________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫ )
.
ખ્રીસ્તી તણા પથ ધારીને, ખ્રીસ્તી થનારા તુજ છે; જિનધને સ્વીકારીને, શ્રાવક થનારા તુજ છે. મૂર્તિ તણી પૂજા કરી, શ્વેતાંબરી પણ તુ જ છે; આંગી ન ધારે મૂર્તિને, દીગ’ખરી પણ તું જ છે. મૂર્તિની પૂજા નવ કરી તે, તુઢિંયે પણ તુજ છે; વેદ પુરાણા વાંચિને, પંડિત થયા તે તુજ છે. દેહ તણા ધર્માં સ્વીકારી, આત્મને ભૂલિ જતા; પરધર્મીના સ્વીકારથી, સુખિયા અને દુઃખિયા થયા. ૧૦ પણ જાણજે નિશ્ચય કરી, તું દેહ ગેડુ કશુ નથી; ચૈતન્યધન સાક્ષાત છે, અજિતાબ્ધિ સમજે સન્મતિ. ૧૧
વાળી વિચારી શું રે ? (૪૪) ગજલ સેાહિની.
અનુભવ તણા આનંદ ત્યાં, વાણી ખિચારી શુ કરે; અનુભવ તણા આરામ ત્યાં, વાણી બિચારી શુ કરે. ૧ સાચાજ જ્યાં વિશ્વાસ ત્યાં, વાણી બિચારી શું કરે; હૃદયે વસ્યા સુખ ધામ ત્યાં, વાણી બિચારી શુ કરે. ૨ સંચાગ આત્મ પરાત્મના, વાણી બિચારી શું કરે;
સબંધ હું ને તું તણા, વાણી બિચારી શુ કરે. વાણી થકી પર વસ્તુ છે, વાણી ખિચારી શું કરે;
રસરાજનું સુખ સસ્તું છે, વાણી બિચારી શુ કરે. અધ્યાત્મના આલ્હાદ જયાં, વાણી ખીચારી શું કરે; નથી દાઢ કે ફરિયાદ જયાં, વાણી બિચારી શુ કરે. ૫
For Private And Personal Use Only
૩