________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) એકાંતમાં બેસી કહે, એકાંતથી હું મુકત છું;
વેરાનમાં બેસી કહે વેરાનથી હું મુકત છું. હું દેહ નહી પણ દેડી છું, દેડીપણાથી મુક્ત છું; હું નેહ તેમજ ખેડી છું, નેહી પણાથી મુકત છું. જ્યાં મન અને વાણી તણી, છે પહોંચી ત્યાંથી મુકત છું; સચ્ચિત્ અને આનંદને, સાગર અજિત રસ હુંજ છું. ૧૦
તું છે (૨)
ગજલ સોહિની. કર દંડ લઈને ચાલતે, બુઠ્ઠી થનારો તું જ છે,
વન અવસ્થા પામિને, યુવાન બનતે તું જ છે. ૧ માતા તણા સ્તન ધાવત, બાળક થનારો તું જ છે;
થનગાટ કરતો ગોદમાં, નિર્મળ હસતે તું જ છે. ૨ પાપ કરી આ લોકમાં, પાપી થનારે તું જ છે,
અપકર્મ કરી આ લેકમાં, શ્રાપી થનાર તું જ છે. ૩ વિષયે જગતના ભેગવી, રેગી થનારે તું જ છે;
એકાંતમાં આસન કરી, જેગી થનારે તું જ છે. ૪ વિષ તણું વિરહ કરી, વિરહી થનારે તુંજ છે.
તપ આદરી બહુ બહુ રીતે, તપસ્વી થનાર તું જ છે. ૫ અવતાર લઈ આ લેકમાં, માનવ થનારે તું જ છે; ઇસ્લામને પંથ ધારીને, ઇસ્લામ બનતે તું જ છે. ૬
For Private And Personal Use Only