________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી વિશ્વ કેરા નાદ ત્યાં, વાણી બિચારી શું કરે;
નથી વાદ ને વિવાદ ત્યાં, વાણી બિચારી શું કરે. ૬ જ્યાં હું બિરાજે તે વિષે, વાણી બિચારી શું કરે,
જ્યાં હું બિરાજે હું વિષે, વાણી બીચારી શું કરે. ૭ જ્યાં હું તો અવકાશ નહિ, વાણી બિચારી શું કરે
જ્યાં તું તણે હુલ્લાસ નહિ, વાણી બિચારી શું કરે; ૮ વળી ઘી તણા આસ્વાદને, વાણી બિચારી શું કરે
'નિદ્રા તણું આનંદને, વાણી બિચારી શું કરે. ૯ નૃપ આસને રાણી ગઈ, દાસી બિચારી શું કરે, નિજ આત્મ–શિવની એકતા, વાણુ અજિત ત્યાં શું કરે. ૧૦
જુવો . (૪૫)
ગજલ સોહિની. મ્હારી જનેતાએ હને, પહેલે ભણાવ્ય એકડે;
હારા જનકદેવે હને, પહેલાં ભણાવ્ય એકડે ૧ મુજ શિક્ષકે ગુજરાતીમાં, પહેલાં ભણાવ્ય એકડે;
તે દિવસથી મુજ હૃદયમાં, આવી વસ્યું છે એકડે. ૨ મુજ પાટીમાં લખતી વખત, પહેલાં જ આ એકડે;
મુજ પુસ્તક વાંચન વખત, પહેલાં જ આવ્યો એકડો. ૩ સહવાસિયે મુજને કહ્ય, પ્રિયભાઈ પણ તું એક તે દિવસથી મુજ હૃદયમાં, આવી વસ્યું છે એકડે. ૪
For Private And Personal Use Only