________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬). રોમાંચ આજે થાય છે, ઉઠે ભેટવા મન થાય છે;
વિધિએ દીધી નહીં પાંખ ત્યાં,નિર્મળ જીવન તલસ્યા કરે. ૪ જૂદાઈ સહી જાતી નથી, જોબન દુઃખદ તલસ્યા કરે; અદ્વૈત ભાવે ભેટવા, તન મન અજિત તલસ્યા કરે. ૫
મનની મોરી. (ર૭૮)
ગજલ
વાગી મધુરી મોરલી, મંજુલ નયન વિવલ થયાં,
કાયા રૂપી જુમના તટે, પ્રભુ ભેટવા ચંચળ થયાં ૧ ગાયે બધી વિહ્વળ કરી, ઉભી રહીને સાંભળે;
ચંચળ સ્વભાવે મૃગ બધાં, પ્રભુનિરખવા ચંચળ થયાં. ૨ કમળે બધાં ચંચળ થયાં, ભ્રમરા બધા ચંચળ થયા;
તનની તજી છે શુદ્ધિને, પક્ષી બધાં વિહવળ થયાં. ૩ એ બંસી કેરા નાદમાં, સુરલેક પણ વિહવળ થયા;
અનહદ અનુપમ મેરલી, બ્રહ્માંડ સહુ વિહ્વળ થયાં. ૪ તનની ખબર રહેતી નથી, મનની ખબર રહેતી નથી;
જીવન મધુર અજિતાબ્ધિનાં, એ બંસીમાં તન્મય થયાં. ૫
પોપટ ( ૨૭૨)
ગજલ. પોપટ ? તહારી વાણુમાં, કેવાં મધુર અમૃત ભર્યા; પપટ? સહારા રૂપમાં, કેવા પ્રબળ જાહ્ન ભર્યા. ૧
For Private And Personal Use Only