________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭) ઉદ્ધાર કરવા આત્મને, મુજને ગમ્યું છે એકડે;
ઉદ્ધાર કરવા જન્મને, મુજને ગમે છે એકડો. ૫ મહારા ગુરૂદેવે મહને, હાલે કર્યો છે એક
હું એકલો મુજ જીવનમાં, એક જ અલખ છે એકડે. ૬ મુજ બુદ્ધિમાં છે એકડે, મુજ શુદ્ધિમાં છે એકડે;
મુજ ધર્મમાં છે એકડે, મુજ કર્મમાં છે એકડે. ૭ અધ્યાત્મમાં છે એકડે, વૈરાગ્યમાં છે એકડે;
હારા હૃદયમાં મૂળથી, આવી વસ્યું છે એકડે. બગડા તણું શું કામ છે, બે થાય ત્યાં બગડે બધું
ત્રણ થાય ત્યાં બગડે બધું, ને ચારમાં બગડે બધું. ૯ હું તું ઉપાધિ દ્વતમાં, અદ્રેત આતમ એકડે;
સર્વાવ જીવન અજિતનું, એકજ નિરંજન એકડે. ૧૦
અધ્યારમા વસંતમાં. (૪૬)
ગજલ સહિની. રાધા સ્વરૂપે દેહ છે, અધ્યાત્મરૂપ વસંતમાં,
આત્મ સ્વરૂપે કૃષ્ણ છે, અધ્યાત્મરૂપ વસંતમાં. નરતનું સ્વરૂપ વસંત છે, અધ્યાત્મરૂપ વસંતમાં,
આનંદરૂપ અમીર છે, અધ્યાત્મરૂપ વસંતમાં. ૨ જ્ઞાન સ્વરૂપ ગુલાલ છે, અધ્યાત્મરૂપ વસંતમાં,
અનહદ તણું તે માન છે, અધ્યાત્મરૂપ વસંતમાં. ૩
For Private And Personal Use Only