં મરણે વિષે; નિર્ભય બને છે આદમી, હાલાં તણાં મરણ વિષે. ૪ નિર્ભય બને છે આદમી, ગુરૂદેવ કેરા મરણમાં; નિર્ભય બને છે આદમી, નિજ શિષ્ય કેરા મરણમાં. ૫ નિર્ભય બને છે આદમી, નિજ દેહ કેરા મરણમાં; નિર્ભય બને છે આદમી, રહેતાં પ્રભુના સ્મરણમાં. ૬ નિર્ભય બને છે આદમી, જાવાનું સઘળું જાય છે, નિર્ભય બને છે આદમી, થાનારું સઘળું થાય છે. ૭ નિર્ભય બને છે આદમી, પાછા કદી પડશે નહીં; - નિજ ધર્મના રક્ષણ બદલ, તન જાય પણ રડશે નહી. ૮ નિજ દેશના રક્ષણ બદલ, કદિ કેદ જાવાનું બને; પર પ્રાણુના રક્ષણ બદલ, નિર્ધનપણું આવી અડે. ૯ For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૩) એ દુઃખ તે ના દુઃખ પણ, ચિતન્ય અક્ષર આપણે. લઢતાં લઢત સત્યે તણી, અજિતાબ્ધિ દ્ધાઓ બને. ૧૦ શૂન્ય છે. (ઉપર) ગજલ હિની. કામી જનેના કારણે, સઘળી દિશાએ શૂન્ય છે. લેભી જનેના કારણે, સઘળી દિશાઓ શૂન્ય છે. ૧ ક્રોધી જનોના કારણે, સઘળી દિશાઓ શૂન્ય છે, હારી સુરત સાધ્યા પછી, બીજી દિશાઓ શૂન્ય છે. ૨ મૂર્ખ જને પણ બેલતા, હારી દિશાઓ શૂન્ય છે; આશક જને પણ બેલતા, હારી દિશાઓ શૂન્ય છે. ૩ વ્યભિચારી લેકે બેલતા, હારી દિશાએ શૂન્ય છે; માશુક બિચારી બોલતી, હારી દિશાએ શુન્ય છે. ૪ દરબારી લેક બોલતા, હારી દિશાઓ શૂન્ય છે, ઘરબારી લેકે બેલતા, હારી દિશાઓ શૂન્ય છે. ૫ હસનાર જન હાંસી કરે, હારી દિશાઓ શૂન્ય છે; કવિજન બધાએ બેલતા, હારી દિશાઓ શૂન્ય છે. ૬ સાચેજ સાચી વાત છે, હારી દિશાઓ શૂન્ય છે, લ્હારા વિના હારે બધી, આજે દિશાઓ શૂન્ય છે. ૭ બીજે નજર કરતો નથી, બીજું નજર આવે નહી, બીજે નજર મુજ નાખતાં. બીજું નજર ભાવે નહી. ૮ મુજ શૂન્યમાંહી આંક છે, મુજ એકડામાં શૂન્ય છે; આનંદઘનના દેશમાં, બીજા પ્રદેશે શૂન્ય છે. ૯ For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૪ ) આત્મા તણા આ દેશમાં, ઉપદેશ જગના શૂન્ય છે; જ્યાં વિશ્વ જનના એકડા, મ્હારે અજિત ત્યાં શૂન્ય છે. ૧૦ પ્રિયતમની શોધમાં. ( ૧૭ ) ગજલ સેાહિની. જાતાં પ્રિતમની શોધમાં, કષ્ટ સહન કરવાં પડે; જાતાં પ્રિતમની શોધમાં, મ્હેણાં સહન કરવાં પડે. ૧ જાતાં પ્રિતમની શોધમાં, વનમાંહી આથડવુ પડે; જાતાં પ્રિતમની શોધમાં, વસ્તી વિષે વસવું પડે, જાતાં પ્રિતમની ધમાં, સંગીત સાંભળવું પડે; જાતાં પ્રિતમની શેાધમાં, પતિ ઉપર હડવુ પડે. જાતાં પ્રિતમની શેાધમાં, આકાશમાં ઉડવું પડે. જાતાં પ્રિતમની શોધમાં, ભરયુદ્ધમાં હડવું પડે. જાતાં પ્રિતમની શે!ધમાં, વ્યસને સકળ તજવાં પડે; જાતાં પ્રિતમની શોધમાં, હથિયાર પણ સજવાં પડે. જાતાં પ્રિતમની શેાધમાં, ખસ ” તું વઘુ પડે; જાતાં પ્રિતમની શેષમાં, આસકિતમય અનવુ પડે. હું જાતાં પ્રિતમની શોધમાં, લુખ્ખું સૂકું' ખાવુ પડે, જાતાં પ્રિતમની શેાધમાં, ઇચ્છા રહિત ગાવું પડે. જાતાં પ્રિતમની શોધમાં, દરકાર-જગ-તજવી પડે; જાતાં પ્રિતમની શેષમાં, સરકારને તજવી પડે. જતાં પ્રિતમની શોધમાં, ધન ખધાં તજવાં પડે; જાતાં પ્રિતમની શોધમાં, ક્રિ કાઇને પૂછવું પડે. For Private And Personal Use Only ૫ Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૫ ) જાતાં અજિતની શોધમાં, શેાધન જગત કરવુ પડે; જાતાં પ્રિતમની શોધમાં, શોધન હૃદય કરવુ પડે. For Private And Personal Use Only ૧૦ સાવા ન જો ગાંધી મેં. ( ૨૧૪ ગજલ સેાહિની. સસારના માજારના, સાચાજ છે। ગાંધી હંમે; સાદા કરેા વ્યાપારના, સાચાજ । ગાંધી હમે કરિયાણું સાચું વ્હારો, સાચાજ । ગાંધી ત્હમે; ગાલ ખની નવ ધારો, સાચાજ છે. ગાંધી હમે. વ્હાર્યાં કરા છે વસ્તુને, સાચાજ છે ગાંધી હમે; સમજ્યા નથી પણ તત્વને, સાચાજ છે। ગાંધી હમે. ૩ દેવાળિયા અંતે થશેા, સાચાજ છે. ગાંધી હુમે; જો ગમ કશી નવ રાખશે, સાચાજ છે। ગાંધી હમે હૈડા તણી છે હાટડી, સાચાજ છે। ગાંધી હંમે; જોતા વણજની વાટડી, સાચાજ છે. ગાંધી હમે. ઉધાર આપ્યા માલને, સાચાજ છે। ગાંધી હુમે; જાણ્યા નહીં કઇ તાલને, સાચાજ છે. ગાંધી હુમે ૬ વિશ્વાસ ચારાના કર્યાં, સાચાજ છે. ગાંધી હમે; સહવાસ પાપીને કર્યા, સાચાજ છે. ગાંધી હમે. નિઃશ્વાસ અંત વિષે ઠર્યા, સાચાજ છે. ગાંધી હૅમ; શુભ માલ સહુ ચાર્વાં ગયા, સાચાજ છે. ગાંધી ત્હમે. સાચેજ સાચું તાળજો, આ વિશ્વના ગાંધી હંમે; સાચેજ સાચુ' એલજો, આ વિશ્વના ગાંધી હેંગે. Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૬ ) તર્કટ બધાં તત્ક્ષણ તજે, અજિતાબ્ધિ એ ગાંધી હમે; - સત્સંગના સાધન સજે, એ વિશ્વના ગાંધી હમે. ૧૦ વધા વરો. (૫) ગજલ સોહિની. સત્સંગ રસનું પાન તે, શુભ ભાવથી પીધા કરે; આનંદ રસનું પાન તે, શુભ ભાવથી પીધા કરે. ૧ બીજું કશું બોલે નહીં, બહુ પ્રેમથી પીધા કરે; બસ એક તું બોલ્યા કરે, ડેલ્યા કરે પીધા કરે. ૨ ત્યાગી વિતંડાવાદને, રસરાજને પીધા કરે; ત્યાગી જગતના નાદને, નિર્વાદ થઈ પીધા કરે; ૩ ત્યાગી જગતના લોભને, નિર્લોભ થઈ પીધા કરે; ત્યાગી જગતના ક્રોધને, નિષ્ક્રોધ થઈ પીધા કરે. ૪ ગગા થકી પાવન પરમ, માટે જ તે પીધા કરે; સહુ ધર્મથી ઉત્તમ ધરમ, માટે જ તે પીધા કરે. ૫ બુક નથી ગરમાગરમ, માટે જ તે પીધા કરે; માખણ થકી પણ છે નરમ, માટે જ તે પીધા કરે. ૬ અજ્ઞાન રે જાય છે, માટે જ તે પીધા કરે; ચૈતન્ય શુદ્ધિ થાય છે, માટે જ તે પીધા કરે. ૭ ગાંજા થકી ઘણી ઘેન છે, માટે જ તે પીધા કરે; અમૃત સમી સુખદેણ છે, માટે જ તે પીધા કરે. ૮ ભાવટ માટે ભવ રોગની, માટે જ તે પીધા કરે; દુબધા માટે સહુ શેકની, માટે જ તે પીધા કરે. ૯ For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) માતા તણું પય પાનથી, ઉત્તમ ઘણું પીધા કરે; - સત્સંગ રસ મેક્ષાર્થ છે, અજિતાબ્ધિ તે પીધા કરે. ૧૦ વિશ્વાસ ના વારો. (૫૬) ગજલ સહિની. જૂઠું વચન વદનારને, વિશ્વાસ કદિયે નવ કરે; પરનારી કેરા ચારને, વિશ્વાસ કદિયે નવ કરે. લુચ્ચાઈથી લાચારને, વિશ્વાસ કદિયે નવ કરે; ને શઠ તણું સરદારને, વિશ્વાસ કદિયે નવ કરે. ૨ અંતઃકરણ પર શમ નહીં, વિશ્વાસ તેને નવ કરે; બાહેંદ્રિ પર દમ નહીં, વિશ્વાસ તેને નવ કરે. ૩ જય જોગનું સાધન નહીં, વિશ્વાસ તેને નવ કરે; જ્યાં ઈષ્ટ આરાધન નહીં, વિશ્વાસ તેને નવ કરે. ૪ સુખમાં છકી જાનારને, વિશ્વાસ કદિયે નવ કરે, દુઃખમાં ડગી જાનારને, વિશ્વાસ કદિયે નવ કરે. ૫ પર પ્રાણને હરનારને, વિશ્વાસ કદિયે નવ કરે; દુઃખ અન્યને દેનારને, વિશ્વાસ કદિયે નવ કરે. ૬ હદથી ઉપર વાચાળને. વિશ્વાસ કદિયે નવ કરે; ચરે અને ચાંડાળને, વિશ્વાસ કદિયે નવ કરે. ૭ વ્યસને તણ આધીન, વિશ્વાસ કદિયે નવ કરે; છે પરધર્મીના આધીન, વિશ્વાસ કદિયે નવ કરે. ૮ પરમાર્થના પરિત્યાગીને, વિશ્વાસ કદિયે નવ કરે ને સ્વાર્થના અનુરાગીને, વિશ્વાસ કદિયે નવ કરે. ૯ For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) નિજ ધર્મના દ્રોહી તણે, વિશ્વાસ કદિયે નવા કરે; નિજ દેશના દ્રોહી તણે, અજિતાબ્ધિ ત્યાગ સદા કરે. ૧૦ સર્જન કરી વાવો . (૫૭) ગજલ સેહિની. પદ વિષે પણ પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હમ ચેતાલમાં પણ પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે ત્વમે. ૧ શુભફાગમાં પણ પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હમે - દીપચંદીમાં પણ પ્રભુ ભજન, ગજન કરી ગાજે હમે. ૨ કીડતાલ સાથે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હૂમ ' મરદંગ સાથે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હમે. ૩ સીતાર સાથે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હેમે - તબલા બજાવી પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે ન્હમા. ૪ સારંગી સાથે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હેમે ને ઝાંઝ સાથે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હમે. ૫ પેટી બજાવી પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હમે - તંબૂર સાથે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે તમે. છે જેની ભૈરવી, ગર્જન કરી ગાજે હેમે; { છેમધુરી ધનાસરી, ગર્જન કરી ગાજે હમ. ૭ હીંડોળ સાથે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હમે; સારંગ સાથે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હમો. ૮ શુભ માલકે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હમે; કલ્યાણ સૂરે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હમે. ૯ For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૯). કાલીંગડામાં પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હેમે; સઘળા રસે રાગો અજિત, તાલે વિષે ગાજે હમે. ૧૦ અવતાર હૈ રાત્રે ધા (૨૫= ) ગજલ સોહિની. સુખસિંધુને સમર્યા નહીં, અવતાર હું શીદને ધર્યો, વિષયે ઘી વિસર્યા નહીં, અવતાર હું શીદને ધર્યો. ૧ પરમાર્થમાં પ્રીતી નહીં, અવતાર હે શીદને ધર્યો; - નિર્મળ ગમી નીતિ નહીં, અવતાર હે શીદને ધર્યો, ૨ બ્રાંતિ હૃદયની નવ ટળી, અવતાર હે શીદને ધર્યો, આ નવરાઈ ઘવયે નવ મળી, અવતાર હું શીદને ધર્યો. ૩ જય જગ સાધન નવ બન્યાં, અવતાર હે શીદને ધર્યો, નવ ઈણ આરાધન કર્યા, અવતાર હે શીદને ધર્યો. ૪ પાપ વિષે પૂરણ મતિ, અવતાર હું શીદને ધ; મનને ગમી નહીં સન્મતિ, અવતાર હે શીદને ધર્યો. ૫ પંચાત કીધી પારકી, અવતાર હું શીદને ધર્યો, નિશ્ચય કરી ગતિ નારકી, અવતાર હું શીદને ધ, ૬. છેષાગ્નિ દૂર કર્યો નહીં, અવતાર હું શીદને ધર્યો, શુભ સંગ માંહી ઠર્યો નહીં, અવતાર હે શીદને ધર્યો. ૭ પૂરણ પ્રપંચ વિષે રમે, અવતાર હું શીદને ધર્યો; પર પ્રાણીના દેહ દમ, અવતાર હું શીદને ધર્યો. ૮ કંકાસ મધ્ય ઉદાસ નહિ, અવતાર હે શીદને ધર્યો, ' ગુરૂ વચનમાં વિશ્વાસ નહિ, અવતાર હે શીદને ધર્યો. ૯ For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૦ ) વાણી સમું વર્તન નહીં, અવતાર હું શીદને ધર્યો, ને દેવનાં દર્શન નહીં, અજિતાબ્ધિ ભવ શીદને ધર્યો. ૧૦ રાજા રિયાત છે. (૨૫e ગજલ સહિની. તુજ ચરણમાં એ નાથજી, હારી પ્રબળ ફરિયાદ છે, બે હાથ જોડી વિનવું, મમ્હારી પ્રબળ ફરિયાદ છે. ૧ આંસુ વહાવી વનવું, હારી પ્રબળ ફરિયાદ છે, તહેનેય તેની યાદ છે, મ્હારી પ્રબળ ફરિયાદ છે. ૨ પય આપતી ગાય ઉપર, તલવાર એ ફરિયાદ છે, પચ આપતી બકરી ઉપર, તલવાર એ ફરિયાદ છે. ૩ નિર્દોષ આ હરણી ઉપર, તલવાર એ ફરિયાદ છે, પય આપતી ભેંસે ઉપર, તલવાર એ ફરિયાદ છે. ૪ ના સાંભળી જગના જને, તે આપને ફરિયાદ છે, મિત્રેનું કંઈ ચાલ્યું નહી, તે આપને ફરિયાદ છે ૫ મહારું કંઈ ચાલ્યું નહી, તો આપને ફરિયાદ છે. , નેહીનું કંઈ ચાલ્યું નહી, તે આપને ફરિયાદ છે. ૬ મુજ પ્રાણશી ચકલી ઉપર, બંદુક એ ફરિયાદ છે; મુજ પ્રાણશી બગલી ઉપર, બંદૂક એ ફરિયાદ છે. ૭ મુજ પ્રાણશી બતકે ઉપર, બંદૂક એ ફરિયાદ છે, નિર્દોષ વન પંખી ઉપર, બંદૂક એ ફરિયાદ છે. અમમાં વચ્ચે જે આતમા, એવોજ છે તેઓ વિષે; જેવાં અમમાં હૃદય છે, એવાજ છે તેઓ વિષે. For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) જેવા અમે માં ભાવ છે, એવાજ છે તેઓ વિષે; જેવા અમેમાં લ્હાવ છે, એવાજ છે તેઓ વિષે. ૧૦ તેઓ અજીત બોલી શકે, તેઓય પણ ચાલી શકે, તેઓ અજિત માનવ તણી, પેઠે મધુર હાલી શકે. ૧૧ વળી એમને માનવ સમે, સંસાર ને પરમાર્થ છે; એવું છતાં તેઓ ઉપર, તલવાર એ ફરિયાદ છે. ૧૨ ૧ પરસ્ટો વેરી વાટ છે. (૧૦) ગજલ સહિની. ગિરિરાજથી ગવર ઘણી, પલેક કેરી વાટ છે, પત્થર થકી કઠ્ઠણ ઘણું, પરલેક કેરી વાટ છે. રોમાંચ ઊર્વ કરાવતી, પરલોક કેરી વાટ છે; જન વીરનેય ડરાવતી, પરલોક કેરી વાટ છે. તર્કટ જરા ચાલે નહીં, પરલેક કેરી વાટમાં; જૂઠાઈ પણ ચાલે નહીં, પરલોક કેરી વાટમાં. લાંચે તણું ત્યાં જેર નહીં, પરલોક કેરી વાટમાં વસમી ઘણીએ વિષથી, પરલેક કેરી વાટ છે. તાપ ઘણા તપવા પડે, પરલેક કેરી વાટમાં. મારો ઘણું રહેવા પડે, પરલોક કેરી વાટમાં. કાંટા ઘણા ખમવા પડે, પરલેક કેરી વાટમાં, અપમાન સહેવું ખાસ છે, પરલેક કેરી વાટમાં કર્મો તણાં ફળ આપતી, પરલેક કેરી વાટ છે; જન દુષ્ટનેજ દબાવતી, પરલેક કેરી વાટ છે. ૧૧ For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૨ ) હિંસક તણી હિંસા અને, પરલોક કેરી વાટમાં; ભક્ષક તણુ ભક્ષણ અને, પરલેાક કેરી વાટમાં, પાપી જને પસ્તાય છે, પરલેાક કેરી વાટમાં; કાસી જનેા કરમાય છે, પરલેાક કેરી વાટમાં. માટે દયા ક્રમ પાળવાં, પરલેાક કેરી વાટ છે; સમજી અજિત ડગ માંડવાં, પરલેાક કેરી વાટ છે. ૧૦ વ્હાલા તણાં યુશન વિના. ( ?? ) ગજલ સેાહિની વનમાં વસે વ્હાલમ અને, મ્હારૂ અહીં શું કામ છે; વ્હાલમ તણા વિરહેા ખસી, મ્હારૂં અહીં શું કામ છે. ૧ પ્રેમે ભજ્વેલાં પંખીડાં, પ્રેમે ભરેલાં માનવી; વ્હાલમ વસે જે સ્થાનમાં, ત્યાં સેા અાધ્યા જાણવી. આત્મા વિના કાયા સુની, માનવ વિના માયા સુની; પુત્રા વિના જાયા સુની, પ્રસુતા વિના દાયા સુની. દૃષ્ટા વિના દૃષ્ટિ સુની, લેાભી સુના વણુ દામ છે; સ સ અાધ્યા જાણવી, જ્યાં પ્રાણના પ્રિય રામ છે. વ્હાલાં વિના વૃક્ષે સુનાં, વ્હાલાં વિના વેતિ સુની; વ્હાલાં વિના મ ંદિર સુનાં, વ્હાલાં વિના વાણી સુની. વ્હાલાં નથી જે ામમાં, નિશ્ચય સુનાં તે ઠામ છે; સો સે અચેાધ્યા જાણવી, જ્યાં પ્રાણ પ્યારા રામ છે. વ્હાલાં તણા અસ્તિત્વમાં, વ્હાલાં તણી સાન્નિધ્યમાં; સુનુ છતાં લાગે ભર્યું, ભાસે જગત આન ૪માં, For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૩ ) કાયા તજીને છાંયડી, હાલત વિલેાકેા કેમ છે; વ્હાલાં વિના વ્હાલાં તણાં, વ્હાણાં વિલેાકેા એમ છે. વ્હાલાં તણા સ્હામા જતાં, પ્રિયતા પગાને આવતી; વ્હાલાં તણું સુખ નિરખીને, પ્રિયતા નયનને આવતી. વ્હાલાં વસે જે દેશમાં, એની ઉતારૂ આરતી; વ્હાલાં અજિત દર્શન વિના, આનંદ આવે કયાં થકી. ૧૦ ચાલ્યા રે. (૨) ગદ્ય. સરિતાનુ ખળખળ કરતું પાણી ચાલ્યા જ કરે; ધીમેા મઢ પવન પણ ચાલ્યા જ કરે; ઉભી રહીને રેલ્વે ચાલ્યા કરે; મ્હારા હૃદયની શ્વાસાએ ચાલ્યા કરે. આનંદ આપનારા આકાશે,ચન્દ્ર પણ ચાલ્યા કરે; અધી તારકામાં ભગ પૂરનારા, ભાસ્કર રાજ ચાલ્યા કરે. પ્રકૃતિ ચાલ્યા કરે, વિકૃતિય ચાલ્યા કરે, એ બધાની સ્પર્ધા કરીને, હવે—આ રસભર જીવન– પ્રિયતા અને નિત્ય સુખના સાગર; અતિ રમ્ય, ને અતિ મધુર, For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૪ ) પ્રિયતમ મૂર્તિને ભેટવા કાજે; ચાલ્યા કરે. સ્મિત મુખે ગુરૂજી વદ્યા કે; ધ લાભ. Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરતા વીના જાર હતી. (૬૨) ગદ્ય જગતની રમ્યતા અને માધુ,ભરી વસ્તુઓ; મ્હારી સન્મુખ હતી-અને છે. છતાં હું સાચુંજ કહું છું કે, તેઓને મ્હે' જોઈ નથી. કારણ કે; મ્હારી મનવૃત્તિ ખીજે હતી. જુઓ— અનુભવી કહે છે કે, માણુ કર્તાનીઆગળ થઇને, આખીય અવનીપતિની સેના ગઈ; અને પંથીડા એ પૂછ્યું. કેટલુ લશ્કર હતુ ? ત્યારે તે ખેલ્યા કે, હુને તેની, For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૫ ) ખમર નથી. મ્હારી સુરતા મ્હારા કા માં હતી. શ્વેતાએ વિનય કર્યા; સદ્ગુરૂ માલ્યાધ લાભ. ગદ્ય માયાના∞ (૬૪) રમાડે, ચૂમે, ખવાડે અને જીવન નિમન કરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir કપાત ને કપાતની પત્નીએ ઘર માંડયુ; જગતના રસમય લ્હાવા લેતાં,એ બાળક સાંપડ્યાં, આ બચ્ચાં નીચે હતાં; પંખી વૃક્ષ ડાળેનાનકડાં બાળુડાં ઉપરપારધીએ જાળ પાથરી; માત પિતાને અન્નુપાત થયે. પણ તે તત્ક્ષણેજ સપડાણી; ઉછરતાં બાલુડાંને વહન કરનારી, માતા છેડાવા જાળ પર પડી. કઇ શુદ્ધ સતે જોયું; તેઓશ્રી કારૂણ્ય પૂર્ણ નયને રહ્યા. પ્રિય પિતાની પણ એજ ગતિ. For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૬) કેણ છેડાવે-કેને ? જે સંસારિડાને તાલ. મા પડ પંખિડા ? સંસાર એ માયાજાળ છે. મહાવીર તું (૨) ગઝલ. આમાજ છે પરમાતમા, કહેનાર એ મહાવીર તું; સુખ છે બધું એકાંતમાં, કહેનાર એ મહાવીર તું. ૧ સુખ છે બધું જગ ત્યાગમાં, કહેનાર એ મહાવીર તું, આનંદ છે અધ્યાત્મમાં, કહેનાર એ મહાવીર તું. ૨ પ્રાણી તણું રક્ષણ કરે, કહેનાર એ મહાવીર તું; ઈન્દ્રિય ઉપર નિયમન કરે, કહેનાર એ મહાવીર તું. 8 વાણ ઉપર સંયમ કરો, કહેનાર એ મહાવીર તું; દુભવે નહિ કે દીલને, કહેનાર એ મહાવીર તું. ૪ રહેવાય નહીં ત્યાં જિન થકી, કહેનાર એ મહાવીર તું, હેવાય નહીં અજિતાબ્ધિથી, કહેનાર એ મહાવીર તું. ૫ પ્રભુનું દ્વાર (હિ) ગઝલ. ચાલો પ્રભુના દ્વારમાં, આનંદ રસની રેલ છે; ચાલે પ્રભુના દ્વારમાં, અમૃત રસની વેલ છે. ૧ ચાલે પ્રભુના દ્વારમાં, પ્રિય ભેગની છેવટ સ્થિતિ, ચાલે પ્રભુના દ્વારમાં, અવતારની ઉત્તમ સ્થિતિ. ૨ For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૭) ચાલે પ્રભુના દ્વારમાં, પતિ પત્નીની છે એકતા; ચાલે પ્રભુના દ્વારમાં, શશી સૂર્ય પણ ઝાંખા થતા. ૩ ચાલે પ્રભુના દ્વારમાં, વાણી થકી પર વસ્તુ છે, ચાલે પ્રભુના દ્વારમાં, મુખડું મધુરૂં હતુ છે. ૪ ચાલે પ્રભુના દ્વારમાં, હૃદયે પ્રિતમ આવી વસે, ચાલ અજિત એ દ્વારમાં, આનંદઘન નિર્મળ હસે. ૫ સંતોને ૩૪. (૬ઠ્ઠ૭) ગજલ. એ સંતને ઉપદેશ કે, નિર્મળ સદા બે વચન સે સંતને ઉપદેશ કે, નિર્મળ સદા રાખે રચન. ૧ સે સંતને ઉપદેશ કે, નિર્મળ સદા રાખ વદન; સા સંતને ઉપદેશ કે, વશ રાખજે નિત્યે મદન. ૨ સે સંતને ઉપદેશ કે, સહુ પ્રાણુ પર કરૂણા કરે; સે સંતને ઉપદેશ કે, ભગવાન ને સમય કરે. ૩ સા સંતને ઉપદેશ કે, નિર્મળ સદા રાખે સ્મરણ; સૌ સંતને ઉપદેશ કે, ભગવાન છે તારણ તરણ. સૈ સંતને ઉપદેશ કે, ભગવાન છે અભરાભરણ, સા સંતને ઉપદેશ કે, ભગવાન કહી પામે મરણ. સે સંતને ઉપદેશ કે, આત્માજ અમૃતનું ઝરણ; અજિતાબ્ધિને ઉપદેશકે, બસ એક તું એ ઉચ્ચરણ. ૬. ૧ કરણી. ૨ દિનદયાળ-ખાલીને પણ ભરનાર. For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૮) પ્રમુમય વન. (૨૬૮) ગદ્ય. વિરતા અને ભકિત ભર્યો, દિવ્ય દક્ષિણ દેશ, ગામે ગામ સાધુ સંતની; ફરે જમાત, નામદેવના ત્યાં આજે સંતને; ભેજન પ્રસાદ હતું, પંકિત બેઠી વિઠેબાનું મરણ થયું, પીરસવાને પ્રસાદ આવે; એટલામાં, એક કૂતરે રેલીને ઝુડે; લઈને નાઠે, ભકતરાજ ઘીની વાઢી લઈને; પાછળ પડ્યા, ઉભા રહે પ્રભુ ! ઘી વિનાનું ભેજન પાચન નહીં થાય, કૂતરાના શરીરમાંથી દીવ્ય; અવાજ નીકળે. ભકત ! હે હને શી રીતે ઓળખે? ભકત બોલ્ય-પ્રભુ ? હમે; કયા શરીરમાં નથી ? अनेक रूपाय विष्णवे नमः એક સરખો આત્મા સર્વત્ર ઝળકે છે. (મી) For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) મrો વીત. (૨૨) ગદ્ય. પ્રેમી, પરમાથ, સહૃદય; બીચાર ભલો વકીલ સરિતાને પૂલ ઓળંગી; ન્યાય મંદિરમાં જાય છે. નીચે કાદવમાં એણે શું જોયું ? એક હરણનું બચ્ચું–તેમાં ભરાઈ રીબાતું, આદ્ર–સજલ નાં નેત્ર હતાં. નીચે ઉતરી કરૂણાભર્યા અંતઃકરણે; તે દયાળુ માનવે હેને બહાર કાઢયું. પરંતુ કાદવ હેના સ્વચ્છ વસ્ત્રો પર લાગી ગયો. સમય થઈ ગયે હતે માટે એમજ ન્યાયાલયે જવું પડ્યું. મિત્રે પૂછયું, ભાઈ ! કેમ આમ ? વકીલે નિવેદિત કર્યું સર્વ વૃત્તાંત. હેની દયા માટે સર્વત્ર હર્ષ ધ્વનિ છવાઈ ગયે. પ્રશંસા થવા લાગી, ધન્ય? વકીલે નમ્રતાથી કહ્યું–પીડાતા પ્રાણીને જોઈ રહારું હૃદય પીડા પામ્યું. હારા હૃદયની પીડા; નિવારવા હરણના બચ્ચાને; બહાર કાઢયું; એમાં પરમાર્થ શાને? મિથ્યા વખાણેમાં રંચમાત્ર રાચવું એ નથી કર્તવ્ય માનવીનું. For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૦ ) ગ્રહો પરમાર્થ? (૭૦) ગદ્ય. જુઓ ! મેઘરથ ને વાયુધ સમે જુને રાજા શિબિ– શરણાગતનું રક્ષણ કરવામાં હેતે સદા તત્પર. વનમાં આશ્રમે તપશ્ચર્યા ચાલુ હતી; એવામાં; એક કપોત પાછળ બાજ પડ્યો, કહીને બીચારે કપાત; શરણાગત રક્ષક-શિબિના એ બાળે પડયો. બાજને શિબિએ કહ્યું, સ્તંભન છે ? દયામણે ચહેરે હારું ભક્ષ્ય પડાવી પાપના હારશે રાજવી! બાજ બોલ્ય; બદલામાં હારૂં માંસ તું ખા? રાજા એમ બોલ્ય. અંતે પિતાનું માંસ કાપી; કપોતની તુલા કરી; પણ માંસ તે ઓછું જ; અંતે, પક્ષીરાજ ! આખું ય શરીર આ– તપસ્વીનું ખાઓ. શરણાગત કપાત નહી જ મળે. ત્યાં બાજ નહોતે. હતા ? સાક્ષાત્ પ્રભુ દર્શન. અહે દયા ? અહે પરમાર્થ ? ? For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) સવંગ (૭૨) કર્મને કરવું હોય તે કરે–એ રાગ. સમાગમ સંત તણે જે કરે, તેજ તે ઉત્તમ પદને વરે, ધ્યાન જે સત્ સંગતનું ધરે, તેજ તે પરમાતમ પર વારે-ટેક. મલિન પાણી ગંગાને મળતાં, ગંગા થઈને ઠરે, સ્નાન કરે સઘળાં ભાવિક જન, આત્મિક જન ઉચ્ચરે. સમા૦ ૧ પાશ્વ મણને સ્પર્શ થવાથી, લેહની જાતિ ટળે, સુંદર સુવરણ થાય તત્ક્ષણ, રૂપમાં રૂપ જ મળે. સમાગ ૨ સંત પુરૂષને સુંદર સંગમ, પાપ બધાં પ્રજ્વળે; અંતર દેશે અળગા થાતાં, નિર્મળતા નિકળે. સમા. ૩ સંત સમાગમ દુર્લભ સૌથી, ભાવ ભીતરમાં ભરે; લખ ચોરાશી કેરી હરકત, હરેક વાતે હરે. સમા. ૪ પાપી જન તે પાવન બનશે, વિભુમાં વૃત્તિ વળે; પરમેશ્વરના પદારવિંદથી, ચિત્ત ઘી નવ ચળે. સમાગ ૫ માનવ ભવન મેંઘો હવે, સહજ વાતમાં સરે, સત્ સંગત શાણા જન કરજો, અજિત આત્મ ઉદ્ધરે. સમા ૬ તું મહાવીર. (૭૨) કર્મને કરવું હોય તે કરે-–એ રાગ. કરણી કદી હારી તું કરે, તેજ તું મહાવીર થઈને ઠરે, હૃદયમાં અધ્યાતમ ઉતરે, તેજ તું મહાવીર થઈને ઠરે. ટેક. પશુ કેરાં તે થાય પગરખાં, પગનું રક્ષણ કરે; પણ લ્હારૂં તે કાંઈ બને નહીં, વાત ન એ વિસરે. કરણી ૧ For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જો આ તવર ફળ પણ સૂકાં અતે ( ૧૭૨ ) શ્વેતુ મરે; આપે છે, છાયા કાષ્ટોથી, પરમારથ રસ ઝરે. કરણી ૨ સુંદર કલરવ પંખી કરતાં, ગાયન ગાતાં ક્; વિસરાવે જગ કેરાં દુઃખડાં, પરમારથી દુઃખ હરે. કરણી ૩ માનવ ભવને પામ્યા તા પણ, વ્હાલમને ના પાપ ભરેલી કરણી કરતા, દીલમાંહી નવ ઉત્તમ નરની પામી, ધ્યાન ધણીનુ ધરે; દેહ ગેહની સ્મૃતિ વિસારી, ભવસાગરને તરે. કરણી પ કેવળજ્ઞાન ગ્રહી લે પ્રાણી, સકળ સુરિ ઉચ્ચરે; અજિતસાગરની શિક્ષા સમજી, સાહથી સુખ સરે. કરણી È કાયા Acharya Shri Kailassagarsuri Gyanmandir વરે; ડરે. કરણી ૪ ન્હાહી જામે છે ( ?૭૩) ગઝલ. અમારા દેશની વસ્તિ, અમેને વ્હાલી લાગે છે; મમારા જન્મની ભૂમિ, અમેાને વ્હાલી લાગે છે. For Private And Personal Use Only ટેક. અમારા દેશના માગેા, અમારા દેશના ચાગા; અમારા દેશની છાગા, અમેને વ્હાલી લાગે છે. અમારા ૧ અમારા દેશના પ્રાણી, અમારા દેશના અમારા દેશની વાણી, અમેાને વ્હાલી ધ્યાની; લાગે છે. અમારા ૨ દેશના હાડા; અમારા દેશના ઝાડા, અમારા અમારા દેશની વાડા, અમાને વ્હાલી લાગે છે. અમારા ૩ અમારા દેશના ધર્માં, અમારા દેશનાં ક, અમારા દેશની શમાં, અમેાને વ્હાલી લાગે છે. અમારા ૪ Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) અમારાં દેશી પક્ષીઓ, અમારી દેશી રમણીઓ; અમારા દેશની નદીઓ, અમને વહાલી લાગે છે. અમારા ૫ અમારા દેશના નેતા, મરણથી જે નથી બહીતા; અજિત ભક્તિ એ બાંધવની, અમેને હાલી લાગે છે. અમારા ૬ માતૃભૂમિને. (૨૭૪) કર્મને કરવું હોય તે કરે—એ રાગ. - અમને ઘટમાં એનું ધ્યાન, અમારે સ્વદેશ હિન્દુસ્થાન, અમારા મનમાં એનું માન, અમારા સ્વદેશ હિન્દુસ્થાન-ટેક. હિમાલય ઉત્તરમાં ઓપે, જોગી જતિનું ધામ; વનસ્પતિ ખીલે વિધવિધની, ઉપજાવે આરામ. અમારે-૧ દક્ષિણમાં રામેશ્વર રાજે, સાગર અતિ છલકાય; રામે બાંધી પાજ હતી ત્યાં, મહિમા હજીય મનાય. અમારો-૨ પશ્ચિમમાં શ્રી કૃષ્ણની નગરી, દ્વારામતી સુખધામ; ભારત કેરા રક્ષણ કર્તા, શંભ્યા જ્યાં સુખધામ. અમારે-૩ પૂર્વ વિષે શ્રી જગન્નાથજી, સમેતશિખર સાચ; તીર્થકરના પાદ પદ્મથી, જય વાળે ગિરિ જોય. અમારે-૪ તપવાળા જ્યાં તપ આરાધે, જપતા પ્રભુના જાપ; જોગી જન મનવૃત્તિ સમેટે, આત્મરૂપ થઈ આપ. અમારે–પ પાવન જનની પાવન ભૂમિ, પાવન નદીનાં નીર; કર્મયોગીની કર્મભૂમિ છે, ગાન કરૂં ગંભીર. અમારે-૬ એ દેવીની સેવા માટે, અર્પણુ મુજ તન પ્રાણ; અજિત સૂરિ કર જોડી આપે, માતૃભૂમિને માન. અમારે-૭ For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૪ ) મુના વ્યારા. ( ૭% ) ગઝલ. પરાર્થે કામ કરનારા, પરાર્થે હામ ધરનારા; પરાર્થે વાણી વદનારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. ટેક. પરાર્થે પ્રાણ આપે છે, પરાયા કષ્ટ કાપે છે; પરાર્થે ૧ પરાર્થે દાન દેનારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. પરાર્થે જાગનારા જે, પરાર્થે ઉંઘનારા જે; પરાર્થે ધ્યાન ધરનારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. પરાર્થે –ર ગણે છે હું જ ને તું જે, પરાર્થે વાપરે હું તે; પરાથી પંથ જાનારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. પરાર્થે વૃક્ષના જેવા, પરાર્થે પાણીના જેવા; પરાથે ૩ પરા ગાન ગાનારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. પરાર્થે જે રૂદન કરતા, પરાર્થે જે સદન કરતા; પરાર્થે વાત ચ્હાનારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. પ્રભુને હા સદા વ્હાલા, બીજા ઠાલા બધા ચાળા; અજિત એ નેત્રના તારા, પ્રભુને પ્રાણ પ્યારા છે. પરાર્થે હું For Private And Personal Use Only પરાર્થે-૪ પરાથે પ www અવળુ છે. ( ૧૭૬ ) ગઝલ અમારા દેશના માટે, અમારૂં આ જીવન ધન છે; અમારા દેશના માટે, અમારા પ્રાણુ અપણુ છે. ટેક. અમારા દેશના વ્હાલા, અમારા એજ છે વ્હાલાં; અમારા દેશના દુશ્મન, અમારા ખાસ દુશ્મન છે. અમારા-૧ Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૫) અમારા દેશના બાંધવ, અમારા એજ બાંધવ છે; અમારી કાંતિ જોવાનું, અમારે દેશ દર્પણ છે. અમારાઅમારા દેશના પંડિત, અમારા એજ છે પંડિત, અમારા દેશનું જોબન, અમારૂં એજ જેબને છે. અમારા-૩ અમારા દેશની લીલા, અમારી એજ લીલા છે; અમારા દેશનું બંધન, અમારું એજ બંધન છે. અમારા-૪ અમારા દેશની ઈજજત, અમારી એજ ઈજજત છે; અમારા દેશનું રૂંધન, અમારૂં એજ રૂંધન છે. અમારા-૫ અમારા દેશને આનંદ, અમારે એજ આનંદ છે, અજિતનિજ દેશનાં તનમન, અમારાં એજ તનમન છે. અ-૬ પ્રાકના વાલોને. (૭૭) ગઝલ. “નૃપ એક શીવાજી હતું, એવું કદાપિ ના કહે; - નરદેવ શીવાજી હતા, એવું સદા બાળક ! કહો. ૧ બળવાન લૂટારૂં હતું, એવું કદાપિ ના કહે; પણ દેશના રક્ષક હતા, એવું સરસ ભણતા રહો; ૨ ૧ આત્મભાવે બધા બધુ છે. દુશ્મન માણસ નહિ પણ અસત તંત્ર છે. ૨ કેટલાંક પુસ્તકોમાં દેશદ્ધારક અને ધર્મોદ્ધારક મહાપુરૂષોને આવ્યો હતો. ગયો હતો. કપટી હતો, નાદાન હતો, વિગેરે તુચ્છ શબ્દો લખવામાં આવે છે અને બાળકો વાંચે છે. અંતે એ બાળકને જીવન પર્યત એવાજ સંસ્કાર પડી જાય છે. એને ઉદ્દેશીને આ કાવ્ય લખવામાં આવ્યું છે. For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૬ ) નૃપ એક કૃષ્ણ થયા હતા, એવું કદાપિ ના કહેા; ચૈાગેશ કૃષ્ણ થયા હતા, એવું મધુર ભણતા રહા. મહાવીર એક થયા હતા, એવું કદાપિ ના કહી; મહાવીર એક પ્રભુ હતા, એવું સુભગ ભણતા રહે. નૃપ એક રામ થયેા હતા, એવું કદાપિ ના કહેા; શ્રીરામચંદ્ર પ્રભુ હતા, એવું અજિત ભણતા રહે. પ નાતા રહ્યા~( વૈરાગ્ય માત્રના) ( ૨૭૮) ગઝલ. વાણીય પણ મીઠી હતી, જે વગર ગમતુ નહીં; પ્રતિમા મધુરતર લાગતી, મુજ મિત્ર એ ચાલ્યા ગયા. ૧ અમૃત વચનમાં વતુ, અમૃત નયનમાં વતુ; મૂત્તિ મધુરી ભકિતની, મુજ તાત એ ચાલ્યા ગયા. ૨ અધ્યાત્મના પથે જતાં, સમભાવ સૌમાં રાખતા; અમ નજરથી અળગા ખની, ગુરૂદેવ પણુ ચાલ્યા ગયા. ૩ ભીંજાય ભૂમિ જે વડે,-ને ધાન્ય અમૃત સમ ઉગે; આષાઢમાં ઘુઘવાટતા, વર્ષાદ પણ ચાલ્યા ગયા. ૪ લાગે હવે અધુ જીવન, અળિને રહેલા વૃક્ષ સમ;, રસના ઝરણુયુત પ ત,−ના રસ અજિત ચાલ્યા ગયા. ૫ For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૭ ) gવું મ. (૨૭૨) ગઝલ. પશુઓ વિષે આત્મા નથી, સ્વનેય એવું નવ ભણે; આત્મા જરૂર એમાં વચ્ચે, બાળક ! તમે એવું ભણે. ૧ પંખી વિષે આત્મા નથી, સ્વપ્નેય એવું નવ ભણે, આત્મા જરૂર એમાં વચ્ચે, એવું મધુર ભણતર ભણે. ૨ કાફર બધા છે હિન્દુઓ, સ્વનેય એવું નવ ભણે; લાયક બધા છે હિન્દુઓ, એવું મધુર ભણતર ભણે. ૩ માતાની સેવા છે અહિં, એવું મધુર ભણતર ભણે; પિતાની સેવા છે અહિં, એવું મધુર ભણતર ભણે. ૪ આશ્ચર્ય સેવા છે અહિં, એવું મધુર ભણતર ભણે; મધુરી દયા પણ અત્ર છે, એવું અજિત ભણતર ભણે. ૫ भारतभूभि अम-कामनी. ( १८०) ગઝલ. સંદર્ય તનપર તરવરે, માધુર્ય મુખમાંથી ઝરે; લાવણ્ય સઘળે વિસ્તરે, પરનારી પણ શું કામની? ૧ ૧ વિદેશી હિંસક લોકેાના સિદ્ધાંતમાં માનવ વિના પશુ પંખીએમાં આત્મા નથી એમ માનવામાં આવે છે. અને એવા રાજ્યધર્મના સંસ્કાર અમારાં આર્ય બાળક ઉપર પડી જવા સંભવ રહે છે, એમ ન થવા પામે માટે આ કાવ્ય લખાયું છે. ૧૨ For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮ ) દૂધાળી હે રૂપાળી હે, અલમસ્ત છે કે શકત હો; મૂંગે શરીરે સુભગ હૈ, પર ગાવી શું કામની? ૨ નેહાળી હો મમળી છે, હૃદયે અતીવ દયાળી હે; વળી વિશ્વમાં વિખ્યાત છે, પર માવડી શું કામની? ૩ રસવંતી હે બળવંતી હે, કળવંતી હો ફળવતી હો; સઘળા ગુણે સમલંકૃતા, પર ભૂમિકા શું કામની? ૪ રસવંતી હોકે નિરસ હો, ગાંડી અગર કે ઘેલી હે; ભેળી અજિત ભારત ધરા, અમને સદા છે કામની ૫ વશ રામ રવો ટન છે. (૧૮) ગઝલ. હેલું ઉડન આકાશનું, રહેલું ગમન પાતાળનું; સહેલું સમરનું યુદ્ધ છે, વશ કામ કર કઠિન છે. ૧ નજરો નજર જોયાં જઈ, જળ ઝાંઝવાનાં વ્યર્થ છે, પળવારનું સુખ ક્ષણિક પણ, વશ કામ કરે કઠિન છે. ૨ જઈ સૂર્યરથને ભેટવું, શશીરાજને જઈ પકડ; છે સરળ શત્રુ વિદારવા, વશ કામ કરે કઠિન છે. ૩ હેલે પકડવે સિંહને, રહેલો પકડવે હરિતને; હેલે પકડવે સપને, વશ કામ કરે કઠિન છે. ૪ માટે પતિવ્રતા સાચ –ને પત્નીવ્રત પણ સાચવે; - અજિતાબ્ધિ શિવસુખ કારણે, વશ કામ કરે કઠિન છે. ૫ For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦ ) જોમાં ાંથી મળે !. ( ૨૮૨ ) ગઝલ, Acharya Shri Kailassagarsuri Gyanmandir દીધાં નહીં અહીં દાન તે, પરલેાકમાં કયાંથી મળે ?; દીધાં નહી અહીં માન તા, પરલેાકમાં કયાંથી મળે ?. ૧ અહીં પ્રાપ્ત જ્ઞાન નથી કર્યું, પરલેાકમાં કયાંથી મળે; સપ્રાપ્ત ધ્યાન નથી કર્યું, પરલાકમાં કયાંથી મળે . ૨ અહીંનું સજેલું ભાતું તે, પરલેાકમાં જઈ ખાવુ છે; અહીંયાં સજ્યા નહીં સાજને, પરલેાકમાં કયાંથી મળે . ૩ વસ્ત્રો દીધાં નહીં અત્ર પછી, પરલેાકમાં કયાંથી મળે ?; પાયાં નહી પાણી અહીં, પરલેાકમાં કયાંથી મળે ?, ૪ સાધન સજો સાધન સજા, પરલેાક મ્હોટી વાટ છે; તૈયારી અજિત નવ કરી, પરલેાકમાં પછી શુ મળે ?. ૫ વરાયાં. ( ૧૮૩ ) ગઝલ. કુંભસ્થળે જઈ ભેદતા, મદમસ્ત કુંજર રાજના; કે સિંહને સંહારતા, તે કામિનીચે વશ કર્યાં. ૧ વસ્તી તજી વનમાં વસ્યા, પર્યંત ઉપર પાવક તપે; એવા મહાચૈાગીજને, ને કામિનીચે વશ કર્યાં. ૨ તજ્ઞાર કેરા ઘાવને, નિજ છાતી ઉપર ઝીલતા; એવા અડગ ખળવાનને, પણ કામિનીચે વશ કર્યાં. ૩ For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) પરિત્યાગ અન્ન તણે કર્યો, પરિત્યાગ પણ પાણી તણે; એવા સમાધિ-નિકને, કદિ કામિનીયે વશ કર્યા. ૪ એવી અજિત શકિત છતાં,–ચે નામ અબળા ધારતી; . યેગી શરા કે ભેગીઓ –ને કામિનીયે વશ કર્યા. ૫ સુના સમયની છાંયડી (૮૪) ગઝલ. સુખના સ્વરૂપની છાંય, દુઃખના સમય વિશ્રામ છે. ગૃહ કાજની અર્ધાગિની, સંસારની સ્ત્રી દેવ છે. ૧ મનના ઉમળકા કાઢવા, અંતર તણે આરામ છે; તનને તપવતા તાપને, ઘડિ શાંત કરવા ધામ છે. ૨. જે ધર્મમય નારી હશે, તે સ્વર્ગ સમ સંસાર છે, જે ધર્મહીન નારી હશે, તે નરક સમ વ્યવહાર છે. ૩ સંસાર રૂપી બાગનું, માધુર્ય પૂરણું પુષ્પ છે, સૃષ્ટિ સ્વરૂપ સરવર તણું, કમનીય કમળ કમળ છે. ૫ ભવ્યાત્મ એ સ્ત્રી રત્નને, સદ્ધર્મ સાથે જોડ; સેને સુગંધી આવી ત્યાં, મુખ વર્ણવ્યું શું કામ છે. ૬ भवजळने तरिये (१८५) ઝરમરીયા ઝાલા–એ રાગ. આવે આને સજજન આંગણે, ભવજળને તરિયે, ગાન ઇશ્વરનાં ગાઈએ આપણે, ભવજળને તરિયે. ૧ For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૧ ) આવા આવેને મિત્રા આંગણે, સાધન પરભવનાં કરિયે આપણે, આવે આવેને સજ્જન આંગણે, નામ અલખનાં લઇએ આપણે, આવા આવાને ભાઈ આંગણે, જપ તપમાં લગની કરિયે આપણે, અખંડ સમાધિ લગાવીયે, સુરતા ભગવાનમાં સમાવીયે, કળજુગમાં સાધન ઈશ્વર નામનુ, પરટેકમાંડી એ છે કામનું, પ્રભુને ભજવાના અવસર જાય છે, અજિત ભજનથી આનંદાય છે, આવી છે અહમદાવાદની જાન રે, વરને ચઢયુ છે નૈાતમ તાન રે, વરસ થયાં છે પૂરાં સાઠે રે, ફ્રામળીન્યાને થયાં આઠ રે, વરને તા સુખમાં નથી દાંત રે, પણ છે સ્વભાવે ઘણા શાંત રે, ચાલે છે લાકડલી લઇ હાથ રે, કાયામાં નથી કાંઇ કાથ રે, Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવજળને તરિયે; ભવજળને તરિયે. ભવજળને તરિયે; ભવજળને તરિયે. ભવજળને તરિયે; ભવજળને રિચે. ભવજળને તરિયે; ભવજળને તરિકે. નોડાની દાળી (?) ઝરમરીયા ઝાલા— એરાગ. ભવજળને તરિયે; ભવજળને તરિયે. હું ભજળને તરિયે; ભવજળને રિચે. ઝરમરિયા ઝાલા; ઝરમરિયા ઝાલા. ઝરમરિયા ઝાલા; ઝરમરિયા ઝાલા. ઝરમરિયા ઝાલા; ઝરમરિયા ઝાલા. ઝરમરિયા ઝાલા; ઝરમરિયા ઝાલા. For Private And Personal Use Only ૨ ર ૩ 3 Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૮૨ ) વરની મેન રે, લૂણ ઉતાર ગાતી ગાણાને ઉંચા વેણ રે, જ્યમ ત્યમ કરીને રાખવા વંશ રે, શક્તિના અંગે નથી અશ ?, નયણેથી નીર વહી થર થર કાયાને ખૂખૂ વિક્રય આપ્યું છે દશ હજાર રે, જગમાં વર્ત્યા છે હાહાકાર રે, જાય રે, થાય રે, કેપટ ધારીડે બાંધી ઘૂઘરમાળ રે, ઉપયુ પરણ્યાનું પૂરણ વ્હાલ રે, માનુની મંગળ રૂડાં ગાય રે, અજિત પધાર્યાં મનના અવસર આવ્યે છે અથવા આવશે, પરલેાકે એજ બચાવશે, ભૂખ્યાંને અન્નદાન આપજો, કાપજો, ઉત્તમ માનવના અવતાર છે, શાસ્ત્ર કહ્યો તે સાચા સાર છે, આ તા ચેાઘડીયું ઘડી ચારનું, કામ નથી રે ખાટા ખારનું, Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝરમરચા ઝાલા; ઝરમરિયા ઝાલા. ઝરમરિયા ઝાલા; ઝરમરિયા ઝાલા. ઝરમરિયા ઝાલા; ઝરમરિયા ઝાલા. ઝરમરિયા ઝાલા; ઝરમરિયા ઝાલા, ઝરમરિયા ઝાલા; વરરાય રે, ઝરમરિયા ઝાલા. ઝરમરિયા ઝાલા, ઝરમરિયા ઝાલા. परमारथ करजो (१८७) ઝરિયા ઝાલા—એ રાગ. પરમારથ કરજો; પરમારથ કરજો. પરમારથ કરજો; પરમારથ કરો. પરમારથ કરો; પરમારથ કરો. For Private And Personal Use Only પ પરમારથ કરજો; પરમારથ કરજો, ૧ ૬ > ૧૦ Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૩) વાહ કાયાની કરમાય છે, પળપળ આવરદા એ છે થાય છે, દમડાવાળા તે દમડા વાપરે, ધ્યાન ધણીનું અંતરમાં ધરે, કુશકા પીથી ના થાય તેટલા, ભજન વગરના ખોટા એટલા, અજિતની શિક્ષા ઉરમાં ધાર, છતી બાજી ના અતે હાર, પરમારથ કરજે; પરમારથ કરજે. ૫ પરમારથ કરજે, પરમારથ કરજે. ૬ પરમારથ કરજે; પરમારથ કરજે. ૭ પરમારથ કરજે, પરમારથ કરજે. ૮ નાને વોયું. (૧૮) ઝરમરિયાઝાલા–એ રાગ આત્મા પરમાતમાં બે એક છે, જાગીને જોયું સાચે વૈરાગ્ય વિવેક છે, જાગીને જોયું. જ્ઞાન ક્રિયાથી મુક્તિ પામિય, જાગીને જોયું વિશ્વનાં સંકષ્ટ વિરામિયે, જાગીને જોયું. રહેમ પ્રાણ પર નિર્મળ રાખિયે, જાગીને જોયું; નામ ભગવતનું મુખે ભાખિયે, જાગીને જોયું. ચોરી કદી ના કરિયે કેઈની, જાગીને જોયું; ફક સગાઈ કૂવા રેઈની, જાગીને જોયું. રખેને સંપ સંસારમાં, જાગીને જોયું; અંતે પરમારથ આવે હારમાં, જાગીને જોયું. અવસર આવ્યો છે મહામૂલ્યને, જાગીને જોયું; મૂરખ માને છે તરણું તુલ્યને, જાગીને જોયું. For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 1 ૧૮૪) અજિતની વિનતિ અંતર ધારો, જાગીને જોયું; સત્સંગે આતમા ઉદ્ધારજો, જાગીને જોયું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેતનચેતી ચાલો. ( ૨૮૬ ) દ્વારકાના વાસીરે-એ રાગ. ચેતન ચેતી ચાલે રે, નિજ સ્વરૂપે મ્હાલારે, ઉત્તમ અવસર આજ છે રે જી; ફ્રી ફરી નાવે માનવ અવતાર, આ અવતારે ભકિત ભજન એક સાર; સત ઘણું સમજાવેરે, તાચે કયારે લાજ છે રે જી. ચેતન-૧ માયામાં મુંઝાણારે, શુદ્ધિ સઘળી ભૂલિધે રે જી; પંચ વિષયમાં તુજને લાગે છે પ્યાર, અંતર માંહી ખૂબ ભર્યાં છે. ખાર; સમજીને જો ચાલેરે, આતમનુ આ રાજ છે રે જી. ચેતન–૨ હાથે આવ્યેા હીરા રે, સંભાળીને રાખો રેજી; માનવભવની કિંમત કદી નવ થાય, દેવલાક પણ માનવના ભવ હાય; તારણહારા પ્રભુજીરે, માથાના શિરતાજ છે રે જી. ચેતન-૩ પાતા જેવા આત્મારે, સાના હવે જાણજો રે જી; ખીજા કેરા સુખમાં જાણજો સુખ, ખીજા કેરા દુઃખમાં જાણજો દુઃખ; અજિત પ્રભુને ભજતાં રે, સીઝે છે સઘળાં કાજ રે જી. ચેતન-૪ For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૫ ) ગ્રેવો . (૨૦) એકડે એકે, સત્સંગે આપ ટેકે. બગડે બેઓ, ભારતની બેલ જેઓ, ત્રગડે ત્રણે, સહુ સંપ કરી લે છેને. ચેગડે ચારે, પ્રભુ ધ્યાન હૃદયમાં ધારો. પાંચડે પાંચે, ત્રણ ગુણની જબરી ઘાંચે. છગડે છે, મુજ આત્મા પ્રભુમાં મેહ્યો. સાત સાતે, લુચ્ચાઈને મારે લાતે. આઠડે આઠે, શુભ પ્રેમ ભકિતના પાઠે. નવડે નવે, મુજ આત્મા પાવન હવે. એકડે મીડે દશે, આત્માને ઓળખી હસે. આ એકડે ભણશે જેહ, જન અજિત બનશે તેહ. વર્તાિવિશ (૧૬) બારાક્ષરી. નારિયે નિર્મળ પ્રભુ પર ચાર, જમ ક્રોધને કરિયે ઠાર; સિલય સરખી માનવ કાય, વતન પ્રભુનાં પ્રભુજન ગાય. કુળ પિતાનું થાય પવિત્ર, ફૂડ કપટિયા ન કરે મિત્ર; શ થયા છે માથે શ્વેત, ક કરને પ્રભુ પર હેત. For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૬) કોમળ કાયને અંતે નાશ, ૌરવ સરખા થયા વિનાશ; કર પણ શ્રદ્ધાથી ફળે, # પુમાન ! કીર્તન ધન રળે. હસ્ત્રપિવા (૨૨) ગુરૂજય. યુદબુદથી ઉપજે છે દેહ, પિફ પિફ તે પર રાખે નેહ, સાર પ્રભુનું એજ નામ, અરજવંત પામે પ્રભુ ધામ. રતિ મતિ સઘળી પ્રભુમાં રાખ, જીવન કેરૂં શુભ ફળ રાખ; મરદ એજ જે મારે કાળ, હાજર તે છે દિનદયાળ. રાજી થઈને કર પ્રભુ ગાન, ગગ જીવનનું ધરિ ત્યે ધ્યાન, નિત્ય નિત્ય જીવતર વહિ જાય, કય ગુરૂની બોલે સુખ થાય. ૧ કાઈકજ, For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૭ ). મનહર (૨૨૩) ઇંદ્રાણુ શૃંગાર સજી, ચંદન ધર્યું છે અંગ; એને દેખી ઇંદ્ર બહુ, કામ વશ થયે છે. કાદવમાં આળેટેલી, ભૂંડણીને જોઈ ભૂંડ, અંતરમાં આનંદ સંપન્ન, થઈ રહ્યો છે. જેવું સુખ ભૂંડ કેરૂં, એવું સુખ ઈંદ્ર કેરું; કામ ભેગ પશુઓએ, એવી રીતે લહ્યો છે. અજિત સુંદર જેને, થયું બ્રહ્માનંદ જ્ઞાન, જગતમાં એજ સંત. ઝીત કરી ગયેલ છે. ૧ ભૂંડને પુત્ર કેરે, હાય પરિવાર બહ; પણ એવા પરિવાર, થકી અહીં શું થયું. કીડીઓને ઘાણ સુખ, હોય છે અતીવ પણ; એવા ઘાણ કેરા સુખ, થકી અહીં શું થયું. માછલીને સ્વાદ સુખ, હાય છે અતીવ પણ એવા સ્વાદ સુખ, થકી દુઃખજ અતિ થયું. અજિત જગત કેરાં, સુખ હોય પશુઓને પશુ સુખ પામ્યા માન–વી થયાથી શું થયું. ૨ ગોવિન (૨૪) ગઝલ. જોબન તણાં ઘેલાં અમે, ભક્તિ હમારી નવ થઈ, મન તણું ઘેલાં અમે, શક્તિ શરીરે નવ રહી. ૧ For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૮ ) જોબન તણું ઘેલાં અમે, વાણું વિશુદ્ધ નવ રહી, જોબન તણું ઘેલાં અમે, મધુરાઈ પ્રભુની નવ ગ્રહી. ૨ જોબન તણાં ઘેલાં અમે, લજજા હમારી નવ ધરી; જોબન તણું ઘેલાં અમે, સ્વછંદતા અંતર ધરી. ૩ જોબન તણાં ઘેલાં અમે, મરતા પ્રમાણે અમરતા, જોબન તણાં ઘેલાં અમે, જરતા પ્રમાણે અજરતા. ૪ જોબન તણું ઘેલાં અમે, મારી પ્રભુજી આપજે, જોબન તણું ઘેલાં અમે, દુમતિ અજિતની કાપજે. ૫ યોગ વીચું (૧૫) રાગ-પીલુ. જોત જોતામાં જોબન ચાલ્યું; માનવ દેહનું “પણ” નવ પાળ્યું. જેત-ટેક પ્રેમ કરીને પ્રભુને ભજ્યા નહી; સચ્ચિત્—આનંદ-સુખને ટાળ્યું. જેત૦ ૧ ડાપણ ડાહ્યો તું દુનિયાને; ભગવતનું સુખ કદિ નવ ભાળ્યું. જેત૦ ૨ કમળ કાયા જોઈ ભૂલાણે, જપ તપ નિયમ કાંઈ નવ પાળ્યું. જોત. ૩ વિષય વિકાર ભર્યા રગરગમાં; હું હારૂં વેર હાથે જ વાળ્યું. જેત૦ ૪ ક્ષણિક જગતમાં શું સુખ માને; પ્રભુજન કેરું વાક્ય ન પાળ્યું. જેત. ૫ For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૯ ) અજિતસાગર કેરી સમજી લે શિક્ષા નશ્વર સુખ સાચું કરી ઝાલ્યું. જેત૦ ૬. મુ મનન (૨૨) રાગ–પીલુ. પ્રભુનું ભજન કર હારી બુદ્ધિ, ભજન વિના નવ આવે જ શુદ્ધિ. પ્રભુ–ટેક. ભૂલી ગઈ તું જગ વિષયમાં, વિસરી ગઈ ચેતનની ઋદ્ધિ. પ્રભુત્ર ૧ લપટાણી ઘણી લાલચ લેભે; વિષય વિકારે ભરાણી વૃત્તિ. પ્રભુત્ર ૨ સુંદર મંદિર સાથે ન આવે, કામ ક્રોધ કેરી કીધી છે વૃદ્ધિ. પ્રભુત્ર ૩ માનવ કાયા ફેર ન આવે, જ્ઞાન તણી હવે કરી લે લબ્ધિ. પ્રભુત્ર ૪ અજિત તણું સમજી લે શિક્ષા આવે શિવ સૈભાગ્ય સમૃદ્ધિ. પ્રભુ ૫ પ્રભુનું સ્મરW (૨૭) રાગ-પીલુ. ( સિંહાને કરે પ્રભુનું ભજન કરે ભાઈ ભાવે; ફેર ફેર માનવ તન નાવે. પ્રભુ-ટેક. For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) ત્રિભુવનપતિનું નામ તજીને, લાલચ લેભમાં શું મન લાવે. મેં પ્રભુત્વ છે ૧ કામ ક્રોધમાં શુરે પૂરે; પ્રભુ સ્મરણમાં આળસ આવે. મેં પ્રભુત્વ છે ૨ પાર્થ પ્રભુને પ્રેમે ભજીલે, લેહનું સેનું સહેજ સુહાવે. પ્રભુત્ર છે ૩ શ્રી મહાવીર તું પોતે થઈ જા; ભાવ ભકિત કરીલેને ભાવે. એ પ્રભુત્ર છે ૪ ઉત્તમ અવસર આવ્યો હાથે, ગાફલ થઈને કેમ ગુમાવે છે પ્રભુ છે ૫ સદ્ગુરૂનું શરણું શોધીલે; સૃષ્ટિ તણું એ તાપ શમાવે. એ પ્રભુત્વ છે ૬ અજિત સાગરની શિક્ષા સમજી; જ્ઞાન દીપક દિલમાં પ્રગટાવે. મેં પ્રભુત્ર છે ૭ પ્રમુના પંથે અનુત્તરવું (૨૨) જગતમાં જીવન દો દિનકા–એ રાગ. ( લાવણી ) પ્રભુ નામ ભજે સુખ ધામ, પ્રભુનું ભજન સદા કરવું કેટિ કલ્પના ત્યાગ કરીને, ધ્યાન સદા ધરવું રે. . પ્રભુત્ર ૧ પરનારી માતાવત્ માની, દિલમાંહી ડરવું; મેત જરૂર દિન એકે આવે, માનવને મરવું રે. . પ્રભુત્વ છે ૨ રાજા ચાલ્યા રાણું ચાલી, એ પંથ સંચરવું; વહાલ કરીને હાલમવરને, વિરતિ વડે વરવું રે. હે પ્રભુ ૩ For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૧ ) સુત વિત્ત દારા કામ ન આવે, જન્મ મરણ હરવું; ભાવ ભકિત ભગવતની કરતાં, ભવસાગર તરવું રે. પ્રભુ ૪ પ્રભુ પ્રભુ મુખથી પ્રેમ કરીને, અખંડ ઉચ્ચરવું; પરલેકે મારગ છે વસ, ભજન ભાતું ભરવું રે. . પ્રભુ છે ૫ અંજલિ જળ સમ આયુષ જાતું, ત્યાં શું ઠીક ઠરવું; અજિત એકજ આત્મ પ્રભુના, પંથે અનુ સરવું છે. પ્રભુ ૬ (૨૨) જગતમાં જીવન દો દિનકા–એ રાગ. પાપ કામ સહુ ત્યાગી, કરે નર પ્રભુ સમરણ પ્યારું; હારૂં હારી પાસે, અન્ય સહુ દુઃખડાં દેનારૂં રે. કો-ટેક. ધમ ધરા તજી જાવું નિશ્ચય, ખલક થશે ખારું; મૂરખ જીવડે માયા માંહી, ધ્યાન સદા ધાયું છે. જે કરે છે ૧ તર્કટ જગનો ત્યાગ કરી દેજે, કેણ અહીં હારું; પિંજારાં મુખ ઉપર પડશે, સમજે તે સારું છે. જે કરે છે ૨ ચાર દિવસના ચાંદરણને, માને છે મ્હારૂં; વળગી રહ્યું છે વજીર થઈને, લાલચ લ્હારૂં રે. જે કરે છે ૩ પાપ કરી ધન પ્રાપ્ત કર્યું તે, અળગું થાનારું; જોબન જુવતી માયા મિલકત, એક દિન ઉડનારૂં રે. કરે૪ ભેગી ભમરા ! શું ભરમાણે ?, માન કહ્યું હારું; એકજ ચેતન કેરૂં ચિંત્વન, હરકત હરનારું છે. ૫ કરો. ૫ ફંદ કરીને પુલાવું નહી, વાર વાર વારં; ઝાકળના બિન્દુના જેવું, જગ મન હરનારું છે. જે કરે ૬ For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ભજન કરી વયે ભજન કરી લે, અરજી ઉચ્ચારું; અજિત સાગર ઉતરવા માટે, માનવ તન હારૂં રે. જે કરે છે ૭ गुरुदेवने शरणे जजे (२००) ગજલ. જે મેક્ષ ઈચ્છા થાય તે, ગુરૂદેવને શરણે જજે, ભવસિંધુ તરવે હોય તે, ગુરૂદેવને શરણે જજે. ૧ કયાંથી અહીં આવ્યું અને, મરણત કાળે કયાં જવું, એ ભાવના જે થાય તે, ગુરૂદેવને શરણે જજે. ૨ હું કેણ છું? મુજ રંગ છે ?, મુજ રૂપશું? મુજ મૂળ શું; ઉકેલ એને લાવવા, ગુરૂદેવને શરણે જજે. ૩ મહારે અને સંસારને, સંબંધ સાચે કેટલે એ ભ્રાંતિ મનની ભાંગવા, ગુરુદેવને શરણે જજે. ૪ મુજ આદિ ક્યાં? મુજ અંત ક્યાં? મુજ શયન ક્યાં મુજ વાસ કયાં? અજિતાધિ એને સમજવા, ગુરૂદેવને શરણે જજે. ૫ વાં છૂપાયા છો? (૨૦૨) ગજલ. બધા સંસારમાં શેઠું, કહોને કયાં છુપાયા છે ? જીવન મુજ જાય છે મેંઘુ, કહેને કયાં છુપાયા છે ? ટેક કદા એકાંતમાં બેસી, વિરહના કારણે રેતી; તકાઝું વાટી નિત્યે, કહોને કયાં છુપાયા છે ? બધા. ૧ તપાસું પર્વતે જઈને, તપાસું દ્વારકા કાશી; તમારું બાગના રૂપે, કહોને ક્યાં છુપાયા છે ? બધા. ૨ For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૩). ન આવે રાતમાં નિદ્રા, દિવસમાં ચેન પણ નાવે; સતાવે તના પડદા, કહોને કયાં છુપાયા છે? બધા-૩ વિરહની આગ લાગે છે, બળે છે આ શરીર આખું; અરે એ? શાંતિના સ્વામી કહોને કયાં છુપાયા છે? બધા-૪ નયન ઝંખે મધુર મૂર્તિ, શ્રવણ ઝંખે કથા હારી; હૃદય દેરી પકડનારા ?, કહોને કયાં છુપાયા છે? બધા–૫ અજિત આનંદના દાતા, હૃદયથી દૂર નવ જાતા; પ્રિતમજી પ્રાણના પ્યારા, કહોને કયાં છુપાયા છે ? બધા ગામોને . (૨૦૨) જોતાં જોતાં ચાલ્યા ગયા—એ રાગ. વૈરાગ્યનાં વ્હાણું વાયાં રે, જાગે ને જેગી; અલખનાં ગાણાં ગાયાં રે, જાગને જોગી.–એ ટેક. આંગણે ગુરૂજી આવ્યા, લક્ષ્યારથ લાભ લાવ્યા; પ્રેમભાવ પરખાવ્યા રે, જાગોને જેગી. ૧ પ્રેમરૂપ પંખી બોલ્યાં, દીલનાં કમળ ડેલ્યાં; તેજ કેરા દ્વાર ખોલ્યાં રે, જાગોને જેગી. અજ્ઞાન અંધારૂં ગયું, ઉષા કેરું તેજ થયું; હૈડું હરખાઈ રહ્યું રે, જાગને જોગી. ચંચળતા રૂપી ચંદ, પદ્ધ ગયે છેક મંદ; પ્રગટયે આનંદ કંદ રે, જાગોને જેગી. ભજનની વેળા થઈ, આળસને રાખે નહીં; અજિત જગાડે સહી રે, જાગોને જેગી. For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૮) લગન ગોતાં. (૨૦૦૩) જોતાં જોતાં ચાલ્યા ગયા રે–એ રાગ. મિથ્યા સુખ ભાસે બધાં રે, જાગીને જોતાં જ્ઞાને દુઃખ ત્રાસે બધાં રે, જાગીને જોતાં-એ ટેક, સ્વપ્નાનું સુખ જેવું, ઝાંઝવાનું નીર જેવું જગ સુખ થાય એવું રે, જાગીને જોતાં. ૧ રાજા પણ નાશવાન, રાણી પણ નાશવાન; પ્રજા પણ નાશવાન રે, જાગીને જોતાં. રાવણ સરીખા રાજા, દેશ વશ કર્યા ઝાઝા; એમની ટૂટી છે માઝા રે જાગીને જોતાં. આતમા છે અવિનાશી, શિવપુર કે વાસી; તાપ જાય સહુ નાસી રે, જાગીને જોતાં. દૂધમાંહી વૃત જેવું, દેહમાં ચૈતન્ય એવું; અજિત સમજી લેવું રે, જાગીને જોતાં. શો નહીં. (૨) ગઝલ. લડતાં પ્રભુજી દૂર છે, કદી કોઈ પણ લડશે નહી, વાણી તણું એ વાદ છે, ઉંચે કદી ચઢશે નહી. ૧ શબ્દ તણું ઘડભાંજ છે, શ દ થકી પ્રભુ દૂર છે; શબ્દ તણી ગડબડ કરી, પાછા હવે પડશે નહી. ૨ સંકલ્પની ત્યાં નથી ગતિ, રૂપ રંગની પણ નથી ગતિ, નાહક વિવાદ કરી તમે, વાણીવડે વઢશે નહી. ૩ For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૫). મન શાંત જે વારે થશે, ને શાંતિ વાણું પામશે, પ્રભુ આવશે તે સમયમાં, મન વાણીથી લડશે નહી. ૪ ઘાંચી તણે એ બળદિયે, ના જાય મ્હામાં ગામમાં સંવાદી પ્રભુને નવ મળે, કહે અજિતકદી લડશે નહી. ૫ વત્તારૂ કાશે. (૨૦) મુખડાની માયા લાગી રે–એ રાગ. ભાદરવાને ભીડે એ રે, વીલાઈ જાશે–ટેક. ઘડીમાં વિલાઈ જાશે, ક્ષણમાં કરમાઈ જાશે; પળમાંહી પડી જાશે રે. ભાદર૦ ૧ કાયાની હવેલી કાચી, કેમ એમાં રહ્યા રાચી; સંતે કીધી વાત સાચી રે. ભાદર૦ ૨ કલેશ હવે કાપી નાખે, ઉધારી લે ભવ આખે; હૃદયે પ્રભુને રાખે રે. પાપમતિપરીહર, દોષ થકી નિત્ય ડરે; ધ્યાન પ્રભુજીનું ધરે રે. ભાદર૦ ૪ લાખેશરી લેક ચાલ્યા, ફરે છે શું ફૂલ્યા ફાલ્યા; મેહનજીમાં રહેજે હાલ્યા રે. ભાદર૦ ૫ કાયા માયા જાણે કેવી, વાદળની છાયા જેવી; અજિતની શીખ એવી રે. ભાદર૦ ૬ ભાદર૦ ૩ For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૬) કમુર્શને જાણ (૨૦૬ ) વિમળાચલથી મન મેહ્યુંરે-એ રાગ. ચાલે પ્રભુજન ચાલોરે, પ્રભુના દર્શનને કાજ;-ટેક. પ્રભુ જ્ઞાન નગરના વાસી, પ્રભુની કાયા છે કાશી; એ હૈડાંના હુલાસીરે...................................પ્રભુના–૧ પ્રભુજીની મૂર્તિ પ્યારી, આ જગનાં દુઃખ હરનારી; સાચાં શિવસુખ દેનારીરે........................પ્રભુના-૨ ભવવનમાંહી ભટકાણા, આપદમાંહી અટકાણા; કોણ રંક અને કણ રાણા........... .......પ્રભુના-૩ જ્યારે પ્રભુદર્શન થાશે; મીંડે ગુરૂગમ પ્રગટાશે; દુઃખ જન્મ મરણનાં જાશેરે.....................પ્રભુના-૪ પ્રભુ પ્રભુ નિત્ય મુખથી કહિયે, પ્રભુ નામનિરંતર લઈએ; સૂરિ અજિત ગુરૂ ગુણ ગાઇયેરે ..પ્રભુના–પ પ્રમુગનાં પંથમાં વાતો (૨૦૭) હવે મહને હરિ નામથી નેહ લાગે–એ રાગ. શાણુજન સમાજ પ્રભુજીના પંથમાં ચાલે ઠાઠ તજીદ્યો બીજો ઠાલો રે, હે ઠારે–શાણુ ટેક. તર્કટ વિશ્વનાં ત્યાગ કરી ભાઈ, વિશ્વપતિને કરે હાલે જેને લઈને હારી આંખ દેખે હાલા; ચરણ થકી હાલે ચાલો. આ ચાલેરે. શાણા. ૧ કાયાની વાડી કરમાઈ જાશે હાલા; સ્નેહી કરી લે છેગાળે; લાડીને ગાડી કામ નહીં આવે હાલા; પ્રેમ તણે પીધે પ્યારે. આ પ્યાલારે શાણા. ૨ For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૭) જેને લઈને જગમાં પાપ કરે છે હાલા; પરને ભાડે છે ગાળો; એ બધાં કેઈ નહી સાથમાં આવે હાલા; જીવ જશે ઠાલે મારે. આ ઠારે શાણા-૩ અજિતસાગર કેરે અંતર જામી હાલા; અંતે બચાવવા વાળે; ગર્ભવાસમાં રૂડા કેલ કરેલા તે તે, સાચા બનીને તમે પાળેરે. આ પાળેરે શાણ-૪ મનન વિના ( ૨૦ ) જોતાં જોતાં ચાલ્યા ગયા–એ રાગ. જાય છે જુવાની લ્હારો રે, ભજન વિના; જાય છે-ટેક. પાણી વિના નદી જેવી, જીવ વિના કાયા જેવી જીન્દગી અફળ એવી રે..............ભજન-૧ વર્યા વિના વાણી જેવી, રાજા વિના રાણી જેવી; જીન્દગીયે જાણે એવીરે.......... ....ભજન-૨ રસ વિના વેણ જેવાં, અમી વિના નેણ જેવાં અભાવે ભેજન એવાંરે....................ભજન-૩ માન વિના મહેમાની, દામ વિના જે દાની; ધ્યાન વિના સૂને ધ્યાનીરે................ભજન-૪ ભજનને જેગ આવ્ય, સુંદર સંગ આવ્યું અવતાર અજિત આવ્યા રે.. ........ભજન-૫ For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) ઓ મન મૂરવ (૨૦) હવે મહને હરિનામથી નેહ લાગ્યો.—એ રાગ. એ મનડા મૂરખ ? હીણી વાતમાં થયે હાજી; પાપી વાતેમાં પાપાજીરે, હે પાછરે-ટેક. પાપની વાતમાં પાછું ના જેતે વહાલા; પુણ્યની વાતમાં પાજી; સંસારમાંહી છાક ભરેલો તું છે; છાજ છાપરી નથી છાછરે. (છાછરે; એ મનડા. ૧ સત્સંગ સમરણ ગમતાં નથી રે પ્રભુજીના લક્ષે મરે લા; જવાબદારી માથે ઘણી છે હારે; હાય પંડિત અથવા કારે. હે કાજ રે; એ મનડા. ૨ મિથ્યા કલપનાને કાપીજ નાખે હવે; - ગુણત પ્રભુના ગાજે ગાજી; અંતસમાની ઘણી ઘાંટી ગહન છે જેને; મરી ગયા મહેતા મિજાજીરે. મિજાજીરે, એ મનડા. ૩ અજિતસાગરનો હાલે અંતરજામી સાચો પુણ્ય પવિત્ર પિતાજી; બાળપણાને બેલી એ હે સ્વામી જીતાવે મ્હારી હારી બાજીરે. આ બાજીરે, ઓ મનડા. ૪ For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૯ ) आपद अजित धरशो नही ( २१० ) ગજલ. સુખમાં કદી છકોા નહી, દુ:ખમાં કદી ડગશેા નહી; સુખ દુઃખ અન્ને નિત્ય છે, એવું હૃદય ધરશેા નહી. ૧ વાદળ તણી એ છાંય છે, આવે અને વહી જાય છે; માટેજ બેઉ સદાય છે, એવું હૃદય ધરશે નહી. ૨ દિન એકમાં ઉપાય છે, દિન એકમાં વણુસાય છે; મૃગનીર સમ દેખાય છે, ગ્લાની હૃદય ધરશેા નહી. ૩ પાંડવ ગયા વનમાં અને, દિન એક પાછા આવિયા; પડી આપદા દમયતોને, ગ્લાની હૃદય ધરશે નહી. ૪ સુખ ભાવના પરિત્યાગ, દુઃખ ભાવના પણ ત્યાગો; વીતરાગ સદૃપાસન તજી, આપદ અજિત ધરશે નહી. ૫ પતિવ્રતા ધર્મ ( ૨૧ ) સાખી વિનાને, પુનમ ચાંદની—એ રાગ. સખીચે ? પતિવ્રતાના પાવન ધર્મ પાળીએ રે; જેથી થાય આપણા સત્કેળના ઉદ્ધાર; સ્ત્રીને પતિવ્રત એતા સાધના સાર છે રે. પતિને પરમેશ્વરના સરખા જગમાં જાણીયે રે; પતિનાં વચનામૃતમાં પૂરણ કરવા પ્યાર; સ્વામી આત્માનું આભૂષણ સર્વ પ્રકારથી રે. પતિના સુખમાં સુખિયાં દુઃખમાંહી દુઃખિયાં થવુ રે પ્રાત:કાળે ઉઠીને પતિનું જોવું મુખ; પતિની સેવા માંહી આત્માના ઉદ્ધાર છે રે. For Private And Personal Use Only ર Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ). પતિનું મુખડું દેખી હરખ હૃદય ઉભરાવીએ રે; પતિ છે પિતા કેરા પ્રાણ તો આધાર; પતિવ્રત પાળે તેને જગમાંહી જ્યકાર છે રે. ૪ પતિવ્રત પાળ્યું પ્યારું સીતાજીએ નેહથી રે; જેને નમન કરે છે સઘળે આ સંસાર; ધન્ય ધન્ય તેને જેને પતિના ચરણે પ્યાર છે રે. ૫ ખાવું પીવું હરવું ફરવું પતિના કારણે રે, સઘળાં કાર્યો માંહી પતિનું ચિંત્વન થાય; એવી મારી માટે સ્વર્ગ ગતિ સુખકાર છે રે. ૬ સર્વે રતમાંહી ઉત્તમ છે ચિંતામણિરે; સર્વે તારામાંહી અજિત સૂરજ એક; સર્વે સાધનમાં એમ પતિવ્રત તારણહાર છે રે. ૭ प्रभुस्मरण ( २१२) સાખી વિનાને પૂનમ ચાંદની–એ રાગ. પ્રભુ પ્રભુ બેલે પ્યારા પંખીડાજી પ્રેમથીરે; તમને મ્હારા સમ છે મુખથી બેલે બેલ; પ્રભુ તે પૂર્ણ દયાળુ સર્વોત્તમ સાક્ષાત છે રે. લીલી રૂપાળી છે પિપટ? હારી પાંખડી રે; રાતી રત્ન સરીખી ઝળકે નિર્મળ આંખ, મુજને હાલી હારા પ્રાણનાથની વાત છે રે. તમને મીઠું મીઠું ભેજન આપું ભાવથી રે; દાડમ કેરી જાંબુ સાકર સરખી દ્રાક્ષ પ્રભુનું નામ ઉચારે કેકિલ જેવા સાદથી રે. ૨ ૩ For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ) પિપટ? સેના કેરૂં પાંજરડું કરી લાવશું રે; માહે મૂકાવીશું હીરા રત્ન અપાર; હારા મંદિરિયે હું લટકાવિશ ભલીભાતથીરે. ૪ પ્રભુનું નામ પઢેથી શોભે હારૂં આંગણું રે; તમારી કાયા કોમળ પ્રભુથી પાવન થાય; પ્રભુનું નામ ઉચ્ચારણ ઉત્તમ સાધન સર્વથીરે. ૫ જેને પ્રગટ થયું તેજ જ્ઞાન આદિત્યનું રે; જોગી જાગ્યા જોતા જગજીવનની જેત; વાયુ વહાલચાને હાઈ રહ્યો છે હાલથી રે. ૬ ઉઘધ સરાવણ્યિામાં કમળે કેરી પંગતી રે; ઉઘડયાં અજિત બગીચે ગુલાબ ઉપર ફૂલ; ઉઘડી વેળા ઇશ્વર ભજવા સર્વ પ્રકારથી રે. अगम्य सुखसागर ( २१३) એથી રામ નામ સંભાર–એ રાગ. સખી એક અનુભવ દેશ, સમજે સારે; સુખ સાગર છે પરમેશ, પુરણ પ્યારે; સુંદર વર ચતુર સુજાણ..........એ ટેક. અનંત ભવમાં આથડતા ત્યાં, આજ મળે છે લાગ; ફરી ફરીને અવસર નાવે, ઉઘડયાં પુણ્ય અથાગ; આવ્યો આરો, સખી એક-સુખસાગર–સુંદર વર ચતુર સુ૧ બ્રાહાણુ ક્ષત્રીય ત્યાંહી મળે નહી, નથી પુણ્ય કે પાપ; જેમ વિજોગ જગતના ન મળે, એક અગોચર આપ; સાથી સારે, સખી એક-સુખસાગર-સુંદર વર ચતુર સુઇ ૨ For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૨ ) સૂર્ય ચંદ્રની જેત મળે નહી, એમ નથી અંધકાર; ચાર અગર કે ઢોર નથી ત્યાં, નથી વણજ વ્યાપાર; પ્રાણ આધાર, સખી એક–સુખસાગર-સુદર વર ચતુર સુ૦ ૩ નથી નાત કે જાત નથી ત્યાં, નથી વાણીની વાત; નામ રૂપ આકાર મળે નહી, સર્વોત્તમ સાક્ષાત; સાથી ન્યારે, સખી એક-સુખસાગર-સુંદર વર ચતુર સુ૦ ૪ પ્રેમ મહેલમાં વસે પ્રીતમજી, પ્રેમી જનની પાસ; દોષિત જનથી દૂર વસે છે, પૂર્ણ સ્વરૂપ પ્રકાશ; સરજન હારે, સખી એક–સુખસાગર–સુંદર વર ચતુર સુવ ૫ આજ મળે કે કાલ મળે સખી, એણ મળે કે પહેર; એક અગર કે અનેક વર્ષે, એ ઠરવાને ઠેર; મનને મારે, સખી એક-સુખસાગર-સુંદર વર ચતુર સુ૦ ૬ સમરણ કરી લે ભાતુ ભરી લે, કર સત સંગત સાર; અજિતસૂરિની શિક્ષા સમજી, ધર્મ હૃદયમાં ધાર; વાત વિચારે, સખી એક–સુખસાગર–સુંદર વર ચતુર સુ) ૭ અભિનંત્તિ. (૨૨) તમે ભોજન કરવા આવો રે.—એ રાગ મળે મનને માન્ય હારે, અરજ અમારી. એ ટેક. સંસારમાંહી સાચે, સત્સંગને છે લ્હાવે; મળે મનને માન્ય મ્હાવો રે, અરજ અમારી. ૧ સંસારમાંહી પ્રભુના, નામ રૂપી નાણું; હું જીવમાં સાચું જાણું રે, અરજ અમારી. ૨ સંસારમાંહી પ્રભુને, પંથ કરે પ્યારે; ઘી ધ્યાન હૃદયમાં ધા રે, અરજ અમારી. ૩ For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૦૩) કુશ મેળે; સંસારમાંહી માંદ્યા, માનવ કેમ રહે નિર'તર ભેળેા ર, અરજ અમારી. ૪ સંસારમાંહી ભાવે, જપ તપ તીરથ કરજો; વર વિશ્વપતિને વરો રે, અરજ અમારી. ૫ સસારમાંહી રચ્યા, પચ્ચા નવ રહીયે; ઘડી ગુણ પ્રભુ ગુરૂના ગાઇએ રે, અરજ અમારી. ૬ સંસારમાંહી સત્ય, બેલા ને સત્ય ચાલે; કરા વિશ્વભરને વ્હાલા રે, અરજ સંસારમાંહી અજિત, એક અલખેલા; છે પ્રેમ પથમાં હુલા રે, અરજ અમારી. ૮ અમારી. ૭ ભાવ ધરી નિજ દેખી દુ:ખડાં તુ તે કરે તુજ તુજને કર્યાં Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય વિચાર (સવંશી) ( ૨૨૫) ગજલ—સેાહિની. દેવ કેરૂ, નામ પણ લેતે નથી; દીન જનનાં, દાન પણુ લેતા નથી. ઇન્દ્રિયાને, જે પડે અનુકૂલ છે; માનવ ખડા, ભગવાનની એ ભૂલ છે. ૧ સંસ્કારમાં, વિકારમાં વહેલા થતા; પગલું નહીં ગાંજા અફીણુને દેખીને, અતિ હમાં ઘેલા થતા. ધિકાર ત્હારા જીવનને, ધન ધાન્ય હારૂં ધૂલ છે; તુજને કર્યાં માનવ વડા, ભગવાનની એ ભૂલ છે. ૨ શબ્દો નઠારા સાંભળે, સાચી ગિરા ગમતી નથી; ગુરૂ માત તાત વડીલને, ગ્રીવા કઠિન નમતી નથી. For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) કરૂણ નથી તુજ કાળજે, હૈડું હળાહળ તુલ્ય છે; તુજને કર્યો માનવ વડે, ભગવાનની એ ભૂલ છે. ૩ પરમાર્થ કેરા પંથમાં, તલ જેટલી પ્રીતિ નથી; ભગવાનની ભકિત નથી, હૃદયે વસી નીતિ નથી. કર્મો તણું આરંભમાં, વાવે વિષયનું મૂળ છે; તુજને કર્યો માનવ વડે, ભગવાનની એ ભૂલ છે. ૪ જે દેશમાં તુજ જન્મ છે, તે દેશને હાતો નથી; સત્સંગમાંહિ ઉમંગ નહિ, નિજ ધર્મમાં ધાતો નથી. આવ્યો અજિત સાજો થવા, પેદા કર્યું પણ શૂળ છે; તુજને કર્યો માનવ અરે ? ભગવાનની એ ભૂલ છે. ૫ યમુન (૨૬૬) ગરબી. હું કુંજ ભુવનમાં ગઈતી, ત્યાંહી નિરખે નંદકિશેર; નિરખે નંદકિશોર, ચિત્તડાં કે ચેર. હું એ ટેક. રાસ રસીલો છેલ છબીલો સખિ? મનડું મેહું કાંઈક હારૂં નવ ચાલ્યું કશું જોર. હું૧ નંદને લાલ અતિ મતવાલ| મન હેરી પાછું નવ આપે એ દે દગાર. હું૦ ૨ બંસી બજાવી લાજ તજાવી સખિ? *શામ સલૂણો જાણે ગગને ગાજે છે ઘનઘોર. હું ૩ જુમનાયે મોહી માનુની માહી સખિ? સુખને સાગર મીઠે મીઠે 'વાંસલડને શેર. હું ૪ ૧ હદય. ૨ આત્મા. ૩ એને જોયા પછી બીજે મન લાગતું નથી. ૪ નેત્રની મહાય ન આવે માટે આંતશામ. ૫ અંતરની વૃત્તિઓ. ૬ પ્રેમ. For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦ ) દીવ્ય સ્વરૂપી તેયે અરૂપી - સખિ? નવ પહોંચે કદિ અનંત માટે મનવૃત્તિને દર. હું પ આંખ રૂપાળી અતિ અણિયાળી– સખિ? ઉતર્યો હારી જુવાની કેરે તુરત ઘડમાં તેર. હું૦ ૬ મનમાં વસ્યા છે આવીહ છે સખિ? અજિતને કંઈ કેફ અહી છે અનુપમરૂપે ઓર. હું ૬ હૃચવાલી . (૨૭) રાગ–ધનાશ્રી. એક અકળ અવિનાશ, હૃદયમાં એક અકળ અવિનાશ સચિત્ પૂર્ણ પ્રકાશ, હૃદયમાં એક અકળ અવિનાશ. ટેક સૂર્ય વગરની જળહળ જ્યોતિ, ન મળે ચંદ્ર ઉજાશ; તારાઓનું તેજ મળે નહીં, હલકે પડે હુતાશ. હૃદયમાં ૧ અનુભવથી જાણ્યામાં આવે, વિશ્વનાથને વાસ; આધિ વ્યાધિ ને ઉપાધિને, તે આપે છે ત્રાસ. હૃદયમાં ૨ ગાન ગમ્ય છે ગહન પિતાજી, સ થકી અધિક ઉલ્લાસ પુષ્પ થકી પણ પૂરણ કમળ, વિકસિત વિમળ વિકાસ. હૃદયમાં૦૩ પ્રેમ પંથથી પાસે આવે, નથી કંકાસ; ઉંચા મહેલે વાસ વસેલે, અતિ ઉજવળ ઉજાસ. હૃદયમાં પૈસા કેરી સ્પૃહા કરે નહી, કરે નરકને નાશ; લીલા શી નટવરની નિરખું, એપાવે આકાશ. હૃદયમાં જ સાચે સાચું સંત કહે છે, અંતરમાં આભાસ; પ્રેમ પ્રગટતાં પતે આવે, ન ગણે દિવસ અમાસ. હૃદયમાં ૬ ૧ એનું પુરણ. ૨ જીવપણુનું અભિમાન ઉતર્યું. For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૬ ) અજિત કહે એવા ઈશ્વરની, ઓજ કરી લ્યો ખાસ સર્વ જગતના સુખ કરતા છે, અનંત કટિ સુખરાશ. હૃદયમાં ૭ સંતાપ રિક્ષાર. (૧૮) - રાગ-ધનાશ્રી. શીદ કરે સંતાપ, જગતમાં, નવ કર સંતાપ; વ્યાકુળ થાય અમાપ, હૃદય તો વ્યાકુળ થાય અમાપ–ટેક. એક દિવસ વન રામ પધાર્યા, અતીવ રહેલ ઉત્તાપ; એક દિવસ પછી અવધ પધાર્યા, પ્રગટયે પૂર્ણ પ્રતાપ. જ૦ ૧ નળ દમયંતી વનવન રખડયાં, ઘણું સહ્યા શિર તાપ; એક દિવસ સુખના દિન આવ્યા, પડચા કલેશ પર કાપ. જ૦ ૨ એક દિવસ રાજા રાવણની, હતી છત્રપતિ છાપ; એક દિવસ લંકા લૂટાણી, વિધવા કરે વિલાપ. જ૦ ૩ એક દિવસ વન પાંડવ ચાલ્યા, મળે ન દુઃખનાં માપ, એક દિવસ શિર છત્ર ધરાણ, અતિ સુખ પામ્યા આપ. જો ૪ મરદને માથે આપદ આવે, પ્રગટે જ્યારે પાપ; પણ એ દુઃખ તે સદા ટકે નહી, જપે પ્રભુના જાપ. જો ૫ અંતરમાં ઉભરાઈ રહ્યો છે, બહુ નામી જગ બાપ; શા માટે તે અળગા ન કરે, પીંડ તણા પરિતાપ. જો ૬ અજિત ભજો જગદીશ્વર ઈશ્વર, વધુમાં એને વ્યાપ; સુખ દુઃખને સરખાં સમજી , અળગા કરી અભિશ્રાપ. જ૦ ૭ For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૭) સત્ય શોમા. (૨) ગજલ. સેના ભર્યા કુંડલ કર્યા, કાન્તિ દીપે છે અવનવી, ભગવાનના ગુણ સાંભળે, એ કણ શોભા જાણવી. ૧ દરસે કડાં હસ્તે ઉપર, એમાં ન શોભા માનવી; કઈ દાન દેવા દીનને, એ હસ્ત શેભા જાણવી. ૨ ડા ઉપર શુભ હાર છે, કે મતિ માળા ધારવી; ભગવાન ધાર્યા હૃદયમાં, તે હૃદય શુભા જાણવી. ૩ ચરણે ચડપગતિ ચાલવું, તોડા તણી શોભા નવી ભગવાન પ્રતિ ગતિ થાય તે, પગ કેરી શોભા જાણવી. ૪ ધાર્યા મુગટ મસ્તક ઉપર, એમાં શું મમતા સ્વાણવી; ગુરૂ સંતને ચરણે નમે તે, શીર્ષ શુભા જાણવી. ૫ કાયા ઉપર શણગાર છે, નથી કેઈ શકતા વર્ણવી; ભગવાનની ભકિત કરે, તે શરીર શોભા જાણવી. ૬ કવિતા લખે થઈને કવિ, વાણી ઘણી છે મીઠી; ભગવાનને રટતી રહે, તે વાણી શભા જાણવી. ૭ અવતાર છે માનવ અજિત, જાણે પ્રગટ પાપે રવિ, ભગવાનમાં તન્મય બને, અવતાર શોભા જાણવી. ૮ એક થાનો. (૨૨૦) પહેલો પીયાલો પ્રારા ગુરૂજીએ પા–એ રાગ. આજ સાહેલી ? ગઈતી સદ્દગુરૂ સંગે પ્રેમે પ્રભુને રસ પાયે, પીયાલ હને પૂરણ પાયે; For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૦૮ ) પહેલે પીયાલે મુખે સાચની વાણી; જૂઠને સંગ છેડા, પિયાલે હને પૂરણ પા. ૧ બીજે પિયાલો દિલ માંહી દયાને; નિર્દયતાને ખેલ , પીયાલે ત્રીજે પીયાલ સખી ? સંત સાધુને; મનના મોહનજીને મેહ્યો, પીયાલે હેને પૂરણ પા. ૨ ચોથે પીયાલે ગઈ ચિત્તની ચંચળતા; સુરતા અખંડ એક લાગી, પીયા– વાંચમે પીયાલે જાગી આતમ તિ; અંતરનું અંધારું ત્યાગી, પીયાલે હને પૂરણ પા. ૩ છઠે પીયાલે સખી ? સુધ બુધ ભૂલી; અમીરસ આંખમાં છાય, ( પીયાલ– આત્મા સમાન લાગ્યાં સૌ નરનારી; જીવ શિવ એક સમજાયે, પીયાલે હને પૂરણ પા. ૪ પ્રેમ પિયાલો પીને થઇ મતવાલી; બીજા તે એમાં શું બૂઝે, પીયા– આતમ દેવ હારી નજરમાં આવ્યું; બીજું તે તત્વ નવ સૂઝ, પીયા ને પૂરણ પા. ૫ પૂરણ આનંદ વરદાન હું પામી, પ્રભુના પંથમાંહી પહેલી, પીયા– અજિતસાગરસૂરિ સદ્ગુરૂ શરણે; પ્રભુ ગુણ ગાઈને થઈ છું ઘેલી, પીયાલે હને પૂરણ પાયે. ૬ For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૦૯ ) અજ્ઞાત ાિ . (૨૨) માધવ રાખજે માયા–એ રાગ. જીવણ તારી ભક્તિ નવ જાણી, અનંત ભવે ભવમાંહી ભટકાણી; જીવણ–ટેક. ભૂંડ થઈને વસ્તારી ખાસ થયે, તેણે મારા મેહ ન નાશ થયે. જીવણ૦ ૧ બગલે થઈને માછલીઓ મારી, એવી કરણ કેણ કહેશે સારી. જીવણ ૨ પારધી કેરી અવતારે પંખી હણ્યાં, કરમ કેરાં ચણતર ખૂબ ચણ્યાં. જીવણ. ૩ હવે તન માનવનું આવ્યું, તેમાં વૃક્ષ પાપ તણું વાવ્યું. જીવણ૦ ૪ નિંદા સ્તુને સારી ઘણી લાગી, જૂઠાણામાં જોયું નથી જાગી. જીવણ ૫ રહે છે જીવ બૂરા વિષે રાજ, અહોનિશ ઈશ્વરથી ઇતરાજી. જીવણ. ૬ નથી દયા દિલમાંહી રહેતી, પ્રભુ નામ જીભ નથી લેતી. જીવણ ૭ હવે આ અંતરના નામી, અજિત રૂપે અંતરના આરામી. જીવણ૦ ૮ For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૧૦ ) મનમંતિ. (૨૨૨) ગરબી. હારા મનના મંદિરમાં આવજે, નંદનાલાલા; તમને પેખીને પાવન થાઉં, પ્રાણ આધાર છે; મેરલીવાળા; તમે આવ્યેથી મારું મન શભશે, નંદનાલાલા; હું તે ગુણ તમારા ગાઉં, હૈડા હાર છો; મોરલીવાળા. ૧ માથે મેર મુકુટ શેભાવજે, નંદનાલાલા; હેરો પીળાં પીતાંબર સાર, પ્રાણ આધાર છે; મોરલીવાળા; ધારે હાથમાંહી મીઠી મેરલી, નંદનાલાલા; તમને પેખીને ઉપજે છે યાર, હૈડાહાર છે; મેરલીવાળા. ૨ રૂડે કંઠે એકાવળ હાર છે, નંદનાલાલા; શેભે કસ્તુરી તીલક ભાલ; પ્રાણ આધાર છે; મેરલીવાળા; ભલાં અમીરસ પૂરણ નેણ છે; નંદનાલાલા; શેભે ચિત્ત હરનારી ચાલ, હૈડાહાર છે. મેરલીવાળા. ૩ કેટિ કોટિ તે કામદેવ લાજતા, નંદનાલાલા; રૂડું રઢિયાળું ઘણું રૂપ, પ્રાણ આધાર છે; મોરલીવાળા; ઘણું વ્હાલી બ્રકૂટી વાંકડી, નંદનાલાલા; એક અખંડ આપ અનૂપહૈડાહાર છે; મેરલીવાળા. ૪ આવ્યા ભકતજનેને ધારવા, નંદનાલાલા; માટે હારે કરેને ઉદ્ધાર, પ્રાણ આધાર છે; મેરલીવાળા રૂડા અજિત સાગરના રાજવી, નંદનાલાલા; મ્હારા શિર તણા સરદાર, હૈડા હાર છે; મેરલીવાળા. ૫ For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૧ ) અગમ્ય પ્રાર્થના. ( ૨૨૩ ) ગાર મા શીદ આપ્યા અવતાર—એ રાગ. વ્હાલા મ્હારા અંતરના આરામ, મ્હારા ઘેર આવજોરે લાલ; વ્હાલા મ્હારા ગેાવિંદજી ઘનશ્યામ, દયા દિલે લાવજોરે લાલ. ૧ વ્હાલા મ્હારા જોઉ છું તમારી વાટ, શિરના તાજ છે।રે લાલ; વ્હાલા મ્હારા ગહન તમારે ઘાટ, ગરીમ નિવાજ રે લાલ. ૨ વ્હાલા મ્હારા અદ્વૈત રૂપ અનૂપ, (વપદ વિદ્યારજો રે લાલ; વ્હાલા મ્હારા રતિપતિથી ઘણુંરૂપ, ભવજળ તારો રે લાલ. ૩ વ્હાલા મ્હારા અતસમાની બેલ, તમારી રહેાય છે રે લેાલ; વ્હાલા મ્હારા કરજો ર`ગની રેલ, જામન જાય છે રે લાલ. ૪ વ્હાલા મ્હારા અધર તખતપર વાસ, વાણી શું કથે રે લેાલ; વ્હાલા મ્હારા ટુટે ભવના ત્રાસ, આપ ના આવતે રે લોલ. ૫ વ્હાલા મ્હારા પ્રેમી જનની પાસ, તમારા વાસ છે રે લેાલ; વ્હાલા મારા એક અખંડ ઉજાસ, મ્હને વિશ્વાસ છે રે લેાલ. ૬ વ્હાલા મ્હારા ખાવનથી છે મ્હાર, અનુભવ ગમ્ય છે રે લેલ; વ્હાલા મ્હારા ઉતારા ભવ પાર, અધમને અગમ્ય છેરેલેાલ. છ વ્હાલા મ્હારા સંત તણા સરદાર, વિસામા વાતના ૨ે લાલ; વ્હાલા મ્હારા હૈડા કેરા હાર, અજિતની નાતનારે લાલ. ૮ સગ્નન સ્નેહૈં. (૨૨૪) ગરબી. એક અરજ સ્વીકારા, સત્સંગીજન, ઘેર આવેાને; મ્હારા વ્હાલા ઘણા મહેમાન, પ્રભુના લાડિલા ઘેર આવાને. For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૨) હું તા આદર આપું. આનંદથી, ઘેર આવાને; આજે ગઇએ ગાવિંદનાં ગાન, હરિના લાડિલા ઘેર આવાને. ૧ મ્હારા ઘેર પ્રભુજી પરૂણલા, ઘેર આવાને; રૂડા દનકારી દેવ, પ્રભુના લાડિલા ઘેર આવેને; તમે દન કરજો પ્રેમથી, ઘેર આવેને; તમે પાવન થા તતખેવ, હિરના લાડિલા ઘેર આવેાને. ૨ મ્હે તા ગીતા રામાયણ રાખીયાં, ઘેર આવેને; તમે કરો પ્રેમે પાઠ, પ્રભુના લાડિલા ઘેર આવેને; ખૂબ તુલસીની માળા શેાભતી, ઘેર આવોને; ઠીક નામ લીધાના ઠાઠ, હરિના લાડિલા ઘેર આવેાને. ૩ રૂડા પ્રેમેથી પુષ્પ ચઢાવીએ, ઘેર આવાને; શોલે સંત પુરૂષના સંગ, પ્રભુના લાડિલા ઘેર આવાને; પુણ્ય પગલેને પગલે જાનુ, ઘેર આવેને; ઉપજે ઉરમાં ઉમંગ, હિરના લાડિલા, ઘેર આવેાને. ૪ હું તે હરખે ઉતારૂં આરતી, ઘેર આવેને; એમાં આપ તણે! પણ ભાગ, પ્રભુના લાડિલા ઘેર આવેને; આવ્યાં અડસઠ તીથ આંગણે, ઘેર આવાને; આવ્યાં જ્ઞાન ભક્તિ વૈરાગ, હરિના લાડિલા ઘેર આવેને. પ બીજું સાધન કળજુગમાં નથી, ઘેર આવેને; એક ભક્તિ પદારથ સાર, પ્રભુના સૂરિ અજિત તણી એ વિનતિ, ઘેર પ્રભુ ને ધારાના લાડિલા ઘેર આવાને; આવેને; આધાર, હરિના લાડિલા ઘેર, આવાને. હું For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) મુવ. (૨૨) વાગે છે રે વાગે છે—એ રાગ. આવે છે રે આવે છે, ગુરૂ દેવ દયા કરી આવે છે; એ તે દાસને લાડ લડાવે છે–ગુરૂ-ટેક. . સાચ કેરે પંથ તે સહેજમાંહી આપે, મેક્ષ કેરી કુંચી બતાવે છે. ગુરૂ છે ૧ કલેશ મૂળ કાપે ને દયા દાન આપે, લગની પ્રભુમાં લાવે છે. ગુરૂ છે ૨ છે અનામી કેરું નામ જણાવે, બહુનામી દેવને બતાવે છે. ગુરૂ છે ૩ અંદર મહેલમાં વસે વ્હાલમજી, ભાવ કેરી સાથે ભજાવે છે. ગુરૂ છે ૪ છે પિયુ લાગે યારોને સ્નેહને સુધારે, તનડાની આંટિ તજાવે છે. ગુરૂ છે ૫ છે પુણ્ય અને પાપ બે સેના સેઢાની, કરૂણું કરીને કપાવે છે. ગુરૂ છે ? | સદ્દગુરૂની છાયા મીઠ્ઠી ઘણી માયા, અનંત આનન્દ ઉપજાવે છે. ગુરૂ છે ૭ છે પ્રમુમરા નૌવા. (રર૬) મુઝે લગન લગી પ્રભુ આવનકી–એ રાગ. મળ્યું નાવ હવે ભવસિધુ તરે,. ભવસિધુ તરે પ્રભુ સમરણ કરા–મળ્યું-ટેક. For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૪ ) પ્રભુના ભજન સરખે આ જગમાં, નથી કષ્ટ વિદારણ પંથ ખરે. મળ્યું– ૧ . અનંત જન્મ આથડતાં ચાલ્યા, સ્થિરવૃત્તિ ધરી ઠીક ઠામ ઠરે. મળ્યું– મે ૨ સમતા રાખે સર્વ જતુ પર, કરડાં દેષિત કમ હરે. મળ્યું– ૩ ખાન પાનમાં દિવસ ગુજાર્યા, પરભવનું હવે ભાતું ભરે. મળ્યું- છે ૪ છે સેડહં સે હું ધૂન જમાવે, આગળ પંથ અતિ અઘરે. મળ્યું- ૫ છે વ્યાકુળ વૃત્તિ નિરાકુળ કરતાં, હૃદય વિષે પ્રભુ પ્રભુ સમરે. મળ્યું- | ૬ | અછત અગોચર નાથ નિરંજન, ધ્યાન સદા તમે તેનું ધરે. મત્યુ – ૭ || | મુરિમા. (ર૭) મુઝે લગન લગી પ્રભુ આવનકી–એ રાગ કદિ ભકિત વિના નર? મુકિત નથી, હેજી મુકિત નથી બીજી યુકિત નથી-કદિ–ટેક. સત્ય એક છે અંતરજામી, એમાં કાંઈ કશી પુનરૂકિત નથી. ૧ સર્વ સંતને એકજ ઉત્તર, ખલક વિષે બીજી યુકિત નથી. ૨ માલ ખાના મંદિર મેધ, અજર અમર જગ ભુકિત નથી. ૩ શુકિત ખરી ભલે રૂપ રજતનું, સુષ્ટિ કહે છે કે શુકિત નથી. ૪ જપ તપ જેગ કઠિન કળજુગમાં, ભકિત સમી બીજી શકિત નથી. ૫ For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૫ ) નિર્માળ નામ જપે। નિશિ વાસર, ભકિત વિષે કમમુક્તિ નથી. ૬ ક્રીટ ભ્રમર સમ સૂરતા સાધે, અજિતને અન્ય આસકિત નથી. ૭ શાન્તિ મંત્ર. (૨૬) ગજલ સેાહિની. સુર લેાકમાં શાંતિ હજો, આકાશમાં શાંતિ હો; પૃથિવી વિષે શાંતિ હો, જળ દેવમાં શાંતિ હો; વિકસિત થયેલી ઔષધીઓ, સ`માં શાંતિ હો; મુજ ધર્મોમાં શાંતિ હો; મુજ કર્માંમાં શાંતિ હો. ૧ અમૃત સમાં સદ્ગુણ ભર્યાં, ઔષધ વિષે શાંતિ હો; સુદર શીતળ છાયા ભર્યા, શશિરાજમાં શાંતિ હો; મધુરા રૂપે ખીલી રહેલ, ઉષા વિષે શાંતિ હો; ને વિશ્વના રક્ષક વડા, રવિરાજમાં શાંતિ હો. મુજ જ્ઞાતિમાં શાંતિ હો, મુજ જાતિમાં શાંતિ હો; મુજ દેશમાં શાંતિ હો, આ દેશમાં શાંતિ હો; આગળ મ્હને શાંતિ હો, પાછળ હુને શાંતિ હજો; ઉપર મ્હને શાંતિ હો, નીચે મ્હને શાંતિ હો. જીવન વિષે શાંતિ હો, મુજ મૃત્યુમાં શાંતિ હો; કર્મેન્દ્રિયેાના અમાં, કેવળ મ્હને શાંતિ હો; આર ંભમાં શાંતિ હજો, કન્યમાં શાંતિ હો; ઉદ્વેગ નષ્ટ થશે અજિત, મુજ વેશમાં શાંતિ હો. મગવદ્દનન. (ર૨૨ ) રાગ ધનાશ્રી ભાવે ભજો ભગવાન, ભાઇ તમે, ભાવે ભજો ભગવાન; For Private And Personal Use Only 3 Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) અળગું કરે અભિમાન, ભાઈ તમે; ભાવે ભજે ભગવાન. એ ટેક. હરતાં ને ફરતાં, હરેક વાતે; ગાઓ પ્રભુનાં ગાન–ભાઈ તમે. ૧ તરણ તારણ, કષ્ટ નિવારણ એનું ધરે હવે ધ્યાન–ભાઇ તમે ૨ સુખને સાગર, નટવર નાગર; અખંડ અમૃત પાન–ભાઈ તમે. ૩ તન ધન જોબન, એવાં જાણે; જેવી સ્વમાની જાન–ભાઈ તમે. ૪ જન્મ લીધે તે, જાળવી જાણો નહી તે થાશે નાદાનભાઈ તમે. ૫ સર્વ ઉપર સમ, ભાવ રાખીને; સમજે ગુરૂની શાનભાઈ તમે. ૬ અજિત સાગર, સમય આવ્યે; માટે રાખે કંઈ માનભાઈ તમે. ૭ અદ્વૈતમ. (૩૦) ધીર સમીરે યમુના તીરે-એ રાગ. ચાલો સખી વનરાવન જઈયે, મોહન દર્શન માટે રે, રમેહનવર છે સાથી મેંઘા, સદાય શિરના સાટેરે. ચાલે–૧ મેહનવર છે છેલ છબીલા, મુખ પર ઉમેરલી ધારે, લગની લાગી કેનટનાગરમાં, અનહદ નાદ ઉચ્ચારે રે. ચાલ–૨ ૧-પરમાર્થવૃત્તિ. ૨-અતિપ્રિયતમ. ૩-જ્ઞાનરૂપી. ૪-સર્વોત્તમ. For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૭) મોહનજીની અનહદ મુરલી, હેડ હેરી લીધાંરે; કાળજડાં સખી એણે નાદે, કેરી પરવશ કીધાં રે. ચા-૩ પ્રેમી જનને કઠિન પંથ છે, સા કે ત્યાં નવ આવે, સકર એર સાકરથી જીવે, બીજાને નવ ભાવેરે. ચાલે-૪ પ્રેમી ઈયળ ભ્રમર બને છે, એ મહિમા સુરતાને રે; પ્રેમીજન જે હોય તે જાણે, કઠણ પંથ કરતાનેરે. ચાલે-૫ પ્રભુના રસમાં રાતા માતા, પ્રેમી જગથી ન્યારારે; પેગ ભેગ પહેચે નહી એને, અન્યાશ્રય કરનારારે. ચાલો-૬ તન્મય થાવું પરમેશ્વરમાં, પ્રેમ પંથનું એ ફળરે; અજિત થાવું અજીત ભજતાં; નાથ નિરંજન નિર્મળ ચાલે-૭ પ્રમુમ. (૨૨૨) પ્રભાતી હુમરી. ધાર ધાર મન ? મહારા વહાલા ? ધર્મ હૃદયમાં ધારરે; નશ્વર નાણું જાણુ જગતનું, પ્રભુ સાથે કર પ્યારરે. ધાર–૧ નટ નાગર ભકિતનું નાણું, નાશ કદી નવ થાયરે; વિશ્વભરને વ્હાલા કરી, ઉર આનંદ ઉભરાય. ધાર–૨ મનડા કેરા મંદિર માંહી, સ્નેહ સિંહાસન સારરે; પ્રાણેશ્વર પ્રભુ ત્યાંહિ બિરાજે, સેવકને સુખકારરે. ધાર-૩ દયા ધરીલે દિલડા માંહી, પ્યારો પપકારરે, સમતા નારી અતિ સુખકારી. ઉત્તમ નામ ઉચ્ચારરે. ધાર-૪ હરખ શેક તુજમાં છે જેવાં, અન્ય વિષે પણ એમરે, પ્રેમામૃતનું પાન કરીલે, વ્યર્થ બીજા છે હેમરે. ધાર-૫ ૧-પ્રેમવિના બીજે માર્ગ વાસના સહિત બાહ્યત્યાગ. — For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૮) સુખ દુખને સરખાં ગણું લેજે, સરખા લાભાલાભરે; શીત ઉષ્ણ સરખાં સમજાતાં, અનુભવાશે આપરે. ધાર-૬ કામ ક્રોધ પર વિજય કરીલે, જન્મ મરણ ભય જાય; અજિત તણો હાલે અલબેલે, સ્મરતાં સુખ સહુ થાયરે. ધાર–૭ અાંતરિ પધા. (૨૩૨ ). ગજલ-હિની. ઝરૂખા ઉપર બેસી અને, રાધા કરૂણ રેતી હતી; લાંબી નજર નાખી અને, પથ આપનો જેતી હતી, નિજ દેહ ગેહ બધાયની, સ્મૃતિ બધી ખેતી હતી, કમળ કમળ સમ હસ્તથી, નિજ આંસુડાં લહાતી હતી; શા કારણે? શું દરદ છે ? એવું અમે કીધું તહીં, લજા ભરી દીવ્યાંગનાએ, નામ કઈ લીધું નહીં; પ્રદ કેરાં બિન્દુએ, શશી વદનથી કરતાં હતાં; શશી વદન પર નેત્રે થકી, વળી આંસુડાં પડતાં હતાં; - પંખા ન વ્હાલા લાગતા, શય્યા ન હાલી લાગતી; મંદિર મધુર વ્હાલું નહીં, સાહેલી પણ વહાલી નથી; બેલીય પણ હાલી નહીં, ચાલીય પણ વ્હાલી નહીં; પીયૂષ સરખાં પાણીની, પ્યાલય પણ હાલી નહીં; અતિ ગૂઢ દીર્ઘ વિચારમાં, ઉચ્છવાસ લાંબા નાખતી; મનનું દરદ મનમાં શમે, એવી દશા એ લાગતી; પુખેય પણ વ્હાલાં નથી, ચંદન શીતળ હાલાં નથી; ઉદ્યાન પણ વ્હાલાં નથી, મૃદુ ગાન પણ વહાલાં નથી: તું બેન ? હાલી બેનડી ? શી વસ્તુની ઈચ્છા તને, એવું અમે પૂછયું છતાં, મુખથી વચન કંઈ કંઈ વદે, For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૯ ) સખી એક અન્ય ઉતાવળી, બેલી “રટે છે કૃષ્ણને?” લજજા ભરી શરમાઈ ગઈ, કહેતાં અજિત એ પ્રશ્નને; जुओ-विरह दशा कछु ऐसी व्यापी, मानु कोइ मारती बेजा; श्रीमद् मस्तयोगी-आनंदघन. अने-क्या कहिये सहते न बने कछु, जो कहिये कहते हि लजैये; મ–સુર. ચામરાત. (રરૂર ) સખીરે મહેતો અચરજ દીઠું-એ રાગ. આજ વહાલી બેન રમવાને આવે, શરદ પૂનમ કેરી રાતધરે; આજ હાલી બેન રમવાને આવે, મનની કરીએ એક વાતરે. ૧ આજ વ્હાલી બેન રમવાને આવો, ચિત્તને સુંદર એક છે રે; આજ હાલી બેન રમવાને આવે, મીઠે મધુરે એગ છે રે. ૨ આજ હાલી બેન રમવાને આવો, ધરમ કરમની ભૂલામણી રે; આજ વ્હાલી બેન રમવાને આવ, આવી એકાંત સોહામણરે. ૩ આજ બહાલી બેન રમવાને આવે, રાધા માધવ કેરે રાસ છે રે, આજ હાલી બેન રમવાને આ, પ્રસ જોબન ચારે પાસ છે રે. ૪ આજ વહાલી બેન રમવાને આવે, ફરી ફરી જોગ મળે નહીરે; આજ વહાલી બેન રમવાને આવે, ઘરમાંહી રહેવું ગમે નહીરે. ૫ આજ હાલી બેન રમવાને આવે, સંસાર તાપ સમાવીયે રે; આજ બહાલી બેન રમવાને આવે, વહાલાને રાસ રમાવીયે રે. ૬ આજ હાલી બેન રમવાને આવે, અગમ અગોચર પ્રીતીરે, આજ હાલી બેન રમવાને આવે, અજિત અનુભવ રીતડરે. ૭ For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૦ ) જ્ઞાનવંતી. (૨૪) જે પેલો નંદકુમાર–એ રાગ. રાધા માધવ કેરે રાસ, રાસ સખી શાણી રાધા માધવ કેરે રાસ-એ ટેક. રાધા છે રાણી વૃત્તિરૂપી મહારાણું, શાણી વૃન્દાવનમાં વાસ; વાસ સખી શાણું ? ૧ હૃદય વૃન્દાવન પૂરણ પાવન, તનડાના ફૂટે છે ત્રાસ; ત્રાસ સખી શાણું ? ૨ કુંજ વિહારી છે દર્શન કારી, દારિદ્ર હારી વિલાસ; વિલાસ સખી શાણું ? ૩ જ્ઞાન સ્વરૂપ મીઠી બંસી બજાવે, ઉપજાવે હરખ હુલ્લાસ; હુલ્લાસ સખી શાણી ? ૪ પ્રાણ થકી પ્યારો ને નેનાં ને તારે, શરદ પૂનમને પ્રકાશનું પ્રકાશ સખી શાણું ? ૫ તેત્રીશ કટિ દેવ આશ ધરી હાટી, ખંત કરી આવે છે ખાસ; ખાસ સખી શાણી ? ૬ કલેશ નથી આંહી કંકાસ નથી કાંઈ, અમૃત સરખી છે આશ; આશ સખી શાણી ? ૭ જબરૂં છે જાદુ મહા મીઠે છે માધુ, સાધુ અજિત ઉજાસ, ઉજાસ સખી શાણી ? ૮ For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) અંતરમા, (રરૂપ) જે પેલે નંદકુમાર—એ રાગ. ચારે છે પ્રાણને આધાર, આધાર સખી શાણી? પ્યારે એ ટેક. લગની છે લાગી ને ભ્રમણા છે ભાગી. જાગી છે જેત અપાર; અપાર સખી શાણી ? ૧ જીવન જે ને મનમાંહી મેહ્યો, ખે છે ખલક ને ખાર; ખાર સખી શાણી ? ૨ દેવ તણે દેવ અને મેં મહાદેવ, સેવે છે સર્વે સંસાર; સંસાર સખી શાણી? ઘટને છે વાસીને પૂર્ણ પ્રકાશી, દાસ તણે દીવ્ય દરબાર; દરબાર સખી શાણું ? રૂપ અનુપમ અતિ છે ઉત્તમ, નમવાને સાચે સરકાર, સરકાર સખી શાણી ? અલખ લખાણ સત્સંગે સમજાણો, તાણે શા માટે તકરાર; તકરાર સખી શાણી ? અજિતને હાલે મીઠે અમૃત પ્યાલો, - ટાળે દુઃખડાંના દેદાર; દેદાર સખી શાણી ? ગ્રામ કાપતી. (૨૩) માલણ ગુંથી લાવ ગુણીયલ ગજરો–એ રાગ. જાગી ને ? અંતરમાં તિ બળે છે; દીપક પ્રાણનાથ તણે પ્રજળે છે; જાગી જેને ?–એ ટેક. For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૨) વસે માંહી અવતારના અવતારી; એની શેાભા વાણી શકે શુ' ? ઉચ્ચારી; વર્ણન કરતાં ોગી મુનિ જાય હારી; વાણી માંહી વાસ પૂરી અને વસિયે; કયા રૂપી રાણી કેર છે રસિયે; પૂરા પ્રેમી પ્રમદા પુરૂષ સાથે સિચેા; શેાભા એની સકળ સૃષ્ટિ થકી સારી; વારે વારે જાઉં વિચારીને વારી; ઘેલા થાઉં ધ્યાન હૃદય માંહી ધારી; સખી એક સાસરે જઇ આવી સારી; સ્વામી કેરૂ સુખ શકે શુ? ઉચ્ચારી; માણ્યા કેરી વાત જાણ્યા થકી ન્યારી; સુગે ખાધી સાકર તે શું? ઉચ્ચરશે; સંભારીને પાતે પાતામાં ઠરશે; અનુભવને વાણી બિચારી શું ? કરશે; આતમ જ્ગ્યાતિ આતમના જેવું જાણા; મ્હાટે સાગર, સાગરના જેવા માના; મમત હમે મિથ્યા તે શા માટે ? તાણેા; જાગી જોને? ૬ અંતર કેરૂ, અજવાળું અંતરમાં થાપે; અંધારૂં તા અજ્ઞાન કેર્ ઉત્થા; અજિત આનંદ આતમ દેવને આપે; For Private And Personal Use Only જાગી જોને ? ૧ જાગી જોને ૨ જાગી જોને ૩ જાગી જાને? ૪ જાગી જોને? ૫ જાગી જોને? છ Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર૩) પ્રેમપત્ર (રરૂ૭) નાથ કૈસે ગજ બંધ છોડાયે—એ રાગ. કાગળ હજી એક લખે નહી કટકે; એને ચિત્તમાં થયે અમને ચટકે.–કાગળ ટેક. લેક જગત કેરા વાત કરે છે, કુબજા સંગાથે કહાન અટક; આદર સત્કારને અમ ઉપકાર, પલક ઘડીમાંહી પટક. કાગળ-૧ કુબજાએ કામણ કીધાં એથી હવે, લાભ અમારે તે લટક; અણુતેડયે આવતે આજ હવે તે, ધ્યાનમાંથી છેક છટક. કા. ૨ પ્રેમને પંથ કઠણ થયે પૂરણ, કાંટાની માફક ખટક સાકર દૂધનું પાન કરે ભલે, છાશને ઘુટે અહીં ઘટક. કાગળ-૩ પીળાં પીતાંબર પહેરે ભલે ત્યાં, અહીં તે કાંબળને ફટકે; જશોદાને જાયે લાડકવા, નંદને ઘેરેય ન ટકયે. કાગળ-૪ અમને સંભારે કે ના સંભારે, ભૂલ્યા જે વન માંહી ભટક; એની એ જાણે અમારી પશી? અજિત અંતરે તોયે અટક. કા. પ્રભુ પ્રાર્થના. ( રરૂત્ર ) પ્રિયતમ પ્રભુ નમીયે આપને—એ રાગ. પ્રભુ અરજ સ્વીકારે અમારી, મેહ માયાને નાખ મારી. પ્રભુ. ટેક. આત્મ ઉપર રંગ રાગને લાગ્યું, એને હરખથી નાખે ઉતારી. પ્રભુ.૧ પ્રપંચ ઉપર પ્રીત જામી છે, વેગે ઘો એને વિદારી. પ્રભુ. ૨ નટવર નાગર નેહના સાગર, અનુભવ ગુણના ધારી. પ્રભુ. ૩ આત્મા તણું રૂપ સમઝા સ્વામી, ખલકની પ્રીત કરે ખારી. પ્ર.૪ કુડ કપટ મદ મોહ ભરેલાં, સ્વારથીયાં સંસારી. પ્રભુ. ૫ For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૪) આપ વિના બીજો કોણ ખબર લે, આનંદરૂપ શિવધારી. પ્રભુ. ૬ અજિતસાગર કેરી અરજ સ્વીકારે, હાલમ બીરૂદ વિચારી.પ્રભુ.૭ મુશરW. (૨૨) પ્રિયતમ પ્રભુ નમીયે આપને–એ રાગ. નેહે પ્રભુ શરણે રાખજો, મ્હારાં પાપ પ્રજાળી નાખજે; સ્નેહે. ટેર. પાપને કાપે આનન્દ આપે, હારા મનમંદિરમાં આવશે. ને.૧ સાચું શરણ છે હે પ્રભુ! આપનું, નયનથી અળગા માથજે. ને ૨ ભાગ બ્રાન્તિ થાપ શાન્તિ, હને હેતે હસીને બોલાવજે. સ્ને૦૩ અંત સમયના સાચા સગા છે, શરણની લાજ ભાવજે. સ્ને૦૪ કામને કાપે ક્રોધ ઉત્થાપિ, વળી લેભને દરિયે ડૂબાવજે. ને૦૫ કલ્પતરુ જેવી આપની છાયા, મમ કષ્ટ અનંત હઠાવજે. સ્ને૦૬ અજિતસાગર કેરી અરજ સ્વીકારે જેવો તે આ દાસ નિભાવજે. ૭ વન્ય પ્રા. (૨૪) વાગે છે રે વાગે છે–એ રાગ. જાવું છે તે જાવું છે, એક વેળા જરૂર કરી જાવું છે; જંગલના વાસી થાવું છે–એક વેળા–ટેક રમત ગમત કરી પાપ કર્યો પણ, પાછળથી પસ્તાવું છે. એક ૧ ડેડાને મીલકત મંદિર માળિયાં, ફરીને પાણી ને પાવું છે. એ ૨ મનકે મેલા ને પાપમાંહી પહેલા ફરીને નીરે કયારે હાવું છે. એક ૩ સતાર સારંગીને સુંદર સદ, ઘેરે સુરે ક્યારે ગાવું છે. એક જ For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૫ ) અનંત દુ:ખ માથે દેવે દીધાં છે, એકે નહી એમાં આવુ છે. એકપ્ ધમકાવા લાકને ધનના ધમેલા, ફરીથી કાને ધમકાવુ' છે. એક૦૬ અજિતના વ્હાલા એક અ ંતરજામી, ભજન લેાજન ખાંતે ખાવું છે.૭ સત્યમત્તિ (૨૪) શાર્દૂલવિક્રીડિત. મિત્ર? વીતિ સમસ્ત જીવન ગયું, હૈયે પ્રભુ ના ભયા; 3 માયાના સુખમાં રહી ભટકતાં, દુષ્કર્મોને ના તજ્યાં; યામી રત્ન મનુષ્ય જન્મ જગમાં,કર્માં ખુાં આચરે; એલે ? તે ભવસિન્ધુને સહજમાં, કેવી રીતેથી તરે. ૧ R જે જે ભાવ હમે ગણા મધુર તે, ડૂબે જયાં ભવસિન્ધુમાં કદિક ત્યાં, આવે આ કઈ કામમાં કર્દી નહી, થાશે તે સુખિયા મહાન જન કે, મિત્રા ? ચૌવન શું કદી સ્થિર રહે ?, એતા વધુ જાય છે; વષૅ માસ કલાકને પળ બધાં, ખાળી અને ખાય છે; અંતે તે નર હારશે જગતમાં, પાપે ભરાણા હશે; અંતે તે તરશે મહાન પ્રભુની, ભકિત કમાણેા હશે. ૩ માયાના મહુ ભાગ આવી જગમાં, ભાગી થઇ ભાગા; હાયે અંતરમાં અશાંતિ ઉપજે, ભાવા પુરા ના થયા; માટે તું મનમાંહિ શાંતિ ધરીને, સતાષતા રાખજે; દ્ઘારા તર્ક વિતર્ક સ મનના, કાપી બધા નાખજે. ૫ સાથેજ આવે નહીં; કામેજ આવે નહીં; સંસારને ખેલ છે; વિશ્વેશથી મેળ છે. ૨ For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૬) હું શ્રીનાથ ? દયાળુ ? આપ ? મુજને, ભિક્ષા દયા આપો; ને આ આપતણા સુપુત્ર જનનાં, પાપા બધાં કાપો; જે રીતે મુજ ચિત્ત નિશ્ચળ બને, એવી સ્થિતિ સ્થાપો; મ્હારા સશરીરના અવયવે, વ્હાલા ? હવે વ્યાપજો. ૫ વસ આવ્યો. ( ૨૪૨) ગજલ. ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયે નયના ઉપર; ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયેા વના ઉપર. ૧ ભગવાનના કસથી કરવાં, કસ આવિયા વર્ચના ઉપર; ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયા ભ્રમા ઉપર. ૨ ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયા હસ્તા ઉપર; ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયા કર્યાં ઉપર. ૩ ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયે જીવન ઉપર; ભગવાનના કસથી કસ્યાં, કસ આવિચે મુજ તન ઉપર. ૪ ભગવાનના કસથી કસ્યાં, કસ આવિયા ચેતન ઉપર; ભગવાનના કસથી કસ્યાં, આવ્યે અજિત કસ મન ઉપર. ૫ પ્રીતે મરેલા આવનો. ( ૨૪૩) ગજલ. ભગવાન મ્હારા હૃદયમાં, શાંતિ મધૂરી આપજો; ભગવાન મ્હારા નયનમાં, શાંતિ મધૂરી આપજો. ૧ For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૭ ) ભગવાન મ્હારા દેશમાં, આનંદ નિળ આપજો; ભગવાન મ્હારા ધર્માંમાં, આનંદ ઉત્તમ આપજો. ભગવાન મ્હારા આત્મપર, આનă અનુભવ આપજો; ભગવાન મ્હારા જીવનપર, આનંદ અભિનવ આપજો. ૩ ભગવાન મ્હારા કર્માંમાં, શાંતિ શીતળ વર્ષાવો; ભગવાન મ્હારા ભાવમાં, હસ્તા મુખડલે આવજો. ૪ ભગવાન મ્હારા લેખમાં, મગળ સ્વરૂપે આવજો; અજિતાબ્ધિ મ્હારા લેખમાં, પ્રીતિ ભરેલા આવો. ૫ For Private And Personal Use Only ર દ્દામાનવું. (૨૪૪ ) ગજલ સાહિની. પ્રભુ નામ જ્યાં ઉચરાય ત્યાં, બહુ પ્રેમથી સ્હામા જવુ; સુખ વિશ્વનાં વિસરાય ત્યાં, મડ઼ે સ્નેહથી સ્હામા જવુ. ૧ પ્રભુ હાય જ્યાં પ્રતિપાદ્ય ત્યાં, પણ પ્રેમથી સ્હામા જવુ; નિર્માળ પુરૂષનું નાટય ત્યાં, પણ પ્રેમથી સ્હામા જવુ. સત્સંગ કેરા રંગ જ્યાં, પ્રસરાય ત્યાં સ્ડામાં જવું; પ્રભુ પ્રેમને સુ પ્રસંગ ત્યાં, સુંદર પણે સ્હામા જવું. ૩ આત્મા સમાન પરાત્મ જ્યાં, સમજાય ત્યાં દેહાત્મ કેરૂં ભાન જ્યાં, ભૂલાય ત્યાં ની જનાને ઔષધેા, દેવાય ત્યાં અવગુણ તજીને સદ્ગુણૢા, લેવાય ત્યાં જ્ઞાની પુરૂષનાં જ્ઞાન ચત્ર, ગવાચ ત્યાં ધ્યાની પુરૂષનાં ધ્યાન યત્ર, સહાય ત્યાં સ્હામા જવુ; સ્હામા જવુ. સ્હામા જવુ; સ્હામા જવુ. २ સ્હામા જવું; સ્હામા જવુ. ૬ Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર૮), જપ તપ તણું સિદ્ધિ ફળે, એવા સ્થળે હામાં જવું; સપુરૂષના સંયમ ફળે, એવા સ્થળે હામા જવું. ૭ નિજ દેશની ધીંગી ધ્વજા, ફરકાય ત્યાં સ્વામી જવું; નિજ ધર્મની જ્યાં દીવ્યતા, દર્શાય ત્યાં હામા જવું. ૮ સરિતા અજિતસાગર ભણી, એવી રીતે હામા જવું; સતી જાય છે સ્વામી ભણું, એવી રીતે હામ જવું. ૯ ચતિ જાય છે સંચમ ભણી, એવી રીતે રહામા જવું; મતિ જાય છે માયા ભણી, એવા પ્રભુ સ્વામી જવું. ૧૦ માનં (રપ) ગજલ સહિની. આનંદ છે મુજ જીવનમાં, આનંદ હો મુજ વચનમાં; આનંદ છે મુજ ભવનમાં, આનંદ છે મુજ રચનમાં. ૧ આનંદ હો મુજ શરણમાં, આનંદ છે મુજ કરણમાં આનંદ મુજ તરણમાં, આનંદ છે મુજ સ્મરણમાં. ૨ આનંદ છે મુજ પ્રીતિમાં, આનંદ છે મુજ નીતિમાં; આનંદ હો મુજ ચિત્તિમાં, આનંદ હો મુજ ભીતિમાં. ૩ આનંદ છે મુજ હાલમાં, આનંદ છે મુજ વાણીમાં, - આનંદ છે મુજ કાવ્યમાં, આનંદ છે મુજ લ્હાણીમાં. ૪ આનંદ છે મુજ ભેગમાં, આનંદ હો મુજ તપ વિષે; આનંદ છે મુજ લોકમાં, આનંદ છે મુજ જપ વિષે. ૫ આનંદ છે મુજ ભાવમાં, આનંદ મુજ પઠનમાં; આનંદ છે મુજ નયનમાં, આનંદ છે મુજ રટનમાં. ૬ For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯) આનંદ છે મુજ ભકિતમાં, આનંદ છે મુજ શક્તિમાં જ આનંદ હ પરમાર્થમાં, આનંદ હા આસકિતમાં. ૭ મુજ મિત્રને આનંદ હો, મુજ શિષ્યને આનંદ હે; અજિતાધિ આનંદી સદા, જગ સર્વમાં આનંદ છે. ૮ ારી ને પરવા નથી. (૨૪) ગજલ સહિની. અવતાર માનવને , હેની લ્હને પરવા નથી; - દહાડે ગયો પાછો વળે, રહેની લ્હને પરવા નથી. ૧ અમીરસ તણે આંબો ફળે, હેની લ્હને પરવા નથી; ભગવાન પણ અઢળક ઢળે, હેની હેને પરવા નથી. ૨ કિંમત વગરની વસ્તુ છે, હેની લ્હને પરવા નથી; ૨. મેંઘુ થયું ધન સસ્તું છે, હેની લ્હને પરવા નથી ૩ હાથે ચઢયે ચિંતામણિ, હેની લ્હને પરવા નથી; નિર્વિઘ થઈ છે વાવણી, હેની લ્હને પરવા નથી. સંતે કહે છે અમર થા, હેની લ્હને પરવા નથી; સંતે કહે છે અચળ થા, હેની લ્હને પરવા નથી. ૫ સંતે કહે છે વિમળ થા, હેની લ્હને પરવા નથી સંતે કહે છે અકળ થા, હેની લ્હને પરવા નથી. અવસર મળે મેં ઘણે, હેની ત્વને પરવા નથી; કર પ્રાપ્ત પથ પિતા તણે, હેની લ્હને પરવા નથી. ૭ વિકરાળ માથે કાળ છે, હેની લ્હને પરવા નથી; જગ સર્વ કાળ ફરાળ છે, હેની લ્હને પરવા નથી. ૮ For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૦ ) આત્મા અને પરમાતમા, હૈની ત્હને પરવા નથી; ઉચર્ચા બધાય . મહાતમા, હૅની હૅને પરવા નથી. શાસ્ત્રો કહું નિજ રૂપથી, વ્હેની હૅને પરવા નથી; અજિતાબ્ધિની પરવા નથી, ત્હારી ત્હને પરવા નથી. ૧૯ આવ્યા પ્રમુની ચામાં. (૨૪૭) ગજલ સે।હિની. આવી સવારી વસંતની, આવ્યા પ્રભુજી યાદમાં; વીણા તણા સ્વર સાંભળી, આંબ્યા પ્રભુજી યાદમાં. સૌન્દર્ય નિરખી પુષ્પનાં, આવ્યા પ્રભુજી યાદમાં; શુભગધી સૂંઘી એમની, આવ્યા પ્રભુજી યાદમાં. ક્રેન જતા નર જોઈને, આવ્યા પ્રભુજી યાદમાં; દન જતી ત્રિય જોઇને, આવ્યા પ્રભુજી યાદમાં. આલાપ થાય વસંતના, આવ્યા પ્રભુજી યાદમાં; ભણકાર ડના સાંભળી, આવ્યા પ્રભુજી યાદમાં. જયદેવની વાણી સુણી, આવ્યા પ્રભુજી ચાદમાં; દેખી પ્રભુના સૂરિ મુની, આવ્યા પ્રભુજી યાદમાં. વિરહે ભરેલી ભાવના, આવ્યા પ્રભુજી યાદમાં; સંગમ વિલેાકી નદી તણા, આવ્યા પ્રભુજી યાદમાં, આકાશ હામુ જોઇને, આવ્યા પ્રભુજી યાદમાં; ચિત્તચાર દેખી ચંદ્રિકા, આવ્યા પ્રભુજી યાદમાં. નિ`ળ વિલેાકી ચંદ્રમા, આવ્યા પ્રભુજી યાદમાં; કલ્લાલ જોઈ નદી તણા, આવ્યા પ્રભુજી ચાઢમાં. For Private And Personal Use Only 3 .. Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૧ ) સત્સંગ કરીને સંતના, આવ્યા પ્રભુજી યાદમાં; ગુણ સાંભળી ભગવંતના, આવ્યા પ્રભુજી યાદમાં. ઉડે અખીર ગુલાલ છે, અજિતાબ્ધિ આવ્યા ચાક્રમાં; ખાસા ખીલેલ ગુલામ છે, આવ્યા પ્રભુજી યાદમાં. For Private And Personal Use Only ૧૦ विमळ वासो हजो. ( ૨૪૮ ) ગજલ સેાહિની. શિવાજીની તલવારમાં, હારા વિમળ વાસેા હજો; ને ખણુની રસધારમાં, મ્હારા વિમળ વાસેા હેજો. ૧ કાદંબરીના પ્રેમમાં, મ્હારે વિમળ વાસેા હજો; પ્રથિરાજ કેરા માણુમાં, મ્હારે વિમળ વાસેા હજો. ૨ મહાવીર કેરા ત્યાગમાં, મ્હારો વિમળ વાસેા હો; આત્મા તણા અનુરાગમાં, મ્હારે। વિમળ વાસે હજો. ૩ સતા તણા સત્સંગમાં, મ્હારા વિમળ વાસેા હો; ને ભીષ્મના સુઉમંગમાં, મ્હારા વિમળ વાસેા હો. ૪ રૂષિ તિલકના મસ્તક વિષે, મ્હારા વિમળ વાસેા હો; મુનિ હેમના પાંડિત્યમાં, મ્હારા વિમળ વાસ હો. ૫ ગુલબાસ કેરા ગંધમાં, મ્હારા વમળ વાસેા હજો; આનંદઘનના છ ંદમાં, મ્હારો વિમળ વાસા હજો. ૬ શ્રીકૃષ્ણની ગીતા વિષે, મ્હારા વિમળ વાસેા હો; પતિવ્રતભરી સીતા વિષે, મ્હારા વિમળ વાસેા હેજો. છ સઘળાં કલકા ત્યાગીને, મ્હારે। વિમળ વાસેા હો; સઘળા પ્રપંચે ત્યાગીને, મ્હારે વિમળ વાસા હજો. ૮ Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩). પરમાર્થ કેરા પંથમાં, હારે વિમળ વાસે હજે; સુરિ મુનિ તણા પદ કંકમાં, હારે વિમળ વાસો હજો. ૯ આચાર્ય કેરા ચરણમાં, સુરિ અજિતને વાસે હજે; હરિચંદ્ર કેરા સત્યમાં, હારે વિમળ વાસે હજો. ૧૦ પર રાતિ મનને ના મી. (૨૪હ ) ગજલ સહિની. હાથી ઉપર બેઠા છતાં, પરિ શાંતિ મનને ના મળી; ઘડા ઉપર બેઠા છતાં, પરિ શાંતિ મનને ના મળી. ૧ રથડા ઉપર બેઠા છતાં, પરિ શાંતિ મનને ના મળી, મટર ઉપર બેઠા છતાં, પરિ શાંતિ મનને ના મળી. ૨ પુત્રેય પણ પેદા થતાં, પરિ શાંતિ મનને ના મળી, પિસાય પણ પેદા થતાં, પરિ શાંતિ મનને ના મળી. ૩ લાવ મજાની લાવતાં, પરિ શાંતિ મનને ના મળી, ગાવ મજાની લાવતાં, પરિ શાંતિ મનને ના મળી. ૪ ભજન વિવિધ ખાવા છતાં, પરિ શાંતિ મનને ના મળી; પાણી મધુર પીવા છતાં, પરિ શાંતિ મનને ના મળી. ૫ નાટક સુખદ જેવા છતાં, પરિ શાંતિ મનને ના મળી; ચેટક વિવિધ જેવા છતાં, પરિશાંતિ મનને ના મળી. ૬ ગાયના વિવિધ ગાવા છતાં, પરિ શાંતિ મનને ના મળી; ગંગાજળ હોવા છતાં, પરિ શાંતિ મનને ના મળી. ૭ જુમના જને ન્હાવા છતાં, પરિ શાંતિ મનને ના મળી, પુષ્પો વિવિધ સું થયા છતાં, પરિ શાંતિ મનને ના મળી. ૮ For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૩) આ વિશ્વના રસભેગમાં, પરિ શાંતિ મનને ના મળી; વય પક્વતા પામ્યા છતાં, પરિ શાંતિ મનને ના મળી. ૯ સું છું વિકયું સાંભળ્યું અજિતાબ્ધિ શાંતિ ના મળી, રાખે શરણ ગુરૂજી હવે, પરિ શાંતિ મનને ના મળી. ૧૦ મન મૂર્વ ૬ ના રે. (૨૦) ગજલ સોહિની. સન્મિત્ર સમજાવે છતાં, મન મૂર્ખ કીધું ના કરે; દિલમાં દયા લાવે છતાં, મન મૂખે કીધું ના કરે. ૧ 'પુસ્તક વિમળ વંચાવતાં, મન મૂખ કીધું ના કરે; દીપક તથા પ્રકટાવતાં, મન મૂખે કીધું ના કરે. ૨ ગંગાજળ હોવા છતાં, મન મૂખે કીધું ના કરે; ગાયન મધુર ગાયા છતાં, મન મૂખ કીધું ના કરે. ૩ આ ચિત્ર- જગ-રહાયા છતાં, મન મૂર્ણ કીધું ના કરે; જળપાન કરી–પાયા છતાં, મન મૂખ કીધું ના કરે. ૪ વિષયે થકી વાર્યા છતાં, મન મૂર્ખ કીધું ના કરે; નિજ દેહને તાર્યા છતાં, મન મૂકીધું ના કરે. ૫ ધન અંગપર ધાર્યા છતાં, મન મૂખ કીધું ના કરે; વનમાંહી ગ ચાર્યા છતાં, મન મૂખ કીધું ના કરે. ૬ ઉપચાર બહુ કીધા છતાં, મન મૂર્ખ કીધું ના કરે; આચાર બહુ પાન્યા છતાં, મન મૂકીધું ના કરે. ૭ ગિરનાર પર ચઢવા છતાં, મન મૂખે કીધું ના કરે; નર નારીમાં રહેવા છતાં, મન મૂર્ણ કીધું ના કરે. ૮ For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૪ ) એકાંતવાસ કર્યા છતાં, મન મૂકી ના કરે; ગુરૂ દેવની કરૂણા વિના, મન મૂ` કીધું ના કરે. હું સંસ્કાર પ્રાપ્ત થયા વિના, મન અજિત કીધુ' ના કરે; નિશ્ચય હૃદય આવ્યા વિના, મન મૂર્ખ કીધું ના કરે. ૧૦ આવો પ્રભુ મુજ્ઞ મંìિ. (૨૬) ગજલ સાહિની. આ મુજ સ્નેહના સિંહાસને, આવે પ્રભુ મુજ મંદિરે; મુજ પ્રેમના પ ક પરે, આવે પ્રભુ મુજ મંદિરે. ૧ મુજ ભાવનાં ભાજન ભલાં, આવે! પ્રભુ મુજ મંદિરે; મુજ જ્ઞાનનાં ગાયન ભલાં, આવે પ્રભુ મુજ મંદિરે. ૨ મુજ ચિત્તનું ચંદન ભલુ, આવા પ્રભુ મુજ મંદિરે; વૈરાગ્યની વેલ્સી ખીલી, પ્રભુ મુજ મદિરે. ૩ ગુજ્ઞાનને ગુલમાસ છે, અંતર તણુ અત્તર ઉડે, શાંતિ તણી છે છાંયડી, ઝાલા હસીને માડી, મ્હારા ઉપર કરવા દયા, હું આપને મ્હારા કહ્યા, મુજ જીવનનું સ`સ્વ છે, આવા પ્રભુ મુજ આવે પ્રભુ મુજ આવા પ્રભુ મુજ મંદિ; આવા પ્રભુ મુજ મંદિરે. ૬ આવે પ્રભુ મુજ મંદિરે; મુજ મન તણા માલીક છે, આવેા પ્રભુ મુજ મંદિરે. ૭ મુજ જીવન રસને માણવા, આવે પ્રભુ મુજ મ ંદિરે; મુજ જીવનરસને જાણવા, આ પ્રભુ મુજ માદરે. ૮ આવે પ્રભુ મુજ મદિરે; આવે પ્રભુ મુજ મંદિરે. ૪ For Private And Personal Use Only મંદિર; મદિરે. ૫ Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૫ ) આનંદને પ્રગટાવવા, આવે પ્રભુ મુજ મંદિર: મુજ વિરહ દિવસે ટાળવા, આવેા પ્રભુ મુજ મંદિરે. ૯ આવા અને આવા હવે, આવા અજિત મુજ મંદિરે; સેવક ન તલસાવે. હવે, આવે પ્રભુ મુજ મદિરે ૧૦ અંતમાં રોયા રે. ( ૨૫૨ ) ગજલ સેાહિની. પાપી જના પાપે કરી, ને અંતમાં રાયા કરે; દ્રોહી જના દ્રોહે કરી, ને અંતમાં રાયા કરે. ૧ માહી જના માહે કરી, તે અંતમાં રાયા કરે; ક્રોધી જના ક્રોધે કરી, ને અંતમાં રોયા કરે. ભાગી જના ભાગે કરી, તે અંતમાં રાયા કરે; ગી જને રેગે કરી, ને અંતમાં રેયા કરે. વ્યસની જને વ્યસને કરી, ને અંતમાં રાયા કરે; દારૂીયા દારૂવડે, તેા અંતમાં રાયા કરે. નિંઢક જના નિંદા કરી, ને માની જને માને કરી, ને અંતમાં રાયા કરે. અંતમાં રીચા કરે; For Private And Personal Use Only ૩ ૫ નાદાન જન નાદાનીથી, તે અંતમાં રાયા કરે; વ્યભિચારી જન વ્યભિચાર કરી, ને અંતમા રાયા કરે. હું અભિચારિણી અભિચાર કરી, ને અંતમાં રાયા કરે; દિકરી તણા લઇ દામને, લેાલી જના રાયા કરે. ७ Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેરી કરીને ચોર લેકે, અંતમાં રેયા કરે, લાંચે લઈ લુચ્ચા જને, તે અંતમાં રેયા કરે, ૮ નિજ દેશનું બૂરૂં ચહે, તે અંતમાં રોયા કરે; નિજ ધર્મનું બૂરું કરે, તે અંતમાં રેયા કરે. ૯ પરમાર્થને પ્રી છે નહી, તેવા જ રેયા કરે; હિંસક જને હિંસા કરી, ને અંતમાં રેયા કરે. ૧૦ નિજ આત્મ સમ પર આત્મ નહિ, તે અંતમાં રેયા કરે; જગનું ભલું ઇચ્છે નહી, અજિતાધિ!તે રાયા કરે. ૧૧ સત્યાગ્રહી તુરતા નથી. (૨પૂ૨ ) ગજલ સહિની. વ્યવહાર કેરા ત્રાસથી, સત્યાગ્રહી ડરતા નથી; વ્યવહાર કેરી આશથી, સત્યાગ્રહી ડરતા નથી. ૧ વ્યવહાર ના કંકાસથી, સત્યાગ્રહી ડરતા નથી; વ્યવહાર કેરા નાશથી, સત્યાગ્રહી ડરતા નથી. ૨ વ્યવહાર કેરી વાતથી, સત્યાગ્રહી ડરતા નથી. વ્યવહાર કેરી ઘાતથી, સત્યાગ્રહી ડરતા નથી. ૩ વ્યવહાર કેરી લાતથી, સત્યાગ્રહી ડરતા નથી, વ્યવહાર કરી બાથથી, સત્યાગ્રહી ડરતા નથી. ૪ વ્યવહાર કેરા ધર્મથી, સત્યાગ્રહી ડરતા નથી; વ્યવહાર કેરા મર્મથી, સત્યાગ્રહી ડરતા નથી. ૫ વ્યવહાર કેરી લાજથી, સત્યાગ્રહી ડરતા નથી, વ્યવહાર કેરા કાજથી, સત્યાગ્રહી ડરતા નથી. ૬ - For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૭ ) વ્યવહાર કેરી આંટીથી, સત્યાગ્રહી ડરતા નથી, વ્યવહાર કેરી ઘાંટીથી, સત્યાગ્રહી ડરતા નથી. ૭ વ્યવહારના વિશ્વાસથી, સત્યાગ્રહી ડરતા નથી. વ્યવહારના સહવાસથી, સત્યાગ્રહી ડરતા નથી. ૮ વ્યવહારની કઠિનાઈથી, સત્યાગ્રહી ડરતા નથી, વ્યવહારની કુટિલાઈથી, સત્યાગ્રહી ડરતા નથી. હું વ્યવહારની લુચ્ચાઈથી, સત્યાગ્રહી ડરતા નથી; છે અજિત કેવળ અભયત્યાં, સત્યાગ્રહી ડરતા નથી. ૧૦ વામી નાનો (૨૪) ગજલ સોહિની. કામી જનેનું કામ કદિ, આ વિશ્વમાં પડશે નહી, કામી જને આ વિશ્વમાં, નજરે કદિ હડશે નહી. ૧ કામી તણે વિશ્વાસ કદિ –ચે વિશ્વમાં કર નહી; કામી તણે સહવાસ કદિ,-ચે વિશ્વમાં કરે નહી. ૨ કામી જનેને વચનમાં, જાઠા વિના ચાલે નહી, 'વિકૃત નજરથી કામીને, દીઠા વિના ચાલે નહી. ૩ કામી ડૂબાવે નામને, કામી ડુબાવે ગામને, કામી ડૂબા ધામને, કામી તજે આરામને. ૪ અવતાર ધરી આ વિવમાં, નથી કામીને લજજા કશી; વ્યવહારમાં જન કામીની, તલભાર પણ ઈજજત નથી. ૫ કામી જને જઈ તીર્થમાં, વિકૃત નજર જોયા કરે; કામી જને રેગો વડે, રાત્રી દિવસ રોયા કરે. ૬ For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૮ ) સસ્ટમ કેરાં કમને કા–મી જને નિશ્ચય તજે, નિજવાસનાને પિષવા, સાધન બધાં કામી સજે. ૭ રાવણ હતા પણ કામથી, અને ખરાબ બની ગયે; સોલંકી રાજા સિદ્ધ પણ, સતી શ્રાપથી દુઃખી થયા. ૮ કામાગ્નિ સળગે હૃદયમાં, સંયમવડે નિયમિત કરે; જો ત્યાગી હા તે કામની –ને માત સમ મનમાં ધો. ૯ સંસારી છે તે પારકી –નારી ગણ નિજ માત છે, માને અજિત કામીજને, પ્રેત સ્વરૂપ સાક્ષાત છે. ૧૦ પરમાર્થ નિત્ય કર્યા કરે. ( ર ) ગજલ સહિની. આકાશમાં ઘુમી શશી, પરમાર્થ નિત્ય કર્યા કરે; આકાશમાં ઘુમી રવિ, પરમાર્થ નિત્ય કર્યા કરે. નદી મધુર જળ ધારતી, પરમાર્થ નિત્ય કર્યા કરે; ગાયે મધુર પય ધારતી, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૨ વૃક્ષે ઉગી સંસારમાં, પરમાર્થ નિત્ય કર્યા કરે, ફળ આપીને અમૃત સમા, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૩ કુલ આપીને હરખાય છે, પરમાર્થ નિત્ય કર્યા કરે, વાયુ વહી શીતળ મધુર, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૪ આકાશ કેરાં ઝુમખાં, પરમાર્થ નિત્ય કર્યા કરે; આપી સુ આશ્રમ પૃથ્વી પણ, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૫ For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) દીપક હરી અંધારને, પરમાર્થ નિત્ય કર્યા કરે; અષે વહી સુશ્વારને, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૬ જડ વર્ગ પણ માનવ ઉપર, પરમાર્થ નિત્ય કર્યા કરે; ઔષધ બધાં માનવ ઉપર, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૭ પશુઓ બધાં માનવ ઉપર, પરમાર્થ નિત્ય કર્યા કરે, વરસાદ આવી પૃથ્વી પર, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૮ બળદ વહન ગાડાં કરી, પરમાર્થ નિત્ય કર્યા કરે ઉંટે અતિશય ભાર લઈ, પરમાર્થ નિત્ય કર્યા કરે. ૯ ભકતે સ્તવી ભગવાનને, અજિતાબ્દિ પરમાર્થો કરે; સંતે જગત ઉદ્ધારવા, અજિતાધિ પરમાર્થો કરે. ૧૦ gવી સ્થિતિ છે કિ વે (૨) ગજલ સહિની. એવી સ્થિતિ છે આજ કે, નથી આપણું ગંગા નદી; એવી સ્થિતિ છે આજ કે, નથી આપણી યમુના નદી. ૧ એવી સ્થિતિ છે આજ કે, નથી આપણી સાબરમતી; એવી સ્થિતિ છે આજ કે, નથી આપણી કૃષ્ણ નદી. ૨ એવી સ્થિતિ છે આજ કે, નથી આપણી ગોદાવરી, એવી સ્થિતિ છે આજ કે, નથી આપણું સરજુ નદી. ૩ એવી સ્થિતિ છે આજ કે, નથી આપણુજ દશદ્વતી; એવી સ્થિતિ છે આજ કે, નથી આપણી જ સરસ્વતી. ૪ For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૦ ) એવી સ્થિતિ છે આજ કે, છૅ હિમગિરિ પરહાથમાં; ? એવી સ્થિતિ છે આજ કે, છે સિદ્ધગિરિ પરહાથમાં, પ એવી સ્થિતિ છે આજ કે, ગિરનાર છે પરહાથમાં; એવી સ્થિતિ છે આજ કે, છે વિ ંધ્ય ગિરિ પરહાથમાં, એવી સ્થિતિ છે આજ કે, ઉત્તર દિશા પરહાથમાં; એવી સ્થિતિ છે આજ કે, દક્ષિણ દિશા પરહાથમાં, એવી સ્થિતિ છે આજ કે, પશ્ચિમ દિશા પરહાથમાં; એવી સ્થિતિ છે આજ કે, પૂર્વ દિશા પરહાથમાં. એવી સ્થિતિ છે આજ કે, સ્વાતંત્ર છે પરહાથમાં; એવી સ્થિતિ છે આજ કે, પરતંત્રતા છે હાથમાં, અજિતાબ્ધિ આ સ્થિતિ વિષે, હભિમાન ઘટે નહી; ને એ સ્થિતિ ટાળ્યા વિના, છૂટકા કદાપિ છે નહી. ૧૦ ચાચા પ્રમુ હું આપનો. (૨૧૭) ગજલ સાહિની. For Private And Personal Use Only E ચાચક પ્રભુ હું આપને, મુજ યાચના પૂરી કરશે; સંસારની ચિંતા મધી, હૈડા થકી અળગી કરે. ૧ યાચક પ્રભુ હું આપને, મુજ શાક સ નિવારો; યાચક પ્રભુ હું આપના, મુજ રાગ સર્વાં વિદારજો. ચાચક પ્રભુ હું આપને. પરતંત્રતા મુજ કાપો; ચાચક પ્રભુ હું આપને, સુંગજી દર આપજો. 3 ચાચક પ્રભુ હું આપના, મુજ દ્વેષભાવ ઉત્થાપન્ને; ચાચક પ્રભુ હું આપના, અદ્વૈત ભાવ પ્રચારજો Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૪૧ ) ચાચક પ્રભુ હું આપના, મુજ નયનમાં આપે। અમી; યાચક પ્રભુ હું આપને, ના રાખજો દેતાં ક્રમી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ યાચક પ્રભુ હું આપના, વેરાગ્ય વૃત્તિ રખાવો; યાચક પ્રભુ હું આપને, લેખા અલેખ લખાવજો. ચાચક પ્રભુ હું આપને, મુજ ઉપર કરૂણા લાવો; ચાચક પ્રભુ હું આપને, મદ મેહુ કામ હઠાવો. ચાચક પ્રભુ હું આપને, નિમુખ મ્હને કરશે! નહી; યાચક પ્રભુ હું આપના, આનંદ પણ દેજો અહીં. ચાચક પ્રભુ હું આપને, શાંતિ શીતળ વરસાવો; યાચક પ્રભુ હું... આને, હૈડું મધુર હરખાવો. ચાચક પ્રભુ હું આપને, ના દાસને તલસાવો; ચાચક અજિત હું આપને, મુજ મદિરે ઘડી આવો. ૧૦ માય આરતી. ( ૨૫૮) ગજલ સાહિની. આરતી ગુરૂદેવની, સેા સે। દીપક પ્રગટાવીને આરતી મુજ દેશની, સેા સે। દીપક પ્રગટાવીને. આરતી મુજ ધની, સા સા દીપક પ્રગટાવીને; આરતી મુજ અન્ધુની, સેા સે। દીપક પ્રગટાવીને. આરતી ભગવાનની, સે। સે। દીપક પ્રગટાવીને; આરતી પ્રિય પ્રાણની, સેા સેા દીપક પ્રગટાવીને. For Private And Personal Use Only પ 3 Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૨ ) આરતી મુજ નેત્રની, જે અમીતણા રસથી ભર્યાં; આરતી હઇડાં તણી, જે પ્રેમના રસથી ભર્યાં. આરતી મુજ હસ્તની, જે ક સાચાં આદરે; આરતી મુજ ચરણની, જે તીથ સ્હામા સચરે. આરતી મુજ મિત્રની, જે હૃદયમાં વિશ્રામ છે; આરતી સત્સ`ગની, જ્યાં હૃદયના આરામ છે. આનંદની ઘટા ખજે, આનદ ઝાલર ગાજતી; આનંદ . જયાતિ પ્રગટતાં, દુખધા હૃદયની ભાજતી. અજ્ઞાન અંધારૂં ગયું, જન મંડળી જય બેાલતી; આનંદ રૂપી અપ્સરા, અતિ હુ સાથે નાચતી. કપૂર છે કરૂણા તણું, ને જ્ઞાન કેરૂ ઘી ભર્યું; સ્થિરતા સ્વરૂપી થાય છે, મંદીર મન કેરૂ ભર્યું. મુજ નેત્રની સુરતા મધી, ચૈતન્યઘન હામી કરી. એવી મધૂરી અજિત મ્હે', પ્રેમે ઉતારી આરતી. For Private And Personal Use Only ७ ૧૦ વાલ્યો ગયો. (૨પુ૨ ) ગજલ સેાહિની. મુજ આંગણે અણુચિતબ્યા, આવ્યા અને ચાલ્યા ગયા; બેલ્યુ નહી ચાલ્યા નહી, આબ્યા અને ચાલ્યા ગયા. ૧ ચિંતા કરૂ દિન રાત્રિયે, અહીં આવી ક્યમ ચાલ્યા ગયા; વિરહે ભરેલાં નેત્ર છે, વિપદા વિષમ આપી ગયેા. ૨ તે દિવસથી સંસારીડા, મુજ ઝેર સરખા થઇ ગયા; વ્હાલાં તણેા મુજ સંઘ પણ, તે કેદ સરખા થઇ ગયેા ૩ Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૩) નેહી નથી નેહી હવે, પ્રેમી નથી પ્રેમી હવે; રાત્રી દિવસ થાતી તલસ, તે આવીને ચાલ્યા ગયે. ૪ મુજ પ્રાણ કે પ્રાણ એ, આવ્યા અને ચાલ્યા ગયે મુજ હૃદય કેરું હૃદય એ, આવ્યા અને ચાલ્યા ગયે. ૫ મુજ મિત્ર કે મિત્ર એ, આવ્યા અને ચાલ્યા ગયે; મેં ગણે મહેમાન એ, આવ્યા અને ચાલ્યા ગયે. ૬ શધ્યા કરૂં સંસારમાં, ગમ ના પડે કે ક્યાં ગયે; ભવાનમાં ભટક્યા કરું, ગમ ના પડે કે કયાં ગયે. ૭ એ હૃદયના મહેમાનનું, દર્શન કરી કયારે કરું; એ ભાવના ભગવાનના, સ્પશન પદો કયારે કરૂં. ૮ મુજ વાતને વિશ્રામ છે, અંતર તણે આરામ છે; શાકતો કહે કે શક્તિ છે, વૈષ્ણવ કહે ઘનશ્યામ છે. ૯ . પણ રસ ભર્યો મહેમાન મુજ, ઠરવાનું સાચું ઠામ છે; નગદી નિરંજન અજિત છે, કાયમપણુનું દામ છે. ૧૦ વધતું દ્વિરે છે વાઢતું. (૨૬૦) ગજલ સોહિની. વૃક્ષે દિસે છે ચાલતાં, વેલ્લી દિસે છે ચાલતી; હરણો દિસે છે ચાલતા, હરિણી દિસે છે ચાલતી. ૧ વસ્તી દિસે છે ચાલતી, વન પણ દિસે છે ચાલતું રેલવે ઉપર બેઠા પછી સઘળું દિસે છે ચાલતું. ૨ પક્ષી દિસે છે ચાલતાં, પશુઓ દિસે છે ચાલતાં વાડ્યો દિસે છે ચાલતી, તાડા દિસે છે ચાલતાં. ૩ For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૪ ) પુષે દિસે છે ચાલતાં, સરવર દિસે છે ચાલતું; રેલવે ત્વરિત ઉપડયા પછી, સઘળું દિસે છે ચાલતું. ૪ ગાએ દિસે છે ચાલતી, ભેંસો દિસે છે ચાલતી; ગોવાળિયા પણ ચાલતા, વાલણી પણ ચાલતી. ૫ ક્ષેત્રી દિસે છે ચાલતા, ખેતર દિસે છે ચાલતું; રેલ્વે ઉપર બેઠા પછી, સઘળું દિસે છે ચાલતું. ૬ ધમધમ ધમફ ધમધમ ધમફ, ધમધમ ધમફધિક ચાલતી; ખટખટખટફ ખટખટખટફ, ખટખટ ખટફ ખચાલતી.૭ નીચે ઉભા પંથી તણું, ટેળું ય લાગે ચાલતું; રેલ્વે ઉપર બેઠા પછી, સઘળું દિસે છે ચાલતું. ૮ સીટી કરી ઉભી રહે, સીટી કરીને ચાલતી; હૂકમ પ્રમાણે ગાર્ડન, સીટી સુણીને ચાલતી. ૯ વરસાદને ગણતી નથી, કે વાયુને ગણતી નથી, રેલ્વેનવીન અજિતાબ્ધિ આ, ઝટપટ ઝપટ ગતિ ચાલતી. ૧૦ ( આત્મા નિશ્ચલ છે. પણ કાયાના ચલ ભાવોમાં ભળ્યા પછી એને બધું ચલિત ભાસે છે. એ આત્માને ભાવ નથી–મેહનો છે.) प्रभु विना जीवन खाली ( २६१) ગજલ. પ્રભુનું નામ ત્યાગીને, જીવન સી ખાલી લાગે છે; પ્રભુનું ધામ ત્યાગીને, જીવન સી ખાલી લાગે છે.–ટેક. પડે વિશ્વાસ એનાથી, વધે હુલ્લાસ એનાથી; જતા સૌ ત્રાસ એનાથી, જીવન સી ખાલી લાગે છે. ૧ પ્રભુને લઈ અહીં ફરવું, પ્રભુને લઈ બધે ઠરવું; જીવન ધનને પરિત્યાગી, જીવન સૌ ખાલી લાગે છે. ૨ For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૫ ) નયન એને લઇ જોતાં, મનેહર વસ્તુમાં મ્હાતાં; વગર દષ્ટા તણી દ્રષ્ટિ, જીવનમાં ખાલી લાગે છે. ૩ સુણે છે ક એનાથી, મધુર વણાય એનાથી; વગર શ્રોતા તણી સૃષ્ટિ, જીવનમાં ખાલી લાગે છે. જ મધુરૂ વિશ્વ એનાથી, મધૂરા પ્રાણ એનાથી; મધુરતા માણનારાવિણુ, જીવન સૌ ખાલી લાગે છે. ૫ અમર એનુ રહેા સમરણ, અમારે એ તરણ તારણ; જીવનનું જ્ગ્યાતિ ત્યાગીને. અજિત સૌ ખાલી લાગે છે. હું થાયજ જ્યાં. ( ૨૨ ) ગજલ. આકાશમાં જઈ દેવને, નિજ નયનથી ઘાયલ કર્યાં; તપસી જનને વન વિષે, જઇ નારીયે ઘાયલ કર્યાં. ૧ પત તણી કદર વિષે, જઈ જોગીઆને વશ કર્યાં; સ્વચ્છ રીતે ખેલતાં, વન હરણને પણુ વશ કર્યાં. ૨ ના નામ લેતા નારીનું, વિંળ સ્પર્શ પણ કરતા નહી; એવા 'મહા અવધૂતને, પળવારમાંહી વશ કર્યાં. ૩ પાતાળ કેરા દાનવેા, સહૂ પૃથ્વી કેરા માનવ; રણુ જીતનારા શૂરને, ક્ષણવાર માંહી વશ કર્યાં. કણ્ણા અજિત ગુરૂ દેવની, જેના ઉપર થાતી મધુર; તે બચ્યા બીજા બધા, ક્ષણવારમાંહી વશ કર્યાં. For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૬ ) ચાલી આવે આપની ( ૨૬૨) ગુજલ વેટ્ટી ઉપર પુષ્પો ખીલે. ત્યાં યાદી આવે આપની; ભમરા ઉપર ઝુલે મધુર, ત્યાં ચાદી આવે આપની. ૧ આકાશમાં પક્ષી ઉડે, ત્યાં યાદી આવે આપની; કલરવ મધુર કાને પડે, ત્યાં યાદી આવે આપની. સિરતા મળે સાગર વિષે, ત્યાં ચાદી આવે આપની; પત્ની મળે પતિરાજને, ત્યાં યાદી આવે આપની. માતા ચુમી લે ખાળની, ત્યાં યાદી આવે આપની; ષિ માગના રખવાળની, ત્યાં યાદી આવે આપની. માધુર્યાં જ્યાં વરસાય છે, ત્યાં માદી આવે આપની; સાંઢ જ્યાં પ્રગટાય છે, સ્મૃતિ ત્યાં અજિતને આપની ૫ રાસનો હું વાત છું ( ર૪ ) ગજલ. For Private And Personal Use Only 3 ૪ પ્રભુજી ? હમારા દાસ કેરા, દાસને હું દાસ છું; પ્રભુજી ? હમારા ભકત કેરા, ભકતના હું ભકત શ્રુ પ્રભુજી ? હમારા પુત્ર કેરા, પુત્રને હું પુત્ર છું; પ્રભુજી ? હમારી વાણીમાં, દિન રાત્રિયે આસકત છુ. ૨ પ્રભુજી ? હેમારા દાસને, મ્હારા અનેક પ્રણામ છે; પ્રભુજી ? હૅમારા સંતને, મ્હારા અનેક પ્રણામ છે. ૩ Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૭ ) પ્રભુજી? હમારા સાધુને, મ્હારા અનેક પ્રણામ છે; પ્રભુજી? હમારા પુત્રને, મ્હારા અનેક પ્રણામ છે. ૪ પ્રભુજી? હમારા દેશને, મ્હારા અનેક પ્રણામ છે; પ્રભુજી? હમારા ધર્મને, અજિતાબ્ધિના સુપ્રણામ છે. ૫ ન. (૨૪) ગજલ. ફળ જેગથી તરૂરાજની, મૃદુ ડાળ જેવી નમે, મ્હારી તથા મનવૃત્તિ, પ્રભુ આપના ચરણે નમે. ૧ કમળ કુસુમના ભારથી. મૃદુ વેલ્લિ જેવી નમે, મ્હારા હૃદયની વૃત્તિ, પ્રભુ આપને એવી નમે. ૨ આકાશમાં ઘુઘવાટતી, જળવાદળી જેવી નમે, ઘાટતી મુજ વૃત્તિ, પ્રભુ આપને એવી નમે. ૩ નિખ સૂરજ સૂરજમૂખી, સસ્નેહ જે રીતે નમે . તુજ સૂર્ય મુખને દેખીને, મુજ આત્મ એ રીતે નમે. ૪ નયને નમે વચને નમે, મનડું નમે દિલડું નમે; અજિતાબ્ધિ સાગર રસ તણે, રસરાજને એ નમે ૫ નોના . ( ર ) જોતાં જોતાં ચાલ્યા ગયારે-એ રાગકુમતિને વશ થયેરે. મોહન વ્હારે પ્રેમે પરવશ થયોરે, મોહન મ્હારો–એ ટેક. For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૮ ) મ્હારૂ કહ્યું નવ કરે, કુમતિનુ કહ્યુ કરે; ચતુરાતુ ચહ્યું કરે રે-મેાહન મ્હારા. અને કેણુ સમજાવે, એવેા દિન કયારે આવે; દયા દિલ માંહી લાવેરે-માહન મ્હારા. ભેાળા ભલા પિયૂ મ્હારા, મ્હારા તેન કેરા તારા; છતાં આજ થયે ન્યારારે-મેહન મ્હારા. શાક મ્હારી દુઃખ દાઇ, જુવાની છે દુઃખ દાઇ; કયારે થશે સુખદાઇરે-મૈાહન મ્હારા પ્રેમ કેરા પુષ્પ હાર, પહેરાવુ શણગાર; અજિત હૈડાના હારે--મેાહન મ્હારા. પ્રમુ નામની પ્રીતિ જાની ( ૨૬૭) હવે મ્હને હિર નામથી તેહ લાગ્યા–એ રાગ. For Private And Personal Use Only ૩ હવે હને પ્રભુ નામની પ્રીત જાગી; મ્હારા મનડાની ભાવટ ભાગીરે, હૈા ભાગીરે-હવે મ્હને.ટેક. અસંખ્ય પ્રદેશી મ્હારા રૂપને જાણ્યું વ્હાલા; સાધુ મળ્યા છે. સાહાગી; સત્સંગ દેશ માંહી નામ નગર ભાઈ; લગની અહા નિશ લાગીરે, હા લાગીરે હવે મ્હને. ૧ અખંડ આનદ્ન કેરા સાગર છે।ન્યા વ્હાલા; તૃષ્ણા જગત કેરી ત્યાગી; નિદ્રા ન આવે અને લેાનિયાં ન ભાવે; પ્રેમ કટારી પેટે વાગીરે, હા વાગીરે—હવે મ્હને. ૨ Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) અખંડ અમર રસ પ્રેમેથી પીછે હાલા; અનુભવ દેશે અનુરાગી; સંસારી સંબંધ છેડો જીવ પ્રભુજીમાં જોડયે; બન્યા હું તે વડભાગીરે, વડ ભાગીરે—હવે મહને ૩ અજિત સાગર કેરા અંતર જામી વ્હાલા; સમજી સકે સરકારી છળ પ્રપંચ છે, તર્કટ સર્વે તેડી; કુમતિ સ્વયમેવ ભાગીરે, હે ભાગીરે—હવે હુને ૪ અમૃતવરવી રહ્યું (રહર ) વ્રત રે કરે આજ એકાદશી–એ રાગ. વરસી રહ્યું હેજી વરસી રહ્યું, મહારાં નયનમાં અમૃત વરસી રહ્યું; ટેક. સમભાવ વરતે છે સર્વ પ્રાણીમાં, શત્રુ કે મિત્ર નથી જ રહ્યું. નયને-૧ પક્ષ નથી અને પાત નથી હવે, તનડું પ્રભુજીને તલસી રહ્યું. નયને-૨ લાભ અલાભ બે સરખા થયા હવે, ચિત્તડું ચેતન મોહી હરખી રહ્યું. નયને-૩ વિશ્વપતિ તણા નિર્મળ ચરણે, મનડું હવે અટકાઈ રહ્યું. નયનો-૪ મનના તલાવનું મનહર પંકજ, આનંદ સાથે ઉઘડી રહ્યું. નયન For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦) જાદુ કીધાં જગજીવન જબરાં, હૈડું હરખ ઉભરાઈ રહ્યું. નયને-૬ અજિતસાગર કેરા અંતરજામી, મુખ થકી સુખ નવ જાય કહ્યું. નયન-૭ હૈયું હેરી જપો (ર૧૨ ) ગરબી પરજની હૈડું હેરી ગયે, હેરી ગયે ચિત્તડું ચોરી ગયે ચેરી ગયે; કામણ આંખડલીમાં કરી ગયે રે. હૈડું– ૧ સરખી સાહેલી સાથે ગયેલી, હું તે જોબનવંતી થયેલી કને ઘાયલ કીધેલી હુને પહેલીરે. હૈડું– ૨ કામબાણની કબાન એક મારી, હું તે હામ હારા હૈડાનીહારી; થઈ કાયાની દૂર કરારીરે, હૈડું– ૩ કેક અચાનક દેશમાંથી આવ્યો, મીઠી આંખડલીમાં કામણ લાવ્ય; કામબાણ કે મારે ચલાવ્યું. હૈડું– ૪ બાજ પંખી જેન પક્ષિણને મારે, વળી વિજળી પર્વતને વિદ્યારે; મારી દશા થયેલી તેવી ત્યારે રે. હૈડું– . ૫ હવે ચત્તમાંહી ચેન નથી પડતું, મ્હારી નજરે બીજું નથી પડતું; કહે અજિત કામણ પ્રભુનું નડતું રે. હૈડું– For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે પર વીરી. (૨૭૦) ગરબી પરજની ચિત્તની ચેરી કરી ચોરી કરી, મનવૃત્તિઓ મહિનજી એ હરીરે. ચિત્તની-ટેક. હારા આંગણે અચાનક આવ્યું, જાદુ જબરાં નયનમાંહી લા; હારી સૂરતા શામળિયામાં ઠરી. ચિત્ત–૧ સરખી સાહેલીમાં નથી ગમતું, ચાળે ચઢેલું ચિત્ત નથી શમતું; ઠાંસી ઠાંસી ભભુતિ ઉરમાં ભરીરે. ચિત્ત-૨ જેવી સૂરતા કવિશ્ર્વમાં કવિની, જેવી સૂરતા કમળને રવિની, મ્હારી અવસ્થા એવી કરીને. ચિત્ત–૩ ગાંડી ઘેલી ગોકુળમાં ફરું છું, છેલ ફાંકડામાં સૂરતા ધરૂં છું; તન મન સાથે વ્હાલમને વરી. ચિત્ત–૪ હારા મનને માલીક એ થયું છે, કેવળ દેહજ આંહી રહ્યો છે; સૂરિ અજિતે માની છે વખત ખરીરે. ચિત્ત–૫ પ્રભુ પધાર્યા. ( ર૭૨) ગરબી પરજની. હાલો ઘેર આવ્યા ઘેર આવ્યા, પેલી કુમતિને ઘેર રમી આવ્યા.- હાલે-ટેક. શ્વાસ અંગ માંહી કરી નથી માતે, ઘણું અવળાઈ ધરી છે આતે; બધા વિશ્વમાંહી ચાલી છે વાત રે. ... ... હાલે ૧ For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૨) પહેલા કુમતિએ વશ હાલે કીધા, ઘણું હાવ અને ભાવ તેણે દીધા; પ્રેમ પ્યાલા પાયા અને પધારે. ... ... વ્હાલે ૨ રંગરાગ થકી ભ્રમર ભીજાણે, પ્રીય નેત્રની અંજન રેખા આણ; થયું જાગરણ આળસ ભરાણી રે. . . હાલે ૩ આખી રાત હું તો કુરેલી વિગે, મન મુંઝાણું વિરહના શેકે; વ્યાપી વેદના શમાવું આજ જેગેરે. .... ... વ્હાલે ૪ હવે પ્રાણના પ્યારાજ પધારો, પ્રેમ પુષે કેરી સેવા સ્વીકારે; અજિત સાગરની અરજ ઉરધારે. .... .... વ્હાલે ૫ ધર્મ વર રાવજતો નથી. (ર૭૨) ગજલ. હું ધર્મને જાણું છતાં એ, ધર્મ કરી શકતું નથી; સકર્મને જાણું છતાં, સત્-કર્મ કરી શકતો નથી. ૧ હું પાપને જાણું છતાં એ, પાપ તજી શકતો નથી, ત્રણ તાપને જાણું છતાં એ, તાપ તજી શકતું નથી. ૨ હું પુણ્યને જાણું છતાં એ, પુણ્ય કરી શકતું નથી; ભવસિંધુને જાણું છતાં એ, સિંધુ તરી શકતું નથી. ૩ હું દેવને જાણું છતાં પણ, દેવ ભજી શકતું નથી; સાધન બધાં સમજુ છતાં, પણ તે સમજી શકતો નથી. ૪ અંતર રહેલું કેણ આ, પ્રેરણ પ્રબળ કરતું હશે; સૂરિ અજિત એવી વાતને, નિર્ણય કરી શકતું નથી. પ. For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૩) આવી પૂગાના . (૨૭૩) ગજલ. અરજી સ્વીકારે ચરણમાં, દ્વારે ઉભી ઝૂરી મરું; સમજી બધું સુખ શરણમાં, દ્વારે ઉભી ઝૂરી મરૂં. ૧ દર્શને હમારે આવી છું, ઉભી રહી છું ક્યારની; પૂજાથે પુ લાવી છું. દ્વારે ઉભી પૂરી મરૂં, ૨ કેમળ કુસુમ કરમાય છે, મૃદુ ગંધ ઉઠે જાય છે, નિર્મળ સમય વહી જાય છે, દ્વારે ઉભી ઝૂરી મરૂં. ૩ એકાંત છે આનંદ છે, વાયુ મલયને હાય છે; મીઠી તરસ મળવા તણી, દ્વારે ઉભી ઝરી મરૂં. ૪ પડદે ખસેડે પ્રેમથી, ને દીવ્ય દ્વાર ઉઘાડશે; એ અજિત રસના રાજવી, આવી પૂજાના કારણે. ૫ સારા. (૨૭૪ ) ઓધવજી સંદેશે–એ રાગ સદ્દગુરૂનું શરણુંરે દુર્લભ વિશ્વમાં; પીંડ વિષેનાં પાપ બધાંય પલાયજો; ભ્રાંતિ સહુ ભાગે ને શાંતિ આવતી; પરમ કૃતારથ આત્મા સહેજે થાય. સદ્દગુરૂ-૧ સદ્દગુરૂનું શરણું તે જાણે સૂર્ય છે; અંધકાર કાંઈ અંતર કેરે જાય હૃદય તળાવે ખીલે પંકજ પ્રેમનાં વિરતી કેરા વાયુ સુંદર હાયજે. સદ્દગુરૂ-ર For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) સદ્ગુરૂનું શરણું તે અમૃત રૂપ છે; આત્મ દેવના રેગો સર્વે જાય; અજર અમર પિતાનું રૂપ પ્રકાશ આમ સ્વરૂપની અખંડ ભાવના થાય. સદ્ગુરૂ-૩ સદ્દગુરૂનું શરણું તે જાણે નાવ છે; ભવસાગરનો સહેજે પાર પમાય; મેહ મઘરનું જોર કશું ચાલે નહી; પરમાત્માનાં નિર્મળ દર્શન થાય. સદ્ગુરૂ-૪ સદ્ગુરૂને એવોરે જગનાં માનવી; સદ્દગુરૂજી છે જગના તારણ હારજે; અજિત સાગર સદ્દગુરૂને પ્રણમે સદા; ભવરણના છે સદ્દગુરૂ રક્ષણ હારજો. સશુરૂ–પ વે . ( ર૭૪ ) ગજલ. બે શબ્દ આવ્યા દેવના, તે લક્ષમાં પ્રિય લાવજે; ગુણ ભાવથી ભગવાનના, ગાજે અને ગવરાવજે. ૧ બે શબ્દ આવ્યા દેવના, તે લક્ષમાં પ્રિય લાવજે; ધન દીન જનને ધ્યાન દઈ, ખાજે અને ખવરાવજે. ૨ બે શબ્દ આવ્યા દેવના, અંતે અહીં તું આવજે, તરસ્યાં જનેને પ્રેમથી, જળ પી અને પીવડાવજે, ૩ બે શબ્દ આવ્યા દેવના, તે પ્રેમ પૂર્વક પાળજે; ગુરૂ જ્ઞાન ગંગા જળ વડે, હાજે અને બ્લેવરાવજે, ૪ For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫). થાજે અજિત? તું અજિત છે, તરૂ પુણ્ય કેરાં વાવજે; વિરાગ્ય વેલ્લી હૃદયમાં, વાવી અને વવરાવજે. વસ્થ રે (૨૭૬) ગજલ વાદલ નયન વરસ્યા કરે, નિશદિન નયન વરસ્યા કરે, ટેક. પ્રભુજી ગયા છે ત્યારથી, વર્ષ રૂતુ હારે ઘરે; કાળા કપલ બની ગયા, અંજન નયન વરસ્યા કરે. ૧ સ્તન યુગ્મગિરિ વચ્ચે થઈ, નદી આંસુની ચાલ્યા કરે, ભીંજાય હારી ચુંદડી, ને કંચુકી ભીંજ્યા કરે. ૨ દ્વારે ઉભી રહી ના શકું, કાયા શિથિલ થથર્યા કરે; આજે કઠિન પ્રભુજી થયા, પરવા અમારી નવ કરે. ૩ આભૂષણે પલળે અને, પટભૂષણો પલળ્યા કરે; તનડું અજિત પલળ્યા કરે, વિરહી હૃદય પલળ્યા કરે. ૪ તરુક્યા વારે ( ર૭૭) ગજલ. વ્હાલમ વગર તલસ્યા કરે, મ્હારૂં હૃદય તલસ્યા કરે, જુદા થયા જે દિવસથી, તે દિવસથી તલસ્યા કરે. ૧ નયનો સજળ તલસ્યા કરે, વચન પ્રબળ તલસ્યા કરે. ચાતક તલસતું સ્વાતિને, એવી રીતે તલસ્યા કરે. ૨ આખું શરીર તલસ્યા કરે, આખું ભુવન તલસ્યા કરે, વ્હાલાજીના વિર કરી, હરદમ હુદય તલસ્યા કરે. ૩ For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬). રોમાંચ આજે થાય છે, ઉઠે ભેટવા મન થાય છે; વિધિએ દીધી નહીં પાંખ ત્યાં,નિર્મળ જીવન તલસ્યા કરે. ૪ જૂદાઈ સહી જાતી નથી, જોબન દુઃખદ તલસ્યા કરે; અદ્વૈત ભાવે ભેટવા, તન મન અજિત તલસ્યા કરે. ૫ મનની મોરી. (ર૭૮) ગજલ વાગી મધુરી મોરલી, મંજુલ નયન વિવલ થયાં, કાયા રૂપી જુમના તટે, પ્રભુ ભેટવા ચંચળ થયાં ૧ ગાયે બધી વિહ્વળ કરી, ઉભી રહીને સાંભળે; ચંચળ સ્વભાવે મૃગ બધાં, પ્રભુનિરખવા ચંચળ થયાં. ૨ કમળે બધાં ચંચળ થયાં, ભ્રમરા બધા ચંચળ થયા; તનની તજી છે શુદ્ધિને, પક્ષી બધાં વિહવળ થયાં. ૩ એ બંસી કેરા નાદમાં, સુરલેક પણ વિહવળ થયા; અનહદ અનુપમ મેરલી, બ્રહ્માંડ સહુ વિહ્વળ થયાં. ૪ તનની ખબર રહેતી નથી, મનની ખબર રહેતી નથી; જીવન મધુર અજિતાબ્ધિનાં, એ બંસીમાં તન્મય થયાં. ૫ પોપટ ( ૨૭૨) ગજલ. પોપટ ? તહારી વાણુમાં, કેવાં મધુર અમૃત ભર્યા; પપટ? સહારા રૂપમાં, કેવા પ્રબળ જાહ્ન ભર્યા. ૧ For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૭) છે પાંખ લીલા રંગની, અમ નેત્ર એ દેખી ઠર્યા; આકાશનું ઉડ્ડન મધુર, કેવાં જુલમ જાદ્દ ભર્યા. ૨ કાળો મઝાને કાંઠલે, ને લાલ નમણી નાસિકા કિલ કિલ મધુર સ્વચ્છન્દનું, કેવાં મધુર જાદ્દ ભર્યા. ૩ વૃક્ષ ઉપર તમ વાસ છે, અતિમિષ્ટ ફળ આહાર છે; અમૃત સમાં મૃદુ જીવનમાં, કેવાં મધુર જાદૂ ભર્યા ૪ જે જે ફસાતા જાળમાં, કદિ ના પૂરાતા પાંજરે; પપટ મધુર આત્મા અજત, કેવાં મધુર જાદુ ભર્યા. ૫ વઢવંટી. (૨૮૦) ગજલ. આ કાળની ઘંટી જુઓ, દાણુ બધાય દન્યા કરે; રાત્રિ દિવસ ફરતી રહે, રૂપ રંગનેય દન્યા કરે. ૧ ગુણવંત જન રૂપ ઘઉં મધુર, મીઠુઈ ચત્ર મળ્યા કરે; જેતી નથી ગુણ ભાવને, દાણુ બધાય દન્યા કરે. ૨ બાવા જગતના બાજરી, વિપ્ર વટાણું છે ખરે; જોબન ભરેલ જુવાર સિ, હર હર હમેશ દન્યા કરે. ૩ ડાહ્યા જને ડાંગર રૂપે, ચતુરાઈભર જન છે ચણા; મઠ મગ બધા મહીનાથને, પળવાર માંહિ દન્યા કરે. ૪ પ્રભુ ખીલડા પાસે રહે, ઉંચા પ્રદેશ પ્રેમથી; આ કાળ ઘંટી એમને, કહે અજિત નાજ દળ્યા કરે. ૫ ૧૭ For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સખી રી સ્નેહ જળહળ જ વિલ ( ૨૫૮) આરHસૂર્ય. (૨૮૨) અલબેલીરે અંબેમાત-એ રાગ. સખી આત્મા સૂરજ દેવ, નિત્ય પ્રકાશ કરે એની કરીયે સ્નેહે સેવ, હરકત સર્વ હરે. ટેક. પીંડ વિષે સુપ્રકાશ કરે છે, જળહળ જાતિ પ્રકાશજો; આશા પૂર્ણ કરે પૂજકની, નિર્મળ ભગ વિલાસ. નિત્ય-૧ એને લઈનયને દેખે છે, શબ્દ સુણે છે કાનજે; સુરિજન મુનિજન સ્નેહે સેવે, ધરતા હૈડે ધ્યાન. નિત્ય-૨ અનેક પ્રદેશી આત્મ સૂર્ય છે, દુર્જનિયાંથી દૂરજો; પ્રેમી જનની પાસે ભાસે, ઘટમાંહી ભરપૂર. નિત્ય-૩ પ્રેમ સ્વરૂપ પંકજ ખીલે છે, પરમ પવિત્ર પ્રભાત જે; જ્ઞાન તેજથી પાપ તિમિર સહુ જાય સહજ સાક્ષાત. નિત્ય-૪ ઈન્દ્રિય રૂ૫ તારા ગણ કરતાં, કટિ ઘણું છે તેજ રે; એ માટે આરાધે ભક્તો, સર્વ શિરોમણિ છેજ. નિત્ય-૫ ઈષ્ટ દેવ સાચે ત્રષિ, જેગી જનને નાથ; અજિત આરાધે અનન્ય ભાવે, હેતે જે હાથ. નિત્ય-૬ ગ્રામમાયા ( રર) અલબેલીરે અંબેમાત. એ રાગ. સખિ આત્મા શકિત સ્વરૂપ, ભાવે નિત ભજીયે; તે સમજીને થાવું અનુપ, અવગુણ ને તયે. ટેક. આત્મા છે આ જગની માતા, સૃષ્ટિ તણી જનાર જે; અજ્ઞાનપણ રૂપ અજાપુત્રને, ખાંત થકી ખાનાર. ભાવે-૧ For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯). જન્મ મરણને સંહારે તે, મહા કાલી કહેવાય છે; પ્રભુ પ્રેમના પિયે પીયાલા, મતવાલી ત્યાં થાય. ભાવે-૨ જ્ઞાન રૂપ સિંહે બેસે છે, પાપ દૈત્ય હરનાર જે; પિતાના જનને પાળે છે, આપ સ્વરૂપ અપાર. ભાવે-૩ પ્રાણી માત્ર એથી જીવે છે, માટે પાલન હાર, મેહરૂપ મહાદાનવ હરવા, અતિ કરતી હોંકાર. ભાવે-૪ જે જન જેવી રીતે ભજશે, એવું ફળ દેનાર જે; બ્રહ્મચારિણી શૈલ પુત્રીએ, ચંદ્ર ઘંટા છે સાર. ભાવે-પ એ દેવીને ભાવે ભજીયે, જન્મ મરણ દુઃખ જાય; અજિત પ્રણમી અજિત પ્રેમ, પરમ કૃતારથ થાય. ભાવે-૬ પૃથ્વીને રૂમાપના. (ર) ગજલ. પૃથ્વી અમારી માત તું, શ્રી દેવી છે સાક્ષાત તું, સાગર ક્ષમાની એક છે, સત્ શાસ્ત્રમાં વિખ્યાત તું. ૧ ધારણ અને હે કર્યા, પિષણ અમારૂં હું કર્યું, લાલન અને હે કર્યા, છે ભીડ હોરી માત તું. ૨ અમ બાળકોને પિષવા, જળ પીઠ પર ધારણ કર્યા; અમ રેગ શેક વિદારવા, સાચે પિતા પ્રખ્યાત તું. ૩ તેં ઔષધી ધારણ કરી, કુસુમે મૃદુલ ધારણ કર્યા; શિશુ જન તણું લાલન થવા, ગુણે સિંધુ છે રળિયાત તું. ૪ મળ મુત્ર પણ હારા ઉપર, કરિયે અને દમિયે ત્વને; તેાયે અજિત અમ અવગુણે, લાવે નહીં કદી યાદ તું. ૫ For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૬૦) . (૨૮) ચમ ગજલ. જોબન તણા રસથી રસ્યાં. ચમકાટ નયનેમાં થયે; જોબન તણા રસથી રસ્યાં, ચમકાટ વચમાં થશે. ૧ જોબન તણા રસથી રસ્યાં, ચમકાટ કર્થોમાં થયે; જોબન તણા રસથી રયાં, ચમકાટ હતેમાં થયે. જોબન તણુ રસથી રસ્યાં, ચમકાટ પુપિમાં થયે; જોબન તણું રસથી રસ્યાં, ચમકાટ પત્રમાં થયે. ૩ જોબન તણું રસથી રસ્યાં, ચમકાટ હૃદયોમાં થયે; જોબન તણા રસથી રસ્યાં, ચમકાટ આત્મામાં થયે. ૪ જોબન તણા રસથી રહ્યાં, ચમકાટ અંગ વિષે થયે; જેબને તણા રસથી અજિત, ચમકાટ વિધુ સંગે થયે. ૫ વિ ાહ્ય પ્રમુનને થયું. (૨૮૫) ગજલ, ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તે હાસ્ય નયનમાં થયું; ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તો હાસ્ય વચનમાં થયું. ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તે હાસ્ય કણેને થયું; ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તે હાસ્ય હસ્તાને થયું. ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં. તે હાસ્ય સંક૯પે થયું; ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તે હાસ્ય નિજ અંગે થયું. ૩ ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તે હાસ્ય હૈડાને થયું; ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તે હાસ્ય આત્માને થયું. For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૬૧ ) મુજ હાસ્ય કેરા કિરણનાં, પડઘા પડયા બ્રહ્માંડમાં; સાચા જ મ્હારા હાસ્યથી, રસ હાસ્ય આ જગને થયું. Acharya Shri Kailassagarsuri Gyanmandir હસવું અજિત વસવું અજિત, વદવુ અજિત રસરાજમાં; મ્હારા મધુર હસવા થકી, કંઇ હાસ્ય પ્રભુજીને થયું. પશ્ચાત્તાપવિષે. ( ૨ ) ભજન. ૫ એક દિન માટીમાં મળિજાવું, પાછળ પડશે બહુ પસ્તાવુ –એ ટેક. ઢોલત દુનિયાં માલ ખજાના, સ વગરના થાવું; કોડી કોડી કરી એકઠી, પડયું તે પસ્તાવુ. For Private And Personal Use Only એક. ૧ ચાર ઘડીની ચાંદરણી છે, એમાં શું હરખાવું; હાય હાય કરી વર્ષાં વહાવ્યાં, અંતે પડયું મુઝાવુ. વૈર વિરાધ કર્યા બહુ મનને, લાલચમાં લપટાળ્યુ માત, ભ્રાત, સુત નાર સ્વારથી, અતે સાથ ન આવ્યું. એક. ૩ દિનભર કામ કર્યાં છે શૂટનાં, સ્વપ્ને પણ સુખ નાવ્યું; વાંદરની પેઠે નિજ મનને, ભવવનમાં ભટકાવ્યું. એક. ૪ એક. ૨ સૂર્ય, ચંદ્રમા, ભાગ, બગલા, ઘર પણ અજમ સાડીને જાવું એકલુ', નાહક આયુ ગુમાવ્યું. ભગવત કેરા ભજન ભાવમાં, જેણે મન ઝંપલાવ્યું; અજિતસાગર પ્રભુના પદમાં, લક્ષ લલિત લગાવ્યું. એક. ૬ અનાવ્યું; એક. ૫ Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૨ ) સત્ય તત્ત્વ. (૨૭) જૂઠું જૂઠું જીવન ખરૂં જાણમાં રે–એ રાગ. સાચે સાચે અંતે તે, સરજનહાર છે રે. (૨)–એ ટેક. ખેલ જગતના સર્વે બેટા, મહીપતિ મહટા તેપણ બેટા અંતે પડશે તેટા, સર્વ જનાર છે રે. સા . ૧ રૂપવતી ચતુરાઓ ચાલી, દેતી જે સખીને તાલી; જાવું હાથે ખાલી, કેલ કરાર છે રે. સા . ૨ ઉત્તમ અ સાથ ન આવે, લક્ષ અરે ! તેમાં શું ! લાવે; જમડા તે ઝડપાવે, એ સંસાર છે રે. સા . ૩ કમળ તુજને લાગે કાયા, મીઠી લાગી જગની માયા; ધરા તજીને ધાયા, સહુ શાહુકાર છે રે. સા. ૪ ભેગી લેકો ભેગ તજે છે, રોગી લોકો રેગ તજે છે; પણ તું તે સમજે છે, સઘળે સાર છે રે. સા. ૫ ત્યારે માલીક હે નવ જે, અંત વિષે તે અતિશય રે; મનખા ફ્રગટ છે, શઠ સરદાર છે રે. સા . ૬ અજિત ઈશ્વર કરી લે પ્યારે, સમય મળે છે સુખ કરનાર; dજ બરાબર હારે, તારણહાર છે રે. સા . ૭ ગમું ધારા-( ૨૮૮ ) ભજન કરી લે ભજન કરી લે–એ રાગ. ધારજે જીવ ધારજે, પ્રભુ ધ્યાન દિલમાં ધારજે; બહુ વાર થઈ છે ભટકતાં, હારૂં નાવ પાર ઉતારજે. ધારજે. ૧ For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૩) જર મેળવ્યાનું જોર છે, આશા અનંત અપાર છે; જૂઠમાં જનમ વહી જાય છે, પણ કયાં જવાની વાર છે? ધા. ૨ ઘાડા રહે ઘડાળમાં ને, પડી રહ્યો પરિવાર છે; ધન ધામ તજીને ચાલવું, પ્રભુ નામને આધાર છે. ધા. ૩ તન ધન ત્રિયાના તેજમાં, ઓ ભાઈ ? શીદ અંજાય છે, ઘાંટી ઘણી છે આકરી, જ્યાં મરણની તક થાય છે. ધા. ૪ આશા અને તૃષ્ણ બધી, ઉધી વળે પળ વારમાં દેવે જવાબ પડે બધેયે, દેવના દરબારમાં. ધા. ૫ ધનવંત કૈક ઢળી પડયા. રાજાધિરાજ નથી રહ્યા; છે જવાળ મટી કાળની, હવે ધાર દિલમાંહી દયા. ધાત્ર ૬ મહેમાન જેવો માનવી, આવી અને ચાલ્યા જશે, કહે અજિત ભજી પ્રભુ ભાવથી, ત્યારે આતમા ઉદ્ધારજે. ધા. ૭ સંસાર સાર (ર ) ભજન કરી લે ભજન કરી લે–એ રાગ. સાર છે અહીં સાર છે, પ્રભુ નામ એકજ સાર છે; આ વિશ્વની વાડ તણે, ભયથી ભર્યો વિસ્તાર છે. સાર. ૧ મિત્રો મળ્યા મનમાનતા, સ્નેહી મળ્યા સરદાર છે; પણ મૃત્યુને ભય આવતાં, એક નામને આધાર છે. સાર. ૨ જપ તપ બરાબર નવ બન્યાં, વૈરાગની રહી વાર છે; આ કઠિન કળજુગને વિષે, તે નામને આધાર છે. સાર. ૩ રૂપની ભરેલી સુંદરી, શેભી રહ્યો શણગાર છે; પરલેકમાં જાવું પડે, ત્યાં નામને આધાર છે. સાર. ૪ For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૪) ડાહ્યા રૂપાળા દીકરા, પુત્રી તણે પરવાર છે; સાથે ન આવે કઈ પણ, પ્રભુ નામને આધાર છે. સાર. ૫ ઘેડા મળ્યા ગા મળી, નકર અનંત અપાર છે; આત્મા જશે પણ એકલે, પ્રભુ નામનો આધાર છે. સાર. ૬ સાધન તણે સરદાર છે, પ્રભુ નામને ઉચ્ચાર છે; ભજ અજિત તું ભગવાનને, ખરે નામનો આધાર છે. સાર. ૭ અવરોજિત વસ્તુ (ર૦) ગજલ-સોહિની. વૈિશાખમાં જળવાહિની, પાણી વિના ખાલી થઈ ( હેમંતની ઠંધ બધી, ગરમી થકી ખાલી થઈ. ગિરિ ઉપરથી પડનાર,-જળની ધાર પણ ખાલી થઈ; મુજ હૃદયમાં વ્યવહારની, ખટપટ બધી ખાલી થઈ. આવ્યા દિવસ આ તણા, ઘન પંકિત સહુ ખાલી થઈ; ધમ ધમ ધમક આકાશની હતી તેય પણ ખાલી થઈ. જલાશની મલિનતા, પણ શરદમાં ખાલી થઈ, મુજ હૃદયમાં મુજ ચિત્તની, ચટપટ હવે ખાલી થઈ. હેમંતમાં જળ ધોધની, બધી ધાસ્તિઓ ખાલી થઈ, ગરમી તણી પણ તીવ્રતાની, અસ્તિઓ ખાલી થઈ. ઠંવતણા ઠિક ઠાઠની સહુ, નાસ્તિઓ ખાલી થઈ મુજ હૃદય કેરી અટપટી, બધી ઘાંટિએ ખાલી થઈ. મનની બધી વ્યામોહતા, આજે હવે ખાલી થઈ; બેટી હતી શેકાતા, ક્ષણવારમાં ખાલી થઈ, ચિંતા સ્વરૂપી ચિત્તની, પ્યાલી અજિત ખાલી થઈ, - બેટા ખલકની ખટક સહુ, મૃદુ હૃદયથી ખાલી થઈ. For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૫ ) પ્રસુતિ. (૨૬૬) એથી રામ નામ સંભાર—એ રાગ, છે એકજ પ્રભુનું નામ, અતે હારૂ, મિથ્યા છે. ખીજું તમામ, ન્યારૂ થનારૂ કર પ્રભુ સગાથે પ્રીત— એ ટેક અમળા હારી રૂવે અતીશે, કુવર કરે કકળાટ; વસમી ઘાંટી આવે જ્યારે, ઉપજે છે ઉચ્ચાટ; જીવતર ખારૂં, છે એકજ-મિથ્યા છે-કર પ્રભુ સંગાથે પ્રીત. ૧ થાય વેઢના આખા અંગે, વીંછી જાણું અપાર; છેલ્લી સલામી આ દુનિયાની, ત્યાં પ્રભુ નામ ઉચ્ચાર; પૂરણ પ્યારૂં, છે એકજ-મિથ્યા છે-કર પ્રભુ સંગાથે પ્રીત. ૨ માત સુવે છે એક તરફને, એક તરફ સુત ભ્રાત; રુદન કરે છે મિત્રા હારા, કેણુ સુણે ફરિયાદ; નથી કાઇ વારૂ, છે એકજ-મિથ્યા છે-કર પ્રભુ સંગાથે પ્રીત. ૩ #મડા સઘળા દાટયા રહેશે, ઘેાડા રહે ઘેાડાળ; મિત્રા આવે મસાણ સુધી, કાપ કરે જ્યાં કાળ; મિથ્યા મ્હારૂં, છે એકજ-મિથ્યા છે-કર પ્રભુ સંગાથે પ્રીત. ૪ માં કીધાં જેને માટે, સંગ ન તે પરવાર; અતિ એલે જાતાં જીવડા, પૂર્ણ કરે પેાકાર; સમજ તા સારૂં, છે એકજ-મિથ્યા છે–કર પ્રભુ સંગાથે પ્રીત. ૫ ૪ સંગ આવે જે કીધાં, પુણ્ય અગર તેા પાપ; એ એ સંગી ફળ ભાગવતાં, નહીં બેટા કે ખાપ; વળગ્યું હારી, છે એકજ-મિથ્યા છે—કર પ્રભુ સંગાથે પ્રીત. હુ For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૬૬ ) સત્ સંગતમાં રાતેા માતા, હજી થજે હાંશીયાર; અજિત કરે છે.દેવ દયાળુ, ભવના ખેડા પાર; એજ ઉતારૂ, છે એકજ-મિથ્યા છે-કર પ્રભુ સંગાથે પ્રીત. છ Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાત્મધ્યાન. ( ૨૬૨) માલણ ગુંથી લાવ ગુણીયલ ગુજરા—એ રાગ. ગુલામી તેા ગાલ ગુલાબજળ વસ્ત્ર કાયારે માળી કૈકની જીવડલાને જાવુ છે વસમી વાટે; મમતા માયા મૂકી દેજો એજ માટે. જીવડલાને—ટેક. કામળ કઠે ગાણાં ઘણાંરે ગાનારી, મરદ કેરાં કાળજડાં કારનારી; નરકમાંહી ગઇ એવી નારી નારી—જીવડલાને. ૧ દિવસ માંહી દશ ફેરા દેદાર જોતી; મેઘાં શાલે જેના તે કંઠમાં મેતી; ગઇ એવી રામાઆ સમશાને રાતી—જીવડલાને. ધણીને તે રૂપઘેલી ધમકાવે, ચાર ચાર પાન સામટાં મુખડામાં ચાવે; તકરે માત આવ્યું ત્યાં કાણુ બચાવે—જીવડલાને. ગુલામને આંટે, ઉપર છતે છાંટે; કેરડાને કાંટે—જીવડલાને. શેઠાણીને રાફ હતા ઘણા જરના, ઘણા હતા હુ ગાડી અને ઘરના; કાઢી નાખ્યા એના અલકાર કરના—જીવડલાને. For Private And Personal Use Only ૐ ૩ મ Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૭ ) વચન અતિ કામ ભરેલાં ઉચ્ચારે, નાટક કેરાં ગાન ઘડીના વિસારે; મરણ આવ્યું એક દિવસ અણુધાયે—જીવડલાને. ૬ માટે અભિમાન કદી નવ કરીએ, હૃદયમાંહી ધ્યાન પ્રભુજીનુ' ધરીએ; અજિત કહે ગુરૂજી તારે તેાજ તરીએ—જીવડલાને છ મરચાનુંમટ. (૨૯૩ ) માલણ ગુંથી લાવ ગુણીયલ ગજરા—એ રાગ. દિવસ એક આવશે અતિ અઘરા, કામળ ત્હારી કાયાને લાગશે કપરા. દિવસ ટેક. મ્હોટા મ્હોટા મહીપતિ પણ ચટ ચાલ્યા, ફ્રાગટ પણે કરતા હતા ફૂલ્યા ફાલ્યો; ભલારે ભલા ભૂપાલ સમશાને ભાળ્યા—દિવસ. ૧ માંટર માંહી બેસીને રફથી દાનવ અને દેવ થકી નવ દેખ્યા એમના દેહના અંગારા જૂઠાકેરૂં સાચું કરવામાંહી રાજી; પરમારથ કેરા પંથમાં તે પાજી; ગુમાનીને કાળે ખાધા ગાજી ગાજી––દિવસ. પૈસા રળી ભવ્ય ભંડારમાં ભરતા, ક્રૂરતા, ડરતા; ખરતા—-દિવસ. ૨ For Private And Personal Use Only ૩ મુખે કરી અપશબ્દ નિત્ય ઉચ્ચરતા; મ્હાટા એવા શેઠ શ્રીમત જોયા મરતા--દિવસ. ૪ Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૮) પાપ કરી પૈસા ભેગા ઘણુ કીધા, ગરીબ કેરા શાપ અહોનિશ લીધા એમના દાવ હેતે ઉંધા કરી દીધા–દિવસ. ૫ પાપી? માટે પાપ થકી વળ પાછળ, અભિમાન અંતરને કર આ છે; મૃત્યુ થશે વાળ ભલે કસી કા –દિવસ. ૬. અજિત થાને સદ્દગુરૂના ઉપદેશે, ગુરૂ વિના સાચું બીજું કશું કહેશે, સજજન હશે નક્કી શિખામણ તે લેશે–દિવસ. ૭ શનિવાર્ય મૃત્યુ. (૨૪) ગજલ સહિની. આવે નજીક મૃત્યુ તાદા, માતા બિચારી શું કરે ? આવે સમીપ મૃત્યુ સદા, નારી બિચારી શું કરે? દડદડ વહાવે આંશુને, જોયા કરે રેયા કરે; યાદ બધીએ દેહની ને, ગેહની ખેયા કરે. ઘાંટી ઘણું એ આકરી ને, વાટ પણ વસમી ઘણી, ચાલે નહીં ત્યાં ચાકરી, નેકર અગર ચાકર તણી; ચાકર અચાકર ત્યાં બને, નકર અનેકર ત્યાં બને; ગાઢ અગાડી ત્યાં બને, લાડી અલાવે ત્યાં બને. તેપે તણું ત્યાં જેર નહીં, હાથી તણી પણ હામ નહી; - બળવાન દાનવ માનવનું, ચાં કશુ એ કામ નહીં. પુત્રે રૂવે એકાન્તમાં, મિત્રે રૂવે એકાન્તમાં; હેની રૂ એકાન્તમાં, દેરી પ્રભુના હાથમાં. ૨ ૩ For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૬૯) ચીઠ્ઠી તણે ચાકર ચીઠીને, અપ જ્યમ પાછા ફરે; એજ આ સંસારી જન, સંસારથી પાછા ફરે; રાવું નકામું ત્યાં અને, કુટવા તણું કારણ નથી; એની સમીપે લઈ જવા, પ્રભુ નામ સુંદર સર્વથી. ૪ ત્યાં કર્ણના શબ્દો બધા, ધીમા ધીમા ગંદા બને; ને શ્વાસ સહ ઉચ્છવાસ પણ, ધીમા ધીમા ગંદા બને; આ રેલગાડી સ્ટેશને, જઇને યથા ઉભી રહે; એવીજ શ્વાસા દેહની, છેવટ અજિત ઉભી રહે. ૫ યૌવનસ્થિતિ. (ર) નાથ કૈસે ગજ બંધ છેડાયે--એ રાગ. જોબન હારૂં ચાર પલક કેરૂં ચટકું. જાણે આંખે માથું એક મટકુ જેબન—ટેક. ભવસિબ્ધ માંહી નાવ મુકયું અને, અધવચમાં જઈને અટકયું; પત્થરના મોટા પહાડ આવ્યા તેની, સાથે પલકમાં પટકયું. જે.૧ ના રહ્યું નિશ્ચય મહીપતિનું તન, છેક જુવાનીમાં છટકયું; ના મળ્યું શ્રી મનમોહનનું ઘર, જગનું ચ સુખ પણ ન ટકયું. જે ૨ આ તન જાણે વાદળ કેરી છાયા, રાખ હૈડું હવે ધડકયું એક દિવસ એ જાણજે આવે, ઝાકળ જળ જેમ ઝટકયું. જે.૩ શરણું ગ્રહીલેને સાચા ધણીનું, નહી તે રહેશે તન લટકયું; લાખ વાતે કેરી એક જ વાત છે, મોતી ફટકીયું તે ફટકયું. જે.૪ જગત જૂઠું અને સ્વામી છે સાચે, મન નવ રાખજે ભટકયું; અજિતનિરંજન સુખકેરે સાગર, ના રાખ્ય મનડાને વટકયું.૫ ૧ પરમેશ્વરની વ્હીકવાળું. For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૦ ) ક્ષમાપના-(૨૨%) દેહા જેગ જુકિત જાણી નહી, પૂર્વ તણાં એ પાપ; દયા કરી દિન બંધુ તું, મુજને કરજે માફ. ચમ નિયમ સાધ્યા નહીં, કીધું નહી મન સાફ; હું અપરાધી આપને, મોહન કરજો માફ. હારા પણ હું નવ ર્યા, અસલ અદલ ઈન્સાફ આપ તણી મોટાઈથી, મુજને કર માફ. સંત તણું સત્સંગની. નવ છાપી હેં છાપ; અધમ ઉધારણ આપ છે, માટે કરજો માફ. પવિત્રાઈ પાળી નહીં, પામ્યો છું પરિતાપ; અલબેલાજી આવજે, મુજપર કરવા માફ. સુખ લેવા આવ્યો હતો, થઈ છે પણ ભૂલ થાપ; બરદ રાખી બહાના તણું, મુજ પર કરજો માફ. સહુ સંકટ સંહાર, ઉદ્ધારક છે આપ; સુખના સાગર હે પ્રભુ મુજને કર માફ. પ્રાણાયામ કર્યા નહી, જગ્યા ન અજપા જાપ; તે પણ અવસરે આવીને, મુજને કરજે માફ. બેકર જેડી કરગરું, હું બાળક તું બાપ; એ નાતે ઉરમાં ધરી, મુજને કર માફ. અજિત અહોનિશ ઉચરતો, ટાળ હવે તે તાપ; શરણ સુખદ સંભારાને, મુજને કર માફ. ૭ For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૧) મેવમાં -(૨૭) દેહા. આખો દિવસ આથડે, કીધાં કાળાં કામ; અંતે ચાલ્યો એકલે, રામ કહે રામ. જન્મ ગયો છે જૂઠમાં, ગમ્યાં ધરાને ગામ; જાય એટલે આતમા, રામ કહાજી રામ. પર પ્રમદામાં પ્રીત, ગમ્યા ન દાને દામ; છેલ્લી સલામી સર્વની, રામ કહેજી રામ. ગાળમાંહી ગઠંડ, વાવમાં વિશ્રામ; લાડીમાં લગની હતી, રામ કહો રામ. જોબન કેરી ઝુમમાં, રસ બસ આઠે ચામ; મસાણ સ્વામી મુસાફરી, રામ કહે રામ. કકળે છે નિજ કામની, ધય રહ્યાં છે ધામ; પુત્રે મૂકી પોક છે, રામ કહોછ રામ. નેહ હતે નરનાથથી, નમતા નિત્ય ગુલામ; સ્નેહી નાવ્યા સંગમાં, રામ કહો રામ. અત્તર અંગે ધારતા, હેડે ગમ્યું હરામ; કરણી આવી કામમાં, રામ કહાજી રામ. ચાકર પણ હાજર હતા, હાજર હતા હજામ; એ સઘળું તજી ઊપડયા, રામ કહો રામ. વ્યાકુળ વિશ્વ વિષે થયે, એક ઠર્યો નહીં ઠામ, સર્વ તજીને સંચર્યો, રામ કહો રામ. જળ હળ જવાળા સળગતી, ચરચર બળતી ચામ; સરિતા કેરે કાંઠડે, રામ કહેછ રામ. ૧૧ For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૨ ) અગ્નિ તણું અતિ જેર છે, અમે અજિત નહી ખામ; સ્નાન કર્યું સંબંધિચે, રામ કહો રામ. ૧૨. વસ્તુ-(૨૮) આવતા કેમ નથી ? શામલડા–એ રાગ. જોતા કેમ નથી ? જીવનને, જોતા કેમ નથી ? ટેક. ખલક તણું સઘળા ખેદોને, ખેતા કેમ નથી ? તા-૧ મેહનની મીઠ્ઠી મૂર્તિને, મહેતા કેમ નથી ? તા-૨ લલિત નાથનું મુખ પાલવથી, કહેતા કેમ નથી ? જેતા-૩ રાત્રિ દિવસ હાલમના વિરહે, રતા કેમ નથી ? જેતા-૪ પ્રેમ પાણીથી અંતર ત, જોતા કેમ નથી ? જેતા-૫ અજિત કહે મન પ્રીતમજીમાં પ્રેતા કેમ નથી ? જોતા-૬ સત્યશિક્ષા-(૨૨૨) દોહા. ડહાપણુમાં ડુલી ગયે, ભૂલ્ય સુખનું ભાન; અછત કહે એવા જને, નિરખ્યા છે નાદાન. સમરણ પ્રભુનું નવ કરે, કપટ કળામાં ધ્યાન; અજીત કહે એવા જને, નિરખ્યા છે નાદાન. ચતુરપણાને પાર નહિ. ખાસ ગમ્યાં છે ખાન, અછત કહે નરકે જશે, એવા જન નાદાન. પાવન પાણી નવ ગમ્યાં, કીધાં સૂરા પાન; અછત કહે નરકે જશે, એવા જન નાદાન. ૪ For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૩) સંત વિષે તે સંપ નહી, ઘટમાંહી નહી જ્ઞાન અછત કહે નરકે જશે, એવા જન નાદાન. નાટક ચટક નિરખવા, પ્રેમે કાઢે પ્રાણ અજીત કહે સત્સંગ નહીં, જોયા જન નાદાન. ધમ વિષે દમ નહી, દે શેભામાં દાન; અજીત કહે કે અંતમાં, નરક જશે નાદાન. જૂઠા કામે જાગતા, તસ્કરતામાં તાન, અછત કહે કે શી રીતે ? ભલું કરે ભગવાન. ૮ પરધન પત્થર નવ ગયું, પરસ્ત્રી માત સમાન, અજીત કહેકે નવ ગણી, કેમ આવે વૈમાન. ૯ જગની વાડ વણસશે, માટે ધર પ્રભુ ધ્યાન; અજિત કહે તે ઉગરશે, ગાશે પ્રભુ ગુણ ગાન. ૧૦ સમવયા-(૩૦૦) દોહા. મૂઢ બુદ્ધિના માનવી, નવ કર તું તકરાર; જમની વાટે ચાલવું, નવ કર મમત લગાર. ૧ પંડિત પિથી વાંચતા, કરતા શુદ્ધ ઉચ્ચાર; એ પણ અંતે ચાલિયા, નવ કર મમત લગાર. ૨ જબરી ઘાંટી જુલમ છે, જબર જમ ખાર; નિશ્ચય કેાઈ રહ્યા નહી, નવ કર મમત લગાર. ૩ મ્હારૂં ઘર મુજ કામની, કહી કહી કર પ્યાર; - જન્મ વહાવ્યે જૂઠમાં, નવ કર મમત લગાર. ૪ ૧૮ For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) ચંદન અંગે ચર્ચતા, એ તન પર અંગાર; હેં મુજ નજરે નિરખિયા, નવ કર મમત લગાર. ૫ કમળ નિર્મળ કાય છે, જોબનમાં ઝલકાય; ચતુરાએ ચાલી ગઈ, નવ કર મમત લગાર. ૬ કુલ્યાં તે કરમાય છે, વણસે છે વ્યાપાર; રાવણ સરખા ના રહ્યા, નવ કર મમત લગાર. ૭ અ ઉપર બેસતા, શૂર તણું સરદાર; મશાણના વાસી થયા, નવ કર મમત લગાર. ૮ રક્ષણ તેય કરે નહી, જબરે જમનો માર; આખર દિવસ આવશે, નવ કર મમત લગાર. ૯ અજિત કહે સમજી અને, કર પ્રભુ સાથે પ્યાર; ઝાકળ બિન્દુ જગત છે, નવ કર મમત લગાર. ૧૦ જ્ઞાન -( રૂ૦૬). આવતા કેમ નથી શા મલડા–એ રાગ. જાતા કેમ નથી? ભજનમાં, જાતા કેમ નથી ? ગુરૂ પ્રભુના ગુણ નેહ કરીને, ગાતા કેમ નથી ? જાતા-ટેક. પરમ ગુરૂના પગલે રાજી, થાતા કેમ નથી ? જાતા-૧ ભજનસ્વરૂપી ભાતું ખાંતે, ખાતા કેમ નથી ? જાતા-૨ તરસ્યાં જનને પાણી જગમાં, પાતા કેમ નથી ? જાતા-૩ ધર્મકરમના ધંધા માંહી, ધોતા કેમ નથી ? જાતા-૪ ચિત્ત વિષે ચિઘનને પ્રેમ, હાતા કેમ નથી ? જાતા-પ નેહ વેલથી ભજન છાપરી, ચહાતા કેમ નથી ? જાતા-૬ અજિત કહે કે જ્ઞાન ગંગમાં, ન્હાતા કેમ નથી? જાતા-૭ For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૫ ) તમાવુ પ્રચાર-(૦૨) ધીરાની કાપીનેા–રાગ. જગમાંહી જામ્યું છે ૐ, તમાકૂનુ જોર ઘણું; સહુ સંસારમાં વ્યાપી છે રે, ભાવ સહિતે સત્ય ભણું-ટેક. આળ પીચે છે વૃદ્ધ પીયે છે, બીડીના જ આધાર; દેવાલયમાં પેઢી દીઠી, શે। કરિયે ઉપચાર; અહુ ઉપદેશા કરતાં રે, ખર નાખ્યું કીધું આપણુ. જગ૦ ૧ તમારૂં રાજાના ત્યાંહી, શેઠ સહિત શાહુકાર; સ્ટેશન ઉપર જેને જોયે, નિકળે ધુમ્ર અપાર; નેાકર ચાકર પીયે રે, જોર ઘણુંખરૂં તણું. જગ૦ ૨ પૂરાણી ખાતેથી ખાતા, ચલમ ખમાજી ચ્હાય; પટેલ હાકા પી હરખાતા, એના સદ્ગુણ ગાય; પાણી રૂધિરનુ` કરતા રે, તાપ ઉપર જેવું તાપણુ, જગ૦ ૩ કાઇક પીતા કાઇક ખાતા, કાઇક લેતા વાસ; જે નર એની નિંદા કરશે, જાશે સત્યાનાશ; બાળક એવુ બેલે રે, ખસના ઉપર જેવું ખણ્યું. જગ૦ ૪ એથી ક્ષયનુ જોર વધે છે, ઉધરસ થાય અપાર; ખૂ ખૂ કરતા બીડીવાળા, શરીરને સહાર; તંબાકૂને ત્યાગા રે, ઉગે પુણ્ય તણું વાવણુ. જગ૦ ૫ બ્રાહ્મણ સઘળા ત્યાગેા બીડી, તો જૈન તતખેવ; પારસિયા પણ પ્રેમે ત્યાગે, દયા રાખશે દેવ; સર્વ સતા ઉચ્ચરે છે રે, કરજો અંગે શુદ્ધ અણું. જગ૦ ૬ ૧ તદ્દન મૂખ. For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (203) માતા નિષેધ (૨૦૨) ધીરાની કાપીને રાગ. ફળ દારૂનાં પૂરાં રે, માટે એને તરત તો; વિચાર કરો વ્હાલા રે, સદ્ગુણુના શણગાર સજો—ટેક. દારૂ પિનારા દેહ બગાડે, કૈક થયા પાયમાલ; કૈક મુવા છે માત વગરના, ભૂરા અન્યા છે હાલ; ખૈરાં બાળક કકળે રે, અન્ન અમેાને કોઇ આપજો. ફળ૦ ૧ લક્ષ્મીપતિની લક્ષ્મી રીસાણી, નાડી કેંકની નાર; કૈક જણા તેા અતીત થયા છે, ભૂમિ ઉપરના ભાર; ખગાડશે નહીં બુદ્ધિ રે, એને શિર ધિક્કાર હજો. ફળ ૨ જમીનદારે દારૂ પીને, વેચી સ` જમીન; ફાટ્યા કપડે ફરતા દીઠા, આપદને આધીન; શરીર ગયાં. સૂકાઈ રે, કુંદીને ફિટકાર હો. ફળ ૩ જુવાન કેરાં જોખન ચાલ્યાં, ધ્યાની કેરાં ધ્યાન; જ્ઞાની કેરાં જ્ઞાન ગયાં છે, નિશ્ચય એ નાદાન; ઇશ્વર ! અરજ કરૂ છું રે, હવે દયાળુ દેવ થો. ફળ ૪ ભાઈ ભાઈથી લડી પડ્યા છે, માઇએ સાથે ખાઇ; પિતા પુત્ર પણ લઢી મુવા છે, ચૂલે પિડ ચતુરાઇ; કરૂણાનાથ ? કૃપાળુ રે, અલબેલા? વ્હારે આવો. ફળ ૫ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય જૈનને, પારસી મુસલમાન; એ સઘળાને સમજાવું છુ, ધરને શિક્ષા ધ્યાન; દેશવટે દારૂને રે, આપીને સ્થિર મતિ થાય જજે. ફળ ૬ For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૭ ) લલચાવનારા લલચાવે ત્યાં, લુચ્ચા જન લલચાય; ધર્મશાસ્ત્રના સમજણ હારા, નવ કદિયે લેપાય; અજિત તણું ઉપદેશે રે,વિમળમતિ સૈમાં વ્યાપજે. ફળ૦ ૭ મારા અનર્થ-(38) ધીરાની કારી-રાગ. દારૂ કેરાં પીઠાં રે, હીન્દ વિષે તે ખૂબ ખૂલ્યાં; હિન્દુ-સ્તાની લેકે રે, પિતા કેરૂં ભાન ભૂલ્યાં. ટેક. સરકારે પણ દુકાન ખેલી, કર્યા ઈજારા હાથ; વિલાયતી દારૂ પીવાને, ચાલ વચ્ચે સાક્ષાત; વ્હાલા ઉચ્ચ વિચારે રે, દારૂથી જન કૈક ડૂલ્યાં. દારૂ૦ ૧ બુદ્ધિ તણું શુદ્ધિ બગડે છે, જગમાં ઈજજત જાય; તન કેરું બળ બળી જાય છે, કાયા થરથર થાય; વહાલાં હેત વિસરે રે, અધવચમાં જન કૈક ખૂલ્યાં. દારૂ૦ ૨ શાસ્ત્રો સઘળાં ના જ કહે છે, ના કહે છે વ્યવહાર; દારૂ પિનારા કેરા સઘળે, નવ સુધરે સંસાર; દારૂડિયાને દેખે રે; રાને જાણે ઢોર રૂલ્યાં. દારૂ૦ ૩ કેક શાસ્ત્ર તે એમ કથે છે, દારૂ પીયે કે પાય; પરલોકે એ પાપી પ્રાણી, જમના હાથે જાય; ઉનું સીસું પાશે રે, એ શીખામણ સમજૂ કર્યો. દારૂ૦ ૪ બાઈ ભાઈ કે સર્વ જાતિના, સાચી માને શીખ; નહીતર નરકે નિક્ષે જાશે, ભટકી માંગશે ભીખ; રાજ અને રજવાડા રે, જ્ઞાન અમારૂં સારૂં . દારૂ૦ ૫ ૧ ગાંડા થઈને. For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૭૮ ) કૈક મુવા છે બૂરી હાલતે, કેકને વધિયા રોગ; રાજાઓનાં રાજ ગયાં છે, ભૂલ્યા જગના ભેગ; અજિત પાવન જળ ત્યાગી રે, ગટર તણું ક્યાં? ગંદુ . દારૂ૬ મુ માન-(રૂ૦૫) મુઝે લગન લાગી પ્રભુ આવનકી–એ રાગ. પ્રભુ નામ ભજો દિન જાય વહ્યા, દિન જાય વહ્યા, વહી ખૂબ ગયા. પ્રભુ-ટેક ધન જોબનમાં ધમ ધમ કરતાં, કૈક કલાક વ્યતીત થયા. પ્રભુ ૧ બાળપણે બહુ કીડા કીધી, રજની દિવસ ગુમાવી રહ્યા. પ્રભુત્ર ૨ જોબનમાં સમજે નહીં મૂરખ,અવગુણ મુખથી ન જાય કહ્યા. પ્રભુ ૩ ચિત્ત મ્હારૂં માયામાં ચુંટયું, ચંચળ ભાવ સદાય ચહ્યા પ્રભુત્ર ૪ ભગવતની ભક્તિ નવ કીધી, લાભ ખરા હે ના જ લહ્યા. પ્રભુ ૫ છળ પ્રપંચમાં શૂર વધાર્યું, દિનપર દિલમાં નાવી દયા. પ્રભુત્ર ૬ અજિત હવે ઈશ્વરને ભજી લે; ગુણ પ્રભુના હૈનાજ ચહ્યા. પ્રભુત્ર ૭ अयोग्य जमणवार (३०६) કેક પંકિત તે બેઠી ઉંચી, જમણવારની જુકિત જુઓ ? કેટલીય તે બેઠી નીચી, જમણવારની જુકિત જુઓ ? રાંડેલી પણ જમવા આવી, જમણવારની જાતિ જુઓ ? પરણેલી પણ પ્રેમે આવી, જમણવારની જુકિત જુઓ ? વાંઢા આવ્યા તેગ કરીને, જમણવારની જુકિત જુઓ ? પરણેલા શુભ સ્નેહ ધરીને, જમણવારની જુકિત જુઓ ? For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૦) બાસઠ વર્ષે બુઢ્ઢા આવ્યા, જમણવારની જુકિત જુએ ? બબે વર્ષના બાળક લાવ્યા, જમણવારની જુકિત જુઓ ? જુવાન આવ્યા જોર કરીને, જમણવારની જાતિ જુઓ ? સુધર્યા આવ્યા શેર કરીને, જમણવારની જુકિત જુઓ ? “દાળ હમારે તેણે માગી? જમણવારની જુકિત જુઓ ? રસનાઓ ટળવળવા લાગી, જમણવારની જુકિત જુઓ ? સાકર જેવો શીરો આવ્યો, જમણવારની જુકિત જુઓ ? પ્રેમ જગ્યાને પૂરે ફાવ્યું, જમણવારની જુકિત જુઓ ? એક તરફ તે ગટર ગંધ છે, જમણવારની જુકિત જુઓ ? જાજરૂં કેરી દુષ્ટ ગંધ છે, જમણવારની જુકિત જુઓ ? પટેલિયા તે માટે બેઠા, જમણવારની જુકિત જુઓ ? બગલા જાણે પાવઠ બેઠા, જમણવારની જુકિત જુઓ ? ગરમા ગરમ ભજીયાં માગે, જમણવારની જુકિત જુઓ ? શાક માગવા સ્નેહ લાગે, જમણવારની જુતિ જુઓ ? કાકા ખાજે કેડ કરીને, જમણવારની જુકિત જુઓ ? મામા માગો મેહ કરીને, જમણવારની જુકિત જુઓ ? મરનારનું જુવે ન કોઇ, જમણવારની જુકિત જુઓ ? એક તરફ વિધવા રહિરોઈ, જમણવારની જુકિત જુઓ ? વીસ વરસને મારનારો છે, જમણવારની જુકિત જુઓ ? સમાજ સઘળે જમનારો છે, જમણવારની જુકિત જુઓ ? મરનારાની મુકિત સધશે, જમણવારની જુકિત જુઓ ? જમનારાની ભકિત વધશે, જમણવારની જુકિત જુઓ ? વાહ ! બની છે રસિક રસોઈ, જમણવારની જુકિત જુઓ ? લીબેળીમાં બેળે ડાઈ, જમણવારની જુકિત જુઓ ? પીરસનારા પક્ષ કરે છે, જમણવારની જુતિ જુઓ ? For Private And Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૦) પટેલીયા ત્યાં લક્ષ ધરે છે, જમણવારની જુકિત જુઓ ? ટેપલી એકે પડાવી લીધી, જમણવારની જુકિત જુઓ ? તેજ સમે તકરારજ કીધી, જમણવારની જુકિત જુઓ ? કડછા હાથે લીધા મારવા, જમણવારની જુકિત જુઓ ? વચ્ચે આવે કૈક વારવા, જમણવારની જુકિત જુઓ ? કૈક જણ તે ગડદે આવે, જમણવારની જુકિત જુઓ ? કૈક જણાને પાટુ ફાવે, જમણવારની જુકિત જુઓ ? કૈક જણ કાઢે છે ગાળે, જમણવારની જુકિત જુઓ ? એક એકને ઉચરે સાળ, જમણવારની જુકિત જુઓ ? કૈક જણ મારે ફરરાડે, જમણવારની જુકિત જુઓ ? રૂધિર નીકળે પાડે રાડો, જમણવારની જુકિત જુઓ ? રઈ સઘળી ચગદાણું છે, જમણવારની જુકિત જુઓ ? પિસા કેરું કર્યું પાણી છે, જમણવારની જુકિત જુઓ ? ગઈ લડાઈ રાજ દ્વારે, જમણવારની જુકિત જુઓ ? પટેલીયા સિા ઘેર પધારે, જમણવારની જુકિત જુઓ ? પતિ સંભારી વિધવા રડતી, જમણવારની જુકિત જુઓ ? નણંદ અને સાસૂદ્ધ લડતી, જમણવારની જુકિત જુઓ ? મરનારાનાં બાળક રડતાં, જમણવારની જુકિત જુઓ ? આંખેમાંથી આંસુ પડતાં, જમણવારની જુકિત જુઓ ? દયા કઈ દીલમાં નવ લાવે, જમણવારની જુકિત જુઓ ? પ્રેતેને એ ભજન ભાવે, જમણવારની જુકિત જુઓ ? ધિક્ક ધિક્ક એ જમનારાને, જમણવારની જુકિત જુઓ ? પાપી ભાણું ભરનારાને, જમણવારની જુકિત જુઓ ? પ્રેત જમણને બંધ કરી દ્યો, જમણવારની જુકિત જુએ ? અજિતની વિનતિ કણે ધરી , જમણવારની જુકિત જુઓ ? For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૨) વત્તિયુગના વાવે. (૩૦૭) ઘાંચી લોકો કરે કવિતા, કળજુગના કવિરાજ જુએ ? મોચી લેકે કથે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? ૧ નિશાળ કેરા માસ્તર લેકે, કળજુગના કવિરાજ જુઓ ? કવિતા કેરી પાડે પોકે, કળજુગના કવિરાજ જુઓ ? ૨ માત્રા મેળ મળે નહીં માંહી, કળજુગના કવિરાજ જુઓ ? વર્ણ મેળ સમજાય ન કયાંઈ કળજુગના કવિરાજ જુએ ? ૩ ઝમક બરીના પગમાં પિઠી, કળજુગના કવિરાજ જુઓ ? યમક નાખી દીધી છે હેઠી, કળજુગના કવિરાજ જુઓ ? ૪ રસ પેઠે જઈ ઔષધિઓમાં, કળજુગના કવિરાજ જુઓ ? અલંકાર પણ અબળાઓમાં, કળજુગના કવિરાજ જુએ ? " પીંગળ માટે મંગળ કીધું, કળજુગના કવિરાજ જુઓ ? ગઢવી લકે ડીંગળ લીધું, કળજુગના કવિરાજ જુઓ ? ૬ પ્રાસ બદલને ત્રાસ થયે છે, કળજુગના કવિરાજ જુઓ ? અનુપ્રાસને નાશ થયે છે, કળજુગના કવિરાજ જુઓ ? છ છંદ બધાયે મંદ થયા છે, કળજુગના કવિરાજ જુએ ? કવિના ફેગટ ફંદ થયા છે, કળજુગના કવિરાજ જુએ ? ૮ પૂર્વે કવિતા હતી ફાંકડી, કળજુગના કવિરાજ જુઓ ? હાલ બિચારી બની રાંકડી, કળજુગના કવિરાજ જુઓ ? ૯ અમલદાર પણ કરે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? જદાર પણ લખે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? ૧૦ દુકાનવાળા કથે કવિતા, કળજુગના કવિરાજ જુએ ? હોટલવાળા રચે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? ૧૧ For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૨) કવિતા લખતા ઘાટી લેકે, કળજુગના કવિરાજ જુઓ ? કવિ બન્યા છે ઢાઢી લેકે, કળજુગના કવિરાજ જુઓ ? ૧૨ પરણેલી પણ પડે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? રાંડેલી પણ રચે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? ૧૩ વગર ભણેલી ભણે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? સુધરેલી પણ સુજે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? ૧૪ પત્થર પેઠે કવિ વધ્યા છે, કળજુગના કવિરાજ જુઓ ? ભણ્યા ગણ્યા પણ વાદ વધ્યા છે, કળજુગના કવિરાજ જુઓ ? ૧૫ જંતર માટે કથે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? મંતર માટે કરે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? ૧૬ ભવાઈવાળા ભણે કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? ભેજક લેકે કરે કવિતા, કળજુગના કવિરાજ જુએ ? ૧૭ ભુજંગી છંદ ભુજંગ થયો છે, કળજુગના કવિરાજ જુઓ ? રોળાવૃત્તને રેગ થયે છે, કળજુગના કવિરાજ જુઓ ? ૧૮ દેહાઓની દીધી દુહાઈ, કળજુગના કવિરાજ જુઓ ? પગમાં ચંપાઈ છુપાઈ, કળજુગના કવિરાજ જુઓ ? ૧૯ હરતાં કવિતા ફરતાં કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? ભમતાં કવિતા જમતાં કવિતા, કળજુગના કવિરાજ જુઓ ? ૨૦ સત્ય કવિતા ગઈ શરમાઈ, કળજુગના કવિરાજ જુઓ ? અજિત કહે સાંભળજો ભાઈ, કળજુગના કવિરાજ જુઓ ? ૨૧ કવિતા રચના દેહ, જીવ ભાવાર્થ ભળે નહીં; તે શરીર શબ તુલ્ય, માનવું માલ મળે નહીં. ૧ For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૩) કાવ્ય શકિતને શાસ્ત્ર, અંગ ત્રણ જોઈએ આખાં; નહિંતર ચણતાં કેટ, વચે રહી જાશે બાખો. કવિતા તે કરે કીડની પણ, ઇશ્વરને જાતી અડે; પણ એવા કવિજન પરખતાં, જેવહ્યા જગમાં જડે. ૩ નીતિ કલાઈ નિર્મળી, કાચ ભૂપ કલ્પાય; તકતે શોભે તેજતે, કારીગર કવિરાય. ભકત કવિ રૂષિરાજ. હાલ કેટલાક લેકે ભાવાત્મક કાવ્યોને જ કવિતા કહે છે, કેટલાક શબ્દાત્મકને કવિતા કહે છે, પરંતુ ખરા કવિએ શબ્દ અને ભાવ અને અંગ મેળવીને જ આખું કવિતા અંગ કથે છે. નાઢિાયનાદવ-( રૂ૦૮) કેળી નાળી ભાંડ ભવાયા, નાટકના નવરંગ જુએ ? નાચ નાચીને ખૂબ કમાયા, નાટકના નવરંગ જુઓ ? ૧ હિન્દ હિતેચ્છુ કરી મંડળી, નાટકના નવરંગ જુઓ ? ઢાઢી બ્રાહ્મણ સર્વે મળી, નાટકના નવરંગ જુઓ ? ૨ લક્ષ્મીકાંતની કરી કંપની, નાટકના નવરંગ જુઓ ? પ્રેમશાંતની કરી કંપની, નાટકના નવરંગ જુઓ ? ૩ નીચે તો કર્યા નાટક, નાટકના નવરંગ જુઓ ? વિDચે તે કર્યો નાટક, નાટકના નવરંગ જુઓ ? ૪ મુસલમાને કર્યા નાટકો, નાટકના નવરંગ જુઓ ? પારસિઓએ કર્યા નાટક, નાટકના નવરંગ જુઓ ? ૫ For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૪) રંગ ભરેલા ભભકે પડદા, નાટકના નવરંગ જુઓ ? શ્રોતાઓમાં ગડદે ગડદા, નાટકના નવરંગ જુઓ ? ૬ કંચનીચે ત્યાં નખરાં કરતી, નાટકના નવરંગ જુઓ ? હાવ ભાવ લટકાં આચરતી, નાટકના નવરંગ જુઓ ? ૭ સાચા સ્વર સંતાઈ ગયા છે, નાટકના નવરંગ જુઓ ? ખરા રામ કંતાઈ ગયા છે, નાટકના નવરંગ જુઓ ? ૮ ઘી ઘડીમાં ફારસ આવે, નાટકના નવરંગ જુઓ ? શ્રોતાઓને હસવું ફાવે. નાટકના નવરંગ જુઓ ? ૯ હોટલની ત્યાં તડામાર છે, નાટકના નવરંગ જુઓ ? ધમાલીની ધડામાર છે, નાટકના નવરંગ જુઓ ? ૧૦ રાત્રી કેરા ઉજાગરા છે, નાટકના નવરંગ જુઓ ? વાહ વાહ લેકે ઉચ્ચર્યા છે, નાટકના નવરંગ જુઓ ? ૧૧ સિટીના સિસવાટા થાતા, નાટકના નવરંગ જુઓ ? વંસમેંર કહી હરખ ભરાતા, નાટકના નવરંગ જુઓ ? ૧૨ કૈક લેક તો ખુવાર થાય છે, નાટકના નવરંગ જુઓ ? કૃત્રિમ પ્રેમે ફસાઈ જાય છે, નાટકના નવરંગ જુઓ ? ૧૩ જુવાનિયા પસ્તાવે ભારી, નાટકના નવરંગ જુઓ ? નખરાં વાળી જોઈએ નારી, નાટકના નવરંગ જુઓ ? ૧૪ ભવાઈયાને ધંધે ભાગ્ય, નાટકના નવરંગ જુઓ ? અજિતને આ ઉદ્યમ જાગે, નાટકના નવરંગ જુઓ ? ૧૫ (આજે કેટલાંક નાટકે અને સીનેમા જેવા દક્ષે સમાજમાં અનીતિ અને અનેક પ્રકારની બદીનો પ્રચાર કરે છે તે ત્યાજ્ય છે. સમાજમાં નૈતિક ધાર્મિક રાષ્ટ્રીય વિચારોનું બલ વધવા માટે માત્ર નાટક આવકારદાયક છે) For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૫ ) વૈરવિન્દુ-(૨૦૨) સવૈયા જેથી વાદી હારી જાય છે, ભ ન તે વિદ્યા અભિરામ; ખડ્ઝ ધરીને રણ સંગ્રામે, નવ પહોંચાડયું સ્વર્ગે નામ. વહાલીના કમળ અધાના, રસનું કદી કર્યું નહિ પાન. વન એમજ ગયું અમારૂં, શૂન્ય 'સદનના દીપ સમાન. ૧ જિર્જર થયા મનોરથ મનના, વન કાલ ગમે છે વતિ, વિના ગુણજ્ઞ ગુણીના ગુણની, બની રહી નિઃસાર પ્રતીતિ. ક્ષમાં શૂન્ય બળવાન વિનાશક, કાલ હવે આવે છે પાસ; પરમ પ્રભુના ચરણ ત્યાગીને, નથી જણાતા અન્ય સુવાસ. ૨ સમય નથી? સ્વામી પિસ્યા છે? કાંઈ કરે છે ગુપ્ત વિચાર; હને જોઈને કોધિત થાશે, વદતા એવું દેઢીદાર. મન ? એ લેકને તજીને તું, પગ વિશ ધામમાં ધાર; પત્ર કુવાકય ન સાંભળિયે કેઈ, દીવ્ય દિસે છે દેવ દ્વાર. ૩ રે મન્મથના દંડ શબ્દને, શું ફટકારી રહ્યો છે હાથ;? બોલી રહ્યો છું કે કિલ? નાહક, કેમળ તું કલરવને સાથ. મુગ્ધા ફેંકી રહીશું તું પણ, મધુર કટાક્ષ કરી સંધાન; હવે પ્રભુના ચરણ કમળના, ધ્યાનામૃતમાં છું ગુલતાન. ૪ ટાટીદારૂ-(૨૦) સોલંકી રાઠેડ ચાવડા, ઠાકરની ઠકરાઈ જુઓ ? પ્રજા ઉખેડ્યા તણા પાવડા, ઠાકોરની ઠકરાઈ જુઓ ? ૧ હેક. ૨ મકાન. ૩ જૂના. ૪ સારવગરની. પ ઉન્નતિ. For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૨૮૬ ) છળ ક્ષત્રિય કેરૂ નામ કથાવે, રાજ્ય નીતિ તા નજરે નાવે, રાણી પરણી નાખે, ઉપર રખાત રાખે, ન મળે સંધ્યા ન મળે શુદ્ધિ, વિવેક વગરની ખગડી બુદ્ધિ, કામ વિષે તા શરદ શ્વાન છે, ઘણાક દેખ્યા દરદવાન છે, દેવા કેરા થયા દાસ છે, પ્રજા ઉપર તેા પૂર્ણ ત્રાસ છે, દાર પીવા માંહી પૂરા, પ્રપંચ કરવામાં શૂરા, અંદર ખાને પેાલ પેાલા, કાણુ હજામ કે નાકર ગાલા, સાહેબ સાથે સ્નેહ ધરે છે, સાહેબ માટે દેહ કરે છે, અશુદ્ધ વાણી મુખથી મેલે, મદિરા પી મસ્તાના ડાલે, દગાબાજ કપટી દાનવ છે, ખરા ભૂત ઉપર માનવ છે, રાજ નીતિ તેા જરા ન જાણે, કેવળ માંજ માડા માણે, ઘરનાં ચાકર ગડદ આવે, અન્ન વગર તનડા ને તાવે, નવીન કર રૈયત પર નાખે, બે ત્રણ www.kobatirth.org એ ત્રણ Acharya Shri Kailassagarsuri Gyanmandir ઠાકારની ઠકરાઇ જુએ ઢાકારની ટકરાઈ જુઓ ? ઠાકારની ટકરાઈ જુઓ ? ઠાકારની ઠકરાઈ જુએ ઠાકરની ઠકરાઈ જુએ ? ઢાકારની ટકરાઈ જુએ ? ડાકારની ટકરાઈ જુએ ? ઠાકારની ઠકરાઈ જુઓ ? ઢાકારની ઠકરાઇ જુઓ ? ઢાકારની ટકરાઈ જુએ ? ઠાકારની ઠકરાઈ જુએ ? ઠાકારની ઠકરાઇ જુએ ઢાકારની ટકરાઈ જુએ ? ઢાકારની ઠકરાઇ જુઓ ? ઠાકારની ઠકરાઇ જુએ ? ઠાકેારની ઠકરાઇ જુઓ ? ઢાકારની ઠકરાઈ જુએ ? ડાકારની ઠકરાઈ નુ ? ઠાકારની ઠકરાઈ જુએ ? ઢાકારની ઠકરાઇ જુએ ? ઢાકારની ઠકરાઇ જુઓ ? ઠાકારની ઠકરાઇ જીએ ? ઠાકારની ઠકરાઇ જુઆ ? ઠાકારની ઠકરાઇ જુએ? ઢાકારની ઠકરાઈ જુઓ ? For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૭) ધર્માદાને બાળી નાખે, ઠાકરની ઠકરાઈ જુઓ ? મંદિર મહાદેવ તુરત તજ્યાં છે, ઠાકરની ઠકરાઈ જુઓ ? હિંસા કેરાં સાજ સજ્યાં છે, ઠાકરની ઠકરાઈ જુઓ ? ભડવા કેરા બીજા ભાઈ છે, ઠાકરની ઠકરાઈ જુએ ? પર પ્રાણીના દુઃખ દાઈ છે, ઠાકરની ઠકરાઈ જુઓ ? પાપી જનનું પિષણ કરતા, ઠાકરની ઠકરાઈ જુઓ ? મચાલુ ઈશ્વરથી નથી ડરતા. ઠાકરની ઠકરાઈ જુઓ ? અસલ્વવાર. (38) બોર્ડ એક તો લટકાવ્યું છે, હોટલ કેરા હાલ જુઓ ? નામ ધયું મન જે આવ્યું છે, હોટલ કેરા હાલ જુઓ ? ૧ કેઈક લક્ષ્મી વિલાસ કર્થ છે, હોટલ કેરા હાલ જુઓ ? કઈક હીન્દુ વિલાસ કર્થ છે, હોટલ કેરા હાલ જુઓ ? ૨ બે ત્રણ ખુરશી વચ્ચે પડી છે, હોટલ કેરા હાલ જુઓ ? ટેબલ ઉપર ધૂળ પડી છે, હોટલ કેરા હાલ જુઓ ? ૩ બે ત્રણ માંહી હાય બાંકડા, હોટલ કેરા હાલ જુઓ ? પિસા માગે ખાસ રોકડા, હોટલ કેરા હાલ જુઓ? ૪ પાણી ગન્યાનું કામ નથી કઈ, હોટલ કેરા હાલ જુઓ ? દૂધ ગન્યાનું નામ નથી કંઈ, હોટલ કેરા હાલ જુઓ ? પ કચરા પટ્ટી તણી બહેન છે, હોટલ કેરા હાલ જુઓ ? જુલમ કામ આ જીવલેણ છે, હોટલ કેરા હાલ જુએ ? ૬ ગુણ ગુણ ગુણ માખો ગગણે, હોટલ કેરા હાલ જુઓ ? ગુન ગુન ગુન ગુન મચ્છર ઝઝણે, હોટલ કેરા હાલ જુએ ? ૭ For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૮) ખડ ખડ ખડ ખડ રકાબી ખખડે, હોટલ કેરા હાલ જુઓ ? ભડ ભડ ભડ ભડ ચૂલો સળગે, હોટલ કેરા હાલ જુઓ ? ૮ ગંદાં કપડાં ગંદાં વાસણ, હોટલ કેરા હાલ જુઓ ? સર્વ રોગનું ખાસ પ્રદર્શન, હોટલ કેરા હાલ જુઓ? ૯૯ બ્રાહ્મણ ભંગી એકી આરે, હોટલ કેરા હાલ જુઓ ? પવિત્રતા કંઇ નવ વિચારે, હોટલ કેરા હાલ જુઓ? ૧૦ કેની નાળી કામ કરે છે, હોટલ કેરા હાલ જુઓ ? સજનનું દીલ દેખી ડરે છે, તેટલ કેરા હાલ જુઓ? ૧૧ સાંજ તણી મ્હા પાય સવારે, હોટલ કેરા હાલ જુઓ ? સવારની ચહા પાચ બપોરે, હોટલ કેરા હાલ જુઓ ? ૧ર. ગરમા ગરમી ચાહ પિયે જન, ફેટલ કેરા હાલ જુઓ? બિસ્કુટ કેરૂં વળી ઉપર મન, હોટલ કેરા હાલ જુઓ? ૧૩ ન મળે દાતણ ન મળે પાણી, હોટલ કેરા હાલ જુઓ ? અશુધ્ધ લોકો ઉચ્ચરે વાણી, હોટલ કેરા હાલ જુઓ ? ૧૪ બીલ તણો વળી ઉપર ધૂમાડે, ફેટલ કેરા હાલ જુઓ? નીરખે આર્યો આ દેશ બગાડે, હોટલ કેરા હાલ જુઓ? ૧૫ સમય, (૨૨) છંદ-રોળા. ઘટમાળાની પેઠે, સમય બદલાયા કરતે રહે છે ડામા ડાળ, ન કિંચિત ધીરજ ધરતે; દેખી એની ચાલ, પવન પશુ પાણી ભરતા; એ ઉન્નતને પતિત, પતિતને ઉન્નત કરતે ૧ For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૮૯) એ અધુરાને ભર્યો, ભર્યાને અધુરે કરતો; એ વીત્યારે હાલ, હાલને વીત્યું કરતે; એ નૃપવરને રંક, રંકને નૃપવર કરતે; એ વાસરને નિશા, નિશાને વાસર કરતે. ૨ એની લીલા જોઈ, વિજ્ઞ પણ વિસ્મય થાતા; જે ગુણનિધિની માંહિ, હંમેશાં ગોથાં ખાતા; એને લખવે ઠીક, સમયને મહિમા કે ? લખું બુધિ અનુસાર, સમયને મહિમા જે. ૩ સમય ઘણે અણુમૂલ્ય, ધ્યાન આપીને દેખે; કોનું એટલું મૂલ્ય, શાંત શુચિ મનથી લેખે; આપી જગનું રાજ્ય, સમય ક્ષણભર પણ છે; તે પણ મિલન કઠીણ, અતઃ એની ગમ પ્રીછો. ૪ ઉઠે તજે આળસ, બને સજન સુવિચારી; તથા દોષથી હીન, શુધ્ધ નિર્મળ અવિકારી; ત્યારે મળશે હાવ, તમોને તન પામ્યાને; થાશે દુઃખને ત્યાગ, પુનઃ આવ્યા જાવને. ૫ સઘળે જીવન કાળ, માનની સાથે ગુમાવ્યું એવં દુઃખદ અનિષ્ટ, ઈષ્ટ કરીને દરશાવ્ય; હવે અજિતે યાદ, કર્યો માટે તન તજીને; જૈયે એની પાસ, મુદિત મન સાથે સજીને. ૬ ( ૧ શ્રીપ્રભુએ. For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) અનવ તમાસો. (૩૩) સવૈયા. આ દુનિયાને અજબ તમાસો, કોનું ધ્યાન લગાવું છું; જગત સર્વ છે હારી માયા, અલખ કેમ જગાવું છું; જ્યાં દેખું ત્યાં હારી છાયા, કેના શરણે જાઉં હું. ૧ જોઉં છું આકાશી તારા, અનેક રંગથી ન્યારો ન્યારા; ચંદ્ર પ્રભાકર દેખું યારા, કેટલી વાત ગણાવું છું. ૨ ગંગા યમુના નદી નાળાં, અતિશે પર્વત દરેસે કાળા; ભૂચર ખેચર જતુ રૂપાળા, સાચી વાત સુણાવું છું. ૩ દુમ લતિકા વળી વેલ બનાવી, સરસ કર્યા ફળપુલ લગાવી; રચના કેવી રમ્ય રચાવી, મસ્તક કેને નમાવું હું. ૪ આવ્યો છું હું શરણ તમારે, વિનતી હારી સુણો વિહારી; જ્ઞાન ચક્ષુની દષ્ટિ ન્યારી, હૃદય ખોલી દર્શાવું હું. ૫ કવિનતિ. (૨૪) આશાવરી કાફી. વિનતિ હમારી એક સુણે ભગવાન, સદાચારથી યુક્ત બનું હું, જીવન અને મહાન. વિનતિ-ટેક. થાઉં અધર્મ વિષે અતિ નિર્બળ, ધમ સમયે બળવાન, નમ્ર બનું વૈભવની વખતે, દુ:ખમાં ધીરજવાન-વિનતિ. ૧ નિરભિમાન થઈ રહું નિરંતર, સમજુ સર્વ સમાન; ભક્તિભાવ મુજને પ્રભુ આપો, કરૂં અર્પણુ મુજ પ્રાણ-વિનતિ ૨ For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૧). દુર્ગણિ દુરાચારી દુર્જનની, કથા ધરૂં નહી કાન; - સ્વાર્થ રહિત ઉપકાર કર્યાની, ઘ શક્તિનાં દાન–-વિનતિ. ૩ ભરિયે બળ ભારત સંતતિમાં, કૃપયા કૃપા નિધાન; પતિત થયેલી માતૃભૂમિનું, કરિયે પુનરૂત્થાન--વિનતિ. ૪ હે પ્રભુ? કરૂણ સિધુ, કહાવે, આપે અજિત વરદાન; ચંદ્ર ચકોર સમાન હું રાખું, તવ ચરણોમાં ધ્યાન-વિનતિ. ૫ અમુત આશ્ચ-() રાગ–માત. એક દિવસ અજુન, ફરવા ગયા વન, અચરજ દીઠું અપાર; પાછા પધાર્યા ભુવન, ક્ષેમ પામ્યા મન, કૃષ્ણને પૂછે છે સાર. એ ટેક. સાખી–સાંભળજે શ્રીકૃષ્ણ સનેહી, અચરજ દીઠું છે એક; બે મુખવાળી ગાય છે વનમાં, સમજણ નવ પડે છેક છે. એક ૧ સાખી-એક મુખેથી તે માંસ ખાતી હતી, એકે ખાતી હતી ઘાસ; એવી ગાવલડીને દેખી હારૂં; ઉર થયું છે ઉદાસ રે. એકટ ૨ સાખી-અજુન સાંભળ કૃષ્ણ કહે છે, કળજુગ આવશે કાળ; નરપતિ થાશે નીતિ વગરના, એના એ હાલ હવાલા રે.એક. ૩ સાખી-વાદીતણા પિસા ખાશે રાજાઓ, પ્રતિવાદીના પણ ખાય; ચાર અને શાહુકાર એ બેની, એકજ હાલત થાય રે. એક. ૪ સાખી પિસા ચોરાય છે એની પાસેથી, કમિશન આજ લેવાય; ચાર તણો પણ દંડ રાજા લે, નવ જુવે ન્યાય અન્યાય રે. એક. ૫ સાખી-રાજાઓ ન્યાયી પ્રજાને રંજાડે, અન્યાયીને પણ એમ; બે મુખવાળા જ બન્યા છે, અંતે ભલું થશે કેમ રે. એક ૬ For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯ર) સાખી-અજિત સાગર કરે છે એવું, દયા કરે દિનાનાથ; ધર્મીને ઘેર ધાડ પડે છે, હેતે ઝાલે હવે હાથ રે. એક૦ ૭ સ્ટી વાર્તા–(36) જ ડું જુદું જીવન ખરૂં જાણુમાં રે–એ રાગ. હાલી વ્હાલી વ્હાલાની, લાગી વાત રે, (૨) એ ટેક. હવે પ્રભુનાં ગાણું ગાતી, હરખ ભરેલી ઘેલી થાતી. વળી બની મદમાતી, શીતળ છાતી રે. હાલી. ૧ માનવ ભવ કેરું જોબન , પ્રાણનાથથી તન મન ધન છે; મેંઘી મીઠી ક્ષણ છે, રમવા રાતડી રે. વ્હાલી- ૨ દુનિયાં કેરી નથી દરકારી, નિર્ગુણ કેરા ગુણ ગાનારી; હવે જનમ હું હારી, નવ ગણ નાત રે. વ્હાલી. ૩ છેલ છબીલો પતિ છે ગાળ, મેહન મીઠ્ઠી નજરે વાળે; મહા મેંઘા મરમાળે, ન જ જાત રે, વ્હાલી. ૪ જોઈ જોઈને હેરિયે જાતે, વગર બીબાની ન પડે ભાતે; વગર બીબે સખી , પાડી ભાતડી રે. વહાલી ૫ હવે નાથનું નામ ગમે છે, હૃદય નાથનું ગામ ગમે છે, સંશય સર્વ શમે છે, અકળિત હાટડી રે. વહાલી- ૬ સદા નાથ એ હૃદયે રહેજે, મહારી દાસી છે એવું કહેજે, અજિત લક્ષમાં લેજો, જોઉં છું વાટડી રે. હાલી. ૭ (સુમતિ આત્મા પ્રત્યે વૃત્તિ પ્રભુ પ્રત્યે-હૃદયગત વાર્તા ઉચ્ચારે છે.) For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૩ ) દુનીયાં વાડી-(૩૨૭) ભજન કરી લે ભજન કરી લે—એ રાગ. આ વાડી૦ ૧ આ વાડી છે જગ વાડી છે, વ્હાલી જગતની વાડી છે; ત્યારે જ માટે ડૂબવા, ખાટામાં ખાટી ખાડી છે. લાખેશ્વરીની દીકરી, તુજને મળેલી લાડી છે; પણ જાણજે આ જીવડા ?, ખાટામાં ખાટી ખાડીછે. આ વાડી૦ ૨ મીલે। અનાવી મેહથી, તુજ બુદ્ધિ મે।હ પમાડી છે; પરલેાકમાં જાતાં નેિ, ખાટામાં ખાટી ખાડી છે. આ વાડી ૩ પરનુ ભુરૂ કરવા જતાં, ચિત્તને ગમેલી ચાડી છે; એ પાપની કરણી કિઠન, ખાટામાં ખાટી ખાડી છે. આ વાડી. ૪ અમ્વાય અરબસ્તાનના, તાણી રહ્યા તુજ ગાડી છે; ભગવાન ઘટમાં નવ ગમ્યા, ખાટામાં ખાટી ખાડી છે. આ વાડી૦૫ જંગલ કપાવ્યાં જોરથી, ઝાઝી અરે ? જ્યાં ઝાડી છે; એ પાપનાં ફળ અંતમાં, ખેાટામાં ખાટી ખાડી છે. આ વાડી મન પાપમાંથી વાળો, શિર કાળની કહેા વાડી છે; ખાટી ખુશામત ખલકની, ખાટી અજિત એ ખાડી છે. આ વાડી૭ સમાન દુ:સ્થિતિ. (રૂ૨૮) મુજ ઉપર ગુજરી—એ રાગ. વધ્યાં વેશા વૈદ્ય વકીલ, ક્રૂર કળિનુગ છે; અગણ્યો છે. સર્વે સમાજ,ભૂ'ડિ અતિભૂખ છે. ૧ કરે કેરટમાં વકીલાત, જીવે નહિ પાછું; કરે સાચ તણુ એ જૂઠ, જૂઠનુ સાચું. For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૯૪ ) ભણતર ભણવાના ભેદ, માંદ્યા માનવ અવતાર, એક દમડીકેરે કાજ, ભવ રાન વિષે એ લેક, દિલમાંહી વસાવ્યું જૂઠ, ષિક એએના અવતાર, નથી ધર્મો વિષે તેા ધ્યાન, નથી પ્રભુ સંગાથે પ્રેમ, નથી વ્હાલાં સાથે વ્હાલ, ઐહિક સુખને આનંદ, વળી વધ્યાં જગતમાં લઢે ભાઈ ભાઈની સાથ, જૂઠ, સાથ, લઢે નારી રવામી લઢે પુત્ર પિતાની સાથ, લઢે પ્રજા પરસ્પર જેમ, છે દેશ ધના દ્રોહ, કરે વાનર કૂદા કૂદ, એમ સુણી વકીલ જંગલેશ, આ વકીલ હવે તા દયા, સાધુ અજિત કેરી શીખ, Acharya Shri Kailassagarsuri Gyanmandir જરા નવ જાણ્યે; મમતમાં માણ્યા. & વદના રા; સદા ભમ ના રા. જૂઠ છે મુખમાં; શૂળી હા સુખમાં. ધ્યાન છે. જરમાં; પ્રેમ છે ઘરમાં. વ્હાલ છે તનમાં; ઘણા છે મનમાં. વકીલના સ ગા ની વકીલ ત્યાં રાજી; વ કી લ ની હા જી. ઢાલ જેમ ક્રૂ ૬ વા વા દે; સા છે. દી લ માં હું હ્દય માં For Private And Personal Use Only ૩ ૫ ૬ ७ એ મ ક ૨ ના રા; વ કી લ ને વ્યા રા, ૧૦ ८ ૯ વાગે; લાગે. ૧૧ દા ખા; રા ખેા. ૧૨ Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૯) સત્ય સંવેરા. (૩૨) રાગ કેલયાના પદને. સુણે એક વિનંતી સારી રે, હીન્દુ કેરા ધર્મ આચારી; ટેક મેટર એક મંગાવી છે હેટી, ધમ ધમ કરતી ધાય; વ્યાયામ વિના ધર્મના ધારક, ખાસ બગાસાં ખાય. સુણે- ૧ ઘેડાગાડી માંહી ગટપટ પાકી, વાડીમાં વળગ્યું છે હાલ; લાઈ માંહી તે લટપટ લાગી, ખટપટને વચ્ચે ખ્યાલ, સુણ૦ ૨ પઠન પાઠન પાછળ મેલ્યાં, જપતપ ઉડયાં આકાશ; ધર્મના ઉપદેશને દીધા ધક્કા, વિસર્યો પ્રભુને વિશ્વાસ. સુણો૩ હિન્દુ ધર્મ કેરી ઉન્નતિ માટે, હાલાજી?નવ કરે વાર; દિન દિન વટલી અન્ય ધરમમાં, ઉછળે છે હીન્દુ અપાર. સુણ૦૪ બાળ લગ્ન કરી બંધી કરાવને, વધારે વિદ્યાભ્યાસ, દેશવટે ઘે દુષ્ટ વ્યસનને, પંડિતને રાખે પાસ. સુણ૦ ૫ દેશની દલત જાય તણાઈ, ફેશનને વચ્ચે ફેંદ; સાત્વિકભાવને કરજે વધારે, ઉપજે પ્રભુને આનંદ. સુણ૦ ૬ ગીતા કેરું તમે જ્ઞાન તપાસે, અર્જુનને કહી વાત; ધર્મ અને દેશ ડુબવા લાગે, શેલે ત્યારે સિંહનાદ. સુણે ૭ દારૂના પીઠાં બંધ કરાવે, બહુબહુ આપીને બોધ, સઘળેથી માંસ આહાર સંહારે, કાપે કપટ અને ક્રોધ. સુણે ૮ રાજાને બધે પ્રજાને પ્રાધે, હીન્દમાં આપે ઉપદેશ; અજિતસાગર આપને વિનવે, સુખકારી આ છે સંદેશ. સુણે ૯ For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) મત્તરૂપતિ વિષે. (૩૨૦) રાગ કેલૈયાના પદનો. સુણે હમે મહાપતિ મહેટા રે, ખલકને લાગે છે બેટા. ટેક આવક કેરૂં દર છે એકજ, જાવકનાં દર બાર; ધર્મની શ્રદ્ધા છેવાઈ ગઈ છે, પ્રજા કરે છે પોકાર. સુ. ૧ નિજ પ્રમદામાંહી પ્રીતિનહી અને, પર અમદામાં પ્યાર; ગુણકાના સાથે ઘરબાર માંડયાં, પંઢ તણું સરદાર. સુણે. ૨ દારૂ પીવે ઘણે દિલને ગમે છે, ગાંજાનું ખાસ ગુમાન, હિંસાના કામમાં હરખ ભરેલા, નકે જાશે નાદાન. સુણે. ૩ નરને પાળે તેને નરપતિ કહિયે, એનું ધરે છે જ્યાં ધ્યાન, સંત પુરૂષ જે શિક્ષા આપે તે, કાઢો છો પકડે કાન. સુણો. ૪ પર નારી પર પ્રેમ કરે છે, રાણી રમે પર સાથ; રાસ લીલા છે ખાસ જોયાની, કીધામાં કાંઈ નથી કાથ. સુ. ૫ પરમારથમાંહી પહેલ નહી, જર મેળવ્યાનું ઝાઝું જેર; વેરા વધાર્યોમાં વહાલ કર્યા, ચરે એ ધન અગ્નિ કે ચાર. સુણે. ૬ પહેલ કરે છે પાપ વિષેને, ધર્મના કામમાં ઢીલ ભૂપતિ એવાનું ધન ભેગવશે, વિદ્ય વેશ્યા કે વકીલ. સુ. ૭ ભગવતને ભય રાખે ભલાજી? જમને દેવે છે જવાબ રાખ થશે તો જે તન ઉપર, અત્તર પુષ્પ ગુલાબ. સુણે. ૮ ધર્મ દયા પર ધ્યાન કરે અને, ધરે ધણીની ધાક અજિતસાગર ઉપદેશ દે છે, સંત પુરે એમાં સાખ. સુણા. ૯ For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૭ ) દુઃશ્ર્વ સાગર. (૩૨૬ ) અકા મા કારેલી એ–રાગ. વન દુનિયા છે. ૫ કૈક કુમારી મનમાં કકળે રે, દુઃખનેા રિયા દુનિયા છે; કૈક વિધવા વનમાં રઝળે રે, દુઃખના દિરયા દુનિયા છે. ૧ ઢ સધવા ધણીને શાપ રે, દુઃખના દિરચે દુનિયા છે; અતિ કૈક કરે ઉત્પાત રે, દુઃખને દરિયા દુનિયા છે. ૨ કૈંક નિÇન અતિ અકળાય રે, દુઃખને દરિયા દુનિયા છે; કૈક ધનપતિ લે છે લ્હાય રે, દુઃખના દરિયા દુનિયા છે. ૩ કૈક વાસ વસે કુગ્રામ રે, દુઃખને! દરચે દુનિયા છે; કૈક ઉદાસી આઠે જામ રે, દુ:ખને દરિયા દુનિયા છે. ૪ કૈક કુંભારજાના કાજે રે, દુ:ખનેા દરિયા દુનિયા છે; ચાલ્યા તજીને રાજરે, દુઃખના દરિયા કૈક માત વગરના મરતા રે, દુઃખના દિરયા દુનિયા છે; કૈક દિલમાં વિષથી ડરતા રે, દુઃખનેારિયા દુનિયા છે. ફ્ કૈંક પુત્ર વગર પરતાય રે, દુઃખને દરિયા દુનિયા છે; કૈક નિઘમી નિંદાય રે, દુઃખના દરિયા દુનિયા છે. ૭ કૈક ધૂણુતા વળગ્યું વ્હેમ ?, દુઃખના દિરયા દુનિયા છે; કૈક ખેલે કરિયે કેમ કે, દુઃખના દરિયા દુનિયા છે. ૮ દ્વિ દીકરી ખળ રંડાય રે, દુઃખના દરિયા દુનિયા છે; દિ રાગે કાય પીડાય રે, દુ:ખને રિચા દુનિયા છે. ૯ સૂરિઅજિત ભજો ભગવાનરે, દુઃખના દિરયા દુનિયા છે; ધરા એક ધણીનું ધ્યાન ૨, દુઃખના દરિયેા દુનિયા છે. ૧૦ For Private And Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૮ ) સય શિW. (૩૨) રામ–અનઝારા. કિધુ કર્મ જવાબદાર હારૂં; માન ભાઈ હવે કહ્યું હારૂ–એ ટેક. કઈ ભૂતની બાધા રાખે; નક્કી વાત ઉડાડી નાખે; હજી સમજી શકે તે સારું–માનભાઈ ૧ કોઈ દેરાને ધાગા કરાવે, કઈ પીરને પુષ્પ ચઢાવે; નિશ્ચય કાજ એ સર્વે નઠારૂં–માનભાઈ ૨ કેઈ મેલીને મન માને; કઈ શિhતરી સત્ય જાણે; વધુ વાત શું મુખથી ઉચ્ચારૂ-માનભાઈ ૩ કઈ જંતરના ફેદે ફસિયા; કઈ હેતે મંતરમાં હસિયા; . કેઈનું કામણમાં કારભારું–માનભાઈ કીધાં કર્મ ભાગવતા પ્રાણી; લે મરમ કરમને જાણી; કર પ્રભુનું ભજન હજી મારું–માનભાઈ ભૂવા ભટકી અને ભીખ માગે; પ્રેમે ભૂત પ્રેતને પાયે લાગે; વ્હાલા બાંધવ તમને વારં–માનભાઈ For Private And Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) રાખે ભગવત કે ભરે; જીવમાંહી જાગીને જોશો, વહેમ અજિત કહે કર ન્યારું–માનભાઈ શાસ્ત્ર કવાર. (૨૩) પ્રભાત ઠુમરી. ઉઠે હાલમજી? આનંદકારી, માતર વચન ઉચારે રે; પ્રાતઃકાળ થયે અતિ પાવન, નયને ઉંઘ તમારે જે ઉઠે-૧ સંપૂરણ રજની વહી ગઈ છે, અસ્ત થયું અંધારૂ રે; સૂર્ય પ્રકાશ તણી તૈયારી, હાણું પ્રગટ થયું પ્યારૂ–ઉઠેર - પુષ્યતણી માળા પહેરાવું, સરસ રીતે શણઘારૂં રે; પીળાં પીતાંબર જરકસી જામ, વારણાં લઈને એ વાર્ર–ઉઠે-૩ ગાય ચારવા આવી ઉભા, મિત્ર તમારા દ્વાર રે; ઉઠે લાલ? અલબેલા? વ્હાલા? તુરત થાઓ તઇયાર–ઉઠે-૪ કમળ ખીલ્યાં સરોવરિચે સારાં, કુમુદ ગયાં કરમાઈરે; ચંદ્ર કાંતિ શીતળ થઈ ગઈ છે, સૂરજ જ્યોતિ છવાઈરે-ઉઠે-૫ અંતરમાં સમરણ ઇશ્વરનું નામ પ્રભુનું લઈયે રે; આળસ ત્યાગી એમ ઊઠતાં, પ્રેમે પાવન થઈ રે-ઉઠે-૬ ---સમાજ સઘળો પંખી કેરો, ગાન તમારાં ગાય રે; અજિતસાગરસૂરિ ઉચ્ચરે છે, જય જય શ્રી જગ°રાયરે-ઉ-૭ ૧ આત્મા. ૨ સુમતિ. ૩ સ્મરણ કરવાનો સમય. ૪ અન્ય અવતારોમાં આત્માની મેહદશા. ૫ અજ્ઞાન. ૬ જ્ઞાનોદય. ૭ અમદમાદિક સગુણ. ૮ માનવ ભવની સુંદર દશા. ૯ પોતે પોતાનું. ૧૦ આત્માની પરમાત્મ સ્થિતિ. For Private And Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૦) ગ્રામiાતી. (૩૨૪ ) પ્રભાતી હુમરી–એ રાગ. પ્રાતક ળ થયે પ્રભુ? જાગે, આનંદ મંગળ આજે રે; આપ તણી સુંદર છબી જતાં, લાખ રતિપતિ લાજે રે–પ્રાતઃ૦ ૧ પ્રાણ પ્રિતમજી? પંખી વૃક્ષ પર, બેલ મધૂરા બોલે રે; મંદ સુગંધિત પવન વ્હાય છે, તરૂની ડાળી ડેલે રે-પ્રાતઃ૦ ૨ કંથ? આપનાં દર્શન કરીયે, સફળ સમય સહાય રે; પ્રાણ તણા આધાર પ્રભુજી, પાવન પૂર્ણ સદાય રે-પ્રાતઃ૦ ૩ દેવાલયમાં થયા દુંદુભિ, પૂર્વે થયે પ્રકાશ રે, વાર નથી હવે સૂર્ય ઉગ્યાની, સૃષ્ટિમાં હર્ષ ઉલ્લાસ રે–પ્રાતઃ ૪ આળસ ત્યાગ કરે અલબેલા? જગજીવનજી જાગે રે; સર્વ જગતને જગાડનારા નિંદ નિવારી નાખે રે–પ્રાતઃ ૫ દેવ? દયાળુ સુંદર સ્વામી?"નટનાગર? બહુ નામી રે; ચેતન? આતમ? આનંદકારી, પ્રભુજી પૂરણ કામી રે–પ્રાત: ૬ અમને તે આધાર તમારે, દર્શનથી દુઃખ જાય રે; અનંતકાળ ઉંધ્યામાં ચાલ્યા, અજિતસાગર ગુણ ગાયરે-પ્રાતઃ૦૭ ૧ હે આત્મન ! સ્વરૂપમાં સંપન્ન થાઓ. ૨ પ્રાણને પ્રેરક, આત્મા વિના પ્રાણ કાંઈ પણ કરી શકે નહી ૩ મેહ૪ જ્યાંસુધી આત્મા દેહમાં છે ત્યાંસુધી શરીર સર્વ કામ કરી શકે છે. ૫ શરીરની સર્વ ઇન્દ્રિયો નટના જેવી છે, એમના મુખ્ય નાયક. ૬ ભવભ્રમણ કરતાં અનંત જન્મ વહી ગયા. For Private And Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 1) અનન્ય માવના. (૨૨૪) મુખડાની માયા લાગી રે–એ રાગ. હારૂં મહું જીવન કર્યું રે, મેહન માટે, ભાવ થકી હૈડું ભર્યું રે, મેહન માટે–એ ટેક. પ્રેમ કેરી પુષ્પમાળા, મીઠ્ઠી નજર માળા; - માવાજીની નામ માળા રે--મેહન માટે ૧ શીળ કેરી પહેરી સાર્ધ, જ્ઞાન કેરી ઘોડાગાડી, વૈરાગની ખીલી વાડી રે—મોહન માટે ૨ અત્તર આનંદ કેરૂં, બેગનું ઝાંઝર પહેર્યું, હૈડું તે વ્હાલાયે હર્યું રે–મેહન માટે ૩ જપનું જોબન ખીલ્યું, તપનું તે તેજ ખીલ્યું, હાલચાનું વૃત્ત ખીલ્યું રે–મેહન માટે જ પ્રાણુકેરા પ્રાણાયામ. નામ ભજું આઠે જામ; હૈડા કેરી ઘણું હામ રે–મેહન માટે ૫ પ્રેમનાં પંકજ લાવી, ભાવનાં ભેજન લાવી, આત્માનાં આસન લાવી રે–મેહન માટે ૬ વાટ જોઈ ઉભી હાલી, અજિત આનંદ વાળ પિયાજીના સામે ચાલી રે–મેહન માટે ૭ For Private And Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૨ ) વિટેશી વાજી. ( રૂ૨૧ ) તમે ભાજન કરવા આવે રે—એ રાંગ. ઝિંક ક્દ કરી ફાવ્યુ છે રે, સ્નેહી સલૂણા ? એટેક વ્હાલાજી ? મ્હારા, પરદેશી રાજ ઝિંક ફંદ કરી ફાવ્યુ છે રે. વ્હાલાજી ? મ્હારા, દવા પરદેશી આવી છે; સંગે મિદરા લાવી છે રે. સ્નેહી સલૂણા ? ૨ વ્હાલાજી ? મ્હારા, પરદેશી ગાડી આવી છે; ધન હરવામાં ફાવી છે રે. સ્નેહી સલૂણા ? ૩ વ્હાલાજી ? મ્હારા, પરદેશી હુકમ આવ્યે છે; અહીં ત્રાસ ઘણા લાગ્યે છે રે. સ્નેહી સલુણા ? ૪ વ્હાલાજી ? મ્હારા, પરદેશી કાસક્રિયા આબ્યા; આખાચે દેશ ગજાવ્યેા રે. સ્નેહી સલૂણા ૫ આવ્યું છે; સ્નેહી સલૂણા ? ૧ વ્હાલાજી ? એને, માંસ વગર નવ ચાલે; એ ઘાણુ પશુના વાળે રે. સ્નેહી સલૂણા ? વ્હાલાજી ? એને, ઢેઢ બ્રાહ્મણ એક આરે; નિજ સરખા કરવા ધારે રે. સ્નેહી સલૂણા ? ૭ વ્હાલાજી ! એને, ગેાત્રની નથી સગાઇ; કાણ ભગની કે કેણુ? ભાઇરે. સ્નેહી સલૂણા ? ૮ વ્હાલાજી ? એણે, કળા કૌશલ બધાં લૂટયાં; ધન ધંધા સવે છૂટયાં રે. સ્નેહી સલૂણા ૯ વ્હાલાજી ? હવે, અજિત આ દેશ બનાવા; એ હવે અમારા દાવા સ્નેહી સલૂણા ? ૧૦ For Private And Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૩) પાવન વાશે. (૩૨૬) ગજલ સેહિની. નિર્માન રૂપી નર્મદા, મુજને સદા પાવન કરે; સુ સ્નેહ રૂપ તથા સુધા, મુજને સદા પાવન કરે. ૧ સત્ય સ્વરૂપ સાબરમતિ, મુજને સદા પાવન કરે; શાંતિ સ્વરૂપ સરસ્વતિ, મુજને સદા પાવન કરે. ૨ આનંદ અબુંદ અચળ છે, પ્રેમે સદા પાવન કરો; વૈરાગ્ય ગિરિ પણ વિમળ છે, મુજને સદા પાવન કરે. ૩ પાવન કરે તે પળ બધી, પ્રેમે મહને પાવન કરે, નિષ્કળ કરે તે કળ બધી, પ્રેમે મહને પાવન કરે. ૪ ભાવ સ્વરૂપ ભાગીરથી, ભાવે મહને પાવન કરે; તપ તીર્થરૂપ તાપી નદી, તેમજ હને પાવન કરે. ૫ જ્ઞાન સ્વરૂપ ગોદાવરી, ગરવ સહિત પાવન કરે; દાન સ્વરૂપી કોણ ગિરિ, મમ આમને પાવન કરે. ૬ ચતુરાઈચિત્ત તણી તજૂ, ચેતન? મહને પાવન કરે; મરતાઈ માન તણી તજૂ, નિર્માનતા પાવન કરે. ૭ મળ આત્મના અળગા કરૂં, આત્મા મહને પાવન કરે; પ્રણમું પદે પરમાત્માને, પરમાતમા પાવન કરે. ૮ પ્રણમું પદે સહુ સંતને, સંત મહને પાવન કરે; પ્રણમુ પદે સહુ સિદ્ધને, સિદ્ધ હુને પાવન કરે. ૯ પ્રણમું પદે ગુરૂ અજિતને, ગુરૂ દેવજી પાવન કરે; પ્રણમું પદે અરિહંતને, અરિહંતજી પાવન કરે. ૧૦ For Private And Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૦૪) થાકી જાય. ( રૂર૭) ગજલ સહિની. બહુ બેલીને બહુ લેકમાં, અંતે અમે થાકી ગયા; બહુ ચાલીને બહુ દેશમાં, અંતે અમે થાકી ગયા. ૧ ચિંતા વડે બહુ જાગીને, અંતે અમે થાકી ગયા; બહુ લેખ લખી બહુ પત્રમાં, અંતે અમે થાકી ગયા. ૨ દયે નિહાળી વિશ્વનાં, અંતે અમે થાકી ગયા; શબ્દો સુણીને વિશ્વના, અંતે અમે થાકી ગયા. ૩ ગધે સુંધી સહુ પુષ્પના, અંતે અમે થાકી ગયા; ભેજન કરી બહુ ભાતનાં, પરિતૃપ્ત થઈ થાકી ગયા. ૪ હેબત કરી હેટા તણી, અંતે અમે થાકી ગયા સોબત કરી સંતે તણું, અંતે અમો થાકી ગયા. ૫ આવેલને આ કહી, અંતે અમે થાકી ગયા; સહુ વિશ્વને લ્હા લઈ, અને અમે થાકી ગયા. ૬ પરિધાન પહેરી કિંમતી, અંતે અમે થાકી ગયા; અત્તર ધરી અતિ મૂલ્યનાં, અંતે અમે થાકી ગયા. ૭ ફસીને જગતની ફેશને, અંતે અમે થાકી ગયા; મેટર વિષે બેસી અને, અંતે અમે થાકી ગયા. ૮ આ વિશ્વના ભેગે વડે, પરિતૃપ્ત દિલડું નવ થયું; આ વિશ્વના લોકો વડે, પરિતૃપ્ત દિલડું ન થયું. ૯ નિવૃત્તિ વ્હાલી લાગી તે, કારણ અજિત થાકી ગયા; પ્રવૃત્તિ દુઃખકર લાગી તેનું કારણ અમે થાકી ગયા. ૧૦ For Private And Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૫) મૃભૂ વજે. (૩૮) ગજલ સહિની. પરપુરૂષના હાથે જતાં, સતી નારીનું મૃત્યુ બને; મણિ જાય જે પર હાથ તે, ફણીધર તણું મૃત્યુ બને. ૧ ધન જાય જે પર હાથ તે, જન કૃપણનું મૃત્યુ બને; સુકાય જળ તે માછલીનું, તે ક્ષણે મૃત્યુ બને. ૨ નખ જાય જે પર હાથ તે, વનરાજનું મૃત્યુ બને; મેતી મગજનાં જાય તે, કરીરાજનું મૃભૂ બને. ૩ સાચા જનેના સત્યને, ચૂકાવતાં મૃત્યુ બને; પ્રેમી જનેના પ્રેમને, છેડાવતાં મૃત્યુ બને. ૪ ધમી જનેના ધર્મને, છોડાવતાં મૃત્યુ બને; સત્કર્મ જનનાં કર્મને, છેડાવતાં મૃત્યુ બને. ૫ યાની જનેના ધ્યાનને, છોડાવતાં મૃત્ બને, દાની જનેના દાનને, છેડાવતાં મૃત્યુ બને. ૬ કવિરાજની કવિતા જતાં, સેધું બની મૃત્યુ બને; ભગવાનના ભક્તો તણાં, ભજન જતાં મૃત્યુ બને. ૭ વહાલાં જનના હાલને, તરછોડતાં મૃત્યુ બને; આશક તણી માશુક જતાં, આશકે કથે મૃત્યુ બને. ૮ મધું મરણ સેંઘું બને, સેંઘું મરણ મેંવું બને; મોંઘા અને સાંઘા તણી, કિંમત કદીયે નવ બને. ૯ મૃત્યુ શરીરને ધર્મ છે, આનંદ છે આત્મા તણે; મૃત્યુ શરીરે સેંઘું છે, ચેતન અજિત મેળું ગણે. ૧૦ For Private And Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) સસુરા (ર) દેહા. અછત પ્રભુ પદ પ્રીત, સમજે સંત સુજાણ; જડવાદી જાણે નહીં, સમજ્યા વણ શુભ જ્ઞાન. ૧ અછત આ અવતારમાં, પ્રભુને સાચો પંથ; અક્કલ કેરા આંધળા, શું સમજે મતિમંદ ? ૨ અછત આત્મિક પુરૂષને, નથી દુઃખની દરકાર; સુખ દુઃખ વાદળ છાય છે, સાચે પ્રભુને પ્યાર. ૩ મિલકત મેલી ચાલવું, તજવા મંદિર વ્હેલ ઘડા ઘડાળે રહે, બેટ જગને ખેલ. ૪ અછત અંતે ચાલતાં, ઇશ્વર આવે કામ; સ્વારથમાં સગલાં બધાં, નગદી ઈશ્વર નામ. ૫ અછત એવું સમજીને, કર પરમારથ પહેલ; આ તન રંગ પતંગને, માટે મમતા મહેલ. ૬ ચાર દિવસની ચાંદની, ફેગટ શું ફૂલાય ? પૂર્વજની પેઠે મરણ, થાય થાય ને થાય. ૭ ચતુરા ફટે ચેકમાં, મરણ નાથને હોય; સઘળી બોલે સામટી, હાય હાય ને હેય. ૮ ઉગનારાને અ ત છે, નિર્મિત વિધિને પંથ; પ્રેમાનંદી એકલા, સાચા જગમાં સંત. ૯ અજિત માટે આજથી, કરી લે પ્રભુમાં પ્રેમ, જગના નિયમે ચળ બધા, નિશ્ચળ પ્રભુના નેમ. ૧૦ For Private And Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭). આવ્યા છે. (૨) ગજલ સહિતી. પ્રભુ નામ કેરી ગર્જના, કરતા સુહૃદ ! આવ્યા કરે; - કામાદિ શત્રુ વિભેદવા, એ પ્રિય! મરદ આવ્યા કરે. ૧ મુજ દેશમાં આપદ વગર, દેવી શરદ આવ્યા કરે, - પ્રભુ સાંભરે જે દરદમાં, એવાં દરદ આવ્યા કરે. ૨ નિયમિત સમય મુજ દેશમાં, વરસાદ શુભ આવ્યા કરે; - નિયમિત સમય મુજ હૃદયમાં, પ્રભુ યાદ શુભ આવ્યા કરે. ૩ બીજે નહીં પણ પ્રોતિ ભર્યો, પ્રભુ નાદ શુભ આવ્યા કરે; - નિર્વાદ થાતા વાદ એવા, વાદ શુભ આવ્યા કરે. ૪. નિનમ થાતાં નામ એવાં, નામ મુખ આવ્યા કરે; - નિષ્કામ થાતાં કામ એવાં, કામ સુખ આવ્યા કરે. ૫ વસ્તિ નહીં પણ વસ્તિ એવાં, ગામ પણ આવ્યા કરે; - જગના શમે છે શેક એવાં, ધામ પણ આવ્યા કરો. ૬ હું તું ભરેલા ભાવના, વિશ્રામ પણ આવ્યા કરે; મનની મટે છે. દોડ એ, આરામ પણ આવ્યા કરે. ૭ જે યામમાં પ્રભુ સ્મરણ છે, તે યામ પણ આવ્યા કરે; તનના ટળે જ્યાં રેગ એ, વ્યાયામ પણ આવ્યા કરે. ૮ મુજ દીવ્યતાના આંગણે, દેવે સદા આવ્યા કરે; મેંઘા મહા રસ પાનને, મે સદા આવ્યા કરે. ૯ મુજ દ્વાર દેશ ઉદ્ધારતા, સંતે અજિત આવ્યા કરે; ને પ્રેમ પાણી ભીંજવ્યા, પથ સદા આવ્યા કરે. ૧૦ For Private And Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૦૮ ) દદ્દાની નથી. (330) ગજલ સેાહિની. નિદા હૅને ગુરૂદેવની, તલભાર પણ વ્હાલી નથી; પંચાત પણુ પર પ્રાણીની, કરવી મ્હેને વ્હાલી નથી. ૧ નિદા વળી સત્શાસ્ત્રની, કરવી કશી વ્હાલી નથી; ને વાત પણ વ્યવહારની, કરવી તથા વ્હાલી નથી, ૨ બુરૂ બીજાનુ ઈચ્છવુ, એ વાત પણ વ્હાલી પ્રૂફ ખીજાનુ ખેલવું, એ વાટ પણ વ્હાલી હુ તુ તણી એ વેદના, મુજ હૃદયને વ્હાલી નથી; નિજ ધર્મો જ્યાં લેાપાય, તે વાર્તા સ્પુને વ્હાલી નથી. ૪ વ્હાલી જગતની વસ્તુઓ, મુજનેય તે વ્હાલી વ્હાલી જગતની ખટપટો, રચેય પણ વ્હાલી આંટી અને ઘાંટી જગતના, સાથની વ્હાલી રાંટી જગતની ચાલ તે, મુજ નયનને વ્હાલી મુજ ઉ་ગામિ વેદના, તે જગતને વ્હાલી મુજ વાણી પરની મૂના, તે જગતને વ્હાલી મુજ જ્ઞાન કેરી તના, તે જગતને અદ્વૈત રસની ભાવના, આ જગતને Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી; નથી. ૩ For Private And Personal Use Only નથી; નથી. ૫ નથી; નથી. હું નથી; નથી. છ વ્હાલી નથી; વ્હાલી નથી. ૮ શાંતિ તણી વિદ્યા મધુર, તે ભ્રાંતિ વિદ્યારણ ભાવના, પણ સર્વૈરવ રહારી ગતિ બધી, આ વિશ્વને વ્હાલી નથી; ને વિશ્વની પણ ગતિ બધી, અજિતાબ્ધિને વ્હાલી નથી. ૧૦ જગતને વ્હાલી નથી; જગતને વ્હાલી નથી. હું Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૯ ) રાજા સયા. (૨૨) ગજલ સહિની. મુજ આંગણે આવી અનેક ક્ષણવારમાં ચાલ્યા ગયા; વિકસિત નયનથી દેખતાં-ની પ્રથમ એ ચાલ્યા ગયા. ૧ એ કયાં થકી આવ્યા અને સ્થળ કોણ પ્રતિ ચાલ્યા ગયા; બિલકુલ ખબર કઈ ના પી, દિશ કણ પ્રતિ ચાલ્યા ગયા. ૨ પૂછયું નિકટના વાસીને કે, કયાં સ્વજન ચાલ્યા ગયા; નિશ્ચય જવાબ મળ્યો નહીં, કે કયાં જીવન ચાલ્યા ગયા. ૩ કોઈ કહે તપસી હતા, તાપસ પથે ચાલ્યા ગયા; કેઈ કહે થેગી હતા, યેગી પથે ચાલ્યા ગયા. ૪ કેઈ કહે રાજા હતા, નિજ રાજ્યમાં ચાલ્યા ગયા, કોઈ કહે બ્રાહ્મણ હતા, તે બ્રહ્મ પથ ચાલ્યા ગયા. ૫ વૈષણવ કહે વિષ્ણુ હતા, વૈકુંઠમાં ચાલ્યા ગયા; શૈો કહે કે શિવ હતા, કૈલાસમાં ચાલ્યા ગયા. ૬ જેને કહે અત્ હતા, સિદ્ધાશ્રમે ચાલ્યા ગયા; સાંખે કહે ભકતા હતા, નિજ ધામમાં ચાલ્યા ગયા. ૭ ભકતે કહે ભગવત હતા, ઉંચે પથે ચાલ્યા ગયા; ખ્રીસ્તી કહે ઈશુ ખ્રીસ્તના, આકાશમાં ચાલ્યા ગયા. ૮ મુજને ખબર પડતી નથી કે, એ પ્રભુજી ક્યાં ગયા; આવ્યા અજિત કયાંથી અને, કેવા સ્થળે ચાલ્યા ગયા. ૯ મુંઝાઉં છું પણ વિરહથી, કારણ પ્રિતમ ચાલ્યા ગયા; જગ સુખ ભરેલા દિવસ, તેના સ્મરણથી ચાલ્યા ગયા. ૧૦ For Private And Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) અંત . (રૂ૩૩) સવૈયા. • • • શે આનંદ મળે આ સ્થાને, રસવિણ આવા જીવનમાં, રૂપ રંગ રસ પામીને કયમ, કુસુમકલી વસતી વનમાં. ૧ કઈ પણ સૌન્દર્ય સહાયક, ગાયક રસને યત્ર નથી; મંજુલ મૃદુતાને સમુપાસક, રસિક હૃદયે પણ ચત્ર નથી. ૨ કેવળ એકાકી જીવન આ, ખાસ વહન કરવું જ પડે; ચારે બાજુ જોઉં ત્યાંહી, કેવળ જડતા નજર પડે. ૩ ખગ મૃગ પરિજન પુરજન છેને, અરે? કરણ આ નિર્જનમાં, થઈને વિરસ વિશ્વરંગથી, કુસુમ કલી વસતી વનમાં. ૪ ઈષ્ટદેવ એ કેણ હશે કે, રાખે પિતાના મનમાં જીવન ધનની અજિત પ્રતીક્ષિત, કુસુમ કલી વસતી વનમાં. ૫ મારું . (૨૪) ગા, હતું કળીના રૂપમાં સામાં અરે ? સુકા સુમન, હાસ્ય કરતું હતુ, અંકમાં રમાડતે તુજને પવન. ખીલ્યું હતું જ્યારે પુષ્પ તુંમંજુલ? સુકમળ પુષ્પવર? લુબ્ધ મધુના હેતુ ગુંજાર કરતા હતા તુજપર ભ્રમર. સ્નિગ્ધ કિરણે ચંદ્રની, હને હસાવતી હતી સદા; ઝાકળ મેતીની માલિકા શૃંગારતી હેને સર્વદા. વાયુ પંખા ઢળતે નિદ્રા વિવશ કરતે હને, માળીય પણ મંજુલ સલિલ આનંદથી પાતે હો. For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .( ૩૧૧) તું દીવ્ય રમતું રમત પુષ્કળ સન્દર્યભર ઉદ્યાનમાં પણ અંતનું આ દશ્ય આવ્યું હતું કદિ ધ્યાનમાં સૂઈ રહ્યું હતું હવે ધરણીધર શુષ્ક વિખરાયું છતું; - તુજ ગંધ પણ ઉઠ ગયે મુખ મંજુ કરમાયું છતું. આજ હુને જોઈને ચાહક ભ્રમર આવે નહીં, ને વૃક્ષ પણ ત્યાગી ત્વને જળ નેત્રમાં લાવે નહીં; જે પવને અંકમાં લઈ અતિ પ્યાર તુજ ઉપર કર્યો; અતિ તીવ્રતા તેણે ધરી તુજ વાસ પૃથ્વી પર કર્યો. કરી દીધું દાન મધુનું સારભનું હું એક દિન, કિંતુ હેને કેણ રૂવે છે ? હાર માટે અલ્યા સુમન? પરાઈ કીધો વ્યથિત થઈને આનંદ દીધે હું સુમન ? સ્વાર્થી બધે સંસાર છે સમજાવે પિતાનું મન. વિશ્વમાં સર્વસ્વ આપી હાલ પણ તું ચિંતા કરે; સાના હૃદયમાં શાંતિ નયને મધુરતા આપી ખરે. પણ હારી દશા ઉપર સંસારને કંઈ દુઃખ નથી; તે કેણ અજિત અમારી વાતજ પૂછશે સાચાંજ અંતઃકરણથી. વિવર વકતી નથી. (૩૫) ગજલ સહિની. આ ચંદ્રમા કયાંથી ઉગે, તેની ખબર પડતી નથી; ને અસ્ત ક્યાં જઈ થાય છે, તેની ખબર પડતી નથી. ૧ આદિત્ય આ કયાંથી ઉગે, તેની ખબર પડતી નથી, ને અસ્ત કયાં જઈ થાય છે, તેની ખબર પડતી નથી. ૨ For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૨) કયાંથી ઉગે છે તારકા, તેની ખબર પડતી નથી; ને અસ્ત કયાં જઈ થાય છે, તેની ખબર પડતી નથી. ૩ વિજળી ઝબુકે શી રીતે, તેની ખબર પડતી નથી; મેં કયાં જઈ વિરમાય છે, તેની ખબર પડતી નથી. ૪ સાગર તણે છે અંત કયાં, તેની ખબર પડતી નથી; દશ દિશ તણું છે અંત કયાં, તેની ખબર પડતી નથી. ૫ આકાશ કેરે અંત કયાં, તેની ખબર પડતી નથી, ને વાયુનો છે અંત કયાં, તેની ખબર પડતી નથી. ૬ હું કયાં જઈ આવ્યા અહીં, તેની ખબર પડતી નથી; વિરમીશ વળી હું કયાં જઈ, તેની ખબર પડતી નથી. ૭ આ કળ વગરના વિશ્વની, મુજને ખબર પડતી નતી; આ કળ વગરના દેહની, મુજને ખબર પડતી નથી. ૮ આ કળ વગરના આત્મની, મુજને ખબર પડતી નથી; સંસાર સાથે હું અકળ, કળ કાંઈ પણ પડતી નથી. હું સંસાર મુજ સાથે અકળ, અજિતાધિ કળ પડતી નથી; ગુરૂદેવ ! કળ કંઈ પાડજે, મુજને ખબર પડતી નથી. ૧૦ માને પડ્યા છે . (૨૨) ગજલ સહિની. સાચાજ બાંધવ આપણા, આજે પડ્યા છે કેદમાં સાચા મિત્રે આપણા, આજે પડ્યા છે કેદમાં. ૧ સાચાજ વ્હાલાં આપણુ, આજે પડ્યા છે કેદમાં; ઉદ્ધાર માટે આપણા, આજે પડ્યા છે કેદમાં. ૨ For Private And Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૩) | લાયક ખરા જે આપણુ, આજે પડયા છે કેદમાં; ગાયક ખરા જે આપણ, આજે પડ્યા છે કેદમાં. ૩ ચેગી ખરા જે આપણ, આજે પડ્યા છે કેદમાં, ભેગી ખરા જે આપણા, આજે પડ્યા છે કેદમાં. ૪ ચાની ખરા જે આપણા, આજે પડ્યા છે કેદમાં, દાની ખરા જે આપણા, આજે પડ્યા છે કેદમાં. ૫ જ્ઞાની ખરા જે આપણા, આજે પડ્યા છે કેદમાં, માની ખરા જે આપણુ, આજે પડ્યા છે કેદમાં. ૬ વિદ્વાન સાચા આપણુ, આજે પડ્યા છે કેદમાં નિર્મળ હૃદયના હિંદીઓ, આજે પડ્યા છે કેદમાં. ૭ ગુજરાતી તેમજ સિંધી, આજે પડ્યા છે કેદમાં, બંગાળી ને પંજાબી, આજે પડ્યા છે કેદમાં. ૮ વહાલા તનય મહાવીરના, આજે પડ્યા છે કેદમાં; હાલા તનય શ્રીકૃષ્ણના, આજે પડ્યા છે કેદમાં. ૯ હિન્દુ અજિત ઇસ્લામી, આજે પડ્યા છે કેદમાં, જરથેસ્તિઓ ને બ્રીસ્તિ આજે પડ્યા છે કેદમાં. ૧૦ ગઈ. तेज कंइ करी बतावे छे ( ३३७) ગદ્ય. જે વ્યર્થ સમય ખેતા નથી, વસ્તુસ્થિતિમાં પરિપકવ હોય છે; સેકાયેલાં બીજ વાવતા નથી, પ્રેમની શય્યામાંજ સૂચવે છે; કામ કરીને જ બતાવે છે, તેજ કાંઈ કરી બતાવે છે. ૧ બુરાઇથી જે દૂર રહે છે, ભલાઈમાં ભરપૂર રહે છે, For Private And Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) પોતાની ભૂલ જાણી શકે છે, સત્યમાં ચકચૂર રહે છે કાંઈ બોલી તેનું વહન કરે છે, તે જ કાંઈપણ કરી બતાવે છે. ૨ જે હંમેશાં રમ્યા કરતા નથી, સત્ય ગ્રન્થનું પરિશીલન કરે છે, દુખિયાના દુઃખમાં દુઃખ ધરે છે, પાપ માર્ગથી પાછા વળે છે, વધારી વધારીને વાત કરતા નથી, તેજ કાંઈક કરી બતાવે છે. ૩ જેઓ મહેતાને માન આપે છે, નાનાઓનું અપમાન કરતા નથી, સત્વગુણમાં સ્થિતતિ રાખે છે, ઈશ્વરના સ્વરૂપમાં અનુરાગ ધરે છે; હુગુણેને જે નાશ કરે છે, આળસને સમેટી લે છે, તેજ કાંઈ કામ કરી બતાવે છે. ૪ જેઓ બીજાનું બુરું તાકતા નથી, પાપીને પ્રસંગ રાખતા નથી, સત્કાર્ય માત્રમાં થાકતા નથી, પારકાના ભલામાં તત્પર રહે છે; હૃદયમાં નમ્રતા રાખે છે, પ્રાણીમાત્રમાં આત્મ સમભાવ ધરે છે, સુખદુઃખમાં સમાન ભાવ કરે છે, શાંતિવાન સ્વભાવ સંપન્ન હોય છે, તેઓજ કાંઈ કામ કરી બતાવે છે. વ વાર પદ્યની વાંની. ( રૂ૨૮) ગઝલ સહિની. સંસારિયેના પ્રેમ તે છે, ચાર પળની ચાંદની; સંસારિયેના તેમ તે છે, ચાર પળની ચાંદની. ૧ સંસારિયેના ભાગ તે છે, ચાર પળની ચાંદની, સંસારિયેના શેક તે છે, ચાર પળની ચાંદની. ૨ સંસારિયેના હાવ તે છે, ચાર પળની ચાંદની, સંસારિયેના ભાવ તે છે, ચાર પળની ચાંદની. ૩ For Private And Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૫) સંસારિયાના દાવ તા છે, ચાર પળની ચાંદની; સંસારિચાના લ્હાવ તા છે, ચાર પળની ચાંદની. ૪ સંસારિયાના સંગ તેા છે, ચાર પળની ચાંદની; સસારિયાના રંગ તે છે, ચાર પળની ચાંદની. ૫ સંસારિયાના હર્ષી તેા છે, ચાર પળની ચાંદની; સ'સારના ઉત્કર્ષના છે, ચાર પળની ચાંદની. ૬ ટકી છે નહીં ટકતી નથી, છે, ચાર પળની ચાંદની; નલી છે નહીં નભતી નથી, છે, ચાર પળની ચાંદની. ૭ કાચા ગુલાબી રંગની, છે, ચાર પળની ચાંદની; માયા બધા સંસારની, છે, ચાર પળની ચાંદની. ૮ સત્સ`ગથી નિઃસંગ હા, છે, ચાર પળની ચાંદની; સત્સંગમાંહિ ઉમંગ હા, છે, ચાર પળની ચાંદની. ૯ ધનમાલ મિલકત મંદિર, છે, ચાર પળની ચાંદની; હું તું અજિત એ તે બધાં, છે,ચારપળની ચાંદની. ૧૦ શુદ્ઘાત્મા ( પ્રમુ ) પ્રતિ. ( રૂરૂ૧ ) ગજલ સેાહિની. વિરહી તણા તે પ્રાણુ છેા, મંજુલ લતાની ખાણુ છે; દુખિયાં તણા પરિત્રાણ છે, સ્નેહીતણું સન્માન છે. સધિ ચુત પુખ્ખા તણી, આનંદદાયક વાસ છે; કામળ કુસુમ કળિયા તણા, ઉદ્યાનના મૃદુ હાસ્ય છે. એ પુષ્પર ગુજાર કરતા, રસિક મધુકર સુદર પવનની લહેરથી, ત્યાં ડાલનારા આપ છે. આપ છે, For Private And Personal Use Only ૩. Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૬). મનહર મધુર ઉપવન વિષે, તે મનધારી આપે છે; વિકસિત થતી નવલ્લિના, પ્રાણધારી આપે છે. ૪ અતિ દીવ્ય એ પુપો તણમાલા વિમલ ધરનાર છે; આનંદધારી આપે છે, આનંદ રૂપે આપ છે. ૫ નદિ તણી જળધારમાં, ચકચકિત રૂપે આપે છે; પાપ થકી પાછા હઠી, ભયભીત રૂપે આપે છે. ૬ આકાશમાં વાદળ વિષે, ગર્જન સુણાતું આપનું સઘળાં ભુવનમાં દીવ્ય અતિ, દર્શન બિરાજે આપનું. ૭ સઘળા વિદે વિશ્વ કેરા, હસ્તગત છે આપના; સઘળા પ્રપંચે વિશ્વના, પ્રભુ? હરતગત છે આપના, ૮ જોગી જનેના હૃદયમાં, ઉલ્લાસ વર્તે આપના; ભરસિધુમાં મુજ નાવ છે, તે તારવું કર આપના. ૯ મ્હારા જીવનની દેરી તે, પણ હસ્તગત છે આપના; રાત્રી દિવસ ગુણ ગાઉં છું, અજિતાબ્ધિ શ્રીપ્રભુ આપના. ૧૦ સાપુ તા. (૨૪) ગઈ. એને હે જીવન ધન માન્યું, સૌન્દર્યને જીવન પુષ્પ જાણ્યું, આ માયા રૂપ પ્રપંચમાં, સરળ માનવ ભૂલી જાય છે. રમણીના ચંચળ નેત્રેની, અથવા For Private And Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૭) સેન્દર્ય પ્રકૃતિ જાળને, - પૃથ્વી પર કેણ તે શકે છે. માતાના પુત્ર વિરલા હોય છે, એક વખત તે સાધુ પુરૂષના— જીવન ફળને પામું, આ વિશ્વમાં મહનેએજ આશા છે, અને એમ થાય તે, વિશ્વ પર હારે, એક અને સંપૂર્ણ – વિના છે. ઈવ ડાર. (રૂ૪ ) ગદ્ય. અરે મહારી સાધના - પૂર્ણ થઈ શકી નહીં, મનની વાત મનમાં જ, અધૂરી રહી ગઈ. આકાશમાં ઉડવાની, ગમનશક્તિ જે હેત? તે આજે વિવશ થઈ, રયા કરત નહીં, તહારું સ્મરણ થતાં પહેલાં તહારી પાસે આવી જાત, For Private And Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) પરંતુ નિરૂપાય છું, અહિંયાં હું તમને, અચાનક ક્યાંથી મળી શકું? આજે હારા પ્રેમ મંદિરમાં, પિતેજ પધારે. તે મહારાં સમગ્ર દુઃખ, દૂર થઈ જાય. તે હારૂં શેષ જીવન, સફળ થઈ જાય. પણ પ્રાણેશ ? કયારેહારાં દીવ્ય દર્શન થાય ત્યારે ? મૃતિ (જળ) ( રૂ૪૨) સ્મૃતિ તમેએ હૃદય પટલ પર, કેટલા ચિત્ર કર્યા અંકિત, સન્મુખ મૂતિ એક નથી પણ, મનમાં છે શતશઃ પ્રતિબિંબ. મૃતની સંજીવની સુધા છે, ભાવ મેતિની છે છીપ; સઘન અતીત ગહન વનની છે, પથક દર્શક આશામય દીપ. બાલ્યકાળની મધુર યાદ થઈ, નિજ સ્વરૂપ દેખાડે છે; હૃદય સરોવર ભાવ તરગે, અશાંત કરીને કરીને જાઓ છે. ગત જીવનની શુદ્ધ શિલા લિપિ, જ્ઞાન ભુવનની છે આધાર; દેશકાળની બાધાઓને, કરી આપે છે પળમાં પાર, મલયા નિલની સાથે મનુજની, મને વ્યથા હરવા આવી, અતિ એકાંત વિજનમાં જનનું, મિત્રી રંજન કરવા આવી. For Private And Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૯ ) મૃતની અમર સત્ય સાક્ષી છે, દલિત જાતિની છે। આશા; ટુટયા હૃદચાની અધનમય, ચિરવાંચ્છિત છે। અભિલાષા. ચત્તિ રસસિદ્ધ કાઈ કવિના, હૃદયા પર થાય આશીન; નશ્વર જગને અમર કરીને, કરી દે છે એ રસમાં લીન. અગમ અતીત ક્રૂની તુ` છે, દ્વારપાલિકા હૈ દેવી; ગત ગૈારવ રસ વૈભવ ત્હારાં, વિસ્તૃત પુરૂષોએ સેવા. ઇતિહાસાની વિજય 'વની છે, અંધનની આધારા શિલા; થઇને ઉષા હૃદચ કલિયાને, આવે છે ઉચ્છ્વાસ કળા. તુ અતીત આગત સમયેાની, મનેારિણી સંધ્યા છે; તમ હૃદયની સુધા શાંત્વના, સકળ લેાકની વહેંઘા છે. ત્યારે। શુભ સંપર્ક જાતિમાં, કરી દે છે જીવન સચાર; જે નહિ દૃષ્ટિગોચર થાશે, એની છે. સુંદર ઉપહાર. કાઈ વિચાગી દગ્ધ હૃદયનાં, સુખની છે અક્ષય ભંડાર; અશ્રુહાર પહેરે પ્રેમી જન, કરી ત્હારા આગત સત્કાર. કાલિન્દીના કલરવમાં હું, શ્રવણુ કરૂં છું હારૂં ગાન; કરીલ કુંજોની મધ્યે અથવા, છે કદમમાં ત્હારૂં સ્થાન. વર્ષોની થઇ મધુર સાહેલી, કેમ વિહીને દે છે તાપ; શીતળ શશી પણ હારી સાથે, વિરહીને આપે છે શ્રાપ. દુઃખી હૃદયની મધુર વેદના, છે તરંગ માનસ સરની; તુ વિદેશમાં છે સ્વદેશ છબી, પીડિત નિર્વાસિત નરની. તુ અતીતની અક્ષયનિધિ છે, ભવ્ય ભાવનાની આધાર; કૃપા વડે મુજ દુઃખ ગાથાને, રક્ષિત કરે કાઈ પ્રકાર. For Private And Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૦ ) ઝૂલા પર પી. () ગજલ સોહિની. જૂદાઈના પાપે કરી, ભવરાનમાં રઝળી પડય; જુદાઈના પાપે કરી, રાશીમાંહી આથડો. ૧ જૂદાઈના પાપે કરી, ભવજળ વિષે ડુબી ગયે; જૂદાઈના પાપે કરી, પર્વત ઉપરથી આખડ. ૨ જૂદાઈના પાપે કરી, પ્રભુજી નજર આવ્યા નહીં, જુદાઈના પાપે કરી, ગુરૂજી નજર આવ્યા નહીં. ૩ જૂદાઈના પાપે કરી, દિલમાં નહીં આવી દયા; જુદાઈના પાપે કરી, સદ્દગુણ બધા અળગા થયા. ૪ જુદાઈના પાપે કરી, માધૂર્યમાં ખામી પધ; જૂદાઈના પાપે કરી, સન્દર્યમાં ખામી પડી. ૫ જુદાઈના પાપે કરી, રેખા વિપદ કેરી નધિ, જૂદાઈના પાપે કરી, રાઈ રહી મુજ આંખ. ૬ જૂદાઈના પાપે કરી, આપદ ખમે છે આતમા; જૂદાઈના પાપે કરી, મળતા નથી પરમાતમા; ૭ જૂદાઈના પાપે કરી, પત્ની અપત્ની થઈ રહે; જૂદાઈના પાપે કરી, સ્વામી અસ્વામી થઈ રહે. ૮ જૂદાઈ કર્મ ના હરે, જૂદાઈ ધર્મ ના હજે; જૂદાઈ હું માં ના હજો, જૂદાઈ તું માં ના હજો. ૯ જૂદાઈમાં અવતાર છે, જૂદાઈ પ્રિય મુજને નથી; જુદાઈમાં અજિતાધિના, પડઘા શ્રવણ થાતા નથી.૧૦ For Private And Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૧ ) પવહે. ( રૂes) ગજલ સહિની. ભાગીરથી પાવન ઘણી છે, તેય પણ પાણી વડે ગોદાવરી પાવન ઘણી છે, તેય પણ પાણી વડે. ૧ નદી નર્મદા પાવન ઘણી છે, તેય પણ પાણી વડે; યમુના નદી પાવન ઘણી છે, તેય પણ પાણુ વડે. ૨ ગીજને ઉન્નત બને છે, તેય પણ પાણે વડે; ગીજને પાછળ પડે છે, તેય પણ પાણી વડે. ૩ સંસાર કેરી ઉન્નતિ છે, તેય પણ પાણી વડે સંસાર કેરી અવનતી છે, તેય પણ પાણી વડે માનવતણું રક્ષણ બને છે, તેય પણ પાણીવડે; માનવતણું લક્ષણ ઘટે છે, તેય પણ પાણી વડે. ૫ ઘેડ તણી કિંમત વધે છે, તેય પણ પાણી વડે હાથી તણી કિંમત વધે છે, તેય પણ પાણી વડે. ૬ બળદે તણી કિંમત વધે છે, તેય પણ પાણી વડે હથિયારની કિંમત વધે છે, તેય પણ પાણી વડે. ૭ મોતી તણી કિંમત વધે છે, તેય પણ પાણી વડે; રત્ન તણી કિંમત વધે છે, તેય પણ પાણુ વડે. ૮ દ્ધા તણી કીતિ વધે છે, તેય પણ પાણી વડે લેખક તણી કીર્તિ વધે છે, તેય પણું પાણી વડે. ૯ વસ્ત્રો તણું શુદ્ધિ બને, તે પણ અજિત પાણીવડે; સંસારની વૃદ્ધિ બને, તે પણ અજિત પાણી વડે. ૧૦ અરે નર જ્ઞાની તું પાનીકે જતન કર; પાણીકા ગયે તે દગાની કહા કામકી. For Private And Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૨૨ ) અંતમાં તો વાવ છે. ( ૫ ) (384) ગજલ સેાહિની. ૧ મદને ભરેલી વાણા છે, પણ અંતમાં તેા ખાખ છે; મદને ભરેલાં નેત્ર છે, પણ અંતમાં તા ખાખ છે. મદને ભરેલી ચાલ છે, પણ અંતમાં તેા ખાખ છે; મદ્યને ભરેલી માનુની, પણ અંતમાં તે ખામ છે. મદને ભરેલ કટાક્ષ છે, પણ અંતમાં તેા ખાખ છે; મદને ભરેલાં વસ્ત્ર છે, પણ અંતમાં તેા ખાખ છે. મદને ભરેલ પ્રભાવ છે, પણ અંતમાં તે ખાખ છે; મને ભરેલ હુલ્લાસ છે, પણુ અંતમાં તે ખાખ છે. મદને ભરેલું હાસ્ય છે, પણ અંતમાં તે ખાખ છે; મદને ભરેલા વાસ છે, પણ અતમાં તા ખાખ છે. મદને ભરેલી છે ચુવા, પણ અંતમાં તે ખાખ છે; મદને ભરેલાં પુસ્તક, પણ અંતમાં તે ખાખ છે. મને રમે મદને ભમે, પણ અતમાં તે ખાખ છે; મદના ઓષધને જમે, પણ અંતમાં તે ખાખ છે. ૬ . Acharya Shri Kailassagarsuri Gyanmandir મદને ભરેલા રંગ છે, પણ અંતમાં તેા ખાખ છે; મદને ભરેલા સંગ છે, પણ અંતમાં તે ખાખ છે. For Private And Personal Use Only ७ મદને ભમે છે સન્મતિ, મને અને છે દુર્ગતિ; મદને વિનાશ થતી સ્મૃતિ, મદને ટળી જાતી કૃતિ. માટે મદનને નિયમમાં, રાખા સદા હૈ આંધવા; અજિતાબ્ધિ અતે ખાખ છે, સંસાર નશ્વર જાણવા. ૧૦ Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩ર૩). પ્રમુનો શાશ. (૩૬) ગજલ સહિતી. આશક થયેલો આદમી, કદી કેઈથી ડરતે નથી; આશક થયેલ આદમી, મરવાથી ડરતે નથી. ૧ આશક થયેલ આદમી, નવ કોઈની પરવા કરે, આશક થયેલો આદમી, ભજન નિરાંતે નવ કરે. ૨ આશક થયેલા મને, નિજ દેહની પરવા નથી; આશક થયેલા મસ્તને, નિજ ગેહની પરવા નથી. ૩ આશક થયેલા મસ્તને, નિજ પ્રાણની પરવા નથી; આશક થયેલા મસ્તને, ધન માલની પરવા નથી. ૪ આશક થયેલા મસ્તને, પૃથ્વી ઉપર સૂવું ગમે; આશક થયેલા મસ્તને, સૂવું ઘdભર ના ગમે. ૫ આશક થયેલા મસ્તને, વાર્તા જગતની ના ગમે; આશક થયેલા મસ્તને, ના વાંચવાં છાપાં ગમે. ૬ આશક થયેલા મસ્તને, ઘોડા અને ગદ્ધા સમા; આશક થયેલા મસ્તને, પંડિત બને મૂંગા સમા. ૭ આશક થયેલા મસ્તને, ચતુરાઈ જગની ના ગમે; આશક થયેલા મસ્તને, દુઃખ વિશ્વકરાં ના ગમે. ૮ આશક થયેલા મસ્તને, બસ એક તૂ દિલમાં વસે; આશક થયેલા મસ્તને, ઘી દૂર પ્રિયતમ ના ખસે. ૯ સે સો નિશાની ઘેન છે, આલમ વિષે અલમસ્ત છે; મિથ્યા શરમ આ વિશ્વની,એને અજિત પરિત્યક્ત છે. ૧૦ For Private And Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૪) પંથી મના માથા વો. (૨૪૭) ગજલ સોહિની. પીવા સરેવર શુદ્ધ છે, પંખી મજા માણ્યા કરે; - અથવા સરિતા શુદ્ધ છે, પંખી મજા માણ્યા કરે. ૧ ખાવા મજાનું ધાન્ય છે, પંખી મજા માણ્યા કરે; અથવા ફળે અતિ મિષ્ટ છે, પંખી મજા માણ્યા કરે. ૨ ખેતી તણું ચિંતા નથી, પંખી મજા માણ્યા કરે; રળવા તણી ચિંતા નથી, પંખી મજા માણ્યા કરે. ૩ ઓલ્યા તણી ચિંતા નથી, પંખી મજા માણ્યા કરે, રહેવા તણું ચિંતા નથી, પંખી મજા માણ્યા કરે. ૪ ક્ષેત્રે તમારા કાજ છે, પંખી મજા માણ્યા કરે; તરૂએ તમારા કાજ છે, પંખી મજા માણ્યા કરે. ૫ પાંખે તમારા કાજ છે, પંખી મજા માણ્યા કરે; બાગે તમારા કાજ છે, પંખી મજા માણ્યા કરે. ૬ સઘળાં વન તમ કાજ છે, પંખી મજા માણ્યા કરે; સરિતા તમારા કાજ છે, પંખી મજા માણ્યા કરે. ૭ ને વહિલઓ તમ કાજ છે, પંખી મજા માણ્યા કરે; મુજે તમારા કાજ છે, પંખી મજા માણ્યા કરે. ૮ ઉડ્યા કરો આનંદથી, પંખી મજા માણ્યા કરે; કલરવ કરે આનંદથી, પંખી મજા માણ્યા કરે. ૯ સ્વાતંત્ર પણ તમ કાજ છે, પંખી મજા માણ્યા કરે; સઘળા રસે તમ કાજ છે, અજિતા િસુખ માણ્યાક.૧૦ For Private And Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) હોરી ત: ટ્રિન માવાયા. (૩૮) ગજલ સોહિની. આ પિયાજી આંગણે, હેરી તણા દિન આવીયા; રમીયે ખુશીથી આપણે, હેરી તણું દિન આવીયા. ૧ આનંદ અબિર ઉડાવીએ, હારી તણું દિન આવીયા; વિદ્યા ગુલાલ ઉડાવીએ, હારી તણા દિન આવીયા. ૨ ગાતા જ ગાંડા બની, હેરી તણ દિન આવીયા, સાહેલી હરખે ભરી, હારી તણું દિન આવીયા. ૩ ટાળે વિરહની વેદના, હેરી તણા દિન આવીયા; સઘળું સુનું પિયુજી વિના, હેરી તણ દિન આવીયા. ૪ પિચકારી લાવું પ્રેમની, હરી તણું દિન આવીયા; સેક્યો ઉડાવું રંગની, હરી તણ દિન આવીયા. ૫ ખેલું અતીવ ઉમંગથી, હેરી તણા દિન આવીયા રસ બસ બનું પિયુ સંગથી, હારી તણા દિન આવીયા. હું નિર્મળ બને રવિરાજ છે, હેરી તણું દિન આવીયા, નિર્મળ બને શશીરાજ છે, હેરી તણા દિન આવીયા. ૭ નિર્મળ બન્યું આકાશ છે, હેરી તણ દિન આવીયા; નિર્મળ બને ઉલ્લાસ છે, હેરી તણ દિન આવીયા. ૮ વિસરું જગત આખું અહા, હેરી તણા દિન આવીયા; વિસરું અતિ મુજ દેહની, હરી તણા દિન આવીયા. ૯ મરણ કરૂં અજિતાબ્ધિનું, હેરી તણા દિન આવીયા, હારું જીવન પ્રભુ આપનું, હારી તણ દિન આવીયા. ૧૦ For Private And Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) તમારું gવ ૩પહાથ. (૨૪) ગઇ. તમારા પડદાને રીવાજ, હને પ્રસન્ન નથી. તમારે નાખેલે (માયારૂપ) પડદો, તહે જ ઉઠાવી લે. હું મુંઝાઉં છું, સૃષ્ટિનાં સિન્દર્ય અને માધુર્યનું દર્શન થયું નહીં, આ તે જીવનની એક, નાદાન દશા છે. તમ્હારા ઘણા લોકો વળી, સ્વામિન્ ! સ્વામિન્ !! તે, પડદે હેંજ નાખે છે. આ એક તસ્વારી અને, મ્હારી મહટી તકરાર છે. ગમે તેમ છે. પણ મધુર મિલનનું એક આ વિદ્ધ છે. તહે હઠાવે હું હઠાવીશ તે, ત્યાં તહારૂં એક ઉપહાસ્ય છે. For Private And Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૨૭ ) મારી. (રૂ૫૦) ગદ્ય. કુમારી કન્યા ઘેર હતી, Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યારે-કાઇક મધુરા મેમાન ઘેર આવ્યા. જૂના સમય, જરૂર જેટલેા સંગ્રહ. તેમાં પણ; માતા-પિતા ઘેર નહીં. ખીજું બધુ હતું પણ; ચાખા ડાંગરમાં જ હતા. તે પવિત્ર કુમારી; ડાંગર ખાંડવા લાગી. હાથનાં કે—ત્રણ કંકણું, ખખડવા લાગ્યાં. તેમાંથી એક ઉતાર્યું, ખખડાટ ના મટયે; ખીજું ઉતાર્યું, ખખડાટ ના મટચે; એક જ અવશેષ થતાં– શબ્દ અધ થયા. एकाकी भने यतचित्तात्मा એ મધુર જીવનની લ્હાણું. For Private And Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૨૮ ) સ્વામિનીની જ સત્તા. (રૂપ?) ગદ્ય. યાવનવતી, ગંધવતી, માધુ સાથે રસવતી, સરખે સરખી; અગીઆરે સાહેલડિયા; ઘણા દિવસથી જેને, તલસતી હતી; તે આજે પેાતાની, પ્રિયતાવાળી, રસવાળી, સત્તાવાળી; સ્વામિનીને; વધાવા વસંતના સ્હવારમાં ચાલી. અખીલ હતુ, ગુલાલ હતા; મલયના મદ, શીતળ વાયુ હતેા; દરબારમાંથી આવા ? મળેા ? ? એવી મધુર આજ્ઞા થઈ. પુષ્પા હતાં, ચંદન હતું; પેાતાના હાથે ગુ ંથેલા હાર હતા. પડદો ખસ્યા, અદ્ભુત દર્શને; આંખ્યા અંજાઇ ગઇ. પૂજા અધૂરી રહી; પાછી ફરી, આય પણ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વામિનીની એક સત્તાજ ને! For Private And Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૯) માવ્યા . (રૂપર) ગજલ. વિણું ધર્યાને હાથમાં, બહુ દિવસ આજ થયા હતા; જ્યારે સૂનું સંગીત પડ્યું, ગાયક બની આવ્યા હમે. ૧ સુજ રસ ભરેલાં કાવ્યને, પરિત્યાગ બહુ દિનથી થયે; એ કાવ્યરસ ફેલાવવા, કવિરાજ થઈ આવ્યા હૂમે. ૨ રાત્રી અમાસ તણું હતી, અંધાર વ્યાપ્ત થયું હતું, એ અંધકાર વિભેદવા, રવિ તિ થઈ આવ્યા હેમે. ૩ ચાચક સ્વરૂપ જ્યારે હવે, ને દ્રવ્ય પણ પાસે નહીં; દારિદ્ર છાઈ રહ્યું હતું, ત્યાં ભેજ થઈ આવ્યા ત્વમે. ૪ મુજ લગ્ન કેરે માંડવે, પિયુ ને પ્રિયા જુદા હતાં ત્યાં દ્રત પડદા ટાળવા, પ્રભુ ! ગોર થઈ આવ્યા હેમે. ૫ शाने दिसो हसता हमे. (३५३) ગજલ. સંકેતની પળ વહી ગઈ, વળી વયદે ચાલ્યા ગયે; હારૂં હૃદય મૂંઝાય છે, શાને દિસો હસતા હમે. ૧ ૧ શુદ્ધ ક્રિયા અને શુદ્ધ જ્ઞાનસંપન્ન આત્માએ જ જગતના આત્માઓને સ્વસ્વરૂપની ઝાંખી કરાવી આત્માનંદ આપે છે. શ્રોતા અને વક્તા આત્મા જ છે. ૨ રસ આત્માને જ માનવામાં આવ્યો છે. માનવ અવતારે પ્રભુ મળે એ સંકેત છે. અને મનુષ્ય દેહ એ રસને પ્રાપ્ત કરવાનું સ્થાન છે. For Private And Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩) જોબન ભરેલી જામની, જોબન ભરેલી કામિની, મેં સમય મિથ્યા કરી, શાને દિસો હસતા હૂમે. ૨ રસ ભાવના મુજ હૃદયમાં, છલકી રહી છળી રહી પળ એક યુગ સરખી કરી, શાને દિસે હસતા હમે. ૩. આકાશ કેરી ચાંદની, મધુરૂં હમારું હાસ્ય છે; મુજને રડાવી પ્રિય! અને, શાને દિસે હસતા હમે. ૪ આકાશ મંદિર આપનું, ત્યાં ચંદ્રિકા પણું હાસ્ય છે, મ્હારૂં રૂદન સુણતા નથી, શાને અજિત હસતા ત્વમે. ૫ પરવા નથી ઘા આપને. (૨૪) ગજલ. રાત્રીય ચાલી જાય છે, દિવસોય ચાલ્યા જાય છે; જોબન મધુર વહી જાય છે, પરવા નથી પણ આપને. ૧ રસવાહિની વહી જાય છે, જળવાહિની વહી જાય છે; એકાંત પણ વહી જાય છે, પરવા નથી પણ આપને. ૨ - સંકેત પણ વહી જાય છે, અવતાર પણ વહી જાય છે; મધુરા પવન વહી જાય છે, પરવા નથી પણ આપને. ૩ ૧ આલ્હાદમય સમય અને સંકેત છતાં, નાયિક નાયકા પ્રતિ આવે નહીં ત્યારે અનન્ય ભાવવાળી નાયિકાને ઉપાલંભ હોય છે. જીવન વહન થાય છતાં છવધન-પ્રાણેશ્વર-આત્મ પ્રભુ, આવે નહીં ત્યારે (સ્ત્રીરૂપે ) આત્માને તેમના પ્રતિ ઉપાલંભ. For Private And Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૧ ) મૃદુ ચંદ્રિકા વહી જાય છે, વળી તારલા વહી જાય છે, રસ હૃદયને વહી જાય છે, પરવા નથી પણ આપને ૪ સંબંધ પણ વહી જાય છે, સદ્દગંધ પણ વહી જાય છે; માધુર્ય આ વહી જાય છે, પરવા અજિત ન આપને. ૫ Iક તું? (રૂ ) ગજલ. આ પુષ્પ સુઘેલું નથી, ને કેઈ અડકેલું નથી; સાંદર્યનું સૌદર્ય છે, એ બેલનારૂં કેણ છે ? ૧ માધુર્યનું માધુર્ય છે, ને ચંદ્રને ઘનસાર છે; અમૃત તણું મૃદુ પ્યાલી છે, એ બોલનારૂં કેણુ છે ? ૨ ફીકી પડે છે તારકા, ફીકી પડે છે ચંદ્રિકા, રસરૂપ આત્મા થાય છે, એ બેલનારૂં કેણ છે ? ૩ બ્રહ્મા તણું ચાતુર્ય છે, ને કલ્પવલ્લી વન તણી, પાવન પરમ આશ્રમ વિષે, એ બેલનારૂં કોણ છે ? ૪ મહારા અજિત જીવન તણું, સર્વસ્વ થાવા એગ્ય છે, નરદેવ ! બેલે સત્ય કે, એ બેલનારૂં કેણ છે ? " વીટી રહ્યો. (૩) ગજલ. ચંબેલી પણ ખીલી રહી, બટમેગરા ખીલી રહ્યા; આવી સવારી વસંતની, મુજ આતમા ખીલી રહ્યો. ૧ ૧ શકુંતલાના સંબંધને દુષ્યત રાજા ઇન્કાર કરે છે ત્યારે શકુંતલા કહે છે. સરખા-અનાપ્રાતિંજુપમ્. For Private And Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ૨ ) ગુલાબ પણ ખીલી રહ્યા, ચપાય પણ ખીલી રહ્યા; મૃદુ મેગરા ખીલી રહ્યા, મુજ આતમા ખીલી રહ્યો. ૨ પલાશ પણ ખીલી રહ્યા, લોકે ય પણ ખીલી રહ્યા; બાગે બધા ખીલી રહ્યા, મુજ આતમાં ખીલી રહ્યો. ૩ વીણાય પણ ખીલી રહી, હીંડોલ પણ ખીલી રહ્યા; વાદ્યો સકળ ખીલી રહ્યાં, મુજ આતમાં ખીલી રહ્યો. ૪ વૈરાગ્ય રૂપ વસંત છે, બાહેર બધેય વસંત છે; નભ ચંદ્રમા ખીલી રહ્યો, મુજ આતમા ખીલી રહ્યો. ૫ વસંત (સહજ ચઢાર.)(રૂક૭) ગજલ. આકાશ પણ નિર્મળ થયું, શશીરાજ પણ નિર્મળ થયે; ગુરૂદેવની કરૂણા થઈ, મુજ હૃદય પણ નિર્મળ થયું. ૧ રવિ તેજ પણ નિર્મળ થયું, મુજ આંગણું નિર્મળ થયું; વન વેલિઓ નિર્મળ થઈ, મુજ હૃદય પણ નિર્મળ થયું. ૨ નભ ચંદ્રિકા નિર્મળ થઈ, સહુ તારકા નિર્મળ થઈ જળવાહિની નિર્મળ થઈ, મુજ હૃદય પણ નિર્મળ થયું. ૩ સઘળી દિશા નિર્મળ થઈ ને ભૂમિ પણ નિર્મળ થઈ વાયુ બધા નિર્મળ થયા, મુજ હૃદય પણ નિર્મળ થયું. ૪ ગિરિરાજ સહ નિર્મળ થયા, જળ ઝરણું પણ નિર્મળ થયાં; | સૂરિ અજિત ગુરૂ કરૂણા થઈ, ને હૃદય પણ નિર્મળ થયું. - For Private And Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૩ ) પ્રમુ પાસમાં. (૩૫૮ ) ગજલ. ચાલેા પ્રિતમની પાસમાં, સઘળા રસનું સ્થાન છે; ચાલે પ્રિતમની પાસમાં, સઘળા રસનું દાન છે. ૧ ચાલેા પ્રિતમની પાસમાં, સઘળા રસાનું સ્નાન છે; ચાલે પ્રિતમની પાસમાં, એ પ્રાણના પણ પ્રાણ છે. ૨ ચાલેા પ્રિતમની પાસમાં, શશી સૂર્ય પણ સેવા કરે; ચાલે પ્રિતમની પાસમાં, દેવે અધા હલકા પડે. ૩ ચાલેા પ્રિતમની પાસમાં, ઉત્તમ મતિ ઉત્તમ ગતિ; ચાલે પ્રિતમની પાસમાં, ખસ એક તું એવી સ્થિતિ. ૪ ચાલે! પ્રિતમની પાસમાં, ટાળે વિરહની ચાલા પ્રિતમની પાસમાં, પૂરે મનાગત ચાલેા પ્રિતમની પાસમાં, સાચા જ એ દરમાર છે; ચાલે અજિત પ્રભુ પાસમાં, આનંદમય ઘરબાર છે. ૬ પાસે છે. ( રૂ૫૨ ) વેદના; વાંચ્છના, પ ગજલ. સલૂણા સ્નેહી પાસે તેા, બધા સંસાર પાસે છે; સલુણા જો નથી પાસે, કહા કયાં વિશ્વ પાસે છે ? ટેક. For Private And Personal Use Only ઉદાસી વિશ્વની "નાસે, જગતના તાપ સૌ ત્રાસે; ભલેા સંસાર સા ભાસે, હૃદય રહેતું હુલ્લાસે છે. સલૂણા૦ ૧ Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૪ ) નયન સાથે નયન રમતાં, હૃદય સાથે હૃદય રમતાં; વચન સાથે વચન રમતાં, પરમ રસ જ્યાં પ્રકાશે છે. સલૂણા૦ ૨ મધુરતા જાગ્રતે આવે, સફળતા સ્વામાં આવે; અમર રસ નિર્દેમાં આવે, વિમળ રસતા વિકાસે છે. સલુણા૦૩ વિના ચંદ્રે શીતળતા છે, વિના સૂયે વિમળતા છે; મહા રસની મહત્તા છે, ભલેરી સૃષ્ટિ ભાસે છે. સલૂણા॰ મ્હી ચેના પડે લડવુ, કદી ચે ના પડે રડવું; સદા ઉંચે પથે સ્ટુડવું, અજત પ્રભુના વિલાસે છે. સલૂણા॰ ૫ મ્હારું ન રામતું નથી. ( ૩૨૦ ) ગજલ. લંકા તણા ઉદ્યાનમાં, સતી જાનકી રાતી હતી; પ્રાચીન રૂદન હવડાં સુણી, મ્હારૂ રૂદન શમતુ નથી. ૧ કારૂણ્યવાળા રામ પણુ, વિરહે પ્રબળ રાયા કરે; એવાં રૂદન હવડાં સુણી, મ્હારૂં રૂદન શમતું નથી. ૨ એ રામ કેરા રૂદનથી, લક્ષ્મણ કરણ રાયા કરે; એવાં રૂદન હવડાં સુણી, મ્હારૂં રૂદન શમતુ નથી. ૩ એ ભાઈ કેરા રૂદનથી, વન દેવીએ ાયા કરે; એવાં રૂદન હવડાં સુણી, મ્હારૂં રૂદન શમતુ નથી, ૪ એ સર્વાં કેરાં રૂદનથી, વન વેલિયા યા કરે; એવાં રૂદન હવડાં સુણી, મ્હારૂં રૂદન શમતુ નથી. ૫ ( કરૂણાભર્યાં હૃદયના ઉદ્દગાર છે. ) For Private And Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૫) ઢાડ્યા . (૩૨) ગજલ. કેમળ હેમે કહેવાઓ છે, કોમળ હૃદય પ્રતિ જાઓ છે; હારા જ માટે કઠિનતા, ક્યાંથી કહે લાવ્યા હેમે ? ૧ રસસિંધુ આપ કહાવે છે, રસવંત હૃદયે જાઓ છે, મુજ કારણે બિન રસિકતા, કયાંથી કહે લાવ્યા હમે ? ૨ સાગર હમે છે સ્નેહના, સ્નેહી હૃદયમાં જાઓ છે; મુજ કારણે નિસ્નેહતા, કયાંથી કહા લાવ્યા હેમે ? ૩ છે પ્રેમની જેતિ હેમે, પ્રેમી હૃદયમાં જાઓ છે; પણ પ્રેમસુની ભાવના, ક્યાંથી અજિત! લાવ્યા હમે? ૪ આવ્યા . (૨૨) ગજલ. બળીને રહેલી છું હુને, અહીં બાળવા આવ્યા હમે, તપીને રહેલી છું હુને, અહીં તાવવા આવ્યા હમે. ૧ રસવંતી રાતડલી ગઈ, હું એકલી અહિંયાં ગુરૂં; વિરહ વ્યથા પામેલીને, તલસાવવા આવ્યા હમે. ૨ જીવન કર્યું હું આપનું હારા કહ્યા હે આપને, સંસારમાં હાંસી બની, મુજ આંગણે આવ્યા હમે. ૩ ૧ શુદ્ધ બુદ્ધ ભગવાન સર્વ રસ અને આનંદના સાગર રૂપ છે, છતાં આત્માને અમર રસ અને આનંદ પ્રાપ્ત થતી નથી, એ ઉપર એક કરૂણાપૂર્ણ ઉપાલંભ છે. ૨ સંસારના તાપે તપિત આત્મા (સ્ત્રી ભાવે) પરમાત્માને ઉપાલંભ આપે છે. For Private And Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૬) દિલડું ખચિત ખટકી પડયું, બન મધુર અટકી પડયું; વિરહી વ્યથાનાં બિંદુઓ, વરસાવવા આવ્યા હેમે. ૪ કેમળ તમારી કાયમાં, પડઘા પડ્યા બીજી તણા; શાશ્વે અખંડિત અજિત છે, ખંડિત બની આવ્યા હમે. ૫ ગોવન દેતાં. (રૂદરૂ) ગજલ. જોબન તણું ઘેલાં અમે, માળા હમારી નવ ફરી; જોબન તણું ઘેલાં અમે, સૂરતા હમેમાં નવ ધરી.. ૧ જોબન તણાં ઘેલાં અમે, જ૫ જેગ સાધન નવ થયાં; જોબન તણું ઘેલાં અમે, જોબન મદે છાકી ગયાં. ૨ જોબન તણાં ઘેલાં અમે, વિષયે ઘણું બહાલા કર્યા, જોબન તણું ઘેલાં અમે, હમને નહીં વ્હાલા કર્યા. ૩ જોબન તણું ઘેલાં અમે, મનમાંહિ નવ શાંતિ મળી; જોબન તણાં ઘેલાં અમે, ભ્રમણા હૃદયની નવ ટળી. ૪ જોબન તણે એ વાંક છે, અપરાધ હારે છે નહીં; સૂરિ અજિતના એ નાથને, જોબન મદે સમર્યા નહીં. ૬ gવે વિનતિ. (૨૪) રાગ-બિલાવલ. પ્રાણનાથ પરમેશ્વર તમને, હું વિનંતિ કઈ રીતે કરે; અઘ અનેક અવલોકી “આપના, અનઘ નામ અનુમાનિ ડરૂં. For Private And Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૭) પરદુઃખ દુઃખી સુખ પરસુખથી, સંત શીલ નહિ હૃદય ધરું; દેખી અન્યની વિપત્તિ પરમસુખ, સુનિ સંપત્તિ વ અગ્નિ બળું. ભકિત વિરાગ જ્ઞાન સાધન તજી, બહુવિધ આ જગમાંહિ કરું; શિવ સર્વસ્વ સુખ ધામ નામ તવ, વેચી નરકપ્રદ ઉદર ભરૂં. જાણું છું નિજ પાપ જલધિ સમ, જલ સીકર સમ ગણી વિચરું; ૨જ સમ પર અવગુણ સુમેરૂ કરિ, ગુણગિરિ સમ રજથી હરૂ. નાના વેશ બનાવી દિવસ નિશિ, પર વિત્ત હરવા જુક્તિ કરું; એક પળ નહિ અબોલ ચિત્ત આ, હિત દાયી પદ સરોજ સમરું; જે આચરણ મુજ સામું જશે, કટિ કલ્પસુધી ભટકી મરું; અજર અજિત પ્રભુ કૃપાનજરથી, ગીપદ સમ ભવસિબ્ધ તરૂં. दरकार तुजने छे नही. (३६५) ગજલ. પ્રીતિ તણી રીતિ તણી, દરકાર તુજને છે નહી, મ્હારા મધુર જીવન તણી, દરકાર તુજને છે નહી. ૧ હારા મૃદુલ રસ ભાવની, દરકાર તુજને છે નહી, જયશાળી મુજ જોબન તણી, દરકાર તુજને છે નહી. ૨ સુખદાઈ મુજ સદર્યની, દરકાર તુજને છે નહી; માંધા મહા માધુર્યની, દરકાર તુજને છે નહી. ૩ સે સે વખત સમર્યા કરું, દરકાર તુજને છે નહી; પ્રભુ ? એક તું ઉચર્યા કરૂં, દરકાર તુજને છે નહી. ૪, રવિ જોઈને પંકજ ખીલે, જડ વર્ગ પ્રીત નિભાવતે; અજિતાબ્ધિ તું ચેતન છતાં, દરકાર તુજને છે નહી. ૫ ૨૨ For Private And Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૮) सवारे शुं पधार्या छो ? (३६६) ગજલ. રમીને રાતી બીજે, સવારે શું પધાર્યા છે?, બનાવી વાત બીજે, સવારે શું પધાર્યા છે ?-ટેક વિરહથી આપના હાલમ?, અરે? હું તો બળેલી છું; બળેલી બાળવા માટે, સવારે શું પધાર્યા છે ?. રમી. ૧ વિરહથી આપના હાલમ, અરે? હું તો તપેલી છું; તપેલી તાવવા માટે, સવારે શું પધાર્યા છે?. રમી. ૨ હૃદયના સ્વામીજી થઈને, હૃદયથી દૂર ચાલે છે; કહો છે શું? કરે છે શું?, સવારે શું પધાર્યા છો?. રમી. ૩ હવે જ્યાં રાત રમિયા, પધારો તે પ્રિયાને ત્યાં ગજબ ઘાયલ કરી દિલને, સવારે શું પધાયા છો?. રમી. ૪ કરી મેં જીંદગી આખી, સદા માટે ચરણ અર્પણ કરા એ પરિત્યાગી, સવારે શું પધાર્યા છે ?. રમી. ૫ રસીલા ? આ હૃદય માટે, નથી દરકાર કંઈ હમને, અજિતના નાથજી રસિયા, સવારે શું પધાર્યા છે. રમી. ૬ રર્સી ગાય રાત. (૨૭) ગજલ. રસીલી જાય રાતલી, પ્રભુજી? ઘેર આવોને, તહારી જોઉં વાટડલી, પ્રભુજી? ઘેર આવોને. ટેક. ૧ કુમતિના સાથે આત્મા રમણ કરીને સુમતિના ઘેર આવે છે ત્યારે સુમતિને આ ઉપાલંભ છે. For Private And Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૯) કરૂં છું આપનું કીર્તન, કરૂં છું આપનું સમરણ; તમારા કાજ છે તન મન, અમારા ઘેર અને. રસીલી–૧ કરૂં જપ જોગ આરાધન, કરૂં એકાંતમાં આસન; સલૂણા સ્નેહના સાધન?, અમારા ઘેર આવેને. રસીલી–૨ કર્યા હૈ ભાવનાં ભજન, વિરહથી લાલ છે ચન; અમારા પ્રાણ છે અર્પણ, પ્રભુજી? ઘેર આને. રસીલી-૩ સ્વીકારો પ્રેમનાં પુષ્પ, સ્વીકારો ધ્યાનના ધૂપ; સ્વીકારે આરતી ઉરની, અમારા ઘેર આવેને. રસીલી-૪ કરે આનંદનું આસન, સ્વીકારો ચિત્તનું ચંદન; અખિલ આનંદના નંદન, અમારા ઘેર આવોને. રસીલી-પ પ્રિતમજી આપના સ્વપ્નાં, ઘડીયે દૂર નથી ખસતાં; મનહર દશ દેવાને, અમારા ઘેર આવોને. રસીલી-૬ અજિત આનંદ દાતા છે, હૃદય રસના સુજ્ઞાતા છે; શિરોમણિ નાથ? ત્રાતા છે, અમારા ઘેર આવોને. રસીલી–૭ ચાતો સર્વ !. (૩૮) વૃત્ત કરે આજ એકાદશી–એ રાગ. ચાલ સખી આજે ચાલ સખી, હાલે વધાવાને ચાલે સમીઃ-ટેક છેલછબીલા સ્વામી છોગાળા, મૂર્તિ મધુર મ્હારા હૈડે લખી. હા. ૧ સુંદર સૂરત માધુરી મૂરતિ, નટવર હાલે છે નેનાં થકી. હા. ૨ સાહેલી હેલી છે જોબન કેરી, પ્રેમી પાતળિયાના મદમાં છકી. હા. ૩ આનંદ રૂપી અબીલ ઉડાવું, નિર્મળતા કેરાં પુષ્પ નક્કી. હા.૪ સ્નેહ સ્વરૂપ શ્રીફળ લઈયે, સ્વરૂપનિહાળિયે તાકીત. હા. ૫ For Private And Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૦ ) સ્નેહી સલણાને ઓળખી લીધા, મુજનેય શ્રીપ્રભુએ ઓળખી, હા. ૬ અજિતસાગર કેરે અંતરજામી, પ્રેમ પતીજ પર્વ છે પકી. હા. ૭ भक्ति करो नर पाप जशे. (३६९) વૃત્તરે કરે આજ એકાદશી—એ રાગ. પાપ જશે અને પુણ્ય થશે, ભક્તિ કરે નર પાપ જશે.-ટેક અંત સમે અલબેલો હાલે, સ્વામી આનંદથકી આવશે-ભક્તિ ૧ પરલોક કેરી છે વાટ વસમી, ભક્તિ વિના કેણ ઉગારશે–ભક્તિ ૨ સદગુરૂ સંગે સાધુ પ્રસંગે, ભ્રાંતિ બધી મનની ભાગશે-ભક્તિ ૩ સેવાને સમરણ સંત સાધુનાં, બહુ બહુ આપદ બચાવશે-ભક્તિ ૪ સાચુંજ બે જૂઠને છોડે, સંસારની પાર ઉતારશે–ભક્તિ ૫ ભક્તિ સમુંનહી સાધન જગમાં આવશે ગુરૂજીના ચરણે વશે-ભક્તિ ૬ ભક્તિ સાચી એક શ્રીભગવતની, અજિતઆતમને એ ઉદ્ધારશે–ભક્તિ प्रेमभर्या प्रभु आवे (३७०) હવે મહને હરિનામથી નેહ લાગે. એ રાગ. મહાશ મંદિરિયે પ્રેમે ભર્યા પ્રભુ આવે, લાખેણે મેક્ષ લાભ લાવે રે; હો લાવેરહાર -ટેક. કંકુ ભરેલાં પગલાં, કમળના સરખાં હાલા; પ્રેમની લગની લગાવે; પૂર્વના પુણ્ય કરી, મુજને મળ્યો છે હાલા; અલખની જ્યોતિ જગાવે રે–જગાવે રે–રહારા૦ ૧ For Private And Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૧) ભ્રમરના રૂપમાં, ભ્રમરા લજા વ્હાલા; મુખ સમ શશી રવિ નાવે, સોનાના સૂરજ આજતે ઉગ્યા હાલા; કરૂણાના મેહ વરસાવે–વરસા વેર-હારા૦ ૨ મંદ મંદ હાસ્ય મ્હારૂં, મન હરી લીધું વહાલા; ભવ કેરા રોગથી બચાવે; આધિ ઉપાધિ, વ્યાધિને ટાળ્યા હાલા; જ્ઞાનની વેણું વજાવે રે –વજાવે રે-હારા. ૩ અજિતના સ્વામી, અંતરજામી વહાલા; પિતે હસીને હસાવે; દુબધા અંતરની, સર્વે શમાવી વહાલા; જન્મ મરણ દુઃખ ના રે—હે નાવે રે-મહારા૦ ૪ કાદુ . ( રૂ૭૨) ગરબી પરજની. જબરાં જાદુ કર્યા જાદુ કર્યા, મ્હારાં હૈડાં હાલમજીયે હર્યા રે—જબરાં, ટેક રૂદ્ધ આંખડલી અણીયાળી, જાણે અમૃત રસની પ્યાલી; હને રસ્તે જાતાં પાછી વાળી રે.– જબરાં. ૧ છબી તેજ ચંદ્ર તેજને લજાવે, વારે વારે મુખચંદ્રને હસાવે; - હારી તનડાની શુદ્ધિને તજાવે રે – જબરાં૦ ૨ રંગભીને રસિજ મળે વાટે, હુંતે ગઈતી જુમનાજીના ઘાટે. જાન થયે જગજીવન માટે રે.- જબરાં૦ ૩. For Private And Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૨ ) ખીનું લક્ષમાંહી કાંઈ નવ આવે, કોટિ કામદેવ રૂપથી લજાવે; મ્હને નટની પેઠે નચાવે રે.- જખરાં ૪ ઢોરી પ્રેમની બંધાણી નવ ટુટે, મ્હારી સુરતા ઘડી નવ છૂટે; ભલે અજિત જગત અધુ રૂઠે રે. જમરાં મ મ્હારા તલાટ વિષે તુછ્યો. (૭૨) ગજલ મ્હારા લલાટ વિષે લખ્યા, અળગા નથી થાતા હવે; મ્હારા હૃદય માંહી વહ્યા, ઘડિ દૂર નથી થાતા હવે. ૧ હું માર્ગોમાં જે જાઉં છુ, સામે દિસે ત્યાં આવતા; કઇ કઇ મધુરી વસ્તુઓ, મ્હારાજ માટે લાવતા. ૨ ખડકી વિષે અડકી ઉભા, ખારી વિષે બેઠે દિસે; વીણા તણા મૃદુ ગાનમાં, ભરી તાનને ગાતા ક્રિસે ૩ મુજ સેજમાં સૂતે ક્રિસે, મુજ દ્વારમાં ઉભા દિસે; મુજ નેત્રમાં હસતે દિસે, મુજ હૃદયમાં વસતા દિસે. ૪ કર્ણ વિષે નયના વિષે, વચના વિષે સ્વપ્ના વિષે; એકાંતમાં વસ્તિ વિષે, સૂરિ અજિતને હસતા દિસે. ૫ વોલાવતા પાછો નહીં. (૩૭૩) ગજલ. ૧આવી હુમારા મારણે, ખેલાવતા પણુ છે નહી; એલાવુ છુ હુમને છતાં, ખેાલાવતા પણુ છે નહી. ૧ ૧ મનુષ્યાવતાર રૂપ સાસરામાં ઇશ્વર છે પ્રિતમ ” મળે છે. એ ભગવાનનું સંકેત ભર્યું વાકય છે. હવે આત્મારૂપ નવવધૂ આ જન્મમાં આવી તહાં પ્રભુ પતિ ’' વિમુખ થયા એમ આ એક કલ્પના છે. For Private And Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૩) આપે લખેલે પત્રક, આ પત્ર સાથે આવજો ઉત્સાહભર આવી છતાં, બેલાવતા પણ છે નહી. ૨ સંધ્યા સમે ગાયે વળે, નિજ નેહના સ્વામી યથા; આવી હુલ્લાસે એ રીતે, બોલાવતા પણ છે નહી. ૩ મુજ જીવનનું સર્વસ્વ છે, મુજ પ્રાણુ કેરા પ્રાણ છે; દ્વારે ઉભી ઝુરી મરૂં, દરકાર કરતા છ નહી. ૪ નિર્મુખ હને કરશે નહી, હૈતીકરણ ધરશે નહી, એ અજિતરસના સિંધુજી, બેલાવતા કયમ છે નહી. ૫ પ્રભુ દત્તામાં પ્રાવનો. ( રૂ૭૪) ગજલ. નયને વિમળ નિરખી શકું, પ્રભુ એટલામાં આવજે, હેડે વિમળ હરખી શકું, પ્રભુ એટલામાં આવશે. ૧ કણે વિમળ ગુણ સાંભળું, પડી જાય કણે મંદ નહિ, વાકયામૃતે કંઈ સાંભળું, પ્રભુ એટલામાં આવશે. ૨ રતિ શરીરમાં હોય કંઈ, નેહે રૂચિર સેવા કરું, લ્હા મધૂરો લઈ શકું, પ્રભુ એટલામાં આવજે. ૩ ઉત્સાહ હારા હસ્તમાં, ઉત્સાહ હારા હૃદયમાં; ઉત્સાહ ભાળું આત્મમાં, પ્રભુ એટલામાં આવશે. . ૪ છે એટલામાં સુખ અજિત, રસરાજનું સામ્રાજ્ય છે; માણી શકું રસ જ્યાં સુધી, પ્રભુ એટલામાં આવજે. ૫ ૨ પ્રારબ્ધ. For Private And Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૮ ) વાલ્યા જાય છે. (૩૭૫) ઓધવજી સંદેશ–એ રાગ. પ્રભુ સમરણ વિણ દિવસ ચાલ્યા જાય છે, ચાલી જાય છે અજવાળી કાંઈ રાત જે; બાળપણું રમવામાં સર્વ ગુમાવીયું, વિશ્વ પિતાની ગમી નહીં શુભ વાત છે. પ્રભુ-૧ જોબનિયું આવ્યું ને ચિત્ત ચાળે ચઢયું, જીવતી સાથે રમી રહ્યો છે રાસ જો; એ અવસરિયે પ્રભુજીને સમય નહીં, ગમી ગયા છે કલેશ અને કંકાસ જે. પ્રભુ-૨ વૃદ્ધપણું આવ્યું ને તન ટાટું પડયું; મંદ પડ્યા છે વિષય તણા જ વિકાર જે, સઘળા રેગે આવી ઘેરે ઘાલી; ભજ્યા નહી પણ પ્રાણ તણું આધાર છે. પ્રભુ-૩ જપ તપ હૈ કીધાં નહીં પાપી પ્રાણીયા, સ્થિર થઈને નવ બેઠે એકે ઠામ જે; સાધન પણ કીધાં નહી આત્મ ઉદ્ધારવા; પરમેશ્વરનું નવ લીધું ઘી નામ જે. પ્રભુ-૪ ભજન વિના હું સઘળા દિવસ ગુમાવિયા, * વ્યર્થ કર્યો છે માનવને અવતાર જે; અજિતસાગર પ્રભુને ભજીયે ભાવથી, સમરણ પ્રભુનું સહુ સાધનને સાર છે. પ્રભુ-૫ For Private And Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૫ ) પ્રાસ્તાવિ. (૩૭) દાહા. એકજ પ્રભુના આશરેા, એકજ પ્રભુની આશ; એકજ પ્રભુની આશમાં, જખ મારે જમ ત્રાસ. ૧ અજીત ભક્તિ ભગવાનની, અમૃત વનની વેલ; પ્રેમ પુષ્પ પ્રગટે તન્ના, હાય મુક્તિની હેલ. ૨ મહાવીર તે જાણીયે, થાય ખચીત જે વીર; અંતરના શત્રુ હરે, ધર્મ ધારી તે ધીર. ૩ જીવ શિવ અને એક છે, નહી મીન કે મેખ; પડદા વચ્ચે મેહના, દીવ્ય નજરથી દેખ. ૪ સ્નેહ વગરના દીપ નહી, સ્નેહ વગર નહી મુક્તિ; સ્નેહ વગર આવે નહિ, ભજન ભાવ કે ભક્તિ, પ્ સત્કર્મો કરતા રહેા, ત્યાગી ફળની આશ; સંત તણી સ ંગત વડે, પ્રભુ દેખાશે પાસ. ૬ ચંચળ છે જોમન સદા, ચંચળ માનવ કાય; નિશ્ર્ચંચળ મન થાય તેા, અમર દેવ દરસાય. ૭ વધુ વાદળ વૃષ્ટિ અને, વણ પાવકની ચેત; વગર પ`તે આવતા, શાંતિ વારિના શ્રોત, ૮ અજિત મેલે અજીત છે, કરતાં મન પર જીત; જગની પ્રીતિ પરિહા, કરી પ્રભુ પર પ્રીત. ૯ For Private And Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૬ ) મનમોહન. (૩૭) ગરબી. મનમેહન! હમને મળવા માટે મન મ્હારૂં મૂંઝાય; મન મ્હારૂં મુંઝાય ચિત્તડું, હમને સહાય-મનમેહન-ટેક. મૃતિ ન્હમારી કામણગારી જગજીવન! હમને જોઈ જોઈને પાતક સઘળાં જાય. મ. ૧ અંદર આવે ના તલસા– એ ગુણના સાગર! જીહા હારી ગુણ હમારા ગાય. મ. ૨ અરજ કરું છું ધ્યાન ધરું છું – એ મેંઘેરા મહેમાન હમારા કાજે તન તલસાય. મ. ૩ પ્રાણથી પ્યારા નયનના તારા— મુજ આંખલડીને દર્શન કાજે ઉપજી છે ઈચ્છાય. મ. ૪ નિર્મળ મોતી જળહળ જ્યોતિ એ અખિલ ભુવનના નાથ ! તમને ઉપમા કેમ અપાય. મ. ૫ સુખના છે સ્વામી અંતરજામી એ અજર અમર અવિનાશી કયારે રૂપ હારૂં દેખાય. મ. ૬ આપની આગળ અજિત છે પાગલ– પણ અનાથ કેરા નાથ હમારૂં બરદ નહીં બદલાય. મ. ૭ ઘરમાન મૂર્તિ. (૩૮) ગેરમા શીદ આપો અવતાર—એ રાગ. વ્હાલા હારી લટક ચટકતી ચાલ, કે હૈડાં હેરતી રે લોલ; વહાલા હારી વાણી ઘણી રસાળકે, ચિત્તને ચેરતી રે લોલ. ૧ For Private And Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૭) હાલા હારી અણિયાળી છે આંખ, કમળની પાંખડી રે લોલ, વહાલા હારી મૂર્તિ રૂડી ઘનશ્યામ, અરજ કરું રાંકી રે લોલ. ૨ હાલા હારી જાદુ મેરલી માંહી, સુખ ઉપજાવતી રે લોલ; હાલા હારી જોડી મળે નહીં કયાંઈ, ઉતારું આરતી રે લોલ. ૩ વ્હાલા વ્હારાં માત પિતાનાં પુણ્ય, પૂરવનાં જાળિયાં રે લોલ; વહાલા હારી ગાવડલીને ધન્ય, મહાસુખમાગિયાંરેલ. ૪ વહાલા હારા પુણ્ય પવિત્ર પ્રદેશ, અમેને લઈ જજે રે લોલ; વ્હાલા હારી ભક્તિ તણે પરેશ, અહોનિશ આપજેલ. ૫ વહાલા મ્હારી કરૂણાની હું દાસી, સંકટ કાપજે રે લેલ; હાલા હારી પ્રેમ તણી હું પ્યાસી, સ્થિરમતિ થાપજેરે લેલ. ૬ વ્હાલા હારી ગીતા કેરૂં જ્ઞાન, ઘણું મનમાં ગમ્યુરેલ; હાલા હારી કેવળ દયાનું દાન, મળી મનડું શમ્યુંરે લાલ. ૭ હાલા હારૂં વર્ણન કરીને વેદ, કે અંતે થાકિયા રે લોલ હાલા હારા ભાવ ધરિને ભેદ, અજિતભાખિયારેલ. ૮ પ્ર યતા. (૩૭૨) ગજલ-સોહિની. ઘન સાંભળી જેવી રીતે, કેકી મધુર નાચ્ચા કરે; એવી રીતે ગુણ આપના, સુણી હૃદય મુજ નાગ્યા કરે, જેવી ચકેરી ચંદ્રને, એકી–ટસે જોયા કરે; પ્રભુ ? આપ કેરી મૂતિને, મુજ નેત્ર બે જોયા કરે. ૧ ધનવંત જનને દેખીને, જાચક યથા જાગ્યા કરે; એવી રીતે પ્રભુ આપને, મ્હારૂં હૃદય જાગ્યા કરે; For Private And Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૮ ) સ્વામી તણા દીલમાં પ્રિયા, જેવું હૃદય બોલ્યા કરે; એવું તમારા સન્મુખે, આ દાસ દિલ ખોલ્યા કરે. ૨ વણા તણા સુણી નાદને, હરિણું યથા ઓલ્યા કરે; એવુંજ મહારું જીવન તમને, સાંભળી ડેલ્યા કરે; માતા તણા ખોળા ઉપર, બાળક યથા ખેલ્યા કરે; હારૂં જીવન એવી રીતે, પ્રભુ ? આપમાં ખેલ્યા કરે. ૩ ભીજને ઘન અર્થમાં, જેવા પ્રયત્ન આદરે; કામી જને તરૂણું બદલ, જેવા પ્રયાસ આદરે, ચારે યથા ચેરી બદલ, જેવાજ કાર્યો આદરે; એવું અજિત પ્રભુ ? કારણે, મુજ જીવન કાર્યો આદરે. ૪ ૧ ચામય ક. (૨૮૦) ગજલ-સાહિની. દિનબંધુ? કરણસિંધુ? કરૂણા,–બિંદુ મુજને આપજે, શુભ એ કૃપાના બિંદુથી, કરૂણુળ વૃત્તિ આપજો; મુજ વૃત્તિ દુત ગામિની, વિરમાય સઘળી આપમાં ગંગાદિ સરિતાઓ યથા, જઈને શમે જળનાથમાં. જે જે સ્થળે હું જોઉં ત્યાં, દર્શન થજે પ્રભુ ? આપનાં ને આંખ મીંચી જોઉં ત્યાં, દર્શન કરાવે આપનાં; હું આપમાં આવી મળું, સુંદર સુભગ વરદાન ઘે; મળતા તરંગ સમુદ્રમાં, એવું મને હર સ્થાન ઘો. છુટી જજે દુઃખ સર્વને, અતિ દૂર સીમાથી થજે દુનિયાં તણું દુબધા મટે, સંપૂર્ણ સુખ સાથી હો, સીમા વગર આનંદને, સ્વાત્મ સ્વરૂપ દીપાવજે, સચ્ચિત સ્વરૂપ આનંદના, રસ સિધુને રેલાવજો. For Private And Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૯), આનંદ હારા હૃદયમાં, આનંદ મ્હારા નેત્રમાં આનંદ મ્હારા કર્ણમાં, આનંદ મહારા હતમાં આનંદ હારી વાણીમાં, આનંદ મ્હારા વદનમાં; આનંદ સઘળા અજિતમાં, આનંદ સુંદર સદનમાં વસ્તુ તરી. (૨૮?) ગજલ-સોહિની. ધણિઆણી ધણી રાજી થયાં, કાજી બિચારા શું કરે છે, આત્માનું સર્વસ થઈ ગયું, પાજી બિચારા શું કરે ? ગઈ રાણી રાજપલંગ પર, દાસી બીચારી શું કરે ? સાગર વિષે સરિતા ભળી, વચ્ચે ખલાસી શું કરે ? હું જાઉં છું મુજ દેશમાં, દુનિયા અદેખી શું કરે ? શિવ-જીવને સંગમ થયે, નિંદક બિચારા શું કરે ? છે કામ સાચા શૂરનું, વ્યંડળ બિચારા શું કરે ? પ્રભુ ભકિતમાં અતિ પ્યાર છે, જમડા બિચારા શું કરે છે. વાણ થકી પર દેશ છે, વાણી બિચારી શું કરે ? છે સિંહ કેરી ગર્જના, બિલ્લી બિચારી શું કરે ? નથી આત્મ જ્યાં પરમાત્મા છે, આત્મા બિચારે શું કરે? આદિત્યને ઉજાશ છે, ઉલૂક બિચારા શું કરે ? આવી સવારી કાળની, કાયા બિચારી શું કરે ? સન્યાસ સાચે સાંપડ, માયા બિચારી શું કરે ? જે ગર્ભ મુદ્દલમાં નથી, દાયા બિચારી શું કરે ? જન શંઢ પ્રિયતમ પામીને, જાયા બિચારી શું કરે છે For Private And Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૦) છે રામ હૃદયા માંહી તે, કામે બિચારા શું કરે ? છે હામ હૈડા માંહી તે, થાતિ બિચારી શું કરે ?, અદ્વૈતની જે અસ્તિ છે, નાસ્તિ બિચારી શું કરે ?, પ્રભુ નામ અમૃત પાન છે, વ્યાધિ અજિત ત્યાં શું કરે?. સહ્ય રારW. ( રૂ૮૨) નાથ કૈસે ગજકે બંધ છોડાયો-એ રાગ. પ્રભુજી ? હું જે તે પણ હારે; હને ભવજળ પાર ઉતારે. પ્રભુજી હું-ટેક. ક્યાં થકી આવ્યું તે જાણું નહીં અને, ક્યાં હે કર્યો છે ઉતારે; અંતકાળ પછી કયાં છે જવાનું, હાલ કે થશે મહારે. પ્ર. ૧ કામ પારધી કેડે પડયો છે, ધસી ધસી કરે છે ધસારો; ડાપણુ મહે બધી દુનિયાનું ડહોળ્યું; પ્રેમ પંથ નથી પ્યારે. પ્ર. ૨ શાસ્ત્રને સ્વામી અશાસ્ત્ર ગણું છું, નિજ દેશ જાણું નઠારે; સુખસાગર પ્રભુ? તમને ન સમજે, આપનું બિરૂદવિચારે. પ્ર૦૩ કિડને તે જાણું અકડ, વણજમાં કીધો ઉધારે; દેવાળું વાન્યાની વારનથી કંઈ, વિનતી આ ધ્યાનમાં ધારે. પ્ર. ૪ શાન બતાવેજી સંત સંગતની, અજિતસાગરને ન મારે; શરણે આવ્યા કેરી લજા રાખે હવે, અલબેલા બાપ!ઉગારે. પ્ર. ૫ For Private And Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧) નિરંકર વપ. (૨૮૨) નાથ કૈસે ગજકે બંધ છોડા–એ રાગ. જીવનજીને ચર્મ ચક્ષુ કેમ જોશે ? ભાજન ? ના રહે જડને ભસે. જીવન—ટેક. નહીં મળે કાતિ કે નહીં મળે માગશરે, નહીં મળે માઘ કે પિષે; ક્યાં નહીં સૂરજ ચંદ્ર કે તારા, જોષ જોષીડા શું જોશે. આ૦ ૧ પત્થર તે નહીં પાણીય તે નહીં. કે એ તે ખીંચાય કે, જાણ્યા વિના એ નાથ નિરંજન, ખરી મૂડી જીવ ખેશે. જી ૨ ઝાડ નહીં પ્રભુ પહાડ નહીં પ્રભુ, પંથ વાંક કયાં સિદ્ધો છે? નયન અગેચર અલબેલે એમ, અનુભવી પુરૂષે કીધું છેજી. ૩ જડ ચક્ષુ એતો જડની બનેલી, જડતા ભરેલી છે દેશે; જડથી ચેતનને નિરખવા જશે, તે જન અંતમાં રેસે. જી ૪ કીધું કરે ભલે પ્રેમ કરીને, સર્વત્ર વ્યાપી રહ્યો છે, અજિત અગોચર ભેદ નથી ત્યાં, અનુભવ ગમ્ય કહ્યો છે. જી. ૫ આમ માનુ (૨૪) બલિહારી રસિયાની ધુન. પ્રાણના પ્રાણ પૂરણ પ્યારા, મુજ નાથ હો ? નેણાંના તારણ અવસરિયે. વાલા આવ છ. ટેક. આષાઢ આ હાલા આકાશ ઘેર; વિરહીને લાગે છે દુઃખદાઇ, નિર્મળ નાથ હે ? ૧ અંતરમાં બીજાં વાદળ આવ્યાં છે મોહનાં રે; આતમ સૂરજ દીધો છાઈ, નિર્મળ નાથ હૈ ? ૨ For Private And Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩પ૨ ) વિજળી ચમકે છે વારે, વારે આકાશમાં રે; હૈ ગયું છે ગભરાઈ, નિર્મળ નાથ હો ? ૩ ચિત્તડું ચમકે છે એવું બીજું અંતરમાં રે; સ્થિરતા કરે ન કશી ક્યાંઈ નિર્મળ નાથ હે ? ૪ ઘન તે ગાજે છે વહાલા પ્રથમ આષાઢને રે; ચિત્તની ટળે છે ચતુરાઈ, નિર્મળ નાથ હે ? પ કામ ને ક્રોધ કેરાં ગર્જન ઘર છે રે, પાછળ પડયે છે પિતરાઈ, નિર્મળ નાથ હે ? ૬ આપ આવે તે ભીડે ભાગે આ દાસની રે; અજિત આનન્દની વધાઈ, નિર્મળ નાથ હો? ૭ પ્રમુ-આજ્ઞા. (રૂ૮૫) બલિહારી રસીયાની ધુન. શું રે કરવું ને શું ના કરવું ભગવાન છે ? મુજને તે તેની, કળ નથી પડતી રે. ટેક. આજ્ઞા આપે તે રૂડાં જપ તપ આદરૂં રે; આજ્ઞા આપે તે જાઉં કાશી ભગવાન છે ? આજ્ઞા આપો તો સિદ્ધાચળમાં તપું જઈ રે આજ્ઞા આપો તે જાઉં નાસી ભગવાન છે? આજ્ઞા આપે તે વ્હાલા મુનિવૃત્ત આદરૂં રે, આજ્ઞાથી થાઉં પ્રેમ પ્યાસી ભગવાન છે ? આજ્ઞા આપે તે રડા ઉપવાસ આદરૂં રે, કશી નવ રાખું કચાશી ભગવાન છે ? ૪ For Private And Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૩) ૫ આજ્ઞા આપે તે પ્રાણાયામે કરૂં ઘણું રે; ખાતે સમાધી કરૂં ખાસી ભગવાન છે ? આજ્ઞા આપે તે મૂકું કરવત મસ્તકે રે; ભલેને કરે લોક હાંસી. ભગવાન છે ? દુષ્ટ દુનિયામાં હારી મતિ ઘેરાણું રે આવી સમજાવે અવિનાશી ભગવાન છે ? અજિતસાગરને એક નિશ્ચય આપને રે, આપની આજ્ઞા સુખરાશી ભગવાન છે ? ૮ સંતર . (રૂ૮૨) રાગ-ધનાથી. શાંતિ રાખે એજ સંત, જગતમાં શાંતિ રાખે એજ સંત, ભાવે ભજે ભગવંત, જગતમાં; શાંતિ રાખે એજ સંત-એ ટેક. નામ રૂપ થકી, પર; પરમેશ્વર, - મિથ્યા ન તાણ તંત. જગતમાં ૧ ' સંસાર કેરા, તાપ શમાવે; સમજાવે વસ્તુ અનંત. જગતમાં. ૨ સંતેષ ધન જેને, પ્રાપ્ત થયું છે; એજ સાચા શ્રીમંત. જગતમાં. ૩ કામ ક્રોધને, કાપી નાખે છે; ખૂબ રાખીને ખંત. જગનમાં. ૪ - For Private And Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૪) જગતમાં. ૫ અળગા કરે ઉદ્વેગ અંતરના; એજ ધીંગા ધીમંત. લેભ લાલચ જેને, નવ લલચાવે, એને ગણે ગુણવંત. અજિત સાગર, સાચુ કહે છે; સ્વાત્મ સમા સહુ જંત. જગતમાં. ૬ જગતમાં. ૭ તથા–ધર્મ (૨૮૭) લાવણી. દયા વિનાનું દાન નથી ને, દયા વિનાનાં કર્મ નથી; પીંડ વિષે પરખીને જોયું, દયા સમેવડ ધર્મ નથી. ૧ દયા વિનાનું જ્ઞાન નથી ને, દયા વિનાનું શમ નથી; જગત વિષે જાગીને જોયું, દયા સમેવડ ધર્મ નથી. ૨ દયા વિનાનું ધ્યાન નથી ને, દયા સમોવડ મરમ નથી; સકળ શાસ્ત્ર શોધીને જોયું, દયા સમેવડ ધર્મ નથી. દયા વગરના દામ શું કરવા ? કશેએ એને અર્થ નથી; સા સંતે સમજીને બોલ્યા, દયા સમેવડ ધર્મ નથી. ૪ દયા વગરને દેહ દિપે નહી, ભલેને ચર્ચે ચંદનથી, આખર કેરી વાતજ છે કે, દયા સરીખે ધમ નથી. ૫ ટીલાં કરજો ટપકાં કરજે, પણ સઘળાં એ સાધનથી; મુનિરાજોએ મનમાં માન્યું, દયા સરીખ ધર્મ નથી. ૬ મંદિર મહેલ ચણાવે હેટા, અંગ ભાવે આભરણથી, મનમાં અંતે એવું માન્યું, દયા સરીખો ધર્મ નથી. ૭. For Private And Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૫). પિતા સમ સે પ્રાણ દેખે, થાજે દુ:ખિયા પર દુઃખથી; અજિત સાગર એવું ઉચ્ચરે, દયા બરાબર ધર્મ નથી. ૮ શુ ત્રાસ. (૩૮) રાગ-માઢ. પશુ પંખી બિચારાં દુધ દેનારાં, કસાઈ હાથે કપાય; દુઃખી હીન્દ વિચારે, ધ્યાનમાં ધારે, પાપ અતીશય થાય. સાખી–બુદ્ધિ અને બળ આદિક કેશ, દહીં દૂધ પર આધાર; એ દહીં દુધ દેનારાં ઉપર, તીખી ચાલી તરવાર રે; પશુ, ૧ સાખી-કસાઈખાનાં વધ્યાં હીન્દમાંહી, પૂરણું ઉઘડયાં છે પાપ; નિર્દય પાપી નમૅરા લોકે, પાપ કરે છે અમાપ રે; પશુ. ૨ સાખી-પાવન દેશના પાવન લોક, સાંખે નમાવીને શીષ; લાજ અગર મરજાદ મળે નહી, હાય કરો જગદીશ રે; પશુ.૩ સાખી-દયા વગરના દાનવ જેવા, પ્રાણુના ઘાતક પ્રેત; એ પર અમને કયાં થકી આવે, હૈડા માંહી હેત રે. પશુ.૪ સાખી-માંસાહારી ગાય ભેંસને મારે, પાંચ મિનીટને સ્વાદ; પણ એ બીચારાં પ્રાણી કેરા, આખા જનમ બરબાદ રે; પશુપ સાખી આહાર, નિદ્રા, ભય, અને મૈથુન, સર્વને છેજ સમાન; માનવ, દાનવ, પંખી, પશુના, સરખા છે પ્યારા પ્રાણ રે; પશુ ૬ સાખી -અંતે તે ધર્મની જય થવાની, પાપી તણો ક્ષય થાય; અજિતસૂરિના અંતરે અંતે, હિન્દની જય વરતાય રે, પ.૭ For Private And Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) શૂરવીર પંથ ( રૂ૮૧) રાગ-બનઝારા. ચાલે પૂરના પંથે શિકારી; માને એક વિનંતી ડારી. એ ટેક. હેમે રામ હૃદયમાં રાખે; કૂર બુદ્ધિને કાપી નાખે; લેજે અરજ અંતરમાં ઊતારી. ચાલો ૧ પશુ પંખી નાહક નવ મારો; હંમે ધાક ધણીની ધારે; ભરે પગલાં વાત વિચારી. ચાલો ૨ કર્યા કમ ભેગવવાં પડશે, નક્કી પરલેક માંહી નડશે; ત્યાં તે ઓખાદ બગડે તમારી. ચાલે ૩ જેને મારે તમારા હાથે; એ તમને જ મારશે જાતે; ધર્મ કર્મ કચેરી છે ન્યારી. ચાલે ૪ ભાખ્યું ભાગવત માંહી વ્યાસે; પશુ મારીને માંસ જે ખાશે; તેને તેલમાં તળે જમ ધારી. ચાલે છે વાળ પશુ તણું ગણું લેશે; વર્ષ એટલાં નર્કમાં રહેશે; ઘણી જમડાની જાત નઠારી. ચાલે ૬ સ્વાદે પાંચ મિનિટ માંસ ખાશે; પણ જરૂર નર્કમાં જાશે; સુરિ અજિતની શિક્ષા સારી; ચાલે ૭ For Private And Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩પ૭ ) प्रणवोधनुः शरोह्यात्मा, ब्रह्मतल्लक्ष्यमुच्यते । अप्रमत्तेन वेद्धव्यं, शरवत्तन्मयोभवेत्-उपनिषद् ॥ અર્થ–પ્રભુનું નામરૂપ ધનુષ છે. આત્મા–બાણ છે. વધવાની વસ્તુ-બ્રહ્મ છે. સાવધાન થઈને આત્મારૂપી બાણને પરમાત્મારૂપ લક્ષમાં પરોવીને તન્મય થઈ જાય આજ સાચો શિકાર છે. પુરાણોમાં કાવ્યોમાં મૃગયા–શિકાર વર્ણવેલ છે તે આજ પ્રમાણે રૂપક છે બુદ્ધિમાનો નિર્દોષ પશુઓનો શિકાર કદી કરતા જ નથી. પ્રાણીના પ્રાણ લેવા એ કોઈને અધિકાર નથી. તેરાની ટુર. (૨૧૦) ચાબખાનો ગ. દેશની દશા દેખે તમે ભાઈ, અગણિત સાધુ રહ્યા ઉભરાઈ-એ ટેક. બાવન લાખ વસ્તિપત્રક બોલે, અવની ગઈ ઉભરાઈ ઘેર ઘેર ભીખતા દિસે દિશે દિશ, ભૂતડા કેરા ભાઈ. દેશની ૧ ચલમ કેરે ચડસ વચ્ચે અને, ગાંજામાં બુદ્ધિ ગુમાઈ ઉદ્યમ કરતાં આળસ આવી, પાડા તણા પિત્રાઈ. દેશની ૨ ચીપીયા રાખેને કૂંડાળુ ભાખે, વડકારી જાણે વિયાઈ; વાળે લંગટા કાઢે છે ગોટા, જોગણી કેરા જમાઈ. દેશની ૩ કુવાના કાંઠે આસન જમાવે, દેવને ભજ્યાની દવાઈ, આંખેના અણસારા મારે અબળાને, મુખે કહે છે માઈ. દેશની ૪ કાળી રોટી પર કર્યો અઠંગે, કેડીની નથી કમાઈ; વાંઝણીને દીકરા બાવાજી આપે, ભેળુડા જાય ભરમાઈ. દેશની ૫ ગામમાંહી સાધુ ને સહેરમાંહી સાધુ, ડુંગરા પર ધૂણી ધખાઈ; મારગમાં સાધુ ને તીરથમાં સાધુ, સાધુની કોરટે લડાઈ. દેશની દે For Private And Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૮ ) બેલ્યા બાળકદાસ સુણો સુંદરદાસ, સાધુઓં દુનિયા છવાઈ સાધુકે મહિમા સબસે બડે હે, શ્રીમુખ આપ સુનાઈ. દેશની ૭ વિદ્દેશ વહુ. (૩૧૬) ચાબખાને રાગ. આજને અજબ જમાને આવ્યું; ફંદ કરી પરદેશી દેશમાં ફા –એ ટેક. પરદેશી પાણીને પરદેશી વાણી, પરદેશી બાગ બનાવ્ય; દેશી વનસ્પતિ દિલને ગમે નહિ, જબરો રંગ જમાવ્યું. આ.૧ દેશી દવાપર દિલમાં પ્રીતિ નહી, પરદેશી બાટલે મંગાવ્યું ગટકાવી દીધે ગળામાં ગટગટ, એચંતે ઓડકાર આવ્યું. આ.૨ પરદેશી પાટલુન પહેરવામાં પ્રીતિ, પરદેશી કટ કરાવ્યું, રસોઈ કરનારે હોટલમાં જઈને, બીટ્યુટને ડાબલે લાવ્યું. આ.૩ દેશનાં દાંતણ ભાઈ ભાળી ભડકાણુ, બ્રસને અવસર આવ્યા; ઘોડાના વાળ મેઢા માંહી ઘાલીને, દેવતાઈ દેહ અભડાવ્યા. આ.૪ આંખ તણું તેજ હવે ઓછાં થયાં માટે, ચસ્માંએ રોફ ચલાવ્ય; વ્હાલાંનાં હેત લોકે વિસારી મેલ્યાં, ઉમંગ સાહેબ પર આ.આ.૫ લાજ કેરૂં કાજ કશું રહ્યું નથી જાણે, ગણીએ જંગ જમાવે; પારકા પુરૂષ સાથે સુધરેલી સુંદરી, ભાવ કેરે ભેદ ભણા. આ.૬ અજબ જમાનાને અજબ ગજબ આ, અજિત સુન સુણાવ્યું ઈશ્વર! આબરૂ રાખજે હવે તે, પરદેશીએ દેશ દબાવ્યું. આ૦૭ (સમગ્ર આત્માઓ પ્રત્યે અમને સમભાવ છે, પણ આર્ય સંસ્કૃતિને વિનાશ કરનારી વસ્તુઓ અને પ્રવૃત્તિઓ અટકાવવા ઉપદેશવું એ સાધુ જનનું–કર્તવ્ય છે. આર્ય પ્રજાનું કર્તવ્ય એજ કે દેશભરમાં આર્ય સંસ્કારે સદા અવિચલ રહે તેવી દેશી શુદ્ધ વસ્તુઓ વાપરવી.) For Private And Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૯ ) માયાવિ સાધુ. ( ૧૨ ) ચાબખાના રાગ. ચાર ગણી રાખાડી તન પર ચાળે; મ મ આવેાજી મુખથી બેલે—એ ટેક. ધૂણી ધખાવે ને અલખ જગાવે, ગાંજાની પાટકી ખાલે; કુવાના કાંઠે કામની જોઈને, ચિત્તડું ચઢયું ચગડોળે. ચાર ૧ ઉભા તે થાય આવા નીચા બેસી એલે, સંત તણી નાવે કાઇ તેણે; આદમીને જોઇને આંખ્યા મીચી દે, ખાઇ જોઇ ખંતથી ખાલે. ચાર ર ઘરની નારી આવે ત્યાગી દીધીને, પર પ્રમદામાં મન મોહ્યું; અગારા ઉચ્ચા ઉદ્યમ કરતાં, જોગના ામું જોયું. ચાર ૩ બાર બાર વાર આવા વાળે લગાટી, માર ફેરા પાણીમાં મેળે; પ્રભુનું ભજન આવે પાછળ મેલ્યું, રાખમાં ભવ રગદોળે. ચાર ૪ રામકીનુ નામ સુણી અંતરમાં રાજી, આદમીના નામથી ઉદાસી; અલખની વાત શું સમજે સંસારી, સતેાની કાયા છે કાશી. ચાર પ દારૂની દુકાન ખાલે કલાલિયા, સંત ઘેર ગાંજાને હાકા; અીણુની તા ઇયળ કહેવાણા, ધર્મીને ઉગામે ધેાકા. ચાર રૃ મેલ્યા આહ`પરી ચુણા સાહ‘પરી, સતાની ગત સાથી ન્યારી. એકાદ ખાઇને ઉઠાવી ચાલ્યા, શેષતા ફૅ સંસારી. ચાર ૭ ( આ ધર્મના દરેક સાધુ મહાત્માએમાં જ્યાં પવિત્રતા છે ત્યાં સાધુતા છે ત્યાં સન્માન છે. જે સાધુ ધમ અને દેશને ભારભૂત હાય, પરસ્પર કલેશની હેાળી સળગાવતા હાય, એવા વૈષધારીઓને પ્રચાર અંધ પાડવા દરેક ધર્મના સાધુ જનનું કર્તવ્ય છે. દરેક ધર્મોમાં ધરક્ષણના શાસ્ત્રો રચાયા છે, દરેક માનવે જીવન પાવન બનાવવા સાચી સાધુતા સ્વીકારવી. ) For Private And Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૦ ) ચાલવાર-(રૂ૨૩) ગરબી. પ્રભુ આદિત્યવાર આનંદને, અહીં આવેને, મહારા સો સો તે વાર પ્રણામ, વ્રજના વહાલીડા આહી. પ્રભુ સેમે તે સુંદર શામ છે, અહીં આવેને, મહારા મનમાં કરો વિશ્રામ, વ્રજના હાલીડા આંહી. ૧ પ્રભુ મંગળકારી માવજી, ઘેર આવોને, હું તે જપું તમારા જાપ, વ્રજના વ્હાલીડા આંહી. ૨ પ્રભુ બુધવારે બુદ્ધિ આપવા, ઘેર આને; હારા ટળે ત્રિવિધિના તાપ, વ્રજના વ્હાલીડા આંહી. ૩ પ્રભુ ગુરૂવારે ગુરૂ વિશ્વના, ઘેર આવે; મ્હારા ઘટમાંહી પ્રગટાવે જ્ઞાન, વ્રજના વ્હાલીડા આંહી પ્રભુ શુકવારે શુકન થાય છે, ઘેર આવોને, હને આપને મેક્ષનાં દાન, વ્રજના વ્હાલીડા આંહી૩ પ્રભુ શનિવારે કરૂં સેવન, આંહી આવોને, મહારા ધરૂં અંતરમાં ધ્યાન, વ્રજના વ્હાલીડા આંહી પ્રભુ સાતવારે સાક્ષાત છે, અહી આને; હારા મેંઘેરા મેમાન, બ્રજના હાલીડા આહી. ૪ હાલા વેણુને નાદ વજાવતા, આંહીં આવોને, આ હરખ ભરેલા હારા દ્વાર, વ્રજના વ્હાલીડા આંહીં. કરે અજિતસાધુને આતમા, આંહીં આવેને; આપે શાસ્ત્રને સુન્દર સાર, વ્રજના વહાલીડા આંહીં૫ - - For Private And Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૧ ) અંતર્વાને પ્રાર્થના [ ૩૧૪ ] - ગરમી. આદિત્યવારે અંતરજામી, અન્તર મહેલમાં આવો રે; આપ વિના મ્હારાં મંદિર સૂનાં, લક્ષમાં એ વાત લાવજો રે. ૧ સોમવારે તમે સરજણુહારા, પાપ તણી પેલી પાર છે. રે; સૂર્યાં અને શશી પહેાંચે ન તમને, સ ંત તણા શણગાર છે રે. ૨ મંગળવારે મગળકારી, દેવ દયાનિધિ દીવ્ય છે. રે; આપ વિના સ્તુને શાંતિ ન આવે, સુરનર મુનિકેરા સેવ્ય છે ૨. ૩ બુધવારે તમે શુષ મ્હારી લેજો, જાણ્યા છે આપના આશરે રે; વિશ્વતણા પથ વિકટ ઘણા છે, આપતણા પંથ પાંશરે રૂ. ૪ ગુરૂવારે સાના સાચા ગુરૂ છે, સુ ંદર શિક્ષણુ આપજો રે; કલેશ તણા લેશ સર્વાં અમારા, દેવ દયાઘન કાપો રે. ૫ શુક્રવારે એક સાધન સાચ્, ભક્તિ ઉત્તમ અતિ સર્વાંથી રે; અંત સમે અન્ય બેલી અમારા, આપ વિના પ્રભુ કોઇ નથી રે. ૬ શનિવારે કમી શાની રહે પ્રભુ ? થાય જો કરૂણા આપની રે; શરણુ રૂડું આજ અજિતે ગ્રહ્યું છે, ટાળવા વ્યાધિ ત્રિતાપની૨. ૭ મુકુળ કોષ [ ૨ ] સખી ? મહાપદ કેરી વાત, કાઇ એક જાણેરે-એ રાગ. પ્રભુ ! રવિવારે દિનરાત, રૂદિયે રહેજો; મ્હને વ્હાલી તમારી વાત, લક્ષ્ લેોરે. પ્રભુ ? સામે હૈ સુખધામ ?, વાત વિચારે રે; લઉં છું તમારૂં નામ, પ્રેમે પધારેરે. For Private And Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૨ ) પ્રભુ ? મંગળ આપનું નામ, નિશદિન ભજીયેરે; ધણું ? ઉત્તમ આપનું ધામ, સદ્ગુણ સજીયેરે. ૩ પ્રભુ ? બુધવારે બહુ નામ, આપે ધાર્યા રે; હારા અંતરના આરામ, કષ્ટ નિવાર્યા રે. ૪ પ્રભુ ? ગુરૂએ ગુરૂમહારાજ, કરૂણા કીધીરે; અતિ ઉત્તમ ભકિત આજ, દીલમાં દીધીરે. ૫ પ્રભુ ? શુક ઘણે સુખકાર, ભજતાં તમને રે; મ્હારા હૈડા કેરા હાર, ગમ્યા અતિ અમનેરે. ૬ પ્રભુ ? શનિયે શાસ્ત્ર અનેક, જોઈ ને જોયાંરે; પણ અંતે આપજ એક, મનડાં મેહ્યાંરે. ૭ પ્રભુ ? આઠ વાર જે કાઈ, ગુરૂ ગુણ ગાશે; પ્રભુ અજિત સાગર સેઈ, પાવન થાશેરે. ૮ સાત વાર વિવેવ –[ ૩૧ ] સખી મહાપદ કેરી વાત, કોઈએક જાણે-એ રાગ. સખી? આદિત્ય વારે આનંદ, દિલમાં દરસેરે; પ્રભુ ભક્તિ ભજનનાં નીર, નિર્મળ વરસેરે. ૧ સખી ? સામે આવી શાન, શ્રી પ્રભુ સાચા રે; એક ભયહારી ભગવાન, ભજે મહારી વાચારે. ૨ સખી ? મગળે મંગળ થાય, ભગવત ભજતાંરે; દુઃખ જન્મ મરણનાં જાય, દુર્ગણ તજતાંરે. ૩ સખી ? બુધે તે આવી શુદ્ધ, સદગુરૂ સેરે; રસ એક અખંડ સાબુત, જમવા જેરે. ૪ For Private And Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૩). સખી? ગુરૂએ ગુરૂ પરતાપ, મનડું માન્યું રે; નથી એકે પંચ ઉતાપ, જીવમાં જાણ્યું રે. ૫ સખી ? શકે થાય શકૃન, માનવ ભવમાં રે, જગ જાણે જેમાં શૂન્ય, એ અનુભવમાંરે. ૬. સખી ? શનિવારે શે શેક, મેહન મળિયારે; જખ મારે નિંદક લેક, ફેરા ફળિયારે. ૭ સખી ? સાતવાર જે ગાય, અતિ આનંદેરે; દુઃખ અજિત જગતનાં જાય કહ્યું ગુરૂ સંતેરે. ૮ રાધો. (૨૧૭) સુરત શહેરને સુબીરે ભાઈ એ રાગ. આદિતવારે આતમજ્ઞાને, સ્થિર વૃત્તિ થઈ જાશેરે-કાંઈથી અંતરને અલબેલે હામે આવશે? સેમે તે સદ્દગુરૂજી મળતાં પ્રભુ દેખાશે પાસેરે; પ્રભુદેખા દેહ ગેહના ભાવ બધા અળગા થશેરે. મંગળ વારે મંગળ થાશે, ફૂડ કપટને કાપરે-કૂડકપટ ફળ પામે જેવું બી જગમાં વાવાશેરે. બુધવારે પ્રભુ બુદ્ધિ દેશે, સત્સંગત જે થાશે -સત્સંગત લક્ષ્યારથમાં લગની જીવ જે લાવશેરે. ગુરૂવારે સદગુરૂના સંગે, જ્ઞાન સુધારસ પીરે-જ્ઞાનસુધા આધિ વ્યાધિ જાશે સુખ પ્રગટાવશે. શુક્રવાર શુભ શુકન જાણે, માનવભવ અવતારરે, માનવભવપ્રેમ સહિત પ્રભુ આંગણિયે પધારશેરે. For Private And Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૪) શનિવારે સુખ સાચાં આવે, જડમતિ જે દૂર થાશેરે, જડમતિ અજિત તણે અલબેલે દુઃખ વિસરાવાશેરે. ૭ અંતર્યામીમા. (૩૧૮) ગરબી. આરે આ અંતરના જામી, હાલા હારા વાતના વિશ્રામી; આ ટેક. આદિત્યવારે આત્મ પ્રકાશ કરે, અવિદ્યાનું અંધારૂં નાશ કરે; અંતરમાંહી આવીને વાસ કરે. આવોરે-૧ સોમે શશી શાંતિ તણી તિ, હારી મન કેરી વૃત્તિ હેતી; કરે મુને જીવન મુખ જોતી. આરે-૨ મંગળવારે થાજે મંગળકારી, મેહ રૂપી વૈરી દેજે મારી; અમરવર સુંદર સુખકારી. આરે-૩ બુધે પ્રભુ બુદ્ધિ રૂ આપ, કલેશ કેરા લેશ બધા કાપ; શમાને ત્રિભુવનના તાપો. આરે-૪ ગુરૂવારે સશુરૂ આવી મળ્યા, તનડા કેરા તાપ સમગ્ર ટળયા; ગયા હારા દીવસ ફેર વળયા. આરે-૫ શુકે હને શુકન થયા સારા, ગમી હુને જ્ઞાન અમૃત ધારા; પ્રભુ થયા પ્રાણ થકી પ્યારા. શનીવારે શરણ મળ્યું સાચું, કેવળ એક જગજીવન જાચું; રસિયાજીના રંગ વિષે રાચું. આવોરે-૭ અજિત વાર સાત હે ગાયા, લાગી હુને મહિનામાં માયા, સફળ થઈ માનવ ભવ કાયા. આરે-૮ For Private And Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬પ) વારાણી (૩૧૧) ગરબી. કાર્તક મહિને શ્રીકૃષ્ણજી આવે, હૈડાતણ તમે હાર રે, માગસર મહિને મેહન આવે, આત્મા તણું આધાર છેરે. ૧ પિષ તે મહિને પરમેશ્વર આવે, ધ્યાન તમારાં ધરાવરે; માહતે મહિને માધવ આવે, ભૂખ્યાના ભાણું ભરાવજો રે. ૨ ફાગણ મહિને ફાલ્યા ફૂલ્યા આવે, દિલમાંહી દયા રખાવજો રે; ચિત્ર તે મહિને ચતુર્ભુજ આવે, અલખના લેખ લખાવજોરે. ૩ વૈશાખમાંહી વાસુદેવ આવે, પ્રાણિમાં પ્રેમ પ્રગટાવજો રે; જેઠ મહિને જગજીવન આવે, અસુર ભાવ હઠાવજેરે. ૪ અષાઢમાં અલબેલાજી આવે, હાલનાં વારિ વર્ષાવજો રે; શ્રાવણમાં સુખસાગર આવે, પ્રભુ પિંડમાં પરખાવજે. ૫ ભાદરવામાંહી ભૂધર આવે, હરિ હરિ મુખે ઉચ્ચરાવજો રે, આ વિષે અલબેલાજી આવે, વૈરાગ મનમાં વસાજેરે. ૬ બહુનામી પ્રભુ અજિતના બેલી, અરજ તમારા ચરણમારે, ખબર અમારી અહોનિશ લેજે, શ્રી હરિ રાખજે શરણુમારે. ૭ વારમાસાવિષે (૪૦૦) સખી ? મહાપદ કેરી વાત, કોઈએક જાણો–એ રાગ. સખી ? કાર્તિકે દેવ કૃપાળ, હારે ઘેર આવ્યા રે, દીનબધુ દીન દયાળ, કરણ લાવ્યા. સખી ? માગશરિચે મહારાજ, મનના માન્યારે, મહારા શિરના સુંદરતાજ, જીવમાં જાણ્યારે. For Private And Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૬ ) સખી ? પાષે પૂર્ણ પ્રતાપ, મીઠ્ઠી માયારે; અળિ ભસ્મ થયાં છે પાપ, શીતળ છાયારે. સખી ? મહા મહિનાની માંહિ, અનુભવ આભ્યારે; નથી ખીજું કશું ચે કયાંઇ, સ્નેહ છવાયે રે. સખી ? ફાગણુ કેરા ફંદ, જીવન જોયારે; મુજ મંદિરમાં આનંદ, પીંડમાં પ્રાયારે. સખી ? ચૈત્ર તણી ચતુરાઈ, પુષ્પ પ્રગટીયાંરે; મુજ દેષા સહિત દુઃખદાઇ, દુઃખડાં ઘટિયાંરે. સખી ? વૈશાખે વા વાય, વિરતી જામીરે; મુજ મનમાં હરખ ન માય, શિરના સ્વામી. સખી ? જેઠે જગ જંજાળ, ભાવટ ભાગીરે; હુને મનમેાહન શું વ્હાલ; લગની લાગીરે. સખી ? આષાઢે છાયું આકાશ, વૃષ્ટિ વરસેરે; મ્હારા અંતરમાં આવાસ, દેવને દરસેરે. સખી ? શ્રાવણમાં સમજાય, વ્હાલમ વ્હાલારે; આ વિશ્વની બૂરી અલાય, ઠાજ ડાલારે. સખી ? ભાદરા ઘનઘેર, ગગને ગાજેરે; મ્હારા મનમાંહી નવલ કિશાર, મૂતિ રાજેરે સખી ? આસે તે માસની માંહિ, દીવાળી આવીરે; આવે અજિતસાગરના સાંઇ, અલખ જગાવીરે. For Private And Personal Use Only ૫ ७ હ ૧૦ ૧૧ ૧૨ Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૭) आत्मभूप विनति (४०१) રાગ-કેલૈયાના પદને. સુણે હમે સ્વામીજી વ્હારા રે, પ્રાણથી લાગો છો પ્યારા. ટેક. આપે વિલાયત જાવાનું ધાર્યું, વિદ્યાને વધવા અભ્યાસ એવા સમયમાં વિનંતિ હારી, સાંભળે આણી ઉલ્લાસ. સુ૦૧ વેપાર માંહી એ દેશ વધે છે, હુન્નર શોધ્યા હજાર; જળના મારગ સહુ કબજે કર્યા છે, વધાર્યો રાજ વિસ્તાર. સુ૨ જળમાં સંચારક નાવ બનાવ્યાં, બનાવ્યાં વળી વૈમાન; સત્તા જમાવી છે સર્વ પ્રદેશ, રેલ્વે ચાલે ઉભે રાન. સુ૦૩ દિન દિન આગળ વધવાને હજીયે, શેધન કરતા સદાય; જાણે કે રવિ ચન્દ્રની માફક, રાજ કદી નવ જાય. સુ૦૪ વણવાનાં જંતર, ચણવાનાં જંતર, જંતરની બાંધી જાળ; એ સહુ શીખવા હીન્દી પુરૂષને, હરખ ભર્યા દિન હાલ. સુ૫ હીન્દ ઉદય માટે શીખવા એ સાધન, પધારે પ્રાણ આધાર; ભૂલે ચૂકે પણ એમના ધર્મો, કરશે નહીં પિયૂ પ્યાર. સુ૦૬ પતિવ્રત્તાના ધર્મ નથી કે ત્યાં,–પાકે સીતા સમ નાર; એક પતિને ત્યાં બે ત્રણ પ્રમદા, પ્રમદાને પુરૂષ હજાર. સુe૭ માંસ મદીરાને દિવ્ય ગણે છે, હિંસા છે હૈયા સમાન; એમાંથી બચજે, ધર્મ સાચવજો, ધર્મ તજે એ નાદાન. સુ૦૮ ફેશનના તમે કુંદે ન ફસ, ધર્મમાં રાખજે ધ્યાન; એટલું રાખીને બહેલા પધારજો, ગાશે અજિત ગુણગાન. સુ૯ For Private And Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૮ ) વશ માવના. (૨) ઓધવજી સંદેશે કહેજો શામને–એ રાગ. એજ અમારે ઉત્તમ આશીર્વાદ છે, - ભરતખંડનું ભલું કરે ભગવાન જે; મહાવીર સમ ઉપદેશક અહીંયા પાકજો; સકલ સૃષ્ટિમાં હજે હિન્દુ સન્માન જે. એજ. ૧ રામચન્દ્ર સમ પાવન પુરૂષે પાકજે; પિતા વચનના પૂરણ પાલન હાર જે; એકજ પત્ની એકજ બાણ પરાક્રમી; એકજ વાયક મુખથી ઉચ્ચરનાર જે. એજ ૨ શીવાજી દક્ષિણમાં દીવ્ય થઈ ગયા; હવડાં કીધે દેશ તણે ઉદ્વાર જે; હીન્દુની પત રાખી જબરી હામથી; જશ અહીં રહેશે જેનો કાળ અપાર જે. એજ ૩ સીતા ને દમયંતી સાવિત્રી સમી; નિર્મળ દીલની થાશે નિર્મળ નાર જે; શાસ્ત્ર વિષે નિર્મળ એએની નામના પાવન નામે પાવન થઈએ સાર જે. એજ ૪ કાદંબરીના પ્રેમ જગત શું કલ્પશે, સુંદરી એવી સુંદરીની શિરતાજ જે; ભામાશા સરખા વ્યાપારી પાક; સરશે જેના નાણે જગનાં કાજ જે. એજ૦ ૫ પાવન દેશે પાવન પુરૂ પાક; જૂઠ કપટને નિશ્ચય થાજો નાશ જે; For Private And Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૯ ) હિન્દમાં; વર્ષે વર્ષે વૃષ્ટિ વરસો સ્વતંત્રતાના ઉજળા હજો ઉજાશ જો. આજતસાગર કેરી એ આશિષ છે; ધર્માં કર્માંમાં સાનુ રહેજો ધ્યાન જો; આત્મદૃષ્ટિના જય હું ચિત્તમાં ચાહું છું; હિન્દુ વિષે હા હમ્મેશાં ઉચ્છ્વાસ જો. સ્વદ્દેશ ાિંત. (૪૦૩) ઓધવજી સંદેશા કહેજો શામને—એ રાગ. જોઇ જતી નથી આજે હાલત હિન્દુની; હવે વધ્યાં છે જૂઠાં જૂઠાં વ્હાલ જો; જૂઠ ભરેલાં સગપણ આજ જણાય છે; પવિત્ર દેશ તે બની રહ્યો પાયમાલ જો. જોઈ જતી ૧ પતિવ્રત્ત કેરા પંથ ઉપર હડતાલ છે; પુનર્લગ્નના વધી પડયેા મહિમાય જો; ચાલ્યાં ગયાં; સીતા ને સાવિત્રી સા એજ ૬ નાશ થયાં છે પુણ્ય અહીંનાં સામટાં; પ્રગટ થયાં છે પૂરણ અહીંયાં પાપ જો; રાજા પણ રૈયતને પાળી ના શકે; ધર્મી ઉપર અધરમ પાડે છાપ જો. જોઇ જતી ૨ ફરવા પ્રમદા-પરસ ંગાથે સત્સંગત પર આજે પ્રેમ દિસે નહીં; તીર્થો ઉપર તેા શ્રદ્ધા નહીં તલભાર જો; ૨૪. એજ૦ ૭ For Private And Personal Use Only જાય જો. જોઇ જતી ૩ Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૨) પરદેશી ઔષધ પર પૂરણ પ્રેમ છે; પરદેશી કાપડ પર એમ જ થાર જે. જેઈ જતી૪ પરદેશી પુસ્તક તે પ્રિયતમ થઈ પડયાં; પરદેશી ભાષાને એમ ઉરચાર જે; પરદેશીનું નામ સુણી ઝબકી ઉઠે; એકી ભાણે જમતા એકાકાર જે. જોઈ જતી. ૫ દયાધમ તે દીલડાથી ચાલી ગયે; આજત થયા છે હિન્દતણા એ હાલ જે; પરમેશ્વર શુભ બુદ્ધિ અમને આપજે; દીનબધુ છે આપજ એક દયાળ જે. જેઈ જતી૬ ૪િમહિના. (૪૪) એથી રામ નામ સંભાર–એ રાગ તમે નજર કરે હે નાથ, દુઃખ છે દેશે હવે હેતે ઝાલે હાથ, રક્ષક વેશે, તમે દીનબધુ દાતાર. એ ટેક. ખૂબ ખીલ્યો છે કળજુગ કંડે, જે અષાઢ મેર; શાહુકાર તે શૂળી ચઢે છે, ચેન કરે છે ચોર, આજ વિશેષે, તમે નજર હવે હેતે તમે દીનબધુ દાતાર. ૧ પત રાખેને પાતળીયા, શરણ તણા સુખકાર; પાપ વધે છે પુષ્કળ હવડાં, અનંત ધરી આકાર; દિવ્ય પ્રદેશ, તમે નજર હવે હેતે તમે દીનબધુ દાતાર. ૨ પતિવ્રતાના ધર્મ હતા તે, નિશ્ચય પામ્યા નાશ; ઠાઠ વધ્યા છે ઠકરાણુના, કરે ઘણા કંકાસ, કામણું કે, તમે નજર હવે હેતે તમે દીનબધું દાતાર. ૩ For Private And Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૧ ) રાગ હવે તે રાજ કરે છે, નથી કોઇ પ્રાણી નીરાગ; આધિ વ્યાધિની વધી ઉપાધિ, ભભકે મારે ભેગ; લાજ ન લેશે, તમે નજર૦ હવે હેતે તમે દીનબન્ધુ દાતાર. ૪ પિતાનું કીધુ પુત્ર ગણે નહી, મૂકી છે મરજાદ; માતાનું પણ કહ્યું ન માને, વધ્યા નાટકી નાદ; દુઃખડાં દેશે, તમે નજર૦ હવે હુંતે॰ તમે દીનબન્ધુ દાતાર. ૫ શૂર ગયાં છે નૂર ગયાં છે, ગયાં નદીનાં પૂર; ક્રૂર કાજ ભરપૂર વધ્યાં છે, યા કરી છે દૂર; રહેમ શુ રહેરો, તમે નજર૦ હવે હુંતે॰ તમે દીનબન્ધુ દાતાર. ૬ આ અવસરિયે જન્મ અમારેા, ફેગટ ફ્દે જાય; અજિત નામ આધાર તમારૂં, અન્ય નથી ઉપાય; વાસ વિદેશે, તમે નજર૦ હવે હેતે તમે દીનબન્ધુ દાતાર. ૭ જ્ઞાનપ્રારા. (૪૦૧) પ્રભાતી ઠુમરી. જ્ઞાન ભાનુ પ્રગટયા છે ઘટમાં, પૂર્ણાનંદ પ્રકાશરે; માહે રાત્રિ સઘળી ગઇ ચાલી, દિન દિન અધિક ઉલ્લાસરે. જ્ઞાન૦ ૧ આળસ ઘુવડ હવે ગભરાણા, વૈરાગ વાયુ વાયરે; ચેતન ચઢવા ચકવી જાગ્યાં, હૈડે હરખ ન માયરે. જ્ઞાન૦ ૨ વિષય તિમિર વણુસાયું સઘળુ, પ્રેમ પંખીડાં બેલેરે; ખંત કમળ ખીલ્યાં જોગીનાં, દાન ભાવ દિલ ડાલેરે. જ્ઞાન૦ ૩ અધ્યાતમવાદી અધિકારી, ઉચ્ચરે અનુભવ વાણીરે; ચિત્ત ચોક છંટાયા ચારૂ, ચાકી બધી મદલાણીરે. જ્ઞાન૦ ૪ For Private And Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૨ ) દેહ દેવાલય દેવ બિરાજે, અનહદ નાખત ગાજે; અનુભવ જ્યેાતિ સ્નેહ સમણુ, છાજ અનેાખા છાજેરે. જ્ઞાન૦ ૫ દીવ્ય દેવનાં દન કરવા, અનુભવી વિરલા આવેરે; સ્થિરતા રૂપી થાળ ભરીને, ભાવનાં ભાજન લાવે૨ે. જ્ઞાન૦ ૬ આનંદ રૂપી થાય આરતી, સમજ્યા છે સ ંસ્કારીરે; અનુપમ રાગ અજિત ઇશ્વરમાં, અખંડ આનંદકારીરે. જ્ઞાન૦ ૭ સવરારળ. ( ૨૦૬ ) એથી રામ નામ સંભાર–એ રાગ. તમે મહેર કરો મહારાજ, આજ ઉગારા; ગુરૂદેવ ગરીખ નવાજ, પાર ઉતારે; મ્હેં શરણુ ગ્રહ્યં શિરતાજ, કાજ સુધારે; તમે ભકતવચ્છલ ભગવાન–એ ટેક. આળ પાળ જ જાળ તજીને, શરણ પડયા જગપાળ; કાળ વાળની ઠ્ઠીક બહુ છે, થાએ રૂડા રખવાળ; પ્રેમે પધારા, તમે મહેર કરો મહારાજ, આજ ઉગારા; ગુરૂદેવ ગરીખ નવાજ, પાર ઉતારે; મ્હેં શરણુ ગ્રહ્યું શિરતાજ, કાજ સુધારા. તમે ભકતવઠલ ભગવાન–૧ સરિતા જેવી સાગર સ્વામી, જોર કરીને જાય; વ્હાલમ એવી વૃત્તિ મ્હારી, આપ ચરણને હાય; મમતા મારા, તમે મહેર-ગુરૂદેવ-મ્હે શરણ. તમે ભકતવચ્છલ ભગવાન-૨ For Private And Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૩) પ્રભાતકાળે કમળ બધાંને, ઉપજે છે આનંદ, સુરતા હારી એવી સાંધે, કુટે ભવના ફંદ, આવે કિનારે, તમે મહેર ગુરૂદેવ મહેંશરણ. તમે ભકતવચ્છલ ભગવાન–૩ અજબ ઝપાટ જમડા કેરે, સુણતાં થરથર થાય; એવી ઘાંટી ઉગારવાને, સમરથ આપ સદાય; માટે તારે, તમે મહેર૦ ગુરૂદેવ મહું શરણુ. તમે ભકતવચ્છલ ભગવાન–૪ અનંત ભવમાં આથડિયે છું, અતિ ધર્યા અવતાર; અવસર આવ્યું આપ ભજનને, મૂકાવે જમ માર; સમય સુધારે, તમે મહેર-ગુરૂદેવ–મહે શરણ. તમે ભકતવચ્છલ ભગવાન-૫ ભીડભંજન છે બિરૂદ તમારૂં, નિર્મળ છે વળી નામ; અજિતસૂરિની એવી વિનતી, ગમ્યું તમારૂં ગામ; વિપદ વિદાર, તમે મહેર-ગુરૂદેવ-મહે શરણ. તમે ભક્તવચ્છલ ભગવાન–૬ અનુભવ. ( ક૭) કવાલી. શાસ્ત્ર સકળ જોયાં અને, સહુ સંત વાયક સાંભળ્યાં; તારતમ્ય કહ્યું એક કે, દિલમાં દયા પ્રભુનું ભજન. ૧ તીર્થો ભમ્યા ચારે તરફ, બેઠા મહદના સંગમાં; For Private And Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૪), તારતમ્ય કાવ્યું એક કે, દિલમાં દયા પ્રભુનું ભજન. ૨ નશ્વર જગતની છાંયડી, - નશ્વર જગતની બાંહાલ; સાચું જ તેમાં એજ કે, દિલમાં દયા પ્રભુનું ભજન. ૩ આ વિશ્વમાંહિ મુસાફરી, કીધી અનંતા જન્મમાં પણ તે વિષે નહોતું બન્યું, દિલમાં દયા પ્રભુનું ભજન. ૪ એ મોક્ષ કેરૂં દ્વાર છે, સંતે તણે શણગાર છે; સૂરિ અજિત સાચું એક છે, દિલમાં દયા પ્રભુનું ભજન. ૫ R . (૪૦ ) સૌનું કરે કલ્યાણ—એ રાગ. નેહે કરે સત્સંગ, ભાઈ તમે નેહે કરે સત્સંગ; સત્સંગતને મહિમા મેટે, અંતરમાં રાખે ઉમંગ. ભાઈ તમે ૧ સત્સંગતથી દેષ ટળે છે, લાગે પ્રભુને રંગ; જન્મ મૃત્યુરૂપ મહાશત્રુના, ભચમાં પડે છે ભંગ. ભાઈ તમે, ૨. For Private And Personal Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૫) માની ગુમાની હોય માનવી, પણ ઠીક આવે ઢંગ; મનરૂપી મસ્તાની ઘેાડે, સત્સંગ એને છે તંગ. ભાઈ તમેo ૩ અનુભવરૂપી આકાશમાંહી, ઉડે છે આત્મ વિહંગ; આત્મ નિમર્જન કરવા સારૂ, સંસંગત છે ગંગ. ભાઈ તમે ૪ વાણું ન પહોંચે, મન નવ પહોંચે, વિષયે પામે છે દંગ; વિનય મનહર અજિતસાગરને, આત્માનું આત્મા નિષગ. ભાઈ તમે પ માન. (૦૧) સત્સંગ કામધેન કહીયે મજાની, સત્સંગ કામધેન કહીયે રે, સત્સંગ ગંગામાં સ્નાન કરીને, પિતે પાવન થઈએ રે. સત્સંગ૧ અંતરના ચોકમાં એને રે બાંધિયે, ભજનનું ખાણ ખવડાવિયેરે, આત્માને અનુભવ દૂધ સખી રૂડલું, પ્રેમનું પાણી પીવડાવીયે રે. સત્સંગ- ૨ મનની માનતાઓ ફળે બધી આપણી, વિપદાઓ સઘળી વામિચે, For Private And Personal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૭૬ ) અખંડ અજરપદ આત્માનું જાણીચે, પ્રભુનું સુખ શુદ્ધ પામીયેરે. સત્સંગ૰ સૂરિ મુનિ સંત ઋષિ એમ ઊચરે છે, સત્સંગ સાધન સાચુ રે; જૂઠડા, ચારે જગતનાં સખંધ કાયાનું સગપણુ કાચુ ૨. સત્સંગ૦ ચાલેાને સજની આપણા હૃદયની, Acharya Shri Kailassagarsuri Gyanmandir વાત ગુરૂદેવને દાખીયે રે; અજિતસાગરસૂરિ એવુ રે ઉચ્ચર્યા, હૃદયામાં વિશ્વદેવ રાખીચે રે. સત્સંગ૦ નવી. (૪૨૦) અલખેલીરે આંખે માત–એ રાગ. એવું એવું પ્રભુનુ ધામ, દન કરવાનું; પ્યારૂ પ્યારૂં' પ્રભુનું નામ, ભવ દુઃખ ખાવાનું. ટેક. ચક્ર સૂતુ તેજ તપે નહી, તાપણુ પૂર્ણ પ્રકાશરે; અગ્નિ એને ખાળી શકે નહી, નિત્ય આનંદ હુલાસ. દન ૧ સત્ ચિત્ આનદરૂપ મજાનું, નયને નવ ખાચરે; અનુભવરૂપ પેાતાનું પાતે, પેપતાથી સમાય. For Private And Personal Use Only દન૦ ૨ Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૭ ) એક મળે નહી બેય મળે નહી, નથી એને કેઈ અંકરે; માન મેહનું નામ મળે નહી, નિર્મળ છે નિશંક. દર્શન૩ ક્ષણક સુખ છે વિષ કેરાં, ક્ષણક જગતના રંગરે; તે જન તેને શકે એાળખી, પ્રિય જેને સત્સંગ. દર્શન. ૪ મેંઘો અવસર માનવ ભવને, પ્રભુ ભજવા અવતારજો; અજિતસાગર ઉચ્ચરે એવું, ઉતરે ભવજળ પાર. દર્શન ૫ માન. (૪૨) સાચી પ્રેમ ગલી માંહિ હેલ, - સૂરત ચાલે ત્યાં જઈયે. ટેક. ઈડા પીંગળા પંથ ત્યાગીને, મધ્ય માર્ગ સહાય; જ્ઞાન બાજ જ્યાં દે છે ઝપાટા, સંશય પંખી ઉડી જાય. નથી નારી ત્યાં નથી નપુંસક, નથી રાય કે રંક; નથી દેવ કે દાનવ માનવ, નિશ્ચળ આપ નિઃશંક. અનુભવ દેશ ગગનગઢ જબરો, સરૂ કરે સહાય, સૂરત. ૧ સૂરત. ૨ For Private And Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૮) સૂરત. ૩ નક સ્વર્ગનું નામ મળે નહી, આનંદરૂપ સદાચ. શું કહીયે સજની એકઘરની, અગમ અગોચર વાત; પિતે પિતાનો વૈરી છે, પિતે છે મિત્ર સાક્ષાત. જન્મ મરણનાં ટળે દુઃખડાં, શાંતિ અખંડ સહાય; અજિતસાગર ઉચરે એવું, પિતે પિતાથી જણાય. સૂરત. ૪ સૂરત. ૫ પ્રભુ. ૧ મુન વાઇ. (૪૨) પ્રભુનાં બધાં છે બાળકે, ઉંચાં નથી નીચાં નથી. ટેક પ્રેમે ભરેલાં પ્રાણીડાં, ભૂલનાં ભરેલાં બાલુડાં; નિર્દોષ છે નિત્યે બધાં, ઉંચાં નથી નીચાં નથી. માયાતણું એ ઘેનમાં, ભર મેહ કેરી નિદમાં, ભૂલ્યાં બીચારાં ભાન છે, ઉંચાં નથી નીચાં નથી. આત્મસ્વરૂપે સર્વનાં, સુખપૂર્ણ નિર્મળ રૂપ છે; સ્વચ્છેદ ભાવે ખેલતાં, ઉંચાં નથી નીચાં નથી. પ્રભુ. ૨ પ્રભુત્ર ૩ For Private And Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૩૭૯ ) ખેલા પ્રભુના રાજ્યમાં, ખેલેા પ્રભુના બારણે; નવ દોષ દેશે। કાઇને, ઉંચાં નથી નીચાં નથી. પ્રભુજી ! તમારા માળને, સન્માર્ગ નિત્ય અતાવો; સૂરિ અજિતસાગર ઉચ્ચરે, ચાં નથી નીચાં નથી. ચાર ચાર ગાઉ જાય રે; પણ પ્રભુનાં દર્શીન કરતાં તે, તુજ પગ થરથર થાય. પરની નિદા કરવા માટે, હૈડે હરખ ન મ્હાય રે; પ્રભુ સ્મરણ કરવાને કાજે, આળસ અગ ભરાય. સગાં સંબધી વ્હાલાં લાગે, નથી પ્રભુજનથી પ્રીત રે; આન્યા છે તું ભવજળ તરવા, અવળી Acharya Shri Kailassagarsuri Gyanmandir ગરવી. ( ૪૬૩ ) અલખેલી રે અમે માત—એ રાગ, મળે કેમ તને ભગવાન, પાપ નથી તજતા; સુખસાગર શ્રીપરમેશ, તેને નથી ભજતા. ટેક નાટક ચેટક જોવા માટે, પ્રભુ ૪ For Private And Personal Use Only પ્રભુ ૫ ૫૦ ૧ પાપ૦ ૨ પકી રીત. પાપ૦ ૩ Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૦) પાપ ના ધર્મ કામમાં દમ એકે, દેતાં અતિ મુંઝાય; સીનેમા નાટક આદિકમાં, પિસા પુષ્કળ જાય. પાપ૦ ૪ જે જગ કારણ કામ કરે છે, નહી આવે તે સંગ રે; અજિતસાગર ઉચ્ચ પ્રાણી, કરી તેને સત્સંગ. ते स्वरूप रहारं नथी.( ४१४ ) ગઝલ. અભિનય ભરેલી ભામિની જે, તે સ્વરૂપ હારૂં નથી; રણક્ષેત્રમાં લડતો મરદ પણ, - તે સ્વરૂપ હારૂં નથી. નિર્મળ ફરે છે બાળકે, નિર્મળ ફરે છે બાળકી; આશા ભરેલી સુકુમારિકા પણ, તે સ્વરૂપ હારૂં નથી કર દંડ લઈ વૃદ્ધો ફરે, બળ શક્તિ કઈ તેમાં નથી, વૃદ્ધત્વ પૂર્યો દેહ છે પણ, તે સ્વરૂપ હારૂં નથી. ભભકા ભર્યો રાજા નથી, કે રંક માનવ તું નથી; શ્રીમંત વ્યાપારી વડે પણ, તે સ્વરૂપ હારૂં નથી. ૪ For Private And Personal Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૮૧ ) તું બ્રહ્મ છે પરિબ્રહ્મ છે, અજરામર આનંદ છે; માયાતણાં રૂપે ઘણાં પણ, તે સ્વરૂપ હાર નથી. જોયઝને. ( ૧૫ ) પુષ્પીત તરૂપર પ્રેસીને, કાયલ તમે ગાયન કરે, આનંદ આપે। પથિકને, સુંદર સુખદ ગાયન કરે. પુષ્પીત૦ ૧ નવ તાપ આવે કુંજમાં, વાયુ મધુરતર વાય છે; નીચે નમી આનંદમાં, કાયલ તમા ગાયા કરીશ. પુષીત૦ ૨ મધુરેશ તમારા કંઠ છે, મધુર તમારૂં ગાન છે; Acharya Shri Kailassagarsuri Gyanmandir મધુરા હૃદય હુલ્લાસ છે, કોયલ તમે ગાયન કરે. પુષ્પીત૦ ૩ સુંદર સમય વહી જાય છે, પરિશ્રમ હરાજી ! પાન્થના; સાહેલી અંતરનાદની, આનદ ભીની કોકીલા, મધુરા સ્વરે ગાયન કરે. પુષ્પીત ૪ કર્ણે સુધા સીંચ્યા કરે, મનવૃત્તિ પણ ખીંચ્યા કરે; મધુરા સ્વરે ગાયન કરે. પુષ્પીત૦ ૫ For Private And Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૨) આખોાત. ( ૪ ) ઉપડી હૃદયમાં જ્યેાતિ કદીયે હવે શમતી નથી, પાણી વડે શમતી નથી કે અન્યથી શમતી નથી; મુજ દીવ્ય વાળા દેખીને આવે પતંગ ઉતાવળા, તન્મય બને છે તે વિષે હૂક તૂ તણી ભૂલી અલા. જેને હૃદયમાં સમજ તે સાથે મધુરાંકાને, તે દીવ્ય ધન શોધી શકે ધારી હૃદયમાં થૈ ને; અમીરસ પીધે તે માનવા મૃત્યુ પરિત્યાગી જશે, આ ચૈાતિને જે દેખશે તે તિમિર વણસાડી જશે. ચેાગીજને એ ચેાગથી એકાન્તમાં એને ગૃહી, ભાગીજનાના ભાગથી પાતેજ તે અળગી થઈ, શાન્તિતણું અહીં સ્થાન છે દાનીતણું અહીં દાન છે, જ્ઞાનીતણું અહીં જ્ઞાન છે માનીતણું અહીં માન છે. હૈડાતણ્ણા હુલ્લાસ છે. નિર્માળ મનન પ્રકાશ છે, સાસા સુગ ંધી આપતાં મૃદુગન્ધી પુષ્પ પ્રકાશ છે; ફીકા થયે। અહીં સૂ ને ફીકો પડ્યો છે ચન્દ્રમા, તારક બધા ફીકા પડ્યા ઉગ્યા ભલે ધનરાતમાં. પરિવ્રાજક એકાન્તમાં એને જ નિત્યે ખાળતા, વિવિધ ઉચ્ચારી નામને જપિયા તુંહી તુંહી ખેાલતા, આ ! બંધુઓ આવા તમે આ સાધુઓ! આવા તમે, આ આત્મજ્યેાતિના સુખદ પામે વિશદ લ્હાવા તમે For Private And Personal Use Only ૧ ૩ પ્ Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૩) " ptn nms i n 1 = ક: : : : : : : : : : : : : : : : : : : : : : on10: : : : : માવિષ્ય કથન. (૧૭) દિન એક એવે આવશે સ્વરાજ્ય હિન્દતણું થશે, પરધૂસરી ભાગી જશે નિજ ધૂંસરી કર આવશે; મત પંથ વાડા બાહ્યભાવે લોકે ઓછા માનશે, ગાડાં સુભગ સેવાતણું હિન્દી બધાયે તાણશે. ૧ બાળક લગનથી લેકની મનોવૃત્તિઓ ઓછી થશે, ને વૃદ્ધનાં લગ્ન હવે પ્રતિદિવસ અહીંથી અટકશે; વિજ્ઞાનના ઉદ્યોગમાં લાખો જીવન લાગી જશે, પાતાળની ગંગા તણું ઝરણું અનંતા આવશે. ૨ નિર્દચ જ સમજી જશે દિલમાં દયાને લાવશે, હિમાલયેથી ઔષધી લાવી અને અહીં વાવશે; પરદેશી વસ્તુ ત્યાગશે વપરાશ દેશીની થશે, પરદેશના લોકે બધા વિદ્યા બદલ અહીં આવશે. ૩ દંભીજના દંભનું દિન એક પર મૃત્યુ થશે, સાચા જગતના સંતને જન સર્વ આદર આપશે; આલોકની પરલોકથી પુષ્કળ મહત્તા જામશે, દેશી દવા પરદેશીથી પ્યારી જનેને લાગશે. ૪ સંપત્તિ પુષ્કળ આવશે આપત્તિ સહુ ચાલી જશે, વિદ્યાય પુષ્કળ આવશે અજ્ઞાનનું પ્રવિલય થશે; લેકે અજિત સઘળા થશે જીતી શકે કે માનવી, થોડા સમયમાં હિન્દીની સ્થિતિ આવશે એ જાણવી. ૫ : n 11:15 pornvs:non crores = 1 0 0 0rs : : rrrrrrrrrr 1: : : : : : noner = = = = • = = non an n = 1 ) = • = n 3 For Private And Personal Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૮૪ ) alos fanu. ( 886 ) હું ભગવાન ! àા વરદાન Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાપુરૂષ હુ' કહેવરાવુ’ દુર્ગાણુ છેાડી સદ્ગુણ જોડી સજ્જન મની સુખ ઉપજાવુ મ્હારા દેશ મ્હારે વેશ પેાતાની ભાષા સુખ લાવુ થઈ મલવાન અની વિદ્વાન અમર નામ હું થઈ જાઉં એક હિન્દીના આળ વિનય. For Private And Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only